________________
૩૮
પ્રશ્ન ૧૦ મું—શ્રીભગવતીજીનાશતક ઉદ્દેશા કેટલા ?
ઉત્તર—શ્રીભગવતીજીના મૂળ શતક ૪૧, અંતર શતક ૯૭, સ શતક ૧૩૮. તેના ઉદ્દેશા પ્રથમ દશ હજાર હતા તે વિચ્છેદ જાતા હાલ ૧૯૨૫ રહ્યા.-સર્વ પ્રશ્ન ૩૬૦૦૦ હજાર કહ્યા છે.
પ્રશ્ન ૧૧ મું—ભગવતીજી સ. ૧લે-ઉ. બીજે-નારકીના સ`સાર સંચીઢણુ કાળ ત્રણ પ્રકારે કહ્યો તે શી રીતે ?
ઉત્તર—નારકીના સ`સાર સ'ચીઢણા કાળ ત્રણ પ્રકારે કહ્યો તે-શુન કાળ ૧, અણુનકાળ ૨, મિશ્રકાળ ૩. સંચીણા તે તેજ ભવમાં રહેવું– જીનકાળ તે પૃછા સમયના નારકીના જીવ તે સ ચવીને ગત્યાંતરને પામ્યા એકે બાકી રહે નહિ તે શુન્યકાળ ૧,-અશુન્યકાળ તે-પૂછ્યા સમાના નારકીમાંથી એકે ચળ્યા નથી તેમજ એકે નવા આવ્યે નથી તે અશુન્યકાળ ૨,-મિશ્રકાળ તે- પૂછયા સમાના નારકીમાંથી ચવવા માંડ્યા આજા આવી ઉપજે છે પરંતુ પૂછ્યા સમય માંહેલો એક પણ રહે ત્યાંસુધી
મિશ્રકાળ ૩.
હવે તેહના અલ્પા બહુત્વ કહે છે.-સથી થોડો અશ્ન કાળ તે પૂછ્યા સમાના નારકીનાં જીવ તેમાંથી ચન્યા નથી, ખીજા નવા ઉપયા નથી એટલે પૂછ્યા સમાના જેટલા હોય તેટલાજ રહે તે ૧૨ મુહૂર્ત રહે, પછી અવશ્ય ચવે ઉપજે, તે ભણી સત્રથી થોડા અશ્નકાળ ૧-તેથી મિશ્રકાળ અન ́ત ગુણાતે પૂછ્યા સમા માંહેલા એક નારકી રહ્યો છે ત્યાંસુધીમાં પૂછ્યા સમાંના નારકીમાંથી જે ચવેલા તે ગત્યાંતર કરી પાછા આવે ત્યાંસુધીમાં અનંત કાળ નીકળે તે આશ્રી અનંત ગુણા મિશ્રકાળ કહ્યો ૨—તેથી શુનકાળ અનત ગુણા તે પૂછ્યા સમાના નારકી સથા નીકળી વનસ્પત્યાદિકને વિષે પહોંચ્યા ત્યાં અનંત કાળ રહે, તે ભણી નકાળ અનત ગુણેા. ૩ ॥
પ્રશ્ન ૧૨ મું—કેટલાક કહે છે કે-આકાશમાં જે વાદળનાં જમાવ થાય છે તે વાનુ દળ છે એટલે વાઉકાયના તે જમાવ છે. તેનુ` કેમ ?
ઉત્તર---ભગ. સ ૩જે-ઉ. ૪થે તેમાં વાઉકાય અને વાદળા— ( બળાહુકા) જીદા કહ્યા છે. વાદળને વાયરાનુ દળ કહે છે તે ખોટું. કારણકે-વાનું સ્વરૂપ અને વાદળાનું સ્વરૂપ જુદું કહ્યુ છે. વાયર એક દિશી ચાલે અને મળાહકા-વાદળા સહિઁથી ચાલે. અને વાયરા વાઉકાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org