________________
૩૨૬
(આને પરમા એમ જણાય છે કે પહેલે કરણે ભવસ્થિતિ પરિપકવ, બીજે કરણે ગઠી ભેદ, અને ત્રીજે કરણે સમક્તિના સન્મુખ થયા. એમ સભવે છે. )
પ્રશ્ન ૮૩ સુ’——શિષ્ય-ઉપર કહ્યા તથા નદીના પત્થર એ બે છાંતે કાઇક ફોડા કોડી સાગરોપમની સાતે કર્મની પ્રાપ્તિને નિશ્ચય થયા ?
પ્રમાણે એ જીવે યથા શેષ સ્થિતિ
રીતે ધાન્યના પાલે પ્રવૃત્તિ કરણે તે કીધી, એટલે સમ્યકત્વ
ઉત્તર-ગુરૂ કહે—અહિં સમ્યકત્વ પ્રાપ્તિનો નિશ્ચય થયું નથી ત્યાં પણ કાંઈક ઉણી એક કાડા કોડી સ્થિતિ શેષ સાત કર્મની કીધી તે પણ અભવ્ય અથવા દુર્ભાવ્યાદિક દૂષણને લીધે હ્રાહા ઇતિ ખેદે રાગદ્વેષ પરિણામમય ગ્રંથી દેશ ગત જીવ પણ ગ્રંથીને અણભેદ થકે હે નાથ ! તાહરૂ દન જે શ્રી મુખે કહેલુ સમ્યકત્વ તે પામી શકે નહિ. કેમ એ યથા પ્રવૃત્તિ કરણ શુદ્ધિ તા અભવ્ય પણ આવે એવું આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે અભવ્ય પણ કોઈક અકામ નિર્જરા કરતા ગ્રંથી દેશ સુધી આવે ત્યાં અરિહંતની રૂદ્ધિ દેખીને અથવા અન્ય કોઇ પૌદ્ગલિક શુદ્ધિની ઇચ્છાએ પ્રવર્ત્તમાન થકો ચારિત્ર લે ત્યાં માત્ર શ્રુત સામાયિકનો લાભ તેને હાય, પણ શેષ દર્શન સામાયિકાદિક પામે નહિ, એમ સ ંસારમા ભ્રમતા થયાં વ્યવહારરાશીયા જીવ પ્રાયે જ્યાંસુધી ચરમાવતા ચરમકરણ ન પામે ત્યાંસુધી અનંતીવાર ગ્રંથી દેશ સુધી આવી પાછા પડે ( પણ અભવી તથા દુČવી–સ'સારસ્થ ભવ્ય જીવને ગ’ડી ભેદ થાય નહિ. )
પ્રશ્ન ૮૪ સુગઠી ભેદ થવાની રીત કઇ છે ? કેવા પ્રકારે ગડી ભેદ થવાય છે તે જણાવા ?
ઉત્તર--સમ્યકત્વ સ્વરૂપ-પૃષ્ઠ ૫૮૮ માં કહ્યુ` છે કે-જીવ જે રીતે ગ્રંથી ભેદે તે રીત કહે છે.
અહિં ગ્રંથી દેશ પામ્યા પછી કેઇ જીવ અપૂર્ણાંકરણ કરે તે પ'થી જે વટેમાર્ગુ તથા પીપલિકા જે કીડી તેને ન્યાયે દૃષ્ટાંતે કહી દેખાડે છે.
Jain Education International
જેમ અહિં કઇક ત્રણ મનુષ્ય છે, તે સ્વભાવ ગમને કરી સહેજે નિષ્પ્રયેાજને અટવી પંથે જાય છે તે જાતાં જાતાં ઘણી અટવી એલ શ્રી ગયા પછી કાળ અતિક્રમવે કરી ભય પામ્યા, એટલે અસૂર વખતે અટવીના પથ તેથી ડરવા લાગ્યા, એટલામાં તુરત બેચાર આવી લાગ્યા. પછી તે ત્રણ મનુષ્યે માને મુખે ઢુકડા એચેારાને દેખીને
For Private & Personal Use Only
www.jainelibrary.org