SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ તે ત્રણમાંથી એક તે માર્ગ થકી પાછે નિવર્યો, એટલે પાછો નાશી ગ, તથા બીજાને તે તે ચોર લેકે ગ્રહણ કીધે એટલે પકડી લીધે. અને ત્રીજો મનુષ્ય તે ચેરેને સમયક પ્રકારે અતિક, એટલે પિતાનું બળવીર્ય ફેરવી ને હત પ્રહત કરી પુરપ્રત્યે પહોંચે એટલે ઈચ્છત સ્થાનકે નિર્ભયપણે પહોંચે. એ દષ્ટાંત સમયકત્વ પ્રાપ્તિમાં ઉપનય ભાવે ઉતારે છે.– ભવ બ્રમણ રૂપ તે અટવી તેમાં મનુષ્ય તે ત્રણ ઉત્કૃષ્ટ જાતના સંસારી જીવ, અને કર્મ સ્થિતિ તે માટે દીર્ઘ માર્ગ કહીએ. તથા ગ્રંથી દેશ તે ભયનું સ્થાનક વળી રાગ અને દ્વેષ રુપ બે ચાર જાણવા. એ ત્રણમાંથી દુર્ભવ્ય અથવા અભવ્ય જીવ તે તે પાછા ભાગ્યા (નાશી ગયા). તથા અચરમકરણી અથવા અપરિપક કારણી તે ગ્રંથી દેશેજ રહ્યો, અહીં ગ્રંથી દેશે ભવ્ય અથવા અભવ્ય ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત કાળ સુધી રહે પછી ભવ્યને શેષ અદ્ધ પુગલ પરાવર્તન સંસાર રહ્યો હોય તે ચથી ભેદે અધિક સંસારી પાછા ફરે. અહિં ગ્રંથી દેશે ભવ્ય અથવા અભવ્ય રહ્યા થકા દ્રવ્ય કૃત ભિન્ન દશ પૂર્વ સુધી પામે તથા દ્રવ્ય ચારિત્ર પામે. પ્રશ્ન ૮૫ મું–કઈ એમ કહે કે અભવીને પૂર્વનું જ્ઞાન ન હોય તેનું કેમ ? ઉત્તર–પાને પ૮૯ મે-કહ્યું છે કે-અભવ્ય પૂર્વ શ્રુત ન પામે, કેટલાક ગ્રંથોને અનુસરે તથા વૃદ્ધ પરંપરાએ પણ અભવ્યને પૂર્વ કૃત ન હોય, તથા કોઈક ગ્રંથને અનુસારે લબ્ધિ દશ પૂર્વ સંપૂર્ણને પૂર્વ લબ્ધિ કહીએ, તે અભવ્યને ન હોય પણ શેષ હોય, પછી બહુ કૃત કહે તે ખરૂં. પૂરે પૂરાં દશ પૂર્વ તથા અધિક યાવત્ ચૌદ પૂર્વ સુધી જે ભણે તે નિયમ સમ્યકત્વી હોય. કેમકે કપ ભાગમાં કહ્યું કે ગત વરસ સામમિત્ર, નિયમ સમ સે મયખા તિ | ત માટે ઉત્કટ કારણ કેગે બીજે પુરૂષ તે ગ્રંથી દેશેજ ટકી રહ્યો, તથા ત્રીજો ચરમ કરણ પ્રાપ્ત ભવ્ય સમ્યકત્વ વંત વિલાસ વધતે રાગ દ્વેષ પરિણતિ રુપ ગ્રંથી ભેદીને સમ્યકત્વ દર્શન જીપ નગરેજ પહોંચે એમ ત્રણે કારણને ઉપનય જોડ. પ્રશ્ન ૮૬ મું—ચોથું પિપીલિકાનું દૃષ્ટાંત શી રીતે છે? ઉત્તર–ઉપરના ચાલતા અધિકારે પપીલિકાનું દષ્ટાંત સમજાવે છે – જેમ ક્ષિતિ જે પૃથ્વી તેના ઉપરે સહજ સ્વભાવે કીડી ફરે છે, ગમન કરે છે, પણ તેમાં કેઈની પ્રેરણા નથી, હવે તેમાં એક કીડી તે ફરતી ફરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy