________________
૩૪૫
ઉત્તર—જૈન ગ્રંથ રત્નાકર”—રત્ન ૩ રા–સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાઅથ ધાનુપ્રેક્ષા( દિગંબર ગ્રંથ) પાને ૧૧૬મે-શ્રાવક સ્વરૂપ-નીચે પ્રમાણે કહ્યુ છે.
',
सम्यग्दर्शन शुद्धः रहितः, मद्यादि स्थूल दोषैः; व्रतधारी सामायिकः पर्व्ववती प्राशुका हारी. रात्रि भोजन विरतः, मैथुन सारम्भ सव्यक्तः च; कार्यानुमोद विरतः उद्दिष्टा हार विरतः च.
२
ભાવાર્થ :-સમ્યગ્દર્શન હૈં શુદ્ધ જાકે એસા ૧, મદ્ય આદિ સ્થૂલ દોષ નિă રર્હુિત દર્શન પ્રતિમાકા ધારી ૨, પાંચ અણુવ્રત, તીન ગુણવ્રત ચાર શિક્ષાવ્રત ઐસૈ ખાર વ્રતનિ સહિત વ્રતધારી ૩, તથા સામાયિક વ્રતી ૪, પતી ૫, પ્રાશુકાહારી ૬, રાત્રિ ભાજન ત્યાગી ૭, મૈથુન ત્યાગી ૮, આરભ ત્યાગી હું, પરિગ્રહ ત્યાગી ૧૦, કાર્યાંનુમેદ વિરત ૧૧, અર દૃષ્ટાહાર વિરત ૧૨, ઇસ પ્રકાર શ્રાવક ધર્મ કે ૧૨,ભેદ હું.
...
ભાવાર્થ : પહેલા ભેદ તૌ પચ્ચીસ મલ (મિથ્યાત્વ) દોષ રહિત શુદ્ધ અવિરત સમ્યષ્ટી હૈ. અહુરિ ગ્યારહ ભેદ પ્રતિમાનકે નિ કર સહિત હાય સે। વ્રતી શ્રાવક હૈ.
પ્રશ્ન ૧૦ મુ—આ સુખ શ્રી વિશેષ કાંઇ જાણવા જોગ છે ?
ઉત્તર—હા, જી, સાંભળેા–દિગબરી ભગાતીદાસે પુણ્ય પચીસીમાં શ્રાવક ધર્મનું વણ ન કર્યું' છે તેમાં કહ્યુ છે કે—
સવૈયા–૩૧ સા—
मिथ्या मत रीत टारी भयो अनुव्रत धारी, एका दश भेद भारी हिरदे वहतु हैं; सेवा जिनराजकी है यहै सिरताजकी है, भक्ति मुनिराजकी है चित्तमै चह तु हैं; विसेद्वै निवारी रीति भोजने अभछ पीति, इंद्रीनको जीति चित थिरता गहतु है; दया भाव सदा धरे मित्रता प्रणाम करे, पाप मल पंक हरे मुनियों कहतु है.
Jain Education International
१
For Private & Personal Use Only
www.jainelibrary.org