SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ જીવના સમુહ છે. અને ખળાહુકા જે વાદળા તે અલ્પકાયને સમુહ છે. માટે બન્ને જુદા છે, અને બન્નેની કાય પણ જુદી છે. પ્રશ્ન ૧૩ મુ—પ્રાણાતિપાત–પાપસ્થાનક કયા ક`ને ઉર્દૂ હાય ? ઉત્તર—પ્રાણાતિપાત મેહની કને ઉર્દૂ હાય. સાખ ભ. સ. ૧૨મે–ઉ. પમે–ટીકામાં મંડાતાજ-સમિતિ પાને પ૭રમે-પેલી પુઠ્ઠીમાં કહ્યું છે કે— 'पाणाइवाए' ति प्राणातिपात जनितं तज्जनकंवा चारित्र मोहनीयं कर्मोपचारात् प्राणातिपात एव. પ્રાણાતિપાતને ઉત્પન્ન કરનાર ચારિત્ર મેાહનીય ક` છે. અને ચારિત્ર માહનીય તે મેહની કમના બીજો ભેદ છે. પ્રશ્ન ૧૪ મું —કિક્વિષિપણું' કયા પાપને ઉર્દૂ પ્રાપ્ત થાય છે ? ઉત્તર-ભ. સ. ૧૨મે-ઉદ્દેશે (૫)મે–માયાના ૧૫ નામ કહ્યાં છે તેમાં ૧૦મું નામ જિજ્યિક્ષે કહેલ છે. અને તેની ટીકામાં–સમિતિ પાને ૫૭૩મે-પહેલી પુઠીમાં કહ્યુ છે કે-શિવિષ:-વિરિવષિકો મત આ શિવિલ પ્રવૃત્તિ. કિવિષિમાં ઉત્પન્ન થવાનું મૂળ કારણુ માયા છે, માયા વડેજ કિવિષિમાં ઉત્પન્ન થવાય છે. એમ ઊપરના પાઠથી જણાય છે. પ્રશ્ન ૧૫ મું—શ્રીભગવતીજી તથા ઉત્તરાધ્યયનમાં નિંદા કરવાવાળાને કિવિષિમાં ઉત્પન્ન થવાનું કહ્યુ છે તે કેમ ? ઊત્તર—એ વાત પણ સત્ય છે. ત્યાં પણ બન્ને વાત છે. માયા અને અવર્ણવાદના એલવાવાળા કિલ્વિષિપણાને પામે છે. એને પરમાર્થ એ છે કે–નિંદાના કરનારને માતા સેવવી પડે છે અને માયા ઇંથીજ નિંદા અને છે એટલે માયામાં નિંદાને સમાવેશ કરી માયાનેજ કિલ્ટિષિપણ ગણેલ છે. પ્રશ્ન ૧૬ મું—ભગવતીજી સ. પમે-ઉ. ૧લે-લવણ સમુદ્રમાં તથા કાલોદથી સમુદ્રમાં દક્ષિણ અને ઉત્તર દિશે ઉત્સર્પિણી તથા અવત્સર્પિણી કાળ વરતે છે. ને પૂર્વ તથા પશ્ચિમે અવત્સર્પિણી ઉત્સર્પિણી કાળ નથી. આ ઉપરથી જળચર જુગલીયા ૪રે જે તેનું કેમ ? ઉત્તર—જીગલીયાનુ’ આવપુ એછામા ઓછુ ૫૫ના અસંખ્યાતમાં ભાગનુ` છે, ને જળચરનું આવપ્પુ' વધુમાં વધુ પૂ કાડીનું જે તે ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy