________________
૧૬૧
અથઃ ભાષા-ભાષાના બારહ ભેદ જાણવા, વચન પુણ હેઈ સેળે પ્રકારે જાણે એણી પરે તીર્થકરે અનુજ્ઞા દીધી છે. આલેચીને ચારિત્રી અવસરે બેલ.
પ્રશ્ન : મું–શિષ્ય-આ ઉપરના પાઠ ઉપરથી કેઈએમ કહે કેમાગધી ભાષા મુનિને ઉત્સર્ગ માગે બેલવી ચાલી નથી તેનું કેમ ?
ઉત્તર–એમ કઈ બોલે તેના જવાબમાં એટલું જ કહેવું બસ છે કેતમે એ સૂત્રની ભાષાને પ્રાકૃત ભાષા માની છે. તે તે પણ ભણવું ફેરવવું, વારંવાર પઠન કરવું, પૂર્ણ શક્તિ ફેરવવી, ઉપદેશ કરે વગેરે તમામ બંધ પડશે. તમારાથી સૂત્રની સઝાય વારંવાર થાશેજ નહિ, તે ઉપરાંત
વ્યાકરણ આદિ ભણી શકશેજ કયાંથી ? તમારું વાકય તમને જ બંધનકર્તા થયું.
સૂત્રને મતે તે છએ ભાષા લૌકિક પક્ષની છે, અને લોકેત્તર પક્ષની તે એક અદ્ધમાગધી ભાષાજ છે. માટે અદ્ધમાગધી ભાષાના સૂત્ર ઉત્સર્ગ માર્ગે વારંવાર ભણવાં ફેરવવાં ઉપદેશ પણ ધોક માર્ગે કરે અને તેનાં મહાફળ પણ ભગવંતે કહ્યાં છે. માટે સૂત્રની ભાષા સિવાય સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે એ ભાષા ઉત્સર્ગ માગે બોલવી નહિ એમ કર્યું. કદાપિ કઈ અવસરે બેલવું પડે તે મુનિએ કાળ અવસરને વિચાર કરીને આલેચીને બોલવું. એવી ભગવંતની આજ્ઞા છે. માટે અદ્ધ માગધી ભાષાનાજ સૂત્રની ભગવંતે ઉત્સર્ગ માર્ગે આજ્ઞા આપી છે. અને સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે. એમ આ ઉપરના પાઠથી સિદ્ધ થાય છે.
પ્રશ્ન પ૦ મું–પૂર્વપક્ષી–ભગવંતે અદ્ધ માગધી ભાષામાં પ્રરૂપણ કરી, એ તે સૂત્રને પાઠ છે, પણ જ્યારે ગણધર મહારાજે સૂત્ર ગુંચ્યાં ત્યારે અદ્ધ માગધી ભાષામાંજ ગુંચ્યાં એ પાઠ કઈ સૂત્રમાં જણાવે નથી તેનું કેમ?
ઉત્તર–પ્રાકૃત ભાષામાં સૂત્ર ગણધર મહારાજે ગુંચ્યાં એ કયા સૂત્રને પાઠ છે તે કહે ?
પ્રશ્ન પ૧ મું–પૂર્વપક્ષી-એ પણ પાઠ નથી.
ઉત્તર–તે થયું. સૂત્રમાં જે હોય તે કબુલ કરે. જોકે અદ્ધિ માગધી ભાષામાં સૂત્ર બુચ્ચાને પાઠ નથી, પણ સૂત્રના ન્યાયથી સૂત્ર અદ્ધ માગધી ભાષામાં જ છે, અને તીર્થકર મહારાજના પ્રરૂપેલાં વચન તેમાંજ રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org