________________
૧૩૧
ભાથીજ હોય, અર્થાત્ સમકિતી જીવ પણ સત્ય અને વ્યવહાર ભાષાજ બેલે અને સ્વરૂપ ચારે ભાષાનું જાણે
પ્રશ્ન ૯૩ મું-બેઇદ્રી, સેઇદ્રી, ચૌરેદ્રી, ચાર મહેલી કઈ ભાષા બોલે ?
ઉત્તર–ત્રણ વિગલેન્દ્રિય એક વ્યવહાર ભાષા બેલે. શાખ શ્રી પન્નવણુજીની.
પ્રશ્ન ૯૪ મું–તિર્થંચ પચેંદ્રિય ચાર ભાષા માંહેલી કઈ કઈ ભાષા બોલે ?
ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રના પદ ૧૧ મે લાલાજીવાળા છાપેલા પાને દ૬૪ મે–ભાષા પદમાં કહ્યું છે કે તિર્યંચ પચંદ્રિય એક વ્યવહાર ભાષાજ બેલે એટલે તિર્યંચને એક વ્યવહાર ભાષા કહી અને બાકીની ત્રણ ભાષાની ના કહી છે.
णण्णत्थ सिक्खा पुव्वगं उत्तरगुण लद्धि वा पडुच्च सच्चंपि भासं भासंत्ति मोसंपि भासं भासंत्ति, सच्चामोसंपि भासंभासंत्ति असच्चामोसंपि भासं માત્તિ. પણ એટલે વિશેષ કેશુક, શારીકાદિકને ભણાવવાથી તથા જાતિ સ્મરણ પ્રમુખ તથા ઉત્તર ગુણની લબ્ધિથી ચારે ભાષા બેલે એમ કહ્યું છે.
પ્રશ્ન ૯૫ મું–કેટલાક કહે છે કે-ભાષાનાં પુળ નીકળે તે લેકને અંતે પહોંચી અલકને અથડાઈ પાછાં આવી શ્રોતેંદ્રિયમાં પ્રવેશ કરે તેનું કેમ?
ઉત્તર–ભાષાનાં પુળ લેકના અંત સુધી પહોંચે ખરાં પણ તે પાછાં આવી કર્ણ પુટમાં પડે ને પછી સંભળાય એ સંભવ નથી, પણ ભાષા પદમાં કહ્યું છે કે ભાષાનાં પુગળ બે પ્રકારે નીકળે છે. એક ભેદાણ પુગળ નીકળે છે તે બીજી અભિન્ન અખંડ પદુગળ નીકળે છે-તેમ ભેદાણ ભેદ પામેલાં પૂગળ લેકને અંતે ફરશે અને અભિન્ન પુગળ નીકળે તે સંખ્યાતા જન જઈને વિશ્વેશને પાસે-નાશ થાય.
પ્રશ્ન ૯૬ મું–ભાષાનાં પુદ્ગળ ભિન્ન અભિન્ન નીકળે તે કેવી રીતે? ભિન્ન પુગળ કેને કહેવા અને અભિન કેને કહેવા ? તે લેકના અંતને ફરશે અને સંખ્યાતા જજને વિનાશ પામે એમ બે ભે પડવાનું કારણ શું ?
ઉત્તર--જુસ્સાભર બોલે તે પુગળ ભેદ્રાણાં નીકળે અને ધીમે ધીમે બોલે તે અભિન્ન-ભેદાણુ વિના પુગળ નીકળે તે વિષે મૂળ પાઠમાં પણ કહ્યું છે કે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org