________________
૧૨] તવ રણ વિ જલ રે ગુલાલતે જેને. [સિદ્ધાન્તકા ભર ગીર અર ૧/૯
અધ્યાય ૧ દિઃ પૂરા વાર– धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाव किमकुर्वत सञ्जय ॥१॥
રણભૂમિ પર પાંડવો અને કૌરએ શું કર્યું? કુરુક્ષેત્ર એટલે હસ્તિનાપુરની ચારે તરાનું મેદાન, હસ્તિનાપુર વસાવનારા સમવંશીય હરિત રાજાને પુત્ર અજમીના ત્રીજા ક્ષ નામક પુત્રના સંવરણ પુત્ર થકી કુરા નામનો પુત્ર ઉત્પન્ન થયો હતો જે કુવંશને મૂળ પૂર્વજ છે. તે કુરુરાજા પોતે જાતે હળ લઈ જાતમહેનતે ખેતી કરતા હતા. અને તે ઉપરથી તેને કુરુક્ષેત્ર એટલે કુરુરાજાનું ખેતર એનું નામ આપ્યું છે. રાજાની આ તપશ્ચર્યાથી તેના પર પ્રસન્ન થઈ ઈ તેને વરદાન આપ્યું કે જેઓ આ સ્થાન ઉપર તપ કરશે અથવા જે ક્ષત્રિયો ધર્મયુદ્ધમાં મરણ પામશે તેઓને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ રીતે વરદાન મળવાથી પાતે કૃતકૃત્ય થયે એમ જાણું કુરુરાજા એ તે ક્ષેત્ર ખેડવાનું છેડી દીધું. ઈંદ્રના આ વરદાનને લીધે આ સ્થાન ધર્મક્ષેત્રમાં કિંવા રણભૂમિના નામથી પ્રસિદ્ધ થયેલું છે. આ રીતે કુરુરાજાએ પોતાના તપપ્રભાવથી જેને ધર્મક્ષેત્ર બનાવેલું છે ત્યાં યુદ્ધ કરવાની ઇચ્છાએ એકઠા થયેલા પિતાના અને પાંડના પુત્રોએ શું કર્યું? એમ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછયું:
सञ्जय उवाचसा तु पाण्डवानीकं प्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥२॥ पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतो चमूम् ।
ન દુકેળા સુષ દિન શા मत्र शुरा महेष्वासा भीमार्जुनसमा युधि।
પાસે વિશes કુલ મુજાહg: re yષણનુ વેજિાન: ગિજુ હથિયાર કુમારસિયોગs was નાગુ થા
-
-
-
-
-
૧) હાલનું દિલ્હી શહેર એ મેદાનમાં જ વસેલું છે.
(૨) રાજનીતિને વાસ્તવિક એ નિયમ છે કે, વત પાસે કર લઈ લે છે. પગ એ તના લાભમાં ન થાય છે તેથી મહાન દેવ ઉત્પન્ન થઈ તે થકી રાજાને ઘર નરકાસ ભગવો પડે છે. આથી સાચા ધર્મિષ્ઠ રાજવીઓ યતના પૈકાને હાથ ન લગાડતાં ખેતી ક્રિયા ઈતર મહેત કરી પિતાને નિભાવ કરતા હતા. જુએ માકડેય પુરાણ, રાબ કૃતવીર્ય તણા દત્તાત્રેય સવાલ.
() જુએ મહાભારત, ચપ, ૫૩.