________________
૩૮
હવે છે પસ્થાપનીય ચારિત્રિયાને કલ્પ–૧ અચેલ, ૨ ઉદ્દેશક, ૩ સેજ્યાંતર, ૪ રાજપિંડ ૫ કૃતીક્રમ વાંદનાકિ, ૬ પાંચયામ, છ પુરૂષ જેષ્ટ, ૮ પ્રતિક્રમણ, ૯ માસ ૫, ૧૦ પર્યુષણા કલ્પ. એ દશ એલ અવશ્યના છે. એ સામાયિક ચારિત્રને છેદેપસ્થાપનીયની ૫ સ્થિતિ કહી.
પ્રશ્ન ૬૯ મું—ડા ઠા॰ ૭ મે-મલ્લીનાથ ભગવત પોતે સહિત સાત જણે દીક્ષા લીધી, છ રાજાને સાતમાં પેાતે. અને શ્રી જ્ઞાતાજીમાં મલ્લીનાથે દીક્ષા લીધા પછી છએ રાજાએ દીક્ષા લીધાનું ચાલ્યુ છે, અને અહિંયા ભેળી કીધી તે કેમ ?
ઉત્તર-મલ્લીનાથ ભગવંત પાતે સહિત સાત જણે દીક્ષા લીધી કહ્યું પણ સાતે સાથે દીક્ષા લીધી કહ્યુ નથી પણ સાતેનાં સંકેતને લઇને મલ્લીનાથ ભગવંતની સાથે દીક્ષા લેવા સન્મુખ થયા માટે સાતે સાથેજ ગણાય.
પ્રશ્ન ૭૦ મું—વિકથા કેટલા પ્રકારની ?
ઉત્તર—ઠા॰ ઠા॰ છ મૈ-સાત વિકથા કહી તે. એ, કે–૧ સ્ત્રી કથા, ૨ ભત્તકથા, ૩ દેશકથા, ૪ રાજકથા, ૫ મિઉકાલુણીયા-તે સાંભળનારના હુયાની પલાળબુહારી માતા પુત્ર વિયેાગે કારૂણ્ય રસ સહિત–કરૂણાળુ શબ્દથી વિલાપ કરે, હા પુત્ર-હાવત્સ ઇત્યાદિ. ૬ ડી–વિકથા-દર્શીન ભેદની તે કુતીર્થિના જ્ઞાનાદિકની પ્રશંસા સાંભળીને આગલાને મેહ ઉપજે, સમતિમાં ભેદ પામે. તે પણ ત્રિકથા. ૭ સાતમી ચારિત્ર ભેદની—તે હમણા ચારિત્ર છે નહિ. સાધુને પ્રમાદના બહુલ પણા થકી અતિચાર ઘણાં લાગે, વળી અતિચારના શુદ્ધના કરનાર જે આચાર્ય અને પ્રાયશ્ચિતનાં લેનાર જે સાધુએ બેડુ આજ નથી, અને તીર્થં તે તેા જ્ઞાન દર્શને પ્રવર્તે છે તે ભણી જ્ઞાન દર્શનને વિષે યત્ન કરવા. ઇત્યાદિક સાંભળતાં ચારિત્રની શ્રદ્ધા જાય. તે માટે તે પણ વિકથા કહીએ, એ સાતમી વીકથા | 9 |
પ્રશ્ન ૭૧ મુ’—આચાય ઉપાધ્યાયના કાંઈ અતિશય ખરા કે કેમ ? ઉત્તર—હા ઠા. ૭ મે–આચાય ઉપાધ્યાયના સાત અતિશય કહ્યા છે. તેમાં પાંચમે ઠાણે પાંચ અતિશય કહ્યા છે તે ઠાઠા॰ પમે-ઉ૦ ૨ જે–આચાય ઉપાધ્યાયના પાંચ અતિશય કહ્યા છે તે, એ, કે-૧ અનેરા સાધુ પાસે પગ ધૃજાવે, ૨ ઉપાશ્રયમાંહી ઉચ્ચારાકિનીવારે તથા પગાર્દિક શુદ્ધ કરે, ૩ અનેરાની વૈયાવચ્ચ કરે અથવા ન કરે. તેમની ઇચ્છા, ૪ ઉપાશ્રયમાંહી એકાંત સ્થાન કે ધ્યાન જપાકિ કરવા તથા વિદ્યાદિક સાધવા રહે, એક રાત્રી એ રાત્રી રહે, ૫ તેમજ આહિર પણ એકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org