________________
૫૧૪
ગયેલા તી કરની મૂળ પ્રવૃત્તિ પ્રમાણે પોતાના શાસનને પ્રચલિત કરી તમામ ધેારણુ નવુ' સ્થાપન કરે. મહાવીર તીર્થંકરે ઋષભદેવ ભગવાનની નકલ લઈને પૂર્વે થઈ ગયેલા ખાીશ તીર્થંકરનાં બાંધેલા ધોરણમાં-અર્થાત્ ત્રેવીશમાં પાર્શ્વનાથ તીર્થંકરના ચાલતા શાસનમાં જે પ્રવૃત્તિ ચાલતી હતી તેમાં કાંઇક સુધારા વધારા કરી પેાતાનુ શાસન મજબુત કર્યું; તેથી તે ધની આદિના કરનારા કહેવાય પણ જૈન ધર્મ તે ઋષભદેવ ભગવાનના વખતથીજ ચાલ્યા આવે છે તેને ને બૌદ્ધ ધર્મને કાંઇ પણ સબંધ નથી.
પ્રશ્ન ૨૮ મુ—ૌદ્ધ ધર્મ મહાવીર પહેલાંના તે ખરા ના ?
ઉત્તર—મહાવીર પહેલાના કદિ કાઇ કહેતુ હોય તા મહાવીરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાના કદિ હાય શકે પણ ઘણુ કરી અને ચાલતા સમયમાં થોડાક આંતરે એક બીજાની હયાતિમાં થયા હોય એમ જણાય છે. જેમ ગેાશાળે મહાવીરના કેવળ પહેલા બે વર્ષ અગાઉ કેવળ પદ ધારણ કરી ચ` જિન થયેા તેમ ગૌતમ બુદ્ધ એથી પણ અગાઉ થયા હોય તે તેમ બનવા સભવ છે. એટલે બૌદ્ધ ધર્મનું સ્થાપન મહાવીરે ચાર તીર્થનું સ્થાપન કર્યાં પહેલાં કર્યું. હૈય એમ કદિ કહેવું હાય તા કહી શકાય અને જ્યારે મહાવીરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ' ત્યારે તેમણે ચાર તીનું સ્થાપન કર્યું અને જૈન ધર્મની મૂળ પ્રવૃત્તિ ચલાવી; તેથી તે બૌદ્ધમાંથી નીકળ્યે કે બૌદ્ધ ધર્મના ફાંટો માનવા તે કલ્પિત છે.
પ્રશ્ન ૨૯ મુ—મહાવીરને યુદ્ધ એક અરસામાં હતા એમ માનવુ' સંભવીત છે ?
ઉત્તર —સાંભળવા પ્રમાણે મહાવીર અને બુદ્ધને એક બીજાને સમેલન થયેલ અને પાંચ સ્થાવરકાય 'બ'ધીની ચર્ચા થયેલી હતી. બુદ્ધનું કહેવુ હતું કે દુનિયાને પાંચ સ્થાવરકાય ઉપર નિર્વાહ રહેલા છે. અને અમે તેને ત્યાગ કરાવા છે તે વાત ઘટીત નથી. મહાવીરે ઉત્તર આપ્યા કે પાંચ સ્થાવર અને છઠ્ઠી ત્રશ કાયના આરભના તા ભિક્ષાવૃત્તિથી નિર્વાદુ કરવાવાળા સાધુને અવશ્ય ત્યાગ હાવાજ જોઈએ. અને જે ગૃહસ્થાધમ માં રહેલા હાય તેને ત્રશકાયને આકુટીને (ઈરાદાપૂર્વક ) હિંસા કરવાને તે। ત્યાગ હોયજ પરંતુ પાંચ સ્થાવરકાયને માટે ગૃહસ્થાશ્રમીને તેના પિરભાગમાં આવતી વસ્તુ સિવાયના ત્યાગ કરાવીયે છીએ. આ પ્રમાણે શ્રી મહાવીરે બુદ્ધને ઉત્તર આપ્યા છે, એમ સાંભળવામાં આવ્યું છે. જો એ પ્રમાણે હેાય તે બન્નેના ધર્મ સ્વતંત્ર હાવા જોઇએ. એમ તેની સાબિતીને માટે જૈનેત્તર દૃષ્ટિએ જૈન” એ નામના પુસ્તકમાં તે વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org