________________
૫૧૫
( જૈન અને બૌદ્ધ વિષે) સારા ખુલાસા આપ્યા છે, તે પુસ્તક આખું વાચવા જેવું છે.
પ્રશ્ન ૩૦ મું–તે પુસ્તક કયારે અને તેના તરફથી બહાર પડયું છે. અને તેમાં શી શી હકીકત છે તે જણાવશે?
ઉત્તર—નેત્તર દષ્ટિએ જૈન” આ પૂસ્તકમાં અમર વિજ્યજી તરફથી રચવામાં આવ્યું છે. છપાવી પ્રસિદ્ધ કરનાર શાહ–ડાહ્યાભાઈ દલપતભાઈ–ભરૂચવાળાએ-સંવત ૧૯૭૯ માં છપાવી બહાર પાડયું છે. તેની પ્રસ્તાવના' માં પણ ૧૩ મે-પ્રથમ જૈન ધર્મની પ્રાચીનતા જણાવ્યા બાદ જૈન અને બૌદ્ધ ધર્મની તારતમ્યતા જણાવી છે. અને તે સંબંધે મેટા મેટા વિદ્વાનેના અભિપ્રાય દાખલ કરવામાં આવ્યા છે.
પ્રશ્ન ૩૧ મું–પ્રથમ જૈન ધર્મની પ્રાચીનતા વિષે શું લખ્યું છે. તે તે જણાવો?
ઉત્તર–ઉપરોકત પસ્તક-પૃષ્ટ ૧૩ મે-મિ. કનુલાલજી જોધપુરી– મહે-ડિસંબર-સને ૧૯૦૬ અને જાન્યુવારી સને ૧૯૦૫ (ધી થિઓફિસ્ટ) પત્રના અંકમાં લખે છે કે-જૈનધર્મ” એક એસા પ્રાચીન ધર્મ હૈ કિજિસકી ઉત્પત્તિ તથા ઇતિહાસના પત્તા લગાના એક બહુતી દુર્લભ વાત હૈ ઇત્યાદિ.
પ્રશ્ન ૩ર મું–જૈન અને બૌદ્ધ વિષે શું લખ્યું છે ?
ઉત્તર–જર્મનીના-ડે. જોહનસ હર્ટલ તા. ૧૭-૬-૧૯૦૮ ના પત્રમાં કહે છે કે મેં અપને દેશવાસિક દિખાઉંગા કિ-કૈસે ઉત્તમ નિયમ, ઔર ઉચે વિમાર. જન ધર્મ ઔર જૈન આચાર્યોમેં હૈ. જનકા સાહિત્ય બૌદ્ધો બહુત બડકર હૈ ઔર જ્યાં જ્યાં મેં જન ધર્મ ઔર ઉસકે સાહિત્ય સમઝતા હું ત્યાં ત્યાં મેં ઉનકે અધિક પસંદ કરતા હું” ઇત્યાદિ.
પ્રશ્ન ૩૩ મું–આ વિષે બીજા કોઈ અભિપ્રાય છે ખરા? હોય તે તે પણ બતાવશે. - ઉત્તર–ઉપરોકત પુસ્તકમાં-પાને ૧૩ મેથી–લખે છે કે-પેરિસ (ફ્રાસની રાજધાની) ના ડે. એ. ગિરનાર પોતાના પત્ર તા.૩-૧૨-૧૯૧૧ માં લખે છે કે-“મનુષ્ય કી તરીકે લિયે જૈન ધર્મકા ચારિત્ર બહુત લાભકારી હૈ, યહ ધર્મ બહતી અસલી સ્વતંત્ર સાદા બહુત મુલ્યવાન તથા બ્રાહ્મણે મતસે ભિન્ન હૈ તથા યહ બૌદ્ધ કે સમાન નાસ્તિક નહીં હૈ.” ઈત્યાદિ તે વળી નીચેને લેખ જાણવા જે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org