SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬ પ્રશ્ન પર મું–લંડનમાં છપાયેલ પુસ્તકમાં શું લખ્યું છે? ઉત્તરપ્રસ્તાવના પૃષ્ટ ૧૯ મે-નીચે પ્રમાણે લખ્યું છે કે- મિ. આવે. જે. એ. વાઈ (ડીશન ઓફ ધી કેરેકટર મેનર્સ એન્ડ કસ્ટમ્સ ઓફ ધી પીપલ ઓફ ઈન્ડિયા એન્ડ ઓફ ઘેર ઈન્સ્ટીટ્યુશન એન્ડ સીરિલ) આ નામના પુસ્તકમાં જે સન ૧૮૧૭માં લંડનમાં છપાયેલ છે તેમાં એમણે જૈનધર્મને ઘણેજ પ્રાચીન જણાવેલ છે, અને જેનેના ચાર વેદ ૧ પ્રથમાનુગ, ૨ ચરણનુગ, ૩ કરણાનુગ, ૪ દ્રવ્યાનુયેગને આદીશ્વર ભગવાને રચ્યા એમ કહ્યું છે અને આદીશ્વરને જેનીઓમાં ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ પુરૂષ જૈનીઓના ૨૪ તીર્થકરોમાં સહુથી પહેલા થયેલા જણાવ્યો છે. વળી એક પરમહંસે જૈન ધર્મ વિષે સારા ઉદગાર કાઢ્યા છે. પ્રશ્ન પ૩ મું–પરમહંસે જૈનધર્મ વિષે કેવા ઉદગાર કાઢ્યા છે? ઉત્તર–સાંભળ-પ્રસ્તાવના પ્રષ્ટ ૩૦ મે–પ્રથમ ભાગ પૃષ્ટ ૮૦ મેયેગ છવાનંદ પરમહંસે કહ્યું છે કે પ્રાચીન ધર્મ, પરમ ધર્મ, સત્ય ધર્મ, રહા હો તે જૈનધર્મ થા. ઉપરના લેખે-જૈનેત્તર દ્રષ્ટિએ જેન” પુસ્તકમાંથી લીધેલ છે. આ પુસ્તક જૈનધર્મની પ્રાચીનતાને માટે બહુજ ઉપયોગી છે અને દરેક જૈને આ પુસ્તકનું વચન કરવા ભલામણ છે. પ્રશ્ન ૫૪ મું–જ્યારે જીવ નિવૃત્તિ પામવાને સન્મુખ થાય છે અથવા તે કઈ પણ પ્રકારના પરિશ્રમથી થાકે ત્યારે ભગવંતને અથવા તેમને સંબધેલ નામને યાદ કરે છે યા તેમને મોટા ઉચારથી કેમ જાણે બેલાવતા હોય તેમ હે ભગવંત! એ શબ્દ કહે છે તે ભગવંત શબ્દને અર્થ શું ? ઉત્તર–હે ભગવંત ! એટલે જ્ઞાનવંત અર્થાત સર્વ પ્રકારે કરી કાલેકના સ્વરૂપના જાણ છે તેને ભગવાન કહિયે. ૧ આ પ્રશ્ન પપ મું–જિનરાજ કોને કહિયે ? - ઉત્તર–હે જિનરાજ ! ત્યાં જિન એટલે રાગદ્વેષ રહિત એવા જે સામાન્ય કેવળી તેને વિષે રાજા સમાન તેને જિનરાજ કહીએ. ૨ પ્રશ્ન પદ મું—અલખ એટલે શું ? તેને અર્થ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy