________________
૨૦૧
હુસૂત્રી પદ મેળવી, જિનકલ્પીપણુ ધારણ કરી, એકલા વિચરવાની આજ્ઞા માગે. ગુરૂ આજ્ઞા આપે તે ગુરૂની આજ્ઞાયે એક વિચરે,
પ્રશ્ન ૬૭ મું—ઉપરના તમામ લખાણ પરથી એમ નિશ્ચય થાય છે કેએકલ વિહારીપણુ' તા જિનકલ્પી અને પડિમાધારી પ્રતિજ્ઞાવ'ત સાધુનેજ માટે નિમાંચેલ હોય એમ જણાય છે. તે તે ગુરૂની આજ્ઞાયેજ એકલ વિહારીની પ્રતિજ્ઞા અ’ગીકાર કરી શકે એવા કોઇ સૂત્રના દાખલે છે ?
ઉત્તર—હા, સાંભળો–ડાણાય ગજી ઠાણે છ મે ખબુવાળા છાપેલ પાને ૪૩૬ મે કહ્યુ` છે કે—
સાત પ્રકારે કારણ વિશેષે ગુરૂને પૂછી ગચ્છમાંથી નીકળવા તેમાં સાતમું કારણ એ કહ્યું છે કે——
इच्छामिणं भते एगलविहार पडीमं उव संपज्जित्ताणं विहरितए, इतिपाठ. શિષ્ય ગુરૂ પ્રત્યે કહે હું ભગવન્ હું વાંચ્યા કરૂ છુ એકલા વિહાર કરવાના ભાવ અંગીકાર કરી વિચરૂ' એમ કહ્યે ગુરૂ આજ્ઞા આપે ત્યારે વિહાર કરે. બેંચ ટીયા --
-
इच्छामिणं भंते एकल विहार पडिम मित्यादि पृच्छा ।। इच्छामिणं भदंत || धर्माचार्य एकाकिनो गच्छनिर्गतत्वा जिन कल्पिकादि तयायो विहारा विचरणं तस्यया प्रतिमा प्रति पतिः प्रतिज्ञा सा एकाकि विहार प्रतिमा तामुपसंपद्याङ्गी कृत विहर्तुमिति ॥
અહિયાં તે જિનકલ્પી પ્રમુખ પ્રતિજ્ઞાધારી સાધુને ગુરૂની આજ્ઞાએ એકલા વિચરવાને ભગવતે આજ્ઞા કહી, અન્યથા નિષેધ એટલે ગુરૂની આજ્ઞા વિના એકલા વિચરવાના ભગવતે નિષેદ્ધ કર્યો છે.
પ્રશ્ન ૬૮ સું—ભિક્ષુની પિડમા અંગીકાર કરનારને બાવીસ ખેલ સહિત વિચરવું કહ્યું તે શી રીતે ?
ઉત્તર-દશાશ્રુત સ્કધજી સૂત્રમાં અધ્યયન સાતમે કહ્યુ છે કેQા માસીયા મિન્નુ પહિમા-એટલે એક માસની ભિક્ષુની પડિમા-પ્રતિજ્ઞા તેમાં એક દાતી અન્નની, એક દાતી પાણીની, ૨૨ બાવીસ એલ સહિત હાય તે ૨૨ મેલ કહે છે.
૧. પેહલે આલે દેવતા મનુષ્ય અને તિર્યં ચના દીધા પરિસંહા સહે. બીજે બાલે, એક દંતી અન્નની, એક દાતી પાણીની. એક
૨.
નીમિત્તે કીધેલ અથવા એક જમતા હોય, તે પણ એક પગ બરા ખાર્હિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org