________________
ગીતાાહન ] આ લાકમાંના ચરાચર ભૂતાનું રક્ષણુ કરીને રહેસે છે એમ તું જાણુ.
શ્રીમાથાસુથાય—
[ ર૧
स ँव्यास॒ कर्म॑योश्च वि॒धेय॑सौ ।
ગ
तयोस्तु कमखाकयोगो विशिष्यते ॥ २ ॥
સન્યાસ કાને કહવેા ?
ઉપર મુજબ અર્જુનના પ્રશ્ન સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે, “હું અન! હું કાંઈ તને અત્રે શાસ્ત્રનુ પાંડિય કહેવા છતા નથ, પરંતુ તત્ત્વજ્ઞાનના અભ્યાસત મ ટે એટલે કે મનુષ્યને કલ્યાણકારી જ ધ્યેયની પ્રપ્તિ થવાને માટે આ એ જ અ1િમ માર્ગો છે, જે તને કડવામાં આવેલા છે; હવે તે બે પૈકી કયા માર્ગ તને અનુકૂળ છે તેના નિશ્ચય વાસ્તવિક રીતે તેા તારે જાતે જ કરવા જોઈએ, કેમકે કેટલાકને ન્યાસ એટલે આ “હું” નથી, આ “હું” નથી, એ પ્રકારનેા નિઃશેષભાવને અભ્યાસક્રમ અનુકૂળ લાગે છે; તથા કેટલાકને હું, તું. અ!, મારુ ઇદુ જીવા જુા અનેક આકાર અને નામરૂ ાદિ વડું ભાસતી આ તમામ દૃશ્યજાળ આત્મસ્વરૂ છે અને આત્મા એટલે હું પાતે જ છું, એ રીતે જાણ્યું તે સર્વાત્મભાવરૂપ ક્રમ યેાગના અભ્યાસક્રમ અનુકૂળ જણાય છે; છતાં તું મને પૂછે છે તે હું તને કહું છું કે ક્રમના સન્યાસ એટલે “આ હું નથી”, “ હું નથી,” એમ કરતાં કરતાં હું ભાવને-પ.લય કરી નાંખવે તેનિઃશેષભાવના અભ્યાસને ક સન્યાસ કહે છે. કાંઈ કાઈ આ કમસન્યાસના અ યાગ કરે છે અને તેના સબંધ ખાલ ત્યાગની સાથે લગાડે છે, પરંતુ સંન્યાય અને ત્યાગ એ બને ને કે સરખા મન લાગે છે ખરા, છતાં સન્યાસ એ શબ્દ અતિમ ધ્યેયરૂપ આત્મપ્રાપ્તિ માટેની છેવટની યુક્તિરૂપ જે નિઃશેષભાવ, તેના અભ્યાસક્રમને માટે લાગુ પડે છે તયા તે ધ્યેય પ્રાપ્ત કરવાને મટે વ્યવહાર (કવા વર્ણાશ્રમતિ ધર્મની દૃષ્ટિએ તેમાં પ્રતિકૂળતા ઉત્પન્ન કરનારી વસ્તુઓ અથ । । પ્રતિકૂળ પ્રસ ંગે માંથી દૂર રહેવુ તેને ત્યાગ કહે વા સાધારણુ રીતે વ્યવહારમાં પ્રચલિત અર્થ છે; પરંતુ તેનેા વાસ્તવિક અર્થ તા એવા છે કે, કામ્યકર્મોના ત્યાગને સન્યાસ કહે છે તથા ક્રમનાં કળાના ત્યાગને ત્યાગ કરે છે (ધુ માટે અ૦ ૧૮ શ્લોક॰ ૨ થી ૧૭ જુઓ). પરમા દૃષ્ટિએ તા ત્યાગ અને સંન્યાસ એ બને વાસ્તવિક રીતે એક જ અર્થના છે, છતાં વ્યવહારમાં અભ્યાસની દૃષ્ટિએ તેમાં જે એ સુક્ષ્મ ભેઢા પડે છે તે કહુ છું.
સન્યાસ:શ્રમ કેમ કહ્યો?
જેને માટે મારું' મારું' એમ વ્યવહારમાં કહે...માં આવે છે તે સર્વને “ આ હું નથી” “આ ડું નથી” એ રીતે ત્ય ગ કરતાં કરતાં છેવટે હુ” ભાવતા પપ્યુ તે સક્ષા સહુ વિલય કરી શેષ રહેન ર અનિવ ચનીય એવા પરમામાં સ્થિત થવાને મટે જે નિરોષભ વના અભ્યાસક્રમ છે તેતે ક સન્યાસ કર્યુ છે; તથા હું અને આ સર્વ મમાદિ દૃશ્ય આત્મસ્વરૂપ છે, એ । પ્રકારના જે ખર્વાત્મભાવતા અભ્યાસક્રમ છે તેને કત્યાગ કરે છે, એમ સમળે; આથી જ્યારે વ્યહર કરીને મનુષ્ય ત ્। કાંટાળા ય છે તેમાં તે કદી સુખયાતિ મેળવી શકતા નથી. આ માગે સુખશાંતિ મળશે એમ સમજીને તે તેની પડાપડી હંમેશ ચાલુ હૈય છે, પરંતુ તે ધ્યેયની પ્રાપ્તિ આત્મજ્ઞા વગર બી ત કાઈ પણ સાધનવી થતી કી પગ શક્ય ન હેવાથી સ.ચી સુખશતિ પ્રાપ્ત કરી આપનારા આમનુ રૂપ અંતિમ ધ્યેયની પ્રાપ્તિને માટે તે મા માં અડચણ ઉત્પન્ન કરનારા વ્યાવહારિક સાધનાનો, આશ્રમદ્દિ ધર્મેદ્રારા બાહ્ય ત્યાગ કરી સંન્યાસી થવા માટે વ્યવહારમાની વર્ણાશ્રમ,દ્ધિ દૃષ્ટિના આશ્રય લઇ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે તેના ઉદ્દેશ ફક્ત એટલા જ છે કે વાસ્તવિક રીતે આત્મા તે! કાઈ પણ અવસ્થા, કાર્ય પરૃદેશ અને કાર્ડ પર્ કાળમા હંમેશને માટે પ્રાપ્ત જ છે, એ વાત દીવા જેવી તદ્દન સ્પષ્ટ કં; છતાં તે પ્રાપ્તિ વ્યવહાર ચમાં રહીને આજસુ ી થઈ શકી નથી; માટે હવે વ્યવહારમાં રહી આત્મપ્રાપ્તિની વાત કરવી એ તેવળ વિયાની લાલયમાં સપડાઈ