________________
४७०
પાને ૧૨૦૪ મે’—ગુજરાતીમાં પાતળ તુંબડી—સરકૃતમે પાતાલ તુંબી, મરાઠીમે’—નાગ તુ ખી—તથા દેવી, દિવ્ય તુ'બી, કહેલ છે.
પાને ૧૨૧૦ મે’—ગુજરાતીમે —મામેજવા—સંસ્કૃત તથા અ`ગાલી ભાષામે’—નાગજિહ્ના કહેલા છે.
પાને ૧૨૧૩ મે —ગુજરાતીમે—ઝુમખડાં—સંસ્કૃમે —સપુત્રી— હિંદીમે -સતપુતી તારઇ, અંગાલમે... તથા મરાઠીમેં—સતપુતી કહેલ છે.
-O
શ્રી આચારાંગ સૂત્રના પિંડેષણા અધ્યયમાં મંન મચ્' વિષે શંકાશિલ કલમા તથા શ્રી ભગવતીજી સૂત્રમાં કપાત, માર, અને કુકુડ શબ્દ માટે ખાટી શકાઓ જે ઉદ્ભવેલી છે તેને દૂર કરવાને પ્રથમ પુષ્કળ લખાણ થઈ ગયુ છે. તથાપિ આ છેવટના ચાલતા પ્રશ્નમાં બૈદ્યક શાસ્ત્રના નિયમ પ્રમાણે જેટલા તકરારી શબ્દો છે તેનુ સમાધાન આજ પ્રશ્નના ઉત્તરમાં થઈ જાય છે. કારણ કે જે શબ્દો સૂત્રમાં કહ્યા છે તેજ શબ્દો વનસ્પતિની જાતિમાંથી નીકળી આવે છે, માટે શ'કાશિલ જનોએ ઉપરનુ તમામ લખાણુ મનન કરીને વાંચવું અને શંકાને દૂર કરવી. શુદ્ધ પવીત્ર આત્મા જૈનના સાધુ ઉપર ખાટા આક્ષેપ મુકવાના અઘાર પાપના ( કર્યું– બંધના ખાજામાંથી બચાવવાને માટે ખાસ કરીને આ ઉલ્લેખ કરવાની જરૂર પડી છે.
આટલા લખાણ ઉપરથી એમ તે ખાત્રીજ થઇ હશે કે–જૈનના સાધુ પૂર્વ માંસાહારી હતા નહિ, અને અત્યારે પણ નથી આ વાત ચેકસ છે. જૈનના સાધુ જો માંસાહારી હોય અને સૂત્ર તેનુ' ફરમાન કરતું, હૈય તો પછી તેજ સુત્રો તેજ ધર્માંના મુનિએ તેના નિષેદ્ધ કેમ કરી શકે ?
પ્રશ્ન ૬૭ સું—કયા સુત્રમાં, અને કેણ મુનિએ માંસના નિષેધ કરેલા છે એવા નામવાર કોઇ દાખલો છે ?
ઉત્તર—હા, જી, સાંભળે ઉત્તરાધ્યયન સત્રના ૧૩મા અધ્યયનમાં ૩૨ મી ગાથામાં ચિન્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને કહ્યું છે કે–હે રાજન્ ! જો તુ કામ ભેગ છાંડવાને અસમર્થ હો તે, અન્નારૂ રખાયું તે દિયું; આય ક કર. એટલે મદિરા માંસના ત્યાગ કર. મદિરા માંસના ત્યાગ કરીશ તા હે રાજન્ ! તને સમકિતની પ્રાપ્તિ થશે, અને સમકિતની પ્રાપ્તિ થયે ધર્મીને વિષે દૃઢ રહીને જીવ ઉપર અનુકંપા લાવી ( શિકારાદિ ( નહિં કરીશ તે ન્યાય માર્ગ ચાલીશ તે મનુષ્યદેહ મૂકવા પછી તું વૈક્રિય શિરીરવાળા શકિતવાન મોટો દેવતા થાઇશ. એમ મુનિએ કહ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org