________________
૩૮૪
પ્રશ્ન ૬ ડું—એવી શી સાબિતી મળી આવે છે કે-એ પાઠ ન દાખલ કર્યો છે ?
ઉત્તર–ભગવંતના ૩૪ અતિશય કહ્યા છે તેમાં ૧૯ ઓગણીશમેઅને ૨૦ વીસ-એ બેય અતિશય જુની પ્રતમાં જુદા કહ્યા છે, તે મૂળ પાઠ આ રીતે છે.
अमणुभाणं सद्य फरिस रस रुव गंधाणं अवकरिसो भवइ १९ मणुनाणं सह फरिस रस रुव गंधाणं पाउष्माओ भवइ २०
એટલે ખોટા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને અભાવ હોય, એ ૧૯ મિ.-મનહર, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને પાકર્ભાવ હોય એટલે પ્રગટ થવા પણું હોય એ ૨૦ મે. એ પ્રમાણે જુની પ્રતમાં જુદા કહ્યા છે.
પ્રશ્ન ૭ મું–બાબુવાળા છાપેલા સમવાયંગમાં શી રીતે છે?
ઉત્તર–બાબવાળા છાપેલા સમવાયંગમાં ઉપર કહેલા બેય અતિશય ભેગા કરીને ૧૯ ઓગણીશમે એક અતિશય ઠરાવ્યું છે, અને વીમે અતિશય ન દાખલ કર્યો છે તે જણાવીએ છીએ.
उमओ पासिंचणं अरहंताणं भगवंताणं दुवे जरका कडग तुडिय थभिय પુથા રાખવા અતિ ૨૦ એ ન પાઠ દાખલ કર્યો છે.
અને ભાષ્યવાળાએ અસલ પ્રમાણે દાખલ કરી, નવા પાઠની સમજ માટે વાચનાંતર કહી સિદ્ધાંતના મતથી નવે પાઠ જુદા પાડે છે. તે એ પ્રમાણે છે કે-બેટા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને અભાવ હોય એ ૧૯-મ-મહર શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને પાદુર્ભાવ હોય. સિદ્ધાંત મૂળ મતિએ–વળી વાંચનાંતરે કૃષ્ણ ગુરૂ પ્રમુખ ધૂપ ઉખે બિહૂ પાસે બે યક્ષ ઉભા ચામર ઉખે ૨૦ એ પ્રમાણે ભાષ્યમાં કહ્યું છે.
વિચારે કે-ભગવંતની પાસે દેવતા ધૂપ ઉખેવે તથા ચામર વિષે એવી સાવધ ક્રિયા કેઈ કાળે બને ખરી કે ? કદિ નહિ. તેટલાજ માટે ભાષ્યવાળાએ બને ભાગ જુદા પાડી વાચનાંતર કરી એ ન પાઠ દાખલ થયો છે એમ જુદા ભાવ જણાવી દેખાડે.
ઉવવાઈ સૂત્રમાં સમેસરણને સંપૂર્ણ અધિકાર છે તેમાં યક્ષે ચામર વિજવા સંબંધી કે ધૂપ ઉખેવવા સંબંધી તથા સિંહાસને બેસવા સંબંધી વગેરે સૂત્રપાઠે કોઈપણ અધિકાર છેજ નહિ. પણ ચંપા નગરીના ઇશાન કેણમાં પૂર્ણ ભદ્ર નામના યક્ષ, તે નામના વનમાં અશેક વૃક્ષનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org