________________
૧૭૧
સાંભળે-સૂત્ર તમને તે પણ ખુલાસા કરી આપશે. પરતુ તે વિષે અમારૂં એક પ્રશ્ન છે કે-હાલ જે ખત્રીશ સૂગ વતે છે, તેને તમે આસૂત્ર કહેશે કે તે સિવાય ખીજું કાંઇ કહેશે ?
પ્રશ્ન ૮૧ મુ.પૂ પક્ષી-એકે અવાજે હજાર વાર આ સૂગજ કહેશું'. તેમાં તમે શુ કહેવા માગે તેમ છે ?
ઉત્તર—જો તમે આ સૂત્રને આર્યસૂત્ર કહેવા કબુલ કરતા હ તા તે સાથે એટલે સવાલ છે કે આય ભાષા કઇ ? અને આ ભાષાના પ્રરૂપક કાણુ ? તથા આ ભાષાના ખેલનારા કોણ ? અને દેવતા કઇ ભાષા ખેલે ? અને કઇ ભાષા એટલતા વિશિષ્ટ સર્વાંત્તમ ભાષા કહી ? તે કહેા.
પ્રશ્ન ૮૨ મું—પૂ પક્ષી-તમેજ કહેાની ?
ઉત્તર~સાંભળેઅમે કહીએ છીએ વવાઈજી તથા સમવાયાંગજ સૂત્રમાં કહ્યું છે કે--અદ્રમાદી માવાયે માત્તત્તી સરદા. અદ્ધ માગધી ભાષાએ અરિહંત ભગવંત ભાષા ખેલે છે અર્થાત્ પ્રરૂપે છે. એટલે અદ્ધ માગધી ભાષા જે છે તે આય ભાષા છે જોમ પન્નવણાજી સૂત્ર જણાવે છે.
પ્રશ્ન ૮૩ મુ—પન્નવણાજી શુ' જણાવે છે તે તે કહેા ? ઉત્તર-- સાભળા-પન્નવણા પદ ૧ લે કહ્યું છે કે-તે દિ તે માસારિયામાસારિયા નેાં અદ્ધમાદાર્ માનંતિ ગૌત્તમ કહે હે ભગવ ́ત ! આ ભાષા કઇ ? ભગવંત કહે હું ગૌત્તમ ! જે અદ્ધ માગધી ભાષાએ એલે તે આય ભાષા. શ્રૃતિ )
અહીં ભગવતે અ માગધી ભાંષા તેજ સંસ્કૃત પ્રાકૃત ને આય ભાષામાં ગણી નિહ તેનું દૃષ્ટિએ વિચાર કરો. તેમજ સૂત્ર સિવાય અ ભાષામાં કઈ ગણશે ? તેના પણ વિચાર કરશે.
આ ભાષા કહી છે.
કારણ ? તે ગભીર માગધી ભાષા આય
શુ
આ પન્નવણા સૂત્રના પાઠ ઉપરથી સાબીત કરી આપે છે કેઋષભદેવ અરિહ ંતે પોતે અદ્ધમાગધી ભાષાને આ ભાષા માનવાથી બ્રાહ્મીલિપીને અદ્ધમાગધી ભાષાએજ પ્રકાશ કર્યાં છે. અને તેની મજબુતીને માટે આત્મારામજી પણ એમજ કહે છે.
Jain Education International
પ્રશ્ન ૮૪ મુ’—-આત્મારામજી શું કહે છે તે જણાવશે ? ઉત્તર-આત્મારામજી પેાતાના બનાવેલા ચતુર્ષિંશ: સ્તંભઃ-પાને ૬૩૫ મે લખે છે કે
તત્ત્વ નિર્ણયપ્રાસાદ”
For Private & Personal Use Only
www.jainelibrary.org