________________
પર
ઉત્તર-હજી જરા કહેવાનુ છે, સાંભળેઃ— એક ગાથા સાંભળે:-- पाइ कम्माइ पकुवतोहिं, सिओदगं तु जइ तं हरिज्जा । सिज्झं एगे दगसत घाती, मुसं वयंते जल सिद्धिमाहु ॥ १७ ॥
અ --જે જીવ પ્રશ્ને કરી જીવ ઘાત્તાદિક અનેક પાપ કૃત્ય કરી, ક ઉપાર્જને પછી શીતેાદક એટલે ત્રિસંધ્યાયે પાણીનો સ્પર્શ કરી, ( સ્નાન કરી ) ઉપાર્જીત કના નાશ કરીને સિદ્ધિ પામે તો પાણીને ગે કરી કોઇ એક જીવ ઘાતક એવા માછીગર પ્રમુખ પણ સીજે તે માટે જે ઉદક [ સ્નાન ] થકી, સિદ્ધિ કહે છે તે મૃષાવાવાદ એલે છે. ૫૧૭
પરવાદીએ જે સ્નાનાદિકથી મેક્ષ, યા પુણ્ય-યા ધર્મ માને છે; તેના માટે તીંકર મહારાજે ન્યાય યુક્ત, નિષેધ કહી બતાવ્યો, અને પોતાના સાધુ માટે ૨૧ મી ગાથાનાં બીજા પદમાં વિચરેલ સદધ્રુવ ને સિળાવું ફાસુક પાણીએ એટલે નિર્દોષ પાણીએ સ્નાન કરે તે સયમ થકી, દૂર વર્તે છે. એમ શ્રી તી કર ગણધર કહે છે અને ( ૨૨ ) મી ગાથાના છેલ્લા પદમાં કહ્યુ છે કેઃ- વિતે બિનાળવુ થિયાનુ સ્નાન, અભ્યંગ, ઉગટણાર્દિકને વિષે તથા સ્ત્રીને વિષે વિરતિ હાય એટલે જે સ્ત્રીથી નિવત્યાં હોય તે સ્નાન અભ્ય’ગ, ઉગટણાદિકથી નિવર્તે પણ કુશીલ દેષ આચરે નહિ નૃત્ય :
પ્રશ્ન ૨૬ મું:-સ્નાન માટે બૌદ્ધ ધર્મ શું જણાવે છે ? ઉત્તરઠીક જણાવે છે, સાંભળેા “ ચરિત્રમાળા પુસ્તક ૩ થી ૮
33
44
( ભારતનાં શ્રી રત્ન) ગ્રંથ ૧ લો-એ-ભાગમાં-કર્તા શીવપ્રસાદ દલપતરામ પંડિત, “ પ્રકાશક સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સંવત ૧૯૬૮ વર્ષ પહેલુ` આ પુસ્તક ૬૮૨ પાનાનુ` છે,-તેમાં પાને પ૭પ મે-‘રત્ન ૮૯-પુણુિકા” એ નામનાં રત્નમાં લખ્યું છે કે–ોદ્ધ ધર્મના ભિક્ષુસ ંઘમાં જેવી રીતે સારિત કાત્યાયન વગેરે મોટા તત્ત્વજ્ઞાની ધર્મોપદેશક થઇ ગયા છે, તેવીજ રીતે ભિક્ષુણીસ ંઘમાં ક્ષેમા ઉત્પલવર્ણા વગેરે ભિક્ષુણી થઇ ગઇ છે. કેટલેક પ્રસંગે મોટા મોટા વિદ્વાન પુરૂષને પણ તેમણે અધિકાર યુક્ત વાણીએ ઉપદેશ કરીને સન્માર્ગે વાળ્યા હતા; તેમાંની એક પુર્ણીિકા નામની ભિક્ષુણીની ગાથા પાલી પ્રથામાંથી અહિં ઉતારીએ છીએ.
પુણિકા નામની ભિક્ષુણી સવારમાં ઊઠીને વિહારમાંની બિભ્રુણી માટે પાણી ભરવા નદી ઉપર ગઈ હતી, ત્યાં એક બ્રામ્હણ પ્રાતઃ સ્નાન કરતો હતો તેને જોઇને તે બોલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org