________________
૫૦
ઉત્તર--ભાઇ ! અમે જે કહીશું તે તમે સારી રીતે જાણી શકશે. તે પણ શાસ્ત્રના આધારથીજ જણાવીશું. તમારા બહુઋષિ મતમાં અનેક ભેદે જોવામાં આવે છે તે પણ તમે જાણતા હશે! અને જાણશે. અન’ત જ્ઞાની અર્હત્ ભગવંતનો બતાવેલા માર્ગ તે બીજા સ્વરૂપના છે, તે પણ નિષ્પક્ષપાતી અને આત્મહિતનેજ માટે છે.
પ્રશ્ન ૨૩ સુ~~ઉપરના પ્રશ્નને માટે જૈનશાસ્ત્ર શું જણાવે છે ?
ઉત્તર--તમારૂ' પ્રશ્ન ગ’ગાદિ તીર્થોનાં સ્નાન માટેનું છે. અમારે તે તમામ જળ, ગ’ગાસ્વરૂપીજ છે, અને જળના સ્નાનને તે ત્યાગીને તમામ પ્રકારે નિષેધ છે તે સારી રીતે જણાવી દેખાડયું, પરંતુ તમારા પૂછેલા પ્રશ્નોના સબંધમાં જૈન ધર્મના “સૂયગડાંગ સૂત્ર” ના સાતમા અધ્યયનની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે:--
इग मूढा पवति मोक्खं, आहार संपज्जाण वज्जेणं;
एगेयसी उदग सेबणेणं, हुएण एगे पवयंति मोक्खं ॥१॥
*
અ--અહીં ધર્મ સ્થાપના અધિકારે કોઈ એક મુખ કુશીલ, દર્શોની એમ કહે છે કે- આહારેણ સંપચક એટલે લવણુ તેને નવા થકી મેક્ષ છે. એટલે સ` રસનું સાર લવણ છે. ચત વાળ વિટ્ટુના રસાસ્કૃતિ વનાત્ તથા પાઠાંતરે નાદાર પંચ સવળ પંચવું રેઢું આહાર' આશ્રી પાંચ ભેદવવા થકી મેાક્ષ થાય છે. તે આહાર પચકનાં નામ કહે છે. એક લસણ, મીત્તે પલાંડુ, ત્રીજો કરભી એટલે દુગ્ધ, ચેાથેા ગૌમાંસ, પાંચમું મદ્ય તથા એકેક વાદી, શીતલોકના ઉપભોગ થકી ( સ્નાન થકી ) મેક્ષ કહે છે, કોઇ એક વળી હુતાશન, એટલે અગ્નિના હામ થકી મેક્ષ છે. એમ પ્રરૂપે છે, જેમ સુવર્ણાદિકના મળને અગ્નિ મળે છે તેમ આત્માના મળને પણ અગ્નિજ નાશ કરે છે. ૧૨॥
પ્રશ્ન ૨૪ મુ’--આપણા વિષય અહિંયાં ન્હાવા સંબધીને છે તે સ્નાન સ`ખશ્રી જૈનશાસ્ત્ર શું ફરમાન કરે છે તે પણ વિશેષે કરીને જાણવુ જોઇએ. માટે ઉપરના વાદીને જે સવાલ કે શીતલેાદકનાં ઉપભેગથી એટલે સ્નાનથી મેક્ષ કહે છે તેને માટે જૈનશાસ્ત્ર શુ' કહે છે ? તે જણાવશે ?
ઉત્તર--ઉપરાક્ત સૂત્રની ૧૩ મી ગાથાના પહેલા પરમાં એમ જણાવે છે કે પાક સાળાવિત્તુ સ્થિ માત્રનો એટલે પ્રાતઃ સ્નાનાદિકે કરી શબ્દ થકી હસ્તપાદને ધાવે કરી ( તથા પ્રાતઃકાળ વિના પણ સ્નાન ક્રિયા આદિ શબ્દમાં લેવી એટલે સ્નાન શબ્દે દેશ સ્નાન તથા સર્વ સ્નાન થકી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org