________________
૨૮૮
કાળમાં મુક્તિ રૂપ ફળ–મિક્ષ ફળ મેળવી શકે નહિ. સ્ત્રીમાં પુત્ર ફળની પ્રાપ્તિ રહી છે તેમ ભવ્ય જીવમાં મેક્ષ ફળ રહ્યું છે. વંધ્યા સ્ત્રીને પુત્ર ફળની પ્રાપ્તિ થાય નહિ, તેમ સંસારસ્થ ભવ્ય જીવને મોક્ષ ફળની પ્રાપ્તિ થાય નહિ. બીજી સ્ત્રીની જાતિમાં પુત્ર ફળની પ્રાપ્તિ રહી છે. પણ કાળ પ્રાપ્ત થયા વિનાની બાળવયની, તથા વિધવા સ્ત્રી પુરૂષના સમાગમ વિનાની, તથા રેગીષ્ટ સ્ત્રી, તથા પુરૂષના સંગે રહી છતી પુરૂષમાં બીજકની હાની તથા કોઈ પ્રકારના વિકારાદિકને લઈને પુત્ર ફળની પ્રાપ્તિ કઈ કઈ સ્ત્રીમાં હેતી નથી, તેમજ મોક્ષ ફળ પ્રાપ્ત ભવ્ય જીવને મોક્ષ ફળની પ્રાપ્તિનાં સાધના અભાવે, તથા ભવસ્થિતિ પરિપકવ થયા વિના મેક્ષ ફળ પ્રાપ્ત થતું નથી. અને કેટલીક સ્ત્રીઓને પુરૂષના સમાગમે તરતજ પુત્ર ફળની પ્રાપ્તિ થાય છે, તેમ કેટલાક ભવ્ય જીને મેક્ષ ફળનાં સાધને મળવાથી તરતજ મોક્ષ પ્રાપ્ત થાય છે. કેટલાક ભવ્ય જીવે, ભવસ્થિતિ પરિપકવ થયે તથા ગંઠી ભેદ થયે પણ યથાતથ્ય સાધનના અભાવે છેવટે અર્ધ પુગળમાં પણ સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રાદિ સાધને મેળવી મોક્ષ ફળને પ્રાપ્ત કરે છે.
મેક્સ ફળની પ્રાપ્તિની ખાણ તે મનુષ્યજ છે. મનુષ્યની ખાણમાંથી જ મેક્ષ ફળ મળે છે. મનુષ્ય ભવ એજ મેક્ષનું દ્વાર છે. મેક્ષનાં સાધન મનુષ્ય ભવમાંજ મળવાનાં છે માટે મનુષ્ય ભવ પ્રાપ્ત થયે મુક્તિનાં સાધન મેળવવા પ્રમાદ કરે નહિ.
પ્રશ્ન :૨૫ મું–મોક્ષની ઈચ્છા ભવ્ય જીવને જ થાય કે અભવ્યને પણ થાય ખરી ?
ઉત્તર–હંમેશાં મોક્ષની ઈચ્છા કરનારા અવશ્ય ભવ્ય જીવ છે. અભવ્યને મોક્ષ ફળની ઈચ્છા થાય જ નહિ એ વાત ચેકસ છે.
પ્રશ્ન કદ મુ–કે અભવીના સાંભળવામાં એમ આવે કે અભવીને મેક્ષ નથી તે તેને હાશકે કેમ ન પડે–તેને ખોટું કેમ ન લાગે ?
ઉત્તર– હું ભવ્ય હઈશ કે અભવ્ય હઇશ ? એ ઈહિ ભવ્યને થાય અ ને થે જ નહિ. તે પછી તેને પ્રાશકે શેને ? જેને મોક્ષની ઇચ્છા જ ન હોય તેને તે સંબંધી વિચારજ ન હોય. જેને મેક્ષની વાત ગમતી જ ન હોય તેને પ્રાસક કે ખોટું લાગવાપણું હોયજ કયાંથી ?
પ્રશ્ન ૩૭ મું–હું ભવી હઈશ કે અભવી હઈશ એવો વિચાર અભવીને ન થાય એ કોઈ શાસ્ત્રોક્ત દાખલે છે? '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org