________________
उदहारी अहसीते सदा उदक मातेरि । सय्यानं दंडभयं भीता वाचादोस ममद्विता ॥ कस्स ब्राह्मणत्वं भीतो सदा उदक मातेरि ।
बेध मानेहि गत्तेहि सौतं बंघयसे भुसं ॥
આ ટાઢમાં ભિક્ષુણી સંઘના ભયથી (મને દોષ આપશે એવા ભયથી) પાણી ભરવા હું આ પાણીમાં ઉતરું છું. પરંતુ તે બ્રાહ્મણ ! તારા આ કંડીથી અકળાઈ ગએલાં ગાત્રથી તું આ પાણીમાં ઉતરે છે તે તેના ભયથી ? ઠંડીથી તું અકળાઈ ગયેલું લાગે છે.
બ્રાહ્મણે કહ્યું–હું પુણ્ય કર્મ કરું છું અને પાપને નિરોધ કરું છું” એ જાણવા છતાં હે પુણિકા તું આ પ્રશ્ન કેમ પૂછે છે? જે કોઈ વૃદ્ધ કે તરૂણ પાપ કરે છે તે પ્રાતઃ સનાથી તે પાપથી મુક્ત થાય છે (એ તને ખબર નથી શું ?).
પુણિકા બેલી-૧ હે બ્રામ્હણ! સ્નાનથી પાપમુકત થવાય છે એ તું અજ્ઞાનને લીધે કહે છે.
૨ દેડકું, કાચ, સાપ, મગર, ઇત્યાદિ પાણીમાં રહેનારાં સર્વ પ્રાણીઓ સ્વર્ગે જ જવાનાં છે કે શું ?
૩ બકરા મારનારા, ડુક્કર મારનારા, માછલા મારનાર–કળી, પારાધી, ચિર, ફાંસીની શિક્ષા થઈ હોય તે માણસે અને બીજા પાપી લકે સ્નાન કર્યાથી પાપ કર્મથી મુકત થશે કે શું ?
હે બ્રામ્હણ! આ નદીઓ જે તારૂં પાપ વિડીને લઈ જશે તે તે સાથે પુય પણ લઈ જશે, એટલે તારું પુણ્ય પણ જશે
પ માટે હે બ્રામ્હણ! જે પાપના ભયથી તું નિત્ય આ પાણીમાં ઉતરે છે તેજ પાપ તું કરીશ નહિ. અમસ્તો ઠંડીથી તારાં શરીરને દુખી શા માટે કરે છે ?
પુણિકાને આ ઉપદેશ સાંભળીને બ્રાહ્મણ સંતુષ્ટ થયું અને એક વસ્ત્ર લઈને તેની પાસે આવ્યો, અને તેને કહ્યું હે પુણિકા ! તે મને કુમાર્ગેથી સુમાર્ગે વાળે માટે આ વસ્ત્ર હું તને આપું છું”
પુણિકા બેલી-૧ હે બ્રામ્હણ ! તારૂં વસ્ત્ર તારી પાસે જ રહેવા દે, હું તે લેવા ઈચ્છતી નથી. તું જે દુખથી હીતે હેય, તને દુઃખ અપ્રિય હોય. તે એકાંતમાં કે લોક સમુહમાં તું પાપ કર્મ કરીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org