________________
૨૦૩
અને દફીથી ભી ગાથા સુધીમાં ઉપર કહેલા દોષ ઉપરાંત, અવિનીતપણાના દેષને લઈને નિર્વાણ પદ પણ મળી શકતું નથી તે અવિનીતપણાના ૧૪ બેલ વારંવાર કોધ કરે ૧ દીર્ઘ કાલ કોધ રાખે ૨, મિત્રની શિખામણ માને નહિ ૩, શાસ્ત્ર ભણીને (જ્ઞાનને) મદ કરે ૪, પારકાના છિદ્ર ખેલે ૫, પિતાના મિત્ર ઉપર પણ કેપ કરે ૬, પિતાના ગાઢ મિત્રનું પછવાડેથી બુરૂ બેલે મુખે મીઠું બેલે ૭, અવિચારી ભાષા બેલે ૮, મિત્રાદિકને દ્રોહ કરે ૯, અહંકાર કરે ૧૦, રસાદિમાં લુબ્ધ રહે ૧૧, ઇન્દ્રિય નિગ્રહ ન હોય ૧૨, અસંવિભાગી હેય ૧૩, અપ્રીતી કરે ૧૪, એ સાધુ અવિનીત કહેવાય.
ઉપર કહેલ દેજવાળા બહસ્ત્રીનું નામ ધરાવવા લાયક નથી.
પ્રશ્ન ૬૩ મું–કેવા ગુણવાળો હોય તે બહુસૂત્રી કહેવાય અને બહુસૂત્રીનું નામ ધરાવી શકે ?
ઉત્તર–ગાથા થી તથા પ મીમાં કહ્યું છે કે-આઠ પ્રકારે સાધુ શિક્ષાશીલ ગણાય છે. તે એ પ્રકારે કે-હાસ્ય તજવાથી ૧, ઇન્દ્રિય નિગ્રહથી ૨, પારકી નિંદા ન કરવાથી ૩, અશીલ વર્જવાથી જ, આચાર વિરૂદ્ધ ન વર્તવાથી પ, અતિ લોભ ન કરવાથી ૬, કોધ ન કરવાથી ૭, અને સત્ય ઉપર પ્રેમ રાખવાથી ૮, એ આઠ ગુણવાળાને બહુશ્રતપણું પ્રાપ્ત થાય છે તેની સાથે નીચે કહેલા વિનીતના ગુણ પણ હોવા જોઈએ.
પ્રશ્ન ૬૪ મુ–નીચેના ગુણ કયા તે જણાવશે ?
ઉત્તર–સાંભળે. ગાથા ૧૦ થી ૧૩ મી સુધીમાં કહ્યું છે કે-નમ્ર ૧, ચપલતારહિત ૨, માયા (કપટ) સહિત ૩, કતુહલ સહિત ૪, કેઈને કઠોર વચન ન કહે છે, દોષી ન હોય , મિત્રની શિખામણ માને ૭, શાસ્ત્ર ભણીને (જ્ઞાનને મદ કરે નહિ ૮, પારકી નિંદા કરે નહિ , મિત્ર ઉપર કોપ કરે નહિ ૧૦, ખરાબ મિત્રનું પણ તેની પીઠ પાછળ બરું બોલે નહિ ૧૧, કલહ (કજીયા ટા) કરે નહિ ૧૨, ગુરૂની સદા સેવા-ભક્તિ કરે ૧૩, લજજાવંત હોય ૧૪ અને સ્વભાવે શાંત હોય ૧૫ એ સાધુ સુવિનીત કહેવાય.
ઉપરના ગુણયુક્ત સાધુ ગુરૂકુલવાની હોય તેને બહસ્ત્રીના ગુણ લાગુ થાય છે. તે ગાથા –
वसे गुरुकुले निचं, जोगवं उब हाणवं पियंकहे, पियंवाइ सेसिख्खं लधु मरहइ ॥ १६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org