________________
૧૧૪
પંડિત ઔર મસાલચી, દોને સુઝે નહી,
ઓર ન કે કરે ચાંદના, આપ અધેરે માંહી ૧ માટે અહી વિદ્વાને ! અહ પંડિતે ! મસાલચી રૂપ પંડિત નહિ બનતાં ધર્માત્મા પંડિત બને અને દુનિયાને ઉદ્ધાર કરો.
પ્રશ્ન ૪૦ મું—ધર્માત્મા પંડિતનું સ્વરૂપ કેવું હોય તે જણાવશે ?
ઉત્તર—હા, છ, સાંભળે- “મેક્ષ માર્ગ પ્રકાશ” પાને ૩૫૮ મે-પંડિતની સમજણ પાડે છે કે
ઔર શાસ્ત્રાભ્યાસ વિષે ભી કંઈ તે વ્યાકરણ, ન્યાય કાવ્ય આદિ શાસ્ત્રકે બહુત અભ્યાસે છે, સે તે લેક વિષે પંડિતાઈ પ્રગટ કરનેક કારણ હૈ, ઇન વિષે આત્મહિત નિરૂપણ તે હૈ નહિંસા ન કરના જે વ્યાકરણદિક હી અભ્યાસ કરતે કરતે આયુ પૂરા હૈ જાય ઓર તત્વ જ્ઞાનકી પ્રાપ્તિ ન બને -
પાને ૩૫૯ મે-ઓર જે જીવ, શબ્દનક નાના યુક્તિ વિષે અર્થ કરને કેહી વ્યાકરણ અવગાહે હૈ વા વાદાદિક કર મહંત હોને ન્યાય અવગાહે હૈ. ચતરપન પ્રગટ કરને કે અર્થ કાવ્ય અવગાહે હૈ. ઇત્યાદિક લોકિક પ્રયજન લિયે ઈનક અભ્યાસ કરે છે એ ધર્માત્મા નાહીં. ઇસલિયે જિતના બને છેડા બહુત ઇનકા અભ્યાસ કર આ મહિત કે અર્થ તત્ત્વાદિકકા નિર્ણય કરે ઈ ધર્માત્મા પંડિત જાનના.
ચાણકય નીતિ દર્પણ” ના છ અધ્યાયમાં લેક ૧૨ મેં કહ્યું છે કે- “ર્થત્વેન રિસમ્પ ડિતને સત્ય ભાષાથી ઓળખીએ. એટલે યથાર્થ બોલે તે પંડિત “ભાગવત્ ” એકાદશમ સ્કંધે-અધ્યાય ૧૯ મેં ક ૮૧ મેં કહ્યું છે કે- “afoeતો ક્ષત્રિ” વિદ્વાન હોય તે પંડિત નહિ પણ બંધ તથા મેકને જાણતા હોય તેને પંડિત સમજવો.
આટલા અધિકાર પંડિતનું સ્વરૂપ જણાવ્યું તેમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય કે તક શાસ્ત્રની જરૂરીઆત જણાવી નથી. પણ આત્મ હિતને માટે તત્વજ્ઞાનાદિકથી ઘર્માત્મા બનવાની આવશ્યકતા જણાવી છે. ધર્માત્મા બંધ મિક્ષનું સ્વરૂપ જાણનાર, તેજ સંસાર સમુદ્રને તરી મેક્ષ ગતિને પામે છે. તેવા પુરૂષનેજ શાસ્ત્રકા રે પંડિત કહ્યા છે. આ વિષે નાવાગત પંડિત અને નાવડીયાને થયેલા સંવાદને ન્યાય જાણવા યોગ્ય છે.
પ્રશ્ન ૪ મું –પંડિત અને નાવડીયાને સંવાદ કેવી રીતને છે તે જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org