________________
પૃથ્વી ઉપર જે ભાજી પાસે તથા ફળ તને મેં આપેલા છે તેને તું બરાક તરીકે ઉપગ કરજે. વળી હસીયા અધ્યાય ૮ આયત ૧૫ મામાં પણ કહેવું છે કે
જ્યારે તમે તમારા હાથ (પ્રાર્થના માટે) લાંબા કરશો ત્યારે હું (ઈશ્વર) મારી આ તમારા તરફથી બીજી બાજુ ફેરવીશ અને તમારા હાથ (પ્રાણીને મારવાથી) લેહલેહાણ છે. (આચારાંગનું ભાષાંતરમાં શબ્દાર્થવિવેદ પાને ૩૭ મેં) (તથા હિત શિક્ષામાં પણ પ્રાણી હિંસા અને માંસાહારના નિષદ્ધ વિશે ઘણું લખાણ છે)
“દયા” એ જૈન લેકેને મુદ્રાલેખ છે. આવા પવિત્ર માગને વિષે-જ્યાં ઝીણા જીવને પણ સહેજ કલામના થાય ત્યાં જેનીપણું ગ્ય નથી એવું જેના આગમનું પ્રમાણ છે. તે પછી તે માર્ગમાં પ્રવર્તતા સાધુ મુનિરાજ પિતાના દેહને અર્થે મત્સ્ય માંસવાળા આહાર ગૃહણ કરે એવી માન્યતા કરવી એ જૈન સિદ્ધાંત પર પગ મૂકવા જેવું છે અને જૈન સાધુને મોટું કલંક આપવા જેવું છે.
ઉપર જણાવેલા હિંદુ ધર્મના તેમજ મુસલમાન, પારસી અને અંગ્રેજ ધર્મના અને તેમના ધર્મ શાસ્ત્રના દાખલા આપી, પ્રથમ આપેલા જૈન ધર્મના સૂત્રોના માંસાહાર નિદ્ધના દાખલાને આ બધા દાખલા ખરી રીતે માંસાહાર નિષેધને પુષ્ટી કરતા થવા સાથ જૈન ધર્મના સૂત્રના દાખલને ટેકો આપનારા થાય છે અને આ ઉપરથી વાચક વર્ગને ખાસ કરીને ધડો લેવાને છે કે-આવા સાધારણ ધર્મમાં જ્યારે માંસાહારને નિષેધ ઠારહાર જણાવે છે ત્યારે દયના મોખરે રહેલે એવો જૈન ધર્મ કે તેમાં વળી માંસાહારની સાધુ કે શ્રાવકને છુટ હોયજ કયાંથી ? અર્થાત્ સ્વમામાં પણ ન હોય એ વાત ચેકસ માનવી.
જ્યાં માંસને ત્યાગ ત્યાં મદિરાને ત્યાગ તે સાથેજ સમજી લે. જૈન સૂત્રોમાં મદિર ને માંસ બન્નેને સાથેજ નિષેધ કર્યો છે. આ બન્ને વસ્તુ શાસ્ત્રમાં અયોગ્ય અને અપવિત્ર ગણેલ છે તેમજ લેક વ્યવહારમાં પણ તે વસ્તુને ડારહાર નિષેધ કરવામાં આવે છે. તેમાં પણ જૈન સૂત્રોમાં મદિથા માંસના ભેગીને નરકની માઠી ગતિ ખુલ્લી રીતે કહી છે અને તેને ત્યાગના કરનારા ઉત્તમ ગતિના અધિકારી થાય છે એમ પણ દરેક શાસ્ત્ર જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org