________________
૩૮૮
જળચર જુગલીયા નથી, અને જીવાભિગમ સૂત્રમાં પણ જળચર જુગલીયા નથી એમ કહ્યું છે.
હવે લવણ સમુદ્ર તથા કાલેદધીમાં દક્ષિણ અને ઉત્તર દિશે ભારત ઇરવતની સનધે ઉસ્સપિણી તથા અવશપણી કાળ વર્તે છે. અને પૂર્વ અને પશ્ચિમે મહા વિદેહ ક્ષેત્રની સન છે તે કાળ નથી, કારણકે મહા વિદેહમાં ઉત્સર્પિણી અવત્સર્પિણી કાળ નથી માટે તેની સબંધે સમુદ્રમાં પણ તે કાળની ના કહી હોય એમ જણાય છે. તત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૧૭ મું–ભગવતીજી સ. ૯-એ-ઉ.૩૩મે-જમાલીનાં અધિકારમાં જમાલીને કિલ્પિષી કહ્યો. ને તેની ગતી પણ કિષિી દેવનીજ કહી-છઠા દેવલેકે ૧૩ સાગરની સ્થિતિ કહી. ને ઠા. ઠા. ૭મે-જમાલીને પહેલે નીવ કહ્યો, ને નીદ્વવની ગતી ઉવવાઈજીના પ્રશ્નમાં નવયક સુધીની કહી છે. તેનું કેમ ?
ઉત્તર–સમજવા પ્રમાણે એમ છે કે–ઉવવાઈ સૂત્રમાં જે ગતિ કહી છે તે પ્રવચનના નિદ્ભવ આશ્રી કહી છે. અને જમાલી તે સૂત્ર વચન ઉથાપવે પ્રવચનને નીહ્નવ, અને ભગવંતથી વિરૂદ્ધ વર્તવે કિલ્પિષી. એ બન્ને દેશને લઈને જમાલી નિંદક નીદ્રવ હોવાને લીધે તેની ગતી કિષિીની
પ્રશ્ન ૧૮મું–ભગવતીજી સ. પમે–ઉ. ૮મે નારદ પુત્ર અણગારને નયંઠી પુત્ર અણગારે ભતે કહીને બોલાવ્યા છે. અને નીયંકી પુત્ર નારદ પુત્રને પ્રશ્ન પૂછ્યા છે. તેને ખુલાસો નહિ થતાં નીયંઠી પુત્રે પિતજ તેને ખુલાસે કર્યો છે. ને ત્યા નારદ પુત્ર નીયંઠી પુત્રને પગે લાગ્યા છે. તે અહિંયાં મોટું કેણ સંભવે ?
ઉત્તર–આ બન્ને ભગવતના શિખ્ય છે. તેમાં પહેલા નારદ પુત્રને વખાણ્યા છે ને પછી નીયંઠી પુત્રને વખાણ્યા. એ જોતાં નારદ પુત્ર મોટા છે. વળી નીયંઠી પુત્રે નારદ પુત્રને ભંતે કહીને લાવ્યા છે તે પણ વૃધા મંત્રણ છે, માટે નારદ પુત્ર મોટા છે. પણ આ પ્રશ્ન નીયંઠી પુત્ર પાસેથી ધાર્યો માટે જ્ઞાન અપેક્ષાએ નારદ પુત્ર નીયંઠી પુત્રને નમસ્કાર કર્યો હોય એમ સંભવે છે.
પ્રશ્ન ૧૯ મું–ભગવતીજી સ. ૮મે-ઉ. ૯મે પઢવી કાય ઔદારિક શરીર પ્રગ બંધ કાળથી કેટલે કેળ હવે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org