________________
'૩૮૯
ઉત્તર–સર્વ બંધ એક સમય, દેશ બંધ જગન્ય ખડાગ ભવ ગહણું તીન સમય ઉણું ઉત્કૃષ્ટા બાવીસ હજાર વર્ષ એક સમય ઉછે. એમ તિર્યંચ પંચેંદ્રી સુધી કહ્યું. ઉત્કૃષ્ટી સ્થિતિ છે જેની હોય તે કેવી તેમાં એક સમય ઉણે હોય.
પ્રશ્ન ૨૦ મું–ખુલાક ભવને અર્થ શું ?
ઉત્તર–ખુલાક ભવ તે એક શ્વાસે શ્વાસમાં સાડાસતર ભવ કરે તે નિગેદના જીવ આશ્રી સંભવે છે. પરંતુ બીજાને માટે બહુ સૂત્રી કહે તે ખરું.
પ્રશ્ન ૨૧ મું–ભગવતીજી સ. ૧૯-ઉ. ૪થે-છદ્મસ્થ મનુષ્યને કેવળ સંજમ, કેવળ સંવર, કેવળ બ્રહ્મચર્ય, કેવળ પ્રવચન કહ્યા તે શું?
- ઉત્તર–કેવળ નામ એકંત સમજવું, અહિંયાં કેવળ નામ સંપૂર્ણ સમજ નહિ-કેવળીને અર્થ કરે નહિ. તેની ગતિ ઉત્કૃષ્ટી નવરૈવેયક કહી છે.
પ્રશ્ન ૨૨ મું–ભગવતીજી સ. ૧૯–. ૬ઠે-સ્નેહકાય વરસવા આશ્રી–ઊર્ધ અધે, ને ત્રી છે વરસે છે એમ કહ્યું છે તે તે ૧૪ ચૌદ રાજલક આશ્રી સમજવું કે અઢી દ્વીપ આશ્રી સમજવું ?
ઉત્તર–તે કાંઈ મૂળ પાઠમાં ખુલાસો નથી, પણ અર્થાકાર તથા ટીકાકારના લખાણ ઊપરથી અઢી દ્વીપમાં વરસવાનું સમજાય છે.
પ્રશ્ન ૨૩ મું–સ્નેહકાય રાત્રી ને દિવસ સદાય વરડ્યા કરે છે. તેથી કેટલાકનું માનવું થાય છે કે-શીત તુમાં દિવસને પહેલે અને ચોથે પહેર, અને ગ્રીષ્મમાં અરધે અરધો પર સાધુજીને માથે એઢયા વિના બહાર નીકળાય નહિ. એટલે માથે ગરમ લુગડું ઓઢયા વિના સાધુ સાધવીથી બહાર નીકળાય નહિ તેનું કેમ?
ઉત્તર—એ પ્રવૃત્તિ કેટલાક ગામ છે ખરી પણ સૂત્રના ન્યાયે એ પણ વર્તન રને માટે ઘણા સવાલ ઉભા થાય છે.
(૧) જેમ રાત્રીમાં સ્નેહકાય વરસવાથી બહાર માથે ઓઢ્યા વિના નીકળતું નથી તેમ જ દિવસને માટે હોય તે ટીકાકારનાં મત પ્રમાણે દિવસમાં પહેલા અને ચેથા પહેરે આહારાદિક વોહરવા અર્થે નીકળાય નહિ. તેમજ-(૨) સાધુથી પહેલા અને ચેથા પહેરે વિહાર પણ થાય નહિ. (૩) માથે ઓઢવાને પ્રસંગ અપવાદ માગે થાય છે. પણ આહારદિકનું વહેરવું અને વિહાર કરે અપવાદ માર્ગ નથી. (૪) ટીકાકારના મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org