________________
૩૧૪
સાઇએ અપજ્જ વિસએ તે કેવલ જ્ઞાન આશ્રી, સા॰ સ॰ જ્ઞાન પામીને અજ્ઞાની થાય તે આશ્રી. એ બે ભેદ દેખાડ્યા પણ જ્ઞાન અણુાઇએ અપજ્જ વિસએ નથી કહ્યુ' તે માટે જ્ઞાન તે સાઈિ છે. તે પણ અનાદિ નથી. सम्म दिठीणं भंते सम्म दिठीति कालओ केवचिरं होइ गोयमा सम्म दिठी दुविहे पं० तं० साइए अपज्ज वसिए १ साइए सपज्ज वसिए, २
.
એ બે ભેદ. સાદિ અપજ્જ વસિત તે સિદ્ધજીને ક્ષાયક સમકિત આવ્યું જાય નહિ. સાદિ સપર્યવસિત તે સમકિત પામીને મિથ્યાત્વ પામે તે આશ્રી એ બે ભેદ એ મધ્યે એમ કહ્યુ' જે સમકિત સાદિ છે. એટલે જે જીવ પામે તે નવું પામે પણ અનાદિ નથી. ૨
संजणं भंते संजएत्ति कालओ केवचिरं होइ ? गोयमा जहणेणं एक समयं उक्को सेणं देणा पुव्व कोडी.
એ ચારિત્ર સાદિ કહ્યુ, અનાદિ ન કહ્યું.
असंrए तिविहे पं० तं० अणाइएवा अपज्ज वसिए अणाइएवा सपज्ज वसिए साइएवा सपज्ज वसिए.
એ મધ્યે અવિરતિ અનાદિની કહી. વિરતિ આદરવી તે નવી છે. ૩
તથા શ્રી ભગવતી શતક ૮ મે-ઉદ્દેશે ૨ ખીજે-કેવળ જ્ઞાન મનુષ્યાને ઉપજે પણ ૨૩ દંડકને વિષે કેવળ જ્ઞાનની ના કડ઼ી છે. અને સિદ્ધજી પાસે કેવળ જ્ઞાન સદાય હાય. તે માટે સ જીવને સત્તાએ કેવળ જ્ઞાન કહે છે મૃષા છે. સ જીવને કેવળ જ્ઞાન સત્તાએ નથી એ સૂત્રના નય લખ્યું છે.—આ પ્રમાણે ત્રીજા પક્ષનુ કહેવુ છે તેનું
તે
કેમ ?
નિંગાદ છે તે અનાદિ છે
માટે
ઉત્તર—સર્વ જીવનું મૂળ સ્થાન સૂક્ષ્મ તેમાં ભવ્ય અને અભવ્ય જીવ ણુ અનાદિના છે. ભવ્ય અને અભવ્યના મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ અનાદિનાં છે. તેમ ભગવતીજીમાં રાહા અણગારના અધિકારે પણ પાંચ જ્ઞાન ત્રણ દૃષ્ટિ અને જીવની પાસે રહેલા જ્ઞાન, દર્શન ને ચારિત્રના પર્યાય પણ અનાદિના દરેક જીવની સાથે સત્તામાં કહ્યા છે. એટલે જે જે જીવને જે જે ખેલ લાભતા ડ્રાય તે તે ખેલ અનાદિના તે જીવની સાથેના ગણવા. પરતુ જ્યાં સુધી જ્ઞાન સમકિત કે ચારિત્રના પવા પ્રગટ થયા નથી-પ્રકાશમાં આવ્યા નથી ત્યાં સુધી તે જીવ અનાદિ મિથ્યાત્વનાજ ગણાય, અજ્ઞાનને અવિરતિનેજ ગણાય. અને જ્યારે ભવ્ય જીવને તદાવરણી કર્યાં ખસે ત્યારે તે જીવને જે વસ્તુ પ્રગટ થાય તે વસ્તુની સ્થિતિ ત્યાંથીજ ગણાય. માટે જ્ઞાન સમકિતને ચારિત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org