________________
જેમ શ્રી ભગવતીજી સૂત્રમાં આઠ આત્મા કહ્યો છે તે ગ્રંથમાં ત્રણ પ્રકારના આત્મા જણાવ્યા છે. તેમાં પહેલે બહિરાત્મા ૧, બીજે અંતરાત્મા ૨, ત્રીજે પરમાત્મા ૩, એમ ત્રણ પ્રકારના આત્મા કહ્યા છે.
પ્રશ્ન ૬૦ મું–બહિરાત્માનું સ્વરૂપ શું ?
ઉત્તર—જે વરતુ આત્માની છે તેની સાથે રમણતા નહિ કરતાં અન્ય પોગલિક વસ્તુમાં નિરંતર જેને ઉપયોગ રહ્યા કરે છે, તેની જ રમણતામાં રમે છે; સદાકાળ તેના ઉપર પ્રીતિ જોડાયેલી છે, આત્માની કઈ કઈ વસ્તુ છે તેનું ભાન પિતાને નથી. એવા પહેલા બીજાને ત્રીજા ગુણ સ્થાનવાળા ને બહિરાત્મા કહેવામાં આવે છે.
પ્રશ્ન ૨૧ મું–બીજો અંતરાત્મા કેને કહે ?
ઉત્તર–જેણે આત્માનું સ્વરુપ જાણ્યું છે આમભાવમાં જેની રમણતા રહ્યા કરે છે. રત્નત્રયની આરાઘના માટે જેની તીવ્ર અભિલાષા રહ્યાં કરે છેપુદગળપર જેની તીવ્ર અભિલાષા હોય નહિ, ચેથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના પ્રણામ જેના ગુણ શ્રેણીએ ચડતા હોય તેવા જીવેને અંતરાત્મા કહેવામાં આવે છે.
પ્રશ્ન ૬૨ મું–પરમાત્માનું સ્વરૂપ શી રીતે છે ?
ઉત્તર–પરમનામ ઉત્કૃષ્ટ આત્મા છે જેને તેને પરમાત્માં કહેવામાં આવે છે.
પ્રશ્ન ૬૩ મું–અસંખ્યાત પ્રદેશમય દ્રવ્ય આત્મા તે સર્વને સરખે છે છતાં પરમાત્માને ઉત્કૃષ્ટ આત્મા કેમ કહેવા?
ઉત્તર–ઉકૃષ્ટી દ્ધિને લઈને ઉત્કૃષ્ટ આત્મા કહેવાશે એટલે ઉત્કૃષ્ટી આત્મશકિત પ્રગટ કરી પરમાત્માપદ (સિદ્ધપદ) પ્રાપ્ત કરવાનાં સાધને મેળવી આત્માની અનંત શકિતને દબાવનાર કર્મ પુદ્ગલના ધનને તેડી, મેહનીયાદિ ઘાતી કર્મને નાશ કરી, લેકાલેકને પ્રકાશ કરવાની શકિત જે આમાની પ્રગટ થયેલી હોય અર્થાત્ સિદ્ધ પદની પ્રાપ્તિને નજીક હોય તેને અથવા સિદ્ધપદને પ્રાપ્ત થયા હોય તેને પરમાત્મા કહેવામાં આવે છે.
પ્રશ્ન ૬૪ મું–પરમાત્મા શબ્દમાં જૈનની દષ્ટિએ કોઈ પ્રકારનું બીજું રહસ્ય સમાએલું છે ?
ઉત્તર–તેમાં એવા પ્રકારનું રહસ્ય રહેલું છે કે-જેમાં સંજ્ઞાવાચી વીશે તીર્થકરને સમાવેશ થઈ જાય છે. તે એવી રીતે કેપરમાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org