Page #1
--------------------------------------------------------------------------
________________
ગીતા દોહનું
તોરાથી દીપી ફી
સુય જ ૨હે તે કોકાશે
eCGL-20.ફગામેટ) કારડ
Page #2
--------------------------------------------------------------------------
________________
ગીતાદૌહાણ
વા તાવાર્થદીપિકા
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
INt/ol/oHoo
NOT ONO ON) 0 0 0 0 0 0 0 0 0 0 0
IIIIIII
R
કાજાના કાન કરી કાયદે
MODULU)
ॐ तत्सत् ॐ श्रीसच्चिदानन्द ब्रह्मनिष्ठ सदगुरु योगीराज महात्मा महर्षिवर्य श्रीकृष्णात्मजजी महाराज प्रणीत श्रीकृष्णात्मजवाक्सुधा या
स्वयम्प्रकाश शानदीपक ग्रन्थमाला प्रकाशन ६
delaide
ગીતાદોહન
વી
તસ્વાર્થદીપિકા
e A
विमानमहर्षिक
શ્રીકૃષ્ણાત્મજજી મહારાજ
ના કાકા
"
–અપૂર્વ અને વિસ્તૃત ટીકા, ઉદાત્તાતુદાત્તાદિ સ્વરયુક્ત મંત્રપધ્ધતિ સહિત, આત્મોન્નતિ ઈચ્છનાર જિજ્ઞાસુઓને માટે પ્રતિજ્ઞાપૂર્વક આત્મસાક્ષાત્કારની ખાતરી આપનારૂં તથા વેદવેદાંગાદિ ચૌદે પ્રસ્થાનેનું ગુપ્ત અને અતિ સૂક્ષ્મ રહસ્ય સ્પષ્ટ રીતે અનેક યુક્તિપ્રયુક્તિ તેમ જ સરળતાથી સમજાવનારૂં, સાંખ્ય, જ્ઞાન, ગ, કર્મ, ભક્તિ વગેરે સંશાનું નિવારણ કરી સવગેની એકવાયતા સિદ્ધ કરનારૂં એકમેવ અદ્વિતીય પુસ્તક.
S.S.S'
I
.
MISSING
. \
Gift
Sજી
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
અવધૂત શ્રી ચરણગીરી સ્મૃતિ ટ્રસ્ટ
C/o. ગૌશંગ મર્ચન્ટ ઍન્ડ ક. ૧૫/૧૯, મેકર ચેમ્બર્સ -૫
૨૨૧ નરીમાન પોઈન્ટ, મુંબઈ - ૪૦૦૦૧. ટે. નં. ૨૪૩૨૪૧
પ્રથમ આવૃત્તિ દ્વિતીય આવૃત્તિ તૃતિય આવૃત્તિ ચતુર્થ આવૃત્તિ પંચમ આવૃત્તિ
:
વિક્રમ સંવત ૨૦૨
૨૦૫ , , ૨૦૮
૨૦૪૧
૨૦૪૯ (સુવર્ણ જયંતિ પ્રકાશન)
મૂલ્ય
: રૂા. ૧૦૦.૦૦ જ મુખ્ય વિકેતા *
આર.આર. શેઠની કંપની પ્રન્સેસ સ્ટ્રીટ મુંબઈ - ૪00૨, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૧.
ટે. નં. મુંબઈ - ૨૦૧૩૩૪૧ | અમદાવાદ ૩૫૬૫૭૩
મુદ્રક આર્ટ હોમ પ્રીન્ટર્સ ૭૧૪/બી, હેઈન્સ રોડ, મુંબઈ - ૪૦૦૧૧ ટે. નં. ૩૦૮ ૧૬ ૬૯
Page #6
--------------------------------------------------------------------------
________________
ॐ श्रीसद्गुरुभ्यो नमो नमः ॥
ॐ तत्सत्
सद्गुरु योगीराज
नन्द ब्रह्मनिष्ठ
श्री सच्चिदानन्द
महर्षिवर्य श्रीकृ
श्रीकृष्णात्मजजीम
जजी महाराज
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीत गगनसद्दशं तत्त्वमस्याद्विलक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॥
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
॥ श्रीगणेशाय नमः ॥ अथ 'अथर्ववेदीया'
माण्डूक्योपनिषद्
शान्ति-पाठ
ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङ्गैस्तुष्टुवा सस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥ स्वस्ति न इन्द्रो वृध्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्तिनस्तार्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ।।
ॐ शान्तिः ! शान्तिः! शान्तिः !!! ओमित्येतदक्षरमिदछसर्व तस्योपव्याख्यानं भूतं ।।
भवद्भविष्यदिति सर्वमोकार एव । यच्चान्यत्रिकालातीतं तदप्योङ्कार एव ॥१॥ सर्व ह्येतद् ब्रह्मायमात्मा ब्रह्म सोऽयमात्मा चतुष्पात् ॥२॥ जागरितस्थानो बहिष्पज्ञः सप्ताङ्ग एकोनविश्शतिमुखः
स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः ॥३॥ स्वमस्थानोऽन्तःप्रज्ञः सप्ताङ्ग एकोनविशतिमुखः
प्रविविक्तभुक्तैजसो द्वितीयः पादः ॥४॥ यत्र सुसो न कञ्चन कामं कामयते न .
. कञ्चन स्वप्नं पश्यति तत्सुघुतम् ।
(जुओ अनुसंधान टाईटल ३ जु)
Page #9
--------------------------------------------------------------------------
________________
माण्डूक्योपनिषद्
( अनुसंधान टाईटल २ तुं) सुषुप्तस्थान एकीभूतः प्रज्ञानघन एवानन्दमयो
ह्यानन्दभुक्चेतोमुखः प्राज्ञस्तृतीयः पादः ॥५॥ एष सर्वेश्वर एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः
सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम् ॥६॥ नान्तः प्रज्ञं न बहिः प्रशं नोमयतः प्रज्ञं
न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् । अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणमचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थ
___मन्यते स आत्मा स विज्ञेयः ॥७॥ सोऽयमात्माध्यक्षरमोङ्कारोऽधिमात्रं पादा मात्रा
___ मात्राश्चपादा अकार उकारो मकार इति ॥८॥ जागरित स्थानो वैश्वानरोऽकारः प्रथमा मात्राऽऽप्तेरादिमत्त्वाद्वाऽमोति ह वै सर्वान्कामानादिश्च भवति य एवं वेद ॥९॥ स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रात्क दुभयत्वाद्वोत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति
नास्याब्रह्मवित्कुले भवति य एवं वेद ॥१०॥ सुषुप्त स्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेर्वा मिनोति ह वा इदछ सर्वमपीतिश्च भवति य एवं वेद॥११॥ अमात्रश्चतुर्थोऽव्यवहार्यः प्रपञ्चोपशमः शिवोऽद्वैत एवमोकार आत्मैव सविशत्यात्मनात्मानं य एवं वेद य एवं वेद ॥१२॥
Page #10
--------------------------------------------------------------------------
________________
श्रीगणेशाय नमः॥ निर्वाणषट्कम् स्तोत्रम् मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं
न च श्रोत्रजिहे न च घाणनेत्रे । न च व्योमभूमिर्न तेजो न वायुः
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥१॥ न च प्राणवर्गो न पञ्चानिला मे
न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादं न चोपस्थपायुश्चिदानन्द० ॥ २ ॥ न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मे नैव मात्सर्यभावः । न धर्मो न चार्थो न कामो न मोक्षश्चिदानन्द० ॥३॥ न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीथं न वेदो न यज्ञः। अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्द० ॥४॥ न मे मृत्युशङ्का न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म। न बन्धुर्न मित्रं गुस्नैव शिष्यश्चिदानन्द० ॥५॥ अहं निर्विकल्पो निराकाररूपो
विभुर्व्याप्य सर्वत्रसन्द्रियाणि । सदा मे समत्वं न मुक्तिर्न बन्धश्चिदानन्द० ॥ ६ ॥
Page #11
--------------------------------------------------------------------------
________________
४]
. पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
[aveyan
स्तोत्रम
11111111111.."
चर्पटपञ्जरिका स्तोत्रम् दिनमपि रजनी सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः । काल: क्रीडात गच्छत्यायुस्तदपि न मुश्चत्याशावायु:।
. भज गोविन्द भज गोविन्दं भज गोविन्द मूढमते । प्राप्त समिहिते मरणे न हि न हि रक्षति दुफा करणे ॥।॥ (भुवपदम् )
अने पतिः पृष्ठे भानू रात्री चुबुकसमर्पितजानुः।।
करतलमिक्षा तरुतलवासस्तदपि न मुश्चत्याशापाशः ॥ भज गो० ॥२॥ यावद्वित्तोपार्जनशक्तस्तावन्निजपरिवारो रक्तः ।...
पञ्चावावति जर्जरदेहे वार्ता पृच्छति कोपि न गेहे ॥ भज गो० ॥३॥ जटिलो मुण्डी लुश्चितकेशः काषायाम्बरबहुकृतवेषः ।
पश्यत्रापि च न पश्यति मूढः उदरनिमित्तं बहुकृतवेषः ॥ भज भगवतीता किञ्चिदघीता गङ्गाजललवकणिका पीता ।
सहदपि यस्य मुरारिसमा तस्य यमः किं कुरुते चर्चाम् ॥ अहं गलितं पलितं मुण्ड दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ मज बालस्तावत्क्रीडासकस्तरुणस्ताव तरुणीरक्तः ।
वृद्धस्तावचिन्तामग्नः परे ब्रह्मणि कोऽपि न लग्नः ॥ भज गो. पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम् ।। इह ससारे खलु दुस्तारे कृपयाऽपारे पाहि मुरारे ॥ भज गो० ॥८॥ पुनरपि रजनी पुनरपि दिवसः पुनरपि पक्षः पुनरपि मासः।
पुनरप्ययनं पुनरपि वर्षे तदपि न मुश्चत्याशामर्षम् ।। भज गो० ॥९॥ वयसि गते कः कामविकारः शुष्क नीरे कः कासारः ।
नष्टे द्रव्ये कः परिवारो हाते तत्वे का सश्सारः ॥ भज गो० ॥१०॥ नारीस्तनभरनामिनिवेशं मिथ्यामायामोहावेशम् । ____एतन्मार सवसादिविकारं मनसि विचारय वारवारम् ॥ भज गो० ॥११॥ कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तातः।
इति परिभाषय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वमविचारम् ॥ भज गो० ॥१२॥ गेयं गीतानामसहलं ध्येयं श्रीपतिरूपमजस्रम् । .
नेयं सज्जनसले चित्त देयं दीनजनाय व वित्तम् ॥ भज गो० ॥१३॥ यावज्जीवा निवसति देहे कुशलं तावत्पृच्छति गेहे । __ गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिकाये ॥ भज गो० ॥१४॥ सुखतः क्रियते रामाभोगः पश्चाद्धन्त शरीरे रोगः ।
। लोक मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम् ॥ भज गो० ॥१५॥ रथ्याचर्पटविरचितकन्यः पुण्यापुण्यविवर्जितपन्थ ।
"नाहं न त्वं नायं लौकस्तदपि किमर्थ क्रियते शोक ॥ भज गो० ॥१६॥ कुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवा दानम् ।।
ज्ञानविहीने सर्वमनेन मुक्तिर्न भवति जन्मशतेन । भज गो० ॥१७॥ __इति श्रीमाराचार्यविरचितं वर्पटपञ्जरिकास्तोत्रं सम्पूर्णम् ।
Page #12
--------------------------------------------------------------------------
________________
कृष्णं वन्दे जगद्गुरुम्
कृष्णाय वासुदेवाय हरये परमात्मने । प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ॥
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
એ પર્ણ (છે), આ પૂર્ણ (છ), પૂર્ણ થકી જ પૂર્ણ ઉપજે છે.
[
ॐ तत्सत्
- परमात्मानी प्रार्थना /
ॐ मा वः स्तेन ईशत । છે રખેને વૈતરૂ૫ શેર તારા ઉપર ભૂલથી પણ આત્મા સિવાય અન્યભાવના અધિકાર જમાવી દે.
* જો શનિન્નસિક શાન્તિઃ પૃથિવી શનિવાર शान्तिरोषधयः शान्तिः । सर्व शान्तिः शान्तिरेव शान्तिः
સા મા શનિષિા શાન્તિઃ શાન્તિઃ શાનિત સાાિ I હે ભૂપ પ્રત્યે ! આ આકાશ બારૂપ એવી અનિર્વચનીય શાંતિને પ્રાપ્ત થાઓ, તેમ જ અંતરિક્ષ પણ બામય શાંતિરૂપ થાઓ, પૃથ્વી પણ બ્રહ્મરૂપ શાંતિને જ મેળવે સર્વ ઔષધિઓ પણ બ્રહ્મમય શાંતિને પ્રાપ્ત થાઓ, આ સિવાયનું સઘળું એટલે આ તમામ દયાળ પણ બહારૂ૫ એવી શાંતિને અનુભવે, તમામ બામસ્વરૂપે જ શાંત. થાઓ, બ્રહ્મમય શાંતિને પ્રાપ્ત થાઓ. હે જી સ્વરૂપ પરમાત્મન ! આ બધુ નિર્મળ, પવિત્ર શુદ્ધ અને અનિર્વચનીય એવી બ્રહ્મરૂપ શાંતિને પ્રાપ્ત થાઓ. છાઠા શાંતિને પ્રાપ્ત થાઓ. શ્રદ્ધા શાંતિને પ્રાપ્ત થાઓ; આ રીતે સર્વ જ બહામય શાંતિને પ્રાપ્ત થાઓ, હે બ્રહ્મ! આ જે સર્વ તત્સમ એવું બ્રહ્મરૂપ શાંત છે તેવા તારણ મૂળ સ્વરૂપની શાંતિને પ્રાપ્ત થાઓ.
___ आ ब्रह्मन्बामणो नमवर्चसी जायताम् , आ राष्ट्र राजन्यः शूरइपव्योऽतिव्याधि महारथो जायताम् , दोग्धोधेनुर्वोढा नड्वा नाशुः सप्तिः पुरन्धिर्योषा, जिष्णू रथेष्ठाः समेयो युवास्य यजमानस्य वीरो जायताम् । निकामे निकामे ना पजन्यो वर्षतु, फलवत्यो न औषधयः पच्यन्ताम् , योगक्षेमो नः कल्पताम् ।।
હે સ્વરૂપ ભગવન! અહીં સર્વત્ર બહાસાક્ષાત્કાર કરેલા બાવર્ચસી એટલે બ્રહ્મરૂપ બનેલા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મતેજયુક્ત બ્રહ્મવેત્તા બ્રાહ્મણે ઉત્પન્ન થાઓ; આ રાષ્ટ્રમાં શસ્ત્ર વિદ્યામાં નિપુણ, જેનું નામ સાંભળતાં જ દુષ્ટ થરથર કંપી ઊઠે એવા, શત્રુઓને વ્યાધિ ઉત્પન્ન કરાવનારા, ક્ષાત્રતેજસ પન્ના નિર્ભય તેમ જ મહાબલશાળી સુશીલ ક્ષત્રીય જન્મ પિષણ આપનારી ભરપૂર દૂધવાળી ગાય, કૃષિકર્મ એટલે ખેતીના કામને માટે ઘણે ભાર વહેનારા પ્રભાવશાળી બળદો, અતિશય જલદ ગતિ કરનારા ઘડાઓ, વ્યવહારકુશળ, નીતિમાન, બુદ્ધિમાન, પતિવ્રતગુણયુક્ત તેમ જ
Page #15
--------------------------------------------------------------------------
________________
પૂરા પૂfમાવાય જૂળરાશિને .
[ પરમાત્માની પ્રાર્થના
ચારિત્ર્યસંપન્ન સુશીલ સ્ત્રીઓની જ દેશમાં અભિવૃદ્ધિ થાઓ. શત્રુઓનું મર્દન કરનાર મહારથી સમા વિજયી પુરુષની જ ભરતી થાઓ; યજમાના એટલે ગૃહસ્થાશ્રમીઓનાં ઘરે વીર અને સદાચારસંપન્ન ધર્માચરણી યુવકેથી તેમ જ ધનધાન્યાદિથી ભરપુર રહે; આવશ્યકતા મુજબ પર્જન્યવૃષ્ટિ થાઓ; એક પ્રકારનાં સુંદર, સારાં અને પુષ્કળ ફળે આપનારાં વક્ષે, લતાપત્રાદિ ઔષધિઓ તથા વનસ્પતિઓની અભિવૃદ્ધિ થાઓ; તેમ જ સર્વ જગતનું યોગક્ષેમ સારી રીતે ચાલે, બધા પોતપોતાનું જીવન આનંદ અને સુખમાં વિતાવે; એટલા માટે અપ્રાપ્ય એવા બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી તેમાં જ સર્વ સ્થિર થાય એવી આત્મન્નિતિરૂ૫ ઉચ્ચત્તર દયેયની પ્રાપ્તિ અર્થે સર્વે ભરું જ્ઞાન પાસ કરી શકે એવી સદબુદ્ધિ તેઓને અર્પો,
उलूकयातुं शुशुलुकयातुं जहि श्वयातुमुत कोकयातुम् । सुपर्णयातुमुन गृध्रयातुं हषदेव प्र मृण रक्ष इन्द्र ।।
ઘુવડના જેવા આચરણવાળા મોહને, વરુના જેવા સ્વભાવવાળા કોને, કુતરાના જેવા વ્યવહારવાળા મત્સરને અને કેકપક્ષી જેવી વૃત્તિવાળા કામને, બાજ એટલે ગરુડ જેવા સ્વભાવવાળા મને તેમ જ ગીધ પક્ષીના જેવા આચરણવાળા લોભને; એ રીતે આ છએને હે ઈશ્વ! તુ તારા વજરૂપી દારુણ શક્તિ વડે જેમ પત્થરની શીલા માટીના કાના ચૂરેચૂરા કરી નાંખે છે તેમ પિશાચસમાં આ છએને સમૂળ વિનાશ કરી નાખ.
अजातपक्षा इव मातरं खगाः स्तन्यं यथा वत्सतराः क्षुधार्ताः । प्रिय प्रियेवाप्युषितं विषष्णा मनोविन्दाक्ष दिदृक्षने त्वाम् ।
હે કમલનેત્રવાળા પરમાત્માની જેમ પાંખે નહિ કુલાં પક્ષીઓનાં બચ્ચાંઓ ઊડીને માતાને જોઈ આવવાને ઇચ્છે છે, અતિશય ભૂખથી વ્યાકુળ બનેલાં ક્ષુધાતં વસે (વાછરડાઓ) પોતાની માતાના આંચળમાંનું દૂધ પિવાને તલસી રહ્યા હોય છે અને જેમ પ્રિયા પોતાને પરદેશ ગયેલે પ્રિયતમ જલદી આવે એમ ઇરછે છે; તેવી જ આતુરતાથી મારું મન આપના ચરણારવિંદને માટે અહોનિશ તલસે એવી આ૫ કૃપા કરે
कृतं मे दक्षिणे हस्ते जयो में सव्य आहितः
પરવાથીઓને માટે તે જમણા હાથમાં કર્મ અને ડાબા હાથમાં જ તે નિશ્ચિત રાખી મૂકેલ જ છે, એમ સમજે.
Page #16
--------------------------------------------------------------------------
________________
પરમહંસ શ્રી ચરણગીરીજી કૃષણાત્મજજી મહારાજ બ્રહ્મલીન - વિક્રમ સંવત ૨૦૩૨ પોષ વદ-એકમ ઈ.સ. ૧૮ જાન્યુઆરી ૧૯૭૬
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રાતઃ સ્મરણીય પરમહંસ સદગુરુ શ્રી ચરણગીરીજી મહારાજ આ ભારતીય સંસ્કૃતિમાં સંતજીવનની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જીવનને પરમ કલ્યાણકારી બનાવવાનું સહજ લક્ષ્ય રાખીને બંગાની માફક નિર્મળ જીવન જીવનારા અસંખ્ય સંતે આ પવિત્ર ભારતભૂમી પર વિચારતા રહ્યાં છે. શાસ્ત્રોએ આવા પુનિત સંતેને જંગમ તીર્થ માન્યા છે. તેઓના જીવન ચરિત્ર વિશે લખવું એ બહુજ કઠીન કાર્ય છે. સ્વાનુભવે નિર્માણ થયેલાં અને સ્વાનુભવે & થયેલી શ્રધ્ધા વડે જ તેના જીવન લખી શકાય છે. પરમહંસ, પરમકૃપાળુ, સિદ્ધ પુરૂષ સ્વામી શ્રી ચરણગીરીજી મહારાજની પરમકૃપાથી તેમના જીવન દર્શનની ઝાંખી તથા તેમના સંદેશાને રજુ કરીએ છીએ.
સદ્દગુરુ સ્વામી શ્રી ચરણગીરીજી મહારાજને જન્મ સિધ્ધપુર તાલુકાના ઉનાવા ગામે એક ગોપાલક કુટુંબમાં થયું હતું. શિશુકાળમાં તેઓ શ્રી વેલજી વિશરામ દેસાઈના નામે ઓળખાતા હતાં. આખા કુટુંબનું વાતાવરણ ધર્મપરાયણ સંસ્કારીક અને ભક્તિમય હોવાથી તેઓશ્રીને બાલ્યાવયમાં જ સત્સંગ તેમજ ભક્તિમાં ખૂબ જ રસ હતે. ૫. પૂ ડુંગરગીરીજી મહારાજે તે તેઓશ્રીની પગની પાની ઈને જ ભવિષ્ય ભાખેલું કે આ બાળક એક મહાન સન્યાસી થશે.
ગોપાલક કુટુંબના રીવાજ મુજબ નાની વયે તેઓશ્રીના લગ્ન ધર્મપરાયણ જેઠીબેન સાથે થયા હતાં. ગામમાં તેઓશ્રીએ એક ભજન મંડળી પણ બનાવી હતી. રોજ રાત્રે ભજનને નિત્યક્રમ ખેલ આથી તેઓશ્રી વેલા ભગતના નામે ખ્યાતનામ થયેલાં.
શ્રી વાળીનાથ ભગવાન પ્રત્યે તેમ જ શ્રી વાળીનાથના અખાડા પ્રત્યે તેમનો આદરભાવ અને ભકિતભાવ અનન્ય હતે. કામકાજ અર્થે શ્રી વેલા ભગત મુંબઈ આવ્યા. સૌ પ્રથમ એક સુપ્રસિધ્ધ જેન રૂના વેપારીને ત્યાં નોકરીએ રહ્યાં. અહીં પણ ધર્મ ધ્યાન પર તેઓ શ્રી ખૂબ જ ભાર આપતાં.
સમય સમયનું કામ કરે છે. ૨૮ મે વર્ષે પરમાગી મહાત્મા શ્રી કૃષણાત્મજજી મહારાજના પરિચયમાં આવતાં જ, પ્રથમ મિલનમાં, પરભવની ઓળખાણે વેલા ભગતને પૂ. શ્રી કૃષ્ણાત્મજજી. મહારાજ “જગત”નું સંબોધન કરે છે, ત્યાર પછી તે સંસારીક ફરજોની સાથે સાથે મહારાજશ્રીની સેવામાં તેઓ તલ્લીન રહેતા. પાંચ વર્ષ સુધી સંસારી રહેવાને મહારાજશ્રીએ આદેશ આપેલ, અને તે સમય દરમ્યાન તેઓશ્રીની આકરી કસોટીઓ પણ કરી હતી. અનેક કસોટીઓમાંથી પસાર કરાવી ૧૬ પદના કાવ્યમાં “ભગત”ની જન્મકુંડળી બનાવી દરેક ચાર પદની છેલી પંકિતમાં “ભગત” માટે અવધુતાય નમો નમઃ લખ્યું. આ પછી ૧૯૪૮ માં રાજકોટમાં મહારાજશ્રીએ વેલા ભગતને તેઓશ્રીના ધર્મપત્ની જેઠીબેનની રાજીખુશીથી સંમતિ લેવડાવી અને પરમહંસની ગતિ પમાડી આખા પરિવારનું કલ્યાણ કર્યું. શ્રી વેલાભગતને હવે નવું નામ શ્રી ચરણગીરીજી મહારાજ આપ્યું. ત્યારે શ્રી કૃષ્ણાત્માજજી મહારાજે કહ્યું કે અહીં મારું કાર્ય પૂરું થાય છે. અને આઠ દિવસ પછી હું સ્વધામમાં જઈશ. આ વાત ચેકસ પણે નિર્દેશ કરે છે કે સ્વામી શ્રી ચરણગીરીજીને સિધ્ધપુરુષ બનાવવા માટે પરમાગી શ્રી કૃષ્ણાત્મજજી મહારાજે પરકાયા પ્રવેશ કર્યો હતે.
૫. શ્રી કૃષ્ણાત્મજજી મહારાજને બ્રહ્મલીન થવાને સમય નજીક જણાતાં તેઓશ્રીને ગીરનાર તેમના શિષ્ય પાસે જવાને આદેશ આપ્યો અને કહ્યું કે આ શિવે વેગ ભક્તિ દ્વારા તેઓશ્રીને જીવન મતિનો માર્ગ બતાવશે. છેલલે મહારાજશ્રીએ યાદગીરીરૂપે સૂર્યનારાયણે આપેલી ભસ્મ અને બે લગેટી આપી આદેશ આપ્યો કે તારી પાછળ કેઈને શિષ્ય બનાવીશ નહિ. ત્યાર બાદ મહારાજ શ્રી અને ભગત રાજકેટથી છૂટા પડ્યા અને મુંબઈ આવી પાર્લામાં મહારાજશ્રીએ સમાધિ લીધી.
૫. શ્રી ચરણગીરીજી મહારાજે ગીરનારમાં સાત વર્ષ યોગ ભકિત શીખ્યા તથા આબુ-હિમાલયમાં તપ કરતાં એકાંત હવન વ્યતીત કરતાં અનેક સંત મહાત્માઓના સંપર્ક અને સહવાસમાં તેઓશ્રી
Page #19
--------------------------------------------------------------------------
________________
આવતા થયાં હરદ્વારમાં કુંભમેળા વખતે તપસ્વી ગુરુભાઈઓએ વીરજી હામ કરાવી પરમહંસ સન્યાસીની દીક્ષા આપી. ભકિતમાર્ગમાં સંપૂર્ણ થઈ અજાચક વ્રત લઈ તેઓશ્રી ભારતની પગપાળા યાત્રાએ નીકળ્યા. અનેક તીર્થો ચાર ધામ, કૈલાસ, માનસરોવરની યાત્રા કરી, નર્મદાની પરિક્રમા કરી. અનેક મહાત્માઓ, સંતે જેવા કે મહારાષ્ટ્રમાં શ્રી ટેઓ મહારાજ (શ્રી વાસુદેવાનંદ સરસ્વતી), દક્ષિણ ભારતના મહાન સંત શ્રી નિત્યાનંદજી મહારાજ, ઉત્તર પ્રદેશના ખ્યાતનામ સંત શીરોમણી શ્રી દેવરીયા બાબા, ગુજરાતનાં અઘોરી પંથના ભગવતી ઉપાસક શ્રી બાળનાથ, આબુના શ્રી નાથજી બાબા તેમ જ રાજસ્થાનમાં શ્રી હેમપુરીજી મહારાજ સાથે સાથે એ સત્સંગ કર્યો અને તેઓએ સ્વામી
શ્રી ચરણગીરીજીને યોગ્ય સ્થાન અને માન આપ્યાં. ૫, શ્રી કૃષ્ણાત્મજજી મહારાજે પોતાના ૮૪ રજવાડાના ગુરુપદને વહીવટ આપે હોવા છતાં, આબુ – ગીરનારમાં રહેવા માટે સરસ સ્થાને હોવા છતાં
શ્રી વાળીનાથ અખાડા પ્રત્યેની નાનપણની અનન્ય શ્રધ્ધા હોવાથી અહીં વર્ષમાં બે મહીના રહેવાનું’ રાખ્યું હતું, સતત ૩૦ વર્ષ સુધી તેઓશ્રીએ શ્રી વાળીનાથ અખાડાનાં મહંત શ્રી બળદેવગીરીજીને સહકાર આપી ( શ્રી વાળીનાથ અખાડાની ) સેવા કરી.
પાતળી ગીર વર્ણ, સહેજ ઉચી કાયા, પાણીદાર આંખે, સફેદ આછી દાઢી, નિર્ભય ચહેરે, ચાલમાં સ્કૂર્તિ, તત્કાલ નિર્ણય, નિર્ણયને ક્રિયામાં ઢાળવાની દઢતા, ચેમ્બુ હૃદય, સ્પષ્ટ વાણી આવી વ્યકિતત્વ ધરાવતા સ્વામી શ્રી ચરણગીરીજીને બધાં “અવધૂતજી” કહીને બોલાવતા હતા. અવધૂતજી એટલે દઢ નિષ્ઠાનું મૂર્તિમંત સ્વરૂપ પિતાના ઈષ્ટ દેવને બીલીપત્ર, દુર્વા, દૂધ, મધ વિગેરે ચઢાવવાનું હેય એટલે ઢગલાબંધ બીલીપત્ર, દુર્વા વગેરે મંગાવી, અત્યંત ભાવથી એક એક બીલી ત્યા દુર્વા ચઢાવતા હોય ત્યારે તેમના રોમરેમથી ઈષ્ટદેવ પ્રત્યેની અનન્ય નિષ્ઠા ઝળહળતી દેખાતી-કીડીઓના નગરાં પુરવાના હોય ત્યારે પાંચ-પાંચ દસ-દસ મણ લેટ, તેટલી ખાંડ થા ઘી ભેળવીને ખેતરની વાડે વાડે ફરીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ કીડીએને નગરાં પુરતા. કોને ટાઈમ છે આજે? નવરાત્રિમાં દીવાઓ કરવાનાં હેય તે અવધૂતજી ચોખા ઘીના ડબ્બાઓના ડબ્બા ખરીદે. દીવાઓની દીપમાળાઓ કરે. દેરીએ દરીએ, સમાધિએ સમાધિએ જાતે જઈને દીવાઓ કરે અને પછી કહે કે “આપણે દીવાઓ કરવા જનમ્યા છીએ દીવાઓ ઓલવવા નથી જમ્યા. દીવો કરશે એને દી રહેશે અને જે દીવા ઓલવશે તેમના દીવા
લાવશે.” તેમની સરલ સહજ વાણી હદયની સંસરી નીકળી જાય. કેટલું સત્ય ! ધવસત્ય ! તેમના જીવનમાં ડગલેને પગલે પ્રભુનિષા, ધર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાના દર્શન થયા કરતાં.
૧૯૭૩ માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડે ત્યારે સૂઈગામ વિસ્તારમાં દંતાલીના પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજની પડખે ઊભા રહી દુષ્કાળ પીડિતેને અન્નક્ષેત્ર દ્વારા અન્ન પૂરું પાડવામાં, દવાખાના મારફત દવાઓ પહોંચાડવાની અનન્ય સેવાઓ બજાવી હતી. આટલું બધું કર્યા પછી પણ પ્રસિધ્ધિનો જરાય મોહ નહિ. બધું શ્રી કૃષ્ણાર્પણ છે! કામ કરીને ભૂલી જવાનું. આવું હતું તેઓશ્રીનું અનાસકિતનું પ્રત્યક્ષ સ્વરૂપ વિવાદાન-અન્નદાન કરવા તેઓશ્રી સતત તત્પર રહેતા અને સર્વેને એજ માર્ગે જનતા દરીદ્રનારાયણની સેવા કરવાને સદ-ઉપદેશ આપતા.
સ્વામી શ્રી ચરણગીરીજીના જીવનકાળ દરમિયાન જે જે સેવકગણ તેમના પરિચયમાં આવ્યાં તેમણે ધન્યતા અનુભવી છે. તેઓશ્રી સ્વભાવે નમ્ર, પ્રેમાળ, નિરાભિમાની, કેમળ હદયવાળાં, કમગી, ધર્મને જાણવાવાળા દિવ્ય વિભૂતી હતા. અને સર્વેને આત્મ કલ્યાણને માગ દેખાડી ગયા. વસુધવ કુટુંબકમની ભાવના પ્રગટ કરી ગયા. સેવકના કલ્યાણ સિવાય તેમને કેઈ સ્વાર્થ ન હતે. હંમેશા સાચુ માર્ગદર્શન આપતા રહયા અને સેવકેને શ્રદ્ધાવાન બનાવ્યા. એમના જીવનમાં નાના-મોટા અનેક સેવક સંપર્કમાં આવ્યા હશે. દરેકને સમદષ્ટિથી પ્રેમ આપી દિવ્ય જીવન જીવવાને રસ્તો દેખાડે છે. તેઓશ્રી અનેક વિધિઓ અને શાસ્ત્રો જાણતા હતા, તે આધારે સેવકગણને ત્યાં શાસ્ત્રોક્ત યજ્ઞો અને તેનું રહસ્ય સમજાવ્યું. તેઓશ્રીનું મોટામાં મોટું કાર્ય સેવકગણે માટે એ હતું કે સેવકેના હદયમાં આપણું ધર્મ માટે પ્રધાનો અખંડ દીપ પ્રગટાવ્યું. ચિત્તશુદ્ધિની આવશ્યકતા સમજાવી અને
Page #20
--------------------------------------------------------------------------
________________
તે માટે રસ્તો દેખાયો. જપ ઉપર તેમને વિશેષ ભાર તે કારણકે સંસારમાં રહીને ભગવત્ પરાયણ જીવન જીવવું એ સંસારી માટે મુશ્કેલ છે. તેથી જ તેમના દરેક સેવકગણેને જપ કરવાની ટેવ પડાવી , શ્રધ્ધાનો પાયો નાખે. અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાને આધાર બનાવી આપે. સેવકો તરફ તેઓશ્રીની અસીમ કૃપા રહી. સંસારમાં રહીને સંસારની જવાબદારી પાર પાડવા માટે દિશાસૂચન કર્યો આ કારણે જ તેમને કેઈપણ સેવક આજે શ્રી ચરણગીરીજી મહારાજને ભૂલી શકતો નથી.
આવા પ્રાતઃ સ્મરણીય, પરમહંસ પરમપૂજ્ય સ્વામી શ્રી ચરણગીરીજી મહારાજ તા. ૧૮-૧-૧૯૭૬ રવિવારે અમદાવાદ ખાતે બ્રહ્મલીન થઈ, ભગવાન શ્રી વાળીનાથજીના અખાડે. ગામ તરભ તા. વીસનગર, છે. મહેસાણા ખાતે સમાધિસ્થ થયા.
વર્ષો પૂર્વે તેમણે શ્રી કૃષ્ણભજજી મહારાજ લીખીત “ગીતા દેહન” જેવા મહાન પુસ્તકની આવૃત્તિ અલભ્ય હેવાથી, ફરી છપાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની પ્રેરણાથી જ આજે ગીતા દાનની ચોથી આવૃત્તિ બહાર પડી રહી છે. તે સમયે જીવનના સાચા રસ્તે ચાલવાની દરેકને પ્રેરણા
ચરણગીરીજી મહારાજને કોટી કોટી વંદન કરીએ છીએ. સાથે સાથે તેમના આશીર્વાદ અને પ્રેરણાથી જ આ કાર્ય પૂરું કરી શક્યાનો આનંદ થાય છે.
ટ્રસ્ટીઓ શ્રી ચરણગીરી બાપુ સ્મૃતિ ટ્રસ્ટ
Page #21
--------------------------------------------------------------------------
________________
(૩)
શ્રી સદ્ગુરૂ કૃષ્ણાત્મજાય નમઃ
દરસસે હર્ષ ભા
તબ પાયો મહારાજ
દરસસે હર્ષ ભયો....
ધન્ય ભયે તુમ આજ `મલે હમ, સિધ્ધ ભયે સબકામ, દરસસે હર્ષ ભય.....
ઈંટ ગયો અજ્ઞાન અંધેરો
જય જય સદગુરૂ દીનદયાળ,
લાખો જન્મ કરે પુન: જાકે
રૂપ તુમ્હારા નજરમે ભાષા
પાપ ભયો બનાશ
દરસસે હર્ષ ભયો....
ક્રીસ બીધ મહીમા ગા તુમ્હારી બાનીન પહોંચ્યા જાય દરસસે હર્ષ ભયો.... તન મન ધનસે કરૂં હું, આરતી, હૃદયે બીચ બસાય દરસસે હર્ષ ભયો....
ધજા ખડી ચોધામ
દરસસે હર્ષ ભયો....
તુમ્હી હો ઉપરાષ્ટ્ર
દરસસે હર્ષ ભયો....
તાલ બજે ઉજરાન
દરસસે હર્ષ ભયો....
ચૌદા ભુવન પ્રકાશ તુમ્હારો
સ્વર્ગ મૃત્યુ પાતાલ
મે તન ભાર નયનકી
છાપા વૃક્ષ તલે નવાસ કરે,
જય
જ્ય સદગુરૂ દીન
તન્હોસે,
છાયો. બોધ પ્રકા
દરસસે હર્ષ ભયો.....
ઝાંખી
શી
દત્તગુરૂ, દત્તગર્ દરસસે હર્ષ ભયો....
દયાળ દરસસે હર્ષ ભષા...
Page #22
--------------------------------------------------------------------------
________________
नान्यः पन्था विद्यतेऽस्नाय
___ॐतत्सत् ॥ॐ श्रीकृष्णात्मजाय नमः ॥
બીજી આવૃત્તિનું નિવેદન પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રીકૃષ્ણાત્માજજી મહારાજ પ્રગતિ મંએ આધ્યાત્મિક વલણ ધરાવતાં ગુજરાતના લોકેાનાં હદયમાં કાયમનું સ્થાન લીધું છે. તે જનતાને એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે તેની માગને પહોંચી વળવું મુશ્કેલ થઈ પડ્યું છે. ગીતાદેહનની પ્રથમ આવૃત્તિ ચાર માસમાં જ ખલાસ થઈ ગઈ છે જ મંથની મહત્તાને સિદ્ધ કરે છે. બીજી આવૃત્તિ રજૂ કરતાં આજે અમને આનંદ થાય છે. થડ વિલંબ થયો છે તેને માટે અમે જનતાની ક્ષમા માગીએ છીએ. બીજી આવૃત્તિ પાવવાની શરૂઆત થઈ કે તરત જ પૂજ્યપાદ મહર્ષિવર્ય વિમુક્ત થયા. તેમની ગેરહાજરીમાં જ એમને કૃપાથી આ ગ્રંથ મારે બહાર પડી શકે છે. તે માટે અમે પ્રભુને પાડ માનીએ છીએ.
અમે આશા રાખીએ છીએ કે આ બીજી આવૃત્તિને પણ જનતાનો સંપૂર્ણ આવકાર તથા સહકાર મળશે. આ આત્તિમાં ૫. મહારાજશ્રીએ ઘણું મહત્વના સુધારા વધારા કયો છે. તદુપરાંત તેમના વિરુદ્ધ થયા પછી તેમના સંગ્રહમાંથી મળી આવેલ મહર્ષિવર્યાના પ્રાકટ્ય ઉપર પ્રકાશ ફેકતો એક અદભૂત પ્રસંગ પણ મૂકવામાં આવ્યો છે. આ પ્રકાશનનું સદભાગ્ય સંદેશ લિમિટેડના મેનેજીંગ ડીરેકટર શ્રી નંદલાલ ચુનીલાલ બોડીવાળાને સાંપડે છે. એ પણ એક શુભ દેવયોગને આભારી છે; જે તેમને ૫. શ્રી પ્રત્યેને સંદર્ભાવ, ધર્મપ્રેમ, લેકેને સન્માર્ગે વાળવાની તથા સાચું જ્ઞાન આપવાની પિપાસા તેમ જ જનતાને શાંતિનો સાચો રાહ બતાવવાની ઉત્કંઠાને આભારી છે. તેઓ મહર્ષિવયંના કૃપાપાત્ર હતા એથી અધિક શું લખું?
આ પુસ્તકની બીજી આવૃત્તિમાં પ્રો વગેરે તપાસવામાં શ્રી પુરુષોત્તમ છવરામ જોષી (ગોંડલ) તથા શ્રી વિષ્ણુપ્રસાદ નંદલાલ પાઠકની ભૂક્તિપૂર્ણ સેવા ઉપરાંત યોગાશ્રમ તથા હરિજન આશ્રમના ભક્તોની સેવા પ્રશંસનીય છે. પૂ. પાદ મહર્ષિવર્યના આશીર્વાદથી તેઓ સર્વ આત્મલાભ મેળવી કતાર્થ થાઓ એવી શુભેચછા.
પૂજ્ય મહર્ષિવર્યાની આર્ષવાણી એટલે ઈશ્વરીય દિવ્ય સંદેશ છે. એ વાત હવે છૂપી રહી શકે તેમ નથી. તેમના ચિતચમત્કારોના અનુમો તૉ દરેકને માટે વિદ્યુતવત બની ગયા છે. છેવટે આવા સદમંથના પરિશીલનથી જગતમાં શાંતિ સ્થપાય એવી અમારી પ્રભુ પ્રત્યે નમ્ર પ્રાર્થના છે.
મહર્ષિવર્યની શુભાશિષ ઇછતઃજન્માષ્ટમી,
નાભાઈ ખંડુભાઈ દેસાઈ સંવત ૨૦૦૫ શ્રાવણ વદ આઠમ
સંચાલક : બુધવાર (ખ્રિતા. ૧૭-૮-૪૯)
શ્રી કૃષ્ણભજ વાફસુધા. પ્રકા તથા સલા સમિતિ.
પ્રત્યપાદ મહર્ષિવર્ય બ્રહીત થએલા હોવાથી શ્રીકૃણાત્મજ વાજસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક, સૈન્યમાળના સર્વ પ્રકાશને પ્રકટ કરવાના સર્વ.હકો નીચેનાં શરતે સર્વાધીન છે.
બી કાત્મક વાકયા વા સ્વયપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાલાના સર્વ પ્રકાશનો સમિતિની પરવાનગી લઈ કામણ પ્રકારને ઘેરફાર કર્યા વિના અક્ષરશઃ છાપવાની શરતે સર્વ હક્કો સર્વાધીન છે, પરંતુ જેમને છાપવા,છપાવવા ભાષાંતર કરવાની ઇચ્છા હોય તેમણે તેમ કરતાં અગાઉ સમિતિને જણાવી તેની મંજૂરી મેળવી મ કર્યાનો ઉલેખ પુસ્તકમાં કરવો જરૂરી છે. જે પરવાનગી સમિતિ પાસેથી કેવળ પ્રકાશનના લોકકલ્યાણ શુદ્ધ હેતુને વિચાર કરીને કોઈ પણ હે બદલા સિવાય મેળવી શકાશે."
ઈને કાંઈ પૂછપરછ કરવાની હોય તો તેમણે નીચેના સરનામે કરેલી, પત્રવ્યવહાર જવાબ માટે ટિકિટ મોકલીને કરવો.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧ર)
પ્રકાશકનું નિવેદન
–બીજી આવૃત્તિબક્ષીત પરમપૂજ્ય મહર્ષિવર્ય મહાત્માશ્રી કૃષ્ણાત્મજજી મહારાજશ્રીએ “ગીતાહન વા તન્યાર્થીપિકા) નામક આ પવિત્ર ગ્રંથ લખી જગતને પરમ કલ્યાણકારી સંદેશો આપ્યો છે.
“ ગીતાદોહન'ની આ બીજી આવૃત્તિ પ્રગટ કરતાં મહને ખૂબ જ આનંદ થાય છે.
પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તેમજ પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્મા શ્રીકાત્મ જ મહારાજની કૃપાથી સિદેશ લિમિટેડ આ મહાન વિશ્વવંદનીય, ધાર્મિક બહઈ ધર્મ ગ્રંથનું દ્વિતીય સંસ્કરણ જનતા જનાર્દન સમક્ષ રજૂ કરી શકે છે. આ માટે પરમકૃપાળુ પરમાત્માને અને બ્રહીત પૂજ્ય સ્વામીશ્રી કૃષ્ણભજઇને હું અનંત આભારી છું.
( ગીતાદહનની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં જ માત્ર ચાર માસમાં એની તમામ નકલે ખપી ગઈ હતી, અને જનતા તરફથી આ પરમ પવિત્ર ધર્મગ્રંથ માટેની સતત માગણીઓ ચાલુ રહ્યા જ કરી. આ હકીકત પરમ પૂજ્ય સ્વામીશ્રીને જણાવતાં તેઓશ્રીએ જતે ખૂબ જ શ્રમ લઈ પ્રથમ આવૃત્તિમાં એમ સુધારા વધારા કરી અમને “ગીતાદહનની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની શુભાશીષસહ સપ્રેમ રજા આપી.
આ ગ્રંથની બીજી આવૃત્તિનું કાર્ય શરૂ થયેલું જોયા પછી પરમપૂજય સ્વામીશ્રી બ્રહ્મીભૂત થયા. પૂજ્ય સ્વામીશ્રીના દેહવિલયથી અમને તેમજ તેમના વિશાળ ભક્તમંડળમાં ખૂબજ શોકની લાગણી ફેલાઈ ગઈ અને કાર્ય થોડુંકે વિલંબમાં પડ્યું.
ગીતારોહન એટલે વેદનું હદય. આપણા સમગ્ર ધર્મગ્રંથોન દાહન. આ ગ્રંથની ઉપયોગિતા કેટલી બધી છે, એ તો એની પ્રથમ આવૃત્તિ પ્રગટ થયા પછી જ ધર્મપ્રેમી જનતાની સતત માગણી ૫રથી સમજી શકાય તેમ છે.
જીજ્ઞાસુઓ જે ધર્મગ્રંથ માટે ખૂબ જ આતુર હતા, એ ગ્રંથ પરમાત્માનીં કૃપાથી આજે ફરી જનતા જનાર્દનના કરકમળમાં રજૂ કરી શકું છું એથી હને અત્યંત આનંદ થાય છે.
આ ગ્રંથ તૈયાર કરવામાં મહર્ષિવર્યના શિષ્યો અને હારા સ્નેહી શુભેચ્છકોએ ખૂબ જ શ્રમ ઉઠાવ્યો છે, એ માટે હું સર્વને આભારી છું.
અમદાવાદ યોગાશ્રમના સંચાલક શ્રી મનુવર્યજીએ આ બીજી આવૃત્તિનાં પ્ર વગેરે તપાસવામાં પ્રેમપૂર્વક જવાબદારી ઉપાડી લઈ ભક્તિભાવથી જે સેવા આપી છે તે માટે તેમને હું મારી છું. આ ઉપરાંત પ્રફે વગેરે તપાસવામાં શ્રા. પુરુષોત્તમ જીવરામ જોષી, ગેડલ) શ્રો. વિષ્ણુપ્રસાદ નંદલાલ પાઠક, શ્રો. પ્રતાપરાય ઉપાધ્યાય, શ્રો. ગણપતરાવ શંકરરાવ હબલે અને યોગાશ્રમ તથા હરિજન આશ્રમના ભક્તોની સેવા અમૂલ્ય છે. ઉપરાંત શબ્દાનુમણિકાના કામમાં હરિજન આશ્રમના અધ્યાપક વગે” ઘણી મદદ કરી છે, આ માટે હું સર્વેને આભારી છું.
શ્રી કૃષ્ણાત્મક વાકસુધા વા સ્વયપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા અને સલાહકાર સમિતિના મુખ્ય સંચાલક અને મહારા મિત્ર શ્રી. નાનુભાઈ ખડભાઈ દેસાઈ એડવોકેટ, તેમજ સમિતિને તેમના સહકાર માટે ખાસ આભારી છું. - ટૂંકમાં આ ગ્રંથના પ્રકાશનમાં પ્રત્યક્ષ કે અપત્યક્ષ જે જે બંધુઓએ સહકાર આપ્યો તે સર્વને હું અંતઃકરણથી આભાર માનું છું.
આ ગ્રંથ તૈયાર કરવા પાછળ “ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ (“સંદેશ લિમિટેડ?)ના કામદાર ભાઈઓએ પણ પ્રેમ અને ઉત્સાહથી કાર્ય આપ્યું છે તેની હું કદર કરું છું. - આ ગ્રંથ તૈયાર કરવા પાછળ શક્ય એટલી ખૂબ જ કાળજી લેવામાં આવી છે તેમ છતાં એમાં કાંઈપણ ક્ષતિએ રહી જવા પામી હોય તે વાચક બંધુઓ ક્ષમ્ય દૃષ્ટિએ જોશે એવી હું આશા રાખું છું. છાપકામની રહી ગયેલી ત્રુટિઓ તરફ મારું ધ્યાન ખેંચવામાં આવશે તે ત્રીજી આવૃત્તિના પ્રકાશન સમયે એ માટે યોગ્ય થશે. - સમસ્ત જનસમાજના કલ્યાણાર્થે પ્રગટ થતે આ બમધ ધાર્મિક અંધ, પરમ પૂજ્ય મહર્ષિવર્ધના એક જ્ઞાનાનધિસમે હાઈ એમની આ કપા પ્રસાદી જનતાને સત્ય માર્ગનું દર્શન કરાવી માનવીને સાચા તવ્યનું જ્ઞાન આપશે એમ હું ચોક્કસ માનું છું. - પરમ પૂજ્ય સ્વામીશ્રીની આ કલ્યાણકારી કપાપ્રસાદી સાદર કરતાં મને આનંદ થાય છે. ભાવિક જનતા આ ધર્મમંથને પ્રેમથી સત્કારશે એવી આશાસક પ૨મ કૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માના ચરગુકમળમાં નમ્ર ભાવે નમન કરી વિરમીશ, * * *
લિ. નમ્રસેવક સંવત ૨૦૦૫
નંદલાલ ચુનીલાલ બોડીવાળા વિજયાદશમી
ના જયશ્રીકૃષ્ણ
મેનેજિંગ ડીરેકટર, તા. ૧–૧૦–૧૯ ')
ધી સસ લિમિટ”
Page #24
--------------------------------------------------------------------------
________________
પરમાત્માની પ્રાપ્તિ કરવી એજ એકમેવ શાહ
[ ૧૩.
श्री कृष्णास्मजाय नमः ॥
ત્રીજી આવૃત્તિનું નિવેદન પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રી કૃષ્ણાત્મજજી મહારાજ પ્રણીત “ગીતા દેહન'ની પ્રથમ આવૃત્તિ ચાર માસમાં જ ખલાસ થઈ હતી. એ સૌને વીડિત છે. ભાવિક જનની એ પુસ્તકની માંગને સતિષવા અનેક પ્રકારની મુશ્કેલી હોવા છતાં મારા મિત્ર શ્રી નંદલાલ ચુનીલાલ બોડીવાલાએ અથાગ પરિશ્રમ લઈ બીજી આત્તિ સને ૧૯૪૯ના એંગસ્ટ માસમાં પ્રકટ કરી શકયા હતા. એ બીજી આવૃત્તિ પણ ટૂંક સમયમાં ખપી ગઈ છે અને લોકેાની માંગ ચાલુ જ રહી, એ એક આનંદની વાત છે. એટલે શ્રી નંદલાલભાઈએ છે માંગને પહોંચી વળવા માટે ત્યાં “ગીતા” વિશેના સાચા જ્ઞાનને બહેનો ફેલાવો થાય એ ઉદેશથી મારી પાસે ત્રીજી આવૃત્તિ અપાવવાની માગણી કરી. એમના નિર્મળ અને સાચો ઉદેશ જોઈ ત્યા કઈ પણ ન નહિ મેળવવાનો હેતુ હોવાથી મેં એમને સહર્ષ તે પરવાનગી આપી. આજે શ્રી નંદલાલભાઈ એ ગીતા દેહનની ત્રીજી આવૃત્તિ જનતા સમક્ષ મૂકી પિતાને પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રી કૃષ્ણાત્મ તરફનો પ્રેમ દર્શાવે છે એટલું જ નહિ પણ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ભાવિક થા જ્ઞાન પપાસુઓની સાચી સેવા કરી રહ્યા છે. - દરેક ભાવિકજન ખરીદી શકે એ હેતુથી મારા મિત્ર શ્રી નંદલાલભાઈ એ મારી સચનાને માન આપી આ આવૃત્તિની એક નકલની કિંમત ફક્ત શ. ૯ (નવ) રાખી છે તે માટે હું તેમને આભારી છું. છેવટે આ ગ્રંથના અધિક વાંચનના ફેલાવાથી જગમાં શાંતિ સ્થપાય એવી મારી પ્રભુ પ્રત્યે નમ્ર પ્રાર્થના છે.
મહર્ષિવર્યના શુભાશિષ ઇચ્છતા
નાનુભાઇ ખભાઈ દેસાઈ વસંતપંચમી
સંચાલક અને પ્રમુખ. સંવત ૨૦૦૮
શ્રી કૃષ્ણાત્મજ વાધા
પ્રકી. થા સ. સમિતિ,
સુચના - પૂજ્યપાદ મહર્ષિવય બ્રાહ્મીભૂત થએલા હોવાથી શ્રીકૃષ્ણાત્મજ વાફસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક કન્યમાળાના સર્વ પ્રકાશનો પ્રકટ કરવાના સર્વ હકો નીચેની શરતે સર્વાધીન છે.
“શ્રી કૃષ્ણાત્મજ વાફસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાલાના સર્વ પ્રકાશન સમિતિની પરવાનગી લકાઈપણ પ્રકારને કેરફાર કર્યા વિના અક્ષરશઃ છાપવાની શરતે સર્વ હક્કો સર્વાધીન છે, પરંતુ જેમને છાપવા છપાવવા ભાષાંતર કરવાની ઈચ્છા હોય તેમણે તેમ કરતાં અગાઉ સમિતિને જણાવી તેની મંજૂરી મેળવી તેમ કર્યાને ઉલ્લેખ પુસ્તકમાં કરવો જરૂરી છે. જે પરવાનગી સમિતિ પાસેથી કેવળ પ્રકાશના લેકકલ્યાણના શુદ્ધ તુને વિચાર કરીને કોઈ પણું હે બદલા સિવાય મેળવી શકાશે.”
કાઈને કાંઈ પૂછપરછ કરવાની હોય તે તેમણે નીચેના સરનામે કરવી. પત્રવ્યવહાર જવા માટે ટિકિટ મેલીને કરવે.
-: સંચાલક :શ્રી. નાનુભાઇ ખંડુભાઇ દેસાઇ બી. એ. એલ એલ. બી. (એડકેટ મેં એસ.)
હાઈકેટ લાઈબ્રેરી મુંબઈ કિવાઃ ૫/બી, ૪૦ સેનાવાલાબિલ્ડીંગ
તારદેવ, સૂબાદ
Page #25
--------------------------------------------------------------------------
________________
[ ક ૧૪
પ્રકાશકનું નિવેદન
–ત્રીજી આવૃત્તિ બહાભૂત પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્મા શ્રીકૃષ્ણાત્મજજી મહારાજશ્રીએ “ગીતાદેહના વા તજ્યાથદીપિક નામક આ પવિત્ર ગ્રંથ લખી- જગતને પરમ કલ્યાણુકારી સંદેશ આપ્યો છે.
“ ગીતાદાન ની આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં મને ખૂબ જ આનંદ થાય છે.
પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તેમજ પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્મા શ્રીકાત્મજજી. મહારાજની કપોથી “સંદેશ લિમિટેડ? આ મહાન વિશ્વવંદનીય, ધાર્મિક બહદ ધર્મગ્રંથનું તૃતિય સંસ્કરણ જનતા જનાર્દન સમક્ષ રજૂ કરી શકે છે. આ માટે પરમકૃપાળુ પરમાત્માને અને હમીભૂત પૂજ્ય સ્વામીશ્રી શ્રીકૃષ્ણત્મજઇને હું અનંત આભારી છું.
6:ગીતાદાન ની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં જ માત્ર ચાર માસમાં એની તમામ નકલે ખપી ગઈ હતી, અને જનતા તરફથી આ પરમ પવિત્ર ધર્મગ્રંથ માટેની સતત માગણીઓ ચાલુ રહ્યા જ કરી. આ હકીકત પરમપૂજ્ય સ્વામીશ્રીને જણાવતાં તેઓશ્રીએ જાતે ખૂબ જ શ્રમ લઈ પ્રથમ આવૃત્તિમાં ચોગ્ય સુધારા વધારા કરી અમને “ ગીતારહુન) ની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની શુભાશીષસહ સપ્રેમ રજા આપી હતી. બીજી આવૃત્તિ પણ ટૂંક સમયમાં ખપી ગઈ. એટલે આ જીજ્ઞાસુઓની પ્રેમભરી માગણીને લઈ આ ત્રીજી આવૃત્તિ પ્રકટ કરવાનો સુયોગ પરમકૃપાળુ પરમાત્માએ આપ્યો છે.
આ ગ્રંથ તૈયાર કરવામાં મહર્ષિવયના શિષ્યો અને મહારા સ્નેહી શુભેચ્છકોએ ખૂબ જ શ્રમ ઉઠાવ્યા છે, એ માટે હું સર્વને આભારી છું. * અમદાવાદ ગાશ્રમના સંચાલક શ્રી મનુવર્યજીએ આ ત્રીજી આવૃત્તિમાં પ્રફો વગેરે તપાસવામાં પ્રેમપૂર્વક જવાબદારી ઉપાડી લઈ ભક્તિભાવથી જે સેવા આપી છે તે માટે તેમને હું આભારી છું. આ ઉપરાંત જે જે ભાઈઓએ સહકાર આપ્યો છે તે સર્વનો હું આભારી છું.
શ્રી કષ્ણાત્મક વાકસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા અને સલાહકાર સમિતિના મુખ્ય સંચાલક અને મારા મિત્ર શ્રી નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ એડવોકેટ, તેમજ સમિતિને તેમના સહકાર માટે ખાસ આભારી છું.
ટૂંકમાં આ ગ્રંથના પ્રકાશનમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જે જે બંધુઓએ સહકાર આપ્યો તે સર્વને હું અંતઃકરણથી આભાર માનું છું.
આ ગ્રંથ તૈયાર કરવા પાછળ “ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ” (સંદેશ લિમિટેડ ) ના કામદાર ભાઈઓએ પણ પ્રેમ અને ઉત્સાહથી કાર્ય આપ્યું છે તેની હું કદર કરું છું. - આ ગ્રંથ તૈયાર કરવા પાછળ શક્ય એટલી ખૂબ જ કાળજી લેવામાં આવી છે તેમ છતાં એમાં કાંઈપણ ક્ષતિઓ રહી જવા પામી હોય તે વાચક બંધુઓ ક્ષમ્ય દૃષ્ટિએ જશે એવી હું આશા રાખું છું. છાપકામની રહી ગયેલી ત્રટિઓ તરફ મહારું ધ્યાન ખેંચવામાં આવશે તો ત્રીજી આવૃત્તિના પ્રકાશન સમયે એ માટે એમ થશે.
સમસ્ત જનસમાજના કલ્યાણાર્થે પ્રગટ થતા આ બહુમૂલ્ય ધાર્મિક ગ્રંથ, પરમપૂજય મહર્ષિવર્યાના એક જ્ઞાનનિધિનો હોઈ એમની આ કૃપા પ્રસાદી જનતાને સત્ય માર્ગનું દર્શન કરાવી માનવીને સાચા કર્તવ્યનું જ્ઞાન આપશે એમ હું ચોક્કસ માનું છું.
“ગીતાદેહન” ની પ્રથમ આવૃત્તિની કિંમત રૂ. ૧૫ પંદર રાખવામાં આવી હતી. “ ગીતાદેન' ની બીજી આવૃત્તિની કિંમત રૂ. ૧૨ાઇ સાડાબાર રાખવામાં આવી હતી. આ પછી આ ત્રીજી આવૃત્તિ માત્ર રૂ. ૯ નવની કિંમતમાં જ જનતાને આપવા ભાગ્યશાળી થયો છું. આવા ગ્રંથો ખૂબ જ સસ્તી કિંમતે અપાયે એમ હું માનું છું અને આથી જ ત્રીજી આવૃત્તિની કિંમત શકય તેટલી ઓછી રાખી છે. માત્ર કાગળામાં હેજે ફેરફાર કર્યો છે, પરંતુ આજની મેઘવારીમાં એ ફેરફાર અનિવાર્ય હતો. જનતા આ અલભ્ય ગ્રંથ વસાવી લેવાનું હવે નહી જ ચૂકે એવી શ્રદ્ધા છે. - પરમપૂજ્ય સ્વામીશ્રીની આ કલ્યાણકારી કૃપાપ્રસાદી સાદર કરતાં મને આનંદ થાય છે. ભાવિક જનતા આ ધર્મગ્રંથને પ્રેમથી સત્કારશે એવી આશાસહ પરમ કૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માના ચરણકમળમાં નમ્ર ભાવે નમન કરી વિરમીશ. વસંત પંચમી
લિ. નમ્રસેવક
નંદલાલ ચુનીલાલ ડીવાળા સંવત ૨૦૦૮ )
ના જયશ્રીકૃષ્ણ મેનેજિંગ ડીરેટર, પી સરસ લિમિટેડ.'
-
-
Page #26
--------------------------------------------------------------------------
________________
pandurangshastri athavale
TATWAJNANA VIDYAPEETH 8/8 Dr. WILSON STREET, VIMAL JYOTL 2ND FLOOR, V. P.ROAD, BoMBAY-400004,
૧૬. ૧૨.૩ માનવ જીવન ઉકાન ફરવાને માટે કોઈ શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનના જન્મ એ હુ તો તે ગીતા છે. ગીતા માગર કિંમત આપે છે, નિર્ભય બનાવે છે અને જીવનનો રસ એ અર્થ સત્ર છે.
આવા મહાન ગ્રંથનું ઊડું તાન સામાન્ય સુધી પહોંચે એટલા માટે 'ગીતા દેહન' પુત૬ સ્વામીજી કૃષણાત્મનુ એ લખ્યું છે. આ પુસ્તક ઉપર લખવાની તાકાત અધિકારી બહિતી 1 યિ છે. સ્વામીજી જેવા સિદ્ધ હસ્ત અને સિવૃત્તિના પુરુષ તેના લેખ છે એ એનું મન ગ છે.
આજ ભયત્તિન માનવને આવા ગાયોની નિતાંત આવશ્યકતા છે. તે ગ્રંથની તૃતીય આવૃત્તિ
વ્હાર પડે તે એના કરન આનંદની વાત છે. આજના ફરાળ કેમ આવરતનું પુનર્મુદ્રણ થવું એ પણ એડ નતની વર્ણનાપદ વ ત છે.
આ પુસ્તકn ધાને લોનું જીવન બદલે અને સુધરે એવું ઈચ્છત,
पांडुरंगहीनी
Page #27
--------------------------------------------------------------------------
________________
[ આ ૧૬
ચોથી આવૃત્તિનું નિવેદન પરમ પૂજ્ય શ્રી ચરણગીરીજી બાપુના શુભ આશિષથી અને પ્રેરણાથી પૂજ્ય પાદ, બ્રાનિષ્ઠ, મહષિવર્ય સદગુરૂ શ્રી કૃષ્ણાત્મજજી મહારાજ રચીત “ગીતા દેહન “વા “તત્વાર્થ દીપિકા ” ની જેથી આવૃત્તિ ભાવિક તથા વિશાળ અનુયાયી સમુદાય સમક્ષ રજુ કરતાં અને ઘણુંજ આનંદ થાય છે.
પહેલી આવૃત્તિ સંવત ૨૦૦૨ માં અને બીજી આવૃત્તિ સંવત ૨૦૦૫ માં અને ત્રીજી આવૃત્તિ સંવત ૨૦૦૮ માં બહાર પડી હતી. ત્યાર બાદ છેલ્લા ૩૨ વર્ષથી આ અમુલ્ય અને અદૂભૂત ગ્રંથ અપ્રાપ્ય હતા. તેથી ધર્મપ્રેમી ભાવિકો તરફથી તેની સતત માંગ રહેતી હતી. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી અને સદૂગુરુદેવના શુભાશિષથી આ માંગને પહોંચી વળવા આ ચોથી આવૃત્તિના પ્રકાશનના અમે નિમિત્ત બન્યા તેથી અમે સૌ કૃત્યકૃત્યતા અનુભવીએ છીએ.
ગીતાને સંદેશે ગામડે ગામડે પહોંચાડનાર અને આપણી ભવ્ય સંસ્કૃતિનું પુનઃઉત્થાન કરનાર પરમ પૂજ્ય પાડુંરંગ શાસ્ત્રી આથેલજીએ આ ચોથી આવૃત્તિ માટે ઘણા પ્રેમથી પ્રસ્તાવના રૂપે આર્શીવચન લખી આપ્યા છે. તે માટે અમે તેમના ઋણી છીએ.
પૂજ્યપાદ મહર્ષિવર્ય પ્રણત ગ્રંથના પ્રકાશનના સર્વે હક શ્રી કૃષ્ણાત્મક વાકસુધા પ્રકાશન સમિતિને સ્વાધીન છે. તે સમિતિના સભ્યોમાંથી હાલ વિદ્યમાન શ્રી ધીરજલાલ પ્રાણજીવનદાસ પરીખે ખૂબ જ પ્રેમથી અને સહદયતાથી આ ગ્રંથ છપાવવાની પરવાનગી અમને આપી છે. તેથી તેમના અમે આભારી છીએ. સ્વામિશ્રી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી આશ્રમ, પેટલાદ) ના ગીતા દોહન' છાપવા માટે અમૂલ્ય માર્ગદર્શન તેમણે આપ્યું તે માટે અમે તેમના આભારી છીએ.
આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવા માટે અમને આશરે રૂ. ૧ લાખ પચાસ હજારના ભંડળની જરૂર હતી તે માટે શ્રી એમ. એસ. પારખે ધી સેન્ટ્રલ ૫૫ એન્ડ પેપર મીસના માલીક જેમણે ઉદાર ભાવે ગીતા દેહનની ૨૦૦૦ મત છપાવવા માટે જરૂરી કાગળ ભેટ આપેલ છે. તે માટે તેમના પણ અમે ઘણું ઋણી છીએ. આ કાર્યમાં સક્રિય સાથ સહકાર અને પ્રત્સાહન આપવા માટે શ્રી જશવંતભાઈ મહેતા (માછ નાણું અને ઉદ્યોગ પ્રધાન ગુજરાત રાજ્ય) નો પણ હદયપૂર્વક આભાર માનીએ છીએ. તે પ્રમાણે અમારા દરેક ગુરુ બંધુઓ, તેમના નેહીઓ અને મિત્રોએ પણ આ કાર્યમાં ઉદાર હાથે ફાળે આપી અમને કત્યકૃત્ય કર્યા છે. તેમજ શ્રી કેનમ પ્રીન્ટસવાળા શ્રી રામભાઈ કેકારીને આ ગ્રંથને ખૂબ જ ચીવટથી અને ઝડપથી પાર પાડવા માટે, તેઓને ત્યા તેમના સહકાર્યકર ભાઈઓને પણ આભાર માનીએ છીએ.
અંતે આ શુભ કાર્યમાં ઘણા નામી, અનામી, ભાઈ બહેનેએ સાથ સહકાર આપે છે તે સોને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
છેલ્લે અમારા પૂજ્ય ગુરુદેવ પરમહંસ શ્રી ચરણગીરીજી મહારાજ, જેમની પ્રેરણા અને આર્શીવાદથી જ આ અમુલ્ય ધાર્મિક ગ્રંથ જનતા સમક્ષ અમે મૂકી શક્યા છીએ તે માટે અમો સર્વે તેમના ત્રાણી છીએ.
લી. નમ્ર સેવકે અને ટ્રસ્ટીઓ ૧૮. જાન્યુઆરી, ૧૯૮૫
શ્રી ચરણગીરી બાપુ સ્મૃતિ ટ્રસ્ટ પ્રમુખ:- પુ. રતીગીરીજી મહારાજ - મુંબઈ
સ :શ્રી ભાનુશંકર પંડયા
રાજકોટ શ્રી શાંતીભાઈ મહેતા શ્રી ધીરુભાઈ દેસાઈ મુંબઈ શ્રી ગૌરાંગ મર્ચન્ટ
મુંબઈ શ્રી કલીનકાંત ગુરુજી. મુંબઈ શ્રી કીશા ગુરુજી
મુંબઈ
મુંબઈ
Page #28
--------------------------------------------------------------------------
________________
ગીતાહન
............................................................................................................................................................****************************
[ = ૧૭
।। ૐ તત્સત્ ।।
।। ૐ શ્રી કૃષ્ણાત્મજાય નમ : ।। ગીતાદોહન વા તત્વાર્થે દીપિકા સુવર્ણ-જયંતિ પ્રકાશન- સવંત ૧૯૯૯ - ૨૦૪૯
પાંચમી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે નિવેદન
પરમ પૂજ્ય અવધૂતથી ચરણગીરીજી મહારાજના શુભાશિષ અને પ્રેરણાથી પૂજ્યપાદ્ બ્રહ્મનિષ્ઠ, મહધિવર્ય સદગુરુ શ્રી કૃષ્ણાત્મજજી રચિત ‘ગીતાદોહન વા તત્વાર્થ દિપિકા’ ગ્રંથની ચોથી આવૃત્તિની ૨૦∞ પ્રત વિક્રમ સંવત ૨૦૪૧, ઈ.સ. ૧૯૮૫ની ૧૮ જાન્યુઆરીના રોજ બહાર પાડયા બાદ, સાત વર્ષના ટૂંકા ગાળામાં આ બધી જ પ્રત ખપી જતાં તેમજ ભાવિક જનોની સતત માંગને ધ્યાનમાં લેતા આ અદ્વિતીય અને પરમ પવિત્ર તથા પૂજનીય ગ્રંથની પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરવાનું સૌભાગ્ય સાંપડવા બદલ પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાના અમે ઓશિંગણ છીએ. પૂજાપાદ મહષિવર્ષે કૃષ્ણાત્મજજી મહારાજશ્રીએ “સંવત ૧૯૯૯ ચૈત્ર સુદ નોમ, શ્રી રામજયંતિ, પુષ્યનક્ષત્રે, બુધવારના શુભ દિવસે આ પવિત્ર ગ્રંથ લખવાની શરૂઆત કરી અને તે વર્ષના ભાદ્રપદની વદી અગિયારસે, શનિવારના રોજ લેખનકાર્ય સંપૂર્ણ કર્યું હતું. (“ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા - ઉપાસના કાણ્ડ - કિરણાંશ” પૃષ્ઠ સંખ્યા ૨૦). આ વર્ષે એટલે કે સંવત ૨૦૪૯ના ચૈત્ર સુદી નોમ ને રામનવમીના પુણ્યનક્ષત્રે, ગુરુવારના શુભ દિવસે આ મહાન ગ્રંથ લખવાની શરૂઆત કર્યાને પચાસ વર્ષ પૂરા થયા. તેથી આ પાંચમી આવૃત્તિ “સુવર્ણ જયંતિ પ્રકાશન” તરીકે પ્રકાશિત થઈ રહી છે જે અમારા માટે અત્યંત ગૌરવ અને આનંદની અનુભૂતિ સમાન છે. આ અમૂલ્ય અને પવિત્ર ગ્રંથની મુમુક્ષો તરફ્થી સતત માંગ રહેવાથી અપ્રાપ્ય એવા આ દુર્લભ ગ્રંથના પ્રકાશન કાર્યમાં ઈશ્વરની અનંત કૃપા અને પરમપૂજ્ય સદ્ગુરુ મહારાજશ્રીના શુભાશિષ નિમિત્ત બનવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ.
વીતેલા ૫૦વર્ષોમાં “ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા” ગ્રંથનો પ્રચાર અને માંગ એક નવી ટોચ ઉપર પહોંચ્યા છે. પૂજ્યપાદ મહર્ષિવર્યના કુલ અગિયાર પ્રકાશનોમાં “ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા” ગ્રંથને (સૌથી વધુ આવૃત્તિ) પાંચ આવૃત્તિ પ્રકાશિત થવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જેમાં આ મહાન અને અદ્વિતીય ગ્રંથમાં તેના રચયિતા પૂજ્યપાદ મહર્ષિવર્ય કૃષ્ણાત્મજજી મહારાજની મહાનતાનાં દર્શન થાય છે.
આજની મોંધવારીના સમયમાં કાગળ, છપાઈ, મજૂરી વગેરેના ભાવો અત્યંત ઊંચા ગયા હોવાથી સ્વાભાવિક છે કે આ દળદાર ગ્રંથની વેચાણ કિંમત વધુ થાય. પરંતુ, આ મહાન વિશ્વવંદનીય ધર્મગ્રંથનો, બૃહદ ગુજરાતની ધાર્મિક જનતા છૂટથી લાભ લઈ શકે તે હેતુથી આ અમૂલ્ય જ્ઞાનગ્રંથની કિંમત ઓછામાં ઓછી રાખવા શક્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ શુભ કાર્યમાં પૂજ્યપાદ મહષિવર્ય શ્રી કૃષ્ણાત્મજજી મહારાજની અનન્ય કૃપાદષ્ટિ અને પરમપૂજ્ય સદ્ગુરુ અવધૂત શ્રી ચરણગીરી મહારાજના આશિર્વાદથી, આ પાંચમી આવૃત્તિ “સુવર્ણ જયંતિ પ્રકાશન” પડતર કિંમત કરતાં પણ ઓછી કિંમતે વેચવાની અનુકુળતા પ્રાપ્ત થઈ છે. આ સુવર્ણ જયંતિ પ્રકાશન કાર્યમાં અમૂલ્ય સહકાર ત્થા માર્ગદર્શન આપવા બદલ અમો સર્વે શ્રી ભૂપેદ્રભાઈ રીખવદાસ શાહ શ્રી પરાગ જૈન મંડળ, પ્રેમચંદ લલ્લુભાઈ ઍન્ડ કહ્યું. કાગળના વેપારી શ્રી બચુભાઈ શાહ, અને “આર્ટ ક્રમ પ્રીન્ટર્સવાળા શ્રી ક્રીષ્ણાભાઈનો હ્રદય પૂર્વક આભાર માનીએ છીએ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮]
ગીતાન
“ગીતાઘહન વાતવાઈ દીપિકા ગ્રંથની ચતુર્થ આવૃત્તિની વિમોચનવિધિનો કાર્યક્રમ મુંબઈ મુકામે (પાટકર હલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦૦) તારીખ ૭એપ્રિલ ૧૯૮૫ના શુભ દિવસે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસી અઠવલેજીએ વિમોચન વિધિ કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. “જન્મભૂમિ” અને
પ્રવાસી” દનિકના તંત્રી તરી હરીભાઈ દવેએ આ ગ્રંથનો ટૂંકો પરિચય કરાવ્યો હતો. પરમપૂજ્ય વેદાંતાચાર્ય સ્વામી દાદી સમિઘન મહારાજ (દંતાલી પેટલાદ-ગુજરાત રાજ્ય) આશીર્વચન આપ્યા હતા. આ સર્વે મહાનુભવોનો અમે
આ તકે દયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. વિમોચન વિધિ પ્રસંગે બોલતાં પરમ પૂજ્ઞ ઘઘકી પાંડુરંગ શાસી મારવો એ જણાવ્યું હતું કે “ગીતાોહન વા તત્વાર્થ દીપિકા” જીવનસ્પર્શી તથા માનવસ્પર્શી મહાન આધ્યાત્મિક સાંસ્કૃતિક ગ્રંથ છે. આજે જ્યારે માનવજીવન ધર્મક્ષેત્રે રણક્ષેત્રે કરુણોત્રે તથા બિડાત્ર એવા આ ચાર ક્ષેત્રોમાં વહેંચાઈ ગયું છે ત્યારે આ ગ્રંથ સાચો માર્ગદર્શક સાબિત થશે. | મુરબ્બી થી હરીદ્રભાઈ દવેએ ગ્રંથનો મહિમા સમજાવતાં કહ્યું કે “આ પુસ્તકમાં પૂજ્યપાદ થી સમજ મહારાજાએ ઈશ્વર-સ્મરણનો મહિમા ગાયો છે.” પરમપૂજ્ય સ્વામી ની સમિાનંદજી મહારાજે જણાવ્યું કે સામાન્ય વ્યકિતથી લઈને કોઈપણ ક્ષેત્રની મહત્તમ કક્ષાની વ્યક્તિ સુધીના પ્રત્યેકના જીવનને સ્પર્શનારું અને તેને આધ્યાત્મિક વિકાસને માર્ગે લઈ જનારું આ પુસ્તક છે.
વિક્રમ સંવત ૨૦રમાં જ્યારે “ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા” ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે પ્રકાશકી નંદાલ યુનીલાલ બોડીવાળા (મેનેજિંગ ડીરેકટર, દેનિક સંદેશ લિમિટેડ, અમદાવાદ) એ પ્રથમ આવૃત્તિના નિવેદનમાં જણાવેલ છે કે, “પૂજાપાઠ મહhવર્ષ નીકણાત્મજજીમહારાજ અમોને ઉપકારના બોજ તળે મૂક્યા છે. ?િ ખાસ કરીને ગુજરાતને માટે એ ગૌરવરૂપ છે કેમ કે, ગીતાહન દ્વરા જગતમાં ચાલતા થી ભગવતગીતાના વાદ્ય નટ, કરવાનું સદ્ભાગ્ય તેઓને સાંપડયું છે.”
પૂજ્યપાદ મહીંધવર્ય શ્રી કષણાત્મજજી મહારાજે ગીતદોહનમાં જે કાંઈ કહેવાનું હતું તે સર્વ કહ્યું છે, છતાં | લોકોની તીવ્ર ઈચ્છા જોઈ સાંપ્રતકાળમાં પણ ગીતારૂપી જડીબુટ્ટી વડે જગત પર આવેલી આપત્તિ દૂર થઈ શકે તેમ છે.
આ પ્રસંગે શ્રી કૃષ્ણાત્મજજી વાકસુધા પ્રકાશન સમિતિના અધ્યક્ષ શ્રી ધીરજલાલ પ્રણજીવનદાસ પરીખના આ પાંચમી આવૃત્તિ પ્રગટ કરવાની ઉદાર પરવાનગી આપવા માટે અમે અત્યંત આભારી છીએ.
અમારા પૂજ્ય ગુરુદેવ પરમહંસ થી ચારણગીરીજી મહારાજ, જેમની પ્રેરણા અને આશિર્વાદથી જ આવો 3 અનુપમ તથા અત્યંત પવિત્ર ધામિક, મહામુલ્ય, અનન્ય ગ્રંથ મુમો સમક્ષ મૂકી શકયા છીએ તે માટે અમો ધન્યતા અનુભવીએ છીએ.
આ ધર્મગ્રંથના અધિક વાંચનના ફેલાવવાથી જગતમાં શાંતિ સ્થપાય એવી અમારી પ્રભુ પ્રત્યે નમ્ર પ્રાર્થના સાથે પરમકૃપાળુ શીણ પરમાત્માના ચરણકમળમાં વિનમ્ર ભાવે નમન કરીએ છીએ.
લી.
શ્રી રામનવમી ચત્ર સુદ નોમ વિ. સંવત. ૨૯ ઈ.સ. ૧ એપ્રિલ ૧૯૩ મુંબઈ.
નમ્ર સેવકો અને ટ્રસ્ટીઓ અવધૂત શ્રી ચરણગીરી સ્મૃતિ ટ્રસ્ટ
Page #30
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
પૂર્ણમાંથી પણ લેતાં અવશેષ પણ પૂર્ણ જ રહે છે.
[
૧૯
महर्षिओने स्मरणाञ्जलि
– – ––– नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् ॥ * જે પરમાત્માએ પિતે જ બ્રહ્માંડ ઉત્પત્તિ પૂર્વ હજારે દિવ્ય વર્ષો સુધી જગત લીલાને માટે જેલમાં રહી તપ કર્યું છે જેથી તેમને નારાયણ (નાર+અયન; પાણી એ જેનું ઘર છે તે) એવું નામ પ્રાપ્ત થયેલું છે એવા પરબ્રજ પરમાત્મસ્વરૂપ નારાયણને, નરેમાં શ્રેષ્ઠ એવા નરને તથા વિદ્યાનિધિ શ્રી વી સરસ્વતી માતાને સાષ્ટાંગ પ્રણામ કરીને આ જય એટલે જે થકી મિથ્યા મોહ વડે થયેલ અજ્ઞાનનો નાશ થઈ તમામ દુખો ઉપર વિજય મેળવી શકાય છે એવી પરમાત્મપ્રાપ્તિ કરનારા સંહિતા(ગ્રંથ)ને આરંભ કરું છું.
लौकिकानां हि साधुनामर्थ वागनुवर्तते । ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥
મ
લૌકિક પંડિત અને વિદ્વાને ગમે તેવા સત્ત્વગુણસંપન અને સાધુ સ્વભાવી હોય તેમની વાણી ગમે તેટલી આકર્ષક, છટાવાળી કે મધુર લાગતી હોય; તે પણ તે લૌકિક ઇચ્છાથી પરની સ્થિતિના અનુભવથી વંચિત હોવાથી તેઓ નિર્વાસન થયેલા હતા નથી જેથી તેઓની વાણી લૌકિક એવા વૈષયિક પદાર્થો જ ઇચ્છે વા અનુસરે છે ત્યારે એથી ઊલટું આત્મદર્શ જીવન્મુક્ત મહર્ષિઓની વાણીને લોકિક એવા વૈષયિક પદાર્થો જ ઈચ્છે વા અનુભવે છે; કારણ કે તેમની વાણુ થકી તે લૌકિક પદાર્થો અવિષય રૂપ બની આત્મોન્નતિરૂપ દવેયને સાધ્ય કરી અખંડ સુખશાંતિને પ્રાપ્ત કરી શકે છે; જ્યારે વિષયેચ્છ પદાર્થવાળી વાણી થકી વિષયેચ્છાને પ્રાદુર્ભાવ ઉત્તરેત્તર વધતો જઈને છેવટે અધ:પતનમાં જ પાડે છે. આ રીતે એ બંનેની વાણીમાં જમીન અને આકાશ જેટલું અંતર છે; આથી જ જીવન્મુક્તોની વાણી પ્રાસાદિક કહેવાય છે.
तमृषि मनुष्यलोकप्रवेशविश्रामशाखिनं वाचाम् ।
सुरलोकादवतारपान्तरखेदनिछदं वन्दे ।। વાસુધા શ્રી સરસ્વતી, શારદા, વિદ્યા વા વાવીને દેવલોકમાંથી માનવામાં અવતીર્ણ થતાં થયેલા એને શાંત કરનારા અને શ્રીશારદાદેવી મનુષ્યલોકમાં અવતીર્ણ થયા પછી આ જગતમાં તેને વિશ્રાંતિ માટે શીતલ છાયા આપનારા વૃક્ષરૂપ બનેલા તે સર્વે મહર્ષિએને શતશઃ પ્રણામ હે,
Page #31
--------------------------------------------------------------------------
________________
.
२०]
• पाप्यायन्तु ममानानि वाकप्राणशक्षुः श्रोतम्
[ श्रीम
॥ श्रीकृष्णार्पणम् ॥
जन्माघस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् तेने ब्रह्महदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः । तेजोवारिमृदां यथाविनिमयो यत्र त्रिसों मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥१॥ यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैवैदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥२॥ नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे । सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्त्रकोटियुगधारिणे नमः ॥३॥ अपनपारिजाताय तोत्रवेत्रैकपाणये ।। ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥४॥ वसुदेवसुतं देवं कश्सचाणूरमर्दनम् । देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥५॥ सत्यव्रतं सत्यपरं त्रिसत्य सत्यस्य योनि निहितं च सत्ये । सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरण प्रपद्ये ॥६॥ त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव । त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव ॥७॥ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्धयात्मना वा प्रकृतेः स्वभावात् । करोमि यद्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ॥८॥ यत्कृतं यत्करिष्यामि तत्सर्वं न मया कृतम् । त्वया कृतं तु फलभुक्त्वमेव मधुसूदन ॥९॥ सर्वेध मुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कबिदुःखमाप्नुयात् ॥१०॥
॥ॐ श्रीकृष्णार्पणमस्तु ॥
Page #32
--------------------------------------------------------------------------
________________
ગીતાઽાહન] (આત્મરૂપ)મારા બધાં અંગે આાનંદમાં વિચરા ફ્રેમ કે વાણી, પ્રાણ, ચક્ષુ શ્રોત્ર- [૫૧
धर्मपालननी महत्ता
श्री व्यास उवाच -
सत्यं सत्यं पुनः सत्यं भुजमुत्थाप्य चोच्यते । न वेदाच्च परं शास्त्रं न देवो केशवात्परः ॥ उर्ध्व बाहुर्विरौम्येष नैव कश्चिच्छृणोति मे । धर्मादव काम स किमर्थं न सेव्यते ॥
२ भ
न जातु कामान्न भयान्न लोभाद्धर्मं त्यजेजीवितस्यापि हेतोः । धर्मो नित्यः सुखदुःखे त्वनित्ये जीवो नित्यो हेतुरस्यत्वनित्यः ॥
મહર્ષિ વ્યાસાચા છ હાથ ઊંચા કરી પાકારી પાકારીને કહે છે કે, વેદ કરતાં કર એટલે વેદની પહેલાંનુ બીજુ કાઈ પણ શાસ્ત્ર છે જ નહિ, તેથી તે જ સ કરતાં શ્રેષ્ઠ અને પ્રમાણભૂત છે અને કેશવ એટલે અતિવચનીય એવા બ્રહ્મથી પણ કાઈ પર એટલે પૂર્વતા, માટેા વા શ્રેષ્ઠ વ નથી. આ હું તમને જે હી રહ્યો છું તે તદ્દન સત્ય છે, સત્ય છે, સત્ય છે, ત્રિવાર સત્ય છે. મારા બંને હાથ ઊંચા કરીને હું પાકરી પાકારીને કહું છું કે તમે જે ભાગાદિને ઇચ્છા છે. તેની પ્રાપ્તિ પણ ધર્માંથી જ થાય છે. ધ થકી જ અથ અને કામની પ્રાપ્તિ પણ અનાયાસે થઇ શકે છે, તો પછી તમા શામાટે ધર્મનુ સેવન કરતા નથી? પણ અરેરે! દુર્ભાગ્યની વાત છે કે મારું' આ હિતકારક કથન કાર્ડ સાંભળતા જ નથી. અરે! કામ, ભય, લાભ અથવા જીવવાને અર્થે પણ તમારે ધર્માંના ત્યાગ નહિ કરતાં તેનું પાલન કરવું જ આવશ્યક છે, કેમ કે તે થકી આવતાં સર્કરામાંથી તમાને એક ધર્મ જ બચાવી શકો. એક ધર્મ જ નિત્ય છે, સુખદુઃખાદિ તા અનિત્ય છે; કિવા જો તમા જીવને શુદ્ધ આત્મસ્વરૂપ સમજીને નિત્ય માનતા હૈ। તે પણ તેને ધ પાલનની આવશ્યકતા રહે છે. બાકી જીવના હેતુરૂપ વિષયવાસનાવશાત્ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કારણ, સૂક્ષ્મ અને સ્કૂલ શરીરાદિ વડે થતાં કાયિક, વાચિક અને માનસિક ઇત્યાદિ તમામ કર્મો તા નિત્ય છે,
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨]
अयो बलमिन्द्रियाणि च सर्वाणि । सर्व ब्रह्मोपनिषदम
[ પરવચન
पुरो व च न
સાંપ્રતકાળ અને ભગવદ્દગીતા सुपर्ण विप्राः कवयो वाभिरेकं सन्त बहुधा कल्पयन्ति ।
(૪૦ ૧૦-૧૧૪-૧) બુદ્ધિમાન અને મહાનુભાવ તત્ત્વજ્ઞ પુરુષોએ એક જ પરમાત્માને ઠેકાણે અનેકત્વને ભાવ કપેલ છે.
આમુખ લખવાનું કારણ શ્રીમદભગવદગીતાના સંબંધમાં મારે જે કાંઈ કહેવાનું હતું તે બધું મેં સંક્ષેપમાં આ ગીતદેહનમાં કહ્યું છે, છતાં લોકોની ઈચ્છાને માન આપી સાંપ્રતકાળમાં શ્રીભગવદગીતાનો ઉપયોગ શી રીતે કર, એ સંબંધમાં આમુખરૂપે આ બે શબ્દો લખી આપવાનો પ્રયત્ન કર્યો છે.
લેખનને હેતુ લેખક યા વક્તાનો આશય, ઉદેશ યા ભાવ વાચકવંદ વિા શ્રોતાવર્ગ સારી રીતે સમજી શકે એ જ. લેખન વા વનત્વનો મુખ્ય હેતુ છે. શબ્દપ્રયેળનું મુખ્ય ફળ પણ એ જ છે કે પોતાનું કહેલું કથન સામાઓ યથાર્થ રીતે સમજી શકે. જે વક્તાને ભાવાર્થ શ્રોતા સમજી નહિ શકે કિવા લેખકને અભીષ્ટ અર્થ વાચકવંદ સમજી નહિ શકે તે તેઓની સંશયનિવૃત્તિ નહિ થતાં ઉલટ ભ્રમમાં અભિવૃદ્ધિ થવા પામે છે અને લેખક યા વક્તાને શ્રમ નિષફળ નીવડે છે. વળી લેખક યા વક્તાના કથનને માત્ર શબ્દાર્થ સમજવાથી પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ તેમના કહેવાના સાચા તસ્વાર્થ ભાવ સમજો અત્યાવશ્યક છે. આ સંબંધમાં શાસ્ત્રમાન્ય એવું એક દષ્ટાંત છે,
અનુમાન કરવાની પદ્ધતિ જેમ નેકરને સિંધવ લાવે' એમ કહેવામાં આવે; સિંધવના (૧) મીઠું અને (૨) ઘોડે, એવા મુખ્યત્વે બે અર્થે વ્યવહારમાં પ્રચલિત છે. તે બે પૈકી માગનારને શાની જરૂર છે તેને પ્રથમ નિશ્ચય કરવો જોઈએ. તે સારી રીતે જાણવા માટે ન્યાયશાસ્ત્રોમાં સંયોગાદિ સાધનો બતાવવામાં આવ્યાં છે. તે પૈકી એક અન્યતમ નામનું છે. તેને લક્ષમાં લઈ તે ધોરણે સ્વામીની ઇચ્છા યા ઉદ્દેશનું અનુમાન કરવું જોઈએ. જે ભજનને સમય હોય તો સંધવ એટલે મીઠ, અને કપડાં વગેરે પહેરીને બહાર જવાનો અવસર હોય તો સિંધવ એટલે છેડાની જરૂર છે, એમ સમજવું. આ રીતનાં અનુમાન વડે જ સ્વામીની આજ્ઞા યા વ્યાખ્યાતાને ઉદ્દેશ કળી શકાય છે, અન્યથા નહિ; પરંતુ આ રીતિ તે કોઈ એકદ વસ્તુનું તાત્પર્ય સમજવાને માટે કદાચ ઉપયોગી નીવડે પણ ગ્રંથો તે અનેક વાકયોના સમૂહ૩૫ હાઈ પ્રત્યેક વાક્યના પ્રચલિત અર્થો પણ અનેક છે તે પિકી કયે વખતે કયો અર્થ લેવો એ ઠેરવવું વણું કઠણ થઈ પડે છે. સિવાય કોઈ પુરુષના વચનનું તાત્પર્ય શોધવાનું હોય તો કદાચ મહાપ્રયત્ન વડે પણ તે શક્ય બની શકે, પરંતુ અપોય એવા વદનું તાત્પર્ય ધારવું એ બુદ્ધિમાનને માટે પણ કઠણ છે તે પછી સર્વસામાન્ય લોકોને માટે તે અતિશય દુર્લભ હોય એમાં તે શંકા જ નથી. વળી જ્યાં સુધી વેદનું સાચું રહસ્ય જાણવામાં આવતું નથી ત્યાં સુધી મનુષ્યને મોહબમ નષ્ટ થઈ તેને ખરું સુખ અને કાયમી શાંતિ કદી પણ પ્રાપ્ત થતાં નથી. આથી એ નિર્વાણપદની સિદ્ધિ અર્થે વક્તવ અથવા લેખન દ્વારા તે અગમ્ય અને અનિર્વચનીય તત્તનું પરોક્ષ રીતે પ્રતિપાદન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. માટે અપૌરુષેય એવા આ ગૂઢ શાસ્ત્રોનો ઉદ્દેશ વ રહસ્ય શું છે તે
Page #34
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] અને બળ આદિ ઈદ્રિય વસ્તુતઃ ઉપનિષદોક્ત બાપ જ છે. [જ રા દર્શાવવાને માટે શાસ્ત્રકારોએ મુખ્યત્વે નીચે પ્રમાણેની છ બાબતે કહેલી છે. એટલે એ ગૂઢ રહસ્ય સમજવાને માટે લેખકેઃ ૩૫ લEારાવખ્યા પૂર્વતા અર્થપત્તિ નિ તાનિયો (1) ઉપક્રમ અને ઉપસંહાર, (૨) અભ્યાસ, (૩) અપૂર્વતા, (૪) ફળ, (૫) અર્થવાદ અને (૬) ઉપષત્તિ; આ છ બાબતોનો આશ્રય લેવાની જરૂર હોય છે.
શાસરહસ્ય સમજવાની પદ્ધતિ (૧) ઉપક્રમ અને ઉપસંહાર એટલે આરંભ અને સમાપ્તિ; એ બંને ગ્રંથનું તાત્પર્ય સમજવાને માટે સહાયતા૫ છે, (૨) અભ્યાસ એટલે પ્રધાન લક્ષ્યને વારંવાર કહેવું તે; યેયપ્રાપ્તિને માટે તે અત્યંત ઉપયોગી છે, (૩) અપૂર્વતા એટલે ગ્રંથમાં નવીનતા કિવા વિશેષતા શું છે અને તે બતાવવું અથવા જણાવવું તે, (૪) ફળ એટલે આ ગ્રંથનું પ્રયોજન શું છે અને તેનાથી શી પ્રાપ્તિ થશે તે, (૫) અર્થવાદ એટલે જિજ્ઞાસ શ્રોતા યા વાચકવૃન્દાને સમાગે પ્રવૃત્ત કરવાને માટે કરવામાં આવતી સ્તુતિ અને તેઓને અસમાર્ગેથી નિવૃત્ત કરવાના ઉદ્દેશ કરવામાં આવતી નિંદા તથા (૬) ઉપપત્તિ એટલે ગ્રંથમાં કહેવામાં આવેલા વિષયની સિદ્ધિ માટે આપવામાં આવતાં પ્રમાણે. આ છ જે વિષયની સિહતા અર્થે કહેવામાં આવ્યાં હેય તે જ તે ગ્રંથનું તાત્પર્ય છે એમ સમજવું. આ છતાં મિલનથી જ મંથનું રહસ્ય અથવા શામનું તાત્પર્ય શું છે, તે સિદ્ધ થઈ શકે છે.
દુરાગ્રહથી પોતાને કૃતાર્થ માની બેસવું આ મુજબની યોજના શાસ્ત્રકારોએ વકતા યા લેખકનું પ્રતિપાદિત શાસ્ત્રીય તાત્પર્ય યથાર્થ રીતે સમજવામાં આવે એટલા માટે કરી છે, પરંતુ આકાશની અનંતતા અને વિશાળતાને લીધે તેનો અંત લાગતું નથી છતાં પક્ષીઓ પોતપોતાની શક્તિ અનુસાર તેમાં ઊડી પિતાને કૃતાર્થ માને છે અથવા મીઠા પાણીનું સરોવર ભરાયેલું હોવા છતાં પક્ષીઓ પોતપોતાની ચાંચમાં તેમાંથી લેવાય તેટલું લઈ પોતે પ્તિ માને છે તેમ પ્રમાણેથી રહિત, અનંત, અગમ્ય, અકથ્ય, અગોચર અથવા અનિર્વચનીય એવા સચિદાનંદલન પરમાત્માના રવરૂપ સંબંધમાં મનસ્વી તર્કો કરી લઈ આનંદ અને શાંતિ મેળવવાના ઉદ્દેશથી પ્રત્યેક જીવ અહોનિશ સતત પ્રયત્ન કર્યો જાય છે તથા પોતપોતાની બુદ્ધિ, ભાવના અને શક્તિ અનુસાર તેમાંનું ગ્રહણ કરી દુરાગ્રહ વડે પિતાને કૃતાર્થ થયેલો માની બેસે છે. પિતાને મોટા મોટા બુદ્ધિશાળી માનનારાઓ પણ પોતપોતાની મનસ્વી માન્યતાઓમાં જ અટવાઈ પરમાત્મસ્વરૂપના પારને પામી શકતા નથી.
લેકેને સાચું નહિ પણ સારું જોઈએ વરતુતઃ સચ્ચિદાનંદવન પરમાત્માનું સ્વરૂપ ઉપર કહી ગયા તેમ અધ્ય, અવર્ણનીય, અગોચર અને અનિર્વચનીય છે અને તેનું તાત્પર્ય અપોય એવા વેદો દ્વારા સમજવાનું હોય છે. આ કાર્ય અતિશય દુર્ગમ હોવાથી પ્રથમતઃ તો તેને યથાર્થ વક્તા મળ એ અતિ દુર્લભ છે; તેમાં પણ આત્મસાક્ષાત્કાર કરેલ અપરક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ તત્ત્વવિદ્દ તે કવચિત જ કઈ મળે છે અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ જેવો અવતારક અને બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય બહુત વક્તા તો અતિશય દુર્લભ હેઈ તેમણે કહેલા કથનનું યથાર્થ તાત્પર્ય જાણવું, એ ખરેખર કેટલું બધું કઠણ છે તેને વિચાર બુદ્ધિશાળી વાચકો જ કરે. તેમાં વળી તેમના કથન ઉપર અપરોક્ષાનુભવ વગરના લૂખા તકવાદીઓની મિયા અહંભાવ વડે થયેલી અસંખ્ય ટીકાઓ જોતાં તો તેઓએ દૂધનું દહીં કરવાને બદલે દહીંનું દૂધ કરવાના પ્રયનની જેમ એ ભગવદુક્તિ સમજવામાં સરળતા કરવાને બદલે અનેક વિતંડાવાદો ઊભા કરી ઊલટા લેકેને વધુ સંભ્રમમાં નાંખ્યા છે. આવી પરિસ્થિતિમાં સૌથી પ્રથમ લેકોને એ સંભ્રમ નષ્ટ થઈ તેઓને સરળતાથી સાચો અર્થ સમજવાની રૂર છે. આ કાર્યમાં કાંઈક અંશે મદદરૂપ નીવડે એવા ઉદ્દેશથી લોકેની તીવ્રતર જિજ્ઞાસા જતાં શ્રી ભગવત્રેરણાનુસાર આ ગીતાદહન ગ્રંથ લખાયેલું છે. આજકાલ લોકોને સાચું નહિ પણ સારું લાગે
II
Page #35
--------------------------------------------------------------------------
________________
જ ૨૪ ] माऽहं प्रमा निराकुयाँ मा मा प्रम निराकरोत
[પુરાવયન એવું જોઈએ છે. ખુશામત જ પ્રિય હોવાથી તેઓ પોતપોતાની દુરાગ્રહી માન્યતા સત્ય ઠેરવવાના ઉદ્દેશથી પોતપોતાને અનફળ એ દરેક ગ્રંથનો અર્થ કરી લે છે અને કહેનારના કથનનો સાચો ઉદ્દેશ સમજવાને પ્રયત્ન કરતા નથી અને કરશે પણ નહિ, એ દેખીતું છે. તેવા ખુશામતપ્રિય, મિથ્યાભિમાની અને દુરાગ્રહીઓને બાદ કરતાં જેમને સાચું જાણવાની ઉત્કંઠા છે તેઓ જ આને ભાવાર્થ સારી રીતે સમજી શકશે. ‘ાં વારિત્રયં ચ સામયિ' એવું શાસ્ત્રમાં જે કહેલું છે તેને અર્થ આ ખુશામતીયા રામહીઓ “સાચું અને લોકોને સારું લાગે એવું કહેવું” એ કરી પોતાને અને માને છેતરે છે. વસ્તુતઃ “જે થકી લોકોનું અપ્રિય ન થાય અને જે સત્ય હોય તેવું જ કહેવું જોઈએ,” એવો આ શાસ્ત્રના કથનને ઉદેશ છે. મહાભારતમાં કહ્યું છે કે સત્ય એ અમૃતની જેમ કટુ હેવાથી તે લોકોને ગળે ઉતરતું નથી અને તેવું કહેનારા હિતરછુએ પણ કોઈ વિરલ જ મળી આવે છે. મીઠું મીઠું બોલનારા ખુશામતીયા પુરુષો તો સદાએ જ્યાં ત્યાં સહેજમાં મળી આવે છે પણ કડવું છતાં સત્ય અને હિતકારી કહેનાર તે
ભ જ હોય છે.” દેવગુરુ બહસ્પતિ જેવાને પણ શાસ્ત્રના અધ્યયન વિના તેમ જ સાચું અને હિતકારક કલારા બ્રહ્મનિષ્ઠ સાબુની સેવા કર્યા વિના જ્ઞાન થતું નથી, એ ધ્યાનમાં રાખવું. આ સંબધે ગ્રંથારંભમાં ઉપાસના કાર્ડમાં પણ વિસ્તૃત વિવેચન છે. જે કે ગીતાનું સાચું રહસ્ય સમજાવવાનું કાર્ય મારા જેવા પામરને માટે અશકય હેવા છતાં જ્યાં ઈશ્વરની જ કૃપા હોય ત્યાં અશકય શું છે?
પિતાની માન્યતા બીજા ઉપર લાદવાની યુક્તિ કાળપરિવર્તમાનુસાર શાસ્ત્રાભ્યાસના અભાવને લીધે શાસ્ત્રમંથને સાચો ઉદ્દેશ સમજવાને માટે ઉપયોગી એવી ઉપર બતાવેલી શાસ્ત્રીય પદ્ધતિનો ધીરે ધીરે લેપ થવા પામ્યો અને તેથી લોકોની મનોવૃત્તિ વક્તા યા ' લેખકનું પ્રોજન સમજવાને અશક્ત બની. સિવાય વક્તાઓ (લેખ) પણ મિથ્યાભિમાની, દુરાગ્રહી, અનુભવથી . રહિત, સ્વછંદી, પ્રમાદી, શાસ્ત્રાભ્યાસહીત, સત્યતત્ત્વ સમજયા વગરના લુખા ડ્રવાદી અને મિથ્યા વિતંડાવાદી તથા ખુશામતીયા બનતા ગયા. આથી જમતમાં દિનપ્રતિદિન સત્ય જ્ઞાનને લેપ થવા પામ્યો અને તેની મને આપસમાપસમાં ફાટફૂટ પડાવી પોતપોતાને મત વા માન્યતા પરસ્પર એક બીજા ઉપર લાદી તેઓને પોતાના પક્ષમાં ખેંચી પોતાના શહ તળે દબાવવા તેમ જ પોતપોતાના સાંપ્રદાયનો પ્રચાર કરી બહમતિ મેળવવી અને એ રીતની યુક્તિથી પોતાનો સ્વાર્થ સાધી લેવો; આજકાલ એ ઉદ્દેશ સફળ કરવાને કમ દળ, બળ અને યુક્તિ પ્રયુક્તિ દ્વારા એક સરખો ચાલુ છે. સાંકતકાળમાં બહારથી મીઠું મીઠું અને સારું લાગે એવું બોલી અંદરખાનેથી તેને છેતરી પિતાનો સ્વાર્થ સાધી લે તથા તેનો વિનાશ કર એ પ્રથાનું નામ જ બુદ્ધિ છે અને તેવું કરનારે જ બુદ્ધિશાળી ગણાય છે.
સત્ય સમજવાની અશક્તિ આ રીતે જગતમાં સત્યજ્ઞાનને લેપ થવાથી સત્ય, અહિંસા, શમ, દમ, સંયમ આદિ સદગુણેને લેપ થઈ તેમનું સ્થાન અસત્યતા, હિંસા, વિષયલંપટતા, શાતા, કાપથ્ય, લોભ, ઈર્ષ્યા, પરસ્પર ડેષ, એક બીજાને ફસાવવું ઇત્યાદિ દુર્ગાએ લીધું અને આજકાલ તે તેનું સામ્રાજ્ય સર્વત્ર એટલું બધું વિસ્તરેલું
અહિંસા આદિ સદાણાની શાસ્ત્રમાં આવતી વ્યાખ્યાઓ તો કેવળ કાળક૯િ૫ત જ છે, એવી માતા જ બધે રૂઢ થયેલી જોવામાં આવે છે. આ રીતે સત્યજ્ઞાન સમજવાને લેકે અશક્ત બન્યાં. નીતિશામાં કહ્યું છે કે જ્યારે વિનાશ થવાને હોય ત્યારે કલુષિત થયેલી બુદ્ધિમાં અન્યાય જ ન્યાય જેવો ભાસે છે અને કોઈ પણ ઉપાયે તે બુદ્ધિમાંથી હઠ નથી.” આ કથન પ્રસ્તુત સમયને માટે અક્ષરશઃ લાગુ પડે છે,
રઢ થયેલી પ્રચારાત્મક પદ્ધતિ ઉપર મુજબ સાંપ્રદાયિક પ્રચારને લીધે પ્રાચીન પદ્ધતિનું જ્ઞાન લુપ્ત થવાથી શાસ્ત્રમાં આવેલી સત્યાદિની ભ્યાખ્યાએ પિતતાના સાંપ્રદાયને ઉપયોગી નીવડે એવી કરી તેને અનુસરીને શાસ્ત્રોના અર્થે કરવામાં
Page #36
--------------------------------------------------------------------------
________________
તારક ઈતિક,
ગીતાહન] (માટે) હું તે (બક્ષ)ને તેમ જ) બ્રહ્મ મારે ૯ નો) ત્યાગ ન કરીએ. [ આવે છે અને ચાલુ યુગની સાથે સરખાવવાના ઉદ્દેશથી તેને અનુકૂળ તેમ જ બંધબેસતા કરી બતાવવા એને જ ઇતિકર્તવ્યતા સમજવામાં આવે છે. આ મુજબને પ્રચાર હવે એટલો બધો ઓતપ્રોત બની ગયો છે કે આ કરતાં વિશેષ કાંઈક હશે એવો વિચાર કરવાની બુદ્ધિ ૫ણ લોકે પાસે સિલક રહેવા પામી નથી. આજકાલ ઢ થયેલી આ પ્રચારાત્મક પદ્ધતિમાંથી જગતમાં ચાલી રહેલે કાયિક, વાચિક, માનસિક ? બૌહિ કઈ પણ પ્રકારને વ્યવહાર છૂટી શકતા નથી. છેલ્લાં બે અઢી હજાર વર્ષથી આ પદ્ધતિ ધીરે ધીરે હિંગત થતી રહી અને આજકાલ તે તેણે જગતમાં ઠેર ઠેર પિતાનું સામાન્ય વિસ્તારેલું છે.
કર્તવ્યના ઓથા નીચે ચાલતે વ્યવહાર દૈવયોગે અમારા નશીએ પ્રસ્તુત સમયે કેવળ પારકાઓનું આંધળું અનુકરણ કરવાનું આવ્યું છે. દેશમાં ચાલી રહેલી અમારી દરેક પ્રવૃત્તિ પછી તે વ્યાવહારિક, કૌટુંબિક, સામાજિક, રાજકીય, નૈતિક યા ધાર્મિક સ્વરૂપની હે; તેમાં સત્યતા, અહિંસા, એકતા, શાંતતા યા કલ્યાણદિના બહાને પક્ષાપક્ષી ક્વિા વાડાવાડી વધારી પોતાના સાંપ્રદાયોના પ્રચારને અર્થે જુદા જુદા ચોકાઓ જમાવી પોતાના અકાઓની મજબતાઈ કરવી અને આ રીતે વગર સમજે યા ઊલટી સમજને લીધે પાશ્ચાત્યોનો કાર્યભાગ સાધ પરોક્ષ યા અપરોક્ષ મદદરૂપ બનવું અને આ બધું જ ચાલે છે તે કેવળ કર્તવ્યના ઓથા નીચે કિવા સારવકતાને બહાને આજકાલ લોકકલ્યાણ, જગકલયાણ વા સેવાભાવ ઇત્યાદિનામે જગતને જેટલા વિના થઈ રહ્યો છે એટલો પ્રત્યક્ષ નાશ કરવાથી પણ ન થઈ શકત. કર્તવ્યની સાચી વ્યાખ્યા ભૂલાઈ જવાથી અમો આજે આને જ કર્તવ્ય માની બેઠા છીએ. ઇનિોની અવતાને લીધે અશુભને શુભ માની ઇન્દ્રિયોની તસિને અર્થે મીઠું મીઠું બેલી કઈ પણ રીતે લોકો પાસેથી રવા સાધી લેવો, એને જ લોકસેવા દિવા કર્તવ્ય સમજવામાં આવે છે. આનું પરિણામ એ આવે છે કે ધીમે ધીમે સંધબળ યા સંગાન તુટતું જઈ
ધોરે સર્વત્ર નિર્ણાયક જેવી સ્થિતિ વ્યાપી જાય છે અને જગતનું તંત્ર ડાક ગુંડાઓ કે જેઓને બુદ્ધિશાળી કહેવાની ફરજ પડે છે તેવાઓના હાથમાં જઈ પડે છે. સૈકાઓને પાક ઇતિહાસ તપાસતાં અને જગતમાંની ચાલુ અશાંત સ્થિતિનું સુક્ષ્મ રીતે નિરીક્ષણ કરતાં આજે અમારી અવનતિ થવાનું મુખ્ય કારણ એ જ હેવાનું જણાઈ આવશે.
ચોતરફ ફેલાયેલું ગુંડાગીરી રાજ જગતમાં આજે કૌટુંબિક યા સામાજિક પ્રવૃત્તિથી માંડીને તે ઠેઠ રાજકીય મા ધાર્મિક પ્રવૃત્તિમાં પણું જ્યાં ત્યાં ગુંડાઓનું જ જોર ચાલે છે. આથી આજે જગતમાં બે મિનીયમ જેવી પરિસ્થિતિ છે પ્રસરેલી જોવામાં આવે છે. સાચા કર્તવ્યને ભૂલી જઈ બોટાને જ કર્તવ્ય માની તેને સાચું ઠેરવવાને માટે
જ્યાં ત્યાં મિયા વિતંડાવાદ થઈ રહ્યા છે. કર્તવ્ય કરી બતાવવાને બદલે કાંઈ પણ નહિ કરતાં મેં અમુક કર્યું છે, હું અમુક કરીશ, હું જગતનું ક૯યાણ કરું છું ઈત્યાદિ પ્રકારે મોઢેથી મિથ્યા બોલી જાણવું એને જ ખરું કર્તવ્ય માનવામાં આવે છે અને સ્વાર્થત્યાગને નામે કોઈ પણ પ્રકારે સ્વાર્થ સાધી લેવો એને જ જગકલ્યાણ સમજવામાં આવે છે. આમ લેક તથા જગતકલ્યાણુને નામે પારકાના ભાંજગડમાં પડી પોતાના સ્વાર્થ સાધનારા મૂર્ખાઓ જ કહેવાય; તેઓ જ જગતને અનર્થ કરનારા નીવડે છે, એમ નીતિશાસ્ત્રકાર પણ કહે છે.
અમારી અવળી શિયાએ આ રીતે પાશ્ચાત્ય વિદ્યાના સંસર્ગ અને સહચારને લીધે અમારામાં ઓતપ્રેત તેમના જ સંસ્કાર ઘૂસી જવા પામ્યા. અમારો દૈનંદિન ચાલતે નિત્ય નૈમિત્તિક તમામ વ્યવહાર તેએાની પદ્ધતિ અનુસાર જ ચાલી રહ્યો છે. અમારામાંથી ધર્માનું જ્ઞાન ઓસરતું ગયું અને આજે અમે વેદિયા ઢેર જેવી સ્થિતિમાં મકાઈ ગયા છીએ. અમે અમારું સ્વાભિમાન ગુમાવી દીધું, એટલું જ નહિ પણ અમે પાશ્ચાત્યના
નાનક
કર માફ ન કરન ડાન્સના નખ કા નગર: નવા એક
It Ret
Page #37
--------------------------------------------------------------------------
________________
જ ૨૬] નિરાજાનહાનિક માણા
[પરવચન હાથાપ બની તેમના જ પ્રચાર બની ગયા. જેમ રેગના નિદાન વગરના અને અપકારક ઔષધથી રોમ નષ્ટ થવાને બદલે વધે છે તેમ અમારી આજે તેમની સાથે વિરુદ્ધતાને નામે થતી ક્રિયાઓ પણ અંદરખાને તેમને જ પિષણરૂપ નીવડે છે. ઝાડોની શાખાઓ કાપી નાખ્યા પછી વરસાદ આથી તે જેમ વધારે ફેલાય છે તેમ અમારી પાશ્ચાત્યોના સંસર્ગથી મુક્ત થવાને નામે થતી ક્રિયાઓ પણ તેમને જ વધુ ઉતજ અને જાગૃતિકારક નીવડે છે અને એ વાતનું અમોને ભાન પણ રહ્યું નથી. અમે તે ઊલટા માનીએ છીએ કે અમે જે આ કરી રહા છીએ તે તદન સત્ય જ છે. ખોટો દુરાગ્રહ ઘૂસી જવાને લીધે અમે અવળા માર્ગે
ઈ રહ્યા છીએ, એનું પણ અમને ભાન નથી. આજે અમે સવળાને અવળું અને અવળાને સવળું માની બેઠા છીએ. એ વસ્તુસ્થિતિ ખરેખર કરુણાજનક હોઈ અમારો વિનાશ સૂચવે છે. જડમૂળને નાશ થયા સિવાય ઝાડનો નાશ કદી થતો નથી તેમ જ શાખાઓ છાંટવાથી કે એકાદ ડાળ કાપવાથી જેમ ઝાડને લાવો અટકતું નથી તેમ અમે જ્યાં સુધી જગતમાં અવતીર્ણ થયેલી આ ચાલુ પરિસ્થિતિનું પરીક્ષણ જડમૂળમાંથી જ નહિ કરીશું ત્યાં સુધી અમારા ઉપર ઉતરેલી આ આપત્તિમાંથા અમે કદી પણ ઉગરવાના નથી. નિદાન વગર રોગ કદી મટતો નથી તેમ અમો અમારું સાચું કર્તવ્ય કર્યું તેનું જ્યાં સુધી નિદાન કરીશું નહિ ત્યાં સુધી આ દુઃખપરંપરામાંથી કદી પણ છૂટીશું નહિ. અમારા આ અંધાનુકરણનું પરિણામ એ આવ્યું કે અમારામાંથી સ્વાભિમાન, એજસુ, તેજ, બળ, સંયમ, પાણીદારપણું, સ્વતંત્રપણું, ઇત્યાદિ સદ્દગુણ હણાઈ ગયા તેમ જ ઈર્ષા, દ્વેષ, કુસંપ, પરસ્પર એક બીજાની છેતરપિંડી કરી સ્વાર્થ સાધી લેવો, ઇન્દ્રિયલોલુપતા વગેરે દુર્ગણો વધ્યા અને તે પણ કર્તવ્ય અને સાત્વિકતાને નામે પારકાની ગુલામગીરી નોકરી) કરવી એને જ અમો રવાવલંબન માનવા લાગ્યા. સ્વરતિ કિવા સ્વચ્છંદીપણું એનું નામ જ સ્વતંત્રતા, પારકે પૈસે મોજશોખ કરવા એનું નામ જ લેકસેવા ગુંડાગીરી કરવી એનું નામ જ અગ્રેસર ૫ણું, તેમ જ મોટા મોટા આદશી બતાવી તેમાં લોકોને લલચાવી પિતાને સ્વાર્થ સધાય તેટલો સાધ, એનું નામ જ આજકાલ કર્તવ્ય યા જગકલ્યાણ સમજવામાં આવે છે.
બગડેલું કાર્ય સુધારવા ૨૫ વ્રત આ રીતે આજે અમે કર્તવ્યને નામે કર્તવ્યથી વિમુખ બની અંધકૃપમાં પડ્યા છીએ; ક્ષય૫ મહારોગમાં સબડી રહ્યા છીએ. અમને એક ટંક પૂરું ખાવાનું પણ મળતું નથી. અન્નવસ્ત્રવિહીન અવસ્થાને લીધે અમો દિન પ્રતિદિન વિનાશને માર્ગે જ જઈ રહ્યા છીએ. જે અમો આમાંથી ઉગરવાનો ઉપાય કિવા માર્ગ તત્કાળ નહિ શોધીએ તે ટૂંક સમયમાં જ અમારો વિનાશ નિશ્ચિત થશે. એ માટે મિથ્યાભિમાન છોડી દઈ તેમાંથી બચવાને અર્થે સવેળા કઈ એવી જડીબુટ્ટી શોધી કાઢવાની જરૂર છે કે જેનું સેવન કરતાંની સાથે જ અમો એકદમ સચેતન થઈએ અને ભાન ભૂલેલાં તથા અવળા માર્ગે ચઢેલાં અમે તત્કાળ સાવધ બની સાચા કર્તવ્યના પંથે આગળ વધીએ, નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે સ્વેચ્છાચાર અને સ્વચ્છતાથી વર્તવું એ અધર્મપ છે; માટે જે કોઈ કાર્ય અન્યાય કે અધર્મને લીધે યા તે ગેરસમજને લીધે બગડયું હેય તેને માટે નિરાશ નહિ બનતાં દઢ નિશ્ચયપૂર્વક ન્યાય, ધર્મ અને સમજપૂર્વક ફરી પાછું તેને પૂર્વ સ્થિતિમાં લાવવું એ જ બુદ્ધિમાન પુરુષોનું ઉત્તમ વ્રત છે.
'આજે જેની જરૂર છે તે જડીબુટ્ટી વડવાઓએ અમને અમૂલ્ય ખજાને સુપ્રત કર્યો છે, તેમાં એવાં ઘણાં ઉદાહરણો મળી આવે છે કે કર્તવ્યવિમુખ બનેલાઓને બેઠેલા બળદને જેમ પૂછ મરડીને ખડે કરો કે તેમ બાયલાપણું છોડાવી ખરા મર્દ બનાવેલા છે. જેમાં પરશુરામ, કૃષ્ણ, અર્જુન, રામ, વિશ્વામિત્ર, વસિષ્ઠ, દત્તાત્રેય, મદાલસા, સીતા, દ્રોપદી, ઇત્યાદિને સમાવેશ થાય છે, આધુનિક યુગમાં પણ શ્રી સમર્થ રામદાસ સ્વામીએ છત્રપતિ શ્રી શિવાજી મહારાજને સન્માર્ગે ચઢાવી સ્વરાજય ને સુરાજય સ્થાપન કર્યું, તે દષ્ટાંત તે તાજું જ છે.
I
Page #38
--------------------------------------------------------------------------
________________
તાહન] (હું અને બ્રહ્મનું) અનિરાકરણ (એટલે એકય) હે, એકય હે. [૨ ૨૭ આમ આપણું પાછલા ઇતિહાસ ઉપર નજર કરે એટલે તેમાંથી તમને જેની આજે જરૂર છે એવી જડીબુટ્ટી અવશ્ય મળી રહેશે.
ભગવદ્દગીતાનું સાચું રહસ્ય જાણવાની જરૂર આવી જડીબુટ્ટીની શોધ કરતાં સુપ્રસિદ્ધ અને જગમાન્ય એવું અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાનનું ઉદાહરણું યાદ આવે છે. મહાભારત યુદ્ધમાં પોતાના સ્વજનોને જોઈ કર્તવ્યવિમુખ બનેલા અર્જુનને સાચું કર્તવ્ય કયું તે બતાવી કર્તવ્યતત્પર બનાવનારા શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશામૃતરૂપી જડીબુટ્ટીથી આપણે પણ નિરાશ નહિ થતાં મિથ્યાભિમાન છેડી સવેળા સચેતન થઈ શકીશું, પરંતુ તેમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ભગવાનને કહેવાનો સાચો ભાવાર્થ જયાં સુધી આપણે જાણી નહિ શકીએ ત્યાં સુધી એ માત્રા આપણને - લાગુ નહિ પડે, તે આપત્તિ માંથી બચવાને અર્થે પ્રથમતઃ તે શ્રીમદ્દભગવદગીતાના અર્થ સંબંધમાં આજકાલ થયેલા સંભ્રમમાંથી અમારો છૂટકારો થવો અત્યંત જરૂરી છે. આ રીતે જ્યારે અમો સાંપ્રદાયિક પ્રચારની મોહજાળમાંથી મુકત થઈશું ત્યારે જ ભગવદગીતાનું સાચું રહસ્ય સમજવાને અવશ્ય શક્તિમાન બનીશું અને આમ થતાં સમાજ પિતાની જાતે જ સન્માર્ગ કયો તે અનાયાસે જ જાણી શકશે તથા સન્માર્ગ જડતાંની સાથે જ તેઓ સાચું કર્તવ્ય કર્યું તે સારી રીતે સમજી શકશે. આ કાર્યમાં મદદરૂપ થઈ શકે એટલા માટે કાંટા વડે જેમ કાંટે કાઢી શકાય તેમ ભગવદ્દગીતાની ટીકામાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો છે.
ગીતાને સિદ્ધાંત અને મારી પ્રતિજ્ઞા આ ગીતાદેહનમાં કહેલે સિદ્ધાંત પિતપતાને મત એકબીજા પર લાદવાની માનવીઓની જે આધુનિક ચાલાકી વા કળા અસ્તિત્વ ધરાવે છે તેવા પ્રકારનો નથી, પરંતુ તેમાં કહેવામાં આવેલો એ સિદ્ધાંત નિશ્ચયથી અને ખાતરીપૂર્વક પ્રતિજ્ઞાથી હું કહી રહ્યો છું. આ સિદ્ધાત સંપૂર્ણતઃ અનુભવ્યો છે અને તમો પણ તે અનુભ, આમ અનુભવ લીધા પછી પણ જો કોઈને સાચું કતવ્ય અને સાચે રાહ નહિ જડે તે તેવા પુરુષની હું અવશ્ય ગુલામગીરી સ્વીકારીશ; એ હું નિશ્ચયપૂર્વક અને પ્રતિજ્ઞાથી કહી રહ્યો છું. પણ સાથે સાથે મને સંપૂર્ણ રીતે ખાતરી છે કે ગીતાના સિદ્ધાંતને ગીતાદોહનમાં બતાવેલી પદ્ધતિ અનુસાર અનુભવ મેળવનાર મારા આ મતને જરૂર પુષ્ટિ આપશે કે “એક આત્મા જ સત્ય હાઈ નદી જેમ અંતે સમુદ્રમાં જ જઈને મળે છે તેમ જગતમાંના તમામ જીવોને મોડા યા વહેલા આ ધ્યેયની પ્રાપ્તિ કર્યા સિવાય સાચી સુખ શાંતિ મળવી કદાપિ શક્ય જ નથી. જીવન્મુક્તિ પ્રાપ્ત કરનારો, આત્મસાક્ષાત્કારી પુરુષ જ સાચા કર્મયોગનું આચરણ કરી શકે છે અને જગતને સાચો રાહ બતાવી શકે છે; બાકી બીજાઓ તે જગતને અને પિતાને પણ છેતરે છે. આ વાત મેં પ્રતિજ્ઞાથી કહી છે અને પુનઃ પુનઃ કહું છું. આ સિદ્ધાન્ત હું કઈને બળજબરીથી યા તો યુક્તિ પ્રયુક્તિ અગર યાચના દ્વારા સ્વીકારવા કહેતા નથી કે કોઈ ઉપર લાદવા ચાહત નથી પરંતુ નિશ્ચયપૂર્વક અનુભવથી કહી રહ્યો છું.
ગીતામાં શું નથી? ઘણા લે કે તરફથી મને પૂછવામાં આવે છે કે શ્રીમદભગવદ્દગીતામાં શું છે? આના ઉત્તરમાં મારે જે કાંઈ કહેવાનું હતું તે કહી શકાય એટલું સંક્ષેપમાં મેં આ ગીતાદેહનમાં કહ્યું છે, છતાં આ પ્રશ્ન કરનારાઓને જ સામે પૂછવાનું મન થાય છે કે ગીતામાં શું નથી? કેમ કે તમારા પ્રેમનો નિર્ણય આ રીતની વિચારસરણીથી કરવો જ સુગમ થશે. આ સંબંધ ગ્રહસ્થ ઘઉંમાંથી કાંકરા વીણતો હતો, તેણે સૂપડા વડે ધાળતાં ધાળતાં ઉ૫ર ઉપરના ઘઉં કાઢી લીધા | અને છેવટે જ્યારે નીચે કાંકરા વધુ અને ઘઉં ઓછા રહ્યા ત્યારે તે ઘઉંમાંથી કાંકરા વીણવાને બદલે I કાંકરામાંથી ઘઉં વીણી વીણીને જુદા કરવા લાગ્યો, આમ તેને છેવટે કાંકરાને બદલે ઘઉં જ વીણવા સહેલ થઈ પડ્યા; તેમ અનિર્વચનીય એવું પરમાત્મસ્વરૂપ સમજાવવાને માટે વેદ, વેદાંગ, ઉપનિષદ, પુરાણ પપુરાણ,
Page #39
--------------------------------------------------------------------------
________________
જ ૮] तदात्मनि निरतेय उपनियम धर्मा:
(પ્રથમાવતિ નિવેદન મીમાંસા, ન્યાય, તર્ક, પંચરાત્રતંત્ર વગેરે શાએ વણે ઉહાપોહ કર્યો અને સરકતને નિર્ણય કરો. તે સર્વને પણ સાર એ ભગવદગીતા અને તેના દગ્ધા શ્રીકૃષ્ણભગવાન છે. એ વાતને શ્રીમદ વેવ્યાસાચાર્યજીએ જ ગીતામાહાત્મમાં મુતકકે વર્ણવેલી છે. સોનિ ના થા જોવાનંદન(આગળ ગીતામાહાત્મ જુએ.. તે દેહનનું પણ ભગવત પ્રેરણાવશાત થયેલું આ દેહન છે. એટલે ઘોળતાં મળતાં કાંકરાને બદલે જેમ વજ વીણાય કિવા દૂધમાંથી કમે દહીં અને માખણ નીકળી અને તેનું ધી થાય; ઘી જેમ દૂધનું અંતિમ પાન્તર છે તેમ ભગવદગીતા એ સર્વ ઉપનિષદોનો સાર હોઈ તેનું ૫ણ દોહન એ આ ગીતાદેન છે. એટલે ગીતામાં શું છે? એવા પ્રશ્ન કરતાં ગાતામાં શું નથી એ પ્રશ્નનો ઉત્તર આપ જ વધુ સરળ થશે. “જે શ્રીમદભગવદગીતામાં નથી તે આ જગતમાં, લોકમાં કે સમસ્ત બ્રહ્માંડમાં નથી છતાં ભગવદગીતામાં જે નથી તે જે કયાંક નીકળે તે નિશ્ચયથી માનશે કે તે મિશ્રમ હેઈ તેવું જાણનારા અને તે જગત કિય કે બ્રહ્માંડનું અસ્તિત્વ હેવું પણ શકય નથી.”
ગીતાને સદેશ “પરમાત્માપને સાક્ષાત્કાર કરેલો અપરોક્ષાનુભવી જીવન્મુક્ત જ જગતમાં જીવી અને છરાડી જાણે છે. તે જ ખરે નર વા પુરુષ હેઈ મનુષ્ય સંજ્ઞાને પાત્ર છે. બાકીના બધા તે ઢીંગલા જિવા રમકડાંઓ છે” આથી ભગવાને પણ તે બધાને “પ્રકૃતિ, માયા, ઢગલા કિંવા બાયલાઓ કહી સંબેલા છે.”
શ્રીમદભગવદગીતા દ્વારા ભગવાને કહેલે આ દિવ્ય સંદેશ અપનાવતાં જગત શીખે અને પરમકૃપાળુ પરમાત્મા તે સર્વેને સદબુદ્ધિ આપે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
कृष्णामा
ॐ तत्सत् ॐ श्री कृष्णारमजाय नमः प्रथमावृत्तिनुं निवेदन
श्रेयासि बहुविन्नान શ્રીકૃષ્ણાત્મક વાકસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળાનું ગીતાદેહન વા તત્વાર્થદીપિકા નામનું છ8 ગુજરાતી પ્રકાશન થિી સંદેશ લીમીટેડ અમદાવાદ તરફથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આ ગાતાહન નામને અપૂર્વ મંથ આજે જનસમાજની સેવામાં સાદર રજૂ કરતાં અને જો આનંદ થાય છે અને આ મહાભારતગ્રંથ પ્રકટ થયો છે જાણી જનતાને પણ જરૂર હર્ષ થશે. આ રીતે વણા દિવસથા જિજ્ઞાસુઓ જેની ઝંખના સેવી રહ્યા હતા તે આજે પૂરી થઈ છે. | ગીતાદહન ઉપર નિવેદન લખવું એટલે તે મશાલ લઈને સૂર્યને જોવા સમાન જ ગણાશે; એથી અમારી આ અભ્યર્થના ગ્રંથમાંના વિષયની ચર્ચા સંબંધમાં નથી, પરંતુ સમમ ગ્રંથ લખવાને શુમારે
- મહર્નિવય કીષ્ણાત્મજ મહારાજે ગીતાદેહન દ્વારા અમૂલ્ય જ્ઞાન આપી સાંપ્રતકાળના લોકેને ઉપકારના કાન તને મામા છે, ખાસ કરીને ગુજરાતને માટે એ ગૌરવરૂપ છે કેમ કે ગીતાદેહન દ્વારા જગતમાં ચાલતા શ્રી ભગવદગીતાના વાને ના કરવાનું સદભાગ્ય તેઓને સાંપડયું છે. મહર્ષિ વયે ગીતાહનમાં જે કાંઈ કહેવાનું તે સર્વ શું છે છતાં લેકેની તીવ્ર ઈચ્છા જોઈ સાંપ્રતકાળમાં પણ ગીતારૂપ જડીબુટ્ટી વડે જગત પર આવેલી આપત્તિ પર થઈ શકે તેમ છે, એ સંબંધમાં આ બે શબ્દો લખી આપવાની કપ કરી છે.
નલાલ સનીલાલ ગાલવાળા,
મારા,
Page #40
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] (ગામ) આત્મરત મારામાં ઉપનિષદોક્ત (હ અને શાહના અમાપ) જે ઉમે છે સાડાત્રણ વર્ષ જેટલો સમય વ્યતીત થવા છતાં જનતા જનાર્દનની સેવામાં જેટલો જલદી મૂકવાને ઇરા હતો તેટલો વહેલા તે મૂકાઈ શકાયો નથી અને એ રીતે જનતા જનાર્દનની સેવામાં જે વિલંબ થયો તે માટે અમને તેમની હાદિક માફી ઇચ્છીએ છીએ. - ચાર વિનાન” “ સારાં કાર્યોમાં વિનો વણાં” એ કહેવત સુપ્રસિદ્ધ જ છે. તે નિયમ
આ ગ્રંથને પણ લાગુ પડે છે એ ભૂલવું ન જોઈએ. ગઈ ગુજરી ભૂલી જઈએ, એ કહેવતાનુસાર એ વિનોની સમસ્યામાં ઉતારવાની જરૂર નથી. વિદો એ શુભ કાર્યોની કટીe૫ છે. વિધ વગરનું કાર્ય નિરર્થક ગણાય. એ ન્યાયે જેને અમો વિશે માનતા હતા તે વિષે નહિ પરંતુ દૈવી સંકેત હતા, એમ પાછળથી અમારા અનુભવમાં આવ્યું, પ્રથમ અને લાગ્યું હતું કે ગીતાદેહન એ તમામ વિષેને નાશ કરનારા અને સર્વ દેવતાઓની આશિષરૂપ હોવાથી આમ વિલબ કેમ થવા પામે પણ પાછળથી જણાય છે, જેમ તેના મૂળમાં દેવી પ્રેરણું છે તેમ દેવી સકતાનુસાર અમદાવાદ સંદેશ કાર્યાલય તરલથી તે પ્રાટ થવાને સુગ નિર્મિત હતું અને એ નિયમાનુસાર આજે અમો તેને જનતા જનાર્દનની સેવામાં સાકર રજૂ કરીએ છીએ.
આ દેવી સંત એટલે કે જેમ જનક રાજા એક જ વખાના ઉપદેશથી આત્મસાક્ષાત્કાર કરી શકયા છે તેમ બીજીના એક પૂર્ણ શ્રદ્ધાન્વિત અને જિજ્ઞાસુ ભક્ત ગીતાદેહનના એક જ મંત્રના વિવેચન દ્વારા રક્ત
સાત આઠ મિનિટમાં જ નિર્વિકલ્પ બની અપક્ષ અનુભવ પ્રાપ્ત કરી શકયા ગીતાદેવનમાં રહેવું એ અજીત સામર્થ્ય તે અમદાવાદ સિવાય અન્યત્ર છપાત તે જાણવું અશકય હતું.
ગીતાહનની પ્રતિજ્ઞા જગત મણે કીટથી માંડીને મનુષ્ય પર્યત દરેક પ્રાણીમાત્રની અહેનિસ ચાલી રહેલી આ બધી | પ્રવૃત્તિને ઉદ્દેશ છે? એ પ્રશ્નનો ઉત્તર “સુખ અને શાંતિ” એટલે જ એક મળી શકે તેમ છે. ગીતાદેહન સત્ય કર્તવ્યના ભાન સહિત સહરતુની પ્રાપ્તિ કરાવી આપી કેને વ્યવહારમાં રહ્યા છતાં ગમે તેવી પરિસ્થિતિમાં નિર્બોધિત એવી અખંડિત સુખશાંતિ જે માગે મળી શકે તેવો સચોટ માર્ગ બતાવવા પ્રતિકાથી વધાયેલ છે.
ગીતાનને જન્મ જગતને સત્ય વસ્તુ શી છે? માનવીઓનું સાચું કર્તવ્ય કર્યું તેનું અનુભવતા અને નિઃશંક જ્ઞાન આપવાને માટે થયેલે છે.
પ્રથને કાળ અને સ્થળમહિમા કેઈ કઈ મંથને કાળમહિમા હોય છે, તે કઈ સ્થળમહિમા હોય છે તથા કોઈ કોઈને તે કાળ અને સ્થળ એમ બંને પ્રકારને મહિમા હોય છે. ગીતાદહન ગુજરાતના મશહુર અને પુણ્યક્ષેત્ર સમા પ્રાચીન શહેર સુરતમાં અને બીજા વિશ્વયુદ્ધના મધ્ય%ળમાં લખાયેલું છે, તેથી તે કાળ અને સ્થળ બંને મહિમાને ધરાવે છે.
આ ગ્રંથ લખવાને હેતુ શે? તેને આરંભ કેવી રીતે થયો? કયાં થી. વગેરેને ઉલેખ મહાત્માશ્રીએ ગીતાહનના આરંભના ઉપાસનાકાંડમાં સવિસ્તર કરે છે (કિરણાંશ ૭ પૃષ્ઠ ૧૨ અને કિરણ ૨૯ પૃષ્ઠ ૭૫-૭૬ જુઓ), એટલે તે અહીં ફરીથી જણાવવાની જરૂર જણાતી નથી.
પ્રવૃત્તિના પ્રકારે આ પ્રવૃત્તિ મુખ્યતઃ બે પ્રકારની છેઃ (૧) શાસ્ત્રકૃત, (૨) રાગત. શાઅમૃત પ્રવૃત્તિ, ઉદ્દેશ, લક્ષણ અને || પરીક્ષા એમ ત્રણ પ્રકારની છે, કેવળ પદાર્થોના નામ માત્ર કથનને ઉદ્દેશ દેવામાં આવે છે, નામ માત્ર કહેવામાં
- આ પ્રસંગ ગીતાદેહન અધ્યાય ૪ મંત્ર ૧૯ ના છાપકામની રજૂઆત વખતે શ્રાવણ સુદ ૨ સવાર સિંવત ૨૦૦૧ ના રોજ બનવા પામ્યો હતો.
કાનનાક-કાનc:- ગામ
મારા
-
—
નામાખ્યા અને
-
-
. "
" ''
નાનાનામતના મજામનપસબગામ - અનાવર
Page #41
--------------------------------------------------------------------------
________________
જ 8 1
ते मयि सन्तु ते मयि सन्तु ॥ [ પ્રથમવૃત્તિનું નિવેદન આવેલા પાર્થોને કથનનું અયથાર્થ અર્થાત વિપરીતપણું યા અસત્યપણું જે બેધ દ્વારા નિવારણ થઈ શકે છે તે ધર્મશાસ્ત્ર પ્રવૃત્તિને લક્ષણ કહે છે અને ઉદ્દિષ્ટ પદાર્થોનું જે લક્ષણ કહેવામાં આવેલું હોય તે ઠીક છે યા નહિ તેનો પ્રમાણ દ્વારા નિશ્ચય કરી, યોગ્ય અને યથાર્થ તત્વને ધારણ કરવું તેને પરીક્ષા કહે છે, પ્રમાણ સંબંધે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈમાં પ્રમાણ પ્રથમ હોય છે, તો કેટલાકમાં પછા અને કેટલાકમાં તો તે કાર્યની સાથે જ સંલગ્ન હોય છે.
- શાસકત તથા રાગકૃત પ્રવૃત્તિનાં લક્ષણે શાસ્ત્રકૂત પ્રવૃત્તિનું લક્ષણ એ કે તેથી સંયમ, શીલવર્ધન, સત્ય, અહિસા વગેરે સદણની વૃદ્ધિ થઈ અંતે સત્યતાના જ્ઞાન દ્વારા આભારતિ૫ બેયને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ગત પ્રવૃત્તિ થકી પરસ્પર એક બીજા પ્રત્યે દ્વેષ, વૈમનસ્ય, કુસંપ, ઈષવૃત્તિ ઇત્યાદિ દુર્ગાની વૃતિ જાણે યા અજાણે થતી રહે છે. ગીતાદેહનામાં આ પ્રવૃત્તિને અમે બેયાત્મક અને વ્યસનાત્મક એવાં નામો વડે સંધેલી છે.
જિજ્ઞાસા કેને કહે છે? સત્ય અને અજ્ઞાત વસ્તુ વણવાની જે ઇચ્છા તેને જિજ્ઞાસા કહે છે. તેની આવશ્યકતા એટલા માટે છે કે અજ્ઞાત વતનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થવાથી સત્ય શ, અસત્ય એટલે શું, તે સારી રીતે સમજી શકાય છે. આથી તે છેડવી, ગ્રહણ કરવી કે ત્યાગ અને પ્રહણ એ બંને પ્રત્યે ઉદાસીનતાની ભાવના રાખવી અથવા તેવી ભાવનાઓને પણ ત્યાગ કરી તદ્દન નિષ્પોજન રહેવું, વગેરે સમજવું ઠીક પડે; કેમ કે જિજ્ઞાસાને ઉદય અનેક માનસિક સંશાના નિવારણને અર્થે જ થવા પામેલ હોય છે અને તેનું નિવારણ ન્યાયી અને યોગ્ય એવા પ્રશ્નો થકી જ થઈ શકે છે.
તર્કને ઉદ્દેશ અવિનાત અને સત્ય તત્ત્વ સમજવામાં હેતુરૂપ એવા ઉત્પત્તિથી માંડી તત્ત્વજ્ઞાન થતાં સુધીને માટે જે વિવેજ્યુક્ત વિચાર કરવામાં આવે તેને તર્ક કહે છે; અર્થાત તર્કનો ઉદ્દેશ યોગ્ય પ્રમાણે દ્વારા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઈ આત્મસાક્ષાત્કાર થવો એ જ એક હેઈ, તે ઉદ્દેશ શાસ્ત્રપ્રવૃત્તિ દ્વારા જ સાધ્ય થવો શકય છે. રાગત પ્રવૃત્તિ થકી તે અધઃપતન જ થાય છે.
આસો અને આમવાકય કેવળ ગમે તેવા મનસ્વી શબ્દો દ્વારા શાસ્ત્રીય પ્રવૃત્તિ કદાપિ સાધ્ય નથી, કેમ કે એવા શબ્દો એ પ્રત્યક્ષ પ્રમાણુ નથી પણ અનુમાન છે; તેથી આવા પ્રકારની મનસી શબ્દપ્રવૃત્તિ એ રાગકૃત પ્રવૃત્તિ છે. વાચાળતા એ તેનું જ બીનું નામ છે, પરંતુ મનસ્વી અને નિષ્કિય એટલે ક્રિયા વગરની એ વાચાળતા વ્યસનરૂપ હોઈ તે કાયિક, વાચિક અને માનસિક ઉપરાંત આધ્યાત્મિક અધઃપતન કરાવે છે; કારણ કે વ્યવહારમાં શબ્દોનો જે અર્થ લેકે કરે છે તે ફક્ત અનુમાનથી જ કરવામાં આવે છે. આમ વ્યવહારમાં શબ્દો થકી અર્થનું જ્ઞાન થવું એ અનુમાનિક હોવાથી તે સ્વાભાવિક નહિ પણ સામાયિક છે. જે તેમ ન હોય તે વ્યવહારમાં શબ્દનો અર્થ દરેકને એક જ પ્રતીતિમાં આવતા. આથી આવા શબ્દોનો સમાવેશ
ગકત પ્રવૃત્તિમાં થાય છે, પરંતુ શાસ્ત્રકૃત પ્રવૃત્તિમાં શબ્દ એ અનુમાન નહિ પણ પ્રત્યક્ષ આપ્તપ્રમાણુ ગણાય છે, કેમ કે તે શબ્દ આપ્તપદેશરૂપ હોઈ બોધને માટે કારણભૂત થતો હોવાથી આપ્તવાકય કહેવાય છે (જુઓ ન્યાયદર્શન અ. ૨/૧/૪૯ થી ૧૨). અર્થના સાક્ષાત્કારનું નામ આપ્ત છે અને આવાં આસ્તાનાં વાકાને “શબ્દપ્રમાણ” કહે છે. ટૂંકમાં આત્મસાક્ષાત્કારીઓ જ સાચા આપ્ત હોઈ તેમનાં વાકયો શબ્દપ્રમાણ કહેવાય. અહીં કહેવાયેલ શબ્દ એ દ્રવ્ય, ગુણ અને કોને વાચક છે (વૈશે. દર્શન અ૦ ૯ આ ૨ સૂ૦ ૩). આવાકયને અંત તે તેમાં વિધિવામાં જ થાય છે અને વિધિવકને અંત બ્રહ્મસાક્ષાત્કારપે છે. જે વસ્તુ વાસ્તવમાં જેવી છે તેવી જ તેને પોતાના મૂળ અસલ સ્વરૂપે જાણવી તેને
III
Page #42
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ]
તે મારામાં હા, તે મારામાં હી.
મ
તત્ત્વજ્ઞાન કહે છે. તત્ત્વજ્ઞાન એટલે આત્માના અપક્ષ અનુભવ વા બ્રહ્મસાક્ષાત્કાર, અનુભવમાં અનુભ એવા બે શબ્દો છે. અનુ એટલે જેવું વા જેવા, તથા ભવ એટલે થા ક્રવા હેવું; અર્થાત્ જેવુ છે તેવા રૂપે બનવું, અભિન્નપણે પેાતામાં જ રહેવુ ઋત્યાદિ અનુભવમાં ધૈવિક્ષિત છે, સારાંશ પાતે પેાતાના સ્વરૂપમાં જ સ્થિર થવું' એનું નામ જ સાક્ષાત્કાર છે. તત્ત્વજ્ઞાનથી ભ્રાંતિમાત્ર મિથ્યાજ્ઞાનના નાશ થાય છે. તત્ત્વજ્ઞાનવિરાધી જ્ઞાનનું નામ જ મિથ્યા જ્ઞાન છે. તે કેવળ વધ્યાપુત્રવત્ કિવા મૃગજળવત્ ભ્રાંતિમૂલક છે. તેના નાશ તત્ત્વજ્ઞાન
વડે જ થઈ શકે છે.
વિધિ, અર્થાં અને અનુવા વાકયો
તત્ત્વજ્ઞાન થવાને માટે આપ્તાનાં વાયરૂપ અપૌરુષેય એવા વેદા જ કારણુંમૂત છે. ન્યાયશાસ્ત્રકારાના મતે વેઢમાં ત્રણ પ્રકારનાં વાયેા છે; (૧) વિધિવાકય, (૨) અથવાય. અને (૩) અનુવાદવાકય. વિધિવાકયા એ આજ્ઞારૂપવાયા છે. વિધિવાકયામાં અનુવચન અને અનુવાદ્ઘ એવા એ ભાગેા પડે છે, તેથી અનુવાદવાકયને સમાવેશ વિધિવાકયમાં જ થઇ જાય છે. સ્તુતિ, નિંદા, પકૃતિ, અને પુરાકલ્પવાળા વેદમાં આવેલા ભાગ તે અવાકયરૂપ છે. તે નિયમવાયા પણ કહે છે. તેમાં અમુક કરવુ, અમુક નહિ કરવુ' ઇત્યાદિ વિધિ નિષેધ તથા અમુક ત્યાજ્ય છે, અમુક ગ્રાહ્ય છે ઇત્યાદિ, સ્તુતિનિંદાનેા સમાવેશ થાય છે. એ રીતે અન્ય શાસ્ત્રકારા વેદને વિધિ અને નિયમ એવાં એ વાયેમાં વહેંચી નાખે છે.
વેદમાં આવેલાં નિયમવાયે। ભાળકને દવા પીવરાવવી હોય ત્યારે પ્રથમ જેમ લાડુની લાલચ આપવામાં આવે છે એ રીતનાં છે. તે મુખ્ય નથી. તેના ઉદ્દેશ છેવટે વિધિવાકય તરફ લઈ જવાના હોઈ તે જ મુખ્ય હાય છે અને તેથી જ વેદના નિયમક્રિયાનુસાર જે વિધિએ અને નિષેધાદિ કરવાનું કહેવામાં આવ્યું છે તેની વિધિ (આજ્ઞા) વાકયમાં નિંદા કરેલી છે; એ કાંઈ વ્યાધાતદેષ નથી પશુ સત્યતત્ત્વના કથનરૂપ છે, તેથી અનેકવિધ પક્ષાપક્ષીરૂપ આવેલાં નિયમવાયેાને છેડી અંતે વિધિવાકયતા જ સ્વીકાર કરવા એ જ એક વેના હેતુ છે. આ મુજબ વેદના વિધિવાકયાનેા સ્વીકાર કર્યાં બાદ જે સિદ્ધાંતને કદી પશુ ત્યાગ થઈ શકતા નથી એવું જે શ્રેય પ્રાપ્ત કરાત્રનારું અંતિમ તત્ત્વ અથવા પરમતત્ત્વ છે, તેની પ્રાપ્તિ તત્ત્વજ્ઞાન વડે જ થઈ શકે છે અને તેથી જ તત્ત્વજ્ઞાનની શ્રેષ્ઠતા સૌ કરતાં વિશેષ છે.
શ્રીભગવદ્દગીતા એ અદ્વિતીય ગ્રંથ છે
ખરેખર પાછલાં હજારો વર્ષાના ઇતિહાસ તપાસતાં ગીતા એ એક મહાન અને અપૂર્વ ગ્રંથ છે. શ્રીમદ્ભુગગીતા જેવા જગતને ઇશ્વરીય આદેશ પહેાંયાડનારા દિવ્ય અને અદ્ભુત ગ્રંથ પ્રસ્તુત યુગમાં આજ સુધી બીજો એક પણ રચાયા નથી. આ ગોતા સંબંધમાં માનવજાતિએ એટલી બધી આલાચના અને પ્રત્યાક્ષેાસના કરી છે કે તેટલી આજસુધી બીજા કાઈ પણુ ગ્રંથની થઈ નથી. ભગવદ્ગીતાના દેવળ. અંતરગ ઉપર જ એટલું બધું લખાયેલું છે કે જો તે બધાને! સંગ્રહ કરાય તે। રામાયણુ અને મહાભારત જેડા કેટલાયે મથા ભરાઈ જાય. સમુદ્રમાં જેમ અનેકવિધ રતા મળી આવે છે તેમ ગીતામાં જેતે જે પૃચ્છા હેય તે બધુ મળી આવે છે. કવિએ ગીતામાં કાવ્યમા જુએ છે, જ્યારે નીતિનુ તેમાંની સાવભૌમ નીતિશાસ્ત્રની ચર્ચાથી ગળગળેા બની જાય છે. ગીતાના નિષ્કામ કર્માંચાગ અને સ્થિતપ્રનનાં લક્ષા ઉપર કયેાગી મુગ્ધ થાય છે તથા ગીતાની વીર વાણી ઉપર દૃઢપ્રતિનુ માનવી આસકત બને છે. આ ગીતાને કેઈ જ્ઞાનના મહાસાગર, તા. કાઈ તેને ઉપનિષદોનુ હુ કહે છે. કાંઈ તેને કમ યાગશાસ્ત્ર, તેા કાઈ તેને ભક્તિસૂત્ર કહે છે. આ રીતે પક્ષોએ જેમ ધાન્યના ભરેલાં ભડારમાંથી પેાતાની ચાંચમાં આવે તેટલુ લઈ શકે છે તેમ ગીતામાંથી દરેક પાતપેાતાની બુદ્ધિ અનુસાર લેવાય તેટલું લઈ સાષ માને છે. વાસ્તવમાં ગીતા એ ચિંતામણિ છે. શ્રીકૃષ્ણ ભગવાને સર્જેલુ અલૌકિક અને ચિરંતન રહેનાર કલ્પવૃક્ષ છે. તેની પાસેથી માનવી પેાતાને જે કાંઈ જોઈએ તે તમામ મેળવી શકે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
જ ૨૨ ]
છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ મિ.
[પ્રથમવૃત્તિનું નિવેદન
હિન્દુ પતિ કમ નષ્ટ ન થઈ? સૈકાઓના આધુનિક ઇતિહાસ ઉપર નજર નાખે તે જણાશે કે એક વખત એ હતું કે રામન જાતિનું નામ સાંભળતાં જ યુરોપની સમગ્ર પ્રજા થરથરતી હતી અને બેબીલોનીયનના ડરથી ધ્રુજતી હતી; એ પણ એક જમાનો હતો કે તેમાં ઈજીશિયનોને જ દમામ ચાલતો હતો અને એક કાળમાં મીકેની ધાક સમસ્ત યુરોપમાં ફેલાયેલી હતી જર્મનોની વાત તો તાજી જ છે. આવી કેટલીક જોરાવર ગણાતી જાતિઓ કાળરૂપી ખપરમાં કયાંયે હોમાઈને ખાખ થઈ ગઈ તેને આજે ૫તો ૫ણું નથી. જ્યારે હિં જાતિ કે જે આ બધી જોરાવર ગણાતી જાતિઓ તેમજ કાસ્પિયન, ઝોક, બટુક, હિરાત અને તિબેટમાંની આગલી જાતિઓથી હજારો વર્ષો પૂર્વે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં પ્રતિમંત્રોની લહરિમાં અવગાહન કરતી હતી, તે અષાપિ સુધી જેવી છે તેવી જ ટકી રહી છે; તે હજારો વર્ષોથી પરદેશી એમાં એકસરખાં આક્રમણ ચાલુ હોવા છતાં પણ હજી જીવે છે, તેનું કારણ શું? તેની જે તપાસ કરવામાં આવે તે આનું મુખ્ય કારણ નિર્દોષ એવું તેનું ધર્મ સાહિત્ય, તેનો પ્રચાર તથા ધર્મપાલન અને શીલવર્ધન છે. એ વેદવેદાંત અને શ્રતિસ્મૃત્યાદિ સમગ્ર મહાન ધર્મશાસ્ત્રસાહિત્યનું મંથન કરી તેનું હદય ગીતામાં પરમયોગેશ્વર શ્રીકૃષ્ણચંદ્ર એવી અજબ જેવીએ એટલું બધું સુંદર રીતે ગોઠવી દીધું છે કે એના જે હિંદુધર્મ, હિંદુજાતિને ઉગારી હિંદ દેશની પ્રતિષ્ઠા તેમ જ મહત્તા વધારનાર, જગમાન્ય થવા પામેલ બીજો એક પણ ગ્રંથ આજે જગતમાં નથી,
ગીતા છતાં અમારી ગુલામી ! આમ હોવા છતાં પણ આજે અમારી સ્થિતિ કેવી છે? આજે હિંદુ જાતિ ગુલામ છે, દરિદ્ર છે, છિન્નભિન્ન છે, અને પાશ્ચાત્ય ધૂત જાતિઓની દષ્ટિએ તે તે લુલી, લંગડી, અને આંધળી, પાંગળી ગરીબડી ગાય જેવી છે. સાંપ્રત અમારી આવી લાચાર સ્થિતિ બનવાનું મુખ્ય કારણ "અમારું જ્ઞાન પુરતમાં જ રહ્યું છે. પાલનમાં કે વર્તનમાં નથી.” અમે એ ચારિત્ર્ય વા શીલ ગુમાવી દીધું છે, એ ખરેખર શરમની વાત છે. આજે જ્યારે સમસ્ત જગત, ગજ કેશરીની ગર્જના સમી એ ગતિ તરફ મીટ માંડી રહ્યું છે અને તેમાંનો દિવ્ય સંદેશ અપનાવવાને માટે પ્રયત્નશીલ છે ત્યારે અમો તેનો ઉપયોગ વિતંડાવાદ વધારવા અને કર્તવ્યહીન બનવા તરફ જ કરી રહ્યા છીએ. આ ગરવી ગીતાનો અનુવાદ છએ ફારસીમાં, અબુલેહે અરબીમાં, સ્લેમને લેટીનમાં, ડિમિટ્રીયશે ગ્રીકમાં, બનું? ફેન્ચમાં, લોરિજરે જર્મનમાં સ્તાનિસલ્સગેરીએ ઈટાલીઅનમાં, તથા ટોમ્સન, આર્નોલ્ડ, ડેવીસ, બીસેન્ટ, તથા ચોર્સ વિહિકન્સને અંગ્રેજી ભાષામાં કર્યો છે. અને ઘણી ખરી નીતિશન્ય જાતિઓમાં આ સદાચારશાસ્ત્રને પ્રકાશ ફેલાવવા પ્રયત્ન કર્યો છે. આમ જ્યારે આ ગ્રંથને જુએ છે ત્યારે તે બધી પ્રજાઓ શરમિંદી બની જઈ હિંદુ જાતિને આંતરિક મસ્તક નમાવે છે, પણ સાથે સાથે તેમની આવી દયાજનક પરિસ્થિતિ જોઈ ઉપરથી હસે છે. ચાર્લ્સ વિકિન્સનના ગોતાના અનુવાદની ભૂમિકા તે સમયમાં હિંદના વાઈસરોય વૅન હેસ્ટિંગ્સ લખી છે તેમાં તે મુકતકંઠે લખે છે કે “કઈ પણ જાતિને ઉન્નતિના શિખરે ચઢાવવામાં માતાને ઉપદેશ અદ્વિતીય છે. અમેરિકાને સર્વશ્રેજી સાહિત્યકાર એમર્સન તે ગોતાના પુસ્તકને હંમેશા પોતાની દૃષ્ટિ સામે જ રાખતા
ગીતાનાં પારકાએ કરેલા ગુણગાનને મેહ આ રીતે જ્યારે પાશ્ચાત્યાદિ અન્ય જાતિઓ ગીતાના ઉપદેશ પ્રમાણે પિતાના નવયુગની રચના કરવા પ્રયત્નશીલ છે ત્યારે અમો ફકત ગીતા ઉપરનાં આ બધાં ગુણગાન વડે સંતોષ માની બાપદાદાના બડજાવ ઉપર જ નિર્ભર થઈ કર્તવ્યહીનતામાંજ મગરૂરી માની બેઠા છીએ અને સાચો માર્ગ શોધતા નથી. આ સ્થિતિ ધરમાં અખૂટ ધન દાટેલું હોવા છતાં ભીખ માગવા જેવી નહિ તો બીજું શું કહેવાય? માટે જે
* “ ગીતાના કેટલાંક ગુણગાન એ શીર્ષક નીચે ગીતાદેહનની સમાપ્તિ થયા પછી છેવટે કેટલાક અભિપ્રાય આપેલા છે. તે જિજ્ઞાસુએ ત્યાં જેવા,
Page #44
--------------------------------------------------------------------------
________________
મીતાહન ] માહિતિ.
[ v ૩૩ આપણે ઉન્નતિને ચાહતા હઈએ તે ગીતાનાં પરાગેરલાં ગુણગાન ઉપર જ મુગ્ધ બની કર્તવ્યહીન નહિ થતાં તેને સારો અને ગૂઢ ઉદ્દેશ સમજી શ્ન એ કેવળ વાણીમાં નહિ પણ વર્તનમાં લાવવાની જરૂર છે. કેવળ વાણીના પ્રલાપસમી વ્યર્થ એવી વાયાળ નહિ પણ આચાર જ મુખ્ય ધર્મ છે. આ કાર્ય પક્ષાપક્ષી કિંવા મતમતાંતરોના પ્રચારાર્થે થયેલી ગીતાના અનુવાદે ઉપરથી નહિ પરંતુ સ્વાનુભવ લઈ નિપક્ષપાત દષ્ટિએ લખાયેલાં પ્રાસાદિક ગીતાભાષ્યો ઉપરથી જ થઈ શકે તેમ છે અને એ ખેઢ ગીતાદહન પૂરી પાડે છે.
ગીતા અને સ્વાર્થ આજકાલ શ્રીમદભગવદગીતા ઉપર લોકપ્રેમ જોઈ તે દ્વારા સાધી શકાય એટલે સ્વાર્થ સાધવાને વયત્ન થતો રહ્યો છે. કેઈએ રાજકારણ સાધવાને, તો કોઈએ સમાજસુધારણાને નામે, કેાઈ એ સ્વતંત્રતાને માટે, કોઈએ સમાનતાને બહાને, કોઈએ હિંદુ સંખ્યાબળ વધે એટલા માટે, તે કઈ એ ધર્મપ્રચારનો ઉદ્દેશ બતાવી: આ રીતે જગત પરિસ્થિતિ અનુસાર લોકોએ અનેકવિધ આદર્શો વા ઉદ્દેશો બતાવી તેનો ઉપયોગ સ્વાર્થ સાધવા અર્થે કર્યો છે. આમ ગીતાના પોતપોતાને ફાવે તેવા મનાવી અર્થે કરી તે દ્વારા લોકોને અવળે માર્ગે દોરવામાં જ આજકાલ પુરુષાર્થ સમજવામાં આવે છે અને તે બધું શ્રીકૃષ્ણ ભગવાનને અને ધર્મશાસ્ત્રોને નામે! કેટલાકે અનાસક્તિને માને છે તે વર્ણાશ્રમપ્રથા તેમ જ કુલધર્મ કલાચારાદિને ઉછે છે; તો કોઈ કર્મયોગને બહાને શાસ્ત્રવિહીન કર્મ કરવાને પ્રોત્સાહન આપે છે અને તે પણ ભગવદગીતાનો આધાર બતાવી તેને ઓથા નીચે ! આ વસ્તુસ્થિતિ કેટલી બધી શેચનીય છે, તેને વિચાર વાચકો જ કરે.
વર્ષાથમ િઅને સાધુ સંતા આ રીતે વગર સમજે લોકોને ભૂલભૂલામણીમાં નાખવાની જે આધુનિક પદ્ધતિ છે તેને નિષેધ થવો. જરૂરી છે. કેમ કે શ્રીકૃષ્ણ ભગવાને પોતે અને અન્ય શાસ્ત્રકારોએ તેમ જ તમામ સાધુસંતોએ વર્ણાશ્રમાદિ સંસ્થાઓ, જાતિનિબંધો, કુલધર્મ અને કુલાચાર વગેરે અર્વની વ્યવહારનો સરળતાને અર્થે ખાસ જરૂર જણાવેલી હેઈ તે બધાને સાચવી રાખીને જ તેઓ વ્યવહારમાં રાજકીય, સામાજિક, કૌટુંબિક યા તે અન્ય કાઈ પ્રવૃત્તિ કરવાનું આજ સુધી જણાવતા માગ્યા છે. રાન, તપ, સંયમ, ઇન્દ્રિયનિગ્રહ વિના તેમ જ વાર્થમયી પ્રવૃત્તિ કિંવા લેભત્તિને છોડી દઈ સ્વાસ્માન મી વિના શાંતિ પ્રાપ્ત થવી કદાપિ શકય જ નથી, એ તેમનું કથન ભૂલવું નહિ જોઈએ.
'સાંપ્રદાયિક કે સામુદાયિક અમુક મત યા સાંપ્રદાયને મનમાં પ્રથમ નિશ્ચય કરી તે ધરણે ગીતાના બોનું પૃથકરણ કરી સમજૂતિ આપવાનો મહાત્માશ્રીને આશય નથી, પરંતુ સત્ય પરિસ્થિતિને સ્વાનુભવ લઈ ખાતરી કરી લીધા બાદ તેને સમગ્ર શાસ્ત્રોના આધાર સહિત વિશદ કરવામાં તે રહેલો છે; જે મહર્ષિવર્યના પુરોવચનથી જાણી શકાશે (લોકાગ્રહને લીધે મહર્ષિવયે કા કરી લખી આપેલું પુરવચન સૌથી પ્રથમ આપવામાં આવ્યું છે તે જોવું). ગુરુપ્રતીતિ, શારીતિ અને આત્મપ્રતીતિ, એ પ્રમાણેનો જે શાસ્ત્રકમ છે તે -નિયમનું આ ગ્રંથમાં વણાઈ રીતે ગલત
સીવહન એ સાંપ્રદાયિક કે સામાયા નહિ પણ આપ્તવામાપ છે, જે મારી માતા ની પણ શકશે.
ગમની માયાદિતા કોઈ પણ મત ઠેરવો એ ઉપનિના ગતિમ એને લક્ષમાં લઈ તેનો સ્વાનુભવ લીધા પછી જ કેરવી શકાય. ભગવદ ગીતા એ સર્વ ઉપનિયલનો સાર છે અને આ ગ્રંથ તેનું પશુ દહન છે એટલે આ ગ્રંથ સારનો પણ સાર છે. વળી એ કાંઈ વળ દિવાની દષ્ટિએ અથવા શુષ્ક તવાદથી યા પંડિતાઈનું પ્રદર્શન કરવાના ઉદ્દેશથી લખાયેલ નથી. લોકો હોિ મ ચેલાં અન્ય વસ્તુસ્થિતિ દર્શાવી શકે એમ
Page #45
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
છે સહુ નાનું છે રાની મુનકતુI [ પ્રથમવૃત્તિનું નિવેદન કહી શકાય નહિ, પણ અનુભવથી લખાયેલે સારો ઉપદેશ જ અતિ ગૂઢ એવું પરમ સત્યતત્વ બતાવી શકે છે; એ દષ્ટિએ આ ગ્રંથ પ્રાસાદિક ઈ મહાન કહેવાય, એમાં તે રાંકા જ નથી. - મંથકાર પોતે જ “હું વિદ્વાન નથી" એમ પ્રાસ્તાવિક વિવેચનમાં લખે છે; એ તેમના સાજન્ય અને વિનયને માટે પૂરતું છે; પરંતુ કેવળ અભ્યાસ વા પાંડિત્ય કરતાં સ્વાનુભવનું બળ શ્રેષ્ઠ છે. આ ગ્રંથમાં તે આ બંને બાબતની ઝાંખી થાય છે, જે વાચકે જોઈ શકશે.
મતમતાંતર થકી છકારે આજ સુધી વણા ભાષ્યકારોએ પોતપોતાની માન્યતા અથવા પિતાને મત યા સાંપ્રદાયના સિદ્ધાંતનો પ્રચાર કરવાના સમર્થનને માટે જ ગીતાના વિવક્ષિત અર્થે કરેલા જોવામાં આવે છે અને તેથી જ ગીતાના અંગે આજે ભિન્ન ભિને પુષ્કળ મતમતાંતરે અસ્તિત્વ ધરાવે છે. કોઈ કેવળ કમાણ ઉપર, તો કોઈ જ્ઞાનયોગ ઉપર, તે કોઈ વ્યક્તિગ ઉપર, તે કંઈ હઠયોગ ઉપર ભાર મૂકે છે,
જ્યારે ગીતાદેહનમાં સ્વાનુભવબળ હોવાથી સધળા મતમતાંતરોનું નિરાકરણુ થઈ તે સર્વની એકવાકયતા હોવાનું અનાયાસે જ સિદ્ધ થઈ જાય છે, એટલે આ મતમતાંતરોના ઝઘડાઓને લીધે વિમાસણમાં આવી પડેલો જનસમાજ અવશ્ય છૂટકારાને દમ ખેંચશે અને નિઃશંક બની હવે તે જાતે જ ગીતાનું ધ્યેય નક્કી કરી શકશે.
ગીતા અને આધુનિક લેખસંગ્રહ છેલ્લા બે ત્રણ દાયકાથી વ્યાવહારિક કે રાજનૈતિક કારણોને અંગે પણ “Hoષેત્રાધિ ” “રાજા ચકર્મ સૌરા” વગેરે ગીતામંત્રોનો જ સ્વેચ્છાપૂર્વક અર્થ અને ઉપયોગ થતો જોવામાં આવે છે. રાજસી ત્તિથી પ્રેરાયેલાં કર્મોને જ આજકાલ લોકસંગ્રહ કહેવામાં આવે છે. આ બધાના સાચા જવાબો મીતાહનમાં છે. ગીતા આધ્યાત્મિક કૃતિ હોવા ઉપરાંત નૈતિક બળસંપન ગ્રંથ છે. તેમાં આજ્ઞા અને પ્રતિજ્ઞાઓ છે. અભિમાનને સર્વથા ત્યાગ કર્યા વિના કરેલું કાર્ય લોકસંગ્રહ ન કહેવાય. કર્તાપણાનું અભિમાન જાય નહિ ત્યાં સુધી કર્મફળમાં અનાસક્તિ આવવી કદી પણ શકય નથી, એ સ્થિતિ તે જીવન્મુક્તિ થકી જ સાધ્ય થઈ શકે છે. એટલે વસ્તુતઃ તે લોકોમાં પ્રચલિત ‘આજને અનાસક્તિયોગ એ મિથ્યાચારગ જ ગણી શકાય. ટૂંકમાં આજકાલ લોકમાં માનવામાં આવતે અનાસક્તિયોગ વા કર્મયોગ ગમે તે હે પણ તેને ગીતાનો આધાર નથી, એટલું તે ગાતાદેહને અવશ્ય સિદ્ધ કરે છે.
હિંસા અહિસાને નિર્ણય આત્માનુભવથી વંચિત, લોકવાસનાથી પ્રેરાયેલો, સ્વાથી અને વિષયલોલુપ મનુષ્ય ધનના બળે ભૂખે મરતાં મનુષ્યોને હું બચાવું છું એમ માં બતાવી મનમાં દાનવીરપણાનું વા સેવાભાવનું મિથ્યા 'અભિમાન રાખે છે; પરંતુ તેણે પ્રથમ અન્યાય વડે લાખો રૂપિયા મેળવીને અસંખ્ય લોકોને ભૂખે મરતાં કર્યા છે; એન તેને ભાન પણ હતું નથી એટલે હજારો રૂપિયાની ચોરી કરેલો મનુષ્ય પોતાની ચોરી પચી જવાને માટે જેમ દેવતાને સવા પિતાની ખડીસાકર ધરાવવાની બાધા રાખી તેને છેતરવાનો પ્રયત્ન કરે છે, તેમ આવા લકે પ્રથમતઃ અન્યાય વડે લાખો રૂપિયા કમાઈ અસંખ્ય માનવીઓને ભૂખે મરતાં કરે છે અને તેમાંથી હજાર પાંચ રૂપિયા વેરી દાનવીરતાનો કે લોકસેવાના નામે લેકેષણારૂપ પ્રતિષ્ઠાનો લહાવો મેળવે છે અને એ રીતે જગતને તેમ જ પિતાની જાતને પણ છેતરે છે. આવા દાંભિકના જીવા અને જીવાડવા કરતાં જીવન્મુક્ત અને ધર્મયુદ્ધમાં તેવાં અસંખ્ય અધર્મી સગાવહાલાંઓને મારે તે પણ શ્રેષ્ઠ છે, કેમ કે તેવા મનુષ્યો ભૂમિને ભારરૂપ હોય છે, એ શાસ્ત્ર સિદ્ધાંત છે. આને માટે મહાભારત શાંતિપર્વ અધ્યાય ૦૯ માં ઘુવડનું એક દષ્ટાંત છે. તે યોગ્ય હોવાથી અત્રે આપવામાં આવે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
બીતાહન ] તે (બ્રહ્મ) જ અમને (હું અને બ્રહ્મ એવો ભેદ ટાળીને એકરૂપે) રશે. [ ૨ !!!
હિસાથી પુણ્ય થાય? ગંગાના તીર ઉપર એક ઘુવડ રહેતું હતું. એક સમયે તે પ્રદેશ ઉપર ઝેરી સપનાં હજારો ઈંડાં તેના જોવામાં આવ્યાં. પછી તેણે મનમાં વિચાર કર્યો કે, આ ઇંડાઓમાંથી ઉત્પન્ન થનારા હજારો સર્વે જગતને નાશ કરી નાખશે, માટે તે સર્વેની ઉત્પત્તિ થયા પહેલાં જ હું આ ઈંડાઓને ફોડી નાખું આવો વિચાર કરીને તેણે પોતાની ચાંચ વતી તે સઘળાં ઇંડાએાને ફોડી નાખ્યાં અને તે કર્મથી મહાન પુણ સંપાદન કર્યું. આ પ્રમાણે એ ઘુવડે લોકકલ્યાણાર્થે કિંવા નિયતિનિયમાનુસાર સર્વ ઈંડાઓને ફોડી નાખવાની હિંસા તો કરી. પરંતુ આ કાર્ય સ્વાર્થવૃત્તિએ નહિ પણ ફક્ત જનકલ્યાણને સાચો ઉદ્દેશ રાખીને જ કરાયેલ હોવાથી તેને તે કર્મ થકી પણ પુણ્ય જ પ્રાપ્ત થયું. તેવી જ રીતે લોકકલ્યાણને માટે આમાનુભવ વગરના જગતને ઉપદ્રવરૂ૫ થનારાઓની હિંસા કરવી એ પુણ્યની પ્રાપ્તિ કરનારું છે; ગીતાદહન કર્મ યોગનું સાચું રહસ્ય સમજાવે છે અને તે હિંસા અહિંસાના પ્રશ્નને સાચો નિકાલ પણ આપી દે છે. જીવન્મુક્તિ એ કલ્પના નથી પણ સ્વાનુભવગમ્ય છે.
ગીતાદેહનમાં દેખવામાં આવતા વાંધાઓ કેવળ પાંડિત્ય કરનારા વિદ્વાને ગીતાહનમાં કદાચ વાંધાઓ દેખા ; સાહિત્યકારોને પુનરુક્તિ દોષ દેખાવાથી રસ નહિ પડે; વૈયાકરણુઓને “હું છું” ને બદલે “હું છે” તો પા પ્રાગો વાંચી વ્યાકરણની અશુદ્ધિ લાગશે; પરંતુ તેઓ ધ્યાનમાં રાખે કે તે પ્રયોગ સમજપૂર્વક રાખવામાં આવ્યો હઈ તેમાં ઘણું અર્થગાંભીર્ય છે. કહેવાતા કર્મયોગીઓને પિતાનાં રાજસી કર્મોને માટે ગીગાને આધાર સરી જો હેવાનું જણાવાથી ક્રોધ ઉપજશે; સાંપ્રદાયિકેને પણ વસમું લાગશે; પરંતુ જીવનનું ધ્યેય શું ? જીવનની સાર્થકતા શી રીતે થશે? જીવનનું સાચું રહસ્ય કર્યું? ઇયાદિ જીવનના કૂટ પ્રશ્નોને નિકાલ કરી, સાચા છાનદર્શનને માટે જેઓ તલપાપડ થઈ રહ્યા છે તેઓને માટે તો ગીતાદહન એક આશીર્વાદરૂપ નીવડશે.
અધ્યયનને હેતુ શીલવર્ધન | મનરવી તર્કો કરી પરસ્પર એકબીજાને દે દેવા એ એક મનુષ્યસ્વભાવ જ બની ગયો છે. આથી જેઓ કાર્ય કરવાની ધગશ ધરાવતા હોય અને સાચા ધ્યેયને માર્ગે જવા ઇચ્છતા હોય, તેમણે લોકોને બદલે આવા આધારભૂત શાસ્ત્રને જ પ્રમાણભૂત માનતા શિખવું જોઈએ.
ગ્રંથની વિશેષતા - આ ગ્રંથની વિશેષતા બે પ્રકારની છે, એક તે એ કે આ ગીતાના શ્લોકે મંત્રપદ્ધતિથી લખાયેલા છે, જે આખા જગત માટે અપૂર્વ છે; અને બીજું ઉપર સમજાવ્યું તેમ એ આપ્તવાય છે. વળી આ કોઈ પણ સાંપ્રદાય યા મત વિષે પ્રથમ નિશ્ચય ઠેરવી તેના સમર્થને અર્થે તાણી તોડીને ગીતાના શ્લોકેને ગમે તેમ અર્થ કરવામાં આવ્યો નથી, પરંતુ અપૌરુષેય વેદકૃતિન્ય અને અનુભવથી સિદ્ધ, એવી
ક્ષે સાહત સાધાર અને વિસ્તૃત સમજણ આપવામાં આવેલી છે. નિરહંકાર બુદ્ધિથી અને ગૌરવપૂર્વક કહેવામાં આવે તો ગુજરાતી ભાષા માં આવું ભાષ્ય બીજું એકે નથી. તેથી તે અપૂર્વ છે અને અન્ય ભાષાઓમાં પણ ઘણેભાગે આવું ગદ્યાત્મક ભાષ્ય કવચિત જ હશે. ગીતાદોહન એટલે અપૂર્વ અને વિસ્તૃત ટીકાવાળા, ઉદાત્તાનુદાત્તાદિ વરસહિત મંત્રપદ્ધતિથી લખાયેલો, આભેન્નતિ ઇચ્છનારા જિજ્ઞાસુઓને માટે પ્રતિપુર્વક સાક્ષાત્કારની ખાતરી આપનારે; જગશાંતિને સાચો રાહ બતાવનાર, વેદવેદાંગાદિ ચૌદ પ્રસ્થાનનું અતિ ગુપ્ત અને સૂક્ષ્મ ૨હય સ્પષ્ટ રીતે અને સરળતાથી સમજાવનાર, સાંખ્ય(જ્ઞાન), યોગ : (કર્મ), બક્તિ વગેરે પર સંશયોનું નિવારણ તેમ જ તે સર્વની એકવાયતા સિદ્ધ કરનારો, ટૂંકમાં સર્વશાસ્ત્રો, વ્યવહાર અપચ તેમ જ નીતિશાસ્ત્રાદિન સ્પષ્ટીકરણ આપનારે એકમેવ અદ્વિતીય ગ્રંથ છે, ગીતાદેહન એ સ્વર્ગીય સંદશ છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
मह वीर्य करवावहै। [ પ્રથમવૃત્તિનું નિવેદન શાસ્ત્રના જ્ઞાતા અને ગીતાના પ્રખર અભ્યાસક એવા એક વિદ્વાન ગૃહસ્થ ગીતદેહન સાંભળીને કહ્યું છે, “જે કે અશકય છે, છતાં માને કે વિવાનાં ચૌદ પ્રસ્થાને ગણુતાં વેદવેદાંગ, ઉપનિષદો, પુરાણ ઉ૫પુરા, વગેરે જગતમાંથી ભૂંસાઈ જવા પામે, પરંતુ જો એકનું મોત દોહન રહે તો પણ બસ છે. એમ કહેતું મને વધુ પડતું લાગતું નથી; કેમ કે આ ગીતાદોલનમાં તે સર્વને સમન્વય છે. ” આટલું વિવેચન એને માટે બસ છે.
મીતાપાનની પ્રાચીન મંપદ્ધતિ પ્રાફિસર શ્રી. વી. બ. આઠવલે (એમ, એલ. સી. નાશિક) એમણે “પુરુષાર્થ" માસિક (સને ૧૯૪ના ઑગસ્ટ મહિનાના અંક ૧ વર્ષ ૨)માં એવું પ્રસિદ્ધ કરેલું છે કે, પ્રાચીનકાળમાં ગાતાનું પઠન પાઠન મંત્રપદ્ધતિથી કરવામાં આવતું હતું પરંતુ તે પહતિ સકાઓથી નષ્ટ થવા પામી છે, તેથી અત્યાર સુધી લખાયેલી તમામ ગીતામાં આ પદ્ધતિ કયાંયે જોવામાં આવતી નથી; પણ આ ગ્રંથ એ મંત્રપદ્ધતિથી લખાયો છે એ જાણી તેઓ નાશિકથી ખાસ મહાત્માશ્રીના દર્શને આવ્યા અને તેમણે આ ગીતા, મંત્રપતિ સહ લખાયેલી જાણી અતિશય સંતેષ વ્યક્ત કર્યો. આ પ્રમાણે સિકાઓથી લુપ્ત થયેલી એ મંત્રપદ્ધતિ મહર્ષિવર્યના હાથથી પુનઃ સજીવન થવા પામી છે તે જોઈ તેમને ઘણું જ આનંદ થયો.
આ સંબંધે સારામાં પણ પઠનપાન કરવા માટે બીજ, ન્યાસ, છંદ, ઋષિ વગેરે બતાવવામાં આવે છે; તેમ જ લોકમાન્ય ટિળકે પણ જણાવ્યું છે કે દેવતા, છં, વગેરે વિનાનું પઠન પાઠન નિરર્થક છે. આ ખી, માસ, દ વગેરે અન્ય સ્થળે અલગ પાડવામાં આવ્યાં છે. તે જિજ્ઞાસુઓએ જેવાં. ગીતા મંત્રમય છે અને તેનું પઠનપાન ઉપર જણાવ્યા પ્રમાણે ત્રાષિ, છંદ, ન્યાસ, બીજ ઇત્યાદિ મંત્રપતિએ જ થવું જોઈ એ, અને જે તે પ્રમાણે એનું પદપાઠન ન થતું હોય છે તેમ કરનારનું અધ:પતન થાય છે, તથા આસેનતિના કાર્યમાં તેને સફળતા મળતી નથી. એ બાબતમાં હિંદી માસિક “ કલ્યાણના (ઈ. સ. ૧૩૯ના) ગીતાતત્વાંકમાં પણ જણાવવામાં આવેલું છે. માટે ગોતાનું પઠન પાઠન મંત્રપદ્ધતિએ જ થવું જોઈએ. આ સંબંધમાં મહર્ષિવયે અધ્યાય ૮માં વિવેચન કરેલું છે તે જુઓ (મંત્રના સામર્થ્યને માટે મહાકાળ પુરુષ વર્ણન કિરણ ૪ ૫૪ ૨૪૭, ૨૪૮ જુઓ).
નલિયાનું કારણ ગીતા સર્વ ઉપનિષદનું દહન છે એમ સ્વયં વેદવ્યાસજી કહે છે, જે ઉપર કહેવામાં આવ્યું છે એટલે ગીતાનું રહસ્ય ઉપનિષદોનાં તાત્પર્ય દર્શાવનારું હોય એ પણુ નિશ્ચિત છે. અપોય એવા વેદ અને ઉપનિષદાદિ ઋતિશાસ્ત્ર સમજવા અત્યંત કઠિન છે; જે સંબંધમાં મહર્ષિવર્ષે લખેલા પુરવચનમાં પણ ઉલ્લેખ છે, તેથી તે સમજવા માટે પુનરુક્તિ કરવી પડે છે. તે જ એ અતિસૂમ રહસ્ય સામાન્ય લોકોની સમજમાં આવી શકે; માટે એ દષ્ટિએ અહીં પુનરુક્તિ અનિવાર્ય હોઈ તે ઇરાદાપૂર્વક રાખવામાં આવેલી છે, કે જેથી જિજ્ઞાસુઓના મગજમાં સત્ય વસ્તુ સારી રીતે ઠસી જાય અને તે નિઃસંશય બને. આ રાષમાંથા આ ગ્રંથ મુકત થઈ શકતો નથી પરંતુ વિમ્ મન હોઈ તેને સહેલાઈથી સામાન્ય જનતા પણ સમજી શકે અને મંથપાનની સાથે સાથે તેમનો અભક્ષ પણ જ થાય એ દષ્ટિએ અહિં જોવામાં આવતી. દિક્તિ દોષપ નહિ પણ ન્યાયામના નિયમ પ્રમાણે અસાપ ગણાશે. મહર્ષિવર્યજીને આ સંબંધમાં એક સહસ્થે પ્રશ્ન કર્યો હતો ત્યારે તેમણે શાંતિથી કહ્યું કે, “આમાં દિકિત નહિ પણ સહસ્રોક્તિ છે. કોઈ એકાદ પણ આત્માનુભવ કરે તો સારું, એટલા માટે એક જ વાત આમાં વખતોવખત વિસ્તારથી સમજાવેલી છે. જે કોઈ આત્માનમતી થશે તો એ દોષોને પણ સાર્થક થયું ગણાશે. વિષય ગન હોવાથી સર્વસામાન્ય જિજ્ઞાસા સરળતાથી સમજી શકે. અને સાથે સાથે અભ્યાસ પણ દઢ થાય એટલા માટે તે દેવ ઇરાદાપૂર્વક રાખવામાં આવ્યો છે.” બીજું કારણ આજકાલ ભૌતિકવાદને લીધે લોના
Page #48
--------------------------------------------------------------------------
________________
મીતાહન ] (આત્મશપ એવા) અમ જ સાથે (ઐયભાવના કેળવવા) બળ પ્રાપ્ત કરીએ, [ ૩૦
બુહમાં જડત્વનો અંશ વધુ પ્રમાણમાં હોવાથી તદન સરળ અને સાદી વાત પણ તેઓને ગળે ઉતરતી નથી. આથી તેમના મનમાં સારી રીતે ઠસાવવાના ઉદેશથી એને એક વાત બહુવિધ યુક્તિપ્રયુકિતધારા અનેક રીતે સમજાવવાનો જે શાસ્ત્રકમ છે તેનું જ આ ગ્રંથમાં પણ અવલંબન કરેલું છે. વેદાંતના અધિકારી દેવતા અને મન એ બે કોટિના છ છે, તેમાં દેવતાઓને એકાદ વખતથી કદાચ આત્મજ્ઞાન થાય પણ મનુષ્યને અનેક વખત સમજાવ્યાં છતાં પણ તેમને ગળે ઉતરતું નથી. કેવળ એક વખતે વાંચતાની સાથે જ ગીતાનું તાત્પર્ય સમજી શકે એવી માન્યતાવાળ વગ દેશમાં કદાચ જાજ જ હશે. બાકી તો સહસ્રોક્તિ કરવા છતાં પણ સમજે તે ઠીક; જે એમ ન હોત તે ગીતાનો એક પણ ભાષ્યની લોકોને જરૂર પડી ન હોત, પરંતુ આજે. જે અર્થે હજારો ભાગ્યો મળી આવે છે તે જગતમાં આવા લોકોની ભરતીને જ આભારી છે એમ નિઃશંક સિદ્ધ થાય છે. એટલે પતતિ થવાનું કારણ પુસ્તકનાં વાચન સાથે તેમાં સિદ્ધાંત લોકેના મનમાં સારી રીતે ઠસાવ અને તેઓના અભ્યાસની દઢતા થવી એ જ એક છે. શાસ્ત્ર ઉદ્દેશ સમજવાને માટે ઉપક્રમે પસંહાર, અભ્યાસ વગેરે છ સાધને ન્યાયશાસ્ત્રકાર બતાવે છે, તેમાં અભ્યાસને સમાવેશ થાય છે અને તેના અર્થ પ્રધાન લક્ષ્યને વારંવાર કહેવું એવો થાય છે; આ ન્યાયાનુસાર આ પુનરુક્તિનો અર્થ અભ્યાસ છે. એમ સમજે (આ સંબંધે વધુ વિવેચન માટે પુરવચન જુઓ).
લોકોનો સ્વભાવ છે કે, પોતે કાર્ય નહિ કરતાં કાર્ય કરનારાઓની પૂઠ પકડી અટ્ટહાસ્ય કરી તેમને પાછળ પાડવાનો પ્રયત્ન કરવો; એટલા માટે જેમને ખરેખર લોકોને સત્ય માર્ગે દોરવવાનું કાર્ય કરવાનું હોય છે તેમણે આવા કામકંટક લકે તરફ લક્ષ્ય આપવું ઉચિત નથી. દરેક વસ્તુ કાળને અનુસાર બનતી જાય છે. અમુક કરવું યા ન કરવું એ કાળને અધીન છે, માટે સત્યવતીઓએ તે નિંદા યા રસ્તુતિની દરકાર કરવી નહિ અને લોકોને કમાગથી નિવારી સમાગે સ્થાપવા તેને શાસ્ત્રકાર લોકસંગ્રહ કહે છે. પણ આ કાર્ય કરવા માટે પોતે જીવન્મુક્ત બનવું જોઈએ.
ગીતાદેહનના સમ હેતુઓ ગીતાદેહનના સુમ હેતુ અનુભવસિદ્ધ અને પરમ સત્ય એવું જ્ઞાન લેકે મેળવે એ છે, જેથી સ્વાનુભવ વગરના જ્ઞાનના મોટા પ્રચારકો લોકોમાં અતિમાન્ય થયેલા ગીતા ભાગવતાદિ જેવા પુરાણગ્રંથો તેમ જ
મવાસિષ્ઠ અને ઉપનિષદાદિ જેવા આનુભવિક તત્ત્વગ્રંથના મનસ્વી અર્થે કરી તે આધારે ભકિત, જ્ઞાન (સાંખ્ય), યોગ, (કર્મ) વગેરે જેવા ભેદભેદ બતાવીને લોકોના માનસને ગોટાળામાં નાખી તેમાં ફાટટ પડાવે છે અને તેમની શાસ્ત્રાભ્યાસની અજ્ઞાનતાને લાભ લઈ પોતાની વાકચાતુએ વડે આજીવિકારૂપ પિતાનો સ્વાર્થ સાધી લે છે. તેઓના આવા માનસ તરફ કાંઈક અંશે પ્રતિબંધ થાય અને લેકે બધા માટેની અમિત્રતા જાણી એ ઝઘડાઓ થકી મુક્ત થઈ સત્યને પંથે દેરાય, એ ઈષ્ટતમ છે.
લોકેને સાચું જ્ઞાન થવાથી એ વાત સાથે થઈ શકે: (૧) પ્રચારકે ખોટા અર્થ કરતા કાંઈક અંશે અટકે, અને (૨) તેઓ ઇચ્છે તે સાચો અર્થ જાણી શકે, શ્રીભગવદ્દગીતા એ શાસ્ત્રનો સાર છે. તે સર્વ ઉપનિષદોનું દોહન હોવાથી તેમાં પુરાણપપુરાણો, વેદવેદાંગે, ઉપગે, કૃતિ, સ્મૃતિ ઇત્યાદિ સર્વેને સાર આવેલો છે; એટલું જ નહિ પરંતુ તેમાં તે બધાની એકવાયતા કેવી રીતે છે તેને સમન્વય કરેલ હોવાથી ગતિામાંથી એકયને બોધ મેળવી લેકે અનર્થરૂપ ખોટા ઝઘડાઓથી બચે.
આજકાલ લોકોને જેઓ જ્ઞાન આપવાનો ઇજારો લઈ બેઠા છે તેઓને જે પ્રથમ શિખવવાની જરૂર છે. રથી પ્રથમ તેઓ તૈયાર શી રીતે થઈ શકશે. એનો વિચાર કરતાં તે કામ નિશાળ મારફતે થવ નથી, આથી જે પ્રથમ લોકોને સાચું જ્ઞાન મળે તે તેઓ જ તેમને બોધ આપનારાઓને શાન ઠેકાણે લાવી શકે. એ રીતે ખોટો પ્રચાર થતો અટકાવવો, લોકોને સત્યતાનું ભાન કરાવવું, અભ્યાસીઓને અભ્યાસ : માટે મદદરૂપ થવું, બુહમાનોને ન્યાય, તર્ક ઇત્યાદિ સયુક્તિક યુક્તિઓ વડે સત્ય સમજાવવું વગેરેને વિચાર કરીને જે અનુભવાસદ એવી નાશ્વત બાબતો ગીતાદેહનધારે લોકે આગળ મૂકવામાં આવી છે.
ભગવદગીતામાં કયો વિષય ભગવાને ચર છે? આનો સંક્ષેપમાં ઉત્તર આપવા માટે સામે પ્રશ્ન કરી શકાય કે ગીતામાં કયો વિષય નથી ચર્ચાયો આ પ્રશ્ન સંબંધમાં મહર્ષિય પુરોવચનમાં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે.
૨ ૩
Page #49
--------------------------------------------------------------------------
________________
જ ૩૮] तेजस्वि नावधीतमस्तु ।
[ પ્રથમવૃત્તિનું નિવેદન ગીતામાં ક પિગ . ભગવદગીતામાં કયો યોગ છે? ઉત્તરઃ જગતને સત્ય શું છે તેની ઓળખ કરી ખોટા ઝઘડાઓથી બચાવી સાથે લઈ જનાર યોગ. આ બાબતમાં તેમ જ અન્ય શંકાઓ સંબંધમાં ગીતાદોહનમાં સ્થળે સ્થળે વિસ્તૃત વિવેચન છે; તેથી જે કઈ આક્ષેપ સિલક હશે તે તેને ઉત્તર તેમાંથી મળી શકશે. ટૂંકમાં એટલું જ કે “સત્યપ્રાપ્તિ અર્થે આત્માનુભવને નજર સામે રાખી તમે ધ્યેયપ્રાપ્તિને માટે પુરુષાર્થ કરે. તે કરતાં ઊ સું બેય કોઈ પણ નથી જ્યારે તમો આત્મોન્નતિના ઉચ્ચ શિંગ પર પહોંચશે ત્યારે જેમ પહાડના શિખર ઉપર ચઢેલાને નીચેની દૂરદારની અને નજીકની નાના મોટી તમામ વસ્તુઓ ફક્ત એક તરણું જેવી દેખાય છે તેમ મોટું સામ્રાજ્યપદ પણ તણખલા જેવું તુચ્છ દેખાશે, એટલું જ નહિ પરંતુ ધ્યેયપ્રાપ્તિ થયા પછી તમે જ્યાં ધારશે ત્યાં વગર કષ્ટ સારી રીતે વિચારી શકશે, જેની ઇચ્છા કરશે તે મેળવી શકશે, સમરત વિશ્વ તમારું થશે અને તમો સમસ્ત વિશ્વના થશે.” આ મહર્ષિવર્યને સંદેશો ધ્યાનમાં રાખવા જેવો છે.
નીતિશાસ્ત્રકાર કહે છે કે “લેકે પારકાના દે જેવાને માટે જેવી ઇચ્છા રાખે છે તેવી તેઓના ઉત્તમ ગુણે તરફ રાખતા નથી. દોષે તે આપણામાં ભરપુર છે, માટે પારકાના દોષ શોધવાની તસદી નહિ લેતાં પારકાના ગુણ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરનારા જ ખરો બુદ્ધિશાળી છે;” મહર્ષિવર્યનું કથન પણ એવું જ છે. બાળકનું બેબડું તેલ અને સદેષ વાકય પણું જે યુક્તિવાળું એટલે સત્ય અને અનુભવ કરાવી આપનારું હોય તો તેને તુરત ગ્રહણ કરવું; પરંતુ ગમે તેવા મહાન પુરુષનું વાકય પણ જે સત્ય અનુભવ કરાવી આપનારું ન હોય તો તેનો તકાળ ત્યાગ કરવો જોઈએ. હિતેચ્છુઓએ તો જે થકી અખંડ સુખશાંતે પ્રાપ્ત થઈ શકે એવા એક ઉચ્ચતમ ધ્યેયને જ લયમાં રાખવું જોઈએ. આ ન્યાયાનુસાર આ ગીત દેહન અનુભવના દૃષ્ટિકોણથી લખાયેલું હોવાથી એક વખતે આદિથી અંત સુધી વાંચીને “રાજા કુમતિ” એ ઉકત્યનુસાર બુદ્ધિમાને તેને તત્વાર્થ પ્રહણ કરી અનુભવ મેળવી કૃતાર્થ બને એવી અમારી વિજ્ઞપ્તિ છે.
ગીતાનું ખરું જ્ઞાન કેમ મળતું નથી? ગીતાનું સાચું જ્ઞાન કેમ મળતું નથી ? આનો એક ઉત્તર તે એ છે કે ગીતાનું જ્ઞાન આપનારા કેવા છે? શાળામાં શીખી, દ્રવ્યને લોભ રાખી ગીતાનું સાચું જ્ઞાન આપી શકાતું નથી, એ વાત સૌએ લક્ષમાં રાખવી જોઈએ. ઉપર જણાવ્યું તેમ ગીતાનું કઈ પણ કાર્ય ઉપનિષદના આધાર વડે જ સમજવાનું છે અને ગોતને ખરો અર્થ આત્મસાક્ષાત્કાર થયા વિના સમજવો મુશ્કેલ છે. તેથી “We want to educate the educants” એ ન્યાયે આ ગ્રંથનું એક પ્રયોજન એ કહી શકાય કે ગીતાના શીખવનારા જે આત્માનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે જ તેઓ અત્યારના દ્રવ્યલેબી મટી નિઃસ્પૃહ બની લોકોને સાચું જ્ઞાન આપી શકશે. સાચું જ્ઞાન આધુનિક ઢબની ચાલતી શાળાઓમાં શીખીને, શીખવીને વા નોકરી કરીને આપી શકાશે નહિ; તેથી જ લોકમાન્ય ટિળકે પણ એક જગ્યાએ જણાવ્યું છે કે “નવા સુધારાની રુએ જે ય કાઉન્સિલમાં જાઉં અને ત્યાં જે કેળવણીને પોર્ટફોલીઓ મને આપવામાં આવે, તે પહેલામાં પહેલું કાર્ય તો હું એ કરીશ કે આપણી પ્રાચીન સંસ્કૃતિનું પુરાણ, પ્રવચન, કીર્તનકારોની જૂની સંસ્થાઓને ઉન્નત અવસ્થામાં મૂકી અથવા ઉન્નત બનાવી પ્રવચન, કીર્તન ઇત્યાદિ દ્વારા ધર્મને મોટો ફેલાવો કરનારી જાની સંસ્થાઓ કબજે કરીશ; તેમ જ હું સુશિક્ષિત, સુસંસ્કૃત અને સ્વાર્થત્યાગી યુવાનોને પૌરાણિક, પ્રવચનકાર અને કીર્તનકારની પદવીઓ આપી દેશનાં નાનાં મોટાં ગામડાંઓમાં ધર્મઉપદેશક વા પ્રચારક તરિકે મોકલીશ અને સાથે સાથે ચાલુ સ્થિતિનું પણ ભાન થાય એવી રીતે લોકજાગૃતિનું કામ પણ કરીશ.”
આ ગીતાદહનના કામમાં ઘણાએ નિષ્કામ સેવાભાવથી મદદ કરી છે તે સર્વેનો આભાર માનવો આવશ્યક છે. તેમાં પણ સર ચુનીલાલ વી. મહેતા, શ્રી રજનીકાંત મોદી તથા શ્રી શંકરલાલ બેંકર એમણે પુસ્તકને વાંચીને ચગ્ય સુધારા વધારા સૂચવ્યા તથા શ્રી અંબાલાલ સારાભાઈ શ્રી અનસૂયા બહેન સારાભાઈ, : - લોકમાન્યની આખ્યાયિકા ખંડ ૨ પૃષ ૮૩.
Page #50
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન )
(આવું) અમારું (અદ્વૈતભાવનુ) અધ્યયન તેજસ્વી યા ચેતન્ય રૂ૫ બને.
[
૩૯
શ્રી રતિલાલ મનસુખરામ પટેલ (અમદાવાદ), શ્રી જયશંકર પંડ્યા (જૂનાગઢ). ડો. રણજીતરામ ભટ્ટ (સુરત), શ્રી નરભેરામ ઝવેરી (તલાજા), અને ડો. કૃણશંકર ઉપાધ્યાય, ગાંડલ વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલ, શ્રી દિવાન જોશો વગેરેએ યોગ્ય સહાનુભૂતિ અને પ્રોત્સાહન આપ્યું છે.
સિવાય છાપવા લાયક નકલમાંથી માંડી પ્રફે તપાસવાનું કામ તેમજ શ્રીજીએ તૈયાર કરેલાં ઉપનિષનાં વાકયોને ટૂંકાં કરવાં, પ્રસ્તાવને માટે યોગ્ય સલાહ તથા સાંકળિયું, અનુક્રમણિકા તૈયાર કરવા વગેરે સર્વ કામ કેવળ નિષ્કામ સેવાથી અમદાવાદ યોગાશ્રમવાળા શ્રીજીના પરમભક્ત શ્રીમન્વર્યજી તથા હરિજન આશ્રમ સાબરમતીવાળા શ્રી પ્રતાપરાય ઉપાધ્યાયનો ફાળો અમૂલ્ય જ છે; શ્રી ચીનુભાઈ મુન્સફ તથા યોગાશ્રમના અન્યભક્તોએ પણ આમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ મદદ કરી છે, તેમ જ હરિજન આશ્રમવાળા શ્રી ઉપાધ્યાય તથા અન્ય સેવાભાવીઓની સેવા પણ પ્રસંશનીય છે, તે સર્વ લૌકિક આભારને પાત્ર થવા ઉપરાંત મહારાજશ્રીના આશીર્વાદથી આમોનતિના માર્ગે ઘણા આગળ વધ્યા છે; એટલે તેમની આ નિષ્કામ સેવા પણ ગુરુભાક્તદર્શક હાઈ કેવળ લોકકલ્યાણને માટે છે એટલું કહેવું બસ છે.
ગીતા દોહનમાં આવેલાં ચિત્રે ખાસ કરીને અમદાવાદના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કાન્ત મહર્ષિવર્યાની દોરવણી પ્રમાણે તેમની સાન્નિધ્યમાં બેસીને તેઓશ્રીની સુચનાનુસાર તૈયાર કરી આપ્યાં છે. તેઓ મહાત્માશ્રીના પરમભક્ત છે. ગીતાદોહનની જેમ તેમાંનાં ચિત્રો પણું શાસ્ત્ર પદ્ધત્વનુસાર નવીનતાદર્શક અને અપૂર્વ છે.
- સંદેશ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી. નંદલાલ ચુનીલાલ ડીવાળા એમણે આ વિરાટ કાર્ય હાલની લડાઈની કટોકટીના સમયે અત્યંત ભાવનાપૂર્વક ખંતથી જેટલું બને તેટલું સુંદર રીતે અને જલ્દી લોકસેવામાં રજૂ કર્યું છે તે તેમની ધર્મ તથા શ્રીજી પ્રત્યેની ઊંડી ભાવનાનું દ્યોતક હેઈ તેઓએ ગુજરાતી ભાષામાં મૌક્તિકતુલ્ય આવો અજોડ અને અપૂર્વ અદભુત ગ્રંથ ગુજરાતી જનતાની સેવામાં સમર્પણ કરી મહાન પુણ્ય સંપાદન કર્યું છે તથા ગરવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે તેમની લેકેને સાચું જ્ઞાન આપવાની ઇચ્છાને તક સમજી તેઓની એ લોકસેવાની ધગશ માટે શબ્દોથી આભાર માનો એ ધષ્ટતા ગણાશે: જેથી અમે શ્રીજીની આશિષથી તેઓ ઉત્તરોત્તર આવાં ઉત્તમોત્તમ પ્રકાશને જ જનતા જનાર્દનની સેવામાં રજૂ કરે; તે માટે ઈશ્વર તેમને બળ તથા સદબુદ્ધિ આપો એવું ઇરછીશું.
પ્રેસમાં કંપોઝીટરથી માંડીને સર્વેએ આ અતિશય અઘરું કાર્ય ઘણું જ ઉત્સાહથી કર્યું છે તે છે. નોંધ લેવી જરૂરી છે. તેઓનું મહાત્માશ્રીની આશીષથી કલ્યાણ થાય એમ ઇચ્છીશું.
આ સિવાય પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જેમણે જેમણે મદદ કરી હોય તે બધાની નિષ્કામ સેવાની વ્યકિતશઃ નોંધ લેવી શકય નથી, પરંતુ તેઓ શ્રીજીની કૃપાને અવશ્ય પાત્ર છે. . , અંતમાં મહર્ષિવર્ય ઉત્તરોત્તર પિતાના સ્વાનુભવયુક્ત જ્ઞાનને લાભ જનતાને આપે એવી નમ્ર વિનંતિ સહિત અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે. -
અમારે જનતાને એક વિજ્ઞપ્તિ સાદર કરવાની કે ગીતાદહન લખનાર આ અવતારી એવી દિવ્ય વિભૂતિ કોણ? તેમનો જન્મ તાંત જાણવાને લોકો આતુર છે પરંતુ તે કાર્ય ઘણું જ દુમિંળ છે. જે થોડું ઘણું અમે જાણી શકયા તે વિશ્વશાંતિ નામના સાતમા પ્રકાશનમાં અમોએ આપેલું છે. છતાં ગીતાહનમાં પણ સંક્ષેપમાં આવે એવી લોકોની તીવ્ર ઇરછા જણાયાથી તેમને પરિચય સ્વતંત્ર રીતે અન્યત્ર સંક્ષેપમાં આપવાનો પ્રયત્ન કર્યો છે, તે જે. છેવટે અમુલ્યમંથરૂપી રત્ન જનતા જનાર્દનની સેવામાં મુકાય છે, તે જોઈ અમો ફરી ફરી સહર્ષ આનંદ પ્રદર્શિત કરી મહાત્માશ્રીની શુભાશિષ ઇરછા પ્રણામ સહિત વિરમીએ છીએ, गीतादाहनग्रंथप्राकट्यदिनः श्रीमन्नपशालीवाहनशके ) મહર્ષિવર્યની શુભાશિષ ઈછતા – • १८६८ म्ययनामसश्वत्सरे, विक्रमार्क सवत्सरे २००२.
નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ
જયંતિલાલ કુલ્યાણરાય ઠાકર વેરાવ ગુરુ ૨ (માથ્ય તૃતીયા), વનરાજે ૫૦૮૨,
એ, સી. અમીન મંત્ર (નિ.)વાત૨: : પંચવટી મારા ઘરનો..
| ધીરજલાલ પ્રાણજીવનદાસ પરિખ - સંચાલકો તથા કાર્ય વાહકે, શ્રીકૃષ્ણમજ વાકસુધા પ્રકાશન તથા સલાહકાર સમિતિ, મુંબઈ (૧) શ્રીના. ખ. દેસાઈ. બી. એ. એલ. એલ. બી. પ્રોફેસર એફ લો પ્રોફેસર પાર કોલેજ ઓફ કોમર્સ,
Page #51
--------------------------------------------------------------------------
________________
as ]
माशिवाय
[પ્રથમવનિનું નિવેદન
જયના
પી જણાત્મજ વાધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા પ્રકાશન અને સલાહકાર સમિતિ તરફથી સમિતિને હક સંબંધમાં આ સુચના પ્રકટ કરવાની ફરજ પડે છે કે શ્રીકૃષ્ણમજ વાકયુલાના અત્યાર સુધી પ્રદ થયેલા કોઈ પણ પ્રકાશનના સમમ હકો અન્ય કોઈને પણ આપવામાં આવેલા નથી, તેમ આપવાની ઇરછા પણ નથી. દત્ત પરશુરામની બીજી આવૃત્તિમાં સર્વ હક પ્રકાશન સંસ્થાને સ્વાધિન છે, એમ છાપ્યું છે પરંતુ તે ભૂલ પુસ્તકો છપાઈ ગયા પછી માલુમ પડી તેથી ત્રીજી આવૃત્તિ વખતે તે સુધારી લેવામાં આવશે. સર્વ હક્કો મંથકર્તાને રવાધિન રાખવાની અને તેવી સ્પષ્ટતા કરવી જોઈએ એ વાત અનુભવને અંતે સમિતિને જણાઈ છે, અને તે પ્રમાણે જ રાખવા સમિતિએ નિર્ણય કર્યો છે. આજ સુધી કોઈને પણ હકો આપેલા નથી. આ ગીત દોહનનું પુસ્તક પહેલી અને બીજી એમ બે આવૃત્તિઓ છાપવા માટે પ્રકાશક સંસ્થા સંદેશ લિમિટેડને સંસ્થાના મેનેજિંગ ડિરેકટર શ્રી નંદલાલ ચુનીલાલ બોડીવાળાનો શુભ ભાશય જોઈ પરવાનગી આપવામાં આવેલી છે. જે તેઓ કઈ કારણથી બીજી આવૃત્તિ નહિ છાપી શકે તો તે સમિતિએ રાવેલા નિયમ પ્રમાણે ગમે તેને આપી શકાશે, દત્ત પરશુરામ પ્રકાશન પાંચની ત્રીજી આવૃત્તિ પણ આ પ્રકાશક સમિતિ સંદેશ લિમિટેડ તરફથી જ ઘણે ભાગે આવતા જાનેવારી ૧૯૪૭ પછીના અરસામાં પ્રકાશિત થવાનો સંભવ છે, જેથી પ્રકાશન પાંચ અને છ સિવાયના અત્યાર સુધી પ્રકટ થયેલા પ્રકાશને પ્રકટ કરવાના સર્વ હકો નીચેની શરતે સર્વાધીન છે.
“કતની કે સમિતિની પરવાનગી સિવાય કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના અક્ષરશઃ છાપવાની શરતે. સર્વ હક્કો સર્વાધીન છે. પરંતુ જેમની છાપવાની ઇચ્છા હોય તેમણે તેમ કરતાં અગાઉ સમિતિને જણાવી તેની મંજૂરી મેળવી તેમ કર્યાનો ઉલ્લેખ પુસ્તકમાં કરવો જરૂરી છે. જે પરવાનગી સમિતિ પાસેથી કેવળ પ્રકાશનના લેકકયાણના શુદ્ધ હેતુને વિચાર કરીને કોઈ પણુ ઑ બદલા સિવાય મેળવી શકાશે.”
ઈને કાંઈ પૂછપરછ કરવી હોય તો તેમણે નીચેના સરનામે કરવી. પત્રવ્યવહાર જવાબ માટે ટિક્રિરો મેલીને કરવો. સરનામું
સંચાલકઃ શ્રી નાં. ખ. દેસાઈ
શ્રી નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ બી. એ. એલ. એલ. બી. (એડવોકેટ. એ. એસ.)
શ્રી કૃષ્ણમજ જાફસુધા પ્રકાશન હાઈકેટ લાયબ્રેરી, મુંબઈ ૧.
અને સલાહકાર સમિતિ, મુંબઈ દિવા ૫ બી. ૪સોનાવાલા બિલ્ડિંગ,
તારદેવ, મુંબઈ ૭
માટુંગા (મુંબઈ); એડવોકેટ (એ. એસ.) મુંબઈ હાઈકોર્ટ તથા ફેડરલ કેટે એક ન્યુદિહીંના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોઈ આ સમિતિના સંચાલક છે. (૨) શ્રી જયંતિલાલ કલ્યાણરાય ઠાકર બી. એ. એલ. એલ. બી. મુંબઈ પ્રોવિન્સીઅલ ટેકસ્ટાઈલ ક ટ્રેલરને હોદ્દો ધરાવતા મેટા અવિકારી છે. (૩) શ્રી એ. સી. ‘અમીન બી. એ. એલ. એલ. બી. એડાટ (એ. એસ.) હાઈકોર્ટ મુંબઈ તેમ જ મુંબઈ એ લ કેઝ કેર્ટના કામચલાઉ જજ અને ડિરેકટર ઓફ એલેમ્બિક પડેદરા તથા (૪) શ્રી. ધીરજલાલ માણજીવનદાસ પરિખ એમ. એ, ફેસર એફ ગુજરાતી, રામનારાયણ રુઈયા કોલેજ અને ઉદાર કોલેજ ઓફ કોમર્સ માટુંગા (મુંબઈ)માં પ્રોફેસરનો હોદો ધરાવતા યુનિવર્સિટિના માનનીય પ્રધ્યાપક છે, એઓ સમિતિના મદદનીશ પ્રવાહ અને સલાહકારે છે. આ નિવેદન તેમ જ મહાત્માશ્રીના આદર્શ વતનો ખરડો શ્રી. ના. . દેસાઈએ સમિતિ તરફથી તૈયાર કરી સમિતિના અન્ય કાર્યવાહોની સંમતિથી તેમાં પગ્ય ફેરફારો સહિત પ્રકાશન અર્થે આવે છે, જેથી પ્રકાશક સંસ્થા તેમનો આભાર માને છે,
Page #52
--------------------------------------------------------------------------
________________
2000000000000000000000000000000000000000000000000000000000000000000
ॐ तत्सत् कृष्णं वन्दे जगद्गुरुम्
.
.
.
.
.
300000000000000000000000000000000000000000000000000000001
.hlil.
IlInIA
नन्दब्रह्मानित
मगीराज महर्षि
८3000000000000000000000000000000000ses0000000000000000004
श्री सच्चिदानन्द
महात्मा नाकृष्ण
श्रीकृष्णात्मजणी
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् । एकं निन्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गरं तं नमामि ॥
Page #53
--------------------------------------------------------------------------
Page #54
--------------------------------------------------------------------------
________________
ગતિthહન
અને હી
તો હા ન કરીએ એટલે ત મહાન પીએ.
:].
महर्षियनें आदर्शवृत्त
પ્રયોજન ગીતાહન વા તત્વાથ દપિકા નામને આ અપૂર્વ ગ્રંથ છે જે લખેશન કિવા અક્ષરેઅક્ષર અમૂલ્ય એવા જ્ઞાનમૌક્તિકથી ભરેલો છે તેમાંના જ્ઞાન સંબંધે ચર્ચા કરવાને અમારે અધિકાર નથી તેમ જ તે માટે ઘણાં વિશેષણે લગાડીને સૂર્યની સામે મશાલ ધરી તેને તેજવી બનાવવાને દાવો કરવાનો પણ અમારે પ્રયત્ન નથી, પરંતુ જેમ સૂર્ય સ્વયંપ્રકાશ હોય છે, તેને પ્રકાશવાને બીજા કોઈ સાધનની જરૂર હતી નથી તેમ આ ગ્રંથમાં આવેલા જ્ઞાનભંડારની ખાતરી તે જિજ્ઞાસુ વાચોએ વાચનકાર કરી લેવી ઈષ્ટ ગણા અમારે આ પ્રયત્ન તો નિવેદનમાં જણાવ્યા મુજબ લોકેાના આગ્રહને લીધે પરમ અવતારીષ મહર્થિવ શ્રીબણાત્મજજી મહારાજનો સંક્ષેપમાં પરિચય આપવા પૂરત હતે.
ગીતાદેહન જેવા અપૂર્વ મંથના કતાં કેણ છે? કેવા છે? એમનું ધ્યેય શું? એ મહાન વ્યક્તિ કોણ છે? વગેરે પ્રશ્નો લકે પૂછી રહ્યા છે. એને ઉત્તર અમે ફક્ત એટલે જ આપીશું કે જેની તમે ગ્રંથમાં અપૂર્વતા જેશે તેવી જ ગ્રંથકર્તામાં પણ હોય એ સ્વાભાવિક છે. એટલે જે ગ્રંથ અવર્ણનીય હેય તે ગ્રંથકર્તા માટે પણ એ જ ન્યાય લાગુ પડે છે. અમોએ વિશ્વશાંતિ નામના નાનકડા સાતમા પ્રકાશનમાં મવિયનો પરિચય ટકમાં આપવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે તેમ જ આ ગીતોનના
અધ્યાય અઢારના છેવટના ઉપસંહારના ભાગમાં ખુદ ભગવાન તેમ જ મહર્ષિ વસિષ' વગેરેનું મંતવ્ય ' (પૃષ્ઠ ૮૯૦-૮૯૧) છે તે જોવાથી જિતાઓને કાંઈક ઝાંખી વા એઝરતી કપના એટલે કાંઈક અંશે ખાલ આવશે. કુંડમાં ભગવાનની સભામાં પ્રત્યક્ષ શ્રાસિદ્ધિવિનાયક ગણેશજીએ પણ તેમને મહર્ષિ કહી સંબેલા છે એટલે અમેએ પણ તેમને માટે મહર્ષિવર્ય એવું યથાર્થ સંબોધન અહીં વાપરે છે.
અવતારીય કહેવાનું કારણ કે જગતમાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય કે જેણે પ્રાચીન સમયમાં થઈ ગયેલા સમર્થ એવા, વસિષ, વિશ્વામિત્રાદિ મહર્ષિએનું નામ સંભળ્યું નહિ હેય. તેઓનું અગાધ જ્ઞાન, તેઓની મહાન શક્તિ . અને તેઓને ત્યાગ ઇત્યાદિ સંબંધમાં શાસ્ત્રમાં આવતાં વર્ણન સાંભળીને જગત અદ્યાપિ પણ આશ્ચર્યચક્તિ બની જાય છે. મહર્ષિએ કેવળ વાયુભક્ષણ કરીને રહેતા, ઝાડના લીલાં કે સુકાં પાંદડાંઓ રિલાલ વગેરે ખાઈને પોતાનું જીવન વ્યતીત કરતા જંગલોમાં પહાડની ગુફાઓ તથા ખીરામાં પડ્યા રહેતા; કોઈ કઈ દિગંબર અવસ્થામાં, કોઈ કોઈ એકાદ લગેટી લગાવીને અને કોઈ કઈ તે કેવળ વકલ ઝાડની છાલ) ઓડીને જ ૫મા રહેતા આવાં આવાં શાસ્ત્રમાં આવતાં અનેક વર્ણનો અાનિક ભૌતિક યુમન માટે તે કેવળ કલ્પના પૂરતાં જ ઉપયોગી નીવડે છે. શાસ્ત્રમાં આવતા ખાવાં વર્ણન વાંચી અર્વાચીન સમયમાં . જો કે તે પ્રત્યે કોઈ અનાથા બતાવી શકતાં નથી, છતાં એમ કહેવામાં આવે છે કે તે વણનો તો પ્રાચીન યુગને માટે હો, અર્વાચીન યુગમાં આપણે માટે તે તેની કલ્પના કરવી એટલું બસ છે. આ રીતે જે વાતને માટે અમો કા સેવીએ છીએ, જે વાત આજે અમને અશકય હોય એમ લાગે છે તેની પ્રત્યક્ષ ખાતરી કરાવી આપણને અર્થે સાક્ષાત ભગવાને ભૂતળમાં મહર્ષિ વતિના કળમાં બ્રાહ્મણગ્રહે આ સ્વપે અવતાર ધારણ કર્યો છે, જે સાક્ષાત ભગવાન. તથા મહર્ષિ વસિાઇઝના કથન ઉપરથી જાણી શકાય
Page #55
--------------------------------------------------------------------------
________________
જ ]
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૮. [મહર્ષિવર્ધનું આ વૃત્ત તેમ છે (જુઓ અધ્યાય ૧૮ ઉપસંહાર છઠ ૮૯૦-૮૯૧). પત્થરમાં રને પાકે, કોલસામાં હીરે નીપજે, શાહ બીજ હોય તો તેમાંથી રસથી ભરપૂર અને ઉત્તમ સ્વાદવાળાં ફળ પાકે છે તેમ સદાચારસંપન્ન થઈ શાઅશુદ્ધ, વર્ણાશ્રમધર્માનુસાર કરવામાં આવતા શુદ્ધ ગૃહસ્થાશ્રમના પાલન થકી જગતમાં શુદ્ધ, પ્રભાવશાળી અને ઈશ્વરના અંશરૂપ સંતતિ પેદા થાય છે. ઈશ્વર પેટે અવતાર, અંશાવતાર અને પ્રતિઅંશાવતાર ઇત્યાદિ અનેકરૂપે જગતમાં અજ્ઞાની અને અવિવેકી લોકોના દુઃખને નાશ કરવાના ઇરાદે જન્મ ધારણ કરવા ઈચ્છે છે, પરંતુ ઈશ્વરને તેવા અવતાર ધારણ કરવાને માટે જગત મ ભૂમિ પણ શુદ્ધ જ હોવી જોઈએ. આથી જ નીતિ, ન્યાય, સંયમાદિ નિયમોનું પાલન તથા તપશ્ચર્યાદિ કરવા શાસ્ત્રકારો પોકારી રહ્યા છે,
જ્યાં ગૃહરથધર્મનું સદાચાર, શાસ્ત્રશુ, નીતિ, ન્યાય અને વર્ણાશ્રમોચિત રીતે યથાર્થ પાલન કરવામાં આવતું હોય ત્યાં ઈશ્વરાંશયુક્ત એવી શુદ્ધ સંતતિ જ નિર્માણ થાય છે. એવો નિયમ છે કે શાસ્ત્રમાન્ય એવા વર્ણાશ્રમધર્મનું સદાચારયુક્ત યથાર્થ પાલન કરનારા કંટુંબમાં દર ત્રીજી પેઢીએ યશ, શ્રી, લક્ષ્મી, એશ્વર્યા વગેરે એહિક સંપત્તિ ઉપરાંત તપ, ગુણયુક્ત ઈશ્વરને અંશ, પ્રતિઅંશ જન્મ લે છે.
નદીનું મૂળ અને ઋષિનું ફળ મહાત્માઓનું ચરિત્ર અદભુત હેય છે એમ કહેવામાં આવે છે એ કાંઈ ખોટું નથી. ધન્ય છે એ પવિત્ર કુળને અને જેની કુખમાં સાક્ષાત ભગવાને અવતાર ધર્યો તે ભગવત સ્વરૂપ માતાને ! અમોએ આ અવતારી મહાત્માશ્રીનો સંક્ષેપમાં પરિચય આપવાનું શુટ કાર્ય માથે લીધું છે કેમ કે તેમનું ચરિત્ર તે તેઓ પોતે પ્રગટ કરે તે જ બની શકે તેમ છે. તેમને વિનતિ કરતાં તેઓ કહે છે કે, “નદીનું મૂળ નહિ અને ઋષિનું કુળ નહિ” જેમનું જીવન પૂર્ણ થયું છે એટલે જ ભાવનો પૂર્ણપણે વિલય થયો હોય તે જ જીવાત્મા મટી મહાત્મા બને છે. આ ન્યાયે મહાત્માઓનું જીવન કયાંથી સિલકમાં હેય? તેમને જીવન સંબંધમાં કોઈ વાડ્મય પ્રસિદ્ધ નથી. સિવાય કેટલાકે તરફથી તેમનાં વૃત્તાંતના ચિત્રવિચિત્ર પ્રસંગો મળે છે. તે ઉપરથી જડભરત અને રહુગણુ રાજાનું ભાગવતમાં આવેલું દૃષ્ટાંત યાદ આવે છે. “ આપ કેણુ છો? બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા આપ ગુપ્ત રીતે વિચરનારા કેશુ છે? આપ અહીં કયા કારણે ગુપ્તપણે વિચારી રહ્યા છો ? મને લાગે છે કે જગકરયાણ કરવાના ઇરાદા વડે પધારેલા આપ સાક્ષાત વૈકુંઠાધિપતિ તે નથી ને? મને મહાત્મા પુરૂનું અપમાન કરવાથી જેવો ભય લાગે છે તે ઈન્દ્રના વજીને, મહાદેવના ત્રિશળને, યમદેવના દંડને કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ તથા કુબેરના અસ્ત્રને પણ લાગતો નથી; માટે હે મહાત્મન ! આપ મને આપનું સાચુ વરૂપ કહો. આપ સંગરહિત છવભુત છતાં જડની પેઠે વિચરો છો. આપને વિજ્ઞાનરૂપી પ્રભાવ જો કે ગુપ્ત છે છતાં આ૫ જ્ઞાનના સાગર છે. આપનો મહિમા અનંત છે. આપનો મહિમા જાણવા કાણ સમર્થ છે? જગતનું કલ્યાણ કરવા માટે આપ આમ ગુપ્ત રીતે વિચારી રહ્યા છે ? વગેરે (જુઓ ભાઇ & ૫, અધ્યાય ૧૦ થી ૧૬ ).’ આ મુજબ અવધૂત સ્વરૂપ આ મહર્ષિવર્યના જીવન સંબંધમાં અમોને જે જે પ્રસંગે ઉપલબ્ધ થતા જાય છે તે ઉપરથી તેઓ અવશ્ય જગતમાં ગુપ્ત રીતે વિચરનારા કે અવધૂત છે, એવું અનુમાન દઢ થતું જાય છે. તે પિકી કેટલાક પ્રસંગે અમે આપીએ છીએ.
સ્થળે સ્થળે એમનાં અનેક નામો જણાય છે, પૂર્વાશ્રમ સંબંધી પોતે કોઈને કાંઈ ખાસ કહેતા નથી એટલે કે પોતપોતાની મનસ્વી રીતે તેઓની જુદી જુદી સંજ્ઞાઓ રાખે છે. કેઈ બુવા, કેઈ મૌની, કઈ સાંકળીવાળા, કેઈ પલાળવાળા, કોઈ ફરાળી બાબા, કઈ વનવિહારી, કેઈ પંડતવાળા, કેાઈ મહામાં દાણી, કેઈ મહારાજ, કોઈ મહાત્મા, કેઈ દુર્વાસા ઇત્યાદિ તેમનાં નામની અનેક સંજ્ઞાઓ હેવાનું મળી આવે છે. આશ્ચર્યની વાત તે એ કે ત્રણ જણાઓ તરફથી તેમને જન્મ પિતાના કુટુંબમાં થયે હેવાને દાવો કરવામાં આવે છે! કેટલાકે કહે છે કે તેઓ મોટા તપસ્વી ને યોગી હોવાથી શરીરમાં ફેરફારો કર્યા કરે છે. વગેરે આવી પરિસ્થિતિમાં તેમનું જીવન મત આપવા કાર્ય પરેખર ઘણું મટેવ છે હતાં અરે,
Page #56
--------------------------------------------------------------------------
________________
શાંતિ શાંતિ શાંતિ.
ગીતાહન ]
[ ૩ જે કેટલાક પ્રસંગ અત્રે લોકો સમક્ષ મૂકવા માગીએ છીએ તે પૈકી કેટલાક પ્રસંગવશાત મહર્વિવર્યના મુખમાંથી લહેરમાં અકસ્માત નીકળેલા હોઈ તે વિષે વિશ્વસનીય ખાત્રા કરીને જ લખેલા છે. અમારે આ પ્રયત્ન મહર્ષિવર્યાની ઘેલી ભકિતમાં ય ભાવાવેશને લીધે મોટું સ્વરૂપ બતાવવાનો નથી, પરંતુ સામાન્યતઃ લખી શકાય તેવી દષ્ટનું અવલંબન કરીને લખવામાં આવ્યું છે. અલબત તેમાં થોડુંક લંબાણ થયું છે, છતાં પ્રસંગે વિલક્ષણ હોવાથી અમોએ એ અતિશયોકિત દોષારોપને પણ સ્વીકાર્ય માન્ય છે.
- એક વખતે બ્રહ્મલેકની સભામાં શ્રીમહર્ષિ વસિષ્ઠછ સર્વ દુઃખેનું નિવારણ કરનારા તત્વજ્ઞાનને ઉત્તમ બાધ આપી રહ્યા હતા, તે સાંભળીને સર્વ સભાસદો એટલા બધા તન્મય બની ગયા હતા, કે તે સભામાં નારદાદિપાલદે સાથે વૈકુંઠાધિપતિ ભગવાન આવીને ઉભા રહ્યાં છતાં, સર્વ સભા પથ્થરની જેમ નિશ્રેષ્ઠ, એટલે રમકડાંની માફક તદન નિશ્ચલ જ હતી, તેઓ સની પિતાના ૫ર સ્વરૂપની સાથે તદાકારતા પ્રાપ્ત થયેલી જોઈ, ભગવાન ઘણું જ હર્ષિત થયા. કેટલાક સમય બાદ બ્રહ્મદેવાદિ સહ સભાસદે સમાધિમાંથી જાગ્રત થવા લાગ્યા. તેમણે સાક્ષાત્ કંઠાધિપતિ ભગવાનને યાં, તેમની ક્ષમા માગી અને પાર્ષદાદિનું પૂજન વગેરે કરી યોગ્ય સત્કાર કર્યો. ભગવાન અતિ પ્રસન્ન થયા હતા અને મહર્ષિ વસિષ્ઠજી પ્રત્યે બાલ્યા: –
હે મસ્વરૂપ વસિષ્ઠ મહર્ષિ ! તમારા બ્રહ્મલેકની સભામાં કહેલા આ બધ વડે કૃતકૃત્ય થઈ આ બધા મારા પરસ્વરૂપની સાથે તદાકાર બની ગયા. ખરેખર આ એક અતિ અદ્દભુત પ્રસંગ છે. મારી સૃષ્ટિ રચનાનું સાર્થક થયું એમ હું માનું છું. જેમાં તમારા જેવા સુપૂતે પાકે છે. ત્યાં દુઃખ કયાંથી હોઈ શકે ? પણ તમને ખબર છે ને? મારા અપરસ્વરૂપનાં કેટલાક પ્રહ્માંડમાં ઘોર કલિયુગની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં આ જ્ઞાન અવતીર્ણ થવાની ખાસ જરૂર છે, કેમ કે તેઓ એટલા બધા અવિવેકી, અવિચારી અને મૂઢ બની ગયા છે, કે સ્વસ્વરૂપની કલ્પનાથી પણ અજ્ઞાત છે અને એટલા માટે જ તેઓ ભયંકર દુઃખે ભગવે છે જો કે એ બધું મારી આજ્ઞાથી અપરસ્વરૂપના નિયંતા ઈશ્વર સ્વરૂપે મેં જ નિયત કર્યું છે, છતાં હે મહર્ષિ ! જેઓ મારી પ્રાપ્તિની ઇચ્છા કરી રહ્યા છે, તેવા મારા ભક્તોના ઉદ્ધારને અર્થે તમારા ગોત્રમાં શુદ્ધ અને પવિત્ર કુળમાં કળિયુગના સુમારે ૫૦૦૦ પાંચ હજાર વર્ષે સંપૂર્ણ થયા પછી હું પોતે જ અવતીણ થઈશ અને ઘણું દેહ દ્વારા મારા ભકતોને ઉદ્ધાર કરી છેવટના દેહ વડે તમેએ કહેલું આ શાન હું ત્યાં અવતીર્ણ કરીશ અને તેઓને દુઃખમાંથી છોડાવીશ. હે સભાસદ અને મહર્ષિગણે! તમારે પણ તે સમયે મારા અંશાવતાર પ્રતિ અંશાવતાર રૂપે અવતીર્ણ થવાનું છે અને બધી સંપૂર્ણ વ્યવસ્થા થઈ રહ્યા પછી મને તે વખતના મારા માનેલા દેહ અને માતાપિતા તેમ જ સંબંધીઓમાંથી શ્રી જગત કાર્ય માટે પ્રસ્થાન કરવા જણાવવાનું છે. હે તાત દત્તાત્રેય ! આ કાય તમારી દેખરેખ નીચે કરવાનું છે, કેમ કે કાલદેશાનુસાર હું તમારી અવધૂત પરંપરાથી જગતમાં વિચરવા માગું છું એ પ્રમાણે કહી ભગવાન એકાએક અંતર્ધાન થયા.
વર્ષો પૂર્વે ખેતીમાં ભાગ બટાઈ કિંવા હળની પદ્ધતિ હતી. સરકાર દ્રવ્યરૂ૫માં દાણુ (મહેસુલ) લેતા ન હતા, પરંતુ પાકે તેમાંથી કરાયેલો હિસ્સે કિંવા હળની સંખ્યાના પ્રમાણુ ઉ૫ર દાણું (મહેસુલ) લેવામાં આવતું હતું. તેને ઈજારો આપવામાં આવતો હતો તે પૈકી ગામ દેવઆળ, છલા અહમદનગરના રહીશ, એક અત્યંત પવિત્ર, સદાચરણી ધર્મપરાયણ વસિષ્ઠ ગેપન્ન બહ્મકુલમાં ઉત્પન્ન થયેલા સુશીલ સંગ્રહસ્થ હતા તેઓ પછી રાજપાને પાત્ર થઈ રાજાના મુખ્ય સલાહકાર ને મંત્રી બન્યા હતા. તેમનાં પત્ની પણ પરમ દેવભક્ત દાની અને વાકસિદ્ધિવાળાં હતાં. તેઓને સંતાન ન હતું અને લગભગ આશા પણ મૂકાઈ હતી. પુત્ર પ્રાપ્તિ માટે ઘણાં વ્રત, તપ, યજ્ઞ, ત્યાગ, દાન વગેરે કર્યા. છેવટે વાનપ્રસ્થ લેવાના ઉદ્દેશથી તેઓએ એક વખતે તીર્થ યાત્રામાં જઈ આવવાનું ઠરાવ્યું અને ત્યાંથી આવ્યા બાદ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરવાનો વિચાર કર્યો તે વખતે હાલના જેવા પ્રવાસનાં સાધન ન હતાં, પણ બીજાં ઘણાં સાધન હતાં.
સમારે બેથી અઢી વર્ષ પર્યત તેમણે તીર્થાટન વગેરે કરી, ચારે ધામની યાત્રા પરિપૂર્ણ કરી પિતાને સ્વસ્થાને આવ્યા અને શ્રી ગણેશજીના સંકષ્ટ ચેાથના વ્રતને આરંભ કર્યો અને તે પણ સૂર્યોદયથી રાતે ચંદ્ર ઊગે ત્યાં સુધી આખો દિવસ ઉભા રહેવાનું અને પછી સ્નાન કરી ગણેશજીનું ધડપચાર પૂજન કરી તેમને જે સવારે ૨ હેવી ચઢાવ્યાં હોય તેટલા ખાઈને પારણું કરવાનું. એવું વ્રત દંપતિએ શરૂ કર્યું. વિનહર્તા ગણેશજી પ્રસન્ન થયા અને લગભગ ૬૦-૬૫ વર્ષની વૃદ્ધાને એકાએક પુનઃ યુવા ધર્મ પ્રાપ્ત થશે અને ગર્ભ ધારણ થઈ. આ વાત જેમના જાણવામાં આવી તેઓ આશ્ચર્ય ચકિત બન્યા પણું ઈશ્વરીય લીલા અગાધ છે. દિનપ્રતિદિન ગર્ભ ઉદ્ધિ થઈ રહી તેમાં
Page #57
--------------------------------------------------------------------------
________________
જ0. - માં વિના બામ દેવ
[[મહર્ષિવર્ય આદર્શવત્ત મહર્ષિવર્યજી ઘણી નાની ઉંમરમાં એટલે શુમારે ૪-૫ વર્ષના હશે ત્યારે કુવામાંથી નાના ઘડા વતી પાણી કાઢીને સ્નાન કરતા હતા. બાળાનુસાર તેમનો એ સ્નાનવિધિ ચાલુ હતું એટલામાં તેમને એકાએક એવો સુવિચાર આવ્યો કે મુને નાનપણમાં ભગવાન મળ્યા તે આપણને કેમ ન મળે! ૫ણ ધવ તે જગલમાં ગયા એટલે તેમને ભગવાન મળ્યા અને મારે તે અહીં બેઠા બેઠા મેળવવા છે. એ વિચાર કરે છે એટલામાં તત્કાળ ત્યાંને ત્યાં જ તદન સ્થિર થઈ ગયા. સામે એક શાંત, ગંભીર અને દિવ્ય તેજને સૂર્યસમો પૂંજ તેમના જેવામાં આવ્યો અને તે તેજનો પંજ પૂંછડો તારો જેમ લાંબો થાય તે મહાવર્યના મસ્તકની આજાબાજી ગોળ કુંડાળાના આકારે ફરી વળ્યો. અને ધીરેધીરે મહર્ષિ વયની બંને
I
પણ દેવાંશ તે હોય જ ને! દશમે માસે પુત્રરત્ન પ્રગટ થયું. વૃદ્ધ માતા પિતાના હરખ તે પાર નહિ રહ્યો. વગે સંપત્તિ સારી હતી. કશી મણ ન હતી. પુત્ર દિને દિને હિંગત થવા લાગ્યું. માતા પિતાના આનંદનું તે શું પૂછવું! સાથે સાથે વૃદ્ધાવસ્થાની ચિંત, છોકરા માટે શું કરવું, બધાં કુટુંબી અને આશ્રિતને એકઠા કર્યા (પર્વે મેટા કે શક્તિ અનુસાર આશ્રિતને પિતાની પાસે રાખતા હતા). સર્વેના સંમતિથી એક વાડ (મેટું ઘર, જેમ નાના મોટા ઘરને રાજવાડે કહે છે, તેમાં મોટા ઘરને વાડે કહેવામાં આવતું) બાંધવાને વિચાર કર્યો. શુભ મૂહર્ત જોઈ પાયો નંખાયે. ખૂટી શેષનાગને માથામાં વાગી અને નામ હો. રાત્રે સ્વપ્ન આવ્યું કે તે માટે મેટા અપરાધ કર્યો છે, આ જગા મારાથી રક્ષિત છે માટે તારા એશ્વર્યને યા તે વંશને નાશ કરે ! નાગનું આ કથન સાંભળીને એ ગભરાટની અવસ્થામાં સમયસૂચકતા વાપરી ઐશ્વર્યાને નાશ ભલે કરે એમ કહ્યું. સવારે આ સ્વપ્નની વાત પત્નીને કરી. આશ્રિતને પણ કહી. છેવટે બાઇએ ગણેશજીની ઉપાસના કરી હતી, તેથી બાઈની સંમતિથી ત્યાં વાડાને બદલે શ્રી ગણેશજીનું મંદિર બાંધવા ઠરાવ્યું. આ પાયે નંખા ને ફરી સ્વપ્ન આવ્યું. આજે ખાઈને તો સાક્ષાત ગણેશજીએ આવીને કહ્યું કે ઘણું સારું કર્યું. આ તપોભૂમિ બનશે. આ તારા પુત્રને ઘેર ભગવાન પોતે ત્રીજું શરીર ધારણ કરશે તે જ્યારે “ક જ દો " થશે ત્યારે કેટલેક વખત અહીં તપશ્ચર્યા કરશે. તેમના વિહારથી આ બધી ભૂમિ પરમ પાવન થશે. એ અવધૂત યોગેશ્વર, મહાન સમર્થ થશે, પણ અવધૂત દશાને તેમને નિર્ધાર હોવાથી તેઓ સંપત્તિને ઇચ્છતા નહોતા. આથી આ શાપ થયો છે. માટે ચિંતા ન કરશે. આ શેષ નામ જ અહીં ખે ભગવાનની નિત્ય સંભાળ લેવાને માટે વાસ કરીને ઉતા છે. આમ તમારા કુટુંબના મહિમાની વૃદ્ધિ થશે. માતાજી એ સાંભળીને દિમૂઢ બની ગયાં હતાં. તેમને કંઈક પૂછવાની ઈચ્છા થઈ. એટલામાં શ્રી ગણેશજી અદશ્ય થઈ ગયા. માતાએ આખી રાત ઊંધ નહિ લીધી અને ભગવાનનું રટણ કર્યા કર્યું. ભગવાન ભકતનું બધુ હરણ કરી લે છે એમ જે કહેવાય છે તે ખરું, પણ એ હરણ કરનારા ભગવાન મારે ત્યાં ત્રીજે દેહ ધરશે એટલે શું તે સમજી ન શકાય. અવતરશે કે ત્રીજે દેહ ધારણ કરશે ? આમ વિચાર કરે છે, એટલામાં આકાશવાણ થઈ કે ભગવાન અજન્મા હોય છે. તેઓ ગવાસમાં શા માટે આવે ? તમારે ત્યાં તમારા પુત્રના ગર્ભમાં એક અતિશય તપસ્વી જીવ જન્મ લેનાર છે. તેનું આયુષ્ય ફક્ત અઢી વર્ષનું જ છે. તેમના શુદ્ધ શરીરમાં ભગવાન હાલમાં પોતાના બીજ દેહ વડે જે અવતાર કાર્ય કરી રહ્યા છે, તેને ત્યાગ કરી આ દેહમાં આવશે અને તમારે આ પુત્ર જે ભગવાનના અંશ સમા એ પુત્રના પિતા ગણાશે. તે દેહમાને છવ ભગવાનના અંશમાં મળી જતાં લાકે બધા તેને મૃતતુલ્ય માનશે, પણ પાછળથી તેમાંથી દિવ્ય જ્યોત પ્રગટીને તે સજીવન થશે, આ રીતે ભગવાન બે પે થે સમય અહીં નિવાસ કરશે અને પાંચ વર્ષનો થયા પછી દેવતાઓના આગ્રહથી “વસુધેવ કુટુંબકમ' ની ભાવનાવાળા બનશે. તમારા પુત્રવધુ તરીકે કાશ્યપ ગોત્રમાં એક મહામાયા અવતાર લેશે, તેના મુખ અને પીઠ ઉપર જન્મતાં જ લાસુ અને લાલ ચાઠાનો નિશાની હશે બાદ પુત્રના વિગને લીધે તમારો આ પુત્ર છેડા જ સમયમાં
ભ જશે. તેથી માતાને વચન આપ્યા પ્રમાણે એ અવધૂત વચ્ચે છેડે વખત તેમની પાસે રહેશે. એ સર્વ વિધાસંપન્ન હોવા છતાં કશું પણ નહિ જણનારો થશે. ગુણેના નિધિ સમા એ અવધૂતન વિહાર સર્વત્ર થશે અને તે જગતને પાવન કરશે.’ આ રીતની આકાશવાણી સાંભળી બધી વાત. પતિને કહી અને ધણ આનંદિત થયાં. બી. ગણેશ મંદિર બનાવ્યું પુત્ર બાર વર્ષના વયને થતાં ઉપર્યુકત નિશાનીયુકત કાશ્યપ કલે"ન્ન સુશીલ શામા સાથે તેમનો વિવાહ થયો અને પછી બને ઈશ્વર શરણુમાં શ્રી ગણેશજીના મંદિરમાં વાનપ્રસ્થ રહી ઈશ્વર સ્વરૂપને પ્રાપ્ત થયા બાદ આકાશવાણી પ્રમાણે સર્વ ભવિષ્ય બન્યું. માતા, પિતાને ઘણું અનુભવ થયા હતા. આ મુજબ આ મહાપુરુષને અવતાર આ ભવળમાં થયેલું છે. ( પાક મહર્ષિવર્યના અલ્લામત થયા પછી સંગ્રહમાંથી મળેલું.)
Page #58
--------------------------------------------------------------------------
________________
ગીવાહન ] કે (૧૫) દેવ! (અમે) વ વ8 કયાણ (દ્ધને ) સાંભળીને જ આંખોના વચલા મધ્યમાં સ્થિર થઈ તેને ચીરીને અંદર પેસી ગયો. સ્નાનનો લેટે હાથમાં અને મહર્ષિવર્ય તે આ દશ્ય એકી ટશે જોઈ રહ્યા હતા. આ દશ્યને વિલય થયા પછી આજુબાજુએ હ્નિતા વડે જેવા લાગ્યા કે આ શું હશે અને તે બધું કયાં ગયું? ભૂમધ્યને તપાસ્યું, પણ ત્યાં શું હોય? તાપરાંત વણે પ્રયત્ન કર્યો પણ કાંઈ પત્તો ન લાગે. બાળક સ્વભાવનુસાર આમતેમ જોઈ આવ્યા તે બધે જેમનું તેમ જ હતું. પોતે આ શું હશે એવા વિચારમાં જ તન્મય બન્યા. એટલામાં તેમને મયમાં શ્રીગણેશજી છ આકારમાં બેઠેલા જણાયા, તેમાંથી તેઓ ધીરે ધીરે બહાર નીકળી સામે આવીને ઊભા, તેમણે મહાત્માશ્રીના મસ્તક ઉપર હાથ મૂકયો, અને જે સ્ત્રી સિદ્ધિવિનાયTય નમઃ છે એ મંત્રના દિમ પ્રકાશ યુક્ત અક્ષરને તેમના હદય ઉપર તિર્યો, તે અક્ષરે અમે છ ૧૫ બની જઈ ચિંતન્યયુક્ત દિવ્ય તેજનો મહાસાગરમાં લીન થઈ ગયા અને મહર્ષિવર્ય નિર્વિકલ્પતામાં બેસી ગયા. વચ્ચે વચ્ચે જાગૃત થતા ત્યારે તેમને હદયમાં મડા ચેતન્યનો પ્રકાશ જણાતા અને તેમાંથી પ્રથમ ની ઉત્પત્તિ થઈ પછી અમે
g, , , %, , હૈ, હું શૌ, છ જ જાગવત નમઃ તથા જ છે , આ ઇત્યાદિ અનેક બીજમંત્રોના અક્ષર સમુદ્રમાંથી જેમ તરંગો ફુરે તેમ સુરતા અને વળી પાછા રૂપ બની ચિતન્ય૫ મહાસાગરમાં વિલીન થઈ જતા જણાતા અને પોતે પણ દેહભાન ભૂલી જઈ તદાકાર બની જતા. આ બધું શું છે એ કાંઈ તેઓને સમજાયું નહિ. જ્યારે વચ્ચે વચ્ચે દેહભાન ઉઝર આવતા ત્યારે બાળક સ્વભાવનુસાર લણ મેવું થયું માટે ઘેર બધાં વઢશે એવી ભીતિથી સ્નાનવિધિ ચાલતું. આમ થતાં થતાં તેઓ દોરડા વડે કુવામાંથી પાણી ખેંચતા હતા એટલામાં તેમને બે દાઢીવાળા (મહર્ષિઓ) સામે ઉભેલા દેખાયા ( આ કમે વસિષ અને વામદેવ અવધૂત હતા એમ ઘણા કાળ પછી ધારણાભ્યાસ સમયે જણયું) તેમની પાછળ ઘણું દેવતાઓ અને મહર્ષમણોનાં રેળેટોળાં હતાં. કેઈ પુષ્ટિ કરે છે, કેાઈ સ્વસ્તિ સ્વસ્તિ કરે છે, કેઈ જયજયકાર કરે છે ઈત્યાદિ બધા પ્રકાર જોઈ બાળકે મહર્ષિ દિમૂઢ બન્યા. આ બાજુ હાથમાં દર અથમાં અને કવામાંથી ખેંચવામાં આવતો હતો તે ભરેલો નાનો ઘડો કરવાની અંદર અધવચ એમને એમ જ! એ રીતની હાલતમાં પોતે આ બધું દશ્ય જોતાં જ સ્તબ્ધ બની ગયા. થોડી વારમાં દંડ, કમંડલુ માલા વગેરે ધારણ કરેલા અવધૂતશિરોમણી શ્રીદત્તાત્રેય ભવાન સામે આવ્યા અને મહર્ષિવર્યાને માથે હાથ મૂકો તથા શરીરને પંપાળતા બોલ્યા કે આ બધા તમારા દર્શનાર્થે અને તમને યાદ દેવડાવવાને માટે અહીં આવ્યા છે, કેમ કે તમો પોતે સ્વયં ભગવાનના અવતાર છે. તમે જે કાર્ય માટે અવતીર્ણ થયા છે તે કાર્ય જલદી પતા. આ મુજબ દતાત્રેય ભગવાન કહી રહ્યા છે, મહર્ષિગણ વાત અને જયનાદ કરે છે, ત્યાં તે બાળમહર્ષિછની આંખ મીંચાઈ ગઈ, અને તત્કાળ ઉભા ઉભા તે જ અવસ્થામાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ
* ઘરનાં લેકે ઘણે વખત થવાથી કુપા પર દોડી આવ્યાં. પાણીથી ભરેલ ના પડે તેવામાં અધવય છે, દોર હાથમાં છે, પગ ને શરીર જેમનું તેમ સ્થિર છે, આ મિંચાયેલી છે, આવી સ્થિતિ જોઈ બિચારાં ગભરાઈ ગયાં. છોકરાને કોકની ઝાપટ લાગી એમ તેઓએ માની લીધું તથા બધા ઉંચકી પાસે આવેલા શ્રી ગણપતિના મદિરમાં લઈ ગયા. અને ત્યાં પથારી ઉપર સુવાડયા, જાગૃત કરવાના ઘણા ઉપાયો કર્યા પણ બધા વ્યર્થ. શ્વાસ ઊખ, કઈ કઈ વખતે અત્યંત મંદમં, તે કઈ કઈ સમયે બિલકુલ બંધ એમ ઉપચાર કર્યા છતાં શુમારે ત્રણ દિવસ સુધી આ સ્થિતિ રહી. તે દરમિયાન એક મણીર તેમની આજુબાજુ ત્રણ દિવસથી એકસરખે કરતે હતે. લકે બાળયોગીને છેડી જરા બાજુએ જાય કે તરત એ ફણીધર મહર્ષિવર્ય ઉપર પિતાની ફણાને પ્રસારીને બેસતે હતો. ધરનાં લોકોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર પુષ્કળ ઉપચાર કર્યોપરંતુ તેઓ બિચારા શું સમજે કે આ શું સ્થિતિ છે? આમ ત્રણ અહેરાત્ર પછી સમાધિ
ઉતરી મહર્ષિવર્ય જાતિમાં આવ્યા બાદ ફણાધર બીમણેશજીની મૂર્તિની ડાબી બાજુના એક નાના સરખા છિદ્રમાં | બધાની સમક્ષ પેસી ગયો. આ દશ્ય જોઈ બધા ઘણું આર્યપાઓ આવોને ફણીધર આમ નાનાસરખી ઇયળ
*
II
Page #59
--------------------------------------------------------------------------
________________
મ પરમામિ ગત્રાઃ |
[ મહર્ષિવર્યનું આદર્શવૃત્ત જે શી રીતે બને? સમાધિમાંથી ઊઠયા પછી તેમણે બધાને સાંત્વન આપ્યું અને કહ્યું કે તમારે મારે વ્યાવહારિક સંબંધ પૂર્ણ થાય છે. મને તો ભગવાન તેડવા આવ્યા હતા અને મારે જવું પડશે. તમે એ મારું દાન જગતને આપી દીધું છે (માતાએ આ સ્થિતિ જોઈ શ્રીગણેશજીની બાધા રાખી હતી કે જે આ બાળકને સારું થશે તો હું તેને આપને અર્પણ કરીશ તથા તે પૂર્વે મહર્ષિવર્યાની જ્યારે અઢી વર્ષની ઉંમરે મૃતતુલ્ય અવસ્થા થઈ હતી અને પુનર્જનમ થવા પામ્યો હતો ત્યારે પણ આવી જ બાધા રાખી હતી). બાળકનાં આવા વેણ સાંભળીને ઘરના લકે સમજ્યા કે આ તો આને મૂછ આવી હતી તેના ઘેનમાં કાંઈક બોલે છે. પણ પાછળથી ધીરેધીરે થોડા વખતમાં જ તેમની ચેષ્ટાઓ જોતાં જણાયું કે આ કાંઈ જૂદું જ છે, પછી તે નિત્ય શ્રીગણેશજીના મંદિરમાં ધ્યાનસ્થ બેસી રહે. ઉંધ નહિ. ભૂખ નહિ. કઈ કઈ વખતે એવાં વેણ કહે કે જેથી ઘરના લોકો વિચારમાં પડી જાય, આમ ચાર મહિના ગયા પછી ઘરનાં લોકેને પણ ઘણું અનુભવ થવા લાગ્યા. એક રાત્રે તેઓએ માતાને સ્વમ માં કહ્યું કે, “ હું કાલે મારા કાર્યને માટે ઘર છોડીને બહાર જવાને છું માટે મને બે લંગોટ સીવડાવી આપજે. બીજું મારે કાંઈ નહિ જોઈએ.” થેડીવાર પછી માતાને બીજું સ્વપ્ન આવ્યું. તેમાં શ્રીગણેશજી દેખાયા અને તેમણે કહ્યું કે “આ તમારા કુળમાં દીપક છે; તે તમારો નથી પશુ તમોએ મને અર્પણ કર્યો છે. વળી તે અવતરીય હેઈ જગતકાર્યને માટે આવ્યા છે માટે તેણે તેમને કહ્યા પ્રમાણે વ્યવસ્થા કરજે, રાજીખુશીથી પરવાનગી આપશો. તેની ચિંતા તમે સહેજ પણ ન કરશો.” સવાર થઈ, બાળક મહર્ષિ સમાધિસ્થની જેમ શાંત પડ્યા હતા. તેમની પાસે ઉઠતાની વેત જ માતા ગયાં અને તેમના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યાં. રાત્રીનું રવનું યાદ આવ્યું. ગમે તેમ પણ માતૃહદય જ ને? “બેટા તું ખરેખર અમોને છોડીને જઈ શ?” આંખમાંથી આંસુઓ વેરાઈ ગયાં! થોડીવારમાં જ બાળક મહર્ષિ જાગ્યા. શૌચ, મુખમાર્જન અને સ્નાનાદિ થયા બાદ દૂધ વગેરે પીધું અને કહ્યું, “માતા આજે હવે મારે બહાર જવાનું છે, મને ભગવા ન બેલાવે છે, મને બે લંગોટ શીવી આપ. મેં અને ગણેશજીએ તને રાત્રે કહ્યું હતું ને?” બાળકના વેણ સાંભળી માતૃહૃદય
વ્યું, આ સ્વપ્ન કે સાચું ? તેમની આંખમાંથી ચોધાર આંસુધારા વહી રહી, તેઓ બાળકને બાઝી પડ્યાં, ગોદમાં લઈ બોલ્યાં, “બેટા, તું હજી નાનકડો છે, તારા મહેમાંથી દૂધનો વાસ પણ ગઈ નથી, એવી સ્થિતિમાં તું કયાં જઈશ?” વગેરે કહે પંપાળવા લાગ્યાં. ફણીધર પ્રથમ શાંત જોવામાં આવ્યો હતો, તેણે આવી જાણે બાળમહર્ષિને કબજે લીધે. ઘણું આનાકા પછી અને સમજૂતિ પછી માગણી પ્રમાણે બે લંગેટ શીવડાવી લઈ બાળમહર્ષિએ અનેક પ્રકારનો ઉપદેશ ઘરનાં લોકોને આપ્યો અને સબળ પૂર્વવૃત્તાંત પણ કહ્યો તથા માતાને પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું. ફરીથી તમને મળીશ એવું આશ્વાસન આપી સર્વેની વિદાય લઈ ગૃહવાસ છોડ્યો અને વાદળું જેમ વાયુમાં અદશ્ય થઈ જાય તેમ આ બાળમહર્ષિ | દોડતા દોડતાં, આનંદમાં ને આનંદમાં દૂર નીકળી જઈ એકાએક અદશ્ય થઈ ગયા ! આ વખતે માતાની મનઃસ્થિતિ કેવી થઈ હશે તેનો ખ્યાલ વાચકે જ કરે. પણ આવશ્યક નહિ હેવા છતાં કુટુંબીઓને બંધનમાંથી છોડાવવાના ઉદ્દેશથી, માતાને પુત્રને મોહ ન રહે તે માટે અને જગતકલ્યાણને અર્થે મહર્ષિવર્યાને આ (ગૃહત્યાગ) સંન્યાસમાર્ગની જરૂર જણાઈ. આમ ન થાય ત્યાં સુધી વસુધા યુક્રમૂની ભાવના બોલવા પૂરતી વાણીમાં જ રહે, વર્તનમાં નહિ,
આ મુજબ સનકુમાર અને મુકંદરાજની જેમ આ બાળગો પગે પર્યટન કરતાં, એક ગામથી બીજે ગામ જતા; આ રીતે દિવસે, મહિનાઓ અને વર્ષો વચલે લાંબે ગાળો કયાં ગયો? તેમણે શું કર્યું? વગેરે માહિતી મેળવવા પ્રયત્ન કરતાં જે તૂટક તૂટક માહિતી મળી શકે છે, તે ઉપરથી લાગે છે કે આ બાળયોગીએ અવધૂત દશામાં સિલેનથી કાસ્મિ અને દ્વારકાથી બ્રહ્મદેશ, તિબેટ, ચીન, બલુચિસ્તાન, કાબુલ, વગેરે સર્વત્ર તેમ જે આખા હિંદુસ્તાનમાં પર્યટન કરી અનેક લોકોને પાવા કર્યા છે. તેઓએ ઘણે વખતે હિમાલય કૈલાસ, માનસરોવર, દ્રોણાચલ, ગંધમાદન સહ્યાદિ, સાતપુડા, અમરકંટક, મહેન્દ્ર, ગિરનાર
Page #60
--------------------------------------------------------------------------
________________
ગીતાહન 1
ચક્ષુ વડે ભદ્ર(બ્રહ્માને જ) જોઈએ.
વગેરે મોટા મોટા પહાડો અને નિર્જન અરોમાં પર્યટન કર્યું છે તથા પ્રસંગવશાત નિવાસ પણ કર્યો - છે. સિવાય, પંજાબ, સિંધ, કાશ્મીર, આસામ, દેહરી, નેપાળ, ભૂતાન, બંગાળ, મધ્યપ્રાંત, વરાડ, દક્ષિણ હૈદ્રાબાદ, ગોવા, મહેસૂર, બેંગ્લેર, કર્ણાટક, મદ્રાસ, રામેશ્વર, ધનુષ્ઠાડી, કન્યાકુમારી ઇત્યાદિ સ્થળોએ તીર્થયાત્રા કરી બાર જ્યોતિર્લિંગ, આઠ વિનાયક, ચાર ધામ વગેરે યાત્રામાં પણ અનેક વખતે કરી છે અને શમારે બે ત્રણ વખતે સમગ્ર દેશમાં પગે પર્યટન કર્યું છે. તેમને દેશનું બહાનું જ્ઞાન હોવાનું પ્રસંગવશાત જ્યારે કોઈ કોઈ વખત વિવેચન નીકળે છે તે ઉપરથી સમજી શકાય છે. તે પિકી કેટલાક પ્રસંગે અમારા શ્રવણમાં આવ્યા છે, તે ઉપરથી તેમની આ બધી લોકકલ્યાણની પ્રવૃતિ જોતાં અને અવધત દશાની મસ્તી જે તે આશ્ચર્ય ઉપજે છે. વળી તેમણે વાયુભક્ષણ ઉપર કે જળપાન કરી, અગર ઝાડનાં સૂકાં લીલાં પાન વગેરે ખાઈને ઘણો વખત તપશ્ચયીએ કરેલી હોવાના પ્રસંગો પણ મળી આવે છે. એ શિવાય સૂર્યધારણું, ગધારણાદિ, જેવા પ્રસંગે તો હાલમાં પણ ધાને પરિચિત છે. વળી કેટલાકને કણુરૂપે, કેટલાકને રામરૂપે, કેટલાકને દત્તસ્વરૂપે, કેટલાકે શિવરૂપે, કેટલાકને ગણેશરૂપે, કેટલાકને દેવીપે, ભાવનાવશાત ભિન્નભિન્નરૂપે દર્શનના અનુભવો આવેલા છે. તેથી તેઓ તેમને તે તે રૂપે ભજે છે. કેટલાકે એ તેમની બાલ, ઉન્મત્ત અને પૈશાચદિ અવસ્થાએ જોઈ છે. કેટલાકેએ તેમને અમલદારોના વેશમાં જોયા છે, તે કેટલાકએ એમને કારકુની, તો કેટલાકે તલાટીગીરીની, તો કેટલાકે તેમને પટગીરીની નોકરી કરતા પણ જોયા છે. કેટલાક એમને ઉત્તમ જ્યોતિષી તરીકે, તો કેટલાકે એમને ગુપ્તચર તરીકે, તે કેટલાક એમને પાગલ તરીકે પિછાને છે. કેટલાકે એમને સારામાં સારા કીર્તનકાર તરીકે, કેટલાકે એમને ભજનકાર તરીકે તથા કેટલાક સુંદર ગાયક તરીકે વર્ણવે છે. કેટલાકે એમને સારા વકીલ અને કેટલાકે સારામાં સારા વૈદ્ય તરીકે, તો કેટલાકે એમને પ્રથમ “ આ તો વેશ બદલનારો કઈચૌર્યકાર તો ન હશે?" એવી શંકાદષ્ટિ વડે પણ જે હતા પરંતુ પાછળથી મહાપુરુશ તરિકે પિછાણ્યા હતા. વળી કેટલાકેએ એમને પૂજારી તરીકે જોયા છે તથા કેટલાકએ એમને રામાની નોકરી કરતાં પણ દીઠ છે. કેટલાકેએ એમને સ્મશાનમાં પડી રહેતા, તો વળી કેટલાકે એમને ઘેર અરણ્યમાં જડભરતની જેમ પડી રહેલા પણ જોયા છે. વળી કેટલાકેએ એમને મૌનિ મહાત્મા તરીકે અને કેટલાકેએ એમને વૃક્ષ ઉપર બેસી તપશ્ચર્યા કરનારા તપાસી તરીકે પણ જોયા છે. કેટલાકે તેમને શ્વાનત્તિમાં (જાનાતિ એ એક મહત્માની ગુપ્ત રહેવાની વૃત્તિ છે ) અને કેટલાકએ વિધવિધ મહાત્માઓના સહવાસમાં રહ્યા હોવાનું જોયું છે. કેટલાકે તેમને અનિશ સૂર્ય સામે ઉભા રહીને સૂર્યધારણા કરતા પણ જોયા છે, તેથી તે તે સમયે પ્રખ્યાત ગણાતા સત્તરસથી અઢારસે મહાત્માઓના પરિચયમાં આવ્યા છે. પ્રસંગવશાત તેઓના આગ્રહથી ત્યાં રહ્યા હતા એવા પણ પુરાવાઓ મળે છે. આ રીતે જે તટક ટક માહિતી ઉપલબ્ધ થાય છે તે બધી એવા પ્રકારની છે કે જગતમાં ગુપ્તરૂપે વિચરી લેકેનું કયાણ કરનારા આ અવધૂતશિરોમણિ કોણ છે તે ઠેરવવું ઘણું જ કઠણ થઈ પડ્યું છે. આથી આ બધી પરિસ્થિતિ વાંચક સમક્ષ રજૂ કરી છે, તે ઉપરથી તેઓ જ ખ્યાલ કરી લે.
મહર્ષિવર્ય અને નેકરી આ મહર્ષિવર્યની કરીને એક વિચિત્ર અને અદ્દભુત પ્રસંગ છે. કેટલાક વર્ષો પૂર્વે દેશમાં કેસની ચળવળે અતિ જોર પકડ્યું હતું. તે સમયે મહર્ષિવર્ષ દેશમાં પગે પર્યટન કરી રહ્યા હતા. સપ્તશૃંગી દેવી, નાસિક, વ્યંબકેશ્વર વગેરે સ્થળોની યાત્રાએ કરી આ અવધૂતગી ભીમાશંકર થઈ આળંદી પૂના તરફ જઈ રહ્યા હતા. ગામમાં કવચિત જ જવામાં આવતું. ઘણે ભાગે મુકામ ગામની બહાર જ રહેતો, રાત્રે ચાલીને સવારે ૪-૫ વાગે એક ગામના પાદરે ભીમા નદીના તટ ઉપર એક શિલા ઉપર મુકામ કર્યો. ઉપર આભ અને નીચે ધરતી એ જ તેમનું નિવાસસ્થળ છે એવા દિગમ્બર મૂર્તિ અવધૂત યોગેશ્વર સ્નાન વગેરે થયા બાદ શિલા ઉપર આનંદમાં તદ્દન નિર્ભય થઈને બિરાજેલા હતા. સૂર્યદેવતા પોતાના કિરણોથી ગતમાં
Page #61
--------------------------------------------------------------------------
________________
મૈં ૪૮ ]
स्थिरे यस्ता सानुमि:
[ મહર્ષિય ાદાન
ગાતર પ્રકાશ ફેંક્વાની તૈયારી કરી રવા હતા. સત્રાર્થતાં જ લોકોની પ્રવૃત્તિ શરૂ થઈ. કોઈ સોચ કે મુખમાજનને માટે, તા ઢાઈ સ્નાનસધ્યાદિને માટે નદીનેા આશરા લેતા હતા. તે પૈકી એક આધેડ વયના, માથા ઉપર પુણેરી પાધડી અને પગમાં પુચેરી જોડા તથા અંગ ઉપર ઉપરણ નાખેલા સટ્ચસ્થ શ્રીજીની પાસે આવ્યા, અને તેમને પૂછ્યું, “ પ્રેમ સાધુ બાવા, કયાંથી આવા છે? આમ જગતને શા માટે ભારરૂપ બંતા છે?”” વગેરે કહેવા લાગ્યા, મહર્ષિંવયે નિશ્ચય કર્યો કે આજે આપણે “ સબસે બડી ગ્રુપ” વા સૌર્મ લોથલાયનમ્ '' એ કહેવતનું અવલંબન કરીશું, તેત્રીએ કાંઈ પશુ ઉત્તર આપ્યા નહિ. આથી પેલા સદ્ગૃહસ્થના મિજાજ વધુ તપી ગયા. તેઓએ જોરજોરથી પેાતાનું વક્તૃત શરૂ કરી દીધું. “જુઓ તેા ખરા, મારા મેટા ભિખારી અને વળી મિજાજ કેટલા ? ક્રમ કાંઈ માઢું ઓઢુ` સીવેલું છે? મારા બેટા સાધુને નામે ગમે તેવા ઢાંગ કરી બેઠા છે! કાણુ જાણે ક્રાણુ હશે? " વગેરે. મહર્ષિવયે તા માઢું ફેરવ્યું એટલે તેઓ પણ સામે આવ્યા અને પુનઃ ઉપર પ્રમાણે સુભાષિતા, વેરવા લાગ્યા. તમાશાને તેડાની જરૂર હાતી નથી. તે ન્યાયાનુસાર લેકને જમાવ સારા પ્રમાણમાં એકઠા થયેા. આમ શુમારે સવારે નવ વાગ્યા. લોકેામાં અનેક વાતા ચાલી રહી હતી. મહર્નિય`જી તા મૌન ભેડા બેઠા બધું સાંભળતા હતા. એટલામાં તે ગામની શાળાના એક મુખ્ય શિક્ષક આવ્યા. તેઓ સાથે સાથે ટપાલનું કામ કરતા હતા. પેાતે ભાવિક હાઈ સત્સંગી પણ હતા. નિત્યનૈમિત્તિક કર્મો કરનારા હોવાથી સંધ્યાવંદનાદિ કરી ધેર જતાં આ બધા લેાકાતા જમાવ જોઈ તેએ અહીં આવ્યા. તપાસને અંતે બધી પરિસ્થિતિ તેમના જાણવામાં આવી. તેમણે પેલા સગ્રહસ્થને કે જે વકીલ હતા તેમને કહ્યું કે “તમા આમ સાધુને શા માટે હેરાન કરો. છે? એ બિચારા અહીં ચૂપચાપ બેઠા છે તેમાં તમારું શું જાય છે?” તેમનું એ વેણુ સાંભળતાં જ વકીલ ખેલ્યા, “તમેા આમ જ ખાવા લોકોને ઉત્તેજન આપી દેશનેા નાશ કરવામાં મદદ કરેા છે. આવા મગરૂર લોકાને પ્રત્સાહન આપનારા તમારા જેવા દેશમાં નીકળે છે તે ખરેખર દેશનું દુર્વાંગ્ય જ ગણુાય વગેરે. તેમનું આ વચન સાંભળીને શિક્ષક ખેલ્યા, “તમેાએ ઢૉંગ્રેસને નામે લાખા રૂપિયા ખાઈ ને લે¥ાને બનાવ્યા છે અને દેશના ભક્ષાની વાતેા કરા છે. તમારી વકીલાત ચાલતી ન હતી એટલે આ દેશસેવાના ધંધા લઈને બેઠા છે; એટલે જ તેા બગલે તે વાડી બંધાઈ, નહિ તેા ખાવાનાયે સાંસા હતા. પારકે પૈસે મેાજશેખ કરવાના અને તેને સ્વદેશી કહેવરાવનારા તમારા જેવા ધમ ભ્રષ્ટાએ જ દેશના સભ્યાનાશ વાળ્યા છે” વગેરે આ પ્રકારે બંનેમાં ઝપાઝપી શરૂ થઈ. ગૃહવિ` શ્યા તમાસા જોઈ રહ્યા. લેાકેા ચેડા થાડા વિખરાવા લાગ્યા. ચેડી વારે શિક્ષકે શ્રીજીને પૂછ્યું, બાબા ! આપ કહાંસે પધારે!” માહાત્માજીને મોનના નિશ્ચય હતા એટલે તેમણે તેા કંઈ ઉત્તર નહિ આપ્યા. તે જોઈ વકીલ ખેલ્યાઃ “વ્હેમ લાડવા ખાધા?' શિક્ષકે કહ્યું, “તમે! લાડવા ખાજો એટલે બસ, ખીજા બધા ભલે મરી જતા'' ' મારું' શું જાય તમા આવા લક્રેને પ્રાત્સાહન આપેા છે, તેથી કાઈ દેશનું કલ્યાણ થવાનું નથી ” યાદિ કહી વકીલ ચાલી ગયા. અન્ય લેકે। પશુ વિખરાઈ ગયા. માત્ર પેલા શિક્ષક મહર્ષિ જીની પાસેનો શિલા ઉપર બેસી રહ્યા. શુમારે ખાર વાગ્યાના સમય થવા આવ્યેા હશે. શ્રીજીએ આ બધા તમારો જોયા તે સાંભળ્યા હતા. હવે એ પ્રસંગ પૂરા થયા માની મૌન છેાડી પાસે બેઠેલા શિક્ષકને પૂછ્યું, “આ ગામનું નામ શું ?” તેમણે નમ્રતાથી કહ્યું: “ ભાભા! (ત્યાં મહારાજને મામા કહેવાની પતિ છે ) ચાકણુ.” મહાત્માશ્રી ખેાલ્યા, “ એમ ! હું સારથી એ જ વિચાર કરતા હતા કે આ ગામનું નામ શું હશે ! ુએ ચાના અર્થા છે. (૧) બધા લેાકેા પીએ છે તે આ ચા અને (ર) ચા એટલે ભાવના કિંવા પ્રેમ, એ અથે` પણુ તે વપરાય છે. તમારા ગામમાં એવા પ્રકારની ચાનેા કહ્યુ એટલે અશ નીકળ્યા ખરે. એટલે તેમાં નામ પ્રમાણે ગુણે છે એમ મને લાગે છે.” આ સાંભળી શિક્ષક ધણા રાજી થઈ ગયા અને પેતાને ઘેર આવવા વિનવવા લાગ્યા. તેમના અતિ ચ્યાગ્રહથી શ્રીજી તેમને ધેર ગયા વકીલને ઉદ્દેશી “આ લેાકેા માણુસને એળખતા નથી.” વગેરે કહેવા લાગ્યા.:આખે દિવયુ જ્ઞાનચર્ચા કરી તેઓ જ્ઞાનેશ્વરી ગીતાના સારા અભ્યાસક હોવાથી તેના કેટલાક લે. ઉપર ઠીક ઠીક વવેચન
19
Page #62
--------------------------------------------------------------------------
________________
ગીતા વાહન] અગાના બાપને(વિષયનુખકરી આત્મામાં જ)સ્થિર કરવાના વજનથી અશ્વને જ પામી એક જ થઈ. એમ કરતાં કરતાં રાતના અગિયાર થવા આવ્યા. મહર્ષિવર્ધનું અગાધ જ્ઞાન જેઈ શિક્ષા અતિશય આનાહત બન્યા. બાદ શ્રી એ જવાની પરવાનગી માગી કેમ કે આખી રાત તેઓ વગડામાં જ કરતા હતા. શિક્ષકે પૂરું કે રાત્રે આપ કયાં જશે માત્માત્રીએ એ તો પોતાને નિત્યક્રમ છે એમ જ માગ્યાથી.
કરીથી મારવાની વિનંતિ સહિત શિક્ષકે પરવાનગી આપી. ત્યાં થી મહાત્મા નીકળ્યા. તે બીજે દિવસે સવારે એક નદીના તટે પહેમા. ત્યાં સ્નાનાદિ નિત્યકર્મ આપી થોડું અંધારું હતું એવામાં જ એક ગામના પાદરે રસ્તા ઉપર સડક બાંધવા માટે કપચી (પત્થરના ટુકડા)નો ઢગલો કર્યો હતો તે ઉપર ડે સમય વિશ્રાંતિ માટે બેઠા. ત્યાં તેઓશ્રીને ઝોકું આવી ગયું અને જાગૃત થઈ જુએ છે તે સૂર્યોદય થઈ રહ્યો હતો. પાસે એક નાનો સરખો બેઠા પાટો બંગલો અને બહાર ના સરખો બગીચો હતો અને તેમાં એક હિંચકો હિતે. તે ઉપર એક ગૃહસ્થ બેઠા હતા. દેવગવશાત એ ગૃહસ્થ એ જ ગઈ કાલના વકીલ દસ્થ સામે નજરોનજર થતાં તેઓએ કહ્યું. “કેમ બાબા, આજે આ ગામમાં પધાર્યા છો? તમારે લોકોને સારું છે. કોઈ વાતની કશી પંચાત કે ચિંતા નહિ.” શ્રીજી એ સ્મિત કરી ઉત્તર આપ્યો, “હા, આજે આ સામનો ચોર આવ્યો છે.” વકીલ બોલ્યા, ગઈ કાલે તે તમારું મે સીવેલું હતું અને આજે કયાંથી I ખાય એમ તો તેઓ ભલા હતા. તેમણે શ્રીજીને “ત્યાં પથર ઉપર કેમ બેઠા ? અહીં આવો,” એમ | કહી બગીચામાં બોલાવ્યા. મહાત્માજી અંદર ગયા અને બગીચામાં એક સ્થળે બેઠા. વકીલ બોલ્યા, “ કહે તો મેં સીવેલું હતું અને આજે ખુલ્લુ કેમ? કાંઈ કામધં કરો. લોકેાને કેમ ભાર૩૫° થાઓ છો?” I મહાત્માત્રીએ કહ્યું કે, “ગઈ કાલે તમે જે કહી રહ્યા હતા તે બધું હું સાંભળો હો અને પછી એના શિક્ષકે કહ્યું તે પણ સાંભળ્યું. પણ મને વિચાર કરતાં લાગ્યું કે તમારું કહેવું ઠીક છે, આપણે લોકોને ભારરૂપ શા માટે થવું? આથી મેં નોકરી કરવાનો વિચાર કર્યો અને પછી વિચાર્યું કે ઉપદેશ કરનાર પેલા વકીલ જ આ વાત પુરતા આપણા ગુજ, એટલે બીજે કશે જવા કરતાં કરીને માટે તેમની પાસે જ જઈએ. આથી હું અહીં આવ્યો.” બિચારા એ તે ઘણું ભલા લાગ્યા. તેમણે પૂછયું, “એમ ! મારા ભાષણથી તમારા મનને એકદમ પલટો થઈ ગયે ?” શ્રીજી બોલ્યા, “હા.” તેઓ તે જાણે વર્ષમાં આવી ગયા અને પોતાની સ્ત્રીને બોલાવી કહ્યું. “જો તું કહેતી હતી કે તમે ખાલી ભાષણો કર્યા કરો છો. જુઓ મારા કહેવાથી આ સાધુબાવાના દિલમાં કે પલટ થશે!” બાઈએ ખાસ લક્ષ ન આપ્યું. તેઓ અંદર ચાલી ગયાં. આ બાજુ વકીલ વિચારમાં પડ્યા. તેમણે પુછ્યું, “સાધુજી કાંઈ ભણયા ગયા છે અથવા કાંઈ હુનર જાણે છે?" મહાત્માથી એ કહ્યું, “ના, હું તે સાવ અક્ષરશત્ર અને મૂઢ છે.” વકીલ મનમાં વિચાર કરે છે કે આ કોઈ લાગે છે તે હથિયાર જેવો ૫ણુ ભણેલો નથી, માટે એને શાની
કરી આપવી? એમને વિચારમાં પડેલા જોઈ શ્રીજી બોલ્યા કે તમે વિચાર કરતા હશે કે મને શી નોકરી આપવી. પણ સામાન્ય નિયમ છે કે ભણેલાઓને કારની, ગુમાસ્તાગારી કે એવો કોઈ નોકરીમાં રાખી શકાય અને મારા જેવા અભણને તો વાસ માંજ વાં, વાસિ વાળવું, કપડાં ધોવા, વગેરે પ્રકારની નોકરીમાં રાખી શકાય. તેઓ વિચારમાં પડ્યા. તેમને લાગ્યું કે આ વાતે તે ડાહી ડાહી કરે છે, પણ ભણેલા નથી એટલે શું થાય? વકીલ બો૯યા, “સાધુબાબા, તમારું નામ શું ?” મહાત્માજી બોલ્યા.
મને યાદ નથી.” “તમે નાનપણથી સાધુ થયા હશે. હું તમને રામ કહીશ, સમજ્યા ને ?' એમ કહી વકીલે પૂછ્યું, “રામ તું પગાર શું લઈશ?” મહર્ષિજી બોલ્યા, “પ્રથમ મને કામ આવડે છે કે નહી તે જગ્યા સિવાય પગારની નિશ્ચિતતા શી રીતે થાય ? પગારની ઉતાવળ નથી. હું પ્રથમ ઉમેદવારી કરીશ.” વકીલ ખુશ થયા અને કહ્યું, “ભલે પ્રથમ કામ શીખો. પછી દિવાળી ઉપર જોવાશે.” ત્યારબાદ બાઈને બહાર બોલાવી કહ્યું, “આ સાધુને આપણે ત્યાં જ રાખીએ, કામમાં સારી રીતે ટેવાશે એટલે પછી બીજ મહીયે. એને ટેવ નથી. માટે પ્રથમ એમને સાદુ કામ આપજે. ધીરે ધીરે એને સ્વાવલંબી બનાવવો પડશે.” તેમના ધર્મપત્ની બન્યાં. “તમો વગર ઓળખે ગમે તેને પકડી લાવે છે. મને તો લાગે છે કે આ કેાઈ સારા સાધુ છે. તેમની અને તમારી અત્યાર સુધી થયેલી બધી વાતચિત મેં સાંભળી
T
Page #63
--------------------------------------------------------------------------
________________
જ ૫૦ ] म्यशेम देवहितं यदायुः ॥
[ મહર્ષિવર્યનું આદર્શવૃત્ત છે. તે ઉપરથી આ વ્યકિત કંઈ જુદી હોય એમ મને લાગે છે, માટે તેઓ ભલે રહે, પણ હું એમને કઈ હલકું કે ભારે કામ આપીશ નહિ” છેવટે બંનેમાં નિશ્ચય થયો કે તેમની પાસે ફકત સવારે અને સાંજે બે વખત વડે ભરીને નદીનું મીઠું પાણી પીવા માટે મંગાવવું. તેમણે શ્રી છને આ પ્રમાણે કર્યું. શ્રીજીએ ઠીક છે કહી રોજ સવારસાંજ સ્નાન માટે નદી ઉપર જતી વખતે એક એક પાણીનો વડે ઉંચકી લાવવાનો ક્રમ શરૂ કર્યો. બાઈ ભલાં હતાં નિત્ય દેવસેવા વગેરે પણ કરતાં હતાં સંતાન વગેરે કહ્યું હતું નહિ, તેમ આશા અને ઇચ્છા બંને રહ્યાં ન હતાં. વકીલ એમ પિતાને નાસ્તિક કહેવરાવતા પણ હૃદયના સારા હતા. જમતી વખતે મહાત્માશ્રીને બોલાવ્યા. શ્રીજીએ કહ્યું. “પ્રકૃતિને લીધે વિદ્યકીય સલાહ અનુસાર હ અન ખાતો નથી, ઉકાળા વગેરે ઉ છું.” આથી બાઈનો ભાવ વધ્યો, તેમણે શ્રીજીને કોઈ અજ્ઞાત રીતે વિચરનારા મહાત્મા છે, એમ, માનીને પતિને કહ્યું કે “મને લાગે છે કે તમે આ વ્યકિતને ઓળખી શાયા નથી. કેમ કે બે દિવસના પરિચયથી મને લાગે છે કે આ કોઈ ગુપ્ત મહાન વિભૂતિ છે.” વકીલ બોલ્યા, “ભાવિક લોકો એવા જ ભેળા હોય છે, તું હજી એવીને એવી જ રહી. જુઓ એને કે પલટો થયો ?” પણ બાઈના આગ્રહથી છેટે શ્રીજી પાસે પાણી લાવવાનું કામ પણ બંધ કરવાનું ઠરાવ્યું. શ્રીજી સ્નાન કરીને સાંજે પાણી લઈ આવ્યા અને ધડ નીચે મૂકો કે તુરત બાઈએ આવી સાષ્ટાંગ પ્રણામ કર્યા ને કહ્યું કે આપ આવતી કાલથી કોઈ પણ કામ કપા કરીને કરશો નહિ. અમે આપને ઓળખી શકતાં નથી. વકોલ તે આ માર્ગ સમજ નથી. શ્રીજીએ હસીને કહ્યું, “મૈયા, એવું કાંઈ નથી.” પછો વકીલે શ્રીજીને કહ્યું કે, આવતી કાલથી તારે પાણી નહિ લાવવું, પણ મારા ઓરડામાં બેસી રહેવું અને મારા સિવાય ગમે તે કોઈ આવે તે પણ બારણું ઉઘાડવું નહિ. તને કામની બરાબર ખબર નથી એટલે આ બધું સમજાવીને કહેવું પડે છે,' શ્રીજીને એક આરામ ખુરશી બતાવી તે ઉપર બેસી રહે જણાવ્યું. શ્રીજીએ પૂછ્યું, “પાણીનું કામ મારી પાસેથી છીનવી લેવામાં આવ્યું. તેથી મારે શું સમજવું? હું એ કામ માટે લાયક ગણાયો કે નાલાયક?" વકીલે વધુ લક્ષ નહિ આપતા કહ્યું, “તારા રજા જે વો એટલે તને આ શ્રેષ્ઠ કામ આપ્યું છે.” મહાત્માશ્રી બોલ્યા, “તો ઠીક.” ત્રીજે દિવસે બપોરે વકીલ કચેરીમાં ગયા, પછી શ્રીજી આરામ ખુરશી ઉપર અંદરથી બારણું બંધ કરીને બેઠા હતા. એટલામાં બહારથી એક ગૃહસ્થ બારણું ઠેક્યું. શ્રીજીએ પૂછયું, “કેણું' ઉત્તર, “બારણું ઉઘાડે" શ્રીજી એલ્યા,
વકીલ કચેરીમાં ગયા છે; આવે એટલે આવજે. તેમની મને સખત આશા છે કે ગમે તે આવે તે પણ તારે બારણું ખોલવું નહિ.” સદર ગૃહરથનો મિજાજ તપી ગયો. તેઓ ગમે તેવું બોલવા લાગ્યા, અને છેવટે કહ્યું છે ખેલે છે કે નહિ, તું શું સમજે છે? હુ વકીલન કાકાનો દીકરો થાઉં છું.” શ્રીજીએ કહ્યું: “તમે વ્યાવહારિક લોકેએ વિવેકને ત્યાગ નાહ કરવો જોઈએ, વળી તમે કુળવાન અને સજજન છે, તેથી એ તમારે માટે ઉચિત ૫ગુ નથી.” આ સાંભળીને તેઓ વધારે ચિઢાયા અને
માટે ઉપદેશ આપે છે. હું વકીલન કાકાનો છોકરો છું.” વગેરે બોલી બારણાંઓ ઠોકવા લાગ્યા. મહાત્માશ્રીએ શાંતિથી કહ્યું કે, “તમો વકીલના કાકાના દીકરા છે કે વકીલના બાપના તે હું જાણવા માગતો નથી, પરંતુ હું એમ કહા માગું કે હું વકીલની નોકરી કરું છું અને તેમની મને આજ્ઞા છે કે ગમે તે આવે તે પણ તમારે હું ન હોઉં ત્યાં સુધી બારણું ઉઘાડવું નહિ, એમ છતાં જો તમે બારણું ભાંગીને આવવા માગતા હો તે ભલે; પણ હું કોઈ પણ સંજોગોમાં ઉધાડીશ નહિ.” આ દઢ નીતિને સાંભળીને તેઓ ગમે તેમ બોલતા બોલતા વકીલ પાસે ગયા. બાઈ તો પાસેની ઓરડીમાં સેવાપૂજનમાં જ ઘણે ભાગે રહેતાં અને સાંજે એક વખત જમતાં; એટલે તેઓને તો આ બધા કમની ખબર પણ ન પડી. પિલા સદ્દગૃહસ્થ તો ત્યાંથી સીધા કોર્ટમાં વકીલ પાસે ગયા અને તેમને પોતાનું અપમાન થયું છે, આ નોકરને કયાંથી શોધીને લાવ્યા ? વગેરે કહ્યું. વકીલે સમજાવ્યા કે, “ભાઈ, તે તે સાધુ હતા પણ મારો ઉપદેશ તેમને ઠીક લાગવાથી ત્રણ ચાર દિવસની આ માર્ગે વળ્યા છે. એટલે તેમને નોકરીની પદ્ધતિની બરાબર ખબર ન હોય.” તેઓ બને આવ્યા. વકીલે બારણું ખેલાવ્યું, બંને અંદર બેઠા. બાઈ પણ બારણું ખોલી ચા નાસ્તો વગેરે
Page #64
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] આમ (જીવન્મુક્ત થઈ) દેવોએ નિશ્ચિત કરેલું આયુષ્ય પૂર્ણ સુખમાં વીતાવીએ, [ પર
લાવ્યાં. તેઓ આ બધી વાતથી વાકેફ થયાં. વકીલે શ્રીજીને પૂછ્યું, “તમોએ આ ગૃહસ્થને તમે વકીલના કાકાના કે બાપાના છોકરા છો એ જાણવાની મારે જરૂર નથી એમ કહ્યું હતુ” શ્રીજી બોલ્યા, “હાં વકીલ બોલ્યા, “આપણે મોટા માણસો સાથે એમ ન વર્તીએ ” શ્રીજી બોલ્યા, “ મેં તેમને ધર્મ અને સુશીલતાના ન્યાયે સમાનતા નહિ ગુમાવવા જણાવ્યું હતું પરંતુ તેઓ તે રાખી નહિ શકયા, આથી મેં પણ મક્કમ નીતિનો આશ્રય કર્યો. બાઈએ મહાત્માશ્રીને ૫૩ લીધાઃ “ આમણે ઘણું સારું કર્યું; તમારા ભાઈ એવા જ તિસમારખાં છે.” વગેરે. આમ ચાર દિવસ પૂર્ણ થયાં. પાંચમે દિવસે સવારે મહર્ષિ સ્નાન માટે નદીએ ગયા હતા. એટલામાં નદીના પૂલની પાસે એક મોટર ઊભી રહી. તેમાંથી મોટર હાંકનારે પાણી લેવા નદી ઉપર આવ્યો. તેણે મહર્ષિવર્યાને દૂરથી દીઠા અને મેટરમાં બેઠેલા પિતાના માલિકને કહ્યું. તેઓ પણ સારા વકીલ હતા અને તેમની સાથે એક નાશિકના સુપ્રસિદ્ધ વૈદ્ય અને વારકરી સંપ્રદાયના એક કીર્તનકાર બુવા હતા. તેઓ સર્વે શ્રીજીના ભક્ત હોઈ મહર્ષિવર્યને અવધૂત યોગી તરીકે પિછાણુતા હતા. તેઓએ ડ્રાઈવરનું કહ્યું સાંભળતાની સાથે જ મહર્ષિવર્યની પાસે આવી સાષ્ટાંગ દંડવત કર્યા અને “હાલમાં અહીંયા વિહાર છે?” એમ પૂછયું. શ્રીજીએ ત્રણેને કુશળવૃત્ત પૂછયા બાદ સહેજ રમુજભાવે સ્મિત કરીને કહ્યું કે, હું અહીંયા સાધુ મહાત્મા તરીકે નહિ પણ નેકર તરીકે છું.” એ વાત સાંભળી આશ્ચર્યની સાથે શ્રીજીની લીલાથી તેઓ બધા કૌતુક કરવા લાગ્યા અને પુછયું, “ કયા ભાગ્યશાળીને ત્યાં?' શ્રીજીએ કહ્યું.
તમારા જેવા એક અહીં વકીલ છે, તેમને ત્યા” બાદ થોડો સત્સંગ કર્યા પછી તેઓએ વિદાય લીધી કેમ કે તેમને કોઈ કેસને માટે પુના કોર્ટમાં જવાનું હતું આગળ ગયા પછી તેઓએ શ્રીજીને ખબર નહિ પડે એવી રીતે ફરીથી ગામમાં મોટર હંકારી અને ચાર પાંચ દિવસથી નવો નોકર કોણે રાખ્યો છે તેની વકીલ મંડળમાં તપાસ કરતાં તે આ વકીલને ઘેર ગયા. આ ત્રણેની વકીલે સારી રીતે આગતાસ્વાગતા કર્યા પછી મહેમાનોએ. પૂછયું. આપને ત્યાં કોઈ નો નોકર ચાર પાંચ દિવસથી રહ્યો છે ?” વકીલ બોલ્યા, “ કેમ? કાંઈ ગુન્હાની ધમાં છો ?” મહેમાનો પૈકી એક વકીલ જ હતા, તેમણે કહ્યું “ ચારના મનમાં ચાંદરણે જ હોય ને ? આપણે વકીલ એટલે બરોબર ક૯૫ના કરીએ. તમે એમને ઓળખો છો? એમનો મેટો તમને શી રીતે થયો? એ કયાંથી આવ્યા. ” વગેરે બધું પૂછયું. વકીલે બનેલી સવ હકીકત કહા અને મારા ભાષણથી તેનામાં આ પલટો થયો એમ ભૂષણયુક્ત જણાવ્યું. પેલા ત્રણે જણું કાંઈ પણું બાહયા સિવાય એક બીજા સામું જોવા લાગ્યા; આથી વકીલને વધુ સંશય આવ્યો. તેમણે પૂછયું, “કેમ કોઈ ગુન્હ કરીને આવ્યા છે કે શું !” આ બાજુએ મહાત્માશ્રીએ વિચાર કર્યો કે આ લેકે ગામમાં જઈ મારી તપાસ કરશે. માટે હવે આપણે અહીંથી જ કરીને રામરામ કરવા પરંતુ તેઓશ્રી પાસે એ. વકીલને એક લેટો હતો ત પહોંચાડવો જોઈએ, એવો વિચાર કરે છે એટલામાં ત્યાંથી એક સદગૃહસ્થ ગામ તરફ જતા હતા તેમને હાંક મારી શ્રીજીએ બોલાવીને કહ્યું કે આપને તકદી આપવી છે તેથી માફ કરજે.
આપ કયાં રહો છો ?' તેઓ બોલ્યા: “આ જ ગામમાં.” પ્રમઃ “આપનું નામ ?' ઉત્તરઃ “નારાયગુલાલ” પ્રશ્ન: “ આપ શું કરો છો?” ઉત્તર : “ આપની દયાથી હાટનો વહેપાર” પ્રશ્નઃ “ આપને એક તદી આપવાની છે. ” શેઠ નમ્રતાથી બોલ્યા: “ બાબા ! ખુશીથી, શી આજ્ઞા છે?” મહર્ષિજી બોલ્યાઃ “જીઓ કે આ જે લેટો છે તે અહીંના ગામ બહાર રહેતા બંગલાવાળા વકીલને છે; તો તે તેમને પહેચાડશે ?' શેઠ બોલ્યાઃ “ જરૂર; પેલા શ્રી જેશી વકીલને ? એ તો મારા મિત્ર છે, જેમને ત્યાં કાઈ નો નોકર માનસપલટો થવાથી ચાર પાંચ દિવસ થયા આવ્યો છે એમ સાંભળ્યું છે તે જ વકીલને ?” શ્રીજીએ. હા કહી. આ રીતે લેટો પહોચાડી પોતે એમને એમ જ પ્રસ્થાન કર્યું. અવધૂત ગેશ્વરને શી ચિંતા ? આખું જગત એ સઘળું જેમને ઘર તેમને માટે શું કહેવું ? ત્યાગ ને ગ્રહણું બધું જ સરખું. કઈ પણ વસ્તુ પામે નહિ. આવી સ્થિતિમાં પ્રસ્થાન કરનારા પુરુષની કેટલી બધી સમતા હશે તેનો વિચાર વાચકદો જ કરે.
આ બાજુ વકીલને સંશય આવ્યો હતો. તેમણે માની લીધું કે આ કોઈ ગુન્હેગાર હશે, એટલામાં ચાહ પાણી આવ્યાં તે બધા પિવાની શરૂઆત કરે છે ત્યાં પેલા શેઠ લેટો લઈને આવ્યા. વકીલે યોગ્ય |
Page #65
--------------------------------------------------------------------------
________________
આ પર 1
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ॥
[ મહિષ વયનું આદાવૃત્ત
સત્કારથી તેમને અંદર મેાલાવ્યા. તેમણે કશું, “તમારા આ લેટા નદી ઉપર રહી ગયા હશે તે કાઈ ભાષાના જોવામાં આવ્યા, તે તમાને પહેાંચાડવા મને જણુાવ્યું, તેથી હું તે લઈને આવ્યે હુ લેાટા ઉપર તમારું જ નામ છે. ” આ સાંભળતાં જ મહેમાના સમજી ગયા, તેમણે કહ્યું: “ જોશી સાહેબ, તમેાને મનુષ્યપરીક્ષા આવડતી જણાતી નથી. આ તા ાઈ ગુપ્ત વિમૂર્તિ છે અને તમારા ભાગ્યવંશાત્ અહીં આવી ચઢી છે; એટલામાં બધુ સમજી જાઓ; એ તે! હવે ગયા. ” આ ભાજી વકીલ । ખાઈને હમણુાં જ કહી આવ્યા હતા કે તું મેાટા સાધુ કહેતી હતી પણુ આ લેજીએ તપાસ કરવા આવ્યા લાગે છે. આપણા ઉપર કાંઈ કાયદાનું લશ્કર ન આવે તેા ઠીક. એટલામાં તેમણે આ બન્ને પ્રકાર સાંભળ્યો. બાઇ બિચારાં બલાં હતાં; તેમણે વકીલને પણ કહ્યું અને બધા મહેમાનેતે ઉદ્દેશીને મેલ્યાઃ “ આ જુ આમના સ્વભાવ એવા છે. મને તે પ્રથમથી જ વહેમ હતા કે આ તાકાઈ ગુપ્ત અવસ્થામાં વિચરનારા મહાપુરુષ લાગે છે. પણુ આ તમારા ભાઈ ! માટે જ શાના ? ઊલટું મને હસી કાઢે. હવે ગમે તે રસ્તે તમે બધા કૃપા કરી તેમને અહીં નહિ તેડી લાવૈ। ત્યાં સુધી હું અન્ન લઈશ નહિ. ” ખાઈ ના નિશ્ચય સાંભળીને વાર નહિ કરતાં તત્કાળ માટર લઈ બધા મહાત્માશ્રીની ભાળ કાઢતાં હતાં આગળ વધ્યા.જે રસ્તે મહર્ષિવા જઇ રહ્યા, તે રસ્તેથી એક ટપાલી ( પેસ્ટમેન ) આવતા હતા. તેણે તેમની ભાળ આપી, તેથી તેઓએ તે રસ્તે મેટર હંકારી તે થાડે દૂર પર મહાત્માશ્રી તેઓના જોવામાં આવ્યા. શ્રીજીએ પણ વિચાર કર્યાં હતા કે આ લેડ્ડા હવે આપા પિછે નહિ છે।ડે. માટે તેઓશ્રી એક સ્થળે ઝાડની નીચે બેઠા, મેટર ચેાડે દૂર ઉભી રહી. પેલા શેઠ, વકીલ, ત્રણ મહેમાને, બધા સાષ્ટાંગ પગે લાગ્યા; ચેડા સમય સવ સ્તબ્ધ જ રહ્યા. મહાપુરુષોની કેવી અદ્ભૂત લીલા ! પછી મહર્ષિએ પૂછ્યું, • ક્રમ વકીલ સાહેબ, તમારા લેટા મળી ગયા ?' વકીલે પ્રણામ કરીને નમ્રતાથી કહ્યું: “ આપે । અમારા પ્રત્યે દયા કરી પણ અમેા તા અજ્ઞાની એટલે આપને નહિં એળખી શક્યા. ભાઈ એ અનશન ત લીધું છે, માટે આપે કૃપા કરીને અમારું ધર પાવન કરવું જોઈએ.” મહાત્માશ્રી મેલ્યા: હું તે। તમારે ત્યાં પાંચ દિવસ રહ્યો અને હજી પણ રહેવાને હતા; પણુ આ લેાકેાએ આવીને મારી નાકરી ગુમાવી દીધી, એટલે હવે શું થાય !” તેમણે ઘણી ઘણી વિનંતિ કરી, મહેમાના તથા પેલા શેઠે પણ ધણી વિનતિ કરી એટલે મહાત્માશ્રી મેટરમાં મેસી ક્રીથી વકીલને ત્યાં આવ્યા. મહેમાનને મે થવાથી તેએ ઝડપથી પુના જઈ સાંજે ફરી પાછા આવ્યા. ગામમાં બન્ને આ વાત ફેલાઈ. રાત્રે ભજન, પૂજન, કીર્તન વગેરે થયું. બાઈ તા સત્સંગી હતાં, તેમણે ઘણી ઘણી માફી માગી. આ ખુનાવ પછી વકીલના નૃપિત્તમાં પણ એકાએક અણુધાર્યો પલટા આવ્યા. તે દરરેજ સવાલાખ રામનામ લખતા અને શ્રીજીએ બતાવ્યા મુજબ ધ્યાનધારણાદિ તથા સત્સંગ કરતા. આ રીતે મ`િવયે ગુપ્ત અવસ્થામાં વિચરી અનેક રીતે લેાકેાપકારના કાર્યો કર્યો' છે. આવા તા કેટલાયે પ્રસંગેા છે, પરંતુ વિસ્તારભયના લીધે કેવળ દિગ્દર્શનાથે એકાદ બે પ્રસંગે જ અત્રે વળ્યા છે, એક બીજો રમુજી પ્રસંગ લખવાની ઈચ્છા થાય છે.
પુનઃ માતૃમિલન
ઉપર જણાવ્યું છે કે મહવ પેાતાનાં માતુ વગેરેને હું ફરીથી મળીશ એવું આશ્વાસન આપ્યું હતું તે પૂરું કરવાને માટે વર્ષો પછી તે રીથી ધેર આવ્યા. કયાં બાલમહિષ અને કયાં યુવાન દેખાતા મહર્ષિ ? ત્યાં તેમને કાણુ ઓળખે? શ્રીજી ગણેશજીના મંદિરમાં જઈને બેઠા. સર્વેએ માની લીધું કે કઈ ન અર્થે આવ્યા છે અને વિશ્રાંતિ માટે ખેડા છે. માતા વૃદ્ધ થયાં હતાં. તેમણે શ્રીજીને પૂછ્યું, “તમારે જમવું છે ?' શ્રીજીએ પ્રણામ કરી વિનયપૂર્વક કહ્યું, “ના! હજી હું જમતા નથી. કબુલ કર્યા મુજબ તમેાતે બધાને હું મળવા આવ્યા છું.” વાતાવરણુ બધું બદલાઈ ગયુ હતું. બાળપણની બધી યાદ આપી. માતહવ્યઃ “બેટા તું જ એ ” “બેટા, આમ નાનપણથી તુ અમાને છેડી ચાહ્યા ગયા તેથી અમેાતે કેટલું બધુ દુઃખ થયું હશે? માટે હવે ગમે તેમ કરીને થાડા દિવસ મારી પાસે રહે” એમ જણાવ્યું.
Page #66
--------------------------------------------------------------------------
________________
“ ગીતાદેાહન ]
ૐ શાંતિ શાંતિ શાંતિ.
અથડ
માતાએ પ્રેમપૂર્વક ડિલ ઉપર હાથ ફેરવ્યેા. તેમની ઇચ્છાને માન આપી શ્રીજીએ તે કમલ્યું, ખીન્ન બધાંત ત્રે ખાસ ન ગમ્યું. કાણુ જાણે કાણું ? વળી નાનપણમાં ગયેàા એટલે શી ખબર જીવતા છે કે જામતા ! આમ કેટલેાક વખત તે વીતી ગયા. એક બાજુ માતાનેા પ્રેમ એટલે ઘરમાં અન્ય લેકા ના પણ ન રહી શકે. “ આ બધા પચ્છે છે કે તું આમ ખેઠાં બેઠાં ખાય તે ઠીક નહિ, જેથી તારે માટે એ લેાકાએ પ્રયત્ન કરીને નાકરી શેાધી છે તે તું કર.' એમ માતાજીએ કહ્યું. મહર્ષિજી ખેાલ્યા કે “ જો તારી આજ્ઞા ઢાય તે। હું મારા કાર્ય માટે જાઉં. મને નાકરી કરતાં કયાં આવડે છે? વળી હું કાંઈ ભણ્યા ગણ્યા પણ નથી. ” માતાજીએ પાતાની પાસે થાડા વખત રહેવાના અતિ આગ્રહ કર્યો અને “ તારે તા ખાલી નામનો જ નાકરી કરવી. આ બધાં તને સભાળી લેશે ” એમ કહ્યું. એટલે શ્રીજીએ આ પણ એક ગમ્મત કહી તાકરી સ્વીકારી. કામ કરે નહિ અને મંદિરમાં બેસી રહે. સંબધીએ જ બધું કામ કરે અને અમલદારની પેઠે સહીએ મહાત્માજી પાસે લઈ જાય. એમ ચાર છ મહિના સુધી ચાલ્યું. પછી તે, “ આ અક્ષરશત્રુ ભગવાનને મેળવવા ગયા હતા ત્ર બનવાના હતા, વાતા કરવી સહેલી છે, ખેઠા બેઠા ખાવું છે, ભીખ પશુ ક્રાણુ આપે?” વગેરે વગેરે સુભાષિતા શ્રીજી પ્રત્યે અન્ય લેાકેા અને કુટુંબીજને તરથી નીકળવા લાગ્યા. શ્રીજીએ મૂંગે મેઢે બધું સાંભળો લીધું. પછી બધાને એક દિવસે કહ્યું કે હવે “ કાલથી હું મારી જાતે જ નાકરી કરી શકીશ. હું હવે શીખી ગયા છું. એટલે કેાઈની મદદની જરૂર નથી, ” એમ કહી કામ કરવા માંડ્યું, તેમણે કારકૂતીથી માંડી અમલદારી સુધી એવું કુશળતાપૂર્વક કાય કરી બતાવ્યું કે બધાં આશ્ચર્ય ચકિત જ બની ગયાં. અરે! આ તદ્દન અભણુ છતાં આટલી બધી ભાષાઓ અને આટલું બધું કામ કયાંથી જાગૃ છે? ચેખાઈ, ચેાકસાઈ, સ્વમાનતા સ્વતંત્રતા, નિઃસ્પૃહતા, નિડરતા ઇત્યાદિ ગુગ્રા જોઈ બધાં તેમને અસાધારણુ વ્યક્તિ માનવા લાગ્યા, કડકાઈ અને મૃદુતા વગેરે જ્યાં જે ગુણાની જરૂર હોય તે ધેારણે ત્યાં સામ, દામ, દંડ, ભેદ ત્યાદિ નીતિ અનુસાર વતા. આથી ઘેાડા સમયમાં જ સર્વેને ઘણા જ પ્રિય થયા. સ લેાકેા તેમને ઉત્તમ સલાહકાર અને અતિશય બુદ્ધિશાળી માનવા લાગ્યા. પગારને પાતે કદી પણ અડકતા નહિ, સહી કરી આપે તે સંબંધીએ લઈ માતાને આપે. આમ ટૂંક સમયમાં જ સર્વે લેાકાને અતિપ્રિય અન્યા. ભજનમાં ભજનાનંદી બની તન્મય, ધ્યાનમાં ધ્યાનમગ્ન, પૂજનમાં તેમ બ્રાહ્મણુકમમાં પણ પારંગત, દેશના ઇતિહાસ મુખપાઠ, જ્યાતિષવિદ્યામાં પણ નિપુગુતા વગેરે વગેરે સદ્ગુર્ગા ચમકવા લાગ્યા. વળી નિઃસ્પૃહતા, નિડરતા, સ્પષ્ટવકતૃત્વ વગેરે ગુણેથી લેાકેા પ્રીતિ અને ભીતિ તેની દૃષ્ટિએ તેમને જોતાં, આમ શુમારે ચાર વર્ષો વીતી ગયાં. ગુજરાતી ભાષાનું મંડાણુ આ અરસામાં જ થયું, ખાદ એક દિવસ બરનાં સાળાં માયુસેને એકઠાં કર્યાં. માતાજીની સામે બેસી મહિ વયે સર્વને નમ્રતાપૂર્વક જણુાગ્યું કે “ જુએ, માતાજીના ઉદરપેાષણને માટે મારી જરૂર નથી. વ્યાવહારિક દૃષ્ટિએ તેમની જરૂરĪઆત પૂરી કરવા માટે તમે। બધાં છે, ઈશ્વરે તેમના પૂરતું આપ્યું છે. એટલે મારે તેા તમારાં બધાંને અને માતાને માટે પરલેાકની વ્યવસ્થા સાચવવી જરૂરની છે. હવે શ્રી માતાજીને અંતકાળ નજીક છે. હું તે સમયે આ રૂપે નહિ પણુ સૂક્ષ્મરૂપે હાજર રહીશ. મારું વાસ્તવિક સામ્રાજ્ય ધણું માટુ' છે. મેં મારાથી બન્યું તે પાંચ વર્ષોં માતાની ઇચ્છાની ખાતર અત્રે કર્યું. હવે મારું અહીંનું કાય` સંપૂણૅ થયું છે. મારે જગતમાં વિચરીને જ કાય કરવાનું છે તે હું કરીશ. તમારુ` બધાનું કલ્યાણુ થાએ. બધાં ઈશ્વરને સ્મરતાં રહેજો. હવે તમેાને મારા છેલ્લા પ્રણામ છે. મને લાગે છે કે તમે મને રાજીખુશીથી પરવાનગી આપશે। જગતમાં મેહ નહિ રાખવા જોઈએ. છતા તેા વાસનાવશાત્ વારંવાર જન્મ થાય છે, તે દરેક જન્મમાં તેને માતા, પિતા, ભાઈ, ભાંડુ, સ્ત્રી પુત્રાદિકા હેાય છે અને તેમને માટે બ્યના નામે આખા જન્મારા ભાર વેઠી બિચારા છત્ર મધું છેાડીને એક દિવસ ઇચ્છા હૈ। યા ન હૈ। પશુ મરણુશરણુ થાય છે. સાથે ઢાઈ આવતું નથી. આખા જન્મારા કરેલી સ` મહેનત ક્ષણવારમાં જ વ્ય જાય છે. માટે માદ્ધ છેડી સાચુ કબ્ જાણી તમેા આનંદમાં રજા આપશે; એમ હું ઇચ્છું છું.” આ વખતે મહાત્માશ્રી વ્યવહારકુશળ ધારણી, મુત્સદ્દી અને ઉત્તમ સલાહકાર તરીકે બધાને એટલા બધા પ્રિય થતા હતા કે તેઓ બધાને
જ
Page #67
--------------------------------------------------------------------------
________________
આ પ૪]
स्वति न इन्द्रो वृद्धश्रवा :
[મહર્ષિર્થનું આદર્શવત્ત
મહર્ષિની ત્યાગની આ વાત સાંભળતાં જ મે આવાત છે. પણ મહાભાર્થીના દઢ નિશ્ચય આગળ કોઈ કાંઈ બોલી શકયા નહિ આ વાત બધે ગામમાં પ્રસરી. મહામાશ્રીના હાથ નીચેના નાક તેમ જ ઉપર તરીકે ગણાતા અમલદારોને તેની જાણ થઈ. તેઓ બધા પણ તકાળ ત્યાં આવી પહોંચ્યા અને શ્રીજીને અનેક રીતે સમજાવવા લાગ્યા. પણ મહાભાથીની એ ભીષ્મપ્રતિજ્ઞા કોણ છોડાવી શકે? બધાને
જ્યારે નાઈલાજ થયો ત્યારે બિચારા એક અમલદારે કહ્યું કે, “ તમારું રાજીનામું મંજુર કરવાનું તો અમારા હાથમાં છે ને ” શ્રીજીએ કહ્યું કે, “ રાજીનામું રજા, ગેરહાજરી કે ગમે તે ગ; રાજીનામું મંજૂર કરવું કે રજા આપણી યા નહિ તે તમારે જોવાનું છે. મારે તો જવાનું છે; એટલે એક જ નિશ્ચય અને તેમાં મને ચલોકમાં કઈ પણ રેકી શકે તેમ નથી." આ રીતે સને તિલાંજલિ આપી આ અવધૂત યોગી પુનઃ એક તિ, એક પહેરણ, એક એાઢવાનું ઉપરણું બસ એટલી વસ્તુઓ લઈ સર્વેને યોગ્ય આશ્વાસન આપી આનંદથી હસતાં હસતા ઘરની બહાર નીકળી પડ્યાં.
નાનીને ત્યાગ અને મણ એ બંને સરખું જ છે. આ મોન્નતિ થયેલાઓને માટે આ બેમાં શું ભેદ છે એમાં મોં વડે બહાર બધા બ્રહ્મજ્ઞાની ની પેઠ બેલે છે ખરા, પરંતુ ભેગોગે ઘરનો મોહ છોડવાને પ્રસંગ આવે તો અંદરથી આકુળવ્યાકુળ બની જાય છે, એટલે ઘરનો મોહ નહિ છોડી શકતા હોવા છતાં બહાર મને ઘરનો મેહ બિલકુલ નથી, હું જીવન્મત છું, અનાસક્ત છું એવું કહી પિતાની જાતને અને લોકોને છેતરે છે. ૫. તેઓને મફવિર્યાની ભાષામાં એમ પૂછી શકાશે કે તમને ઘરને મોહ નથી એ જે ખરેખર સાચું જ હો તે તમોએ આજ સુધી ઘરમાં મોડરહિત નિવાસ કર્યો એમ સમજે અને હવે તેની બીજી બાજુ પણ જગતને પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવે કે અમે આ બધું છોડીને જંગલમાં પણ વગર સ કેચે જઈ શકીએ છીએ. અને આમ થતાં જ જગતને ખાતરી થશે કે તમારું કથન કેવળ વાણીમાં નહિ પરંતુ વતનમાં છે. પણ જ્ઞાનીઓ અમોને મેહ નથી, અમો છવભૂત છીએ એમ ખાલી મોં વડે બોલીને જગતને છેતરે છે. ભૂલથી પોતાના એકના એક છોકરાને પણ ઘરની ચાવી સુપ્રત કરવાને તૈયાર હેતા નથી. એટલું જ નહિ પરંતુ થોડી પણ અગવડ સહી શકતા નથી. આ રીતે અંદરખાને અત્યંત આસક્ત અને વિષયે મનસ્વી પણે પિતાને મય રહિત હોવાનું માની લઈ પોતાની જાતને છેતરે છે અને જગતને પણ મૂર્ખ બનાવે છે.
વરણ પછી મહર્ષેિ દેશભરમાં બંધે પગે પર્યટન કર્યું. આ મુજબ ગુપ્તસંચાર કરનારા આ અવધુત મહાયોગીને કેટલાક પ્રસંગે જે મળી આવે છે તે ઉપરથી તેમનું અથથી ઇતિ સુધીનું અદભુત જીવનવૃતાંત તો તેઓ પોતે જ પ્રકટ કરી શકે અને એની આપણે વિનંતિ કરી શકીએ. બાકી અમો તે અત્રે આ બે ત્રણ પ્રસંગે આપી સમાજને ફક્ત એટલું જણાવવાની રજા લઈશું કે ખરેખર આ મહાન વ્યક્તિનું જીવનચરિત્ર અતિ અદ્દભુત છે અને તેની ઝાંખી ગીતાદેહનત અધ્યાય ૧૮ ના છેલ્લા ઉપસંહાર માણમાં સાક્ષાત ભગવાન અને માર્યો તેમ જ ગણેશાદિ દેવતાઓનાં વચન ઉપરથી થઈ શકે તેમ છે ( આ પ્રસંગમાં ગામનું નામ અને કુટુંબનું ઠામ ધશે પ્રયત્ન કરવા છતાં હજી મળી શકવું નથી. બે ત્રણ સ્થળે મહામાત્રીએ આ મારાં માતાનુબ છે એ છે ઉલેખ કર્યો હશે. પણ એ માનેલા છે કે જનક છે તે સમજી શકાતું નથી).
ગિરનારનું ગિરિગ મણિવર્યાના જીવનના કેટલાક પ્રસંગે પ્રસંગવશાત ગૌ દોહન અને દત્ત પરશરામમાં પણ આવેલા છે. અત્રે એક વધુ પ્રસંગ કે જેને લીધે દત પરશુરામ જે પુસ્તકની ઉપસ્થિતિ થઈ તે અતિશય મહત્ત્વના હોવાથી સંક્ષેપમાં આપવામાં આવે છે. આ પ્રસંગ દર પરશુરામનો પ્રથમ આવૃત્તિમાં અમુક અંરો આપતાની ઈચ્છા હતી, પરંતુ વિસ્તારભવે તે ભાગ પાછળથી કાઢી નાંખવામાં આવ્યા
Page #68
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ] હે કીતિ વન્ત દેવેશ ! અમેને સ્વસ્તિ એટલે હું કાણુ છુ” તેનું જ્ઞાન આપેા, [ ૬ ૫૫
મવિય પગે. પટન કરતાં કરતાં કાઠિયાવાડ, ઝાલાવાડ, ગોહિલવાડ, દ્વારકા, સુદામાપુરી વગેરે સ્થળ ની યાત્રાઓ કરતા કરતા સૌરાષ્ટ્ર દેશમાં પહેાંચ્યાં ત્યાં તેએ સેામનાથ, પ્રભાસપાટણ પ્રાચી વગેરે રથળે ફ્રી મેાજમાં આવે ત્યાં વિહાર કરતા કરતા ગીરના ગાઢ જંગલેામાં થોડા સમય નિવાસ કરી ગિરનાર ઊપર ગયા. એક દિવસે સાંજે ૪-૫ વાગ્યાને શુમાર હતેા, ઠંડીના દિવસેા હતા. એકાએક વિચાર આવતાં જ સીધા ઉત્તર તરફ્રેંથી પહાડ ઉતરવાની શરૂઆત કરી શેષાવન, ભરતવન, હનુમાન ધારા વગેરે ગીચ જંગલેામાં થઈ વિદ્વાર કરતા હતા. ત્યાંથી સીધા અનસૂયા પહાડ તરફ જવા નીકળ્યા, જે પડ઼ાડ નજીક પાંડવગુફા અને કાલિકાની ગુફાની ટેકરી પણ છે તે પહાડની નજીકના ગીય ઝાડીવાળા અને કાંટાવાળા ઝાડાથી ભરપૂર પહાડ તકે જતા હતા, એટલામાં સૂર્યરત થયા. રતાનુ તેા ઠેકાણું જ નહેાતું. શુદી પક્ષના આરંભને સમય હેાવાથી થોડા વખત શ્રીચંદ્રમાએ દેખા દઈ રજા લીધી. ધનÀાર અંધકાર અને તેમાં પાછું ગીચ જંગલ. કાંટા શરીરને વાગી આખા શરીરે ઉઝરડા થયા હતા. સ્થળે સ્થળેથી લેાહી નીકળતું હતું. રસ્તામાં તે પગ મૂકવાની પશુ જગ્યા નહિ. હાથમાં એક લાકડી, એક ખેતી એઢેલી, બસ એટલા જ સામાન, એક ભયંકર ખાઈ આવી. ત્યાં ઢળી જવાયું અને લાકડી તથા ખેતી અંદર સરી પડ્યાં. ૪-૫ હાથ જેટલી બેસવાને કે પગ લાંબા કરવાને જગા મળે તે ત્યાં રાત કાઢવી એવા વિચાર કરી શ્રીજી આગળ ચાલ્યા. ત્યાં તેા થાડે દૂર ઉપર કેટલાંક જંગલી જનાવરોને અવાજ સંભળાયા. તેઓ ખીલ્યુમાંથી ઉપર આવતા હતા. તેની સામાસામી નજરેાનજર થઇ. શ્રીજી તેા એકીટશે તેએાની સામે નિર્ભયતાથી જોઈ રહ્યા. નિ યતા કાંઈ મેઢે ખેાલવાથી ઘેાડી આવે છે? થેાડા સમય બાદ વનરાજ વળાંક લઈ પેાતાને રરતે સીધાવ્યા. આ બાજુ શ્રીજી ચાંપતાં ચાંપતાં સભાળપૂર્વક એમવા પરતા થાનની શેાધ કરે છે, એટલામાં દૈવયેાગે સૂકાયેલા પતરા ઉપર કઈ ચાલનું હાવાનું શેર્ડ દૂર પર સંભળાયું, પ્રથમ તા મહર્ષિ તે લાગ્યું કે વનરાજ હશે પરંતુ ચાલતાં શ્રીજીના પગ નીચે પણ સૂકા પાતરાનેા અવાજ થતાં તે સાંભળતાં સામેથી ૌન હૈ? એમ કહો કાઈ એ મેટેથી બૂમ મારી. મહર્ષિય વિચાર કરે છે કે આવા અરણ્યમાં અને લગભગ મધરાતના વખતે અહી ક્રાણુ ? તેમણે પૂછ્યું : આવ યૌન શ? તેણે પેાતાના ગુરુને માટેથી સાદ પાડ્યો. તેઓ મશાલ લઇ તે આવ્યા. શ્રીજી તેમની ગુફા ઉપર ચઢી ગયા. આ મહત મર્મન્ ! મને તે મારી ી, આવ ગુપ્ત રેવા તેનદ્દીં। ? શ્રીજી તેમની નાની સરખો ગુફામાં જઈને ધૂરી નજીક ખેડા. તેમણે પ્રસાદનેા ધણેા આગ્રહ કર્યાં, મહર્થેિ ઘણી આનાકાની કરી પરંતુ તેમનેા અતિશય પ્રેમપૂર્ણાંક આગ્રહ જોઈ લાહાર લેવાનું કપૂછ્યું, શરીર બધું લેાહીવાળું થયું હતું તે લૂછ્યુ. હાથ પગ ધેાયા. પેલા શિષ્ય જ્યાં મળ્યે તે જગ્યાએ પાણીનુ ઝરણું હતું, એક નાનકડા ખાડા હતા; તે સ્થળે જઈ હાથ પગ વગેરે સાફ કર્યાં અને એક લેટા તથા એક તપેલું ભરી પાણી લઈ આવ્યા. પેલા મહાત્મા પ્રસાદના અગ્રડ કરતા હતા પણ ત્યાં તે! કશુ હતું નહિ, એટલે શ્રીજી વિચાર કરવા લાગ્યા કે આ વિવેક કરે છે, એટલામાં તેણે ગુીમાં નાખે। એક રતાળુ જેવડે! પણ વચ્ચે ગાંઠવાળા કંદ કાઢ્યો. તેને કેટલી તેના છેતરાને એક જગાએ ઢગલેા કર્યાં હતા ત્યાં નાંખવા કહ્યું. તે પ્રમાણે કર્યાં બાદ શુમારે ચાર ગેરના તપેલામાં ઉકળતા પાણીમાં વચ્ચેથી તે કંદને તેડતાં તેમાંથી કાળા રંગત!, સામા કરતાં પણ ઘણા ઝીણા ખસખસ જેવડા થેડા દાણાએ નીકળ્યા, તે તપેલામાં પડતાં જ કુલવા લાગ્યા. અધેાળ જેટલા દાણાએ તે કુલાને શુમારે ચાર શેરનું તપેલું ભરી નાખ્યુ! એટલે તેના ઉપર પેલા વનવાસી મહાત્માના કહેવા ઉપરથી તત્કાળ પાતરાએ ઢાંકી દીધા. મહર્ષિ વયે વિચાયુ કે આટલું બધું કેળુ ખાશે? એક બુંદેલખંડના બ્રાહ્મણ ઘેરથી કંટાળને નીકળ્યા હતા તે પણ ભૂલે અહીં આવી ચઢયા હતા. તેમને સાથે બેસાડીને શ્રજીએ કૌતુકને માટે તે આાગ્યા. પશુ બીજા એટલા હેત તેા પણ ખાઈ શાાત એમ તેએતે લાગ્યું, એમાં બીજું કઈ ઘી, ખાંડ, મીઠું, મરચું વગેરે ન હોવા છતાં પણ તે સ્વાદમાં અતિશય મધુર હતા. આમ પ્રસાદવિષિ પુરા થયા, ખાદ બુંદેલખંડના બ્રાહ્મણે પેાતાની પરિસ્થિતિને ખ્યાલ આપ્યા. તે સાંભળી તેઓને મહર્ષિ વયે ધણું સમજાવ્યું. આ વૈરાગ્ય સાચા નથી
Page #69
--------------------------------------------------------------------------
________________
૪ ૫૬ ]
स्वस्ति नः पूषा विश्ववेदाः ।
[ મહષિ વયનું આદર્શ વૃત્ત
એમ કહી વેર પાછા વળાને ઉપદેશ કર્યો. ત્યારપછી તે અને શિષ્ય બને લો ગયા, ખાદ પેલા મહાત્મા શ્રીજી પ્રત્યે મેલ્યાઃ “મહાત્મન! આપને ખાટુ તા નહિ લાગે ને? આપ સારા જ્ઞાની જણા । તે। આમ શા માટે રખડ્યા કરી છે અને નાહકનુ દુઃખ વેઠે છે. ” અહીં સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે કે સદરહુ વનવાસી મહાત્મા ઉત્તમ ચેાગ:ભ્યાસી અને વનસ્પતિશાસ્ત્રમાં પણ નિષ્ણાત હતા. છ આ મહિના સુધી ખાવાનો જરૂર ન પડે એવી વનસ્પતિ તથા કંદમૂળની તેમેને માહિતી હતી. લગભગ દરરોજ શુમારે અઢાર કલાક નિર્વિકલ્પ સમાધિમાં જ બેસી રહેતા હતા. તેમનુ ઉપર પ્રમાણેનું વચન સાંભળોને મહર્ષિ વયે ઉપહાસથી કહ્યું કે, “મને લાગે છે કે આપને હજી ધ્યેયપ્રાપ્તિને માટે આકાશ પાતાળ જેટલુ અ ંતર કાપવાનું બાકી છે” વગેરે. આ સંબંધમાં સવિસ્તર વિવેચન દત્ત પરશુરામ પુસ્તકના ઉપાસનાકાડમાં આવેટ્ટુ હેવાથી અહીં તેને વિસ્તાર વધાર્યો નથી, જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું.
આ વનવાસી મહાત્માતે જે મેધ મહર્ષિ વયે આપ્યા હતા તે જ આ વૈદાંતશિરામણ એવું દત્ત પરશુરામ છે . મવિના ઉદેશથી કૃતાથ' થયા બાદ તેઓએ ઘણા આનંદથી મહષિવયંને દાક્ષણામાં શુ આપું અમ પૂછ્યું' અને કંદમૂળની માહિતી આપવાના ઇરાદા વ્યક્ત કર્યો. પરંતુ પાછળથી તેમને મહર્ષિવા કેઈ અવધૂત ચેાગેશ્વર હાવાની ખાતરી થતાં ક્ષમા માગી અને ઘેાડા દિવસ સેવામાં સામે રાખવા વિનંતિ કરી. શ્રીઇના કૃપાથી તેઓ ધારણાભ્યાસ શીખ્યા. દરમિયાન ગિરનારમાં ગુપ્તપણે રહેનારા તુરુ મહષ જેવા એક ધાડામુખો તપસ્વી મહર્ષિ દરેક સિંહસ્થને ખીજે વર્ષે તુલા સંક્રમણુમાં નિર્વિકલ્પ સમાત્રિમાંથી ઉઠીને જામત થાય છે, તેમના ઉત્થાનના સમય થયેલા છે એવી જાણુ થતાં તે માડામુખી અને ડિકકાણી તપસ્તી મહર્ષિનાં દર્શન થતાં સુધી ” ની તેમ જ સૂનો ધારણા કરતાં ત્યાં જ સ્થિતિ કરી.
મહર્ષિ વય અને તુરુ ઋષિ
એક વખત તેઓ સાયકાળે નજીકના અનસૂયાના પડ઼ાડની ટૂંક ઉપર મેડ઼ા હતા. ચેાતરા સૃષ્ટિક્ષોની રમણીય શાભા નિહાળી રહ્યા હતા. તત્ત્વનો જ વાતેા ખડુંમાનસ મહામાનો સત્તાસામાન્યાસ્થિતિ એટલે શું એ સંબધમાં વિવેચન ચાલુ હતું. વનાસી મહાત્મા મહર્ષિ વય જીની શિલાની બેઠકની નજીક પગ પાસે બેઠા હતા અને અનુચર સામે હાથ જોડી ઉભા હતા. એટલામાં વનવાસી મહાત્માએ આકાશ તરક જોઈ નમ્રતાથી પૂછ્યું, ભગવન્! પૂર્વ ચૂણની જેમ આકાશમાર્ગે વિહાર કરનારા સિદ્દો, ગંધ, દેવદેવીઓના સમૂડી, ઇત્યાદિ હવે કેમ જણાતા નથી? તત્ત્વજ્ઞાનના અધિકારી તે અને મનુષ્ય મે જ ચેાનિ વર્યાં છે. જ્યાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હોય ત્યાં તે સમૂડ઼ા આકાશમાં હાજર હોય, છતાં કેમ જણાતા નથી? તેમને આ અધિકાર અને જિજ્ઞાસાયુક્ત નમ્રતાથી કરેક પ્રશ્ન સાંભળી મહષિવય મેલ્યાઃ
હે તાત! કૃત, શ્વેતા, અને દ્વાપર યુગના અંત સુધી તા આ દેવદેવતાઓ, સિદ્દગા, ગધ વગેરે આકાશયારી સમૂÌ, આવી તવરૂપ ચર્ચા ચાલુ હોય તે સમામાં પ્રગટ રીતે પશુ ભાગ લઈ શકતા હતા, પરંતુ કલિયુગના આરંભમાં નૈમિષારણ્યના સેા વર્ષો સુધી યજ્ઞસત્ર થયા પછી તે અંતરિક્ષમાં પાતપેાતાના દિલ્પરૂપે જ સ્થિત હોય છે, જેથી ધારણા વગર જોઈ શકાતા નથી. તમા જોવાને ઇચ્છતા હો તો તમારી સૂર્યÖધારણા બ્રૂમધ્ય-ભ્રૂકુટિમાં આવેલા આજ્ઞાચક્રમાં કરી સૂર્યરૂપ બની જાએ, તેમાંથી અનાયાસે જ કરી પાછું ઉત્થાન થવા પામશે એટલે નેત્રમાં રહેલા કાટી સૂર્ય સમા પ્રકાશમાન પૂજા દ્રષ્ટાભાવથી અનુભવ આવશે. અને પછી આકાશચારી સિદ્ધોનાં દર્શન અને વાર્તાલાપ વગેરેને પણ પ્રત્યક્ષ અનુભવ લઈ શકાશે, તેઓએ તત્કાળ આસન કરી, ગુદાદ્વાર પગતી પાની વડે બધ કરી મેરુ'દંડ ટટાર કર્યો અને પ્રાણના અપાનની સાથે સયેાગ કરી તેને ક્રમે ક્રમે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર અને અનાહતચક્રમાં લાવી
મહિષ વય અને વનવાસી મહાત્માના સંવાદ હિંદીમાં થયા હતા.. ત્તપરશુરામ તૃતિયાત્તિ પૃષ્ઠ ૨૪ જી.
Page #70
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તે વિશ્વવિદ પૂષા! અને કોણ છું તેનું જ્ઞાન કરાવે. [ ન પડે
થી સાત ધારાના છિદ્ધાને સારી રીતે રાખી મેના તાળવાના મૂળમાં લાવી ત્યાંથી યુક્તિથી આજ્ઞાચામાં ચઢાવ્યો. મનમાં કેવળ એક સૂર્યની જ ભાવના હોવાથી બીજું બધું દેખાતું તદન બંધ થવું હતું. ત્યાં કટી સર્યના તેજપુંજ ૩૫ બની એ ભાવને પણ છોડી બ્રહ્મરંધ્રમાં જઈ નિવિકk૫ સમાધિમાં સ્થિત થઈ ગયા. શમારે અરધા મુક્ત પછી એ સમાધિમાંથી અનાયાસે ઉત્થાન થતાં પુનઃ કોટી સર્વસમે તેજપૂંજ જોવામાં આવ્યો અને તેમાંથી પૂર્વના દઢ સંક૯પને લીધે જ અસંખ્ય જગતે પરમાણુનો જેમ ઉત્પન્ન થતાં જોવામાં આવ્યા. ત્યાંના એક પરમાણુ જેટલા ભાગમાં આ ચૌદલોકવાળા બ્રહ્માંડનું ભૂતાકાશ અને તેમાં સંચાર કરી રહેલા સિદ્ધગણ, ગંધ, અપ્સરાઓ, દેવદેવીઓ, વગેરેના અસંખ્ય સમયે તેમના જેવામાં આવ્યા. તે પિકી દેવર્ષિ નારદ, તુંબરું અને તુંબઈ જતિના અસંખ્ય સિદ્ધોના સમુહે પણ આ વાદ સાંભળી રહ્યા હતા, એ તેમના જેવામાં આવ્યું. . તેઓ તેમની પાસે ગયા અને પ્રણામ કરી નમ્રતાથી પૂછ્યું કે આપણે બધા આ જન્મતમાંના આ લોકોને જોઈ શકીએ છીએ તેમ તેઓ આપણને કેમ નથી જોઈ શકતા ?
નારદજી બોલ્યા: આ બધા અજ્ઞાની છે. જગતનું સાચું રવાપ સમજી શકતા નથી તેથી પરંપરાગત માનવામાં આવેલા મિયા આરોપથી જગત જડ હોવાનું માની બેઠા છે. અને તે ઉપર અનેક નામરૂપની કહપના કરી બેસે છે. તથા તે જાણે સત્ય જ હોય એમ અનુભવે છે. જે આ જગતનું સાચું સ્વરૂપ સમજે અને પોતે કોણ છે એ અનુભવે તે જ મિયા મેહબ્રમથી છૂટી શકે છે. તમો પોતે પણ અત્યાર સુધી અમને જોઈ શકતા ન હતા. આ બધા સિદ્ધો દેવી અને દેવીઓના સમૂહ તમારો તરવજ્ઞાનને અપૂર્વ સંવાદ સાંભળવા અહીં એટલે કે જેને તમે અંતરિક્ષ કહે ત્યાં એકઠા થયા હતા. જુઓ! આ ગિરનાર કે જે ગુરુદત્તાત્રેય,
બસ, અસિતમા, બકદાલભ્ય વગેરે સિદ્ધોનું સ્થાનક કહેવાય છે. ત્યાં તમારું જ એક શરીર ભૂમંડળના લોકે જેને નિર્વિકલ્પ સમાધિ કહે છે, તે સ્થિતિમાં સ્થિત થઈ બેઠું છે. સામે બ્રહ્માનિ સદગુરુ. બેઠા છે. તેમનું સાચું સ્વરૂપ તમો પિછાણે છે? અમારી સાથેના દેવર્ષિ તુબરુ કે જેઓ અહીં જેરામાં આવે છે તેઓ એક શરીરવડે આ ગિરનારના પહાડમાં સ્વટિક જેવી કાયાવડે નિર્વિકલ્પ સમાધિમાં જ રિયાત રહે છે. પૃથ્વીમાંના ભૌમમાન પ્રમાણે દર બાર વરસે જ્યારે ગુરુ કન્યાનો અને સૂર્ય તલા રાશિમાં સંક્રમણ કરતા હોય તે દરમિયાન એક દિવસ તેઓનું નિર્વિકલ્પ સમાધિમાંથી ઉત્થાન થાય છે તે દિવસે તેઓ બધા પહાડની પ્રદક્ષિણા કરી દરેક શિખરો ઉપર થઈ પુનઃ સ્થાને જઈ ફરી પાછા સમાધિમાં બેસે છે. તેમન થાનક પૃટવાના લોકોથી જાણી શકાય તેવું નથી. તેઓનું હવે થોડા સમયમાં જ ઉત્થાન થશે. તે વખતે તમો તેમના દર્શનનો લાભ ત્યાં લેશે. હવે અમારો જવાનો વખત થયો છે.
આ બાબતમાં તમે તમારા બ્રહ્મનિષ્ઠ સદગુરુશ્રીને પૂછશો કે, જેથી તમે દેવર્ષિ અં ૨ વિના પાર્ષદ એવા એ રફટિકકાયી અને ઘોડામુખી તુંબરુ મહર્ષિનાં દર્શન કરી શકશે. આટલું કહી તેઓ બધાં એકાએક અંતર્ધાન થઈ ગયા, આ બાજુ વનવાસી મહાત્મા નિર્વિકલ્પ સમાધિમાંથી જાગૃત થયા. તેમણે પૂજય મહર્ષિયને સાષ્ટાંગ પ્રણામ કરી બનેલો સર્વ પ્રકાર નિવેદિત કર્યો. તે સાભળી પૂજ્યશ્રીએ નીચે મુજબ કહ્યું
ચિતન્ય સ્વરૂપમાં એવા તે અનંત ચમત્કારે છે. દૈત અને ત્રણ ગુણવાળાઓને જે રીતે ભેદભાવની અપના હોય છે તેવો માહબમ પિતા સહિત અખિલ વિશ્વનું સાચું સ્વરૂપ જાણનારાઓને કદી પણ હતો નથી, તેથી તેઓને આવી બાબતમાં કદી મેહબ્રમ કે આશ્ચર્ય થતું નથી. તમો સિહધારણ જલદી સાપ કરી શકયા જેથી મને ઘણે આનંદ થયો છે. યોગમાર્ગ નહિ જાણનારાઓ કેવળ સંકલ્પથી પણ ધારણા સિદ્ધ કરી શકે છે. હાલમાં સૂર્ય અને ગુરુ બને ચહા કન્યા રાશીમાં છે. હવે પાંચ રાત્રી પછી સન તુલા રાશિમાં સંક્રમણ થશે, તેના સત્તાવીશ અંશ સુધી આપણે દેવર્ષિ તુંબના દર્શન માટે અહી રાહ જોવી પડશે. તેઓનાં દત્તશિખરથી માંડીને કાલિકા માતાની ટેક સુધીમાં આપણને જરૂર દર્શન થશે. માટે આપણે હવે દરરોજ સાયંકાળ પછી રાત્રે એટલા ભાગમાં જ તેમની રાહ જોતાં વિહાર કરીશું. એ રીતે બરાબર પચીસ દિવસ વિત્યા. સૂર્યને મેષ નવમાંશમાં પ્રવેશ થયો તે દિવસે મધ્યરાત્રિ પછી બ્રાહ્મમુહૂર્ત કાળમાં
આહામુખી (ડા જેવું જેનું મે) તથા રફીકકાય (જેમનું શરીર રહટીક મણિની જેમ પારદર્શક-આરપાર : દેખાય છેતે અત્યંત મનોહર અને સુંદર દેહધારી દેવર્ષિ તુંબ ધણી જ ઝડપથી વિહાર કરી રહ્યા હતા. ! તેમનાં દર્શન થયાં. તેમના દર્શનાર્થે ગાડાની જેમ જંગલના પશુપક્ષીઓ પણ બંને બાજુએથી પહાડ ઉપર ચઢી
Page #71
--------------------------------------------------------------------------
________________
* ૫૮ ] स्वस्ति नस्तायों अरिटनेमिः
[ મહર્ષિવર્યનું આદર્શવત આવતાં દેખાયા. મહર્ષિવર્ષે 9 વનિ સહિત વંદન કર્યા. તેમણે સામા સોહમ કહી વંદન કર્યા. બંનેની સામસામી એક દષ્ટિ થઈ. બસ ભેટે પૂર્ણ થશે. મહવિર્યજી નીચે ઉતરવા લાગ્યા. દરમ્યાન અનુચરસહિત વનવાસી મહાત્માએ પણ દેવર્ષિ ચરણકમળમાં માથું મુકવું. છ અને સહમ ધ્વનિયુક્ત શુભાશિષ લઈ પિોતે મહપિંછની પાછળ ગયા. શેષ રાત્રિ આનંદમાં વિતાવો, બીજે દિવસે પ્રાતઃકાળે મહર્ષિઓએ કહ્યું કે હે વત્સ! તમે હવે ખરેખર કતકૃત્ય થયા છે. સમદર્શી થયા છે, જીવન્મુકત બન્યા છે, માટે હવે અમે સ્વસ્થાને જઈશું. વળી દેવર્ષિ નંબરનો પણ આદેશ એવાં જ છે. તો હવે ગમે ત્યાં સંચાર કરી શકે છે. તમારું આ દેહનું આયુ અ૫ હોવાથી સર્ષ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ તમો વિંયા યા સાતપુડા કિંવા અમરકંટકમાં કોઈ સ્થળે જઈ નિવાસ કરી ત્યાં વિદેહ સ્થિતિ પ્રાપ્ત કરે. નિત્ય તમારી પાસે જ છું. અંત સમયે મરણ કરતાં હાજર થઈશ; એમ નિશ્ચિત માનશો. ખેદ નહિ કરતાં આનંદથી - જીવન્મુક્ત દશા ભોગ અને ધારણાભ્યાસમાં વૃદ્ધિ કરો. બડ઼માનસ મહાત્માની પેઠે સત્તા સામાન્ય સ્થિતિમાં રહેવાને પ્રયત્ન કરો. જે સ્થિતિમાં વસિષ્ઠ, વિશ્વામિત્રદિ મહષિ, જનકાદિ રાજર્ષિ અને રામકૃષ્ણાદિ અવતાર સ્થિતિ કરી રહ્યા હતા. એ રીતે પોતે પોતાનાં પિતા વડે જ રમણ કરે. એમ કહી ગળગળા કઠે તેઓની વિદાય લીધી અને હિમાલય ભણું પ્રસ્થાન કર્યું.
આ રીતે આ કેઈ ગુપ્તપણે વિચરનાર મહાન વિભૂતિ અવધૂતશિરોમણિ મહર્તિ છે, અવતરિક હે મા તે મહાત્મા છે કે સાક્ષાત ભગવાન પોતે છે, ગમે તે હે, પરંતુ તેમણે છેલ્લા દાયકામાં ગુજરાતમાં દેખા દીધી છે અને જ્ઞાનના મહાસાગરસમાં મહાકાળપુરુષવર્ણન, દત્ત પરશુરામ અને ગીતાદોહન જેવાં અમુદ્રય અને અપૂર્વ મંથરત્નોને ગુજરાતી ભાષામાં પ્રકટ કરીને ગુજરાતની જનતાને ઉપકારને બોજા તળે મૂકી દીધી છે. ગુજરાત એમના એ શુમાંથી કદી પણ છૂટી શકશે નહિ. આપણે ઇચ્છીશું કે મહરિવર્ય : ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પોતાના જ્ઞાનવિજ્ઞાનનો અમુલ્ય લાભ આપણને આપતા રહેશે. જેમાં પાણીના સિંચન થકી ઝાડ વધે તેમ તેઓશોએ રોપેલા અધ્યાત્મબોજને ઉત્તરોત્તર સિંચન કરી પોષણ મળતું રહેશે તો ગુજરાતી જનતા અવશ્ય જાગ્રત રહેશે.
મહાનુભવો! આપે ભગવદગોતાના ઘણા તરજુમા વાંચ્યા અને વિચાર્યું હશે; ગીતદેહને પણ તમારી સેવામાં ઉપસ્થિત થાય છે તેનું પણ આપ એક વખત સારી રીતે અવલોકન કરશો; એટલે પછી તેમના જ્ઞાન સંબંધે તમે તમારી મેળે જ ખ્યાલ કરી શકશે. સૂર્ય પ્રકાશવા બીજા કોઈ સાધનની જરૂર હેતી નથીતે પોતે સ્વયંપ્રકાશ છે, તેમ ગીત દોહનમાં આવેલા સ્વતઃસિદ્ધ જ્ઞાનની કલ્પના માટે બીજા કોઈનાં પ્રમાણપત્રો કે શિકારપત્રોની જરૂર નથી એ વાતની સત્યતા તમે જાતે જ પિછાનો શકશે.
મહર્ષિવર્યને ખોરાક શું તેમને નિવાસ કયાં હોય છે તેઓ શું કાર્ય કરે છે? તેમના કાર્યનો પદ્ધતિ કેવા પ્રકારની છે? તેમનો વિદ્યાભ્યાસ, સ્વભાવ, તેમની પાસે સંગ્રમાં શું છે? તેમના થકી લોકેને વ્યાવહારિક, આર્થિક તેમજ આધ્યાત્મિક લાભ, આર્તાલાપને યયેલા અનેકવિધ અનુમ, મહર્ષિ પર્યાની કામ કરી રહેલી ગુપ્ત શકિત વગેરે સંબંધમાં વિશ્વશાંતિ નામના સાતમાં પ્રકાશનમાં સંક્ષેપમાં વિવેચન આપેલું છે તે ઉપરથી કાંઈક અંશે કલ્પના આવશે. અમારે સ્પષ્ટ જણાવવું જોઈ એ કે અમારી પાસે લોકેના અનુભવના અનેક પત્ર અને પ્રસંગે છે, પરંતુ તે પ્રસિદ્ધ કરવા મહામાથી બિલકુલ પરવાનગી આપતા નથી, તેથી તો કહે છે આવું વાલ્મય પ્રસિદ્ધ કરવાથી મહાત્માઓનું મહત્વ વધે છે એમ માનવું અગર લોકસંહને નામે લેકેનો સમુદાય વધારે પ્રમાણમાં એકઠા કરવામાં આવે તે ખરેખર ઈછનીય નથી, તે તે લોકોને છેતરવા સમાન છે. વ્યવહારમાં ધાન્યને સંગ્રહ એટલે ધાન્યને કેકીમાં ભરી રાખવું એવો અર્થ થાય છે તેમ લોકસંગ્રહ એટલે લોકોને વધુ એકઠા કરવા અથવા શિષ્યાદિ અગર સેવાદિને નામે ગાંધી રાખવા એવો અર્થ નથી, પરંતુ લોકોને માર્ગથી નિવારી સન્માગે સ્થાપવા તેનું નામ જ ખરે લોકસંપ્રહ કહેવાય. સેવાને ઉદ્દેશ બુદ્ધિ વેચવાને નહિ, પરંતુ સૌજન્યસહિત બુદ્ધિ પ્રગમ કરવાને જ લેવો જોઈએ” એવો શાસ્ત્રને પણ સિદ્ધાંત છે.
આજકાલ લોકોની માન્યતા એવી છે કે ત્યાગીએ વ્યાવહારિક અને સામાજિક વ્યવહાર જાણી નહિ શકતા હોય, પરંતુ તેમને અમારી ભલામણું છે કે વ્યવસ્થા, છતા, નિયમિતતા, એકસાઈ અને ચોખ્ખાઈનું જ્ઞાન મેળવવાને માટે તમારે મહાત્માશ્રીને સહવાસ અવશ્ય કરવો જોઈએ. તેમની કાર્યકુશળતા
Page #72
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન] છે અતિશય ગતિમાન ગવ! અને સ્વસ્વરૂપનું જ્ઞાન આપે જ પહ અને દુરંદેશીપણું તેમ જ નિરપૃહતા તે સહજ પ્રસંગે પણ તરી આવે છે. આ વાત તે જેમને તેમના સાનિધ્યમાં રહેવાને સુયોગ પ્રાપ્ત થશે હશે અગર તેઓની સાથે પ્રવાસપ્રસંગ આવ્યો હશે તેઓ જ સારી રીતે જાણી શકશે. તેઓશ્રી અનાયાસે જે વ્યવહાર આવી પડે, પછી તે નાને-સુદ્ર હોય કે મહાને-મોટો હોય પરંતુ નિઃસ્પૃહતા, સરળતા અને દક્ષતાથી એટલે બધો સચોટ રીતે કરે છે કે, વ્યવહારમાં રાજા, મહારાજા, લક્ષાધિપતિ યા કરેડાધિપતિ વગેરે ગમે તે હોય તો પણ અત્યંત નિડ૨૫ણે અને વગર સંકેચે તેમની ભૂલો તેમના મેઢા ઉપર તત્કાળ કહી દે છે આથી કેટલાક એમને દુર્વાસા કિંવ જમદમિ કહે છે. કડકાઈ અને સિદ્ધાંતપ્રિય હોવા છતાં હદયના નિખાલસ અને મહાદેવની જેમ શીધ્ર પ્રસન્ન થનારા ભેળા શંભુ સમા છે.
રાજા તેમ જ સમાજને સત્યતત્વ કહેવાની કામગીરી જીવન્મુક્ત મહર્ષિએની હોય છે, એવો ઇતિહાસ અનાદિકાળથી મશકર છે. પૂર્વે રાજાએ મહર્ષિએની સલાહ અનુસાર જ વર્તાતા. ન્યાય દેનારો તદન નિષ્પક્ષપાતી હોય તો જ પ્રજાને યોગ્ય ન્યાયદાન મળી શકે, સમાજનું હિત શામાં છે, કાર્ય અને અકાર્ય એટલે શું, ઇત્યાદિ વ્યાવહારિક બાબતો પુરૈષણ, વિષણુ અને લવણામાં ફસાયેલા વિષયી લકો સમજી. શકે નહિ, પરંતુ તદ્દન અસંગ અને નિરક એવા નિષ્કામ બનેલા બ્રહ્માંનક જીવન્મુક્ત મહામાએ જ તે વાત સારી રીતે સમજીને તેને મેગ્ય માર્ગદર્શન કરી શકે છે. મહર્ષિવર્યજીનો વ્યવહાર એટલો બધો પષ્ટ, નિઃસ્પૃહ, સરળ અને સત્યથી ભરપૂર છે કે ગમે તે વ્યવહારનિષ્ણુ મનુષ્ય પણ તેઓશ્રીની વ્યવહારદક્ષતાથી ચકિત બને છે. તર્ક અને નિતિશાસ્ત્ર સંબંધમાં તેઓઝાના વિચક્ષ મુલા, બુદ્ધિમત્તા, હરદેશીપણું અને કાર્ય ઉકેલની સૂચના, ગમે તેવી ગૂચનો તકાળ નીવેડો લાવી દેવાની અજબ શક્તિ ભૂગોળ, ખગોળ, પ્રહ્માંડરયા, કાળપતિ વગેરે જેવા જ્ઞાન વિજ્ઞાનના તે ગમે તેવા શાસ્ત્રના ગુંચવણભર્યો પ્રોના નિકાલ સહેજમાં તત્કાળ કરી નાખવાનો તેમની પદ્ધતિ અજોડ છે. એ વાત માટે તેમને વિજ્ઞાનદર્શક
મહાકાળ પુરુષવર્ણન” તથા તત્વજ્ઞાન સંબંધમાં “દત્ત પરશુરામ' જેવા ગુજરાતીમાં પ્રસિદ્ધ થએલા આપતિમ ગશે એ ગુજરાતની જનતાને પ્રત્યક્ષ પુરાવારૂપ છે અને સર્વોતમ એવું આ “ગીતાદોહન” પણ વાચક સમક્ષ આજે ઉપસ્થિત છે. આ સંબંધમાં વધુ વિવેચનની જરૂર નથી.
આ રીતે વ્યાવહારિક દૃષ્ટિએ તદ્દન અભણ ગણતા પરંતુ સર્વજ્ઞાનના ભંડારસમાં એ મહાપુર પરિચય આપવાનું દુઘઈ કાર્ય કાંઈક અંશે આટોપી અમો સંતવ મા લીએ છીએ, કેમ કે મીઠા પાણીનું સ્વચ્છ અને સુંદર સરોવર ભરાયેલું હોવા છતાં પક્ષીઓ તેમાંથી પિતપતાની સાંક્ત અનુસાર પિતાની ચાચમાં આવે તેટલું જ લઈ શકે છે અથવા ગમે તેવો કીમતી હીરો હોય છતાં જેને તેની પારખ નહિ હોય તેની દષ્ટિએ તે તે કાચ જ કહેવાશે; તેમ આ ગ્રંથ અને ગ્રંથકાર ગમે તેવો મહાન. હેય પરતુ અર્થ કરનારતી બુદ્ધિ ઉપર જ તેનું સાચું સ્વરૂપે જાણવાનું અલબત છે, કહેવત છે કે કમળો થયો હોય તે બધે પીળ જ દેખે અને કાગડાની દષ્ટિ વિષ્ટા ઉપર જ, તેમ અનેક પ્રકારની લોકવાયકાઓ આ૫ણે જેમ અતી બાબતમાં સાંભળીએ છીએ તે મુજબ આ ગ્રંથ અને ગ્રંથકર્તા પણ તેમાંથી બાકાત રહેશે એમ કડવું એ વ્યાવહારિક દષ્ટિએ અનચિત ગણાશે; એટલે દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર જ તેમાંથી પ્રહનું કરશે અને મહર્ષિવર્ષનો લાભ ઉઠાવી શકશે; પરંતુ પરીક્ષાને માટે તે તે એક અમૂહય રન ખાણુરૂપ નીવડશે એમ કહેવું એ બિલકુલ અતિશયોક્તિ ભવું નથી.
હિંદુસ્તાન દેશની વિશિષ્ટતા એ છે કે જગતમાં સારા સારા વિદ્વાન ગણાતા પાશ્ચાત્ય વિદ્યાચાર | સંપન્ન અને ધુરંધર વિદ્વાન, વિદ્યાધરે અને પંડિત વગેરે રામકૃષ્ણ પરમહંસાદિ જેવા એક અભણ
આદમીની પાસે જઈને જ સાચી શંતિ મળી શકે છે. પ્રસ્તુત સમયને માટે શ્રી કૃષ્ણાત્મજ મહાત્મા એ તેનો પુરાવે છે. આ વાય મહર્વિના દર્શને આવેલા એક સપસિદ્ધ અગ્ય વિદ્વાને ઉચ્ચારેલું છે, તે. કેટલું યથાર્થ છે તેને ખ્યાલ મહામાત્રીના સમાગમમાં આવી તેમને જ શું શકનારાએ જ કરી શકશે, છે. કેટલાંક વર્ષો પૂર્વે એક સુપ્રસિદ્ધ નેતા અને અધ્યાત્મ વિશ્વમાં પ્રખર ૨૧ લેનારા, લેકમાન્ય ટિળકના * ખાસ કપાપાત્ર અનુયાયી પિતાના એક મિત્રને સાથે લઈને એક દિવસ મહષિવના દર્શને આવ્યા હતા. તેઓની સાથે આવેલા મિત્ર તથા નાસ્તિક હતા. મહર્ષિવર્ધને પ્રણામ કરી સાથેના મિત્રને ઉરી તે બધા
અr
- +++ = . * 1-1 | * * -- +
મ
ના
** * *
*
Page #73
--------------------------------------------------------------------------
________________
स्वस्तिनो बृहस्पतिर्दधातु ॥
[મહષિવયનું આશીલત
કે તમને અહીં લાવવાનું પ્રયોજન ફક્ત એટલું જ છે કે જે ભવિષ્યમાં તમને કદાચ આ માર્ગ તરફ વળવાની ઇચ્છા થાય તે તમો આ માર્ગે પ્રયત્ન કરીને જયારે હતાશ થાઓ, અથવા આ નાસ્તિકતાના આગ્રહને છોડી પરમાર્થમાં પડી કેઈક વ્યક્તિ વા સાંપ્રદાયને દુરાગ્રહ પકડીને સન્માર્ગ થકી ફરી ભ્રષ્ટ થઈ વિમાસણમાં પડે, તમેને ત્યાં આત્મશાંતિ ન મળે તે નિરાશ નહિ થતાં દુરાગ્રહ છેડીને તમે આ મહાત્માને અવશ્ય મળજે એટલા માટે જ આ મહર્ષિવર્યની મેં તમને ઓળખાણ કરી આપી છે. જ્યારે તમે ખરેખર મુંઝવણમાં પડ્યા હશે ત્યારે કોઈ પણ દુરાગ્રહને ગ્રહણ કરવા પૂર્વે આ મહાપુરુષ હિંદુસ્તાનમાં ગમે ત્યાં હોય તે તેમની બાળ કાઢી તેમને અવશ્ય મળજે એટલે તમારી ગમે તેવી ગૂંચ તત્કાળ નીકળી (ઉકલી જશે. એવા ઉદ્દેશથી જ હું તમને અહીં લાવ્યો છું; આ મારી જાત અનુભવ હું કહી રહ્યો છું, પરંતુ સાથે સાથે કહું છું કે એમની એવી તો કડકાઈ છે કે એમની પાસે તમારી સાચી જિજ્ઞાસાનું પ્રદર્શન તત્કાળ થઈ જશે. કેમ કે તેમની અગ્નિપરીક્ષામાંથી પાસ થવું અતિશય કઠણ છે, જેમને આત્મપ્રાપ્તિનો અતિ-ની જિજ્ઞાસા હોય તેઓ જેમ લોખંડ પારસને અડતા તત્કાળ સુવર્ણરૂ૫ બને છે તેમ તેમના સહવાસથી તત્કાળ આત્મપ્રાપ્તિ કરી શકે છે; બાકી ઇતરોને માટે તો તેઓને ઓળખવા તથા તેમનો તાપ જીરવવાનું કામ અતિશય મુશ્કેલ છે, પણ જે ટકો એ તે તદન નિ:શંક જ બન્યો. તુકારામ મહારાજે કહ્યું હતું તેમ “આ માગે તે ખરા બહાદરા-જાતવાનોનું કામ છે, કાચા પોચા કિંવા ઢીલા એટલે જેમને તીવ્ર જિજ્ઞાસા નથી તેવા બાયલાઓનું અહીં કામ નથી.” એ ઉક્તિના અમલ અહી તમે જોઈ શકશો.
શ્રીમહર્ષિવર્યજી એક વખતે ઉન્મત અવસ્થામાં હતા. તે સમયે એક અતિભાવિક ભક્ત નમ્રતાથી કહ્યું કે, “મહાત્મન ! આપ આમ જમદમિનું સ્વરૂપ ધારણ કરે તેથી લકે મહાત્મા સંબંધમાં કોઈ કાંઈ અફવાઓ ઉડાવે છે, તેઓ બધા આપને શું કહેશે? કેમ કે તેઓ તે બધા અજ્ઞાની છે, આપને શી રીતે ઓળખી શકે?” મહર્ષિવર્ષે હસીને શ.તિથી તત્કાળ ઉત્તર આપ્યોઃ “જે કદાચ જગતમાં વિભાગો પાડી શકાય તે બે જ. () અજ્ઞાની અને (૨) જ્ઞાના. જેઓએ આત્માને સાક્ષાત્કાર કર્યો હોય તેવા અપરોક્ષાનુભવી જીવમુક્ત મહાપુરુષોને સમાવેશ જ ફક્ત નાનીની કેટીમાં થઈ શકે છે, તે સિવાયના બીજા બધા અતાનો છે: એ શાસ્ત્રને નિશ્ચિત સિદ્ધાંત છે, આ અજ્ઞાનો અસ્વરૂપને નહિ ઓળખવાને લીધે પહાડ, પત્થરાદિ સ્થાવર, વૃક્ષ તાપત્રાદિ જંગમ તેમ જ કીડી, પતંગ, પશુ, પક્ષીથી માંડી મનુષ્ય સુધીની ચેતન, એમ અનેક જડચેતન નિએમાં સબડી અનેક પ્રકારનાં કુખો ભોગવી રહ્યા છે અને વિશેષમાં પોતાને બધા જ્ઞાની સમજી લે છે. જેમ નાપાસ થયેલા મિથ્યાભિમાન વડે એઓ પૈકી પાંચ ગુણને લીધે નાપાસ થયો હોય તે પિતાને દશગુણથી નાપાસ થયેલાઓ કરતાં વધારે બુદ્ધિશાળી માને અને દશવાળે પંદરગુણથી નાપાસ થયેલા કરતાં પિતાને વધારે બ્રહિશાળી માને છતાં તેઓને પાસ થતાં સુધી અભ્યાસ કરવો જ પડે છે. આમ નાપાસમાં શ્રેષકનિકવર્ગની માન્યતા નકામી છે, પાસ થયા તે યા અને નાપાસ થયા એ બળદની જેમ ધુંસરીમાં જોડાયા, તેમ આ બધા અજ્ઞાની લેકે મિથ્યા અહંકાર વડે પોત પોતાને શ્રેષ્ઠ માની બેસે તેનો શો અર્થ?
આ ઘારણે તમારા કહેવા મુજબ જે અજ્ઞાની લેકે શું કહેશે એવો વિચાર કરીએ તે તેમની જ ફટીના અને આ બધા તેમના જ ભાઈબંધ સમાં પહાડો, પત્થરો, ઝાડો, કીડીઓ, મકોડા, ઈયળો, ઉધઈઓ, પશુ, પક્ષી, કીટ, પતંગીયાઓ, ભંડે, કતરાંઓ, બિલાડાએ, ઘોડાએ, કાગડાએ, ઘરડે, ગધેડાએ, વગેરે શું કહેતાં હશે અગર કહેશે એને વિચાર કેમ ન કરે? કારણ કે અજ્ઞાનદષ્ટિએ તે આ બધાં માણસે અને પહાડ, પત્થરથી માંડીને સ્થાવર, જંગમ, જડચેતન, તમામ યોનિઓ એક જ કેટીમાં છે. માણસોની યોનિમાં જેમ કેટલાક પિતાને બુદ્ધિશાળા, પંચાયતી પટેલીયા કિંવા અગ્રણી માને છે તેમ આ કાગડાકૂતરાંઓમાં પણ એવા વર્ગો હોય છે. ઝાડપાનાદિમાં તથા પત્થર અને પહાડાદિમાં પણ હોય છે. આનો અર્થ નાપાસ થયેલાઓએ જેમ પોતાની બુદ્ધિનો શો રાખ નકામે છે તેમ આત્મસાક્ષાત્કાર વગરના અજ્ઞાનીઓને મિધા અહજાર પણ તદન બર્થ છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] હે દેવળ બુપતિ! અમને અમારા અસ્તિત્વનું ન થનું વાન આપે, [ ૬
આ અજ્ઞાનીઓ સારિક્તાદિની મેટમેટેથી બૂમ પાડીને વાત કરે છે તે તો ફકત પિતાની માન્યતા બીજા ઉપર લાદી પોતાનો સ્વાર્થ સાધવા પૂરતી જ હોય છે. તેમને અંદરખાને આશય હાત નથી. તેઓ તો ફક્ત ખુશામતપ્રિય હોય છે. તેમની દષ્ટિએ પિતાની હાજી હા અને ખુશામત કરે તે સાત્વિકના સિરપાવ મેળવે અને જે સાચું કહે તેને તામસને. પણ આ બેઠે સમજતા નથી કે જેમ ભડામાંથી દ્ધિ વાટે પાણી બહાર નીકળી જાય એટલે તેમાં આકાશ વગર બોલાવ્યે જ આવે છે તેમાં જેમાં સારિવક્તાને ઉદય થાય તેને આત્મપ્રાપ્ત સિવાય બીજું કાઈ બેય સઝે જ નહિ, તમો પોતે સાત્વિકતાની વાત કરે છે અને આ મારું અને આ તારું ઇત્યાદિ રાજસ, તામસ વ્યવહારને જરા પણ અળગા થવા દેતા નથી અને વળી આ મારે માટે નથી કરતા એમ કહીને જાણે બધું જગતને જ અર્પણ કરી દેવાના ન હોય. એવો દંભ કરે છે. આ તે કેવી સાત્વિકતા? માટે નિશ્ચિત માનશો કે જ્યાં રાજસ, તામસું ગુગ સહેજ ૫ ન હોય ત્યાં જ સાત્વિકતા રહી શકે છે અને જ્યાં સારિકતા હોય ત્યાં રાજસ, તામસ ન રહી શકે. આ રીતે આત્માપ્તિ થવી એ જ સાચી સાત્વિકતા છે. બાકી તો સારિકતાને બહાને પિતાને અને લેકેને છેતરવા સમાન છે. માટે તામસ વડે જ જેની ઉપત્તિ છે, રાજસપ્રવૃત્તિ એ જ જેના જીવનરૂપ છે એવા આ બધા કહેવાતા લોકો પરંતુ વાસ્તવિક આત્મસાક્ષાત્કાર વગરના અજ્ઞાની પથરાઓ શું રહશે વા કહેતા હો એવી ચિંતા રાખવાનું કાંઈ પ્રયોજન નથી. વિચાર કરીને જુઓ તો તમેને જગતમાં બધા સારા જ કહે છે! એવો એક પણ મનુષ્ય બતાવે કે જગતમાં સધળાં કે તેને સારો જ કહે. જગત કંદમય છે, એટલે કેટલાક સારા છે અને કેટલાક નરસા કહે. ભેદ ફક્ત એટલા જ કે તેમાં વત્તા પ્રમાણુ હોય છે. મારે કાંઈ એ ચિંતા નથી. કેમ તમો આ બધા લોકોનું પ્રમાણપત્ર મેળવીને લાવ્યા છો? નહિં તો તમને સાધુગીરીનું પ્રમાણપત્ર નહિ આપવામાં આવે, એમ જે કઈ મૂર્ખ કહે તેની મારે શી પડી છે! મારી આત્મપ્રાપ્તિ આવા અજ્ઞાની, મહે કિંવા અવિવેકી મૂખીના પ્રમાણપત્રો ઉપર અવલંબિત નથી. હું તે જે છું એ છું જ, કેઈ વદે યા નિકે એની સાથે મારે શી લેવા દેવા ?”
મહર્ષિવર્ધનું નિઃસ્પૃહત્વ અને સ્પષ્ટ તથા સત્ય વકતૃત્વ ઉપરના કથન ઉપરથી સારી રીતે સમજી શકાશે. આ મુજબ મહર્ષિવર્યનું પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષોના મંડળમાં અનેક બાજુએથી અત્યંત મહત્ત્વ છે. સમર્થ તત્ત્વજ્ઞાની, ભકિતમાર્ગની દષ્ટિએ પરમ ઈશ્વરભક્ત, અલૌકિકગી, સમર્થ ધારણાભ્યાસી, સામાજિક દષ્ટિએ લોકેના સમાર્ગપ્રવર્તક, લેગ દિશાદર્શક બેવડી, સાચા-લેકસેવક, ધર્મસંરક્ષક આત્મસાક્ષાત્કાર યાને અપક્ષ અનુભવથી સિદ્ધ અને અમલ એવા પ્રાસાદિક ગ્રંથકાર, ચારિત્ર્યવાન,બહેળા અનુભવી, ભક્તોને માટે અત્યંત પ્રેમાળ અને માયાળુ, શિસ્તપાલનને માટે અત્યંત કડક, વિરક્ત, નિસ્પૃહી, સ્પષ્ટવક્તા ઇત્યાદિ અનેક સદ્દગુણોને તેઓશ્રી ભંડાર છે. ભૌતિકજ્ઞાન-વિજ્ઞાનમાં પણ અતિકુશળ હેવાને લીધે ગમે તેવી ગૂંચને તાબડતોબ નિકાલ કરવાની તેમની અજબ શેલી તે દરેકને દિબ્રુઢ બનાવી મૂકે છે. સિવાય I તેઓ ત્યાગ, સંયમ, તિતિક્ષા, પ્રખર વૈરાગ્ય આદિ ગુણેની તો જવલંત પ્રતિમા જ છે; જેથી સંતશિરોમણિ
માળામાં પણ તેઓ હંમેશ ખરે જ રહ્યા છે અને રહેશે. આ અદ્વિતીય અને અજોડ મહાપુરુષને ટૂંક પરિચય લોકોના અત્યાચકને લીલે આપવાનો યથામતિ પ્રયત્ન કરી અમે તેમને વંદન કરી પોતાને કતાર્થ સમજીએ છીએ.
નાનુભાઈ ખભાઈ સાઈ જયતિલાલ કલ્યાણરાય ઠાકર એ. સી. અમીન ધીરજલાલ પી. પરીખ શ્રી કચ્છમાત્માજવાક સુધા પ્રકાશ
તથા સલાહકાર સમિતિના સયા,
Page #75
--------------------------------------------------------------------------
________________
૨ દ૨]
છિ જાતિ: તિઃ
તિઃ I a. [પ્રકારનું પ્રથમાવત્તિનું નિવેદન
પ્રકાશકનું નિવેદન
(પ્રથમવૃત્તિ) શ્રીમદભગવદગીતા એ આપણે પરમપવિત્ર અને વિશ્વવંદનીય ધાર્મિક ગ્રંથ છે. ગીતાનું તત્ત્વજ્ઞાન-અમર આદેશ જનતા સરળતાથી સમજી સાચા માર્ગે જઈ શકે એ હેતુથી જ પરમ પૂજ્ય મહર્ષિ મહાત્માશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીએ ખૂબ જ શ્રમ લઈ ગીતાદોહન વા તસ્વાર્થદીપિકા નામક આ પવિત્ર ગ્રંથ લખ્યો છે. આ બહર ધર્મગ્રંથ જનતા જનાર્દનના કરકમળમાં રજૂ કરતાં મને પરમ આનંદ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માએ બેધેલી ગીતાનું રેજ-બ-રોજ આપણા હિંદુ ઘરમાં પઠન-પાઠન થાય છે, પરંતુ માત્ર બ્લોકના વાચનથી જ આ ગહન ગ્રંથનું સાચું રહસ્ય સમજી શકાતું નથી. ગીતાનું જ્ઞાન સાદી અને સરળ હદયસ્પર્શી ભાષામાં આપવામાં આવે તો જનસમાજ તેના મૂળ રહસ્યને સરળતાથી સમજી શકે અને સ્વકલ્યાણ પણ સાધી શકે. આ દષ્ટિથી જ પૂ. મહર્ષિવર્ચે “ ગીતાદેહન'માં વિસ્તારપૂર્વક પિતાનોકિંમતી રત્નસમો જ્ઞાનભંડાર ખાલી કર્યો છે. આ ગ્રંથમાં પૂ. મહર્ષિવયે ગીતા ઉપરના તમામ મતમતાંતરો દૂર થાય એ રીતે પોતાની આણંદષ્ટ અને સ્વાનુભવબળથી ગીતાના મીમાંસા કરેલી છે અને સમાજને ઉપકૃત કર્યો છે.
શ્રીમદ ભગવદ ગીતા ઉપર અત્યાર સુધીમાં જુદા જુદા મહાન ધર્માચાર્યોએ, પંડિતોએ ધણી ટીકાઓ તેમ જ ભાષ્યો લખેલાં છે. “સ્વરાજ એ હમારે જન્મસિદ્ધ હક છે” એ મહાન સત્રના જક વ. લોકમાન્ય બાળગંગાધર તિલકે ૫ણુ ગીતા ઉપર ખૂબ જ મનનીય ટીકા લખેલી છે પરંતુ શ્રીમદભગવદગીતા ઉપરની બધી ટીકાઓ, ટીપણે અને ભાગ્યો કરતાં પણ વિશેષ અભ્યસનીય દષ્ટિએ, આધુનિક સમયને અના૫ તેમ જ ના જુદા ધર્મોને સમન્વય કરીને ગીતામાંથી ૫ સ્વામીશ્રી કૃષ્ણાત્મજજીએ જેમ શ્રીભગવાને સમુદ્રમંથન કરી અમૃતદેહન કર્યું હતું તેવી જ રીતે બધાં શાસ્ત્રનું દહન કરી સમાજને ખૂબ જ * ઉપયોગી બધપ્રદ અને માર્ગદર્શક એવો આ “ ગીતાદહન ” ગ્રંથ અર્પણ કર્યો છે. પરમ પૂજ્ય મહર્ષિવર્ચે આ પુસ્તક તૈયાર કરવા પાછળ રાખેલી સતત કામની ચિવટ અત્યંત આદરણીય છે. આ પુસ્તક તૈયાર કરવાનું મેં માથે લીધા પછી પૂ. સ્વામીજીના અત્યંત નિકટના પરિચયમાં હું આવ્યો છું. મને શ્રીજીની પાસેથી વ્યાવહારિક બાબતમાં પણ એક વ્યાવહારિક ગૃહસ્થ કેવા કેવા ગુણે ને આદર્શનું પાલન કરવું જોઈએ એ વિશે પૂબ જ જાણવાનું મળ્યું છે. સંસારના દરેક કાર્યમાં પછી તે ધાર્મિક, સામાજિક કે રાજકીય ગમે તે ક્ષેત્ર હોય પણ તે દરેક ક્ષેત્રમાં એક નોકરથી માંડી એક મિલમાલિક પાસેથી નિયમિતતા, ચોકસાઈ, ચિવટ અને વચનપાલન માટે પૂજ્ય મહર્ષિવયં એકનિક માલૂમ પડ્યા છે.
હું મારા વ્યવસાયી જીવન અગે શ્રીજીને પૂરપૂરો સંતોષ આપી શકો નહિ હેલું અને તે માટે મને કઈકવાર માઠે ઠપકે પણ મળેલ. મેં પૂજ્ય સ્વામીજીના એક મહાન ગુણનું નિરીક્ષણ કરેલું છે અને તે એ છે કે, તેઓ ખૂબ જ નિરyહી-નિરાળા અને સ્વતંત્ર વિચારના છે. તેમને અનુરાગ બધા પ્રત્યે સર છે. એક રાજવી.મિલમાલિક કે એક સાધારણ મધ્યમ વર્ગનો માણસ હોય અને એણે જે કર્તવ્ય કરવાનું હોય તે કર્તવ્યપાલનમાં જે શિથિલતા દાખવે કે પોતે આપેલા વચનમાં નિષ્ફળ જતો હોય તો તેઓ તેની કડક ભાષામાં ખબર લેવાનું ચૂકે તેમ નથી.
ગીતાદેહન'નું કાર્ય ખૂબ જ વિકટ હતું. આજના અત્યંત કઠિન સમયમાં જ્યાં એક એક વસ્તુ, છાપવાના એક એક સાધનો માટે વખતો વખત ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે, જ્યાં કાગળ કવોટા માટે અનેક જાતના કષ્ટ સહન કરવાનાં હોય તેવા સમયમાં પણ આજે “ગીતદેહન’ પુસ્તક તૈયાર થાય છે એ પરમકૃપાળુ પરમાત્માની કૃપાનું જ દળ છે એમ હું માનું છું.
Page #76
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
શાંતિ શાંતિ શાંતિ.
[ ૪ ૬૩
પરમ પૂજ્ય મહર્ષિવર્યની આ મહાન ગ્રંથ તૈયાર કરવા પાછળની ધગશ, ઉત્સાહ, અવિરત મહેનત, ચિવટ અને અનિશ ચિતનના પરિણામે જ આજે સમાજને એક ઉત્તમ અલૌકિક ગ્રંથ પ્રાપ્ત થાય છે, આ માટે પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્માશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીને હું એટલે ઉપકાર માનું તેટલો ઓછો છે. | આ ગ્રંથનાં ઘરે સુધારવાનું કાર્ય અત્યંત કઠિન હતું, પરંતુ પૂજ્ય મહર્ષેિ મારી વિનંતિ સ્વીકારી છેલ્લા છેલ્લા બે માસ સુધી અમદાવાદમાં રહી એ જ કાર્ય પાછળ પિતાના ખૂબ જ કિમતી સમયનો ભાગ આપ્યો અને આ ગ્રંથ જેમ બને તેમ જદી પ્રકટ કરવાની મારી ઇચ્છાને સફળ કરી મને ખૂબ જ ગી કર્યો છે. આ મહાન ગ્રંથ “સંદેશ લિમિટેડને પ્રકટ કરવાને યશ મળે છે એ સંસ્થાનું પરમ સદ્દભાગ્ય માનું છું.
મારે કહેવું જોઈએ કે, “ગીતાદેહન' એક અભૂતપૂર્વ ધાર્મિક ગ્રંથ બન્યો છે એટલું જ નહિ, પરંતુ આ મહાગ્રંથમાં શ્રીજીએ ગીતાની અપૂર્વ અને વિસ્તૃત ટીકા આપી ઉદાત્તાનુદાત્તાદિ સ્વરયુક્ત વૈદિ મંત્રપતિ સહિત આત્મોન્નતિ ઇરછનાર જિજ્ઞાસુઓને માટે આત્મસાક્ષાત્કારની ખાત્રી. વેદવેદાંગાદિ ચૌદ પ્રસ્થાને રાસ અને અતિ સૂક્ષમ રહસ્ય રસ્પષ્ટ રીતે સરળતાથી સમજાવ્યું છે. સાંખ, યોગ. કર્મ, ભક્તિ વગેરે સંશયોનું નિવારણ કરી સર્વ યોગોની એકવાકયતા આ અદિતિય ધર્મગ્રંથમાં દર્શાવવામાં આવી છે.
આ ગીતાદેહનની અંદર ગીતાછતા કે વૈદિક મંત્રપદ્ધતિથી બોલી શકાય તેવી રીતે સ્વયુક્ત છાપવામાં આવ્યા છે. જે આજ સુધી છપાયેલી ગીતાઓમાં જોવામાં આવેલ નથી. એટલે શ્રી “ગીતાદેહિનાની એ એક ખાસ વિશિષ્ટતા લેખાશે.
આ ગ્રંથ તૈયાર કરવામાં મહર્ષિવર્યના શિષ્યો અને પ્યારા ધણ નેહી શમેકે એ ખૂબ જ શ્રમ ઉઠાવ્યો છે અને એ માટે હું સર્વનો આભારી છું, અમદાવાદ ગાંશ્રમના સંચાલક શ્રીમનુવયજીએ આ પુસ્તક પ્રકટ કરવા પાછળ તેનાં થી માંડી છાપવાલાયક ન સુધીની જવાબદારી નિષ્કામભાવે ઉઠાવી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જે સેવા આપી છે તે માટે હું તેમનો આભારી છું. આ ગ્રંથનાં ઉત્તમ કક્ષાનાં ચિત્રો દોરી આપવા માટે ભગવતપ્રેમી ચિત્રકાર શ્રી કાન્તિલાલ સેની “કાન્તરને આભારી છું. તેમ જ શ્રોકણાત્મજ વાસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા પ્રકાશન અને ' સલાહકાર સમિતિને પણ તેમના સહકાર માટે આભારી છું. હરિજન આશ્રમવાળા શ્રી પ્રતાપરાય ઉપાધ્યાય, તેમ જ પૂ. મહર્ષિવર્ય સાથે મારો પ્રથમ અંગત પરિચય કરાવી આપનાર ભાઈશ્રી રતિલાલ મનસુખરામ પટેલને ખાસ આભારી છું; તેમ જ જેમણે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સેવાભાવનાથી સહકાર આપ્યો છે એ સર્વ બંધુઓને અંતઃકરણથી આભાર માનું છું
આ ગ્રંથને સમયસર પ્રકટ કરવા પાછળ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસના કામદાર ભાઈઓએ પણ પ્રેમ અને ઉત્સાહથી સમયની દરકાર કર્યા સિવાય કાર્ય કર્યું છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
“ ગીતાદોડન'નું કાર્ય કપરા યુદ્ધકાળના કટોકટીભર્યા સંજોગોમાં શરૂ કર્યું હતું અને તે પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી અને પરમ પૂજય મહર્વિવર્યાના આશીર્વાદથી સંપૂર્ણ થઈ શકર્યું છે. આ ગ્રંથમાં જે કંઈ ત્રુટીઓ રહી ગઈ હોય તે તરફ પૂ. મહવિર્ય અને વાચકમિત્રો ક્ષમ્ય દષ્ટિ એ જશે એવી હું આશા રાખું છું,
આજના કપરા-કઠિન કલિ-કાળમાં આ પવિત્ર ગ્રંથ “ગીતાદહનનું પઠન ઘેર ઘેર વિસ્તરે અને તેનું ભાવપૂર્વક અધ્યયન થાય અને જનતા તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી ધન્ય બને એવી હું આશા રાખું છું.
સમસ્ત જનસમાજના કયાણાર્થે પ્રગટ થતાં આ અમૂલ્ય ગ્રંથરત્નને ભાવિક જનતા સારા પ્રમાણમાં લાભ લેશે એવી આશા સહ પરમકૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માના ચરણકમળમાં નમ્રભાવે શી ય ગુજારી અને વિરમું છું. ચૈત્ર વદ ૧૧ રવિવાર
લી. દાસાનુદાસ
નદલાલ ચુનીલાલ બેડીવાળા સંવત ૨૦૦૨
ના જયશ્રીકૃષ્ણ - તા. ૨૮ એપ્રીલ ૧૯૪૧. J. મેનેજિંગ ડિરેકટર, ધી સંદેશ લિમિટેડ.'
Page #77
--------------------------------------------------------------------------
________________
पार मै मनसि प्रतिहिता
[ ગમશક્તિ ॐ तत्सत् भीसद्गुरुभ्यो नमो नमः।
नै ग्रन्थप्रशस्ति । त्रिषु लोकेषु तन्नास्ति गीतायां वर्तते न यत् । अगीताख्यं च यत्किञ्चित् असत्तत्र न संशयः ॥१॥ अयमात्मा हि गोविन्दो जीवोऽयं हि धनञ्जयः । धर्मक्षेत्रं ह्ययं देहः कृष्णगीतं सनातनम् ॥२॥ अर्जुनान्न परः शिष्यो गोविन्दात्परमो गुरुः । गीतायाः परमं ज्ञानं भूतं वा न भविष्यति ॥३॥ श्रुतं गानमिदं दिव्यं मङ्गलममृतोऽपमम् । पाण्डुपुत्रेण गोपीभिश्वोद्धवेन च योगिभिः ॥४॥ फलौ श्रीशङ्कराचार्यः श्रुतं ज्ञानेश्वरेण च । श्रीमत्कृष्णात्मजैश्चैव श्रुतं गीतं हलौकिकम् ॥५॥ नद्यौ द्वे वहतः पुण्ये गङ्गा गीता च भारते । पुनात्याद्या शरीरं च मनोबुद्धिं च ह्यन्तिमा ॥६॥ प्रकाशेते पृथिव्यां दो भास्करौ च तमोहरौ । तेजःपुञश्च चण्डाशुर्गीताज्ञानार्क उज्ज्वलः ॥७॥ तयोरादिस्तमो हृत्वा विभातीह चराचरम् । स्थापयत्यात्मचैतन्ये मनो हृत्वा तु ह्यन्तिमः ॥८॥ ध्यायन्ते ज्ञानिनो भक्ता योगिनश्चैव कर्मिणः । गीताज्ञानसरस्तीरे वासुदेवं नमन्ति ते ॥९॥
Page #78
--------------------------------------------------------------------------
________________
સાહન ] (અનિવચનીયા આત્મ૨૫ મારામાંથી પ્રવા) મારી વાર મનમાં સ્થિત થાઓ. [ ગ ૫ |
-
तत्सत्
सद्गन्थसेवननो महिमा पस्वास्ति समन्थविमर्शभाग्य । किं तस्य शुष्कमपलाविनोदैः ॥ જેને સારા કંથ વાંચવા વિચારવાનું સદભાગ્ય સાંપડયું છે, તેને ચપળાના (ધનને ગર્વ તથા ની પુત્ર અને સંબંધીજનના) શુક વિદે શી ગણતરીમાં છે? - સામંથવાચન એ સાધન તરિકે અતિ ઉત્તમ છે એ ખરું, પરંતુ વ્યસનરૂપમાં તે તદન નિરર્થક છે. પણ બેયપ્રાપ્તિને અર્થે જે તેનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તે આના જેવું શાંતિને માટે બીજી એ પણ સાધન વ્યવહારમાં ઉપલબ્ધ નથી. બેયની દષ્ટિએ કરવામાં આવતું વાચન માનવીને ગમે તેવા મહાન દુખમાં સહારો આપનાર સાચે સ્નેહી છે.
જે ગ્રંથે થકી આત્મગતિ સાખ થાય છે. જે અંગે વિષયવાસનાઓમાં આસક્તિ ઓછી કરાવી તેમાં સંયમ કરાવે છે. જે વડે સમતા પ્રાપ્ત થઈ શકે છે જે થકી સત્ય અહિંસા, અસ્તેય વગેરે સાથ હિને પામે છે, દિન પ્રતિદિન આંતરિક શાંતિ વધતી જાય છે; રાગદ્વેષાદિ દોષોને વિલય થાય છે; પરોપકાર વત્તિ વધે છે; ત્યાગ, સંયમ, સહનશીલતા, અંદર એક અને બહાર જુ એવા પ્રકારનું વર્તન નહિ રાખવાની વાર, અંતબ પવિત્રતા અને સર્વત્ર એક પરમાત્મા જ વ્યાપેલો છે એવી સમાનભાવના જાગૃત થાય છે; મનસ્વી રીતે નહિ પણ મહર્ષિઓએ કહેલા શારણે જ પ્રતિ કરવાની ઇચ્છા વધે છે, તે સમયે સમજવા. આવા ગ્રંથોનું સેવન એ ડૂબનારની નૌકા છે.
–મહર્ષિ શ્રીકૃષ્ણાત્મજ, “પુસ્તમાં હું ગૂંથાયેલે રહી શકતા, તેથી મને બે માસ વધારે જોવા મળત તો પણ હું કાયર થાત નહિ એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારો કરી શકવાથી હું ઊલટે વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. * * એક પછી બીજું એમ પુસ્તકો વાંચતાં છેવટે તમે આંતર્વિચાર પણ કરી શકશે.”
- --મહાત્મા ગાંધીજી મને પુસ્તક વાંચવાથી જેવો આનંદ મળે છે તે આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામથી નથી મળતું “+++” માતૃભાષામાં વિવિધજ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કેઈ પણુ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીયભાવના (વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. “xx"
“બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિ જેવી ઈદ્રિયતણિ સિવાયનું બીજું કાઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિ ન હાય “xxx" સાહિત્ય ઉદ્યાનના ચતુર માળી થવાનું સદભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદેવ સાહિત્ય સરોવરના કમલોની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખે પણ તુ જ લાગે છે.”
–બંકિમચન્દ્ર છે ગરીબોને દરિદ્રતામાંથી છોડાવવાની, ખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનનો થાક ઉતારવાની અને માંદાઓનું જ ભૂલાવી દેવાની પ્રથામાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી ઈ ચીજમાં નથી.”
–માર્ડન જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે. અને પુસ્તકે એ સમુદ્રને લાભ લઈ શકાય તેવાં વહાણે છે; જ્ઞાન એ સુર્ય છે અને પુસ્તકે એ આપણા
-
-
Page #79
--------------------------------------------------------------------------
________________
નો એ જ લિકિતમવિાને
–
[ સાન્થસેવનો મહિમા
ઘરમાં આવી શકે એ તેનો પ્રકાશ છે; જ્ઞાન એ સેનાની ખાણ છે અને પુસ્તકે એ તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કીમતી નોટો છે. અને પુસ્તકે એ આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; જ્ઞાન તે અગ્નિ છે અને પુસ્તકો તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; નાન એ પૃથ્વી છે અને પુસ્તકો આપણને રહેવા લાયક મકાને છે; જ્ઞાન એ અનાજનો ભંડાર છે અને પુસ્તકો એ તેમાંથી તૈયાર થયેલા રોટલા છે; જ્ઞાન એ મેધ છે અને પુસ્તકો આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સર્વશક્તિમાન પરમાત્મા છે અને પુસ્તકો એ પરમાત્માનો રસ્તો દેખાડનારા પૂજનીય દેવો છે.
( સ્વર્ગનાં ર ) “સદમ પ્રત્યેને સ્નેહ એ ઈશ્વરી રાજયમાં પહોંચવાનો પરવાનો છે.”
ખરાબ ચોપડીઓનું વાંચન, એ તે ઝેર પીવા સમાન છે.”
મહેલાથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે તે તમને નહિ મળે, તે સતિષ તમને ઉત્તમ પુસ્તકોના વાચનથી પ્રાપ્ત થશે.”
એક વિદ્વાન કિ જ કહે છે કે, “વાંચવાની અને વિચારવાની હોંશ છોડી દેવાના બદલામાં કે મને આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તે પણ હું તે સંપત્તિને કદી ગ્રહણ કરું નહિ.”
“સારાં પુસ્તકો તરુણુવરથામાં સુમાર્ગ દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મનરંજન ઉપરાંત મનોનિગ્રહ કરાવે છે અને ઉદાસીન વખતે સમાધાન કરીને આપણું જીવન આપણને નકામું લાગવા દેતા નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાનો નાશ કરે છે.”
“સમથેની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તે પણ એ ગ્રંથે જ માનસવાણીથી તમને કહેશે કે, “અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે, તે લે, એને વિચારે અને વાપરે, એટલે તમારું કલ્યાણ થશે” “શું આ માનસવાણી ઓછી કીમતી છે?”
ઉત્તમ ગ્રંથે તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિમા, શૌર્ય, વૈધ, તથા પરોપકારવૃત્તિને વરતારે છે અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસરીભાવની જડ નાશ પામતી જાય છે.”
સુખ વિદ્યા, અથવા પ્રમાણિકતાના પ્રેમીઓએ તો જરૂર સારાં સારાં પુસ્તકોનો શોખ રાખો.”
લીલા વનમાં ભૂખે મરનાર પશમાં અને આટલાં આટલાં વાંચવાનાં સાધન છતાં જ્ઞાનહીન રહેનાર મનુષ્યમાં શું તફાવત?”
–સ્વામી વિવેકાનંદ શ્રીમદભગવદગીતાના મંત્રો અને છંદો શ્રી ગીતાદોહનમાં આવેલા મંત્રો તેમ જ છંદેનું વર્ગીકરણ જ અંગેનું વ્યક્તિશઃ પૃથક્કરણ: શ્રીમદભગવદગીતાના ગીતાદહન વા તરવાર્થદીપિકામાં સાતસો એક મંત્ર છે. તે પૈકી શ્રીકૃષ્ણ ભગવાને કહેલા ૫૭૪, અર્જુનને ૮૫, સંજયના ૪૧ અને ધૃતરાષ્ટ્રને ૧ મળી કુલ ૭૦૧ સાતસો એક થાય છે.
માનું છંદવાર વર્ગીકરણ: શ્રીમદ ભગવદગીતામાં અનુષ્યપ છંદના મંત્રો ૬૪૬; ઉપજાતિ છંદના મંત્રો ૩૭; ઇન્દ્રવજા છંદના મંત્રો ૧૦; ઉપેન્દ્રવજા છંદના મંત્રો ૪ અને વિપરીત પૂર્વી એટલે જેમાંથી સ્પષ્ટ રીતે છંદ ગોધ થતું નથી એવા મંત્રો ૪ મળી કુલ મંત્રસંખ્યા ૭૦૧ સાત ને એક છે.
ગીતદેહનમાં આવેલા મંત્રોનું વ્યક્તિશઃ અને છંદશ: અધ્યાયવાર વગી કરણ શ્રી ગીતાદેહન પૂજનવિધિના અંતે આપવામાં આવેલું છે તે જોવું.
Page #80
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
(આત્મસ્વરૂપ એવું) મારું મન પણ વાણીમાં સ્થિત થાશે.
[
૬
દ્વારકામાં ઉજવાયેલ ગીતાદોહન સપ્તાહ
પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રીકૃષ્ણાત્મજજી મહારાજ પ્રણીત 'ગીતાદેન' જેવા ધાર્મિક અને અપૂર્વ મંચ અંગે તેઓશ્રીની પ્રેરણાથી તેમના ભકત તરફથી એક સમિતિ નિમવામાં આવી હતી, અને સમિતિ તરફથી પૂજ્ય શ્રીકૃષ્ણાત્મજજી મહારાજની સાન્નિધ્યમાં ગીતા સપ્તાહ સમારંભને ભવ્ય કાર્યક્રમ જેઠ સુદ તા. ૬-૬-૪૬ ને ગુરુવારના રોજથી જેઠ સુદ ૧૫ ને શુક્રવાર તા. ૧૪-૬-૪૬ સુધીમાં દારોમાં બ્રહ્મપુરીમાં ભવ્ય અને શાસ્ત્રોકત રીતે ઉજવવામાં આવ્યું હતું. જે પ્રસંગે સ્થાનિક ભાઈ બહેન ઉપરાંત બહારગામથી આ શુભ પ્રસંગને અલભ્ય લાભ લેવાને માટે મુંબઈ, સુરત, અમદાવાદ, જામનગર, રાજકોટ, ગોંડલ અને એખ વગેરે ગુજરાત કાઠિયાવાડમાંથી પ્રતિષ્ઠિત ભાઈ બહેનો આવ્યાં હતાં.
સપ્તાહના પ્રથમ દિવસે સવારમાં આચાર્ય દ્વારા વિધિવત પૂજન વગેરે કરવામાં આવ્યાં હતાં, તેમ જ રાતના લગભગ ૧૫૦૦ જેટલી ઘત દીપક પ્રગટાવવામાં આવી હતી. આચાર્યપીઠ અને વ્યાસપીઠને સંકર રીતે શણગારવામાં આવી હતી; તેમ જ આગળ શ્રોતાઓ અને સપ્તાહમાં બેસનાર સ્ત્રી પુરુષો માટે અલાયકી જગ્યાની ગોઠવણ કરવામાં આવી હતી. સવારના ૭ થી ૧૨ અને સાંજના ૭ થી ૯ સુધી ગીતાદોનનું વાચન થતું હતું. આ વાચન મુખ્ય સ્વામીની પોતે પ્રસંગે પાત સમજીને કરતા હતા અને વયમાં વચમાં વ્યાસજી તેમને મદદરૂપ થતા હતા. ગીતાદોડ નું વાચન સમાપ્ત થયા પછી સંગીત અને ભજનની ધૂત . લાગતી હતી અને રાત્રે દસ વાગે બધા વિખરાતા હતા.
તા. ૧૪ મી ને શુક્રવારે આ સપ્તાહની ભવ્ય પૂર્ણરૂતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે આખા હાલને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. તેમ જ બાજુમાં આખા દિવસ માટે કાર સત્ર, મંત્રજા૫ તેમ જ ગીતા પારાયણની વ્યવસ્થા રાખવામાં આવી હતી; જેમાં બડાસ્સામાંથી આવેલા ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે સાડાચાર વાગે પુછું તે પ્રસંગે એક વરઘોડો નીકળ્યો હતો અને તેમાં રામીબાએ પોતે આખા રસ્તે છુટથી પિલા ઉછાળ્યા હતા. વર ડે, કીતન, ભજન કરતે ગામના જુદા જુદા બજારમાં ફરી શ્રી રણછોડ ના મંદિર આગળ થઈ પાછા બ્રહ્મપુરીમાં આપે છે. બ્રહ્મપુરીમાં આવ્યા પછી જુદા જુદા વકતાઓએ પ્રાસંગિક વિવેચને કર્યા હતાં.
મુખ્ય વક્તા તરીકે વામીશ્રી કૃષ્ણાત્મજઇએ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ અવતારી હતા. ગાતા કમળ, ભકિતગ અને સાયણ એમ અનેક યોગાનું પ્રતિપાદન કરે છે. શ્રીકૃષ્ણે દેશકાળ પરિસ્થિતિ અનુસાર ગીતામાં વેદશાસ્ત્રાદિનો બોધ કરેલ છે. વેદશાસ્ત્રાદિનું દોહન કરી સાર કહ્યો છે અને ગીત દોડનમાં સારના સારનું દોહન છે. ગીદોહન સાચું શું છે તે બતાવે છે. આજે જવાને લીધે આપણે આપણું સત્વ ગુમાવ્યું છે. અને આયાર વિચાર છોડી દીધા છે જે દુઃખદ છે. આજે આપને ખાવાને અને નથી, પહેરવાને પુરતાં કપડાં નથી એમ કેમ બન્યું! તે ખાસ વિચારવા જેવું છે, ગી દોહન એ કાદંબરી કે. નવલકથા નથી. તેમાં પ્રતિજ્ઞાથી શ્રીકૃષ્ણના કહેવાયેલાં વચનો છે. કહપતાથી નહિ અનુમથી લખાયેલ છે, અને ગીત દોહત ઈશ્વરી પ્રેરણાનુસાર લખાયેલ છે. તેમાં સંદેશ આપ્યો છે અને પ્રકટ કરનાર ૫ “સંદેશ લીમીટેડ' છે. અહીંથી ગીતાદહનનો સંદેશ આખા દેટામાં પાંચશે. હિંસા અહિંસાનો વિવેક ગીતમાં બનાવ્યો છે, આવશ્યક હિંસા કરવા શાસ્ત્રકારોએ છુટ આપી છે, તે હિંસા નહિ અહિંસા છે. ભગવાને દુષ્કય કરનારને મારવાને અને સાધુ પુરુષોની રક્ષા કરવાનું અવતરવાને કહ્યું છે. તેમાં હિંસા હોય તો ભગવાન કરે નહિ. પહેલાના સમયમાં રાજાએ પોતાના રાજયના વિદ્વાનોને સરકાર કરતા હતા, આવા ઉત્સવનો ઉદ્દેશ આડંબરનો નહિ ૫ પ્રચારનો હોય છે. આઠ દિવસમાં સાંભળેલો ગીતદાહનનો ઉપદેશ આચરણમાં લાવશે તો ફાયદો થશે.
Page #81
--------------------------------------------------------------------------
________________
* ! ]
वेदस्य म आणीस्थ:
[ દ્વારકામાં ઉજવાયેલ ગીતાદોહન સસાહ
શ્રી રતીલાલ મનસુખરામ પટેલે જણાવ્યું હતું કે, શ્રીદ્વારકા એ શ્રીકૃષ્ણ ભગવાનની અને ભગવાન શ્રીશંકરાચાયે સ્થાપેલી શારદાપીઠની પવિત્ર અને ગૌરવશાળી ભૂમિ છે, અને અહીંથી જ શ્રીકૃષ્ણે રચેલી ગીતાનેા પ્રવાહ પુનઃ શરુ થાય છે-એ ઇચ્છવા યેાગ્ય છે.
આગળ ચાલતાં તેમને ગીતાદેાડનના વિદ્વાન લેખક મહારાજશ્રીના જીવતતા શ્રોતાઓને આ ખ્યાલ આપતાં જણુાવ્યું હતું કે, તેઓશ્રો ૪ થી ૫ વર્ષની નાની ઉમ્મરે પેાતાનું કુટુંબ લાકકલ્યાણાયે ત્યજી સિંધ, પંજામ, કાશ્મીર, નેપાલ અને દક્ષિણનાં સ્થળેાએ કર્યો છે. હિમાલય, કૈલાસ, માનસરોવર, આશ્રુ, ગીરનાર, ગંધમાદન અને અમરકટકના પહાડામાં વિચર્યાં છે. ખાર જ્યેાતિર્લિંગ, દ્વારકાદિ ચાર ધામની યાત્રા કરી છે. તેઓનું જીવન એક યેાગી અને મહિષતે ઊંચત છે. તેમની રહેણીકરણી એક ઋષિ જેવી છે. કેટલાયે વર્ષ તેઓએ તુલસીપાન, ગુલાબની પાંખડી, બ્રાહ્મીતા પાલા અગર વનતી પત્તિ ખાઇને તે। કેટલીકવાર દેવળ જળપાન અને વાયુભક્ષણ ઉપર દિવસેા કાઢયા છે. તેએાશ્રીનું કોઈ સ્થાયી નિવાસસ્થાન નથી. પણ કેટલાક વખત કાઇ ગૃહસ્થને ત્યાં રહે છે તે ત્યાં આત્મજ્ઞાન સ`ધી ચર્ચા અને સ્વાધ્યાયદિ કરાવે છે.
તેઆત્રીએ શાળામાં શિક્ષા લીધી નથી, છતાં ગુજરાતી, મરાઠી, હિંદી, "સ્કૃત અને અંગ્રેજી જેવી અનેક ભાષા જાણે છે. તે ચેાગમાના દશક પણ છે. મેગીના જેવી સ્થિતિમાં પણ રહે છે. તેએશ્રીએ ખાસ કને ગુજરાતી ભાષામાં ઉચ્ચ કોટીનું આધ્યાત્મિક સાહિત્ય લખી ગુજરાતી આધ્યાત્મિક સાહિત્યમાં વધારા કર્યો છે.
મી. જયંતીલાલ કલ્યાણરાય ઠાકારે જણુાવ્યું હતુ કે, જે ગીતાજીતા અષાયે અને શ્રીમદ્ ભગવદ્ગીતા મધ લખાયા અને શ્વર સંક્રેતાનુસાર કૃષ્ણાત્મજજી મહારાજે ‘ગીતાદેાહન” લખ્યું, અને વિશ્વયુદ્ધ પુરું થયા પછી સકેત છે એમ હું માનુ છું,
મહાભારત યુદ્ધ સમયે ઉપદેશ છેલ્લા યુદ્ધ દરમ્યાન પૂજ્ય શ્રો. પ્રસિદ્ધ થયું, એ એક ઈશ્વરી
શ્રાયુત નંદલાલ ખે।ડીવાલાએ ખેલતાં જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્માં કૃષ્ણાત્મજજી સાત સાત દિવસથી ગીતાદેાહનમાંથી અમૂલ્ય ઉપદેશ આપી રહ્યા છે. આપ જાણેા છે! કે ગીતા એ ભગવાનની અમૃતવાણી છે. વેદ અને સ` શાસ્ત્રોના સાર છે. ગુરુવયે ૧૨૭૮ પાનાતા મહાન ગ્રંથ લખી તે પ્રસિદ્ધ કરવાની મતે જે તક આપી તે માટે હું ઋણા છું.
મી. જયશ’ક્રૂર એમ. પંડયાએ જણાવ્યું જે આપણે દેહાધ્યાસ છે।ડવાને કહીએ છીએ પણુ દેહાધ્યાસ છેડવા સડેલ નથી. કોઈને દુઃખ થાય તેવું વર્તન આપણે કરવુ જોઇએ નહિ. આપણે જે કાંઈ કરીએ તેમાંથી ક્રર્તીભાવ છેાડી દ્રષ્ટાભાવથી રહેવુ જોઈએ. બધાએ સર્વાત્મભાવ રાખા જોઈ એ. આપણે કાયક્ર, વાચિક, માનસિક રીતે સમભાવ રાખવા મતને કેવવું જોઈએ. આપણુને ઈશ્વરના અને ગુરુમહારાજની કૃપાના જરૂર છે. એ મહારાજશ્રીના ઉપદેશનુ સેપમાં તત્ત્વ છે.
ત્યારબાદ સમિતિના સેક્રેટરી શ્રી, નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ એ તેમના આમત્રણૢને માન આપીને આવેલા બધાએ આભાર માન્યા હતા, અને કાન્ટ્રાકટર શ્રો, કાનજીભાઈ એ આ પ્રસ ંગે લીધેલા શ્રમ માટે હમને આમાર માન્યેા હતા. ત્યારબાદ સુરતવાળા સતશાસ્ત્રો શ્રીજગન્નાથે સુંદર ભતા ગાયાં હતાં. રાતના નવ વાગે ૧૫૦૦ ધૃત દીપિકાએ પ્રગટાવવામાં આવી હતી તેમજ ગ્રહણુ હોવાથી મેડે સુધી ભજન રીત રાખવામાં આવ્યાં હતાં. જેને લાભ દ્વારકાના ત્રએ ખૂબ મોટા પ્રમાણમાં લીધે। હતા. રાત્રે ૬૧ વાગે દ્વારીકાની પવિત્ર ગેામતીમાં અવભથ સ્નાન કરમાં આવ્યું હતું. અને બીજે વિસે સજ્જ કે પેાતાના સ્થાને જવા ઉપડી ગયા હતા. (સદેશ, ૨૯ જૂન ૧૯૪૬ )
Page #82
--------------------------------------------------------------------------
________________
॥ ॐ तस्तत् ॥
श्रीगीतादोहन वा तत्त्वार्थदीपिका
द्वारका मुकामे परमपूज्य ब्रह्मनिष्ठ महर्षिवर्य श्रीकृष्णात्मजजी महाराजश्रीना सान्निध्यमां उजवायेल श्रीगीतादाहन सप्ताह (वि. सं. २००२ ना जेठ सुद सातमने गुरुवारना रोजथी जेठ सुद पुनम ने शुक्रवारना रोज सुधी) नुं एक अपूर्व द्रष्य
Page #83
--------------------------------------------------------------------------
Page #84
--------------------------------------------------------------------------
________________
lation] ( आम भन पाना यथा ) अमारे भारे ३६ या जान प्रत्यक्ष टा. [अ६८
ॐ तत्सत् श्रीगीतामाहात्म्य ( भावार्थ सहित )
ॐ श्रीगणेशाय नमः । श्रीसश्चिदानन्द सद्गुरवे नमः ॥
श्रीधरोवाचभगवन्परमेशान भक्तिरव्यभिचारिणी।
प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो ॥१॥ પૃથ્વી બોલી : હે ભગવન! હે પરમઈશાન ! હે પ્રભો ! પ્રારબ્ધ ભોગ ભોગવનારા અજ્ઞાનીઓને ખંડ. પડ્યા સિવાયની એકધારી ભક્તિ કયા ઉપાય વડે પ્રાપ્ત થાય?
श्रीविष्णुरुवाचप्रारब्धं भुज्यमानो हि गीताभ्यासरतः सदा ।
स मुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते ॥२॥ | વિણ બોલ્યા : જે પ્રારબ્ધ ભોગવનારાઓ હંમેશાં ગીતાના અભ્યાસમાં જ રત બનેલા છે, તે આ લેકમાં જ સુખી થઈ તમામ દુઃખોથી મુક્ત થાય છે. જીવનમુક્ત થવાથી તે કર્મ વડે કદી લેપતો નથી.
महापापादिपापानि गीताध्यानं करोति चेत् ।
क्वचिस्पर्श न कुर्वन्ति नलिनीदलमम्बुवत् ॥३॥ જે તેઓ ફક્ત ગીતાનું ધ્યાન કરે તે પણ જેમ કમળપત્રને જળ સ્પર્શ કરતું નથી, તેમ મહાપાપાદિ પાપોનો તેઓને કદી પણ સ્પર્શ થતો નથી.
गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते ।
तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै ॥४ જયાં ગીતાનું પુસ્તક હોય, જ્યાં તેને શ્રદ્ધાયુક્ત પાઠ ચાલે છે ત્યાં જ પ્રયાગાદિ તમામ તીર્થો છે.
सर्वे देवाश्च ऋषयो योगिनः पन्नगाश्च ये। गोपाला गोपिका वापि नारदोद्धवपार्षदैः ॥
सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते ॥५॥ જ્યાં હંમેશ ગીતા જ પ્રવર્તી રહી છે, ત્યાં જ નારદ, ઉદ્ધવાદિ પાર્ષદો છે. તે સહ સધળા દેવ, ઋષિઓ ગીઓ, સર્પો, ગાવાળે તથા ગોપીઓ ઇત્યાદિ ઈશ્વરના પરમભક્તો પણ તુરત સહાય કરનાર થાય છે.
यत्र गीताविचारश्च पठन पाठनं श्रुतम् ।
तत्राहं निश्चितं पृथ्वि निवसामि सदैव हि ॥६॥ - જ્યાં હંમેશ ગીતાને જ વિચાર, અધ્યયન, ભણાવવું અને શ્રવણાદિ ચાલુ છે, ત્યાં હે પૃથ્વી ! હું નિઃસંશય હંમેશને માટે નિવાસ કરું છું, એ તદ્દન નિશ્ચિત છે.
गीताश्रयेऽहं तिष्टामि गीता मे चोत्तमं गृहम् ।
गीताज्ञानमुपाश्रित्य त्रील्लोकान्पालयाम्यहम् ॥७॥ હું ગીતાના આશ્રયે જ રહું છું અને ગીતા એ મારું ઉત્તમ ધર છે, આ ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને જ હું ત્રણે લેકોનું પાલન કરી રહ્યો છું.
___ गीता मे परमा विद्या ब्रह्मरूपा न सशयः ।
अर्धमात्राक्षरा नित्या स्वानिर्वाच्यपदात्मिका ॥८॥ અર્ધમાત્રારૂપ, અક્ષરરૂપ, નિત્ય અને અત્યંત અનિવચ્ચપદરૂપ એવી આ તા એ મારી નિ:સં.. પરમ વિદ્યા છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
જ ૭૦] श्रुतं मे मा प्रहासी:
[ ગીતામાહાન્ય (ભાવાર્થ સહિત) चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोर्जुनम् ।
वेदत्रयी परानन्दा तस्वार्थज्ञानसश्युता ॥९॥ ચેતન્યરૂપ આનંદને આપનારી તે શ્રીકૃષ્ણ પોતાના મુખે જ અર્જુન પ્રતિ કહેલી, ત્રણ વેઢ સમો, પરમાનંદને આપનારી વાસ્તવિક એવા તત્ત્વજ્ઞાન વડે જ ઓતપ્રોત છે.
योऽशदश जपेन्नित्यं नरो निश्चलमानसः ।
शानसिद्धि स लभते ततो याति परं पदम् ॥१०॥ 'જે નિશ્ચલ મનવાળે નિત્યપ્રતિ આ ગીતાના અઢાર અધ્યાયનો પાઠ કરે છે, તે જ્ઞાનસિદ્ધિને પ્રાપ્ત કરી પરમપદને પામે છે.
पाठेऽसमर्थः सम्पूर्ण ततोऽधं पाठमाचरेत् ।
तदा गोदानजं पुण्यं लभते नात्र सशयः ॥११॥ જે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હેય, તે અર્થે પાઠ કરે તે પણ ગોદાન કરવાથી ઉત્પન્ન થતા yયને પામે છે, એમાં સંશય નથી.
त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् ।
षडशं जपमानस्तु सोमयागफलं लभेत् ॥१२॥ ત્રીજા ભાગનો પાઠ કરનાર ગંગાજીના સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારો સેમિયાગનું ફળ પ્રાપ્ત કરે છે.
___एकाध्यायं तु यो नित्यं पठते भक्तिसयुतः ।
रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेञ्चिरम् ॥१३॥ વળી જે પુરુષ અત્યંત ભકિત વડે નિત્ય એક અધ્યાયને પણ પાઠ કરે છે તે રુદ્ધ લેકેને પામે છે. ત્યાં ગણુ તરીકે ચિરકાળ રહે છે.
अध्यायं श्लोकपादं वा नित्यं यः पठते नरः ।
स याति नरतां यावन मन्वन्तरं वसुन्धरे ॥१४॥ હે પૃથ્વી ! જે નર નિત્ય અધ્યાયમાં આવેલા કના એક પાદનો એટલે પા અધ્યાયનો પાઠ કરે છે, તે મન્વન્તર સુધી નરપણાને પામે છે.
गीतायाः श्लोकदशकं सप्त पञ्च चतुष्टयम् । द्वौ त्रीनेकं तदर्ध वा श्लोकानां यः पठेन्नरः ॥१५॥ चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवम् । गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत् ॥१६॥ गीताभ्यासं पुनः कृत्वा लभते मक्तिमत्तमाम ।
गीतेत्युञ्चारसयुक्तो म्रियमाणो गति लभेत् ॥१७॥ જે પુરુષ ગીતાના દશ બ્લેકે અથવા સાત, પાંચ, ચાર, ત્રણ, બે, એક કે છેવટે અર્ધી બ્રેકને પણ નિત્યપ્રતિ શ્રદ્ધાયુક્ત પાઠ કરે, તે નિશ્ચય દશ હજાર વર્ષો સુધી ચંદ્રલોકને પામે છે. તેમ જ ગીતાને પાઠ કરવામાં સારી રીતે જોડાયેલો મરણ પછી અન્ય યોનિઓમાં નહિ જતાં પુનઃ મનુષ્યપણાને જ પામે છે અને ત્યાં પુના ગીતાનો સારી રીતે અભ્યાસ કરી ઉત્તમ મુકિતને પામે છે. ફકત ગીતા એવા ઉચ્ચારણથી યુકત થઈ મરનારો પણ એ જ ગતિને પામે છે.
___ गीतार्थश्रवणासक्तो महापापयुतोऽपि वा।
वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते ॥१८॥ કેવળ ગીતાનો અર્થ સાંભળવામાં પ્રીતિવાળા મહાપાપયુક્ત હોય તે પણ વૈકઠને પામે છે અને વિગુની સાથે આનંદ ભોગવે છે,
Page #86
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] (મન વાણીથી) સાંભળેલું બધું (આત્મસ્વરૂપ છે એવા) જ્ઞાનનો ત્યાગ ન થાઓ. [૪ ન
गीतार्थ ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः।
जीवन्मुक्तः स विज्ञेयो देहान्ते परमं पदम् ॥१९॥ જે નિત્ય ગીતાના અર્થનું ધ્યાન (અનુસંધાન) કરી અનેક કર્મો કરે તેને જીવન્મુક્ત જાણવો. તે શરીરના વિલય પછી પરમપદમાં સ્થિતિ કરે છે.
गीतामाश्रित्य बहवो भूभुजो जनकादयः ।
विधूतकल्मषा लोके गीता याताः परं पदम् ॥२०॥ ગીતાનો આશ્રય કરીને પાપથી રહિત બનેલા જનકાદિ ઘણુ રાજાઓ આ લોકમાં ગવાઈ એટલે પ્રસિદ્ધિને પામી અંતે પરમપદમાં સ્થિત થયા છે.
गीतायाः पठनं कत्वा माहात्म्यं नव यः पठेत ।
वृथा पाठो भवेत्तस्य श्रम एव ह्यदाहृतः ॥२१॥ જેઓ ગીતાનો પાઠ કરીને માહાસ્યનો પાઠ કરતા નથી, તેમનો પાઠ વથા થાય છે. તેથી તેને મિથ્યાશ્રમરૂપ જ કહ્યો છે.
। एतम्माहात्म्यसयुक्तं गीताभ्यासं करोति यः।
स तत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् ॥२२॥ જેઓ આ માહાભ્ય સહિત ગીતાને અભ્યાસ કરે છે તે તેના દુર્લભ એવી સગતિરૂપ દળને પામે છે.
सूत उवाचमाहात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनम् ।
गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् ॥२३॥ સૂત બેલા હે શૌનકે! ગીતાનું આ સનાતન એવું માહામ્ય મેં તમને કહ્યું, જે પુરુષ ગીતાના પાઠના અંતમાં આ (માહાભ્ય)નો પાઠ કરે છે, તે પુરુષ ઉપર કહેલાં તમામ ફળોને પામે છે.
इति श्रीवाराहपुराणे श्रीगीतामाहात्म्यं सम्पूर्णम् ॥ આ પ્રમાણે શ્રી વારાહપુરાણમાં કહેવાયેલું શ્રી ગીતાનું માહામ્ય સંપૂર્ણ થયું.
-
-
श्रीगीतादोहन-अनुष्ठान
सप्ताह पारायण विधि
-
દિવસ
અધ્યાયસંખ્યા. ઉપાસના કાર્ડ અધ્યાય ૧, ૨, ૩, અધ્યાય ૪, ૫ અધ્યાય ૬, ૭, ૮ અધ્યાય ૯, ૧૦ અધ્યાય ૧૧, ૧૨, ૧૩, ૧૪ અધ્યાય ૧૫, ૧૬, ૧૭ અધ્યાય ૧૮
પણ સંખ્યા
૧ થી ૧૨૦ ૧૨૧ થી ૨૩૯ ૨૩૯ થી ૩૦ ૩૨૦ થી ૪૭૩ ૪૭૪ થી ૫૪૯ ૫૫૦ થી ૬૭૬ ૬૭૬ થી ૭૯૯ ૮૦૦ થી ૯૦૮
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨ ].
અન્નેનાથી તેનો ત્રાસવામિ
[ શ્રીગીતામત્વના ન્યાસ, ધ્યાન ઇત્યાદિ
श्रीगीतामन्त्रना न्यास, ध्यान इत्यादि
બીજ, મંત્ર, ન્યાસ અને ધ્યાન શ્રીમદ્ ભગવદ્દગીતા, એ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણની વાણીરૂપ પૌરુષેય ઉપનિષદ હેવાથી તે મંત્રરૂપ છે. મંત્રના ઋષિ, છંદ, દેવતા, બીજ, શક્તિ અને કીલક આ છ (અંગે) વાનાં હેય છે, તે નીચે પ્રમાણે છે.
ॐ अस्य श्रीमद्भगवद्गीतामालामन्त्रस्य भगवान्वेदव्यास ऋषिः ॥ अनुष्टुप् छन्दः ॥ श्रीकृष्णः परमात्मा देवता ॥ अशोच्यानन्वशोचस्त्वं प्रशावादाश्च भाषस इति बीजम ॥ सर्वधर्मान्परित्यज्य मामेकं शरण बजेति शक्तिः ॥ अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच इति कीलकम् ॥
ઋષિ, બીજ, શક્તિ, કીલક આ શ્રીમદ ભગવદગીતારૂપી માળામાં આવેલાં ભગવદ્રવચનરૂપી મંત્રના દ્રષ્ટા, ભગવાન વેદવ્યાસ મહર્ષિ છે; છંદ અનુષ્ય (છંદવિવરણ માટે “શ્રીમદભગવદગીતાના મંત્રો અને છંદે” એ મથાળું પૃષ્ટ અ ૬૮ જુએ) છે. અને દેવતા શ્રીકૃષ્ણ પરમાત્મા છે.
જેનો શેક કરવો યોગ્ય નથી તેને તું શોક કરે છે અને પંડિતના જેવા શબ્દો બોલે છે" એ વચન " ગીતામંત્રનું બીજ છે.
“સર્વ ધર્મોને પરિત્યાગ કરીને એક મારે જ શરણે આવ.” આ વચન ગીતા મંત્રની શક્તિ છે અને
હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, તું શાક ન કર.” એ આ ગીતામંત્રની કીલક એટલે ખીલી, દિલ્લી, ચાવી વા કુંચી છે.
ન્યાસ વિષે સમજણ મંત્રનું પઠન, પૂજન કે જપ ઇત્યાદિ કરવા પહેલાં શરીરની શુદ્ધિ ઉપરાંત સર્વ અંગોમાં મંત્રોનું આરોપણ કરીને તેને ન્યાસ વડે દેવતાઓના રક્ષણરૂપ બનાવવું જોઈએ તે ન્યાસના બે વિભાગે છે. (૧) કરન્યાસ’ અને (૨) “અંગન્યાસ.' અંગન્યાસમાં પણ પતંગ અને દશાંગ એવા બે ભેદો છે. અહીં ષડંગન્યાસ આપવામાં આવેલ છે. ગીતાનો પાઠ કરનાર પ્રથમ ગીતામંત્રના ઋષિ, છંદ દેવતા, ઇત્યાદિનું ઉપર પ્રમાણે સ્મરણ કર્યા પછી નીચેના વિધ અને ક્રમ પ્રમાણે ન્યાસ કરવા.
કરન્યાસને વિધિ
જૈને છિતિ શાસ્ત્રાર્જુન વૈ રતિ વ:” “આ (આત્મા)ને શસ્ત્રો છેડી શકતાં નથી અને અગ્નિ બાળી શકતા નથી.” આ મંત્ર ભણી, બંને હાથના અંગ ઉપર તર્જનીને ફેરવવી અને “કંકુઝક્યાં નમઃ” એમ બોલીને તેને આત્મારૂપે નમસ્કાર કરવા.
" न चैन क्लेदयन्त्यापो न शोषयात मारुतः " આ (આત્મા)ને પાણી પલાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી” આ મંત્ર ભણીને બંને હાથની તર્જનીઓને (અંગુઠા પાસેની આંગળી ઓને) અંગુઠે અડાડીને “તનાાં નમઃ” એમ બોલી તેને આત્મભાવે નમસ્કાર કરવા,
“અરોડામાડયમવોશોથ ઘa = " આ (આત્મા ન છેદી શકાય, ન બાળી શકાય, ન ભીંજવી શકાય અને ન સૂકવી શકાય તે છે' આ મંત્ર ભણીને બંને હાથની વચલી આંગળીઓને અંગુઠે અડાડીને “મનાભ્યાં નમ: " - એમ બોલી તેને આત્મભાવે નમસ્કાર કરવા,
Page #88
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] રાતદિવસ હું આ અધ્યાયમાં જ જેઠું છું યા વ્યતીત કરું છું. [ ૨ ૩
“ના રતિઃ થાજુવો સનાતના” આ(આત્મા) નિત્ય સર્વવ્યાપક, સ્થિર, અચળ અને સનાતન છે” આ મંત્ર ભણીને બંને હાથની અનામિકાઓ (ટચલી આંગળી પાસેની આંગળીઓ) ઉપરથી અંગુઠ ફેરવીને “અનામિાભ્યાં નમઃ” એમ બોલીને તેને પરમાત્મભાવે નમન કરવું
ઘર છે નિ રાતરાણ સારા “હે પાર્થ! મારાં સેંકડે અને હજારો રૂપને તું ” આ મંત્ર ભણુને બંને હાથની ટચલી આંગળીઓ ઉપર અંગુઠાને ફેરવીને “નિષ્ઠિાભ્યાં નમઃ” એમ બોલીને તેને નમસ્કાર કરવા.
“ નાનાવિધાનિ લિાનિ નાના જ્ઞાતિ ” “મારાં રૂપે અનેક પ્રકારનાં, દિવ્ય તથા અનેક વર્ણ અને આકારનાં છે” આ મંત્ર ભણી બને હાથની હથેલીઓને તથા તે વડે હાથના પાછલા ભાગને સ્પર્શ કરીને “ તરyભ્યાં નમઃ” એમ બોલીને તેને નમસ્કાર કરવા. આમ કરન્યાસ કરીને પછી હદયાદિ અંગન્યાસ કરવો.
હૃદયાદિ ષડંગન્યાસને વિધિ જૉન છિન્નતિ વાનિ નિ આ(આત્મા)ને શઓ છેદી શકતાં નથી અને અગ્નિ બાળી શકતું નથી.” એમ મંત્ર ભણીને “ દુકયાય નમઃ” એમ બોલીને જમણે હાથ હદય ઉપર મૂકી પછી નમસ્કાર કરવા.
“લં છે ત્યારે જ રોષત્તિ માતઃ” એ (આત્મા)ને પાછું ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.” આ મંત્ર ભણુને “ શિરણે વાહા” એમ બોલીને જમણે હાથ મસ્તક ઉપર મૂકવો અને પછી તેને પ્રણામ કરવા.
વછેરો માહ્યોડમરોળ gવ " “આ(આત્મા) ન તે છેદી શકાય, ન તે બાળી શકાય, ન તો ભીંજવી શકાય, અને ન તો સૂકવી શકાય તેવો છે.” આ મંત્ર ભણીને “શિલ્લા વર્ષ” એમ બોલીને જમણા હાથના અગ્ર ભાગ(આંગળીઓના છેડા) વડે ચેટલી ઊગે છે તે સ્થાનને સ્પર્શ કરવો.
“નિયઃ રાતઃ થાઇવઢsી સનાતન ” આ(આત્મા) નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ અને સનાતન છે” આ મંત્ર ભણને “વવા સુ” એમ બોલીને બંને હથેળીઓ બંને ખભાને અડાડી અદબ વાળીએ તેમ કરવું અને સમગ્ર અંગમાં કવચ પહેર્યાની ભાવના કરવી.
“જે જ્ઞાર્થ હૃપfબ રાતોsઇ રહ્યા “હે પાર્થ ! મારાં સેંકડે અને હજારો રૂપને જે ” આ મંત્ર ભણીને “નૈત્રત્રયાય વૌષ” એમ લીને જમણા હાથની તર્જની અને કનિષ્ઠિકા એ બે આંગળીઓ વડે બંને ચક્ષુઓને અને પછી બંને ભમરો વચ્ચેના ત્રીજા ગુપ્ત જ્ઞાનચક્ષને પણ સ્પર્શ કરો.
નાનાવિધાનિ વિદ્યાનિ નાનાવતીન = " મારાં રૂપ અનેક પ્રકારનાં દિવ્ય તથા અનેક વર્ણનાં છે. આ મંત્ર ભણીને બાય ટુ” એમ બોલીને જમણા હાથને માથા પરથી ફેરવી તેના વડે ડાબી હથેળીમાં તાળી વગાડવી.
દયાનને વિધિ આ પ્રમાણે અંગન્યાસ કર્યા પછી ગીતાના ઋષિ વ્યાસ ભગવાનનું તથા દેવતા શ્રીકૃષ્ણ પરમાત્માનું નીચે કહેલી ભાવનાઓ અને નમસ્કાર સહિત ધ્યાન કરવું.
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं ध्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् ।
Page #89
--------------------------------------------------------------------------
________________
જ
૪].
ગત રવિખ્યાન રસ્થ વાિમ-
[ શ્રીગીતામન્ટના ન્યાસ, થાન ઇત્યાદિ
अद्वैतामृतवर्षिणी भगवतीमष्टादशाध्यायिनीम्
अम्ब स्वामनुसन्दधामि भगवद्वीते भवद्वेषिणीम् ॥१॥ % સ્વરૂપ ભગવાન નારાયણે પોતે અર્જુનને ઉપદેશેલી પ્રાચીન મહામુનિ શ્રોવેદવ્યાસજીએ મહાભારતમાં ગુંથેલી, અદ્વૈતજ્ઞાનામૃતને વર્ષાવનારી, ભગવતી એટલે ઐશ્વર્ય, શક્તિ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યના કારણરૂ૫ અઢાર અધ્યાયવાળી અને (જન્મ મરણને તથા અહંતા-મમતા૨૫) સંસારને ટાળનારી, હે માત! હે ભગવદ ગીતા ! હું તારું ધ્યાન કરું છું.
नमोऽस्तु ते व्यास विशालबुद्ध फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॥२॥ વિશાળ બુદ્ધિવાળા અને ખીલેલા કમળ જેવાં સુંદર નેત્રવાળા હે વ્યાસ ભગવાન ! આપને નમસ્કાર હે. આપે જ મહાભારતરૂપી તેલ પૂરીને આ ગીતાજ્ઞાનરૂપી દીપકને પ્રગટાવ્યો છે.
प्रपन्नपारिजाताय तोत्रवेत्रकपाणये।
शानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥३ શરણુ થનારને કલ્પવૃક્ષની જેમ ઇછિત ફળ આપનાર, હાથમાં ચાબુક ધારણ કરનારા, જ્ઞાનમુદ્રાયુત અને ગીતરૂપી અમૃતનું દહન કરનારા હે શ્રીકૃષ્ણ! આપને નમસ્કાર છે.
सर्वोपनिषदो गाशे दोग्धा गोपालनन्दनः ।।
पार्थो वत्सः सुधीर्मोक्ता दुग्धं गीतामृतं महत् ॥४॥ સર્વ ઉપનિષદ ગાયારૂપ છે તેના દેહનારા ગોપાલનંદન શ્રીકૃષ્ણ ભગવાન છે: અજુનરૂ૫ વત્સ(વાછરડા) છે; બુદ્ધિશાળી પુરુષ તે દૂધના ભકતા(પીનારા) છે અને ગીતા એ મહાન અમૃતરૂપી દૂધ છે
वसुदेवसुतं देवं कश्सचाणरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥५॥ વસુદેવના પુત્ર, દિવ્ય રૂપવાળા, કંસ અને ચાણુર ને નાશ કરનારા અને દેવકીને પરમ આનંદ આપનારા એવા જગલુરુ આત્મસ્વરૂપ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.
भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोपला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला । अश्वत्थामविकर्णधोरमकरा दुर्योधनावर्तिनी
सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः ॥६॥ ભીમ અને દ્રોણરૂપી કિનારાઓવાળી જયદ્રથરૂપી જળવાળી, શકુનીરૂપી નીલ પત્થરવાળી, શલ્યરૂપી અંડવાળી, કપાચાર્યરૂપી પ્રવાહવાળી, કર્ણરૂપી મજાંવાળી, અશ્વત્થામા અને વિકર્ણરૂપી ભયાનક મગરમચ્છવાળો અને દુર્યોધનપી ઘુમરીવાળી એવી યુદ્ધરૂપી નદીને શ્રીકૃષ્ણરૂપી સુકાની વડે જ પાંડવો તરી ગયા;
પાદરાવઃ સોનમર્દ ગીતાનો नानाख्यानककेसरं हरिकथासम्बोधनाबोधितम् ॥ लोके सज़नषट्पदैरहरहः पेपीयमानं मुदा ।
भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वसि नः श्रेयसे ॥७॥ ગીતાના અર્થરૂપ ઉત્કટ સુગંધવાળું, નાના પ્રકારનાં આખ્યાનરૂપી કેસરવાળું, હરીકથાના ઉપદેશ વડે પ્રદલ થયેલું, જગતમાંના સજજનરૂપી ભમરાઓ નિરંતર આનંદપૂર્વક જેના રસનું પાન કરે છે એવું, કળિકાળના પાપને વિનાશ કરનારું અને પરાશરના પુત્ર શ્રી વ્યાસ મુનિના વાણીરૂપી સરોવરમાં ઊગેલું મહાભારતરપી કમળ અમારું સર્વેનું કલ્યાણ કરનારું થાઓ.
Page #90
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન ] હું જત જ બોલીશ, સત્ય વદીશ.
[ ક ષ मूकं करोति वाचालं पहुं लङ्घयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥८॥ જેમની કૃપા મુગા માણસને વાચાળ કરે છે અને પાંગળાને પર્વત એળગાવે છે; તે પરમાનંદ સ્વરૂપ માધવને હું વંદન કરું છું.
यं ब्रह्माधरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यै स्तवैवेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः । ध्यानावस्थिततदूतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥९॥ બ્રહ્મા, વિષ્ણુ, ઇંદ્ર, રુદ્ર અને મત વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્રો વડે જેમની સ્તુતિ કરે છે, સામવેદનું ગાન કરનારા મુનિએ અંગ, ૫૬, કામ અને ઉપનિષદ સહિત વેદો વડે જેમના સ્તુતિ ગાય છે, બાનમાં
થર થયેલા મુનિઓ તેમાં રહેલા મન વડે જેમનાં દર્શન કરે છે; અને દેવો તેમ જ અસુરે જેમના પારને જાણી શકતા નથી, એવા ચિંતન્યરૂપ પરમાત્મસ્વરૂપ દેને વારંવાર નમસ્કાર હે.
इति श्रीमद्भगवद्गीताभ्यानम् ॥
तत्सत्
श्रीमद् गीतादोहननो पूजनविधि श्रीकृष्णाय नमः ॥ आचम्य प्राणायाम कुर्यात् ॥ ॐ भद्रं कर्णेभिरिति शांतिपाठ पठेत् ॥ ततः संकल्पः ॥ ॐ विष्णुर्विष्णुर्विष्णुः ॥ अद्येत्यादि पूर्वोच्चरित एवं गुणविशेषेणविशिष्टायां शुभपुण्यतिथौ मम सकुटुंबस्य सपरिवारस्य श्रीगोवर्धनधरणचरणारविंदप्रसादात् सर्वसमृद्धिप्राप्त्यर्थ वा आत्मसिद्धिप्राप्त्यर्थ प्रारब्धानुसारादनुग्रहपूर्वकं श्रीभगवन्नामात्मकस्वरूपश्रीगीतायाः पाठसांगतासिद्धयर्थं श्रीगीतायाः प्रतिष्ठां पूजनं चाह करिष्ये ॥ तदस्तु मित्रावरुणेति प्रतिष्ठां कुर्यात् ॥ ततः पुरुषसूक्तेन आवाहनादिषोडशोपचारैः पूजयेत् ॥
અર્થ–પ્રથમ શ્રીકૃષ્ણને નમસ્કાર કરીને આચમન કર્યા પછી પ્રાણાયામ કરવા. પછી “મજ જિ: છે. શાંતિપાઠ ભણવો. ત્યાર પછી સંકલ્પમાં શ્રીવિષ્ણુ ભગવાનનું ત્રણવાર સ્મરણ કરીને, આજે અમુક માસ અને અમુક તિથિના દિવસે, શ્રી ગીતાજીની પૂજા માટે મારા કુટુંબ અને પરિવાર સહિત, ગવર્ધનધારી શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળની કપાથી સર્વ સમૃદ્ધિની પ્રાપ્તિને માટે અથવા આત્મસિદ્ધિની પ્રાપ્તિને માટે, પ્રારબ્ધાનુસાર શ્રીહરિના અનુગ્રહપૂર્વક શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્દ ભગવદ્દગીતાના પાડની સંપૂર્ણ સિદ્ધિને માટે, શ્રીમા ભગવદ ગીતાની પ્રતિષ્ઠા અને પૂજા હું કરીશ; એ પ્રમાણે બેલીને સંકલ્પ કરવો. ત્યાર પછી “જિત્રાવળ' ઇત્યાદિ મંત્રથી પ્રતિષ્ઠા કરવી અને પુરુષસૂકત વડે આવાહનાદિ પડશોપચારે પૂજન કરવું.
ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमि विश्वतो वृत्वा अत्यतिष्ठदशांगुलम् ॥१॥ श्री भगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ आवाहनम् ॥
અર્થ-સહસ્ત્ર મસ્તકેવાળા, સહસ્ત્ર નેત્રવાળા ને સહુ ચરાવાળા એવા વિરાટ૫ પરમપુરુષ સર્વ તરફથી ભૂમિને વ્યાપીને તેનાથી દશ આંગળ બહાર રહેલા છે. (૧) આ મંત્રથી શ્રી ભગવાનના નામસ્વાપ બોગીતાજીને નમસ્કાર કરીને આવાહન કરવું.
Page #91
--------------------------------------------------------------------------
________________
[ શ્રીમદ્દ ગીતાદેાહનના પૂજનિધિ
* $ ]
तन्मामवतु तद्वक्तारमवस्ववतु
पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानः । यदन्नेनातिरोहति ॥२॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ आसनम् ॥
અર્થ :—આ સંસારમાં ભૂતકાળમાં જે કાંઈ થયું અને ભવિષ્યમાં જે કંઈ થવાનું', તે સના નિયંતા આ પરમ પુરુષ જ છે. વળી આ અમૃતપણાના તથા જે અન્ન વડે દેહાર્દિ ઊપજે છે, તથા ટકે છે, તેના પણ એ જ નિયામક છે. (૨) આ મંત્રથી શ્રી ભગવાનના નામસ્વરૂપ શ્રીગીતાજીને નમસ્કાર કરીને આસન આપવું.
एतावानस्य महिमा । अतोज्यायांश्च पूरुषः । पादोऽस्य विश्वा भूतानि । त्रिपादस्यामृतं दिवि ||३|| श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ।। पाद्यम् ॥
અ:—જે ભગવાનને આટલા મહિમા કહ્યો, તે કરતાં પણ એ પરમપુરુષ બહુ જ વધારે મહાન છે, કેમ કે તેમના માત્ર એક જ પાક્રમાં સર્વંભૂ રહેલાં છે અને બાકીના ત્રણ પદે તેા નાશરહિત તથા સ્વપ્રકાશરૂપે સ્થિત છે. (૩) આ મંત્રથી શ્રોભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને પાદ્ય કરવું.
ત્રિષાપૂર્વ સàવુહષઃ । પાટોત્સ્યેન્હા મવત્ પુનઃ । તતો વિશ્વક્ ક્થામવું | સારનાનને અમિ I श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ अर्घ्यम् ॥
અ:—એ પરમપુરુષના ત્રણ પાદ તે ઉપર અદૃશ્યરૂપે રહેલા છે અને એમને એક જ પાદ પુન: અહીં આ સસારરૂપે થયા છે; તથા પછી ખાનારાં તે નહિ ખાનારાં સર્વ પ્રાણી અને પદાર્થીમાં અનેક રૂપે વ્યાપીને એ પરમપુરુષ રહેલા છે. .(૪) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ગીતાછતે નમરકાર કરીને અર્ધ્ય આપવા.
तस्माद्विराडजायत । विराजो अधि पूरुषः । स जातो अत्यरिच्यत । पश्चाद्भूमिमथो पुरः ||५|| श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्री गीतायै नमः ॥ आचमनीयम् ॥
અર્થ :—તે વિરાટપુરુષથી બ્રહ્માંડ થયું, તેના ઉપર તે વિરાટ પુરુષરૂપે અધિષ્ઠાતા થઈ, ઊપજેલા પદાર્થમાં વ્યાપી રહેવા ઉપરાંત તેનાથી ભિન્નરૂપે પણ થયા અને પછી તેમણે ભૂમિને તથા શરીર પ્રત્યાદિન ચ્યાં. (૫) આ મંત્રથી શ્રીભગવાનના નામવરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને આચમન આપવું.
यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत | वसंतोऽस्यासीदाज्यम् । ग्रीष्म इध्मः शरद्धविः || ६ || श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ स्नानम् ॥
અઃ—જ્યારે એ પુરુષરૂપ વિષ વડે દેવા યજ્ઞ કરતા હતા, ત્યારે વસંતઋતુ એમાં ઘીરૂપ થઈ, પ્રોબ્મઋતુ ઋધનરૂપ થઈ અને શરઋતુ વિરૂપ થઇ. (૬) આ મ ંત્રથી શ્રોભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને સ્નાન કરાવવું.
तं यज्ञं बर्हिषि प्रौक्षन् । पुरुषं जातमग्रतः । तेन देवा अयजंत । साध्या ऋषयश्रये ॥७॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रोगीतायै नमः || वस्त्रम् ॥
અર્થ:મનના સાધનરૂપે પ્રથમ ઊપજેલા તે પરમપુરુષને માનસયજ્ઞમાં પ્રેક્ષણ કરતા હતા, તે વડે તે સાધ્ય દેવા અને ઋષિએ માનસયજ્ઞ કરવા લાગ્યા. (૭) આ મંત્રથી શ્રીભગગનના નામસ્વરૂપ શ્રોમદ્ગીતાજીને નમસ્કાર કરીને વસ્ત્ર અપણુ કરવું.
Page #92
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] (આત્મભાવરૂપ એવા) તે માને (આત્માસ્વરૂપ વક્તાનું રક્ષણ કરે. [ ૭
तस्माद्यज्ञात्सर्वहुतः। संभृतं पृषदाज्यम् । पशूस्तांश्चक्रे वायव्यान् । आरण्यान्प्राम्याश्च ये ॥८॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ यज्ञोपवीतम् ।।
અ -સર્વ જેમાં હોમાય છે. એવા પરમપુરુષ તે યજ્ઞ વડે દહીં ને થી પ્રાપ્ત કરતા હતા; તથા વાયુદેવતાવાળાં જે અરણ્યનાં ને ગામના પશુઓ છે. તેમને ઉત્પન્ન કરતા હતા. (૮) આ મંત્રથી શ્રીમ નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને યજ્ઞોપવીત આપવું.
तस्माद्यज्ञात्सर्वहुतः । ऋचः सामानि जज्ञिरे । छन्दांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत ॥९॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ चंदनम् ॥
અર્થ :–સર્વ હતયજ્ઞથી તે ઋચાઓને તથા સામોને ઉપન્ન કરતા હતા, તેથી છેદેને ઉપન્ન કરતા હતા અને તેથી યજુર્વેદ ઉત્પન્ન થતો હતો. (૯) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્દ ગીતાજીને નમસ્કાર કરીને ચંદન કરવું.
तस्मादश्वा अजायत । ये के चोभयादतः । गावो ह जज्ञिरे तस्मात् । तस्माज्जाता अजावयः ॥१०॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ पुष्पम् ॥
અર્થ :–તેથી અશ્વો તથા જે કોઈ ઉપર નીચે બને બાજી દાંતવાળા પશુ છે તે ઉત્પન્ન થયા, તેથી પ્રસિદ્ધ ગાય ઉપજી અને તેથી બકરાંઓ અને ઘેટાંઓ ઉપજ્યાં. (૧૦) આ મંત્રથી શ્રી ભગવાનના નામસ્વરૂ૫ શ્રીમદ્દગીતાજીને નમસ્કાર કરીને પુષ્પ ચઢાવવાં.
यत्पुरुषं व्यदधुः। कतिधा व्यकल्पयन् । मुखं किमस्य को बाहू । कावूरू पादावुच्येते ॥११॥ श्रीभगवान्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ धूपम् ।।
અર્થ-જ્યારે વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યો ત્યારે એનાં અંગેની કલ્પના કેટલે પ્રકારે કરતા હતા ? એનું મુખ કોણ? સાથળ કાણ? ને પગ કાણું કહેવાય છે? (૧૧) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્દગીતાજીને નમસ્કાર કરીને ધૂપ અર્પણ કરવો.
ब्राह्मणोऽस्य मुखमासीत् । बाहू राजन्यः कृतः। ऊरू तदस्य यद्वैश्यः । पद्भ्यां शूद्रो अजायत ॥१२॥ श्रीभगवन्नामा मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ दीपम् ॥
અર્થ –એ વિરાટ પુરુષનું મુખ બ્રાહ્મણ હતા, ક્ષત્રિયને બે હાથરૂ૫ કર્યા; જે વૈશ્ય તે એના બે સાથળરૂપે ઉપજ્યા અને બે પગપે શુદ્ર ઉપજ્યા. (૧૨) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને દીપ અર્પણ કરે.
વન્દ્રમાં મનો નાતઃા વક્ષ: ગુજરાતી મુવાર્વિથાણ I પ્રાણાયુરઝાયત ? રૂા. श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीताथै नमः ॥ नैवेद्यम् ॥
અર્થ :–ચંદ્રમા મનથી ઉત્પન્ન , સુર્ય નેત્રથી ઉત્પન્ન થયા તથા ઈન્દ્રને અગ્નિ મુખથી અને વાયુ પ્રાણથી ઉત્પન્ન થ, (૧૩) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને નૈવેદ્ય અર્પણ કરવું.
Page #93
--------------------------------------------------------------------------
________________
* ૭૮]
मामवतु वक्तारमवतु वक्तारम् ॥
[શ્રીમદ્ ગીતાાહનના પૂજનવિધ नाभ्या आसीदंतरिक्षम् । शीर्णा द्यौः समवर्तत । पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् ॥ तथा लोकान् अकल्पयन् ॥१४॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ पूगीफलतांबूलम् ॥
અર્થ :-—નાભિથી અંતરિક્ષ ઉત્પન્ન થયું; મસ્તકથી સ્વ ઉત્પન્ન થયું. બન્ને ચરાથી ભૂમિ અને સ્ત્રોત્રથી દિશાઓ ઊપજી. એવી રીતે લાને કપતા હતા. (૧૪) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને પૂગીલ તથા તાંબૂલ આપવાં.
सप्तास्यासन् परिधयः । त्रिः सप्त समिधः कृताः । देवा यद्यज्ञं तन्वाना । अबध्नन् पुरुषं पशुम् ॥ १५॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः || दक्षिणाम् ॥
અર્થ :-જ્યારે દેવા યજ્ઞ કરવા લાગ્યા ત્યારે પુરુષરૂપ યજ્ઞ સાધનને બાંધતા હતા. સાત એના પરિદ્ધિએ હતા અને ત્રણ સાતને સમિધા કરી. (૧૫) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને દક્ષિણા અણુ કરવી.
वेदाहमेतं पुरुषं महांतम् । आदित्यवर्णं तमसस्तु पारे । सर्वाणि रूपाणि विचित्य धीरः । नामानि कृत्वाभिवदन् यदास्ते ॥ १६ ॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः || नमस्कारम् ॥
અર્થ :—ધીરજવાન મનુષ્ય જ્યારે એ પ્રમાણે પરમાત્માનાં સમગ્ર રૂપાને વિચારીને તેને અનુસરતાં નામેાને અભિવ્યક્ત તથા અભિવંદન કરતા રહે છે, ત્યારે જ તેને એમ લાગે છે કે એ આદિત્ય સમાન તેજરવરૂપ અને અત્યંત મહાન એવા પરમ પુરુષતે તા હું હજી (જરાતરાજ) જાણું છું. (૧૬) આ મંત્રથી શ્રીભગવાનની નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને પુનઃ નમસ્કાર કરવ'.
धाता पुरस्ताद्यमुदाजहार शक्रः प्रविद्वान् प्रदिशश्वतस्रः । तमेवं विद्वानमृत इह भवति नान्यः पंथा अयनाय विद्यते १७॥ श्री भगवन्नामात्मकस्वरूपिण्यै श्रगीतायै नमः ॥ प्रदक्षिणाम् ॥
અર્થ :——પૂર્વે બ્રહ્માએ જેને પે!તાના આપિતા જાણ્યા હતા અને ઇંદ્ર જેને ચારે દિશામાં જાણ્યા હતા, એવા પરમાત્માનું જ્ઞાન થયું હેાય તે જ આ જગતમાં અમૃતપણાને પામે છે; એને પ્રાપ્ત કરવાને આ વિના ખીજો કેાઈ પણ માગ નથી. (૧૭) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતા”તે નમકાર કરીને પ્રદક્ષિણા કરવી.
यज्ञेन यज्ञमयजंत देवाः । तानि धर्माणि प्रथमान्यासन् । ते ह नाकं महिमानः सचंत । यत्र पूर्वे साध्याः संति देवाः ॥१८॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ मंत्रपुष्पम् ॥
અર્થ :—દેવા યજ્ઞ વડે જ યજ્ઞનું યજન કરતા હતા. એ યનુ ધમ ને પ્રથમ ધારણુ કરનાર મુખ્ય મનુષ્યા હતા. જે સ્વર્ગમાં પ્રાચીન સાધ્ય દેવા રહે છે, તે સ્વને એ યધમતુ પાલન કરનારા મહાત્માએ પામે છે. (૧૮) આ મંત્રથી શ્રોભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમકાર કરીને મંત્ર પુષ્પાંજલિ આપણુ કરવી.
41
Page #94
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] (આત્મસ્વરૂપ એવા તે મારું અને આત્મસ્વા૫) વક્તાનું રક્ષણ કરશે. [૪ હટ
તે પરમાત્માની પ્રાર્થના कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।
प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ॥ જે પરબ્રહ્મ પરમાત્માનાં કૃષ્ણ વાસુદેવ, શ્રીહરિ, ગોવિંદ એવાં નામે છે અને જે ભક્તજનનું દુઃખ સંહારે છે એવા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનને વારંવાર સાષ્ટાંગ નમસ્કાર.
नमस्ते वासुदेवाय सर्वभूतक्षयाय च । हृषीकेश ! नमस्तुभ्यं, प्रपन्नं पाहि मां प्रभो॥
શ્રીમદ્દ ભા. ૧૦/૪૦/૩૦ અફર રસ્તુતિ. આપ વાસુદેવને હું નમસ્કાર કરું છું, સર્વ પ્રાણુઓના આશ્રય આપને હું નમસ્કાર કરું છું, અને ઈતિઓના નિયંતા હે હલીકેશ! આપને હું નમરકાર કરું છું. હે પ્રભો! શરણે આવેલા મારું આપ રક્ષણ કરે.
नमोऽस्तु ते महायोगिन् ! प्रपन्नमनुशाधि माम् । यथा त्वचरणाम्भोजे रतिः स्यादनपायिनी ॥
શ્રીમદ્ ભા. ૧૧/૨૯૪૦ ઉદ્ધવજીની ભગવસ્ત્રાર્થના. હે મહાયોગી! હું આપને નમસ્કાર કરું છું. મને મુકતદશા પ્રાપ્ત થાય, તે પણ નાશ ન પામે એવી આપના ચરણકમળ ઉપરની પ્રીતિ જે રીતે સ્થિર થાય, તે રીતે આપ મને શરણાગતને ઉપદેશ આપે.
नमः कृष्णपदाब्जाय भक्ताभीष्टप्रदायिने ।
आरक्तं रोचयेच्छश्वन्मामके हृदयांबुजे ॥ ભક્તજનોને ઇષ્ટ વસ્તુ આપનાર એવા શ્રીકૃષ્ણના ચરણકમળને અમારા નમસ્કાર છે. એ આરત ચરણકમળ મારા હદયકમળમાં વારંવાર રુચિ ઉત્પન્ન કરો.
श्रीगीतारूपमेवै तत् पूजयेद्भक्तिपूर्वकम् ।
अर्चकायाखिलान् कामान् प्रयच्छति न संशयः ॥ શ્રીગીતાજીને ભગવાનનું સ્વરૂપ સમજીને આ પ્રમાણે જે ભકિતપૂર્વક પૂજે છે, તેને સર્વ મનોરથ સિદ્ધ છે; એમાં સંશય નથી.
इति श्रीगीतापुस्तकषोडशोपचारपूजनविधिः समाप्तः ।।
| શ્રીકૃષ્ણનમg u
Page #95
--------------------------------------------------------------------------
________________
શાન્તિઃ શાન્તિઃ શા િશ ત.
ઝંડાનું
વગી કરણ
શ્રીમદ્ ભગવદ્ ગીતામાંના છંદાનુ અધ્યાયવાર વર્ગીકરણ શ્રીભગવદ્ગીતાના મત્રામાં કયા કયા છંદો આવેલા છે તેનું અધ્યાયવાર સ્પષ્ટીકરશુ. દાનું નામ ક્સ માત્ર મ[/ (૧) કૈંપતિ
અન્યાય
મત્રાંક
३७
# 2]
(૨) ઇન્દ્રવજા
(૩) ઉપેન્દ્રવજા (૪) વિપરીતપૂર્વી (એટલે જેના છંદ સમજી નહિ શકાય તેવે) ૪ (૫) અનુષ્ટુપ્
૬૪
.૫
૬.
७
'
૯
૧૦
ર
.
0
..
C
.
૩
.
૧
૧
૧૦
૪૧
૨૮
૪૨
૩૦
२१
૩૪
૩૫
કુલ ૭૦૧
મંત્રીનું વ્યક્તિશા અધ્યાયવાર
વર્ગી કરણ
(શ્રીમદ્ ભગવદ્ગીતામાં કાના કેટલા મત્રો આવે છે તેનું નામ સહિત વર્ગીકરણુ ) ગ. ધૂ. સ. શ્રી . શ્રી ભ. કુલ
૧
૧
૨૫ ૧
.
४७
૨
૬૩
७
• ગીતાદોહન અધ્યાય ૧૩, શ્લાક ૧, ૧‰. = ધૃતરાષ્ટ, ૨ સ = સંજય, ૩.
૨
'
૧૧
૧૫
૨
७२
૪૩
૪૨
૨૯
૪૭
૩૦
૨૮
૩૪
૪ર
'
૧૧
૧૫
૧૧
ૐ તત્સત
ગીતાદેાહન
૧૭
૧૮
૫, t,
',
૨૧,
૧૧ ૩૫, ૩૧, ૩૨, ૪૪, ઉપરના અધ્યાયામાં બતાવવામાં આવેલા પપ દર્દી ઢાડીને બાકીના બધા અનુષ્ટુપ છે.
.
1., 11,
૭, ૨૩.
૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૬, ૩૮, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦,
૨, ૩, ૪.
૨૮.
૨૦.
૨૦, ૨૨, ૨૭, ૩..
'', ૧૫.
૧૮, ૨૮, ૨૯, ૪૫.
૮, ૨૦, ૭૦
અ. રૃ. સ. શ્રી અ શ્રી ન.
૧૧
'
૧૨
૧૩
૧૪
૧૫
૧
[ોનું વર્ગીકરણ
૩૩.
૧
૧૫
'
૧
અધ્યાયંવાર સંખ્યા
= }
= 3
*૧
ર
૧
૪૧
પૃષ્ઠ ૬૨૦ નીચેની ટિપ્પણી જુએ,
શ્રી . = શ્રી અર્જુન, ૪ શ્રી ભ. = શ્રી ભગવાન
પ
૧૪
૧૯
૩૪
R
૨૦ २४
२७
૭૧
૫૭૪
=૨૪
= 3
=ર્
= ૧
= ૧
= ૪
= ૨
= ૪
= ૪
૪૬
૭૦૧
*****♠ ♠
૫૫
૨૦
૭૦૧
Page #96
--------------------------------------------------------------------------
________________
[ આ ૮૧
ગીતાદહન ]
શાંતિ શાંતિ શાંતિ ગીતદેહન વા તત્વાર્થદીપિકા વિષયાનુક્રમણિકા
ઉપાસનાકાણ૭ ક્રમાંક વિષય
પૃષ્ઠ ક્રમાંક : વિષય મુખપૃષ્ઠ
ગ્રંથને કાળ અને સ્થળમહિમા પૂ. પાંડુરંગ આઠવલેજીનો સંદેશ
પ્રવૃત્તિના પ્રકારે ચોથી આવૃત્તિનું નિવેદન (સમિતિનું) ત્રીજી આવૃત્તિનું નિવેદન (સમિતિનું)
શાસ્ત્ર અને રાગકૃત પ્રવૃત્તિનાં લક્ષણો બીજી આવૃત્તિનું નિવેદન (સમિતિનું)
જિજ્ઞાસા કોને કહે છે? ત્રીજી આવૃત્તિનું નિવેદન (પ્રકાશકનું)
તને ઉદ્દેશ બીજી આવૃત્તિનું નિવેદન (પ્રકાશકનું)
આપ્ટે અને આપ્તવાકય નિર્વાણષટકમ સ્તોત્રમ
વિધિ, અર્થ અને અનુવાદ વાકયો ચટપઅરિકા સ્તોત્રમ
ભગવદ્ગીતા એ અદ્વિતીય ગ્રંથ છે પરમાત્માની પ્રાર્થના
હિંદુજાતિ કેમ નષ્ટ ન થઈ? મહર્ષિઓને સ્મરણાંજલિ
ગીતા છતાં અમારી ગુલામી શ્રી કૃષ્ણાર્પણ
ગીતાનાં પારકાએ કરેલા ગુણગાનને મેહ પ્રાતઃસ્મરણીય પરમહંસ સદગુરુ શ્રી ચરણક્ષરી મહારાજ
ગીતા અને સ્વાર્થ धर्मपालननी महत्ता
વર્ણાશ્રમાદિ અને સાધુ સંતો
સાંપ્રદાયિક કે સામુદાયિક पुरोवचन
ગ્રંથની પ્રાસાદિક્તા સાંપ્રતકાળ અને ભગવદ્ગીતા
મતમતાંતર થકી ફટકાર આમુખ લખવાનું કારણ
ગીતા અને આધુનિક લોકસંગ્રહ લેખનનો હેતુ
હિંસા અહિંસાને નિર્ણય અનુમાન કરવાની પદ્ધતિ શાસ્ત્રરહસ્ય સમજવાની પદ્ધતિ
હિંસાથી પુય થાય? દુરાગ્રહથી પિતાને કૃતાર્થ માની બેસવું
ગીતાહનમાં દેખવામાં આવતા વાંધાઓ લોકોને સાચું નહિ પણ સારું જોઈએ
અધ્યયનને હેત શીલવર્ધન પિતાની માન્યતા બીજા ઉપર લાદવાની યુક્તિ
ગ્રંથની વિશેષતા સત્ય સમજવાની અશક્તિ
ગીતા પઠનની પ્રાચિન મંત્રપદ્ધતિ રૂઢ થયેલી પ્રચારાત્મક પદ્ધતિ
પુનરુક્તિ દાનું કારણ કાચના ઓથા નીચે ચાલતે યવહાર
ગીતાદેહનના સૂકમ તેઓ ચોતરફ ફેલાયેલું ગુંડાગીરી રાજ અમારી અવળી ક્રિયાઓ
ગીતામાં ક પગ? બગડેલું કાર્ય સુધારાવારૂપ વ્રત
ગીતાનું ખરું જ્ઞાન કેમ મળતું નથી ? આજે જેની જરૂર છે તે જડીબુટ્ટી
સૂચના ભગવદ્ગીતાનું સાચું રહસ્ય જાણવાની જરૂર
महर्षिवर्यनुमादर्शवृत्त ગીતાને સિદ્ધાન્ત એ મારી પ્રતિજ્ઞા ગીતામાં શું નથી ?
પ્રોજન ગીતાને સંદેશ
અવતારીય કહેવાનું કારણ प्रथमावृत्तिनुं निवेदन
નદીનું મૂળ અને કષિનું ફળ श्रेया सि बहु विघ्नानि
મહર્ષિવર્ય અને નોકરી ગીતાદેહનની પ્રતિજ્ઞા
પુન: માહમિલન
Page #97
--------------------------------------------------------------------------
________________
અ ૮૨]
છ નો મિત્ર છું
:
વિષયાનુમણિકા
માંક વિષય
પૂર્ણ કમાંક વિષય ગિરનારનું ગિરિશુગ
પાઠવ્યસનની નિરુપયોગીતા મહર્ષિવર્ય ને તુંબ કષિ
પ્રચારાત્મક વાત્મયનું વ્યસન કોપરાનું નિવેત (પ્રથમાવત્તિ).
દુર્વાસા મુનિનું શાસ્ત્રવ્યસન
બહુશાસ્ત્રવ્યસન પણ નિદ્ય છે प्रन्थप्रशस्ति
શાસ્ત્રવ્યસન નિંદ્ય કેમ ? सद्ग्रन्थसेवननो महिमा
અનુષ્ઠાનવ્યસન પણ ત્યાજ્ય છે શ્રીમદ્ ભગવદ્ગીતાના મંત્રો અને છંદ
અનુષ્ઠાન વ્યસન કર્મવાસનાનું દ્યોતક છે. દ્વારકામાં ઉજવાયેલ ગીતાદેહન સપ્તાહ
કિરણશ ૫ ( ૧૩-૧૭ ). શળતામણિ (ભાવાર્થ સહિત)
દેહવાસના, તેના ત્રણ ભેદ તથા આત્મત્વભ્રાંતિ श्रीगीतादोहन-अनुष्ठानविधि
લોકાયાતક શાસ્ત્રોના અનર્થો કરે છે.
ગુણાધાનભ્રાંતિમાં પડતા બે પ્રકારે श्रीगीतामन्त्रनान्यास, ध्यान इत्यादि
દેષા૫નયનભ્રાંતિ भीमद् गीतादोहननोपूजन विधि
દેહને આત્મા માનશો એ પ્રમાણુશન્ય છે? શંદેનું વર્ગીકરણ
ગુણાઘાન પરિણામે નિરર્થક જ છે વિષયાનુક્રમણિકા
દેહને આત્મ કહેનારે નર પશુ છે ? શ્રીગોતાદેહન પ્રસિદ્ધીકરણને સમારંભ
ગુણધાન ત્યાજ્ય કેમ? શું દેહ અત્યંત મલિન છે ?
અહંભાવને ઓળપણ ન લેવો परमात्मस्वरूपचिन्तनम्
લેક, શાસ્ત્ર અને દેહવાસના ત્યાગવા યોગ્ય છે ઉપાસનાકાણ
5 કિરણશ ૧ ( ૧૭-૧૮ ) ૧ કિરણ ૧ (૪-૫ )
ગ્રંથ લખવાને ઉદ્દેશ પુસ્તકનું વાચન કે નશે ? નશાને લીધે જગતની થતી અવનતિ
सत्यं वद લખેલું વાંચનાર અધમ કેમ ?
ગ્રંથને હેતુ ૨ કિરણાંશ ૨ ( ૬-૮ )
ગ્રંથનું પ્રયોજન અને વિષય વાણીના વ્યાપારના બે પ્રકારે
૭ કિરણુશ ૭ (૧૯-૨૩ ) સકામ નિષ્કામ
मूकं करोति वाचालम् શુદ્ધ અને મલિન વાસનાઓ
સ્થૂલ કારની પ્રથમેમ્પત્તિ શુદ્ધ વાસના અને તેનું ફળ
ૐકાર સર્વ લેકચનું રહસ્ય છે. અનેક મલિન વાસનાઓને નષ્ટ શી રીતે કરવી ?
કારમાંથી પ્રગટેલો અક્ષર સમુચય અશુભ વાસનાઓ નષ્ટ કેવી રીતે થાય ?
સાક્ષાત્કાર કરવાની પદ્ધતિથી મંથન વિવેક કરવાની પદ્ધતિ
અભ્યાસ કરવાની રીતિ વિવેક ઉત્પન્ન થતાં મલિન વાસનાને નાશ થાય છે૮
૩ની ઉત્પત્તિ અને પ્રાકટય મલિન વાસનામાં પડતા ત્રણ ભેદો
આમસાક્ષાત્કારનાં સ્થાનકે ૩ કિરણુશ ૩ ( ૮-૧૦ )
૮ કિરણુશ ૮ ( ૨૩-૨૧ ) લોકવાસનાની વ્યાખ્યા
મારે ઈશ્વર દર્શન કરવાં છે અવિવેકીને સુધારવાનો તે એકે ઉપાય નથી ૮ નિસીમ ગુસેવાને પ્રતાપ ખલપુરુષને સન્માર્ગે લઈ જવો અશક્ય છે
લેખંડનું સોનું થાય પરસ્પર દેષો જોવાની મનુષ્ય સ્વભાવની પરંપરા ૯ ૯ કિરણુશ ૯ (૨૬-૨૮), જગતમાં તમામ લોકોને સંતોષ નહિ આપી શકાય ૯ આથી પરમેશ્વર પ્રાપ્તિ શી રીતે થાય ?
સ્તુતિ અને નિંદા વખતે કેવી ભાવના રાખવી? ૧૦ પરમાત્માનું દર્શને અવશ્ય થઈ શક્ત કિરણશ ૪ ( ૧૦-૧ )
જગતમાં તમામ વ્યવહાર સુખને માટે જ ચાલે છે ૨૭ શાસ્રવાસનાના ત્રણ પ્રકારે
સંગ્રહવૃત્તિ એ જ દુઃખનું મૂળ છે ભરદ્વાજનું પાઠવ્યસન
૧૦ કિરણશ ૧૦ ( ૨૮-૩૦ ).
જગતમાં ઊતરેલી આપત્તિનું મૂળ
Page #98
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન ]
» મિત્ર અમને સુખકર વાગે. વરુણ અમને સુખકર થાઓ.
[ પ [
ક
માંક વિષય
પણ કમાંક વિષય કિરણ ૧૧ (૩૦-૩૨)
૧૮ કિરણ ૧૮ (૪) અધમને અંત આવશે તેમજ સુખની પ્રાપ્તિ થશે ૩૦ આત્મપ્રાપ્તિને માટે નાલાયક કેણ હિતેચ્છુઓએ અન્યથા શ્રદ્ધા નહિ રાખવી ૩૦ યેય પ્રાપ્તિને અવસર તમને કયારે આવશે? આત અને સર્જન કર્યું?
૧૯ કિરણ ૧૯ (૫૦-૫૨) આજકાલ માનવામાં આવતું કર્તવ્ય
આમપ્રાપ્તિ માટે કેવી ઉપાસનાની જરૂર છે? બાબડું બોલવું માતાપિતા સમજે છે
પરમાત્માની બાયોપાસનાની પદ્ધતિ ૧૨ કિરણશ ૧૨ (૩૨-૩૫)
પરમાત્માની આંતરિક ઉપાસનાની પદ્ધતિ મને શ્રદ્ધા છે અને નથી
જગતના ઝધડાઓ કયારે મટે ? હું નાસ્તિક છું તે ક્યા સાધન વડે જાણવામાં આવે છે ? ૩૨ આ બધું એકજ છે. આ સર્વ પ્રવૃત્તિ અદ્દા ઉપર કે ફળ ઉપર ચાલી જગતમાં ઝઘડાઓને સ્થાન કયાં છે? રહી છે.
૩૩. ૨૦ કિરણશ ૨૦ (૫૩-૫૪). જગતમાંને સઘળે વ્યવહાર શ્રદ્ધા વડે જ ચાલી રહ્યો છે ૩૪ બધાને જ ભ્રમ ખરા નાસ્તિક કયાં છે ?
૩૪ મનુષ્યની વ્યવહારરચના નિરર્થક કેમ ? ૧૩ કિરણશ ૧૩ (૩૫-૩૭)
જગવ્યવહારનું મિથ્યાત્વ કેવી રીતે સિદ્ધ થાય શંકાઓ શા માટે પૂછવી જોઈએ ?
૨૧ કિરણ ૨૧ (૫૪-૫૬). દરેક ક્ષણે ભગવાનનું સ્મરણ કેમ કરવું ?
જીવ, ઈશ્વર કિંવા આત્મા એટલે શું ? મારે અંતકાળ કયારે છે ?
જીવ અને ઈશ્વર એટલે શું ? એક ક્ષણ પણ કેમ વ્યર્થ ગુમાવવી નહિ
સર્વાત્મભાવ શી રીતે સિદ્ધ થાય ? નામસ્મરણથી થતું પ્રાયશ્ચિત
જગશાંતિને ખાતરીલાયક એકમેવ માગ
૨૨ કિરણાંશ ૨૨ (૫૭-૫૯) ૧૪ કિરણ ૧૪ (૩૭-૪૨).
આભપ્રાપ્તિને અભ્યાસક્રમ શ્રદ્ધાથી જ યેય પ્રાપ્ત થાય છે
આત્મસાક્ષાત્કાર કેવી રીતે થાય ? ભગવાનનાં સાક્ષાત દર્શન દેવતા એક છે કે અનેક છે ?
આત્મપ્રાપ્તિ માટે અભ્યાસની જરૂર છે?
નિ:શેષભાવને અભ્યાસમ એક દેવ કયો?
સર્વાત્મભાવને. અભ્યાસક્રમ “ભગવાનનાં દર્શન
નિઃશેષ અને સમભાવને સમન્વય નાના મોટા દેવતાઓના ઝઘડાઓ કયાં છે ? ધર્મને નામે ચાલતા ઝઘડાઓ
સાક્ષીભાવને અભ્યાસક્રમ
૨૩ કિરણાંશ ૨૩ (૫૯-૬૧) જુદા જુદા દેવતાઓનાં વર્ણનેનું કારણ
ઉપાસના સિદ્ધ કેમ થતી નથી ? ભકિતમાર્ગની યુકિત
શ્રદ્ધામાં કમીપણું ૧૫ કિરણ ૧૫ (૪૨-૪૪)
નિષ્કામ પુરુષ જ જગતને સાચો રાહ બતાવી શકે પરમાત્મમાપ્તિ માટે વર્ણાશ્રમની જરૂર છે?
નશાબાજ બીજાને કેવી રીતે બચાવે ? ૧૬ કિરણશ ૧૧ (૪૪-૪૬)
૨૪ કિરણાંશ ૨૮ (૬-૬૩) સંન્યાસીને મેળાપ
મહાત્માઓના સેવનની શી જરૂર છે? પરમાત્માની જડીબુટ્ટી
અનેક શાસ્ત્ર શા માટે ? થઈ ગયેલા પાછા કેમ નથી જણાતા?
૪૫ ૨૫ કિરણશ ર૫ (૬૩-૬૫) અમે ગૃહસ્થ છીએ તે શા આધારે કહી શકાય?
સાચી ઉપાસના ૧૭ કિરણાંશ ૧૭ (૪૬-૪૮)
રામકૃષ્ણદિની ઉપાસના શા માટે કરવી ? સંન્યાસાશ્રમ શા માટે છે?
એકયભાવના એ જ ઉપાસનાનું સારું લક્ષણ છે આશ્રમે નહિ કાઢવા
૪૭ ૨૬ કિ૨ણાંશ ૨૬ (૬૬-૭૦) વિષયોમાં સંયમ કર કેટલા કઠણ છે?
અજ્ઞાનીઓને વિતંડાવાદ સાધુસંન્યાસીથી લોકો કેમ ડરે છે.
| મારું વૈકુંઠગમન
Page #99
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૬૯
ય
૭૦.
૭૦
* नो भवत्वर्यमा
[ વિષયાનામણિ કમાં
માંક વિષય હું અને ભગવાન
ગીતા સંબંધી નિરર્થક પ્રશ્નપરંપરા દુખમાંથી છૂટવાને બદલે તેમાં જકડાવું
યુદ્ધ પૂર્વે અને પછીની ગીતા દુઃખને છોડવાને બહાને વધુ પકડે છે
મહાભારતનું યુદ્ધ થયું હશે કે ? ” ૨૭ કિરણુશ ૨૭ (૭૦-૭૩)
શું ગીતા એ નવલકથા છે કે રૂપક છે? જગમાન્ય ગ્રંથમાના વિષયો
ટીકાઓથી અભ્યાસકોમાં થયેલો ગભરાટ સમતાને બદલે વિષમતા
૩૪ કિરણશ ૩૪ (૯૧–૯૩) સમતા તે આનું નામ
નિવૃત્તિ કે પ્રવૃત્તિ માર્ગ ? રાષ્ટ્ર નષ્ટ થવાના કારણે
યુદ્ધનીતિ માટે આત્મજ્ઞાન કેમ ? સમતાની પ્રાપ્તિ થવી એ જ ધર્મને ઉદ્દેશ છે
ગીતામાં કર્મવેગ કે પ્રારબ્ધવાદ ? ૨૮ કિરણાંશ ૨૮ (૭૪-૭૫)
૩૫ કિરણશ ૩૫ (૯૩-૯૬) કુતરાની ઉપાસના
આત્મજ્ઞાનપ્રાપ્તિને અનુકુળ પ્રસંગ શાસ્ત્રને ખરો ભાવાર્થ સમજ્યાનું ચિહ્ન
વ્યવહારમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના સ્વાભાવિક ૨૯ કિરણશ ૨૯ (૭૫-૮૨)
મંગે લોકેની જિજ્ઞાસા
સુખ દુઃખ અને મેહરૂ૫ કર્મફળ આમાં મારું શું છે ?
શ્રીમદ્ભગવદ્ગીતાની પરંપરા જ્ઞાનને અધિકારી કોણ?
વૃક્ષ આપવાનું પ્રજન અધિકાર અને અનધિકારના ઝગડાઓ
૩૪ કિરણ ૩ (૯૭-૧૦૪) મનુષ્યએ સર્વોચ્ચ ભાવના રાખવી.
વૃક્ષ દરેક મનુષ્ય શાસ્ત્રને માટે અધિકારી છે
પર્યાય સંજ્ઞાઓ સભ્ય ભાવનાની જાગૃતિ
ब्रह्मांड ઉચ્ચ સ્થાન પર રહેવાનું કારણ
વૃક્ષ અનું સ્પષ્ટીકરણ ચાતુર્વર્ય આત્મરૂપ જ છે અધિકાર અને અનધિકારનાં વર્ણન શાસ્ત્રમાં કેમ ૮૦
૩૭ કિરણ ૩૮ (૧૦૪-૦૭) વૃક્ષને હેતુ
૧૦૪ વિધિ અને નિયમવાયની સમજ
જગતમાં ધર્મ સંબંધી ચાલતા ઝગડાઓનું મૂળ ૧૦૫ પિતે પેતાને અધમ કેણ માને ? Iક કિરાણશ ૩૦ (૮૨-૮૫)
મૃગજળને માટે ચાલતી લડાઈ પૂર્વપડિકા
સત્યાગ્રહી અને દુરાગ્રહી અપૌય ઉપનિષદ
બધાનું જ કહેવું સત્ય કેમ? આત્મામાંથી થયેલે વિસ્તાર
સાચું સુખ અને અખંડ શાંતિનું સ્થાન અધિષ્ઠાન, કર્તા, દેવ, કરણ અને વિવિધ ચેષ્ટાની ૩૮ કિરણાશ ૩૮ (૧૦૭-૦૯) ઉત્પત્તિ
વૃક્ષ બની સમજૂતિ અને પર્યાય સંજ્ઞાઓ * કિરણશ ૩૧ (૮૫-૮૭)
હું ભાવની ઉત્પત્તિ અપૌરુષેય ઉપનિષદેને શ્રુતિ કહેવાનું કારણ
- સાક્ષી વા દ્રષ્ટાભાવ વિદ અપૌરુષેય કેમ કહેવાય છે
૮૫ ૩૯ કિરણુશ ૩૯ (૧૦૯-૧૧૩) સત અસત્ શાસ્ત્રની સમસ્યા.
હું” ની ઉત્પત્તિ “હું' માંથી જ થાય છે કર કિરણશ ૩૨ (૮૭-૮૮).
વૃક્ષને માટે શાસ્ત્રમાં આધાર છે કે? પુરાણે તથા રામાયણું ઈતિહાસ નથી
“હું અને સાક્ષીભાવોની પરસ્પર સાપેક્ષતા ઇતિહાસ એટલે શું ?
માયા કોને કહે છે? પૌષિય ઉપનિષદે
૮૮ ૪૦ કિરણ ૪૦ (૧૧૩-૧૧૫) 2 કિરણાંશ ૨૩ (૮૯-૯)
અવ્યક્ત ભાવની ઉત્પત્તિ
૧૧૩ ગીતા નામનું કારણ
અવ્યક્ત કિંવ નાહમ ભગવદુવાક્ય અથવા વાંસુધા
અર્ધનારીનટેશ્વરની ઉત્પત્તિ
?
છે
૦
૦
૧૦૭
૧૦૮
૦
-
૧૦
૧૧૫
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૮
૧૨૦
૧૧
ગીતાહન] અર્યમા અમને સુખકર વાગો.
[ % ૮૫ માં વિષય
માંક વિષય ૧ કિરણશ જા (૧૧૬-૧૨૦)
4 આજ સુધી કેમ શ કરતો ન હત ૧ ૧૪૧ મહાપ્રાણ કિંવા સૂત્રાત્માની :ઉત્પત્તિ
માબાપની વિઝાના કીડાઓ પણ સંબંધી ખરાને ૧ ૧૪૧ મહત્તત્વની ઉત્પત્તિ
દેહના સર્વાશને નાશ કદી પણ થતું નથી. અહંકારની ઉત્પત્તિ ૧૧૬
૧૪૨ કારિક, તેજસ અને તામસ અહંકાર
૧૧૭ વ્યવહારદ્રષ્ટિએ પણ યુદ્ધ કરવું યોગ્ય છે? ૧૪૩ ભગવાનનાં ચિત્ત, બુદ્ધિ અને મનની ઉત્પત્તિ
૧૦ જ્યાં ત્યાં તારી અપકીર્તિ જ થશે
૧૪૩ ઇન્દ્રિયની સ્થાનકેની માગણી
૧૮ વ્યવહારદરિએ ઉચિત શું ?
૧૪૪ હિરણ્યગર્ભ
આ યુદ્ધ રાજલોભને માટે હતું ?
૧૪૪ જામ, કર્મ વિસર્ગ સુષ્ટિની ઉત્પત્તિ ૧૯ દુત રમવાનું કારણ
૧૫ સમષ્ટિ બ્રહ્માંડની ઉત્પત્તિ
આ ધર્મયુદ્ધ કેમ ?
૧૪૬ બ્રહ્માંડ રચનાની કલ્પના
અધર્મયુદ્ધમાં મરનારની ગતિ
૧૪૬ ધમધમાં મરનારની ગતિ સિદ્ધાન્તકારડ સંખ્ય અને સાંખ્ય એટલે શું?
૧૪૭ ૪૨ પ્રાર્થના
સાંખ્ય અને વેદાન્ત
૧૪૮ અયાય ૧ લે (૧૨૨-૧૩૦)
સાંખ્ય અને વેદાન્તની એકતા શી રીતે ? રણભૂમિ પર પાંડવો અને કૌરવોએ શું કર્યું ? ૧૨૨
સાંખ્યાચાર્યો ને વેદાન્તીઓ
૧૪ પાંડવ સેનાના અમેસર યોદ્ધાઓનું વર્ણન ૧૨૩
મહર્ષિ કપિલ અને સાંખ્ય
૧પ૦ કૌરવ સેનાના અમેસરનું વર્ણન
૧૨૩ કપિલને સાંખ્ય સિદ્ધાંત
૧૫૦ કૌરવ સેનાની યુદ્ધની તૈયારી
૧૨૪
સ્ત્રી શ્રદ્ધાદિ સમજી શકે એવું આત્મજ્ઞાન હો પાંડવ સેનાને યુદ્ધની તૈયારીને પ્રત્યુત્તર ૧૨૬
જ્ઞાનનિષ્ઠાન ઉદેશ અજુનનું સૈન્યનિરીક્ષણ
૧૨૭
આપણો જે આત્મા તે જ પુરુષ છે. અજુનવિષાદ
૧૨૮
આત્મામાં સંસાર છે જ નહિ જ અયાય ૨ જે (૧૩૦-૧૯૪)
કપિલ અને ભક્તિમાર્ગ અર્જુનની કરુણ સ્થિતિ ૧૩૦ ભક્તિયોગનું ખરું લક્ષણ
'!? આર્યોએ ધિક્કારેલું એવું આ તને શોભતું નથી ૧૩ અચેતનથી સચેતન અને તેમાં પણ શ્રેષ્ઠ કે : અમારે માટે કલ્યાણકારી શું ?
૧૩ સાંખ્ય અને સાંખ્યાચા ૧૩૨ વેદાન્ત સમજાવવાની યુક્તિઓ
૫૪ મેહ નિવૃત્તિને ઉપાય 133 મૃગજળના પૂરથી થયેલ હોનારત
૫૪ ખરે પંડિત કોણ? ૧૩૪ વેદનું તાત્પર્ય
૧૫ મરવું ને જન્મવું એ જીવનો સ્વભાવ છે. ૧૩૫ શું વેદ નિવૃત્તિપ્રધાન છે? ખરે ધીર કેણુ
૧૩૫ માયાને અંગીકાર કરી થતાં વર્ણનની રેવત ૧૫'; સત અસતની વ્યાખ્યા
૧૩૬ જડ તરોની સંખ્યાના ભેદનું કારણ સત અસતને નિર્ણય સમજીને યુદ્ધ કર ૧૩૭ પ્રકૃતિનાં તત્તની ભિન્ન ભિન્ન સંખ્યા શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવેલું આત્મસ્વરૂપ ૧૩૭ તત્વની યુકિત એ પ્રકૃતિ અને પુરુષની મિન.. આત્મસ્વરૂપને નિર્ણય
૧૩૮ સમજાવવા પુરતી જ છે. આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે તે જ જ્ઞાની ૧૩૮ સાંખ્ય અનુસાર બ્રહ્મનો વૈવલિંક વિકાસમ આમા કેવો છે
૧૩૯
સત્ય તો એક આત્મા જ છે અગ્ય એ શેક કરવાનું છોડી દે
૧૩૯ સર્વના અધિષાનરૂપ એક આત્મા જ છે આત્મા અનિત્ય હશે તો ?
સાંખ્યશાસ્ત્રને ખરા ઉદ્દેશ શું ? અદશ્યમાંથી દર્ય અને પાછા અદશ્ય
૧૪૦
સયુતિક અને અયુક્તિક શાસ્ત્રની રચના અહાહા ! આમે કેવો ?
૧૪
કયાં શાને પ્રમાણુ સમજવા લોકો શોક કેને કરે છે
૧૪ યુક્તિવાદને લશ
૧૬
૧૧૧
Page #101
--------------------------------------------------------------------------
________________
જ ૮૬ ]
धं नो इन्द्रो वृहस्पतिः
| વિષયાનુકમણિકા
૧૯૧
13
ક્રમાંક વિષય
અવિલા છે જ નહિં. મઢ તથા અમૂહને સમજાવવાની યુક્તિઓ ૧૧૩ મા સર્વ આત્મા જ છે
૧૬૩ સાખ્યશાસ્ત્ર વડે અમાનું થતું પરોક્ષજ્ઞાન પ્રથમ પરાક્ષશાન પ્રાપ્ત કરવું
૧૬૫ પગ
૧૬૫ યોગ એટલે શું ? સંસારપાશમાથી ઘટવાની યુતિ તે યોગ યોગ શબ્દ અાગામમાં વધુ રૂઢ છે. આ યોગ એટલે જ બુદ્ધિગ અથવા નાગ છે ૧૬૦ વિવર્ત અને અજાત
૧૬૭ આત્મપદમાં વિશ્રાતિને અભ્યાસક્રમ એજ વેગ ૧૬૭ અભ્યાસક્રમમાં પડતો ત્રીજો અને ચે ભેદ પરમતત્વની પ્રાપ્તિ કિંવા સાક્ષાત્કાર શ્રેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ અધિકાર મહાન ભયમાંથી મુપ્તતા
૧૭t શું યુદ્ધ નહિ કરવાથી પણ ચાલશે? સિદ્ધાંત અને મતની ભિન્નતા
૧૭૨ અર્જુનને અ ધર્મ ઉપરાંત વ્યાવહારિક ધર્મો કેમ સમજાયા બુદ્ધિયોગના અશ્રયનું પ્રયોજન
१७४ વ્યવસાયાત્મિક બુદ્ધિ એટલે શું હુ હણનારે છું એનું અભિમાન છોડી દે ૧૭૫ ઇન્દ્રિયેના સંપાત પછી હું કઈ નથી
૧૭૫ જિજ્ઞાસુઓને ઊધે રસ્તે દેરના પાપને અધિકારી છે
૧૭૬ હશાખા અનંતાક્ષ
૧૭૬ વેદનું રહસ્ય નહિ સમજનાર સકામીઓ
૧૭૬ બુદ્ધિમાં વાસનાવશાત્ અનેક ભેદ પડે છે. ૧૭૭ જુદા જુદા મતમતાંતરે
૧૭૭ વેદમાં કામ્ય કર્મો અને આત્મજ્ઞાન
૧૭૮ શાન તો પોતે સ્વતઃસિદ્ધ જ છે
૧૭૮ વેદનો ખરો અર્થ કેમ સમજતો નથી ?
૧૭૯ તું ત્રણ ગુણેથી રહિત થા
૧૭૯ ગીતાને પણ વેદને જ આધાર છે.
૧૮૦ વ્યવહારમાં કયું કર્મ ફળની ઇચ્છા વગર થાય છે ? ૧૮ કર્મ કરવાનો, ફળને તથા તેના હેતન અધિકાર કોનો ? કર્મને અધિકારી છવાત્મા છે. છવ, માયા અને ઈશ્વરનાં કાર્યો
૧૮૪ કર્મ કરવા અથવા નહિ કરવાં એ તારામાં નથી ૧૮૫ સમવયોગ તે આ જ
અસંગ આત્મનિષ્ઠાવાન થા ખરી કર્મકશળતા કર્મ ફળની સાથે આત્માનો સંબંધ નથી સાંભળે અને સાંભળશે તે બંનેને તને કંટાળો આવશે.
૧૮૭ સ્થિતપ્રજ્ઞ, વન્મુક્તનું લક્ષણ ?
૧૮૮ સ્થિતપણ, જીવન્મુક્તનાં લક્ષણે
૧૮ વન્મુક્તો અને મૂઢમાં ભેદ
૧૮૯ ઈદ્ધિની પ્રબળતા અને તેને વશ રાખવાની યુકિત ૧૯૦ બુદ્ધિભ્રમને લીધે થતો નાશ
૧૯ વિશ્વમાં આસકત મનુષ્યને થતો વાત બુદ્ધિ સ્થિર કરવાનો ઉપાય
૧૯ અસ્થિર અને સ્થિર બુદ્ધિ
૧૯૨ સ યમી મુનિની નિદ્રા અને નાગતિ શાતિને કોણ પામી શકે
બ્રાહ્મી સ્થિતિ ૨૫ અધ્યાય ૩ જે (૧૯૪-૨૩-૯)
ગમે તે એક કહે આ લાકમાં બે પ્રકારની નિષ્ઠા છે મેહવશ થયેલા બે પ્રકારના દુરાગ્રહીઓ સાચી નિષ્કામતા પ્રાપ્ત થવાની યુતિ સાચી સિદ્ધિ પ્રાપ્ત થવાની યુકિત તમામ જીવોનાં કર્મો પ્રકૃતિએ જ નિશ્ચિત કરેલાં હોય છે પ્રકૃતિના નિયત કાર્યોમાં કદી ફેરફાર થતો નથી ૧૮૮ નિયતિની સ્પષ્ટતાને માટે સુવર્ણનું દષ્ટાંત સુવર્ણ તથા અલંકારો સાથે ઈશ્વરી માયાની સરખામણી દરેકમાં પુરૂષ અને પ્રકૃતિ એ બંને અંશોનું મિશ્રણ હોય છે સાધન વગર કેવળ સંક૯૫થી જ બ્રહ્માંડ શી રીતે નિર્માણ થાય ?
૨૦ કેવળ કમેંદ્રિયોને નિગહ એ સાચે ત્યાગ નથી ૨૦૨ દેહ લેય ત્યાં સુધી શાનીઓ પણ પ્રારબ્ધ ભાગવે છે
૨૦૨ પ્રારબ્ધને ળિંગી શકાય કે,
૨૦૩ આ સર્વે પ્રકૃતિ અર્થ કે પુરુષાર્થ ?
૨૦૩ મિથ્યાચારી અને અત્યાચારીમાં ભેદ
૨૦૪ નિયત થયેલું કર્મ શા માટે કરવું ?
૨૦૫ યજ્ઞ સિવાય ઇતર કમેં વડે જ લોકો બંધનને ૫.મે છે શાસ્ત્રવિધિ અનુસાર થતાં કર્મોથી પણ શ્રેય
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૨
:
૧૪
ગીતાહન ]
ઇન્દ્ર અને બહસ્પતિ અમને સુખપ થાઓ. માંક વિષય
ગુણ કમાંક
વિષય પદાર્થોના ગ્રાહત્યાજ્યને નિયમ ૨૦૫ વ્યાતિ તથા દેની ઉત્પત્તિ
૨૨૧ ગ્રાહ્યાગ્રાહ્ય પદાર્થો તથા અહિક વિજ્ઞાન
૨૦૬ પ્રણવસ્વરૂપની પરમેશ્વરની સર્વગ્રાપ્તિ આ બધું ચણ રૂપે કેમ ?
લિશ લિન મતે
આ જગત કારણ વગર જ ઉત્પન્ન થયું હશે ? હારિક નાશ પામનાર છે
૨૨૭
૧૨૭ છ માકૃત સુષ્ટિએ
અવ્યક્તમાંથી વ્યક્તની ઉત્પત્તિ થઈ શકે ? ૨૦૭. અદક વિષયના નિર્ણયમાં પ્રમાણ કયું
૨૨૯ અહંકારની પેટા શાખાઓ
જગત ઉત્પન્ન કરનાર કોણ?
૨૮ વિકૃત સુષ્ટિએ દશમી ઋષિઓ
વેદનું પ્રમાણુ શા માટે માન્ય કરવું જોઈએ ?
વેદમાં જગત્પત્તિને કહેલું કેમ દેવતાઓની ઉત્પત્તિ તથા શરીરની માગણી ૨૦%
શસ્ત્ર અને શાનો ભેદ વિરાટના પૂલ એવા સમષ્ટિ શરીરની ઉત્પત્તિ ૨૧૦
કર્મો કે યજ્ઞક યજ્ઞાદિ દ્વારા દેવતાઓને કેમ સંતુષ્ટ કરવા ? ૨૧૦ ઈશ્વરાર્પણ બુદ્ધિથી થનારા ય વડે થતી શ્રેયપ્રાપ્તિ ૨૧
કર્મ અને શાસ્ત્રને પરસ્પર સંબંધ આ સર્વ બ્રહ્મ જ કેમ ?
૨૧૧
વેદને મૂળ ઉદ્દેશ
વધર્મ બ્રહ્મોદ્ભવ કેમ ?
૧૨
ધર્મસંપ્રદાય એટલે શું ? દેવતાઓને અર્પણ નહિ કરનારનું જીવન વ્યર્થ છે ૨૨
વર્ણ અને આશ્રમની ઉત્પત્તિ
૨૩૨ આમામાં સ તુ પુરુષ પરમગતિને પામે છે. - ૩
ચાર વર્ણન તથા આશ્રમના ધર્મ
૨૩? પ્રાપ્ત વ્યવહાર કરવા છતાં પણ અલિપ્ત
આશ્રમધર્મ
૨૩૧ રહેવાની યુક્તિ ૨૧૪ “પરધર્મો ભયાવહઃ” કેમ?
૨૩૪ વિવેકીને શસ્ત્ર ભેદી શકતાં નથી
અધર્મના મુખ્ય પ્રકારો
૨૩૪ માર્ગદર્શકે કેવા હોવા જોઈએ?
૨૫ પરધર્મના અંગીકારથી થતી ત્રિશંકુ જેવી સ્થિતિ ૨૪ માર્ગદર્શકેની જવાબદારી
૨૧૫ સ્વધર્મથી જ ભયમુક્ત થવાય છે
૨૩૫ સાચા અને દંભી માર્ગદર્શક વચ્ચે ભેદ ૨૧
ઇચ્છા ન હોવા છતાં પણ પુરુષ પાપ કેમ કરે છે? ૨૩૫ Nયાભિમાન વડે થતી ટીકા
કામ અને ધ એ જ મહાપાપીઓ છે ૨૩૬ શ્રેષ્ઠ પુરુષના માર્ગને જ લેકે અનુસરે છે
આત્મપ્રાપ્તિ પ્રકૃતિને આધીન નથી. આ ત્રિલોકયમાં મને કાંઈ કર્તવ્ય નથી
૧૮
જ્ઞાનવિજ્ઞાનને નાશ કરનાર કામરૂપ શત્રુને અજ્ઞાનીઓની બુદ્ધિને ભેદ નહિ કરો
૨૮
હણ જોઈએ. મૂઢ ચિત્તવાળો હું કર્તા છું' એવું અભિમાન
જ્ઞાન અને વિજ્ઞાનની વ્યાખ્યા
૨૩૮ રાખે છે.
૨૧૯
કામને હણવામાં પુરુષાર્થની જ આવશ્યકતા છે. ૨૮ સર કાર્ય તે પ્રકૃતિના ગવશાત્ થવા પામે છે ૨૦- અયાય ૪ થો (૨૩–૨૯૦ ) અપ'ભદષ્ટિ રાખીને સર્વ કર્મો ઈદેવને
આ યોગ અનાદિ કેવી રીતે ?
૨૪૦ અર્પણ કરવાં
२२१ પરંપરા બતાવવાને હદે કર્મોથી મુક્ત થવાની યુક્તિ
૨૨૧
આ યોગ તમોએ સૂર્યને શી રીતે કયો ? આ મતને અંગીકાર નહિ કરનારની ગતિ
હું અજન્મા છતાં જપે છું
૨૪૧ કર્મ કરવા છતાં પણ તેથી અલિપ્ત રહેવું ૨૨૨ સંભવામિ યુગે યુગે
૨૪૨ નિયતિક્રમ અને બાહ્ય નિગ્રહ, ૨૨૨ સ ધુનું રક્ષણ
૨૪૩ ઈન્દ્રિો અને તેના વિષયોનો વ્યવસ્થિત ક્રમ ૨૨૩ યુમ અને યોગ
२४४ સ્વધર્મનો ત્યાગ કદી પણ નહિ કરો
૨૨૪ ભગવાનને પણ સાધુ અસાધુ હોય ખરા ? ૨૪૪ વેદ તથા યજ્ઞાદિની ઉત્પત્તિ
૨૨૪ સત્ય અને દુકૃત્ય ધર્મના ચાર પાદે તથા આશ્રમેની ઉત્પત્તિ ૨૨૫ નિયતિનું તંત્ર તથા રાજતંત્ર
૨૪૫ ચાર પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત
ઈશ્વરીય વિભૂતિ એ કાળ ઉપજીવિકાઓની ઉત્પત્તિ અને પ્રકાર
૨૨૫ દરેક યુગમાં થતા અન્યાદિ અવતારે અને વિવાની ઉત્પત્તિ
તેનાં કાર્યો
૧૭.
?
૨૭
૪૦
૨૪
૨૪૪
૨૨૫
૨૨૫
Page #103
--------------------------------------------------------------------------
________________
૨ ૮૮ ]
नो विष्णुरुरुकामः
(વિષયાતામણિકા
વિષય
૧૫૦
૨૫૦
૨૫૨
૧૭પ
૨૫૫
૨૫૭ ૨૫૭
૨૦૦
માંક : અવતારો અયોનિજ કેમ?
૧૪૮ પૂર્ણાવતાર અને અંશાવતાર વચને જે ૨૪૯ નિયતિ
૨૪૯ બનીને દેહ પ્રારબ્ધ હોય છે !!
૨૫૦ નિયતિ દી અન્યથા થઈ શકે નહિ પૌરુષ અને દેવ પરસ્પર સંલગ્ન છે.
૨૫૦ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ નિયતિનું મન કરી શકતા નથી મિક્ષરૂપી ફળને માટે પુરુષાર્થ કરવા જોઈએ બહ્મસત્તાની પ્રતીતિ નિયતિ વડે જ થાય છે. ૨૫ અજન્મા ભગવાનના સૂકમ અવતાર ભગવાનના સ્થલ જેવીસ અવતારે
૨૫૨ ભગવાનનું સાચું સ્વરૂપ કયું?
૨૫૪ નિયતિ પ્રલયના નિયમો પણ નિશ્ચિત છે. ૨૫૪ વૈમિત્તિક પ્રલય
૨૫૪ પ્રાકૃતિક પ્રલય આત્યંતિક પ્રલય
૨૫૬ દર્શન એટલે શું ? જયને દર્શન કેમ કહેવાય? કા અને દયની એકતા
૨૫૭ દેવતાને માટે દર્શન શબ્દ કેમ?
૨૫૮ દર્શનભાવ કરનારને થતી પરમામ સ્વરૂપની પ્રાપ્તિ
૨૫૯ બ્રહ્મ અને જીવમાં ભેદ નથી મોક્ષ એ જ આત્યંતિક પ્રલય છે.
૨૫૯ નિત્ય પ્રલય
૨૬૦ નિયતિ નિશ્ચિત હશે તે મોક્ષની સિદ્ધિ છે રીતે થશેં.
૨૬૧ મારા જન્મ તયા કર્મ દિવ્ય કેમ?
૨૬૧ મારામાં નિષા રાખનારા અંતે મારામાં ૨૬૨ જે મને જે રીતે ભજે છે તે રીતે હું તેને પ્રતીત થાઉં છું.
२९२ દેવતાની ઉપાસનાથી પણ અંતે આત્માની જ
ઉપાસના થાય છે હું સર્વને કર્તા છું પણ ખરો અને નથી પણ ખરો ૨૦૧૪ શ્રીકણું એટલે શરીર નહિ પણ આત્મા છે ૨૬૫ ભાગવત ધર્મ
૨૬૬ આ હેત પ્રપંચ બિલકુલ વિદ્યમાન જ નથી. ૨૬૬ ભગવાનમાં તન્મયતા કેવી હોવી જોઈએ?
૨૬૭ નિત્યપ્રતિ ભગવદુર્ભજનમાં જ તન્મય થવું જોઈએ ર૬૭ નારાયણ એટલે કે
२६७
નારાયણ, આત્મા વા બસ એ એક જ છે ૨૧૮ તને કર્મ કરવાનું કેમ કહી રહ્યો છું ?
૨૧૯ કર્મ, અકર્મ અને વિકમ એટલે શું ?
૨૭૦ પરાક્ષવાદ એટલે શું ?
૨૭૦ વેદ અને નિષ્કામ કર્મ
૨૭ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ સાનાગ્નિથી સર્વ કર્મો ભસ્મીભૂત થાય છે ૨૨ નિરાશ્રય એટલે શું?
૨૭૩ અસંગ અને તેના પ્રકાર
ર૭૩ સામાન્ય એસંગ એટલે શું ?
૨૭૩ શ્રેણ અસંગપણું
૨૭૪ ઇચ્છાની ઉત્પત્તિ જ થવા ન પામે તેને ઉપાય ૨૭૪ સંકલ્પ અને સ્મરણમાં પડતે ભેદ,
૨૭૫ કર્મ કરવા છતાં પણ અલિપ્ત કર્મ કરવા છતાં પણ નિર્બદ્ધ
૨૦૬ સર્વ બ્રહ્મ જ છે એવી દષ્ટિથી અંતે બહ્મપ્રાપ્તિ થાય છે
૨૭૭ વિવિધ પ્રકારના યુવા
૨૮ અનેકવિધ પ્રકારના થતા યશો
૨૦e આ સ ય જ છે આત્મયજ્ઞની યોગ્યતા યજ્ઞને વિસ્તાર વેદમાંથી જ થવા પામેલો છે ૨૮૧ સર્વ યજ્ઞનો અંત જ્ઞાન યજ્ઞમાં જ થાય છે. જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી સત્યમ શ્રેષ્ઠ છે. સપુરુષની સેવા કેમ કરતા નથી ? આત્મજ્ઞાન સપુષ પાસેથી પ્રાપ્ત કરી લેવું જોઈએ ૨૮૩ સત્સંગની વ્યાખ્યા અને મહિમા દુઃખનિવૃત્તિનું આદિ કારણ કયું?
૨૮૪ સસંગ વડે જ ખરું કલ્યાણ થઈ શકે છે ૨૮૪ મેહ નિવૃત્તિના ઉપાય
૨૮૪ સર્વ ભૂતોને પોતાનામાં અને પોતાને મારામાં જઇશ ૨૮૫ જ્ઞાનરૂપ વહાણથી મહાન પાપી પણ તરે છે જ્ઞાનાગ્નિથી તમામ કર્મો ભસ્મીભૂત થાય છે ૨૮૬ જ્ઞાનના જેવું પવિત્ર બીજું કાંઈ નથી
૨૮૬ શ્રદ્ધાવાનને જ જ્ઞાન તથા શાંતિ પ્રાપ્ત થાય છે ૨૮૭ આભપ્રાપ્તિ એ જ એક યેય છે સંશયાત્મા વિનાશને પામે છે બહારહિત પુરુષને કરો ઉપદેશ નકામો છે ૨૮૯ અવળે રાહ બતાવનારને થતો નાશ આત્મામાં રત થયેલા પુરુષને કર્મો બંધનકર્તા નથી ૨૮૮ સંશયે છોડી દઈ યુદ્ધ માટે ઊઠ
૨૯૦
૨૯૦
૨૫૯
ર
૨૮૩
ન
૨૮૬
૨૬૩
૨૮૮ ૨૮૮
કલાકે *
૨૮૯
Page #104
--------------------------------------------------------------------------
________________
ગીતાહન]
ઉમામ વિષ્ણુ અમને સુખરૂપ થાઓ.
-
૩૧૦
૩૧૨
૨૯૪
૩૫ |
માંક વિષય
પૃષ માંક વિષય અધ્યાય ૫ મો (ર૯૦-૩૨૯).
છવના સ્વરૂપનું વર્ણન કર્મ છોડવાં કે કરવાં તે પૈકી ગમે તે એક કહે ૨૯૦ બ્રહ્મા, નારાયણ, મનપતિ ઈત્યાદિપ લિદાફાશ સંન્યાસ કેને કહે ૨૧ જ બનેલું છે.
૩૧૧ સંન્યાસાશ્રમ કેમ કહ્યો ? ૨૯૧ જીવન વિસ્તાર કેવી રીતે બન્યો?
૩૧૧ કર્મ સંન્યાસ એટલે શું ?
૨૯૨
સ્વભાવથી જ સર્વ વર્તે છે, આત્મા તે અલિપ્ત છે ૩૨ કર્મસંન્યાસ અને કર્મયગમાં ભિન્નતા છે? ૨૯૩ કર્મ, કર્તા તથા ફળ તેમ જ પાપ પુણ્યનો કર્મયુગની શ્રેષ્ઠતા વિશેષ કેમ?
૨૯૪ આત્મામાં સ્પર્શ નથી ક્ષાની તે નિત્યસંન્યાસી જ છે.
૨૯૪ જે થકી બોક્ષ થાય તે સુત સાંખ અને યોગ જુદા જુદા છે એમ અજ્ઞાનીઓ
શસ્ત્રો દ્વારા સ્વાર્થ સાધવાની કળા
૩૩ દશ્ય ભાસવાનું કારણ
૩૧૩ સાંખ્ય અને યોગ એક જ છે.
૨૯૫ અજ્ઞાન વડે જ્ઞાન શી રીતે આવત્ત થાય ? ૧૪ સાંખ્યયોગી અને ગોગી
૨૯૫ ખાત્મજ્ઞાનરૂપ સૂય અજ્ઞાનને નાશ કરે છે. ૩૧૪ કર્મયોગ વગર સંન્યાસ કેવી રીતે સિદ્ધ થાય ? ૨૫ અમરત પુરુષની સમતા
૩૧૪ આત્મરૂપ થયેલ કામમાં લેવાતા નથી
૨૯૬ આમા, બ્રહ્મ અને પિતામાં અભિન્નતા જેવી ૩૧૫ રાજા જનકની આત્મપ્રાપ્તિ
૨૯૭ છવમુક્ત અંતરમાં શાંત હોય છે. અંતર્મુખ થવાની તૈયારી
૨૯૮ સમદશી પુરુષની સમતા રાજા જનક તથા કર્મયોગ
૨૯૮ મેક્ષની તત્કાળ પ્રતીતિ અખંડ અનુસંધાનની પ્રાપ્તિ
૨૯૯ પ્રિયાપ્રિય દ્વતોથી પર થયેલા અહમાં સ્થિત છે. ઉ૧૭ તમારા ભાગ છે કે તમે અન્ન ખાતા નથી ૨૯૯ અક્ષયસુખ કેણ મેળવેલ.
૩૧૭ બ્રાહ્મણ શરીરથી બનેલા મહાત્માઓની સ્થિતિ ૩૦૦ આત્મયુક્ત જ ખર સુખી છે
૩૧૮ શુભાશુભ જ્ઞાનબંધુતા
બ્રહ્મનિર્વાણુ કાણુ પામી શકે ?
૩૧૮ આત્મહાન વગરનું બાકીનું સર્વજ્ઞાન નિરર્થક છે ૩૦૧ પ્રાણ પાસનાથી પણ મોક્ષ મળી શકે જિજ્ઞાસુએ ત્રિશંકુરત વચ્ચે નહિ રહેવું જોઈએ ૩૦૧ બહારના સ્પર્શોને બહાર રાખવા યોગ્ય વ્યવહાર કરવા છતાં પણ અલિપ્ત કોણ? ૩૦૨ ૪૮ અધ્યાય ૧ હો ( ૩૨૦-૩૯૬ ) ખરું કલ્યાણ ઇચ્છનારે દંભને ત્યાગ કરવો ૩૦૨ ખરો સન્યાસી અને યોગી
૩૨૦ અસંગ પુરુષ કર્મના ફળથી જરા પણ લપાતો નથી ૩૦૩ જ્ઞાન, યોગ બ્રહ્માર્પણ અને સંન્યાસનું સ્વરૂપ ૩૨૧ આસક્તિ છેડી રેગી કર્મ કરે છે
સાકાર અને નિરાકાર એટલે ?
ક૨ યુકત અને અયુક્ત કર્મો ૩૦૪ ખરે સંન્યાસી તે જ છે. •
૩૨૨ આત્મા કાંઈ કરતા નથી અને કરાવતે પણ નથી ૩૦૪ ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિનાં સ્વરૂપ
ક૨૨ આત્મા કાંઈ કરતો નથી એ શી રીતે જાણી
ઉદ્ધવના પ્રશ્નો
૩૨૨ શકાય ?
યમનિયમાદિના પ્રકારો
૩૨૨ આ બધું નિયમિત કેવી રીતે છે?
શમ, દમ, તિતિક્ષા, કૃતિ, દાન, તપ અને નિયતિ એટલે શું? ૩૦૬ શૌર્ય એટલે?
૩૫૩ આત્મા જ સર્વત્ર પિતાના મહિમા વડે
સત્ય, બત, શૌચ, સંન્યાસ, ધન, યશ સ્વભાવરૂપે ભાસે છે.
અને દક્ષિણની વ્યાખ્યા તિચક્રની રચના તથા દિવસ નાના મોટા
બળ, ભગ, લાભ વિવા, લખે ને ભષણ થવાનું કારણ
૩૦૭
કોને કહે છે? આ સર્વનું તાત્વિક સ્વરૂપ તે બ્રહ્મ જ છે ૩૦૮ સુખ, દુખ, પંડિત, મૂર્ખ, સુમાર્ગ અને માગ ૩૨૩ ચિત્ત અને છવભાવની ઉત્પત્તિ
૩૦૮ રવર્ગ, નરક, બંધુ, ઘર, ધનવાન, દરિદ્રી, ચૈતન્ય જ સર્વરૂપ બને છે
૩૦ કંગલ અને સ્વતંત્રની વ્યાખ્યા
૩૨૪ તન્માત્રાની ઉત્પત્તિ
૩૦૯ ગુણું અને દેશ જેવા એ જ મહાન હૈષ છે સ્થળ ઇંદ્રિય પણ આત્મરૂપ જ છે,
1 .
સંન્યાસ એટલે યોગ
૧૩
૩૦૩
૩૦૫ ૩૦૫
૩૨૪ ક૨૪
Page #105
--------------------------------------------------------------------------
________________
જ ૯૦ ]
नमा ब्रह्मणे । नमस्ते वायो।
[વિષયાનુક્રમણિકા
૩૪૫
૩માંક વિષય
અજ્ઞાનીઓ સાધનને જ સાપ્ય સમજીને
પકડી રહે છે આ બધું મેક્ષજ્ઞાન હું તને આપી રહ્યો છું પગની પ્રાપ્તિ થવાને માટે કર્મ એ કારણું છે યોગારૂઢ કોણ? આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર અને પતન આત્મા જ આત્માને શત્રુ અને મિત્ર કેમ ? બાત્મામાં એકાકાર થવારૂપ અભ્યાસક્રમ ખર કર્મવેગી કેણુ? જિતાત્મા થવાને અભ્યાસક્રમ અસ્તિ, જાતિ, પ્રિય, નામ તથા ૨૫
૩૨૫ ૩૨૫ ૩૨૫ ૩૨૬ ૩૨૭ ૩૨૭ ૩૨૮ ૩૨૮ ૩૨૯
૩૪૫
આત્મરૂપ છે.
૩૨૯
૩૨૯
૩૪૯
છે
જે
لم
૩૫
لا
333
ક્રમાંક વિષય કંડલિનીનું ઉત્થાન થવા પૂર્વની સ્થિતિ
૩૪3 કુંડલિનીના ઉત્થાનની શરૂઆત
૩૪૩ કુંડલિની દુષિત ભાગને સાફ કરે છે.
૩૪૪ કુંડલિનીનું ઉત્થાન થવું
૩૪૪ કુંડલિની શકિત તથા સુષુમ્સનું વધુ વર્ણન સુષુષ્ણુ અને તેમાંથી નીકળનારી
સે નાડી વિસ્તાર કુંડલિની શકિત
૩૪૫ આ કુંડલિની જ બધાં શરીરમાં સર્વત્ર યાપેલી છે ૩૪૦ વિપરીત કરણથી થતું મરણ તથા રોગોની ઉત્પત્તિ ૩૪૬ સાચી સિદ્ધિ કઈ ૧.
૩૪૭ કુંડલિની તથા સિદ્ધિઓ
૩૪૭ પાર્થ સિદ્ધિઓ
૩૪૮ સ્વાર્થ તથા પરાર્થે સર્વસિદ્ધિઓ અંતે નિષ્ફળ જ છે ૩૪૮ કર્મરૂપ એશ્વર્યની સિદ્ધિઓ સિદ્ધિઓને આત્મપ્રાપ્તિમાં સહેજે ઉપગ નથી ૩૫૦ દેહમાં નાડીઓ દ્વારા થતી શ્વાસની ગતિ ૩૫૦ હૃદયની વ્યાખ્યા તથા પ્રાણાપાનને શરીરમાં પ્રવેશ ૩૫૦ મહાપ્રાણુ જ સર્વ પ્રિય ઓ કરે છે પ્રાણવાયુની શકિત તથા શ્રે પ્રાણોપાસના
૩૫ કેવળ કુંજક એટલે શું ?
ઉપર ધકોના ભેદનની વિધિ સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન
૩૫૩ મણિપુર ચક્રનું ઉથાન
૩૫૩ મને પાસના કિવા પ્રાણોપાસના બંને વડે કુંડલિની જાગ્રત થાય છે.
૩૫૪ કુંડલિની જાગ્રત થતાં દુખ થવાનું કારણ ૩૫૪ અનાહતયકનું ભેદન વિશુદ્ધિચક્રનું ભેદન
૩૫૫ આજ્ઞાચકનું ભેદન પ્રાણોપાસનાનું દયેય સ્વાભાવિક સ્થિતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રત્યાહાર જ્ઞાનની પરિપકવતામાં ભેદ કેમ ?
૩૫૮ જ્ઞાન એ કદી સાધ્ય હોય ખરું કે
૩૫૮ વાસનાના મુખ્ય પ્રકાર
૩૫૮ વાસનાની નિવૃત્તિના ઉપાયો
૩૫ મુમુક્ષુના તીવ્ર હોવી જોઈએ
૩૫૯ પુન: સંશયો
૩૬૦ મોક્ષનું મુખ્ય સાધન
૩૬૦ જ્ઞાનીઓની જુદી જુદી સ્થિતિનાં કારણો
છે
33x
૩૫૨
જિતાત્મા કોણ? છવમુક્તયેગીનાં લક્ષણે
૩૩૦ નવિજ્ઞાનની સમજ
૩૩૦ સર્વત્ર સમાનદષ્ટિ
૩૩૧ જગતને સર્વ વ્યવહાર સુખ અને શાંતિને માટે જ ચાલુ છે.
૩૩૧ મને પાસના અને પ્રાણપાસનાથી થતું જ્ઞાન યોગમા શા માટે કહ્યો ?
૩૩૩ માણપાસનાથી પણ સાક્ષાત્કાર થાય છે. સાધકે કરવાની અભ્યાસની રીતિ પ્રાણાયામમાં પડતા છ પ્રકારો
૩૩૪ પ્રાણાયામને અભ્યાસ કેવી રીતે કરવો ? ૩૩૫ પ્રાપાસકે પણ સતત આત્માનુસંધાન તે રાખવું જ જોઈએ
૩૧૫ પ્રાણોપાસનાના નિયમો પોગાભ્યાસ કરવાનું સ્થાનક
૩૩૬ આસનનાં નામો ગાભ્યાસમાં શરીર સ્થિર રાખવું
૩૩૦ માણોપાસકે પણું સર્વત્ર આત્માને જ નિમય રાખવે
૩૩૭ યોગ શબ્દની સિદ્ધતા યોગશાસ્ત્રમાં કહેલી ચિત્તની પાંચ ભૂમિકા યોગમાર્ગ માં આવશ્યક બાબતો આસનસ્થિરતાનું લક્ષણે રેચક અને પૂરકની સમજ
૩૪૦ લેમ અને વિલેમ કુંભકની સમજ
૩૪૦ શ્વાસ
૩૪૦ યોગાભ્યાસને માટે સ્થાન કેવું હોવું જોઈએ? ૩૪૧ આસનના પ્રકાર
૩૪૨ પગાસન તથા મુદ્રાઓનું વર્ણન
૩૨
૩૩૫
૩૩૬
૩૫૫
૩૫૬
૩૩૮
કપ
33
છ છે
Page #106
--------------------------------------------------------------------------
________________
છ.
૩૬૨
૩૮૦
363
૩૮૧
છે
૩૬૪
૩૮૨
૩૮૨
૩૮૪ ૩૮૪
૩૬૭
ગીતાદહન ] હે બ્રહ્મ ! હે વાયો! આપને નમરકાર.
[ મ ૧ કાંક.
પૂર કમાંક વિષય વિચિત્ર જ્ઞાનીઓ
સર્વાત્મભાવનો આયાસ
૩૭૮ બહુમાનસ
૩૬૧ ઇન્દ્રિયો કેવી રીતે છતાય ?
૩૬૮ નઝમાનસ તથા સમનસ્ક
ઈન્દ્રિય જીતવાના ઉપાય
૩૮ મંદ જ્ઞાનીને વ્યવહાર
૩૬૨ સત્ય અવલોકનથી સ સારક્રાન્તિ શાંત થાય છે ૩૭ નઝમાનસને વ્યવહાર
૩૬૨ સ્વપ્ન તથા જગત એક સરખું જ છે. ૩૭e બહુમાનસ જીવન્મુકતનો વ્યવહાર
અભ્યાસની આવશ્યકતા તવ જાણ્યા પહેલાં અને પાણીને વ્યવહાર
ઉત્તમ સુખની પ્રાપ્તિ પ્રત્યાહાર
વગર ક અત્યંત સુખની પ્રાપ્તિ કોણ કરી શકે? ૩૮૧ ધારણા
સમુદશી આત્મવિની સ્થિતિ
૩૮૧ ધ્યાન અને સમાધિ
૩૬૪ સર્વને મારામાં અને મને સર્વમાં જે સહજ સમાધિ
૩૬૪ હું કોણ તેને વિચાર ચિરંજીવીઓની જરૂર શા માટે છે ?
૩૬૫ હું એટલે આત્મા અને આત્મા એટલે હું ૩૮૩ પ્રાણાપાન વાયુની ગતિ ૩૬૬ મારાથી તે ભિન્ન નથી
૩૮૩ સ્વાભાવિક રીતે થતા પ્રાણાયામના દશ પ્રકારે ૩૬૬ જીવતાં જ મુકત પ્રાણાયામમાં દશ ભેદ પડવાનું કારણ ૩૬૭ જે ઉપમા આત્માને તે જ પોતાને પ્રાણચિંતનને અભ્યાસ કરવાથી થતું ફળ
ચંચળ મનને નિરોધ કરે છે શકય છે ? ૩૮૫ પ્રાણુ અપાન એક જ વાયુના ધમે છે ૩૬૮ બુદ્ધિગના અધિકારી કોણ?
૩૮૬ પ્રાણ અપાનના અધિષાનભૂત
મુમુક્ષુની સ્થિતિ
૧૮૬ આત્માને જ નાણ જોઈએ.
૩૧૮ અભ્યાસ અને વૈરાગ્ય વડે મનને નિરોધ સૂર્ય તથા ચંદ્રના ઉદયાસ્તનું
થઈ શકે છે
૩૮૬ અવલોકન કરવું જોઈએ
૩૬૯ આ યોગમાં નાલાયક કેશુ? સહજ કુંભક એ જ બ્રહ્મ
બમાં લાયક કોણ!
૩૮૭ મારી ઉપાસના ૩૬૯ આ યોગ કોણ સાધ્ય કરી શકે?
૩૮૭. મારી પ્રાણુચિંતનની ઉપાસના કરવાની વિધિ
અતિની ગતિ શું થાય? હું અમર કેવી રીતે થયો ?
૩૭.. ઈહ૫રાકમાં તેનું કલ્યાણ જ થાય છે ૩૮૮ હું વિમ્બરહિત શી રીતે જીવું છું?
૩૭૦ પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા અગા મૃત્યુ થાય તો? ૩૮૯ આત્મદષ્ટિને યોગાભ્યાસી અંતે
અપૂર્ણાવસ્થામાં મરનાર પાછો યોગી થાય છે ૩૮૯ આત્મસ્વરૂપને જ પામે છે.
૩૭૧ ફક્ત આ યોગ જાણનારની યમનિયમાદિમાં ભેદ કેમ? ૩૭૨ ઈપરલોકમાં થતી ગતિ
૩૦ અનિયમિત રહેનારને આ યોગ કદાપિસાધ્ય થતો નથી
આ યુગના અભ્યાસીની થતી ઈહપરાકમાં ગતિ ૩૦ નિયમિત રહેનારને આ યોગ પ્રાપ્ત થાય છે. ૩૭૩ વ્યવહારમાં દુર્લમ જમે યુક્તચિત્તની વ્યાખ્યા
૩૭૩ ખાનારે જુદે અને પેટ બીજનું ભરાયા ૩૧ આત્મામાં રિપર થયેલાને ઉપમા કોની ? ૩૭૩ કર્મોનું સાચું બીજ
૩ યોગસેવન વડે ચિત્તની ઉપશમતા
પ્રાચીન બહિષ રાજાને પ્રશ્ન
૩૧ આત્યંતિક સુખ કોને કહેવું ?
૩૭૪ સ્થળ દેહને કર્મ સાથે કશો સંબંપ નથી અંતર્દષ્ટિ કેને કહેવી ? ૩૭૪ પુનર્જન્મનું કારણું
૩૯૨ સ્વત સિદ્ધ એવા પરમપદમાં સ્થિતિ
૩૭૫ પ્રત્તિ કોને કહેવી ? " અધિક અધિક લાભ ૩૭૫ નિવૃત્તિ એટલે શું ?
૩૯૩ જ્યાં દુ:ખને લેશ પણ નથી તે જ યોગ ૩૭૫ જ્ઞાનની સાત ભૂમિકાનાં સ્વરૂપો
૩૯૩ નાહમ અને સેહમ
૩૭૬ સમબુદ્ધિગ વડે એકદમ અતિમ સગુણ નિર્ગુણ તથા સાકાર નિરાકાર એટલે શું? ૩૦૬ ભૂમિકા સાધી શકાય છે.
૩૯૫ ચિત્તબાપને પ્રાપ્ત થતાં તાતની બુદ્ધિ નષ્ટ થાય છે ૩૭૭ યોગને જિજ્ઞાસુ પણ શબબહાથી અતીત થાય છે. ૩૫
૩૬
૩૭૦
૩૮૮
૩૭૨
૩૯૦
૩૭૩
કા
૩૯૩
Page #107
--------------------------------------------------------------------------
________________
જ ટ૨]
તવ જાઉં બલિ
[વિષયાનામણિ
૩૯
૪te
૪૨૦
૪૦૨
S
૪૨૨
S
Yox
ક્રમાંક વિષય
પણ કમાંક વિષય યોગી કમે ક્રમે કેવલ્ય ગતિ પામે છે.
મેંજ નિર્માણ કરેલા કર્મફળને પામે છે
૧૫ બુદ્ધિની સમતારૂપ યોગ જ સર્વથી શ્રેષ્ઠ કેમ? ૩૦૧ દેવતાઓનું વજન કરનારા દેવતાઓને પામે છે ૪૧૫ બe અધ્યાય ૭ મે (૩૯૭-૪૨૦)
મઢા મને અવ્યકતમાંથી વ્યસ્ત બનેલા માને છે ૪૧૫ મા નિ:શંક જ્ઞાન થાય તે પ્રકાર કહું છું ૩૯૭ યોગમાયા સમાવતઃ
૪૧૬ જે જાણ્યાબાદ બીજું કાંઈ જાણવાનું રહેશે નહિ ૩૯૭ અવ્યક્ત અને અવ્યય તત્વની સમજ જ્ઞાનવિજ્ઞાનની વ્યાખ્યા
૪૧૭ આત અને આવરણની વ્યાખ્યા
૩૭ મને તરત: જાણનારે તો ભાગ્યે જ
માં તું વેદ ન કશ્મન
૪૧૮ કેઈ નીકળે છે.
સર્વ ભૂતો વંદ્વોથી જ સંમેહમાં પડેલાં છે ૪૧૮ સિદ્ધિ એટલે શું ?
૩૯૮
પુણ્યકર્મ કરનારાઓ જ દઢબતથી મને ભજે છે. ૪૧૦ મહર્ષિ સાંખ્યાયન તથા સિદ્ધ કપિલમુનિ
મારું સાચું સ્વરૂપ
૪૧ તાની ભિન્નતા સંબધમાં વિરોધાભાસ નથી. ૩૯૯ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞને એકરૂપે આઠ પ્રકારના ભેદવાળી પ્રકૃતિ
જાણવું એ જ સાચું જ્ઞાન
૫૦ અધ્યાય ૮ (૪૨૦ થી ૪૭૩) અપરાપ્રકૃતિને વિસ્તાર
ભક્તિમાર્ગનું સાચું રહસ્ય કારણ તથા કાર્યરૂપ વિરાટ
૪૦૨
યોગ્ય પ્રશ્નો પૂછીને મનનું સમાધાન કરી લેવું ૪૨૧ છવભૂત પ્રકૃતિ કોને કહેવી ?
પાંચ પ્રકારના કલેશ
૪૨૧ મારી અપરાપ્રકૃતિ
૪૦૩
શાસ્ત્રમાં ત્રણ પ્રકારના દષ્ટિભેદ મારી પરાપ્રકૃતિ
જુદા જુદા મતમતાંની એકવાકયતા.
૪૨૨ પર અને અપર બંને પ્રકૃતિ માયિક છે
સર્વવાદીઓ પોતપોતાની ભાવના અનુસાર કાર્યપ્રકૃતિની રચના ४०४
૪૨૩ શાસ્ત્રમાં પરમાત્મા કર્તાદિ છે એવાં વર્ણનું
આત્માનુભવી ઉત્તમ સિદ્ધને આશ્રય લે
૪૨૪ પ્રોજન
શ્રેયનો આશ્રય જ ગ્રહણ કરે
૪૨૪ પર અપર છવભૂત પ્રકૃતિ
સર્વવાદીઓમાં શ્રેષ્ઠ કોણ ?
૪૨૪ મારું પરપ
અર્જુનના સાત પ્રશ્નો
૪૨૫ મારું અપરરૂપ
બ્રહ્મની વ્યાખ્યા
૪૨૫ એ પ્રકૃતિ વડે જ ભૂતમાત્રનું ધારણ થયેલ છે
અધ્યાત્મની વ્યાખ્યા
૪૨૫ પરને અવધિ સંપૂર્ણ થયો ૪૦૭ અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત
૨૬ મને આત્મસ્વરૂપે જાણવું એ જ ભક્તિ યોગનું
કર્મ એટલે શું?
૪૨૬ લક્ષણ
વિસર્ગ સુષ્ટિ
૪૨૬ બધા મારામાં મારે આબયે અને મારા વડે જ છે ૪૦૯ અધિભૂત એટલે શું ?
૪૨૭ આ સર્વભામાં હું નથી ૪૦૯ અધિદેવ કેણું
૪૨૭ વિષયોમાં સંયમ કરનારાઓ શ્રેષ્ઠ કેમ?
અધિભૂત, અધ્યાત્મ તથા અધિદેવ પરસ્પર આ તમામ માયા વડે હવશ થયેલા છે. ૪૧૦ એક બીજાથી સિદ્ધ છે
૪૨૮ મમ માયા દુરત્યયા
૪૧૧ વિસર્ગ સુષ્ટિની પૂર્વે બ્રહ્મદેવ ઈશ્વરસ્વરૂપમાં નરાધમે મારે શરણે આવતા નથી
૪૧૧ લીન હતા ચાર પ્રકારના ભજનારાઓ
૪૧૨ વૃક્ષ જ ના મિશ્રણકમની સમજૂતી શાની મને અત્યંત પ્રિય છે
૪૧૨ સવ, રજ, તમ, એ જ અધિદેવ, અધ્યાત્મ મારામાં અને જ્ઞાનીમાં બિલકુલ ભેદ નથી
અને અધિભૂત છે આ સર્વ વાસુદેવરૂપ છે
૪૧૩
વિરાટ પુષમાંથી થયેલ સ્થળ વિકાસક્રમ વાસુદેવ જ સર્વપ છે.
૪૧૩
જેમ શરીરમાં જીવે છે તેમ બ્રહ્માંડમાં આ શકિતમાર્ગ તે આ જ
૪૧૪ શરીર છે અન્ય દેવતાઓના વજનથી રા‘લાભ?
૪૧૪ અધિદેવનું મૂળ મૂળમાયા છે.
૪૩
૪૦૫
૪૦૬
૪૧૦
૪૨૮
૪૧૨
Page #108
--------------------------------------------------------------------------
________________
ગીતારોહન ]
આપ જ પ્રત્યક્ષ શ્રવ છે.
[
ક
૩
૪૩ર
૪૪૬
૪૩૫
માંક વિષય અહંકાર વિકાર જ અધિદેવાદિ રૂપે બનેલ છે ૪૩ અધિયણ કાણું?
૪૩૨ ઈશ્વર એ જ અધિયજ્ઞ છે. આ દેહમાં એવા, તમે કોણ છો ?
૪૩૨ મારું સ્મરણ કરતો અંતે મને જ પામે છે. ૪૩૩ જે જેનું સ્મરણ કરે છે તેવા ભાવને પામે છે ૪૩૩ અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ
૪૩૪ દિવ્ય એવા પરમ પુરુષની પ્રાપ્તિ
૪૩૪ વારંવાર આત્મસ્વરૂપનું સ્મરણ કરનારા દિવ્ય પુરુષને પામે છે.
૩૫. પરમ દિવ્ય પુષને તે જ ૫ મે છે
४३५ યોગીએ દેહ ત્યાગ શી રીતે કરે ? યોગીનું ચક્ર તથા બ્રહ્માંડભેદન
૪૩૬ વેદવેત્તાઓ જેને અક્ષર કહે છે
૪૧૭ પરા, પયંતી, મચમા અને વૈખરી વાણની ઉત્પત્તિનાં સ્થાન
૪૩૭ પર પરા
૪૩૮ વૈખરી વાણી૩૫ ચોસઠ વર્ણ
૪૩૮ વર્ણશાસ્ત્રની ઉત્પત્તિ
૪૩૮ અa ના અઢાર ભેદે
૪૩૮ g, છે, એ જ ના બાર ભેદ બ, ૨, ૩ ૪ ના બાર ભેદે
૪૩૯ ના બે ભેદ વર્ણની સંજ્ઞા વા સંકેતો
૪૩૯ ઉદાત્તાનુદાત્ત સ્વર પ્રમાણ
૪૩૯ ઉદાત્તાનુદાત્ત સ્વરો
૪૪૦ ગીતા, મંત્ર અને સ્વરે
૪૪૦ બષિ, છંદાદિ જણને જ મંત્ર જપ કરવો શબ્દ કેવી રીતે ઉત્પન્ન થાય છે
૪૪. પાણિનીય શિક્ષા
૪૪૧ ત્રેસઠ વા ચોસઠ વર્ણી વર્ણોની ઉત્પત્તિ શી રીતે થઈ ? વણેના પાંચ વિભાગે
૪૪૧ સ્વરે અને તેને ઉચ્ચારવામાં સ્થાનક
૪૪૨ કંઠ, તલવ્યાદિ સ્થાને
૪૪૨ વર્ણોચ્ચાર કેવી રીતે કરવા ?
૪૪૨ કંપને ઉચ્ચાર શી રીતે થાય છે ?
૪૪૩ પાકેના છ ગુણ બાલનારમાં વાણુના દોષ
૪૪3 સ્થાન, કાળ અને સ્વરને પરસ્પર સંબંધ ૪૪૪ પ્રયતન અને અપ્રદાન
કમાં વિષય પ્રયત્ન વડે વર્ણોમાં પડતા વિભાગ
૪૪૪ અનુપ્રદાન વડે વર્ણોમાં થતા વિભાગે
૪૪૪ અલ્પપ્રાણુ અને મહાપ્રાણથી ઉચ્ચારાતા વર્ષે ૪૪૫ આભ્યન્તર અને બાહ્ય મનના જ્ઞાનાથે કઠો ૪૪૫ શિક્ષાદિ છે વેદનાં અંગે છે અંગુલીનિ શ તથા ઉદાત્તાદિ સ્વરો વર્ણોની નવ શવ્યા ઉદાત્તાદિ અરેનાં સ્થાનકે સ્વરની માત્રાનું જ્ઞાન
૪૪૭, અશુદ્દોચ્ચારથી થતી હાનિ પરમાત્મા વાચક કેમ ?
૪૪૮ પરમાત્મા સર્વરૂપ શી રીતે છે?
૪૪૮ શબ્દબ્રહ્મ એ વેદનું સ્વરૂપ છે ૩૪ એ જ અક્ષર છે.
૪૪ છે એ બ્રહ્મને વાચક છે સ યાતિ પરમગતિમ
४५० નું ધ્યાન કરવાની રીત
૪૫૦ કાર પરબ્રહ્મ સ્વરૂપ છે
૪૫૦ ૩ની પ્રથમ માત્રારૂપ ધારણ
૪૫૧ વેકારના પ્રથમ ભાગનું ઉચ્ચારણ
૪૫૧ કારની બીજી માત્રારૂપ ધારણ
૪ષા ની ત્રીજી માત્રારૂપ ધારણ વડે થયેલી દિવ્યકાંતિ
પર ઉદાલકને થયેલા અનેક અનુભવો અને અંતે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ ઉદાલકને પરમ સ્વરૂપની પ્રાપ્ત
૪૫૩ બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ પણ સત્તા સામાન્યમાં જ રહે છે.
૪૫૩ ઉદાલકની વૈદેહાવસ્થા
૪૫૪ સાંખ્ય, ભકિત અને યોગ દ્વારા દેહત્યાગ કરવાથી મળનારી પરમગતિ
૪૫૪ પરમપદપ્રાપ્તિને સુલભ ઉપાય
૪૫૪. પરમ સંસિદ્ધિને પામેલે મહાત્મા
૪૫૫ એકલી બુદ્ધિ જ અવિચળ પદમાં પહોંચાડે છે. ૪૫૫ બ્રહ્મલોક સુધીના સર્વે પુનરાવર્તનને પામે છે ૫૫ બ્રહ્મકમાં જનારાઓ પુનરાવર્તનને કેમ પામે છે? ૪૫૫ દિવસ રાત્રિનું સાચું રહસ્ય બ્રહ્માંડમાં ચાલતાં નવ પ્રકારના કાળમાને ૪૫ વારની ઉત્પત્તિ યવહારોપયોગી માનચતુષ્ટય
૪૫૮ માનવી અને દિવ્ય વર્ષોમાં ત્રણને સાઠ ગણું
અતર છે,
૪૩૯
૪૩૯
XV
૦
છે ૦
૪૪૧
૪૪૧
૪૫૭
Page #109
--------------------------------------------------------------------------
________________
આ
ક્રમાંક
વિષય
મહાયુગ તથા તેનાં વર્ણ
કલ્પ તથા મહાકલ્પ એટલે શું?
અન્યકતમાંથી વ્યક્ત તથા વ્યકતથી અત્યંત અવશ એવા પ્રાણી માત્રનો ભૂતસમુદાય સનાતન અવ્યકત કાણુ
તત્ એજ મારું પરમ ધામ છે
૪૬૧
પરમ પુરુષની પ્રાપ્તિ અનન્ય ભક્તિ વડે થાય છે. ૪૬૧
યાત્રીઓના ઉત્તરાયણ માત્ર
૪૬૧
૪૧૨
૪૬૨
૪૬૨
त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ।
માંક
વિષય
મહાકલ્પ, કહ્યું અને આ ગામ પૃથ્વીની સપત્તિ થવાને કાળ
૧
કૃત્તિમાં કહેવાયેલા ય તથા વિષાણુ માર્ગો
૪૨
અને માનું રહસ્ય જાણનારા મેહ પામતા નથી ૪૭૩
યાગીઓના ઉત્તરાળુ ચક્ર તૈવધાન થ
ચોગીઓના દક્ષિબુાયન થા પિતૃષાણુ માત્ર પ્રવૃત્ત કર્યુ
જગતની શક્તિ અને કૃષ્ણે ગતિનું સ્પષ્ટતા ક
વૃક્ષા
દેવયાન પથ વૃક્ષ લા
દક્ષિણ ક્રિ'વા પિતૃયાણ માગ
નિવૃત્ત કર્મ તથા દૈવયાન મા
દેવચાન અને પિતૃયાણુ માને જાણનારા માહને
ગામના નથી
પ્રતને અગ્નિદાહ ક્રમ કરવા
કુમાદિ ક્રિયા વિષાણુ માર્ગ
મરણ પછી જીવની થતી સ્થિતિ
પ્રેતમાં મુખ્ય છ સે છે મડાપાપીની ગત
મધ્યમ પાપીની ગતિ
સામાન્ય પાપીની ગતિ
શ્રેષ્ઠ ચાને ઉત્તમ ધમ કરનારની ગતિ
૪૫
૪૫
૪૬.
૪૬૦
૪૬૦
૪૬૨મ
૪૬૨ આ
૪૬૩
૪૬૩
શકાતા નથી ?
શાસ્ત્રોમાંના વર્ણનો ને સમજવાનું કારણ
દૂધ દહીના સમુદ્રનું રહસ્ય
દૂધ દહીંના સમુદ્રો કયાં છે?
शास्त्रकार्गेकी पृथ्वी और भूगोलकी मर्यादा दर्शक व्यारम्याकी समति अक्ष
પ્લક્ષ શાલ્મલાદિ દ્વીપામાં ચાલતા વ્યવહાર આ બધા છતા પણી વખતે પશુપક્ષી બનીને સપા બનેલા
૪૬૩
rr
૪૬૫
૪૬૫
૪૬૬
૪૬૬
૪૬૬
૪૬૭
४५७
સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનારની સ્થિતિ મરણ પછી સામાન્ય સ્થિતિ
૪૬૭
સ્પેસપી જ છલ વાસનાવશાત્ અનુશ્રવ કે ૬૦
આ પિંડદાન કરતા નથી તેમનું શું પૃથ્વી અને ભૂગાળ એટલે શુ?
૪૬૮ ૪૬૮
જબૂદીપ સિત્રાપ બીન દ્વીપ કેમ ખણી
݂ܵܪܐ
૪૬
re
૪૬૯
૪૭.
४७० अ 92
૪૭૧
[ વિષયાનુક્રમણિકા
૫૧ અઘ્યાય ૯ મા ( ૪૭૪ થી ૫૨૨ )
અરામથી મુક્ત થઈ વાવિયા રાત્રગ્રહી
૪૭૪
૪૩૪
૪૭૫
પૃથ્વીમાં થયેલા કમકાંડ તથા યાને વિસ્તાર આને રાજવિદ્યા રાઝુલ કૅમ કહે 1
૪૭૫
રષા પછી આચારમાં આવે તે જ ખરું જ્ઞાન જંય વારવાર આધ કેમ કરવા પડે છે ?
૪
અશ્રદ્ધાળુ મૃત્યુવાળા સૌંસારના માર્ગમાં જ
લટકે છે.
મારામાં સ સૂના છે પરંતુ તેમમાં હું નથી મારું મન શરીર ક! 1 દાગીનામાથી સુવર્ણ કાઢી લેવામાં આવે તા શું રહે
મારામાં સૂતા છે અને નથી એમ વિરોધીવિધાનો કેમ સભવે ?
મારામાં ભૂતા છે એમ કહેવાનું કારણ આત્માને મારામાં ધ છે મારામાં કંઈ છે
પણ નથી
ધર્મ ના ન્યાય એટલે શ
એવી કલ્પના
B
મારામા ભૂતા નથી એમ કહેવાનુ કારણ ભક્તિમાર્ગ કાને કહે છે ?
ક
Yo
૪૭
૪૭૮
૪૭૮ Jue
r
ve
Yo
**
૪૧
શકિતમાની અભ્યાસરીતિ
ભકિતમાર્ગ વૈદના સિદ્ધાતા મૃત્યુચિત પણ જિન નથી.
૪૮૨
૪૮૨
૪૮૨
જ્ઞાનમાર્ગની સિંહતાનાં લક્ષણો ભકિતમાગ ની સિધ્ધતાનાં લક્ષણા સગુણ સાક્ષાતકારનો પતિ સર્વામદાય વડે સામ્રા
૪૩
૪૮૩ ૪૮૪
**
નિઃશેષ ક્રિયા નિમાય વડે સાક્ષાકાર જ્ઞાન વિનાની સમાધિ પણ નિરર્થક છે એક જ આત્મતત્ત્વ અન તરૂપે શી રીતે થવા પામે ? ૪૮૫ યજ્ઞ, જપ, તપાદિ ચિત્તશુદ્ધિના ઉપયેા છે
૪૮૫
હૂં કાંઈ ારીયો નહિ પરતુ આદમનિયમવાળા હું ૪૫ મામાં ભૂતા હૈ અને નથી તેનુ* કાણું
xt
st
મારામાં ભૂતાનું ધારણ કેવી રીતે થયેલું છે? આ સર્વ ભૂતસમુદાય કલ્પને અંતે પ્રકૃતિમાં જ વિલય પામે છે.
કલ્પના આરંભમાં ફરીથી હું આ શ્રુતસમુદાયને સમય
*!
४८७
Page #110
--------------------------------------------------------------------------
________________
૫૦૯
૫૦
૫૧૧
૪૪
૫૩
ગીતાહન આપને જ પ્રત્યેજ બલ કહીશ.
[ ક હય કમક વિષય
yક કમાંક વિષય પ્રકૃતિના પાશમાં પરતંત્ર અને ભૂતસમુદાય ૪૮૮ વિધિ અને નિયમવાકય
૫૦૭ પ્રકૃતિ તમરે આવે છે કે તમારામાં નથી ? ૪૮૮ પરિસંખ્યા વાકયનો અર્થ
૫૦૭ અહેતુક કિવા અનાસક્ત કર્મો એ અકર્મો છે.
સ્વાર્થ ત્યાગ, પરાર્થક૯૫ના અને પ્રાસબાય એટલે આત્મસ્વરૂપ એવો હું તદ્દન અસંગ છું. ૪૮૯
૫૦૮ આત્મા, મન, વાણું કે બુદ્ધિને વિષય નથી. ૪૯૦ વેદમાં શું માંસાદિકની ટુ છે?
૫૦૮ અજ્ઞાની તથા જ્ઞાનીને ઉત્તર આપવાની પદ્ધતિ ૪૯૦ ધર્મને માટે જ ધનની જરૂર હોય છે.
૫૦૯ વાણી વડે કરવામાં આવતા ઉપદેશેને હેતુ શ૧ ૪૪૦ વિદમાં હિંસાની નથી તે કર્મો મને બંધનકારક નથી
૪૯૧ અર્ધદગ્ધની સ્થિતિ
૫૦૯ મને કર્મબંધન કેમ નથી ?
૪૯૨ સકામીઓ ગમનાગમનને પામતા રહે છે. ૫૦૯ જીવન્મુક્તોના ચિત્તને સત્વ અને કમને સત
અનન્યભકતોનું યોગક્ષેમ હું જ ચલાવું છું ૪૯૨ ગોમ એટલે શું ?
૫૧૦ આ જગત મારી અધ્યક્ષતા નીચે છે
૪૯૩ વહામ્યહમ રાક્ષસી તથા આસુરી પ્રકૃતિવાળા મઢ કેણુ?
યોગક્ષેમને વ્યવહારમાં થતો અર્થ
૫૧૧ રાક્ષસી અને આસુરી (સંપત્તિવાળાની) આશા
મારી વિધિસરની ઉપાસના
૫૧૨ અને કર્મો વ્યર્થ છે
મારી અવિધિથી થતી ઉપાસના દેવી પ્રકૃતિવાળા મહામા કોણ ?
મને તત્વતઃ નહિ જાણનારા પતિત થાય છે. ૫૧૩ સતત કીર્તન કેનું કરવું
૪૫ જે જેને પૂજે તે તેને પામે
૫૪ એકત્વની ભાવનાથી થતાં કર્મોની સ્થિતિ
મારા પૂજકે મને જ પામે છે.
પાક મારી એકરૂપે જુદા જુદા રૂપે કિવા અનેક રૂપે
પત્ર પુષ્પ ફલં તોય
૫૧૫ થતી ઉપાસના
મારા ભકતે અર્પણ કરેલું ભાવથી હ રહણ કોઈને “હુ” કાળે કિવા નો છે ખરે કે ૪૯૬ અજ્ઞાનપાન અથવા જ્ઞાનોપાસના
આડ બર રહિત પૂજન જ મને પ્રિય છે
૫૫ કેઈપણું ઉપાસના પર્યાયે તે આત્માની જ
તું જે જે કરે છે તે મને અર્પણ કર
૫૧૬ ઉપાસના છે.
ભાગવત ધર્મને મુખ્ય સિદ્ધાંત
૫૧૬ તુ તથા યજ્ઞાદિ પણ હું જ છું,
૪૯૭
આ દૈત પ્રપંચ વસ્તુતઃ અવિદ્યમાન છે. ૫૭. શ્રૌત અને સ્માત ય ૪૯૮ અવિચ્છિન્ન ભગવાનની જ ભક્તિ કરવી
૫૧૭ યજ્ઞપુરુષ વિષણુ તથા કાત્વિજ બ્રહ્મદેવ
કર્મબંધનમાંથી ટી મોક્ષને પામીશ
૫૧૭ યજ્ઞપુરુષની માતા કાણું ?
મને કઈ છેષ્ય કિવા પ્રિય નથી ૪૯૯
૫૧૮
પરસ્પર એકબીજાની ઓળખનું દાંત ભરતરાજાને યજ્ઞ તથા કૃણુ પણ
૫૧૮ ૫૦૦ યજ્ઞપુરુષ આ-મરૂપ જ છે
આ હું એટલે શરીર જ !
૫૧૦ પિતા માતાદિ પણ હું જ છું
હુ”માં “તે” અને “મમાં “હું” ૫૦૨
૫૧૯ ગતિ, ભર્તા વગેરે પણ હું જ છું
દુરાચારી કે સાધુ
૫૧) સકામીઓની ગતિ
મારે ભક્ત કદી પણ વિનાશને પામતે નથી ૫૨ ૫૦૩
મારી ભક્તિ કરવા માટે જ્ઞાતિવણુદિની અડચણ શાસ્ત્રમાં આવતું ગુણોનું નિરૂપણ
૫૦૪
નથી સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ સંબંધે વેદનું લક્ષ્યબિંદુ ૫૦૪ મને ભજવામાં કોઈને પણ પ્રતિબંધ નથી વેદને સાચો અર્થ પણે ગૂઢ છે
૫૦૪ આત્મસ્વરૂપ ભગવાનના નામને મહિમા કેવળ કર્મ કરનારાઓ
ઈદ્રિયને વિષયોમાંથી પરાવૃત્ત કરી ઈશ્વર વેદના તાત્પર્યરૂ૫ ગંભીર અર્થ વા પરિસંખ્યા ૫૦૫
પરાયણ કરવી
૫૨૨ વેદે પ્રવૃત્તિપરાયણ નથી ?
૫૦૫. મારા વડે યુક્ત થએ અંતે તું મને જ પામીશ પર વર્ષે આશ્રમધર્મો તથા ગુણેની ઉત્પત્તિ ૫૦૬ પર અપાય ૧૦ મે ( પર૩-૫૪૮ ) મદાધે પરમેશ્વરના સ્વરૂપને ઓળખતા નથી ૫૦૧ પરમ અને હિતકારી વચન સાંભળ
૫૨૧
૫૫
૪૭
૫૦૧
૫૦૨
૫૨૦ ૫૨૧
૫૦૫
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૧
૫૨૩
૫૪૫
૫૨૭
૫૨૮
૫૩૧
ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि ।
[વિષયાનુરમણિકા કમાંક વિષય
પણ કમાંક વિષય દેવતા અને મહર્ષિઓ પણ મારા મૂળને
પૂર્ણિમાંત અને અમાંતા જાણતા નથી - ઘત એટલે શું ?
૫૪3 મારા સાચા સ્વરૂપની ઓળખ ૫૨૪ જગતમાં સવવાળું સર્વ હું જ છે
૫૪૩ તમામ ભાવો મારાથી જ થયા છે. ૫૨૪ પાડવામાં ધનંજય પણ હું જ છે.
૫૪૪ મહર્ષયક સપ્તપૂર્વે પ૨૫ મારા વિના બીજું કાંઈ છે જ નહિ
૫૪૪ મારી વિભૂતિને આત્મરૂપે જાણનાર જ
મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી
૫૪૪ ખરે જ્ઞાની છે. ૫૨૬ આ બધું મારા તેજથી જ પ્રકટેલું છે.
૫૪૫ આ સર્વનું પ્રભવ સ્થાન હું જ છું
૫૨૭ આ બધું મારા અંશમાં જ સ્થિત છે. મારામાં ચિત્ત પરેવી સંતુષ્ટ રહેલા ભકતે
આપની વિશેષ શક્તિવાળી વિભૂતિઓ કહે હું બુદ્ધિયોગ આપું છું.
આ જ પ્રશ્ન રણભૂમિ ઉપર મને અજુને કર્યો હતો પ્રીતિપૂર્વક ભજનારાઓ અને મને જ પામે છે ૫૨૮ રાજર્ષિઓમાં મનુ હું છું
૫૪૬ ઈદ્રિયનું ઈશ્વરાર્પણ કેવી રીતે કરવું
મનુષ્યમાં ધર્મરાજા હું છું
૫૪૬ વૈત અદ્વૈતવાદ અજ્ઞાનીઓને માટે છે. ૫૨૯ પાંચ પ્રકારની ખ્યાતિઓ
૫૭. બુદ્ધિગ વડે અવિનાશી પદની પ્રાપ્તિ ૫૨૯ સર્વ ખ્યાતિઓ આત્મસ્વરૂપ જ છે
૫૪૮ હું નિત્ય આત્મભાવમાં સ્થિત એવો છે
પ૨૯ સર્વ ઇંદ્રિયની તે તે વિષય ગ્રહણ કરવાની આપના સ્વરૂપને દેવ કે દાનવ જાણી શકતા નથી પ૩૦ શકિત હું જ છે
૫૪૮ આપની દિવ્ય વિભૂતિએ કહે
સર્વશ્રેષ્ઠ બ્રહ્મ ૫ણું હું છે
૫૪૯ યોગ તથા વિભૂતિઓ વિસ્તારપૂર્વક કહો ૫૩૧ મારી મુખ્ય વિભૂતિએ તને સંક્ષેપમાં કહી ૫૪૯ મારા વિસ્તારને તે અંત નથી
પક૨ ૫૩ અધ્યાય ૧૧ મે (૫૫૦ થી ૫૮૦). વિરાટ પુરુષને મહિમા ૫૩૨ ભકિતમાર્ગ અને ચિત્તશુદ્ધિ
૫૫૦. બ્રહ્મદેવે બ્રહ્માંડ કેવી રીતે સર્યું ? ૫૩૩ દિવ્ય દૃષ્ટિ વા ચેતન્ય
૫૫૭ હું આત્મા છે ૫૩૪ ભગવાનનું વિરાટ સ્વરૂપ ભયંકર કેમ?
૫૫ ઓગણપચાસ મતની ઉત્પત્તિ ૫૩૫ ભકિત અને જ્ઞાનમાર્ગમાં ભેદ નથી
૫૫૧ ચંદ્ર હું જ છે.
૫૩૫
આપના વિરાટ સ્વરૂપનું દર્શન કરવાની મારી દેવતાઓને ઈન્દ્ર હું જ છે
૫૩૬ ઈચ્છા છે.
૫૫૩ દ્ધ કુબેર પણ હું જ
વિરાટ સ્વરૂપ જેવાને અધિકારી કેણું
૫૫૪ સાગર પણ હું જ છે
આ મારું વિરાટ સ્વરૂપ જે
૫૫૪ સર્વચામાં જપયજ્ઞ હું જ છે.
૫૩૭
દિવ્યદૃષિ સંબંધે લેકમાં પ્રચલિત માન્યતા ૫૫૪ સિદ્ધમાં કપિલમુનિ હું જ છે
૫૩૭ દિવ્યદૃષ્ટિ કેને કહેવી
પપપ દેમાં પરમભક્ત પ્રહલાદ હું જ છે
૫૩૮ ભગવાનનું વિરાટ સ્વરૂપ ગુપ્ત છે?
૫૫૬ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ એ “રામ' પણ હું જ છે ૫૩૮
વિરાટ સ્વરૂપ
૫૫૬ વિદ્યાઓને રાજા એવી અધ્યાત્મ વિદ્યા હું જ છે ૫૩૮
વિરાટ સ્વરૂપની અંદર અનંત બ્રહ્માંડના વિચિત્ર જ૫, વિતંડા અને વાદમાં વાદ હું જ છે
સમૂહ
૫૫૭ ૫૩૯ મહાત્માનો ભીંતમાં પ્રવેશ
૫૫૮ દ્વિ સમાસ હું જ છે
૫૩૯ અક્ષયકાળ પણ હું જ છે.
વિરાટમાં અનંત બ્રહ્માંડને થતા વિસ્તાર
૫૫૪ ૫૪૦ धाताऽहं विश्वतोमुखः
પપ વિરાટ સ્વરૂપ જોઈ વિસ્મય પામ્યો ૫૪૦
આપના વિશ્વરૂપ પ્રકાશની પ્રભા જ સર્વત્ર જે છે તે, તેને નાશ તથા ભવિષ્યમાં થશે તે
પ્રસરેલી છે.
૫૬૦ સર્વ હું જ છે
આપ આંખ વડે જોવાને પણ શક્ય નથી પા બૃહસામ હું કેમ ?
૫૪૧
જાણવાનું સૌથી પરમ સ્થાન તમે જ છે બૃહત્સામ એટલે શું ?
૫૪૨ તમે સૂર્યચંદ્રરૂપ અનંત નેત્રોવાળા છો
૫૬૧ ગાયત્રી ઈદ હું જ છે,
આપનું આ ઉગ્ર સ્વરૂપ જોઈને સર્વલોક માર્ગશીર્ષ
૫૪૨ ભયભીત બન્યા છે.
૫૬૨
૫૧૬
૫૩૬
૫૪
૫૪૨
Page #112
--------------------------------------------------------------------------
________________
ગીતtહન ]
, તજ બોલીશ સત્ય જ રહીએ,
[મ ૯૭
૫૨ :
પ૯
મક વિષય
કઇ કમાંક વિષય દેવતાઓના સમૂહો આપમાં જ પેસે છે
પોતાના દર્શનનો ભગવાને બતાવેલા ઉપાય ૫૭ બધા દેવતા અસુર વિસ્મય પામીને
સગુણ સાક્ષાત્કાર કયારે થાય?
૫e આપને જ જુએ છે
૫૬૨ તને હવે મારા સાચા સ્વરૂપની ખાતરી થઈ ?? ૫૮૦ હું તથા મારે એવી ભાવના વડે જેનારને
ભગવાનનું શુતિમાન્ય વિરાટ સ્વરૂપ દુઃખ પ્રાપ્ત થાય છે
૫૬૩ ૫૮ અચાય ૧૨ મે (૫૮૧-૬૧૪). આ બધા શુરવીરો આ૫ના મુખમાં પ્રવેશે છે.
જ્ઞાન અને યોગમાર્ગનું રહસ્ય
૫૮૧ ઉગ રૂપવાળા આપ કોણ છે ? ૫૬૫ સુલભ ભક્તિમાર્ગ
૫૮૨ તારી સામે ઉભેલો હું ?
૫૬૫ ભક્તિમાર્ગ કોને કહેવા
૫૮૦ કાળ હંમેશાં બધાનું ભક્ષણ કર્યા કરે છે
ભકિતમાર્ગ સુલભ કેમ ?
૫૮૩ કાળને શરણ ન થાય એવી કોઈ વસ્તુ નથી
સજ્ઞાની અને અજ્ઞાની એવા ભેદ કેમ ?
૫૮૩ કાળ કદી પણ કાયર થતું નથી ૫૬૭ સાચા ભકિતમાર્ગનું રહસ્ય
૫૮૪ કાળ પરમાત્મારૂપ રાજાને પુત્ર છે.
ધણુનું ધાર્યું જ થાય
૫૮૪ ક્રિયાકાળ તથા ફળકાળનું વર્ણન
૫૬૭, વગર પરમાત્મપ્રાપ્તિનો માર્ગ
૧૮૧ દેવરૂપ કાળ અને નિયતિનું વર્ણન
તમારી ઓથે નિર્ભય રહી શકાય છે
૫૮૫ કાળ૨૫ કાપાલિકનું નૃત્ય
૫૬૮ શ્રેષ્ઠ ઉપાસક કોણ ગણાય ? સર્વને નિયમનમાં રાખનારો એ હું
અવ્યકત ઉપાસના શ્રેષ્ઠ કે વ્યકત
૫૮૭ કાળ પુરુષ છું ૫૬૯ જ્ઞાનમાર્ગ તથા ભકિતમાર્ગની ઉપાસનાનો ભેદ
૫૮૭ હે અન! તું કેવળ નિમત્તરૂપ થા
૫૭૦
સગુણ અને સર્વાત્મભાવની ઉપાસના એક જ છે તું યુદ્ધમાં શત્રુઓને છતીશ ૫૭૦ સગુણ ઉપાસના શ્રેષ્ઠ કેમ?
૫૮૮ અન તથા વિરાટ સ્વરૂપનાં દર્શન
૫૭૦ નિર્ગુણ તથા સગુણ ઉપાસકને એક જ સ્થાનની ભગવાને અર્જુનને કાળસ્વરૂપે દર્શન કેમ
પ્રાપ્તિ થાય છે
૫૮૯ આપ્યાં?
૫૭ જ્ઞાનમાર્ગ તથા ભકિતમાર્ગના ઉપાસની રમતા ૫૮૯ પર સ્વરૂપનો સાક્ષાત્કાર પ૭૨ સગુણે પાસનાની શ્રેષ્ઠતા કેમ?
૫૦૦ ગદ્ગદ્ કંઠે અજુન પુન: બોલ્યો
જ્ઞાનમાર્ગ અને આકાશના સ્વરૂપનું જ્ઞાનનું દwાત ૫૯૦ પરમાત્માના ૫ર સ્વરૂપની સ્તુતિ
ભકિતમાર્ગવાળાઓને આકાશના સ્વરૂપના આપ જ અક્ષરપુરુષ છે
૫૭૩
જ્ઞાનનું દષ્ટાંત તમામ જગત તમારું રૂપ છે
પ૭૩ અવ્યકત ઉપાસના કષ્ટસાધ્ય કેમ?
૫૧ વિરાટ ભગવાનના અપરસ્વરૂપની સ્તુતિ
૫૭૪ સગુણ ઉપાસનાની પદ્ધતિ આપને સર્વ બાજુએથી નમસ્કાર હે
જ્ઞાનમાર્ગ તથા ભકિતમાર્ગ એક જ છે.
૫૯૩ વિરાટ સ્વરૂપ પ્રત્યે અર્જુનની ક્ષમાયાચના ૫૭૫
એક જ ભગવાન સગુણ અને નિર્ગુણરૂપે મારા સર્વ અપરાધની ક્ષમા કરે ૫૭૫ જાણવામાં આવે છે.
૫૯૩ મને આ૫નું સાચું આત્મસ્વરૂપ બતાવે. ૫૭૬ કાર્યકારણરૂપે સર્વત્ર એક જ પરમાત્મા પુનઃ પૂર્વવત થવાને માટે વિરાટ સ્વરૂપની પ્રાર્થના ૫૭૬ • વ્યાપેલો છે
૫૯૭ મારું આ સ્વરૂપ જેવાને બીજે કંઈ
મચિત્ત થયેલા ઉદ્ધાર હું જ કરું છું ૫૯૪ શકિતમાન નથી પ૭ મનબુદ્ધિને મારામાં જ પરેવ
૫૫ મારું પૂર્વનું સ્વરૂપ જે ૫૭. સાકાર પૂજન વડે થતી ચિત્તશુદ્ધિ
૫૯૫ ભગવાનનું પ્રથમનું સ્વરૂપ
૫૭૮ મારામાં જ બુદ્ધિને સ્થિર કરવો જોઈએ આપનું માનવરૂપ જઈને પૂર્વવત સાવધ
સવ શાસ્ત્રનો ઉદેશ મારામાં એકરૂપ થવું એ છે પ૯૬ થયો છું
પ૭૮
મારામાં ચિત્તને સ્થિર કરવા શક્તિમાન ન હ તો ? પ૬ આ આપનાં દર્શન તો દેવતાઓને પણ
અભ્યાસ કરનારને માટે શું અશકય છે ? પડ
૫૭૮ અભ્યાસ વિના સુખશાંતિમય નિર્વાણપદની ભગવાન વિરાટ સ્વરૂપના દર્શનની પદ્ધતિ ૫૭૮
પ્રાપ્તિ થતી નથી
૫૭૨
૫૨
Page #113
--------------------------------------------------------------------------
________________
= ૯૮]
ના હા હા હવાલા
[ષિાતામણિકા
૫૯૮
T
૬૦૩
મક વિય
જઇ કર્મો કરતાં પહેલાં તે ભગવાનનાં છે એમ સમજીને કર ભક્તિમાર્ગ તથા તેમાં સગુણ નિર્ગુણ ઉપાસના કરવાના પ્રકારો શ્રેષ્ઠ અને મંદ અધિકારીઓ માટે અભ્યાસક્રમ
૧૦૦ અંતરહિત એવી શાંતિ પ્રાપ્ત થાય છે અભ્યાસથી જ્ઞાન તથા જમાન શ્રેષ્ઠ કેમ? શાનમાં એકરસ થઈ જવું તે જ દયાન કવાય. ત્યારથી અનંતરશાંતિ પ્રાપ્ત થાય છે
૬૦૩ જીવન્મુકત ભક્ત જ મને પ્રિય છે અભિન્ન ભાવવાળ ભકતગી જ મને પ્રિય છે લાકે જે વડે ઉદ્વેગ પામતા નથી તે ભકત મને પ્રિય છે.
५०४ સર્વ આરંભને પરિત્યાગ કરનારે મને પ્રિય છે,
૬૦૫ શભાશુભ પરિત્યાગી ભકત
૬૦૫ સાથે ભકિતમાન કેને કરેલ મારાથી અભિન્ન ભકતે જ મને પ્રિય છે. સુખદુ:ખ છે જ નહિ
६०९ સુખદુઃખાદિ તે આત્મા જ છે સુખદુઃખાદિ દ્વતોને નાશ આસહિત વગરને પુરુષ જ શાંતિને પામે છે ૬૮ દેહની ચેષ્ટાએનો ત્યાગ એ કાંઈ જીવન્મુકિત નથી ૧૦૮ બદ્ધ અને મુકતની ક્રિયાઓમાં ભેદ છે. હાની પુરુ ઈકિય વડે ચેક કરવા છતાં મુકત કેમ ? આત્માની સાથે તાદામ્ય બનેલે જ રે ભકત છે. મહાત્મા કિંવા મૂર્તિની ઉપાસના કરવાની રીત ભગવાનના પૂજનના અગિયાર સ્થાનક સસ ગ દ્વારા પ્રાપ્ત થતી ભક્તિ વડે જ ઉદ્ધાર થાય છે. વ્યાપક એવા મારા આત્મસ્વરૂપમાં જ એક નિષ્ઠા રાખે
૧ ભક્તિમાર્ગની ઉપાસનાનો આરંભથી અંત સુધીને સંક્ષેપમ પરમેશ્વરને જ આમા છે. ઉત્તમદેવાર્થન
૬૩ માતમાં દેવાચન કરવાનું પ્રયોજન
માંક આત્મા જ પૂજ્ય છે.
૬૪. દેવ કયાં છે?
પરમા-મામાં બમણું છે જ નહિ પષ અધ્યાય ૧૩ મે ૧૪ થી ૬૫૬)
શાને ઉદેશ છે ? શાનો હેત જગતમાં શાને વિસ્તાર કેમ થયા? અનેક સાંપ્રદાયે નીકળવાનું કારણ કેવળ અજ્ઞાન જ છે આચાર્ય બનવાનો મેહ. ભગવાન કયાં અને આપણે કયાં ? જે જેવું દેખાય છે તેવું હોય તે પછી માધની શી જરૂર છે? શું સર્વે શાસ્ત્રને હેતુ અદ્વૈત તવ સમજાવવાને ૧૬૨૦ પ્રકૃતિપુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાનય કહો ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞા ઈશ્વર ક્ષેત્રજ્ઞ અને માયા ક્ષેત્ર કેમ?
ત્રણ જ સંક૯૫વશાત વિકાર" એવા આ ક્ષેત્રરૂપે બનેલો છે. ક્ષેત્રક્ષેત્રણ આત્મરૂપ છે એવું યથાર્થ રીતે જાણવું તે જ શાન ક્ષેત્રક્ષેત્રજ્ઞનું સ્વરૂપ કહું છું બષિઓએ જુદે જુદે રૂપે અનેક પ્રકારે વર્ણવેલું આત્મતત્વ વિકારવાળા ક્ષેત્રનું સ્વરૂપ અખંડ બ્રહ્મમાં વિકારની કલ્પના શી રીતે સંભવે 1. પરમાત્મામાં વિકાર કયાંથી સંભવે ? કાય કારણનો પરંપરા કેવળ અજ્ઞાનીઓને સમજાવવા પૂરતી જ છે છવ, ઈશ્વર, માયા ઇત્યાદિ તમામ બ્રહ્મ છે ૬૨૧ સ્વરૂપને નિશ્ચય થાય ત્યાં સુધી જ વૈત યુકિતઓની જરૂર છે. બાધ ઉદય થતાં સુધી મિયા માયાને અંગીકાર કરવો પડે છે. પ્રક્રિયારૂપ મિસ્યા યુકિતની જરૂર જે કાંઈ નહિ તેનું નામ શું !.
૨૮ શાની શી આવશ્યકતા ? બધ થતાં સુધી આત્મતત્ત્વ સમજાવવાની યુતિ જ્ઞાનના ઉપાય
૬૦
૧૧૨
૧૨૯
Page #114
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ].
તે મારું તેમ જ વક્તાનું રક્ષણ કરે.
[
૯૯
મક
૬૩૪ ૧૩૪
18
૬૩૭,
૬૫ર
૧૫૩
૬૩૯
વિષય આનું નામ જ્ઞાન અને આનાથી ઉલટું તે અજ્ઞાન ૬૩૧ રય એટલે જ તન છે.
૬૩૨ રય પદ સન કિવા અસત કેમ કહેવાતું નથી ? ૬૩૩ ચાર પ્રકારનું મૌન
૬૩૩ ગાય અને ત્યાજ્ય મૌન સુષપ્ત મૌનનું વૈશિષય બહ્મ સર્વત્ર હાથ, પગ, નેત્ર ઇત્યાદિવાળું છે? ૬૩૫ પરમપદ અનિર્વચનીય કેમ? રય અને ધ્યેય વાસના ત્યાગ
૬૩૭ કવન્મુક્તોને વિહાર
૬૩૮ છે જે આ તમામ ધંધવા ભાસે છે તે પણ આત્મા છે?
૬૩૮ આ ઘય અને અવિય કેમ ?
૬૩૮ અંતર્મુખ દષ્ટિ કોને કહેવી ?
૩૯ તે પદ ૉય કે અય છે ? જ્ઞાનકળાનું મૂળ સ્થાન
૬૪૦ - તમામ નામરૂષાદિને નિઃશેષ થયા બાદ શું રહે છે તેની શોધ
૬૪૦ અવિભક્ત અને વિભક્ત પણ આત્મા જ છે. ૬૪ આ સર્વ કંઠ પણ આત્માથી અભિન્ન છે ક્ષેત્ર, જ્ઞાન અને તેમને જાણનારની સ્થિતિ
૬૪૨ પ્રકૃતિ પુરુષ એ બે જુદાં નથી પણ એક અમરૂ૫ જ છે
૬૪૨ અડદિ શબ્દ કયાંથી શરૂ થયો ? આ કારણ છે અને આ કાર્ય છે એવું જણનારા કોણ?
૬૪3 અનાદિ એટલે આત્મા કેમ? કર્તાપણાને હેત પ્રકૃતિને તથા ભોક્તાપણાનો હેતુ પુરુષને છે
૬૪૫ ગુણોના સંગથી પુરુષ બંધનને પામે છે. આ દેડમાં રહેલો પુરુષ પરમાત્મા જ છે પુરુષ અને ગુણો સહિત પ્રકૃતિને જાણનારો શ્રેષ્ઠ છે ૬૪૬ આત્મપ્રાપ્તિના અભ્યાસકોના ભેદ . બીજાઓનું સાભળીને આત્મપ્રાપ્તિના અભ્યાસીઓ ૬૪૭ વિષયે તે કૂતરાં અને ભૂંડને પણ મળતા નથી કે ? ૬૪૭ બપણાની ભાવના નિવૃત્ત થતાં જ સુખ ' પ્રાપ્ત થાય છે અહંકારત્યાગનાં સાધન
૧૪૮ પિતા, ગુરુ અને રાજાએ આત્મતત્વને જ
ઉપદેશ કર મનુષ્ય પોતાનું હિત શામાં છે તે જાણી . શકતા નથી
ગુરુ, પિતા, માતા અને પતિ થવાને માટે નાલાયક કોણ ?
૬૪૯ સગરના ઉપદેશથી પણ મૃત્યુ ઓળંગી શકાય છે ૬૫૦ ક્ષેત્રક્ષેત્રણથી ઉપજેલું આત્મસ્વરૂપ છે.
૧૫૦ વિનાશી તથા અવિનાશી એ બંને પરમેશ્વર રૂપ જ છે ૧૫૦ તે પરમશાંતિને પામે છે આત્માને જ બંધ મિક્ષ કે તે ?
૬૫ આત્મા તો અકર્તા છે જુદા જુદા ભાવેને એકરૂપે જેના જ
બ્રહ્મભાવને પામે છે પરમાત્મા અચાત કેમ ? આકાશના દાત વડે સમજાવેલું આત્માનું સ્વરૂપ ૬૫૩ સૂર્યના દૃષ્ટાંત વડે આત્મસ્વરૂપનો નિર્ણય ૬૫૫ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદ નણનારે પરમપદને પામે છે
૬૫૫ ૫૪ અધ્યાય ૧૪ (૬૫૬ થી ૧૭૧).
પરમે.ત્તમજ્ઞાન ફરીથી કહું છું ઉત્પત્તિ તથા લયને કેણ પામતા નથી ? ૬૫૬ મહદબહ્મ એ મારી નિ કેમ ?
૬૫૭ મહદબહ્મ એ જ વિરાટ કિંવા અપર સ્વરૂપ છે ૬૫૮ પ્રકૃતિનો બીજમદ પિતા હું છું.
૬૫૯ દેહીને પ્રકૃતિ વડે થતું બંધન
૬૬૦ સનગુણુ વડે દેહીને કેવી રીતે બંધન થાય છે? ૬૬૦ રજોગુણ વડે કમ સંગથી દેહીને થતું બંધન રહીને તમ વડે ઉત્પન્ન થતું બંધન દેહીનું સત્વ, રજ અને તમ વડે બંધાવું ૬૬ થદ્ધ, સત્વ, રજ અને તમોગુણ કોને કહે છે? ૧૧૧ સવગુણના ઉદયનાં લક્ષણે રજોગુણની વૃદ્ધિનાં લક્ષણો તમોગુણ વૃદ્ધિનાં લક્ષણે
૬૬૩ ધર્મની વૃદ્ધિ તથા અમને નાશ શી રીતે થાય ? ૧૬૩ ગુણો વડે જ ગુણોનો નાશ કરે
૬૧૩ મનનો નિરોધ કરી તેને આત્મામાં જ જેડવું તમામ વૃત્તિઓને એક આત્મામાં સ્થાપવી
તે જ યોગ સવગુણની વૃદ્ધિવાળાની ગતિ
૬૬૫ રજોગુણ તથા તમાગુણની વૃદ્ધિમાં મૃત્યુ
પકોની ગતિ કારિક, રાજસ અને તામસ કર્મોનાં ફળે
૬૬૫ સવથી જ્ઞાન, રજથી લોભ અને તમથી અજ્ઞાન ૬૬૫ સવસ્થ ઉ૫ર, રાજસ મધ્યમાં અને તામસ
નીચે પડે છે.
૧૪૨
૧૬.
૬૫
૬૪૪
૬૪૮
Page #115
--------------------------------------------------------------------------
________________
ક
]
भवतु माम् । भवतु पकारम
[વિષયાનમણિકા
SG
કમાં
પક કમાંક વિષય ગુણેના નિરૂપણનું પ્રયોજન
મોટા નાનાને મારી નાખે છે. સવ, રજ અને તમોગુણની વૃત્તિઓ
પૃથ્વી, જળ ઇત્યાદિમાં ઉત્પન્ન થતાં ત્રણે ગુણેનું મિશ્રણ કિંવા સન્નિપાત
અસંખ્ય પ્રાણીઓ
મિયા વિષયવાસનાને લીધે સત્વ, રજ, તમે ગુણવાળા કેવી રીતે ઓળખવા? ૬૬૭
અસંખ્ય જીવોની ઉત્પત્તિ સવ, રજ, તમવાળાને સ્વભાવ
કેટલાક છ એક જ નિમાં જન્મ્યા કરે છે. ૬૮૧ ત્રણ ગુણેથી પર કેશુ?
કેટલાક શિવ, વિષ્ણુ તથા બ્રહ્મા થાય છે બીજ ગુણેને દબાવી એક ગુણ વધે તેનાં લક્ષણે ૬૬૮
કેટલાક છ સૂર્યકિરણોમાં છે યે ગુણ વળે તે જાણવાનાં લક્ષણો
આ જગતરૂપ ઈંદ્રજાળને વિસ્તીર્ણ કરતા છે ત્રણે ગુણેમાં દેવાદિક બળ
૬૬૮ ત્રણ ગુણે તથા જગદાદિ અવસ્થાઓ
અસંખ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા બ્રહ્માંડે ત્રણ ગુણથી થતા ઉચ્ચ નીચ જન્મ
ઉપદેશના અનધિકારીઓ સવાદિ ગુણવાળાની મરણ પછીની ગતિ
આત્માનું સ્વરૂપ અનિર્વચનીય કેમ? સત્યાદિ તમે
આ મિશ્યા સંસાર વૃક્ષ કેવી રીતે
વૃદ્ધિને પામ્યું તેની સમજાતિ સવાદિ જ્ઞાને
ચાર પ્રકારના નિયાના સ્વરૂપની સ્પરતા સવાદિનાં વાસ્તવ્ય સ્થાન
શું બ્રહ્મા, વિષ્ણુ, પણ જીવે છે ? સત્તાદિ ગુણનું ક્તવ્યપણું
મૂળ ઊંચે તથા શાખા નીચે કેમ? સવાદિ શ્રદ્ધાઓ
દેની ઉત્પતિનું મૂળ
૬૯૦ સવાદી આહાર
શબ્દબદ્ધ કિંવા વેદનું સૂકમ સ્વરૂપ સત્તાદિ સુખ
ઇને પાંદડાં કેમ કહ્યાં? તમામ દશ્ય સાદિ ગુણે વડે જ ભાસે છે.
સંસારની પીપળાના વૃક્ષની ગુણે કર્તા છે તથા આત્મા અર્તા છે.
સાથે સરખામણી કેમ ? પ્રકૃતિથી પર આત્મા
આ સંસાર વૃક્ષનું કઈ કારણ ગુણાતીતનાં લક્ષણો, આચાર તથા સાધન કહે ૬૧
કિંવા બીજ છે જ નહિ ગુણાતીતનાં લક્ષણે
૬૦૧ મિસ્યા હોય તે કારણ મહાકારણ ગુણાતીતને આચાર
૬૭૨ તનું નિરાકરણ કેમ કરે છે?
૬૯૩ જેને નિંદા, સ્તુતિ તુલ્ય છે તે ગુણાતીત છે. ૬૭૨
સંસાર મિથ્યા છતાં સત્ય કેમ લાગે છે? સર્વાર પરિત્યાગી
આને જે અવ્યય (આત્મા) રૂપે ગુણાતીતનાં સાધન
જાણે છે તે જ ખરે જ્ઞાની ત્રણ ગુણો ઓળંગવાનો પ્રકાર
૬૭૩ જે કદી પણ છે જ નહિ એવું શું હશે ? આવ્યભિચારિણે ભકિત
૬૭3 પ્રથમ ઊંચે અને હવે નીચે મૂળ અનન્ય ભકિતગ તે આ જ
૬૭૫ છે એમ ઊલટું કેમ કહે છે? હું જ બ્રહ્મનું સ્થાનક છે
૬૭૫ પ્રથમ ઝાડ કે બીજ હું કે તે તેં જોયું ને ?
એક કે અનેક પુરુષને મe અધ્યાય ૧૫ (૬૭૬-૭૪૪)
પ્રથમ ઊંચે અને પછી નીચે મૂળ કહેવાનું કારણ ૯૭ જગતમાંથી મિથ્યા બુદ્ધિનો ત્યાગ કેવી રીતે
કર્માનુબંધીને મનુષ્યલોકે કરવું ?
અસંગ શસ્ત્ર વડે છેદી નાંખવું ચાર પ્રકારના નિશ્ચય ૬૭ ફરીને પાછા આવતા નથી
૭૦ જગત મિથ્યા છે તે તે કેવી રીતે દેખાય છે? ૬૭. આત્મામાં જગતનું બીજ છે કે નથી ?
૭૦૧ હાથી અને આંધળાઓ
६७८ આત્મામાં સંસારવૃક્ષનું બીજ કેમ નહિ? ૭૦૨ ભૂખને શિખામણ કણ આપી શકે
૬૭૯ અમૂઢ જ અવ્યયપદને પ્રાપ્ત કરી શકે છે. ૭૦૩ મન છે જ નહિ
૬૭૯ અહંકારના વિલયથી સંસારરક્ષનો થતો નાશ ૭૦૩ વગર કારણે દુ:ખ કરનારાઓ માટે શું ઉપાય? ૧૭૯ આત્માને સૂર્ય ભાસમાન કરી શકતો નથી
૭૦૪
૨
૬૭૩
९७६
Page #116
--------------------------------------------------------------------------
________________
७२७
૭૨૯
७२५ ૭૩૦
૭૧
૭૩૧
૭૩૧
૭૩૨ ૭૩૨ ૭૩૩ ૭૩૪
૭૩૪
૭૩૫
૭૩૫
ગીતાહન].
તે મારું તેમ જ વક્તાનું રક્ષણ કરે. કમક. વિષય
પૃષ્ઠ કમાંક વિષય આપના દ્વિઅર્થી" જેવા વચનથી
હું એટલે શરીર નથી તે કે? હું શંકાશીલ બન્યો છું
૭૦૫ હું એટલે આત્મા આત્માનું મહત સ્વાતંત્ર્ય
૭૦૫ શશ કમ ન કહ્યું? બક્ષમાં પ્રકાશ, તમ, મન, બુદ્ધિ
હું કણ કે ધનંજય ? કિંવા જીવાદિ કેમ નથી ?
શા કેમ ઉત્પન્ન થયાં ? શ્રદ્ધામ પરમ મમ
૭૦૭ પર્વો કિંવા પાશ્ચાત્યોમાં વેદની પ્રકૃતિમાં રહેલી ઈંદ્રિયોને પૈતામાં જ માની લે છે ૭૦૮ પ્રાચીનતા સિદ્ધ છે જીવાત્માના બંધન સંબંધે દષ્ટાંત
(૭૦૯ તમામ શાસ્ત્રનું મૂળ વેદ કેમ? જીવાત્મા દેહ હો યા ન હોય છતાં
વેદમાંથી જ તમામ વિસ્તાર થવા પામેલ છે. ઈદ્રિના પાશમાંથી ૠતે નથી
૭૦. ભૌતિક વિજ્ઞાનના મૂઢ સિદ્ધાંત વિમૂઢ જઈ શક્તા નથી
૭૧૧ વેદની પ્રાચીનતા સંબંધે બે મત નથી જીવ અને આત્મા અભિન્ન છે
૭૧૧ વેદનું અંતિમ ધ્યેય વિવેકી આત્મામાં પોતાને જ સ્થિત એ છે ૭૧૨ વેદ એટલે જાણવું અખિલ જગત ભાસમાન શાથી થાય છે? ૭૧૨ વેદની અંદર સર્વજ્ઞાનને સમાવેશ થી વ્યવહારમાં પણ મારા પરસ્વરૂપનાં
રીતે થાય છે ? નિત્યપ્રતિ થતાં દર્શન
૭૧૩ હું નું સાચું સ્વરૂપ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનાં સ્થાનકે
૭૧૪ સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ પણ હું જ છે. મારું તેજ તે છે
૭૧૫ અક્ષર પુરુષ, પુરુષોત્તમ કિંવા પરમાત્મા પૃથ્વીમાંના ભૂતને હું જ ધારણ કરું છું ૭૧૫ એટલે શું ? વેશ્વાનર એટલે કોણ?
આત્મા અસંગ શી રીતે છે? આ અહમ વૈશ્વાનર છે
ક્ષર પુરુષ કયો? અહમ પેશ્વાનરે ભવા
૭૧૭ ક્ષર અક્ષર પુરુષ લેકમાં કેમ થાય ? વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટમાં
ઉત્તમ પુરુષ અથવા પરમાત્મા થતી ક્રિયાઓ વૈશ્વાનરરૂપ કેમ ?
આમાને જ પરમાત્મા તથા ઈશ્વર એવી સર્વસ્ય ચાહમ
સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે હું ખરે કે તું ખરે?
૭૧૯ હું પુરાત્તમ છે સત્યમાં અસત્ય કયાં રહેશે એવી
હું કર્તા અને અકર્તા શી રીતે ? ચિંતા નિરર્થક છે.
૭૨૧ હું પુરુષોત્તમ કેમ? મિથ્યા યવહાર કેવી રીતે ચાલશે તેની
હે ભારત! સર્વભાવે મને ભજ . અગ્ય છે
૭૨૧ સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઉ૫દેશ કરે સ્થાવરજંગમાદિ હું રૂપ શી રીતે ?
૭૨૨
તે પણ તે નિરર્થક બને મનુષ્યતરામાં “હુર્મને સર્વાત્મભાવ
આ ગુહ્યમાં ગુહ્યશાસ્ત્ર તને કહ્યું સિદ્ધ થઈ શકે કે ?
૭૨૨ ૫૮ અધ્યાય ૧૧ (૭૪૪-૭૭૩), મનુષ્યરૂપી કૂંઠાં ઝાડે
૭૨૩ આત્મામાં ભાસતી બે શાખાઓ વેદવેદાંગાદિ મ ને માટે જ કેમ?
૭૨૩ ત૫ શબ્દની ઉત્પત્તિ વ્યવહારનિયમો ઘડતી વખતે મનુષ્ય
અહિંસા કેને કહેવી ? પશુઓની સલાહ લેતા નથી ?
૭૨૪ આ ગુણો દેવી સંપત્તિવાળામાં હોય છે બુદ્ધિને ઉપયોગ નહિ કરનાર પશુઓ જ છે ૭૨૪ આસુરી સંપત્તિવાળાના ગુણો વ્યાપ્રાદિ પશુઓની શોધ
તું દેવી સંપત્તિવાળે છે જમત ઉત્પન્ન થયું નથી?
જીવાત્માને શરીરની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. હુ” એવી સ્કૂતિને પ્રેરક તે જ ક્ષર પુરુષ
જીવ ગર્ભમાં કેવી રીતે પ્રવેશ કરે છે ક્ષર પુરુષ કેમ કહે છે?
૨૭ જીવાત્માને ગર્ભમાં અનંતજજોનું થતું શાન
૭૧૬
૭૩૬ ૭૩૭ ૭૩૮ ૭૩૯ ૭૩૯
૭૧૮
૭૧૯
७४० ७४० ७४० ૭૪ ૭૪૩
૭૪3 ૭૪૪
૭૪૪ ૭૪૫ ૭૪૭
૭૪૮
૭૨૫
૭૪૯ ७४६ ૭૫૦ ૭૫૦ ૭૫
Page #117
--------------------------------------------------------------------------
________________
૧]
# નિઃ શાન્તિઃ શાન્તિઃ |
[વિષયાનુક્રમણિકા
૭૭૪.
૭૫૧
વિષય
૫૭ આંધળાં, પાંગળાં, છોકરાઓની ઉત્પત્તિનું કારણ
૭૫૨ જીવાત્માને ગર્ભવાસમાં થયેલું જ્ઞાન
૭૫૩ જીવાત્માએ ગર્ભવાસમાં કરેલી ભગવાનની સ્તુતિ
૭૫૩ જીવાત્માની કરુણ કહાણું
૭૫૪ આસુરી સંપત્તિમાને દુખી કેમ થાય છે? ७५४ આ લેકનાં બે ભૂત સર્ગો છે.
૭૫૫ આસુરી સંપત્તિમાં તે સત્યના અંશનું નામ પણ હેતું નથી
૭૫૫ આ જગતનો કાપાગ વિના બીને શે હેત હોય
૭૫૫ જગતના નાશના માટે પેદા થતા નણાત્મા વિષરૂપે કર્તવ્યની જાળ
૭૫૬ જેનો કદિ અંત આવતું નથી તેવી આશાઓ ૭૫૭ મારા જેવા કોણ છે?
૭૫૮ મદવડે નામના માટે થતા ય
૭૫૮ આસુરીઓને હું હંમેશાં નારકી નિમાં ધકેલું છું ૭૫૯ કઈ પણ નિમાં જીવ મરણની ઇચ્છા રાખતા નથી
૭૫૯ કર્તવ્યરૂપી દાવાનળ ચમપુરી કયાં અને કેટલે દૂર છે?
૭૬૧ યમપુરીનાં વર્ણને સાચાં હશે ? શરીરમાં વસતા ચિત્ર વિચિત્ર અસંખ્ય છ ૭૬૨ વ્યક્રિસમષ્ટિ છો એટલે શું ? જગતાદિ છે કે નથી ? જીવને યમપુરીમાં ભોગવવાં પડતાં અનેક દુખે ૭૬૩ છમાં આસુર અને દેવ એમ બે વિભાગે
७६४ કામ, ક્રોધ અને મેહ ત્યાગ કરે
७६४ કામીઓની ભ્રષ્ટતા
૭૬૫ સૌંદર્ય એ કાંઈ નૈસર્ગિક નથી અધર્મના દ્વાર રૂ૫ આ ત્રણને ત્યાગ કરે ७६१ શાસ્ત્ર અને અશાસ્ત્ર કોને કહેવું છે. શાસ્ત્રવિધિને ત્યાગ કરનારા અગતિમાં પડે છે. ૭૬૭ શાસ્ત્ર અને વિદ્યા એટલે શું ?
७६७ કેઈને મનસ્વી રીતે વર્તવાને અધિકાર નથી ૭૬૮ શાસ્ત્ર આજ્ઞા અનુસાર વર્તન કેમ રાખવું ૭૬૮ વિદ્યાનાં ચૌદ પ્રસ્થાને જ શા કેમ કહેવાય ૭૬૯ શાસ્ત્રવિધિ એટલે ?
૭૭૦ શાસ્ત્રવિધિ કિંવા વેદની અંતિમ આજ્ઞા ૭૭૧ કાર્યાકાર્યમાં શાસ્ત્ર જ પ્રમાણ છે
છા
૭૬૦
માંક વિષય ધર્મ અને અધર્મ
૭૭૨ ૧૯ અધ્યાય ૧૭ મે (૭૭૩ થી ૭૯૯)
શાસ્ત્રવિધિ નહિ જાણનારા શ્રદ્ધાવાનેની નિષ્ઠા
૭૩ વિધિ નહિ જાણનારા ભક્તની ગતિ સૂત, વેદેહક તથા ચાંડાલાદિની ઉત્પત્તિ વેદ સાંખ્ય, કર્મ અને ભકિત એ ત્રણની વ્યવસ્થા શા માટે કરી ?
૭૭૫ કમલેગનું ફળ જ્ઞાન કિંવા ભક્તિ છે.
૭૭૬ દેહમાં આસક્તિ નહિ રાખતાં દયેયપ્રાપ્તિ કરી લેવી જોઈએ અધમ મનુષ્ય દેહ મળ્યા છતાં પોતે પિતાનો વિનાશ કરી લે છે
૭૭૬ મનને આત્મામાં શી રીતે વશ કરવું ? પરમાત્માના નિત્ય સ્મરણના ઉપાય જ્ઞાન, યોગ અને ભક્તિ છે
૭૭ સંચમ નહિ કરી શકે તે માટે ભક્તિમાર્ગનું આચરણ
૭૭૮ છવની સત્ત્વાદિ શ્રદ્ધાઓ સ્વભાવતઃ જ હોય છે ૭૭૮ પુરુષ જેવી જેવી શ્રદ્ધાવડે યુક્ત થાય તેવું બને છે પુરુષ નામ પાડવાનું કારણ આ કલ્પમાં મનુષ્ય નિમાં જન્મેલા છવજાતિના ભેદો એક કહ૫માં જ મોક્ષ થનારી છવજાતિઓના ભેદે બીજા ક૫માં મેક્ષ થનારી છવજાતિના ભેદે અનેક કલ્પમાં પણ મેક્ષ નહિ પામનારા છ પુરુષ પોતે પોતાના હાથે વિનાશ કિંવા ઉદ્ધાર કેવી રીતે કરે ? દેવી નિશ્ચયમાં શ્રદ્ધાવશાત પડતા ત્રણ ભેદે અશાસ્ત્રીય તપ કરનારા આસુરી નિશ્ચયવાળાઓ ૭૮૨ આહાર, યજ્ઞ, તપ અને દાનમાં પણ ત્રણ ત્રણ પ્રકારે છે
૭૮૩ સાત્વિકનો પ્રિય આહાર રાજસને પ્રિય આહાર તામસને પ્રિય આહાર
૭૮૩ આધિ વ્યાધિનું મૂળ કારણું
૭૮૪ આધિ વ્યાધિ ઉત્પન્ન થવાનાં કારણેની ચિકિત્સા ૭૮૪ વ્યાધિના પ્રકાર અને તેના નાશના રામબાણ ઉપાય
૭૬૨ ७६२
૭૬૫
હ૮૩ ૭૮૩
Page #118
--------------------------------------------------------------------------
________________
૮૦૧
છે
V
8 8
છે
V
8
V
V
8
૭૯૦
8
.
v
8
હા!
ગીતરિવહન] છે શાંતિ ગંતિ શાંતિ.
[ ક ૧૦૩ માંક વિષય
કમાં વિષય આધિમાંથી વ્યાધિ શી રીતે ઉત્પન્ન થાય?
૭૮૫ આ જ ખરો સંન્યાસ મંત્રો વડે થતે વ્યાધિને નાશ -
૭૮૫ વિષયોમાં ભાવિ મહાન ખોનાં બીજ છે. ૮૦૨ સાત્વિક યજ્ઞ
સંન્યાસને મૂળ કિંવા અંતિમ હેત રાજસ યજ્ઞ
ધર્મના મુખ્ય ત્રીસ લક્ષણે તામસ ચણ
૭૮૬ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની શારીરિક તપ
ઉપજીવિકા
૮૪ મૂર્તિનું પૂજન શ્રેષ્ઠ કે મનુષ્યનું ?
૭૮૭ બ્રાહ્મણાદિનાં લક્ષણે વિષયો તે વિષ્ટા ખાનારને પણું મળે છે.
અંત્યજોની ઉત્પત્તિ કેવા ગુરુ પૂજનીય છે?
શુદ્ધ સંતતિ નિર્માણ કરવાની જરૂર દ્વિજ કોણ?
૭૮૮ કામ કર્મ કરતાં અંતે કંટાળો પજે છે. વાહમય તપ
૭૮૮ બાલણાદિ વિભાગે લક્ષણે વડે જ મુખ્ય છે. માનસ તપ
બહાચારીના નિયમ સારિક તપ
૭૯૦ ચાર આશ્રમને માટે સર્વ સામાન્ય નિયમ રાજસ તપ
વાનપ્રસ્થના નિયમ તામસ તપ
૭૯૦ સંન્યાસીના ધર્મો (નિયમ) સારિક દાન
૭૯૦ ૨હસ્થ ધર્મમાં રહેવા છતાં સંન્યાસી
૮૦ રાજસ દાન
૭૧ કામ્યકર્મોને ન્યાસ કેને કહે?
૮૧૧ તામસ દાન
૭૯૧
કર્મફળત્યાગ ત્યાજ્ય અને ગ્રાહ્ય એ કલ્પના શા માટે ?
૭૯૨ હું એવી કઈ વસ્તુ નથી તે જ ત્યાગ સન્યાસીએ પ્રવૃત્તિમાં પડવું તે વમનનું
આ જ ખરા કર્મત્યાગ
૮૧૨ ભક્ષણ કરવા સમાન કેમ ? ૨. ખરા કર્મત્યાગ વડે મળતી શાંતિ
૮૧૩ સર્વ પદાર્થો સરખા જ છે
સંન્યાસને માટે અસમર્થ કેણુ?
૮૧૩ ગુણદેવાનું શોધન
૭૩ સંન્યાસ અને ત્યાગની વચ્ચે અંતર દેશશુદ્ધિ ૭%૩ સંન્યાસ અને ત્યાગ
૮૫ કાળશુદ્ધિ
७५४ કર્મો કરવાં કે નહિ કરવાં દ્રવ્યશુદ્ધિ
મોક્ષનું સાધન કર્મ કે જ્ઞાન?
૮૧૬ દેશ અને અવસ્થાને આધારે થતી દ્રવ્યશુદ્ધિ
કર્મથી ચિત્તની શુતિ થાય છે.
૮૧૬ કર્તા, કર્મ અને મંત્રની શુદ્ધિ ૭૯૫ ત્યાગ ત્રણ પ્રકારનો છે.
૮૧૭ ગુદે વ્યવહારસિદ્ધને માટે છે.
યજ્ઞ, દાન, તપરૂપ કર્મો કેમ કરવાં?
૮૧૭ છે તત સત
યજ્ઞાદિ કર્મો સંગ અને ફલેચ્છારહિત કરવાં ૮૮ 8 તત સત તથા બ્રહ્મા, વેદ અને યા ૭૯૬
તામસ ત્યાગ
૮૮ દરેક ક્રિયાના આરંભમાં ® ઉચ્ચાર
રાજસ ત્યાગ
૮૯
સાવિ ત્યાગ શા માટે કરવો ?
૭૭.
ખર ત્યાગી જીવન્મુક્ત જ છે તત વડે થતી સર્વ ક્રિયાઓ સત શબ્દની યોજના
રાજય, સ્ત્રી, પુત્ર, ધનાદિને ત્યાગ ૭૯૮
ખરે ત્યાગ છે કે? તે “સત્ ” એમ કહેવાય છે
૭૯૯
હું ૩૫. પિત્તને ત્યાગ તે જ ખરે ત્યાગ છે. શ્રદ્ધા વિનાનું સર્વ અસત છે
૭૯૯
તે જ ખરે ત્યાગ કહેવાય I૧૦ અધ્યાય ૧૮ (૮૦૦ થી ૯૦૨ )
નેત્ર ઉઘાડવાસ કરતાં પણ હું અર્જુનની નિર્વિકલ્પતા
ત્યાગ સહેલે છે. સંન્યાસ અને ત્યાગનું તત્વ કહે
૮૨૨ ૮૦૧ સંન્યાસ કિંવા ત્યાગને મળ ઉદેશ સમજવાની ન્યાસ એટલે શું ?
જરૂર છે
૭૯૩
૧૪
૭૫
૭૯૫
૮૦૧
Page #119
--------------------------------------------------------------------------
________________
૮ર૭
૯૪૭
૮૨૯ રં
૮૫૦
૮૫
૮૫ર
૮૫૩
જ ૧૦૪]
પ્રશ્ય ઝનાસ્તિકૃતિ સતોગુણ: (ચ, ૨૨-૪). [વિષયાનુમણિકા વિષય
| પૃષ્ઠ ક્રમાંક વિષય દેહાભિમાનીએથી નિ:શેષ કર્મ ત્યાગ અશકય છે ૮૨૩ સુખના પ્રકાર દેતું હોય ત્યાં સુધી પ્રારબ્ધ ઓળંગી શકાય નહિ ૮૨૪
સારિક સુખ કમનું બીજ અને કર્મફળ કેને કહેવું
૮૨૫ રાજસ સુખ
૮૪૫ જીવાત્માને ભયભીત થવાનું કારણ ૮૨૬ તામસ સુખ
૮૪૫ સમૂળગે ત્યાગ કેમ શકય નથી ?
નિયતિ (પ્રારબ્ધ)ની નિશ્ચિતતા
૮૪૫ કર્મમાર્ગને ઉપદેશ ત્યાજ્ય કેમ ?
૮૨૭ આત્મામાં નિયતિની ગંધ પણ નથી ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર કર્મફળ કેને ભેગવવાં
વર્ણાશ્રમાદિ ધર્મો નિયતિએ જ નિશ્ચિત કરેલા છે ૮૪૭ પડે છે?
૮૨૮ બ્રાહ્મણનાં કર્મો કર્મ થવાનાં મુખ્ય પાંચ કારણે છે.
ક્ષત્રિય કર્મો
૮૪૮ પાંચ કારણુતાની ઉત્પત્તિ
વૈશ્ય અને શકનાં કર્મો કાયા, વાચા અને મન વડે થતાં કર્મોમાં આ
સ્વકર્મનિરત સિદ્ધિને પામે છે
૮૪૮ હેતુરૂપ છે.
૮૧૦ યુગ અને વર્ણાશ્રમ તથા સર્વસામાન્ય ધર્મો ૮૪ આત્માને કર્તા દેખે તે આંધળો જ નણ
પિતાના નિયત કર્મ વડે થતી આત્મસિદ્ધિની પ્રાપ્તિ ૮૫૦ સર્વ લેકેને હણીને પણ કેણ હણાતું નથી ? ૮૩ બુદ્ધિસ્વાતંત્ર્યને થતે દુ૫યોગ અજ્ઞાની અને જ્ઞાનીની ક્રિયાઓમાં ભેદ છે ?
સ્વભાવનિયત કમ શ્રેષ્ઠ કેમ ? विविधः कर्मसंह:
૮૩૩ પરધર્મમાંથી સ્વધર્મમાં આવવાથી પાપ લાગે જ્ઞાન, કર્મ અને કર્તામાં પડતા ત્રણ ભેદ સાત્વિક જ્ઞાન
૮૩૪. સ્વધર્મ અને પરધર્મ
૮૫૨ રાજસ જ્ઞાન
સહજ કમને ત્યાગ કદી પણ કરવો નહિ તામસ જ્ઞાન
વિદ્વત સંન્યાસ સાત્વિક કર્મ
૮૩૫.
કમ્ય સિદ્ધિ તે આ જ રાજલ કમ
જ્ઞાનનિષ્ઠાનો અભ્યાસ
૮૫૫ તામસ કમ
આત્માને કેવી રીતે નિયમનમાં લે
૮૫૫ સાત્વિક કર્તા
બ્રહ્મસાક્ષાત્કારની યોગ્યતા રાજસ ર્તા
તે જ બ્રહ્મપ્રાપ્તિને યોગ્ય છે. તામસ ર્તા
મારી પરાભક્તિની પ્રાપ્તિ કર્મ અને કર્તા બંને અભિન્ન છે.
હું વાચ્યાર્થ કિંવા લક્ષ્યાર્થ વડે જાણી શકાતે અજ્ઞાનીઓને માટે પ્રમાણે માસ્યન્યાય કેને કહે છે?
મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ કેમ થતી નથી ? ચિત્તમાં રૂપે ફુરણ થવું એ જ કર્મ કહેવાય ૮૩૮
મારા શાશ્વત અને અવ્યય એવા પદની પ્રાપ્તિ ઈક્ષણશક્તિ કિંવા મન
જે આ મેહને મહિમા ! પ્રકૃતિ વડે સમાં અસ પણું ભાસે છે
કર્મ કરવા છતાં પણ અસંગપણું હુપદને વિલય કરી અનુભવ લે એ જ પ્રમાણ છે ૮૪૦ મારામાં હું, મારું ઇત્યાદિ ભાવો કદી છે જ નહિ ૮૬૦ સમતવાદીઓની નિરર્થકતા કિંવા એકવાક્યતા ૮૪૧ બુદ્ધિગને આશ્રય કર પ્રકૃતિ વડે બુદ્ધિ અને ધૃતિમાં પણ બે ત્રણ
અહમ નાશથી થતી પરમાત્માપ્તિ ભેદ પડે છે
શું ભગવાને અર્જુનને યુદ્ધમાં પ્રેરવાને માટે સાત્વિકી બુદ્ધિ
ઉપદેશ આપે છે ! રાજસી બુદ્ધિ
અજ્ઞાનીઓને માટે દશ્ય અને જ્ઞાનીને માટે આત્મા ૮૬૩ તામસી બુદ્ધિ
આ બધું નિયતિના તંત્ર વડે ચાલે છે સાત્વિક ધૃતિ
જાણવા છતાં પુરુષાર્થ નહિ કરનારની મૂઢતા રાજસી શ્રુતિ
બધું નિશ્ચત જ હોય તો પછી શાસ્ત્રની તામસી યુતિ
શી જરૂર ?
૮૩૪ ૮૩૪
૮૫૪
૮૫૪
૮:૫
૮૩૫
નથી
૮૩૮
છે
૮૪૨
૮૪3
છે
૮૪૩
૩
મને
**
જ
કે
Page #120
--------------------------------------------------------------------------
________________
૮૬૭
બક8ા છે
૮૬૮
૮૭૦
ગીતાહન] તે જન! તે (આત્મા) બધાના મુખમાં ક પે સ્થિત છે. [૫ ૧૫ માંક વિષય
પણ કમાંક વિષય તને યુદ્ધનીતિ કેમ નહિ સમજવી ?
करिष्ये वचनं तव તે યુદ્ધ કરીશ જ
આ કૃષ્ણનો સંવાદ હું સાંભળતે હતા અવશ થઈને પણ તારે યુદ્ધ તે કરવું જ પડશે. ૮૧૭
મેં યોગશ્વરના મુખેથી સાંભળેલા સંવેદ આ સઘળું યંત્રવત ચાલી રહ્યું છે.
૮૬૭
ગુરુ કે નગર ! આ બધાં દેવનાં રમકડાં છે.
સદ્દગુરુ તે તે બધાથી જુદે જ છે. પરાધીન બીજાનું રક્ષણ શી રીતે કરે?
જીવન્મુક્ત સદ્દગુરુનાં લક્ષણે ઈશ્વરની કૃપા વિનાના સર્વ ઉપાયે નકામા છે ૮૬૯
સત શિષ્યના લક્ષણે પ્રકૃત્યર્થને જ પુરુષાર્થ માનનારા મઢ છે.
બહ્મનિષ્ઠ સદ્દગુરુને આત્માણ કરવું જોઈએ ૯૮૫ મારા શાશ્વત સ્થાનની પ્રાપ્તિ
સંવાદ અને રૂપનું મને વારંવાર સ્મરણ થાય છે ૮૮૬ હે અર્જુન! તને યોગ્ય લાગે એમ કર ૮૭૦
यत्र योगेश्वर: कृष्ण: ફરીથી પણ ગુહમાં ગુહ્ય રહસ્ય કહું છું
સાચો ન્યાયાતા મને પ્રિય કાણું ? તે સત્ય પ્રતિજ્ઞાથી કહું છું
યમરાજનું તપ કૃષ્ણ એટલે કોણ?
૮૭૧
કૃષ્ણ અને અર્જુન કેણુ? આત્મા સંબંધી વાનો નિર્ણય
શ્રીકૃષ્ણ અર્જુનને બાધ કેમ કરશે ? '
૮૭૧ મારા સ્વરૂપને નિશ્ચય સાંભળ
મારા વાહપ્રવાહની પૂર્ણાહુતિ મારું સ્વરૂપ અસંગ કેમ?
ભગવાનનું મંતવ્ય ૮૭૩
મહર્ષિ વસિષ વિશ્વામિત્રાદિનાં મંતવ્ય મારી પ્રાપ્તિને બીજે કંઈ ઉપાય નથી
૮૭૬ મેટેરાઓને વિવેકાત્મક આશિર્વાદ સર્વ ધર્મોને છોડી મારું જ શરણ લે
૮૭૪ ઈશ્વરકુરિત સંદેશની પૂર્ણતા આ જ્ઞાનમાં નાલાયક કોણ ?
મારી શિક્ષા શાનમાં નાલાયા કોણ?
૮૭૫
મારો વારસો મારા ઉપર ખરી પ્રતિવાળ કેણુ?
૮૭૫ ધ્યેયપ્રાપ્તિની યુક્તિ આ જ મારું ખરું પૂજન
મુંઝવણુ મટાડવાના ઉપાય આ જ્ઞાન સાંભળનારની થતી ગતિ
દે ગધા તને વારંવાર પુનઃ પુનરુતિ કેમ કહી ?
જીવનનું અંતિમ ધ્યેય શું? આ શાસ્ત્ર આત્મજ્ઞાન કરાવી આપે છે
અહંકારનો વિલય એ જ લેયસિદ્ધિ મૂઢ પણ સાક્ષાત્કાર કરી શકે છે.
આત્મમાપ્તિ પ્રામાણિક પ્રયત્ન માગે છે હે ધનંજય! તારે મોહ ન થયો છે?
महर्षिवर्यना कार्यसिद्धांतो મારે મોહ ન થયો છે
હિતોપદેશ
૯૦૩૨૦૮ મારી સર્વ હૃદયગ્રંથીઓ છેદાઈ ગઈ છે
श्रीगीतामाहात्म्य
૯૦-૯૧૨ સ્વસ્વરૂ૫ની ઓળખ નહિ થવાથી
અભિપ્રાય
૧૭-૧૮ થનારી મિસ્યાભ્રાંતિ ૮૭૯ लोकसूचि
૯૯-૯૨૮ ભ્રાંતિની સત્તા કેવી હશે ?
શબ્દાનુકમણિકા
હર૯-૪૧ પ્રતીતિ કિંવા અપ્રતીતિ બંને નથી
श्रीविद्याननौकास्तोत्र આપનું પરમ સ્વરૂપ જ બધે ભાસે છે.
કૃષ્ણાત્મજવાફસુધાનાં પ્રકાશનો આપનું આમસ્વરૂપ મને સમજાયુ
પર્શનસાર પત્રક
अ५८-अ આ દેહની ઈંદ્રિય ભલે કર્મમાં પ્રવૃત્ત થાય
माण्डूक्योपनिषद
ટાઈટલ પણ ૩ ને ?
૦
Page #121
--------------------------------------------------------------------------
________________
ક ૧૪
જે તે બાચ સહી દેવાડા (૪.૪ ૪-પ-૧૧)
[વિષયાનુમણિમ
વાળા
જ
ગીતાદહન પ્રસિદ્ધીકરણને સમારંભ
ગીતાદેહન-અપૂર્વ એવા આ મહાભારત ગ્રંથના પ્રસિદ્ધીકરણને સુયોગ આવ્યો એટલે તેને પ્રાકટય. સમારંભ કરવા સંબંધમાં મહર્ષિવર્યજીને પૂછતાં તેઓશ્રીએ જણાવ્યું કે આધ્યાત્મિક ગ્રંથનું પ્રાકટય પણ આધ્યાત્મિક રીતિએ જ થવું જોઈએ, તેથી વૈશાખ સુદી ૩ ( અક્ષય તૃતીયા) શનિવાર, શકે ૧૮૬૮ ( ખ્રિ. તા. ૪-૫-૪૬)ને શુભ મુહૂર્ત જ્યાં આગળ એ લખાયું હતું. તે સુરત મધ્યે આવેલા સૂર્યસદન નામના સ્થળે પ્રાત કાળથી સાયંકાળ સુધી સતત “છ ધ્વનિ અને શ્રીગીતાજીનો અખંડ પાઠ” થયાં હતાં. એ સમારંભ સવા હજાર દીપકે સાથે શ્રીજીની આજ્ઞાનુસાર જવામાં આવ્યો હતો. તેમાં મુંબઈ ગેડળ, અમદાવાદ વગેરે સ્થળસ્થળના લેકેએ ભાગ લીધો હતે. ઘણાઓ તરફથી સહાનુભૂતિના સંદેશાઓ આવ્યા હતા. તેમાં સર ચુનીલાલ વી. મહેતા, શ્રી જયંતીલાલ કલ્યાણરાય ઠાકોર મુંબઈ, શ્રી જેશંકર મોરારજી પંડયા, જાવાગઢ રેલ્વે મેનેજર વગેરે મુખ્ય હતા. રાતે ૯ વાગે ધી સંદેશ લીમીટેડ તરફથી શ્રી રતિલાલ મનસુખરામ પટેલ (અમદાવાદ), શ્રીકૃષ્ણાત્મજ વાસુધા પ્રકાશન અને સલાહકાર સમિતિના પ્રમુખ શ્રી ના. ખં, દેસાઈ (મુંબઈ), અમદાવાદ યોગાશ્રમના સંચાલક શ્રી મનુવર્યજી તેમજ . રણજીતરાય ભટ્ટ (સુરત) એમણે પ્રાસંગિક વિવેચને કર્યા હતાં. શ્રી દયાશંકર શુકલ (સૂરત) એમણે શ્રી ગીતાદોહનમાંથી કેટલાક ભાગ વાંચી સંભળાવ્યો હતો. પશ્ચાત મહર્ષિવર્ષે પ્રસંગવશાત અતિ મનનીય વિવેચન કર્યું હતું. બીજે દિવસે મંત્રાનો હવનવિધિ થયો હતો.
પુસ્તક પ્રાકટયની આ નવિન પદ્ધતિ અને એ પ્રસંગે અપૂર્વતાને લાભ જેઓએ પ્રત્યક્ષ લીધો છે તેઓ જ તેની યથાર્થ કલ્પના કરી શકે. અને સાથે આપેલા ચિત્ર ઉપરથી કંઈક અંશે તેની કલ્પના આવા શકે. ગીતાદહનની જેમ તેના પ્રસિદ્ધકરણને આ સમારંભ પણ અપૂર્વ તેમાં દર્શનેબ્યુએને જોતાવેંત ક્ષણભર દેહભાવ વિસારી દે એવો હતો. આ પ્રસંગે ૧૨ ૫૦ દિપની દીપમાળા પ્રગટાવેલી હતી.
ગીતાદેહન કાર્ય અંગે શ્રી નિવાસ ડા સમય માટે પંચવટીમાં થયેલ હતા. આ વખતે ગીતાહન આ સ્થળે પ્રગટ થવાનો સંભવ હતું. બાદ શ્રી નિવાસ સૂરતમાં થવાથી ગીતાદેહન સૂરત મુકામે પ્રગટ થયું હતું.
Page #122
--------------------------------------------------------------------------
________________
॥ ॐ तस्तत् ॥
श्रीगीतादोहन वा तत्त्वार्थदीपिका
सुरत मुकामे परम पूज्य ब्रह्मनिष्ठ महर्षिवर्य श्रीकृष्णात्मजजी महाराजश्रीनी सान्निध्यमां अक्षयतृतीया (सं. २००२) ना दिवसे उजवायेला श्री गीतादोहनप्राकटयमहोत्सव प्रसंगनां बे भक्तिभावभर्या अपूर्व द्रष्यो
Page #123
--------------------------------------------------------------------------
Page #124
--------------------------------------------------------------------------
________________
પદર્શન સાર દર્શક પત્રક
જગત
વિષય | પૂર્વમીમાંસા /ઉત્તરમીમાંસા (વેદાન્ત)| ન્યાય વૈશેષિક | સાંખ્ય
યાગ સ્વરૂપથી અનાદિ,] નામરૂ૫ ક્રિયાવાળું, | પરમાણુ આરંભિત| પરમાણુ આરંભિત, | પ્રકૃતિનું પરિણામ, પ્રકૃતિનું પરિણામ, અનંત, પ્રવાહ૨૫, માયાનું પરિણામ, 1 સંગગિજન્ય | સંયોગવિગજન્ય, ત્રેવીસ તવાળું 1 ત્રેવીસ તત્ત્વોવાળું સોવિયેગવાળુ. ચેતનનું વિવર્ત. આકૃતિવિશેષ
આકૃતિવિશેષ જગતનું કારણ છનું અદષ્ટ અને | અભિન્નનિમિત્તપાદાન | પરમાણુ ઈશ્વરાદિ નવાપરમાણુ ઈશ્વરાદિ નવ | ત્રિગુણાત્મક પ્રકાત | કર્માનુસાર પ્રકૃતિ પરમાણુ. ઈશ્વર,
અને તેને નિયામક
ઈશ્વર
ઇશ્વર
માયાવિશિષ્ટ ચેતન. | નિત્ય ઇચ્છાજ્ઞાન દિનિત્ય ઇચ્છાનાનાદિ ગુણવાળા,
ગુણવાળા વિભુ, કવિશેષ. કર્તાવિશેષ.
ફ્લેશ કમ વિપાક આશય અસંબદ્ધ પુરુષવિશેષ.
જી
જડચેતનાત્મક, વિભુ,| અવિવાવિશિષ્ટ ચેતન જ્ઞાનાદિ ચૌદગુણવાળા|જ્ઞાનાદિ ચૌદગુણવાળે અસંગ, ચેતન, વિભુ, અસંગ ચેતન, વિલ્સ નાના, કર્તા, ભક્તા.
કર્તા, ભiા, જડ,T કર્તા, ભોક્તા, જડ, અનેક, ભક્ત 1 અનેક, કર્તા, ભોક્તા વિભ, અનેક | વિભુ, અનેક |
બંધનો હેતુ
નિષિદ્ધ કમ.
અવિવા
અજ્ઞાન
અજ્ઞાન
અવિવેક.
અવિવેક
બંધ
નરકાદિ દુઃખસંબંધ.
અવિઘાતકાર્ય
એક પીસ પ્રકારનાં દુઃખ એકવીસ પ્રકારનાં દુઃખ અધ્યાત્માદિ ત્રિવિધ] પ્રકૃતિ પુરુષ સમૂ
દુ:ખ.
જન્ય અવિવાદિ
પાંચ કલેશ
મેક્ષ
સ્વર્ગપ્રાપ્તિ
અવિના અને તેના | કાર્યની નિવૃત્તિ સહિત પરમાનં ૩૫ બ્રહ્મ પ્રાપ્તિ
એકવીસ પ્રકારનાં દુઃખોનો વંસ.
એકવીસ પ્રકારનાં | દુઃખોનો વંસ.
ત્રિવિધ દુઃખનો પ્રકૃતિ પુરષ સ યોગના વસ અભાવપૂર્વક અવિવાદ
પાંચ કલેશોની નિવૃત્તિ
Page #125
--------------------------------------------------------------------------
________________
મસાધન | વેદવિહિત કર્મ | બ્રહ્માત્મકયજ્ઞાન | | ઈતરભિજાત્મજ્ઞાન | ઇતરભિનાત્મ જ્ઞાન | પ્રકૃતિવરુષ વિવેક નિવિકલ્પ સમાધિપૂર્વકી
વિવેક
અધિકારી
કર્મળમાં આસક્તીવાન
વિક્ષિપ્ત ચિત્તવાળે
મલવિક્ષેપદેષ રહિત દુઃખજિહાસ (દુઃખને દુઃખજિહાસુ (દુઃખને સંદિગ્ધ વિરક્ત ચતુષ્ટય સાધનસંપન્ન. યાગ કરવાની ઇરછાનું ત્યાગ કરવાની , |ળા) કુતક
ઇરછાવાળા) કુતર્કી
પ્રકટકર્તા આચાર્ય
જૈમિની
વેદવ્યાસ
ગૌતમ
કણાદ
કપિલ
પંતજલિ
પ્રધાનકાંડ
કર્મકાંડ
જ્ઞાનકાંડ
જ્ઞાનકાંડ
જ્ઞાનકાંડ
જ્ઞાનકાંડ
ઉપાસનાકાંડ
વાદ
આરંભવાદ
વિવર્તવાદ
આરંભવાદ
આરંભવાદ
પરિણમવાદ.
પરિણામવાદ
આત્મપરિમાણ-1 વિભુ, અનેક
સંખ્યા
વિભુ, એક
વિભુ, અનેક
વિભુ, અનેક
વિભુ, અનેક
વિભુ, અનેક
પ્રમાણે
છે. (૬)
છે. (૬)
પ્રત્યક્ષ, અમાન, ઉપમાન, શબ્દ (૪)
પ્રત્યક્ષ અનુમાન (૨)] પ્રત્યક્ષ, અનુમાન,
શબ્દ, (૩).
પ્રત્યક્ષ અનુમાન,
શબ્દ, (૩)
ખ્યાતિ
અખ્યાતિ
અનિર્વચનીય
અન્યથા
અન્યથા
અખ્યાતિ
અખ્યાતિ
સતા
જીવ જગત પરમાર્થ સત્તા
પરમાર્થરૂપાત્મક સના વ્યાવહારિક અને પ્રાતિભાસિક જગત્સત્તા
જીવ જગત ૫રમાર્થTછવ જગત પરમાર્થ | જીવ જગત પરમાર્થ જીવ જગત ૫રમાર્થે સત્તા સત્તા સત્તા
સત્તા.
ઉપયોગ
ચિત્તશુદ્ધિ
તરવજ્ઞાનપૂર્વક માક્ષ
મનને
મનન
| ત્વમ' પદાર્થ શોધન,
ચિતૈકામ્ય
સ્વામીશ્રી પિતાંબરદાસકૃત “વિચારસાગર'માંથી સાભાર ઉદ્ભુત.
Page #126
--------------------------------------------------------------------------
________________
exxxxxxxZZZZZZZZZ
॥ ॐ तत्सत् ॥ ॥ परमात्मने नमः ॥
अथ
ॐ महर्षिवर्य श्रीकृष्णात्मजप्रणीत
श्री गीता दो हन
वा
तत्त्वार्थदीपिका
उपासनाकाण्ड
PPZZZZZZZZZZZZZXN
Page #127
--------------------------------------------------------------------------
Page #128
--------------------------------------------------------------------------
________________
कॉपीराईट
कान
व शीविभूषितकारान्नवनीरदाभात्पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् । पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात्कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने ।
Page #129
--------------------------------------------------------------------------
Page #130
--------------------------------------------------------------------------
________________
। ॐ तत्सत्परमात्मने नमः ।
ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव । यद्भद्रं तन्न आसुव ॥
ગીતાદોહન તત્વાર્થદીપિકા
વા
-परमात्मस्वरूपचिन्तनम्___ॐ श्रीगणेशाय श्रीसिद्धिविनायकस्वरूपाय नमः । ॐ श्रीसरस्वत्यै नमः । ॐ श्रीपरब्रह्मपरमात्मने नमः । ॐ श्रीसच्चिदानन्दस्वरूपाय शिवाय नमः । ॐ श्रीसद्गुरुभ्यो नमो नमः ॥
अथ श्रीमत्कृष्णात्मजविरचितायां श्रीकृष्णात्मजवायुधायां गुर्जरभाषायां श्रीवेदान्तशास्त्रविज्ञानरहस्यदर्शकं 'गीतादोहन' वा 'तत्त्वार्थदीपिका' नाम षष्टं प्रकाशनं प्रारभ्यते । शान्तिपाठ : ॐ सह नाववतु सह नौ भुनक्तु सह वीर्य करवावहै ।
तेजस्विना वधीतमस्तु मा विद्विषावहै ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ महावाक्य : ॐ प्रज्ञानं ब्रह्म । ॐ अहं ब्रह्मास्मि । ॐ तत्वमसि । ॐ अयमात्मा ब्रह्म ॥ ॐ : ॐ सर्वे वेदा यत्पदमामनन्ति तपास सर्वाणि च यद्वदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति तत्ते पद सहेण ब्रवीम्योमित्येतत् ॥ १ ॥ ब्रह्म: नमस्ते सते ते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय ।
नमोऽद्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय ॥ २ ॥ गणेश : यं ब्रह्म वेदान्तविदो वदन्ति परं प्रधानं पुरुषं तथाऽन्ये ।
विश्वोद्गतेः कारणमीश्वरं वा तस्मै नमो विघ्नविनाशनाय ॥ ३ ॥ सरस्वती : या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना । या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥ ४ ॥ गीता : यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवै
वैदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः । ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥ ५॥ .
Page #131
--------------------------------------------------------------------------
________________
ॐ प्रज्ञानं ब्रह्म। (ऋग्वेदमहावाक्य) [Sपासना-स्तुति विष्णु : शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥ ६ ॥ शिव : ध्यायेन्नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतसं
रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नम् । पद्मासीनं समन्तात् स्तुतममरगणैाघकृत्तिं वसानं
विश्वाचं विश्ववन्धं निखिलभयहरं पञ्चवक्रं त्रिनेत्रम् ॥ ७ ॥ सूर्य : ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती
नारायणः सरसिजासनसन्निविष्टः । केयूरवान्मकरकुण्डलवान्किरीटी
हारी हिरण्मयवपुर्धतशङ्खचक्रः ॥ ८॥ सद्गुरु : ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति
द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॥ ९ ॥ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर : ।
गुरुः साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ १० ॥ विराटपुरुष : नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे ।
सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटीयुगधारिणे नमः ॥ ११ ॥ गुरुभक्ति : यस्य देवे पराभक्तिर्यथा देवे तथा गुरौ ।
तस्यैते कथिता ह्याः प्रकाशन्ते महात्मन: ॥ १२ ॥ क्षमा : करचरणकृतं वाकायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वाऽपराधम् । विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व
जय जय करुणाब्वे श्रीमहादेव शम्भो ॥ १३ ॥ ईशगुणवर्णनम् : असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे
सुरतरुवरशाखा लेखिनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ १४ ॥
Page #132
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ) (સ્વતઃસિદ્ધ અને અનિર્વચનીય એવું) જ્ઞાન એ જ બ્રહ્મ છે. ईशकृपा : मूकं करोति वाचालं पहुं लङ्घयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥ १५ ॥ अवधूतदशा : मौने मौनी गुणिनि गुणवान् पण्डिते पण्डितश्च
दीने दीनः सुखिनि सुखवान् भोगिनि प्राप्तभोगः । मूर्खे मूों युवतिषु युवा वाग्मिनि प्रौढवाग्मी धन्यः कोऽपि त्रिभुवनजयी योऽवधूतेऽवधृतः ॥ १६ ॥ ॐ भद्रं नो अपि वातय मनः ।
. ॐ शान्तिः शान्तिः शान्तिः ।। अथ समयातीते गतकलिसौरवर्षे ५०४६ शेषकलौ ४२६९५४ । स्वस्ति श्रीमन्नृपशालिवाहनशके १८६७ पार्थिवनामसवत्सरे तथा च विक्रमार्कस ५वत् २००१ उदगयने वसन्त? शुभे अश्विनीमेषेऽके पुण्यमये निजचैत्रमासे सिते पक्षे प्रतिपदायां तिथौ भृगुवासरे आश्वनीनक्षत्रे विष्कम्भयोगे बवकरणे मेषस्थिते वर्तमाने चन्द्रे कन्यास्थिते देवगुरौ तदिने जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे दण्डकारण्ये गुर्जरदेशे महासूरवेत्रवत्यांतर्गत श्वभ्रमती-वा-साभ्रमतीतटे आशापल्ली-कर्णावतोxक्षेत्रे श्रीकृष्णात्मजविरचितभगवत्प्रासादिकस्य “ गीतादोहन " वा " तत्वार्थदीपिका " नामकरयास्य
।
शुभकार्यारम्भ : -
__ अथ समयातीते गतकलिसौरव ५०४९ शेषकलौ ४२६९५१ । स्वस्ति श्रीमन्नृपशालिवाइनशके १८६९ सर्वजिन्नामसवत्सरे तथा च विक्रमार्कसवत् २००४ उदगयने शिशिरी शुभे श्रवणमकरेऽर्के पुण्यमये पौषमासे कृष्णे पक्षे द्वितीयायां तिथौ सौम्यवासरे मघानक्षत्रे सौरभयोगे गरकरणे सिंहस्थिते वर्तमाने चंद्रे वृश्चिकस्थिते देवगुरौ तदिने जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे दण्डकारण्ये गुर्जरदेशे महासूरवेत्रवत्यांतर्गत श्वभ्रमती-वा-साभ्रमतीतटे आशापल्लो कर्णावती क्षेत्रेx श्रीकृष्णात्मजविरचितभगवत्प्रासादिकस्य " गीतादोहन ” वा “ तत्वार्थदीपिका " नामकस्यास्य द्वितीयावृत्तिशुभकार्यारंभः - ____ अथ समयातीते गतकलि सौरवर्षे ५०५१ शेषकलौ ४२६४९। श्रीमन्नृपशालिवाहनाके १८७२ विकृतिनाम सवत्सरे तथा च विक्रमार्कसंवत् २००७ दक्षिणायने हेमन्तौ शुभेऽनुराधा वृश्चिकेऽर्के पुण्यमये कार्तिकमासे सिते पक्षे पौर्णमास्यां तिथौ भृगुवासरे कृत्तिकानक्षत्रे परिधयोगे विष्टिकरणे वृषभस्थिते वर्तमाने चंद्रे कुंभस्थिते देवगुरौ तदिने जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे दंडकारण्ये गुर्जरदेशे महासूरवेत्रवत्यांतर्गतश्वभ्रमती-वा-साभ्रमतीतटे आशापल्ली- कर्णावती क्षेत्रे श्रीकृष्णात्मजविरचित भगवत्प्रासादिकस्य “गीतादोहन" वा "तत्त्वार्थदीपिका" नामकस्याम्य तृतीयावृतिशुभकार्यारंभः --
* શાસ્ત્રમાન્ય એવી મહાસર (મહી) અને વેત્રવતી (વાત્રક) મડાનજીની અંતર્ગત આવેલી સાબરમતી કે જેને મૂળ સાભ્રમતી વા શ્વભ્રમતી કહે છે તે નદીને કાંઠે આવેલા ગુજરાતના પાટનગરસમાં અમદાવાદ શહેરનાં આશાપલ્લી, કર્ણાવતી એ પ્રાચીન નામો છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
» અ ભrwા (
માલાયચ)
[ઉપાસનાકા રિ૦૧
ઉપાસનાકાડ
કિરણશ ૧ સારિત ન કશુ વિકને યથા + અતિ મહાપાલિકાતા ,
અરણ્યની અંદર શિયાળવાઓ તે ત્યાં સુધી જ ગર્જના કરી શકે છે કે જ્યાં સુધી સિંહે ગર્જના કરી ન હોય, તેમ અન્ય શાસ્ત્રો પણ ત્યાં સુધી જ ગઈ શકે છે કે જ્યાં સુધી મહાન સમર્થ એવા વેદાંતશાસ્ત્રરૂપ સિંહની ગર્જના થઈ નથી.
नानाशास्त्रं पठेल्लोको नानादेवतपूजनम् । आत्मज्ञानं विना पार्थ सर्वकर्मनिरर्थकम् ॥
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે પાર્થ ! અનેક પ્રકારનાં શાસ્ત્રોનું પઠન પાઠન કરતા રહે કિંવા વિવિધ પ્રકારના દેવતાઓનાં પૂજનાદિ કર્યા કરો અથવા તો જગતમાં કર્તવ્યને નામે ચાલી રહેલાં ગમે તેટલાં કર્મો કરેઃ પરંતુ મનુષ્યને જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી, ત્યાં સંધીને માટે તે સર્વ કર્મો તદ્દન નિરર્થક છે એમ નિશ્ચિત સમજે.
પુસ્તકનું વાચન કે નશો? સાંપ્રત કાળમાં “જ્ઞાન એટલે ગ્રંથવાચન” એવો અર્થ જ રૂઢ થયેલ સર્વત્ર જોવામાં આવે છે. તેનું કારણ છાપવાની કળાનો લાભ લઈ દ્રવ્યના બળવડે પોતપોતાના સાંપ્રદાયનો પ્રચાર કરવાની તથા ઘણું પુસ્તકો છાપીને જ્ઞાનને નામે પિતાનો દ્રવ્યરૂપી વેપાર વધારી લેકેજણ મેળવવાની લોકેની મહત્વાકાંક્ષા જ છે. આનું પરિણામ એ આવ્યું કે જ્ઞાનને સાચા અર્થ લુપ્ત થવા પામ્યો અને લોકોને માન આપવાનો ઇજારો વેપારીતિના લોકોના હાથમાં ગયો. તેઓના પ્રચારને લીવે આજકાલ લોકોની મનોવૃત્તિ એવા પ્રકારની થવા પામી છે કે વધુમાં વધુ પુસ્તકોનું વાચન કરનાર તથા પાશ્ચાત્ય પદ્ધત્વનુસારનાં પ્રમાણપત્ર મેળવનાર પોતે પિતાને મહાન જ્ઞાની હોવાનું સમજવા લાગ્યો. કોઈ કહે મેં સો પુસ્તકો વાંચ્યાં છે, તે કઈ કહે મેં બસે, તો કાઈ પાંચસો, કેઈ હજાર, તો કઈ કડે હું તો રાત દિવસ પુસ્તક કદી હાથમાંથી છોડતો જ નથી. આ પ્રકાર તો ઘણું પુસ્તકો વાંચવાં એ જ જ્ઞાનનું લક્ષણ હોવાનું માનનારાઓને થયે; પરંતુ જેઓ ઉપરટપકે
માં જ્ઞાનનો પ્રચાર કરવાનો પોતાનો ઈજારો હોવાનું જણાવે છે, પણ મનમાં તો અનેકવિધ વિષયોની અને દ્રવ્યની લાલસા તથા લોકેષણ મેળવવાનો ડેય છે તેવાઓ તો, પરદેશમાં અમુક વિષયમાં હજારો પુસ્તકો છપાયાં છે, આપણે દેશ દુભાંગી છે કે આ વિષયમાં હજુ આપણે ઘણા પાછળ છીએ, વગેરે કારણો બતાવીને લોકોની મનોવૃત્તિને આ પકારની કેવળ પુરતકવાચનરૂપી મૂરતામાં ફેરવી નાંખે છે. કારણ દેખીતું જ છે કે નિત્ય નવાં નવાં પુસ્તકો કાઢી લોકોમાં તેના ખ તો થવો જોઈએ અને તેટલા માટે પુસ્તકો ખરીદતા જવાની તેઓની મનોવૃત્તિ બનાવવી જોઈએ ને? પરંતુ પુસ્તકના વાચનથી પોતે ખરેખર સુધર્યા કે અભિમાની બન્યા તેને કયાસ તો વાચકોએ જ કરવો રહ્યો. ઉપર કથા તવાઓ દરેક પિતે પિતાને જ્ઞાની સમજે છે અને જાણે પોતે લેકોનું મડાન કલ્યાણ કરી રહ્યા ન કે ય! એવા મિથ્યા અભિમાનમાં જ ગરક રહી બીજાને તુરછ સમજે છે. વળી એક વર્ગ એવા પ્રકારનો હોય છે કે બાલપણુથી વયોવૃદ્ધ થતાં સુધી નિત્યપ્રતિ દેવદેવતાઓના દર્શનાર્થે મંદિરોમાં જવું તથા ત્યાં જઈ પુરા, વ્યાખ્યાન, કથાઓ, કીતને સાંભળતા રહેવું અને કેટલાક આજન્મ તે લોકોમાં સંભળાવતા રહેવાને જ ઈજારો લઈને આવ્યા ન હોય ! તેવા પ્રકારે વ્યાખ્યાનાદિ કરતા જોવામાં આવે છે. કેટલાકને સંસ્થાઓ કાઢવાનો અને તેના મોટા મોટા આદર્શો બતાવી તે બહાને ઉત્સવો તેમ જ સમારંભાદિ ગોઠવી પિતાનું પ્રસિદ્ધિકરણું કરવાનું તથા ફંડફાળાઓ એકઠા કરવાનો નશો હોય છે. આ સિવાય કોઈને મહારાજ કહેવરાવવાની, તે કેટલાકને પોતાને ત્યાં મહારાજ, સાધુઓ આવે છે, અમે ધાર્મિક છીએ ઇત્યાદિ કહેવરાવી ધાર્મિકતાની છાપ લેકામાં બેસાડવાની તથા ઈ મેઈને પૂજવાની અને પૂજાવાની,
Page #134
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] હું (એટલે આ દેહાદિવાળો નહિ પણ અનિર્વચનીય) બ્રહ્મ છું. [ ૫ વિવિધ સમારંભે કરવાની ઇત્યાદિ અનેક પ્રકારની વાસનાઓ હોય છે. સિવાય કેટલાકને નિત્ય નવા નવા સાધુ મહાત્માઓ પાસે જવાને નશો હેય છે. આ બધા પોતે જ્ઞાની હેવાનું અભિમાન ધારણ કરે છે; પરંતુ તેઓના કર્મોને જે બારીકાઈથી વિચાર કરવામાં આવે તે વ્યવહારમાં અધમમાં અધમ ગણ મનુષ્ય પણ જે કર્મો કરતાં ડરે તેવા કર્મો આચરતાં તેઓ સહેજ પણ અચકાતા નથી. કેમ કે તેમની એવી દઢ મા હોય છે કે અમે નાની હોવાથી અમારે માટે જગતમાં પાપ જેવું કાંઈ છે જ નહિ, આ મિયા અહંકારને લીધે તેઓ કામદેધાદિના પાશમાં ફસાઈ વિષયોના મેહમાં એટલા બધા જકડાઈ જવા પામેલા હોય છે કે પિતાના હાથે જ પિતા સહિત અન્યના વિનાશને નોતરી રહ્યા છે એનું તેઓને ભાન પણ હેતું નથી; એટલું જ નહિ પરંતુ આ તે એક પ્રકારને નશે છે, એવું સમજી શકવાને પણ તેઓ શક્તિમાન હેતા નથી.
નશાને લીધે જગતની થતી અવનતિ એને ભૂલેલા અને અનેક પ્રકારના નશામાં સપડાઈ લોકકલ્યાણને નામે વિત્ત અને લવણદિરૂપ પિતાને આંતરિક સ્વાર્થ સાધવામાં ભ્રમિત બનેલા આવા નશાબાજ ગર્વને લીધે જગતમાંથી સયજ્ઞાનને લોપ થવા પામ્યો છે, એટલું જ નહિ પરંતુ જગતમાં સર્વત્ર ઉન્નતિના નામે અવનતિનું સામ્રાજ્ય પ્રસરેલું છે. જગતમાં આપત્તિઓ આવવાનું મૂળ કારણ પણ એ જ છે; કેમ કે તેઓ આ નંતિરૂપ પેયને ચૂલા હેય છે. તેઓની લોકકલ્યાણને નામે ચાલતી આ માયાવી જાળ, લોકોને ફસાવી તેમની અજ્ઞાનતાને લેવાય એટલો લાભ લઈ લોકેમાં વાહવાહ કહેવરાવવા ઉપરાંત અંદરખાને રહેલી વિષયવાસનાઓની તૃપ્તિના ઉદ્દેશથી જ પથરાએલી હોય છે. માટે આવા પ્રકારનો નો જગતને હાનિકારક હોઈ તે પિતાનું પણ અધઃપતન કરાવે છે. તસ્માત કેપણું, વિષિણ અને પુત્રપણા ઈ.યાદિ એષણાઓ કે જેમાં જગતમાંની તમામ વિષયવાસનાએની પ્રાપ્તિનો સમાવેશ થઈ જાય છે, તેને આંતબહ્ય ત્યાગ કરી બુદ્ધિને અત્યંત નિર્મળ બનાવવી જોઈએ. આ પ્રકારની શુદ્ધ નિર્મળ અને પવિત્ર બુદ્ધિ વડે જ આત્મોન્નતિરૂપ ઉચ્ચતર ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે.
લખેલું વાંચનારે અધમ કેમ ? આ રીતે જગતની અંદર વિષય લેકમાં અનેક પ્રકારના નશા જેવામાં આવે છે. કોઈને દારૂના, ઈને અફીણ, ગાંજો કિવા ભાંગનો, કેઈને ફરવાનો, કેાઈને ખાવાન, કાઈને સાંભળવાનો, કોઈને સંભળાવવાને, કોઈને વાંચવાને, કેઈ ને વંચાવવાને, કોઈને વસ્ત્રો, કેઈને સ્ત્રીપુત્રાદિકને, કોઈને પશુ પાળવાનો ઇત્યાદિ અનેક પ્રકારના નશાઓ હોઈ તે સર્વને પુત્રપણુ, વિષ્ણુ અને લકેપણુ એ ત્રણમાં સમાવેશ થઈ જાય છે; પરંતુ ખરે નશો તે તે જ છે કે જે થકી વિષયના તમામ પાશમાંથી સદંતર મુક્ત થઈ મનુષ્ય કૃતાર્થ બને. અર્થાત વિષયોના મેહમાંથી છોડાવે તે જ ખરો નશો કહેવાય, અને આ નશા પ્રાપ્ત કરી આપે તે જ ખરું જ્ઞાન સમજવું. આથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, “સા વિઘા યા વિમુ ” વિષયના જડબામાંથી તદન મુક્ત કરે તે જ ખરી વિદ્યા હાઈ બાકીની બધી અવિદ્યા છે. બાકી કેવળ ગ્રંથપ્રત્યય એ તો અધઃપતન કરાવનારું જ છે. ગ્રંથપ્રત્યય અધમ કેમ ? તે સંબંધમાં વેદાંગશિક્ષામાં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે (આગળ અધ્યાય ૮ જુઓ). गोती शीघ्री शिरःकम्पी तथा लिखितपाठकः। अनर्थशोऽल्पकण्ठश्च षडेते पाठकाऽधमाः ॥
(પાનનીય રિક્ષા) (૧) ગમે તેવા રાગડાઓ કાઢીને, (૨) અત્યંત ઉતાવળથી, (૩) માથું ધુણાવતો ધુણવતે, (૪) લેખાને વા લખેલું વાંચનાર, (૫) અર્થારહિત કિંવા અર્થને બદલે અનર્થ કરનારો અને (૬) અત્યંત ઝીણા કંઠથી બોલનારો કે જેનું બોલવું સામા માણસે બીલકુલ સમજી ન શકે તેવો; એ રીતના છ પ્રકારના પાઠ કરનારાઓ અથવા બોલનારાઓ અધમ કહેવાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
કે તરવમસિ (સામવેમકવાણા ) (ઉપાસનાકાષ્ઠ કિર૦ ૨
રિણાંશ ૨
વાણીના વ્યાપારના બે પ્રકારે વાણીને વ્યાપાર (1) લૌકિક અને (૨) દિક, એમ બે પ્રકારની છે. તેમાં પરસ્પર વ્યવહાર વિષયક વાતે કરવી, બોલવું, મનરંજન કરવું વગેરે થતા તમામ વ્યાપારો લૌકિક કહેવાય છે; તથા જપ, તપ, અનુષ્ઠાન, સંધ્યાવંદનાદિ કરવાં, શાસ્ત્ર પઠન પાઠન વા સ્વાધ્યાયનાદિ કરવાં એ બધું વૈદિક વાણુનું સ્વરૂપ છે.
સામનિષ્કામ આ વૈદિક વાણીમાં પણ સકામ અને નિષ્કામ એવા બે ભેદ પડે છે. જેમાં પુત્ર, વિત કે લોકેષણાદિ વ્યાવહારિક કોઈ પણ પ્રાપ્તવ્યની ઈચ્છા રાખવામાં આવતી નથી તે નષ્કામ વ્યાપાર છે એમ સમજવું તથા વ્યાવહારિક ઇચ્છાની વાસનાઓ વડે થતો સર્વ વ્યાપાર અર્થાત સ્ત્રી, પુત્ર, વિત્ત કે લેકેષણાદિ વ્યાવહારિક ઈચ્છાઓની પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવતા તમામ વ્યાપાર સકામ કહેવાય છે.
વેદિક વાણીને સકામ વ્યાપાર અને લૌકિક વાણીને તમામ વ્યાપાર અત્યંત વિક્ષેપકારી હોઈ તે આત્મોન્નતિ રૂ૫ ધ્યેયની પ્રાપ્તિ કરાવી આપવા અસમર્થ છે. તેથી આત્મોન્નતિ ચાહનારે પ્રથમ તો તેને ત્યાગ કરવો અને નિષ્કામ એવી વેદિક વાણીને ગ્રહણ કરવી જોઈએ, કેમકે તે વડે ચિત્તશુદ્ધિ થઈ ક્રમે આત્માનું મની પ્રાપ્તિ થઈને શકે છે, પરંતુ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ બધે વૈદિક વ્યાપાર પણ વ્યસનાત્મક નહિ હેવો જોઈ એ. આ સંબંધે સ્પષ્ટતાને માટે વધુ વિવેચનની જરૂર જણાય છે.
શુદ્ધ અને મલિન વાસનાઓ આ બધું માયાવી દક્ષ્યજાળરૂપ વિશ્વ એ એક અનેક પ્રકારની વાસનાઓથી ગુંથાયેલ જાળું છે. જેવી રીતે કેળના થાંભલાનું પૃથક્કરણ કરવામાં આવે તો તેમાંથી ફક્ત અનેક પાંદડાંઓ જ મળી આવે છે અર્થાત્ અનેક પાંદડાંઓનો સમુહ મળીને જ કેળના થંભલા જેવું પ્રતીત થાય છે, તેમ આ તમામ દશ્યજાળ એ કેવળ વાસનાઓનો પુંજ કિવા સમૂહ છે. આ વાસનાઓ અનંત પ્રકારની છે; પરંતુ તેમાં મુખ્યત્વે બે ભેદો પડે છે. (૧) શુદ્ધ અને (૨) અશુદ્ધ કિંવા મલિન. શુદ્ધ વાસના અંતે મોક્ષના હેતુરૂપ હોઈ અશુદ્ધ વાસના અનેક દુ:ખો અને અનર્થોના હેતુરૂપ છે.
શુદ્ધ વાસના અને તેનું ફળ આ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમો, તમો, આપ, આપણે, અમારું, તમારું, અમેએ, તમે એ ઈત્યાદિરૂપે વ્યવહારમાં જે જે કાંઈ અનુભવમાં આવે છે તે બધું કેવળ એક ચૈતન્ય એટલે આત્મા યા બ્રહ્મરૂપ છે. તે કરતાં જુદું કાંઈ પણ છે જ નહિ. જેમ સોનીને ત્યાં દાગીના લેવા જનારાઓ પોતપોતાને પસંદ પડે એ દાગીને ખરીદે છે. એટલે લેનારનું લક્ષ દાગીનાનો આકાર, નકશી, સુંદરતા ઇત્યાદિ ઉપર હોય છે; પરતુ વેચનાર તો ફક્ત એમાં આવેલું સોનું, તેનું વજન અને કિંમત એટલી બાબતે ઉપર જ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે, અર્થાત તે તેમાં આવેલા સુવર્ણભાવ સિવાય બીજું કાંઈ પણ જોતો જ નથી. તેમ જુદાં જુદાં અનેક નામ રૂપ વડે ભાસતી આ દૃશ્ય જાળમાં ફક્ત એ ચેતન્યની જ ભાવના કરવી, કેમકે એવી ભાવના એ જ શુદ્ધ વાસના કહેવાય છે. આવી શુદ્ધ વાસનાનું ફળ તમામ પ્રકારની અશુદ્ધ વાસનાને ક્ષય થવો એટલે કે વાસનાક્ષય થઈ અંતે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી એ જ એક હોય છે.
અનેક મલિન વાસનાઓને નષ્ટ શી રીતે કરવી ? જેમ કપડાં ઉપરનો ડાઘ કાઢવા માટે સાબુ, ચૂનો ઈત્યાદિ લગાડવામાં આવે છે ને ધોયા પછી ડાઘની સાથે સાબુ અને ચૂનો ૫ગુ નીકળી જાય છે, તેમ આ જગવ્યવહારમાં અશુભ કિંવા મલિન વાસનાઓના વિલય શઠ વાસના વડે કરી શકાય છે; પરંતુ સ્વાભાવિક એવો પ્રશ્ન થાય છે કે મલિન વાસનાઓ અનંત પ્રકારની
Page #136
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]
(દયાદિપે જે ભાસે છે ત) તું નથી પણ તું અનિર્વચનીય એવું તે (બ્રહ્મ) છે. [ ૭
છે, તેમ શુભ વાસનાઓ પણ ઘણું પ્રકારની છે, તે એકલો એક મનુષ્ય આ બધી વાસનાઓને એટલે કે અનેક મલિન વાસનાઓને તેની વિરોધી શુભ વાસનાઓના અભ્યાસ વડે શી રીતે અને કયારે હટાવી શકે? તે આખો જન્મારો આ અભ્યાસમાં ને અભ્યાસમાં જ વિતાવે તે પણ એ બનવું શક્ય લાગતું નથી, આથી તે દૂર કરવાને માટે અભ્યાસાદિ વડે પ્રયત્ન કરવો એ તદ્દન નિરર્થક જ ગણાશે, એવી શંકા થવા સંભવ છે; પરંતુ આ શંકા વિચારને અંતે તદ્દન નિરર્થક જ નીવડશે. કેમકે જેમ આયુર્વેદ શાસ્ત્રમાં અનેક રોગો ઉપર જુદાં જુદાં અનેક ઔષધના પ્રયોગો બતાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં બનાવેલા બધા રોગો કાંઈ એકલા એક જ મનુષ્યના શરીરમાં હોતા નથી કે જેથી તમામ ઔધોને એકને માટે જ ઉપયોગ થઈ શકે; પરંતુ જેને જે રોગ હોય તેની ચિકિત્સા કરી તે તે રોગ ઉપર ઔષોની ઉપાય યોજના કરવામાં આવે છે, તે પ્રમાણે આ જગતમાં મલિન વાસનાઓ તો જો કે અનંત પ્રકારની છે એ વાત ખરી, છતાં પણ તે બધી કાંઈ એક જ વ્યક્તિમાં હોવી શકય નથી. જેમ રાજાને આપણું પર કેઈ યુદ્ધ માટે ચઢી આવશે તે શું કરીશું એવી ચિંતા હોય છે અને તેના નિવારણ માટે તે સૈન્યની તૈયારી રાખે છે, પરંતુ કે વેપારીને વા ખેડૂતને તે વાસના ન હોઈ શકે. ખેડૂતને રાતદિન વરસાદની ચિંતા હોય છે ત્યારે ધનાઢયોને એની ખાસ ચિંતા હોતી નથી, પગપાળા જનારને પગ દુખવાની ચિંતા હોય છે પણ વાહનવાળાને તેની ચિંતા હોતી નથી. આ રીતે જગતમાં વ્યક્તિગત દરેકને કાળ, દેશ અને ક્રિયાવશાત ભિન્ન ભિન્ન અનેક વાસનાઓ હોય છે. જેથી જેમાં જે વાસના પ્રબળ હોય તેનું તે, વિરુદ્ધની શુભ વાસનાના અભ્યાસ વડે નિવારણ કરવું પડે છે. માટે પ્રથમતઃ દરેકે પોતપોતાના ચિત્ત (મન)ની પરીક્ષા કરવી, અને પછી પોતામાં જે પ્રકારની અને જેટલી મલિન વાસનાઓને પ્રાદુર્ભાવ હોય તેને તે વિરોધી શુભ વાસનાને અભ્યાસ વડે દૂર કરવી જોઈએ.
અશુભ વાસનાઓ નષ્ટ કેવી રીતે થાય? કેઈને પુત્ર, મિત્ર અને કલત્ર ઇત્યાદિ વિષયોની વાસના પ્રબળ હોય અને તે વાસના વડે જે પિતે પીડાતા હોય તે તે સુવિચાર અને વિવેકઠારા વિષયો ઉપર વૈરાગ્ય ઉપજાવવારૂપ અભ્યાસ થકી વિરક્ત બની જતાં જ તેની એ વાસનાનો ઉચ્છેદ થઈ શકે છે. તેમ જ વિદ્યા, ધન અને મુલાયાદિના મદરૂ૫ મલિન વાસનાઓને પણ તે વિરોધી વિવેક, વૈરાગ્યાદિ સાધનોના અભ્યાસહારા નિવૃત્ત કરી શકાય છે. કેવા પ્રકારના વિવેક વડે આ બધી મલિન વાસનાની નિવૃત્તિ થઈ મનુષ્ય અભાવથી રહિત બને છે તે સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે.
વિવેક કરવાની પદ્ધતિ વિવેકી મનુષ્યોએ હંમેશાં એવો વિચાર કરો કે જગતમાં આજે જે મોટા ગણાય છે તેઓ કરતાં પણ બીજા મોટા ગણાતા ઘણાએ તેમને માથે હોય છે, અને જેઓ આજે મહાનથી પણ મહાન ગણાય છે તેઓ ભવિષ્યમાં એકદમ નીચે ગબડી પડે છે. માટે હે ચિત્ત વા મનદેવતા ! તું તેવી મોટાઈને વિષે કેમ કરીને ભરોસો રાખી શકે? અરે જરા વિચાર કરીને જો તો જણાશે કે પૂર્વના મોટા મોટા સંપત્તિમાન ગણાતા તે રાજાઓ અને તેમના અઢળક ભંડારે કયાં ગયા ? જગત ઉતપન્ન કરનારા બ્રહ્મદેવના આજ સુધીના અનેક બ્રહ્માંડે કયાં ગયાં? તે વિચાર કર કે તને આ બધા અશાશ્વત વિષયોમાં ભરોસે કયાંથી? આજ પર્યત થયેલા કડો બ્રહ્મદેવ કયાં ચાલ્યા ગયા અને અસંખ્ય સૃષ્ટિની હારને હારો પણ ક્યાં કોડી ગઈ, તેના અવશેષે પણ શોધે મળતા નથી. મહાન ચક્રવતી ગણાતા અને ત્રિલોક ઉપર સામ્રાજ્ય ભોગવનારા મેટા મેટા સમ્રાટ પણ ધૂળમાં કયાં રગદોળાઈ ગયા તેને પણ પત્તો નથી. તે પછી હું મન! મારા અને તારા જીવિતની તો આશા જ શી રીતે રાખી શકાય ? અરે! જેના એક નિમિષ અને ઉમામાં જ અસંખ્ય જગતની હારોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિલય થઈ જાય છે, એવા મહાદેવાદિ જેવા મહાન સમર્થ પુરુષો પણ વિલયને પામી ગયા છે, તો પછી મારા જેવાની શી વિસાત ? તમાત મારે મિથ્યા અહંભાવ રાખવો વ્યર્થ છે
Page #137
--------------------------------------------------------------------------
________________
જયનારના જ (અ મદાવાલા) [ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩ વિવેક ઉત્પન્ન થતાં મલિન વાસનાને નાશ થાય છે આ રીતના વિવેજ્યુક્ત વિચાર વડે અહંભાવ તદ્દન ગલિત થઈ જતાંની સાથે જ તમામ મલિન વાસનાઓને તુરત અંત આવી જાય છે. શાસ્ત્રાદિના શ્રવણ, મનન, નિદિધ્યાસન તેમ જ અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરેલા આત્મસાક્ષાત્કારી એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોને સત્સંગ, સેવા વગેરે દ્વારા સુવિચાર ઉત્પન્ન થઈ મલિન
નાઓનો નાશ કરનારો વિવેક ઉત્પન્ન થાય છે. માટે મલિન વાસના ગમે તેટલી હોય છતાં જેમ એક જ જડીબુટ્ટી હજાર રોગોને નષ્ટ કરે છે તેમ સુવિચાર વડે વિવેક ઉત્પન્ન થતાંની સાથે જ તમામ મલિન વાસનાઓનો ક્ષણવારમાં વિલય થઈ શકે છે. માટે મલિન વાસનાઓનો વિલય શી રીતે થશે એવી શંકા નિરર્થક ઠરે છે.
મલિન વાસનામાં પડતા ત્રણ ભેદે આ દશ્ય વ્યવહારમાં વિદ્યા, ધન, ગર્વ, સ્ત્રી, પુત્ર ઇત્યાદિ સંબંધી અનેક પ્રકારની વાસનાઓ હેઈ તે બધીને સમાવેશ મુખ્યત્વે લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના એમ ત્રણ પ્રકારમાં થઈ જાય છે. જીવને પિતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થવામાં એટલે આત્મજ્ઞાન થવામાં આ વાસનાઓ જ પ્રતિબંધક હોવાને લીધે તે બધી મલિન કહેવાય છે. તેને ક્રમે સક્ષેપમાં વિચાર કરીશું.
કિરણાંશ ૩
લેકવાસનાની વ્યાખ્યા ૧) લોકવાસના: લોકે મારી નિંદા ન કરે પણ બધા મને સારો જ કહે, સર્વ મનુષ્ય હંમેશ | મારી સ્તુતિ જ કરે, એવી ઈરછા મનમાં રાખી લોકકલ્યાણને નામે લોકોને ફસાવવાની દષ્ટિથી તે પિતાનું
આચરણું અંદરખાને અને બહારથી જુદું જુદું રાખે છે તથા મનમાં મારા આ કાર્ય થકી બધા કે મને વખાણશે કિવા વખાણે છે એમ મનમાં માન્યા કરે છે આવા પ્રકારનો અભિનિવેશ રાખવો એટલે લોકસ્તુતિમાં અત્યંત આસક્તિ હોવ તેનું નામ જ લોકવાસના છે. આ વાસના મનનું અત્યંત મલિનપણું સૂચવે છે. વળી તેમાં કેટલાક અવિવેકી અને અત્યંત મૂઢો તો એવા પ્રકારના જોવામાં આવે છે કે તેઓ પોતે પોતાનું વર્તન ઘણું સારું છે એમ પોતાની જાતે જ માની બેસે છે, તથા જે તેમાં હિતેચ્છુઓ હિતની દષ્ટિએ કાંઈ કહે તો તે સાંભળવાને પણ ઈચ્છતા નથી અને તેમની વાતમાં ગડમથલ કરી મૂકે છે. આવા અજ્ઞાનીઓને સુધારવાને માટે ત્રિલોકમાં પણ બીજો કોઈ ઉપાય નથી કે જ્યાં સુધી તેઓ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રિવિધ તાપવડે અત્યંત દુઃખી અને ત્રાહિ ત્રાહિ બની હતાશ નહિ થાય. આ લોકવાસનામાં તો મોટા મોટા લોકપ્રસિદ્ધ, વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષે પણ ફસાયેલા હોય છે.
અવિવેકીને સુધારવાને તે એક ઉપાય નથી આથી નીતિશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે જળથી અગ્નિનું નિવારણ થઈ શકે છે; છત્રથી તડકાનું નિવારણ થઈ શકે છે; તીક્ષણ અંકુશ વડે મદોન્મત્ત હાથીને પણ નિયમમાં લાવી શકાય છે; લાકડી કિવા દંડવડે ઘોડે, ગાય, બળદ, ગધેડે ઈત્યાદિ પશુને પણ સુધારી શકાય છે; ઔષધોના સેવનથી રોગનું નિવારણ થઈ શકે છે; નાના પ્રકારના મંત્રપ્રયોગોથી વિષનું નિવારણ થઈ શકે છે; એ રીતે શાસ્ત્રમાં સધળાં સંકટ વા દુ:ખોના નિવારણ માટે ઉપાયો યોજેલા છે, પરંતુ જે થકી મૂખંપણની નિવૃત્તિ થાય એવો તે એકે ઉપાય નથી. વળી અસંભવિત છે છતાં કદાચ વાલુકામાંથી તેલ નીકળે, ઝાંઝવાનાં પાણીથી તૃષા શાંત કરી શકાય.
| ન છતાં પૃથ્વી ઉપર ફરતાં ફરતાં સસલાનું શિગડું પણ મેળવી શકાય, પરંતુ હંમશ કેવળ વિષયભાગમાં જ રમમાણ થએલા ભૂખે મનુષ્યોને ચિત્તો સુધારવાને ત્રિલોકમાં પણ કોઈ ઉપાય નથી.
બલ પુરુષને સન્માર્ગે લઈ જ અશક્ય છે આ લોકમાં અજ્ઞ, સુજ્ઞ, અને અલ્પજ્ઞ એમ ત્રણ પ્રકારનાં મનુષ્યો હોય છે. તેમાં અન્ન તો થોડા પ્રયત્ન સહેલાઈથી સત્યપંથે ચડે છે, સન તો થોડા પ્રયત્નથી કિવા વિના પ્રયત્ન પણ સુધરી જાય છે, પરંતુ અ૫ઝુ એવા
Page #138
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] આ બધું પણ) આમા (એટલે પિતાનું અનિર્વચનીય એવું બધૂ (સ્વરૂપ) જ છે. [ મૂર્ખને સુધારવાને માટે સાક્ષાત બ્રહ્મદેવ આવે તો પણ તે કદી સુધરતો નથી તે પછી બીજાની વાત જ શી કરવી ? કારણ કે આ અતિમૂઢ એવો અલ્પજ્ઞ થોડું જાણવા છતાં પણ હું અતિવિદ્વાન છું, એવી પોતાના મનમાં ભ્રમણ સેવે છે. આવા મૂઢ લોકે અંદરખાને લેકેષણ, પુત્રવણું અને વિતરણ આદિ અનેક પ્રકારની વાસનાઓમાં ફસાએલા હેવા છતાં પણ પોતે કર્મયોગી છે, જગતનું કલ્યાણ કરવાના ઇરાદાથી અમો આ બધું અનાસક્તિથી કરીએ છીએ, ઇત્યાદિ પ્રકારની મીઠી મીઠી અને મોહક શબ્દજળ પ્રસારી તેમાં લોકોને ફસાવી તેમની અજ્ઞાનતાને લેવાય એટલો લાભ લે છે. આ રીતે લોકોને ફસાવી પોતાનો માનસિક રડેલો નીચ હેતુ સાધ્ય કરી લેવો એને જ તેઓ પોતાનું પ્રતિકર્તવ્ય કિંવા કર્મયોગ સમજે છે તેથી એ આસુરીહેતુ સિદ્ધ થવો એનું નામ જ સિદ્ધિ માને છે.
આ અનાસક્તકર્મયોગ અને લેકકલ્યાણને નામે સામાજિક, રાજકીય કે ધાર્મિક ઉન્નતિના ઉદ્દેશ દાખવી લોકો પાસેથી મોટા મેટા ફંડ ફાળા ઉઘરાવવામાં આવે છે. તથા મેટામોટી સંસ્થાઓ, કંપનીએ, નિશાળો, આશ્રમો, દેવાલયો, જીર્ણોદ્ધારાદિ સ્થાનકે ઇત્યાદિ જાહેર સંસ્થાઓ તથા ધાર્મિક આશ્રમાદિની સ્થાપના કરવામાં આવે છે; પરંતુ ખરી રીતે તે એ બધા પારકે પૈસે મોજશોખ કરવાના અખાડાઓ છે. કારણ કે તેમને અંતઃસ્થ હેતુ શુદ્ધ હેતો નથી. કેમકે વાસ્તવિક રીતે મનુષ્ય જ્યાં સુધી આત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરી ન શકે ત્યાં સુધી તે કદાપિ નિષ્કામ બની શકતો નથી અને આ મુજબ સાચી નિષ્કામતા પ્રાપ્ત થયા સિવાય હું કર્મયોગને આશ્રયી છું, હું અનાસક્ત કર્મ કરું છું, એમ કહેવું એ ખરેખર પિતાને અને જગતને બનેને છેતરવા સમાન છે. એટલું જ નહિ પણ તે બન્નેનું અધ:પતન કરાવે છે. એવા અલ્પજ્ઞો પોતાના હિતની વાત સાંભળવાને પણ તૈયાર હોતા નથી એટલે તેમને માટે કોઈપણ શાસ્ત્ર યા હિતોપદેશ નિરર્થક નીવડે છે. તેઓને સુધારવાનો એકે ઉપાય જગતમાં નથી છતાં આવા મૂર્ખ અને ખેલ પુરુષને જે મનુષ્ય અમૃતતુલ્ય મીઠાં મીઠાં વચને કહી શાસ્ત્રોપદેશદ્વારા સુધારી સન્માર્ગે લઈ જવા ઈચ્છે તે તેને એ પ્રયાસ ખારા સમુદ્રને એકાદ મધના બિંદુ વડે મા બનાવવાના ઉદ્યોગની જેમ તદ્દન વ્યર્થ જ નીવડે છે કેમ કે આવા મૂર્ખ અને ખેલ પુરુષોને સન્માગે લઈ જવા એ લગભગ અશકય જ છે.
પરસ્પર દોષ જોવાની મનુષ્યસ્વભાવની પરંપરા આ જગતની અંદર પરસ્પર એકબીજાના દોષ દેખવા અને આપ આપસમાં લોકાપવાદ દેવાને મનુષ્ય સ્વભાવ તો એક અતિ હીન અને ક્ષક ગણાતા ચંડાલથી માંડીને કે સ્ત્રીઓ, અતિશયો. શકો. વૈો. ક્ષત્રિય બ્રાહ્મણે મોટા મોટા વિદ્વાને અને પંડિતો ઇત્યાદિ દરેકમાં લેવાનું સર્વત્ર પ્રસિદ્ધ છે. દરેક પોતપોતાની જાતિ, જ્ઞાતિ, કુળ, ગોત્ર, ધર્મ, કુલાચાર, કુલધર્મ, બંધુવર્ગ, ઇષ્ટદેવતા અને માની લીધેલ માન્યતા તથા માનેલ ગઓ વગેરેનું અભિમાન પકડી આપસ આપસમાં પોતાની મોટપની બડાઈ અને બીજાની નિંદા કરતો રહે છે. એ રીતે મિથ્યાભિમાન વડે પરસ્પર એક બીજાની નિંદા થતી સર્વત્ર જોવામાં આવે છે. ફક્ત એક જીવનમુક્ત જ આમાંથી બચવા પામે છે. આવા પ્રકારની મૂઢતાને ઉદ્દેશીને એક સ્થળે શાસ્ત્રમાં કહ્યું છે કે “ જગતમાં જે પોતાને પવિત્ર કહેવરાવે છે તે પિશાચ છે. જે પોતાને વિદ્વાન સમજે છે તે ભ્રમિત છે, જે ક્ષમાવાન સમજે છે તે અશક્ત છે. બળવાન માને છે તે દુષ્ટ છે, જે ચિત્ત વિનાનો એટલે જડ અથવા નિષ્ઠર છે તે ચાર છે. આમ છે તે કહે છે કે પુરુષ જગતના તમામ લોકોને પ્રસન્ન કરવા શક્તિમાન બની શકે તેમ છે ?”
જગતમાંના તમામ લોકોને સંતોષ નહિ આપી શકાય જગતમાં તમામ લોકોને સંતોષ આપી શકાય એ તો એક ઉપાય છે જ નહિ. છતાં જગતમાંના સધળા લોકે પિતાની વાહવાહ કરે એમ જે કઈ ઈચ્છે તો તેમ બનવું કદાપિ શકય નથી. તસ્માત આ રીતના મિથ્યાભિમાનપણાનો ત્યાગ કરીને લોકનિંદાને ધ્યાનમાં નહિ લેતા, જે વડે સાચું હિત સાધી શકાય એટલે કે જે થકી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, એવા ધ્યેયનું જ વેદશાસ્ત્ર અને બ્રહ્મનિષ અપરોક્ષાનુભવી સદગુરુની આજ્ઞાનુસાર યથાર્થ નિત્યપ્રતિ આચરણ કરવું જોઈએ. વ્યવહારમાં નિવકર્મને માટે લોકાપવાને ભય રાખવો જરૂરી છે, પરંતુ શાસ્ત્રશુદ્ધ એવા સત્ય અને નીતિના માર્ગે આચરણ કરવામાં કાપવાદને ભય કદી પણ )
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦]
જસા વાનિક રિક્ષા ગારો કાના [ ઉપાસનાકાણ કિર૦ ૪ રાખવે નહિ જોઈએ, કેમ કે તે થકી કમેક્રમે આ ન્નતિરૂ૫ ઉચ્ચતર ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. બહુ બડબડ કરનારો શું કરી શકે? અર્થાત કંઈપણ કરી શકતો નથી.
સ્તુતિ અને નિદા વખતે કેવી ભાવના રાખવી? આ રીતે લોકવાસનાની મલિનતાને ધ્યાનમાં લઈને મેક્ષશાસ્ત્ર પ્રત્યે રસ્તુતિની ભાવના રાખવી એટલે કે લેક પિતાની સ્તુતિ કરે ત્યારે મનમાં એવો નિશ્ચય રાખો કે આ લેકે જે સ્તુતિ કરે છે તે દેહધારી એવા મારી નહિ; પરંતુ આત્માની કરે છે. કેમ કે કેવળ એક આમા જ સ્તુતિને લાયક છે. તથા લેકે જ્યારે પિતાની નિંદા કરે ત્યારે જીવન્મુક્ત ગેરો કે જેઓ સ્તુતિ અને નિદાને સમાન ગણે છે, તેમની ભાવના રાખવી. એટલે જ્યારે લોક નિંદા કરે ત્યારે કેટલાકે એવો વિચાર કરે છે કે મેં તો આ લોકને કશો જ અપરાધ કર્યો નથી, છતાં આ બધા લોકો મને અકારણ શા માટે નિદે છે અથવા મારા ઉપર વગર કારણે ક્રોધ કરે છે? પરંતુ એ વખતે એવો વિચાર નહિ કરે પણ એમ સમજવું કે લોકોની આ નિંદા યા ક્રોધ પિતાનું ભાવિ હિત સૂચવે છે. મારી પાસે એવો કયો ગુણ છે કે લોકે મારી નિંદા ન કરે એમ હું ઇચ્છું ! મેં એવું શું કર્યું છે કે હું લોકોની નિ દા વા ક્રોધને લાયક નથી એમ માનું અથવા તેમ નહિ કરવા તેઓને કહી શકું? ખરેખર પ્રથમ તો મારો મોટામાં મોટે એ જ અપરાધ છે કે મેં પૂર્વે દેહાધ્યાસને લીધે આ દુઃખરૂપ સંસારના બંધનમાંથી છૂટવાનો ઉપાય કર્યો નથી; જે હું દુઃખરૂપ એવા આ સંસારચક્રમાંથી મુક્ત થયો હોત તો આ લોકોને મારી નિંદા યા મારા ઉપર ક્રોધ કરવાની શી જરૂર પડત? આ મુજબ મારા મહાન અપરાધને લીધે જ આ બધા મારા પર ક્રોધ કરી રહેલા છે અને તે સકારણ હોઈ તેમાં ખરેખર મારું હિત જ સમાએલું છે. માટે હે નિંદા દેવી! તથા ક્રોધ દેવતા ! તમને મારા શતશ: પ્રણામ હો ! હું હવે પુનર્જન્મનાં બંધનોને કાપી નાખીશ તથા આ માયાવી અને દુઃખરૂપ એવા મિથ્થા સંસારચક્રમાંથી મુકત થઈશ, એ રીતના વિચાર વડે તેને બાળી નાખવા. આમ વ્યવહારમાં અત્યંત નિપુણ મનુષ્ય જેમ પારકાના દોષો પકડી પાડવામાં હંમેશાં સારી રીતે તત્પર હોય છે તેમ જે તે દક્ષતાપૂર્વક પોતાના દેને જ પકડી પાડવાને નિપુણતાથી ઉદ્યોગ કરે, તો તે આ દુ:ખરૂપ સંસારના બંધનમાંથી તતકાળ મુકત થઈ અવશ્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ ! બની જાય, એ નિઃશંક છે. આ રીતે નિંદા વખતે જીવન્મુકત યોગેશ્વરની સમાનતાની ભાવના કરવી તથા કેવળ એ જ એક બેયને નજર સામે રાખી આત્મોન્નતિ સાધ્ય કરી લેવી જોઈએ. આ લોકવાસના સંબંધમાં સંક્ષેપમાં કહેવામાં આવ્યું; હવે શાસ્ત્રવાસના સંબંધે કહું છું.
કિરણાંશ ૪
શાસવાસનાના ત્રણ પ્રકારે શાસ્ત્રવાસના : શાસ્ત્રવાસના (1) પાઠવ્યસન, (૨) બહુશાસ્ત્રવ્યસન અને (૩) અનુષ્ઠાનવ્યસન એ મુજબ ત્રણ પ્રકારની છે. કેટલાકને ઘણુ પાઠ પાઠનરો જ કર્યા કરવા એવી ટેવ હોય છે. તો કેટલાકને અનેક શાસ્ત્ર શીખવા અને શીખવવાની ટેવ હોય છે. તથા કેટલાકને અનુદાન જ કર્યા કરવાં એવી ટેવ પડેલી હોય છે. તેઓ ધ્યેયને ભૂલી જઈ સાધનને જ સાધ્ય સમજી બેસે છે. એટલું જ નહિ પણ આપણે કરી રહ્યા છીએ એ સાધન હોઈ સાધ્ય તો આ કરતાં કંઈ જુદું જ છે એ વાત પણ તેઓને ગળે ઊતરી શકતી નથીઆ વાસનામાં પણ મોટા મોટા પંડિત તથા લોકપ્રસિદ્ધ પુરુષો ફસાયેલા જોવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ આ સંબંધમાં કેટલાંક ઉદાહરણ મળી આવે છે.
ભરદ્વાજનું પાઠવ્યસન ભરદ્વાજે ત્રણસો વર્ષો સુધી અનેક વેદેનું અધ્યયન જ કર્યા કર્યું હતું. ત્યારબાદ જ્યારે તેના આયુષ્યને -બવધિ સંપૂર્ણ થવા આવ્યો ત્યારે ઇન્દ્ર તેને બીજાં સો વર્ષનું આયુષ્ય આપવાની લાલચ આપી, પોતાને સો
Page #140
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ] આ જગત વિષે જે કાંઈ જગતરૂપે (ભાસે) છે તે સર્વ ઈશ્વરથી આતપ્રેાત છે. [ ૧૧
વર્ષોંનું આયુષ્ય વધુ મળનાર છે એવું આશ્વાસન મળ્યુ' એટલે તે સેા વર્ષોંમાં પણ તેમણે બાકી રહેલું વેદાધ્યયન કરવાનેા જ ઉદ્યમ આર્યેા; આ રીતે તેએ સાચા ધ્યેયને ભૂલી જઈ કેવળ પાનપાન એ જ ધ્યેય છે એમ માની બેઠા હતા, પણ આ રીતની માન્યતા ભૂલભરેલી હેાઈ એ મલિન વાસના છે એનું ભાન કરાવી ઇંદ્રે તેમને પાઠવ્યસનમાંથી નિવૃત્ત કરી સાચા ધ્યેયને માર્ગે ચડાવ્યા હતા.
પાઠવ્યસનની નિરુપયેાગિતા
આ ભરદ્વાજના ઉદાહરણ પરથી જાણી શકાશે કે ઇન્દ્રે તેને વેદાધ્યયનાદિની અશકયતાનુ એટલે કે પાવ્યસનનું ભાન કરાવ્યું હતું. તેમ કરવાનું પ્રયાજન પાઠવ્યસનમાંથી નિવારી તેમને તે કરતાં પણ શ્રેષ્ઠ પુરુષાને માટે એટલે કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ તરફ્ જોડવાનું હતું. આથી તેને પ્રથમ સદ્ગુણ બ્રહ્મનેા ઉપદેશ આપ્યા હતા. (જુએ તૈત્તિરીય બ્રાહ્મણુ).
પ્રચારાત્મક વા યનું વ્યસન
પ્રસ્તુત સમયે જગતમાં સર્વત્ર વર્તમાનપત્રા વા પુસ્તકા વગેરે છાપી કિવા છપાવી તે દ્વારા પાતપાતાના સાંપ્રદાયના પ્રચાર કરવા એવા પ્રકારને નશે। જોવામાં આવે છે, તેમાં અંદરખાને તે મુખ્યત્વે વિતૈષણા અને લાકૈષણાના જ હેતુ સમાયેલેા હોય છે. તે દ્વારા મનમાં રહેલ દ્રવ્યાદિરૂપે સ્વા પણ સાધવા તથા લેાકેામાં વાહવાહ કહેવરાવવી, એના ખતે હૈંતુએ અંદરખાને રહેલા હોય છે. જ્ઞાનના પ્રચારને બહાને તેએને। આ હેતુએ સાધવાનેા ક્રમ અવ્યાહત એટલે એક સરખા ચાલુ ડાય છે; પરંતુ આ તે। એક પ્રકારના નશા છે; એવુ જાણવાને પણ તેઓ બાપડા અશક્ત હોવાથી દયાને પાત્ર છે. આ વાસના અત્યંત મિલન હાઇ તેના સમાવેશ શાસ્ત્રવાસનાની અતંત આવેલા પાાવ્યસન અને બહુશાસ્ત્રવ્યસનાદિમાં જ થાય છે એટલે કે જગતમાં આજકાલ જ્ઞાનના બહાને ચાલી રહેલી આ સાંપ્રદાયિક પ્રચારની પદ્ધતિ એ એક પ્રકારને સ્વાર્થી સાધવાના ના કિંવા વ્યસન છે, તે થકી કદાપિ ધ્યેય પ્રાપ્ત થતું નથી એમ જાણુવુ.
ઉદ્દેરા એ કે પાડવ્યસન આત્મપ્રાપ્તિરૂપ ધ્યેયની પ્રાપ્તિ કરાવવા સમથ નથી, જેથી તે તદ્દન નિરુપયેાગી છે. જેમ પાઠવ્યસન નિરુપયેાગી છે, તેમ બહુશાસ્ત્રબ્યસન પણ આત્માન્નતિના કારણભૂત થતું નહિ હાવાથી શાસ્ત્રકારએ તેને પણ મિલનવાસનામાં જ ગણેલું છે.
દુર્વાસા મુનિનું શાસ્રવ્યસન
દુર્વાસા મુનિ અનેક પ્રકારનાં શાસ્ત્રાનાં પુસ્તકેના ભાર સાથે લઈ ને શ્રીમહેરાજીના દર્શીને ગયા હતા તે વખતે ભરસભામાં શ્રીનારદજીએ તેમને ભારવાહી ગધેડાની ઉપમા આપી હતી. આથી તેને અતિશય ક્રોધ ઉત્પન્ન થયા અને તે આવેશમાં તેમણે તમામ પુસ્તકાને લવણુ સમુદ્રમાં પધરાવી દીધાં અને પેતે નિ અની જ્યારે ફરીથી મહાદેવજીની પાસે આવ્યા ત્યારે મહાદેવજીએ તેમને તદ્દન ગરહિત બનેલા બેઈ આત્મવિદ્યાના એધ આપ્યા હતા.
બહુ શાસ્ત્રબ્યસન પણ નિંદ્ય છે.
આ આત્મવિદ્યા; જેએ અત`ખ થતા નથી, તેમ જ સદ્ગુરુની કરુણા (કૃપા)થી રહિત હોય છે, એવાઓને કેવળ વેદશાસ્ત્રના અધ્યયન વા પાનપાનાથિી કિવા કાઈપણ પ્રકારની માની લીધેલી માન્યતા કે વ્યસનાત્મક વ્યવહાર થકી કદાપિ પણ પ્રાપ્ત થતી નથી. આથી જ શ્રતિમાં કહ્યું છે કે : “ વજામિય ધાન્ધાર્થ ત્યોનું થમરાષતઃ ।'' (અમૃતબિંદુ ઉપ૦) શાસ્ત્રાધ્યયનાદિ દ્વારા આત્માનું પરાક્ષજ્ઞાન થયાબાદ અપરેક્ષજ્ઞાનની ઇચ્છા ધરાવતા મુમુક્ષુએ ધાન્યમાંથી છેતરાં કાઢીને જેમ તેમાંના ચેાખાઓનું જ ગ્રહણુ કરવામાં આવે છે, તેમ ગ્રંથેાના અધ્યયનાનિા ત્યાગ કરી અંતર્મુખ થઈ આત્માનુભવ પ્રાપ્ત કરી લેવા જોઈ એ. વળી “ નાયમાત્મા પ્રવચનેન જમ્યઃ ।' (કઠા૫૦) આ આત્મા પ્રવચનવર્ડ, બુદ્ધિથી કે બહુ સાંભળ્યા કર્યાંથી વા સંભળાવ્યા કરવાથી પણ લાધતા એટલે પ્રાપ્ત થતા નથી, એમ કહેલું છે. શાસ્ત્રામાં ફ્ક્તરત્ર પણ ધણું સ્થળે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨]
तेन त्यक्तेन भुञ्जाथा मा गृधः कस्यस्विद्धनम् ॥ श
[ ઉપાસનાકા ર૦ ૫
એમ જ કહેવામાં આવ્યું છે કે અનેકાનેક શાસ્ત્રાની કથારૂપી કથા (જન્મ્યા) એટલે ફાટેલાં ચીંથરાં શીવીને તૈયાર કરવામાં આવતી ગેાદડીને વારેવારે નકામી ચૂંથવાથી શું વળે? ભાજન સામગ્રીમાં ધરતી કડછી જેમ અન્નાદિના રસને કદી પણ જાણુતી નથી, તેમ ચારે વેદેને તથા અનેકાનેક શાસ્ત્રાને ભણ્યા છતાં પણ તે બ્રહ્મત્વને અનુભવતા નથી.
શાસભ્યસન નિંધ કેમ ?
નારદજી ચૌદ વિદ્યા અને ચેાસઠે (૬૪) કળામાં પ્રવીણ ડાવા છતાં આત્મવેત્તા નહેાતા. તેમને નિત્યપ્રતિ મનમાં સતાપ રહેતા, જેથી તેએ સનકુમારને શરણે ગયા. આમ તેમના ઉપર જ્યારે સદ્ગુરુની કૃપા થઈ ત્યારે જ તેઓ અંતર્મુખ બની આત્મન બની શકયા. આ સિવાય શ્વેતકેતુનું ઉદાહરણ પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શ્વેતકેતુએ ટૂંક સમયમાં જ સ` વેદેશનું અધ્યયન કરી નાખ્યુ હતું; પરંતુ તે થકી તેને ધ્યેય પ્રાપ્તિ થવાને બદલે ઉલટા ગવ ઉત્પન્ન થયા અને તેથી તેણે પિતા આગળ પણુ અવિનય કર્યાં હતા. બાલાકિ પક્ષુ અનેક પ્રકારની ઉપાસનાએ જાણીને ગર્વિષ્ઠ બની ગયા હતા. તેણે શિનર અદિ અેક દેશદેશાંતરમાં દિગ્વિજય કરીને ધણા બ્રાહ્મણાનાં અપમાન કર્યાં હતાં અને છેવટે બ્રહ્મવેતાઓમાં શિરામણુ ક્ષમા અજાતશત્રુ નામના જીવન્મુક્ત રાજાને પણ કાશીમાં ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરી હતી (જીએ છાંદા॰ બૃહુર તથા કૌશિતકી ૯૫૦). શાસ્ત્રામાં આવાં ઘણાં ઉદાહરણા છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે કેવળ શાસ્રવાસના એ દવા દભના કારણરૂપ હોવાથી અત્યંત મલિન હેાઈ તે આત્મસાક્ષાત્કાર કરાવી આપવા અસમર્થ હોવાથી નિંદ્ય ગણાય છે. અનુષ્ઠાનભ્યસન પણ ત્યાજ્ય છે
અનુષ્ઠાનથ્યસન પણ અયેાગ્ય જ છે. શાસ્ત્રમાં જે નિાધનુ ઉદાહરણુ છે, તે અનુલ્હાન વ્યસનને માટે પૂરતું છે. સદ્ગુરુ ઋભુએ નિદ્વાને વારંવાર એવ આપવા છતાં પણ તેણે કમ વિષેની પેાતાના જડ શ્રદ્ધાને છેવટપ ન્ત છેાડી નહિ(જુએ વિષ્ણુપુરાણુ). દાશરનું ઉદાહરણ પણ આ સદરમાં જ આવી જાય છે. દારમાં તે। શ્રદ્ધાની જ અત્યંત જડતા હતી, તેથી તેને અનુષ્ઠાનને માટે આખી પૃથ્વીમાં કયાંય પણ પ્રદેશ જ ન મળ્યા એટલે સમસ્ત પૃથ્વીમાં અનુષ્ઠાન કરવા માટે તેને સ્થાન જ જડયું નહિ. (જુએ ચેાગવાસિષ્ઠ).
અનુષ્ઠાનવ્યસન કર્મવાસનાનું ઘોતક છે.
આ અનુષ્ઠાનવ્યસન એ કમવાસનાનું દ્યોતક છે અને કમવાસના પુનર્જન્મના કારણરૂપ હાવાથી અતિમલિક છે. શ્રુતિમાં પશુ કહ્યું છે કે જેમાં સેળ ઋત્વિજ, એક યજમાત, અને એક યજમાન પત્ની મળી કુલ અઢારની જરૂર હૈાય એવા પ્રકારનું હીત કમ કહેલું છે, એ યજ્ઞરૂપી તરાપેા તા, હાલકડેાલક છે એટલે જેમાં કાઈપણ પ્રકારના સાધના તથા બીજા કાર્મની સહાયતાની જરૂર પડે છે તેવાં કર્યાં થકી આત્મપ્રાપ્તિરૂપ ધ્યેય કદાપિ સાધ્ય થઈ શકતું નથી, કારણ આત્મા તા તદ્દન નિરપેક્ષ એટલે બીજા ક્રાઈની પણુ અપેક્ષા વગરના હેાઇ તે કાયિક, વાચિક અને માનસિક ઇત્યાદિ ત્રણેય પ્રકારનાં કૌથી તદ્દન રહિત હાઈ સ્વતઃસિં છે. છતાં જે મૂઢ પુરુષા કર્યાં વડે જ આત્મપ્રાપ્તિ થઈ શકે છે એમ સમજી તેને જ કલ્યાણુરૂપ ગણી અભિન છે તે ક્રૂરી કરીને જન્મમરણુ તથા જરાદિ અવસ્થાને જ પામ્યા કરે છે, વાસ્તવિક અવિદ્યાની ફ્રાંસમાં ક્રૂસાએલા ડાવા છતાં પણ પેાતાને વિદ્વાન ધીર અને પડિત માનનારા અધમાધમ એવા આ મૂઢ આંધળાથી ઢારવવામાં આવેલા આંધળાની જેમ ખાડામાં પડી અધઃપતનને પામી હંમેશ જન્મમરણમાં જ કુટાયા કરે છે. અનેક પ્રકારે અવિદ્યામાં વતી રહેલા તે નાદાને પેાતે પેાતાને પેાતાની મેળે જ અમે કૃતા' છીએ એમ માન્યા કરે છે, પરંતુ વસ્તુતઃ વિષયેાની આસક્તિને લીધે અત્યંત અંધ બનેલા હેાવાથી તેઓ જાણી શકતા નથી કે અમે। તે ઉલટા વધુને વધુ મેહમાં જ ફસાયા કરીએ છીએ, આમ વાસ્તવિક તે ક્રમના પાશમાં જ જકડાયા કરે છે અને કનુ ફળ પૂરું' થતાં વળી પાછા નીચે સરી પડે છે, કારણુ દેખીતું જ છે કે એ સૂઢો તા ઇષ્ટ અને પૂ કર્યાં એટલે યજ્ઞયાગાદિ કરવા તથા મૂત્રા તળાવ તેમ જ મદિરાદિ બાંધવાં અને તેને
Page #142
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] જગભાવને ત્યાગી ઈશ્વરભાવનું ગ્રહણ કર; ઈશથી અન્યભાવની ઇચ્છા ન રાખ. [ ૧૩
જીર્ણોદ્ધાર કર; રાષ્ટ્રીય પ્રવૃત્તિ, રાજકીય વા સામાજિક કાર્યો કરવાં ઇત્યાદિ પ્રકારનાં કર્મોને ધ્યેય સમજી તેને જ શ્રેષ્ઠ માની લે છે. પરંતુ વાસ્તવિક રીતે એ કર્મો પણ જે શુદ્ધ ભાવનાથી થાય તો તે સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ કરાવી આપે છે. આત્મોન્નતિરૂ૫ યેયની પ્રાપ્તિ કરાવી આપનાર કલ્યાણને સાચો માર્ગ તે આ કરતાં કઈક જુદો જ છે, એમ તેઓ સ્વને પણ જાણી શક્તા નથી. આવા લેકે પોતાનાં કરેલાં સકામ સત્કર્મોનાં કળા વર્ગાદિ લોકમાં ભોગવ્યા પછી ફરી પાછા આ લેકમાં અથવા તો એ કરતાં પણ હીન લેકમાં પડે છે. અને ત્યાં અત્યંત દુઃખ ભોગવે છે. કેમ કે એ બધાં કર્મો તો ત્રિગુણના વિસ્તારરૂપ છે, અને આત્મા તો ત્રિગણથી પર છે. જેથી શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં અર્જુનને વેદના ત્રિગુણના વિસ્તારવાળા ભાગને છેડી દઈ નિગુણ્ય થવાને જણાવ્યું છે (ભગ ગીતા અને ૨). તસ્માત કર્મવાસનાનો ચેકડીમાં બેસનારું અનુષ્ઠાનવ્યસન પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપવા અસમર્થ હોવાથી ત્યાજ્ય છે. અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે લોકવાસના અને શામવાસના એમ બંને પ્રકારની વાસનાઓની નિરુપગિતા સંબંધે જાણ્યું. હવે દેહવાસના સંબંધમાં વિચાર કરીશું.
કિરણાંશ ૫
રહવાસના, તેના ત્રણ ભેટ તથા આત્મશ્રાંતિ રહવાસના દેહવાસના (૧) આત્મત્વશાંતિ, (૨) ગુણાધાનશ્રાંતિ, (૩) દેવાપનયનભ્રાંતિ, એ રીતે ત્રણ ભેદવાળી છે.
(૧)આત્મત્વભ્રાંતિ: હાડકાં, માંસ, મજજા, વચા, સ્નાયુ, વિર્ય અને રેત (રક્ત) ઇત્યાદિ સાત ધાતુયુક્ત અને પંચમહાભૂતાત્મક એવો આ દેહ એટલે જ હું છું, એમ માનવું એ આત્મતાબ્રાંતિ કહેવાય છે. સામાન્યતઃ મૂઢ અને અવિચારી તથા ચાર્વાકાદિ નાસ્તિક મતને અંગીકાર કરનારા લોકાયતિકો એમ માને
છે કે આ હલનચલનાદિ ક્રિયાવાળે જે સ્થૂલ દેહ છે તે જ આત્મા છે, દરેક શાસ્ત્રકારો, કંકશેષ કરીને પોકારી , પોકારીને કહી રહ્યા છે કે આત્માની પ્રાપ્તિ કરો તેનો અર્થ અવિચારી એવા આ મૂઢો તે દેહ એટલે જ આત્મા છે, એમ ગણી તેને કઈ પણ પ્રકારે સુખી કરવો એમ સમજે છે. આથી દેહને યા તેના અંશ પ્રત્યેશને નાશ થાય એટલે જાણે આત્માને પોતાને) જ વિનાશ થયે એવી તેઓની દઢ માન્યતા હોય છે; પરંતુ આ માન્યતાવાળા મૂઢ મનુષ્ય જેમ ભંગી પાયખાનાને પિતાનું માની લે છે તેમ આ વિછારૂપ દેહને જ પોતાને માની તે ઉપર મિયા અહંભાવ રાખે છે. ભંગી તે પાયખાનાને પિતાનું સમજે છે પણ તેમાંની વિકાને કાંઈ પિતાની સમજ નથી, પરંતુ આ ગર્વિષ્ઠ, વિષયાંધ અને અવિવેકી એવા મહે દેહને પિતાને માને છે એટલું જ નહિ પરંતુ દેહની અંદરના મળમૂત્રાદિસહ તમામને એ પિતાનું જ સ્વરૂપ છે, એમ સમજે છે. જુઓ આ કેવી મૂર્ખતા છે!
લોકાયતિકે શાસ્ત્રના અનર્થો કરે છે આ આરિતાર એવા મૂઢ લોકાયતિ શાસ્ત્રોના અનાર્યો કરે છે અને આ પુરુષ અનરસમય છે.” અહીંથી આરંભીને “તેથી તેને અનરૂપ કહેવામાં આવે છે. એ રીતના અતિમાં આવેલાં કથનને આધાર બતાવી સામાન્ય લોકોની દેહાધ્યાસરૂ૫ માન્યતાને જ દઢ કરે છે (જુઓ તૈત ઉ૫૦ ભૂગવલી, અનુવાક ૧, ખંડ ૭ થી ૧૦). જુઓ કે પ્રજાપતિએ ઇન્દ્ર અને વિરેચન એ બન્નેને એક સાથે આત્મતત્વને ઉપદેશ આપે હતે છતાં ચિત્તના દોષને લીધે વિરોચને અવિવેક વડે શાસ્ત્રનો અનર્થ કરી દેહમાં જ આત્મત્વની બુદ્ધિ દ4 કરી તથા સર્વ અસુરોને પણ દેહ એટલે જ આત્મા એવો બોધ આપ્યો, અને વિવેકી ઈ આત્મતત્વની પ્રાપ્તિ કરી લીધી તથા દેવતાઓને તેવો બેધ આપે (જુઓ છાંદે ઉ૫૦ પ્રપાછ૮ ખંડ ૭). સારાંશ - દેહને જ આત્મા માની લેવો એ આત્મત્વભાંતિ હેઈ તે અતિમલિન છે.
I
"
Page #143
--------------------------------------------------------------------------
________________
[
૧૪]
૩ ચમનિ જિગવેજીત સમા: [ ઉપાસના કાર્ડ કિર૦ ૫
ગુણાધાનભ્રાંતિમાં પડતા બે પ્રકારે (૨) ગુણાધાન ભ્રાંતિ: ગુણાધાન એટલે પોતામાં જે ન હોય તે ગુણને આરોપ કરી લઈ તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન વા ઉદ્યમ કરવો તે. જેમ આ શરીર વાસ્તવિક લેહી, પરુ, મળ, મૂત્ર ઇત્યાદિ દુધથી ભરેલું હોવા છતાં તે સ્નાનાદિ વડે શુદ્ધ થાય છે કિંવા અત્તરાદિ સુગંધિ પદાર્થો લગાડવાથી સુગંધિત બને છે અથવા અલંકારો અને વસ્ત્રો વડે સુશોભિત દેખાય છે એમ માની તેવા પ્રયને કરવા, ઇત્યાદિને સમાવેશ ગુણાધાનમાં થાય છે, પરંતુ વસ્તુતઃ તો તે ભ્રાંતિ માત્ર જ છે. આ ગુણાધાન બ્રાંતિમાં પણ બે પ્રકારો પડે છે. (૧) લૌકિક અને (૨) વૈદિક વા શાસ્ત્રીય.
લૌકિક ગુણાધાન: સુંદર શબ્દાદિ વદવા, લોકોને સારું લાગે એટલા માટે મધુરું અને મીઠું મીઠું બાલાવું ઇત્યાદિ લૌકિક ગુણધાન કહેવાય છે. ગાવામાં કે અધ્યયનાદિમાં કંઠ કોમળ અને મધુર થાય એટલા માટે લોકો દૂધ, સાકર, એલચી, વરિયાળી, દ્રાક્ષ વગેરે ખાય છે. આ સિવાય બીજા પણ અનેક ઉપાયો કરે છે. મલામય અને કોમળ અને સારું લોકે પુષ્ટિકારક ઔષધે તથા પુષ્ટિવર્ધક આહારાદિનું સેવન કરે છે: લાવણ્ય વા સુસ્વરૂપતા લાવવાને માટે કે તૈલાભંગ સ્નાનાદિ કરે છે તથા શરીરે પીઠી ચોળે છે કિંવા અત્તરાદિ લગાડે છે; વળી દેડની સુંદરતા માટે અમૂલ્ય વસ્ત્રો અને અલંકારો ધારણ કરે છે; સુગંધને માટે લેકે અનેકવિધ પુષ્પોની માળાએ પહેરે છે, તથા કેસર ચંદનાદિને આખા શરીરે લેપ પણ લગાડે છે;
યાદિ પ્રકારના શરીરનું લાવણ્ય યા સુંદરતા વધારવાની દષ્ટિએ જે ઉપાયો મનુષ્યો કરે છે તે બધા ઉપચારોનો સમાવેશ લૌકિક ગુણાધાનમાં થાય છે.
શાસ્ત્રીય ગુણાધાન : ગંગાદિ તીર્થોમાં સ્નાન કરવું, પૂજાદિ થયા બાદ દેવતાઓનું તીર્થ ગ્રહણ કરવું, ચરણામૃત લેવું, વગેરે દેહશુદ્ધિના ઉદ્દેશથી પાપક્ષાલનાથે કરવામાં આવતા શાસ્ત્રમાન્ય આચરણનો સમાવેશ શાસ્ત્રીય ગ" વાનમાં થાય છે. આ ગુણાધાનશ્રાંતિ સંબંધે ટૂંકમાં કહેવામાં આવ્યું; હવે દોષાપનયનભ્રાંતિ સંબંધમાં કહું છું.
tષાપનયનભ્રાંતિ (૩) રેષાપનયનભ્રાંતિ: દોષાપનયન એટલે શરીરમાં રહેલા રોગાદિ કિવા મલાદિ બાહ્ય અને અંતર દેને દૂર કરવા તે. આ પાપનયન પણ (૧) લૌકિક અને (૨) વૈદિક કિવા શાસ્ત્રીય એમ બે પ્રકારનું છે.
લૌકિક: શરીરમાં રહેલા રોગાદિ નષ્ટ થવાને માટે વૈદ્યશાસ્ત્રકારોએ કહેલી ઔષધિને ઉપયોગ કરવો અથવા સ્નાનાદિ કિવા મેં વાપણાદિ ઉપાય દ્વારા બાહ્ય મલાદિ દોષ દૂર કરવા પ્રયત્ન કરવ; ઇત્યાદિ પ્રકારે જે દોષાપનયન થાય છે તે લૌકક છે. - વેદિક: શૌચ એટલે મળશુદ્ધિ. એ બાતશુદ્ધિ હોઈ આચમનાદિ દ્વારા થતી શુદ્ધતા અંતરશુદ્ધિ કહેવાય; ઇત્યાદિ પ્રકારો એ વૈદિક કિંવા શાસ્ત્રીય દોષાપનયનના છે.
આ બધાને દેહવાસનામાં જ સમાવેશ થાય છે તથા દેહવાસના એ તે અત્યંત મલિન છે. હવે દેલવાસનાને અત્યંત મલિન કેમ કહે છે, તેને વિચાર કરવો જરૂરી છે.
દેહને આત્મા માનો એ પ્રમાણભૂન્ય છે દેહ એટલે જ “હું છું, એ મુજબ દેહને વિષે આત્મત્વ માનવું એ અવિચારનું લક્ષણ હોઈ તે તદ્દન પ્રમાણુન્ય છે. એટલે કે દેહ એટલે જ “હું” એ કઈ પણ પ્રમાણથી સિદ્ધ થઈ શકે તેમ નથી; જેથી એ આમ તમામ દુઃખના કારણરૂપ છે. પૂર્વના મહર્ષિ, અપરક્ષાનુભવી આચાર્યો અને સર્વે સપુરુષોએ તપશ્ચર્યાદિદ્વારા અતિ પ્રયત્નપૂર્વક સ્વાત્માનુભવ લઈ આ આત્મત્વને નિષેધ સિદ્ધ કર્યો છે. કેમ કે એ દેહવાસનારૂપ આત્મત્વ અત્યંત મલિન હેઈ તે અતિશય દુઃખરૂપ એવા પુનર્જન્મના કારણભૂત છે.
આપણે અભિવભ્રાંતિનું મિથ્યાત્વ અને મલિનપણું સમજી શકયા. હવે ઉપર જે ગુણાધાનભ્રાંતિ સંબંધે કહેવામાં આવ્યું તેની મલિનતા સંબંધમાં સંક્ષેપમાં વિચાર કરીશું.
Page #144
--------------------------------------------------------------------------
________________
એ રીતે જીવન્મુક્ત થઈ કર્મો કરવા સે। વતુ પૂર્ણ આયુષ્ય જીવવાને ક્ચ્છવું. [૧૫ ગુણાધાન પરિણામે નિરક જ છે
ઉપર કહેવામાં આવેલાં લૌકિક અને વૈદિક ગુણાધાન જે સિદ્ધિની આશાએ કરવામાં આવે છે તે સિદ્ધિ પરિણામે મેળવી જ શકાય છે, એવા કેાઈ વ્યવહારમાં નિયમ જોવામાં આવતા નથી. કેમ કે અનેક ગાયકા અને પ્રાધ્યાપકા કંઠે સુસ્વર થવાને માટે અનેકવિધ પ્રયત્ન કરવા છતાં પણ સુવરતા મેળવી શકતા નથી, પુષ્ટિકારક ઔષધાથી મુલાયમ સ્પર્શી અને અંગની પુષ્ટતા થાય જ છે, એવા પણ કાંઈ નિયમ જણાતા નથી, તેમ જ લાવણ્યને માટે પ્રયત્ન કરવા છતાં પણ કાંઈ દેહમાં લાવણ્ય અથવા સુગંધ લાવી શકાય છે એમ પણ નથી. કેમ કે સુગ'ધ તા અત્તર અને પુષ્પાદિ માળાને લીધે તથા લાવણ્ય વસ્ત્રો અને અલકારેને લીધે જોવામાં આવે છે, નહિ કે તે દેહમાં સ્વાભાવિક હોય છે. માળા, વસ્ત્રો અને અલકારાદિ કાઢી નાંખ્યા પછી શરીર તે પાછુ જેવું ને તેવું મિલન અને દુધાળું જ હોય છે. એટલા માટે દરેક શાસ્ત્ર પેાકાર કરી કરીને કહે છે કે માંસ, લેાહા, પરુ, વિષ્ટા, મૂત્ર, સ્નાયુ, મજ્જા અને હાડકાંના પિંજરા ઉપર ચામડીથી મઢેલા આ દેહને વિષે પણ જો કાઈ મૂઢને પ્રીતિ થવા પામે તે તેને વિષ્ટા યા નરકને વિષે પણ અવશ્ય પ્રીતિ થાય એ વાત નિઃશંક રીતે સિદ્ધ થાય છે. આમ મનુષ્યોને જો પાતાના દેહની અપવિત્રતા અને દુધ આદિ હંમેશ અનુભવમાં આવતાં હેવા છતાં તે થકી વૈરાગ્ય નહિ ઉપજે તે તેને ખીજા કાઈ પણ સાધને વૈરાગ્ય ઉપજાવવામાં સમ થઈ શકે તેમ નથી. કદાચ એમ કહેવામાં આવે કે લૌકિક ગુણાધાન થકી સિદ્ધિ થતી ન હોય પણ ગંગાદિ તીર્થાંમાં સ્નાન કરવું, ચરણામૃત લેવું ત્યાદિ શાસ્ત્રમાં કહેલાં વૈદિકયા શાસ્ત્રીય ગુણાધાનથી તે સિદ્ધિ થશે ને? તે તેમ પણ નથી. કારણ કે એ વૈદિક કિવા શાસ્ત્રીય ગુણાધાન પણ તે તે કરતાં પ્રબળ એવાં શાસ્ત્રવચનથી ખાધને પામે છે. જેમકે ક્રાઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. એ વેદ વચનેાના બાધ હિંસા કર્યાં વગર ચાલતું જ ન ાય તેા અગ્નિષ્ટોમ નામના યજ્ઞમાં પશુને લિ આપવા, એ રીતનાંવેદનાં નિયમવાકયેાના અપવાદથી થઈ શકે છે. તેમ ગંગાદિ તીર્થોમાં સ્નાન કરવું કિંવા ચરણામૃત લેવું એ શાસ્ત્રીય ગુણાધાનને, હંમેશાં એક આત્માકાર ત્તિ જ રાખવી, અંતઃકરણમાં આત્માવ્યતિરિક્ત ખીજી કાઈ પણ ભાવના ઊડવા નહિ દેવી તે એ, એ પ્રકારના વેદનાં વિધિવાકયાથી ખાધ થાય છે. અર્થાત્ લૌકિક અને વૈદિક એ બન્ને પ્રકારનાં ગુણાધાને પરિણામે નિરંક જ નીવડે છે. રુહને આત્મા કહેનારા નર પશુ છે ?
ગીતાાહન
વાત, પિત્ત અને કફ્ એ ત્રણ વિકારા અને માંસ, માદિ સાત ધાતુઓના બનેલા આ મડદારૂપ દેહમાં જેતે દેહ એટલે જ હું છું એવી આત્મબુદ્ધિ હોય છે, પત્નિ અને પુત્ર આદિના દેહાદિમાં જેને પેાતાપણાની ભાવના હોય જેને પૃથ્વીના વિકારરૂપ લરા વગેરે પદાર્થોમાં પૂજ્ય મુદ્દિ હેાય અને જેને જલાદિથી દેહને પવિત્ર કરી શકાય છે તથા તીર્થાદિથી દેહશુદ્ધિ થાય છે એવી તે પ્રત્યે ભાવના હાય છે, પરંતુ દેહથ શુદ્ધ આત્મા કિવા આત્મન એવા જીવન્મુક્ત મહાપુરુષાને વિષે જેને કાઇ પણ સમયે આત્મત્વની ભાવના અથવા પૂજ્ય બુદ્ધિ હોતી નથી તે મનુષ્ય ખરેખર બળદ અથવા ગધેડે જ છે એમ જાણુવું.
આ રીતે દેહ તે અતિમલિન હાઈ દેહસ્થ આત્મા જ અત્યંત નિર્મળ, શુદ્ધ અને પવિત્ર છે. આ રીતે તે બન્નેનું અંતર જાણ્યા પછી ક્રાની શુદ્ધિને માટે પ્રયત્ન કરવા જોઈ એ તેનેા બુદ્ધિમાને સારાસાર વિયુક્ત વિચાર કરવા અત્યાવશ્યક છે. છતાં જેએ એ વિચાર કરતા નથી તેવાને નરપશુ જ જાણુવા.
ગુણાધાન ત્યાજ્ય કેમ ?
કદાચ એમ કહેવામાં આવે કે ઉપર કહેલા દેહાદિ શુદ્ધિ વગેરે પ્રમાણેા તથા શાસ્ત્રવચનેથી દાણાપનયનને નિષેધ સૂચવાયા છે; પરતુ તે થકી કઈ ગુણાધાનના નિષેધ થતા નથી. તેના ઉત્તરમાં કહેવાનું કે જ્યાં સુધી દેહ એટલે જ છું એવું દેહાત્મત્વ તથા દેષાપનયનાદિ દોષાનું પ્રખળત્વ હોય છે ત્યાં સુધી ગુણાધાનને નિષેધ અશક્ય બને છે તેથી તે દેાષા નીકળી જતાં જ શુદ્ધ એવા આત્મામાં ગુણાષાનાદિ જેવા મલિન દાષા પણ વિરાધાત્મક હોઈ તે તદ્દન ત્યાજ્ય ઠરે છે, એ બિલકુલ સ્પષ્ટ છે. આ દૃષ્ટિએ જ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૬] एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे॥ ईश.
[ઉપાસનાકા કિર૦ ૬ અહીં લૌકિક સહિત વૈદિક ગુણાધાનનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. આ મુજબ જ્યારે ગુણાધાન પણ અંતે ત્યાજ્ય કરે છે ત્યારે આત્મત્વ અને દેવા પનયનાદિ દેહવાસના મલિન હેઈ ત્યાજ્ય ઠરે એમાં નવાઈ શી?
શું દેહ અત્યંત મલિન છે? દેહની અત્યંત મલિનતા સંબંધી કૃતિઋત્યાદિ શાસ્ત્રોમાં પણ ઘણે સ્થળે કહેવામાં આવ્યું છે કે હાડકાં, ચામડી, સ્નાયુ, મજજા, માંસ, વીર્ય, લોહી, કફ, આંસુ અને ચીપડાથી દૂષિત થએલા વિષ્ટા, મૂત્ર, કફ, વાત અને પિત્તના સમુદાયરૂપ તેમ જ દુર્ગધથી ભરેલા નિઃસાર અને અમંગળ એવા આ શરીરને વિષે વિષયોના ઉપભોગનું શું પ્રયોજન છે (મિત્રે ઉપ૦)? ખરી રીતે આ શરીર મૈથુનથી ઉત્પન્ન થાય છે; ચૈતન્ય વિનાનું, જડ અને જાણે નરકમાં ન હોય એવું છે; તે મૂત્રદ્વારથી બહાર આવે છે; હાડકાંથી ખરડાએલું, માંસથી લપેટાએલું, અને ચામડાથી મઢાએલું છે; તે વિષ્ઠા, મૂત્ર, પિત્ત, કફ, મજજા, મેદ અને વસાદિ તેમ જ અનેક મળાથી બ્લછલ ઉભરાયેલું હોવાથી જાણે કે એ એક એવા પ્રકારના દુર્ગન્ધયુક્ત દ્રવ્યોથી ભરેલો કાપ અથવા ખજાન કિવા અનેકવિધ રોગનું ઘર જ છે.
વળી ઔષધોપચારથી દેહમાંના રોગોની શાંતિ થાય જ છે એ કાંઈ વ્યવહારમાં અનુભવ નથી. તેમ જ શાંત થયેલો રોગ પણ કયારેક ફરી પાછો ઊપડી આવે છે. જેનાં બે આંખ, બે કાન, બે નસકોરાં, મેં, ગુદા અને શિશ્ન એટલે જનનેંદ્રિય મળી નવ છિદ્રોમાંથી ચીપડા, પરુ, લીંટ, વિષ્ઠા (મળ), મૂત્ર ઇત્યાદિ મળ નિરંતર કર્યા કરે છે અને જેનાં અણગણુ એટલે નહિ ગણી શકાય તેવાં સંવાડાંનાં છિદ્રોનાં મૂળમાંથી પરસેવો ઝર્યા કરે છે એવા આ શરીરને પવિત્ર અને શુદ્ધ કરવાનો દાવો કાણ કરી શકે તેમ છે? તાત્પર્ય કે, કરોડો ઉપાયો કરવા છતાં પણ આ અતિમલિન અને દુર્ગંધયુક્ત દેહ કદાપિ શુદ્ધ થઈ શકે તેમ નથી. પ્રાચીન મહર્ષિવર્યો પણ કંશોષ કરી કરીને એ જ કહી રહ્યા છે કે છિદ્રોવાળા કાણાઘડાની જેમ આ નવ છિદ્રોવાળા શરીરમાંથી નિરંતર નિત્ય મળ ઝર્યા કરે છે, એને બહારની સાફસુફીથી સાફ કરી શકાતું નથી તેમ અંદરથી સાફ કરવાનો તો કોઈ પણ ઉપાય છે જ નહિ. મેલ બહાર નિકળ્યા પછી ગુદાદ્વારને બહારથી સાફ કરવામાં આવે છે, પરંતુ આંતરડાં વગેરેમાં અંદરખાનેથી તો તે ચોંટેલે જ હોય છે, એ જ દશા નાક, મેં કાન વગેરે અન્ય છિદ્રોની પણ સમજવી. આ રીતે વિચાર કરતાં જણાશે કે આ મળમૂત્રાદિથી ભરેલા અમંગળ એવા દેહને માટે બાહ્ય કિવા આંતર એકે શુદ્ધિ છે જ નહિ !
અહંભાવ એળે પણ ન લે આ રીતે દેહવાસના અત્યંત મલિન છે જે ઉપરના વિવેચનથી જાણી શકાશે. આ સંબંધમાં મહર્ષિ વસિષ્ઠજીએ રામચંદ્રજીને આ પ્રમાણે કહ્યું છે કે “હે રામ ! પગથી માંડીને ઠેઠ માથા સુધી માતાપિતાથી ધડાયેલો એવો “ આ દેહ એટલે જ હું છું” એવો જે નિશ્ચય એ જ ખરું જોતાં ભૂલ ભરેલૈં હોઈ તદ્દન ખે અને બંધનને લાવનાર છે. આ “હે એટલે દેહ જ છું” એવો નિશ્ચય જ કાળસૂત્ર નામના નરકની કેડી (પગથી) છે, તે અવિચિ નામના નરકની મોટી જળ છે અને અસિપત્ર નામના નરકની હાર છે. વ્યવહારમાં સર્વસ્વનો નાશ થઈ જાય તેપણું ભલે પરંતુ તે નિશ્ચયને તે કોઈ પણ પ્રયત્ન દૂર કરવો જ જોઈએ. પોતાનું ભાવિ કલ્યાણ થાય એવી આશા રાખનારે તે કુતરાનાં માંસને લઈ જતી ચંડાલણ સમા એ દેહમાં જ માની લીધેલ અહંભાવનારૂપ પિશાચણુને એળો (છાયા) સર પણ પડવા દે નહિ જોઈએ.
લાક, શાસ્ત્ર અને દેહવાસના ત્યાગવા યોગ્ય છે. આ મુજબ લોકવાસના, શામવાસના અને દેહવાસના એ ત્રણે વાસનાઓ અવિવેકી મૂર્ખાઓને જ સ્વીકારવા જેવી લાગે છે, પરંતુ વસ્તુતઃ એ વાસનાઓ જિજ્ઞાસુઓને આત્માનું જ્ઞાન થવામાં વિરોધી છે, જેથી વિવેકીઓએ તે તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, આથી જ હૃતિ, મૃત્યાદિ તમામ શાસ્ત્રો પણ લોકવાસના અને દેહવાસનાથી જીવને યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કદાપિ થતું નહિ હેવાથી તે ત્યાગવા ગ્ય છે, એમ પોકારી
Page #146
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ] અન્યપણાથી રહિત થઈ કમ કરનાર નરને વિષે તે કમ થકી લિપ્તપણું હેતું નથી. [ ૧૭
પાકારીને કહે છે. કારણ કે આ બધી વાસના દરેકે પાતાતાની માન્યતા અનુસાર માની લીધેલ હાવાથી તે એક પ્રકારના નશા કિવા વ્યસન છે. તે થકી આત્માતિરૂપ ધ્યેય કદાપિ પણ સિદ્ધ થતું નથી. તસ્માત્ નશારૂપ એવી એ વાસનાએને ત્યાગ કરી જે વડે યથા ધ્યેયની સિદ્ધિ થાય એવી એક આત્મચૈતન્યની ભાવનાને જ હમેશાં દૃઢ કરવી જોઈ એ, એટલે તે થકી તમામ દ્વૈતભાવની નષ્ટતા થઈ ઐકયભાવમાં સ્થિતિ થશે અને પરમપદની પ્રાપ્તિ થઈ અંતે કાયમી સુખ અને શાંતિને અખંડ અનુભવ આવશે. એ સ્થિતિને જ શાસ્ત્રકારો બ્રાહ્ની સ્થિતિ, જીવન્મુક્તિ, પરમતત્ત્વ યાદિ નામેા વડે સ»ાવે છે. અને આવી સ્થિતિ પ્રાપ્ત કરનારાએ જ તમામ પ્રકારના વ્યસનાત્મક વ્યવહાર થકી સદંતર મુક્ત થઈ અનાસકત ક યાગી બની જગતને સત્પંથે ચઢાવી શકે છે. આનુ નામ જ નિષ્કામ કર્માયેાગી.
કિરણાંશ ૬
મથ લખવાના ઉદ્દેશ
અત્યાર સુધોના વિવેચન ઉપરથી સમજી શકાશે કે પ્રસ્તુત સમયે જગતમાં સર્વત્ર વ્યસન કિવા નશાને જ પ્રાદુર્ભાવ વ્યાપેલા છે, જે ખરેખર અયેાગ્ય હાઇ ત્યાજ્ય છે, જેથી પ્રથમતઃ તેા જ્ઞાન એટલે શું? વિષા કાને કહે છે ? અવિદ્યા કઈ? ધમ કયા? અધમ કયા? આજકાલ જગતમાં ચાલી રહેલે। અધેા વ્યવહાર વ્યસનાત્મ કેમ? સાચી લેાકસેવા વા જગતકલ્યાણ કાણુ કરી શકે ? અનાસક્ત કમ યાગ કાને કહેવા ? અને તે કરવાને અધિકારી કાણુ ? ઇત્યાદિ ખાળતા જાણવાની જરૂર છે. કારણ તેનું સત્ય જ્ઞાન નહિં હોવાને લીધે આધુનિક સમયે લેાકેાનું લક્ષ્ય સ્વાત્માનુભવ પ્રાપ્ત કરવાને બદલે કેવળ ગ્રંથપ્રત્યય એટલે વધુમાં વધુ પુસ્તકાનુ વાંચન એટલે જ જ્ઞાન એવી માન્યતા તરફ જ દેારાયું છે. એટલું જ નહિં પરંતુ તે લેાકવાસનાને જ લેાકસેવા વા જગકલ્યાણાદિના નામે સ્ત્રી,પુત્ર,વિત્ત, લેાક ત્યાદિ એષણાઓ દિ અંતરમાં રહેલા વિષયવાસનારૂપ રવા સાધવા એનું નામ જ અનાસક્તિ વા કર્મયેગ એમ માની ખેડા છે. આવી અનેક પ્રકારની વ્યસનાત્મક પ્રવૃત્તિ અને ખાટી માન્યતાને લીધે જિજ્ઞાસુએનું લક્ષ્ય અવળા માગે વેધાવા પામેલું હેવાને લીધે તે થકી નિવૃત્ત થઇ તેએ આત્માનુભવ પ્રાપ્ત કરી આત્મકલ્યાણરૂપ ધ્યેયના સાચા માર્ગે વળે અને તેમેને તેમના એ કાર્યોમાં કાંઈક અંશે મદદરૂપ થાય એવા શુભ ઉદ્દેશથી ઈશ્વરીય પ્રેરણાવશાત્ આ ગ્રંથ લખવામાં આવ્યા છે (વધુ માટે કિરણાંશ ૨ તથા ૨૧ થી ૨૪ જુઓ).
सत्यं वद
મહાભારતમાં ધર્મરાજાની એક લેાકપ્રસિદ્ધ વાર્તા છે, તે ઉપરથી કેવળ ગ્રંથપ્રત્યય કરતાં અનુભવની મહત્તા વધુ કેમ કહેવાય છે તે સંબધી સારી રીતે કલ્પના આવી શકશે. રાજા યુધિષ્ઠિર પાંચ વર્ષના થયા એટલે શુભ મુદ્દત જોઈ તેમને શાળામાં દાખલ કર્યાં. ગુરુએ પ્રથમ દિવસે સર્વાં નવીન વિદ્યાર્થી એને લક્ષ્ય વર્ટ્ (સાચુ' ખેલ) એવા પા આપીને કહ્યું કે આવતી કાલે તમે બધા આ પાઠ સારી રીતે તૈયાર કરીને લાવજો. તે પ્રમાણે ખીજે દિવસે ગુરુશ્રીએ બધાને પાડે તૈયાર થયા? એવા પ્રશ્ન કર્યાં. આથી દરેક વિદ્યાથી એ તે તદ્દન શુદ્ધ અને મુખપાઃ ખેાલી બતાયેા. સૌથી છેવટે બાલરાજા યુધિષ્ઠિરનો વારો આવ્યા, કેમ કે તેઓ વર્ગોમાં સૌથી । ગણાતા હતા. તેમને ઉપરના ક્રમમાં કાણુ બેસવા દે? તેમણે કહ્યું ગુંરુદેવ ! મારા પાઠ હજી તૈયાર થયા નથી, કેમ કે મારાથી ગઈ કાલે રમતમાં બે વખત ભૂલથી જૂઠું' એટલી જવાયું હતું. આ સાંભળીને ખીજા વિદ્યાથી એ તે હસવા લાગ્યા પણ ગુરુ સમજી ગયા. આમ તેમણે પેાતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી આ એક જ પાડૂ તૈયાર કરવાને પ્રયત્ન કર્યાં, તેએ ખીને પા ભણ્યા જ નહિ. આથી તેએ આજે પણ સત્યવાદી,ધરાજ ત્યાદિ નામેા વડે લેાકમાં પ્રાતઃસ્મરણીય થવા પામેલા છે. તાત્પર્યં કે, પુસ્તકાના ઢગલેઢગલા વાંચવામાં કે લખવામાં આવે; પરંતુ જે વાચન વા લેખન, વતન કિવા અનુભવમાં નહિ ઊતરે, જે વાચન, લેખન થકી દુ:ખનો કાયમી નિવૃત્તિ થઈ ન શકે, તે બધું તેા ગધેડાની પીઠ ઉપર મૂકવામાં
૧
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૮]
અણુ નામ તે સોજાં પેન તેમના જીવતા [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૭ આવતી સોનાની અંબાડીની જેમ તદ્દન નિરર્થક જ છે, એમ નિશ્ચયપૂર્વક જાણવું. વસ્તુતઃ ઉપર કહેવામાં આવેલા પ્રચારાત્મક ગ્રંથનું વાચન, લેખન અથવા શ્રવણ, કાળનો દુર્વ્યય કરાવનારું હોઈ અંતે તો તે તદ્દન નિરર્થક જ નીવડે છે.(દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ કાયમનું સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે એવું જ્ઞાન જે પ્રાપ્ત કરાવી આપે તે જ ખરી વિદ્યા કહેવાયઆ પ્રકારનું જ્ઞાન મેળવી મનુષ્ય ખરું સુખ અને અખંડ શાંતિ શી રીતે પ્રાપ્ત કરી શકે? તે દષ્ટાંત, યુક્તિ, સિદ્ધાંત અને અનુભવ સાથે આ ગ્રંથમાં સમજાવવામાં આવેલું છે.
ગ્રંથને હેતુ મનુષ્યનું સાચું ધ્યેય શું? જગતમાં દરેક મનુષ્યને કર્તવ્યને ઓથાં નીચે જે જે કાંઈ વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે, તે પૈકી કોના કર્તવ્યને સાચું કહેવું? કેટલીક બાબતમાં મનુષ્યો અને પશુપક્ષીઓના કર્તવ્યમાં સામ્ય જણાઈ આવે છે તો કેટલીકમાં ભિન્નતા જોવામાં આવે છે. વળી કેટલીક બાબતોમાં મનુષ્ય કરે છે પશુપક્ષીઓનો વ્યવહાર નિસર્ગ (કુદરત)ના નિયમો અનુસાર થતો હોવાનું જોવામાં આવે છે અને મનુ નિસર્ગના નિયમને વિસારે મૂકીને મિથ્યા અહંકાર વડે મર્યાદા છોડી ચાલવાનો પ્રયતા કરે છે, પરંતુ તેમાં તે અંતે દુ:ખ ભોગવે છે. વળી મનુષ્યવ્યવહારમાં પણ કર્તવ્ય સમજીને જે વ્યવહાર થઈ રહેલો જોવામાં આવે છે તેમાં પણ એકવાક્યતા નથી; કેમ કે જેને કેટલાકે કર્તવ્ય સમજે છે તેને બીજાઓ અકર્તવ્ય માને છે. સુખને માટે પણ એમ જ છે. કેટલાકને મતે વ્યવહારમાં ધન, સ્ત્રી, પુત્રાદિ સુખની સાધના માનવામાં આવે છે, ત્યારે કેટલાક તેને દુઃખરૂપ સમજે છે. વળી જેઓ તેને સુખના સાધનરૂપ સમજે છે તેઓ પણ કાળદેશવશાત તેને ત્યાજ્ય સમજે છે. પૈસા અને સ્ત્રીપુત્રાદિને વ્યવહારમાં દરેક અત્યંત પ્રિય ગણે છે ખરા, પરંતુ પિતાને જ જીવ જવાનો જે કોઈ પ્રસંગ ઉભો થાય તો તે વેળાએ તે સર્વ વસ્તુઓને ત્યાગ કરે છે, તો પછી પ્રિય શું? બાળકને માતા અત્યંત પ્રિય હોય છે, પણ તે બાળક જ્યારે જુવાન થાય છે ત્યારે તેને સ્ત્રી અત્યંત પ્રિય હોય છે. આમ જે વસ્તુ આજે પ્રિય હોય તે કાલે અપ્રિય થાય છે અને જે આજે અપ્રિય હોય તે કાળે કરીને પ્રિય થાય છે. દુઃખ સુખરૂપ થાય છે અને સુખ દુઃખરૂપ હોવાનો અનુભવ મળે છે. શત્રુ મિત્ર બને છે અને મિત્ર શત્રુ બને છે. આમ વ્યવહારમાંની દરેક બાબતો કાળ, દેશ અને ક્રિયાવિશાત ઊલટાસલટી અનભવવામાં આવે છે. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કર્તવ્ય એટલે શું? દરેક મનુષ્ય પિતપોતાની બુદ્ધિ અનુસાર વ્યવહારમાં રોપ રહી તેને જ કર્તવ્ય સમજે છે, તો આ બધા પૈકી કોના કર્તવ્યને કર્તવ્ય કહેવું ? મનુષ્યોનું સાચું કર્તવ્ય કર્યું હશે ? અને તે શા માટે કરવું જોઈએ? તેનો ઉદ્દેશ શો ?
યાદિ બાબતે સમજવાની પ્રથમ તો ખાસ જરૂર ઉભી થાય છે. તે બેય સમજાવવાને માટે જ મહર્ષિવર્ગ તરફથી ધર્મશાસ્ત્રોની રચના થયેલી છે. આમાં પણ એવી શંકા ઉપસ્થિત થવા પામે છે કે ધર્મશાસ્ત્રો તે અનેક છે તે પૈકી સાચાં ક્યાં સમાજમાં શાસ્ત્રનું મૂળ કયું? તે ક્યાંથી ઉત્પન્ન થયાં? તેને કોણે કર્યા ? વગેરે. આ સર્વ બાબતોનું યોગ્ય રીતે નિરાકરણ જાણવાની ઇચ્છાવાળાઓ દુરાગ્રહ છોડીને સાંખ્ય (જ્ઞાન), યોગ અને ભકિત કેને કહેવાં ? કર્મયોગ, જ્ઞાનયોગ, ભકિતવેગ વગેરે મતમતાંતરેના ઝગડાઓ નિરર્થક કેમ? કોગ કોને કહેવો? તે કોણ કરી શકે? ધર્મ એટલે શું? ઇત્યાદિ બાબતો નિઃશંક રીતે સમજી શકે તથા મનુષ્ય જે પરમ ગઢ રહસ્ય જાણવાથી તદન નિઃશંક બની સાચું ધ્યેય પ્રાપ્ત કરી શકે અને જે જાણ્યા પછી બીજું કાંઈ પણું જાણવાનું રહેતું જ નથી, એવું સચ્ચિદાનંદસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનારું ગુહ્ય રહસ્ય જિજ્ઞાસુઓ સારી રીતે જાણી શકે એ જ આ ગ્રંથનો મૂળ હેતુ છે.
ગ્રંથનું પ્રયોજન અને વિષય હું, તું, આ, તે યાદિરૂપે જે જે કઈ આ બધુંય દેખાય છે તે સર્વ આત્મરૂ૫ છે કિંવા આત્મામાં કાંઈ છે જ નહિ; આ તે શ્રુતિ, મૃત્યાદિ, ધર્મશાસ્ત્ર, શાસ્ત્ર અને મહાત્માઓ પિકાર કરી કરીને કહી રહ્યા છે, તેની લોકેને કાંઈક અંશે કલ્પના આવે, વળી ચરાચરમાં પરમાત્મા શી રીતે વ્યાપેલે છે? આમોન્નતિ કેવી રીતે થઈ શકે? તેને માટે સરળ અને સાદા માર્ગો કયા? પ્રસ્તુત સમયે વત, જપ, તપાદિ કરવાને માટે લાકે
*
-
* * *
* *
-
Page #148
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
અસુર જેવા એ આંધળા લોકો સ્વસ્વરૂપના અજ્ઞાનથી આવૃત્ત બનેલા હોય છે. [ ૧૦
અસમર્થ છે, તો તેવાઓને માટે સંસારમાં રહીને જ તત્કાળ પરમાત્મદર્શન કરાવી આપનારો તદ્દન સીધો અને સરળ માર્ગ કયો? ત્યદ બાબતો સરળ અને ૨૫ષ્ટ રીતે સમજાય, તે ઉપરાંત સર્વ ભેદભાવો મિશ્યા હોઈ તમામ શાસ્ત્રોની એકવાકયતા શી રીતે સિદ્ધ થઈ શકે છે? શાસ્ત્રનો સાચો અર્થ શું? અંહિક અને પારમાર્થિક બંને પ્રકારને ઉત્કર્ષ કેવી રીતે સાધી શકાય, તેમ જ સાંખ્યયોગ, કર્મયોગ જ્ઞાન કે ભક્તિવેગ વગેરે માર્ગો ભિન્ન નથી પણ એક જ છે, ઇત્યાદિ દર્શાવવું એ આ ગ્રંથનું પ્રયોજન હોઈ આત્મોન્નતિ એ જ તેનો મુખ્ય વિષય છે.
દુરાગ્રહી, હઠીલા અને મિથ્યાભિમાની પુરષોને સમજાવવા માટે તો જગતમાં કોઈ ઉપાય નથી; જે ઉપર કહ્યું છે. (જુઓ પાનું ૮, ૯) પરંતુ જેઓ વિવેકી, જિજ્ઞાસુ અને આત્મતિને ઇચ્છતા હોય, ભેડાઘણું શાસ્ત્રાભ્યાસી અથવા શાસ્ત્રનો સાચો હેતુ જાણવાની ઇચ્છા ધરાવતા હોય, તેવાઓને માટે તે આ ગ્રંથ પ્રકાશ જેમ અંધકારને તત્કાળ નાશ કરી નાખે છે તેમ તેના તમામ સંશયોને તત્કાળ છેદી નાખશે. વિચારશીલ તો પોતે જાતે વાંચી વિચારીને જ ધ્યેય પ્રાપ્ત કરી શાંતિને પ્રાપ્ત કરશે, કિવા વિદ્વાનોના મુખેથી સાંભળી ધીરે ધીરે વિચાર કરવામાં આવે તો પણ તેને જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થશે. આત્મોન્નતિને ચાહનારા જિજ્ઞાસુઓ તે જેમ વ્યવહારમાં જમાખર્ચને હિસાબ દર મહિને મહિને અથવા વર્ષ આખરે તપાસવામાં આવે છે અને તેમાં નુકસાન થાય તો તે શા કારણથી થયું તેનું કારણું તપાસીને બીજી વખતે તેની ભૂલ થવા ન પામે તે માટે સાવચેતી રાખવામાં આવે છે, તે પ્રમાણે આપણે ઘણી વખત થયાં આટલાં બધાં જપ, તપ, ધ્યાન, દાન, યજ્ઞ વગેરે અનેકવિધ સત્કર્મો કરતાં હોવાં છતાં આપણને હજુ સુધી આત્મશાંતિ કેમ થતી નથી? તેનું કારણ શું હશે? આપણી ભૂલ કયાં થાય છે? તેનું કારણ તદ્દન નિરભિમાની થઈ મનમાં કોઈ ૫ણું પ્રકારને હઠાગ્રહ વા દુરાગ્રહ નહિ રાખતાં પોતે જ પોતાને નિત્યપ્રતિ તપાસતા રહેવું જોઈએ. તથા વ્યવહારમાં જેમ આપણું ઘણું મિત્રો અને બાંધવો હોવા છતાં ખરા સંકટ સમયે ઉપયોગમાં આવે એવા તો બે પાંચ જ નીકળે છે અને તેમની પરીક્ષા પણ પ્રસંગે ઉપસ્થિત થતાં જ થઈ જાય છે તથા તે પૈકી પણ છેવટે જેઓ તદ્દન સાચા હોય તેવા એકાદ બે હિતેચ્છુઓ જવલ્લે જ રહી જવા પામે છે, અને બાકીના બધા ખરી જાય છે અથવા તેઓનો ત્યાગ કરવો પડે છે; તેમ જે શાસ્ત્ર યુક્તિઓ વડે આત્મતત્વનો નિર્ણય કરી તેનું સાચું ભાન કરાવી આપતું હોય તેને જ ગ્રહણ કરવું; અને મહાનમાં મહાનનું રચેલું હોય પણ તે જે આત્મતત્વનો નિર્ણય કરાવી આપવારૂપ પુરુષાર્થનું સાચું ભાન કરી આત્મશાંતિ પ્રાપ્ત કરાવી આપનારું ન હોય તો તેને તત્કાળ તજી દેવું જોઈએ. બાળકનું વચન પણ યુક્તિવાળું અને ન્યાયને અનુસરીને ગ્ય એવું હોય તો તેને નિરભિમાનપણે સ્વીકાર કરો, પરંતુ ગમે તેવા મહાનનું વાક્ય યુતિ અને ન્યાય વિરૂદ્ધ હોય તો તેનો ત્યાગ કરવો. આત્મશાંતિ ઇરછતા બુદ્ધિમાનોએ તે ન્યાયને અનુસરનારા માર્ગનું જ અવલંબન કરવું જોઈએ. રાત્મોન્નતિ ચાહનારા કિવા પરમાત્માના દર્શનની ઈચ્છા ધરાવનાર બુદ્ધિમાનો અને તીવ્ર જિજ્ઞાસુઓને તો આ ગ્રંથ એક વખત વાંચવાની સાથે જ શાંતિ આપશે અને સામાન્ય જિજ્ઞાસુઓ માટે બે, ત્રણ કે તેથી વધુ વારના વાચનથી પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરાવી આપશે એવી પ્રતિજ્ઞા છે. આ સંબંધે વધુ લખવા કરતાં બુદ્ધિશાળી અભ્યાસકેને ગ્રંથનું વાચન કરવાથી જ તેની મહત્તા સમજાશે,
કિરણાંશ ૭
मूकं करोति वाचालम् હું કાંઈ વિદ્વાન નથી, પંડિત નથી અથવા તો શાસ્ત્રનો અભ્યાસી પણ નથી. વળી હું કાંઈ કાશી જઈને ભો નથી કે મને સંસ્કૃતનો અભ્યાસ નથી. આ તો ભગવાનની માયા છે. તે ગમે તેને નિમિત્ત બનાવે છે. અર્જુનને નિમિત્ત બનાવી લોકકલ્યાણને માટે ગીતારૂપે જ્ઞાન પ્રગટાવ્યું. મૂળ વાત વાવાઝું ;
રિક્ષ યા તમ જે ઘરમાન જાધવ | જેમના ઉપર પરમેશ્વરની કૃપાદૃષ્ટિ થાય તેને શાની મણું રહે? તે મૂકને વાચાલ કરે અને લંગડાને પહાડ ઉપર ચડાવે છે. આ વાત તો હિમાલયમાં પ્રત્યક્ષ જોવા મળે છે. એક પ્રસંગે હિમાલયની યાત્રામાંથી પાછા ફરતી વખતે મારી સાથે કેટલાક લેકે પણ
Page #149
--------------------------------------------------------------------------
________________
૨૦]
તાતે હારિરિત છે જે રામનો જના: / ફેશ.
[ ઉપાસનાકા કિર૦ ૭
હતા. તેઓ બધા પોતાની શ્રીબદરીનાથ, કેદારનાથ, બ્રીગંગોત્રી અને શ્રીજમનોત્રી એમ ચારે ધામોની યાત્રા પૂરું થવાથી મોટા આનંદમાં મહાલી રહ્યા હતા અને જાણે અમે એ જગતમાં બીજા બધાઓથી કાંઈ વિશેષ કરી બતાવ્યું ન હોય એવું તેમના મનમાં કિંચિત્ અભિમાન થયું હતું. આજ સુધી કોઈને ગર્વ ટો છે? તે ન્યાયાનુસાર આ ગર્વ છેડેક દૂર ગયા નથી એટલામાં તો પાછળથી એક આંધળો અને લંગડો એમ બે સાધુ આવતા બધાના જોવામાં આવ્યા. લંગડે સાધુ કાખમાં ઘેડી લાઈન આંધળાને દોરતે દેરતો જોરથી રસ્તે કાપી રહ્યો હતો. લંગડાની કાખમાં ઘેાડી હતી અને એક હાથમાં લાકડી હતી. તે લાકડીનો છેડે આંધળાના હાથમાં હતો અને તેઓ પાછળથી આવીને અમારા બધા કરતાં આગળ જવા લાગ્યા. તેમને મેં કુતૂહલથી પૂછયું: “મહાત્મા કહાંસે આવે?’ ઉતર: “શ્રીબદરીનારાયણસે આ રહે હૈ.' તેમને યોગ્ય સત્કાર કર્યો. પછી તેઓ પગપાળા કરતાં પણ ઝડપભેર આગળ વધી ગયા. તેમને બતાવીને પછી મેં સાથેના લોકોને કહ્યું કે, તમે મનમાં અભિમાન રાખતા હતા ખરું ને? પણ જુઓ, ભગવાને તમારા ગર્વનું તત્કાળ હર ગુ કર્યું. જોયું! આ આંધળા અને પાંગળા બે સાધુઓ કેઈપણ સાધન વગર અન્નક્ષેત્રમાંથી ભિક્ષા લઈને જાત્રા કરી આવ્યા, તો તેઓ કરતાં તમોએ શું મટી ધાડ મારી? તાત્પર્ય, જેના ઉપર ભગવત્કૃપા ઉતરે તેને માટે શું અશકય છે? તેમ હું કારણી ગયો ન હોઉ કિવા મને કાંઈ જ જંતરમંતરની ખબર પણ ભલે ન હોય અથવા મારામાં કોઈ પ્રકારની વિદ્વત્તા એ યોગ્યતા ભલે ન હોય, પરંતુ મને પ્રેરણા કરનાર સાક્ષાત ઈશ્વરની જ જ્યાં કૃપા હોય ત્યાં મારે શી ચિંતા? લોકોનો ઘણો આગ્રહ થવાથી તેમજ ભગવદ્ગીતાના અર્થ સંબંધમાં લોકોમાં પ્રસરેલી અજ્ઞાનતાનું નિવારણ થાય તથા ગમે તે અવસ્થામાં સહેલાઈથી આત્મસાક્ષાત્કાર કરી મનુષ્ય કાયમી સુખશાંતિ પ્રાપ્ત કરી શકે એટલા માટે કેવળ ભગવપ અને ઈશ્વરીય પ્રેરણાવશાત આ વિશાલ ગ્રંથ તૈયાર થયા છે. તેમાં મારે પોતાને અહંકાર રાખવા જેવું કંઈ છે જ નહિ. સિવાય આમાં લખેલી કોઈપણ બાબત અનુભવ વિનાની નથી. ટૂંકમાં એટલું જ જણાવીશ કે આ કાર્યની શરૂઆત કોઈ પણ પ્રકારને વિચાર નહિ હોવા છતાં અકસ્માત તાપી તટ ઉપર આવેલા શ્રીક્ષેત્ર સૂર્ય પર (સુરત) મુકામે અને જાણે આ કાર્યને માટે જ બાંધવામાં આવ્યું ન હોય તેવા સૂર્યસદન નામના એકાંત સ્થાનમાં ગત કલિ ૫૦૪૪, શાલ વાહન શકે ૧૮૬૫ સુભાનું નામ સંવત્સરે, સંવત્ ૧૯૯૯ના ચૈત્ર સુદ ૯ શ્રીરામજયંતિ પુછપ નક્ષત્ર બુધવારને રોજ થઈ અને તે ભાદ્રપદ વદિ ૧૧ શનિવારે સંપૂર્ણ થયું. તેમાં પણ પ્રવાસ વગેરેના અંગે દોઢ મહિનો કાર્ય બંધ હતું. એટલે ફક્ત ચાર મહિના જેટલી ટૂંકી અવધિમાં બીજા કેઈની મદદ સિવાય કેવળ એકલા હાથે જ આ ગીતાદેહનનું મહાન કાર્ય પૂરું થાય એ મારા જેવા પામરનું શું ગજું? વળી મંદબુદ્ધિવાળા હું કયાં અને શ્રીમદ્ ભગવદ્ ગીતાદિ શાસ્ત્રારૂપ દેનનું કાર્ય કયાં? ઉપનિષદાદિ શાસ્ત્રોનો દોગ્ધા તો ગોપાલ જ હેય.
[ આ કાર્ય ભગવાનનું હા તે ભગવાને પોતે જ કર્યું છે. એમાં મારું કાંઈ છે જ નહિ. હું ધારું છું કે જેઓ ભગવાનની કૃપાને પાત્ર હશે તેઓ જ આનો અભ્યાસ કરી તેમના સાક્ષાત્કારને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી શકશે. આની પ્રત્યક્ષ સાબિતી માટે ભગવાનને કડેલે ધાર ગાભ્યાસ કહું છું, તે પ્રમાણે ગ્રંથનો અભ્યાસ કરવાથી જિજ્ઞાસુઓ ભગવત સાક્ષાત્કાર કરી શકે.
સ્થૂલ કારની પ્રથમેત્પત્તિ અંનિર્વચનીય, અવ્યય, અવ્યક્ત, નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર, નિરામય, પરબ્રહ્મ પરમાત્મસ્વરૂપ એવો આ કાર છે. તેનું મૂળ સ્વરૂપ આ પ્રમાણેનું હોઈ તે હંમેશા પોતાના અગોચર એરા આ શુદ્ધસ્વરૂપમાં જ સ્થિત હોય છે. આ દસ્પાદિરૂપે વાસ્તવિક નિકાર એવો તે પોતે જ પોતામાં પોતાવડે પાણીને તરંગની જેમ સગુણાદિ અનંતરૂપે થયો હોય એમ ભાયમાન થતો હોવા છતે પોતાના શુદ્ધસ્વરૂપમાંથી કદાપિ વ્યુત થતો નથી. એવા આ કારરૂ૫ ૫રમાત્માને પરઅપરસ્વરૂપને રવાનુભવ લઈ પરમપદમાં સ્થિત થયેલ સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ કે જે સગુણ આકૃતિરૂપે ભાસમાન થનારા અને સંક૯પથી ચૌદલોકવાળું સમષ્ટિ બ્રહ્માંડ ઉત્પન્ન કરનાર, નિર્ગુણ પરમાત્માનો સૌથી પ્રથમ અંશ–અવંશ છે; તે આવંશરૂપ પુરુષે પોતાની ઉત્પત્તિ
Page #150
--------------------------------------------------------------------------
________________
ગૌતદેહન ] આત્મરવરૂપને હણનારા તે લકે વારંવાર મરણને જ પામ્યા કરે છે. [૨] થયા બાદ પોતાનું સાચું સ્વરૂપ શું? પોતે કયાંથી ઉત્પન્ન થયો ? કોણે ઉત્પન્ન કર્યો? શા માટે ઉત્પન્ન કર્યો? ઇત્યાદિ જાણવા અર્થે તપ કરવાના ઉદેશથી મન સહિત સર્વ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયદિની સઘળી બાહ્યવૃત્તિઓનો સદંતર નિરોધ કર્યો. આમ જ્યારે તે મન સહિત તમામ ઇન્દ્રિયો પોતાના વિષયો અને વૃત્તિઓ સહિત પરબ્રહ્મ પરમાત્મવરૂપમાં નિરોધ કરવા માટે હદયાકાશમાં ધ્યાન કરીને સ્થિર ચિત્તવડે એકાગ્રતાથી બેડે હતો તે વખતે તેને પોતાના અંતઃકરણમાંથી (હૃદયાકાશમાંથી) સ્વાભાવિક રીતે જ સૂરણપામતો સ્વતઃસિદ્ધ ઉપન થતા શબ્દ સાંભળવામાં આવ્યો; તે જ સ્થલ ની પ્રથમ ઉત્પત્તિ સમજે. કોઈ પણ યોગાભ્યાસી, ઉપાસક કે ભક્ત મન સહિત તમામ ઇન્દ્રિયોને પોતપોતાના અંતરબાહ્ય વિષયે તથા વૃત્તિઓને પરાસ્ત કરી આત્માકાર
શુ આને પ્રત્યક્ષ અનુભવ લઈ શકે છે, અને આ સ્વાભાવિક રીતે અનાયાસે ઉત્પન્ન થતો ને દિવ્ય ધ્વનિ તે પ્રત્યક્ષ પાંભળી શકે છે. તમામ ઉપાસકે, ભકતોને યોગના અભ્યાસીઓ આ પરબ્રહ્મરૂપ એવા ની ઉપાસના કરી કાળ, ગુણ, દ્રવ્ય, દેશ, કારક, ક્રિયા, કર્મ, કરણ ઇત્યાદિ અર્થાત આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક, આદિ સઘળાં દુ:ખોને નાશ કરનાર પાપને તથા મેલને જોઈ અંતઃકરણની શુદ્ધિ કરી લઈ છેવટે પરમપદની પ્રાપ્તિ કરી લે છે. અસ્તુ :
કાર સર્વરૈલોક્યનું રહસ્ય છે. ઉપર કહેવામાં આવ્યું છે કે, બ્રહ્મદેવના હદયાકાશમાં તેને જે સ્વાભાવિક શબ્દ સંભળાયો તે જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ આ સ્કૂલ ની પ્રથમોત્પત્તિ છે. આમ શબ્દબ્રહ્મ જ આ રીતે સ્થૂલ સ્વરૂપે પ્રગટ થયેલું છે તેથી તેને જ શાસ્ત્રકારો શબ્દબ્રહ્મ તરીકે વર્ણવે છે. આ શબ્દબ્રહ્મ થકી “, “૩, “1” એ ત્રણ વર્ણવ યુક્ત એવો આ “3” અક્ષર (શબ્દ) વ્યવહારમાં ઉત્પન્ન થવા પામ્યો છે, પરંતુ વાસ્તવિક તેનું મૂળસ્થાન અવ્યકત અને અનિર્વચનીય હાઈ સ્વયંપ્રકાશિત છે. આ પ્રગટ રૂપે ભાસતું કારનું સ્વરૂપ શબ્દબ્રહ્મ તે અજ, અવ્યય, સર્વેશ્વર્ય સંપન્ન પર૩૫ પરમાત્માનું અપરસ્વરૂપ છે. મન સહિત શ્રોત્રેન્દ્રિયાદિ તમામ ઇન્દ્રિયોને પોતાના વિષય થકી પરાવૃત્ત કરી, કેવળ દ્રષ્ટાભાવમાં સ્થિત રહી, સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ આ નાદબ્રહ્મ સાંભળ્યા બાદ તે જ પરા, પર્યંતી, મયમાં અને વૈખરી એ ક્રમે વાણીરૂપે વ્યકત થવા પામેલું છે. આ શબ્દબ્રહ્મ અનિર્વચનીય એવા આત્માના અધિષ્ઠાનને લીધે જ સૌથી પ્રથમ વિરાટુ પુરુષના અંતઃકરણરૂપ આકાશમાં શબ્દ વનિ-ઘોષરૂપે પ્રાદુર્ભાવને પામે છે. સ્વયંપ્રકાશ અનિર્વચનીય અને અવ્યય એવા આ પરબ્રહ્મ પરમાત્માનો
કાર એ વાચક શબ્દ વા સંજ્ઞા હેઈ ત્રિકાલાબાધિત સર્વવેદ, શ્રુતિ, ઉપનિષદે, વેદાંગ, ઉપાંગ, પુરાણોપપુરાણ ઇત્યાદિતમામ શાસ્ત્રોનું રહસ્ય છે. સર્વત્ર જ્યનું તે જ મૂળબીજ હાઈ પરમસુખ અને અખંડ શાંતિનું અંતસ્થાન છે.
કારમાંથી પ્રગટેલો અક્ષર સમુચ્ચય આ કારના કાર, ડકાર અને નકાર, એવા ત્રણ વર્ષો થવા પામેલા છે. એ ત્રણ વર્ણો વડે ક્રમે સત્ત્વ, રજ અને તમોગુણ કફ, યજુ અને સામવેદ, ભુજઃ ભુવઃ અને સ્વ લેક તેમ જ જાગ્રત, સ્વમ અને સુપ્તિ એ ત્રણ અવરથા વગેરે ત્રણ ત્રણ ભાવોનું ધારણ થઈ શકે છે. આ કાર વડે જ અજ એવા બ્રહ્મદેવે બ્રહ્મરૂપ એવા અક્ષરની વિશિષ્ટ રચનાથી થનારું મહાસાગર સમું વિશાલ અને અફાટ એવા અક્ષર સમુચ્ચયરૂપ જે શબ્દશાસ્ત્ર તેની નિર્મિતિ કરેલી છે. આ અક્ષર સમુદાયમાં અંતસ્થ, કીષ્મા, સ્વર, સ્પર્શ, હસ્ત, દીર્ઘ, અનુદાત્ત, ઉદાત્ત વગેરે અનેક ભેદો અને પેટાભેદ છે (અધ્યાય ૮ શ્લોક ૧૧ જુએ). આ અક્ષર સમુચ્ચયને જ વ્યવહાર મળે પ્રગટ થયેલા વેદ કહેવામાં આવે છે. આ અક્ષર સમુચ્ચયરૂ૫ વેદની સહાયતાથી ભગવાન ચતુરાતન બ્રહ્મદેવે પિતાના માનસપુત્રો સનકુમાર, ઋષિ, મન્વાદિને પિતાના ચાર મુખવડે ચારે વેદ, (ભૂ, ભુવઃ સ્વઃ આદિ), વ્યાહતિ, અને કાર ભણાવ્યા. વેદસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનું યથાર્થ રીતે યજ્ઞાનુષ્ઠાન થવું; ભગવસ્વરૂપનું સાચું જ્ઞાન મેળવી અજ્ઞાની જીવો અખંડ સુખ શાંતિની પ્રાપ્તિ કરી શકે; વેદાદિને ગૂઢાર્થ સમજી અજ્ઞાની છોને તે વડે થતાં પરમાત્માના યજ્ઞાનુષ્ઠાનનું સાચું રહસ્ય સારી રીતે સમજાય, એ તે (વે) ભણાવવામાં બ્રહ્મદેવને હેતુ હતો. બ્રહ્મદેવના પુત્રો પણ બ્રહ્મજ્ઞાની મહર્ષિઓ જ હતા તેથી તેઓએ પણ ઉપદેશક બની
IT
Page #151
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
અને
મનનો ગલીથો તૈના સાનુપૂર
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૮
પિતાની માફક પોતાના પુત્રો અને શિષ્યોને પઠનપાન કરાવી આ વેદોનો ઉપદેશ આપ્યો. આ મુજબ સત્યયુગથી પઠન પાઠનરૂપ પરંપરાવડે શિક્ષણનું વ્રત લેનારા શિષ્યો મારફતે પોતાના શિષ્યોને મળતાં મળતાં તે (શિક્ષણ) દ્વાપરયુગના આરંભમાં શ્રીમદ્ વ્યાસાચાર્યજીને મળ્યું. તેમણે ભાવિ કાળમાહાભ્યનો વિચાર કરી પરમાત્માની પ્રેરણાવડે વિદાદના વિભાગે, પુરાણાપપુરાણ તથા મહાભારતની રચના કરી તે જુદા જુદા શિષ્યોને ભણાવ્યું
આ પ્રમાણે પરમાત્મસ્વરૂપ એવા આ કારમય પરમાત્મા, પરં પરાવડે વ્યવહારમાં સર્વત્ર પ્રકૃતિને પામેલાં છે. આ વાત તમામ શાસ્ત્રકાર પકારી પોકારીને કહી રહ્યા છે. આ મુજબ કારનું માહાભ્ય સમજાયા પછી સાક્ષાત્કાર કરવાની પદ્ધતિથી પણ ગ્રંથનો અભ્યાસ થઈ શકે છે, તે સારી રીતે સમજી શકાશે, તે રીત હવે સંક્ષેપમાં કહું છું.
સાક્ષાત્કાર કરવાની પદ્ધતિથી ગ્રંથને અભ્યાસ કરવાની રીતિ | જિજ્ઞાસુએ પ્રથમ તે હાથ પગ ધોઈ શુદ્ધ મન વડે પિતાના જે ઈષ્ટ દેવતા હોય તેનું સ્થિર ચિત્ત વડે થોડો સમય એકાગ્રતાથી શરીરને હલાવ્યા વગર “3” રૂપે ધ્યાન કરવું, અર્થાત્ પિતાના ઈષ્ટદેવ “ૐ” રૂપ છે, એવા પ્રકારે તેનું ધ્યાન કરવું. આ કારનું ધ્યાન આંખો મીંચીને તે જાણે સામો લખ્યો હોય એમ દેખાય ત્યાંસુધી કરવું. સમય ન હોય તો દરરોજ નિયમિત રીતે થોડું થોડું કરવું. પછી જેમ કુવારામાંથી પાણીની ઝીણી ઝીણી ધારાઓ બહાર નીકળી ઉપર ઊંડે છે, તેમ આ માંથી પુસ્તકમાંના અક્ષરો ઊડી રહ્યા છે, એ નિશ્ચયપૂર્વક ખ્યાલ કરે પછી કુવારામાંથી ઊંડેલું પાણી ફરીથી જેમ કુંડમાંના પાણી સાથે મળી જાય છે, તેમ આ ભગવાનરૂપ છ કારમાંથી ઊડેલા કુવારાઓ ગ્રંથના અક્ષરરૂપે બહાર જવામાં આવ્યા અને ત્યાર પછી તે અક્ષરો ગ્રંથના અભ્યાસક (વાંચનાર)નાં નેત્ર દ્વારા તેના હૃદયમાં પ્રવેશી તેમાં સ્વરૂપે જે સૂકમભગવાન બિરાજેલા છે, તેમાં વળી પાછી એકરૂપ થઈ જાય છે. આ રીતે આ ગ્રંથ લખતી વખતે પ્રત્યક્ષ ધારણાભ્યાસને મેં અનુભવેલો ક્રમ ભગવાનની કૃપાથી સર્વ લોકેની જાણ માટે અત્રે આપવામાં આવે છે, કે જેથી “કૂલ વોરિ વાવાહg” એ ઉક્તિનો ખ્યાલ આવશે. જે તદ્દન નિ શંક થઈ આને અનુભવ લેશે તેને નિશ્ચિત ભગવાનનો સાક્ષાત્કાર થશે, એમ ફરીથી પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. જિજ્ઞાસુઓએ આનો અવશ્ય અનુભવ લેવો.
ની ઉત્પત્તિ અને પ્રાકટય અનિર્વચનીય અને અવ્યય એવા બ્રહ્મસ્વરૂપમાંથી સૌથી પ્રથમ વિરાટરવરૂપ ભગવાનના હૃદયમાંથી “” કારરૂપ એકાક્ષર સ્કરે છે, જે ઉપર કહેવામાં આવ્યું છે. ત્યાં તે અ યાને સૂક્ષ્મરૂપે હોય છે, પણ પછી જ્યારે આ પૂલ બ્રહ્માંડાદિની ઉત્પત્તિ થવા પામે છે ત્યારે તે આ પૂલ બ્રહ્માંડના આકાશાદિમાં છૂટ યાને સ્થૂલરૂપે પ્રકટે છે. તેની આ પ્રકટતા, પૃથ્વીમાંના જીવોની દષ્ટિએ તો સૂક્ષ્મ જ હોય છે, તેથી તે જ્યારે આ જગતમાં કોઈ પણ સાધન દ્વારા સ્કૂલરૂપે પ્રકટ થાય છે ત્યારે જ તેનું પ્રાકટય પરસ્પર એકબીજા જીવોના જાણવામાં આવી શકે છે. આ પ્રકટતા પણ પ્રથમ સૂમ એવી પરા, પશ્યન્તી, મધ્યમાં તથા છેવટે સ્થૂલ એવી વિખરી વાણી એમ ક્રમે થવા પામે છે. ખરી વાણીનું સ્વરૂપ આકારભેદ વડે જુદાજુદા અનંત પ્રકારે અનુભવમાં આવે છે. આથી પક્ષીઓની ભાષા, પશુઓની ભાષા, મનુષ્યોની ભાષા વગેરે બ્રહ્માંડમાં આવેલી અસંખ્ય યોનિઓ વા આકૃતિઓ એ બધાં સ્થૂલવાણી પ્રાકટચનાં સ્થાન હોવાથી આકૃતિવશાત તે અનંત પ્રકારે ભિન્ન ભિન્નરૂપે જગતમાં પ્રકટ થાય છે. આ મુજબ આ અક્ષરોને વિશાળ વિસ્તાર થઈ છેવટે તે જ વ્યષ્ટિએના હૃદયમાં અતઃકરણની પૂર્વે નિવાસ કરીને છરૂપે રહેલા ચૈતન્ય સ્વરૂપ ભગવાનમાં પાછા વિલીન થઈ જાય છે. આથી આ બધા અક્ષરો પણ વાસ્તવિક તો કરોળિયાની જાળની જેમ ભગવાનનું જ ૨૫ છે. નિર્વિકાર એવા ભગવાન પોતે જ પોતાની મેળે અને પોતાની ઇચ્છા વડે “' એવી વૃત્તિવડે સૌથી પ્રથમ વિરાટના અંતઃકરણમાં, બાદ સમષ્ટિ અને વ્યષ્ટિના અંતઃકરણમાં એ ક્રમે પ્રકટ થાય છે. આમ અંતઃકરણમાં વૃત્તિરૂપે તેનું પ્રથમ ઉત્થાન થવા પામે તે પૂર્વે તે પિતાના અસલ નિર્વિકાર બ્રહ્મ સ્વરૂપમાં જ હોય છે. એટલે જેમ પાણીનું હિમ (બરફ) થાય તેમ ભગવાન પોતે જ પ્રથમ “'રૂપે બને
Page #152
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]
આત્મા નિશ્ચલ, શાંત ને એક છતાં મનથી વેગવાન છે; દેશોને પણ અપ્રાપ્ત છે. [૨૩
છે. ત્યાર પછી તે મૂલાધારાદિ ચક્ર દ્વારા પરા, પસ્યની, મધ્યમ અને વૈખરી વાણીરૂપે મોઢા વડે બહાર પ્રકટે છે, તેમ છતાં પણ તે પોતાના મૂળ સ્વરૂપને તો કદી છોડતા નથી. તે ભગવાનનાં શુદ્ધ આત્મસ્વરૂપ અનુભવવાનાં સ્થાનકે કહું છું (આ સંબંધે વિસ્તૃત વર્ણન આગળ કિરણશ ૩૫ તથા સિદ્ધાંતકાંડ અધ્યાય ૨, ૮, ૧૫ માં આપેલું છે, અહી તો ફક્ત સામાન્ય દિશા દર્શાવવા પૂરતું જ આપવામાં આવેલું છે).
આત્મસાક્ષાત્કારનાં સ્થાનકે (૧) વિરાટના અંતઃકરણમાં કારનું ઉત્થાન થાય તે પૂર્વે, (ર) ત્યાર પછી તે તેમના મૂલાધાર અને મણિપરાદિ રો -
દિ ચક્રોમાં આવે તે બે ચક્રોની વચ્ચેની સંધિમાં, જેમકે (અ) પરથી પશ્યન્તી વાણીરૂપે થાય તે પૂર્વ, (૩) પશ્યન્તીથી મધ્યમાં વાણીરૂપે બને તે પૂર્વે, (૬) મયમાથી વૈખરી વાણીરૂપે પ્રકટે તે પૂર્વે, અને () વૈખરી વાણીની સમાપ્તિ થઈ ફરીથી આ ક્રમે તે સમષ્ટિની વૈખરીમાં પ્રકટે તે બે ક્રિયાની વચ્ચે. આટલું થયા બાદ તે આ અનંત સ્વર અને વર્ણાદિવાળા શબદરૂપે ચરાચર બ્રહ્માંડમાં પ્રત્યેક વ્યષ્ટિ જીના વ્યવહારમાં અનુભવમાં આવે છે. તેમાં (૧) સમષ્ટિ વૈખરીમાંથી નીકળી વ્યષ્ટિ વિખરીમાં આવે છે તે બેની વચ્ચેની સંધિ, (૨) વ્યષ્ટિની વૈખરીમાંથી મધ્યમામાં વિલય થવા પૂર્વે, (૩) મધ્યમામાંથી પસ્યન્તીમાં વિલય થવા પૂર્વે, (૪) પશ્યન્તીમાંથી પરામાં વિલય થવા પૂર્વે, અને (૫) પરા પૂર્વે તો વિરાટ, સમષ્ટિ અને વ્યષ્ટિ એ બંનેની એક જ સ્થિતિ હોય છે. વ્યષ્ટિ જીવોને માટે આ વિલયનો અનુભવ ધારણાભ્યાસ કરવાથી પ્રત્યક્ષ અનુભવમાં આવશે. ધારણાભ્યાસ કરવાની પદ્ધતિ ઉપર કહેલી છે. આ સંબંધે આગળ સિદ્ધાંતકાંડમાં પણ વિવેચન છે તે જોવું. અત્રે સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે આ રીતે ભગવાન તો ચરાચરમાં અને નિત્યવ્યાપક જ છે, છતાં અજ્ઞાનને લીધે તેને સાક્ષાત્કાર થતો નથી. તે થવા માટે ગ્રંથના વાચનને સમયે પણ થઈ શકે એવો સહેલામાં સહેલો અનુભવસિદ્ધ ધારણાભ્યાસને માર્ગ કહ્યો છે, તે નિઃશંક રીતે કરે. આ મુજબ અભ્યાસ કરનારા બુદ્ધિમાન તો ફક્ત આ પુસ્તકના એક વખતના અભ્યાસથી જ શાંતિ અનુભવશે. કોઈ કોઈ તીવ્ર બુદ્ધિમાન તો એકાદ પ્રકારના અભ્યાસ વડે પણ સાક્ષાત્કાર કરી શકશે. શ્રદ્ધા વડે નિઃશંક થઈ આનો અભ્યાસ ચાલુ રાખશે તો અભ્યાસક ગમે તે અજ્ઞાની હશે તે પણ પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી શકશે. માટે જિજ્ઞાસુઓ ભક્તિભાવ વડે નિઃશંક થઈ શુદ્ધ અને પવિત્ર અંતઃકરણથી આને અનુભવ કરે. જ્યાં સુધી શ્રદ્ધા વડે તેનું અવલંબન થઈ શકે નહિ, ત્યાં સુધી તેને અનુભવ કેવી રીતે થશે? શ્રદ્ધા સંબંધમાં એક પ્રસંગ કહું છું.
કિરણશ ૮
મારે ઈશ્વરનાં દર્શન કરવાં છે એક વખત એક રાજવી મારી પાસે આવ્યા. તેઓ ઘણા જ દયાળુ, ધાર્મિક, શ્રદ્ધાળુ અને ઈશ્વર પરાયણ હતા. તેઓનું રાજ્ય છે જો કે ઘણું જ નાનું હતું, પરંતુ તેમના ગુણ મેટા હતા, તેથી યિત તેમને દેવ સમાન જ ગણતી હતી. સિવાય પોતે ઘણા સત્સંગી પણ હતા. મહાત્માઓને માટે તેમણે રાજ્ય તરફથી ઠેરઠેર સદાવ્રત રાખેલાં હતાં, તેથી ઘણું મહાત્માઓ ત્યાં હંમેશ આવજા કરતા. એક સમયે તે રાજ્યની નજીકના બીજા રાજ્યમાં મારો મુકામ થયો, તેની તેમને ખબર પડી. તેઓ તત્કાળ દર્શનાર્થે આવ્યા અને વિનંતિ કરી કે આપ મારા રાજ્યમાં કૃપા કરીને જરૂર પધારો; પરંતુ આ સરદારના આગ્રહ ઉપરથી મહામહેનતે આઠ દિવસ માટે હું અહીં આવ્યો છું, તેમાં ચાર દિવસો તો વીતી ગયા છે અને હવે ફક્ત ચાર બાકી છે. વળી કેટલાક ભક્તો હિમાલય જવા માટે હરિદ્વાર અને હૃષીકેશમાં મારી રાહ જોઈ રહ્યા છે, માટે આ વખતે નહિ પરંતુ બીજા કોઈ વખતે જોવાશે, એમ કહી તેમનું સમાધાન કર્યું. આથી તેઓએ એકાંતમાં મળવાની ઈચ્છા દર્શાવી. તે ઉપરથી તેઓને કહ્યું: રાજા! અહીં એકાંત અને દુકાંત જેવું શું છે? મારી પાસે તે બધું ખુલું જ છે. આપને જે પૂછવું હોય તે ખુશીથી પૂછી શકે છે. તે ઉપરથી તેમણે કહ્યું,
Page #153
--------------------------------------------------------------------------
________________
ર૪] તદ્માવતો ચાનતિ તિgત્તસ્મિત્ત માતાિ સુધાતે છે રૂા. [ ઉપાસના કાર્ડ કિર૦ ૮ મહારાજ ! મેં આપની ઘણી જ પ્રશંસા સાંભળી છે, તેથી હું આપની પાસે આવ્યો છું, “મારે ઈશ્વરનાં દર્શન કરવાં છે.” તે સિવાય બીજું કાંઈ પણ પૂછવાનું નથી. તેમાં મારે આં બધા ભગવદ્ભક્તોથી કે બીજાઓથી કાંઈ છુપાવવા જેવું પણ નથી. તે આપ મને ઈશ્વરદર્શન કરાવે. મેં સાંભળ્યું છે કે આપની કૃપાથી ઘણાને સાક્ષાત્કાર થયો છે વગેરે. આ રીતે તેમનું કથન સાંભળીને મેં કહ્યું કે રાજા ! શાસ્ત્રમાં કહ્યું છે કે વિષ્ણુ વિના પૃથ્વીના અધિપતિ બીજે કઈ હોઈ શકે જ નહિ. તે ઘેરણે તમો પોતે વિષ્ણુરૂપ જ છે ! તેમ
gઇ દિgણ ના સર્વ જગત પણ વિષ્ણુરૂપ છે એમ શાસ્ત્રો કહે છે. તે આ બધા શું વિષ્ણુથી જુદા છે? હું જોઉં છું કે હું એકલો શું પણ તમો બધા પણ ભગવાન જ છે.
રાજા બોલ્યાઃ આપ એમ કહી મારો પ્રશ્ન ઉડાવી ના દે. કાંઇ ભગવાનનાં દર્શન કર્યા સિવાય આપની પાસેથી ખસવાનો નથી. આપની કૃપાથી હું પણ મહાત્માઓની સેવા વડે તેઓના સ્વભાવથી પરિચિત થયે છું. સાચા મહાત્માઓ કેઈ ને દાદ આપતા નથી, તેમની પરીક્ષામાંથી નીકળવું એ ઘણું જ કઠણ હોય છે; છતાં આપની કૃપાથી હું તે મારું ધ્યેય સિદ્ધ કર્યા વગર અહીંથી જવાનો નથી. આ પ્રમાણે તેમનો આગ્રહ જોઈને મેં કહ્યું, રાજા ! ખરેખર તને મારામાં શ્રદ્ધા છે? મારી પાસે તે કાંઈ જાદુ કે જંતરમંતર નથી, મેં કાંઈ કાશીએ જઈને મોટા વેદવેદાંગનું કિવા પ્રતિસ્મૃતિ આદિ શાસ્ત્રોનું પઠન વા અભ્યસન કરેલું નથી, કે જેથી મારામાં કાંઈ વિદ્વત્તા હેય. તેમ જ હું કાંઈ મેટે શાસ્ત્રી, પુરાણી કે પંડિત પણ નથી, કે જેથી પ્રવચનો અથવા વ્યાખ્યાન દ્વારા લોકોનું આકર્ષણ કરી શકું. તેમ જ હું ગારુડી કિવા માંત્રિક પણ નથી. ઊલટું હું તે એક નિરક્ષર અને અણઘડ જેવો છું. તમોએ મારા સંબંધમાં જે જે કાંઈ સાંભળ્યું હોય તે તે જેમની તેમની શ્રદ્ધાનું જ ફળ છે. પોતપોતાની શ્રદ્ધાનુસાર જ જગતમાં સર્વને સારાં માઠાં ફળાનો અનુભવ થાય છે. શ્રદ્ધા એ જ આ જગતનું મૂળ છે. હું તે કેવળ નિમિત્તરૂપ જ છું. યંત્રની પૂતળીની જેમ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તે નચાવે તેમ નાચું છું, તે જેમ કરાવે તેમ કરું છું, બોલાવે તેમ બોલું છું, તે જેવી બુદ્ધિ આપે છે તે પ્રમાણે તેની કૃપાથી વસ્તુ છું એટલું જ.
નિ:સીમ ગુરુસેવાને પ્રતાપ રાજ બોલ્યા, મહાત્મન ! એમ કહીને આપ છટકી જવા માગે છે, પરંતુ હું કાંઈ ઈશ્વરનાં દર્શન કર્યા સિવાય આપને છોડવાને નથી. તેમનો એવો નિશ્ચય જોઈને મેં કહ્યું, હે રાજ! ખરેખર તને મારામાં પૂર્ણ શ્રદ્ધા છે? ઉત્તર : હા. તે પછી શ્રદ્ધાવાને માટે જગતમાં કોઈ પણ કાર્ય અશકય નથી. હું તમને પ્રતિજ્ઞાથી કહે છે કે તમને જે મારામાં નિઃશંક રીતે દઢ શ્રદ્ધા હોય તો પછી કહે કે તું ઈશ્વર દર્શન ક્યારે કરવાની ઇરછા ધરાવે છે ? ઉત્તર : હમણાં જ. રાજ ! ઉતાવળથી વિકારને વશ થઈને ઘેલો ન બન ! શ્રદ્ધાની કટીમાંથી પાર ઊતરવું એ તું માને છે તેવું સરળ નથી. જેને દઢ શ્રદ્ધા હોય તેને માટે ઈતર કેઈ પણ સાધનો કરવાની જરૂર પડતી નથી. શ્રીમત શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદની વાત તને ખબર છે ને? ગુરૂશ્રી પોતે સામેના તટ ઉપર હતા, વચમાં ઊંડી નદી પૂર જોશમાં વહી જતી હતી, પોતાને તરતાં પણ આવડતું ન હતું, પરંતુ સામે તટેથી ગએ સહેજ સાદ કરતાંની સાથે જ કાંઈ પણ વિચાર કર્યા વગર તેણે તત્કાળ નદીમાં ઝંપલાવ્યું, કેમ કે ગુરુએ સાદ કર્યો અને હું ત્યાં તરત હાજર ન હાઊ ? વળી ફરીને જવામાં તે ઘણે વખત વીતી જાય એવા ઇરાદાથી તેણે તત્કાળ નદીમાં કૂદકે માર્યો અને ડૂબવા લાગ્યો. ઈતર શિષ્યો જોઈ રહ્યા. તે સમજ્યા કે આણે તો ગુરુની ઘેલી ભક્તિમાં નદીમાં પડીને વગર કારણે પોતાનો પ્રાણ ગુમાવ્યો. પરંતુ શ્રદ્ધા શું ન કરી શકે? તત્કાળ નદીમાં બે બે પગલાં જેટલે અંતરે સુવર્ણનાં કમળો તેના જવામાં આવ્યાં. જાણે પગથિયાં ઉપર પગ મૂકીને કઈ સીડી ચડતો ન હોય તેમ પાપાદ તે ઉપર કૂદતે કુદત તકાળ ગુરુની પાસે જઈને સેવામાં હાજર થયો. તેણે કહ્યું, ભગવન! શી આજ્ઞા છે? તેની આવી નિઃસીમ શ્રદ્ધા અને ભક્તિ જોઈ ગુરુશ્રી પ્રસન્ન થયા અને તેની પીઠ ઉપર હાથ ફેરવીને બોલ્યા, વત્સ ! તારી એકનિષ્ઠ ભક્તિ વડે હું અતિ પ્રસન્ન થયો છું. તું હવે કતત્ય થયો છે. આજથી તું પદ્મપાદ એવા નામે લોકમાં પ્રસિદ્ધ થશે. આમ પદ્મપાદ ત્રિકાળજ્ઞાની થ.
Page #154
--------------------------------------------------------------------------
________________
ગતિદેહન] અદ્વૈત, દોડતું છતાં રથર, નારાયણ હિરણ્યગર્ભરૂપે બ્રહ્માંડને ધારણ કરતું ભાસે છે. [૨પ આવાં શાસ્ત્રોમાં અનેક ઉદાહરણ છે, માટે તેનો તું પૂર્ણ વિચાર કર. જે ખરેખર તારી મારામાં અનન્ય ભાવયુક્ત નિઃસીમ શ્રદ્ધા હશે તે હું તને કહું છું કે તારે જ્યારે ઈશ્વરનાં દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે એક જ પરેજી પાળવી પડશે. તે વખતે મને ઈશ્વર જે કાંઈ બુદ્ધિ આપશે તે તને કહેવામાં આવશે; તેમ કરવામાં મનમાં જરા પણ ખચકાયો તે પછી યાદ રાખ કે ગયેલી ક્ષણ પાછી આવતી નથી. તે સમય ઉપર તને જે આજ્ઞા કરવામાં આવશે તે આજ્ઞાને અમલ નહિ થાય તો તેને તુરત જ અત્રેથી હાંકી કાઢવામાં આવશે. માટે તે ક્ષણે હું તને જે કહીશ તે તારે આ પદ્મપાદના ઉદાહરણની જેમ મનમાં જરા પણ શંકા લાવ્યા સિવાય અથવા બુદ્ધિમાં જરા પણ ખટકે લાવ્યા સિવાય વગરવિચારે કરવું પડશે. આવી તૈયારી છે? માટે હું તને તે સંબંધે વિચાર કરવાની સલાહ આપું છું. આમાં તે “હું જાતવાર કાર્ય સાધકામ વા” એટલે દેહપાત થાય કિંવા કાર્યની સિદ્ધિ થાય, ત્યાં સુધી નિર્ભય થઈ કાર્ય કરતાં રહેવું, એવો જે તારો દઢ નિશ્ચય હેય તો જ તું આમાં પડ. તુકારામ મહારાજે પણ કહ્યું છે કે પરમાત્મપ્રાપ્તિના કામમાં તે આવા પ્રકારના દઢ નિશ્ચયવાળા, શ્રદ્ધાળ, જાતવાને જ હોવા જોઈએ, કાચાપોચાનું તેમાં કામ નથી. બાકીનાઓએ તો આવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધી સંસાર વ્યવહાર પૈકી કોઈપણ પ્રકારની વસ્તુપ્રાપ્તિની ઈચ્છા અથવા પુત્ર, વિર કે લેણું રાખ્યા સિવાય સદાચરણ કરતા રહીને નિષ્કામ ભાવે ધીરે ધીરે જપ, તપ, ધ્યાન, ધારણું વગેરેનો અભ્યાસ કરતા રહેવું. માટે તું મારા કથનનો સારી રીતે વિચાર કર. કદાચ તું કહેશે કે આપ શી આજ્ઞા કરવાના છે તે કહેશો, તે હું તે પ્રમાણે વિચાર કરીશ. તો તેની મને પણ અત્યારે ખબર નથી. તે સમય ઉપર ઈશ્વર જે બુદ્ધિ આપે તે ખરી.
લેખંડનું સેનું થાય છે પારસમણિ લોખંડને અડતાંની સાથે તુરત જ તેનું સુવર્ણ બનાવે છે; પરંતુ પારસમણિ સાથે લેખકને સ્પર્શ થતી વખતે એ ખાસ ધ્યાનમાં રાખવું કે લોખંડ ઉપર સહેજ પણ કાટ હૈ ન જોઈએ, તે તદ્દન શુદ્ધ અને નક્કર હોવું જોઈએ. વળી લોખંડ નક્કર હેય પરંતુ તેને સ્પર્શનાર પારસ જ હોવો જોઈએ, કાચ નહિ હેય, તેની પણ સાવચેતી રાખવી જોઈએ, આ બેને જે સુયોગ મળે તો પછી પૂછવું જ શું? બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ અને પૂર્ણ શ્રદ્ધાન્વિત શિષ્ય, એ બેને જે સુયોગ થાય તે પછી આત્મદર્શનને માટે વાર શી ? માટે હે રાજન ! આ મારા કથનને તું પૂર્ણપણે વિચાર કરી અને પછી સારી રીતે પ્રૌઢ નિશ્ચય કર. ઉતાવળો અને વિચાર વગરનો નિશ્ચય કામને નથી. તેને નિશ્ચય નહિ પણ મોહ કહે છે. તમે જેને નિશ્ચય માને છે તે વાસ્તવિક રીતે નિશ્ચય નથી, પરંતુ મોહ છે. માટે મારા કથનને ફરીફરીથી વિચાર કરવા હું તમને જણાવી રહ્યો છું. આ કથન સાંભળી તેઓ સ્વસ્થાને ગયા. ત્યાં રાત્રે તેમણે ઘણે વિચાર કર્યો અને વ્યવહારદષ્ટિએ યોગ્ય એવી વ્યવસ્થા કરવાની શરૂઆત કરી. આ વાત રાજ્યમાં સર્વત્ર પ્રસરી. રાજા હવે કદાચ સંન્યાસ લેશે એમ બધે બેલાવા લાગ્યું. આ વાત રાણીની જાણમાં પણ આવી. તેણે રાજાને આ માગે નહિ જવા વિનતિ કરવા માંડી અને મારો જ્યાં મુકામ હતો તે સરદાર દ્વારા પણ રાજાનું મન વાળવા સંબંધે કારવાઈ શરૂ થઈ. રાણીએ પોતે મને પણ ઘણી વિનતિ કરી. તે સર્વને યોગ્ય આશ્વાસન આપવામાં આવ્યું. રાજા તે બીજે દિવસે ફરીથી આવ્યા અને હવે મેં વ્યવહાચિત સર્વ વ્યવસ્થા કરેલી છે, માટે આપ આજ્ઞા આપે તેમ કરીશ એવો મારો નિશ્ચય છે. તેને કહ્યું રાજન! ઉતાવળા મા થાઓ. હું તમને બીજી બે રાત્રિ વિચાર કરવા માટે આવું છું. મારી શરત ધ્યાનમાં છે ને? તે વખતે તને જે કાંઈ કહેવામાં આવશે તે મનમાં સહેજ પણ ' શંકા લાવ્યા વગર કરવું પડશે અને તેમાં જે મનમાં જરા પણ ખંચકાયો તે પછી તને તત્કાળ અત્રેથી ઉઠાડી મૂકવામાં આવશે. આટલી એક જ શરત છે. તે બરાબર પાનમાં લે. આ રીતે તેઓ ત્રીજે દિવસે ફરી પાછી આવ્યા અને પોતાનો નિશ્ચય હેવાનું જણાવ્યું. જે બરાબર વિચાર કર્યો છે? હા. મારી એક જ શરત છે, તે બરાબર સમજ્યા છે ને ? હા. જુઓ એ વખતે હાણ ગુમાવી એટલે તમારે એક પણ શબ્દ મહિ સાંભળતાં આ બધાંની સમક્ષ તમને અત્રેથી હાંકી મૂકવામાં આવશે, માટે સાવધ છો ને? ઉત્તરમાં
Page #155
--------------------------------------------------------------------------
________________
૨૬]
તગતિ તગતિ ત તન્નતિ
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૯
હકાર મળ્યો કે તરત જ પાસે એક ચાર આંગળ પળો કાગળનો ટુકડે પડ્યો હતો તે હાથમાં લઈ તે રાજાના હાથમાં આપ્યો અને કહ્યું કે રાજા ! આના સવા લાખ ટુકડા કરો. રાજા તો તે સાંભળતાંની સાથે જ સ્તબ્ધ થયો. ઇતર સભાસદો પણ આ આજ્ઞા સાંભળવાની રાહ જોતા હતા; તેઓ પણ વિચારવા લાગ્યા. આ રીતે રાજાને સ્તબ્ધ અને વિચારમાં પડેલો જોઈ તેને કહ્યું, રાજન ! તમે હવે અહીંથી એકદમ ચાલ્યા જાઓ, કારણ તમે નાલાયક છે. આટલી બધી વખત કહ્યા છતાં પણ તમોએ છેવટે ક્ષણ ગુમાવી દીધી. તમારે વિચાર કરવો હતો ! તો તે માટે પ્રથમ ત્રણ દિવસો આપવામાં આવ્યા હતા. તમો હજુ સુધી સાચા નિશ્ચયી અથવા શ્રદ્ધાળુ થયા નથી. જ્યાં સુધી આવી નિષ્ઠા તમારામાં નહિ હશે ત્યાં સુધી ખાલી મેં વડે બોલીને શા માટે ફજેત થાઓ છે? તમારે જે કરવું જ ન હતું તો પછી ત્રણ દિવસ સુધી તમે પોતે હેરાન થયા અને બીજેઓને પણ હેરાન શા માટે કર્યા ? આથી જ મેં તમને કહ્યું હતું કે તમારામાં શ્રદ્ધા નથી, પરંતુ મોહ છે. માટે તમોએ કબૂલ કર્યા મુજબ હવે અને એક પળ પણ થોભવું નહિ જોઈએ. આ સાંભળીને રાજવી જાણે કે પોતાની પ્રિય વસ્તુ ગુમાવી ન હોય, તેવી રીતે ખિન્ન હૃદયે પોતાને સ્થાને ગયા.
કિરણાંશ ૯
આથી પરમેશ્વરપ્રાપ્તિ શી રીતે થાય ? બીજે દિવસે વળી પાછા આવ્યા. તેમણે ક્ષમા યાચીને નમ્ર ભાવે કહ્યું, મહાત્મન ! મને લાગ્યું કે આપ કદાચ સંન્યાસી થઈ પોતાની સાથે આવવાનું કહેશો અથવા તો ત્રીજે માળેથી નીચે કુદવાનું કહેશે. તો તે સર્વ તૈયારી મેં કરેલી હતી, પણ આપે તો એવી આજ્ઞા કરી કે જેથી હું વિચારમાં પડી ગયો. આ રીતે ક્ષણ ગુમાવી દીધી. મારામાં શ્રદ્ધાની પરીક્ષા આપે કરી લીધી; પરંતુ ભગવાન ! મને શંકા છે કે આ કાગળના સવા લાખ ટુકડા શી રીતે થવા પામે ? રાજન ! તું મૂઢ છે. આના સવા લાખ તો શું પણ સવા કરોડ ટુકડાઓ થવા ૫શુ અશકય નથી, પ્રશ્ન : આ ના ટુકડા થવાથી પરમેશ્વરનાં દર્શન શી રીતે થાત ? હે રાજા ! એક તો વચન પાલન કરવાનું છોડી દીધું. ને વળી પાછી શિષ્ટાઈ કરવા માગો છો ? સરદાર સહ સર્વ સભાસદેએ પણ આનાથી પરમેશ્વરદર્શન શી રીતે થઈ શકે તે જાણવાની ઈચ્છા પ્રગટ કરી. તેમની સર્વાની ઈચ્છા જઈ કહ્યું:
પરમાત્માનું દર્શન અવશ્ય થઈ શકત હે રાજન ! સાંભળો. લોકમાં એવી કોઈ વસ્તુ નથી, કે તેમાં પરમેશ્વર ન હોય. ભગવાન ચરીચરમાં વ્યાપક છે. તે વાત સર્વ શાસ્ત્રો અને પુરાણાદિકે કંઠશેષ કરીને પોકારી રહ્યાં છે, તે તો તમારા • જાણવામાં છે, ખરું ને? વળી આમાં બુદ્ધિથી પર છે એમ પણ શાસ્ત્રીએ પોકારીને કહ્યું છે. માટે આત્માને સાક્ષાત્કાર કિંવા પરમેશ્વરનું દર્શન તે જ્યારે બુદ્ધિને વિલય થઈ જઈ તેને શેષ પણ રહેવા ન પામે ત્યારે જ થઈ શકે છે. આ ધોરણે મેં જે કાગળ રાજવીને આપ્યો હતો તેમાં વિચાર કરવાનું છોડી દઈ આજ્ઞા પ્રમાણે તેના બે ટુકડા પછી ચાર, આઠ, પચીસ, પચાસ, સો એમ જ્યાં સુધી નાનામાં નાના ટુકડા થઈ શકે ત્યાં સુધી તે કર્યા જ કરત અને લક્ષ્ય કેવળ સવા લાખ ટુકડાઓ સિવાય બીજે કયાંય પણુ જવા દેવ નહિ, તો પરિણામ એ આવત કે તે વિચારમાં જ તન્મય બની પોતાની જાતને પણ ભૂલી જાત. આમ તદ્રુપતા થતાં જ તમોને જરૂર પરમેશ્વરનાં દર્શન થઈ શકત અને તમો પોતે જેવા આકારે પરમેશ્વરની ઉપાસના કરે છે તેવા સ્વરૂપમાં જ દર્શન પામત, આમાં જરા પણ શંકા નથી; પરંતુ શ્રદ્ધાના અભાવે તમોને હવે શાસ્ત્રમાં કહ્યા મુજબ ક્રમમુકિતના માર્ગે આગળ વધવું પડશે, રાજન! લોકો કહે છે કે અમને ઘણી મહેનત કરવા છતાં પરમાત્માનાં દર્શન થતાં નથી; પરતુ હું તો શોધી રહ્યો છું કે પરમાત્માના દર્શનની તીવ્રતર ઇ ધરાવતા પૂર્ણ શ્રદ્ધાન્વિત મુમુક્ષુઓ કયાં છે? આ જગતમાં પરમાત્મપ્રાપ્તિ કરતાં સહેલ બીજા કોઈ પણ કાર્ય નથી. રાજન ! તમોએ સંન્યાસને કિવા ઉપરથી નીચે વગર વિચાર્યું કુદી પડવાને
Page #156
--------------------------------------------------------------------------
________________
ગીતાહન) તે પરમતત્વ ગતિવાળું છે ને ગતિરહિત પણ છે; દૂર પણ છે ને સમીપ પણ છે. [૨૭
નિશ્ચય કર્યો હતો તે ખરું; પરંતુ સંન્યાસાદિકને સાચો ઉપયોગ શું છે, તે સાંભળો. વાસ્તવિક પરમાત્મદર્શનને માટે ઉપર કહ્યા પ્રમાણેની શ્રદ્ધા ઉત્પન્ન થયા સિવાય બીજો કોઈ માર્ગ નથી. વળી તે સિવાય એક જન્મ કિવા હજારો જન્મ પછી અંતે આ યેય વિના બીજું કાંઈ પ્રાપ્તવ્ય ધ્યેય છે જ નહિ. આ સંસારના માયાવી પાશમાં બંધાયેલામાંથી આવા પ્રકારની શ્રદ્ધાવાળા વિરલાઓ તો કવચિત જ હોય છે. ઘણેખર સમૂહ તો પોતાના અંતિમ ધ્યેયને સમજ પણ નથી. તેવા અજ્ઞાનીઓને માટે વર્ણ, આશ્રમ, જ્ઞાતિ, આચાર, કુળ ઈત્યાદિ ધર્મોની વ્યવસ્થા શાસ્ત્રકારોએ કરેલી છે. તે પૈકી જેઓ પરમેશ્વર જેવું કાંઈક છે એમ માનતા નથી અને પોતે મિથ્યા અહંકારરૂપ નશાના ઘેનમાં જ અલમરત રહે છે, તેવા આત્મઘાતકીઓને માટે તો રોલેકયમાં જે કોઈ ઉપાય જ નથી. તેઓ તે ચારે તરફથી લાગેલા દાવાનળની જેમ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણે તાપથી પ્રસ્ત થાય છે, વ્યવહારમાં તેમને કોઈ સંઘરતું નથી, જ્યાં ત્યાં તેમનું અપમાન જ થયા કરે છે. આમ વ્યવહારમાંથી સર્વ રીતે નાલાયક ઠરી ચૂકેલાઓને વ્યવહારમાં જ્યારે બીજો કોઈ આશ્રય રહેતું નથી ત્યારે આખરે તે પરમેશ્વરને માનવા લાગે છે, ત્યાં સુધી તેઓને માટે બીજા બધા ઉપાયો નકામા જ નીવડે છે. હવે પરમેશ્વરને માનનારો બીજો વર્ગ રહ્યો. તેમાં પુષ્કળ ભેદો પડી શકે છે; પરંતુ તેમાં પણ ઉપર કહ્યા મુજબની શ્રદ્ધાવાળા તે કેક ભાગ્યે જ નીકળે છે. આ બધી બાબતનો વિચાર કરીને શાસ્ત્રકારોએ વ્યવહારમાં દરેકની યોગ્યતાનુસાર આ વર્ણ, આશ્રમ, જાતિ, જાતિ, આચાર, કુળ ઇત્યાદિ જુદાજુદા ધર્મોની વ્યવસ્થા કરેલી છે. તે સર્વેનું અંતિમ ધ્યેય તો આત્માને સાક્ષાત્કાર કિવા પરમેશ્વરદર્શન કરી લેવું એ જ એક છે. તે ધ્યેય એકદમ સાધ્ય કરી લેવાની જેમની તૈયારી હોય તેવાને માટે ઈતર માર્ગોની શી જરૂર હોય છે?
જગતમાં તમામ વ્યવહાર સુખને માટે જ ચાલુ છે. રાજન ! વિચાર કરવાથી જણાશે કે જગતમાં જે આ બધો વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે. તે શાને માટે? તે સુખને માટે, એટલે જ એક ઉત્તર મળી શકે તેમ છે. ભિખારીથી તે રાજા સુધી, નાનાં બાળકેથી તે વાવૃદ્ધ સુધી તથા બ્રહ્મચર્સથી માંડીને ઠેઠ સંન્યાસ આશ્રમ સુધીનો કિવા આશ્રમ વગરને ચાલી રહેલ આ મનુષ્યોને સર્ષ વ્યવહાર કેવળ એક સુખની ઇચ્છાએ જ પ્રવર્તી રહેલ જોવામાં આવે છે. બાળકની ક્રીડાઓ પણ તેમની પિતાની દષ્ટિએ તે જેટલું અને જેવા પ્રકારે સુખદુઃખનું તેમને જ્ઞાન હેય તેવી પિતાની કલ્પના પ્રમાણે ચાલુ હોય છે. તેમ જ જુવાને પિતાપિતાની કલ્પના પ્રમાણે અને વહે પોતપોતાની કલ્પના તથા અનુભવ અનુસાર ક્રીડાઓ કરતા રહે છે. આ સર્વને ઉદ્દેશ તે સુખ મેળવવું એ જ એક હોય છે. પછી તે સુખની વ્યાખ્યા દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર કરે છે એટલું જ. આમાં બાળકે કરતાં કિશોર, કિશોર કરતાં કુમાર, કુમાર કરતાં તરુણ, તરુણ, કરતાં યુવાન, યુવાન કરતાં વૃદ્ધ, વૃદ્ધ કરતાં અતિવૃદ્ધ, એમ કમે અનુભવદષ્ટિએ વ્યવહારજ્ઞાનમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી તેઓ પોતપોતાથી અજ્ઞાનવર્ગોને પિતાના મનસ્વી વર્તન કરતાં રોકતા રહે છે. કારણ દેખીતું જ છે કે તેઓને નહિ રોકતાં જે મનસ્વી રીતે અને સ્વછંદતાથી વર્તવા દેવામાં આવશે તે તે તેમને પિતાને માટે તથા અન્યને માટે પણ અહિત કરનારું જ નીવડશે, માટે આવા કર્મોથી તેઓને રોકવા એ ફરજ તે કરતાં શ્રેષ્ઠ જ્ઞાનવાળાની હેય છે, એ વ્યવહારમાં પણ ક્રમ છે તે સારી રીતે જાણી શકાશે.
સંગ્રહવૃત્તિ એ જ દુઃખનું મૂળ છે. લેઓએ વ્યવહારમાં જે આ સુખની કલ્પના કરેલી હોય છે, તે વ્યાવહારિક એવા વિષયભોગનાં સાધનોના સંહના આધાર ઉપર જ અવલંબીને રહેલી હેવાથી વ્યવહારમાં આ તમામ લોકો તેવાં સાધને એકઠાં કરવાની પાછળ જ મંડ્યા રહે છે. તેમાં બાળકે રમતગમત અને રમકડાંમાં સુખ માની વધુ રમકડાંઓ એકત્ર કરવા પાછળ જ મંડ્યા રહે છે, તથા ખાવુંપીવું ઇત્યાદિમાં જે સુખ સમજે છે અને તે વસ્તુઓ પિતાને મન પ્રમાણે ન મળે તો દુઃખ માને છે. યુવાનો સ્ત્રીસુખ, પિસા, અલંકારો, ખાનપાન તથા ગાડીડા,
Page #157
--------------------------------------------------------------------------
________________
૨૮]
nતરા સર્વર તટુ ગ્રાહ્ય રાહતઃ | ફેશ.
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૦
બાગબગીચા, ઘર, મહેલ તથા રાજા જેવું ઐશ્વર્ય મેળવવું, લોકોમાં વાહવાહ થવી, પિતાને બધા સારા કહે ઈત્યાદિ લેકૅષણ, પુષણું અને વિરૈષણામાં જ સુખ માનતા હોવાથી નાના પ્રકારનાં વિષયરૂપ ઐશ્વર્યાનાં ઉપકરણ (વસ્તુઓ)એકત્ર કરે છે, તથા તે વિષય નહિ મળતાં અથવા મળ્યા પછી તેને નાશ થતાં દુઃખ પામે છે. ભિખારીથી તે રાજાપર્યત તમામનો ચાલતો આ બધો વ્યવહાર કેવળ વૈષયિક સાધના આધાર વડે જ સુખ પ્રાપ્ત કરી શકાય છે, એવા પ્રકારની માન્યતાના આધાર ઉપર રચાયેલો હોવાથી તેઓ વ્યવહાર સામગ્રીઓ એકઠી કરવામાં અને કુટુંબના ભરણપોષણમાં જ આખો જન્મ રો ભાર વહેનાર બળદની જેમ વ્યતીત કરે છે. આ વ્યવહારમાં ઘણોખરો વર્ગ આ પંકિતનો હોઈ તે વિષયરૂપ સાધનો વડે જ સુખ મેળવી શકાય છે અને તેમ કરવું એ જ પિતાનું કર્તવ્ય છે, એવું માની લે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમની આ સુખના જ્ઞાનની વ્યાખ્યા સાચી હોતી નથી. તેથી તે પૈકી સૌથી શ્રેષ્ઠ કેટિના એવા મહાત્માઓએ આ કરતાં પર જઈ ખરું સુખ શેમાં છે, તેને અંતિમ નિર્ણય સ્વાનુભવ લઈને કરેલ છે અને તે માર્ગ જ સર્વને બતાવી તે ધ્યેયની પ્રાપ્તિને માટે દરેકની વિધવિધ બુદ્ધિને વિચાર કરીને આ વર્ણાશ્રમાદિ તથા આચારાદિ શાસ્ત્રોની રચના કરેલી છે. તેનો ઉદ્દેશ એટલો જ છે કે તેના પાલનથકી તેઓ પોતાના સાચા ધ્યેયને પ્રાપ્ત કરી શકે. બાળક જેમ માતાપિતા કહે તે ઉપર શ્રદ્ધા રાખીને ચાલે છે તો સુખી થાય છે, કેમકે નાના બાળકનું હિત શેમાં છે તે તેના વડીલેને જ સારી રીતે અવગત હોય છે, તેમ નિષ્કામ એવા મહર્ષિઓએ અજ્ઞાનીઓના હિતની દષ્ટિનો વિચાર કરીને તેઓ માટે જ આ બધાં શાસ્ત્રની રચના કરેલી છે. વળી પશુ, પક્ષી, ઇત્યાદિ તે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ જ એક ધ્યેય હોવાનું સમજે છે. તેઓને આ સિવાય બીજા - કશાનું જ્ઞાન હોતું જ નથી, તેથી તેઓ ફાલતુ સંગ્રહવૃત્તિથી તદ્દન રહિત છે; પરંતુ અજ્ઞાની અને મૂઢ જવાના કલ્યાણને માટે સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ શાસ્ત્રકારોએ બતાવેલો હોવા છતાં જેઓ તેનું પાલન નહિ કરે અને પશુઓની માફક કેવળ આહાર, નિદ્રા, ભય અને મિથુન એટલી બાબતેની પાછળ જ મંડ્યા રહે અને તે મેળવવાની ઇચ્છાએ રાતદિન પ્રયત્ન કરીને વિષયોના સાધનો સંગ્રહ કરવા તરફ જ પ્રદત્ત થાય, તો તેવાઓને પશુ કરતાં પણ અધમ જ જાણવા જોઈએ. વળી આજકાલ લોકો વિદ્યો(ડાકટરો), કુટુંબીજને તથા મીઠું મીઠું બોલી લેકકલ્યાણને નામે પોતાની સ્વાર્થવૃત્તિ સાધનારાઓને જ હિતેચ્છુઓ સમજી તેમના ઉપર જેટલો વિશ્વાસ રાખે તેટલો જ વિશ્વાસ અપરાક્ષનુભવી મહાત્માઓ, ધર્મ અને ઈશ્વર ઉપર રાખે તે જગતમાં આવી કરુણાજનક આપત્તિઓ કદાપિ ન ઉતરે. આમ સાંપ્રત જગતના દુ:ખનું મૂળ ફાલતુ વિષય સાધનોનો સંગ્રહ તેમજ ધર્મ અને ઈશ્વર પ્રત્યે અશ્રદ્ધા હોવી એ જ છે.
| કિરણ ૧૦
જગતમાં ઊતરેલી આપત્તિનું મૂળ આ બધું બ્રહ્માંડ ચલાવનારે કાઈક છે, એમ તે સર્વને નિરભિમાનપણાથી કબૂલ કરવું પડે છે. પછી તે કેવો છે ? કયાં છે? ઇત્યાદિ પ્રશ્નોનું નિરાકરણ દરેક પોતપોતાની માન્યતાનુસાર કરી લે છે એટલું જ પરંતુ કોઈ એક છે, એમાં તો કોઈના પણ બે મતો છે જ નહિ. વળી પરમાત્માનું અંતિમ જ્ઞાન તે કેવળ એક મનુષ્યયોનિમાં જ થઈ શકે છે. ઇતર કઈ યોનિમાં તે પ્રાપ્ત કરી શકાતું નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ મનુષ્યયોનિનું અંતિમ ધ્યેય હેઈ એકરૂપતા થઈ પરમસુખની પ્રાપ્તિ કરી લેવી એ જ એક અંતિમ ધ્યેય સિદ્ધ કરવાનું હોય છે. છતાં જે મનુષ્યો આ ધ્યેય સિદ્ધ ન કરે અને બીજા ગમે તેટલા વિષયો સંપાદન કરે તો તે સર્વ અંતે નિરર્થક જ ગણાય. આ જગતતંત્ર ચલાવનાર ઈશ્વર થાય છે. તે જગતમાં પશુ, પક્ષી, કીટ, પતંગ, ઝાડ વગેરે સર્વને પોષણું કરી રહ્યો છે; તો શું તે અમને ઉપવાસ રાખશે ? એવી જેમનામાં દર શ્રદ્ધા હોય તેમની વાત તો જુદી; પરંતુ જેઓની દઢ શ્રદ્ધા હતી નથી તેઓ કદાય પેટપૂરતાં અન્ન, વસ્ત્ર અને રહેવાનું એકાદ જરૂરી સ્થાનક એટલા પૂરતો પ્રયત્ન કરે, તો તે ક્ષમ્ય ગણાય; પરંતુ જગતમાં જીવનનિર્વાહને માટે ઉપયોગી એવાં કેટલાં સાધનોની જરૂર હોય છે? ગમે તેવા શ્રીમંતમાં
Page #158
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ) તે આ સર્વની અંદર પણ છે ને સર્વની બહાર પણ સર્વત્ર તે જ વ્યાપેલું છે. [ ર૯ શ્રીમંત અથવા ગરીબમાં ગરીબ પણ શેર બશેર અન્નથી વધુ ખાઈ શકશે નહિ. જીવન ટકાવવાને માટે જાડું પાતળું અને; અંગ ઢાંકવા પૂરતું એકાદ વસ્ત્ર તેમ જ નાનું સરખું ઘર બસ છે. પરંતુ જગતમાં જીવન ટકાવવાને બહાને સર્વ લોકોને જે આ બધા પ્રયત્ન ચાલી રહેલો વ્યવહારમાં જોવામાં આવે છે, તે ખરેખર જીવન નિભાવવાને માટે હેતો નથી; પરંતુ ઉપર બતાવેલો પુત્ર, ધન અને લોક-પરલોક વગેરેની અભિલાષાઓ સેવીને ફાલતુ વિષયોનો સંગ્રહ કે જેની જીવનને માટે કિંચિત્માત્ર પણ જરૂર છેતી નથી; તેવા પ્રકારના નિરર્થક વિષયો, આપ આપસમાં કળ અને બળ વડે એકબીજા પાસે યુક્તિપ્રયુકિતથી પડાવી લેવાને માટે જ ચાલી રહ્યો છે. જગતમાં જીવનને નામે આપસઆપસમાં અંદરખાને ચાલી રહેલી આ ઈમ્પ્રવૃત્તિઓ અને તેવી વૃત્તિઓ સંતાપવાના ઉદ્દેશ વડે ઉપરથી લોકોનું હિત તથા કલ્યાણ કરવાની ભાવના દાખવી પિતાનો વાર્થ સાધનારા હિતેચ્છુ ગણતા ઠગારાઓને પ્રસ્તુત કાળમાં રાફડો ફાટેલો જોઈને મનુષ્યોની આ પશુ કરતાં પણ અધમ વૃત્તિઓને માટે વિચારશીલ અને બુદ્ધિમાનને તેઓ માટે દયા ઉપજ્યા વગર રહેશે નહિ. આ ઈર્ષા બોર તથા સ્વાર્થ સાધવામાં જ અંધ બનેલા સંગ્રહીઓ ધર્મનાં બંધનોને ફગાવી દઈને પોતાની મનરી રીતે, જગતનું કલ્યાણ કરવા નીકળી પડ્યાનો દાવો કરે છે, પણ તેમનો એ દા તદ્દન નિરાધાર હોય છે. તેઓએ ધર્મને અભ્યાસ કરેલો હોતો નથી જેથી મનરી રીતે જગકલ્યાણનો ઈજારો તે એ પિતાનો હોવાનું માની બેસે છે; પરંતુ વાસ્તવમાં તો તે એક પ્રકારનો દંભ છે. કારણ કે જે મહષિઓએ બતાવેલાં સાચાં ધમંતોનું પાલન થાય તે પછી અંતરમાં રડેલો પોતાનો સ્વાર્થ શી રીતે સાધી શકાય? એટલા માટે બહારથી લોકકલ્યાણને ડોળ કરવા નીકળેલા અને અંદરખાને વિષયોની લાલસા સેવનારા અને લેકકલ્યાણુને નામે અજ્ઞાનીઓને પણ પોતાની સાથે લઈને જ બળતી ચિતામાં પડનારા તથા પોતાસહ ભસ્મીભૂત થતા આ પિતાને બુદ્ધિમાન સમજનારા પરંતુ વાસ્તવિક રીતે અત્યંત મૂઢ અને દાંભિકે વર્ણ, આશ્રમ, રીતિ, નીતિ, ન્યાય, જ્ઞાતિ, જાતિ અત્યાદિ શાસ્ત્રોમાં કહેવામાં આવેલા યોગ્ય ધર્મબંધારણો કે જેની મૂળ સાચા પ્રેયની પ્રાપ્તિ થવાને માટે એહિક અને પારલૌકિક દૃષ્ટિએ વ્યવહારમાં અત્યંત જરૂર હોય છે તેને છાડી દઈ લોકોની અધર્મ વૃદ્ધિમાં જ પ્રવૃત્તિ કરાવી અજ્ઞાની જનો પાસેથી પોતાનો સ્વાર્થ સાધી લે છે. દુર્ભાગ્યે આજકાલ આવા પ્રકારના માર્ગદર્શકનો જ કીડીઓની માફક રાફડો ફાટેલા હોવાથી જગતમાં સર્વત્ર અત્યંત હીન સ્થિતિ નિર્માણ થવા પામેલી છે. સારાંશ કે, વૃદ્ધાદિકે સુખની વ્યાખ્યા બાળકો તથા યુવાનો કરતાં એ સારી રીતે સમજી શકે છે, તેથી તેમણે પોતાનાથી નીચી કેટિના બુદ્ધિમાનેને સન્માર્ગે દોરવા જોઈએ. એ વ્યવહાર ન્યાયાનુસાર જેઓ આ વ્યાવહારિક વિષય સંગ્રહના આધારે જ સુખની કલ્પના કરી લઈ તે મેળવવાને માટે પ્રયત્ન કરે છે, તેના કરતાં આગળ જઈ જ્યાં પહોંચ્યા એટલે સુખની અંતિમ મર્યાદા પરિપૂર્ણ થાય છે, એવા સ્થાનનો મહર્ષિઓએ અંત જોઈ તે પરમ સુખનો નિશ્ચિત માગે કે જયાં બુદ્ધિને પણ વિલય કરવો પડે છે, તેનો પોતે સ્વાનુભવ લઈ કેવળ આત્મપ્રાપ્તિમાં જ સુખ છે, તે સિવાય બીજા કશામાં સુખને લવલેશ પણ નથી, એવો અતિમ નિર્ણય કર્યો છે. સુખની આખરી મર્યાદા અત્રે જ પૂર્ણ થાય છે. માટે લોકો પણ તેનો અનુભવ લઈ સુખ અને કાયમી શાંતિ પ્રાપ્ત કરી શકે એટલા માટે તે માર્ગ જ તેમણે લોકોને બતાવે છે. પરંતુ આ કાર્ય તેમણે જેમ નાનું બાળક વૃહનાં તો સમજવાને માટે એકદમ શક્તિમાન હૈતો નથી, તેથી તેને તેની બાળકબુદ્ધિ અનુસાર ધીરે ધીરે આગળ વધારવો પડે છે, તેમ આ અજ્ઞાનીઓનો વિચાર કરીને શાસ્ત્રકારોએ પ્રથમતઃ આચાર, વર્ણ, આશ્રમ, નીતિ, ન્યાય, વિવેક, અમદમાદિ સાધનો ઇત્યાદિ બાબાનો નિશ્ચય કરીને તેવા નિયમો નકકી કરેલા છે, તથા વર્ણાશ્રમાચિત ધર્મનું પાલન કરવાને માટે માર્ગદર્શન કરી આપેલું છે. આ કાર્ય એટલી બધી કુશળતાથી કરેલું છે કે સમયે યા વગર સમજપે તેનું પાલન કરવામાં આવે તો પણ તે વડે અંતે સાચું સુખ પ્રાપ્ત કરી શકાય છે. માટે પ્રથમતઃ તે દરેકે પોતપોતાના વર્ણાશ્રમાદિ સ્વધર્મનું ચુસ્ત રીતે પરિપાલન કરવું જોઈએ, એ વ્યવહારમાં સૌથી આવું કર્તવ્ય છે; એ નિશ્ચિત સિદ્ધ થાય છે. પ્રસ્તુત સમયે જગતમાં ઊતરેલી આપત્તિનું મૂળ સંયમના અભાવે આપણી સ્વધર્મપાલનની અશક્તિ અને ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધા તથા બીજાઓનું આંધળ
Page #159
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
ચતુ સવfા મૂતાને ચાર-જોવાનુ
[ ઉપાસનાડ કિર૦ ૧૧
અનુકરણ કરીને જીવોને માટે તદ્દન બિનજરૂરી એવાં મોજશેખનાં ફાલતું સાધનોને સંગ્રહ કરે ઇત્યાદિ ખોટા દુરાગ્રહમાં જ સમાયેલ છે. ટૂંકમાં મર્ષિઓએ બતાવેલા સનાતન ધર્મ ઉપરની અશ્રદ્ધા એ જ આજની અવનતિનું મુખ્ય કારણ છે એમ નિશ્ચયપૂર્વક સમજે.
કિરણાંશ ૧૧ અધર્મને અંત આવશે તે જ સુખની પ્રાપ્તિ થશે હે રાજન! તમો હવે સારી રીતે સમજી શક્યા હશો કે વ્યવહારમાં પણ શ્રદ્ધા અને અશ્રદ્ધા નામની બે શાખાઓ છે. તેમાં શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ હોઈ અશ્રદ્ધા વડે કેવો ઘાત (વિનાશ) થાય છે, એ વાત તો તમે પ્રસ્તુત સમયે જગત ઉપર ઊતરેલી આપત્તિથી પ્રત્યક્ષ જોઈ શકશે. આ જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી તે આજસુધી આ ભરતખંડમાં આજના જેવી સ્થિતિ એટલે કે છતાં વરસાદ અને છતાં અનાજે ખોરાકની તંગી, લક્ષમીનો ક્ષય અને વિદ્યાનું નામનિશાન પણ રહ્યું નથી, આવા પ્રકારની મહાન આપત્તિ કદી પણ આવેલી ન હતી. જુ નો આ ધર્મ ઉપરની અશ્રદ્ધા વંડ બીજાના આંધળાં અનુકરણને લીધે જીવનને જેની બિલકુલ જરૂર નથી, એવા પ્રકારનાં ફાલતુ શેખનાં સાધનોનો સંગ્રહ તથા નીતિ, ન્યાય, પવિત્રતા, આચાર, વર્ણ ઇત્યાદિ ધર્મોનો ત્યાગ થવાથી સમુદ્રમાં રહેનારી માછલી પાણીના અભાવથી જેમ તરસ વડે ટળવળીને મરે છે, તેમ રોજ અને વગર થતાં હજારો મનુષ્યોનાં મરણે એ સર્વ અધર્મનાં જ ફળ છે એમ નિશ્ચયપૂર્વક સમજે. જ્યાં સુધી મનુષ્યને આ અધર્મ વેતાળનો ભય ઉત્પન્ન થયો નથી. જીવનમાં તદ્દન નિરર્થક એવી વસ્તુઓનો સંગ્રહ કરવા તરફ અપ્રીતિ ઉત્પન્ન થયેલી નથી તથા ધર્મનો નાશ કરે; ફાલતું વિષયવસ્તુઓનો નિરર્થક સંગ્રેડ કરવો; નીતિ, ન્યાય, સદાચાર, વિવેક, વૈરાગ્ય અને સંયમાદિને ત્યાગ કરે; આચારભ્રષ્ટ થવું, મનમાં આવે તેમ અને કાવે તેવું વર્તન કરવું, ગમે તે પ્રકારે લોકોની પાસેથી સ્વાર્થ સાધી લેવો, કેવળ પારકાઓનું આંધળું અનુકરણ જ કર્યા કરવું અને તેને જ કર્મ સમજવું, ઇત્યાદિ પ્રકારોનો અર્થાત સાંપ્રત કાળમાં સમજવામાં આવતાં આવાં કમીરૂપ વેતાળને અંત આવશે નહિ ત્યાં સુધી માટે તે જગતમાં કદી પણ સુખ પ્રાપ્ત થશે નહિ એમ નિશ્ચયપૂર્વક જાણે. સારાંશ એ કે, વ્યવહારમાં પણ સજજને અને આખું પુરુષોનાં વચનમાં જ શ્રદ્ધા રાખવી હિતાવહ છે.
હિતેચ્છુઓએ અન્યથા શ્રદ્ધા નહિ રાખવી હિતેચ્છુ પુરુષોએ અન્યથા એટલે સ્વાર્થ સાધુ એવા પરકીયો ઉપર કરી પણ શ્રદ્ધા રાખવી નહિ પરંતુ પોતાના આપ્ત એવા સજજને ઉપર જ શ્રદ્ધા રાખવી. નહિ તો પરિણામ એ આવે છે કે માછલી જેમ બહારથી સીધા દેખાતા પરંતુ અંદરથી વાંકા વળેલા અને લોટ લગાડેલા તીક્ષણ કાંટા ઉપર શ્રદ્ધા રાખવાથી પોતાનો નાશ કરી લે છે, તેવી રીતે પોતે પોતાના ઉપર વિનાશની આપત્તિ વહોરી લે છે, અને તેનો અનુભવ તે આજે પ્રત્યક્ષ આવી રહ્યો છે. આથી જ આપણા શાસ્ત્રકારો પોકાર કરીને કહે છે કે સજજનો ઉપર જ વિશ્વાસ રાખવો, દુર્જન ઉપર નહિ. આપ્ત પુરુષોનાં વચનો અને સજજને ઉપર વિશ્વાસ રાખવાથી જન કલ્યાણ થયેલું છે અને દર્શન ઉપર વિશ્વાસ રાખવાથી જેઓનો નાશ થવા પામેલો છે તેવાં ઘણાં ઉદાહરણો છે. હવે આ વચને કયાં અને સજજનો કોને કહેવા, તેને વિચાર કરવો જરૂરી છે.
આત અને સજજન કેણ ? સત્ય અને અજ્ઞાત વસ્તુનો બંધ કરી આપનારા આપ્ત કહેવાય અને તેમનાં વચન એ જ મંત્ર કહેવાય. બ્રહ્મનિષ્ઠ મહાત્મા મહર્ષિઓ બ્રાંતિથી, પ્રમાદથી, કોઈને મળવાની ઈચ્છાથી અને ઇન્દ્રિયોના શિથિલપણા આદિથી એટલે તમામ વિષયવાસનારૂપી પારસોથી રહિત હાઈ બુદ્ધિથી પર એવા આત્મસ્વરૂપમાં જ નિત્ય સ્થિત હોવાથી તેઓ જ સાચા આપ્ત ગણાય છે. અને આવા મહર્ષિઓનાં વાકયોને જ આપવાકયો કહે છે. તેમણે કેવળ લોકહિતની દષ્ટિએ અપૌરુષેય એવા વેદોને તપશ્ચર્યાદિ બળ વડે સૌથી પ્રથમ પિતાના
"
મા
તમામ
કામ
Page #160
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] જે આ મુજબ સર્વભૂતાને આત્મામાં જ જુએ છે
[૩૧ હૃદયમાં સાંભળ્યા; તેથી તેને કૃતિ પણ કહેવામાં આવે છે. એ અવેદ, યજુર્વેદ, સામવેદ ઇત્યાદિથતિને જ લોકહિતાર્થે શિષ્ય પરંપરા વડે પ્રવૃત કર્યા છે. તે પૈકી શ્વેદના મંત્રોને ઋચાઓ, યજુર્વેદના મંત્રોને યજુષો અને સામવેદના મંત્રોને સામે કહે છે. આ બધા વૈદિક મંત્રો કહેવાય છે. આ સિવાય પુરાણાદિમાં બીજે જે આપવચનરૂપ મંત્ર છે તે બધા તાંત્રિક મંત્ર કહેવાય છે. યજ્ઞાદિ કાર્યોમાં આ ત્રણ વેદ મુખ્ય છે, અને ચોથો અથર્વવેદ છે, તેમાં અર્થશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, યંત્રતંત્રાદિ વિવિધ વિદ્યાઓ વગેરેનો સમાવેશ પણ થાય છે. આ ચારેનાં ચાર મુખ્ય વાકયો છે, તેને મહાવાકયો કિવા ચતુપદાથે એમ પણ કહેવાય છે. સર્વ આપવાના સારનો સમાવેશ આ ચાર મહાવાકોમાં જ થઈ જાય છેઃ (૧) પ્રજ્ઞાનં ત્રણ (વે) (૨) ૬ (૬), (૩) તાવમfસ (સામવેદ), તથા (૪) મામા ઘા (બધા). આ ચાર મહાવા ચારે વેદનાં મુખ્ય વાક છે. એ જ સર્વનું કર્તવ્ય, પ્રાપ્તવ્ય અને જ્ઞાતવ્ય છે. આ અંતિમ ધ્યેય હોઈ તેની પ્રાપ્તિને અર્થે જ ઈતર તમામ વિધિ અને નિયમવાકયો રચાયેલાં છે. અર્થાત વર્ણાશ્રમાદિ ધર્મોની ઉત્પત્તિ ઉપર્યુક્ત જયની પ્રાપ્તિને માટે જ તેઓએ કરેલી છે. માટે તે પ્રકટ કરનારાઓ જ સાચાં આપ્ત હેતેમનાં વચનો ઉપર વિશ્વાસ રાખવાથી બાળક જેમ માતાપિતાના વિશ્વાસ ઉપર ધાસ્તી વગરનો કિવા નિર્ભય થઈને રહે છે તેમ આ આખો કિવા સજજોએ બતાવેલા ધર્મોનું પાલન કરીને મનુષ્યોએ નિર્ભય થઈ રહેવું જોઈએ.
આજકાલ માનવામાં આવતું કર્તવ્ય અવિચાર એ જ મહાન આપત્તિ છે. આજકાલ તો આસોના વાકયમાં અવિશ્વાસ રાખી કૃતિશાસ્ત્રના આધાર વગર પોતાના મનમાં આવે તેમ ફાવે તેવા કુતર્કો કરવા તેને જ કર્તવ્ય માનવામાં આવે છે. આવા કતરૂપ વિષયની વાલા સર્વત્ર પ્રસરેલી હોવાથી આ આખું જગત મૂછિનું બનેલું છે. પોતાને મોટા મોટા બુદ્ધિશાળી સમજનારાએ અને અગ્રણીઓ પણ મિથ્યા અભિમાન વડે આ કુતરૂપી મેહમાં ફસાઈ અંધ બનેલા છે, તો પછી દતરની તો વાત જ કયાં રહી? તેઓથી આત્મહિતનો સાચો માર્ગ એળખાતો નથી અને તેથી તેઓ ભળતે માર્ગે જાય છે તથા ફરીફરીથી અંધની માફક મેહમાં ભટકાયા કરે છે. આમ જગતમાં બધા લોક કલ્યાણની ઈરછા વડે જ કર્તવયરૂપી ઝેર પીને મૂછિત થવાને લીધે અંધ બની ગયા છે. તેઓને આત્મહિતનો સાચો માર્ગ જડતો નથી અને મિથ્યાભિમાનને લીધે સાચો માર્ગ ઓળખવા જેટલી બુ તેમનામાં હેતી નથી. આ રીતે તેઓ પોતાની જાતે જ પોતાના વિનાશને નેતરે છે, એટલું જ નહિ પરંતુ પિતાની સાથે અનુયાયીઓને પણ વિનાશ કરાવે છે. માટે આ અવિચારનો ત્યાગ કરીને પરમ શ્રદ્ધાવડે યુક્ત થઈ આમ એવા મહષિ અને બ્રહ્મનિટ મહાત્મા પુરુષોનાં વાકયો ઉપર નિશ્ચલ વિશ્વાસ રાખીને ધ્યેય પ્રાપ્ત કરી લેવું જોઈએ. આ રીતની શ્રદ્ધા એ જ આત્મોન્નતિનું મૂળ હે તેવી શ્રદ્ધા જ પરમેશ્વરનાં સાક્ષાત દર્શન કરાવી આપવા સમર્થ છે. રાજન ! શ્રદ્ધા સંબંધે એક પ્રસંગ કહું છું:
બેબડું બોલવું માતાપિતા સમજે છે કોઈ એક સમયે એક મોટા શહેરની અંદર જવાનું થયું. જેમને ત્યાં મુકામ હતા તે સદગૃહસ્થને ત્યાં એક વયોવૃદ્ધ ગૃહસ્થ નિત્યપ્રતિ ભકિતભાવ વડે રોજ ભગવદ્ગીતાને પાઠ નિયમપૂર્વક કરતા હતા. એ ગૃહસ્થને ત્યાં એક વિદ્વાન મહેમાન આવ્યા. તેઓ પોતે સંસ્કૃતના સારા અભ્યાસી હતા. તેઓ આ ગૃહસ્થને પાક અશદ્ધ થતો જોઈ તેમને સુધારવાના ઉદ્દેશથી દરરોજ લાંબો સમય તેમની સાથે ગાળતા હતા, પરંતુ નિલ અભ્યાસ પડી જવાથી તેમ જ વયોવૃદ્ધ હોવાને લીધે પાઠક પતે તે ભૂલી જતા અને બીજે દિવસે વળી પાછા અશુદ્ધ પાઠ જ ચાલું રાખતા. આમ દરરોજ લાંબો સમય બંનેની રકઝક ચાલ્યા કરતી. આ રીતે પાંચ છ દિવસો થઈ ગયા. બીજી બાજુએ ઘરની સર્વ મંડળી મહેમાનો માટે ખોટી થઈ બેસી રહેતી, રંતુ મહેમાન પાઠ પૂરો થાય ત્યારે જ સ્નાન કરી પછી નિત્યકર્માદિ કરતા. આથી ઘરમાં બધાંઓને વગર કારણે ખાટી થવું પડતું. આમ છ સાત દિવસ તે વીતી ગયા અને પાઠ તો પાડો અશુદ્ધ જ રહ્યો, આથી એક દિવસે મેં સહેજ કુતૂહલથી મહેમાનને કહ્યું, “કાકા સાહેબ! કેમ છે? તો જ આટલી બધી મહેનત કરે છે તે શું આ ગૃહસ્થને પાઠ શુદ્ધ થયો કે?” તેમણે તત્કાળ કહ્યું. “મહારાજ! હું છું
*
I
E
FE
Page #161
--------------------------------------------------------------------------
________________
૩૨]
સર્વભૂતેષુ રામાનં તતો વિગુણ
૪.
[ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૨
સાત દિવસથી આટલી આટલી માથાફેડ કરી રહ્યો છું; પરંતુ આ તો સહેજ પણ સુધરતા નથી.” “અશુદ્ધ પાઠ તે મહાન દોષ ગણાય ખરું ને?” કાકા સાહેબ ! તો કરે છે તે ઘણું સારું છે, પરંતુ આ પાકશુદ્ધિનું કાર્ય આપ રાત્રે કિવા બીજે કઈ વખતે કરે તો વધુ સારું! વળી તેઓ દરરોજ પાઠ કરતાં કરતાં ઘરડા થઈ ગયા છે, તેમને રોજનો અભ્યાસ દઢ થયેલ હોવાથી એકદમ શી રીતે સુધરે ? નાનાં બાળકોની બુદ્ધિ વિદ્યા ગ્રહણ કરવામાં જેટલી નિર્મળ હોય છે તેટલી વૃદ્ધિની કયાંથી હોય ?” આ વિવેચન ચાલતું હતું એટલામાં માલિકના છોકરાને એક નાનો છોકરો આવ્યો તથા બેબડા અને કાલા કાલા શબ્દો વડે બોલ્યો, “કાકા જલદી ભૂ કરો, બપોરે અમને બધાંને બાગમાં લઈ જવાનું છે ને?” “હા બેટા, આજે જલદી નાહીશ.” એવું આશ્વાસન મળતાં જ બાળક તો ચાલ્યો ગયો. મેં પૂછયું, “કાકા સાહેબ ! આ બાળકે શું કહ્યું ? હું તો તે જરાપણ સમજે નહિ.” તેઓ બોલ્યા કે, “મેં બધાં બાળકોને ગઈ કાલે કહ્યું હતું કે તમને બધાંને આજે હું બહાર ફરવા લઈ જઈશ. તે ધ્યાન રાખી તેણે મને જલદી સ્નાન કરવા જણાવ્યું.” મેં કહ્યું, “કાકા સાહેબ ! તે એટલું બધું અશુદ્ધ, બોબડું અને કાલું કાલું બોલતા હતો કે મને તે જરાપણ ન સમજાયું અને આપ તો સમજી ગયા. આ ઉપરથી મને એમ લાગે છે કે નાનાં બાળકે ગમે તેવું બોબડું, તોતડું કે અશુદ્ધ બોલે છતાં તેને ભાવ માતાપિતા અને વડીલો સમજી શકે છે. તે પછી જે ખરેખર શ્રદ્ધાયુકત થઈ નિર્મળ ભાવનાથી પાઠ કરતો હોય તો તે જેની પ્રીત્યર્થે પાઠ કરે છે તે સમો હશે કે નહિ વારં?” તેઓ બુદ્ધિશાળી હોવાથી આ કથનનો ભાવાર્થ તુરત સમજી ગયા. અને તેમણે એ ગૃહસ્થને ત્રાસ આપવાનું છોડી દીધું. તાત્પર્ય એ કે, જે અંતઃકરણમાં શુદ્ધ ભાવના હશે અને ઉપરથી અશુદ્ધ બોલવામાં આવશે, તે પણ પરમેશ્વર જરૂર સમજી શકશે, પણ અંદર અશુદ્ધ ભાવના હોય અને બહારથી ગમે તેટલો શુદ્ધ પાઠ કરે તે તે નિરર્થક જ છે. રાજન ! આ પ્રમાણે શ્રદ્ધાને પ્રભાવ છે, તે તમોને હવે સારી રીતે સમજાયું હશે; પરંતુ વાસ્તવિક રીતે શ્રદ્ધાને અંત તો મેં ઉપર કહેલી શ્રદ્ધા અને અઝહા નામની બંને શાખાઓથી પર સ્વતઃસિદ્ધ અને અનિર્વચનીય એવી જે મૂળ શ્રદ્ધા છે તેમાં જ થાય છે.
કિરણાંશ ૧૨
મને શ્રદ્ધા છે અને નથી ઉપર પ્રમાણે વિવેચન ચાલતું હતું તે પ્રસંગે સભામાં કોઈ એક ગૃહસ્થે નમ્રતાથી કહ્યું, “મહાત્મન ! મને આપ ક્ષમા કરશો. હું આપનું નામ સાંભળીને ઘણે દૂરથી આવ્યો છું. મારા મનમાં શંકા છે તેનું આપ નિવારણ કરી શકશો એમ મને લાગે છે; પરંતુ સાથે સાથે મારે પ્રથમથી જ કહી દેવું જોઈએ કે, “હું અશ્રદ્ધાળુ પણ નથી અને શ્રદ્ધાળુ પણ નથી.” શાસ્ત્રકારો કહી ગયા છે માટે તે કદાચ સત્ય હશે એમ સમજીને હું શ્રદ્ધા રાખું છું અને વળી વ્યવહાર પ્રસંગે વિપરીત અનુભવ આવે છે તેથી આ બધા શાસ્ત્રકારોએ ગપ્પાં માય છે કે શું? એવી મને અશ્રદ્ધા પણ ઉત્પન થાય છે. આપે તે અત્યાર સુધી શ્રદ્ધા રાખવા જણાવ્યું પરંતુ આજકાલના જમાનામાં શ્રદ્ધા કયાં રાખવી ?” વચમાં જ કાઈ બોલી ઊઠ્યો કે “આપણો દેશ અંધશ્રદ્ધા માટે પ્રખ્યાત છે. પૂર્વે ધર્મમાં અંધશ્રદ્ધાળુ કહેવાતું હતું અને હવે પોતાને અંધશ્રદ્ધાળુ નહિ સમજનારાઓ અને બુદ્ધિમાન કહેવરાવનારાઓ પણ પરકીય એવા પાશ્ચાત્યોના મોહમાં જ આંધળા બન્યા છે; એમ ગમે ત્યાં અંધશ્રદ્ધા તો છે જ.” તેમને રોકીને કહ્યું, “આ વિષય અપ્રસ્તુત છે, માટે તેને છોડી દે.”
હું નારતક છું તે કયા સાધન વડે જાણવામાં આવે છે ? તમારા પ્રશ્ન ઉપરથી મને એક પ્રસંગ યાદ આવે છે. તમેએ કહ્યું કે “મારામાં શ્રદ્ધા છે પણ ખરી અને નથી પણ ખરી.' તેમ એક દિવસે એક કટપક વિદ્વાન અને નિપુણ એવા એક વિદ્યાપીઠના મુખ્ય શિક્ષકે મને પ્રશ્ન કર્યો હતો કે, “હું આસ્તિક પણ નથી અને નાતિક પણ નથી.” તે ઉપરથી તેમને કહ્યું કે, “હે વિદ્યાપીઠના મુખ્ય ગુરુ ! આપને મારે બસો ગુણ આપવા પડશે.” પ્રશ્નઃ શી રીતે ? ઉત્તર: તમો તે પરીક્ષક છે તેથી સારી રીતે જાણી શકશો કે જગતમાં બે પ્રકારને આગ્રહી લોકો તે જોવામાં આવે છે:
Page #162
--------------------------------------------------------------------------
________________
નાના
IT
ગીતાહન] તેમ જ સર્વ ભૂતેમાં એ આત્માને જુએ છે તે કોઈને કદી નિંદો નથી. [ ૩૩ (૧) પિતાને હું આતિક છું એમ માની તેવું કહેવરાવનાર તથા (૨) હું નાસ્તિક છું એમ માનનાર. આ રીતે બે પંથને જુદો જુદે આગ્રહ રાખનારાઓ તે જગતમાં જોવામાં આવે છે. પરીક્ષકના નિયમ પ્રમાણે તમે જે આ બે પ્રશ્નો કઈ પરીક્ષામાં જુદા જુદા પૂછે તો તે દરેકને પૂરા સો સો ગુણે આપવા પડશે, પરંતુ આપે તો હું બંને છું એમ કહ્યું છે, તેથી સો ગુણ આસ્તિકતા અને સે ગુણ નાસ્તિકતા બદલ એમ બસ ગુણે, જે મને એટલા પૂરતો પરીક્ષક નીમે તે હું તમને જરૂર રખાયું. કેમકે આમ કહેવામાં તમે સાચી આસ્તિકતા કિંવા શ્રદ્ધા પ્રકટ કરો છો. વિચાર કરો કે, “ હું આસ્તિક નથી કિંવા અશ્રદ્ધાળું ” એમ જે કંઈ કહે તો તેને એમ પૂછી શકાય કે “હું નાસ્તિક કિવા અશ્રદ્ધાળું ” એમ કહેવાની આપનામાં શ્રદ્ધા છે કે આપ બીજા કોઈ સાધન વડે તેમ કહી રહ્યા છે? સારાંશ, “હું નાતિક કિંવા અશ્રદ્ધાળું ' એમ કહેવું તેના મૂળમાં પણ શ્રદ્ધા જ રહેલી છે. તે મૂળ સ્વતઃસિદ્ધ એવી એક શ્રદ્ધાની જ (૧) હું નાસ્તિક કિંવા શ્રદ્ધાળું નથી અથવા (૨) હું આસ્તિક કિવા શ્રદ્ધાવાળા છું, એવી બે શાખાઓ વ્યવહારમાં હઈ દરેક મનુષ્ય તે તે શાખાઓને દુરાગ્રહ રાખે છે; પણ તે તે એક નાદાનપણું કિવા શ્રદ્ધાના સાચા સ્વરૂપનું અજ્ઞાન જ ગણાય ખરું ને? કેમકે મૂળ શ્રદ્ધા તો અનિર્વચનીય અને સ્વતઃસિદ્ધ હોવાથી તે વાણી, મન, બુદ્ધિ દત્યાદિ દ્વારા વ્યક્ત યાને પ્રકટ કરી શકાય તેવી નથી. કેમકે કોઈ પણ વસ્તુનું પ્રાકટ્ય થયું, એટલે એ વાત તે IT તદ્દન નિશ્ચિત થઈ કહેવાય કે આને આ પ્રમાણે પ્રકટ થવાની ક્રિયા કરવાની શ્રદ્ધા હતી. શ્રદ્ધા વગરનું કથાનું પ્રાકટય થવું કદાપિ શક્ય જ નથી. પછી તે ઉપર કહ્યા પ્રમાણે બે શાખાઓ પૈકી ગમે તે પ્રકારની હોય!
આ સર્વ પ્રવૃત્તિ શ્રદ્ધા ઉપર કે ફી ઉપર ચાલી રહી છે? હે વિઠન! વિચાર કરો કે હું શિક્ષક છું એવા પ્રકારની આપને શ્રદ્ધા છે ખરી? જે તેવી શ્રદ્ધા જ ન હોય તો પછી તમો વિદ્યાર્થીવર્ગને શિક્ષણ કેવી રીતે આપી શકશે? વળી વિદ્યાર્થીઓની પણ તમારા ઉપર શ્રદ્ધા ન હોય તે તે શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? શ્રદ્ધા જ દરેકનું જીવન છે. માતા ઉપર વિશ્વાસ ન હોય તે બાળક કેમ કરી જીવી શકે? વિશ્વાસ જ ન હ ય તે પુરુષને સ્ત્રી થકી સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? અને વૃદ્ધોને બાળક ઉપર પ્રેમ પણ ક્યાંથી ઉત્પન્ન થાય? શ્રદ્ધા જ ન હોય તો ખેડૂત જમીન ખેડે જ કયાંથી? અનાજ વાવવાની અથવા સંગ્રહ કરવાની જે પ્રવૃત્તિઓ મનુષ્યો કરે છે તે છે વગર શ્રદ્ધાએ? તમે આ નોકરી દર મહિને પગાર મળશે તેવા પ્રકારની શ્રદ્ધા વડે જ કરે છે ને ? માટે આતોના શબ્દોમાં અવિશ્વાસ રાખવો એ મહાન શત્રુ સમાન છે. શ્રદ્ધા નામની પ્રેમાળ માતા એટલે ઉપર કરેલી મૂળ શ્રદ્ધા જ પિતાનાં બાળકે એટલે આતિક અને નાસ્તિકપણાની ભાવનાઓના આગ્રહી એને દરેક કુતકેવી સુરક્ષિત રાખે છે. સજજને ઉપર શ્રદ્ધા નહિ રાખનાર મૂઢ મનુષ્યને લક્ષ્મી કીતિ, કાર્ય સફળતા અને સુખ ઇત્યાદિ કદી પણ પ્રાપ્ત થતાં નથી. શ્રદ્ધા વિનાને પુરુષ બધી વાતે બાપ હીન-હીન બની જાય છે. સારાંશ, શ્રદ્ધા એ જ આખા જગતનો આધાર છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. કેમકે જે મૂળ શ્રદ્ધા જ નષ્ટ થાય તો પછી આ જગતમાં ચાલતા તમામ વ્યવહાર નાશ પામે. કદાચ તેમાં શંકા કરો કે જગતમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ મળનારાં ફળ ઉપર જ ચાલે છે, નહિ કે કેવળ શ્રધા ઉપર ! તે વિચાર કરી આમ કરવાથી પ્રત્યક્ષ ફળ મળશે એ ભાવના જ પ્રથમ કયાંથી ઉદભવે? શ્રદ્ધા સિવાય બીજા કોઈ સાધન વડે આવી ભાવનાઓ થાય છે કે શું? અરે! જરા વિચાર કરો કે તમે મહિના સુધી નોકરી કરશે તે તેનું ફળ પગારરૂપે પામશે; એટલે પ્રથમ કાર્ય અને પછી ફળ એમ થયું ખરું ને? પરંતુ આ કાર્ય કરવાથી આ ફળ મળશે એવી શ્રદ્ધા જે પ્રથમ હોય તો જ મનુષ્યો તે કાર્ય કરવા પ્રેરાય, કારણકે ફળ મળવાનું છે તે ભવિષ્યમાં, પ્રથમથી તો કાંઈ મળતું નથી, એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે. તે મને શ્રદ્ધા નથી એવા મતનો આશ્રય લે એ પણ શ્રદ્ધાને જ આશ્રય લેવા સમાન છે, એ વાત પણ નક્કી સિદ્ધ થાય છે, ખરું ને? તસ્માત જે મૂળ શ્રદ્ધા જ ન હોય તો આ સર્વ લોકેનો વ્યવહાર અટકી ૫ડશે. ખરેખર શ્રદ્ધા વગર તો શ્વાસ પણ લઈ શકાય તેમ નથી. આ ખરાબ છે કિવા આ સારું છે એમ કહેવાની જે પ્રતિ થવી તે પડ્યું તેવા તેવા પ્રકારની મહા વો જ છે; એ વાત પણ નિઃશંક રીતે સિદ્ધ થાય છે.
IT
I
Page #163
--------------------------------------------------------------------------
________________
यस्मिन्सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः ।
જગતમાંના સઘળા વ્યવહાર શ્રદ્ધા વડે જ ચાલી રહ્યો છે,
હે મુદ્દમાન! આ સારું છે અને આ નરસું છે તે જાણવાને માટે શ્રદ્ઘા વિના શું ખીજું કાઈ પ્રમાણુ છે. ખરું કે ? અને ખીજું કેાઈ પ્રમાણ હશે એમ તે કહેવામાં આવે તે જેને શ્રદ્ધા જ નથી તેવાઓને માટે તે પ્રમાણ છે એમ કહેવું પણ શ્રદ્ધા વગર ખીજાં કયાં સાધને વધુ સંભવી શકે? અથવા તે। જ્યાં શ્રદ્ધા જ નથી ત્યાં બીજું કયું પ્રમાણ હાઈ શકે? તે શ્રદ્ધા જ નથી તેને પ્રમાણ ઉપર શ્રદ્ધા કયાંથી સંભવે સારાંશ, આ સ લેાકવ્યવહાર શ્રદ્ધાના આધાર વડે જ ચાલી રહેલા જોવામાં આવે છે, તે વાત તદ્દન સ્પષ્ટ થાય છે. પણ જેએને આત્માતિની ઇચ્છા હેાય તેવાઓએ અસંભવિત અને અને અનુભવથી વિરુદ્ધ એવા અ વગરના કુતર્કો કરવારૂપ શ્રદ્દાને ત્યજી ઈ શ્રુતિશાસ્ત્રમાન્ય એવી શ્રદ્દા વડે જ પેાતાનું હિત સાધી લેવું જોઈ એ. એટલે પેાતાની ઉન્નતિ ચાહનારા વિવેકીએએ મનસ્વી રીતે તાઁ નહિ કરવા, પરંતુ ત↑ કેવી રીતે કરવા તે પણુ સજ્જન એવા આપ્તાએ વે, શ્રુતિશાસ્ત્રઓ આધારે પ્રકટ કરેલું છે. તેમણે બતાવેલા એ નિયમાનુસાર તાઁ કરવાથી જ ખરું` હિત સાધી શકાય છે, બાકી સંભવે નહિ એવા અર્થ વગરના કુર્તી કરનારા કિવા જેએ તદ્દન તર્કો કરતા જ નથી, તેવા બંને પ્રકારના મનુષ્યાને તે આ લાકમાં કિવા પરલાકમાં બંને બાજુએથી ફાયદા થવા શકય નથી. તેમાં કદાચ કાળે કરીને બીજાને એટલે ત† મુદ્દલ નહિ કરનારને તેા ભવિષ્યમાં ક્રાઈ કલ્યાણા મા` પ્રાપ્ત થવા સંભવ હોય છે, પરંતુ અ` વિનાના તર્કો લડાવનાર પહેલાનું એટલે કુતર્કીનુ તા અધઃપતન જ થાય છે, એમ નિશ્ચયપૂર્વક સમજો.
૬૪
[ઉપાસનાકાડ રિ૦ ૧૩
ખરા નાસ્તિકા કર્યાં છે?
હું વિન! વળી ખરી રીતે તે। આજ સુધી કાઈ સાચેા નાસ્તિવાદી કિવા અસ્તિવાદી મારા જોવામાં આવ્યા નથી. કેમકે જેઓ પેાતાને આસ્તિક કહેવરાવે છે તે તે ઉપરટપકે લેાકેામાં પેાતાની છાપ બેસાડવા પૂરતું જ હેાય છે, અંદરખાને તેા તેએ એટલા બધા કુકર્મી હોય છે કે તેની કલ્પના કરવી પણ શક્ય નથી; તેમ જ નાસ્તિકાની પણ તેવી જ સ્થિતિ છે. તે પેાતાને ઉપરથી લેાકામાં નાસ્તિક કહેવરાવે છે ખરા, પરંતુ અંદરખાને તે તેવા દઢનિશ્ચયવાળા હોતા નથી. આ વ્યવહારમાં પેાતાને નાસ્તિકા કિવા આસ્તિકા કહેવરાવનારાઓમાં ભેદ એટલો જ છે કે નાસ્તિકા વ્યવડારમાં ઠરેલા નીતિ, શાસ્ત્રાદિને ખુલ્લી રીતે ભંગ કરીને વ્યવહારમાં ત્યાજ્ય એવાં અશુભ વને લેાકામાં કરી પેાતાની મૂઢતાનું પ્રદર્શન કરે છે તથા આસ્તિકા બહારથી નહિ પરંતુ અંદરખાનેથી કુકર્મો કરે છે. પણ હું તે! તમાને જે સાચા નાસ્તિકા કિવા આસ્તિકા સંબંધે અત્રે કહી રહ્યો છુ તેવા કોળુ, તે સ ંક્ષેપમાં કહું છું. ન+અતિ મળીને નાસ્તિ શબ્દ થયેલા છે, જે અજન્માનેા ભાવ દર્શાવે છે તેને અથ એ છે કે એવું એક સ્થાન છે કે, “ જ્યાં કાંઈ છે નહિ' તે સ્થાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાએ એ જ ખરા નાસ્તિક કહેવાય છે ( નિઃશેષભાવને અભ્યાસક્રમ જુએ કિરણાંશ ૨૨), તેમ જ અસ્તિ શબ્દના અર્થ છે કિવા હાવું' એવા છે.કાનું હાવું? તે સત્ અથવા અજન્મા અને અનિર્વચનીય એવા આત્માનું. આમ આ સર્વ આત્માનું જ સ્વરૂપ હેાઈ તે આત્મા જ હું છું, આત્મસ્વરૂપ એવા મારા સિવાય બીજું કાંઈ છે જ નહિ; એ રીતે નિશ્ચય વડે જાણી લઈ તેવા માનું અવલંબન કરી અભ્યાસ કરનારાએ જ સાચા આસ્તિકા કહેવાય છે ( સર્વાત્મભાવના અભ્યાસક્રમ જુએ કિરાંશ ૨૨ ). અર્થાત્ આ છે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે કરવામાં આવતા અભ્યાસના માર્ગો છે (આ અભ્યાસક્રમને માટે આગળ કિરણાંશ ૨૨ તથા સિદ્ધાંતકાંડ અધ્યાય ૨, ૧૫ વગેરેમાં વિસ્તૃત વિવેચન છે), ક્રૂ'કમાં એટલું જ કે, “ આ હું નથી ” “ આ હું નથી'' એવા પ્રકારે પેાતાસહુ સભાવાને વિલય થયા બાદ જે શેષ રહે છે તે જ આત્મસ્વરૂપ છે. આમ આત્માનુભવ લઈ નિઃશ ંક બનવું તે જ ખરી નાસ્તિકતા કહેવાય, અને આ પ્રકારના નિશ્ચય વડે નિઃશેષ ભાવનેા અભ્યાસ કરનારાએ જ ખરા નાસ્તિક ગણાય; તેમ જ “હું” સહુ આ સ` આત્મસ્વરૂપ છે, જેથી હું, તું, તે, આ ઇત્યાદિ સભાવા પણ આત્માથી અભિન્ન છે, એ પ્રકારના દૃઢ નિશ્રય વડે અંતઃકરણમાં જે જે વૃત્તિનું ઉત્થાન થાય તેને તુરત જ તે આત્મસ્વરૂપ છે
Page #164
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] આમ જે સર્વભૂતને આત્મવરૂપ જાણીને ભૂતરહિત ભાવનાવાળો થયો છે- [ ૩૫ એવી રીતના સર્વાત્મભાવ વડે દાબી દઈ આત્માનો અનુભવ લઈનિઃશંક બની જવુ, તે જ ખરી આસ્તિકતા હેઈ, તેવા પ્રકારના દઢ નિશ્ચય વડે સર્વાત્મભાવને અભ્યાસ કરનારાઓ જ ખરા આસ્તિકે કહેવાય છે. આવા પ્રકારના ખરા આસ્તિક અને નારિતકની સર્વત્ર શોધ કરી રહ્યો છું, પરંતુ તે પૈકી એકને પણ હજુ સુધી પત્તો લાગ્યો નથી.
કિરણશ ૧૩
શંકાઓ શા માટે પૂછવી જોઈએ ? આ સમયે સભામાં કોઈ પુરુષ આવ્યો અને તેને મારે કેટલીક શંકાઓ પૂછવી છે એમ કહ્યું. શંકાઓ દીર્ધ અને લધુ એમ બે પ્રકારની હોઈ તેને વ્યવહારમાં બધા જાણે છે; પરંતુ આપની પાસે તે કરતાં કોઈ ત્રીજી જ શંકા હોવાનું જણાય છે.' આમ સાંભળતાં જ તેઓ વિચારમાં પડી ગયા, તે ઉપરથી પૂછ્યું કે, તમો વિચારમાં કેમ પડી ગયા? શું મારું કહેવું તમને અયોગ્ય લાગે છે? મેં કાંઈ તમને આ ઉપહાસની દૃષ્ટિએ કહ્યું છે એમ માનશો નહિ. કારણ શંકાને ઉદ્દેશ મેલ સાફ કરવાનો હોય છે. જેમ શરીરમાંથી દીર્ઘ અને લધુ શંકા દ્વારા શરીરમાંને મેલ સાફ થઈ જાય છે તથા તેથી શરીર હંમેશ નિરોગી અને આનંદિત રહે છે, તેમ મનમાં પણ સંક૯૫વિક૫ત્મક કચરો એકઠો થવાથી મનુષ્ય કારૂપી સાગરમાં ઘેરાઈ જાય છે, કારણ કે આ શંકારૂપ મહાચક્કર એવું તે વિલક્ષણ છે કે તેમાંથી કેઈ ભાગ્યે જ છૂટી શકે છે. શંકા વડે થનારા અનર્થો તો વ્યવહારમાં નિત્યપ્રતિ જોવામાં આવે છે. શંકા વડે જ મિત્ર શત્રરૂપ બને છે; પત્નીનો ત્યાગ કરવામાં આવે છે, કારણ વગર ઝઘડાઓ ઉત્પન્ન થાય છે ઈત્યાદિ શંકાની અનેક પરંપરા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. જે મનુષ્ય તમામ શંકાઓથી ૨હિત થયો હોય તે જ ખરો સુખી કહેવાય છે. એટલા માટે શંકા એ મનનો મહાન મેલ એટલે કચરો છે તે અંદર રહેવાથી મનુષ્યનાં માનસિક અને શારીરિક એમ બંને પ્રકારનાં સ્વાસ્થને નાશ થઈ જાય છે. અનેક પ્રકારની શંકાઓથી ઘેરાયેલા પુરુષને કદી સુખે નિદ્રા પણ આવતી નથી. ચિતા એ જ એની કન્યાઓ હોઈ ઈચ્છા કિવા વાસનાઓ એ જ તેના આશ્રયદાતાઓ છે અને અજ્ઞાન એ જ એનું ઉત્પત્તિસ્થાન છે. આમ શંકા વડે ઘેરાયેલો પુરુષ અનેક પ્રકારની ઇચ્છાઓ તથા વાસનાઓ વડે ચિંતામાં ને ચિંતામાં જ પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે. સંશય એ તેનું બીજું નામ છે. તમાત આ સર્વ દુઃખનું મૂળ એવી શંકાએરૂપી મનના મેલને બહાર કાઢી નાખવો જોઈએ. ઉપર કહ્યું તેમ શરીરમાં મેલ જે દીર્ઘ અને લઘુ શંકા વડે બહાર કાઢી નાખવામાં નહિ આવે તો તે જેમ શરીરના સ્વાધ્યને મહાન અહિત કરનારું નીવડે છે, તેમ મનના મેલરૂપ જે શંકા કિંવા સંશય તેને જે મનમાં જ સંગ્રહી રાખવામાં આવે છે તે ભયંકર વિષ સમાન હેઈ સર્વરવ રીતે પોતાનો વિનાશ કરનારું નીવડે છે. આથી “હાથમાં દિકરતા એમ ગીતામાં ભગવાને કહ્યું છે અને એટલા માટે જ તેને સંશય કિંવા શંકા એવું નામ હાઈ તેને મનમાં નહિ રાખતાં બહાર કાઢી નાખવી જોઈએ; આથી અનાદિકાળથી એવો નિયમ ચાલતો આવેલ જણાય છે કે બુદ્ધિમાને પિતાની યોગ્ય શંકાઓનું નિવારણ તત્ત્વવિદો એવા બ્રહ્મનિષ મહાત્માઓની પાસે જઈને કરાવે છે. આ ઉપરથી તમો શંકા કોને કહે છે તે સંબંધમાં સારી રીતે સમજી શકયા હશે. માટે હવે ઈચ્છા હોય તો તમે તમારી શંકાઓ ખુશીથી પૂછી શકે છે.
દરેક ક્ષણે ભગવાનનું સ્મરણ કેમ કરવું ? પ્રશ્નઃ એક ક્ષણ પણ વિસર્યા સિવાય નિત્યપ્રતિ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, તેમ જ ફક્ત અંતકાળમાં જ જે ભગવાનનું સ્મરણ થાય તો બસ થાય છે, એમ કહેવામાં આવે છે. વળી એમ પણ કહેવાય છે કે જે આ જન્મારે નામસ્મરણ કર્યું હોય અને અંતકાળે તેનું સ્મરણ નહિ થાય તે કરેલું બધું નિરર્થક જ છે. આ બધા પૈકી સાચું શું?
Page #165
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
ર છે મોરઃ : શો
તમનપતિઃ શ.
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૪
મારે અંતકાળ કયારે છે ? ઉત્તર : આ સંબંધમાં પ્રથમ એક દષ્ટાંત કહું છું તે સાંભળે.' એક શિષ્ય એક મહાત્માની પાસે સેવા માટે રહ્યો. નિત્યપ્રતિ તે સદગુરુની સેવામાં તત્પર રહેતો હતો. આમ તેને બાર વર્ષોને કાળ વીતી ગયો. મહામાનાં દર્શનને માટે દૂર દૂરથી ઘણુ લોકો હંમેશાં આવજા કરતા. તેમને જેની તેની યોગ્યતા અનસાર મહાત્મા ઉપદેશ કરતા હતા. પરંતુ બાર વર્ષો વીતી જવા છતાં આ શિષ્યને કાંઈપણ ઉપદેશ કર્યો નહિ. બાર વર્ષો થયા પછી શિષ્યને પોતાને ઘેર જવાની ઈચછા થવાથી તેણે શ્રી ગુરુની આજ્ઞા માગી. ગુએ વણા જ આનંદથી આશીર્વાદ સાથે રજા આપી. શિષ્ય પૂછયું, “ગુરુદેવ! મારે શું કરવું જોઈએ તે આપ કૃપા કરીને કહે.” ગુરુદેવ બોલ્યા, “અરે ! કરવાનું તે કાંઈ નથી, ફક્ત મરણ સમયે એક ક્ષણમાત્ર ભગવાનનું નામસ્મરણ કરવું જોઈએ એટલે થયું.” શિવે કહ્યું, “ડે ! એટલું જ કરવાનું? અને તે પણ મરણ સમયે?” ગુરુએ કહ્યું, “હા.” શિવે કહ્યું: “તે પછી જેઓ આપની પાસે આવતા તે બધા લોકોને તે આપ એમ કહેતા કે જે હંમેશાં નામસ્મરણ કરશે નહિ તેને મોટાં મોટાં નરકમાં પડવું પડશે અને મને તો ફક્ત અંતકાળને સમયે ક્ષણમાત્રને માટે ભગવાનનું નામસ્મરણ કરવું એટલું જ એક કાર્ય કહે છે.” ગુરુએ કહ્યું, “ તું મને અતિપ્રિય છે તેથી મેં તને આ સાચેસાચી વાત કહી છે.” આ સાંભળીને શિષ્ય તે હરખાતે હરખાતે પોતાને ગામ જવા નીકળ્યો. બાર વર્ષ સુધી મહામાની સેવા થયેલી હતો, તે કાંઈ નિષ્ફળ નીવડે? રસ્તામાં વિચાર કરતો જાય છે કે અંત સમયે એક ક્ષણ માટે નામસ્મરણ કરવાનું છે તો પછી આ બધા આખો જન્મારો તેમ શા માટે કરતા હશે ? તે એ સાચું સમજતા નથી. આપણને તે ગુરુ મહારાજે સાચી ચાવી બતાવી દીધી છે, માટે હવે સુખેથી સંસારપ્રપંચ કરીશું અને મરણનો વખત આવશે ત્યારે જોઈ લેવાશે. આમ વિચાર કરે છે એટલામાં તો વળી પાછો એવો વિચાર આવ્યો કે આ તો આપણને ધણે જ સહેલે માર્ગ મળી ગયો, પરંતુ એક વાત તે પૃથ્વી રહી ગઈ કે મારો અંતકાળ કયારે છે? તે કાંઈ ગુરુ મહારાજે કહ્યું નહિ અને મને પણ પૂછી લેવાનું સ્મરણ રહ્યું નહિ. માટે ફરીથી જઈને પૂછી આવું આથી પુનઃ ગુરુ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને નમ્ર ભાવે પૂછયું :
એક ક્ષણ પણ કેમ વ્યર્થ ગુમાવવી નહિ? “ ગુરુદેવ ! આપે મારા ઉપર કૃપા કરીને મને તદ્દન સી અને સરળ તથા જેમાં બીજી કોઈ પ્રકારની ખટપટ કરવી પડતી નથી તેવો અતિ ઉત્તમ માર્ગ બતાવ્યો, જેથી મને ઘણે જ આનંદ થયો. પણ ઘેર જતાં જતાં રસ્તામાં મને એ વિચાર આવ્યો કે મારે અંતકાળ કયારે છે તે પૂછવાનું હું તને ભૂલી ગયે; તો કપા કરીને તેટલું મને કહેશે એટલે આપની આજ્ઞા પ્રમાણે હું તે સમયે ભગવાનનું નામસ્મરણ કરી શકું.” આ પ્રશ્ન સાં નળીને ગુરુદેવ બોમા, “હે વત્સ! તે વાતની તો બ્રહ્મદેવને પણ ખબર નથી, તો પછી બીજની તો વાત જ શી? અંતકાળે ક્ષગુમાત્રને માટે ભગવાનનું નામસ્મરણ કરવાનું છે, એ વાત તને કહી તે તદ્દન સાચી છે; પરંતુ આ શરીર એટલું બધું નાશવંત છે કે તેને અંતકાળની ક્ષણ ક્યારે આવશે તેને કાંઈ ભરોસે નથી. અરે ! તું અને હું આપણે બંને વાત કરી રહ્યા છીએ એટલામાં પણ કદાચ તે આવી જાય ! આ કાળ એટલે બો ઝડપી છે કે કોઈ મનુષ્ય બોલતો હોય તો તેને એક શબ્દ અંદર અને બીજે નહાર નીકળે તે ૫લાં તે તે તેને રામશરણે પડીચાડી દે છે. આમ આ અંતકાળની ક્ષણે કયારે આવશે તેની કાંઈ કોઈને ખબર હોતી નથી માટે જ હું દરેકને કહી રહ્યો હતો કે એવી એક પણ ક્ષણ જવા ન દેશે કે જેમાં ભગવાનનું નામસ્મરણ ન થાય; કારણ કે જે ક્ષણમાં નામસ્મરણ થયું ન હોય તે સમયે જ ઓચિંતો કાળ છાપો મારે તે શું થાય ? માટે ધ્યાનમાં રાખ કે એક ક્ષણ પણુ ગુમાવ્યા સિવાય ભગવાનનું નામસ્મરણ કરતા રડે, એ જે હું લોકોને કહી રહ્યો હતો તેનું રહરય આ જ છે.” સારાંશ એ કે, શરીર એ એટલું બધું અશાપર કિંવા નશ્વર છે કે જે કાંઈ આસમાની સુલતાન ન થાય તો આ બધું કાલ સવાર સુધી રહેશે એવી જગતની દરેક વસ્તુઓને માટે કદાચ ખાતરી આપી શકાય; પરંતુ શરીરને માટે
Page #166
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] તેને મેહ કે
અને શોક કેવો ! કેમકે તે સર્વત્ર એકપણાને જ જોવાવાળા છે. [ ૩૭
કોઈપણ પ્રકારને અપવાદ રાખીને પણ તે કાલે ખાતરીથી રહેશે જ, એમ કહી શકાય નહિ. મરણને માટે વ્યવહારમાં ગણાતું મોટું નિમિત્ત પણ કાંઈ કરી શકતું નથી અને એકાદ નિમિત્ત અતિક્ષુદ્ર છે એમ સમજવામાં આવે તો તે તેને બચાવી શકે તેમ પણ નથી. જુઓ કે વ્યવહારમાં જેને માટે લોકોએ તદન આશા છેડી દીધી હોય તે દીર્ધાયુષી થયાનું જણાઈ આવે છે તથા જેને માટે શતાયુવીની કલ્પના કરવામાં આવી હોય તે એક ક્ષણ માત્રમાં જ હૃદય બંધ પડતાં રામશરણ થઈ જાય છે. બિચારાએાએ આખી જિંદગીપર્યત મહામહેનતે મેળવેલી સંપત્તિ વગેરેમાંથી એક તણખલું પણ સાથે લઈ જઈ શકાતું નથી. આ રીતે દેહની અશાશ્વતતા સ બંધે તમારા લક્ષ્યમાં આવ્યું હશે. વ્યવહારમાં પણ જુઓ કે હંમેશ નજર આગળ હોય તેવી વસ્તુઓ પણ વખત ઉપર ધ્યાનમાં આવતી નથી, અર્થાત સમય ઉપર ભૂલી જવાય છે, એવો દરેકનો અનુભવ છે. તો પછી આખો જન્મારો જેનો કી અભ્યાસ થયો ન હોય તે ભગવાનનું સ્મરણ અંતકાળે એકદમ શી રીતે ધ્યાનમાં આવી શકે? એટલા માટે એક ક્ષણ પણ જવા નહિ દેતાં નિયતિ ભગવાનનું નામસ્મરણ કરવું જોઈએ એમ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તેને ઉદ્દેશ આ પ્રમાણે છે.
નામસ્મરણથી થતું પ્રાયશ્ચિત્ત એવો નિયમ , કે મનુષ્યો કાયા, વાચા અને મન વડે જ્ઞાત કિવા અજ્ઞાત રીતે જે જે કર્મો કરે છે, તે સર્વ કર્મોનાં ફળે કર્મ કરનાર જીવાત્માને જ ભોગવવાં પડે છે. વિચાર કરો કે તમે વાણીથી જે બોલે છે, મન વંડ જે સંકલ્પ કરો છો, તે બધાં કર્મોનું શું થાય છે? તે કયાં ગયાં? ઇત્યાદિ બાબતોનો કદી વિચાર સરખો પણ કરો છો ખરા કે? તે આ અંતરાળમાં એટલે પૃથ્વીથી આકાશ વચ્ચેનો જે પિકળ ભાગ છે તેમાં જઈ આ પાંચ મહાભૂતોના મિશ્રણ વડે ધીરે ધીરે અનાયાસે જ ઘનીભાવ એટલે સ્થૂળભાવને પ્રાપ્ત થાય છે અને પકવ થયેલાં તે કર્મફળ યથાસમયે જીવાત્માને પૂલ શરીર વડે ભેગવવાં પડે છે, તેમ જ મૃત્યુ પછી પણ સ્વર્ગનરકાદિ ફળ ભોગવવાનો પ્રસંગ આવે છે (મહાકાલ પુરુષ વર્ણન કિરણશ કી તથા ૩૨ જુઓ). આથી મૃત્યુ પહેલાં જ તે ટાળવાને યત્ન કરવો જોઈએ. એકાંતતા, સ્ત્રીનું સ્મરણ, કીર્તન, કીડા, જેવું, છાની વાત કરવી, સંકલ્પ કરવો, નિશ્ચય કરવો, અને સંજોગ એમ આઠ પ્રકારનું મિથુન કહેવામાં આવેલું છે, તે થકી દૂર રહેવું તેનું નામ બ્રહ્મચર્ય. મનને નિગ્રહ, દાન, સત્ય, પવિત્રતા, અહિંસા વગેરે) યમ, નિયમ, અને જપતપાદિ વડે શ્રદ્ધાળુ અને આત્મોન્નતિ ઈચ્છનારા ધર્મવિદો આ મન, વાચા અને શરીર વડે થતાં કર્મોનું પ્રાયશ્ચિત કરે છે. વાસ્તવિક રીતે આત્મસાક્ષાત્કાર એટલે રમાત્માનું અપરોક્ષ જ્ઞાન એ જ સર્વ કર્મોનું ખરું પ્રાયશ્ચિત્ત છે, પરંતુ જ્યાં સુધી તેમ થતું નથી ત્યાં સુધી જેમ પથ્ય (પરેજી) સહ ઔષધ ખાનારો મનુષ્ય રોગમાંથી ધીરે ધીરે મુક્ત થાય છે તેમ આત્માનું અપરોક્ષ જ્ઞાન થતાં સુધી નિયમ પાળનાર મનુષ્ય પણ પોતે રાગદ્વેષાદિથી ધીરે ધીરે મુકત થાય છે. પરંતુ સર્વ સાધારણ મનુષ્યોને માટે આ રીતે ચાલવું એ ઘણું કઠણ હોવાથી હંમેશાં કેવળ જપ કરતા રહેવાથી પણ આ બધાનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે. જો કે ફક્ત અંતકાળે કોઈપણ ઉદેશથી ભગવાનનું નામ લેવ માં આવે તો પણ કાર્ય સિદ્ધ થાય છે, અને
સંબંધે અજામીલ જેવા મહાન પાપીનો ઉદ્ધાર થયાનું ઉષ્ટાંત તે શાસ્ત્રસિદ્ધ જ છે; પરંતુ અંતકાળે ભગવાનનું નામ મુખમાં આવવું એ તો ઘણું જ દુષ્કર છે. આથી એક પણ ક્ષણ નહિ ગુમાવતાં નિત્યપ્રતિ નામસ્મરણ કરવાની જરૂર છે.
કિરણાંશ ૪
શ્રદ્ધાથી જ દયેય માટે થાય છે પ્રશ્નઃ શું કેવળ શ્રદ્ધાથી જ ધ્યેયની પ્રાપ્તિ થાય છે જે અમેએ સમજી લેવું
ઉત્તરઃ શ્રદ્ધા સંબંધમાં તે ઉપર જે વર્ણન આપ૩ માં આવ્યું છે તે પૂરતું છે; છતાં આ સંબંધે એક દષ્ટાંત કહું છું. એક રાજા શિવના પરમ ઉપાસક તા. ગામથી થોડે દૂર જંગલમાં એક શિવલિંગ હતું. ત્યાં તેઓ દર સોમવાર, પ્રદેવ, શિવરાત્રિ વગેરે પણીના સમયે જતા હતા અને ઘણા ઉપચાર વડે
Page #167
--------------------------------------------------------------------------
________________
૩૮] . a ચૈાર શુકમામનગમનાવિક રુદ્ધમાવવિધ [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૪ શંકરનું પૂજન કરતા હતા. પાસે એક નદી હતી તેમાં સાંજે સ્નાન કરીને પછી શાંતિથી શંકરનું પડશ ઉપચાર સહ પૂજન કરતા હતા. તે એક ગાવાળે જોયું. તેણે પણ રાજાના ગયા પછી પૂજનની શરૂઆત કરી. તેની પાસે તો રાજાના જેવાં સાધનો ન હતાં, પરંતુ શુદ્ધ અંત:કરણ અને શ્રદ્ધા એટલા જ બે ઉપચારો હતા. તેણે જોયું કે રાજા જલાધારી દ્વારા શિવલિંગ ઉપર પાણીની સતત ધારા કરતા અને બીલીપત્ર ચડાવતા હતા. બીજા બધાં સાધનો તો તેની પાસે ન હતા જેથી જંગલમાંથી બીલીનાં ડાંખળાંનો મોટો ઢગલે થાય તેમ શિવલિંગ ઉપર ચડાવતે તથા નદીમાં જઈ સ્નાન કરી પાણીને માટે પોતાની પાસે કાંઈ વાસણ ન હોવાથી મોઢામાં જ પાણી ભરીને જળાધારીમાં નાખો. આમ દરેક વખતે જઈ નદીમાં સ્નાન કરે છે મોઢામાં પાણી ભરીને તે જળાધારીમાં નાખે. આવો ક્રમ રોજ શુમારે સે વખત ચાલતો, છતાં પણ જળાધારી ભરાય નહિ ત્યાંસુધી તેને તે કદી પણ અધૂરી મૂકતા નહિ. આવી રીતે બનની શુમારે પંદર સોળ વર્ષ ની કાળ વ્યતીત થવા આવ્ય; પરંતુ શિવજી તો કોઈ પ્રસન્ન થયા નહિ. આથી રાજની મૂંઝવણ વધી. તે શંકરછની ઘણી ઘણી પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે એક દિવસે તેને રવમ આવ્યું કે આજથી ચોથે સોમવારે હું તને પ્રત્યક્ષ દર્શન આપીશ. સવારે જાગ્યા પછી રાજા ઘણા ખુશી થયે. તેણે પોતાના સામતને આ વાત કરી. તેઓ પણ ઘણા રાજી થયા. હવે તો દરરોજ દેવાલયમાં ધામધૂમથી મેટો ઉત્સવ ઊજંવવા લાગ્યો. બિચારા ગોવાળને તો કોઈ અંદર પેસવા પણ દેતા નહિ. આ ઠાઠમાઠમાં ગરીબ બાપડાને કાણુ ભાવ પૂછે? આમ થતાં થતાં નિયત સોમવારનો દિવસ અવી પહોંચ્યો. ઘણી જ ધામધૂમથી ઉત્સવની શરૂઆત થઇ. સંધ્યા સમયે રાજા રાજોપચાર વડે પૂજન કરી રહ્યા છે, ત્યાં તો શ્રી શિવલિંગમાંથી એક મહાન ધ્વનિ નીકળવા માંડ્યો, એ અવાજ એટલે બધા વિલક્ષણ હતો કે તે સાંભળતાં જ બધા ગભરાટમાં પડ્યા. આ ધ્વનિએ તે મોટું સ્વરૂપ પકડયું; તેથી દેવાલય સહ આજુબાજુની ધરતી પણ કંપવા લાગી. મંદિર તો એટલું બધું ધ્રુજવા લાગ્યું કે જાણે હમણું જ તૂટી પડશે. આથી લોકેએ જ્યાં રસ્તે મળે ત્યાં નાસવા માંડયું. દેવળમાં બેઠેલા રાજાએ પણ આ બધાં ભૂકંપનાં ચિહ્નો છે એમ સમજી પૂજનાદિને સામાન ત્યાંને ત્યાં જ મૂકી દઈ મળે તે રસ્તે નાસવા માંડયું. આખરે તે પિતાને સ્થાનકે જઈ પહોંચ્યો. મનમાં તો ઘણું જ દુ:ખ થયું કે આજે ભગવાને મને દર્શન આપવા કહ્યું હતું તે તો બાજુએ રહ્યું પણ ઊલટું મારે જીવ જવાનો પ્રસંગ આવ્યો. આ વિચારમાં ને વિચારમાં રાજા નિદ્રાવશ થયો.
ભગવાનનાં સાક્ષાત દર્શન આ તરફ રાજા સાથે બધા નાસી ગયા છતાં દેવાલયમાંથી અવાજ નીકળતો જ હતો, તેમ ધરતી પણ ધ્રુજી ઊઠી હતી તથા દેવાલય પણ હાલતું હતું. તે દૂરથી પેલા ગોવાળના જોવામાં આવ્યું. તે તો તરત જ દોડ્યો અને જુએ છે તો ત્યાં કોઈ નથી અને અવાજ તે નીકળે છે, તેમ દેવાલય પણ હાલી ઊઠયું છે. તે તે તરત જ દેવાલયમાં પેઠે અને દેવાલયમાંની શંકરની પીંડી(શિવલિંગ)ને બાથમાં લઈ આડો પડી રહ્યો. તેણે વિચાર કર્યો કે આ દેવળ પડી જશે તો મારા શંકરનું શું થશે? માટે ભલેને તે મારી પીઠ ઉપર પડે, છતાં પણ હું ભગવાનને આંચ આવવા નહિ દઉં. ગરીબના તથા ભોળાના બેલી ભગવાન હોય છે તે કાંઈ ખોટું નથી. તેની આવી ભાવના જોઈ ભોળાનાથ તત્કાળ પ્રસન્ન થયા. અવાજ વગેરે બંધ થયો. ધરતી પ્રજતી પણ બંધ થઈ એટલે ગોવાળને નિરાંત થઈ કે હવે કાંઈ ભીતિ રહી નથી, એમ સમજીને તે શિવલિંગને પિતાની બાથમાંથી છોડી દઈ ઉપર જુએ છે તો પાંચ મુખ, ત્રણ નેત્રો, આખા શરીરે ભસ્મનો લેપ, વ્યાઘાંબર ધારણ કરેલું હોઈ જેના હાથમાં ત્રિશળ છે, જટામાં ગંગા છે. તથા ગળામાં સર્પ ધારણ કરેલા એવા સૌમ્યરૂપે સાક્ષાત ભગવાન શંકર પોતાની સામે ઊભેલા તેના જોવામાં આવ્યા. તેમની દિવ્ય કાંતિ જોતાંવેંત જ તે તો તદ્દન સમાધિમાં જ સ્થિર થઈ ગયો. ભગવાન શંકરે તેના મસ્તક ઉપર હાથ મૂકતાંની સાથે જ તેને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું અને તે ભગવત સ્વરૂપમાં જ સ્થિર થયો. આ તરફ રાજા. નિદ્રાવશ થયો એટલામાં તેને એક સ્વપ્ન આવ્યું અને તેમાં શિવે તેને “હું તને દર્શન આપવા આવો
Page #168
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન] તે આત્મા સર્વવ્યાપક, શુદ્ધ, ચિપ, અશરીર, અવણ યા સંપૂર્ણ, પાપરહિત છે. [૩૯
હતો પણ તે તે ગભરાઈને નાસી ગયો, પરંતુ પેલો ગોવાળ તો મારા પર દેવળ પડી મને વાગે નહિ એવા ઉદ્દેશ વડે એકદમ આવીને મને ભેટી પડ્યો; તેની આવી નિસીમ ભક્તિ વડે હું તેને પ્રસન્ન થયો છું, તેને મારાં સાક્ષાત દર્શન થયાં છે. તે હવે મારાથી જુદો રહ્યો નથી. માટે હવે તું તેના દ્વારા જ મને પ્રાપ્ત કરી શકીશ”, એમ કહ્યું. આ મુજબની નિઃશંક શ્રદ્ધાએ જ સર્વનું મૂળ છે. તે કયાં અને કેવી રાખવી તે સંબંધમાં પ્રથમ કહેવામાં આવ્યું જ છે.
દેવતા એ છે કે અનેક છે? પ્રશ્નઃ દેવતાઓ અનેક છે. શાસ્ત્રોમાં તે તે દેવતાઓની મહત્તાનાં વર્ણન ગવાયેલાં છે. જેમ કે રામાયણમાં રામનાં, ભાગવતમાં કૃષ્ણનાં, વિષ્ણુપુરાણમાં વિષ્ણુનાં, દેવી પુરાણમાં દેવીનાં ઇત્યાદિ. તો તે બધામાં એક કોણ? વળી આપે જે શિવભક્તની વાત કરી તેવા જ અનુભવો બીજા દેવતાના ભક્તો માટે પણ હેવાનું શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તો આ નાના મોટાને ઝઘડે શી રીતે મટે ? આ શંકાનું નિવારણ આપ કૃપા કરીને કરો.
એક દેવ કર્યો ? ઉત્તર : આ સંબંધે મેં વખતો વખત ઘણે સ્થળે કહેલું છે (દત્ત પરશુરામ ખંડ ૧ ઉપાસનાકાંડ જુઓ): છતાં તમોને સંક્ષેપમાં કહું છું. બધા લોક લાંબા વખત સુધી ઉપાસના કરે છે; પરંતુ મનમાં તો, તેઓ તમારી જેમ શંકાશીલ હોય છે. વળી શાસ્ત્રમાં એક જ દેવની ઉપાસના કરવી એમ જણાવ્યું છે, તેનું ખરું કારણ સમજ્યા વગર આ દુરાગ્રહીઓ પોતાના મનમાં આવે તે દેવનું પૂછડું પકડી વગર સમયે આપસઆપસમાં ઝઘડાઓ કરે છે. પિતાનો વાર્થ સાધનારાઓ તો શાસ્ત્રનો બેટો આધાર બતાવીને શાસ્ત્રમાં આમ જ કહ્યું છે એમ કહી અજ્ઞાની લોકોની મૂઢતાનો લઈ શકાય તેટલો લાભ લેવા ચૂકતા નથી. આ રીતે ઉપાસનાને મૂળ શાસ્ત્રઉદ્દેશ જે સાત્વિક ભાવની વૃદ્ધિ થવાનો છે તેને બદલે પ્રસ્તુત સમયે તામસભાવની વૃદ્ધિ થઈ કુસંપ, અને આપસઆપસમાં વૈમનસ્ય ઉત્પન્ન કરવા તરફ જ થતો હોવાનું જણાય છે. તેનું કારણ અજ્ઞાનતા જ છે. આવી ઉપાસના એ સાચી ઉપાસના નથી, પરંતુ તે તો કેવળ મિથ્યાચાર, દુરાગ્રહ, દંભ કિંવા ઢાંગ કહેવાય છે. વાસ્તવિક રીતે તે જેમ એક જ માટીમાંથી ઘડાઓ, ઈટો, નળિયાં, સગડીઓ ઇત્યાદિ ચ જુદા જુદા અનંત આકારો બને છે તેમ એક ચિતન્યન પરમાત્મામાંથી જ આ જે જે કાંઈ દેખાય છે તે બધું થવા પામેલું છે. માટીમાંથી ઉત્પન્ન થતા અનેક આકારો જેમ માટીથી ભિન્ન નથી તેમ આ બધું વાસ્તવિક રીતે પરમાત્માથી બિલકુલ ભિન્ન નથી. આ મુજબ નિર્ગુણ, નિરાકાર, નિર્વિકલ્પ, અદ્વિતીય, અનિર્વચનીય એવો તે પરમાત્મા જ ચરાચરરૂપે બનેલો છે; છતાં તેને અદ્વિતીય, નિર્ગુણ તથા અનિર્વચનીય સ્વરૂપનું સાચું જ્ઞાન જ્યાં સુધી થએલું હોતું નથી ત્યાં સુધી તેને માટે તો આ અજ્ઞાનતાના ઝઘડાઓ ચાલુ જ હોય છે. પરંતુ જ્યારે તેનું સાચું જ્ઞાન થાય છે ત્યારે આ બધા ઝઘડાઓનો મૂળ સહિત ઉછેદ થઈ જાય દે. તેવું જ્ઞાન થવાને માટે જ અજ્ઞાનીઓની યોગ્યતાનો વિચાર કરી પોતપોતાને પ્રિય હોય એવા કોઈ પણ મૂર્તાિવિશેષના આકારરૂપે પરમાત્માની સગુણ સ્વરૂપે ઉપાસના કરવા શાસ્ત્રોમાં જણાવ્યું છે.
ભગવાનના દર્શન સોનાની વીંટી, બંગડી, નપુર, કડાં, કુંડળાદિ આકારોને આ કડાં, કુંડળાદિ નહિ પરંતુ સોનું જ છે, એવા એક ભાવ વડે ઓળખવા તે જેમ સાચું જ્ઞાન કહેવાય, તેમ આ અનંત ભિન્નભિન્ન નામરૂ પાદિ વડે ભાસમાન થનારું દૃશ્ય જાળ વસ્તુતઃ જોવામાં સાંભળવામાં, સ્પર્શવામાં કે સંકઃપવામાં આવે છે તેવું તે નથી પરંતુ પરમાત્મા યા ભગવાનરૂપ જ છે, એમ સમજીને દરેક વસ્તુને પોતાને જે ઈષ્ટદેવ હોય તે રૂપે જ માનવું. એટલે રામના ઉપાસકે બધે એક રામ જ વ્યાપેલે છે એમ જેવું, કુષ્ણુના ઉપાસકે કૃષ્ણ, વગેરે. ટૂંકમાં પોતપિતાના ઉપાસ્ય દેવતા જ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલા હોઈ તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ. પછી તે ઇતરની દષ્ટિમાં રામ, કૃષ્ણ, દેવી, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, શિવ ઇત્યાદિ પછી ગમે તે હોય પણ પિતાની દષ્ટિમાં તે તે એક પોતાના ઉપાસ્ય દેવતા રૂ૫જ છે એમ સમજવું. એટલું જ નહિ પરંતુ જગતમાં હું, તું,
Page #169
--------------------------------------------------------------------------
________________
૪૦]
વેનીલ વરમ ગરમ -
[ કપાસનાકા કિર૦ ૧૪ તે આ ઇત્યાદિ રૂપે ભાપતી તમામ દસ્થ જાળમાં પણ સર્વત્ર પોત પોતાના એક ઈષ્ટ દેવતાનું સ્વરૂપ જ જોવું આ પ્રકારની અખંડ એકધારી ભક્તિનું નામ જ અવ્યભિચારિણી ભક્તિ છે. અર્થાત કૃષ્ણના ઉપાસકે રામ, દેવી, ગણપતિ દાદિના મંદિરમાં પોતાના ઉપાય શ્રીકૃષ્ણ ભગવાન જ તે તે દેવરૂપે બિરાજેલા છે એમ જેવું. તે પ્રમાણે જ રામ, વિષ્ણુ, શિવ ઇત્યાદિના ઉપાસકોને માટે ૫ગુ, સમજવું. એકલા મંદિરો યા દેવતાઓમાં જ આ પ્રમાણે પોતાના ઇષ્ટ દેવતાની ભાવના કરવી એમ નહિ, પરંતુ હાલતાં ચાલતાં, શ્વાસ લેતાં, સુંઘતાં જે કાંઈ જોવામાં આવે, સાંભળવામાં આવે, શરીર, વા |ી અને મન વડે જે જે કાંઈ કર્મ કરવામાં આવે તે તમામ વ્યવહાર કરતી વખતે બવે પોતાના એક ઈ દેવ જ વ્યાપેલા છે, એવી રીતના દઢ નિશ્ચયપૂર્વક સર્વત્ર એક જ ભગવાન ની ભાવના કરવી. આ રીતે ઉપાસના કરતાં કરતાં જ્યારે સાધક પિતા સહ સર્વ ભાવોને સમૂળ ભૂલી જાય છે, ત્યારે તેને સર્વત્ર પોતાના એક જ ઈષ્ટ દેવતાનાં પ્રત્યક્ષ રીતે સગુણ સ્વરૂપે દર્શન થવા પામે છે. વાસ્તવિક આ નિણ ગુ. નિરાકાર એવા ભગવાન જ ઉપાસકની દઃ ભાવનાવશાત ઉપાસ્ય દેવતારૂપે પ્રગટ થઈ તેને સાક્ષાત દર્શન આપે છે. આ રીતે સગુણ સાક્ષાત્કાર થવાથી નિર્ગુણ એવો આ એક ચૈતન્યન પરમાત્મા જ ભિન્ન ભિન્ન રૂપે શી રીતે થવા પામે છે, તે રહસ્ય સાધક સારી રીતે સમજી શકે છે. આમ ઉપાસના કરતાં કરતાં તેને સમુગુ અને નિર્ગુણ આ રીતે બંને પ્રકારનો સાક્ષાત્કાર થાય છે. આમ થતાં દુરાગ્રહ વડે થતા તમામ ઝઘડાઓને તકાળ બંત આવી જાય છે અને તેનાં તમામ સંકટો દૂઃ બે વગેરેનો સદંતર નાશ થઈ તે નિત્ય-પ્રતિ અનંત સુખસાગરમાં નિમમ થઈ જાય છે, કાર ગુ સ્પષ્ટ જ છે કે ભગવદ્દર્શન થયા પછી ન્યૂનતા શી રહે ?
નાના મોટા દેવતાઓના ઝઘડાએ કયાં છે ? આ પ્રમાણે ઉપાસનાનો મુખ્ય હેતુ છે, પરંતુ આજકાલ તો તે ભૂલાઈ જવા પામેલો છે તેનો ઉપયોગ આપસઆપસમાં ઈર્ષા, વેર, વૈમનરય, ઝઘડાઓ ઈત્યાદિ વધારવા તરફ જ થઈ રહેલ જોવામાં આવે છે. તેનો દુરુપયોગ કરનારા આ અજ્ઞાની ઓ સમજી શકતા નથી કે અમુક ભગવાન મેટા અને અમુક નાના, એ પ્રમાણેના ઝઘડાઓ જેના આધારે કરવામાં આવે છે તે તમામ પુરાણાદિ શાસ્ત્રોના કર્તા તે શ્રીમદ્ વેદવ્યાસાચાર્યજી એ જ એક વ્યક્તિ છે. તેમણે અઢાર મુખ્ય પુરાણ, અઢાર ઉ૫પુરાણો બ્રહ્મસૂત્ર (ઉત્તરમીમાંસા), મહાભારત ઈત્યાદિ અનેક પ્રથોની રચના કરેલી હેઈ વિમાં વિષ્ણુનું, શિવમાં શિવનું, ભાગવતમાં કૃષ્ણનું દેવીમાં દેવીનું ઇત્યાદિ દરેક પુરાણમાં તે તે દેવતાના મતનું વર્ણન કરેલું છે, તે વર્ણને વાંચી તથા તેને આધાર બતાવીને જ આ પિતાને ઉપાસક કરાવનારા દુરાગ્રહીઓ ઝઘડાઓ વધારે છે. પરંતુ તેઓ સમજતા નથી કે જેને આધારે આ બધા ઝઘડાએ કરવામાં આવે છે તે સમગ્ર પુરાણાપપુરાણના કતો તે કામ કષ્ણ પાયન મહર્ષિ વેદવ્યાસાચાર્યજી પોતે એક જ વ્યક્તિ છે. કદાચ આ બધાં મહાભારતાદિ પુરાણ પુરાણ,* તથા બ્રહ્મસૂત્ર (ઉત્તરમીમાંસા) વગેરેના કર્તા જે જુદા જુદા હોત તો જેઓ તત્વને સમજી શકતા નથી પરંતુ દુમિમાનથી કેવળ વ્યક્તિને જ પ્રાધાન્ય આપી ઝઘડાઓ વધારે છે તેવા પોતાને વિદ્વાન સમજનાર મૂર્ખાઓને
છે અઢાર પુરાણના નામે : (૧) બ્રહ્મ (૨) પદ્ય (૩) વિષ્ણુ (૪) શિવ (વાયુ) (૫) ભાગ ત (૬) નારદ (૭) માકડય(૯) અગ્નિ (૯) કવિધ્ય (૧૦) બ્રહ્મ (૧૧) લિંગ (૧૨) વરાહ (૧૩) સ્કંદ (૧૪) વ.મન (૫) કર્મ (૧૬) મય (૧૭) ગરુડ અને (૧૮) બ્રહ્માંડ. આને મુખ્ય પુરાણે કહે છે. મુખ્ય પુરાણેમાં સ”, વિસર્સ, નિસર્ગ, વૃત્તિ સ્થિાન, રક્ષા (પેષણ), મન્વત, વંશ અને વંશજોનું ચરિત્ર (જેમને ઈશ્વરાંશથી અવતાર થયે હેય તેમનું ચરિત્ર સમજવું આને ઈશાનુથા પણ કહે છે), સંસ્થા (નિરાધ”. મુક્તિ, હેતુ (ઊતિ) અને અપાશ્રય એ દશ વિષયે હોય છે; અને જેમાં સર્ગ, વિસર્ગ, શ, વંશજોનું ચરિત્ર તથા મનંતર એ છે પાંચ વિષે મુખ્ય હોય તે અ૫ કિંવા ઉ૫પુરાણ સમજવું. તેનાં નામે (1) સનતકુમાર (૨) સિંહ (3) નંદિકેશ્વર (નંદી) (૪) શિવધર્મ (શિવ) (૫) દુર્વાસા (6) ભારતીય (૭) કપિત (૮) માન(મનુ) ()શના (શુક્ર) (૧૦) વરુણ (૧૧) કલિક (૧૨) વસિષ્ઠ (૧૩) બ્રહ્માંડલિંગ [મહેશ્વર)(૪) સાંબ (૫) સૌર (સૂર્ય) (૧) પારાશ? (વ્યાસ) (૧૭) મારીચ [આદિત્ય) અને (૧૮) ગંગા (વિષ્ણભાગવત) પુરાણ. કેટલેક સ્થળે આ પુરાણેનાં નામોમાં પણ છેડે પાઠભેટ મળી આવે છે. કૌસમાં આપેલાં નામો દેવી ભાગવતમાંનાં છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] કવિ એ સર્વજ્ઞ, મનને પણ નિયામક, સર્વમાં રહેનાર સ્વયંભૂ અને શાશ્વત છે- [૧
કદાચ તે પ્રચાર કરવાની તક રહેત, પરંતુ આમાં તો તેવો પ્રકાર પણ નથી. અર્થાત આ બધા મિથ્યાવાદ અને સાંપ્રદાયના પ્રસ્તુત યુગમાં જે ઝધડાએ ચાલેલા લેવામાં આવે છે તે કેવળ નિરર્થક હોઈ અજ્ઞાનતાદર્શક જ છે, તે સારી રીતે સમજી શકાશે.
ધર્મને નામે ચાલતા ઝઘડાઓ દુઃખની વાત તે એ છે કે ધર્મને નામે ચાલનારા પરસ્પર આવા નિરર્થક ઝઘડાઓને લીધે આજે જગતમાં જ્યાં ત્યાં ઈર્ષ્યા, પ, કુસંપ, વૈમનસ્ય, વૈર ઈત્યાદિએ એટલું બધું ઉગ્ર રૂપ પકડયું છે કે વ્યવહારના ઝઘડાઓમાં પણ તેની બરાબરી કવચિત્ જ જોવા મળે. આમ તવ નહિ સમજતાં શાસ્ત્રોના અર્થનો અનર્થો કરી અજ્ઞાનીઓનો લેવામાં આવતો અયોગ્ય લાભ તો કેવળ પોતાનો સ્વાર્થ સાધવાની પવૃત્તિને જ આભારી છે; એમ બુદ્ધિમાનો સ્પષ્ટ સમજી શકશે. તમે કદાચ કહેશો કે એક જ દેવ હોય તો પછી શ્રી વ્યાસાચાર્યજીએ આ ઝઘડા વધે એવાં વર્ણન શા માટે કર્યા છે તે તે સંબંધમાં કહું છું તે સાંભળો.
જુદા જુદા દેવતાઓનાં વર્ણનેનું કારણ આ ચાલું બ્રહ્માંડની ઉત્પત્તિ થવા પામી ત્યારે આરંભમાં કોઈ પણ પ્રકારના ઝઘડાઓ હતા જ નહિ, તેમ સૌથી પ્રથમના કૃત (સત) યુગમાં સર્વ લોકે કેવળ બ્રહ્મવિચારમાં જ નિમગ્ન રહેતા અને નિષ્કામ ત પાદિ દ્વારા તેઓ અવ્યક્ત એવા પરમાત્માના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી લેતા, આથી તેઓમાં ઝઘડાઓ જ ન હતા. ત્યારપછી જેમ જેમ કાળ વ્યતીત થવા પામ્યો તેમ તેમ પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન મેળવવાના માર્ગે જનારા લેકેની સંખ્યામાં ઘટાડો થવા પામ્યો અને આસુરી માર્ગે જનારાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો. તેથી જેઓને બ્રહ્મસાક્ષાત્કાર થયો હોય તેવાઓનું પૂજન અર્ચન કરવાની પ્રથા શરૂ થઈ. આ રીતે આ સાંપ્રત પૃથ્વીની ઉત્પત્તિ થયાને જ્યારે ૧૭,૨૮,૦૦૦ સૌર વર્ષ જેટલો કાળ નીકળી ગયે, તેટલા સમયમાં લોકોમાં પરમાત્માના સાચા અવ્યક્ત સ્વરૂપના જ્ઞાનને લગભગ લોપ થવા પામ્યો અને પોતે પૂજાવાની અભિલાષાને લીધે આત્મસાક્ષાતકારી મહાત્માઓની પૂજા પ્રત્યે અજ્ઞાનીઓની અંદર આપ આપસમાં ઈર્ષાવૃત્તિ ઉત્પન્ન થઈ. આ રીતે બ્રહ્મષિઓ પ્રત્યે દ્વેપ કરનારા અને અહંકાર વડે પોતાને જ પૂજ્ય માની લેકે પાસે પૂજન કરાવવાની ભાવનાવાળા આસુરી સંપત્તિમાન મૂઢમાં પોતે પૂજાવાને માટે તથા એહિક ભેગો દેવતાઓ તરફથી પ્રાપ્ત થતા હોવાથી પોતપોતાના ઇષ્ટ દેવતાની શ્રેષ્ઠતા દર્શાવવાના ઉદ્દેશથી તેમની જ પૂજા લોકે કરે એવા દુરાગ્રહનો સિદ્ધતા અર્થે ભયંકર ઝઘડાઓ ઉત્પન્ન થવા પામ્યા. આ વસ્તુસ્થિતિનો વિચાર કરી અજ્ઞાનીઓને અવળે માર્ગે જતા રોકવાની ઇચ્છા વડે મહર્ષિએ તેમને, પોતપોતાના ઇષ્ટ દેવતાઓ જ શ્રેષ્ઠ છે એવી રીતે બાળકોને સમજાવવાની પદ્ધતિનો અંગીકાર કરી, જેના આચરણથી અંતે અવ્યક્ત એવા પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય તેવા પ્રકારે મૂર્તિની ઉપાસના કરવાના માર્ગે લોકોમાં પ્રકટ કર્યા. આમ અજ્ઞાન વડે આપસઆપસમાં ચાલી રહેલા ઝઘડાઓમાંથી આ મૂખીઓને બચાવવાને માટે તેમની બુદ્ધિનો ભેદ નહિ કરતાં તમે જે દેવતાઓને માને છે તે જ બરોબર છે કેમ કે તેમની શક્તિ મહાન હોઈ તેમણે મોટાં મોટાં કાર્યો જગતમાં કરેલાં છે; તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયાદિના કર્તા છે. માટે તો બીજું બધું છોડી દઈ કેવળ એક ભાવે તેમની ઉપાસના કરીને તેની સાથે જ તદ્રુપ બની એ એમ કહેલું છે.
આ રીતે આ બધા માર્ગો ઉપરઉપરથી જોવામાં આવે તે જુદા જુદા હોય એમ જણાય છે, પરંતુ તે સર્વે નો -ઉદેશ અંદરખાને તો એકનો અનુભવ કરાવી આપવો એ જ હોવાનું સ્પષ્ટ તરી આવે છે. તે ઉદ્દેશ એવી રીતે બતાવવામાં આવેલ છે કે જેને જે દેવના ઉપર પ્રીતિ હોય તે દેવતા જ જગતમાં સર્વત્ર વ્યાપેલે છે; આ ચરાચર તેનું જ રૂ૫ છે; એ રીતે પોતાહ બે કિંવા અનેકપણાની ભાવનાને ત્યાગ કરીને એક ભાવમાં જ સ્થિર થઈ અંતે પિતાને પણ ભૂલી જવું જોઈએ. આમ છે તો હવે કહે કે આમાં મોટો દેવ કે અને નાન કોણ? બધા સરખા જ છે.
|
Page #171
--------------------------------------------------------------------------
________________
याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥ ईश ( ઉપાસનાકાણ્ડ કિર૦ ૧૫
ભક્તિમાર્ગોની યુક્તિ
દૃષ્ટાંતને માટે સમજે કે એક જ સેનાના ધણુા અલંકારો બનાવવામાં આવે છે. તેમાંથી ક્યા દાગીનામાંનુંસેનું મારું કહેવું અને કયામાંનું નાનું કહેવું ? દાગીનાએમાં કદાચ વજન પરત્વે ભેદ હશે પણ તે તા આકારનો ભેદ ગણાય, નહિ કે સેનાના. તેમ આ નિવિકાર, નિર્ગુણુ, નિરાકાર એવા ચૈતન્યધન પરમાત્મા સેાનાની જેમ એક હાઈ આ બધા દસ્યાદરૂપે પ્રતીત થતા વિધવિધ આકારા પણ તેના જ છે. તે સબળા આકારા વાસ્તવિક પરમાત્માથી ભિન્ન નથી, ભિન્નતા તા કદાચ આકારાદ્ધિ માટે કહી શકાય, નહિ કે પરમાત્મા માટે ! આથી વ્યવહારમાં જેમ કેટલાકને વીંટી પ્રિય હોય તેા તેને સેનાના ખેાધને માટે તને જે આ વીંટી અતિ પ્રિય છે તે જ આ બગડી, કડાં, કુંડળાદિરૂપે થવા પામેલી છે એમ સમજ, એમ તે કહેવામાં આવે તે તેમાં વીંટી એ નામનેા ઉદ્દેશ નહિ પરંતુ વીંટીમાં જે સુવણૅ છે તે જ કડાં, કુંડળાદિ આકારામાં પણ છે, એટલે તું જેને વીંટી કડે, તે સેાનું હોઈ વાસ્તવિક રીતે તેા નિર્ગુણ, નિરાકાર, નિર્વિકલ્પ અને નામરૂપાદિથી રહિત છે, તે જ આ કુંડળ, કડાં, નુપુર યાદિરૂપે ભાસે છે, છતાં તે સેાનું તે જેમનું તેમ જ છે. તને વીંટી ઉપર પ્રેમ છે, તા તે વીંટી એ પણ સેનાની જ હાવાથી જે વીટી છે, તે જ આ ખીજા' બધાં નામ, રૂપ અને આકારાદિ વડે પ્રતીત થનારા દાગીનાએ છે, એમ તું સમજ. આમ ઉપાસકની સમજ પ્રમાણે તેને તેના રસ્તે જ સાચા જ્ઞાનના માર્ગે આગળ વધારવા પડે છે, તેમ આ ચૈતન્યઘન પરમાત્મા વાસ્તવિક તા નિર્ગુણ, નિરાકાર, નિરામય, નિર્વિકલ્પ તથા નિર્વિકારી હે તદ્દન અસંગ છે; તેને પેાતાના નામ, રૂપ, આકાર કિવા તેવું કઇ છે એવું તેને જાવાળા કાઈ સાક્ષી હશે એવી કલ્પના પણ નથી. આ રીતે જગતમાં જ્ઞાત કે અજ્ઞાત જે જે કંઈ છે તે સર્વ પૈતપેાતાના ઇષ્ટદેવનું જ સ્વરૂપ છે એમ ઉપાસક માને. આમ શ્રીમદ્ વેદવ્યાસાચા જીએ ઉપાસકને દુરાગ્રડ છેડાવવાના ઉદ્દેશથી જગતમાંની તમામ વસ્તુઓને પોતપોતાના ઇષ્ટદેવ સ્વરૂપે વર્ણવી તેની લીલાઓનું વર્ણન કર્યું છે, તથા તે જ આ સરૂપ થયેલ છે એમ કર્યું છે. આમ કહેવામાં તેએનો આશય સ્પષ્ટ થાય છે કે, ઉપાલકોની સંકુચિત ભાવના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ તેમની સર્વાત્મ ભાવની દઢતા કરાવી, દુરાગ્રડ વડે ચાલતા તમામ ઝઘડાએ માંથી તેઓને ઉગારવાના જ છે. અર્થાત્ શાસ્ત્રકારાના ઉદ્દેરા કાંઈ જગતમાં દુરાગ્રહ વધારવાનેા નથી; પરંતુ અજ્ઞાનીઓ વગર સમજ્યું શાસ્ત્રના અનર્થા કરી પોતપોતાની એ અજ્ઞાનજન્ય માન્યતાનેા જ દુરાગ્રહ પકડી આપસઆપસમાં ઝઘડાએ વધારી પેાતાને સ્વા` સાધના રહે છે; તે થકી તેમને નિવૃત્ત કરી સત્યપંથે લ જવાના છે, જે બુદ્ધિમાને! હવે સારી રીતે જાણી શકશે. અર્થાત્ રામના વનમાં રામનું, કૃષ્ણના વણૅનમાં કૃષ્ણનું, વિષ્ણુતા વર્ણનમાં વિષ્ણુનું, શિવના વર્ણનમાં શિયન, દેવીમાં દેવીનું, `માં `તુ, ગણપતિમાં ગણપતિનું ઇત્યાદિ. તું સવ છે, તું જ બ્રહ્મા છે, વિષ્ણુ, મહેશ, દેવી, રુદ્ર, સૂર્ય, ગણેશ, રામ, કૃષ્ણ વગેરે ચરાચર રૂપે તું જ વ્યાપેલા છે, એવું જે વર્જુન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તેને ઉદ્દેશ તા ફક્ત એક વ્યક્તિ કિવા મૂર્તિ પૂરતા જ નહિ; પરંતુ પેાતાસડુ ઉપાસકની સર્વાત્મભાવના દૃઢ કરાવી પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવી આપવાને જ છે, એમ સ્પષ્ટ સમજી શકાશે. માટે આ મેટા છે અને આ નાતેા છે એવી ખાટી ભાવના છેાડી દઈ દરેક પાનાનાના ઇષ્ટદેવ દ્વારા સર્વાત્મભાવ સાધી લઈ પરમાત્મા સાથે એકતા પ્રાપ્ત કરી લેવી એ જ સાચા ઉપાસકનું લક્ષણ છે. બાકી મિથ્યા વિતંડાવાદો અને ઝઘડાએ કરનારાઓને ઉપાસકે। નહિં પરંતુ ભીએ જ જાણવા જે એ. સારાંશ એ કે, જેઓ આ પ્રમાણે ઉપાસનાના મૂળ સાચે ઉદ્દેશ સમજીને ઉપાસના કરે છે તેઓ નિઃસશય ઇષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ આ મુજબ જ્યાં સુધી સાચું ધ્યેય સમજવામાં નહિ આવે ત્યાં સુધીતે માટે ગમે તેટલી ઉપાસના કરવામાં આવે તાપણુ તે સ નિરઅેક જ છે એમ નિશ્ચયપૂર્વક જાણા,
૪૨ ]
કિરણાંશ ૧૫
પરમાત્મપ્રાપ્તિ માટે વર્ણાશ્રમની જરૂર છે ?
આ વિવેચન સાંભળ્યા પછી રાજા મેલ્યાઃ ભગવન્! આપના કહેવા પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ ગમે તે અવસ્થા અને કાળમાં થઈ શકે તેમ હોય તે। પછી વર્ણ અને આશ્રમાદિની તથા જપ, તપ, દાન, ધર્માં અને તીૌઢનાદિની શાસ્ત્રમાં જે વ્યવસ્થા કરેલી છે તેનેા શા ઉદ્દેશ
Page #172
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] છતાં નામરૂપો, જડ ચેતનાદિ ભા ને કાલરૂપે દેખાતું આ બધું ય આત્મસ્વરૂપ છે. [ ૪૩
રાજન! સાંભળો. તમારા પ્રશ્નનું નિરાકરણ કરવાને માટે લાંબો વિસ્તાર થાય તેમ છે, તે સર્વનું શાસ્ત્રદષ્ટિએ યોગ્ય એવું વિવેચન તે આગલા સિદ્ધાંત ભાગમાં કહેવામાં આવશે. અને તમને સામાન્યતઃ સમજવામાં આવે તે માટે એક પ્રસંગ કહું છું કેટલાંક વર્ષો પૂર્વે સાપુરી પૈકી એક પુણ્યક્ષેત્રમાં નિવાસ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. ત્યાંના કેટલાક ભક્તોએ સાત દિવસ અનુષ્ઠાન સમારંભ કરવાની ઈચ્છા પ્રકટ કરી, તેથી તેમને કાર્યક્રમ નિશ્ચિત કરાવી આપે. તેમાં લેખનજ૫ તથા હવનના કાર્યક્રમનો પણ સમાવેશ થતો હતો. તે પુરીમાંના સર્વ લોકેની જાણમાં આવ્યો. તેથી કેટલાક વયોવૃદ્ધ, વિદ્વાન, પંડિત અને પૌરાણિક આવીને કહેવા લાગ્યા કે આ લેખનજપ તથા હવનને કાર્યક્રમ શાસ્ત્રવિરુદ્ધ છે. વાસ્તવિક રીતે તો તેમાં શાસ્ત્રવિરૂદ્ધ કાંઈપણું ન હતું, પરંતુ આ નિષ્કામ સમારંભમાં દરેક ઉપાસક પોતપોતાના ઇષ્ટ દેવતાના નામે પોતે જ સ્વાહાકાર કરે, તે કરનાર બ્રાહ્મણ જ હોવો જોઈએ એ તેમાં પ્રતિબંધ ન હત; પરંતુ આ એક સાધારણ અને ક્ષુલ્લક ગણાતી વાતે તો મોટું સ્વરૂપ લીધું. વિદ્વાનો તે મેટાં મોટાં શાસ્ત્રોનાં પુસ્તક લઈ ને આવ્યા, તે સર્વેમાં પ્રમુખ એવા એક શુમારે એંશી વર્ષના વયોવૃદ્ધ વિદ્વાન પંડિત હતા. તઓએ આ બધું શસ્ત્રવિરુદ્ધ થાય છે, મહાત્મા પુરુષોએ તો શાસ્ત્રને અનુસરવું જોઈએ એમ કહ્યું. મને તો કલ્પના પણ ન હતી કે આમાં શાસ્ત્રવિરુદ્ધ શું છે? દરેક મનુષ્ય જ લખે અને કરે તથા હવન કરે તેમાં શાસ્ત્ર વિરાદ્ધ શું? અંતે જણાયું કે આવો યજ્ઞ થાય તો બ્રાહ્મણોને દક્ષિણ નહિ મળે, એવી વાર્થબુદ્ધિને લીધે આ બધે શાસ્ત્રાર્થ ચાલુ હતો. અસ્તુ ! તેમનું સર્વે કથન સાંભળીને મેં શાંતિથી કહ્યું, ભૂદેવ! આપે બધાએ મારે માટે જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે માટે હું આપને ઋણી છું. હું કાંઈ શાસ્ત્ર, પુરાણ વગેરે ભો નથી, તેથી કદાચ આમાં કાંઈ શાસ્ત્રવિદ્ધ ભૂલ થવા પામી પણ હશે અને તે સુધારવાને માટે આપે મને સૂચના આપી તે માટે મારે તમારો અને પ્રભુને પણ પાડ માનવો જોઈએ. જે વાત ધર્મથી વિરુદ્ધ હોય તે કરવા સંબંધમાં મારે દુરાગ્રહ રાખવાનું કાંઈ પ્રયોજન નથી પણ મને ધણું દિવસથી એવી ઈરછા છે કે મનુ ભગવાનને બનાવેલો મનુસ્મૃતિ નામનો કોઈ એક ગ્રંથે છે, તેમાં આ બધી વ્યવહારરચના સંબંધના નિયમે સાક્ષાત મનુ ભગવાને જ બનાવેલા છે, તે તે મને જોવા માટે મળી શકશે ? આથી તત્કાળ એ ગ્રંથ મંગાવવામાં આવ્યો. મેં હાથમાં લઈને તેમાં આશ્રમધર્મની વ્યવસ્થા પૈકી સંન્યાસાશ્રમનો ભાગ
ચમાં જ પૂછ્યું : ભૂદેવ.! આપની ઉંમર સુમારે પંચોતેર વર્ષની તે હશે ને ? ઉત્તર : મહાત્મન ! આપની દયાથી મને ૮૨ મું વર્ષ થોડા વખતમાં પૂર્ણ થશે. તત્કાળ મેં સંન્યાસાશ્રમનો ભાગ તેમને બતાવ્યો અને કહ્યું કે આમાં તો પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય, છવ્વીસથી પચાસ વર્ષ પર્યત ગૃહસ્થાશ્રમ, એકાવનથી પોણા વર્ષ સુધી વાનપ્રસ્થ તથા તેરથી સંન્યાસાશ્રમ લેવા લખ્યું છે. આપ તે શાસ્ત્રના મોટા જ્ઞાતા છે અને આ તે સાક્ષાત ભગવાન મનુનું બનાવેલું સૌથી આદ્ય એવું જરાધ શાસ્ત્ર છે. વળી આ સમારંભકાર્યમાં વાસ્તવિક તો કાંઈ શાસ્ત્ર વિરુદ્ધ નથી છતાં આપ તે શાસ્ત્ર વિદ્ધ છે, એમ કહી નહિ કરવા મને સૂચન કરી રહ્યા છે તે ઘણા આનંદની વાત છે, પણ આપ તે આમ ધર્મશાસ્ત્રની વિરુદ્ધ ચાલવાનું પાપ કેમ કરો છો? હું ધારું છું કે, મારે સાધુ ધર્મને અનુસાર અપના જેવા શાસ્ત્ર વિરુદ્ધ માર્ગે ચાલનારાઓને અહીંથી સંન્યાસ આપીને જ રવાના કરવા જોઈએ; નહિ તો પછી મારા સાધુપણાના ધર્મમાં ખામી આવે, ખરું ને? આમ તો સંન્યાસ લેશે એટલે ધર્મબાહ્ય નહિ રહેતાં ધર્મરૂપ થશે અને પછી હું તમારા આ શાસ્ત્ર નિર્ણયને અવશ્ય માન આપીશ. કેમ કે કેવળ બીજાને બતાવીને પોતાનું પેટ ભરવા
aો હોતાં નથી, પરંતુ પ્રથમતઃ વ્યાવહારિક લોકોના આચરણને માટે જ આ ધર્મશાસ્ત્રોની વ્યવસ્થા થયેલી છે. જીવન્મુકત મહાત્માઓ તો સર્વથી પર હોવાને લીધે તેમને માટે તમારે આ શાસ્ત્ર નિયમ વસ્તુતઃ લાગુ પાડી શકાતો નથી, તેમ જ નિષ્કામ સમારંભ તો વૃત્તિના ઉલ્લાસ પ્રમાણે પણ કરી શકાય છે અને તે માટે શાસ્ત્રમાં પ્રાણ આધારો મળે છે. સિવાય આમાં ધર્મશાસ્ત્ર વિરુદ્ધ અને લે કાચાર છેડીને કહ્યું છે જ નહિ. છતાં આપને તેમાં દોષ દેખાય છે અને તમે પોતે તો ધર્મને ખીંટી ઉપર મૂકી દીધો છે તેનું પણ ભાન નથી. તે હવે તમને ધર્મને રસ્તે લગાડવાને માટે મારે સાધુધર્મને અનુસાર શું
Page #173
--------------------------------------------------------------------------
________________
अन्ध समः प्रविशन्ति येऽविद्यामुपासते।
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૬ કરવું ઉચિત છે? આ વખતને માટે મારો ધર્મ કયો છે ? અને તમારે પણ કયો છે ? તેને હવે તમે પોતે જ આ બધાં શાસ્ત્રો અને શાસ્ત્રવિદોની સમક્ષ નિર્ણય કરો. આ સાંભળીને તેઓને અંદરખાનેથી તે માટે ક્રોધ આવ્યો, તેના આવેશમાં જ તેઓએ નીચે પ્રમાણે કહ્યું :
કિરણશ ૧૬
સંન્યાસીને મેળાપ મહાત્મન ! શું સંન્યાસ વડે જ આત્મપ્રાપ્તિ થઈ શકે છે ? જનકાદિ જેવા રાજ્ય કરીને પણ વિદેહમુક્ત નડતા ? ઉત્તર : ભૂદેવ ! ખામાં કોધ કરવા જેવું શું છે ? તમારા આ પ્રશ્નનો ઉત્તર આપવા પૂર્વે હું તમને એક સંન્યાસી સાથે થયેલો સંવાદ કહું છું, કે જેથી તમારા સંશયની નિવૃત્તિ અનાયાસે જ થશે. એક સંન્યાસી પોતે પાશ્ચાત્ય વિદ્યાના ઉચ્ચ શ્રેણીના વિદ્વાન હતા, સિવાય પૌર્વાત્ય ભારતીય આધ્યાત્મશાસ્ત્રોના પણ સારા અભ્યાસક હતા, ઉત્તમ કોટીના વક્તા હતા અને એક ધાર્મિક સંસ્થાના અનુયાયી હોઈ તે સંસ્થાના પ્રચારને માટે તેમણે થોડા વર્ષ પૂર્વે એક મોટા શહેરમાં શાખા સ્થાપિત કરેલી હતી. આશ્રમમાં વિશથી પચીશ વર્ષ સુધીની ઉંમરને તેમના કેટલાક સંન્યાસી શિખ્યો પણ હતા.તેઓએ આવીને પોતે પિતાના આશ્રમનાં ઘણાં જ વખાણું કરવાની શરૂઆત કરી. ઘેડો સમય તે મેં તે બધું શાંતિથી સાંભળ્યું અને પછી તે એટલી હદે પહોંચી ગયા કે આખા જગતનું કલ્યાણ પોતે જે મનું અવલંબન કર્યું તે માર્ગે જ થાય તેમ છે, માટે લોકોએ આવી જ સંસ્થાઓને જ ચલાવવી જોઈએ વગેરે. તેમની આવી મિયા આત્મપ્રશંસા સાંભળીને મેં સહેજ કહ્યું કે, સ્વામીજી ! મને એક પ્રસંગ યાદ આવે છે, જે હું તમને કહું છું.
પરમાત્માની જડીબુટ્ટી એક દિવસે ગાડીમાં મુસાફરી કરતાં એક સારા દેશાગ્રણી ગૃહસ્થને ભેટે થયો. તેમણે મને કહ્યું, સાધુ મહારાજ! હું આપને પ્રશ્ન પૂછી શકું છું? ઉત્તર : ખુશીથી. આપ હિમાલયથી આવી રહ્યા છે, હિમાલવ એ તે જડીબુટ્ટીને માટે પ્રસિદ્ધ છે. તે આપ એવી કઈ જડીબુટ્ટી શોધીને લાગ્યા છે કે જેથી દેશના ઉપયોગને માટે મોટા પુ સેંકડો વર્ષ સુધી જીવતા રહે અને તેમના અનુભવો અને સેવાનો લાભ લોકોને લાંબો સમય મળતો રહે ! આજે તો એ એક મડાન પુરુ ગયો કે તેની જ પૂરવાને માટે તેવો કઈ બીજો અનુભવી નીપજતો નથી. મેં પૂછયુંઃ આપની ઉંમર સાઠેક વર્ષની તે હશે? ઉત્તર : ત્રેસઠ પૂરાં થયાં. સમજો કે તમને કોઈ એવી જડીબુટ આપે કે તમો ફરીથી પચીસ વર્ષના જુવાન બની જાઓ તે તમે શું કરશે? જિંદગીમાં જે ક્રમ આજ દિન સુધી કરતા આવ્યા તેનો તે જ, પચીસ વર્ષના થયા કે તમારે ફરીથી લગ્ન કરવાની ઈચ્છા થશે, વળી પાછાં છોકરાઓ થશે અને તમને પોષવાને માટે લોકોને ઉપરથી તે કલ્યાણ કરવાની ભાવના બતાવીને અંદરખાને પોતાની વિષયવાસનાની તૃપ્તી તથા ભરણપોષણને માટે પ્રયત્ન કરવો પડશે. આમ જ્યાં સુધી વાસના સિલક હશે ત્યાં સુધીને માટે પ્રથમ પિતાનું જુએ કે પારકાનું એટલે આવી રીતે વિષયવાસના સિલક રહેનારો કે હું લોકેનું કલ્યાણ કરવા નિકળ્યો છું, એમ કહેવા માગે તો તે એક નાદાનપણું જ છે. હા, આજકાલ એમ બને કે પોતાના સ્વાર્થ સાધી લેવાને માટે તેને લોકકલ્યાણનું નામ આપી લોકોને કદાચ છેતરી શકાય, પરંતુ તે વડે સાચું લોકકલ્યાણ થઈ શકે નહિ. વળી તમને જે પચીશ વર્ષને 'જવાન બનાવવામાં આવે તો પછી પરણીશ વર્ષની અંદરનો અનુભવ લેવાને રહી જાય તેનું શું? તેવું નહિ થશે પામે એટલા માટે ભગવાને પ્રથમથી જ એની જડીબુટ્ટી શોધી રાખેલી છે કે શરીર ભલે મરી જાય, પણ અંદરને વાસનામક જી વિષયો સહીત છ તે જ હોય છે અને તે ફરી ફરીથી વાસનાવશાત નવાં નવાં શરીરો લેતો રહે છે. આમ તેનું આ ચક્ર આત્મસાક્ષાત્કાર થતાં સુધી ચાલ્યા જ કરે છે. મરી ગયો એટલે શરીર છોડ્યા પછી જીવ બાળપણથી તે મરણ સુધીને અનુભવ ફરી ફરીને લેતે રહે છે. એટલે તમે કહે છે તેવી જડીમઢીથી તો કદાચ બાસઠ વર્ષનાને પચીસ વર્ષને બનાવી શકાય.
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૪૫
ગીતાદાહન ] એ વિદ્યાને ઉપાસે છે તેએ અજ્ઞાની ઢાઈ ગાઢ અંધકારમાં જ પડે છે; પરંતુ આ પરમાત્માની જડીબુટ્ટીથી તે તેને ગાવાસ અને ખાભ્યાદિ અવસ્થાના અનુભવ પણ રહી જવા નહિ પામે એટલા માટે સેા સે। વર્ષના મરનારને પણ ગભ વાસથી માંડી ફરીફરીથી સેા સે। વર્ષોના અનુભવ થયા જ કરેછે. થઈ ગયેલા પાછા કેમ નથી જણાતા ?
પ્રશ્ન : જો તમે। કહું તેમ હરશે તે। આજ સુધી જે બધા મહાપુરુષા થઈ ગયા તે પાછા પોતાના અનુભવ સાથે આવેલા કેમ દેખાતા નથી ? ઉત્તર : તેનું કારણ એટલું જ કે અનેક જન્મોથી જે જીવની જેવી જેવી અને જેટલી વાસનાઓના સંચય અંતરાળમાં થયેલેા હોય છે તે સ ચત પૈકી જેટલી વાસના ભગવવા ભાયક અત્યંત પ્રબળ થઇ હાય તે લઈ ને આ સૂક્ષ્મ જીવ સ્થૂલ શરીર ધારણ કરે છે. સમજો કે કેાઈ મનુષ્યની વિષયબેગ ભાગવવાની અત્યંત તીવ્ર પ્રુચ્છા હેાય અને તે પૂણૅ થતી પહેલાં જ તેનું મરણુ થાય તેા તે પેાતાની વાસનાને અનુભવ લેવા માટે ક્રૂરોથી જન્મ ધારણ કરશે; પર ંતુ તેને કઇં પ્રથમનું જ શરીર મળો એમ નક્કી નથી પણ વધુમાં વધુ વિષયવાસના ભેાગવવાની યાનિા કૂતરાં તથા વાંદરાં વગેરે અનેક હાય છે; તે પૈકી ગમે તે શરીરની તેને પ્રાપ્તિ થઈ તે વિષય વાસના ભોગવશે. આ રીતે જીત્રની વિષયવાસનાવશાત્ ચેારાશી લાખ સ્થૂલ આકૃતિએ લેવાની મર્યાદા નિશ્ચિત કરેલી હાઇ તે પૈકી પેાતાની તે તીવ્ર વાસનાવશાત્ ગમે તે ચેનિ (આકૃતિ) ધારણ કરે છે. તે નિયમ પ્રમાણે જે કેવળ રાદિની આકાંક્ષા વડે દેહત્યાગ કરે છે, તેઓને તેમની અપેક્ષા પ્રમાણે ફળ તેા મળે છે; પરંતુ તેઓના જીવ મરણ પછી જગતમાં જ્યાં રાજ્યકર્તાએ હાય તેમને ત્યાં અવતરે છે અને ત્યાં જન્મી તેએ રાજ્યકર્તાના અનુભવ લે છે . આ પરદેશમાં રહી આ દેશનું રાજતંત્ર ચલાવનારા જે છવેા આપણા જોવામાં આવે છે તે સર્વે તે। પૂર્વ જન્મમાંરાજ્યની વાસના વડે દેહત્યાગ કરનારા અત્રેના જ મનુષ્યા છે, જો તે સ્વધ'ની સાથે રાજ્યપ્રાપ્તિની શ્રૃચ્છા વડે દેહત્યાગ કરત તે। પૃથ્વીમાં જ્યાં તે ધમ ચાલતા હોય તે જ સ્થળે તે જન્મ લેત, કેમ કે જીવને વાસનાનુસાર ફળ મળવું એવા નિયતિને નિશ્ચિત ક્રમ છે. આ સંબધે પ્રતરત્ર પણ ઘણાં વર્ષોંના છે (મહાકાલ પુરુષ વર્ણનભાગ ૧ કિરણાંશ ૩૦, ૩૧ જુઓ). પ્રશ્ન : આની ખાતરી શી ? ઉત્તર ઃ સ્વધ શાસ્ત્ર વડે, અનુમાનથી તથા જેને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા હેાય તેમણે ધારણાભ્યાસ વડે ત્રિકાળ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરીને જાતે અનુભવ કરી લેવા જોઈએ, આ રીતે અનુમાન અને અનુભવ એ બન્ને આને માટે પ્રમાણ છે (સિદ્ધિ સબંધમાં સિદ્ધાંતકાંડ અધ્યાય ૬ જુઓ),
અમે ગૃહસ્થ છીએ તે શા આધારે કહી શકાય ?
પ્રશ્ન ઃ આ વિષય તા ષણ્ણા સૂક્ષમ છે, પણ મને એમ લાગે છે કે; સંન્યાસીએ જગતના કલ્યાણનું કાય' કરે તે કેવું સારું ? તે વડે દેશને કેટલેા ધેા લાભ થાય? તેમનેા આ પ્રશ્ન સાંભળીને મેં પુછ્યું કે, સંન્યાસીઓને માટે આપ કયા માર્ગ સૂચવે છે તે હું જાણવા ચાહું છું, કે જેથી તે વિષયમાં વિચાર કરવા ઠીક પડે. તે ઉપરથો તેએએ કહ્યું કે અમે બધા કરીએ છીએ તે માગ ! પ્રશ્ન: આપ જે મા સંન્યાસીઓને માટે સૂચવે છે તેને માટે સન્યાસ લેવાની શી જરૂર છે? ઉત્તર કાંઈ જરૂર નથી. પ્રશ્ન : આપ અમે ગૃહસ્થ છીએ એવું શા આધારે કહી શકે છે અર્થાત્ અમુક ગૃહસ્થી કહેવાય એવુ જે ધારજી વ્યવહારમાં નિશ્ચિત થયેલું છે તે શા આધારે ? મનુસ્મૃત્યાદિના કર્તાએએ જ આ વણુ વ્યવસ્થા વ્યવહારને માટે રચેલી છે અને પર’પરાથી તે જ આજ સુધી ચાલી આવી છે ખરી ને ? તેમણે કહ્યું, હું આપનું કહેવું બરાબર સમજી શકયા નથી. ઉત્તર ઃ મારા કહેવાને ભાવા` એવા છે કે વ્યવહારમાં અમુક ગૃહસ્થાશ્રમી છે, અમુક સન્યાસી છે, એવી જે આશ્રમવ્યવસ્થા છે તે મનુસ્મૃત્યાદિ શાસ્ત્ર પરંપરાથી ચાલતી આવેલી છે. તે શાસ્ત્રોના આધારે જ આ બધા લે। પેાતાને અમે ગૃડસ્થાશ્રમી છીએ એમ આજે કહેવરાવે છે કે ખીજા કાઈ આધાર વડે તે કહે ? સંન્યાસાશ્રમનો વ્યવસ્થા પશુ તે જ શાસ્ત્રકારોએ કરી મૂકેલી છે. તમારા કહેવા પ્રમાણે તા ગૃહસ્થાશ્રમી અને સંન્યાસીનાં વ્યવહાર કાર્યો જો એક જ પ્રકારનાં હોય તે પછી શાસ્ત્રકારાએ આ મે આશ્રમેા જુદા જુદા નિહ રાખતાં ત્રણ આશ્રમમાં જ સના સમાવેશ કર્યાં હોત.
Page #175
--------------------------------------------------------------------------
________________
૪૬ ]
તતો મૂળ વ તે તમો ચરુ વિચાચાનતા છે . [ ઉપાસનાકાષ્ઠ રિ૦ ૧૭ ટૂંકમાં એ કે, જે શાસ્ત્રકારોએ આને ગૃહસ્થાશ્રમ કહેવો એવો વ્યવહારમાં નિર્ણય કરી આપ્યો છે અને એ આધારે જ અમો ગૃહસ્થાશ્રમી છીએ એવું આજે તમારા લકે કહે છે, તે શાસ્ત્રકારોએ જ સંન્યાસાશ્રમના ધર્મ અને કર્મની રચના કરેલી છે. તમે કહો છો તે કાર્ય તે ગૃહસ્થાશ્રમી પણ કરી શકે તેમ છે, તેથી તે માટે સંન્યાસાશ્રમનો કે ભગવાં પહેરવાની કોઈ જરૂર નથી. વળી એ જ શાસ્ત્રમાં ગૃહસ્થાશ્રમની મર્યાદા પચાસ વર્ષની ગણાય એવું નિયત કરેલું છે. છતાં આ સંયમ નહિ રાખનારા વિષયેચ્છુઓ તે ઉંમર પછી પણ વિષયોમાં રચ્યાપચ્યા રહીને પોતાને ગૃહસ્થાશ્રમી કહેવરાવે છે તે ખરેખર શરમની વાત છે, કેમ કે આને ગૃહસ્થાશ્રમ કહેવો એવું જે શાસ્ત્રકારોએ ઠરાવ્યું છે તેની મર્યાદા તે પચાસ વર્ષની ઉંમર પૂર્ણ થયે પૂરી થાય છે. કારણ કે આશ્રમ એ તે ઉંમરની સંખ્યા સાથે સંબંધ રાખે છે. તે તમે હવે સારી રીતે જાણી શકશે કે પચાસ વર્ષ પછી કોઈ પિતાને ગૃહસ્થાશ્રમી કહેવરાવવા માગે તો તેને ખરેખર ગધાશ્રમી યા પાશવીય આશ્રમી કહેવો પડશે. કારણું તદ્દન સ્પષ્ટ જ છે કે, પોતાને ગૃહસ્થાશ્રમી કહેવરાવવાનો અધિકાર શાઅદષ્ટિએ તે તેમને પહેચતો નથી. આ વાત તે કોઈ પણ બુદ્ધિમાનને દુરાગ્રહ છોડીને કબૂલ જ કરવી પડશે. આથી સંન્યાસાશ્રમનો ઉદ્દેશ એ સ્પષ્ટ થાય છે કે આત્મવરૂપ એવું જે ઉચ્ચતર પેય તે સાધ્ય કરવાનું કાર્ય ગૃહસ્થાશ્રમમાં કરી શકાયું નહિ તેથી એ ઉચ્ચતર ધ્યેયને સાધ્ય કરવાને માટે જ સંન્યાસાશ્રમની વ્યવસ્થા શાસ્ત્રમાં કરેલી છે. શાસ્ત્રકારો તેને કહે છે કે “ આ ગૃહસ્થાશ્રમોચિત થતાં સર્વ કર્મો તો હવે આ ગૃહસ્થાશ્રમીઓ કરશે, તે માર્ગ દ્વારા સાચી સુખશાંતિ મેળવવા તમે અશકા નીવડ્યા છે. માટે તમારે હવે આત્મોન્નતિ કે સાચા સુખશાંતિનો માર્ગ છે તે ધ્યેયની પ્રાપ્તિ કરવાના ઉદ્દેશને માટે આ બધાનો ત્યાગ કરવો જરૂરી છે. માટે હવે જીવનનિર્વાહ ચલાવવાને જરૂર પૂરતાં અન્નવસ્ત્રાદિ સિવાય વધુ કશાની પણ અપેક્ષા નહિ રાખતાં આકાશવૃત્તિ રાખી સ્વપુરુષાર્થ વડે સાચા ધ્યેયને પ્રાપ્ત કરી લે અને તેને અનુભવ લઈ નિષ્કામ બની પછી ગૃહસ્થોને પણ સાચા માર્ગે જ દોરે. પરંતુ જ્યાં સુધી યેયપ્રાપ્તિ થઈ શકે નહિ ત્યાં સુધીને માટે તો તમારે ફકત શરીરનિર્વાહથી વધુ કાંઈ પણ ગ્રહણું કરવું નહિ.” એવો સંન્યાસધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. એટલામાં ઉતરવાનું સ્થળ આવ્યું તેથી તેઓએ આભાર સાથે વિદાય લીધી.
કિરણશ ૧૭
સંન્યાસાશ્રમ શા માટે? સ્વામીજી ! જે ધ્યેયને માટે સંન્યાસ ધારણ કરવામાં આવે છે, તે ધ્યેય છેડી દઈ સાધતાના સ્વાંગમાં ગ્રહસ્થાશ્રમમાં કરવા યોગ્ય એવો વ્યવહાર કરે ઈષ્ટ ગણાય નહિ. પરંતુ આજકાલ તો સંન્યાને અર્થે ભગવાં પહેર્યા કે કૃતકૃત્યતા થઈ એમ માનવામાં આવે છે તથા ધ્યેયને બાજુ ઉપર મૂકી કિંવા તદ્દન ભૂલી જઈ કઈ આશ્રમની ભાંજગડમાં, તે કઈ લેકેને બોધ આપવા નીકળી પડે છે, તે કઈ મંદિરો બાંધવા ઇત્યાદિ બિનજરૂરી અને આશ્રમધર્મની વિરુદ્ધ એવા શાસ્ત્રવિહેણું માર્ગનું અવલંબન કરી દીન જેવા થઈને બિચારા આ નામધારી સંન્યાસીઓ ઠેર ઠેર લેકેની પાસે યાચના કરતા જોવામાં આવે છે, તે ખરેખર દયાને પાત્ર છે. સ્વામી મહારાજ ! પ્રથમ તે એવી પ્રથા હતી કે, શિષ્ય ગુરુને ત્યાં ભણવા રહેતા ત્યારે પોતે ભિક્ષા માગી લાવે અને ગુરુને આપે. તેમાંથી ગુરુ જે આપે તેનું જ તે ભક્ષણ કરતા હતા. પરંતુ આજકાલ તો શિષ્યોનાં પેટ ભરવાની કાળજીમાં ગુરુ જ બાપડો ઘેરઘેર ભિક્ષા માગે છે. સારાંશ, પ્રથમ શિષ્યને ભણવાની પડી હતી અને હવે તે ગુરુઓને ભણાવવાની પડી છે. વસ્તુતઃ તે શિષ્યોને ભણાવવાને સ્તુત્ય ઉદ્દેશ પણ તેમાં હોતા નથી, પરંતુ આ માર્ગ વડે પિતાનો દ્રવ્યરૂપ સ્વાર્થ સાધવા ઉપરાંત અંદરખાને લેકષણની ભયંકર તુણું કિવા ઉન્માદ હોય છે. ઉપરથી તે તે ભલે ના કહે પરંતુ અંદરખાને તે એવું હોય છે; માટે આપે આપના આશ્રમના આદર્શ સંબંધે જે વાત કરી તે તે લોકોમાં પ્રચાર કરવાના એક સાધનરૂપ જ લેખાય
Page #176
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન,] જેઓ વિદ્યારત છે (ત જ્ઞાનના અભિમાનથી) અતિ ગાઢ અંધકારમાં પ્રવેશે છે. [ ૪૭
આશ્રમો નહિ કાઢવા પ્રશ્નઃ શું ત્યારે આશ્રમો નહિ કાઢવા જોઈએ? ઉત્તરઃ પોતે જે ધ્યેયને માટે સંન્યાસ લીધો છે તે ધ્યેયની પ્રાપ્તિ થતાં સુધી એટલે આત્મસાક્ષાત્કાર થતાં સુધી તો તદ્દન આવશ્યક એવા ચરિતાર્થનાં સાધન વડે જે સમયે જે આવી મળે તેમાં સંતોષ માનીને રહેવું જોઈએ અને સંગ્રહ તે કદી ભૂલથી પણ કરી નહિ જોઈએ. પ્રશ્નઃ પૂર્વે ઘણું સાધુઓએ આશ્રમો કર્યા હતા તથા તેઓને ઘણું શિખ્યો પણ હતા, તે તે બધાએ ભૂલ કરી હતી કે શું? ઉત્તરઃ આશ્રમો સાધુએ કર્યા હતા નહિ કે સાધકે. જેમણે આત્મસાક્ષાત્કારરૂપ ધ્યેયની પ્રાપ્તિ કરી લીધી હોય છે તે જીવન્મુક્ત જ ખરો સાધુ કહેવાય છે. તેવા જીવન્મુક્તો તે જગતને જરૂર માર્ગદર્શક નીવડે. જેમ કે વસિષાદ્ધિ મહર્ષિએ તથા આધુનિક સમર્થ રામદાસ સ્વામી વગેરે. પરંતુ આજકાલ તો સાધકે જ પોતાને સાધુ માની લઈ આશ્રમના નામે પોતાનો દ્રવ્યાદિરૂપ સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે છે. જે પોતે જ ડૂબેલો હોય તે બીજાને શી રીતે તારે? માટે બીજાને તારવા હોય તો પ્રથમ પોતે તરવું જોઈએ. પ્રશ્ન : શું ત્યારે આપનું કહેવું એમ છે કે સાધુઓએ લોકેને ઉપદેશ પણું નહિ આપવો જોઈએ? ઉત્તરઃ સ્વામી મહારાજ ! જેણે બેયની પ્રાપ્તિ કરી લીધી હોય છે તે જ સાધુ કહેવાય છે. બેયની પ્રાપ્તિ કરનાર જીવન્મુક્ત સાધુ તે પરમેશ્વર સમાન જ છે. તે તો કદી લોકોને આડે માર્ગે દોરતો નથી. પરંતુ જેઓએ બેયની પ્રાપ્તિ કરી નથી તેવાઓએ તો આશ્રમ કિવા ઉપદેશાદિની વાત જ કરવી નહિ; કારણ તદન ખલું જ છે કે જે પોતે સમજ્યો ન હોય તે બીજાને શી રીતે સમજાવે? વળી શાસ્ત્રો અને પુરાણાદિ સમજાવવાને માટે તે તે શાસ્ત્રના પારંગતે, શાસ્ત્રીઓ પુરાણિકે, કીર્તનકારે ઇત્યાદિ એક વર્ગ જગતમાં હેાય છે જ. તેઓ સ્વાનુભવ એટલે સાક્ષાત્કાર વિનાના હેઈ પોતાની બુદ્ધિ અને તર્ક વડે લોકમાં શાસ્ત્રો અને પુરાણોના અર્થો કરીને વ્યાખ્યાન કરે છે. આવા લૂખા તકવાદને માટે તો આ વર્ગ વ્યવહારમાં અસ્તિત્વ ધરાવે છે જ. તો પછી તેવા અનુભવ વગરના લૂખા તર્કવાદને પ્રચાર કરવાની સંન્યાસીઓને શી જરૂર ? તેમણે તે પોતે ધ્યેયપ્રાપ્તિ કરી લઈ એટલે આત્માનો સાક્ષાત્કાર કરી લઈ પછી પોતાના સ્વાનુભવ સાથે શાસ્ત્રની પ્રતીતિ લોકોને કરાવી તેમને ખોટા એટલે કે સામુદાયિક વા સાંપ્રદાયિક પ્રચારના માર્ગે નહિ પરંતુ સાચા પંથે દોરવા જઈ એ; એટલે જગતમાં આજે કેવળ લૂખા તર્કવાદીઓની જરૂર નથી. પરંતુ યમ, નિયમ તથા સંયમાદિનું પાલન કરનારા અને કરાવનારા આત્માના અનુભવી એવા સાચા સંન્યાસીઓ નિર્માણ થવાની અત્યંત જરૂર છે. આધુનિક મહાત્મા સંત તુકારામ મહારાજે ૫ણું કહ્યું છે કે “આત્માનુભવ વિના હાજી હા નહિ કરો અને જે સત્ય હોય તે જ વદે, આ રીતે જે સત્યાભાષી અને સત્યાશ્રયી હોય તે જ વંદનને લાયક છે.” શ્રીસમર્થ રામદાસ સ્વામી પણ એમ જ કહે છે કે “પ્રથમ આત્માનુભવ કરો અને પછી કહે.” તમામ શાસ્ત્રો તો આ વાત પોકારી પોકારીને કહે છે. પ્રશ્નઃ આપ સાચા સાધુ કોને કહે છે? ઉત્તર: તેમને ઓળખવા એ ઘણું કઠણ છે. તેથી જ સાધુતાના નામે ઢોંગીઓ પણ તેને લાભ લઈ શકે છે. આ બાબત તે દરેક શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. આપ વિદ્વાન છે એટલે તે થકી સારી રીતે જ્ઞાત હશે. (જીવન્મુક્ત સાધુ સંબંધે આગળ સિદ્ધાંતકાંડમાં સવિસ્તર વર્ણન આપવામાં આવ્યું છે તે જુઓ.)
વિષયમાં સંયમ કરો કેટલે કઠણ છે? સ્વામી મહારાજ ! જે સાચું કહેવામાં આવે તે મનુષ્યને ખોટું લાગે, પણ તેટલા માટે હું સત્ય છુપાવું છું એમ જે કાઈ કહે છે તે દાંભિકતા જ ગણાય. આપ સંન્યાસી છે, ઉંમર પણ વધુ જણાતી નથી, તો આપને અનુભવ હશે જ કે વિષયમાં સંયમ કરવો કેટલો કઠણ છે જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર થયો ન હોય ત્યાં સુધી તે દેષ મટો કદી પણ શક્ય નથી, પછી તે માટે આ સિવાય બીજા ગમે તેટલા ઉપાયો કિવા માર્ગોનું અવલંબન કરવામાં આવે. કામાદિ વિષે જીતવા મોટા મોટા તપેરવી અને મહર્ષિઓને પણ કઠણ થઈ પડ્યા, તે શું વીશ વીશ પચીશ પચીશ વર્ષોની ઉંમરને શિષ્ય સંન્યાસ લઈને આપની પાસે રહેલા છે તેઓ જીતી શકયા છે એમ કહેવાનો તમારો ઉદ્દેશ છે? તેને આપ પોતે જ
Page #177
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
अम्मदेवाहुविधयाऽन्यदेवाहुरविवमा ।
[ ઉપાસનાકા કિર૦૧૮
મન સાથે વિચાર કરો. ભાવાર્થ એ કે આ રીતે જેને માટે સંન્યાસ લેવામાં આવે છે તે ચેય બાજુએ મૂકીને અમે જગતના કલ્યાણના નામે લેકેને ફસાવવાનો પ્રયત્ન કરીશું તો તેમાં કદાચ અમારા બહારના વર્તન અને વાણીના પ્રભાવે વડે સફળતા પ્રાપ્ત કરી શકીશું. આમ કદાચ લોકેને ફસાવી શકાય, પરંતુ કેઈ પિતાના મન અથવા આત્માને તો કદી પણ ફસાવી શકતો નથી. આપણે લોકોને ફસાવી રહ્યા છીએ એમ તે અંદરખાને સારી રીતે સમજે છે. પાપનો ઘડો આખરે કયા વગર રહેતો જ નથી, એવો નિયમ છે. જગતમાં ચાલી રહેલા આવા અનિચ્છનીય પ્રકારોને લીધે સંન્યાસનું બેય બાજુએ રહી આજકાલ સર્વત્ર દાંભિક્તાની જ વૃદ્ધિ થવા પામેલી છે. તેથી આજે જો કે આ નામધારી સંન્યાસીઓ લોકોનું ક૯યાણ કરવાને બહાને ગૃહસ્થી લોકોમાં ભળી જઈ પોશાની છાપ બેસાડવાનો પ્રયત્ન કરે છે ખરા, પરંતુ સાચા કાણુ અને દંભી કાણુ એ સમજવાને માટે તેઓ શક્તિમાન હતા નથી; તેથી પાછલા અનુભવ ઉપરથી ઠગાવાની બીકથી તેઓ આ સાધુ સંન્યાસીઓ પોતામાં ભળે એવું કદી પણ ઈચ્છતા નથી; પણ ઊલટું કેટલાકના મતે તે સંન્યાસીઓ સંબંધમાં એટલી બધી તિરસ્કાર ભાવના ઉત્પન્ન થવા પામેલી છે કે તેઓ સાધુ સંન્યાસીનું નામ સાંભળતાં જ તેમને હડધૂત કરે છે. કારણ કે સાધુ સંન્યાસીના નામે અમાએ, ઉપરથી તો ભગવા પહેર્યા છે ખરાં, પરંતુ અંદરખાને તો અમારામાં તેટલી જ કાળાશ હોય છે. એટલે ગૃહસ્થી લેકે સંન્યાસી વર્ગથી જે હાલમાં બીએ છે તે માટે હું તેમને દોષ જોતો નથી, પરંતુ શ્રેય ચૂકેલા નામધારી સંન્યાસીએ પોતે જ તે માટે જવાબદાર છે. આમ સાધુ સંન્યાસીના નામે લોકોને ફસાવવાના ઘણાય દાખલાઓ આજે પણ મોજુદ છે. સ્વામી મહારાજ! વધુ શું કહું? આપ તો જ્ઞાતા છો, આપ જે સંસ્થા ચલાવી રહ્યા છો તેમાં દર મહીને બેસે ત્રણસો રૂપિયાનો ખર્ચ થાય છે. તે આપને પ્રથમ તે કેવી રીતે મેળવવા એની જ ચિંતા કરવી પડે ! આ રીતે જ્યાં અંદરખાને દ્રવ્યરૂપ સ્વાર્થની વાત આવે ત્યાં લોકોને સાચો બાધ કેવી રીતે મનુષ્ય આપી શકે? કારણ તો સ્પષ્ટ જ છે કે તેમનું ધ્યેય તે સંસ્થા ચલાવવા જેટલું જ સંકુચિત બની જાય છે. એટલે વ્યાવહારિક લકે જેમ દ્રવ્ય મેળવી ઘરને બદલે મડેલ શી રીતે બનાવવો? બેઠાં બેઠાં ખવાય એવું કાયમનું ઉત્પન્ન શી રીતે કરવું? ઇત્યાદિ અનેક પ્રકારની કટુંબ પોષણની ચિંતામાં જ આખો જન્મારો વ્યતીત કરે છે, તેમ અમારે માટે સંસ્થા અને તેમાં રહેનારા અમારા શિષ્યોની ચિંતા, તે બેમાં બેદ શ? કારણ કે અમે જ્યાં સુધી તદ્દન નિઃરપૃહી અને અપરોક્ષાનુમવી એટલે આત્મસાક્ષાત્કારી એ એક પણ શિષ્ય તૈયાર કરી ન શકીએ ત્યાં સુધી અમારે માટે એ બધું લાંછન સમાન જ છે.
સાધુ સંન્યાસીથી લાકે કેમ ડરે છે?
સ્વામીજી ! જગતમાં એવા શ્રીમાને પડ્યા છે કે તેઓ દરરોજ હજારો રૂપિયા ખર્ચ કરીને આવા સેકડો આશ્રમો ચલાવી શકે તેમ છે, પરંતુ તેઓ તો સંન્યાસીઓથી પણ ડરે છે. સંન્યાસી, સાધુ બાવા, આચાર્ય વગેરેનાં નામો સાંભળે કે તેઓ જાણે કંપી ઉઠતા ન હોય તેવા થઈ જાય છે. તેમાં તેઓને દેવ પણ નથી. કેમ કે તેઓની દેખરેખ નીચે મોટી મોટી ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા ચાલે છે. તે ગાદી પરના પાની તેમને સારી રીતે માહિતી હોય છે, આથી તેઓને સર્વ સાધુ સંન્યાસી, આચાર્યો ઇત્યાદિને માટે એવા પ્રકારનો નિશ્ચિત મત બની જાય છે. કારણ સ્પષ્ટ જ છે કે પોતાને સાધુઓ, સંન્યાસીઓ કિંવા આચાર્યો કહેવરાવનારા પિતાના ધ્યેયને ભૂલી જઈ વણઝમ વિહીન (વિરુદ્ધ) કર્મો કરે તો પછી તેમાં બીજાઓનો શે દોષ? વળી તે પૈકી જેઓ સાચા યેયના માર્ગે વળેલા હોય છે તેમાં પણ બેયની પ્રાપ્તિ થતાં સુધી ટકી રહેનારા કવચિત જ મળી આવે છે. ટૂંકમાં એ કે, દરેક આશ્રમવાળાએ પરસ્પર એકબીજાના આશ્રમોમાં દખલગીરી નહિ કરતાં પોતે પિતાના આશ્રમનું સારી રીતે પાલન કરવું જોઈએ; પરંતુ આજકાલ તો ગૃહસ્થાશ્રમીએ પિતાને આશ્રમનું પાલન કરતા નથી તથા સંમાસીએ પણ પોતે પોતાના એપને છાડીને બેઠા છે અને વળી પાછા પરસ્પરમાં ઝઘડાઓ વધારે છે, તે એમ નથી.
Page #178
--------------------------------------------------------------------------
________________
,
,
,
- - - -
- ૧
, , , ,
- - - ,
- -
-
-
-
-
ગીતાદહન ] કેટલાક પિતાને વિદ્યાના અને કેટલાક અવિદ્યાના ઉપાસક કહેવરાવે છે; [ ૪૯
કિરણાંશ ૧૮
આત્મપ્રાપ્તિ માટે નાલાયક કેણ? ભૂદેવ! આ રીતે સંન્યાસીની સાથે થયેલો વાદવિવાદ મેં તમને કહી સંભળાવ્યો. તેને ઉદ્દેશ એટલે જ કે આ બધા સંસાર વહેવારને નામે જે ક્રમ જગતમાં ચાલી રહેલો જોવામાં આવે તે સર્વ સુખ પ્રાપ્તિની ઈરછાથી જ. આ સુખની મર્યાદાને અંત તો જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે જ થઈ શકે છે. આ અંતિમ ધ્યેયની પ્રાપ્તિને માટે વસ્તુતઃ તો વ્યવહાર માટે નિશ્ચિત થયેલા આશ્રમ, વર્ણ, જાતિ, જ્ઞાતિ, કાળ, દેશ ઇત્યાદિ કશાની પણ જરૂર નથી અને તેઓ હેય તો તેથી કાંઈ અડચણ પણ આવતી નથી. મનુષ્ય જે સ્થિતિમાં, જે કાળમાં, જે દશામાં, જે અવસ્થામાં અને જે હાલતમાં હોય તે જ સ્થિતિમાં, તે જ કાળ અને અવસ્થાદિમાં જરા પણ ફેરફાર નહિ કરતાં આ ધ્યેયની પ્રાપ્તિ તત્કાળ કરી શકે તેમ છે. છતાં જેઓ તે પ્રમાણે પ્રાપ્તિ કરી શકતા નથી તેઓને માટે આ આત્મપ્રાપ્તિરૂ૫ એયને સારુ વ્યવહારની સરળતાને ખાતર વયની મર્યાદા સહિત આ વર્ણાશ્રમાદિની વ્યવસ્થા શાસ્ત્રમાં નિશ્ચિત કરેલી છે. તેને ઉદ્દેશ શાસ્ત્રકારોએ કરાવી આપેલી મર્યાદામાં રહીને જેઓ યેય પ્રાપ્તિ કરવાને માટે નાલાયક પુરવાર થાય, તેઓએ તે આશ્રમ છોડી દઈ બીજે આશ્રમ ધારણ કરવો જોઈએ. જેમ વ્યવહારમાં બાળકને શાળામાં ભણવાને મૂકવામાં આવે છે પરંતુ બે ચાર વર્ષ જે તે એક જ વર્ગમાં રહે છે તેને શિક્ષણનું ધ્યેય પ્રાપ્ત કરી શકવા અસમર્થ ગણું નીચેના વર્ગમાં ઉતારી પાડવામાં આવે છે, તેમ શાસ્ત્રકારોએ દરેકને માટે દયેય પ્રાપ્ત કરવાની દૃષ્ટિને નજર સામે રાખી આ વર્ણાશ્રમાદિની વ્યવસ્થા કરેલી હોઈ તે માટેની મર્યાદા પણ નિશ્ચિત ઠરાવેલી છે. આમ કરેલી મર્યાદામાં જે યેયપ્રાપ્તિ નહિ કરી શકે તે પછી તે જ આશ્રમમાં રહીને આત્મસ્વરૂ૫ભૂત મૂળપ્રાપ્તવ્ય ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે તે નાલાયક ગણાય. તેથી તેણે તે આશ્રમને મેહ છોડી દઈને બીજા આશ્રમને ગ્રહણ કરવો જોઈએ.
દયેયપ્રાપ્તિને અવસર તમને ક્યારે આવશે? ભૂદેવ ! તમોએ આજ સુધી ગૃહસ્થાશ્રમને આશ્રય કર્યો, છતાં તેમાં કાંઈ મુખ્ય ધ્યેયની એટલે પરમાભાની પ્રાપ્તિ કરીને સુખ શાંતિ મેળવી શક્યા નહિ. માટે તે આશ્રમ દ્વારા ધ્યેયપ્રાપ્તિને માટે આપ કહે છે તેમ જનકાદિકે લાયક હતા. પરંતુ તમે તે તેમાં નાલાયક પુરવાર થયા છે. હવે તમે જ કહે કે આમ તમને તમારા ધોરણે યેયપ્રાપ્તિ કરવાનો અવસર કયારે આવશે ? અર્થાત તમો આ સંસારચક્રમાંથી કયારે છુટી શકશે? આતે તમારા વિષયવાસનામાં સંયમ નહિ થવાથી તમો મેહ વડે ફસાઈને પરવશતાની અવસ્થામાં બેલો છે, તેમાં દુરાગ્રહ સિવાય બીજું કાંઈ પણ નથી. ત્યાર પછી તેઓએ શ્રીમદ્ ભગવદ્દગીતાના કેટલાક સ્લોકે કર્મયોગ ઉપર હોવાનું જણાવી તે આધાર માટે કહ્યા, પરંતુ ગીતા કર્મયોગ ઉપર ૬ ઉપર છે? તે વાદ અને અસ્થાને હેઈ તે સંબંધમાં તેમને કેટલાક લોકોનો તત્ત્વાર્થ સમજાવ્યો. અંતે તેઓ ઘણા જ આનંદિત થયા. તેમણે આત્મોન્નતિને માટે ભગવદ્ગીતાનો તત્વાર્થ અને ઉપાસનાનો માર્ગ સમજી લીધે તથા તેના આશ્રય વડે અંતે તેઓ શાંત થયા. તેઓએ કહ્યું કે મેં આજ સુધી આ રીતે ભગવદગીતાને ભાવાર્થ કદી પણ સાંભળ્યો ન હતો. અમે ભગવદ્ગીતા સર્વ ઉપનિષદાદિને સાર છે એમ સાંભળતા અને લેઓને પણ કહેતા હતા, પરંતુ આવો અપૂર્વ તત્ત્વાર્થ તે આજ સુધી કયાં જાણવા મળ્યો નહિ, માટે કૃપા કરીને લોકકલ્યાણને માટે આવા પ્રકારનો ગૂઢાર્થ પ્રકટ થાય છે તેથી ભગવદ્દગીતા સંબંધમાં ચાલતા તમામ વાદોનું નિરાકરણ થઈ લેકેને સાચો રાહ અવશ્ય મળશે, ખરેખર અમો આપની કૃપાથી કૃતકૃત્ય થયા છીએ. એમ કહી તેમણે વિદાય લીધી.
હે રાજા ! મેં તને તારા પ્રશ્ન પ્રમાણે વર્ણાશ્રમાદિ ધર્મની જરૂરિયાત સંબંધમાં કહ્યું.
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
- -
-
-
- -
-
- -
-
-
-
-
-
- -
-
-
- -
Page #179
--------------------------------------------------------------------------
________________
ત મા પીળા નત્તરિક્ષ . [ ઉપાસનાકાષ્ઠ કિર૦૧૮
કિરણશ ૧૯ આત્મપ્રાપ્તિને માટે કેવી ઉપાસનાની જરૂર છે ? રાજા બોલ્યા : “મહાત્મન ! આપે તેઓને ઉપાસનાની કેવી રીત બતાવી ? આત્મપ્રાપ્તિને માટે કેવા પ્રકારની ઉપાસના કરવાની જરૂર હોય છે? વળી કોઈ પણ અવસ્થામાં ફેરફાર નહિ થતાં તે ને તે અવસ્થામાં
જ તત્કાળ પરમાત્મપ્રાપ્તિ થઈ શકે છે એમ ઉપર જે આપે કહ્યું તે શી રીતે શક્ય છે? તે જાણવાની | મારી તીવ્ર જિજ્ઞાસા છે. ”
પરમાત્માની બાહ્યોપાસનાની પદ્ધતિ રાજન ! જેવી રીતે બીજની અંદર આખું ઝાડ રહેલું હોય છે, તેવી રીતે આ સર્વ જગતાદિની ઉત્પત્તિનું મૂળબીજ ઝ છે. એટલે પરમાત્મા પિતાના મૂળ નિર્ગુણ એવા પર સ્વરૂપમાંથી આ દસ્પાદિ સગુણ એવા અપર સ્વરૂપે પ્રકટ થશે, તેનું મૂળબીજ એ જ આ % છે. વાસ્તવિક આ બંને સ્વરૂપો અનિર્વચનીય હાઈ અભેદરૂપ જ છે. તે દર્શક એ જ છે. જેમ એક જ બીજમાંથી અંકુર, શાખા, પાન, ફૂલ અને ફલાદિને વિસ્તાર થવા પામે છે તેમ આ છે રૂ૫ બીજમાંથી જ આ સર્વ દશ્યરૂપે ભાસનારું અને અનંત બ્રહ્માંડરૂપી ફળવાળું મહાન વૃક્ષ વિસ્તારને પામેલું છે, તેથી જેમ સૂર્ય અને તેનાં કિરણેમાં જરા પણ ભિનતા હોતી નથી કિંવા જેવું બીજ હોય તેવું જ ઝાડ હોય છે. વડનું બીજ હોય તો તેમાંથી ઉત્પન્ન થનાર અંકર, શાખા, પાન, ફળ વગેરે બધાંને માટે વડ એ સંજ્ઞા જ લગાડી શકાય, અથવા જેમ શરીર અને તેના અવયવ એકબીજાથી કદી પણ બિન થઈ શકતા નથી, તેમ રૂપ સૂર્ય અને આ દશ્ય જગતાદિ૨૫ તેનાં કિરણે તે બંને કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, અથવા બીજાંકુર ન્યાય પ્રમાણે સર્વનું બીજ છે. ૨૫ હોવાથી પ્રથમ તો તમામ ત ભાવાને ઝરૂપે બનાવી દેવા; અથોત કાયા, વાચા અને મને વડ તથા પાંચ કપ્રિય અને જ્ઞાનેંદ્રિયો વડે જે જે કાંઈ કર્મો થાય તે તમામ રૂ૫ છે, એવી રીતના નિશ્ચય વડે તેમને પ્રથમ રૂ૫ બનાવી દેવા. એટલે મનમાં જે કાંઈ વિચાર આવ્યો કે તે રૂ૫ છે, આંખો વડે જોવામાં આવે તે સર્વ રૂપ છે, સામે શત્રુ હોય તે તે શત્રુ નહિ પણ રૂપ છે, વાણી વડે જે જે કર્મ થાય તે સર્વ રૂપ જ છે, એ રીતે વ્યવહારમાં હું છું, તું છે, તે છે, આ છે, મારું છે, તારું છે, તેને છે, મને છે, ઇત્યાદિ સંજ્ઞાઓ વડે જે જે કાંઈ પ્રતીત થાય છે તે સર્વને એક કારરૂપ જ બનાવી દેવું. જેમ ગમે તેટલાં લાકડાં હોય તો પણ તેઓને અગ્નિમાં નાખવાથી તે અગ્નિરૂપ બની જાય છે પછી તે સડેલાં હોય, નક્કર હોય કે ગમે તેવાં હોય તેપણુ અગ્નિ તે સર્વને ભસ્મ કરી નાંખે છે, તેમ પિતા સહ તમામ ભાવોને
રૂપ હવન કુંડમાં જ અર્પણ કરતા રહેવું. આ રીતે ચાલતાં, ઊઠતાં, બેસતાં, શ્વાસોચ્છવાસ લેતાં અને વ્યવહાર કરતી વખતે પણ આ અભ્યાસ ની દઢતા કરવાનો પ્રયત્ન ચાલુ રાખો. આ બાગ અભ્યાસ થયો. હવે આંતર અભ્યાસ કહું છું.
પરમાત્માની આંતરિક ઉપાસનાની પદ્ધતિ પિતાને અનુકૂળ હોય તે સમયે ગમે તે એક પ્રકારનું આસન લગાવીને શરીરને તદ્દન સ્થિર કરીને એકચિત્તે બેસવું, નેત્ર બંધ કરવાં કિંવા નાકના અગ્ર ભાગ પર દષ્ટિ રાખવી અને પછી આ કારનું હદયમાં કિંવા ભ્રકુટિમાં ધ્યાન કરવું. બીજમાંથી જેમ અંકુર ફૂટી મેટું ઝાડ થાય તેમ છમાંથી જ આ બધે જગતને વિસ્તાર થવા પામેલ છે, તથા જેમ સૂર્ય અને તેનાં કિરણે કદી પણ ભિન્ન હતાં નથી, તેમ ૩૫ સૂર્ય બિંબથી આ વિસ્તારવાળું દશ્ય જગત દેખાય છે, તે વસ્તુતઃ તે છકારથી અભિન્ન એવું એક છે. સ્વ૫ જ છે. આ રીતે બીજી બધી ભાવનાઓનો ત્યાગ કરી કેવળ એક કારની ભાવનામાં જ મનને તન સ્થિર કરી દેવું. આમ અભ્યાસ કરતાં કરતાં એક કાર સિવાય બીજું બધું દેખાતું બંધ થશે, અને ત્યાર પછી પોતે દ્રષ્ટાભાવે પણ નહિ જોવું એટલે જોનાર પણ પોતે કાર છે એવા નિશ્ચય વડે પિતાને પણ રૂપ જ બનાવી દેવો. આ રીતે દ્રષ્ટાભાવ ગાય કે તરત જ નિવિકતા પ્રાપ્ત થઈ પરમાત્માનાં દર્શન થશે.
Page #180
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] એમ તત યા આત્માનું વિવેચન કરનાર વેદવિ પાસેથી અમે સાંભળ્યું છે.
[ પ૧
જગતના ઝગડાએ કયારે મટે? હે રાજન! આ ઉપાસના સંબંધી સંક્ષેપમાં તને કહ્યું. પરંતુ હવે દૃષ્ટાંત સાથે સર્વ સામાન્ય લોકોને પણ ઉપયોગી થઈ શકે તેવા પ્રકારે ઉપાસનાનો આ સાચો માર્ગ વિસ્તારપૂર્વક કહું છું, કે જેથી તે દરેકને ઉપયોગી થશે. જેવી રીતે સોનામાંથી અનેક દાગીનાઓ તથા તે દાગીનાઓ ઉપર નકશી વગેરે હોય છે, તેવી રીતે આ વિવિધ પ્રકારના રૂપો અને નામો કે જે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમે, તમે ઈત્યાદિ વડે વ્યવહારમાં જાણી શકાય છે, તે સર્વ પરમાત્મામાંથી બનેલા દાગીનાઓ તથા નકશીરૂપ છે. આમ એક ચિતન્યધન પરમાત્મા જ અનેક આકારો અને રૂપે ભાસે છે. આ જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કે સ્વાદ વડે જાણી શકાય છે. ટૂંકમાં શરીર, વાણું અને મન વડે જે જે કર્મો કરવામાં આવે છે. તે સર્વ દાગીનાઓ ઉપર કોતરેલી નકશી સમાં છે એમ સમજે. આ રીતે પ્રથમ પરમાત્માના સ્વરૂપ સંબંધે સંપૂર્ણ રીતે દઢ નિશ્ચય કરો, એટલે જેમ એનું, તેના દાગીના અને તે દાગીના ઉપરની નકશી એ ત્રણેમાં જે ભેદ જણાય છે તે તો કેવળ નામરૂપોનો જ છે, વાસ્તવિક નથી, તેમ આ જગતમાં જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંઘવામાં કે સ્વાદ વડે જાણી શકાય છે, અર્થાત કાયા, વાચા અને મન વડે જે રપૂલ, સૂમ કર્મો કરવામાં આવે છે તે બધાં પરમાત્માથી અભિન્ન એવા જગત૨૫ દાગીનાઓ ઉપર કોતરેલી નકશીરૂપ છે એમ જાણવું. સારાંશ એ કે સુવર્ણમાંથી જેમ અનેક દાગીનાઓ બને છે તેમ પરમાત્મારૂપ સોનામાંથી આવા અનંત જગતો નિર્માણ થવારૂપ દાગીનાઓ બને છે તેનો પાર નથી. તેમ જ દાગીના ઉપર જેમ નકશી હોય છે તેમ આ જગતમાં ચાલી રહેલો સર્વ વ્યવહાર નકશી રૂપે છે, એવો પ્રથમતઃ નિશ્ચય કરવો. ખરી વસ્તુસ્થિતિ પણ આમ જ છે. એટલા માટે હું આ વાત તમોને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે દુરાગ્રહ અને વિતંડાવાદ છોડીને શુદ્ધ બુદ્ધિ વડે જિજ્ઞાસુઓ આગળ કહેવામાં આવેલા ઉપાસના માર્ગને અનુભવ કરી અવશ્ય સાક્ષાત્કાર કરી શકશે. આ ભાવના સિવાય બીજી કોઈપણ ભાવના વડે પરમાત્માને સાક્ષાત્કાર થવો શકય નથી, તે પણ હું તમને પ્રથમથી જ નિશ્ચયપૂર્વક કહી દઉં. આ વાત કાંઈ હું તમને દુરાગ્રહ વડે અથવા તો ૫ થાભિમાનને વશ થઈને કિવા અધિકાર યા તો બળજબરીથી કરવાનું કહેતા નથી, તેમ જ તે કાલ્પનિક વા બાળકને સમજાવવા પૂરતી યુક્તિરૂપ પણું નથી, પરંતુ અનુભવ ગમ્ય છે. જગતમાં માનવામાં આવતો પૂર્વ કે પશ્ચિમને કોઈપણ ધર્મ છે, સાંપ્રદાય કિવા પંથ છે પરંતુ
જ્યાં સુધી તેઓ આ પ્રકારના સર્વાત્મભાવ યા નિઃશેષ ભાવના અભ્યાસધારા આત્માનુભવ પ્રાપ્ત કરી શકશે નહિ ત્યાં સુધી જગતમાં ચાલતા સાંપ્રત ઝઘડાઓનો અંત આવો કદી પણ શકય નથી; કારણ કે તે ઝઘડાઓ વગર સમયે કરવામાં આવે છે, માટે હવે હું તમને ઉપર્યુક્ત ઉપાસનાની સર્વ સામાન્ય પદ્ધતિ કહું છું તથા તેવી ઉપાસના કરતાં અગાઉ કેવા પ્રકારના નિશ્ચયની આવશ્યક્તા હોય છે તે પણ દષ્ટાંતસહ પ્રથમ સમજાવું છું, સાંભળો..
આ બધું એક જ છે. પ્રથમ તે ઉપર કહ્યા પ્રમાણે જેમ સોનું અને તેને દાગીના તેમ જ નકશી એ ત્રણમાં કિંચિત્માત્ર પણ ભિન્નતા નથી, તેમ આ પરમાત્મામાં, જગતમાં અને તેને જાણનારા ઈશ્વરમાં કિંચિત્માત્ર પણ ભિન્નતા નથી, એમ દઢ નિશ્ચય વડે જાણવું. આ દ્રષ્ટા, દક્ષ્ય અને દર્શન; જ્ઞાતા, જ્ઞાન અને ય; કર્તા, કરણ અને કાય; માતા, ધ્યાન અને એય; બેઠા, બુદ્ધિ અને બેહવ્ય; ઇત્યાદિ ત્રિપુટી વડે જે જે કાંઈ જાણવામાં આવે છે, તે ત્રિપુટીઓ અને આ ત્રિપુટીઓ છે એવું કહેનારે તેને સાક્ષી એ બધા જેમ સેનાના અલંકારે, તેના દાગીના અને દાગીના ઉપરની નકશી ત્યાદિ સર્વ સુવર્ણરૂપે જ છે, છતાં તે સોનાની દૃષ્ટિએ નહિ. સોનાને ખબર પણ નથી કે મારા દાગીના બને છે અને દાગીનામાં નકશી છે તથા મને કોઈ સોનું એમ કહેનારો છે. તેમ જગતમાં જેને પરમાત્મા, ખુદા કે ગૂડ કિધા ઇતર કેાઈ નામની સંજ્ઞાઓ વડે સંબોધવામાં આવે છે તે તમામ સંજ્ઞાઓ તે તત્ત્વતઃ અનિર્વચનીય એવા આ પરમાત્માને માટે જ છે. તે વસ્તુતઃ સોનાની જેમ અનિર્વચનીય
Page #181
--------------------------------------------------------------------------
________________
પ૨]
વિવાં રાવિ ર થવોમાસા [ઉપાસનાકાષ્ઠ કિર૦ ર૦ હે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, આપ, આપણે, પોતે, પિતાને ઇત્યાદિ સંજ્ઞાઓ વડે જે જે કંઈ વ્યવહારમાં પ્રતીત થયેલું દેખાય છે તે તે તમામ રૂપે પણ પોતે જ બનેલો અનુભવમાં આવે છે. ટૂંકમાં જગતમાં જેટલું કંઈ જાણવામાં સમજવામાં, જોવામાં, સાંભળવામાં, સંધવામાં, સ્પર્શવામાં, ચાલવામાં, બોલવામાં અર્થાત શરીર, વાણી અને મન વડે જે જે કંઈ સ્કૂલ અથવા સૂક્ષ્મ ક્રિયાઓ થતી જોવામાં આવે છે, પછી તે વ્યાવહારિક હેમ, પ્રાપંચિક હોય, ધાર્મિક હોય કે આત્મોન્નતિ જેવી ઉચ્ચ ભાવનાદર્શક હોય, પરંતુ તે તે સર્વ એક આત્મસ્વરૂપ જ છે. જેમ નકશીસહ સેનાના દાગીના સોનાથી યત્કિંચિત પણ ભિન્ન હેતા નથી, તેમ આ બધું અનિર્વચનીય એવા આત્માથી જરા પણ ભિન્ન નથી, એમ નિશ્ચયાત્મક સમજે.
જગતમાં ઝઘડાઓને સ્થાન ક્યાં છે?
પ્રશ્ન : ખરેખર આપ કહે છે તેમ જ હોય તો પછી જગતમાં ઝઘડાઓનું સ્થાન જ નહિ રહે. વળી આ ભ્રમ બધાને જ એકસરખો કેમ અનુભવવામાં આવે છે?
ઉત્તર: તમેને જે ઉપર કહેવામાં આવ્યું છે, તે તદ્દન સાચું જ છે, એમાં તો જરા પણ શંકા નથી; જગતમાં ચાલતા આ બધા ઝઘડાઓ તદ્દન મિથ્યા જ છે. તે કેવી રીતે તે સમજાવવાને માટે એક દષ્ટાંત કહું છું. કેટલાક સમય પૂર્વે એક ગામમાં થોડા સમયને માટે નિવાસ થે. ઘણે ભાગે રાત્રે તો જંગલમાં જ નિવાસ હતો. નિદ્રાને અભાવ હોવાથી રાત્રે જંગલમાં જ ગમે ત્યાં પર્યટન કરવામાં આવતું. એક દિવસે એમ બન્યું કે તે ગામના સ્મશાનમાં એક વડના ઝાડ નીચે હું નિરાંતે બેઠો હતો. રાત અંધારી હતી, પ્રકાશનું નામ પણ ન હતું અને રાત્રે સ્મશાન હશે તેની પણ કપના ન હતી. થોડે દૂર એક કાચી સડક હતી અને ત્યાંથી
ડે છેઆગગાડીના પાટાઓ ઓળંગવાનું બારુ (ફાટક) હતું, બાજુએથી એક મોટર માણસોથી ભરાઈને આવતી હતી. મધ્યરાત્રિનો સમય, મેટર ફાટક છોડીને આવે છે, એટલામાં મેં શિકીને ફાટક તરફ ચાલવા માંડયું. મોટરગાડીના દીવાના પ્રકાશ વડે મને સામો આવતો મેટરમાં બેઠેલા બધાઓએ દૂરથી જોયો અને મધ્યરાત્રિએ સ્મશાન તરફથી આવનાર આ ઉઘાડા શરીરવાળો કેાઈ અવશ્ય ભૂત છે, એમ સમજીને મેટર પાછી વાળી. હું તે. સામો ચાલ્યો જતો હતો. મોટાડી તો ફાટક વટાવીને પેલી બાજુ નીકળી ગઈ. ત્યાંથી શુમારે એક ગાઉના અંતરે બીજા કાટથી ગામમાં જવાનો રસ્તો હતો. તે માને ગામમાં આવવા માટે તેણે પ્રયત્ન કર્યો. ઈશ્વરસંકેત કહે કે ગમે તે કહો, મને તે આ વાતની કલ્પના પણ ન હતી. હું તો પ્રથમના ફાટક પાસે આવી પછી રેલવેના રરતે વળે અને બીજા બારે ફાટકે)થી થોડા અંતર ઉપર તે મોટરનાં મને પુનઃ દર્શન થયાં. મોટર વળી પાછી ત્યાં ઊભી રહી. હવે તો તેઓના મનમાં ચોક્કસ થઈ ચૂક્યું કે આજે તો આપણને આ ભૂત જવા દે તેમ નથી; તેથી મોટરને ત્યાંથી વળી પાછી વાળી દીધી. હું તો આગળ ચાલ્યો ગયો. બીજે દિવસે સવારે ચાર વાગે મોટર ગામમાં આવી ને બધે એક જ કોલાહલ મચી રહ્યો કે અમુક રસ્તે ગઈ કાલે રાત્રે અમારી પાછળ ભૂત લાગ્યું હતું. હું શુમારે દશ વાગે ગામમાં આવ્યા. જે ગૃહસ્થને ત્યાં મુકામ હતા, તેઓના કાને પણ આ વાત પહોંચી હતી. તેમણે કહ્યું આપ રાત્રે અમુક રતે ન જશે. ત્યાં તો ગઈ કાલે રાત્રે આવા પ્રકારનો બનાવ બન્યો અને આ બધાને તે અનુભવમાં આવ્યો. તે સમશાન તે ઘણું ભયંકર છે. આ સાંભળતાં જ મારા લક્ષમાં સર્વ પરિસ્થિતિ આવી. તેથી મને હસવું આવ્યું. મેં તે સદ્ગૃહસ્થને કહ્યું, આ તો હું જ તે ભૂત હતો. તાત્પર્ય એ કે, જેમ ભૂતનું નામનિશાન પણ નહિ હોવા છતાં આ માટે ઉત્પાત મચી ગમે તેમ બધાઓને જે વસ્તુ નથી તે વસ્તુ છે એવો દુરાગ્રહ ગાડરિયા પ્રવાહની માફક અજ્ઞાનથી વગરવિચાર્યું ઘૂસી જવા પામ્યો છે; અને તેથી જ જગતમાં આ બધા ઝઘડાઓ ચાલી રહ્યા છે. જે સાચી પરિસ્થિતિનું ભાન થાય તે પછી ઝઘડાઓનું સ્થાન ન રહે અને આજે જ બધું જગત સુખ અને શાંતિ અનુભવી શકે,
Page #182
--------------------------------------------------------------------------
________________
ગીતારોહન ] (પણ) જે વિદ્યા તથા અવિદ્યા અને આત્મસ્વરૂપ છે એમ જાણીને ઉપાસે છે. [૫૩
રિણાંશ ૨૦
બધાને જ જમ. પ્રમઃ આપ કહે છે તે ઉપરથી તે કહેનારો પણ છે અને તેને સર્વ વ્યવહાર પણ સાવ ખેસ છે એમ ઠરે. પરંતુ બધાને જ એક સરખે ભ્રમ શી રીતે થવા પામ્યો?
ઉત્તર : તમે સમજ્યા છે તે બરાબર છે. કહેનારો પણ ખોટો અને તેનો જે જે કાંઈ કાયિક, વાચિક, માનસિક વ્યવહાર થાય છે, તે તેમ જ તેને જ્ઞાનેન્દ્રિય દ્વારા જે કાંઈ પ્રતીત થાય છે તે બધું જ ખોટું છે. ઉદાહરણ માટે જુઓ, આ સામે દાડમ પડયું છે. પાસે બેઠેલા છોકરાઓને ઉદેશીને પૂછ્યું. “ બકરાઓ ! આનું નામ શું ?” દશ જણાએ મોસંબી, પાંચજણાએ સંતરું, સાત જણાએ લીંબુ એમ બધાએ જુદુ જુદુ કહ્યું. તેથી તેમને ફરીથી પૂછયું કે આમાં મારે ખરું કેને સમજવું? મોસંબી કહેવાવાળાઓએ કહ્યું અમારું ખરું છે, કેમકે અમારી બહુમતી છે. લીંબુવાળાએ કહ્યું તેમની બહુમતી છે તેથી શું થયું? ખોટું કહે છે ને વળી બહુમતીની વાતો કરે છે. ત્યારે ત્રીજા પક્ષે કહ્યું અમારું સાચું છે, આ બેઉ ખોટા છે. મેં કહ્યું તમારા પિકી જેનું સાચું હશે તેને સારી બક્ષિસ આપવાને માટે વિચાર છે. પણ તમારા ત્રણે પણ પિકી ખરું કાનું તેની તમોએ મને જાતે જ ખાતરી કરાવી આપવી જોઈએ. હું કહીશ નહિ. પછી તે બક્ષિસની લાલચથી ત્રણે પક્ષમાં લલડા શરૂ થઈ. તે પૈકી એક છોકરાએ મુસ્તાના પિતાને પૂછી લીધું અને બધાને કહ્યું કે, અરે ! આપણે બધાંનું જ ખોટું છે; આ તો દાડમ કહેવાય. પરંતુ તેનું કોણ માને ! આ રીતે દરેકને પોતાને જ
જ્યાં સુધી તે દાડમ છે, તેવું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી આ ઝઘડાને અંત કેવી રીતે આવે ? આખરે તેઓ થાકયા અને પછી ધીરે ધીરે એકે કે તેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એટલે તમામ ઝધડાને અંત આવી ગયો. તેમ આત્માને પોતાના અસલ સ્વરૂપે નહિ પિછાણવાથી અજ્ઞાનને લીધે જ આ જગતમાં આ બધા ઝધડાઓ ચાલી રહેલા જોવામાં આવે છે તેથી સાચું ભાન થતાં સુધી તે જેમના તેમ કાયમ રહેશે, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં પોતાને જ પોતાની આજદીન સુધીની થયેલ મૂર્ખતા પ્રત્યે હસવું આવશે. આ ઉપરથી તમે સમજી શકશે કે બધાને એક સરખો જ ભ્રમ થયો છે, એમ પણ કહેવાય નહિ, તેવું જે થાત તો ઝઘડાને પણ સ્થાન ન રહેત. પણ જગતના વ્યવહારમાં જુઓ તો કેટલાકે જેને સાચું ગણે છે, તેને બીજા કેટલાક ખોટું ગણે છે. વળી મનુષ્યજીવનને વ્યવહાર પશુ પક્ષ્યાદિ માટે ઉપગને નથી, તેમ જ જગતમાં મનુષ્યનો આપસઆપસમાં થતો વ્યવહાર પણ સ્થાન, કાળ અને દેશવશાત ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. વળી બાળક, જુવાન અને વૃદ્ધોના વ્યવસાયમાં પણ જુદો જુદો વ્યવહાર હોવાનું જણાઈ આવે છે. અર્થાત બધાના વ્યવહારમાં એકવાક્યતા જ કયાં છે? તો પછી તમો જે કહે છે કે બધાને એકસરખો જ ભ્રમ કેમ થવા પામ્યો. તે ઉપરના ફળને ઓળખવા સંબંધમાં બાળકોના અજ્ઞાનને લીધે થયેલા જુદા જુદા મનરવી વિચાર૫ કલ્પનાચિત્ર ઉપરથી સ્પષ્ટ જણાઈ આવશે.
મનુષ્યની વ્યવહારરચના નિરર્થક કેમ? જુઓ. મનુષ્યોએ આપ આપસમાં વ્યવહાર ચલાવવાને માટે જે વ્યવહારરચના કરી છે તે જગતમાં આવેલા પશે. પક્ષીઓની દષ્ટિએ તદ્દન નિરર્થક છે, તેમ પશ પયાદિકની કાંઈ રચના હોય તો તે મનુષ્યને માટે પણ નિરર્થક છે. વળી પાષાણાદિક કે જે જગતમાં જ ગણાય છે જગતની બહાર ગણાતા નથી, તેમની દ્રષ્ટિએ તો કોણ જાણે શું હશે? તેમ તેમને કાંઈ દષ્ટિ હશે એવી કલ્પના પણ મનુષ્ય કરી શકતા નથી અને આ વૃક્ષ પાષાણુદિકેને તે મનુષ્યાદિ જેવું કાઈ હશે તેની પણ કલ્પના હશે કે નહિ, તેની સામાન્ય વ્યવહારમાં તો કપના પણ કરી શકાય તેમ નથી અને કદાચ કોઈ કરે તો તે મનુષ્યવ્યવહારની દષ્ટિએ હાસ્યાસ્પદ ગણાશે. પરંતુ વાસ્તવિક રીતે તે જગત શબ્દમાં જેનો સમાવેશ થાય છે, પછી તે સ્થાવર હા, યા જગમ હો, જડ હો યા ચેતન છે, તે તમામ બાબતો જગત એવી સંજ્ઞામાં જ આવી શકે છે. માટે આવી
Page #183
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
अविद्यया मृयुं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते ॥ ईश. [ ઉપાસનાકાર્ડ કિર૦ ૨૧
વિશાળ દૃષ્ટિએ વિચાર કરો કે આ બધા જગવ્યવહારમાં પણ એકવાક્યતા કયાં છે? કદાચ તમા કહેશે કે મનુષ્યા સિવાય ખીજાઓનેા સમાવેશ જગતમાં શા માટે કરવા ? તેા પછી તમેાને સામું એમ પૂછ્યું પડશે કે આ બધા જગતને વ્યવહાર ચાલે છે, એમ પણ તમે કહી શકશે નહિ. મનુષ્યેાના વ્યવહાર પૂરતા જ વિચાર કરવાના હોય તે ફક્ત આ બધા મનુષ્યને જ વ્યવહાર છે, એટલુ મર્યાદિત સ્વરૂપ જ તેને આપવું પડશે. જગતનું નામ જો લેવામાં આવે તેા પછી તેમાં સમાવેશ થતી જગતમાંની તમામ વસ્તુને જાણવી પડે. જેમ ધરના વ્યવહારમાં પણ કેવળ મનુષ્યેા કેટલાં છે તે જાણવાથી ખસ થતું નથી, પરંતુ તે વ્યતિરિક્ત તર સવ બાબતાના વિચાર કરવા જરૂરી છે; તેમ જગતરૂપી મહાન ધરમાં પણ મનુષ્યા, પશુ, પક્ષી, વૃક્ષ, પાષાણાદિ ચેારાશી લાખ સ્થૂલ ચેનિઆના સમાવેશ થઈ જાય છે. તેથી જગતના વ્યવહારમાં આ બધું વિચારમાં લેવું પડશે, તેા જ તેને આ બધે! જગતને વ્યવહાર છે એવી સંજ્ઞા આપી શકાય. આ તા વ્યવહારદૃષ્ટિના આશ્રયે સમજાવ્યું, આત્મષ્ટિએ તે। કાંઈ છે જ નહિ.
જગવ્યવહારનું મિથ્યાત્વ કેવી રીતે સિદ્ધ થાય?
જેમ સેાનાની દૃષ્ટિએ દાગીના નકશી અને તેમના જાણનારા એ બધાં જ મિથ્યા છે. તેમ આ જગતમાં જે જે કંઈ છે, તે બધાને જાણનારા જીવાત્મા કે જે પાતે જ વાસનાવશાત્ મિથ્યાશ્રમ વડે ચેારાશી લાખ સ્થૂલ યાનિઓને પ્રાપ્ત થયેલ છે, તેની દૃષ્ટિએ જ આ બધા ભેજોદ્મમાં આવે છે પણ તે વાસ્તવિક નથી. જેમ ઉપરનાં દાડમના ઉદાહરણમાં તેને જાણુવાનેા મિથ્યા દાવા કરનારા ત્રણ વિભાગેા પડ્યા, પરંતુ વસ્તુતઃ તે! તે સર્વે અજ્ઞાની જ હતા અને તેઓને અજ્ઞાન વડે જ ભ્રમ થયેા હતેા. તેમ મિથ્યા ઉપાધિરૂપ ભ્રમ વડે આ જીવાત્માને આત્માનું સાચું સ્વરૂપ નહિ સમજાવાને લીધે અજ્ઞાનથી આત્મામાં આમ ચેારાશી લાખ પ્રકારના સ્થૂલ વિભાગેા પડ્યા હોવાના ભ્રમ થયેલા ભાસે છે. વળી જેમ દાડમ હેાવા છતાં તેને મેાસ`બીરૂપે ન્હેનારાને તે તેમની મેસખીની કલ્પના પ્રમાણે તેટલા વખત માટે તે જ સત્ય હૈ।વાનું લાગતું હતું. લીંબુ તથા સંતરાવાળાને પણ પાતપાતાની માન્યતા જ સત્ય હૈવાનું લાગતું હતું. આમ એક જ દાડમના જુદા જુદા જાણનારાઓના અજ્ઞાનને લીધે જેમ ત્રણ સમૂહે ઉત્પન્ન થયા તેમ આ એક જ આત્મતત્ત્વમાં આ જગત છે, આ ઝાડ છે. આ પહાડો છે, આ પશુપક્ષીઓ છે, આ મનુષ્યેા છે ઇત્યાદિ, સ્થાવર જંગમ, જડ, ચેતનાદિ ચેારાશી લાખ સ્થૂલ ભેદો કિવા સમૂહે મિથ્યાભ્રમથી ઉત્પન્ન થવા પામ્યા છે, એવા અંતર્દષ્ટિ વડે રવાનુભવ લઈ મહિ`એ સિદ્ધાંત નિશ્ચિત કરેલે છે. તેની ખાતરી ઇચ્છનારા પ્રથમ આત્માનેા સાક્ષાત્કાર કરી લઈ પછી સત્ય સંકલ્પ કિવા ધારણાભ્યાસ વડે તેને પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે, એવા નિયમ છે. એટલે જેમ બાળકાનાં ઉપરનાં દૃષ્ટાંતમાં દાડમને ન જાણુતારા અજ્ઞાનીના સમૂહમાં ત્રણ ભેદે પડ્યા, તેમ આત્માને નહિ જાણનારા અજ્ઞાની એવા મિથ્યા જીવાત્મામાં અજ્ઞાન વડે ઉપજેલા ભ્રમને લીધે વાસનાનુસાર ચેારાશી લાખ ભેદા જાણે કે સાચા જ ન હોય અને તેના પ્રત્યક્ષ અનુભવ પણ આવતા ન હોય તેવી રીતે ભાસી રહ્યા છે. તથા આત્માને સાક્ષાત્કાર થતાં જેમ જામ્રત થતાંની સાથે સ્વપ્ન એકદમ કયાં અદૃશ્ય થઈ જાય છે તે સમજી શકાતું નથી, તેમ આ બધા ભેદાભેટા એકાએક કયાં અદૃશ્ય થઈ જાય છે તે સમજી શકાતું નથી.
કિરણાંશ ૨૧
જીવ, ઈશ્વર ક્રવા આત્મા એટલે શુ?
પ્રશ્ન: જાણનારા પણ અજ્ઞાની કિવા મિથ્યા શી રીતે કહેવાય ? તે તેા વસ્તુથી તદ્દન જુદો હોય છે, ઉત્તર : તમારા આ પ્રશ્ન સિદ્ધાંત સમયે શેશભે તેવા છે, તેનું વિવેચન આગળ સિદ્ધાંતકાંડમાં કરવામાં આવશે. હાલમાં તમેને એટલું જ સમજાવુ છું કે, આ ખોટું છે અને આ સાચુ' છે, એવા એ પ્રકારાતે જાણનારા તેથી તદ્દન ભિન્ન એવા ત્રીજો જ હોય છે અને વાસ્તવિક તા તે સ્વતઃસિદ્ધ છે. તે જ પાતે અજ્ઞાનને જાણુવાને માટે અજ્ઞાનરૂપ બને છે અને જ્ઞાનને જાણવાને માટે જ્ઞાનરૂપ બને છે. એટલે આ મૂળ જ્ઞાન સ્વરૂપ
Page #184
--------------------------------------------------------------------------
________________
મતદોહન ] તે અવિવાથી મૃત્યુને તરે છે તે વિવાથી અમૃતત્વને મેળવે છે. [ પપ એવા સ્વતઃસિહ એક જ આત્મા જ્ઞાન અને અજ્ઞાન તેમજ તેને જાણનાર એમ ભિન્ન ભિન્નરૂપે બને છે. જેમ પ્રકાશને અંધારું કદી પણ જોઈ શકતું નથી. તેમજ અંધારાને પણ પ્રકાશ કેવો હશે તેની ખબર હેતી નથી. વળી ઉપરના દષ્ટાંતમાં દાડમને મેસંબી, સંતરું કિવા લીંબુરૂપે જાણનારે તે અજ્ઞાની જ કહેવાય. કેમકે ત્યાં મોસંબી, સંતરું કિંવા લીંબુ કદી હતાં જ નહિ. જે વસ્તુ હતી જ નહિ, તેને સાક્ષી પણ કેવો અને કયાં હોય? એટલે જેમ બી તેવો અંકુર હોય છે તેમ અજ્ઞાનરૂપ કાર્યનું બી પણ અજ્ઞાન જ હોય, એવો ન્યાયશાસ્ત્રનો પણ નિયમ છે. આ નિયમાનુસાર ત્યાં મોસંબી, સંતરું કે લીંબુ કદી હતું જ નહિ, તેથી જે કદી હતું જ નહિ તેને જાણનારો પણ તેના જેવો જ હોય, એ પણ રવાભાવિક રીતે સિદ્ધ થાય તેમ છે. એટલે “છે' ને જાણવાવાળો છે'રૂ૫ તથા “નથી’ને જાણવાવાળો “નથી'રૂપ જ હોઈ શકે. કેમકે “છે' અને “નથી' એ બંને પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પર વિરુદ્ધ ભાવે છે, તેથી પ્રકાશ જેમ અંધારાને અને અંધારું જેમ પ્રકાશને કદી પણ જાણી શકતું નથી, તેમ આ “છે અને “નથી” એ બંને પરસ્પર વિરુદ્ધ તો હોવાથી “છે ને “નથી” અને “નથી” ને “છે' એ કદી પણ જાણી શકે નહિ. પરંતુ ઊલટું છે હોય ત્યાં “નથી” નું અસ્તિત્વ હેતું નથી અને “નથી હેય ત્યાં “છે' નું અસ્તિત્વ કદાપિ હેઈ શકે નહિ. આ ન્યાયાનુસાર ઉપરના ઉદાહરણની અંદર કહેલા દાડમને તે લીંબુ, સંતરું ય મોસંબી છે એવું કહેનારો અને તેમ કહેવાની બુદ્ધિ બેટી પ્રેરણા આપનારો તેનો દ્રષ્ટા વા સાક્ષી પણ ખાટો જ કેાઈ છે. જેમ પ્રકાશ થતાંની સાથે જ અંધારું એકદમ ક્યાંયે અદશ્ય થઈ જાય છે તેમ આ દાડમ છે, એવું સાચું જ્ઞાન આપનાર અને બુદ્ધિને તેવી પ્રેરણ કરનારાનો ઉદય થાય ત્યારે તેને આ લીંબુ, સંતરું, કિંવા મોસંબી છે, એમ કહેનારે તથા તેની દષ્ટિએ જોવામાં આવેલ મેસંબી, સંતરું, લીંબુ વગેરે વસ્તુઓને મૂળ સહિત તદન નાશ થાય છે, એ બાબત સારી રીતે સમજી શકાશે. હવે દાડમને તે મોસંબી, સંતરું કિવા લીંબુ છે એમ કહેવાથી કાંઈ હાનિ પહોંચતી નથી કિવા તે કાંઈ તે રૂપે કદી બની જતું નથી. તેમ તે મોસંબી, સંતરું વિા લીંબુ નથી પણ દાડમ છે, એમ કહેવાથી કાંઈ તે દાડમ થઈ ગયું એમ પણ નથી. તે તો પોતાના અસલ સ્વરૂપમાં જ સ્થિત હતું, છે અને હશે. તેના સ્વરૂપમાં કદી સહેજ પણ વિકાર ઉત્પન્ન થતો નથી. એટલું જ નહિ પરંતુ તેને કઈ લીંબુ, સંતરું, મોસંબો ઈત્યાદિ જુદા જુદા ખોટારૂપે તથા આકારે ઓળખનારા કિંવા જાણનારા છે અથવા હું દાડમ છું એવા એક આકારે જાણવાવાળો કાઈક છે, તેની પણ ક૯૫ના હોતી નથી.
જીવ અને ઈશ્વર એટલે શું ? ઉપરના આ ઉદાહરણ પ્રમાણે દાડમને જેમ લીંબુ, સંતરું આદિ રૂપે જાણવું એ અજ્ઞાન છે, તેમ આત્માને આ જગતાદિ અનંત નામ, રૂપે વડે જાણવું તે અજ્ઞાન હોઈ તેને જાણનારો તે જીવ કહેવાય. તેમજ જે તેને આ લીંબુ, સંતરાદિ નહિ પણ દાડમ છે, એવા એક સાચા રૂપે જાણે છે તે જ્ઞાન કહેવાય; તેમ આ ભિન્ન ભિન્ન અનંત રૂપે ભાસનારું જગતાદિ દશ્ય બિલકુલ છે જ નહિ પરંતુ પોતા સહ આ બધું એક આત્મસ્વાપ છે એવું જાણવું તે સાચું જ્ઞાન હોઈ તેવું જાણનારો તે જ ઈશ્વર કહેવાય. આથી મિયાને જાણનારો મિથ્યા અને સત્યને જાણનારો સત્ય; એ ન્યાયનસાર આત્માને અનાત્મરૂપે જાણનારો જીવ અનાત્મારૂપ હેતે મિથ્યા જ કરે છે તથા આત્માને આત્મારૂપે જાણનારો ઈશ્વર સત્ય ઠરે છે. આ આત્માને જ લોકે સમજી શકે તેટલા માટે બ્રહ્મ, ચૈતન્ય, પરમેશ્વર, પરા, સ, ઋત, અમૃત ઇત્યાદિ અનેક સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે.
સર્વાત્મભાવ શી રીતે સિદ્ધ થાય ? આ આત્માને જ બૌદ્ધ, અહંત તથા ચાર્વાક આદિ અનેક સંપ્રદાયિકે અથવા જગતમાં ઈસાઈ, મુસલમાન, પારસી, યહૂદી વગેરે જેટલા પ્રકારના લોકે છે તે સર્વે પોતપોતાની માન્યતા પ્રમાણે નામરપાદિ વડે ઉપાસી રહ્યા છે. આમ જાણપણે કે અજાણપણે જગતમાં બધે એક આત્માની જ ઉપાસના ચાલી
Page #185
--------------------------------------------------------------------------
________________
અન્ય સમ: વિશરત વેડરતિમાને છે
[ ઉપાસનાકા કિર૦ રર
-
મન
ન
=
-
-
-
-
-
-
-
-
- -
-
- -
- -
- -
રહેલી જોવામાં આવે છે. જેવી રીતે દાડમને અજાણપણે મોસંબી, સંતરું વગેરે ભલે કહેવામાં આવે પરંતુ તે આરોપ તો મળ દાડમ ઉપર જ કરવામાં આવે છે ખરું ને? અર્થાત દાડમ કહેવાને બદલે તેને જ મોસંબી, સંતરું વગેરે કહેવામાં આવે છે, કેમકે જેનારે બીજે કઈ સ્થળે મોસંબી, સંતરું વગેરે જોયાં હશે, પરંતુ અત્રે તે દાડમ ઉપર જ તે તે મૃતિભાની કલ્પના તેણે કરી લીધી હતી. તેથી દાડમ એ તેનું અધિકાન કહેવાય અને તેના ઉપર મોસંબી, સંત વગેરેનાં નામો આરોપિત થયાં; તેમ આ અધિકાનરૂપ આત્માને જ જગતરૂપે, આત્મારૂપે અથવા તો બીજા કેઈ નામરૂપે જાણ કિં. અજાણપણે કહેવામાં કે ઓળખવામાં આવે તો તે સર્વ એક આત્માની જ ઉપાસના થઈ રહી છે, એમ બુદ્ધિમાન હવે સારી રીતે સમજશે. ભેદ એટલો જ કે ઉદાહરણમાં તે દાડમને મોસંબો છે એમ કહેનારો જુદો હોય છે, ત્યારે આત્મામાં તો તે કહેનારો પણું આત્માથી જુદો કેાઈ છે જ નહિ. આ વિવેચન ઉપરથી સર્વાત્મભાવ કેવી રીતે સિદ્ધ થાય છે તે બુદ્ધિમાનને સારી રીતે સમજાયા પછી જગતમાં ઝઘડાનું મૂળ શું છે અને તે પણ વાસ્તવિક રીતે કે મિસ્યા છે તે લક્ષમાં આવશે. આમ જ્ઞાન અને અજ્ઞાન કિવા સત્ય અને મિથ્યા એ બે વસ્તુનું નિરાકરણ (સ્પષ્ટીકરણ) થયું, હવે આપણે તે કરતાં ઉપરની સ્થિતિને વિચાર કરીશું.
જતશાંતિને ખાતરીલાયક એકમેવ માર્ગ જેમ દાડમને લીંબુ, સંતરું કિવા મોસંબી કહે કે ધડમે કહે પરંતુ તે તેની દષ્ટિએ તે કાંઈ લેતું જ નથી, તેમ આત્માને તો કલ્પના પણ નથી કે મને કોઈ અનાત્માદિ અનેક રૂપે જાણીને આપસઆપસમાં ઝઘડા કરે છે, કિંવા કે મને અમારે સમજીને શાંત થયા છે. આ રીતે તેને બંને ભાવોની તથા તેમના જાણનારા જીવ અને ઈશ્વર બંને કપના હોતી નથી. તે તો તદ્દન નિશ્ચી ને નિશ્ચળ જ રહે છે. તેમાં કદી પણ વિકાર સંભવતો નથી. તે સત્ય અને અસત્ય બંનેથી પર છે. તેને માટે વસ્તુતઃ આત્મા એ સંજ્ઞા પણ મિથ્યા છે, કેમકે આ આત્મા છે એવું કહેનારની પૂર્વે તો તે મજુદ જ હોય છે. એવું તે પરમ તત્વ જ સર્વનું મૂળ હેઈ તેની પ્રાપ્તિ કરવી એ જ ખરો પુરુષાર્થ છે. જ્યારે તેની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ આ સર્વ કર્મો કરવા છતાં પણ મનુષ્ય તદ્દન અલિપ્ત થઈ જાય છે, તથા તેના તમામ ભ્રમ નષ્ટ થાય છે અને તેને જ ખરી નિષ્કર્મત પ્રાપ્ત થઈ શકે છે. જગતના તમામ ઝઘડાઓના શમનને આ જ એક માર્ગ છે. આ સિવાય બીજા કોઈ પણ માર્ગ વડે જગતમાં શાંતિ થવી કદી પણ શક્ય નથી, એવો સિદ્ધાંત છે. એટલા માટે હું તમને પ્રતિજ્ઞાપૂર્વક અને નિશ્ચયથી કહું છું કે, ખરેખર જગતમાં શાંતિની કિંવા દુઃખની નિવૃત્તિની જેમની ઈચ્છા હોય તેમણે આ માર્ગને અનુભવ કરી જો. આ રીતે આત્માનો સાક્ષાત્કાર કર્યા પછી પણ કોઈને દુઃખોને અંત આવતું નથી કિંવ જગતમાં શાંતિ સ્થપાવી શક્ય નથી, એવું જો કે અનુભવથી (કેવળ મેઢથી બેલનાર વાફપંડિતાદિ નહિ) કહેશે તો પછી મારા આ અસત્યના દોષને માટે જે તે માગશે તે મારા દેહના ટુકડાઓ પણ હું તેઓને ખુશીથી અર્પણ કરીશ, એવી મારી અંતિમ પ્રતિજ્ઞા છે. આત્મસ્થિતિની પ્રાપ્તિ થયા પછીની એટલે જેને શાસ્ત્રોમાં જીવન્મુક્તિ કહે છે, તે સ્થિતિનું વર્ણન હું તમાને આગળ સિદ્ધાંત કાંડમાં કહીશ. હાલ તે ફક્ત એટલું જ કહું છું કે મનુષ્યોએ પ્રથમ તો સર્વાત્મભાવરૂપ આત્મસ્થિતિની જ પ્રાપ્તિ કરી લેવી જોઈએ. તેની એક વખત પ્રાપ્તિ થયા પછી તે સાચો નિષ્કામ બની આ જગતાદિને સર્વ વ્યવહાર સારી રીતે અને શાંતિથી કરી શકે છે, જનકાદિની જેમ મોટું રાજ્ય પણ ચલાવી શકે છે. કિંવા શ્રીકૃષ્ણ ભગવાનની માફક જીવન્મુક્ત થઈ અજ્ઞાનીઓને વખતોવખત યોગ્ય, ન્યાયી અને સયક્તિક સલાહ આપી અર્જુનની જેમ કાર્યપ્રવીણતાને માર્ગ પણ બતાવી શકે છે. એટલું જ નહિ પરંતુ કેને, કેવી રીતે, કયારે અને કયો માર્ગ બતાવવો, તે પણ ત્યારે જ સમજી શકાય છે. આ ધ્યેયની પ્રાપ્તિ કરનારો તે જ ખરો કર્મયોગી કહેવાય છે; અને તે જ ખરો કર્મયોગી થઈ શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ જ મનુષ્યોનો ખરો પુરુષાર્થ છે. મોટું સામ્રાજ્ય પણ આ પદવી આગળ તુચ્છ છે. આજે કિંવા હજારો જન્મ પછી પણ છેવટે આ ચેયને જ પ્રાપ્ત કરવાનું છે, તે કર્યા વગર સ્ટેકે જ નથી તે નિશ્ચયથી જાણે.
-
-
-
-
-
Page #186
--------------------------------------------------------------------------
________________
ગોતાદોહન ] જે શૂન્યરૂપ અવ્યક્ત પ્રકૃતિ વા અદૃશ્યને ઉપાસે છે તે ધેર અંધકારમાં પ્રવેશે છે; [ ૫૭
કિરણાંશ ૨૨ આત્મપ્રાપ્તિના અભ્યાસક્રમ
રાજા મેલ્યાઃ મહાત્મન! આપે કૃપા કરીને અમેાતે ગહન વિષય ધણા જ સરળ અને સારી રીતે સમજાવ્યેા, હવે તેની ઉપાસના કિવા અભ્યાસ કેવી રીતે કરવા તે સમજી શકાય તેમ વધુ સ્પષ્ટ કરીને કહેશે। તામેટા ઉપકાર થશે. જો કે સિદ્ધાંતકાંડમાં તા આ બાબત આપ સ્પષ્ટ કરશે! જ, છતાં તે સમજવા માટે અમેા ભાગ્યશાળી બનીએ તે પૂર્વે આ ઉપાસનાને ક્રમ આપની પાસેથી સારી રીતે સમજવાની ઇચ્છા છે કે જેથી મુમુક્ષુએ!તે માટે તે માદક થઈ પડે.
આત્મસાક્ષાત્કાર કેવી રીતે થાય?
રાજાના ઉપર પ્રમાણેના પ્રશ્ન સાંભળીને કહ્યું, સાંભળેા, મારે તમેાતે આત્મસાક્ષાત્કાર માટે ઉપાસના કેવી રીતે કરવી તે કહેવાનું છે. પરંતુ જેની ઉપાસના કરવી તે ક્રાણુ, વે! અને કયાં છે? એ એક વખત સારી રીતે ધ્યાનમાં આવવાથી આત્માનું સાચું સ્વરૂપ લક્ષમાં આવી શકે છે, તેટલા માટે જ મેં અત્યાર સુધી આ બધું વિવેચન કર્યું . વળી સંતુ... અંતિમ ધ્યેય પશુ તે જ છે. જગતમાં શાંતિ તા આ ધ્યેયની પ્રાપ્તિ કરનારાએ જ પ્રાપ્ત કરી શકે છે. જગતમાં સાચેા માદÖક પણ તે જ થઈ શકે છે. અસ્તુ. હવે ઉપાસના સંબંધે સાંભળા; આત્માને જાણવા માટે વસ્તુતઃ તા કાઈ સાધનેાની જરૂર નથી; તે તે। સ્વતઃસિદ્ધ જ છે. જેમ સુત્રને હું સુત્રળું છું એમ જાણવાની જરૂર હાતી નથી, તેમ આ આત્માના સંબંધમાં પણ જાણેા. શ્રેષ્ઠ સુદ્ધિમાના તા તેનું વન સાંભળતાં સાંભળતાં તત્કાળ આત્માના અપરક્ષાનુભવ કરી લે છે. જેમ અરીસામાં જે વસ્તુનું પ્રતિબિંબ નેવાની ઇચ્છા હોય તેને અરીસાની સામે લાવીને મૂકવી પડે છે, ત્યારે જ તે વસ્તુનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, એ વાત તેા સના જાણવામાં આવી શકે તેવી તદ્દન સ્પષ્ટ જ છે; પરંતુ આકાશનું પ્રતિબિંબ જોવાની ઇચ્છા હોય તે! ફક્ત અરીસાની સામે જે જે વસ્તુએ પડી હેાય તે તમામને બાજુએ હઠાવી લેવી પડે છે. આમ અરીસાની સામે કાઈ પણ વસ્તુ (ભીંત પણ) ન હેાય એટલે તેમાં આકાશનુ પ્રતિબિંબ સ્વાભાવિક રીતે જ પડે છે. કારણુ તા સ્પષ્ટ જ છે કે, બીજી વસ્તુએની પેઠે આકાશને કાંઈ અરીસાની સામે મૂકી શકાય નહિ, કેમકે તે કાંઈ સામે મૂકી શકાય તેવી વસ્તુ નથી. તેથી અરીસામાં આકાશનુ પ્રતિબિંબ જોવું એટલે તકતા સામેની તમામ વસ્તુઓને હટાવવી, એટલું જ એક કાર્ય કરવાનું ઢાય છે; તેમ આત્માના સાક્ષાત્કાર કરવાના એટલે શરીર, વાણી, મન અને બુદ્ધિ ત્યાદિ વડે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમેા, તમા, અમારે, તમારે વગેરે રૂપે જે જે કઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સૂંધવામાં કે સ્વાદ લેવામાં આવે છે તે સતા વિલય કરવેશ. આ રીતે પેાતાસડુ સર્વ ભાવાના વિલય કરી નાખવા એટલું જ એક કાર્ય કરવાનું હાય છે, એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. હવે આત્માની ઉપાસના સબંધે સિદ્ધાંતકાંડમાં વિવેચન આવશે જ, છતાં અહીં સંક્ષેપમાં કહું છું.
આત્મપ્રાપ્તિ માટે અભ્યાસની જરૂર છે ?
જેમ પ્રથમ બતાવેલા દાડમના દૃષ્ટાંતમાં દાડમનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે વસ્તુતઃ અભ્યાસની જરૂર નથી; પરંતુ તેવા પ્રકારના તીવ્ર બુદ્ધિમાને તેા કવિચત જ સાંપડે છે કે જે એક વખત આત્માને ઉપદેશ સાંભળતાં સાંભળતાં જ તેવા પ્રકારનેાનિશ્ચય કરીને તત્કાળ નિર્વિકલ્પતામાં સ્થિત થઈ જાય છે. તે સિવાયના ખીજાઓને માટે તે। અભ્યાસની જરૂર હેાય છે. તે અભ્યાસ કરવાના નીચે મુજબ મુખ્ય ચાર પ્રકાશ છે: જેમ દાડમનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેા તેના ઉપર આ મેાસબી છે, આ લીંત્રુ છે, આ સંતરું છે વગેરે પ્રકારના કરવામાં આવતા આરેા ખાટા હેવાથી તે લીંબુ નથી, મેસ`ખી નથી, એ રીતે તેના ઉપર જે જે આરેપેા થયા હોય તે સર્વ આરેાપોને ‘આ નથી', ‘આ નથી' એ રીતે ત્યાગ કરવા અને શેષ રહે તે દાડમ; આ રીતે દાડમનું અનિચનીયતારૂપ સાચા સ્વરૂપનું જ્ઞાન કરી લેવું, અથવા તે। જેને મેાસ`ખી,
Page #187
--------------------------------------------------------------------------
________________
-
૫૮ ]
તતો અા વ તે તમો = સન્માનતાફ્રેશ [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ર૩ સંતરું, કિધા લીંબુ વગેરે જે જે કાંઈ તેના ઉપર નામરૂપને આપ કરવામાં આવે છે તે સર્વ દાડમ છે. આ રીતે મોસંબી નહિ પણ દાડમ છે, સંતરું નહિ પણ દાડમ છે, લીંબુ નહિ પણ દાડમ છે, આમ બધા આરેપોનો એક દાડમમાં જ લય કરવો તથા પછી દાડમ પોતે પિતાને કાંઈ હું દાડમ છું એમ કહેતું નથી, તેથી તે ભાવનાનો પણ વિલય કરવો. આમ કહેવાથી જેમ દાડમના સાચા સ્વરૂપનું જ્ઞાન થશકે છે, તેમ આત્મોપાસના પણ (૧) નિઃશેષભાવ, (૨) સર્વાત્મભાવ, (૩) નિઃશેષભાવ તથા સર્વાત્મભાવને સમન્વય અને (૪) સાક્ષીભાવ. આ રીતે ચાર પ્રકારે થઈ શકે છે.
નિ:શેષભાવને અભ્યાસક્રમ (૧) હું, તું, તે, આ, મા, તારું ઇત્યાદિ કાયા, વાચા અને મન વડે જે જે કંઈ પ્રતીતિમાં આવે છે, તે તમામનો આ “હું નથી, આ “હું નથી” એવા પ્રકારે નિરાસ કરવો. અર્થાત અંતઃકરણમાં જે જે કાંઈ વૃત્તિઓ ઉત્પન્ન થાય, તે તે વૃત્તિને આત્મામાં વૃત્તિનું ઉત્થાન થવું કદી પણ શક્ય જ નથી, એવા, પ્રકારે તેને તત્કાળ દાબી દેવી. એટલે અનિર્વચનીય એવો આત્મા કે જેમાં આ ડુંભાવ જ કદી ઉત્પન્ન થયો નથી, એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તત્કાળ તેને દાબી દઈ અંતે તે “હુને પણ વિલય કરી દે. આ રીતે તમામ મમાદિભાવને હું'માં વિલય થશે અને પછી તે હુને પણ સાક્ષીભાવસહ વિલય કરી નાખ એટલે નિઃશેષ એવા શબ્દ આત્મપદની પ્રાપ્તિ થશે અર્થાત આત્મસાક્ષાત્કાર થશે. આ નિઃશેષભાવને અભ્યાસક્રમ કહ્યો.
સર્વાત્મભાવને અભ્યાસક્રમ (૨) હવે તમને સર્વાત્મભાવને અભ્યાસક્રમ કહું છું. આ હું, તું, તે, આ, તારું, મારું, તને, મને ઇત્યાદિ. * પપે કાયા, વાચા અને મન વડે જે જે કાંઈ ભાસ થાય છે, તે સર્વ આત્મરૂપ છે, એટલે કે જેને આ હું છું, તું છે, આ છે, મારું છે, તારું છે ઇત્યાદિ સંજ્ઞાઓ વડે વ્યવહારમાં કહેવામાં આવે છે. જે શબ્દ, સ્પર્શ, ૨૫, રસ, ગંધ ઈત્યાદિરૂપે ભાયમાન થાય છે, અર્થાત જે જે જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કે સ્વાદમાં આવે છે તે સર્વ આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, અને તેવું કહેનારો કિવા જાણનારો હું પોતે પણ આત્મરૂપ છે. આ પ્રકારે અંતઃકરણમાંથી બીજી કઈ વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે તરત જ તે આત્મરૂપ છે એવા પ્રકારની પ્રતિત્તિ વડે તેને તત્કાળ દાબી દેવી, આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ દેવું અને જો થઈ જાય તો તેને તુરત જ આત્મરૂપ બનાવી દેવી. એ જ સર્વાત્મભાવનો અભ્યાસક્રમ છે. ટૂંકમાં પોતાહ સર્વ આત્મરૂપ છે, એવી રીતે સર્વત્ર આત્મભાવને અભ્યાસ કરતાં કરતાં પછી તે ભાવને પણ ભૂલી જવું; એવી રીતનો જે અભ્યાસક્રમ તે સર્વાત્મભાવનો અભ્યાસક્રમ કહેવાય.
નિશેષ અને સર્વાત્મભાવને સમન્વય (૩) ત્રીજો અભ્યાસક્રમ એવા પ્રકારનો છે કે અંતઃકરણમાં કઈ પણ વૃત્તિનું ઉત્થાન થાય કે તરત તે આમા છે એવા પ્રકારની પ્રતિત્તિ વડે તેને દાબી દેવી અને તે પછી આત્મા એટલે જયાં સાક્ષી સહિત અમમાદિ ભાવેનો લવલેશ પણ નથી એ રીતના નિશ્ચયવડે સાક્ષીભાવસ પિતાપણાને ભૂલી જઈ અનિર્વચનીય પદમાં જ સ્થિર થઈ રહેવું અથવા વ્યવહારાદિ અવસ્થામાં જે જે કાંઈ હું, તું, તે, આ ઇત્યાદિપે પ્રતીત થાય છે તે બધું આત્મા જ છે, એવો સર્વાત્મભાવ રાખવો; તેમ જ જ્યારે એકાંતમાં બેસીને સ્વસ્થ ચિત્તે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે હદયમાં કિંવા ભૂમધ્યમાં ધ્યાન કરીને અંતઃકરણમાં જે જે વૃત્તિઓનું ઉત્થાન થવા પામે તે સર્વનો હરૂપ પોતે અને તેના સાક્ષી સહિત “આ નથી,” “આ નથી,” એ રીતના નિશેષભાવ વડે વિલય કરી નાંખો. આ મુજબ સર્વાત્મભાવ અને નિઃશેષભાવનો એક સાથે પણ અભ્યાસ થઈ શકે છે. પરંતુ આ પ્રકાર પ્રથમના બે પ્રકારને સમય જ છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન 1 તથા જે વ્યક્ત વા દૃશ્ય (સગુણુમાં)જ રત છે તે પણ ધાર અંધકારમાં પ્રવેશે છે. [ પ સાક્ષીભાવના અભ્યાસક્રમ
(૪) ચેાથા અભ્યાસક્રમ સાક્ષીભાવના છે. એટલે આ દૃશ્ય જગતમાં હું, તું, તે, આ, મારું, તારું', ત્યાદિ ભાવા વડે જે જે કાંઈ ભાસમાન થાય છે, તે સ મારાથી ભિન્ન હેાઈ હું તેા કેવળ તે સના સાક્ષી છું, આ રીતે પેતે સભાવાથી અલિપ્ત થઇ સને કેવળ સાક્ષી વા દ્રષ્ટાભાવ વડે જોવું.
આ ચાર પ્રકારના અભ્યાસક્રમે મુખ્ય છે. તે પૈકી પ્રથમના એ તેા પ્રત્યક્ષ જીવન્મુક્તિના કારણરૂપ હાઈ ત્રીજો પ્રકાર આ બંનેના સમન્વયરૂપ હોવાથી તે પણ સાક્ષાત્ જીવન્મુક્તિનું કારણ છે, તથા ચેાથેા પ્રકાર તેા ક્રમે ક્રમે વિદેહમુક્તિની સ્થિતિ પ્રાપ્ત કરાવી આપે છે...હે રાજન! આ રીતનેા અભ્યાસક્રમ મેં તમાને કહી સંભળાવ્યેા. કિરણાંશ ૨૩
ઉપાસના સિદ્ધ કેમ થતી નથી?
રાજા ખેલ્યા : મહાત્મન! આપે કૃપા કરીને અમેને અમૂલ્ય માદન કરાવ્યું છે. હું તે સ સારી રીતે સમજ્યા છુ, પણ એક શંકા એવી થાય છે કે, શાસ્ત્ર અને આપ્તજના પર શ્રદ્ધા રાખીને ઉપાસના કરવાથી પણ તત્કાળ શ્રેયપ્રાપ્તિ થાય છે એમ આપે કહ્યું. તે પછી ઘણા લેાકેા શ્રદ્દા વડે ઉપાસના કરે છે, છતાં તેઓને શ્રેયપ્રાપ્તિ નહિ થતાં આપે કહ્યું તેમ દુરાગ્રહની જ પ્રાપ્તિ કેમ થાય છે? વળી આપે કહેલા આ ઉપાસનાના પ્રકાશ તા અંતિમ ક્રાતિના ઉપાસકને માટે ઉપયેાગી છે. સામાન્ય કાટિના લક્રેને માટે તે આ બધુ... એકરૂપ છે એવું જ્ઞાન થયા વગર જ કેવળ એક રામ કિવા કૃષ્ણ પ્રત્યાદિ દેવતાની ઉપાસના કરા એમ કહેવામાં આવે છે, તે તેમાં શા દોષ છે? વળી કહેનાર ભલે સમજે કે નહિ પરંતુ તે શાસ્ત્રમાન્ય હોવાથી ઉપાસના કરનાર કેમ તરી શકતા નથી ?
મદ્ધામાં કમીપણું
રાજન! તમેાએ ધા સારા પ્રશ્ન કર્યાં. અંતિમ ઉપાસના કે જ્યાં ઉપાસનાની મર્યાદા જ પરિપૂણ થાય છે, તે રીત મે' તમાને કહી સંભળાવી. હવે તમેા કહે છે કે શ્રદ્ધાથી ગમે તે દેવની ઉપાસના કરનાર પણુ તરી શકે છે, છતાં તેએ અધેતિમાં કેમ પડે છે? તેનું કારણ સાંભળેા. સામાન્યતઃ મનુષ્યને સ્વભાવ જ સંશયી અને ચિકિત્સક છે. એવા સાચા શ્રદ્ધાળુઓ તેા ભાગ્યે જ મળે છે કે તેઓ પૂણુ શ્રદ્ધા વડે પેાતાના દેવમાં સર્વાત્મભાવ રાખીને ઉપાસના કરે. અને તેવા ઉપાસકને તે। કાઈ મંત્ર આપવાની પણુ જરૂર હોતી નથી. તેઓ પરમ શ્રદ્ધાથી કાઈ પણ સ્થળે, દ્વેષબુદ્ધિ નહિ રાખતાં તેમ જ કોઈ ને પણ મેાટા અથવા નાનેા નહિ ગણતાં પેાતાના ઇષ્ટદેવ વિના ખીજું કઈ પણ છે જ નહિ એવી રીતે અખંડ એકધારી ઊપાસના છેવઢ સુધી દૃઢ નિશ્ચય વડે ચલાવે છે અને તે અ ંતે શ્રેયની પ્રાપ્તિ પણ કરી શકે છે. અગાઉ આપેલ રાજા અને ગેાવાળના ઉદાહરણુ ઉપરથી એ જ વાત સિદ્ધ થાય છે (કિરણુાંશ ૧૪ જુએ ). ગેાવાળ તેા મંત્ર પણ જાણુતા ન હતા. તેણે તેા ફક્ત પેાતાથી શકય એવા ઉપચારાથી શુદ્ધ અ'તઃકરણ અને નિળ ભાવના વડે શિવપૂજન કર્યું" હતું, જે શાસ્રષ્ટિએ તેા અશુદ્ધ પણુ કહી શકાય; પરંતુ ઈશ્વરપ્રાપ્તિમાં કેવળ શાસ્ર કરતાં શુદ્ધ ભાવનાનું જ મહત્ત્વ વધુ હોય છે. તે વાત તે। શાસ્ત્રમાં આવતાં ઘણાં ઉદાહરણા ઉપરથી પશુ સિદ્ધ થાય છે. પરંતુ આવા પ્રકારના સાચા શ્રદ્ધાળુએ કવચિત જ હેાય છે. જગતમાં ધણા માટેા વગ તા ચિકિત્સ ઢાય છે. તેમાં કાઈ થેાડી, કાઈ વધુ ચિકિત્સા કરે એટલું જ. પણ આ પ્રમાણે ચિકિત્સા કરવી એ સર્વસામાન્ય રીતે મનુષ્યસ્વભાવ જ છે. પ્રથમતઃ તેા વિષયેાના પાશમાંથી આ માર્ગે વળનારા વગ હજારામાં એક એવી સખ્યા વડે ગણી શકાય તેમ છે. તેમાં પણ મેાા ભાગ કાઈ દુઃખથી પીડાતા હાય અને વ્યહવારનાં સવ સાધના કરી ચૂકે છતાં જ્યારે તેમાં હતાશ ખતે છે, ત્યારે આ માર્ગે વળે છે. આા ભાગ ખાદ કરતાં જે બાકી રહે તેવાઓમાં વ્યાવહારિક સ્વાર્થની દષ્ટિએ ઉપાસના કરનારાઓનું પ્રમાણુ મારું હેાય છે. તે જતાં જે બાકી રહે તેમાં પણું-શ્વિરપ્રાપ્તિથી જ સુખ મળે છે, એવું સમજીને ઉપાસના કરનારા જિજ્ઞાસુવનું પ્રમાણુ વધુ હોય છે, તથા
Page #189
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवात् । [ ઉપાસનાકાર્ડ કિ૦ ૨૪
તેમાંથી જે શેષ બચે તેઓ ઈશ્વર કાણુ છે? આપણે કેાણુ છીએ ? એવા વિવેક વડે ઈશ્વરનુ` પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરનારા ઉપાસકે છે. જેઓને જ્ઞાની કહેવામાં આવે છે. આવા હજારા પરાક્ષજ્ઞાનવાળા જ્ઞાતીઓમાંથી મે' તમાને ઉપર કહેલી ચાર પ્રકારની ઉપાસનાદ્વારા અપરક્ષાનુમન અર્થાત્ આત્મસાક્ષાત્કાર કરી લેનારાએ તે। ભાગ્યે જ નીકળે છે. બાકી ઘણાખરા પરાક્ષજ્ઞાન મેળવીને શુષ્ક વેદાંતીએ જ બની જાય છે. તેવા આ બધુ' આત્મા છે અને હું આત્મા છું. એવું કેવળ મેઢેથી ખેલીને જ એટલે એક વખતે હુંપણાને તેના સાક્ષીભાવ સહિત વિલય કરીને પરક્ષાનુભવ લીધા સિવાય જ પે।તે કૃતકૃત્ય થયા એમ સમજીને મહાત્મા થઈ એસે છે, પર ંતુ આવા પરાક્ષજ્ઞાનથી કાંઈ મેક્ષ થતા નથી પણ હુંપણાનેા તેના સાક્ષીભાવ સહિત વિલય કરીને શેષ રહે તે નિર્વિકલ્પ સ્થિતિને એક વખત અનુભવ લઈ ત્યાર પછી તેમાંથી જ્યારે પુનઃ ઉત્થાન થાય છે ત્યારે જ મનુષ્ય કૃતકૃત્ય બને છે ( આની સ્પષ્ટતા આગલા સિધ્ધાંતકાંડમાં આવશે. તે ઉપરથી સર્વાત્મભાવના વડે થતી સગુણૢાપાસના તથા નિઃશેષભાવ વડે થતી નિાપાસના કરનારને સાક્ષાત્કાર કેવી રીતે થાય છે તે સ્પષ્ટ સમજી શકાશે. અધ્યાય ૬, ૧૧, ૧૫, અને દત્ત પરશુરામ જ્ઞાનકાંડ પ્રકરણ ૯, ૧૦ જીએ). સારાંશ એ કે આ મુજબ તમામ ભાવેાનેા તેના સાક્ષી સહીત વિલય કરીને જે પરમાત્માના કેવળ નિર્વિકલ્પ એવા શુદ્ધ સ્વરૂપના સાક્ષાત્કાર કરવામાં આવે તેા જ સાચુ સુખ અને કાયમને માટે શાંતિને અનુભવ થાય છે. આ સિવાય સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાને તૈલેાકયમાં બીજો કાઈ ઉપાય છે જ નહિ, એ વાત કરીથી પ્રતિજ્ઞાપૂર્વક કહુ છુ . નિષ્કામ પુરુષા જ જગતને સાચા રાહુ બતાવી શકે
રાજન! આ રીતે મેં તમેને ધ્યેયપ્રાપ્તિ સબંધમાં કર્યું. હવે તમાએ પૂછ્યું કે, શ્રદ્દાથી ઉપાસના કરનાર અધેાગતિમાં કેમ પડે ? તે કહું છું. ઉપરના વિવેચન ઉપરથી તમે જાણી શકયા હશે! કે મનુષ્યને સ્વભાવ ચિકિત્સક દ્વાય છે. વળી મે' પ્રથમ મૂળ શ્રદ્દાની, શ્રદ્ધા અશ્રદ્દા અને એવી એ શાખાએ હેાત્રાનુ જણાવ્યું છે. તે પૈકી મૂળ શ્રદ્ધાવાળાઓને મંત્ર આપનારની પશુ જરૂર હોતી નથી; પરંતુ જગતમાં તે મેટે ભાગે આ મૂળ શ્રદ્ધામાં પડતી શ્રદ્દા અને અશ્રદ્દા નામક એ સાખાવાળાઓનું પ્રમાણુ જ વધુ હેાય છે. તે ખતે ચિકિત્સક બુદ્ધિના ઢાવાથી તેમની શ્રદ્દા કિવા અશ્રદ્ધા કાયમને માટે કદી પણુ ટકી શકતી નથી. અંદરથી સ્વાથ પરાયણુ હાવાને લીધે કાઈ કાઈ વખતે તેઓને શ્રદ્ધાળુપણામાં ભળવાથી ફાયદો જણાય તે તેમાં ભળી જાય છે તથા કાઈ કાઈ વખતે અશ્રદ્ઘાળુપણામાં લાભ છે એમ લાગે તે પાઘડી ફેરવે છે. આ ઉપાસ¥ાના પ્રકાર સબંધે કહ્યું. હવે તેઓને મંત્ર આપનારાએ પૈકી ઘણાખરાએ ઉપર પ્રમાણે પરમાત્માના સાક્ષાત્કાર કરેલા હોતા નથી, પરંતુ શુષ્ક વેદાંતીએ પૈકીના જ હોય છે. આથી તેએ ઉપાસાને ક્રમે ક્રમે આત્માના સાક્ષાત્કાર પ ત પહોચાડી શકતા નથી, પરંતુ શાસ્ત્રને ઉપયેાગ પેાતાના સ્વાર્થ સાધવા તરફ જ કરે છે. કારણ દેખીતું જ છે કે ઉપાસકને સાચા રાહ બતાવવા એ ઉદ્દેશ તેમાં હેાય જ કયાંથી ? ઉપાસક દ્વારા પેાતાનેા સ્વાથ કેવી રીતે સાધી લેવા, એ જ એક તેમનુ ધ્યેય હેાય છે. જેને પેાતાને જ તરતાં આવડતું ન હોય તે બીજાને શી રીતે ઉગારી શકે? એક પ્રસંગે નદીમાં કેટલાક લેાક તરવા પડયા હતા, ત્યાં વડેણુમાં એક ગ્રહસ્થ તરતાં થાકી ગયે અને ડૂબકાં ખાવા લાગ્યા તથા તે ખીજાઓને મદદ માટે બૂમા પાડવા લાગ્યા. ઇતર લેાકેા સારી રીતે તરી જાણુતા ન હતા, પરંતુ તેમને સાધારણ તરતાં આવડતું હતું. તેથી તેએ તેને કહેવા લાગ્યા : અરે ! તું ત્યાં કયાં મરવા ગયા ? આમ આવ એટલે તને ખેચી લઈએ. આ બૂમે સામેના તરેથી જનારા એક મનુષ્યે સાંભળી. તેણે ડાકાવીને જોયું તે જણાયું કે કાઈ મનુષ્ય પાણીમાં તરતાં થાકી જઈ ડૂબકાં ખાય છે. નજીકમાં એક ધેાખીનેા બળદ હતા, તેને છેાડીને તત્કાળ પાણીમાં પડી તે ડૂબતા મનુષ્યની પાસે લઈ ગયા. તેની પૂંછડી તેના હાથમાં આપતાં તુરત જ તે સામા તટ ઉપર જઈ પડ઼ે ંચ્યા. તાત્પ` કે, પાણીમાં ડૂબી રહેલા હાય તેને કેાઈ પૂછે કે ભાઈ હું તને કાઢું તેા ખરે, પણ મને કડે કે તું કેવી રીતે પડી ગયે। ? તારા પગ સરી ગયા કે બીજી કાઈ રીતે? તું કયાંથી પડયે ? તારી જ્ઞાતિ શુ? તું કયાં રહે છે? વગેરે. આવી પ્રશ્નપરંપરા પૂછવાની હાય ખરી? તે તા જેઓને તરતાં ન આવડતું હેય, છતાં લેકામાં તા.મેં તેને
Page #190
--------------------------------------------------------------------------
________________
ગીતાબ] આમ અભિમાનસહિત કેઈ સગુણ (બક્ત) વા નિર્ગુણ(અવ્યક્તની ઉપાસના) કરે છે; [૬૧ બચાવવાની પણ મહેનત કરી પણ તે તે બોલ્યો જ નહિ, એવી ડહાપણભરેલી ડાહી ડાહી વાતો કરી સ્વાર્થ સાધનારા મુખનું જ કામ છે. તેવાઓ બીજાઓનું કલ્યાણ શી રીતે સાધી શકે? પરંતુ જેને તરતાં આવડતું હોય તે તો બીજે કાઈ પણ વિચાર ન કરતાં કુદી પડી ડૂબનાએ તુરત બચાવી લે છે, તેમ સાક્ષાત્કાર કરેલા નિઃસ્વાર્થી અને નિષ્કામી એવા બ્રહ્મનિષ મહાત્માઓ જ જગતને સાચા પંથે દોરી શકે. બાકી એક સ્વાર્થી બીજા સ્વાર્થીનું કલ્યાણ કરે એમ થવું તો તદ્દન અશક્ય જ છે; પરંતુ નિઃસ્વાર્થીપણું, નિર્ગવિપણું કિવા નિકામતા તે જ્યારે મનુષ્ય ઉપર કહ્યા પ્રમાણે પરમાત્મપ્રાપ્ત અર્થાત આમાનું અપરોક્ષજ્ઞાન વા સાક્ષાત્કાર કરે ત્યારે જ પ્રાપ્ત કરી શકે છે. જમ્યા પછી જેનું પેટ સારી રીતે ભરાયું હોય, તેની સામે ગમે તેટલાં પકવાનો મૂકવામાં આવે તે પણ તે તેમાં કદી લલચાતો નથી, તેમ આત્મસાક્ષાત્કારી જીવન્મુકતો છે જેઓ આ જગતનું સાચું સ્વરૂપ સમજ્યા છે, તેમને આ માયાવી જગતમાંની કોઈ પણ વસ્તુ કદી પણ લલચાવી શકતી નથી. લોકોનું કલ્યાણ આ માયાવી જાળમાં ફસાવારી વસ્તુઓ થકી નહિ પરંતુ તેની અસંગ્રહવૃત્તિમાં જ છે. અપરિગ્રહ જ સાચું સુખ પ્રાપ્ત કરાવી શકે છે, તેથી મનુષ્યની આસક્તિ તેમાંથી ધીરે ધીરે કમી કરાવી તેને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એવો માર્ગ તે જ બતાવી શકે છે.
નશાબાજ બીજાને કેવી રીતે બચાવે? એક ચિત્રકાર ચિત્ર જોવાના કામમાં અત્યંત એકાકાર બની ગયો હતો અને દૂરથી તે કેવું દેખાય છે તે માટે પા પગે જઈ રહ્યો હતો. તેનું લક્ષ તો ફક્ત ચિત્ર જોવા તરફ જ હતું, તેથી પાછળ અગાશીની નીચે પડી જવાશે, તેની તેને સહેજ પણ કલ્પના ન હતી. આ તેના એક હિતેચ્છના જોવામાં આવ્યું. તે બુદ્ધિશાળી હતો. તત્કાળ તે તે ચિત્ર ઉપર પડદો નાખી દીધો. તે જોતાં જ ચિત્રકારને તેના ઉપર ધશે ક્રોધ આવ્યો તે પડદો કાઢી નાખવાને માટે પોતે તત્કાળ ચિત્રની પાસે ધસી આવ્યો. સ્નેહીએ આમ કરવાનું કારણ જણાવ્યું ત્યારે જ તેને ખરી વસ્તુસ્થિતિની જાણ થઈ. ઉદ્દેશ એ કે, જેમ દારૂના નશામાં ચકચૂર બનેલા પોતાના બોજા ભાઈબંધ સંગાથીએાને નશામાંથી છોડાવે એ સંભવનીય નથી, તેમ પોતે જ વિષયરૂપ એવી આ માયાવીજાળની સંગ્રહવૃત્તિમાં ફસાયો હોય, તે બીજાને તેમાંથી શી રીતે બચાવી શકે? આથી એ સિદ્ધ થાય છે કે, જેઓ આ જગતના મોહપાશમાંથી સદંતર છૂટેલા છે, જેમને આ જગતના એ તૃણની સાથે તલભાર પણ સંબંધ નથી અને જેઓ “હું” અને “મારું' એવી દ્રષ-ભાવનાથી તદન નિવૃત્ત થયેલા છે એવા નિષ્કામી, નિઃસ્વાર્થી અને નિર્ગર્વી, આત્મસાક્ષાત્કારી જીવન્મુક્ત પુષે જ જગતને સાજો રાહ બતાવી શકે છે. માટે જેઓ જગતનું કલ્યાણ કરવાની જવાબદારી પોતાને શિરે ઓઢી લે છે તેમણે પ્રથમતઃ તે તદ્દન નિઃસ્વાર્થી અને નિષ્કામ બનવું જોઈએ, એ સિદ્ધ થયું. અને તેવી સ્થિતિ પ્રાપ્ત થવાને
માત્માનું અપરોક્ષજ્ઞાન એટલે પરમાત્મ સાક્ષાત્કાર વિના બીજું કોઈ સાધન ત્રિલોમમાં પણ છે જ નહિ. આ લેકમાં તો શું પરંતુ બ્રહ્માંડમાં પણ આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવા મ આજ સુધી લોને સન્માર્ગે દેરતા આવ્યા છે, જે વાત શાસ્ત્ર અને પુરાણે ઉપરથી પણ સિદ્ધ થાય છે.
કિરણશ ૨૪
મહાત્માઓના સેવનની શી જરૂર છે? રાજન ! આ વિવેચન ઉપરથી તમો સર્વે જાણે શક્યા હશે કે મનુષ્ય જ્યાંસુધી અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી શકતા નથી, ત્યાંસુધી તે કદી ખરી શાંતિને પામી શકતો નથી. તેથી વ્યવહારમાં તેને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરાવી આપવાને માટે અપરોક્ષાનુભવી બ્રહ્મનિષ્ટ તત્ત્વની જરૂર હોય છે. પણ નદી તે હંમેશાં વહેતી રહે છે, છતાં તૃષાતુર મનુષ્ય જ્યારે તેની પાસે જાય છે ત્યારે જ તે પોતાની તષા શાંત કરી શકે છે; પરંતુ પિતાને તરસ લાગી છે માટે નદીને ગમે તેટલું બોલાવવામાં આવે તો પણ તે પિતાની સદા છોડીને આવી શકતી નથી; તેમ લોકોએ આવા બ્રહ્મનિષ્ઠ તત્ત્વો મળી આવે તો તેમને યથાયોગ્ય
''
:
Page #191
--------------------------------------------------------------------------
________________
૬૨ ]
રુતિ સુષમ પીળા રે નાસ્તવિધિ શ. [ ઉપાસનાકા કિર૦ રપ સેવન કરવું જોઈએ. અથવા જે આપવાકયો કહેવાય છે, એવાં તેમાં વાક કિવા મહર્ષિઓએ પ્રગટ કરેલાં તિરઋત્યાદિ ધર્મશાસ્ત્રનું યોગ્ય રીતે પાલન કરવાથી પણ મનુષ્ય સાચું ધ્યેય પ્રાપ્ત કરી શકે છે.
હે રાજા ! માર્ગદર્શકે કેવા હોવા જોઈએ? તેમની શી જરૂર છે? અને તેઓથી જગતને શે લાભ થાય છે તે સંબંધે ઉપર્યુક્ત વિવેચન દ્વારા તમને કહ્યું. હવે જે ઉપાસના કરે છે, છતાં સાચું ફળ નહિ મળતાં દુરાગ્રહી શા માટે બને છે? તથા કેવળ શ્રદ્ધાથી જ કામ થતું હોય તે પછી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થવા માટે રચાયેલાં અનેક શાસ્ત્રોની શી જરૂર છે? તે તમારી શંકાના નિરસનને માટે કહું છું. આ સંબંધમાં પણ અમુક અંશે વિવેચન તો પ્રથમ આવી ગયું છે, ગમે તે યુક્તિ પ્રયુકિત વડે પોતાની સ્વાર્થવૃત્તિ સાધવી એ તો મનુષ્યસ્વભાવ છે અને તે આત્માનો અપરોક્ષાનુભવ પ્રાપ્ત થતાં સુધી થોડા કિવા વધુ અંશે દરેકમાં જોવામાં આવે છે. આથી તેઓને પરમાત્માના સાચા સ્વરૂપ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરાવી આપવાની જરૂર હોય છે કે જેથી તેઓ નિઃસ્વાર્થી બની લોકોની પાસેથી વ્યવહારદષ્ટિએ સ્વાર્થ સાધવાની મનોવૃત્તિને છોડી દે. વળી જગતમાં ચાલતા તમામ વ્યવહારોનું અંતિમ ધ્યેય તો પરમાત્મપ્રાપ્તિ એ જ એક છે. આ સિવાય દુઃખનિવૃત્તિને માટે બીજો કોઈ પણ માર્ગ છે જ નહિ. જેમ બધી નદીઓ અંતે સમુદ્રને જ જઈ મળે છે, કિંવા ગમે તેટલે મેલ, મોરીનું પાણી વગેરે સારી કિંવા ખરાબ વસ્તુઓનો સમાવેશ નદી દ્વારા અંતે સમુદ્રમાં થત હોવા છતાં તેનું પાણી જેમ શુધનું શુદ્ધ જ રડે છે, ઉલટું તે પિતામાં આવેલ સર્વ મેલને શુદ્ધ કરે છે, તેમ જગતમાંના તમામ માર્ગો તથા જગતમાં ચાલેલી સારી કે ખરાબ સર્વ પ્રવૃત્તિનો અંત છેવટે તો એક પરમાત્મસાક્ષાત્કારમાં જ થાય છે. પછી તે આજે, કાલે, વર્ષો પછી કિંવા ઘણા ક વા જન્મ પછી થાય. આમ સર્વ પ્રવૃત્તિનું અંતિમ સ્થાન પરમાત્મપ્રાપ્તિ હોવાથી તેનું સૌથી પ્રથમ પરોક્ષ જ્ઞાન સારી રીતે થવાની જરૂર હોય છે. જેમ કેાઈ ગામે જવું હોય તે તે ગામ જવાને ટ્રકે અને નજીકનો માર્ગ જાણવાની પ્રથમ આવશ્યકતા હોય છે, તેમ માત્મપ્રાપ્તિ એ જ અંતિમ ધ્યેય હોવાથી તે માર્ગે જનારાઓને કે. સહેલે અને સરળ માર્ગ જાણવાની પ્રથમ જરૂર હોય છે. એટલા માટે જ મહર્ષિઓએ સાચું તત્ત્વ દશાવનારાં વેદવેદાંગાદિ શ્રતિઋત્યાદિ શાસ્ત્રની રચના કરેલી છે.
અનેક શાસ્ત્રો શા માટે ? વેદ, વેદાંગે, ઉપનિષદો, ન્યાય, તર્ક, મીમાંસા (બ્રહ્મસૂત્ર), પુરાણ, ઉપપુરા, પંચરાત્રતંત્ર વગેરે વૈદિક અને તાંત્રિક ઇત્યાદિ અનેક શાસ્ત્રો શા માટે રચાયાં, એવી શંકા થવા સંભવ છે. ઈશ્વરે જે આ જગતની રચના કરેલી છે તેમાં મનુષ્ય જીવમાં બુદ્ધિને અંશ પશુ પક્ષી વગેરે સર્વ નિઓ કરતાં વધુ પ્રમાણમાં અર્પે લે છે (ઈશ્વર-પુરુષ-માયા-પ્રકૃતિ ઈત્યાદિની સ્પષ્ટતા માટે વૃક્ષ સમાં જુઓ) આમ તેને બહિસ્વાતંત્ર્ય મળેલું હોવાથી બુદ્ધિનો દુરુપયોગ કરી એક જ વસ્તુને અનેકરૂપે કાપીને તેવો તેવો અનુભવ મેળવે છે, તથા વળી પાછે બુદ્ધિને અનેક નામરૂપોના ઝઘડામાંથી સમેટી લઈ એકરૂપમાં જ સ્થિર કરી શકે છે અને પછી તે બુદ્ધિ પોતે પોતાના સાક્ષીભાવનો પણ વિલય કરીને જે નિર્વિકલ્પ અવસ્થામાંથી તેની ઉપનિ થવા પામેલી છે. તેવા અનિર્વચનીય મૂળ પદની પ્રાપ્તિ કરી શકે છે. આ રીતે કરોળિયો જેમ પોતે પિતાના હદયમાંથી જ લાળને બહાર ખેંચી કાઢીને તેનું જાળું બનાવે છે, તથા તેમાં રહી રમત કરી તે રમત પૂર્ણ થઈ એટલે વળી પાછો તેને પોતાનામાંજ ગળી જાય છે, તેમ આ મનુષ્ય જીવનું પણ સમજવું. અહિ વડે પોતે પોતાના મૂળ અનિર્વચનીય સ્વરૂ૫માંથી અનેક પ્રકારના આકારોને જાણે પ્રત્યક્ષ અનુભવ લેતા ન હોય તેવી રીતે જગતના પદાર્થો તથા તે વડે ઉત્પન્ન થતાં સુખદુઃખાદિને અનુભવ લઈ પછી પોતે સર્વને પિતામાં સમેટી લઈ પોતાને પણ વિલય કરી કેવળ શુદ્ધ સ્વરૂપે કે જે તદ્દન અનિર્વચનીય છે, જ્યાં સુખદુઃખાદિ કંકોમાં કિંવા તેના જાણનારને લેશમાત્ર અંશ પણ નથી. તેવા ઉચ્ચતમ સ્થાનમાં તે સ્થિત થઈ જાય છે. પહાડ ઉપરથી નીચે ઉતરવું એ સહેલું છે; પરંતુ ઉપર ચઢવું ઘણું કઠણ છે, તેમાં લાકડીને ટેકે અથવા તો કોઈ ઊંચી લઈ જનારાની જરૂર હોય છે, તેમ અનંત સ્વરૂપનો અનુભવ લઈ તેમાંથી જીવ એકદમ છૂટી
Page #192
--------------------------------------------------------------------------
________________
બીતાહન]
એ પ્રમાણે તત્ત્વવિદ એવા વેદવિદો પાસેથી અમે એ સાંભળ્યું છે.
[૧૩
શવાને શક્તિમાન થતું નથી. તેમાં ને તેમાં જ તે જાળાંની જેમ ગૂંચવાઈને ગોથાં ખાતો રહે છે. તેથી ડબનારને જેમ કોઈ ટેકો મળી જાય તો તે સામે પાર નીકળી શકે છે, તેમ આ સંસારચામાં ગોથાં ખાતો છવું, સતશાસ્ત્ર અને સદ્ગુરુના ઉપદેશને આધારે પિતાનું મૂળ સ્વરૂપ કે જે આ ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે તેવું નથી, પરંતુ વાસ્તવિક એક એવો બહુ જ અનેક રૂપે પ્રતીતિમાં આવું છું, મારું સાચું સ્વરૂપ તે જ્યાં આ બહ' એવા ભાવનું પણ અસ્તિત્વ નથી એવા પ્રકારનું તદ્દન અસંગ, નિર્વિકાર, નિવિકલ્પ, અવ્યય, ટસ્થ હોઈ અનિર્વચનીય છે. આ રીતનું તેને પરોક્ષજ્ઞાન થતાં જ તે સાક્ષીભાવસહ પિતાનો વિલય કરી અપેક્ષાનુભવ મેળવી પ્રકાશમાં જેમ અંધારાનો અંશ હોતો નથી તેમ જેમાં દુઃખનું નામનિશાન પણ હોતું નથી એવા અત્યંત આનંદઘન, ચિતન્યસ્વરૂપને અનુભવ લઈ કૃતકૃત્ય બને છે. આમ વસ્તુતઃ તે આત્મસ્વરૂપ એ આ જીવ પોતે જ પિતાનાં સુખદુઃખનો અનુભવ કરે છે અને પાછો તેને પોતાના મૂળ આત્મસ્વરૂપમાં સમેટી લઈ પોતાને પણ વિલય કરી લે છે અને જ્યાં કરવાપણાની, જાણવાપણાની અને આનંદની
થાય છે. અર્થાત જે સ્થાનમાં પહોંચ્યા પછી કાંઈ પણ જાણવાપણું રહેતું નથી એમ કહેવા કરતાં તે જાણવાવાળો જે કેાઈ છે તેનો પિતાનો જ જ્યાં વિલય થઈ જાય છે એવા અનિર્વચનીય સ્થાનની પ્રાપ્તિ તે કરી લે છે પરંતુ ભૂલા પડેલાને જેમ કોઈ માર્ગદર્શકની જરૂર હોય છે, તેમ “હું અનંતા૫વાળે છું એવી રીતે પોતાના એકરૂપમાંથી ભૂલા પડેલા પરંતુ વાસ્તવિક રીતે એક આત્મસ્વરૂપ એવા આ જીવાત્માને માર્ગદર્શન કરાવનારા આત્માનુભવી સદગુરુ અને સતશાસ્ત્રોની જરૂર હોય છે, વળી આ અનંતાપે પ્રસરેલા જીવાત્માની દરેકની મતિ વાસનાવશાત્ ભિન્ન ભિન્ન હોય છે, કેમકે તેમની બુદ્ધિ મૂળ પ્રહાવાળી હેતી નથી; પરંતુ તે શ્રદ્ધા અને અશ્રદ્ધા નામક શ્રદ્ધાની જે બે શાખા બે છે, તેમાં જ ગોથાં ખાધા કરે છે. તેવાઓને પોતપોતાની બુદ્ધિ અનસાર મગજમાં સારી રીતે ઊતરે તેવે તે પ્રકારે અનેક યુક્તિપ્રયુક્તિ દ્વારા શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે અને તે માટે જેટલી જેટલી યુક્તિઓની જરૂર છે, તેટલી બધી યુક્તિઓનો વિચાર કરીને જ શાસ્ત્રરચના કરાયેલી છે. જેમ ગુનાઓ થયા પછી કાંઈ કાયદાઓ ઘડવામાં આવતા નથી. પરંતુ તે પ્રથમથી જ ઘડાયેલા હોય છે, ન્યાયાધીશે તે ફક્ત તેને કાયદાની કઈ કલમ લાગુ પડે છે એટલું જ જવાનું રહે છે. તેમ આ જગતમાં વાસનાક જીવોએ મહષિરચિત શા જોઈ પોતે તે પિકો કયા શાસ્ત્રનું અવલંબન કરી શકે તેમ છે, તે ઠેરવી તે પ્રમાણે આચરણ કરી લેયપ્રાપ્તિના માર્ગે આગળ વધવું પડે છે. પરંતુ ઘણા ખરા ઉપાસકે આ રીતે ઈશ્વરનું એકત્વ સમજતા નહિ હોવાથી અજ્ઞાનતાને લીધે સ્વાર્થસાધુઓની જાળમાં ફસાઈ પડે છે. આમ સ્વાર્થસાધુઓના પાશમાં સપડાયેલા બિચારા આ ઉપાસકે ઉપાસનાનું સાચું રહસ્ય નહિ સમજતા હોવાથી દુરાગ્રહ વડે પંથાભિમાનને આવેશ ૫કડીને તેમના હાથારૂપ બને છે. એટલે જેમ કુહાડી લાકડાને જ હાથો કરી તે વડે આખા ઝાડને નાશ કરે છે, તેમ આવા દાંભિક સ્વાર્થસાધુઓની જાળમાં ફસાયેલા આ ઉપાસકો સાચું ધ્યેય પ્રાપ્ત કરવાને બદલે મિથ્યા અભિમાન વડે પોતાનો અને લોકોને તેમ જ આ લોક અને પરલોક એમ બંને પ્રકારને સર્વ રીતે વાત કરી લે છે. આથી તેવા લોકોને માટે પ્રથમ ભગવાન કેણ છે? કયાં રહે છે? ઇત્યાદિ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. મૂળ(પૂર્ણ) શ્રદ્ધાળુઓને માટે તે કશાની જર હોતી નથી, તે તે ઉપર બતાવવામાં આવ્યું છે; પરંતુ તેની આ શ્રદ્ધા અને અગ્રતાપ શાખામાં ગોથાં ખાનારાઓ ઉપાસનાનું સાચું રહસ્ય સમજી શકે એટલા માટે મહષિએ સતશાસોનું પ્રાકટય કરેલું છે.
કિરણશ ૨૫
સાચી ઉપાસના આ વિવેચનનો સાર એટલો જ છે કે, અમે દૃષ્ટિએ થતી ઉપાસના તે જ સાચી ઉપાસના છે. પરમાત્મા વસ્તુતઃ તો નિણ, નિરાકાર, અવ્યય તથા મૂળ અવ્યક્ત છે (અહીં આપવામાં આવેલ મળી અબકત શબ્દ વ્યકત ઉપાસનાની ભેદષ્ટિને નિરાસ કરવાના ઉદ્દેશથી આપેલો હેવાથી તે “નાહમવર્ષ
Page #193
--------------------------------------------------------------------------
________________
૪]
सम्भूतिं च विनाशं च यस्तद्वेदेाभयसह ।
[ ઉપાસનાકાડ કર૦ ૨૫
અવ્યક્તપ્રકૃતિ દશ ક વૃક્ષાંક ૪ નહિ પરંતુ આત્મરૂપ વૃક્ષાંક ૧ દર્શાક છે એમ સમજવુ. આગળ વૃક્ષ અ આપવામાં આવેલ છે તે જીએ), જ્યારે ઉપાસક તેા પોતે વ્યક્ત હોય છે, વળી મૂળ અભ્યાત એવા આ પરમાત્મા જ ચરાચર વ્યકતરૂપે બનેલા છે; પરંતુ જ્યાં સુધી ઉપાસકને તેના મૂળ અવ્યકત સ્વરૂપનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી તેની ઉપાસના કદાપિ સિદ્ધ થઈ શકતી નથી. આમ હવાને લીધે પ્રશ્ન એ ઊઠે છે કે વ્યક્ત ઉપાસકે અવ્યક્ત એવા પરમાત્મસ્વરૂપની ઉપાસના કેવી રીતે કરવી ? વ્યકત વ્યકતની ઉપાસના તેા કરી શકે, પણ અવ્યકતની કેવી રીતે કરે? આથી એક તા . પેાતે અવ્યક્ત બનવું જોઈ એ અર્થાત્ હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ તમામ ભાવાને પોતાસહ વિલય કરવા જોઇએ, કિવા મા જે જે કાંઈ દેખાય છે, તે સ પરમાત્મા જ પોતે તે તે સ્વરૂપે અનેàા હૈાવાથી આત્મરૂપ છે, કાયા, વાચા, મન ઇત્યાદિ વડે જે જે કાંઈ કમ થાય તે પણ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવી ભાવના રાખી પોતાસહ સર્વાત્મભાવને અભ્યાસ કરવા જોઈ એ અથવા તે તેમ કરવાને જેએ શકિતમાન નથી, તેઓએ આ વ્યકત પૈકી ગમે તે એક આકૃતિ કે જે પોતાને પ્રિય ડે.ય તે આકૃતિને લઈ તે જ સર્વત્ર વ્યાપેલી છે એવી રીતના સર્વાત્મભાવ વડે એક નિષ્ઠાથી તેની ઉપાસના કરવી જોઈએ. આમ પેાતાના ઉપાસ્ય દેવતા સિવાય પોતાની દૃષ્ટિમાં બીજો કાઈ છે જ નહિં એવા દૃઢ નિશ્ચય રાખીતે એકત્વ ભાવથી ઉપાસના કરવી, પછી તે ઉપાસ્ય દેવ રામ, કૃષ્ણુ, શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય, દેવી ઇત્યાદિ પૈકી ગમે તે હોય ! અર્થાત્ રામના ઉપાસકે રામની મૂર્તિ એ જ એક સાચી અને બીજું બધું ખાટું, કિવા, કૃષ્ણના ઉપાસકે કૃષ્ણ જ સાચા બાકી બધા ખોટા એવા દુરાગ્રહ રાખવા નહિ, પરંતુ બીજાએ ભલે તેને રામ કડે, ચિત્ર કહે, વિષ્ણુ, ગણેશ વગેરે કહે, પરંતુ રામ પણુ કૃષ્ણનું જ રૂપ છે, શિ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય એ બધાં કૃષ્ણનાં રૂપો છે, એવા નિશ્ચય વડે તેણે સર્વાત્મભાવને અભ્યાસ કરવા. સારાંશ, કૃષ્ણભકતે કૃષ્ણે વ્યતિરિકત હું, તું, તે, આ ઋત્યાદ્વિ પ્રકારની અંતઃકરણમાં બીજી કેાઈ પણ ભાવના ઊઠવા જ નહિ દેવી અને કદાચ ઊઠે તે તેને તુરત તે કૃષ્ણરૂપ છે એવા પ્રકારની એકનિષ્ઠામાં સ્થિત રાખી અનન્ય ભાવે પોતાસહ સર્વને ભૂલી જવું એટલે આ મધુ કૃષ્ણરૂપ છે અને હું પોતે પણ કૃષ્ણરૂપ જ છુ એવા પ્રકારે પોતાસહ સ ભાવાને ભૂલી જવું. આ પ્રમાણે રામભક્ત રામપ, વિષ્ણુભકતે વિષ્ણુરૂપ, ત્યાદિ નિશ્ચયવર્ડ પોતપોતાના ઉપાય દેવતાની ઉપાસના કરવી; આવી ઉપાસના એ જ સાચી ઉપાસના છે. આવા પ્રકારે એકત્વની ભાવના સિવાયની થતી તમામ ઉપાસનાઓને ઉપાસના નહિ પરંતુ દાંભિકતા સમજવી. “એવની ભાવના સિવાય થતી બીજી બધી ઉપાસના તદ્દન નિરક છે. તે વધુ ઐહિક અને પારલૌકિક એમ બંને પ્રકાર પૈકી કઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી, એટલું જ પરંતુ આવી દૃઢ નિશ્ચયરૂપ ઐક્યભાવના થયા સિવાય બીજા કાઈ પણ પ્રકારે પરમાત્માને સાક્ષાત્કાર અથવા ભગવદ્દન થવાં કદી પણુ શકય નથી, એમ નિશ્ચયપૂર્વક સમજો. આ વાત ડું તમને પ્રતિજ્ઞાપૂર્વક કરી ક્રીથી કહુ છું.” રામકૃષ્ણાદિની ઉપાસના શા માટે કરવી ?
નહિ
રાજા ખેલ્યાઃ મહાત્મન્ ! આપની સચાટ અને અમૃતમય એવી વ્યિ વાણી સાભળીને કદી પણ તૃપ્તિ થાય તેમ નથી. આપે કહેલી ઉપાસનાની રીતે તેા જગતમાંની કાઈ પણુ વસ્તુ અથવા આકાર લઈ તે ઉપર એકત્વભાવતા નિશ્ચય કરીતે તેવા અભ્યાસ દૃઢ કરવામાં આવે તેપણ કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે, તે પછી શાસ્ત્રમાં રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, સૂર્ય, દેવી ઇત્યાદિ દેવતાઓનાં નામેા વડે જ ઉપાસના કરવાનું કેમ કહ્યું છે ?
આયભાવના એ જ ઉપાસનાનું સાચું' લક્ષણૢ છે.
હે રાજન! સાંભળ. વ્યવહારમાં જેનુ જે નામ હેાય તેને તે નામ વડે જો ખેલાવમાં આવે તા તેનો તુરત પ્રત્યુત્તર આપવામાં આવે છે.પણ બીજા નામેા વડે ખેલાવીએ તે। તેને પોતાને પણ ખાર હતી નથી કે મને કાઈ ખેાલાવે છે. તેથી તે જ્યાં સુધી ખેાલાવનારનો એ સ``ત સમજે નહિ ત્યાં સુધી સાંભળવા છતાં પશુ ઉત્તર આપી શકે નહિ. તેમ જગતમાં એક બ્રાસના તસુખલાંથી તે ઠેઠ માટા પહાડ સુધીની તમામ
Page #194
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] જે ભક્ત (દક્ષ)ને અવ્યક્ત (અદશ્ય) એ બેને આત્મરૂપે એક સાથે ઉપાસે છે; [ ૬૫ વસ્તુઓ; આંખો વડે જોવામાં આવે છે, કાન વડે સાંભળવામાં આવે છે, ત્વચા વડે સ્પર્શવામાં આવે છે, નાક વડે સંધવામાં આવે છે, કિંવા જીભ વડે રસનું ગ્રહણ થઈ શકે છે, તેવા કાયિક, વાચિક અને માનસિક તમામ ભા; જેને હું, તું, તે, આ, મારું, તારુ, તને, મને, ઇત્યાદિ વડે નિર્દેશ થઈ શકે છે તે પૈકી ગમે તે એક લઈ તેમાં સર્વ અનેકત્વને એકત્વભાવ કરી દે; આ જ ખરું ઉપાસનાનું રહસ્ય છે. પણ તેમાં જે આકારોએ પોતાના દેહમાં જ સર્વાત્મભાવને સાક્ષાત્કાર કર્યો હોય તેવા જીવમુક્ત આકાર અથવા કર્મયોગી યા જ્ઞાનયોગી મહાપુરુષો સાક્ષાત્ દેવતારૂપ જ બનેલા હોય છે. પોતે આત્મરૂપ છે અને આ બધું પણ પોતાનું આત્મસ્વરૂપ છે રખેવા પ્રકારનો નિશ્ચયપૂર્વક તેઓએ જાતે અપરોક્ષ અનુભવ લીધેલ હોય છે, તેથી જેમ વ્યવહારમાં રામ નામના કાઈમેટા સમજુ મનુષ્યને આપણે તારું નામ રામ છે ને ? એવું કહેતાંની સાથે તે તુરત જ હા કહેશે, પણ કોઈ અજ્ઞાની બાળકનું નામ દઈને ગમે તેટલા વખત તેને બોલાવવામાં આવશે તે તે સમજી શકશે નહિ. આ પ્રમાણે આત્માનો અપરોક્ષ અનુભવ કરેલા જીવન્મુક્ત મહાત્માએ અખંડ એકાકાર વૃત્તિના અનુભવમાં જ સ્થિર હોવાથી તેમની આકૃતિ નજર સામે રાખીને તું જ આત્મા છે, તે જ આ સર્વરૂપે પ્રતીતિમાં આવે છે. તારા સિવાય બીજું કંઈ છે જ નહિ. હું તું, તે, આ ઈત્યાદિ સ્કૂલ અને સૂક્ષ્મ શરીર, વાણી અને મન વડે જે કંઈ પ્રતીત થાય છે તે સર્વ, તારું જ રૂપ છે; એવી રીતના નિશ્ચય વડે સર્વાત્મભાવ સિદ્ધ કરી સર્વ ભાવેને પોતાસહ ભૂલી જવું અથવા પોતાના એક ઇષ્ટમાં જ અનન્ય રીતે એટલે જુદાપણાની ભાવનાને ત્યાગ કરીને એકરસ (તન્મય) બની જવું. આમ કયભાવે થનારી જીવન્મુક્તની ઉપાસના જલદી સાધ્ય થઈ શકે છે. તેવા જીવન્મુક્તોમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા, ગણેશ, સૂર્ય, દેવી ઇત્યાદિ મહાદેવ; ઈન્દ્ર, વરુણ, કુબેરાદિ દિફપાલ; રામ, કૃષ્ણ, સિંહ, વરાહ, વામન ઇત્યાદિ અવતારો તેમ જ પ્રથમ થઈ ગયેલા અને ચાલુ સમયે હોય તે આત્મસાક્ષાત્કારી બ્રહ્મનિષ મહાત્માઓ ઈત્યાદિ તમામનો સમાવેશ થાય છે, અને એટલા માટે જ આવા મહાત્માઓ જીવતા જાગતા દેવતા ગણાય છે. સારાંશ એ કે, જીવન્મતોની ઉપાસના જલદી સાથે થઈ શકે એવી હોવાથી શાસ્ત્રોમાં તેમનાં નામરૂપાનાં વર્ણને વર્ણવેલાં હાઈ સર્વાત્મભાવે તેની ઉપાસના કરવા જણાવેલું છે અને આનું નામ જ ભક્તિમાર્ગ એમ કહ્યું છે. સાંખ્ય કિવા જ્ઞાનમાર્ગમાં આ
બધું આત્મા છે એ અભ્યાસક્રમ છે; ત્યારે ભકિતમાર્ગમાં આ બધું પિતાના ઇષ્ટદેવનું જ સ્વરૂપ છે એવી • રીતને અભ્યાસક્રમ કહ્યો છે. તે વસ્તુતઃ તો એક જ છે, કર્મવેગ પણ આનું નામ જ છે, ઉપાસનાનું આ સાચું રહસ્ય છે. વાસ્તવિક રીતે તે શાસ્ત્રોમાં ઝઘડા જેવું કંઈ છે જ નહિ, ઊલટું ઝઘડાઓ મટાડવાને ઉદ્દેશ જ તેમાં તરી આવે છે, છતાં ખરેખર જેનો ઉદ્દેશ સાચી ઉપાસના કરવાનો ન હોય અને મનમાં અનેક કામનાઓ તથા વિદ્યા, ધન અને સકુલાદિને મનમાં મદ રાખી પુત્રષણ, વિર્તવણુ અને લકૅષણ મેળવવી એ હોય અને તેવી સ્વાર્થબુદ્ધિ સાધવા માટે ઉપરથી ભક્તમાં ગણાવવાના ઉદ્દેશથી લોકોમાં ઉપાસનાના નામે ઢોંગ જ કરવામાં આવતા દેય અને પછી ઉપાસના સિદ્ધ થવાની આશા રાખવામાં આવે છે તે કેવળ દાંભિકતા જ ગણાશે. તસ્માત કેવળ ભગવાનના સ્વરૂપનું દર્શન અથવા આત્મસાક્ષાત્કારની ભાવના રાખી,
પર કહેવામાં આવ્યું તેવા પ્રકારની ઉપાસના કરવામાં આવે, તે નિશ્ચયપૂર્વાક સમજ કે તેની ઉપાસના લાંબો કાળ નહિ જલાં થોડા સમયમાં જ સાક્ષાત્કાર કરાવી આપે છે. એવી ઉપાસના જ એજ્યભાવ વધારે છે અને બપણાની ભાવનાઓ મટાડે છે. સર્વાત્મ પણની ભાવના જાગૃત કરે છે, સત્ત્વગુણની વૃદ્ધિ કરે છે, અહંકારનો દિનપ્રતિદિન નાશ કરે છે, બુદ્ધિ, નિર્મળ અને પવિત્ર કરે છે, અંતઃકરણ શુદ્ધ કરે છે, ચિત્તને હંમેશાં અખંડ એકવની ભાવનામાં જ સ્થિત કરે છે, વ્યવહારનાં અનેક ઐહિક સુખોપભોગે તથા વિષયભોગે સંબંધમાં અંતઃકરણમાં અરુચિ પ્રકટ કરે છે, શત્રમિત્રાદિ ભાવનાઓને નષ્ટ કરે છે અને મોટામાં મોટા શત્રુને પણ મિત્રરૂપે બનાવે છે. ગમે તેવા દુઃખમાં પણ જે આનંદમાં જ મમ રડે છે, સુખ જેને હર્ષ ઉપજાવી શકતું નથી; ટૂંકમાં સુખ, દુઃખ, શત્ર, મિત્ર, હું, તું, તે, આ વગેરે સમસ્તભાવોમાં જે એકત્વની વૃત્તિ સિવાય બીજું કંઈ દેખતે જ નથી અને જે જગતને સર્વ વ્યવહાર જીવન્મુક્ત બની નિષ્કામ રીતે યંત્રવત કરે છે, તે જ ખરો ભક્ત કિવા ઉપાસક છે બાકી બધો દંભ છે, એમ જાણે,
Page #195
--------------------------------------------------------------------------
________________
વિનાશન મળ્યું તeafsavમયામૃતમ-તે છે . [ ઉપાસનાકાર કિર૦ ૨૬
કિરણાંશ ૨૬
અજ્ઞાનીઓને વિતંડાવાદ રાજન ! શાસ્ત્રને ખરો અર્થ સમજવાને બદલે લેકે માં ખોટા ઝગડાઓ કેવી રીતે ચાલે છે તે સંબંધમાં એક પ્રસંગ કહું છું. કેટલાક ઠંડા પહોરના ગપ્પીદાસે એક સ્થળે એકત્ર મળ્યા હતા. ભગવદ્ગીતાનો ઉદ્દેશ શો? એ પ્રસંગ ઉપર તેઓને જોરશોરથી વાદ ચાલુ હતો. કોઈ કહે કે આમાં કમંગ છે, કેટલાક જ્ઞાનયોગ, કેટલાકે ભક્તિયોગ, કેટલાકે ગગ, તો કેટલાક સાંખ્યયોગ અને કેટલાક સંન્યાસયોગ મુખ્ય છે, એ રીતે તેઓને આપસઆપસમાં વાદવિવાદ ચાલતો હતો. પછી તો આ વાતે વધારે ઉગ્ર રૂપ પકડ્યું. છેવટે એવો નિર્ણય થયો કે ગામમાં એક મહાત્મા આવેલા છે તેમની પાસે જઈ પૂછવું. આમ તેઓ બધા મારી પાસે આવ્યા અને ત્યાં જ પોતાનો વાદ પાછો શરૂ કર્યો. શુમારે બે ઘડી તે તેઓએ ત્યાં પણ પોતાનો ગીતા ઉપરને પ્રેમ પ્રકટ કરવાને પ્રસંગે ઉપસ્થિત કર્યો. ઇતર દર્શનેષુ લેકે પણ આ તમાસો ક્ષણભર જોતા જ રહ્યા. તેઓને રોકતાં કહ્યું કે તમારો ઉદ્દેશ છે છે કે મારામારી કરવી હોય તો બહાર જગા સારી છે; આ જગા તો ઘણી નાની છે, માટે અહીં તમારો આટલા બધાનો ઉદ્દેશ શી રીતે સફળ થશે? તેથી તો બીજા કોઈ સ્થળે જાઓ એ વધારે સારું, તે સાંભળીને તેઓએ તો વધુ શેરબંકાર કરવા માંડ્યો. કોઈએ જ્ઞાન, કોઈએ ભક્તિ, કેાઈ એ સંન્યાસ, કોઈ એ સાંખ્ય, કોઈ એ કમ માગ સંબંધમાં કેલાહલ મચાવી મૂકો. પછી સર્વને મોટી મુશ્કેલીથી શાંત કર્યા અને તેમને નીચે પ્રમાણે કહ્યું :
મારું વૈકુંઠગમન હે સદુગ્રહ ! મારું કહ્યું સાંભળે. તમે જાણે છે કે ભગવાન તો સર્વવ્યાપી છે? તે સર્વ જાણે છે. તેની હું તમને હમણાં જ ખાતરી કરાવી આપું છું. તમે બધા જ્યારે અહીં આવ્યા અને તમારો વાદવિવાદ શરૂ કર્યો તેને શુમારે ત્રણ ચાર ઘટી (દોઢેક કલાક) થઈ, એટલામાં મને એક ઝોકું આવી ગયું. જેવો ભાવ તેવું સ્વપ્ન આવે તેમ કહે કે ગમે તેમ કહે. તે ઝોકામાં મને એક સ્વપ્ન આવ્યું અને તેમાં હું વૈકુંઠમાં જઈ પહોંચ્યો. ત્યાં જયવિજય દ્વારપાળોની પાસે સંદેશો કહા. તત્કાળ પરમ ભક્ત નારદ, વ્યાસાચાર્ય, સનકુમાર વગેરે સાથે ભગવાન લક્ષ્મીજી સહિત સામે આવ્યા. મેં કહ્યું ભગવાન ! આપે તે વળી આવી તસ્દી લેવાની હેય? ભગવાને કહ્યું કે અતિથિનો સત્કાર કરવો એ તો પરમ ધર્મ છે, સિવાય આપ તે મહામાં હાઈ મારી વિભૂતિ છે, આવા મેટા નૈલોક્યના સ્વામી સાક્ષાત ભગવાનને આ વિવેક જોઈને મને તે ઘણું જ અચંબો થયો, મારી આંખોમાંથી તો આનંદાશ્રુ વહેવા લાગ્યાં ! હું તો તેમને દંડવત પ્રણામ કરવાનું પણ ભૂલી ગયો હતા, તે યાદ આવ્યું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાન તો મને ઉઠાડીને ખૂબ બેટ્યા. મને તે ભગવાનને છોડવાનું મન જ ન થાય. પછી ક્રમે ક્રમે નારદાદિને પણ બેધ્યો, ત્યાર બાદ ભગવાને મને કુશળ વત્તાદિ પૂછડ્યા અને પછી ક્રમે ક્રમે સર્વ સભાસદનું યથોપચાર પૂજન કર્યું. મેં કહ્યું, ભગવન્! મારા જેવા લૂક જીવનું તે વળી પૂજન હેય? આ તે બધા મેટા છે, તેમની વાત તે ઠીક ! ભગવાન બાલ્યા, અરે ! ભક્તો ભગવાનનું પૂજન કરે અને ભગવાન ભક્તોનું. બંનેમાં તો કાંઈ જુદાપણું સંભવે ખરું કે? ભગવાનને આ વિવેક, લીનતા, ભક્તો પ્રત્યેનો પ્રેમ વગેરે જોઈને હું તે દિમૂઢ જ બની ગયો હતો. અત્યાર સુધી મારું ધ્યાન તે ત્યાં શું ચાલે છે, કાણુ કે બેઠા છે અને સાચું પૂછો તો ભગવાને કરેલા વિવેકાદિ તરફ પણ ઝાઝું હતું નહિ, કેવળ ભગવાનનાં ચરણારવિંદમાં જ લાગેલું હતું. આમ કેટલાક સમય વીત્યા બાદ જાણે હું સાવધ થયે ન હોઉં તેમ અહીં કેવી રીતે આવ્યો, તેનું મને સ્મરણ થયું. સભામાં બેઠેલા સભાસદો તરફ નજર નાખતાં જણાયું કે મહર્ષિઓ, દેવર્ષિઓ, રાજર્ષિઓ, સિદ્ધો, દેવતાઓ, ગંધર્વો, દિકૃપાલે, દેવીઓ વગેરેનો સમૂહ ભગવાનની સન્મુખ તથા જમણા હાથ તરફ બેઠેલે હતે. ભગવાનની પાસે સુવર્ણ, કુલિશ. માણેક, મોતી, પરવાળાં, પન્ના, પરાગ, હીરા, નીલ, ગોમેદ, વૈડૂર્ય ઇત્યાદિ અનેકવિધ રત્નના સિંહાસન ઉપર ડાબી
Page #196
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન] તે વિનાશ (અવ્યક્ત)થી મૃત્યુને તરે ને વ્યક્તથી અમૃતત્વ (આત્મા)ને મેળવે છે. [૬૭ બાજુએ ત્રિલેક્સજનની શ્રી લક્ષ્મીજી બિરાજેલાં હતાં. ઉપર ઝરૂખાઓમાં તેત્રીસ કોટિ દેવતાગશે, દેવીઓના સમૂહો અને ગંધ, અપ્સરાઓ, સિહો, ચારણ વગેરે વિમાને સહ હતા. હીરા, માણેક આદિ રત્નોના દીવાઓ ઝળહળતા હતા. ભગવાનની ડાબી બાજુએ સનકુમાર, વામદેવ વગેરે અવધૂતો અને તેમની પાસે જ મારું સ્થાનક હતું. નજીકમાં જોઉં છું તો સાવીઓ તથા શ્રીમત્ શંકરાચાર્યજી, જ્ઞાનેશ્વર મહારાજ, કબીરજી, તુકારામ, નામદેવ વગેરે બધા કળિયુગમાં અવતીર્ણ થયેલા સંતે ! આ બધાંનાં દર્શન થયાં. તેમને બધાને પણ ભેચ્યો અને પુનઃ આસન ઉપર બેઠે.
હું અને ભગવાન મેં વિનયપૂર્વક ભગવાનની પ્રાર્થના કરી. દેવાધિદેવ! મારા આગમનથી આપના ચાલતા વિષયમાં વિક્ષેપ થયો તે માટે હું આપની તથા આ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો તેમ જ સર્વ સભાસદોની ક્ષમા ચાહું છું. ભગવાને કહ્યું, તમે આવ્યા તે ઘણું સારું થયું, કેમકે અમે તે જ વિચાર કરી રહ્યા હતા. જુઓ, આ પાસે બેઠેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સામે પહેલી હારમાં બેઠેલા મારા અંશરૂપ એવા આ બધા ભરદ્વાજ, અંગિરા, ગર્ગ, મરીચિ, ભૃગુ, ક્રતુ, ભાર્ગવ, પુલરત્ય, અગસ્ત, સત, પરાશર, હારિત, ગૌતમ, સાંખ્ય, મૈત્રય, ચ્યવન, જમદગ્નિ, ગાર્ગ્યુ, ભારદ્વાજ, કશ્યપ, કાર્ય, માર્કંડેય, કપિંજલ, શાંડિલ, અત્રિ, શાકુનેય, શૌનક, આશ્વલાયન, સાંકૃત્ય, પરીક્ષક, દેવલ, ગાલવ, ધૌમ્ય, કામ, કાત્યાયન, કાંકાયન, વેજપાય, કુશિક, હિરણ્યાક્ષ, ગેલાલી, શરમા, ગેભિલ, કૌશિક, ખાનસ, વાર્તા બલ્ય, પુલહ, વાત્મક, સુમતિ, ભૂલગિરા, સંવતંક, પ્રમતિ, દમ, બહસ્પતિ, શુક્ર, ધ્રુવ, દુર્વાસા, રેજો, યકિત, વિત, પૂલાક્ષ, શિમલાક્ષ, કવ મેધાતિથિ, કુદશ, સુધન્વા, એક્ત, નિતંબુ, તુંબર, ભુવન, શતાનંદ, અકૃતવણ, બલિ, હનુમાન, શુક, વસા, વિશ્વામિત્રાદિ મહાઓ; સનકુમાર, દત્તાત્રેય, વામદેવ વગેરે અવધૂત; સ્વાયંભુવાદ મનુએ; નારદાદિ દેવર્ષિ અને જનતાદ રાજર્ષિએનાં સ્વરૂપે હું પોતે જ પ્રથમ યુગમાં લોકોને મારા સાચા પરમ સવરૂપનું જ્ઞાન આપવાને માટે પ્રકટ્યો હતો. તેમ જ મચ્છ, કચ્છ, વરાહ, અને નૃસિંહ એવા ચાર અવતાર વડે મેં જ નિયતિના નિયમોનું પાલન કર્યું હતું. બીજી હારમાં બેઠેલા બધા બીજા યુગમાંના પૃથુ વગેરે રાજર્ષિ, દેવર્ષિ અને મહષિઓ છે. એ યુગમાં મેં વામન, પરશુરામ અને રામ એ ત્રણ રૂપે અવતાર ધારણ કર્યા હતા અને ભૂભાર ઉતાર્યા હતા. ત્રીજા યુગમાં તો ત્રાજી હારમાં બેઠેલા બધાપે હં જ અવતર્યો હતો અને શ્રીકૃષ્ણાવતારે મેં દેવકીના ઉદરે જન્મ લીધો તથા ભૂભાર ઉતાર્યો અને મારો બીજો અંશ નરરૂપ એવો અજુન હતો, તેને નિમિત્ત કરીને મેં જ તેને ઉપદેશ કર્યો. વળી મારા અંશ, પ્રચંશ એવા રાજર્ષિ, મહર્ષિઓ તો હતા જ, છતાં મારે તે ઉપદેશ જાણે અર્જુનના ફાયદાને માટે જ ન હોય! તેમ અર્જુનને તે ફાયદાકારક થયે; પરંતુ બીજાઓને તે તે એક લડતડી કરવાના કારણભૂત થયો. અર્જુનને મોહ તે નષ્ટ થયા, પરંતુ બીજાઓ તો ઉલટા વધારે મેહમાં ફસાઈ પડ્યા. અરે ! જુઓ કે તમારી પાસે જ હમણાં કેવો તુમુલ વાદવિવાદ ચાલુ હતો તે શું ભૂલી ગયા? ભગવાનનું આ વચન સાંભળીને હું તે તદ્દન વિસ્મિત થઈ ગયો અને મનમાં વિચાર્યું કે ભગવાન સર્વવ્યાપી કહેવાય છે તે વાત તો સાચી. મેં નમ્રતાથી કહ્યું કે, ભગવાન ! એ તો આપની માયાનો પ્રભાવ છે. ભગવાન બોલ્યા, માયા માયા કહીને આ મૂઢ લકે મારી પાસેથી દુઃખ જ માગી લે છે, વાસ્તવમાં માયા છે જ ક્યાં ? મેં કહ્યું ભગવાન ! આપે જ કહ્યું છે ને? ભગવાને કહ્યું, હા. પણ માયા એટલે તે અવિદ્યા અને અવિદ્યા એટલે જે કાંઈ છે જ નહિ તે. જેમ વંધ્યાપુત્ર, શશશૃંગ વગેરેને વ્યવહારમાં શો અર્થ? તેટલો જ માયાનો ! તેમાં તો વળી માયા, માયા કરીને લોકો ગભરાય છે શાના? તે જ વિષય આજે સભામાં ચર્ચાઈ રહ્યો છે. જીએ, પેલા ત્રીજી હારમા ડાબી બાજુએ સવર્ણના સિંહાસન ઉપર પાતળા શરીરના શ્યામ વર્ણવાળા અને સફેદ દાઢીવાળા જે બેઠા છે તે જ મારા અંશરૂપ એવા વ્યાસાચાર્યજી છે. એમાં પૃથ્વી ઉપરથી તમારી પહેલાં જ આવેલા છે, કેમકે તેમણે રચેલાં પુરાણ, ઉપપુરા તથા ઉત્તર મીમાંસાદિ ધર્મશાસ્ત્રોમાં આવતાં વન ખરાં છે કે ખેટાં છે એ ઝધડો મટાડવા માં
Page #197
--------------------------------------------------------------------------
________________
વિમેન પાત્રા સચારિતૈ મુલમાં [ઉપાસનાકા કિર૦ ૨૬ આ કલિયુગ પૂર્ણ થતાં સુધી મેં તેમને પૃથ્વી ઉપર ચિરંજીવ જ રાખ્યા છે. તેઓ જંબુદ્વીપના ભરતખંડ મધ્યે આવેલા હિમાલય પર્વતના કલાસ શિખર નજીક આવેલા ગંધમાદન પર્વત ઉપર નિવાસ કરીને રહે છે, છતાં આ વાદ કરનારાઓ તેમણે રચેલાં શાસ્ત્રો સંબંધે તેમની આરાધના કરીને તેમને પૂછતા નથી અને ખોટા ખોટા વાદો જ કર્યું જાય છે. આજે જ થાય છે એમ નથી પરંતુ પહેલાં પણ આમ જ ચાલતું હતું. તેથી મેં કલિયુગમાં શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર, તુકારામ, કબીર, નરસિહ મહેતા, રામદાસ, તુલસીદાસ વગેરરૂપે અવતાર લઈ તેઓ દ્વારા લોકે મારા પરરવરૂપનો સાક્ષાત્કાર કરી ઐયભાવની પ્રાપ્તિ કરે એવા ઉદ્દેશથી શાસ્ત્રોનું પ્રાકટ્ય કર્યું છે. આજકાલ ભગવદ્ગીતા સંબંધમાં તો જગતમાં મોટે ઊહાપોહ મચી રહેલ જોવામાં આવે છે. મેં જાતે કહેલા અર્થાત્ મારા સ્વરૂપ છે એવા અપીધેય વેદો તથા અતિમૃત્યાદિને પણ લોકો જાણતા નથી અને તે કરતાં પણ આ ગીતાને વધુ મહત્ત્વ પ્રાપ્ત થયેલું છે, તેથી સર્વ શાસ્ત્રનો સારભૂત સિદ્ધાંત શો છે તે આ ગીતા દ્વારા સમજાવવાને અર્થે આજે આ બધી સભા એકત્ર થયેલી છે. તેમાં મારા પરઅપરરવરૂપનો સાચો બોધ પ્રાપ્ત થાય અને જગતમાં ચાલતા તમામ ખેટા ઝઘડાઓનો અંત આવે તથા ચાલુ યુગના શાસ્ત્રોના અભ્યાસી લેકે પણ સારી રીતે સમજી શકે એટલા માટે ભગવદ્ગીતાનું સાચું રહસ્ય સર્વે શ્રતિરકૃતિ તથા પુરાણોપપુરાણાના સારરૂપ એવું શાસ્ત્રદોહન સાથેનું મહર્ષિ વસિષ્ઠ તથા આચાર્યવયમાં શ્રેષ્ઠ એવા શ્રીવેદવ્યાસાચાર્ય રમત્રે કહી સંભળાવશે, તે તમે સ્વસ્થ ચિત્તે સાંભળે અને તેને લોકક૯યાણાર્થે જગતમાં પ્રકટ કરો. ભગવાનનું વચન સાંભળીને મેં કહ્યું કે હે દેવાધિદેવ ! હું આપની આજ્ઞા શિરસાવંધ કરું છું, પરંતુ હું તે તદ્દન અજ્ઞાની, મૂઢ અને પામર છું. વળી હું કાંઈ પંડિત કે વિદ્વાન પણ નથી. આ ગીતાનો તે મારો કોઈ દિવસ અભ્યાસ પણ નથી. તે આવી પરિસ્થિતિમાં મારા જેવાનું શું ગ? જે કાર્ય કરતાં મોટામોટા થાકી ગયા ત્યાં મારા જેવાનો શો હિસાબ ! ભગવાન બોલ્યા, અરે જયાં મારી કૃપા હોય ત્યાં તમારે શું કરવાનું હોય છે તે તો હું જ કરીશ. તમે ફક્ત મારા પ્રણવનું ધ્યાન કરીને કાર્યની શરૂઆત કરશો કે બધું મરણ થઈ જશે. અને તમારી પાસે બેઠેલા નરસિહ મહેતા, તુકારામ, કબીર, જ્ઞાનેશ્વર વગેરે ક્યાં ભણવા ગયા હતા ? વળી તેઓના કાળમાં તો લોકો આજના કરતાં શાસ્ત્રના વધુ અભ્યાસક હતા. આજે તો શાસ્ત્રાભ્યાસનું નામ જ ક્યાં છે? પરંતુ આજકાલ લકે ભગવદ્દગીતાને વધુ માને છે, તેને નિમિત્તરૂપ કરીને તેના આધારે સર્વ વેદ, વેદાંગાદિ વિદ્યાનાં ચૌદ પ્રસ્થાન દ્વારા વેદનાં મહાવાક્યોનો સાચો સંદેશ તમારે અત્રેથી લઈને અજ્ઞાની લોકોના કલ્યાણાર્થે જગતમાં પ્રગટ કરવાનો છે, કારણ કે ગીતા એ સર્વશાસ્ત્રોના સારરૂપ છે. મેં તેમની આજ્ઞા શિરસાવંઘ કરી ભગવાનને સાષ્ટાંગ નમન કર્યું. ત્યાં ભગવાને મારા મસ્તક ઉપર હાથ મૂકો, આથી જાણે ભગવાનનો જ મારામાં સંચાર થયો ન હોય તેમ સર્વ શાસ્ત્રદેહને મારી નજર સામે દેખાવા લાગ્યું. તેથી મેં ભગવાનને વિનંતિ કરી કે પ્રભો ! આપની કૃપાથી હવે મને કાંઈ ભય નથી. આપની કૃપા વડે મને જે અંતઃકૃતિ થવા પામેલી છે, તેથી હું જ એ સર્વ સ્કૂરણ બ્રહ્મવિદોની આ સભામાં કહી સંભળાવીશ, તેમાં જ્યાં મારા કથનોમાં અર્થરહિતપણું જણાય તે મારી ભૂલે સર્વ વિઠઠય સુધારી લેશે. આમાં સર્વનું અનુમોદન મળ્યું. સાક્ષાત ભગવાનની જ જ્યાં પ્રેરણું થાય, ત્યાં શું પૂછવું? મેં તો સભામાં બેઠેલા સાક્ષાત ગણેશ, સરસ્વતી, સદ્ગુરુ, ભગવાને તથા સર્વે મહાસ તેનું ધ્યાન કરી પ્રત્યક્ષ નમન કર્યું અને ન જાતિએ લેક બોલી કથનનો આરંભ કર્યો, અને મારું બબડું, તોતડું બોલવું, સર્વે સભાસદે આનંદ અને પ્રેમથી સાંભળતા હતા. તેમાં ભગવાને પોતે, બ્રહ્મા વિ આદિ અને ગણેશ સૂર્યાદિ દેવતાઓ; મહર્ષિ વસિષ્ઠાદિ તેમ પાસાચાર્યજી તથા સાંખ્યાયનાદિ આચાર્યો અને માતા સરસ્વતી, ત્રિપુરસુંદરી તથા ઉદ્દાલક, અષ્ટાવક્રાદિ અન્ય ઋષિઓ તેમ જ જનકાદિ રાજર્ષિ ઇત્યાદિકાએ જે જે સૂચનાઓ કરી તે પણ બધી સાંભળી લીધી. આમ આઠ દિવસ ક્રમ ચાલ્યો.નિત્યપ્રતિ આ અધ્યાત્મ વિષયની ચર્ચા અને તે પણ મહર્ષિઓની સભામાં અને વળી મારા જેવા અનાડી પાસેથી. સ્વપ્નમાં પણ મને આ વાતનું મોટું આશ્ચર્ય થતું હતું તે પછી જાતિમાં થાય તો નવાઈ રહી ? બધું સંપૂર્ણ થયું.
*પૃથ્વી ઉપર ચાલતા અહીં જેઠ સુદ ૧૫ પૂનમે પૂર્ણાહુતિ તથા વદ ૧ એકમે પારણું.
Page #198
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] સત્ય (આત્મા)નું મુખ હિરમય (પ્રકાશ) વા (ચેતનમય)પાત્રથી જ આછાદિત છે; [ ૬૯ ભગવાને અને સર્વ દેવતા, મહર્ષિ વગે તથા જ્ઞાનેશ્વર મહારાજ વગેરે સંતાએ મને છાતી સરસા ચાંપ્યો. એટલામાં એક કારનું તેજ:પુંજ વિમાન આવ્યું. તેમાં હું બેઠો ને એકાએક ભગવાન અને સર્વ સભાસદ સહિત રૂ૫ બની ગયે. આમ એકદમ જાગૃત થયો અને જોઉં છું તો તમારો ગીતા સંબંધીને ઝઘડે. અહાહા ! ક્ષણવારમાં કેટલો બધો ચમત્કાર ! મને તેનું હજી સ્મરણ થાય છે અને વારંવાર આશ્ચર્ય પણ થાય છે. વિશેષમાં એટલું જ કે ભગવાને મને જે “3” સ્વરૂપની ધારણ કરવાની આજ્ઞા કરી હતી, તેની સત્યતાને માટે તેનું અવલંબન કરતાં જ જાણે સમુદ્રમાંથી તરંગે કુરે તેમ હમણાં પણ બધું Úરી રહ્યું છે. આને સ્વપ્ન કહેવું કે જાગૃતિ તેને નિર્ણય હજી સુધી થતો નથી. તે પૈકી ભગવદ્દગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયેગ કિવા ગયો એટલે હયોગ પ્રાધાન્ય છે; તે ઉપર મેં તે સભામાં કહેલું વિવેચન તમને કઈ છું.
દુખમાંથી છૂટવાને બદલે તેમાં જકડાવું ભગવન! આપની કૃપાથી મને અંતઃકરણમાં જે ફુરી રહ્યું છે, તે સર્વ આપની જ પ્રેરણારૂપ છે. આપ કે જે પ્રાણીમાત્રના અંત:કરણમાં સૂમરૂપે બિરાજે છે તે જ પ્રથમ પ્રણવરૂપે. બની તેમાંથી પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરી એમ વાણીમાં જે ચાર ભેદ ઉત્પન્ન થવા પામેલ છે, તે રૂપે પણ આપ પોતે જ પ્રકટ છે. પાણીનું જેમ હિમ (બરફ) બને છે, તેમ આપ પોતે જ વાણીરૂપે બહાર પ્રકટ થાઓ છે. તેવા આપની હું કયા મતોત્રથી રતુતિ કરું ? આમ વાસ્તવિક રીતે આપ જ પોતે હું અને મારું ઇત્યાદિ તમામ રૂપે બન્યા હોઈ તેના સાક્ષીરૂપે પણ આપ પોતે જ છે. જ્યાં વાણીને આપ જ પોતે રકુરણ કરો છો. તે પછી તે વાણી આપના વર્ણનમાં સમર્થ કેવી રીતે બને? તસ્માત આપના વર્ણનને માટે કેવળ મૌન એ જ એક ઉપાય હું જોઉં છું. બાળકનું ગાંડું, ઘેલું, બબડું, બેલવું પણ માતપિતાને કેટલું હર્ષ ઉપજાવે છે? તેમ મારું ગાંડું, ઘેલું અને બેબડું બોલવું પણ પિતામહના પણ પિતા એવા આપને તથા આ બધા આપના જ અંશરૂપ બ્રહ્મા અને મહેશ્યદિ સમર્થ મહાદેવ, દેવીઓ, મહર્ષિએ, રાજર્ષિઓ, દેવર્ષિએ. ગરુ. અને આચાર્યો વગેરે સર્વે સંત, સજ્જન, આપ્તો અને મહાપુરુષ કે જે પિતા, પિતામહાદિકે છે, તેઓને તે પરમાનંદ આપે તેમાં નવાઈ પણ શું? હે વસિષ્ઠાદિ મહર્ષિ અને વ્યાસાચાર્યાદિકે ! આપે લોકકલ્યાણને અર્થે જગતમાં જે જ્ઞાન પ્રસૃત કર્યું છે તેથી જ આજે અમો પૃથ્વીરૂપ દાવાનળમાં રહ્યા છતાં પણ તદ્દન શાંત અને હિમની જેમ શીતળ થઈ વિહાર કરી રહ્યા છીએ. વ્યવહારમાં જળકમળવત રહેવાની આપે બનેલી પદ્ધતિનો અંગીકાર કરી અમે ખરેખર કતકત્ય થયા છીએ, આ બધે આપને જ પ્રતાપ છે. માટે હે બ્રહ્મ ન. ! હું આપને બધાને પુનઃ પુનઃ પ્રણામ કરું છું, કારણ કે બીજું સાધન મારી પાસે શું હોય ? : મા અને હું એવો ભેદભાવ છે જ કયાં? માટે હું પોતે પોતાને જ પ્રણામ કરું છું. આવી રીતે છે કે વા ભિન્ન ભિન્ન અનંતરૂપે ભાસતા જગતમાં વાસ્તવિક ભિન્ન ભિન્નપણું છે જ નહિ પરંતુ એકત્વ જ છે, એ સિદ્ધાંત સમજાવવાને માટે આપે તનતોડ મહેનત કરી છે. સર્વાત્મભાવ રાખે, આ જે ભેદ ભાસે છે તે તો કેવળ શરીર અને તેના અવયવોની જેમ આત્મસ્વરૂપથી અભિન્ન હોવાનું જ સૂચક છે એમ કહેલું છે. છતાં આ વ્યવહારમાં અજ્ઞાન વંડ મોહ પામેલા અને અંધ બનેલા મૂઢ પાતામાં જ રહેલા પિતાના સ્વરૂપભૂત એવા ભગવાનને નહિ ઓળખતાં વગર કારણે હું અને મારું સમજીને મિથ્થો ઝઘડાઓ કરતા જ રહે છે અને પોતે વસ્તુતઃ આનંદવરૂપ હોવા છતાં અહોરાત્ર શારીરિક, માનસિક અને બૌદ્ધિક વ્યથાથી થનારાં અસહ્ય દુઃખ સહન કર્યું જાય છે, આ તો શાસ્ત્રાભ્યાસ નહિ કરતાં કેવળ પશુવ જીવન ગુજારનારા કામીની સ્થિતિ સંબંધમાં કહ્યું. પરંતુ શાસ્ત્રનો ખરો અર્થ નહિ સમજતા શાસ્ત્રના અભ્યાસનો તથા સમજ્યાનો દાવો કરનારા- . એની પરિસ્થિતિ છે તેવા કરતાં પણ ઘણી બૂરી છે. આવી જ્ઞાનબંધુતા જ્ઞાનબંધુતા કોને કહેવી તે આગળ સિદ્ધાંતકાંડ અધ્યાય ૫ શ્લોક ૮-૯ માં વિવેચન કરવામાં આવેલું છે તે જુઓ) તે તેઓને હજારો જમ સુધી નરકમાં જ સબડાવ્યા કરે છે, અનેક દુઃખોમાં નાખે છે, રાત ને દહાડે ચિંતામાં ને ચિંતામાં જ, વ્યતીત કરાવે છે, છતાં પણ તેઓ કદી સુધરતા નથી અને દુઃખમાંથી છૂટવાનો ઉપાય પણ કરતા નથી, પરંતુ વધુ ને વધુ દુઃખને જ ભેટ્યા કરે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
તા વધી ર ા દૃશ. [ઉપાસનાકા કિર૦ ૭
દુઃખને છોડવાને બહાને વધુ પકડે છે ભગવન! આપે કહ્યું તેમ વગર કારણે માયા, માયા એમ કહી માયાને નામે પિતાની મૂઢતા અને આવાસપણાનો દેવ બીજાને માથે નાખી દેવાને લોકો પ્રયત્ન કરે છે. આ ભૂતળની અંદર એક દિવસે એક સદગૃહસ્થ માયામાંથી બચવાના ઉપાય પૂછવા માટે એક મહાપુરૂની પાસે ગયા. મહાત્મા કંઈ બોલ્યા નહિ પરંતુ થોડા સમય પછી કાંટાના એક ઝાડને બેઉ હાથે બાઝી પડ્યા. આથી તેઓ આખા શરીરે લોહીલોહાણ થયા અને મેટેમોટેથી બૂમો પાડવા લાગ્યા કે મને કેાઈ છેડા, મોં વડે આમ બૂમો પાડતા જાય અને હાથને જોરજોરથી વધુ ને વધુ મજબૂત કરતા જાય. તમામ લોકોવિચાર કરવા લાગ્યા કે મહાત્મા ગાંડા તો નથી થયા ને? દુઃખ થાય એમ કહીને બૂ રે પાડે છે અને હાથને છોડવાને બદલે વધારે મજબૂત કરતા જાય છે. આનો શો અર્થ? તે પૈકી જેણે માપમાંથી બચવાનો ઉપાય પૂછળ્યો હતો. તેણે કહ્યું મહારાજ ! હાથ છોડી દે એટલે હમણાં છડી જશે, તમે તે જોર જોર થી ભેટી રહ્યા છો તો કાંટા વાગે ને વળી દુઃખ જ થાય ને ! આ સાંભળીને મહાત્મા બોલ્યા, આમ જ માયાને માટે ચાલી રહ્યું છે. તમે તેને છોડતા નથી પણ વધારે ને વધારે પડતા જાઓ છે અને વળી પૂછે છે કે માયામાંથી શી રીતે બચી શકાય? આ રીતે માયાને છોડવાને બદલે માયામાં જ વધુ સપડાઈ જતાં લેકે શાસ્ત્રોનો ખરો અર્થ નહિ સમજતાં સમજ્યાનો દાવો કરી આપસઆપસમાં બાટા ખોટા ઝઘડાઓ કરે છે. આમ શાસ્ત્રનો સાચો અર્થ સમજાયા પછી સમતા પ્રાપ્ત થવાને બદલે
ા જ જે વધવા પામે તો તે અર્થ સમજવાની જરૂર પણ શી? ઝઘડાઓ અને વિતંડાવાદ વધારવા માટે તો વળી શાસ્ત્રની શી જરૂર ? તે તે વગર શાસે ૫ગુ મનુષ્ય કરી શકે છે.
કિરણાંશ ૨૭
જગમાન્ય ગ્રંથમાંના વિષયો આજકાલ ભગવાને મહાભારત યુદ્ધમાં અર્જુનને કહેલું જ્ઞાન ભગવદ્દગીતાના નામે પ્રસિદ્ધ છે. આ ગ્રંથ આજે એટલો બધો જગમાન્ય થવા પામ્યો છે કે તેની આગળ વેદવેદાંગાદિ તથા શ્રતિઋત્યાદિ શાસ્ત્રોના અભ્યાસે પણ મંદતા પકડી છે. જોકે આમાં સર્વ કૃતિઓને જ સાર છે, છતાં તેમાં ભગવાને કહેલા તત્વાર્થસાન તરફ લક્ષ આપનારાઓ તો કવચિત જ કઈ સાંપડે છે. ગ્રંથ તો ઘણી માનનીયતાને પામે છે, પરંતુ તેમાંના જ્ઞાન સંબંધમાં તો અનાદિ જેવા થેડાઓને જ લાભ થયો. તેવાઓ જ સમતા પ્રાપ્ત કરી શય, બાકી મોટે ભાગે સમાજનું વલણ તેના ઉપયોગ કિયા તેમાંના જ્ઞાનના અનુભવ તરફ નહિ વળતાં બહિરંગ તરફ જ વળેલું છે. તેઓ ગીતાના બહિરંગ સંબંધમાં જ વાદવિવાદ કર્યા કરે છે અને સ્વાર્થ સાધુ
એ તો તેના ઉપર લોકેનો પ્રેમ જોઈ તે દ્વારા પોતાનો સાધી શકાય એટલો સ્વાર્થ સાધવા જરા પણ કચાશ રાખી નથી. જગતમાં સર્વત્ર આજે પણ આ પ્રકારના વાદવિવાદો જ ચાલી રહેલા જોવામાં આવે છે, તેનું કારણ એ છે કે જ્ઞાનના અનુભવ કરતાં ગ્રંથપ્રત્યય તરફ જ આજકાલ લોકેનું લક્ષ્ય વધારે વેધાયેલું છે.
સમતાને બદલે વિષમતા હે મહર્ષિવર્યો! ભગવાને કહેલા આ અતિ ગુહ્ય જ્ઞાન સંબંધે લેકેની માન્યતા છે એવી થયેલી છે કે, અર્જુનને યુદ્ધ માટે આ બધું કહેવામાં આવ્યું છે, પરંતુ અજુનને નિમિત્ત બનાવી જગતના કલ્યાણ માટે તે કહેવું છે એ વાત લેકેને ગળે બિલકુલ ઊતરતી નથી. જો કે અર્જુનને તે સમતા પ્રાપ્ત થઈ, પરંતુ તે જ જ્ઞાનના ખેટા અથી કરી જગતમાં લોકો તે ઉલટા વિષમતા પ્રાપ્ત કરી રહ્યા છે. મારી પાસે પણ તેવા પ્રકારના લોકો જ આવેલા જણાય છે; કેમકે જેઓ શાસ્ત્રનું ખરું રહસ્ય સમજતા હોય તેઓ કદી પણ આવા વિતંડાવાદ કરે જ નહિ. ભગવદ્ગીતામાં સાંખ્ય-જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, વાગયોગ ઇત્યાદિ પિકી શું છે તે સંબંધે જેઓ આપ આપસમાં વિતંડાવાદ કર્યા કરે છે, તેઓને મારું કહેવું એમ છે કે, વ્યવહારમાં પણ એવો નિયમ જોવામાં આવે છે કે, જે સામે નાળિયેર મૂકવામાં આવે તે જેઓને તેનું જ્ઞાન હોય તે
Page #200
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તેને સત્યધમી પૂષન! રવરવરૂપ (જ્ઞાન)ના દર્શનાર્થે ચૈતન્યપ સાધનથી ઉધાડ. [ ૭૧ બધા તો તેને નાળિયેર જ દેખશે અને નાળિયેરનું જ્ઞાન ન હોય તેઓના જોવામાં તો જોકે નાળિયેર જ આવશે, પરંતુ તેને જ તેઓ જુદા જુદા નામરૂપે ઓળખશે ! કિવા આંધળાઓમાં તો તે સંબંધે કેવા પ્રકારના અને કેટલા વાદવિવાદે થશે તેની તે કલ્પના પણ કરી શકાય તેમ નથી, અથવા તો એમ કહેવું પડે છે કે દરેક જેનારની દૃષ્ટિએ જો તેમાં જુદાં જુદાં રૂપો દેખાયાં તે તે બધાં જ તેમાં હોવાં જોઈએ. આ સંબંધે આંધળાઓને હાથીની ઓળખનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, જે અર્થે ભગવદગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, યોગયોગ ઈત્યાદિ અનેક યોગે લોકોના જોવામાં આવે છે, તો તે બધું મળીને ગીતા કહેવાય, નહિ કે એકલા એકાદ યોગ વડે. અકેકા યોગનો દુરાગ્રહ પકડીને જે ગીતાનો વિચાર કરવામાં આવે, તો તેનો અર્થ ફકત એટલો જ કે પિતાને પિતાના આખા શરીરરૂપે નહિ માનતાં હું તે કેવળ એક હાથ જ છે એમ શરીરને બદલે અકેકા અવયવરૂપે માની લેવા સમાન છે, એમ જાણવું. આમ જેટલા જેટલા વિષયો ગીતામાં છે એ સંબંધે લોકોમાં વાદે ચાલે છે તે સર્વ તેમાં હોવા જોઈએ. આ બધા યોગો મળીને જ એક આખી ગીતા થાય છે, તેથી તે પૈકી એકાદ માર્ગ કિંવા યોગનો દુરાગ્રહ પકડવો એ તો એક મૂઢતા રૂપ જ લેખાશે, આ રીતે આ પક્ષનો અંગીકાર કરવામાં આવે તેપણ વિતંડાવાદ કિંવા ઝઘડાઓનું પ્રયોજન રહેતું જ નથી. કારણ કે જે વસ્તુ જેમાં ન હોય તે તેમાં દેખાય જ નહિ અથવા તો નહિ હોવા છતાં પણ જે દેખાવમાં આવે તો તે નેત્રદોષ ગણાય. જેમ કમળો થયો હોય તે પીળું નહિ હોવા છતાં બધે પીળાપણું જ દેખે, અથવા ભ્રાંતિને લીધે બે ચંદ્ર જોવામાં આવે છે, કિંવા નશાના ઘેનમાં બે દીવાઓ દેખાય છે, તેમ ગીતા સંબંધમાં ખોટા અર્થો કરનારાઓને માટે પણ સમજે. તેમાં જેટલા પંથે કિંવા માર્ગો જણાતા હોય અને તે જોનારાઓ જે નેત્રદોષ વગરના હોય તો પછી તેઓને જે જે દેખાયું તે તે બધું તેમાં છે જ અને તે બધું મળીને જ ગીતા એવી સંજ્ઞાને તે પાત્ર થઈ શકે. તે પૈકી એકાદ પંથ વા માર્ગને દુરાગ્રહ રાખી ગીતા તેનું જ પ્રતિપાદન કરે છે એમ કહેવું તે તદ્દન મૂઢતા ગણાશે, અથવા જેનારાઓમાં નેત્રદેવ હશે તે તેમને જે જે કાંઈ દેખાય છે તે પૈકી તેમાં કશું છે જ નહિ. આ રીતે આ શાસ્ત્ર નિર્ણય સંબંધમાં શાસ્ત્રને દોષ નહિ પરંતુ જેનારાઓને જ દોષ સ્પષ્ટ તરી આવે છે. આથી આ બંને પ્રકારના વાદો નિરર્થક , હાઈ શાસ્ત્રનું ખરું રહસ્ય તો તે સમજી શકયો ગણાય કે જે સમતા પ્રાપ્ત કરી શકો છે. આવી સમતા
જીવન્મુક્તિ વડે જ પ્રાપ્ત કરી શકાય છે.
સમતા તે આનું નામ સમતા એટલે સમાનપણું. જેમ માતાને ચાર બાળકો હોય છતાં તેને તો દરેકના ઉપર સમભાવ હોય છે, તેની દૃષ્ટિએ નાનાપણું કિંવા મોટાપણું હોતું નથી, પરંતુ આ સમતાને અર્થે તે એમ કરવા માગે છે મારી તે દરેક છોકરા પ્રત્યે સમાનતા છે; માટે નાનો છોકરો અરધો રોટલો ખાઈ શકે છે તો બીજાઓને પણ હું અરથી જ આપીશ, કિંવા માટે બે રોટલા ખાય છે તેથી દરેક છોકરાએ બે બે રોટલા જ ખાવ પડશે, આમ ખાવા ઉપર જે સમતાને ઉપયોગ કરવામાં આવે તો તે એક મૂખપગુંજ ગણાશે. આવા પ્રકારે સમતાની વ્યાખ્યા કરનારાઓ તેઓના અનુયાયીઓ તથા પ્રચારકે જગતમાં વર્ગવિગ્રહ, વર્ગવિગ્રહ, જા - વિગ્રહ કે આંતરવિગ્રહ નિર્માણ કરી રહ્યા છે, એમ જાણવું, કેમકે તે દ્વેષમૂલક છે. એટલે અને જેને જેટલું જોઈએ તેટલું આપવું જરૂરનું હોઈ તેનું નામ જ સમતા ગણાશે, તેમ જ જે કઈ નીતિ, ન્યાયનું ઉલ્લંઘન કરી કુકર્મો કરતો હોય તો તે વખતે તેને શિક્ષા આપવી એ જ સમતા ગણાશે. કિવા દ્રવ્યની વહેચણી વખતે તેમને સરખે હિ વહેંચી આપવું એ સમતા ગણાય, કેમકે ક્ષમા એ વ્યવહારમાં મોટે સગુણ છે, પર: સજજનોની સાથે વ્યવહાર કરતી વખતે તે હંમેશને માટે સદગુણરૂપ છે, પણ દુર્જનોની સાથે વ્યવહાર કરી વખતે નિત્યંપ્રતિ ક્ષમા એ દુર્ગણુરૂપ કરે છે. સારાંશ, સમતા એટલે જેની તેની મર્યાદામાં જેને તેને રાખ તે જ ખરી સમતાનું રણ છે. વળી કાર્ય ગમે તે હે, માનસિક અને આમીયતાની ભાવના ખીલવવી એ જ સમતાનું મુખ્ય ધ્યેય તબ્ધ કહે કે ગમે તે કહો, પૂર્વપરંપરાથી જેને માથે જે જે સમયે જે
Page #201
--------------------------------------------------------------------------
________________
૨ ]
पूषन्नेक यम सूर्य प्राजापश्य व्यूह रश्मीन्समुह । [ ઉપાસનામ′ કર૦ ૨૭
આવી પડે તે કા` તે તે સમયે સ ંતેાષવૃત્તિથી કરવું. અમુક મોટા છે માટે મારે મેટા થવું જોઈ ગે, એવી ઈર્ષ્યા પણ હેાવી નહિ જોઈએ અને અમુક મારાથી નાનેા કિવા હલકા છે એવી નીચ ભાવના પણ મનમાં હે રાખવી. કા ઉપરથી ઊંચનીચની કલ્પના કરવી એ તે ખરેખર મૃદ્ધપણુંજ ગણાય. ખરી ઉચ્ચતા તા માનસ ઉપર અવલંબે છે. જે મનુષ્ય ગતમાં લેાકેાને બતાવવાને માટે ઉપર ઉપરથી જગતમાં સારું' ગણાતું કાર્ય કરતા ડ્રાય પરંતુ તેનું મન જો અતિ નીચ હાય તા તે દ'બ હાઈ અધમથી પણ અતિ અધમ છે અને જે જગતની દૃષ્ટિએ ગણુાતું ભંગી, ચમારાદ્રિ જેવું હલકામાં હલકુ` કા` કરવાવાળા હોય પરંતુ તેનું માનસ જો ઉચ્ચ હોય તે તે ખરે। મહાન પુરુષ છે. સારાંશ, સમતા એટલે દરેકે પાતપેાતાનો પ્રાપ્ત સ્થિતિમાં સ્થિત રહીને સંતાષ માનવેા. શ્રેષ્ઠ કિંવા કનિષ્ઠ થવાની પણ કદી ઇચ્છા નહિ કરવી, તેમ શ્રેષ્ઠ પ્રત્યે દ્વેષ કિવા કનિષ્ઠ પ્રત્યે અનાદરના ભાવના પણ કરવી નિહ, પરંતુ દરેક પાતપેાતાને પ્રાપ્ત થયેલી સ્થિતિમાં પરસ્પર એકબીજા પ્રત્યે રાગદ્વેધ નહિ કરતાં આનંદથી રહી તેમાં જ સતેષ માનવે, એ જ ખરી સમતા છે. આવી સમતાથી જ ઐહિક અને પારલૌકિક ઉત્કર્ષ સાધી શકાય છે. આવી સમતાવાળા મનુષ્ય લક્ષ્મી, યશ અને વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. ગ્રામેાન્નતિ, દેશોન્નતિ અને રાષ્ટ્રાન્નતિ પણ આવા પ્રકારની સમતા વડે જ પ્રાપ્ત થઈ શકે છે. વળી જેતે આવી સ ંતેાયુક્ત સમતા પ્રાપ્ત થયેલી હાય છે તેને ઈશ્વર તેા ખરેખર દાસ જ થઈ ને રહે છે. તેવા પુરુષથી કાળ પણ ડરે છે. તેને જ લેાકેા ચાડે છે. જગતમાં તે જ ખરી નિષ્કામતા પ્રાપ્ત કરી શકે છે. પરમ સુખ અને કેવળ આનંદ જ જ્યાં વ્યાપી રહ્યો છે એવા અવિચળ પદમાં તે સ્થિત થાય છે. આવે! સ્વાત્મારામ પુરુષ જ આત્માન્નતિના ઉચ્ચ શિખરે પહેાંચી શકે છે. દેવતાએ પણ જ્યાં તેનાં દનની કચ્છા કરે છે ત્યાં મનુષ્યાની તેા વાત જ શી ? હુએ, કૃષ્ણ ભગવાને સારથિપાનું કામ કર્યુંં હતું અને રાજસૂય યજ્ઞમાં બધાને એડવાડા કાઢવાનું કામ પોતે ખુશીથી સ્વીકાયું હતું. નારદજી પણ એવાડે કાઢતાં કાઢતાં જ દેવિ બની ગયા. જે એક વખતે દાસીપુત્ર ગણાતા હતા, તે આજે પરમ ભકત કહેવાઈ જગતમાં તે। શુ પણ બ્રહ્મલેાક સુધી સર્વત્ર પૂજાય છે. ચેાખામેળા મહાર હતા, સજન તે। કસાઈ હતા, આ બધા શાસ્ત્રમાં કેવા વદ્ય થઈ ગયા છે! તે આજે પણ સમાજમાં પૂજાય છે, મેાટા મોટા કર્મકાંડી બ્રાહ્મણેા પણ તેમની પૂજા કરે છે, તાત્પ એ કે, સમતા પ્રાપ્ત કરવાને માટે કમ`ના શ્રાધ આવી શકતેા નથી. હલકામાં હલકુ યા ભારેમાં ભારેં, નીચમાં નીચ યા ઊંચમાં ઊંચ, ગમે તે કામ દૈવવશાત્ આવી પડે તે અવસ્થામાં કિંચિત્માત્ર પણ ફેરફાર નહિ કરતાં સંતાપ અને આનંદથી તે કરતાં રહેવું. ઊંચ નીચ કિવાં હલકું ભારે ત્યાદિ સર્વ પ્રકારની ભાવના છેાડી દેવી તથા રાગ અને દ્વેષને મનમાં કિંચિત્માત્ર પણ સ્પ થવા નહિ દેવા. આવી રીતે જે શુદ્ધ માનસ વડે વ્યવહાર કરે છે, તેને જપ, તપ, ધ્યાન, ધારણા, સમાધિની કે સન્યાસની પણ કશી જરૂર નથી. તે તેા સંસારમાં રહીને જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. માટે દરેકને હું નિશ્ચયપૂર્વક કહું છું કે, વ્યવહારમાં ગણાતા, ઊંચનીચના યા ા બીજા ફાલતુ ઝધડાા છેાડી દે, રાગદ્વેષાદિથી રહિત બની જાઓ અને આ પ્રમાણેની સર્વાત્મભાવરૂપ સમતા પ્રાપ્ત કરી લે.
રાષ્ટ્ર નષ્ટ થવાના કારણેા.
શરીરમાં મેટુ, હાથ, પગ, શિશ્ન અને ગુદા ઍ પાંચ સ્થાનકા તથા વાણી, બળ, ગતિ, ચૈત અને પાયુ એ પાંચ ઇંદ્રિયા મળી પાંચ કમેન્દ્રિયા કહેવાય છે; તેમજ કાન, ત્વચા, આંખ,જીમ અને નાક એ પાંચ ગેાલકા તથા શ્રોત્ર, રુવાંટાં, ચક્ષુ, રસના અને ઘ્રાણુ એ પાંચ નાતે ક્રિયા મળી કુલ દા ઇંદ્રિયા હોઈ તેઓ પેાતપેાતાનું નિયત કા જ કર્યાં કરે છે, તેમાં મેાટાનુ કામ ખાવાનું છે અને ચુદ્દાનું કામ મેલ સાફ કરવાનું છે. આથી જે કદાચ ગુદાદ્દાર એમ કહે કે હું મેલ સાફ કરવાનું ખરાબ કામ નહિ કરું, પણ ખાવાનું કામ જ કરીશ, તે। તેમ થયું કદી પણ શક્ય નથી; કેમકે તે નિયતિ નિયમથી વિરુદ્ધ છે. આમ ઊંચનીચપણામાં જો બંને પાતપેાતાનું કામ છેાડી દે તા બંનેને ઘાત થાય, એટલું જ નહિ પરંતુ આખા શરીરને પણ નાશ થાય. તેથી તેઓમાં તે! આવા ઝઘડાએ કદી પણુ થતા જ નથી. અરે, પ્રકૃતિમાં જરા પણ બગાડે। થાય તે
Page #202
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] હે પૂષા, એક, સૂર્ય, પ્રાજાપત્ય ! રસ્મિન સમૂહ છે તે જ તમારું વાસ્તવિક રૂપ છે; [ ૭૩ પ્રથમ મેલને વધારે મહત્ત્વ આપવું પડે છે. જે મેલ સાફ હોય તો જ મનુષ્ય આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ગુદાકારને મોઢાનું કામ સુપ્રત કરવામાં આવે તો તે વડે કદી આરોગ્ય પ્રાપ્ત થવું શકય નથી; તેમ જ
ના સંબંધમાં પણ સમજે. આ હલકું કામ છે અને આ ભારે છે એ વ્યવહાર મિથ્યા હોઈ તે બંનેની દષ્ટિએ હિતાવહ નથી, પરંતુ બંનેનો વિનાશ કરાવનારો છે. ખાવાનું કામ સારું અને મેલ કાઢવાનું ખરાબ એમ જે કહેવામાં આવે તો એમ બને કે સારું નરસું કહેનાર મનુષ્યો ગુદાદ્વારને કાપી નાખે, અથવા તો બંધ કરી દે. તેમ જ નાકમાંથી લીંટ. કાનમાંથી પરુ, મોઢામાંથી કફ અને લાળ વગેરે નીકળે છે એ બધું ખરાબ ગણાય અને જે તે બિનજરૂરી હોય તે ખરાબ કહેનારે તે બધાંને નાશ કરી નાખવો જોઈએ અને જો આમ થાય તો પછી તે પોતે જ પોતાનો વિનાશ કરી લે. આટલું બધું સ્પષ્ટ અને નિત્યપ્રતિ અનુભવમાં આવનારું તત્ત્વ પણ સામાન્ય જનો ન સમજે અને જે વર્ણ તથા આશ્રમાદિ વ્યવસ્થાને વિનાશ થાય તો પછી સર્વ સમાજ જરૂર નષ્ટ થાય. સમાજ નષ્ટ થતાં દેશ નષ્ટ થાય અને દેશ નષ્ટ થતાં આખા રાષ્ટ્રને પણ વિનાશ થાય, તેમાં નવાઈ શી? અર્થાત જેણે તેણે પોતપોતાની મર્યાદામાં રહી વર્ણાશ્રમોચિત સ્વધર્માનુસાર પ્રાપ્ત થયેલાં કર્મો મનમાં સહેજ પણ રાગદ્વેષાદિને સ્પર્શ સ્વા નહિ દેતાં અત્યંત દક્ષતાપૂર્વક, અતિશય સંતેષ, ઉલ્લાસ અને આનંદથી કરવાં, એ જ ઔદ્યોગિક, ભૌતિક, રાષ્ટ્રીય તથા ધાર્મિક ઉત્કર્ષ અને આત્મોન્નતિનું મુખ્ય બીજ છે, તથા તે તો જ્યારે ઉપર કહ્યા પ્રમાણે મનુષ્યો પોતાનું માનસ કેળવીને સમતા પ્રાપ્ત કરે તો જ સાધ્ય કરી શકે છે.
સમતાની પ્રાપ્તિ થવી એ જ ધર્મને ઉદ્દેશ છે
વ્યવહાર, પ્રપંચ, રાજકીય અથવા ધાર્મિક સંબંધમાં જે જે વિતંડાવાદ આજે જગતમાં ચાલી રહેલા ) જોવામાં આવે છે તે સર્વનું મૂળ બીજ તે ભગવાને કહેલા સ્વધર્મ પાલનની અશકિામાં છે. એટલે કે સર્વાત્મભાવ રાખી વ્યવહારમાં જેમને જે જે પ્રાપ્ત કિવા અપ્રાપ્ત થાય તેમાં તેણે સંતોષ રાખવો એવા પ્રકારને સમતારૂપ જે ધર્મ તેનું પાલન કરવાની માનવીઓની અશકિત એ જ વિખવાદનું બીજ છે. આ ઉદ્દેશથી જ, દરેક શાસ્ત્રી અને શાસ્ત્રકારે, પોતપોતાના વિધર્મનું પાલન કરે, તે વડે જ ખરું શ્રેય પ્રાપ્ત થઈ શકે છે, એમ
કરીને કહી રહ્યા છે. પરંતુ લોકો તેનો ખરો ભાવાર્થ નહિ સમજતાં ધર્મનો મુખ્ય ઉદેશ છે એકતા પ્રસ્થાપિત કરવાનો છે તેને બદલે કેવળ દેહાધ્યાસ અને વિષયવાસનાઓનું પોષણ કરવું એ જ એક કાર્ય છે એમ સમજીને કઈ પણ પ્રકારે દેહને સુખી કર તથા તેને કાયમને માટે ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો, એટલું જ સમજે છે. આમ રાતદિન દેહને સંભાળવા જતાં મનની પરિસ્થિતિ તે એટલી બધી ચંચળ થાય છે કે એ લોકો બિચારા એક ક્ષણવારને માટે પણ કદી શાંતિ મેળવી શકતા નથી અને આવી વિહવળ અવસ્થામાં જ બાપડા આખી જિંદગી વિતાવી છેવટે ઇચ્છા નહિ હોવા છતાં પણ નાઈલાજે મૃત્યુને શરણ થાય છે. વાસનાને લીધે વળી પાછું શરીર ધારણ કરે છે અને તેને સાચવવાને માટે આખી જિંદગી પ્રયત્ન કર્યો જાય છે અને પુનઃ મરે છે. આમ નિત્યપ્રતિ તેઓ જન્મમરણના ચક્કરમાં ફસાયા જ કરે છે અને અનેક દુઃખો ભોગવે છે, પરંતુ પાછલા જન્મનું ભાન નહિ હોવાથી જાણે નવું જ શરીર લીધું હોય એમ દરેક વખતે : II. સમજે છે. આમ સાચું રહસ્ય નહિ સમજતાં કરોડો જન્મો માનસિક શાંતિથી રહિત અને આધિ, વ્યાધિ વડે વ્યાકુળ એવા આ દેહને જ સુખી કરવાના મોહમાં ફસાઈને ખોટા ખોટા ઝઘડાઓ, વિતંડાવાદો અને કેવળ સ્વાર્થ સાધવાની વૃત્તિ રાખીને આ સારું, આ નઠારું, હું મેટે, તું નાનો, આ પ્રિય, આ અપ્રિય, આ શત્રુ, આ મિત્ર, આ મારો, આ પારકો ઈત્યાદિ પ્રકારની રાગદ્વેષાદિ દૈત ભાવનાને જ વધાર્યા કરે છે. આમ દરેક પોતપોતાની મૂઢ વૃત્તિ પ્રમાણે ધર્મશાસ્ત્રને અર્થને બદલે અનર્થ કરી લે છે અને તેને જ અર્થ સમજીને વિતંડાવાદમાં અને ઝઘડાઓમાં પોતાનું આખું આયુષ્ય ગુમાવે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
તેનો અને સર્વ જાળતમ તત પરામિ– [ ઉપાસનાકા કિ૨૦ ૨૮
કિરણશ ર૮
કૂતરાની ઉપાસના એક કર્મનિષ્ઠ અને આચારસંપન્ન ગૃહરથ પૂજનમાં બેઠા હતા. ભગવાનને નૈવેધ ધરાવીને થાળ પાસે મૂકી પોતે માળા ફેરવતા હતા, એટલામાં નજર ચૂકાવીને એક કુતરાએ આવી ને ખાવાની શરૂઆત કરી. હવે જપમાંથી તે ઊકાય નહિ, તેથી તેમણે પાસે પડેલો એક પિત્તળનો ઘટ ઉઠાવ્યો અને ક્રોધાવેશમાં કુતરાને માર્યો. તે તેને બરાબર માથા ઉપર જ વાગ્યો તેથી તત્કાળ તે મોક્ષધામને પામ્યો. આ બનાવથી તે ગૃહસ્થને મહા દુ:ખ થયું અને અતિશય પશ્ચાત્તાપ થયો. તે પાપ ધોવા માટે તેણે ઘણું ઉપવાસ, તે અને વિષ્ણુયાગાદિ જેવા યજ્ઞો કર્યો. પરંતુ જપમાં બેસે કે સામે કુતરું જ ધ્યાનમાં આવે. રાત્રે સ્વપ્રમાં પણ તે જ દેખાય. આથી આ ભક્તરાજ તો ઘણા જ દુ:ખી થયા. આનું નિવારણ શી રીતે થાય? એવા વિચારમાં ને વિચારમાં તેઓ હંમેશા ચિંતાગ્રસ્ત રહેતા. એક સમયે તેઓએ આ સંબંધમાં મને એકાંતમાં પ્રશ્ન કર્યો. મેં કહ્યું, ભૂદેવ ! આપે કુતરું માર્યું અને વળી તેના પ્રાયશ્ચિત્તને માટે બધાંથી છુપાવીને એકાંતમાં શું પૂછો છે? માટે પ્રથમ પ્રાયશ્ચિત્ત તો આ વાત તમે બધા સમક્ષ પૂછો, તો જ તમને ખરો પ્રશ્ચાત્તાપ થયે છે એમ ગણાશે. આથી તેઓએ સઘળા લોકેની સમક્ષ નમ્રભાવે પ્રશ્ન કર્યો. તે સાંભળીને તેમને કહ્યું, ન્યાયની દષ્ટિએ તે તમારો ગમે તેવો ઉદ્દેશ હોય છતાં કૂતરાને જીવ ગયો અને જીવન બદલે તો જીવ જ હોય, એવો વ્યવહારમાં ન્યાય છે; છતાં તમને જે ખરેખરો પશ્ચાત્તાપ થયો હશે તો હું તમને બીજો ઉપાય કહીશ, પરંતુ પ્રથમ તો તમને મારામાં શ્રદ્ધા છે? હું કહીશ તેમ કરવાની તમારી તૈયારી છે, કે ખાલી સાંભળવું છે? આમ ખાલી ગાષ્ટકને માટે મને વખત નથી; તત્કાળ કરવું પડશે, તો તેની તૈયારી થયા પછી આવો. ઉત્તર મળ્યો, હા. આપ જેમ કહેશે તેમ હું જરૂર કરીશ. હું આ બધા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું. જુઓ, ત્યારે એમ કરો કે આ પાસે પડેલું કૂતરાનું ખાધેલું એઠું અન્ન છે. તે તમો પ્રથમ બધાની સમક્ષ ખાઈ જાઓ. તેઓએ તુરત તેમ કર્યું. હવે એમ કરો કે આવતી કાલથી એક કૂતરું પાળો અને તેની રોજ દેવ સમજીને પૂજા કરો. પછી તેને પ્રથમ ખવડાવે અને તે ની એડી થાળીમાં જે તેના ખાવામાંથી બચે તે તમે ખાઓ, આમ રોજ કરશો એટલે તમારા મનમાં હતું પવિત્ર છું તથા કૂતરું અપવિત્ર છે, એવી જે ભાવના થયેલી હતી તે નીકળી જશે કે જે વડે બિચારા કૂતરાને જીવ ગયો. તેવો રાગપાંદે ભાવ છોડીને તેમાં અને પિતામાં સમાન ભાવના જાગૃત ન થાય ત્યાંસુધી તમો આ પ્રાયશ્ચિત્તના ત્રાસમાંથી કદી દુષ્ટશે નહિ, માટે કતરાને પણ પોતાના જેવો જ સમજી તેની સાથે સમાનતાની ભાવના કરો. તેમણે તુરત જ તેનો અમલ કર્યો. આમ કરતાં કરતાં છેવટે તેઓને બધા જ કતરા પ્રત્યે એટલી બધી સમાન ભાવના ઉત્પન્ન થઈ કે જે કોઈ કૂતરો રસ્તામાં પડેલું અન્ન ખાતો તેનના જોવામાં આવે તો તેઓને બહુ દુઃખ હતું અને જો કોઈ લૂખો રોટલો ખાતો હોય તે પોતે ઘેર દોડી જઈ ઘી લઈ આવતે અને કહેતો, બેટા, લૂબે રોટલો ખા મા, તારું પિટ દુઃખશે, આ ઘી હું લાવ્યો છું તે સાથે ખા. આમ તે કૂતરાઓ સાથે એટલો બધો હળી ગયો કે કૂતરાઓ પિતાથી નીચા છે અને હું ઊંચો છું એવી ભાવના પણ તેનાથી ભૂલી જવાઈ અને પરિણામે આખા જગતને સમાન ભાવના વડે જેવાની તેની દષ્ટિ જાગૃત થઈ. આથી તે જંગલમાં વિચરતા ત્યારે ત્યાં પણ હિંસક ગણાતાં પ્રાણીએ તેના મિત્ર જેવાં બની તેનું રક્ષણ કરતાં. સારાંશ, આ રીતે “સામૌન સર્વત્ર
એ ભગવદ્ ઉકિત અનુસાર તે સ્થિતપ્રજ્ઞ(જીવમુક્ત) બની ગયો. આ રીતની સ્થિતિ પ્રાપ્ત થવી એ જ ધર્મશાસ્ત્રનું રહસ્ય સમજાયાનું સાચું ચિહ્ન છે. તે સંબંધમાં એક દષ્ટાંત છે.
શાસ્ત્રને ખરે ભાવાર્થ સમજ્યાનું ચિહ્ન એક બ્રાહ્મણે ચૌદે વિદ્યા સંપાદન કરી અને સર્વ જગાએથી વિજય મેળવ્યા. આમ બહુ માન મળવાથી તેને ઘણું અભિમાન થયું. તે પોતાના દેશમાં આવ્યો, ત્યાં રાજાએ તેને સારે સરકાર કર્યો. બ્રહ્મ કહ્યું. રાજન! તમો મારી પાસે ભાગવતનું શ્રવણ કરે. રાજા વાવૃદ્ધ અને બહેળા અનુભવી હતા, તેમણે
Page #204
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ] અતિશય કલ્યાણકારી એવું જે પેાતાનુ ચૈતન્યસ્વરૂપ છે તેને હું જોઈ રહ્યો છું. [૭૫
વિચાર્યું" કે આ મોટા પડિત તેા છે, પણ એમણે વાંચીને વિચાયુ નથી; એવા વિચાર કરી તેણે ધીરેથી કહ્યું કે, મને લાગે છે કે એવા ચેાગ આવવાની આપને માટે હજી વાર છે. બ્રાહ્મણના મનમાં ક્રાધ ઉત્પન્ન થયા, પરંતુ તેણે મનમાં વિચાયું કે આપણી ખરાબર તૈયારી નથી એવી રાજાની ભાવના થયેલી હેાય એમ લાગે છે. તે ફરીથી એક વખત ભાગવત જોઈ ગયા અને રાજા પાસે જઈ ને કહ્યું કે મેં ફરીથા જોયું તે મારી ભાગવત સંભળાવવાની પૂ તૈયારી છે, એમ મને લાગ્યું. રાજા ખેાલ્યા, મને હજુ સંશય છે, મારી ખાતરી થશે ત્યારે હું તે પ્રમાણે કરીશ. બ્રાહ્મણને મનમાં ધણા ક્રોધ આવ્યા કે મારું ભાગવત સાંભળ્યા પહેલાં જ રાજા આવા આગ્રહ ધારણ કરે છે, પણ પાતે વિચારવાન હોવાથી ક્રોધ શમાવી ફરીથી રાજાના ગૂઢ વચનને વિચાર કરવા લાગ્યા, તેા તેને તેમાંનું સાચુ રહસ્ય જણાઈ આવ્યું. પોતે એકાંતમાં બેસીને આત્માના અપરેક્ષ અનુભવ પ્રાપ્ત કર્યો. સત્ર સમભાવના થઈ. તે લેાકામાં નિત્યપ્રતિ ભક્તિ અને પ્રેમથી ભાગવતની કથાનું પાન કરાવતા, આમ પેાંતે નિષ્કામ બની કેવળ જગતકલ્યાણને માટે કાઈની પાસેથી એક પાઈની પશુ અપેક્ષા રાખ્યા સિવાય ભાગવતનેા સાચેા અ` કે “ સર્વ ભૂતમાત્રમાં સમાનતા પ્રાપ્ત કરવી, સર્વ ભૂતાનું હિત એક આત્મસ્વરૂપમાં જ સમાયેલુ' છે, અહંકારથી રહિત થવુ, કાઈ તે દુ:ખ દેવું નહિ, ફસાવવું નહિં, તેમ જ સત્ય, અહિંસા, અસ્તેયાદિ ગુણાને આશ્રય કરવા ત્યાદિ છે.” તે વડે લેાકાને સન્માર્ગે વાળવાને પ્રયત્ન કરતા હતા. સમદર્શી, જીવન્મુક્ત મહાત્મા તરીકે તેની કીર્તિ સર્વાંત્ર ફેલાઈ, પરંતુ તેથી તેને તેા કઈ હ ન હતા. આમ હશે!કાદિથી રહિત બની સમતા પ્રાપ્ત કરેલા તે આત્મસાક્ષાત્કારી જીવન્મુક્ત મહાત્માની કાતિ રાજાને કાને પહેાંચી. તેએ મહાત્માના દર્શને ગયા અને તેમને કહ્યું' કે, મહાત્મન! હવે આપ કૃપા કરીને મારા ઉપર અનુગ્રહ કરીશ. મહાત્મા માલ્યા, હે રાજન! મારી આ સ્થિતિને માટે તા તમેા પાતે જ કારણરૂપ છેા. તાત્પર્યં કે, જ્યાં સુધો અનેક પ્રકારના ઝઘડાએ ચાલે, લેાકેા પાસેથી પાતાના સ્વા` સાધવાની વૃત્તિ અંતઃકરણમાં, હાય, કુટુંબનું પાલનપેાષણ કરવા માટે જ શાસ્ત્રાને ઉપયેગ થતા હાય, જેએની અંદરખાનેથી વાસના નષ્ટ થયેલી ન હોય, તેવાએ શાસ્ત્ર સમજ્યાના ગમે તેટલા દાવા કરે તે તે એક શાસ્ત્રવ્યાપાર જ કહેવાય. શાસ્ત્રને ખરા અર્થ તે તે જ સમયેા છે કે જે ઉપર કહ્યા પ્રમાણે સમવૃત્તિમાં સ્થિર થયા છે. આ જ તમામ શાસ્ત્રનું સાચું રહરય સમજ્યાનું ચિહ્ન છે.
આ પ્રમણે મે ક્રમે ક્રમે નિત્યપ્રતિ શાસ્ત્રનાં ચૌદ વિદ્યાનાં પ્રસ્થાના કે જેને અંતર્ભાવ વેદનાં મહાવાકયેાના અમાં જ થાય છે, એવે સર્વ શાસ્ત્રના સારરૂપ તત્ત્વાર્થી, દૂધમાંથી જેમ માખણ કાઢવામાં આવે તેમ પ્રસ્તુત સમયે જગમાન્ય થયેલી ભગદ્ગીતાને નિમિત્તરૂપ બનાવી, તમામ શાસ્ત્રાનુ દહન કરી સાત અહારાત્ર અને આ સૂર્યોદય સુધી તે વૈક સભા વચ્ચે પ્રકટ કર્યો હતેા. તસ્માત્ હું સગૃહસ્થેા ! આ ઉપરથી ભગવદ્ગીતામાં કયા યેાગ છે અને તેનેા શા ઉદ્દેશ છે તે તમે। હવે સારી રીતે સમજી શક્યા હરોા, માટે ખાટા વાદવિવાદ છેડી દઈ સમતા પ્રાપ્ત કરશે! એટલે જ ગીતાના સાચા અર્થ તમે। બરાબર સમજ્યા છે. એમ કહી શકાશે. હે રાજન! આ રીતે કહી તેઆને શાંત કર્યાં. આ મુજબ મેં તમારા પ્રશ્નોના ઉત્તરી કથા. હવે અમારે હિમાલયના પ્રવાસે જવાનેા વખત થવા આવ્યેા છે.
કિરણાંશ ૨૯ લેાકેાની જિજ્ઞાસા
રાજા માલ્યા, મહાત્મન! આપની અમૃતતુલ્યવાણીથી તૃપ્તિ થતી નથી. જોકે અમારા સર્વ સંશયેા છેદાઈ ગયા છે, પરંતુ વિષ્ણુલેાકની સભામાં ભગવાનની પ્રેરણાવશાત્ ભગવદ્ગીતા કે જે આજકાલ લેાામાં વધુ પ્રચારને પામેલી છે, તેને નિમિત્તપ કરીને તેના આધારે સર્વ વેદ, વેદાંગાદિ વિદ્યાના ચૌદ પ્રસ્થાના કે જે સર્વાંના શાસ્ત્રસજ્ઞામાં સમાવેશ થાય છે, તે દ્વારા વેદનાં મહાવાક્યાને સાચે સદેશ આપે દૈવી પ્રેરણા તથા ભગવાનની આજ્ઞા અનુસાર પ્રકટ કરવાના છે તે સર્વ જાણુવાની અમારી બધાની તીવ્ર પૃચ્છા છે,
Page #205
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
योऽसावस | पुरुषः सोऽहमस्मि ॥ ईश.
[ઉપાસનાકાડ ક્રિર૦ ૨૯
તેથી હું આપને આ બધા તરફથી વિનંતિ કરું છું કે આપ હિમાલયમાંથી તીર્થાટન કરી પછી ફરી પાછા અત્રે જ પધારવા કૃપા કરશે!, એમ અમે ફરી ફરીથી વિનંતિ કરીએ છીએ.
આમાં મારું શું છે?
આ પ્રમાણે સને અતિશય આગ્રહ અને તીત્ર જિજ્ઞાસા તથા શુદ્ધ પ્રેમ જોઈ તેઓને કરીથી જલદી આવવાનું આશ્વાસન આપ્યું અને તે પ્રમાણે શુમારે પાંચ છ મહિનામાં શ્રીજમુનેત્રી, શ્રીગ ંગાત્રી, શ્રીકેદારનાથજી તથા શ્રીબદરીનારાયણ, કૈલાસ, માનસરેાવરી વગેરે યાત્રા સુખરૂપ પરિપૂર્ણ કરી પુનઃ આવી મેાટા ઉત્સાહની સાથે ગામની બહાર ક્ષિપ્રા નદીના તટ ઉપર એકાંત સ્થાનમાં લતાપત્રાદિ વડે સુરોભિત મંડપમાં કારનું ધ્યાન કરીને જે વિષય વૈકુંઠમાં કહેવામાં આવ્યા હતા (કિરણાંશ ૨૬ જીએ) તે જ ખેાધ સ લેાકાને ઉપયોગી થાય એટલા માટે લેાકેાના અતિ આગ્રહને લીધે ઉપર્યુક્ત સ્થળે કહેવામાં આવ્યા તથા તે સૂ`પુર મુકામે લખીને તૈયાર કરવામાં આવ્યેા (કિરણાંશ ૭ પૃ૪ ૨૦ જુએ) અને લેાકેાએ સેવાભાવ વડે તેની સારા અક્ષરે નકલ તૈયાર કરી હતી. તેની પ્રસંગવશાત્ આશાપલ્લી ( અમદાવાદ ) ના સુપ્રસિદ્ધ વૃત્તપત્રવ્યવસાયી અને ગીતાપ્રેમી શ્રી. નંદલાલ ખેાડીવાલા એમને જાણ થતાં તેમણે સંદેશ લિમિટેડ તરફથી લેાકેાને ધાર્મિક જ્ઞાન આપવાના ઉદ્દેશથી પ્રસિદ્ધ કરવાના શુભ આશયથી માગણી કરવાથી તેમની શુભેચ્છા ગીતાપ્રેમ, સતપ્રેમ તથા લેાકેામાં જ્ઞાનને પ્રચાર કરવાની ધગશ તેમ જ શાસ્ત્રાભિરુચિ અને બુદ્ધિકૌશલ્ય જોઈ તેમની ઇચ્છાનુસાર પ્રસિદ્ધિકરણ કરવા અનુમેદન આપવામાં આવ્યું. આમ ઈશ્વરીય સંકેતાનુસારનું આ વિરાટ્ કા આજે પુસ્તકરૂપે જનતાના હિતાર્થે પ્રકટ થયેલુ' છે. આ રીતે ઈશ્વરીય અને અદ્ભુત સ્વપ્ર આજે પ્રત્યક્ષ અને સત્ય સ્વરૂપે પ્રકટ થયેલુ જોતાં મને ઘણેા આનંદ થાય છે. જ્યારે દૈવી સ્વમની બાબતે પણ વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવી શકાય છે, તેા પછી ભગવાનના સાક્ષાત્ દન થાય તેને માટે તા પૂછવું જ શું ? આ જ્ઞાન વડે લેાકેા ભગવાનના સાક્ષાત્ દર્શન કરી કૃતાર્થ થશે. કારણ કે તે ઈશ્વરીય પ્રેરણાનુસાર “ ''ની ધારણા વડે પ્રત્યક્ષ અનુભવ કરીને લખાયેલું છે. આ કરતાં વધુ કાંઈ કહેવાનુ પ્રયેાજન મતે જણાતું નથી. જે કાળ અને દેશમાં આ કાય થયું, તે કાળ અને દેશ પણ ખરેખર ધન્ય છે. મારે એક વાત કહેવાની આવશ્યકતા છે કે, આ બધું કાય જે પ્રમાણે અને જે રીતે થયું તે સ મેં તમને આદિથી અંત સુધી કહી સંભળાવ્યું. આમાં મારું એવું કાંઈ નથી, કેમકે યંત્રની પૂતળીની જેમ હું માત્ર નિમિત્તરૂપ જ છું. આમાં જે ગુણુ હશે તે ગ્રહણ કરી તે બદલ પરમ દયાળુ પરમાત્માનેા પાડ માનશે। અને જે કાંઇ દાષ જણાય તે મારા છે એમ સમજીને મને ક્ષમા કરશે, એવી હું સર્વ સજ્જનેને પ્રથમથી જ વિનંતિ કરી લઉં,
ΟΥ
જ્ઞાનના અધિકારી કોણ ?
રાજા ખેાલ્યા, ભગવન્! આપે અહીં પધારી અમેાને પાવન કર્યાં છે. સતાના દેહ પરાપકારાર્થે જ હાય છે, એમ જે શાસ્ત્રમાં કહ્યુ છે તે અમે આજે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. અમારા જેવા અજ્ઞાન અને મૂઢ લોકો કે જેઓ વિષ્ટામાંના કીડા પ્રમાણે હંમેશાં વિષયામાં જ રચ્યાપચ્યા રહે છે તેમના ઉદ્ધારને માટે ખરેખર આપ જેવા દયાળુ સતા વિના જગતમાં ખીજું કાંઈ પણ સાધન નથી. હું તે। માનું છું કે આપ જેવા અપરક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ મહાત્માએ જ જીવતા જાગતા સાચા દેવ છે. પ્રથમ તે। અપરક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ મહાત્માએ જ જગતમાં કાઇક વિરલા હોય છે. અને તેમાં પણ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રીય તા કવચિત્ જ. તેમનાં દન થવાં એ પણુ અતિશય પૂર્વ સુધૃતરૂપ પુણ્યના ફળરૂપ હોય છે. અમારાં પૂજન્મેાના અનંત પુષ્પાના ઉદય થવાથી જ આજે આપે આ ભૂમિને પાવન કરી છે. હું અને આ બધા ખરેખર ધન્ય થયા છીએ. આપની દયાને પાર નથી. હું પામર આપની સ્તુતિ શી રીતે કરું? એમ કહી ગદ્ગદ કંઠે તેઓએ પ્રણામ કરી પ્રશ્ન કર્યો કે, હું પ્રભા! આપ જે જ્ઞાન કહેશે। તે સાંભળવાને માટે અધિકારી કાણુ અને અધિકારી ક્રાણુ? તે જાણવાની મારી ઇચ્છા છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] કારણ કે જે જે કાંઈ છે તે બધું પુરુષ વા આત્મસ્વરૂપ જ છે અને તે જ હું છું. [ ૩૭
અધિકાર અનધિકારના ઝઘડાઓ રાજા, આ પ્રશ્ન તે ઠીક કર્યો ! અરે આ લોકોમાં અધિકાર અને અધિકાર સંબંધે ઝઘડાઓ પણ ઘણું ચાલી રહ્યા છે પરંતુ વાસ્તવિક રીતે તે તે બધા સમજ્યા વગરના જ છે; સંક્ષેપમાં હું તમને એટલું જ કહીશ કે આ જગતમાં મનુષ્ય સિવાયની બીજી બધી એટલે ત્યાશી લાખ નવ્વાણું હજાર નવસો નવાણું નિઓ આ જ્ઞાનને માટે લાયક નથી, એમ કહી શકાય; કેમકે તેઓને મનુષ્ય જેટલી બુદ્ધિનો અંશ નહિ હોવાથી તેઓ આ જ્ઞાન સમજી નહિ શકે. આટલી બધી આ મનુષ્યનિ શ્રેષ્ઠ પ્રકારની છે. હું તો કહું ! આ તમામ મનુષ્યો દેવાદિકે કરતાં પણ છે અને અતિ ઉચ્ચ એવા આત્મસ્વરૂપ છે. હું તો આત્મા અને આ મનમાં સહજ પણ ભેદ જતો નથી. આમ છતાં તેઓ પોતે પોતાનું સાચું સ્વરૂપ નહિ ઓળખતાં વિષયપાશમાં સપડાઈને તેવા તેવા પ્રકારના કર્મબંધનરૂપ પાસેની ઝુંસરી પિતાને કાંધ ઉપાડી લઈ કુતરો જેમ હું જ ગાડું ખેંચુ છું એમ સમજે તે પ્રમાણે પ્રકૃતિના ત્રણ ગુણોના પાશ વડે થતાં કર્મોને પોતાનાં જ માની લઈ પછી તે કર્મના આધારે વ્યવહારમાં પોતાને હું શરીર છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય, વૈશ્ય, શક, અતિશક, કિંવા ચાંડાળ છું, હું બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી વા સંન્યાસી છું, એવી રીતે પોતપોતાને નાને મેટ વગેરે માની બેસે તો તેવાઓને માટે શું થાય ? વાસ્તવિક રીતે તો તે પોતે મનુષ્ય નહિ પરંતુ પકૃતિના ત્રણ ગણો વડે જગતનાં જે આ બધે ખેલ ચાલી રહેલ જોવામાં આવે છે, તે સર્વનો નિયામક ઈશ્વર હાઈ પ્રકૃતિનું ચાલતું આ બધું કાર્ય પણ તેની પોતાની સત્તા વડે જ થઈ રહ્યું છે એવો તે સર્વસત્તાધીશ, સમર્થ અત્યંત રવતંત્ર, કેવળ ઈરછા વડે જ ગમે તે મહાનમાં મહાન કાર્યને કરી શકે તેવો કાળ, દેશ, ક્રિયાદિ મર્યાદાથી પર, તદ્દન નિર્મળ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, કેવળ જ્ઞાન અને ચૈતન્ય સ્વરૂપ, સર્વના સાક્ષીભાવથી પણ પર એવો આત્મા જ છે.
મનુષ્યએ સર્વોચ્ચ ભાવના રાખવી દષ્ટાંતને માટે આ શરીરનું જ ઉદાહરણ છે. તેમાં આવેલી પાંચ કર્મેન્દ્રિો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતે પોતાનું કાર્ય બિનચૂક કરે તે જ શરીરમાં આરોગ્ય રહે છે. શરીર વડે થતાં સર્વ કયો પ્રકૃતિનાં કહેવાય છે અને તેને ચલાવનાર તેને સાક્ષી તે કઈ જુદો જ હોય છે. જોકે તે દૂધ માં રહેલા માખણની જેમ રહે છે તે શરીરમાં, પણ તેમાં રહેવા છતાં ફક્ત સાક્ષી કિંવા દ્રષ્ટારૂપે જ તે સર્વ કાર્યોને જુએ છે. તે કદી પણ હું નેત્ર, હું મોટું, હું કાન, હું મન, હું બુદ્ધિ, હું હાથ, હું પગ એમ કહેતે નથી; પરંતુ તેમને માટે મારું કિંવા મારાં એવી જુદાપણાના ભાવની સંજ્ઞાઓ વડે જુએ છે. તે આ પ્રકૃતિને બાજે પોતાને માથે કદાપિ પણ ઉઠાવી લેતો નથી; પરંતુ તેનો સાક્ષી બનીને પોતે પોતાની શકિત વડે સર્વ કાર્યો કરાવે છે, છતાં તે કાર્યો તે પ્રકૃતિનાં જ છે, એમ સારી રીતે સમજે છે; આથી જ વ્યવહારમાં કેમ તમારી પ્રકૃતિ સારી છે કિંવા તમારું શરીર સારું છે? ઇત્યાદિ પ્રકારે તેને તમારું યા તારું એ શબ્દ વડે સંબોધવામાં આવે છે. તારું કહેતાં તેમાં તું તે આવી જ જાય. “તું” ને છોડીને કેવળ એકલું “તા” કેના આધાર ઉપર રહે? તેમ જ દરેક જણ પોતે પોતાને માટે પણ આ મારું શરીર છે એમ કહે છે, તેમાં “હું” અને “મારું” એ બે ભાવ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. એ તે દીવાની જેમ તદ્દન સ્પષ્ટ છે. કાર્ય કરતી વખતે હું ખાઉં છું, હું મેલ સાફ કરું છું, હું સાંભળું છું, હું દેખું છું એમ કહેવામાં આવે છે, તેમાં સૂક્ષ્મભાવ એ આવી જાય છે કે ખાવાનું કામ હું મારા માં વડે કરું છું, જોવાનું આંખો વડે અને મેત સાફ કરવાનું ગદાધાર વડે. આમ તે પોતે કાર્યને કર્તા બની બધાં કાર્યો દ્વાભાવ વડે કરે છે. તે પોતે હું જ મેં છું, હું જ નેત્ર છું, ઇત્યાદિ કદી પણ કહેતા નથી. એટલે કાર્ય પ્રકૃતિનું તથા કર્તા પિતે હાઈ પિતાની સત્તા વડે તે થતું હોવા છતાં પોતે તે તેને કેવળ સાક્ષીરૂપે જ જોયા કરે છે. મને સુખ થયું, મને દુઃખ થયું, આ સારું છે, આ નઠારું છે, એમ કહેવામાં પણ મને મારી અમુક ઇન્દ્રિયો વડે સુખદુઃખાદિ થયું કિંવા મારી પ્રકૃતિદ્વારા કરેલું અમુક કાર્ય સારું કિંવા નઠારું છે, એવા છે અને મારું એ બંને ભાવ
Page #207
--------------------------------------------------------------------------
________________
૭૮]
રનિરમતમયે મામાશti [ ઉપાસનાકા કિર૦ ર૯ તેમાં આવી જાય છે. છતાં આમ કહેનાર દ્રષ્ટા પોતે તે આ પ્રકૃતિના કાર્યથી તદ્દન અલિપ્ત જ હોય છે. તે જ પ્રમાણે આ આખું જગત અને તેમાં થતું તમામ કાર્ય એ એક મહાન એવી વિરાટ પ્રકૃતિનું કાર્ય હોઈ તે કાર્ય કરનારાઓ તો તેની ઈદ્રિયરૂપ છે, તેનો સાક્ષી કિંવા કર્તા તો તે સર્વથી તદ્દન અસંગ અને તમામ કાર્યોને કેવળ દ્રષ્ટાભાવ વડે જાણનારો એવો જુદો જ કેઈ છે, કે જે દ્રષ્ટા અથવા સાક્ષીની સત્તા વડે આ પ્રકૃતિ પોતાનું કાર્ય કરે છે. જેમ દેહી ખાવા નહિ આપે અને ઉપવાસને નિશ્ચય કરે તો માં બાપડું સામે પંચ પકવાન પડ્યું હોય તે પણ તે ખાવા શક્તિમાન હોતું નથી અથવા હાથ તે ઉઠાવી શકતા નથી, તેમ આ સાક્ષી પુરૂની આજ્ઞા અને સત્તા વડે જ પ્રકૃતિનું આ તમામ કાર્ય ચાલી રહેલું છે. આ રીતે પ્રકૃતિ તે બિચારી નિર્બળ છે. જેમ શરીરના અવયવો કિંવા પ્રકૃતિના અંશો હાથ, પગ, મેં, ગુદા, આંખ કાન, નેત્ર વગેરે કદી આપસ આપસમાં લડાલડ કરતા નથી, પરંતુ પોતપોતાના કરેલા કાર્યમાં જો કોઈ મુશ્કેલી આવે તો તે નિવારણ માટે પરસ્પર બીજી ઈદ્રિયો તેને મદદરૂપ નીવડે છે. આ આટલું બધું સ્પષ્ટ હાઈ નિત્યપ્રતિ લોના અનુભવમાં આવતું હોવા છતાં પ્રકૃતિનો બોજો પોતાને માથે ઉઠાવી લઈ મનુષ્યો આપસ આપસમાં ઝઘડાઓ કિંવા લડેલડા કરે તો તે કેવી અજ્ઞાનતા ગણાય ? તેની બુદ્ધિમાને જ કપના કરે. આમ પ્રકૃતિની દષ્ટિએ વિચાર કરવામાં આવે તોપણ બધા એકસરખા જ છે. સારાંશ, કાર્યની ઊંચનીચતા ઉપરથી કિંવા હું સ્ત્રી છું, શક છું ઇત્યાદિ પ્રકૃતિના ગુણધર્મ ઉપરથી જે કોઈ પિતાને હું તેવા તેવા પ્રકારની ભાવનાવાળો છું એમ માની બેસે તો તેને માટે શું થાય? કેમકે વાતાવક રીતે તે પોતે આત્મસ્વરૂપ છે. આ પ્રકૃતિ અને તેના ગુણધર્મની સાથે પોતાનો કિંચિત્માત્ર પણ સંબંધ નથી, છતાં પ્રકૃતિનો બોજો પોતાના માથે ઉઠાવી લે તથા તેની નીચ અને મર્યાદિત ભાવના કે જેને શાસ્ત્રકારો આસુરી ભાવના કહે છે તે મનમાં રાખી વગર કારણે આપસ આપસમાં નાના મોટાના ઝઘડાએ કર્યા કરે તેવાઓ જ આના અધિકારી નથી. માટે દરેક મનુષ્ય પોતે આ પ્રકૃતિના ગુણો વડે થનારા કાર્યો એક બીજામાં મિશ્રિત નહિ કરતાં એટલે તે પોતાનાં છે એમ નહિ માનતા તે તે પ્રકૃતિનાં છે, પોતાનો તે સાથે કિંચિત પણ સંબંધ નથી એવા દઢ નિશ્ચય વડે પોતપોતાની ઠરેલી મર્યાદાનુસાર જે કરતે રહે, એટલે જેમ ગુદાસ્થાન પોતાની મર્યાદામાં રહી પોતાનું કામ આનંદથી કરે અને મોટું પણ પોતાની કરેલી મર્યાદામાં સ્થિર રહી પિતાનું કાર્ય કરે છે, તેમ પુરુષની પ્રેરણાનુસાર પ્રકૃતિ પણ પોતપોતાની કરેલી મર્યાદાનુસાર પોતપોતાનું નિયત કાર્ય બિનચુક કરે તો જ તે સુખ પ્રાપ્ત કરી શકે છે. આ બધી ઇંદ્રિો જે પોત પોતાની મર્યાદા છોડી દે તે મનુષ્ય તત્કાળ હેરાનગતિ પામે છે, તેમ છતાત્માને પૂર્વ પ્રારબ્ધવશાત્ પુરુષની ઈક્ષણ સત્તાથી પ્રકૃતિના ત્રણ ગુણે વડે પડેલા રાશી લાખ બે પૈકી જે જે શરીર અથવા આકૃતિ જગતમાં પ્રાપ્ત થયેલી જોવામાં આવે તે બધી આકૃતિઓ અને તેમાં કાળ, દેશવશાત થતાં તમામ કાર્યો પ્રકૃતિનાં છે; માટે તે પિતપતાનું કાર્ય બરાબર રીતે ભલે કરે એમ જાણે તેમાં પોતાપણાનું અભિમાન નહિ રાખતાં હું આ શરીર નથી, સ્ત્રી નથી, શુદ્ર નથી, હલકે નથી કે નીચ ઇત્યાદિ નથી, પરંતુ આ બધો જગતને જે જે કાંઈ વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે તે તમામ વ્યવહારને સત્તા આપનારો સર્વને સાક્ષી કિંવા દ્રષ્ટા છું, અથવા સાક્ષીથી પણ પર એવો આત્મા છું, એવા પ્રકારનો અતિ ઉચ્ચ નિશ્ચય રાખવો જોઈએ, છતાં જેઓ દુરાગ્રહ વડે પોતાને હું શરીરાદિ કિંવા વર્ણાશ્રમવાળો છું એવા નીચ નિશ્ચયવાળા માની લે અને પછી સુખની ઇચ્છા રાખે તો તે બળતા અગ્નિમાં પડી શીતળતાના અનુભવની ઈચછા કરનારની જેમ પોતે પોતાના હાથે પોતાનો વિનાશ કરી લેનારો સમજો. આ આત્મહત્યારો પછી ભલે પિતાને મોટો ઉચ સમજતો હોય યા તે અધમમાં અધમ કિંવા સ્ત્રી, શક, ચાંડાલાદિ સમજતો હોય, તે બંને ખરેખર અનાની કિંવ મૂઢ જ ગણાય.
દરેક મનુષ્ય શાસને માટે અધિકારી છે રાજન ! ઉપરના વિવેચન ઉપરથી સિદ્ધ થાય છે કે ગમે તે વર્ણ, ગમે તે આશ્રમ, ગમે તે જાતિ કિંવા ગમે તે અવસ્થાવાળે હોય, સ્ત્રી, શક, ચાંડાળ કે મહાચાંડાળ હેય, વ્યવહાર રાષ્ટએ તે ગમે તે હોય
Page #208
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] આ જીવાત્મા પ્રાણ અમૃતરૂ૫ બંને ! પછી શરીર પણ ભમ (આત્મ૨૫) બને. [ ૭૯
પણ જે મનુષ્ય” એવી સંજ્ઞાને પાત્ર હોય તે દરેક આ અથવા બીજાં તમામ શાને અધિકારી છે. વ્યવહારમાંના કાર્યો ઉપરથી મનુષ્ય ચ કિંવા નીચ ગમે તે ગણાતો હોય પરંતુ આ વ્યવહારકાર્યની સાથે ઊંચ નીચતાને જરા પણ સંબંધ હોતો નથી; વ્યવહારમાં નીચમાં નીચ ગણાતો હોય તોપણ જે તે ઉપર કહ્યા મુજબ પોતાના સાચા આત્મસ્વરૂપની પ્રાપ્તિની તીવ્રતર ઇચ્છા ધરાવતો હોય યા આત્મવરૂપના નિક્ષયવાળા હોય તો તે ઊંચ કરતાં પણ અતિ ઉચ, કોઇ કરતાં પણ અતિ શ્રેષ્ઠ છે. અને વ્યવહારમાં મેટ, ઊંચામાં ઊંચ કેમ ન ગણતા હોય, પરંતુ તે જો ઉપર પ્રમાણેના આત્મનિશ્ચયવાળો નહિ હશે પણ દેહ પર જ આત્મભાવના ધરાવતા હોય તે તે નીચમાં પણ અતિ નીચ, અધમમાં પણ અધમ તથા ચાંડાળમાં પણ અતિ ચાંડાળ છે એમ જાણવું. માટે એ સિદ્ધ થાય છે કે દરેક મનુષ્ય આ રીતે પોતે આત્મસ્વરૂપની અતિ ઉચ્ચ ભાવના મનમાં એવી જગતનું આવી પડેલું કાર્ય સંતોષ અને આનંદથી કરતાં રહેવું જોઈએ. એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે. વ્યવહારમાં પણ એવો અનુભવ છે કે મનુષ્ય ભાવના પ્રમાણે જ સિદ્ધિને પામે છે. તે સંબંધે એક પ્રસંગ કહું છું.
સર્વોચ્ચ ભાવનાની જાગૃતિ હિમાલયમાં એક ઊંચા પહાડના શિખર ઉપર કેટલાક સમય નિવાસ કરવાનો યોગ આવ્યો. ત્યાં બીજા કેટલાક સાધુઓ સાથે કેટલાક સદગૃહસ્થ પણ ચડી આવ્યા. સ્થાન ઘણું જ રમ્ય અને પવિત્ર હતું. તેઓએ પૂછયું, મહાત્મન ! સાધુ પુરુષો જંગલમાં અને પહાડ ઉપર જ બેસી રહે છે તેનું શું કારણ? વ્યવહારમાં લેકોની સાથે મળીને કેમ રહેતા નથી?
ઉત્તર : આ વિષયમાં પડવા જેવું નથી. કારણ કે લેકે તે બંને બાજુ બેથી બોલવા તૈયાર હોય છે. જંગલમાં રહે તો તેઓ કહેશે કે સાધુઓ જંગલમાં જ પડી રહે છે. ગામમાં રહેશે તો કહેશે કે સાધઓએ તો વળી ગામમાં શા માટે પડી રહેવું? વારુ, આશ્રમાદિક હાય તો કહેશે કે સાધુને તે વળી આ બધાની શી જરૂર ? એમ બંને બાજુએથી બોલ્યા જ કરે, આમ વ્યવહાર તે દ્વિમુખી જ છે. તે તે તમે પણ સારી રીતે અનુભવી શક્યા હશે. માટે તેના મોઢે કાંઈ હાથ દઈ શકાય નહિ. પરંતુ હવે સાધુઓ જંગલમાં અને ઉચ્ચ પહાડ ઉપર કેમ રહે છે તે સંબંધે સંક્ષેપમાં કહું છું.
ઉચ્ચ સ્થાન પર રહેવાનું કારણ આ સઘળાં મનુષ્યો વાસ્તવિક અતિ ઉચ્ચ એવા આત્મસ્વરૂપ છે, છતાં તેઓ પોતાના આ અતિ ઉચ્ચ સ્વરૂપને ભૂલી જઈ હું એક શરીરધારી સાધારણ મનુષ્ય છું, દીન છું, અનાથ છું વગેરે વગેરે પ્રકારે માની બાપડાં મર્યાદિત અને અત્યંત હીન ભાવનાવાળાં બની ગયાં છે. તે ભાવના નષ્ટ થઈ હું આ મર્યાદાવાળો, દીન કે દૂબળો નહિ પરંતુ સર્વથી ઉચ્ચ એવો આત્મા છું, એ રીતની સર્વોચ્ચ ભાવના હંમેશ જાગૃત રહે એટલા માટે ઘણું ઉચ્ચ એવા પહાડનાં શિખર ઉપર સાધુઓ સાધન અવસ્થામાં નિવાસ કરે છે. વળી એકાંત સ્થાનને પણ એ જ ભાવ છે કે જ્યાં કઈ પણ પ્રકારની સંસાર વ્યવહારની ઉપાધિ મને સ્પર્શ કરી શકતી નથી; એવા પ્રકારને તદ્દન નિસંગ આત્મા હું છું તે ભાવના એકાંત સ્થાનથી નિત્યપ્રતિ જાગ્રત રહે છે. આમ સાધક અવસ્થામાં તેને અભ્યાસ કરી ત્યાર પછી તેવો પ્રત્યક્ષ અનુભવ લેવો. જે મનુષ્ય હું અતિ નો છું, એવી ભાવના રાખે છે તે તેવો જ બને છે; તથા જે હંમેશાં હું સર્વોચ એ આત્મા છું એવી મહાન ભાવના રાખે છે તે મહાન બને છે. તેથી મનુષ્યો કે જે પોતે વાસ્તવિક તે સર્વોચ્ચ અને મહાન એવા આત્મરવરૂપ છે, તેમણે પોતે નાના છે, અધમ છે, નીચ છે, અમુક વર્ણવાળા, જાતિવાળા કે દેહવાળા જ છે, એવી સંકુચિત ભાવનાઓને ત્યાગ કરી દેવો, અને હું પોતે સર્વોચ્ચ એવો આત્મા છું, એવી ઉચ્ચ ભાવના જ હમેશને માટે રાખવી જોઈએ. આ રીતે સાધુઓ આત્માને સાક્ષાત્કાર કરી લઈ પછી જગતમાંના લોકેનેં તમો પોતે પણ આવી સંકચિત કાવનાવાળા નથી પરંતુ મહાન છે, માટે આવી પડેલે સર્વ વ્યવહાર આ પ્રમાણેની સર્વોચ્ચ ભાવના મનમાં રાખીને કરો એ બોધ આપી લોકોને પણ તેમની સર્વોચ્ચતાનું ભાન
Page #209
--------------------------------------------------------------------------
________________
૮૦ ] છે તો મર મર મતો રમર ઝરતામર . હૃા. [ ઉપાસનાકા કિર૦ ર૯ કરાવી આપે છે. પરંતુ આ કાર્ય કરવાની અગાઉ જેમ બીજાને તારવાને માટે પોતાને તરતાં આવેડવું જોઈએ, તેમ સાધકે પ્રથમ એકાંત અને ઉચ્ચ રથાન ઉપર રહી તે ભાવનાનો સ્વાનુભવ પ્રાપ્ત કરી લે જોઈએ અને પછી જ લેકેમાં તેવી સર્વોચ્ચ ભાવનાની જાગૃતિ કરવી જોઈએ.
ચાતુર્વર્ય આત્મરૂપ જ છે આ સંબંધે શાસ્ત્રમાં પણ પ્રમાણ છે (જુઓ ભગવદ્દગીતા અ૦ ૪ શ્લોક ૧૩). તેમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ગુણ અને કર્મોના વિભાગો પ્રમાણે ચાતુર્વર્યાની રચના મેં જ કરેલી છે. પરંતુ તે સર્વ અવ્યય અર્થાત આત્મા છે (અવ્યય આત્માનું વાચક છે,એમ તું સારી રીતે લક્ષમાં રાખ. આ રીતે જે આ બધું અવ્યય એવા આત્મરૂપથી અભિન્ન જુએ છે, તે સ્વસ્વરૂપ બનેલે એવો “હું” રૂપ આત્મા કર્તા છતાં પણ અકર્તારૂપ છે એમ સમજ. આ ઉપરથી પણ નિશ્ચિત સિદ્ધ થાય છે કે, આ બધાં કર્મો પણ આત્મરૂપ અને હું પોતે પણ આત્મરૂપ છું એવા ભાવ વડે જ કર્મો કરવા જોઈએ. તેવી ભાવના વડે કર્મો કરનાર તે કર્મોને કર્તા કદી પણ થતો નથી, કારણ કે આ વર્ણાશ્રમાદિ તથા તેમાં થનારાં કર્મોની વ્યવસ્થા કરોળિયો જેમ પોતે પિતામાંથી પોતાની લાળ બહાર કાઢી તેનું જાળું બનાવે છે, તેમાં ખેલે છે અને રમત પૂરી થયે તેને પોતામાં જ પાછું સમેટી લે છે, તેમ “હું” જ સર્વના અધિષ્ઠાનરૂપે રહીને ઈશ્વરની ઈક્ષણ શક્તિ દ્વારા પ્રકૃતિરૂપે બની તેની મારફત ત્રણ ગુણોના વિસ્તાર વડે આ ચરાચર વિશ્વ ઉત્પન્ન કરું છું અને તેમ છતાં આકાશની જેમ તદ્દન અલિપ્ત જ રહું છું. અવ્યય એવા મારા અધિકાન વડે જ આ સર્વ ભાસભાન થતું હોવાથી વટબીજ ન્યાયાનુસાર આ બધું પણ અવ્યય એવું મારું જ સ્વરૂપ છે; માટે દરેક મનુષ્યની ફરજ છે કે તેણે પોતે પોતાને કર્મને ધરણે નીચ કિવા હીન નહિ સમજવું જોઈએ, પણ પોતે તે અવ્યય એવો આત્મા છે, એવી સર્વોચ્ચ ભાવના હંમેશા રાખવી જોઈએ. આમ છતાં જે મનુષ્ય કર્મ ઉપરથી પોતે ઉચ્ચ છે તથા બીજાં નીચ છે એમ સમજે છે તે જ ખરેખર અત્યંત નીચ અધમ અને મૂઢ એવો અસુર છે, એમ સમજે. આમનિશ્ચયવાળાને દૈવી સંપત્તિમાન મહાત્મા કહેવાય અને હું શરીરાદિ છું એવા નિશ્ચયવાળા તે આસુરી સંપત્તિવાળા કહેવાય. દેહાધ્યાસીનાં થતાં તમામ કર્મો, જ્ઞાન, આશા વગેરે બધું વ્યર્થ છે એમ ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ (ભગવદ્ગીતા અધ્યાય ૯ શ્લોક ૧૧ થી ૧૪ માં) કહેલું છે આ માટે સિદ્ધાંતકાંડ અધ્યાય ૯ જુઓ). ટૂંકમાં સાર એટલે જ કે, પોતે અધિકારી કિવા અધિકારી છે એ તો મનુષ્ય પોતે પોતાની જાતે જ ઠેરવી શકે છે, દેહાદિ નીચ ભાવનાવાળા અધિકારી બને છે અને સર્વોચ્ચ આત્મરૂપ ભાવનાવાળે અધિકારી બની શકે છે. એમ હોવા છતાં દુરાગ્રહથી જે કોઈ પિતે પિતાને અધિકારી સમજે તો તેવા અજ્ઞાની મૂઢોને માટે શું થાય?
અધિકાર અને અનધિકારનાં વર્ણને શાસ્ત્રમાં કેમ? રાજા બોલ્યા, મહારાજ ! આપે તો ઘણું સારું વર્ણન કર્યું, પરંતુ આ અધિકારી અને અધિકારીનાં ભેદભેદોનાં વણને તે શાસ્ત્રમાં ઘણે સ્થળે આવે છે તેનું કારણ શું?
રાજા, સાંભળે, એક સિંહનું બચ્ચું ઘેટાંના ટોળામાં સપડાઈ બચપણથી તેની સાથે હળી ગયું. તેને કપના પણ ન રહી કે હું સિંહનું બચ્ચું છું. આમ નિત્યપ્રતિ પોતાના સાચા સ્વરૂપને ભૂલી જઈ તે પિતાને હું ઘેટાંનું જ બચ્છું છું એમ દઢ રીતે માની બેઠું. તે વગડામાં ઘેટાંના ટોળા સાથે ચરવા જાય અને ત્યાં દીપડા વગેરે પ્રાણીઓ આવવાથી ઘેટાંઓ જેમ નાસી છુટે તેમ પોતે પણ તેમના ભય વડે નાસી જાય, આમ ધર્ણો સમય વીતી ગયો. પોતે મોટો થઈ ગયો છતાં હું ઘેટું જ છું એમ તે માનતો હતો. તે વાત એક સમયે એક સિંહના જોવામાં આવી. સિંહને આવતા જોઈને બધાં ઘેટાંઓ બેં, બેં કરીને જીવ લઈને નાસવા લાગ્યાં તેમની સાથે આ સિંહ પણ નાસવા લાગ્યો. આ વાત આવનાર સિંહના જોવામાં આવતાં તેને ઘરે જ અચંબો છે. તેણે વિચાર્યું કે ઘેટાંઓ નાસે છે તે તે ઠીક, પરંતુ આ સિંહ પણ તેમના ટોળા ભેગો કેમ નાસી રહ્યાં છે? તેણે તત્કાળ તેને પકડી લીધો. તેથી બીકને માર્યો તે ધ્રુજવા લાગ્યો અને સિંહને કાલાવાલા
Page #210
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] માટે આત્મરૂપ એવા આ #નું જ સ્મરણ કર. ફરી ફરી તેને જ સ્મર. [ ૮૧ કરવા લાગ્યું કે મને કૃપા કરીને છોડી દે. સિંહે તેને ઘણું સમજાવ્યું કે તું તો મારે જાતભાઈ સિંહ છે, પરંતુ તેને ઘેટાપણાનો અભ્યાસ અતિશય દઢ થયેલ હોવાથી તે તો સાંભળે નહિ અને સિંહના પંજામાંથી છૂટીને નાસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેની આ ગભરામણ જેઈને સિંહને તો અંદરખાને હસવું આવે અને બહારથી તે તે તેને પોતાના સ્વરૂપનું સાચું ભાન કરાવવાનો પ્રયત્ન કરે, છતાં તે તે સમજે શાના ? છેવટે એક મોટી વાવ હતી ત્યાં તેને જબરાઈથી લઈ ગયો અને તેમાં પોતાનું અને તેનું પ્રતિબિંબ એક સાથે બતાવી સરખામણી કરી તથા ઘેટાના અને પોતાના રૂ૫ વચ્ચેનો ભેદ બતાવ્યો, ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે અરેરે ! હું તો સિંહ છું. ઘેટું તો કદી હતો જ નહિ. છતાં મેહ વડે ખોટી રીતે આજ સુધી પોતાને ઘેટું માની ભય વડે દુ:ખી થતો હતો.
વિધિ અને નિયમવાક્યની સમજ આ ઉદાહરણ પ્રમાણે વેદ એ સિંહરૂ૫ સમજો. તેણે તું ઘેટું નથી પરંતુ સિંહ છે એમ સમજાવવાને માટે જે માગને ઉપયોગ કર્યો તે વેદમાંનાં નિયમવા સમજે. તથા પ્રતિબિંબ બતાવીને સિંહને પિતાનું સાચું સ્વરૂપ બતાવ્યું તે વિધિવાકયો સમજે. આમ વેદ, વિધિ અને નિયમ (વેદમાં વિધિ અને નિયમવાક્યો દ્વારા કરેલી પરિસંખ્યા કિંવા પરોક્ષવાદ વડે સમજાવ્યું છે તેની સ્પષ્ટતાને માટે સિદ્ધાંતકાંડ અધ્યાય ૨-૮-૯-૧૫-૧૮ જુઓ) એ બે પ્રકારનાં વાક્યો વડે પોતાનું સ્વરૂપ જીવાત્માને સમજાવેલું છે. નિયમવાક્ય વડે પરિસંખ્યા કરી સમજાવ્યું છે, તેથી વેદ પરોક્ષવાદી કહેવાય છે. અર્થ અને અનુવાદ એ બંને વાકયોનો સમાવેશ નિયમવાકયમાં થાય છે. સારાંશ એ કે આ બધા આત્મારૂપ છે. આત્મા વા બ્રહ્મથી ભિન ઈ છે જ નહિ, એવો એયભાવ સિદ્ધ કરવો એ વેદનો હેતુ છે. જેમ સિંહને તું સિંહ છે એમ સિદ્ધ કરી આપવાને બીજા સિંહને હેતુ હતો, તેમ તું દેહાદિ અથવા જીવાદિ નથી પણ આત્મા છે, તેથી આ બધું પણ તારાથી અભિન્ન એવું તારું જ સ્વરૂપ છે એવી એકવની ભાવના સિદ્ધ કરી તેવો સર્વોચ્ચ ભાવ પ્રસ્થાપિત કરીને તમામ ઝઘડાઓ મટાડવા એ વેદનો મૂળ હેતુ છે. આમ આત્મભાવનાના સિદ્ધાંતને માટે વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણુદિ દરેક શાસ્ત્રોમાં જે વાકયો છે તે આપ્તવાય હોઈ તે જ વિધિવાકયો છે. આ વિધિવો જ ગ્રાહ્ય હાઈ નિયમવા તે નિષેધરૂપ છે. તેથી મેં ઉપર કહ્યું છે કે પ્રકૃતિ અને તેનાં કાર્યોથી ભિન્ન એવાં આ બધાં મનુષ્યો કે તમામ યોનિઓ સહિત અહેમમાદિ સર્વ દયાળ આત્મરૂપ છે, એ રીતનો સર્વોચ્ચ નિશ્ચય દરેક મનુષ્ય કરવો એ જ વેદનાં વિધિવાક્યને હેતુ છે. પરંતુ પોતે સિંહ હેવા છતાં ઘેટાંના ટોળાના નિત્યપ્રતિ થયેલા સહવાસને લીધે પિતાને ઘેટું માની બેઠેલાને સમજાવવાને માટે ક્રમે ક્રમે જેમ અનેક યુક્તિઓને આશ્રય કરવામાં આવે છે, તેમ હું જીવું છું, હું વર્ણાશ્રમ ધર્મવાળો છું, કાળ દેશાદિ મર્યાદાવાળે છું, સ્ત્રી છું, શુદ્ર છું, પામર છું, દુ:ખી છું, બંધાયેલો છું વગેરે પ્રકારને લોકોને દઢ નિશ્ચય થઈ ગયેલા હોવાથી તેવાઓને સમજાવવાને માટે આ નિયમવાકયો કહેલાં છે. જે સ્વર્ગાદિ ફળની લાલચ બતાવનારાં છે; પરંતુ તેને અંત તો છેવટે વિધિવાકોમાં જ થાય છે.
પોતે પોતાને અધમ કેણ માને? જેમ બાળકને રોગ મટાડવાને માટે તેને દવા પીવી હોય ત્યારે તેને પ્રથમ પંડાની લાલચ બતાવવામાં આવે છે. એટલે જે તે દવા પીશ તે તને આ પેડે મળશે એમ કહેવામાં આવે છે. તેમાં વાસ્તવિક પેડે આપવાનો ઉદેશ હોતા નથી પરંતુ દવા પાઈને તબિયત સારી કરવી એ જ હેતુ સાધ્ય કરવાનો હોય તેમ હંમેશાં વિષયસુખમાં જ રચ્યાપચ્યા રહેનારા તથા તે જ એક ધ્યેય છે એમ માની લઈ કેવળ તેની પ્રાપ્તિની ઈચ્છા વડે જ પ્રયત્ન કરનારા અજ્ઞાની જનોને માટે અનેક નિયમો તથા સંયમો બતાવીને તે વડે વ્યવહારમાં શ્રેષ્ઠ ગણાતા રાજ ઐશ્વર્યાદિક તથા સ્વર્ગાદિ પ્રાપ્તિની લાલચ નિયમવાકોઠારા વેદે બતાવી છે. આથી જેમ બાળકને દવાની સાથે પંડે પણ મળે છે, તેમ ઈદ્રિયોનો સંયમ, મનને નિગ્રહ, કમમાં કમ વસ્તુઓ વડે જીવનકમ ચલાવો એટલે ફક્ત જીવનને આવશ્યક હોય તે વસ્તુઓ કરતાં બીજી કોઈ વસ્તુઓને કદી પણ
|
Page #211
--------------------------------------------------------------------------
________________
૮૨ ] મને નય સુવા જ અરમાવિશ્વા િવ વધુનાનિ વિજ્ઞાન [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૦ સંગ્રહ કરવો નહિ, સુખદુઃખાદિ ગમે તે પ્રસંગો પ્રાપ્ત થાય તો પણ તેમાં હર્ષ અથવા શોક કરવો નહિ, ગમે તેવી વિપત્તિઓમાં પણ શાંતિને ઢળવા દેવી નહિ, ધીરજ, ક્ષમા, દયા, પવિત્રતા વગેરેને આશ્રય કરો, દાન કરવું તથા હંમેશાં સત્ય બોલવું, હિંસા કરવી નહિ, ચોરી કરવી નહિ, કટુ અને અમૃત વાણી પણ કહેવી નહિ; સરળતા રાખવી, સ્કાર અને અંદર એક જ પ્રકારનું વર્તન રાખવું, સત કાર્યો કરવાં, લોકોને ઉપયોગી તથા હિતકારક થાય એવાં કાર્યો હંમેશ કરતાં રહેવાં, સર્વત્ર ઈશ્વર ભાવના કરવી, સમતા રાખવી ઇત્યાદિ પ્રકારના સગુણોનો આશ્રય લઈ વ્યવહાર કરવાથી આ લોકમાં તથા પરલોકમાં એમ બંને પ્રકારે શ્રેય થાય છે. એટલે ઉપર કહ્યા પ્રમાણે બાળકને જેમ પેડાની પણ પ્રાપ્તિ થાય છે તેમ તેને “જગતનું તમામ પ્રકારનું ઐશ્વર્ય, કીર્તિ, લક્ષ્મી અને વિજયાદિની પ્રાપ્તિ થાય છે એટલું જ નહિ પણ સદ્ગુણેની વૃદ્ધિ થવાથી અંતે તે વેદના વિધવાક્યને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરાવવાનો જે ઉદ્દેશ છે, તેની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આ રીતે વેદનાં નિયમવાનો અંતિમ ઉદેશ તો ક્રમે ક્રમે વિજયીજનોને તેમાંથી ધીરે ધીરે નિવૃત્ત કરાવીને આત્મસ્વરૂપમાં જોડવાનો જ છે. જેમ કેઈ બાળક વિદ્યા ભણતો ન હોય અને રમતિયાળ હોય, તો તેને તારે રમત વગર ચાલતું નથી તો અમુક સમય પૂરતું જ રમવું” એવો નિયમ કરી આપવામાં આવે છે અને બાંધી આપેલા નિયમ પ્રમાણે જે તે રમે નહિ તે તેને તું કેમ રખે નહિ એમ કહીને મારવામાં આવતો નથી; એટલે જેમ આ નિયમને અર્થ કરાવેલા વખતે તું રમત નહિ કરે તે હું તને મારીશ એવું કહેવાનો હોતો નથી, પરંતુ રમતમાંથી છોડાવવાને જ હોય છે, તેમ વેદમાં આવેલાં નિયમવાનો અર્થ લેકેને તેમની વિષયી પ્રવૃત્તિમાંથી ઉગારવાનો હોઈ આત્મામાં જોડવાનો એ જ એક છે. તસ્માત હે રાજન ! દરેક મનુય પછી તે વ્યવહાર દૃષ્ટિએ ગમે તે વર્ણ, ન્યાત, જાતવાળો હોય, પરંતુ તે પોતે પોતાને માટે હું નીચ કેટિન નહિ પરંતુ સર્વોચ્ચ એ આત્મા જ છું, એ નિશ્ચય કરે. તેણે પોતાને હું હીન છું એમ કદી સમજવું નહિ જોઈએ. આ રીતે પોતે સર્વોત્તમ એ આત્મસ્વરૂપ હોવા છતાં પણ પોતાને કેમ વિશાત હીન, દુર્બળ, અમુક મર્યાદાવાળે કિંવા અધમ સમજે તેવા અધમાધમ અથવા અસુરને માટે આ વેદશાસ્ત્રો તો શું પણ કોઈ પણ શાસ્ત્ર નિરુપયોગી જ ગણાય. આ પ્રમાણે હે રાજન ! આ શાસ્ત્રના અધિકારી સર્વ મનુષ્યો છે. કેમકે પોતે અત્યચ્ચ અને સર્વોત્તમ એવો આત્મરૂપ હોવા છતાં પોતાને અધમ સમજી લે એ તે વળી કેણું હોય? આ તને તારા પ્રશ્ન ઉપરથી અધિકારી અને અધિકારી સંબંધે કહ્યું. હવે આપણે સર્વ શાસ્ત્રના ભંડારરૂપ આ જ્ઞાન કે જે ભગવદગીતાને નિમિત્ત કરીને કહેવાયેલું છે તેની પૂર્વ પીકા સંબંધી પ્રથમતઃ સંક્ષેપમાં થોડો વિચાર કરીશું.
કિરણાંશ ૩૦
પૂર્વ પીઠિકા શ્રીભગવદગીતાની પરંપરા : આ ભગવદ્દગીતા મહાભારતમાં આવેલી છે. મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસાચાયે કરેલી હોઈ તેનો વ્યવહારમાં પ્રવૃત થયાની પરંપરા આ પ્રમાણેની છેઃ શ્રીવેદવ્યાસાચાર્યું પિતાના પુત્ર શુકદેવજીને, શુકદેવજીએ સૂત શૌનકાદિ ઋષિઓને અને તે ઋષિઓએ પોતે પોતાનાં શિષ્યવૃંદને કહેલી છે. તે પછી એક શિષ્ય પરંપરા વૈશંપાયન ઋષિ દ્વારા જનમેજય રાજા સુધી ઊતરી આવેલી છે. આ મહાભારતમાં કુલ અઢાર પર્વે હાઈ તેના છઠ્ઠા ભીમપર્વને અધ્યાય પચીશથી બે તાળીશ સુધી શ્રીમદ્દ ભગવદગીતા ઉપનિષદ આવેલું છે. જેનો ઉદ્દેશ અધ્યાત્મ કિંવા તત્વજ્ઞાનનો બોધ આપવાને હેાય તે ઉપનિષદ કહેવાય.
પુનિશ શબ્દ “પ” અને “નિ આવય સાથે સ ( ૪) ધાતુ ઉપરથી થયેલો છે. એટલે સમીપપણું, બેસવું કિંવા સ્થિર થવું. કલ્યાણકારી અને સત્ય એવા એક આત્મતત્વમાં સ્થિત થવું, જેના થકી વાસ્તવિક તત્વનો અર્થાત આત્મસ્વરૂપને બોધ થાય. ટૂંકમાં જેનું અંતિમ દયેય આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપવી એ જ એક હાય તે ઉદેશને ધ્યાનમાં રાખી જેમાં આત્મતત્વબોધ કરાયેલ છે તેને ઉપનિષદ્દ કહે છે. શ્રીભગવદગીતામાં
Page #212
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] અ! અને આત્મરૂપી ભગાથે સસ્પંથે લઈ જા; દેવ! તારી ઉપાસનાની રીત કહો; [ ૮૩ અર્જુનને થયેલો મોહ નષ્ટ કરાવી તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપેલી છે તે તેથી પણ ઉપનિષદ્ છે. ઈશ, કેન આદિ અપૌરુષેય ઉપનિષદો જેવાથી જણાશે કે તેમાં આવેલા મંત્રો કિંવા કે કેટલાક આખા તે કેટલાક થોડા ફેરફાર સાથે તથા કેટલાકના અંશો, પ્રત્યશે કેટલાકના અનુવાદો જ ગીતામાં હોવાનું સ્પષ્ટ રીતે જર્ણાઈ આવશે.૧
અપૌરુષેય ઉપનિષદ ઉપનિષદોમાં બે ભેદો પડે છેઃ (૧) અપૌરુષેય તથા (૨) પૌરુષેય. અપૌરુષેય ઉપનિષદોને કોઈ વ્યાવહારિક કર્તા હેત નથી. તે સ્વયં અને સ્વતઃસિદ્ધ હેઈ ઈશ્વરનિર્મિત કહેવાય છે. કેવળ અંતિમ ધ્યેય એવું જે તત્ત્વજ્ઞાન, તેને ઉપદેશ જેમાં હેય તેવા અતિ ઉચ્ચ જ્ઞાનવાળા અપૌરુષેય ઉપનિષદો વેદની સંહિતામાં પરિશિષ્ટરૂપે તથા આરણ્યકેમાંથી મળી આવે છે. આ રીતે ચાર વેદ તેની એક હજાર એકસો એંશી શાખા પ્રતિશાખાઓ હોઈ તે દરેક શાખાવાર અકેક ઉપનિષદ છે. તાત્પર્ય એ કે, અપૌરુષેય ઉપનિષદે વેદ યા આરણ્યકાદિમાં મળી આવે છે. કારણ કે આ બધાં જ્ઞાન સાધનો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે તેમાંથી જે મળી ન આવે તે સાચાં અપૌરુષેય ઉપનિષદો કહી શકાય નહિ.* સારાંશ, ઉપનિષદોનું મૂળ લક્ષ્ય તો કેવળ વેદનાં મહાવાનું પ્રતિપાદન કરવું એ જ એક હોય છે. પછી તે અપૌરુષેય હાય ના પૌરુષેય હેય. હવે અપૌરુષેય ઉપનિષદોને શ્રુતિ શા માટે કહેવામાં આવે છે, તે સંબંધમાં થોડો વિચાર કરવો આવશ્યક છે..
આત્મામાંથી થયેલ વિસ્તાર આ સમગ્ર બ્રહ્માંડાદિ જગત ઉત્પન્ન થવાને જે આરંભ થયો તેમાં સૌથી પહેલાં રમાકાશ ઉત્પન્ન થયું. તે પછી વાયુ, વહિ, જલ અને પૃથ્વી એ અમે આ બધું દયાળ વિસ્તારને પામેલ છે. જે થતાં પૂર્વે સૌથી પ્રથમ સ્ત્રી પુરુષનો સંભોગ થઈ વીર્ય અને રેત એકત્ર થઈ તેનું સૌથી પ્રથમ બુદ્દબુદ બને છે, પછી તે ધીરે ધીરે ઘટ બની કમે ધિર, મજજા, ત્વચા, માંસ ઇત્યાદિ ક્રમે છેવટે હાડકાંરૂપે બની ઘન કિવા નક્કર ભાવને પ્રાપ્ત થાય છે. તેમાં સૌથી સૂક્ષમ એવું એક તત્વ હોય છે કે, જેને ઈશ્વર કિવા પુરુષ એવી સંજ્ઞા શાસ્ત્રકારો આપે છે (વૃક્ષાંક ૨ જુઓ). કોળિયો જેમ પોતાનામાંથી જ લાળ કાઢીને તેનું મોટું જાળું બનાવે છે અને રમત પૂરી થઈ એટલે વળી પાછું તે પોતે જ ખાઈ જાય છે, તેમ આ ઈશ્વર પોતે જ પોતાનામાંથી પ્રથમ “હું એવા ભાવ રૂપે પ્રકટ થયો. આમ તેનું એકમાંથી બે પણું થવું તેને જ માયા કિવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩ જુઓ) એ સંજ્ઞા વડે કહેવામાં આવ્યું છે. હવે જે ઈશ્વરભાવ પ્રકટ થયો તે પૂર્વનું તેનું સ્વરૂપ તે તદન અનિર્વચનીય છે. તેને માટે જ શાસ્ત્રકારો આત્મા, બ્રહ્મ, ચૈિતન્ય, જ્ઞાન ઈત્યાદિ સંજ્ઞાઓ આપે છે (વૃક્ષાંક ૧ જુઓ). આકાશ જેમ સર્વત્ર વ્યાપેલું છતાં તદ્દન અલિત અને અસંગ જ હેય છે, તેમ આ આત્મસ્વરૂપ સર્વનું અધિકાન હવા છતાં પણ તે આ ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા તેમાંથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણો વડે થતાં તમામ કાર્યોથી તદ્દન અલિપ્ત હોય છે. તે અસંગ, નિર્વિકાર, નિર્ગુણ, નિરામય, અવ્યય, શાંત અને ફૂટસ્થ છે. આ જ સર્વ પ્રાપ્તવ્ય ધ્યેયનું અંતિમ એવું સ્થાનક છે. આ જગતાદિમાં જે જે કાંઈ ચાલી રહેલું છે તે સર્વને અંત તો નદીનો અંત જેમ સમુદ્રમાં થાય છે તેમ એક આત્મામાં જ થાય છે. સમુદ્ર સાથે એકરૂપ બનેલી નદી જેમ કરીથી જારી કરી શકાતી નથી, પરંતુ સમદ્ર અને નદી એ ભેદભેદો મટીને એકરૂપ તેમ તમામ ભેદોને નિરાસ થઈ જ્યાં એકતા થાય છે, તે જ અનિર્વચનીય એવું આત્મપદ છે. એ જ આ ઈશ્વર 'અને માયા તથા તેના કાર્યને વિષય છે. જ્યાં સુધી આ બેયની પ્રાપ્તિ થતી નથી, ત્યાંસુધીને માટે તે ગમે તેટલું મોટું ય નાનું કાર્ય કરવામાં આવે તે પણ તેમાં કેવળ એવી સમતા કદી પણ પ્રાપ્ત થતી નથી. આ પ્રમાણે
૧ શ્રી શાંકરભાગમાં ઘણે સ્થળે ઉપનિષદના આધારે ટાંકવામાં આવેલા છે. જિજ્ઞાસુએ ત્યાં જેવા.
• વેદની અપૌરુષેયતા સંબંધે મહાકાળ પુરુષ વન કિરણશ ૧૧, ૩૪ તથા આમુખ અને દર પરશુરામ પ્ર૦ ૭ તેમ જ આગલા સિદ્ધાંતકાંડ અધ્યાય ૨, ૮, ૯, ૧૫, ૧૮ ઇત્યાદિ જુએ. સાંપ્રત કેટલાક ત્રિમ ઉપનિષદે ૫ણું મળી આવે છે, તેવી અપીય પનિષદે જ્યાં તે સંબંધમાં આ સ્પષ્ટતા કરેલી છે,
Page #213
--------------------------------------------------------------------------
________________
યુગોષ્ણસ્મન્ત્રાળમેનો મુથિઈ તે નમft વિધેન ફૅરા.
[ ઉપાસનાકાડ કિર૦ ૩૧
તમામ દશ્યનું પ્રાપ્તવ્ય, કર્તવ્ય ઇત્યાદિ સવ બેયને અંત છેવટે એક આત્મામાં જ થાય છે. તે બેયની પ્રાપ્તિ થયા સિવાય કદાપિ શાંતિ પ્રાપ્ત થતી નથી. જેને જાણ્યા પછી જાણવાપણું, કરવાપણું કે મેળવવા વગેરે જેવું બીજું કાંઈ પણ બાકી રહેતું નથી, તે કેવળ એકરસાત્મક અને અખંડ એવું આત્મતત્ત્વ જ એક છે. આ તત્વની પ્રાપ્તિ માટે માર્ગદર્શક એવા વેદો કેવી રીતે ઉત્પન્ન થયા, તે જાણવામાં આવતાં જ તે અપૌરુષેય કેમ ગણાય તે વિચાર કરવો આપણને સહેલો પડશે.
અધિકાન, કર્તા, દેવ, કરણ અને વિવિધ ચેષ્ટાની ઉત્પત્તિ કરોળિયાની લાળની જેમ ઈશ્વરે (વૃક્ષાંક ૨ એ) પોતામાંથી જ પોતે બહુ' રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) કિવા સંક૯૫૩૫ માયાની ઉત્પત્તિ કરી અને તે દ્વારા પ્રથમ પોતાની કાળરૂ૫ ઈક્ષણશક્તિ વડે માયાના ત્રણ ગુણેમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. આ વિવેચનનો ઉદ્દેશ એ કે ઈશ્વરે આ બધો વિરતાર પોતે પોતામાંથી જ કેવી રીતે પ્રકટ કર્યો? કેમકે બે થયા સિવાય કમ થાય નહિ? એવી શંકાના નિરસનને માટે એમ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર (વૃક્ષાંક ૨) પોતે જ સ્વાભાવિક રીતે ઘટ્ટ બની “” (વૃક્ષાંક ૩) એવા વિવર્તને પામ્યું. આ હું રૂપે થવું એ તેનું સૌથી પ્રથમનું સૂક્ષ્મ આરંભરથાન છે. એટલે અમુક કાર્યનું આ કારણ છે, એવું જે વ્યવહારમાં કહેવામાં આવે છે તે કારણનું પણ આદ્ય એવું આરંભસ્થાન આ “હું” રૂ૫ (ક્ષાંક ૩) છે તે ઈશ્વરની દૃષ્ટિએ સ્કૂલ અને બાહ્ય ગણાય છે. આથી શાસ્ત્રમાં આને માટે પ્રતિબબ, બાહ્યાભાસ, હું નું પ્રથમનું કુરણ, માયા, પ્રકૃતિ, ઈશ્વરીય સંક૯૫, નિયતિ, મૂલાવિધા, મૂલમાયા ઇત્યાદિ સંજ્ઞાઓ છે (જુઓ વૃક્ષાંક ૩). ત્યાર પછી આ હંરૂપ એવા આધ કુરણમાંથી સત્વ, રજ અને તમ એવા ત્રણ ગુણનો ક્ષોભ થશે, એટલે પ્રકૃતિના ત્રણ ગુણોને ગતિ મળી, તેથી તે ત્રણે ગુણોના સમભાગનું એક મિશ્રણમક તવ બની ગયું તેને અવ્યક્ત, શૂન્ય (મહદાકાશ) ઇત્યાદિ નામની સંજ્ઞા છે. આમ પ્રકૃતિમાંથી સૌથી પ્રથમ ત્રણ ગુણામાં કેવી રીતે ક્ષોભ થવા પામ્યો? તો તેનો ઉત્તર એ છે કે, વ્યવહારમાં કઈ ઉપર કેધ કરવામાં આવે ત્યારે જેમ આંખો વડે જ તેને દબાવવાનો પ્રયત્ન થાય છે, તેમ ઈશ્વરની ઈક્ષણ એટલે કેવળ દ્રષ્ટવ શકિત વડે જ પ્રકૃતિના ત્રણ ગુણેમાં ક્ષોભ થવા પામ્યો છે. આમ (૧). ઈશ્વર પોતે, (૨) તેની કાળરૂપ ઈક્ષણશક્તિ તથા (૩) “હું' કિંવા માયા એવા આત્માના ત્રણ વિવર્તી થયા. તેમાં ઈશ્વરની જે ઈક્ષણશક્તિ તે જ સર્વલક્ષી કાળની ઉત્પત્તિ સમજે. માયા કે જે ઈશ્વરનું પ્રતિબિંબ કિવા પ્રથમાભાસ (વૃક્ષાંક ૩) કહેવાય છે, તે અત્યાર સુધી આકાશની જેમ નિશ્ચલ હતી, પરંતુ ઈશ્વરની આ કાળરૂપ ઈક્ષણ શક્તિને લીધે એમ બન્યું કે નિશ્ચલ આકાશમાં જેમ અકસ્માત ચંચલ વાયુની ઉત્પત્તિ થાય તેમ તેમાંના સર્વ રજ અને તમ એ ત્રણે ગુણેમાં ગતિ કિંવા સ્પંદન થયું અને તે ત્રણેનું એકરૂપ એવું એક મિશ્રણ તત્વ બની ગયું. તેથી જ માયા અને તેના ત્રણ ગુણોનું તમામ કાર્ય કાળના ખપ્પરમાંથી છૂટી શકતું નથી. તેને કાળની મર્યાદામાં જ રહેવું પડે છે. સારાંશ ઈશ્વર, તેની ઈક્ષણશક્તિ એટલે સર્વને નિયમનમાં રાખનારો કાળ તથા “હું ૨૫ અરણ કિંવા માયા એ દેશ અથવા સ્થાનરૂપે વિવર્ત કહેવાયો. આમ વિવર્તરૂપ ઈશ્વર પોતે પોતામાં કાળ અને દેશરૂપે બન્યો અને પછી આ કાળની પ્રેરણા વડે સ્થાનરૂપ એવી માયાના ત્રણ ગુણોમાં જે ક્ષોભ ઉત્પન્ન થવા પામ્યો તે ક્રિયા કહેવાઈ. આ રીતે શુદ્ધ “હું કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨) એ જ્ઞાન, તેનું ઈક્ષણ એ સર્વને નિયમમાં રાખનારો કાળ (આને જ દૈવ કિંવા નિયમ પણ કહે છે) અને શુદ્ધ “હુંનું પ્રથમનું જે “હુરૂપ પ્રતિબિંબ કિવા આદિ ફુરણ અથવા માયા વા નિયતિ (ક્ષાંક ૩) એ દેશ કિંવા સ્થાન તથા તેના ત્રણ ગુણમાં થનારે જે ક્ષેભ કિંવા ગતિ તે ક્રિયા અથવા કામ કહેવાય. આ મુજબ ઈશ્વર પોતે જ જ્ઞાન, કાળ, દેશ અને ક્રિયારૂપ ઘનીભાવને પ્રાપ્ત થયો, જ્ઞાન, કાળ, દેશ અને ક્રિયા સંસાની મૂળ ઉત્પત્તિ અત્રેથી જ શરૂ થઈ. સારાંશ એ કે, ક્રિયા થવામાં જે પાંચ નિમિત્ત અને ઉપાદાન કારણો શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેમાં (૧) અધિષ્ઠાન એટલે આત્મા(વૃક્ષાંક ૧), (૨) કર્તા એટલે ઈશ્વર(વૃક્ષાંક ૨), (૩) દૈવ એટલે ઈશ્વરની કાળરૂ૫ ઈક્ષણશકિત(ક્ષાંક ૨ ને ૭ ની વચ્ચે, (૪) કરણ એટલે સર્વ કારણોનું પણ આદિ કારણ તે પ્રતિબિંબ કિંવા ફુરણાત્મક બહુ કિંવા માયા(વૃક્ષાંક ૩)તથા (૫) વિવિધ ચેષ્ટાઓ, અર્થાત માયામાં ઈશ્વરની ઈક્ષણશક્તિ વડે ત્રણ ગુણમાં ક્ષોભ થઈ તે અવ્યક્તાદિ તથા
Page #214
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] કુટિલ એવા ત૨૫ પાપથી મુકત કરે. તમેને વાણીથી વારંવાર વિનવીએ છીએ. [ ૮૫ છવાદિ (વૃક્ષાંક ૪ થી આગળના સર્વ ભાવ)રૂપે બની, થનારી ઇ વાઘામ રૂપ જુદી જુદી ક્રિયાઓ છે. વરતુતઃ તે આ સર્વ પરમાત્મા પોતામાં, પિતા વડે, પિતારૂપે ને પોતે જ વિવર્તરૂપે બનેલ છે.
કિરણાંશ ૩
અપૌરુષેય ઉપનિષદોને શ્રતિ કહેવાનું કારણ ઈશ્વરીય ઈક્ષણશક્તિ વડે માયાના ત્રણ ગુણોમાં ક્ષોભ થવા પામ્યો, એમ જે ઉપર કહ્યું છે તે ત્રણ ગુણનું સરખા ભાવે ઐક્ય જેમાં છે તથા અધિકાનાદિ પાંચેનું અસ્તિત્વ જેમાં અપ્રકટરૂપે રહેલું છે, એવું એક તત્વ છે, જેને તમોગુણના વિશેષપણાને લીધે અવ્યક્તપ્રકૃતિ કિવા મહાશન્ય કહેવામાં આવે છે તથા સત્ત્વગુણના પ્રાધાન્યને લીધે શિવ કહેવામાં આવે છે અને રજોગુણના પ્રાધાન્યને લીધે તે પંદશક્તિવાળું ગણાય છે. તાત્પર્ય, આ તત્ત્વ (વૃક્ષાંક ૪) જ સત્ત્વગુણના અંશ વડે જ્ઞાનશક્તિ, રજોગુણના અંશ વડે સ્પંદશક્તિ તથા તમોગુણના અંશને લીધે ક્રિયાશક્તિવાળું બનેલું છે. આમાં ઈશ્વરીય સંકલ્પ તો સર્વના મૂળમાં હોવાથી મન શક્તિનો અંતર્ભાવ જ્ઞાનમાં અને દશક્તિનો અંતર્ભાવ ક્રિયાશક્તિમાં થઈ જાય છે. આ જ્ઞાનશકિત તથા ક્રિયાશક્તિ પરસ્પર સંલગ્ન હોઈ સાપેક્ષ હોય છે, જેથી જગતમાં ચાલી રહેલી દરેક ક્રિયાઓ જ્ઞાન વડે જ થાય છે. જ્ઞાન વિના કોઈ પણ ક્રિયા સંભવતી નથી અને ક્રિયા થવાને માટે પ્રથમ સંક૯૫ તે છેવો જ જોઈએ. આથી સંક૬૫
શક્તિ અર્થાત માયા (વૃક્ષાંક ૩) તો દરેકમાં છે જ, તેણે ત્રણ ગુણો વડે નિયત કરેલા નિયતિ નિયમોના આધાર વડે થતી ક્રિયાઓમાં જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ એ બેનું જેમાં સમભાવે એક સાથે જ મિશ્રણ હોય છે એવું એક તત્વ છે. જેને શિવશક્તિ, પ્રકૃતિપુરુષ, અર્ધનારીનટેશ્વર એમ કહેવામાં આવેલું છે (વૃક્ષાંક ૫ જુએ.) આમાં ઉપરની પાંચેનું મિશ્રણ તો છે જ. અત્યાર સુધી તો તે એકેકા વિવર્ત ભાવમાં જ હતું, એટલે જેમ કોઈ વસ્તુના ટુકડા કરવાના હેતય ત્યારે તેના કેટલા અને કેવી રીતે કરવા એ નિશ્ચય પ્રથમ મનમાં કરે પડે છે, કિંવા ચિત્ર પાડતાં પૂર્વે મનમાં તેની કલ્પના કરી પછી તે બહાર પ્રકટ કરવામાં આવે છે, તેમ અત્યાર સુધીના ભાવો બેપણુરૂપે બહાર પ્રકટ થવા પૂર્વેના સૂક્ષ્મ ભાવો સમજવા. આ રીતે આત્મામાંથી શિવશક્તિ સુધીના વિવત થયા પછી તેમાંથી આ શક્તિરૂપ જીવાત્મા કિવા મમભાવ પ્રાપ્ત થયો છે. આને સૂત્રાત્મા કહે છે. આમ અધિકાનમાંથી “હું રૂપ થવાને માટે ઈશ્વર, તેની ઈક્ષણશક્તિ અને માયા એટલા વિવર્તી થયા. ત્યાર પછી ક્રમે ક્રમે માયાના ત્રણ ગુણોમાં ભ થઈ તે અવ્યક્ત, અર્ધનારીનટેશ્વર, જીવાત્મા, મહાપ્રાણુ કિવા સૂત્રાત્મારૂપ એકિત કે જેને મમભાવ કહે છે, તે સ્વરૂપે વિવભાવને પામે છે, આ મુજબ આત્મામાંથી અહંભાવનું પ્રાકટ્ય થઈ મમભાવનું પ્રાકટ્ય થાય ત્યાંસુધી આ વિવત કેમ હોય છે. આ રીતે હું અને મારું એમ બે ભાવો પ્રકટ્યા. તે પૈકી આ “મા” એ કારણતત્ત્વોનું આરંભથાન કહેવાય, તેમાંથી કાર્યરૂપે પ્રકટ થતાં સુધી નીચે પ્રમાણે વિકાસ થવા પામેલ છે. આ “મમ’ કિંવા મહાપ્રાણ ( વૃક્ષાંક ૬ ) માંથી પ્રથમ મહત્તત્વ (વૃક્ષાંક ૭) પછી અહંકાર (વૃક્ષાંક ૮ ) રૂ૫ વિવર્તે થયેલ છે. તે અહંકાર સત્વ, રજ અને તમ એવા ક્રમે અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત રૂપે બનેલો છે. પછી તે જ ક્રમે સૂક્ષ્મ એવા મને મય, ઇકિયસમૂહ અને મિશ્રણ વગરના તદ્દન શુદ્ધ પંચમહાભૂતાદિ સમૂહના રૂપે બને છે. પછી ચિત્ત કિંવા નારાયણ (વૃક્ષાંક ૯), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦ ) તથા મન (વૃક્ષાંક ૧૧) સ્વરૂપે તે વિવભાવને પામે છે. બાદ તે જ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) સ્વરૂપે વિવર્તભાવને પ્રાપ્ત થાય છે. આ રીતે કારણસૃષ્ટિની અંદર તત્ત્વોનો વિકાસ થઈ તે હવે કાયષ્ટિ એટલે સમષ્ટિ કિંવા વિરાટના અભિમાની એવા બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) સ્વરૂપે થયો. તેથી તેને કર્મ કિંવા વિસર્ગ પણ કહે છે.
| વેદ અપૌરુષેય કેમ કહેવાય છે આ કર્મસૂષ્ટિને આરંભ પ્રથમ કારરૂપ અક્ષરમાંથી થયેલ છે. બ્રહ્મદેવે પ્રથમ આકાશ ઉત્પન્ન કર્યું તેમાં બ્રહાદેવના મૂલાધારાદિ ચકોઠારા આ કારરૂપ અક્ષરમાંથી જે ધ્વનિ અથવા શબ્દ ઉત્પન્ન થયા, તે જ
Page #215
--------------------------------------------------------------------------
________________
૮૬ ] » વેનેષિતે પતિ ડેવિલં મનઃ એન પ્રાળ: પ્રથમ ઐતિ યુt: [ ઉપાસનાકાર કિર૦ ૩૨ મૂળ વેદ કહેવાય. એટલે આકાશનો ગુણ શબ્દ પણ તેની સાથે અનાયાસે ઉત્પન્ન થયેલ છે. આમ વેદ ઈચ્છા અને કારણ વગર જ બ્રહ્મદેવના મોઢામાંથી વૈખરી વાણીરૂપે સૌથી પ્રથમ પ્રકટ થવા પામેલા છે, તેથી તે અપૌરુષેય કહેવાય. તસ્માત સ્થૂળ કિંવા કર્મ એટલે વિસર્ગસૃષ્ટિનો આરંભ આકાશ વડે થયો અને તેમાં સૌથી પ્રથમ જ પ્રકટચો તે જ આ બધા વેદો છે, એમ સમજો. તે પછી વાયુ અને વાયુ પછી વહિ, વહ્નિ ૫છી જળ અને જળ પછી પૃથ્વીતત્ત્વ એમ ક્રમે ક્રમે ઉત્પત્તિ થવા પામેલી છે. તે પૃથ્વી વનસ્પતિ, ઔષધિ, લતા, રેત, વિય અને ત્યાર પછી અનેકવિધ ચેતન પ્રાણીઓ અને તેમાં સૌથી છેવટે મનુષ્યનિ, એ ક્રમે જડ ચેતનાદિ વિવર્તાને પ્રાપ્ત થયેલી છે. આ રીતે પરમાત્મામાંથી ભાસનારો આ ધૂલ અને દસ્થાદિ સૃષ્ટિના વિવર્તરૂપે વિકાસનો ક્રમ છે એમ જાણો. જેમ બીજમાંથી ઝાડ થવાને માટે ક્રમે ક્રમે અંકુર, શાખા, પ્રતિશાખા, પાન, ફૂલ અને ફળ ઇત્યાદિ વિવર્તી બને છે, તેમ આ પરમાત્મામાંથી ઈશ્વરરૂપ બીજ, “હું 'રૂ૫ અંકુર, મમદિરૂપ શાખાએ, બ્રહ્માંડ દિપ પ્રતિશાખાઓ તથા સર્વને અંતે ફળરૂપે મનુષ્યો, એ ક્રમે વિય થવા પામેલ છે. આ ક્રમ સમજાવવાનો ઉદ્દેશ એ છે કે, બ્રહ્માંડમાં સૌથી પ્રથમ આકાશ અને તેનો ગુણ શબ્દ (દ) પ્રગટ થયેલા હે સૌથી અંતે મનુષ્યોની ઉત્પત્તિ થવા પામી છે. આમ સ્થૂલ આકાશની ઉત્પત્તિની શરૂઆતથી મનુષ્યની ઉત્પત્તિ થઈ તેટલા સમયને માટે સૌરમાન પ્રમાણે એક કરોડ, સિત્તેર લાખ, ચોસઠ હજાર વર્ષોનો કાળ વ્યતીત થઈ ગમે છે. અર્થાત પૃથ્વીમાં સૌથી પ્રથમ ઉપન થનારા મનુષ્ય જીવની ઉત્પત્તિ થઈ તે પહેલાં આટલા વખત પૂર્વે વેદનું પ્રાકટ બ્રહ્માંડમાં થયેલું જ હતું, તેથી તે કઈ પણ મનુષ્યની કૃતિના નહિ હોવાથી અપૌરુષેય કહેવાય છે. આ વેદે મનુષ્યોમાં સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલા મનુ અને મહર્ષિઓએ તપશ્ચર્યાદિ બળે આકાશાદિની ધારણ સાધ્ય કરીને એ આકાશમાંના વેદરૂ૫ આ તમામ શબ્દો પિતાના અંતઃકરણમાં જેવા ને તેવા સાંભળ્યા, તેથી તે શ્રતિ કહેવાયા. ધારણાભ્યાસ વડે આજકાલ પણ એ અનુભવો લઈ શકાય છે. આ ઉપરથી આ વેદ જગતમાં શી રીતે પ્રકટ થયા અને તેને અપૌરુષેય તથા શા માટે કહેવામાં આવે છે, તે સારી રીતે સમજી શકાયું હશે. અપૌરુષેય ઉપનિષદો વા શ્રતિ વેદમાં પરિશિષ્ટ રૂપે તથા આરણ્યમાં મળી આવે છે.
સત અસત્ શાસ્ત્રની સમસ્યા આ વિવેચન ઉપરથી જાણવામાં આવ્યું હશે કે વેદ, વેદાંગાદિ મહર્ષિઓએ પ્રકટ કરેલાં હોવાથી તેઓ તેના કર્તા નહિ પરંતુ પ્રકટ કરનાર કહેવાય. આથી વેદ, ઉપવેદ, વેદાંગ, ઉપનિષદો વગેરે સર્વ કૃતિશાસ્ત્રો અપૌરુષેય હોઈ તે ઋષિકૃત નહિ પણ પિપ્રણિત કહેવાય છે. તે પ્રાકટ્યનો ઉદ્દેશ વેદનો મુખ્ય સિદ્ધાંત જે મહાવાય છે તેને ગૂઢ અર્થ અજ્ઞાનીઓ સારી રીતે સમજી શકે એ રીતે તેને વિરતૃત કરવાનો છે કે જેથી આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ અપરોક્ષાનુભવ અર્થાત આત્મસાક્ષાત્કાર કરે અને આ મોહજાળમાંથી મુક્ત ? કાયમી સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે. આથો આ બધાં શાસ્ત્રો વેદાંત એટલે વેદનું અંતિમ ધ્યેય બતાવનારાં શાસ્ત્રો કહેવાય છે. સાંખ્યાયન, કપિલ, કણાદ, ગૌતમ, પતંજલિ, વ્યાસાચાર્ય તથા જૈમિનિ ઇત્યાદિ મહર્ષિઓએ સાંખ્ય, તર્ક, ન્યાય, એગ તથા ઉત્તરમીમાંસા ને પૂર્વમીમાંસા એમ પદર્શનની રચના કરેલી છે. આ સિવાય મનુ, યાજ્ઞવલ્કય, દેવલ, અસિત, નારદ, બાદરાયણ વગેરે અનેક સ્મૃતિગ્રંથ પણ છે. સિવાય પુરાણ, ઉપપુરા, નારદપંચરાત્રતંત્ર, તંત્રશાસ્ત્ર તથા શાફત (વામમાર્ગ છેડીને); આ બધાં ધર્મશાસ્ત્રોમાં ગણાય છે. તેમ જ રામાયણ, એ પૌરુષેય હાઈ, મહાભારતાદિ ઇતિહાસગ્રંથો, કાવ્ય, ચસ્પ વગેરે સર્વ શાસ્ત્રો વેદના મહાવાકયોને સિદ્ધાંત સમજાવવાને માટે ઉપસ્થિત થયેલાં હોવાથી તે વેદથી વિરુદ્ધ નહિ એવાં એટલે વેદવિહિત કહેવાય છે. આ બધાં શાસ્ત્રો લેકેની શ્રેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારની બુદ્ધિને વિચાર કરીને રચાયેલાં છે. આ શાસ્ત્રો પૈકી કેટલાકમાં મનુષ્ય માટે (૧) આચારવિચારાદિના નિયમો એટલે આમ કરવું, આમ નહિ કરવું, ઇત્યાદિ નિયમો બતાવવામાં આવેલા છે તથા (૨) આત્મધર્મથી બીજું કંઈ શ્રેષ્ઠ છે જ નહિ. એ રીતે સર્વનો સમારોપ વેદના મહાવાકયોના ઉદ્દેશાનુસાર આત્મરૂપ ધર્મામાં જ કરવામાં આવેલો છે. આ પ્રમાણે આ બધાં સાંખ્યાદિ દર્શનશાસ્ત્રો, પુરાણ ઉપપરાણે તથા રામાયણ ઇત્યાદિ શાસ્ત્રોના કર્તા મળી આવે છે. તેથી તે સર્વ પૌરુષેય શાસ્ત્રો કહેવાય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] » કેની ઈચછાથી મન વિષયમાં અને પ્રાણ કર્મમાં પ્રેરાય છે? [ ૮૭ પૌરુષેય શાઓ વેદના સિદ્ધાંતથી ભિન્ન ધ્યેયનું પ્રતિપાદન કરતાં નથી, પરંતુ સર્વ સાધારણ પ્રતિના લેકેની દૃષ્ટિમાં પણ ઊતરી શકે એટલા માટે જેની તેની યોગ્યતા તથા સર્વ બાજુને વિચાર કરી તેવા તેવા પ્રકારની યુક્તિઓનો આશ્રય લઈને તે સમજાવે છે. ટૂંકમાં તે બધાં પણ અપૌરુષેય શાસ્ત્રના સિદ્ધાંતને જ વિરતારપૂર્વક સમજાવી રહ્યાં છે. જેમ મનનું સાચું સ્વરૂપ કેવું છે, એમ જે સમજાવવું હોય તો પ્રથમ તે સમુદ્રનાં મોજા જેવું ચંચળ છે, એવી રીતે કહીને સમજાવાય છે. આ દૃષ્ટાંતમાં વાસ્તવિક ભાવ તે પાણી છે, કેમકે પાણી વગર સમદ્ર કિંવા મોજાંઓનું અસ્તિત્વ હોઈ શકે નહિ અને જે તેમ હોય તો તે પાણીથી ભિન્ન હોતું નથી, તે સમજાવવાને માટે મોજું એક દષ્ટાંત, સમુદ્ર એ એક સિદ્ધાંત અને પાછું એ તત્ત્વાર્થ થયો. આમાં જેમ પાણી એ જ ય હોવા છતાં પણ તે સમજાવવાને માટે જેમ સમુદ્ર અને તરંગનો આશ્રય લેવો પડે છે, તેમ મન ચંચળ છે એમ કહેવામાં સંક૯૫વિક એ દૃષ્ટાંત છે, મને એ સિદ્ધાંત તથા આ બે ભેદભેદો પણ વાસ્તવિક રીતે તે આત્મામાં હાઈ તે આત્મરૂપ જ છે, એમ જે યુકિત વડે સમજવાય તે દષ્ટ તથા આત્મા એ તત્વાર્થ છે. આ પ્રમાણે વેદનાં મહાવાકયોનો અર્થ વિસ્તારથી સમજાવવાને માટે ઉપર કહેલાં પુરાણાદિ તમામ પૌરુષેય શાસ્ત્રો એ દષ્ટાંતરૂપે છે એમ સમજે. અપૌરુષેયકૃતિશાસ્ત્રો એ બધાં સિદ્ધાંતરૂપ હેડ વેદનાં મહાવાકયેનો મૂળ વિષય જે બ્રહ્મ, આત્મા કિવા ચૈતન્ય એ તત્ત્વાર્થરૂપ કહેવાય. આથી તે સમજાવવાને માટે Ra' એવી સંજ્ઞા હોઈ તે સયતત્ત્વ સમજાવનારાં તમામ શાસ્ત્રો કિવા કર્મોને “હa' એવી સંજ્ઞા વ્યવહારમાં લગાડવામાં આવે છે. આથી આ તત્વાર્થ બતાવનારાં જે શાસ્ત્રો તે વિદ્યા કહેવાય છે. આમ વેદવિહિત એવાં વિદ્યાનાં ચૌદ ઉપવેદ સહ અઢાર) પ્રસ્થાનો છે (ચાર ઉપવેદોનો સમાવેશ વેદોમાં થઈ જાય છે), તે બધાં સતશાસ્ત્રો હોઈ તેમાં બતાવેલી ક્રિયાઓનું આચરણ કરનારાઓને સતકાર્યો કરનારા કિવા સદાચરણી કહેવામાં આવે છે. સારાંશ, જે વડે આત્માની પ્રાપ્તિ થાય એવી ક્રિયા, આચાર અથવા તે કરનારા એ બધા “ સંજ્ઞાના વાચક છે. આ સિવાય સુગ, અહંત, ચાર્વાકાદિ છ પ્રકારના આસ્તિકતર વગેરે આચાર્યોનાં શાસ્ત્રી પણ છે; પરંતુ તે વેદસિદ્ધાંતની વિરુદ્ધ એટલે વેદવિહીન હોવાથી તે બધાં અસત શાસ્ત્રો કહેવાય છે. આ ભેદભેદ વ્યવહારમાં એટલા માટે રાખવામાં આવેલ છે કે જ્યાં સુધી મનુષ્યનું અજ્ઞાન નષ્ટ થાય નહિ, ત્યાંસુધીને માટે મનુષ્યાદિની ઉત્પત્તિ પૂર્વે જ ઉત્પન્ન થયેલાં અપૌરુષેય શાસ્ત્રોનો આધાર લીધા વગર તેને માટે બીજે કાઈ ઉપાય નથી. જેમ બાળક માટે થતાં સુધી માતા, પિતા(પાલક)ને આધાર લીધા સિવાય તેને છૂટકે થતો નથી તેમ આત્માનું જ્ઞાન થતાં સુધીને માટે અપૌરુષેય શાસ્ત્રનો આધાર લીધા વિના છૂટકે જ નથી; છતાં દુરભિમાન વડે જે તેના આધાર વગર જ અમો બોલીએ છીએ એમ કહેવામાં આવે તો તે એક હડહડતું જૂઠાણું જ ગણાય. તેથી વેદના આધાર વગરનાં શાસ્ત્રો તે “બાત” એટલે ખોટાં શાસ્ત્રો તથા વેદના આધાર ઉપર રચાયેલાં શાસ્ત્રો તે સિત એટલે સાચાં શાસ્ત્રો છે એમ સમજવું. આ રીતનો શ્રેષ્ઠ અને કનિષ્ઠતાને ક્રમ વ્યવહાર દૃષ્ટિએ છે, તવ દૃષ્ટિએ નથી.
કિરણાંશ ૩૨
પુરાણ તથા રામાયણે ઇતિહાસ નથી જેના વ્યવહારમાં કર્તા મળી આવે છે તેવાં પૌરુષેય શાસ્ત્રને અષિકૃત શાસ્ત્ર કહેવામાં આવે છે. પિય શાસ્ત્રોમાં પણ બે ભેદ છેઃ (૧) ભવિષ્યસૂચક તથા (૨) ઇતિહાસ. જે શાસ્ત્રો ભવિષ્યમાં અમુક ઉત્પન્ન થશે અને તે અમુક અમુક કાર્યો કરશે એવા પ્રકારે નિયતિક્રમની નિશ્ચિતતા દર્શાવવાના ઉદ્દેશ ભવિષ્યસૂચન કરી લખાએલાં હોય તે ભવિષ્યસૂચક પૌરુષેય શાસ્ત્રો કહેવાય છે. જેમકે રામાયણ, પુરાણ, ઉપપુરા વગેરે. રામાયણ મહર્ષિ વાલ્મીકિએ શ્રીરામ જન્મ થતાં અગાઉ પોતાની ઉપાસનાના બળ વડે સ્વસ્વરૂપને સાક્ષાત્કાર
જે બ્રહ્મસ્વરૂપને રામના નામ વડે તેને સાક્ષાત્કાર થયો હતો, તે પોતે શ્રીરામચંદ્રના નામથી સૂર્યવંશમાં મ જન્મ પૂર્વે મહર્ષિ વાલ્મીકિને અવતાર શુમારે ત્રેવશ લાખ છાંતેર હજાર સૌર વર્ષે થયેલ છે,
Page #217
--------------------------------------------------------------------------
________________
૮૮ ] નૈષિત વાભિમાં ઘક્તિ : બત્ર # કેવો ગુનો | જેને, [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૩ સગુણ સ્વરૂપે ત્રેતાયુગના મધ્યમાં અવતાર ધારણ કરશે અને તેઓ પોતાનું જીવન નીતિ, ન્યાય, વિવેકાદિ દ્વારા વ્યતિત કરશે, તેમ પોતે બ્રહ્મસ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાની જેવા બની લોકપકારાર્થે શ્રીવસિષ્ઠ સદગુરુ. પાસે જ્ઞાનોપદેશ મેળવી અજ્ઞાનીઓને માટે તે જગતમાં પ્રસૃત કરશે, તથા રાજનીતિ, પિતૃનીતિ, ભ્રાતૃનીતિ, એકપત્ની, એકબાણી, એકવાણી વગેરે નીતિ અને ન્યાયશાસ્ત્રનું મહત્વ જગતમાં પ્રત્યક્ષ આચરણ કરીને બતાવી આપશે દત્યાદિ પૂર્વ રામાયણમાં શ્રીરામચરિત તથા ઉત્તર રામાયણમાં શ્રીમદ્ બૃહદ્યોગવાસિની રચન: કરેલી છે તેથી આ રામાયણુ ભવિષ્યસૂચક પૌરુષેય ગ્રંથ કહેવાય છે. તે પ્રમાણે મહર્ષિ વેદવ્યાસાચાર્યકત પુરાણે અને ઉપપુરાણોનું પણ સમજવું, કારણ કે આ પુરાણ ઉપપુરાણમાં બતાવેલાં વર્ણને દરેક યુગમાં થતાં જ રહે છે. પ્રસ્તુત યુગમાં મચ્છ, કરછ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુદ્ધ એ નવ અવતારો થઈ • ગયા અને દેશમાં કોલ્ડ અવતાર શુમારે સવાચાર લાખ ર વષો પછી થશે. ત્યારબાદ આ ચાલું મહાયુગની સમાપ્તિ થઈ સાંપ્રત પૃથ્વીને જળમાં વિલય થશે. એક કપમાં (બ્રહ્મદેવના એક દિવસને ક૯૫ કહે છે) આ મુજબ એક હજાર મહાયુગે થાય છે; તે પૈકી આ ચાલુ કલ્પના અત્યાર અગાઉ સત્તાવીસ મહાયુગે પૂર્ણ થયેલ હોઈ હમણાં આ અઠ્ઠાવીસમો મહાયુગ ચાલે છે અને ભવિષ્યમાં હજી ૯૭૨ નવસો બે-તેર મહાયુગે ચાલુ કપમાં થવાના બાકી રહેલા છે. દરેક મહાયુગમાં ચાર પેટા યુગો હોય છે, તેનાં નામો અનુક્રમે (૧) કૃત કિંવા સત્ય, (૨) ત્રેતા, (૩) ધાપર અને (૪) કલિ એ પ્રમાણેનાં છે. દરેક મહાયુગ પિકી કૃતયુગમાં મરછ, કચ્છ, વરાહ અને નૃસિંહ એ ચાર; નેતાયુગમાં વામન, પરશુરામ અને રામ એ ત્રણ; દ્વાપરમાં ફક્ત એક કણનો જ - તથા કલિયુગ મખે બુદ્ધ અને કહિક એમ બે મળી દશ અવતારો દરેક મહાયુગમાં થતા રહે એવો નિયતિનો નિશ્ચિત સિદ્ધાંત છે. વળી તે અવતારોનાં કાર્યો પણ દરેક યુગમાં પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણેનાં જ થતાં રહે છે. ઘાતા થથા પૂમewયતા ( સંહિતા) આમ પુરાણમાં બતાવેલાં વર્ણનનું કાર્ય અર્થાત પુરાણદિની રચના કરવાનું કાર્ય ચાલુ ક૯૫ના દરેક યુગમાં શ્રીવેદવ્યાસાચાર્યજી તથા રામાયણની રચનાનું કામ શ્રીવાલ્મીકિ મહર્ષિનું જ હોય છે, એ ઈશ્વરીય નિશ્ચિત સંક૯પ છે. તાત્પર્ય એ છે કે પુરાણ ઉપપુરાણ તથા રામાયણાદિ એ ઇતિહાસગ્રંથ નથી, પરંતુ તેમાં વર્ણવેલા પ્રસંગોની ઉત્પત્તિ પૂર્વે જ થયેલા એવા ભવિષ્યસૂચક પૌરુષેય ગ્રંથ કહેવાય છે.
ઇતિહાસ એટલે શું ? જે ગ્રંથે તેમાં બતાવેલા વિષય કિવા પ્રસંગની પૂર્ણતા થયા પછી પાછળથી રચવામાં આવેલા હેય છે તેને ઇતિહાસગ્રંથે કહેવામાં આવે છે. સંસ્કૃતમાં એવો નિયમ છે કે કોઈ પણ કાર્ય વા વિષયના આરંભને “ગકહેવામાં આવે છે અને તે કાર્ય અથવા વિષય(પ્રસંગ)ની સમાપ્તિ થાય છે ત્યારે તેને “ત્તિ અમુક વિષય “સમાન્તએમ કહી સંબોધવામાં આવે છે. ઇતિ એટલે પૂર્ણ અને હાસ દિલ એટલે આ પ્રમાણે હતું. જે પ્રસંગ, કાર્ય અથવા ચેષ્ટાઓ પૂર્ણ થએલી છે તેવા પ્રસંગો બતાવનારા તે ઇતિહાસ જેમકે મહાભારત.
પૌરુષેય ઉપનિષદ જે ઉપનિષદો વેદ સંહિતાઓમાં પરિશિષ્ટરૂપે અથવા આરણ્યકોમાંથી મળી આવે છે, તે ઉપનિષદે અપૌરુષેય હોઈ મુખ્ય કહેવાય છે, તેને શ્રતિ પણ કહે છે જે ઉપર કહેવામાં આવેલું જ છે. હવે પૌરુષેય ઉપનિષદ સંબંધમાં થોડો વિચાર કરવાનો રહ્યો. પૌરુષેય શાસ્ત્રો કોને કહેવાં તે તે જેકે ઉપર જણાવેલું જ છે, તે પણ ટૂંકમાં એટલું સમજે કે સ્મૃતિ, પુરાણ તથા ઇતિહાસાદિ ગ્રંથના જે ભાગમાં કેવળ અધ્યાત્મજ્ઞાન અર્થાત તત્ત્વજ્ઞાનના જ વિચારો અથવા બોધ આવેલ હોય તેવા ભાગને ભગવદ્દવા કિવા પૌરુષેય ઉપનિષદો કહેવામાં આવે છે. જેમકે ભગવદ્ગીતા, અષ્ટાવક્રગીતા, રામગીતા, અવધૂતગીતા, સિદ્ધગીતા વગેરે ગ્રંથ વેદનાં વિધિવાકયોનું પ્રતિપાદન કરનારાં હોવાથી તે ભગવદ્દવા વા પૌરુષેય ઉપનિષદો કહેવાય છે, તથા કેટલાકમાં આમ કરવું, આમ નહિ કરવું ઇત્યાદિ વિધિ નિષેધાદિનો નિર્ણય તથા મતમતાંતરોનો વિચાર
Page #218
--------------------------------------------------------------------------
________________
ગીતાાહન ] કાની ઇચ્છાો વાણી ઉત્પન્ન થાય છે? ક્રાણુ ચક્ષુ ને શ્રોત્રને પ્રેરે છે ?
[ ce
કરેલા જોવામાં આવે છે, તે વેદનાં નિયમવાયે સમજવાં. જેમકે મનુ, યાજ્ઞવલ્કય, ગંગ, પરાશર ત્યાદિ રસ્મૃતિએ તથા ન્યાય, સાંખ્ય, વૈશેષિક વગેરે દતા. તે પૈકી કેટલાંકમાં તે મુખ્ય વિષય તત્ત્વજ્ઞાન સમજાવવાના ઉદ્દેશે પ્રસ`ગવશાત્ વિધિ અને નિયમ એમ અને વેદવાક્યાના વિચાર કરી ઉપદેશ આપેલા હોય છે. શ્રીમદ્ ભગવદ્ગીતા આ પ્રકારમાં આવી શકે છે. કારણ તેમાં મુખ્ય વિષય તત્ત્વજ્ઞાન હેાઈ તેની પુષ્ટિ અર્થ ત્રિગુણવશાત્ પડતા ભેદેા, વર્ણાશ્રમાદિ ધર્મો તથા અન્ય નીતિશાસ્ત્રાદિનું વિવેચન પણુ સાંખ્ય, ચેગ અને ભક્તિ શાસ્ત્રાનુસાર પ્રસંગવશાત્ આચાય પદ્ધતિએ* સમજાવવામાં આવેલું છે. તાત્પર્ય કે પુરાણુ કિવા તિહાસાદિના જે ભાગેામાં તત્ત્વજ્ઞાન વિષયની ચર્ચા થઇ હાય, એવા સંવાદરૂપ કિવા અન્ય કાઈપણ પ્રકારના ઉપદેશાત્મક ભાગને ગીતા અથવા પૌરુષેય ઉપનિષદ કહેવામાં આવે છે. તે ધેારણે આ ગીતા ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધની શરૂઆત થવાની અણી ઉપર અર્જુનને કહેલી છે. ભગવાને કહેલી હોવાથી એ ભગવદ્ગીતા એ નામથી પ્રસિદ્ધ છે.
કિરણાંશ ૩૩
ગીતા નામનું કારણ
સામાન્યતઃ એવા નિયમ છે કે, જે ઉપદેશક હોય તેણે આપેલા ખેાધને તેનું જ નામ આપવામાં આવે છે. તે ઉપદેશ જો પદ્યરૂપે હોય તે તેને ગીત એવા શબ્દથી સમેધવામાં આવે છે. ‘મૈં' એટલે ગાવુ. લેાકેામાં એટલે વ્યવહારમાં ‘ત' પ્રત્યયની સાથે ‘મૈં ' ધાતુ યુક્ત આ ગીત શબ્દ પ્રચલિત છે. વેદ અર્થાત્ શ્રુતિ શાસ્ત્રમાં તેને ગીથ કહેલ છે. તેમાંના મત્રોને શુદ્ધ અને ઊંચા સ્વર વડે ગાવું તે ઉદ્ગીથ કહેવાય અને તે ગાનારને ઉદ્ગાતા કહે છે. ગીથનેા અથ વાણી તથા ઉત્ એટલે પ્રાણ છે. કેમકે તેને આધારે જ મૂલાધારાદિ ચક્રોમાંથી શબ્દબ્રહ્નરૂપ વાણી પ્રકટ થવા પામેલી છે. આ વાણી તે મામ, તથા ઉદ્ગીય એ મહાપ્રાણુરૂપ છે. મહાપ્રાણને લીધે જ આ ચરાચરની સ્થિતિ બેવામાં આવે છે. તેણે જ આ બધું સ્થિર રાખ્યું છે. આ રીતે ઉત્ અને ગીથ મળીને ઉદ્ભોથ થાય છે. તે જ્યારે વાણી દ્વારા બહાર પ્રકટે છે ત્યારે તે ગીથા કહેવાય છે અને તેનું ઉચ્ચ સ્વરે ગાન કરનારને સામગાન કરનારા કહે છે. આમ શ્રુતિમાં મૂળ ગીથ શબ્દ હેાઈ તે જ્યારે ગાનરૂપ વાણુા દ્વારા પ્રત્યક્ષ બહાર પ્રકટે છે ત્યારે તેને ગીથા કહે છે અને તેને ઉચ્ચ સ્વરે ખેલવું તે ઉદ્ગીથ કહેવાય છે. (જુએ બૃહ॰ ૧-૩-૨૨, ૨૩ ). ગીથને જ પુરાણાદિ તંત્ર શાસ્ત્રામાં ગીત શબ્દ વડે સ»ાવેલું છે અને તે ઉપદેશ જ્યારે પર પરાથી લેાકેામાં પ્રકૃતિને પામે છે, ત્યારે તેને ‘ ગોતા ' એવું નામ અપાય છે. આ Àારણે જ અષ્ટાવક્રગીતા, રામગીતા, સિદ્દગીતા વગેરે ગીતામંથા પ્રચલિત છે. અર્થાત્ મહાભારતના ભીષ્મ પર્વના અધ્યાય ૨૫ થી ૪૨ સુધીમાં શ્રીકૃષ્ણુ ભગવાને અર્જુનને તત્ત્વને ઉપદેશ આપેલ હોવાથી તે કૃષ્ણુ ગીતા કહી શકાય, પરંતુ શ્રીકૃષ્ણનું નામ શ્રીભગવાન એ સત્તાથી જ પ્રચલિત àાવાથી આ ગીતા શ્રીમદ્ ભગવદ્ગીતા એ નામથી વ્યવહારમાં પ્રસિદ્ધ છે.
ભગવાય અથવા વાસુધા
જ્યારે આત્મજ્ઞાન સબંધના ઉપદેશ ગદ્યરૂપે બતાવવાના હોય છે ત્યારે તે ઉપદેશના નામની પછી વાસુધા એવા શબ્દ લગાડવામાં આવે છે. વાક્ એટલે વાણી અને સુધા એટલે અમૃત. આત્મજ્ઞાનથકી મનુષ્ય કાયમનું અમૃતત્ત્વ પ્રાપ્ત કરી શકે છે, આથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયેલી હાય તેવાએ અમૃતત્ત્વને પામેલા છે એમ શાસ્ત્રામાં કહેવામાં આવેલું છે. તેમની વાણી પણ અમૃતરૂપ જ કહેવાય છે. આત્માને અમૃત એવી સંજ્ઞા શાસ્ત્રામાં આપવામાં આવેલી છે. આપણે શ્રીભગવાનની એ અમૃત વાણીનું દહન કરી અત્રે તેને ગદ્યરૂપે બતાવવાના પ્રયત્ન કરેલા છે, એટલે તેને શ્રીકૃષ્ણ વાસુધા, શ્રીભગવદ્ વાસુધા વા શ્રી ભગવાય કિંવા
* સાંખ્ય, યોગ અને ભક્તિ એમ ત્રણ માર્ગના આશ્રયે તત્ત્વજ્ઞાન સમાવવામાં આવે છે, તે આચાર્ય પદ્ધતિ, હેવાય છે. આ પદ્ધતિનુ જ અવલંબન પુરાણુાદિમાં કરેલું' હાય છે,
Page #219
--------------------------------------------------------------------------
________________
૯૦ ].
છોત્ર મનો મનો ચરાવો ટુ વા–
[ ઉપાસનામણા કિર૦ ૩૪
દેહન ઇત્યાદિ નામ જ સાર્થક હોવાથી તેને ગીતાદહન એવું નામ આપવામાં આવ્યું છે. અસ્તુ. અત્યાર સુધીના વિવેચન ઉપરથી શ્રીમદ્ ભગવદ્ગીતાને ઉપનિષદ* શા માટે કહેવામાં આવે છે તેના કલ્પના જિજ્ઞાસુઓને આવી શકશે. શ્રીકૃષ્ણ ભગવાને તેમાં સર્વ શાસ્ત્રના સારનું દહન કરેલું છે. જેમ દૂધમાંથી માખણ કાઢવામાં આવે તેમ ભગવાને આ ગીતમાં સર્વ ઐતિ, મૃતિ આદિ શાસ્ત્રનો સાર આપેલ હોવાથી આ ગ્રંથને સર્વ શાસ્ત્રાના દોહનરૂપ તત્વાર્થદીપિકા કહે પણ અયોગ્ય ગણાશે નહિ.
ગીતા સંબંધી નિરર્થક પ્રશ્નપરંપરા શ્રીભગવદ્ગીતાના બહિરંગ તથા અંતરંગના સંબંધમાં આજ પર્યંત ઘણાઓ તરફથી એટલો બધે નિરર્થક ઊહાપોહ થયેલો જોવામાં આવે છે કે તે તરફ જે લક્ષ આપવા જઈએ તો મૂળ વિષયને કાયમને માટે તિલાંજલિ આપવી પડે તેમ છે. યુદ્ધ પહેલાં કિવા યુદ્ધ પછી આ ગીતા કહેવામાં આવતા તે તે કેવા પ્રકારની હેત? તે કામમાર્ગ, જ્ઞાનમાર્ગ, એગમાર્ગ, સાંખ્યમાર્ગ કે ભક્તિમાર્ગ ઉપર છે? વગેરે અનેક માનસિક તરગે ઉત્પન્ન કરી તેના ઉપર વિસ્તૃત વિવેચનો થયેલાં ઘણે ઠેકાણે જોવા માં આવે છે. સિવાય મહાભારતનું યુદ્ધ થયું હશે કે તે કેવળ એક કલ્પના જ હશે ? ઇત્યાદિ કપોલકપિત હજારો પ્રશ્નોત્તરો ઉતપન કરી લોકોને ગીતામાં સાચું તત્ત્વ શું છે, તે બતાવવાના કામમાં મદદરૂપ થવાને બદલે પરસ્પર આવા વિતંડાવાદ તથા મિથ્યા ખંડનમંડનાદિનું કાર્ય કરી પોતપોતાના મતને જ સત્ય મનાવવા માટે દુરાગ્રહ ચાલેલે સર્વત્ર જોવામાં આવે છે. આ રીતે લોકોને સરળ માર્ગ બતાવવાને બદલે ભ્રમમાં નાખી તેઓને અર્ધદગ્ધ જેવી હાલતમાં મૂકવાનું વિદ્વાનોને શું પ્રયોજન હંશે ?
યુદ્ધ પૂર્વે અને પછીની ગીતા ઉપર બતાવેલી નિરર્થક પ્રશ્નપરંપરા પિકી યુદ્ધ પહેલાં ફિવા પછીથી ગીતા કહેવામાં આવતા તે તે કેવા પ્રકારની હેત ? ઇત્યાદિ પ્રશ્નો તો અપ્રાસંગિક અને કપોલકલ્પિત હોવાથી તેનો વિચાર કરવા જેવો નથી. કારણ એ તો અજ્ઞાની રેમોને ભ્રમમાં નાખનાર એક પ્રકારનો ખોટો પ્રચાર છે. વળી તેમાંના કોની સંખ્યા સંબંધે પણ મિથ્યાવાદે ચાલુ છે. આના પ્રશ્નનું મહત્વે ૫ણું નથી. આપણે તે આપણી પાસે જે શાસ્ત્રના દેહનરૂ૫ ભગવદ્દગીતારૂપી અમૃત છે, તેને સાચો ઉદ્દેશ જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તેમાં જે આ ગીતા અર્જુનને બદલે કોઈ પશુ પક્ષીને કહી હતી તે? એવા પ્રશ્નો અપ્રસ્તુત અને મૂર્ખતારૂપ લેખાય. તેવી જ સ્થિતિ યુદ્ધ પછી અને પહેલાંની ગીતા, એવો કપોલકલ્પિત વિચાર કરનારાઓની જાણવી.
મહાભારતનું યુદ્ધ થયું હશે કે ? મહાભારતનું યુદ્ધ ખરેખર થયું હશે કે ? એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવે છે. જે મહાભારત ગ્રંથમાંથી આ શ્રીભગવદ્ગીતા મળે છે તે ઇતિહાસ ગ્રંથ છે, તે ઉપરના વિવેચન ઉપરથી સારી રીતે જાણી શકાશે. આ નવલકથા નહિ પણ ઈતિહાસગ્રંથ છે, એ હું ફરીથી કહીશ. તે વાત બુદ્ધિમાનના લક્ષામાં આવ્યા પછી અને જેઓ ચાલુ સમયે વ્યવહારમાં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક પ્રસંગોને સાચા માનતા હોય તેવાઓ માટે આ મહાભારતના ઐતિહાસિક પ્રસંગને માટે શંકાનું સ્થાન રહેશે નહિ. વળી તે લખનાર વ્યક્તિ પણું સામાન્ય ન હતી, તેને પણ વિચાર કરવો ઘટે છે. પૂર્વના ઈતિહાસ પ્રસંગોને માટે શંકા ઉઠાવી તેને જો ખોટા ઠેરવાશે તે પછી ચાલુ પ્રસંગોના ઇતિહાસની પણ ભવિષ્યકાળમાં આ પ્રમાણેની સ્થિતિ થશે, જેમકે વાલ સમયમાં કેઈ ઇતિહાસકાર લખે કે ઘોડા અને બળદ વગર આગગાડી હજારો માણસો અને હજારે મણ ધાન્યાદિ સામાન ઉપાડી એક ઘડીમાં દશ કેશના વેગથી ચાલતી હતી. આ લખાણ વાંચનારના કાળમાં
૦ આ શ્રીમદ્ ભગવદ્ગીતા એ ઉપનિષદ હૈવાથી તેમાં આવેલા કે, મંત્ર કહેવાય છે. તેથી તેનું મંત્ર બેલવાની પદ્ધતિ અનુસાર જ પઠન થવું જોઈએ. ઉદાત્ત, સ્વરિત ને અનુદાત્તાદિ સ્વરે સહિત અને હસ્વ દીર્વાદિભેદ યુક્ત શુદ્ધ અને સ્પષ્ટ રીતે પઠન થાય તે કેવળ પઠન માત્રથી જ તે ફળદાયી નીવડે છે; આથી ગીતામાં આવેલા તમામ મંત્રોને ઉપર નીચે (ઉદાત્તાનુદાત્ત) સ્વરે આપવામાં આવેલા છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] જે શ્રેત્રનું શ્રોત્ર, મનનું મન, વાણીની પણ વાણી છે;
[ ૯૧ સમજે કે આગગાડી ન હોય અને બળદ, ઘોડા વગેરે સાધનો જ ભાર વહેવામાં ઉપયોગ થતો હોય તે તેઓની દષ્ટિએ સાંપ્રત કાળમાં ચાલતો તમારાં સર્વ વ્યવહાર ખોટો જ ગણાશે, કારણ કે જે પાછલો ઇતિહાસ માટે આજે અમે ઠેરવીશું તે રિથતિ ભવિષ્યમાં અમારા કાર્યોની પણ થશે, તેનો વિચાર દીર્ધદષ્ટિવાળા બુદ્ધિમાને જ કરે ! સારાંશ, આમ ખોટી શંકાઓ તથા નિરર્થક વિચાર પરંપરાનું કંઈ પ્રયજન જણાતું નથી.
શું ગીતા એ નવલકથા છે કે રૂપક છે? કાળની ગતિ સાથે જગતમાં હંમેશાં સર્વત્ર પરિવર્તન થયા જ કરે છે. પાંચ દશ વર્ષ પૂર્વેની પરિસ્થિતિ સાથે આજની પરિસ્થિતિની તુલના કરશો તો જણાશે કે તેમાં પણ કેટલું બધું પરિવર્તન થવા પામેલું છે. તો પછી શમારે પાંચ હજાર વર્ષો પૂર્વેની રિથતિને આજના જગતની પરિસ્થિતિ સાથે સરખાવવાનો પ્રયત્ન કરનારાઓને ખરેખર અજ્ઞાનીઓ જ કહેવા પડશે, વળી જે કઈ આ પ્રસંગને નવલકથા અથવા રૂપક લેખતા હોય છે તે સમજી શકશે કે નવલકથા એ એક લેખકના મનની ક૯૫ના છે. તેવી ક૯૫નામાં પ્રત્યક્ષતાની અથવા અનુભવની ગંધ પણ હોતી નથી, તે તે રૂમ અથવા મનોરાજ્યની પેઠે નિરર્થક હોવાથી તે બદલ ઊહાપોહ કરવાનું પણ કંઈ પ્રયોજન રહેતું નથી. તેને માટે તે ફક્ત પોતપોતાની દૃષ્ટિએ તે વિચારો સારા અગર નઠારે છે એટલું માનીને જ દરેકે સંતોષ માનવો જોઈએ. જેમ દરેકને પોતપોતાના મને રાજ્યના હક કાયમ હેય છે તેમ આની પણ સ્થિતિ થાય. તેમાં કોઈ એકબીજા ઉપર ટીકા કિવા આક્ષેપ કરી ન શકે. કારણ મૂળમાં તે તે એક લેખકની કલ્પના અને તે ઉપર બીજી અનેક અટકળો કરવી, એ તો વખત ન જતો હોય તેવાઓને શેખચલ્લીના વિચાર જેવી કામગીરી ગણાય, કારણ કે તે થકી અનુભવરૂ૫ ફળની નિષ્પત્તિ થાય એ સંભવિત નથી. આવી રીતની શંકાઓ કરવી એ પોતાનું કાર્ય વિસરી જવા સમાન છે. તાત્પર્ય કે મહાભારત તે ઐતિહાસિકગ્રંથ હોઈ તેમાં ઉદ્ભવેલ પ્રસંગ પણ વ્યવહાર દષ્ટિએ યોગ્ય જ છે. આમાં શંકા જેવું કંઈ નથી.
ટીકાઓથી અભ્યાસકેમાં થયેલો ગભરાટ આ ભગવદ્દગીતામાં કર્મ, જ્ઞાન, યોગ, સાંખ્ય કે ભક્તિ ઇત્યાદિ માર્ગો પ્રતિપાદન કરેલા છે. તે ઉપર ટીકાકારોના વિચારો જોતાં ગીતાના અભ્યાસ તથા જિજ્ઞાસુઓને અભ્યાસમાં મદદરૂપ નીવડવાને બદલે ઊલટી તેઓને ગભરાટમાં મૂકી દે તેમ છે. તેમાં વળી અનુભવીઓના વિચારોમાંથી તસ્વાર્થ શોધન કરવાને બદલે બિનઅનુભવીઓ એટલે અનુભવ વગરના લૂખા તર્કવાદીઓ પિતાની સંશયનિવૃત્તિ થવાને બદલે સંશયરૂપ વમળમાં સપડાઈ સાથે સાથે ઇતરોને પણ તેમાં ડુબાડતા ગયા છે. વળી જેઓ કર્મ, વેગ, ભક્તિ, સાંખ્ય કિવા જ્ઞાન ઇત્યાદિ માગે ભિન્ન ભિન્ન છે એમ સમજે છે, તેઓને રવાનુભવ કેવા પ્રકારને હી, તેની કપનો તો તત્ત્વજ્ઞાનના અનુભવીએ જ જાણી શકે. કારણુ, અનુભવ વગરના લૂખા તકવાદીઓ દુરાગ્રહથી પોતપોતાને મત જ શ્રેષ્ઠ છે એમ પ્રતિપાદન કરવામાં મિથ્યા વિતંડાવાદ કરે છે, જે ખરેખર દયાને પાત્ર જ લેખાય. આપણે સરળ અને સયુક્તિક પદ્ધતિ દ્વારા વિચાર કરી દુરાગ્રહ રહિત થઈ ગીતામાંથી તત્ત્વદહન કરવું જોઈએ.
કિરણાંશ ૩૪
નિવૃત્તિ કે પ્રવૃત્તિ માર્ગ? શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ માટે પ્રોત્સાહન આપેલું છે અને તે માટે આત્મજ્ઞાનરૂપ સાધનને આશ્રય લીધો છે. બીજી બાજુ એ જ શ્રીકૃષ્ણ ભગવાને પરમ ભક્ત ઉદ્ધવને સંન્યાસધર્મને ઉપદેશ આપેલ છે (જુઓ ભાગવત સ્કંધ ૧૧). આ રીતે બંનેને જુદો જુદો ઉપદેશ આપવાનું શું કારણ? તેના સમર્થનમાં કદાચ એમ કહેવામાં આવે કે અર્જુન ક્ષાત્રતેજ સંપન્ન હેઈ યુદ્ધ માટે તૈયાર થઈ ઉભેલો ક્ષત્રિય હતા તથા ઉદ્ધવ પિતાના કૌટુંબિક પૈકીને યાદવ હતા તેથી તેમ કર્યું હશે, પરંતુ આ ઉત્તર કાંઈ
Page #221
--------------------------------------------------------------------------
________________
સ ૩
ગ0 ofસુપથ : |
[ ઉપાસનાકાણક રિ૦ ૩૫
યોગ્ય નથી. કારણ, ગીતાને સિદ્ધાંત કર્મ કરાવવાનો જ હોય તો શ્રીકૃષ્ણ ભગવાનનો ઉપદેશ ક્ષત્રિયોને કમં કરવા પ્રેરવા એ જ એક હોવો જોઈએ, તે પછી અર્જુનને ક્ષાત્રકર્મ કરવા માટે ગીતામાં જેમ ઉપદેશ આપેલ છે, તે પ્રમાણે ઉદ્ધવગીતામાં ઉદ્ધવને ઘેર રહીને નિવૃત્તિમાર્ગ એટલે તપ, બ્રહ્મકર્મ (વેદ પઠન, પાઠનાદિ ષટ કર્મો ) નો જ ઉપદેશ આપવો જોઈતો હતો, પરંતુ તેને તો સર્વનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરી શ્રીબદરીકાશ્રમ જવા જણાવ્યું છે. સિવાય શ્રીકૃષ્ણ ભગવાને અનુગીતામાં પણ અર્જુનને ઘણે ઠેકાણે ત્યાગને જ ઉપદેશ કરેલું જોવામાં આવે છે. વળી નિર્વાણના સંદેશામાં તે હવે કળિયુગ આવ્યો છે માટે તમે રાજપાટાદિ સર્વ છોડી હિમાલય તરફ ચાલ્યા જાઓ, એ સર્વ પાંડવોને ભગવાન શ્રીઅર્જુન સાથે જ સંદેશ પાઠવેલ છે. આ ભગવદ્ગીતા પછી અનુગીતા (અશ્વમેધપર્વ અ૦ ૪૩ ) નો બાધ પણ અર્જુનને કહેલ છે તથા નિર્વાણુ વખતનો સંદેશ પણ અજુન સાથે જ આપવામાં આવેલો છે. શાસ્ત્રોમાં કહેવામાં આવતાં કર્મોનું સાચું રહસ્ય નહિ જાણતાં પોતપોતાની આસુરી વૃત્તિ અનુસાર કર્મોની મનસ્વી વ્યાખ્યા ઠરાવનાર દુરાગ્રહી પંડિતે આવા પરસ્પર વિરુદ્ધ વિધાનોનો વિચાર કરે. તાત્પર્ય એ કે, ઉપદેશ તો કાળ અને દેશને અનુસરી એટલે સમયોચિત જિજ્ઞાસુઓની તૈયારીના ધોરણે જ પ્રસંગવશાત યોગ્ય યુક્તિ, પ્રયુક્તિ, ન્યાય, સિદ્ધાંત, દૃષ્ટાંત અને તર્કને આશ્રય કરીને આપવામાં આવે છે. વેદનો મૂળ સિદ્ધાંત અર્થાત્ મહાવાનો બોધ એટલે આત્માનું પરોક્ષજ્ઞાન જિજ્ઞાસુઓને થાય તેવા પ્રકારે ઉપદેશ આપવાની શાસ્ત્રની પ્રથા છે. ઉપદેશનું અંતિમ
એય તો જે થકી અત્યંત સુખ તથા શાંતિ સાથે થઈ શકે તેવા તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કરવું એ જ એક - હોય છે તે વાત તો શ્રીભગવદ્ગીતાના વિવેચન દ્વારા પણ સ્પષ્ટ થઈ શકે તેમ છે. જ્યાં સુધી તત્ત્વનું
અપરોક્ષ જ્ઞાન થયેલું હોતું નથી, ત્યાં સુધી અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ દ્વારા જિજ્ઞાસુઓને માટે અપૌરુષેય એવા વેદાદિના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરવામાં આવે છે આ રીતે અપરોક્ષ જ્ઞાન થતાં સુધી ક્રમ ચાલુ હોય છે.
યુદ્ધનીતિ માટે આત્મજ્ઞાન કેમ? શ્રીભગવાનને ઉદ્દેશ શ્રીઅને પાસે કર્મ કરાવવાનો જ હતો, એમ માનવામાં આવે તે પણ એક શંકા ઉઠે છે કે અત્રે કર્મ તે યુદ્ધનું હતું, એટલે તેને યુદ્ધ કેમ કરવું, કયા શસ્ત્રને કયારે ઉપયોગ કરો વગેરે યુદ્ધનીતિનો જ બોધ આપવો જોઈતો હતો. તે સંબંધમાં તો આખી ગીતામાં નામનિશાન પણ મળતું નથી. તેને આવા કટોકટીના પ્રસંગે આત્મજ્ઞાન આપવાની શી જરૂર ? હું યુદ્ધ નહિ કરું. ત્રિલોકનું રાજ્ય મળે તે પણ મારો શોક મટાડે એવો આ ત્રિલોકમાં કોણ હશે. હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું વગેરે કહી અજુને શરણાગતિ લઈ મૌન ધારણ કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને તો સાંખ્ય કિવા શાન, કર્મ વા યોગનિદા અને ભક્તિ વગેરે શાસ્ત્રયુક્તિનો આશ્રય લઈ આત્માનું સ્વરૂપ તથા તે જાણનારાઓનું રહસ્ય તેમ જ તે સંબંધે કરવાને અભ્યાસક્રમ ઇત્યાદિ કહી, આત્મા મરતો નથી, જન્મતો નથી, આત્મજ્ઞાનીએ આવા પ્રકારના નિશ્ચયવાળા હોય છે, માટે તેવા આત્મનિશ્ચય વડે તું યુદ્ધ કર, એમ ઠેકઠેકાણે કહેવામાં આવેલું છે. તેને શો અર્થ સમજવો? યુદ્ધનીતિ, રાજનીતિ, વ્યવહારનીતિ, કુટિલનીતિ વગેરેને આશ્રય લઈને તું યુદ્ધ કર, એમ કહેવામાં આવ્યું હોત તો કર્મવાદી મીમાંસકાનું કથન નિ:શંક માન્ય કરવું પડત, પરંતુ અને તે તેની નીતિને બદલે આત્માનું પરક્ષજ્ઞાન તથા જીવન્મુક્તિ સંબંધમાં જ સ્થળે સ્થળે વર્ણન જોવામાં આવે છે. વાસ! શ્રીકૃષ્ણ ભગવાન અને શ્રી અને લાંબા સમય સુધી હંમેશ સાથે જ રહેતા હતા, છતાં ઇતર કોઈ સમયે તેને આત્મજ્ઞાન આપવાનું બન્યું નહિ અને આવા કટોકટીના સમયે કયાંથી સૂઝયું? સારાંશ એ છે કે, અર્જુન પિતાને એટલે “હું” ને શરીરધારી સમજતો હતો તે ભૂલ ભરેલું હતું. શ્રીકૃષ્ણ ભગવાને તેની આ ભૂલ, મેકે (તક) જોઈ અણી ઉપર સુધારી, તું અર્જુન એટલે શરીરધારી નહિ પણ આમા છે (તરમસિ), તેમ જ હું પોતે અને આ બધું પણ આત્મા છે, એવું તેને ભાન કરાવી આપ્યું. આ રીતે જ્યારે તેને પોતાના, ભગવાનના અને જગતાદિના ખરા સ્વરૂપનું ભાન થયું ત્યારે જ તેનો મેહ નષ્ટ થઈ તે યુદ્ધ માટે પુનઃ પ્રવૃત્ત થયો. ઉદ્દેશ એ કે, હું કાણુ, મારું એટલે હું નું ખરું સ્વરૂપ શું છે, ઈત્યાદિ વિચારધારા
Page #222
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તે પ્રાણનો પણ પ્રાણ ને ચક્ષુનું પણ ચક્ષુ છે.
[ ૯૩ આત્માને સાક્ષાત્કાર થયા પછી જ જીવ કૃતકૃત્ય અને જ્ઞાતય થઈ જીવન્મુક્ત સ્થિતિને પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે જીવન્મુક્ત સ્થિતિની પ્રાપ્તિ થતાં સુધી તેની દઢતા થવા માટે જે કમ અથવા માગે છે, જેને ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં વેગ -એવા નામથી સંબોધેલ છે, તેના આશ્રયની સાધકને જરૂર હોય છે. એટલે પ્રાપ્તવ્ય યેય જે સુખશાંતિ અથવા જીવન્મુક્તિ તે પ્રાપ્ત થતાં સુધી, આ સર્વ દ્રષ્ટા, દર્શન અને દય; જ્ઞાતા, જ્ઞાન અને ય; કત, કરણ અને કાર્યો વગેરે ત્રિપુટી તથા તે સેવના સાક્ષી આ બધું આમરૂપ જ છે, એવા પ્રકારે નિત્યપ્રતિ જે અભ્યાસનો માર્ગ તેને યોગ એ સંજ્ઞા શાસ્ત્રોમાં આપેલી હોઈ શ્રીભગવદ્ગીતામાં પણ તેને જ અવલંબન કરેલું છે. અર્થાત આત્માના અપરોક્ષજ્ઞાનરૂ૫ બેયની પ્રાપ્તિ થતાં સુધીનો જે પ્રયત્ન, માર્ગ વા અભ્યાસક્રમ તેને યોગ કહે છે. આ રીતના નિશ્ચયાત્મક યોગ વડે આત્મસ્વરૂપમાં સ્થિરતા થઈ ત્યારે જ અર્જુનને મેહ નષ્ટ થયો. એટલે આમાં ભક્તિ, જ્ઞાન, કિવા કર્મોદિ સાંપ્રદાયિક અથવા પ્રચારાત્મક ઝઘડાઓ વધારનારા યોગનો સંબંધ નથી, પરંતુ આત્મરવરૂપની પ્રાપ્તિ કરાવી આપવી એ જ ગીતાનું અંતિમ ધ્યેય હેવાનું સ્પષ્ટ થાય છે અને તે થેયને સમજાવવાને માટે ભગવાને શાસ્ત્રમાન્ય એવી આચાર્યપદ્ધતિનું અવલંબન કરેલું છે.
| ગીતામાં કર્મગ કે પ્રારબ્ધવાદ? ગીતા અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને માટે જ કહેવામાં આવેલી છે એમ કહેનારાઓ અ૦ ૧૮ લેક ૫૯ થી ૬૧ તથા અ. ૧૧ શ્લોક ૩૨ થી ૩૪ તરફ લક્ષ આપે. તેમાં તે પ્રારબ્ધવાદની નિશ્ચિતતા બતાવેલી છે. મિથ્યા અહંકારનો આશ્રય કરીને જે તે હું યુદ્ધ નહિ કરું એમ માનતા હોય તે તારું તેમ માનવું તદ્દન નિરર્થક છે. જો કે તું મોહ વડે યુદ્ધ કરવા ઇચ્છતો નહિ હશે, તે પણ પરવશ થઈને તારો સ્વભાવ જ તારી પાસે યુદ્ધ કરાવશે. કારણ જેમ કેઈ મનુષ્ય યંત્ર ઉપર ગોઠવેલી લાકડાની પૂતળીઓને નચાવે તેમ ઈશ્વર સર્વ ભૂતના હદયમાં રિથત રહી તેઓને નચાવી રહ્યો છે. આ વિવેચન શું સૂચવે છે? આમાં તે નિયતિ કિવા પ્રારબ્ધવાદની તદ્દન સ્પષ્ટતા કરેલી છે. તેથી અજુન યુદ્ધ કરવાનું છોડીને ભાગી જશે અને તેથી તેને યુદ્ધ કરવા લગાડ જ જોઈએ, એવી સહેજ પણ ભગવાનને ચિંતા હોય એમ દેખાતું નથી. ઊલટું તેઓને તે પાકી ખાતરી જ હતી કે આ તો આને સ્મશાનવૈરાગ્ય ઊપજેલ છે. નિયતિના નિયમાનુસાર તે યુદ્ધ કરવાનો જ છે, પરંતુ તેને મોહ ઊપજેલો હતો તેથી તે મેહની નિવૃત્તિને અર્થે આત્મજ્ઞાન આપી આવેલી સંધિને યોગ્ય ઉપયોગ કરી લીધો છે. આ રીતે ભગવાનની આય” લીલાના એકંદર પ્રસંગેનો વિચાર કરતાં ભગવાનનું ધ્યેય કેવળ એક ભગવદ્ગીતાના પ્રસંગ ઉપરથી પ્રવૃત્તિનું હતું અથવા ઉદ્ધવગીતા ઉપરથી નિવૃત્તિનું હતું અથવા તેમના આયુષ્યના જુદાજુદા પ્રસંગમાં તેમનું ધ્યેય જુદું જુદુ હતું એમ ઠેરવવું વધુ પડતું ગણાશે. પરંતુ અધિકાર તથા પ્રસંગે વિશાત ભિન્ન ભિન્ન જિજ્ઞાસુઓને જેવી તેમની તયારી અને યોગ્યતાનો વિચાર કરી પ્રત્યાદિ શાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણેની કોઈ પણ વ્યક્તિને આશ્રય કરી તદનુસાર તત્ત્વબોધ જોઈ એ એ જે શાઅનિયમ છે તે નિયમનું પાલન જ તેમાં થયેલું જોવામાં આવે છે.
કિરણશ ૩૫
આત્મજ્ઞાન પ્રાપ્તિને અનુકૂળ પ્રસંગ આત્મજ્ઞાનને બોધ આપવાને માટે પ્રસંગ પણ અનુકુળ હોવો જોઈએ, જયાં સુધી મનુષ્ય વ્યવહારમાં મિથ્યા અહંકાર ધારણ કરીને કાર્યો કરે છે, ત્યાં સુધી તેને માટે આત્મજ્ઞાનને ઉપદેશ નિરર્થક નીવડે છે. તે તેને કદાપિ ગળે ઊતરતો નથી, પરંતુ પ્રત્યેક મનુષ્યને પોતાના જીવનવ્યવહાર દરમિયાનમાં આયુષ્યમાં કેટલાક એવા પ્રસંગે આવે છે કે જ્યાં તેને અહંકાર ઊતરી તેટલા સમયને માટે તે તે તદ્દન નિર્ગવ, દીન અને ગરીબ થઈ શોકસાગરમાં ડૂબી જઈને કરગરી પડે છે. આવે વખતે તેના મેહની નિવૃત્તિને માટે આત્મજ્ઞાન વગર બીજું કોઈ પણ સાધન હોતું નથી. અજુનના જીવનમાં આ પ્રસંગ તેવા પ્રકારનો જ હતો. તેની સ્થિતિ તેવા પ્રકારની અત્યંત દીન થઈ ગઈ હતી. તે સમર્થ અને શરીર હો હતા, જગતમાં તેના જેવો
Page #223
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
ભતિરા વીર: પ્રસ્થામાજાવતા મરિન I ક્રેન. [ ઉપાસનાકાપડ રિ૦ ૩૫ બીજે કઈ યોદ્ધો નહતો. તે અજોડ હતો. આમ પરાક્રમી અને હાથી જેવો મન્મત્ત યોદ્ધો રણક્ષેત્ર ઉપર કુટુંબીઓને જોતાં જ હાથમાંથી ધનુષ્ય બાણ નાખી દઈ એકદમ દીન જેવો થઈ કરગરી પડે, તદ્દન ગર્વ ગલિત થઈ સર્વ ભાવ વડે ભગવાનને શરણે જાય, આ પ્રસંગ કંઈ તેને માટે જેવો તેવો ગણાય નહિ (જુઓ ભગવદગીતા અ ૨ શ્લોક ૭, ૮). તેથી શ્રીકૃષ્ણ ભગવાને તેના મેહની નિવૃત્તિને અર્થે સમાચિત આત્માનો ઉપદેશ આપી તેને પિતાના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી આપેલી છે.
વ્યવહારમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના સ્વાભાવિક પ્રસંગે પ્રત્યેક મનુષ્યને વ્યવહારમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો આયુષ્યમાં ઘણી વખત આવે છે, પરંતુ તે પ્રસંગો થકી લોકે અજ્ઞાત હોવાથી તે જાણી શકતા નથી. જે મનુષ્ય બુદ્ધિશાળી અને વિચારશીલ હોય તથા ઈશ્વરની કૃપાથી તેને કોઈ યોગ્ય શાસ્તા મળી જાય તો જ આવેલા પ્રસંગોને સદુપયોગ થઈ તે પોતે કલકત્ય બની જાય છે. નહિ તો પ્રસંગે આવ્યા છતાં પણ તે બધા નિરર્થક નીવડે છે. જેમ ધરમાં ખજાને દાટેલે હોવા છતાં માહિતીના અભાવે તે તદ્દન નિપગી હેય છે તેમ આત્મજ્ઞાન કિવા નિર્વિકલ્પ સમાધિના પ્રસંગો આયુષ્યમાં નિત્યપ્રતિ આવતા હોવા છતાં પણ મેહને લીધે અજ્ઞાનનું પડળ પ્રસરવાથી તે નિરુપયોગી નીવડે છે. વ્યવહારમાં આવા પ્રસંગે અજ્ઞાત અવસ્થામાં ક્યાં કયાં આવે છે તે આગળ પ્રસંગવશાત કહ્યું છે, છતાં તેનો અત્રે સંક્ષેપમાં વિચાર કરીશું : (૧) મનમાં કોઈ પણું પ્રકારની ક૯૫ના કિવા ભય હોતો નથી, તદ્દન આનંદપૂર્વક નિર્ભયતાથી રસ્તે ચાલ્યો જાય છે, તેવે વખતે અકસ્માત કાળ સમાન ભયંકર એ વિકરાળ વાઘ જો તેની નજરે પડે તે વખતે તેને જોતાંની સાથે જ ક્ષણ માત્રને માટે તે તેના ચિત્તની તદ્દન તિબ્ધ એવી સ્થિતિ હોય છે, તે; કિવા (૨) ઘણા વખતથી કઈ વસ્તુપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા થયેલી હોય અને તે મળવી અતિ મુશ્કેલ છે એમ મન વડે નિશ્ચિત માની લીધું હોય, છતાં તે અકસ્માત મળી આવે તે વખતે અથવા (૩) કાઈ અણમોલ વસ્તુ મળવાની અણી ઉપર હોય અને તે ન મળે તેવે વખતે પણ કિચિત સમયને માટે, અથવા (૪) ઘણી જ પ્રિય સ્ત્રીના પ્રથમ વારના મિલન વખતે તેને આલિંગન આપવામાં આવે છે તે સમયે, અથવા (૫) અત્યંત પ્રિય એવા જુવાન પુત્ર કે જે આખો ઘરસંસાર ચલાવતો હોય, તદ્દન નિરોગી તથા શરીરે મજબૂત હોય, તે અકસ્માત મરી ગયાની ખબર પડે તેવે વખતે પણ ક્ષણ માત્રને માટે નિશ્ચલ સ્થિતિ હોય છે; તે ક્ષણ માત્ર સમય આત્મસ્વરૂપદર્શન કિવા નિર્વિકલ્પ સમાધિનો જ હોય છે. (૬) આ સિવાય જાગ્રત, સ્વમ અને સુપ્તિ એ ત્રણે અવસ્થાની સંધિ સમયે, (૭) ધણી સૂક્ષ્મ નજર કરીને ઘણે દૂરની વત જોવાની હોય ત્યારે મને ઘાસ ઉ૫ર ચાલતી ઈયળની માફક દૂર સુધી ફેલાય છે તે વખતે, (૮). અંતઃકરણમાંથી સંક૯૫ ઉત્પન્ન થતાં પૂર્વે તેમ જ એક સંક૯૫ને વિલય થઈ બીજો સંકલ્પ ઉત્પન્ન થાય તે બંનેની વચ્ચેની સંધના સમયે અથવા (૯) અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થવું તથા પદાર્થ સુધી પહોંચવું તે બેની વચ્ચેની સંધિ અવસ્થામાં, તેમ જ (૧૦) કેઈ કાર્ય તદ્દન થવાની અણી ઉપર હોય અને અકસ્માત તે નહિ કરવાને મોહ કેઈ કારણથી ઉત્પન્ન થાય તે પ્રસંગે બાહ્ય કિવા આંતર કાંઈ પણ ભાસમાન થતું નથી, તેમ નિદ્રાની અવસ્થા પણ હતી નથી; તેવા પ્રસંગોએ ક્ષણ માત્રને માટે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ સ્વાભાવિક રીતે જ આત્મદર્શન થતું રહે છે છતાં પણ તે જ્ઞાનના અભાવે નિરર્થક નીવડે છે, પરંતુ તેને વખતે તેને જે કાઈ યોગ્ય શાસ્તા મળે અને તીવ્ર જિજ્ઞાસા એટલે તે પદ પ્રાપ્તિની તીવ્ર ઉકંઠા હોય તો તે તેના જ્ઞાનચક્ષને ખુલ્લાં કરી આપે છે. અર્જુનને માટે આ પ્રસંગ એવા પ્રકારની કટોકટીનો જ હતો. સામસામાં બંને પક્ષના યોદ્ધાઓ એકબીજા ઉપર તૂટી પડવાની તૈયારી હતી, તેવા અણુના પ્રસંગ ઉપર અજુને સામો મારો ચલાવવાને બદલે હાથમાંથી ધનુષ્ય બાણું નાંખી દઈ દીનતા ધારણ કરવી, એવા બે પરસ્પર વિરોધી
કી સાથે અને એક વખતે આવો કે આયુષ્યમાં કવચિત જ આવે છે, તેથી ભગવાને આવેલી આ સંધિનો મોકાન) સદપયોગ કરી અર્જુનને તું પોતે શરીર નહિ પણ આત્મા જ છે એવું ભાન કરાવી તેને મોહ નષ્ટ કર્યો છે, કેમકે આત્મજ્ઞાન વડે જ મોહ નષ્ટ થઈ શકે છે.
- - . -
* કામના નાના નાક
- - ' +
Page #224
--------------------------------------------------------------------------
________________
ગીતારહત ] તેથી દેહભાવ છોડીને ધીર પુરુષ એ આત્મ૨૫ અમૃતત્વને પામે છે. [ ૯૫
સુખ, દુ:ખ અને મોહરૂપ કર્મફળ કર્મનું ફળ સુખ, દુઃખ અને મોહ એમ ત્રણ પ્રકારે અનુભવમાં આવે છે, કિવા પ્રત્યેક પ્રાણી માત્ર મોહને વશ થઈ નાના પ્રકારનાં કર્મો કરવા પ્રેરાય છે અને તેનું ફળ સુખદુઃખાદિરૂપે તે અનુભવે છે. મોહ નિવૃત્ત થતાં સુધી તેને આ કામ ચાલુ જ હોય છે. મેહ અજ્ઞાનને લીધે થાય છે. અજ્ઞાનની નિવૃત્તિને અર્થે આત્મજ્ઞાન વગર બીજું એક પણ સાધન નથી. અર્જુન મોહને વિવશ થઈ દીનપણાને પામ્યો હતો. તેને યુદ્ધનીતિની માહિતી ન હતી અથવા તો યુદ્ધ કરવાની તેની ઈચ્છા ન હતી એમ પણ ન હતું. તેનું કહેવું તે ફક્ત એટલું જ હતું કે, આ બધા ગુરુ, આચાર્યો, પિતામહાદિક તથા ભ્રાતૃર્ગો વગેરે કુટુંબીજને, તેમજ પૂજ્યની સાથે હું યુદ્ધ શી રીતે કરું? અર્થાત તેમની જગાએ બીજા કેઈ છે તો તે યુદ્ધ કરવાને અવશ્ય તૈયાર હતા, તે વાત સિદ્ધ થાય છે. તદ્દન અને પ્રસંગે તેને આવો વિચાર ઉત્પન્ન થયો એમાં મેહ વગર બીજું કંઈ પણ ન હતું, કેમકે ઘણા દિવસોથી યુદ્ધની તૈયારી ચાલુ હતી અને તે પણ કાંઈ તેનાથી છૂપી રીતે થઈ ન હતી, એટલે તેને તેની પૂર્ણ માહિતી તે હતી જ; એટલું જ નહિ પરંતુ આ યુદ્ધ કરવાનો નિશ્ચય તો અજુનની સંમતિથી જ કરવામાં આવેલો હતે. વળી ધૃષ્ટદ્યુમ્ર સેનાપતિ અને અર્જુન સરસેનાધિપતિ હતો (જુઓ મહા ઉદ્યોગપર્વ). સારાંશ, મોહની નિવૃત્તિને માટે આત્મજ્ઞાન વગર બીજો કોઈ ઉપાય જ ન હોવાથી અનની ઈચ્છા હો યા લે છે પરંતુ તેને આત્મજ્ઞાન આપવાની ભગવાનને ફરજ પડી; તેથી તેમાં કેવળ આત્મજ્ઞાન એ જ એક વિષય નહિ પરંતુ તેની શંકાઓ તથા બુદ્ધિને વિચાર કરી આચાર્યપદ્ધતિ અનુસાર સાંખ્ય, યોગ અને ભક્તિ એ ત્રણે યુક્તિઓની સ્પષ્ટતા કરી સર્વ માર્ગોનું એકત્વ પ્રતિપાદન કરવામાં આવેલું છે. આ શ્રીમદ્દ ભગવદ્દગીતાની પરંપરા નીચે પ્રમાણેની છે:
શ્રીમદ્દ ભગવદ્દગીતાની પરંપરા મહાભારતના યુદ્ધને આરંભ થવાની અગાઉ શ્રીમદ્ વેદવ્યાસાચા વૃતરાષ્ટ્રની પાસે જઈ તેને એમ કહ્યું કે, “જો તારી યુદ્ધ જોવાની ઇચ્છા હોય તે હું તને દિવ્ય દૃષ્ટિ આપું.” પરંતુ આખી જિંદગી અંધાપામાં વિતાડી હોવાથી હવે પિતાના જ કુળનો પરસ્પર થતે સંહાર જેવાને પોતે ઇચ્છતો નથી, પરંતુ યુદ્ધની સર્વ હકીકત બેઠાં બેઠાં અત્રે જ જાણવા મળે તેવી ઈચછા તે દર્શાવી તે ઉપરથી શ્રીમદ્ વેદવ્યાસે સંજય નામના સૂતને બેઠેલી બેઠકે જ યુદ્ધનું સર્વ જ્ઞાન પ્રત્યક્ષ થાય એવી દિવ્ય દૃષ્ટિ આપી. આ રીતે સંજયને ગુરુકપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય દૃષ્ટિને લીધે તેની બુદ્ધિ અત્યંત નિર્મલ થવાથી તેને વિજ્ઞાન દષ્ટિની પ્રાપ્તિ થયેલી હતી. આથી બેઠેલી બેઠકે ગમે તેટલું દૂરનું શ્રવણ કરવાની શક્તિ; સામાન મનમાં શું ચાલી રહ્યું છે તેનું નાનઃ ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન; પાછળનું જે ભૂલી જવાયું હોય તે સર્વાનું સ્મરણુજ્ઞાન; આકાશમાં 5: મન કરવાની ગતિ અને યુદ્ધભૂમિમાં સંગ્રામ ચાલતી વખતે પણ ગમે ત્યાં વિહાર કરવા છતાં કોઈ પણ
મારા બાધા ન કરી શકે એવી રીતની શસ્ત્રની અસંગતા ઇત્યાદિ શક્તિ પ્રાપ્ત થયેલી હતી અને તે આધારે જ તેણે અથથી ઇતિપર્યંત તમામ હકીકત ધૃતરાષ્ટ્રને કહેવી એવી વ્યવસ્થા કરીને શ્રી વ્યાસાચાર્યજી પોતે સ્વસ્થાને ચાલ્યા ગયા (જુઓ મહાભારત ભીમપર્વ અ૦ ૨). આ વ્યવસ્થા અનુસાર યુદ્ધમાં દુર્યોધન પક્ષના પ્રથમ યેહા શ્રીભીષ્માચાર્યો જ્યારે પડ્યો ત્યારે તે હકીકત ધૃતરાષ્ટ્રને કહેતા માટે સંજયે તેમની પાસે ગયો અને શ્રીભીષ્મ પદ્માનું જણાવ્યું. તે સાંભળી પ્રથમ તે તેણે શક પ્રદર્શિત કર્યો અને યુદ્ધની અત્યાર સુધી બનેલી સર્વે હકીકત કહેવા માટે સંજયને પ્રશ્ન કર્યો. તેના પ્રશ્ન ઉપરથી સંજયે પ્રથમ બંને પક્ષના સન્યનું વર્ણન કર્યું, બાદ અર્જુનને મોહ ઉપન્ન થવાથી તેની નિવૃત્તિને અર્થે શ્રીકૃષ્ણ ભગવાને કહેલ શ્રીમદ્દ ભગવદગીતાનો ઉપદેશ કહેવાની શરૂઆત કરેલી છે. શ્રી વ્યાસાચાર્ય પોતે દિવ્ય દૃષ્ટિવાળા હોવાથી તેમ જ દરેક મહાયુગના દ્વાપરયુગને અંતે આ મહાભારતનો ઇતિહાસ તથા વેદના વિભાગની રચના કરવાનું કાર્ય નિયતિનિયમાનુસાર તેમનું જ હોવાથી તેમણે પણ આ બધી હકીકત દિવ્યદષ્ટિના બળે જાણી લઈને પિતાના શિષ્યોને સંભળાવી. તે પછી એક શિષ્ય પરંપરા દ્વારા શ્રીવૈશંપાયન પાસેથી શ્રી જનમેજય રાજાએ
Page #225
--------------------------------------------------------------------------
________________
૯૬ ].
તત્ર પુરસ્કૃતિ જ પાળજીત નો મનો જ વિવો – [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૬ એ સર્વ હકીક્ત સાંભળી અને સૌતિએ (સૂત) એ જ વાત યાના સત્ર પ્રસંગે નિમિષારણ્યમાં વસતા શૌનકાદિ ઋષિઓને કહી. મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય ૨૫ થી ૪૨ સુધીમાં આ ગીતા સમાયેલી છે. આ રીતે તમેએ શ્રીભગવદગીતાની પરંપરા જાણી, માટે હું તેને નિમિત્તરૂપ બનાવી સર્વ શાસ્ત્રોનું દોહન કરી તમને હવે સિદ્ધાંતવિષય કહું છુંતે સમજવા માટે વૃક્ષ બની સારી માહિતી હોવી જોઈએ તેથી પ્રથમ તેને વિચાર કરી ત્યારબાદ આપણે સિદ્ધાંતકાંડ એટલે શ્રીભગવદ્દગીતાને આરંભ તરફ વળીશું.
વૃક્ષ આપવાનું પ્રયોજન આજકાલ શાસ્ત્રના સંબંધમાં અર્થઅનર્થોના ઝઘડાઓ જ સર્વત્ર ચાલેલા જોવામાં આવે છે, તે અનર્થોમાંથી બચવામાં કિચિત અંશે પણ મદદરૂપ થાય તેમ જ વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનનો આશય સારી રીતે સમજી શકાય એટલું જ નહિ પરંતુ ખાસ કરીને પુરાણુદિ ગ્રંથો પૈકી લોકપ્રિય એવા શ્રીમદ ભાગવતનું પઠન પાઠન કરનારાઓ તેમાંનો અર્થ સારી રીતે સમજવા શક્તિમાન બને અને શાસ્ત્રોના અર્થો સંબંધે ચાલતા મિયા વિતંડાવાદનો નિરાસ થવા ઉપયોગી નીવડે એવી દૃષ્ટિનો આશ્રય કરીને આ વૃક્ષ તૈયાર કરવામાં આવેલું છે. સામાન્યતઃ આજકાલ શાસ્ત્રાભ્યાસની પ્રાચીન પ્રથાએ મંદતા પકડી છે. જેથી લોકો પ્રયત્ન કરવા છતાં શાસ્ત્રમાંના પારિભાષિક શબ્દો તેમ જ સંજ્ઞાઓ સમજવાને અસમર્થ નીવડે છે, કેમકે એક જ તવ યા વર માટે શાસ્ત્રકારોએ અનેક યુક્તિઓનો આશ્રય લીધેલ હેઈદરેક યુક્તિઓમાં તેને ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ આપવામાં આવેલી છે. આથી અભ્યાસકો ગભરાટમાં પડી જાય છે. તેઓને આ સંશયરૂ૫ વમળમાંથી મુક્ત કરવાને માટે મદદરૂપ થઈ શકે એવી રીતે એ જુદા જુદા પારિભાષિક શબ્દો અગર સંજ્ઞાઓને એક જ સ્થળે લોકે સ્પષ્ટ રીતે સમજી શકે એ પ્રમાણે સંગ્રહ કરવાની આવશ્યકતા છે. સિવાય લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ શાસ્ત્રના અનર્થો કરી તે માર્ગે પિતાની ઉપજીવિકા ચલાવનારા વર્ગના પાશમાંથી છૂટી જિજ્ઞાસુઓને સાચે માર્ગે વાળવાની પણ અત્યાવશ્યકતા છે. એ કાર્ય આ વૃક્ષ દ્વારા અપાંશે પણ સાથે થશે. એમાં શંકા નથી. જેઓ આ વૃક્ષનો સારી રીતે અભ્યાસ કરશે તેઓને તમામ શાસ્ત્ર અને શાસ્ત્રકારોની એકવાક્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવશે. અને તેને લીધે તમામ સંશયમાંથી નિવૃત્તિ થઈ તે નિસંશય આત્મપ્રાપ્તિ કરી શકશે. આ દુષ્ટએ આ વૃક્ષ અને આપવામાં આવ્યું છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
S
ગીતોહન ] ચક્ષુ, વાણી કે મનથી તે (આત્મતત્ત્વ) જાણી શકાતું નથી- [૯૭
કિરણાંશ ૩૬ શ્રીકૃષ્ણાત્મજ વાસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા પ્રકાશન ૬ ગીતા, પુસણ, વેલ, વેદાંગ, ઉપનિષદાદિ સર્વશાસ્ત્રવિજ્ઞાનરહસ્ય સારસંપ્રહરૂપ “ગીતાદેહન વા તત્વાર્થદીપિકામાં
આપવામાં આવેલું વૃક્ષ ,
वृक्ष अ આ પદ અનુભવગમ્ય છે. – ૩૦ પરમ, પરમાત્મા, પરબ્રહ્મ ઇત્યાદિ.
( વિરાટ પુરુષનું પરસ્વરૂપ વા પરા પ્રકૃતિ) આ પદ તત્ત્વાર્થદર્શક છે. – (૧) તત, સત, આત્મા, બ્રહ્મ, ચૈતન્ય વગેરે.
દૂત' (૨) શુદ્ધ હું સાક્ષી, ઈશ્વર, પુરુષ, 1 / વિરાટ પુરુષ ઇત્યાદિ (આ પદ
* લક્ષ્યાર્થ દર્શક છે.)
)
तस्वम
(૨
ઈશ્વર વા કાળશક્તિ
'
__
( વિરાટ પુરુષનું અપર સ્વરૂપ વા અપરા પ્રકૃતિ)
(૩)
આ પદ વાગ્યાથદર્શક છે. વિરાટ પુરુષને કારણદેહ |
ગજ () શુદ્ધ હુંનું હું એવું પ્રથમનું પ્રતિબિંબ
માયા, પ્રકૃતિ, અવિદ્યા ઇત્યાદિ
(૩)
સર્વ
રજ
તમ
જ્ઞાનશક્તિ (મન શક્તિ )
ક્રિયા વા સ્પંદશક્તિ
દ્રવ્યશક્તિ
( નાયક (હું નથી). અવ્યક્ત, પ્રધાન વગેરે.
(૨)
(મન શક્તિ સહિત)
જ્ઞાનશક્તિ
(સ્પંદશક્તિ વા દ્રવ્યશક્તિ સહિત)
ક્રિયાશક્તિ
(૫) અર્ધનારીનટેશ્વર, પ્રકૃતિ-પુરુષ, શિવ-શક્તિ ઈત્યાદિ. વિરાટ પુરુષને સૂક્ષ્મદેહ – (૬) મહાપ્રાણ, મમભાવ ઇત્યાદિ (વિરાટ પુરુષનો પ્રાણ),
Page #227
--------------------------------------------------------------------------
________________
જ વિશાનીમો થતોષ્યા
–
[ ઉપાસનાકા કિર૦ ૩૬
માકૃત પ્રથમ સહિ
.... (૭) મહત્તત્ત્વ, (વિરાટ પુરુષનું અંતઃકરણ).
પ્રાકૃત બીજી સહિ......... (૮) અહંકાર, દેવતા ૮ (વિરાટ પુરૂષને અહંકાર).
વિકાર (7)
તેજસ (રજ)
તામસ (તમ)
પ્રાકૃત પાંચમી સૃષ્ટિ
પ્રાકૃત ચોથી સુષ્ટિ
પ્રાકૃત ત્રીજી સૃષ્ટિ
(૪).
કર્તા-અધિદેવ
કારણુ-અધ્યાત્મ
કાર્ય–અધિભત
(
મનોમય
ઈકિય સમૂહ
અપંગીકૃત પાંચ મહાભૂત સમૂહ
) દ્રવ્યશક્તિ
(અ) જ્ઞાનશક્તિ
(વા) ક્રિયા અંદશક્તિ (પાંચ જ્ઞાને િતથા તેના સ્થાનકો)
દેવતા
તન્માત્રા (વિષય)
જ્ઞાનેંદ્રિય
સ્થાનકે (જ્ઞાન)
૧ દિશા......
શત્ર
કાન (શબ્દ).
..શબ્દ
૨ ઔષધિ (વક્ષવાયુ)
લેમ...
ત્વચા સ્પર્શ)
સ્પર્શ
૩ સૂર્ય (આદિત્ય)....
ચહ્યું
નેત્ર (૧૫) ........
૨૫
૪ વરુણ
.. રસના
•••••
જીભ (રસ)..........રસ
૫ વાયુ ..
........... પ્રાણુ..............નાક (બંધ),
ગં
- આ સિવાય નાભિમાં અપાન તેના દેવતા મૃત્યુ નાડીઓમાં રુધિર તેના દેવતા નહી પેટમાં સુધાતૃષા તેના દેવતા સમુદ્ર, આ બધું વિરાટ પુરુષના સંબંધમાં નાણાં.
Page #228
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] તેથી તે (આત્મા)ને ઉપદેશ શી રીતે અપાય ? તે પણ અમે જાણતા નથી; [૯ (પાંચ કર્મેન્દ્રિો અને તેના સ્થાનકે)
પાંચ મહાભૂત દળ કર્મક
સ્થાન (કમ્)
Flontir
૬ અગ્નિ
Is iારના
..
| | ગાયક: ના (૧૧)
- આકાશ
બે હાથ (શિહ
•
વાયુ
બે પગ ગતિ).
૮ વિદા
....
૯ પ્રજાપતિ....
કાજળ
શિશ્ન (આનંદ)... ગુદા (વિસર્ગ).................પૃથ્વ
૧૦ મિત્ર.•••••
•••••••પાયુ
(વૃક્ષાંક ૮ પેટા શાખા સહિત સંપૂર્ણ)
(૯) તમ
(૧) રજ
(૧૧) સત્વ
જા ચિત્ દેવતા-ક્ષેત્રનું [વિણ વા નારાયણ
લા દેવતા-બ્રહ્મા
आ દેવતા-ચંદ્ર
આ વૃક્ષાંક થી અત્યાર સુધીના વૃક્ષાંકે ૧૧ માં કહેવામાં આવેલા મહાપ્રાણુ, અંતઃકરણ, અહંકાર અને અહંકારના પેટામાં આવેલાં તમામ ત તેમ જ મન, બુદ્ધિ અને ચિત્ત ઇત્યાદિ સર્વ સૂમ તો એ વિરાટ પુરુષનાં અર્થાત્ ભગવાનનાં સમજવાં. વૃક્ષાંક ૬ થી ૧૧ સુધીનાં બધાં તત્ત્વોને એકત્રિત સમન્વય એટલે હિરણ્યગર્ભ કહેવાય. વિરાટ પુરુષના સુલભદેહનું નામ જ હિરણ્યગર્ભ છે.
પ્રાત થી સુષ્ટિ– (૧૨) હિરણ્યગર્ભ, વિષ્ણુનું નાભિકમળ ઇત્યાદિ. કર્મ કિંવા વિસર્ગષ્ટિ, વિરાટ પુરુષને સ્કૂલ દેહ
(૧૩) બહાદેવ (યુક્ત), પ્રાકૃત અને વિકૃત મિશ્રણવાળી !
દેશમી સૃષ્ટિ (દક્ષાંક ૧૫ ૪ જુઓ), વિરાટ ઇત્યાદિ કાય પ્રકૃતિ (૧) બ્રહ્માંડ, સમષ્ટિ ઇત્યાદિ.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
तद्विदितादथो भविदितादधि
[ઉપાસનાકા કિર૦ ૩૬
(૧૪ ચાલુ)
બ્રહ્માંડ
બહાંડ
૨જ (૧)
સર્વ (૨).
તમ (૩)
લય ૧
ઉત્પત્તિ
રિથતિ શા બધા વિષ્ણુ
(૧૫) વકૃત સૃષ્ટિઓ
બ્રહ્મા
વિષ્ણુ
().
(). સાતમી સૃષ્ટિ આઠમી સૃષ્ટિ
નવમી સૃષ્ટિ (વૃક્ષ પર્વતાદિની) (તિચો-પશુ, પક્ષી આદિની) (મનુષ્યની)
પ્રાકૃત તથા વકૃતના મિશ્રણવાળી સૃષ્ટિ (૬) દશમી સૃષ્ટિ (વૃક્ષાંક ૧૩ જુઓ.)
સત્ય, તપ, જનર, મહર, સ્વર, ભવર, ભર એમ ઉપરથી નીચે ઊતરતા ક્રમે સાત લકે તથા અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ એમ કમે નીચેનાં સાત પાતાળો મળી કુલ ચૌદ લોક વડે વ્યાપેલું આ ચરાચર બ્રહ્માંડ કે જેમાં પૃથ્વી, જલાદિ સૂક્ષમ અને પૂલ એવાં મિશ્રણાત્મક પાંચ મહાભૂતો આવેલાં હાઈ પહાડ, વનસ્પતિ, ઔષધિ તથા રેત, બીજ અને અન્નાદિ વડે ઉત્પન્ન થતાં કીટ, ૫રંગાદિથી તે મનુષ્યો તેમ જ તૃણુથી પહાડ, વૃક્ષ, લતાદિ સ્થાવર સુધીનાં તમામ સ્થાવર,
જંગમ અને જડ, ચેતનાદિ શરીરો તેમ જ આકતિઓનો જ સમાવેશ થઈ જાય છે.
હોય.
Page #230
--------------------------------------------------------------------------
________________
ગીતાાહન 1 તે જાણુનામાં અને નહિ જાણનાર એવા સાક્ષીભાવથી પણ પર જ છે.
પર્યાંય સંજ્ઞાએ
આ વૃક્ષમાં આપેલા અટ્ઠામાં જે સનાઓ ઉપર આપવામાં આવી છે, તે કરતાં બીજી અનેક સના તેને માટે શાસ્ત્રામાં આપેલી છે, તે પૈકી કેટલીક જિજ્ઞાસુઍના અભેધને માટે નીચે આપવામાં આવે છેઃ વૃક્ષાંક ની પર્યાય સંજ્ઞાઓ: (૭) પરમ, પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષાત્તમ વા ઉત્તમ પુરુષ, ક્ષરાક્ષરથી પર ઇત્યાદિ (આ પદ અનુભવગમ્ય છે).
વૃક્ષાંક ૧ની પર્યાય સંજ્ઞાઓ : (૧) તત, સત્, આત્મા, બ્રહ્મ, ચૈતન્ય, ઋત, અક્ષરપુરુષ, ચિદાકાશ, સવિત, શુદ્ધવિદ્યા, પરમેશ્વર, ભગવાન', સ્વયંચિત, સમ, મહેશ્વર, તુરીય, મહવાતંત્ર્યવાન, પરાચિતિ, પ્રકાશનિબિડ, અમૃતત્ત્વ, આનંદ, બિંદું, મેાક્ષ, અવ્યય, પરસ્વરૂપ, પરાવિદ્યા પ્રત્યાદિ (આ પદ અનિવ ચનીય હાઈ તે કેવળ તત્ત્વાદક છે).
[ ૧૦૧
વૃક્ષાંક ૨ની પર્યાય સંજ્ઞાઓ : (૨) શુદ્ધ હું, સાક્ષી, દ્રષ્ટા (૬ન્દ્ર), વેદાંતી-શ્વિર, સાંખ્ય-પુરુષ, વિરાટપુરુષ, યજ્ઞપુરુષ, વાસુદેવર, સદાશિવ, પ્રત્યગાત્મા, શબલબ્રહ્મ, જિંત્ર, તુરીય, ભગવાન, ધર્મી, ક્ષેત્રન, નિચિત્ત કારણ, સ` નિર્માતા, મહામન, યક્ષ કિંવા પૂજ્ય ઇત્યાદિ (આ પદ ફક્ત લક્ષ્યાથી જ જાણી શકાય છે). ૨ (મ) ઈશ્વરની ક્ષણ શક્તિ એટલે ફક્ત ધૃત્વ શક્તિ અર્થાત્ દ્રષ્ટાભાવ વડે પ્રેરણા કરવાની શક્તિ એ જ કાળશક્તિ કહેવાય છે.
વૃક્ષાંક ૩ ની પર્યાય સ’જ્ઞાઓ : (૩) અમ્ “હું” શુદ્ધ હુંનું હું ' એવું પ્રથમનુ પ્રતિષિંખ, સાંખ્ય—પ્રકૃતિ, વેદાંતી–માયા, શુદ્ધ ચૈતન્યને પ્રથમના બાહ્યાભાસ, અવિદ્યા, આવરણુ, નિયતિ, અજ્ઞાન, મૂળમાયા, આદ્યશક્તિ, મહાતમ, પ્રાન, અનિરુદ્ધ, મકાર, ધ, ક્ષેત્ર, યેાનિ, મહાશૂન્ય, મહાસત્તા, મહાચિતિ, મહાશક્તિ, મહાદષ્ટિ, મહાક્રિયા, મહાદ્ભવ, મહાસ્પદ, ઉપાદાન કારણ, સુષુપ્તાવસ્થા, સ, વાસુદેવ, સદાશિવ, પ્રથમ મર્યાદા, શ્વિરીયસંકલ્પ, અપરાવિદ્યા, ઉમા, શ્વિરી, ભુવનેશ્વરી, આંબા ઇત્યાદિ, વ્યવહારમાં સર્વે પાતપેાતાને હું છું એમ જે કહે છે, તે ઉપરથી આ તત્ત્વ જાણી શકાય છે, તેથી તે વાચ્યાક ગણાય છે. વૃક્ષાંક ૩ થી ૫ સુધીનાં સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તત્ત્વા સમજવાં. આ વિરાટના કારણદેહ છે.
૧ આ વૃક્ષના વૃક્ષાંક ૧ તથા ૨ માં ભગવાન શબ્દના આગળ નિશાની કરેલી છે. તેનું કારણ શાસ્રામાં કેટલેક સ્થળે “તત્” વૃક્ષાંક ૧ ને ભગવાન એવી સક્ષા આપેલી હોઈ તેના ઉપયાગ આ ગ્રંથમાં પણ કેટલેક સ્થળે કરવામાં આવેલું છે. ભગવાનને જ્યારે તદ્દન અનિવ′ચનીય એવા પરસ્વરૂપ ભાષમાં બતાવવામાં આવે છે ત્યારે તે વ્રુક્ષાં ૧ ના શ્રોતક છે એમ સમજવું, તથા આ તત્ વિા આત્મા વૃક્ષાંક ૧ તે તદ્દન અનિવČચનીય છે. “ભગ ” એ તા. ઈશ્વર વૃક્ષાંક ૨ ના છે, તેથી જ્યારે તેના અપરસ્વરૂ૫ના ભાવ બતાવવાના હોય ત્યારે ભગવાન એટલે ઈશ્વરના દ્વક સમજવા તથા જ્યારે પદ્મ-અપર સ્વરૂપથી પણ પરના ભાવ બત્તાવવાના હોય છે, ત્યારે તેને પુરુષાત્તમ રૃમાં ૐ એવી સજ્ઞાન દશક કહેવામાં આવે છે. આ રીતે ભગવાન શબ્દ પ્રસ`ગવશાત્ શાસ્ત્રામાં વૃક્ષાં, ૧ અને ૨ એમ ત્રણે ભાવેામાં ૧પરાય છે, ગીતાદેાહનમાં તે શબ્દ વ્રુક્ષાંક ૧ અને ૨ એમ બંને સ્થળે વપરાયલા હે.૧.થી આ શ્રૃક્ષમાં તે બંને સ્થળે આપેલ છે, જેથી તે દેષાસ્પદ નથી.
૨ વાસુદેશ અને સદાશિવ એ બંને નામે વૃક્ષાંક ૨ અને ૩ એમ એક સ્થળે આવેલાં છે, તેના ઉદ્દેશ પ્રકૃતિ, પુરુષ અને વાસ્તવિક જુદા જુદાં નથી. પર'તુ અજ્ઞાનીએને જ્ઞાન થતાં સુધી સમાવવા માટે જ આ ભેદ બતાવવામાં આવે છે. જેમ મા' શરીર એમ કહેવામાં આવે છે, તે વખતે શરીર એ પ્રકૃતિના અશ તથા તેને મારું' છે એમ કહેનારા તે પુરુષાંશ સમજવે તે અને એક સાથે જ હોય છે, તેમ જ્યારે મિથ્યા માયા વિા અજ્ઞાનના પ્રાદુર્ભાવ બતાવવાના હોય ત્યારે તેને પ્રકૃતિ, માયા ઇત્યાદિ નામેા વડે શાસ્રમાં સખેાધાયેલું છે તથા જ્યારે જ્ઞાનના પ્રાદુર્ભાવ બતાવવાના હોય છે ત્યારે તેને વાસુદેવ, સદાશિવ, પુરુષ, ઈશ્વર ઇત્યાદિ સત્તાઓ વડે સમાવવામાં આવે છે. આ સંબંધે વધુ વિવેચન માટે વૃક્ષની સમજૂતીમાં આગળ વખતેવખત વર્ણન આપવામાં આવેલું છે તે તેલું. વધુ ખુલાસા ઉપરના ટિપ્પણ ૧ થી થયો.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
હૃતિ અને પૂર્વેના નાતતપાવાર . ન.
[ઉપાસનાકા રિ ૩૬
વૃક્ષાંક ની પર્યાય સંજ્ઞાઓઃ (૪) અવ્યક્ત, (હું નથી) નાહમ, સાંખ્ય-પ્રધાન, શિવ, મહાશ, અભાવ, મહદાકાશ, જડભાવનું મૂળ આરંભસ્થાન, સુષુપ્તિનું મૂળ બીજ, અવ્યાકૃત ઇત્યાદિ (આ તત્ત્વમાં ત્રણ ગુણ તથા તમામ શક્તિઓનું મિશ્રણ છે).
વૃક્ષાંક ૫ ની પર્યાય સંજ્ઞાઓઃ (૫) અર્ધનારી–નટેશ્વર, શિવ-શક્તિ, પ્રકૃતિ-પુરુષ ઇત્યાદિ. આ તમાં મન શક્તિ(જ્ઞાનશક્તિ) અને સ્પંદશક્તિ(ક્રિયાશક્તિ) તથા દ્રવ્યશક્તિનું સમ ભાગે મિશ્રણ છે. આમાં
ભાવિ મન, ઇંદ્રિયો અને વિરાટમાં ભાસતા સમષ્ટિ, વ્યષ્ટિ દેહાદિ સમગ્ર ભાવોની ઉત્પત્તિ અર્થાત પ્રાકટ્યનું બીજ રહેલું છે.
વૃક્ષાંક ૬ની પર્યાય સંજ્ઞાઓઃ (૬) મહાપ્રાણ, સૂત્રાત્મા, મમ (મા) એ ભાવનું પ્રાથસ્થાન, જીવાત્મા; તૈજસ, પ્રદ્યુમ્ન, હકાર, સ્વમાવસ્થા, મુખ્ય પ્રાણ, છવપ્રકૃતિ, જીવલેક, શક્તિ, પ્રાકૃત અને વિકૃત સુષ્ટિઓનું મૂળ આરંભસ્થાન, કારણ પ્રકૃતિ, ચિદાભાસ અને ભૂતાકાશ ઇત્યાદિ. આ વૃક્ષાંક ૬ થી ૧૨ સુધીમાં તો સમ સમજવાં. એ વિરાટને સૂમ દેહ છે.
વૃક્ષાંક ૭ની પર્યાય સંજ્ઞાઓઃ (૭) સાંખ્ય-મહત્તત્ત્વ, મહામાયા, ભૂતપ્રકૃતિ, વિરાટ ક્વિા ભગવાનનું અંતઃકરણ. પ્રાકૃત પ્રથમ સૃષ્ટિ.
વૃક્ષાંક ૮ની પર્યાય સંજ્ઞાઓઃ (૮) અહંકાર, દેવતા-૨૮, પ્રાકૃત બીજી સૃષ્ટિ આ વિરાટને અહંકાર સમજવો.
વૃક્ષાંક ૯-૧૦-૧૧ ની પર્યાય સંજ્ઞાઓઃ (૯) તમે ગુણથી ચિત્ત અને તેના દેવતા ક્ષેત્રનું, વિષ્ણુ, સવિતા કિવા નારાયણ, (૧૦) રજોગુણથી બુદ્ધિ તેના દેવતા બ્રહ્મા તથા (૧૧) સત્વગુણથી મને તેના દેવતા ચંદ્રની ઉત્પત્તિ થયેલી છે. આ અહંકાર, ચિત્ત, બુદ્ધિ અને મન ઇત્યાદિ તમામ સમ તો એ વિરાટ પુરુષ કિવા ભગવાનનાં સમજવાં.
વૃક્ષાંક ૧૨ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૨) હિરણ્યગર્ભ, વિષ્ણુનું નાભિકમળ, સત્તાયુક્ત મન, પ્રાકૃત છઠ્ઠી સૃષ્ટિ. વૃક્ષાંક ૬ થી ૧૨ સુધી વિરાટનો સૂકમ દેહ છે, એમ જાણવું.
વૃક્ષાંક ૧૩ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૩) વેદયુક્ત-બ્રહ્મદેવ, સમષ્ટિ અભિમાની-વિરાટ, જામત, વિશ્વ, સંકર્ષણ, યજ્ઞ, આકાર, પુરુષાર્થ, કામ, કર્મ, દશ્ય, બ્રહ્મલેક, પરમેષ્ઠીમંડળ, ધૂળ કર્મ કિવા વિસર્ગ સુષ્ટિ વિરાટ પુરુષનો પૂલદેહ, વિધાતા ઇત્યાદિ. પ્રાકૃત તથા વૈકૃત બંનેના મિશ્રણવાળી દશમી સૃષ્ટિ (ક્ષાંક ૧૫ ૪ જુઓ).
વૃક્ષાંક ૧૪ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૪) સમષ્ટિ, બ્રહ્માંડ, તેમાં રજોગુણથી બ્રહ્માની ઉત્પત્તિ થયેલી હોઈ તેનું કાર્ય ઉત્પત્તિનું; સત્ત્વગુણથી વિષ્ણુની ઉત્પત્તિ થવા પામેલી હેઈ તેનું કાર્ય સ્થિતિનું અને તમે ગુણથી રુદ્ધની ઉત્પત્તિ થયેલી છે તેનું કાર્ય લયનું છે.
વૃક્ષાંક ૧૫ ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૫) વકૃત સષ્ટિએ. (૧૫ ૪) સાતમી સષ્ટિ વૃક્ષ, પર્વતાદિની; (૧૫ ણ) આઠમી સૃષ્ટિ તિર્યો, પશુ-પક્ષ્યાદિની;(૧૫) નવમી સૃષ્ટિ મનુષ્યોની તથા (૧૫) દસમી સુષ્ટિ. પ્રાકૃત અને વિકૃતના મિશ્રણવાળા છે.
સત્ય, તપ, જનર, મહ, સ્વર, ભૂવર, ભુર એમ ઉપરથી નીચે ઊતરતા ક્રમે સાત લો તથા અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ એમ નીચેના સાત લોક મળી ચૌદ લેક વડે વ્યાપેલું આ ચરાચર બ્રહ્માંડ કે જેમાં પૃથ્વી જળાદિ સૂમ અને સ્થળ એવાં મિશ્રણાત્મક પાંચ મહાભૂત હઈ પહાડ, વનસ્પતિ, ઔષધિ તથા રેત, બીજ અને અન્નાદિ વડે ઉત્પન્ન થતા કીટ, પતંગાદિથી તે મનુષ્ય સુધીના તમામ સ્થાવર, જંગમ, જડ, ચેતનાદિ આકૃતિઓ, અનેકવિધ યોનિઓ અને સર્વ શરીરને સમાવેશ થાય છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
પૂર્વના દ્રષ્ટાઓ પાસેથી અમે આમ સ્પષ્ટ સાંભળ્યું છે.
[ ૧૦૩
વૃક્ષાંક ૧૩, ૧૪ અને ૧૫ તથા ૧૫ (૨), ૧૫ (a), ૧૫ (T), અને ૧૫ () તે વૃક્ષમાં બતાવ્યા પ્રમાણેના જ છે એમ સમજવું, તેને માટે કોઈ ખાસ ઈતર સંજ્ઞાઓ નથી.
સરના? વૃક્ષાંક ૩ થી ૫ સુધીનાં મહાકાત તથા ૬ થી ૧૨ સુધીનાં કારણતા કહેવાય છે, તે સર્વ સૂક્ષ્મ છે; વૃક્ષાંક ૧૩ થી ૧૫ અને તેની અંતર્ગત આવેલાં પ થી ૬ સુધીના તમામ બ્રહ્માંડમાંનાં સ્થાવર જંગમાદિનો સમાવેશ કાર્યાતમાં થાય છે. આ પૂલ તથા સૂક્ષ્મ બંનેનું કારણ વૃક્ષાંક ૩ની પ્રકૃતિ છે અને તેને વૃક્ષાંક ૨ પુરુષ એ અધિકાનરૂપ હેવાથી તેની ઈક્ષણાત્મક કાળથક્તિના ક્ષેભ વડે એ પ્રકૃતિ ત્રિગુણાદિકના વિસ્તારને પામે છે. આ અંશરૂપ પુરુષ આત્મા કિવા ચૈતન્ય વૃક્ષાંક ૧ ને જ આભાસ છે. પ્રકૃતિને વિલય થતાં જ તે અનાયાસે આત્મસ્વરૂપ બની જાય છે.
વૃક્ષ નું સ્પષ્ટીકરણ વિશેષ સૂચનાઃ વૃક્ષાંક ૩ થી ૫ સુધીમાં તો મહાકારણુત હોઈ તે અતિ સૂકમથી પણ સૂમ છે. તેથી તેને સૂક્ષ્મતર, મહાકારણ પ્રકૃતિ કિવા વિરાટપુરુષને કારણદેહ એવું નામ આપેલું છે. વૃક્ષાંક ૬ થી ૧૨ એ કારણુત કહેવાય છે. તે ઉપરનાં મહાકારણુતરો કરતાં ઘન પરંતુ સ્થૂલ તત્તવો કરતાં સૂક્ષ્મ છે, તેથી તેને સૂક્ષ્મ તત્ત્વ, કારણ પ્રકૃતિ અથવા વિરાટપુરુષને સૂક્ષ્મદેહ કિવા હિરણ્યગર્ભ એવું કહે છે. આ બધાં સૂક્ષ્મરૂપે જ છે. બીજમાં જેમ આખું વૃક્ષ સમાયેલું હોય છે, તેમ તમામ અંશોના મિશ્રણ સહ ભાવિ અનેક બ્રહ્માંડરૂપ વૃક્ષને પ્રકટ કરવાનું બીજ વૃક્ષાંક ૨ થી ૧૨ સુધીનાં તો આમાં હોવાથી તે બીજતત્ત્વ પણ કહેવાય છે. આમાંથી પુરુષાંશ વૃક્ષાંક ૨ ના અંશ રૂપે સમષ્ટિ અભિમાની વેદયુક્ત-બ્રહ્મદેવે વૃક્ષાંક ૧૩ની ઉત્પત્તિ થવા પામેલી છે. તેણે પોતાના સ્વસંકલ્પ બળ વડે સ્કૂલ અને પ્રકટ રૂપે જોવામાં આવતા આ ચૌદ લેકે વડે વ્યાપ્ત એવા અખિલ બ્રહ્માંડની ઉત્પત્તિ કરેલી છે. આ આખું બ્રહ્માંડ એ એનું એટલે બ્રહ્મદેવનું દીર્ઘકાળનું સ્વમ અથવા માનસિક સંકલ્પ સૃષ્ટિરૂપ છે, એમ જાણવું. વૃક્ષાંક ૧૩ થી ૧૫ (ઘ) સુધીનાં બ્રહ્માંડમાં આવેલા તમામ સ્થાવર, જંગમ અથવા જડ અને ચેતનાદિ ભાવોને સમાવેશ આ કાર્યમાં જ થાય છે. આ બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિને સ્થલસૃષ્ટિ, વિરાટ વા સમષ્ટિ પુરુષ કિવા ભગવાનને સ્થૂલદેહ પણ કહે છે, તથા આ સ્થૂલસૃષ્ટિનું કારણ સૂમદેહ હેવાથી વૃક્ષાંક ૬ થી ૧૨ સુધીના તમામ ભાવો તે કારણે પ્રકૃતિ કહેવાય છે. આ જ વિરાટ પુરુષ કિંવા ભગવાનને સૂમદેહ છે, આથી તેને સૂક્ષ્મસૃષ્ટિ પણ કહે છે. આ સૂમસૃષ્ટિનું પણ કારણ વૃક્ષાંક ૩ થી ૫ નાં તો હોવાથી તેને મહાકારણ પ્રકૃતિ કહે છે, તે સૂક્ષમ કરતાં પણ અતિ સૂક્ષ્મ હોવાને લીધે સૂક્ષ્મતર કહેવાય છે. જેમ સ્થૂલદેહનું કારણ આ સૂક્ષ્યદેહ હોય છે, તેમ આ સૂક્ષ્મદેહનું કારણ તેથી પણ સૂક્ષ્મ એવો આ કારણુદેહ છે, આથી વૃક્ષાંક ૩ થી ૫ સુધીનાં સર્વ તો વિરાટ પુરુષ અથવા ભગવાનને કારણદેહ કહેવાય છે. જેને શ્રુતિ શાસ્ત્રમાં પ્રાજ્ઞ અભિમાની ઈશ્વર એ રીતે સંબોધેલું છે. ભગવાનના સમદેહ ક્ષાંક ૬ થી ૧૨ સુધીનાં તોને તૈજસ અભિમાની હિરણ્યગર્ભ કહેલ છે. હિરણ્યગર્ભ એટલે સૂક્ષ્મમાંથી ભૂલ થવા પૂર્વની સ્થિતિ સમજવી. જેમ ઝાડના પ્રાકટ્ય પૂર્વે તે બીજરૂપે હોય છે, તેમ આ હિરણ્યગર્ભ એ સ્થૂલ જગતના બીજરૂપ સમજે. આથી ક્ષાંક ૩ થી ૫ સુધીનાં સર્વ તો વિરાટ પુરુષના કારણુદેહરૂપ હાઈ વૃક્ષાંક ૬ થી ૧૨ સુધીનાં તમામ સહમત એ તેના હિરણ્યગર્ભ અથવા બીજરૂપ સમજવાં. ત્યારપછી ભગવાનના સ્કૂલદેહનું પ્રાકટ્ય થયું છે. આમ વિરાટ પુરુષને સ્કૂલ દેહ વૃક્ષાંક ૧૩ થી ૧૫ (ક) સુધી વૃક્ષમાં બતાવવામાં આવેલો છે. આને સમષ્ટિ કિંવા વિશ્વ કહે છે અને તેને અભિમાની બ્રહ્મદેવ વા વિરાટ છે. એ રીતે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલું છે. આમ વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ એ વિરાટના પૂલ, સલિમ તથા કારણુદેહ મળીને ભગવાનને વિરાટ કહેવાય છે. આ બધાને ભગવાનનું અપરસ્વરૂપ પણ કહે છે. ભગવાનની જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થામાં પણ આ જ છે. તે જ ક્રમે “'કાર ( ૬), 'કાર (યજુર્વેદ) અને
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते ।
[ ઉપાસનાકાણુડ કિર૦ ૩૦
કૂકાર (સામવેદ)નાં સ્થાનકે સમજવાં. આ રીતે વૃક્ષાંક ૧૩ થી ૧૫ (૬) સ્થલસૃષ્ટિ, વૃક્ષાંક ૬ થી ૧૨ સૂક્ષ્મસૃષ્ટિ કિવા સ્થલનું કારણસૃષ્ટિ તથા વૃક્ષાંક ૨ થી ૫ સુધીને સ્કૂલના કારણનું પણ કારણ હેવાથી
મહાકારણ અથવા સૂક્ષ્મતર સૃષ્ટિ કહે છે. આ બધી મળીને એટલે વૃક્ષાંક ૩ થી ૧૫ (૨) સુધીની તમામ પ્રકૃતિ કિવા માયા કહેવાય છે. આને જ અપરા પ્રકૃતિ કિવા ભગવાનનું અપરસ્વરૂપ પણ કહે છે તથા તેનો અભિમાની સાક્ષી કિવા દ્રષ્ટા પુરુષ તે વિરાટ પુરુષ વા ઈશ્વર કહેવાય છે. જેમ મનુષ્ય આ મારું શરીર છે, એનું અભિમાન રાખે છે, તેમાં “હું” એમ જે કહે છે તે “પુરુષ” અને “મારું' એ શબ્દ વડે સંબોધવામાં આવતું “શરીર' કિવા પ્રકૃતિ, એ બંને ભાવ જુદા જુદા હોય છે. કિવા મારી વસ્તુ એમ કહેતી વખતે કહેનાર પોતે અને વસ્તુ એમ બે જુદાં જુદાં હોય છે. તેમ આ અપરા પ્રકૃતિ કે - જેને માટે મારી પ્રકૃતિ અથવા મારી માયા એવું જે કહેવામાં આવે છે તેવું કહેનારો તેથી ભિન્ન હોય છે, આમ જે આ મારી પ્રકૃતિ વા માયા છે, એ અહંકાર રાખે છે તે જ પુરુષ ઈશ્વર કહેવાય છે (ક્ષાંક ૨ જુઓ). આને શુદ્ધ “હું' પણ કહે છે. આથી પર કે જ્યાં પુરુષ અને પ્રકૃતિ કિવા ઈશ્વર અને માયા એ બંને તો નથી, એવું એક તત્વ કે જે અત્યંત શુદ્ધ, તદ્દન નિર્મળ, શાંત અને અતિ પવિત્ર હાઈ આકાશની જેમ તદ્દન અસંગ અને અનિર્વચનીય છે. તેનો આ પુરુષ તથા પ્રકૃતિ સાથે કિચિત્માત્ર પણ સંબંધ નથી. તે જ સમસ્તનું મૂળ (શ્રેય) આત્મા છે (ક્ષાંક ૧ જુઓ). હવે આમ પ્રકૃતિ પુરુષને વિવેક સમજાઈ તે બંને ભાવોને વિલય થતાંની સાથે જે શેષ રહે તે તત્વને આ આત્મા છે એમ કહેવાનું પણ - કાંઈ કારણ રહેતું નહિ હોવાથી મળ વગરના તેવા તદ્દન શુદ્ધ સ્વરૂપને શાસ્ત્રમાં લેકેને સમજાવવાના ઉદ્દેશથી પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સંબંધેલું છે (વૃક્ષાંક છે જુઓ).
ॐ तत्सत् કિરણશ ૩૭
વૃક્ષને હેતુ સામાન્ય સુચના : આ વૃક્ષ આપવાને હેતુ એવો છે કે, આજકાલ જગતની અંદર અનેક ધર્મપંથી અને વિવિધ પ્રકારના સાંપ્રદાયો જોવામાં આવે છે. તે દરેકનો મૂળ ઉદ્દેશ તો આ બધું જગત કે જે જોવામાં આવે છે તે બધું જગતાદિ દશ્ય તથા તેમાંના સૂર્યચંદ્રાદિ અને પૃથ્વી, જળ, વહિ, વાયુ તથા આકાશ એ પાંચ મહાભૂતો વગેરેમાં અનેક નિસર્ગસિદ્ધ ઘટનાઓ નિયમિત ચાલી રહેલી હોવાનું જણાય છે તે, તેમ જ મનુષ્ય પોતે જે જે કાંઈ પુરુષાર્થ કરતે હેવાનું માને છે કે, તમામ આ પાંચ મહાભૂતના આધાર અને આશ્રય વડે જ કરી શકે છે. આ પાંચ મહાભૂત છોડીને તમે તમારે પુરુષાર્થ સિદ્ધ કરી બતાવો એમ જે કોઈ કહે તે મનુષ્યનું પોતાનું અસ્તિત્વ જ મટી જાય છે, કેમ કે તેનું શરીર પણ પાંચ મહાભૂતનું જ બનેલું છે. આમ છે તે પછી તેના પુરુષાર્થની તે વાત જ ક્યાં રહી? આ વાત તે દરેકને કબૂલ કર્યા સિવાય છૂટકે જ નથી. જુઓ કે આજ સુધી માટી, પથ્થર, પાણી, સૂર્ય, ચંદ્ર, દિવસ, રાત્રિ, તેજ, વાયુ, આકાશ, એકાદ નાનો છોડ કિવા ઝાડનું એકાદ પાંદડું પણ સ્વતંત્ર રીતે કઈ બનાવી શકયા નથી. તમામ મનુષ્યો જે જે કાંઈ ક્રિયાઓ કરે છે, તે સર્વે આ પાંચ મહાભૂતોના આધાર અને આશ્રયે જ કરી શકે છે. આજે પણુ જગતમાં જેટલા જેટલા મોટા કિવા નાના પ્રયોગો આ સમસ્ત જગતના માનવીય વ્યવહારમાં ચાલી રહેલા જોવામાં આવે છે, તે સર્વે આ પાંચ મહાભૂતોના આધાર વડે જ થઈ રહેલા છે. ઉદાહરણને માટે વિદ્યુત લો. આ વિદ્યુતને સ્વતંત્ર રીતે કાઈ મનુષ્યોએ બનાવી નથી, પરંતુ તે પાંચ મહાભૂત પિકી પાણી તથા પૃથ્યાદિ તત્તના આધાર અને મિશ્રણ વડે જ બનાવી શક્યા છે. તે જ પ્રમાણે દરેક વસ્તુઓને માટે સમજવું. એટલું જ નહિ પરંતુ મનુષ્ય પોતાનું જીવન પણ વાયુ, જળ, પૃથ્વી વગેરે પાંચ મહાભૂતને લીધે જ ટકાવી શકે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જગતમાં જોવામાં આવતાં કેવળ એકમાં મનુષ્ય પ્રાણીઓ
Page #234
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] વાણીથી તે પ્રકાશ પામતા નથી, કેમકે વાણી જ તેનાથી ઉત્પન્ન થાય છે; [૧૦૫ જ નહિ, પરંતુ મનુષ્યતર પ્રાણીઓને સર્વે વ્યવહાર પણ આ પૃથ્વી, જલ આદિ પાંચ મહાભૂતોના આધારે જ થઈ શકે છે. તેમના સિવાય પોતે પણ જીવી શકતા નથી, તો પછી તેમના વ્યવહારને માટે તો શું કરવું? આથી દરેકને નિરભિમાન વૃત્તિથી કબૂલ કરવું પડે છે કે, એવી એક મહાનશકિત છે કે જેની સત્તાથી આ બધું વિશાળ અને વિશ્વરૂપ મહાન તંત્ર સહેજ પણ ભૂલ વગર નિયમિત રીતે ચાલી રહેલું છે, તે શક્તિની રોધ કરવાનો જ ઉદ્દેશ દરેકને છે. આમ જગતમાંના તમામ ધર્મપંથે તથા અનેકવિધ સાંપ્રદાયોનો મૂળ હેતુ તો એક જ હોવાનું સ્પષ્ટ છે. તેમાં કેાઈનો વાદ છે જ નહિ. વાદ તો આવી મહાન શક્તિવાળું જે આ તવ છે તેના નામ સંબંધમાં છે, તત્વમાં અથવા ધ્યેયમાં નથી, એ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.
જગતમાં ધર્મ સંબધી ચાલતા ઝઘડાઓનું મૂળ | વેદાંત શાસ્ત્રકારે તે તત્વને જ બ્રહ્મ, આત્મા, ચિતન્ય, સત, તત, અક્ષર ઇત્યાદિ નામો વડે સંબધે છે. તો બીજા કેટલાકે તેને ઈશ્વર, પુરુષ, પરમાણુ, જ્ઞાન, વિજ્ઞાન, શૂન્ય; કઈ રામ, કઈ કૃષ્ણ, તો કોઈ ખુદા, કોઈ જરથોસ્ત, કેાઈ ઈશું, કઈ પયગમ્બર, કેાઈ બુદ્ધ, ઋષભદેવ ઇત્યાદિ અનેક નામરૂપો વડે સંબોધે છે અને તે દરેક પોતે માનેલા નામને બીજા ગ્રહણ કરે એમ ઇચ્છી પોતપોતાના માનવામાં આવેલા તે નામની સિદ્ધતાને માટે દુરાગ્રહ પકડીને આપસઆપસમાં વાદવિવાદ તથા લડાલડી કર્યા કરે છે. આ ઝઘડાઓએ સાંપ્રત જગતમાં એટલું બધું મહાન અને ભયંકર સ્વરૂપ પકડયું છે કે, પૃથ્વી પર એક પણ દેશ, જાતિ, જ્ઞાતિ, વંણ કિંવા સ્થાન એવું જોવામાં નહિ આવે કે જે આમાંથી બચવા પામ્યું હોય ! આ રીતે જગતની વિષમતાનું મુખ્ય કારણ વ્યવહારની માફક ધર્મમાં પણ નાનામોટાપણાની ચડસાચડસી છે. જે તે સમજપૂર્વક ચાલું હોત તો વાત જુદી હતી, પરંતુ તેમ નહિ થતાં આ તે અજ્ઞાન વડે જ ચાલી રહ્યું છે. બુદ્ધિમાન પુરુષો ખરેખર આનો શુદ્ધ અંતઃકરણથી વિચાર કરે તો તેઓને જરૂર જણાશે કે જે બેયમાં ઝઘડો નથી તે પછી નામે સંબંધમાં વાદ અને ઝઘડાઓનું શું પ્રયોજન છે? સમજે કે તરસ લાગી હોય તો તે પાણીથી જ શમાવવી પડે છે. એ વાત નિશ્ચિત છે. પછી તેને કોઈ પાણી કહે, કઈ જલ કહે કિંવા ગમે તે કહે, તેથી પાણી કઈ એમ કહેતું નથી કે તમે મને અમુક નામ વડે પીશો તે જ હું તમારી તશ શાંત કરીશ. તેમ જે સર્વનું ધ્યેય એક તત્વ પ્રાપ્તિનું જ નિશ્ચિત છે અને તેને જ જે અનેક નામરૂપાદિ વડે સંબોધવામાં આવે છે, તો તેમાં વાદો કિંધા ઝઘડાઓને સ્થાન જ કયાં છે ? આ બધા ઝઘડાઓ નિરર્થક છે તે સંબંધમાં એક વાત છે :
મૃગજળને માટે ચાલતી લડાઈ એક રણની અંદર કેટલાક પ્રવાસીઓ રસ્તામાં એક સાથે ચાલતા હતા, તે સર્વેને ઘણી જ તરશ લાગી. આથી તેઓએ તરસ શાંત કરવા પાણીની શોધ કરવા માંડી. એટલામાં સામે મૃગજળ દેખાયું. તે જોતાંની સાથે જ વિચાર કર્યા વગર તેઓએ તેની પાછળ દોડવા માંડયું અને જતાં જતાં રસ્તામાં પહેલે કણું પીએ, તે સંબધે વાદ શરૂ થયો, તકરાર વધી પડી અને આપસઆપસમાં મારામારી શરૂ થઈ. બધાનાં શરીરો ધવાયાં, બિચારા લોહીલોહાણ થઈ ગયા. તરસ તો પુષ્કળ લાગેલી જ હતી તેથી જીવ વ્યાકુળ થઈ કેટલાક મૂરછ વડે બેભાન થયા, કેટલાકનો તો પાણી પાણી કરતાં જીવ ચાલ્યો ગયો. કેટલાક અધમૂઆ જેવા થયા. વળી તેમાંથી જે બચ્યા તે પિકી ઘણાખરા તે મૃગજળની પછવાડે પડીને થાકી જઈ છેવટે નિરાશ થયા. માત્ર થોડાક બુદ્ધિશાળીની બુદ્ધિ ઠેકાણે આવી. આપણે ખોટે રસ્તે ચઢ્યા છીએ. પ્રથમ તો આ મંગળ-ળ અને તે માટે આટલી બધી મારામારી કિંવા લડાલડી ચાલી રહી છે, એમ તત્કાળ તેઓના જાણવામાં આવ્યું. પરિણામે તેઓએ આ અવળે માર્ગ છોડી દીધો અને ભોમિયા દ્વારા પાણીની ભાળ મેળવી તૃપ્તિ કરી લીધી. આ પ્રમાણે આજે સર્વ જગતની સ્થિતિ થવા પામેલી છે. વ્યવહાર બુદ્ધિશાળી સમજનારાઓ પણ આમાંથી ભાગ્યે જ બચી શકે છે. માત્ર ઘણા થોડા જીવમુક્ત મહાપુરુષો જ આ મેહપાશમાંથી છૂટી શકે છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
તવ ત્રઢ વં વિદ ને મુત્તે પે સેન. [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૮
સત્યાગ્રહી અને દુરાગ્રહી સાંપ્રત જગતની આવી વિષમ સ્થિતિ થવાનું કારણ દુરાગ્રહ છે. સામાન્યતઃ જગતમાંના સર્વે લેકમાં બે વિભાગો પડી શકે તેમ છે : (૧) સત્ય શું છે તેના આગ્રહી, જેને શાસ્ત્રમાં દેવી સંપત્તિવાળા કહ્યા છે તથા (૨) પિતે સમજ્યા છે તે જ સત્ય છે, એમ માની લઈ તેને દુરાગ્રહ પકડનાર, જેને આસુરી સંપત્તિવાળા કહેલા છેઆ બે પિંકી વાસ્તવમાં સત્ય શું છે? તે જાણવાની ઇરછાવાળા તો ઘણું જ થાડા મળી આવે છે; પરંતુ ઉપરના દષ્ટાંતમાં જણાવ્યા પ્રમાણે મૃગજળની પાછળ લાગનારા એટલે પિતે સમજ્યા છે તે જ સત્ય છે, એવો દુરાગ્રહ રાખી તેવા પ્રકારનો જગતમાં પ્રચાર કરી તેને જ અમો સત્યના આગ્રહી છીએ, એવું કહેવરાવનારા અજ્ઞાનીઓ, વગર વિચાર્યું જગતમાં ઝઘડાઓ ઘટાડવાને બદલે વધારતા રહે છે. જેનું કારણ દુરાગ્રહ જ છે, એમ સમજે. જગતની આવી વિષમ પરિસ્થિતિ ખરેખર શોચનીય ગણાય. તેને દૂર કરવાને માટે દરેકે પોતપોતાનો દુરાગ્રહ બાજુ પર મૂકી સત્યની શોધ કરવી જોઈએ. તેને માટે તદ્દન સરળ માર્ગ તો ફક્ત એ જ એક છે કે, જેમ પ્રકાશની શોધ કરવી હોય તે અંધારાને દૂર કરવું, તેમ દુરાગ્રહને છેડી સત્યનો આશ્રય લે, એટલું જ એક કાર્ય કરવાનું છે.
બધાનું જ કહેવું સત્ય કેમ? વિચાર કરો કે તરશ લાગી હોય તે તે છિપાવવાને માટે નદી, તળાવ, કિંવા કૂવા પાસે જવામાં આવે તે તેમાંના પાણીથી જ તે શાંત કરી શકાય છે. પછી તેને કોઈ જળ કહે, કઈ પાણી કહે યા બીજા ગમે તે નામ વડે કહેવામાં આવે છતાં તેમાંથી એક પાણીને જ ભાવ નીકળી શકે છે. વ્યવહારમાં પણ એક જ મનુષ્યને છેક પિતા કહેશે, ભત્રીજો કાકા કહેશે, ભાણેજ મામા કહેશે, બહેન ભાઈ કહેશે. સ્ત્રી પતિ કહેશે, માતાપિતા પુત્ર કહેશે. આમ એક જ વ્યકિતને ભિન્ન ભિન્ન નામો વડે સંબોધવામાં આવે છે અને તે બધાં ખરાં પણ હેય છે. તેમ આ અનિર્વચનીય એવું પરમતત્વ કે તેનું સાચું સ્વરૂપ તે વાસ્તવિક જ્યાં નામો, રૂપે તથા જાણવાપણું આદિ તમામ ભાવનો વિલય થઈ જાય છે એવું છે. તેવું એક આ પરમતત્વ જ ચરાચર રૂપે ભાસમાન થયેલું છે. જેમ સુવર્ણમાં કડાં, કુંડળ, બંગડી, વીંટી ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક આકારો હોય છે. તેને તે તે નામો વડે સંબોધવામાં આવે તો તેથી કંઈ ખોટું નથી, તે બધાં નામો સુવર્ણનાં જ છે; અથવા તો તે બધા આકારો અને નામો ખોટા હાઈ એક સુવર્ણ જ સાચું છે એમ કહેવામાં આવે તો તેમાંથી એકે પક્ષને જેમ ખોટો કહી શકાય નહિ, કિંવા સુવર્ણનું સાચું સ્વરૂપ અનિર્વચનીય છે એટલે વીંટીને આકાર નષ્ટ થયો અને પછી તેની લગડી બનાવી તે વીંટી પણ આકાર અને લગડી પણ આકાર જ, આપણે તો નામ રૂપ છોડીને જે શેષ રહે એવા શુદ્ધ સુવર્ણરૂપને જાણવાની જરૂર છે. તે રૂ૫ તે વીંટીને આકાર નષ્ટ થયો તથા તે લગડીરૂપે બન્યું તે બેની વચ્ચે અર્થાત વીંટીને આકાર નષ્ટ થયા પછી અને લગડીની સ્થિતિ બનતાં પહેલાં, આ બે આકારોની વચ્ચેની જે સ્થિતિ તે જ ખરું સોનું કહેવાય. તે પ્રમાણે આ પરમતત્વ કે જ્યાં હું અને મારું એવો ભાવ છે જ નહિ, તો પછી તેનાં નામ કિંવા આકારાદિની તે વાત જ કયાં કરવી? આ રીતે સર્વ નામરૂપાદિન નિરાસ કરીને છેવટે શેષ રહેનારું અનિર્વચનીય એવું શુદ્ધ તત્ત્વ, સવર્ણ જેમ અનેક દાગીનારૂપે બને છે તેમ આ તત્વ જ અનેક નામરૂ પાદિ વડે ભાસી રહ્યું છે. વાસ્તવિક રીતે તો તેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી. તેમ જગતમાં ચાલતા આ બધા વાદોનો ઉદ્દેશ વાસ્તવિક તે એક
યમાં જ સમાઈ જતો હોવાથી ગમે તેટલી નદીઓ અંતે તે એક સમુદ્રમાં જ મળે છે તેમ આ બધા ધર્મથે કિંવા વિવિધ સાંપ્રદાને હેતુ તે એક જ ધ્યેયમાં સમાઈ જાય છે. આમ હોવા છતાં આ મિથ્યા ઝઘડાઓ જગતમાં શા માટે ચાલી રહ્યા છે, તે સમજી શકાતું નથી. તે માટે અજ્ઞાનતા એ જ એક કારણ કહી શકાય.
સાચું સુખ અને અખંડ શાંતિનું સ્થાન વિચાર કરવાથી જાણી શકાશે કે, મોસંબીનું જેઓને જ્ઞાન હોય અને નેત્ર બગડેલા ન હોય તે બધાં તો તેને મોસંબીરૂપે જ દેખશે તેમાં વાદ કિવા ઝઘડાઓ અથવા તે મતમતાંતરો હેઈ શકે જ નહિ. વાદ
Page #236
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાનું જે ઉપાસ્ય તે બ્રહ્મ નથી. તે સાક્ષીભાવથી રહિત છે. [ ૧૦૭
કિવા ઝઘડાઓ છે ત્યારે જ થવા પામે છે કે, જ્યારે તેના અસલ સ્વરૂપનું જ્ઞાન આપણને ન હોય અથવા તો કમળો થયેલાને જેમ બધે પીળ જ દેખાય તેમ નેત્ર બગડેલાં હોય તો જ તે વસ્તુ અસલરૂપે નહિ
ખાતાં બીજા દેખાય. આ ઉપરથી બુદ્ધિમાનો જાણી શકશે કે ધર્મમાં થતા વાદવિવાદો, ઝઘડાઓ, મતમતાંતરો એ બધું અજ્ઞાનતા અને દુરાગ્રહને લીધે પોતાની જોવાની દષદષ્ટિને જ આભારી છે. અર્થાત આની જવાબદારી તે પોતાને અને તેઓને અવળી સલાહ આપનારાઓને શિરે જ આવે છે. ખરું તો તે જ છે કે ગમે તે માર્ગનું અવલંબન કરી દયેયપ્રાપ્તિ કરી લેવી જોઈએ, કે જેની પ્રાપ્તિ થવાથી મનુષ્ય પોતાનું જીવન સુખ, શાંતિ અને આનંદસાગરમાં જ વ્યતીત કરે. તે કેઈને પ્રત્યે દ્વેષભાવ પણ કરે નહિ અને સર્વને સમાન જ દેખે. આ પ્રમાણે જ્યાં સુધી સાચા ધ્યેયની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આ ઝઘડાઓનો અંત આવતો. નથી અને આ બેયની પ્રાપ્તિ થયા સિવાય મનુષ્ય પોતાનું જીવન બીજે કઈ પણ રસ્તે સુખ, શાંતિ અને પૂર્ણ રૂપાનંદ કે જ્યાં દુઃખ લવલેશ પણ હોતું નથી, એવી પરમાનંદની અવસ્થામાં કદી પણ વિતાવી શકો જ નથી. આમ કાયમનું સુખ આપે એવું તો આ એક જ સ્થાનક છે. વ્યવહારમાં સુખ તે તદ્દન થોડું હોય છે પરંતુ તેની પાછળ દુઃખ મોટું આવે છે. આમ સુખદુઃખના મિશ્રણને અનુભવ તેને હંમેશા આવો રહે છે. પરંતુ આ પરમતત્વરૂપ યેયની પ્રાપ્તિ થઈ એટલે તેમાં કદી પણ ખંડિત નહિ થઈ શકે એવું આત્યંતિક સુખ અને જેનું વર્ણન જ થઈ શકે નહિ એવી પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. આ જગતમાં જે જે કંઈ ચાલી રહ્યું છે, ભવિષ્યમાં થશે કિવા પૂર્વે થઈ ગયું, તે સર્વને અંત મોડે યા વહેલો પણ છેવટે તે નદીને અંત જેમ સમુદ્રમાં તેમ આમાં જ થવા પામે છે. આ સિવાય સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાને બીજે કઈ પણ ઉપાય નથી. જેમાં દુઃખ લેશ પણ કદી સ્પર્શી શકતું નથી, એવું અખંડ એક રસ સાચું સુખ અને કાયમી શાંતિનું સ્થાન આ જ એક છે એમ નિશ્ચયપૂર્વક સમજે. અનિર્વચનીય આ પરમતત્વ કે જે વાસ્તવિક રીતે નામરૂપાદિથી પર છે, તેનું જ્ઞાન લેકેને થઈ તેઓ સન્માર્ગે પ્રેરાય અને ચાલતા વિતંડાવાદ અને દુરાગ્રહમાંથી મુક્ત થવાય એટલા માટે શાસ્ત્રોમાં અનેક નામરૂપ વડે આ એક જ તત્વને ભિન્નભિનરૂપે સમજાવવાના પ્રયત્ન થયેલો છે. આમ હોવા છતાં અજ્ઞાનતા વડે લોકોમાં તેના અર્થનો અનર્થો થવા ન પામે એટલા માટે ઉદાહરણ સમજાવવાને માટે જેમ જ પાસેથી પણ એ અમુક પૈસા લીધા ને શ ને આપ્યા, એમ દષ્ટાંત સાથે સિદ્ધાંત સમજાવવામાં આવે છે તેમ આ વૃક્ષને આધારે શાસ્ત્રોને પરે ઉદ્દેશ સમજાવવા પ્રયત્ન કરેલ છે. માટે જિજ્ઞાસુઓએ તે સમજી લેવાને યોગ્ય પ્રયત્ન કરવો જરૂરી છે.
કિરણશ ૨૮
વૃક્ષ બની સમજૂતી અને પર્યાય સંજ્ઞાઓ વૃક્ષાંક છે અને એકની સમજૂતી તથા સંજ્ઞાઓ: આકાશમાં જેમ અકસ્માત વાદળની ઉત્પત્તિ થાય દિવા પાણી જેમ હિમરૂપ બની જાય અથવા શુદ્ધ અને નિર્મળ એવા આકાશમાં વાયુની ઉત્પત્તિ થાય તેમ અનિર્વચનીય, અત્યંત શુદ્ધ, આકાશની જેમ સર્વત્ર વ્યાપેલું, સર્વનું અધિકાન, તદ્દન નિર્મળ, પવિત્ર, શાંત તથા ઘરમાં રહેવા છતાં પણ આકાશ જેમ અસંગ રહે છે તેમ સર્વથી અસંગ એવા એક પરમ ચિતન્યતત્વમાં એકાએક “હું” એવા મિયા ભાવની ઉત્પત્તિ થવા પામી. જેમ સુવર્ણને સુવર્ણ કહેવાની જરૂર હેતી નથી કિવા તે પોતે જે સુવર્ણ છું એમ જાણતું પણ નથી, તેમ આ એક પરમ ચેતન્ય તત્વને તે
છું એમ કહેવાની જરૂર નથી કિવા મને કોઈ બહુ કહે છે અથવા મારામાંથી કંઈ “હું” કરીને ઉત્પન્ન થયેલું છે અથવા તે “સુ” ને જાણનારે બીજે કઈ છે, ઇત્યાદિ કશી કલ્પના પણ નથી. જેમ . આકાશને પોતામાં વાયુ, વહિ, જળ અને પૃથ્વી એ ચાર તો અને તે દરેકમાં અનેક પ્રકારના ભેદ હેય છે તેની કલ્પના પણ હતી નથી કિવા પ્રકાશને અંધારું કેવું હશે તેની કલ્પના પણ કદી હોતી નથી, તેમ આ પરમ ચેતન્ય તત્ત્વને તે “” શું હશે? કેવું હશે? ક્યાં હશે? તેવું કહેનારે કેણ હરો? ઇત્યાદિ કશી
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ] यन्मनसा न मनुते येनार्मनो मतम् ।
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૮ કલ્પના પણ નથી. પરંતુ જેમ ઘરનું અસ્તિત્વ આકાશ વિના કદાપિ હોઈ શકે જ નહિ અને ઘરમાં રહેવા છતાં પણ આકાશ તો તદ્દન અસંગ હોય છે, તે કદી ઘર હોવાની ઇચ્છા પણ કરતું નથી, તેમ ન હો એમ પણ ઇરછતું નથી અને તેમ કહેવાવાળા કેઈક હશે એવું પણ જાણતું નથી, ઘર પડે ત્યાં રહે તેની સાથે આ આકાશને કંઈ લાગતું વળગતું નથી તેમ આ તત્વનું પણ સમજો. આકાશ જેમ વાયુ આદિ ચારે મહાભૂતો તથા તેમાંના સર્વનું અધિષ્ઠાન છે તેમ આ તત્વ જ સર્વનું અધિકાન છે. તેના સિવાય કશાનું અસ્તિત્વ હોઈ શકે જ નહિ. છતાં તે તદ્દન અલિપ્ત, અસંગ, નિવિકાર, નિરાકાર, અવ્યય, બેપણું એકપણું કિવા તે બેને જાણનારો સાક્ષી ઇત્યાદિ તમામ ભાવોથી રહિત, ફૂટસ્થ, અચળ એવું છે. વાસ્તવિક રીતે તે જયાં વાર્થ, લક્ષ્યાર્થ અને તત્વાર્થ એમ ત્રણેયની મર્યાદા પરિપૂર્ણ થાય છે એવું આ પરમતત્વ છે. એ રીતે તેનું અનિર્વચનીયપણું બતાવવાના ઉદ્દેશથી જ ઉપર બતાવેલી વ્યાવહારિક શબ્દોની રચના તેને માટે શાસ્ત્રકારોએ કરેલી છે એમ જાણવું. એટલે વ્યવહારમાં જેમ ચૂપ થઈ જાઓ, એમ કહેતી વખતે જે ભાવ હેય છે, તેમ આ છે', “નથી” અથવા તેવું કહેનારો “સાક્ષી' ઇત્યાદિ તમામ ભાવો જ્યાં નથી એવા પ્રકારનો નિ:શેષભાવ દર્શાવે એટલો જ તેનો ઉદ્દેશ છે, એમ સમજવું. આ તત્વની કલ્પનાને માટે તેને તત, સત, બ્રહ્મ, આત્મા, ચિતન્ય, ચિદાકાશ, પરમેશ્વર, અક્ષરપુરુષ, ભગવાન, જ્ઞાન, સ્વયંચિત, સમ, મહેશ્વર તુરીય, મહત્વાતંત્ર્યવાન, પરાચિતિ, પ્રકાશનિબિડ, અવ્યય, અમૃતત્ત, આનંદ, બિંદુ, સંવિત, મોક્ષ, શુદ્ધવિદ્યા ઇત્યાદિ નામોની પર્યાય સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. આ “પદ' સંકેતદર્શક હોઈ કેવળ તવાર્થથી જ કલ્પી શકાય તેવું છે અને જ્યારે અંતઃકરણમાં ઊઠતી “હું” “” એવી ર્તિને વિલય થઈ જાય છે ત્યારે જ તે
અનુભવી શકાય છે. આ સિવાય બીજી કોઈ પણ રીતે તે સમજવામાં આવતું નથી. આની કલ્પનાને માટે વૃક્ષ એ વૃક્ષાંક ૧ એકમાં તેને નિર્દેશ કરે છે. હવે જેમ આકાશને આ આકાશ છે એમ કહેવું એ પણ તેની પોતાની દૃષ્ટિથી નહિ પરંતુ બીજાની દષ્ટિએ છે, તેમ અનિર્વચનીય એવા આ આત્માને આત્મા એમ કહેવું એ પણ વાસ્તવિક રીતે તેના ઉપર મિથ્યા આરોપ કરવામાં આવ્યો છે. આટલું કલંક પણ તેમાં રહેવા ન પામે તેટલા માટે તેથી પણ પર એવો ભાવ દર્શાવવાના ઉદ્દેશથી આ બ્રહ્મ વા આત્મા (વૃક્ષાંક ૧) ની પણ ઉપર સૌથી આરંભમાં પરમ, પુરુષોત્તમ, પરબ્રહ્મ, પરમાત્મા, ક્ષરાક્ષરથી પર, ઉત્તમપુરુષ ઇત્યાદિ પર્યાય સંજ્ઞાઓ વડે તેને નિર્દેશ કરેલ છે. જેને માટે વૃક્ષમાં “” એવો નિર્દેશ છે (જુઓ વૃક્ષ ૪ માં ).
હું ભાવની ઉત્પત્તિ વૃક્ષાંક (૩) ત્રણની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓઃ આકાશમાંથી અકસ્માત જેમ વાદળની કિંવા વાયુની ઉત્પત્તિ થવા પામે તેમ અનિર્વચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧)માંથી આ સર્વ સામાન્ય એવા “હું” ભાવની ઉત્પત્તિ વંધ્યાના પુત્રની જેમ એકાએક વિવર્તરૂપે થવા પામેલી છે. વંધ્યાના પુત્રની જેમ કહેવાનું કારણ એ કે વંધ્યાને કદાપિ પુત્ર હોઈ શકે જ નહિ અને પુત્ર થયો હોય તો વધ્યા જ નથી, તેમ આત્મા (વૃક્ષાંક ૧) માં “હું” એવા ભાવની ઉત્પત્તિ થવી કદી પણ શક્ય જ નથી એ અજાતભાવ બતાવવા પૂરત છે, તથા વિવર્તરૂપે ઉત્પત્તિ થવા પામેલી છે એમ કહેવાનું કારણ એટલું જ કે દોરીને ભ્રમ વડે સર્યું છે એમ જાણવું અથવા પાણીને તરંશ છે કિંવા સુવર્ણને દાગીના છે એમ કહેવું તે વિવર્ત કહેવાય. તેને ઉદેશ તે ફક્ત એટલો જ કે, જેમ દાગીનાને સોનું કિંવા તરંગને પાણી જ કહેવું જોઈએ કેમકે સોનાને કિંવા પાણીને જ અનકમે દાગીના તથા તરંગ એવી સંજ્ઞાઓ આપવામાં આવેલી છે તેમ આત્મા અને હું એ બંનેમાં અભિન્નતા કિંવા એજ્યભાવ બતાવો એ જ એક આશય તેમાં છે. સારાંશ એ છે, જેને આત્મા કહેવો જોઈએ તેને જ “હું” એમ કહેવામાં આવે છે, એવું સમજાવવાનો ઉદ્દેશ જેમાં હેય છે તેને આ વિવત છે, એવી સંજ્ઞા વડે શાસ્ત્રમાં સંબોધેલું છે. આ હું' એ વૃક્ષાંક ૩માં બતાવેલ છે. આને ત્વમ, શુદ્ધ “હું નું પ્રથમનું પ્રતિબિંબ, શુદ્ધ ચૈતન્યને પ્રથમને બાહ્ય આભાસ, અવિદ્યા, મૂળમાય, આદ્યશક્તિ, મહાશ..., સાંખ્યકાર પ્રકૃતિ, વેદાંતીઓ માયા, આવરણ, પ્રથમ મર્યાદા, નિયતિ, મહાતમ, અપરા પ્રકૃતિ, તપસ, તમસ,
Page #238
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
તે મન વડે મનન કરી શકાતો નથી. કેમકે મનનું મનત્વ જ તે વડે છે;
[ ૧૦૯
જડ, પ્રધાનશક્તિ, અજા, વિમર્શ, મૂલપ્રકૃતિ, અનિરુદ્ધ, પ્રાજ્ઞ, મકાર, અજ્ઞાન, ક્ષેત્ર, (અજ્ઞાન ઉપરથી જાણી શકાય છે તેથી તે ક્ષેત્ર કહેવાય છે), એનિ (વૃક્ષાંક ૩થી ૧૫ઇ સુધી તમામ ભાવો મળીને અપરા પ્રકૃતિ કહેવાય છે), સર્ગ મહાકારણ, ધર્મ (વાસ્તવિક નહિ હોવા છતાં પણ હું એવા ભાવને ધારણ કરે છે તેથી તે ધર્મ કહેવાય છે અને ઈશ્વર ધમ કહેવાય છે.), ઈશ્વરીય સંકલ્પ, મહાસત્તા, મહાચિતિ, મહાશક્તિ, મહાદષ્ટિ, મહાકિયા, મહેભવ, મહાપંદ, મહામાયા તથા દેવી વગેરે પર્યાય સંજ્ઞાઓ શાસ્ત્રકારોએ આપેલી છે.
સાક્ષી વા દ્રષ્ટાભાવ વૃક્ષાંક (૨) બેની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓ: હવે એવી શંકા ઉદ્દભવે છે કે, જેમ આકાશ એ તદ્દન નિર્મળ, શાંત અને નિશ્ચલ હેઈ તેમાંથી તે કરતાં વિરુદ્ધ ધર્મના એટલે અત્યંત ચંચળ એવા વાયુની ઉત્પત્તિ શી રીતે થવા પામે? પ્રકાશમાંથી અંધારું શી રીતે ઉત્પન્ન થાય? એટલે જેમ અંધારાએ પ્રકાશને ઉત્પન્ન કર્યો અથવા પ્રકાશે અંધારું ઉત્પન્ન કર્યું એમ કહેવું ખરેખર અનુચિત છે, એટલું જ નહિ પરંતુ તદ્દન અશક્ય છે; અરે ! તદ્દન સાદી વાત છે કે, વ્યવહારમાં પણ આ પાણીનો તરંગ છે એમ કહેવાવાળા કિવા તેને જાણનારે તો પાણીથી કોઈ જુદો જ હોય છે. પાણી પોતે કંઈ પોતાને હું “પાણી” છું એમ જાણતું પણ નથી અને કહેતું પણ નથી. અથવા ઘરમાં રહેલું આકાશ હું “આકાશ” છું તથા મને કોઈ આકાશ કહે છે એમ જાણતું પણ નથી. તે તદ્દન અસંગ હોય છે તેમ આત્મા (વૃક્ષાંક ૧) તદ્દન અસંગ અને અનિર્વચનીય છે. તેને તો કલ્પના પણ નથી કે હું આત્મા છું કિંવા મને કોઈ તેવું કહેનાર છે અથવા મારામાં હુ” કરીને કંઈક ઉત્પન્ન થયેલું છે. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બધા લોકે પોતપોતાને હું અને બીજાને તું એમ કહે છે એ વાત તો દરેકને નિયંપ્રતિ અનુભવમાં આવે છે, એ છે કયોથી આવ્યો? વાસ! આ હુ” એ જેનું કાર્ય કહેવાય છે એવા આત્મા(વૃક્ષાંક ૧)ને તો તે વાતની કલ્પના પણ નથી. તે ઘરમાંના આકાશની જેમ તદ્દન શુદ્ધ, નિર્મળ અને અસંગ હોય છે. આમ છે ત્યારે આ “હું એ આવ્યો કયાંથી? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેને ઉત્પત્તિ કરનારો કોણ? તેને જાણનારો કેણુ? આત્મા (વૃક્ષાંક ૧)ની સાથે તેને સંબંધ નથી, તે પછી તેને સંબંધ કેની સાથે હશે? એવો કાણુ હશે કે જે આ
હું” ને “હું” એવી છૂર્તિની પ્રેરણા આપે છે? ઇત્યાદિ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તે જાણવું આવશ્યક હોવાથી હવે તેને વિચાર કરીશું.
કિરણશ ૩૯
હુની ઉત્પત્તિ “હું”માંથી જ થાય છે વ્યવહારમાં જુઓ કે આ વસ્તુ મારી છે એમ કહેતી વખતે તેમાં તેવું કહેનાર અને વસ્તુ એમ બે જુદા જુદા ભાવોને સમાવેશ થઈ જાય છે. મારી વસ્તુ છે એમ કહેતી વખતે કહેનારને પિતાને “હું” નથી એવું કંઈ લાગતું નથી. અર્થાત મારું કહેતાંની સાથે જ “હુ” ભાવ એ એની અંતર્ગત જ સમાઈ જાય છે. બહુ” વગર મારું હોય જ નહિ. તે “હુ' એટલે ઉપર કહેલે વૃક્ષાંક ને સામાન્ય બહુ સમજે. હવે એમ બને છે કે મારું કહેવાને માટે તે “હું”ની જરૂર હોય છે, તે વાત તે દરેકને સ્પષ્ટ રીતે અનુભવમાં આવી શકે તેવી છે અને દરેક મનુષ્ય વાચ્યાર્થમાં પણ તેવો પ્રયોગ વ્યવહારમાં નિત્યપ્રતિ કરતો હોવાનું જોવામાં આવે છે, તેમ આ “હું”ને જાણનારો બીજો કોણ છે? તે કાંઈ આ વ્યવહારમાં મળી શકતો નથી, કારણ કે હુ"ને તો હું છું એટલું જ એક જ્ઞાન છે, પરંતુ તેમ કહેનારો અથવા “હું” એવી હુરણા આપનાર કિંવા હુને જાણનારો બીજે કઈ મળી શકતો નથી, વળી કર્યા વિના જ કોઈ કાર્ય થયું હોય એવો વ્યવહારમાં પણ અનુભવ થતો નથી, આથી એમ સિદ્ધ થાય છે કે “હું”નો ધર્મ હું રૂપે પ્રકટ થવું એ જ એક છે અને તેને જાણનારે દ્રષ્ટા કિંવા ધર્મો તે કઈ બીજો શુદ્ધ “હું” હે ઈ તે પ્રકટ એટલે વાચાર્થ વડે નહિ પરંતુ લક્ષ્યાર્થ વડે જાણી શકાય તે છે. એ નિયમ જોવામાં આવે છે કે, જેવું બીજ હોય તેવું જ તેમાંથી વક્ષ થાય છે. આ બીજાંકર પાયાનુસાર આ “હું રૂપ કાર્ય જે પ્રકટ થયેલું પ્રતીતિમાં આવે છે તે તેનું
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ]
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥ केन.
[ ઉપાસનાહાš ૦ ૩૯
ખીજ પશુ તેવુ જ હાવું જોઈએ, આંબાનુ ઝાડ જોવામાં આવે તો તે ઉપરથી નક્કી કહી શક્રાય કે તેનું બીજ પણ આમ્રરૂપ જ હાવુ જોઈએ અથવા મનુષ્યની ઉત્પત્તિ થયેલી હોય તે! તેનેા પિતા મનુષ્ય જ હોવા જોઈએ એ વાત નિઃશંક સિદ્ધ થાય છે, તેમ આ હુ”ની ઉત્પત્તિ પછુ હું'માંથી જ થયેલી હાવી જોઈ એ; એટલે એક પ્રત્યક્ષ પ્રકટ થયેલા હું અને બીજો તેને હુ” એવો પ્રેરણા કરનારા અપ્રકટ એવા હુ” હાવા જ જોઈએ એ વાત નિઃશંક સિદ્ધ થાય છે. એ રીતે હુના પ્રેરક હુ” વિના ખીજે કાઈ મળતા નથી. આથી પ્રકટ થયેલા હુ” એ વાચ્યા દક કિવા સ` સામાન્ય હુ” કહેવાય છે. આ જ વૃક્ષાંક ૩ને હુ” સમજો અને તેને પ્રેરણા કરનારા ‘હુ” તે લક્ષ્યાદર્શક હુ' સમજે, આ જ શુદ્ધ ‘હુ” (વૃક્ષાંક ૨) સમજવા. આને બિંબ કિવા સાક્ષી, દ્રષ્ટા, વેદાંતીએ ઈશ્વર, શાલહ્મ, આદ્યપુરુષ, પ્રત્યગાત્મા, દૈવ, ક્ષરપુરુષ, સાંખ્યકાર પુરુષ, યજ્ઞપુરુષ, વાસુદેવ, સદાશિવ, તુરીય, ધર્મી, ક્ષેત્રજ્ઞ(સાક્ષીપણા ઉપરથી જાણી શકાય છે, તેથી તેને ક્ષેત્રન કહે છે), વિરાટપુરુષ, વિરાટના અભિમાની ઈશ્વિર ઇત્યાદિ નામાની પર્યાય સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સમજાવેલું છે. સાંખ્ય શાસ્ત્રકારા આને જ પુરુષ કહે છે અને માયાવાદીએ આતે જ ઈશ્વર કહે છે. આ રીતે જેમ અરીસે, તેમાં પડેલાં પ્રતિષ્ઠિા અને બિા એ પ્રમાણેના ત્રણ ભાવે! ઉત્પન્ન થવા છતાં તેને તેની કલ્પના પણ્ હોતી નથી કે મારામાં બિબે અથવા પ્રતિબિંબે છે, તેમાં તેા સામે જેવું બિંબ આવે તેવુ પ્રતિબંબ દેખાય. આમ ગમે તેટલાં પ્રતિબિંબે। દેખાવા છતાં તે કદી પણ મલિન થતા નથી, એટલું જ નહિ પરંતુ તેને તે àાવાની કલ્પના પણુ નથી, તે તે તદ્દન અસંગ જ હોય છે. વળી તેમાં પડેલાં પ્રતિબિ’એ અરીસાથી ક્રિચિન્માત્ર પણ ભિન્ન હેાતાં નથી, તેમ આત્મા (વૃક્ષાંક ૧) એ અરીસે સમજો, ઈશ્વર (વૃક્ષાંક ૨) એ તેનું વિવરૂપ બિબ સમજો અને હુ” (વૃક્ષાંક ૭) એ તેનું પ્રતિબિંબ સમજો. હવે અરીસાના દૃષ્ટાંતમાં ભેદ એટલા જ છે કે અરીસામાં પ્રતિબિંબ પડવાને માટે બીજા કાઈ ખાદ્ય મિત્રની જરૂર હોય છે, ત્યારે આ આત્મારૂપ અરીસા પેાતે જ પાતામાં મિત્ર અને પ્રતિથિ'બ રૂપે બનેલે છે. જેમ આકાશમાંથી પૃથ્વીતત્ત્વ ખતી તેમાંથી જ ધરા બને છે અને તેમાં અંદર મહાકાશ તથા ચેાતરફ આકાશરૂપે તે પેાતે જ હેાય છે, આકાશના અધિષ્ઠાન વગર આ કશાનું પણ અસ્તિત્વ સંભવતું નથી, તેમ આ આત્મા (વૃક્ષાંક ૧)રૂપ અરીસે, બિંબ એટલે શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨) તથા પ્રતિષિ`ખ એટલે અશુદ્ધ હુ” અથવા શુદ્ધ હું નું પ્રથમનું સ્ફુરણ કિવા ખાદ્યાભાસ (વૃક્ષાંક ૩)રૂપે પ્રતીતિમાં આવતા ડાવા છતાં પણ તેથી તે તદ્દન અસંગ અને નિર્વિકાર છે.
વૃક્ષને માટે શાસ્ત્રમાં આધાર છે કે ?
અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે આત્મા (વૃક્ષાંક ૧), સાક્ષી, શ્વિર, પુરુષ કિવા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨) અને શુદ્ધ હુ”ના પ્રથમને આભાસ અથવા સ્ફુરણ (વૃક્ષાંક ૩), આમ વૃક્ષમાં બતાવેલા ત્રણ ભાવે। સંબધમાં જાચી શક્યા. કદાચ કાઈ કહેશે કે આ સંબંધમાં આધાર શે? તે માટે શાસ્ત્રનુ એક કથન કહું છું. “વમ્' પદનું જે જ્ઞાન તે આત્મપદ છે, એટલે દરેક જે પાતે પેાતાને હુ”” છું એમ કહે છે કિવા જાણે છે તે આ સાક્ષી કિવા શુદ્ધ “હું” ના સ્વમ્ (તું) કહેવાય તેથી તે ક્ષમ્ પદને પેતે આત્મરૂપ છે એવું જે જ્ઞાન અર્થાત્ તું “તે” એટલે સત ક્રિવા અનિવČચનીય એવા આત્મા છે. એમ આ શુદ્ધ હુ’રૂપ સાક્ષી (વ્રુક્ષાંક ૨), અશુદ્ધ હુ” એટલે સ્વમ્ (વૃક્ષાંક ૭) ને તું “સ” યા આત્મા છે એમ બતાવે છે, ત્યારે જ તે પમ્ (તુ) અને તત્ રૂ૫ આત્મા એ ખતે પદનું ઐકયદર્શન થાય છે. સારાંશ, સાક્ષીને જ શ્રુતિશાસ્ત્રકારા શુદ્ધ અહમ્ (૪) કહે છે (જીએ રહસ્યાપનિષદ, શુક-શિવસંવાદ). સિવાય કઠોપનિષદ અધ્યાય ૧ તૃતીયા વલ્લી મંત્ર ૬૪, ૬૫માં જે નામેા વડે સમજાવેલું' છે, તે વૃક્ષમાં આ પ્રમાણે છે. વૃક્ષાંક ૧ પુરુષ
*ભા વૃક્ષના આધારને માટે ઋગ્વેદ મડળ ૧૦ ૦ ૨૦, વાજ॰ યનુ૦ ૩૧-૧-૧૫, કાવ૦ ૩૫-૧-૧૬, સામ૰ ૬૧૭ થી ૬૨૧, અથવવેદ ૧૯-૬, ૧ થી ૧૬, ભાગ૦ ૧૧-૨૨-૧૭ તથા ૩–૧૧ ૩ન૦ ક॰ તેત્તી બૃહદા રેગ્ય ઇત્યાદિ ઉપનિષદો મા
Page #240
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાઓનું જે ઉપાય તે બ્રહ્મ નથી. તે સાક્ષીત્વથી પર છે. [ ૧૧૧ વૃક્ષાંક ૪ અવ્યક્ત, વૃક્ષાંક ૭ મહત, વૃક્ષાંક ૧૦ બુદ્ધિ, વૃક્ષાંક ૧૧ મન, વૃક્ષાંક ૬ થી ૧૭ સુધીના સર્વ ભાવને અર્થ તથા વૃક્ષાંક ૧૩ થી ૧૫ણ સુધીના સર્વ ભાવોને કાર્ય કિંવા ઇંદ્રિય એવી સંજ્ઞા વડે સમજાવેલ છે. આમાં વૃક્ષાંક રનો સમાવેશ વૃક્ષાંક ૧માં જ કરેલ છે તથા વૃક્ષાંક ૩–૫-૬ ૪માં, ૮ અને તેના અંતર્ગત આવેલા સર્વ ભાવો તથા ૯ને સમાવેશ ૭ માં અને ૧૨ને સમાવેશ ૧૧માં જ કરેલ છે. આમ વૃક્ષાંક ૨, ૩, ૫, ૬, ૮, ૯ તથા ૧૨ એટલા ભાવો આ ઉપનિષદમાં અલગ બતાવેલા નથી, પરંતુ અત્રે પુરાણદિના અભ્યાસકે પણ સુગમતાથી સ્પષ્ટ રીતે સમજી શકે તેટલા માટે વધુ સ્પષ્ટતા કરેલી છે. પુરાણુ શાસ્ત્રકારે વૃક્ષાંક ૧ આત્મા, વક્ષાંક ૨ પુરુષ, વૃક્ષાંક ૩ પ્રકૃતિ, ક્ષાંક ૪ પ્રધાન, વૃક્ષાંક ૬ મહાપ્રાણુ (સૂત્રાત્મા), વૃક્ષાંક ૭ મહત, વૃક્ષાંક ૮ અહંકાર તથા વૃક્ષાંક ૮ (૧) ૮ [૨] અને ૮ (૩)માં બતાવેલા તમામ પેટભેદ તથા વૃક્ષાંક ૯ ચિત્ત, વૃક્ષાંક ૧૦ બુદ્ધિ, વૃક્ષાંક ૧૧ મન અને વૃક્ષાંક ૧૨ હિરણ્યગર્ભ તથા વૃક્ષાંક ૧૭ સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ હાઈ વૃક્ષાંક ૧૪ થી ૧૫ઇ ને સમષ્ટિ વિરાટ એટલી સંજ્ઞાઓ વડે સમજાવેલ છે. આ બધું મળીને વિરાટને ભૂલદેહ કહેવાય છે(ભા સ્ક, ૩-૧૧ જુઓ): આ રીતે સમજાવવાને શાસ્ત્રકારોને ઉદ્દેશ તત્ત્વની ભિન્નતા બતાવવાનો નથી, પરંતુ ધ્યેયને સ્પષ્ટ અને બને તેટલી સરળતાથી સમજાવી શકાય એટલા માટે તેનું વિસ્તૃત વિવેચન કરીને સમજાવવાનો હોય છે એમ સમજવું આ શાસ્ત્ર આધાર વડે પણ સમજી શકાશે કે આત્મા, ઈશ્વર અને માયા અર્થાત ક્રમે (૧) અનિર્વચનીય તત્વ, (૨) લયાર્થદર્શક શુદ્ધ હુંરૂપ તવ તથા (૩) ને આભાસ કિવા પ્રતિબિંબ સ્કુરણ પામેલું વાચ્યાર્થદર્શક “હું” એવું પ્રકૃતિ વા માયારૂપ તત્ત્વ એમ ત્રણ તની ઉત્પત્તિ સબંધમાં આપણે કંઈક જાણું શક્યા.
હું અને સાક્ષી ભાવની પરસ્પર સાપેક્ષતા આત્મા તે તદ્દન અસંગ અને નિર્વિકાર છે, તથા “હું અને તેને સાક્ષી એ બંને પરસ્પર એટલા બધા સંલગ્ન છે કે એક વગર બીજાનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી. જેમ મારું કહેતાંની સાથે તેમાં હું આવી જાય છે, તેમ “હું કહેતાંની સાથે જ તેમાં તેના સાક્ષીભાવનો સમાવેશ પણ અનાયાસે જ થઈ જાય છે, જેમ મનુષ્ય અને તેની છાયા એ બને પરસ્પર સંલમ હાઈ સાપેક્ષ ભાવે છે. એકને છોડી બીજે રહી શકતા નથી તેથી તે સાપેક્ષ કહેવાય છે. એટલે જેમ છાયા હોય તે મનુષ્ય હેવો જ જોઈએ, તેમ “હુ' કહેતાંની સાથે જ તેને સાક્ષી શુદ્ધ “હું હશે કે નહિ એવી કલ્પના કરવાની જરૂર રહેતી જ નથી. પરંતુ જેમ વીજળીને દી જ્યારે પ્રકટ થાય છે ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે તેને પ્રેરણા અથવા બળ આપનારી કઈ ગુપ્ત શક્તિ અવશ્ય છે અને આવી પ્રેરણાત્મક શક્તિ જેના આધારે વા અધિષ્ઠાન વડે રહે છે એવું એક તેનું મૂળ સ્થાનક છે, તેને વીજળીનું ઘર કહે છે, તેમાં આ વિદ્યુતશક્તિને સાઠે ગુરૂપે રહેલો હોય છે, છતાં તે જ્યારે દીપ દ્વારા પ્રકટ થાય છે ત્યારે જ તેમાં વિદ્યુત છે એમ જાણી શકાય છે, તેમ આ શુદ્ધ “હું” તે ત્યારે જ જાણી શકાય છે કે જ્યારે આ “હું” એવા ભાવનું પ્રાકટ્ય થાય છે અને “હું” નું પ્રાકટ્ય થયું કે તેને સાક્ષી કઈ છે અને તેમાં “હું” ને પ્રાકટ્ય કરવાની શક્તિ છે, એમ સિદ્ધ થઈ શકે છે. આમ જો કે “હુનું પ્રાકટ્ય તો તેના એટલે સાક્ષી અથવા શુદ્ધ હીના આધાર ઉપર જ અવલંબીને હોય છે. તે તેની સત્તા કિંવા આજ્ઞા વિના કિંચિત્માત્ર પણ કાંઈ કરવા શક્તિમાન હેતો નથી. આ શુદ્ધ જ (વૃક્ષાંક ૨)એ નિયત કર્યા પ્રમાણે જ પ્રતિબિંબરૂપ બહુ' (વૃક્ષાંક ૩) પોતાનું કામ કરે છે, આથી તેને નિયતિ પણ કહે છે. છતાં આ નિયતિને પ્રેરક સાક્ષી અથવા દ્રષ્ટા ઈશ્વર (કક્ષાંક ૨)છે, એમ તે જ્યારે નિયતિરૂપ હું (વૃક્ષાંક ૩)નું પ્રાકટ્ય થાય ત્યારે જ જાણું શકાય છે. આમ આપણને “હું”૨૫ માયા (વૃક્ષાંક ૩) અને ઈશ્વર (વૃક્ષાંક ૨) એ બંનેને સાપેક્ષ ભાવ સમજાય. આ માયારૂપ જે હું (સાંક ૩) એ જ આ સર્વ સમમાં પણ સૂમ અને રસ્થૂળ ભાવનું મૂળ કિંવા આદિ સ્થાન સમજવું. આ જે જે કાંઈ સ્થૂળ કિંવા સૂક્ષમ ભાવો આપણા જેવામાં, જાણવામાં કિંવા મનાદિ વડે ચિંતન કરવામાં આવે છે તે સર્વનું મૂળ આ જ છે એમ જાણે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ].
ચક્ષુવા ન વસ્મત ચેન રહ્ના પતિ | ઉપાસનાકાષ્ઠ કિર૦ ૪૦ હું ને સામાન્ય ભાવ: જેમ કે સોનું એમ કહેતાંની સાથે, એટલે સોનું એ એક શબ્દમાં જ જગતમાં જેટલું સુવર્ણ હશે તે બધાને સમાવેશ થઈ જાય છે; ઘર કહેતાંની સાથે જ તેમાં ભી, બારીઓ, બારણાં, અગાશી, જમીન, ખીંટી વગેરે સર્વને સમાવેશ થઈ જાય છે, અથવા જંગલ કહેતાં તેમાં નાનાં મોટાં તમામ
સમાવેશ થઈ જાય છે, તેમ આ હું (વૃક્ષાંક ૩) કહેતાં જ તેમાં છે, તે, આ, મારું, તારું, તમે, અમો ઈત્યાદિ વડે જે જે કાંઈ ભાવ પ્રતીત થતા હોય, તે તમામને સમાવેશ થઈ જાય છે. જેમ પાણી કહેતાંની સાથે જ તેમાં નદી, નાળાં, તળાવો, કુવા, વાવ, સમુદ્ર, મહાસાગર, વરસાદ, મેરીમાંનું પાણી વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે અથવા સમુદ્ર કહેતાં જ તેમાંનાં તરંગે, ફીણ, પરપોટા તથા તે મધ્યે રહેનારાં
અનંત જળચર પ્રાણીઓ વગેરેનો સમાવેશ થઈ જાય છે; તેમ આ “હું' કહેતાંની સાથે જ દ્રષ્ટા, દર્શન અને દસ્ય; જ્ઞાતા, જ્ઞાન અને ય; કર્તા, કરણ અને કાર્ય; પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય; બોદ્ધા, બુદ્ધિ અને બૌદ્ધવ્ય; મંતા, મન અને મંતવ્ય; વાચક, વાચન અને વાર ઇત્યાદિ તમામ ભાવોનો સમાવેશ થઈ જાય છે. કલ્પના કરો કે આખા જગતની અંદર ખાણમાં છે કે અલંકાર રૂપે લોકો પાસે સંગ્રહમાં છે, પરંતુ સોનું એમ કહેતાં જ તે બધાને સમાવેશ તેમાં અનાયાસે જ થઈ જાય છે, આથી સોનું એ તેનું સામાન્ય નામ કહેવાય છે અથવા જેમ મનુષ્ય એમ કહેતાં જ જગતનાં તમામ મનુષ્યને ભાવ તેમાં સમાઈ જાય છે, તે સામાન્ય ભાવ કહેવાય છે; પરંતુ જેમ સુવર્ણને જ્યારે વ્યવહારમાં વિશેષરૂપમાં બતાવવાનું હોય તો તે અલંકારમાં નામ, રૂપ, આકાર, વજન, કિંમત, કસ વગેરે જુદા જુદા અનેક વિભાગ વડે પ્રચારમાં આવે છે; તેમ આ “ એ સામાન્ય “હું' છે એમ સમજે. હવે ઉપર જણાવ્યા પ્રમાણે જેમ આ અલંકારો છે, એમ વિશેષ ભાવથી બતાવવાનાં હોય ત્યારે આ સોનાનું કુંડળ છે, આ સોનાનું કડું છે, એમ કહેવાય છે, પરંતુ તેમાંથી સુવર્ણ એવો સામાન્ય ભાવ તો કદી પણ છૂટ નથી; તેમ મારું, તારું ઇત્યાદિ નામરૂપ વડે વ્યવહાર કરતી વખતે આ “હુ એ સામાન્ય ભાવ તો કદી પણ છૂટી શકતો નથી. આથી લેકે વ્યવહારમાં પોતાને માટે “હું', અને બીજાઓને માટે “તું” એમ કહે છે અને જેને તું એમ કહેવામાં આવ્યું હોય તે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે તે પોતાને માટે “હું'ને પિતાને “તું” કહેનારને માટે ઊલટું તું એમ કહે છે. આમ એક જ મનુષ્ય “હું” અને “તું” બને છે, તે આ પકી ખરું શું ? “હું” કે “તું”? આથી એમ નિશ્ચય થયો કે હું” એ સામાન્ય ભાવ હેઈ “” તો તેના ઉપર વિવર્ત કિવા આભાસરૂ૫ મિથ્યા આરોપ અથવા તે પર્યાય સંજ્ઞાદર્શક છે. અર્થાત “હું” નું જ “તું” એવું નામ છે. આ રીતે “હું” ને સર્વાત્મભાવ સિદ્ધ થયો. આમ બહુ તેને સાક્ષી અને આત્મા એમ વૃક્ષમાંના એકથી ત્રણ ભાનું સ્વરૂપ આપણું સમજવામાં આવ્યું. હવે “હું'માંથી “તું” કિવા મારું એ ભાવ શી રીતે પ્રકટ થવા પામ્યું તેને વિચાર કરવાનું છે. તે પૂર્વે આને માયા કિંવા અવિવા કેમ કહે છે તેને સંક્ષેપમાં વિચાર કરીશું.
માયા કેને કહે છે? ઉપર કહેવામાં આવ્યું છે કે, શુદ્ધ “હું” ને દ્રષ્ટા, સાક્ષી, વેદાંતીઓ ઈશ્વર અને સાંખ્યશાસ્ત્રકાર પુરુષ ઇત્યાદિ સંજ્ઞાઓ આપે છે તથા તેમાંથી થયેલા આ પ્રતિબિંબરૂ૫ “હું” મેં આભાસ કહે છે. આને જ વેદાંતીઓ અવિવા અથવા માયા અને સાંખ્યો પ્રકૃતિ કહે છે. તેને અવિદ્યા, માયા કિંવા પ્રકૃતિ એમ શા માટે કહેવામાં આવે છે, તે ઘણે ભાગે તો ઉપરના વિવેચનથી સમજવામાં આવ્યું હશે જ. જે કદી વિલમાન નથી તે જ અવિદ્યા, માયા, કિંધા પ્રકૃતિ કહેવાય. તેને ટૂંકમાં એટલે જ એક અર્થ છે કે જેમ “તું” કહેવું એ વાસ્તવિક પર્યાયે “હું” ની જ બીજી એક પર્યાય સંજ્ઞા છે તેમ આ “હું” એ પણ જ્યાં “હું' એવા ભાવનું કદી અસ્તિત્વ જ નથી તેવા અનિર્વચનીય સ્થાનની પર્યાય સંજ્ઞા છે. અર્થાત જેમ “મારું” એ “હું”ને વિવર્તી છે, એટલે મારું એવી સંજ્ઞા “ હું' ની જ છે; એમ આ “હું' એ પણ શુદ્ધ “હું' ભાવનું પ્રતિબિંબ કિવા મિથા ફુરણ અથવા તે વિવર્ત છે. એટલે લક્ષયાર્થ વડે જાણી શકાય એવો જે શુદ્ધ “હું કિંવા ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ જલતરંગની જેમ વિવર્તરૂપે “હું' (ક્ષાંક ૩) એવા વાગ્યાર્થ ભાવે પ્રકટ
Page #242
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] જેને ચક્ષુઓ નથી જોઈ શકતાં તે, ને આ બધું જે ચક્ષુઓ વડે જવાય છે તે બ્રહ્યા છે, [૧૧૩ થયેલો હોય એમ ભાસે છે. અર્થાત્ જેમ “મમ” અને તેને જાણનારા “હું' નો અભિન્નભાવ સિદ્ધ થાય છે, તેમ આ “હું' (વૃક્ષાંક ૩) તથા તેને જાણનારા તેના સાક્ષીરૂ૫ શુદ્ધ “હું' (વૃક્ષાંક ૨) ની અભિન્નતા જ સિદ્ધ થાય છે. હવે જે આ શુદ્ધ હું એટલે સાક્ષી (વૃક્ષાંક ૨) છે, એ પણ વાસ્તવિક તો અશુદ્ધ “હું” (વૃક્ષાંક ૩ )નું પ્રાકટ્ય થવાને લીધે જ છે એમ લક્ષ્યાર્થ વડે જાણી શકાય છે, જે ઉપર કહેવામાં આવેલું જ છે; પરંતુ જયાં આ લક્ષ્યાથ સહિત વાચ્યાર્થ દર્શક “હું” ને જ વિલય થાય છે, એવું જે અનિર્વચનીય પદ કે જેને તતકિંવા આત્મા એવી સંજ્ઞા વડે સંબોધવામાં આવે છે (વૃક્ષાંક ૧ જુઓ) તે પદને આ
હું' એ વિવર્ત છે. એટલે જે અનિર્વચનીય એવું આમ પદ તે જ આ “હું' રૂપે કહેવાય છે અને આ “હું” તે જ અનિર્વચનીય એવું આત્મપદ છે. આ રીતે “હું” ભાવ અને અનિર્વચનીય ભાવ એ બંનેની અભિન્નતા સિદ્ધ થતાં તેના સાક્ષી ભાવનો વિલય પણ અનાયાસે જ થઈ જાય છે, એટલે જેમ ઘડે ફૂટી જતાંની સાથે તેમાંના આકાશને વિલય મહાકાશમાં અનાયાસે જ થઈ જાય છે તથા મઠનો નાશ થતાં જ તેમાંનું આકાશ મહાકાશમાં મળી જાય છે, તેમ “હું” રૂપી ધર્મ (વૃક્ષાંક ૩) એવો જડભાવ કે જે વાધ્યાર્થથી જાણી શકાય છે, તેને વિલય થતાં જ તેને સાક્ષી તો અનાયાસે જ આત્મસ્વરૂપ બની જાય છે, અને આમ થતાં આકાશ જેમ “હું આકાશ છું,' એમ જાતું નથી કિંવા મને કેાઈ તેવું કહેનારો હશે, એવી તેને ખબર પણ હોતી નથી, તેમ આ “ હું' અને તેના સાક્ષીભાવનો વિલય થતાં આત્મા એવું | નામ પણ તે પદને લાગુ પડી શકતું નહિ હોવાથી તે કરતાં પણ પર એટલે તેને આત્મા અથવા તે પદ અનિર્વચનીય છે એવું કલંક પણ રહેવા નહિ પામે; એટલા માટે તેને પરમ, પરમાત્મા, પુરુષોત્તમ, પરબ્રહ્મ એવી સંજ્ઞા શાસ્ત્રોમાં દર્શાવેલી છે (જુઓ વૃક્ષાંક ૩ ). આ પદની પ્રાપ્તિ એ જ એક સર્વનું ધ્યેય છે. તમામ ભાવોને અંતર્ભાવ અને આ પદમાં જ થાય છે. મેડા વડેલા દરેકને આ સ્થાને જ પહોંચવાનું હોય છે. આ પદ જ સુખ અને શાંતિને મહાસાગર છે. ત્યાં ગયા પછી પ્રકાશને જેમ અંધકારની જાણ હોતી નથી તેમ દુઃખ ક્યાં હશે, કેવું હશે ? ઈત્યાદિ કલપનાને અંશ પણ હેતો નથી; એટલે “હું” (વૃક્ષાંક ૩) એવો વાચ્યાર્થદર્શક ભાવ, સાક્ષી અથવા શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) એ લક્ષ્યાર્થદર્શક ભાવ અને તત, આમ (વૃક્ષાંક ૧) કિંવા અનિર્વચનીય એ ભાવ તત્વાર્થદર્શક છે અને તે કરતાં પણ પર એ પરમાત્મા, પુરુષોત્તમ, પરબ્રહ્મ એ ભાવ સર્વથી પર છે કે જ્યાં આ ત્રણે ભાવ નથી; અનિર્વચનીય પદની પણ પૂર્ણાહુતિ એવું આ “પર' સંજ્ઞાદર્શક થાનક છે ( જુઓ વૃક્ષમાં છે ). આ પદ કેવળ અનુભવાય છે. તે જ આ તત્ત્વાર્થ, લક્ષ્યાર્થી અને વાયાર્થદર્શક હોઈ અભિન્ન એવા એકરૂપે જ છે. આથી જ શાસ્ત્રકારો માયા એટલે કંઈ છે જ નહિ, આત્મામાં કદી માયાની ઉત્પત્તિ થવી શક્ય જ નથી ઇત્યાદિ ક છે. આ રીતે માયનું સ્વરૂપ સમજાયા પછી માયામાંથી વિવક્રમે આગળનો વિસ્તાર શી રીતે થવા પામ્યો, તેને વિચાર કરવામાં સરળતા થશે.
કિરણાંશ ૪૦
અવ્યક્ત ભાવની ઉત્પત્તિ વૃક્ષાંક (૪) રચારની સમજૂતી અને પર્યાય સંજ્ઞાઓઃ આત્મા (ક્ષાંક ૧) તે તદ્દન અનિર્વચનીય છે જે ઉપર કહ્યું છે તથા શુદ્ધ બહુ (વક્ષાંક ૨) અને તેનાં પ્રતિબિંબરૂપ હું (વૃક્ષાંક ૩)ની ઉત્પત્તિ વિવર્તા ભાવે શી રીતે થવા પામી, તે પણ ઉપર કહેવામાં આવ્યું છે. આ જડ ધર્મરૂપ “હું' (વૃક્ષાંક ૩)ને પોતે કોણ? પિતાનું સાચું સ્વરૂ૫ શું? પિતાનું ઉત્પત્તિ રસ્થાન કયું? તે જાણવાની ઇચ્છા થવાથી તેણે પોતાના સાક્ષી શુદ્ધ “હું' (વૃક્ષાંક ૨)ને પ્રશ્ન કર્યો કે, હે શુદ્ધ “હું'! હું પોતાને માટે “હું” “હું” એવું જે કહું છું, તે હું કેણ છું? આ હું ૨૫ એવા મારી ઉત્પત્તિનું મૂળ સ્થાનક કયું? તેના પ્રશ્ન ઉપરથી આ શુદ્ધ “હું” (૨ક્ષાંક ૨), પ્રતિબિંબરૂપ “હું” (વૃક્ષાંક ૩) કે જે “હું” તેને “તું” થાય છે, તેને કહે છે કે, તે સ્વનું (4) ૨૫ “હ” ! તું જેને “હું” “હું” એમ કહે છે, તે “હું” તો તવ અહિ એટલે તે” બ્રહ્મ વા આત્મા (વૃક્ષાંક ૧) છે અર્થાત જ્યાં “હું' (વૃક્ષાંક ૨) અને 'તું' (વૃક્ષાંક ૩) એ બંને ભાવ નથી એવું જે અનિર્વચનીય પદ (વૃક્ષાંક ૧) તે જ તું છે. એ જ આત્મપદ હેઈ તે જ તારું સાચું સ્વરૂપ છે. તે ભાવને અનુભવ તે તું જ્યારે આ બહું, હું એવી ફુરણને પણ વિલય કરશે ત્યારે જ થશે, કારણ કે તારે વિલય થતાં હું પોતે પણ તે એટલે આત્મસ્વરૂપ જ બનું છું. તાત્પર્ય કે, “હું' તે તારા (૨ક્ષક ૩ ) સાક્ષી છું તે(વૃક્ષાંક ૧)ને એટલે આત્માને નહિ, તેથી તારે વિલય થશે એટલે તારી
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ]
દેવ # i વિક્તિ ને મુજાતે I શેન. [ ઉપાસનાકા કિર૦ ૪૦ સાથે મારો વિલય તે સ્વરૂપમાં અનાયાસે જ થઈ જશે; માટે જ્યાં હું' એવો ભાવ નથી એવું અનિર્વચનીય સ્થાન તે જ તારું સાચું સ્વરૂપ છે. આથી આ વમરૂપ “હું” (વૃક્ષાંક ૩) એમ સમજો કે ત્યાં એટલે આત્મામાં જ છે ” એવો ભાવ નથી. આથી તેણે “હું નથી.” “હું નથી,” એવો અધ્યાસ દઢ કરવા માંડ્યો, પરંતુ જો તેણે “હું નથી ” એવું કહેવાને બદલે “હું” નો વિલય કરી નાખ્યો હોત તે સર્વ અનર્થોમાંથી મુક્ત થઈ તે અનિર્વચનીય એવા આત્મપદ(વૃક્ષાંક ૧)ના સ્વાનુભવમાં સ્થિત થઈ પિતે કૃતકૃત્ય બની જાત; પરંતુ તેમ કરવાને બદલે “હું નથી,’ એવું કરવાથી એમ બન્યું કે, જેમ કઈ વસ્તુ પિતાની પાસે જ હોય છતાં જાણે અજાચે તે મારી પાસે નથી એમ કહેવામાં આવે તો તે વસ્તુ તે છે જ અને વળી તે ઉપર નથી’ એવા એક વધુ ભાવનો આરોપ છે. તેમ આમાં પણ એમ બન્યું કે, “હું નથી’ એમ કહેવામાં સાક્ષીભાવ સહ પોતે “હું તો હતો જ, તેમાં વળી “ હું નથી' એવા એક અભાવનો ઉમેરો થયો. એ રીતનો જે નામરૂપ ભાવ એ જ અવ્યક્ત કહેવાય છે (વૃક્ષાંક ૪).
અવ્યક્ત દિવા નાહમ અવ્યક્ત તન્ય વૃક્ષાંક ચારની ઉત્પત્તિ તથા પર્યાય સંજ્ઞાઓ : આ રીતે શુદ્ધ “હું અને તેમાંથી થયેલ અશુદ્ધ “હ'ની ઉપત્તિનો ક્રમ આપણું જાણવામાં આવ્યો. હવે આગળને વિસ્તાર શી રીતે થવા પામ્યો તેને વિચાર કરવાની જરૂર છે. ઉપર કહેવામાં આવ્યું છે કે, આ પ્રતિબિંબાત્મક ‘હું' (વૃક્ષાંક ૩)માં હ નથી, એવો જે વિવર્તભાવ ઉત્પન્ન થવા પામ્યા તે કાંઈ સાક્ષી, શુદ્ધ “હું” ઈશ્વર અથવા પુરુષના કોઈ કમ થકી નહિ, પરંતુ કેવળ તેની ઈક્ષણ એટલે દ્રષ્ટવ (દફ) શક્તિ વડે જ ક્ષોભ ઉત્પન્ન થયેલ છે. વ્યવહારમાં જેમ કોઈ કાર્ય નેત્રના ઇશારા વડે જ કરવામાં આવે છે કિંવા ક્રોધ પણ નેત્રના ઇશારા ઉપરથી જ જાણવામાં આવે છે, તેમ આ સાક્ષરૂપ શુદ્ધ “હું” પુરુષ કિવા ઈશ્વરે કેવળ દ્રવશક્તિ વડે જ આ પ્રતિબિંબરૂપ “હુ' વૃક્ષાંક )માં ક્ષોભ એટલે અંદન ઉત્પન્ન કર્યું છે. ઈશ્વરે ફક્ત ઈક્ષણ વડે કાર્ય કરેલું હોવાથી તેને સપના છા કરે છે. એ રીતે .યારે “હું' (અક્ષાંક ૩)માં ક્ષોભ થવા પામે છે, ત્યારે આ ઇક્ષિણશક્તિ૩૫ ઈશ્વર (વૃક્ષાંક ૨) ધમાં કહેવાય છે. કેમ કે તે હું એ ભાવને ધારણ કરનારો બને છે. આથી તે ધમી અને તેણે ધારણ કરેલ “હું ભાવ એ ધર્મ કહેવાય છે. આમ તે જ્યારે હું એવા વિવર્તભાવને ધારણ કરનાર ધર્મવાળો બને છે, ત્યારે તે જ પ્રકૃતિ કિવા માયા કહેવાય છે, કે જે વાસ્તવિક આત્મા (વૃક્ષાંક ૧)માં કદી છે જ નહિ. આ મુજબ માયાના ત્રણ ગુણેમાં ઈશ્વરની કાળરૂ૫ ઈક્ષણ શકિત વડે સૌથી પ્રથમ ભ થવા પામેલ હેવાથી ઈશ્વરને માયપાધિક શબલબ્રહ્મ પણ કહે છે. આ ઈશ્વરની જે ઈક્ષણશક્તિ તે જ ચરાચરને નિયમમાં રાખનારો સર્વભક્ષી કાળ કહેવાય છે. આમ દ્રષ્ટા કિવી ઈશ્વર (રક્ષાંક ૨), એ સર્વજ્ઞાનનો પ્રેરક હોવાથી જ્ઞાનશક્તિરૂપે, તેની ઈલણશક્તિ એ કાળ અને માયા એ દેશ કહેવાય છે તથા માયાના ત્રણ ગુણોમાં સે ભ ઉત્પન્ન થવો તે ક્રિયા કરાય. આ માયા અને તે વડે ઉત્પન્ન થતી તમામ દશ્યજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ), ઈશ્વરીય ઈક્ષણ શકિતરૂપ કાળના જડબામાંથી કદી પણ છૂટી શકતી નથી. તેણે કરાવી આપેલા નિયમ પ્રમાણે જ તેને ચાલવું પડે છે, તેમાં તે જરા પણ ફેરફાર કરવા કરી શકિતમાન નથી તેથી આ માયા દિવા પ્રકૃતિને નિયતિ પણ કહે છે. આમ માયા એ નિયતિ, તેને નિયમનમાં રાખનારો તે ઈશ્વર અને તેની ઈક્ષણશકિતરૂપ કાળ તે દેવ કહેવાય છે. ધમાં પણ તે (ઈશ્વર)ને જ કહે છે તથા નિયતિ એ ધર્મ બને છે. આ નિયતિમાં ત્રણ ગુણે અને જ્ઞાનશકિન ક્રિયાશકિત, પંદશકિત, મનઃશનિ, દ્રવ્યશક્તિ ઇત્યાદિ વ્યવહારમાં રડલી તમામ શકિતઓ સૂમરૂપે હોય છે. આમ પાણી તથા હિમ(બર)ની જેમ ઈશ્વર કિંવા પુરુષ (વૃક્ષાંક ૨) પોતે જ પોતાની ઈક્ષશકિત વડે પોતામાં માયા, પ્રકતિ અથવા નિયતિરૂ૫ વિવર્તભાવને પામાં તે પોતે જ પ્રથમ પિતાની કાળરૂપ વિાર્તા શકિતરૂપે બની તે દ્વારા પ્રથમતઃ ત્રણ ગુણેમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે; એ જ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોની આ ઉત્પત્તિ સમજે (જુઓ વૃક્ષાંક ૩ના પેટામાંના ૧, ૨, ૩ ભાવો). આ પ્રમાણે ઈશ્વર વા પુરૂની ઈક્ષ કૃશકિત વડે માયા, પ્રકૃતિ, કિવા નિયતિના સત્તા, રજ અને તમ એ ત્રણ ગુણોમાં ક્ષોભ ઉપન્ન થયો છે. સર્વેમાંથી જ્ઞાનશકિત, રજમાંથી અંદશકિત તથા તમોગુમથી દ્રવ્યશકિત એ રીતે ક્ષેભ થવા પામેલ છે. અને તત્પશ્ચાત ગુણે સહ તે ત્રણે શક્તિનું એકરૂપ એવું મિશ્ર શું બન્યું છે. જેમ જેટલા સુવર્ણના દાગીના બનાવવાના હોય તેટલા સેનાની પ્રથમ એક લગડી બનાવવામાં આવે છે, તેમ આ ત્રણું ગુણેનું સમમિત્ર ગાત્મક એવું અવ્યક તત્વ–કે જેને કાર એટલે “હું” નથી, એવી સંજ્ઞા વડે સમજાવેલું છે (જુઓ વૃક્ષાંક ), તે તત્વ બનેલું હોઈ ચરાચર ભાવિ
Page #244
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાઓનું જે ઉપાય તે બ્રહ્મ નથી, તે સાક્ષીત્વથી પર છે. [ ૧૧૫
જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું બીજ તેમાં જ રહેલું છે. જેમ સોનાની લગડીમાં અલંકારોની ઉત્પત્તિ, રિથતિ અને લય અવલંબે છે તેમ આ અવ્યક્ત તસ્વરૂપ વિવર્તમાં જે ભાવિ અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું બીજ રહેલું છે. આ અવ્યક્ત તત્તમાં જેમ ત્રણ ગુણેનું મિશ્રણ છે તેમ જ્ઞાનશક્તિ, મનઃશક્તિ, સ્પંદશક્તિ, સ્મૃતિશક્તિ, બુદ્ધિશક્તિ, પ્રતિભાશક્તિ, કલ્પનાશક્તિ, ક્રિયાશકિ, દ્રવ્યશક્તિ વગેરે તમામ શક્તિઓનું બીજ પણ છે. આ અવ્યક્તમાં જે જ્ઞાનશક્તિનો અંશ તે શિવ કહેવાય છે. જેમ સુવર્ણની લગડીનું જ્ઞાન બે પ્રભારે થઈ શકે છે: (૧) હું સવર્ણ છું, અને (૨) હું અલંકારો છે, તેમ આ અવ્યક્તમાં પણ બે પ્રકારનું જ્ઞાન છે. તેમાં “હું આત્મા છું એવા જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે તે શિવ કહેવાય છે, પરંતુ તેને બદલે વિપરીત જ્ઞાન એટલે અજ્ઞાનના પ્રાદુર્ભાવને લીધે તેને અવ્યક્ત પ્રકૃતિ, નાન, પ્રધાન, મહાશૂન્ય, અભાવ, જડભાવનું મૂળ આરંભસ્થાન, મહાકાશ, સુષુપ્તિનું મૂળ બીજ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સંબોધવામાં આવે છે. સર્વ બ્રહ્માંડને તેમાંનાં ચૌદલોક સહ જ્યારે વિલય થાય છે ત્યારે તે સર્વ આ અવ્યકત પદમાં સ્થિત હોય છે તથા તમામ લોકો જ્યારે ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે પણ તેમની આ અવ્યક્ત પદમાં જ સ્થિતિ હોય છે. તેમાં જ ભાવિ અનેક બ્રહ્માંડની ઉત્પત્તિનાં બીજે રહેલાં છે. આ રીતે આપણે મનમાંથી ધારી ગેરસમજને લીધે ભ્રમ વડે અનેક બ્રહ્માંડનો મહાન વિસ્તાર જેમાંથી થઈ શકે એવા બીજની ઉત્પત્તિ શી રીતે થવા પામી, તે અવ્યક્ત ભાવની સ્પષ્ટતા, સમજી શક્યા.
અર્ધનારીશ્વરની ઉત્પત્તિ વૃક્ષાંક (૫) પાંચની સમજુતી તથા પર્યાય સંજ્ઞાઓઃ હવે જેમ ઝાડના બીજમાંથી અંકુર નીકળે છે તે પહેલાં તેમાં બે ફાડ (ભાગ) પડે છે અથવા મારું શરીર કડે જ તેમાં હું અને મારું એવા બંને. ભ છે એક સાથે જ આવી જાય છે, તેમ આ અવ્યક્ત ૩૫ મિશ્રિત ૨ ડેલા સરવ અને રજોગુણના મિશ્રશ વડે જ્ઞાનશક્તિ તથા રજતમનાં મિશ્રશ વડે ક્રિયા અને દ્રવ્યશક્તિ એમ છતર તમામ શક્તિઓના અંશ સહિત આ શક્તિઓનું મિશ્રાત્મક એનું એક નવું આ અવ્યક્ત કૃતિ (વલાંક ૪ માંથી નીકળે છે. આ તત્વમાં જ્ઞાન શક્તિની અંતર્ગત મનઃશક્તિ તથા ક્રિયાશક્તિની અંતર્ગત ૨૫દ અને દ્રવ્યશક્તિને સમાવેશ થઈ જાય છે. આમં અવ્યક્તરૂ૫ બીજમાંથી વ્યક્ત અંકુર ઉત્પન્ન થતાં પૂર્વે જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ યુક્ત એવું એક તન્ય પ્રકટ થવા પામેલું છે. જેને અર્ધનારીનટેશ્વર, પ્રકૃતિપુરુષ, વિશક્તિ ઇત્યાદિ સજ્ઞ એ છે. આમ આ એક તત્વમાં જ બે તત્વોનો સમાવેશ એક સાથે થયેલો છે, હજુ સુધી બે જુદાં જુદાં થયાં નથી એવું આ તવ છે (જુઓ વૃક્ષાંક ૫). તેમાં નટેશ્વર, પુરૂષ કિયા શિવ એ જ્ઞાનશક્તિને અંશ સમજ તથા અનારી પ્રકતિ. કિવા શક્તિ એ સંજ્ઞાઓથી દર્શાવવામાં આવતા અંશ ક્રિયાશક્તિ સમજો. આમાં ઉત્તરોત્તર એક એક અંશનું મિશ્રણ હોય છે. જેમ એકંદર સુવર્ણમાંથી દશ તોલાને સુવર્ગને એક ગેળે જુદો કર્યો તે અવ્યક્તતવ (વૃક્ષાંક ૪) સમજે, તેમાંથી બે વેલાની વીંટી, ત્રશું તેલનો અછોડે અને પાંચ તોલાનું કડું એમ ત્રણ આકારે બનાવવાના છે એ નિશ્ચય થયે; પરંતુ હજુ સુધી તેવા જુદા ભાગે પાડ્યા નથી. આમ ત્રશું ભાગ પાડવાનો જે નિશ્ચય થ તે જ અર્ધનારીનટેશ્વર સ્વરૂપ લક્ષાંક ૫) સમજે; કેમ કે આ તેમાંથી પાડવાના જુદા જુદા ભાગનું મૂલમ સ્વરૂપ થયું. ત્યાર પછી થયેલા નિશ્ચયાનુસાર તેમાંથી ઉપર પ્રમાણે જુદા છા ત્રણ ભાગે પાડ્યા તે જ મહાપ્રાગ (ક્ષાંક ૬) સમજો. પછી તેમાં અનેક નકશી વગેરે કર્યું તે મહત્તરથી માંડી બ્રહ્માંડાદિ (વૃક્ષાંક ૭ થી ૧૫૪) સુધીના ભાવો છે એમ સમજો. બાદ ફરીથી દાગીનાઓને ભાંગી ને દશ તાલાનો એક ગોળા બનાવી દીધો તો તેમાંની તમામ નકશી વગેરે સૌ વિલય પાછો આ અવ્યક્ત માં જ થાય છે. આ રીતે તેમાંથી ટુકડાઓ કરવા પર્વેની જે વિતિ તે વ્યક્તિ અને અમુક તોલાને અમુક અલંકાર બનાવે એ પ્રમાણે જે નિશ્ચય કરો તે આ જ્ઞાનશક્તિ અથવા ક્રિયા તથા દ્રવ્યશક્તિનું મિશ્ર રાત્મક એવું અર્ધનારીનટેશ્વર, પ્રકૃતિપુરુષકિવાશિ શક્તિરૂપ તત્વ સમજવું. આમાં જ્ઞાન અને ક્રિયા બન હોવાથી તેની અંતર્ગત આવેલાં (વૃક્ષાંક ૬ થી ૧૫ ૬ સુધીના) તમામ તને પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા એ બંને શક્તિઓની જરૂર હોય છે. આથી વ્યવહારમાં પણ દરેક મનુષ્યને કઈ પણ કાર્ય કરતા પૂર્વે પ્રથમ તે અંત:કરણમાં વિચાર કરવો પડે છે અને પછી તે કિયા કરે છે. આમાં વિચારને પ્રેરણા દેવી તે જ્ઞાનશક્તિનું કાર્ય હેઈ, ત્યાર પછી પ્રત્યક્ષ સ્થવ ક્રિયા કરવામાં આવે છે, તે કાર્ય ક્રિયાશક્તિનું છે. આમ ક્રિયા થવી તે ક્રિયાશક્તિ તથા તેમ થવા સંકલ્પને પ્રેરણા થવી. તે જ્ઞાનશક્તિ કહેવાય. આ બંને શક્તિઓ અને પ્રકૃતિ અને પુરૂવાંશરૂપ છે,
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ]
અત્રેન 1 mોતિ વેન પ્રોગ્રામ
તમ્
[ ઉપાસનાકા કિર૦ ૪૧
કિરણશ ૪૧
મહાપ્રાણ કિવા સૂત્રાત્માની ઉત્પત્તિ વક્ષાંક [૬] છની સમજૂતી અને પર્યાય સંજ્ઞાઓ : ઉપર જણાવ્યા પ્રમાણે સોનાની લગડીને બે ત્રણ અને પાંચ તોલાના જુદા જુદા ટુકડાઓ કરવામાં આવે છે. તેમાં પ્રથમ તેવો નિશ્ચય થયા પછી જેમ અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫)માંથી અનેક ભાવો વડે ક્ટા પડવું તેનું નામ જ મહાપ્રાણ કિવા સુત્રાત્મા સમજો. મમ (મા) એ ભાવનું મૂળ પ્રાકય સ્થાન આ જ છે. સેનાના ટુકડાઓ પડ્યા એટલે તેને તપાવીને સારી રીતે શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેને એરણ ઉપર ટીપીને કિવા તાર વગેરે કાઢીને પોતાની ઇચ્છામાં આવે તેવી રીતે નકશીવાળી આકૃતિ તૈયાર કરવામાં આવે છે. આમ ટુકડા પડ્યા પછી અને અલંકાર તૈયાર થતાં સુધીની જે ક્રિયાઓ તે પ્રત્યક્ષ કાર્ય બન્યા પૂર્વની સુમસ્થિતિ સમજવી. તેમ આ મહાપ્રાણમાંથી ક્રમે અનેક બ્રહ્માંડ ઉત્પન્ન કરવારૂપ કાર્યસૃષ્ટિ કે જે ચૌદલો વડે વ્યાપેલી જોવામાં આવે છે તે તે તેનું પ્રત્યક્ષ પ્રકટ થનારું કાર્ય છે(રક્ષાંક ૧૩ થી ૧૫ ઘ જુઓ). તે કાર્યો થતાં પૂર્વે આ જીવ મા અથવા મહાપ્રાણ નીચે બતાવ્યા પ્રમાણે મહત્તવાદિ વિવર્તભાવને પામે છે તેને કારણતરો કહે છે, જે અત્યંત સુક્ષમ છે. માળામાં દોરીની અંદર જેમ મણિ પરોવાઈને રહેલા હોય છે, તેમ આ મહાપ્રાણ, સૂત્રાત્મા, જીવાત્મા યા મક(માસ) એવા બાવની ઉત્પત્તિનું સ્થાન એટલે જુદાપણાનો ભાવ બતાવી શકે એવું સ્થાનક કહે, તે જ આ તત્વ છે. જેમ મણિમાં દોરો પરોવાયેલું હોય છે, તેમ એ તત્વ જ દરેકમાં પરોવાયેલું હોવાથી તેને મહાપ્રાણુ અથવા સૂત્મા કહેવામાં આવે છે. આ પ્રાણુ પરમાત્મા, વિરાટપુરુષ કિંવા ભગવાનને સમજો. આને જ મહાપ્રાણ, મુખ્યપ્રાણ, છવાત્મા, છત્રભૂતપ્રકૃતિ, જીવલોક, મr ભાવનું પ્રાકટય સ્થાન, સૂત્રાત્મા, શક્તિ, પ્રાકૃત અને વિકૃત સાષ્ટ્રએનું મૂળ આરંભસ્થાન, તેજસ(ફક્ત મન:શક્તિ ઉપરથી જાણી શકાય છે, તેથી તે તેજસ કહેવાય છે), સ્વમ અવસ્થા; ભૂતાકાશ, ચિદાભાસ, ૩કાર, પ્રદ્યુમ્ન ઇત્યાદિ સંજ્ઞાઓ છે; આને જ અર્થ પણ કહે છે. કાર્ય થતાં પૂર્વના જે તેને સૂક્ષ્મભાવ હોય છે તે જ અર્થ કહેવાય છે(જુઓ વૃક્ષાંક ૬) તથા કાર્યની પ્રત્યક્ષ પ્રકટતા થવી તેને કામ કિવા કર્મ કહે છે(જુઓ વૃક્ષાંક ૧૩). સારાંશ, વિરાટ પુરુના કારણ દેહ(વૃક્ષાંક ૩ થી ૫)ને ધર્મ, વિરાટ પુરુષના સૂકમ અથવા લિંગ દેહ(વૃક્ષાંક ૬ થી ૧૨) ને અર્થ તથા વિરાટ પુરુષના સ્થલદેહ(વૃક્ષાંક ૧૩ થી ૧૫ ૬ સુધીના તમામ કાર્ય)ને કામ વા કર્મ અને વિરાટ પુરુષના અંધકાન એવા આત્મા વા બ્રહ્મ(2ક્ષાંક ૧)ને મોક્ષ કહેવામાં આવેલું હોઈ તે પરમ સ્થાનની પ્રાપ્ત કરવી એ જ સર્વાનું અંતિમ ધ્યેય છે.
મહત્તત્ત્વની ઉત્પત્તિ મહત્તવ વૃક્ષાંક (૭) સાતની ઉત્પત્તિ તથા પર્યાય સંજ્ઞાઓ : આ મહાપ્રાણુ, જીવાત્મા વા સૂત્રાત્મામાંથી પ્રથમ મહત્તવની ઉપત થવા પામેલી છે. આને શાસ્ત્રમાં પરમાત્માનું અંતઃકરણ પણ કહે છે. કારણ કે જગતમાં જેટલાં જેટલાં સમષ્ટિ અંત:કરશે છે તે સર્વનું મૂળ આરંભસ્થાન આ જ છે. તમામ બષ્ટિ એટલે એકેક નાં અંતઃકરણે મળીને એક સમષ્ટિનું અંતઃકરણ થાય છે તથા આવાં અનેક સમષ્ટિ છોનાં અંતઃકરણે મળી આ અંતઃકરશું થયેલું છે, તેથી તેને વિરાટનું અથવા ભગવાનનું અંતઃકરણ એમ પણ કહે છે. પ્રાકૃત છ સૃષ્ટિઓ પૈકી આ પહેલી સૃષ્ટિ છે. આને મહત્તત્વ, અંતઃકરણ, ભૂતપ્રકૃતિ, મહામાયા પ્રત્યાદિ પર્યાય સંજ્ઞાઓ શાસ્ત્રોમાં આપવામાં આવેલી છે (જુઓ ક્ષાંક ૭).
અહંકારની ઉત્પત્તિ અહંકાર વૃક્ષાંક (૮) આઠની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓ : ઉપર મહત્તત્ત્વ એટલે ભગવાનનું હદય કિંવા અંતઃકરણ કહ્યું, તેમાંથી હું' “હું એવા અનેક અહંકાર ભાવની ઉત્પત્તિ થતી રહે છે. અહંકારના દેવતા દ્ધ હાઈ પ્રાકૃત સૃષ્ટિમાંની આ બીજી સૃષ્ટિ છે(જુઓ વૃક્ષાંક ૮). અત્યાર સુધી જે વિસ્તાર કહેવામાં આવ્યો તેમાં ઉપરનાં દરેક તત્તવોનું મિશ્રણ તો હોય છે જ. જેમ કે, ૩માં ૨, ૪માં ૨ ને ૭નું; પમાં ૨ થી ૪નું; ૬માં ૨ થી ૫નું; માં ૨ થી ૬નું તથા ૮માં ૨ થી ૭નું મિશ્રણ હેય છે. આ વિવેચનનો ઉદ્દેશ
એ છે કે ઉપર માયા (વૃક્ષાંક ૩)માં ઈશ્વર (દક્ષાંક ૨)ની ઈક્ષણરૂપ કાળશક્તિ વડે સત્વ, રજ અને તમ પણમાં બે ઉત્પન્ન થવા પામ્યો એમ ને કહ્યું છે, તે જ ત્રણ ગુને વિવર્તમે અત્યાર સુધી એટલે આ
Page #246
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]જે શ્રોત્રથી સાંભળી ન શકાય એવું, ને આ બધુ જે શ્રોત્રથી સંભળાય છે તે પણ બ્રહ્મ છે; [૧૧૭
અહંકાર તત્વ સુધી વિકાસ થયેલ છે; એ અહંકાર જ તમોગુણના વિશેષપણને લીધે તામસ, રજોગુણના વિશેષપણાને લીધે તેજસ અને સત્ત્વગુણના વિશેષપણને લીધે વૈકારિક એમ ત્રણ પ્રકારને થયો છે. આ અહંકાર સૂકમમાંથી જડની પ્રકટતા કરનારે બેની ગાંઠ સમાન વચલા સાંધારૂપ છે, એમ જાણવું.'
વારિક, તેજસ અને તામસ અહંકારે અહંકાર વૃક્ષાંક [૮] આઠના પટાભાવો ૬ થી ૬ તથા અ, બ, શું અને તેની અંતર્ગત આવેલા ભાવની સમજાતી ઃ અહંકારની અંદર જે આ તામસ, તૈજસ અને વૈકારિક એવા ત્રણ પ્રકારે કહ્યા તે જ ક્રમે ત્રીજી, ચોથી અને પાંચમી પ્રાકૃત સૃષ્ટિઓ કહેવાય છે (જુઓ ક્રમે ૬, ૬ અને ફુ આ જ ક્રમે કાર્ય (૬) કારણ (૬) તથા ફળી () કહેવાય છે. આમાં કારણ એટલે જ અધ્યાત્મ, કાર્ય એટલે અધિભૂત અને કતાં તે અધિદેવ કહેવાય છે. અધિદેવ કિંવા કર્તામાંથી મને મય (૬), અધ્યાત્મ કિંવા કારમાંથી ઇથિસમૂહ () તથા અધિભૂત કિંવા કાર્યમાંથી પંચમહાભૂત સમૂહ (દુ)ની ઉત્પત્તિ થવા પામેલી છે. મનોમયમાંથી દેવતા (વૃક્ષાંક ૮/૭-૫), તેનાં નામો અનુક્રમે (1) દિશા, (૨) ઔષધિ (આને નામને વાયુ પણ કહે છે). (૩) સૂર્ય, (૪) વરુણ, (૫) વાયુ કિંવા અશ્વિનીકુમાર, (૬) અગ્નિ, (૭) ઇદ, (૮) વિષ્ણુ, (૯) પ્રજાપતિ અને (૧૦) મિત્ર દેવતાની ઉત્પત્તિ થવા પામેલી છે. આ સિવાય વિરાટની નાભિમાં અપાન વાયુ તેના દેવતા મૃત્યુ, નાડીઓમાં રૂધિર તેના દેવતા નદી, પેટમાં સુધાતૃપા તેના દેવના સમુદ છે એમ સમજવું. દ્રિયસમૂહ (વૃક્ષાંક ૮/૮-)માંથી બે ભાગે પડે છે. એકમાં પાંચ જ્ઞાનેંદ્રિય અને કર્મ ક્રિયાને સમાવેશ થાય છે, તથા બીજામાં તેનાં રથાનોને સમાવેશ થાય છે. (૧) શ્રોત્ર, (૨) વાટાં કિંધા લોમ, (૩) ચક્ષ, () રસના અને (૫) ધાણ, એ પાંચ જ્ઞાનેન્દ્રિય હોઈ તેના અનુક્રમે (૧) કાન, (૨) ત્વચા (ચામડી), (૩) નેત્ર, (૪) જિહવા અને (૫) નાક એ, પાંચ ગલકે અથવા સ્થાનકે કહેવાય છે. તેમ જ (1) વાણી, (૨) બળ, () ગતિ, (૪) રેત અને (૫) પાય, એ પાંચ કર્મે કિયો કહેવાય છે. (૧) મોટું, (૨) બે હાથ, (૩) બે પગ, (૪) શશ્ન અને (૫) ગુદા, એ પાંચ કર્મે દ્રિયોનાં સ્થાન ગણાય છે (જુએ. ૮/૮-). અપ ચીકૃત પંચમહાભૂતના સમુદાયમાંથી પ્રથમ સમ તન્માત્રા (૮)૯-) ક્રમે (૧) શબ્દ, (૨).સ્પર્શ, (૩) રૂ૫, (૪) રસ અને (૫) ગંધ તથા (૬) આકાશ, (૭) વાયુ, (૮) વહિ, (૯) જળ અને (૧૦) પૃથ્વી, એ પ્રમાણેની ઉત્પત્તિ થવા પામેલી છે (રક્ષાંક ૮/૯૬ના પેટામાં જુએ). આ રીતે અહંકાર (વૃક્ષાંક ૮)ની અંતર્ગત આવેલા પેટા ભાવોની ઉપત્તિ થવા પામેલી છે.
ભગવાનનાં ચિત્ત, બુદ્ધિ અને મનની ઉત્પત્તિ વૃક્ષાંક ૯, ૧૦ અને ૧૨ ની સમજ: આ રીતે વૃક્ષાંક ૮ અને ૮ ની અંદર આવેલા પિયા ભાવની ઉત્પત્તિના મિશ્રણ સહ તામસ ગુણમાંથી ચિત્ત કે જે ભગવાન અથવા વિરાટનું ચિત કહેવાય છે તેની ઉત્પત્તિ થવા પામેલી છે. તેના દેવતા ક્ષેત્રજ્ઞ હેઈ તે ચિત્તના અભિમાનીને છવ, વિષ્ણુ કિવા યજ્ઞનારાયણ પણ કહે છે. ચિત્તને કાર્ય તો ફક્ત વિષયોને પ્રેરણા કરવી એ જ એક છે (જુઓ વૃક્ષાંક ૯ તથા , બr). ત્યાર પછી અહંકાર અને તેમાંના પેટા ભાવના મિશ્રણ સાથે રાજસ ગુણમાંથી બુદ્ધિ અને તેના દેવતા બ્રહ્માની ઉત્પત્તિ થઈ નિશ્ચય એ જ તેને વિષય હોઈ આને જ ભગવાનની બુદ્ધિ કહે છે(જુઓ વૃક્ષાંક ૧૦ તથા ૧, ૪). સાત્ત્વિક અહંકારમાંથી મનની ઉત્પત્તિ થવા પામેલી હોઈ તેના દેવતા ચંદ્ર છે. સંકલ્પ એ જ તેનો વિષય છે આને જ શાસ્ત્રકારે વિરાટપુરુષ અથવા ઈશ્વરનું મન કહે છે(જુઓ ક્ષાંક ૧૧ તથા ૧૧ અગા). જેમ મનુષ્યમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર હોય છે તેમ ઈશ્વર, વિરાટપુરુષ કિવા ભગવાનમાં પ્રથમ અંતઃકરણ, પછી અહંકાર, પછી ચિત્ત, પછી બુદ્ધિ અને પછી મન એ પ્રમાણે અનુક્રમે વિવભાવે ઉત્પન્ન થવા પામેલ છે. આ . બધાં સૂક્ષમ એવાં કારણો છે. જેમ વ્યવહારમાં બીજથી માંડીને અંકુર, શાખા, પાન, ફૂલ અને ફળ એ બધું મળીને વૃક્ષરૂપ કાર્ય કહેવાય છે. બીજ એ તે આ વૃક્ષ૫ કાર્યાનું કારણ કહેવાય. બીજથી માંડીને કળ સુધી રજૂળ કારણ અને કાર્યભાવ પ્રત્યક્ષ બતાવી શકાય તે હોય છે પરંતુ બીજનું કારણ પ્રત્યક્ષ રીતે અને સ્થલ દષ્ટિએ બતાવી શકાય તેવું હોતું નથી, તે તે અનુમાન વડે જ સિદ્ધ થઈ શકે છે. એટલે તે લક્ષ્યાર્થથી જ જાણી શકાય એવું સૂકમ હોય છે તેમ વૃક્ષાંક ૬ થી ૧૧ સુધીનાં બધાં સૂક્ષ્મ એવાં કારગતરો કહેવાય છે; આ વિરાટનો સૂકમદે છે. તેને જ શાસ્ત્રોમાં હિરણ્યગર્ભરૂપે સંબોધેલ છે. વૃક્ષાંક
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
તવ શ વિહિ રે
વિમુશરે 1 .
1 ઉપાસનાકાર કિર૦ ૪૧
-
૨ થી ૫ સુધીમાં તો તે સ્થળનું કારણું સૂક્ષ્મ તથા તેનું પણ કારણ હોવાથી તેને કરણ કિંવા મહાકરણ કહેવામાં આવ્યું છે. કારણના પણ કારણને કરણ કહે છે. તે વિરાટનો કારણદેહ કહેવાય છે. રધૂળ ક્રિયા થવામાં પ્રથમ ઈશ્વરની કાળરૂપ ઈશક્તિ તથા આ સૂમર ભડાકારણ વૃક્ષાંક ૩ થી ૫) અને સૂક્ષમ એવાં કારણુતરો (રક્ષાંક ૨ થી ૧૨) સુધીની ધર્મ અને અર્થરૂપ સૂક્ષ્મતર અને સૂક્ષ્મ સામગ્રીઓની જરૂર હોય છે. વૃક્ષાંક ૨ થી ૫ સુધી ધર્મ તથા ૬ થી ૧૨ સુધી “અર્થ' અને વૃક્ષાંક ૧૩ થી ૧૫ ના તમામ કામ કહેવાય છે, તેમ વૃક્ષાંક ૧ ને મોક્ષ કહે છે. તાત્પર્ય એ કે, આટલી સૂક્ષ્મ સામગ્રીઓ જ્યારે એકઠી થાય છે, ત્યારે જ કામ કિંવા કર્મ કરનાર પિતે કાર્ય કરી શકે છે. આ બધાં સૂમતોને આધારે જ વિરાટદેહના અભિમાની
અરે પોતાના સ્થલ દેહરૂપ એવાં અસંખ્ય સમષ્ટિ બ્રહ્માંડની ઉત્પત્તિ કરેલી છે અને વળી તે પોતે જ સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવ રૂપે બનેલો છે. જેમાં વિદ્યુતશક્તિ(વીજળી) પોતે તો અદશ્ય જ હોય છે, પરંતુ તે જયારે હવામાં પ્રકટે છે ત્યારે પ્રકાશ આપે છે, પંખામાં પ્રકટે છે ત્યારે હવે આપે છે, આ કાશમાં તે ચમકારારૂપે પ્રકટી ફરી પાછી તુરત અદશ્ય થઈ જાય છે. આમ એક જ વીજળી સ્થાન અને કાળભેરવશાત્ જુદે જુદે અનેકરૂપે અનુભવમાં આવે છે, અથવા એક જ આકાશ જેમ ઘર, માની ઉપાધિને લીધે ઘટાકાશ મહાકાશરૂપે પ્રતીત થયેલું ભાસે છે, તેમ સર્વનો અધિકતા અને જેમાં બેપણું બિલકુલ નથી એવો આ આત્મા પોતે જ માયાની ઉપાધિને લીધે સૌથી પ્રથમ જાણે ઈશ્વર(વણાંક ૨ રૂપે બન્યો ન હોય એવું ભાસે છે, અને તેમ છતાં પણ પોતે તો તે ઉપાધિ થકી તદ્દન અસંગ, નિર્મળ અને અતિશુદ્ર જ રહે છે; એ મુજબ અવિદ્યાની ઉપાધિવડે ઈશ્વર વા સવને સાક્ષી યા દ્રષ્ટા(વૃક્ષાંક ૨)રૂપે બનેલો આ આત્મા જ ઉપર બતાવેલા વિદ્યુતના ઉદાહરણની જેમ ચરાચર જગતમાં ઓતપ્રેત વ્યાપેલે છે. આ રીતે ઈશ્વરને ભૂલ કાર્યરૂપે પ્રકટ થવાને માટે પિતાની ઈક્ષણશક્તિવડે હું રૂપ(વણાંક ૩)વી તે હિરણ્યગર્ભ વૃક્ષાંક ૧૨) સુધીના વિવર્તરૂપે થવાની જરૂર પડી અને તેમ થયા પછી પોતે સમષ્ટ અભિમાની એવા બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) રૂપે બની કેવળ સંકલ્પરૂપ સાધન વડે જ આ ચૌદ લેકના વિસ્તારવાળા ભાસના વિશાળ બ્રહ્માંડનું પ્રાકટ્ય તેણે કરેલું છે.
ઇંદ્રિયોની સ્થાનની માગણી ઉપનિષદોમાં એવું વર્ણન આવે છે કે ઇકિયાએ કહ્યું કે, અમોને સ્થાન આપો. તેને સાંભળવાની ઈચ્છા થવાથી શબ્દ તન્માત્રા. શ્રોત્રેકિય અને કાનનાં છિને ઉત્પન્ન થયાં અને તેમાં તેના દેવતા દિશાએ પ્રવેશ કર્યો. સ્પર્શની ઈચ્છા થવાથી લોમ એ ઇય, ત્વચા એ તેનું સ્થાન અને ઔષધિ (વૃક્ષ નામનો વાયુ, યજ્ઞોપયોગી ઔષધિ) નામના દેવતાએ પ્રવેશ કર્યો ઇત્યાદિ વર્ણન આવે છે (એ રેય ઉપનિષદ ખંડ ૧-૩-૪ તથા ખંડ ૨–૧ જુઓ), તે આ ધર્મઅર્થે રૂ૫ સૂરમાર અને સૂમ સામગ્રીઓ એકત્ર થયા પછીનાં છે. તેમાં માગણી કરી તે બધા દેવતાઓ કે જે વૃક્ષાંક ૮ના પેટા ૭ અમાં છે, તેમણે પુરુષ વા ઈશ્વર કિંવા વિરાટપુરુષ ભગવાન (વૃક્ષાંક ૨)ની પાસે માગણી કરેલી છે. આથી તે વર્ણનમાં સમષ્ટિ અભિમાની એવા બ્રહ્મદેવનો આ આખા બ્રહ્માંડરૂપ જે દેડ તેમાં તે તે ઈકોએ દેવતા સહ પ્રવેશ કર્યો, એવો સમષ્ટિભાવ સમજો. જે કમ સમષ્ટિમાં છે તે જ વ્યષ્ટિમાં પણ છે. વ્યષ્ટિના દેવતાઓ વ્યષ્ટિ અભિમાની જીવ જ્યારે દેહ છોડે છે, ત્યારે સમષ્ટિમાં તે તે ઇદ્રિ સાથે સૂમ રૂપે ર છે અને જ્યારે વર્ષાદિ દ્વારા તેને પિડ બંધાય છે, ત્યારે પુનઃ તે તે ગલકે અથવા સ્થાનકોમાં પ્રવેશ કરે છે. આ પ્રમાણેનો ક્રમ સમષ્ટિનો વિલય થતાં સુધી ચાલુ હોય છે તથા જ્યારે સમરિને પણ વિલય થાય છે ત્યારે તે આ વિરાટપુરુષના કારણુ, મહાકાર દેહમાં ઉપર કહેલાં તે તે સ્થળે પ્રવેશ કરે છે. આમ મોક્ષ થતાં સુધી એષ્ટિમાંથી સમષ્ટિ અને સમષ્ટિમાંથી વિરાટ અને તેમાંથી વળી પાછું વ્યષ્ટિ અને સમ છુમાં, એ રીતની ઘટમાળ ચાલ્યા જ કરે છે. હવે આપણે વિષયાંતર છેડી ચાલ વિષય વૃક્ષની સમજૂતી તરફ વળીશું.
હિરણ્યગર્ભ જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ ઉપર કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ધર્મસૂકમતર(વૃક્ષાંક ૩ થી ૫) અને અથરૂપ સલમ(વક્ષાંક ૬ થી ૧૨) સુધીની સામગ્રીઓ એકત્ર થઈ એટલે તેમાંથી કામરૂપ એવા કર્મના
Page #248
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાઓનું જે ઉપાસ્ય તે બ્રહ્મ નથી, તે સાક્ષીત્વથી પર છે. [૧૧૯ બીજની ઉત્પત્તિ થવા પામે છે. આને જ પુરાણાદિ શાસ્ત્રોમાં પ્રાકૃત છેલ્લી એટલે છઠ્ઠી સષ્ટિ વિષ્ણુને નાભિકમળ વા હિરણ્યગર્ભ પણ કહે છે.
કામ, કર્મ વા વિસર્ગ સુષ્ટિની ઉત્પત્તિ વૃક્ષાંક (૧૩) તેરની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓઃ હિરણ્યગર્ભમાંથી સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવની ઉત્પત્તિ થવા પામે છે. જેમ દરેક મનુષ્ય પોતે હું દેહ છું એવું અભિમાન રાખે છે કિંવા આ મારું ઘર છે એવું ઘર ઉપર અભિમાન રાખે છે, તેથી તે દેહ કિંવા ઘરનો અભિમાની કહેવાય છે, તેમ સમષ્ટિને અભિમાની બ્રહ્મદેવ છે. આ બધો સમષ્ટિ એ તેને દેડ છે. અત્યાર સુધી થયેલી સૃષ્ટિ તે ફક્ત ઈશ્વરની કાળરૂપ ઈક્ષણશક્તિ વડે જ ક્રમે ક્રમે વિવર્તભાવને પામેલી છે. તેમાં બીજી કોઈ ક્રિયા ન હતી. જેમ કેઈ દડો નીચી જમીન તરફ ગબડાવવો હોય તો તેને ફક્ત એક જંક મારવી જ બસ થાય છે, તેટલા વડે જ તે ગડગડતે નીચે જાય છે અને વચ્ચે ક્યાયે અટકતા નથી, તેમ તેને માટે બીજી કઈ ક્રિયા પણ કરવી પડતી નથી; પરંતુ તે જ્યાં અટકે છે, ત્યાંથી તેને ઉઠાવીને વળી પાછો ફેંક પડે છે અર્થાત તેને ક્રિયાની જરૂર હોય છે, તેમ આ ઈશ્વરની ઈક્ષણુશક્તિ વડે અર્થાત પિતાને આત્મારૂપે નહિ સમજતાં નાક વડે સમજવાથી જે આ સ્વાભાવિક ગાડું ચાલવા માંડયું છે. અહી સુધી આ અટક્યું. અહીંથી તેને હવે કર્મની જરૂર પડે છે, તેથી આ સૃષ્ટિને કર્મ કિવા વિર્ગ સુષ્ટિ કહે છે. કર્મની વ્યાખ્યાની શરૂઆત અહીંથી જ થાય છે. આ જ પ્રાકૃત અને વૈકૃતના મિત્રવાળી દશમી સૃષ્ટિ છે(રક્ષાંક ૧૩ જુએ). આને સમષ્ટિ પુરુષ, પૂલ, દશ્ય અથવા જાગ્રત વિશ્વ સંકર્ષણ. અકાર, વિસર્ગ, કર્મ કિવા કામ ઇત્યાદિ કહે છે. અત્યાર સુધી તો ફક્ત ઈશ્વર(વૃક્ષાંક ૨)ની ઇક્ષિણશક્તિરૂપ કાળવડે જ એટલે દ્રષ્ટવ કિવા સાક્ષીભાવે વડે જ વિવર્તભાવે પરિવર્તન થવા પામેલું હતું, પરંતુ હવે સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવે કેવળ સંકલ્પરૂપ કર્મથી જ આ બધો વિસ્તાર કરેલો છે. જેમ કે ઈ મનુષ્ય પોતાના સંકલ્પ વડે સંકલ્પ સૃષ્ટિની રચના કરે અને મનમાં ને મનમાં જ સંકલ્પ વડે પિતાના દેહની પણ રચના કરી તે વડે સંકલ્પમાંના સર્વ લોકો સાથે આ સંક૯પના દેહ વડે વ્યવહાર કરે છે અથશે તો સ્વપ્નસૃષ્ટિમાં બધો વ્યવહાર કરે અને જુએ છે, તેમ બ્રહ્મદેવે કેવળ સંકલ્પરૂપ કર્મ વડે જ આ બધી. બ્રહ્મ ડમાંના ચૌદ લેકની રચના કરેલી છે, તેમાં ત્રણ પ્રકારના કર્મોવાળી સૃષ્ટિઓ પ્રતીતિમાં આવે છેઃ (૧) માનસિક (૨) વાચિક અને (૩) કાયિક. જગતમાં વાસનાવશાત્ આ ત્રણ સાધન વડે થનારાં તમામ કર્મો કરેલાં છે, તથા બહુ આ ત્રણ સાધન વડે થતાં કર્તા, કરણ અને કાર્યરૂપ કર્મોથી પર એવો કેવળ ચિત્માત્ર સાક્ષીરૂપ છું, એવી રીતના નિશ્ચય વડે થતાં કર્મોથી ભિન્ન છું, અર્થાત પ્રકૃતિના ત્રણ ગુગે વડે થતાં તમામ કાર્યોની સાથે મારો તલભાર પણ સંબંધ નથી, એમ કછવ, દ્રષ્ટાપણું વા સાક્ષીભાવના નિશ્ચય વડે થતાં કર્મોને કર્મ નહિ પરંતુ નિષ્કમતા કહેલ છે. ઉપર કહેવામાં આવ્યા તે વાસનાત્મક માનસિક, વાચિક અને કયિક કમને પ્રથમારંભ સૌથી પહેલાં યજ્ઞથી જ થતો હોવાથી તે તમામ કર્મોને યજ્ઞ એવી સંજ્ઞા પણ છે વધુ માટે સિદ્ધાંતકાંડ અધ્યાય ૩-૪ જુઓ). આ કર્મની જ વિસર્ગ, યજ્ઞ, કામ, બ્રહ્મદેવ, સમષ્ટિ અભિમાની ઇત્યાદિ પર્યાય સંજ્ઞાઓ છે એમ સમજવું. સંક્ષેપમાં એટલું જ કે કર્મનું આ આરંભસ્થાન લેવાથી આની અંતર્ગત આવેલા તમામ લોકોને કર્મ કરવાની જરૂર હોય છે, તેથી તે કર્મલોક પણ કહેવાય છે(જુઓ વૃક્ષાંક ૧૦-બ્રહ્મદેવ–યક્ત બ્રહ્મા).
સમષ્ટિ બ્રહ્માંડની ઉત્પત્તિ વૃક્ષાંક (૧૪) ચૌદ તથા તેની વિગત તેમ જ (૧૫) પંદર અને થી ૪ સુધીની સમજૂતીઃ આ સમષ્ટિ અભિમાની એવા બ્રહ્મદેવે પોતાના સંકઃપવશાત્ પિતામાં જ વેદને આધારે આ બ્રહ્માંડરૂપ કાર્યની
વિષય ઉપરથી જાણી શકાય છે તેથી તે વિશ્વ કહેવાય છે. વિશ્વ સંસાની સાત અહીચી થઈ તેથી તેની જગત આ બધા વિશ્વમાંના છ ગણાય છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
રાગૈન ન નિ ચેન ગાળઃ છનીયતે I [ ઉપાસનાકાર કિ૨૦ ૪૧ ઉત્પત્તિ કરેલી છે, તે બ્રહ્માંડ યા સમષ્ટિને કાર્ય પ્રકૃતિ પણ કહે છે. આ બ્રહ્માંડમાં બ્રહ્મદેવ પોતે જ સર્જ રજ અને તમ એ ત્રણ ગુણોના આશ્રય વડે તેના દેવતા વિષ્ણુ, બ્રહ્મા, અને રુદ્ધ રૂપે બની સ્થિતિ, ઉપ અને લયનું કાર્ય કરે છે. આને વૈકૃતવૃષ્ટિ પણ કહે છે(કક્ષાંક ૧૪ તથા ૧૪/૧; ૧૪/૨; ૧૪/૩; તથા ૪ આ, ૬ જુએ). આ બ્રહ્માંડમાં ત્રણ વકૃત સૃષ્ટિનો સમાવેશ થાય છે: (૧) વૃક્ષ, પર્વતાદિ સ્થાવર (જુઓ વૃક્ષાંક ૧૫ ) (૨) પશુ, પક્ષી એમ બંને મળી તિર્યંચો કહેવાય છે તે (વૃક્ષાંક ૧૫ હ) અને (૩) મનુષ્યો (વૃક્ષાંક ૧૫ જ). આ પ્રમાણે ત્રણ વિકૃત સૃષ્ટિ છે. આમાં સુઇ મુવ, , મધ, ગન, તપ, હાજૂ તથા અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાનળ, અને પાતાળ એમ ચૌદ લોકથી ખ્યાપેલું
આ ચરાચર બ્રહ્માંડ કે જેમાં પૃથ્વી, જળાદિ સ્થળ અને સૂમ એવાં મિશ્રણાત્મક પંચમહાભૂત હોઈ, બીજ, છે. અન્ન, રેત તથા અનંત શરીરોનો સમાવેશ થાય છે તે બધાં આવી જાય છે. આમ ઉપર કહેલી છ પ્રાકૃત
સૃષ્ટિએ અને આ ત્રણ વિકૃત મળી નવ સૃષ્ટિઓ થઈ. હવે પ્રાકૃત વિકૃતના મિશ્રણવાળી એક સૃષ્ટિ છે જે દશમી સૃષ્ટિ કહેવાય છે (જુઓ વૃક્ષાંક ૧૩ અને ક્ષાંક ૧૫ ).
બ્રહ્માંડ રચનાની કલ્પના કરે ઉત્પન્ન કરેલા આ સમષ્ટિ કિવા બ્રહ્માંડના ખપ્પરના ઉપરના ભાગમાં કેમ જાણે સૂર્યમાંથ. કરણની પ્રમાએ ફેંકાતી હોય, તેમ સુવર્ણ સમી ધગધગતી પ્રભાઓ તરફ ફેલાયેલી છે અને નીચેના ખપરમાં લોખંડની માફક તદ્દન ઘન પદાર્થ જેવી કાળાશ વ્યાપેલી છે. તેમાં સૌથી પ્રથમ પરમેષ્ઠિમંડળ-કે. જેઓ એક કપ પર્યત રહીને બ્રહ્માંડનો જ્યારે દૈનંદિન પ્રલય થાય ત્યારે પોતે સ્વરૂપમાં વિલયને પામે દે તે-હોઈ ત્યાર પછી તેની નીચે સત્યલોક આવેલો છે, તે પણ મહાકલ્પ પર્યત રહી બ્રહ્મદેવની સાથે જ સ્વરૂપમાં વિદેડ કેવલ્ય પામનારા લોકોનો પ્રદેશ છે. ત્યાર પછી ક્રમે તપલોક, જનલોક, મઠક (આને અંભ કિંવા આલોક પણ કહે છે) વગેરે લકે ઊતરતા ક્રમે આવેલ છે. આમાં આવેલા લોકો યુગથી ક૫૫યત તે તે લોકમાં રહી વળી પાછા મનુષ્યલોકમાં આવે છે તથા કેટલાકે તે વિદેહમુક્તિને પામે છે. તે પલોક સકામ કર્મ કરનારાઓને પ્રાપ્ત થતો નથી. ત્યાર પછી નીચે સ્વર્ગ લોક આવે છે. તેની નીચે પિતૃલોક હાઈ ભૂવલોક છે. બાદ આ ભૂલેંક કે જેમાં સાત દ્વીપવાળી પૃથ્વી આવેલી હોઈ તે દરેક દ્વીપમાં નવ ખંડે એટલે ભાગો છે (વધુ માટે અધ્યાય ૮ જુઓ), સાંપ્રત જેને લોકો પૃથ્વી કહે છે તે તો ફક્ત આ સાત દ્વીપ પૈકી સૌથી મધ્યમાં આવેલો એવો જંબુદ્વીપ છે. જેની ચારે બાજુએ ક્ષાર સમુદ્ર વીંટળાયેલું છે. આ સાત દીપ, પૃથ્વી અને સ્વર્ગલોકની વચમાં મેટા મહાસાગરનું વર્ણન આવેલું છે. આને ભૂર્લોક કહે છે તેની અંદર જ અસંખ્ય સૂક્ષમ પ્રાણીઓના સમૂહ હોઈ તે વડે આ બધું અંતરાળ એટલે આકાશ અને પૃથ્વી વચ્ચેને પોલાણનો ભાગ તદ્દન ગીચોગીચ ભરેલો છે. તેની તે ગણતરી થવી પણ શકય નથી, પરંતુ વ્યવહારમાં જેને સૌથી નાનામાં નાનો જીવ કહે છે, જેમકે કીડી, કીટ વગેરે; તેથી માંડીને નાના મોટા તમામ પશુ પક્ષીઓ અને અંતે મનુષ્યાદિ ચેતન છો તથા વૃક્ષ, ઔષધિ, લતા, પત્રાદિ તમામ જંગમ છો અને પહાડ પથ્થરાદિ તમામ જડ છો આ બધા મળીને ચોરાશી લાખ આકાર(નિઓ)ની ઉત્પત્તિ, સ્થિતિ અને લમ થતો રહે છે. એનું બ્રહ્માંડમાં નાનું સરખું જે આ સ્થાનક છે તે જ લોકો જેને પૃથ્વી કિવા શાસ્ત્રનિયમાનુસાર નક્ષત્ર ગોલકની અંદર આવેલ પ્રદેશ કહે છે તે-ભૂપ્રદેશ સમાવો. આ આકાશના જે ભાગમાંથી વરસાદ પડે છે તે અને આ પૃથ્વી વચ્ચે જે ભાગ, તેટલો ભાગ તે આ સ્થળ છવની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો ભૂપ્રદેશ જાણો. ઉપરના લોકે તેથી ઉતરે. ત્તર સૂક્ષ્મ સ્વરૂપવાળા છે. આ વિવેચન ઉપરથી આ બ્રહ્માંડ તથા તેની અંદરની રચના સંબંધમાં કંઈક અંશે કલ્પના આવી શકશે.
(વૃક્ષની સોદાહરણ સમજૂતીને માટે અપાય છે તથા ભૂળરચના માટે સિદ્ધાંત કાપડ અ. ૮ જુઓ)
Page #250
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ) જ્યાં પ્રાણથી પ્રેરણા થતી નથી તે તથા પ્રાણ પ્રેરણા કરે એ ય બબ જ છે. [૧૫
ॐ तत्सत् ।
સિદ્ધાન્તકાડ
પ્રાર્થના * पूर्णमदः पूर्णमिई पूर्णात्पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥१॥ ॐ अव्यक्तमध्ययं शान्तं नितान्त योगिनां प्रियम् ।
सर्वानन्दस्वरूपं यत्तं वन्दे ब्रह्मसञ्चकम् ॥२॥ ॐ यत्सत्तया सदिदमस्ति यदात्मभाला प्रद्योतितं जगदशेषमपास्तदोषम् । तब्रह्म निष्कलमसङ्गमपारसौख्यं
प्रत्यग्भजे परममङ्गलमद्वितीयम् ॥३॥ ॐ विश्वतश्चकृत विश्वतोमुखो विश्वतोबारुत विश्वतरपाद ।
सं गहुभ्यां धमति लं पतत्रैवाभूमी जनयन्देऽवः ॥५॥ ॐ जम्माघस्य यतोऽन्वयादितरतधार्थ वभिक्षः स्वराद तेने ब्रह्महदा य आदिकवये मुह्यन्ति यत्सरयः । तेजोवारिमदां यथाविनिमयो यत्र त्रिस! मृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं स यं परं धीमहि ॥५॥ ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम
देवों सरस्वती चैव ततो जयमुदीरयेत् ॥६॥ ॐ नमस्ते विश्वरूपाय विश्वस्थित्यन्तहेतवे। विश्वेश्वराय विश्वाय गोविन्दाय नमो नमः ॥७॥
-આ ભાગને સિદ્ધાન્ત કારડ કહેવાનું કારણ એ છે કે, ઉપાસનાદિ સિદ્ધ થયા પછી ચિત્તશુદ્ધિ થઈ સાપક જ્યારે છે. ત્તા બને છે ત્યારે તે વેદના મહાવાનાં પદપદાથેના અંતિમ સિદ્ધાંત સમજવાને શક્તિમાન થાય છે, આથી સર્વ પનિષદ દિન. કફપ એવા સિદાતે સમજાવવાનો પ્રયત્ન જે ભાગમાં કરવામાં આવે છે, તે સિદ્ધાંત ભાગ કહેવાય છે. પ્રસ્તુત સમયે શ્રીમદ્ ભગવદ્ગીતા એ સર્વ ઉપનિષદેના સારૂપ સુવિખ્યાત અને જગમાન્ય, એ શાસગ્રંથ છે. તેથી તેને અત્રે નિમિત્ત બનાવી સર્વ વેદ, વેલંગ, કૃતિ, સ્મૃતિ, ધર્મશાસ્ત્રો, પુણે, ૫પુરાણો ઇત્યાદિ વિદ્યાનાં સૌ પ્રસ્થાનોને ભાવાર્થ સંક્ષેપમાં અને સરળતાથી સમજી શકાય એવા પ્રકારે તાત્વિક દષ્ટિએ વિવેચન આમાં આપવામાં આવેલું છે.
આ કાંઈ શ્રીમદ ભગવદગીતાનું અક્ષરશઃ ભાષાંતર નથી. તેમ તેમને કોઈ પણ ભાવ છૂટવા પામેલો નથી; પરંતુ અને તે ફક્ત તેને ગઢ અને સાચે તત્વાર્થ લોકોને સરળતાથી સારી રીતે સમજી શકે એ પ્રમાણે વિસ્તાર કરવામાં આવેલ હોવાથી આને “ગીતાહન છે તરવાડોપિયા” એ નામ આપવામાં આવેલ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૨] તવ રણ વિ જલ રે ગુલાલતે જેને. [સિદ્ધાન્તકા ભર ગીર અર ૧/૯
અધ્યાય ૧ દિઃ પૂરા વાર– धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाव किमकुर्वत सञ्जय ॥१॥
રણભૂમિ પર પાંડવો અને કૌરએ શું કર્યું? કુરુક્ષેત્ર એટલે હસ્તિનાપુરની ચારે તરાનું મેદાન, હસ્તિનાપુર વસાવનારા સમવંશીય હરિત રાજાને પુત્ર અજમીના ત્રીજા ક્ષ નામક પુત્રના સંવરણ પુત્ર થકી કુરા નામનો પુત્ર ઉત્પન્ન થયો હતો જે કુવંશને મૂળ પૂર્વજ છે. તે કુરુરાજા પોતે જાતે હળ લઈ જાતમહેનતે ખેતી કરતા હતા. અને તે ઉપરથી તેને કુરુક્ષેત્ર એટલે કુરુરાજાનું ખેતર એનું નામ આપ્યું છે. રાજાની આ તપશ્ચર્યાથી તેના પર પ્રસન્ન થઈ ઈ તેને વરદાન આપ્યું કે જેઓ આ સ્થાન ઉપર તપ કરશે અથવા જે ક્ષત્રિયો ધર્મયુદ્ધમાં મરણ પામશે તેઓને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ રીતે વરદાન મળવાથી પાતે કૃતકૃત્ય થયે એમ જાણું કુરુરાજા એ તે ક્ષેત્ર ખેડવાનું છેડી દીધું. ઈંદ્રના આ વરદાનને લીધે આ સ્થાન ધર્મક્ષેત્રમાં કિંવા રણભૂમિના નામથી પ્રસિદ્ધ થયેલું છે. આ રીતે કુરુરાજાએ પોતાના તપપ્રભાવથી જેને ધર્મક્ષેત્ર બનાવેલું છે ત્યાં યુદ્ધ કરવાની ઇચ્છાએ એકઠા થયેલા પિતાના અને પાંડના પુત્રોએ શું કર્યું? એમ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછયું:
सञ्जय उवाचसा तु पाण्डवानीकं प्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥२॥ पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतो चमूम् ।
ન દુકેળા સુષ દિન શા मत्र शुरा महेष्वासा भीमार्जुनसमा युधि।
પાસે વિશes કુલ મુજાહg: re yષણનુ વેજિાન: ગિજુ હથિયાર કુમારસિયોગs was નાગુ થા
-
-
-
-
-
૧) હાલનું દિલ્હી શહેર એ મેદાનમાં જ વસેલું છે.
(૨) રાજનીતિને વાસ્તવિક એ નિયમ છે કે, વત પાસે કર લઈ લે છે. પગ એ તના લાભમાં ન થાય છે તેથી મહાન દેવ ઉત્પન્ન થઈ તે થકી રાજાને ઘર નરકાસ ભગવો પડે છે. આથી સાચા ધર્મિષ્ઠ રાજવીઓ યતના પૈકાને હાથ ન લગાડતાં ખેતી ક્રિયા ઈતર મહેત કરી પિતાને નિભાવ કરતા હતા. જુએ માકડેય પુરાણ, રાબ કૃતવીર્ય તણા દત્તાત્રેય સવાલ.
() જુએ મહાભારત, ચપ, ૫૩.
Page #252
--------------------------------------------------------------------------
________________
ગીતાજન] તેથી બ્રહ્મને પાસનારાઓનું જે ઉપાય તે બા નથી, તે સાક્ષીતથી પર છે. [૧ર૩
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् । सौभद्रो द्रौपदेयाश्च सूर्य एव महारथाः ॥ ६ ॥ अस्माकं तु विशिष्पा ये तान्निबोध द्विजोत्तम । नावका मम सैन्यस्य ससाथ तान्ग्रवीमि ते ॥ ७ ॥
પાંડવ સેનાના અગ્રેસર દ્ધાઓનું વર્ણન ઉતરાષ્ટ્રના પ્રશ્ન ઉપરથી સંજય કહે છે: સાંભળો! પાંડવોની સેનાને વજ નામના વ્યહમાં સુસજ્જ થયેલી જોઈને રાજા દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જઈને કહેવા લાગ્યું કે, હે આચાર્ય'! સામે ઊભેલી આ પાંડવોની સેનાને જુછે જેની રચના આપના બુદ્ધિમાન શિષ્ય કુપપુત્ર ધૃષ્ટદ્યુને મહત્ત્વના જ નામના દેવિક બહમાં કરેલી છે. મહાચરવીર ભીમ અને મહાન ધનુર્ધર અર્જુન જેવા અતિ પરાક્રમી યોદ્ધાઓ તેમ જ યુધાન એટલે સાત્યકિ, વિરાટરાજા, કુપદ, ધૃષ્ટતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુંતિભોજ, નરશ્રેષ્ઠ રાજા શિખ, યુધામન્યુ, ઉત્તમૌજા, સુભદ્રાને પુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પાંચ પુત્રો વગેરે શરવાર, પરાક્રમી અને દશ દશ હજાર દ્ધારાની સાથે એકલા જ યુદ્ધ કરી શકે એવા ઘણુ મહારથીઓ આ પાંડવોના પક્ષમાં ઊભેલા છે. આ તો પાંડવ સેનાના અગ્રેસરો મેં આપને કહ્યા, હવે આપણું સૈન્યમાં જે મુખ્ય મુખ્ય મહાઓ છે તેમાંથી થોડાંક નામો દિગ્દર્શનાર્થે કહું છું તે સાંભળોઃ
भवाम्भीष्मश्च कर्णश्च कृपश्च समितिजयः । अश्वत्थामा विकर्णश्व सौमदत्तिस्तथैव च ॥ ८ ॥ भन्ये च बहवः शूरा मदर्थं त्यक्तजीविताः । नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥ ९ ॥
કૌરવ સેનાના અગ્રેસરેનું વર્ણન આપ પોતે કોણાચાર્ય), ભીષ્મ, કર્ણ, યુદ્ધમાં જય મેળવનાર એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ (દુર્યોધનના સો ભાઈઓમાં એક) તથા સેમદત્તની પુત્ર ભૂરિઝવ તેમ જ બીજા પણ ઘણા શરીર છે, જેઓ બધા વિવિધ પ્રકારનાં શાસ્ત્રના પ્રહાર કરનાર તથા યુદ્ધકળામાં અતિ નિપુણ હેઈ મારે માટે પ્રાણ અર્પણ કરવા સજજ થયેલા છે.
જેમાં સંપૂર્ણતઃ શસ્ત્ર અને અસ્ત્રવિદ્યા તેમ જ યુદ્ધનીતિ શાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવેલું છે તેને ધનુર્વેદ કહે છે. આ યજુર્વેદને ઉપવેદ હેઈ તે બ્રહ્મદેવના દક્ષિણ તરફના મુખમાંથી ઉત્પન્ન થયો છે. યુદ્ધમાં
(૧) કૌરવ સેનાના ગૃહની રચના ભીષ્માચાર્યો કર્યા બાદ પાંડની સેના તેમના કરતાં પ્રમાણમાં કમી હોવાથી હ૫૮ના પુત્ર ધૃષ્ટદ્યુને તેને વજ નામના ગૃહમાં શકટ આકારે રચીને ઉભી રાખી હતી. યુદ્ધમાં દરરોજ આ બૃહે અનુકુળતા પ્રમાણે બદલવામાં આવતા હતા (જુઓ મહાભારત ભીષ્મપર્વ ૧૯-૪-૭. મનુસ્મૃતિ ૭-૧૯) દેવિક, ગાંધનિક અને માનવીય એમ ત્રણ પ્રકારના બૂડો મુખ્ય હોઈ આ વજ ન્યૂડ દેવિક છે. આ સિવાય મકર ન્યૂહ, વરાહ ચૂડ, સુષિ મૂહ, ગરુડ ન્યૂડ, ચક ન્યૂડ ઈત્યાદિ અનેક વ્યુહ છે.
(૯) પિતાનું, સારથિનું અને અન્યનું રક્ષણ કરતો જે શરીર એકલા સે યોદ્ધાઓ સાથે યુદ્ધ કરે તે થો, એક હરનાર યાધાઓ સાથે યુદ્ધ કરે તે મહારથી, દશ હજાર યહાઓ સામે લડી શકે તે અતિથી અને એક લાખ પાવાઓ સાથે યુદ્ધ કરી શકે તે અર્ષિથી હેય.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ] ગાય મળ્યો. વૈવેતિ પ્રમેયાપિ નૂનમ છે મેમ્પ #ગોવર્ધ[સિદ્ધાન્તા ભ૦ ગી૦ ૦ ૧/૨૩
રથ, ગજ, અષ અને પતિ એ મુજબ ચાર પ્રકારના યેદ્દાગા ઢાય છે તે ઉપરથી આને ચતુષ્પાદ પણ રહે છે. ધનુર્વેદ કે ચતુષ્પાદમાં શસ્ત્ર, અમ, યુદ્ધ કરવાના પ્રકારા, વાહના, વ્યૂઢ રચના ઇત્યાદિ અનેક પ્રકારનુ વિવેચન આવે છે. તેના મુખ્ય પાંચ અંગે છે, (૧) યંત્ર મુક્ત, (૨) પાણિમુક્ત , (૩)મુક્ત સ’ધિરત, (૪) અમુક્ત અને (૫) બાહુ યુદ્ધ: આ પાંચ અંગા (સવાય (૧) શસ્ત્ર સંપત્તિ અને (૨) અન્ન સ ંપત્તિ એવા ભે વડ યુદ્ધમાં બે પ્રકારે પડે છે. તેમ જ ચેહાઓના ઋજીવ (નિખાલસ વા સરળપણ) અને માયાવિત્વ (માયાવી ચાલ, છલકપટ વા ગમીની કાવાદાવા)ને લીધે અનેક પ્રકારે પડે છે. (વિશેષ માટે અગ્નિ આદિ પુરાણા તેમ જ મહાભારત જીએ). શસ્ત્રવિદ્યા સબંધમાં વિવેચન અથવવેદમાં પણ મળી આવે છે. દુર્યોધન દ્રોણુાચાય પ્રતિ ભાગળ કહે છે કે હું ગુરુવ, આપ બધા તુવેદમાં પારંગત એવા નિપુણુ યહોય મારે અર્થે પ્રાણાપણ કરવા શસ્ત્રસજ્જ થઈ યુદ્ધ કરવાની આજ્ઞા મળવાની તત્પરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
अपया॒प्तं तदस्मा॒कं ब॒लं भीष्माभि॒रक्ष॑तम् ।
पर्याप्तं त्विदमेतेषां ब॒लं भीमाभिरक्षितम् ॥ १० ॥
अयने॒षु च सर्वेषु य॒थाभागम॒वस्थिताः ।
।
भीष्ममे॒षाभिरक्ष॒न्तु भ॒षन्तः सर्व एव
तस्य समयः पितामहः ।
सिद्दनादं विनद्यो दो प्रतापवान् ॥ १२ ॥
'
ततः शङ्खाश्च भेर्य॒श्ध प॒णवा॑मक॒गोमुखाः ।
॥ ११ ॥
सहसैवाभ्य॑हन्य॒न्त स॒ शब्दस्तुमुलोऽभवत् ॥ १३ ॥ કૌરવ સેનાની યુદ્ધની તૈયારી
આ પ્રકારની અપર્યાપ્ત એટલે અમય્યદ કિવા વિશાળ એવી આપણી સેનાના રક્ષક ભીષ્માચાય હાઈ પર્યાપ્ત અથવા મર્યાદિત એવી વશ્ન નામના વ્યૂહમાં ગાવેલી પાંડવાની સેના ભીમે રક્ષણ કરેલો છે, કારણ કે પાંડવસેનાના પહેલા દિવસની જવાબદારી તેણે પાને માથે રાખેલી છે; માટે આપ બધાએ મળી શત્રુએ રચેલ આ યુદ્ધ વ્યૂહના ભેદનને માટે પાત`નાયત કરેલા માર્ગમાં જ સ્થિત રહી, આપણી સેનાના નાયક ભીષ્માચાનું ચાતર, રક્ષણ કરવું.× દુર્યોધન, શ્રીદ્રોણાચાયતે આ પ્રમાણે કહે છે, એટલામાં સામા
- કૌરવાની ચતુર’ગ સેના અગિયાર અક્ષૌહિણી તથા પાંડવની ચતુર`ગ સેના સાત અક્ષૌહિણી મળી કુલ અઢાર અક્ષૌહિણી સેના આ મહાભારત યુદ્ધમાં હતી. જેમાં (૧) હાથીસ્તાર, (૨) ઘેડેશ્વાર, (૩) રથી તે (૪) પાયદળ; એમ ચાર પ્રકારના રાત્રસજ્જ સેનાનાયકો હુંય તેને ચતુર ંગ સેતા કહે છે. ૫૦૦ થી, ૫૦૦ હાથી, ૧૫૦૦ ચેહેવાર નં ૨૫૦૦ પાંચદળ મળીને એક સેના ( ચતુર'ગ સેના ). આવી દૃશ સેના મી 1 પ્રતન, ૧૦ ધૃતના મળી ૧ વાહિની, સેના, ચન, વજિની કિવા અક્ષૌહિણી કહેવાય છે. વળી એક રથી તેની સાથે દશ હાથી, ૧૦૦૦ ઘેાડેસ્વાર અને ′૦૦′′ પાયદળ સવાર (૧×૧×૧૦૦×૭) એટલી અનામત ફેજ રાખવામાં આવે છે. પાંડવેની મર્યાદિત સેના ક્યાં? અને પેાતાની અમર્યાદિત સેના કયાં? એમ જણાવવાને માટે પર્યાપ્ત અને અપમ એવા શબ્દ વડે દુર્યોધને અત્રે સખાધેલ છે. આ સખ્યામાં હાથીના માવત, ધોડા, રથના સારથિ અને મહારથીઓના રથને ચાર વડા તથ થને બે ઘેાડા હોય છે તે બધાની જુદી સંખ્યા. ગણેલી નથી. અક્ષૌહિણીને અિિકની પહે છે. અને તેમાં કેટલાકના મતે ૨૧૮૭ હાથી, ૨૧૮૭ થી, ૬૫૬૧ ધાડા, ૧૯૩૫ પાયદળના સમાવેશ થાય છે. ૧ રથ, ૧ હાથી, ૩ ધોડા અને ૫ પાયદળ મળી કુલ ૧૦ સભ્યો એટલે ૧ પત્તિ; ૩ પત્તિ=1 સૈનામુખ; ૩ સેનામુખ= ૧ ગુલ્મ; ૬ ગુમા ગણ; ૩ ગણ = વાહિની; ક વાહિની! ધૃતના; ૩ ધૃતના 1 ચમૂ; ૩ ચબૂ=! અનિધિની અને ૧॰ અનિનિી= ૧ અક્ષૌહિણી કહેવાય.
રથીના
Page #254
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] બહાને કે સારી રીતે જાણું છું એમ જે માને તે ખરેખર તું જાણે છે તે અત્ય૫ જ છે. ૧૫ પક્ષને પોતે ભૂહ રચીને યુહને માટે તૈયાર થયા છીએ એવું દર્શાવવાના ઉદ્દેશથી હર્ષભેર મહાપ્રતાપબા અને કૌરમાં વૃદ્ધ એવા પિતામહ ભીષ્માચાર્યો મોટા સાદે સિંહ જેવી ગર્જના કરીને દુર્યોધનને હર્ષ ઉપજાવનારે પિતાને શંખ ફૂંકયો. તેની સાથે જ સૈન્યના બીજા યોહાઓએ પણ પિતાનાં શંખ, ભેરી, નગારાં ફિવા નેબત, પણવ, આનક, રણશિગાં, ગોમુખ વગેરે અનેક રણવાદ્યો વગાડવા માંડ્યાં; તેને તુમુલ અવાજ ચારે દિશાએ ઘનઘેર પ્રસરી રહ્યો.
ततः वेतैर्हयैर्युले महति स्यन्दने स्थिती । माधवः पाण्डवोष दिव्यौ शहौ प्रदध्मतुः ॥ १४ ॥ पाञ्चजन्य बीकेशो देवदत्तं धनञ्जयः । पौण्; बुध्मौ महाझं भीमकर्मा पुकोदरः ॥ १५ ॥ अनन्तविजयं राजा प्रतीपुत्रो युधिष्ठिरः । नकुलः सहदेवश्च सुघोचमणिपुष्पकौ ॥ १६ ॥ काश्या परमेश्वासः शिवाणी व महारथः । भयुम्नो विराटल सात्यकिचापराजितः ॥ १७ ॥ ग्रुपदो प्रौपदेयाच सर्वशः पृथिवीपते । सौभय महाबाहुः शृङ्गादिभुः पृथक पृथक ॥ १८ ॥ स धोनो धार्तराष्ट्राा हुदयानि पदास्यत् ।। मम पृथियों देव तुमुसो व्यनुनादयन् ॥ १९ ॥ अथ अवस्थितान्बुवा भातराष्ट्राकृषिजः। भवले पालम्पाते सुयश्य पाण्यवः ॥ २० ॥ स्वीकहां तदा वाक्यमिदनाद मदीपते ।
सेनयोक्नयोर्मध्ये रथ स्थापय मेऽच्युत ॥ २१ ॥ यावदुताबिरीले योबुकामानुपस्थितान् । कर्मया भई योडव्यमुस्मि मे ॥ २९
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૨૬] ચરણ્ય તું ચણ્ય ૧૫ કૈવલય નું મીશ્યમેવ તે મળ્યે વિવિતમ્ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ અ૦ ૧/૩૫
योत्स्यमा॒नान॑वेशे॒ऽप॑ य॒ एतेऽत्र स॒मागताः ।
धार्तराष्ट्रस्य॑ दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३ ॥
પાંડવસેનાના યુદ્ધની તૈયારીના પ્રત્યુત્તર
સંજય આગળ કહે છે કેઃ રાજા ધૃતરાષ્ટ્ર ! સાંભળ. કૌરવસેનાની તૈયારી બતાવતા રણવાદ્યોના શ્રેષ સાંભળીને પેાતાના પક્ષની પણતૈયારી છે, એવું દર્શાવવાના ઉદ્દેશથી પ્રત્યુત્તરને માટે પાંડવસેનાના મુખ્ય અગ્રેસર, સફેદ ઘેાડાના મેટા રથમાં બેઠેલા માધવ (શ્રીકૃષ્ણ) તથા અર્જુને પણુ પાતાના શાંખા વગાડવાની શરૂઆત કરી. હષીકેશ શ્રીકૃષ્ણ ભગવાને પાંચજન્ય, ધનંજય યા અને દેવદત્ત અને ભયાનક ( જબરદસ્ત ) કર્મી કરનાર કે।દર અર્થાત્ ભીમસેને પાંડૂ નામના મહાન શ ખ ફૂંકયા. કુંતીના મેાટા પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય, સહદેવે મણિપુષ્પક તથા નકુલે સુધાષ નામના પાતપેાતાના શંખા વગાડવાની શરૂઆત કરી. કે પૃથ્વીપતિ રાજા ધૃતરાષ્ટ્ર ! મહાન ધનુર્ધારી કાશીરાજા, શિખડી, ધૃન્નુમ્ન, વિરાટ, અજેય એવા સાકિ, દ્રૌપદીના પાંચ પુત્રા તથા મહાશાહુ સૌભદ્ર એટલે અભિમન્યુ વગેરે મહારથી તેમ જ અન્ય યેહાએ પણ પેાતપેાતાના જુદા જુદા શંખા, ભેરી, નેભત, રણશિંગા ઇત્યાદિ અનેક રણવાદ્યો વગાડી પોતે પણ યુદ્ધને માટે તૈયાર છે, એવા સામા પક્ષને પડકાર કર્યો. આકાશને તથા પૃથ્વીને થથરાવી નાખનારા આ તુમુલ અને અતિ દારુણુ અવાજ કૌરવાનાં કલેજાને વિંધી નાખે એવા હતા. ત્યારબાદ સેતાનીએ યુદ્દતે માટે વ્યવસ્થિત રીતે પ્રવૃત્ત એટલે સજ્જ થયેલા હાઈ એક બીજા ઉપર પ્રહાર કરવા અર્થાત્ યુદ્ધને માટે તદ્દન તૈયાર હતા, તે પ્રસંગે જેમના રથની ધ્વનએ સાક્ષાત્ હનુમાનજી બિરાજેલા છે એવા અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ ઉડાવી તેની ચાપ ચડાવી અને તે હૃષીકેશ એટલે શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યા. હું અચ્યુત! હે શ્રીકૃષ્ણ ! મારા રથ બેઉ સેનાની વચ્ચે ઊો રાખા કે જેથી દુશ્રુદ્ધિ એવા ભૈરવાનું કલ્યાણ કરવાની પછાએ યુદ્ધને માટે અમારી સામે રણમાં એકઠા થયેલા આ બધા યેદ્દાઓને હું એક વખત સારી રીતે જોઈ લઉં.
सञ्जय उवाच
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन॒ भर॑त I
सेनयो॒कम॑यो॒मे॒ध्ये स्थापथि॒त्वा रथोत्तमम् ॥ २४ ॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम I
उषाच्च॒ पार्थ पश्यै॒तास॒मव॑तान्कुरूनिति ॥ २५ ॥
तत्राप॒श्यत्स्थिताम्पा॒ार्थः पितुनथ पितामहान् ।
1
नाचाय॒न्मारु॒लान्धा॒तॄन्पु॒त्रान्पि॑श्च৺स॒खीस्तथा ॥ २६ ॥
श्वशुरान्सुहृदश्चैव स॒नयो॑भ॒योरपि 1
तान्सम॒क्ष्य स इ॑न्त॒यः स॒र्वा॑न्यन्धून॒वस्थितान्
कृपया पश्यावि॒ष्टो वि॒षद॑द॒मवीत् ।
'
11 219 11
Page #256
--------------------------------------------------------------------------
________________
ગીતાહનતુ જાણે છે તે બ્રહ્મનું ૫, દેવોએ પણ તકૂપ થતાં સુધી હજી વિચારવું; એમ હું માનું છું. [૧૨૭
અર્જુનનું સૈન્ય નિરીક્ષણ સંજય કહે છે: હે ઉતરાષ્ટ્ર ! આ પ્રમાણે અર્જુનનું વચન સાંભળીને હાકેશ શ્રીકૃષ્ણ ભગવાને આ ઉત્તમ રથને બને સેનાના મધ્ય ભાગમાં લઈ જઈને ઊભો રાખ્યો અને સામે ઊભેલા ભીષ્મદ્રોણાદિ મુખ્ય સેનાનીઓને બતાવીને કહ્યું, “આ સામે ઊભેલી કૌરવોની સેના તથા તેના અગ્રણીઓને જે.” અર્જુન
તરફ દૃષ્ટિપાન કરીને જુએ છે તે પોતાના જ પૂજય વડવાઓ, પિતામહાદિકે, આચાર્યો, ગુરુજનો, કાકા, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, સાળા, સસરા, મિત્રો તથા ઉપકાર કરનારા સંબંધીજને જ બંને પક્ષમાં જ્યાં ત્યાં ઊભેલા તેના જેવામાં આવ્યા. આ દશ્ય જોતાંની સાથે જ તેને મેહ ઉત્પન્ન થયા અને તે પોતે પરમ કરુણાથી વ્યાપ્ત થઈ ગયો, અતિ દીનતા અને દયાદ્ધતાથી વ્યાકુળ બની જઈ કહેવા લાગ્યો.
अर्जुन उवाचदृष्टेम स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥ २८ ॥ सोदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति । वेपथुम शरीरे मे रोमहर्षश्च जायते ॥ २९ ॥ गाण्डीवं नसते हस्तास्वक्चव परिदह्यते । नव शक्नोम्यवस्थातुं भ्रमतीव व मे मनः॥ ३० ॥ निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न च श्रेयोऽनुपश्यामि हुत्वा स्वजनमाईवे ॥ ३१ ॥ म काङ्ग्रे विजयं कृष्ण न च राज्यं सुखानि च । किं नो राज्येन गोविन्द कि भोगाधितेन वा ॥ ३२ ॥ येषामथे काङ्कितं नो राज्यं भोगाः सुखानि च । त हमेऽवस्थिता युद्ध गृणास्त्यक्त्वा धनानि च ॥ ३३ ॥ आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ।। मातुलाः श्वशुराः पौत्राः यालाः सम्बन्धिनस्तथा ॥ ३४ ॥ पतान हन्तुमिच्छामि मृतोऽपि मधुसूदन । अपि त्रैलोक्य राज्यस्य तोकिनु महीको ॥ ३५ ॥
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
મારે માથે સુવેતિ નો જ વેતિ વેદ જા
[ સિવાનકાઇ ભ૦ ગ્રી અરુ૧/૪
અર્જુનવિષાદ
અને બોલ્યો : હે કૃષ્ણ! યુદ્ધની ઇચ્છાથી સામે ઊભેલા આ બધા સ્વજનો અર્થાત મારા પોતાના જ સંબંધીઓને જોઈ મારાં ગાગે એટલે હાથપગાદિ સર્વ અવયવો શિથિલ થઈ ગયા છે, મારું મેં સુકાવા લાગ્યું છે, શરીરમાં પૂજારી અર્થાત કંપ ઉત્પન્ન થાય છે, રોમાંચ અથવા વેવાં ખડાં થઈ ગયાં છે, હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડે છે, ત્વચા એટલે આખા અંગની ચામડીમાં દાહ થઈ રહ્યો છે, હાથ પગ અતિશય કંપતા હોવાથી મારામાં ઊભા રહેવાની શક્તિ બિલકુલ નથી, મારું મન ભમે છે, બધાં ચિહ્નો મને તો અવળાં દેખાય છે, યુદ્ધમાં સગાંઓને મારીને અમારું શ્રેય એટલે કલ્યાણ થશે એમ મને જરા પણ લાગતું નથી. હે કૃષ્ણ! મને વિજયની, રાજ્યની કિંવા સુખની બિલકુલ ઇછા નથી. વળી કે ગોવિંદ ! અમને આ રાજ્ય, વૈભવ અથવા જીવિતનું પણ શું પ્રયોજન છે? આ રાજ્ય વૈભવાદિ તેને માટે મેળવવાની અમે ઇચ્છા ધરાવીએ છીએ તે કંઈ સમજાતું નથી. કારણ કે જેમને આ માટે વ્યવહારમાં વિવિધ પ્રકારનાં રાજ્ય અને સુખપભોગાદિની ઈચ્છા રાખવામાં ૨પાવે છે, તે સર્વ સબંધીજને, આચાર્યો, દાદા, ડા, મામા, પુત્ર, પૌત્ર, સાળા, સસરા, વગેરે આપ્તસ્વકીયો તે પોત પોતાનાં ધન, પુત્ર, દારા અને છતને પણ હેડમાં મૂકીને મારી સામે યુદ્ધમાં ઉભેલા છે. તે મધુસૂદન ! તેઓ અમને મારવા માટે ઊભેલા છે, તે જ તે જેમ કરે; તે તેમનાથી હણાઈ જાઉં, છતાં પૃથ્વીનું તો શું પણ ત્રલોકમનું રાજ્ય મને મળતું હોય તેવું છે તેમને મારવાની કે હઝુવાની લેશમાત્ર પણ ઇચ્છા ધરાવતું નથી.
ઉભા પાર્સરાષ્ટ્રમાં શા ત સ્થાપનાના पापमेवाभयेवस्मान्दुत्वैतानाततायिनः ॥ २६ ॥ તલવાછાણી જ પુનું પરાણાવાળાના स्वजन हि कथं हुत्वा सुमितः स्याम माधव ॥ ७ ॥ यद्यप्यते न पश्यन्ति ोभोपस्तचेतसः। कुल यकृत दोष मित्रद्रोहे व पातकम् ॥ ३८ ॥ wઉં ન કgr fસાન
कुलमयकृतं दोष प्रपश्यद्भिर्जनानन ॥ ३१ ॥ અરે! આ કૌરને મારીને અમારું શું કલ્યાણ થાય તેમ છે? (૧) અમિથી બાળનાર, (૨) વિષ દેનાર, () હાથમાં હથિઆર લઈ મારવા માટે તૈયાર થયેલ, (૪) ધન હરનાર, (૫) ખેતર હરનાર અને (૬) બીનું હરણ કરનાર એ છ આતતાયી ગણાય છે; તે પૈકી હાથમાં હથિયાર લઈને મારી સામે આ બધા પૂજ્યશ્રીએ આતતાયી બની રાજ્યના લોભમાં ગરક થવાથી અથવા એશિયાળા બનીને યુદ્ધ માટે ભલે ઊભા હોય, છતાં પણ તેઓને મારવાથી અમો તે પાપના જ ભાગીદાર થઈશું. આથી પોતાના જ ભાઈઓ એટલે કે કૌરવને સંહાર કરવો એ અમારે માટે તે બિલકુલ અયોગ્ય છે, કારણ કે હે માધવ! સ્વજને અર્થાત કુટુંબીજનોને મારીને અમો કેવી રીતે સુખી થઈ શું? તે તમે જ કહે! તેઓની બુદ્ધિ લોભને લીધે નષ્ટ થયેલી હેવાથી થનારા કુલક્ષયને દેજ તથા મિત્રને દ્ધ કર્યાનું પાતક તેમને દેખાતું નથી એ વાત તો ખરી, પરંતુ તે જનાર્દન ! આ બધા કળનો સંહાર થવાથી છે. થ અડાન પાતક અમને સ્પષ્ટ રીતે દેખાતું હોવા છતાં હું અમાર ૫૧ તે થકી પરાફસુખ એટલે અલગ ન થવું જોઈએ?
Page #258
--------------------------------------------------------------------------
________________
ગતિદેહન ) હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી, તેમ હું તેને નથી રૂપે જાણું છું એમ પણ નથી: [ ૧૨૯
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः । धर्म नष्टे कुलं कृत्स्नमधोऽभिभवत्युत ॥ ४० ॥ अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः । स्त्रीषु दृष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः ॥ ४१ ॥ सङ्करो नरकायैव कुलप्नानां कुलस्य च । पतन्ति पितरो होषां लुप्तपिण्डोदकक्रियाः ॥ ४२ ५. दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः । उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥ ४३ ॥ उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन । नरकेऽनियतं वासो भवनीत्यनुशुश्रुम ॥ ४४ ॥ अहो व्रत महत्पापं कर्तुं व्यवसिता वयम् । यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥ ४५ ॥ यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हुन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥ ४६ ॥ કુળને ક્ષય થવાથી કુળધર્મ એટલે વંશપરંપરાથી કુળમાં ચાલતા આવેલ સનાતન ધર્મ નષ્ટ થઈ જાય છે અને તેની જગ્યાએ અધર્મનું સામ્રાજ્ય સમગ્ર કુળ ઉપર પ્રસરી જઈને તેની ઉપર તે પોતાનો અડ્ડો જમાવે છે. અધર્મ થવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે એટલે તે પતિવ્રતાદિ ધર્મનું પાલન નહીં કરતાં સ્વછંદી, આળસુ અને વ્યભિચારી બને છે. હે વૃષ્ણિકુળમાં ઉત્પન્ન થયેલ શ્રીકૃષ્ણ! સ્ત્રીઓ દૂષિત થવાથી કુળમાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. તે પ્રજા આયુષ્ય, તેજ તથા બળથી હીન અને વંશના અભિમાનથી રહિત બને છે. આ રીતે ઉત્પન્ન થયેલી વર્ણસંકર પ્રજા કુળના નાશનું જ કારણ બને છે. કુળને નાશ થવાથી કુલધર્મ, કુલાચાર નષ્ટ થાય છે અને તેમ થતાં પરિણામે પિંડદાન તથા તર્પણદિ ક્રિયાઓ લુપ્ત થાય છે; કારણ કે વર્ણસંકર પ્રજા પોતાના પિતૃઓના ઉદ્ધારને માટે શાસ્ત્રમાં નિયત કરેલી પિંડદાન, તર્પણ તથા શ્રાધાદિ ક્રિયાઓ કરતી નથી. કારણ દેખીતું જ છે કે, આ નિર્માદ્રય બનેલી અર્થાત વર્ણસંકર પ્રજા કેને પિતા કહી શકે? અને તેમનામાં વંશાભિમાન પણ ક્યાંથી હોય? આથી તેમના વંશના પિતૃઓ પણ નરકમાં પડે છે (શ્રાદ્ધવિધિ રહસ્ય માટે શ્રીકૃષ્ણાત્મજ વાફસુધા પ્રકાશન ૪, મહાકાળ પુરુષ વર્ણન કિરણાંશ ૩૨ જુઓ). આવી રીતે કલધાતક એવા વર્ણસંકરની ઉત્પત્તિ થવાથી તેઓના દોષ વડે વંશપરંપરાગત ચાલતા આવેલા કુળધર્મો, કુળમાંના આચાર, રીતિ, નીતિ’ તથા જ્ઞાતિબંધને ઈત્યાદિ સર્વને નાશ થાય છે. આ પ્રમાણે
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ]
રસ્તàર તક નો ન રોતિ વેઢ | ન. [ સિદ્ધાનકાડ ભ૦ ગીઅ ૨/૬
દરેક કુટુંબમાં બનવાથી સમગ્ર દેશ પણ નિર્માલ્ય બને છે અને નિશ્ચયપૂર્વક તેઓના પિતઓની અધોગતિ થાય છે, તથા તેવા વર્ણસંકરોને પણ ખાતરીથી અંતે તો નરકવાસ જ ભગવો પડે છે. હે જનાર્દન ! આ મુજબ શાસ્ત્રોમાં હોવાનું અમોએ સાંભળ્યું છે. અરેરે ! ઘણું દુઃખની વાત છે કે રાજ્યસુખના લોભને લીધે અમે પણું પોતાના જ સ્વજનો અર્થાત સગાંસંબંધીઓનો નાશ કરવા માટે તૈયાર થયા છીએ. આ તો એક મહાન પાપકર્મ કરવાનું જ અમેએ જવું છે. તે કરતાં તે ખરેખર નિઃશસ્ત્ર સ્થિતિમાં એટલે બચાવ માટે સામો ઉપાય નહિ કરતાં ઊલટું આ રણભૂમિમાં કૌરવો જ જો મને હણી નાંખે તે તેમાં જ હું મારું વધારે કલ્યાણ જોઉં છું.
सञ्जय उवाचएवमुक्त्वार्जुनः सङ्खये थोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकस ५ विनमानसः ॥ ४७ ॥ સંજય કહે છે: હે વૃતરાષ્ટ્ર ! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને કહીને જેનું ચિત શેક વડે અત્યંત વ્યાકુળ થયું છે તથા હૈયું ભરાઈ આવ્યું છે, એવા અજુને ચડાવેલા બાણ સહિત ધનુષ્યને પોતાના હાથમાંથી નીચે ફેંકી દીધું અને તરત જ રથમાં બેસી ગયો.*
અધ્યાય ૨.
વાવ વાવ– तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् । विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥ १ ॥
અજુનની કરુણ સ્થિતિ 'સંજય ધૃતરાષ્ટ્રને આગળ કહે છે: હે રાજ ! સાંભળ. ઉપર જણાવ્યા પ્રમાણે કરુણુ વડે વ્યાપ્ત થયેલ એટલે દીનતા કિવા દયાદ્ધતાથી ભરપૂર અને જેની આંખમાંથી ચોધાર આંસુઓને પ્રવાહ વહી રહ્યું છે તથા વિવાદથી જેનું અંતઃકરણ અત્યંત વ્યાકુળ બની ગયું છે, એવા શેકસાગરમાં ડૂબેલા અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાન (મધુસૂદન) નીચે પ્રમાણે કહેવા લાગ્યાઃ
ખીમજવાનુવાદ– कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्व→मकोतिकरमर्जुन ॥ २ ॥ મહાભારતકાળમાં રથમાં ઊભા રહીને યુદ્ધ કરવાની પ્રથા હતી. તે સમયના રથે, બે પૈડાંના હોઈ મોટા મોટા રાને ચાર ઘડાઓ જોડવામાં આવતા હતા, તથા ૨થી અને સારથિ બંને આગળના ભાગમાં જ પાસે પાસે બેસતા હતા એવું મહાભારતમાં કેટલેક સ્થળે રસ્થાનું વર્ણન આવે છે, તે ઉપરથી જણાઈ આવે છે. રથ નો છે તે ઓળખવાને માટે દરેક રથની ધ્વજ ઉપર વિશિષ્ટ પ્રકારનું ચિહન રાખવાનું આવતું હતું. આ ન્યાયાનુસાર અર્જુનના રથ ઉપર તે વાનર ચિહન ઉપરાંત પ્રત્યક્ષ હનુમાનજી જ બિરાજમાન હતા,
Page #260
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ] જે જાણું છું ને, તે નથી ખણુતા તે, એ બધું બ્રહ્મ જ છે. નથી રૂપે તે છે રૂપે તે જ્ઞાત નથી. [ ૧૩૧
क्लैम्य॑ मा॒ स्म ग॑मः पा॒र्थ नैतत्त्वय्युप॒पय॑ते
क्षुद्रं॑ इ॒दय॑दब॒ल्यं त्य॒क्स्वोत्तिष्ठ परन्तप ॥ ३ ॥
આર્યાએ ધિક્કારેલુ' એવુ' આ તને શાભતું નથી
શ્રીભગવાન કહે છે : હે અર્જુન ! અરે ! આર્ચીએ ધિક્કારેલું, સ્વારને રોકનાર એટલે અધેતિમાં લઈ જનારું અને અપકીતિ કરાવનારું ‘આ ‘ કમાલ ' એટલે મેશ જેવું કાળું અર્થાત્ અવળચંડું, આવા વિપરીત સમયે તને આજે કયાંથી સૂઝી આવ્યું ? આર્યોં કેાને કહેવા તેની વ્યાખ્યા શામમાં આ પ્રમાણેની છે: “ જે પુરુષ ક બ્ય એટલે શાસ્ત્રવિહિત (શાસ્ત્રમાં બતાવેલા ) કર્મીનું જ સારી રીતે આચરણુ કરે છે અને શાસ્ત્રવિહીન એટલે મક અર્થાત્ શાસ્ત્રનિષિદ્ધ કર્યાંથી દૂર રહે છે, તેમ જ પ્રારÜવશાત્ પ્રાપ્ત થયેલા ચાલુ વ્યવહારને અનુસરીને વતે છે, તે આ` કહેવાય છે; તેમ જ જે પુરુષ કુલપર’પરાગત ચાલતા આવેલા કુલધમ, કુલાચાર તથા વર્ણાશ્રમેાચિત ક્રૌં તથા મહાપુરુષાદિના આચારને અનુસરીને શાસ્ત્રમર્યાદામાં રહી પેાતાના ચિત્તને રુચે તે રીતે સાવધ રહી એટલે હ-શાક, રાગ-દ્વેષ આદિ વિકારથી રહિત થઈ પ્રસંગાચિત યથા પ્રાપ્ત આવી પડેલા વ્યવહાર કરે છે તે પુરુષ જ આય કહેવાય છે ( જીઓ ચેાગ॰ નિર્વાણુ પૂર્વાધ સ ૧૨૬ શ્લાક ૫૪-૫૫). ઉદ્દેશ એ કે, આ યાદ્દાઓ સાથે તારે યુદ્ધ કરવાનું હતું એ તે કંઈ આજે જ જાણ્યું એમ નથી, છતાં આજદિન સુધી તા તે તેનેા કદી વિચાર સરખા પણુ ક્રર્યાં નહિ અને આવા કટાકટીના સમયે મૂઢપણ' દર્શાવનારા આ માહ તને કયાંથી ઉત્પન્ન થયે। ? શાસ્ત્ર સંબંધમાં તે અત્યાર સુધી જે કંઈ કહ્યુ તે જો કે સત્ય છે, પરંતુ ક્ષાત્રધમના નિયમ પ્રમાણે ઉપસ્થિત થયેલા ધર્મયુદ્ધના આ પ્રસંગે તારુ એ કથન બિલકુલ અનુચિત છે. માટે હું પા ! આમ નામ ન બન, લીબતા એટલે બાયલાપણાને ત્યાગ કર. હે અન્યને તાપ ઉત્પન્ન કરનારા પરતપુ ! આ તને શાલતું નથી, માટે ક્ષુદ્ર એવી દુળતાને છેાડી દે અને ઊભે। થઈ જા અર્થાત્ ઊભા થઈ યુદ્ધ કર,
अर्जुन उवाच -
।
कथं भीष्ममहं स॒ख्ये द्रॊणं च मधुसूदन '
इषुभि॒िः प्रतियॊस्यामि प्र॒जाहा॑वर॒स्रुदन ॥ ४ ॥
गुरूमहत्वा
महानुभावान्श्रेयो भोक्तुं भैक्ष्य॒मप॑ह लोके ।
इत्वाऽर्थकामा स्तु गुरूनिदेव भुञ्जीय भोगानुधिरप्रदिग्धान् ॥ ५ ॥
चैतद्वचः कत॒रन्न गरा॒यो यद्वा॑ जय॒म यदि॒ वा
વેસુ:।
यानेव इत्वा न जिजीविषा॒मस्तेऽव॑स्थितः प्रमुखे धार्तरा॒ष्ट्राः ॥ ६ ॥
અમારે માટે કલ્યાણકારી શુ' છે ?
શ્રીભગવાનનું આવું વચન સાંભળીને અર્જુને કહ્યું કે : હું મધુસૂદન ! પુષ્પાદિથી પૂજન કરવા યાગ્ય એવા આ ભીષ્મ અને દ્રોણુની સાથે ખાણા વડે હું સામેા પ્રતિકાર કેવી રીતે કરું ? અર્થાત્ તેઓની સાથે મારાથી લડી શકાય ખરું કે ? અને તેમ કરવું શું યાગ્ય ગણુારો? હું શત્રુએના નાશ કરનારા અરિસૂદન ! મહાનુભાવ એટલે વયેવૃદ્ધ, તપાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, તથા મેઢા પ્રભાવશાળી, બહુશ્રુત અને બહેોળા અનુભવી એવા ગુરુઓને
ત
I
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
यस्यामतं तस्य मतं मतं यस्य न वेद सः । [ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૨/૧૦
નાહ હતાં અર્થાત્ તેઓની સામે યુદ્ધ નહિ કરતાં આ લાકમાં કેવળ ભિક્ષાવૃત્તિ કરીને પેટ ભરવું એ વધુ સારું' છે. તેઓ તે ભલે એશિયાળા હોવાને લીધે સ્વાથી અંધ બનેલા હોય, પણ ગુરુઓના સંહાર કરીને શું આ લેકમાં જ તેમના લેાહી વડે ખરડાયેલા ભેગા માટે ભાગવવા ? વળી જેઓને હણીને અમે। જીવવા ઇચ્છતા નથી તે જ આ બધા અમારા ભાઈબવા અને ધૃતરાષ્ટ્રના પુત્રા કૌરવા તે યુદ્ધને માટે અમારી સામે જ ઊભેલા છે. આથી તેઓ ઉપર અમારે વિજય મેળવે કે અમેાતે તે જીતે, આ એ પૈકી અમારે માટે કલ્યાણકારી શું છે, તે પણ સમજાતું નથી.
कार्पण्यदोषोपहतस्वभावः
1.
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चि॒तं ब्रूहि त॒न्मे शिष्यस्तेऽद्÷शाधि॒ मां त्वां प्रप॒न्नम् ॥ ७ ॥
न हि प्रप॒श्यामि॒ मम॑ापनु॒द्याद्यच्छोकमुच्छोष॒णमिन्द्रिया॒णाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं
राज्यं सुरा॒णाम॒पि चाधिष॒त्यम् ॥ ८ ॥ હું યુદ્ધ નહિ કરું
અર્જુન કહે છે : હે શ્રીકૃષ્ણ ! કૃપતા એટલે દીનતા કિવા દયાર્દ્રતારૂપી દોષ વડે ઉત્પન્ન થયેલાં આ મેાહને લીધે મારા સ્વભાવ એટલે સારાસાર વિચાર કરવાની (વિવેક) બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે તેથી શું કરવું અને શું ન કરવું એ બે ધર્મો પૈકી મને તે। કાંઇ સૂઝતું નથી. મારું ચિત્ત તે સંબંધે વિચાર કરવાને માટે અતિશય મૂઢ અર્થાત્ અસમર્થ બની ગયું છે, તેથી હું શ્રીકૃષ્ણ ! હું આપને પૂછું છું કે, આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? તા જેમાં મારું નક્કી શ્રેય એટલે કલ્યાણ સમાયેલુ' હાય એવું નિશ્ચયથી ગમે તે એક કહે. હું આપને શરણે આવેલા આપતા શિષ્ય છું, માટે મને ખેલ કરો. સમજો કે નિષ્કંટક એટલે શત્રુએ વિનાનું તથા ધનધાન્યાદિથી સમૃદ્ધ એવુ આ સમગ્ર પૃથ્વીનું રાજ્ય અથવા તે। દેવાદિકનુ પણ સ્વામિત્વ મને પ્રાપ્ત થાય તે પણ મેાહ વડે ઉત્પન્ન થયેલા અને સ` ઇંદ્રિયાનું શાષણ કરી રહેલા મારા આ શાકનુ નિરસન કરે એવું તે તેમાં મને કાંઈ જગુાતું નથી, માટે કૃપા કરીને આપ જ મને યાગ્ય ોધ આપે. હું આપના શિષ્ય છું, આપને શરણે આવ્યે છું.
થાય-
एवमुक्त्वा दृषीकेशं गुडाकेशः परन्तपः
'
न यस्य॒ इति गोवि॒न्दमुक्त्वा तुष्णीं बभूव ह ॥ ९ ॥
तमुवाच हृषीकेशः प्र॒हसन्नि॑व॒ भारत ।
'
'
सेनयोरुभयोर्म॒ध्ये वि॒षीदन्तमि॒दं वचः ॥ १० ॥
Page #262
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] આ બ્રહ્મ મત રહિત તેમ મતવાળું છે, તેમાં છે ને નથી એવા મત અને જાણવાપણું છે નહિ;[ ૧૩૩
સંજય કહે છેઃ હે ધૃતરાષ્ટ્ર! નિદ્રારૂપી આળસને જીતનારા અને કહ્યું કે, હે હકીકેશ! હે ગોવિંદ! આ પ્રમાણે મારી સ્થિતિ થયેલી હોવાથી “હું યુદ્ધ નહિ કરું,” એમ કહી તેણે મૌન ધારણ કર્યું.x
મેહ નિવૃત્તિને ઉપાય સંજય આગળ કહે છેઃ હે રાજા ધૃતરાષ્ટ્ર આ પ્રમાણે બંને સૈન્યની વચ્ચે શોક વડે અત્યંત વ્યાકુળ બની ખિન્ન થઈ બેઠેલા અર્જુન તરફ જોઈ ભગવાને મનમાં વિચાર કર્યો કે, આ અર્જુન અજ્ઞાનને લીધે મેહરૂપી ચક્કરમાં પૂરેપૂરે ફસાઈ ગયો છે. પ્રારબ્ધ એટલે પૂર્વને પ્રાર્તન કર્મવશાત પૂર્વ કર્મનાં ફળ, સુખ, દુ:ખ તથા મેહ એમ ત્રણે પ્રકારે અનુભવમાં આવે એવો જે નિયતિનો નિયમ છે, તે નિયમાનુસાર અર્જુનને આ મોહ ઉત્પન્ન થયેલ છે, વાસ્તવિક રીતે તે આ તેને થોડા સમય પૂરતો સ્મશાન વૈરાગ્ય છે; છતાં તેને યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ. અરે ! જગતમાં અછત અને સિંહ તુલ્ય પરાક્રમી એવો આ હો એકાએક ગર્વહીન બની મોહવશ થઈ નાનાં બાળકની પેઠે દન કરે છે. આ મોહને પ્રતાપ કેવી વિચિત્ર છે તે જુઓ! મોહ અજ્ઞાનને લીધે થાય છે. પિતાના સ્વરૂપનું વિસ્મરણું થવું એ જ અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાનની નિવૃત્તિને માટે આત્મજ્ઞાન સિવાય બીજું એક પણ સાધન નથી. વળી ખાસ કરી આયુષ્યમાં આવી સારી તકે કિવા સારા મોકાઓ કવચિત જ આવે છે. આ સમય સંધિને છે. આત્મજ્ઞાનના બોધને માટે પણ આ કાળ ઘણે સારો હોઈ અનફળ છે. વળી શ્રદ્ધાયુકત અંતઃકરણથી તે મારે શરણે આવ્યો છે. જ્યાં સુધી મ અને અકાર્યને હું જાણું છું, શાસ્ત્ર અશાસ્ત્રના વિવેકને સમજું છું; એ મુજબની ખોટી પંડિતાઈનું મિથ્યા અભિમાન ઘર કરીને બેઠેલું હોય છે દુન્યવી જગતના ભોગોમાં આસક્તિ હોય; જગતમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ કરવાની અભિલાષા હોય; કૈલોક્યમાંના વિષયો મેળવવાની ઇચ્છા હોય; પુત્ર, વિત્ત કે લેકવણા તેમજ ઐહિક અને પારલૌકિક લાભ મેળવવાની મનીષા હોય; અંતઃકરણમાં યત્કિંચિત પણ મલિનતા હોય; સારાસાર વિવેક કરવાની બુદ્ધિ ન હોય; સંપૂર્ણ શ્રદ્ધા નહિ હોય તેમ જ બ્રહ્મનિષ્ઠ સદ્ગપ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણની ભાવના, વિશુદ્ધ પ્રેમ અને સંપૂર્ણ શરણાગતિને ભાવ જાગૃત થવા પામ્યો નહિ હોય, ત્યાં સુધી અપાયેલો આત્મજ્ઞાનનો ઉપદેશ પથ્થર પર પાણીની જેમ વ્યર્થ નીવડે છે; એવો શાસ્ત્રસિદ્ધાંત છે. અત્યાર સુધી અર્જાનમાં મિથ્થા દરભિમાન હતું. જેથી તે બ્રહ્મવિદ્યાને લાયક ન હતો, એટલે નાનપણથી હું તેની પાસે ને પાસે હાઈ મારો તેના પ્રતિ અત્યંત પ્રેમ હોવા છતાં પણ તેને આત્મજ્ઞાન ઉપદેશવાને અવસર મને સાંપડ્યો નહતો પરંતુ આજે તે સુઅવસર અનાયાસે જ પ્રાપ્ત થયો છે. આ કાર્ય કરવું કે ન કરવું ? એ બંને બાબતનો નિર્ણય કરવાને માટે તેની બુદ્ધિ સંપૂર્ણ બહેર મારી ગઈ છે. તે કાર્યને નિર્ણય કરવા તદન અસમર્થ અને મૂઢ બની ગયો છે. તેમાંથી પંડિતાઈનું ખોટું અભિમાન સમૂળ નષ્ટ થવા પામ્યું છે. કૃપણુતારૂપી દોષને લીધે તે સાવ રાંક કે દીન જેવો બની ગયો છે. વળી સમગ્ર પૃથ્વીનું તો શું પરંતુ આખા શૈલેયનું રાજ્ય મળે તે પણ તેને મેહ વડે ઉત્પન્ન થયેલા આ શોકનું નિરસન થાય એ શક્ય લાગતું નથી. એટલે આને સમગ્ર ગ્રેજ્યના ઐશ્વર્ય પ્રત્યે તીવ્રતર વૈરાગ્ય ઉત્પન્ન થયેલો છે. સિવાય તેને મારા પ્રતિ સંપૂર્ણ શ્રદ્ધા ઉપજી છે. મારા સિવાય લોક્યમાં પણ આ શોકનું નિવારણ કરી શકે એવો કાઈ જોવામાં આવતો નથી, એમ કહી આપ્ત સમજી સર્વભાવે મારે શરણે આવ્યો છે. તેણે મારી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. આ મુજબ તે બ્રહ્મ વા આત્મપ્રાપ્તિને સંપૂર્ણ અધિકારી બન્યો છે, એટલે આને હવે
* અત્રે કેટલાકને શંકા થવા સંભવ છે કે, યુદ્ધની અણી ઉપર અર્જુનને આ મેહ થયું હતું તે યુદ્ધ સ્થગિત . રહ્યું હતું કે કેમતે માટે ધર્મયુદ્ધ સંબંધે શાસ્ત્રમાં એવો નિયમ છે કેઃ (૧) નશાના ઘેનમાં પડેલો, (૨) અસાવા, (૩) વાયુ કિંવા ભૂતપ્રેતની બાધાવાળે, (૪) સૂતેલ, (૫) બાળક, (૬) સ્ત્રી, (૭) જડ એટલે ભૂખ, (૮) શરણે આવેલ, (૯) રથ વગરને રથી તેમ જ (૧૦) જે ભયભીત થયેલ હોય એવા શત્રની સામે યુદ્ધધર્મ જાણનારાઓ કદી પણ યુદ્ધ કરતા નથી, તેમ જ (૧૧) આયુધ વગરના યોદ્દા ઉપર ધર્મ યુદ્ધમાં પ્રહાર કરતા નથી, એ યુદ્ધશાસ્ત્રનો નિયમ હોવાથી અને પુનઃ શસ્ત્રસજજ થઈ યુદ્ધ માટે સામે ઊભે થયો ત્યાં સુધી યુદ્ધ સ્થગિત હતું એમ સિદ્ધ થાય છે, કેમકે આ ધર્મયુદ્ધ હતું.
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
વિજ્ઞાનં વિજ્ઞાનના વિકાસમાનતા છે .
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. ર/૧૬,
મારા સ્વરૂપનું સાચું જ્ઞાન આપ્યા સિવાય અન્ય કોઈ માર્ગ જ રહ્યો નથી. જેનામાં આ પ્રકારની તૈયારી હેતી નથી તેને કદી આત્મજ્ઞાન ગળે ઊતરતું નથી, એટલું જ નહિ પણ તે તેને પચાવી ગ્રહણ કરી શકતો નથી; પણ ઉલટું હું સમજી ગયો છું એવો મિયા દુરાગ્રહ તેમાં ઘૂસી જવા પામે છે. જે તેને સર્વસ્વી વિનાશ(ધાત) કરે છે. સદ્ભાગ્યે અર્જુનમાં આજે સાચી તમભા-નિષ્ઠ જાગ્રત થવા પામી છે; પૂર્વના મહાન પુણ્યને ઉદય થવા પામ્યો છે, જે ખરેખર આનંદની વાત છે/જિજ્ઞાસુ પુરુષને જે ઊધે રસ્તે દોરે છે તેને તેના આ અસત્યપણાના દેપને લીધે એક લેકની પ્રાપ્તિ કદી પણ થતી નથીએ શારઅને નિયમ છે. હવે, મેહ નિવૃત્તિને માટે અને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યા વગર બીજો કોઈ ઉપાય જ નથી; એ મનમાં વિચાર કરીને તેને બોધ આપવાના ઉદ્દેશથી શ્રીકૃષ્ણ ભગવાન બોલાઃ
श्रीभगवानुवाचअशोल्यानवशोवस्त्वं प्रज्ञावादाश्च भाषसे । गतामनगतासु ५श्च नानुशोचम्ति पण्डिताः ॥ ११ ॥ न खेवाह जातु नास न त्वं नेमे जनाधिपाः । न च न भविष्यामः सर्वे वयमतः परम् ॥ १२ ॥ . देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवन जरा । तथा देहान्तरप्राप्तिधीरस्तत्र न मुह्यति ॥ १३ ॥
ખરે પંડિત કેણ ?
ભગવાન શ્રીકૃષ્ણ હરડીને કહે છે કે: હે અર્જુન ! વાહવાહ ! જેને શાક કરવો યોગ્ય નથી તેવી વાતને 1 શાક કરી રહ્યો છે અને વળી પાછા વાત તે મટી જ્ઞાનની કરે છે. અરે ! કોઈના પ્રાણ ગયા છે કે શું ન રહ્યા તોપચ શું? આવી મિસ્યા અને નશ્વર બાબતનો પંડિત એટલે જ્ઞાનીએ કદી શેક કરે છે ખરા કે ? જન્મમરણાદિ જેઓ તુરછ સમજે છે એવા આત્મજ્ઞાનીઓ જ ખરા જ્ઞાની કિંવા પંડિત કહેવાય છે. અરે ! જરા સૂમ વિચાર કરીને જે કે હું, તું અને આ સર્વે રાજા એ પૂર્વે કદી થયા ન હતા અને ભવિષ્યમાં પુનઃ થવાના નથી, એવી તારી માન્યતા છે કે શું? ઉદ્દેશ છે કે, દરેક યુગમાં આ પ્રમાણે થયા જ કરે છે. પૂર્વે પણ ઘણી વખત આવા પ્રસંગે ઉપસ્થિત થયા હતા અને ભવિષ્યમાં પણ તેવા પ્રસંગે આવતા જ રહેશે, કારણ કે નિયંતિના નિયમ પ્રમાણે બ્રહ્મદેવના એક દિવસમાં એક હજાર મહાયુગો થાય છે, તથા દરેક મહાયુગ પિકી દ્વાપરયુગને અંતે આવું મહાભારત યુદ્ધ થતું જ રહે છે. આજ સુધીમાં બ્રહ્મદેવના એક દિવસ પૈકી સત્તાવીશ વાર આવા મહાભારત યુદ્ધો થઈ ગયાં છે અને આ અઠ્ઠાવીસમું હોઈ ભવિષ્યમાં હજી નવસો ને બતેર વખત યુદ્ધો થશે. આ પ્રમાણે બ્રહ્મદેવનું આયુષ્ય તેના સો વર્ષોનું હોય છે. તેમાં ત્રણ કરોડ સાઇ લાખ વખત આવા મહાભારત યુદ્ધો થતાં જ રહે છે (વધુ માટે શ્રીકૃષ્ણાત્મક વાકસધા પ્રકાશન ૪, મહાકાળ પુરુષ વર્ણ ભાગ ૧ જુઓ), વળી એવા આજ પર્યત કેટલાયે બ્રહ્મદેવ થઈ ગયા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ થશે. તેની સંખ્યાને તે પાર જ નથી. આ રીતે નિયતિ એટલે ઈશ્વરની શક્તિને કમ અનાદિ કાળથી ચાલ્યા જ કરે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]તે જાણનારને માટે અવિજ્ઞાત છે, નથી જાણતો એમ કહે તેને વાસ્તવિક તે જ્ઞાન જ છે. [ ૧૩૫
મરવું ને જન્મવું એ જીવને સ્વભાવ છે. જેમ દેહધારી એટલે જેઓને દેહ (શરીર) હોય તે દરેકને પ્રથમ બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા અને અંતે વૃદ્ધાવસ્થા એમ ક્રમે ક્રમે ત્રણે અવસ્થાઓ પ્રાપ્ત થયા જ કરે છે, અસ્તિ (હેવું), જાયતે ( જન્મવું), વધતે (વધવું), વિપરિણમવું (ફેરફાર થવો યા ક્ષણે ક્ષણે બદલાવું), અપક્ષીયત (પાકવું–વૃદ્ધ થવું) અને વિનસ્પતિ (વિનાશ થે); એ છ દેહના વિકારો નિશ્ચિત કરેલા જ છે. અર્થાત બાલ્યાદિ અવસ્થાને નાશ વૃદ્ધાવસ્થામાં થતો હોવાથી મારી બાલ્યાદિ અવરથાને નાશ થયો તેથી હું શેક કરું છું એમ કહેવું એ જેમ મૂર્ણપણું ગણાશે, તેમ જીવાત્માને પણ વાસનાવશાત એક દેહ જઈ બીજા દેહની પ્રાપ્તિ થતી જ રહે છે, એટલે આવી રીતે જન્મવું તથા મરવું એ પ્રમાણેનો જીવાત્માનો ક્રમ તેને પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી સતત ચાલુ જ રહે છે. તેથી આત્માનું સ્વાનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત થયેલ હોય એવા વિવેકી તથા ધર્માવાન પુરુષો આવી મિથ્થા બાબતોમાં તારી પેઠે કદી પણ મેહ પામતા નથી. ભાવાર્થ એ કે, તને સ્વસ્વરૂપનું વિસ્મરણ થયેલું હોવાથી અજ્ઞાનને લીધે મોહમાં સપડાઈ તું નહિ કરવા યોગ્ય એવો આ મિથ્યા શેક કરે છે અને વાતો તે મોટી પંડિતાઈની કરી રહ્યો છે, પરંતુ ધીર એટલે વિવેકી અર્થાત સત્ય વસ્તુને જાણનારા આત્મા પુરુષો તેમાં કદી મોહ પામતા નથી.
मात्रास्पर्शास्तुकोन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्ता ५ स्तितिक्षस्व भारत ॥ १४ ॥ यं हि न व्यथयन्त्येते पुरुष पुरुषर्षभ । સાદુશશુદ્ધ ઘી મોડરસ્થા .
ખરે ધીર કેણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ સૂમ તન્માત્ર તથા તેનાં પાંચ મહાભૂતો ક્રમે આકાશ, વાયુ, વહિ, જળ અને પૃથ્વીના સંસર્ગને લીધે ઉત્પન્ન થનારાં સુખ, દુઃખ, સ્થૂલ અને સૂક્ષ્મ ઇંદ્રિયોને અર્થાત કર્મેન્દ્રિોને તથા જ્ઞાનેંદ્રિયને શીત, ઉષ્ણ, આદિ કંઠ રૂપે નિત્યપ્રતિ (હંમેશાં) આવે છે અને જાય છે, એટલે કે શરીરને સુખ દુઃખાદિ ભેગવવાના પ્રસંગે તે હરહંમેશ ઘણું યે આવતા રહે છે અને ચાલ્યા જાય છે. અને તેને સ્વભાવ જ છેઃ આ કંઢો કંઈ કાયમ ટકે એવાં ચિરસ્થાયી હોતાં નથી, પરંતુ તે અનિત્ય એટલે નાશ પામનારા છે. ઉદ્દેશ એ કે “તું” તે અવિનાશી અને સર્વને દ્રષ્ટા છે, માટે તે ભારત ! તે ઠંધો આ પ્રકારનાં છે એમ જાણુને તું તે સર્વ સહન કર, કારણ કે તે તો પૂર્વ કર્મના ફળરૂપ હેવાથી જીવાત્માને
યા વગર કે જ થતો નથી. જેથી આ સુખદુઃખાદિ ઢંઢોને સમાન ગણ; કેમ કે તે તારાં નથી, પરંતુ ઈદ્રિયોનાં છે. તે તે ફક્ત તે સર્વને અવિનાશી એવો એક દ્રષ્ટા વા અનિર્વચનીય-એવો આત્મા છે, એવું જાણી તેને તું સુખેથી સહન કર. હે અર્જુન! આ રીતે સુખદુઃખાદિને સમાન ગણનારા ધીર અર્થાત વિવેકી અથવા આત્મજ્ઞાની પુરુષને આ કંકોની વ્યથા કદાપિ પણ થતી નથી. તે પુરુષ જ અમૃતત્વ અર્થાત નિર્વાણપદ પામવાને સમર્થ બને છે.
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः । उभयोरपि दृष्टोतस्त्वनयोस्तस्वदर्शिभिः ॥ १६ ॥
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ] પ્રતિરોવિહિર્ત મતમમૃત છું વિક્તા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૨/૧૮
સત અસતની વ્યાખ્યા જે “નથી તેનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી અને જે “છે તેનું નાસ્તિત્વ કદી પણ હેઈ શકતું નથી, એટલે જે અસત છે તેને કદી અસ્તિત્વ હોતું નથી તથા જે સંત છે તેનું કદી નાસ્તિત્વ સંભવતું નથી. આ રીતે સત અને અસતનો અંતિમ નિર્ણય તત્ત્વજ્ઞ પુરુષોએ સ્વાનુભવ દ્વારા તેને અંત જોઈને કરેલા છે. અર્થાત જેનો કદી નાશ થતો નથી તે સત તથા જેનો નાશ થાય છે તે અસત છે, એમ જાણ. ઉદ્દેશ એ કે, અન્ય કોઈની પણ સહાયતા વિના જે કેવળ પોતે ભાસમાન થાય છે, તે સત અને તેમ થતું નથી તે અસતુ. આ શરીરો, તથા દેશ કાળાદિ સર્વ પદાર્થો આત્મા એટલે સંત વડે જ ભાસમાન થાય છે, સ્વતઃ
પિતે કાંઈ ભાસમાન થતા નથી તેથી તે સર્વે અસત છે, પરંતુ આત્માને ભાસમાન થવાને માટે કોઈની II. પણ સહાયની અપેક્ષા હોતી નથી તેથી તે સત છે. આ પ્રમાણે “સદસત'ની નિર્દોષ વ્યાખ્યાને અંતિમ
નિર્ણય તત્ત્વજ્ઞ પુરુષોએ અનુભવ વડે કરેલો છે. પરંતુ જેને બાધ થાય તે અસત અને બાધ ન થાય તે સત એવી જે બીજી વ્યાખ્યા કરવામાં આવે છે તે યોગ્ય નથી; કારણ કે તેમાં અપવાદ માલૂમ પડે છે, તેથી તે સદોષ છે. ઉદાહરણને માટે રજજુમાં સર્પને ભ્રમ થયો તે અસત. પણ આ રજજુ છે એવું જ્ઞાન થવું તે સત, એમ જે આ બીજી વ્યાખ્યાનુસાર કહેવામાં આવે તો વિચાર કરીને જો કે, રાજુમાં ભાસેલા સપને બાધિત કરનારું જ્ઞાન જો કોઈ વખતે ઉત્પન્ન જ થાય નહિ તો તે રજજુમાં ભારેલા સર્પને પણ આ વ્યાખ્યા પ્રમાણે સત ગણું પડશે. પણ સતની પહેલી એટલે કે, જે અન્ય કોઈની સહાયતા વિના કેવળ પોતે જ ભાસમાન થાય છે તે સત, એવી જે વ્યાખ્યા છે, તેમાં કઈ પ્રકારનો દોષ આવતો નથી. જેમ પાણીને પાણી કહેવાથી જ તેની સિદ્ધતા થાય છે એમ નથી, તેને પાણી કહો કે બીજું કાંઈ કહો, તે તે સ્વતઃસિદ્ધ જ છે. વળી પાણીને બીજું કાંઈ કહેવાથી તે તેવા પ્રકારનું બની જાય છે એમ પણ નથી; અર્થાત્ પાણીનું અસ્તિત્વ જેમ કેાઈને જાવા ઉપર અથવા તો જાણનારના જ્ઞાન ઉપર અવલંબેલું હોતું નથી, પણ તે તે રતઃસિદ્ધ જ હોય છે. તે પ્રમાણે આત્માનું અસ્તિત્વ તેને જાણનારો “હું' (ક્ષાંક ૩) કે જે “હમ પદથી દર્શાવાય છે તેના અથવા તે “હું'ના જાણનાર સાક્ષી (વૃક્ષાંક ૨)ના આધાર ઉપર અવલંબીને હાતું નથી, પરંતુ તે તે સ્વતઃસિદ્ધ જ છે. પ્રકાશ્ય પદાર્થોને પ્રકાશમાન કરવાને માટે જેમ પ્રકાશકની અપેક્ષા હોય છે, પરંતુ પ્રકાશકને પિતાને પ્રકાશમાન થવાને માટે બીજા કોઈ સાધનની જરૂર હોતી નથી, તેમ આ સર્વ પ્રકામ્ય આત્મપ્રકાશ વડે જ પ્રકાશમાન થતાં હોવા છતાં આત્માને પ્રકાશમાન કરવાને માટે બીજા કોઈ પ્રકાશની આવશ્યક્તા હોતી નથી, માટે તે સ્વતઃસિદ્ધ હાઈ સત છે; અથવા અરીસામાં અનેક પ્રતિબિબો પડે છે, તે સર્વે પ્રતિબિબો દર્પણના આધાર ઉપર જ અવલંબીને હોય છે, પરંતુ દર્પણ કિવા તકતાને બીજા કોઈની અપેક્ષા હોતી નથી, તેથી સ્વતઃસિદ્ધ છે એમ સમજો; તેમ આ આત્મારૂપ અરીસાને કાચ અનેક વિચિત્ર દો ભાસમાન કરતા હોવા છતાં પોતાને ભાસમાન કરવાને માટે બીજા કોઈની અપેક્ષા તેને હોતી નથી, તેથી તે સ્વતઃસિદ્ધ છે; એટલે કે અરીસામાં પ્રતિબિંબ પડે કે ન પડે તો પણ તે શુદ્ધને શુદ્ધ જ રહે છે. પ્રતિબિંબ પડે તોપણ તેઓ અરીસાથી કદી પણ ભિન્ન હોતાં નથી, તે મુજબ આત્મામાં દક્ષ્યાંદિ હો અથવા ન છે, છતાં પણ તે તે હંમેશાં શુદ્ધને શુદ્ધ જ હોય છે. તે દક્ષ્યાદિ હોવાની ઈચ્છા રાખતા નથી. તેમ તે નહિ હોય તેથી પણ તેને કાંઈ હાનિ થતી નથી અને હોય તો પણ તે સર્વ પોતાના સ્વસ્વરૂપથી કિચિત્માત્ર ભિન્ન હોતું નથી, એવા પ્રકારે આ આત્મા કિવા સતની વ્યાખ્યાના સ્વરૂપને અંતિમ નિર્ણય તત્ત્વવિત પુરુષોએ કરેલ છે.
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥ १७ ॥ अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः । अनाशिनोऽप्रमेयस्य तस्मायुध्यस्व भारत ॥ १८ ॥
Page #266
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તે જાણુતાને અવિજ્ઞાત ને ન જાણતાને વાત, એ બે ભામાં ને સાક્ષીરૂપે જણાતું બ્રહ્મ છે; [૧૩૭
સત અને નિર્ણય સમજીને યુદ્ધ કર ઉપર સત અસતની વ્યાખ્યામાં જણાવી ગયા તે પ્રમાણે આ સર્વ દશ્ય વાસ્તવિક રીતે તે “તત” એટલે વેદના સરવણિ મહાવાક્યમાં જેને ““તત” કિવા “તે એવા પદ વડે સાધેલું છે તેવું સતસ્વરૂપ છે (વૃક્ષાંક ૧ જુઓ), એમ નિશ્ચયપૂર્વક જાણુ. અને જે સત છે તેનો તે કદી નાશ થતો જ નથી, જે ઉપર જણાવેલું જ છે. ઉદેશ એ કે, તને આ બધું નાશવંત એવું જે દૃશ્ય ભાસે છે તે વસ્તુતઃ તેવું અર્થાત વિનાશી નથી, પરંતુ ચરાચર જગતમાં સર્વત્ર અવિનાશી એવું એક પરમતત્ત્વરૂપ સત જ વ્યાપી રહેલું છે. આથી આ બધું દશ્યજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધી) તત્ત્વતઃ તો “તત” અવિનાશી અને અવ્યય એવું સત કિવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) હેવાને લીધે, તેનો નાશ કરવાને માટે કોઈ પણ સમર્થ નથી. તે “સત' અથવા આત્મા (વૃક્ષાંક ૧) તો અવિનાશી, નિત્ય અને પ્રમાણથી રહિત અર્થાત અચિંત્ય એ છે. ભગવાન આગળ કહે છે કે, હે અર્જુન! કદાચ તું એમ કહેશે કે, “આ બધાનો પ્રત્યક્ષ નાશ થતો જોવામાં આવે છે. છતાં તો તે આ બધું અવિનાશી છે એમ માનવાનું કહે છે.” તે તે સંબંધમાં સાંભળ કે તને જ્યાં સુધી આ સત કિવા આત્માનું સાચું જ્ઞાન નથી ત્યાં સુધી આવો પ્રશ્ન થાય છે, એ સ્વાભાવિક છે; માટે આત્માનું યથાર્થ જ્ઞાન થતાં સુધીને માટે તેમાં ભાસતાં આ નાશવંત કિવા અસત દેહે એટલે આ સમગ્ર દશ્યાદિ ભેદે તે કેવળ મૃગજળવત ઉપાધિભેદ વડે મિથ્યા ભાસે છે એવો નિશ્ચય કરવો જરૂરી છે. માટે આ બધાં મરે છે અને હું તેને મારું છું એવો ખેટે મેહબ્રમ છોડી દે. ઉદ્દેશ એ કે, આ બધું નાશ પામે છે એવું જે તને ભાસે છે, તે તે ઉપર ની વ્યાખ્યામાં બતાવી ગયા તેવું એટલે કે જેનું કદી અસ્તિત્વ જ સંભવતું નથી તે પ્રમાણેનું મૃગજળવત કિવા વંધ્યાના પુત્ર જેવું, સાવ મિથ્યા છે. જો કે આ બધી નાશવંત એવી દસ્યશાળ શરીર, દેશ, કાળ વગેરે ભેદાત્મક ચિત્રોના ચમત્કારોથી ભરપૂર શોભાવાળી ભાસે છે ખરી, પરંતુ વરતુતઃ તો તેમાં દશ્યને અંશ (લેશ) માત્ર પણ નથી. અર્થાત્ આ સર્વ વસ્તુતઃ તત, ચૈિતન્ય, સત, બ્રહ્મ અથવા આત્મસ્વરૂપ છે એમ નિશ્ચિત સમજ. આ રીતે “અસ” એટલે નાશ પામનારા દે તથા અવિનાશી “સત” એટલે અવિનાશી આત્મા એ બંનેનું રહસ્ય તને કહ્યું તેને તું સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાનમાં લે અને હે ભારત ! હવે તું યુદ્ધ કર.
" શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવેલું આત્મસ્વરૂ૫ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પ્રથમ સાંખ્યશાસ્ત્ર દ્વારા સયુક્તિક રીતે આત્મસ્વરૂપ સમજાવવાની શરૂઆત કરી છે. તેમાં પ્રથમ “નહિ કરવા યોગ્ય વસ્તુનો શોક કરે છે અને વાતો તે મારી પંડિતાઈની કરે છે. આત્મજ્ઞાની અથવા ધીર પુરુષો આવી નશ્વર બાબતોને માટે તારી જેમ કદી પણ શેક કરતા નથી ” એ રીતે ઉપહાસ કરીને સિદ્ધાંત સમજાવવાના ઉદ્દેશથી નશ્વર કોને કહેવું અને શાશ્વત કોને કહેવું એ બંનેનું સ્વરૂપ સત અસતની વ્યાખ્યા દ્વારા સમજાવેલું છે. આ સદસતની વ્યાખ્યાનો સિદ્ધાંત શ્લોક ૧૬ માં સમજાવ્યા પછી તેને આગળના શ્લેક ૧૭માં આ બધું એટલે જેનો નાશ અને ઉત્પત્તિ થાય છે, એવું જે તું માને છે, તે તમામ વાસ્તવિક રીતે તે ઉપર કહેલી સતની વ્યાખ્યા પ્રમાણેનું છે; પરંતુ તેનું જ્ઞાન જ્યાં સુધી તને થયેલું નથી ત્યાં સુધી આ બધું અનિત્ય હાઈ નાશવંત છે એમ જે તું માને છે તે તો ઉપર બતાવેલી અસત વ્યાખ્યાનુસાર છે એમ સમજ, ઉદાહરણને માટે સોનું અને તેના અલંકારો લઈશું, તેમાં સોનું એ સત તથા દાગીનાએ તે અસત સમજો, કારણ, દાગીનાઓમાંથી જો સોનું કાઢી લેવામાં આવે તો દાગીનાનું | અસ્તિત્વ કદી સંભવતું નથી, સિવાય દાગીનાઓ પણ વાસ્તવિક રીતે તેનું જ છે. નાશ તો દાગીનાને થાય, સોનાનો નહિ તેમ આત્માનું પણ સમજે. આમ નામરૂપાદિ વડે ભાસતું સર્વ દૃશ્ય જાળ સુવર્ણના અલંકારની જેમ તદ્દન મિથ્થા હેવાથી તે અસત છે એમ જાણુ, દાગીના થવાથી સોનાની ઉત્પત્તિ થઈ અથવા તેને નાશ થવાથી સેનાને નાશ થે, એમ બનતું નથી તથા સોનું તો તે વાત કદી જાણતું પણ નથી, તેમ આત્મા હણાય છે, કિવા હણાતો નથી અને તેમ કહેનારો કાઈક છે, એ વાતની આત્માને તે બિલકુલ માહિતી નથી. આવી પરિસ્થિતિ હોવાથી કોઈ કહેશે કે આત્મા કેઈને હણે છે કિવા કોઈનાથી હણાય
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
ગામના વિજેતે વીશે વિજયા વિતેસ્કૃતમ્ . જેન, [ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીવ અ ૨/૫
છે, તે તેવું જાણનારાઓ આત્માનું સાચું સ્વરૂપ સમજતા જ નથી, એમ જાણ, આમ સિદ્ધાંત સમજાવ્યા બાદ આત્માનું સ્વરૂપે વિરતૃત રીતે આગળ સમજાવે છે.
य एन वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।। उभौ तौ न विजानीतो नाय हन्ति न हन्यते ॥ १९ ॥ न जायते म्रियते वा कदाचिनाय भूत्वा भयिता वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२०॥
આત્મસ્વરૂપને નિર્ણય આ સત એટલે આત્મા કે જેને વેદાદિ શાસ્ત્રોમાં “તત” પદ વડે નિર્દેશ કરેલો હોઈ તેને માટે આત્મા, બ્રહ્મ, ચૈતન્ય, અવ્યય ઇત્યાદિ અનેક નામોની સંજ્ઞાઓ (વૃક્ષાંક ૧ જુએ) બોધને અર્થે યોજવામાં આવેલી છે, તે પોતે બીજાને હણે છે અથવા બીજા કોઈ તેને હણે છે, એવું જે સમજે છે તે ખરેખર આ સત, આત્મા કિવા બ્રહ્મના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા નથી, એમ સમજવું. કારણ કે, આ સતસ્વરૂપ આત્મા કદી કોઈને હણતો નથી અને કોઈનાથી હણતા પણ નથી. વળી તે કદી જન્મતો નથી અને મરતા પણ નથી; તેમ તે ભૂતકાળમાં ન હતો, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહિ હોય, એમ પણ નથી. અર્થાત ત્રણે કાળમાં તે પોતે તે સ્વસ્વરૂ૫ વડે જ સ્થિત છે, એટલું જ નહિ, પરંતુ આ ત્રિકાળ (ત્રણેકાળ)નું તથા તેને જાણનારા સાક્ષીનું અસ્તિત્વ પણ તેના આધાર પર જ નિર્ભર છે. આ સત્ અથવા આત્મા, અજ (જન્મ રહિત), નિત્ય, સર્વકાળમાં રહેનારો, શાશ્વત અને પુરાતન હોઈ શરીરનો વધ થવા છતાં પણ તેને વધ તે કદી થતા જ નથી. આ આત્મા અવિનાશી, નિત્ય, અજ એટલે જન્મ નહિ હોવા છતાં જન્મ ધારણ કરે છે એમ ભાસનારો અને અવ્યય અર્થાત વિકારોથી તદન રહિત એવો છે.
वेदापनाशिनं नित्यं य एनमजमव्ययम् । कथं स पुरुषः पार्थ के घातयति हन्ति कम् ॥ २१ ॥
આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે તે જ જ્ઞાની હે પાર્થ! આ રીતના આત્માના યથાર્થ વરૂપને જે જાણે છે તેજ ખરે જ્ઞાની કહેવાય, તે પુરુષ પિતે પણ આત્મસ્વરૂપ જ બને છે અર્થાત જીવન્મુક્ત છે. ઉદેશ એ કે, શાસ્ત્રમાં જે ગુણધર્મો આત્મા પર આરોપવામાં આવેલા છે તે જ આત્મસ્વરૂપ બનેલા અનુભવસિદ્ધ આત્મજ્ઞાની જીવન્મુક્ત પુરુષના છે એમ સમજવું. આવી રીતે આત્મજ્ઞ બનેલો પુરુષ કેને હણે કિવા હણાવે? તાત્પર્ય, તેવા પુરુષની દૃષ્ટિએ પિતા સહિત આ બધું અખંડ એકરસ એવું આત્મસ્વરૂપ જ સર્વત્ર વ્યાપેલું હોવાથી તેની કાળ દેશાદિસહ ભાસમાન થતી તમામ ક્રિયાઓ પણ આત્મસ્વરૂપ જ બનેલી હોય છે, તેથી જેમ ઘડાને અથવા મઠ (ધર) નો નાશ થવા છતાં પણ તેની અંદરના આકાશનો કિંવા માટીને નાશ થતો નથી, કિવા તે આકાશ વ માટી પણું કાંઈ ઘટ અથવા મઠને નાશ કરતું નથી, તેમ જ આત્મજ્ઞ થયેલા પુરુષને માટે પણ સમજવું, એટલે કે, આત્મજ્ઞ પુરુષ આકાશરૂપ બનેલ હોવાથી તે અનેક શરીરાદિ હશે અથવા તેના પોતાના ભાસતા શરીરના હણાઈને ટુકડે ટુકડા થઈ જાય છતાં તે તે માટી કિંવા આકાશની પેઠે તદ્દન નિર્લેપ જ હેવાથી તે કોઈને પણ હણત નથી અને તેને કોઈ હગી શકતું નથી.
Page #268
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તેવું જાણનારે પિતાવડે યા આભાયડે જ બળ, વિવા તથા અમૃતભાવને પામે છે. [૧]
बासासि जीर्णानि यथा बिहाय માનિ જૂતિ sagજિ . तथा शरीराणि विहाय जीर्णा
न्यन्यानि सश्याति नवानि देहो ॥ २२ ॥ - જેમ ઘરમાં રહેલું આકાશ, ઘરનું અસ્તિત્વ છે અથવા નારિતત્વ છે છતાં પણ તે તે અલિપ્ત જ હોય છે; પરંતુ આ મારું ઘર છે, એવું અભિમાન ધારણ કરનાર ઘરનો માલિક કિંવા ગૃહી તે બીજે કઈ હોઈ તે પોતે જ તેનાં સુખદુઃખાદિને અનુભવે છે, તેમ તે એક ઘરનો નાશ થતાં બીજું ઘર બનાવી તેમાં નિવાસ કરે છે અથવા પુરુષ જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરી નવાં વસ્ત્ર પરિધાન કરે (પહેરે) છે, તેમ દેહી એટલે મારો દેહ છે, એવું અભિમાન ધારણ કરનાર જીવાત્મા પિતે એક દેહ છોડે છે અને બીજે દેહ ધારણ કરે છે.
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैन क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ २३ ॥ अच्छद्योऽयमदायोऽयमक्लेयोऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ २४ ॥ अव्यक्तोऽयमचिन्योऽयमविकार्योऽयमुच्यते ।। तस्मादेवं विदित्वन नानुशोचितुमर्हसि ॥ २५॥
આત્મા કે છે? પરંતુ હે પાર્થ! ઉપરના દષ્ટાંતમાં બતાવ્યા પ્રમાણે ઘરમાં રહેલ આકાશ તો જેમ તદ્દન નિર્લેપ જ હોય છે, તેમ આ આત્માને તે શો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી અને વાયુ સૂકવી શકતો નથી. એ કદી છેદાઈ ન શકે, બળી ન શકે, પલળી ન શકે, સૂકાઈન શકે એ હેઈ નિત્ય, સર્વ જગાએ વ્યાપી રહેલે, સ્થાણ એટલે કાયમને અથવા ચિરસ્થાયી, અચળ એટલે સ્થિર અને સનાતન એટલે ચિરંતન અથવા કાયમી એવો છે. વળી તે અવ્યક્ત એટલે જે કદી પ્રકટ નથી કિવા ઇકિયા વડે જાણી ન શકાય તેવો, અચિંત્ય એટલે જેનું મન વડે પણ ચિંતન ન થઈ શકે એવે, અવિકારી એટલે જેને કોઈ પણ વિકારની કિંચિત્માત્ર પણ ઉપાધિ સ્પર્શ કરી શકતી નથી એવા પ્રકાર છે, એમ આત્મા વિષે કહેવામાં આવ્યું છે.
અગ્ય એ શેક કરવાનું છોડી દે હે અર્જુન! આ પ્રમાણે સત કિવા આત્માનું સ્વરૂપ છે, તે તને અત્યાર સુધી કહેવામાં આવ્યું, તે જ તારું વાસ્તવિક સ્વરૂપ છે. ઉદ્દેશ એ છે કે, તે પોતાને “હું દેહધારી છું” એમ સમજે છે તે તે ઘરનો માલિક કિંવા ગૃહી જેમ આ મારું ઘર છે, એવું મિથ્યા અભિમાન રાખે છે અથવા ગાડા નીચે ચાલનારું કૂતરું ગાડામાં ભાર કે પોતે જ વહી રહેલ છું એમ સમજે, તેવા પ્રકારનું છે. ખરી રીતે તું ધરમાંના
S
2
Page #269
--------------------------------------------------------------------------
________________
I
૧૪૦ ] થી રાહત 7 દિવેલીમતી વિનાશ: [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ર/૩૦ આકાશની પેઠે તદ્દન અલિપ્ત છે. આમ આત્મા સસ્વરૂપ, અવિનાશી અને અવ્યય હેઈ તે જ તારું ખરું સ્વરૂપ છે, માટે આ પ્રકારના તારા સાચા આત્મસ્વરૂપને જાણીને અયોગ્ય એવો શેક કરવાનું તું છોડી દે.
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् । तथापि त्वं महाबाहो नैनं शोचितुमर्हसि ॥ २६ ॥ जातस्य हि ध्रुवो मृत्यु(व जन्म मुतस्य च । तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ २७ ॥ .
આત્મા અનિત્ય હશે ? શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે: હે મહાબાહો! આ સર્વ જગત આદિ દશ્ય સત કિવા આત્મસ્વરૂપે કેવી રીતે છે, તે તને અત્યાર સુધી સમજાવ્યું. હવે કદાચ તું એમ કહેશે કે, તમો આ સર્વ નાશ રહિત જન્મ રહિત, અવ્યય અને નિત્ય છે એમ કહે છે ખરા; પરંતુ આ સર્વની ઉત્પત્તિ, સ્થિતિ તેમ જ નાશ તે હમેશ થતો રહે છે, એમ વ્યવહારમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે, તો પછી તમો તેને અજન્મા અને અવિનાશી કેવી રીતે કહી શકે? અર્થાત એમ કહે કે, આત્મા તે નિત્યપ્રતિ જન્મે છે અને મરણ પામત રહે છે, એટલે ઉત્પન્ન થવું અને નાશ થવો એ જ આત્માનો સ્વભાવ છે. એમ જે તારું કહેવું હશે તે તારા મત પ્રમાણે પણ તેવી બાબતનો શેક કરવો એ ઉચિત ગણાશે નહિ; કેમ કે તું જ તેને વિચાર કરી જે એટલે તને જણાશે કે જે જન્મે છે તેને માટે મરણ નિશ્ચિત કરેલું જ હોય છે અને જે મરે છે તેને માટે પુનઃ જન્મ પણ નિશ્ચિત છે; તે આવા અપરિહાર્ય એટલે કદી પણ ન અટકાવી શકાય એવા વિષયમાં શેક કરવો એ તારે માટે શું યોગ્ય ગણાશે ખરું કે? કારણ, આ સર્વ લોકો આજે નહિ તો ભવિષ્યમાં કઈ ને કઈ દિવસે નિશ્ચિત મૃત્યુ પામશે અને વળી પાછો જન્મશે પણ ખરા. આ પ્રમાણે તે હંમેશાં ચાલ્યા જ કરવાનું. એમ તારા આ મત પ્રમાણે પણ સિદ્ધ થાય છે, તે પછી તેમાં શેક કરવાનું પ્રયોજન ક્યાં રહ્યું ?
अव्यक्तादीनिभूतानि व्यक्तमध्यानि भारत ।। अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥ २८ ॥
અદશ્યમાંથી દશ્ય અને પાછું અદશ્ય આ સર્વે ભૂત એટલે પંચમહાભૂતાદિથી ઉત્પન્ન થનારાં દયાદિ પ્રાણીમાત્રના સમૂહ, જન્મ પૂર્વે અવ્યક્ત એટલે અપ્રકટ અથવા અદશ્ય રૂપે હોય છે, જન્મ થયા પછી તે વ્યકત એટલે પ્રકટ કિવા દશ્યમાન થાય છે, તેમ જ મરણ પછી વળી પાછ' અવ્યક્ત એટલે અદશ્ય સ્વરૂપમાં જ સ્થિત રહે છે; આ પ્રમાણે આ દયાદિની સ્થિતિ જે કાયમને માટે ચાલુ જ હેય તે પછી તેમાં શેક કરવાપણું કયાં રહ્યું?
आश्चर्यवत्पश्यति कनिदेनमाश्चर्यवदति तथैव चान्यः । आश्चर्यवञ्चैनमन्यः शृणोति श्रुत्वाप्ये वेदु.न चैव कश्चित् ॥२९॥ देहो नित्यमवध्योऽय देहे सर्वस्य भारत । तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥ ३० ॥
Page #270
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] આ ભાસે છે તે બ્રહ્મ છે એમ જાણે તો તે સત્ય છે, જે નથી એમ જાણે તે મહહાનિ છે;[ ૧૪૧
અહાહા ! આત્મા કે? અરે ! આ સત્ કિવા આત્માને કેઈ કાઈ અહાહા ! કેવો અદ્ભુત અને સમજવામાં નહિ આવી શકે એ આ આત્મા ! એ પ્રમાણે આશ્ચર્ય વડે દિક્યૂઢ બની તેને જોયા જ કરે છે, કઈ કઈ તે આશ્ચર્ય ચકિત બની જઈ તેનું વર્ણન જ કર્યા કરે છે અને વળી બીજા કેટલાક તો આશ્ચર્યમાં તન્મય બની તેને સાંભળ્યા કિવા સંભળાવ્યા જ કરે છે. અહાહા! શું આત્મા ! કેવો એ આત્મા ! વગેરે પ્રકારે આશ્ચર્યમાં ને આશ્ચર્યમાં ગરક બની જઈ કઈ કોઈ તેને જોયા જ કરે, વર્ણવ્યા જ કરે, સંભળાવ્યા કિવા સાંભળ્યા કરે! તથા કેટલાક તે આમ સાંભળ્યા, સંભળાવ્યા કિવા જોયા કરે છતાં પણ આને એટલે આત્માને યથાર્થ રીતે જાણી શકતા નથી. જળમાં કમળ કિવા ઘરમાં જેમ આકાશ રહે છે તેમ દેહમાં દેહરૂપે વ્યાપ્ત એવો આ સતસ્વરૂપ આત્મા, સર્વ દશ્યાદિ દેહને નાશ થવા છતાં પણ પોતે નિત્ય અવધ્ય એટલે જેનો કદી પણ વધ થાય નહિ એવો છે; માટે હે ભારત ! આ સર્વ ભૂતેને માટે તું જે શોક કરી રહ્યો છે તે તારે માટે યોગ્ય નથી.
લેકે શેક કેને કરે છે? ભગવાન ઉપરના વિવેચનનો ઉદેશ સ્પષ્ટ રીતે સમજાવીને કહે છે, હે અર્જુન ! ખરેખર તું બુદ્ધિમાન છે, તો પછા કોને માટે અને શા સારુ શેક કરે છે? તેનો વિચાર કર અરે! ડાહ્યા પુણે નિષ્ફળ કર્મો કદી કરે છે ખરા ? ફળ શું મળવાનું છે, તેનો વિચાર કર્યા વગર જે કાઈ ઉદ્યોગનો આરંભ કરવામાં આવે તો વ્યવહારમાં પણ તે સર્વ નકામું જ ગણાય. આમ હોવાથી તું જે આ શેકરૂપી નિષ્ફળ કર્મ કરી રહ્યો છે તેનું તને કંઈ ભાન છે કે? વિચાર કર કે, તું શોક કોને માટે, શા સારુ અને કોનો કરે છે? આ બધાં શરીર નષ્ટ થઈ જશે માટે હું તેનો શેક કરી રહ્યો છું, એવું સમજી તું તે શરીરને માટે જે શોક કરતો હોય તે મૃત (મરણ) થયા પછી શરીરે તે અત્રે જ રહે છે, તેને કોઈ મૃતાત્મા પોતાની સાથે લઈને જતો હોય એવો વ્યવહારમાં પણ અનુભવ નથી. તે તે શરીરને તેના કુટુંબીજનો સાચવીને કાં નથી રાખતાં તેનું દહન કિવા દહન એટલે બાળવું કિવા દટવાનું કામ તો સંબંધીઓ જાતે પોતાના હાથે જ કરે છે. આમ સ્પષ્ટ હોવા છતાં પણ વ્યવહારમાં લોકો જે શોક કરે છે તે કોના માટે? તે જ પ્રથમ સમજી શકાતું નથી. શોક કરવો એ શું પરંપરાથી લેકમાં ચાલતો આવતો કુલાચાર છે? તેમ હોય તો અમારે કંઈ કહેવાનું નથી. આમ સમજ્યા વગર જ સર્વ લોકે શોક કરે છે ખરા, પણ તે તો કેવળ એક મૂઢપણું જ ગણાય. વારુ ! શેક કરવાથી અથવા તે યુદ્ધમાં તેને નહિ મારે તેથી શું બધા અમર થઈ જશે, એવી તારી સમજ છે કે શું? હે અર્જુના ધીરજ રાખીને જરા વિચાર કરી છે કે મિથ્થા બાબતનો શેક કરવાથી શું લાભ થવાનો છે?
તું આજ સુધી કેમ શેક કરતું ન હતું? યુદ્ધમાં આ બધા સ્વજનો મારે હાથે નષ્ટ થશે માટે હું શોક કરી રહ્યો છું, એમ જે તું કહીશ તો કહે કે, ઘણા લોકે આજ સુધી વગર યુદ્ધ એટલે તારા માર્યા વગર જ શા માટે મરી ગયા? અરે જેને તારા પિતા પાંડુરાજા ! તેઓનું મરણ વગર યુદ્ધ શા માટે થયું? વળી તારા દાદા, વડદાદા વગેરે ઘણું સગાં સંબંધીઓ આ પૂર્વે નષ્ટ થયેલાં છે, તથા આ અત્રે બધા એકત્ર થયેલાઓ પણ ભવિષ્યમાં નષ્ટ થશે એ નિશ્ચિત છે. તેથી તારે હમેશને માટે શેક કર્યા કરવો જોઈતો હતો? તો પછી આજ સુધી તું તેને માટે કેમ શેક કરતો ન હતો?
માબાપની વિષ્ટાના કીડાઓ પણ સંબંધી ખરા ને? અરે! વિચાર કર કે, આ ભાઈ ભાંડુઓ અથવા સગા સંબંધીઓ કેનાં? મારાં છે, એમ જે નું કહીશ તે તેમની સાથે તારું બંધુત્વ શા ઉપરથી અને કેવી રીતનું? તેમનાં કિંવા તારાં માતા પિતા અથવા પૂર્વજો એક જ હતા એમ જો તું કહે તે હેય તે હું તને પૂછું છું કે, તારાં માબાપનાં શરીર ઉપરના
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ] મનુ મૂર્ત વિનિય : પ્રેગ્યાહ્મામૃતા મવત્તિ ન. [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ર/૩૬
મેલમાંથી થતી જા કિંવા રોષ વડે થતાં માંકડ, ચાંચડ તેમ જ તેઓની વિઝામાંથી થતા કીડાઓ પણ તેમના દેહની સાથે નિકટને સંબંધ ધરાવનારા અને તેઓના દેહ વડે જ ઉત્પન્ન થયેલા હોય છે, તો પછી તેઓ પણ તારા બાંધવો કિવા કુટુંબીઓ જ ગણાશે ખરા કે નહિ? તે બધાંને નિત્ય નાશ થતો રહે છે, તે પછી આ બધાં માટે તારે હમેશાં જ શેક કર્યા કરવો જોઈએ એમ જ થયું ને ?
દેહના સર્વાશને નાશ કદી પણ થતો નથી માટે છે અન! પ્રથમ તો એ વિચાર કર કે તું પોતે કોણ છે? અને આ બધા નષ્ટ થશે એમ સમજીને જેઓને તું શોક કરે છે તેઓ પણ વસ્તુતઃ કેણું છે? તું પોતે દેહ જ છે કે તે કરતાં કોઈ જુદો જ છે? દેડ એ તે એક પરમાણુને પૂજ (સમુદાય) છે. એ સમુદાયનો નાશ કિવા તેના અંશ પ્રત્યંશનો નાશ થાય તેને નાશ કહેવામાં આવે તો પછી આ રીતે દેહના અંશ પ્રત્યેશને નાશ તો દરેક ક્ષણે ક્ષણે થયા જ કરે છે, આ ધારગે તે તારે હમેશને માટે અને અખંડ રડતાં જ રહેવું જોઈએ. જે દેહના સર્વોશના નાશને નાશ કહેવામાં આવે અને તેનો શોક કરવો એમ જે તું કહેશે તે દેહના સર્વી શો નાશ તો કદાપિ થતો નથી. પરંતુ માત્ર હંમેશાં રૂપાંતર જ થયા કરે છે. તે નિયમાનુસાર આ સર્વે તારાં સંબંધીજનોનાં શરીરના અંશે પૃથ્વી આદિ મહાભૂતમાં મળી જઈ તે તે રૂ૫માં પરિણમશે, અગર પૃથ્વી આદિને પણ નાશ થાય છે, એમ કહેવામાં આવે તે પણ છેવટે ચિદાકાશ તે અવિનાશી હોઈ તે તો રહેવાનું જ, પરંતુ તે બધું જવા દે.
પ્રથમ વિચાર કર કે, તું કાંઈ દેહ નથી, પણ દેહી છે; કારણ કે તું જેમ આ મારું વસ્ત્ર છે એમ કહે છે, તે જ પ્રમાણે તારા શરીરને આ મારો દેહ છે એમ કહે છે, તે પછી તું દેહ જ કેવી રીતે હોય, તે કહે વારુ ! વાસ્તવિક રીતે તો તું દેહ અને દેહથી પણ તદ્દન જુદો જ કેાઈ છે. આમ છે તે પછી બીજાના હિની સાથે તારે શો સંબંધ? જેમ તારા ભાઈના વસ્ત્રાદિની સાથે તારો તલભાર પણ સંબંધ હેતે નથી, તેમ તેમના દેહની સાથે પણ તારો યત્કિંચિત સંબંધ નથી. આ રીતે જેમ વસ્ત્ર તેમ દેહ. આ મુજબની પરિસ્થિતિ છે, તો પછી આવી મિથ્યા બાબતને માટે શક કરે એ તને શેભે છે ખરું કે ! તેને તું સારી રીતે વિચાર કરી છે. ઉપર જણાવ્યું છે તેમ ઘરનો નાશ થવા છતાં પણ તેમાંના આકાશનો નાશ કદાપિ થતો નથી. તે મુજબ દેહમાં દેહી રૂપે રહેનારા કિવા રડે છે એમ ભાસનારા, પરંતુ વસ્તુતઃ તે સર્વથી તદ્દન અલિપ્ત એવા આ સત અથવા આત્માને નાશ, દેહને નાશ થવા છતાં પણ કદાપિ થતો નથી, માટે આ ન્યાયાનુસાર કાઈ પણ ભૂત કિવા પ્રાણી માત્રને માટે શાક કરવા એ નિરર્થક છે. તસ્માત અન બધું ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામનારું જે જે કાંઈ તને ભાયમાન થાય છે તે વસ્તુ તેવું નથી, પરંતુ અવિનાશી એવું આત્મસ્વરૂપ છે, એમ જાણી શોક રહિત થા.
स्वधर्ममपि चाक्ष्य न विकम्पितुमर्हसि । धाद्धि युद्धाच्छ्योऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ ३१ ॥ यदृच्छ्या चोपपन्नं स्वर्गद्वारमपावृतम् । सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ।। ३२ ॥ अथ चेत्त्वमिम धर्म्य सङ्घामं न करिष्यसि ।। ततः स्वधर्म कीर्ति च हित्वा पापमवाप्स्यसि ॥ ३ ॥
Page #272
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] જીવન્મુક્ત ભૂતમાં આત્મા જ છે એમ ચિંતી, મૃત્યુને તરી આ લોક જ આત્મશપ બને છે. [ ૧૪૩
વ્યવહાર દ્રષ્ટિએ પણ યુદ્ધ કરવું યોગ્ય છે હું પાર્થ! અત્યાર સુધી દસ્થાદિ રૂપે ભાસતું આ સર્વ સત કિવા આત્મસ્વરૂપ શી રીત છે, તેનો નિર્ણય તને કહ્યો. હવે વ્યાવહારિક દષ્ટિએ એટલે કે વર્ણાશ્રમાદિની દૃષ્ટિએ સ્વધર્મને વિચાર કરવામાં આવે તે પણ પ્રસંગવશાત ઉત્પન્ન થયેલા આ યુદ્ધમાંથી તારે ચલાયમાન થવું યોગ્ય નથી, પ્રસ્તુત સમયને માટે આ જ તારું ખરું કર્તવ્ય છે, એમ સૂક્ષ્મ વિચારને અંતે જણાઈ આવશે; કારણ કે ક્ષત્રિયોને માટે ધર્મયુદ્ધ કરતાં વધુ કલ્યાણ કરી શકે એવું આ ત્રણે લોકમાં બીજું કાંઈ પણ નથી; જેથી અધ્યાત્મ દષ્ટિએ જેમ આ યુદ્ધકર્તવ્ય આવશ્યક છે, તેમ વ્યવહારમાંના વર્ણાશ્રમોચિત સ્વધર્મની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો પણ તેમ કરવું એ અતિ આવશ્યક જ છે. એટલે બંને દૃષ્ટિએ તેનો વિચાર કરવા છતાં પણ યુદ્ધ કરવામાં કોઈ દોષ જણાત નથી; માટે હે અર્જુન ! વગર પ્રયત્ન સહજ રીતે ઉદ્ભવેલું, શાસ્ત્રના કોઈ પણ પ્રકારના વિરોધો અથવા દોષો જેમાં અડચણ ઉત્પન્ન કરી શકતા નથી તેવું આ પ્રતિબંધ વગરનું સ્વર્ગને ખુલ્લા દરવાજા સમું ધર્મયુદ્ધ તે ભાગ્યવાન ક્ષત્રિયને પણ કવચિત જ સાંપડે છે, છતાં આ પ્રકારે વેચ્છાથી પ્રાપ્ત થયેલું આ ધર્મયુદ્ધ જે હું નહિ કરે એમ કહી તું તે નહિ કરે તો તેમાં સ્વધર્મ અર્થાત આત્મધર્મ તેમ જ વ્યાવહારિક દષ્ટિએ વર્ણાશ્રમેચિત ધર્મ એમ બંને ધર્મનો ત્યાગ થતું હોવાથી તે લો તેના પાપનો ભાગીદાર થઈશ, એટલું જ નહિ પરંતુ વ્યવહારમાં તે આજ સુધી મેળવેલી કીર્તિને પણ ગુમાવીશ.
अकीर्ति चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् । सम्भावितस्य' चाकीतिर्मरणादतिरिच्यते ॥ ३४ ॥ भयागुणादुपतं मस्यन्ते त्वां महारथाः । येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाधवम ॥ ३५ ॥ अवाच्यवादा ५श्च बहुन्वदिष्यन्ति तवाहिताः । निन्दन्तस्तव सामर्थ्य ततो दुःखतरं नु किम् ॥ ३६ ॥
જ્યાં ત્યાં તારી અપકીર્તિ જ થશે વ્યવહારમાં લકે તારી હમેશને માટે અપકીર્તિ જ ગાતા રહેશે. આજ પર્યત માં તે જે પ્રતિષ્ઠા અથવા નામના મેળવેલી છે, તે સર્વ ઉપર ક્ષણવારમાં પાણી ફરી વળશે, જ્યાં ત્યાં તારો તિરસ્કાર થશે અને સંભાવિત કિવા પ્રતિષ્ઠિત પુરુષોને માટે અપકીતિ એ તે મરણ કરતાં પણ વધુ દુઃખદાયક છે. વળી આ બધા મહારથીઓ પણ કહેશે કે, અરે! અમે બધા આજ સુધી અર્જુનથી ડરતા હતા ખરા, પરંતુ તે તો અમારી ભૂલ હતી. ખરા મોકાના પ્રસંગે આના ક્ષાત્રતેજની પરીક્ષા થઈ ગઈ જ્યારે અમને બધાને શસ્ત્રસજ થઈને સામે ઊભેલા દી કે તરત જ તે ગભરાઈને રડવા જેવો થઈ ગયો. તેને પૂજારી ઊપજી અને કૂતરું જેમ પંછડી નમાવી નાસી જાય, તેમ બાયેલા જેવો બની હથિયાર નાંખી દઈ તે આ રણભૂમિમાંથી પલાયન કરી ગયો. આની શુરવીરતા જણાઈ ગઈ. આ રીતે તું જેઓને આજે બહુમાન્ય થયેલો લાગે છે, તે જ તને તરણ સમાન તુચ્છ ગણશે, વળી તારા શત્રુઓને તે આ એક મોટું નિમિત્ત જ મળી જશે. આ તા આખરે બાયેલો જ ને? મનમાં તો અમારે ભય એને હતો જ છતાં ઉપરથી તે મોટી બહાદુરી બતાવતો હતો. એને મફતનું રાજ્ય જોઈતું હતું. આમ મફતમાં તે કદી રાજ મળે? રાજ તો બાહુબળ વડે જ જીતી શકાય! આજ સુધી મોટી મોટી બડાઈની વાતો કરી અને અમોને અધમ કહી લડાઈનો ડર બતાવતો હતો ! જુઓ,
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૪૪] દ્રશ્ન ટુ હેવે વિવિ તત્ત્વ દ ગ્રશ્નો વિશે લેવા અમીયત છે [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અટ ર/૩૮ આ માટે ધર્મિક પ્રસંગ આવતા કે ભાગી ગયે? વગેરે નહિ બલવાનાં કટુવચને બેલી સર્વત્ર તારા સામર્થ્યની નિંદા કરતા રહેશે. વ્યવહારમાં આ કરતાં વધુ દુઃખદાયક એવું બીજું શું?
हतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् । तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥ ३७ ॥ सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥ ३८ ॥
વ્યવહાર દષ્ટિએ ઉચિત શું ? હે કય! આમ આત્મ અને વ્યવહાર બંને ધર્મો મેં તને સમજાવ્યા. તેને વિચાર કર અને નિશ્ચય કરી યુદ્ધ કરવાને માટે ઊઠ. કારણ કે જે કદી આ ધર્મયુદ્ધમાં તું હણાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે અને છતીશ તે પૃથ્વીનું નિકંટક રાજ્ય ભોગવીશ, માટે યુદ્ધ કર. સિવાય સત્ય એવા આત્મધર્મમાં બતાવ્યા પ્રમાણે એટલે કે આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવી દઢ ભાવના રાખીને સુખદુઃખ, લાભહાનિ, જયપરાજયાદિને સરખાં ગણીને જો તું યુદ્ધ કરીશ તો તને કિંચિત્માત્ર પણ પાપનું લેપન થશે નહિ, અને પ્રથમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કરવામાં તને છહ અને પરલોક એમ બંને તરફથી તે લાભદાયક છે, એટલું જ નહિ પણ વ્યવહાર અને પરમાર્થ દષ્ટિનો વિચાર કરતાં પણ તેમ કરવું યોગ્ય જ છે. કારણ વ્યવહાર દષ્ટિથી પણ જે આ ધર્મયુદ્ધમાં તારું મૃત્યુ થશે તો તને સ્વર્ગપ્રાપ્તિ થશે અને છતીશ તે પૃથ્વીનું રાજ્ય ભાગવીશ; પે સ્પષ્ટ છે. આમ બંને બાજુએથી તારું શ્રેય અર્થાત કલ્યાણ જ છે. વળી આત્મદષ્ટિને આશ્રય લઈ યુદ્ધ કરીશ તો તેથી તને તારા કર્મો કરવા છતાં પણ જળકમળવત તેને બિલકુલ સ્પર્શ થશે નહિ. આ પ્રમાણે બંને દષ્ટિએ આ યુદ્ધ તને કલ્યાણકારી જ થશે, એમ નિશ્ચિત સમજ. એટલે હવે તને આ બધા ગુરુ, આચાર્યો, પિતા, પિતામહાદિકે તથા બાંધવાદિ સંબંધીજનને મારવાથી અમારું કલ્યાણ કેવી રીતે થશે? એવી જે શંકા મોહને લીધે ઉપજેલી છે તે તદ્દન નિરર્થક છે. આ યુદ્ધ જે અધર્મયુદ્ધ હેત તો તારી શકાઓ યોગ્ય ગણાત, પરંતુ આ તો ધર્મયુદ્ધ છે એટલે તારી બધી શંકાઓ નિરર્થક જ બને છે; માટે આત્મદષ્ટિને પ્રધાન રાખી સુખદુઃખ, લાભાલાભ, જયપરાજય ઇત્યાદિને સરખાં માની સત્ય એવા આત્મસ્વરૂપનો આશ્રય કરી જીવન્મુક્ત અવસ્થામાં સ્થિત થઈ જે યુદ્ધમાં જોડાઈશ તો આ યુદ્ધ કરવા છતાં પણ તું પાપને પામીશ નહિ હવે આને ધર્મયુદ્ધ કેમ કહે છે તેને વિચાર કરવો રહ્યો.
આ યુદ્ધ રાજલોભને માટે હતું? આ યુદ્ધ એ કાંઈ કેવળ રાજલભને ખાતર ન હતું, તેથી તે ધર્મયુદ્ધ કહેવાય છે. કારણ કે, એક તે રાજા દુર્યોધને પાંડવોનું રાજ્ય કાંઈ યુદ્ધ કરીને છલું ન હતું, પરંતુ ઘુતમાં છળકપટ તથા યુક્તિપ્રયુકિતથી અમુક અમુક વચનોની શરતોથી પડાવી લીધું હતું. આ સંબંધે ભાગવતમાં આ પ્રમાણેનું પ્રમાણ છે:
શદેવજી પરિક્ષિતને કહે છે કે, હે રાજા ! અધમેં કરીને નાશ પામેલી વિવેકબુદ્ધિવાળા તથા દુષ્ટ પુત્રોનું પોષણ કરનારા એવા ધૃતરાષ્ટ્ર રાજાએ પિતા વગરના પાંડવોને લાક્ષાગૃહમાં બાળ્યા, તેમ જ પિતાની આંખમાંથી પડતાં આંસુ વડે રુદન કરતી પિતાના પુત્રતુલ્ય એવા યુધિષ્ઠિર રાજાની સ્ત્રી દ્રોપદીના સભાની વચ્ચે કેશ ખેંચવારૂપ પોતાના પુત્ર દુર્યોધનનું નિંદિત કામ ધૃતરાષ્ટ્ર જાણ્યા છતાં પણ વાર્યું નહોતું, વળી દુર્યોધને વૃતમાં (જગટામાં) અધર્મ વડે જીતેલા રાજ્યમાં, સત્યના આશ્રયે રહેલા સજજન એવા યુધિષ્ઠિરે ઠરાવ પ્રમાણે વનમાંથી આવીને ભાગ માગ્યો તોપણ આપે નહિ, એટલું જ નહિ પણ યુધિષ્ઠિરે મોકલેલા જગદગુરુ
A
:
:
Page #274
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] બ્રહ્મ દેને માટે નક્કા વિજયી નીવડે છે તે બ્રહ્મના વિજપમાં જેવો મહિમાને પામ્યા. [ ૧૪૫
શ્રીકૃષ્ણ સભામાં ભીષ્મપિતામહાદિ પુરુષોને અમૃતતુય લાગનારાં વચનો કહ્યાં, તેનું પણ ધૃતરાષ્ટ્ર માન નહિ રાખ્યું, તથા સલાહ માટે બોલાવવામાં આવેલા નાના ભાઈ વિદુરજીએ યોગ્ય સલાહ આપી છતાં તે પણ ધૃતરાષ્ટ્ર માની ન હતી. વળી આ ધૂત દુર્યોધને યુધિષ્ઠિરને પોતાને ઘેર બેલાવીને રમાડયું હતું, વાસ્તવિક નિયમ તે વ્રતનું આાન કરનારે પોતે સામા પક્ષને ત્યાં જઈને રમવું જોઈએ. આ રીતે યુદ્ધધર્મનું પાલન આમાં થયું ન હતું (જુઓ મહા ઉદ્યોગ પર્વ સાત્યકિએ કહેલો યુદ્ધધર્મ).
બૂત રમવાનું કારણ પૂર્વે અજિત એવા ચક્રવર્તિ રાજાઓ વચન પાળવામાં મકકમ છે કે નહિ તેની પરીક્ષાને માટે રાજવીઓ આપસઆપસમાં ઘતની રમત રમતા હતા. તેમાં આખું રાજપાટ, સંપત્તિ તથા સ્ત્રીધન પણ હારી જતા. નીતિશાસ્ત્રના નિયમમાં જણાવ્યા પ્રમાણે રાજધર્મની ખાતરી પોતાનાં અપાયેલાં વચનના પાલન ઉપર જ અવલંબીને હોય છે, આ દષ્ટિએ આ વ્રત ખેલવામાં આવ્યું હતું. ધર્મરાજા તે સાયા ધર્મનિષ્ઠ : તેમણે પોતાના વચનનું બરાબર રીતે અક્ષરશઃ પાલન કરી બતાવ્યું. આથી ઘુતમાં રાજ્ય હારી જતાં કેવળ વચનને ખાતર એટલે વચનની કીમત રાજય કરતાં પણ વિશેષ છે એમ જગતને રાજ્યનીતિ બતાવવાને માટે પોતે રાજ્યને પણ ત્યાગ કર્યો, તેમ પોતાના રાજ્ય કારકિર્દી દરમ્યાન તેઓ વચનથી કદી પણ ભ્રષ્ટ કિવા ચલાયમાન થયા ન હતા. જે તેમણે દૂતમાં રાજ્ય હારી ગયા બાદ વચનને મહત્વ નહિ આપતાં રાજ્યપાટ છોડવાની આનાકાની કરી હત, તે તેઓ જરૂર અધમ ગણાતને અને તે સમયે જ આ મહાભારત યુદ્ધનો પ્રસંગે ઉપસ્થિત થયો હોત; પરંતુ યુધિષ્ઠિરે પોતાના વચનનો બરાબર અમલ કર્યો અને રાજપાટ છોડી શરત પ્રમાણે બાર વર્ષનો વનવાસ તથા એક વર્ષ અજ્ઞાતવાસનું અક્ષરશઃ પાલન કર્યું. * પાંડવોને વનવાસ પૂર્ણ થયા કે નહિ, તે સંબંધમાં
૧. પાંડવ કૌરની નિષ્પક્ષપાત સમિતિમાં સર્વની સંમતિ અનુસાર પાંડવ તરફથી શ્રીકૃષ્ણ ભગવાન તથા કૌરવો તરફથી શ્રીવિદુરજી અને સંજય હતા. વળી ભીમ, કપાચાર્ય અને દ્રોણાચાર્ય એઓ સલાહકાર સમિતિમાં હતા. યુદ્ધનીતિને એ નિયમ છે કે, જેઓ નિષ્પક્ષપાત સમિતિમાં હોય તેઓના નિર્ણયનું પાલન ન થવાથી જે યુદ્ધાદિને પ્રસ ગ ઉપસ્થિત થાય તે તેમણે તે યુદ્ધમાં ઊતરવું નહિ. આથી વિદુરજી તથા શ્રીષ્ણુ ભગવાને આ યુદ્ધમાં હથિયાર ઉપાડવા નહિ, એવી પ્રતિજ્ઞા કરેલી હતી અને તેથી જ વિદુરજી અન્યાય પક્ષને ત્યાગ કરી ગયા હતા. કદાચ કઈ કહેશે કે ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવાઓએ પણ આ અધર્મ પક્ષને કેમ મદદ કરી તેને સંક્ષેપમાં ઉત્તર એ છે કે, દુર્યોધને કરગરીને જ્યારે તેઓનું શરણું માગ્યું ત્યારે તેઓને પ્રથમ શરણાગતનું રક્ષણ કરવું જોઈએ એવો ક્ષાત્રધર્મ બનાવવાની ફરજ પડી, તેથી તેઓએ ફક્ત અમુક મુદત સુધી જ અમો તારા રક્ષણની જવાબદાર છીએ, એવી રીતે શરતી શરણાગતિ સ્વીકારી હતી અને એટલે વખત તેનો સારી રીતે બચાવ કર્યો હતો,
૨. રાજાએ ધુતમાં સ્ત્રીઓને પણ શા માટે મૂકતા? એવી શંકાઓને સંક્ષેપમાં ખલાસે એટલે જ છે કે, મનુષ્ય બધું સાંખી શકે પણ પોતાના પ્રાને પોતાને હાથે બીજાને સાધીન કરે, એ તે લગભગ અશક્ય છે. એ મનુષ્યસ્વભાવ છે; તેથી વચનપાલનની આ અંતિમ મર્યાદા કહેવાય છે. સિવાય આમાં સ્ત્રીના પતિવ્રત્યની પણ પરીક્ષા થાય છે, કેમકે આવી છતાયેલી સ્ત્રીઓ ઉપર નીતિશાસ્ત્રની દષ્ટિએ કઈ બળજબરી કરે એવો કાંઈ તેમાં ઉદ્દેશ હેતું નથી. પરંતુ તેને બહુમાનથી રાખવાની હોય છે. અત્રે તે નિયમને પણ ભંગ થયેલ હતું; આથી આ અધમ કૃત્ય હતું.
વતની અંદર પાંડવોએ બાર વર્ષને વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ કરો એવી શરત હતી. પણ આ કાળ ના ચાંદ્રમાન એટલે તિથિમાસ પ્રમાણે ગણેવી કે સૌરમાન એટલે દક્ષિણાયન તથા ઉત્તરાયન મળીને એક વર્ષ એ પ્રમાણે ગણવી તેનો ઉલ્લેખ ન હતો. આથી પાંડ પંડિતાના મતાનુસાર ચાંદ્રમાસ પ્રમાણે વનવાસ તથા અજ્ઞાતવાસ ભોગવીને પ્રગટ થયા. પરંતુ દુધનનું કહેવું એમ હતું કે તેમણે સૌર વર્ષ પ્રમાણે પ્રગટ થવું જોઈતું હતું, અને તે પ્રમાણે થયેલું ન હોવાથી શરત પ્રમાણે ફરીથી બાર વન વનવાસ તેઓએ ક ો જોઈએ. એટલા માટે તે રાજ્ય આપવા ખુશી નથી. તેથી સૈથી વયોવૃદ્ધ, જ્ઞાની અને પંડિતે પાસે પાંડવોએ આ બાબતને નિર્ણય કરાવ્યું તેમાં પાંડવ પક્ષ તરફથી સવંની સંમતિ અનુસાર શ્રીકૃષ્ણ ભગવાન તથા કૌરવ પક્ષ તરફથી સંજય અને વિર હતા, તેમ જ સલાહકાર સમિતિમાં ભીમ દ્રોણાચાર્ય આદિ પણ હતાતેઓએ નિણુંય કર્યો કે ન્યાયશારાના
૧૨.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
ત ઇસ્લામાામેવાયું વિઝયોડમા મેવાય મંદિમેતિ [ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૭ ૦ ૨/૩૯ મહાભારત ( વિરાટપ, અ॰ ૫૨ )માં અર્જુને પેાતાના પ્રાકટ્ય સબંધમાં ભીમને પ્રશ્ન કર્યાં હતા. તે ઉપરથી ભીષ્મે કહ્યુંઃ કલા, કાછા, મુત, દિવસ, પક્ષ, માસ, નક્ષત્ર, ઋતુ અને સંવત્સર ઇત્યાદિની ક્રાળગણતરી કરવામાંયેાજના થયેલી છે. આ પ્રમાણેના વિભાગથી જ આ કાળચક્ર નિત્યપ્રતિ એકસરખું ભ્રમણ કરી રહ્યું છે. કાળગતિમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રાદિની ગતિમાં અંતર પડતા દ્વાવાથી દર પાંચ સૌર વ માં એ અધિક (પુરુષોત્તમ) મહિનાઓ આવે છે. આ ગણતરી પ્રમાણે આજદિન સુધી તેર વર્ષી, પાંચ મહિના અને બાર દિવસ થયા છે. પાંડવાએ વનવાસની પેાતાની પ્રતિજ્ઞાનું બરાબર રીતે પાલન કરેલું છે અને તેથી જ આ અર્જુન આજે પ્રકટ થયા છે.
આ ધર્મયુદ્ધ કેમ ?
રાજા દુર્યોધનની દાનત સાફ ન હતી, તેને તા રાજ્યનેા લાભ હતા, તેથી તેણે વ્રતમાંની શરતાનું પાંડવાએ પાલન કર્યું હોવા છતાં પણ તેમનું ખૂંચવી લીધેલું રાજ્ય પાછું આપવા ના પાડી. તેને સમજાવવાને તથા વચનની યાદ અપાવવાને માટે ઘણા ઘણા પ્રયત્ના થયા, પરંતુ તે સર્વે નિષ્ફળ નીવડવાથી પાંડવાને શ્રીકૃષ્ણ ભગવાન તથા અન્ય વડીલેા, આચાર્યાં અને પૂજ્યેાની સલાહ લઈ આખરે નાઈલાજે યુદ્ધના નિય કરવાની ફરજ પડી. કારણ કે, જે રાજા પાતે આપેલા વચનેનું પાલન કરતા નથી તે અધમી ગણાય છે. અધર્મી રાજાની પ્રજા કદી પણ સુખી થતી નથી. તેવા રાજાની સામે યુદ્ધ કરી તેની રૈયતને દુઃખમાંથી છે।ડાવવી જોઈ એ, એવા ક્ષાત્રધર્મ છે. તે ક્ષાત્રધર્મના નિયમાનુસાર આ યુદ્ધ હાવાથી તે ધર્મયુદ્ધ કહેવાયું. ઊલટું જો કાઈ રાજા આ ક્ષત્રિયધર્મનું પાલન ન કરે તેા તે પાપના ભાગીદાર થાય છે. આ અધર્મીને ધર્મ પાલન કરાવવાને માટે (૧) તપ અને (ર) યુદ્ધ એવા બે માર્ગો શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. તે પૈકી ક્ષત્રિયાને માટે યુદ્ધમાં જ વધુ શ્રેષ્ઠ છે. વળી ધર્મયુદ્ધમાં ધમી રાજાને મદદ કરનારનું જો મૃત્યુ થાય તેા તે સ્વર્ગીમાં જાય છે અર્થાત્ તેનું ઐહિક તથા પારલૌકિક એમ ત્રને પ્રકારે હિત થાય છે, પરંતુ અધી રાજાને મદદ કરનારાએ તેા ઊલટા નરકમાં જ જાય છે, એવા શાસ્ત્રનેા નિયમ છે. ક્રયા ચાહો સ્વના આભૂષણ રૂપ છે? અને કયા પ્રકારનું યુદ્ધ અધમ કિવા અપેાગ્ય ગણાય? શૂર યેદ્દો કયા ? તે સંબ ંધે શાસ્ત્રમાં આ પ્રમાણે નિષ્ણુય કરેલા છે.
અશ્વયુદ્ધમાં મરનારની ગતિ
જે શૂરવીર પુરુષ શાસ્ત્રાકત આચાર પાળનારા પેાતાના સ્વામીને સારુ યુદ્ધમાં મૃત્યુ પામે અથવા તે જય પામે તેને શ્નર પુષાને ઉત્તમ લેાક મળે છે, પણુ અધમ તે માટે યુદ્ધ કરનાર અથવા અધર્મી સ્વામીને માટે જે યેદ્દો યુદ્ધમાં મરણ પામે છે તે પુરુષ ડભાહવ એટલે અયેાગ્ય સંગ્રામમાં મરણ પામેલેા ગણાય છે અને તેને નરકની જ પ્રાપ્તિ થાય છે. જે પુરુષ શાસ્ત્રમાથી વિરુદ્ધ આચારવાળા સ્વામીને માટે યુદ્ધ કરે , તે પુરુષને મરણ પછી અક્ષય નરકવાસ જ મળે છે. યાગ્ય એવી શાસ્ત્રની પદ્ધતિનું તથા લેાકાચારના નિયમેનું પાલન કરનારા અને તેવા પ્રકારના અર્થાત્ ધવાન સ્વામીની સેવા કરનારા જે પુરુષ યુદ્ધ કરે છે તે જ શૂર કહેવાય છે. હે ઉત્તમ બુદ્ધિવાળા! જે પુરુષ ગાય, વેદિવત્ બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, મિત્ર અને નિયમાનુસાર શકને લાભ તેા પ્રતિપક્ષને અર્થાત્ પાંડવેને જ મળી શકે, કેમકે આ બાબત ધૃતમાં નક્કી કરી ન હતી. જે સૌરમાસ પ્રમાણે આ બધું ભેગવવું એવા નિણૅય પ્રથમથી જ નક્કી થયેા હાલ તે દુર્યોધનની વાત ખરી મનાત પરંતુ દુર્ગંધન તે. પેાતાની હઠ છેડવા તૈયાર ને હતેા, તેનું એ વન ન્યાયવિરુદ્ધ હતું, જે રાન પાતે નીતિશાસ્ત્રના નિયમાનુસાર થયેલા ન્યાયને ચુકાદે મનૂર ન કરે તેવા સ્વાર્થથી ભરેલે રાન્ન રૈયતને યાગ્ય ન્યાય આપવા સમર્થ હાતા નથી, એવા રાજનીતિને નિયમ હોવાથી તેનેા રાજા અધી કિવા અન્યાયી ગણાય છે. દુર્થાંનની દાનત કેવળ રાજ્યલેાભને ખાતર ન્યાયમાં સારાસાર વિવેક કરવા અસમર્થ બનેલી હાવાથી તેના અન્યાયની ચેાગ્ય શિક્ષા તેને મળવી જ એઈએ. એટલા માટે પાંડવાને ન્યાયદાતા પચાની સમતિ અનુસાર પેાતાના ક્ષાત્રધમ ખાવવાની એટલે કે એક તે અધર્મી રાનના નાશ કરવા કાં તેા ધર્મયુદ્ધ કરી પેાતાના નાશ થાય તા સ્વર્ગલેાની પ્રાપ્તિ ી લેવી. અર્થાત્ પાંડવાને યુદ્ધ કરવાની ફરજ પડી હતી. આથી આ યુદ્ધ રાજ્યલાભને માટે નહિ પરં'તુ રાજનીતિ અનુસાર ધર્માં યુદ્ધ હતું.
Page #276
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] છતાં તેઓએ અહંકારથી એમ જોયું કે આ વિજય, આ મહિમા, અમારે જ છે. [ ૧૪૭ શરણાગતનું રક્ષણ કરવાને માટે યુદ્ધ કરીને મરણ પામે છે તે પુરુષ સ્વર્ગના આભૂષણરૂપ નીવડે છે. પોતાના રાજ્યમાંની પ્રજાનું સારી રીતે પાલન કરતો હોય એવા પ્રજાપાલક તથા દેશપાલક રાજાને માટે જે પુરુષ યુદ્ધમાં જીવનની આહુતિ આપે છે તેને સ્વર્ગલેકમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય અથવા બીજી કઈ બતનો રાબ પ્રજાને દુઃખ દેવામાં તત્પર હોય તેવા અધર્મી રાજાને માટે જે પુરુષ યુદ્ધમાં મરણ પામે છે તેને અક્ષય નરકોકની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રથી વિરુદ્ધ ચાલનારા અધમી રાજા અથવા તેવા બીજાઓને વાસ્ત જેઓ યુદ્ધમાં કપાઈને મરે છે તેમને પણ નરકમાં જ જવું પડે છે.
ધર્મયુદ્ધમાં મરનારની ગતિ જે યુદ્ધ ધર્મમાર્ગથી રહિત ન હોય તેમાં મરનારાઓની જ સ્વર્ગમાં સ્થિતિ થાય છે. બાકી જ ધર્મથી હિત એવા યુદ્ધમાં મરનારાઓની પણ સદગતિ થતી હેત તો મદન્મત્ત લકે પાપ કરવા છતાં પણ નરકપાતથી નિર્ભય રહેત તથા યુદ્ધો કરીને લોકોને વિનાશ જ કર્યા કરત. શર પુરુષ ગમે તેવા સંગ્રામમાં મરે તે પણ તેને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે એવાં જે વચને શાસ્ત્રમાં કઈ કઈ સ્થળે જોવામાં આવે છે, તે વચને સંપૂર્ણ વિચાર કર્યા વિના જુસ્સાના આવેશમાં આવીને કહેવાયેલાં હોય છે, તે સત્ય નથી એમ સમજવું. કારણ કે જે ધર્મનીતિવાળા યુદ્ધમાં લડે છે તે જ શરીર કહેવાય છે, અર્થાત ધર્મયુદ્ધ માટે પ્રાણુ અર્પણ કરનાર યેહાએજ શર પુરુષ કહેવાય છે, એવો શાસ્ત્રને નિર્ણય છે. સદાચારી હોય તેવા રાજા કિવા સ્વામીને અર્થે જેઓ ખડ્ઝની તીક્ષણ ધારાઓની સાથે ટક્કર લે છે અર્થાત યુદ્ધ કરે છે તેઓ જ શર કહેવાય છે, અને મરણને અંતે તેવાઓ જ સદ્ગતિને પ્રાપ્ત થાય છે. બાકીના બીજાઓ તે ડિભાહવ એટલે બાળકની રમત સમા અધર્મયુદ્ધમાં મૃત્યુ પામેલા કહેવાય છે. તેઓ દુર્ગતિને જ પ્રાપ્ત થાય છે. આ મુજબ શાસ્ત્રમાં ધર્મયુદ્ધ અને અધર્મયુદ્ધમાં મૃત્યુ પામનારાઓને પ્રાપ્ત થતી ગતિઓનો નિર્ણય કરેલો છે (જુઓ
૦ ઉત્પ૦ પ્ર. સ. ૩૧/૨૦ થી ૩૪). આ ન્યાયાનુસાર આ ધર્મયુદ્ધ હતું. તેથી શ્રીભગવાને અર્જુનને આ બધાને મારવા કે નહિ એવો તારો સંશય અને નિરર્થક છે એમ કહ્યું છે. આ રીતે આ ધર્મયુદ્ધ છે એવો પ્રથમ નિશ્ચય કરીને જ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને તેમાં યુદ્ધ કરવાને માટે વખતોવખત જણાવેલું છે, એટલું જ નહિ પણ તેમાં મરવાથી કિવા મારવાથી એમ બંને પ્રકારે શ્રેય છે, કેમકે અધમીએાને મદદ કરનારા પછી તે પિતા છે, ગુરુ હે, આચાર્ય હે, બંધુ છે કે અન્ય કોઈ પણ છે, તેને શત્રુ સમજીને શિક્ષા (દંડ) કરવી જ જોઈએ, એ ક્ષાત્રધર્મને નિયમ હોવાથી તેમ કરવાથી યતિચિત પણ પાપને સ્પર્શ થતો નથી; પરંતુ શ્રેષ્ઠ લોકની જ પ્રાપ્તિ થાય છે એવો વ્યવહારમાંના વર્ણશ્રમધર્મની દૃષ્ટિએ પણ સિદ્ધાંત છે, તે પછી આ સર્વ આત્મસ્વરૂપ જ છે એમ નિશ્ચયાત્મક સમજીને જીવન્મુક્ત દશામાં રહીને કર્મ કરનારને તેને સ્પર્શ થવો શી રીતે શકય હોય?
एषा तेऽभिहिता साहाये बुद्धिागे विमां शृणु । बुद्धया युक्तो यया पार्थ कर्मबन्ध प्रहास्यसि ॥ ३९ ॥
સંખ્ય અને સાંખ્ય એટલે શું ? સત્ય તત્વ એટલે આત્મસ્વરૂપ કિવા તત્વજ્ઞાન સમજાવવા માટે જે યુક્તિને આશ્રય કરવામાં આવે છે, તેને શાસ્ત્રમાં સંખ્ય કિવા સાંખ્ય પરિભાષા, સાંખ્ય દષ્ટિ કિવા સાંખનિકા કહેવામાં આવે છે. સંખ્ય કિવા સાંખ્યને અર્થ બુદ્ધિ કિવા જ્ઞાન ઇત્યાદિ થાય છે. અનિર્વચનીય એવા આત્મા (રક્ષાંક ૧)નું સ્વરૂપ સમજાવવાને માટે સારાસાર વિવેકદષ્ટ વડે અર્થાત સમ્યકજ્ઞાન વડે એટલે જ્ઞાન એ પોતે કેવળ અધિષ્ઠાન ચિન્માત્ર હે ઈ તે રવતસિહ જ છે; તેને યભાવ થવો કદી પણ શક્ય જ નથી, તે તે કેવળ અવિનાશી એવું જ્ઞાન જ છે અને તે મન, વાણી, બુદ્ધિથી પણ અગોચર અથત અગમ્ય છે, એવો જે આત્મસ્વરૂપનો અંતરંગમાં
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૪૮]
તàવા વિન તેઓ શું પ્રામ્ય-
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ ર/૧૯
બોધ થવો તેને સમ્યકજ્ઞાન કહેવામાં આવે છે. તેવા પ્રકારના સમ્યકજ્ઞાનને સમજાવવાને માટે જે માને આશ્રય લેવામાં આવે છે, એટલે સાક્ષીભાવ (ક્ષાંક ૨)માં સ્થિત રહી જેને આત્મા, બ્રહ્મ, ચિતન્ય, સંત, જ તત " ઇત્યાદિ સંજ્ઞાઓ દ્વારા વ્યવહારમાં અજ્ઞાનીઓને બંધ થવાને માટે અનિવેંચનીય એવા પદને સમજાવવાને માટે જે યુક્તિનો આશ્રય કરવામાં આવે છે તેને જ્ઞાન, બુદ્ધિ, સંખ્ય કિંવાં સાંખ્યયક્તિ કહે છે, અને તે તત્ત્વનું પ્રતિપાદન કરનારાં શ્રતિ મૃત્યાદિ શાસ્ત્રોને સાંખ્યશાસ્ત્ર કહે છે, અર્થાત વેદાંતતત્ત્વનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર તે જ જ્ઞાન ક્વિા સાંખ્યશાસ્ત્ર છે. ઉદ્દેશ એ કે, આત્મસ્વરૂપ અનિર્વચનીય હેવાથી તે વાસ્તવિક રીતે વાણી, મન કે બુદ્ધિને વિષય જ કદાપિ થઈ શકતું નથી. છતાં અજ્ઞાનીઓને સમજાવવાને માટે વ્યવહારમાં હું અને આત્મા એમ બેપણાનો ભેદ અંગીકાર કરીને જે યુક્તિ વડે આત્મતત્ત્વનું અતિ રવરૂપ સમજાવવાના પ્રયત્નો કરવામાં આવે એવી બુદ્ધિગમ્ય યુક્તિ એ જ સંખ્ય કિવા સાંખ્યનિષ્ઠા કહેવાય. આ યોકત દ્વારા વિદાતતવે સમજાવનારાં ઉપનિકાદિ તથા મૃત્યાદિ શાસ્ત્રો તે સાંખ્યશાસ્ત્ર સમજવી. આ સાખ્ય (દાંત) જ્ઞાનનો ઉપદેશ કરવાને માટે અનિર્વચનીય પરમાત્મા પોતે અજન્મા, અવ્યય હોવા છતાં દરેક મનવંતરમાં સગુણ સ્વરૂપે જે અવતાર ધારણ કરે છે, તે જ સાંખ્યશાસ્ત્રકાર કપિલ મહર્ષિ છે તથા ક૯૫ના આદ્ય મહર્ષિ સાંખ્યાયન છે. જે વેદના પ્રમુખ એવા ત્રિપદા અને ચોવીસ અક્ષરથી ઉપાસના કરી શકાય છે. એવાં ગાયત્રીમંત્રની દેવી ગાયત્રી માતાના દેવતા સવિતા હોઈ તેમના ગોત્રના આદ્યપ્રર્વતક આ સાંખ્યાયન મહર્ષિ છે એટલે જ ગાયત્રીનું સાંખાયન ગોત્ર છે. દોરીને સર્ષ કહેવાથી તે સર્પ બનતી નથી તેમ દેરી કહેવાથી દોરી બની ગઈ એમ પણ નથી; તેને દોરી કહે કે સર્ષ કહે પણ તે તે સ્વતસિહ દોરીની દોરી જ છે. આ પ્રમાણે દેરીના સાચા સ્વરૂપને જાણનારને માટે તો કોઈ યુતિના આશ્રયની જરૂર હોતી નથી, પરંતુ જે તેને સર્ષ છે એમ માની બેઠા હોય તેવા અજ્ઞાનીઓને સમજાવવાને માટે તો કોઈ પણ યુક્તિનો અશ્રિય કરો પડે એ નિશ્ચિત છે, અને તેને માટે યુક્તિ પણ સ્પષ્ટ છે કે, જેને સર્ષ કહેવામાં આવે છે તે સર્પ નથી પણ દોરી છે. આમ દોરીનું સાચું જ્ઞાન થતાં સુધી આજ યુકિતને આશ્રય લે પડે છે, તે સિવાય બીજો કોઈ માગ જ નથી. તેમ આ અનિર્વચનીય એવા આત્મા(વક્ષાંક ૧)ને સમજાવવાને માટે આ આત્મા અને આ અનાત્મા છે એવી સાંખ્યયુક્તિ જ પ્રધાન છે, એમ સમજવું.
સાંખ્ય અને વેદાંત આ અનેકવિધ નામ રૂપે વડે ભાસતું ચરાચર દશ્યાદિ૨૫ જગત વસ્તુતઃ જોવામાં આવે છે તેવું નથી, પરંતુ અનિર્વચનીય એવું બ્રહ્મ કિવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે તથા એવું કહેનારો જે તું અર્થાત્ સહન (વૃક્ષાંક ૩) પણ આત્મસ્વરૂપ છે અને આ અશુદ્ધ “હું” (અહમ વૃક્ષાંક ૩)ને સાક્ષી શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) પણ આમરવરૂપ જ છે અર્થાત આ સર્વ આત્મ કિવા તત(વૃક્ષાંક ૧)રૂપ જ છે. આ રીતે આત્મરૂપ એવા આ આત્મત (રક્ષાક ૧)ને પ્રકૃતિ, પુરુષ, મહત્ત, અહંકાર વગેરેના અંગીકાર કરીને સમજાવવાની જે યુક્તિ તે સંખ્યા તથા તે સમજાવનારાં શાસ્ત્રો તે સાંખ્યશાસ્ત્ર કહેવાય. આ તત્વનો વ્યવહારમાં યોગ્ય યુક્તિ દ્વારા પ્રગટ (પ્રચાર) કરનારે ચાલુ યુગમાં થનારા જે પરમાત્માને અવતાર તે જ સિદ્ધ એવા મહર્ષિ કપિલમુનિ છે. તેઓનો મૂળ ઉદેશ તો આ સર્વ આત્મસ્વરૂપ છે એવો અદ્વૈતભાવ દર્શાવવાનો છે જેથી સાંખ્યશાસ્ત્ર એ વેદાંતશાસ્ત્રથી ભિન્ન છે, એમ સિદ્ધ થતું નથી.
સાંખ્ય અને વેદાંતની એકતા શી રીતે ? વેદાંતશાસ્ત્રકારે સ્વગત, સજાતીય અને વિજાતીય એમ ત્રણ ભેદોને અંગીકાર કરી પછી બહ્મથી વિજાતીય કાંઈ છે જ નહિ એવા પ્રકારની યુકિતને આશ્રય લઈ આ મિયા દશ્યાદિના સાચા સ્વરૂપનું ભાન થાય તે માટે વિવર્ત કિવા અજાતવાદની યુકિતઓને પ્રાધાન્ય આપે છે. તેવી યુકિત વડે આત્મસ્વરૂપ સમજાવનારાઓ વેદાંતીઓ કહેવાય છે તથા પુરુષ, પ્રકૃતિ, મહત્ત, અહંકારાદિ ભેદની દૃષ્ટિ આપ્રય લઈ અંતે આ સર્વ બ્રહ્માંકવા આત્મસ્વરૂપ છે, એવા પ્રકારની યુક્તિવડે આત્મસ્વરૂપનું જ્ઞાન કરી આપનારાં તે સાંખ્યશાસ્ત્રો કહેવાય. તેથી વેદાંત
Page #278
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન તે બ્રહ્મ નિશ્ચિત તેમના અને જાણે. તેથી તે પોતે જ પોતામાં પિતાવ પ્રકટયું. [ ૧૪૦ અને સાંખ્યમાં તત્વતઃ બિલકુલ ભેદ નથી. વ્યવહારમાં વેદાંતીઓની વિવર્ત અને અજાતાદિ યુક્તિઓ એકદમ સમજવાને સમર્થ એવો બુદ્ધિશાળી વર્ગ ઘણોજ થોડો હેય છે, પરંતુ ઘણે મોટો વર્ગ તો સાંખ્યયુક્તિ ઠારાજ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવાને શક્તિમાન નીવડે છે. જેમ મનુષ્ય અને તેની છાયા પરસ્પર એક બીજાની સાથે સંકળાયેલી હોય છે, તે એક બીજાને છેડી કદી રહી શકતી નથી, તે પ્રમાણે સાંખ્ય અને વેદાંતશાસ્ત્રોને માટે પણ સમજવું. ટૂંકમાં જડ પદાર્થોથી આત્મા જુદો છે એ રીતે બેદદષ્ટિનો અંગિકાર કરીને આત્માનું અસંગ, નિર્વિકાર અને અનિર્વચનીયપણું સિદ્ધ કરી બતાવનારી જે યુક્તિ તે સંખ્ય અને આ પ્રમાણેના વિવેકદ્વારા ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ દૈતભાવ મટાડી સાક્ષી સહિત આ સર્વ દસ્યાદિ પણ આત્મસ્વરૂપ જ છે, તેથી ભિન્ન કાંઈ નથી, એ રીતે અદ્વૈતભાવમાં સ્થિતિ કરાવનારી જે યુક્તિ તે વેદાંત. જેઓ તીક્ષણ બુદ્ધિશાળી હોય છે તેઓને તો પોતાસહિત આ સર્વ આત્મસ્વરૂપ જ છે; એવા પ્રકારે સમજાવવામાં આવતાં જ તેઓ આત્માનું યથાર્થ સ્વરૂપ તત્કાળ સારી રીતે સમજી શકે છે, તેમને પ્રથમ પ્રકૃતિપુને વિવેક સમજી પછી વેદાંત સમજવો એટલે પ્રથમ દ્વતને અંગિકાર કરી પછી અદ્વૈતમાં જવું એવા પ્રકારના યુક્તિ ૨૫ શાસ્ત્રક્રમની આવશ્યકતા હોતી નથી, પરંતુ વ્યવહારમાં તેવા પ્રકારના તીવ્ર બુદ્ધિમાનો તો ઘણા જ જૂજ મળી આવે છે, તેથી તે કરતાં મંદબુદ્ધિમાનેને તે પ્રથમ સત્યાસત્યનો વિવેકદૃષ્ટિએ નિર્ણય કરાવ્યા પછી જ આત્માના અÁતસ્વરૂપનું સાચું ભાન થઈ શકે છે, તેટલા માટે તેમને ક્રમે ક્રમે આગળ લઈ જવાના ઉદ્દેશથી દૈતની દષ્ટિનું અવલંબન કરી તે પ્રકારની શાસ્ત્રયુક્તિઓ દ્વારા બંધ આપવો પડે છે, તેથી શાસ્ત્રકારો પ્રથમ પ્રકૃતિપુરુષ, માયાઈશ્વર, ભકતભગવાન, પરમાણુ, વિજ્ઞાન, પ્રાણ પાસના વગેરે અનેક યુકિતઓ દ્વારા આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાવી પછી તે સર્વનું અદ્વૈતભાવમાં જ ઐક્ય કરી દે છે. આમ આ બધાં શાસ્ત્રો તથા શાસ્ત્રકારોને ઉદ્દેશ તો અનિર્વચનીય એવું આત્મતત્ત્વ દર્શાવવું એ જ એક છે, છતાં અજ્ઞાનીઓને પોતાના સાચા આત્મસ્વરૂપનું જ્ઞાન થાય ત્યાં સુધી દૈતને સ્વીકાર કરીને સમજાવ્યા વગર બીજી કોઈ પણ યુકિત નથી, તેવી યુક્તિ એ જ સંખે કિંવા સાંખ્ય કહેવાય, તે ન્યાયાનુસાર આ બધાં સાંખ્યશાસ્ત્રો જ છે અર્થાત આ સંખ્યા અને વેદાંત એ બંને યુક્તિઓ પરસ્પર સાપેક્ષ જ છે.
સાંખ્યાચાર્યો અને વેદાંતીઓ જેવી રીતે નાનાં છોકરાંઓને કાંઈ મીઠાઈ ખાવા આપી હોય ત્યારે તે બાળક તેમાંથી આ મારા પિતાનો, માતાનો, ભાઈને ને આ મારી બહેનને એ પ્રમાણે જુદા જુદા ભાગલાઓ કરે છે અને જ્યારે રમત પૂરી થાય છે ત્યારે બધું એકત્ર કરીને પોતે જ ખાઈ જાય છે, તે મુજબ સાંખ્યશાસ્ત્રકારો અજ્ઞાની લોકોને આત્માનું જ્ઞાન યથાર્થ રીતે થાય તેટલા માટે પ્રકૃતિપુરુષાદિનો આશ્રય લઈને જડ અને ચેતનની ભિન્નતા દર્શાવે છે તથા આ યુકિત વડે આત્માનું પરોક્ષજ્ઞાન થાય ત્યાંસુધી સમજાવે છે. તેવી યુક્તિ એજ સંખ્ય વા સાંખ્ય યુક્તિ છે. આમ નિત્યાનિત્ય વિવેક થાય ત્યારબાદ આ સર્વ અભિન્ન એવું એક આત્મસ્વરૂપ જ છે, તેમાં દૈતનો અંશ લેશમાત્ર પણ નથી, એવા પ્રકારે સર્વને પુનઃ અદ્વૈતભાવમાં સમેટી લેવાની જે યુક્તિ તે જ વેદાંત કહેવાય. પ્રથમ યુક્તિને આશ્રય લઈ પ્રતિપાદન કરનારા તે સાંખ્યાચાર્યો તથા બીજી યુક્તિનો આશ્રય લઈ પ્રતિપાદન કરનારા તે વેદાંતીઓ કહેવાય છે. અજ્ઞાનીઓને સમજાવવાને માટે પ્રથમ સંખ્યયુકિત વગર બીજો કોઈ ઉપાય જ નથી. આમ એક વખત સંખ્યયુક્તિ અનુસાર આત્માનું પરહાજ્ઞાન સારી રીતે પ્રાપ્ત કરી લીધા પછી જ આ બીજી વેદાંત યુક્તિનો વધુ ઉપયોગ થઈ શકે છે, એવો સર્વ સામાન્ય લોકોને માટે વ્યવહારમાં આત્મસ્વરૂપના જ્ઞાનનો નિશ્ચિત ક્રમ છે. તેથી એક જ આચાર્ય સંખ્યા અને વેદાંત એમ બંને પ્રકારની યુક્તિઓના ખાતા હોય છે. સંખ્યયક્તિ વડે સમજાવતી વખતે તે સાંખ્યાચાર્યો અને વેદાંતની યુનિવડે સમજાવતી વખતે તે જ વેદાંતીઓ કહેવાય છે. આ પ્રમાણે સંખ્ય કિંવા સાંખ્ય અને વેદાંતની શાસ્ત્રયુક્તિમાં મૂળભૂત ભેદ જરા પણ નથી. આ સાંખ્ય તથા વેદાંત તેવી જ રીતે વિવર્ત અને અજાત ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક યુકિતઓ પણ ફક્ત અનિર્વચનીય ૫૬ સમજાવવાને માટે જ કહેવામાં આવેલી હેઈ તે યુક્તિઓના આશ્રય વડે આત્મસ્વરૂપ રૂપ એક જ ધ્યેયની પ્રાપ્તિ થાય છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ] તજ અગનન્સ જિમ મામતિ . . [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ રાઉટ
મહર્ષિ કપિલ અને સાંખ્ય સાંપ્રત સાંખ્ય અને વેદાંત સંબંધમાં ઘણા ઝઘડાઓ ચાલુ છે. પિતાને વેદાંતીઓ કહેવરાવનારા કેટલાક તો સાંખ્યનું નામ આવ્યું કે તદન ત્યાજ્ય છે, એમ સમજીને જાગે તેથી અભડાઈ જતા ના હોય તેમ માની તે થકી દૂર રહે છે અને સાંખ્યના આચાર્ય મહર્ષિ કપિલ મુનિનું નામ સાંભળતાં વેંત જ ગભરાટમાં પડી જાય છે. તેવા મહર્ષિ કપિલને સિદ્ધાંત સારી રીતે સમજી શકે તેટલા માટે તેમણે પોતે જ કહેલ સાંખ્ય, લકિત અને યોગના સિદ્ધાંતો કે જે ભગવદગીતાના કર્તા વેદગ્યાસાચાયૅ પિતે જ રચેલા સર્વમાન્ય એવા ભાગવત પુરાણમાં આવેલા છે, તે પૈકી આધારને માટે આવશ્યક એવો કેટલોક ભાગ લોકોની ગેરસમજ દૂર થવાના ઉદેશથી અને આપવામાં આવે છે કે જેથી તેમના સિદ્ધાંત ભક્તિમાગી એ કિંવા વેદાંતી એના સિદ્ધાંતથી સહેજ પણ ભિન્ન નથી, એમ સારી રીતે સમજાયાથી દુરાગ્રહ ટી બંનેની એકવાક્યતા સિદ્ધ થવાને ઘણી સરળતા થશે, એટલું જ નહિ પરંતુ પરમાત્મસ્વરૂપનું પક્ષજ્ઞાન થવાને માટે તેમણે રચેલી સાંખ્યયુકિત વગર સામાન્ય સમાજમાં બીજું કોઈ સાધન નથી; તે પણ સારી રીતે ધ્યાનમાં આવશે. આ માટે વધુ વિવેચન કરવા કરતાં શ્રીમદ્દ ભાગવતમાંથી કેટલાક આધારશે અને ટાંકવામાં આવે તો તે અસ્થાને ગણાશે નહિ, એમ લાગવાથી તે નીચે આપ્યા છે.
સૂત કહે છે : હે વિદુર ! સાંખ્ય અર્થાત વેદાંત જ્ઞાનનો ઉપદેશ કરવાને માટે સવગુણમય અંશથી પરબ્રહ્મ ભગવાન કપલ રૂપે જમ્યા છે. આ જ્ઞાની લોકોના સ્વામી, સાંખ્યવિદ્યા અર્થાત્ તત્વજ્ઞાનના આચાર્યોમાં અગ્રણી અને કુળની કીર્તિને વધારનારા એવા કપિલ મહર્ષિને નામે ઓળખાશે. કર્દમ ઋષિના પ્રશ્ન ઉપરથી શ્રીકપિલદેવ કહે છે કે, હે મુનિ ! વેદ સંબંધી તથા લોક સંબંધી કાર્યોમાં મારું બોલવું જ સર્વને પ્રમાણ છે. એટલા માટે મેં તમને વચન આપ્યું હતું તે સત્ય કરવા ખાતર આ અવતાર ધારણ કર્યો છે. સંસારની દુષ્ટ વાસનાઓમાંથી છૂટવાને ઇચ્છનારા સામાન્યવર્ગના મંદ બુદ્ધિમાનને આત્મવિચાર કરવામાં જેનો અવસ્થ ઉપયોગ છે એવાં તત્ત્વોની સંખ્યા કરવાને વાસ્તે આ મારે અવતાર છે. આ આત્મજ્ઞાનનો અનાદિ માર્ગ ધણા લાંબા કાળથી નાશ પામી ગયો છે તેને પાડો સજીવન કરવાને માટે મેં આ દેહ ધારણ કર્યો છે. સર્વ કર્મો આત્મરૂપ સમજી આમવરૂપ એવા મને અર્પણ કરવાથી જન્મમરણમાંથી મુક્ત થઈ શકાય છે. આત્મસ્વરૂપ જવાને માટે હું આત્મસ્વરૂપ જ છું એમ સમજી મારી ભકિત કરો, કારણ કે હું દેહધારી નહિ પણ સર્વ પ્રાણુઓને અંતર્યામી સ્વયંપ્રકાશ એ પરમાત્મા છું. એવા મને તમે પોતાના મનથી પાતામાં જ જોઈ શક રહિત થઈ મોક્ષ પામશે. અહંભાવ સહિત સર્વ વાસનાત્મક કમેને જડમૂળમાંથી ઉખેડી જીવન્મુક્તિ પ્રાપ્ત કરાવી આપે એવી બ્રહ્મવિદ્યા હું મારી માતાને આપીશ, કે જેથી તે સંસારમાંથી તરી જશે. (બી ભ૦ કં૦ ૩/૨૪ જુઓ).
કપિલના સાંખ્ય સિદ્ધાંત દેવતિનો કપિલને પ્રશ્ન : હું નવવિદ્યાના પાર દેખાનાર મહાત્મા ! દુષ્ટ ઈક્રિયાની લાલસાથી હું બહુ થાકી ગઈ છું, માટે આ દેહાદિકમાં “હું અને મારુ” એવા પ્રકારને આગ્રહ આત્મસ્વરૂપ એવા તમેએ જે જે છે તે મને તમારે જ મટાડે જઈએ, આપની પાસે હું પ્રકૃતિ અને પુરુષનું સ્વરુપ એટલે કે. આત્માનાત્મવિવેક જાણવાની ઇચ્છાથી શરણે આવી છું. આ પ્રશ્ન સાંભળીને શ્રીભગવાન કપિલ કહે છે: મનુષ્યોએ કલ્યાણ માટે બ્રહ્મવિદ્યામાં નિષ્ઠા રાખવી એ જ એક ખરો ઉપાય છે કે મારે સિદ્ધાંત છે. એ બ્રહ્મવિદ્યાથી સુખદુ:ખાદિ તમામ ૬ (ન)નો અત્યંત નાશ થાય છે. | # શાસ્ત્રમાં અને લોકમાં ચાલી રહેલો વ્યવહાર અને તેને ઉદ્દેશ તથા વદના નિયમ અને વિધિવાને ભાવાર્થ સમખવવામાં આવે છે, તેથી અત્રે લેક અને વેદ સંબંધમાં એમ કહેવામાં આવ્યું છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તે બ્રહ્મને ઓળખતાં શું આ યક્ષ કેાઈ હમારા કરતાં પૂજ્ય છે? એમ તેઓ વિચારવા લાગ્યા. [ ૧૫૧
શ્રી શુદ્ધાદિ સમજી શકે એવું આત્મજ્ઞાન કહે દેવહુતિએ પૂછયું: આત્મસ્વરૂપ એવા તમારે વિષે કેવી ભક્તિ કરવી યોગ્ય છે? હું સ્ત્રી જાતિ હેવાથી મને વેદવેદાંગાદિ પઠનપાડનને અવસર નથી તો મારાથી પણ સહેલાઈથી બની શકે એવી કઈ ભક્તિ છે તે કહે કે જે કરવાથી હું સર્વ શ્રુતિઋત્યાદિ શાસ્ત્રના ગૂઢ રહસ્યને વગર કષ્ટ સરળતાથી સમજી મોક્ષને પામું. આત્મસ્વરૂપ એવા તમે (ભગવાન ) ને પ્રાપ્ત કરવાને તમે જે વેગ કહ્યો તે કેવા પ્રકારનો છે? તેના અંગે કેટલા છે? વગેરે વિસ્તારથી સમજાવો કે જેથી હું સ્ત્રી જાતિ જે ગૂઢ જ્ઞાન સમજવાને શક્તિમાન નથી, તે પણ સારી રીતે સમજી શકું. ઉદ્દેશ એ કે, અત્યચ્ચ એવું તત્ત્વજ્ઞાન ઉપનિષદાદિ વેદાંતશાસ્ત્રો દ્વારા સમજવાને માટે જેઓ શક્તિમાન નથી, તેવાં મંદબુદ્ધિનાં સર્વસામાન્ય લકે અને સ્ત્રીશકાદિકે પણ તે સારી રીતે સમજી શકે એ રીતે સમજા; માતાનું પ્રયોજન જાણી લઈ તત્ત્વજ્ઞાન સહેલાઈથી સમજી શકાય તેટલા માટે તેની સંખ્યા કિંવા કમ કરવાનું સાંખ્ય ( જ્ઞાન ) એટલે જે વડે અંતે આત્માનું જ જ્ઞાન થાય છે તેવું જ્ઞાન, ભક્તિને વિચાર અને યોગ એ પ્રમાણે ત્રણે બાબતે ભગવાન કપિલદેવે કહી (શ્રી ભાઇ &૦ ૩/૨૫ જુઓ).
જ્ઞાનનિષ્ઠાને ઉદ્દેશ કપિલદેવ કહે છે? હે દેવહૂતિ! મંદબુદ્ધિના લોકે, સ્ત્રીશદ્રાદિક તથા તમે પણ સારી રીતે સમજી શકે તે માટે તમારી ઇચ્છાનુસાર જુદાં જુદાં તત્ત્વોનાં લક્ષણે કહું છું, કે જે જાણવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણે કે જે આ બધો માયાવી દયે જાળ દેહાદિરૂપે પ્રતીત થયેલી જોવામાં આવે છે, તેનો વિવેક કરીને મનુષ્યો દેહાધ્યાસથી છૂટા પડે અર્થાત દેહાભિમાન છોડે. સાંખ્ય એટલે બુદ્ધિ કિવા જ્ઞાનનિષ્ઠા. આત્માનું જ્ઞાન કરી આપવું એ જ આ જ્ઞાનનિષ્ઠાનો ઉદ્દેશ છે. આ જ્ઞાનનિષ્ઠાના પ્રભાવને લીધે ગુણમય એવા પ્રકૃતિના લિંગ શરીર યાને સૂમ સ્વરૂપથી મુક્ત થયેલો પુરુષ, ગુણે કે જેઓ માયામય મિથ્યા જ પ્રતીત થાય છે, તેમાં રહેવા છતાં મિથ્યા ગુણેના સંગને કદી પણ પામતો નથી. (શ્રી ભાવે &૦ ૩-૨૬-૩).
આપણે જે આત્મા તે જ પુરુષ છે હૃદયની ગાંઠ તાડનાર આત્મદર્શનરૂપ જે જ્ઞાન તે જ પુરુષને મેક્ષ આપનારું હેવાથી તે તમારી પાસે કહેવાને મારે ઉદ્દેશ છે. આપણે જે આત્મા એટલે સર્વના હદયમાં “હું” “હું” એવી ફુરણાને જે પ્રેરણા આપે છે તે જ પુરુષ છે. તે પુરુષ ફક્ત અંતર્દષ્ટિ વડે જાણી શકાય એવો; અનાદિ, દેહાદિકથી જુદ; નિર્ગુણ, સ્વયંપ્રકાશ અને સર્વત્ર વ્યાપ્ત છે; આત્માને મિથ્યાભિમાન થવાનું કારણ કેવળ પ્રકૃતિ હોઈ તે અજ્ઞાનનું કાર્ય છે (વૃક્ષાંક ૭ થી ૧૫ ઘ). વળી આ દેહ જડ હોવા છતાં તેને સુખદુ:ખાદિને ભોગ મળતો હોય એવું જે જોવામાં આવે છે, તે પણ આત્માના પ્રકાશથી જ છે. દેવહૂતિ કહે છેઃ હે પુરુષોત્તમ! આ જગતના કારણુરૂપ જે હોય અને આખું જગત જે રૂ૫ છે તે; એ રીતે પ્રકૃતિ પુરુષદ્વારા તેનું ખરું સ્વરૂપ કહે. શ્રીકપિલદેવ કહે છેઅનેક કાર્યોમાં ભેદને વિચાર છેડી દેતાં સર્વનું જે મૂળ અને આદ્ય “અહમ” એવું એક તત્વ તે જ પ્રકતિ કહેવાય છે (વૃક્ષાંક ૩ થી ૧૫ ઇ), સર્વ પ્રકારનાં કાર્યોને સમાવેશ તેમાં જ થાય છે, તેમાં જ ત્રણ ગુણે રહ્યા છે. પુરુષ (વૃક્ષાંક ૧) કોઈને બનાવેલ નથી, પરંતુ સ્વત:સિદ્ધ છે. આ સઘળાં દસ્યાદિ કાર્યો અને તેનાં કારણે અનિત્ય હેવા છતાં નિત્ય ભાસતી પ્રકૃતિ (વૃક્ષાંક ૩)નું જ રૂ૫ છે અર્થાત આ સર્વ દસ્યાદિનું આદિ કારણે આ પ્રકૃતિ હેઈ પુરુષ (વૃક્ષાંક ૧) તે તેથી તદ્દન અલિપ્ત છે.*
• પ્રકૃતિ પણ વાસ્તવમાં ક્ષરાક્ષર પુરુષે બનાવેલી નથી, કારણ કે પુરુષ એટલે ઈશ્વર કિંવા આત્મા એ પ્રકૃતિને સર્જક થાય છે તેમાં મેટે દોષ આવે. આથી અજ્ઞાનતાને આશ્રયે આ મિયા પ્રકૃતિ પણ અનાયાસે જ ઉભવેલી હાઈ નિત્ય અને અનિત્યરૂપ પણ તે જ બનેલી છે. ઉદ્દેશ એ કે આત્મા તે નિત્ય, અનિત્ય અને તેને જાણનારા સાક્ષીથી પણ પર છે. આ નિત્ય અને અનિત્ય બંને સાપેક્ષ ભાવે હેઈ એના આધારે બંને રહે છે અને એક ન હોય તે બંને હેતા નથી. આ બંને ભાવો મિથ્યા છે, કારણકે પ્રકૃતિને બાધ થતાં તે વડે ભાસનારા આ તમામ ભાવોનો બાધ અનાયાસે જ થઈ જાય છે જેમ નગૃત થતાં સ્વપ્નને બાધ થાય છે અને તેમ થતાંની સાથે જ તેની અંદર થતાં સુખદુઃખાદિને પણ અનાયાસે જ બાધ થાય છે, એ પ્રમાણે જ આ મિથ્યા પ્રકૃતિનું પણ સમજવું. આથી પ્રકૃતિને નિત્યાનિત્ય અથવા અનિર્વચનીય કહેવામાં આવે છે,
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૫૨]રેડનાર જાતવેર પ્રતિજ્ઞાની િનિરં ચક્ષમિતિ તથતિ ોન. [ સિદ્ધાન્તકાછડ ભ૦ ગીવ અ૦ ૨/૩૯ ૫૫+૧૦+૪=૨૪ એ રીતના કુલ ચોવીશ તો એ પ્રકૃતિનાં જ બનાવેલાં કહેવાય છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ (૫) પાંચ મહાભૂત; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ (૫) પાંચ સૂક્ષ્મ તન્માત્રાએ; કાન, વફ, નેત્ર, રસના ને નાક એ પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને હાથ, પગ, મોટું, શિશ્ન અને ગુદા એ પાંચ કર્મેન્દ્રિયો એમ (૧૦) દશ ઈદ્રિય તથા અહંકાર (2ક્ષાંક ૮), ચિત્ત (વૃક્ષાંક ૯), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦ ) અને મન (વૃક્ષાંક ૧૧), એ (૪) ચાર મળી કુલ ચોવીસ તો છે. અંતઃકરણ અથવા કાળ નામનું એક પચ્ચીસમું તવ છે (શ્રી ભાર રક ૦ /૨૬ જુઓ).
આત્મામાં સંસાર છે જ નહિ કપિલદેવજી કહે છે. આત્મા આકાશની જેમ દેડમાં છે તે પણ તે નિર્ગુણ હોવાથી અર્જા છે અને અકર્તા હોવાથી નિર્વિકાર છે; તેથી જેમ પાણીમાં દેખાતે સૂર્ય પાણીમાં રહેવા છતાં શીતળ થઈ જતો નથી, તેમ આત્મા ઉપર જણાવ્યા પ્રમાણે પ્રકૃતિજન્ય દેહમાં હોવા છતાં સુખદુઃખાદિ વડે કિંચિત્માત્ર પણ કદી લેપાત નથી. એ આત્મા પ્રકૃતિના ગુણ એટલે દેહાદિકમાં આસક્તિ પામેલો હોય એમ ભાસે છે, ત્યારે તે દેહાદિક જ “” છું એવા અહંકારથી મૂઢ બનીને “હું' કર્તા છું એવું અભિમાન ધરે છે અને તેવા અ.ભમાન વડે પરવશ થતાં, ૬. બત થઈ ને કમરૂ૫ અપરાધને લીધે સારાનરસા અને મિશ્રિત અવતારે વા જન્મો પામી દુઃખ ભોગવ્યા કરે છે. વાસ્તવિક રીતે જોતાં આત્મામાં સંસાર છે જ નહિ, છતા મિયા વિષયનું ચિંતન કરનારાઓને તે કદી મટતો નથી. આત્મારામ પુરુષને પ્રકૃતિ કદી પણ મોહવશ કરી શકતી નથી. જેમ જાગૃત નહિ થનાર મનુષ્યને સ્વપ્ન ઘણા અનર્થો કરે છે, પરંતુ જાગેલા માણસને તે કાંકી કરી શકતું નથી, તેમ તત્ત્વને જાણનારા અને આત્મસ્વરૂપ એવા મારે વિષે મનને જોડનારા આત્મારામ પુરુષને પ્રકૃતિ કદી પણ મોહ પમાડી શકતી નથી. (શ્રી ભા. કં૦ ૩/૩૦ જુઓ )".
આ મહર્ષિ કપિલને સાંખ્યમાર્ગ તને સંક્ષેપથી કહ્યો તે ઉપરથી બુદ્ધિમાન જાણી શકશે કે તેમના અને વેદાંતના સિદ્ધાંતમાં મૂળભૂત કાંઈ પણ ભેદ નથી. હવે તેમણે કહેલા ભક્તિમાર્ગ સંબંધે વિચાર કરીશું.
કપિલ અને ભક્તિમાર્ગ દેવહૂતિ કહે છેઃ હે પ્રભો! પ્રકૃતિ, પુરુષ, મહત્તવ વગેરેનું ખરું સ્વરૂપ જે વડે જાણી શકાય એવું તેનું લક્ષણ આપે સાંખ્ય કિવા વેદાત પરિમા અથવા તત્વજ્ઞાન સમજાવવાની રીત પ્રમાં ભક્તિમાનું વર્ણન વિસ્તારથી કહે.
કપિલદેવ કહે છેઃ હે માતા ! ભિન્ન ભિન્ન પ્રકારની રુચિવાળા અનેક માર્ગોના લેકેને લીધે આભક્તિયોગ પણ પ્રકારને થવા પામેલ છે. મનુષ્યના તમ, રજ અને સત્વરૂપ ભિન્ન ભિન્ન સ્વભાવને લીધે દરેકનાં ફળ સંબંધે સંકલ્પો જુદા જુદા હોવાથી ભક્તિમાં પણ અનેક પ્રકારો ગણાય છે. () કેઈને પીડા કરવાની ઇરાથી, (૨) કપટ કરવાની ધારણાથી અથવા (૩) પુરાયોત્કર્ષ (બીજાની ચડતી) સહન નહિ થઈ શકવાથી ધિ વશ થઈને ભેદદષ્ટિનું અવલંબન કરી જેમાં મૂર્તિ વગેરે દ્વારા મારી ભક્તિ કરે છે, તે ત્રણે પ્રકારના ભક્તો તમોગુણ કહેવાય છે; (૧) વિષયોની, (ર) યશની કિંવા (૩) એશ્વર્યાની ઈચ્છા રાખી ભેદદષ્ટિ વડે મૂર્તિઓમાં મારી પૂજા કરવામાં આવે છે તે ભક્તિ રજોગુણી કહેવાય છે; તથા (1) પાપના ક્ષયને માટે, (૨) કર્મનું અર્પણ કરીને કેવળ ઈશ્વરને પ્રસન્ન કરવા સારુ અથવે (૩) કર્મો બરાબર રીતે થઈ શકે તેટલા માટે ભેદદષ્ટિ વડે એટલે હું તથા ઈશ્વર બંને જુદા જુદા છીએ એમ જા ને તેઓ મૂર્તિ દ્વારા મારી ભક્તિ કરે છે; એવા આ ત્રણે પ્રકારના ભકતો સત્વગુણી કહેવાય છે. આમ નવધાભક્તિમાં સત્ત્વ, રજ અને તમ ગુણ ભેદવશાત ભેદ કરીએ તો સત્તાવીશ થાય છે, તથા તે દરેકમાં પણ ફળની ઇરછાના ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ ત્રણ ભેદો કરીએ તો આ પ્રમાણે ભકિતમાર્ગમાં ૮૧ એકાશી ભેદો પડી શકે છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]તેઓએ અમિને કહ્યું કે હે જાતવેદ શું આ યક્ષ પૂજ્ય છે એને જાણે. અગ્નિએ ઠીક, એમ કહ્યું.[૧૫૩
ભકિતયોગનું ખરું લક્ષણ હું” કે જે સર્વોતર્યામી છું, તેમાં સમુદ્રની અંદર જેમ મંગાજળ અવિચ્છિન્ન મળે, તેમ જેનું અનુસંધાન હું” એટલે તર કિંવા આત્મા (વૃક્ષાંક ૧ માં) કિંચિત્માત્ર પણ ખંડિત થયા સિવાય રહ્યા જ કરે છે અને તેમ રહેવામાં કોઈ પણ પ્રકારના ફળની ઇચ્છા કિવા ભેદદષ્ટિ એટલે જુદાપણાની ભાવના ન હોય એ જ ભક્તિયોગનું ખરું લક્ષણ છે. એવા પ્રકારે એકનિક અને નિર્ગુણ ભક્તિ કરનારાઓને સલકતા, સમીપતા, સરૂપતા અને સાયુજ્યતા એ ચારે પ્રકારની મુક્તિ આપવામાં આવે તો પણ તેઓ તેની સામે કદી જોતા યે નથી. અર્થાત નદી જેમ સમદ્રમાં મળી ગયા પછી તેની સાથે એકાકાર બની જાય છે તથા પછી પાછો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે સમુદ્રથી કદી જુદી થઈ શકતી નથી, તેમ આવા પ્રકારની પૂર્ણ અદ્વૈત ભાવની જે નિર્ગુણ ભકિત એ જ ખરો ભકિતયોગ કહેવાય છે. આવી ભકિતથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે. તત એવો હું (વૃક્ષાંક ૧) સર્વના અંતર્યામી રૂપે સર્વ પ્રાણીઓમાં નિત્ય રહ્યો છું, તેની અવજ્ઞા કરી મનુષ્ય જે કેવળ સગુણ મૂર્તિનું પૂજન કર્યા કરે છે તે ચાળા ચૂંથે છે. હું એટલે કે જે સત (વૃક્ષાંક ૧) રૂપે સર્વ પ્રાણીઓમાં સાક્ષી કિંવા ઈશ્વર રૂપે રહેલે પરમ ઈશ્વર (ક્ષાંક ૧) છું, તેની ઉપેક્ષા કરીને મનુષ્ય જે કેવળ મૂર્તિપૂજન જ કર્યા કરે તો તે મૂઢપણુથી ઘીને અગ્નિમાં હેમવાને બદલે રાખમાં જ હોમે છે એમ સમજવું. બીજાઓમાં પણ રહેલો જે “હું' તત (વૃક્ષાંક ૧) તેનો ઠેષ કરનાર એટલે તેમાં પરમાત્મા નથી પરંતુ હું જે મૂર્તિમાં પૂજન કરું છું તેમાં જ તે કેવળ વસેલો છે, એમ માનનારો મિથ્યાભિમાની આ “હું તથા માસ” ઇત્યાદિ પ્રકારે ભેદદષ્ટિ રાખી પ્રાણીઓ સાથે વેર બાંધે છે, તેવા મનુષ્યનું ચિત્ત શાંતિને શી રીતે પામે ? અર્થત અભેદભાવના કર્યા સિવાય ભેદદષ્ટિ રાખીને ગમે તેવા જુદા જુદા અનેક પદાર્થોની સામગ્રી એકઠી કરી મૂર્તિને પૂજત હેય તે પણ તેવાઓને હું કદી પ્રસન્ન થતા નથી. વાસ્તવિક અનિર્વચનીય “હુ” કે જે ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપે સર્વ પ્રાણીઓમાં રહેલે હું તેને જ્યાં સુધી પોતાના જ હદયમાં “હું” ભાવને વિલય કરીને ઓળખે નહિ, ત્યાં સુધીને માટે જ મૂતિ વગેરેમાં પૂજન કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તે તો જેમ ભાત ન મળે તો કાદરા ખાવામાં આવે તે પ્રમાણેનું સમજવું.
અચેતનથી સચેતન અને તેમાં પણ શ્રેષ્ઠ કેપ્યું? હે માતા ! જગતમાં અચેતન કરતાં ચેતન શ્રેષ્ઠ છે, ચેતન કરતાં પ્રાણવાયુ ધારણ કરનારા, તે કરતાં ચિત્તવાળા, તેથી ઇન્દ્રિયવૃત્તિવાળા; તેથી રસ જાણનારા, તે કરતાં ગંધ, તે કરતાં શબ્દ, તેથી રૂ૫, તેથી બંને તરફ દાંતવાળા પરંતુ પગ વિનાના, તેઓથી ઘણું પગવાળા, તેઓથી ચાર પગવાળા, તેઓ કરતા બે પગવાળા અને તેમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યોના ચાર વર્ણોમાં પણ બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણેમાં વેદ જાણનારા, તે કરતાં વેદના અર્થને જાણનારા, તે કરતાં પણ વેદનાં પદ અર્થાત્ મહાવાક્યોનું વિવરણ કરનારા, તેમાં પણ કર્મ કરનારા બ્રહ્મવાદીઓ, તેમાં પણ નિષ્કામ કર્મ કરનારા તથા તે સર્વ કરતાં પણ જેઓએ સઘળાં કર્મો, તે બોનાં ફળે અને સ્વત: પિતાને પણ હું એટલે તત (વૃક્ષાંક ૧)૨૫ એવા મને અર્પણ કરી દીધાં હોય તે જીવન્મુક્ત શ્રેષ્ઠ હેઈ તે મારાથી અંતર રહિત એટલે મારી સાથે એકરૂપ બનેલો હોવાથી ઈશ્વર કિંવા ભગવાન રૂપે તે જ સર્વના અંતરમાં રહેલું છે; તેથી સર્વ પ્રાણીમાત્રને ઘણું માન આપી સર્વાત્મભાવ રાખી સમભાવે પ્રણામ કરવા એ જ સાચો ભકિતયોગ છે ઇત્યાદિ. આ પ્રમાણે સાંખ્ય, અષ્ટાંગ યોગ (અષ્ટાંગયોગ . માટે મૂળ ભાગવતમાં જેવું) અને ભક્તિ એમ ત્રણે તમને કહી સંભળાવ્યાં. આ ત્રણે પિકી ગમે તે એકનું આચરણ થાય તો પણ પુરુષ પરમાત્મસ્વરૂપને પામે છે (શ્રી ભા૦ સ્ક. ૩/૨૯, વધુ માટે શ્રી ભા૦ સ્કo ૩ અ. ૨૪ થી ૩૩ જુઓ.)
સાંખ્ય અને સાંખ્યાચાર્યો - અત્યાર સુધીના વિવેચનને ઉદ્દેશ એ છે કે, કપિલ મહર્ષિ કે જેઓને માટે ભગવાને ગીતાના દશમા અધ્યાયમાં “પિતાનાં વિશે નિઃ” એમ કહી સંબંધેલું છે, તેના સંબંધમાં વ્યવહારમાં ઘણું
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
તવમરવા વોડલીતિ ! [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અર/૩૮ અજ્ઞાન ફેલાવા પામેલું છે, એટલું જ નહિ પણ સાંખ્યનું નામ આવે એટલે તે દંતવાદી અને તેના મૂળ કર્તા કપિલમુનિ હેઈ તેમના સિદ્ધાંતની સાથે જાણે પોતાને કશો સંબંધ જ નથી, એમ કેટલાકે વગર સમજો મિથ્યા અહંકાર વડે માની બેસે છે; પરંતુ અમો અદ્વૈતવાદી છીએ એવું માનનારાઓ પણ થડે વિચાર કરશે તે તેઓને જણાશે કે, આત્મા અત છે એવું કેવળ વાણુ વડે પોતે કહે તો એ શું દ્વત થતું નથી કે? આમ વાણીથી કહેવું એ પણ સાંખ્ય યુક્તિને અંગિકાર કર્યા સમાન છે. અર્થાત્ આ અદૈતતત્ત્વ અજ્ઞાનીઓને સમજાવવાને માટે દૈતની આરોપિત દષ્ટિને અંગિકાર કરવામાં આવે એવી જે યુક્તિ તે સંખ્ય હેઈ, તે યુક્તિનો આશ્રય કરનારાં શાસ્ત્રો તે સાંખ્ય તથા તે આધારે આ જ્ઞાન લોકેમાં પ્રકટ કરનારા આચાર્યો તે સાંખ્યાચાર્યો કહેવાયા. તેવા આચાર્યોમાં આ કપિલ મહર્ષિ મુખ્ય છે, આથી કપિલ મહર્ષિ વેદાંતતત્વ સમજતા ન હતા કિંવા આત્માનુભવી ન હતા, એમ કહેવું તે ખરેખર મૂઢતા જ ગણાય. તેમણે તે ફક્ત અનિર્વચનીય એવું આ આત્મતત્વ અજ્ઞાની એવા વ્યાવહારિક કે સરળતાથી સારી રીતે જાણુી શકે એટલા માટે પૃથક્કરણ કરી વીશ તો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ રીતે વીશ તોઠારા
સમજાવવાને માટે તેઓને દરેક મવંતરમાં આવા અવતાર થાય છે એટલું જ ઉદેશ એ કે, ભગવાન કપિલ મહર્ષિ વેદમાર્ગનું અવલંબન કરનારા હોઈ પૂર્ણ અદ્વેત પદમાં સ્થિત થયેલા એવા બ્રહ્મજ્ઞાની હતા, તેમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી, જેની બુદ્ધિમાનને ઉપરના વિવેચન પરથી ખાતરી થશે. તાત્પર્ય એ કે, વેદાંતશાસ્ત્ર સમજાવવાને માટે જ્ઞાન, સાંખ્ય વા સંખે એ એક આઘ યુતિ છે. તેથી આત્મજ્ઞાન કિંવા સાંખ્યશાસ્ત્ર સમજાવનારાં પુરાણ સહ ઉપપુરાણો, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુફત, જ્યોતિષ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, વેદ, એ પ્રમાણે વિદ્યાનાં જે ચૌદ પ્રસ્થાને કહેવાય છે તે સર્વે વેદાંત તનું પ્રતિપાદન કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી આપનાર લેવાથી સાંખ્ય અને વેદાંતશાઓ જ છે.
વેદાંત સમજાવવાની યુક્તિઓ અજ્ઞાની લેકને વેદાંત* સમજાવવાને માટે પ્રકૃતિપુરુષને વિવેક અને તેની સંખ્યા સંબંધમાં કપિલ મહર્ષિની જેમ બીજા કેટલાક આચાર્યોએ પણ પ્રયત્ન કરે છે, તે સંબંધમાં થોડો વિચાર કરવાની આવશ્યકતા છે. તેમાં પણ કપિલની જેમ કર્વ (કણાદ), ગૌતમ, પતંજલિ, જમિનિ અને વ્યાસ કે જેઓ અનુક્રમે વૈછિ, ચાય. ચોગ તથા " અને બ્રહ્મમીમાંસા ઇત્યાદિ વિજ્ઞાનના પ્રણેતાઓ છે. તેઓનો પણ સમાવેશ થાય છે. તેઓએ વેદાંતશાસ્ત્ર સમજાવવાને માટે (૧) સાંખ્યદર્શન (કપિલ), (૨) વૈશેષિક દર્શન (કણાદ), (૩) ન્યાય દર્શન (ગૌતમ), (૪) યોગ દર્શન (પતંજલિ), (૫) કર્મ યા ધર્મ મીમાંસા દર્શન (જૈમિનિ) અને બ્રહ્મમીમાંસા કિયા વેદાંત દર્શન (વ્યાસ), એ તેના મુખ્ય છ દર્શનશાસ્ત્ર હેઈ તેઓએ આ બધું અતિ કુશળતાથી અને યુક્તિપૂર્વક સમજાવેલું છે.
મૃગજળના પૂરથી થયેલ હોનારત કેઈ કહે કે એક મૃગજળ હતું, તે હજારો લેકએ પીધું, તેમાં સ્નાનાદિ કર્યા, તે જળ વડે વસ્ત્રો વગેરે ભીંજાઈ ગયાં તથા તે અમૃત જેવા મધુર, સ્વાદવાળું હતું, તેથી ઘણું જ તૃપ્તિ થઈ અને ભયંકર પૂર વડે તેગે આખા જગતને ડુબાડયું. આ કથામાં પ્રથમ માત્ર મૃગજળ જ હતું એ વાત નિશ્ચિત હોવાથી આગળનું સર્વ કથન જેમ નિરુપયોગી જ હોય છે, તેમ એક વખતે આત્મા, બ્રહ્મ, પુરુષ, ચૈતન્ય, સત, તત (રક્ષાંક ૧) ઇત્યાદિ સંજ્ઞાઓ કે જેનો અર્થ અનિર્વચનીયતા એટલો જ છે; તેણે માયા, પ્રકૃતિ કિંવા અવિદ્યા ઇત્યાદિ એટલે જે કાંઈ છે જ નહિ તેનો અંગિકાર કરી તેને આશ્રયે અનેક અઘટિત અને અદ્દભુત કાર્યો કર્યા, એ વર્ણને અર્થ આકાશે જેમ ઘરને પાડી નાખ્યું કિવા દેરી ઉપર આપેલ સપના દશથી મૃત્યુ થયું એમ કહેવા સમાન જ છે. ઉદેશ એ કે, આ પ્રમાણે અનિર્વચનીય એવું પરમ પઢ જ અનેક પ્રકારની યુકિતઓ વડે
વેદનો અંત મહાવાકમાં થતો હોઈ તે સમજાવવા માટે રેતિ નેતિ” એટલે અનિર્વચનીયતા એ જ તેને અંતિમ ઉપદેશ છે. તે તત્વને દાંત કહે છે તયા તે સમજવનારાઓને વેદાંતી કરવામાં આવે છે,
Page #284
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] અમિ બ્રહ્મની પાસે ગયે. તેને જોઈને અહ૫ બનેલું બધાવ્યું કે, “તું કોણ છે ?" [ ૧૫૫ સમજાવવાને શાસ્ત્રકારોએ પ્રયત્ન કરેલ છે; પરંતુ આ પ્રમાણે યુક્તિઓને આશ્રય કરવાને માટે વ્યવહારમાં મુખ્ય સાધન તે એક અપૌરુષેય એવા વેદને જ માન્ય કરવું પડે છે, એટલે કે ગમે તે યુક્તિને આશ્રય કરવામાં આવે તે પણ જે તે વેદમાં બતાવૈલાં મહાવાકયોના સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય તે તે અયોગ્ય અને અશાસ્ત્રીય ગણાય. આથી અર્થ પણ શાસ્ત્રને અનુસરીને જ લેવો જોઈએ. તેમ તડેં પણ શાસ્ત્રને અનુસરતા હેવા જોઈએ અર્થાત કેવા પ્રકારના તર્ક અથવા યુક્તિઓને આશ્રય લેવો તે બાબતમાં પણ વેદને જ પ્રમાણુ રાખવા પડે છે (કેન નં. ૧, ૪; નં. ૨, ૨-૩; મુંડ. 4. નં. ૨, ૩-૪, બ્રહ, અ. ૨ બ્રા. ૧, ૧). આથી દરેક શાસ્ત્ર તથા શાસ્ત્રકારો વેદના જ મહત્ત્વનું વર્ણન કરે છે. આ ગીતામાં પણ ભગવાને સ્થળે સ્થળે વેદનું મહત્ત્વ વર્ણવેલું છે, એટલું જ નહિ પણ ભાગવત પુરાણમાં પણ સર્વત્ર વેદની જ મહત્તા ગાયેલી છે. તેમાં મુખ્યત્વે અંધ ૧૧ તથા ૧૨માં તે ઘણે સ્થળે વેદની મહત્તાનાં વિસ્તૃત વર્ણીને આવેલાં છે. હવે વેદનો ઉદ્દેશ પ્રવૃત્તિ માર્ગનો છે કે નિવૃત્તિ માર્ગને, તે સંબંધમાં થોડો વિચાર કરે પડશે. આ બાબતમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવગીતા (શ્રી ભાઇ &૦ ૧૧ અ. રર)માં જે નિર્ણય કહ્યો છે તે જે અત્રે આપવામાં આવે તે અયોગ્ય ગણાશે નહિ, એટલું જ નહિ પરંતુ તેની સંખ્યા તેમ પ્રકૃતિપુના વિવેક સંબંધમાં પણ તે વડે વધુ સ્પષ્ટતા થશે.
વેદનું તાત્પર્ય શ્રીભગવાન કહે છે કે હે ઉદ્ધવ! વેદના તાત્પર્યને મારા વિના બીજે કઈ જાણતો નથી, માટે એ વેદનું તાત્પર્ય હું જ કહું છું તે સાંભળ! યજ્ઞનું રૂપ આપીને વેદ આત્મસ્વરૂપ એવા મારું જ વિધાન કરે છે, તે તે દેવતાઓનું રૂપ આપીને મને જ જણાવે છે તથા અનુવાદ કરીને મારા જ વિવરૂપ આકાશાદિ દસ્ય પ્રપંચને નિષધ કરે છે. સઘળા વેદનો અર્થ એટલો જ છે કે, તે અધિરૂપે આત્મસ્વરૂપ એવા મને શષ રાખતાં પ્રથમ માયાનો અંગીકાર કરે છે, તથા અંતે તે ભેદનો નિષેધ કરી એટલે અિક્ષભાવ બતાવી નેતિ, નેતિ' એમ કહી અનિર્વચનીય બની પોતાનો વ્યાપાર બંધ કરે છે. જેમ દરેક ઝાડના અંકુરમાં જે રસ હોય તે જ રસ અંકરના વિસ્તારરૂપ અનેક શાખાઓમાં પણ હેય છે, તેમ હદયમાં રહેલા સૂકમ કારે અર્થાત તત (વૃક્ષાંક ૧)ને જે અર્થ તે જ વેદોને છે. *
શું વેદ નિવૃત્તિપ્રધાન છે? ઉદ્ધવજી પૂછે છેઃ હે ભગવન! આપે આગલા વિવેચનોમાં વેદ પ્રવૃતિ ઉપર નથી પણ નિવૃત્તિ ઉપર છે, એ સંબંધે નિર્ણય કહ્યો પરંતુ તે પક્ષનો સ્વીકાર કરતાં પણ તેના પેટામાં ઘણું વાંધા છે. કેટલાક વિદ્વાનો તત્વની સંખ્યાની ગણતરીમાં વાદવિવાદો કરે છે, તે કેટલાકે બાહ્ય પદાર્થોના સત્ય અને મિથ્યાપણું વિષે વાદવિવાદે કરે છે અને કેટલાકે તે વળી આત્માના એકપણું અને અનેકપણ વિષે વિવાદે કરે છે. તે એ વિવાદોમાં અમારે સાચું શું સમજવું? હે પ્રભુ! અજ્ઞાનીઓને સમજાવવાને માટે ઋષિઓએ શાસ્ત્રમાં કેટલાં તરોની સંખ્યા કહેલી છે ? આપે ભાગવત (સ્કંધ ૧૧ અધ્યાય ૧૯)માં ૯+૧૧+૫ અને ૩ મળી કુલ ૨૮ અઠ્ઠાવીસ તો છે, એમ કહ્યું; કેટલાક છત્રીસ, કેટલાક પચ્ચીશ, કેટલાક સાત, કેટલાક નવ, કેટલાક છે, કેટલાક ચાર, કેટલાક અગિયાર, કેટલાક સત્તર, કેટલાક સરળ અને કેટલાક તે તેર તરવા છે એમ કહે છે. તે આમ જુદા જુદા અનેક ભેદો કહેવાનું શું પ્રયોજન છે? તે જાણવાની મારી ઇચ્છા છે.
માયાને અંગીકાર કરી થતાં વર્ણનની સ્થિતિ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: બ્રહ્મવિ ઋષિઓએ તેના સંબંધમાં જે અનેક વાત કહેલી છે, તે સર્વ તો કેવળ ભક્તિરૂપ છે. મૃગજળનો અંગીકાર કર્યા પછી તેના થતાં ગમે તેટલાં વર્ણનોની જેમ પ્રથમ એક વખતે મારી માયાતો સ્વીકાર કર્યા પછી જે વિવાદો કરી પોતપોતાના સિદ્ધાંતો પ્રતિપાદન કરવાનો પ્રયત્ન
' + અને મારું કિંવા મને ઈત્યાદિ શબ્દોથી ભગવાન પોતાને માટે જે સંબોધન કરે છે તે બ્રહ્મ, તત, આત્મા (વણાંક ૧) ઇત્યાદિ સલાએ દર્શક છે, એમ સમજવું.
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ] કવિ ગહનનીયત્ર નારા વા નનનિ ને [ સિદ્ધાન્તકા ભ૦ ગીઅ૦ રોક
કરે છે, તેમાં કાંઈ પણ અઘટિતપણું આવતું જ નથી. પ્રકૃતિ એ પણ માયાનું બીજું નામ છે. ઉદેશ એ કે માયા વા પ્રકૃતિ એટલે જે કદી કાંઈ છે જ નહિ એવો અર્થ છે. જેમ એક ગૃહસ્થને ૨૦ હજાર, શૂન્ય છે, શિન્ય રૂપિયા આપ્યા અને તે મળવાથી તે મોટો ધનાઢ્ય બન્યો વગેરે કહીં ગમે તેટલું વર્ણન કરવામાં આવે તે તેનો શો અર્થ? અર્થાત “એકડા વિનાનાં મીંડાં ખોટા” એવી જે કહેવત છે તે પ્રમાણે માયા એટલે અન્ય. પછી આ શૂન્યરૂ૫ પાયા ઉપર ગમે તેવી ઈમારતો ઊભી કરવામાં આવે તો તેને શું અર્થ ? ટૂંકમાં આકાશમાં અદ્ધર મોટું નગર બાંધવાનો ઇરાદો રાખનાર શેખચલ્લીમાં અને શૂન્યરૂ૫ પાયાનો એટલે કે માયાને રવીકાર કરી વર્ણન કરનારમાં શો ભેદ ? અને એ રીતે ગમે તેટલી વાત કરે તે પણ તેમાં શી અઘટિતતા હોય? જેમ ઝાંઝવાનાં જળને સ્વીકાર કર્યા પછી તેના પરિણામનો વિવાદ કરવા બેસનારે કઈ કહે કે, તે તો એક હાથ ઊંડાં હતાં, તે બીજા કેટલાક કહે કે ના, ના, તે તે કેડ જેટલાં ઊંડાં હતાં તે કેટલાક કહેશે તે તે વિશ વાંસ ઊંડાં હતાં, એમ ગમે તેટલા વાદ કરવામાં આવે તોપણ મૂળ તો મૃગજળ કિંવા ઝાંઝવાનાં પાણી જ ને? તે પ્રમાણે માયાનો સ્વીકાર કરી માયામાં તને જેટલાં કહીએ તેટલાં તે સિદ્ધ થાય, કેમકે મિથ્યા પદાર્થ જેમાં અને જેવી રીતે ઘટાવીએ તેમાં ઘટી શકે એવો નિયમ છે.
જડ તત્ત્વોની સંખ્યાના ભેદનું કારણ તું કહે છે તેવી રીતે તે નથી, પણ હું કહું છું એવી રીતનું તે છે' આ રીતે મૂળ અનિર્વચનીય એવા પરમતત્વ માટે પંડિત વાદવિવાદો કરે છે ખરા, પરંતુ વાસ્તવિક તે તે સૌ સૌના સ્વભાવરૂપે પ્રકૃતિ - (પરિણામ)ને પામેલા માયા અથવા પ્રકૃતિના સવાદિ ગુગે જ વાદવિવાદોમાં કારણ હેઈતે ગુણોના ક્ષેભને લીધે જ વાદ કરનારાઓના વિષયરૂપ એવો આ મિથ્યા પ્રપંચ ઊભો થયેલો છે, તે સર્વ વસ્તુતઃ માયાવી છે. આ મિથ્યા પ્રપંચ જ્યારે અમદમાદિ દ્વારા ટળી જાય છે, ત્યારે તેની પાછળ વિવાદ પણ શાંત થઈ જાય છે. હે ઉદ્ધવ ! તનો એકબીજામાં અંતર્ભાવ થઈ જતો હોવાથી કહેનારની જેવી ઈચ્છા અને સમજાવવાની શકિત હોય તે પ્રમાણે તેની ન્યૂનાધિક સંખ્યા થઈ શકે છે, પરંતુ માટીમાં જેમ ધટાદિકને અંતર્ભાવ થઈ જાય છે, તેમાં એક કારણરૂ૫ તવમાં તેના કાર્યરૂપ બીજા તને અંતર્ભાવ થઈ જાય છે અને જેમ ઘરમાં માટીનો સમાવેશ થઈ જાય છે, તેમ આ કાર્યરૂપ તત્તમાં તેના કારણરૂપ તત્ત્વનો સમાવેશ અનાયાસે જ થઈ જાય છે. આ પ્રમાણે યુકિતઓ બંધ બેસતી આવતી હોવાથી તેના કાર્યકારણુપણ વિષે અને ન્યૂનાધિક સંખ્યાઓ સંબંધી વાદવિવાદ કરનારાઓમાં તેમની ઈચ્છા પ્રમાણે જે તે પ્રવર્તે છે અને તે મુજબ તે સિદ્ધતા મેળવે છે, આથી અમારી દષ્ટિએ સઘળું ઘટિત જ છે; આ રીતે જડ તત્તવોની સંખ્યાનો ભેદ થવા વિષે કારણ કહ્યું, હવે શાસ્ત્રમાં જીવ અને ઈશ્વર કે જે વાસ્તવિક ચૈતન્યસ્વરૂપ જ છે, તેનો ભેદ અને અભેદ માની તેની ગણના કરવામાં આવેલી છે તે કહું છું:
પ્રકૃતિનાં તની ભિન્ન ભિન્ન સંખ્યા જીવ કે જે અનાદિ અવિદ્યાથી યુકત છે, તેને સ્વસ્વરૂપનું જ્ઞાન પિતાથી જ થવું સંભવતું નથી, એટલા માટે તેને જ્ઞાન આપનાર સર્વજ્ઞ ઈશ્વર તેથી કંઈ જુદો હોવો જોઈએ એમ માનીને જેઓ જીવ અને ઈશ્વરને જુદા જુદા ગણે છે, તેઓના મત પ્રમાણે ચોવીશ જડ તો તથા જીવ અને ઈશ્વર મળી ૨૬ છવીસ તો થાય છે. જીવ અને ઈશ્વર અને ચૈતન્ય રૂ૫ હેઈ ભિન્ન નથી એમ માનનારાઓના મતાનુસાર પચીશ
૧ (૧) આકાશ, (૨) વાયુ, (૩) તેજ (વહિ), (૪) જળ, (૫) પૃથવી એ પાંચ મહાભૂત, (૧) શબ્દ, (૨) સ્પર્શ, (૩) રૂ૫, (૪) રસ, (૫), ગંધ, એ પાંચ સૂરમ તન્માત્રાઓ. (૧) નાક, (૨) ત્વચા, (૩) નેત્ર, (૪) જિહુવા અથવા રસના અને (૫) કાન એ પાંચ જ્ઞાનેંદ્રિય, (૧) વાણી, (૨) બે હાથ, (૩) બે પગ, (૪) શિન, (૫) ગુદા એ પાંચ કમે કિયે મળી દશ વાદ્ર; (૧) અહંકાર, (૨) ચિત્ત, (૩) બુદ્ધિ, (૫) મન એ ચાર મળી કુલ ચોવીશ તત્ત્વ કપિલ મહર્ષિએ પિતાના સાંખ્ય વર્ણનમાં બતાવેલાં છે, વળી અંત:કરણ કિંવા કાળ નામનું પચ્ચીસમું તત્વ પણ ગાંગેલું છે. પરંતુ અત્રે ઉપરનાં ચોવીસ તત્ત્વો અને જીવ તથા ઈશ્વર મળી કુલ છવ્વીશ કહેવાયેલાં છે.
(૨) ઉપરનાં ચોવીશ સાંખ્ય તત્ત્વો તથા છવઈશ્વર અભિન્ન મળી એક એમ ૨૫ તત્વો થાય છે,
Page #286
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] બ્રહ્મનો પ્રશ્ન સાંભળી, હું પ્રસિદ્ધ એ અગ્નિ છું, હું જાતવેદા નામે પ્રસિદ્ધ છું એમ તે બોલ્યો. [૧૫૭
તર થાય છે. ઈશ્વરના પ્રસાદથી મળવાનું જ્ઞાન સત્વગુણની વૃદ્ધિરૂપ છે, તેથી તેને જડ તત્તવમાં અંતર્ભાવ કરેલો હોઈ તેને કાંઈ જુદું તત્ત્વ માનવામાં આવતું નથી. ત્રણ ગુણોની સમતા એ પ્રકૃતિનું સ્વરૂપ છે; માટે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિના જ છે. આત્મા યા તc (વૃક્ષાંક ૧)ને નથી. વાસ્તવિક રીતે તો જીવ પણ અકર્તા હોવાથી સૃષ્ટિ આદિ ગુણેનું આશ્રયપણું તેમાં ઘટતું નથી, એટલા માટે વ્યવહારમાં સમજવામાં આવતું જ્ઞાન કે જે સત્ત્વગુણ પ્રધાન છે, તે જીવન ધર્મ નથી પરંતુ પ્રકૃતિને ગુણ છે એમ સ્વીકારેલું છે. જેને જીવ અને આત્મા વાસ્તવિક રીતે તે અભિન્ન છે, એવું જ્ઞાન જ્યાં સુધી થએલું હોતું નથી ત્યાં સુધી જીવ અહંકારાદિ ધારણ કરી વાસનાવશાત અનેક સુખદુઃખાદિ ભોગ ભોગવે છે, એ પ્રમાણે સમજાવવામાં આવે છે. તે અહંકારાદિ ધર્મો પ્રકૃતિના છે, માટે તેના ભોક્તા જીવને પણ પ્રકૃતિમાં જ ગણે છે (વૃક્ષ અ જુઓ). આ પ્રતિબિંબરૂ૫ “હુ' (વૃક્ષાંક ૩)થી આગળના સર્વ ભેદોને પ્રકૃતિમાં જ સમાવેશ થાય છે એમ સમજવું. તત યા આત્માં (વૃક્ષાંક ૧) તો તદ્દન નિલે૫ છે. વળી કર્મ એ રજોગુણની વૃત્તિ છે. હું (વૃક્ષાંક ૩) સર્વ કર્મોનું મૂળ બીજ હોવાથી તેમાં રજોગુણને ભાગ વધુ પ્રમાણમાં હોય છે તથા અજ્ઞાન વા અવ્યક્ત (વૃક્ષાંક ૪) એ તમોગુણની વૃત્તિ છે અને તેને પણ પ્રકૃતિમાંજ અંતર્ભાવ થતું હોવાથી તેઓને કેટલાક શાસ્ત્રકારોએ ભિન્ન તસ્વરૂ૫ ગણ્યાં નથી. આ અવ્યકતને પ્રધાન પણ કહે છે. સ્વભાવ એ મહત્ત્વનું સ્વરૂપ છે, તેનો પણ પ્રકૃતિમાં જ અંતર્ભાવ થાય છે તથા કાળ એ તે ઈશ્વર (ક્ષાંક ૨)નું સ્વરૂપ છે, માટે કાળ કે સ્વભાવ પણ જુદાં જુદાં તવ રૂપે ગણ્યાં નથી. વળી મેં પ્રથમ જે અાવીશ તો ગણવેલાં છે* તેમાં (૧) ગતિ (પગ), (૨) ભાષણ (વાચા), (૩) વીર્યોત્સર્ગ (શિશ્ન), (૪) મળોત્સર્ગ (ગુદા), (૫) શિલ્પ (હાથ), એ પાંચ કર્મેન્દ્રિોનાં ફળ છે છે, માટે તેઓનો સમાવેશ તત્ત્વોમાં કરેલ નથી. હવે તત્ત્વોની સંખ્યા આપવાના પ્રયજન વિષે તમે એ પૂછયું તેને ઉત્તર કહું છું.
તત્ત્વની યુક્તિ એ પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા સમજાવવા પૂરતી જ છે. શ્રીભગવાન કહે છેઃ મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી એ સાત કારણુતો છે, તથા શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, થ્રાણ. જિહવા, આ પાંચ જ્ઞાનેંદ્રિ; વાણી, હાથ, ઉપસ્થ, પાયું અને પગ એ પાંચ કર્મેન્દ્રિયો; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ પાંચ તન્માત્રાઓ કિંવા વિષયો તથા જ્ઞાન અને ક્રિયાશકિતયુક્ત મન મળી કુલ સોળ વિકારરૂપ તત્ત્વોનું રૂપ ધરનારી પ્રકૃતિ જ સઘળા જડ પદાર્થોનું ઉપાદાન કારણું હોવાથી તે જ આ જગતની ઉત્પત્તિના સમયમાં સઘળાં દેહાદિ આકારને ધારણ કરે છે તે વૃક્ષાંક ૩ જીઓ) તથા પરિણામ રહિત અને નિમિત્ત કારણરૂપ પુરુષ (વૃક્ષાંક ૨) તે કછવશક્તિને લીધે કેવળ સાક્ષીપણાથી જોયા જ કરે છે; આથી પરિણામ પામનારી પ્રકૃતિથી પુરુષ સાવ ભિન્ન છે; એટલું સિદ્ધ કરવાને માટે સઘળા મતમાં તોની સંખ્યા આપવામાં આવેલી હોય છે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા અને વિકાર પામનારા મહત્તવાદિ પદાર્થો જ પુરુષના દ્રષ્ટાપણાને લીવે શકિત પામી બને ઐયરૂપ જેવા થઈને પ્રકૃતિના આશ્રયથી અનંત બ્રહ્માંડેને ઉત્પન્ન કરે છે, છતાં પુરુષ તે પિતે તેવી અલગ જ રહે છે. આ બ્રહ્માંડની અંતર્ગત રહેલા હાદિ પદાર્થોમાં પણ ઉપર પ્રમાણેના ગુણે હોય છે જ, તેથી બ્રહ્માંડમાં દશ્યની સંખ્યા અસંખ્ય દેખવામાં આવતી હોવા છતાં તેનો એટલે બ્રહ્માંડમાંના સઘળા પદાર્થોને બ્રહ્માંડમાં જ સમાવેશ થઈ જાય છે. કેટલાકને મતે સાતજ તો છે. તેમાં આકાશાદિ પાંચ મહાભૂતો, તેને દ્રષ્ટા છવ, તથા આ દ્રા અને દૃશ્ય બંનેના આધારભૂત ઈશ્વર મળી સાત ગણવામાં આવે છે. આ મતમાં પ્રકૃતિ, મહત્તવ અને અહંકાર એ કારણુ તત્તવોનો આકાશાદિમાં અંતર્ભાવ કરેલો છે અને બે સાતથી જ દેહ, ઇન્દ્રિયો અને પ્રાણ આદિ સર્વે કાર્યોની ઉત્પતિ માનેલી છે. કેટલાકના મતે છ તો છે, તેમાં પાંચ મહાભૂત અને એક ઈશ્વર એ પ્રમાણે છ ગણેલાં છે.
જે પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર તથા પૃથ્વી આદિ પાંચમહાભૂત મળી નવ, પાંચ જ્ઞાનેંદ્રિય અને પાંચ કઢિયે મળી દશ ઈદ્રિય, શબ્દ, સ્પશાંદિ પાંચ વિષયે મળી ૨૪ ચોવીશ તથા સત્વ, રજ અને તમ એમ ત્રણ ગણે તથા મન મળી કુલ ૨૮ અકાવીરા તો કહાં છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
- -
-
- -
૧૫૮ ] તન્નર ( વીમિતિ [ સિદ્ધાનકાર્ડ ભર ગીત અહ રા૩૯ આ મતમાં ઈશ્વર પિતામાંથી ઉત્પન્ન થયેલા એ ભૂતેથી આ જગત સરજીને તેઓની સાથે જગતમાં પેઠા છે; માટે સઘળા ભૌતિક પદાર્થોને ભૂતોમાં અને છ ને ઈશ્વરમાં અંતર્ભાવ માનેલ છે. કેટલાકના મતે ચાર જ ત છે. તેમાં (૧) આત્મા તથા તેમાંથી ઉત્પન્ન થયેલાં (૨) તેજ, (૩) જળ અને (૪) પૃથ્વી એમ ચાર તો માનેલાં છે; તથા તેઓથી સધળા કાર્યોની ઉત્પત્તિ થયેલી છે તેમાં જ સર્વ કાર્યોનો અંત થઈ જાય છે એમ માનવામાં આવેલું છે. કેટલાકના મતે સત્તર તરવો છે. તેમાં પાંચમહાભૂત, પાંચ શબ્દ સ્પર્શાદિ વિષે કિંવા તન્માત્રા, પાંચ સૂક્ષમ ઇંદ્રિયે મળી પંદર તથા મન અને આત્મા મળી કુલ સત્તર થાય છે. કેટલાકે સાળ તને માને છે. તેમાં ઉપરનાં પંદર અને આત્મા તથા મનને એક જ ગણી સેળ ગણે છે. કેટલાકને મતે તેર તત્ત્વો છે. તેમાં પાંચ મહાભૂત, પાંચ ઈદ્રિયો મળી દશ તથા મન, જીવ અને ઈશ્વર એમ તેર થાય છે. કેટલાકના મતે અગિયાર તો છે. તેમાં પાંચ મહાભૂત, પાંચ ઈન્દ્રિયો અને એક આત્મા (ઈશ્વર) મળી અગિયાર તો છે. કેટલાકના મતે નવ તત્ત છે. તેમાં પ્રકૃતિ, મહત્ત, અહંકાર, પાંચ મહાભૂત અને આત્મા એમ નવ ગણાય છે. આ પ્રમાણે ઋષિઓએ તરાની સંખ્યા જુદી જુદી કહેલા લેવામાં આવે છે ખરી, પરંતુ તે સર્વને ઉદ્દેશ પ્રકૃતિથી પુરુષ તદ્દન અલિપ્ત, નિષ્ક્રિય કિંવા ભિન્ન છે એટલું જણાવવા પૂરતો જ છે, એમ જાણવું. આ સઘળા મતો ન્યાય સહિત છે, કારણ કે તે સર્વમાં વેદમાન્ય યુક્તઓ છે, બ્રહ્મવિદ્દ વિદ્વાને ગમે તેમ કરીને સરખું જ લાવી મૂકે છે, એટલે એમના ઉપદેશના અંતિમ એતો સમાવેશ વેદનાં મહાવાકયોના ભાવાર્થરૂપ તત્ત્વજ્ઞાનમાં જ છે એમ સિદ્ધ થાય છે, તેથી તેઓએ ઠરાવેલું કંઈ અઘટિત કહી શકાય નહિ (જુઓ શ્રી ભાવે રકં૧૧, અ. ૨૨)
આ વિવેચનથી જાણી શકાશે કે, સાંખ્યાદિ શાસ્ત્ર તથા તે સમજાવનાર આચાર્યોનું અંતિમ પેય પણ કેવળ આત્મસ્વરૂપ સમજાવવું એ જ એક છે, તેમના માર્ગનું અવલંબન શ્રીકૃષ્ણ ભગવાને પણ અત્રે કરેલું છે. શ્રીકૃષ્ણ ભગવાને જિજ્ઞાસુઓની ભેદબુદ્ધિ નષ્ટ થઈતને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે આત્મસ્વરૂપ સમજાવતી વખતે આ સાંખ્યમાર્ગની યુક્તિને જ પ્રથમ, આશ્રય લીધેલો છે. જે નીચેના વિવેચન પરથી વધુ સ્પષ્ટતાથી સમજી શકાશે.
સાંખ્ય અનુસાર બ્રહ્મનો વૈવર્તિક વિકાસમ મહાપ્રલય થયા બાદ આ બ્રહ્માંડાંદિ ચરાચર દો બ્રહ્મના અવ્યકત સ્વરૂપ (લક્ષાંક ૪)માં જ વિલય થાય છે તથા ઉત્પત્તિમાં સૌથી પહેલે જે સત્યયુગ કે જેમાં સર્વ લેકે બ્રહ્મવિદ્યામાં જ નિપુરા હંતા, તેમાં બ્રહ્મવિદ્યામાં કુશળ પુરુષની દૃષ્ટિએ દ્રષ્ટા અને દશ્ય ભાવથી પ્રતીત થનારું આ સર્વ જગત એકરૂપે જ હતું અર્થાત બ્રહ્મમાં જ લીન હતું, તેમાં કઈપણ જાતને ભેદ ન હત; વળી અન્ય કોઈ યુગમાં પણ જયારે કોઈ આ રીતે બ્રહ્મની અભેદ ભાવના જાણીને બ્રહ્મવિદ્યામાં નિપુણ થાય છે, ત્યારે પણ તે ફુરણ રહિત એવા એક બ્રહ્મસ્વરૂપે હોય છે, તેમાં દ્રષ્ટા કિંવા દશ્ય એ ભેદ બિલકુલ હોતો નથી. આ કેવળ ભેદરહિત અને સત્ય એવું એક વ્યાપક બ્રહ્મ પોતે જ પોતામાં અજ્ઞાનના આરોપને લીધે બુદ્ધિ, મન અને વાણીની પ્રવૃત્તિમાં આવી શકે એવા પ્રકારે દશ્ય અને દ્રષ્ટા એમ બે પ્રકારે થયું, આ દ્રષ્ટા અને લક્ષ્યમાં જે. દસ્ય પદાર્થો છે તે કાર્યકારણરૂપ પ્રકૃતિ છે (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધી) અને બીજે જે દ્રષ્ટા (૨ક્ષાંક ૨ જુઓ) છે તે પુરુષ કહેવાય છે. તે પુરુષનું દ્રષ્ટાપણાને લીધે અને જીવના અદષ્ટ એટલે ભાવિને લીધે ઈક્ષણરૂપે દ્વારેથી અર્થાત ઈશ્વરની કાળાશક્તિના પ્રભાવથી પ્રકૃતિ (ક્ષાંક ૩) માં ક્ષોભ ઉપજાવનારા તેના સત્વ, રજ, અને તમે એવા ત્રણ ગણો પ્રકટ થયા તેજ અવ્યક્ત તત્વ (ક્ષાંક ૪) છે; તેમાંથી મહત્તત્ત્વ ઉત્પન્ન થયું તે પૂર્વે જ્ઞાનશકિત અને ક્રિયાશતિ એ મુખ્ય બે શક્તિઓનું મિશ્રણાત્મક એવું એક તત્વ કે જેને અર્ધનારીનટેશ્વર (માંક ૫) કહે છે તેની ઉત્પત્તિ થવા પામેલી હેઈ તેમાંથી મહાપ્રાણ વિકાસને પામેલ છે. આને છે પ્રકૃતિ (દક્ષાંક ૬) કિંવા “મમભાવ' પણ કરે છે, એમાંથી માયા (વૃક્ષાંક ૩) ને ધારણ કરનાર ઈશ્વર (૨ક્ષાંક ૨)નાં અ 1:કરણ સમાં મહત્ત ૨ ( ક્ષાંક ૭) ૩૫ ઉપાધિ વિકારને પામી તેમાંથી છને ભાતિ ઉપજાવનારો અહંકાર (વક્ષાંક ૮) ઉત્પન્ન થયો છે, અહંકારના વારિક તેજસ અને
- - રામ દ્વારા
Page #288
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તે એટલે હું પે પ્રકટેલ બ્રહ્મ તારામાં કેવું શું સામર્થ્ય છે તે કહે, એમ તેને પૂછયું. [ ૧૫૯ તામસ એવા ત્રણ ભેદે છે; વિકારિકમાંથી ઈદ્રિના દશ દેવતા અને મન (વૃક્ષાંક ૧૧) ઉત્પન્ન થયાં. તેજસમાંથી ગોલક સહિત દશ ઈદ્રિયો અને બુદ્ધિ (વૃક્ષાંક ૧૦) ઉત્પન્ન થઈ તામસમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પાંચ તન્માત્રાઓ તથા ચિત્ત (વૃક્ષાંક ૯), ઉત્પન્ન થયાં. એ અહંકાર ચિરાભાસ વડે વ્યાપ્ત હેવાને લીધે જડ અને ચૈતન્યની ગાંઠ વા સાંધારૂપ કહેવાય છે. અહંકારમાંથી ઉત્પન્ન થનારા દેવતાઓ અને મનને સ્વભાવ પ્રકાશ છે, માટે તેઓને વૈકારિક એટલે સાત્વિક અહંકારનાં કાર્યો ગણેલાં છે. ઈદ્રિયોનો સ્વભાવ પ્રકૃતિ છે, માટે તેઓને તૈજસ એટલે રાજસ અહંકારનાં કાર્યો ગણેલાં છે, પંચભૂતાનો સ્વભાવ આવરણનો છે, માટે તન્માત્રાઓ સહ તેમને તામસ અહંકારના કાર્યમાં ગણવામાં આવેલાં છે. આત્મસ્વરૂપ એવા મારી પ્રેરણાથી સઘળા પદાર્થોએ મળી પિતામાં શક્તિ આવવાથી “હું” કે જે સર્વને અંતર્યામી (વૃક્ષાંક ૨) છું, તેના સ્થાનપ સૂક્ષ્મ એવા અંડને ઉત્પન્ન કર્યો (વૃક્ષાંક ૧૪) પાણીમાં રહેલા અંડમાં લીલાથી નારાયણ રૂપ ધરીને “હું” વિષ્ણુ (વૃક્ષાંક ૧૧) રૂપે રહ્યો. મારી નાભિ (વક્ષાંક ૧૨)માં સર્વ લોકેાના કારણરૂપ કમળ ઉત્પન્ન થયું તે હિરણ્યગર્ભ કહેવાય છે. કમળમાં બ્રહ્મા (ક્ષાંક ૧૩ ) ઉત્પન્ન થયા. રજોગુણવાળા અને જગતના કારણરૂપે તે બ્રહ્માએ મારી અનુગ્રહથી તપ કરીને લોકપાળ સહિત ભૂલોક, ભુવેર્લોક અને સ્વર્લોક એમ ત્રણ લોકોને સર્યા. સ્વર્લોક દેવતાઓનું સ્થાનક થયું, ભુવાઁક ભૂતાદિનું સ્થાનક થયું, શ્ર્લોક મનુષ્યાદિનું સ્થાન થયું અને જ્ઞાની લોકોનું સ્થાન તે એ ત્રણે લોકોથી પર એવું બ્રહ્મ છે તેમ જ અસુર અને નાગાદિ લોકોનું સ્થાન પૃથ્વી નીચે એટલે પાતાળમાં સર્યું છે.
સત્ય તો એક આત્મા જ છે દરેક દસ્ય પદાર્થ પ્રકૃતિ અને પુરુષ એમ બન્નેથી વ્યાપ્ત હોય છે. જે પદાર્થ, આદિ અને અંતે જે સ્વરૂપમાં હોય તે જ સ્વરૂપે મધ્યમાં પણ હોય છે; જેમ કે ઘડાના આદિ અંતમાં માટી છે તથા કંડલાદિમાં આદિ અને અંતે સુવર્ણ હોય છે, એટલે ઘટના મધ્યમાં પણ માટી તથા કંડલાદિના મધ્યમાં સુવર્ણ જ છે એમ સમજવું. ઘડા તથા કંડલાદિમાં માટી અને સુવર્ણ બદલાતાં નથી માટે તે સત્ય કહેવાય છે, તેમ જગતમાં આદિ અને અંતે આત્મા હોઈ મધ્યમાં પણ તે જ છે, તે બદલાતો નથી માટે તે સત્ય કહેવાય છે. વિડ કિવા કુંડલ વગેરે નામ રૂપાદિ વિકારો વ્યવહારને માટે હોય છે, તેમ આ નામ રૂપાત્મક જગતાદિ દો પણ વ્યવહારને માટે જ કપેલા છે. સત્ય તે એક આત્મા જ છે. મહત્તવાદ પણ પોતપોતાના કાર્ય પ્રત્યે આદિ અને અંતરૂ૫ છે, માટે તે ૫શુ સત્ય હશે એવી શંકા રાખવી નહિ, કારણ કે મહત્તવાદિ કારણ પદાર્થ જે અહંકારાદિ કાર્ય પદાર્થોને ઉત્પન્ન કરે છે, તે પણ આત્માની સત્તા વડે જ. જેમ કે, પિંડ જે ઘડાના આકારને ઉત્પન્ન કરી શકે છે તે પણ માટીને લીધે જ, માટી વગર તે ઉત્પન્ન કરી શકાતું નથી એટલા માટે આત્મા જ વાસ્તવિક રીતે સત્ય છે, દષ્ટાંતમાં ઘડાને આદિ અંત છે એમ કહેવું પડે છે, પરંતુ એ આદિ અંત સત્ય નથી. દષ્ટાંતમાં જે સત્યતા કહેલી છે તે પરમ કારણુપ એવા આત્માને સત્ય કહેવા સાર કહી છે. કાર્યોના ઉપાદાને કારણરૂપ પ્રકૃતિ (ક્ષાંક ૩), પ્રકૃતિને અધિષ્ઠાતા પુરુષ (વક્ષાંક ૨) અને ગણેનો ક્ષોભ કરી કાર્યોને પ્રકટ કરનારો કાળ ( વૃક્ષાંક ૨ ને ૭ વરચે જુઓ ); એ ત્રણે મારાં અર્થાત “ સંત ” સ્વરૂપ એવા આત્મા કિવા બ્રહ્મનાં જ સ્વરૂપ હોઈ તે મારાથી કિંચિત્માત્ર પણ જુદાં નથી; કારણ કે પ્રકૃતિ એ મારી શક્તિ છે તથા પુરુષ અને કાળ એ મારી અવસ્થારૂપ છે. પ્રકૃતિ, પુરુષ અને કાળ જે કે કોઈનાં કાર્યો નથી અને જગતના કારણરૂપ છે, પણ તે બધાં મારાથી જરા પણ જુદાં નથી. માટે આત્મસ્વરૂપ એ હું સતત વૃક્ષાંક ૧) તે અદ્વિતીય છું. જીવોના ભેગને અર્થે થયેલી આ મોટી સૃષ્ટિ જ્યાં સધી સ્થિતિનો અંત આવે ત્યાં સુધી પિતા અને પુત્રાદિક રૂપથી અવિચિછન ચાલ્યા કરે છે તથા સ્થિતિ પણ જ્યાં સુધી ઈશ્વરની ઈક્ષણ (5 ૭) શક્તિ હોય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. આ તમોને સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ વિષે કહ્યું. હવે પ્રલય વિષે કહું છું,
સવના અધિષ્ઠાનરૂપ એક આત્મા જ છે જેમાં લોકોની અને રાષ્ટિઓ અને પ્રલો કપાય છે, એવું આ બ્રહ્માંડ (દક્ષાંક ૧૪થી૧૫ ૪) જ્યારે મારાં સ્વપત એવા કાળના જડબામાં સપડાય છે, ત્યારે આ ચૌદ ભુવનોની સાથે તે વીંખાવા માંડે છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
अपीद सर्व दहेयं यदिदं पृथिव्यामिति ॥ केन. [ સિદ્ધાન્તકાષા ભ૦ ગી૦ ૦ ૨/૩૯ અર્થાત્ બ્રહ્માંડરૂપે એકઠાં થયેલાં પચમહાભૂતાને એક બીજામાં વિલય થવા માંડે છે. શરીરને લય અન્નમાં થાય છે, અને ખીજમાં, બીજને પૃથ્વીમાં, પૃથ્વીનેા લય તેની તન્માત્રા જે ગંધ તેમાં થાય છે; ગંધને લય જળમાં, જળને પેાતાની તન્માત્રા એવા રસમાં, રસને તેજમાં, તેજને રૂપ તન્માત્રામાં, રૂપને વાયુમાં, વાયુને સ્પર્શ તન્માત્રામાં, સ્પર્શ તન્માત્રાને આકાશમાં, આકાશને શબ્દ તન્માત્રામાં લય થાય છે. સ્થૂળ તથા સૂક્ષ્મ ઈંદ્રિયાને પેાતાને પ્રવર્તાવનાર દેવતા એમાં લય થાય છે, દેવતાઓના પાતપેાતાના નિયંતારૂપ મનમાં, મનને અહંકારમાં, સર્વ જગતને મેાહ પમાડવા સમ એવા આ અહંકારને મહત્તત્ત્વમાં લય થાય છે. જ્ઞાન અને ક્રિયાશક્તિયુક્ત, મહત્તત્ત્વ પેાતાના કારણરૂપ સત્ત્વ, રજ અને તમ ગુÀામાં વિલયને પામે છે, આ સના મિશ્રણાત્મક એકત્ર સમૂહ સહ ગુણા માયા ( વૃક્ષાંક ૩ )માં લયને પામે છે. કાળને અધીન હોવાથી જેની પ્રવૃત્તિ સંપૂણ થાય છે એવા કાળ સાથે આ માયાની એકતા થઈ જાય છે. અર્થાત્ તે કાળ સાથે એકરૂપ મની પેાતાની કાળરૂપ સત્તાને પ્રવૃત્ત કરનાર એવા પુરુષ ( વ્રુક્ષાંક ૨ ) માં લયને પામે છે. પુરુષ પેાતાની આ માયા અથવા પ્રકૃતિમાં લીન થઈ જવાથી પેાતાના પૂર્યું એવા આત્મસ્વરૂપ (વ્રુક્ષાંક ૧ )માં જ સ્થિત રહે છે, તે બીજા કેાઈમાં લય પામતા નથી, કારણુ કે, આ જગતની અનેક સૃષ્ટિએ માયાના આશ્રય વડે આમાંથી જ થાય છે, એમાં જ રહે છે અને એમાં જ પ્રલયને પામે છે. જાવે આ વિલયક્રમ નીચેથી ઉપર એમ વ્યુત્ક્રમે ( ઉલટા ક્રમે) એટલે ૧૫ ને ૧૪ માં, ૧૪ તે ૧૩ માં, ૧૩ને ૧૨ માં, એમ ત્રણ સુધી વિલય થયા એટલે વૃક્ષાંક ૨ અર્થાત્ સાક્ષીને વિલય અનાયાસે જ થઈ તે આત્મસ્વરૂપ જ બની જાય છે. આમછેવટે અનિવČચનીય એવુ એક આત્મપદ જ અવશેષ રહે છે. તે જ સના આધાર હોવાથી સર્વના અધિષ્ઠાન અથવા અવધિરૂપે એકમાત્ર આત્મા જ છે. હૃદયમાં આવેા વિવેકયુક્ત વિચાર પ્રકટ થતાં મતમાં દ્વૈત અથવા ભેદ સંબધી ભ્રમ કયાંથી રહે? આકાશમાં સૂર્યના ઉત્ક્રય થતાં અંધારું કયાંથી રડે? ભગવાન કહે છેઃ આમ આત્મરૂપ એવા ‘હું’ કે, જે ભૂત ભવિષ્યને જાણનાર છુ, તેણે સંશયરૂપી ગાંડન તેડનારા સાંખ્યવિધિ કે જેમાં અવળી રીતે પ્રલયનું તથા સવળી રીતે સુષ્ટિ ઉત્પત્તિનું નિરૂપણ કરેલું છે, તેવા હું પણુ વસ્તુતઃ તા અનિચનીય એવા આત્મસ્વરૂપ જ છું (જીએ શ્રી ભા॰ ક’૦ ૧૧ અ૦ ૨૪),
સાંખ્યશાસ્રના ખા ઉદ્દેશ શું ?
અત્યાર સુધીના વિવેચનને ઉદ્દેશ એ છે કે, શ્રીમદ્ ભગવદ્ગીતાના આ Àકમાં આવેલા સાંખ્ય શબ્દને માટે વિદ્વાનેામાં એટલા બધેા ઊહાપેહ થતા જોવામાં આવે છે કે, તે વડે રામતું રામાયણુ થવા પામેલું છે; જેથી આપણે તેા અત્રે ખેટા ઊડાપેાડ કરી વિષયાંતર કરવાના માને છેાડી શ્રીકૃષ્ણ ભગવાન પોતે જ સાંખ્ય સબંધમાં શું કહેવા માગે છે, તે જાણી આગળ વધવાનુ છે, એટલે મિથ્યા વિતડાવાદે નુ પ્રયાજન રહેશે નહિ. ઉપરના કથનમાં જડ્ડાવી ગયા તે પ્રમાણે અજ્ઞાતોને સમજાવવાને માટે પરંપરાથી ચાલતી આવેલી અને જેવુ અતિમ ધ્યેય અંત એવું આત્મસ્વરૂપ જ પ્રતિષત કરવાનું ડાય છે, એવી જે બુદ્ધિગમ્ય યુક્તિ કિવા મા તે જ સાંખ્ય કહેવાય છે, એમ હવે નિ:સશય રીતે જાણી શકાશે. સિદ્ધાંત રાાસ્ત્રના નિયમ પ્રમાણે જે રેષા મૂળ બિંદુવી માંડીને છેક અંતિમ બિંદુ તરફ બિલકુલ વાંકીચૂકી અથવા આડીવળી નહિ જતાં એકીટશે તદ્દત સીડી ચાલી ગઈ ડોય તેને સરળ રેવા કડે છે. તે પ્રમાણે કેવળ અદ્વૈત એવું એક આત્મતત્ત્વ સમજાવવાનું જ જે શાસ્ત્રનું ધ્યેય ડ્રાય અને જે શાસ્ત્ર તે ધ્યેયના પરપૂ′તાને માટે સરળ રેષાના નિયમ મુજબ પાતા। આર્ન બિંદું (ઉપક્રમ) તથા અન બિંદુ (ઉપસંહાર)તે નહિ છેડતાં તે પરમતત્ત્વ સમજાવવાને માટે વચગાળે ગમે તેટની યુક્તિએને માત્ર લઈ તેને જ સમજાવવાના પ્રયત્ન કરે, તેવાં શાસ્ત્ર એ જ સાંખ્યશાસ્ત્રો જાણુવાં. બી તે કાઈ સાંખ્યના અથ કરી વગર કારણે લેાકેાની વૃત્તિ એને ગૂંચવણુમાં નાંખવાનું આપણુતે કઈ પ્રયોજત નથી. જેમાં અોક યુકિતપ્રયુકિત દ્વારા અદ્વૈત એવા પરમ તત્ત્વતા જ નિષ્ણુય બતાવવામાં આવે છે, તે શાસ્ત્રો સાંખ્ય તથા દૈતના અગીકાર કર્યાં બાદ તેને અદ્વૈતમાં સમન્વય કરે તે વેદાંત અને તે ઉપદેશ જેમાં નથી તે અસાંખ્યશાસ્ત્ર ાયુપુ. આ મુખ્યત્વેઢાંત તથા
Page #290
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] અમિ બેલ્યા : પૃથ્વી ઉપર જે કાંઈ છે તે સર્વને હું બાળી શકું છું. [ ૧૬૧ સાંખ્યશાસ્ત્રની મર્યાદામાં ચાર વેદ, છ વેદાંગે, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય અને પુરાણ આવે છે. વેદમાં ઉપવેદ તથા ઉપનિષદો અને પુરાણોમાં ઉપપુરાણેનો સમાવેશ થઈ જાય છે. ટૂંકમાં વિદ્યાનાં જે ચૌદ પ્રસ્થાને કિંવા સાધને છે તે સર્વને આ સાંખ્યમાં જ સમાવેશ થઈ જાય છે એમ સમજવું. આથી જ સાંખ્યને બુદ્ધિ કિંવા જ્ઞાનયોગ પણ કહે છે. આ વિરુદ્ધના તે નાસ્તિક પંથ કહેવાય. હવે તે સંબંધમાં સાક્ષેપમાં થડે વિચાર કરશે. એટલે અનેક મતમતાંતર સંબંધે સર્વત્ર પ્રસરેલા બમનું નિવારણ થઈ શકશે.
સયુક્તિક અને અયુક્તિક શાસ્ત્રોની રચના સમજે કે એક શ્રીફળ છે, તેને ઓળખનારાઓ તે તેને નિઃશંક શ્રીફળ જ કહેશે, પરંતુ જેઓ તેને ! ઓળખતા નથી, તેથી જેઓ અજ્ઞાત છે, તેવાઓ તેને જુદાં જુદાં કેટલાંય નામોથી ઓળખી શકશે. એનો વિચાર કરીને ચર્ચાને અંતે વધુમાં વધુ આટલાં જ નામોના ભેદો તેમાં નીકળી શકે તેમ છે એ જ્યારે
અંતિમ નિર્ણય થાય ત્યારે જ તે શ્રીફળની બધી બાજીનું જ્ઞાન પૂર્ણ થયું ગણાય અને તેઓ જ સર્વ ગણાય. તે પ્રમાણે મહાનુભાવ બ્રહ્મવિદ્દ તત્ત્વજ્ઞાનીઓએ આ અદ્વૈત એવા આત્મસ્વરૂપના સંપૂર્ણ શાન સંબંધમાં ઠરાવ્યું છે. જેઓને આ અદ્વૈત એવા આત્મપદનું સાચું જ્ઞાન છે, તેઓ તો તેને નિઃશંક રીતે પિછાણશે જ, પરંતુ જેઓને તેવું જ્ઞાન નથી તેઓ તેને વધુમાં વધુ કેટલા પ્રકારે જાણશે ? તે સંબંધે આપસઆપસમાં ચર્ચા કરી મન, ? ચિત્ત અને શરીરાદિ વડે જાગી શકાય એવા સ્થલ સૂક્ષ્માદિ અનેક ભેદે પડી છે. જ્યાં તેમની સમાપ્તિ થઈ અને હવે ભેદ પડવા બિલકુલ શક્ય નથી એમ જ્યારે તેઓને જણાયું ત્યારે તેવા બધી બાજુએ પૂર્ણતા પામેલા સર્વજ્ઞ તત્ત્વવિદોએ લોકોની સરળતા માટે તેવી ગોઠવણ કરી અને અપૌરુષેય અને પૌરુષેય અમ બંને પ્રકારના જ્ઞાનની પોતાના સ્વાનુભવ સાથે પ્રસિદ્ધિ (પ્રાગટ્ય) કરેલી છે. તેમાં પણ સયુક્તક અને અયુક્તિક એવા બે પ્રકારો જોવામાં આવે છે વેદના આધાર વડે પ્રગટ થયેલા અને જે વડે રમ સર્વ આત્મસ્વરૂપ છે એમ સમજાઈ તક૫તા પ્રાપ્ત થઈ શકે છે તથા અદ્વૈત ભાવમાં સ્થિત થઈ અંતે સર્વ દુઃખનો નિરાસ કરાવનારા સાંખ્ય તથા વેદાંતના નામે સંબોધવામાં આવતાં શાસે એ સયુક્તિક શાસ્ત્રો કહેવાય છે, તથા જેમાં વેદાદિકને આધાર નથી પણ જે કેવળ મનના ઉલ્લાસ પ્રમાણે મિથ્યા તર્કવાદ વડે ગ્રહણ કરાયેલાં છે, એટલે કેવળ માનસિક કલ્પનાના આધાર પર જ રચાયેલાં હેઈ અનુભવ વગરનાં લુખાં શાસ્ત્રો છે, તે અયુક્તિક શાસ્ત્ર ગણાય છે. આ મુજબ (૧) માધ્યમિક, (૨) યોગાચાર (૩)સત્રાંતિક (૪) વૈભાષિક, (૫) ચાર્વાક અને (૬) દિગંબર, આ છે આસ્તિકેતર મતનાં શાસ્ત્રો તથા શાક્તપંથમાંને વાવર્ગ, એ સર્વ વેદવિહીન એટલે વેદવિરુદ્ધ હવાથી અયુકિતક શાસ્ત્રો છે તથા ચાર વેદ, ચાર ઉપવેદ, છ વેદાંગ, ચાર ઉપાંગ વગેરે સર્વ શાસ્ત્ર અપૌરુષેય એવા વેદમાં બતાવેલા સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરના હેવાથી તે સયક્તિક શાસ્ત્રો છે. ઉપાંગમાં (૧) ન્યાય, (૨) મીમાંસા, (૩) ધર્મશાસ્ત્ર, (૪) પુરાણ સહ ઉ૫પુરાણેનો સમાવેશ થાય છે. આ પૈકી ધર્મશાસ્ત્રના પટામાં (૧) સાંખ્ય * (૨) યોગ ઇત્યાદિ, દર્શન સહ સ્મૃતિશાસ્ત્રો તથા (૩) શાક્તપંથ (દક્ષિણ ભાગ), (૪) પંચરાત્રતંત્ર, (૫) પાશુપતતંત્ર વગેરેનો સમાવેશ થાય છે. (વિધા માટે જુઓ મુંડાપ્રથમ ૪થી તથા દ્વિતીય ૧; બહ૦ અ. ૧, બ્રા. ૪, ૯-૧૦ ઇત્યાદિ). આ છે સાંખ્યશાસ્ત્ર આત્માનું સ્વરૂપ પ્રકૃતિ, પુરૂ, મહત્તવ, અહંકાર વગેરેના આશ્રયે સમજાવે છે, એટલે દ્વતને ગ્રહણ કરીને તેને અતમાં વિલય કરવાને ક્રમ બતાવે છે તથા વેદાંત શાસ્ત્રકાર અને ગ્રહણ કરી વિવર્તવાદને આશ્રય લઈને કિંવા અજાતવાદને આશ્રય લઈને સમજાવે છે. કેટલાક ઉપનિષદે વિવર્ત અને કેટલાંક અજાતવાદનાં આવી છે તથા પુરાણ અને સ્મૃત્યાદિ શાસ્ત્રો સાંખ્યનાં આશ્રયી છે. આ દરેકને હેતુ આત્મસ્વરૂપ સમજાવવાને હોવાથી તે સર્વને સંખ્ય કિંવા સાંખ્યશાસ્ત્રો કહેવામાં આવે છે. તત્ત્વજ્ઞાન કરાવી આપે એવાં વિદ્યાનાં પ્રસ્થાને સ્થાને) ચૌદ હોવાનું શાસ્ત્રમાં આ મુજબનું પ્રમાણ છે. “ginખ્યાનોનાંણાપરામિત્રતા |
થાનાનિ વિદ્યાનાં ધર્મસ્થ ચતુરા ” ભાવાર્થ: (૧) પુરાણ, (૨) ન્યાય (૩) મીમાંસા, (૪) ધર્મશાસ્ત્ર, (૫) શિક્ષા, (૬) કલ્પ, (૭) વ્યાકરણ, (૮) છંદ, (૯) નિરુક્ત, (૧૦) તિર. (૧૧) વેદ, (૧૨) યજુર્વેદ ૧૩) સામવેદ અને ૧૪) અથર્વવેદ, આયુર્વેદ, ધન, ગંધર્વવેદ અને અર્થવેદ આ ચાર ઉપદેને સમાવેશ વેટની અંતર્ગત થાય છે એમ સમજવું.
Page #291
--------------------------------------------------------------------------
________________
૧૬ર ]
તને સૂળ નિયત તિ– [ સિદ્ધાન્તકા૨ડ ભ૦ ગીઅરાઉટ
ક્યાં શાસ્ત્રોનું પ્રમાણ સમજવાં? મનુષ્યોએ રચેલું શાસ્ત્ર પણ જે યુક્તિથી તસ્વનિશ્ચય કરાવનારું હોય તે તે ગ્રહણ કરવું અને ગમે તેવા મહાન પુરુષનું શાસ્ત્ર એવા પ્રકારનો નિર્ણય કરાવતું ન હોય તે તેને પણ ત્યજી દેવું. બુદ્ધિમાન પુરુષોએ તે ન્યાયને અનુસરતી પદ્ધતિને જ અંગીકાર કરવો જોઈએ. બાળકનું વચન પણ જો યુક્તિવાળું હોય તો તે સ્વીકારવું અને બ્રહ્માનું વચન પણ યુક્તિઓથી વિરુદ્ધ હોય તે તે ત્યજવું. તાત્પર્ય એ કે, આ પ્રમાણે તત્ત્વાર્થ વિષે શાસ્ત્રકારોને ખરો હેતુ સમજમાં આવ્યા બાદ મિથ્યા વિવાદોને સ્થાન રહેશે નહિ. શાસ્ત્રકારોએ બતાવેલા આ માર્ગમાં જ અર્વાચીન સમયે ગણાતા સર્વ ભેદ તથા ધર્મ અને વાદવિવાદને અંત આવી જાય છે, એ વાત સૂમ બુદ્ધિના વિચારશીલ પુરુષોના ધ્યાનમાં સહજમાં આવશે. આ સંબંધમાં શ્રીમહર્ષિ વસિષ્ઠજીનું મંતવ્ય છે કે વેદાંતશાસ્ત્ર જ સંસારનો મોહ નષ્ટ કરાવનારું છે; તેથી તેની વાતો વૈરીની વાતની જેમ અપ્રિય લાગે છે. બીજાં શાસ્ત્ર વિષય પ્રપંચમાં પ્રવૃત્તિ કરાવનારાં હેવાથી તેમની વાતો સ્ત્રીની વાતે જેવી મીઠી લાગે છે. પણ અમારો સિદ્ધાંત છે કે, વૈરીની વાતો પણ જો વિચારથી અનુભવ કરાવી આપનારી હેય તે તેનો સ્વીકાર કરવો આવશ્યક છે, પણ સ્ત્રીની વાત ગમે તેવી મીઠી હશે છતાં તે વેદમાં કહેલા આત્મસાક્ષાત્કારરૂપ પુરુષાર્થથી ભ્રષ્ટ કરાવનારી હોય તે તે પ્રમાણિક નહિ પરંતુ કેવળ બકવાદરૂપ છે, એમ જાગી ત્યાજ્ય સમજવી. “હે વત્સ ! અમારો અનુભવ એવો છે કે, જે જ્ઞાન વડે જીવન્મુક્તિ મેળવી આપનારી વિધિ પ્રાપ્ત થાય છે, તેવા પ્રકારનું જ્ઞાન થવાથી જેની બુદ્ધિ નિર્મળ થયેલી હોય તે જ અપક્ષ અનુભવ અર્થાત આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકે છે. આ આત્મસાક્ષાત્કાર૩૫ પુરુષાર્થ જે થકી મળે એવાં સઘળાં અધ્યાત્મશાસ્ત્રો સયુક્તિક શાસ્ત્રો છે; પછી તે સાંખ્ય, યોગ, ન્યાય, ઇત્યાદિ ગમે તે હોય તોપણ તે સવની એકવાક્યતા જ છે એમ સમજવું. માટે વેદ વિરુદ્ધ પોતે માની લીધેલ અને નિરાધાર ત વડે પુષ્ટ થયેલાં બીજા કેઈ પણ સાથી નહિ બની શકે એવા અપક્ષ અનુભવ છે આત્મસાક્ષાતકારરૂપ પરમ પુરુષાર્થ કરાવી આપનારાં શાસ્ત્રો એ જ અમારા મનમાં પ્રમાણ છે” (યો. મુપ્રસર્ગ ૧૮ જો૦ ૬૯-૭૦). હવે યુક્તિવાદના સંબંધમાં આધારને માટે શાસ્ત્રમાં આવેલાં કથનનો પણ સંક્ષેપમાં વિચાર કરીશું, કે જેથી શંકાને સ્થાન રહેશે નહિ, એટલું જ નહિ પરંતુ શ્રીકૃષ્ણ આગળ જણાવેલા અભ્યાસક્રમને માટે પણ તેને ઉપયોગ થશે.
યુક્તિવાદને ઉદ્દેશ પ્રશ્નઃ આ વિકારવાળું જગત કેમ પ્રતીત થાય છે? ઉત્તર ઃ કાળ, ક્રિયા, કરણ, કર્તા, નિદાન, કાર્ય, જન્મ, સ્થિતિ, પ્રલય અને સ્મરણ ઇત્યાદિ જે જે કાંઈ છે તે સર્વ બ્રહ્મ જ છે, એમ જે તમે આત્મદૃષ્ટિથી જોયા કરશે તે તમને ફરીથી સંસારમાં ભ્રમણ કરવાનો પ્રસંગ કદી પણ પ્રાપ્ત થશે નહિ. અરે ! તમે સાક્ષાત બ્રહ્મરૂપ જ છે અને બ્રહ્મમાં સહેજે વિકાર નથી ( નિઃ ૫૧ ૦ ૪૮ - ૨૦) પ્રશ્ન : જે બ્રહ્મમાં વિકાર ન હોય તે પછી આ બધું જન્માદિ વિકારવાળું જગત કેમ પ્રતીત થાય? ઉતર ઃ જે થયા પછી પ્રથમની સ્થિતિ પ્રાપ્ત થાય નહિ એવો મૂળ સ્વરૂપમાં જે ફેરફાર થવો તે વિકાર કહેવાય છે. જેમ કે, દૂધનું દહીં થયા પછી તે પાછું દૂધપણને પ્રાપ્ત થતું નથી માટે તે વિકાર કહેવાય છે. પરંતુ બ્રહ્મ તે આદ, મધ્ય અને અંતમાં નિર્મળ સ્વરૂપ જ છે. તેથી બ્રહ્મમાં કિંચિત્માત્ર પણ વિકાર સંભવ નથી. આદિ અને અંતમાં સમતાથી રહેનારા બ્રહ્મની ક્ષણમાત્રમાં આ જગતરૂપ જે વિકૃતિ ભાસે છે, તે વાસ્તવિક રીતે વિકાર નથી પણ વિવર્ત છે. વિવર્ત એટલે પ્રતિભાવો ઊલટું દેખાયું. જેમ મૃગજળ, દોરી ઉપર સર્પ, પાણીમાં તરંગ, સેના ઉપર દાગીના વગેરે પોતાનું મૂળ રૂપ ન છોડતાં બીજા જ સ્વરૂપે ભાસમાન થાય છે, તેને વિવર્તમ
આ દષ્ટાંતમાંનાં કેટલાંક આભાસનાં તથા કેટલાંક કાર્ય કારણુમાવનાં છે. પરંતુ અંતિમ સિદ્ધાંતની દ્રષ્ટિએ તે બધે કાર્ય કારણુભાવ વિવરૂપ હેવાથી આ બધાં દષ્ટાંતેને અહીં એક સાથે આપ્યાં છે, તેથી અહીં પરિણમવાદ, અવિકૃત પરિણામવાદ તથા વિવર્તવાદની ચર્ચાને સ્થાન રહેતું નથી,
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૩
ગીતાાહન ] તેનુ કથન સાંભળી બ્રહ્ને અગ્નિ પાસે તૃણુ યુ" તે કહ્યુ: આને બાળ. કહેવામાં આવે છે, અર્થાત બ્રહ્મમાં જગતરૂપે ભાસનું આ દૃશ્ય વાસ્તવિક રીતે વિકાર નહિ પરંતુ વિવન રૂપ છે. કારણ કે, નિર્વિકાર બ્રહ્મમાં વિકૃતિ સંભવે જ કેમ? બ્રહ્મમાં દસ્ય ક્રવા દર્શન કાંઈ પણ્ નથી. માટે જેમાં દૃશ્ય દર્શાનાદિ હોય એવું જગત બ્રહ્મને સ્પર્શી કેવી રીતે કરી શકે? જે તત્ત્વ કાઈ પણૢ પ્રકારના સબધથી રહિત અને કેવળ ચૈતન્યરૂપ છે, તે જ બ્રહ્મ એ શબ્દથી કહેવાય છે. જે વસ્તુ અદ્દિ અંતમાં મૂળ સ્થિતિમાં જ રહેતી હૈાય તે સત્ કિવા નિર્વિકાર જ કડેવાય, એવી વસ્તુમાં મધ્યમાં જે અન્યપણુ` ભાસે છે, તે તેા કેત્રળ અજ્ઞાન વડે જ છે; બ્રહ્મ (આત્મા) તે। સર્વ દેશ અને કાળમાં તેમ જ આદિ અંત તથા મધ્યમાં સમાન જ છે. એ આત્મતત્ત્વ પેાતે કદી પણ અન્યપણાને પ્રાપ્ત થતું નતી. આ આત્મા રૂપથી રહિતપણા એકપણા તથા નિત્યપણુાને લીધે જન્મ, વૃદ્ધિ તથા ક્ષયાદિ વિકાર ભવને કદી પણુ વશ થતા નથી. વિદ્યા છે જ નહિ
પ્રશ્ન : અત્ય′ત નિર્મળ બ્રહ્ન સવધ એકરૂપે જ રહેલું હોય તેા તેમાં તેથી વિરુદ્ધ સ્વભાવવાળી અવિદ્યાનું અસ્તિત્વ અેમ સભવે? કે જેથી જગત વિવરૂપ પણ કહેવાય. ઉત્તર : આ સર્વ જગત આત્મરૂપ અર્થાત્ બ્રહ્મ જ હતું, બ્રહ્મ જ છે અને બ્રહ્મ જ હશે, તથા તે બ્રહ્મ તેા નિર્વિકાર અને આદિ અતથી રહિત છે, અવિદ્યા મુદ્લ છે જ નહિં, એવા સિદ્ધાંત છે. તેને બ્રશ્ન, આત્મા ઇત્યાદિ નામેા આપીતે વાચ્ય અને વાચકના જે ક્રમ બાંધવામાં આવ્યા છે તે પણ ફક્ત ઉપરૢશકે માટે હાઈ કેવળ કલ્પિત જ છે, માટે તેથી કાઈ જાતનું દ્યૂત થાય છે એમ સમજ્યું નહીં. તું, હું, આ, તે, જગત, દિશાએ, સ્વર્ગ, પૃથ્વી, કાળ, દેશ ત્યાદિ જે કાંઈ છે તે સત્ર આદિ અતથી રહિત થ્રશ્ન છે, અવિદ્યા તા જરા પણ છે જ નહિ, હું વત્સ ! અવિદ્યા એ તે એક કેવળ નામમાત્ર ભ્રમ જ છે. તે મુદ્દલ છે જ નહિં એ સિદ્ધાંત છે, માટે અવિદ્યા કે જે કુદી છે જ નહિં તે સાચી શી રીતે થાય?
મૂઢ તથા અમૂઢને સમજાવવ!ની યુક્તિએ
પ્રશ્ન : આપે અત્યાર સુધી તેા અવિદ્યા છે, એમ સ્વીકાર કરીને તેના વિયાર ચામ્યા અને હવે અવિદ્યા છે જ નહિ એમ કડા છે, તેને શે! અર્થ ?
ઉત્તર : હે સૌમ્ય ! તમે। આટલે વખત અજ્ઞાની હતા તેથી મે તમાને આ અર્થ વગરની યુક્તિએ વડે સમજાવ્યા છે. આ અવિદ્યા છે અને આ જીવ છે ઇત્યાદિ કલ્પનાઓને ક્રમ બ્રહ્મવેત્તાએએ અજ્ઞાની લેાકાતે સમજાવવાને માટે કલ્પેલા છે. જ્યાંસુધી મન પ્રખેાધને પામ્યું ન હોય ત્યાંસુધી અવિદ્યા વગેરે સાંખ્ય તથા વેદાંતશાસ્ત્રમાં બતાવેલી શાસ્ત્રીય યુક્તિ અર્થાત્ શાસ્ત્રમાં બતાવેલ માયા, પ્રકૃતિ, અવિદ્યા વગેરેને ગ્રહણ કરી વ્યવહારદષ્ટિએ સમજાવ્યા વિના સેંકડા બરાડાએ પાડવામાં આવે તે પશુ શે। ઉપયેગ ? જીવને યુક્તિથી સમજાવીને આત્મામાં જોડવામાં આવે છે. ધારેલું કાય જેવુ યુક્તિથી પ્રદ્દ કરી શકાય છે તેવુ સેકડા પ્રયત્ન કરવાથી પગુ સિદ્ધ થઈ શકતું નથી. વળી જે પુરુષ આત્મક્ષેત્ર પિતાના દુર્મતિ પુરુષી પાસે આ સધળું બ્રહ્મ છે” એમ બેલે છે, તે પુરુષ હૂડાને મિત્ર સમજીને તેના પાસે પેતાના દુ:ખનુ નિવેદન કરે છે એમ સમજવું. મૂને યુક્તિથી અને સમચ્છુને તત્ત્વથી સમજાવવામાં આવે છે. યુક્તિના આશ્રય લીધા સિવાય મૂઢને સમજણ પડતી નથી. હે વત્સ! આટલા કાળ સુધી તમે! અમુદ્દે હતા. તેથી તમેાને યુક્તિ વડે સમજાવ્યું હતુ, હવે તમે પ્રબુદ્ધ થયા છે! માટે તત્ત્વથી સમજાવું છું. હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છે, આ સર્વ દસ્ય પણુ બ્રહ્મ છે, બીજી કાઈ કલ્પના નથી એવું નિશ્ચયાત્મક સમજી લઈ પછી ઇચ્છા હૈય તેમ વ્યવહાર કરવા. વ્યવડાર કરવાથી બ્રહ્મપણાને હાનિ થતી નથશે. આ મન, બુદ્ધિ, ઇંદ્રિા વગેરેથી દશ્યમાન થતું સઘળુ બ્રહ્મસ્વરૂપ છે અને તે જ સ ભ્રાંતિઓના નિવારણના અવધિરૂપ છે તેમ જ તે કરતાં અગમ્ય એવું પણ એ મહાચૈતન્ય જ છે.
આ સર્વ આત્મરૂપ જ છે
જે કંઈ છે તે પ્રશ્ન જ છે, એવી હૃદયમાં દૃઢ ભાવના રાખીને વ્યવહાર કર. આ રીતે વ્યવહાર કરવાથી તેમાં તું કદી પણુ લેપાશે નહિ, માટે તું ઊભેા રહેતાં, ચાલતાં, શ્વાસ લેતાં અને સૂતાં પણ હ્રદયમાં
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ]
તદુપટૅચાર સવૈન– [ સિદ્ધાન્તકા ભ૦ ગીવ અ૦ ૨૩૯ હું સ્વયંપ્રકાશ, ચેતન અને વ્યાપક એવો આત્મસ્વરૂપ જ છું, એવા જ નિશ્ચયથી નિરંતર અભ્યાસ કર્યો કર. તું મમતા અને અહંકાર વિનાના હેઈ અતિ બુદ્ધિશાળી છે. માટે શાંત, સર્વ પદાર્થોમાં વ્યાપી રહેલ અને જ્ઞાનસ્વરૂપ એવા બ્રહ્મ કિવા આત્મરૂપ થા. આદિ અંતથી રહિત અને સ્વયંપ્રકાશ એવું જે પરમપદ છે, તે તે પોતે જ છે, તું સર્વત્ર વ્યાપક એકરૂપ અને શુદ્ધ બોધમય છે. બ્રહ્મ, આત્મા, તુરીય, અવિદ્યા તથા પ્રકૃતિ ઇત્યાદિ શબ્દથી જે કાંઈ કહેવાય છે, તે સર્વ અભિન્ન એવા સતસ્વરૂપ જ છે. જેમ સેંકડો ઘડામાં માટી એક છે. તેમ આ અનંત પદાર્થોમાં બ્રહ્મ જ એક છે. ઘડો જેમ માટીથી ભિન્ન નથી, તેમ જગત આત્માથી જુદુ નથી. ઘડે જેમ માટીમય છે, તેમ મા સધળું દશ્યજાળ પણ આત્મસ્વરૂપ જ છે. જેમ પાણીની ઘૂમરી કિવા ચકરી થાય છે, તેમ આત્માને વિવર્ત થવો તે જ જગત શબ્દથી કહેવાય છે, એટલા માટે જે કાંઈ છે તે સર્વ આત્મા છે. જેમ ચલન અને પવન એ બંને નામથી જુદા છે પણ સત્તાથી જુદા નથી, તેમ આત્મા અને અવિદ્યા એવો ભેદ કેવળ નામમાત્ર જ છે પણ વાસ્તવિક નથી. દૈત અસત છે, તે બ્રાંતિથી જ ગ્રહણ કરવામાં આવ્યું છે, તે અજ્ઞાન વડે જ ઉત્પન્ન થયું છે અને બેધથી નષ્ટ થાય છે. મારે તને ત્યજી દે, કેમ કે હવે તું પ્રબોધને પ્રાપ્ત થયેલો છે, જેથી દૈતરૂપી મિયા ભમ તારામાં કયાંથી હોય? તું આત્મભાવનારૂપ વિનવથી નિર્ભયસ્વરૂપ બની જા. દુઃખ તો ત્રણે કાળમાં નથી જ. એ મારે છેલ્લામાં છેલે ઉપદેશ છે (જુઓ યે નિટ પૂ૦ ૦ ૪૯ ).
સાંખ્યશાસ્ત્ર વડે આત્માનું થતું પક્ષ જ્ઞાન ઉપરના વિવેચનથી સારી રીતે જાણી શકાશે કે, આત્મસ્વરૂપનું જ્ઞાન થાય ત્યાં સુધીને માટે અનેક . પ્રકારની યુક્તિઓને આશ્રય લઈ તે સમજાવવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે, તેમાં સાંખ્યનિષ્ઠાને માર્ગ મુખ્ય હેઈ આત્માનું પરક્ષ જ્ઞાન કરી આપનારી તે બુદ્ધિગમ્ય એવી આયુક્તિ છે. તે દ્વારા પ્રથમ આત્મવરૂપનું પક્ષ જ્ઞાન કરી લેવું પડે છે કે જેથી આત્માનો સાક્ષાત્કાર એટલે અનુભવસિદ્ધ અપક્ષ નાન પ્રાપ્ત થવાને માટે સરળતા થાય. જેમ વ્યવહારમાં કોઈ અજ્ઞાનીને તારે અમુક ઠેકાણે જવાનું છે એમ કહેવામાં આવે, એટલે તેને પોતાને પ્રથમ કયાં જવાનું છે તેનું જ્ઞાન થાય છે, તેવું જ્ઞાન થવાથી કયારે જવું તેને તે નિશ્ચય કરે છે અને નિશ્ચય કર્યા બાદ કયે રસ્તે જવું, કયાં સાધન વડે જવું, સાથે શું શું રાખવું વગેરે બાબતેનો વિચાર કરી, જવાને માટે નીકળે છે; પણ જે જવાનું સ્થાન પૂર્વ તરફ હોય અને જનારને તે થળનું ચોકકસ જ્ઞાન ન હોય તથા જે તે પશ્ચિમ તરફ છે એમ પિતે મનમાં માની લઈને તે દિશાએ જ ચાલ્યા કરે તથા તેમ કરવાથી ગમે તેટલો થાકી જાય તે પણ તે ઇષ્ટ સ્થળે પોંચી શકતા નથી. પણ જ્યારે તે સ્થાનનો કેઈ ભોમી ને આ રસ્તો ભૂલભરેલો અથવા ઊલટો છે, માટે સીવે રસ્તે સામે જ ચાલ્યા જાઓ, એમ બતાવે છે ત્યારે તે આડે રસ્તે ચડેલો માણસ કાળાંતરે પણ પોતાના સ્થાન પ્રતિ પડે તે પ્રમાણે આત્મા એ શું છે? તેનું જ્યાં સુધી પક્ષ કિંવા બુદ્ધિગમ્ય જ્ઞાન સમ્યફ પ્રકારે પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી તે ની પ્રાપ્તિ માટે થનારા સર્વ પ્રયત્નો નિરર્થક ગણાય. વ્યવહારમાં પણ જુઓ કે, કોઈ વસ્તુનું પ્રથમ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું પડે છે અને જ્યાં સુધી તેનું જ્ઞાન હેતું નથી, ત્યાં સુધી તે વસ્તુ પાસે હેવા છતાં પણ નિરર્થક હેાય છે. ગુપ્ત ધન ગમે તેટલું ઘરમાં દાટેલું હોય પરંતુ ત્યાં સુધી તેનું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી તે ભિક્ષા માગ્યા વગર શો ઉપાય? અર્થાત્ વ્યવહારમાં પણ પ્રથમ જ્ઞાન જ પ્રધાન છે, તે નિર્વિવાદ છે. તે પ્રમાણે આમ પાસે હોય કે દૂર છે તેનું નિશ્ચિત જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી કે કહે કે હું તેને માટે પ્રયત્ન કરું છું તે તે હાસ્યાસ્પદ ગણાશે. આથી આત્મસ્વરૂપનું પ્રથમ તો બુદ્ધિગમ્ય એવું પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ અને તે જ્ઞાન પણ કિંચિત્માત્ર સંદેડ વગરનું અને સત્ય એવું જ હોવું જોઈએ. જો તેમાં કિંચિત્માત્ર પણ દોય ને સંશય રહેવા પામ્યું હશે તો તે સર્વ નિરર્થક જ નીવડશે અને પૂર્વને બદલે પશ્ચિમમાં જનારાની સ્થિતિ થાય તે પ્રમાણે થશે, માટે આત્માને પરોક્ષ જ્ઞાન પણ નિઃશંક સત્ય અને યુક્તિઃ એવું લેવું જોઈએ. નવા પ્રકારનું જ્ઞાન જ્યાં સુધી હેતું નથી ત્યાં સુધીને માટે ગમે તેટલું ઊલટું જવામાં આવે છે તે સર્વ નિરર્થક છે, એટલું જ નહિ પરંતુ કદાચ છ સ્થળે પણ પહોંચવામાં
Page #294
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] અગ્નિએ તે વણને બાળવા પોતાની સર્વ શક્તિ અજમાવી જોઈ [૧૬૫ આવે છતાં અજ્ઞાનને લીધે માહિતીના અભાવે તે સર્વ વ્યર્થ જ ગણાશે; માટે પ્રથમ તે આત્માનું પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ એટલું જ નહિ પણ તે જ્ઞાન અપૌરુષેય એવા સયુક્તિક શાસ્ત્રના આધારવાળું અને ગુરુપ્રતીતિના મેળ સાથેનું હોવું જોઈએ કે જેથી આત્મપ્રતીતિને માટે સુગમતા થાય. આ પ્રકારે આત્માનું બુદ્ધિગમ્ય અર્થાત પરોક્ષ જ્ઞાન કરી આપનાર તત્ત્વ એ જ સાંખ્ય હેઈ તે તત્ત્વ સમજાવનારાં શાસ્ત્રો એ સાંખ્યશાસ્ત્ર છે અને તે સમજાવનારા અપરોક્ષાનુભવી તત્વને સાંખ્યાચાર્યો કહે છે.
પ્રથમ પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પ્રથમ બુદ્ધિગમ્ય એટલે બુદ્ધિને કબૂલ કરવું પડે એવું આત્મજ્ઞાન સાંખ્ય માર્ગના આશ્રમે સયક્તિક શાસ્ત્રો દ્વારા સમજાવ્યું તથા પિતાના અનુભવના મેળ સાથે તે સ્થાન જ મારુ સાચું સ્વરૂપ છે, એ પ્રમાણે નિશ્ચય કરવા જણાવ્યું. હવે આત્મપ્રતીતિ એટલે પ્રત્યક્ષ સાક્ષાતકાર થવાને માટે જે સાધન વા માર્ગ કે જેને શાસ્ત્રકારે વેગ કહે છે, તેનું સ્પષ્ટીકરણ હવે શ્રીકૃષ્ણ ભગવાન નીચે પ્રમાણે કરે છે?
ગ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે પાર્થ ! અત્યાર સુધી તને સાંનિષ્ઠા એટલે આત્માનું જ્ઞાન કરાવી આપનાર જ્ઞાનનિષ્ઠા કિંવા સાંખ્ય યુક્તિ કહી. શ્રેષ્ઠ અધિકારી ગણાતા તીવ્ર બુદ્ધિમાને તે આ સાંનિષ્ઠા વા જ્ઞાનનિષ્ઠાને ઉપદેશ સાંભળતી વખતે જ તેને મનની અંદર વિચાર કરીને નિદિધ્યાસન પણ તરત જ કરે છે અને તત્કાળ નિશ્ચય કરી લઈ કૃતાર્થ બની જાય છે. પરંતુ તેવા તીવ્ર બુદ્ધિમાને એટલે જનકાદિક જેવા શ્રેષ્ઠ અધિકારીઓ તે કવચિત જ જોવામાં આવે છે; પણ બીજાઓને તો અપરોક્ષ અનુભવ થતાં સુધી અભ્યાસ કરવો પડે છે. આ અભ્યાસક્રમને જ યોગ કહેવામાં આવે છે; માટે હવે તને આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે અભ્યાસ કરવા ગ્ય એવો સાંખ્ય, સંખ્ય, જ્ઞાન કિંવા બુદ્ધિગ કહું છું, તે સાંભળ. જેને આશ્રય કરવાથી કર્મો કરતાં છતાં પણ તેનાં બંધનો તને સ્પર્શ કરી શકશે નહિ. આ શ્લોકમાંને યોગ શબ્દને માટે પણ વિદ્વાનોમાં પુષ્કળ ઊહાપોહ મચેલો જોવામાં આવે છે, તે સંબંધમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવગીતામાં કહેલી ગની વ્યાખ્યા આ પ્રમાણેની છેઃ
યોગ એટલે શું? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે ઉદ્ધવ! આ સઘળે સંસાર તે કેવળ અજ્ઞાનની ભ્રાંતિ ને મેહ વડે ભાસનારો હેઈ પિતાના મનની એક કલ્પનારૂપ જ છે, તેથી આત્મસ્વરૂપ એ જે હું તેમાં બુદ્ધિને યુક્ત કરીને તે સર્વથા મનને નિગ્રહ કર. આ રીતે નિરંતર મનને નિગ્રહ કરતાં રહેવું, એ જ યોગનું વાસ્તવિક સ્વરૂપ હોઈ તે વડે જ સુખદુઃખાદિ સર્વે કોનો નાશ થઈ મારા પરમ અદ્વૈત એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે (ભા૦ સ્ક0 ૧૧ અ. ૨૮, ૧૨ થી ૨૬). ઉદ્દેશ એ કે, આત્મા અદ્વૈત છે, એવું જ્ઞાન સાંખ્ય વા વેદાંત પરિભાષાને આધારે પ્રાપ્ત કરી લીધા બાદ બેપણામાંથી એકપણુરૂપ થવું એવી જે અભ્યાસની યુક્તિ તેનું નામ જ યોગ. એટલે હું, તું, તે, આ ઇત્યાદિ ચરાચર દશ્યમાં સર્વત્ર એક આત્મા જ છે, તેનાથી અન્ય કાંઈ છે જ નહિ. એ પ્રમાણેની કિંવા જેના જે ઉપાસ્ય દેવતા હોય તે ઉપાસ્ય દેવની જ સર્વત્ર અનન્ય અદ્વૈત) ભાવ વડે ઉપાસક ભાવના કરે, એટલે જેમાં દૈત બિલકુલ નથી એવું આ સર્વે કેવળ એક અદ્વૈતરૂપ જ છે. એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું તે સાંખ્ય તથા તે જ્ઞાનના આધારે એટલે તેવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં | પણ તેવા પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ થઈ એજ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધીને માટે જે અભ્યાસક્રમ તે યોગ, અર્થાત .| પરોક્ષ જ્ઞાન થયા બાદ અપરોક્ષ જ્ઞાન એટલે આત્મસાક્ષાત્કાર સિદ્ધ થતાં સુધીનો જે અભ્યાસક્રમ તે જ વેગ કહેવાય છે. પરમાત્માપ્રાપ્તિને માટે થતા અનેક નિષ્કામ પ્રયત્નો જેવા કે, શ્રવણું કર્તાનાદિ નવધા ભકિત, જ્ઞાન. અષ્ટાંગયોગ, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ, યજ્ઞયાગાદિ ક્રિયાઓ, જપ, તપ, ધ્યાન ધારણું ઇત્યાદિ સર્વને સમાવેશ આ યોગ શબ્દમાં થઈ જાય છે; પછી તે અભ્યાસ સગુણ સમજીને કરવામાં આવે કે નિર્ગુણ સમજીને કરવામાં આવે, તે સર્વને યોગ એવા એક જ શબ્દમાં સમાવેશ થઈ જાય છે, પરંતુ આ પ્રમાણે થતું દરેક |
Page #295
--------------------------------------------------------------------------
________________
તા થઇ રહ્યું
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગીe અe ૨/૩
કર્મ સકામ હોય તો તે નિરર્થક જ છે, કેમકે તે પરમાત્માના સાચા સ્વરૂ૫ની પ્રાપ્તિ કરાવી આપતું નથી. નિષ્કામ કર્મમાં પણ જ્યાં સુધી પરમ એવા આત્માનું સંપૂર્ણતઃ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધીને માટે થતાં તમામ કર્મો કેવળ ચિત્તશુદ્ધિમાં જ અંતર્ગત થાય છે અને ચિત્તશુદ્ધિ થતાં જ આત્મા એટલે શું તેનું સાચું રહસ્ય સમજી શકાય એવી બુદ્ધિની નિર્મળતા પ્રાપ્ત થાય છે તથા સાંખ્ય કિંવા વેદાંતીઓએ બતાવેલા શાસ્ત્રમાર્ગે આત્મસ્વરૂપનું જ્ઞાન થયા પછી એટલે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થતાં સધીનો જે અભ્યાસક્રમ તેને જ વેગ એવી સંજ્ઞાથી કહેવામાં આવે છે. આ યોગની વ્યાખ્યાની વધુ સ્પષ્ટતા નીચેના શાસ્ત્રીય વિવેચન પરથી થઈ શકશે.
સંસારપાશમાંથી છૂટવાની યુક્તિ તે યોગ શ્રી વસિષ્ઠજી કહે છે: હે વત્સ! સંસારપાશમાંથી છૂટવાની યુકિત તે “ગ” એ શબ્દથી ઓળખાય છે. ચિત્તની વૃત્તિઓને રોકવી એટલે ચિત્તમાં જે જે વૃત્તિઓ ઊઠે તે તમામને આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારના નિઃશંક જ્ઞાન વડે રોકવાનો અભ્યાસ કરવો એ જ યોગ કહેવાય છે. યોગના મુખ્યત્વે બે પ્રકારો છે. એક આત્મજ્ઞાનરૂપ અને બીજો પ્રાણુનિરોધરૂપ. ૫ડેલા પ્રકારમાં સાંખ્ય કિંવા વેદાંતશાસ્ત્રોમાં બતાવેલી તત્ત્વજ્ઞાન સમજાવવાની યુકિત દ્વારા આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લીધા બાદ અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું જોઈએ, અને જે થાય તો દરેક ઉત્થાન સમયે આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારે તેને નિરોધ કરવાનો હોય છે અને બીજા પ્રકારમાં પ્રાણનો નિરોધ કરવાનો હોય છે. શ્રીરામ પૂછે છે કે આ બે પ્રકારોમાં સુલભ અને જેમાં કષ્ટ ન પડે એવો કયો પ્રકાર છે કે જે જાણવાથી અભ્યાસ કરનારને વિક્ષેપ નડે નહિ?
ગ શબ્દ અષ્ટાંગયોગમાં વધુ રૂઢ છે શ્રાવસિંહજી કહે છેજો કે આ બંને પ્રકારે યોગ એ શબ્દથી કહેવાય છે તે પણ યોગ એ શબ્દ પ્રાણવિરોધરૂપમાં વ્યવહારમાં અત્યંત રૂઢ થયેલો છે. આત્મજ્ઞાનરૂપ બુદ્ધિ અને પ્રાણને રોકવો એ બંને ઉપસંસારમુકિતના કામમાં સમાન હોઈ એક જ પ્રકારનુ ફળ આપનારા છે. કેઈને પ્રાણનો નિરે અશક્ય લાગે છે, તે કોઈને આત્મજ્ઞાનરૂપ બુદ્ધિયોગ કરવો અશક્ય લાગે છે. હે રામચંદ્રજી! મને તો આત્મજ્ઞાનરૂપ બુદ્ધિયોગ વધારે સરળ લાગે છે. જે પુરા વિચાર કરવામાં કુશળ ન હોય તેને જ આત્મજ્ઞાન અથવા બુદ્ધિગ અશક્ય લાગે છે. જ્ઞાન અને અજ્ઞાનના સ્વરૂપનું વિવેચન કરવામાં શક્તિ ન હોય તો જ સત્ય અને
ગ્ય એવા વિચાર પણ ધ્યાનમાં આવતા નથી, પરંતુ બુદ્ધિશાળી અને પ્રમાણમાં કુશળતા ધરાવનારા પુરુષને આત્મવિચારમાં અકુશળપણું સ્વપ્નમાંએ કદી સંભવતું નથી. અજ્ઞાન સર્વદા સાક્ષીથી જ પ્રસિદ્ધ થનાર હેવાને લીધે બીજાના આધારે પ્રકાશે છે અને જ્ઞાન તો સ્વયંપ્રકાશ જ છે. માટે જ્ઞાન અને અજ્ઞાનમાં ઘણું અંતર હોવાથી તે બંનેને વિચાર વડે નિર્ણય કરી શકાય છે, તેથી જ જેટલું આત્મજ્ઞાન (બુદ્ધિયોગ) મેળવવું સહેલું છે, તેટલો પ્રાણુનરોધરૂપ અષ્ટાંગયોગ સહેલો નથી. આ અષ્ટાંગયોગ કરવામાં ચંદ્ર તથા હદય વગેરે ધારણાના પ્રદેશમાં ચિત્તની એકાગ્રતા કરવાની તથા આસન, યોગ્ય સ્થળ, કાળ વગેરેની જરૂર હોવાથી તે સારી રીતે સાધી શકવાને મુશ્કેલ હોય છે. બુદ્ધિયોગ (જ્ઞાનયોગ) સારી રીતે સધાય છે અને અષ્ટાંગયોગ સધાતો નથી એવી ચિંતા કરવાનું કારણ નથી અને તેવું કહેવાનો મારો આશય પણ નથી, કેમકે ઉદ્યોગમાં મંડ્યા રહેનાર ધીર પુસને માટે જ્ઞાન કિંવા અષ્ટાંગ યોગ એ બન્નેમાં કશું અશક્ય લાગતું નથી. હે રામ ! શાસ્ત્રોમાં જ્ઞાન અને અષ્ટાંગયોગ એ બંને પ્રકારો કહેલા છે, તે પૈકી મેં તમારી પાસે અત્યાર સુધી દાનોનું જ વર્ણન કર્યું છે કે જે કાન કેવળ વિચાર માત્રથી જ સાધ્ય હોવાને લીધે સ્વતસિહ હાઈ પાસે ને પાસે જ છે અને તે સત્ય સ્વરૂપ હોવાને લીધે અતિ નિમ ળ છે (યો નિ પૂ. સ. ૧૩ આત્મજ્ઞાન કિંવા જ્ઞાનયોગના અભ્યાસ માટે આ ૫ડેલાંના સર્ગ ૧૧-૧૨ જુઓ).. જ ગીતાકારે યોગ શબ્દ આ અર્થે ચાલે છે. જ્ઞાન, આત્મજ્ઞાન વા બુદ્ધિાગ એ તેનાં પર્યાય નામો છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] પરંતુ તેણે મૂકેલ બ્રહ્મરૂપ એવા વણને બાળવાને સમર્થ ન થયું. [ ૧૭
આ યોગ એટલે જ બુદ્ધિગ અથવા જ્ઞાનયોગ છે ઉપર્યુક્ત વિવેચન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આત્માનું પક્ષ જ્ઞાન સારી રીતે થવાની જે યુક્તિ તેને સાંખ્ય તથા તેનું પણ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અપક્ષજ્ઞાન અર્થાત સાક્ષાત્કાર થઈ પૂર્ણ અદ્વૈત ભાવ સિદ્ધ થતાં સુધી સર્વાત્મભાવના નિશ્ચય દ્વારા વૃત્તિઓને રોકવાની જે યુક્તિ અથવા અભ્યાસક્રમ તેને જ શ્રીકૃષ્ણ ભગવાને વેગ એવા શબ્દ વડે સંબંધેલું છે, એ તદ્દન નિર્વિવાદ છે. જ્યાં સુધી પોતાની બુદ્ધિથી પિતાની મેળે જ શુદ્ધ એવા આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય નહિ, ત્યાં સુધી સાંખ્ય કિંવા વેદાંતાદિ શાસ્ત્રોમાં બતાવેલી યુક્તિઓને આશ્રય લઈ અભ્યાસ કરવો જોઈએ અને તે અદ્વૈતપદમાં પૂર્ણ તન્મયતા થતાં સુધી ચાલુ રાખો પડે છે. આ વેગને બુદ્ધિયોગ, જ્ઞાનાગ કિવા આત્મજ્ઞાન ઇત્યાદિ નામની સંજ્ઞાઓ છે. હવે યોગના સ્પષ્ટ જ્ઞાનને માટે આત્મવિશ્રાંતિરૂપ અભ્યાસના જે પ્રકારે છે, તેને આપણે સંક્ષેપમાં વિચાર કરવો પડશે.
વિવત અને અજાત વેદાંતશાસ્ત્રકાર સ્વગત, સજાતીય અને વિજાતીય ભેદ તથા (૧) વિવર્ત અને (૨) અજાત એ બે યુક્તિોને આશ્રય લઈ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિવર્ત એટલે મૂળ વસ્તુ ઉપર બીજાં નામોને આરોપ થવો અથવા જેવું હોય તેનાથી ઊલટું ભાસવું તે; જેમકે, દેરી ઉપર સર્પનો ભાસ થવો, પાણીને તરંગ કિંવા સુવર્ણને દાગીના કહેવા ઇત્યાદિ વિવર્તે કહેવાય છે; પરંતુ ભાસ થવો શક્ય જ નથી અર્થાત વિવર્તની યુક્તિનું પણ જ્યાં આસ્તત્વ ટકી શકતું નથી, એવી અનિર્વચનીયતા દર્શાવનારી યુક્તિ તે અજાત છે; જેમકે વધ્યાપુત્ર, સસલાનાં શિંગડાં, મૃગજળ વગેરે. આ બેમાં ભેદ એટલે જ કે, વિવર્ત યુકિતના આશ્રય વડે જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે જેમ સુવર્ણને દાગીના અથવા પાણીને તરંગ કિવા દોરીને જ સર્પ કહેવામાં આવે છે, તેમ એક આત્મા ઉપર જ અવિદ્યા, માયા, જગત, સંસાર, જીવ ઈત્યાદિ અનેક નામરૂપોના 'ભેદને આરોપ કરવામાં આવેલો છે, એવા પ્રકારની યુક્તિને આશ્રય લેવામાં આવે છે તથા અજાતવાદની યુક્તિઓ દ્વારા સમજાવવામાં આવે છે ત્યારે વંધ્યાને કદી પુત્ર હેત જ નથી, તેમ જ શશશંગનું અસ્તિત્વ પણ કદી હોઈ શકે જ નહિ અથવા સોનામાં દાગીનાનાં રૂપોનું અસ્તિત્વ કદી સંભવતું નથી, તેમ આત્મામાં અવિદ્યા માયા, જીવ, જગત, સંસાર ઇત્યાદિની કદી ઉત્પત્તિ થવી શક્ય નથી, એવા પ્રકારે સમજાવવામાં આવે છે. આટલું સારી રીતે સમજાયા બાદ હવે આપણને આત્મપ્રાપ્તિના અભ્યાસયોગ સંબંધે વિચાર કરે સરળ થશે.
આત્મપદમાં વિશ્રાંતિને અભ્યાસક્રમ એ જ યુગ વેગ અર્થાત આત્મપદમાં વિશ્રાંતિના અભ્યાસક્રમના મુખ્ય બે પ્રકારે છેઃ (૧) આ સર્વ નામ અને જે વડે ભાસતું દશ્ય બિલકુલ છે જ નહિ એટલા માટે “આ નથી, આ નથી” એ પ્રમાણે નિરાસ કરતાં કરતાં છેવટે “હું પણ નથી” એ રીતે હું એવા ભાવને પણ તેના સાક્ષીભાવ સહિત વિલય કરવો, આ એક પ્રકાર છે. આ અભ્યાસક્રમને અજાત યુક્તિના આશ્રયે સમજાવેલા આત્મજ્ઞાનનો અભ્યાસક્રમ જાણો. ઉદાહરણ તરીકે વીંટી, કડુ, બંગડી, કુંડળ વગેરે અલંકાર કિંવા આકારોમાંથી જે સોનું કાઢી લેવામાં આવે તો કહું, કુંડળ ઇત્યાદિ નામ રૂપાદિને વિલય અનાયાસે જ થઈ જાય છે, તે પ્રમાણે આ નામ રૂપાદિ વડે ભાસમાન થતાં દયાદિમાંથી નામ રૂપાદિનો વિલય કરવો અર્થાત જેને જેને મારું એમ કહેવામાં આવે તે સર્વને નિરાસ કરતાં કરતાં અંતે જે શેષ રહેનારો “હું” (વૃક્ષાંક ૩) તેને પણ નિરાસ “હું નથી” એમ કરવો. આ હું નિરાસકેવળ મોઢેથી બોલીને નહિ, પરંતુ સાક્ષીભાવ સહ પ્રત્યક્ષ અનુભવસિંહ કરી અંતે શેષ રહે તે જ નિર્વિકલ્પ અને અનિર્વચનીય એવું પરમ પદ હોઈ તે જ રવતઃસિદ્ધ એવું આત્મપદ કહેવાય. આ સર્વ દશ્ય ત્રિપુટી દ્વારા જ જાણું શકાય છે. (૧) દ્રષ્ટા, (૨) દર્શન, (૩) દસ્થ: (૧) જ્ઞાતા,
હું” (વૃક્ષાંક ૩)ને વિલય થતાં જ તેના સાક્ષીભાવ (વક્ષાંક ર)ને વિલય અનાયાસે જ થઈ જાય છે, તેને માટે જુદે પ્રયત્ન કરવો પડતો નથી.
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ] સતત વનને નૈતશક વિશાનું ચરેલ મિતિ ॥ અેન. [ સિદ્ધાન્તકાડ ભગી૦ અ૦ ૧/૩૯ i (૨) જ્ઞાન, (૩) જ્ઞેય; (૧) કર્તા, (૨) કરણ, (૩) કા ઇત્યાદિ ત્રિપુટીઓના જાણુનાર “હું” (વૃક્ષાંક ૩) છે, માટે સવ* નામરૂપાદિ દશ્ય ત્રિપુટીને હુ” અવિદ્યા નથી, માયા નથી, જીવ નથી, મન નથી, બુદ્ધિ નથી, શરીર નથી ઇત્યાદિ પ્રકારે નિરાસ કરતાં કરતાં અર્થાત્ જેને તારું, મારું, આ, તમે, તું ઇત્યાદિ ભાવેશ વડે કહી શકાય, તે સા વિલય કરી શેષ રહે તે જ 'હું' (ક્ષાંક ૩) છે તથા તે ‘હું'નેા પણ સાક્ષીભાવ (વૃક્ષાંક ૨) સહિત વિલય કરવા; આ વિલય કેવળ મેઢેથી ખેલીને નહીં પર ંતુ સ્વતઃસિધ્ધ પ્રત્યક્ષ એટલે અનુભવ સહિત કરીને, શેષ રહેનાર એવા પરમપદમાં સ્થિર થવું, એ જ આત્મપદ કહેવાય છે(આ અભ્યાસક્રમ અજાતયુક્તિ પ્રમાણેતેા છે). સેાનામાં કદી દાગીનાની ઉત્પત્તિ થવી શક્ય નથી, એટલે સાનું કાઢી લેતાં શેષ કાંઈ પણુ રહેતું જ નથી, અર્થાત્ સેાનું જ એક સત્ય છે અને તેમાં દાર્ગોનાનું અસ્તિત્ત્વ કદી સંભવતું નથી, તે તે। સાવ મિથ્યા છે, તે રીતે આત્મામાં હું, તું, તે, આ વગેરે કાંઈ પણ કદી ઉત્પન્ન થવું શક્ય જ નથી, તેથી આત્મા ઉપર મિથ્યા આરાપિત થનારાં નામ રૂપાદિને નિરાસ કરતાં રહેવુ અર્થાત્ વૃત્તિનુ ઉત્થાન જ થવા દેવું નહિ; અથવા અંતઃકરણમાં વૃત્તિ ઉતાંની સાથે જ આત્મામાં કદી વૃત્તિનું ઉત્થાન થવું શક્ય નથી, એમ નિશ્ચયપૂર્વક સમજી તેને તરત જ દાબી દેવી, એટલે જે જે નામરૂપાવૃિત્તિનું અંતઃકરણમાં ઉત્થાન થાય કે તરત જ આત્મામાં તેનું અસ્તિત્વ હે।વું કાપિ શકય નથી માટે “હું” (વૃક્ષાંક ૩) અવિદ્યા નથી, જીવ નથી, માયા નથી, મન નથી, બુદ્ધિ કંવા શરીર પણ નથી અથવા હું, તું, તે, આ ઇત્યાદિ કાંઈ પણ નથી, એ પ્રમાણે એકાકાર વૃત્તિ થાય ત્યાં સુધી સતત અભ્યાસ કરતાં રહેવું.
"
(૨) બીજો પ્રકાર વિવક્રમની યુકિત પ્રમાણેને છે, એમ જાણવું. જેમ કડાં, કુંડળ, વીંટી, બંગડી વગેરે દાગીનાએ સુવણુરૂપ જ છે, એટલે કે તેને સે।નું કહેવાને બદલે કડાં, કુંડળાદિ કહેવામાં આવે તે વિવ કહેવાય છે. આ મુજમ હું, તું, તે, આ, તમે, મારું, તારું, અવિદ્યા, જીવ ત્યાદિ નામ રૂપે। વડે અનંત રૂપે ભાસમાન થનારું આ સર્વ દૃશ્ય વસ્તુતઃ ખાત્મરૂપ જ (વૃક્ષાંક ૧ જીએ) છે, એટલે કડાં, કુંડળાદિને સેાનું કહેવું એ જ તેનું ખરુ' સ્વરૂપ કડવાય, તેમ જેને આત્મા કહેવા જોઈ એ તેને જ હું, તું, તે, આ, તમેા, મારું અવિદ્યા, માયા, જીવ, યાદિ મિન્ન ભિન્ન નામેા વડે કહેવામાં આવે છે, અર્થાત્ સર્વ મમભાવ પણ “હું” રૂપ જ છે, તથા તેવા “હું” તે આત્મરૂપ છે, એટલે ઈશ્વરથી માંડી બ્રહ્માંડમાંના અણુથી બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧થી ૧૪) સુધીના તમામ ભાવા “હું” એવા આત્મરૂપ જ છે, એવા નિશ્ચય વડે હંમેશ તેવા અભ્યાસ કરવા વિચાર કરવાથી જણાશે કે, વ્યવહારમાં દરેક પ્રાણી પેાતાને “હું” અને બીજાને ' તું એમ કહે છે. હવે જેને “તું” કહેવામાં આવે છે, તે પાતે પેાતાને માટે તે। “હું” એવા જ શબ્દપ્રયાગ કરે છે. તે। પછી તેને “તું” કહેવાનું શું કારણુ ? જીએ વ્યવહારમાં પણ એવા નિયમ છે કે, જેનું જે નામ હેાય તેને તે નામ વડે ખેલાવવામાં આવે તે જ સત્ય અને તેથી વિપરીત નામ વડે ખેલાવવામાં આવે તે તે અસત્ય કહેવાય. આ ન્યાય પ્રમાણે પણ જે પેાતાને હું કહેતા હોય તેને ... તું ” કહેવા એ શું ન્યાય ગણાશે ખરું કે ? અર્થાત્ આ સ` હુંરૂપ જ છે, તેથી જ શાસ્ત્રમાં “દાનું યદુસ્થા” એટલે એક જ હુ" બહુરૂપે થાઉં એમ કહેવામાં આવ્યું છે. આ ધેારણુ અનુસાર આ પ્રમાદિ એટલે મારું, તારું, તું ત્યાદિ નામ રૂપ વડે ભાસમાન થતું તમામ દશ્યાળ વાસ્તવિક રીતે તે “હું” રૂપ જ છે, એમ સિદ્ધ થાય છે; આ “ હું ” એ પ્રતિબિંષ્ઠાત્મક ( વૃક્ષાંક ૩ ના ) “ ું ” જાણવા તથા તે “હું” તા વાસ્તવિક તત્ કિવા આત્મરૂપ (વૃક્ષાંક ૧) છે. એટલે જેમ સર્વ મમાદિ ભાવાને પ્રતિબિંભાત્મક “હું” (વૃક્ષાંક ૩ ) માં વિલય થયા, તેમ એ હું એટલે તે અનિવચનીય એવા તત્ વા આત્મા ( વૃક્ષાંક ૧ ) છે, એ પ્રકારે જાણી તેવા દૃઢ નિશ્ચયથી અનિર્વચનીય એવા આત્માને પણ અભ્યાસને માટે “હું” એવું નામ આપી અર્થાત્ “ૐ”,” એટલે આ મારું, મારું કહેનારા (વૃક્ષાંક તે) હું નહિ, પરંતુ “ હું ” એટલે તે તત્ કિવા આત્મા (વૃક્ષાંક ૧) છે, એવી દૃઢ ભાવના કરવી. તાપ` કે, આ સ` પણ તત્ કિવા આત્મસ્વરૂપ એવા “હુ” રૂપ જ છે; જેમ સુવર્ગુને દાગીના કહેવા અથવા રજ્જુને સપ રહેવા એ વિવત્ ગણાય તેમ નિવ ચનીય એવા આત્મપદને હુ” કહેવુ એ પણ વિવત છે, જેથી દરેક પ્રાણી પેાતાને“ હું '' કહેતા
..
4.
"
Page #298
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] તે ત્યાંથી પાછા ગયા ને કહ્યું કે આ પૂજ્ય યક્ષ કોણ છે ? એ જાણવાને હું સમર્થ નથી. [૧૬૯ હોવા છતાં તેના ઉપર તુ, તમે, મારું, શરીર, અવયવો વગેરે અનેક નામરૂપના જે આરોપ કરવામાં આવે છે, તે સર્વ મિથ્યા હોવાથી વિવર્ત કહેવાય છે; આથી “હુ” એટલે “તત” (આત્મરવરૂપ વૃક્ષાંક ૧) છે, એવી દરેક પદાર્થોમાં નિત્ય ભાવના કરવી. ટૂંકમાં, અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થતાં જ તેનાં નામ
વિલય કરી તે દરેક વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તે તે આત્મસ્વરૂપ એવા “હું” રૂ૫ છે, એવા નિશ્ચય વડે તેને વિલય કરતાં રહેવું; આ મુજબ વૃત્તિ તદાકાર થતાં સુધી તેને દઢ અભ્યાસ કરે.
શા તે હું” એટલે આ પણ હું, તે પણ હું, તું પણ હું, આમ સર્વે હુંરૂપ હોઈ તે હું એટલે જ આત્મા. એ રીતના દઢ નિશ્ચયથી નિત્ય પ્રતિ અભ્યાસ કરી તેમાં તન્મયતા પ્રાપ્ત કરી લેવી જોઈએ.
અભ્યાસક્રમમાં પડતે ત્રીજો અને ચે ભેદ (૩) અભ્યાસના મુખ્ય બે પ્રકારો ઉપર જણાવેલા છે. હવે એ બન્નેનો સમય તે ત્રીજો પ્રકાર છે, એટલે કે, આ જે જે કાંઈ છે તે સર્વ “હું” રૂપ જ છે તથા તે “હું” તે આત્મામાં કદી ઉત્પન્ન થયો જ નથી, અર્થાત્ અંતઃકરણમાંથી દૈતભાવની વૃત્તિનું ઉત્થાન થતાં વેંત જ તે સર્વ “હું” રૂપ છે અને તે હું” તે તત્વ એટલે આત્મા (વૃક્ષાંક ૧) માં કદી પણ ઉત્પન્ન થ શકય નથી. આ પ્રમાણે બંનેને એક સાથે અને એકદમ પણ અભ્યાસ થઈ શકે છે. આ રીતે કાંઈ નથી અથવા છે તથા તે બંનેને સાક્ષી
હું” (વૃક્ષાંક ૩) અને તે “હું” (વૃક્ષાંક ૩) નો પણ સાક્ષી શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨), આ સર્વ ભાવોને નિઃશેષ એવા એક પરમપદમાં વિલય થઈ અંતે અનિર્વચનીયતા પ્રાપ્ત થઈ જાય છે.
ચોથે અભ્યાસક્રમ સાક્ષીભાવનો છે (અભ્યાસક્રમને માટે કિરણાંશ ૨૨ જુઓ). પરમપદનો અનુભવ પ્રાપ્ત કરવા પૂરતો જ આ અભ્યાસક્રમ સમજાવવાનો ઉદ્દેશ છે. જેનું આચરણ કરવાથી મુમુક્ષુ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરી શકે છે. માત્ર આ અભ્યાસ કેવળ પોપટની જેમ બોલીને નહિ, પરંતુ વિવેજ્યુક્ત વિચાર કરીને અંતઃકરણપૂર્વક કરવાનું હોય છે.
- પરમ તત્વની પ્રાપ્તિ કિંવા સાક્ષાત્કાર ઉપર જણાવ્યા પ્રમાણે ચારમાંથી કઈ પણ એક પ્રકારનો અભ્યાસ દઢ નિશ્ચય અને શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી સતત કર્યા કરે કે જેથી અનિર્વચનીય એવા પરમ પદનો અનુભવ આવે. તેમાં ક્ષણમાત્ર સ્થિર રહીને પછી આ મોહને પણ ત્યાગ કરી કેવળ નિશ્ચળ એવી સ્વાભાવિક સ્થિતિમાં સ્થિર રહેવું, એને જ સહજ સમાધિ અથવા વસતિ કહે છે. જળ. સમદ્ર, તરંગ, ફીણ, પરપોટા ઇત્યાદિ સર્વ ખરું જોતાં જળરૂપ હોવા છતાં તેને જુદાં જુદાં જાણવાં તે અજ્ઞાન છે અને તે સર્વને એક જળ રૂપે જ જાણવાં તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન થયા પછી પુનઃ સમુદ્ર, તરંગ, ફિણ, પરપોટા ઇત્યાદિ નામ રૂપનું સ્મરણ નહિ થાય, અર્થાત સર્વ કેવળ એક પાણી રૂપે જ દેખાય; રવપ્નમાં પણ પાણી સિવાય અન્ય રૂપે ભાસ નહિ થ તે જ નિવિકલ્પતા અથવા જ્ઞાનની પરિપકવ દશા કિવા સાક્ષાત્કાર કહેવાય છે. ત્યાર પછી પાણી પિતાને હું પાણી છું એમ કદી કહેતું નથી, તેમ પિતામાં સમુદ્ર, તરંગ, ફીણ, પરપોટાઓ ઇત્યાદિ સર્વ છે અથવા નથી તેની પણ પાણીને કાંઈ પડી નથી; એ બધું હોય તે પણ તે પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થતું નથી અને તે ન હોય તે પણ તેથી તેને કાંઈ હાનિ થતી નથી. એ મુજબ હોવું અને ન લેવું તથા એ બંનેને જાણનારા સાક્ષીભાવની તેને કદી પણ કાંઈ પડી નથી. તે પ્રમાણે આ કરોડો બ્રહ્માંડે, સમુદ્રમાં ઉત્પન્ન થતા બુદબુદો (પરપોટા) ની જેમ II ઉત્પન્ન થાય યા તો નષ્ટ થાય, હોય કે ન હોય, તે હોવાથી આત્મસ્વરૂ૫ કિચિત્માત્ર ૫ણ વિકારી થઈ શકતું ! નથી અને ન હોય તો તેથી તેની કાંઈ હાનિ થતી નથી અને હોવા છતાં તે સર્વે આત્મસ્વરૂપથી કદી ભિન્ન હેતાં નથી. આ સર્વ દયાદિ નામ રૂપો પણ તેનાં એટલે આત્મતત્વનાં જ હેઈ તેમાંથી અને તેના સ્વપથી કિંચિત્માત્ર પણ ભિન્ન હેતાં નથી, આથી તેમાં કશું પણ છે નહિ અને તે સર્વમાં વ્યાપ્ત પણ છે, તે સર્વને જાણે છે પણ ખરે અને નથી પણ જાણતે, બંને ભાવો તથા તેના સાક્ષીભાવનો પણ ઉદય નહિ થવા દેતાં કેવળ નિશળ એવા પરમપદમાં સહજ ભાવે સ્થિત થવું એ જ જીવન્મુક્તિ અથવા સહજ સમાધિ ના
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૭૦] જય વાયુનગુવન વાવેતદિનાનાદિ તિવાતિ તતિ | ન. [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૨/૪
સત્તા સામાન્ય સ્થિતિ જાણવી. આ અવરથાને જ પરમાત્મા, પરબ્રહ્મ વે પરમતત્વ કહે છે. તેમાં જ સવો છે અને તે જ સર્વમાં છે, છતાં તેમાં કાંઈ પણ નથી અને તે કરતાં પણ પર છે. આ પ્રમાણે નિઃશેષ અવસ્થામાં સ્થિર રહેલા કૃતકૃત્ય અને જ્ઞાતય ધન્ય જીવન્મુક્ત પુરુષનું વર્ણન કેણ કરી શકે? સંધિ અવસ્થા પણ આને જ કહે છે. તે અનિર્વચનીય પરમપદની વ્યવહારમાં લોકોને સારી રીતે ક૯પ આવી શકે એટલા માટે તેને આત્મા, બ્રહ્મ, અવ્યય, જ્ઞાન, તત, શુદ્ધ વિવા, કેવળ, પરાચિતિ, સવિત, ચિદાકાશ, ચૈતન્ય, સત, ચિત્, આનંદ, પરમેશ્વર ઇત્યાદિ નામાની કલ્પના કરેલી છે. વિશેષ સંજ્ઞાઓ માટે કિરણશ ૩૬ પાન ૯૭ જુઓ),
શ્રેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારી શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ હે અર્જુને મેં તને અત્યાર સુધી આત્મા એટલે શું? તેનું અર્થાત તારા પિતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય એવા પ્રકારે સાંખ્ય કિવા વેદાંતનિષ્ઠા કહી. તેને ગ્રહણ કરનારા અધિકારીઓ ઉત્તમ, મધ્યમ અને કનિશ એમ ત્રણ પ્રકારના હોય છે. જે ઉત્તમ અધિકારી હોય છે તે તો ઉપદેશ કરવામાં આવે કે તરત જ આત્મસ્વરૂપને જાણી લે છે. તેમને વિચાર અને ધ્યાન બંને ઉપદેશ સાંભળતાં સાંભળતાં જ થાય છે. એવા ઉત્તમ અધિકારીને આત્મપદની પ્રાપ્તિને માટે કાંઈ પણ સાધન કરવાની જરૂર પડતી નથી, તેમ લેશમાત્ર કષ્ટ પણ થતું નથી. તેઓ ફક્ત વિવેકયુક્ત વિચાર દ્વારા જ સત્ય તત્ત્વને જાણી લે છે અને તરત જ તેવો દઢ નિશ્ચય કરી નિઃશંક બને છે. તેઓ ક્ષણમાત્રમાં જ ધ્યાનમાં નિમગ્ન થઈ આત્મતત્વના સાક્ષાત્કારમાં તમય એટલે એકરૂપ બની જાય છે. આ પ્રમાણે એક વખતે તેણે નિર્વિકલ્પ અવસ્થાનો અનુભવ પ્રાપ્ત કરી લીધે એટલે તેમાંથી તેઓનું ફરીથી ઉત્થાન થવા પામે છે, પછી થોડા વિચાર અને પ્રત્યાહારને અંતે સર્વત્ર પિતાનું જ આત્મસ્વરૂપ વ્યાપેલું છે, એવો તે નિશ્ચય કરે છે. આ મુજબ ક્ષણમાત્રમાં જ સ્વાનુભવ લઈ જ્ઞાતય અને કૃતકૃત્ય બનેલ છવમુક્ત યોગી શુષ્કપર્ણવત રહે છે, અર્થાત સકાં પાંદડાંઓ જેમ વાયુ તેઓને જ્યાં લઈ જાય ત્યાં જાય છે, તેમ જીવન્મુક્ત યોગી દેહ પ્રારબ્ધાનુસાર, વિદેહમુક્તિ થતાં સુધી વ્યવહારમાં રહી સર્વ વિહાર કરે છે. મધ્યમ અધિકારીને ક્રમે શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ સાધનો ચાલુ રાખવાં પડે છે, ત્યાર બાદ તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કનિષ્ઠ અધિકારીને તે અનેક જન્મ પછી જ્યારે સાધન પૂણું દશામાં આવે છે એટલે કે જયારે સાધનાની પૂણતા થાય છે, ત્યારપછી જ્ઞાનનું ફળ મોક્ષ પ્રાપ્ત થાય છે (દત અને પરશુરામ પ્રકરણ ૧૭ તથા ૧૯ જુઓ).
नेहाभिकमनाशऽस्ति प्रत्यवाया न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य श्रायते महतो भयात् ॥ ४० ॥
છે આ અનિર્વચનીય, અદ્વિતીય એવું પરમતત્વ વાસ્તવિક રીતે તે અવર્ણનીય અને અગોચર છે. તે સમજાવવાને માટે તેના ઉપર સત, તત, બ્રહ્મ, આત્મા ઈત્યાદિ મિથ્થા સંજ્ઞાઓને આરેપ કરી શાસે સમજાવે છે. જેમ બાળકની બુદ્ધિ અને સ્વભાવને અનુસરીને તેને શીખવવા માટે કુશળ શિક્ષકે પોતાનું ઉચ્ચ જ્ઞાન એક બાજુ મૂકી બાળક સમજે એવી રીતથી સમજાવવાને માટે પોતાને પણું અજ્ઞાની બનવું પડે છે તેમ શાસ્ત્રોને પણ અગમ્ય, અચર, અનિર્વચનીય એવું પરમતત્વનું જ્ઞાન અજ્ઞાનીઓને સમજાવવાને માટે પોતાના ઉપર પ્રથમ અજ્ઞાનને આપ ગ્રહણ કર પડે છે. વેદાંતીઓના વિવત અને અજાત યુક્તિનાં આ બંને નામો પણ વસ્તુતઃ તે કેવળ તત્વ સમજાવવા પૂરતાં કાલ્પનિક જ છે, વાસ્તવિક રીતે તે પરમપદને માટે સ્વાનુભવસિદ્ધ અનિર્વચનીયતા એ જ એક માર્ગ છે; છતાં વાણીધારા કંઈક અંશે કલ્પના આપી શકાય તેવાં આ મૂળ બે સાધને વ્યવહારમાં લેવાથી મુત્યાદિ વેદાંતશાસ્ત્રકારો આ બે યુક્તિઓના આશ્રય વડે જ આત્મહત્વ સમજાવે છે, તથા કેટલીક શ્રુતિ, સ્મૃતિ તથા ખાસ કરીને દર્શનશાસ્ત્રો, પુરણ ઉપપુરાણ, ઇતિહાસ આદિમાં આ વેદાંત તવ વ્યવહારમાં અજ્ઞાનીઓ સારી રીતે સમજી શકે એટલા માટે તત્તની વિભાગણી દ્વારા પૃથક્કરણ કરી સમજાવવામાં આવેલું છે. આ સર્વને મૂળ ઉદેશ એક જ હોવાને લીધે તેમાં બા સતી યુક્તિઓ ગમે તેવી હોય તો પણ એ સર્વે ની આખરી એક્વાકયતા જ છે, વસ્તુતઃ અજાત, વિવર્તી કિ તત્ત્વનું પૃથક્કરણ ઈત્યાદિ શબ્દો અને તેના અને ત્યાગ કરી જે શેષ રહે તેવી અવસ્થા એ જ ખરું અનિર્વચનીય એવું પરમપદ છે (વધુ માટે શ્રીકૃષ્ણત્મજ વાફસુધા પ્રકારના ૫ દત્તપરશુરામ ખંડ ૧ જુએ ).
Page #300
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] બાદ એ વાયુને કહ્યું: હે વાયુ! આને જાણે. આ યક્ષ કોણ છે? વાયુએ કહ્યું ઠીક. [ ૧૭૧
મહાન ભયમાંથી મુક્તતા હે અર્જુન ! તું ઉત્તમ બુદ્ધિશાળી છે, વળી આવા કટોકટીના સમયે તારે અભ્યાસને માટે પણ અવસર નથી, માટે મેં તને ઉપર બે પ્રકારની નિષ્ઠા એટલે આત્મઅભ્યાસની યુક્તિ કહી, કે જે યોગનિષ્ઠા એટલે આત્મપદવિશ્રાંતિના અભ્યાસમાર્ગમાં તારી બુદ્ધિ સ્થિર થતાં જ તું આ યુદ્ધરૂપી કર્મ કરવા છતાં પણ તેમાં લેપાઈશ નહિ, એટલું જ નહિ પરંતુ ત્યાર પછી કઈ પણ કર્મ કરવા છતાં તેનાં બંધને તને કદી રપર્શી શકશે નહિ; વળી આ બુદ્ધિગનો આશ્રય થયો એટલે તેમાં કદી કઈ કમને આરંભ પણ થતા નથી, સ્થિતિ પણ હેતી નથી અને નાશ પણ થતું નથી, અર્થાત કર્મો કરવાથી તેમાં કદી કાંઈ દેશ પણ ઉત્પન્ન થતું નથી અને નહિ કરવાથી કર્મ કે તેના ફળનો નાશ પણ થતું નથી. એવા પ્રકારના આયોગ એટલે બુદ્ધિયોગરૂપી અભ્યાસ યુક્તિનું કિંચિત્માત્ર જે અવલંબન થાય તે તે મહાન ભય અર્થાત મોટાં સંકટોમાંથી પણ રક્ષણ કરે છે.
શું યુદ્ધ નહિ કરવાથી પણ ચાલશે? અત્રે એવી શંકા થવા સંભવ છે કે, કર્મ નહિ કરવાથી પણ હરકત આવતી નથી, એવું આ બુદિગની અભ્યાસયુક્તિમાં જે શ્રીભગવાનનું કથન હોય તે પછી “તું યુદ્ધ કર, યુદ્ધ કર” એમ સ્થળે સ્થળે શા માટે કહેવામાં આવ્યું હશે? આ સંબંધમાં આગળ ઉપર પ્રસંગવશાત યોગ્ય વિવેચન આવશે, છતાં અને સંક્ષેપમાં જણાવવાની જરૂર જણાય છે. અને જ્યારે શિષ્યભાવને અંગીકાર કર્યો ત્યારે મોહ નિવારણને માટે ભગવાને પ્રથમ તેને આત્મસ્વરૂપનો નિર્ણય કહ્યો અને સાંખ્ય એટલે જ્ઞાનનિષ્ઠા પ્રમાણે આ સર્વ આભરવરૂપ છે એવો નિર્ણય કરી તું યુદ્ધ કરીશ તો તને તેથી પાપને સ્પર્શ લાગશે નહિ એમ જણાવ્યું. જે અજુન ઉત્તમ અધિકારી હતી તે ભગવાનને પાગળ ઉપદેશ કરવાની જરૂર જ ન રહેત, પરંતુ ઉપદેશનો એવો નિયમ છે કે, સર્વ ભાવે શરણે આવેલા એકનિષ્ઠ શિષ્યને તેની તમામ શંકાઓનું સમાધાન થઈ તેને મેહબ્રમ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય ત્યાં સુધી ઉપદેશ આપવાની આવશ્યકતા હોય છે. પણ તેને આ સંશય અયોગ્ય એટલે આત્મનિષ્ઠા વ્યતિરિક્ત ન હોવો જોઈએ; આથી શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ તેને સાંનિષ્ઠા પ્રમાણે આત્મસ્વરૂપનો નિર્ણય કહ્યો, બાદ આ ધર્મયુદ્ધ હોવાથી વ્યવહાર દૃષ્ટિએ પણ તે કલ્યાણકારી છે; માટે જે તેને ત્યાગ થાય તે તે ઊલટું પાપ ઉત્પન્ન કરે છે, એ રીતે કમે આત્માના અને વ્યવહારના એમ બંને ધર્મો સમજાવ્યા. આત્મપદમાં વિશ્રાંતિને માટે જે અભ્યાસમાગે પ્રથમ બતાવવામાં આવેલા છે, તે પૈકી બીજા પ્રકારને અભ્યાસક્રમ જ અત્રેના પ્રસંગે યોગ્ય હેવાથી “હું અને આ સર્વ આત્મરૂપ છે? એવા પ્રકારની નિશ્ચયાત્મક બુદ્ધિને આશ્રય લઈ કર્મ કરવામાં આવે છે તે બંધનકારક થઈ શકતાં નથી, એમ કહેવામાં આવેલું છે. શ્રીભગવાન અને અભ્યાસક્રમની યુક્તિનો સિદ્ધાંત કહે છે. સિદ્ધાંતમાં કાંઈ છુપાવી ન શકાય. સત્ય તત્ત્વ છુપાવી નહિ રાખતાં તે સર્વાગ જેવું ને તેવું જ પ્રકટ કરવું જોઈએ; કારણ કે લોકોમાં સત્ય અને યથાર્થ જ્ઞાનને પ્રચાર કરવાની જવાબદારી જેઓને શિરે હોય છે, તેઓએ કેવળ એક સત્ય તત્વની જ ઓળખ રાખવી પડે છે. છુપાવેલું જ્ઞાન તો નિરર્થક હેઈમેહવાળું જ ગણાય. અર્જુનને મોહ થયેલો હતો, પણ શ્રીકૃષ્ણ ભગવાનને કાંઈ મોહ થયેલ નહતો, કે જેથી તે સિદ્ધાંત સમજાવતી વખતે મોહવશ થઈ બોટાં તનું પ્રતિપાદન કરે, તેવું કરનારા દાંભિક કિંવા સ્વાથી ગણાય; આથી બુદ્ધિયોગની અભ્યાસયક્તિના સિદ્ધાંતમાં શ્રીકૃષ્ણ ભગવાને આ યોગને આશ્રય લઈ કર્મો કરવાથી કંઈ લાભ નથી અને નહિ કરવાથી કાંઈ હાનિ પણ થતી નથી, એવી રીતે ઠંધ રહિત આત્મસ્થિતિમાં સ્થિર થવાનું જણાવ્યું છે. વળી સ્થળે સ્થળે “તું યુદ્ધ કર” એમ જે શ્રીકૃષ્ણ ભગવાને જણાવ્યું છે, તે તે અજુને પ્રથમ પૂછવું છે કે, મારે આ સમયે શું કરવું ઉચિત છે તે કહે, તેના ઉત્તર રૂપે આત્મામાં કર્મ કરવાં કિંવા નહિ કરવાં એ બંને બાબતો એકસરખી જ છે એ ખરું, પરંતુ આ સમયે પ્રાપ્ત થયેલું યુદ્ધકર્મ નહિ કરું એવું જે તું કહે તો તે પણ એક મહ ગણાશે અને તેથી આત્મસ્વરૂપમાં સ્થિર થવારૂપ સમતા પણ પ્રાપ્ત થશે નહિ. જો પ્રથમથી જ તું યુદ્ધ માટે આવ્યો ન હોત તો તને યુદ્ધમાં ફરજિયાત
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
નિરખ્યાવરમગોડસતિ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મીટ અ ૨/૪૦ પ્રવૃત્ત કરે, એ આ આત્મનિષ્ઠાની અભ્યાસક્રષ્ટિએ કદાચ સદેષ ગણાત, પરંતુ હવે તું યુદ્ધમાં આવી ચૂક્યો છે અને ત્યાંથી હવે હું આ કર્મ નહિ કરું એવા મોહને લીધે તું નાસવા માગે છે, તે તારું એ કાર્ય આ પ્રસંગને માટે અને આ વખત પૂરતું અયોગ્ય છે. એટલું જ નહિ પણ હવે હું યુદ્ધ નહિ કરું એવા પ્રકારે કર્મ નહિ કરવારૂપ મોહ તને થયેલો છે તે આત્મતત્વની દષ્ટિએ પણ વિપરીત છે. આ રીતે બુદ્ધિની સમતા ગુમાવવાથી આત્મદષ્ટિએ તારું પતન થશે, એટલું જ નહિ પરંતુ વ્યવહાર દષ્ટિએ પણ ક્ષાત્રધર્મને માટે નિયત થયેલું ધમ યુદ્ધ નહિ કરવાથી ઐહિક અને પારલૌકિક એમ બંને પ્રકારના પ્રયથી રહિત થઈ આ પાર પણ નહિ અને પેલે પાર પણ નહિ એમ તારી વચમાં અર્ધદગ્ધ જેવી એટલે ત્રિશંકુવત અદ્ધર જ સ્થિતિ થશે. માટે હવે આ સમયને માટે તે તારે યુદ્ધ કરવું જ જોઈએ, એમ વખતોવખત જણાવવામાં આવ્યું છે, પણ સિદ્ધાંત સમજાવતી વખતે તે સત્યતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન જ આપવું જોઈએ, એ નિયમ છે. ભગવાનના આવા ઊલટા સુધારા કથન ઉપરથી જ અર્જુનને શંકા થયેલી છે, જે તેણે આગળ ત્રીજા અધ્યાયના આરંભમાં પ્રકટ કરેલી છે કે, જે આપના કહેવા પ્રમાણે યુદ્ધ નહિ કરવાથી પણ ચાલે એમ છે. તે પછી મને આ ઘેર યુદ્ધમાં શા માટે નાખે છે? તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે એ વાત તો ખરી છે, પરંતુ તારે માટે તો આ વખતે આ યુદ્ધ કરવું એ જ હું એક જોઉં છું અને મારો મત “તારે આ યુદ્ધ કરવું” એ છે, અર્થાત અત્રે સિદ્ધાંતમાં બતાવેલા બંને પ્રકારે પૈકી તારે આ યુદ્ધ કરવું જોઈએ, એ પોતાને મત જણાવ્યો છે. કારણ કે, સિદ્ધાંત તે સત્ય, સર્વપક્ષી અને સંપૂર્ણ રીતે જ બતાવવો પડે છે, પરંતુ હું શું કરું એમ જ્યારે અર્જુને તેમને પૂછયું તેના ઉત્તરમાં મારી આજ્ઞા છે કિં. મારો મત છે કે તું આ યુદ્ધ કર, એવું વારંવાર શ્રીકૃષ્ણ ભગવાને કહેલું છે.
સિદ્ધાંત અને મતની ભિન્નતા વિચાર કરીને જે કે, જેમ વ્યવહારમાં ભાઈભાંડુઓમાં વડીલેની મિલકતની વહેંચણી સંબંધે, આપસઆપસમાં ઝઘડો થતો હોય તે પ્રસંગે જે કઈ હિતેચ્છની સલાહ લેવામાં આવે તો તે કહેશે કે, જો કે તમે બંને સરખા હિસ્સેદાર છે એવો કાયદાને સિદ્ધાંત છે, પરંતુ મારી સલાહ (મત) એવી છે કે તમારે કેર્ટ દરબારમાં જઈ હેરાનગતિ ભોગવવા કરતાં ગમે તે ભોગે ઘેર બેઠાં જ પતાવટ કરી લેવી. આમાં કાયદાને સિદ્ધાંત તથા પોતાનો મત એમ બંને બાબતે જેમ જુદી જુદી છે, તેમ શ્રીકૃષ્ણ ભગવાને અદ્વૈત એવા આત્મસ્વરૂપમાં સ્થિત થઈ કર્મ કરવાં કિવા નહિ કરવાં એ બંને પ્રકારની ભાવનાને ત્યાગ કરે એ બુદ્ધિનિશ્ચય અર્થાત અભ્યાસક્રમને સિદ્ધાંત બતાવ્યું અને જો હું હવે કર્મ નહિ કરું એવું કહે છે એમ પણ સૂચવ્યું કે, નહિ કરવારૂપ મેહ પણ તને આ દષ્ટિએ બાધક જ થશે. સિદ્ધાંત સર્વસામાન્ય હેય છે, પણ મત તે વ્યક્તિગત હેઈ દેશકાળાદિ પર આધાર રાખે છે. દુર્યોધનને સમજાવવાના પાંડવોને દરેક પ્રયત્ન નિષ્ફળ ગયો. નિયમ પ્રમાણે અધું રાજ્ય તે શું પણ એક ગામ, અરે ! એક તસુ જેટલી જમીન આપવા પણ તેણે ના પાડી. રાજ્યમાં પડી વચનની કીમત નહિ રાખનારા અધમ રાજાને દંડ દેવા સિવાય બીજો કોઈ ઉપાય જ્યારે રહ્યો નહિ, ત્યારે જ આ ધર્મયુદ્ધનો પ્રસંગે ઉપસ્થિત થયે, કેમકે મદોન્મત્ત રાજાઓને મદ ઉતારવો. જ જોઈએ, એવો શાસ્ત્રનિયમ છે. આ રીતે ધર્મયુદ્ધ હેવાથી વ્યાવહારિક દષ્ટિએ પણ તે ઐહિક અને પારલૌકિક કલ્યાણદાયક છે. તેમ જ સર્વત્ર આત્મદષ્ટિ રાખીને યુદ્ધ કરવાથી તે બંધનકારક થરો નહિ. એ મુજબ વ્યવહાર તથા પરમાર્થના સિદ્ધાંતો તથા પોતાનો મત એમ સર્વ રીતે બોધ કરી અર્જુનનો મોહ નષ્ટ કરવા માટે ભગવાને પ્રયત્ન કર્યો છે. હવે અત્રે એવા પ્રશ્નો ઉપસ્થિત થવા સંભવ છે કે, જે ભગવાનનો ઉદ્દેશ અર્જુનને આત્મજ્ઞાન આપવું એ જ એક હોય તે તેમાં વ્યાવહારિક દૃષ્ટિએ યુદ્ધ કરવું યોગ્ય છે કે નહિ ઇત્યાદિ બાબતોનો વિચાર શા માટે કહ્યો? આત્મધર્મ જાણ્યા પછી આવી વ્યવહાર દષ્ટિ તો ગૌણ છે. કારણ, આત્મધર્મમાં સર્વધર્મને સમાવેશ થઈ જાય છે. બીજી બાબત એ કે, તેને જપ, તપ, ધ્યાન, ધારણાદિ સાધને નહિ બતાવતાં એકદમ આત્મજ્ઞાન આપવાની શરૂઆત કેમ કરી ?
Page #302
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] વાયુ બ્રહ્મ પાસે ગયે. તેને જોઈ અહપ બનેલું બાહ્ય બાવ્યું કે, “તુ કેણ છે?” [૧૭૭
અર્જુનને આત્મધર્મ ઉપરાંત વ્યાવહારિક ધર્મે કેમ સમજાવ્યા? સંસારમાં ચાર પ્રકારના પુરુષે હોય છેઃ (૧) જ્ઞાની (૨) અજ્ઞાની (૩) મૂઢ અને (૪) મુમુક્ષુ. (૧) જ્ઞાનીઃ જે સંશય અને વિપર્યયથી રહિત અર્થાત નિઃશંક હોય છે તે જ્ઞાની કહેવાય છે. (૨) અજ્ઞાનીઃ દેરી ઉપર સર્પનો ભાસ થવા વગેરેરૂપી અસંભાવનાદિ દોષોથી જે યુક્ત હેર વિપરીત જ્ઞાનવાળો હેય તે અજ્ઞાની, એવા અજ્ઞાનીના ચિત્તમાં સ્વર્ગાદિક ફળની અનેક આકાંક્ષાઓ પણ હોય છે. (૩) મૂઢ : મૂઢ બુદ્ધિવાળાએ મહાપુરુષનું અને તેમના બેધનું સેવન કરી પણ કરતા નથી; પણ વિઝામાંના કીડાઓની જેમ પિતાના કુળ, જાતિ તથા ધનાદિકના અભિમાનમાં જ રચ્યાપચ્યા રહે છે. અર્જુનની સ્થિતિ ઉપર જણાવેલા ત્રણે પ્રકારે પિકી એક પ્રકારની ન હતી. તે તો શ્રીકૃષ્ણ ભગવાનને સંપૂર્ણ રીતે શરણે આવેલો હતો. (૪) મુમુક્ષુઃ સંસારબંધનમાંથી ટી સાચા ય માર્ગની ઇચ્છા ધરાવનારે તે મુમુક્ષ. અર્જુન મુમુક્ષુ તે હતો. પરંતુ તે કેવળ મેક્ષ કેવી રીતે થશે એવી ભાવનાથી શ્રીકૃષ્ણ ભગવાનને શરણે આવેલો ન ડિતો, પણ મોહને વશ થયેલો અને જે વડે પિતાનું કલ્યાણ થાય એવા માગતી ઈચ્છા રાખનારો હતો, જે તે કેવળ મોક્ષની ઈચ્છા ધરાવીને જ ભગવાનને શરણે ગયો હોત તે પછી તેને કેવળ એક આત્મધર્મનું જ જ્ઞાન આપવામાં આવ્યું હત, પરંતુ અત્રે પરિસ્થિતિ જુદી હતી. અર્જુનને થયેલા મેહનું નિવારણ થવાને માટે આત્મજ્ઞાન વગર બીજે કોઈ ઉપાય જ ન હતો. તે બુદ્ધિશાળી તે હતા, પરંતુ મેહને લીધે તેની બુદ્ધિ પર આવેલા મેલનું આચ્છાદન દર કરી તેને કલ્યાણનો માર્ગ બતાવવા અર્થે શ્રીકૃષ્ણુ ભગવાનને આત્મજ્ઞાન આપવાની ફરજ પડી હતી; તેથી આત્મધર્મને પ્રધાન રાખીને વચ્ચે વચ્ચે વ્યવહારધર્મનું પણ તેની શંકા અનુસાર સાંખ્યયુકિત વડે નિવારણ કરેલું છે. અષ્ટાવક્રગીતા જેવાથી જણાશે કે, શ્રી જનકરાજા કેવળ મોક્ષની ઈચ્છાથી જ અષ્ટાવક્રની પાસે ગયા હતા. તેથી છવ, ગુણ કે માયા, અવિદ્યા વગેરે કોઈ શાસ્ત્ર બાબતને અથવા વ્યવહારધર્મને કિંચિત્માત્ર પણ એમાં વિચાર નહિ કરતાં તેઓએ કેવળ વેદાંતના નિયમ પ્રમાણે શિખર૩૫ એવા અતિ ઉચ્ચ તત્ત્વજ્ઞાનને જ બંધ કરેલ છે, પરંતુ અર્જુન તેવા પ્રકારને એટલે જેને કેવળ મેક્ષની જ ઈરછા છે, એ તીવ્ર મુમુક્ષુ ન હતો તેને તે મેહ થયેલ હતો. તેના નિવારણ માટે આત્મજ્ઞાનરૂપી અમૃત પાવાની તેને ફરજ પડી. વળી તે મૂઢ પણ ન હતો, કેમકે તે મૂઢ ત તે આત્મજ્ઞાન સમજવાને લાયક પણ ન ગણાત, આથી તેવા મૂઢોને માટે તે ચિત્તશુદ્ધિ થતાં સુધી જપ, તપ, ધ્યાન, ધારણ વગેરે તથા નવધાભક્તિમાં જણાવેલા પ્રકારો પિકી છે પણ માર્ગનું નિષ્કામ રીતે અવલંબન કરવાનું જણાવી ચિત્તશુદ્ધિ થતાં સુધી આત્મજ્ઞાનના ઉપદેશ માટે રાહ જોવી પડે; પરંતુ અજુન તો સાધનસંપન્ન એટલે જેની સાધના પૂર્ણ થઈ સંપૂર્ણતઃ ચિત્તશુદ્ધિ થયેલી છે, તે અપક્ષ જ્ઞાનની લાયકાત ધરાવતે મુમુક્ષુ હત; સિવાય તે બુદ્ધિમાન પણ હતો. સામાન્યતઃ એવો નિયમ છે કે, જે જિજ્ઞાસુ પુરુષ બુદ્ધિમાન હેય, વિચારમાં પણ અતિ કુશળ હેય અને સંપૂર્ણ ભાવે શરણે આવેલ હેય તેને આત્મપ્રાપ્તિને માટે બુદ્ધિગ કરવો સહેલ હોય છે. તાત્પર્ય એ કે, ભગવાનને અર્જુન પ્રતિ આત્મજ્ઞાન આપવાની ફરજ પડી હતી. સિવાય અર્જુન બુદ્ધિશાળી અને સાધનસંપન્ન તો હતો જ. નિષ્કામ કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ થઈને જેઓની બુદ્ધિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે લાયક બનેલી હોય એટલે જેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાને માટે કઈ કર્મો કિવા સાધન કરવાની અપેક્ષા રહેતી નથી તેવા સાધનસંપને જ જ્ઞાનને માટે લાયક કહેવાય છે. અર્જુને તેવા પ્રકારે સાધનસંપન્ન તો હતા જ, તેને ફક્ત આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે કઈ યોગ્ય અવસરની જ આવશ્યકતા હતી, તે આ યોગ્ય અવસર અનાયસે પ્રાપ્ત થયો હતો. દરેક કાર્ય કાળ ઉપર વધુ અવલંબન રાખે છે. અનમાં જ્યાં સુધી ક્ષાત્રતેજનો અહંકાર હતું, ત્યાં સુધી આત્મજ્ઞાન પચાવવાની લાયકાત ન હતી. તે અહંકારનો આ સમયે બિલકુલ વિલય થઈ તે પોતે તદ્દન નિરહંકારી બની ગયો હતો. આ આવેલી સંધિનો યોગ્ય ઉપયોગ કરીને શ્રીકૃષ્ણ ભગવાને તેને આત્મજ્ઞાન આપી કૃતાર્થ કર્યો છે. તાત્પર્ય, આ કટોકટીના પ્રસંગ ઉપર તેને બુદ્ધિયોગના અભ્યાસ વગર બીજી યુક્તિઓને આશ્રય કરવો ૫ણું શક્ય ન હતો, તેથી શ્રીકૃષ્ણ ભગવાન આ બુદ્ધિગના માગને આશ્રય લઈ અજુન પ્રતિ અને બોધ કરી રહ્યા છે,
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૪] વાયુ મનસ્પીચત્રવીમાતરિક્ષા થા મૌલિn ન. [સિદ્ધાન્તકારડ ભ૦ ગીઅત્રે /
બુદ્ધિયોગના આશ્રયનું પ્રયોજન શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે આ રીતે બુદ્ધિને (આગળ અખાય ૧૦ ક૧૦-૧૧ માં બુદ્ધિયોગ સંબંધમાં કહ્યું છે તે જોવું ) આશ્રય લઈ આ આવી પડેલું યુદ્ધકર્મ તું કરીશ તે તે કરવા છતાં પણ તેનાથી અલિપ્ત જ રહીશ, કેમકે આ સર્વાત્મભાવની દષ્ટિમાં કર્મને આરંભ, સ્થિતિ કિવા અંત પણ છે જ નહિ, વળી કરવાથી કંઈ લાભ પણ નથી અને ન કરવાથી કંઈ હાનિ પણ થતી નથી. તેમજ આ પ્રકારે થતા કર્મોમાં કોઈ પણ પ્રકારનો દેષ ઉત્પન્ન થવાનો ભય પણ નથી. આ કર્મ૨૫ પરમ શ્રેય પ્રાપ્ત થઈ શકે એવા ધર્મનું કિંચિત્માત્ર પણ જે અવલંબન થાય તે તે થકી મહાન ભયથી પણ રક્ષણ થાય છે. આ બુદિગના અભ્યાસની યુક્તિ એ છે કે, “ સર્વત્ર એક આત્મા જ છે. એ મનમાં દઢ નિશ્ચય કર.આ સન્ય, હું, તું, ધનુષ્ય, બાણ વગેરે જે જે નામ રૂપાદિ વડે ભાસગાન થાય છે તે સર્વ કેવળ એક આત્મસ્વરૂપ જ છે, એમ જાણવું. કેઈ કર્મ કરતું નથી, કઈ મારતું નથી, કોઈ મરતું નથી અને કઈ કદી ઉત્પન્ન થતું નથી પરંતુ તેવા પ્રકારે જે જે કાંઈ ભાયમાન થાય છે, તે સર્વને કેવળ એક આત્મરૂપે જોવું એ જ આ બુદ્ધિયોગના અભ્યાસની યુક્તિ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! જેમાં સર્વ સંક૯પ શાંત થતાં તમામ વાસનાઓને વિલય થઈ જાય છે, તેવું તદ્દન નિવસન અને કેવળ ભાવનાથી જ પ્રતીત થતાં નામરૂપાત્મક આકરીને જ્યાં નિરાસ થઈ જાય છે એવું જે પ્રત્યક્ષ ચૈતન્ય કિંવા આત્મસ્વરૂપ અવશેષ રહે તે જ આત્મા અથવા બ્રહ્મ કહેવાય છે. આ સ્વરૂપને જાણવું તે જ્ઞાન, તેને માટે જે ઉધોગ અથવા અભ્યાસક્રમ તે યોગ અને અભ્યાસ કરનાર તે યોગી તથા અભ્યાસની પૂર્ણતા થઈ જીવન્મુક્તિ પ્રાપ્ત થઈ એટલે તે જ યોગનિષ્ઠ થયો એમ કહેવાય છે. આ સઘળું જગત અને હું પણ આત્મા કિવા બ્રહ્મ જ છીએ. એવા પ્રકારની સર્વાત્મભાવરૂપ બુદ્ધિથી જગતા િદશ્યની સત્યતામાં થયેલા મિથ્યા અહંકારને નાશ કરવો એ જ મુખ્ય બ્રહ્માર્પણ છે.
व्यवसायारिमका बुद्धिरे केह कुरुनन्दन । पहुशाखा हनन्ताश्व बुद्धयोऽव्यवसायिनाम् ॥ ४१ .
વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું? હે કુનંદન ! આ પ્રમાણે બુદ્ધિ કિવા જ્ઞાનને આશ્રય લઈ અભ્યાસ કરનારે પોતાની બુદ્ધિ એકાગ્ર એટલે કેવળ એક આત્મસ્વરૂપ નિશ્ચયમાં જ તદ્દન સ્થિર અને પર્વતની જેમ અચળ રાખવી જોઈએ, અર્થાત હું તથા આ સર્વ આત્મરૂપ છે, એવા જ એક નિશ્ચયવાળી દેવી જોઈએ. જેમ અર્જુન તથા એકલવ્યની મહાભારતમાં વાત છે કે, સામે વૃક્ષ ઉપર બેઠેલા પક્ષી ની જમણી આંખ વીંધવાને માટે ગુરુએ આજ્ઞા કરી. સર્વ શિષ્યોને પક્ષી ક્યાં છે તે બરાબર બતાવવા જણાવ્યું. તેમાં કેટલાએ કહ્યું કે, અમુક અમુક ઝાડ ઉપર અમુક શાખા અને અમુક પ્રતિશાખા ઉપર તે બેઠું છે, કેટલાકે એ કેવળ બેઠેલી શાખાઓ બતાવી, કેટલાકેએ પ્રતિશાખા કહી, કેટલાકએ તો ફક્ત પક્ષી જ દેખાય છે એમ કહ્યું. પણ જ્યારે એકલવ્ય અને અર્જુનને પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે, અમને તો ફક્ત જે આંખ વધવાની આપે આજ્ઞા કરી છે તે સિવાય બીજું કાંઈ જ નથી, માટે આપ આજ્ઞા આપે એટલે અમે બાણું છોડીએ, એ સાંભળો ગુરુ પ્રસન્ન થયા, તેમ પિતામહ આ સર્વમાં એક આત્મા સિવાય બીજું કાંઈ પણ સૂઝવાને તદ્દન બંધ થાય, એવા પ્રકારે બુદ્ધિને દરેક પ્રસંગે એક આત્મામાં જ પર્વતની જેમ તદ્દન સ્થિર અને અચલ રાખવી, અર્થાત્ બુદ્ધિને આત્મતત્વમાં જ એકાગ્ર નિશ્ચયવાળી રાખવી. આ બુદ્ધિયોગમાં એટલો જ એક વ્યવસાય એટલે ઉદ્યોગ અથવા કાર્ય કરવાનું હોય છે. વ્યવસાયનો અર્થ ઉદ્યોગ અથવા કાર્ય એવો થાય છે. વ્યવસાયામિકા બુદ્ધિ એટલે હું તથા આ સર્વ કેવળ એક આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના એક આત્મીય વ્યવસાયમાં અર્થાત ઉધમમાં જ બુદ્ધિ સ્થિર કરવી તે
Page #304
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] તેને પ્રશ્ન સાંભળી, હું પ્રસિદ્ધ એ વાય છું, હું માતરિયા નામે પ્રસિદ્ધ છું,” એમ કહ્યું [૧૭૫ આવા પ્રકારના એક આત્મતરારૂપ નિશ્ચયમાં સ્થિર થએલા બુદ્ધિગવાળા પુરુષમાં થનારાં તમામ કર્મો તે કમના કરનારને કિંચિત્માત્ર પણ બંધનરૂપ થઈ શકતાં નથી આ સંબંધમાં નીચેના વિવેચનથી વધુ સ્પષ્ટતા થશે.
હણનારે છું એવું અભિમાન છોડી દે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે અર્જુન ! તું હેવું, ઊપજવું, વધવું, પાકવું (વિપરિણમવું, ઘટવું અને નાશ પામવું એ પ્રકારના છ વિકારોથી તદ્દન રહિત છે, નિત્ય એવો આભ૫ અને સર્વ પ્રાણીમાત્રમાં પણ એ જ આત્મા છે માટે હું હણનારો છું એવા અભિમાનને બિલકુલ છોડી દે. તું કોઈને પણ હણનાર નથી. જે પુરુષને ક્રોધ વગેરે થતાં પણ હું અમુકને મારું છું” એ અહંકાર થાય નહિ અને જેની બુદ્ધિ ક્રોધ કર્યા પછી પણ હર્ષ કિંવા શેકથી લેપાય નહિ તેવો પુરુષ આ સઘળાં પ્રાણીઓને મારી નાખે તે પણ તે કાઈને મારતો નથી અને તેથી થતાં ફળ વડે કદી પણ બંધાતું નથી. કારણ કે આત્મા તે નિત્ય હોવાથી તેનો વધ થ કદી સંભવિત નથી અને દેહાદિક પદાર્થો તો મિથ્યાભૂત જ છે, તે પછી મિથ્યા પદાર્થોને તે વળી વધ કેવો? દેહાદિકપણની ભ્રાંતિને લીધે જ દેહાદિકના હણનારપ વગેરે ધર્મોને આત્મામાં પ્રતિભાસ થાય છે, એટલા માટે આ દેહાદિક હું છું અને સંબંધો વગેરે મારા જ છે, એવા ભ્રમજનક વિચારને છોડી દે.
ઇકિયેના સંવાત પૈકી હું કઈ નથી હે અન! અહંકારથી મૂઢ બનેલો પુરુષ આત્માના અંશ સમાન અને સત્તવાદિક ગુણેના વિકારરૂ૫ દેહ, ઈંદ્રિય આદિથી પોતપોતાના વિભાગ પ્રમાણે કરતાં કર્મો “હું કરું છું” એમ માની લે છે પણ વસ્તુતઃ ચક્ષુ જોયા કરે, કાન સાંભળ્યા કરે, ચામડી સ્પર્શ કર્યા કરે અને રસના રસ જાગ્યા કરે, એ ઇકિયેના સંધાતમાં હું કાણુ છું કે જેથી તે વિષયોના ગ્રહણનું અભિમાન રાખું? અને અભિમાન રાખવું એ વળી શું? વિદ્વાને એવી રીતનો નિશ્ચય રાખવો. મન અને ઇકિયેન સંધાત સંકલ્પાાદથી પોતપોતાના કામમાં લાગે તો પણ એમાં કોઈ પણ હું નથી, એવો મહાત્માનો નિશ્ચય હોય છે. તે પણ આ નિશ્ચય રાખ; એટલે તારે શેક કરવા જેવું કાંઈ રહેશે જ નહિ. જે કામ ઘણા જણાએ મળીને કર્યું હોય, તે કામમાં તેમને એક જણ જે અભિમાનથી કહે કે તે મેં કહ્યું છે તો તેની મશ્કરી થાય છે, તો પછી તેઓથી બહાર કાઈ તે કામનું અભિમાન ધરે તે તેની મશ્કરી થાય તેમાં તે વળી નવાઈ શી? મુમુક્ષુ પુરુ ફળની આસક્તિ છોડીને કેવળ ચિત્તશુદ્ધિને માટે જ કાયા, વાચા, મન, બુદ્ધિ અને ઈક્રિયાથી કર્મ કરે છે, એટલે તેઓને તે કર્મ ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાનને પ્રકાશ મેળવી પરમ પુરુષાર્થ અપાવે છે. એ મુજબ તું પણ જે ફળની આસક્તિ નહિ રાખતાં યુદ્ધરૂપ સ્વધર્મને આચરીશ તો તને પણ એ કર્મથી ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રકટ થઈને પરમ પુરુષાર્થની જ પ્રાપ્તિ થશે.
જે પુરૂષ મમતા વગરને અહંકાર અને રાગદ્વેષથી રહિત, સુખદુઃખને સમાન ગણનારે અને ક્ષમાવાન હોય તે પુરુષ લૌકિક કે શાસ્ત્રીય ગમે તે કર્મો કરતા હોય, તો પણ તે કર્મોનાં ફળોથી કદી પાસે નથી. હે અર્જુન ! ક્ષત્રિયો માટે શાસ્ત્રોમાં કહેલું સંગ્રામથી નહિ નાસવા૫ આ તારું કર્મ જે કે બંધુઓના વધપ હેવાને લીધે અત્યંત દૂર છે, તે પણ આ ધર્મયુદ્ધ હેવાથી તારે માટે તે તે ચિત્તશુદ્ધિ દ્વારા બ્રહ્મજ્ઞાનના સુખને આપનાર થશે અને ધર્મ, યશ, રાજ્ય તથા સ્વર્ગ આદિને આપનાર પણ થશે. ફળની આસક્તિને ત્યાગ કરી સિદ્ધિ અને પ્રસિદ્ધિમાં સમતા રાખવારૂપ માં રહી તું કર્મ કર. ફળની આસક્તિ છોડીને વર્ણાશ્રમના વ્યવહારથી પ્રાપ્ત થએલા કર્મો કરીશ તે તેઓથી તું કદી બંધાઈશ નહિ. જે રાજ્ય આદિના લોભને લીધે યુદ્ધ કરવામાં આવે તો તેથી અધર્મની પ્રાપ્તિ થાય, પરંતુ ફળની આસક્તિનો ત્યાગ કરી ધર્મયુદ્ધ કરવામાં આવે છે તેથી અધર્મ થાય નહિ, તું શાંત અને બ્રહ્મમય થઈને બ્રહ્મમય એવા આ સઘળા કર્મને કર આ રીતે જે તે સઘળાં કર્મોન બ્રહ્માર્પણ કરી દેવાની પદ્ધતિ રાખશે તે તું તરત બ્રહ્મ જ થશે. (લે. નિ. પૂ. સર્ગ ૫૩ જુએ).
Page #305
--------------------------------------------------------------------------
________________
તસિમ વાય f% વીમતિ- [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૦ ૨૪૪
જિજ્ઞાસુઓને ઊધે રસ્તે દોરનારે પાપને અધિકારી છે. હે અર્જુન! તું બુદ્ધિમાન હોવાથી તને આ યોગનું અવલંબન કરવા માટે જણાવવામાં આવ્યું છે. વળી પ્રસંગ પણ કટોકટીનો છે. જે જિજ્ઞાસુઓના અંતઃકરણમાં પૂર્ણ શ્રદ્ધા હોય અને જે અનન્ય ભાવે શરણે આવેલો હોય, તેવાને ઊ રસ્તે દોરે છે, તે મહાન પાપનો અધિકારી બને છે; માટે તેવા જિજ્ઞાસુઓને સારાસાર વિચાર કરી યોગ્ય માર્ગ બનાવવો જોઈએ. તેવાને સમજાવવાને માટે બે યુકિતઓ છે. (૧)જિજ્ઞાસુ જે અત્યંત તીવ્ર બુદ્ધિવાળો હે તે તેને ઇતર માર્ગોના અવલંબનની ખાસ જરૂર હોતી નથી, પરંતુ તેને કેવળ આત્માનું સ્વરૂપ સાંખ્ય કિંવા વેદાંત યુતિ અનુસાર એક વખત સમજાવવામાં આવે છે એટલે તે બરાબર ધ્યાનમાં આવી જાય છે, તેથી આ બુદ્ધિયોગનો અભ્યાસ તેને માટે અનુકૂળ હેઈ તે કરવાથી જ તે તરત કૃતાર્થ થઇ જાય છે, તેમાં પણ બે પ્રકારો છે. (ગ) એક તથા (ગા) કનિષ્ઠ. આત્માનું સ્વરૂપ એક વખત સાંભળતાની સાથે જ જે નિશ્ચય કરી કાર્ય બની જાય છે તે શ્રેષ્ઠ કહેવાય છે તથા જે કનિષ્ઠ હાય છે તેને આત્મસ્વરૂપનું શ્રવણ કર્યા બાદ આ બુદ્ધિયોગની યુક્તિનો આશ્રય લઈ નિશ્ચય પરિપકવ થતાં સુધી સતત અભ્યાસ કરવો પડે છે. આ પ્રમાણે તે તીવ્ર બુદ્ધિમાન જિજ્ઞાસુઓને માટે થયું, પણ (૨) જેઓ સામાન્ય બુદ્ધિવાળા હેય તેવાઓને તે શમ, દમ, તિતિક્ષાદિ સાધન તથા નિષ્કામ જપ, તપ ધ્યાન ધારણાદિ ચિત્તશુદ્ધિનાં કર્મો ગ્યવાનુ પાર ચાલુ રાખવાં પડે છે તથા સત્શાસ્મશ્રવનું અને સંતસમાગમાદિ દ્વારા તેઓ ક્રમે કૃતાર્થ થાય છે.
બહુશાખા અનંતાશ્વ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન! સર્વત્ર એક આત્મસ્વરૂપ જ છે એવા પ્રકારના નિશ્ચયમાં બુદ્ધિને સ્થિર કરવા માટે જે વ્યવસાય એટલે અભ્યાસ કિવા ઉદ્યોગ કરવામાં આવે તે યોગ અને તેને આશ્રમના આધારે થતાં કર્મોથી થનારા પરમ પુરુષાર્થના લાભનું વર્ણન તને કહ્યું, પરંતુ જેમની બુદ્ધિના નિશ્ચય આ પ્રમાણે આત્મસ્વરૂપના નિશ્ચયરૂપ એક જ વ્યવસાયમાં સ્થિર થએલો હોતો નથી, તેવાઓની બુદ્ધિ અનેક પ્રકારના વ્યાવહારિક ઉદ્યોગ અથત વ્યવસાય અનુરૂપ અનંત પ્રકારની શાખાઓવાળી હેય છે, જેને પાર નથી.
यामिमा पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदादरताः पार्थ नान्यदस्तीत वादिनः ॥ ४२ ॥ कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । झियाविशेषबहुला भोग-वर्यगति प्रति ॥ ४३ ॥ भोगैश्वर्यप्रसक्तानां तयापहतचेतसाम् । व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥ ४४ ॥
વેદનું રહસ્ય નહિ સમજનારા સામીઓ હે પાર્થ ! આત્મતત્વની પ્રાપ્તિ કરાવી આપનાર વેદશાસ્ત્રોમાંના રહસ્યને નહિ સમજનારા એટલે વેદનો સાચે અર્થ નહિ સમજતાં કેળ નાં ફળશ્રુતિનાં વાક્યોથી ભુલાવામાં પડેલા અને કેવળ કામ કર્મો કરી રવર્ગાદિ લોકેની પ્રાપ્તિ કરી લેવી એવા પ્રકારની અભિલાષાઓ સેવનારા અવિચારી પુરુષે તે વેદમાં ફકત કર્મકાંડ જ બતાવેલ છે, માટે તે પ્રમાણે કર્મો જ કર્યો કરવા જોઈએ, એવા પ્રકારનાં બાળકને બાઉ બતાવનારાં જે વાક્ય વેદમાં આવેલાં છે, તેવાં વાક્યમાં જ ભૂલા પડેલા હે છે. અનેક કામનાઓથી ભરપૂર,
Page #306
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] આથી તારામાં શું સામર્થ્ય છે ? એમ બ્રહ્ને તે માતરિક્ષાને પૂછ્યું.
[ ૧૭૭
સ્વગપ્રાપ્તિને જ ધ્યેયની પૂર્ણુતા માનનારા તથા ભાગ અને અક્ષયની પ્રાપ્તિને માટે પુનઃ પુનઃ જન્મમરણાદિ ફળ આપનારાં નાના પ્રકારનાં કર્મીની મેાહજાળમાં ફસાયેલા તેમજ તે પ્રાપ્ત કરવાને માટે નિત્ય આસક્ત અનેલા તથા જેમના મનની સારાસાર વિવેકદૃષ્ટિ અને વિચારને લાપ થવા પામેલા છે એવા અને વિચારથી એતપ્રેાત બનેલા મનુષ્યા, આ વેદના ત્રિગુણુરૂપ માયાના વિસ્તારથી ભરેલાં વર્ષોંના ઉપર જ મેાહુ પામે છે, તેઓનું લક્ષ્ય ત્રિગુણથી રહિત એવા વેદના પરમ પુરુષાર્થ રૂપ મેાક્ષપ્રાપ્તિના ધ્યેય તરફ્ કદી પણ જતું નથી, તેવા મૂઢાનું અંતઃકરણ અનંત કામ્ય વાસનાએથી ભરપૂર હેાવાને લીધે તેમનામાં ઉપર બતાવ્યા પ્રમાણે આત્મતત્ત્વના એક જ નિશ્ચયવાળી બુદ્ધિની સમતા કદી પણ હાતી નથી, અર્થાત્ તેએની બુદ્ધિમાં અનેક પ્રકારની શાખાઓ હેાય છે. તેમની બુદ્ધિ એક સ્થળે કદી પણ સ્થિર રહી શકતી નથી. પરંતુ હું મેશ અનેક પ્રકારના વિષયેામાં આસક્ત ખની વિવિધ પ્રકારના સંકલ્પવિકા કરવામાં જ રમમાણુ બનેલી હાવાથી બુદ્ધિને સ્થિર કરવાની આ વિધિની એટલે આત્માને નિશ્ચય કરાવનારા આ યેાગની તેઓને સહેજે પણ કદી કલ્પના હાતી નથી. બુદ્ધિમાં વાસનાવશાત્ અનેક ભેદો પડે છે
ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! મેં તને સથી શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપનાર એવા આ બુદ્ધિયેાગ કહ્યો તે જ મુખ્ય છે. ખીજાં બધાં સાધને તા જેઓને આ પ્રમાણે એક આત્મતત્ત્વમાં નિશ્ચય નથી એવાઓએ પેાતપેાતાના સ્વભાવ પ્રમાણે અન્નાનથી કલ્પેલાં છે, તેવા આ સર્વોત્તમ ફળને કદી પણુ પામતા નથો, પરંતુ, ક્ષુદ્ર ફળને જ પ્રાપ્ત કરી તેને પરમ ફળ સમજી લે છે. પ્રલયકાળમાં વિલય પામેલી વેદરૂપ વાણી કે જે કેવળ એક આત્મામાં જ ચિત્તને રખાવે એવા ધમ નું નિરૂપણ કરે છે, તે ક્રીથી સિષ્ટના આરંભકાળમાં મેં એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨) એ બ્રહ્માને કહી, બ્રહ્માએ પેાતાના પુત્ર મનુને અને મનુએ ભૃગુ આદિ મહર્ષિઓને તથા પ્રજાપતિને કહી, પ્રજાપતિ પાસેથી તેમના પુત્રાએ મેળવી. દેવ, દાનવ, યક્ષ, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર, ચારણ, જેએના શરીરને કરચલી, પ્રસ્વેદ (પસીને) કે દુગ ધ હેાતાં નથી તેથી આ દેવે છે કે મનુષ્યા છે એવા સદેહ થાય છે તેવા દ્રીપાંતરવાસી કિદેવેશ, મુખ અને શરીરાકૃતિથી મનુષ્યની સામ્યતાવાળા કિન્નરા, નાગ, રાક્ષસ, તેમ જ મનુષ્ય અને વાનર જાતિના મિશ્રણુરૂપ જાતિવાળા કિંપુરુષા ઇત્યાદિ સત્ત્વ, રજ અને તમેગુણુ વડે થયેલી વાસના અનંત પ્રકારની હેાવાથી વાસનાવશાત્ પ્રાણીઓનાં આવાં જુદાં જુદાં શરીર અને જુદી જુદી મુદ્ધિએ થવા પામેલી છે. આવી રીતે બુદ્ધિમાં વાસનાવશાત્ અનંત ભે પડેલા છે, તથા પાતપેાતાની વાસનાત્મક બુદ્ધિ અનુસાર દરેકે વેદવચનના અર્ધાં પણુ જુદા જુદા કરેલા છે. આ રીતે સ્વભાવની વિચિત્રતાને લીધે બુદ્ધિમાં અનંત ભેદા પડેલા દેખાય છે. જેઓ શાસ્ત્રાભ્યાસી હેાતા નથી તેઓની બુદ્ધિ પર’પરાગત ચાલતી આવેલી જૂની રૂઢિને લીધે જુદી હાય છે અને કેટલાએકની બુદ્ધિ તા વેદથી વિરુદ્ધ એવા પાખંડ વિષયેામાં જ લાગેલી હેાય છે. આ રીતે બુદ્ધિમાં પાતપેાતાની વાસનાનુસાર અસંખ્ય ભેદા થવા પામેલા છે.
જુદા જુઠ્ઠા મતમતાંતરો
હે અર્જુન! મારી માયા વડે મેાહ પામેલા અને વાસનાવશાત્ અનેક ભેદા પડેલી બુદ્ધિવાળા પાતપેાતાનાં કર્મો તથા રુચિ મુજબ જુદા જુદા પ્રકારનાં કલ્યાણનાં સાધના છે એમ કહે છે. મીમાંસઢાનું કહેવું છે કે, મુમુક્ષુએ કામ્ય તથા નિષિદ્ધ કર્મોંમાં પ્રવવું નહિં, પણ પ્રત્યવાયથી છૂટવાને માટે નિત્યનૈમિત્તિક કર્મો અવશ્ય કરવાં જ જોઈ એ. મનુષ્યની પવિત્ર કાર્તિ જેટલાં વર્ષોં સુધી જગમાં ગવાય છે તેટલાં હજાર વર્ષી સુધી તે મનુષ્ય સ્વČલાકમાં પૂજાય છે; એવા પ્રકારના યશરૂપ ધર્મને જ સાહિત્યશાસ્ત્રકારો ઉત્તમ માને છે વાત્સ્યાયનાદિક ક્રામશાસ્ત્રકારા કામને; યોગશાસ્ત્રકા। શમ, ક્રમ તથા સત્યને; અશાસ્ત્રઢારા ઐશ્વયને એટલે અશ્વય આપનારા સામ, દામ, બેદ, દંડ આદિ ઉપાયાતે જ ઉત્તમ સાધન માને છે. ચાર્વાક મતવાળાએા ખાવું, પીવું, મેાજમજા કરવી અને એક દિવસ મરી જવું એને જ પુરુષા સમજે છે. તેા ખીજા કેટલાકા યજ્ઞ, દાન, તપ, વ્રત, નિયમ તથા યમેાના પાલનને જ પુરુષાથ` કહે છે. આ સધળાઓને પાતપેાતાના કર્મો પ્રમાણે તે
૧૨
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ]
બધી ક્ષમા વીર્વે ચીઠું પૃથિવ્યાબિતિ જેન. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ર૪૫
તે લોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે, પરંતુ પ્રાપ્ત થનારાં તે લકે તો આદિસંતવાળા, પરિણામે દુઃખથી ભરેલા, તુરછ આનંદવાળા અને અંતે શોક વડે વ્યાપ્ત હોય છે; માટે નિત્યપ્રતિ એક આત્મામાં જ બુદ્ધિને સ્થિર રાખવી એ યોગ જ સર્વોત્તમ છે. તૃષ્ણાઓથી રહિત પુરુષને આત્મસ્વરૂપ એવા મારા પરમાનંદ સ્વરૂપના સ્કરણથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ વિષયમાં લાગી રહેલાઓને કયાંથી મળે? આ રીતે બુદ્ધિમાં જુદા જુદા ભેદ પડવાનું કારણ મનુષ્યની વાસનાઓ છે, નહિ કે વેદ એ શાસ્ત્રને નિશ્ચય છે.
વેદમાં કામ્ય કર્મો અને આત્મજ્ઞાન વેદશાઅને સિદ્ધાંત તે કેવળ આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવી આપવું એ જ એક છે, જે ઉપરના વિવેચન વડે જણાશે, પરંતુ તે સિદ્ધાંત સમજવાની લાયકાત ધરાવનારા વ્યવહારમાં સામાન્યતઃ કવચિત જ મળી આવે છે. બાકી ઘણા ખરા તો વિષયના સેવનમાં જ રચ્યાપઓ ડાય છે. જેમ અજ્ઞાની બાળકને દવા પાવી હોય તે સાકરનો ગાંગડો અગર પંડાની લાલચ આપવામાં આવે છે, તેમ તેવા મૂઢ અને અજ્ઞાનીઓની આત્મજ્ઞાનમાં પ્રવૃત્તિ થવાને માટે વેદાદિ શાસ્ત્રોએ પણ અમુક કરવાથી અમુક ફળ મળશે ઈત્યાદિ કામ્ય કર્મોની વ્યવસ્થા કહેલી છે. જીવને સ્વાભાવિક રીતે જ વિચિત્ર પ્રકારની ઇચ્છાઓ(વાસનાઓ) હેાય છે. તેઓનું હિત શાના વડે થશે, તેને વિચાર કરીને વેદમાં જુદાં જુદાં ફળ આપનારાં કાર્યો કર્મોની યોજના કરવામાં આવેલી છે. તે પ્રમાણે દરેક જીવ સારાં અગર નરસાં કાંઈ ને કાંઈ કર્મો સ્વભાવ પ્રમાણે કર્યા જ કરે છે, તે પિકી કેટલાંક પરિપકવ કર્મોનાં ફળ તેને મળતાં રહે છે. આમ થતાં થતાં જીવને પશુ, પક્ષી, વૃક્ષ, પાષાણાદિ અનેક યોનિઓની પ્રાપ્તિ થતી રહે છે. આમ અનેક યોનિમાં કરતાં કરતાં તેને જ્યારે મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે, ત્યારે વાસનાઓને વશ થઈ તે કામ્ય કર્મો કરવા તરફ જ દોરાય છે. પછી તે કામના સફળ થવાની ઇરછાએ તે તેવા પ્રકારનાં જ એટલે કામ્ય કર્મો થકી ફળની પ્રાપ્તિ થઈ શકે એવા પ્રકારનાં વેદાદિ શાસ્ત્રોમાંના ભાગનું જ અવલોકન કરે છે અને ફળની ઈચ્છાએ તે તે કર્મો કરવા તરફ તે પ્રવૃત્ત થાય છે. એમાં જ્યારે કવચિત કોઈ સુમ દોષને લીધે તે ફળપ્રાપ્તિને ખુએ છે ત્યારે તેને સખ્ત આઘાત થાય છે, એ આધાત થયા પછી શું કરવું એ સમજવાને માટે તે કોઈ સપુષોનો સમાગમ કરે છે, તે વખતે સમયાનુસાર પરમેશ્વરનું માહાત્મ્ય સાંભળ્યાથી પૂર્વપુણ્ય ઉદય પામી તેને પરમેશ્વરને પ્રસાદ પ્રાપ્ત થાય છે, બાદ મોક્ષ મેળવવા તરફ તેની પ્રવૃત્તિ થાય છે તથા પરમેશ્વરની કૃપાથી વિષયો તરફ વૈરાગ્ય ઊપજી તે પદ પ્રાપ્ત થવાને માટે તેને ઉત્કંઠા થાય છે અને તે સાથે જ શ્રદ્ધાનો ઉદય થાય છે, તેમ જ શ્રદ્ધા ઉત્પન્ન થતાં આગળ ઉપર સમય આવતાં સ ગુરુનો મેળાપ થાય છે, બાદ તેમના ઉપદેશથી અદ્વૈત એવા પરમ પદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન પરોક્ષ હોય છે એટલે કે તે અત એવું આત્મપદ અમુક પ્રકારનું છે, એટલી જ ભાવના તેને તે વખતે ઉત્પન્ન થાય છે. પછી સાધકને તે અદ્વૈત એવા આત્મપદનો સમ્યફ એટલે સારાસાર અને સમભાવનાયુક્ત એવો અંતરંગમાં વિચાર કરવો પડે છે.
જ્ઞાન તે પિતે સ્વત:સિદ્ધ જ છે જ્ઞાન પતે તે કેવળ અધિáન એવું ચિત્માત્રરૂપ જ છે, તે ભાવને કદી પણ પ્રાપ્ત થતું નથી, પરંતુ કેવળ અવિનાશી એવા પોતાના સ્વરૂપે અર્થાત જ્ઞાનભાવમાં જ રહે છે. તે જ્ઞાન વા આત્મતત્વ મન, વાણી, બુદ્ધિ વગેરેથી અગોચર છે, એ જે અંતઃકરણમાં બોધ થવો તેને સમ્યક જ્ઞાત યા સારાસારયુક્ત સમભાવને વિચાર કહે છે. તે વિચાર વડે ક્રમે ક્રમે તેની ઉપપત્તિ એટલે સંગતિ કિવા અનુસંધાન જણાય છે તથા છેવટે તેની તમામ શંકાઓ નષ્ટ થાય છે, ત્યારબાદ આ નિશ્ચિત થયેલા સ્વસ્વરૂપભૂત અતિતત્વને દઢ નિશ્ચય વડે તેને અહોનિશ નિદિધ્યાસ કરવો પડે છે. આ પ્રકારના નિદિધ્યાસને જ બુદ્ધિયોગને અભ્યાસક્રમ એમ શ્રીકૃષ્ણ ભગવાને ઉપર કહેલું છે. દીર્ઘ પ્રયાસ અને દઢ નિશ્ચયથી ચિત્તને તદાકાર કર્યા બાદ એટલે મનને એક વખત નિરોધ કરી તેને નિર્વિકલ્પતા પ્રાપ્ત થયા પછી તે આત્મતત્વ (પરમપદ) “હું જ છું” એવા પ્રકારના
Page #308
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] તેના એ પ્રશ્ન સાંભળીને, આ પૃથ્વી ઉપરના સ્રવને હું ગ્રહી શકું છું એમ તે મેક્લ્યા [ ૧૭૯
સવિકલ્પ જ્ઞાન વડે નિર્દિષ્ટાસનની પણ પૂર્ણુતા થાય છે, એટલે આ સંસારનું કારણ જે અજ્ઞાન તે નિઃસ થય નષ્ટ થઈ જાય છે. આ રીતે સહજ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ યેાગાભ્યાસની સમાપ્તિ થઈ એમ સમજવુ. આ મુજબ જ્યારે નિર્વિકલ્પ સહિત સવિકલ્પ જ્ઞાન સાધ્ય થઈ સહજ સમાધિ સુધી તે પરિપકવ થાય છે ત્યારે જ તે અદ્વૈતના સાક્ષાત્કારી કહેવાય છે. તેના અભ્યાસ વડે આગળ જતાં માત્ર સ્મૃતિ થતાંની સાથે જ તે પદ્મનું તેને નિત્ય દર્શન થવા માંડે છે અને તે અદ્વૈત એવું પરમત્તત્ત્વ કિવા “આત્મા” “હું જ છુ” એવું વિકલ્પ જ્ઞાન પ્રત્યક્ષ અનુભવમાં આવે એટલે તે તત્ક્ષણે જ આ સંસાર ઉત્પન્ન કરનારા અજ્ઞાનને તેના પરિવાર સાથે નષ્ટ કરે છે.
વેદના ખરા અર્થ કેમ સમજાતા નથી ?
જેએ વેદના ખરા રહસ્ય કિ`વા સિદ્ધાંતને નથી સમજતા, તેઓ વેદેએ બતાવેલાં લાલચ આપનારાં ક્રામ્ય કર્મી અને તેનાં ફળેા વેદના જેટલા ભાગમાં કહેવામાં આવેલાં છે તેટલા ભાગને જ પ્રાધાન્ય આપે છે, કે જે ભાગ તા સાવ મિથ્યા એવી માયા અથવા પ્રકૃતિના ત્રણ ગુણ્ણાના આશ્રય વડે જ વિસ્તારને પામેલા છે. આવાં અસ`ખ્ય કામ્ય કર્માંની મેાહજાળમાં સપડાયેલા અને સાચા તાપ તે નહિ જાણનારા માનવસમૂહને આત્મસ્વરૂપના એક જ નિશ્ચમમાં સ્થિત થવારૂપ ચેાગની કલ્પના પણ કયાંથી હોય ? કેમકે તે તેા સાધનને સાધ્ય સમજીને તેને જ વળગી રહે છે. આવાં અનંત કામ્ય કર્માંના તુચ્છ વ્યવસાયમાં જેએની બુદ્ધિ લપટાયેલી હેય, તેઓને શુદ્ધ એવા આત્મવરૂપના નિશ્ચય કરવારૂપ બુદ્ધિયેાગની કલ્પના કયાંથી હોય ? મારુ આ અમુક કર્તવ્ય હજી બાકી છે ઇત્યાદિ પ્રકારે કવ્યરૂપ કાળા સ`થી દશ પામેલા પુરુષને કલ્યાણુ કેવી રીતે પ્રાપ્ત થાય ? કતવ્યરૂપી વિષની જ્વાળા વડે આ આખું જગત મૂòિત અને અધ બની ગયેલું છે, તેથી આત્મતિને ખરા માર્ગ તે થકી એળખાતા નથી અને તેએ ભળતે માર્ગે જ જઈ ફરી ફરીને મેાહમાં પડે છે. અનેકવિધ તાએ એ જ દુઃખરૂપી ઝાડનું બીજ છે. મનમાં અનેક પ્રકારની તૃષ્ણાઓ હોય તેવે સમયે માનવામાં આવતું સુખ એ તે સર્વ દુ:ખ જ છે, ઓ તૃષ્ણાઓની શાખાઓ પુષ્કળ હેાઈ તેને વિસ્તાર પણુ અનંત છે. જેમ સમુદ્રનાં મેાજા, પૃથ્વીમાંનાં પરમાણુ કે આકાશમાંના તારાઓની ગણુત્રી કેાઈનાથી થઈ શકે નહિ તેમ આ વિવિધ પ્રકારની તૃષ્ણાઓવાળા મનુષ્યનાં કામ્ય કર્માંની સંખ્યા નક્કી કરવી અશક્ય છે. આ કામ્ય વાસનાએ તે। આકાશ કરતાં પણ વસ્તી અને પતા કરતાં પણુ દૃઢ છે. તે મિથ્યા પ્રકૃતિના ત્રણ ગુણા વડે જ સ્મૃનત પ્રકારે થયેલી હેાય એમ ભાસે છે. આ તમામ લકા તે વડે જ ગાંડા જેવા થયેલા ડાઈ દુઃખાગ્નિથી મળ્યા ઝળ્યા “હાય, હાય" કરી બ્રૂમેા પાડે છે. થાડા મહાત્માએ જ માત્ર વિવેકયુક્ત વિચાર વડે સાર અસારનું તત્ત્વ સારી રીતે અનુભવીને આ સ જેવું ભાસે છે તેવું નથી પરંતુ તે આત્મરૂપ છે, એવા પ્રકારના બુદ્ધિના નિશ્ચય વડે આ આશારૂપ પિશાચિકાના જડબામાંથી છૂટી શીતળ બની સુખશાંતિ અનુભવે છે.
त्रैगुण्य॒विषि॑या वे॒दा नि॒िषैर्गुण्यो भुवार्जुन ।
निर्द्वन्द्रो॒ नित्यसत्व॒स्थो निर्योगक्षेम॒ आत्मवान् ॥ ४५ ॥
તુ ત્રણ ગુણાથી રહિત થા
અર્જુન ! તું ખુદ્ધિમાન છે, માટે આ મિથ્યા પ્રકૃતિ કિા મામાના ત્રણ ગુણા વડે વિસ્તાર પામેલા વેદના ભાગને છેાડી, વેદના સાચા તત્ત્વાના સબંધમાં તને જે પ્રથમ કહેવામાં આવેલુ છે (પૃષ્ઠ ૧૫૫ અને ૧૫૬ “વેદનું તાત્પર્ય એ શીર્ષક નીચે જુએ) તે ભાગનું ગ્રહણ કર અર્થાત્ ત્રણ ગુઢ્ઢાથી રહિત થા. ઉદ્દેશ એ કે, સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણેાની ઉત્પત્તિ મિથ્યા માયા (વ્રુક્ષાંક ૩ રૂપ “હું”) માંથી થયેલી હોઈ તે ગુણેના વિસ્તારથી જ આ સર્વ દક્ષ્યાળ ભાસમાન થઈ
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ].
1 જુન વિષાવેતરાવાતિ-- [ સિદ્ધાન્તકાહડ ભ૦ ગીત અ૦ ૨/૪૭ રહેલી છે. પરંતુ તે તે “હું” (વૃક્ષાંક ૩) કે જેમાં આ ત્રણે ગુણો છે, તેમાંનું કાંઈ જ નથી, પરંતુ તત (આત્મારૂપ વૃક્ષાંક ૧) એવો અનિર્વચનીય આત્મા છે. કે જેમાં આ “હું” (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષી (વૃક્ષાંક ૨)ની ઉત્પત્તિ કદી સંભવતી નથી. જે આત્મસ્વરૂપ ત્રિગુણાતીત, કંદથી રહિત નિત્ય, સતરૂપ અને યોગ તથા શ્રેમથી પર છે, એવો આત્મ (વૃક્ષાંક ૧) ૩૫ તું થા. ઉદેશ એ છે કે, જે સુવણને સુવર્ણ છે એમ કહેવામાં આવે ત્યાં સુધી તો કહેનારો ને તે વસ્તુ એમ બે ભા તો ભિન્ન સ્થિતિમાં સ્થિત હોય છે. તેમ આ સર્વ હું, તું, તે વગેરે આત્મરૂપ જ છે, એવી યુક્તિનો અભ્યાસ કરવાથી તેવો કહેનાર સાક્ષી તો કોઈ જ શેષ રહે છે, તેથી અંતભાવની સિદ્ધતા થતી નથી; આટલે આમાં પણ દોષ રહે છે અર્થાત તેમાં સાક્ષીભાવ તે શેષ રહે છે. તે દોષ પણ ન રહે તેવી શુદ્ધ પદમાં સ્થિતિ થવાને માટે નિગક્ષેમ થવાનું શ્રીભગવાને અર્જુનને અત્રે જણાવેલું છે. આ સઘળું આત્મા છે. એમ કહેતાં કહેતાં તેમાં તદ્રુપતા થવી અર્થાત ઐકયભાવમાં સ્થિરતા થાય તેને ક્ષેમ કહે છે, પરંતુ એવી રીતે સ્થિતિ થવી એ પણ એક પ્રકારનો મેહ જ ગણાય, કેમકે આત્મામાં તો આ બધું કેવી રીતે સંભવે? જેમ દોરીને દોરી કહેવામાં આવે કે સર્પ કહેવામાં આવે તો પણ તે પોતે તે સ્વતઃસિદ્ધ જ હોય છે. તે તે કાંઈ જાણતી પણ નથી કે મને કોઈ સાપ કહેતા હતા અને હવે દોરી કહે છે અને દેરી દોરી કહી તકૂપ થઈ ગયા. વળી તે કંઈ સાપ કહ્યાથી સાપ પણ થઈ ન હતી અને ફરીથી દેરી કહેવાથી દોરી થઈ એમ પણ નથી અર્થાત તે પોતાના સ્વરૂપમાંથી સહેજે ચલાયમાન થતી નથી; એમ આત્મા (વૃક્ષાંક ૧) સ્વત:સિહ હોવાથી તેના ઉપર જગતાદિ કિંવા દણ્યાદિ અનેક નામ રૂપનો આરોપ થાય અથવા તે એક આત્મારૂપ છે એ એક જ આરોપ તેના ઉપર કરવામાં આવે તેથી તેની તેના પોતાના સ્વરૂપમાંથી કિંચિત્માત્ર પણ મ્યુતિ થતી નથી. તેમ તેને કલ્પના પણ હોતી નથી કે મને કોઈ આજ સુધી અનાત્મા કહેતા હતા અને હવે આત્મા કહે છે, તથા તેવું કહેવાવાળો કેાઈ સાક્ષી હતો, સારાંશ એ કે, આત્મા તે તદ્દન અચલ સ્થિર, ફૂટસ્થ અને સ્વતઃસિદ્ધ એવા પિતાના અનિર્વચનીય સ્વરૂપમાં જ સ્થિત હોય છે. તે જ તારું પિતાનું સ્વરૂપ છે, માટે હે અર્જુન! તું પણ તેવા પ્રકારના આત્મસ્વરૂપવાળે (વૃક્ષાંક ૧) હોવાથી ત્રણ ગુણેથી પર દૈત ભાવથી પણ રહિત, નિત્ય સત્વસ્થ એટલે આત્મસ્વરૂપમાં જ જેની નિત્ય સ્થિતિ છે એવો વેગ અને ક્ષેમ વગરને એટલે આ યોગ અને ક્ષેમનો પણ જેમાં કિંચિત્માત્ર પ્રવેશ નથી એવી આત્મનિષ્ઠાવાળો અર્થાત આ પ્રકારના નિઃસંગ આત્મામાં સ્થિતિ કરનારે થા.
यावानर्थ उदाने सर्वतः सम्प्लुनोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ ४६ ॥ ચારે બાજુ જ્યાં ત્યાં પાણીનું મહાપૂર આવ્યું હોય તેમાં એકાદ ખાબોચિયાની જેટલી કીમત (પ્રજન) હેય છે, તેટલું જ પ્રયોજન આ પ્રકારે આત્મનિષ્ઠામાં સ્થિર થનાર પુરુષને માટે વેદાદિ સર્વ શાસ્ત્રો અને તેમાં બતાવેલાં કર્મોનું હેય છે, એમ સમજવું
ગીતાને પણ વેદને જ આધાર છે. કેટલાક મોહવશ થયેલા સ્વાર્થસાધુઓ જેમાં અતિ પ્રચાર પામેલી આ શ્રીમદ્ ભગવદગીતાના ઉપરના (૪૫)માં શ્લોકનો આશ્રય લઈ એવા પ્રકારે બંધ કરતા નજરે પડે છે કે, “શ્રીભગવાન પણ વેદમાં તે ત્રણ ગણોનો જ વિસ્તાર કરી છે. એમ કહે છે એટલે તે ત્યાજ્ય છે અને આ ગીતા જ ગ્રાહ્ય છે.” આ રીતે વેદને હલકા પાડવાના પ્રયત્નો કરનારાઓ અને અંદરખાનેથી મઢા પણ બહારથી લોકોમાં પિતાને જ્ઞાની
• Bગ એટ નહિ મળેલ મેળવવું અને પ્રેમ એટલે મળેલાનું રક્ષણ કરવું. સામાન્ય વ્યવહારમાં એ અર્થ પ્રચલિત છે તે સંદિગમ હોવાથી અને સ્પષ્ટતા કરેલી છે, વા માટે અધ્યાય ને,
Page #310
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] માતરિક્ષાનું વચન સાંભળી તેના પર તૃણ ધર્યું અને આનું ગ્રહણ કર એમ કહ્યું. [ ૧૮૧ કહેવરાવનારાઓ શ્રીકૃષ્ણ ભગવાનની વ્યાખ્યા પ્રમાણે મિથ્યાચારી કિવા દાંભિક હેઈ દયાને જ પાત્ર છે. વેદના તાત્પર્ય સંબંધમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જ મત આપવામાં આવે છે, તથા તે સંબંધે વિસ્તારથી વિવેચન પણ ઉપર કરેલું જ છે(પાનું ૧૫૫, ૧૫૬ જુઓ); છતાં અત્રે સંક્ષેપમાં જણાવવાની આવશ્યકતા ઊભી થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને વેદના તાત્પર્ય સંબંધમાં સ્થળે સ્થળે જે કહેલું છે, તેને અર્થ એવો છે કે આત્મા તે વાસ્તવિક રીતે અનિર્વચનીય હોવાથી વાણી, મન તથા બુદ્ધિથી પણ પર એટલે અવર્ણનીય છે. તેનું પરોક્ષજ્ઞાન કરી આપનારું મુખ્ય સાધન અપૌરુષેય વેદો જ છે.+ તે જ મૂળ, આદ્ય અને સર્વનો આધાર છે. ગીતા, ઉપનિષદો, પુરાણો, ઉપપુરાણો, ઇતિહાસ વગેરે સર્વેનું અંતિમ ધ્યેય તે પ્રથમ જણાવી ગયા તેમ વેદના મહાવાક્યના વિવરણમાં જ પરિણમે છે. શ્રીભગવદ્દગીતા પણ તેના આધારે જ કહેવામાં આવેલી હોવાથી તેમાં સ્થળે સ્થળે વેદના મહત્તવ સંબંધમાં કહેવામાં આવેલું છે. વેદો ત્રિગુણમય વિષયોથી ભરેલા છે, એ કથનનો ઉદ્દેશ ફક્ત એટલો જ કે, વેદનો કર્મકાંડ તેમ જ તેનાં ફળે સંબંધનો એટલે નિયમ વાકયોનો જે ભાગ છે, તે છેડી મહાવાક્યરૂપ તત્વનિષ્ઠા કરાવનારા જ્ઞાનભાગનો એટલે વિધિવાકયોને જ અંગીકાર મુમુક્ષ કરે તથા અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે. કર્મકાંડ અને તેનાં ફળો સંબંધી ભાગ તે મૂઢાને માટે કહેવાયેલ છે. આ રીતે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ વેદશાસ્ત્રોનું પણ કાંઈ પ્રયોજન રહેતું નથી; માટે શ્રીભગવાને
નને વેદના જ્ઞાનકાંડને સમજી લઈ તેવા પ્રકારના સાક્ષાત્કારવાળા આત્મનિષ્ઠાવાન જીવન્મુક્ત થવાનું જણાવેલું છે. મહાભારતમાં જ શ્રીવ્યાસાચાર્ય પોતે કહે છે કેઃ “સત્યં તરવં પુન: સત્યં મુકકુથાર્થ વે ન વાશ ઘ ાા ા ા ાવાW:” તાત્પર્ય, વેદથી કોઈ મોટું શાસ્ત્ર જ નથી તથા કેશવથી મેટો કોઈ દેવ નથી, એમ શ્રીવ્યાસાચાર્યજી પોતે હાથ ઊંચા કરી કરીને કહી રહ્યા છે કે, હું જે આ કહું છું તે સત્ય છે, સત્ય છે, સત્ય છે; ત્રણ વાર સત્ય છે. અર્થાત વેદશાસ્ત્ર જ સર્વનું મૂળ હેવાને લીધે તેના આધાર વગર કોઈ પણ શાસ્ત્રનું અસ્તિત્વ સંભવી શકે જ નહિ. વળી વેદની પ્રાચીનતાને માટે અર્વાચીન કિવા પ્રાચીન મતાનુસાર પણ એ મતો છે જ નહિ; એટલે વેદથી મોટું કોઈ બીજું શાસ્ત્ર છે અથવા તે કઈ પણ સતશાસ્ત્ર વેદના આધાર વગરનું છે, એમ કહેવું તે તે વંધ્યાને પુત્ર થવો અથવા પિતાની પૂર્વે બાળકનો જન્મ થવો એમ કહેવા સમાન છે; તેથી આત્માનુભવ ઇચ્છનારાઓએ વેદમાં બતાવેલાં વિધિ યા આઝાર૫ મહાવાકાના નિશ્ચય વડે પ્રથમ આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, બાદ અપરોક્ષ જ્ઞાનના અનુભવ માટે તેને પણ ત્યાગ કરી અંતરંગમાં સતત અભ્યાસ કરવાનો હોય છે; માટે શ્રીભગવાને અને અર્જાનને કહ્યું છે કે, તું વેદમાંના ફળની લાલચ આપનારાં નિયમવાકાના ભાગને ત્યાગ કર અને જે વડે આત્માનું પક્ષ જ્ઞાન થાય એવા વિધિવાના ભાગનું ગ્રહણ કર. આ રીતે આત્માનું પક્ષ જ્ઞાન થયા બાદ સ્વાનુભવ લેવા માટે એટલે પરમપદમાં સ્થિત થવાને માટે તે પક્ષ જ્ઞાનના ભાગને પણ ત્યાગ કરી અનિર્વચનીય પદમાં સ્થિત એ આત્મનિષ્ઠાવાળો થા, એમ કહેવું છે. તે સ્થિતિ ગુણ રહિત, વૈત રહિત, સત્વસ્થ એટલે કેવળ એક આત્મામાં જ સ્થિર હેવું તથા યોગક્ષેમથી પણ પર છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ ४७ ॥
વ્યવહારમાં કર્યું કર્મ ફળની ઇચ્છા વગર થાય છે? હે ધનંજય! તને કર્મ કરવાનો અધિકાર છે, ફળને કદી પણ નથી. તું ફળનો અધિકારી નથી એટલું જ નહિ, પરંતુ હું તે કર્મફળના હેતુરૂપ પણ થઈશ નહિ; એટલે કર્મનું ફળ અમુક થશે, એવા પ્રકારના હેતને પણ તારામાં લવલેશ નથી, તેમ તને કર્મ નહિ કરું એવા પ્રકારના દુરાગ્રહમાં સંગ, આસ્થા કિવા
+ વેદના અપયત સંબંધમાં શ્રીકૃષ્ણાત્મજ વાસુધા પ્રકાશન ૪, મહાકાળ પુરુષ વર્ણન આમુખ તથા કિરણ ૧ ને ૩૪, તેમ જ પ્રકાશન ૫ દત્તપરશુરામ જ્ઞાનખંડ પ્રકરણ ૭ ૧૧ જુએ.
Page #311
--------------------------------------------------------------------------
________________
૧૮૨]
સહુવા ઝવેન–
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ૨/૪૭
પ્રીતિ પણ ન થાઓ. શ્રીભગવાનનું આ કથન અત્યંત વિચારણીય છે, કારણ પ્રથમ તે તું કર્મ કરવા પૂરતો જ અધિકારી છે, પરંતુ ફળને અધિકારી નથી, એટલું જ નહિ પરંતુ તે અમુક કર્મ કરવાથી અમુક ફળ મળશે એવા હેતુવાળ પણ નથી, તેમ તારામાં હું કર્મ નહિ કરું એવી બુદ્ધિ પણ ન હેવી જોઈએ એમ કહે છે. આને શું અર્થ? આ વિધાનો (કથનો) ઉપર ઉપરથી જોનારાઓ માટે તે વિરોધી હોય તેમ જણાય છે. વિચાર કરે છે, વ્યવહારમાં કીટ, પતંગ, પશુ, પક્ષી કિવા ઇતર કઈ પણ પ્રાણી કર્મ કરવા પહેલાં કર્મને હેતુ પણ મનમાં નહિ રાખે એમ બનવું તે અશકય છે. દરેક પ્રાણી કર્મ કરવા પૂર્વે જ પ્રથમ તે કર્મ કરવાથી ફળપ્રાપ્તિ શી થશે, એવો વિચાર કરે છે. આ પ્રમાણે મનમાં કર્મ કરવાને હેતુ ઉત્પન્ન થતાં જ તે કર્મ કરવાથી શું ફળ મળશે, એને પ્રથમ સૂમ રીતે વિચાર કરે છે. ત્યાર પછી તે કર્મ કરવાને માટે પ્રેરાય છે; એટલે કાર્ય કરવાની શરૂઆત કરે છે અને પ્રાપ્ત થનારું સાસં નરસું ફળ તે કર્માની પૂર્ણતા થયા પછી જ મેળવી શકે છે; એટલે વ્યવહારમાં કઈ પણ કાર્ય થતાં પૂર્વે તેને હેતુ, પછી તે કરવાથી થતી ફળપ્રાપ્તિને વિચાર, બાદ કર્મ અને ત્યાર પછી તેનું ફળ, એ પ્રમાણે પ્રત્યેક પ્રાણીમાત્રના કર્મને ક્રમ વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, છતાં શ્રીકૃષ્ણ ભગવાન આ વ્યવહારના અનુભવથી વિપરીત કથન અત્રે કેમ કહી રહ્યા છે? તેનું કારણ શું હશે ? એવી શંકા થવાનો સંભવ છે. કર્મફળની વાત તો છોડી દો, પરંતુ જગતમાં કોઈ પણ જીવ, જંતુ, કીટ, પતંગાદિ પ્રાણીઓમાં પણ એવું જોવામાં આવતું નથી કે, હેતુ વિના કદી કર્મની શરૂઆત થાય. મીઠાઈ પડી હોય તો જ કીડીઓ અને માખીઓ વગર બોલાવ્યું આવે અને ન હોય ત્યારે આવતી નથી, એટલે તેમાં મીઠાઈ ખાવાની તેમની ઇચ્છા (હેતુ) સ્પષ્ટ તરી આવે છે. આમ તદ્દન સ્પષ્ટ છે. તે પછી સ્વાર્થી અને અજ્ઞાની મનુષ્યો વગર સમજ્ય વ્યવહારમાં આ કલેકને આધાર લઈ નિષ્કામ કર્મ કરે, એમ કહી લોકોમાં પોતાનો અડ્ડો જમાવે છે, તેવાઓ પોતે પિતાના આયુષ્યમાં એક પણ કર્મ મનમાં સંકલ્પ કિવા હેતુ રાખ્યા સિવાય કર્યું છે, એમ બતાવી શકશે ખરા કે? ઉદ્દેશ છે કે, પ્રત્યેક કાર્ય પછી તે વ્યાવહારિક રવરૂપનું હો કે છતર કઈ પ્રકારનું છે, પણ તેના મૂળમાં અંતઃકરણમાં સૂક્ષમ રીતે તે કર્મ કરવાનો પ્રેરણાત્મક હેતુ તથા ફળની આકાંક્ષા તે હેય છે જ. આવી રીતે તદ્દન ખુલ્લેખુલ્લું અને સ્પષ્ટ હોવા છતાં જેનો વ્યવહારદષ્ટિમાં કદી પણ અનુભવ આવી શકતો નથી, એવું તત્ત્વ સમજાવવાને શ્રીકૃષ્ણ ભગવાને શા માટે પ્રયત્ન કર્યો હશે? નિરર્થક કર્મ તો કઈ મૂઢ પણ કદી કરતા નથી, તે પછી પૂર્ણ અવતારી એવા શ્રીકૃષ્ણ ભગવાન તો તેવી વાણુ કેવી રીતે કહે? તેમનું આ કથન વ્યવહાર દૃષ્ટિએ બંધ બેસતું એટલે અનુભવમાં આવી શકે તેવું દેખાતું નથી. વળી જેનો કદી પણ વ્યવહારમાં અનુભવ આવી ન શકે એવું જો કોઈ કથન હોય તો તે તદ્દન નિરુપયોગી હોઈ તેવું કહેનારો મૂઢ જ ગણાય; પરંતુ પરમ પૂજ્ય વંદનીય એવા શ્રીકૃષ્ણ ભગવાનને માટે તે તેવી શંકા લાવવી શક્ય નથી. આ બાબતને સૂમ વિચાર કરતાં જણાશે કે, તેમના આ કથનમાં કાંઈ ખાસ ગૂઢ રહસ્ય છે, એટલું જ નહિ પરંતુ આ કથનને ઉપયોગ વ્યવહારમાં અનેક પ્રકારના વિષયમાં ફસાયેલા મૂઢ કરી રહ્યા છે તેવો નથી, પરંતુ તે તે અર્જુનને ઉપર જે આત્મનિષ્ઠામાં સ્થિર થવા જણાવ્યું છે, તેવા પ્રકારની આત્મનિષ્ઠામાં સ્થિર થયેલા અર્થાત જીવન્મુક્ત પુરુષને જ લાગુ પડી શકે તેવો છે. સારાંશ, ભગવાને ગીતામાં કહેલા આ શ્લેકને અર્થ ઉપર કહ્યા મુજબ જેઓ આત્મનિષ્ઠા એટલે અનુભવસિદ્ધ સાક્ષાત્કાર થયેલા હોતા નથી તેવાઓને માટે કદી પણ લાગુ પડી શકે તેવો નથી. કારણ કે, આ વિષયોથી ભરેલા વ્યવહારમાં તે હેત વગર કર્મ કદી પણ શકય નથી, એટલે જેઓ સાક્ષાત્કાર કરી આત્મનિષ્ઠ થયેલા ન હોય એવા લોકે કહે કે અમે અહેતુક કિવા કર્મફળની અપેક્ષાથી રહિત થયેલા છીએ. તો તેવામાં કેવળ મિથ્યાચાર અથવા દાંભિકતા સિવાય બીજું કાંઈ પણ નથી એમ સમજવું.
જ્યારે આત્મનિષ્ઠામાં સ્થિર થયેલા એટલે પરમપદમાં વિશ્રાંત થયેલા યોગીને માટે કર્મ, તેને હેતુ, તેનું ફળ. ઇત્યાદિ પ્રકારનું કાંઈ હોતું જ નથી. તે કેવી રીતે શક્ય છે તે સંબંધે આપણે હવે સંક્ષેપમાં વિચાર કરીશું. તે વિચાર કરતાં વૃક્ષ સના કેટલાક વૃક્ષાંકે (૧ થી ૬ સુધી)ની સમજ સારી રીતે હોવી જોઈએ (વૃક્ષ જ માટે કિરણાંશ ૩૬ પાન ૯૭ થી ૧૦૦ જુઓ).
Page #312
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] વાયુ પૂર્ણ વેગે આત્માએ મૂકેલા એ 1ણની પાસે ગયે ને સર્વશક્તિ અજમાવી જોઈ. [૧૮૩
કર્મ કરવાને, ફળને તથા તેના હેતુને અધિકાર છે? જગતમાં થતાં તમામ કર્મો કર્તા, કરણ અને કર્મ જ્ઞાતા, જ્ઞાન અને સેય; દ્રષ્ટા, દર્શન ને દશ્ય; પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય ઇત્યાદિ ત્રિપુટીઓ દ્વારા થતાં રહે છે. તે સર્વ મિથા એવી માયા અથવા પ્રકૃતિનું કાર્ય ઈ તે કાર્ય સર્વ, રજ અને તમ એ ત્રણે ગુણોને આધારે થતું રહે છે. મિથ્યા એવી માયાના આધારે સત્ત્વાદિ ગુણે દ્વારા થનારાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ આ સર્વ કાર્ય કર્તા તો છે એટલે મહાપ્રાણુ કહેવાય છે(ક્ષાંક ૬ જુઓ); એટલે જેમ વ્યવહારમાં કાર્ય કરવાનું કામ નોકરનું હોઈ તે કાર્યનું ફળ એટલે કે જે તે સારું થાય તો બક્ષિસ અને નઠારું થાય તે શિક્ષા ભોગવવાની જવાબદારી તેના ઉપર દેખરેખ રાખનાર મુનીમને શિરે હોય છે, તેમ ભગવાને અત્રે તને કિંવા તારે કર્મ કરવાને જ અધિકાર છે, એમ જે કહ્યું છે તેમાં હું (વૃક્ષાંક ૩) અને “મમ” એટલે મારું એમ કહેનાર છ (વૃક્ષાંક ૬)એ પ્રમાણે બે ભાવોનું પૃથક્કરણ કરીને સમજાવ્યું છે. તેનો ઉદ્દેશ વ્યવહારમાં મજૂરને કામ કહેતી વખતે એમ કહેવામાં આવે છે કે, તારે તો કામ કરીને ચાલ્યા જવાનું છે, પરંતુ તેનું ફળ તો મારે ભોગવવું પડશે, તેવી યુક્તિથી અત્રે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, કર્મ કરવાનો અધિકાર તને કિંવા તારે એટલે “મમ”(મારુ) એ ભાવને છે, અહમ (હું) એ ભાવને નથી. આ “મમ” ભાવ એ જ છવામા કિંવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) હેઈ તે ઉપર કહેલા નેકરના દષ્ટાંતની જેમ કર્મને અધિકારી છે. આ જીવાત્મારૂપ નેકરે કરેલા કર્મ ઉપરથી સારું યા નરસું જે જે કાંઈ ફળ ઉત્પન્ન થવા પામે તેની જવાબદારી તે “હું”રૂપ મુનીમ (વૃક્ષાંક ૩)ને શિરે છે. જેમ મુનીમને નોકર પાસે કર્મ કરાવવાને માટે શેઠ તરફની પ્રેરણા જ હેતુ કિંવા કારણભૂત હોય છે, તેની પ્રેરણા (g) વગર મુનીમ સ્વતંત્ર રીતે કાંઈ પણ કરવા શકિતમાન હોતું નથી, તેમ આ “હુ' (વૃક્ષાંક ૩)રૂપ સ્કુરણ, માયા અથવા નિયતિ; તેને પ્રેરક શુદ્ધ “હું”(વૃક્ષાંક ૨) રૂ૫ ઈશ્વર, પુરુષ, સાક્ષી કિવા દ્રષ્ટાના હેતુ અથવા પ્રેરણું વગર કિંચિત્માત્ર પણ કાંઈ કરી શકવાને શકિતમાન હોતો નથી. આમ અત્યાર સુધી તો તને ઈશ્વરની સત્તા વડે નિયત થયેલી નિયતિક્રમની નિશ્ચિતતા સંબંધમાં કહ્યું, પરંતુ વાસ્તવિક રીતે તું તે તતરૂપ (વૃક્ષાંક ૧) છે કે જ્યાં આ હેતુ કિંવા પ્રેરણા કરનાર ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા ફળને અધિકારી એવો પ્રતિબિંબત્મક “હું” કે જેને માયા, પ્રકૃતિ કિવા નિયતિ કહે છે તે (વૃક્ષાંક ૩) તથા આ પ્રતિબિંબાત્મક “હું” (રક્ષાંક ૩)ની દેખરેખ નીચે કર્મ કરનારે કે જેને “તને” એવી સંજ્ઞા વડે વ્યવહારમાં સંબોધવામાં આવે, તે મમ (મા) એવી ભાવનાવાળા જીવાત્મા (પક્ષાંક ૬) વગેરે નથી. ટૂંકમાં તું તો આ અહમ અને મમ ભાવનું જ્યાં અસ્તિત્વ જ નથી એવો અનિર્વચનીય આત્મા છે(વૃક્ષાંક ૧ જુઓ). આથી “તારા” એટલ તે કર્મ કરવાનો અધિકાર છે ફળને નહિ, કેમકે તે અધિકાર તે “આમ” હું(વૃક્ષાંક ૩)ને છે કદાચ તું કહેશે કે, જ્યારે આમ છે તે પછી હું કર્મફળના હેતુરૂપ હઈશ. તે તેમ પણ નથી. કેમકે આ સર્વના હેતુ એટલે પ્રેરણા કિવા સાક્ષીરૂપ તે ઈશ્વર (રક્ષાંક ૨) છે. પરંતુ તું તે જ્યાં આ “હું” “તું” અર્થાત મારે અને તારે એ બે ભાવો તથા તેને હેતુ કિવા પ્રેરણાત્મક ઈશ્વર પણ જ્યાં નથી એવો અનિર્વચનીય આત્મા છે (ક્ષાંક ૧ જુએ). કદાચ તું એમ કહેશે કે, જે આમ જ હોય તો પછી મારે કર્મ કરવાપણું રહેતું જ નથી, તે આમ કર્મ નહિ કરવારૂપ મોહ પણ તને મા થાઓ, કારણ કે હું કર્મ કરીશ અથવા કરું છું એમ કહેવું એ જેમ આસક્તિ કહેવાય તેમ હું કર્મ નહિ કરું એ પણ આસક્તિ જ છે, તેથી તે મોહ કહેવાય. કરવું અને નહિ કરવું એમ બંને પ્રકારના મેહનું અવલંબન કરી કાર્ય કરવાનું કામ તો જીવાત્મા કે જેને મહાપ્રાણુ અથવા સૂવાત્મા (વૃક્ષાંક ૬) કહે છે તેનું છે; પણ તું તો જ્યાં આ કર્મ કરનાર જીવાત્મા (વૃક્ષાંક ૬) ફળનો અધિકારી “હું” (વક્ષાંક ૩) તથા આ “હું” એવો હેતુ ધારણ કરનારા તેને પ્રેરક શુદ્ધ “હું” અથવા ઈશ્વર (વૃક્ષાંક ૨) ઇત્યાદિને લવલેશ પણ નથી એવો તદ્દન અનિર્વચનીય આત્મા (વૃક્ષાંક ૧) છે. આ પ્રમાણે આત્મરૂપ નિષ્ઠામાં સ્થિરતા થવી તેનું નામ જ સમત્વયોગ કહેવાય છે, આની વધુ સ્પષ્ટતાને માટે વિસ્તારથી કહું છું તે સાંભળ.
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૮૪] તન શાકાતું–-
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧/૪ કર્મનો અધિકારી જીવાત્મા છે તું કદાચ કહેશે કે, તમોએ આત્મા(વૃક્ષાંક ૧), ઈશ્વર(વૃક્ષાંક ૨), ફુરણ કિવા પ્રતિબિંબરૂપ હું (વૃક્ષાંક ૩) તથા કર્મને અધિકારી જીવાત્મા (વૃક્ષાંક ૬) છે એમ કહ્યું, તે પછી અવ્યકત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) તથા અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫)નું શું ? તે સંબંધે કહું છું તે સાંભળ, જેમ ઝાડ રોપવાનું હોય તે માળીને પ્રથમ બીજની જરૂર હોય છે અને પછી તે કઈ જગ્યાએ રોપવું તે નક્કી કરે છે એટલે ઝાડ પ્રથમ સૂક્ષ્મ રૂપે બીજમાં રહેલું હોય છે અને તેને જમીનમાં રોપી પાણી સિંચન કરવાથી અંકુર, થડ, શાખા વગેરે વિસ્તાર થવા પામે છે, તેમ અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં જે પ્રકૃતિ અને પુસ્થાંશ સંમિશ્ર રહેલા છે તે પૈકી પુરુષાંશ થતપ્રગટ થાય છે ત્યારે તે જીવાત્મા મહાપ્રાણ કહેવાય છે અને ત્રણ ગુણ તથા સર્વ શકિતયુક્ત જે પ્રકૃતિ અંશ હોય છે તે મમભાવ યા શક્તિરૂપ કહેવાય છે. આ જીવાભા યા મહાપ્રાણ જ્ઞાનશક્તિયુક્ત હોઈ કાર્યને કર્તા બની પ્રકૃતિ અંશમાંથી ક્રિયાશક્તિરૂપે કાર્ય કરાવી લે છે. અને તેથી આ મારું કાર્ય છે એવા ભાવને ધારણ કરે છે. આ રીતે અવ્યક્ત (વૃક્ષાંક ૪)માંથી જ્ઞાનઅંશ પ્રગટ થવાથી તે જીવાત્મા (વૃક્ષાંક ૬)પે બને છે તથા પ્રકૃતિરૂ૫ અંશ ક્રિયાશક્તિરૂપે પ્રગટે છે તે મમભાવ (મારું મારું કહેવાય છે તે ભાવ) કહેવાય છે. આ ક્રિયાશકિતનો અંશ મમભાવ વા શક્તિ એટલે બીજ અને જ્ઞાનશક્તિનો અંશ જીવાત્મા (વૃક્ષાંક ૬)એ માળી સમજે તથા બીજ એ અવ્યકત (વૃક્ષાંક ૪) સમજે. દરેક સ્થૂળ, સૂમ કાર્ય ઉત્પત્તિ પૂર્વે આ અવ્યકત પ્રકૃતિ (વૃક્ષાંક ૪)માંજ હોય છે, જુઓ કે સુષુપ્તિમાં મનને પણ આચ્છાદન શુગથી વિલય થયો હોય એમ * ભાસે છે, તે વખતે બધા કયાં જાય છે? પથારીમાં હોય છે એમ જે કહેવામાં આવે તો “હું પથારીમાં હતો”
એમ તો જાગ્રત થયા પછી જ કહેવામાં આવે છે. સુપ્તિ વખતે તે કાંઈ સ્થળ કિંવા કાળનું પણ ભાન હેતું નથી. આ ઉપરથી એમ નિશ્ચિત થાય છે કે, એવું એક સ્થાન છે કે જ્યાં કાળ અને દેશાદિનું અસ્તિત્વ જ નથી, તેવું સ્થાન તે જ આ અવ્યક્ત સમજે. ભવિષ્યમાં જે જે કાંઈ થવાનું છે, તે સર્વે આ અવ્યકતમાં જ સ્થિત હોય છે. આ અવ્યક્ત યથાકાળે જ્યારે પ્રથમ સૂક્ષ્મ અને પછી ધૂળ સ્વરૂપે પ્રકટ થવાનો યોગ આવે છે, તે પૂર્વેની એટલે કે અવ્યકતમાંથી યકત થવા વરચેની જે સંધિની સ્થિતિ તે જ અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫) સમજે તથા વાસનાવશાત સ્થળ, સૂમ ઇત્યાદિ તમામ કાર્યોનો કર્તા તે જીવાત્મા કહેવાય છે (વૃક્ષાંક ૬ જુઓ). તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ એવા મહત્તત્ત્વને અંગીકાર કરી આ વિશાળ એવા અનંત સમષ્ટિ અને વ્યષ્ટિકાર્યવાળા આ ચિદાભાસને પ્રકટ કરે છે (વૃક્ષાંક ૭થી૧૫ ૨ જુઓ), તથા તેને લય ક્રમે સર્વને કારણરૂપ અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં થતો રહે છે. આ અવ્યક્ત(વૃક્ષાંક ૪)નું મૂળ અનિર્વચનીય એવા ચિદાકાશ કિવા આત્મા (વૃક્ષાંક ૧)માં “હું” (અહમ) એવો થયેલ પ્રથમ આભાસ છે, (વૃક્ષાંક ૩). આ જ અવ્યક્તનું આદિકારણ અથવા આત્મામાં થયેલું “હું” ૨૫ મિથ્યા પ્રતિબિંબ કિવા પુરણ(વૃક્ષાંક ૩) છે. તે જ મૂળ અવિદ્યા, માયા કિવા પ્રકૃતિ કહેવાય છે, “ઘોર દુરથા” એકજ હું અનેક રૂપે થાઉં. આ કૃતિવાકય અનુસારનો જે “હું” તે આ જ છે. આ જ “હું” સર્વ પ્રાણીમાત્રના હદયમાંથી
, “હું” એવા સ્કરણને પામે છે એટલે દરેક મનુષ્ય પોતાને માટે “હું” તથા બીજાને માટે “તું” કિંવા તમે એમ કહે છે, તેમાં “હું” કહેનારો “હુ” તે આ (વૃક્ષાંક ૩) જ છે.
જીવ, માયા અને ઈશ્વરનાં કાર્યો હવે જીવાત્મા અહકાર ધારણ કરી પ્રકૃતિ કિંવા માયા (વૃક્ષાંક ૩)ના ગુણેના થયેલા મિશ્રણને આધારે જ કર્મ કરવાનું કાર્ય કરે છે, જે છ (વૃક્ષાંક ૬)માં બતાવેલ છે. તે જ મહત્તત્વ (વૃક્ષાંક ૭) ને અંગીકાર કરીને ઉત્પત્તિ, સ્થિતિ અને છેવટે લયનું કાર્ય કરે છે. આ સર્વ જગતાદિને જ્યારે લય થાય છે ત્યારે તે સર્વ “હું”(વૃક્ષાંક ૩) ૨૫ માયાની જે અવ્યક્ત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) ગણાય છે તેમાં રહે છે અર્થાત આ સર્વ ચિદાભાસ ઉત્પત્તિ પૂર્વ અને વિલય થયા બાદ આજ અવ્યક્ત સ્વરૂપ (ક્ષાંક ૪) માં સ્થિત હોય છે તેથી આને મહાતમ અથવા સુષુપ્તિ પણ કહે છે. આ રીતે બીજા રૂપે રહેલા સમસ્ત મિથ્યા
Page #314
--------------------------------------------------------------------------
________________
66
66
,,
33
*t
"
ગીતા રાહન ] પરંતુ તે (બો) મૂકેલા બ્રહ્મરૂપ તને ગ્રહણ કરવા સહેજે શક્તિમાન થયા નહિ. [ ૧૮૫ ચિદાભાસરૂપ જીવેા અને ભૂતા વગેરેની ઉત્પત્તિ, સ્થિતિ તથા લય ક્રરવાનું કાર્ય જીવાત્મા ( વૃક્ષાંક ૬ ) નું થયું, તે કા'નું સારું અગર નરસું મૂળ સાક્ષી રૂપે ભાગવવાનું કામ તેા સર્વના હૃદયમાં “ હું” હું રૂપે સ્ફુરણુ થતા મૂળ અવિદ્યા કિવા માયારૂપ 'હું ” ( વૃક્ષાંક ૩ )નું છે. આ “ હું ” નું કાય તા ફક્ત જે દ્વૈત કિવા દ્ન ભાવા હેાય તે સર્વેના ફળને ભાક્તા રૂપે જાણવું, એટલુ જ એક છે. જેમકે, મને એટલે “ હું ''ને સારું ફળ મળ્યું કિવા નરસું ફળ મળ્યું, એમ તટસ્થ ભાવે સર્વ કળાને ફક્ત દ્રષ્ટાભાવથી અનુભવ લેવા તે કાર્યાં. આ “હું ” રૂપ પ્રકૃતિ ( વૃક્ષાંક ૩)નું છે એમ જાણવું. હવે “હું” “ હું ” એ પ્રમાણે અંતઃકરણમાંથી જે વૃત્તિઓનું સ્ફુરણ થવા પામે છે તે સ્ફુરણને પ્રેરણા દેનારા હેતુરૂપ તેના પણ ઈ દ્રષ્ટા સાક્ષી કિવા ઇશ્વર(વૃક્ષાંક ૨) હેવા જેઈ એ અને તે વાણીથી પર હેાઈ કેવળ લક્ષ્યાથી જ જાણી શકાય એવા હાવા જોઈએ, એ પણ નિશ્ચિત છે. આપણી પાસે તેને ઓળખવાને માટે માત્ર “ હું વગર ખીજું કાંઈ સાધન નથી, તેથી તેને હેતુરૂપ, સાક્ષીરૂપ કિવા ‘હું'ને જાણનારા સતે। એક દ્રષ્ટારૂપ શુદ્ધ “હું” એવું નામ આપવું પડશે (જુએ વૃક્ષાંક ૨). આ “ હું ”નું અસ્તિત્વ (વૃક્ષાંક ૩)ના હુ”ની સાથે જ સલમ હેાય છે. જેમ છાયા અને મનુષ્ય પરપર એક બીજાને છેાડીને રહી શકતાં નથી, તેમ આ '' (વ્રુક્ષાંક ૩)રૂપ છાયા અને તેને સાક્ષી(વૃક્ષાંક ૨)રૂપ “હું” એક બીજાને છેાડીને કદી પણ રહી શકતાં નથી. આ લક્ષ્યાર્થ વડે જાણી શકાય એવા સના સાક્ષીરૂપ શુદ્ધ 'હું' કે જેને શાસ્ત્રકારા ઈશ્વર પણ કહે છે, તે તેા “ હું ' (વૃક્ષાંક ૩ )નું પ્રાકટ્ય થાય તેા જ જાણી શકાય છે, તથા જે “ હું '' ( વૃક્ષાંક ૩ )ને વિલય થઈ જાય તે આ “ હું ”(વૃક્ષાંક ૨)ના વિલય પણ અનાયાસે જ થઈ જાય છે, આથી આ બંને સાપેક્ષ ભાવે છે. જેમ આકાશાદિ પ'ચમહાભૂતા પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ તેના કર્તા કાંઈ પ્રત્યક્ષ દેખાતે નથી. છતાં આ વિરાટ કાય. ઉપરથી તેના બનાવનારા કાઈ કર્યાં જરૂર હાવા જોઈ એ, એમ અનુમાનથી નિશ્ચિત સિદ્ધિ થાય છે, તેમ આ “હું” ( વ્રુક્ષાંક ૩ )ના પ્રાકટ્ય ઉપરથી તેમ કહેનારા અને તેને પ્રેરણા દેનારા હેતુરૂપ કાઈ હાવા જોઈએ, એ નિશ્ચિત છે. હવે આ “વ્હ”(વૃક્ષાંક ૩)ના વિલય થાય એટલે શુદ્ધ “ હું '' ( વૃક્ષાંક ૨ )તેા વિલય પણ સ્વાભાવિક રીતે જ થઈ જાય એ પણુ દેખીતું છે. આમ આ બંનેને વિલય થયા પછી એક અનિવચનીય પદ પણ હેવું જોઈ એ, એમ સૂક્ષ્મદૃષ્ટિ વડે વિચાર કરવાથી રપષ્ટ જગુાઈ આવે છે તેને જ શાસ્ત્રમાં આત્મા, બ્રહ્મ, ચૈતન્ય, સત્, તત્ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે વધુ વેલું છે(વૃક્ષાંક ૧ જુએ ). આ પરમપદ તે જ દરેકનું શુદ્ધ સ્વરૂપ હોઈ તેમાં આ “હું” (વ્રુક્ષાંક ૩ ), તેને સાક્ષી (દક્ષાંક ૨ ) તથા અવ્યતાદિ ( વ્રુક્ષાંક ૪ થી ૧૫ ૬ સુધીના) ભાવાતા કદી સ્પર્શી પણ થઈ શકતા નથી. તેવું તે અનિચનીય તથા અવનીય છે, તે પણ સારી રીતે સમજી શકાશે. સનું ઉદ્દિષ્ટ(મુખ્ય) ધ્યેય પણ આ જ પદ્મ છે, સ શાસ્ત્ર આ પદના વનને માટે જ પ્રયત્ન કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને “તું શરીરદિ ધારણ કરનારા એવા અર્જુન નથી, પરંતુ જેમાં કાઈ પણ્ વિકાર ક્રવા અહમ, મમ વગેરે ભાવતા પશ થવા પણ શક્ય નથી એવા આત્મરૂપ છે;' માટે આ મિથ્યા “હું ” અને “મારુ” એવા ભાવના ત્યાગ કરીને અનિવ ચનીય એવા આત્મનિષ્ઠ થા, એમ કહેલું છે; કેમકે તેવા આત્મનિષ્ઠ બનેલા પુરુષને માટે વ્યવહારમાં ક્રમ, તેનું મૂળ તથા તેના હેતુ એ પૈકી કાંઈ પણ હેતુ નથી, એમ કહેવામાં આવેલું છે.
'
ક કરવાં અથવા નહિ કરવાં એ તારામાં નથી
ભગવાન કહી રહ્યા છે કે, હે અર્જુન! તું તેા વાસ્તવિકપણે તત્ વા આત્મરૂપ(વૃક્ષાંક ૧) હાઈ તદ્દન નિલેપ છે. તારામાં તા પ્રકૃતિ(વૃક્ષાંક ૩) તથા તેનાં કાર્યો (વૃક્ષાંક ૪ થી ૧૫)નેા યત્કિંચિત્ણે પણ સ્પ નથી. તને ક્રમના અધિકાર છે એવું કહેવાતા આશય એ સ્પષ્ટ થાય છે કે, હું કર્મ કરું છું એવા “હુ” ભાવ ધારણુ કરનારા તે। અવિદ્યા એટલે માયારૂપ હુ(ક્ષાંક ૩)ને છે અર્થાત્ પેાતાને જીવરૂપ માનનારા એવા જે તું (વૃક્ષાંક ૬) તે તને ફક્ત કર્મના જ અધિકાર છે, ફળના કદી પણ નહિ, કેમકે ફળનેા સાક્ષીરૂપ ભાતા તા અહમ (હું) (વૃક્ષાંક ૩) છે અને તેના હેતુ કિવા સાક્ષીરૂપ એવા શુદ્ધ અહમ્ “હું” (વ્રુક્ષાંક ૨)
Page #315
--------------------------------------------------------------------------
________________
૧૮૬] સાત ય નિવાસ્તે નૈતા વિજ્ઞાનું શ્વેતલમિતિ ॥ જૈન. [ સિદ્ધાન્તકાર્ડ ભર ગી૦ ૦ ૨/૫૩
છે, પરંતુ તુ તા આ કર્યું, તેનું ફળ તથા ફળના હેતુરૂપ એ રીતે ત્રગેથી પર, તદ્દન અસંગ એવા આત્મા કિંવા તત્ (વૃક્ષાંક ૧) હેાવાથી તારામાં જેમ કર્મ કરવાને, તેનું ફળ ભેળવવાના તથા તેના હેતુને બિલકુલ સ્પશ નથી, તે પ્રમાણે કર્યું નહિ કરવું એ રીતના ભાવનું પણ અસ્તિત્વ નથી. કર્મ કરવું કિવા નહિ કરવું એ ભાવ તા અહંકાર ધારણ કરનારા જીવાત્મા(વ્રુક્ષાંક ૬)ના છે તથા તેનાં ફળને ભેાક્તાપણાના સંબંધ અક્રમ (હું) (વૃક્ષાંક ૩)ના છે, તેમ જ ફળના હેતુને સંબંધ તેા સાક્ષીરૂપ શુ અહમ્ (હું) (વ્રુક્ષાંક ૨)ને છે, પરંતુ અસંગ અને નિર્લેપ એવા તપ તારામાં તા તેવા પ્રકારના સંગતે લેશમાત્ર પણ સ્પર્શ નથી, એમ નિશ્ચિત જાણુ.
I
योगस्थः कुरु कर्माणि सङ्ग त्यक्त्वा धनञ्जय ।
सिडियोः समा भूखा स॒मत्वं योग॒ उच्यते ॥ ४८ ॥
સમવયાગ તે આજ
હે ધનંજય! ઉપર જણાવ્યા પ્રમાણે સગના ત્યાગ કરીને તદ્દન નિશ્ચલ, અસંગ, નિર્વિકલ્પ એવા અનિર્વચનીય પેાતાના સ્વસ્વરૂપમાં સ્થિત થવારૂપ યેાગમાં સ્થિત થા. ઉદ્દેશ એ કે, આ પ્રકારની નિ:સંગ આત્મનિષ્ઠાવાળા થા તથા સિદ્ધિ અને અસિદ્ધિ એ પ્રમાણે બંને દ્રોમાં સમવ્રુત્તિ રાખ. સમયેણ તે આ જ હેવાય. અર્થાત્ આવા પ્રકારની આત્મનિષ્ઠા પ્રાપ્ત થવી એ જ સમયેગનું લક્ષણુ છે એમ સમજ. જ્યાં સુધી આવા પ્રકારની આત્મનિષ્ઠાની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી પુરુષને સમતા પ્રાપ્ત થઈ એમ કદીપણુ કહી શકાય નહિ, એટલે નિત્યપ્રતિ આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧)માં જ સ્થિત થવું, તેમાંથી કાઈ પણ પ્રસંગે કિંચિત્માત્ર પણ ચલાયમાન થવું નહિ; એવા પ્રકારની અનુમસિદ્ઘ આત્મનિષ્ઠા કિવા સાક્ષાત્કાર એ જ સમત્વયાગ કહેવાય.
,
दूरेण॒ यत्र॑रं क॒र्म बुद्धियेागाद्धनञ्जय ।
बुद्धौ शरणमभ्वि॒च्छ कृ॒पणाः फलहेतवः ॥ ४९ ॥
અસગ આત્મનિષ્ઠાવાળેા થા
આવા પ્રકારની બુદ્ધિની અસંગતા વા સમતારૂપ બુદ્ધિયેણ જ્યાં સુધી પ્રાપ્ત થયેલા હોતા નથી, ત્યાંસુધીને માટે થનારાં તમામ કાર્યાં અધમ કેાટીનાં એટલે અત્યત કનિષ્ઠ પ્રકારનાં ગણાય છે; માટે હું ધત જય ! તું ઉપર બતાવેલા બુદ્ધિયેાગમાં એટલે અસગપણુામાં સ્થિર રહેવારૂપ આત્મનિષ્ઠાને આશ્રયી થા, કેમકે, ફળહેતુથી એટલે ફળની ઇચ્છા વડે કમ કરનારાએ તે કૃપણ કિવા અત્યંત દીન છે.
बुद्धियुक्तो जहातीह उसे सुकृतदुष्कृते ।
तस्माद्य॒गाय॑ युज्य
योगः कर्मसु कौशलम् ॥ ५० ॥
ખરી કર્મકુશળતા
આ મુજબ બુદ્ધિની સમનારૂપ આ ચેાગમાં સ્થિત થયેલા પુરુષ આ લાકમાં જ સુકૃત એટલે સારાં કર્મો તથા દુષ્કૃત એટલે નઠારાં કર્મો કરવા છતાં પણુ તેનાં પાપ અને પુણ્યરૂપ ળ થકી બંધનને પામતા નથી. આ રીતે કર્યાં કરવા છતાં પણ તેના સસના સ્પર્શ કદાપિ ન થાય એટલું` જ નહિં પશુ તેનાં ફળ અને હેતુના પણ જેમાં કિચિન્માત્ર સ્પર્શે નહિ થાય એવી રીતે જીવન્મુક્ત થઈ કમ કરવાની જે યુક્તિ
Page #316
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] તે ત્યાંથી જ નિવૃત્ત થયો ને કહ્યું અને જાણવાને હું સમર્થ નથી, કે આ પૂજય યક્ષ કે [૧૮૭ તે જ ખરે બુદ્ધિયોગ છે; માટે તેને તું આશ્રય કર. આવી રીતે કર્મ કરવા છતાં પણ જળકમળવત રહી તેમાં લિપ્ત ન થાય એવી જે યુક્તિ તે જ ખરી કર્મકુશળતા હોઈ તે જ ખરો યુગ છે.
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः । जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्य॒नामयम् ॥ ५१ ॥
કર્મફળની સાથે આત્મણને સંબંધ નથી આ રીતે બુદ્ધિની સમતારૂપે અભ્યાસમાં જેની બુદ્ધિ યુક્ત થયેલી હોય છે, એવા આત્મજ્ઞ પુરુષોને કમથી ઉત્પન્ન થનારાં કળની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ હોતો નથી. આત્મજ્ઞાનના પ્રભાવને લીધે જેએ આમામાં કર્મ, તેનાં ફળ કિંવા હેતનો તલ માત્ર પણ સ્પર્શ નથી એવી મનીષાવાળા છે, એટલે જેમના મનને નિશ્ચય આ પ્રમાણે કેવળ એક આત્મામાં જ દઢ થયો છે એવા જન્મમરણાદિ બંધનથી મુક્ત થઈ દુઃખ કે ઉપદ્રવથી રહિત એવા પરમપદને પ્રાપ્ત થાય છે, અર્થાત મેક્ષને પામે છે.
यदा ते मोहकलिलं बुद्धिय॑तितरिष्यति । तदा गन्तासि निवेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥ ५२ ॥ श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला । समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥ ५३ ॥
સાંભળેલું અને સાંભળશે તે બંનેને તને કંટાળો આવશે હે અર્જુન ! આ મુજબ તારી બુદ્ધિ જ્યારે કેવળ એક આત્મનિષ્ઠામાં જ સ્થિત થઈ મેહને ત્યજી દેશે ત્યારે અત્યાર સુધી જે કાંઈ સાંભળ્યું હશે તે અને હવે પછી જે સાંભળશે તે, એમ બંને બાબતોનો તને કંટાળો ઉપજશે; એટલું જ નહિ પરંતુ આગળ જણાવી ગયા મુજબ વિવિધ પ્રકારનાં શ્રુતિવાકયો એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઇત્યાદિ ભિન્ન ભિન્ન માર્ગોના શ્રવણથી ગૂંચવણમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે આત્મનિષ્ઠા ૨૫ યોગમાં એટલે બુદ્ધિગમાં જ નિશ્ચલ કિંવા સ્થિર થશે ત્યારે જ તું આ સમતારૂપ યોગમાં નિશ્ચલ થઈશ. તેમ જ સ્થિર બુદ્ધિવાળો થઈ આત્મનિષ્ઠ કિંવા જીવન્મુક્ત કહેવાઈશ. ઉદેશ એ કે તમામ સંકલ્પ વિકલ્પોને લેપ થવો એ જ ધ્યાનની પરિપકવ દશા છે. વિકલ્પ અનેક પ્રકારના હોય છે. અને નિર્વિકલ્પ સ્થિતિ એટલે બુદ્ધિયોગ તે એકાકાર જ હોય છે. આ સર્વ આત્મરૂપ છે; તેમાં હું, તું, તે, આ કિંવા તેના કાર્યકારાદિ ભાવ કદી ઉત્પન્ન થતાં જ નથી, એવા પ્રકારની એકાકારવૃત્તિમાં જ સ્થિત રહેવી એ જ બુદ્ધિની સમતારૂપ ગ છે; એમ જાણવું, અન્ય ભાવનાઓને ઉદય બંધ થઈ બુદ્ધિ જ્યારે એક આત્મામાં જ એકાકાર થાય છે એટલે તરત જ વિકલ્પો બંધ થાય છે. અને વિકલ્પ બંધ થયા પછી શેષ રહેનારી નિર્વિકલ્પ અવસ્થા તો સ્વતઃસિદ્ધ જ છે. ચિત્ર ભૂંસી નાખ્યા બાદ જે પ્રમાણે ભીંતતો ઊભી જ હોય છે. ભીંત પ્રાપ્ત કરવા માટે ચિત્ર ભૂંસી નાંખવાનું એટલું જ એક કાર્ય કરવાનું હોય છે. તેમ વિકલ્પો નષ્ટ થયા પછી મન સ્વભાવતઃ જ નિર્વિકલ્પ રહે છે. સર્વ પ્રકારના વિકલ્પોનો ત્યાગ એટલે જ શુદ્ધ નિર્વિકલ્પ એવી આત્મરવરૂપ સ્થિતિ છે. આ સ્થાનની પ્રાપ્તિના સંબંધમાં જ માયાના મોહ વડે મોટા મોટા વિદ્વાને પણ મૂઢ બને છે, પરંતુ બુદ્ધિમાને તો તે પદ એક ક્ષણ માત્રમાં જ પ્રાપ્ત કરી શકે છે. હે અર્જુન ! તું બુદ્ધિમાન છે, માટે અત્યાર સુધી જણાવેલા બુદ્ધિની સમતાપ અભ્યાસયોગ (બુદ્ધિગ) ના આશ્રય વડે આત્મરૂપ સમાધિમાં અચળ થઈ આત્મનિષ્ઠ કિંવા જીવન્મુક્ત બની જા. અત્યાર સુધી શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને
Page #317
--------------------------------------------------------------------------
________________
૧૮૮] અમયમપાનેતાગાની જિતવણમિતિ તથતિ– સિદ્ધાન્તકાક ભ૦ ગીર અક રપ૯ આત્મનિષ્ઠામાં સ્થિર થવાને માટે અભ્યાસની યુક્તિ એટલે પગ તથા તેમાં સ્થિત થવાને ઉપાય જણાવી તેના અભ્યાસ વડે સ્થિર બુદ્ધિવાળે જીવન્મુક્ત બન, એમ વખતોવખત જણાવ્યું, તે સાંભળી અર્જુનને જીવન્મુક્તનાં લક્ષણો જાણવાની ઇચ્છા થઈ તેથી તેણે પૂછયું:
अर्जुन उवाचस्थितनस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितीः किं प्रभाषेत किमासोत व्रजेत किम् ॥ ५४ ॥
સ્થિતપ્રજ્ઞજીવન્મુક્તનું લક્ષણ શું ? અજુન પૂછે છે કે, હે ભગવાન ! આપ કહે છે તેવા સ્થિતપ્રજ્ઞ અથાત સ્થિર બુદ્ધિમાન એટલે કે જેમની બુદ્ધિ આપે ઉપર કહેલી સમાધીમાં અર્થાત સમતારૂપ બુદ્ધિગમાં સ્થિર થયેલી છે, એવા પુરુષનું લક્ષણ જાણવાની મારી ઇચ્છા છે, તો તે કપા કરીને કહે. સ્થિતપ્રજ્ઞ કોને કહેવા? તે બોલે છે કેવું? તે હમેશને માટે કઈ અવસ્થામાં સ્થિત રહે છે અને તેનું આંતર અને બાહ્ય વર્તન કેવા પ્રકારનું હોય છે? સારાંશ, આપના કહેવા મુજબ જે સમાનતારૂપે કેવળ બુદ્ધિયોગમાં જ સ્થિતિ થાય તો તેને માટે કર્મ કરવા, અને નહિ કરવા એ બંને બાબતો એક સરખી જ છે. તો આવી સ્થિતિમાં સ્થિત થયેલો સ્થિતિપ્રજ્ઞ વા જીવન્મુક્ત પુરુષ જીવનમાં શી રીતે રહી શકે? તેને કર્મ કરવાની શી જરૂર? અને જે તે કર્મ કરે તે કેવી રીતે? આ બધા સામાન્ય લોકે કર્મો કરે છે એ રીતે કે બીજી રીતે? જે બંનેમાં કર્મોની પદ્ધતિ એક જ હેય તે પછી જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ શો? માટે ભગવાન ! સ્થિતપ્રજ્ઞ કોને કહેવા? એ બેલે છે કેવું? એનું વર્તન કેવા પ્રકારનું રહે છે ઇત્યાદિ લક્ષણે મને કૃપા કરીને કહે. આ મુજબ અર્જુનનો પ્રશ્ન સાંભળીને ભગવાનને આનંદ થયો. તેમણે વિચાર્યું કે ખરેખર અર્જુન બુદ્ધિમાન હવાથી વિચારપ્રલ્મ થયો છે, માટે મારે તેની આ શંકાનું યોગ્ય નિવારણ કરવું જોઈએ. એમ વિચારી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે પાર્થ! સ્થિતપ્રજ્ઞ એટલે જીવન્મુક્ત કોને કહેવો, તેનાં કેટલાંક લક્ષણે હું તને કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ.
भीभगवानुवाचप्रजहाति यहा कामाम्सर्वान्पार्थ मनोगतान् । मात्मन्येषात्मना तुष्टः स्थितप्रशस्तदोच्यते ॥ ५५ ॥
સ્થિતપ્રજ્ઞ, જીવન્મુક્તનાં લક્ષણે જે પુરુષના મનમાં કોઈ પણ પ્રકારની ઇચ્છા કિયા વાસનાઓ હેતી નથી અર્થાત તમામ વાસનાઓને જેણે ત્યાગ કરેલે હેય છે, તથા જે કેવળ એક આત્મભાવ વડે જ પોતાના સ્વરૂપમાં સ્થિત છે એટલે નિત્ય આત્મસ્વરૂપમાં સ્થિત રહેનાર તથા આત્મામાં જ પૂર્ણ રીતે સંતુષ્ટ રહેનાર છે એવા પ્રકારની બુદ્ધિની સમતાવાળા પુરુષ સ્થિતપ્રજ્ઞ કિવા જીવમુક્ત કહેવાય છે. ઉદેશ એ કે, જે પુરુષ નામ પાદિ વડે ભાસનારું આ સર્વ દશ્ય જાળ મિથ્યા છે તે સર્વ એક આત્મવ૨૫ જ છે, એ પ્રમાણે દેખે છે તથા તેમાં જ એwભાવે નિત્ય રમમાણ થઈ રહેલે છે, જે હું, તું, આ, તે વગેરે તમામ દસ્પાદિ ભાસને કેવળ એક આત્મવરૂપે જ જુએ છે, તે આત્મામાં ને આત્મામાં, આત્મા વંડ સંતુષ્ટ બનેલો પુરુષ જ સ્થિતપ્રજ્ઞ અર્થાત જીવન્મુક્ત કહેવાય છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
ગીતા દહન પછી દેવાએ ઇન્દ્રને કહ્યું, હું મધવન! આને જાણેા. શું આ યક્ષ પૂજ્ય છે. ઇન્દ્રે ઠીક, એમ કહ્યું.[૧૮૯
दुःखेष्व॒नुद्विग्नम॒नाः स॒खेषु विग॒तस्पृहः ।
बीतरा॒गभ॑यधः स्थितर्धीर्मुनिरुच्यते ॥ ५६ ॥
॥
ગમે તેટલાં દુઃખા આવવા છતાં જે મનમાં કદાપિ કિચિન્માત્ર પણ ખેદને પામતા નથી, તેમ સુખ વિષે જેની સહેજ પણુ આસક્તિ કે ઇચ્છા નથી, અર્થાત્ સુખની જેને તલભાર ઇચ્છા નથી, તેમ દુઃખ આવવાથી જે ખેને પ્રાપ્ત થતા નથી, તેમજ તેના પ્રતિકાર પણ કરતા નથી, એવી રીતે પ્રીતિ વા રાગ, ભય તથા ક્રોષ જેમનામાંથી છૂટેલાં છે તે સ્થિતપ્રજ્ઞ વા જીવન્મુક્ત મુનિ કહેવાય છે.
1
सर्व॒धान॑भिस्ने॒हस्त॒त्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि त॒स्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ५७ ॥
જે આત્મારામ પુરુષ સવ બાબતામાં સ્નેહ રહિત હાઈ બધી ખાત્રતામાં નિઃસંગ બનેલા હ્રાય છે, જ્યારે અને જે વખતે જે જે શુભ ક્રવા અશુભ પ્રાપ્ત થાય તે પાતે ભાગવી લે છે, શુભને જે વખાણતા નથી, તેમ અશુભના દ્વેષ પણ કરતા નથી, આ રીતે જેને બુદ્ધિની સમતા પ્રાપ્ત થયેલી હેાય તેવા જીવન્મુક્તની જ સુદ્ધિ સ્થિર થયેલી છે એમ જાણવું.
या स॒हय॑ते वा॒य॑ इ॒मेऽङ्गानीव सर्वशः ।
इन्द्रिया॒णीन्द्रि॒यार्थेभ्यस्त॒स्य प्र॒ज्ञा प्रतिष्ठा ॥ ५८ ॥
કાચા પેાતાના બહાર કાઢેલા હાથ પગ વગેરે તમામ અવયવાને જેમ પાતામાં જ સઢાચી અથવા સમેટી લે છૅ, તેમ આત્મારામ પુરુષ ઇંદ્રિયાના તમામ વિષયે અર્થાત્ શબ્દ, સ્પર્શી, રૂપ, રસ અને ગધ એ તન્માત્રા; તેના સ્થૂળ, સૂક્ષ્મ અવયવાને તથા શરીર, વાણી અને મન દ્વારા થતી સ ક્રિયાને પાતપેાતાના વિષયેામાંથી નિવૃત્ત કરી પેાતાના સ્વસ્વરૂપ અર્થાત્ આત્મસ્વરૂપમાં જ સમેટી લે છે. ઉદ્દેશ એ કે, હું પાતે આત્મરૂપ છું, તેમજ આ સ્થૂલ, સૂક્ષ્મ શરીરાદિ દ્વારા થતી તમામ ક્રિયાએ અને તેના વિષયે। તથા આ વ્યષ્ટિ ક્રિવા સમષ્ટિરૂપ દૃશ્યજાળ સર્વ મારુ સ્વસ્વરૂપ અર્થાત્ આત્મસ્વરૂપ જ છે, મારા સ્વસ્વરૂપથી કાંઈ પણ ભિન્ન નથી, હું જ એક સત્ર આતપ્રેાત વ્યાપેલા છું, એ રીતે પેાતાના આત્મસ્વરૂપમાં જ જે હંમેશને માટે ઐકય રૂપે રમમાણુ થયેલા હોય છે અર્થાત્ આ સવ દા વ્યાપારને જે તે પેાતાના આત્મસ્વરૂપમાં જ સમેટી લે છે, તે પુરુષ જ સ્થિર બુદ્ધિતા છે એમ સમજવું.
विषया॒ वन॑वर्त॒ते नि॒राहारस्य देहिनः ।
रसध॒र्जे र॑सोप्य॒स्य परं का निवर्तते ॥ ५९ ॥
જીવન્મુક્તો અને મુઢામાં એક
હું દેતા છું, એવું અભિમાન ધારણુ કરી રહેલા મૂઢ પુરુષા કેવળ ખાળ ઇંદ્રિયાના નિગ્રહ કરીને અભ્યાસ વડે આહાર નિદ્રાદિને ખેાડી શકે, પરંતુ આ રીતે બહારથી તેના વિષયેા છ્યા છે એમ દેખાતું હોવા છતાં પણ તેમની તેમાં અંદરખાને રહેલી આસક્તિ (રસ) જતી જ નથી, પણ જેનું દેહાભિમાન ગલિત થયું છે, એટલે હું દેહ નથી પરંતુ આ સર્વ સ્યાદિથી પર એવા આત્મા (વૃક્ષાંક ૧) છું તથા દૃશ્યાદિ રૂપે ભાસતું આ સ મારું જ સ્વસ્વરૂપ છે; મારામાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇંદ્રિયા કે તેમના વિષયા અથવા હું,
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
તસ્થાવરમાં િ ને. [ સિદ્ધાન્તકાણ ભગી. અ૨/૬પ તું, આ, તે, મારું, તારું ઇત્યાદિ રૂપે મિથ્યા પ્રતીત થનારાં દસ્પાદિને લેશ પણ અંશ નથી; હું તે કેવળ અસંગ, અખંડ, એક, આનંદરૂ૫, સર્વના દ્રષ્ટાનો પણ દ્રષ્ટા તથા સર્વ રસને પણ રસ એ આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છું. આ પ્રમાણે પસંદ એટલે આ સર્વથી પર એવા પિતાના સ્વરૂપને જેનારે અને પિતામાં જ સર્વ દશ્યાદિને સમાવી લઈ એક રૂપ બનેલા આત્મારામ પુરુષના તે સર્વ વિષયો અને તેમાંના રસો એટલે આસકિન એ રીતે બંનેનો વિલય થયેલ હોય છે.
यततो यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।। इन्द्रियाणि प्रमाीनि हरन्ति प्रसभं मनः ॥ १० ॥ तानि सर्वाणि सयम्य युक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६ ॥
ઇકિની પ્રબળતા અને તેને વશ રાખવાની યુક્તિ હે અર્જુન! જેઓને આ સર્વ આત્મસ્વરૂપ છે, એવું પક્ષ જ્ઞાન થયેલું હોય છે તેઓ જ્યારે અપક્ષ અનુભવ અર્થાત સાક્ષાત્કારને માટે પ્રયત્ન કરે છે, ત્યારે એ વિવેક પુરુષને મનને પણ હે કુંતિપુત્ર! આ બળવાન એવી ઇકિય બળાત્કારે એટલે તેની ઈચ્છા નહિ હેવા છતાં પણ પિતતાના વિષયો ભણી ખેંચી જાય છે, તાત્પર્ય એ કે, આવા અભ્યાસ કરનારા વિવેકીઓનું લક્ષ્ય તત એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં જ્યાં સુધી તદ્દન નિશ્ચલ થયેલું હતું નથી, ત્યાં સુધીને માટે તે આ તમામ વિષમાંથી દૈત ભાવ છોડી દઈ કેવળ એકામ બુદ્ધિ વડે સમતા રાખી આ સર્વ પિતાનું જ સ્વસ્વરૂપ છે, એવા અવધાનમાંથી કિંચિત્માત્ર પણ હઠે તો આ બળવાન ઇન્દ્રિયો તેને પોતાના સ્વસ્વરૂપથી ભ્રષ્ટ કરી પોતપોતાના વિષયો ભણી જ ખેંચી જાય છે. આમ થયા પછી થોડા સમય બાદ ફરીથી તે અભ્યાસક સારાસાર વિચાર વડે તેને પિતાના સ્વરૂપમાં સમેટી લે છે. તાત્પર્ય કે, આત્મસ્વરૂપમાંથી સહેજ પણ લય આમ તેમ જાય તે વિવેકી (સાચા) અભ્યાસકની સ્થિતિ પણ જે આ પ્રમાણેની થવા પામે છે, તે કેવળ બાહ્ય ઇધિનું દમન કર્યા કરે અર્થાત કત વત ઉપવાસાદિ જ કર્યા કરે, તો તેથી તેની આસક્તિને નાશ કેવી રીતે થાય? અર્થાત આસક્તિના નાશને માટે કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિત રહેવું જોઈએ, તેમાં જે કિંચિત્માત્ર પણ દૈતના અંશનો પ્રવેશ થાય છેઆ સર્વને મથી નાંખનારી એવો પ્રબળ ઇંદ્રિય તેને પોતપોતાના વિષયો કિંવા રસમાં બળાત્કારે ખેંચી જાય છે, એટલે કે તેવા પુરુષો કદી પણ વિષયોમાંથી નિવૃત્તિને પામતા નથી; એટલા માટે સુહમતન્માત્રા સહ સર્વ ઇંદ્રિષિ, તેના વિષયો તથા તે વિષયના રસો ઇત્યાદિ તમામ ભાવેને ત્યાગ કરી સર્વત્ર એક આત્મસ્વરૂપ જ વ્યાપેલું છે, એવા પ્રકારની ઐકયRપની ભાવનામાં દઢ થઈ મ૫ર: અ સર્વથા પર આત્મવરૂપ એ જે “હું (વક્ષાંક ૧) કે જેમાં કર્તા, કરણ, કર્મ, તથા તેનાં ફળને એકતા તેમજ તે ફળના હેતુરૂપ એવો તેને સાક્ષી; અથવા વિષય, તેના રસ અને તેને ભેગવનારે, તથા વિષયના રસમાં પણ રસ આપનાર એવા તેના હેતુરૂપ સાક્ષી; ઇત્યાદિ કઈ પણ ભાવનો તલમાત્ર પણ સ્પર્શ નથી, એવો અસંગ આત્મરૂપ છે, તેમાં જ પરાયણ થઈને રહેવું. આ મુજબને મારો અનન્ય ભક્ત અર્થાત અન એટલે નહિ તથા અન્ય એટલે બીજે, અર્થાત જ્યાં હં૫ આત્મા એટલે પિતાથી પર બીજે કઈ છે જ નહિ એવું જાણનારે ભકત જ અનન્ય ભક્ત કહેવાય; તે ભક્ત જ આ સર્વને વશ રાખી ચિત્ત
બેસે છે. આ રીતે જેની ઇંદ્રિયો વશ થઈને વર્તે છે, તેની બુદ્ધિ સ્થિર થઈ છે, એમ સમજવું, અન્ય એટલે બીજો કોઈ નહિ અને ભક્ત એટલે જ્યાં જુદાપણું કિંવા દ્વની ભાવનાને લેશ નથી તે, આ રીતે બનેના અર્થો એક જ છે એમ વિચાર કરતાં જણાઈ આવશે.
Page #320
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ] ઇંદ્ર ગવથી બ્રહ્મસમીપ ગયેા પરંતુ તેથી તા એ એકાએક અંતર્ધ્યાન થયું: [ ૧૯૧
તાત્પર્ય કે, જે પુરુષ નિત્ય આત્મચિંતનમાં જ નિયમ હોય છે, જે આત્મસ્વરૂપમાંથી સહેજ પશુ દી ચલાયમાન થતા નથી અને જેની બુદ્ધિ આત્મામાં જ પર્યંતની જેમ સ્થિર અને અચળ હેાય છે, તેની ઇંદ્રિયે। વશ થયેલી છે એમ જાણવું અને તેવી સ્થિર બુદ્ધિ પ્રાપ્ત કરનારા જ જીવન્મુક્ત સિઁવા સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ध्यायतो॒ विषयान्पु॒सः स॒ङ्गस्तेषूप॒जाय॑ते ।
सङ्गात्स॒ञ्जायते कामः कामक्रोधोऽभि॒जाय॑ते ॥ ६२ ॥
क्रोधाद्भवति सम्म॒हः स॒म्मोहास्मृतविभ्रमः ।
I
स्मृतिषु॒ धाव॑द्धिनाशो बुद्धिनाशात्य॒णश्यति ॥ ६३ ॥ ॥ ॥
બુદ્ધિ ભ્રમને લીધે થતા નાશ
ઉપર જણાવ્યા પ્રમાણે જેએ ઇંદ્રયાને વશ કરી શકતા નથી અને કેવળ વિષયાનું ચિંતન કર્યાં કરે છે એટલે અંતઃકરણમાં વિષયેાનું ચિંતન કરાવનારી વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે તેને તત્કાળ દાખી દેવાને પ્રયત્ન નહિ કરનારા ઇંદ્રિયેતે કદી પણ વશ કરી શકતા નથી અને હુંમેશ વિષ્ણેાના ચિંતનમાં જ નિગમ રહે છે. વિષયાનું ચિંતન કરનારા તેવા પુરુષને વિષયેાના ચિંતનમાં જ સંગ એટલે પ્રીતિ વિા આસક્તિ વધે છે, આસક્તિથી કામના, કામનાથી ક્રૂષ અને ક્રોધથી સંમેાહ ઉત્પન્ન થાય છે. મેહ થતાં જ અવિવેક ઉત્પન્ન થઈ સ્મૃતિના નાશ થાય છે; સ્મૃતિના નાશ થતાં જ બુદ્ધિના પણ નાશ થાય છે અને બુદ્ધિતા નાશ થતાં તે સ` રીતે પાયમાલ બને છે અર્થાત્ તેના સ`સ્વ લાત થાય છે, વિષયામાં આસક્ત મનુષ્યાના થતા છાત
•
વિષયા તા કેવળ વિષરૂપ હોઈ મિથ્યા છે અને તેવા વિષયેાપભેગા ભેગવવાની અંતઃકરણુમાં વારવાર ઉત્કંઠા થવી એજ તેમાં આસક્તિ વધારવાને કારણભૂત બને છે, આ રીતે વારંવાર થવાથી તેને ભાગ ભેગવવાની ઇચ્છા, વાસના કંવા કામના જાગૃત થાય છે. આ રીતે કામાસકત બનેલા પુરુષતે તે વિષયે! નહિ મળતાં ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રાને લીધે સમાહ થઈ તે અવિચારી બને છે, માહવશ થવાને લીધે તેની સારાસાર વિવેકષુદ્ધિ ભ્રષ્ટ થાય છે, એવી રીતે નશામાં ચકચૂર બનેલાની સ્મૃતિ વા સ્મરણુ પણ નષ્ટ થાય છે, એટલે પેાતે શું કરે છે તેનું પેાતાને પશુ ભાન હેતું નથી, આમ સ્મૃતિભ્રષ્ટ થતાં જ બુદ્ધિના નાશ થાય છે અને બુદ્ધિ નાશ પામે એટલે તેના બધી બાજુએથી બ્રાત થાય છે. વ્યવહારમાં પણ સ્મૃતિ નષ્ટ થાય તા તે ચિહ્નને સારું લેવામાં આવતું નથી તે વાત તેા પ્રસિદ્ધ છે. આ રીતે વિષયામાં આસક્ત થનાર મનુષ્ય પોતાના હાથે જ પેાતાના સર્વસ્વ વિનાશ કરી લે છે.
रागद्वेषवियुक्तैस्तु विषयामिन्द्रि॒यैश्चरन् ।
1
आत्मव॒श्यैवि॑धेया॒त्मा प्र॒साव॑मधि॒गच्छति ॥ ६४ ॥ प्रसादे॒ सर्व॒दुःश्वा॒मा॑ वा॒निरस्याप॒जाय॑ते ।
લાખેતો ધાનુ પુત્તિ: યેવૃલિજીયે ॥ ૧ ॥
"
બુદ્ધિ સ્થિર કરવાના ઉપાય
જે આ ચરાચર સર્વ આત્મરૂપજ છે, એમ માની અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તેને તાત્કાલિક આત્મામાં દાબી દે છે, વિષયાનું ગ્રહણ કરવાને ઇંદ્રિયાને જે અવસર જ આપતા નથી. પ્રીતિ
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
સંતરિવાજાશે બિમાગામ– [ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીર અ૦ ૨/હર યા અપ્રીતિ એમ બંને પ્રકારના કંઠોથી જે તદ્દન રહિત બનેલો છે એવાનેજ આત્મારામ પુરુષ સમજવો એવો આત્મવિશ્ય પુરૂષ લોકદષ્ટિએ તે ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ કરતે હેય એમ દેખાય છે, છતાં નિત્ય પ્રસન્ન જ રહે છે. અર્થાત ઇંદ્રિયો વડે વિષયોનું સેવન કરવા છતાં પણ તેમાં નહિ લેપાતાં હંમેશને માટે જળકમળવત અલિપ્ત હોવાને લીધે તેનું અંત:કરણ સદાને માટે પ્રસન્ન જ હોય છે. આમ ચિત્ત પ્રસન્ન હોય એટલે તેનાં સર્વ દુઃખ નાશ થાય છે. એવા પ્રસન્ન ચિત્તવાળી બુદ્ધિ તતકાળ સ્થિર થાય છે. ભગવાન કહે છે હે, અર્જુન! તું કદાચ કહેશે કે, જ્ઞાની અને અજ્ઞાની બંનેને વ્યવહાર તે એક સરખેજ જણાય છે. તે તે શંકાના નિવારણ માટે તે બંનેમાં ભેદ છે, તે તને કહેવામાં આવ્યો છે. જ્ઞાની વૃત્તિઓને આત્મસ્વરૂપ બનાવી તેને પોતાને વશ રાખે છે. તેથી વિષયોનું સેવન કરવા છતાં પણ અસંગ અને આનંદમાં રહે છે અને અનાની તો વિષયના પાશમાં ફસાઈ પિતાનો સર્વસ્વ નાશ કરી લે છે, એ વાત હવે તારા લક્ષમાં બરાબર આવી હશે.
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना । म चाभाषयतः शान्तिरशाम्तस्य कुतः सुखम् ॥ ६६ ॥ इन्द्रियाणां हि धरतां यन्मनोऽनुविधीयते । तदस्य हरति प्रज्ञां घायुनविमिवाम्भसि ॥ ७ ॥ तस्मास्य महाबाहो नगृहीतानि सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६८ ॥
અસ્થિર અને સ્થિર બુદ્ધિ ઉપર્યુક્ત રીતિ અનુસાર યુક્તિ વડે ચિત્તને આત્મામાં વશ નહિ રાખનારા એવા અયુક્ત પુરુષને બુદ્ધિને સ્થિર કરવાની ભાવના માંથી ઉદ્દભવે? અને આવા ભાવના રહિત પુરુષને શાંતિ કેવી રીતે મળે? તથા શાંતિ રહિત પુરુષને નસીબે સુખ પણ ક્યાંથી હોય? તાત્પર્ય કે, જ્યાં સુધી ઉપર બતાવી ગયા તે મુજબ બુદ્ધિને આત્મામાં સ્થિર કરવા ૨૫ ગની ભાવના જેઓના અંત:કરણમાં ઉદ્દભવેલી હોતી નથી, તેવા ભાવના રહિત પુરુષને શાંતિ મળી શકતી નથી; તથા અશાંત પુરુષ કદી પણ સુખી થતો નથી. જેમ સમુદ્રના પાણીમાં રહેલી નાવડીને વાયુ જ્યાં ખેંચી જાય છે ત્યાં તે જાય છે એટલે તે જાતે પોતાને રોકવા શક્તિમાન હોતી નથી, તેમ જેનું મન અનુવિધીયતે એટલે આત્મામાં મનને સ્થિર કરવા રૂ૫ ઉપર બતાવેલી વિષિની જેઓને માહિતી હતી નથી; તેવાઓની બુદ્ધિને ઇંદ્રિયો જે જે વિષયો તરફ પ્રવૃત્ત થાય છે તે વિષયો તરફ આમથી તેમ અને તેમથી આમ ભટકાવ્યા જ કરે છે; તેથી હે મહાબાહે! જેમણે સર્વ ઈદ્રિયોને પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થતાં રોકેલી છે, એટલે કે ઇદ્રિને પોતપોતાના વિષય ગ્રહણ કરવાની અંતઃકરણમાં સૂતિ ઉત્પન્ન થાય કે તેમ થતાંની સાથે તરત તે આત્મસ્વરૂપ જ છે એમ સમજીને તેને આત્મસ્વરૂપમાં જ રોકી રાખે છે અને અંતઃકરણમાં એક આત્મા વગર બીજા કોઈ સંકલ્પની ફુરણા કદી ઉઠવા જ દેતા નથી, તેમની બુદ્ધિ સ્થિર છે, એમ સમજવું.
या निशा सर्वभूतानां तस्यां जागति सयमी । શશ શાન શનિ કુ નિશા વણો શું છે ?
Page #322
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ; તે જ (ચિત ) આકાશમાં એક સ્ત્રી આકૃતિ પ્રકટ થઈ એમ તે ઇકે [ ૧૯૩
સંયમી મુનિની નિકા અને જાગતિ | સર્વ ભૂતે અર્થાત પ્રાણીમાત્રની જે રાત્રિ તેમાં સંયમ જાગે છે અને પ્રાણીમાત્રની જાગ્રતિ ત્યાં સંયમી મુનિ નિશા અર્થાત રાત્રિ દેખે છે, એટલે પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલો આ સર્વ પ્રાણીમાત્રને ભૂતસમુદાય અજ્ઞાનને લીધે કેવળ વિષય વાસનાઓના સેવનમાં જ રપ રહી નશાંધની જેમ ઘોર નિદ્રામાં જ સપડાયેલ હોય છે, ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી હઠાવવાનો તેઓ સ્વપ્ન પણ કદી પ્રયત્ન કરતા નથી, પણ કેવળ ઇદ્રિયોના તાબામાં જ પૂર્ણ રીતે સપડાયેલા હોઈ એ ઇંદ્રિય તેઓને જ્યાં અને જેમ દરવે છે ત્યાં અને તેમ દેરાઈને ભટક્યા જ કરે છે. આ રીતે વિષયરૂપ નશાના ઘેનમાં સર્વ ભૂતે જ્યારે ચકચૂર બનેલાં હોય છે ત્યારે સંયમી એટલે સંયમ કરનારો એવી વિષયી સ્થિતિમાં હમેશ જાગ્રત હોય છે. અર્થાત્ જ્યારે જ્યારે ઇન્દ્રિયો અને તેના વિષયોનું અંતઃકરણમાં સ્કરણ થવા પામે કે તરત જ ત્યાં હંમેશાં જાગ્રત રહીને આ સર્વ આત્મસ્વરૂપ જ છે એ રીતે તેને તત્કાળ દાખીને આત્મસ્વરૂપ જ બનાવી દે છે. તાત્પર્ય કે, સંયમી અંતઃકરણમાં વિષયોને કદી પણ સ્મરણ થવા નહિ પામે તે સંબંધમાં પૂર્ણ જાગ્રત હોય છે, તથા સર્વ પ્રાણીઓ વિષયચિંતનપી નશાના ઘેનમાં નિમમ થઈ તેમાં જ અરાત્ર રચ્યાપચ્યા રહે છે; એટલે કે વિષયી લોકે વિષય સેવનમાં જ હમેશ જાગ્રત હેય છે ત્યાં આ સંયમી મુનિ કદી ભૂલથી પણ લક્ષ આપતો નથી, એટલે વિષયોના ચિંતનમાં તે હંમેશાં સુપ્તવત સ્થિતિમાં અથત ગાઢ નિદ્રા જેવી અવસ્થામાં જ સ્થિર રહે છે.
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यत । तत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥४०॥ વિણ શામાન્ય વસ્તુમાંસિ નિઃસ્થા निर्मो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥ ५ ॥
શાંતિને કેણ પામી શકે? જે પ્રમાણે સમુદ્રમાં ચારે બાજુએથી પાણીના ગમે તેટલા સમુદાયોને પ્રવેશ થવા પામે છતાં પોતે તે થકી કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અર્થાત ચોતરફથી તેમાં ગમે તેટલી નદીઓનાં પાણી મળે તે પણ તે પોતાની મર્યાદા છોડ્યા સિવાય આભન ભાવે અખંડ એકરૂપે જ હે છે, તેવી રીતે આત્મારામ પુરુષ એટલે કે આત્મસ્વરૂપમાં જ જેની બુદ્ધિ કાયમને માટે સ્થિર થયેલી હોય છે, તેવા પુરુષોમાં તમામ વિષયને સમાવેશ થઈ જાય છે, છતાં તે થકી તે કિંચિત્માત્ર પણ કરી ચલાયમાન થતું નથી. જેમ ગમે તેટલી નદીઓ સમુદ્રને મળતાં જ તેમાં અભિન્ન ભાવે એકરૂપ જ બની જાય છે તેમ તમામ વૃત્તિઓને કેવળ એક આત્મામાં જ લય કરનાર સ્થિર બની જાય છે અને તેવો પુરુષ જ શાંતિને પામે છે; નહિ કે મનમાં અનંત વિષયોની ઇચ્છાઓ ધારણ કરનારે. આ રીતે સર્વ વિષયોને કેવળ આત્મામાં જ અર્પણ કરી સર્વ પ્રકારની કામનાઓને છોડી દઈ ઈચ્છા, મમતા તથા અહંકાર રહિત અવસ્થામાં સ્થિત રહી વિહાર કરનાર પુરુષ જ શાંતિને પ્રાપ્ત કરી શુકે છે.
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुयति । स्थित्वाऽस्यामन्तकाळेऽपि नमनिर्वाणमध्छति ॥ ७२ ॥
બાહી સ્થિતિ મકિષ્ણ ભગવાન કહે છે કે તે પાર્થ! તે જે સ્થિતપ્રજ્ઞ અર્થાત જીવન્મુક્ત પુરુષના સંબંધમાં પ્રમ કર્યો તેને ઉત્તર આ પ્રમાણે સંક્ષેપમાં તને કહો. અખંડ બહાસ્વરૂપને પ્રાપ્ત થયેલા વિદ અથત
I
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૯]. बहुशोभमानामुमा शैमवती
[ સિદ્ધાન્તકારડ લ૦ ગીe અ૦ ૩/૩ સ્થિતપ્રજ્ઞની સ્થિતિ કિવા છ—ક્તિ તે આ જ તેને જ બ્રહ્મનિષ્ઠા૫ બ્રાહ્મી સ્થિતિ કહે છે. આ સ્થિતિની એક વખત પ્રાપ્તિ થઈ એટલે પુરુ કૃતકૃત્ય બની જાય છે અને ફરીથી કદી પણ મેહને પામતા નથી, એટલું જ નહિ પણ તેને અંતકાળમાં એટલે છેવટે પણ બ્રહ્મસ્વરૂપમાં એક્ત થવા રૂપ નિવણુ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. અથવા આ બ્રાહ્મી સ્થિતિને પામનારો કૃતકૃત્ય અને જ્ઞાતય પુરુષ કાળના અંતને પામેલ હોવાથી એટલે તે કાળ દેશાદિ મર્યાદાથી પણ પર એવા બ્રહ્મની સાથે સંપૂર્ણ તદાકાર બની સદાને માટે નિર્વાણ કેટિને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મી સ્થિતિ તે આ જ,
અધ્યાય રૂમ અને થર-- ज्यायसी चेरकर्मणस्ते मता बुद्धिर्जनार्दन । तरिक कर्मणि पोरे मां नियोजयसि केशव ॥ १ ॥ व्यामिश्रेणेव वाक्येन बुद्धि मोड्यसोब मे । लदेकं बई निमित्य येन प्रयोऽहमाप्नुयाम् ॥ २ ॥
ગમે તે એક કહે અર્જુન કહે છેઃ ભગવન ! આપે અત્યાર સુધી કહેલા જ્ઞાનને એક જ સાર મને જણાય. આપે બતાવેલ બુદ્ધિની સમતાપ સાંખ્ય કિંવા જ્ઞાનના વિચારથી મને તે એમ લાગે છે કે, બંનેમાં કામ કરતાં બુદ્ધિની સમતારૂપ સંખ્ય વા જ્ઞાનયોગને માર્ગ જ વધુ એક છે, એ આપને મત છે; વળી આ બુદ્ધિની સમતારૂપ યેમમાં તે કર્મ કરવાં અથવા ન કરવાં એ બંને બાબતે એક સરખી જ જણાય કર્મ થાય તે પણ ઠીક અને ન થાય તે પણ ઠીક. આમ એક તરફ બુદ્ધિની સમતાપ જ્ઞાનયોગને બેધ કરે છે તથા બીજી તરફ તે તું કર્મ કર એવો આગ્રહ કરી રહ્યા છે, તે પછી તે કેશવ! મને આ ઘોર કમમાં શા માટે જોડે છે? જો હું કેવળ આપે કહેલા બુદ્ધિની સમતારૂપ જ્ઞાનયોગનો આશ્રય કરું તે શું તે બસ નથી? આ રીતે વ્યામિત્ર એટલે બેતરફી ભારણુ વડે ઊલટું મારી બુદ્ધિને આપ મોહ પમાડી રહ્યા છે; માટે આ બે પિકી જેમાં મારું એય એટલે કલ્યાણ હેય એવું નિશ્ચયપૂર્વક ગમે તે એક જ કહે.
શ્રીમળવાનુવાદ– શનિષા ગજા કુલ રજા અપાઇપ 1 पानयोगेन सायानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥
આ લેકમાં બે પ્રકારની નિષ્ઠા છે શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ હે અર્જુને ! આ લોકમાં કર્મયોગ અને જ્ઞાનયોગ એવી બે પ્રકારની નિષ્ઠાઓ છે. તે બંનેનું મેં અત્યારસુધી તારી આગળ નિરૂપણ કરેલું છે, નહિ કે એકલા બુદ્ધિ કિંવા જ્ઞાનેગનું; જગતમાંના તમામ કે જ્ઞાન અને કમ એમ બે નિષ્ઠાઓમાં જ સ્થિત થયેલા જોવામાં આવે છે, તે
૬t
Page #324
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] એ સુવર્ણકાંતિ વા ચૈતનથી પ્રકાશિત ને બહુ શોભાવાળાં મા(અપરાકૃતિ)ને જોઈ. [ ૧૩૫ પિકી શાસ્ત્રમાં જ્ઞાનનિષ્ઠાવાને માટે જ્ઞાનમાર્ગ તથા કર્મનિષ્ઠાવાનોને માટે કર્મમાર્ગ કહેવામાં આવે છે (અધ્યાય ૪–૫ જુઓ).
આ સર્વ દયાદિ મિથ્યા હોઈ કેવળ નિસંગ, નિરાકાર, નિર્વિકલ્પ, નિરામય એવો એક આત્મા જ સત્ય છે, માટે પોતાહ તમામ દશ્યને નિરાસ કરી જે શેષ રહે તે જ આત્મા કિવા તત છે (જુઓ વૃક્ષો ૧). આ આત્માને પરોક્ષજ્ઞાન થયા બાદ અપરોક્ષાનભવના અભ્યાસને માટે સાંખ્યનિષ્ઠાની જ નીચે પ્રમાણે બે યુક્તિઓ છેઃ (૧) સર્વ દશ્યદિને વિલય કરતાં કરતાં પોતાને પણ ભૂલી જવું એવો નિશેષ યાને સંન્યાસને જે અભ્યાસક્રમ છે તે જ્ઞાનયોગ છે, આને બુદ્ધિયોગ એટલે તત્ત્વજ્ઞાનીઓના અભ્યાસની યુકિત ૫ણુ કહે છે, તેમાં કાયમને માટે સ્થિરતા થવી તે જ્ઞાનનિષા કહેવાય છે, (૨) બીજી કમળતા અભ્યાસની યુક્તિ કહેલી છે, તેમાં શરીર, વાણી તથા મન ઈત્યાદિ વડે જે જે કાંઈ કર્મ થાય છે તે તમામ આત્મરૂપ જ છે અને તે કરનારે પોતે પણ આત્મરૂપ જ છે, ચરાચર દશ્ય પણ આત્મરૂપ જ છે; એ પ્રમાણે નિશ્ચયાત્મક સમજીને સર્વાત્મભાવને યાને કર્મયોગને અભ્યાસ કરવો પડે છે એટલે સર્વ કર્મો કરવા છતાં ૫ણુ તે તમામ આત્મરૂપ છે એ રીતના નિશ્ચય વડે આત્મામાંથી બુદ્ધિને જરા પણ ચલાયમાન ન થવા દેવી તે કમ યોગ કહેવાય તથા તેમાં જ કાયમને માટે સ્થિતિ થવી તે કર્મનિકા કહેવાય છે. કઈ પણ સંકલ્પવિકલ્પાદિનો ચિત્તમાં ઉદ્દભવ જ થવા નહિ દેતાં બુદ્ધિને તદ્દન અસંગ રાખવી એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાં આત્મામાં કદી પણ વૃત્તિનું ઉત્થાન થવું શક્ય જ નથી, હું તો આ સર્વથી તદ્દન ભિન્ન છું, એમ નિશ્ચયપૂર્વક સમજીને તેને તુરત દાબી દેવી અર્થાત્ આત્મા સિવાય બીજી તમામ વૃત્તિનો ત્યાગ કરવો; એટલે કે અંતઃકરણમાં સંકલ્પનું સ્કુરણ જ થવા નહિ પામે એવા પ્રકારનો જે અભ્યાસક્રમ તે જ્ઞાનયોગ છે, તથા અંતઃકરણમાંથી જે જે સંક૬૫નું ઉત્થાન થાય કે તરત જ તે આત્મરૂપ છે, એવા પ્રકાર પ્રવૃત્તિ વડે તેને દાબી દેવારૂપ અભ્યાસક્રમ તે કર્મયોગ સમજે. અને આ જ્ઞાન વા કર્મની અભ્યાસક્તિને ધ્યેયરૂપ માની તેમાં હંમેશને માટે સ્થિત થવું તેને જ નિષ્ઠા સમજવી. આ બંને અભ્યાસ યુક્તિઓ કિવા નિષ્ઠાઓ સંખ્ય કિવા સાંખ્યતત્વનીજ છે જે મેં તને પ્રથમ (અધ્યાય ૨ માં) કહેલી છે. રમાત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે તત્ત્વજ્ઞાનીઓની કર્મ અને જ્ઞાન એવી આ બે જ યુક્તિઓ (નિષ્ઠાઓ) છે, જે તને વખતેવખત જણાવેલું જ છે. આ રીતે સ્વસ્વરૂપ પ્રાપ્તિના જે મુખ્ય બે સિદ્ધાંત છે તે પૈકી ગમે તે એકનું અવલંબન થાય તો પણ પુરુષ કૃતાર્થ બને છે એ વાત ખરી, પરંતુ તે જે મને પૂછ્યું હતું કે, મારે માટે આ વખતે શું કરવું કલ્યાણકારી છે? તેના જવાબ તરીકે સર્વ આત્મસ્વરૂપ છે એમ સમજીને યુદ્ધ કરવું એ જ તારે આ વખતેને માટે વધુ હિતકારી છે એમ મેં આત્મદષ્ટિ, શાસ્ત્ર, વ્યવહાર તથા નીતિધર્મ ઇત્યાદિને વિચાર કરીને તને વખતે વખત જણાવેલું છે. તે પ્રસંગચિત હેઈ કેવળ તારા વ્યકિતત્વ પૂરતું જ છે, એટલે તે જે ફક્ત મોહ નષ્ટ થવાના ઉપાયો જ જાણવાનું પૂછયું હોત તે આ બે નિષ્ઠાઓનું જ તારી આગળ સિદ્ધાંતરૂપે પ્રતિપાદન કરતું, પરંતુ તેં તો મોહ નષ્ટ થવા ઉપરાંત સાથે સાથે મારે આ સમયે શું કરવું જોઈએ, મારું કલ્યાણ શામાં છે વગેરે પ્રશ્નો પૂછેલા છે (જીએ અધ્યાય ૨ શ્લોક ૪ થી ૮), તેના ઉત્તરમાં તારે આ સમયે યુદ્ધ કરવું જોઈએ, એમ મેં' વખતે વખત જણાવેલું છે, કેમકે જિજ્ઞાસુને ખોટે ભાગે દેરવો એ મહાન બાત કરનારું છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરું છું તે તે એકાગ્ર ચિત્ત વડે સાંભળ.
મોહવશ થયેલા બે પ્રકારના દુરાગ્રહીઓ સામાન્યતઃ વ્યવહારમાં અજ્ઞાનને લીવે મોહવશ થયેલા એવા બે પ્રકારના દુરાગ્રહીઓ જોવામાં આવે છે, અર્થાત વ્યવહારમાં તમામ લોકોમાં બે પ્રકારની નિષ્ઠાવાળાઓ મળી આવે છેઃ (૧) કર્મ કરવારૂપ અને (૨) કર્મ નહિ કરવારૂપ. એટલે કે આ લોકમાં બે પ્રકારના દુરાગ્રહીઓ જ જોવામાં આવે છે; (૫) કર્મ કરવામાં દુરાગ્રહ રાખનારા તથા (૨) કર્મ નહિ કરવામાં રામ રાખવાવાળા. આ બંને પ્રકારની નિષ્ઠા વાસ્તવિક રીતે તે મોહને લીધે જ થતી હોવાથી તે બાધક છે. એટલું તે શું પરંતુ મારામાં અમુક છે અને અમુક
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૯ ]
ता ँ होवाच किमेतद्यक्षमिति ॥ केन.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૩/પ
નથી એ રીતે બંને પ્રકારનું અભિમાન રાખવું એ પણ એક પ્રકારને મેાહુ જ છે. જ્યાં સુધી તેએનુ પાતપેાતાના દુરાગ્રહનું આ અભિમાન નષ્ટ થતું નથી ત્યાં સુધી તેઓને મેાહ કદી પણુ હઠતા નથી, એટલા માટે આ બંને પ્રકારનું અભિમાન ગલિત થવાની જરૂર હોય છે. જેના માહ નષ્ટ થયેલા છે એવા બ્રહ્મવિદ્ જીવન્મુક્ત તા આત્મા તદ્દન નિલે`પ, અસંગ, નિવિકાર, નિરામય તથા અનિવ ચનીય હોઈ તે હું પાતે જ છું, એવું અનુભવી કમ કરવાના તથા નોં કરવાના એમ બંને પ્રકારના દુરાગ્રહને કદી પણ ધારણુ કરતા નથી પરંતુ જેમ સૂકાં પાંદડાંને વાયુ જ્યાં લઈ જાય ત્યાં તે જાય છે અને વાયુ ન હોય તે તે પેાતાને સ્થાને પડી રહે છે, તેમ આ બ્રહ્મવિદ્ મહાત્મા પણ આવી પડેલાં પ્રાપ્ત કર્યાં કરવા તથા નહિ કરવા એમ તેમાં કદીપણુ દુરાગ્રહ રાખતા નથી, તથા જે જે સમયે જે જે કૃત્ય આવી પડે તે તે સહજ ભાવે અભિમાનથી રહિત છાતીને કરે છે. એટલે કે વેદનાં નિયમ વાયેામાં બતાવેલાં વર્ગાદિ પ્રાપ્તિરૂપ કર્મો કરવાં જ જોઈ એ, કર્યાં કર્યાં વગર મેક્ષ થતા જ નથી એવી માન્યતાવાળા અને વેદ વાકયાની લશ્રુતિમાં નિર્દેશાયેલા ભાગેાને જ શ્રેષ્ઠ સમજનારાઓને દુરાગ્રહ નષ્ટ થવાને માટે તેના વિરુદ્ધ એટલે કે કર્મી કરવાથી મેક્ષ થતા નથી, પરંતુ કા સન્યાસ કરવા થકી જ મેાક્ષની પ્રાપ્તિ થાય છે, એવા પ્રકારે સાંયુતિ વડે સમજાવી તેને આત્માનુ યથા જ્ઞાન આપવામાં આવે છે, તેને સમાવેશ પણુ સાંખ્ય વા જ્ઞાનયેાગની અંતગત થાય છે, તેમ જ જેએ ક્રમ નહિ કરવામાં દુરાગ્રહીએ હેાય તેએના આ કમ નહિ કરવારૂપ મેહની નિવૃત્તિને માટે પશુ સાંખ્યનિયમ અનુસાર આત્માનું યથા' સ્વરૂપ સમજાવી આ સ` આત્મસ્વરૂપ છે, એવી ભાવના રાખી કમ કરવામાં આવે તે। તેવા અભિમાન રહિત થતાં કર્માં બાધક થતાં નથી, એવા ખેધ કરવામાં આવે છે. ઉદ્દેશ એ કે, સ', જ્ઞાન કિવા બુદ્ધિયેાગની યુતિ એ પ્રકારની છે; (૧) કમ કરવામાં દુરાગ્રહ રાખનારને તેમાંથી નિવૃત્ત કરી આત્મવરૂપના સાચા જ્ઞાનમાં સ્થિર કરાવનારી નિષ્ઠા અથવા યુક્તિ તે જ્ઞાનયેાગનિષ્ઠા અને (૨) ક` નહિ કરવામાં દુરાગ્રહીઓને તેમાંથી નિવૃત્ત કરી તેને સાચે એવ આપી આત્મસ્વરૂપમાં સ્થિર કરાવનારી જે નિષ્ણા કિંવા યુકિત તે કમ યાગનિષ્ઠા જાણુવી. સન્યાસ અને ત્યાગનેા અંત પણ ક્રમે આ એમાં જ થાય છે. વ્યવહારમાં કેટલાક બુદ્ધિશાળીઓને આ કયાગ એટલે બુદ્ધિને કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિર કરવાને અભ્યાસ અનુકૂળ હોય છે, જ્યારે કેટલાકને જ્ઞાનયેાગ એટલે નિઃશેષભાવતા અભ્યાસ અનુકૂળ હોય છે. માટે હે અર્જુન! આ પ્રમાણે સાંખ્યું એટલે તત્ત્વજ્ઞાનીઓને માટે અને યાગી એટલે આત્મપ્રાપ્તિના અપરાક્ષ અનુભવતા પ્રયત્ન કરનારાઓને માટે અનુક્રમે (૧) જ્ઞાનયેાગ તથા (૨) કમ યાગ, એવી સાંયેાગની અતગત પણ જે એ નિષ્ઠાએ કલ્પેલી લેાકામાં પ્રવર્તે છે, તે તે મે તને પૂર્વ કહેલી છે.
न कर्मणाम॑नर॒मये॑ पुरु॒षोऽश्रुते।
૬૫ સભ્યલમાળેથ વિધિ લધિન સિ 9 ||
સાચી નિષ્કામતા પ્રાપ્ત થવાની યુક્તિ
જો કદાપિ કના આરંભ જ કરવામાં નહિ આવે તેા તેટલા ઉપરથી તે પુરુષ કદી નિષ્ક્રિય અર્થાત્ નૈશ્વર્માં` ભાવને પ્રાપ્ત થયા એમ કહી શકાય નહિ, તેમ જ કસંન્યાસ એટલે કે જો કમ કરવાનું તદ્દન છેડી દેવામાં આવે તેા તેથી પણ તે કદી ભ્રષ્ટ ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી. જેમ કેાઈ મનુષ્યને અમુક સ્થળે જવાનું હાય, પરંતુ જો તે હું ઇષ્ટ સ્થળે પડેાંચી ગયા છું એમ કેવળ મનમાં જ માની લે અથવા તે સ્થળે પડેાંચવાને માટે કદી ચાલવાને આરંભ જ ન કરે, તેા તે કઈ નિયત સ્થળે પડેાંચી શકે નહિ, કિંવા આરંભ
* યાગની વ્યાખ્યા પ્રથમ બતાવેલી જ છે. આત્મજ્ઞાન થયા બાદ તેના અપક્ષ અનુભવ થતાં સુધીને જે અભ્યાસક્રમ તે ચેગ અને તે અભ્યાસ કરનારા અને તેમાં સ્થિર થનારા તે બંનેને માટે યેગી એવી સંજ્ઞા શાસ્ત્રોમાં આપવામાં આવેલી છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] ખરેખર આ યક્ષ કેશુ હતો એમ તેને (ઉમાને) ઇને પૂછયું. [ ૧૯૭ કર્યા બાદ જે વચ્ચે જ ચાલવાનું છોડી દે તે પણ તે ઇષ્ટ સ્થળે પહોંચી શકતો નથી તેમ વ્યવહારમાં જે મૂઢ કેવળ પુસ્તક વાંચીને કિવા શ્રવણદિ કરીને હવે આત્મા એટલે શું તે તે અમો સમજ્યા છીએ, એમ દુરાગ્રહથી માની બેસે છે કારણ કે ફક્ત પુસ્તકોનું વાચન કે શ્રવણ એટલે જ જ્ઞાન; એવું તેમનું માનવું હોય છે પરંતુ અંતર્મુખ થઈ આત્માનુભવને માટે પ્રયત્ન કરવાનું છોડી દે તેવાઓને કદી પણ આભપ્રાપ્તિ થતી જ નથી, અથવા આત્મપ્રાપ્તિને માટે કદી પ્રયત્નો આરંભ જ જેણે કર્યો નથી તેવા મૂઢના નસીબમાં પણ તે સંભવતી નથી, તેમ કર્મોનો આરંભ જ નહિ કરે તેટલા ઉપરથી કાંઈ તે નિષ્ક્રિય ભાવને પ્રાપ્ત થઈ શકતો નથી, પરંતુ ઉપર બતાવેલી કર્મયોગનિષ્ઠાનુસાર કર્મ કરતી વખતે તે તમામ આત્મસ્વરૂપ છે, એમ નિશ્રમપૂર્વક સમજીને અર્થાત તેવા પ્રકારની કેવળ એક આત્મદષ્ટિમાં જ રિત થઈને જે કર્મો થાય છે. તે તમામ કર્મો વાસ્તવિક નિષ્ક્રિય રૂ૫ ગણાય છે. આ રીતે કર્મ કરવા છતાં તેમાં લિપ્ત નહિ થવાની જે કુશળતા અથવા યુતિ તેને જ કર્મ યોગ કહે છે અને તે પુરુષ જ ખરી નિષ્કર્માતા પ્રાપ્ત કરી શકે છે.
સાચી સિદ્ધિ પ્રાપ્ત થવાની યુક્તિ નિસંગ આત્મસ્વરૂપમાં કર્તા, કરણ અને કર્મ તથા તેના સાક્ષીભાવને સંભવ કદીપણ હોઈ શકે જ નહિ, એવા પ્રકારના નિશ્ચયથી કર્મને આરંભ થવા અગાઉ આત્મામાં કર્મની ઉત્પત્તિ થવી કદાપિ શક્ય નથી એ રીતે અથવા તે વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તે આત્મરૂપ છે એમ સમજીને તેને તતકાળ દાબી દેવી. આ બે પૈકી અંતઃકરણમાંથી જે જે વૃત્તિનું ઉત્થાન થાય એટલે તુરત તે આત્મરૂપ છે એવા પ્રકારની જે યુક્તિ તે કર્મસંન્યાસ કહેવાય, કેમકે આમાં પ્રથમતઃ વૃત્તિનું ઉત્થાન જ થવારૂપ કર્મ થયું અને પછી તે આત્મસ્વરૂપ છે એ રીતે તેને સંન્યાસ થયો; તેથી તે કર્મ સંન્યાસ કહેવાયો. તેવો કર્મસંન્યાસ જ ખરી નકમ્ય સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે અને અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું, એવી સાવચેતી રખાવતારી યુક્તિ તે સાંખ્યયોગ, બુદ્ધિયોગ, જ્ઞાનયોગ કિવા જ્ઞાનસંન્યાસ કહેવાય છે કારણકે, આમાં આત્મા તદ્દન અસંગ છે, તેમાં હું, તું, તે, આ વગેરે ભાવની ઉત્પત્તિ થવી કદી પણ શક્ય નથી, એવા પ્રકારની જ્ઞાનની પ્રથમ જરૂર હોય છે આથી તે જ્ઞાનયોગ કહેવાય, તથા અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થયા બાદ આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારે તેને દાબી દેવારૂપ જે યુક્તિ તે કર્મવેગ કહેવાયો. કેમકે તેમાં જેમ દાગીના સુવર્ણરૂપ જ છે, એમ જાણવાની આવશ્યક્તા હોય છે તેમ વૃત્તિનું ઉત્થાન થયું કે તે આત્મસ્વરૂ૫ છે, એ પ્રમાણે સમજવાની જરૂર હોય છે. આ મુજબ તત્ત્વજ્ઞાનીઓએ આ બે પ્રકારની નિષ્ઠા, શ્રદ્ધા કિવા અભ્યાસની યુક્તિઓ કહેલી છે, તે બંનેનો સંખ્ય કિવા બુદ્ધિગમાં સમાવેશ થઈ જાય છે. તેનું અવલંબન કરવાથી ખરી નૈષ્કસ્પેસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, સંક્ષેપમાં એટલું જ કે, આ સર્વ કર્મો આત્મસ્વરૂપ જ છે, એવી દષ્ટિને આશ્રય કરી અભ્યાસ કરવો તે કર્મયોગ તથા આત્મામાં કર્મ, તેનો કરનાર તથા તેને સાક્ષી વગેરે ભાવો કદી ઉત્પન્ન જ II થયા નથી, માટે આ દશ્ય આદિ જે જે કાંઈ ભાસે છે; તે સર્વથી ભિન્ન એ આત્મા છે, તે તો તદ્દન નિસંગ હોઈ તેમાં કદી કાંઈ પણ સંભવતું જ નથી, એવા પ્રકારની જે અભ્યાસયુક્ત તે જ્ઞાનયોગ કહેવાય. પરમ શ્રેય એટલે જેની પ્રાપિત થવાથી ફરી વાર પુનઃ કદી દુઃખ પ્રાપ્ત થતું નથી, તે સ્થિતિની પ્રાપ્તિ કરાવી આપનારા સાંખ્યયોગના આ જ મુખ્ય બે માર્ગો છે.
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्वकर्म कृत् ।। કર્થ વા ને લગતીને વા.
તમામ જીવોનાં કર્મો પ્રકૃતિએ જ નિશ્ચિત કરેલાં હોય છે હે અજુન ! વ્યવહારમાં સર્વત્ર નજર કરીને જે કે કોઈ પણ પુરુષ એક ક્ષણ માટે પણ કામ કર્યા સિવાય કદી રહી શકે છે ખરે છે? જાણે કિવા અપણે તે કોઈને કાંઈ કર્મ કર્યા જ કરે છે. અરે ! જે કે ઘોર નિદ્રામાં પડેલો પુરુષ પણ અજાણપણે આમથી તેમ આટે છે. તેમ જે કાંઈ કરતું નથી એવું
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ] ના પ્રતિ હોવાર ૪ો વા કિ મીતિ– [ સિદ્ધાન્તકાડ ભ૦ મી. અત્રે ૩/૫ કહે છે તે પણ વાસ્તવિક રીતે તે કાંઈને કાંઈ કર્મ કર્યા જ કરે છે; કર્મો શરીર, વાણી અને મને એમ ત્રણ પ્રકારથી થાય છે. વાસ્તવિક રીતે તે કઈ શારીરિક કર્મ કર્યા વગર રહી શકતો નથી, પ્રકૃતિને તે સ્વભાવ જ છે. કદાચ કોઈ કહે કે, હું કાંઈ કરતો નથી પણ પડી રહ્યો છું, તે આમ પડી રહેવું, નિદ્રા લેવી એ પણુ વસ્તુતઃ તે કર્મ જ છે. તે છતાં શારીરિક કર્મ કરતો ન હોય તે વાચિક કર્મ કરે છે તથા વાચિક કર્મ પણ કરતા નથી, એમ કહે તે માનસિક કર્મ તે કર્યા જ કરે છે, એ તો દરેકના અનુભવની વાત છે; કારણ કે પ્રકૃતિના પાશમાં પરતંત્ર બનેલા અને તેના જ ત્રણ ગુણની મર્યાદામાં સપડાયેલા એવા આ બધા અજ્ઞાની છો પાસે આ પ્રકૃતિ પરાણે નિત્યપ્રતિ કાંઈને કાંઈ કર્મ કરાવ્યે જ જાય છે.
પ્રકૃતિના નિયત કાર્યોમાં કદી ફેરફાર થતો નથી શ્રીભગવાન અત્રે પ્રારબ્ધવાદ વા નિયતિની નિશ્ચિતતા બતાવે છે. તેમને કહેવાનો ઉદ્દેશ એ છે કે, પ્રત્યેક પ્રાણી પિતે હું અમુક કર્મ કરું છું અથવા નથી કરતો, અમુક કરીશ કે નહિ કરું, હું કરું છું તે જ કર્મ થાય છે ઇત્યાદિ જે જે કાંઈ સમજે છે, તેમની તેવી માન્યતા ભૂલભરેલી હોય છે; કારણ કે પ્રાણી માત્રને માટે કયારે, કયાં, અને કયું કર્મ કરવું તે સંબંધમાં નિયતિ એટલે ત્રણ ગુણવાળી પ્રકૃતિ, માયા કિવા ઈશ્વરની ઈચ્છાશક્તિ (વૃક્ષાંક ૩) એ ઈશ્વર(વૃક્ષાંક ૨)ની પ્રેરણાનુસાર પ્રથમથી જ નિર્ણય કરી રાખેલ હોય છે, તેમાં કોઈ કદી કિંચિત્માત્ર પણ ફેરફાર કરી શકતો નથી. કર્મ કરવાં કે નહિ કરવા અથવા તો તે કયાં કયાં અને કેવી રીતે કરવાં વગેરે બાબતે અર્થાત કાળ, દેશ અને ક્રિયાની મર્યાદાઓ પ્રત્યેક પ્રાણને માટે નિયતિએ પ્રથમથી જ નિશ્ચિત કરાવેલી હેય છે, તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આ નિયતિ, પ્રકૃતિ કિવા ઈશ્વરને માયાશક્તિ (રક્ષાંક ૩) એ જ પોતે હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨)રૂપે અને પછી સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) બલી પોતાના સંકલ્પ અનુસાર આ વિરાટ (ક્ષાંક ૧૪ તથા ૧૫ g) એવું સમષ્ટિરૂપ બ્રહ્માંડ ઉત્પન્ન કરેલું છે. તેમાં ઋષિ, મનુ, ઇંદ્ર, આદિ દિફપાળ તથા દેવ, અસુર, નાગ, મનુષ્ય ઈત્યાદિ અસંખ્ય પ્રાણીઓના જે સમૂહે ઉત્પન્ન થયેલા છે, તે સર્વ આ નિયતિના નિયત કરેલા નિયમાનુસાર પોતપોતાનું કરેલું કાર્ય બિનચુક કર્યું જાય છે, આમાં કંઈપણ છવો વ્યવહાર દષ્ટિએ થનારા આ પ્રકૃતિના નિયત કાર્યોમાં કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા શક્તિમાન હતા નથી, કેમકે તે સર્વે નિયતિપાશમાં પરતંત્ર છે. આના વધુ સ્પષ્ટીકરણ માટે દેહાંત સાથે સમજાવવામાં આવે તે તેથી વધુ પ્રકાશ પડશે.
નિયતિની સ્પષ્ટતાને માટે સુવર્ણનું દષ્ટાંત ઉદાહરણને માટે સુવર્ણ લે અને તેના દાગીના બનાવવાના છે એમ સમજે; આમાં (૧) સુવર્ણ, (૨) દાગીના માલિક, (૩) માલિકની ઇચ્છાશક્તિ પ્રમાણે દાગીનાનું કામ નિયત કરીને તે પ્રમાણે કરાવી લેનારો તથા તે બરાબર થાય છે કે નાહ તે ઉપર દેખરેખ રાખનારો એવો એક વિશ્વાસુ મુનીમ, (૪) જેટલા સુવર્ણના દાગીના બનાવવાના હોય તે સુવર્ણની એક લગડી (ગાળ), (૫) દાગીને બરાબર બનાવે એટલા માટે કારીગર પર દેખરેખ રાખનારો માલિક તથા તેના મુનીમનો વિશ્વાસુ મહેતાજી કે જેને સુવર્ણ અને દાગીનાઓની પણ માહિતી હોય તે, (૬) કારીગર તેમ જ, (૭) કારીગરોએ બનાવેલા ભિન્ન ભિન્ન લાગીનાઓ અને, (૮) તે ઉપરની વિવિધ નાશી વગેરે કાર્યો, આ પ્રમાણેની વ્યવસ્થાની જરૂર હોય છે. હવે દાગીના બરાબર થયા કે નહિ તે માતાજી મારફત મુનીમ તપાસે છે અને બરાબર નથી, આ બરાબર છે વગેરે માલિકની ઈચ્છાનુસાર શન પસંદ કરવાનું કાર્ય તે પોતે જ કરે છે. તેની આજ્ઞાનુસાર મહેતાજી દાગીના બનાવવાનું તથા તેડવાનું વગેરે તમામ કાર્ય કારીગરોની પાસે કરાવે છે, પરંતુ તેથી, ઉત્પન્ન થતું સુખદુઃખ ભોગવવાનું કામ તે કારીગરોનું જ હોય છે. માતાજીનું કાર્ય સેનું આપ્યું તે પ્રમાણે બરાબર પાછું આવ્યું કે નહિ તેની ખાત્રી કરી લેવી અને દાગીને તૈયાર થઈ ૫સંદગી થતાં સધીની તમામ માહિતિ મુનીમને પૂરી પાડવી એટલું જ હોય છે, તથા કહે કે આ સાર નથી તે તેની આજ્ઞાનુસાર કારીગર પાસે તે ફરીથી તૈયાર કરાવે છે. કારીગરને તે તેડીને ફરીથી બનાવ પડે છે. આમ સુખદુઃખ
Page #328
--------------------------------------------------------------------------
________________
ગીતાહનJતનિશ્ચિત બ્રહમ હતું એમ ઉમાએ કહ્યું. આ બ્રહ્મના વિજયમાં જ તમે મહિમા પામ્યા છે. [૧૯૭
તો આ કારીગરોને જ ભોગવવાં પડે છે. મહેતાજીનું કાર્ય તે મુનીમની સૂચના પ્રમાણે દાગીના બરાબર થયો કે નહિ તે જોઈ તે તૈયાર થયે તેને બતાવી તેની પસંદગી મેળવવી એજ હેય છે; તેથી તે પણ સુખદુઃખને ભાગીદાર નથી. માલિકની પ્રેરણા પ્રમાણે દાગીનાઓ તૈયાર થયા એટલે તેની આજ્ઞા પ્રમાણે મુનીમ તેને સ્વાધીન કરે છે, એટલે તેને પણ સુખદુઃખ નથી.
સુવર્ણ તથા અલંકા સાથે ઈશ્વરી માયાની સરખામણી આ દાંતમાં જણાવ્યા પ્રમાણે સુવર્ણ એ આત્મા(વૃક્ષાંક ૧) સમજો. તેને તે દાગીના કે તેના માલિક, મુનીમ, મહેતાજી, કારીગરો વગેરે કશાની પડી હતી નથી અને તે દાગીનારૂપ થવાથી તેના સ્વરૂપમાં કાંઈ વિકાર થયો એમ પણ નથી; તેમાં આ માલિક મુનીમાદિ ભાવો સાવ મિથ્યા છે; તેમ આ આત્મા તદ્દન નિર્લેપ અને અસંગ છે. સુવર્ણ માલિક જેટલા સુવર્ણના દાગીના બને તેટલા દરેક આકારોને સાક્ષી હોય છે, તેમ આ ઈશ્વર (વૃક્ષાંક ૨) સર્વના હદયનો અર્થાત તમામ દશ્યાદિનો સાક્ષી અથવા દ્રષ્ટા છે, એમ સમજે. તેની ઈક્ષણ(પ્રેરણા) શક્તિ અનુસાર જેમ મુનીમ મહેતાજીને સુવર્ણ આપી તેની મારફતે કારીગર પાસે અનેક પ્રકારના દાગીનાઓ બનાવરાવી લેવાનું કાર્ય કરે જાય છે, તેમ ઈશ્વરની “હુ' રૂ૫ માયા, પ્રકૃતિ કિંવા નિયતિ શકિત(વૃક્ષાંક ૩) એ મુનીમ છે, એમ સમજે, તેની આજ્ઞા પ્રમાણે જ મહેતાજી અને કારીગરને વર્તવું પડે છે, તેમ આ નિયતિ કિંવા માયા(વૃક્ષાંક ૩)ની આજ્ઞા મુજબ અવ્યકત પ્રકૃતિ(વૃક્ષાક ૪) અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) તથા મહાપ્રાણવૃક્ષાંક ૬ )ને વર્તવું પડે છે. તેઓ આ નિયતિ સહેજ પણ ઉલ્લંઘન કરી શકતા નથી. જેમ જેટલા સોનાના દાગીને બનાવવા હોય તેટલા સુવર્ણને એક ગોળ તથા તેમાંથી કયા કયા દાગીના બનાવવા તેની તમામ સૂચનાઓ મુનીમ મહેતાજીને આપે છે: આ સુવર્ણનો ગોળે કિંવા લગડી એ આત્માનું અવ્યકત સ્વરૂપ(વૃક્ષાંક ૪) સમજે, તેમાં ભાવિ અનેક બ્રહ્માંડના સમૂહા, તથા તેમાં ચાલનારા તમામ વ્યવહારની નિશ્ચિતતાનું બીજ હોય છે. આ સમગ્ર બ્રહ્માંડ ઉત્પત્તિ પૂર્વે અને વિલય પછી આ અવ્યક્ત તત્વમાં જ રહે છે. જેના પર માલિક તથા મુનીમને પણ વિશ્વાસ છે, તથા જેને દાગીનાનું પણ સંપૂર્ણ જ્ઞાન છે, એવો જે મડેલાજી કો તે ક્રિયાશકિત તથા જ્ઞાનશકિતયુકત એવું અર્ધનારીનટેશ્વર કિવા પ્રકૃતિપુરુષનું ઐક્યરૂપતસ્વવૃક્ષાંક ૫) સમજે અને કારીગરો એટલે મારું મારું કહી મિયા પહંકાર ધારણ કરનાર મહાપ્રાણ કિંવા જીવાત્મા(વૃક્ષાંક ૬) સમજે. આમ મમભાવ ધારણ કરનારા મિથ્યા અભિમાની છો તો અસંખ્ય હોય છે. હવે દાગીના બનાવવા માટેનાં સાધને હથિયારો વગેરે તે મહત્તત્ત્વથી બ્રહ્માંડ(વૃક્ષાંક ૭ થી ૧૪) સુધીના ભાવે સમજવા, તથા દાગીના ઉપર જે વિવિધ પ્રકારની નકશી હેય તે ચિત્રવિચિત્ર ચૌદ લેક વડે વ્યાપેલું એવું સમષ્ટિરૂપ આ ચરાચર સ્થળ બ્રહ્માંડ(વૃક્ષાંક ૧૫ પ થી ૪) સમજવું. દષ્ટાંતે હંમેશાં એકદેશીય હોય છે, તે લક્ષમાં રાખવું. કઈ પૂછે કે, આ દાગીને કોણે બનાવ્યો ? તો તેના ઉત્તરમાં કારીગરે (સોનીએ); તેમ આ સર્વ જગતાદિ અનંત સૃષ્ટિનો કતી કોણ? તે જીવે કિંવા મહાપ્રાણ(વૃક્ષાંક ૬), પ્રકૃતિના અંશ વડે કાર્ય કરવાનું અને સર્વ દો તથા ત્રિપુટીથી ઊપજતાં સુખદુઃખાદિ ભેગવવાનું કામ તેનું જ હોય છે. આ મહાપ્રાણ કિંવા જીવ એ વિરાટ પુરુષ કિવા ઈશ્વર(વૃક્ષાંક ૨)ને સમજવો. વસ્તુતઃ એ ઈશ્વર પોતે જ પ્રકૃતિ અને જીવાદિ રૂપે વાસનાવશાત અનંત સમષ્ટિ અને વ્યષ્ટિ આકારોના સમૂહ વડે સ્થળ અને સૂકમરૂપે ચરાચર દસ્યાદિમાં સર્વત્ર વ્યાપી રહેલો છે. કારીગર સોનીને અંદરખાને જેમ દ્રવ્ય મેળવવાની વાસનાઓ હોય છે તેમ આ જીવાત્મામાં પણ અનેક પ્રકારની ચિત્રવિચિત્ર અનંત વાસનાઓ અંદરખાનેથી ભરેલી હોય છે, તેને પાર નથી; તેથી જ તે પ્રકૃતિપાશમાં બંધાઈ સુખદુઃખ ભોગવ્યા કરે છે. મહેતાજી તે મુનીમ અને સોની એ બેની વચ્ચેને એક દુભાષિયા જે હેય છે, એટલે તેને હર્ષ શેક વગેરેનું કાંઈ પ્રોજન હેતું નથી; તેમ આ અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫)નું સમજવું. હવે મુનીમ એટલે માયા, પ્રકૃતિ અર્થાત “'રૂ૫ આભાસ અથવા સ્કર(વૃક્ષાંક ૩), તે તે આ ત્રિપુટીના સાક્ષીભાવમાં સ્થિત રહી આ સારું છે, આ સારું નથી, આ દુઃખી થયે, આ
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]. સંતો દૈવ વિવાદાર પ્રતિ | જૈન છે [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવે ૩/૫ સુખી થયો, ઇત્યાદિ જાણવાનું કાર્ય કરે છે અને ઈશ્વરની કાળ જિવા ઈક્ષણશક્તિને લીધે “સુ” “હુ” એવા @ાભને પામી ત્રણ ગુણ ધારણ કરીને ચરાચરને નિયમમાં રાખનારી નિયતિશકિતરૂપ બને છે, એની આજ્ઞા વગર કાંઈ પણ થવું શકય નથી, તેમ તેની આજ્ઞાનું ઉલ્લંધન પણ કઈ કરી શકતું નથી. આ નિયતિ એ જ પ્રકૃતિ વા માયા(વૃક્ષાંક ૩) સમજે. નિયતિને જે દ્રષ્ટા અથવા સાક્ષી તે ઈશ્વર(વૃક્ષાંક ૨) સમજે. તે પોતાની કાળરૂપ ઈક્ષણ શક્તિ વડે દરેકના હૃદયમાં “હું” “હું” એવા ભાવની ફુરણાને પ્રેરક હોય છે, તેથી તે સર્વને માલિક ગણાય છે. આટલું થવા છતાં પણ સુવર્ણમાં જેમ કિંચિત્માત્ર વિકાર થવો સંભવ નથી, તેમ અનિર્વચનીય એવા આત્મા(વૃક્ષાંક ૧)માં કિંચિત્માત્ર પણ વિકાર થ સંભવતો નથી, એટલું જ નહિ પરંતુ તે પોતાના સ્વરૂપથી કદી પણ ભ્રષ્ટ થતું નથી.
દરેકમાં પુરુષ અને પ્રકૃતિ એ બંને અંશેનું મિશ્રણ હોય છે ઉપર જે માયા, નિયતિ કિવા ઈશ્વરની શક્તિરૂ૫ “હું” (વૃક્ષાંક ૩) તથા અવ્યક્ત (વૃક્ષાંક ૪) શક્તિઓ કહી તેમાં પુરૂ કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨)ની પ્રેરણાને અંશ તે હેય છે જ તે ભૂલવું નહિ, એટલે માયા(વૃક્ષાંક ૩)માં પુષ્પાંશ(વૃક્ષાંક ૨) તથા અવ્યકત પ્રકૃતિ(વૃક્ષાંક ૪)માં પુરૂષ(વૃક્ષાંક ૨) તથા પ્રકૃતિ(વૃક્ષાંક ૩) એ બંનેનું મિશ્રણ હોય છે. આ રીતે પ્રકૃતિ(વૃક્ષાંક ૩)માં જે પુરુષો અંશ તેને સદાશિવ અથવા વાસુદેવ કહે છે, તથા શકિતને જે અંશ તેને માયા અથવા પ્રકૃતિ કહે છે, અવ્યક્ત(વૃક્ષાંક ૪)માં જે પુરુષનો અંશ તે શિવ અને શકિતનો અંશ તે અવ્યકત પ્રકૃતિ છે, એમ સમજવું. આને પ્રધાન પણ કહે છે. અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫)માં પણ ભાવિ દયાભાસ પ્રકટ કરનારા એવા પ્રકૃતિપુરુષના નાનશકિત તથા ક્રિયાશક્તિના અંશોનું મિશ્રણ સમભાગે હોય છે તેને અર્ધનારીનટેશ્વર કિંવા પ્રકૃતિપુરુષ એમ પણ કહેવામાં આવે છે. આમાં જ્ઞાનશક્તિ જે પુરુષાંશ તે શિવ(નટેશ્વર) તથા ક્રિયાશકિત પ્રકૃતિ અંશ તે શક્તિ(અર્ધનારી) છે એમ સમજો, આમાં ભાવિ દશ્યાદિ રૂપે પ્રતીત થનારું અનંત આકારાદિવાળું દશ્ય જાળ ખડું કરવાની જ્ઞાન અને ક્રિયાના મિશ્રણયુક્ત અનેક શક્તિઓ સૂમરૂપે રહેલી હોવાથી તે બંને શકિતઓનું મિશ્રણ જીવાત્મા કિંવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬)માં તથા તેના તમામ કાર્યમાં એક સાથે જ રહેલું હોય છે. જેમાં દરેક મનુષ્ય મારું શરીર એમ કહે છે, ત્યારે તે તેમાં “ હું” અને “મારું” એવી બે વસ્તુઓ જુદી પાડીને પ્રત્યક્ષ બતાવી શકતો નથી, પરંતુ શરીર પ્રત્યક્ષ બતાવી શકાય તેવું હોઈ તેને આ મારું શરીર છે એમ કહેનારે “હું” તે અદશ્ય રૂપે હોય છે; તે કાંઈ નેત્ર વડે જોઈ શકાતું નથી, પણ ફક્ત જ્ઞાન વડે જ જાણી શકાય તેવો છે, આથી તેમાં “હું” ને જે અંશ તે જ્ઞાનશકિત તથા મારું એટલે મમત્વભાવને જે અંશ તે ક્રિયાશક્તિ સમજવી. આ રીતે જ આ અર્ધનારીનટેશ્વર તત્ત્વના અંશે ચરાચર દયાદિમાં એક સાથે જ રહેલા હોય છે. જેમ મુનીમ માલિકની આજ્ઞા મુજબ મહેતાજી દ્વારા પોતાના કારીગર પાસે દાગીનાઓ તૈયાર કરાવી લે છે, તેમ આ “હું” (વૃક્ષાંક ૩) અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) દ્વારા અવ્યક્તપ્રકૃતિ(ક્ષાંક ૪) એટલે સુવર્ણની લગડીને શુદ્ધ કરાવી જીવાત્મા(વૃક્ષાંક ૬)મપે કારીગર પાસેથી અનેક દાગીનાઓ બનાવી લે છે. અર્થાત આ કારીગર એ તે જીવ(વૃક્ષાંક ૬) છે, તથા સુવર્ણ ગોળ અથવા લગડી તે અવ્યક્ત(વૃક્ષાંક ૪) છે, એમ સમજે. હવે સુવર્ણમાંથી અમુક અમુક પ્રકારના દાગીનાઓ બનાવવા એવા પ્રકારનો પ્રથમ મનમાં નિશ્ચય કરવો પડે છે, તે જ આ અવ્યકત(વૃક્ષાંક ૪) માંથી વ્યક્ત થવા પૂર્વનું વ્યક્તાબકત તત્ત્વ હેઈ તેને જ અર્ધનારીનટેશ્વર કિંવા પ્રકૃતિપુરુષ કહેવામાં આવે છે(વૃક્ષાંક ૫). આ તત્વ એટલે જ સર્વ કારીગરો ઉપર દેખરેખ રાખનારે મહેતાજી સમજે.
ઈશ્વર(વૃક્ષાંક ૨) તે પોતાની કાળરૂપ ઈક્ષણ એટલે ઈચ્છાશક્તિ વડે “હું”(વૃક્ષાંક ) ને મૂળ પ્રેરક છે. તેની સત્તાના આધારે આ “હું” (રક્ષાંક ૩) પતે પિતાની આ ત્રણ ગુરુના મિશ્રણવાળી અવ્યક્ત દિવા અપ્રકટ સંકલ્પશક્તિ(ક્ષાંક ૪) દ્વારા પિતાના હાથ નીચેના પ્રેરકને અર્થાત અર્ધનારીનટેશ્વરને સૂચના આપે છે. આ “હું”(વૃક્ષાંક ૩)ની જે અબક શક્તિ(ક્ષાંક ૪) છે તેના આધારે પ્રેરક(વૃક્ષાંક ૫)
કાજલ
-
-
-
Page #330
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન] ઉમાનું કથન સાંભળી ઈંદ્ર નિગી થયા, તે બ્રહ્મ હતું એમ ઇંદ્રે સૌથી પ્રથમ જાણ્યું. [૨૦૧
અને કારીગરરૂપ જીવાત્મા(વૃક્ષાંક ૬) પાસે તે કા` લેતા રહે છે. વાસના એ જ જીવાત્માને ખારાક કિવા રાક્તિ છે. અનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) એ તે આ અવ્યક્ત(વૃક્ષાંક ૪) તથા મહાપ્રાણવૃક્ષાંક ૬)નું જોડાણ કરનારા સાંધા કહેવાય. આ અનારીનટેશ્વર એ બને એક બીજાને છેાડીને કદી પણ રહી શકતાં નથી. શક્તિરૂપે વ્યક્ત થવું તથા શિવ(પુરુષ)રૂપે તેને સૂક્ષ્મ રીતે પ્રેરણા કરવી એ મુજબ ચરાચરમાં આ છે શાનું એક સાથે જ અસ્તિત્વ હોય છે, જે ઉપર કહેલું છે; તેમાં પ્રકૃત્યશ એ શક્તિ તથા પુરુષાંશ એ જ્ઞાન કહેવાય છે. હવે ઉપર કહી ગયા તેમ આ જીવ કિવા શક્તિ કે જેને મહાપ્રાણ પણ કહેવામાં આવે છે (વૃક્ષાંક ૬ જુએ) તે પાતે તે આ ઈશ્વરીય સત્તાને આધારે નિયત થયેલા ધેારણે અર્ધનારીનટેશ્વર તરફથી સુચના થયા મુજબ અવ્યક્ત(વૃક્ષાંક ૪)માંથી પ્રથમ વિરાટના સૂક્ષ્મ દેહરૂપ અપરા પ્રકૃતિના અંતઃકરણ(વ્રુક્ષાંક ૭) રૂપે બને છે, તે જ મહત્તત્ત્વ કહેવાય છે. આ મહત્તત્ત્વમાં જે શિવાંશ તે વિરાટનું અંતઃકરણ તથા શક્તિઅંશ તે મહામાયા રૂપ છે, એમ સમજો (વૃક્ષાંક છ જુઓ); બાદ તે મહત્તત્ત્વ પેાતે જ નિયતિના સંકલ્પવશાત્ અહંકાર ધારણ કરે છે, તેમાં પુરુષાંશ તે દેવતા રુદ્ર હાઈ પ્રકૃત્યશ તે અહંકાર જાણુવા(વૃક્ષાંક - જીએ); તેમાંથી એક શાખા વિરાટના ચિત્ત રૂપે પ્રકટ થવા પામેલી છે, તેમાં પુરુષાંશ કિવા દેવતા ક્ષેત્રન (વિષ્ણુ વા યજ્ઞનારાયણ) તથા પ્રકૃતિ અંશ તે ચિત્ત છે. આમાંના પુરુષાંશને યજ્ઞનારાયણુ, વિષ્ણુ અથવા સર્વિતા દેવ પણ કહે છે(વૃક્ષાંક ૯ જીએ); પછી તે મહત્ પ્રકૃતિ જ વિરાટ પુરુષની બુદ્ધિરૂપ બનેલી હાઈ તેના દેવતા બ્રહ્મા છે(વૃક્ષાંક ૧૦); તેમાં બ્રહ્મા પુરુષાંશ તથા બુદ્ધિ એ શક્તિઅશ સમજવા; પછી તે જ આ નિયતિના સંકલ્પવશાત્ વિરાટના મનરૂપ બનેલા છે(વૃક્ષાંક ૧૧), તે મનની અંદર જે પુરુષાંશ છે તે ચંદ્ર કહેવાય છે તથા પ્રકૃતિને અ`શ છે તેને મન કહે છે. અહંકારમાંથી બીજી પેટા શાખા સત્ત્વ, રજ તથા તમ એ પ્રમાણે ગુણુદક ક્રમે વૈક્રારિક, તૈજસ અને તામસ રૂપે બની તે જ ક્રમે કર્યાં એટલે અધિદૈવ (દેવતા), કારણ એટલે અધ્યાત્મ (ઇંદ્રિય સમૂહરૂપ) તથા કાય એટલે અધિભૂત (સૂક્ષ્મ તન્માત્રા સહ પંચ મહાભૂતાદિ) રૂપે બનેલી છે(વૃક્ષાંક ૮ના પેટામાં આવેલા ૧થી તથા વ્ર, જ્ઞ, જૂના પેઢાંતર ભાવા જુએ!). અત્યાર સુધીનાં તમામ મિશ્રણ્ણા(વ્રુક્ષાંક ૨ થી ૧૧) હિરણ્યગર્ભામાં એકત્ર થવા પામેલાં છે(વૃક્ષાંક ૧૨); આમાંથી અનેક બ્રહ્માંડાની ઉત્પત્તિ કરનારા અસ`ખ્ય બ્રહ્મદેવાની ઉત્પત્તિ થયા જ કરે છે (વૃક્ષાંક ૧૩), આ રીતે ઈશ્વરીય પ્રેરણાત્મક સકલ્પરૂપ નિયતિની શિવ નામની અવ્યક્ત શક્તિની સત્તા વડે સૂત્રાત્મારૂપ જીવાત્માએ વિરાટપુરુષના સ્થૂળ દેહરૂપ આ સત્ર ચૌદલાકથી વ્યાપેલા ચરાચર બ્રહ્માંડા ઉત્પન્ન કરનારા અસંખ્ય બ્રહ્મદેવા નિર્માણ કરેલા છે(જુએ વૃક્ષાંક ૧૩) અને તે બ્રહ્મદેવાએ નિયતિની સત્તાનુસાર પેાતાનાં સ'કલ્પબળે વિરાટના સ્થૂળ દેહવાળા અનેક બ્રહ્માંડા નિર્માણ કરેલા છે(જુએ વૃક્ષાંક ૧૪થી ૧૫૬), જે દરેક બ્રહ્માંડામાં આગળ બતાવી ગયા તેમ વેદ સહ ચૌદ લાકનું પ્રાકક્ષ થયેલું છે. આ રીતે નિયતિની સત્તા વડે આ સં તંત્ર ચાલી રહ્યું છે, તેમાં કાઈ કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા સમર્થ નથી(વ્રુક્ષને માટે કિરણાંશ ૩૬ પાન થી૧૦૦ અને સમજૂતી માટે કિરણાંશ ૩૭ જીએ).
સાધન વગર કેવળ સંકલ્પથી જ બ્રહ્માંડ શી રીતે નિર્માણ થાય ?
બ્રહ્મદેવે આ સત્ર સ્થૂળ બ્રહ્માંડાદિમાંના ચૌદ લેાકનું સર્જન શ્વરીય શક્તિ વા નિયતિ અથવા પ્રકૃતિ (વૃક્ષાંક ૨)ની સત્તાથી કેાઈ પણ સાધન વગર કેવળ સંકલ્પબળ વડે જ કરેલું છે, એમ કહેવામાં આવ્યું, તે શી રીતે સંભવે તેની નીચેના દૃષ્ટાંતથી સ્પષ્ટતા થસે, વ્યવહારમાં દરેક મનુષ્યને સ્વપ્ન આવે છે એ વાત તેા નિર્વિવાદ છે. કેાઈ પણ મનુષ્ય સૂતી વખતે આજે આપણને અમુક અમુક પ્રકારનું સ્વપ્ન આવશે માટે અમુક અમુક સાધને આપણી પાસે હોવાં જોઈ એ એમ વિચારી કેાઈ પણ પ્રકારનાં સાધને પાસે લઈ ને સૂતા નથી, છતાં સ્વપ્નમાં તા અનેકવિધ મનુષ્યા, મેાટા મેાટા સમુદ્રો, પહાડા તથા આકાશાદિ પંચમહાભૂતા, મોટાં મોટાં સાધન સ’પન્ન શહેરા વગેરે જાગૃતિની માફક જ જુએ છે; અને વ્યવહાર પણ કરે છે, એમ તેટલા વખતને માટે તા તેને નિશ્ચિત માલૂમ પડે છે. આ બધાં સ્વપ્નમાંનાં દશ્યા નિર્માણુ કરવાને માટે પ્રત્યેક મનુષ્યની પાસે સાધન શું હાય છે? સ્વપ્નમાં જોવામાં આવતા આ મેઢા મેાટા પહાડા, સમુદ્રો તળાવા, શહેરા, અરણ્યા
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૦૨]
તસ્મા જો તેવા વાતાવ– (સિદ્ધાન્તકા ભ૦ ગીર અક ૩/૫ તેમજ પંચમહાભૂતો ક્યાંથી આવ્યાં તેને માટે શું સાધન હતું અર્થાત તે સર્વરૂપે તે આ સ્વપ્ન દેખનાર વ્યક્તિને પોતાના આત્માના અધિષ્ઠાન વડે ઈશ્વરીય સત્તાથી પ્રેરિત એવું સ્વમાન્ય જ અનંત આકારે ભાસે છે, એટલે આ સ્વમથી જેનાર મનુષ્યને તો તે કેવળ પિતાના સંકલ્પબળ વડે જ ભાસે છે, તેથી તે તેને બ્રહ્મદેવ થયો. એમ સમજે. તે પ્રમાણે જ બ્રહ્મદેવને પણ ચૌદ લોકથી ભરપૂર એવું આ બ્રહ્માંડ નિર્માણ કરવાને માટે ઇતર કોઈપણ સાધનની અપેક્ષા હોતી નથી. તે તે કેવળ પોતાના સંકલ્પબળ વડે જ આ સર્વ નિર્માણ કરે છે. સ્વમમાં દેખાતા કેઈ પણ મનુષ્ય અથવા દેવ પિતાની સ્થિતિમાં યત્કિંચિત ફેરફાર કરવાને શક્તિમાન હતા નથી, કેમકે તેઓ તે સ્વમ જોનાર જીવાત્માના સંકલ્પને અધીન હોય છે. તેઓ સ્વતંત્ર હોતા નથી; તે પ્રમાણે આ બ્રહ્માંડ મધ્યેના તમામ જીવો આ નિયતિની સત્તાને અધીન હોવાથી અરીસામાંનાં પ્રતિબિંબોની જેમ પરતંત્ર હોય છે. અરીસાની સામે જેવું બિંબ હોય તેવું જ તેનું અંદર પ્રતિબિંબ પડે છે. કોઈને મેં ઉપર ડાઘ હોય અને જે તે અરીસામાં જોશે તે તેના પ્રતિબિંબમાં પણ મોઢા પર ડાઘ જ દેખાશે, કારણ કે, તે પ્રતિબિંબ પોતે પોતાના મોઢા ઉપરના ડાઘાઓ ભૂંસી નાંખવાને માટે અસમર્થ છે. જે બિંબ તે ડાઘાઓ ભૂંસી નાંખે તો પ્રતિબિંબ પણ તેમ કરે; તે મુજબ આ સર્વ અજ્ઞાનીઓ પ્રકૃતિને વશ થયેલા એવા પરતંત્ર છો છે. તે તો બિચારા આ પ્રકતિ, માયા અથવા નિયતિની સત્તાથી પરવશ બનેલા હોઈ તેની ઇરછા પ્રમાણે જ નિયત કર્મ કરવાવાળા અને તદન પરાધીન હોવાથી આ પ્રકૃતિ તેઓની પાસે ત્રણ ગુના આશ્રય વડે નિત્ય કાંઈને કાંઈ કર્મો કરાવ્યા જ કરે છે. આ સંબંધમાં નિશ્ચિતતાને માટે નીચેનું શાસ્ત્રકથન આપવું ઉચિત લાગે છે.
કેવળ કવિને નિગ્રહ એ સાચે ત્યાગ નથી. જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સમાન ચિત્ત રાખી જે કર્મેન્દ્રિય વડે યોગ્ય વ્યવહાર કરતા નથી તે તત્વજ્ઞ નથી પણ દંભી કિવા શઠ છે. જેઓ તને નહિ જાણવાથી અજ્ઞાનમાં જ ડૂબેલા રહે છે, તેઓ જ પિતાની આ બાળબુદ્ધિ એટલે અજ્ઞાનને લીધે દેહ વડે સ્વાભાવિક રીતે જ ગ્રહણ કરાયેલી અવસ્થાઓ થકી નાસવા માંડે છે અર્થાત કર્મેન્દ્રિયોના સ્વભાવસિદ્ધ કર્મોનો ત્યાગ કરવાની ઇચ્છા સેવે છે, પરંતુ જ્યાં સુધી તલ હેય ત્યાં સુધી તેમાં તેલ હોય છે, તેમ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી પ્રારબ્ધવશાત એટલે નિયતિના સંકલ્પ ડિવા ઇરછા મુજબ કાંઈને કાંઈ કર્મો તો તે કર્યા જ કરે છે. આ રીતે જે મનુષ્ય આ દેહ સંબંધી દશા અર્થાત નિયતિના નિયમ પ્રમાણે ઇન્દ્રિયોનાં ઠરેલાં સ્વભાવજન્ય કર્મો કરતો નથી એમ કહેવા માગે તો તે વાત આકાશને તલવાર વડે કાપી નાંખવાની જેમ તદ્દન અશક્ય છે. વાસ્તવિક દેહદશાઓ સંબંધી સર્વોત્તમ ત્યાગ તો તે જ છે કે, યોગ એટલે ચિત્તમાં સંકલ્પ ઊડતાં જ તેને આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે તરત દાબી દેવા અંતઃકરણમાં વિષયોનું સ્કુરણ જ થવા નહિ દેવું. આ પ્રકારના વેગને લીધે ચિત્તની જે સમાનતા
અથવા નિઃસંગતા થવી એ જ સાચો ત્યાગ છે; બાકી કેવળ કર્મેન્દ્રિય તરફ ચિત સ્થિર રાખી એટલે કમેં કિયેને જ હઠ વડે રોકી રાખવી અને મનમાં તે અનેક વિષયનું સમરણ કરતાં રહેવું એ દેહદશા સંબંધી ત્યાગને સાચા ઉપાય નથી.
દેહ હોય ત્યાં સુધી જ્ઞાનીઓ પણ પ્રારબ્ધ ભેગવે છે. જ્ઞાની પુરુષે પણ અંતઃકરણમાંથી સમતાને ત્યાગ થવા નહિ દેતાં એટલે અંતરમાં વિષયોની વૃત્તિઓનું ઉત્થાન થવા નહિ દેતાં અસંગ અથવા અનાસક્ત થઈ પિતાને દેહ રહે ત્યાં સુધીને માટે આ દેહ સંબંધી દશા એટલે પ્રારબ્ધવશાત નિયતિથી નિશ્ચિત થયેલાં કર્મોકિયોનાં સ્વભાવજન્ય કર્મોનો વ્યવહાર સદાચારને અનુસરીને કરતાં રહેવું; એટલે તેની વ્યવહાર દષ્ટિએ જોવામાં આવતી કાયિક, વાચિક અને માનસિક આદિ સર્વ ક્રિયાઓ ગુણયુક્ત નહિ પણ સક્પા જ હોય છે. કેમકે તે ગુણેથી પર અર્થાત તદ્રુપ (આત્મરૂપ) બનેલ હોવાથી તેની વ્યવહારદષ્ટિમાં દેખવામાં આવતી સઘળી ક્રિયાઓ પણ વાસ્તવિક સક્પ જ હેય છે. તેવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષને આચાર સ્વતસિદ્ધ અને સ્વાભાવિક થતું હોવાથી તેને શાસ્ત્રકારો સદાચાર કહે છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તેથીજ આ અન્યાદિ ત્રણે દેવતાઓ બીજા દેવતાને માટે અત્યંત પૂજ્ય યા શ્રેષ્ઠ થયા. [ ૨૦૪ તેથી તેવા આત્મારામ પુરુષે સદાચાર અનુસાર એટલે સ્વાભાવિક રીતે જ શુષ્કપર્ણવત ક્રિયાઓ કરવી પણ મન, બુદ્ધિ આદિ જ્ઞાનેન્દ્રિયો વડે વિષયાદિનું ચિંતન કરીને હર્ષ શોકાદિ વિકારવાળા થઈને કદી પણ રહેવું નહિ. બ્રહ્માથી માંડીને સર્વ ઉત્તમ ચિત્તવાળા જીવન્મુક્ત પુરુષો પણ નિયત થયેલી આ અવસ્થામાં જ સ્થિત રહે છે, કેમકે નિયતિ કિવા દૈવનો એવો જ નિશ્ચય છે. અજ્ઞાની છે અને જ્ઞાની મહાત્માઓ તથા જે જે કાંઈ આ દશ્યવર્ગ રૂપે રહેલું ભાણે છે, તે સર્વ જેમ નદી, નાળાં વગેરેનું જળ હંમેશ સમુદ્રમાં જ જઈને મળે છે, તેમ નિયતિએ નિશ્ચિત કરેલા નિયમ અર્થાત દેવ તરફ જ વળે છે; તેની પ્રવૃત્તિ આ નિયતિ નિયમાનુસાર જ થાય છે, માટે જ્ઞાની પુરુષો પણ મન, બુદ્ધિ આદિને સમાન રાખી, એટલે (આત્મનિષ્ઠામાં સ્થિત રાખી) પિતાને દેહ હોય ત્યાં સુધી ચાલુ રહેનાર પ્રારબ્ધજન્ય અર્થાત પાછલાં પક્વ કર્મોનું ફલ ભોગવવાને માટે જ કર્મોકિયોનો વ્યવહાર ચાલુ રાખે છે; આ રીતે તેઓ પ્રારબ્ધજન્ય કર્મ સંપૂર્ણ થતાં સુધી વ્યવહારમાં રહી પોતાનો સમય જીવન્મુક્ત દશામાં વ્યતીત કરે જાય છે.
પ્રારબ્ધને ઓળંગી શકાય કે? અજ્ઞાની પુરુષો પ્રારબ્ધ પ્રમાણે દશા આવી પડતાં હદયમાં ખેદને પામે છે, તેથી તેમના ઉપર જે સુખદુઃખ • આવી પડે તે વડે તેઓ આકુળવ્યાકુળ બની જાય છે, તથા અંદરખાને તો અનેક વિષયવાસનાઓને હદયમાં ધરે છે; આથી તે હજારો દેહ ધારણ કરવામાં કારણભૂત બને છે. આમ અનંત પ્રકારની વિષયવાસનાવશાત તેનું પ્રારબ્ધ પણ તરેહતરેહનું બદલાયા જ કરે છે. અમુક પ્રાણીએ અમુક જન્મમાં, અમુક પ્રકારે સુખમાં રહેવું અને અમુક પ્રકારે દુઃખની દશામાં રહેવું, એવું જે કાંઈ જીવોએ પિતાનાં કર્માનુસાર પિતપોતાના લલાટમાં લખાયેલું હોય છે, તે ઘોરણે નિયત થયેલી પ્રારબ્ધની નિશ્ચિતતા અનુસાર જ તેને વ્યવહાર કરવો પડે છે; એટલે અજ્ઞાની છે કે જ્ઞાની છે તે બંને પૈકી કઈ પણ શરીર હોય ત્યાં સુધીને માટે પ્રારબ્ધને ઓળંગી શકાતું નથી (શ્રી યો નિ પૂ. સ. ૧૦૪, ૦ ૩૯ થી ૪૯).
આ સર્વ પ્રકૃતિઅર્થ કે પુરુષાર્થ ? અત્રે એવી શંકા થવા સંભવ છે કે, “એ પ્રમાણે જે નિયતિતંત્ર બધું નિશ્ચિત જ હેય તે પછી શાસ્ત્રમાં પુરુષાર્થ કરવાનું કહેવામાં આવેલું છે, તેની સિદ્ધિ થતી નથી; એટલું જ નહિ, પણ પછી આત્મજ્ઞાનરૂપ પુરુષાર્થને માટે પણ પ્રયત્ન કરવાની જરૂર રહેશે નહિ તે પણ પ્રારબ્ધવશાત થશે?” એવી શંકા કઈ કરે તે તે નિરર્થક છે. કેમકે વ્યવહાર દૃષ્ટિથી વિચાર કરીશું તે પણ જણાશે કે, વ્યવહારમાં કોઈ આપણને મળે તે તેને “તમારી પ્રકૃતિ સારી છે?” એ પ્રશ્ન પૂછવામાં આવે છે, તમારે “પુરુષ સારે છે?” એવું કદી કેઈને પૂછવામાં આવતું નથી, તે આને શું સમજવું? પ્રકૃતિ કે પુરૂષ ? જે વ્યવહારમાં પણ આને પ્રકૃતિ એમ કહેવામાં આવે છે તે પછી પ્રકૃતિ દ્વારા થનારાં તમામ કર્મો પ્રકૃતિઅર્થ ગણાય, તેને પુરુષાર્થ કહેવું એ શું ન્યાયી ગણાશે? આ રીતે ન્યાયદષ્ટિએ વિચાર કરવાથી પણ એ નિશ્ચિત થાય છે કે, પ્રકૃતિ દ્વારા થનાર તમામ વ્યવહાર પ્રકૃતિ અર્થે જ થયેલો ગણાય અને પુરુષ તે પ્રકૃતિથી પર એવો કોઈ જુદો જ હોવો જોઈએ, એમ સિદ્ધ થાય છે. હવે આ પુરુષ કેશુ? તેને વિચાર કરવો પડશે. વાસ્તવિક રીતે આ પ્રકૃતિ પણ જેના આશ્રયે અને સત્તા વંડ રહેલી છે તે જ પુરુષ છે, એમ વિચારને અંતે જણાઈ આવશે, આ પુરુષની પ્રાપ્તિને માટે જે પ્રયત્ન એ જ પુરુષાર્થ ગણાય. તે પુરુષ સ્વતંત્ર, અસંગ તથા સર્વ સત્તા અને સાક્ષીના પણ અધિષ્ઠાનરૂપ હેઈ આ પ્રકૃતિનું અસ્તિત્વ પણ તેની સત્તા વડે જ ભાસે છે. એ રીતે પુરુષની સત્તા વડે જ ભાસતી આ પ્રકૃતિ પોતાના નિયંતા પુરુષને મર્યાદામાં કેવી રીતે લઈ શકે? અથત સચિત, પ્રારબ્ધ અને ક્રિયામણુ એ ત્રણે તે પ્રકૃતિના ધર્મો હેઈ જે પોતાને હું એટલે પુરુષ, ચેતન્ય, પ્રકૃતિથી પશુ પર એ અસંગ આત્મા છે, આત્મસ્વરૂપ એવા મારામાં પ્રકૃતિનું અસ્તિત્વ કદાપિ હેઈ શકે જ નહિ એમ
૧ સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ સંબંધે સ્પષ્ટતા માટે શ્રી કૃષ્ણાત્મજ વસુધા પ્રકાશન ૪, મહાકાલપક્ષ વક ભાગ ૧, હિમાંશ ! એ
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ] અચાન્વેષાજ્યપાત્રતે નવા વસે– [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીર અ૦૩/૯ સમજે છે, તે જ આ પ્રકૃતિની પરવશતામાંથી છૂટી શકે છે; પરંતુ જે હું શરીર છું એવું અભિમાન રાખે છે, તેઓ આ પ્રકૃતિની પરવશતામાં સપડાયેલા વાસનાત્મક દીન અને પામર એવા અજ્ઞાની છવો , એમ જાણવું.
कर्मेन्द्रियाणि सश्यम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियान्विमात्मा मिथ्याचारः स उच्यते ॥ ६ ॥ यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन । कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥ ७ ॥
- મિથ્યાચારી અને અત્યાચારીમાં ભેદ શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન ! આ નિયતિની પરવશતારૂપ બેડીમાંથી છૂટવાને માટે આ લોકમાં (૧) જ્ઞાનયોગ અને (૨) કર્મયોગ રૂ૫ બે નિષ્ઠાઓ ઉપર કહેલી છે. તેનું અંતઃકરણમાં અવલંબન નહિ કરતાં જેઓ કેવળ બાદ ઇકિય અર્થાત કમેકિનો સંયમ કરી અમો સંયમી છીએ એમ બતાવે છે અને મનમાં તે અનેકવિધ વિષયોનું ચિંતન કર્યા કરે છે, તેવો મૂઢ પુસ્થ મિથ્યાચારી, દાંભિક અથવા ઢેગી કહેવાય છે; કારણ કે, સ્થળ દ્વાર: થતાં કર્મો તે નિયતિતંત્રના આધારે થતાં રહે છે, તેમાં કિંચિત્માત્ર પણ કરકાર થઈ શકતો નથી, જે ઉપર જણાવેલું જ છે; છતાં ઉપરથી બાહ્ય ઇંદ્રિયાને વશ રાખવાને ડાળ કરનારા અને મનમાં અનેકવિધ વિષયોનું ચિંતન કરનારા બયાનીએ તે કેવળ દાંભિક જ ગણાય; પરંતુ હે અર્જુન! જે મન વડે સર્વ ઇકિયેનું આકલન એટલે નિયમન કરે છે, જેને ઈદ્રિયોના વિષયો પ્રત્યે કિચિન્માત્ર પણ આસક્તિ હોતી નથી, એવો પુરુષ કમેં કિયો દ્વારા કર્મો કરે છતાં પણ તે ઉપર કહેલા કેવળ કમેંદ્રિોનું નિયમન કરનારાઓ કરતાં અત્યંત શ્રેષ્ઠ છે. ઉદેશ એ કે, જે પુ મનમાં ઇંદ્રિયોના અનેકવિધ વિષયોનું ચિંતન કર્યા કરે છે અને બહારથી તે લેકામાં જાણે મોટે સંયમી ન હોય તેવો ડોળ બતાવવાને કર્મેન્દ્રિયોને વશ રાખવાને દાવો કરે છે, તેવા બગભગતમાં તે મિથ્યાચાર એટલે દંભ વિના બીજું કાંઈ પણ નથી; પરંતુ જે મન વડે સર્વ ઇકિયાને વશ રાખી તેમને પોતપોતાના વિષયોથી નિવૃત્ત કરે છે એટલે કે અંતઃકરણમાં ઈદ્રિના શબ્દાદિ તન્માત્રાઓ રૂ૫ સૂકમ વિષયોનું ઉત્થાન થતાં જ આ સર્વ આત્મસ્વરૂપ છે, એમ કહી તેને તરત દાબી દે અથવા અંતઃકરણમાંથી વિષયનું ઉત્થાન જ થવા નહિ પામે એ રીતની સાવચેતી રાખે છે, તે પુરુષ જ ખરો સંયમી કહેવાય છે. તેવા પ્રકારે સંયમ કરનાર અને ઇન્દ્રિયોના વિષયોમાં કિંચિત્માત્ર પણ આસક્ત નહિ થનારો પુરુષ કર્મયોગી સમજ. મનમાં સંકલ્પ ઊઠતાંની સાથે તે તરત આત્મસ્વરૂપ છે, એવું નિશ્ચયપૂર્વક જાણ ઉપર જણાવ્યા મુજબના આ સર્વાત્મભાવરૂપ કર્મયોગને આશ્રય કરી કમેંદ્રિય વડે કર્મનો આરંભ ભલે કરે તો પણ અતિશ્રેષ્ઠ છે, એમાં જરા પણ શંકા નથી. શ્રીભગવાને અત્રે કર્મયોગ કેને કહેવો તે વ્યાખ્યાની સ્પષ્ટતા કરેલી છે. મનમાં સંકલ્પ ઊઠતાં જ તે આત્મસ્વરૂપ છે એવી રીતે દરેક ઈદ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પરાભુખ કરનાર અને જે ઈદ્રિયોના વિષમાં લેશ માત્ર પણ કદી આસક્ત થતો નથી એવો સંયમી એટલે જીવન્મુક્ત પુરુષ જ કર્મયોગને આશ્રયી કહેવાય છે. તાત્પર્ય, કર્મયોગમાં બુદ્ધિને કેવળ એક આત્મામાં જ સ્થિર રાખવી, આત્મામાંથી જરા પણ ઢળવા દેવી નહિ, એટલી દક્ષતા રાખ્યા પછી ગમે તેટલાં કર્મોને આરંભ કરવામાં આવે તોપણ હરકત આવતી નથી કેમકે આ પ્રમાણે જે કર્મો કરે છે તે જીવન્મુક્ત હોવાથી કર્મો કરવા છતાં પણ અસંગ જ ગણાય છે.
૧ આય એવી માયાશક્તિ કિવા પ્રકૃતિ એટલે અધટિત બાબત કરી બતાવનારી જે માયા નામની શક્તિ, તેનું સ્વરૂપ એ છે કે, ચિકરસ એવા આત્મસ્વરૂપને કારણે અનેક વિચિત્ર માસેથી ભાસમાન થવું. આ રીતે માયા વડે ગમે તેટલા ભસે થવા છતાં પણ આત્મા તે કદી ચલાયમાન થતા જ નથી. પ્રકૃતિ, નિયતિ પણ વિવર્તરૂપે પર્યાયે તેની જ એક સંશા છે. ઈશ્વરીશક્તિ પણ તે જ કહેવાય છે (લક્ષાંક જુઓ ).
Page #334
--------------------------------------------------------------------------
________________
મીતાહન] આ અગ્નિ, વાયુ ને ઈદ્ર, તેઓ ખચિત આ બ્રહ્મની અત્યંત સમીપ જઈને સ્પર્શી શકયા.[ ર૦૫
नियतुं कुरु कर्म स्वं कर्मज्यायो कर्मणः । शरीरयात्रापि च ते न प्रसिद्धयेवकर्मणः ॥ ८ ॥
નિયત થયેલું કર્મ શા માટે કરવું? માટે હે અર્જુન! તું નિયત એટલે નિયતિ વડે નિર્માણ થયેલું પ્રારબ્ધજન્ય કર્મ કર. કારણ, વ્યવહારદષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે, કર્મ નહિ કરવા કરતાં કર્મ કરવું એ જ વધુ ઉચિત અર્થાત્ શ્રેષ્ઠ છે. જે તું હું કર્મ નહિ કરે એમ કહેશે તે તારા શરીરને ચાલતા સર્વ વ્યવહાર પણ સિદ્ધ થશે નહિ; એટલે કે કર્મ રહિત તારા શરીરનો કોઈપણ વ્યવહાર ચાલશે નહિ; કેમકે ખાવું, પીવું, ચાલવું, ઊંધવું, બોલવું, સંકલ્પ કરવો વગેરે સર્વ પ્રકારનો કાયિક, વાચિક અને માનસિક વ્યવહાર તે કર્મ નહિ કરનારા દુરાગ્રહીઓને પણ નિત્યપ્રતિ કરવો પડે છે. તે બધાં કર્મો નહિ તે બીજું શું કહેવાય? જે તદ્દન કર્મ રહિત બનવાને
છે તેને માટે તો તારી આ નષ્કર્મોની વ્યાખ્યા પ્રમાણે શરીરયાત્રા સમાપ્ત કરવી જોઈએ, એમ જ થાય ખરું ને? વળી અશક્ય છે છતાં તેમ થાય એમ માનીશું તે પણ લિંગદેહથી તે કર્મો થતાં જ રહે છે. માટે ખરી નિષ્કતા તે ઉપર જણાવી ગયા તેમ કશામાં કિંચિત્માત્ર પણ આસક્તિ નહિ રાખતાં આત્માર્પણ બુદ્ધિથી કર્મો કરવાં તે જ કહેવાય. તેવી નિષ્કર્મતા પ્રાપ્ત થાય એટલા માટે તને કર્મયોગને આશ્રય કરવાનું કહેવામાં આવેલું છે.
यहाात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः । तदर्थ कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥ ९ ॥
યજ્ઞ સિવાય ઇતર કર્યો વડે જ લેકે બંધનને પામે છે. હે તેય! કર્મચાગના આશ્રય૩૫ એવો જે આ જ્ઞાનયજ્ઞ, તે અતિરિક્ત થતાં અન્ય કર્મો વડે જ આ લેક કર્મબંધનને પામે છે, એટલા માટે કર્મવેગનો આશ્રય લઈ આ જ્ઞાનયજ્ઞ૨૫ કર્મોને તું સંગથી રહિત થઈ એટલે જીવન્મુક્ત થઈ કર. તાત્પર્ય એ કે, તને વખતોવખત જણાવેલું છે કે હે અર્જુન ! તું અને આ સર્વ દશ્ય જાળ આત્મા જ છે, આત્મા વિના બીજું કાંઈ પણ નથી, આત્મા જ આત્મામાં આત્મારૂપે આ બધું કરી રહ્યો છે; એમ નિશ્ચયપૂર્વક સમજી ઇન્દ્રિયો અને તેના વિષચેનું અંતઃકરણમાં કદી પણ રકુરણ ઉત્પન્ન થવા નહિ દેતાં તું કમને આચર એટલે કર્મ કર.
શાસવિધિ અનુસાર થતાં કર્મોથી પણ શ્રેય થાય છે નિત્યપ્રતિ દઢ નિશ્ચય વડે આત્મામાં સ્થિત રહીને કર્મો કરવાથી કદાપિ કર્મ બંધન થઈ શકતુ નથી, તેનું વિવેચન ઉપર કહેવામાં આવ્યું છે; હવે અજ્ઞાનીઓની દષ્ટિએ એટલે વ્યવહારદષ્ટિથી વિચાર કરીશું તો પણ જણાશે કે, વેદાદિ શાસ્ત્રોમાં બતાવેલ વિધિ અનુસાર યજ્ઞયાગાદિ કર્મો કરવામાં આવે તો તે પણ કમે કમે છેવટે કર્મબંધનમાંથી છેડાવવાને જ કારણભૂત બની અંતે સર્વ સંગોથી મુક્ત કરે છે.
પદાર્થોના ગ્રાહત્યાજ્યને નિયમ શાસ્ત્રમાં અમુક પદાર્થોને ત્યાગ કરવો કિંવા અમુકનું ગ્રહણ કરવું એવા પ્રકારે જે વિધિ અને નિષેધ નિર્ણય કર્યો છે, તે આ અપૌરુષ એવી વેદજ્ઞાનુસાર થતી યજ્ઞાદિ ક્રિયાઓમાં ઉપયોગમાં આવતા પદાર્થો ઉપરથી જ કરવામાં આવેલ છે. જે પદાર્થ યજ્ઞયાગાદિ ક્રિયાઓમાં વપરાય છે તે પ્રા તથા તેમાં વપરાતો નથી તે ત્યાજય; તેમાં પણ સત્વ, રજ અને તમોગુણના મિશ્રશુદિને લીધે પુષ્કળ ભેદ પડે છે, તે સર્વને વિચાર કરી વિસ્તાર વધારી વિષયાંતર કરૂં યોગ્ય નથી; પરંતુ અત્રે ફકત સંક્ષેપમાં જ તેનો વિચાર
દોરાક જ કાન -
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]. નિયમો રિવાજા ત્રતિ ન. [ શિલાન્તકારડ ભ૦ ગી અ૦૩/૯ કરીશું. જેમ કાંદા, મૂળા, ગાજર કિંવા લસણ એ કાંઈ યજ્ઞમાં ખાસ આહુતિ વગેરેમાં અથવા દેવતાના પીઠપૂજનમાં ઉપગમાં આવતાં નથી, તેથી તે ત્યાજ્ય ગણેલ છે. સિવાય શાસ્ત્રની દષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે, જે પદાર્થોને શાસ્ત્રમાં શ્રેષ્ઠ ગણવામાં આવેલા છે તે પદાર્થોને સાત્વિક, રાજસ અને તામસ અંશના પ્રાધાન્ય વડે શ્રેષ્ઠ કિંવા કનિષ્કપણું પ્રાપ્ત થયેલું છે. કાંદા, લસમાં તમે અને જેને અંશ વધુ પ્રમાણમાં હોય છે જ્યારે ઈશ્વરપ્રાપ્તિ માટે તે સત્ત્વગુણનું પ્રાધાન્ય વધારવાની જ જરૂર હોય છે, તેથી તેનું સેવન શાસ્ત્રોમાં ત્યાજ્ય હેવાનું બતાવવામાં આવેલું છે; સિવાય ઐહિક વિજ્ઞાનશાને પણ તેમાં સંબંધ છે.
ગ્રાહ્યાગ્રાહ્ય પદાર્થો તથા ઐહિક વિજ્ઞાન દરેક પ્રાણીના જીવનમાં પિષકરૂપ નીવડે એવા આહારવિહારની તેને જરૂર હોય છે, કેમકે જગતમાં (૧) તીખા, (૨) ખારા, (૩) ખાટા, (૪) કડવા, (૫) તૂરા અને (૬) ફિક્કા એવા છ પ્રકારના રસો હોઈ મનુષ્યને પોતાનું જીવન ટકાવવાને માટે આ પરસેની જરૂર હોય છે; તેને સલમ વિચાર કરીને મહર્ષિઓએ એ રસો કયા કયા પદાર્થોમાં કેટકેટલા પ્રમાણમાં હોય છે, તેનો નિર્ણય કરી જેમાં પરનું મિશ્રણ ગ્ય પ્રમાણમાં હોય એવા પદાર્થોને અગ્રસ્થાન આપેલું છે. કાંદ લસણુમાં અત્યંત તીતાનો અંશ વધુ પ્રમાણમાં હોવાથી તેને નિત્યપ્રતિ ખાવાથી તામસત્તિ વધે છે, છતાં જરૂર પડે ત્યારે ઓષધિ તરીકે જે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે ગુ સુકારી નીવડે છે. તેમાં વાતાદિ દોષ નષ્ટ કરવાનો ગુરુ હોય છે, વળી તેમાં પરસેનું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં હેતું નથી, આથી તે નિત્યના ઉપયોગને માટે વર્ષ ગણેલાં છે. આ પ્રમાણે મનુષ્યના શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થની દષ્ટિનો પણ સંપૂર્ણ વિચાર કરીને તેને જે થકી અત્યંત સુખ અને શાંતિદાયક એવા શ્રેય માર્ગની પ્રાપ્તિ થાય એ પ્રકાર ની સાં યોજના શાસ્ત્રકારોએ ઠરાવેલી છે; એટલા માટે જેઓને આત્મરૂપ જ્ઞાનયજ્ઞની કલ્પના છેતી નથી, એવા અજ્ઞાની પણ જે પોતપોતાનાં શાનિયત થયેલાં તમામ કર્મો પરમેશ્વરની આરાધના રૂપે વેદશાસ્ત્રમાં બતાવેલી રીતિ અનુસાર કર્યા કરે, તે તે વડે પણ છેવટે તે કર્મબંધનથી મુકત થઈ કૃતાર્થ જ બને છે.
આ બધું ય રૂપે કેમ ? તાત્પર્ય, આમાં ભગવાને અર્જુનને બતાવેલા યજ્ઞને ઉદ્દેશ એ જ સમજવો કે, ઈશ્ચરાપણ બુદ્ધિથી કરવામાં આવેલાં દરેક કર્મો યજ્ઞરૂપ હોઈ તેને અંત તે છેવટે એક જ્ઞાનયજ્ઞમાં જ થાય છે. આ સર્વ યજ્ઞ૨૫ કેમ કહેવાય છે, તે સંબંધમાં વિચાર કરવાથી જણાશે કે, નિવિકાર, નિ:સંગ, નિર્વિષય અને અનિર્વચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧)માં “હું” (વૃક્ષાંક ૩) એવી ફુરણા થવી કદી પણ શક્ય નથી. આ “હું”નું ધારણ તો જેને ઈશ્વર, પુરુષ કિવા યજ્ઞદેવ (ક્ષાંક ૨) કોમામાં આવે છે, તેનો ઈક્ષ (કાળ) શક્તિ વડે થવા પામેલ છે અને આ ચરાચર અનંત બ્રહ્માંડના સમરૂપ દશ્યજાળ (ક્ષાંક ૪થી ૧૫ ઘ) તે “હુ” વૃક્ષાંક ૩) એવી સુરણા કિંવા નિયતિના આધારે જ થવા પામેલું છે. આમ બીજાફર ન્યાયાનુસાર સનું મળ પાવ (વક્ષાંક ૨) મય હોવાથી આ ભાસનારું તમામ દશ્ય (વૃક્ષાંક થી ૧૫ ) પણ યશપ જ છે, એમ સમજવું (જુઓ આ મંડળ ૧૦, સક્ત ૯૦, મંત્ર ૧૫. ૧૬ જુથge).
દેહારિક નાશ પામનારાં છે. આ સંબંધે શાસ્ત્રમાં આવેલા વર્ણનને સાર નીચે પ્રમાણે છે: શ્રી ભગવાન કહે છે: “હું” કે જે સર્વને યજ્ઞ૨૫ ઈશ્વર યા આત્મા છું તેમાં અત્યંત દર ભકિત રાખજે. આ દેહાદિક સર્વ પદાર્થો નાશ પામનારા છે, એમ જાણીને તમે સર્વ સાવધાનપણે ધર્મનું રક્ષણ કરે અને યજ્ઞાથી આત્મરૂપ એવા મારું પૂજન કરજે. તમને સુખ કે દુઃખ, લાભ કે અલાભ જે જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં સમતા રાખી ચિત્તને શુદ્ધ ઉપ યJપુરુષ ક્રિયા આત્મદેવમાં જ સ્થિર રાખો, આ રીતે ચિત્તને સારી રીતે આત્મભાવમાં . સ્થિર રાખી અને હાદિકમાં ઉદાસીન થઈ નિત્ય આત્મામાં જ રમમાણ તથા નિયમ સહિત રહેવાથી અને
Page #336
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આમ ઉમા(અપરવિલા) પાસેથી આ બ્રહ્મ છે એમ સૌથી પ્રથમ તેઓએ જાણ્યું. [ ૨૦૦ તમો પણ “હું” કે જે બહા૫ છું તેને જ પામશે” (જુઓ ભા. કં. ૧૦, અ૦ ૭૩, ઢેક ૧૮, ૨૧, ૨૨.) ઉદ્દેશ એ કે, જે કર્મો ઈશ્વરાર્પણ દષ્ટિથી કરવામાં આવે છે તે સર્વ યજ્ઞકર્મો કહેવાય.
છ પ્રાકૃત સૃષ્ટિએ બ્રહ્મદેવે પૂર્વે એટલે પ્રથમના કલ્પના આરંભમાં યજ્ઞના અધિકારવાળી મનુષ્યાદિ પ્રજાને ઉત્પન કરી. તેમને કહ્યું કે, આ યજ્ઞાદિ કર્મો વડે તમો વૃદ્ધિને પામે, આ યજ્ઞ કરવાથી તમને તે ઈચ્છિત ફળ આપનાર થશે. તાત્પર્ય એ કે બ્રહ્માએ પૂર્વે એટલે પ્રથમના કક્ષાના આરંભમાં જે કર્મની શરૂઆત કરી તે પ્રથમનું કર્મ એ યજ્ઞ છે. ઉપર કહેવામાં આવેલું જ છે કે, ઈશ્વર(વૃક્ષાંક ૨) એ જ યજ્ઞપુરુષરૂપ છે. તેણે ઉત્પન્ન કરેલી મહત્તવાદિ પ્રાકૃત અને વિકૃત દશ સૃષ્ટિ સંબંધે પ્રીમદ્ભાગવતમાં બતાવેલ કમ નીચે સંક્ષેપમાં આપવામાં આવે છે, તમામ વટબીજ ન્યાયાનુસાર યજ્ઞ જ કહેવાય છે.
મિત્રેય કહે છે: ઈશ્વરીય મિથ્યા સંક૯૫થી ઉદ્દભવેલા સર્વના આદિ કારણરૂપ એ “હું” (વૃક્ષાંક છે) આભાસ કિવા ફુરણા થઈને જ માયા, પ્રકૃતિ, શક્તિ, મહાનિયતિ કિવા ઈશ્વર(લક્ષાંક ૨) ની શક્તિરૂપે પ્રથમ પ્રકટ થયેલો છે. ઈશ્વરના ઈક્ષણરૂપ કાળને અધીન એવી આ ઈશ્વરીય શક્તિ વા માયામાંથી સત્વ, રજ અને તમોગુણનું મિશ્રણ જેમાં સમાન છે, એવું અવ્યક્ત નામનું એક તત્વ કે જે સર્વેનું પ્રધાન કારણ કહેવાય છે, તેની પ્રસૂતિ થવા પામેલી છે. આ પ્રધાન તત્વ(ક્ષાંક ૪) એ જ દુષ્યને સુક્ષમ અને સ્થલ રૂપે પ્રકાવનારું સર્વને બીજરૂપ એવા મહાત્વાદિનું પણ આદિ બીજ છે. આ પ્રધાન તત્તમાંથી જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ ઇત્યાદિ સર્વશક્તિઓનું મિશ્રણ જેમાં એકસરખું છે તેવું એક સૂક્ષ્મ તત્વ પ્રકૃતિને પામેલું છે. જેને અર્ધનારીનટેશ્વર અથવા પ્રકૃતિપુરુષ એમ કહેવામાં આવે છે (ક્ષાંક ૫ જુઓ). તેમાંથી સર્વ ગુણોનું તથા જ્ઞાન અને ક્રિયાશક્તિનું જેમાં મિશ્રણ છે, એવું તત્વ કે જે પ્રાકૃત વૈકૃતાદિ દશ સુષ્ટિની ઉત્પત્તિનું આદિ કારણ ગણાય છે; તે મહાપ્રાણ, છવ કિવા મમભાવ નામનું તત્ત્વ ઉત્પન્ન થયેલું છે (જુઓ વૃક્ષાંક ૬) તમાંથી મહત્તવની ઉત્પત્તિ થવા પામેલી છે. જે ઈશ્વર કિવા પુરુષ (વૃક્ષાંક ૨)ના અંતઃકરણપ છે. સૃષ્ટિ સંસાની શરૂઆત અત્રેથી જ શરૂ થાય છે. આ જ તત્ત્વ એ દશ્યાદિના સૂક્ષ્મ પ્રાકટ્યનું મૂળ સ્થાનક કહેવાય છે. આ મહત્વની ઉત્પત્તિ એ જ પ્રાકૃત પ્રથમ સુષ્ટિ કહેવાય. આને ભૂતપ્રકૃતિ પણ કહે છે (વૃક્ષાંક 9). બાદ પાંચ તન્માત્રા, પાંચ મહાભૂતો, પાંચ જ્ઞાનેંદ્રિયો અને પાંચ કર્મે દ્વિ તેમ જ તેના દેવતા તથા મન વગેરે સમભાવ ઉત્પન્ન કરવાનું બીજ જેમાં છે, એવો બીજભૂત આકાર (ક્ષાંક ૮) ઉત્પન્ન થયો, તે પ્રાકૃત બીજી સૃષ્ટિ કહેવાય. આના દેવતા દ્ધ છે. આ અહંકાર (વૃક્ષાંક ૮)ની તામસ, તેજસ અને વૈકારિક એવી ત્રણ પેટા શાખાઓ છે તે જ અમે ત્રીજ, ચોથી અને પાંચમી પ્રાકત સૃષ્ટિ છે.
અહંકારની પેટા શાખાઓ પ્રાકૃત ત્રીજી સષ્ટિમાં પ્રથમ શાખા (૧) શબ્દ, (૨) સ્પર્શ, (૩) રૂ૫, (૪) રસ અને (૫) ગંધ એ પાંચ તન્માત્રા તથા તેમાંથી ઉત્પન્ન થયેલ, (૧) આકાશ, (૨) વાયુ, (૩) વહિ, (૪) જળ અને (૫) પૃથ્વી
૧ બ્રહ્મદેવના દિવસને કલ્પ કહે છે, તેટલો સમય તેની રાત્રિ હોય છે. બંને મળીને અહોરાત્ર કહેવાય છે. વીશ અહોરાત્ર એટલે એક માસ, બાર મહિના એટલે એક વર્ષ અને તે પ્રમાણે તેના સે વર્ષનું બ્રહ્મદેવનું આયુષ્ય હોય છે, આથી પૂર્વે એટલે બ્રહ્મદેવની ઉત્પત્તિ થઈ તેના પ્રથમના ક૫માં એમ સમજવું; કારણ “ધતા થયા
ઊંકવાદાથ” વિધાતા બ્રહ્મદેવ પોતાના પ્રથમના કલ્પમાં જેવી સૃષ્ટિની રચના કરે છે, તે પ્રમાણને તેને કમ તેના સે વર્ષ એટલે સ્વસ્વરૂપમાં વિલય થતાં સુધીને માટે ચાલ જ હોય છે, એટલે કે તે પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી એક કલ્પમાં એક પ્રકારની સુષ્ટિ તથા બીજા ક૫માં બીજા પ્રકારની સુષ્ટિ રચે એમ ક્કી બની શકતું નથી. દરેક બાલદેવની સુષ્ટિ તે પ્રથમ કલ્પમાં થયેલા પોતાના સંકલ્પાનુસાર પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી તેમાં જરા પણ ફેરફાર નહિ થતાં ચાલ હોય છે (વધુ માટે શ્રીકૃષ્ણમજ વાજસુધા પ્રકાશન , મહાકાળપુરુષ વર્ણન ભાગ ૧ એ).
૨ વિરાટપુરુષ ક્રિયા ઈશ્વર એટલે વૃક્ષાંક ૨ સમને તથા તેની સંકલ્પશક્તિ તે કાળ ક્રિયા ઈક્ષણ સમજે, અને સજ્જ એટલે “હું” “હું” એવું સારણ થવું તે [ ૧ક્ષાંક ૩] પ્રકૃતિ, શક્તિ, માયા દિવા મહાનિયતિ સમને,
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
તારૂ દત્તોતિતમિવ– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ ૩/૯ એ પાંચ ભૂતનો સમાવેશ થાય છે. આને કાર્ય કિવા અધિભૂત પણ કહે છે (જુઓ વૃક્ષાંક ૮/૩, ૬, ૯ બને છે. તથા બીજી શાખા ચિત્તરૂપે નીકળેલી છે. તેના દેવતા ક્ષેત્રનુ, વિણ અથવા યજ્ઞનારાયણ કહેવાય છે.. (જુઓ વૃક્ષાંક ૯). પ્રાકૃત ચોથી સૃષ્ટિની પ્રથમ શાખામાં પાંચ જ્ઞાનેંદ્રિય અને તેના સ્થાનકે અનુક્રમે, (૧) કાન, (૨) વંફ, (૩) નેત્ર, (૮) રસના અને (૫) ઘાણ તેમજ પાંચ કમેંદ્રિયો અનુક્રમે, (૧) મોટું, (૨) બે હાથ, (૩) બે પગ, (૪) શિશ્ન અને (૫) ગુદા એ. પાંચ સ્થાનકે તથા શ્રોત્ર, રેમ, ચક્ષુ, જિ, ઘાણ, વાણી, બળ, ગતિ, રેત અને પાયુ મળીને દશ ઈદ્રિયોને સમાવેશ થાય છે, અને અધ્યાત્મ કિંવા કારણ પણ કહે છે (જુઓ વૃક્ષાંક ૮/૨, ૫, ૮ અને ગા); તથા તેની બીજી શાખા બુદ્ધિરૂપ હેઈતેના દેવતા બ્રહ્મા કહેવાય છે (વૃક્ષાંક ૧૦ જુઓ). પ્રાકૃત પાંચમી સૃષ્ટિની પ્રથમ શાખામાં કમેંદ્રિય તથા જ્ઞાનેન્દ્રિયના દિશા, ઔષધિ, સૂર્ય, વરુણ, વાયુ, અગ્નિ, ઇંદ્ર, વિષ્ણુ, પ્રપતિ અને મિત્ર એ દશ દેવતા એટલાં બીજતનો સમાવેશ થાય છે. આને કર્તા કિવા અધિદેવ પણ કહે છે (જુઓ વૃક્ષાંક ૮/૧, ૪, ૭ અને ); વળી અહંકારમાંથી નીકળેલી બીજી શાખા મન તથા તેના દેવતા ચંદ્ર કહેવાય છે (ક્ષાંક ૧૧). આ બધાંનું સૂમ મિશ્રણ તે જ હિરણ્યગર્ભ છે(વૃક્ષાંક ૧૨). પ્રાકૃત છઠ્ઠી સૃષ્ટિ તે આ જ. તેને સત્તાશયુક્ત મત કિયા વિષ્ણુનું નાભિકમળ પણ કહે છે. આ રીતે આ છે પ્રાકૃત સષ્ટિએ સમજવી.
વકૃત સુષ્ટિએ વકૃતિ સૃષ્ટિ આરંભ બ્રહ્મદેવથી થયેલ છે. વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવ તે આ જ (વૃક્ષાંક ૧૩ જુઓ). તેણે આ વિરાટના સમષ્ટિરૂપ એવો બ્રહ્માંડરૂપ પિતાનો દેહ ઉત્પન્ન કર્યો (વૃક્ષાંક ૧૪ જુએ), તેની અંતર્ગત સાત, આઠ અને નવ એમ ત્રણ સૃષ્ટિનો સમાવેશ થાય છે (જુઓ ક્રમે વૃક્ષાંક ૧૪, ૧૫ અને ૧૫ની અંતર્ગત આવેલ , , 1 અને ઘ). સાતમી સૃષ્ટિમાં (૧) વનસ્પતિ, (૨) ઔષધિ (૩) લતા, (૪) વાંસ, (૫) વિરુધ અને (૬) ક્ષે પર્વતાદિ વગેરેનો સમાવેશ થાય છે. આ સૃષ્ટિ સ્પર્શજ્ઞાનવાળી હેય છે, તેનું ચૈતન્ય સ્પષ્ટ જણાતું નથી, તેને આહાર તથા સંચાર આકાશ તરફ ઊંચે હોય છે, તેમાં ઘણુ ભેદ છે (વૃક્ષાંક ૧૫ %). તિર્યો એટલે પશુપક્ષીની આઠમી સૃષ્ટિ છે (ક્ષાંક ૧૫ ણ જુઓ); તેમાં અઠ્ઠાવીશ પ્રકારે છે. આ તિર્યંચ અજાણુ, તમોગુણથી ભરપૂર કેવળ સુંઘવાથી જેને પદાર્થનું છે તેવા અને અંતર્ગોનથી રહિત હોય છે. બળદ, બકરો, પાડે, કાળિયાર મૃમ, સૂવર, રોઝ, મૃગ, ગાડર અને ઉંટ એ બે ખરીવાળાં પશુઓ; ગધેડે, ઘડે, ખચ્ચર, ગરમૃગ, શરમ તથા ચમરી ગાય ઇત્યાદિ એક ખરીવાળાં પશુઓ અને કૂતર, શિયાળ, નાર, વાઘ, મીંદડો, સસલો, શેઢાઈ, સિંહ, વાનર, હાથી, કાચબો અને જંગલી ઘોડે ઈત્યાદિ પાંચ નખવાળાં પ્રાણી ઇત્યાદિનો સમાવેશ થાય છે. મગર અદિ જળચરે અને કંક પક્ષી, ગીધ, વટ, સિંચા, ભાસ અર્થાત ફૂકડો, ભલૂક, મોર, હંસ, સારસ, ચક્રવાક, કાગડો અને ઘૂવડ આદિ પક્ષી છે. આ બધાને વકૃત આઠમી સૃષ્ટિમાં સમાવેશ થાય છે. પૃથ્વી ઉપર આહાર કરનારી તથા ચોતરફ વિચરનારી એવી એક નવમી સૃષ્ટિ છે, તે મનુષ્યોની સૃષ્ટિ કહેવાય છે (જુઓ વૃક્ષાંક ૧૫ ). આ મનુષ્યા ઓ ધક ગુણવાળી, કમ કરવામાં ત૫ર અને દુ:ખને જ સુખ સમજનારા હોય છે. આ રીતે પહાડ તથા ક્ષાદિ સ્થાવર (વૃક્ષાંક ૧૫ ૪), તિર્યો એટલે પશુપક્ષીઓ (વૃક્ષાંક ૧૫ ણ) તથા મનુષ્યો (વૃક્ષાંક ૧૫T)ની મળી ત્રણ કૃતિ સષ્ટિઓ કહેવાય છે. પ્રાકૃત સૃષ્ટિઓ સૂક્ષ્મ હોઈ વૈકૃત સષ્ટિએ સ્થૂલ હોય છે.
દશમી સૃષ્ટિ વકૃત સુષ્ટિએમાં પ્રાકૃત સૃષ્ટિના અંશોનું મિશ્રણ તો એ છાવત્તા પ્રમાણમાં હોય છે જ. દેવતાઓની સૃષ્ટિમાં ઇદ્રિ જે જે અધિષ્ઠાત્રી દેવતાઓ છે તે સર્વને સમાવેશ પ્રાકૃત સૃષ્ટિમાં થયેલ છે. તે તે દેવતાએ જ આ વિત સુષ્ટિમાંના સમષ્ટિ અને વ્યષ્ટિ શરીરમાં પણ અધિકાનરૂપે હોય છે એમ સમજવું. સનકુમાર, સનક, સનંદન સનાતન તેમજ સપ્તષિઓ, પ્રજાપતિ, મનુ વગેરે દેવતાઓ તે આ પ્રાકૃત અને વિકૃત બંને સૃષ્ટિમાં ગણાય છે; એટલે કે તેઓનો વિહાર આ બંને સુષ્ટિઓમાં હોય છે. આ રીતે વકત તથા છ પ્રાકૃત મળી ઉપરની નવ
Page #338
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] તેથી જ ઇંદ્ર બીજા બધા દેવતાઓને માટે સૌથી અત્યંત શ્રેષ્ઠ વા પૂજ્ય થયા. [ ૨૦૯ તથા વકૃત અને પ્રાકૃતની મિશ્રણાત્મક એક સુષ્ટિ મળી કુલ દશ રાષ્ટિએ છે(વૃક્ષાંક ૧૩ અને ૧૫ ૪ જુઓ), બલદેવની રાત્રિએ બ્રહ્માંડનો લય થઈ જાય છે તથા દિવસે તે જ્યારે પુનઃ જાગૃત થાય છે ત્યારે આ કમળમાંથી પૂર્વ કલ્પમાં લય થયેલા લોકોને સજવા અર્થે “હું ફરીથી કલ્પના કરીશ,” આ પ્રમાણેને સંકલ્પ કરી પૂર્વની માફક જ આ વકૃત સૃષ્ટિને ફરીથી જેવી ને તેવી જ ઉત્પન્ન કરે છે (વધુ માટે શ્રીમદ્ ભાગવત સ્કંધ ૩, અ. ૧૦ જુઓ). પોતાના આત્માને જ બળવાન માનતા અને સમર્થ તથા વાસ્તવિક અજન્મા એવા આ બ્રહ્માએ સાય જાતિના દેવતા તથા પિતૃગણને અદશ્યરૂપથી સૂયા. પોતાને સુજનારા તે અદશ્ય રૂપોને પિતૃગણું લઈ ગયા, એ અદશ્ય રૂપને ધારણ કરનારા તેઓ સાધ્ય જાતિના દેવતાઓ થયા. દેવતાઓને ઉદ્દેશી અર્પણ થતું થી, તલ. અન્ન વગેરે હવિદ્રવ્ય તે હવ્ય કહેવાય છે અને પિતૃકાર્યમાં પિતૃઓને અર્પણ થતું અન્ન આદિ કવ્ય કહેવાય છે. આ રીતે આ સાધ્ય દેવતાને શ્રાદ્ધમાં હવ્ય અને કવ્ય આપવામાં આવે છે. સિદ્ધો તથા વિદ્યાધરોને બ્રહ્માએ તિરોધાન એટલે પોતાને બધું દેખવામાં આવે છતાં પોતે કેાઈને ન દેખાય એવી અંતર્ધાન શક્તિના રૂપથી સૂજ્યા, તે તિરધાન નામનું અદ્દભૂત એવું પોતાનું પ્રતિબિંબ જોઈપતે પિતાને માન આપતા સર્વસમર્થ એવા બ્રહ્માએ પિતાના પ્રતિબિંબથી કિન્નરે અને કિંગુરુષોને સુજ્યા બાદ સૃષ્ટિ સજવાની ચિતાવાળા બ્રહ્માના શરીરના કેશમાંથી સર્ષે ઉત્પન્ન થયા. આ રીતે સૃષ્ટિને ઉત્પન્ન કરતાં કરતાં સ્ત્રીપુરુષના જોડારૂપ અને મિથની પ્રજા અર્થાત મનુષ્ય આદિને ઉત્પન્ન કરનારા મનુઓને જ્યારે બ્રહ્માએ સૃજ્યા ત્યારે તેમને જોઈ તેણે પોતાને કૃતાર્થ થયેલ માન્ય; કેમકે અત્યાર સુધીની સર્વ સૃષ્ટિ રચવામાં બ્રહ્મદેવને સંતોષ થયો ન હતો. કારણ અત્યાર સુધીની સૃષ્ટિ પૈકી કેઈ આત્મજ્ઞાન ગ્રહણ કરવા સમર્થ ન હતી, આથી તેણે મનુઓને પિતા જેવો પુરુષ દેહ આપ્યો. તેઓને જેઈ સર્વ દેવતાઓ તથા અત્યારસુધી ઉપન્ન થયેલા સાવ્યાદિ દેવ તથા જિંપુરુષ, કિન્નરાદિ સર્વે કહેવા લાગ્યા કે, “હે જગત્રછા બ્રહ્મદેવ ! તમોએ મનુષ્યોની પ્રજા ઉત્પન્ન કરનારા સર્વના પિતા એવા મનુઓને સૃજ્યા તે ઘણું સારું કર્યું, કેમકે આ મનુઓની સૃષ્ટિમાં મનોની ઉત્પત્તિ થવાથી અગ્નિહોત્ર આદિ યજ્ઞ ક્રિયાઓ થશે અને અમે તેમાંના યજ્ઞના ભાગરૂપે અને અરસપરસ બને સાથે રહીને ખાઈશું કે જેથી પરસ્પર બંનેનું શ્રેય થશે. બ્રહ્માએ તથાસ્તુ કહી તેમને તે પ્રમાણે વચન આપ્યું; ત્યારબાદ બ્રહ્માએ પિતાને પ્રિય એવી મહર્ષિની પ્રજાને સુજી (ભાગવત સ્કંધ ૩, અધ્યાય ૨૦ જુઓ). પિતાના પુત્ર એવા મહર્ષિએ ઘણું વીર્યવાન હોવા છતાં તેમની સુષ્ટિને જ્યારે વિસ્તાર ન થયે, ત્યારે બ્રહ્માએ મનમાં વિચાર્યું કે, હું સૃષ્ટિના કાર્યમાં હંમેશાં મંડ્યો રહેવા છતાં પણ હજી પ્રજાની વૃદ્ધિ થવા પામતી નથી, માટે નક્કી આ કાર્યમાં દૈવ પ્રતિબંધક છે. એવી રીતનો વિચાર કરી તેઓ યોગ્ય દૈવની વાટ જોવા લાગ્યા. આમ કેટલાક સમય વિત્યા પછી બ્રહ્માના શરીરમાંથી સ્ત્રી અને પુરુષ એમ બે રૂપો ઉત્પન્ન થયાં, તેને કાય એટલે બ્રહ્માનું આ બે પ્રકારનું શરીર એમ કહેવામાં આવે છે. તે બે
કી પુરુષમાંથી પ્રથમ સ્વયંભુ મનુ તથા સ્ત્રીમાંથી શતરૂપા નામની સ્ત્રી બની. આ દ્વિગુણ રૂપાએ મેથની સૃષ્ટિવાળી સર્વ પ્રજની ઉત્પત્તિ કરી કે જે પ્રજા યજ્ઞાદિ કરી દેવતાઓને પ્રસન્ન કરનારી તથા તેમની પાસે યોગ્ય વર પ્રાપ્ત કરી લેનારી થઈ (શ્રીભાગવત સ્કંધ ૩, અધ્યાય ૧૨, લેક પ૩, ૫૪ જુઓ).
દેવતાઓની ઉત્પત્તિ તથા શરીરની માગણું ઉપનિષદોમાં પણ સૃષ્ટિની ઉત્પત્તિ સંબંધમાં નીચે મુજબ વર્ણન આવે છે (જુઓ ઐતરેય ઉપનિષદ અ૦ ૧ અને ૨): પ્રથમતઃ વિરાટ પુરુષના સૂક્ષમ દેહની ઉત્પત્તિ થઈ (વૃક્ષાંક ૩ થી ૧૨ આ સૂક્ષમ ઉત્પત્તિ છે એમ સમજવું), ત્યાર બાદ અંડ ઉત્પન્ન થયે તે અંડાકારમાંથી જેમ પક્ષી આદિ અંડમાંથી બહાર પ્રકટ છે તેમ પ્રથમ વિરાટનું મુખ ઉત્પન્ન થયું એટલે ભેદને પામ્યું. મુખમાંથી વાણી, વાણુમાંથી અમિ, બાદ બે છિદ્ધોવાળી સિકા ઉત્પન્ન થઈ એટલે ભેદને પામી, નાસિકામાંથી પ્રાણેદિય, ઘાકિયમાંથી (વાયરૂ૫) પ્રાણુ એટલે પ્રાણવાયુરૂપ દેવતા; બાદ આંખનાં બે છિદ્રો ઉત્પન્ન થયાં તેમની ચક્ષુરિંદ્રિય અને ચક્ષુમાંથી દેવતા આદિવ; બાદ બે કાન, કર્ણના બે છિદ્રોમાંથી શોકિય, શોદિયમાંથી દિશા; બાદ ત્વ, સ્પર્શેન્દ્રિયમાંથી લેમ,
Page #339
--------------------------------------------------------------------------
________________
ર૧૦ ]
અાવાસ નનૈવિખું વર્ષ –
[ સિદ્ધાન્તકાણક ભ૦ ગીર અ૦ ૩/૧૫
મ
લેમમાંથી ઔષધિ (આ નામને એક વાયુ છે) અને ત્યારબાદ હદયકમળ, હદયકમળમાંથી મન, મનમાંથી ચંદ્ર, આ રીતે વિરાટ સ્વરૂપના શરીરમાં ઇકિયોના આત્મરૂપ અષ્ટા એટલે ઈશ્વરની ઇરછારૂપ ઉત્પન્ન થયેલા દેવતાઓ આયતન અર્થાત પોતપોતાના સ્થાનકે પ્રતિ પ્રાપ્ત થયા; બાદ તેઓ અશનાપિપાસા એટલે સુધાતૃષા વડે વ્યાકુળ થયા, તેથી આ બધા દેવતાઓ અષ્ટા ઈશ્વરને કહેવા લાગ્યા કે, અમારી ક્ષુધાતૃષાની નિવૃત્તિને અર્થે અન્નને સંપાદન કરો એટલે અમને અન આપ કે જેનું અમો ભક્ષણ કરીએ, આથી તે ભ્રષ્ટાએ પ્રથમ ગાયનું શરીર ઉત્પન્ન કર્યું. આ સ્થાનની પ્રાપ્તિ કરનારને ગોલોકની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. ગાયને શરીર સર્વ શરીરોથી પ્રથમ ઉત્પન્ન થયેલું હોવાથી ગાય અતિ પવિત્ર મનાય છે. તે ગાયનું શરીર જોઈ દેવતાઓ ભ્રષ્ટ પ્રતિ કહેવા લાગ્યા કે, આ શરીરને ઉપરના દાંત હોતા નથી, માટે તે દેહ ભોગને યોગ્ય નથી (ચમરી ગાય જુઓ); ત્યારે ભ્રષ્ટાએ અશ્વની આકૃતિ ઉત્પન્ન કરી. તેને જોઈ દેવતાઓ બોલ્યા કે, આને ઉપરનાં દાંતો છે, પરંતુ આ શરીર પણ અમને ભોગ માટે ઉપયોગી નથી. આમ ગાય આ આરંભમાં સૌથી પ્રથમ પંકિતમાં ઉત્પન્ન થયેલા હોવાથી અશ્વમેધ યજ્ઞકાર્યમાં અને તેમ દરેક કાર્યમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે.
વિરાટના સ્થલ એવા સમષ્ટિ શરીરની ઉત્પત્તિ દેવતાઓનું ઉપર મુજબનું કથન સાંભળીને અષ્ટાએ દેવા માટે પુરુષશરીર દર્શાવ્યું તે જોઈ દેવતાઓએ ઘણું સારું થયું એમ કહ્યું. આ જ વિરાટ પુરુષની શરીરધારી પ્રથમ સ્થૂલ ઉત્પત્તિ છે. આ શરીર પુણ્યકર્મના હેતુરૂપ હોવાથી તે વિષે પ્રવેશ કરવા જે જે દેવોને જે જે સ્થાન સ્ત્રષ્ટાએ જણાવ્યું, તે મુજબ સર્વ દેવતાઓએ ઉપર કહ્યા પ્રમાણેના પિતા પોતાના સ્થાન પ્રતિ પ્રવેશ કર્યો. અગ્નિએ વાણીરૂપ થઈ મુખમાં, વાયુદેવે પ્રાણરૂપ થઈ નાસિકામાં, આદિત્ય ચક્ષુરૂપ થઈ નેત્રનાં છિદ્રોમાં, દિશાઓએ શ્રોત્રરૂ૫ થઈ કર્ણના છિદ્રમાં, ઔષધિ વનસ્પતિ દેવએ લેમરૂપ થઈ ત્વચા વા સ્પર્શેન્દ્રિયમાં, ચંદ્રમાએ મનરૂપ થઈ હદયમાં, મૃત્યુ કિવા યમે અપાનરૂપ થઈ નાભિમાં તથા જળે રેતરૂપ થઈ શિશ્નમાં પ્રવેશ કર્યો. તથા ક્ષધાપિપાસને ઉપરના દરેક દેવમાં અકેક ભાગ મળે તેવી યોજના કરી. તાત્પર્ય, ભ્રષ્ટાએ આ રીતે દેવ અને મનુષ્યને રચી તેમને માટે યજ્ઞાદિ કાર્યો ઉત્પન્ન કર્યા અને તે દ્વારા પોતપોતાની પરસ્પર અભિવૃદ્ધિ કરે,એમ કહ્યું (જુઓ છાંદેગ્ય તથા બૃહદારણ્યક ઉપનિષદ).
રાવણ વન gg gtવાર પ્રજાતિ अनेन प्रसविष्य॒श्वमेष धोऽस्त्विष्टकामधुक् ॥ १० ॥ देवाभावयतानेन ते देवा भावयन्तु वः । परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥ ११ ॥
યજ્ઞાદિ દ્વારા દેવતાઓને કેમ સંતુષ્ટ કરવા? ભગવાન કહે છેઃ હે અર્જુન! પૂર્વ કપમાં દેવતાઓને ઉત્પન્ન કર્યા બાદ બ્રહ્માએ વેદાઝાનુસાર યાની ઉત્પત્તિ કરી તથા તે યજ્ઞના અધિકારવાળી એવી પ્રજાને સજીને તેમને કહ્યું કે, હે મનુષ્યો ! આ યજ્ઞાદિ કર્મો વડે તમે વૃદ્ધિને પામો અને તે કર્મો તમને તમારી ઈચ્છાનુસાર ફળ આપનારી એવી કામધેનુરૂપ બને; એટલે આ યજ્ઞાદિ કર્મો તમને તમારી ઇચછાનુસાર ફળ આ૫નાર થાઓ. આ યજ્ઞાદિ કાર્યો વડે તમો દેવોને સંતુષ્ટ કરે કે જેથી તેઓ તમને તમારા મનોરથ પ્રમાણે ઈષ્ટ ફળ આપશે. આ રીતે પરમ શ્રેયને એટલે જેની પ્રાપ્તિ થવાથી પુનઃ કદી પણ દુઃખ થતું નથી તે ભાવને પ્રાપ્ત થતાં સુધી પરસ્પર એકબીજાને સંતુષ્ટ કરતા રહે; આથી પણ અંતે પરમ શ્રેય એવા મેક્ષને પ્રાપ્ત થશે. તાત્પર્ય કે, આ કમ થતાં થતાં ચિત્તશુદ્ધિ થઈ સુવિચાર ઉત્પન્ન થશે અને અંતે પરમ કલ્યાણને માર્ગ મળી પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે.
Page #340
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] ઈદ્ર બ્રહ્મની અતિ સમીપ જઈ તેને સ્પર્શી શક્યા(તદાકાર બની બ્રહ્મને જાણ્યું). [ ૨૧૧
इष्टाम्भोगान्हि वो दे॒वा दास्यन्ते यहभाविताः । तैर्दत्तानप्रदायेभ्यो यो अङ्के स्तेन एव सः ॥ १२ ॥ यशशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्विषः । भुञ्जते ते त्वधं पापा ये पचन्त्यान्मकारणात् ॥ १३ ॥
ઈશ્વારા પણ બુદ્ધિથી થનારા ય વડે થતી શ્રેયપ્રાપ્તિ ઉપર જણાવ્યા પ્રમાણે કરવાથી યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવ તમને વ્યવહારમાં ઇચ્છિત ભોગ આપશે. તેમની કૃપાથી સંપાદન થયેલા ભોગોને તેમને અર્થે આપ્યા વગર જે કેવળ પોતે જ ભગવે છે તે ખરેખર ચાર જ કહેવાય છે. આ રીતે દરેક ભેગોને ઈશ્વરાર્પણ કરવારૂપ યજ્ઞ કરનાર અને તેમના પ્રસાદથી બાકી વધેલા એટલે અવશિષ્ટ રહેનાર ભાગનું ગ્રહણ કરનારા શિષ્ટજને સર્વ પાપોથી રહિત બને છે. ઉદેશ એ કે, દરેક મનુષ્યના હાથે નિત્ય જ્ઞાત કિવા અજ્ઞાત એવાં ઘણાં પાપો થયા જ કરે છે, તેની નિવૃત્તિ માટે શાસ્ત્રમાં (૧) ઋષિ કિવા બ્રહ્મ, (૨) દેવ, (૩) પિત, (૪) મનુષ્ય અને (૫) ભૂત, એ પાંચ પ્રકારનાં સ્માત યજ્ઞ કરવાની આજ્ઞા છે. અધિકારી પુરુષોએ સ્મૃતિમાં બતાવેલા આ સ્માત ય તે શાસ્ત્રવિધિ અનુસાર કરવાના હોય છે (ગૃહ્ય અને પારસ્કર આદિ સૂત્રો જુઓ). પરંતુ સર્વસામાન્ય મનુષ્યોએ આ માટે નીચે પ્રમાણે દક્ષતા રાખવાની જરૂર છેઃ (૧) ઋષિ કિવા બ્રહ્મયજ્ઞ=વેદ ભણેલાને સત્કાર કરવો કિવા તે ભણવાને માટે યોગ્ય મદદ કરવી. (૨) દેવયા=જમતાં પહેલાં શુદ્ધ અમિમાં ઘીની પાંચ આહુતિઓ આપવી અથવા શકયતા હોય તો કોઈ યજ્ઞાદિ કાર્યમાં કિવા મંદિરમાં અખંડ દીપમાં શક્તિ અનુસાર ઘી આપવું. (૩) પિતૃયજ્ઞ=ાર્પણ કરવું યા પિતૃઓ પ્રીત્યર્થ સાધ્યાદિ દેવોને માટે શુદ્ધ ભાગ થોડા ઘી સાથે ખાતા પહેલાં અલગ મૂક. (૪) ભૂતયજ્ઞ=ભૂતાદિ તૃપ્તિને માટે પણ થોડે ભાગ અલગ મૂકવો. (૫) મનુષ્યયજ્ઞ કેઈપણ ભૂખ્યાં અતિથિ અભ્યાગતને શક્તિ હોય તે ભોજન કરાવવું અથવા તે તેનું યોગ્ય રીતે યથાશક્તિ સ્વાગત કરવું અને ત્યાર પછી શેષ રહે તે અન્નને ઈશ્વરાર્પણ કરીને આરોગવું. આ રીતે દરેક વસ્તુઓ આરતી વખતે ઈશ્વરાર્પણ કરવામાં આવે તે તે મનુષ્ય પણ સર્વ પાપમાંથી નિવૃત્ત થઈ અને પરમ શ્રેયની પ્રાપ્તિ કરી શકે છે; પરંતુ જેઓ આ પ્રમાણે દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યાદિ ભેગને તેમની પ્રીત્યર્થે અર્પણ નહિ કરતાં અર્થાત યજ્ઞ નહિ કરતાં તેને પિતે એકલા જ પચાવે છે એટલે આરોગે છે, તેઓ કેવળ પાપનું જ ભોજન કરે છે, એમ સમજવું.
अन्नाद्भवन्ति भूतानि पुर्ज-यादसम्भवः। यज्ञावति पर्जन्यो यशः कर्मसमुद्भवः ॥ १४ ॥ कर्म ब्रह्मोद्भवं वृद्धि ब्रह्माक्षरसमुद्भवम् । तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् । ॥ १५ ॥
આ સર્વ બ્રહ્મ જ કેમ? અનસેવનથી રેત અને વીર્ય બની તે વડે પ્રાણીમાત્રની ઉત્પત્તિ થાય છે, વરસાદ પડવાથી અનાદિષ બીજમાં પ્રાણ અર્પણ થાય છે, તેથી અન્નની વૃદ્ધિ થાય છે. પર્જન્ય યજ્ઞ વડે થાય છે એટલે “યજ્ઞાદિ વડે જ આ સંબંધમાં સ્પષ્ટતા માટે શ્રી કૃષ્ણમજ વસુધા પ્રકાશન ૩, કેરોદ્ધાર કિરણ ૧ એ.
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૨] ત હેનપ્રથમ વાર જોતિ ન [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૩/૨૦ વરસાદની ઉત્પત્તિ થાય છે, અને યજ્ઞની ઉત્પત્તિ કર્મ વડે થાય છે તાત્પર્ય એ કે, સર્વના આદિ અપૌરુષેય એવા વેદના આરંભમાં કર્મ શબ્દની શરૂઆત થઈ તેનું પ્રત્યક્ષ સ્વરૂ૫ તે જ યજ્ઞ, આ કર્મની ઉત્પત્તિ કરનાર બલદેવ હાઈ બ્રહ્મદેવની ઉત્પત્તિ નિઃસંગ એવા અક્ષર (વૃક્ષાંક ૧), તત, બ્રહ્મ અથવા આત્માથી જ થયેલી છે. આમ બીજાંકુર ન્યાયાનુસાર સર્વનું મૂળ બીજ બ્રહ્મ જ હોવાથી જેમ આંબાના ઝાડમાંથી ઉત્પન્ન થનારું થડ, શાખા, પાન, ફૂલ, ફળ ઇત્યાદિ આંબાનું જ ગણાય તેમ આ સર્વનું મૂળ બીજ બ્રહ્મ હોવાથી જગતમાં સર્વત્ર એક બ્રહ્મ જ ઓતપ્રેત વ્યાપેલ છે; આથી દાગીનાઓમાં જેમ સવણું તેમ દરેક કાર્યો ફિવા યજ્ઞમાં બ્રહ્મ જ અધિષ્ઠાન એટલે વ્યાપેલું છે. એમ જાણું.
બાહ્યોદ્દભવ કેમ ? - અગ્નિહોત્રાદિ કર્મો બ્રહ્મકર્મો કહેવામાં આવે છે, તેનું કારણ આ યજ્ઞાદિ કર્મો વેદ પ્રતિપાદન કરેલાં છે અને તે વેદ અપૌરુષેય એટલે બ્રહ્મમાંથી અનાયાસે જ ઉત્પન્ન થયેલા હોવાથી તે જ સર્વમાં પ્રમાણ છે અર્થાત કર્મ કરવાનું કાર્ય બ્રહ્મદેવનું છે અને તે બ્રહ્મદેવ પણ સ્વભાવતઃ સ્વતઃસિદ્ધ જે ઉત્પન્ન થયેલા છે એટલે તેની ઉત્પત્તિ પણ બ્રહ્મમાંથી જ અનાયાસે જ થવા પામેલી છે; આમ તે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી બ્રહ્મા કહેવાય એટલે આ કર્મ કરનાર પ્રથમ પુરુષ તે બ્રહ્મદેવ અને કર્મ કેવી રીતે કરવો તે બતાવનારું શાસ્ત્ર તે વેદ. એ પ્રમાણે આ બંને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલ હોવાથી તે આધારે કરવામાં આવતાં યજ્ઞાદિ તમામ કર્મો તે બ્રહ્મોભવ કહેવાય છે,
एवं प्रवर्तित बकं नानुवर्ततीच यः। मायुरिन्द्रियारामो मोघ पार्थ स जीवति ॥ १६ ॥
દેવતાઓને અર્પણ નહિ કરનારનું જીવન વ્યર્થ છે. જે વ્યવહારદષ્ટિએ વિચાર કરવામાં આવે તો પણ અત્યાર સુધી (બ્લેક ૧૦ થી ૧૫) ના વિવેચનનો ઉદેશ સ્પષ્ટ છે કે, આ સર્વ ઉત્પત્તિ, સ્થિતિ અને લયાદિ રૂપે ભાસતું ચરાચર દશ્ય બ્રહ્મથી જ ઉત્પન્ન થયેલું છે, બ્રહ્મમાં જ ઓતપ્રેત રહેલું છે અને બ્રહ્મમાં જ વિલયને પામે છે અર્થાત તે આદિ, મધ્ય અને અંતે બહ્મરૂપ જ છે. માટે હે પાર્થ ! વ્યવહારદષ્ટિએ ભાસનારા અને વારતવિક બ્રહ્મરૂપ એવા ઈશ્વરીય સત્તાથી પ્રવૃત્તિ થયેલા આ નિયતિચક્રને અહીં જે અનુસરતો નથી, તેનું જીવિત પાપરૂપ જ છે, એટલું જ નહીં પણ દેવતાઓને અપર્ણ કર્યા વગર કેવળ ઇંદ્રિયોની તૃપ્તિ માટે જ વ્યવહાર કરી રહેલા એટલે કે ઇન્દ્રિયોદ્વારા થતું તમામ
માં તે તે ઇન્દ્રિયોના દેવતાઓનું જ છે, એમ નહિ સમજતાં તે કેવળ ઇંદ્રિયોનું જ છે, એમ સમજનારા ઈદ્રિયલંપટનું જીવવું વ્યર્થ છે. તે જીવતાં છતાં પણ મૂવા જેવો જ છે એમ સમજવું. તાત્પર્ય કે, જ્યાં સુધી આત્માનું સાચું જ્ઞાન થયું ન હોય ત્યાં સુધીને માટે સ્કૂલ અને સૂમ ઈદ્રિયો દ્વારા થતી તમામ બાહ્ય અને આંતર કિયાએ દેવતાઓને અર્પણ કરીને એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ કરવી જોઈએ. આ પ્રકારના યઝને જે કરતું નથી એટલે કે ચાલુ થયેલા આ બ્રહ્મરૂપ ચક્રને જે ચલાવતો નથી તેવા ઈતિમાં જ રમમાણ રહેનારા મિથ્યાભિમાની પુરુષનું જીવન પા૫૨૫ હેવાથી વ્યર્થ છે.
વારમfણ ચારમાતા માનવ आत्मन्येव च सन्तुलस्तस्य कार्य न विद्यते ॥ १७ ॥ मैव तस्य कृतेनार्थो नाहतेने कश्चन ।
न चास्य सर्वभूतेषु भिव्यपाश्रयः ॥ १८ ॥
Page #342
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] એ રીતે તે ઈદે જ આ બદ્ધ છે એમ સૌથી પ્રથમ જાણ્યું છે. [૨૧૩
तस्मादसक्तः सततं कार्य कर्म समाचर । असक्तो ह्याचरन्कर्म परमानोति पूरुषः ॥ १९ ॥ कर्मणैव हि ससिद्धिमास्थिता जनकादयः । लोकसङ्घहमेवापि सम्पश्याकर्तुमर्हसि ॥ २० ॥
આત્મામાં સંતુષ્ટ પુરુષ પરમ ગતિને પામે છે અજ્ઞાનીઓ કે જેઓ આ જગતાદિ દશ્યનું અસ્તિત્વ છે એમ સમજે છે, તેમની દૃષ્ટિએ પણ જગતાદિની ઉત્પત્તિને વિચાર કરીને જોતાં તેને માટે પણ ઉપર બતાવ્યા પ્રમાણે દરેક કર્મો દેવતાઓને અર્પણ કરીને જ કરવાં જોઈએ કે જેથી તે નિષ્કર્મ બને છે એ નિશ્ચિત કરે છે, તો પછી જે નિત્ય આત્મામાં જ રત થયેલો હેઈ આત્મામાં જ તૃપ્ત અને સંતુષ્ટ થયેલો છે, તેવા માનવને કાઈ પણ પ્રકારનું કર્તવ્ય કયાંથી શેષ રહે? એટલે આ સર્વ આત્મસ્વરૂપ જ છે. એ રીતે ઇન્દ્રિયની તમામ બાહ્ય અગર આંતર ક્રિયાઓને તે આમરૂ૫ છે એવું નિત્યપ્રતિ સમજનારો અને હમેશ આત્મામાં જ રમી રડેલ, આત્મા વિના બીજું કાંઈજેને દેખાતું જ નથી એવા અને આત્મસ્વરૂપમાં જ સંતુષ્ટ થયેલા આત્મારામ પુરૂને પિતાથી એટલે આત્મસ્વરૂપથી જ એવું કાંઈ કર્તવ્ય કર્મ હોતું જ નથી. એવા આ આત્મારામ પુરુષને કર્મ કરવાથી કાંઈ લાભ મેળવવાનો હતો નથી અને નહિ કરવાથી તેને કાંઈ હાનિ પણ થતી નથી. સર્વ ભૂત એટલે પ્રાણીમાત્ર પાસે તેને યત્કિંચિત પણ સ્વાર્થ કિંવા પ્રયોજન હેતું નથી. તાત્પર્ય એ કે, જે હમેશ આત્મા વગર બીજું કાંઈ જોતો જ નથી, એટલે જેના અંતઃકરણમાં બીજી કોઈ પણ બાહ્ય કિંવા આંતર વિષયની વૃત્તિનું ઉથાન જ થતું નથી, તેવા મેશ આત્મામાં જ રત થયેલા આત્મારામ પુરુષને માટે જગતમાં કયું કર્તવ્ય હેય? હે અર્જુન ! તે માત્મારામ પુરુષ ગમે તેટલાં કર્મો કરે તો પણ તેની સાથે તેને કોઈ પ્રયોજન નથી. અર્થાત તેના તે સર્વ
મેં આત્માથી જુદાં હતાં નથી, તેમ કર્મ નહિ કરે તો પણ તેને કાંઈ હાનિ થતી નથી; કારણ કે, આત્મામાં ફર્મ અને અકર્મ બંને સમાન જ છે. સારાંશ, તેવા આત્મરૂ૫ બનેલા જીવન્મુક્ત પુરુષમાં કર્મ કરવાનો અથવા -હિ કરવાને એ મુજબ બેમાંથી કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ હેત નથી, આથી કર્મ કરવા છતાં પણ તે તદ્દન અસંગ જ હોય છે. એવા કૃતકૃત્ય અને જ્ઞાતિય જીવન્મુક્ત પુરુષને પ્રાણીમાત્રની સાથે કાંઈ પણ રવાર્થ સંકળાયેલો હોતો નથી એટલે તેમની પાસેથી તેને કાંઈ મેળવવાનું હોતું નથી અથવા તેમનાથી તેને કાંઈ હાનિ પણ થતી નથી, કેમકે આ આત્મારામ જીવન્મુક્ત પુરુષની દૃષ્ટિએ તો સત્ર કેવળ એક પોતાનું જ સ્વરૂપ વ્યાપેલું હોય છે; તસ્માત જીવન્મુક્ત પુરુષની પેઠે તું પણ હમેશ આસક્તિથી રહિત બની સારી રીતે કર્મ કર. આસક્તિ વિનાનો પુરુષ કર્મ કરવા છતાં પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જેમ વ્યવહારમાં નાટકમાં રાને બહારથી તો સારી રીતે વેશ ભજવી લોકોનું મનોરંજન કરે છે, પણ અંતરથી તો તેમાં કદી પણ આસક્ત થતો નથી, તેમ આ આત્મારામ જીવમુક્ત પુરુષ બહારથી કર્મો કરવા છતાં પણ અંતરમાં તદ્દન અસંગ હોવાથી તેમાં કિંચિત્માત્ર પણ આસક્ત થતું નથી અથવા જે સર્વત્ર પોતાનું જ સ્વરૂપ દેખે તેને આસક્તિ શામાં ઉત્પન્ન થાય છે આસકિત તે આ બીજે જ કોઈ છે, એવા પ્રકારની ભાવના ઉત્પન્ન થવા પામે તે જ થઈ શકે, પરંતુ જીવન્મુક્ત જ્ઞાની પુરુષને દ્વિતીયત્વે અર્થાત બીજાપણાની ભાવના જ કદી હોતી નથી તો પછી તેમાં આસક્તિ શી રીતે થવા પામે ? તેવા પ્રકારનો આસક્તિરહિત પુરુષ ગમે તેટલા કર્મો કરવા છતાં પણ પરમ ગતિ એવા એક્ષપદને પ્રાપ્ત થાય છે. જનકાદિ વિદેહીઓ પણ આ પ્રમાણે નક્કી કર્મ વડે જ સ્વસ્વપભૂત આત્મસિદ્ધિને પામ્યા છે. આમ આત્મદષ્ટિના વિચાર વડે પણ તારે કર્મ કરવાં જોઈએ એ સિદ્ધ થાય છે, તેમ જ લોકસંગ્રહની દૃષ્ટિએ પણ કર્મો કરવાં ઉચિત છે. પરંતુ હે પાર્થ ! તે બધાં કર્મો તું આત્મામાં
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૪] તળમાશા તજીને ઘણુતારી રામાવતનn [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અ૦ ૩૨૧
સ્થિત રહીને કર. આ સંબંધમાં શ્રી વસિષ્ઠજીએ રામચંદ્રને આપેલે બોધ ઘણું જ મહત્વનો છે. તેમાંથી કેટલોક ભાગ નીચે આપવામાં આવે છે.
પ્રાપ્ત વ્યવહાર કરવા છતાં પણ અલિપ્ત રહેવાની યુક્તિ શ્રી વસિષ્ઠ કહે છેઃ હે રામ ! તમે વાસનાથી રહિત વીતરાગ એટલે પ્રીતિ વિનાના થઈ, યથોચિત કર્મ કરતા રહીને કેવળ શાંત અને શુદ્ધ એવા એક ચિત્માત્ર પરમતત્ત્વની જ દઢ ભાવના રાખે તથા નિત્ય અંતર્મુખ થઈને રહે. તમો વિવેકી છે, સુખદુઃખ તથા શત્રુમિત્રાદિમાં સમાનતા રાખનારા છે, શાંત છે, સદાકાળ
એક સરખી રીતે જ આનંદવાળા છો અને બ્રહ્મની પેઠે સર્વત્ર એકરસપણાથી પોતાના વિશાળ વરૂપને વિસ્તારી રહેલા છે. તમે આકાશના જેવા સ્વચ્છ અને નિર્મળ થઈ માત્ર ચાન્યરૂપ બ્રહ્મતત્વમાં જ દઢ સ્થિતિ રાખો. પ્રારબ્ધયોગે નાની મોટી ગમે તેવી વિપત્તિઓ આવી પડે, મહાઘોર સંકટો રૂપી ખાડાઓમાં જઈ પડાય, શાકને પ્રાપ્ત થવું પડે, તો તે સર્વ બાબતમાં તમારે પોતાની અંદર આત્મનિશ્ચયના બળ વડે કદી પણ દુઃખી થવું નહિ; પરંતુ બહારથી એટલે ઉપર ઉપરથી તમો દેશની રીતિને અનુસરીને ભલે ક્રમ પ્રમાણે આંસુ લાવો. રાડ પાડા કિંવા રે; વળી પુપમાળા, ચંદન, વનિતા આદિ ભોગોના સુખો કે જે શીતોષ્ણ આદિ દ્વંદ્વોવાળાં છે, તેનું પણ તમે અંદર નિર્વિકાર રહી બહારથી સુખે સેવન કરો. મેટા ઉત્સવોમાં અથવા કોઈ ચડતીના સમયમાં અંદર ચિત્તને શાંત તથા નિવકાર રાખી વાસનાઓથી ભરેલાં અજ્ઞાની મૂઢ પોની પેઠે તમે બહાર આનંદવાળા થઈને રહે. દાવાનળ જેમ સૂકા ઘાસને બાળી મૂકે છે, તેમ તમે દંડ આપવા યોગ્ય પુરૂાને મૂઢ પુરુષની માફક યુદ્ધ આદિ કાર્યો દ્વારા યમને દ્વારા મોકલી દો. મૂઢ પુરુષની જેમ યથાપ્રાપ્ત ધન કમાવાનાં કાર્યો પણ ખેદ વગર કરો. વરસી જઈ હલકાં પડી ગયેલા વરસાદનાં વાદળાંને પવન
જેમ વિખેરી નાંખે તેમ તો પણ વાસનાઓથી દબાયેલા મૂઢ પુરની પેઠે બળાત્કારથી સર્વ શત્રુઓને નિર્મળ કરી નાખેઅંદરખાને ચિત્તને કેવળ એક આત્મામાં જ પરાવી રાખી તમે દીન અને દયા કરવા લાયક પુરુષો તરફ તથા મહાત્માઓ તરફ ઉદાર હદયના થશે અને પોતાની સ્તુતિ પોતાના મોઢે નહિં કરતાં તમે ધીરતાનો આશ્રય પકડજો. હવેના પ્રસંગમાં હર્ષિત થાઓ તથા દુ:ખના પ્રસંગે દુ:ખીત થાઓ. દીન મનુષ્ય ઉપર દયા કરતા રહે અને બળવાની સાથે બળવાળા થાઓ. પિતાના આત્મામાં જ ચિત્ત રમી રહેવાથી અંતર્મુખપણાને લીધે સદાકાળ આનંદમાં રહી શાંતિ વડે ઉદારતાને આશ્રય કરી અસંગપણાથી તમે જે કાંઈ કરશે, તેના તમે કર્તા નથી, એમ સમજે. હે વત્સ ! શુદ્ધ આત્મભાવના વડે નિરંતર ચિત્તને અંતર્મુખ કરી તમે કેવળ એક આત્મામાં જ મનની સ્થિરતા રાખશે તો હું ધારું છું કે તમારા ઉપર આવી પડેલી વજની ધારા પણ બુઠ્ઠી થઈ જશે.
વિવેકીને શસ્ત્ર ભેદી શકતાં નથી સંકલ્પ વિનાના પિતાને હદયાકાશમાં રહેલા આત્મસ્વરૂપમાં પિતાની મેળે જ સ્થિર થઈ રહેલ અને આત્માની અંદર રમી રહેલો વિવેકી પુરુષ ખરેખર મહેશ્વર જેવો જ છે. આમ આત્મામાં સ્થિર થયેલા અને સર્વત્ર એક આત્માને જ જેનાર વિવેકી પુરુષને શસ્ત્ર ભેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી; કેમકે તે આત્મરૂપ બનેલો હોવાથી જે આત્માના ગુણધર્મો તે જ આ જીવન્મુક્ત આત્મારામ પુરુષને માટે પણ સમજવા માટે અજરામર અને અજન્મા એવા પિતાના સ્વરૂપના અર્થાત આત્મસ્વરૂપી સુંદર અને દર સ્તંભના અવલંબનથી તમે મંદરાચળની પેઠે અચળ થઈને રહે, જગતરૂપી વૃક્ષના અનેક પદાર્થોરૂપી પુષ્પોની સુંદર સુગંધ જેવી સારરૂપ અચળ બ્રહ્મસત્તાનો આશ્રય કરી વૃત્તિને બ્રહ્મતત્વમાંથી કિચિત્માત્ર પણ નહિ ખસવા દેતાં અંતમુખ રાખી તમે સુખેથી જીવન્મુકત થઈને રહે, જીવમુક્ત પુરુષો ભલે બહારથી વ્યવહારનાં કામકાજ કર્યા કરે, છતાં જેમ શીલામાં જડપણ હેવાને લીધે વાસનાને ઉદય ન થાય તેમ તેમની ચિત્તવૃત્તિ અંતરથી નિરંતર અચળ એવા આત્મસ્વરૂપમાં સ્થિત હોવાને લીધે તેમનામાં વાસનાનો ઉદય થતો નથી. તમે વ્યવહાર સંબંધી સર્વ કાર્ય કરતા રહે; પણ અંદર અને બહાર કાઈપણ
Page #344
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] સ્વયંપ્રકાશ, વિદ્યુત જેવું નિમિષમાં અદશ્ય થનારું બ્રહ્મ જ સૌ દેવનું અધિકાન છે. [ ર૧૫ જગાએ વૃત્તિને પ્રસરવા નહિ દેતાં તેને કાચબાના અંગની પેઠે સંકુચિત કરી દેજો; તેમજ ફરીથી ચિત્ત પદાર્થો તરફ ખેંચાઈ ન જાય એ રીતે આત્માકાર અને જાણે ગાઢ નિદ્રાને પ્રાપ્ત થઈ ગયું હોય તેવું સંકલ્પ વિનાનું કરજે. અંદરથી સંકલ્પ વગરનું અને બહારથી જાણે સંકલ્પવાળું હોય તેવો દેખાવ આપનારા, અડધા જાગતા બાળકની પેઠે સંક૯પ અને કોઈ પ્રકારના અનુસંધાન વિના સ્વાભાવિક રીતે જ કાર્ય કરવામાં પ્રવૃત્તિવાળા હોય તેવા ચિત્ત વડે તમે કેવળ આત્મસ્વરૂપમાં જ તન્મય બની કાર્ય કરતા રહો. બાળક અને મૂંગા પ્રાણીઓ પોતાને ભાવ બહાર વ્યક્ત નહિ કરી શકતાં હોય પરંતુ તેઓ અંદર તે સારી પેઠે સમજે છે, તેમ તમે પણ બાહ્ય દષ્ટિએ સર્વ સમજતા હે એમ ભાસવા છતાં વાસનાઓને અંતરથી ત્યાગ કરી પ્રારબ્ધથી આવી પડેલાં કાર્યો કર્યા કરશે તે તે સમજવા છતાં નહિ સમજ્યા સમાન હોવાથી આકાશની પેઠે તમારા ચિત્તને જરા પણ તેનો લેપ લાગશે નહિ. આ મુજબ સંકલ્પરૂપ કલંક વિનાની અને જ્ઞાનને લીધે ચિત્તને ક્ષય થતાં ઉદય પામેલી શુદ્ધ અંત્મસત્તામાં સ્થિર રહીને તમે કાર્ય કરે વા ન કરે, એ બંને એકસરખું જ છે. તમે જાગ્રત અવસ્થામાં હાલવા ચાલવા વગેરેનો વ્યવહાર કરવા છતાં સુષુપ્ત અવસ્થાની પેઠે અત્યંત લયને પામી ગયેલી વૃત્તિ વડે કાઈ પદાર્થને પ્રિય ગણી તેનું ગ્રહણ કરશે નહિ અને કેાઈને અપ્રિય ગણી તેને ત્યજશે પણ નહિ. તમો જે જાયદવસ્થામાં પણ સ્કૂલ અને સૂક્ષ્મ દેહરૂપી ઉપાધિને લય કરીને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયા જેવા નિર્વિકલ્પ થઈને રહેશે તો તેવી સુલુપ્તાવસ્થામાં પણ તમો જાગતા જ છે, એમ સમજજે. આમ જાગ્રત અને સુષુપ્તાવસ્થાને જ્ઞાન વડે બાધ થઈ તે બંનેનું આત્મતત્વરૂપ એકપણું એટલે તાદાસ્યભાવ થઈ જતાં સર્વને અવધિરૂપ જે ચિત્માત્ર પરમતત્તવ અવશેષ રહે છે, તે તમે પોતે જ છો. આ પ્રમાણે ધીરે ધીરે અભ્યાસ કરતા રહી અનાદિ, અનંત અને અદ્વિતીય એવા પરમપદને તમે પ્રાપ્ત થાઓ. એ પરમપદ વસ્તુમાત્રથી વિલક્ષણ અને લોકોત્તર છે. આમ જગતનું અનિર્વચનીયપણું હોવાથી તત્ત્વદૃષ્ટિએ જોતાં જગત અને પરમાત્મા એ બંનેનું Àતપણું કે અદ્વૈતપણું એકે સંભવતું નથી, પરંતુ અનિર્વચનીયપણું જ સિદ્ધ થાય છે. આવો દઢ નિશ્ચય કરી તમે અંતઃકરણને આકાશ જેવું વિશાળ અને નિર્વિકાર રાખીને પરમ શાંતિને પ્રાપ્ત થાઓ (યે નિ ઉ૦ સત્ર ૨૯).
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ २१ ॥
માર્ગદર્શકે કેવા હોવા જોઈએ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! આત્મા અસંગ, નિર્વિકાર, નિરામય, તાદ્વૈત તથા તેના સાક્ષીભાવથી પણ પર હેઈ તું પોતે પણ તે જ છે, એમ સમજીને આસક્તિ વગરને થઈ યથાપ્રાપ્ત કર્મોનું આચરણ કર. અશિક્તિરહિત અને સર્વત્ર આત્મભાવનામાં જ દઢ રહેલે કર્મ કરવા છતાં પણ પરમપદને પામે છે, વળી વ્યવહાર અર્થાત લૌકિક દૃષ્ટિએ વિચાર કરવાથી જણાશે કે, જનકાદિએ પણ કર્મો કરવા છતાં આત્મસિદ્ધિમાં સ્થિરતા પ્રાપ્ત કરેલી છે, માટે લોકસંગ્રહની દૃષ્ટિએ પણ કર્મ કરવાં ઉચિત છે, એમ જ સ્પષ્ટ થાય છે; કેમકે આ મૂઢ એવા ગાડરિયા પ્રવાહમાં વહેનાર જનસમૂહે તે વ્યવહારમાં શ્રેષ્ઠ ગણાતા પુષ જે જે કર્મ કરે છે, તેનું જ અનુકરણ કર્યું જાય છે તથા તે જેને પ્રમાણ માને છે, તેને જ તેઓ અનુસરે છે. આથી જ શ્રેષ્ઠ પુરુષો કે જેમનું લોકે અનુકરણ કરે છે તેમને માથે મોટી જવાબદારી આવી પડે છે. જો તે ખરું તત્ત્વ સમજ્યા વગર કિવા પૂરું નહિ સમજતાં ગમે તેવું આચરણ કરે છે તેથી પરિણામ એ આવે છે કે, વ્યવહારમાંના મૂઢ લેકે તેમના માર્ગે ચાલી પોતાનો વિનાશ કરી લે છે અને આમ એકના પાપે લાખો જીવોને નાશ થાય છે.
માર્ગદર્શકની જવાબદારી એક દષ્ટાંત છે કે, કેટલાંક ઘેટાંઓ વગડામાં ચરવા જઈ રહ્યાં હતાં. વચમાં આગગાડી (અગ્નિરથ)ને નીચાણમાંથી રસ્તો હતો. તે રસ્તો બંને બાજુ ટેકરીઓની વચ્ચે ઊંડાણમાં થઈ ન હતો. એવી એ જગામાંથી
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૧૬] અયાગાર્મનzzવરમનો તદુપમરાહ્ન રૂવઃ | [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૩/૪
આ બંને બાજુએથી સામસામી ગાડીઓ આવી રહી હતી. તે તરફ ઘેટાંના દેરનારનું લક્ષ્ય નહિ જવાથી તેણે તેઓને સામી બાજુએ લઈ જવાને માટે રેલ્વેના રસ્તા ઉપર મુસ્કો માર્યો, એટલે તરત જ તેની પાછળ ઘેટાંઓની પડાપડી શરૂ થઈ. એટલામાં ગાડીઓ આવી ગઈ, પરંતુ અજ્ઞાની અને મૂઢ એવાં ઘેટાંઓ તે પિતાના સ્વભાવ પ્રમાણે આમ તેમ નહિ જોતાં એકની પાછળ બીજાએ એમ વારાફરતી કૂદકા મારવાનું જારી જ રાખ્યું. આનું પરિણામ એ આવ્યું કે, દોરનારના દુર્લયે અનેક ઘેટાંઓ કપાઈ ગયાં. તે પ્રમાણે વ્યવહારમાં મૂઢ કિવા ગાડરિયા પ્રવાહમાં સપડાયેલા લોકે ઘેટાં જેવાં છે, એમ સમજવું. તેમાં સ્વતંત્ર વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી, તેથી તેઓ જેને શ્રેષ્ઠ માનતા હોય તેમનું જ અનુકરણ કર્યું જાય છે. હવે જો તેઓનો દોરનાર પોતે જ આત્માનો અપરોક્ષાનુભવી નહિ હોય તો તે લોકો જે માર્ગ બતાવશે તે તેમના કલ્યાણને બદલે નાશના જ કારણરૂપ નીવડશે. આથી જ માર્ગદર્શકને માથે મહાન જવાબદારી હોય છે; તરભાત જેઓ લોકોના માર્ગદર્શકની જવાબદારી પોતાના શીરે ઓઢી લે છે, તેઓએ તે પોતે પ્રથમ સત્યતત્વ એટલે શું તેનું અનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જ પડે છે. આ રીતે સત્યતનું જ્ઞાન એટલે જ આત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર છે. જે જાણ્યા પછી તેને કાંઈ પણ જાણવાનું તથા કાંઈ કર્તવ્ય કરવાનું સિલક રહેતું નથી, એવો જ્ઞાતય અને કૃતકૃત્ય પુરૂષ તે કેવળ એક જીવમુક્ત જ હોઈ શકે, જેને પોતાને તરતાં આવડતું ન હોય તે બીજાને કેવી રીતે ત.રી શકે તેના ઉપર વિશ્વાસ રાખનારાઓ સાથે તે પોતે પણ ડૂબી મરે એ તદ્દન નિશ્ચિત છે, તેમ આ સંસારરૂપ સાગરમાં લોકોમાં જ્ઞાન આપવાનો પોતાને ઇજારો હેવાનું માનનારા બહારથી પિતાને અનાસક્ત કહેવરાવનારા પરંતુ અંદરખાને અનેક વિષયવાસનાઓની તૃપ્તની ઇરછા સેવનારા મગરમોસમાં આત્માનુભવથી રહિત એવા માનવસમૂહે પોતાનો તો વિનાશ કરી લે છે પણ સાથે સાથે તેમના ઉપર વિશ્વાસ
ખનારા લાખોના સંહારનું પણ કારણ બને છે. તેમાંથી બચવા માટે તે ફક્ત સર્વ વાસનાઓથી વિમુખ બનેલા નિવસન એવા જીવન્મુક્ત આજ્ઞ પુરુષો જ સંસારમાં સાચા માર્ગદર્શકે થઈ શકે છે. જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થયેલી હતી નથી તે વિષયોમાં ચકચૂર પુરાય તે માર્ગદર્શક બનવાને માટે કદી પણ લાયક હોત નથી, કેમકે આત્મસાક્ષાત્કાર વિના વિષયો થકી નિવૃત્તિ થવી અન્ય કોઈ પણ ઉપાયે શક્ય નથી. આત્માનુભવથી વિમુખ માર્ગદર્શકે ઢોંગી કહેવાય છે. તેવા ઢોંગી અને સ્વાર્થી માર્ગદર્શકોને તે કેવળ દાંભિક જ સમજવા માટે લોકોમાં જ્ઞાનનો પ્રચાર કરી તેને સત્ય માર્ગે વાળવાની જવાબદારી લેવા ઇચ્છનારાઓએ પ્રથમ આત્મસાક્ષાત્કાર કરી લેવો જરૂરી છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે.
સાચા અને દંભી માર્ગદર્શક વચ્ચે ભેદ તાત્પર્ય એ કે, જેઓની તમામ વાસનાઓ નષ્ટ થઈ ગયેલી હોય છે તથા જેમને આ ત્રિલોક્યમાં કોઈની પાસે કોઈ પણ પ્રકારનો તૃણ જેટલો યે સ્વાર્થ સાધવાને હેત નથી તેવાઓ જ સાચા માર્ગદર્શકે બની શકે છે. જેઓ સર્વત્ર એક અને અધય એવું પોતાનું આત્મસ્વરૂપ જોતા હોવાથી તેમને કેાઈના ઉપર રાગદ્વેષ કિવા વૈરભાવ કદી પણ હોતો નથી, તેવા આત્માને અપરોક્ષ અનુભવ લીધેલા આત્મજ્ઞ પુરુષો જ સાયા માર્ગદર્શક કહેવાય છે; આથી જેઓ લોકમાં જ્ઞાન પ્રચારની કિવા માર્ગદર્શનની જવાબદારી પિતાને શિરે ઓઢી લે છે, તેમણે તે કેવળ એક સત્ય એવા આત્મતત્વની જ ઓળખ રાખવી જોઈએ. સ્વતઃસિદ્ધ એવા સત્યતત્વનું પ્રતિપાદન કરનારા અપરુષેય સિદ્ધાંત એટલે કે જે કોઈ પણ મનુષ્યના બનાવેલા નથી તે વેદશાસ્ત્રના આધારાનસારના તદ્દન શ, નિર્મળ, ન્યાયી, નિપક્ષપાતી અને નિઃસ્વાર્થી સિદ્ધાંતો કે જે અખિલ માનવજાતિનું કલ્યાણ કરનારા હોય છે તે સિદ્ધાંત સમજાવવાને માટે તેનાથી વિરુદ્ધ તત્ત્વના સિદ્ધાંતોના
ગ્ય ગુણદોષને વિચાર કરૂ જેઈએ; કેમકે તે ન્યાયી એવા સત્યતત્ત્વની દૃષ્ટિએ અહિતકારક, નીતિ ન્યાય વિવેકાદિ સદગુણોથી રહિત અને અખિલ માનવજાતિને વિનાશ કરે એવા હોય છે, તેથી તેવા ઊલટા એટલે અહિતકારક સિદ્ધાંત નાબૂદ કરી તત્વશાસ્ત્રના આધારસહના સત્ય સિદ્ધાંતો સદ્દગુરુ અને આત્મપ્રતીતિ એટલે અપરોક્ષાનુભવ સાથે નિસ્વાર્થ દૃષ્ટિએ જગતમાં પ્રકટ કરવા જોઈએ, ઉદ્દેશ છે કે જે સિદ્ધાંતનાં તત્ત્વોનું ગ્રહણ થવાથી તે ભવિષ્યમાં જગતને, દેશને, સમાજને, કુટુંબને કિંવા વ્યક્તિને અનર્થ
-
-
-
. .
"
E"
Page #346
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] ઇન્દ્ર! બ્રહ્મ નિશ્ચલ છતાં મન દ્વતાવે ને અતભાવે જ્ઞાનાસાનથી તેને જ સ્મરે છે. [ ૨૧૭ ઉત્પન્ન કરનારાં નીવડે તે તેવાં અનિષ્ટ તત્તને દૂર કરવાને માટે તેને શાસ્ત્રઆધારે સંયુક્તિક વિરોધ કરવાની પ્રથા વ્યવહારમાં હોઈ અજ્ઞાની લેકેને આત્મસ્વરૂપનું સમ્યફ જ્ઞાન થાય ત્યાંસુધી આ ક્રમ ચાલુ હોય છે. આ પ્રકારે અંતે જે વડે લોકોને આત્મજ્ઞાન થઈ તેઓ દુઃખરૂપ એવા સંસારના મોહમાંથી છૂટકાયમી સુખ અને શાંતિનો અનુભવ કરે તે માટે તેઓને તત્વશાસ્ત્ર એટલે વેદમાં બતાવેલી યુક્તિઓનો આશ્રય સમજાવવામાં આવે છે. આ પ્રકારનો સ્તુત્ય ઉદ્દેશ જેમનામાં હોય છે તેવા નિઃસ્વાથી જ જગતને સાચો રાહ બતાવવાને માટે અધિકારી છે.
પંથાભિમાન વડે થતી ટીકાઓ આત્મતત્વ વ્યતિરિક્ત એટલે અનુભવથી સિદ્ધ એવા આત્માના અપક્ષ સાક્ષાત્કાર સિવાય કેવળ પંથાભિમાનાદિનું અભિમાન રાખી થતા ઉપદેશે તો અધિકાર અથવા અજ્ઞાનતાનું જ લક્ષણ છે. તેવા ઉપદેશકે અથવા માર્ગદર્શક સાચા હિતેચ્છુઓ નથી, પણ મિથ્યાભિમાની અને દંભીઓ કહેવાય છે. કેમકે તેમના ઉપદેશની વ્યાપ્તિ તે કેવળ પોતપોતાના પંથેનું પ્રચારકાર્ય કરવા પૂરતી સ્વાથ અને મર્યાદિત જ હોય છે. જે વડે અનુભવસિદ્ધ એવું સત્યત અર્થાત આત્મસ્વરૂપનું અનુભવયુક્ત ભાન થાય એવા ગ્રંથો, માર્ગદર્શક અથવા ટીકાકારે જ સાચા ઉપદેશક કિવા હિતેચ્છુઓ છે; બાકી પંથાભિમાનના પ્રચારકે કિંવા ઉપદેશ તેમ જ તેમના પ્રચારમંથનું વાચન કિવા અવલોકન તે તદ્દન નિરુપયોગી જ છે. આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી આપવાને ઉદ્દેશ રાખી સત્યાસત્ય તત્ત્વના નિર્ણયને માટે કરવામાં આવતો ઉપદેશ કિંવા ટીકાઓ જ પરિણામે બોધનું કારણ નીવડે છે; કેમકે તેની વ્યાસ કોઈપણ પ્રકારનો સ્વાર્થ સાધવાની દૃષ્ટિએ હતી નથી. પરંતુ ફકત બોધ પૂરતી જ હોય છે. અમુક પંથ કિવા મતનું અભિમાન રાખવાની પ્રવૃત્તિ થવાનું મુખ્ય કારણ તે અજ્ઞાન એ જ એક છે અને તે તે મોહ કિવા આસક્તનું ઘોતક છે. તેઓને ઉદ્દેશ આમપ્રત્યય એટલે સ્વાનુભવ લેવાને કદી પણ હાત નથી.
શ્રેષ્ઠ પુરુષના માર્ગને જ લોકો અનુસરે છે અમુક પંથ ક્રિવા અમુક મતના અમો અભિમાની છીએ, એવો મત રાખવે એ તે પિતાનું કાર્ય વિસરી જઈ લોકોને ફસાવ્યા સમાન છે, માટે સત્ય એવા આત્મતત્વનું સ્વાનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવું એજ એક બેય જીવનમાં ઊતરવું જોઈએ. તાત્પર્ય કે, જ્યાંસુધી ઉપદેશક કિવા માર્ગદર્શકને આત્મસ્વરૂ૫નું સ્વાનુભવયુક્ત જ્ઞાન થયેલું હેતું નથી ત્યાં સુધી તે ઉપદેશક કિવા માર્ગદર્શક થઈ શકતો નથી, પરંતુ આત્મસ્વરૂપનું રવાનુભવયુકત જ્ઞાન પ્રાપ્ત કરી લઈ જે જીવન્મુકત પુરુષ અજ્ઞાની એવા ગાડરિયા પ્રવાહમાં તણાયેલા લોકોને યોગ્ય માર્ગે ચઢાવવા માટે કર્મનું આચરણ કરે છે, તે જ ખરો લોકસંગ્રહી વા નિષ્કામ કમાણી કહેવાય કારણ કે, અજ્ઞાની લો કે જેને શ્રેષ્ઠ માને છે, તેવા પુરુષના ચરણને પ્રભાવ જ તેઓ ઉપર પડે છે; એટલું જ નહિ, પરંતુ તે જેને પ્રમાણ માને છે, તે અનુસાર જ અજ્ઞાની લોકે વર્તે છે; માટે શ્રેષ્ઠ પુરુષે દુરદેશીપણું રાખી લેાકાની બુદ્ધિ ચલાયમાન ન થાય તેવું કર્મ આચરવું યોગ્ય છે.
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन । नानाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥ २२ ॥ यदि यह न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः । मम वानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ २३ ॥ उत्सोदेयुरिमे लोका न कुर्या कर्म चेदहम् । सङ्करस्य च कर्ता स्यामुपहन्याममाः प्रजाः ॥ २४ ॥
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ] ત તત્તને નામ તામિથુપાલિત– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૩/૨૭
આ વિલેમાં મને કાંઈ કર્તવ્ય નથી હે પાર્થ ! તતરૂ૫ એવો જે “હું” (ક્ષાંક ૧) છું તેવા મારે આ ત્રિલોકમાં કાંઈપણ કર્તવ્ય છે જ નહિ અર્થાત્ આત્મસ્વરૂપ એવા “” માં મમ એટલે મારું એવી દંતભાવનાનું અસ્તિત્વ જ નથી; તેથી મને કિંચિત્માત્ર પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી, મારે કોઈ વસ્તુ મેળવવાની બાકી રહેલી નથી, છતાં હું પણ હમેશાં કામમાં જ વર્તે છે. ઉદેશ છે કે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષીભાવ (વૃક્ષાંક ૨) માં રિથત રહી અર્જુનને હું” (વૃક્ષાંક ૩) માં સ્થિત કરી કહે છે કે, હે વત્ (વૃક્ષાંક ૩) રૂપ અર્જુન ! જોકે હું તે વાસ્તવિક તતરૂપ એવો (વૃક્ષાંક ૧) છું. મારામાં વસ્તુતઃ તો અહમ મમાદિ ભાવો છે જ નહિ, છતાં મિથ્યા વિવર્તરૂપે “હું” (ક્ષાંક ૩) રૂપને આશ્રય લઈ “હું” જાણે કર્મ કરતો હોઉં તેમ વનું છું; કારણ કે, “હું” તતરૂપ વૃક્ષાંક ૧) માં જ નિત્ય સ્થિત છું. મારામાં સાક્ષી (વૃક્ષાંક ૨) અથવા હું (ક્ષાંક ૩) ભાવને કિંચિત્માત્ર પણ સ્પર્શ નથી. આ રીતે કૃતાર્થ થયેલા મારે એટલે “હું” ને કર્મ કરવું કિંવા ન કરવું એ બંને સરખા જ છે. છતાં જે હું કર્મ નહિ કરું તે આ ગાડરિયા પ્રવાહની જેમ ચાલનારા અજ્ઞાની મનુષ્યો પણ મને એણે તત૩૫ એવા આત્મા (માંક ૧)ો નહિ ઓળખતાં આળસુ બની જઈ કર્મનો ત્યાગ કરશે; તેથી હે પાર્થ! હું પણ આળસને છોડી દઈ એટલે વિવર્તાભાવ (વૃક્ષાંક ૩) માં સ્થિત રહી સર્વ પ્રકારે કર્મ માં જ પ્રવર્તી રહ્યો છું, છતાં આત્મસ્વરૂપ એવા મારામાં કિંચિત્માત્ર પણ કદી હાનિ થતી નથી, કારણ કે, આત્મારૂપ એવા હે”ની દષ્ટિએ આ સર્વ મારું જ સ્વરૂપ હોવાથી કર્મ કરવા છતાં પણ હું તેમાં કિંચિત્માત્ર પણ આસક્ત થતો નથી; વળી જે હું કામ ન કરું તે મારા માર્ગનું અનુકરણ કરનારા આ સર્વ લોકે ઉત્સન એટલે પોતપોતાના સ્થાનથી શ્રેટ થઈ નમૂળ થશે અને હું તેની બુદ્ધિને બ્રશ કરનારો અર્થાત વર્ણસંકરનો કર્તા થાઉં. એ રીતે આ બધી ગાડરિયા પ્રવાહરૂપ અજ્ઞાની પ્રજા ની મારા હાથે મોટી હાનિ થાય.
લાઃ જર્મથવિહાર વથા કુંતિ માત ! कुर्याद्विद्वा ५ स्तथाऽसूक्तश्चिकीर्षुलोकसङ्ग्रहम् ॥ २५ ॥ न बुद्धिभेदं जनयेदलानां कर्मसङ्गिनाम् । जोपयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥ २६ ॥
અજ્ઞાનીઓની બુદ્ધિને ભેદ નહિ કરે હે ભારત! જે પ્રમાણે અજ્ઞાની વિષયોમાં આસક્ત થઈને કર્મ કરે છે, તે પ્રમાણે લકસંપ્રહને માટે અર્થાત લોકો આત્મતત્વને માર્ગે પ્રવૃત્ત થાય એ પી લૌકિક દૃષ્ટિએ જ્ઞાનીએ પણ અંતઃસ્થ આસક્તિથી અથવા સંગથી રહિત બનીને કર્મો કરવાં જોઈએ. તાત્પર્ય, જ્ઞાનીઓએ પણ પ્રથમ વર્ણવી ગયા તે પ્રમાણે આત્મનિષ્ઠામાં સ્થિત રહીને લોકદષ્ટિએ અજ્ઞાનીઓની માફક જ કર્મ કરવાં; પ્રશંગવશાત રડવું, હસવું, આનંદ કરવો. શેક કરવો. ક્રોધ કરવો યા ક્ષમાં રાખવી ઇત્યાદિ ભાવો બહારથી બનાવવા, પરંતુ અંદરખાને તે આત્મતત્વથી જરા પણ ચલાયમાન થવું નહિ. વેદજ્ઞાનુસાર શાસ્ત્રાચારષ્ટિએ યજ્ઞયાગાદિ કર્મો કરવાં એ જ જેમનું બેય બનેલું છે, એવા ગાડરિયા પ્રવાહમાં વહેનારા અજ્ઞાની એકદમ બુદ્ધિભેદ કદી પણું કરો નહિ, પરંતુ તેમના સમયમાં તેમની પ્રમાણે જ વતી આતે આતે તેમને સીવે રસ્તે દોરી જવા જોઈએ. જેમ અજ્ઞાની બાળકને ભણાવવું હોય ત્યારે પિતાનું જ્ઞાન બાજુએ મૂકી તેના જેવા રમતિયાળ બની તેની સાથે ગેખવાનું અથવા ઘુંટવાનું કાર્ય પણ શિક્ષકે કરવું પડે છે, તેમજ સામ, દામ, દંડ, ભેદ ઇત્યાદિ નીતિનો આશ્રય લઈ યુક્તિ પ્રયુકિતથી તેની સાથે કામ લેવું પડે છે; તેમ આ ગાડરિયા પ્રવાહમાં વહેતા અનાની ઓની બુદ્ધિમાં ભેદ નહિ કરતાં તેમનામાં ભળી જઈ આતે આતે યુકિતપ્રયુકિત દ્વારા તેઓને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરીને સ્વસ્વરૂપમાં જોડવા જોઈએ.
Page #348
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] નામરૂપવાળું આ વન યા દશ્યજાળ આત્મવરૂપે ઉપાસવા યોગ્ય છે. (૨૧૯
प्रकृतेः क्रियमाणनि गुणैः कर्माणि सर्वशः ।.
अहङ्कार विमूढात्मा कर्ताहमिति मन्यते ॥ २७ ॥
મૂઢ ચિત્તવાળે “હું” કર્તા છું એવું અભિમાન રાખે છે શ્રીભગવાન આગળ કહે છે: હે અર્જુન! તને વખતોવખત જણાવેલું છે કે, આત્મા તો તદ્દન નિઃસંગ, નિષ્ક્રિય, નિરાકાર તથા ગુણાતીત છે; તેમાં તો કર્મોને કિંચિત્માત્ર પણ લેપ નથી (જુઓ વૃક્ષાંક ૧); આ સર્વ કર્મો તો પ્રકૃતિ દ્વારા સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોના આશ્રય વડે જ થતાં રહે છે છતાં, આ અતિ મૂઢ અને મિથ્યાભિમાનથી ગાંડા બનેલા અજ્ઞાનીઓ ગાડાની નીચે ચાલનારો કૂતરો જેમ ગાડામાંને બજો “હું જ વહી રહ્યો છું” એમ સમજે છે, તે પ્રમાણે જગતમાં ચાલતે આ સર્વ વ્યવહાર વાસ્તવમાં તે પ્રકૃતિને આશ્રયી એવા ત્રણ ગુણોને આધારે ચાલી રહેલ હોવા છતાં મિથ્યા અહંકાર વડે જાણે પોતે જ ચલાવી રહ્યો છે, એમ સમજે છે. અત્રે ભગવાન શ્રીકૃષ્ણ નિયતિ વા પ્રારબ્ધવાદના આશ્રયે સત્યાસત્યનું સ્વરૂપ સમજાવે છે. તેમના કહેવાનું તાત્પર્ય એ છે કે, આત્મા તે તદન નિઃસંગ હોઈ તેમાં કરવાપણું કિવા નહિ કરવાપણું વા તે બંનેનું સાક્ષીપણું ઇત્યાદિ કાંઈ પણ છે જ નહિ; તે તે આ સર્વથી તદ્દન અલિપ્ત છે (જુઓ વૃક્ષાંક ૧). આ રીતનું આત્મસ્વરૂપ સાંખ્યશાસ્ત્રકારની પરિભાષા પ્રમાણે એક વખત સમજવામાં આવ્યું એટલે અજ્ઞાનીઓને માટે એક પ્રશ્ન ખડો થાય છે કે, જે આમ જ હોય તો પછી આ બધું દશ્યજાળ દેખાય છે તે શું ? તેવા અજ્ઞાનીઓને અદ્વૈત એવા આત્મસ્વરૂપની પ્રાપ્ત થતાં સુધીને માટે આત્મા અને અનામા એમ બેપણાની દૃષ્ટિનો અંગીકાર કરીને સત્યાસત્યનું પૃથક્કરણ કરી અજ્ઞાનદષ્ટિના આશ્રય વડે સમજાવવામાં આવે છે. જેમ નાના બાળકોને શીખવવું હોય ત્યારે તે શીખવનારે તે પણ તેની સાથે “એકડે એક” એમ ગોખવું પડે છે, તેથી કાંઈ એમ નહિ કહી શકાય કે બાળકની જેમ શિક્ષક પણ અજ્ઞાની હોવાથી ગોખે છે ! પરંતુ બાળકને જ્ઞાન આપવાને માટે તેની સાથે શિક્ષકને પોતાને પણ અજ્ઞાનતાના વેશ ભજવવાં પડે છે, તેમ શાસ્ત્રકારોને આ જગતાદિ આત્માથી અભિન્ન છે. એ સંબંધમાં કાંઈ ત્રાંતિ હોતી નથી, પરંતુ અજ્ઞાનીઓને સમજાવવાને માટે જાણે પોતે પણ અજ્ઞાની ન હોય એ રીતે તેઓએ પણ પિતા ઉપર અજ્ઞાનતાનો આરોપ કરીને શાસ્ત્રરચના કરેલી હોવાથી સાચું જ્ઞાન થતાં સુધી તેમને આ વેશ ભજવવો પડ્યો છે. અજ્ઞાની બાળકને સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી જેમ તેના અનેક પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપીને તેનું સમાધાન કરવું પડે છે, તેમ શાસ્ત્રકારો પણ આ જગત છે અથવા નથી કિંવા આત્મસ્વરૂપ જ છે એમ જાણતા ન હતા એવું સમજવાનું નથી, પરંતુ તેઓનું કથન એવું છે કે તમે પૂછો છો તેથી અમો કહીએ છીએ કે, આત્મામાં તો છે, નથી, હું, તું કર્મ વગેરે કાંઈ પણ નથી; તે તો તદ્દન નિઃસંગ, અવિનાશી, નિરાકાર, દયાદિ ત્રિપુટીથી પર, જ્ઞાનવરૂપ, નિર્મળ અને અત્યંત શાંત એવો છે; પરંતુ તમો જેને માટે આ બધું દેખાય છે તે શું છે, એમ જ પૂછી રહ્યા છે તેને બાળકને ઉત્તર આપવાની દષ્ટિએ ઉત્તર એ છે કે, આ સર્વ દશ્ય જાળ અસત્ નાશવંત અને ભ્રાત્મક હોઈ ઈશ્વરીય શક્તિ, પ્રકૃતિ અથવા માયાને આધારે ભાસી રહેલું મૃગજળ કિવા વંધ્યાપુત્રના જેવું મિથ્યા કાર્ય છે; એટલે કે આ જે કાંઈ દશ્ય ભાસમાન થયેલું જણાય છે, તે સર્વ તે પ્રકૃતિના આશ્રયે રહેલા સત્યાદિ ત્રણ ગુણેનું કાર્ય છે; પરંતુ આત્મામાં આ પ્રકૃતિ કિવા તેનું કાર્ય ઇત્યાદિ કાંઈ પણ નથી, તે તો તદ્દન અસંગ છે. સત્યતત્ત્વનું જ્ઞાન થતાં સુધી અજ્ઞાનીઓને આ પ્રમાણે આત્મા અને અનાત્મારૂપી દ્વતયુક્તિના આશ્રય વડે પૃથક્કરણ કરીને સમજાવાય છે. વિશેષ સ્પષતાને માટે સુવર્ણ અને તેના દાગીનાનું ઉદાહરણ લઈશું,
જે અનાની છે તેની દૃષ્ટિએ તે આ બંનેમાં જરા પણ ભેદ સંભવ નથી; તે બંને અદ્વૈત (એકરૂ૫) જ છે, તે રીતે આત્મા અને જગતને અભેદ સમજનારાઓની દષ્ટિમાં તે બંનેનું અદ્વૈતપણું જ સિહ
Page #349
--------------------------------------------------------------------------
________________
રરર ] અથર્વ વેરિ હૈ
afજ મૂતાનિ સવાતિ ન. [સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૩/૩૨
છે; પરંતુ જેઓ સુવર્ણ (સોનું) અને દાગીના એ બંને જુદાં જુદાં છે એમ સમજે છે, તેને સમજાવવાને માટે દાગીનામાંથી સોનું કાઢી લેવામાં આવે તો શું રહેશે ? તેમાં કાંઈપણુ શેષ રહેશે નહિ, તેમ જ આ દશ્યમાંથી આત્મતત્વ કાઢી લેતાં શેષ રહેનાર શૂન્ય એટલે જ મિયા એવી માયા પ્રકૃતિ અને તેનું કાર્ય છે એમ સમજવું; એટલે કે સુવર્ણ ઉપર કડું, કુંડળ વગેરે નામરૂપોનો મિથ્યા આરોપ થવાનું કારણ શું ? એ પ્રશ્નના જવાબમાં તે તે મિયા એવા પ્રકૃતિના ગુણધર્મોનું કાર્ય છે; વળી જેમ સોનું તો સ્વતઃસિદ્ધ હોઈ તેને જાણવાને માટે બીજા કોઈની જરૂર હોતી નથી. પરંતુ આ બધું સોનું છે. એવું જાણનારે તો તે કરતાં બીજે જ કેાઈ હેય છે; તેમ આ હું એવા દશ્ય ફુરણને જાણનારો જે સાક્ષી તે જ આ માયા કિવા પ્રકૃતિને પ્રવર્તક ઈશ્વર કહેવાય છે (વૃક્ષાંક ૨ જુઓ). આ પ્રકૃતિ અથવા માયાશક્તિ ( વૃક્ષાંક ૩ ) તેના આધારે જ હોય છે; વળી જેમ સુવર્ણના અનેક દાગીનાઓ તૈયાર કરવાનું કાર્ય તે કારીગરનું હોય છે તેમ આ પ્રકૃતિ કિવા માયાશક્તિ (વૃક્ષાંક ૩ ) પોતે સત્વ, રજ અને તમોગુણના આશ્રયે અનેક વાસનાઓથી ઘેરાયેલ જીવાત્મા (વૃક્ષાંક ૬ ) રૂપ કારીગરો પાસે આ કાર્ય કરાવી લે છે અર્થાત મિયા જાળ ઉત્પન્ન કરવી, નષ્ટ કરવી વગેરે વિવિધ પ્રકારે ભાસતું આ સર્વ કાર્ય પ્રકૃતિના ત્રણ ગુણોના આશ્રયથી ચાલી રહ્યું છે, તે સર્વનું મૂળ “હું” રૂ૫ એવી આ પ્રકૃતિ જ છે (ક્ષાંક ૭ જુઓ), અને આ પ્રકૃતિનો સંચાલક એટલે “હું, હું” એ ભાવનો પ્રેરક, સર્વના હૃદયમાં સ્થિત, સર્વ સાક્ષીને પણ સાક્ષી એવો ઈશ્વર (દક્ષાંક ૨) છે. તેની પ્રેરણા વડે જ આ પ્રકૃતિનું ગણુ ગુણે વડે થતું તમામ કાર્ય યંત્રવત ચાલી રહ્યું છે; તે જ સર્વને સ્વામી છે. પરંતુ તત, આત્મા ફિવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) કે જેમાં આ પ્રકતિ, તેનું કાર્ય તથા તેને સંચાલક સાક્ષી એ પૈકી કોઈનું પણું અસ્તિત્વ નથી; તે તો અનિર્વચનીય ' તદ્દન અસંગ, નિરાકાર અને વિકલ્પ છે. આ રીતે પૃથક્કરણ કરીને અજ્ઞાની એને સમજાવવામાં આવે છે. જેમ સોનાનો માલિક ગમે તે હોય પણ “ આ દાગીનો કોણે બનાવ્યો?” એમ જે પૂછવામાં આવે તે તે સોનીએ બનાવ્યો એમ ઉત્તર મળે. માલિક તો પોતે ફક્ત તેના માલિકી હકક પૂરતો જ જવાબદાર હોય છે તેમ આ ઈશ્વર (વૃક્ષાંક ૨) સર્વ દાના માલિકી હક્ક પૂરતો જ જવાબદાર હોઈ તેને કેટલાક નિર્માતા અથવા પ્રકૃતિનો પ્રેરક કહે છે, તથા તેની પોતાની ઈક્ષણ અર્થાત્ કાળની પ્રેરણુશક્તિ અનુસાર આ પ્રકૃતિ કિવા માયારૂપ “હું” (ક્ષાંક ૩) પતે ત્રણ ગુણે ધારણ કરી અનંત નામરૂપોથી પ્રતીત થના મિથ્યા જગત ભાસમાન કરે છે, જેમ રાજયના સંચાલનનું કાર્ય તો રાજાનું હોય છે, તેની આજ્ઞા વિના બીજા કોઈ કશું જ કરી શકે નહિ. છતાં તેને કેાઈ અમલદાર હું જ રાજય ચલાવું છું એમ માને તો તે જેમ મૂઢપણું ગણાય, તેમ ઈશ્વરની સત્તાથી માયાશકિત અથવા પ્રકૃતિના સવાદિ ત્રણ ગુના આશ્રયે ચાલી રહેલું આ સમસ્ત દશ્ય હું જ ચલાવું છું એમ જો કોઈ મૂઢ ચિત્તવાળે મનમાં ટો અહંકાર ધારણ કરી માની બેસે છે તે ખરેખર મૂર્ખતા જ લેખાશે.
तस्ववित्त महाबाहो गुणकर्मविभागयोः । गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सजते ॥ २८ ॥ प्रकृतेर्गुणसम्मुद्राः सृजन्ते गुणकर्मसु । तामकृत्स्नघिदो मन्दान्कृत्स्नविन विचालयेत ॥२९॥
સર્વ કાર્ય તે પ્રકૃતિના ગુણવિશાત થવા પામે છે હે મહાબાહે ! હું તે તત (ક્ષાંક ૧) એ આત્મસ્વરૂપ છું, મારામાં કાર્ય કારણદિને કિંચિત્માત્ર પણ અંશ નથી; કેવળ અસંગ, નિરાકાર, નિર્વિકલ્પ અને અનિર્વચનીયરૂપ મારી આત્મનિષ્ઠામાં સ્થિત થયેલ તવવિત આ સર્વ દશ્યાદિને તેમજ પ્રકૃતિના સત્વ, રજ અને તમ એ ત્રણ ગવશાત થયેલાં
Page #350
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ) તથા તમામ ભૂતે બધી રીતે હંમેશાં આને (બ્રહ્મને) જ ઇરછે છે. [ ૨૧ કર્મોના વિભાગોને યથાર્થ રીતે જાણું છું કે આ ત્રણ ગુણ અને તેના વડે થયેલાં કર્મોના અનેક વિભાગથી પર એ આત્માસ્વરૂ૫ છું, એમ સારી રીતે જાણતો હોવાથી તેમાં કદી આસક્ત થતો નથી; એટલે આ સર્વ ખેલ તે હું ૩૫ પ્રકૃતિ, તેના ત્રણ ગુણે અને તે ગુણોના આશ્રયે કર્મોમાં પડતા અનેક વિભાગના આધારે જ ચાલી રહેલા છે, પ્રકૃતિના ગુણ જ વિષયોમાં પ્રવતી રહ્યા છે; હું તે તદ્દન અસંગ, નિર્વિકલ્પ અને અનિર્વચનીય એ આત્મસ્વરૂપ જ છે, મારામાં કિંચિત્માત્ર વિકાર સંમત નથી, એવું જાણનારો તવવિત તેમાં કર્તાપણાનું યત્કિંચિત પણ અભિમાન કરતો નથી, છતાં પ્રકૃતિના ગુણો વડે અત્યંત મૂઢ બનેલા, ગુણ અને કર્મમાં જ રાતદિન મચી રહેલા એટલે આસક્ત થયેલા, તેમજ પિત ના આત્મસ્વરૂપને નહિ જાણનારા મંદબુદ્ધિના અજ્ઞાનીઓને શ્રેષ્ઠ અને આત્મવિત એવા સવ જ્ઞોએ અવળે માગે નહિ દોરવા જોઈ એ. તાત્પર્ય એ કે, તેમનામાં ભળી જઈ તેમને શાસ્ત્ર પ્રમાણે કર્મોમાં લગાડીને યુક્તિપ્રયુક્તિ દ્વારા આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને સ્વરૂપમાં સ્થિત કરવા જોઈએ. અત્યાર સુધીના વિવેચનમાં ભગવાને વ્યવહારદષ્ટિનો વિચાર કરતાં પણ જ્ઞાનીઓએ કર્મો કરવાની કેટલી આવશ્યક્તા છે, તે સિદ્ધ કરી બતાવ્યું.
मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा ।
निराशानिर्भमो भुत्वा युध्यस्व विगतज्वरः ॥ ३० ॥ थे मे मुतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः । भद्धान्तोऽनयन्तो मुच्यन्ते तेऽपि कमिः ॥ ३१ ॥ ये स्वेतदभ्यस्य॒न्तो नानुतिष्ठन्ति मे मतम् ।। सर्वज्ञानविमूढा ५स्तान्वृिद्धि नष्टानचेतसः ॥ ३२ ॥ અધ્યાત્મદષ્ટિ રાખીને સર્વ કર્મો ઇષ્ટદેવને અર્પણ કરવાં
હે અન! ઉપર બતાવ્યા પ્રમાણે કર્મ કરવાનું જે તારે માટે અશક્ય હોય તે હું એટલે આ કૃષ્ણ નામનું શરીર ધારણ કરેલો છું, એમ મને દેહધારી નહિ સમજતાં મારામાં અધ્યાત્મચિત્ત વડે સર્વ કર્મોને અર્પણ કર ! તાત્પર્ય, તને ઉપદેશ કરી રહેલે હું એટલે જોવામાં આવતો આ શરીરધારી શ્રીકણ ન પરંતુ તે તે અનિર્વચનીય એવો આત્મા છે, એવા પ્રકારે મારામાં અધ્યાત્મહષ્ટિનોજ આરોપ કર, કે જેથી “હું” એટલે કેવળ નિસંગ નિરાકાર, નિર્વિકલ્પ તથા અનિર્વચનીય એવો તત કિવા આત્મા(વૃક્ષાંક ૧) કેવી રીતે છું, એ તું સારી રીતે સમજી શકીશ. આમ આત્મસ્વરૂપ એવા મારામાં અર્થાત સ્વરૂપમાં જ ચિત્તને હંમેશને માટે પરોવી મારા સ્વરૂપમાં જ સર્વ કર્મોને અર્પણ કર; એટલે કે હૃદયમાં સ્કુરણ થતાંની સાથે જ તે મા એટલે આત્માનું જ સ્વરૂપ છે, એ પ્રમાણે સમજ તથા આશા, મમતા શોકથી રહિત બની યુદ્ધ કર. અસયા અર્થાત દોષ નહિ કાઢતા, શંકા કુશંકાઓને છોડી દઈ જે શ્રદ્ધાવાન મનુષ્યો મારા આ મત પ્રમાણે નિત્ય અભ્યાસ કરે છે, તેઓ કર્મો કરવા છતાં પણ કર્મોથી મુક્ત થાય છે; પરંતુ જેઓ દોષદષ્ટિ વડે શંકા, કશંકાઓ કરી મારા આ મતનો અંગીકાર કરતા નથી તેવા દુષ્ટ ચિત્તવાળા અને સર્વજ્ઞાનવિમઢ એટલે અતિશય અજ્ઞાની એવા મૂર્ખાઓનો તો તદ્દન નાશ જ થયેલ છે, એમ જાણું.
કર્મોથી મુક્ત થવાની યુક્તિ શ્રીકૃષ્ણ ભગવાને આમાં ભગવાન અને ભક્ત જુદા જુદા છે એમ માની જેઓ ભક્તિ કરે છે તેઓને માટે ઉપાય બતાવે છે. તેમનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જેઓ ભગવાન અને ભક્તિમાં જુદાપણાને
અધ્યાત્મ એટલે સર્વનું અધિષ્ઠાન એ આત્મા હોઈ તે જ સર્વત્ર ચરાચરમાં વ્યાપેલે છે. એ મુજબ સવત્મભાવરૂપ સર્વત્ર આત્મષ્ટિ રાખવી તેનું નામ જ અધ્યાત્મષ્ટિ સમજવી,
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૨૨] ઉપનિષ૮ મો ગ્રહીત્યુ ત વિદ્યા વાવ ત ઉપનિષમતિ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૭ ૩/૩૪ અંગીકાર કરી ભક્તિ કરતા હોય અને હું ભક્ત છું તથા આ ભગવાન છે એવી મિયા દૈતની ભાવના જેમાં હોય તેવાઓએ પણ આ ભગવાન એટલે અમુક પ્રકારની મૂર્તિવાળા, આકારવાળા કિવા શરીરધારી નહિ, પરંતુ તે તે નિરાકાર, નિવિકલ્પ, નિઃસંગ, અવ્યય, અજન્મા, અવિનાશી, કુટસ્થ, અનિર્વચનીય, તદ્દન નિર્મળ, શુદ્ધ, શાંત અને કેવળ જ્ઞાનસ્વરૂપ એવા બ્રહ્મ, આત્મા અથવા તતરૂ૫ છે; તે જ સર્વ કર્તા હર્તા વગેરે છે, એમ સમજીને કાયા, વાચા અને મન વડે થતાં તમામ કર્મો નિત્ય તેને જ અર્પણ કરવા જોઈએ. આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, ભગવાન અધ્યાત્મચિત્ત વડે સર્વ કર્મોને સંન્યાસવા ત્યાગ કરવા જણાવે એટલે કાયા, વાચા અને મન વડે જે જે કર્મો થાય તે તે સર્વ કર્મો પોતપોતાના ઉપાસ્ય દેવતાની મૂતિ ને આકૃતિ૫ કિંવા શરીરધારી ગણને નહિ પરંતુ નિઃસંગ, નિર્વિકલ્પ, નિરાકાર એવા આત્મસ્વરૂપ માનીને નિત્ય સમર્પણ કરતાં રહેવું જોઈએ. આ રીતે શંકાથી રહિત બની શ્રદ્ધા વડે તન, મન, ધનથી સર્વ ભાવે આત્મસ્વરૂપ એવા મને અર્પણ થનાર અર્થાત્ મારા આ મતનો અંગીકાર કરનારો મનુષ્ય પણ કર્મોથી મુક્ત થાય છે.
આ મતને અંગીકાર નહિ કરનારની ગતિ આ પ્રમાણે ભગવાને કર્મથી મુક્ત થવાને માટે અત્યાર સુધી ત્રણ પ્રકારના અભ્યાસક્રમો કહ્યાઃ (૧) આ સર્વ આત્મસ્વરૂપ છે, તથા “હું” પણ આત્મસ્વરૂપ છું, એ રીતે નિશ્ચયાત્મક જાણું કર્મો કરવાં તે સર્વાત્મભાવને, (૨) તદ્દન નિઃસંગ એવા આત્મસ્વરૂપમાં નામ રૂપાદિની કલ્પના સ્પર્શી શકતી નથી, એવું જાણું અસંગ થઈ જવું તે નિઃશેષભાવનો તથા (૩) પોતપોતાના ઈષ્ટદેવમાં આત્મદષ્ટિ રાખી તેમને દરેક કર્મો સમર્પણ કરતા રહેવું તે ભક્તિભાવને કિવા સાક્ષીભાવને (સર્વાત્મભાવ અને નિઃશેષભાવના સમન્વયને અત્રે જુદો લીધો નથી) આ રીતે કર્મ કરનાર કર્મ કરવા છતાં પણ કર્મયોગી થઈ શકે છે તથા અંતે મુક્ત થાય છે, પરંતુ જેઓ આ રીતના મારા મતનો અંગીકાર કરતા નથી, તેઓ પશુતુલ્ય તદ્દન અવિવેકી નાશ પામેલા છે, એમ જાણ.
કર્મ કરવા છતાં પણ તેથી અલિપ્ત રહેવું શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે: હે અર્જુને ! અત્યાર સુધી મેં તને કર્મ સંબંધમાં વ્યવહાર, શાસ્ત્ર અને અધ્યાત્મદષ્ટિનો આશ્રય લઈ અનેક પ્રકારની યુક્તિઓ વડે તારે કર્મ શા માટે કરવાં જોઈએ તથા તે કરવા છતાં પણ તેનો લેપ નહિ લાગે એવી શાસ્ત્રમા યુક્તિઓ કહી તથા મારો સ્વાનુભવસિદ્ધ સ્ત પણ કહી સંભળાવ્યો. કર્મ કરવા છતાં તેને લેપ નહિ લાગે એવી જે અભ્યાસની ત્રણ યુક્તિઓ ઉપર બતાવી છે, તેમાં પ્રથમની બે યુક્તિઓ કૃતિશાસ્ત્રમાં માન્ય એવી છે તથા ત્રીજી જે યુક્તિ બતાવી તે પુરાણદિ શાસ્ત્રોમાં માન્ય હોઈ મારો મત છે. મત* કહેવાનું કારણ એ છે કે વાસ્તવિક રીતે આ ક્રમ શ્રતિશાસ્ત્રની યુક્તિથી વેગળો પાડી શકાતો નથી, છતાં તેવા બે પ્રકારો નહિ સમજનારા અજ્ઞાનીઓને માટે આ ત્રીજો સહેલો ક્રમ કહેવામાં આવેલો છે; તે પ્રમાણે નિઃશંક રીતે આચરણ થાય તો તેવા લોકો પણ કર્મ બંધનમાંથી મુક્ત થઈ અને મારા પરમપદને જ પામે છે. હવે હું તને સ્થૂલ શરીર તરફ નજર રાખીને વ્યવહાર દષ્ટિએ સમજાવું છું કે, જે ઉપરથી કર્મ કરવાની આવશ્યક્તા શા માટે છે, તેની કલ્પના તને આવશે.
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्शानवानपि । પ્રતિ વ્યક્તિ નિકઃ રિ િ ૨૨ .
નિયતિક અને બાહ્ય નિગ્રહ અરે. જો કે વાસ્તવિક નાની તો કમંતીત હોય છે, એ અત્યાર સુધીના વિવેચન ઉપરથી તારા ધ્યાનમાં સારી રીતે આવ્યું હશે જ, છતાં બાહ્ય દષ્ટિએ તો તેમનું આ શરીર છે, એમ જે લોકેનો દાષ્ટએ દેખાય
• આને જ પુરાણમાં ભાગવત કિવા નારાયણીય ધર્મ એવું નામ આપવામાં આવેલું છે, આ સંબંધમાં આગળ વિવેચન આપવામાં આવેલું છે, તે માટે અધ્યાય ૧, ૭, ૧૨, અથવા ભાઇ હં ૧૧, અ૨, ૩, જુઓ,
Page #352
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] હે ! તારા કહેવાથી, બ્રહ્મ જ જેને વિષય છે એ ઉપનિષદ્ તને કહ્યું. [ રર૩ છે; તે શરીરની થતી તમામ ચેષ્ટાઓ શરીર રહે ત્યાં સુધીને માટે પ્રકૃતિવશાત એટલે ત્રિગુણાત્મક એવા પ્રકૃતિના નિયમવશાત થયા જ કરે છે અને દરેક પ્રાણ પણ પિતા પોતાની પ્રકૃતિને અનુસરીને ચાલે છે, એમ સર્વત્ર જોવામાં આવે છે; તો પછી આ સ્થળ ઇદ્રિયોનો તે વળી નિગ્રહ શો? ઉદેશ એ કે દેખવામાં આવતી આ દશ્ય અને સ્થળ ઇંદ્રિવાળી બાહ્યપ્રકૃતિ તો નિયતિના નિયમાનુસાર અર્થાત ઈશ્વરી શક્તિ કિવા પ્રકૃતિના ત્રણ ગુણને લીધે પરતંત્ર હોવાથી તે તે તેની આજ્ઞાનુસાર કાર્ય કર્યું જાય છે. જુઓ કે નાકે કદી જોવાનું કાર્ય કર્યું છે? કિવા કાને કદી સૂંધવાનું કાર્ય કર્યું છે? અથવા તો માથા વડે માણસ કદી ચાલે છે? બાલવાનું કામ કરી આખા કરે છે ? ખાવાનું કામ કદી ગુદા કિવા ગુદાનું કામ કદી મેં કરે છે? આંબાના બીજમાંથી કદી લીમડો કિવા લીમડાના બીજમાંથી કદી લીંબુનું ઝાડ થવા પામે છે ખરું કે? એટલું તો શું, પણ સૂર્યનારાયણ કદી શીત થાય છે અને ચંદ્રમાં કદી તપે છે ખરા કે? તેમ જ આકાશને ફળ આવે છે ? અને વાયુને કદી અટકાવી શકાય છે કે નિત્ય ઋતુઓ બરાબર થાય છે, સૂર્ય ચંદ્રાદિ સમય ઉપર ઉગે છે વગેરે બધું કેની સત્તાથી પ્રવર્તી રહ્યું છે ? તાતપર્ય કે, આ બધું તંત્ર જે નિયમિતપણે ચાલી રહ્યું છે તે સર્વ ઈશ્વરીય સત્તાથી પ્રકૃતિના ત્રણ ગુણેના આધારે પ્રથમથી જ નિશ્ચિત થયેલું છે, તેમાં કિચિન્માત્ર પણ કદી ફેરફાર થતો નથી અને તે ધારણે સર્વત્ર એક આત્મવિરૂ૫ જ્ઞાનીને જે કે પોતાની દૃષ્ટિએ દૈત નહિ હોવાથી કર્મ વગેરે કાંઈ હોતું નથી. છતાં અજ્ઞાનીની દૃષ્ટિએ તેમના શરીરની થતી ચેષ્ટાઓ તે અન્ય પ્રાણીઓની માફક પ્રકૃતિ અનુસાર જ થતી રહે છે. જેમ અજ્ઞાનીઓ પણ ચાલવાનું કાર્ય પગથી કરે તેમ જ્ઞાની પણ પગ વડે જ ચાલે છે, નેત્ર વડે જુએ છે, કાન વડે સાંભળે છે, વાણી વડે બેલે. છે; આ રીતે દેહ હોય ત્યાં સુધને માટે પ્રકૃતિ અનુસાર ચેષ્ટાઓ કર્યું જાય છે, એટલું જ નહિ પણ દરેક પશુ પક્ષો, કીટ, પતંગદિ પણ પિતતાની પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટાઓ કરે છે. એ સર્વ સામાન્ય નિયમ છે. આ રીતે તો પ્રકૃતિની નિશ્ચિતતા જ કરેલી છે, એમ સિદ્ધ થાય છે, તે પછી નિયતિ ધર્મને છેડીને ખોટો નિગ્રહ એટલે જબરદસ્તી તે વળી શી રીતે થઈ શકે ?
हन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ । तयोर्नु वशमागच्छेत्तौ हास्य परिपन्थिनौ ॥ ३४ ॥
ઈતિ અને તેના વિષયને વ્યવસ્થિત ક્રમ સક્ષમ અને સ્કૂલ ઈદ્રિયો તથા તે દરેકના શબ્દસ્પર્શદિ વિષયો એ બંને વચ્ચે રાગ અને દ્વેષ એટલે પ્રીતિ અને અપ્રીતિ આ બેઉ પ્રકૃતિ ધર્માનુસાર વ્યવસ્થિત રહેલા છે, એટલે પ્રકૃતિ અર્થાત નિયતિને એવો ચોક્કસ નિયમ પ્રથમથી જ નિશ્ચિત થયેલ છે કે, તેને ધર્મ રૂપનું ગ્રહણ કરવું એટલે જોવાનું જ કામ કરવું, કાને સાંભળવાનું, ત્વચાને સ્પર્શનું, રસનાએ સ્વાદનું, પગે ચાલવાનું અને મળ મુત્રાદિ વિસર્જનનું કાર્ય ક્રમે ગુદા અને શિકને કરવાનું ઇત્યાદિ અમુક અમુક ઇંદ્રિયોએ અમુક અમુક વિષેનું ગ્રહણ કરવાનું હોય છે, તેમાં પણ અમુક સારું અને અમુક ખરાબ એ મુજબ રાગ એટલે પ્રીતિ અને દ્વેષ એટલે અપ્રીતિ એ ક્રમ વ્યવસ્થિત રીતે શરૂઆતથી જ નિયતિએ નક્કી કરેલું હોય છે, તેમાં નિગ્રહ થ કદાપી શક્ય નથી. પરંતુ તે કાર્યો રાગ દ્વેષાદિના જડબામાં નહિ સપડાતાં અર્થાત તેમાં કદ પણ વશ નહિ થતાં કરવાં એજ ખરું કર્તવ્ય છે. કારણ કે રાગ અને દ્વેષ આ બે જ પુરુષના શત્રુઓ છે. આ રાગ દ્વેષ કે, જે ઈકિયો અને તેના વિષયો સાથે સંકળાયેલા છે, તે ઈશ્વરની શક્તિ એટલે પ્રકૃતિ કિવા નિયતિના ત્રણ ગુણના આધારે નિશ્ચિત થયેલા નિયતિ ધર્મો છે અને હું તે આત્મા( વૃક્ષાંક ૧) છું, મારામાં તેઓની ગંધ માત્ર પણું નથી, એમ નિશ્ચયપૂર્પક સમજી લઈ અંતઃકરણમાં વિષયનું સ્થાન જ થવા ન પામે એવી સાવચેતી રાખવી, એજ એક રાગદ્વેષરૂપ શત્રુઓના પંજામાંથી મુક્ત થવાને અર્થાત તેને વશ ન થવાને ઉપાય છે,
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ] તર્ચ તો : જ્યેતિ પ્રતિષ્ઠા : સજાતિ-સમાવતનમ્ ન. [સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૩/૩પ
બીજા કેઈ પણ ઉપાય વડે આ રાગદ્વેષના પંજામાંથી છટકી શકાય તેમ નથી. હે અર્જુન! આ રીતે નિયતિના ક્રમને વિચાર કરતાં પણ બાહ્ય નિગ્રહ અર્થાત્ કર્મો નહિ કરું એવું અભિમાન રાખવું એ વ્યર્થ ગણાશે, કેમકે તે બધું તો નિયતિનિયમ પ્રમાણે જ થયા કરે છે. માટે તેમાંના રાગદ્વેષ અર્થાત પ્રીતિ અપ્રીતિ આદિ આસક્તિને ત્યાગ કરવો એ જ ખરે પુરુષાર્થ કહેવાય છે.
श्रेयास्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥ ३५ ॥
સ્વધર્મને ત્યાગ કદી પણ નહિ કરો પરધર્મ ગમે તેટલો સારે જણાય અને સ્વધર્મ વિગુણ એટલે ગુણમાં અત્યંત કમી અર્થાત સદોષ જણાય તે પણ વધર્મનું આચરણ જ શ્રેયસ્કર એટલે કલ્યાણકારી છે. સ્વધર્મનું આચરણ કરતાં કરતાં મરણ થાય તો તેથી કલ્યાણ જ થાય છે, પરંતુ પરધર્મ તે ભયાવહ એટલે ભયને બોલાવો, ભયનું આવાહન
ને જાતે જ ભયને બોલાવો, ટકમાં તે પોતાની જાતે જ પોતના પગ ઉપર કે હા મારી લેવા સમું ભયંકર છે, એમ જાણવું. આમ કહેવાનો ભગવાનને શે ઉદ્દેશ હશે તેને વિચાર કરવો રહ્યો. પ્રથમ તો સ્વધર્મ કેને કહેવો ? તે જાણવાની જરૂર છે. અત્યાર સુધી શ્રી ભગવાને જે ઉપદેશ અજુનને કર્યો છે, તે સર્વમાં પ્રથમ આત્મધર્મને જ પ્રાધાન્ય આપેલું છે, પછી શાસ્ત્રમાં જણાવેલા વર્ણાશ્રમાદિ ધર્મોને, ત્યારબાદ વ્યાવહારિક તથા લૌકિક ધર્મોને અને ત્યાર પછી દેહાદિક ધર્મોને એ પ્રમાણે સર્વ બાજુનો વિચાર કરીને અર્જુનને યુદ્ધ કરવાને માટે કહેવામાં આવેલું છે. એટલે અત્રે આ ચાર પ્રકારની દષ્ટિને આશ્રય લઈ વિચાર કરવાથી ધર્મનો અર્થ સમજવામાં સરળતા થશે.
સ્વધર્મમાં સ્વધર્મ એમ બે શબ્દો આવેલા છે. ધર્મની મૂળ ઉત્પત્તિ “છ” ધાતુથી થયેલી હોઈ તેને અર્થ “ધારણ કરવું” એવો થાય છે અને “સ્વ” એટલે પોતે. અર્થાત પિતાને ધારણ કરવું એજ સ્વધર્મને શાસ્ત્રીય સયુકિતક અર્થ થાય છે. હવે પિતે કોણ? તે આત્મા; એટલે આત્માએ પોતે જ પોતામાં પોતાને ધારણ કરવો. તાત્પર્ય એ કે, આ જે જે કાંઈ દશ્ય ભાસે છે, તે સર્વનું ધારણ આત્મા પોતે જ પિતામાં કરી રહ્યો છે, એમ દઢ નિશ્ચયપૂર્વક જાણવું તે જ સ્વધર્મ કહેવાય, આ સર્વ આત્મસ્વરૂપ જ છે. આત્મવ્યતિરિક્ત અથવા આત્માથી અન્ય કોઈ પણ છે જ નહિ એમ જે જાણવું તે જ સ્વધર્મ. આ રીતે સ્વધર્મનું ખરું રહસ્ય જેઓ જાણી ન શકે તેવાઓએ તેવું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધીને માટે શાસ્ત્રમાં ઠરાવેલા વર્ણાશ્રમાદિ સ્વધર્મનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ, એ જ તેમને માટે સ્વધર્મ છે. આ વર્ણાશ્રમાદિ ધર્મની મૂળ ઉત્પત્તિ ક્યાંથી અને કેવી રીતે થઈ તે જાણવાની જરૂર હેવાથી તેને પ્રથમ વિચાર કરીશું. વર્ણાશ્રમાદિ ધર્મની ઉત્પત્તિ બ્રહ્મદેવે શી રીતે કરી, તે અત્રે સંક્ષેપમાં આપવામાં આવે છે(ભા રકં૦ ૩, અ. ૧૨ જુઓ.) “ પર થવા ઉમદાવ' એ શ્રુતિ અનુસાર એક બીજા સાથે મળીને વર્તનારા લોકે આગળની સૃષ્ટિની જેમ વળી પાછા હવે હું કેવી રીતે સૂછશ? એવો વિચાર કરવા બ્રહ્માના મુખમાંથી એકાએક વેદો ઉત્પન્ન થયા. હેતા, ઉદ્દગાતા, અધ્વર્યું, અને બ્રહ્મા આદિ ચાર ઋત્વિજ ઋષિનું કર્મ, તેમ જ યઝન વિસ્તાર, ઉપવેદ, ન્યાય, ધર્મના ચાર પાદ તથા જુદા જુદા આશ્રમ અને તેની વૃત્તિઓ એ સર્વે પણ બ્રહ્માના મુખમાંથી જ ઉત્પન્ન થયાં.
વેદ તથા યજ્ઞાદિની ઉત્પત્તિ - વિદુર પૂછે છે કે તનિધિ ! પ્રજાપતિના પણ પિતા એવા અજન્મા બ્રહ્મદેવે વેદાદિ પોતાના મુખેથી સભ્ય એમ આપે કહ્યું, પણ ક્યા મુખેથી શું શું ઉત્પન કર્યું, તે સર્વ મને આપ વિસ્તારથી કહે.
Page #354
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] સત્ય તેનું સ્થાન હોઈ તપ, દમ, કર્મ ઉપાંગસહ વેદો એ તેનાં પાનનાં સાધન છે. [ રર
મમ બેલ્યાઃ બ્રહ્માએ પૂર્વ તરફના મુખેથી વેદ, પશ્ચિમ મુખમાંથી યજુર્વેદ, ઉત્તર દિશાના મુખેથી સામવેદ તથા દક્ષિણ દિશાના મુખેથી અથર્વવેદ સર્યા. શસ્ત્ર એટલે હેતાનું કર્મ, ઇજ્યા એટલે અવર્ષનું કર્મ, રસુતિ એટલે ઉગાતાનું કર્મ પ્રાયશ્ચિત્ત એટલે બ્રહ્માનું કર્મ એ પણ અનુક્રમે પૂર્વ, વા પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં મેં વડે સર્જા; બાદ પુનઃ આયુર્વેદ, ધનુર્વેદ, ગ ધર્મવેદ અને અર્થવેદ વા સ્થપતિ એટલે શિપવિદ્યા કિવા અર્થવેદની અંતર્ગત આવેલું વિશ્વકર્માનું શાસ્ત્ર; તે અનુક્રમે પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ મુખ વડે સર્જેલાં છે; તેમ જ ઈશ્વર અને સર્વજ્ઞ એવા બ્રહ્માએ પાંચમા વેદરૂપ ઇતિહાસ, પુરાણ, ઉપપુરાણે પણ પોતાનાં ચારે મુખથી સજ્ય છે. વળી તેણે ઘોડશી તથા ઉફથી એ બે યજ્ઞ પૂર્વ તરફના મુખેથી, આપ્તર્યામ તથા અતિરાત્ર એ બે યજ્ઞ પશ્ચિમ તરફના મુખેથી, પુરીષ તથા અગ્રિષ્ટામ એ દક્ષિણ તરફના મુખેથી અને વાજપેય અને ગેસવ એ ય ઉત્તર તરફના મુખેથી સર્યાં છે.
ધમના ચાર પાદો તથા આશ્રમની ઉત્પત્તિ બ્રહ્માએ પૂર્વ તરફનાં મુખેથી અધ્યાત્મવિદ્યા, દક્ષિણ મુખેથી દયા, પશ્ચિમ મુખેથી તપ અને ઉત્તર મુખેથી સત્ય, એ ધર્મના ચાર પાદે સર્ષો તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ એ ચાર આશ્રમને તેમની વૃત્તિ સહિત પૂર્વાદ મુખેથી સજેલા છે; તેમ સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને બહતું એ મુજબ ચાર પ્રકારનું બ્રહ્મચર્યવ્રત પણ પૂર્વાદિ મુખેથી સર્યું.
ચાર પ્રકારનું બ્રહ્મચર્યવ્રત જઈ દીધા પછી ત્રણ દિવસ ગાયત્રી શીખતાં સુધી જે બ્રહ્મચર્યવ્રત પાળવું તે સાવિત્ર, અનુષ્ઠાનાદિ વ્રતનું આચરણ કરતાં બ્રાહ્મણે વર્ષ સુધી પાળવાનું બ્રહ્મચર્ય તે પ્રાજાપત્ય, વિદ્યાભ્યાસ સુધી અર્થાત ગુરુને ત્યાં જઈ વેદવિદ્યા ભણતાં સુધી પાળવાનું બ્રહ્મચર્ય તે બ્રાહા તથા જિંદગી પર્યતનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય એ બૃહદબત કહેવાય છે.
ઉપજીવિકાઓની ઉત્પત્તિ અને પ્રકાર વાર્તા એટલે શાસ્ત્ર વિરોધ નહિ કરે તેવા ખેતી વગેરેના ધંધા, સંચયવૃત્તિ એટલે યજ્ઞ કરાવવો અને ભણાવવું ઇત્યાદિ વૃત્તિથી નિર્વાહ કરવો તે તથા શિછ એટલે ખેતરોમાં પડેલાં ડુંડાં અને પાલ વગેરે ઉપાડી લીધા બાદ જે દાણુઓ વેરાયેલા હોય તે રી |ી લઈને તે વડે ગુજરાન ચલાવવું તે. આ ચાર બ્રાહ્મણની ઉપજીવિકાએ પણ બ્રહ્માના પૂર્વાદિ દિશાઓના મુખો વડે સજાયેલી છે; વમાનસ એટલે ખેડ્યા વગર પાકે તે ઉપર નિર્વાહ કરનારા; વાલખિલય એટલે નવું અને મળ્યા પછી જાનું ત્યજી દેનાર; ઔદુંબર એ સવારમાં ઉડીને પોતે જે દિશા પહેલા દેખે તે દિશામાં જઈ ત્યાંથી જે કાંઈ પાન, ફૂલ, ફળ, આદિ મળે તે ઉપર ગુજરાન ચલાવનારા અને કેન૫ એટલે પડેલાં સૂકાં ફળપાન ખાઈ પિતાનું ગુજરાન કરનારા, એ પ્રમાણે ચાર પ્રકારના વનવાસમાં રહેનારા વાનપ્રસ્થ; કુટીચક એટલે પોતાના આશ્રમને ઉચિત એવાં કર્મ કરનારા, બહુદક એટલે કર્મને ગૌણ સમજનારા તથા મુખ્યપણે જ્ઞાન સંપાદન કરનારા, હંસ એટલે જ્ઞાનના અભ્યાસમાં જ લાગેલા, તેમજ પરમહંસ એટલે નિષ્ક્રિય અર્થાત કર્મથી પર થયેલા તત્વનિષ્ઠ, એ ચાર પ્રકારના સંન્યાસીઓ પણ બ્રહ્માના પૂર્વાદિ મુખેથી જ ઉત્પન્ન થયા છે.
વિદ્યાની ઉત્પત્તિ રપાન્યાક્ષિકી એટલે મેક્ષેપગી અધ્યાત્મવિદ્યા, ત્રયી એટલે ધર્મના સાધનરૂપ ત્રિવેઃ માંડેનાં નિયમવાક બતાવનારી વિદ્યા, વાર્તા એટલે નિર્વાહ સંપાદન કરવાના સાધનરૂપ વિદ્યા તથા દંડનીતિ એટલે રાજ્ય તથા
• યમાં શરુ એટલે હેતાનું કર્મ તે નદીનું, ઈન્યા એટલે અધવનું કર્મ તે યજુર્વેદીનું, અતિ એટલે જાગાતાનું કર્મ તે સામવેદીનું અને પ્રાયશ્ચિત્ત એટલે બ્રહ્માનું કર્મ એ અથર્વવેદીનું છે, ૧૫
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ! મા ઉતાવૈ વૈવાય પાપાનમનજો
જો પ્રતિતિતિ પ્રતિતિત છે. [સિ. ભ૦ ગીe અ૭૩૩૫
કંડ મેળવવાના સાધન૩૫ વિદ્યા; એમ મોક્ષ. ધર્મ, અર્થ અને કામ સંપાદન કરવાની વિવાઓની ઉત્પત્તિ પણ બ્રહ્મદેવના પૂર્વાદિ સુખે કમે થવા પામેલી છે.
વ્યાહૂતિ તથા છની ઉત્પત્તિ ભૂ, ભવઃ, સ્વર અને મહા એ ચાર વ્યહિતિઓ બ્રહ્માના પૂર્વાદિ ચાર મુખમાંથી કમે સજાયેલી છે. સ્કાર તો તેના હદયાકાશમાંથી જ થયો છે. બ્રહ્માના રુવાંટમથી ઉણિક છંદ, વચામાંથી ગાયત્રી છું, માંસથકી ત્રિર્ છંદ, સ્નાયુમાંથી અનુષ્ટ્રમ્ છંદ, અસ્થિમાંથી જગતિ છંદ, મજજામાંથી પંક્તિ છંદ તથા પ્રાણથી બહતી છંદ, એ પ્રમાણે સાત ધાતુમાંથી સાત છંદ ઉત્પન્ન થયેલા છે.
પ્રણવસ્વરૂપથી પરમેશ્વરની સર્વત્ર વ્યાપ્તિ ૪ થી " સુધીના પચીશને ૨૫સ્વરો કહે છે, તે બ્રહ્માને જીવે છે, સ્વર ક,૬૩, ૫, એ દરેક હ, દીર્ધા અને ભુત એવા ત્ર ત્રણ ભેદ વડે બાર થાય છે. ૪, ૬, ૨, મો. , એ પાંચ દીધું અને બુત એવા બે બે ભેદ વડે દશ થાય છે. આ પ્રમાણે કુલ બાવીશ સ્વરો એ બ્રહ્મદેવને દેહ છે. શ, ષ,
અને એ ચાર અક્ષરો ઉમા કહેવાય છે. તે બ્રહ્માની ઇદ્રિો છે તથા અંતઃસ્થ એટલે ૧, ૨, ૪, ૫, એ ચાર બ્રહ્માના બળથી ઉત્પન્ન થાય છે, એટલે બ્રહ્માનું બળ કહેવાય છે; તેમજ બ્રહ્માની ક્રીડામાંથી જ, *મ, ગાંધાર, મધ્યમ, પચમ, ધ રન અને નિકાદ એમ સાત સ્વરે ઉત્પન્ન થયા છે. હું તાત (શિષ્ય કરવા પુત્રને સંબેધાય છે) ! આમ શબદરૂપ બ્રહ્મ એટલે પ્રણવસ્વરૂપથી પરમેશ્વર પોતે પૂર્ણ રીતે ચરાચરમાં વ્યાપક હોઈ જુદા જુદા પ્રકારની શક્તિઓ વડે દર્યાદિ અને ઈકિયાદિ ભાસી રહ્યો છે. બ્રહ્મનું એ શબ્દરૂપ તે નિત્ય છે (ભા રકં૦ ૩, અ૦ ૧૨ તથા આગળ ગીરુ દેવ અ ૮ જુઓ) ઉદ્દેશ એ છે કે, આ ચૌદ લોકવાળા બ્રહ્માંડનું મૂળ બાજ બ્રહ્મદેવ હોઈ તે જ પોતાના સંકલ્પબળ વડે તેને નિયતિના નિયમાનુસાર ભાસ માન કરેલું છે, તેથી મનુ પોના કલ્યાગને માટે તેના જ મુખમાંથી નીકળેલા આ વેદ સર્વને પ્રમાણભૂત છે. આથી ધર્મની વ્યાખ્યા મનસ્વી રીતે નહિ કરતાં તે માટે પણ એક વેદને જ પ્રમાણ માની તેના આધારે કરવી જોઈએ. શાસ્ત્રને અનુસરીને જે ઉહાપોહ કરવામાં આવે છે તેને તક કહે છે (અમૃતનાદપનિષદ); આથી યુક્તિઓ અથવા તે પણ શાસ્ત્રને અનુસાર જ હોવા જોઈએ. આ ન્યાયે સ્વધર્મની વ્યાખ્યા પણ શામને અનુસરતી જ હેવી જોઈએ. વધુ સ્પષ્ટતા માટે નીચેનું વિવેચન ઉપયોગી થશે.
ભિન્ન ભિન્ન મતે વસ્તુતઃ અપરોક્ષાનુભવથી રહિત હોવા છતાં પોતાને બ્રહ્મનિષ્ઠ માની બેઠેલા ઉપદેશ કરનારાઓને પણ ધો ભ્રમ થઈ ગયેલો હોય છે, કારણ કે, તેઓ પૈકીનો મોટો ભાગ આત્માનુભવથી રહિત હોય છે તેથી પણ જ્ઞાન સુગમ રહેતું નથી. કેટલાક વૈશેષિકે) કહે છે કે, આ જગતરૂપે જે કાંઈ પ્રતીત થાય છે તે પ્રથમ જેનો કાંઈ તુ જ નથી તેવું અહેતુક જ ઉત્પન્ન થવા પામેલું છે; એવી યુક્તિ વડે સમજાવે છે. કેટલાક (ગશાસ્ત્રવાળા) છવમાં વાસ્તવિક બ્રહ્મપણું છે જ નહિ પણ યોગ કરવાને લીધે તે પાછળથી આવે છે, એમ કહે છે. કેટલાકે (નૈયાયિ) ઇકિનાં છ પ્રકારનાં જ્ઞાન, વારસો, છ વિધેયો, સુખ દુઃખ અને શરીર એમ એકવીસ પ્રકારના દુઃખોનો નાશ થવો એને જ મોક્ષ કહે છે. કેટલાક (સાં ખ્યાદિ શામકારા) પ્રતિપુ તથા કેટલાક (ભક્તિમાર્ગીઓ) જીવ અને ઈશ્વર ભિન્ન ભિન્ન છે એવી દષ્ટિને આશ્રય લઈ સમજાવે છે; વળી કેટલાકે (મેમસંકો) કહ છે કે, કમનાં ફળે જ સત્ય છે, ઈત્યાદિ આ પ્રમાણે આત્માનું
(1) ગાયત્રી એ.વીશ અક્ષ, (૨) બિઅાવીશ, (૩) અનુપ બત્રીસ, () બહતી છત્રીશ, (૫) પંક્તિ લીશ, (૬) ત્રિપ ચુંમ લીગ, (૭) જમતી અડતાલીશ, (૯) અતિજગતી બાવન, (૯) શકવરી છપ્પન, (૧૦) અતિશકવરી સાડ, (૧૧) અષ્ટિ ચેસ, (૧૨) અત્યષ્ટિ અડસઠ, (૧૩) વિરાટ બેતર અને (૧૪) અતિવિરાટ છેતર અક્ષરના હોય છે, એટલે ગાયત્રીના ચાવીરા અક્ષરથી માંડીને સંરકમાં અમે ચાર ચાર અક્ષરે વધે છે, (જીએ ભાવ ૪૦ ૧૧ અ. ૨૧ ૦ ૩૬ થી ૪૩.)
Page #356
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ] આ બ્રહ્મવિદ્યાને આમ જાણનાર નિષ્પાપ થઈ અનન્ત, ઉત્કૃષ્ટ સ્વર્ગમાં નિશ્ચય જાય . [ ૨૨૭
સ્વરૂપ સમજાવવાને માટે ભિન્ન ભિન્ન યુક્તને આશ્રય લેવામાં આવે છે. પરંતુ તે સર્વે યુક્તિએ વાસ્તવિક તે ભ્રાંતિમૂલક જ છે; કારણુ કે, આ સઘળા તિવાદેના મતેા શ્રુતિ એટલે વેનાં વિવિધ કાયાના સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ પડે છે. વાસ્તવિક રીતે આત્મા જે ત્રિગુણવાળા હેત ા જ તે તે લેાકેાની આ યુક્તિએ કદાચ સાચી ગણાત, પરંતુ આત્મા તા ત્રિગુથી રહિત હોઈ તદ્દન નિઃસગડાવા છતાં તેના પર ભ્રમથી ગુણાને આરેાપ કરી ભેદ કલ્પવામા આવે છે, જે કથન અનુભવની દૃષ્ટિએ ટકી શકતું નથી. સર્વથી તદ્દન અભિન્ન અને અનિર્વચનીય એવું એક બ્રહ્મ જ સત્યજ્ઞાન અને અન1 છે. ભિન્ન ભિન્ન જેવું કાંઈ પણ છે જ નહિ છતાં જે પુરુષ ભેદષ્ટિ ૨ ખે છે તે જન્મમરણને જ પામ્યા કરે છે, આત્મા તે જ્ઞાન અજ્ઞાનથી પણ્ અને અદ્વિતીય હૈઈ અનિવચનીય છે; પ્રત્યાદિ અભિપ્રાયળી શ્રુતિ આ અદ્વૈત એવા પરમાત્માનું જ પ્રતિપાદન કરે છે અને તે જ પ્રમાણૢ છે ત્યાદિ ( શ્રી॰ ભા૦ ર૦ ૧૦ અધ્યાય ૭ ). આ સંબંધે ત્રિપુરારહસ્ય જ્ઞાનખંડમાં પણ આ મુજબનું વર્જુન છે, બાદત્તાત્રેય કહે છેઃ હે પરશુરામ ! તને દૃશ્ય તત્ત્વનું રહસ્ય બરાબર સમજાય તેવી રીતે કહું છું. આ સર્પ દૃશ્ય કેવળ મિથ્યા ભ્રમથી જ ભાસે છે, બીજું કાંઈ પણ નથી, તેની ઉત્પત્તિ કહું છું તે તું એકાચિત્તથી સાંભળ,
આ જગત કારણ વગર જ ઉત્પન્ન થયું હશે ?
આ દૃશ્ય જગત એ તાકા છે, કારણ તેા ફકત તેની ઉત્પત્તિ થતી વેળાએ જણાઈ આવે છે. ઉત્પત્તિ એટલે નવાપણાથી દેખાવું, એ દૃષ્ટિઞ જોતાં જગત દરેક ક્ષણે ક્ષગ્રે નવા રૂપથી જ ભાસમાન થાય છે. કાઈ ક્રાઈ કહે છે કે, જગત દરેક ક્ષણે ક્ષણે બદલાતું રહે છે એ વાત તે ખરી, પરંતુ તે નદીના પ્રવાહની માક નિત્ય છે; વળી કેટલાકા કહે છે કે, તે સ્થાવર અને જંગમ પદાર્થાના સમુદાયેા વડે જ બનેલુ છે; ગમે તેમ હે; પણ તે ઉત્પન્ન થવા પામેલું છે, એ પ્રથમ સમજે હવે જો તે ઉત્પન્ન થયેલું છે. એમ સ્વીકારવામાં આવે તે તે કારણ વગર પેાતાની મેળે સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થયેલું છે એમ કઙેવું યેગ્ય નથી; કેમકે જો કારણુ વગર પેાતાની મેળે જ ઉત્પન્ન થવાતું હોય તેા પછી ડેા એ ઘડે જ શાથી થાય ? તે ખીજી ક્રાઇ વસ્તુ જ કેમ નહિં બની જાય ? આમ જગતમાંની તમામ વસ્તુએ જે પાત્રપાતાની મેળે જ ઉત્પન્ન થતી હાય તેા પછી જગતમાં દેખાતી આ મર્યાદા પેાતાની મેળે જ કેવી રીતે રહી શકે ? અને જો તે પ્રમાણે ન રડે તેા પછી વ્યવહાર કેવી રીતે ચાલે ? સિવાય જગતમાં કાર્યકારણને થનારા પરસ્પર સંબંધ પણ દરેક જગ્યાએ એવા નિશ્ચયવાળા મળી આવે છે કે, જો યાગ્ય સામગ્રી હોય તે જ કાય ઉત્પન્ન થવા પામે છે. પરંતુ તેમાં જરા પણ ન્યૂનત્વ હોય તે તે થતું નથી. ઇત્યા પ્રકારતા અનુ નવા વડે વિચાર કરતાં કારણ વિના સ્વાભાવિક રીતે પેતાની મેળે જ જગત ઉપન્ન થાય એ સભવતું નથી. સિવાય આ જગત મધ્યે એવા અનુભવ જોવામાં આવે છે કે, જે જેવુ કાર્ય કરવા ધારે છે તે તેવું જ સફળ થાય છે. તેથી એવા પ્રકારનું કાર્ય રૂપ જગત પેાતાની મેળે જ ઉત્પન્ન થયું એમ કેમ કહી શકાય? જો કે જગતનું કારણુ પ્રત્યક્ષ દેખાતું નથી, પર ંતુ એટલા ઉપરથી તેને કારણુ જ નથી એમ કાંઇ કહી શકાય નહિ; કારણ કે શ્રેણી બાબતેમાં જે ન્યાય લાગુ પડે તે આ જગ્યાએ પણ માન્ય રાખવેા યેાગ્ય છે, એટલે ધણી વખત એવુ મને છે કે, ક્રાના મૂળમાં જ કારણ હાવાનુ નજરે પડે છે, તેથી તે ક્રાઇ જગ્યાએ પ્રત્યક્ષ રીતે દેખાતું ન હેય તા પણ તે છે એમ માનવું જ પડે છે. નિહ તેા તમામ લોકેાના ચાલી રઢુલા આ વ્યવહારમાં વિરાધ આવશે; આથી બધા જ બાબતે। સકારણ છે અને તેથી જ જ્યારે કાઈ કાર્ય કરવાનું હોય ત્યારે લેાકેા પ્રથમ તેનાં સાધતા એકઠાં કરવા મંડી પડે છે. જગતમાં સ વ્યાર આ પ્રમાણે જ ચાલતા હૈવાનું નિય દેખાય છે. આ ન્યાયાનુસાર જગત છે એવું જે કહેવામાં આવે તે તે પેતાની મેળે જ ઉત્પન્ન થયુ એમ કહેવું યેાગ્ય નથી.
અવ્યક્તમાંથી વ્યક્તની ઉત્પત્તિ થઈ શકે ?
બીજા કેટલાક કહે છે કે, આ જગતરૂપ કા અવ્યક્ત હું જે અભ્યક્ત કરતાં અત્યંત વિરુદ્ધ એવા વ્યક્ત સ્વરૂપનું હે
એવા પરમાણુ એવુ જ નાશ થયા પછી જેની
બનેલું છે. પશુ જગત પાછળ કાંઈ પણ
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ]
» કરી લે વાગબયતઃ સર્વયે
રી |
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૩/૩૫
શેષ રહેવા પામતું નથી એવું છે, છતાં પણ તે અવ્યક્ત અને જડ પદાર્થો વડે જ ઉત્પન્ન થાય છે, એમ જે કહેવામાં આવે તો પછી પ્રકાશ તથા અંધકાર કિંવા સત અને અસતનું એમ થયા પ્રમાણે પરરપર વિરોધાભાસ જેવું જણાશે. એક જ વસ્તુ કાળી છે અને કાળી નથી, એમ કદી પણ હેતું નથી. પ્રકાશ છે તે જ અંધારું છે એમ થવું ન્યાયસિદ્ધ નથી, તેથી આ મતનો અંગીકાર કરવો એટલે પરસ્પર વિરુદ્ધ ધમને એક જ વસ્તુ ઉપર આરોપ કરો એવો સંકર નામને દોષ આવશે.
અદષ્ટ વિષયના નિર્ણયમાં પ્રમાણ કર્યું ? ' જે ઈશ્વરેચ્છાદિ કારણે માન્ય કરીએ તે એવું થાય છે કે, માત્ર ઇચ્છાથી જ એટલે કે કર્મ સિવાય મૂળ પરમાણુઓમાં ગતિ શી રીતે થઈ શકે ? એવી શંકાને સ્થાન રહે છે; વળી ગુણોના સામ્યવાળ પ્રકૃતિથી જગત ઉત્પન્ન થયું છે, એમ કહીએ તો તે પણ સંભવતું નથી; કારણકે, પ્રકૃતિના ગુણેમાં વૈષમ્ય ઉત્પન્ન થવાનું કારણ તો પ્રથમ મળી આવવું જોઈએને? તેમ જ તેમાં સામ્ય થવાનાં કારણો પણ હોવાં જોઈએ; પરંતુ તેવું એક પણ કારણ મળી આવતું નથી. જે પ્રકૃતિને ચેતનનું અધિકાન છે એમ માનવામાં નહિ આવે તે આ જગતકાર્ય ઉત્પન્ન શી રીતે થાય ? એ પ્રમાણેની ઉત્પત્તિ થવાનો દાખલ કઈ પણ જગ્યાએ મળી આવતો નથી. સારાંશ એ કે, આ જગતકાર્યનું કારણુ કાંઈ પણ જડતું નથી, તેથી એવા અદષ્ટ વિષયમાં નિર્ણય કરવા માટે ફક્ત અપૌરુષેય એવા વેદોને જ આધાર લેવું જોઈએ* બીજું કોઈ પણ પ્રમાણ તેને માટે સુસંગત થતું નથી કેમકે તેમાં શંકાને સ્થાન રહે છે; માટે અપૌરુષેય એવા વેદ ઉપર આધાર રાખ્યા વગર બીજો કોઈ ઉપાય જ નથી; કારણકે, પ્રમાતા જે જીવે તે પોતે જ વાસ્તવિક રીતે અપૂર્ણ હોવાથી તેની પાસે પૂર્ણ એવા આત્મપદને માટે યોગ્ય એવું પ્રમાણ કયાંથી સંભવે છે એમ કહેવા કરતાં જેના આધારે પ્રમાણુની જ ઉત્પત્તિ સિદ્ધ થાય છે, તેવાં પ્રમાણો પૂર્ણ સ્વરૂપને ક્યાં પહોંચી શકે ? સિવાય વ્યવહારદષ્ટિએ વિચાર કરી સામાન્ય અનુમાનથી જોઈશું તો પણ કર્યા સિવાય કાર્ય થવાનું કોઈપણ જગાએ જણાતું નથી ? તેથી આ દશ્ય જગતનો કર્તા તો અવશ્ય કોઈ જ જોઈએ અને તે પગ ચેતન હોવો જોઈએ તેમ તેનું રચેલું આ જગતરૂપ કાર્ય અલૌકિક હોવાને લીધે તેને કર્તા પણ સાધારણ તે ન જ હાય ! એટલે તે પણ પતે અવશ્ય વિલક્ષણ અને અમર્યાદ શક્તિવાળો જ હોય, એમાં શંકાને સ્થાન નથી. આ પૂર્ણ સ્વરૂ૫ ઈશ્વરનું તત્ત્વ ઓળખવાને માટે માત્ર એક અપૌરુષેય એવા વેદોનું જ સર્વશ્રેષ્ઠ અને નિબંધ એવું પ્રમાણ છે.
જગત ઉત્પન્ન કરનાર કેશુ? વેદમાં કહેવામાં આવ્યું છે કે, સૃષ્ટિની પૂર્વે પૂર્ણ સ્વતંત્ર એ એક મહેશ્વર(વૃક્ષાંક ૧)જ હતા; તેની પાસે કોઈ પણ જાતની સામગ્રી નહિ હોવા છતાં તેણે પોતે પોતાના સ્વાતંત્ર્યના પ્રભાવ વડે પ્રથમ ઈશ્વરરૂપે બની સ્વસ્વરૂપભૂત પડદા ઉપર જગતરૂ૫ ચિત્ર પોતાના વિલાસને માટે પોતાનામાં જ ભાસમાન કરેલું છે. જેમ સ્વસમાં અથવા મનોરાજ્યમાં કોઈ મનુષ્ય પોતે પોતાની કલ્પના વડે પિતાને દેહ નિર્માણ કરી તેને જ “હું” એમ કહી તે વડે જ સર્વ વ્યવહાર કરે છે, તેમ આ ઈશ્વર આ ભૂલ ભાસતું જગતાદિ દશ્ય નિર્માણ કરી
જે વેદની અપૌરુષેયતા સંબંધમાં શ્રી કૃષ્ણ + જ વાફસુધા પ્રકાશન ૪, મહાકાળપુરુષ વર્ણન તથા દત્ત પરશુરામ પ્રકાશન ૫, પ્રકરણ ૭ જુએ.
+ મને રાજ્ય અથવા સ્વમ વખતે કઈ માણસ રાત્રે સૂતી વખતે મારે અમુક પ્રકારનું સ્વમ અનુભવવાનું છે, માટે પોતાની પાસે કોઈ પણ પ્રકારની સમાગીએ કિવા સાધને સાથે રાખીને નિદ્રા લેતે નથી છતાં પણ સ્વમમાં મનુષ્યાદિ અને સ્થાવર જંગમાદિ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતું અનુભવવામાં આવે છે તે પ્રમાણે જ આ જગતની ઉત્પત્તિનું પણ સમજવું. જેમ જાગૃતિ થતાં સ્વમન કયાં વિલય થઈ જાય છે તે જણાતું નથી, તેમ મહાકલ્પ બાદ જગતની પણ એવી જ સ્થિતિ થાય છે અને આત્મસાક્ષાત્કાર થતાં આ જગતમ તદ્દન નષ્ટ થઈ જાય છે. જે જગૃત થયેલ હોય તેને સ્વપ્રશ્રમ છે કે નષ્ટ થયેલો હોય છે છતાં તે સમયે જેઓ નિદ્રામાં સ્વાવસ્થામાં હશે તેમને માટે તે તે સ્વપ્ન અને તેમાં ચાલતે સર્વ વ્યવહાર સત્ય જ લાગશે; તે પ્રમાણે તત્વવેત્તાની દષ્ટિએ જગતને બાધ થયેલ હોવા છતાં અજ્ઞાનીઓને તે તે સત્ય જ હોય એમ ભાસે છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] પ્રસિદ્ધ ઉદ્દાલકે (વિશ્વજિત યજ્ઞમાં) જાણવા છતાં બધું (અગ્ય દાન) દીવું; [રર૯ તેને વિષે બહુ” એવી ભાવના રાખે છે. હે વત્સ! જેમ તારો સ્વપ્નમાં દેહ લુપ્ત થયા છતાં તારી કાંઈ હાનિ થતી નથી, તેમ પ્રલયાદિમાં આ સમગ્ર દશ્યનો વિલય થવાથી તેની કોઈ હાનિ થતી નથી, સ્વપ્ન છે અથવા ન છે, તેની ઉત્પત્તિ થાય યા નાશ થાય, છતાં જેમ સ્વપ્ન જોનારને વાસ્તવિક તેની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ હેત નથી તેમ આ મડેશ્વર જગતરહિત કેવળ એક ચૈતન્યરૂપ, નિવિકાર, નિઃસંગ, નિર્મળ તદ્દન શુદ્ધ, શાંત અને સર્વત્ર પરિપૂર્ણ એવો છે, તેણે પોતે પોતામાં જ આ જગતરૂ૫ ચિત્ર ભાસમાન કરેલું છે, આ ચૈતન્ય કિંવા આમા એ જગતની અંતિમ એવી મહાસત્તા છે.
વેદનું પ્રમાણ શા માટે માન્ય કરવું જોઈએ? જેમ સમુદ્ર વિના તરંગ અગર સૂર્ય વિના તેનું તેજ હોઈ શકે નહિ તેમ સંવિદ્રુપ આત્માથી જુદી એવી બીજી કોઈ સત્તા જગતને બિલકુલ નથી. સારાંશ એ કે, આ દર્યસૃષ્ટિ (વૃક્ષાંક ૩થી ૧૫ વ)ના આરંભ પૂર્વે ફક્ત એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ મહેશ્વર (વૃક્ષાંક ૧) જ હતા, તેના વડે જ આ ચરાચર જગત ઉત્પન્ન થતું ભાસે છે, તેનામાં જ રહે છે તથા છેવટે તેનામાં જ લયને પામે છે, એવો વેદને હેતુ છે. તેમાં શંકા કરવાનું કાંઈ પણ કારણ જ નથી; કેમકે જે બાબતે સ્કૂલ રીતે પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે એવી ન હોય તે બાબતમાં તે આત્માને અપરોક્ષાનુભવ થતાં સુધી એક વેદને જ આધાર માન્ય કર્યા સિવાય છૂટકો જ નથી. કારણ કે તે કોઈને બનાવેલા નથી, પરંતુ અનાયાસે જ પ્રગટ થયેલા છે, સિવાય તેની આઘતાને માટે પણ શંકાને સ્થાન નથી,
વેદમાં જગત્પત્તિને કહેલ કમ વેદ કહે છે: આ દેવ જગતની ઉત્પત્તિ પહેલાં કેઈ પણ સાધન વિનાનો હેઈ તેણે જ આખું ભ્રમરૂ૫ જગતચિત્ર ભાયમાન કર્યું હોય એમ ભાસે છે, તે મહેશ્વર પૂર્ણ શુદ્ધ અને અત્યંત સ્વતંત્ર હોવાને લીધે તેણે પોતે પોતાના સ્વાત્મચેતન્યરૂપ ભીંત ઉપર આ અખિલ ચિત્ર પ્રકટ કર્યું છે, તેના સિવાય બીજા કોઈને આધાર વડે તે રહી શકે એ સંભવતું નથી; કારણે કે, તે ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેના વગર જગતને બીજું સ્થાન કિંવા આધાર જ કયાંથી હોય ? આમ આત્મા વ્યતિરિક્ત ઈલર કોઈ સ્થાનની જ સિદ્ધતા
જ્યાં થઈ શકતી નથી તે પછી તેના આધાર ઉપર રહેનાર આ દશ્યજાળરૂપ જગતની સ્થિતિની તો વાત જ કયાં રહી? આથી દર્પણમાંના પ્રતિબિંબ જેમ દર્પણથી ભિન્ન હેઈ શકતાં નથી કિંવા તેના આધાર વિના રહી શકતાં નથી તેમ આ જગત પણ ચૈતન્ય કિંવા આત્મસ્વરૂપ એવા મહેશ્વરના સ્વરૂપમાં અને તેના આધાર વડે જ પ્રકટ થયેલું હોઈ તેનાથી જરા પણ ભિન્ન નથી, એ જ મત સુસંગત છે. વિચાર કરીને જુએ કે, સંકલ્પબળ વડે તૈયાર કરવામાં આવતું મને રાજ્ય અથવા રવપ્નની સૃષ્ટિમાં અનેક છે, જડ પદાર્થો, પંચમહાભૂતો, સૂર્યચંદ્રાદિ ગ્રહો વગેરે પ્રત્યક્ષ પ્રકટ થઈ પ્રકાશી રહ્યાં હોય એમ દેખાય છે ખરું ને? તે સર્વે વાસ્તવિક રીતે તે મનમાંથી જ ઉત્પન્ન થાય છે, મનમાં જ રહે છે અને અંતે મનમાં જ વિલનને પામે છે, એ તો સર્વની જાણમાં જ છે. સારાંશ, આ સર્વ પદાર્થો જેમ મનમય હોય છે તેમ મહેશ્વરની પાસેથી આ જગતરૂપ દશ્ય કેવળ ચૈિતન્યસ્વરૂપ એવા મનમય થકી જ ઉત્પન્ન થાય છે, તેમાં જ રહે છે અને છેવટે તેમાં જ વિલયને પામે છે તથા તેમ થવા છતાં પણ તે કેવળ ચિંતન્યથી તદ્દન અભિન્ન એવું એકરસાત્મક જ હોય છે. આમ એ મહેશ્વર તો કેવળ ચિતન્ય કિંવા આત્મસ્વરૂપ જ છે, તે મર્યાદાન્ય તથા અમર્યાદથી પણ પર અને ચરાચરમાં પૂર્ણ વ્યાપક છે.
*શય અને શાસ્ત્રને ભેદ ઉપરના વિવેચનને ઉદ્દેશ એ છે કે, આજે શાસ્ત્રનું નામ આવે એટલે કેટલાક લેકે ગભરામણમાં પડે છે. પ્રચલિત વ્યવહારમાં શાસ્ત્ર શબ્દની એટલી બધી વ્યાપકતા થવા પામેલી છે કે, પોતપોતાના સ્વાર્થ
* વ્યવહારમાં તલવાર, ભાલા, વગેરેને શસ્ત્રો કહેવામાં આવે છે, તે આ નહિ. અહીં તો શયને અર્થ વણારંભની પ્રાથમિક સ્કૂલ ક્રિયા કિંવા આરંભનું કાર્ય છે, એમ સમજવું.
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ]
तह नविना पुत्र ॥ कठ.
[સિદ્ધાન્તકાર્ડ ભર ગી અ૦ ૩/૩૫ સાધવાને માટે અનેક સાંપ્રદાયા, ધમપથાર્દિકા તથા લાકકલ્યાણ કરવાના બડાને વ્યવહારદષ્ટિએ શાસ્ત્ર શબ્દને નામે લઈ શકાય તેટલેા ગેરલાભ લેવાની વ્યવહારમાં કાઇએ ભાગ્યે જ કચાશ રાખી હોય. આનું પરિણામ એ આવ્યુ કે, શાસ્ત્ર શબ્દ સંબંધમાં ઘણા લેાકેાના મનમાં તિરકારની ભાવના ઉત્પન્ન થવા પામેલી છે. તેવાએની થયેલી ગેરસમજ દૂર થવાને માટે શાસ્ત્ર કાને કહેવુ તે સબંધમાં વધુ વિવેચન કરવાની અત્રે જરૂર જણાય છે. શાસ્ત્ર શબ્દ વેદને જ લાગુ પડે છે, તે ઉપરના થનથી સ્પષ્ટ થાય છે, આ વેએ લેાકેાને કમ'માં પ્રવૃત્ત કરવાને માટે સૌથી આરંભમાં યજ્ઞકા ખત,વેલાં હેાઈ પ્રવૃત્તિને! મૂળ આરંભ વેદાનુાનુસાર શસ્ત્ર એટલે યજ્ઞની આરંભની ક્રિયાથી જ થએલા છે. શસ્ત્રના ધાતુ જ્ઞ' હોઈ તેને અ યજ્ઞકાયના આર્ભમાં હેતાનુ ક` એવા થાય છે. સૌથી પ્રથમ આ જ ધર્મરૂપ કમ છે; ત્યાર પછી ઇજ્યા, સ્તુતિ, ઉદ્ગાતા અને બ્રહ્મા ઇત્યાદિ કર્મના આરંભ થયેા છે. આ રીતે વૈક્રમાં યજ્ઞથી માંડીને કેડ સાધારણ વ્યવહારપ્રપંચ સુધીનાં થતાં તમામ પ્રકૃત્તિ અથવા ઉદ્યોગાને કર્મો કડેલાં છે, પરંતુ તે સર્વ ઉદ્યોગાનેા મૂળ આરંભ તા શસ્રરૂપ કમ વડે થયેલા ડાઈ તે બતાવનારા મૂળ વેઢાને વ્યવહારમાં શાસ્ત્ર કડ઼ેવામાં આવે છે. શાસ્ત્ર શબ્દ રાહૂ ધાતુ ઉપરથી થયેલે છે. આ રીતે વેધર્મારૂપ ક જ મેાક્ષનું પ્રાથમિક સાધન છે.
કર્મો કે યજ્ઞકર્મ
વ્યવહારમાં પણ કાઈ કાને તે કાર્યની પ્રથમ શરૂઆત કરનારનું નામ જ આપવામાં આવે છે. જેમ કાઈ ઘરના પાયા રામ નામના ગૃહથની પાસે નખાવવામાં આવે તે તે ધરનું નામ રામકુટર, રામનિવાસ, રામભવન ઇત્યાદિ રાખવામાં આવે છે, તેમ અપૌરુોય એવા વેદે મનુષ્યેાના હિતની દૃષ્ટિએ ચાર કરી પ્રથમ યજ્ઞની વિધિ બતાવવાની શરૂઆત કરેલી છે. કર્મી રાદના મૂળ આરંભ અત્રેથી રારૂ થયે, હાવાથી આરંભમાં તેનું યજ્ઞકમ એ નામ પ્રસિદ્ધ થવા પામ્યું છે અને તેથી જ તે પ્રગટ કરનાર બ્રહ્મદેવને વિસગ કિવા કમ કહેવામાં આવે છે. આથી તેણે કરેલા બ્રહ્માંડ મધ્યેતા તમામ વિસ્તારને વ્યવહારભાષા પ્રમાણે ક્રમમાં કડે છે તથા કમને પ્રત્યક્ષ આરંભ યજ્ઞથી થયા, તેથી શાસ્ત્રભાષાનુસાર બ્રહ્માંડમાં ચાતા રહેલા કાયિક, વાચિક અને માનસિક તમામ વ્યવહારને યજ્ઞકર્યાં એવી સંજ્ઞા લગાડવામાં આવે છે; એટલે યાદથી માંડીને બ્રહ્મદેવે કરેલા બ્રહ્મડાદિને તથા તેના મન, વાચ તથા કાયા વડે ચાલી રહેલા વ્યાહારપ્રપંચ કિવા પરમાથ ઇત્યાદિ દરેકન કર્મ સત્તા જ લગાડવામાં આવે છે. આ રીતે કમની વ્યાપ્તિ ઘણી જ વ્યાપક હોઇ તે સતે શાસ્ત્રપરિભાષા પ્રમાણે યજ્ઞકમાં કહેલાં છે. કમ એ શબ્દ‘' ધાતુ પરથી થયા છે. ' એટલે કરવું એવે તેના અર્થ થાય છે અર્થાત કરવાપણુાના અંતમાં જેને સમવેરા થાય છે તે સ ક્રમ, અકમ અને વિક એવા મુખ્ય ત્રણ પેટાભેટ્ટા પડે છે, જેનુ વર્ચુન આગળ ( અધ્યાય ૪ શ્લાક ૧૭ જુઓ ).
કમ જ કડુાય, તેમાં આપવામાં આવેલું છે.
ક્રમ અને શાસ્ત્રના પરસ્પર સબંધ
આ રીતે કમની વ્યાખ્યા સમાયા પછી શસ્ર શબ્દ સમજવા સરળ થશે. ઉપર જે કમ એટલે કરવાપણાને યા ક્રિયાનો આરંભ થયા એમ કહ્યું છે તેમાં સૌથી પ્રથમ ‘શસ્ત્ર' કમા સમાવેશ થાય છે. એટલે યજ્ઞકના આરંભમાં પ્રથમ હાતાનુ કાર્ય એ રિધિને! આરંભ થયા છે. અર્થાત્ કરવાપણાના નિશ્ચય થયા કે તુરત પ્રથમ શું કરવું? એવે! પ્રશ્ન સહજ ઉત્પન્ન થાય છે. તેના જવાબમાં યજ્ઞના આરંભની ક્રિયા શસ્ત્રથી જ શરૂ થયેલી છે. જેમ સ ંખ્યાશાસ્ત્રનેા આરંભ એક સંખ્યાથી તથા વણૅ માલાનેા આરભ થી શરૂ થાય છે; વળી એક થયા એટલે શૂન્ય તે તેની સાથે જ સલમ ડ્રેય છે, તેએ બને પરસ્પર એકબીજાની અપેક્ષાએ હાય છે; જેમ એક હોય તેા શૂન્ય ડવું જ જોઈએ અને એકન હોય તેા શૂન્યનુ અસ્તિત્વ હોવાનુ પશુ પ્રયેાજન રહેતું નથ, તેમ ક્રમ એ નૃત્ય તથા તેના આરન શસ્ત્ર (નાનું કા) એ એક છે, એમ સમજો. આમ મૂળ આર્ભમાં ક્રિયાની શરૂઆત શસ્ત્રયી થયેલી હોવાથી ઉપરના ઉદાહરણ પ્રમાણેડાની શરૂઆત કરનારના નામ ઉપરથી તે સમજાવનારા દરેકને માટે શાસ્ત્ર એવી સંજ્ઞા ક્રવા નામ વ્યવહારમાં
Page #360
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
તેને પ્રસિદ્ધ નચિકેતા નામે પુત્ર હતા.
[ ર૩૧
જવામાં આવેલું છે, તે હવે સારી રીતે સમજી શકાશે. આને અર્થ શસ્ત્ર શબ્દ ઉપરથી શાસ્ત્ર શબ્દ થવા પામેલ છે, એમ સમજવાનું નથી. આમ આ વેદધર્મનું આચરણ જે થકી થાય તે કર્મ, કર્મ થવાથી કમે જ્ઞાન અને જ્ઞાન થવાથી મેક્ષ સિદ્ધ થાય છે અર્થાત્ કર્મનો ઉદ્દેશ આરંભમાં ધર્મ અને અંત મોક્ષરૂપ પુરુષાર્થની પ્રાપ્તિમાં જ છે.
વેદને મૂળ ઉદ્દેશ વેદનો મૂળ ઉદ્દેશ તો મનુષ્યએ માત્ર પરમતત્વની પ્રાપ્તિ કરી લેવી, એ જ એક છે. તે પ્રાપ્ત થવાને માટે જ્યાં સુધી આ મિથ્યા એવો મેહબ્રમ નટ ન થયો હોય ત્યાંસુધી તો તેને કર્મની આવશ્યક્તા હોય છે. તે કર્મનો મૂળ આરંભ બતાવનારી જે પ્રાથમિક ક્રિયા તે જ શસ્ત્ર છે, એમ સમજે. જેમ સાંખ્યશાસ્ત્રમાં પ્રથમ સંખ્યા એક છે, તેની નીચેની બાજુએ ઊતરીશું તે દૈત તથા ઉપરની બાજુ એક્ય કહેવાય, તેમ કર્મનો મૂળ આરંભ શસ્ત્રથી થયો હોવાથી તેની પાછળ થનારાં દરેકને માટે વ્યવહારમાં શાસ્ત્ર એવી સંજ્ઞા આપવામાં આવે છે, કારણ કે સર્વનું મૂળ તે વેદ શાસ્ત્ર જ છે. આ રીતે શાસ્ત્ર એટલે વેદ અને તેનાં તો સમજાવનારાં કે જેનો અત ભંવ વેદમાં જ થાય છે તે તમામ શાસ્ત્રો જ કહેવાય છે, એમ સિદ્ધ થયું. આમ શાસ્ત્ર એટલે શું? તેની નિશ્ચિતતા થઈ એટલે પછી સ્વધર્મ કોને કહે છે, એ જાણવાનું સરળ થશે. જેમાં શાસ્ત્રની ઉપરની બાજુ એટલે અંતિમ તત્ત્વ અર્થાત આમધર્મ બતાવેલ હોય તે જ સ્વધર્મ, તથા શાસ્ત્રની નીચેની બાજુનો વિચાર કરીશું તે આ સ્વધર્મની પ્રાપ્તિ માટે વ્યવહારમાં વેદના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરનારા તથા તેમાં કહેલ ધ્યેયપ્રાપ્તિના માર્ગે લઈ જનારા માર્ગો જેમાં બતાવવામાં આવેલા હોય છે તેને પણ ધર્મશાસ્ત્રો કહે છે અને તે શાસ્ત્રોમાંના આત્મધર્મરૂપ મહાવાના સિદ્ધાંતને પણ ધર્મ કહેવામાં આવેલો છે. આમ ધર્મને મૂળ ઉદ્દેરા તે અંતે સ્વધર્મ અર્થાત આત્મસ્વરૂપની પ્રાપ્તિ જે વડે થાય એ જ એક છે. એમ નિશ્ચિત સિદ્ધ થયું. આ મુજબ વેદના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોમાં વેદ, વેદાંગ, ઉપાંગ(ધર્મશાસ્ત્ર), પુરાણો, ઉપપુરાણો, વગેરે વિદ્યાના ચૌદ પ્રસ્થાનોનો સમાવેશ થાય છે; આ સર્વેને વાસ્તવિક એ રીતે શાસ્ત્રો કહેવામાં આવે છે. વેદમાં આત્મજ્ઞાનનો ઉદ્દેશ ધ્યાનમાં રાખી તે પ્રાપ્ત થતાં સુધી અજ્ઞાનીઓને પિતપોતાની બુદ્ધિ અનુસાર સુગમ પડે તેવાં નિત્ય નૈમિત્તિકાદિ કામ્ય અને નિષ્કામ કર્મોની યોજના કરવામાં આવેલી છે, તે સર્વને અંતિમ ઉદ્દેશ આત્મસ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન થવું એ જ એક છે.
ઉપર કહેવામાં આવ્યું તે મુજબ મનુષ્યને જ્યારે આત્માનું પરોક્ષ જ્ઞાન થાય છે ત્યારે તેની દઢતા થવાને માટે એટલે આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ કરી લેવાને માટે ચાર યુક્તિઓનો અભ્યાસક્રમ પ્રથમ કહેવામાં આવેલો છે (જુઓ અ૦ ૨ ગ્લૅક ૩૯ તથા કિરણાંશ ૧૭), પરંતુ જ્યાં સુધી તેવું જ્ઞાન થયેલું હોતું નથી તેવા અજ્ઞાનીઓને સકામ તથા નિષ્કામ એમ બે પ્રકારનાં કર્મો કરવાનું શાસ્ત્રમાં જણાવેલું છે. આ સકામ અને નિષ્કામ કર્મોની શાખાઓ અનંત છે તેના નિયમે પણ અસંખ્ય છે, જે સર્વ ઉપર બતાવેલાં ચૌદ વિદ્યાનાં પ્રથાનોમાં આવી જાય છે. તાત્પર્ય એ કે અત્યારસુધીના વિવેચન ઉપરથી આપણે શાસ્ત્રની વ્યાખ્યા સારી રીતે જાણી શક્યા છીએ, તેને ટૂંકમાં એટલો જ સાર છે કે, વેદ અને વેદના સિદ્ધાંતોનું જેમાં પ્રતિપાદન કરવામાં આવે છે એવાં તેનાં જ ચૌદ પ્રસ્થાન (અધ્યાય ૨, લોક ૩૯ પાન ૧૫૩ અને ૧૬૧ જુઓ) તે સર્વને શાસ્ત્ર એવી સંજ્ઞા હેઈ તેમાં બતાવેલા વર્ણાશ્રમાદિથી માંડીને ઠેઠ આત્મધર્મ પર્યંતના તમામ ધર્મો એ જ સ્વધર્મ છે. ફરી ફરીને કહ્યું છે કે, અંતે જે થકી અનિર્વચનીય એવા પરમતત્વની પ્રાપ્તિ થાય અર્થાત અજ્ઞાન વડે થયેલા મેહની નિવૃત્તિ થાય તે માટે શાસ્ત્રકારોએ દરેકને પોતપોતાની યોગ્યતાનુસાર નીતિ, ન્યાય, વિવેકાદિ નિયમો કહ્યા છે તે બધાં સ્વધર્મો છે; આમાં આત્મધર્મ એ એક મુખ્ય ધ્યેય હોઈ તે પ્રાપ્ત કરવાને માટે વર્ણાશ્રમેચિત તથા શરીરાદિ જ્ઞાતિ, જાતિ કુળાચાર, કળધર્મ ઇત્યાદિ વ્યવહારધર્મોને પણ સમાવેશ થાય છે. આ પૈકી આત્મધર્મ ને કહે તથા તેનું પ્રયોજન શું છે? તે સંબંધમાં ઉપર વિવેચન આવી
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ] સo TFR ૨૧૧ લ ણુ નીવાનાયુ બ્રાઁ sÀÀા સેડમન ॥ ૪. [ સિગ કા૦ ભ॰ ગી૦ ૦ ૩/૩૫
ગયું છે. હવે આપણે વર્ણાશ્રમાદિ વ્યવહારધા થડે વિચાર કરવા પડશે અને તે માટે વેદના સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરનારા શ્રીબ્યાસાચાય જીની સુચના અનુસાર ધર્માંશમના અંગભૂત પુરાણામાં અતિ પ્રચલિત એવા શ્રીમદ્ ભાગવતમાંથી કેટલેક ભાગ નીચે આપામાં આવે છે.
ધર્માંસ'પ્રદાય એટલે શુ?
શ્રી ઉદ્દવ પૂછે છે : હું શ્રીકૃષ્ણુ ! ધર્મારૂપ કમ કરવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે અને તેવી ભક્તિ અંતે મેક્ષનુ સાધન છે, એમ આપ પ્રથમ કહીગયા, પરંતુ તે કર્યા કરનારાઓને અવસ્ય ભકિત ઉત્પન્ન થાય છે જ એવા કાંઈ નિયમ વ્યવહારમાં જોવામાં આવતે નથી. માટે વણુ તથા આશ્રમના આચારવાળાઓને તથા તેવા આચારના અધિકાર વગરના મનુષ્યેાા સ્વધમ તથા તેના આચરણુથી આત્મસ્વરૂપ એવા તમારા પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થાય એ રીત કડ્ડા; કેમકે તે ધર્મસંપ્રદાય કેવળ વૈદિક પર પરા ઉપરથી જ ગમ્ય અથવા જાણી શકાય તેવા નથી; કારણ કે, પૌરુષય રૂપે અવતાર લઈ આપે હુંસરૂપે પૂર્વ એટલે પ્રથમના ૪૫ના આરંભમાં તે બ્રહ્માને કહ્યો હતા પરંતુ તેને ઘા લાંખેા કાળ વ્યતિત થઇ ગયેલે હાવાથી હવે તે પર`પરા નષ્ટ થવા પામેલી છૅ, માટે તેને પુનઃ આપ જ કહેવા સમ છે. વર્ણ અને આશ્રમની ઉત્પત્તિ
શ્રીભગવાન કડું છે જે ઉદ્દેવ! વણુ તથા આયમના આયારવાળા તથા આચાર વગરના લેાકાને ભકિત ઉત્પન્ન કરવા સારુ તમે પૂછે છે તે યોગ્ય જ છે, માટે સ્વધર્મ એટલે શું તે કહું છું, તે સાંભળેા. પ્રથમ સત્યયુગમાં હંસ નામના મનુષ્યના એક જ વણુ હતા અને એક કાર જ વેદરૂપ હતા તથા મનમાં મારું એટલે આત્માનું ધ્યાન કરવું અને નિર ંતર તપમાં જ રહેવું; એ મુજબ ચાર પાયાવાળા ધર્મનું રૂપ હતું. પાપરિહત હોવાથી મન તથા ઈંદ્રિયાને એકાગ્ર કરવારૂપ તપમાં લાગેલા લેાકા મારા શુદ્ધ એવા આત્મસ્વરૂપની જ ઉપાસના કરતા હતા અને તેની ઉપાસના જ મુખ્ય ધર્મારૂપ હતી. તેમાં લેાકેા જન્મથી જ કૃતાથ હોવાથી તે યુગને ‘કૃતયુગ’ એવું નામ આપેલુ છે. જુદા જુદા આચાર પાળવારૂપ ધર્મની શરૂઆત તા ત્રેતાયુગના આરંભથી થઇ. હે ઉદ્ધવ ! ત્રેતાયુગના આરંભમાં મારા ઇશ્વરસ્વરૂપના હૃદયમાંથી શ્વાસરૂપે ત્રણ વિદ્યાએ ઉત્પન્ન થઈ અને તે વિદ્યામાંથી જેમાં હુતા, ઉદ્ગાતા અને અધ્વર્યુનું કામ પડે છે. એવા મારા આત્મસ્વરૂપભૂત યજ્ઞ ઉત્પન્ન થયા. મારા ઈશ્વરસ્વરૂપના મુખમાંથી બ્રાહ્મણે!, બાહુમાંથી ક્ષત્રિયા, ગરુમાંથી વૈશ્યા અને પગમ થી શૂદ્રો એમ ચાર વર્ણીની ઉત્પત્તિ થઈ છે. તેએને આચાર પરસ્પર ભિન્ન હોવાથી તેમના દરેક આચાર ઉપરથી જ તેને એળખવામાં આવે છે; તેમ જ ઈશ્વરસ્વરૂપ એવા મારા (દક્ષાંક ૨ ના) હૃદયમાંથી બ્રહ્મચર્યેશ્રમ, પેડુમાંથો ગૃહસ્થાશ્રમ, વક્ષ:સ્થળમાંથી વાનપ્રસ્થ અને મસ્તકમાંથી સન્યાસાશ્રમ ઉત્પન્ન થયા. આ શાસ્ત્રવિવેચનનુ તા એ છે કે, જેમ દરેકના શરીરમાં અનેક સૂક્ષ્મ જીવો હોય છે તથા તેમતે બધાને હાથ, પગ, આંખ, કાન વગેરે અવયા પણ સરખા જ હોય છે તેમ વિરાટ પુરુષમાં આ સમષ્ટિ વ્યષ્ટિ જીવેનું નળું પથરાયેલું છે. તે પૈકી જે જીવા વિરાટ શરીરના મુખથી માથા સુધીના ભાગમાંથી ઉત્પન્ન થયા હોય તે બ્રાહ્મણુ, હાથના ભાગમાંથી થયા હેાય તે ક્ષત્રિય, પેટના ભાગમાંથી થયા હોય તે વૈશ્ય અને પગના ભાગમાંથી ઉત્પન્ન થયા હુંય તે શૂદ્ર સમજે. આ કથનનેા ભાવા એટલેા જ કે જેમ શરીરને આ બધા ભાગેાની જરૂર હેાય છે; પગ ન હેાય તે ચાલી શકાય નહિ, હ્રદય ન હું.ય તેા પાષણ થઈ શકે નહિ, ભાડુ ન હોય તેા રક્ષણુ થઈ શકે નહિ અને મુખ ન હોય તેા વાણી વગેરે હાઈ શકે નહિ, તેમ આખું જગત એ વિરાટનું આ વધુ માં જણુાવ્યા પ્રમાણેનુ' જરૂરી અંગપ્રત્ય’ગ છે એમ સમજવુ,
' '
* ब्राह्मगोऽस्य मुखमासीद् बाहूराजन्यः कृतः ।
'
પણ તરભુ ચંચ: પદ્મપાં ઘરો અગાયત | ઋગ્વેદ ૧૦, ૯૦, ૧૨.
Page #362
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન ] તે જ્ઞાની પુત્રને દક્ષિણાર્થે નિયત કરેલી ગામે જઈ શ્રદ્ધા પ્રકટી; તેણે વિચાર્યું. [ ર૩૩
ચાર વર્ષના તથા આશ્રમના ધર્મ ઉપર મુજબ મનુષ્યના વર્ગો અને આશ્રમની ઉત્પત્તિ થયેલી હોઈ મનુષ્યોના એ વર્ગો અને આશ્રમના સ્વભાવ પિતપોતાની જન્મભૂમિને અનુસરતા છે અર્થાત દેશકાળની મર્યાદારૂપ ભિન્ન ભિન્ન થયા છે; એટલે મારા ઉત્તમ અંગમાંથી ઉત્પન્ન થયેલાના ઉત્તમ અને તેથી ઉતરતા અંગમાંથી ઉત્પન્ન થયેલાના સ્વભાવો કનિષ્ટ પ્રકારના થયા. બ્રાહ્મણના સ્વભાવ: શમ, દમ, વિચાર, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરલતા, આત્મરૂપ એવા મારી ભક્તિ, દયા અને સત્ય એ બ્રાહ્મણના સ્વભાવ છે. ક્ષત્રિય સ્વભાવ: પ્રતાપ, બળ, ધીરજ, શરવીરતા, સહનશીલતા, ઉદારતા, ઉદ્યમ, સ્થિરતા, બ્રાહ્મણને માન આપવું અને ઐશ્વર્ય એ ક્ષત્રિય વર્ણના સ્વભાવ છે. વૈશ્ય સ્વભાવ: આસ્તિકપરું, દાન દેવામાં નિષ્ઠા, નિષ્કપટપરું, બ્રાહ્મણની સેવા અને ગ્ય રીતે મેળવવામાં આવતા ધનમાં સંતોષ એ વૈશ્યના સ્વભાવ છે. શુક્રના સ્વભાવઃ બ્રાહ્મણ, ગાય અને દેવતાઓની નિષ્કપટપણાથી સેવા કરી તેમાંથી જે મળે તે ઉપર જ સતેષ માનવો એ શકોને સ્વભાવ છે. વર્ણ રહિતના
સ્વભાવ: અપવિત્રતા, મિથ્યા ભાષણ, ચેરી, નાસ્તિકપણું, વગર કારણે ઝઘડાઓ કરવા, કામ, ક્રોધ અને તૃષ્ણ ઇત્યાદિ જેઓ ચાર વર્ણમાં ન આવેલા હોય એવા લોકોના સ્વભાવ છે. સર્વ વર્ણોના સાધારણધર્મો અહિંસા, સત્ય, ચોરીને અભાવ, કામ, ક્રોધ તથા લેભથી રહિતપણું તથા સર્વે પ્રાણીઓનું પ્રિય અને હિત થાય એવો ઉદ્યમ કરવો, એ તે સઘળા વર્ગોને સાધારણ ધર્મ છે. સર્વ આશ્રમના સાધારણ ધર્મો:
ઉદ્ધવ! શૌચ, આચમન, નાન, સંધ્યોપાસન, સરળતા, તીર્થનું સેવન, જપ, અસ્પૃશ્યતાનો ત્યાગ, અભક્ષ્યને ત્યાગ, અયોગ્ય ભાષણનો ત્યાગ, સર્વે પદાર્થોમાં મારી એટલે “હુ' રૂ૫ આત્મા(વૃક્ષાંક ૧)ની ભાવના, મનનો નિમણ, વાણીને નિગ્રહ અને કાયા(શરીર)નોનિગ્રહ, ઍબધા સર્વ આશ્રમને માટે સાધારણ ધર્મ છે. વજન, વેદાધ્યયન અને દાન એ દ્વિજ લોકોના એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના આવશ્યક ધર્મો છે. વેદ ભણાવવા, પ્રતિગ્રહ કરે અને યજ્ઞ કરાવવા એ ત્રણ બ્રાહમણની આજીવિકાઓ છે. બ્રાહમણનો દેહ સાંસારિક સુખ ભોગવવા માટે નથી, પણ જીવતાં સુધી કષ્ટ ભોગવી અને તપ કરીને મરણ પછી વિદેહમુક્ત બની અનંત સુખની પ્રાપ્તિ કરી લેવા માટે છે અથવા તે આ જન્મમાં જ બ્રહ્મનું અપક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ જીવન્મુક્ત બની જવાને માટે જ છે. એ રીતને વેદને અભિપ્રાય છે (ભા રકં૦ ૧૧, અ. ૧૭).
આશ્રમધર્મ શાંતિ અને અહિંસા એ સંન્યાસીના મુખ્ય ધર્મો છે, તપ અને યજન એ વાનપ્રસ્થના મુખ્ય ધર્મો છે, પ્રાણીમાત્રનું રક્ષણ અને યજન એ ગૃહસ્થના મુખ્ય ધર્મો હેઈ ગુરુ અને આચાર્યની સેવા કરવી એ બ્રહ્મચારીને મુખ્ય ધર્મ છે.
બ્રહ્મચર્ય, શૌચ, સંતોષ, તપ અને સર્વ પ્રાણીઓની સાથે મિત્રભાવથી વર્તવું એ પણ ગૃહસ્થના જ ધર્મો છે; તેમાં પણ ઋતુના સમયમાં જ પિતાની સ્ત્રીને સંગ કરવો એ ગૃહસ્થનું બ્રહ્મચર્ય ગણાય છે. આત્મસ્વરૂપ એ જે “હું” (વૃક્ષાંક ૧) તેની ઉપાસના કરવી એ સર્વ આશ્રમીઓને ધર્મ
માણે જે પુરુષ વર્ણાશ્રમના ધમનું પાલન કરીને નિરંતર અભરવરૂપ એવા મારું જ યજન કરે છે, બીજાની સ્ત્રી અને પરધનાદિમાં લેભ નહિ રાખે અને સર્વ પ્રાણીમાત્રમાં મારી એટલે આત્માની જ ભાવના રાખે તે પુરુષને આત્મસ્વરૂપ એવા મારી ભક્તિ પ્રાપ્ત થાય છે.
હે ઉદ્ધવ! આ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મના યથાર્થ પાલનથી પણ તમે મારું સ્વરૂપ જાણી શકાય છે, તથા “હું” કે, જે સર્વ લોકેમાં મહાન એવો ઈશ્વર(વૃક્ષાંક ૨)પે સર્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ૫ બનેલા હેઈ જેના શ્વાસમાંથી વેદની ઉત્પત્તિ થયેલી છે એ વૈકુંઠ એટલે મતિ અને કંઠ એટલે સ્તબ્ધ થાય છે તે) અર્થાત જયાં મતિ કુંઠિત થાય છે એ તદ્દન અનિર્વચનીય છું, તેને જે પુરુષ હ૮
• બાળક ક્ષત્રિયો વિયવો વળt ત્રિાતઃા મનુ સ્મ૦ ૧૦, ૪,
Page #363
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ] તો ગષના વપતો નિજિયા: [ સિદ્ધાન્તકાણ ભટ ગીઅ. ૩/૩૬ ભક્તિના પ્રભાવથી પામે છે, તેને જ્ઞાનવિજ્ઞાનરૂપ સંપત્તિ મળી તે તુરત મુક્તિને પામે છે; આ વર્ણ અને આશ્રમવાળાઓનો ધર્મ તેઓને પિતલકાની (પિતયાન માર્ગની પ્રાપ્તિ કરાવી આપનારો છે, પરંતુ તે ધર્મનું આચરણ મને એટલે તતe૫ એવા આત્માને અર્પણ કરીને કરવામાં આવે તો તે સર્વોત્તમ મુક્તિના સાધનરૂ૫ થાય છે. હે ઉદ્ધવ! આમ સ્વધર્મ પાળનારા ભક્તને મારા પરબ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ શી રીતે થાય, તે વિષે તમોએ જે પૂછયું હતું તે મેં તમને કહ્યું (ભાકં. ૧૧, અ૦ ૧૮.) (અત્રે સંક્ષેપમાં વિવેચન છે, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેમણે મૂળમાં જોઈ લેવું. )
“ પરધર્મો ભયાવહ ? કેમ? ઉપરના શાસ્ત્રવિચનને સાર તો ફક્ત એટલે જ નીકળે છે કે, ગમે તે કર્મો કરો, પછી વ્યવહારમાંના જાતિ, જ્ઞાતિ કે વર્ણાશ્રમાદિ સ્વધર્મની દષ્ટિનાં હેય કે અન્ય કોઈ પ્રકારનાં હેય પણ તે દરેક કર્મ હું એટલે દરેક પોતે પોતાને માટે “ હું છું " એમ જે કહે છે તે હું એટલે શરીરાદિક નહિ પણ અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે, એમ સમજીને તેવા પ્રકારના દઢ નિશ્ચયથી કરવા એ જ ખરો. રવધર્મ છે અર્થાત આત્મધર્મ એ જ મુખ્ય સ્વધર્મ છે; પરંતુ જેઓને આ પ્રકારની દૃષ્ટિ પ્રાપ્ત થયેલી ન હોય તેવા અજ્ઞાનીઓને માટે જેમ દૂધ પીનારા નાના બાળકને માટે ગમે તેવું પંચપકવાને પણ નિરર્થક જ છે, કિવા નાનપણથી બાળકને જે વિદ્યાનો અભ્યાસ પડ્યો હોય તેને માટે બીજી ગમે તેટલી વિદ્યા દેખાવમાં સારી ગાતી હોય છતાં પણ તે અનભ્યાસને લીધે નિરુપયોગી હોય છે તેને પારકાનો ધર્મ ગમે તેટલે સારો જણાતો હોય પરંતુ અંતે તો તે ઘાતક જ છે; કારણ કે વંશપરંપરાથી ચાલતા આવેલા કુળધર્મ અને કુળાચારાદિ પાળનારા માતપિતાના અંશે શરીરની રગેરગમાં પ્રસરેલા હેય છે, તેવા ઓતપ્રેત વ્યાપ્ત થયેલા કુળધર્મો, કુળાચાર તથા વર્ણાશ્રમધર્મોરૂપી સ્વધર્મોને છોડી નહિ દેવા. પરધર્મ દેખાવમાં ગમે તેટલે સારો જણાતો હોય છતાં પણ વધર્મને છોડી તેનો અંગિકાર કરે એ પરિણામે મહા ભયંકર છે કેમકે તે અધર્મરૂપ છે.
અધર્મના મુખ્ય પ્રકારે અધર્મના મુખ્યત્વે પાંચ ભેદે પડી શકે છે, એવો શાસ્ત્રનિર્ણય છેઃ (૧) વિધર્મ, (૨) પરધર્મ, (૩) આભાસધર્મ, (૪) ઉપમાધમ, અને (૫) છળધમં; એ પાંચ અધર્મની શાખાઓ છે; (1) વિધર્મ જે વસ્તુને ધર્મ સમજીને કરવામાં આવે પરંતુ તેથી સ્વધર્મને બાધ આવે તેને વિધર્મ કહે છે; (૨) જે પરાયો હેય તે પરધર્મ કહેવાય; (૩) આશ્રમની પદ્ધતિથી જુદો જે ધર્મ જેમકે જ્ઞાતિબંધનમાં કેટલીક ગાડરિયા પ્રવાહથી ચાલતી આવેલી પ્રથાઓ જેવી રીતે છોકરાંઓ જીવતાં ન હોય તે તે પીરને કિવા દેવતાને અર્પણ કરવાની પ્રથા વગેરે પ્રકારની બાધાઓ કે જે કેવળ મનુષ્યોએ પોતાની ઇચ્છાથી જ કરાવેલી હોય છે તે આભાસંધર્મ કહેવાય; (૪) જેમાં કેવળ પાખંડ વિના બીજું કાંઈ પણ ન હોય તે ઉ૫માધર્મ કહેવાય તથા (૫) જે ધર્મ કેવળ
ગથી જ ભરેલો હોય એટલે ધર્મશાસ્ત્રનો ઊો અર્થ કરીને કેવળ પિતાનો વાર્થ સાધવાની ભાવના જ જેની અંતર્ગત હોય છે તે વેદશાસ્ત્રના આધાર વગરનો પોતાની મેળે અર્થો કરી તેને જ ખરો માની લોકેમાં તેવા પ્રકારનો પ્રચાર કરવો તે છળધર્મ કહેવાય. આ પ્રમાણે અધર્મના પાંચ અંગે છે, એ શાસ્ત્રમાં નિર્ણય છે; માટે જેમાં આ પાંચ પ્રકારો ન હોય એવો અનુભવસિદ્ધ આત્મધર્મ એ જ રવધર્મ છે. દરેક પદાર્થોને પોત પોતાના સ્વભાવ ઉપરથી ધર્મશાસ્ત્રોએ નિર્ણય કરી અજ્ઞાનીઓને માટે આજ્ઞા કરાયેલો ધર્મ જ સર્વ મનુષ્યોને શાંતિ આપે છે, તેવો ધર્મ તો એક વેદધર્મ જ છે, તેમ જ કાયા, વાચા વા મનથી કોઈ પણ પ્રાણીને દુ:ખ દેવું નહિ એ જ સમાન ધર્મનો ઇરછા રાખનારાને માટે શ્રેષ્ઠ ધર્મ છે અને તેનું પાલન તો જ્યારે સર્વત્ર આત્મષ્ટિની ભાવના થાય ત્યારે જ થઈ શકે છે.
પરધર્મના અંગીકારથી થતી ત્રિશંક જેવી સ્થિતિ આમ શાસ્ત્રમાં કહેલાં વર્ણપ્રમાદિ દષ્ટિ વિચાર કરતાં પણ પરધર્મ તે ભયાનક જ છે, તેમ જ વ્યાવહારિક દષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે, પરધમ મનુષ્ય પોતે મૂળ જે સમાજમાં હોય તે એ
Page #364
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] ખાનપાન કરવા અશકત, દૂધ ન આપે અને ગર્ભ ધારણ ન કરી શકે તેની ગાયોને- ૨૩૫
પણ તેને પોતાના સમાજમાં રાખતાં નથી અને પરધર્મવાળાના રીતરિવાજોની માહિતી નહિ હોવાથી તેમાં પણ તે ભળી શકતો નથી; આ મુજબ બંને સમાજ માં તેનું સ્થાન હેતું નથી, આથી તે ત્રિશંકવત બની જાય છે. આ રીતે વ્યાવહારિક કિવા સામાજિક દૃષ્ટિએ પણ પરધર્મ તે અંતે ઘાતક જ નીવડે છે; સિવાય દેહાદિક અભ્યાસનો વિચાર કરવામાં આવે તો પગ બાળપણથી જેને જેવો અભ્યાસ હોય તેમાં તે જલદી પ્રવીણ બને છે. પણ તેથી વિપરીત અભ્યાસમાં તેને નવા જેવું લાગે છે. આ રીતે દેહાભ્યાસની દૃષ્ટિએ વિચાર કરવાથી પણ પરધર્મ ભયાવહ છે, એમ સિદ્ધ થાય છે. હવે આત્મદષ્ટિએ વધુ વિચાર કરીશું.
સ્વધર્મથી જ ભયમુક્ત થવાય છે જ્યાં સુધી બીજે છે એવી ભાવના અંતઃકરણમાં હોય ત્યાંસુધીને માટે તો ભય રહેવાને જ અર્થાત બીજું કોઈ છે એવું ભાન જ્યાં સુધી હોય ત્યાંસુધીને માટે ભય રહે છે; જયારે બીજાપણાની એટલે દૈતની ભાવનાનો સંપૂર્ણ વિલય થાય છે અર્થાત પૂછું અદ્વૈતભાવની સિદ્ધિ થાય છે ત્યારે જ ભય રહિત વા નિર્ભય થવાય છે. આથી વૈતની ભાવના નષ્ટ કરી દેવી જોઈએ; એટલે અંતઃકરણમાં દૈતવૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું એ જ નિર્ભયતાને સાચો ઉપાય છે. ધર્મ એટલે ધારણ કરવું, એવો અર્થ તે શાસ્ત્રસિદ્ધ જ છે; હવે કોને ધારણ કરવું, એ પ્રશ્નના ઉત્તરમાં “'ને “પર”ને નહિ, કેમકે “પર” એટલે પારકે અથવા
અને “સ્વ” એટલે આત્મરૂપ એ પિત. પરભાવને કેમ નહિ ધારણ કરવો? તે પારકાનું ધારણ કરવું એ ભયને આવાહન કરવા સમાન છે એટલે ભયને બોલાવવા સમાન છે માટે દૈતભાવનું અંતઃકરણમાં કિંચિત્માત્ર પણ ધારણ નહિ કરતાં હમેશ પૂર્ણ અતિ એવા એક આત્મભાવનું જ ધારણ કરવું જોઈએ. તાત્પર્ય એ કે, દૈતની તમામ ભાવનાઓનું નિરસન કરીને કેવળ એક આત્મામાં જ વૃત્તિને તદાકાર બનાવી દેવી એ જ ખર રવધમ હોઈ તે જ ભયથી મુક્ત થવાનો સાચો માર્ગ છે, એમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રતિ કહી રહ્યા છે.
अर्जुन उवाचअथ केन प्रयुकोऽयं पापं चरति पूरुषः । શનિવૃત્તી વાર ઘસાવ નિવાર: રૂલ /
ઇચ્છા ન હોવા છતાં પણ પુરુષ પાપ કેમ કરે છે? ભગવાનનું આ કથન સાંભળીને અર્જુને કહે છે કે, વાળું એટલે વૃષ્ણિકલોત્પન્ન શ્રીકૃષ્ણ! ત્યારે કહે કે પુરુષ પોતાની જરાપણ ઇચ્છા નહી હેવા છતાં પણ કેઈ બળાત્કાર કરાવી રહ્યો હોય તેમ બળજબરીથી પાપ કરે છે, તે કોની પ્રેરણાથી ? અજુને આ પ્રમ ઘણું રહસ્યપૂર્ણ દૃષ્ટિએ કરેલો છે. શ્રી ભગવાને પ્રથમ તે આ બધું દશ્ય જાળ પ્રકૃતિને અધીન હોવાથી તે જેમ નચાવે તેમ જ સર્વ નાચ્યાં કરે છે. તેઓ કિંચિત્માત્ર પણ સ્વતંત્ર નથી એમ ઉપર જણાવ્યું છે. તે તેનો અર્થ શું એમ સમજો કે જેઓ ઇચ્છાથી કિંવા અનિરછાથી પાપકર્મો કરે છે તે પણું આ નિયતિતંત્રના આધાર વડે જ ને? અને જો તેમજ હોય તે પછી કઈ પાપીને દેષ દેવાનું કિંવા સારાં કર્મ કરનારને માટે ધન્યવાદ દેવાનું શું પ્રયોજન છે? ઉદ્દેશ એ કે, આ મારો ભાઈ દુર્યોધન પોતાના કુળનો સંહાર કરવાને માટે પ્રસ્ત થયેલ છે, એ શું નથી જાણતા કે આમાં મારા કુળનો જ સંહાર થવાનો છે? પરંતુ રાજલોભને વશ થઈને પોતાના નીતિધર્મ ઉપરાંત રાજધર્મથી ભષ્ટ થઈ આ ઘર કર્મ કરવા તે પ્રેરાયો છે, તેને માટે આપના કહેવા પ્રમાણે તે એમ જ સમજવું જોઈએ છે, તે પણ નિયતિના નિયમ પ્રમાણે છે; આથી તેને અધમ અને અમને ધમ કહેવાનું પણ શું પ્રયોજન હેય? જે જે કાંઈ થાય છે તે સર્વ નિયતિતંત્ર પ્રમાણે જ થતું હોવાથી તેમાં કાંઈ સારું કિંવા નરસું એમ કહેવાપણું રહેતું જ નથી.
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ] મના નાન તે સ્ત્રો દ્વારા જારજીત તા હત + 8. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૭ ૩૪૧
પીમાથાકુળ – काम एष कोध एष रजोगुणसमुद्भवः । महाशनो महाप॒प्मा विधेनमिह वैरिणम् ॥ ७ ॥ धुमेनानियते वतियथादशी मुलेन च । यथोल्बेनावृतो गर्भस्तथा तेनेनावृतम् ॥३८॥ आवृतं ज्ञानमेतेन शानिनो नित्यवरिणा। कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥ ३९ ॥
કામ અને ક્રોધ એ જ મહાપાપીએ છે. અર્જુનનો આ રહસ્યપૂર્ણ પ્રશ્ન સાંભળીને શ્રીભગવાને કહ્યું હે અર્જુન! સાંભળ, મેં ઉપર કહ્યું છે - કે, આ સર્વ તંત્ર સવ, રજ અને તમ એવા ત્રણ ગુના અશ્રય વડે પ્રકૃતિ ચલાવી રહી છે, તેમાં , કિંચિત્માત્ર પશુ ખોટું નથી, પરંતુ તે પૂછે છે કે, પાપની ઈરછા મનુષ્યને નહિ હોવા છતાં ૫ણુ તેને તેમ કરવા બળાત્કારે કોણ પ્રેરે છે? તો આમ પાપમાં પ્રેરણ કરનારા નિયતિએ નિશ્ચિત કરેલા પ્રકૃતિના રજોગુણ વડે ઉત્પન્ન થયેલા ઘણા જ ખાઉધરા એટલે ગમે તેટલાં વિષયો મળે છતાં જેઓ કદી પણ ધરાતા નથી તેમ જ ગમે તેટલા વિષને ક્ષણમાત્રમાં સફાચટ કરી નાખનારા અને વળી પાછા જાણે વગર ખાધે મરવા પડ્યા ન હોય! એવા મહાશન કામ તથા ક્રોધ, આ બે જ મહાન પાપીઓ હોઈ તેને જ અને શત્રુ સમજે. તાત્પર્ય કે, પ્રકૃતિના રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ બે જ સર્વના શત્રુઓ છે, એમ જાણુ, જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે કિંવા અરીસો મેલ વડે ઢંકાઈ જાય અથવા ગર્ભને જેમ ઓr (પાતળી વયા જેવું કોથળી માફકનું વેષ્ટને ચારે બાજુએથી વિંટાયેલી હોય તેની અંદર ગર્ભ ઢંકાયેલ હોય છે, તેમ આ પ્રકૃતિના રજોગુણથી ઉપજેલા કામ અને ક્રોધ વડે સવગુણના ઉદયવાળું આત્મજ્ઞાન ઢાંકી દીધેલું છે. તાત્પર્ય એ કે, જ્ઞાન સ્વતઃસિદ્ધ હોવા છતાં જેમ અરીસાને મેલ વડે ઢાંકી દીધેલો હોય છે તેમ એ ત્રણે એટલે કામ ક્રોધાદિ શત્રુઓએ તેને અજ્ઞાનરૂપી પડળ વડે ઢાંકી દીધો છે. હે કૌતેય! ગમે તેટલું ઇંધન (લાકડાઓ) નાખવામાં આવે તે પણ જેમ અગ્નિ કદી પણ તૃપ્ત થતા નથી, પણ ઉલટો પ્રજ્વલિત બની તે સર્વને બાળીને ખાખ કરે છે, તેમ જ્ઞાનીઓને નિત્ય વૈરી એ આ કામરૂ૫ અમિ રાતદિન અનેકવિધ તૃષ્ણાઓનું હમેશ સેવન કરતો હોવા છતાં કદી પણ તપ્ત થતો નથી, આથી જ જ્ઞાન એ સ્વતઃસિદ્ધ હેવા છતાં પણ તેને આ કામે ઢાંકી દીધેલું છે.
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठान मुख्यते । एतैविमोहयत्येष भानमावृत्य देहिनम् ॥ ४० ॥
આત્મપ્રાપ્તિ પ્રકૃતિને આધીન નથી ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિો અને જ્ઞાનેન્દ્રિો, મન તથા બુદ્ધિ આના એટલે કામના અધિષ્ઠાન રૂપે છે. તે દ્વારા આ કામ શબ્દાદિ વિષેનું નિત્ય ચિંતન કરી દેહાધ્યાસ વધારતે રહે છે અને જ્ઞાનને ઢાંકી દઈ
Page #366
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] જે દક્ષિણમાં આપે છે તે અનન્દથી રહિત બે કલેક્ષકારક લેકમાં જાય છે. [ ૨૩૭ દેહાભિમાની પુરુષને તે મોહ પમાડે છે. તાત્પર્ય કે, વાસ્તવિક રીતે આ સર્વ જ્ઞાનવરૂપ અથત આત્મરૂપ હેવા છતાં પણ તે અનેક નામ રૂપો વડે મૃગજળ પ્રમાણે મિથ્યા ભાયમાન થાય છે. દિવ્ય, મન અને બુદ્ધિ એ ત્રણના આધાર વડે તે નિત્ય વિધવિધ પ્રકારના અનેકવિધ વિષયભોગો ભોગવવામાં જ તલ્લીન બને છે તથા દેહાધ્યાસ વધારતે રહી પુરુષને મોહ પમાડે છે. આ કામ વડે જ્ઞાન ઢંકાઈ ગયેલું છે. હું અજુન! જ્ઞાન એ તે વાસ્તવિક રીતે સ્વતઃસિદ્ધ હોઈ તે પ્રકૃતિના નિયમમાં કદાપિ આવી શકતું નથી, પરંતુ ઊલટી પ્રકૃતિ જ આ જ્ઞાનના અધિષ્ઠાન વા આશ્રય વડે હોય છે. જેમ અરીસો તે સ્વતઃસિદ્ધ જ છે, તે કોઈ પ્રતિબિંબ લેવાને કદી ના કહેતા નથી પરંતુ તેના ઉપર જે મેલ હોય તે જ્યાં સુધી સાફ કરવામાં નહિ આવે ત્યાં સુધી તે બીજું પ્રતિબિંબ ગ્રહણ કરી શકતા નથી, કેમકે તે મેલનું પ્રતિબિંબ તે તેમાં પહેલું જ હોય છે. તે પ્રમાણે આ આત્મા કિંવા જ્ઞાનસ્વરૂ૫ અરીસામાં મેહને લીધે અનેક વિષયવાસનારૂપી મેલ ચેલો હોવાથી
જ્યાં સુધી તે નીકળી શકે નહિ ત્યાં સુધી તે બીજાં પ્રતિબિંબ ગ્રહણ કરી શકતો નથી; એટલે પોતે આત્મસ્વરૂપ એવો એકરૂપ હોવા છતાં પણ અજ્ઞાનતાને લીધે અનેક કામ્ય વાસનાઓ વડે જાણે જગતાદિ અનંત રૂપે થયેલ હોય એમ ભાયમાન થાય છે, જેમ અરીસામાં જે વસ્તુનું પ્રતિબિંબ જોવાની ઈચ્છા હોય તે વસ્તુને તેની સામે ધરવી પડે છે તથા બીજી વસ્તુઓને સામેથી ખસેડી લેવી પડે છે, પણ આકાશનું પ્રતિબિંબ જેવું હોય તે ફક્ત સામેથી તમામ વસ્તુઓ ખસેડી લેવામાં આવે એટલે બસ; કારણ કે, તે સિદ્ધ હેવાથી બીજી વસ્તુઓને ખસેડી લેવી એટલું જ એક કર્તવ્ય કરવાનું હોય છે. તે પ્રમાણે પ્રકૃતિ અને તેના ગુણે વડે થયેલો વિસ્તાર એ સર્વ વસ્તુરૂપ હોઈ તે મર્યાદિત અને પ્રતિબિંબની જેમ પરતંત્ર છે તથા ઈશ્વર એ બિંબની જેમ તેનો સર્જક છે તેથી જ્ઞાન એ તો અરીસો કિંવા આકાશની જેમ તદ્દન સ્વતંત્ર છે એમ સમજે, આથી આકારનું પ્રતિબિંબ જેવાને માટે તેને જેમ બીજી વસ્તુઓની માફક અરીસાની સામે લાવી શકાતું નથી તેમ આત્માની પ્રાપ્તિ માટે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ તથા તેમના વિષયોને હઠાવવા એટલું જ એક કર્તવ્ય કરવાનું હોય છે, તે કાર્ય થતાં જ પુરુષ એટલે આત્મા કે જે સ્વતઃસિદ્ધ છે તે અનુભવમાં આવે છે, માટે હે અર્જુન ! તારા કહેવા પ્રમાણે મનુષ્ય પરમાર્થ પ્રાપ્તિને માટે એટલે મહાપુરુષાર્થને માટે કાંઈ પરતંત્ર નથી. જો કે તે સિવાયના સર્વ કાર્યોને માટે તે તદ્દન પર તંત્ર હેય છે, તે ખરું! તારા દુર્યોધન તે પ્રકૃતિને વશ થઈ મોહને લીધે આ કામ અને ક્રોધના પાશમાં પૂરેપૂરો સપડાયેલા છે તેથી તેને તેનું ભાન નથી. વાસ્તવિક રીતે કામ ક્રોધ એ જ સર્વના શત્રુ છે, બીજા કેઈ શત્રુ નથી માટે હું તને વારંવાર કહી રહ્યો છું કે, તે પોતે પૂર્ણ સ્વતંત્ર એવો આત્મસ્વરૂપ છે, તારામાં પ્રકૃતિ અને તેના કાર્યને અંશ પણ નથી, એમ નિશ્ચયથી સમજ, વ્યવહારમાં જેમને આ પ્રમાણે નિશ્ચય હોય તે જ ખરે જ્ઞાની અને તે નિશ્ચય નહિ હોતાં જે પિતાને હું એટલે શરીર છું એમ સમજે છે તેને મૂઢ કહે એવી મર્યાદા પણ નિયતિએ જ ઠરાવેલી છે. પિતાને શરીર રૂપે સમજનાર દેહાધ્યાસીઓ નિયતિના ચક્રમાં ફસાયેલા ગણાય છે તથા પિતાને આત્મરૂપ સમજનાર અપરક્ષાનુભાવી તેમાં જરા પણ લેખાતા નથી એમ સમજ.
तस्मास्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ । पाप्मान प्रजहि होनहानविज्ञाननाशनम् ॥ ४५ ॥
જ્ઞાનવિજ્ઞાનને નાશ કરનાર કામરૂપ શત્રુને હણ જોઈએ હે ભરતકુળમાં કોણ અર્જુન! તુ તમામ ઈદ્રિયોને નિયમમાં લાવીને એટલે કે તેનું પોતપોતાના વિષયમાં કદી ઉત્થાન જ નહિ થવા દેતાં સર્વ આત્મરૂપ છે એવા દઢ નિશ્ચય વડે પાપના મૂળભૂત એવા જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરનારા આ કામરૂપ શત્રુને નાશ કરવાનો નિશ્ચય કર. વાસ્તવિક રીતે તારે ખરે શણ તે તે જ છે, તાત્પર્ય એ કે, સર્વ આત્મારૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ પણ નથી. એવી
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૩૮] ૧ વાર પિતાં તત જશ્ન માં તિ– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅા ૪/૨ રીતે ચરાચરમાં આત્મભાવના કરવી. અંતઃકરણમાં બીજી કઈ વિષષત્તિનો સંકલ્પ જ ઊઠવા નહિ દે, આમ દરેક ઇદ્રિ તથા તેના વિષયોને સંક૯પથી રહિત કરી આત્મસ્વરૂપ જ બનાવી દેવા, અંતરંગમાં વૃત્તિઓ કિંવા સંકલ્પ ઊડવા નહિ પામે તેવી નિત્ય દક્ષા રાખતી એ જ વાસ્તવિક ઇંદ્રિયેનું નિયમન સમજવું. જ્ઞાન એટલે આ સર્વ બ્રહ્મ અથવા આત્મરૂપ છે એમ જાવું તે તથા વિશાન એટલે આ બધું બ્રહ્મ જ છે એવા પ્રકારે દૃઢ નિશ્ચય થઈ તે સિવાય બીજું કાંઈ અનુભવમાં આવે જ નહિ એવું અનુભવાત્મક અપરોક્ષજ્ઞાન થવું તે, એ જ સાક્ષાત્કાર કહેવાય, આ જ્ઞાન અને વિજ્ઞાનની વ્યાખ્યા સંબંધે ભગવાન, શ્રીકૃષ્ણ નીચે પ્રમાણે કહે છે:
જ્ઞાન અને વિજ્ઞાનની વ્યાખ્યા શ્રીભગવાન કહે છે: હે ઉદવ! પુરુષ, કૃતિ, મહત્ત, અહંકાર, પાંચ તન્માત્રા, અગિયાર ઇન્દ્રિ, પંચમહાભુત અને ત્રણ ગુણ એ અઠ્ઠાવીશ તો બ્રહ્માથી તે સ્થાવર સુધીનાં સઘળાં કાર્યોમાં અનુસૂત છે. અર્થાત કાર્યકારણુરૂપ સધળું જગત પોતાના પરમ કારણરૂપ એવા બ્રહ્મથી અભિન્ન છે એમ જે વિચારથી જોવામાં આવે છે તે વિચાર એ જ જ્ઞાન કહેવાય, એવો મારો નિયમ છે. આ પ્રકારનું જ્ઞાન થાય તે સમયમાં પણ જેમ એક આમાથી અનુપૂત થયેલા સઘળા પદાર્થો જુદે જુદે રૂપે જોવામાં આવ્યા હોય તેવા ને તેવા રહેવા છતાં પણ એ પદાર્થો બીન કેઈ સ્વરૂપે જોવામાં ન આવે તે કેવળ એક આત્મતત્ત્વ રૂપે જોવામાં આવે ત્યારે તે જ્ઞાન જ એવા નામથી કહેવાય છે. એટલે વિવેકદષ્ટ વડે આ સર્વ એકરૂ૫ એનું બ્રહ્મ જ છે, એમ કેવળ બદિવડે નિશ્ચયાત્મક જાણવું એ જ્ઞાન અને તે સાક્ષાત અનુભવ આવવો એટલે એક બ્રહ્મ વિના બીજું કાંઈ દેખવામાં જ ન આવે એવા પ્રકારનો જે પ્રત્યક્ષ અનુભવ એ જ વિજ્ઞાન, જ્ઞાન એટલે પરાક્ષ અને વિજ્ઞાન એટલે અપરોક્ષ, દિશાની અપરોક્ષ થયેલી ભાંતિ જેમ ધારેલી દિશામાં કેવળ પરાક્ષ જ્ઞાનથી મટતી નથી તેમ આ સંસારરૂ૫ બ્રાતિ કે જે અપરાક્ષ છે બ્રહ્મના પક્ષ જ્ઞાનથી મટે તેવી નથી. જેને આ સર્વ બ્રહ્મરૂપ છે એવું ફક્ત પરોક્ષજ્ઞાન થતું હોય છતાં તે જ્યાં સુધી અહંના વિલય કરી તેમાં એક સ્વરૂપ બની અપક્ષ અનુનવ નહિ કરે ત્યાં સુધી તેની ભ્રાંતિને નાશ કદાપિ થતો નથી; એટલે આ સર્વ બ્રહ્યા છે એવું કેવળ મેં વડે બોલવાથી જ કાંઈ જગત૨૫ ભાંતિ કદી મટતી નથી, પણ તે પ્રમાણે સર્વત્ર સાક્ષાત્ બ્રહ્મ દખી તેમાં જ તન્મય બની અપક્ષ અનુભવ કરવો જોઈએ, ત્યાંસુધી કેવળ માં વડે આ બ્રહ્મ છે એમ માનવામાં આવે છતાં અંદરખાને તો તેનો દૈતભાવ નિશ્ચિત સિલક રહેવા પામેલ હોય છે; આથી વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાનવાળા જીવભુત પુરુષની દષ્ટિએ જાગ્રત થતાં જેમ સ્વપ્નને તેમ આ સંસારના તો કાયમને માટે બાધ થયેલો હોય છે; એટલે પરોક્ષજ્ઞાનને જ્ઞાન તથા અપરોક્ષજ્ઞાનને વિજ્ઞાન એમ કહેવામાં આવે છે (શ્રી ભા ૦ ૧૧, અ ૧ ૦ ૧૧ થી ૧૫); માટે હે અર્જુન ! આમ જાણી જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરનાર પાપી એવા કામને ઉપર જશુાવ્યા પ્રમાણે નિશ્ચય વડે તે હણ
કામને હણવામાં પુરુષાર્થની જ આવશ્યકતા છે. જેમ રાજાની આજ્ઞાથી તેને પ્રધાન રાજકારભાર ચલાવતે હેય તથા અનેક પ્રકારના કાયદાઓ લો હેય, છતાં તે કાયદાઓ તે ફક્ત પ્રજાને જ લાગુ પડે છે, રાજાને નહિ; તેમ નિયતિ એટલે માયા અથવા ઈશ્વરી શનિના સત્ત, રજ અને તમ આદિ ગુણેના નિયમે આત્માને લાગુ પાડી શકાતા નથી, પરંતુ જ્યાં સુધી રાજા પિતાને માલિકી હક્ક ભૂલી જઈ પ્રધાનના હાથ નીચે દબાયેલું રહે છે ત્યાં સુધી પોતે સ્વતંત્ર હોવા છતાં પણ પરતંત્ર જેવો બની દુઃખ ભોગવે છે, તેમ વાસ્તવિક રીતે તે પોતે આત્મસ્વરૂપ હોવા છતાં હું પ્રતિરૂ૫ છું એમ માની લઈ પરતંત્રતામાં રહે છે ત્યાં સુધીને માટે પોતે સ્વતંત્ર હવા છતાં પણ દુઃખને અનુભવ કરે છે, પણ જ્યારે હું આત્મરૂપ એવું ભાન થાય ત્યારે તને શું નિયતિ રોકી શકશે ખરી કે? હવે આત્મજ્ઞાન પણ પ્રારબ્ધવશાત થશે, એવી જો તું શંકા કરે તો તે પણ તદ્દન વ્યર્થ છે, કેમકે આત્મજ્ઞાન તે સ્વતઃસિદ્ધ હેઈ નિયતિ પણ તેની સત્તાથી જ આ બધું મિથા એવું કાર્ય કરી રહેલી ભાસે છે, તે
Page #368
--------------------------------------------------------------------------
________________
ગીતાબેન ] તેણે પિતાને પૂછ્યું, “ હે તાત! તમે મને મને દા” [ ર૩૯ આત્માને નિયમનમાં લાવી શકતી નથી, પરંતુ પુરુષ (વૃક્ષાંક ૨) નિયતિના રજોગુણ વડે ઉત્પન્ન થનાર કામરૂપી પાપના મેહમાં ફસાઈ પોતાના સ્વતંત્ર અને સત્યસ્વરૂપને અનુભવ ન લે અને દુ:ખ ભોગવ્યા કરે તે તે એક મોટું આશ્ચર્ય જ ગણાય! આથી સદસતને વિવેક કરી હું આત્મરૂપ છું; મારામાં મન, બુદ્ધિ ઈદ્રિયો તથા તેમના વિષયો ઇત્યાદિ કશાનો અંશપણ નથી, એવા પ્રકારના દઢ નિશ્ચય અને અભ્યાસ વડે તે સવને નિયમનમાં લાવી જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરનારા આ પાપી કામને તું પણ તેને હણવામાં નિયતિ કિવા પ્રારબ્ધ નિરુપયોગી છે. તેને માટે આ રીતને વિવેકયુકત અભ્યાસ કરવારૂપ પુરુષાર્થ જ કરવો પડશે, એમ શ્રીકૃષ્ણ ભગવાનને કહેવાને ઉદ્દેશ આમાં સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે,
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनमातु परा पुद्धियो बुद्धः परतस्तु सः ॥ ४२ ॥ एवं बुद्धेः परंतुवा सशस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रु महाबाहो कामरूपं दुरासदम् ॥ ४३ ॥ ધૂળ ઈદ્રિયોથી સમ ઈદ્રિયો પર છે તેથી પર મન છે કે જે નિત્ય ઈદ્રિયોઠારા વિષયોને જ ગ્રહણ કરે છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર તદ્દન અસંગ એવો આત્મા છે, એમ તું સમજ; એટલે આત્મા તે જેમાં રજૂળ કિવા સક્ષ્મ ઈદ્રિયો, તેમના વિશે તેમ જ મન તથા બુદ્ધિ ઇત્યાદિને સમાવેશ થાય, એવી જ આ પ્રકૃતિ કહેવાય છે તેથી પર છે અર્થાત જયાં આ સર્વને લેશમાત્ર પણ અંશ નથી તેવો તે તદ્દન અસંગ છે; માટે સર્વ કરતાં પર એવા આ આત્માને જાણું લઈ આત્મામાં જ સ્થિતિ કર, એટલે હું આત્મા જ છું; મારામાં પ્રકૃતિ, તેના ગુણો, દિયે તેના વિષયે, મન, બુદ્ધિ ઇત્યાદિ કશાનો લેશમાત્ર પણ અંશ નથી અને હેય તે તે પણ આત્મરૂપ જ છે, એ પ્રમાણે આત્મા વડે આત્માને જાણી લઈ તેમાં જ સ્થિર થા અર્થાત આત્મા સિવાય બીજું બધું દેખવાનું તદ્દન છોડી દે અને હે મહાબાહ! આ રીતે દુરાસંદ એટલે મહા પ્રયત્ન વડે પણ જીતવામાં અત્યંત કઠણ એવા આ કામરૂ૫ શત્રુનો તું નાશ કર. આ કામરૂપ સમર્થ શત્રને જીતવાને માટે આ સિવાય બીજો એક પણ ઉપાય નથી. જ્યારે તું પિતા સહિત આ બધું દશ્યજાળ આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એ રીતના પક્ષજ્ઞાન વડે તેને જાણી લઈ તેવા દૃઢ નિશ્ચયથી તેને સાક્ષાત્કાર એટલે અપક્ષ અનુભવ કરીશ ત્યારે જ આ કામરૂપ શત્રુને સદંતર નાશ થયેલ છે એમ સારી રીતે અનુભવીશ; માટે આ ઉપાય વડે અતિશય કઠણ એવા કામરૂપ શત્રને તું નાશ કરી દે.
અધ્યાય ૪
भीभगवानुवाचबम विषस्यते योग मोक्तधाममध्ययम् । विवस्वाम्मनवे प्राह मनुरिश्शाकोऽब्रवीत् ॥ १ ॥ एवं परम्पराप्राप्तमिमं राजयो विदुः । स कालनेह महता योगो नः परन्तप ॥ २ ॥
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૪૦] જરા તી ત:ોનાર ૧ લા રામતિ ઠ. સિદ્ધાન્તકાવડ ભર ગી. અવે ૪/૪
स पाऽयं मया तेऽद्य योगः प्रातः पुरातनः । भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥ ३॥
આ યોગ અનાદિ કેવી રીતે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન! આ અવ્યય એટલે જેનો કદી પણ નાશ થતો નથી એ વેગ અર્થાત “હું" એટલે આત્મા છું, આત્મા વગર બીજું કાંઈ પણ છે જ નહિ, એ પ્રકારનો ત્રિકાલાબાધિત અને નિત્ય એ આત્મરૂ૫ ભોગ જે અત્યારસુધી તને કહેવામાં આવ્યો તે મેં પ્રથમ સૂર્યને કહ્યો હતે; સૂર્યે પોતાના પુત્ર મનુને તથા મનુએ પોતાના પુત્ર અફવાને કહ્યો હતો. ચિત્તરૂપ યજ્ઞનારાયણ યા યઝદેવ વિષ્ણ(વૃક્ષાંક ૯), વિષ્ણુનું નાભિકમળ કિવા હિરણ્યગર્ભ(વૃક્ષાંક ૧૨),સુવર્ણમય પરપોટો એટલે બ્રહ્માંડ (વૃક્ષાંક ૧૪) માં બ્રહ્મા (વૃક્ષાંક ૧૩) તેમ જ મરીચિ, કશ્યપ, સૂર્ય, શ્રાદ્ધદેવ, મન અને વાયુ આ રીતની પરંપરાથી પ્રાપ્ત થયેલાં આ લેગ xરાજર્ષિઓ જાણતા હતા. લાંબો કાળ વ્યતીત થવાને લીધે હમણાં તે નાશ પામી ગયેલો હોવાથી આ અનાદિ યોગ જ મેં તને આજે ફરીથી કરેલા છે; કારણ કે, તું મારો ભક્ત અને સખા છે, તેટલા માટે આ ઉત્તમ રહસ્યપૂર્ણ વેગ મેં તને કહેલો છે, ઉદેશ એ કે, તને કદાચ એમ લાગશે છે. આ બધું મને યુદ્ધમાં લગાડવા ની ઇરછાથી જ તમને સમજાવી રહ્યા છો તે તેમ નથી; પરંતુ અનાદિ કાળથી સ્વતઃસિદ્ધ અને પરંપરાગત ચાલતે આવેલ કૃતિશાસ્ત્રમાન્ય એ આ યોગ જ હું તને. કહી રહ્યો છું, કેમકે વચ્ચે ધાગે કાળ વ્યતીત થવાને લીધે તે નષ્ટ થયા જેવો લાગતો હતો, તે જ ઉત્તમ રહસ્યપૂર્ણ વેગ આજે મેં તને ફરીથી કહેલો છે.
પરંપરા બતાવવાનો ઉદેશ આ પ્રમાણે પરંપરા બતાવવાનો ઉદ્દેશ એ હોય છે કે, દરેક શાસ્ત્ર અપૌરુષેય એવા વેદથી જ શરૂ થયેલ છે; એટલે શાસ્ત્રની પરંપરાનો મૂળ આરંભ આ અપૌરુષેય એવા વેદ હોઈ તે ઈશ્વરપ્રેરિત છે; તે કઈ માનવીના બનાવેલા નથી, પરંતુ સ્વતઃસિદ્ધ છે; આથી તે અપૌરુષેય છે. વેદને અપૌરુષેય કેમ કહેવા તે સંબંધે કેન ઉપનિષદમાં આ પ્રમાણે કથન છે. બ્રહ્મ પોતે જ યક્ષ એવા ઈશ્વર સ્વરૂપે બન્યા. તેને ઓળખવા માટે સર્વ દેવતાઓએ પ્રથમ અગ્નિ પછી વાયુ અને છેવટે ઇંદ્રને મોકલ્યા. તેઓ સ્વતઃ શ્રદ્ધાનું સ્વરૂપ જાણવા શક્તિમાન થવા નહિ. આથી તે યક્ષરૂપ ઈશ્વર પિતાનાં મૂળ અનિર્વચનીય બ્રહ્મ વા આત્મસ્વરૂપમાં લીન થઈ ગયા અને જ્યારે તેમણે ઇદ્રની તીવ્ર જિજ્ઞાસા જોઈ ત્યારે તેને પોતાના સત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવી આપવાના ઉદ્દેશથી અપરાવિદ્યાદેવી ઉમા રૂપે પુનઃ પ્રકટ થયા અને તે દ્વારા તેને પોતાના સાચા બ્રહ્મસ્વરૂપનું સાચું જ્ઞાન કરાવી આપ્યું; એ 7 1 ( પછી ઈંદ્રાદિ દેવતાઓએ પરંપરાથી જગતમાં પ્રગટ કર્યું છે, આથી આવા ઉમામહેશ્વર સંવાદરૂ૫ ગણાતા તમામ શાસ્ત્રો ઈશ્વર પ્રણીત હોઈ તે જ સત્ય કહેવાય છે; વેદની અપૌરુષેયતાને માટે બૃહદારણ્યક, છાંદોગ્ય વગેરે ઘણા ઉપનિષદોમાં અને પુરાણદિકમાં પણ કહેવામાં આવેલું છે. આથી શ્રીકૃષ્ણ ભગવાને અને એવું સૂચન કર્યું કે, આત્મસ્વ૫ (૨ક્ષાંક ૧) એવા મેં જ આ યંગ ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપમાં અર્થાત સાક્ષીભાવમાં સ્થિર રહીને માયાશક્તિ (ઉમા) દ્વારા બ્રહ્મદેવના મુખેથી વેદસ્વરૂપે પ્રકટ કરી સૌથી પ્રથમ આઘપુત્ર સુર્યને કહ્યો, સૂર્યો મનને અને મનુએ વાક રાજાને કહ્યો હતો. એ પ્રમાણે તે પેગ બહ્માંડમાં પ્રથમ રાજાએામાં પ્રકૃતિને પામેલ છે તથા રાજાઓએ તે પોતપોતાની પ્રજાને
અત્રે આવેલે યોગ શબ પ્રથમ અધ્યાય ૨-૩માં બતાવ્યા પ્રમાણે સાંખ્ય એટલે જ્ઞાન, કર્મ (હઠ) અને ભક્તિ બપાંને માટે સમજ. આ યોગ સંબંધમાં શ્રીભગવા આગળ પાંચમા અને બા અધ્યાયમાં સ્પષ્ટીકરણ કર્યું છે.
રાજર્ષિઓ નણતા હતા એમ કહેવાનું કારણ અધ્યાય ૯ના આરંભમાં આગળ કહેવામાં આવશે તે જોવું તેમજ અ. ૨૨ ૦ ૪૨થી ૪ની ટીમ પાનું ૧૭૬ તથા ભા૦ • , અ. ૧ જીએ.
Page #370
--------------------------------------------------------------------------
________________
બીતાહન] આમ ત્રણવાર પૂછતાં, “તને અને તમને) આપું છું એમ પિતાએ કહ્યું. [ ૨૪ કહેલો છે; પરંતુ વચગાળે તેને ઘણે સમય વ્યતીત થઈ જવાને લીધે તે નષ્ટ થવા પામેલ હતા, તે જ આત્મરૂ૫ એવા મેં આજે તને કહ્યો છે અર્થાત આ પરંપરા શાસ્ત્રશુદ્ધ રીતે સૃષ્ટિના આરંભથી જ ચાલી આવેલી છે. આ બેધ હું તને કાંઈ મનસ્વી રીતે કહેતું નથી. એવો શ્રીકૃષ્ણ ભગવાનને આ પરંપરા બતાવવાનો ઉદેશ આમાં સ્પષ્ટ રીતે તરી આવે છે. વેદની અપરાયતાની ખાતરીને માટે દરેક શાસ્ત્રમાં આ રીતે પરંપરા કહેવાની પદ્ધતિ હોય છે; કારણ તે જાણવા થકી ગુરુપ્રતીતિ ઉપરાંત શાસ્ત્રપ્રતીતિની પણ જિજ્ઞાસુને ખાતરી થઈ તે નિઃશંક બને અને આત્મપ્રતીતિ લઈ કૃતકૃત્ય થાય; એવા પ્રકારનો ભાવ તેમાં હોય છે.
સવારभपरं भवतो जन्म परं जन्म विषस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ran
આ બેગ તમેએ સૂર્યને શી રીતે કહો? આ સાંભળીને અને વળી વધારે સંશયમાં પડી ગયો. તેણે કહ્યું, “ભગવન આપ કહે છે કે, મેં આ યોગ આદિકાળમાં સૂર્યને કહ્યો હતો, પરંતુ સૂર્યને જન્મ તે ઘણું જ પુરાતન સમયમાં એટલે સત્યયુગના આરંભમાં થયેલ છે તથા આપને જન્મ તે હાલના સમયમાં એટલે સૂર્યના જન્મ પછી ઘણા લાંબા કાળે હમણાં જ દ્વાપરયુગના અંતમાં થવા પામેલો છે; છતાં આપ કહે છે કે મેં આ પેગ પ્રથમ સૂર્યને કહ્યો હતે, તો તે માટે કેવી રીતે જાણવું? અર્થાત આ યોગ પરંપરાગત અનાદિ કાળથી કહેવામાં આવ્યું છે એમ જે આ૫ કહે છે તે માટે કેવી રીતે સાચું માનવું?”
भगवानुवाच
પાન જે વ્યતીનિ પાવન સ ताज्याई र सनि म त्वं वेत्थ परन्तप ॥५॥
अजोऽपि साव्यात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृति स्वामविताव सम्भाव्यात्ममायया ॥६॥
હું અજન્મા છતાં જન્મે છે અર્જુનને આ સી પ્રશ્ન સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને અતિ આનંદ થશે. તે બેલ્યા, હે અર્જુન! તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે. તે સર્વને હું જાણું છું, પરંતુ તે તેને જાણ નહિ હોવાને લીધે આમ શંકાઓ કરી રહે છે. શત્રુને તાપ આપનારા અજુન ! વાસ્તવિક રીતે તે હું તત એ અવ્યય આત્મા (વૃક્ષાંક ૧) છું કે જેને કદી જન્મ અથવા મરણદિપ વિકારોને તલભાર પણ સ્પર્શ થતો નથી એ તદ્દન અનિર્વચનીય છું, છતાં પણ સર્વ પ્રાણુઓના હૃદયમાં વાસ કરનાર એવો ઈશ્વર (ક્ષાંક ૨) રવરૂપ પ્રકૃતિ અર્થાત ઈશ્વરીય શક્તિ (વૃક્ષાંક ૩) ને અધિષ્ઠાતા બની જાણે કે પોતે જ પિતામાં પોતાની માયાના આશ્રય વડે જમ્યો છું, એવું સંભવે છે અર્થાત ભાસે છે; સારાંશ કે આત્મસ્વરૂપ એ છે (વૃક્ષાંક ૧) તે વાસ્તવિક રીતે અજ એટલે જન્મ મરણાદિથી રહિત તથા તદ્દન અસંગ છું; તેમાં તે થવું કિંવા ન થતું અને તેને સાક્ષી ઇત્યાદિ કાંઈપણ સંભવતું નથી; છતાં તે જ જાણે પોતે પિતામાં અહમ એટલે “”
Page #371
--------------------------------------------------------------------------
________________
ર૪૨ ]
વહૂના િવ ાનામિ મમઃ |
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૪/૮
-
-
---
--
----
------------
(વૃક્ષાંક ૩) ૨૫ એવી મિથ્યા માયાશક્તિની ફુરણું તથા તે હું રૂપ ફુરણાને સાક્ષી અધિષ્ઠાન સ્વરૂપે ઈશ્વર(વૃક્ષાંક ૨) રૂપને પામેલ ન હોય તેમ સંભવે છે; આથી આ તત કિંવા આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) તો તદ્દન નિર્લેપ અને અસંગ જ છે, છતાં આ જમાદિને ભાસ થતો હોવાનું જે જણાય છે તે કાર્ય તો આત્મસ્વરૂપ એવા મારા મિથ્યા માયાશક્તિના આશ્રય વડે ઈશ્વર (વૃક્ષાંક ૨)નું છે, આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં તો તે પિકી કાંઈપણ નથી, એ હું તદ્દન અનિર્વચનીય છે.
ભાવાર્થ એ છે કે, ભગવાને કહ્યુંઃ હે અર્જુન ! તે વાસ્તવિક રીતે જન્મ મરણાદિ વિકારોથી રહિત, નિત્ય અવ્યય અને સંતસ્વરૂપ (વૃક્ષાંક ૧) છું; તેમાં તો કિંચિત્માત્ર પણ વિકાર સંભવત નથી એવો અનિર્વચનીય હોવા છતાં જાણે કે પિતાની પ્રકૃતિમાં સર્વભૂતમાત્રના અધિષ્ઠાનરૂ૫ ઈશ્વરરૂપે મારી આત્મરૂપ માયા વડે પ્રકટ થયો ન હૈઉં એમ સંભવું છું; એટલે આ માયારૂપ હું (વૃક્ષાંક ૩) અને તેનું ત્રિગુણ મિશ્રિત ચરાચર ભૂતમાત્રાદિરૂપ કાર્ય (વૃક્ષાંક ૪થી ૧૫ ) તથા તે સર્વનો અધિષ્ઠાતા એવો સર્વમાં વાસ કરનાર ઈશ્વર, દ્રષ્ટા કિંવા સાક્ષી (વૃક્ષાંક ૨) ઇત્યાદિ આ સર્વ તત કિંવા સતસ્વરૂપ એવા આત્મ (વૃક્ષાંક ૧) ૨૫ જ છે છતાં તે બધાં અહમ મમાદિ દસ્યરૂપે સાચાં જ ન હોય તેવાં ભાસે છે. એમ કહેવાનો ઉદેશ આમાં સમાયેલ છે (જુઓ “આત્યંતિક પ્રલય” આગળ પૃષ્ઠ ૨૫૬).
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽस्मानं सृजाम्यहम् ॥७॥ વરિત્રાળા સાધુના વિનારા ફુછાતાનું धर्मस स्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥
સંભવામિ યુગે યુગે હે ભારત! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થઈ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે વાસ્તવિક અજન્મા છતાં આત્મરૂપ એ હું જ ઈશ્વરરૂપે બની આત્માને હું રૂપે સજું છું. તેમ જ જેણે સાધ્યને સાધેલું છે અર્થાત પ્રાપ્ત વરતુની પ્રાપ્તિ કરેલી છે એવા જીવનમુક્ત પુરુષોનું રક્ષણ તથા દેહાસક્તિવાળા આસુરી વૃત્તિના
નાશ કરી સદ્ધર્મની સ્થાપના કરવા માટે આત્મધર્મરૂપ એવો હું જ હું રૂપે યુગે યુગે સંભવું છું એટલે પ્રકટ થાઉં છું. આમ શ્રી ભગવાને ઘણું અર્થપૂર્ણ રહસ્ય કહેલું છે. તેને હવે આપણે સંક્ષેપમાં વિચાર કરીશું.
શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ અધ્યાત્મદષ્ટિને જ પ્રાધાન્ય આપેલું છે, તે તો અત્યાર સુધીના વિવેચન ઉપરથી સ્પષ્ટ જાણી શકાય તેમ છે; ત્યારપછી તેઓ પોતાનું કહેવું શાસ્ત્રદષ્ટિએ પણ શી રીતે યોગ્ય છે તેની સિદ્ધતા કરે છે; બાદ વ્યવહારદષ્ટિએ પણ યોગ્ય છે કે નહિ તેને વિચાર કરે છે અને છેવટે દેહદષ્ટિએ પણ તે કેવી રીતે યોગ્ય છે, તેને વિચાર પણ સર્વત્ર બતાવેલ છે. આ મુજબ (૧) અધ્યાત્મ, (૨) શાસ્ત્ર, (૩) વ્યવહાર અને (૪) લૌકિક, એમ ચારે પ્રકારની દષ્ટિનો આશ્રય લઈ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તે ધરણે આને અધ્યાત્મદષ્ટિએ શો અર્થ છે, તેને પ્રથમ વિચાર કરીશું.
ધર્મ એટલે ધારણ કરવું. ધર્મ શબ્દ મૂળ “શું' ધાતુ પરથા થવા પામેલે છે, તેનો અર્થ ધારણ કરવું તથા અધર્મ એટલે ધારણ નહિ કરવું તે. કેને ધારણ કરવું ? તો આત્માનું જ હું આત્મા છું એ રૂપે ધારણ કરવું. અર્થાત આ આત્મસ્વરૂપ વસ્તુતઃ તે અનિર્વચનીય તથા ચિદરૂપ હાઈ ખરેખર એકરસાત્મક છે, તેમાં તને કિંચિત્માત્ર પણ અંશ નથી; તે તદ્દન નિર્વિકાર તથા નિવિકલ્પ છે, છતાં આ “તત”૨૫
--
-----------
-મકાનમમ
અને
ન્મ
-
-
-
-
Page #372
--------------------------------------------------------------------------
________________
-
-
----
-
--
ગીતાદેહન] ધણા ( શિષ્યો)માં હું પ્રથમ છું, ઘણમાં મધ્યમ પંક્તિને ઉં, [ ૨૪૩ ચૈતન્ય (વૃક્ષાંક ૧) જ પોતાના સ્વતંત્ર બળ વડે આદર્શમાં દેખાતા નગરની જેમ પોતાનું સ્વરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨) તથા અશુદ્ધ હું (વેક્ષાંક ૩) રૂપે જાણે પ્રગટ થયું ન હોય એમ ભાસમાન કરે છે, તે જ આની પહેલી ઉત્પત્તિ અર્થાત સંભવ છે. સર્વત્ર પરિપૂર્ણ અને આકાશની પેઠે સર્વત્ર વ્યાપક, નિર્મળ, તદ્દન અસંગ અને અનિર્વચનીય ચિદરૂ૫ એવા આત્માની જગ્યાએ આ પ્રમાણે જાણે અંશાત્મક એવા અહમ એટલે “હું” પણાનું ભાન થવું તે જ બાહ્યાભાસ કહેવાય. આ જ આત્માને આત્માએ “હુ” રૂપે સૃજવું કંવા ધારણ કરવું. વાસ્તાવિક રીતે તે પરિપૂર્ણ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં આ હુંરૂપ એવો અહંભાવ (રક્ષાંક ૨ અને ૩) મિથ્યા હોવાને લીધે “હું” યાને અહમ્ એવો ભેદ તેમાં કદાપિ રહી શકતું નથી; આથી આત્માને પિતાને જ જ્યારે વિપરીત અધ્યાસ થાય છે ત્યારે તે પોતાને નાહમ, નાહમ એટલે હું નથી હું નથી એમ સમજવા લાગે છે. “ હું નથી ” એમ કેવળ માં વડે બોલવું કિંવા બુદ્ધિથી સમજવું તે તો જડ એ અવ્યક્ત ભાવ થયો (વૃક્ષાંક ૪ જુઓ), પરંતુ “” નો લય કરી અનિર્વચનીયતા પ્રાપ્ત થવી તે સ્વરૂપાનુભવ થશે. આ રીતે આત્માને પ્રત્યક્ષ અનુભવ થવાને માટે હું આત્મા નથી'' “હું આત્મા નથી” એવા પ્રકારના દેહાધ્યાસરૂપ અધર્મનું સામ્રાજ્ય જયારે જયારે વધે છે, ત્યારે ત્યારે “હું આત્મા છું” “ હું આત્મા છું " એવા પ્રકારની આત્મરકૂર્તિને આત્મસ્વરૂપ એવો હું જ સજું છું. તાત્પર્ય એ કે, જ્યારે જ્યારે હું એટલે આત્મા (વૃક્ષાંક ૧) છું એવા પ્રકારના રવધર્મનું વિમરણ થાય છે તથા હું એટલે આત્મા નહિ પણ શરીરાદિ છું એવા પ્રકારના અધર્મભાવનું અવ્યુત્થાન થાય છે એટલે દેહાધ્યાસનું જોર કિંવા પ્રાબલ્ય વધે છે ત્યારે ત્યારે હું એટલે કાંઈ શરીરધારી નહિ, પરંતુ હું એટલે આત્મા (વૃક્ષાંક ૧) છે, એવા પ્રકારે વાસ્તવિક રીતે હું અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ હેવા છતાં પણ હું રૂપ એવી આત્મહૂતિને એટલે હુંનું ઉત્થાન થયે હું આત્મા છું એ રીતે આત્માને સળું છું. અર્થાત હું એટલે આ શરીરાદિ નહિ પરંતુ આત્મા છે, એવા આત્મભાવને ધારણ કરું છું,
સાધુનું રક્ષણ - આ મુજબ આત્મધમ દ્વારા જેણે પ્રાપ્તવ્ય ધ્યેયને પ્રાપ્ત કરેલું છે. આ સર્વ આત્મસ્વરૂપ છે, બીજું કાંઈ છે જ નહિ એવા એકભાવથી કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સર એ છ શત્રુઓનો જેણે વિલય કર્યો છે, એટલે કે જેઓના અંતઃકરણમાં આત્મવ્યતિરિક બીજી કઈ પણ પ્રકારની ફુરણાનું ઉત્થાન જ
તું નથી એવા જે સાધ અથવા પુરુષો કહેવાય છે, તેઓના રક્ષણ માટે અને મૂઢ જનો કે જેઓ પોતે પિતાને હું એટલે શરીર છું એવું માની લે છે એવા તેવું નહિ માનતાં તેઓને હું આત્મા છું એવું પિતાના સ્વરૂપનું સાચું ભાન થાય એવા ઉદ્દેશથી જેઓએ “હું” એટલે આ દેહાદિ નહિ પરંતુ આત્મા છું એ રીતના દઢ નિશ્ચય વડે જેણે હું ભાવના (તેના સાક્ષી સહિત) વિલય કરેલ છે તેવા ધ્યેયની પ્રાપ્તિ કરીને જગતને અનુભવસિદ્ધ ખાતરી કરી આપનારા પ્રત્યક્ષ ઉદાહરણરૂ૫ આત્મસાક્ષાત્કારી જીવન્મુક્તોની સ્થિતિ કિવા રક્ષણ આત્મરૂપ એવો હું રાખું છુ. અર્થાત આત્મસાક્ષાત્કાર થયા પછી જ તદ્દન અલિપ્ત, અસંગ અને મનરહિત અવસ્થામાં રાગદ્વેષાદિથી રહિત બનીને સચોટ અને નિર્ભયતાથી વ્યવહાર થઈ શકે છે, એની ખાતરી “હુ” તત્ત્વવિદ્દ જીવન્મુક્તોની સ્થિતિ ઉપરથી લેકેને કરાવી આપું છું, તથા દુષ્કૃત* એટલે આત્મવ્યતિરિક્ત બીજી કોઈ પણ વૃત્તિઓ ઊઠે તો તેનો વિનાશ કરી ફરી ફરીને ધર્મનું સ્થાપન કરું છું; અર્થાત આત્મા વિના બીજું કાંઈ પણ છે જ નહિ એવા પ્રકારના દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં અન્ય કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા ન પામે એવા પ્રકારે આત્મધર્મનું સ્થાપન કરવાને માટે હું યુગે યુગે સંભવું છું. આ વિવેચનનું પ્રયોજન એ છે કે, કદાચ કોઈ શંકા કરે કે, આપે કહ્યા મુજબ જેણે હું ભાવને વિલય કરેલ હોય છે એવો સર્વત્ર આત્મભાવ જેનારો જીવન્મુક્ત પુરુષ શરીરાદિ વડે શી રીતે રહી શકે તેણે તે દેહત્યાગ
કેવળ એક આત્માકાર વૃત્તિમાં જ મનને સ્થિર કરવું તેનું નામ સત તથા અંત:કરણમાં આત્મા સિવાય બીજી કોઈ વત્તિનું ઉત્થાન થવું તેને મૃત કહે છે.
રિલાયક જામની
કોઈ
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ] રિલ્શિયમ
ક્રર્ત ચન્મચાર સ્થિતિ છે
....
[ સિદ્ધાન્તકાણ૭ ભ૦ ગીઅ ૪/૮
જ કરવો જોઈએ. તે શંકાના નિવારણ માટે ભગવાને અને સ્પષ્ટતા કરી છે કે, તેવી નિર્મનસ્ક અવસ્થામાં પણ રહી શકાય છે. એ અવસ્થા જ સાચી હોઈ મોડાવહેલા દરેકને તેની પ્રાપ્તિ થયા સિવાય ખરી સુખશાંતિ કદાપિ શકય નથી. તે ભાવન જગતમાં પ્રત્યક્ષ ખાતરી કરાવી આપવાના ઉદ્દેશથી જેણે ડુંભાવનો વિલય કરી પ્રત્યક્ષ જીવન્મુક્ત પ્રાપ્ત કરેલી છે તેવા સાધુઓનું રક્ષણ આત્મરૂપ હું ભાવે હું જ કરું છું, એમ કહેલું છે. સારાંશ એ કે, અજ્ઞાની લોક પિતાને “હું” શરીરધારી છું એમ સમજે છે તથા આ બધું મિથ્યા ઉત્પત્તિ સ્થિતિ અને લયરૂપે ભાસના દસ્યજાળ નહિ હોવા છતાં છે એવી ખોટી કલ્પના કરી લે છે, તેઓની એ માન્યતા સાવ મિથ્યા હોઈ વાસ્તવિક રીતે તે પિતા સહિત આ સર્વ આત્મસ્વરૂપ છે, એવા બોધની ખાતરી થવાને માટે આ બધા મિથ્યા ભાવોનું હું એવા ભાવ વડે ધારણ કરી એ બધું આત્મરૂપ છે એમ બતાવી રહ્યો છું. ટૂંકમાં હું, તું, આ, તે ઇત્યાદિ રૂપે જે જે કાંઈ ભાયમાન થઈ રહ્યું છે તે સર્વ આત્મરૂપ છે. એ ભાવ સ્થાપન કરવાને માટે હું યુગે યુગે સંભવું છું.
યુગ અને યોગ સામાન્યતઃ યુગ શબ્દ તે વ્યવહારમાં કૃત (સત્ય), ત્રેતા, દ્વાપર અને કલિ એ ચારને માટે વપરાય છે; પરંતુ વસ્તુત: યોગ એટલે અકયભાવ થવો તથા યુગ એટલે મૈતભાવ થવો તે. અંતઃકરણમાં “અહં, ” એવી વૃત્તિનું ઉત્થાન થવું તે યુગ અને પુનઃ તેનો લય થવો તે યુગ. આ પ્રમાણેની જ ઉત્થાનની, કિયા તે યુગ કહેવાય અર્થાત અંતઃકરણમાં “અહં, હુંએવી વૃત્તિનું ઉત્થાન થતાં તે આત્મસ્વરૂ૫ છે એવા પ્રકારે તેને દાબી દેવું તે જ યુગયુગને વિષે મારું એટલે આત્માનું સંભવવું અર્થાત અવતરવું છે, એય જાણવું. આ અર્થ થોડે આશ્ચર્યજનક જણાશે ખરો, પરંતુ વિચાર કરવાથી તે કેવો યથાર્થ અને અનુભવસિદ્ધ છે તે સમજી શકાશે (જુઓ આત્યંતિક પ્રલય માટે આગળ પૃષ્ઠ ૨૫૬ તથા નિત્ય પ્રલય માટે પૃઢ ૨૬૯)
ભગવાનને પણ સાધુ અસાધુ હોય ખરા કે ? અવતાર સંબંધી શાસ્ત્રોમાં જે કથને આવે છે તે ઉપરથી એવી શંકા થવાનો સંભવ છે કે, ભગવાને આ શ્લોકમાં પરિત્રાણાય સાધનામ વિનાશાય ચ દુષ્ક નામ” ઇત્યાદિ કહી હું સાધઓના રક્ષણ તથા નાસને માટે અવતાર ધારણ કરું છું એમ કહેલું છે, તેને શો ઉદ્દેશ ! ભગવાનમાં પણ આ સાધુ અને આ અસાધુ એવો ભેદભાવ હોય છે ખરો કે? સર્વ શાસ્ત્રકારો તો, ભગવાન સમદષ્ટિવાળા છે એમ કહે છે અને શ્રીકૃણું ભગવાને પણ ઘણે સ્થળે તેનું વર્ણન કરેલું છે, તો પછી તેઓ આમ પરસ્પર વિરુદ્ધ તરોનું પ્રતિપાદન કેમ કરે છે? સિવાય ભગવાનનું અવતારકાર્ય સંપૂર્ણ થાય એટલે બધા દુકૃત્યોનો નાશ થઈ જગતમાં ફક્ત સાપુઓ જ રહેવા પામે એવો પણ આ કથનને આશય ની કળી શકે તેમ છે ? અને જો ખરેખર આમ જ હોય તો પછી દૂકો કરનારા કયાંથી નીપજે? કિવા આ સાધુઓ જ ફરીથી દુષ્કૃત્યો કરે છે કે શું? ઇત્યાદિ અનેક શંકાને સ્થાન રહે છે, તેટલા માટે આ કલેકનો તાત્વિક અર્થ શું છે તેનું દિગ્દર્શન ઉપર કરવામાં આવ્યું છે, છતાં આ શંકાઓ સંબંધે પણ થોડો વિચાર કરવો જરૂરી છે.
સત્કૃત્ય અને દુષ્ક વ્યવહારમાં સત્કૃત્ય અને દુકૃત્ય એમ બે પ્રકારના કૃત્યો છે. સત એ આત્મા (ક્ષાંક ૧નું હોવા છે, તથા કિ અસત્ એ અનાત્માનું દ્યોતક છે. આ સર્વ અભિન્ન એવા એક સંત આ આત્મસ્વીપ છે. રાજા સિવાય બીજું કાંઈ છે જ નહિ; એ પ્રકારના નિશ્ચય વડે સત એટલે આત્મસ્વરૂપ વ્યતિરિત બીણ કોઈ પણ વૃત્તિનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા ન દેવું તેનું નામ સત્કૃત્ય કરનારા કિવા સાધુ સમજવા તથા અંતઃકરણમાં આત્મા સિવાય અન્ય વૃત્તિનું ઉત્થાન થવું તેનું નામ દુષ્કૃત્ય કરનાર ફિલા અસાધુ સમજવા. સારાંશ જન્મમરણમાંથી મુકત કરે તેવું જે કાર્ય તે સત્કૃત્ય અને વારંવાર જન્મમરણમાં નાંખે તેવું જે કાર્ય એ કૃત્ય દિવા અસત્ય છે, એમ જાણવું. આ રીતનું સત્કૃત્ય કરનારા સાધુઓના રક્ષણ માટે અને કૃત્ય દિવા
Page #374
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] (છતાં) યમની પાસે કાં ઇષ્ટ કર્તવ્ય છે કે જે પિતાશ્રી આજે મારી દ્વારા કરશે? [ ૨૪૫
અસત કય કરનાર અસાધુઓના નાશને માટે હું યુગે યુગે સંભવું છું, અર્થાત્ આત્મામાં વસ્તુતઃ કશું પણ નહિ હેવા જતાં જાણે તેમાં હું છું એવા ભાવને સંભવ હોવાનું ભાસે છે, તેથી જ્યારે જ્યારે અંતઃકરણમાં “હું, હું” એવા ભાવનું ઉત્થાન થવા પામે એટલે તેને તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના સદભાવ૨પ સત્કૃત્યની જાગૃતિ હું જ હરહંમેશ કરાવતો રહું છું; એટલે કે હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિરૂપે ભાસમાન થતી તમામ દશ્યજાળ જેવી રીતે ભાસમાન થાય છે તેવી નથી, પરંતુ તે આત્મસ્વરૂપ છે, એવા ઐયભાવરૂપ સત્યને હું યુગે યુગે ફરીથી સંભવું છું, એટલે કે જ્યારે જ્યારે બપણાની ભાવનાને ઉદય થવા પામે કે તક્ષણે જ આત્મભાવને હું પુનઃ પુનઃ સજુ છું તથા આવી રીતના નિશ્ચયવાળા સાધુઓ અને અભ્યાસકેના રક્ષણને માટે હું એટલે શરીરાદિ નહિ પણ આત્મા છું” એવી પ્રતિસ્કૃતિનું સર્જન આત્મસ્વરૂપ એવો હું જ કરું છું. આ રીતની મૂર્તિને સૃજવાનું કારણ સત્કૃત્ય કરનારા સાધુઓ કિવા અભ્યાસકેનું રક્ષણ કરવું એ હોઈ જેઓ તરાપ મિથ્યા મોહજાળમાંથી છૂટવાને ઇચ્છતા હોય તેઓને સસ્વરૂપનું ભાન કરાવી મારા સાચા સ્વરૂપની સાથે તદાકાર બનાવી દેવું એ જ એક ઉદ્દેશ છે. તે આત્મસાક્ષાત્કાર થયા પછી જ મનુષ્ય વ્યવહારમાં રહી સર્વ કાર્યો કરવા છતાં અસંગ રહી શકે અને વ્યવહારમાં રહ્યા છતાં તેને વ્યવહારમાંનાં સુખદુઃખાદિ
તો તે લેશ પણ સ્પર્શી શકતાં નથી, તે જ ખરે અનાસક્ત થઈ શકે છે, માટે દૈતભાવનાવાળા દુષ્પો કરનારાઓને તેમની તેવી ભાવના વડે ઉત્પન્ન થતા અનેક પ્રકારના દુઃખોમાંથી બચાવવાના ઉદ્દેશથી તમામ બેંકોને નાશ કરી હું આત્મસ્વરૂપ છું એવા અદ્વૈત ભાવની સ્થાપના કરી તેમને સચ્ચિદાનંદસ્વરૂપમાં તન્મય બનાવી દઉં છું, તથા આ પ્રકારે અહં મમાદિ ભાવનો ત્યાગ કરીને જ મનુષ્યો સર્વ પ્રકારના દુઃખથી રહિત બની નિર્મનસ્ક અવસ્થામાં અને તદ્દન અસંગ સ્થિતિમાં સ્થિત રહીને જ નિર્ભયતાથી સારી રીતે વ્યવહાર કરી શકે છે, માટે તમો પણ તેવી સ્થિતિની પ્રાપ્તિ કરે એવી ખાતરી કરાવી આપવાને માટે તેવા આત્મવિદ્ જીવન્મુકત પુરુષોનું રક્ષણ પણ આત્મરૂપ એવો હું જ કરું છું, એમ અત્રે ભગવાને સ્પષ્ટ રીતે કહેલું છે. આ રીતે આ શ્લેકને તાત્વિક અર્થ છે, પરંતુ જેઓને આ દશ્ય તત્વનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી તેવાઓને માટે જગતમાં પણ વ્યવહાર ચલાવવાને માટે સત્કૃત્ય કરનારાઓની જ જરૂર હોય છે, અસત્ વા અસકર્મીઓની જરૂર હતી નથી; તેઓ તો નાશને પાત્ર હોવાથી જ્યારે જ્યારે તેવા અધમ એનું જોર જગતમાં વધે છે ત્યારે ત્યારે હું તેમનો વિનાશ કરે છું અને ધર્મની સ્થાપના કરું છું; માટે તમો વિનાશને ન પામો એટલા માટે આચારવિચારાદિથી માંડીને વર્ણાશ્રમાદિ ધર્મોનું યોગ્ય રીતે પરિપાલન કરો કે જેથી કમે કમે અંતે અહેમમાદિ ભાવોને વિલય કરી ઉપર બતાવ્યા પ્રમાણે જીવન્મુક્તરૂપ મારી સાચી ભક્તિને પ્રાપ્ત કરી શકશે.
નિયતિનું તંત્ર તથા રાજતંત્ર હવે આ અવતારાદિ સંબંધે શાસ્ત્રદષ્ટિએ શું રહસ્ય છે તેને વિચાર કરીશું. આ ચૌદ લેકથી વ્યાપ્ત એવા બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયના નિયમો નિયતિની સત્તાથી નિશ્ચિત કરી ચુકેલા છે (જુઓ અ• . લેપની નીચેના વિવરણ છે. જેમ રાજાની સત્તાથી તેનો પ્રધાન રાજ્યનો સર્વ કારભાર ચ પરંતુ તે પોતે કાંઈ સ્વતંત્ર હોતું નથી; તેના હાથ નીચે ત્રણ નાયબ પ્રધાનનું એક મિશ્રિત મંડળ હોય છે, તેઓ આ મુખ્ય પ્રધાનની આજ્ઞાનુસાર કાર્ય કર્યું જાય છે. આ ત્રણ નાયબ પ્રધાનના મિશ્રમંડળને થતા નિર્ણયને પ્રાપ્ત થવાને માટે તેઓના હાથ નીચે ક્રિયા એટલે કાર્ય અને જ્ઞાનશક્તિ એમ બંને શક્તિઓ ધરાવી શકે એવી એક જવાબદાર વ્યક્તિ કેય છે, જેને મંત્રીમદદનીશ કહે છે. તે અનેક પ્રકારના કાયદાઓ લો છે અને પડેલા કાયદાઓનો અમલ બરાબર રીતે થાય છે કે નહિ તેની દેખરેખ રાખવાને માટે તેના હાથ નીચે અનેક નાયબ મંત્રીમદદનીશો હોય છે. તે પછી દીવાની અને ફોજદારીના જેને પૂર્ણ અધિકાર છે એવા સરન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ, તેના હાથ નીચે સરસ્બા, સૂબાઓ અને તેમના હાથ નીચે નાયબ સૂબાઓ
• તે દરોના હાથ નીચે પાછા નીચે વહીવટદારો વગેરે હોય છે, જે દરેક તાલુકાઓમાં ઉપરી ગણાય છે; તેમ આ નિતિતંત્રમાં પણ રાજ એટલે સર્વસત્તાધીશ એવો ઈશ્વર(ક્ષાંક ૨) સમજે; આને ક્ષર પુરુષ પણ
Page #375
--------------------------------------------------------------------------
________________
ર૪૬ ] અનુવવ થવા પૂર્વે પ્રતિય તાઇ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવ ૪૮ કહેવામાં આવે છે, તેની સત્તા વડે કાર્ય કરનાર પ્રધાન એવી નિયતિ અર્થાત ઈશ્વરની શક્તિ જેને માયા અથવા પ્રકતિ પણ કહે છે, તે “હ” (વૃક્ષાંક ૩) સમજે. તેના હાથ નીચેના મુખ્ય ત્રણ પ્રધાનોનું મંડળ તે સંન્દ્રાદિ ગુણોના મિશ્રણવાળી આ અવ્યક્ત નામની શક્તિ(વૃક્ષાંક ૪) સમજે. આ મંડળના સભ્યોએ કરેલા હુકમને અમલ કરનારી મુલ્કી અને ન્યાય એ બંને શક્તિયુક્ત જે મંત્રીમદદનીશ નામની શક્તિ તે જ્ઞાન અને ક્રિયાશક્તિયુક્ત અર્ધનારીનટેશ્વર કિંવા પ્રકૃતિપુ (વૃક્ષાંક ૫) સમજે; પછી સરન્યાયાધીશ એ જીવ ( વૃક્ષાંક ૬) તથા તેઓના અનેક પ્રકારના કાયદાઓ તે જીવની અનેકવિધ વાસનાઓને માટે શિક્ષારૂપ છે એમ સમજે. આ રીતે ઈશ્વરી સત્તાથી નિયતિએ નિયત કરેલા કાયદાનો અમલ કરનારા મહત્તત્ત્વ (મહામાયા), અહંકાર (મહેશ), વિષ્ણુ, હિરણ્યગર્ભ, બ્રહ્મા ઈત્યાદિ અધિકારીઓ હોઈ તેઓ ચરાચર બ્રહ્માંડ અને તેમાં ચાલી રહેલે સર્વ વ્યવહાર નિયત થયેલા નિયમાનુસાર યથાર્થ રીતે ચાલે છે કે નહિ તે જોઈ તેને બિનચૂક ચલાવનારા મુખ્ય સર્વાધિકારીએ છે. તેમની દેખરેખ નાચે સૂર્યાદિ દિકપાલ, ઇન્દ્રાદિદેવ, જયા, વિજયાદિ દેવીઓ વગેરે અસંખ્ય અધિકારીઓના સમૂહો હોય છે. તે દરેક પોતપોતાનું કાર્ય કરેલા નિયમાનુસાર સહેજે પણ ભૂલ કર્યા સિવાય કડક શિસ્તથી કરે છે. ઉદ્દેશ એ કે, આ રીતે નિયતિના રાજતંત્રની ગોવણી છે, તેની આ ઉપરથી કાંઈક અંશે કલ્પના આવશે. પરંતુ વ્યવહારમાં આ સર્વે રાજતંત્ર જેમ રાજસત્તાને અધીન હોય છે, તેમ નિયતિનું આ સર્વ તંત્ર પણ ઈશ્વરીય સત્તાને અધીન હોય છે. એ ઈશ્વરની સત્તા આ સર્વેમાં કાળરૂપે પ્રતીત થયેલી જોવામાં આવે છે. આત્મા (વૃક્ષાંક ૧) તે આ કરતાં પર એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨)થા ૫ણુ પર હોઈ તદ્દન નિલેંપ છે, છતાં જાણે તે જ આ ઈશ્વર અને તેની સત્તા , (નિયતિ) રૂપે પ્રકટ થયેલો હોય એમ ભાસે છે. આ વિવેચન ઉપરથી ઈશ્વરીય સત્તા વા શકિત કિવા નિયતિતંત્રની ગોઠવણી કેવી રીતની છે તેની કાંઈક અંશે કલપના આવી શકશે. હવે આપણે કાળ સંબંધમાં પણ થાક નાન પ્રાપ્ત કરવું પડશે; કેમકે ત્યાં સુધી નિયતિની સત્તાના ઉત્પનિ, સ્થિતિ અને લયના નિયમોનું જ્ઞાન સારી રીતે થશે નહિ, એટલું જ નહિ પણ દરેક યુગમાં જે જે અવતારો થાય છે, તેનું રહસ્ય પણ સમજી શકાશે નહિ માટે હવે કાળ સંબંધી સંક્ષેપમાં વિચાર કરીશું.
ઈશ્વરીય વિભૂતિ એ કાળ સૂર્યને એક અંશ ચાલવાને માટે જેટલો સમય લાગે છે તેને સર અંશ અથવા દિવસ કહે છે. આવા ત્રીશ અંશો કિંવા દિવસોને એક રાશિ કિંવા એક સૌર મહિને કહે છે. આ પ્રમાણે બાર રાશિમાં સૂર્યનું ભ્રમણ પૂરું થાય એટલે તેને એક સૌર વર્ષ કહે છે, જ્યારે આ પ્રમાણે માનવીઓનું એક સૌર વર્ષ થાય છે ત્યારે દેવતાઓની તે ફક્ત એક અહેરાત્રે જ થાય છે, એટલે કે મનુષ્યના સૌર છ મહિના એટલે દેવતાઓનો એક દિવસ અને તેટલી જ રાત્રિ હોય છે (સ્પષ્ટતા માટે આગળ અધ્યાયે જુઓ). સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે તેને ઉત્તરાયણ કહે છે, કેમકે તે મકરરાશિમાં પ્રવેશે ત્યારથી મિથુન રાશિ પૂર્ણ થતાં સુધી છે રાશિઓ પર્યત તે દક્ષિણ તરફથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે તેથી તે ઉત્તરાયણ કહેવાય તથા કર્કથી ધનરાશિ પૂર્ણ થતાં સુધી છ રાશિઓ પર્યત તે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરે છે, માટે દક્ષિણાયન કહેવાય છે. આથી ઉત્તરાયણની છ રાશિઓ તે દેવતાઓનો એક દિવસ તથા દક્ષિણાયન તે દેવતાઓની રાત્રિ મળી એક દિવ્ય અહોરાત્ર કહેવાય છે. તાત્પર્ય કે, મનુષ્યોનું એક સૌર વર્ષ કે બરાબર દેવતાઓનો એક દિવસ થાય છે. એ મુજબ આ કાળનું પ્રમાણુ આવે છે. દેવતાઓનો દિવસ તે દિવ્ય દિવસ પણ કહેવાય છે. દેવતાઓનું એક વર્ષ બરાબર મનુષ્યોનાં ત્રણસો સાઠ સૌર વર્ષો થાય છે. આવાં દેવતાઓનાં બારસે વર્ષો (સંધ્યાંશ સહ) કલિયુગ, તેમાં મનુષ્યનાં સૌર કિવા ભૌમ વર્ષે ચાર લાખ બત્રીસ હજાર થાય છે. દેવતાઓનાં ચોવીશ વર્ષે એટલે મનુષ્યોનાં આઠ લાખ ચોસઠ હજાર સૌર વર્ષોનો દ્વાપરયુગ, દેવતાઓનાં છત્રીસસો વર્ષો
• સૂર્યનું અયનવામાં પરિભ્રમણ થવું એટલે મકરરાશિમાં સંક્રમણ થયા બાદ ફરીને પુનઃ મકરરાશિમાં આવવું તે સમય એ સૌર વર્ષ સમજવું.
Page #376
--------------------------------------------------------------------------
________________
- અ
ગીતાદેહન]. પૂર્વના તથા હાલના મહાપુરુષો કેમ વર્યા છે તે જુઓ.
[ ૨૪૭ એટલે મનુષ્યોનાં બાર લાખ છનું હજાર સૌર વર્ષોને એક ત્રેતાયુગ થાય છે તથા દેવતાઓનાં અડતાલીશ. વર્ષો અગર મનુષ્યોનાં સત્તર લાખ અઠ્ઠાવીસ હજાર સૌર વર્ષોનો એક કત કિવા સત્યયુગ થાય છે. આ ચાર યુગે મળીને એક મહાયુગ કિયા ચોકડી કહેવાય છે, જેમાં દિવ્ય વર્ષો બાર હજાર અને સૌર વર્ષે તેતાલીશ લાખ વીશ હજાર થાય છે. આવા જયારે એક હજાર મહાયુગ થાય છે ત્યારે બ્રહ્મદેવને એક દિવસ થાય છે, તેને ક૫ કહે છે. ક૫માં દેવતાઓનાં વર્ષો એક કરોડ વીશ લાખ તથા સૌર વર્ષ ચાર અબજ બત્રીસ કરોડ થાય છે, એટલી જ બ્રહ્મદેવની રાત્રિ હોય છે. આ મુજબ બ્રહ્મદેવનું અહોરાત્ર કહેવાય છે. આવાં ત્રણસો સાઠ અહોરાત્ર એટલે તેનું એક વર્ષ છે, અને આ પ્રમાણે સો વર્ષો સુધી જ બ્રહ્મદેવનું આયુષ્ય પ્રમાણ આ નિયતિ તંત્રના આધારે નિશ્ચિત થયેલું છે, તેને મહાકલ્પ કહે છે. જેનાં છત્રીસ હજાર દિવસના તથા છત્રીસ હજ રાત્રિના મળી બેતેર હજાર કો થાય છે, તેનાં સૌર વર્ષે ત્રણ જલધિ, એક શંકુ, એક મહાપદ્મ, શન્ય નિખર્વ અને ચાર ખર્ષ (૩૧૧૦૪ ઉપર દશ મીંડાં સમજી લેવાં) થાય છે. આમ બ્રહ્મદેવનાં વર્ષા થાય છે ત્યારે વિષ્ણુ(વૃક્ષાંક ૯)ની એક ધટિ થાય છે. વિષ્ણુની એવી એક હજાર ઘટિ એટલે રુદ્ર કિંવા મહેશ(વૃક્ષાંક ૮)ની એક નિમેષ થાય છે (આંખ ઉઘાડવાસ કરતાં લાગે તેટલા સમયને નિમેષોન્મેષ કહે છે). મહેશની એક હજાર નિમે તે મહામાયા (વૃક્ષાંક )ની એક નિમેષ કહેવાય છે. ગણતરી કરી શકાય એવા કાળની પૂર્ણતા અત્રે જ થાય છે તે ઉપરનો કાળ ગણતરીથી પરનો છે. આ મુજબ કાળનું સાધારણ જ્ઞાન થવાથી નિયતિની સત્તામાં કાળનું ધોરણ કેવું નિશ્ચિત કરેલું છે. તે જણાઈ આવશે, આમાં યત્કિંચિત પણ ફેરફાર થઈ શકતો નથી. નિયતિ, માયા અથવા પ્રકૃતિનાં દરેક કાર્યોને સ્વાહા કરનારા ઈશ્વરની મહાન વિભૂતિ સમા આ ઈક્ષણશક્તિરૂપ કાળનો નિયમ તે તદ્દન નિશ્ચિત કરે છે. આ રીતે કાળનું જ્ઞાન થયા બાદ નિયતિના નિયમો અનુસાર નિશ્ચિત થનારા દરેક યુગના તથા અન્યાદિનાં કાર્યોનો વિચાર કરીશું (વધુ માટે પ્રકાશન ૪ મહાકાળ પુરુષ વર્ણન ભાગ ૧ જુઓ).
દરેક યુગમાં થતાં મન્વાદિ અવતારે અને તેનાં કાર્યો કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એ ચારે યુગો મળી એક મહાયુગ થાય છે, એમ ઉપર જણાવેલું છે, તે પિકી કૃત એટલે સત્યયુગમાં મત્સ્ય, કર૭૫, વરાહ અને નૃસિંહ એમ ચાર અવતારો; ત્રેતા યુગમાં વામન, પરશુરામ અને રામ એ ત્રણ અવતારો; દ્વાપરમાં ફક્ત એક કષ્ણનો જ અવતાર અને બુદ્ધ તથા કલ્કિ એ બંને કળિયુગમાં, એ મુજબ દરેક મહાયુગમાં આ દશ અવતારો તો થયા જ કરે છે. બ્રહ્મદેવના એક કપમાં આ દરેક અવતારો અકેક હજાર વખત થતા રહે છે. આ રીતે બ્રહ્મદેવનાં આયુષ્યમાં. તે ત્રણ કરોડ સાઠ લાખ વખત દરેક અવતાર થતો જ રહે છે, એ આથી સારી રીતે જાણી શકાશે. બ્રહ્મદેવના એક ક૫માં ચૌદ મનુઓ થાય છે, દરેક મનુ ૭૧૩ મહાયુગનો હોય છે (સંધ્યાંશ સાથે), તેને મવંતર પણ કહે છે. મવંતરમાં ઉપર બતાવેલ દરેક મહાયુગોમાં થતા કચ્છ, મત્યાદિ દશ અવતારો તથા (૧) સુયજ્ઞ, (૨) સ્વાયંભુવ, (૩) કપિલ, (૪) દત્તાત્રેય, (૫) સન એટલે સનસ્કુમાર, સનક, સનંદન અને સનાતન એ ચાર અવતારોને સન નામથી કહે છે, (૬) નરનારાયણ, (૭) ગદાધારી વિષ્ણુ (ધવ), (૮) પૃથુ, (૯) ઋષભદેવ, (૧૦) હયગ્રીવ, (૧૧) શ્રીહરિ (ગરેંદ્ર મેક્ષ), (૧૨) હંસ, (૧૩) મોહિની કિવા ધવંતરી અને (૧૪) વ્યાસ; એમ ચૌદ મળી કુલ ૨૪ ચોવીશ અવતારો થતા રહે છે. બ્રહ્મદેવના એક મવંતરમાં આ અવતારો આ રીતે હંમેશાં થયા જ કરે છે. દરેક મહાયુગ પૂર્ણ થયો એટલે આ સમગ્ર નવ ખંડે સહિત આ સપ્તદીપ પૃથ્વીનો અવ્યક્ત (ક્ષાંક ૪) મથે લય થાય છે. આ રીતે બ્રહ્માના એક કપમાં બ્રહ્માંડની અંદર આવેલી આ પૃથ્વીની એક હજાર વખત ઉત્પત્તિ થાય છે તથા તેટલી વખત પુનઃ તેનો અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં વિલય થતો રહે છે. અર્થાત આ પૃથ્વીની આયુષ્યમર્યાદા તેંતાળીસ લાખ, વીશ હજાર સૌર વર્ષોની હોવી જોઈએ, એ નિશ્ચિત નિયમ કરેલો છે. બ્રહ્મદેવના એક કલ્પમાં રવર્ગ, મૃત્યુ અને પાતાળ એમ પૃથ્વી સહ પ્રણે લોકને લય થાય છે, તેને ઐક્ય પ્રલય કહેવામાં આવે છે. જ્યનું આયુષ્ય ચાર અબજ, બત્રીસ કરોડ સૌર વર્ષોનું નિશ્ચિત કરેલું છે, એમ
Page #377
--------------------------------------------------------------------------
________________
ર૪૮]
નામ
: ગુજરાતે મનવાગાસને પુનઃ
જા.
[સિદ્ધાન્તકારક ભ૦ મીઅ૦ ૪/૮
સમજવું. આ પ્રલય સમયે બ્રહ્મદેવ સત્યલોકમાં શમન કરે છે. આ ત્રિલોકય પ્રલય બ્રહ્મદેવના એક વર્ષમાં ત્રણસો ને સાઠ વખત થતો જ રહે છે. જ્યારે બ્રહ્મદેવનું એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ પણ પ્રલય થાય છે. આમ ચૌદ લેકનો પ્રલય બ્રહ્મદેવના સે વર્ષના આયુષ્યમાં સો વખત થાય છે; આ સમયે તે વિષ્ણુની નાભિ(વૃક્ષાંક ૧૨)માં શયન કરે છે. બ્રહ્મદેવનાં સો વર્ષ પૂર્ણ થાય એટલે આ સમગ્ર બ્રહ્માંડને ચૌદે લેક સહ અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં લય થઈ જવા પામે છે તથા બ્રહ્મદેવ પોતે સ્વસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં લીન થઈ જાય છે. જેમ પ્રકાશ થતાંની સાથે જ અંધકાર ક્યાં નાસી જાય છે તે સમજી શકાતું નથી, તેમ આવડા મોટા આ વિશાળ બ્રહ્માંડનો પ્રલય બાદ કયાં વિલય થઈ જાય છે તે જાણી શકાતું નથી.
બ્રહ્મદેવ યુગપ્રલય વખતે સત્યલોકમાં અને કલ્પપ્રલય વખતે વિષ્ણુની નાભિ (વૃક્ષાંક ૧૨ )માં શયન કરે છે તથા મહાક૯૫ના પ્રલય વખતે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં વિલયને પામે છે, એમ ઉપર કહેવામાં આવ્યું છે. બ્રહ્મદેવની સ્થિતિ તો આ મુજબ થાય છે, પરંતુ જેમ સુવર્ણન ગોળા વા બગડીમાંથી અનેક દાગીનાઓ ઉત્પન્ન થાય અને તે બધા આકારોને નાશ થતાં તે ફરી પાછા ગાળા વા લગડી રૂપે બને છે એટલે ગોળા વા લગડીમાં અનેકવિધ આકારો અવ્યક્ત એ રહે છે તેમ ચરાચર બ્રહ્માંડ મળેને સર્વ દશ્યાદિ ભાવોને લવ તો તે સમયે અવ્યક્ત (ક્ષાંક ૪)માં જ થાય છે, તથા જ્યારે ફરીથી તેની ઉત્પત્તિ થાય છે ત્યારે તે પુનઃ તેમાંથી એટલે અવ્યક્ત(ક્ષાંક ૪)માંથી જ ઉત્પન્ન થતાં રહે છે. આ પ્રમાણે ઉત્પત્તિ અને પ્રલયના નિયમો નિયતિ નિયમમાં નિશ્ચિત કરેલા છે; હવે રિથતિના નિયમોનો વિચાર કરીશું.
દરેક યુગમાં દરેક અવતારેએ શું શું કાર્યો કરવાં એટલું જ નહિ પરંતુ પ્રત્યેક જીવમાત્રે શું શું કરવું તે પણ નિયતિના નિયમાનુસાર પ્રથમથી જ તદ્દન નિશ્ચિત કરેલું હોય છે, જેમકે વનવાસ કરી રાક્ષસોને સંહાર કરે, રાવણને મારવો, રાજનીતિ, ભ્રાતૃનીતિ, પતૃનીતિ, માતૃનીતિ, એકવચની, એકવાણી, એકબાણી ઇત્યાદિ સર્વ નીતિશાસ્ત્રોનાં નિયમનું પાલન કરી બતાવવું એ કામ દરેક યુગમાં રામાવતારનું જ હોય છે. કંસનો નાશ, અનેક પ્રકારની અદ્દભુત લીલાઓ કરવી, યુક્તિ, પ્રયુક્તિ અને જરૂર પડે તે ક્ષત્રિયધર્મના આશ્રયથી અસુરોનો સંહાર કરીને ભૂભાર ઉતારવો વગેરે કાર્યો કૃષ્ણાવતારનાં હોય છે. તે પ્રમાણે નૃસિહ, વામન, વરાહ વગેરે અવતારનાં કાર્યો સંબંધે પુરાણાદિ શાસ્ત્રોમાં જે જે વર્ણનો આવે છે તે તે બધાં તેમનાં નિયત કાર્યો સમજવાં તાત્પર્ય એ કે, કયો અવતાર ક્યારે થાય અને તેણે શું શું કાર્યો કરવાં એ બધું પ્રથમથી જ નક્કી કરેલું હોય છે અને પોતાનું નિયત કાર્ય સમાપ્ત થયું એટલે પાછું તત્ત્વમાં વિલીન થઈ જવું એ પણ નિશ્ચિત કરેલું હોય છે (વધુ માટે શ્રી કૃષ્ણાત્મજ વાફસુધા પ્રકાશન , મહાકાળપુરુષ વર્ણન ભાગ ૧ કિરણશ ૧૩ જુઓ).
અવતારે અનિજ કેમ? હવે અવતારો કેમ થાય છે તેને સંક્ષેપમાં વિચાર કરવાની જરૂર છે. ઈશ્વરીય આજ્ઞાનુસાર નિયતિ વૃક્ષાંક ૩)એ દરેક જીવોને માટે પ્રથમથી જ બધું નિશ્ચિત કરેલું છે, અને તેમાં દરેક જીવને માટે અમુક કક્ષા સુધી અમુક કાર્ય કરવું એવું પણ નિયતિ નિયમાનુસાર પ્રથમથી જ નક્કી હોય છે. નિયતિના નિયત કાર્યોના સંકલ્પો ત્રણ પ્રકારના છે. જેમ રાજકાયદામાં અમુક પ્રકારના ગુનેગારને માટે અમુક કક્ષા સુધીની શિક્ષા કરવી એમ નિશ્ચિત હોય છે, છતાં ન્યાયાધીશને લાગે કે ગુનેગાર આટલી શિક્ષાને પાત્ર નથી, તો પિતાને જે પચાસ રૂપિયા દંડ કરવાની સત્તા હોય તે પાંચ રૂપિયા પણ કરી શકે છે અથવા ગુનેગાર નથી એમ લાગે તો તેને નિર્દોષ જાહેર કરી છોડી પણ શકે છે, પરંતુ ગુનેગાર પોતાની સત્તાથી વધારે શિક્ષાને પાત્ર છે એમ જે તેને લાગે તો તે તેને વધુ શિક્ષાને માટે પોતાના વરિ પાસે પણ મોકલી શકે છે, તેમ નિયતિએ પણ આ ઘારણ મુજબ સર્વસામાન્ય સત્તાતંત્ર નિશ્ચિત કરેલું છે; તેમ જ બ્રહ્માંડમાંતા સ્થાવર જંગમ અને જડ ચેતનાદિ દરેકને માટે ચોકસ નિયમોનું બંધારણ પ્રથમથી જ નક્કી કરવામાં
છે, છતાં જે તેને લાગે કે વધુ ઈશ્વરાશની પૃથ્વીમાં જરૂર છે તે તે નિયતિના નિયમાનુસાર
Page #378
--------------------------------------------------------------------------
________________
ન
:
1
*-
* * *
*
* *
:
ગીતાહન ] મવશ જીર ધાન્યની જેમ નષ્ટ થાય છે ને ઉપજે છે. પિતાથી વરિષ્ઠ એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨)ને જણાવે છે; આથી નિયતિ પોતે જેમાં ઈશ્વરનો અંશ વધુ પ્રમાણમાં હોય છે તેવા ઈધરાંશ વડે જન્મતઃ જ આત્મજ્ઞાનથી યુક્ત થઈ જગતમાં અવતરે છે. આ પ્રમાણે નિયતિનું જગતમાં જે અવતરણ થાય છે તે ક્રમે ક્રમે સ્થાવર, જંગમ, પક્ષી, પશુ વગેરે યોનિઓ લઈ સર્વના
અંતે મનુષ્ય યોનિમાં જન્મ થવો જોઈએ એવો જે આ બ્રહ્માંડ મળે નિયતિક્રમ નિશ્ચિત કરેલ છે તે ક્રમનો નિયમ કાંઈ તેને લાગુ પડતો નથી; તેથી જ્યારે જ્યારે જગતમાં નિયતિએ જ કરાવેલા વેદાદિ ધર્મનો ઉછેદ થવા પામે છે, અને આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા એવા અપરોક્ષાનુભવથી સાધુઓનું રક્ષણ કઠણ બને છે, તથા દેહાધ્યાસીઓનું પ્રમાણ વધે છે, અને આ રીતે જગતમાં દુષ્કર્મોની જ વૃદ્ધિ થાય છે, તેમજ ચોતરફથી નિયતિના ઠરેલા ધર્મોનું પાલન થવામાં જગત અસમર્થ બને છે ત્યારે ત્યારે ધર્મનું સ્થાપન તથા સાધુઓના રક્ષણના અર્થે આ ઈશ્વર (વૃક્ષાંક ૨) પોતે સ્વસ્વરૂપમાંથી ચોરાસી લાખ યોનિઆના ક્રમની અપેક્ષા નહિ રાખતાં સીધો મનુષ્યાદિ જે યોનિમાં તેને અવતાર ધારણ કરવાની જરૂર જણાય તેવી ગમે તે યોનિમાં અવતાર ધારણ કરે છે; અવતારોને યોનિક્રમની અપેક્ષા ન હોવાથી તેને અનિજ કહેવામાં આવે છે અને તેઓ પોતાનું નિયત કાર્ય સમાપ્ત થયા પછી તુરત જ પોતાના રવસ્વરૂપમાં વિલીન થઈ જાય છે.
પૂર્ણાવતાર અને અંશાવતાર વચ્ચેનો ભેદ એ ન્યાયે કાર્ય પૂર્ણ થયા પછી પણ જે અવતારોને વિદેહમુક્ત થતાં સુધી શરીરથી અત્રે રહેવું પડે છે તે અંશાવતાર તથા પિતાનું અવતાર કાર્ય સંપૂર્ણ થયા પછી જેઓ વિદેહમુકત બની તતકાળ વરવરૂપમાં વિલયને પામે છે તે પૂર્ણાવતાર કહેવાય છે. આ મુજબ દરેક યુગમાં વરાહ (યજ્ઞ), સિંહ, રામ અને કૃષ્ણ એ ચાર પૂર્ણ અવતારે તથા મય, ક૭૫, પરશુરામ ઇત્યાદિ છે અપૂર્ણ એટલે અંશાવતારો થાય છે. વાસ્તવિક તેઓ જ્ઞાનદષ્ટિએ અપૂર્ણ હોતા નથી, પરંતુ તેઓને કાર્ય સમાપ્તિ બાદ પણ અહીં રહેવું પડે છે; જેમકે પરશુરામ લો. તેમનું અવતાર કાર્ય સમાપ્ત થયું હતું છતાં પણ શ્રીરામચંદ્રનો બાણ વડે તેમનો સ્વર્ગમાર્ગ અર્થાત દેવયાનમાર્ગ બંધ થઈ ગયેલ હોવાથી તેઓને આ ચાલુ પૃથ્વીને પ્રલય થતાં સુધી અન્ને ચિરંજીવ રહેવું પડેલું છે; સારાંશ, અવતારકાર્યની સમાપ્તિ બાદ પણ જે પૃથ્વી પર રહેવું પડે છે તે વ્યવહારદષ્ટિએ ગૌણ ગણાય, આ રીતની વ્યવહારદકિટથી શાસ્ત્રોએ તેને અંશાવતારમાં ગણેલા છે. આત્મદષ્ટિએ આ ભેદ નથી. મનંતરને અવતારો તે પૂર્ણ ગણાય છે. વાસ્તવિક આત્મદષ્ટિએ તે તેમની ગ્યતા એક જ છે, અંશાવતારે કે પૂર્ણાવતાર એ બંનેમાં કાંઈ તાત્વિક ભેદ નથી. હવે શાસ્ત્રમાં અવતારો, તેમના કાર્યો તેમજ નિયતિની નિશ્ચિતતાના સંબંધમાં જે કહેવામાં આવેલું છે તે જે અત્રે સંક્ષેપથી આપવામાં આવે તે વધુ ઉચિત ગણાશે, માટે પ્રથમ નિયતિ સંબંધે વિચાર કરીશું.
નિયતિ વસિષ્ઠ કહે છે: એક પરમાણુના લાખમાં ભાગમાં પણ હજારે જગતે જાણે સાચાં જ નહિ હોય! તેવી રીતનાં જણાય છે, તેમ જ એક નિમિષનાં લાખમાં ભાગમાં પણ હજારો ક સત્ય હોય તેમ જોવામાં આવે છે. તે પરમાણુમાં દેખાતાં જગત મથેના પરમાણમાં પણ પુનઃ સાચાં જેવાં અનેક જગત દેખાય છે, આ રીતે જમત મળે પરમાણુ ને પરમાણુમાં પુનઃ જગત, તેમાં ફરીથી પરમાણુ અને તેમાં પુનઃ જગત, આ મુજબ હજારો સૃષ્ટિઓ સત્ય જેવી જણાય છે; પરંતુ વાસ્તવિક તો તે સર્વ ભ્રાંતિ જ છે. જેમ જળની કવતા પિતા વિષે વમળને ધારણ કરે છે તેમ આ ઈશ્વરીય સત્તા એટલે નિયતિ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં રહેલી સૃષ્ટિની પરંપરા પિતાની અવ્યક્ત શકિત (વૃક્ષાંક ૪)માં ધારણ કરે છે. જેમ કાંઠા ઉપર ઊગેલાં ઝાડે અથવા કુલના ઢગલાવાળી વેલની નદીમાં પડેલી છાયા કિંવા આ પ્રદેશમાં રહેલી મગજળની નદી મિથ્યા છે, તેમ આ સર્ચ એટલે જગતમાં પરમાણ, પરમાણમાં જગત ઇત્યાદિ પરંપરાની શોભા પણ સાવ મિયા જ છે, તે પરંપરા તે ઈજાળ વિા સ્વપ્નામાં જોવામાં આવતા ગંધર્વનગરની પે
ક
ક
મ
:52.
- 1
-
-
- -
-
-
-
-
-
* . -
* *
*
-
--
-
*
,
*
I*,
-
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ]
वैश्वानरः प्रविशस्यतिथिर्ब्राह्मणो गृहान्
| સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૪૮ અથવા સંકલ્પિત મનારથની પેઠે તદ્દન મિથ્યા જ પ્રતીતિમાં આવે છે. આમ આ નિયતિમાં વિચિત્ર અને અદ્ભુત એવી વિચક્ષણ શક્તિ છે.
જ્ઞાનીને દેહ પ્રાધ હોય છે કે ?
હૈ જ્ઞાનીઓમાં ઉત્તમ વિસષ્ઠ ઋષિ! જે માણસને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મપદની પ્રાપ્તિ થાય છે તે જ્ઞાનીના દેહ રહે છે તેનુ કારણ શું? અને કદાપિ તે પ્રારબ્ધથી જ રહેતા હોય તેા જ્ઞાન થયા પછી પણું પ્રારબ્ધ કેમ રહે ? તે કા.
નિયતિ કદી અન્યથા થઈ શકે નહિ
શ્રીવસજી કહે છેઃ બ્રહ્મની “અહમ્' એવી સ્ફુરણારૂપ જે ચિચ્છકિત છે, તેને જ નિયતિ (વ્રુક્ષાંક ૩) કહેવામાં આવે છે. તે સર્વ પ્રત્યે અવશ્ય રહેલી છે અને તેની સત્તા પ્રત્યેક કલ્પમાં છે; તે નિયતિશક્તિને લીધે જ સૃષ્ટિના આદિથી અંત સુધી અમુક પદાર્થોમાં અમુક અમુક ગુણ અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે વગેરે જે જે કાંઈ નિર્માણ થઈ ચૂક્યુ છે તે તેમને તેમ જ રહે છે, તેમાં કદી સહેજ પણ ફેરફાર થતા નથી. આ નિયતિને કાઈ મહાસત્તા, કાઈ મહાચિતિ, કૈાઈ મહાશકિત, કાઈ મહાદષ્ટિ, કાઈ મહાક્રિયા, કાઈ મહેદ્ભવ અને કાઈ મહાપદ કડે છે. આ મુજબ માહાત્મ્યનો એકપણાને લીધે નિયતિનાં જુદાં જુદાં અનેક નામેા છે. વાયુમાં જેમ તૃણુ કિવા ત્રસરેણુએ ભમ્યા કરે છે તેમ આ નિયતિએ ઠરાવી આપેલાં ગુણધર્માનુસાર દેવતાએ, દૈત્યેા, નાગગણા, સમુદ્રો તથા પતા વગેરેની સ્થિતિ કલ્પ પર્યંત રહેલી છે. જેમાં કાઈપણ જાતના દોષને કિંચિત્માત્ર પણ સ્પર્શ નથી તેમાં કદાચ દાયનુ' અનુમાન થાય છે અને જેમાં કદી ચિત્રતા સંભવ નથી એવા આકાશમાં કદાચ ચિત્રનું અનુમાન થાય, પણ નિયતિ તા કદાપિ અન્યથા થઈ શકતી જ નથી; એટલે નિયતિ અન્યથા થશે એવું અનુમાન કરવું પણું શકય નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે તત્ત્વજ્ઞાનીએ અજ્ઞાનીએને સમજાવવાને માટે તેને નિયતિ એવી સત્તા વડે સોધે છે, બ્રહ્મ, નિયતિ અને સ` એ ત્રણ વસ્તુત: તે એક જ છે. આકાશમાં જેમ ઝાડની કલ્પના થાય તે પ્રમાણે જે આદિ, મધ્ય અને અંતે પણુ બ્રહ્મરૂપ જ છે, જે અચળ છતાં જાણે ચળ હેાય એમ જણાય છે, તે અમર્યાદા એવા બ્રહ્મને મર્યાદિત બનાવીને આ ષ્ટિ રહેલી હોય એમ અજ્ઞાન દષ્ટિથી ભાસે છે. જેમ રટિક મણિમાં વનસમૂહનું પ્રતિબિંબ પડે છે અને સૂતેલેા માણુસ સંકલ્પના માશ્રયરૂપ સ્વપ્નામાં આકારાને જુએ છે, તેમ માયા શખલ બ્રહ્મમાં એટલે ઇશ્વર (વૃક્ષાંક ૨) માં રહેલા બ્રહ્મદેવ નિયતિરૂપ આ સૃષ્ટિને જુએ છે. જેમ હાથ પગ વગેરે અંગા દેહધારીના દેહને વિષે દેખાય છે તેમ ઈશ્વરસ્વરૂપ બ્રહ્માએ નિયતિ વગેરે આ બધી સૃષ્ટિ પશુ પેાતાનું જ અંગ છે, એમ જોયું. આ રીતે કાળના આશ્રયે રહેલી નિયતિને જ દૈવ કહે છે.
પૌરુષ અને દૈવ પરસ્પર સ’લગ્ન છે
દૈવ સવ સ્થળે, સર્વકાળમાં અને સર્વ પદાર્થીમાં વ્યવસ્થિત રીતે રહેલુ છે; તે વડે જ જગતની વ્યવસ્થા ચાલે છે. અમુક પદાથે આવી રીતે સ્ફુરણા કરવો, અમુકે આવો રીતે રહેવું અને અમુકે અમુક પદાર્થ અમુક વખતે ભાગવવા એ બધું દેવાધીન છે. તૃણુ, ગુલ્મ, સર્વભૂત, જગત, કાળ અને ક્રિયા વગેરે સર્વ પુરુષરૂપ છે, નિયતિ એ પૌરુષી અર્થાત્ ઈશ્વર (વ્રુક્ષાંક ૨)ના ઈક્ષણુરૂપ કાળની સત્તા છે અને એ પૌષે કરીને જ નિયતિની સત્તા છે. આ રીતે જ્યાં સુધી જગત છેત્યાં સુધી એ એકબીજાની પરસ્પર સત્તા છે; તેથી પૌરુષ અને નિયતિ એ બને એક જ છે. પ્રાણીનું અદૃષ્ટ ભાવિ નિયતિ અને પૌરુષ એ 'તેને અધીન છે તથા પૌરુષ નિયતિમાં અને નિયતિ પૌરુષમાં રહેલી છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ નિયતિનું ઉલ્લંઘન કરી શકતા નથી
હવે દૈવ અને પૌરુષને અતિમ નિય કહું છું. હું તમને ઉપદેશ કરું તથા તે પ્રમાણે તમા વર્તી એ પણુ નિયતિને લીધે જ બનો રહ્યું છે. આજ મતે જૈવ ભાજન આપશે તેા જ હું જમીશું, આ પ્રમાણે
Page #380
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] હે વૈશ્વાનર! આપણે વેર અતિથિ તરિકે બ્રાહ્મણ પ્રવેશ કરે છે. [૨૫૧ દૈવપરાયણ થઈ ને કાંઈ પણ કર્યા વિના મં રહેવું એ પણ નિયતિને જ નિશ્ચય છે. જે પુરુષ કાંઈ પણ કાર્ય ન કરે તે તેને બુદ્ધિ, કર્મ, વિકાર તથા આકૃતિ વગેરે કાંઈ પણ થાય જ નહિ.
પ્રલય થતાં સુધી સર્વ પદાર્થોની આ મુજબની વ્યવસ્થા નિશ્ચિત કરેલી છે. અમુક અમુક આ પ્રકારે અવશ્ય થાય એવી નિશ્ચય કરનારી જે ઈશ્વરીય શક્તિ તે જ નિયતિ કહેવાય છે. આ નિયતિ સ્થિતિનું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે જેવા પણ કદી ઉલ્લંધન કરી શકતા નથી.
મોક્ષરૂપી ફળને માટે પુરુષાર્થ કરવા જોઈએ આમ છે છતાં બુદ્ધિમાન પુરુષે આ નિયતિના આધારથી પુરુષાર્થને ત્યાગ કરવો નહિ; કારણકે, પુરુષાર્થ વિના નિયતિ કાંઈ પણ ફળ આપવા સમર્થ નથી. પુરુષાર્થ ન કરે તેને જ નિયતિ કહે છે અને તે જ જ્યારે સૃષ્ટિમાં ફળરૂપ થાય છે, ત્યારે તેને પૌરુષ કહે છે; એટલે વ્યવહારમાં જેમ ઘણા પ્રયત્નથી દ્રવ્ય કમાઈને પછી નિરાંતે બેસીને ખાવામાં આવે છે, તેમાં દ્રવ્ય મેળવવાનો પ્રયત્ન એ પુરુષાર્થ તથા તે મેળવ્યા પછી બેઠાં બેઠાં ખાવું તેને નિયતિ સમજવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તો એ પૌરુષ જ છે; તેમ જીવાત્માએ પ્રથમ કરેલા પુરુષાર્થના ફળ રૂપે શરીરાદિ ધારણ કરીને તે દ્વારા તે પૂર્વફળને ભોગવે છે, તેને નિયતિરૂ૫ માનવામાં આવે છે, પણ વાસ્તવિક તે પૌરુષ જ છે, છતાં વ્યવહારમાં લકે નિયતિ ને પુરુષાર્થ ભિન્નભિન્ન સમજે છે. તાત્પર્ય કે, પાછળ કરેલે પુરુષાર્થ એ જ પ્રસ્તુત નિયતિ. પુરુષાર્થ કર્યા વિનાની નિયતિ નિષ્ફળ છે અને પુરુષાર્થરૂપી નિયતિ જ સફળ છે. કદાચ એમ કહેવામાં આવે છે, જે મનુષ્ય કોઈ પણ પુરુષાર્થ કર્યા વિના અજગરનું વ્રત ધારણ કરે છે. તેને આહાર મળે છે અને તેથી તેની તૃપ્તિ પણ થાય છે, માટે પુરુષાર્થ વગર પણ નિયતિ ફળ આપે છે, તે તેના ઉત્તરમાં કહેવાનું કે, આ રીતે અજગરનું વ્રત ધારણ કરનારને પણ આહાર મળ્યા પછી ખાવું, ચાલવું વગેરે કમરૂપ પુરુષાર્થ વિના તૃપ્તિરૂ૫ ફળની પ્રાપ્તિ કદાપિ પણ થતી નથી; તેમ જ તેવા મનુષ્યને જે દેહ રહે છે તે પણ તેને પ્રાણવાયુ હલનચલન વગેરે પુરુષાર્થ કરે છે તેથી જ ને? જે તે શ્વાસોચ્છવાસ લેવારૂપ કર્મ પણ ન કરે તે પછી પ્રાણ પણ શી રીતે ટકે ? વળી કેટલાક
ગીઓ સમાધિથી પિતાના પ્રાણવાયુને રોકે છે એમ કહીશું તે તે પણ એક જાતને પુરુષાર્થ જ થયો અને તેથી મુકિતરૂપ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી પૌરુષ વિને ફળસિદ્ધિ નથી, તે નિશ્ચય છે; માટે પુરુષાર્થ કરવો જોઈએ.
બ્રહ્મસત્તાની પ્રતીતિ નિયતિ વડે જ થાય છે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણેના પુરુષાર્થમાં પરાયણ રહેવું તેને જ કલ્યાણરૂપ એવું સાધન કહે છે. તેવા સાધનની પૂર્ણતા થયા પછી કર્મોને અત્યંત વિરામ થવાથી જ કલ્યાણુરૂપી ફળની પ્રાપ્તિ થાય તેને જ મેક્ષ કહે છે અને તે શાસ્ત્રીય સાધન વડે જ સાધ્ય છે. આ રીતે સાધ્ય અને સાધન વડે થતા મોક્ષારૂપ કલ્યાણથી જ્ઞાનીને પક્ષ સબળ છે; કારણ કે, તે કાર્યરૂપી અવિદ્યાનો નાશ કરે છે. જ્ઞાનીને નિયતિ પણ દુઃખરૂપ નથી, કેમકે કોના મોહપાશમાં પડી સુખદુઃખાદિ ભોગવવાં તે જીવાત્માને માટે નિયતિરૂપ કહેવાય છે, પરંતુ તત્ત્વવિદેના દૈતભાવને તે અત્યંત વિલય થવા પામેલ હોઈ છવભાવનો પણ સદંતર લેપ થયેલો હોય છે અને તેથી જ તેઓ જીવન્મુક્ત કહેવાય છે. તેમની આ દુઃખરહિત નિયતિને નિયતિ નહિ પરંતુ બ્રહ્મસત્તા કહે છે. તે બ્રહ્મસત્તાની અવસ્થામાં યત્નથી કાયમને માટે સ્થિતિ થવી તે જ પરમગતિ હોઈ પરમ શુદ્ધપદની પ્રાપ્તિરૂપ છે. પૃથ્વીમાં રહેલા જળની સત્તા જેવી રીતે તૃણ, વલ્લીઓ અને ઝાડ વગેરે પદાર્થ રૂપે જોવામાં આવે છે. તેવી રીતે બ્રહ્મની સત્તા જ નિયતિના મહાવિલાસથી સર્વ ઠેકાણે દસ્પાદિરૂપે પ્રતીત થયેલી જોવામાં આવે છે ( જુઓ વા ઉ૫૦ સ. ૬૨) સારાંશ એ છે કે, આત્મવરૂપને પ્રાપ્તિ માટે પુરુષાર્થની જરૂર હોય છે; બાકી વ્યવહારના કોઈ પણ અર્થમાં કૃતિ અર્થાત નિયતિ એટલે પ્રારબ્ધ જ શ્રેષ્ઠ છે, એમ સિદ્ધ થાય છે. આ રીતે આપણે નિયતિ સંબંધે શાસ્ત્રાર્થ જાણે. હવે ઈશ્વરે ધારણ કરેલા અવતારાદિ નિયતિના નિયમ પ્રમાણે પ્રત્યેક યુગમાં તથા મવંતરમાં શું શું કર્યો કરે છે એટલે કયા કામને માટે તે ધારણ કરવામાં આવે છે, તેનાં કર્મો, તેનું પ્રયોજન તથા ગુણેને સંક્ષેપમાં વિચાર કરીશું.
.
Page #381
--------------------------------------------------------------------------
________________
૧૫૨]
તન શક્તિ કરતા દૂર કરજોરમા ઠ. [ સિદ્ધાન્તાકા
ભ૦ ગીઅ૦ ૪/૮
અજન્મા ભગવાનના આ અવતારે બ્રહ્મા કહે છે: હે નારદ ! વસ્તુતઃ અજન્મા, સર્વના આદિપુરુષ અને આત્મસ્વરૂપ એવા આ ભગવાન પ્રત્યેક કલ્પના આરંભમાં પિતે પિતાને પિતા વિષે અને પોતા વડે જ સર્જે છે, પાળે છે તથા સંહારે છે. સારાંશ છે કે, કર્તા, અધિકરણ, સાધન તથા કર્મરૂપ તે પોતે જ બનેલા છે, કોઈ પણ સાયનું સાધન ભગવાનના સ્વરૂપથી જ નથી. ઉપાધિરહિત, અદ્વિતીય, જ્ઞાનસ્વરૂપ, દેહ, ઇદ્રિય, મન તથા બુદ્ધિ આદિથી પણુ પર, સદેહરહિત, સ્થિર, સત્ય, પૂણું જન્મમરણાદિ સર્વ ભાવવિકારથી રહિત, નિર્ગુણ તથા ત્રણે કાળે જેને કદી બાધ થતો નથી એવા આત્મા કિવા ભગવાન (વૃક્ષાંક ૧)ના સ્વરૂપને હે નારદ ! ઋષિઓ પણ જ્યારે કાયા, વાચા અને મન વડે તદ્દન શુદ્ધ અને પ્રસન્ન અંતઃકરણવાળા હોય છે ત્યારે જ જાણી શકે છે; પરંતુ જ્યારે પુરુષો કુતર્ક વડે સંશયગ્રત થયેલાં મનદ વડે ઢંકાઈ જાય છે ત્યારે જાણી શકતા નથી; આથી ઈશ્વરને જાણવાને માટે નિર્મળ, પવિત્ર અને તદ્દન શુદ્ધ અંતઃકરણની જ જરૂર હોય છે. પરમેશ્વર (વૃક્ષાંક ૧) નો પ્રથમ અવતાર એટલે આદ્યપુ, ઈશ્વર કિવા દ્રષ્ટા (વૃક્ષાંક ૨) સ્વરૂપને છેઃ બાદ પ્રકૃતિ કિવા માયા અર્થાત “હું” રૂપે પ્રકટ થનારી તે જ આદ્યશક્તિ કહેવાય (વૃક્ષાંક ૩ જુએ). એ પ્રકૃતિના સર્વ, રજ અને તેમનું પ્રથમ મિશ્રણ થયેલું છે એવું ઐક્ય તને કે જેને અવ્યક્ત પ્રકૃતિ અથવા શિવ પણ કહે છે (વૃક્ષાંક ૪); તેમાંથી ક્રિયા અને જ્ઞાનશક્તિનું ઐકયભાવે મિશ્રણરૂપ એક તવ ઉત્પન્ન થયેલું છે જેને અર્ધનારીનટેશ્વર અથવા પ્રકૃતિપુર યુગલ પણ કહે છે ( ક્ષાંક ૫ ) તેની કૅત્પત્તિ થવા પામેલી છે; ત્યારબાદ મમભાવ પ્રગટ કરનાર 4 અથવા શક્તિ નામનું તત્ત્વ ( વૃક્ષાંક ૬ ) ઉત્પન્ન થયું છે; (મહત્તત્ત્વનું બીજ , આમાં જ છે એમ સમજવું) ત્યાર પછી પરમાત્માના અંતઃકરણરૂપ એવું મહત્તવ કે જે ભૂતાકાશને નામે પણ કહેવાય છે તે ઉત્પન્ન થયેલું છે. સર્વ ભૂતમાત્ર આ જ આકાશના આધારે ઉત્પત્તિ, સ્થિતિ અને લયને પામે છે આને ચિદાભાસ પણ કહે છે; બાદ અહંકાર (વૃક્ષાંક ૮), સૂમ તમાત્રાઓ, ઇંદ્રિયો, તેના દેવતા ત વિરાટ શરીરના અભિમાની પુરુષ, સ્થાવર, જંગમરૂપ સમષ્ટિ વ્યષ્ટિ શરીર, હું, શિવ, યજ્ઞ, પ્રજાપતિ, તું તથા ઈતર મુનિઓ, સ્વર્ગ, અંતરિક્ષ અને મનુષ્યલોક, પાતાળ લેક તેમ જ ગંધર્વ, વિધાધર અને ચારણના સ્વામીઓ; યથા, રાક્ષસ, સર્પ અને નાગના અધિપતિએ મેટામેટા ઋષિઓ, પિતૃઓ, દૈત્ય તથા સિહના અને દાનવોના અધિપતિઓ, પ્રેત, પિશાચ, ભૂત, કુષ્માંડ, જલજંતુ તથા પશુપક્ષી આદિના સ્વામીઓ, ટકમાં જગતમાં જે જે કાંઈ ઐશ્વર્યાવળ, તેજરવી, મન અને ઇંદ્રિયશક્તિવાળું, ચતુરાઈ, ક્ષમા, લાજ, શોભા સંપત્તિ અને બુદ્ધિયુક્ત અદ્દભુત વર્ણવાળું તથા જે જે રૂપવાળા અથવા રૂપરહિત છે, તે સર્વ પરમ એવા આમ (વૃક્ષાંક ૧) સ્વરૂપ જ છે. આ રીતે આ સર્વ પરમેશ્વરની જ વિભૂતિરૂ૫ છે, એમ જાણુ. છતાં હે નારદ ! સર્વવ્યાપક એવા ઈશ્વરના મુખ્ય લીલારૂપ અવતારો કે જે યુગ, મવંતર અથવા કપમાં હમેશ થતા રહે છે તે પ્રત્યક્ષ પ્રગટ થતાં સુંદર અવતારોનો ક્રમ તને કહું છું, તે તું સાંભળ (ભા સં૦ ૨. અ૦ ૬, શ્લેક૩૮/૪૪).
ભગવાનના સ્થળ એવીશ અવતારે હે નારદ ! દરેક યુગ, મનુ, કિવા કલ્પમાં થતા અવતારે લેવાનું કાર્ય તે ઈશ્વરાંશ એવા વિષ્ણુ (વૃક્ષાંક ૯) ભગવાનનું જ હોય છે. તેઓ પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢવાને માટે પ્રથમ વરાહ ૨૨ અવતર્યા તથા હિરણ્યાક્ષનો વધ કર્યો. (૨) રુચિ નામના પિતા તથા આકૃતિ નામની માતાના ઉદરે સુયજ્ઞ નામે ઉત્પન્ન
તે પેાતાના દક્ષિણ નામની સ્ત્રીથી સંયમ નામના દેવને ઉત્પન્ન કર્યો. (૩) ભગવાને ઈંદ્ર થઈ ત્રિલોકમનું દુઃખ મટાડયું તે સ્વયંભૂ મન નામને અવતાર, () કર્દમ ઋષિને ઘેર દેવહૂતિથી કપિલ દેવ ઉત્પન્ન થયા, તેમણે વેદાંતતત્વ શ્રી દ્વાદિ પણ સારી રીતે સમજી શકે એવા પ્રકારે લોકોની સરળતાને માટે સાંખ્યનાં તરનો વિસ્તાર કર્યો તથા પોતાની માતા દેવહુતિ તથા તેની નવ બહેનોને બહ્મવિલાને ઉપદેશ
+ બષ્ટિ એટલે જુદુ જુદું અકેક શરીર તથા સમષ્ટિ એટલે સર્વ શરીરે મળીને જે એક સમુદાય છે, જેમકે, એક ઝાડ એ વ્યષ્ટિ તથા જંગલ એ સમષ્ટિ સમજે.
Page #382
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન )
તે અતિથિની શાંતિ કરવાને ધર્મ છે. હે યમ! જલદી પાણી લાવે.
[ ૨૫૩
કરી તેમને બહ્મરવ૫ની પ્રાપ્તિ કરાવી આપી અને લોકોને ખાતરી કરાવી આપી કે, બહ્મવિદ્યાનાં અધિકારી સ્ત્રી શદ્વાદિકે પણ છે, (૫) પિતા અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં શ્રી દત્ત સ્વરૂપે અવતાર લઈ જ્ઞાન અને અષ્ટાંગયોગાદિકને પુનઃ સજીવન કર્યા તથા યદુ અને સહસ્ત્રાર્જુનને જ્ઞાનપદેશ આપી કૃતાર્થ કર્યા, (૬) સૃષ્ટિના આદિકાળમાં સૃષ્ટિ સર્જાવાની ઇરછાથી મેં અખંડિત તપ કર્યું હતું ત્યારે સનસ્કુમાર, સનક, સનંદન તથા સનાતન એવા ચાર સન શબ્દની નિશાનીયુક્ત સન નામવાળા ચાર ઋપિસ્વરૂપે અવતાર ધારણ કરી પૂર્વ કલ્પમાં પ્રલયકાળે નાશ પામેલા આત્મજ્ઞાનને જગતમાં કવિઓ અને લોકોમાં ફરીથી પ્રચાર કર્યો; (૭)
ને પુત્રી તથા ધર્મ (યમ) રાજાની સ્ત્રી સ્મૃતિથી અસાધારણ તપના સામર્થ્યવાળા નરનારાયણ રૂપે અવતર્યો, જેને કામ કદી પણ સ્પર્શ કરી શકતા નથી એવા તે છે, (૮) રાજા ઉત્તાનપાદના પુત્ર પ્રવના તપ વડે પ્રસન્ન થઈ તેને શંખ, ચક્ર, ગદાધારી નારાયણવિષ્ણુ રૂપે દર્શન આપ્યાં અને અવિચળ પદ આપ્યું તે (૯) ધર્મથી વિરુદ્ધ માર્ગે ચાલી પોતાનાં પરાક્રમ અને આયુષ્યને નાશ કરનાર પાપી અને નરકના અધિકારી વેન રાજાના પુત્ર પૃથુ રૂપે ઉત્પન્ન થઈ ભગવાને પિતાનો નર્કમાંથી ઉદ્ધાર કર્યો તથા પૃથ્વીમાંના નષ્ટ થયેલા તનું દહન કર્યું. ગળી ગયેલી પૃથ્વીમાંથી અનાદિ સર્વ વ્યો પુનઃ ઉત્પન્ન કર્યા તે પૃથુ રાજા; જે ઉપરથી પૃથ્વી એવું નામ પડયું છે, (૧•) નાભિ મહર્ષિ તથા સુદેવી અથવા મેરુદેવીના પુત્ર ઋષભદેવજી કે જેમણે આસક્તિ છેડી નષ્ટમાનસ વા પરમહંસ દશાની કપના લોકોને આણી આપી, (૧૧) યજ્ઞમાં સુવર્ણ સમાન કાંતિવાળા બ્રહામૂર્તિ સર્વ વેદરૂ૫ તથા સાક્ષાત્ યજ્ઞના ફળદાતા એવા હયગ્રીવ ભગવાન ઉત્પન્ન થયા, (૧૨) વેદના સંરક્ષણથે ભગવાને સ્વાવતાર ધારણ કર્યો, (૧૩) અમૃતમંથન વખતે ભારથી પૃથ્વી પિતાની
મા છેડી મર્યાદારહિત ન બને તે માટે ભગવાને કછ કિંવા કાચબાનો અવતાર ધરી મંદરાચળને પીડ ઉપર ધારણ કર્યો, (૧૪) દેવતાઓને દુઃખ દેનાર તથા યજ્ઞાદિ કાર્યો બંધ કરનાર મન્મત્ત એવા હિરણ્યકશિપુને મારવા તથા પરમ ભક્ત પ્રહાદને ઉગારવા માટે ભગવાને લીધેલો નૃસિંહ અવતાર, (૧૫) પિતાનો ભક્ત ગમે તે યોનિમાં હોય તે પણ ભગવાન સંકટમાંથી ઉગારીને તેનું રક્ષણ કરે છે, એ સિદ્ધ કરી આપવાને માટે
કે હાથીને મૂડના ત્રાસમાંથી બચાવવા ગરુડધારી ભગવાન શ્રીહરિ નામે અવતાર ધારણ કર્યો, (૧૬) 'નિયતિના નિયમ પ્રમાણે અસર બલિને ઈંદ્રાસનની પ્રાપ્તિ ન થવી જોઈએ, એવી જગતની સુવ્યવસ્થા જાળવવાને
અથે ધર્મના રક્ષણ કરનાર બલિની પાસે યાચના વડે રાજય લઈ તેને પાતાળમાં ચાંપો, તે વામનાવતાર, (૧૭) હે નારદ ! તારી ભક્તિથી વશ થઈ તને ભકિતયોગ અને આત્મજ્ઞાન જેમાં છે તેવા ભાગવતધર્મનો ઉપદેશ કરવા માટે મેં જે અવતાર ધારણ કર્યો તે હંસાવતાર, (૧૮) દૈત્યોએ બંધ કરેલો દેવતાઓનો ભાગ જેણે ફરીથી મેળવ્યો તથા જગતમાંથી નષ્ટ થયેલી આયુર્વેદની પ્રવૃત્તિનો જેણે ફેલાવો કર્યો તે *ધવંતરીને અવતાર, (૧૯) આખી પૃથ્વીને કાંટે સમાન અને ધર્મથી વિરુદ્ધ માર્ગે ચાલનારા તથા હિંસા કરવાને પ્રવૃત્ત થયેલા બહ્મદેશી ક્ષત્રિયોનું અભિમાન નષ્ટ કરી જગતને ભાર ઉતારવાને માટે પરશુરામ રૂપે ભગવાન જમદગ્નિને ઘેર અવતર્યા તે, (૨૦) સૂર્યવંશી ઇક્વાકુના વંશમાં દશરથ રાજાને ત્યાં કૌસંસ્થાના ઉદરે અવતરી પિતૃનીતિ, રાજનીતિ, ભ્રાતૃનીતિ વગેરે નીતિશાસેનું અવલંબન કરી જગતમાં રાવણાદિ દુષ્ટોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરનાર શ્રી રામચંદ્રજી રૂપે ભગવાને અવતાર ધારણ કર્યો તે, (૨૧) ચંદ્રવંશના યદુકુળમાં દેવકીને ઉરે વસુદેવને ત્યાં અવતરી અનેક પ્રકારની આ જીત બાળલીલા વડે જમતને મિત્ર કરીને ભાર ઉતાર્યો, કંસાદિને નાશ કર્યો, ધર્મની પુનઃ સ્થાપના કરી, વણાઓને આત્મજ્ઞાનને બોધ આપી કૃતાર્થ કર્યા, મહાભારત યુદ્ધમાં અર્જુનનો મેહ નષ્ટ કર્યો વગેરે અદ્ભુત કર્મો કરનાર શ્રીકૃષ્ણ ભગવાને અવતાર ધારણ કર્યો તે, (૨૨) ટૂંકી બુદ્ધિવાળા તથા અલ્પ આયુષ્યવાળા મનુષ્યો વેદનો પાર પામી શકે ૨ પરાશર ઋષિને ત્યાં સત્યવતી નામની તેમની સીથી ભગવાન વેદવ્યાસ પે અવતરી વેદના અવાજા વિભાગો કરે છે તે, (૨૩) વેદમાર્ગે ચાલનારા તથા મયદાનવે રચેલી અદશ્ય વેગવાળી ત્રણ નગરીમાં રહી લોને
• કેટલાક સમુદ્રમંથનમાંથી નીકળે ધનવંતરીને બદલે તમને યાવીશ બારણાં માં
Page #383
--------------------------------------------------------------------------
________________
૨૫૪ ] આશાપ્રતીક્ષે સાત
સૂરૃ
ચંદાત પુત્રવશૂ આ સર્વાંન્। [ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ અ૦ ૪/૮
પીડતા એવા દૈત્યાને માહ તથા લેાભ ઉત્પન્ન કરે એવા વેશ ધારણ કરેલા અવતારિક ભગવાન બુદ્ધ તેને પાખંડ ધના ઉપદેશ કરશે કે જે થકી તે દાનવેને નાશ થશે, લેાકેામાં હિંસક મનેાવૃત્તિ વધી જવાને લીધે અને કેવળ દેહને જ સર્વ માની તેને કાઈ પણ પ્રકારે સુખી કરવા એ જ એક ધ્યેય છે એમ માની ખેડેલા અસુર લેાકેાને અહિંસાનેા તથા ત્યાગના મેધપાઠ આપે છે તે, તથા (૨૪) આ કલિયુગના અંતમાં જ્યારે સત્પુરુષના ઘરમાં પણ હરિકથા નહિ થાય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પાખંડ મતવાળા બની જશે, શૂદ્ર લેકાનુ સામ્રાજ્ય ઠેર ઠેર પ્રસરશે, સ્વાહા, સ્વધા એને વષટ્કારવાળી વાણીના ઉચ્ચારા પણ 'ધ પડશે ત્યારે કલિયુગને શિક્ષા કરવાને માટે કલ્કિ ભગવાન અવતાર ધારણ કરશે.
ભગવાનનું સાચું સ્વરૂપ કયું ?
ઉત્પત્તિકાળમાં તપ, હું (બ્રહ્મા) ઋષિએ; તથા નવ પ્રજાપતિ; સ્થિતિકાળમાં ધર્મ, વિષ્ણુ, મનુ, દેવતાએ, રાજાઓ અને પ્રલય સમયમાં સ્ત્ર અને સદૈત્યા આદિ અનેક શક્તિસ પન્તા પણ ઈશ્વરાંશ એવા ભગવાનની માયાની વિભૂતિઓરૂપ છે. ભગવાનની માયાને અંત નથી, સહસ્રમુખી શેષ નિત્યપ્રતિ વર્ષોંન કરવા છતાં પણ તેના પાર પામતા નથી, જેમણે એ ભગવાનને સર્વાત્મભાવથી પોતાના હૃદયમાં આશ્રય કર્યો હાય તે પુરુષ જ અદ્વૈત એવા તેના સર્વાત્મભાવને લીધે આ અતિદુસ્તર એવી માયાને તરી જાય છે તથા ભગવાનના એશ્વર્યને પણ જાણે છે. જેને કૂતરાં અને શિયાળવાંના ભક્ષ્યરૂપ એવા આ શરીરમાં “હુ '' અને મારાપણાની બુદ્ધિ હોતી નથી તેવા હું બ્રહ્મા), તમે (નારદ) તથા પ્રહ્લાદ વગેરે સર્વે સાક્ષીસડ હુ’ભાવના વિલય કરીને જ આ પરમેશ્વરની માયાને પાર પામી શક્યા છીએ. આમ ચૈતભાવને ત્યાગ કરીને એકરૂપને પામેલા જે સાચા ભગવદ્ભકતા હોય તે જ આ મિથ્યા માયાને યથા` રીતે જાણીને તરી જાય છે. જેને ઋષિજના બ્રહ્મ (વૃક્ષાંક ૧) કહે છે, તે જ ભગવાનનું સાચું સ્વરૂપ હોઈ તે સદા શાંત, નિત્ય, સુખસ્વરૂપ, શાક અને ભયથી રહિત, જ્ઞાનવાન, શુદ્ધ, અદ્રિતીય તથા કાર્યકારણુરૂપ પ્રપંચથી અળગું છે; તે મનથી, વાણીથી, અને બુદ્ધિથી પણ અગમ્ય છે (ભા૦ ૦ ૨, ૭ અને ૦ ૧૧ અ૦ ૪-૫ જુએ.).
નિયતિ પ્રલયના નિયમા પણ નિશ્ચિત છે
ઉપરના વિવેચનથી જાણી શકાશે કે, આ મુજબ દરેક કલ્પ, મનુ તથા યુગમાં અવતારા થવાને નિયતિક્રમ તદ્દન નિશ્ચિત ઠરેલા છે, એટલુજ નહિ પણ તેમાં દરેકે કયારે, કર્યે સ્થળે અને શું શું કાર્ય કરવું તે પણ પ્રથમથી નિશ્ચિત કરેલું... હાય છે, આમ આપણે નિયતિની ઉત્પતિ અને સ્થિતિની નિશ્ચિતતા સંબંધે જાણ્યું, હવે લયના નિશ્ચિત દરેલા નિયમા સબધે શાસ્ત્રમાં શા નિ ય છે, તેનેા વધુ વિચાર કરીશું,
નૈમિત્તિક પ્રલય
શુકદેવજી રાજા પરિક્ષિતને કહે છેઃ તમેાને યુગે, તેનાં વર્ષોં તથા કલ્પના કાળ સબંધી પ્રથમ (ભા॰ ક’ ૩ માં) કહેવામાં આવેલું છે, એક હજાર મહાયુગા અથવા ચાર હજાર યુગા એટલે બ્રહ્મદેવને એક દિવસ થાય છે તેને કલ્પ કહે છે તે પ્રથમ જણાવેલું જ છે. તેટલી જ બ્રહ્મદેવની રાત્રિ હોય છે. દિવસે બ્રહ્મદેવ આ બધુ' ઉપન્ન કરે છે અને રાત્રિએ તેને પુનઃ વિલય કરે છે, તે જ નૈમિત્તિક પ્રલય કહેવાય છે. આ પ્રલયમાં
૧ કલ્કિ અવતાર થયા પછી આ જગત ફક્ત ૮૨૧ સૌર વર્ષાં જ રહેશે. હજી હેક અવતાર થવાને શાલિવાહન શક ૧૮૬૬ ના ચૈત્ર સુદિ પડવાથી શુમારે ચાર લાખ, છવ્વીસ હુન્નર, એકસેા પાંત્રીશ વર્ષો બાકી હાઈ ત્યારબાદ આઠસે એકવીશ વર્ષો પછી આ ચાલુ પૃથ્વીના પ્રલય થરો, આમ કલિયુગના આરંભથી આજ સુધી ( ૩૦૪૪ ) ત્રણ હર સુવાલીરા વર્ષો યુધિષ્ઠર શનાં+૧૩પ વિક્રમ સંવતનાં અને શાલિવાહન શક્માં+૧૮૬૫ મળી કુલ ૫૦૪૪ સૌર વર્ષોં વિતેલાં છે તથા ૪,૨૬,૯૫૬ સૌર વસેા કલિયુગ સમાપ્તિનાં બાકી છે, તેમજ કલ્કિ અવતાર માટે હજી ૪,૨૬,૧૩૫ સોર વર્ષાના કાળ બાકી છે, આ ગણતરી શાલિવાહન શકે ૧૮૬૫ પૂર્ણ થતાં સુધીની સમજવી. ←િ અવતાર થઈ ગયે। એવા પ્રકારે લેવામાં ગેરસમજ ફેલાયેલી જણાય છે, પરંતુ તે ફેલાવાનું કારણ કાળનું અજ્ઞાન છે.
5 પેત,સહિત આ બધું દશ્યાદિ પણ ભાત્મરૂપ છે, એવા અપરક્ષાનુભવયુક્ત જે ભાવ તે સર્વાત્મશાન,
Page #384
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] આશા, પ્રતીક્ષા, સંગત, સમૃત, ઈષ્ટ ને પૂર્વ કર્મો પશુ પુત્રાદિને નાશ કરે છે- ૨૫૫ ત્રિલોકીને વિલય થાય છે. વેદમાં બ્રહ્માંડને ત્રિલેકી કહે છે તેથી અત્રે ત્રિલોકોને અર્થ ચૌદ લેકવાળા આ સમગ્ર બ્રહ્માંડ છે એમ સમજવું. આ પ્રલયને નૈમિત્તિક પ્રલય કહે છે. આ પ્રલયમાં બ્રહ્મદેવ પોતે નારાયણ કિવા વિષ્ણુના નાભિકમળ (વૃક્ષાંક ૧૨) માં નિદ્રા લે છે તથા નારાયણ શેષનાગ પર શયન કરે છે; આ નૈમિત્તિક પ્રલય કહ્યો,. હવે પ્રાકૃતિક પ્રલય સંબંધી કહું છું.
પ્રાકૃતિક પ્રલય બ્રહ્માના આયુષ્યનાં જ્યારે સો વર્ષો પૂરાં થાય છે ત્યારે મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭), અહંકાર (વૃક્ષાંક ૮) અને પાંચ તન્માત્રા મળી સાત કારણ પ્રકૃતિઓ લયને પામે છે, માટે તે પ્રલયનું પ્રાકૃતિક પ્રલય એવું નામ છે. આ પ્રલયના કારણરૂપ મહત્તવાદિ ઉપર કલા તરવા અને તેનું કાર્ય બ્રહ્માંડ એટલે વૈકૃત અને પ્રાકૃત સૃષ્ટિ સહ (વૃક્ષાંક ૪ થી ૧૫ ૪ સુધીનું) સર્વ વિલયને પામે છે (ત સંબંધમાં અ૦ ૨, શ્લો૦ ૩૯, પાન ૧૫૦ થી ૧૬૦ માંહેનું વિવરણ જુઓ), જ્યારે ભવિષ્યમાં પ્રાકૃતિક પ્રલય થશે ત્યારે પૃથ્વી ઉપર સ સૌર વર્ષો સુધી મેધ વરસશે નહિ, અનનો અભાવ થતાં ભૂખે પીડાયેલી, કાળથી ઉપદ્રવ પામેલી અને એક બીજાને ખાવા લાગેલી પ્રજા ધીરે ધીરે ક્ષય પામશે; પ્રલયકાળને સૂર્ય પોતાના ભયંકર કિરણો વડે સમુદ્ર, દેહ તથા પૃથ્વીના સધળા રસોને પી જશે અને પાછો મૂકશે નહિ; પછી શેષનાગના મુખેથી ઉઠેલો અને વાયુ વેગથી વધેલે પ્રલયકાળને
અગ્નિ ઉજજડ થઈ ગયેલા પૃથ્વીને ભાગોને બાળી નાંખશે; ઉપર નીચે તથા ચારેકોર અર્મિ અને સૂર્યની પ્રચંડ જવાલાઓથી બળી ગયેલું બ્રહ્માંડ બળી ગયેલા છાણા જેવું લાગશે; પછી પ્રલયકાળનો ભારે પ્રચંડ પવન સૌર એકસોથી કાંઈક વધુ વર્ષો વાશે. તે વખતે આકાશ ધૂમ્રવર્ણનું થઈ જશે. પછી વિચિત્ર વર્ણવાળા અનેક મેઘનાં કુળ સો સો વર્ષો સુધી વરસ્યા કરશે અને ભયંકર રીતે ગાજ્યા જ કરશે; આમ થવાથી બ્રહ્માંડ મધ્યેનું તમામ જગત એક જળમય બની જશે; તે સમયે સમગ્ર બ્રહ્માંડની જડની બૂડ એટલે પૂડ (ભીમ) થતાં પૃથ્વીના ગંધરૂપ ગુણને તે ગળી જશે, ગંધનો નાશ થવાથી પૃથ્વીને અભાવ થશે, રસને તેજ ગળી જશે તેથી જળનો અભાવ થશે, તેજને વાયુ ગળી જશે આથી તેજને વિલય થશે, શબ્દને આકાશ ગળી જશે આથી વાયુને વિલય થશે, આકાશના ગુણ શબ્દને તામસ અહંકાર ગળી જશે આથી આકાશનો વિલય
જ થશે. ઈન્દ્રિયો તેઓની વૃત્તિઓ સહિત રાજસ અહંકારમાં લય પામશે અને ઇન્દ્રિયોની દેવતાઓને તેઓની વૃત્તિઓ સહ સાત્વિક અહંકાર ગળી જશે, આમ ત્રણે પ્રકારના અહંકારને મહત્તવ ગળી જશે, મહત્તત્ત્વને સત્ત્વાદિ ગુણો ગળી જશે, સત્ત્વાદિ ગુણોને કાળે પ્રેરેલી માયા ગળી જશે અને માયા (વૃક્ષાંક ૩)નો લય આ પ્રાકૃતિક પ્રલયમાં થતો નથી. પણ આગળ કહેવામાં આવેલા આત્યંતિક પ્રલયમાં થાય છે. જેમ એક ન હોય તો શૂન્યને વિલય અનાયાસે જ થાય છે અથવા મનુષ્યને વિલય થતાં તેની છાયાનો વિલય પણ અનાયાસે જ થાય છે, કિંવા રવમનો વિલય થતાં જ તેમાંના સાપ, શત્રુ વગેરેનો નાશ અનાયાસે જ થાય છે તેમ આત્યંતિક પ્રલયમાં આ સર્વને નાશ થતાં માયા પોતે જ આત્મસ્વરૂપ જ બની જાય છે. તેને લય “અહમ' એવી સ્કૂર્તિને વિલય થતાં અનાયાસે જ થઈ જાય છે, તેને જુદો લય થતું નથી, તેમ કાળના અવયવોથી તેમાં ફેરફાર આદિ વિકારો પણ થતાં નથી. એ માયા (વૃક્ષાંક ૩)નો આદિ, મધ્ય કે અંત ઇત્યાદિ કંઈ સ્પષ્ટ દેખાતો નથી. કેમકે તે સર્વદા હું, “હું” એવી એક જ છૂર્તિ રૂપે રહે છે. એ માયામાં વાણી, મન, સત્વ, રજ અને તમે ગુણ, મહત્તત્ત્વ, અહંકારાદિ, પ્રાણ, બુદ્ધિ, ઈતિ, દેવતા કે જગતપી રચના એમાનું કશું વિભક્ત રહેવા પામતું નથી. એમાં જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી અને તેની તન્માત્રાઓ તેમ જ સૂર્ય, અગ્નિ કે દિશાઓ વગેરે કાંઈપણ હોતું નથી. એ માયારૂપ તત્વ ઈકિયાના અભાવને લીધે સુષુપ્તિ જેવું તદ્દન અતર્યા લાગે છે, પણ તે તેવું નથી. કારણ સર્વ જગતના મૂળ કારણના પણ આદિકારણરૂપ એ જ તત્ત્વ છે. એ રીતે જેમાં આ માયા કિવા મૂળ અજ્ઞાન (વૃક્ષાંક ૩) અંતે શેષ રહે છે, એવો પ્રાકૃતિક પ્રલય ઉપર કહ્યો, જેમાં પ્રકૃતિની સત્તાદિ તમામ શક્તિઓ પરાભવ પામીને તથા પરવશ થઈને પ્રકૃતિ (ક્ષાંક )માં લય પામે છે, તે સમયે બે કે ત્રણ
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ] સત્ જે પુસ્થાશ્વમેધ થસ્થાનક્ષત માળે હે . [ સિદ્ધાન્તકા ભ૦ ગીઅજ૮
ગુણેને વિલય થાય છે છંતાં તેમાં સુષુપ્તિની જેમ ભાવનું બીજ શેષ રહેતું હેવાથી તે ફરીથી જયારે હું આત્મા છું એ ભાવ છોડીને નાહભાવને પ્રાપ્ત થાય છે, એટલે “હું નથી એમ કહેવા લાગે છે ત્યારે પોતે અયકત (વૃક્ષાંક ૪) રૂ૫ બની આ મહત્તવ આદિ વિકારોવાળું વિશાળ સામ્રાજ્ય અને તેનું બ્રહ્માંડાદિ કાર્યો ખડું કરી દે છે, પરંતુ જો તે હું ભાવને તેના સાક્ષી (ઈશ્વર, વૃક્ષાંક ૨) સહિત વિલય કરે છે તે અત્યંત શ, નિર્મળ, અનિર્વચનીય અને એકરસ એવા આત્મ (વૃક્ષાંક ૧) રવરૂપ જ બની જાય છે.
આત્યંતિક પ્રલય હવે આત્યંતિક પ્રલય કહું છું મેક્ષ એ જ આત્યંતિક પ્રલય સમજો. માયા કિવા મૂળ અજ્ઞાન (વાંક ૩) ને અર્થાત અહમ, અહમ્ એવી છૂર્તિને અત્યંત વિલય થવો એને જ આત્યંતિક પ્રલય કહે છે. એટલે જ્યાં “હું” “હું” એવી સ્કૂર્તિ સિલક રહેવા નહિ પામે તે જ આત્યંતિક પ્રલય કહેવાય. તે બ્રહ્મનાં અપરોક્ષ સાક્ષાત્કારથી જ સિદ્ધ છે. આ રીતે બ્રહ્મજ્ઞાન વડે થનાર મોક્ષરૂપ આત્યંતિક પ્રલય એ જ સર્વ પ્રપંચના અંતિમ પ્રલયરૂપ છે. જુના જ્ઞાનથી જેમ સર્ષ બાધ થાય તેમ બ્રહ્મજ્ઞાનથી અહમ્ મમાદિ તમામ દશ્યને સાક્ષી સહિત કાયમને બાધ થઈ જ તેનું નામ જ આત્યંતિક પ્રલય છે. જે આત્માની પેઠે આ બધો પંચ પણ સત્ય હોત તો તેને બાધ થવે કદી પણ સંભવે નહિ, પરંતુ તેનો તો બાધ થઈ જાય
માટે અજ્ઞાનરૂપ પ્રપંચ રજજુમાં ભાસેલા સપનાં જેમ જ્ઞાનરૂપ બ્રહ્મથી સદંતર જુદો છે. જુદો છે એમ કહેવા કરતાં તો તે છે જ નહિ એમ કહેવું વધુ યોગ્ય ગણાય. આ વિષય વધુ સ્પષ્ટતાથી કહું છું.
બુદ્ધિ, ઈદ્રિયો ને વિયો કે જેઓ અનુક્રમે ગ્રાહક અને ગ્રહણ કરવાના સાધનરૂપ હોઈ ગ્રાહ્યરૂપે પ્રતીતિમાં આવે છે, તે તમામ ત્રિપુટીના આકારે પણ વાસ્તવિક રીતે આ અધષ્ઠાનપે એવું એક જ્ઞાન જ પ્રકાશી રહ્યું છે. તે સર્વને જ્ઞાનથી જુદી સત્તા છે જ નહિ. રાજુમાં પ્રતીત થયેલે સર્ષ જેમ સાવ મિથ્યા છે તેમ જ્ઞાનસ્વરૂપ એવા સ્વતઃસિદ્ધ આત્મા યા બ્રહ્મમાં પ્રતીત થયેલે આ બુદ્ધિ, મન આદિ, દસ્યુ પ્રપંચ પણ આદિ અંતવાળો હેઈ અધિષ્ઠાન એવા આત્મસ્વરૂપ ૫ણને લીધે કારણ રૂપે પણ જુદો નહિ હેવાથી તદ્દન મિથ્યા છે. જેમ દીવો, ચક્ષ અને રૂપ પોતાના કારણભૂત એવા તેજથી જુદાં નથી તેમ બુદ્ધિ ઈદ્રિયો અને વિષયો પોતાને કારણભૂત બ્રહ્મથી જુદાં નથી; જેમ રજુ ઉપરને ભ્રમથી ભાલો સર્પ રજજુથી જુદો નથી પણ સાવ મિસ્યા છે. છતાં રજા તો સર્ષથી તદ્દન જુદી અને સત્ય હોય છે, તેમ આ બધે દશ્ય પ્રપંચ પણ બ્રહ્મથી જદો નથી પરંતુ સાવ મિથ્યા જ છે તથા બ્રહ્મ તો દશ્ય પ્રપંચથી તદ્દન વેગળું અને સત્ય છે; આ દૃષ્ટિએ કાર્યકારણની અભેદતા છતાં પણ સાપેક્ષભાવને લીધે કાર્યની અસત્યતાથી કારણ અસત્ય ઠરે છતાં મૂળ અધિષ્ઠાન તે કાંઈ અસત્ય થતું નથી. આમ જયારે બુદ્ધિ અસત્ય ઠરે છે તે પછી બુદ્ધિની અવસ્થારૂપ જાગ્રત, રવમ અને સુપ્તિ તો પિતાની મેળે જ અસત્ય કરી ચૂકયાં; કારણ કે, એ ત્રણે અવસ્થાએ તો બુદ્ધિની જ છે, એમ કહેવાય છે. આ ત્રણ અવસ્થાઓના અભિમાનને લીધે આત્મામાં વિશ્વ, તેજસ અને પ્રાસુપણું હોવાનું જે માનવામાં આવે છે, તે પણ માત્ર એક કલ્પના જ છે. જેમ આકાશમાં કઈ સમયે વાદળાં હોય છે અને કોઈને સમયે હોતાં નથી તેમ બ્રહ્મમાં અજ્ઞાનના સમયમાં જગત દેખાય છે પણ ખરું અને જ્ઞાનના સમયમાં નથી પણ દેખાતું, જેમ ઘડે આદિ અંતવાળો છે તેમ જગત પણ આદિસંતવાળું છે અને જે આદિસંતવાળું હોય છે એ તદ્દન મિથ્યા છે, એવો નિર્ણય છે. સાળાં અવયવ૫ કાર્યપદાના હેત (કારણ) ૨૫ જે અવયવી હોય તે જ સત્ય છે, કેમકે અવયવરૂપે કાર્ય વિના પણ કારણરપ અવયવીની પ્રતીતિ થાય છે. જેમ વસ્ત્ર વિના પણ તંતુઓની પ્રતીતિ થાય છે તેમ જગત વિના પણ બહમની પ્રતીતિ થાય છે, માટે જગતના કરિયરૂ૫ બ્રહમ જ સત્ય છે. તંતુઓ વિના વસ્ત્રની પ્રતીતિ થતી નથી, માટે જેમ વસ્ત્ર મિથ્યા છે. તેમ બ્રહ્મ વિના જગતની પ્રતીતિ થતી નથી, માટે જગત મિથ્યા છે. જે કાર્યકારણ રૂપે, ગુણગણરૂપે, વિશેષણવિશેષ્ય રૂપે અને વ્યાખવ્યાપક આદિપે જણાય છે તે સર્વ બાપ જ છે, કેમકે તે સર્વમાં અન્યોન્યાશ્રયનો દોષ આવે છે, કારણને લઈને કાર્યપણું અને કાર્યને લઈને કારણ પણ સિહ છે. ગુણીને હવે ગણ૫ણું અને ગણને વિષે
Page #386
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] જે અલ્પબુદ્ધિ પુરુષના ઘેર ભૂખે વાટાણું વાસ કરે છે તેનાં– [ ૨૭ ગુણીપણું સિદ્ધ થાય છે; તેમ જ વિશેષણવિશેષ્યપણું, વ્યાપકવ્યાપ્યપણું ઇત્યાદિ સર્વે પરસ્પર સાપેક્ષભાવે છે. આમ એકને છોડી બીજાનું નિરૂપણ થઈ શકતું નથી, માટે બ્રહ્મમાં કારણ૫ણું આદિ ધર્મો અધ્યારેપ પક્ષમાં જ કરાવેલા છે, પણ વાસ્તવિક નથી. આવાં અનેક કારણેથી પ્રપંચનું મિથ્યાપણું સિદ્ધ થાય છે, આની સ્પષ્ટતાને માટે શાસ્ત્રકથન કહું છું.
દર્શન એટલે શું? જુઓ કે, (૧) દ્રષ્ટા, (૨) દર્શન અને (૩) દૃશ્ય, એ ત્રિપુટી પિકી દર્શન શબ્દ વચલો છે. દ્રષ્ટા એટલે જેનાર, દશ્ય એટલે જોવાની વસ્તુ અગર વિષય અને દર્શન એટલે વસ્તુ કિવા વિષય જોઈ કે જાણી શકાય તેવું સાધન, એવા અર્થમાં આ ત્રિપુટીમાં શબ્દો યોજાયેલા છે. વ્યવહારમાં પણ સામાન્યતઃ “દર્શન” શબ્દ આ અર્થમાં જ પ્રચલિત છે. છતાં વ્યવહારમાં બધા લેકે દેવમંદિરોમાં કે મહાત્માઓની પાસે જાય છે ત્યારે “દર્શન માટે જવું છે ' અથવા તે “દર્શન કરીને આવ્યા, “દર્શન થાય છે... વગેરે શબ્દોચ્ચાર કરતા નજરે પડે છે. આ ઉપરથી શું સમજવું? સર્વ લોકો જૂઠું બોલે છે કે શું આ વિચાર ? વિના રહેશે નહિ; કારણ કે, જોવાની વસ્તુ અથવા જાણવાના વિષયને તે દસ્ય કહેવામાં આવે છે, એ વ્યવહારને જ નિયમ છે. દ્રષ્ટા અને દશ્ય એ બંને જોઈ શકાય પરંતુ દર્શન તે અદશ્ય વસ્તુ છે. આમ સ્પષ્ટ હોવા છતાં દેવમંદિરોમાં દેવતાઓના તથા મહાત્માઓનાં દર્શન માટે ગયા હતા, એમ બોલવામાં આવે છે. વસ્તુતઃ દેવમંદિરોમાં દેવતાઓની મૂર્તિઓ કે અન્ય દો અથવા તો મહાત્માઓ એ સર્વે તો દસ્ય હાય છે તથા દર્શને જનારા પોતે તેના દ્રષ્ટા હોય છે; છતાં તે દૃશ્યને જ “ દર્શન' શબ્દ લગાડવામાં આવે છે, તેનું કારણ શું હશે ? વારુ, આમાં જૂઠ બોલવાનું પણ કાંઈ પ્રજન નથી અને શાસ્ત્રકારે આપણને જ હું બતાવે એમ પણ સંભવતું નથી. બીજા વ્યાવહારિક દો જેવાં કે નાટક, સૃષ્ટિસૌંદર્ય ઇત્યાદિને માટે
દો” જોયાં એવું કહેવામાં આવે છે. તેમને માટે કાંઈ દર્શન શબ્દ લગાડવામાં આવતું નથી, પરંતુ મહાત્માઓ, પૂજ્યો અને વયોવૃદ્ધો ઇત્યાદિકે માટે ખાસ કરીને “દર્શન' એ શબ્દપ્રયોગ કરવામાં આવે છે, તે આવા શબ્દપ્રયોગમાં કાંઈ વિશેષ મહત્વ હોવું જોઈએ, તેને હવે આપણે અહીં સંક્ષેપમાં વિચાર કરીશું.
દશ્યને દર્શન કેમ કહેવાય? સ્વભાવથી જ મનુષ્યમાત્રની ઈચ્છા શાશ્વત અને અખંડ સુખ માટેની હોય છે અને તેટલા માટે જ તેઓ રાત્રિ દિવસ પ્રયત્ન ( પ્રવૃત્તિ) કર્યું જાય છે; પરંતુ સુખનું સાચું સાધન કયું અને ક્યાં છે, તેનું સર્વ મનુષ્યોને જ્ઞાન હોતું નથી; આથી પોતાની પાસે પોતાના અંતઃકરણમાં જ બેઠેલા અને અદ્વૈત એવા એક ચૈતન્યધન પરમાત્માને તે ઓળખી શકતા નથી અને આમતેમ વ્યર્થ ફાંફાં મારે છે. આ એક ચિત ધન પરમાત્મા જ હું, તું, તે, આ ઇત્યાદિ રૂપે ભાસતાં દશ્ય, વિશ્વાદિ, ત્રિપુટીઓ, ત્રણે અવસ્થાઓ તથા તે સર્વને સાક્ષી ઇત્યાદિ ઉપર જણાવી ગયા તે પ્રમાણે ચરાચરરૂપે વ્યાપ્ત થયેલ છે, અર્થાત આ દસ્પાદિમાં એક નિર્વિકાર અને ચિત ધન પરમાત્મા વિના બીજું કશું (ત) સંભવતું જ નથી, નામથી વ્યાપેલ આ તમામ દસ્થ કેવળ મિથ્થારૂપ જ છે. આ સર્વ નામરૂપે તે ચિત ધન પરમાત્માના જ વિવર્તે છે. આ પ્રકારની અદ્વૈતભાવની સિદ્ધતાનો ઉદેશ તરત લક્ષ્યમાં આવે તેટલા માટે જ દેવદર્શન કિવા મહાત્માઓનાં દર્શન કર્યું એમ કહેવાની પ્રથા કિવા ક્રમ વ્યવહારમાં બધાને અર્થે યોજવામાં આવ્યો છે અને તેમાં દશ્ય શબ્દને બદલે “દર્શન’ શબ્દની અર્થસૂચક યોજના શાસ્ત્રકારોએ કરી છે, એમ વિચારને અંતે જણાશે.
દ્રષ્ટા અને દશ્યની એકતા વ્યવહારમાં પણ જોનારને દ્રષ્ટા તથા જે જોવામાં આવે છે તેને હણ્ય કરે છે. ખા પ્રમાણે દ્રષ્ટા જેને
કહે છે તે દયની દષ્ટિએ વિચાર કરીશું તો જણાશે કે, તે દક્ષ પોતાને દ્રષ્ટા રહે. તેમ જ જે પોતાને દ્રા તરીકે ઓળખાતા હતા તેને હલ્પ કહેશે. ઉદાહરણ તરીકે ગેવિ નામનો કોઈ માણસ ગોપાળ નામના કે મનુષ્યનાં દર્શને ગયો તેમાં દર્શને જનાર ગાવિંદ પોતે દ્રષ્ટા છે અને ગોપાળ એ તેને હલ્પ છે અને
૧૭
Page #387
--------------------------------------------------------------------------
________________
-
--
--
ર૫૮ ]
તિરો રાત્રીવાહી – [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીવ અ૦ કોર્ટ ગોપાળ ગાવિંદને પણ એમ જ કહે છે કે, મને પણ તમારાં દર્શનનો લાભ થયો અર્થાત તે ગોપાળ કે જેને ગાવિંદ દસ્ય સમજતો હતો, તે પોતે પોતાને દ્રષ્ટા સમજશે તથા ગોવિંદને દશ્ય સમજશે, એટલે ગોવિંદની દૃષ્ટિએ પોતે દ્રષ્ટા અને ગોપાળ દશ્ય તથા ગોપાળની દૃષ્ટિએ પોતે દ્રષ્ટા અને ગોવિંદ દશ્ય થાય છે. આ મુજબ જે વ્યવહારમાં પરસ્પર ભારે વિચાર કરવામાં આવે તે એક જ વ્યક્તિ અરસપરસ દ્રષ્ટા અને દૃશ્યરૂપે બને છે અને દર્શન તે અદશ્ય નિર્વિકાર અને શુદ્ધ એવા પિતાના સ્વસ્વરૂપમાં જ સ્થિત હોય છે, તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થતો નથી. આ રીતે વ્યવહારમાં પણ એક જ વ્યક્તિ પરસ્પર સાપેક્ષભાવ વડે છા તથા દશ્ય રૂપે બને છે, એ વાત સ્પષ્ટ થાય છે. આમ હેવાને લીધે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરનારા બુદ્ધિમાનને જણાશે કે, વ્યાવહારિક દષ્ટિએ પણ દ્રષ્ટા અને દશ્ય ભાવોની સિદ્ધતા, સ્થિરતા કે નિશ્ચિતતા થઈ શકતી નથી; પણ જે દ્રષ્ટા છે તે જ દસ્ય બને છે અને જે દશ્ય છે તે જ દ્રષ્ટા બને છે. આ રીતે પણ દ્રષ્ટા અને દશ્ય ભાવોનું એકત્વ જ સિદ્ધ થાય છે. હવે દર્શનનો વિચાર કરી રહ્યો, વાસ્તવિક રીતે દસ્ય અને દ્રષ્ટા ભાનું ઐકય સિદ્ધ થયા પછી દર્શનનું જ અસ્તિત્વ જ રહેતું નથી. અર્થાત તે પણ અકયસ્વરૂપ જ બને છે; આમ હોવા છતાં પણ તે શબ્દમાં ગૂઢ રહસ્ય શું છે, તે જાણવાથી આપણું શાસ્ત્રકારની રચના કેવી વ્યાપક અને અર્થસૂચક હોય છે તે સમજી શકાશે.
દેવતાને માટે દર્શન શબ્દ કેમ? દર્શન’ શબ્દનો ઉદેશ તે દ્રષ્ટા અને દસ્ય આ બંને ભાવે જયાં નથી તે પદને બંધ કરાવી આપવાને છે. તે પદ એટલે જ અદશ્ય, નિર્વિક૫, નિરાકાર, અવ્યય એવા આત્માનું ચૈતન્યસ્વરૂપ છે, તેને જ આ. ત્રિપુટીમાં મધ્યસંધિદર્શક એવા દર્શનના નામથી સંબોધવામાં આવેલું હેઈ આ દશ્યાદિ સ્વરૂપે પણ તે જ બનેલું છે એવું સૂચન તેમાંથી મળે છે, એટલે કે તે ચિનન્યવરૂપ જ સૌથી પ્રથમ કેવળ નિર્વિકલ્પ, નિરાકાર, તત (વૃક્ષાંક ૧) સ્વરૂપે હતું (જુઓ વૃક્ષ કિરણશ ૩૬), બાદ તે જ પ્રથમ દ્રષ્ટાના દ્રષ્ટા રૂપે અર્થાત ત્રિપુટીના સાક્ષી (વૃક્ષાંક ૨) રૂપે થયું, ત્યાર પછી તે જ પુનઃ અવ્યક્ત રૂપે નિરાકાર અવસ્થામાં રહી આ માયાવી એવા દસ્યના દ્રષ્ટા (વૃક્ષાંક ૩) રૂપે વ્યક્ત થયું અને પાછું અવ્યક્ત એવા દર્શનરૂપ પોતાના સ્વરૂપમાં રહી તે જ પુનઃ દક્ષ્ય રૂપે વ્યક્ત રવરૂપે (વૃક્ષાંક ૪ થી ૧૫ ૪) પ્રકટ થાય છે, અને પછી જ્ઞાન વડે દ્રષ્ટા દૃશ્યનો બાધ (વિલય) થતાં તે જ ચૈતન્યતત્વ પુનઃ અવ્યક્ત એવા પોતાના મૂળ તત (વૃક્ષાંક ૧) સ્વરૂપમાં જ રહે છે. તાત્પર્ય એ કે, સુવર્ણ જેમ પોતાના મૂળ સ્વરૂપમાં બદલાયા વિના દાગીના રૂપે રહે છે, એટલે સુવર્ણન અંશ કાઢી લેતાં દાગીનાનું જુદું અસ્તિત્વ રહી શકતું નથી, અર્થાત જેનું ખરું નામ સુવર્ણ છે તેને જ વ્યવહારમાં જુદાં જુદાં નામરૂપોથી દાગીના સ્વરૂપે કહેવામાં આવે છે, તેમ આ એક ચૈતન્યતત્વ જ મૂળ અપ્રકટ એટલે અદશ્ય વા અવ્યકત એવા પોતાના સ્વસ્વરૂપમાં જેવું ને તેવું રહી તે જ “ અહં' “મારું ' ઇત્યાદિ દશ્ય વા પ્રકટરૂપે તથા તેના સાક્ષી ઇત્યાદિ રૂપે ભાસે છે; આથી તે પરમતત્વની ઉપર જે અનેક નામરૂપોનો આરોપ કરવામાં આવે છે. તે સર્વ નિરર્થક છે. આ પ્રમાણે દેવતાઓ તથા મહાત્માઓ પોતાના અનિર્વચનીય એવા કેવળ એક ચાન્યતવમાં જ સ્થિર હોય છે; અજ્ઞાનીઓની પેઠે તેમને “હું” છું એવો ખ્યાલ સ્વપ્નમાં પણ કદી હેત નથી, આ સર્વ “મમ” રૂ૫ દૃશ્યજાળ (વૃક્ષાંક ૪ થી ૧૫ ૪ ) તથા તેને સાક્ષી એવો પ્રતિબિંબરૂપ “હું (વૃક્ષાંક ૩) તેમ જ “હું'નો પણ સાક્ષો વા દ્રષ્ટા જે શુદ્ધ છે (વૃક્ષાંક ૨ ) છે તે સર્વ ચૈતન્ય૩૫ પરમાત્મા(વૃક્ષાંક ૧)જ છે, તે સિવાય બીજું કંઈ છે જ નહિ, તે પરમતત્વ એ જ મારું ખરું સ્વરૂપ છે, એવા અદ્વૈતભાવનો તેમને પૂર્ણ નિશ્ચય હોય છે, તેથી જ તેઓ લેકદષ્ટિએ પણ જીવન્મુક્ત (જીવતાં છતાં બંધનરહિત) કહેવાય છે. તેઓ પોતાની દૃષ્ટિએ તો કેવળ ચૈતન્યરૂપ જ હેય છે; આથી તેવાઓને માટે દર્શન’ શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે, એટલે કે દર્શને જનારને તેમના મૂળ સ્વરૂપનો બોધ થઈ શકે એવા ઉદ્દેશથી દષ્ટા તેઓ પ્રત્યે રસ્યભાવ છોડી દઈ તેમને દર્શન એટલે મૂળ અધ્યકત એવા ચિતન્યસ્વરૂપે જ જીએ, સારાંશ એ છે, જેનું દર્શન કરવામાં આવે છે તે દસ્પા૫ નથી પણ
--
-
- નામ
ના કરનાર
Page #388
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] ત્રણ રાત્રી જે (અતિથિ) મારે ઘેર ભજન વિના રહે તે – [ ૨૫ દર્શન એટલે અનિર્વચનીય એવા એક ચિતન્યસ્વરૂ૫ છે, એમ સમજે. આ પ્રમાણે દરેક વસ્તુભાવમાં હંમેશાં અભ્યાસ થવાથી સાધકની અદ્વૈતભાવના સહેજે સિદ્ધ થાય છે.
દર્શનભાવ કરનારને થતી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ હવે જો “દશ્ય' મટીને તે “દર્શન' રૂપ બને તે દ્રષ્ટાભાવને વિલય પણ અનાયાસે જ થઈ જાય છે એ પણ સ્પષ્ટ છે. કારણ “દશ્ય ' વિના “ દ્રષ્ટા' નું સ્વતંત્ર અસ્તિત્વ કદી પણ શક્ય જ નથી; જો દય જ ન હોય તો પછી દ્રષ્ટા કેને? અર્થાત્ એકની અપેક્ષાએ બંને હોય છે અને એક ન હોય તે બંને હોતા નથી, આથી દશ્ય જે ચૈતન્યરૂ૫ છે તે પછી કષ્ટા પણ ચૈતન્યરૂપ જ બને તથા દર્શન પિતે તે કેવળ ચૈતન્યરૂપ એવા પરમતત્વમાં જ સ્થિત છે. એટલે આ પ્રમાણે સર્વ ત્રિપુટીઓને તેના સાક્ષીભાવ સાથે વિલય થઈને અદ્વૈતપદની પ્રાપ્તિ થવી, એ જ ખરેખર દર્શનનો ઉદ્દેશ છે. એમ આ ઉપરથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે સર્વત્ર દર્શનભાવ કરનારને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે; આથી જ ઉપર બતાવેલી દર્શનાદિ ત્રિપુટીઓ તથા પ્રકાશ, ભજન. વાચન ઈત્યાદિ ત્રિપુટીઓમાં પણ સંધિભાવ ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવેલા હોઈ તેની જ વિશેષ મહત્તા છે એમ જણાઈ આવશે, અર્થાત્ આ સંધિભાવ એ જ વાસ્તવિક અવ્યક્ત અને ચેતન્યરૂપ એવા આત્માનું પરમ સ્થાનક છે. આ પ્રમાણે ઘણી જ ગૂઢ અને રહસ્યપૂર્ણ દૃષ્ટિએ આ શબ્દની યોજના શાસ્ત્રકારોએ વ્યવહારને માત્ર ઠરાવી છે. આ રીતે જે વ્યવહારમાં દરેક દશ્યને માટે અભ્યાસ કરવામાં આવે તો મનુષ્ય ધાડા સમયમાં જ કતાર્થ બનીને પરમાત્મપ્રાપ્ત સહેજ માં કરી શકે છે. દરેક ત્રિપુટીમાં આવેલા “સંધિ શબ્દનું મહત્વે આ પ્રમાણેનું જ છે.
બ્રહ્મ અને જીવમાં ભેદ નથી જો કે આ વિકારરૂપ પ્રપંચ સાવ મિથ્યા હોવા છતાં જાણે ખરેખર પ્રકાશતો હોય એમ ભાસે છે, પરંતુ આત્મપ્રકાશના અધિકાન વિના તેનું અણુમાત્ર નિરૂપણ થઈ શકે તેમ નથી અને જે નિરૂપણ કરવામાં આવે તો તે પ્રપંચ સ્વયંપ્રકાશરૂપ થઈને આત્માથી પોતાની ભિન્ન સત્તા સહેજે પણું ધરાવી શકો નથી. સત્ય પદાર્થોમાં અનેક પણું હોઈ શકે જ નહિ અને પ્રપંચમાં તે અનેક પડ્યું છે, તેથી તે સાવ મિસ્યા છે. જીવ અને બ્રહ્મ એવા જે આ ભેદ વ્યવહારમાં જોવામાં આવે છે તે તો ઘટાકાશ અને મહાકાશની જેવા છે કિવા આકાશમાં રહેલા સૂર્ય તથા જળમાંના તેના પ્રતિબિંબમાં અથવા બહારના વાયુ અને અંદરના પ્રાણવાયુમાં જે ભેદ હોય એમ દેખાય છે તે પ્રમાણેના છે. આ ભેદો એટલે જેમ ધટાકાશ પારચ્છિન્ન અને મહાકાશ અપરિચ્છિન્ન છે, એમ કહેવાય છે, છતાં પણ તે બંને વચ્ચે પરસ્પર બિલકુલ ભેદ નથી, તેમ પરિચ્છિન્ન એવા છવ અને અપરિચ્છિન્ન એવા બ્રહ્મની વચ્ચે ભેદ ભાસત હોવા છતાં પણ વાસ્તવિક તેવો ભેદ બિલકુલ નથી. આકાશમાં રહેલા વિકારરહિત સુર્યમાં અને જલમાં રહેલા પ્રતિબિંબિત સૂર્યમાં કંપાદિ વિકારો ભાસે છે, છતાં પણ એ બંને વચ્ચે વાસ્તવમાં ભેદ નથી, તેમ છવ વિકારયુક્ત અને બ્રહ્મ નિર્વિકાર હોવા
તાં પણ બંને વચ્ચે વાસ્તવિક રીતે ભેદ નથી. મિથ્યા ઉપાધિથી પ્રતીત થનારો ભેદ સ્વરૂપની એકતાને કદી પણ બાધ કરી શકતા નથી, માટે એ ભેદથી સ્વરૂપમાં ભેદ થયો એમ જે માને છે તેને અવિદ્વાન સમજ.
મેક્ષ એ જ આત્યંતિક પ્રલય છે લોકે વ્યવહારમાં જેમ એક સેના અનેક નામરૂપાદિ ભેદે વડે કહાંકુંલાદિ દાગીનાઓ રૂપે ભિન્ન ભિન્ન અનેક આકારનું કહે છે તેમ આ અહંકારરૂપ ઉપાધિવાળા લોકો વ્યવહારમાં નામરૂપને ભેદને લીધે
એક જ ભગવાનને લોક અને વેદની ભાષાએથી આકાશાદિ ભિન્ન ભિન્ન નામ આપે છે. જેમ મેલ સૂર્યથકી જ ઉત્પન્ન થયેલો અને સૂર્યે જ પ્રકાશિત કરેલ છે, છતાં પણ તે સૂર્યના અંશરૂપ ચક્ષુને સૂર્યનું દર્શન થવામાં પ્રતિબંધ કરે છે, તેમ આ અહંકાર બ્રહ્મથી ઉત્પન્ન થયેલ અને બ્રહ્મ વડે જ પ્રકાશિત થયેલા હોવા છતાં
પ્રકારાક, પ્રકાશ અને પ્રશ્ય; ભક્તા, ભજન અને ભેજ્ય, વાચક, વચન અને વાસ, આ બધી ત્રિપુટીએમાં પશુ મધ્ય સંધિના જ શબ્દોનું મહત્વ જણાઈ આવશે.
---
-
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૬૦ ]
अनधननयतिधिनमभ्यः ।
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગી અ૭ ૪૮
પણ બબના અંશરૂપ છવંને બ્રહ્મનું જ્ઞાન થવામાં પ્રતિબંધ કરે છે. જેમ રજૂર્યથી ઉત્પન્ન થયેલા મે જ્યારે વિખરાઈ જાય છે ત્યારે ચક્ષુ પિતાના સ્વપભૂત સૂર્યને ઓળખે છે; તે પ્રમાણે વિવેકરૂપ શક્તિવડે પિતાના અહંકારથી માયામય બંધનને કાપીને જયારે જીવ પરિપૂર્ણ આત્માને અપરોક્ષ અનુભવ કરે છે ત્યારે જ તે આત્યંતિક બલય એટલે મોક્ષને પામે છે અર્થાત મોક્ષ એ જ આત્યંતિક પ્રલય છે, એમ સમજવું.
નિત્ય પ્રલય હવે નિત્ય પ્રલય કહું છું. હે રાજા ! કેટલાએક સૂક્ષ્મ જાણનારા વિદ્વાનો વૈજ્ઞાનિક) કહે છે કે, 'બ્રહ્મદેવદિકથી માંડીને આ સર્વ પદાર્થોની ઉત્પત્તિ અને પ્રલય ક્ષણે ક્ષણે થયા જ કરે છે. કેટલાકે આને દસૃષ્ટિ પણ કહે છે. આ બંને ક્રિયાઓની વચ્ચે સંધિની જે શુદ્ધ અવસ્થા હોય છે એ જ નિર્વિકલ્પ, નિરામય, અસંગ એવો આત્મા છે. તે સ્વતસિદ્ધ મહતસ્વાતંત્ર્યવાન અને સ્વસામર્થ્યવાળા હોવાથી તેને જેવો *જેવા સંક૯પ ૨૬રે છે તેવા તેવા પ્રતીત થાય છે તથા સંક૯૫હત અવસ્થામાં પુનઃ તે પોતે પોતાના અસલ સ્વરૂપમાં જ સ્થિત થાય છે; આવી રીતે નિત્યપ્રતિ થયા જ કરે છે. તેનું નિવિક૯પમાંથી વિવર્તારૂપે ક્ષણવારમાં કાળ, દેશ અને દિવાદરૂપે સવિકપ બનવું તથા સવિકપમાંથી પુનઃ સ્વસ્વરૂપમાં એટલે કાળ, દેશ અને ક્રિયાદિ રહિત એવી નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિત થવું એમ દરેક ક્ષણે ક્ષણે હંમેશ થયા જ કરે છે. આ નિઃગ અવસ્થા જ વિવારે પ્રથમ સાક્ષી કિંવા ઈશ્વર (ક્ષાંક ૨)રૂપ બની તેના ઈક્ષણરૂપ કાળ કિવા સંદિપ વસાત ચરાચર કવિ (1ણાંક ૩ થી ૧૫ ) સ્વપે નિત્યપ્રતિ દૃશ્યમાન થતી રહે છે. આમ તેનું નિર્વિકપમાંથી પ્રથમ “હું” એવા રૂપે દશ્યમાન થવું એ જ યુગ કિવા સંક૯પઅવરથા (વૃક્ષાંક ૩) કહેવાય. આ સંબંધમાં વિધાનાનો નિશ્ચય એવો છે કે, જ્યારે ઈમર(1ણાંક ૨)નો “” ૩૫(માંક ૩) એ સંક૯પ થાય છે, તેટલા સમયમાં બધું જોવામાં આવતું તમામ દૃશ્ય એટલે વિરાટ પુરુષના સ્થલ દેહરૂપ અબાદિથી માંડીને ચૌદ લોકના વિસ્તારવાળું આ આખું બ્રહ્માંડ તેમ જ વિરાટ પુસ્પના સૂક્ષ્મ અને કારણ દેહાપ (ક્ષક ૩ થી ૧૫ ૫ સુધીનું) તમામ દાળ ખડું થઈ જાય છે અને જ્યારે આ “હું” (વૃક્ષાંક ૩)૨૫ તિને તેના સાક્ષી(વૃક્ષાંક ૨) ભાવસહ વિલય થઈ જાય છે ત્યારે પુનઃ “હું” ભાવ સહિત તમામ હસ્યને વિલય થઈ તે આત્મા(માંક ૧)માં સ્થિત થઈ જાય છે; વળી પાછો સંકલ્પ પુરતાં જ સર્વ દેવજળ (ાં ૩ : “હું” થી ૧૫ સધી) પન્ન થઈ જાય છે. આ રીતે ક્ષણમણમાં પ્રલય તથા ઉત્પત્તિ થયા જ કરે છે; આથી અને નિત્યપ્રલય કહેવામાં આવે છે. નદીને પ્રવાહ અને દીવાની જ્યોત આદિ પશિવમ પામનાર પર્વોની જેમ તેમાં ક્ષણે ક્ષણે ફેરફારો થવા આદિ જે અવસ્થાઓ છે, તેવી જ અવસ્થાઓ કાળપી પ્રવાહના વેગમાં તણાતા જતા ૨૫ દેહાદિક દશ્ય જાળની પણ જોવામાં આવી છે, તે અવસ્થા ઉપરથી જ આ ક્ષણિક ઉત્પત્તિ કિંવા નારાનું અનુમાન થઈ શકે છે. આનો ઉદેશ એ કે, જેમ નદીનો પ્રવાહ નિત્ય અને અખંડ વહેતો રહે છે ખરો, પરંતુ એક વખતે જે પ્રવાહ વહી ગયો તેને તે પ્રવાહ જ કરી પાયે કદી પણ આવતો નથી, પરંતુ તે નિત્યપ્રતિ બદલાયા જ કરે છે; તેમ આ સર્વ દશ્ય સંકલ્પને ક્ષણમાત્રને માટે વિલય થઈ તે પુનઃ રવાપમાં લીન થઈ જાય છે; બાદ જયારે ફરીથી સંકલ્પ થાય છે ત્યારે સ્થળ હથિી પુનઃ રચે ને તેનું જ ભાસે છે એ વાત ખરી પરંતુ તે તે વાસ્તવિક નદીના પ્રવાહની જેવું છે. નદીના પાણીનો પ્રવાહ જોવામાં તો અખંડ અને જેમનો તેમ દેખાય છે ખરો, પરંતુ તે પ્રવાહનું પાણી iઈ એન એક મહાન નથી પણ નિત્ય બોલાયા જ કરે છે; તેમ દરેક સાપની વખતે જમત નવું નવું ખરું થઈ જાય છે; ખામ તે નિત્ય બદલાયા જ કરે છે. આ નિયમ અનુસાર “સંભવામિ યુગે યુગે' એટલે કે પ્રિયાની વચ્ચેની મમ એટલે સંધિના સમયમાં અનિર્વચનોય એ , “ “ ” એવી સુર્તિાપે સંભવું છે અર્થાત “હું” “તું” એવા ભાવ વડે પ્રકટ થાઉં ", એમ સમજવવામાં આવેલું છે (પૃ૪ ૨૪ર જુઓ), તે કેટલું યથાર્થ છે તેની કપના આ ઉપરથી આવી શકશે. આદિઅંતથી રહિત અને ઈશ્વરની ઈણિશક્તિ દિવા ઈશ્વરની વિભૂતિપ એવા કાળને લીધે આકાશમાં ચાલતા સૂર્યચંદ્રાદિક તેની
Page #390
--------------------------------------------------------------------------
________________
=
ગીતાદોન ]
નમનહે અતિથિ બ્રાહ્મણ! તને પ્રણામ છે.
[ ૨૧ -
ક્ષણક્ષણની થનારી ગતિઓ જેમ જોવામાં આવતી નથી તેમ કાળથી બદલાતી જતી દેહાદિકની ક્ષવૃક્ષણની અવસ્થાઓ પણ જોવામાં આવતી નથી. જેમ સૂર્યચંદ્રાદિકને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની પ્રાપ્તિ થવા ઉપરથી જ તેઓની ક્ષણે ક્ષણે થતી ગતિની સ્થિતિ કાપવામાં આવે છે, તેમ દેહાદિકની પણ બાભ, તરુણ, વહ ઇત્યાદિ દેખાવોપરથી ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થાઓની કલ્પના કરવામાં આવે છે. આ પ્રમાણે (૧) નેમિત્તિક, (૨) પ્રાકૃતિક, (૩) આત્યંતિક અને (૪) નિત્ય, એમ ચાર પ્રકારના પ્રલયો તમને કહા (ભા સકં૦ ૧૨, અ ૪ જુઓ). આ વિવેચન ઉપરથી નિયતિ એટલે ઈરીશક્તિ, મા વિા પ્રકૃતિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના નિયમો કેવી રીતે નિશ્ચિત ઠરેલા છે, તે સંબંધમાં જિજ્ઞાસને ક૫ને આવશે.
નિયતિ નિશ્ચિત હશે તો એની સિદિ શી રીતે થશે ? ઉપર્યુક્ત વિવેચન ઉપરથી એક શંકા ઉપસ્થિત થવા સંભવ છે કે, દરેક યુગમાં આ પ્રમાણે અવતાર થતા રહી તેઓ જે પોતપોતાનું નિયત કાર્યો કર્યા જ કરે એવો નિયતિને કેમ નિશ્ચિત હોય તો પછી તેઓનો મોક્ષ થે કદી સંભવતો જ નથી અને તે બધા અવતારો જીવન્મુક્ત હતા, એમ શાસ્ત્રકારો કહે છે તે કેમ સિદ્ધ થાય ? એના ઉત્તરમાં પ્રથમ (અ૨ ૦ ૧૨ અને અ૦ ૪ ૦ ૫માં) વિવેયન આપેલું છે, છતાં અત્રે સંક્ષેપમાં એટલું જ જણાવવાનું છે કે, જેમ માટીનાં રમકડાં બનાવનાર કે વેપારી બીબાં વડે માટીનાં અનેક રમકડાંઓ બનાવે છે, બીબામાં માટી નાંખતાં તેમાં જ એક જ આકારનાં ગમે તેટલાં રમકડાં થઈ શકે છે, વળી લાકે લઈ જઈ તેને સમુદ્ર કિવા પાણુમાં નાખે છે અને વેપારી તરફથી પુન: બીજા તેવા જ આકારનાં રમકડાંઓ બનાવવામાં આવે છે, આ રીતે આકારમાં એકસરખાપણું હોવાથી જે રમકડાંઓને સમદ્ર કિવા નદીમાં વિલય થયો હોય તેનાં તે જ પાછાં થયાં એમ કાંઈ કહી શકાતું નથી તે પ્રમાણે દરેક યુગ, મનુ કિંવા કલ્પમાં થતા અવતારાદિને તો સ્વસ્વરૂપમાં વિલય થઈ જાય છે, તેથી તેના તે જ અવતારાદિ પાછા આવતા નથી; ફક્ત તેવા પ્રકારનું કાર્ય કરનારાઓના ગુણ અને કર્મની સામ્યતા ઉપર તે જ આ હોય એમ દેખાય છે. પરંતુ વાસ્તવિક તેવું હોતું નથી. જેમ રાજતંત્રમાં એક પ્રધાન નિવૃત્ત થઈ તેની જગ્યાએ બીજે આવે તે પણ પ્રથમનાની જેમ જ કામ કરે છે; આથી કાંઈ તે પ્રથમનો જ છે એમ કહી શકાય નહિ; પ્રધાન એ તે એક હોદ્દો છે, તે પ્રમાણે આ અવતારાદિ તે નિયતિના હોદ્દેદારે છે, એમ સમજે; આથી જેને મોક્ષ થયો હોય તેના તે જ બીજા યુગમાં પાછા આવે છે એમ સમજવું નિરાધાર હાઈ નિરર્થક છે અર્થાત નિયતિને ક્રમ નિશ્ચિત હોવા છતાં પણ મેક્ષની સિદ્ધિ થવામાં કિંચિત્માત્ર પણ પ્રત્યવાય આવતા નથી, એટલે શ્રીકૃષ્ણ ભગવાને દરેક યુગમાં હું સંભવું છું અર્થાત ભાસમાન થાઉં છું એમ જે કહ્યું છે, તેને સ્પષ્ટ ભાવાર્થ ઉપર્યુક્ત વિવેચનથી સિદ્ધ થાય છે.
जम्म कर्म मे दिन्यमेवं यो वेत्ति तत्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति लोन ॥९॥
મારું જન્મ તથા કર્મ દિખ્ય કેમ ? શ્રીભગવાન કહે છે: હે અર્જુન ! આ પ્રમાણે મારાં એટલે તત (ક્ષાંક ૧) સ્વરૂપ એવા આમાનાં દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે યથાર્થ રીતે જાણે છે, તે દેહ છોડ્યા પછી પણ પુનઃ જન્મમરણને પામતે નથી, પરંતુ અનિર્વચનીય એવા હં(વૃક્ષાંક ૧)૨૫ મને જ પામે છે. તાત્પર્ય એ કે, “હું” તે તત કિંવા આત્મસ્વરૂપ એ (ક્ષાંક ૧) હેઈ અજન્મા, નિષ્ક્રિય, નિર્વિકાર અને નિઃસંગ છે, છતાં જાણે જભ્યો છું કિવા કર્મ કરું છું એ જે દયાભાસ થાય છે તે પણ વાસ્તવિક તે અનિર્વચનીય એવા આત્મ કિંવા ચિતન્યાપ જ છે. દિવ્ય (દિવધાતુ) એટલે પ્રકાશ ચૈતન્ય૩૫. સારાંશ એ છે, “હું” એટલે આ જડ એવા દેતાદિપ નહિ પણ આત્મા અથવા ચેતનરૂપ હોવાથી મારાં જન્મો તથા સર્વ મેં પણ “દિવ્ય '
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૬૨] નમતુ રાતે મેગા તમાત્ર ત્રીવાસળ | . [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અ૦૪/૧૨
---
-
-
-
-
-
--
--
-
-
રા
તમાન રાજા
એટલે ચિંતન્યરૂપ જ છે. તે આત્મસ્વરૂપથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, એમ જે જાણે છે તે દેહત્યાગ પછી પણ મારા તે દિવ્ય સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે. આ કથનનો આશય એ છે કે, જે મને એટલે “હું” ને દેહધારી નહિ. પરંતુ આત્મા કિંવા ચૈતન્યસ્વરૂપ છે એમ સમજે છે, અને જે હું ચૈતન્યસ્વરૂપ છું તે પછી મારા જન્મ કિવા કર્મો પણ ચિતન્ય૨૫ જ હોઈ શકે; એ પ્રમાણે મારા જન્મ તથા કર્મોનું ખરું રહરય તત્ત્વતઃ જાણે છે એટલે “હું” દેહાદિ નહિ પરતું તતરવરૂપ એ આત્મા છું. એવા પ્રકારે જે મને મારા જન્મો અને તમામ કર્મોસહિત તક હોવાનું જાણે છે તે પણ દેહ છોડ્યા પછી પુનઃ જન્મમરણાદિ દુઃખ પરંપરામાં આવતો નથી, પરંતુ તેને પણ મારા સ્વરૂપમાં જ વિલય થાય છે, કેમકે મારું આ જન્મો કિવા કર્મો દેખવામાં ભલે આવતાં હોય, પરંતુ વાસ્તવમાં તે તે સર્વે નિઃસંગ એવા તત્ વા આત્મસ્વરૂપ જ છે; એટલે કે તત્વતઃ હું અજન્મા છતાં જન્મ પામેલ તથા નિષ્ક્રિય હોવા છતાં પણું ક્રિયાવાળા હાઉ એમ ભાણું છું. એ રીતને ગૂઢ રહસ્યને જે તત્ત્વદૃષ્ટિથી અર્થાત આ સર્વ તત કિવા આત્મસ્વરૂપ (ક્ષાંક ૧) છે એમ પરોક્ષ રીતે યા અપરાક્ષ અનુભવસહિત જાણે છે, તે પણ અંતે'તતરૂપ બની વિદેહમુક્તિને જ પામે છે.
वीतरागभयकोधा मन्मया मामुपाश्रिताः । बहो मानतपसा पृता मद्भावमागताः ॥१०॥
મારામાં નિષ્ઠા રાખનારા અને મારામાં આ પ્રમાણે મારા સાચા તત કિવા આત્મવરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયેલા રાગ એટલે આસક્તિ, ભય તથા ક્રોધ જેનાં નષ્ટ થયેલાં છે એવા મારા એટલે આત્મામાં જ નિકાવાળા, મારા એટલે આત્માને જ આશ્રય કરી રહેલા અને આ પ્રકારનાં જ્ઞાનરૂપ તપ અર્થાત “હું” એટલે આ શરીરધારી કુણ નહિ, પરંતુ “હું” એટલે તત કિવા આત્મસ્વરૂ૫ છું, એવા પ્રકારના જ્ઞાન વડે નિત્યપ્રતિ આત્મામાં જ બુદ્ધિ રાખનારા ઘણું પવિત્ર પુરુષે અંતે જન્મમરણમાંથી છૂટીને તત કિવા આત્મા(વૃક્ષાંક ૧) એવો જે “હું” તેવા મારા સ્વસ્વરૂપમાં જ આવીને મળેલા છે. ઉદેશ એ કે, જેઓ અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થતાં જ આ કુણું એટલે શરીરધારી નહિ અથવા હું એટલે દેહધારી નહિ પરંતુ આત્મસ્વરૂપ, નિઃસંગ, નિર્વિકાર, અજન્મા, નિષ્ક્રિય, અનિર્વચનીય, શાંત, કુટસ્થ અને અચળ એવા ભગવાનરૂપ છે, એ પ્રમાણેના નિશ્ચય વડે આત્માકાર બનેલા હેઈ અંત:કરણમાં આત્મા સિવાય બીજી કઈ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી તેવાઓ રાગ, ભય અને કેધથી રહિત બની તે મારા પરમષ્ઠ એવા આત્મરવરૂપમાં જ સ્થિતિને પામે છે; એવાઓને અંતે દુ:ખમય જન્મમરણની પરંપરામાં પડવાને પ્રસંગ કદાપિ આવતા નથી.
ये यथा मां प्रपद्यन्ते तास्तथैव भजाम्यहम् । मम वर्मानुषर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥११॥
જે મને જે રીતે ભજે છે તે રીતે હું તેને પ્રતીત થાઉં છું પાર્થ ! વાસ્તવિક રીતે તે આ સર્વ ચરાચર દેશ્યાદિમાં અનિર્વચનીય એવા એક આત્મા(વૃક્ષાંક ૧) સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ; એટલે હું, તું, તે, આ, તારું, મારું ઇત્યાદિ આપો જેના ઉપર કરવામાં આવે છે તે વસ્તુતઃ તે આત્મા જ છે; છતાં જે મને જેવા પ્રકારની ભાવના વડે ભજે છે તેને હું તેગ પ્રકારની ભાવના વડે જ ભજું છું એટલે અનુભવમાં આવું છું. અર્થાત આ જગતમાં ગમે તેવી ભાવના રાખવામાં આવે છતાં જાણે કિંવા અજાણપણે વસ્તુતઃ તે તે કેવળ એક તત કિંવા આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) એ જે હું તેના માર્ગને જ અનુસરે છે, એમ સમજવું. એટલે જેમ આંબાનું ફળ હોય તેને જાણવાવાળે તો તે આંબાનું ફળ કેરી છે એમ કહેશે, પરંતુ અજ્ઞાનીઓ પૈકી તેને જ કેાઈ લીંબુ, કેાઈ મોસંબી,
Page #392
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તારું કલ્યાણ છે ! સ્માત હે બ્રહ્મન ! મારી પાસે ત્રણ વર માગ– [૨૬૩ કોઈ સંતરું, કોઈ દાડમ, તે કોઈ જામફળ વગેરે અનેકવિધ નામોથી સંબંધે તો તેમ કહેવા થકી તે કઈ લીંબુ, મોસંબી, સંતરું, દાડમ કિંવા જામફળ ઇત્યાદિ થઈ જતું નથી, પરંતુ કેરી જ રહે છે. આ લીબુ, સંતરું ઇત્યાદિ સર્વ અજ્ઞાત કિંવા જ્ઞાત નામો તે પર્યાયે કેરીનાં જ ગણાય છે, તેમ આત્માને જાણનારા જ્ઞાનીઓ તો આ સર્વ આત્મસ્વરૂપ જ છે એમ નિઃશંકપણે અનુભવે છે, પરંતુ જેઓ તેને આત્મસ્વરૂપે જાણતા નથી તેવા અજ્ઞાનીઓ પણ આ આત્માને જ હું છે, તે છે, આ છે, જગત છે, આ અમુક છે, આ દેવતા છે ઇત્યાદિ અનેક નામરૂપથી પ્રતીત થનારા ચૌદ લોકવાળા બ્રહ્માંડાદ અથવા તેનાં કારણુ મહત્તવાદ ભિન્ન ભિન્ન રૂપે દેખે છે, પરંતુ આંબાના ફળ ઉપર ગમે તેટલાં નામને આરે કરવામાં આવે છતાં અંતે તે તે જેમ આંબાનું જ ફળ હતું, છે અને રહેશે તેમ ગમે તેટલાં નામરૂપોના આરોપ વડે સાત કિવા અજ્ઞાત આ જે જે કાંઈ પ્રતીત થાય છે તે પણ પર્યાયે તે મારી એટલે એક આમની જ ઉપાસના થાય છે. એમ સમજો. આથી શ્રીકણુ ભગવાને અત્રે રપષ્ટ કર્યું છે કે, સર્વ મના ખરી રીતે તે મને એટલે તત૨ ૫ એવા હું (વૃક્ષાંક ૧ )ને જ અનુસરે છે. વ્યવહારમાં પણ જુએ કે, પ્રથમ નિક્રય ચરાચર વ્યાપ્ત એવું આ આકાશ કે, જે પાંચ મહાભૂતમાં સર્વત્ર વ્યાપીને રહ્યું છે તે જ આ સર્વનો આધાર છે. તેમાંથી વાયુ, વાયુથ તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી એમ ઉત્તરોત્તર મિશ્ર થઈ ઇતર ચાર ભૂત થયેલાં છે; આથી તેને વાયુ તેજ જળ અને પૃથ્વી ગમે તે કહે તોપણ તે સર્વ વારતવક એક આકારાનાં જ પર્યાય એટલે જુદાં જુદાં નામ, સંજ્ઞાઓ, દ, વિકારો કે વિવર્તી ઇત્યાદિ જે કહો તે છે, અથવા વડના બીજમાંથી ઉતપન્ન થયેલ અંકુર, થડ, શાખા, પત્ર ઇત્યાદિ સર્વે વાસ્તવિક રીતે વડ એ જ એક સંતાના પર્યાય છે, અથવા દાગીના એ સુવર્ણના અને તરંગાદિ પાણીના પર્યાય યા વિવર્તે છે, તેમ આત્માને જ કઈ દેવ, દાનવ, અસુર. સિદ્ધ, ગંધર્વ ઈત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારનાં દેવતાઓનાં નામો વડે ઉપાસે કિંવા કાઈ તેને જગતાદિ દજ્યનાં નામથી કહે અથવા હું, તું, તે, આ વગેરે બીજા ગમે તેટલાં નામરૂપોની સંજ્ઞા વંડ કહેવામાં આવે, છતાં વાસ્તવમાં તો તે સર્વે જાણુ અથવા અજાણપણે બધી રીતે “હું” કે જે આત્મા કિંવા તરવરૂપ (વૃક્ષાંક ૧) છું. તેવા મારા માર્ગને જ અનુસરે છે, એમ નિશ્ચય પૂર્વક સમજવું; આથો જ વ્યવહારમાં કમળાવાળાને સર્વ પીળું દેખાય છે, પણ વાસ્તવમાં ત્યાં પીળું હોતું નથી કિંવા કાઈ પદાર્થ લાલ કાચ વડે જોતાં લાલ, કાળા વડે કાળા, લીલા વડે લીલ એમ જેવો કાચ હોય તેવો દેખાય છે, પરંતુ વાસ્તવિક તો તે એક જ પદાર્થ હે ઈ તેમાં લાલ, લીલું, કાળું અથવા પીળું બિલકુલ હેતું જ નથી; તેમ નિઃસંગ, અવ્યય, ફૂટસ્થ, અચલ, નિમળ, શઠ, શાંત અને જ્ઞાનસ્વરૂપ એવા આ અનિર્વચનીય આમામાં વાસ્તવિક રીતે નામ, ૩૫ કિંવા દસ્યાદિને કિંચિત્માત્ર પણ અંશ નથી, છતાં જે જેવો ભાવ કરે તે તે થયો હોય એમ અનુભવે છે. વિષયદષ્ટિવાળાઓને વિષયરૂપે, દેવદષ્ટિવાળાને દેવરૂપે, શત્રુને શત્રુરૂપે, મિત્રને મિત્રરૂપે ઇત્યાદિ ભિન્નભિન્ન દષ્ટિવાળાઓને પોતપોતાની દૃષ્ટિ અનુસાર જુદે જુદે રૂપે અનુભવમાં આવતું આ બધું દશ્યજાળ વિસ્તૃત વિકારોથી તદ્દન રહિત, અદ્વિતીય, અવ્યય અને અનિર્વચનીય એવું એક આત્મતત્ત્વ જ છે.
कान्तः कर्मणां सिद्धिं य॒जन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥१२॥ દેવતાની ઉપાસનાથી પણ અને આત્માની જ ઉપાસના થાય છે આ મનુષ્યલોકમાં કર્મનાં ફળે તુરત મળતાં હોવાથી કર્મફળની ઇચ્છાવાળાઓ દેવતાઓને પૂજે છે. એટલે પ્રથમ (અધ્યાય ૩, શ્લોક ૧૦, ૧૧માં ) બતાવવામાં આવેલું છે કે, સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્મદેવે દેવતાઓ તથા મનુષ્યોને સૃજ્યાં અને તેઓને કહ્યું કે, હે મનુષ્યો ! તમો આ યજ્ઞકર્મા દ્વારા દેવતાઓને સંતુષ્ટ કરો અને તેઓ તમને તમારી ઈચ્છા પ્રમાણે ફળ આપશે; આથી જેઓને આત્મપ્રાપ્તિની નહિ પરંતુ વ્યાવહારિક કર્મફળની જ ઈચ્છા હોય છે એવા પોતપોતાની ભાવનાનુસાર તે તે દેવતાઓનું જ યજન કરે છે; કારણ કે
Page #393
--------------------------------------------------------------------------
________________
૨૬૪] સાજા કુમના વથા
તમjતો માલમ જો [ સિદ્ધાનાકારા ભ૦ મી. અ૦ ૪/૧૫
આ મનુબ લેકમાં કર્મના ફળની સિદ્ધિ તાત્કાલિક થાય છે જુઓ કે, વ્યવહારમાં પણ મનુષ્ય મહેનત મજુરીરૂપ કર્મ કરે એટલે તેનું ફળ અર્થાત બદલ તે તુરતાતુરત સાંજે મજૂરી રૂપે મેળવે છે; નોકરી કરનારને મહિને પૂરો થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. અમુક કામ પૂરું થવાથી અમુક મળશે એવી શરતથી કામ કરનારાઓને તેની શરત પૂરી થાય ત્યારે ફળ મળે છે અથવા દલાલીનું કામ કરનારને તે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થયેલી અનુભવવામાં આવે છે. પરંતુ આ વ્યવહારસિદ્ધિઓ તે પૂર્વ જન્મના કૃત્ય (પ્રારબ્ધ) ઉપર આધાર રાખે છે. જેમણે પૂર્વ જન્મમાં જોવા જેવા પ્રકારે દેવતાઓની ઉપાસના કરી હોય તેઓને તેવા તેવા પ્રકારે દેશ, કાળ અને ક્રિયારૂપે ફળને અનુભવ આવે છે. તાત્પર્ય કે, આ મનુષ્યલોકમાં કર્મફળનો અનુભવ તત્કાળ આવે છે, આથી લોકો કર્મફળની ઈરછા મનમાં રાખી વિવિધ પ્રકારે દેવતાઓનું વજન કરે છે અને કર્મની પરિપકવતાનુસાર તે તે કર્મનું ફળ યથા સમયે પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ કે, આ પ્રકારે ફલાદિરૂપે તેઓને જે જે કાંઈ અનુભવમાં આવે છે તે પણ વાસ્તવિક જેમની તેમની ભાવનાનુસાર હું કે જે તત કિંવા આમા (વૃક્ષાંક ૧) છું, તેની પર્યાયે થનારી ઉપાસના વડે જ છે. અર્થાત દેવતાઓને ઉદેશીને થનારી વિવિધ પ્રકારની ઉપાસનાઓ પણ વાસ્તવિક તો અવ્યય અને અદ્વિતીય એવા એક આત્માની જ થાય છે. આમ આત્મસ્વરૂપ એ “હું” જ કર્મ, ઉપાસના, તેનું ફળ, ઉપાસ્ય દેવતા તથા ભાવના અને ઉપાસક ઇત્યાદિ અનેક પ્રકારે પ્રતીત થતું હોઉં એ વ્યવહારમાં અનુભવ આવે છે. પરંતુ જ્ઞાનદષ્ટિએ તે તેમાં અદ્વિતીય એવા એક આત્મા સિવાય બીજું કાંઈ પણ સંભવતું નથી તથા અજ્ઞાનદષ્ટિએ જાણે ઉપાસક, ઉપાસના, અનેકવિધ પ્રકારના કર્મો, દેવતા, ઉપાસનાનું ફળ ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે અનુભવમાં આવતું હોય એમ ભાસે છે, એટલું જ.
चातुर्वर्ण्य मया सुष्टं गुणकर्मविभागशः। सस्य कर्तारमपि मां विद्धयकर्तारमव्ययम् ॥१३॥ ..
હું સવને કર્તા છું પણ ખરે અને નથી પણ ખરે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ મુજબની વર્ણાશ્રમધર્મની વ્યવસ્થા ગુણ તથા કર્મના વિભાગો પ્રમાણે મારી માયાના આશ્રય વડે ઈશ્વરસ્વરૂપ (વૃક્ષાંક ૨) એવા મેં જ કરેલી છે, એટલે જાણે માયાના ભેદને પામીને આ બધા દૈત પ્રપંચન વિસતાર ખરેખર જ થવા પામ્યો નહિ હોય ! એવી રીતે મિથ્યા માયાના આશ્રય વડે ઈશ્વરસ્વરૂપે મેં જ આ બધી ચાતુર્વર્યાદિની રચના કરેલી છે; પરંતુ તે “હું” તે વાસ્તવિક રીતે જેમાં કિંચિત્માત્ર પણ વિકાર નથી, જે તદ્દ અસંગ, નિષ્ક્રિય, નિર્વિકલ્પ, અવિનાશી, અજ, અવ્યય તથા અનિર્વચનીય એવા તત, બ્રહ્મ અથવા આત્મ(વૃક્ષાંક ૧)રૂપ છે, એમ જાણ અર્થાત્ હું એટલે કે આત્મામાં આ બધું છે પણ ખરું અને નથી પણું ખરું; આકાશની જેમ તે સર્વમાં છે પણ ખરો અને નથી પણ ખરો. જેમ આકાશથી જ બીજાં ચાર મહાભૂતની ઉત્પત્તિ તથા અસ્તિત્વ છે છતાં આકાશ સર્વથી તદ્દન અલિપ્ત છે તેમ આત્મસ્વરૂપ એ હું (વૃક્ષાંક ૧) આ વર્ણાશ્રમાદિને કર્તા છું અને તે છતાં મારામાં ગુણ, કર્મ ઇત્યાદિ કશાને કિંચિત્માત્ર પણ લેશ સંભવતા નથી. સારાંશ કે, આત્મામાં હેવું, નહિ હેવું, કરવું, નહિ કરવું ઇત્યાદિ દૈત ભાવો તથા તેને સાક્ષીભાવ એ પિકી કાંઈ પણ હેતું નથી; આથી છે, નથી અને તે સર્વથી પર, વિકારોથી રહિત, અવ્યય આત્મસ્વરૂ૫ એવો હું છું, એમ જાણ; એમ અહીં શ્રીકૃષ્ણ ભગવાને સૂચવેલું છે. ઉદ્દેશ એ છે કે, જેમ સુવર્ણના દાગીના કરવાનું કાર્ય સુવર્ણકારનું છે, તેના માલિકનું નહિ; તેમ આ ચરાચર રચનાનું કાર્ય ઈશ્વરનું છે, આત્મા તે તદ્દન નિઃસંગ છે એમ સમજવું. હવે સુવર્ણ અને તેના દાગીના એ વાસ્તવિક સુવર્ણ જ છે એમ જાણ્યા બાદ તેવું જાણનારે તેને સાક્ષી કિંવા ઉત્પત્તિ કરનારા અને તેની જાણવાની અપેક્ષાને તેમ જ જાણવાપણાનો અનાયાસે જ વિલય થવા પામે છે, તેમ આ સર્વ આત્મરૂપ છે એમ જાગ્યા પછી જેમ સુવર્ણમાં દાગીનાનો અંશ પણ મળતાં નથી તેમ
વણઝમના અમે, ગુણ અને મેના વિવેચન માટે કિરણ ૯ પાન ૭૪ જુઓ.
Page #394
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] હે યમ! જેથી પિતા ગૌતમ, શાંતસંકલ્પ, સુમનના અને કાપરહિત બને– [૨૬૫
:
સ - રાજ
-
ર
II
આત્મામાં નામરૂપાદિને અંશ પણ દેખાતું નથી. આ રીતે આ બધું ચાતુર્વર્યાદિરૂપે જે જે કાંઈ દેખાય છે તે સર્વ અભિન અને એકરસાત્મક એવું અવ્યય આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચયપૂર્વક સમજે. સુવર્ણ કહે કે દાગીના કહે, છતાં તેમાં જેમ ઓતપ્રેત સુવર્ણ વગર બીજું કાંઈ છે જ નહિ તેમ આ સર્વ આત્મસ્વરૂપ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ એમ નિશ્રિત જાણે. એ જ ભાવ શ્રીકૃષ્ણ ભગવાન અનેક યુક્તિઓ દ્વારા વારંવાર સમજાવી રહ્યા છે..
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा । इति मां योऽभिजानाति कर्मभिर्न स बयते ॥१४॥ पषं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः । कुरु कमैव तस्मात्त्व पूर्वैः पूर्वतरं कृतम् ॥१५॥
શ્રીકૃષ્ણ એટલે શરીર નહિ પણ આત્મા છે ઉપર વર્ણવ્યા પ્રમાણેને અસંગ એવો જે તરૂપ હું (વૃક્ષાંક ૧) તેવા મને કમને લેપ કિંચિત્માત્ર શું લાગી શકતો નથી અને આત્મસ્વરૂપ એવા મને એટલે “હું” માં કર્મફળની સ્પૃહા અર્થાત ઈરછા પણ નથી. આ પ્રકારના નિઃસંગ, આત્મસ્વરૂપ એવા મને જે જાણે છે, તેને કર્મની બાધા કદી પણ થતી નથી અર્થાત તેને કર્મનો લેપ કદાપિ ઉપશી શકતું નથી, એટલે ભગવાન અને પુનઃ પુનઃ છાતી ઠેકીને નિશ્ચયથી કહે છે કે, હું એટલે કાંઈ આ, હાથ, પગ વગેરે અવયવાળો ને સાડાત્રણ હાથના શરીરવાળો એ કૃષ્ણ નહિ, પરંતુ ચરાચરમાં વ્યાપક, નિઃસંગ, નિરાકાર, નિરામય, અસંગ, અજ, અવિનાશી, અવ્યય તથા અનિર્વચનીય એવો તત, બ્રહ્મ કિવા આત્મસ્વરૂપ છું. એવા પ્રકારના મારા સાચા સ્વરૂપને ઓળખીને એવા આત્મસ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાન જ સર્વત્ર ચરાચરમાં વ્યાપેલા છે, તે જ સર્વ કરે છે, તે જ સર્વ કરાવે છે, ચરાચરના હૃદયમાં તે જ છે, મને પણ તે જ પ્રેરણા કરે છે, હું પણ તે રૂપજ છું, તેનાથી ભિન્ન કાંઈ છે જ નહિ ઇત્યાદિ પ્રકાર વડે સર્વ ભાવે તેને જ અર્પણ થનાર પોતે પણ નિરહંકાર બની જાય છે. આ પ્રકારનું મારું સાચું રવરૂપ જાણનારને કર્મો કરવા છતાં પણ તેનો લેપ કિચિન્માત્ર પણ કદી સ્પશી શકતો નથી. આ રીતનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈ પૂર્વે પણ મુમુક્ષઓએ કર્મો કરેલાં છે, માટે પૂર્વ પરંપરાથી ચાલતી આવેલી પ્રથા અનસાર તું પણ કર્મ કર. તાત્પર્ય કે, પ્રાપ્ત થયેલાં કર્મો પૂર્વાપરંપરાથી મુમુક્ષુઓએ આ સર્વે મારાં એટલે તત કે જેમાં સાક્ષી, અહમ કે મમાદિ ભાવોને લવલેશ પણ નથી એવા આત્મા (વૃક્ષાંક ૧)નાં છે, એમ સમજીને કરેલાં છે. માટે હે અર્જુન ! તું પણ તેવા પ્રકારને દઢ નિશ્ચય કરીને યથાપ્રાપ્ત કર્મ કર.
ઉપરના ચાતુર્વર્યધર્મથી અત્યાર સુધી (શ્લેક ૧૩ થી ૧૫) નું વર્ણન વેદજ્ઞાનુસાર પુરાણુશાસ્ત્રમાં બતાવેલા પ્રસિદ્ધ એવા નારાયણીય કિવા ભાગવત ધર્મ અનુસાર કહેવામાં આવેલું છે. તેની વધુ સ્પષ્ટતાને માટે નીચેનું શાસ્ત્રકથન કરવામાં આવે છે.
નિમિ રાજાએ નવ ગેશ્વરને પૂછયું કે, હે પ્રભુ! મને સંભળાવવા ગ્યા હોય તે સર્વના કલ્યાણને માટે ભાગવત સંબંધી ધર્મો કહે. નિમિ રાજાએ (૧) ભાગવત સંબંધી ધર્મ, (૨) ભગવાનના ભક્તો ઘણા છે, પણ ખરે કોણ? (૩) માયા, (૪) માયાને તરવાને ઉપાય, (૫) બ્રહ્મ, (૪) કર્મ, (૭) અવતારલીલા, (૮) અભક્તોની ગતિ અને (૯) યુગને કમ એમ નવ પ્રશ્નો કર્યા; એના ઉત્તરો ક્રમે (૧) કવિ, (૨) હરિ; () અંતરિક્ષ, (૪) પ્રબુદ્ધ, (૫) પિપલાયન, (૬) આવિહત્ર, (૭) કુમિલ, (૮) ચમસ અને (૯) કરભાજન એ નવ ગેસ્વરએ આપેલા છે, તે પિકી પ્રથમ પ્રશ્ન ભાગવત ધર્મ સંબંધને હેઈતેનો ઉત્તર ગેશ્વર કવિ
-
,
."
l
et
ri
Page #395
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ] स्वत्प्रमष्टं माभिवदेप्रतीत
[ સિદ્ધાન્તકાણી ભર ગીe અ૦ ૪/૧૫ આપે છે. તેને વ્યાસજીએ આપેલ સાર નીચે પ્રમાણે છે [બારના પ્રશ્નો જાણવાની ઈચ્છા હોય તેમણે તે મૂળ ભાગવત સં. ૧૧, અ૦ ૨ થી ૫ માં જેવા. ]
ભાગવત ધર્મ કવિ ભાગવત ધર્મ સંબંધીનું લક્ષણ કહે છેઃ ભગવાને મનુ અને યાજ્ઞવલ્કયાદિના મુખઠાર વર્ણાશ્રમાદિના ધર્મો કહીને અજ્ઞાની પુરુષોને અનાયાસે જ સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે જે રહસ્યપૂર્ણ ઉપાયો શ્રીમુખેથી કહ્યા છે તે જ ભાગવત સંબંધી ધર્મો છે, એમ જાણે. હે રાજા ! હઠયોગ માર્ગમાં વિદ્ગો નડવાથી જેમ દુ:ખી થવાય છે તેમ આ ભાગવત ધર્મોમાં કડી વિહ્યો નડતાં નથી અને દુ:ખી પણ થવાતું નથી. આ ભાગવત ધર્મોમાં આંખો મીંચીને પણ દોડ્યા જવાય છે તેથી કાંઈ પ્રત્યવાય લાગતો નથી કિવા ફળથી ભ્રષ્ટ પણ થવાતું નથી. અત્રે આંખો એટલે પ્રતિકૃતિ સમજવી; કારણ કે, તેમાંથી એક ન હોય તો કાણે અને બંને ન હોય તો આંધળા કહેવાય છે, પણ ભાગવત ધર્મનું અવલંબન કરનારો તો આ બે આંખો મીંચીને એટલે ઋતિરસ્કૃતિના જ્ઞાન વગર દોડ્યો જાય તે પણ તેને કાંઈ હરકત આવતી નથી. કેવળ શાસ્ત્રવિધિ અનુસાર કરેલા કર્મો જ નારાયણ એટલે આત્મા (વૃક્ષાંક ૧) ને અર્પણ કરવા જોઈએ એટલો જ એક નિયમ નથી, પરંતુ કાયિક, વાચિક અને માનસિક, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, અહંકાર અને અયાસ વડે માની લીધેલા બ્રાહ્મણપણું આદિ સ્વભાવથી એટલે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શદ્ર છું; હું બાલ, યુવાન કિંવા વૃદ્ધ છું અથવા તે હું બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમી, વાનપ્રસ્થ વા સંન્યાસી છું એમ માની લઈ તેવા અધ્યાસ વડે સ્વભાવજન્ય જે જે કાંઈ કર્મો કરવામાં આવે છે તે તમામ પરમેશ્વર સ્વરૂપ નારાયણને જ અર્પણ કરવાં જોઈએ. આમ કરવાથી તેની થતી તમામ ક્રિયાઓ પણ ભાગવત સંબંધી* ધર્મરૂપ જ થાય છે.
આ દ્વિત પ્રપંચ બિલકુલ વિદ્યમાન જ નથી અજ્ઞાનથી કપેલા ભવ જો કે જ્ઞાન વડે જ મટે છે, તે પણ ઈશ્વરથી વિમુખ પુરુષને ઈશ્વરની માયા વડ પિતાના મૂળ સ્વરૂપનું અજ્ઞાન થયું છે અને તે અજ્ઞાનર્થી જ “ હું દેહ છું'' એવી બુદ્ધિ થઈ છે તથા એવી બુદ્ધિને લીધે જ ભય ઉત્પન્ન થયેલો છે; માટે ગુમાં ઇશ્વર અને આત્માની ભાવના રાખતાં ભયના મૂળ કારણરૂપ માયાના નિયંતા ઈશ્વરનું અનન્ય ભક્તિ વડે વિવેકી પુર નિત્યપ્રતિ ભજન કરતા રહેવું જોઈએ.
જ્યાંસુધી વિપયા થકી ચિત્તમાં વિક્ષેપ થતો હોય ત્યાં સુધી અનન્ય ભક્તિ કેવી રીતે થઈ શકે છે અને તેમ ન થાય તે પછી અભય તે કયાંથી જ થવાય ? એમ સમજવું નહિ; કારણ કે વિષયે તે બિલકુલ વિદ્યમાન જ નથી એટલું જ નહિ પરંતુ વિષયરૂપે ભાલનારી આ તમામ દશ્ય જાળ પણ વાસ્તવિક આત્મસ્વરૂપ એવા ભગવાનને જ ૩૫ છે, છતાં તે કેવળ મનમાં વિલાસ વડે મિથ્યા ભાસી રહેલ છે; માટે જ્યારે જયારે ચિત્તમાં વિષયાનું ઉત્થાન થવા પામે છે, તુરંત તે પોતાના ઈષ્ટદેવ થી ભગવાનનું જ સ્વરૂપ છે; એવા પ્રકારના પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવી. આ રીતે મનને નિગ્રહ કરી ભજન કરવાથી અભય થવાય છે. આ દ્વૈતપ્રપંચ જે કે વિદ્યમાન જ નથી, તે પણ મન વડે જેવું જેવું ચિંતન કરવામાં આવે છે તેને તે પ્રકારે
અતિમાં આ સર્વ આત્મસ્વરૂપ છે એ અભ્યાસક્રમ બતાવે છે, જ્યારે આ ભાગવત ધર્મમાં આત્માને જ નારાયણ (વિષ્ણુ) ભગવાન અથવા પોતપોતાના ઇષ્ટદેવતાનું નામ આપીને આત્માને બદલે સર્વત્ર તેની જ ભાવના કરી ઉપાસના કરવી એમ કહેલું છે, એમ જાણવું. આ રીતે ઉપાસકને અભ્યાસક્રમની સફળતાને માટે કહેવામાં આવ્યું છે. વાસ્તકિ કૃતિમાં બતાવેલા આત્મા અને પુરાણમાં બતાવેલા ભગવાન, વાસુદેવ કિંવા નારાયણ ઈત્યાદિમાં કિંચિત્માત્ર પણ ભેદભાવ નથી, જે આગળના વિવેચન ઉપરથી સ્પષ્ટ થાય છે. આમ કરવામાં શાસ્ત્રકારે માં ઉદ્દેશ એ તરી આવે છે કે, પુરાણના અધિકારીએ મંદ કેટિના હોવાથી તેઓ એકદમ ઉચ્ચ જ્ઞાન સમજવાને માટે શક્તિમાન હેતાં નથી. તેની માન્યતાએ આ સર્વ જગત જે દશ્યમાન થયેલું જોવામાં આવે છે તેને ઉત્પન્ન કરનાર કંઈક જરૂર છે. તે કેણુ છે તેનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી આવી માન્યતાવાળાઓને તે નારાયણ વા પોતપોતાના ઇષ્ટદેવતારૂપ છે, એ રીતે સમજાવવામાં આવેલું છે, એટલે કૃતિમાં આત્મા અથવા બ્રહ્મની જગ્યાએ નારાયણાદિ નામના નિર્દેશ કરી આગળનું સર્વ વર્ણ શ્રુતિનિયમાનુસાર આત્માનું જ કરવામાં આવે છે, આમ સાંખ્ય, વેદાંત અને ભક્તિમાર્ગમાં તાવિક ભેદ બિલકુલ નથી.
Page #396
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] અને હું અત્રે આવ્યાની ખાતરી મારી સાથે તે પૂર્વવત્ સારી રીતે બેલે. [ ૨૬૩ સવમ કિવા મનોરાજ્યની પેઠે તેનું ચિંતન કરનારને મન વડે તે તેને પ્રતીત થાય છે. માટે સમજુ પુરુષે કર્મોના સંકલ્પ અને વિકલ્પ કરનારા એવા મનને રોકવું જોઈએ અને તેવી ભક્તિ વડે ભજન કરવાથી જ અનન્યતા અને અભયતા પ્રાપ્ત થઈ શકે છે.
ભગવાનમાં તન્મયતા કેવી હેવી જોઈએ? વાસ્તવિક અજન્મા એવા ભગવાનનાં જન્મ, કર્મ એટલે કે ભગવાનનો જન્મ થયો છે અને તે અમુક અમુક કર્મો કરે છે ઇત્યાદિ અર્થવાળાં જે જે નામો અને વિષ્ણુને દસ્થરવરૂપે પ્રસિદ્ધ છે તેઓનું શ્રવણુ અને કીર્તન કરવું અને તેમ કરવામાં લાજ નહિ રાખતાં નિઃસ્પૃહ થઈને ફરવું જોઈએ. પરંતુ એ નિર્લજ્જતા લોકોને ઉપદ્રવકારક નીવડે એવી અર્થાત બુદ્ધિવાળી વા તામસી હોવી ન જોઈએ. આ ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેમ જ કર્તા, કરણ, કર્મ, જ્ઞાતા, જ્ઞાન, ય; દ્રષ્ટા, દર્શન, દશ્ય ઇત્યાદિ રૂપે જે જે કાંઈ ભાસી રહ્યું છે અને તે સર્વને જાણનાર સર્વને સાક્ષી એ બધું પણ ભગવાનનું જ રૂપ છે. આ મુજબ સર્વાત્મભાવનો નિયમ રાખનારો અને ભગવાનનાં નામ કીર્તનથી પીગળી જનારા અંતઃકરણવાળા ભક્ત, ફક્ત લોકેને ડાળ બતાવી ભક્ત કહેવરાવવા સારુ એટલે દાંબિકની પેઠ નહિ પરંતુ ઝૂંડ પકડેલા હાથીની પેઠે ભગવાનમાં તન્મય થઈને કઈ કઈ સમયે હસે છે, કઈ કઈ સમયે રવે છે. કઈ કઈ સમયે મોટેથી બૂમ પાડે છે, કેઈસમયે અતિ હર્ષથી ગાય છે અને કેઈ કાઈ સમયે તે “જય જય” એમ બોલીને નાચવા લાગે છે. આવી રીતની સ્વાભાવિક તન્મયતા થવી જોઈએ; તેમાં દાંભિકતાનો અંશ પણ નહિ હોવો જોઈએ. આવા ભગવદ્ભક્તોનાં લક્ષણો સર્વ સામાન્ય લેકે ઓળખી શકતા નથી, તેથી તેને લાભ લઈ કેટલાક દાંભિકે પણ બયાન કરે છે તથા કથાકીર્તનાદિ સમયે જાણે કે ભગવદ્ભક્તિમાં લીન થઈ ગયા છીએ એમ બનાવવાને ખાતર ચોધાર અશ્રુઓ વહી રહ્યાં ન હોય ! એમ ઉપર ટપકે રડવાનો ડોળ કરી લોકોમાં છાપ બેસાડી પોતાનો દ્રવ્યરૂપ સ્વાર્થ સાધે છે. પરંતુ તે તે દશ પ્રકારનાં શૃંગારાદિ રસો પૈકીનો માત્ર એક કરૂણરસ જ છે. તેવી ભક્તિ એ તન્મયતારૂપ નહિ પણ નાટકમાં નટની પેઠે કેવળ ઢોંગ કહેવાય છે, એમ આમાં ભગવાને સ્પષ્ટ કહેલું છે, તે ધ્યાનમાં લેવું જોઈએ.
નિત્યપ્રતિ ભગવદ્દભજનમાં તન્મય થવું જોઈએ આકાશ, વાયુ વહિ, જળ, પૃથ્વી, નક્ષત્રાદિક, પ્રાણીઓ, દિશાઓ, વૃક્ષાદિ, નદીઓ, સમુદ્રો અને જે જે કાંઈ આ બધા પદાર્થો છે તે તે સઘળું ભગવાનનું રૂપ છે, એમ સમજી અનન્યભાવથી તેઓને પ્રણામ કરવા. આ રીતના સર્વાત્મભાવ વડે સિદ્ધ થયેલ સમત્વની ગતિ એટલે મેક્ષપદની પ્રાપ્તિ યોગીઓને માટે પણ
જ્યાં પરમ દુર્લભ છે તે પછી ફક્ત એક જન્મમાં અને તે પણ કેવળ નામસંકીર્તન માત્રથી જ શી રીતે સાધ્ય થઈ શકે? એ રીતની શંકા રાખવી ઈષ્ટ નથી; કેમ કે ભોજન કરતાં કરતાં મનુષ્યને કોળિયે કોળિયે જ નહિ પરંતુ પ્રત્યેક કણે કણે સુખ, ઉદરપોષણ તથા સુધાની નિવૃત્તિ થાય છે, તેમ ભગવાનનું ભજન કરતાં કરતાં પુરુષને ભગવતસ્વરૂપમાં તન્મય બની થનારી ભક્તિ તથા ભક્તિના સ્થાનકરૂપ ભગવાનસ્વરૂપની સ્કૃતિ અને ઘર આદિમાં વૈરાગ્ય એ ત્રણે બાબતે ભજનના સમયે એક સાથે જ થતી રહે છે. જેમ ઘણું પ્રાસ (કાળિયા) જમવાથી હળવે હળવે સુખાદિ વધતાં જઈ છેવટે પરમસુખની પ્રાપ્તિ થાય છે, તેમ નિત્યપ્રતિ ભગવદ્દભજનમાં જ તન્મયતા થવાથી ભક્તિ આદિ વધતાં જઈ અંતે પરમ ભક્તિની પ્રાપ્તિ થાય છે; માટે હે રાજા! આ પ્રમાણે અવિચ્છિન્નપણથી ભગવાનનાં ચરણનું ભજન કરનારા વૈષ્ણવને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રબળ થતાં અંતે સાક્ષાત પરમશાંતિ પ્રાપ્ત થાય છે (જુઓ ભા. ર૪૦ ૧૧, અ૦ ૨, શ્લ૦ ૨૮ થી ૪૩).
નારાયણ એટલે કેણ, હવે આ ભાગવત કિંવા નારાયણીય એવા વૈદિક સંપ્રદાયમાં જેને નારાયણ કહે છે તે કોણ? એ સંબંધે શાસ્ત્રમાંના કથનનો થોડો વિચાર કરીશું.
Page #397
--------------------------------------------------------------------------
________________
૬૮ ]. તત્વવાળ વ # જે છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૪/૧૭
નિમિ રાજા પૂછે છે? તમે કહી ગયા કે, નિત્યપ્રતિ આમસ્વરૂપ એવા નારાયણમાં જ તત્પર રહેને પુરુષ માયાને તરે છે, તે તે નારાયણ નામના પરમાત્મા બ્રહ્મનું સ્વરૂપ અમને કહે. તે સાંભળીને પિંપલાયન નામના પાંચમા યોગેશ્વર કહે છે કે, હે રાજન ! આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે; જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણે અવસ્થાઓમાં સાક્ષીપણાથી જે અનુસ્મૃત છે; જે ત્રણે અવસ્થાથી જુદી નિઃશેષ એવી સંધિરૂપ સમાધિ આદિ અવસ્થામાં પણ અનુસ્મૃત છે તેમ જ દેહ, ઇંદ્રિય, પ્રાણ તથા મન જે આત્મચિંતન્યની સત્તાથી જ પ્રવર્તી રહ્યાં છે, તે પરમતત્વ (કક્ષાંક ૧)ને જ નારાયણ કહે છે, એમ સમજે. એ તત્વને મન, વાણી, ચક્ષુ, બુદ્ધિ, પ્રાણુ અને બીજી ઇ િપણ જાણી શકતી નથી. જેમ અમિને અગ્નિના અંશરૂપ તણખાઓ પ્રકાશ આપી શકતા નથી અને બાળી પણ શકતા નથી, તેમ જડ મન આદિની વૃત્તિઓમાં દેખાતો આત્મપ્રકાશ કે જે આ તમામ બાહ્ય વૃત્તિઓને પ્રકાશક છે, તેને પ્રકાશ તે વૃત્તિ થકી કેવી રીતે થાય? વેદ કે જે આત્મવરૂપ સમજવાને માટે પ્રમાણભૂત છે તે પણ વાણીરૂપ હોવાથી આત્મતત્વને સાક્ષાત્ નહિ, પણ કહી શકાય તેટલી કક્ષા સુધી જ વર્ણવે છે અને તેથી જ તે “જેતિ નેતિ” કહી સ્તબ્ધ થાય છે. એટલે વેદ લદ્યાર્થી કિવા તત્ત્વાર્થ વડે આત્મસ્વરૂપ જાણી શકાય એવી રીતે તેને વર્ણવે છે. કારણ કે, વેદ પોતે જે કહે છે કે, વાણી કિવા મન, બુદ્ધિ આદિ જે જે કાંઈ છે તે પૈકી કઈ પણ આત્મતત્વને પહોંચી શકતાં નથી. આમ હેાય તે પછી વેદ બ્રહ્મનું નિરૂપણુ જ કરતો નથી એમ સમજવાનું નથી; કારણ કે, જે જાવું છે તે બ્રહ્મ નથી, ઝીણું છે તે બ્રહ્મ નથી, જે વાણીથી કહેવાય છે તે બ્રહ્મ નથી ઇત્યાદિ જે નિષેધ વેદે કરે છે તે નિષેધન જે અવધિ છે તે જ બ્રહ્મ છે. અવધિ ન હોય તે નિષેધ જ સિદ્ધ થાય નહિ. આજે જે કાંઈ કાર્ય અને કારણોવાળું દેખાય છે તે સઘળું બ્રહ્મ જ દેખાય છે; કારણ કે, સર્વનું પરમ કારણ બ્રહ્મ જ છે. બ્રહ્મમાં માયા નામની મિથ્યા શક્તિ છે, તે થકી જ બ્રહ્મ એક છતાં પણ અનેકરૂપે ભાસે છે. અનિર્વચનીય એકરૂપ એવું જે બ્રહ્મ છે તે જ પ્રથમ વિવર્ત એવા “હું”(વૃક્ષાંક ૩) રૂ૫ ફુરણને પામી સત્વ, રજ અને તમ એવા ત્રણ પ્રકારના મિશ્રણવાળું બની બાદ પ્રધાન(અવ્યકત) તત્ત્વ (કક્ષાંક ૪) રૂપે પ્રતીત થયેલું છે; પછી તેને ક્રિયાશકિત ઉપરથી સૂત્ર વા સૂત્રાત્મા (વૃક્ષાંક ૬) તથા જ્ઞાનશક્તિ ઉપરથી મહત્તવ (વૃક્ષાંક ), એવાં નામે આપેલાં છે; પછી તેને જ સૂત્રાત્મા ના જીવને ઉપાધિ૩૫ અહંકાર (વૃક્ષાંક ૮) એવું નામ આપેલ છે. તે પછીથી ઇંદ્રિયોના દેવતા. ઇંદ્રિય વિષયો અને વિષયોના પ્રકાશ અથવા સુખદુઃખાદિ રૂપે એક બ્રહ્મ જ ભાસે છે. આ રીતે સર્વસ્વરૂપે પિતાથી જ પ્રતીત થતા બ્રહ્મને પોતાની સિદ્ધિને માટે બીજું કાંઈ પણ પ્રમાણ વા સાધન નહિ પહોંચી શકવાને લીધે બ્રહ્મનું અસ્તિત્વ છે, એમ શા ઉપરથી કહી શકાશે? એવી શંકા લાવવાનું કારણ નથી; કેમ કે આ બ્રહ્મ કિવા આત્મા કદી જન્મતો નથી, જમ્યા પછી છે પણ નહિ, મરતે પણ નથી, વધતો નથી, ફેરફારને એટલે કે વિકારાદિને પણુ પામતો નથી તેમ ઘટતો જતો નથી; કારણ કે, તે આ છએ વિકારોને તે તે વિકારના સમય પૂરત દ્રા છે. વિકારના દ્રષ્ટામાં તે વિકારીપણું કયાંથી હોય? સર્વ દેશ અને સર્વ કાળમાં અખંડ રીતે ચાલ્યું આવતું એક રસાત્મક એવું જે જ્ઞાન તે જ આત્મા છે. નીલ જ્ઞાન થયું અને પતિ જ્ઞાનને નાશ થયો એવી પ્રતીતિ ઉપરથી જ્ઞાનનો નાશ થાય છે એમ સમજવું નહિ; કારણ કે એક જ જ્ઞાન ઇકિયાના બળ વડે નીલ, પીત ઇત્યાદિ અનેક પ્રકારનું કલ્પાયેલું છે; એટલે તેમાં નિલ કિવા પતિ આદિ આકારપે ભાસતી વૃત્તિઓ જ ઉત્પન્ન થાય છે તથા નાશને પામતી રહે છે, પરંતુ જ્ઞાન તો કદી ઉત્પન્ન થતું નથી અને નાશને પણ પામતું નથી, તે તો સ્વતઃસિદ્ધ હોઈ અખંડિત જ છે.
નારાયણ, આત્મા વા બહા એ એક જ છે જેમ એક જ પ્રાણ જરાયુજ, અંડજ, દજ અને ઉમિજ આદિ અનેકવિધ શરીર ધારણ કરતા રહે છે, શરીર બદલાઈ જાય છે પણ તેઓને ધારણ કરનારે અને તેમાં રહેલો પ્રાણ વા છવ તો દરેક શરીરમાં એકનો એક જ રહ્યા કરે છે, તેમ દેહાદિક કે જેઓ બાલ્યાદિ અવસ્થાથી બદલાયા કરે છે,
Page #398
--------------------------------------------------------------------------
________________
ગીતાહન]
આજ્ઞાનુસાર આપની પાસેથી હું ત્રણ પિકી આ પ્રથમ વર માગું છું.
[ ૨૯૯
તેઓમાં પણ આત્મા તે એકનો એક જ રહે છે; તે કદી બદલાતું નથી; માટે આત્મા કિંધા બ્રહ્મ જે કે સર્વાત્મક છે, તે પણ વિકારોનો તેને કિંચિત્માત્ર પણ કદી સ્પર્શ થતો નથી, જાગ્રત, વમ અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થાઓમાં આત્મા તે નિવિકાર જ રહે છે. જાગ્રતમાં ઇદ્રિય કામ કરે છે; રવમમાં જાગ્રત સંસ્કારવાળે અહંકાર કામ કરે છે; તેથી જે કે આત્મા નિર્વિકાર હોવા છતાં સવિકાર જેવો જણાય છે. તોપણ સુષુપ્તિમાં ઇકિયને અને અહંકારનો લય થતાં લિંગ શરીરરૂપ ઉપાધિ પણ આછાદિત થઈ જવાને લીધે ફકત નિર્વિકાર આત્માનો જ અનુભવ થાય છે, છતાં તેમાં આછાદનને લીધે સ્મૃતિજ્ઞાન શેષ રહેવા પામતું હોવાથી સુષુપ્તિમાંથી ઊયા પછી આપણને એવી રમૃતિ થાય છે કે, આટલા વખતથી હું સુખેથી સૂઈ રહ્યો હતો અને કાંઈ જાણતે પણ નહતા. આ સમૃતિ પરથી સિદ્ધ થાય છે કે, સુષુપ્તિમાં પણ સુખ અને અજ્ઞાનને જાણનાર તે કઈ બીને જ હોય છે. જે વસ્તુ અનુભવમાં આવેલી ન હોય તેનું મરણ થવું કદી પણ સંભવે નહિ. સુષુપ્તિમાં આત્માનો અનુભવ થવા છતાં પાછો સંસાર કેમ થાય છે? તેનું કારણ તે સમયમાં પણ અવિદ્યા અને તેના સંસ્કારો તે શેષ રૂપે રહે છે. ધન, પુત્ર અને પ્રતિષ્ઠા આદિ એષણાઓ વા ઈચ્છો છોડી દઈ કેવળ એક નારાયણસ્વરૂપ ભગવાનના ચરણરજની જ ઈચ્છા રાખવી. આ રીતની થયેલી ભક્તિથી જ્યારે અવિદ્યા તથા ગુણકર્માદિથી થયેલો ચિત્તનો સંસ્કારરૂપ મેલ જોવાઈ જાય છે, ત્યારે ચિત્ત શુદ્ધ થતાં આત્મતત્વ અપરોક્ષ અનુભવમાં આવે છે. જેમ સૂર્યને પ્રકાશ સ્વચ્છ અને સ્વતઃસિદ્ધ હોય છે છતાં પણ જે તે વાદળાંથી આચ્છાદિત થાય છે ત્યારે અનુભવમાં આવી શકતો નથી, પણું જ્યારે તદન નિર્મળ હોય ત્યારે જ અનુભવમાં આવે છે. આ રીતે જ્યારે આત્માને અપરોક્ષ અનુભવ થાય છે ત્યારે સંસારની આત્યંતિક નિવૃત્તિ થવા પામે છે. તાત્પર્ય એ કે, ભગવાન નારાયણ એટલે જ આત્મા કિલાબા (કક્ષાંક ૧) છે; એમ જે તેને ઐયરૂપે જાણે છે તે જ ખરો જ્ઞાની છે, એમ જાણ. આને જ ભાગવત કિ નારાયણીય ધર્મ કહે છે (જુઓ ભા૦ સ્ક૦ ૧૧, અ૦ ૩, ૦ ૩૪ થી ૪૧).
किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः । तत्ते कर्म प्रवक्ष्यामि वजनात्वा मोक्ष्यसेऽशुभात् ॥१६॥ कर्मणो यपि बोजव्य बोजयं च विकर्मणः । अकर्मनाभ बोजण्यं गहमा कर्मणो गतिः ॥१७॥
તને કર્મ કરવાનું કેમ કહી રહ્યો છું ? શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, હે અર્જુન! તું યથાપ્રાપ્ત કર્મ કર, એમ તને હું જે વારંવાર કહી રહ્યો હું તેનું કારણ એ છે કે, કર્મ કેને કહેવું અને અકર્મ કોને કહેવું તેને નિર્ણય કરવાના પ્રસંગે મોટા મોટા બુદ્ધિમાને પણ ભ્રાંતિમાં પડી ગયા છે; માટે હવે હું તને એ કર્મનું રહસ્ય સારી રીતે સમજાવીને કહું છું, તે જાણીને અશુભ એટલે તરૂપે ભાસનારું સંસારરૂપ જન્મમરણનું ચક્ર કે જે મહાન દુ:ખરૂપ છે તે ભોગવવા૫ પાપથકી તું મુક્ત થઈશ. જગતમાં મહાનમાં મહાન દુઃખ હોય તો જન્મવું અને મરવું એ જ એક છે. અવિવેન કિવા મૂહો તે તેવું સમજવાને શક્તિમાન હતા નથી; તેઓ બિચારા પરવશની મા ગમે તેટલું લખ આવે તોપણ હાય હાય કરીને સહન કર્યું જાય છે, તેઓને માટે બીજો કોઈપણ પાય ડતો નથી, તેઓ તો બાપડાં હંમેશાં શોકસાગરમાં જ ડૂબેલા રહે છે, તેમાં સારાસાર વિવેક દષ્ટિ નk હોવાથી નિત્ય આ જન્મમરણ ૫ ૬ઃખપર પરામાં જ સબબ કરે છે. તેમાંથી હવાને ઉપાય કદી શાધતા જ નથી, પરંતુ કેવળ પશુઓની જેમ વિષયોગમાં જ રચ્યાપચ્યા રહી સંસાર દુઃખને જ સુખ સમજી તેને
Page #399
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ]
થયા પુરતાતા પ્રતીત
નિરિત્ર: [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૪/૧૮
વળગી રહે છે તથા સંસારના દુઃખો વ્યાવહારિક સાધનોઠાર મટશે એમ સમજીને આખો જન્મારો મેડમાં ને મોહમાં પશઓની જેમ ભાર વહન કર્યું જાય છે, પરંતુ વિવેકીએ તો દૈત એ અતિ દુઃખરૂપ હોઈ તે વડે થનારી જન્મમરણની પરંપરા એ મહાન અશુભ છે એમ સમજી તેમાંથી મુકત થવાને માટે પ્રયત્ન કરે છે, તેથી અને અશુભમાંથી મુક્તિ થશે એમ કહેવામાં આવેલું છે. હવે કર્મ કેને કહે છે? અકર્મ કેને કહેવું તથા વિકમ એટલે શું? તેનું રહસ્ય જાણવું જરૂરી છે, કમની ગતિ અતિ ગહન છે, એટલે કે કર્મનું તત્ત્વ જાણવું ઘણું જ કઠણ છે. કર્મ, અકર્મ અને વિકર્મ કોને કહેવું? તે સંબંધમાં શ્રી વ્યાસાચાર્યજીએ શાસ્ત્રમાં આ પ્રમાણેને નિર્ણય કહ્યો છે.
કર્મ, અકર્મ અને વિકર્મ એટલે શું ? આવિહેત્ર નામના છઠ્ઠા યોગેશ્વર કહે છે કે, હે રાજા! વેદમાં જે કરવાને માટે આજ્ઞા છે તે કર્મ, જે કરવાને માટે વેદ ના પાડે છે તે અકર્મ, તથા વેદે જે કરવાનું કહ્યું છે તે ન કરવું તે વિકર્મ કહેવાય છે. આ કર્મ, અકર્મ અને વિકમ એ ત્રણે વેદના નિશ્ચયથકી જ સમજાય તેવાં છે, લોકમાંથી એટલે વ્યવહારાદિકની દૃષ્ટિથી તે સમજાતાં નથી. વેદ કોઈ મનુષ્ય ઉત્પન્ન કરેલા નથી પરંતુ ઈશ્વરથી પ્રગટ થયેલા છે, વ્યવહારદષ્ટિએ પુરુષના વાકયમાં અર્થ સમજવો હોય તો તે વકતાના અભિપ્રાય ઉપરથી સમજી શકાય છે, પરંતુ ઈશ્વરના વાકયમાં તે પૂર્વાપરને વિચાર કરવા આદિથી જ તાત્પર્ય ધારી શકાય તેમ છે. છતાં પણ આ ઈશ્વરનું વાકય અનુભવગમ્ય હોવાથી તે ધારી શકવું અતિશય કાણું પડે છે, કેમકે તે વાય કિવા લક્ષાર્થથી પણ પર એવા તત્વાર્થને જ વિષય થાય છે; માટે આ કર્મ આદિકના વિષય સંબંધમાં તે મોટા મોટા વિદ્વાને કે જેઓ આત્માનુભવી હોતા નથી તેઓ પણ મૂંઝાય છે, તો પછી બીજાઓની તો વાત જ શી કરવી? તમે અત્યારપયત અબુદ્ધ અર્થાત અજ્ઞાની હોઈ આ વિષયમાંનું ગૂઢ રહસ્ય સમજવા અસમર્થ હતા, તેથી સનકાદિએ આજસુધી તમને તે સંબંધમાં ઉત્તર આપ્યો ન હતો.
પક્ષવાદ એટલે શું? વેદ પરોક્ષવાદી છે. અજ્ઞાનીઓની દષ્ટિને વિચાર કરીને જે મૂળ વિષય સમજાવવાનો હોય તેને મૂળ આશય ગુપ્ત રાખી પ્રકટમાં યુક્તિઓ દ્વારા તેને બીજા પ્રકારથી કહેવામાં આવે તેનું નામ પરોક્ષવાદ સમજો આ ધોરણે વેદમાં કર્મો કરવાની જે આજ્ઞા કરી છે તે કર્મો છોડાવવા સારુ જ છે, એટલે કે વિધિવાકયમાં પ્રવૃત્ત કરવાને માટે જ નિયમવાકયોની રચના વેદમાં કરેલી છે; માટે વેદ પરોક્ષવાદ રૂપ છે. જેમ પિતા પિતાના નાદાન છોકરા માટે દવા પાવાના સમયમાં ખાંડને લાડુ દેવા લાલચ આપીને દવા પાય છે અને વળી પાછો ખાંડનો લાડુ પણ આપે છે પરંતુ તેના અમ કરવા ઉપરથી દવા પીવાનું ફળ કાંઈ લાડુ મળ્યો એ નથી પણુ આરોગ્ય થવું એ છે; તેમ વેદ પણ મનુષ્યને આભપ્રાપ્તિના ઉદ્દેશ તેને તેના સ્વભાવાનુસા માટે પ્રવૃત્ત કરી વચગાળે કેટલાક સ્વર્ગાદિક લોકોની ફળપ્રાપ્તિની લાલચ આપે છે અને કર્મ કર્યા પછી કહ્યા મજબ તે તે ફળાને પણ આપે છે; પરંતુ આમ કરવામાં તેને ઉદ્દેશ વર્માદિક ફળો મેળવવાં એ નથી, પરંતુ કમંપાશથી છૂટી આત્મપ્રાપ્તિ થાય એ જ એક છે. આ રીતે અજ્ઞાની બાળકને ફેસલાવવા જેવાં વેદમાં આવેલાં નિયમવાક્યો દ્વારા વેદે કહેલા પક્ષવાદમાં કામકર્માદિ વચનોને માટે સમજવું. આમ હોવાથી વેનું તાત્પર્ય જાણવું કઠણ છે. આ ઉપરથી એમ સમજવાનું નથી કે, કર્મો છોડી દેવા એ જ પુરુષાર્થ હોવાથી પ્રથમથી જ કર્મો છોડી દેવાં. અથત કર્મોનો આરંભ જ કરો નહિ, કારણ કે જ્યાં સુધી અંકિ જિતાઈ નહિ હોય અર્થાત આત્માનું અપરોક્ષ ડાન થયું ન હોય, તે પહેલાં વેદોકત એટલે વેદ કહેલાં કર્મો જે કોઈ પુરુષ કરે જ નહિ તે તે પુરુષ વિકર્મદેવને લીધે એટલે કે, વેદે એ કહેલા કર્મો નહિ કરવારૂપ અધર્મથી વારંવાર જન્મમરણને જ પામ્યા કરે છે એટલા માટે નિષિદ્ધ કર્મોને ત્યાગ કરીને જ્ઞાન થતાં સુધી વેદોક્ત કર્મો કરવાં અને તે પણ કરામતથી કિવા સ્વીદિ ફળના ઉદ્દેશથી નહિ, પરંતુ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવાં,
Page #400
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] ઉદ્દાલકને અત્રે આવ્યાની ખાતરીસહ, તારા પ્રતિ પૂર્વવત્ પ્રેમ થશે, અને– [ ૨૭૧ આમ કરવાથી જ્ઞાનસિદ્ધિ એટલે વેદનાં વિધિવા કે જે તમામ કર્મોના બંધનમાંથી છૂટવારૂપ હોઈ જીવન્મુક્ત દશાની પ્રાપ્તિ કરાવી આપે છે તે ધ્યેયની પ્રાપ્તિ થઈ કૃતકૃત્યતા થાય છે.
વેદ અને નિષ્કામ કર્મ હવે વેદમાં ફળ થવાનું કહ્યું છે માટે ફળની ઈચ્છા નહિ રાખતાં કર્મ કરીશું તે પણ ફળપ્રાપ્તિ થવા વગર રહેશે નહિ, એમ સમજવું નહિ. દવા પીવામાં જેમ ખાંડના લાડુની લાલચ આપવામાં આવે છે તેમ અજ્ઞાનીઓને તેમના સ્વભાવનુસાર કર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા અને અંતે તે થકી નિવૃત્ત કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવવા સારુ વેદમાં ફળ થવાનું કહ્યું છે, આ મુજબ પ્રથમ જ્યારે તેને કમમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એટલે છેવટે વેદના વિધિવાયના અર્થને મનુષ્ય સારી રીતે વિચારે છે. આમ વિચારની જાગૃતિ થયા છતાં ૫ણ જે પુરુષ આત્મસ્વરૂપને જાણ્યા વિના મારે છે તે કંગાલ છે. આત્માને જાણવાને માટે જ બ્રહ્મચર્ય, તપ અને યજ્ઞાદિ કરવામાં આવે છે ઈત્યાદિ પ્રકારનાં વેદવચનો જોતાં તે કિામ કર્મમાં જ પ્રવર્તાવે છે એવો વિદને ગુહ્ય અભિપ્રાય છે. આ રીતે નિષ્કામભાવના રાખી કર્મ કરે છે તેવા કર્મોથી કર્મ કરવા છતાં પણ વેદમાં કર્મનાં જે સ્વર્ગાદિક ફળ કહેલાં છે તે કદી પણ થાય નહિ; કારણ કે, સ્વર્ગાદિકની ઈચ્છા રાખીને કર્મો કર્યા હોય તો જ સ્વર્ગાદિક ફળ પ્રાપ્ત થાય છે, એમ વેદમાં સ્પષ્ટ કર્યું છે. માટે ફલાદિકની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરે તે તેને સ્વર્ગાદિકની પ્રાપ્તિ નહિ થતાં ઉલટ જ્ઞાનરૂપ ફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આને વેદોક્ત કર્મયોગ પણ કહે છે (ભાવ &૦ ૧૧, અ૦ ૩, ૦ ૪૨ થી ૫૫ ).
ઉપયુંક્ત વિવેચન ઉપરથી કર્મ, વિકર્મ અને અકર્મ કોને કહેવા તે સંબંધે શાસ્ત્રમાંને નિર્ણય કહ્યો તથા વેદમાં કર્મ કરવાનું કેમ કહેવામાં આવ્યું છે, તેનો ઉદ્દેશ સમજાવ્યા, તે સમજાયાથી ભગવાન શ્રીકૃષ્ણ કર્મ સંબંધમાં અત્યાર સુધી જે કાંઈ કહી ગયા તથા હવે જે બતાવે છે તે સર્વની વેદના સિદ્ધાંત સાથે કેવા પ્રકારે એકવાકયતા છે, તેની કલ્પના આવી શકશે; એટલે આ ભગવદગીતા પણ વેદના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરે છે, એ વાત સ્પષ્ટ થાય છે.
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।। स बुद्धिमाम्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥१८॥
અકર્મ અને અકર્મમાં કામ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે, હે અર્જુન! જે કર્મમાં અકર્મને દેખે છે તથા અકર્મમાં કર્મને દેખે છે, તેવો બુદ્ધિમાન મનુષ્ય જ સર્વયુક્ત એટલે યોગ્ય કર્મો કરવાવાળો છે, એમ જાણવું; એટલે કર્મમાં અકર્મને તથા આકર્મમાં કર્મને દેખે તે જ ખરો કર્મનું રહસ્ય જાણનારો તથા તમામ કર્મોને યથાર્થ રીતે કરવાવાળો છે, એમ જાણવું. ભગવાને આમાં અત્યંત ગૂઢ રહસ્ય સમજાવેલું છે. જેમ આકાશમાંથી વાયુ, વતિ (તજ), જળ અને પૃથ્વી એમ કમે પાંચ મહાભૂતે વિવર્તન પામેલાં છે, એટલે ચરાચર અનંત સ્વરૂપે ભાસમાન થનારા આ તમામ દસ્યનું મૂળ બીજ આકાશ જ છે કિંવા જેમ વડના બીજમાંથી થનારું વૃક્ષ વડનું કહેવાય છે, તેનાં મૂળ, થડ, શાખા, પાન, ફળ વિગેરે સર્વ વડનાં જ ગણાય છે તે મુજબ આ વાય વહિ ઈત્યાદિ મહાજતોનું મૂળ આકાશ હોવાથી અનંતરૂપે દષ્ટિગોચર થનારું આ સર્વ દસ્ય પણ વાસ્તવમાં આકાશરૂપ જ છે, એમ જાણવું. આમ એક આકાશ જ અનેક આકારે દશ્યમાન થવા છતાં તે પોતે પોતાના અસલ સ્વરૂપે તો તદ્દન અસંગ, નિર્મળ, શુદ્ધ, અત્યંત પવિત્ર, નિર્વિકાર, નિરામય, અજ, અવ્યય, શાંત તથા ચેતરફ વ્યાપેલું હોય છે, તેમાં યત્કિંચિત વિકાર સંભવત નથી; તે પ્રમાણે આ સર્વ દશ્યજાળ તતા એવા આત્મા (વક્ષાંક ૧)ને આધારે જ વિવરૂપે ભાયમાન થતું હોવા છતાં તે આ દસ્પાદિને આકાશની જેમ કર્તા થતો નથી. જેમ આકાયના આધારે જે આ સર્વ દશ્ય રહે છે, જે આકાશ ન હોય તે આ
Page #401
--------------------------------------------------------------------------
________________
૨૭૨ ] મુખ્ય રાત્રીઃ રચિતા નીતમમ્બુલ્લાં શિવામૃત્યુમુલ્લાપ્રમુમૂ ]] 5. [ સિફ્રાન્તકાણ્ડ ભ૦ ગી૦ ૦ ૪/૨૦
સર્વનું અસ્તિત્વ કદાપિ સિદ્ધ થઈ શકતુ નથી, તેમ આ સåા આધાર આત્મા હો આ દસ્યજાળનુ અરિતત્વ આત્માથી કિચિન્માત્ર પણ ભિન્ન હોઈ શકે જ નહિ. વળી આકાશ જેમ ટમઢમાં હોવા છતાં તેને કર્તા થતા નથી તેમ આત્મા સર્વત્ર હોવા છતાં તદ્દન અસંગ જ છે અથવા દેરીમાં સપના ભ્રમ થયે। હોય તેા તે ભ્રમને કર્તા દેરી કહેવાતી નથી, છતાં સરૂપ ભ્રમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય દેારીના આધાર ઉપર જ અવલંબને હોય છે, તેમ આ સર્વ મિથ્યા દૃશ્યજાળ આત્મા ઉપર જ તેના આધારે અને તેના વડે જ વિવભાવે ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને લયને પામે છે, એમ ભાસતું હોવા છતાં પણુ આત્મા તેા તે સવથી તદ્દન અસંગ છે; આમ જાણીને આ જે જે કાંઈ અનતરૂપે ભાસમાન થતું દશ્ય પ્રતીતિમાં આવે છે તે સર્વ આત્મરૂપ જ છે, એ રીતે જે પેાતાસહિત આ તમામ દૃશ્યજાળને આત્માના વિવરૂપે જાણે છે તે અકર્મીમાં કમતે દેખે છે, એમ જાણવું એટલે આત્મા અસંગ હોવા છતાં પણુ જાણે તે જ સર્વત્ર વિવરૂપે ભાસી રહ્યો છે, એવા અપક્ષ અનુભવથી સિદ્ધ સર્વાંત્મભાવના નિશ્ચયવાળા, અસંગ આત્મામાં કતે દેખનારા સમજવા; તથા આત્મા તે। અસંગ, નિરાકાર, અકર્તા તથા તદ્દન નિઃસગ છે, તેમાં અહંમમાદિ ભાવાની ઉત્પત્તિ થવી કેરી રાય જ નથી, એવા અપરાક્ષાનુભવથી સિદ્ધ. કમ`માં અકને દેખે છે એમ જાણવુ. ટૂંકમાં, સર્વાત્મભાનના નિશ્ચયવાળા કમ માં અકમ તેદેખનારા છે, એમ સમજવુ. આમ અંતે રીતે પૂર્ણતા પામેલા જ ખરા તત્ત્વવિદ્ છે. આ રીતે આત્માના પર્ અને અપર્ એમ બંને પ્રકારના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થયું હોય તે જ કર્મમાં અકમ અને અકર્મીમાં કને જોનારા, સબળાં કમ કરનારા તથા કર્માંના ગૂઢ અને ગહન તત્ત્વને જાણનારા અર્થાત જીવન્મુક્ત તત્ત્વજ્ઞાની સમજવા. તેવે એટલે આત્મસાક્ષાત્કારી પુરુષ કઈ નહિ કરવા છતાં સધળું કરે છે તથા સઘળું કરવા છતાં કંઈ પણુ કરતા જ નથી, એમ જાણવુ.
यस्य स॒र्वे समार॒म्भाः का॒मसङ्कल्पवर्जिताः ।
ज्ञानाग्नि॒द्दग्धकर्माणं त॒माद्दुः पडतं बुधाः ॥ १९॥ જ્ઞાનાગ્નિથી સ કમાં ભસ્મીભૂત થાય છે.
હું અર્જુન ! આ રીતે જેના સવ સમારંભો એટલે કર્માંતેા આરંભમાં જ વિલય થયેલે છે અર્થાત્ અંતઃકરણમાં વ્રુત્તિનું ઉત્થાન થતાં પૂર્વે જ પોતાસહિત આ સર્વ ચૈતન્ય કિવા આત્મસ્વરૂપ છે, એવા પ્રશ્નારના જ્ઞાનના દૃઢ નિશ્ચય વડે જેની તમામ વૃત્તિઓના વિલય થયેલા છે, અથવા તેા અંતઃકરણમાં વ્રુત્તિનુ ઉત્થાન થવા પૂર્વે જ જેણે તમામ કર્યાંનુ આત્માપણુ કરેલુ' છે, એવા સર્વ પ્રકારની ઇચ્છાએ તથા સંકલ્પરહિત પુરુષનાં સર્વ કર્મી જ્ઞાનામિ વડે બળીને ખાખ થયેલાં ડાય છે, તેથી એવા પુરુષને જ તત્ત્વજ્ઞ વિા પડિત કહે છે. તાત્પર્ય એ કે, જે પુરુષના અંતઃકરણમાં આત્મા વ્યતિરિકત ખીજુ કાઈ પણ પ્રકારનું સ્ફુરણુ થવા પામતુ ંજ નથી અથવા અંતઃકરણમાં ધૃત્તિનું ઉત્થાન થતાંનો સાથે તુરત જ તેને તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે દાબી દે છે, તે જ ખરા પતિ છે. કલ્પનાને શાંત કરનારી ક્રિયા, વિચાર, વૈરાગ્ય, ભેગને ત્યાગ, વિવેક, વિષયા પ્રત્યે દોષદષ્ટિ ઇત્યાદિના સમાવેશ પ્રતિકલ્પના કિવા પ્રતિસ`કપમાં થાય છે. તેવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે સર્વ સમારંભ એટલે પ્રત્યેક ક્રિયા કિવા ઉદ્યોગમાં સ્ફુરણા થવા પૂર્વે જ તે તેને આત્મસ્વરૂપના નિશ્ચયવાળી બનાવી દે છે આવા પ્રકારને નિત્યપ્રતિ દ્યોગ કિવા અભ્યાસ કરનાર તેમ જ તેમાં સ્થિત થયેલેા જ સર્વ આસક્તિ અને સકલ્પથી રહિત હોય છે. તેનાં તમામ કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે ભસ્મીભૂત થઈ ગયેલાં છે, એમ જાગુ; તેાતે જ જ્ઞાનીએ પશ્ચિત કહે છે.
व्यवस्था कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः । कर्म॑ण्य॒भिप्रवृत्ता॒ऽपि मै॒व किञ्चित्करोति सः ॥१०॥
Page #402
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તને મૃત્યુના મુખમાંથી મુક્ત થયેલા જોઈ તેને શોક નષ્ટ થઈ તે રાતે સુખે સૂ. [ ૨૭૭
નિરાશય એટલે શું ? કર્મફળનો સંગ ત્યજીને એટલે આસક્તિથી રહિત બની હંમેશાં તૃપ્ત અને નિરાશ્રય એટલે જે સર્વ આશ્રય હોવા છતાં પણ પોતાને કેાઈને આશ્રયની આવશ્યકતા નથી તેવો, નિત્ય આત્મસ્વરૂપમાં જ રમમાણ થયેલો પુરુષ જોકે બહારથી કર્મમાં રચ્યોપચ્યો હોય એમ દેખાય છે, છતાં અંતરમાં તો એક આત્મા વિના બીજી કોઈ વૃત્તિને ઉદય થવા દેતે નથી; તેથી તે ખરો નિઃસંગ હઈ કરવા છતાં વાસ્તવિક કંઈ કરતે જ નથી, એમ જાણુ.
અસંગ અને તેના પ્રકારે સંગનો ત્યાગ કરવાના બે પ્રકાર છે: (૧) સામાન્ય અને (૨) શ્રેઇ. સામાન્ય અસગપણું એ અભ્યાસને માટે ઉપયોગી છે; અને શ્રેષ્ઠ અસંગપણું એ અભ્યાસની પરિપકવતાદર્શકે છે. સામાન્ય અસંગપટ્ટાના અભ્યાસના મુખ્ય બે પ્રકારો છે, જે પ્રથમ અભ્યાસક્રમમાં (કિરણાંશ ૨૨ તથા અધ્યાય ૨ પાન ૧૬/૧૬૯ જુઓ) બતાવવામાં આવેલા છે, છતાં બંધની દૃઢતાને માટે સંક્ષેપમાં અને ફરીથી જણાવું છું; (૧) આત્મામાં “હું”ની કે તેના સાક્ષીભાવની ઉત્પત્તિ કદી થયેલી જ નથી, એટલે તેમાં અહેમમાદિભાવ અથવા જગતાદિ દશ્યભાવે જ કદી ઉત્પન્ન થયા નથી એ તે તે તદ્દન નિઃસંગ છે, છતાં જે જે કાંઈ ભાસે છે તે બધા ઈશ્વરની પિતાની માયા શક્તિ અથવા નિયતિના ત્રણ ગુણેને મિથ્યા એ વિસ્તાર છે. આત્માને આ પછી કશાની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ નથી. આ પ્રમાણે નિશ્ચયપૂર્વક જાણીને અંતઃકરણમાંથી હું રૂ૫ વૃત્તિને ઉત્થાન જ થવા ન પામે એવા પ્રકારે નિઃશેષભાવને અભ્યાસ કરે તે પ્રથમ પ્રકાર, તથા (૨) અ સર્વે હું, તું, તે, આ, મારુ, તારું, ઇત્યાદિ રૂપે જે જે કાંઈ દશ્ય ભાસે છે તે સર્વ વાસ્તવિક રીતે તો અનિર્વચનીય એવો આત્મા(વૃક્ષાંક ૧)ના જ વિવર્તે છે; એટલે જેમ સુવર્ણને જ કડાં, કુંડલાદિ કહેવામાં આવે અથવા દેરીને ભ્રમથી સાપ કહેવામાં આવે અથવા પાણીને તરંગ કહેવામાં આવે તે વિવર્ત કહેવાય છે, તે પ્રમાણે વાસ્તવિક રીતે આત્મામાં નામરૂપાદિને લેશ પણ સંભવ નહિ હોવા છતાં તેને જ વિવર્તભાવે અનેક નામરૂ પાદિ વડે સંબોધવામાં આવે છે; એટલે કે જેને આત્મા કહેવું જોઈએ તેને જ “હું' “તું” “તે ' “આ' ઇત્યાદિ અનેક નામરૂપ વડે સંબોધવામાં આવે છે. આ રીતે સર્વ આત્મરૂપ છે, એમ જાણવું; અંતઃકરણમાં આત્મા વિના બીજી કોઈ પણ વૃત્તિને ઊડવા નહિ દેવી અને કદાચ અન્ય કઈ વૃત્તિનું ઉત્થાન થવા પામે તે તે થતાંની સાથે જ સર્વ આત્મરૂપ છે એવા નિશ્ચય વડે શરીર, વાણી અને મનદ્વારા જે જે કર્મો થાય છે, તે સર્વ પતાસહિત આત્મસ્વરૂપ જ છે, એ રીતના પ્રતિસંકલ્પ વડે તેને આત્મરૂપ બનાવી દેવા, એ પ્રમાણે અભ્યાસ કરવો તે સર્વાત્મભાવનો અભ્યાસક્રમ; તથા (૩) આ બંનેનો સમન્વય એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાં જ તે આત્માપ છે એ મુજબ તેને તુરત જ દાબી દઈ આત્મામાં કદી વૃત્તિનું ઉત્થાન થવું જ શક્ય નથી એમ વિચાર કરીને એકદમ એક સાથે પણ અભ્યાસ થઈ શકે છે, પરંતુ આ અભ્યાસને પ્રકાર ઉપર બતાવેલા બે પ્રકારનો સમન્વય હોઈ તેને સમાવેશ ઉપર બતાવેલા બે પ્રકારની અંતર્ગત જ થઈ જાય છે; માટે કેટલાકે આને જુદા પ્રકાર સમજતા નથી. આ બે પૈકી ગમે તે કઈ એક પ્રકારના અભ્યાસની પરિપકવતા થાય એટલે તે વગર પ્રયત્ન અર્થાત તે સિદ્ધ થવા પામે છે, તેને જ એક અસંગ કહે છે. વધુ ર૫ષ્ટતાને માટે શાસ્ત્રમાં આ અસંગાણાના સંબંધમાં જે વિવેચન છે તે અત્રે આપવામાં આવે તે અસ્થાને ગણાશે નહિ.
સામાન્ય અસંગ એટલે શું? અસંગ પણાના બે ભેદો છે, તે તમે સાંભળો. (૧) સામાન્ય તથા (૨) એ હું કર્તા પણ નથી અને ભક્તા પણ નથી, તેમ બાધ્ય કે બાધક પણ નથી, એવા જ નિશ્ચયથી સર્વ પદાર્થોમાં અસંગપણે રહેવું તે સામાન્ય અસંગ કહેવાય છે. સુખદુઃખાદિ સર્વ, પૂર્વે કરેલાં કર્મો વડે જ રચાયેલાં છે, એટલે તે ઈશ્વરને અધીન છે; વળી આ અનેક પ્રકારના ભોગો તે મહારોગોના જેવા છે, કેમકે પરિણામે તે થકી
Page #403
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
એ રોજે ન મથે કિનારત ન તત્ર વૈ–
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ૪/૨૦
મહારગાદિની ઉત્પત્તિ થાય છે. સંપત્તિઓ પણ અંતે મોટી વિપત્તિરૂપ છે, સંગે પરિણામે વિગે કરાવે છે. બુદ્ધિને અનેક આધિવ્યાધિઓ આવીને વળગે છે અને કાળ તો દરેક પદાર્થને ગળી જવાને માટે નિરંતર તાકી રહ્યો છે; એ પ્રમાણે સર્વ પદાર્થોની અસ્થિરતા હોવાને લીધે તેમાંથી ચિત્તને કાઢી નાખી તેને નિરંતર અધ્યાત્મશાસ્ત્રોના અર્થમાં જ લગાડી કેવળ એક આત્મા સિવાય અંતરંગમાં બીજી કઈ પણ ભાવનાનો ઉદય જ ન થાય એવા પ્રકારની નિશ્ચલ સ્થિતિની પ્રાપ્તિ થવી તેનું નામ સામાન્ય અસંગ કહેવાય છે.
શ્રેષ્ઠ અસંગપણું ઉપર બતાવેલા સામાન્ય અસગપણના વેગથી એટલે અભ્યાસયોગથી, મહાત્મા પુરુષના સમાગમથી, ઉજનોના વિયોગથી, અંતરમાં આત્માકાર વૃત્તિનું નિત્યપ્રતિ રટણ કરવાથી, પોતાના પુરુષપ્રયત્નથી અને નિઃશેષ કિંવા સર્વાત્મભાવના હંમેશને અભ્યાસયોગ વડે, આ સંસારરૂપ સાગરને સામે તીરે રહેલા, સર્વના સારરૂપ અને પરમ કારણરૂપ એવા આત્મતત્ત્વનો હસ્તામલકત એટલે હથેળીમાં રહેલા આમળાની પેઠે બરાબર રીતે સ્પષ્ટ અને સાક્ષાત અનુભવ થવાથી હું કર્તા નથી પણ ઈશ્વર કર્યા છે અથવા મારું પૂર્વે કરેલું કર્મ જ કર્તા છે દત્ય દિ વિકલ્પવાળા કિવા હું કર્તા નથી, ઈશ્વર જ કર્તા છે અથવા મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ એ બધામાંનું કશું વરસ્તુતઃ છે જ નહિ ઇત્યાદિ બંને પ્રકારના વિકપ અને તેના શબ્દોના અર્થો વગેરે તમામ પ્રકારની ભાવનાને ઘણે દૂર મૂકી દેવી એટલે ઉલટસૂલટ આ બંને ભાવોનો ત્યાગ કરી દઈ મૌનપણથી મન, વાણી, ચક્ષુ આદિના વ્યવહારે દૂર કરી મોટું યાને સુષુપ્ત મૌન ધારણ કરી રિથર થવું તે શ્રેષ્ઠ અસંગ કહેવાય છે (સુષુપ્ત મૌન માટે આગળ અધ્યાય ૧૩ જુએ. બ્રહ્મમાં એકરસ પે ચિત્તવૃત્તિને લય થઈ જવારૂપ જે સ્થિતિ અંદર કે બહારની કઈ પણ વસ્તુના અવલંબન વિનાની છે, જેમાં ઉપરના લેકના કે નીચેના લોકના કેઈ પણ પદાર્થો કે બ્રહ્મ વિના બીજે કઈ સંગ થાય તેવા પદાર્થો નથી, જે રિથતિ, દિશાઓ, આકાશ, (પૃથ્યાદિ પદાર્થ, અપદાર્થ એટલે વંધ્યાપુત્ર, મૃગજળ, શશાંગાદ, જડ અને ચિદાભાસ ઇત્યાદિ સર્વના અવલંબનથી રહિત છે, જે આત્મસ્થિતિ સ્વતઃસિદ્ધ રવ પ્રકાશ અને ચૈતન્યરૂપ છે, શાંત છે, બીજા કેઈ પ્રકાશનો તેમાં અંશ કદી પણ લેતા નથી તે આકાશની જેમ તદ્દન નિર્વિકાર છે. એ રીતે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે તે નિ. પૂ. સ૦ ૧૨૬).
ઇચ્છાની ઉત્પત્તિ જ થવા ન પામે તેને ઉપાય જ્યાં સુધી અમુક વસ્તુ આત્માથી જુદી છે એમ લાગે છે ત્યાં સુધી જ તે મેળવવાની ઇચ્છા અંદર ઉદભવે છે અને અંતરની ઈચ્છા પુરે છે ત્યાં સુધી જ આ દશ્ય સંસારરૂપી મહાઝેરી વિષુચિકા (અતિસાર) પેદા થાય છે. “હું છું અને અમુક મને પ્રાપ્ત થાઓ એવું મન થવું એ જ સંસાર હોઈ તેની શાંતિ થવી એ જ મોક્ષ છે:' એટલામાં બધું જ્ઞાન આવી જાય છે. નિર્મળ અરીસામાં જેમ તેલનું બિલ લાગી જાય તેમ ઈરછારહિત એટલે વૈરાગ્યાદિ સાધનસંપન્ન એવા નિર્મળ ચિત્તમાં જ અવિદ્યા ૫ મેલને દૂર કરી બ્રહ્માકાર તિરૂપ પ્રસન્ન કરનારી નિર્મળ એવી ગુરુ તથા શાસ્ત્ર છે ઉપદેશવાણી બરાબર અસર કરે છે. તમામ સકો છોડી દઈ જે વિષયોનું સ્મરણ જ કરવામાં ન આવે તો ઇરછારૂપી વૃક્ષનો અંકુર જ કદી કરે નહિ; માટે અનર્થોને ઉત્પન્ન કરનારી એ ઈછા જેવી ઉદયને પામે કે તુરત જ અગ્નિનો તણખાઓની પ તેને અસરકપરૂપી શસ્ત્રો વડે છેદી નાખવી. અનંત પ્રકારના વિષ તથા પ્રબળ ઈછા વડે ઘેરાયેલા જીવ દીન અને ભયભીત બની જાય છે, ૫ગુ જે તે જીવ મનના સંક૯પવિક છેડી રેનિશ્ચલ થઈ પિતાના સ્વરવરૂપને જાણવાનો પ્રયત્ન કરે તે સમાધિથી ૫ણ પર થઈ, ગાઢ નિદ્રામાં પડેલા મનુષ્ય જેવો તે તદ્દન હલનચલન કે ઇરછારહિત બની શકે છે; માટે હે પાર્થ! તુ પ્રત્યાહાર કરી એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ખેંચી તેને ફક્ત એક આત્મામાં જ સ્થિર કરતા રહેવાના અભ્યાસરૂપી ચીપિયાથી આ છારૂપ માછલીને પકડીને બાંધી લે..
Page #404
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] સ્વર્ગમાં જરા પણ ભય નથી; ત્યાં વાસ (યમનું) પણ અસ્તિત્વ હોતું નથી તથા--- ૨૭૫
સંકલ્પ અને સ્મરણમાં પડતા ભેદ હું છું, તું છે, આ અમુક છે, અમુક મને મળે એવું જે ચિત્તનું દોડવું તેને જ ઉત્તમ પુ એ કલ્પના એવું નામ આપેલું છે. તથા પોતાસહિત કઈ પણ પદાર્થનું સ્મરણ જનહિ હોવું એ કપના ત્યાગ કહેવાય છે. અહેમમાદિ કોઈ પણ પ્રકારનું સ્મરણ થવું તે ૫ણું સંક૯૫ જ છે તથા કશાનું પણ સ્મરણ
હ થવું તે અસંકલ્પ છે: અસંક૯પ જ કલ્યાણકારક છે. સંકલ્પમાં પૂર્વ અનુભવેલું અને નહિ અનુભવેલું એમ બંનેની ભાવનાએ ફરે છે તથા સ્મરણ એટલે સ્મૃતિપમાં તે માત્ર જે પૂર્વ અનુભવેલું હોય તે જ આવે છે; સંકલ્પ અને સ્મરણ આ બન્નેમાં આટલો ભેદ છે; પરંતુ મુમુક્ષુને માટે તે એ બંને ત્યાજ્ય હોવાથી તે ભેદોનો વિચાર કરવાપણું પણ રહેતું નથી. અનુભવેલા અને નહિ અનુભવેલા એમ બંને પ્રકારના મરણને ભૂલી જઈ કાછની પેઠે સર્વનું વિમરણ કરીને તું કે જે મહાબુદ્ધિશાળી છે તે અનિર્વચનીય અર્થાત ન સમજાય તેવો તદ્દન નિશ્ચળ થઈને રહે. હું હાથ ઊંચો કરીને વારંવાર બૂમો પાડીને કહી રહ્યો છું કે, “અસંકલ્પ જ પરમ કલ્યાણરૂપ છે, તે બોધ શા માટે અંદર ૬૮ રીતે ઉતારવામાં આવતો નથી ?” પરંતુ દુર્ભાગ્યે મારી આ રાડે કોઈ સાંભળતું નથી. પોતાહ સર્વ વ્યાપારો થકી શાંત થઈ કેવળ નિ:સંક૯૫પણે રહેવાથી જ એક એવા પરમપદની પ્રાપ્ત થાય છે, કે જેની આગળ સર્વથી ઉત્તમોત્તમ એવું સામ્રાજ્ય પદ પણ એક ઘાસના તરણા જેવું અતિ તુચ્છ લાગે છે. જેના મનમાં અમુક સ્થળે પડોંચી જવું એવી ભાવના છે તેના પગની ગતિ જેમ સંકલ્પ વિના જ થયા કરે છે, તેમ સંક૯પરહિત યોગીની પ્રવૃત્તિ પણ અનાયાસે જ થયે જાય છે. અરે! વધુ કહીને શું કામ છે ? સંકલ્પ થ એ જ પરમ બંધનરૂ૫ હેઈ નિઃસંકલપ અવસ્થા એ જ મુકતપણું છે. આમ પરમાર્થ દ્રષ્ટિએ આરંભથી જ આ સર્વ જન્મરહિત, શાંત, અનંત, નિત્ય, નાગરહિત, ચિતન્ય કિંવા આત્મરૂ૫ છે, એવી સૂક્ષ્મ દૃષ્ટિ રાખી પછી તને જેમ યોગ્ય લાગે તેમ તું રહે. લાંબા અભ્યાસથી થયેલા “હું અને મારું” ઇત્યાદિ ભેદબુદ્ધિના કોઈ પણ પ્રકારના સંકલ્પો ખુરવા નહિ દેતાં કેવળ એકવૃત્તિ રાખી શાંત અને અક્ષય એવા પરબ્રહ્મ રૂપે. થઈ રહેવું તેને જ બ્રહ્મવેત્તા પુરુષો યોગ કહે છે. તું પણ આ યુગમાં સ્થિતિ કરી વાસના વિનાનો થઈ લેખસંગ્રહ માટે સિદ્ધિ તથા અસિદ્ધિ એ બંનેમાં સમાનતા રાખી પછી યોગ્ય લાગે તો કર્મ કર કિંવા ન કર. આમ કોઈ પણ પ્રકારના સંકલ્પોની ફુરણ ન થવી તેને જ વિદ્વાનો યોગ કહે છે. યોગશાસ્ત્રકારો પણ
ચિત્તવૃત્તિનિરોધઃ છે એટલે ચિત્તમાં ઊઠતા સંકલ્પોને નિરોધ કરે એટલે તેને પોતપોતાના વિષયોમાંથી રોકી કેવળ એક બ્રહ્મમાં જ સ્થિર કરવા તેનું નામ યોગ, એમ કહે છે (જુએ પાતંજલ એગદર્શન) . જેમાં પોતા સહ સર્વ વૃત્તિઓનો તદ્દન નિરોધ થઈ જવાથી ચિત્તને ક્ષય થઈ જાય છે અને તેમ થતાં જે સ્વભાવસિદ્ધ આત્મસ્થિતિ રહે છે, તેમાં તું જેવો છે તેવો જ અત્યંત તન્મય થઈ સદાકાળને માટે સ્થિત રહે. એવું જે આ કેવળપદ છે તે જ સાક્ષી પશે સર્વમાં રહેલું છે, તદ્દન શાંત છે, જ્ઞાનસ્વરૂપ છે, જન્મરહિત છે અને શુભ એવા મેક્ષરૂપ છે (શાસ્ત્રમાં મેક્ષને શુભ તથા જન્મમરણને અશુભ કહે છે.), તેવા આ એક અદ્વિતીય પરમતત્વની જ અહર્નિશ ભાવના રાખવી તે જ સર્વત્યાગ કહેવાય છે, માટે તેવા અનિર્વચનીય પદનો એક વખતે અનુભવ લઈ પછી તું નિરંતર અંદરખાને એવી ભાવના રાખતો રડે અને બહારથી યથાપ્રાપ્ત કર્મ કર્યું જા. “હું અને મારું ?' એવા સંકલ્પવાળો દુઃખમાંથી કદી પણ મુકત થઈ શકતો નથી અને તેવા સંકલ્પ વિનાનો પુરુષ દુઃખથકી તુરત જ મુક્ત થઈ જાય છે. હવે આ બે પિકી તને જે યોગ્ય લાગે તે તું કર ( નિઃ પૂ૦ સ. ૧૨૬ જુઓ).
કર્મ કરવા છતાં પણ અલિપ્ત તાત્પર્ય એ કે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે સંગત્યાગનો ઉપર જે અભ્યાસમ બતાવવામાં આવ્યું છે તે પૈકી (૧) આત્મામાં હું નથી, તું નથી, તે નથી, આ નથી ઇત્યાદિ પ્રકાર જે નિશેષભાવનો અભ્યાસ કહ્યો છે તે પહેલે પ્રકાર અને (૨) નામથી પ્રતીત થનારું આ દશ્ય જાળ આત્મસ્વરૂપ જ છે; એટલે
Page #405
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ] મ ગરા પતિ કરે તનાવા– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૪/૫ છે, તું, આ, તે, મારું, તાસ વગેરે નામ૫ વડે ભાસમાન થતું સર્વે આત્મસ્વરૂપ જ છે, એ સર્વાત્મષાવનો અભ્યાસક્રમ એ બીજો પ્રકાર આ મુજબ બે અભ્યાસક્રમો હોઈ તે પિકી આ નથી, આ નથી, એવા નિઃશેષભાવ૫ સંગત્યાગના અભ્યાસને સંન્યાસ તથા હું આત્મા છું, તું આત્મા છે, તે આત્મા છે ઇત્યાદિ પ્રકારે ચરાચર આત્મા છે એવા પ્રકારે સર્વાત્મભાવના અભ્યાસને અર્થાત પ્રથમ ગ્રહણ કરી પછી તેને સંન્યાસ કરો તેને સર્વાત્મભાવરૂપ સંગત્યાગ કહે છે. આમ સંન્યાસ અને ત્યાગ આ બંને પ્રકારને અભ્યાસક્રમ કરી નિશ્ચલતા પ્રાપ્ત કરવા એ જ ખરો સંગત્યાગ કહેવાય છે. પરંતુ સંગત્યાગ એ પ્રથમના અવશેષ૨૫ કિવા નિઃશેષભાવના અભ્યાસને માટે જ વ્યવહારમાં વધુ પ્રચલિત છે.
निराशीयतचित्तात्मा त्युक्तसर्वपरिग्रहः ।
शारीर कवलं कर्म कुर्वन्नाप्नोति किल्विषम् ॥२१॥ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, આ પ્રકારની આશા ડિવા ઈચ્છાઓથી તદ્દન રહિત થયેલ અને નિત્યપ્રતિ જેનું ચિત્ર આત્મામાં જ પરોવાયેલું છે, અર્થાત જેના ચિત્તમાં આત્મા વિના બીજા કોઈ પણ પ્રકારના સંકલ્પવિકો ઉત્પન્ન થવા પામતા જ નથી; એ જેણે પરિઅડ એટલે આત્મા સિવાય બીજા સર્વને મહારનો ત્યાગ કરે છે, તે આત્મારામ પુરુષને ભાસમાને થતાં શરીર વડે ગમે તેટલાં કર્મો થતાં રહે છતાં તે થકી તે તે તદ્દન અસંગ જ હોય છે. આમ કર્મ અને તેના ફળનો ત્યાગ કરીને આત્મા વગર બીજા કેનિા પણ આશ્રય વિનાને, નિરંતર તૃપ્ત એ પુરા કર્યામાં રોપો હોય છતાં પણ તે વાસ્તવિક રીતે કાંઈ કરતો જ નથી, એમ સમજ. એટલું જ નહિ પરંતુ સર્વ આશાઓથી રહિત બનેલ હોઈ જેનું ચિત્તા આત્મા માં જ નિત્ય પતિ પરોવાયેલું છે અને ઈતર પણ પ્રકારનો પરિગ્રહ એટલે આત્મા વગરનું બીજું કાંઈ પણ જેના ચિત્તમાં પ્રવેશી શકતું નથી, એ પુરૂ શરીર વડે કર્મો કરવા છતાં પણ તેમાં લિપ્ત નહિ હાવાથી પાપને પામતો નથી, કિવિ એટલે તદ્દન સફેદ રંગમાં જેમ કિચિન્માત્ર પશુ કાળે ડાઘ રહી સતો નથી, તેમાં જે કિમન્યત્ર પણ કાળો ડાઘ હોય તો સફેણમાં ખામી કહેવાય છે, તેમ આ આત્મામાં ચિન્માત્ર પણ બીજ કે સ્પર્શ શ કાપિ થય જ નથી; એવા નિર્મળ આત્મારામ પુરુષને પાપ આ રીતે પણ શી ?
गानुयो हुदातीतो विमस्वरः । or fપાધિન જ પs -
વિશાળ
કર્મ કરવા છતાં પણ નિબંધ મહેચ્છા વડે એટલે અનાયાસે જે વખતે જે મળે તેમાં સંતોષ માનનારે, હું અને મારું ઇત્યાધિથી એ પણાની ભાવનાથી રહિત અર્થાત કેવળ એક યાત્મ ભાવનામાં જ નિત્યપ્રતિ રમી રહેલો, કોઈને પર
માર અથવા રામ નહિ રાખનાર એવો ને ઈર્ષાથી તદ્દન રહિત હોય છે, કારણ કે, જ્યાં આવ્યા સિવાય બીજાપણાની ભાવના જ હોતું નથી તે પુરુષ ઈ ની ૫ર કરે? કાર્ય સિદ્ધ થાય છે એક્તિ થાય રહે ળ મ વિા ન મળે, તોપણ બંનેમાં સમાન વૃત્તિ રાખનાર જીવન્મુક્ત આત્મારામ પુત્ર કર્મ કરવા નાં પણ તેમાં કિંચિત્માત્ર કી વેપા સ્થી, એટલે તે કમી કરવા છતાં પણ કદી બંધને પામતે નથી.
પગાર વાણિયા
પાર ન પાયા વિનાનાં શા
Page #406
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] ઉઠાવસ્થાને પણ ભય નથી; સુધા પિપાસા એ બંનેનું જીવન થઈ– [ ૨૭૭
સર્વ બામ જ છે એવી દષ્ટિથી અને બ્રાહ્મપ્રાપ્તિ થાય છે સંગથી રહિત એટલે હું તે આત્મા છું, આત્માતિરિક્ત બીજા કોઈ પણ પ્રકારની વૃત્તિનું જ્યાં ઉત્યાન જ થવા નહિ પામે, એવા પ્રકારના જ્ઞાનયજ્ઞના આચરણમાં જ જેનું ચિત્ત સ્થિર થયેલું છે તેવા જીવન્મુક્ત અથવા આત્મારામ પુરુષનું ફળસહિત સર્વ કર્મ વિલયને પામે છે.
gurjને મણ કક્ષા ન કર
प्राव तेन गन्तव्य ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥ ઉપરના લેકમાં ભગવાને જ્ઞાનયજ્ઞના આચરણમાં જેનું ચિત્ત સ્થિર થયું છે તેવા જીવન્મુક્ત પુરાના નળસહિત સર્વ કર્મો વિલયને પામે છે એમ કહ્યું છે, તો તે યજ્ઞ કેવી રીતે કરવો તે હવે યજ્ઞના દષ્ટાંત સાથે સમજાવે છે. યજ્ઞમાં હવન કરવાની ક્રિયા, અર્પણ કરવાનું દ્રવ્ય, અગ્નિ, હવન કરનારો તથા સ્વાહા એટલે હવન થયું તે ઇત્યાદિ જે જે સામગ્રીની જરૂર હોય છે, તેનાં દૃષ્ટાંત સાથે શ્રીકૃષ્ણુ ભગવાન અને એમ સમજાવે છે કે, હે અર્જુન ! આ જ્ઞાનયજ્ઞના આચરણમાં ચિત્તને સ્થિર કરવાનું કે મેં તેને કહ્યું તે પ્રશ્ન કેવી રીતે કરવો ? તેનાં કિયા અથવા મંત્ર કયા રે તો ઉત્તરમાં બ્રહ્મ, અર્પણ કરવાનું પણ બ્રહ્મ, દ્રય પશુ બ્રહ્મ, અમિ પણ બ્રહ્મ, હવન કરનારા તથા સ્વાહા એટલે હવન થનારા પણ બ્રહ્મ આ રીતે સર્વ બ્રહ્મ જ બ્રહ્મ છે; એ પ્રમાણેનો જ્ઞાનયજ્ઞ કરનારને બીજું શું પ્રાપ્ત થશે? તેના ઉત્તરમાં પણ બ્રહ્મ જ. તાપવું એ કે કર્મ શબ્દની મૂળ શરૂઆત સૌથી પ્રથમ આરંભમાં જે વડે થવા પામી તે અપરાય એ વા વદમાં પ્રથમનું કર્મ યજ્ઞ બતાવેલું છે, જેનું વિસ્તૃત વિવેચન ઉપર આવી ગયું છે (અધ્યાય ૨, ૩, તથા આગળના
લોકે ૨૫ થી ૩૦ જુઓ); તેથી દરેક ક્રિયાને શાસ્ત્રભાષા પ્રમાણે યજ્ઞ એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. ટકમાં. અને શ્રીભગવાનનો કહેવાનો ઉદ્દેશ એટલે જ છે કે, હું, તું, તે, આ, મા, તારું, મન વાણી અને બુદ્ધિ ઇત્યાદિ દ્વારા જે જે કાંઈ દશ્ય અથવા અદશ્ય એવો Áત પ્રપંચ પ્રતીત થાય છે તે તે સર્વ બ્રહ્મ જ છે. જ્ઞાતા, જ્ઞાન અને સંય; કર્તા, કરણ અને કાર્ય, દ્રષ્ટા, દર્શન અને દત્ય ઇત્યાદિ તમામ ત્રિપુટીઓ તથા તેનો સાક્ષી એ બધાં કેવળ એકરસાત્મક એવું બ્રહ્મ જ છે. ટૂંકમાં ભગવાન એમ કહી રહ્યા છે કે, અંતઃકરણમાં બ્રહ્મ વિના બીજી કઈ પણ વૃત્તિનું ઉત્થાન જ ન થવા પામે એવા પ્રકારનો જે યજ્ઞ તે જ્ઞાનયજ્ઞ કહેવાય અને તે યજ્ઞ કરનાર અંતે બ્રહ્મરૂપને જ પામે છે, એમ નિશ્ચયપૂર્વક જાણુ.+
देवमेवापरे यह योगिनः पर्युगालते। ब्रह्मामाषपरे यह योनैवोपहरति । २५ ॥
૧ અણનમાં કાં ૧, સહ ૪૨, નં. ૧, ૨પણ આ જ ભાવના મંત્રો આવેલ છે, તે નીચે પ્રમાણે છે
મg દોરા મ પ મા તો પિતા '
મg જો તવતીના પિતા ਸਬੇ ਕੁਲਦੁ ਰਾਕੇ ਬ ਭਰ ਕਗੇ ਭਾਈ । ਬਾਬਿਗਤ ਕਉ ॥੧॥
Page #407
--------------------------------------------------------------------------
________________
૨૭૮]
જાતિ મત્તે
છે 4. સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૭ ૪/૩૧ વિવિધ પ્રકારના ઘરે
ઉપર તને સર્વથી શ્રેષ્ઠ બ્રહ્મરૂપ જ્ઞાનયજ્ઞ કહી બતાવ્યો. કેટલાકે તેને બ્રહ્મને બદલે આ તો સર્વ દેવતારૂપ જ છે, એવા પ્રકારની બુદ્ધિ રાખી દેવાદિકનું વજન કરે છે એટલે કે, આ સર્વ કર્તા, હર્તા, ભોક્તા, હું, તું, તે, ઈત્યાદિ, સર્વ બ્રહ્મ છે, એમ સમજવાને બદલે દેવતારૂપ સમજી બ્રહ્મની જગાએ પોતાના જે ઈષ્ટ દેવ હોય તે જ આ ચરાચરરૂપે સર્વત્ર વ્યાપેલ છે એમ સમજે છે. કેટલાકે તો આ બ્રહ્મામિરૂપ અગ્નિ વડે યારૂપ યાને જ હોમે છે. એટલે આ સર્વ યજ્ઞ૨૫ જ છે. યજ્ઞ સિવાય બીજું કાંઈ પણ નથી એવા પ્રકારની ભાવના રાખી વેદમાં બતાવેલા શ્રત અને સ્માતં યજ્ઞનું જ નિત્યપ્રતિ x યજન કરે છે.
श्रोत्राटीनीन्द्रियान्ये सश्यमाग्निषु जुति । शब्दाढी विषयानन्य इन्द्रियाग्निषु जुकति ॥ २६ ॥ सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।
आत्मसयमयोगानौ जुति शानदीपिते ॥ २७ ॥ કેટલાકે તે રાબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓ છે, જે શ્રોત્રાદિ સલમ ઈદ્રિયોને વિષપભોગ તરફ ખેંચી જાય છે, તેને સંયમ વડે બળાત્કારથી બે ચી લઈ સંયમરૂપ અગ્નમાં હેમે છે. તાત્પર્ય કે, જે ઈદ્રિયના જે જે વિષયો હોય તેને પિતા પોતાના વિષયોગ તરફ જવા નહિ દેતાં મૂળમાં જ દાબી દેવાના. પ્રયત્ન એટલે સંયમરૂપ અગ્નિમાં હેમે છે, જ્યારે કેટલાક તો સંયમ નહિ કરતાં શબ્દ, સ્પર્શાદિ વિષયોને પોતપોતાની ઈદ્રિયોમાં અર્થાત્ કાન, વફ ઇત્યાદિ સૂક્ષ્મ ઇંદ્રિયમાં જ હેમે છે. ઉદ્દેશ એ કે, તે તે ઇંદ્રિયો દ્વારા જે જે વિષયોનું સેવન કરવામાં આવે છે તે પણ વસ્તુતઃ તે યજ્ઞ હોઈ અજ્ઞાનથી ભલે તેને વિષયો સમજીને તે ગ્રહણ કરે એમ સમજવામાં આવતું હોવા છતાં વાસ્તવિક રીતે તે તે સર્વ બ્રહ્મરૂપ જ હોય છે; વળી કેટલાકે તો સ્કૂલ અને સૂમ ઈદ્રિયો વડે થતાં કાયિક, વાચિક અને માનસિક તમામ કર્મો તથા પ્રાણ વડે થનારા સર્વ કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે, એટલે ઈદ્રિયોનાં તમામ કર્મોને તેમના વિષયોસહ આત્માર્પણ બુદ્ધિ વડે આત્મામાં જ અર્પણ કરે છે. અર્થાત અંત કરણમાં બીજી કોઈપણ નિન ઉત્થાન થાય છે, તે થતાંની સાથે તુરત જ તેને તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના અભ્યાસ વા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે.
* કર્મને મૂળ આરંભ યા વડે જ થયેલ હોવાથી શાસ્ત્રમાં કર્મ એટલે યજ્ઞ એવી પરિભાષા વાપરવામાં આવેલી છે. આ કર્મ એટલે યજ્ઞના મુખ્ય બે પ્રકાર છે. (૧) શ્રૌત અને (૨) સ્મા. શ્રુતિમાં કહેલાં અગ્નિહોત્રાદિ કર્મો તે શ્રૌત મે કહેવાય છે તથા વેદજ્ઞાનુસાર સ્મૃતિમાં બતાવેલા પંચમહાભૂતાદિ યજ્ઞકર્મો તે સ્માત કહેવાય છે. શ્રૌત કર્મોના પણ બે પ્રકાર છે. (૨) હવિર્યજ્ઞ અને (૨) મયણ. હવિર્યજ્ઞ સાદા હેઈ ઘરમાં થઈ શકે એવા હોય છે. તેમાં દુધ, ધી, ધાન્ય ઈત્યાદિ હવિદ્રની જરૂર હોય છે, જેમકે ગ્રહય, ઉત્સર્જન, ઉપાકર્મ વગેરે તથા સેમિયાગ એ મોટા ય હાઈ તેમાં અશ્વમેધ, રાજસૂય ઇત્યાદિને સમાવેશ થાય છે. સ્માત અથવા સ્મૃતિમાં બતાવેલા પંચમહાયરૂપ કર્મોમાં (૧) બ્રહ્મયજ્ઞ (૨) દેવયજ્ઞ (૩) પિતૃયજ્ઞ (૪) મનુષ્યયજ્ઞ અને (૫) ભૂતયજ્ઞ આ મુજબ પાંચ પ્રકારે છે. આ પાંચ યજ્ઞો દ્વિજ એટલે બ્રાહ્મણાદિ ત્રણ વર્ણોએ નિત્યપ્રતિ કરવા જોઈએ, એવી શાસ્ત્રજ્ઞા છે તે પૈકી બ્રહ્મયજ્ઞની વિધિમાં ત્રણ અને વૈશ્વદેવમાં છે યાને સમાવેશ થઈ જાય છે. કપારંભમાં જ્યારે કમેની મૂળ શરૂઆત થઈ તેના શ્રૌત અને સ્માત એ જ મુખ્ય બે પ્રકાર છે. કર્મ વડે ચિત્ત શુદ્ધ થઈ જ્ઞાન થાય છે તથા જ્ઞાનથી પોક્ષની પ્રાપ્તિ થાય છે. (બ્રહ્મયજ્ઞની વિધિ માટે આશ્વલાયન અને પારકરાદિ ગૃહસૂત્રો તથા અધ્યાય 3, પાનું ૨૧-૨૧૨ જુએ.)
Page #408
--------------------------------------------------------------------------
________________
ગીતા દોહન). વર્ગમાં પુર થી રહિત બની આનંદ ભોગવે છે.
[૨૯ द्रव्ययुद्धास्तपोयज्ञा योगयज्ञास्तथाऽपरे । स्वाध्यायशानयचाश्च यतयः स शितव्रताः ॥ २८ ॥ अपाने ति प्राण प्राणेऽपानं तथाऽपरे । प्राणापानगती वा प्राणायाम रायणाः ॥ २२ ॥ અરે નિયતtri. Atળાગાળેલુ જ્ઞાતિ . सर्वेऽप्येते यक्षविदो यज्ञपिकमयाः ॥ ३० ॥ यशशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् । नायं लोकोऽस्स्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तन ॥ ३१ ॥
અનેકવિધ પ્રકારના થતા યજ્ઞો આ રીતે કેઈ વિવિધ પ્રકારનાં દ્વારા, તે કઈ ઇદયનિગ્રહારિરૂપ તપદ્વારા, તે કોઈ આ જ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે સમજીને અંતઃકર ગુમાંથી કઈ પણ વિષયકૃત્તિનું ઉત્થાન થવા ન પામે અને થાય કે તુરત જ તેને તે આત્મરૂપ છે એવી પ્રત્તિવૃત્તિ વડે દાબી દે છે. આ રીતે ચિત્તવૃત્તને રોકવારૂપ યોગઠારા અર્થાત ચિત્તમાંથી વૃત્તિઓનું ઉત્થાન જ થવા ન પામે અને થાય તો તરત તેને આત્માકાર બનાવી દેશી એ પ્રકારના અભ્યાસગરૂપ યજ્ઞદ્વારા, તો કેટલાકે આદિ અંત વિનાના જે પરમાત્મા છે તે જ આ સર્વ ચરાચર જગત:દિ દશ્યરૂપે છે, તેમાં કિંચિત્માત્ર પણ દર્યાદિને અંશ છે જ નહિ, એટલે આ સર્વ આત્મરૂપ છે એવી રીતને નિત્યપ્રતિ અસાધારણ અને એકસરખો જે નિશ્ચય કે જેને યથાર્થ શાન કહે છે તેવા જ્ઞાનરૂપી યજ્ઞ કરનારા, તો કેટલાક સ્વાધ્યાય એટલે વેદાદિ પઠનપાન કરી તેમાં બતાવેલા કમનું અનઠાન કરવારૂપ યજ્ઞ વડે કિંવા સ્વ એટલે પોતે કે તે આત્મા. એ પ્રકારના સ્વાધ્યાયના સાચા તાત્વિક અર્થે પ્રમાણે આ બધું આત્મરૂપ એટલે પિતાનું સ્વરૂપ છે એવા પ્રકારનો જે અભ્યાસ તેનું અનુષ્ઠાન કરી તેવા જ્ઞાનયજ્ઞ વડે, એમ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રયત્ન કરનાર અતિ દઢ વ્રતનો આશ્રય લઈને કર્મ કર્યું જાય છે.
આ સિવાય કેટલાક તે યોગમાર્ગમાં બતાવ્યા પ્રમાણે હગ વડે પ્રાણ પાસના કરનારાઓ હંમેશ પ્રાણાયામ કરવામાં જ તત્પર થઈને રહે છે, તે કઈ કઈ અપાનને પ્રાણુમાં હેમે છે.
વળી કેટલાક તે આહારવિહારદિને સંયમ કરી પ્રાણુ વડે પ્રાણને જ પ્રાણરૂપ અગ્નિમાં હેમે છે, એટલે પ્રાણનું પોષણ અનાદિ વડે થાય છે. આથી જે અનાદિનું સેવન કરવામાં નહિ આવે તે પ્રાણુને કષ્ટ થાય છે, આ રીતે આહારનો સંયમ કરનારા પ્રાણુરૂપ અમિમાં પ્રાણનું પ્રાણુ વડે હવન કરે છે. કિવા આ સર્વ પ્રાણુરૂપ જ છે એમ જાણી પ્રાણુનું પ્રાણુમાં હવન કરે છે, એમ સમજવું.
આ રીતે કડક એવા વ્રતનું ખાચરણ કરનારા સંયમશીલ યતિએ કોઈ દ્રવ્ય, કઈ તપ, કાઈ યોગ, કઈ સ્વાધ્યાય, કેઈ સ્વકર્માનુષ્ઠાન, કઈ પ્રાણ પાસને, કેઈ મને પાસના, તે કઈ આહારવિહારદિને ત્યાગ, ઇત્યાદિ અનેક પ્રકારે યજન કર્યું જાય છે.
આ મુજબ વિધવિધ પ્રકારનાં યજન કરનારાઓનાં પાપો ક્ષીણ થયેલાં હોય છે. આ રીતના યજ્ઞ કરીને જે શેષ રહે તે અમૃતનું (અધ્યાય ૧૫ જુઓ) સેવન કરનારાઓ અને સનાતન એવા બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે,
Page #409
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
* *
- *
*
૨૮૦] स स्वममि ५ स्वर्यमध्येषि मृत्यो- [સિદ્ધાન્તકારડ ભ૦ ગી. અવે છ૩૩ ભગવાને આમાં અનેક પ્રકારના ય કરનારાઓના પાપ નષ્ટ થાય છે, એમ સ્પષ્ટ કહેવું છે; તેને ઉદ્દેશ તેમની ચિત્તશુદ્ધિ થવા પામે છે એમ દર્શાવવાને છે, એમ જાણવું.
આ સ ય જ છે ઉદ્દેશ એ કે, યજ્ઞસ્તંભ, દર્ભ, વજ્ઞમાં ઉપયોગી દ્રવ્યો, યજ્ઞભૂમિ, વસંતાદિ કાળ, યજ્ઞપાત્ર વગેરે વસ્તુઓ, શ્રી વગેરે વિદ્રવ્ય, છ પ્રકારના રસો, ધાતુઓ, માટી, પાણી, ફ, યજુ, સામ તથા તા, અધ્વર્યું, ઉગાતા આદિ ઋત્વિજે તથા તેના કર્મો, તિષ્ટોમાદિ યજ્ઞનાં નામે, રવાહા, સ્વધા વષકારાદિ મંત્ર; દક્ષિણ, વ્રત, દેવતાઓનાં નામને કમ, આશ્વલાયન તથા બૌદ્ધાયન આદિના રચેલા ગૃહ્યસૂત્રો તથા શ્રૌતસત્રાદિમાં બતાવેલી કર્મ કરવાની પદ્ધતિઓ, સંકલ્પ તથા કર્મ કરવાનો પ્રકાર, સ્વર્ગ, નરક તથા વિષ્ણુક્રમાદિત, દેવતાઓનાં ધ્યાન પ્રાયશ્ચિત્ત તથા કરેલું તમામ કર્મ ભગવાનને અપ ણ કરવું તે, આ સર્વ યજ્ઞમાં ઉપયોગી સામગ્રીઓ ગણાય છે અને રાજસૂય, વાજપેય, ગેમેધ, નરમેધ, અશ્વમેધ, લાંગલ, વિષ્ણયજ્ઞ, યશશ્કર, ધનદ, ભૂમિદ, પૂર્ત, ફલદ, ગજમેધ, લેહયજ્ઞ, રવર્ણયજ્ઞ, રનયજ્ઞ, તામ્રયજ્ઞ, શિવજ્ઞ, યજ્ઞ, શક્રયજ્ઞ, બંધુકયજ્ઞ, વૃષ્ટિયા, વરુણુયg, કંડકg, રિમન, શુચિયજ્ઞ, ધર્મયજ્ઞ, પાપમોચનયજ્ઞ, બ્રહ્માણકર્મયાગ, અંબાય? આદિ વિવિધ યજ્ઞ સહિત જે જે કાંઈ છે તે બધું બ્રહ્મરૂપ જ છે, એમ સમજવું; એટલું જ નહિ પરંતુ અનેકવિધ પ્રકારે થતી દેવતાઓની ભક્તિ, દ્રવ્ય એટલે વિવિધ પ્રકારની સામગ્રીઓથી થતાં હવન તથા પૂજનાદિક કર્મો, ઇંદ્રિયદમન એટલે ઇંદ્રિયનિગ્રહરૂપ થતાં કર્મો, આહારવિહારાદિના કડક તે કિવા નિયમનું પાલન કરી ઇંોિને સૂકવી નાખનારું થતું તપ, તેમ જ પ્રાણનો અપાનમાં એટલે પૂરકન રેચકમાં તથા અપાનને પ્રાણુમાં એટલે રેચકને પૂરકમાં તથા પ્રાણપાન બંને વાયુની ગતિનું રોધન એટલે કે કુંભક, એ પ્રમાણે અષ્ટાંગ યોગ (પાતંજલ યોગ) સહિત થતી પ્રાણોપાસના, સ્વાભાવિક પ્રાણ પાસના, ધારણાભ્યાસ ઇત્યાદિ સર્વે આત્મપ્રાપ્તિને ઉદ્દેશી થનારાં જે તપ છે તે પણ બધાં યજ્ઞો જ કહેવાય છે. આ રીતે આત્મપ્રાપ્તિને માટે ગમે તે પ્રકારના માર્ગ એટલે યોગનો આશ્રય લઈ નાનાવિધ પ્રકારના યજ્ઞ કરનારાઓનું પાપ તે તે યજ્ઞ દ્વારા નષ્ટ થયેલું હેઈ જેમની ચિત્તશુદ્ધિ થયેલી છે એવા નિગ્રહી મુનિઓને યજ્ઞ થયા પછી જે અવશેષ રહે છે તે ખરેખર શુદ્ધ એવા આત્મસ્વરૂપ હોઈ તે અમૃતરૂપ જ છે. જેમ દેવતાઓ હવ્યથી સંતોષને પામે છે અને પિતૃઓ કવ્યથી સતેષને પામે છે, તેમ મનુષ્ય પોતપોતાની પ્રત્યેક ક્રિયાઓ તેમ જ અનાદિ ખાદ્ય વગેરેને પ્રથમ આત્મસ્વરૂપ એવા ભગવાનને અર્પણ કરી બાદ જે તેનું સેવન કરે તે પણ તેની ક્રમે ક્રમે ચિત્તશુદ્ધિ થઈ શકે છે. એટલું જ નહિ પરંતુ આ મુજબના દેવાતાર્પણ થયેલા અને શુદ્ધ બનેલા અમૃતરૂ૫ અન્નથી તેઓ સંતોષને પામે છે. તેનું સેવન કરનારા પુરુષો અને દુર્ગમ એવી સનાતન બ્રહ્મસ્થિતિને પામે છે. સારાંશ એ કે, આત્મપ્રાપ્તિને માટે જે જે કર્મો કરવામાં આવતાં હોય પછી તે હવનાદિ સ્વરૂપનાં હોય, વ્યાદિ સ્વરૂપનાં હેય. આચારવિચારાદિ સ્વરૂપનાં હેય, ભક્તિમાર્ગ સ્વરૂપનાં હોય, દેવતાઓની ઉપાસના કિવા અર્ચનાદિ સ્વરૂપનાં હોય કિવા પ્રાણપાસના પિકી પ્રાણુ અપાનની ગતિ રોકનારાં કે પતંજલપ્રત હોગશાસ્ત્રનાં હેય; જ્ઞાનદષ્ટિનાં હોય કે પછી ભક્તિદષ્ટિનાં હોય તેવા અન્ય કોઈ સ્વરૂપનાં હોય પરંતુ જે તે આત્માપણની દૃષ્ટિએ કરવામાં આવતાં હોય તે તે સર્વ કર્મો એ વસ્તુતઃ તે ય જ છે, એટલું જ નહિ પરંતુ તે દેવપ્રીત્યર્થ, ગુરુપ્રીત્યર્થ, યજ્ઞપ્રીત્યર્થ, યાગ, તપ, જપ, ધ્યાન, ધારણું, યોગ યા દાનાદિ કઈ પણ પ્રકારનાં હોય તે સર્વે જાણ કિવા અજાણુથી ગમે ? માન્યતા અથવા બુદ્ધિ રાખીને કરવામાં આવતાં હોય પરંતુ વાસ્તવિક રીતે તો તે બધું બ્રહ્મરૂપ જ છે, એમાં જરા પણ શંકા નથી. આ રીતે કરનારાઓનાં તમામ કર્મો તે યજ્ઞો કહેવાય છે. આ સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કથન છે.
આત્મયજ્ઞની યોગ્યતા - શ્રીનારદજી યુધિષ્ઠિરને કહે છે: “હે રાજા ! કેટલાક બ્રાહ્મણે કર્મમાં નિષ્ઠા રાખતારા, કેટલાકે તપમાં, કેટલાકે વેદાધ્યયનમાં, કેટલાકે સ્વાધ્યાયમાં અને કેટલાકે યોગમાં નિષ્ઠા રાખવાવાળા હોય છે. આ સર્વે યશ
I
Page #410
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] કે યમ! વસ્ત્ર પ્રાપ્તિ કરાવનારા અમિતે જાણે છે તે
[ ૨૮૧ જાણનારાઓમાં ઉત્તમ અને નિષ્કામ કર્મો કરનારા કહેવાય છે. કેટલાક જ્ઞાનીઓ જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા મનના નિમહમાં કર્મશપ એને હેમે છે. આત્મપભાવના નહિ પરંતુ જેમાં કેવળ દ્રવ્યો અથવા પદાર્થોને જ ઉપયોગ થાય છે એવી પૂલ અને સકામ દષ્ટિથી યજ્ઞને માટે તૈયાર થયેલા વિષયેચ્છ કામનાવાળા મનુષ્યોને જોઈ પ્રાણીઓ ભયને પામે છે. માટે નિષ્કામ એવા આત્મભાવથી થતા યા જ શ્રેષ્ઠ છે, એમ સમજે (ભા. ર૦ ૭, અ. ૧૫).” ભગવાન બોલ્યા હે કુરુવંશમાં શ્રેષ્ઠ એવા અર્જુન ! આ પ્રમાણે યજ્ઞ નહિ કરનારાઓને આ લોકમાં પણ સિદ્ધિ થતી નથી એટલે આ લોકમાં પણ તે સુખી થતા નથી, તે પછી પરલોકની તો વાત જ શી કરવી?
एवं बहुविधा यशा वितता ब्रह्मणो मुखे । कर्मजान्विद्धि तान्सर्वानेव ज्ञात्वा विमोक्ष्यसे ॥ ३२ ॥
યને વિસ્તાર વેદમાંથી જ થવા પામેલ છે ઉપર બતાવેલા (૧) આ સર્વ બ્રહ્મરૂ૫ છે, (૨) આ સર્વ દેવતા૫ છે, (૩) બ્રહ્માર્પણદષ્ટિએ હવન કરવામાં આવે છે એટલે કે હું જે આ હવન કરું છું તે સર્વ બ્રહ્મને જ પહેચે છે એવી ભાવનાથી થતા યો, (૪) શ્રોત્રાદિ ઈદ્રિના સંયમરૂ૫ અગ્નિમાં હવન કરવું તે, (૫) શબ્દાદિ વિષયોનું ઇકિયોરૂપ અગ્નિમાં હવન કરવું તે, (૬) સર્વ ઇંદ્રિયો, પ્રાણુ અને તેનાં કર્મો આત્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચય વડે તેવા પ્રકારના આત્મરૂપ અગ્નિમાં હવન કરવું તે, (૭) કેઈ પણ સંકલ્પનું અંતઃકરણમાંથી ઉત્થાન જ થવા નહિ દેવારૂપ સંયમનિરૂપ અર્થાત નિઃશેષભાવના અભ્યાસરૂપ યજ્ઞ, (૮) દ્રવ્યય, (૯) તપયજ્ઞ, (૧૦) યોગયજ્ઞ, (૧૧) સ્વાધ્યાય કિવા સ્વકર્માનુષ્ઠાનરૂપ યજ્ઞ, (૧૨) જ્ઞાનયજ્ઞ; એવા આ બાર યજ્ઞો તથા પ્રાણોપાસના પૈકી (૧૩) પ્રાણનો અપાનમાં એટલે ઉસ વા પૂરક તથા અપાનને પ્રાણમાં એટલે નિ:શ્વાસ વા રેચક અને તે બંનેને નિરોધ એટલે કુંભક, આ પ્રમાણે ત્રણ પ્રકારને પ્રાણાયામરૂપ થત યજ્ઞ અને (૧૪) સ્વાભાવિક પ્રાણે પાસના
અર્થાત સહજકુંભક, આ બે પ્રકારની ઉપાસના કરનારા પ્રાણોપાસકો તેમ જ (૫) ધારણાભ્યાસ; મળી કુલ પર પ્રકારના જે યનો કહેવામાં આવેલા છે તે; તથા તે સિવાયના પણ બીજા અનેક પ્રકારના યજ્ઞા બ્રહ્મરૂપ
એવા આ બ્રહ્મના મુખમાં જ ચાલુ છે, એટલે આવા ઘણા પ્રકારના યજ્ઞો બ્રહ્મદેવના મુખમાંથી નીકળેલા એવા તેમાંથી જ વિસ્તારને પામેલા છે; તે સર્વેને ઉગમ (ઉદભવ) કર્મમાંથી જ થયેલ છે, એમ જાણું, આગળ જણાવેલું જ છે કે, યજ્ઞની ઉત્પત્તિ કર્મમાંથી અને કર્મની ઉત્પત્તિ બ્રહ્મદેવમાંથી જ થયેલી હોઈ બ્રહ્મદેવની ઉત્પત્તિ અક્ષર એવા બ્રહ્મવૃક્ષાંક ૧)માંથી થયેલી છે, માટે વટબીજ અથવા બીજાફર ન્યાયાનુસાર આ સર્વ બ્રહ્મ કિંવા આત્મસ્વરૂપ જ છે, એમ જાણુ. આ રીતનું જ્ઞાન થયું કે તું તરત મુક્ત થઈશ (દેહયજ્ઞને માટે પ્રાણાગ્નિહોત્રોપનિષદ જુઓ).
भेयान्द्रव्यमयाजाज्वानयज्ञः परन्तप । सर्व कर्माखिलं पार्थ लाने परिसमाप्यते ॥ ३३ ॥
સર્વસને અંત જ્ઞાનયજ્ઞમાં જ થાય છે, ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! ઉપર જે અનેક પ્રકારના યજ્ઞોને વિસ્તાર કહેવામાં આવ્યો, તે સર્વમાં દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ જ વધુ શ્રેષ્ઠ છે; એટલે જે યજ્ઞમાં અનેક પ્રકારની સાધન સામગ્રીની જરૂર છે તે ય કરતાં આ સર્વ બ્રહ્મ છે, એવા દઢ નિશ્ચય વડે બ્રહવ્યતિરિક્ત અંતઃકરણમાં બીજી કઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એવો યજ્ઞ કે જે જ્ઞાનયજ્ઞ કહેવાય છે તે જ શ્રેષ્ઠ છે; કારણ કે, હે પાર્થ! આ તમામ યજ્ઞની સમાપ્તિ વા અંત છેવટે તે જ્ઞાનમાં જ થાય છે. જેમ તમામ નદીઓને
અંતે તો એક સમુદ્રમાં જ થાય છે તેમ ઉ૫યંત સર્વ યાને સમાવેશ અને તે જ્ઞાનયજ્ઞમાં જ
Page #411
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ]
પ્ર િવ અષાના માન. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૪/૩૪ થાય છે; સારાંશ, સર્વ કર્મોને અંત તે નદીને સમુદ્રમાં તેમ જ્ઞાનયજ્ઞમાં જ થાય છે. જ્ઞાનની શ્રેષ્ઠતાના સંબંધમાં બ્રહ્માએ પોતે જ કહેલું શામવર્ણન અત્રે સંક્ષેપમાં આપવામાં આવે છે.
જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી સત્કર્મ શ્રેષ્ઠ છે. ચુડાલા શિખિધ્વજને કહે છેઃ પૂર્વકાળમાં કોઈ એક દિવસ મેં બ્રહ્મદેવને એ વાત પૂછી હતી કે, હે મહારાજ ! કર્મ અને જ્ઞાન એ બંનેમાં મેક્ષ થવાનું જે એક કારણ હોય તે આપ કૃપા કરીને કહે. મારે આ પ્રશ્ન સાંભળીને બ્રહ્મા બોલ્યાઃ જ્ઞાન એ જ મોક્ષનું મુખ્ય કારણ છે. જ્ઞાન વડે જ સંપૂર્ણ દુઃખને નાશ થાય છે એવો અનુભવ છે. સત્કર્મો તે સ્વર્ગાદિ ભોગેની પ્રાપ્તિના વિદને માટે મનુષ્યોને શુભ પ્રવૃત્તિ કરાવી કઈ પણ જાતના નરકનો અનર્થે માં નહિ રેકતાં શુભ કલ્યાણમાં જ તેમનું આયુષ્ય પસાર થાય એવા ઉદ્દેશથી કહેવામાં આવેલાં છે. હે પુત્ર! જેઓમાં જ્ઞાનદૃષ્ટિ ઉદ્દભવેલી હોતી નથી તેઓ માટે આ સત્કર્મ એ આનંદનું મુખ્ય સાધન છે; કેમકે અજ્ઞાની મનુષ્યો પણ દુઃખને ઇરછતા નથી, પરંતુ સ્ત્રી, પુત્ર, સંપત્તિ ઇત્યાદિ ઐશ્વર્યાને જ ઈચ્છે છે અને તેની પ્રાપ્તિ સકર્મા વડે જ થઈ શકે છે. આથી પામી કિંવા જરીનાં વસ્ત્ર ન મળે ત્યાં સુધી ધાબળી (કામળા)ને ત્યાગ કોણ કરે? એ પ્રમાણે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાંસુધી સતકર્મ શ્રેષ્ઠ છે. અજ્ઞાનીઓનું કર્મ અનેક વાસનાયુક્ત હોવાથી તે તેની ઈચ્છા મુજબ સુખ દુઃખાદિ ફળ આપવા સમર્થ હોય છે, પણ જ્ઞાનીએ તે નિર્વાસન હોવાથી તેમનું કર્મ ફળ આપવા સમર્થ થતું નથી. જેમ પાણી નહિ મળવાથી લતાઓ ફળ આપી શકતી નથી તેમ જ્ઞાનીનાં કર્મો પણ વાસનાનો નાશ થઈ ગયેલ હોવાથી ફળ આપી શકતા નથી. પ્રારબ્ધરૂપે માટે તૈયાર થયેલાં કર્મો પણ વાસનાનો નાશ થયેલો હોવાને લીધે ફક્ત લૌકિક દૃષ્ટિએ દેખાવ પૂરતાં જ હોય છે, પરંતુ વાસ્તવિક હોતાં નથી. પૂર્વ ઋતુનાં ચિહ્નો જેમ પાછળની ઋતુઓ આવતાં જ નાશ પામી જાય છે તેમ તેઓની વાસનાને સદંતર નાશ થયેલ હોવાથી કમનું ફળ પણ નાશ પામી જાય છે. હે પુત્ર! વંયાની વેલ જેમ સ્વભાવે જ ફળ આપતી નથી તેમ વાસના વગરની ક્રિયાઓ પણ સ્વભાવે જ ફળરહિત હોય છે. જેમ જે બાળકના મનમાં ભયને લીધે હાઉની ભાવના રહી ગયેલી હોય તે જ હાઉને દેખે છે, બીને દેખતો નથી, તેમ દુઃખની ભાવનાવાળો પુરુ જ દુઃખને દેખે છે: બાકી તત્વોની દુ:ખનું અસ્તિત્વ કદી પણ છે જ નહિ. વિકાસ પામેલી કાસડા એટલે વંધ્યાની લતાની પેઠે જ્ઞાનીની ક્રિયા આકાર વડે જોવામાં આવતી હોવા છતાં પણ જેમ ફળ આપી શકતી નથી, તેમ અજ્ઞાનદશામાં જોવામાં આવતી અહંકારાદિ રૂપે સ્કરેલી વાસનેએ તત્ત્વદષ્ટિએ જોતાં તે કદી છે જ નહિ, પરંતુ કેવળ અજ્ઞાનને લીધે ઝાંઝવાના જળમાં સમુદ્રના જળની થનારી બ્રાંતિની પેઠે તે વાસનાઓ જાણે કે સાચી જ ન હોય એવી દેખાય છે એટલું જ. આ સર્વ બ્રહ્મરૂપ જ છે. એવી દઢ ભાવના વડે અજ્ઞાનનો નાશ થઈ જતા હોવાને લીધે જેમ અનુભવીને ઝાંઝવામાં જળની બ્રાંતિ થતી નથી તેમ જ્ઞાનીના ચિત્તમાં વાસના કદી પણ
ત્પન્ન થવા પામતી નથી. સમસ્ત વાસનાઓનો ત્યાગ થઈ જવાથી જીવ ફરી વાર કદી પણ જન્મ લેતા નથી, પરંતુ જરામરણુરહિત એવા બ્રહ્મરૂપ બની જાય છે. જ્યાં સુધી ચિત્તમાં વાસના રહે છે ત્યાંસુધી જ મનનું અસ્તિત્વ ગણાય છે અને મન વાસના વિનાનું થઈ જાય છે તે પોતે જ્ઞાનપ જ છે. આમ જ્ઞાન વડે જે પોતાનું આત્મસ્વરૂપ ઓળખવામાં આવે તો જીવને કદી પુનર્જન્મ થતો નથી.
સપુરુષની સેવા કેમ કરતા નથી ? હે રાજર્ષિ! ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાન એ જ પરમ કલ્યાણરૂપ એવા મોક્ષનું સાધન છે, એમ જે બ્રહ્માદિક જેવા મોટા પુરુષો પણ કહે છે; તે પછી અજ્ઞાનીની પેઠે તમે આ તપને જ કેમ મેક્ષનું સાધન માની બેઠા છે ? હે રાજર્ષિ ! હું કોણ છું ? આ સઘળું દશ્ય શી રીતે ઉત્પન્ન થયું? અને વળી પાછો તેનો લય કયાં થાય છે? તે સંબંધે શા માટે વિચાર કરતા નથી? અજ્ઞાનીની પેઠે વિચાર વિનાના થઈ શા માટે દુખ ભોગવી રહ્યા છે? હે રાજન ! બંધ શી રીતે થાય ? અને મોક્ષ કેવી રીતે થાય ? એવા પ્રશ્નો
Page #412
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન )
શ્રદ્ધાવાળા એવા મને તું કહે, કારણ કે વર્ગલકવાળાઓ પણ–
1 ૨૮૩
પૂછીને તેના ઉત્તરની અભિલાષાથો પરમાનંદના સમુદ્રરૂપ પરબ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરનારા મહાત્માઓનાં ચરાનું સેવન શા માટે કરતા નથી? કેવળ વ્રત, ઉપવાસ અને શીતાણાદિ સહન કરી દુઃખદાયક એવી ક્રિયાઓ કરતા રહી મિથ્યા આયુષ્યનો ક્ષય શા માટે કરો છે? અને શીલાની અંદર રહેલા કીડાની પેઠે આ પર્વતની ગુફા વિષે તમે કેમ પડ્યા રહે છે? આત્માનુભવી સમદષ્ટિવાળા પુરુષોને પ્રશ્ન કરવાથી તેમની સેવા કરવાથી અને તેઓના સમાગમથી એવી નિબંધ યુકિત મળી આવે છે કે, જે વડે આ સંસાર બંધનમાંથી મુક્ત થઈ શકાય છે; માટે તમો શરીરને મિથ્યા કષ્ટ પડે એવી આ ચેષ્ટાઓને છોડી દઈ કાઈ આત્માનુભવી મહાત્મા ગુરુની સાથે રહી, જે કાળે જે કંઈ મળે તેનું સેવન કરતા રહે તથા એ ગુરુએ બતાવેલા માર્ગમાં જ દઢ રહી પછી જોઈએ તે આ વનની ગુફામાં સુખેથી પડ્યા રહે( નિઃ પૂ૦ સ. ૮૭, શ્લો- ૧૫ થી ૩૪).
तद्विद्धि प्रणिपानेन परिप्रश्नेन सेवया । उपदेश्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ ३४ ॥
આત્મજ્ઞાન સપુરુષ પાસેથી પ્રાપ્ત કરી લેવું જોઈએ પ્રથમ બતાવેલું છે કે, આ ચરાચર દશ્ય જાળ કેવળ આત્મવરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એમ સાક્ષાત્કાર વડે જાણવું તે જ જ્ઞાન છે; એટલે તત, આત્મા કિંવા બ્રહ્મને અપરોક્ષાનવ વડે નિઃશંક રીતે અનુભવવું એ જ ખરું જ્ઞાન કહેવાય. તે જ્ઞાનને ઉપદેશ જ્ઞાતાઓ એટલે બ્રહ્મનિષ્ઠ મહાત્મા પુરુષોને નમ્રભાવે પ્રણામ કરવાથી, તત્ત્વજ્ઞાન સંબંધમાં વિચાર કરીને મનની તમામ શંકાઓનું પ્રશ્નો દ્વારા સમાધાન કરાવી લેવાથી તથા સેવા કરી તેમની પ્રસન્નતા કરવા થકી તેઓ કરે છે. તાત્પર્ય કે, એ જ્ઞાન તો તું ત્યારે જ પ્રાપ્ત કરી શકીશ કે, નમ્ર ભાવે તેઓને પ્રણિપાત કરી સર્વભાવે તેમને શરણે જવાથી, પ્રશ્ન કરવાથી એટલે સંસારી વિષયો સંબંધના નહિ પણ તેમાં વૈરાગ્ય ઉત્પન્ન થયા બાદ આત્મસંબંધમાં સારો વિચાર કરી પછી તત્ત્વસંબંધમાં સમાધાન થતાં સુધી પ્રશ્નો કરીને તથા તેમની યોગ્ય શશ્રષા અર્થાત સેવા કરી તેઓને પ્રસન્ન કરીને જ તેઓની પાસેથી સંપાદન કરી શકાય છે, અર્થાત આત્મપ્રાપ્તિને માટે મહાત્માઓનો સત્સંગ એ જ સૌથી શ્રેષ્ઠ એવો ઉપાય છે. જેઓ હંમેશને માટે બ્રહ્મસ્વરૂપમાં જ રમમાણ થયેલા છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખતા જ નથી એવા અપરક્ષાનુભવિ મહાપુરુષોને સંગ એ જ ખરો સત્સંગ કહેવાય. સત્સંગ શબ્દ સત એટલે આત્મા તથા સંગ, એ બે શબ્દો મળીને થયો છે. તેને અર્થ આત્માની સાથે અયભાવ કરાવનારે સંગ તે સત્સંગ કહેવાય. આ પ્રકારના સત્સંગની શ્રેષ્ઠતાના સંબંધમાં દરેક શાસ્ત્રમાં ઘણાં વર્ણને આવેલાં છે. તે પૈકી શ્રીકૃષ્ણ ભગવાને ભાગવતમાં સત્સંગના મહિમા સંબંધે જે વિવેચન કર્યું છે, તેને સંક્ષેપમાં સાર નીચે પ્રમાણે છે.
સત્સંગની વ્યાખ્યા અને મહિમા શ્રીકણ કહે છેઃ હે ઉદવ! સઘળા સંગને મટાડનાર સત્સંગ વડે આત્મરવરૂપ એવા મને વશ કરી શકાય છે. આ ગ, ધર્મ, વેદાધ્યયન, તપ, સંન્યાસ, યજ્ઞ એટલે ઈષ્ટકર્મો, વાવ, કુવા, તલાવ આદિ કરવા૫ પૂર્તકર્મો; દક્ષિણા, વ્રત, વિવિધ પ્રકારના દેવતાઓના પૂજન, મંત્ર, તીર્થો, નિયમો કે યમો ઇત્યાદિ પછી સત્સંગની બરોબરી કરી શકે એવું કંઈ પણ સાધન નથી. દેત્યો, રાક્ષસ, મૃગે, પક્ષીઓ, નાગકે, સિહો, ગંધ, ચારણ, યક્ષો, વિદ્યાધરે તથા મનુષ્યો; તેમાં પણ શો, સ્ત્રીઓ અને અતિશો, કે જેઓ રજ અને તમોગુણના રવભાવવાળા હતા તેઓ પણ કેવળ સત્સંગથી જ મને પામ્યા છે. તે ઉદ્ધવ ! વૃત્રાસુર પ્રહાદ આદિ દે, વૃષપર્વ, બળિ, બાણાસુર, મયદાનવ, વિભિષણ, સુગ્રીવ, હનુમાન, જાંબુવાન, ગજે જટાયુ પક્ષી, તુલાધાર વૈશ્ય, ધર્મવ્યાધ, મુજા, વ્રજની ગોપીઓ, યજ્ઞ કરનારા બ્રાહ્મણની જીઓ અને
Page #413
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ] aો રમતાં મારા પ્રતિવેન ને વન . [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીઅ૦૪/૩૫
બીજા પણ કેટલાક કેવળ સત્સંગથી જ આત્મસ્વરૂપ એવા મને પામ્યા છે. એઓએ કાંઈ વેદાધ્યયન કર્યું ન હતું. ઉપાસના કરી ન હતી, વ્રત કે તપ પણ કર્યા ન હતા; તોપણ તે બધા સત એટલે આત્મસ્વરૂપ એ જે હું તે મારા સંગથી જ આત્મસ્વરૂપ પામેલાં છે. ગોપીઓ, ગાય, વૃક્ષો, મૃગ, નાગ અને બીજા પણ કેટલાક અતિ મૂઢ બુદ્ધિવાળા ગણાતા જીવો કેવળ સત્સંગથી જ કૃતાર્થ બનેલાં છે; વૃત્રાસુર આદિકેએ તો કદાચ જપત પાદિ બીજાં કઈ સાધનોનો આશ્રય લીધો હોય પરંતુ બિચારી ગેપી અને ગાયને માટે તે બીજાં કાઈ સાધનો હતાં જ નહિ. યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, યજ્ઞ, વ્યાખ્યાન, વેદાધ્યયન અને સંન્યાસ વગેરે માગૅદ્વારા ગમે તેટલા યત્ન કરે તે પણ હું કે જે અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ છું તેનો પાર પામી શકવો મુશ્કેલ છે, છતાં તે કેવળ એક સત્સંગ વડે જ પામી શકાય છે, માટે હે ઉદ્ધવ! આત્મસ્વરૂપ એવા મારા ભજનનો પ્રભાવ જ એવો છે કે, સર્વ ભાવે મને અર્પણ થનાર અંતે મારા સ્વરૂપને જ પામે છે; એટલા માટે તમે તિરસ્કૃતિમાં કહેલાં વિધિવા એટલે શ્રતિઋત્યાદિ શાસ્ત્રમાં પેયપ્રાપ્તિને માટે આજ્ઞારૂપ જે વા આવેલાં છે તે વિધિ કિંવા નિઃશેષ વાકને કહેવાય; કારણ કે, તે પદની બુનિઋત્યાદિ શાસ્ત્રમાં નેતિ નેતિ કહી અનિર્વચનીયતા દર્શાવવામાં આવેલી છે તે; તથા આમ કરવું, આમ નહિ કરવું ઈત્યાદિ પ્રકારનાં નિયમવાકે, અને તેમાં બતાવેલું પ્રવૃત્તકમ, નિવૃત્તકમ, સાંભળવાનું અથવા સાંભળેલું ઇત્યાદિ સર્વ છોડી
ઈને બહુ' કે જે સર્વ પ્રાણીઓનો અદ્વિતીય એવો એક આત્મા છું, માટે સર્વ જગત ભગવત એવા મારુ ૩૫ છે એ ભાવથી નિઃશંક થઈ એક મારું જ શરણુ લે અને આત્મસ્વરૂપ એવા મને પ્રાપ્ત થઈને સંસારના , સઘળા ભયથી છૂટી જાઓ (ભાકં૦ ૧૧ અ. ૧૨ ક. ૧ થી ૧૫).
દુઃખનિવૃત્તિનું આદિ કારણ કયું? ખરું જોતાં તે અવિચારે જ સર્વને ઘાત કરેલ છે. સુવિચાર વડે જ સ્વહિત સાધી શકાય છે અને તે પ્રાપ્ત કરવાને માટે અનેક પ્રકારે માહાતમ્ય સાંભળવું એ સૌથી પ્રથા ઉપાય છે એ વાત ખરી, પરંતુ આમાં એક એવો સંશય ઉત્પન્ન થાય છે કે, પ્રથમ આ શ્રવણની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તેને માટે ઉપાય શો છે? અને જે તે અનાયાસે પ્રાપ્ત થશે એમ કહેવામાં આવે તે એવી રીતે તે મને આજ સુધી કેમ પ્રાપ્ત થયું નહિ? વળી મારા કરતાં પણ જેઓ વધારે દુખી છે, જે ડગલે અને પગલે આધાત સહન કર્યો જાય છે તેઓને પણ શ્રવણુરૂપ સાધન પ્રાપ્ત થવાનું કઈ જગ્યાએ જોવામાં આવતું નથી, તેનું કારણ શું? આ વિષય અને કૃપા કરીને સમજાવો આવી રીતે પરશુરામે દત્તાત્રેયને પ્રશ્ન પૂછ્યું.
સત્સંગ વડે જ ખરું કલ્યાણ થઈ શકે છે પરશુરામનો પ્રશ્ન સાંભળીને દયાનિધિ દત્તાત્રેયે આનંદપૂર્વક કહ્યુંઃ મેક્ષનું મૂળ કારણ શું છે તે હું તને કહું છું. બ્રહ્મનિષ્ઠ એવા આત્મપરાયણ સંતની સાથે સહવાસ એ જ એક સર્વ દુઃખનિવૃત્તિનું આદિકારણ છે; પરમાર્થરૂપી ફળની પ્રાપ્તિ થવાને માટે સત્સંગ એ જ મૂળ બીજ છે; તને મહાત્મા સંવર્ત મેળાપ થવાથી જ મોક્ષરૂપી ફળ આપનારી આ અવસ્થા પ્રાપ્ત થયેલી છે. તાત્પર્ય એ છે કે, સંતપુરુષોનો સહવાસ સાધવાથી સાચા સુખને માર્ગ સાંપડે છે; સત્સંગ વિના ખરું કલ્યાણ કેઈ સમયે કોઈને પણ થયું છે ખરું કે? વ્યવહારમાં પણ એવો નિયમ છે કે, મનુષ્યને જેવી સંગતિ પ્રાપ્ત થાય તેવું જ તેને ફળ મળે છે (ત્રિપુરારહસ્ય વા દત્ત પરશુરામ જ્ઞાનખંડ સ )
पज्जात्वा न पुनहिमेवं यास्यसि पाण्डव । येन भुतान्यशेषेण तुझ्यस्यात्मन्य॒थो मयि ॥ ३५ ॥
મેહનિવૃત્તિના ઉપાય ભગવાન કહે છેઃ હે અને ! આ આત્મજ્ઞાન તે તત્ત્વને જાણનારા અપક્ષ સાક્ષાત્કારી એવા પત્યોના સહવાસ વડે, તેમની પાસે નમ્ર ભાવે જઈ નમસ્કારાદિ દ્વારા અથવા તરવવિષયક પ્રશ્નો
Page #414
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન] અમૃતત્ત્વ(આત્મા)ને જ ઇચ્છે છે; આ બીજો વર હું પ્રાર્થ છું. [૨૮૫ કરીને કિવા સેવા કરીને, તેમને પ્રસન્ન કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. જેમના ઉપદેશ વડે ફરીથી આવા પ્રકારને મોહ કદી પણ થતું નથી, એટલું જ નહિ પરંતુ જ્ઞાન થવાથી સમગ્ર ભૂતને તું તારામાં એટલે પ્રથમ
હું” રૂ૫ (ક્ષાંક ૩)માં તથા પછી મારામાં એટલે હું કે જે અનિર્વચનીય એવો તત કિવા આત્મર૫ (કક્ષાંક ૧) છું, તેમાં જોઈશ.
સર્વ ભૂતને પાતામાં અને પિતાને મારામાં જોઈશ તાત્પર્ય એ કે, સૌથી પ્રથમ તત્ત્વવિદ્દ એવા સદગુરુનું નિઃશંક થઈ સંપૂર્ણ શરણ ગ્રહણ કરવું તથા અતિ નમ્રતાપૂર્વક તેમની પાસેથી ઉપર બતાવેલ (૧) નમસ્કારાદિ કિવા (૨) તત્ત્વવિષયક પ્રશ્નો અથવા (૩) સેવાધારા સર્વત્ર આત્મા જ છે, આત્મા સિવાય અન્ય કાંઈ છે જ નહિ એવા પ્રકારનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી દુઃખદાયક એવા અનેક પ્રકારના દૈત કિંવા ભેદભેદોની જે પ્રતીતિ થાય છે તે સર્વને વિલય થઈ આ સમગ્ર ભૂતે કેવળ “હું” રૂપ જ છે, એટલે સર્વભૂત માત્ર પોતાને બહું' “હું” એમ જે કહે છે તેના ઉપર તું, તમે ઈત્યાદિ આરોપ કરવા એ સાવ મિથ્યા છે; માટે સત્યવૃત્તિને આશ્રય કરવાથી આ સર્વ પ્રથમ હું રૂપ છે, એમ નિશ્ચયપૂર્વક તારી જાણમાં આવશે. અર્થાત્ મમ, મારું, તારું, તું, તે, આ ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક નામરૂપે થતો તમામ વ્યવહાર મિયા હેઈ ખરી રીતે તો તે સર્વ “હું” ૩૫ જ છે, એમ તારી નજરમાં આવશે. જેમ સુવણું એટલે તેના ઉપર અનેક દાગીનાઓનો આરોપ કરવામાં આવે છે તે વાસ્તવિક રીતે તો સાવ મિથ્યા જ છે, કેમકે જે તેમાંથી તેનું કાઢી લેવામાં આવે તો અંતે નામરૂપાદિ વડે ભાસતા દાગીનાનું અસ્તિત્વ બિલકલ સંભવતું નથી. તેમ સમસ્ત ભૂતમાત્રમાંથી હું એવો ભાવ જે કાઢી લેવામાં આવે તે મારું, તારું, તું, તે, આ, મમ વગેરે અનેક નામરૂપો વડે ભાસતા આ જગતનું અરિતત્વ રહેલું જ નથી. એટલે કે આ સર્વ દશ્ય ડું' (વૃક્ષાંક ૩) જ છે એમ તું પ્રથમ નિશ્ચયથી જાણી શકીશ; બાદ તે “હું એટલે કેણુ? એવો વિચાર તને પ્રાપ્ત થશે, અર્થાત “હુને જ તું, તમે, આ, મારું, તારું ઇત્યાદિ નામે વડે સંબોધવામાં આવતું હતું તેનું જ્ઞાન થઈ એ તમામ નામરૂ પાદિ મિથ્યા છે એમ જ્યારે તને જણાશે ત્યારે આ “હું” કેણું છે? તે જાણવાની તને ઇરછા થશે. અને તેમ થતાં તે જાણી શકીશ કે, આ “હું”નું મૂળ ઊગમસ્થાન તે જ્યાં હું એ ભાવ છે જ નહિ એવું અનિર્વચનીય તત્વ છેકારણ કે, જયાંથી “હું” “હું એવી રફુરણ થાય છે તે તત્વ “હુરૂપ જ હશે એમ કહેવું યોગ્ય ગણાશે નહિ. જેમ લાકડાં, ચુને, ઈંટ વગેરેથી પર તૈયાર થાય છે તે ઉપરથી ઘરનો બનાવનાર અથવા માલિક પણ લાકડાં, ઈટ કિવા યૂનાનો જ હશે એમ કહેવું અગ્ય છે; કારણ કે, તે ઘર બનાવવાના કાર્યમાં ઉપયોગી એવા સર્વ સામાનથી તદ્દન અલગ એવો એટલે કે જેમાં આ ચૂનો, ઈંટ, લાકડાં વગેરેને અંશ પણ હોતા નથી તે તે સર્વ કરતાં તદ્દન ભિન્ન હોય છે, તેમ જ્યાંથી હું”, “હુ" એવી પૂર્તિ થાય છે તે તત્વ આ “હુથી તદ્દન ભિન્ન છે અર્થાત્ તેમાં “હુ'ને અંશ પણ હેઈ શકે નહિ તેવા પ્રકારનું આ “હું"નું મૂળ સ્વરૂપ હેવું જોઈએ, એ પણ નિશ્ચિત સિદ્ધ થાય છે. આ તત્વને જાણવાને માટે વાણ, મન કિંવા બુદ્ધિ ઇત્યાદિ સર્વ નિરર્થક જ છે; કેમકે વાણી, મન, બુદ્ધિને જાણનાર તે બહુ છે અને જ્યાંથી આ “હું” ઉત્પન્ન થયો તે પદ તો અનિર્વચનીય એવું જ હોવું જોઈએ, એમ સિદ્ધ થાય છે. અજ્ઞાનીઓને સમજાવવા માટે વ્યવહારમાં આ પદને જ આત્મા, બ્રહ્મ, સત, ચિત, તત ઇત્યાદિ નામોની સંજ્ઞાઓ આપવામાં આવેલી છે. તે પદની પ્રાપ્તિને માટે “હું” ભાવને વિલય કરવો એજ એક ઉપાય હોવાથી તે અનિર્વચનીય હાઈ અનુભવનમ છે; વળી તે પદ સ્વતઃસિહ જ છે; તે ઉપર જ આ હું, તું, તે, આ, મા, તારું, ઈત્યાદિ અનેક ભાવોના આરોપ વિવર્તાભાવે થયેલાં છે. માટે આ સર્વને તું પ્રથમ પંક્ષિાંક ૩)માં અને તે હુને અનિર્વચનીય આત્મસ્વરૂપ એવા મારા (વમાં ૧)માં જોશે. સારાંશ, આમાં ભગવાને અર્જુનને એમ કહ્યું છે કે, આ સર્વ ભૂતેને હું અર્થાત પિતામાં એટલે હું” ૫(વૃક્ષાંક ૩)માં અને તે '(રક્ષાંક ૩)એટલે પોતાને મારામાં અર્થાત આ છે તે અનિર્વચનીય એ આત્મસ્વરૂપ લક્ષાંક ૧)જ છે, એમ હું જોઈ શકીશ (રાશિ).
I
It
Page #415
--------------------------------------------------------------------------
________________
૨૮૬] » તે પ્રકામિ તરુ ને નિરોધ નવિનઃ પ્રગાનના [સિદ્ધાન્તકાડ ભ૦ ગીe બ૦ ૪/૩૯
શનિ છે જેથ: સર્વે વાસના सर्व ज्ञानवेनैव पुजिनं सन्तरिष्यसि ॥ ३६ ॥
જ્ઞાનરૂપ વહાણથી મહાન પાપી પણ તરે છે હે અર્જુન ! વિશેષ શું કહું ? આ જ્ઞાનરૂ૫ વહાણ વડે ગમે તેવો મહાનમાં મહાન પાપી હોય તો તે પણ પાપરૂપ મહાસાગરમાંથી સારી રીતે તરી જશે, તો પછી ઇતરની તો વાત જ શી કરવી? ઉદેશ એ કે, ગમે તેવા મહાન પાપીને પણ આ જ્ઞાનરૂપ વહાણને આશ્રય પ્રાપ્ત થાય છે તેને તે પાપરૂપ મહાસાગરમાંથી તારી શકે છે, તો પછી આ તે ધર્મયુદ્ધ છે તેમાં આ જ્ઞાનદષ્ટિનો આશ્રય કરીને તારે હાથે ગમે તેટલો સંહાર થાય તે પણ તને પાપ લાગવાની ભીતિ રાખવાનું શું કારણ છે? અર્થાત આ રીતે જ્ઞાનનો આશ્રય કરીને હું ભાવને સંપૂર્ણ રીતે વિલય કરી અપક્ષ અનુભવ લઈ જીવન્મુક્ત બની તું યુદ્ધ કરીશ તે તેથી તેને કિંચિત્માત્ર પણ પાપ લાગશે નહિ.
यथैधासि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन । શાના દiffજ અમલકરે તથા ૨૭,
જ્ઞાનાગ્નિથી તમામ કર્મો ભસ્મીભૂત થાય છે હે અર્જુન! જેમ પ્રજ્વલિત થયેલા અગ્નિમાં ગમે તેટલાં લાકડાં નાંખવામાં આવે તો પણ તે સર્વને ભસ્મ કરી નાખે છે તેમ ઉપર જણાવેલા આ જ્ઞાનરૂપ અગ્નિમાં સર્વ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. તાત્પર્ય કે, આ સર્વ દૃશ્ય વાસ્તવિક “હું(વૃક્ષાંક ૩) રૂપ છે તથા તે “હું તો આત્મા (વૃક્ષાંક ૧)માં કદી ઉત્પન્ન જ થયેલ નથી. એવા પ્રકારે જેને પૂર્ણ નિશ્ચય થયેલું હોય છે તેનાં તમામ કર્મો પણ આત્મ૨૫ જ બની જાય છે, કેમકે તેના અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું કદી ઉત્થાન જ થવા પામતું નથી. આથી તેનાં સર્વ કર્મો આ જ્ઞાનરૂ૫ અગ્નિ વડે ભસ્મ થઈ જાય છે.
म हिलानेन सदृशं पवित्रमिह विद्यते । तत्स्वयं योगसमिद्धः कालेनात्मनि विन्दति ॥ ३८ ॥
જ્ઞાનના જેવું પવિત્ર બીજું કાંઈ પણ નથી ખરેખર, આ લોકમાં જ્ઞાનની બરાબરી કરી શકે એવું પવિત્ર બીજી એક સાધન નથી. તે રવતસિહ હોવાથી આ સર્વ આત્મસ્વરૂ૫ છે, આત્મા સિવાય જે બીજું કાંઈ દેખાતો નથી તેને તે પોતામાં જ અનાયાસે પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે, આ જગતરૂપ દયબ્રાંતિને ટાળવાને માટે કેઈ પણ કાયિક, વાચિક યા માનસિક ક્રિયાઓ ઉપયોગી નથી, તેમ જ તપ, યજ્ઞ, દાન, વ્રત આદિ કોઈ પણુ કામમાં આવે એમ નથી. પરંતુ અહ વિલય કરી પોતે પિતામાં અર્થાત અનિર્વચનીય એવા સ્વરૂપમાં વિશ્રાંતિ લેવી એ સિવાય તેને જવાને માટે બીજું કોઈ પણ સાધન વા પ્રમાણ ઉપયોગી નથી. એ સ્વરૂપવિશ્રાંતિ સભંગતિથી તથા તત્ત્વશાસ્ત્રોના અભ્યાસમાં તત્પર રહેવાથી જ મેળવી શકાય છે. આ મોહજાળરૂપ અજ્ઞાનને દૂર કરવામાં બીજી કોઈ પણ ક્રિયાઓ કામ આવતી નથી, પરંતુ ફક્ત એક નાન જ કામમાં આવે છે. જ્ઞાન વગર ગમે તેટલાં તીર્થ, બતો, દાન, જપ કિંવા તપ આદિ કરવામાં આવે તે પણ તેથી મુક્તિ થઈ શકતી નથી. જેમ અરીસા મથેનાં પ્રતિબિંબો અરીસાપ છે, તે થકી જરા પણ ભિન્ન હતાં નથી છતાં ભિજા હેય એમ દેખાય છે, તેમ આ આત્મશ્ય એવું સ્વતઃસિહ જ્ઞાન જ અભિન્ન હોવા છતાં ભિન્ન ભિન્ન આકારે પ્રતીત થતુ કેય એમ અનુભવવામાં
Page #416
--------------------------------------------------------------------------
________________
ગીતાદાન ] હે નચિકતા! તને સ્પષ્ટ ને નિશ્ચિત કરું છું તે સાંભળાંને એ સ્વર્ગના અગ્નિને તું જાણુ. [ ૨૮૩
આવે છે. ટૂંકમાં જ્ઞાન એટલે જ અનિર્વચનીય એવો આત્મા તે પછી જગતમાં આત્મસ્વરૂપ એવા જ્ઞાન કરતાં પવિત્ર બીજું શું હેઈ શકે? અને બીજું છે એમ કહેવું એ પણ વાસ્તવિક જ્ઞાન વગર કેવી રીતે સંભવે? આ ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થયેલું જે કાંઇ ભાસે છે તે પણ વાસ્તવિક અનિર્વચનીય એવું જ્ઞાન જ છે. વસ્તુતઃ તે જ્ઞાનપ્રાપ્તિને માટે સાધનનો કાંઈપણ ઉપગ નથી. એ તો સ્વસિદ્ધ જ છે. જો તે
વાનું હોય તે પછી તે જ્ઞાન જ શાનું ? વળી જ્ઞાન વગર તે પ્રાપ્ત છે કિવા નથી એમ પણું કાણું જાણી શકે? જ્ઞાન તો કદી પ્રાપ્ત થતું હશે ખરું કે જેનું નિત્યપ્રતિ ભાન થાય છે, જે સર્વ ભાવના પણ આશ્રય૩૫ છે અને નિત્ય ભાસમાન થનાર એટલે સ્વતઃસિદ્ધ એવા આ જ્ઞાનની પ્રાપ્તિને માટે ઉપાય તે વળી શે કરવાનો રહ્યો? ઉદેશ એ કે, સર્વ ચરાચરના આધાર તથા દરેક વેધ એટલે જાણી શકાય એવા પદાર્થોના આધારભૂત; કાળ, દેશ અને ક્રિયાની મર્યાદા પણ જેના અધારે જ અસ્તિત્વ ધરાવી શકે છે એવા આ વયજ્ઞાનની પ્રાપ્તિ બીજે કયાંથી થવાની ? તથા બીજું કાઈ સ્થળ છે એવી સિદ્ધતા પણ તેના આર વગર શી રીતે થવાની ? તાત્પર્ય એ કે, શ્રીભગવાને પ્રથમ વખતોવખત કહેલું છે કે, આ અતિ ઉત્તમ એવું જ્ઞાન જ્યારે તને સત્સંગ દ્વારા પ્રાપ્ત થશે ત્યારે આ સર્વ ભૂતમાત્ર તું તારામાં એટલે વમરૂપ” એવા અહ ( વૃક્ષાંક ૩) માં જોશે, તથા આ રીતે સર્વત્ર “હુ' રૂપની પૂર્ણભાવના થયા બાદ તે “હું” એટલે અનિર્વચનીય અને આત્મા (વૃક્ષાંક ૧) છે. એવું ભાન તને થશે, આમ કેવળ હું અનિર્વચનીય એવો આત્મવિરૂ૫ છું એ નિશ્ચય થો તેનું નામ પરોક્ષજ્ઞાન તથા તેવો નિશ્ચય થયા બાદ જ્યારે સાક્ષાત્કાર થઈ પૂર્ણાવસ્થાની પ્રાપ્તિ થાય છે, તેવા અનુભવસિદ્ધ જ્ઞાનને અપરોક્ષજ્ઞાન કહે છે. આને ક્રમે શાસ્ત્રમાં જ્ઞાન અને વિજ્ઞાન એવી સંજ્ઞાઓ પણ છે. આ જ્ઞાન હું એટલે આ ડું (રક્ષાંક ૩)નો નહિ, પરંતુ કેવળ જ્યાં આ હું ને વિલય થાય એ અનિર્વચનીય આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે, એ પ્રમાણે પોતે પોતામાં જ યોગ સંસિદ્ધ અર્થાત આ સર્વ સહ બહુ આત્મરૂપ જ છે એવા પ્રકારના દઢ નિશ્ચય વડે યમની સિદ્ધતા કર. એટલે કે અંતઃકરણમાં આત્મતિરિત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા ન પામે, એ પ્રકારના યોગની સિદ્ધતા વડે કેટલાક કાળે અભ્યાસ પૂર્ણ થઈ ઐક્યતા સધાઈ સંપૂર્ણ તાદાઓ થતાં સુધી એટલે પરોક્ષજ્ઞાનમાંથી અનુભવસિદ્ધ એવું અપરોક્ષજ્ઞાન કિવા આત્મસાક્ષાત્કાર થતાં સુધી હું આત્મસ્વરૂપ છું એવા પ્રકારના અભ્યાસ પોતે પિતામાં જ તેની પ્રાપ્તિ કરી શકે છે.
અાવા રમસે શાને સરવર સન્નિવઃ | 'शानं लाया परां शातिमचिरेणाधिगच्छति ॥ ३९ ॥
શ્રદ્ધાવાનને જ જ્ઞાન તથા શાંતિ પ્રાપ્ત થાય છે અત્યંત નિર્મળ અને પવિત્ર એવા આ જ્ઞાનની પ્રાપિત તે જે શ્રદ્ધાવાન પુરુષ ઇદ્રનું સંયમન કરી કેવળ તત’ એટલે આત્મામાં જ તન્મય બની રહેલે હેય છે તેને જ થઈ શકે છે. તથા જ્ઞાન પ્રાપ્ત થાય એટલે તુરત જ તે પરમ શાંતિને પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્દેશ એ કે, અનેક જન્મનાં પુણ્ય વડે આત્મદેવતા ઉપર ભકિત ઉત્પન્ન થાય છે. તેની દીર્ધકાળ આરાધના થવાથી તેની કૃપા વડે વિષયો તરફ વૈરાગ્ય ઉપજી આત્મપદ મેળવવાની તીવ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આમ વિષયો તરફ વૈરાગ્ય થવાથી પરમપદ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા થાય છે અને મનમાં તેની તીવ્ર ઉઠા થવાથી તેને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે; એટલે આત્મપદ એ જ એકમેવ પુરુષાર્થનું અંતિમ ધ્યેય છે, એવા પ્રકારની દઢ શ્રદ્ધા અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે: તેવી શ્રદ્ધા ઉત્પન્ન થવાથી આગળ ઉપર સમય આવતાં તેને સદગુરુનો મેળાપ થાય છે. નમ્રતાપૂર્વક પ્રણામ, તાવ વિષયક પ્રો તથા સેવા આદિથી તેમને પ્રસન્ન કરી લેવાથી તેમના ઉપદેશ વડે અદ્વૈત એવા પરમપદનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તે જ્ઞાન પણ વાસ્તવિક પક્ષ હોય છે, એટલે કે આ અતિપદ અમુક જાતનું જ છે, એટલી જ એક ભાવના તે વખતે મુમુક્ષના અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે; પછી સાધકને તે અદ્વૈત આત્મસ્વરૂપને
Page #417
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
अनन्तलेोकाप्तिमथो प्रतिष्ठां -
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ॰ ગી૦ ૦ ૪૪૧
સદ્ વિચાર કરવા પડે છે. જ્ઞાન એ તેા પાતે સ્વતઃદ્ધિ છે, તેને જ્ઞેયભાવ છે જ નહિ; અત્યંત તે કદી પણ દૃસ્યાદિ દ્વૈતરૂપે થઈ શકતું જ નથી, પરંતુ કેવળ અવિનાશી, વાણી, મન અને શ્રુદ્ધિથી પશુ અગેાચર છે, એ રીતને જે અંત:કરણમાં ખેાધ થવા તે સમ્યકૂ જ્ઞાન કહેવાય છે. આ સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ સારાસાર વિવેક કરી આ સ આત્મરવરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવેા દૃઢ નિશ્ચય કરવા પડે છે. જેમ કાળિયા પેાતાના જ મેાઢામાંથી લાળ કાઢીને બહાર મેાટી જાળીએ રચી તેમાં લીલા કરી તન્મય બની જાય છે અને રમત પૂર્ણુ થયે વળી પાછે તેને ખાઈ જઈ પેાતામાં જ સમેટી લે છે, તેમ આ ઈશ્વર પણ પાતે પાતામાં અને પેતા વડે આ ચરાચર દૃશ્ય એકરસ એવા આત્મસ્વરૂપ હેવા છતાં પણ જાણે દશ્યાદિ અનંત આકારા વડે જુદું જુદું ડાય તેવા ભાસ કરી બતાવે છે.
આત્મપ્રાપ્તિ એ જ એક ધ્યેય છે
વાસ્તવિક તા આ સં અનિચનીય એવા એક આત્મા વિના બીજું કાંઈ પણ છે જ નહિં ઍવા અદ્વૈત તત્ત્વના પ્રથમ નિશ્ચય કરવા પડે છે, અને તે દૃઢ નિશ્ચય થયા બાદ તેનુ સતતનિદિધ્યાસન કરવું પડે છે. આ રીતે દી પ્રયત્ન અને બળાત્કારથી જ્યારે ચિત્ત તદાકાર થાય છે ત્યારે મનને સંપૂર્ણ નિરાધ થઈ નિર્વિકલ્પના પ્રાપ્ત થાય છે, અને આમ થવાથી તે અનિચનીય તત્ત્વ એ જ હુ” છું એવા પ્રકારની તેના ઉપર વિકલ્પ ભાવના વડે પુનઃ તેનું નિદિધ્યાસન કરવુ પડે છે, આ રીતે નિદિધ્યાસતની પૂર્ણુતા થાય એટલે આ સસારના કારણરૂપ જે અજ્ઞાન તે સમૂળ નષ્ટ થાય છે અને તે સ્થિતિ સ્વતઃસિદ્ધ થઈ જાય છે. એટલે કાઈ પણ પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ ‘હું' આત્મા છું, એવી દૃઢતા થાય છે. આ પ્રકારની પરિપકવતા થઈ સહેજ સમાધિ પ્રાપ્ત થતાં જ અદ્વૈતપદના સાક્ષાત્કાર થઈ તે કૃતકૃત્ય બતે છે.
આ રીતના આત્મપ્રાપ્તિને ક્રમ હોવાથી શ્રીકૃષ્ણુ ભગવાને અત્રે અર્જુનને કહેલું છે કે, એવા પ્રકારની નિઃસશય રીતે જેને પૂણુ શ્રદ્ધા થયેલી છે તેવા આત્મનિશ્ચયાળા અંતે પ્રદ્રિયસંયમી, પ્રક્રિયા અને તેના વિષયાની વૃત્તિનું અતઃકરણુમાં કદી ઉત્થાન જ થવા દેતા નથી અને થાય તેા તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની પ્રતિકૃત્તિથી તેને તુરત દાખી દે છે. આ રીતના ઇંદ્રિયાના સયમરૂપ અભ્યાસમાં તત્પર રહેનાર જિતેંદ્રિય પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને જ્ઞાન પ્રાપ્ત થતાં જ શાંતિના પરમ સ્થાન એવા નિર્વાણુ પદની પ્રાપ્તિ તેને સહેજમાં થાય છે.
अशश्वा॒भ्रधान॒श्च स ँशयात्मा विनश्यति ।
माय॑ लो॒ोकोऽस्ति न प॒रो न सुखं सन॑श॒यमा॑नः ॥ ४० ॥
સશયાત્મા વિનાશને પામે છે
જેને આ પ્રકારનું જ્ઞાન કિવા શ્રદ્ધા પણ નથી એવા સંશયવિપયયમાં જ નિમગ્ન એટલે જે 'તઃકરણમાં અનેક પ્રકારના તર્કી અથવા કુતૌ જ કર્યો કરે છે તેવા સંશયાત્મા અર્થાત્ શંકાકુશ કાવાળા મનુષ્ય વિનાશને જ પામે છે; તે આ લેકમાં પણ સુખ મેળવી શકતા નથી તેમ પરલોકમાં પણ સુખી થતા નથી. તાત્પ કે જે મનુષ્ય અંતઃકરણમાં પ્રક્રિયાના વિષયાનું ઉત્થાન થતું હોવા છતાં પશુ તેને નહિ દાખતાં અને પ્રકારની શકાકુશંકાઓ કરી સંકલ્પની પછવાડે જ પડેલા હોય છે, એટલે સવિકહપાને ઉપર જણાવેલી યાગની પદ્ધતિ એટલે કે વૃત્તિનું ઉત્થાન થતાં જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની પ્રતિવ્રુત્તિ વડે દાખી નહિ દેતા તઃકરણમાં અનેક સ્ફુરણાઓને ઉઠવા દેતા રહે છે, તેવા અનેક પ્રકારના સકલ્પે કા સશમાથી ગ્રસ્ત થયેલ્લે મનુષ્ય તા અવશ્ય વિનાશને જ પામે છે; તેવા સંશયી આ લેાક્રમાં પણ કદી સુખ અથવા શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી, તેા પછી પરાક્રમાં તા ાંતિ અથવા સુખ કેવી રીતે મેળવી શકે ? મા સંબધમાં શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણેના નિણૂય છે;
Page #418
--------------------------------------------------------------------------
________________
-
-
-
ગીતાદહન ] એ સ્વર્ગલેક જ યજ્ઞાદિ વડે મેળવવા યોગ્ય હોઈ તે જ – [ ર૮૯
શ્રદ્ધારહિત પુરુષને કરેલે ઉપદેશ નામે છે શિખિધ્વજ કહે છે કે, હે દેવપુત્ર ! આજે ઘણે કાળે આપે મને બોધ આપ્યો છે. હું આજ સુધી કેવળ અજ્ઞાનને લીધે સજજનોને સંગ તરફ લક્ષ નહિ આપતાં આ વનમાં આવીને રહ્યો છું. મારાં સર્વ પાપો ક્ષીનું થઈ ગયાં છે એમ હું માનું છું, કેમ કે આપ જ અડી પધારી મને બોધ આપો છો હે સુંદર મુખવાળા દે પુત્ર! આપ જ મારા ગુરુ, કિતા અને મિત્ર છે. હું આપને શિષ્ય થઈ આપના ચર માં નમસ્કાર કરું છું. મારા ઉપર આપ કૃપા કરો અને જે જાગ થી કરી સંસારચક્રમા પરી કદી શો કરવો પડતું નથી. જે વડે પરમ સુખ અને શાંત પાપ્ત થાય છે, એવું જે જ્ઞાા આપ જાણે છે તે ઉત્તમ પગાના બ્રહ્મજ્ઞાનને મને હવે તુત ઉપદેશ કરો. ઘડાના તથા વસ્ત્રાદિના આકારે જે જુદા જુદા શાન વડે ભાસમાન થાય છે તેને પણ એકરૂપે જાગુના સર્વથી શ્રેષ્ઠ એવું કહ્યું જ્ઞાન છે કે, જેર્યા આ સંસારસાગર તરી જ વાય ? દેવપુત્ર કહે છે કે, હે રાજર્ષિ ! શ્રદ્ધારડિત પુરૂને કર ઉપદે ઠા પાસ કરેલા કાગડાના અવાજની પિ તદન નકામો છે; માટે તેમ થાય એવું હશે તે હું તે ગુપ્ત રહસ્ય તને કદાપિ કોશ નહિ, પરંતુ જે શ્રદ્ધા વડે મારા વાકાને ગ્રહનું કરશે અર્થાત મારા ઉપર દઢ શ્રદ્ધા હશે તો જ તમે પૂછો છો તે જ્ઞાન જે પકારનું અને જેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે સર્વે હું તને કહીશ. જે મનુષ્ય શ્રદ્ધા વગરને હોઈ કેવળ વિનોદ કરવા માટે જ પ્રશ્નો પૂછે છે, પરંતુ વક્તાએ કડલાં વચનોને હગ કરતો નથી, એ છે મનુષ્યોની પાસે કહેવામાં આવતાં વચનો જેમ અંધારામાં આંખ ફાડી ફાડીને જોવામાં આવે તો પણ તે સાવ નકામું છે તેમ તે ઉપદેશ પણ નિષ્ફળ નીવડે છે, માટે શ્રદ્ધાડીને પુરુષને કદી પણ બોધ આપવો જોઈએ નહિ.
અવળે રાહ બતાવનારને થતો નાશ શિખિધ્વજ બોલ્યોઃ આપ મને જે કહેશે તે હું કૃતિમાં કહે છે વિધિવાક્ય એટલે આની પેઠે કઈ પણ જાતને મનમાં કુક નહિ કરતા તકાળ સંપૂર્ણ શ્રદ્ધાથી અડગ કરીશ. આ મારું કથન તદ્દન સત્ય છે, એમ આપ નિશ્ચયથી સમજને. દેવપુત્ર કહે છેઃ જેમ પતાનું કહેલું વાકય સાચું છે કિયા ખોટું છે, એ કુતર્ક કર્યા વિના પરિણામે હિતરૂપ સમજીને માત્ર આજ્ઞા તરીકે જ માનવામાં આવે છે, તેમ આ મારાં વચનને પણ તેનો હેતુ વિષેનું પ્રયોજન ન શોધતાં એટલે કુશંકા નહિ કરતાં હિતબુદ્ધિથી એક આજ્ઞા તરીકે સમજી કાનને સુખ આપનારા ગાયનની પેઠે શ્રદ્ધાથી શ્રવણ કરો અને તે સાંભળ્યા પછી પણ મારું કલ્યાણ જ થયું છે એવી દ ભાવના રાખો; કારણ કે, જિતાસુ તથા શ્રદ્ધાવાન પુરુષને જે મનુષ્ય ઊધે રસ્તે દેરે છે અથવા દંભથી અવળો રાહ બતાવે છે તે પિતે જ સર્વ રીતે નષ્ટ થાય છે, એમ જાણવું; માટે શ્રદ્ધાવાન પુરુષને કદી પણ અસત્ય વચને કહેતાં નહિ. જેની બુદ્ધિ મંદ હોય તેને લાગે કાળે બંધ થાય છે તથા તીવ્ર બુદ્ધિમાનને તત્કાળ જ્ઞાની પ્રાપ્તિ થાય છે, પણ શંકાકુશંકા કરનારો તે અંતે વિનાશને જ પામે છે, એમ નિશ્ચયથી સમજો (૦ નિ પૂ. સ. ૮૭, ૩૫ થી૪૬).
योगस यस्तकर्माणं ज्ञानसञ्च्छिन्नसशयम् । आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ॥ १ ॥
આત્મામાં રત થયેલા પુરુષને કર્મો બંધનકર્તા નથી ભગવાન આગળ કહે છે હે ધનંજય! ઉપર જણાવ્યા મુજબ આ સાં આત્મસ્વરૂપ છે, તેથી ૬ કાંઈ છે જ નહિ, એ પ્રકારને જે નુ નવુ નિશ્ચય થયેલો છે અને તે નિશંક જ્ઞાનથી જેના તમામ સંશયો છેદાઈ ગયા છે તથા જે યોગ એટલે નિસંશય થઈ નિત્યપ્રતિ આ આત્મવરૂ૫ છે એવો અભ્યાસ કરે છે, તેમ જ એક નિશ્ચય અને દર શ્રદ્ધાથી તલવારની ધારની જેમ એ જ એક બેયને નજર સામે રાખી અંતઃકરણમાં બીજી કોઈ વતન ઉથાન થવા ન પામે એવા પ્રકારની સાવધાનતા રાખી નિત્ય આત્મામાં
Page #419
--------------------------------------------------------------------------
________________
ર૦૦] વિ િaોત નિજિતં પુરાવાન્ II 8. [ સિદ્ધાન્તકાણક ભ૦ ગીઅવ પ/૨ રમમાણ થયેલ છે, તે આત્મજ્ઞાની પુર ગમે તેટલાં કર્મો કરતે હેય છતાં પણ તે તેને કિંચિત્માત્ર પણ બંધન કરી શકતાં નથી.
तस्मादशासर त हुत्स्थं नासिनाऽऽस्मनः । छित्वनं सशय योगमातिष्ठात्तिनु भारत ॥ ४२ ॥
સંશો છોડી દઈ યુદ્ધ માટે ઊઠ તસ્માત, હે ભારત ! હદયમાં અજ્ઞાન વડે ઉપજ થનારા આ સંશયને ઉપર જણાવ્યા પ્રમાણે આભરવાપુના જ્ઞાનરૂપી તલવાર વડે છેદી નાખીને માં સર્વ અભરવરૂપ છે એવા પ્રકારના દઢ નિશ્ચયપ યોગનો આશ્રય કર. ઉદેશ એ કે, અંતઃકર ગુમાં અનેક પ્રકારના સંશો કે સંદ૯૫વિક ઉત્પન્ન થવા એ અજ્ઞાનતાનું લક્ષણ છે તેને આ સર્વ આત્મસ્વરૂપ છે એ પ્રકારના પૂર્ણ શ્રદાયુક્ત જ્ઞાન વડે છેદ કરી તદન નિસંશય બની જા. આમ એક આમાં જ સર્વત્ર પર રીતે વ્યાપેલે છે, એવા પ્રકારના દ નિશ્ચય વડે તદ્દન નિઃશંક બન્યા બાદ અભ્યાસને લીધે અંતઃકરણમાં જે જે વૃત્તનું ઉત્થાન થાય છે, તે થતાંની સાથે તરત જ તે સર્વ આત્મસ્વરૂપ છે, એ મુજબની પ્રતિવૃત્તિ વડે તેને તતકાળ દાબી દેવારૂપ યોગનો આશ્રય કર તથા હવે ઊઠ અને યુદ્ધ કર. અર્થાત યુદ્ધ કરવા માટે પ્રભો થઈ જા. '
અધ્યાય ૫
भर्जुन उवाचसन्याम कर्मणां कृष्ण पुनर्योग व शससि । पच्छे एतयोरकं तन्मे हि सुनिश्चितम् ॥ १ ॥
કર્મ છોડવાં કે કરવાં તે પૈકી ગમે તે એક કહે અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને કહે છે કે, હે પ્રભો ! આપ એક બાજુએ કર્મના સંન્યાસને વખાણે છે અને બીજી બાજ યોગને તે એ બે પૈકી ગમે તે એક કડા. તાત્પર્ય કે, આપ એક બાજુ કર્મસંન્યાસ એટલે આ હુ” નથી, આ “હું” નથી, આભામાં “”ના કરી ઉત્પત્તિ જ થયેલી નથી, તેમાં દક્તિ લેશ પણ નથી. એ આ પ્રકારના અભ્યાસને વખાણે છે તો બીજી બાજુ એ “આ છે,” “તે હું છે,” “સર્વ આત્મરૂ૫ એવા ૩૫ છે,” એક પ્રકારના સર્વાત્મભાવરૂપ કર્મવેગની પ્રશંસા કરી રહ્યા છે, તે તે બેમાંથી જેમાં મારે નિશ્ચિત શ્રેય હોય તેવું ગમે તે એક જ કહે; ભગવન! આપે શાસ્ત્રીય દષ્ટિએ યોગ્ય એવું વિવેચન કરીને મને સંન્યાસગ એટલે કર્મ નહિ કરવારૂપ વેગ અર્થાત આ “હું” નથી, આ “હું” નથી. એ મુજબ નિઃશેષભાવનો વા લયને અભ્યાસક્રમ (અભ્યાસ માટે ઉપાસનાકાંડ કિરણાંશ ૨૨ પાન ૫૭ તથા અધ્યાય ૨, પાન ૧૬૭ થી ૧૬૯ જુઓ), તથા કમંગ એટલે આ, હું, તું, તે પત્યાદિ ભાસતું સર્વ ચરચર દશ્ય આત્મા કિંવા બ્રહ્મ જ છે બ્રહ્મ વિના બીજું કાંઈ પણ છે જ નહિ. એવા પ્રકારે સર્વાત્મભાવને
મ, એમ બંને કમને સમજાવ્યા. પરંતુ આ બેમાંથી મારે માટે આ સમયે કયા માર્ગનું અવલંબન કરવું કલ્યાણકારી હાઈ યોગ્ય છે, તે નિશ્ચયાત્મક એવું ગમે તે એક કડા; કે, જેથી તેનું અવલ બન કરવું મારે માટે ઠીક થાય.
Page #420
--------------------------------------------------------------------------
________________
ગીતાાહન ] આ લાકમાંના ચરાચર ભૂતાનું રક્ષણુ કરીને રહેસે છે એમ તું જાણુ.
શ્રીમાથાસુથાય—
[ ર૧
स ँव्यास॒ कर्म॑योश्च वि॒धेय॑सौ ।
ગ
तयोस्तु कमखाकयोगो विशिष्यते ॥ २ ॥
સન્યાસ કાને કહવેા ?
ઉપર મુજબ અર્જુનના પ્રશ્ન સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે, “હું અન! હું કાંઈ તને અત્રે શાસ્ત્રનુ પાંડિય કહેવા છતા નથ, પરંતુ તત્ત્વજ્ઞાનના અભ્યાસત મ ટે એટલે કે મનુષ્યને કલ્યાણકારી જ ધ્યેયની પ્રપ્તિ થવાને માટે આ એ જ અ1િમ માર્ગો છે, જે તને કડવામાં આવેલા છે; હવે તે બે પૈકી કયા માર્ગ તને અનુકૂળ છે તેના નિશ્ચય વાસ્તવિક રીતે તેા તારે જાતે જ કરવા જોઈએ, કેમકે કેટલાકને ન્યાસ એટલે આ “હું” નથી, આ “હું” નથી, એ પ્રકારનેા નિઃશેષભાવને અભ્યાસક્રમ અનુકૂળ લાગે છે; તથા કેટલાકને હું, તું. અ!, મારુ ઇદુ જીવા જુા અનેક આકાર અને નામરૂ ાદિ વડું ભાસતી આ તમામ દૃશ્યજાળ આત્મસ્વરૂ છે અને આત્મા એટલે હું પાતે જ છું, એ રીતે જાણ્યું તે સર્વાત્મભાવરૂપ ક્રમ યેાગના અભ્યાસક્રમ અનુકૂળ જણાય છે; છતાં તું મને પૂછે છે તે હું તને કહું છું કે ક્રમના સન્યાસ એટલે “આ હું નથી”, “ હું નથી,” એમ કરતાં કરતાં હું ભાવને-પ.લય કરી નાંખવે તેનિઃશેષભાવના અભ્યાસને ક સન્યાસ કહે છે. કાંઈ કાઈ આ કમસન્યાસના અ યાગ કરે છે અને તેના સબંધ ખાલ ત્યાગની સાથે લગાડે છે, પરંતુ સંન્યાય અને ત્યાગ એ બને ને કે સરખા મન લાગે છે ખરા, છતાં સન્યાસ એ શબ્દ અતિમ ધ્યેયરૂપ આત્મપ્રાપ્તિ માટેની છેવટની યુક્તિરૂપ જે નિઃશેષભાવ, તેના અભ્યાસક્રમને માટે લાગુ પડે છે તયા તે ધ્યેય પ્રાપ્ત કરવાને મટે વ્યવહાર (કવા વર્ણાશ્રમતિ ધર્મની દૃષ્ટિએ તેમાં પ્રતિકૂળતા ઉત્પન્ન કરનારી વસ્તુઓ અથ । । પ્રતિકૂળ પ્રસ ંગે માંથી દૂર રહેવુ તેને ત્યાગ કહે વા સાધારણુ રીતે વ્યવહારમાં પ્રચલિત અર્થ છે; પરંતુ તેનેા વાસ્તવિક અર્થ તા એવા છે કે, કામ્યકર્મોના ત્યાગને સન્યાસ કહે છે તથા ક્રમનાં કળાના ત્યાગને ત્યાગ કરે છે (ધુ માટે અ૦ ૧૮ શ્લોક॰ ૨ થી ૧૭ જુઓ). પરમા દૃષ્ટિએ તા ત્યાગ અને સંન્યાસ એ બને વાસ્તવિક રીતે એક જ અર્થના છે, છતાં વ્યવહારમાં અભ્યાસની દૃષ્ટિએ તેમાં જે એ સુક્ષ્મ ભેઢા પડે છે તે કહુ છું.
સન્યાસ:શ્રમ કેમ કહ્યો?
જેને માટે મારું' મારું' એમ વ્યવહારમાં કહે...માં આવે છે તે સર્વને “ આ હું નથી” “આ ડું નથી” એ રીતે ત્ય ગ કરતાં કરતાં છેવટે હુ” ભાવતા પપ્યુ તે સક્ષા સહુ વિલય કરી શેષ રહેન ર અનિવ ચનીય એવા પરમામાં સ્થિત થવાને મટે જે નિરોષભ વના અભ્યાસક્રમ છે તેતે ક સન્યાસ કર્યુ છે; તથા હું અને આ સર્વ મમાદિ દૃશ્ય આત્મસ્વરૂપ છે, એ । પ્રકારના જે ખર્વાત્મભાવતા અભ્યાસક્રમ છે તેને કત્યાગ કરે છે, એમ સમળે; આથી જ્યારે વ્યહર કરીને મનુષ્ય ત ્। કાંટાળા ય છે તેમાં તે કદી સુખયાતિ મેળવી શકતા નથી. આ માગે સુખશાંતિ મળશે એમ સમજીને તે તેની પડાપડી હંમેશ ચાલુ હૈય છે, પરંતુ તે ધ્યેયની પ્રાપ્તિ આત્મજ્ઞા વગર બી ત કાઈ પણ સાધનવી થતી કી પગ શક્ય ન હેવાથી સ.ચી સુખશતિ પ્રાપ્ત કરી આપનારા આમનુ રૂપ અંતિમ ધ્યેયની પ્રાપ્તિને માટે તે મા માં અડચણ ઉત્પન્ન કરનારા વ્યાવહારિક સાધનાનો, આશ્રમદ્દિ ધર્મેદ્રારા બાહ્ય ત્યાગ કરી સંન્યાસી થવા માટે વ્યવહારમાની વર્ણાશ્રમ,દ્ધિ દૃષ્ટિના આશ્રય લઇ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે તેના ઉદ્દેશ ફક્ત એટલા જ છે કે વાસ્તવિક રીતે આત્મા તે! કાઈ પણ અવસ્થા, કાર્ય પરૃદેશ અને કાર્ડ પર્ કાળમા હંમેશને માટે પ્રાપ્ત જ છે, એ વાત દીવા જેવી તદ્દન સ્પષ્ટ કં; છતાં તે પ્રાપ્તિ વ્યવહાર ચમાં રહીને આજસુ ી થઈ શકી નથી; માટે હવે વ્યવહારમાં રહી આત્મપ્રાપ્તિની વાત કરવી એ તેવળ વિયાની લાલયમાં સપડાઈ
Page #421
--------------------------------------------------------------------------
________________
૨૯ર ] लोकादिमग्नि तमुवाच
[ સિદ્ધાનકાર્ડ ભ૦ ગીઅત્ર પર પશુતુલ્ય વ્યવહાર કરવાની તારા અંતરની મનોવાંછના કિવા મનીવાનું જ હોતક હેવાથી દાંભિકતા જ ગણાય; કારણે કે, વર્ષો થયા આ વ્યવહારમાર્ગનું એટલે ગૃહસ્થી જીવનનું અવલંબન કરવા છતાં પણ તે માર્ગદ્વારા આજસુધી આત્મપ્રાપ્ત થઈ શકી નથી; માટે આ ગૃહસ્થાશ્રમમાં રહીને આત્મપ્રાપ્તિ કરવાને માટે તું નાલાયક પુસ્વાર થયો છે, એટલા માટે હવે એ માર્ગને મેહ છોડી યેયપ્રાપ્તિમાં વિક્ષેપરૂપ નીવડનારાં અને મેહમાં ફસાવનારાં આ સર્વ ગૃહસ્થાશ્રમોચિત બાહ્ય વ્યવહારસાધનનો ત્યાગ કરીને સન્યાસી બનવાને માટે સંન્યાસાશ્રમની વ્યવસ્થા શાસ્ત્રોમાં કહેવામાં આવેલી છે. પરંતુ જે કઈ વ્યવહારમાં રહીને આત્મપ્રાપ્તિરૂ૫ ધ્યેયની પ્રાપ્તિ કરી બતાવે તે તેને માટે આ વર્ણ અને આશ્રમાદિ બંધનેના પાલનની જરૂર રહેતી નથી; કારણ કે, આત્મપ્રપ્તિને માટે વ્યવહારપ્રપંચ બાધ કરી શકે એમ નથી. જે અંતરથી સાચે સંન્યાસ થાય તે મનુષ્ય તકાળ બેયની પ્રાપ્તિ કરી શકે છે. પણ તેવો સંન્યાસ તો આત્માના અપરોક્ષાનુભવ વિના શકય નથી, તેમ છતાં જો કોઈ વ્યવહારમાં રહીને આત્મપ્રાપ્તિરૂ૫ બેયની પ્રાપ્તિ કરી નહિ બતાવે છે તેવાઓને માટે પ્રથમ નડતર રૂપ એવાં આ બાહ્ય વ્યવહાર સાધનાને સંન્યાસ કરી બાદ આંતરસંન્યાસ કરે, એ રીતે ક્રમસંન્યાસ દ્વારા ધ્યેયના માર્ગે લઈ જવાને માટે વર્ણાશ્રમાદિ યોગ એવા વ્યવહારૂ માર્ગની વ્યવસ્થા શાસ્ત્રમાં કહેલી છે. આ મુજબ બાહ્ય સંન્યાસનો ઉદ્દેશ પણુ આત્મપ્રાપ્તિ માટે નડતી સ ઉપાધિઓને ઉકેદ કરે એ જ એક છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. આમ બાહ્ય ત્યાગ એ તો ત્યાગની વ્યાખ્યાનો આરંભ હોઈ ત્યારબાદ ક્રમે ક્રમે આંતર્યાગ અને તત્પશ્ચાત તત્વના અભ્યાસની યુક્તિ પૈકી આ “હું” નથી, એવા પ્રકારે અંતે “હું” પણનો પણ તેના સાક્ષી સહિત પ્રત્યક્ષ વિલય કરી અનુભવ લેવો, એ સર્વથી શ્રેષ્ઠ પ્રકારને સંન્યાસ છે, આ પ્રમાણે સ્થળ સૂમનો બાહ્ય અને અંતર બંને રીતે ક્રમે ક્રમે યાગ કરી તેવો ત્યાગ સિદ્ધ થયા પછી છેવટે હું છું એવી ભાવનાનો ૫ સાક્ષો સહ ત્યાગ થવો એ જ ખરો અને શ્રેષ્ઠ પ્રકારને સંન્યાસ છે, એ શાસ્ત્રમાં નિશ્ચય છે..
કર્મ સંન્યાસ એટલે શું ? આ રીતે ત્યાગની વ્યાખ્યાની વ્યાપકતાને વિચાર કરવા થકી આપણે સંન્યાસનું સાચું રહસ્ય જાણી શકયા, હવે કર્મફળત્યાગ કયાં લાગુ પાડવો તેને વિચાર કરીશું; અને તેટલા માટે કાળ, દેશ, ક્રિયા તથા વ્યક્તિની બુદ્ધિપ્રડતા વગેરે સંજોગોને ધ્યાનમાં લેવાની ખાસ આવશ્યકતા હોય છે. જેમ કેજદારી ગુનો હેય ત્યાં દિવાની કાયદાની કલમ લાગુ પાડી શકાય નહિ અને તેમ કરવું એ મૂઢતા અથવા અજ્ઞાનતારૂપ જ લેખાશે; તેવી સ્થિતિ દેશ, કાળ, ક્રિયા, પ્રસંગ તથા વ્યક્તિત્વને વિચાર કર્યા વગર સંન્યાસનો અર્થ કરનારની થાય તો તેમાં ખાસ કાંઈ નવાઈ જેવું ગણાશે નહિ. અરે ! જુઓ કે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન અને ઉદ્ધવ એ બંનેને ઉપદેશ કરે છે, પરંતુ બંનેના પ્રસંગોનો તથા વ્યકિતત્વનો વિચાર કરીને ઉદ્ધવને વર્ણાશ્રમોચિત ધર્મો સમજાવીને પ્રથમ બાહ્ય સન્યાસ કરવાનું જણાવ્યું છે. તું હવે આ સર્વ ભૂમિને છોડી દઈ શ્રીબદરીકાશ્રમે જા અને ત્યાં જઈ તને કહેવામાં આવેલા આત્મધર્મના વિચારરૂપ તપનો આશ્રય કર, એવી રીતનો ઉપદેશ તેને આપવામાં આવેલ છે. આમ ઉદ્ધવને તેની યોગ્યત નુરૂપ પ્રથમ બાહ્ય સંન્યાસ અને પછી આંતરસંન્યાસ, એમ ક્રમસંન્યાસનો માર્ગ બતાવેલ છે તથા અર્જુનને તે તું યુદ્ધ કર, યુદ્ધ કર, એમ વારંવાર કહેવામાં આવેલું છે, પરંતુ તે યુદ્ધ, કર્મસંન્યાણ કિંવા કમંગ એ બે પૈકી ગમે તે માણનું અવલંબન કરીને કર એમ કહેલું છે, એમ પટ રીતે જJાઈ આવે છે; અર્થત અર્જુનને માટે કર્મસંન્યાસરૂપ બાહ્ય ત્યાગ નહિ જગુભવતા કર્મયાગરૂપ આરિત્યાગ કે જે ત્યાગ ની અતિ ઉચ્ચ કક્ષા હાઈ કર્મયાગરૂપ ત્યાગ કહેવાય છે; એવા સર્વાત્મભાવનું જ અવલંબન કરવા જણાવેલું છે. કારણ કે અર્જુને તદ્દન નિરભિમાનતા વડે ભગવાનની સંપૂર્ણ શરણુગતિ સ્વીકારી કર્તવ્ય અકર્તવ્યને વિવેક તથા સાચે રસ્તો જાણુવાની પોતાની અત્યંત ઉત્કંઠા બતાવી હતી, વળી એ સમય પણ ઘણે જ કટોકટીના હતા વગેરે બાબતોનો વિચાર કરીને પ્રસંગને ઉચિત એવો ઉપદેશ ભગવાને તેને આપે છે. આ રીતે અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે નિઃશેષરૂપે સંન્યાસ તથા સર્વાત્મભાવરૂપ મળત્યાગ એટલે શું, તેને કેમ જાણી
Page #422
--------------------------------------------------------------------------
________________
-
*
ગીતાહન] આ લોકના અદિ એ અમિતા સરૂપને તે (યમ) ક લાગ્યો. ર૯૩ શક્યા. આ સંબંધે શાસ્ત્રમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનો વિચાર કરતાં પહેલાં પણ કમંગ એટલે શું? તે જાણવાની આવશ્યકતા છે.
કર્મસંન્યાસ અને કોગમાં ભિન્નતા છે? ઉપરના વિવેચન ઉપરથી સૂમ દષ્ટિએ વિચાર કરનારા બુદ્ધિમાને તે સ્પષ્ટ રીતે જાણી શકશે કે આ કર્મસંન્યાસ અને કર્મયોગ એ બંનેમાં કેવળ નામમાત્રના ભેદ વિના બીજુ કાંઈ જ નથી. ઉદાહરણને માટે પાણી અને તેનાં મા, ફીણ, પરપેટ વગેરે વ્યો. ખરી રીતે તો આ સર્વ પામી જ છે; ફીણ, પરપોટા, માં વગેરે તે કેવળ નામમાત્ર હેઈ સાવ મિથ્યા છે, પરંતુ અજ્ઞાનીઓ કે જેઓને પાણીનું સાચું જ્ઞાન હેતું નથી તેવાઓને સાચું જ્ઞાન થતાં સુધી સમજાવવા માટે આ બે યુક્તિઓને આશ્રય કરવો પડે છે. (૧) પાણી એટલે જ્યાં ફીણ, પરપોટા કિંવા મા વગેરે કાઈ નથી તે, અર્થાત ફીણ, પરપોટા, મોજા દત્યાદિ નામરૂપાદિને નિરાસ કરતાં કરતાં છેવટે પાણીને પાણી કહેવાની પણ જરૂર રહેતી નથી; કારણ પાણી પિતે પિતાને હું પાણી છું એમ કદી કહેતું નથી. મનુષ્કા પણ નિત્યપ્રત વ્યવહાર કરતી વખતે પોતાને હું મનુષ્ય છું એમ કાંઈ કહેતા નથી. આ રીતે પરપોટા, ફીણ, મજા ઇત્યાદિ ભાવોનો ત્યાગ કરીને છેવટે રહે તે જ પાણી તે પોતે તો સ્વતઃસિદ્ધ જ છે, તેને પાણી કહેવાનું કામ પણું પ્રોજન રહેતું નથી; એ મુજબ પાણીનું સાચું સ્વરૂપ જાણવું તે પ્રથમ યુક્તિ કહેવાય; અને (૨) ફીણ એટલે ૫ ણી છે, પરપોટા એટલે પાણી છે, તરંગ એટલે પાણી જ છે, એ રીતે દરેક નામરૂપાદિને તે પાણી છે એવા એક જ ભાવમાં સ્થિતિ કરવું તે બીજી યુક્તિ છે. આ દષ્ટાંત પ્રમાણે (1) આ સર્વે હું, તું, તે, આ દત્યાદિ અનેક નામરૂપદ વડે પ્રતીત થવા ભાસમાને થતી જગતાદિ દયાળ(સાંક ૩ થી ૧૫ ; એટલે જેને હું, હું અથવા મારું, મારું એમ કહેવામાં આવે છે તે તમામને આ “હું” નથી, આ “હું” નથી, એ રીતે નિરાસ કરતાં કરતાં છેવટે “હું” એવા ભાવનો પણ વિલય કરી શેષ રડે તે જ અનિર્વચીય એવું પરમપદ છે; એવા પ્રકારનો જે નિઃશેષભાવ નાહમનો અભ્યાસક્રમ તેને જ કર્મ સંન્યાસ કરે છે, તથા (૨) આ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, તમે, અમે, આપ, આપણે ઇત્યાદિ સર્વે તથા અનેક નામરૂપ વડે ભાસમાન થતું તમામ દસ્યજાળ આત્મરવ૫ જ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ અર્થાત બીજા કુર ન્યાયાનુસાર પાસડ આ બધા (વૃક્ષાંક ૧ થી ૧૫ ૪ સુધીના તમામ ભાવો આભારૂપ જ છે, એવી રીતે તેને સર્વમભાવ વડે જણવું તે કમ યેાગ સમજવા. આ બે અભ્યાસક્રમમાં એક પટાભેદ પણ પડે છે, તેનું ત્રીજે અભ્યાસક્રમ કર્યું છે, પરંતુ વારતવિક રીતે તો તેનો સમાવેશ આ બંનેના પેટમાં થઈ જાય છે. તે પ્રકાર એવો છે કે, આ જે “હું” અને “મા” (મમ) વગેરે મિથ્યા એવા કૅનરૂપે ભાસે છે તે વારતવિક તેવું તરૂપ નથી, પરંતુ “હું રૂપ છે. આમ તું, આ, તે, મારું, તારું ઇત્યાદિ સર્વ નામરૂપને પ્રથમ “હું”રૂપ છે. એવા ભાવ વડે “હુ'રૂપમાં એકત્રિત કરવા, ત્યારબાદ તે હું એટલે અનિર્વચનીય એવો આત્મા છે એવા નિશ્ચય વડે તેનો પણ અનિચનોય એવા આત્મપદમાં જ વિલન કરી દેવો જોઈએ. આ રીતે સર્વ ભાવનું મૂળ બીજ આમાં હોવાથી બીજ કુર ન્યાયાનુસાર આ સર્વ “હું” રૂ૫ છે અને તે “હુ” એટલે આત્મા છે; એવી દષ્ટિને આશ્રય તે ઉપરની બંને દૃષ્ટિઓના અભ્યાસક્રમનો સમન્વય છે. તેનો સમાવેશ પણ કર્મચાગમાં જ થાય છે. આમ આ સર્વ આત્મરૂપ છે, એ પ્રકારના સર્વાત્મભાવના અભ્યાસનો અંત પણ છેવટે તો અનિર્વચનીયતામાં જ થઈ જાય છે, કેમકે ઉપર જણાવ્યું તેમ આત્માને આત્મા કહેવાનું શું પ્રયોજન? તે તે સ્વતસિહ જ છે. આ રીતે વિચારપૂર્વક સમન્વય કરીને જોઈશું તે છેવટે સંન્યાસ અને કર્મયોગ બંનેનું ધ્યેય અનિર્વચનીય પરમપદ
એ જ એક છે, એમ બુદ્ધિમાનને જણાઈ આવશે. પાણી કહે, જળ કહે, તરંગ કહે પરપોટા કે ફીણ કહે ગમે તે કહે, પણ તે તો અંતિમ જે છે તે જ હતું, હશે ને છે. તે પ્રમાણે આત્મા કહે, અનાત્મા કહે કે અનેક નામાદિ વડે જોવામાં આવતું આ જગતાદિ દશ્ય છે એમ કહા કિવા હું, તું, તે, આ, મારું, તારું, વગેરે ગમે તે કહે, પરંતુ અંતે તે તે અનિર્વચનીય એવું પરમપદ જ છે, તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર
IT
Page #423
--------------------------------------------------------------------------
________________
तम्मै या इटका यावती । यथा वा । [સિદ્ધાન્ત કારડ ભ૦ ગીe અe પ૬િ થતો નથી; તેમ કર્મસંન્યાસ કહે અથવા કર્મફળત્યાગ વા કર્મગ કહે, એ બે નામો ભલે જુદાં જુદાં ભાસતાં હશે પરંતુ વાસ્તવિક રીતે તો બંને એક જ છે. આ જ વ્યવહારમાં સમજાવવાને માટે અમે નિષ્ણુ અને સગુણ એવાં નામો પણ અપાયેલા છે. કર્મસંન્યાસણ એ નિર્ગુણ તથા કર્મયોગ એ સગુણનો મૂળ વોતક છે, એમ જાણવું; અર્થત સગુણ નિર્ગુણ ઉપાસના લય પણ અંતે આ બે યુક્તિઓમાં જ થઈ જાય છે.
કર્મયોગની શ્રેષ્ઠતા વિશેષ કેમ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, હું અને ! કર્મસંન્યાસ અને કર્મયોગ એ બંને માર્ગે મેં તને બતાવ્યા છે. તે બંને અંતે તો નિશ્ચયથી પરમ કલાગુરૂપ એવા આત્માની પ્રાપ્તિ કરી આપનારા છે, તેમાં શંકા નથી. છતાં સર્વસામાન્ય અજ્ઞાનીઓ કે જેઓ આત્માનું પરોક્ષજ્ઞાન થયેલુ હોતું નથી તે પાઓને આ દશ્યાદિ નથી અને હું પણ ના, એ પ્રકારને મનમાં વિવેક થઈ તે નિશ્ચય થ અતિ કઠણ હે ય છે; કેમકે મેઢેથી તો કદાચ કોઈ શ્રદ્ધા વડે “આ ના ,' “આ નથી' એમ માની લે, પરંતુ તેવો વિવેક મનમાં કાયમને માટે ટકો કઠણ પડે અને મનમાં ગુપ્ત રીતે એવી શંકા રહ્યા જ કરે છે કે, આ બધું દેખાય છે તો ખરું, છનાં તે નથી એમ કેમ કહેવાય ? જેવી રીતે જેઓ આ નામરૂપાદિના લયનું સાચું તને વિચારપૂર્વક સમજીને તે પ્રમાણે નિશ્ચય કરી નિરંક બની અભ્યાસ કરવાને માટે અશક્ત ડેય છે તે મંદ કેટીનાઓને માટે આ જે જે કાઈ સ્વરૂ ભાસે છે તે તમામ બામરૂપ વ. ભગપાનનું સ્વરૂપ જ છે, એવા પ્રકારના કમ યોગનો અભ્યાસ જ અંધક શ્રેષ્ઠ છે. અર્થાત કર્મસંન્યાસ કરતાં કમ યોગ જ સર્વ સાધારણુ લેકેને માટે વધુ ઉપયોગી હોવાથી જે કે બંનની યોગ્યતા, બેય અને ફળપ્રાપ્તિ વાસ્તવિક રીતે એક જ હોવા છતાં સર્વસાધારણ લેમને માટે સરળતાની દષ્ટિએ કર્મસંન્યાસથી કર્મયોગનો શ્રેષ્ઠતા વિશેષ છે, એમ તને અને કહેવામાં આવ્યું છે.
fો જિ વાર na merge - 3
જ્ઞાની તે નિત્યસંન્યાસી જ છે હે મહાબ ! સંન્યાસ સંન્યાસ કહીને તું શું કરવા માગે છે, તે મને સમજાતું નથી. અરે! જેણેય વસ્તુને જાણે છે એટલે જાણવાનું તે બધું જાણ્યું છે, તો અપક્ષાનુભવી જીવન્મુક્ત જ્ઞાની તે ગમે તેટલાં કર્મો કરતો હોવા છતાં પણ નિત્ય સંન્યાસી જ છે. જેને લવિા ઇરછા બંને હેતાં નથી અર્થાત જેની કોઈ પણ વિષયમાં પ્રીતિ નથી તેમ કોઇ વિષય પ્રત્યે કિંચિત્માત્ર પગ હેત નથી, એ રીતે જેના તમામ ધંધો એટલે એ પણાની ભાવનાઓને સદતર વિલય થવા પામેલ છે તે પુરુષ સુખ ર્વક એટલે કોઈ પણ પ્રકારના કરવાપણ કિવા નહિ કરવાપણના શારીરિક થા માનસિક શ્રમ વગર અર્થાત આગળ બતાવી ગયા તેમ બુદ્ધિ કિંવા જ્ઞાનને આશ્રય વડે સાક્ષાત્કાર કરી સમતા પ્રાપ્ત કરી લઈ તકાળ બંધનમાંથી મુક્ત થઈ શકે છે.
सापयोगी पृथग्बालाः प्रवन्ति न पण्डिताः । પyar વને જાણ જ !
સાંખ્ય અને યોગ જુદા જુના છે એમ અજ્ઞાનીઓ સમજે છે. અરે! એને વિચાર નથી એવા બાળકબુદ્ધિના અર્થાત મા જ સાંખ્ય એટલે કર્મસંન્યાસ અને યોગ એટલે હઠ વા કમ યોગ એ બે ભિન્ન છે એમ સમજે છે (કર્મયોગમાં જ પ્રાપાસનાનો સમાવેશ થઈ ગયા છે પરંતુ જ્ઞાન કિંવા પંડિતને દષ્ટએ તે તે બંને એક જ છે; કારણ કે આ બે માર્ગો પૈકી ગમે તે એક માગનું અવલંબન કરનારો બને માર્ગોના આચરણનું ફળ મેળવે છે અર્થાત બને ભાગને અંતિમ ફળ તો એકમેવ
Page #424
--------------------------------------------------------------------------
________________
ગીતાહન) તેને માટે ઈટા વા અન્ય સામગ્રી વા વિધિ વગેરે સર્વ જરૂર પ્રમાણે કહ્યું. [રા મેક્ષ જ છે. એટલા માટે કેઈપણ એક માર્ગો જે સારી રીતે અભ્યાસ થાય છે તેથી તેમને એક જ ફળ મળી રહે છે. આ રીતે સાંખ્ય અને યોગ બંનેની અદ્વૈતતા જ સિદ્ધ થાય છે.
यत्सालयः प्राप्यते स्थान तयोरपि गम्यते । पकं सायं च योग व यः पश्यति म पश्यति ॥५॥
સાંખ્ય અને વેગ એક જ છે. જે સ્થાનની પ્રાપ્તિ સાંખ્ય એટલે જ્ઞાન વા કર્મસંન્યાસ કરનારાઓને થઈ શકે છે, તે જ સ્થાને હવા કર્મયોગ કરનારાઓ પણ પહોંચી શકે છે. એટલે કર્મસંન્યાસી આજવા સાંખ્યોને કોઈ ઊંચું સ્થાન મળે છે તથા કર્મયોગનો આશ્રય કરનારાઓને કાંઈ બીજું જ હલકું સ્થાન પ્રાપ્ત થાય છે એવો ભેદભાવ ત્યાં નથી, અર્થાત બંનેનું અંતિમ ધ્યેય તે એક જ છે. આ રીતે સાંખ્ય અને યોગ એટલે કમ સંન્યાસ તથા કર્મયોગ એ બંને જુદા જુદા છે, એવું જોનારાઓ તો આંધળા જ સમજવા. તાત્પર્ય સાંખ્ય કિવા કમ સંન્યાસ અને યોગ એટલે હઇ વા કમંગ એ બંને જુદા જુદા છે એવું જનારા અજ્ઞાનીઓ અથવા મૂઢ છે, તથા જેઓ આ બંને એક જ છે એમ અત દષ્ટિએ ઓળખે છે તે જ સાચે જ્ઞાની છે, એમ સમજે.
સાંખ્યયોગી અને ગોળી +સાંખ્ય અને યોગ સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેવામાં આવેલું છે, ચિતન્યાત્મક આકાશ એટલે બ્રહ્મ કિંવા આત્મા કે જે આકાશથી પણ અત્યંત સ્વછ છે, તેથી પ્રાપ્ત થવી એ જ પરમ પુરુષાર્થ છે. તે પ્રાપ્ત થવાના ઉપાય હું કહું છું: પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાંખ્ય અને યોગ એ બે જુદા જુદા ઉપાય છે. જેઓ વિવેક અને વિચાર વડે પ્રાપ્ત થયેલા રાજયોગથી બ્રહ્મતત્ત્વને સંપૂ રીતે જાણીને તેનું જ અભેદભાવથી નિરંતર અનુસંધાન કરે છે તેઓ સાંખ્ય વા જ્ઞાનયોગી કહેવાય છે તથા જેઓ હઠયોગ વડે પ્રાણુઆદિ વાયુઓને શાંત કરીને નિર્દોષ અને આદિઅંતથી રહિત એ છે પરમપદને પામ્યા છે, તેઓ યોગગી કહેવાય છે. સાંખ્ય અને યોગયોગી બંનેને પરમતત્તવના સાક્ષાત્કારથી પામવાનું પદ તે એક જ છે. જે પદ તદ્દન શાંત અકૃત્રિમ અને અનિર્વચનીય છે. કેટલાક મહાત્માઓ સાંખ્યથી એ પદને પામીને જીવન્મુક્ત થયા છે. અને કેટલાક યોગથી એ પદને પામીને જીવન્મુકત થયેલા છે. જે પુરુસાંખ્ય અને યોગથી એક જ પ્રકારનું ફળ મળે છે એમ જાણે છે તેને જ વિચક્ષણ સમજે. જે પદને સાંખ્યયોગીઓ પામે છે તે જ પદને ગોળીઓ પણ પામે છે. આ રીતે પ્રાશે પાસના કિવા મને પાસના એ જ ક્રમે છે. અને સાંખ્ય સમજે. જે સ્થિતિમાં પ્રાણ કે મનની વૃત્તિનો કશે જ પત્તો જ નથી તેમ જ જ્યાં વાસનારૂપી તમામ મોહજાળ નાશ પામે છે. તેવી અનિર્વચની રિથતિ તે જ પરમપદ છે એમ સમજે. વાસનાઓનો જે સમુદાય તે ચિત્ત છે, એમ વિદ્વાને કહે છે. એ ચિત્ત જ સંસારનું કારણ છે અને તે ચિત્ત સાંખ્ય (જ્ઞાન)થી અથવા યોગથી લય પામી જતાં ઈદ્રિય તથા પ્રાણ વગેરેના વ્યાપારરૂપ એવા સંસારનું કારણું રહેવા પામતું નથી ( નિઃ પૂ૦ ૦ ૬૯ કોક ૧૮ થી ૨૩.)
સરથાવાનુ માથા સુણાનુવાતા I योगयुक्तो मुनि म न चिरेणाधिगच्छति ॥ ६ ॥
કર્મવેગ વગર સંન્યાસ કેવી રીતે સિદ્ધ થાય? હે મહાબા! સાંખ્ય અને યોગ આ બે નામોને લીધે જે તને તેમાં મતભેદ દેખાતે હોય તે તે ઘણું જ આશ્ચર્યની વાત છે. તું બુદ્ધિમાન હોવા છતાં નકામો શા માટે શ્રેમમાં પડે છે, તે સમજાતું નથી. અરે!
+ સાંખ્ય અને યોગ સંબંધમાં વધુ સ્પણતા માટે અધ્યાય ૨ ૩, ૬ તથા ૧૮ જુએ
Page #425
--------------------------------------------------------------------------
________________
૨૯૬]
स चापि तस्त्रस्यवदद्ययोक्तम् -
[સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૦ ૫/૮ જરા વિચાર કરીને જો કે, તું જેને સંન્યાસ સંન્યાસ એમ કહે છે તેની સિદ્ધિ પણ વાસ્તવિક રીતે પગ એટલે કોઈ ને કોઈ પણ પ્રકારના કર્મ વગર થી શક્ય છે ખરી કે ઉદ્દેશ એ કે, જો તું આ સર્વ છોડી દેવું એને જ સંન્યાસ કહેવા માગતો હશે, તો તે છેડવાની જે ક્રિયા કરવી તે પણ યોગ નહિ તો વળી બીજું શું કહેવાય છે નાપર્ય એ કે, અમુક કરવું એ જેમ યોગ કડેવાય, તેમ અમુક નહિ કરવું એ ૫ણુ યોગ જ થયો; જેમકે ખાવાને યોગ, પીવાનો યાગ, બેસવાનો યોગ વગેરે; મ ટે કર્મયોગ વગર સંન્યાસ કેવી રીતે સિદ્ધ થાય? જેમ ગોળ ચક્રવ્યહની રમતમાં અધે રસ્તે ગયા પછી હવે મારે તે આગળ જવું નથી એમ કર્ડ કાઈ સંન્યાસ કરવા માગે છે તેને પોતાના નિવાસસ્થાન સુ ની પાછી આપવાને માટે પ્રયત્ન તે કરવાને રહ્યો જ છે કે કહે કે મેં તો સંન્યાસ કર્યો છે માટે આગળ ૫ નહિ જાડું અને પાછળ પણ નહિ જાઉં તે આમ કારની સ્થિતિ ત્રિશંકુત અર્થાત અર્ધદગ્ધ જેવી દુ:ખરૂપ જ થઈ પડે. તે પ્રમાણે જે તારી સંન્યાસની દવાખ્યા હોય તો તેને તું પતે જ વિચાર કરી જે; અથાત્ જેમ ચક્રમૂડમાં અર્થે રસ્તે ગયેલાને પાછા ફરી પોરાને સ્થાને આવવાનું રહ્યું અથવા તે આગળ જઈ પુનઃ ફરીને સ્વસ્થાને આવવું પડે, એ બે પૈકી કઈ કઈ ક્રિયાની તો જરૂર જ હું ય છે જ. તેમ કમ સંન્યાસ એટલે “આ હું નથી' એવી રીતે વાળ કરતાં કરતાં છેવટે સક્ષી સહિત “” ભાવ પર લય કરી.દે એવા પ્રકારનાં કર્મ ની અથવા તે જે જે કાંઈ છે તે તે સર્વ આમા કિતા બ્રહ્મ જ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારે સર્વાત્મભાવના અભ્યાસરૂ૫ કર્મની વા પ્રાગનોધરૂપ હશે કે જેને શાસ્ત્રમાં કામ કહેવામાં આવે છે, તે પ્રકારના કર્મના આશ્રયની જરૂર હોય છે. આ રીતે કર્મસંન્ય સ ક કિવા કમ બે કો તે બંને વસ્તુતઃ તો એક જ છે, એટલું જ નહિ પણ તે બંને અભ્યાસક્રમ પર પર સાપેક્ષ છે; પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે તે સાંખ્યયુક્તિનો અંતગત જેનો સમાવેશ થાય છે. અને કમં ગયુત વાળી એટલે આ સર્વ બ્રહ્મ ફિવા આમાં છે એ મુજબ સર્વાભના નો નિશ્ચયી અથવા તો બ્રહ્મમાં હું તને, આ વિગેરે કાંઈ નથી, એ મુજબ નિ:શેપમે.વના અભ્યાસ કરતારો સંન્યાસી, થોડા સમયમાં જ બ્રહ્મ પામે છે; છતાં સર્વ સામાન્ય લોકો માટે કમ સન્યાસનો અભ્યાસ કર્યું હોવાથી ઉપર કર્મસંન્યાસ કરતાં કમાયણ શ્રેષ્ઠ છે, એમ કહેવામાં આવ્યું છે. અરે ! વ્યવડારમાં પશુ જુઓ તે જ થશે કે કેાઈએ કદી કાંઈ કર્મ જ કર્યું ન ડાય તો તેનો ત્યામાં કેવી રીતે સંભવે છે તેમને કે, જે વસ્તુ આપણી પાસે કરી હોય જ નહિ અને મેં તેનો ત્યાગ કર્યો છે એમ જે કહેવામાં આવે તો તેને શો અર્થ? ખેર ! તે તો એક ગાંડપણુ જ ગણાય. ત્યાગ તે ગ્રહ વસ્તુ જ થઈ શકે, તે ઘેરશે એનો પણ વિચાર કર, તે તને જણાશે કે ત્યાગ તો જે વસ્તુ પ્રહણ કર્યું છે. તેને જ થઈ શકે. અર્થાત આ સર્વ દયાળ વગેરે અજ્ઞાનને લીધે જે સત્ય ભાસતી હતી તેને હવે જ્ઞાન વડે આત્મસ્વરૂપ કિંવા બ્રહ્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચયથી અને તે પ્રકારના અભ્યાસથી બ્રહ્મરૂપ બનાવવી જોઈએ; આ રીતે જ તેને ત્યાગ થઈ શકે છે. આ પ્રમાણે ભાસતી આ તમામ મિથ્યા દશ્ય જાળને ત્યાગ તે કમ સન્યાસ કિવા કર્મયોગ બનેમાં સિદ્ધ થાય છે.
योगयुको विशुद्वामा विजितात्मा जितेन्द्रियः । सर्वभूतात्मभृतात्मा कुर्वनपि न लिप्यते ॥ ७ ॥
આત્મરૂપ થયેલે કર્મમાં લેપાત નથી ઉપર જણાવ્યા પ્રમાણે “હું” બ્રહ્મ અથવા આત્મા છું, એવા પ્રકારની ચરાચરમાં નિત્ય ભાવના રાખનાર સર્વાત્મભાવનાવાળા કમંગી અથવા બ્રહ્મમાં “હું' અને “મા” વગેરે કાંઈ છે જ નહિ એ પ્રકારે નિઃશેષની ભાવનાવાળે. સંન્યાસ ગી. એ બંને પ્રકા પછી કોઈ પણ એક યોગમાં દઢ નિશ્ચયપૂર્વક સ્થિત થયેલ વિશુદ્ધ આત્મા એટલે જેમાં આત્મવ્યતિરિના બીજા કેઈ ભાવને અશ પણ નથી તે તદ્દન શુદ્ધ આત્મા; વિજિતાત્મા એટલે હું કાંઈદેહાદિનથી પરંતુ શરીરાદિ ભાવેને જેમાં લેશ અશ પણ નથી એવો આત્મસ્વરૂપ જ
Page #426
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] ને નચિકેતાએ યમ પાસેથી સાંભળ્યા પ્રમાણે સર્વ અરશઃ બેલી બનાવ્યું [૨૬૩
છું, એવા પ્રકારના એક નિશ્ચય વડે જેણે દેહાદિ ભાવોની તમામ વાસનાઓને આત્મદષ્ટિની નિશ્વળ ભાવના વંડ વશ રાખેલો છે તેવો; જિકિય એટલે ઇતિ અને તેના વિોને જેણે હંમેશને માટે આત્મસ્વરૂપમાં જ રોકી રાખેલાં છે અર્થાત ઇોિ અને તેના વિષયોનું અંત:કરણમાં ઉત્થાન જ થવા નહિ દેનારે અને થાય તે તેમ થતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે એવી દર ભાવના વંડ જેણે તમામ ઇકિયોને જીતેલી છે તે તથા હુ” દેડાદિ નહિ પરંતુ આત્મસ્વરૂપ છું, એટલું જ નહિ પરંતુ આ સર્વ દશ્યાદિ ચરાચર ભૂતમાત્ર પણ આત્મસ્વરૂપ એવા “ડુ” રૂપ જ છે, આત્મસ્વરૂપ એવા મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ, એ પ્રમાણે ચરાચર ભૂતમાત્રને જે આત્મા તે જ પોતાને આત્મા છે, એવી રીતના પૂર્ણ અભાવને જેણે જાણ્યા છે એવા અપરોક્ષાનભાવી યોગી કર્મો કરવા છતાં પણ તેમાં કિંચિત્માત્ર કદી લપાતો નથી.
नैव किञ्चित्कगेमीति युक्तो मन्येत तत्ववित् । વશ્વ કૃણાત્રાજકારણના ૮ w મerfખ્યા-સુવિજિમિશ્નર
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥ ९ ॥ જે હંમેશાં બ્રહ્મસ્વરૂપમાં જ નિમમ થયેલ છે, એવો બ્રહ્મદશી તત્વવેત્તા અર્થાત જીવન્મુક્ત પુરુષ, ઈદ્રિયો પોતપોતાના સ્વભાવાનુસાર ભલે વર્તી રહેલી હોય છતાં મારે તેની સાથે શો સંબંધ છે? હું એટલે છે જેમાં કરવું. નહિ કરવું તથા તે બંનેના સાક્ષી ભાવનો લેશમાત્ર પણ અંશ નથી તેવો તદન નિલે૫, અસંગ, અનિર્વચનીય અને અદ્વિતીય એવો આત્મા ક્વિા બ્રહ્મ સ્વરૂપ લક્ષાંક ૧) છે, તે પછી એવા મારે ઈદિ અને તેના વિષયોની સાથે શું સંબંધ હોઈ શકે? એ મુજબ જેણે સાક્ષાત્કાર દ્વારા આત્માનુભવ લીવો છે તે જોતાં છતાં સાંભળતે છતાં, સ્પર્શ કરતો છતાં, શ્વાસ લેતે છતાં, ખાતો છતાં, ચાલતો છતાં, ઊંઘતો છતાં, સુગંધ લેતે છતાં, બોલ છતાં, મળત્યાગ કરતો છતાં, ગ્રહણ કરતે છતાં, આંખ ઉઘાડતે છતાં, આખ મીંથતો છતાં પણ કાંઈ કરતા જ નથી એમ માને છે એમ કહેવા કરતાં તેવું નિત્ય પ્રત્યક્ષ અનુભવે છે. જેમ સુવર્ણમાં વાસ્તવિક રીતે દાગીના હોતા નથી એટલે જેમ દાગીનાઓમાંથી રોડનું કાઢી લેવામાં આવે તો અનેક નામરૂપ અને આકારાદિનું અસ્તિત્વ જ રહેવા પામતું નથી, સુવર્ણની દૃષ્ટિએ તેમાં દાગીનાને અંશ પણ નથી અને જે કાંઈ હોય તો તે સવર્ણરૂપથી અભિન્ન જ છે, તેમ નિઃસંગ એવા મારા આત્મા અથવા બ્રહ્મસ્વરૂપમાં ઈદ્રિયો તેના વિશે અથવા તે તેનાં કાર્યો ક્વિા એ બધાને સાક્ષી, એ પૈકી કાંઈપણ છે જ નહિં. એટલું જ નહિ પરંતુ સુવર્ણ પોતે તેને કેાઈ દાગીનાઓ કહે છે તેનો વિરોધ પણ કરતું નથી, તેમ નિઃસંગ એવા પિતાના આત્મસ્વરૂપમાં ઈદ્રિયો, તેના વિષયો તથા તેના ચાલી રહેલા બધા વ્યાપાર, એ સર્વ છે અથવા નથી તથા તે બંને ભાવો છે એવું જાણનારે તેનો સાક્ષી કેક હશે, એ બધા પિકી પણ કાંઈ છે કે નથી તેની તેને કલ્પના પણ હોતી નથી અને હોય તો તે પોતાના બ્રહ્મસ્વરૂપથી મિત્ર નથી અને ન હોય તે તેથી તેની કાંઈ હાનિ નથી. આ રીતે તદ્દન નિઃસંગ અને અનિર્વચનીય એવો બ્રહ્મદર્શી પુરુષ કાંઈ પણ કરતે કે કારતે નથી; આની વધુ સ્પષ્ટતા માટે વિદેહી જનકરાજાનું દષ્ટાંત કહું છું
રાજા જનકની આત્મપ્રાપ્તિ મિથિલ વંશના આવા પુરુષ વિદેડી જનક રાજા એક વખત ગરમીના દિવસોમાં રાત્રે ચંદ્રપ્રકાશથી આછાદિત થયેલા પિતાના મહેલની સામેના એક બગીચામાં મંચક ઉપર પિતાની સ્ત્રી સહ બેઠા હતા; તે વખતે એકાએક આકાશમાંથી સંચાર કરતા સિદ્ધગણે અદ્વૈત પરમ પદના નિર્ણય સંબંધી ચાલતું
Page #427
--------------------------------------------------------------------------
________________
૨૮ ] થયાસ | gear: I
[ સિદ્ધાન્તકાણ ભર ગીઅ. પલ મધુર ભાષણ તેમના કાને પડયું; તે પરમપદ સાંભળતા વેંત તુરત જ તેમના ધ્યાનમાં આવ્યું. તેને ઉપદેશ ચાલુ હતો. તેટલા સમયમાં જ તેમણે તેને વિચાર કર્યો, નિશ્ચય કર્યો અને બાન પણું કર્યું તથા અંતે અમપદને એ લખ્યું. આમ ફક્ત અંધ મુઠ્ઠમ જ તે પરમપદ તેમના લક્ષમાં આવ્યું. અને ત્યારબાદ એક મુઠ્ઠાં સુધી તેમને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ ત્યારે પોતે આ પરમાનંદના મહાસાગરમાં ડૂબી ગયા. આ મુજબ તેમની સ્થિતિ થયા બાદ સમાધિમાંથી પુનઃ જાગૃતિ આવી એટલે તેને વિચાર કરવા લાગ્યા; અડાડા ! પરમાનંદથી ભરેલું અદભુત અને અપૂવ પદ આજ મને પ્રાપ્ત થયું છે, હું પુનઃ ત્યાં જ રિયર થઈ બેસું કેમકે દિકનું નવ સુખ આની આગળ વણસમાન પણ નથી. એટલું જ નહિ પરંતુ બ્રહ્મલોક પર્વતનું કઈ ૫નું સુખ આનો લેશમાત્ર ૫ગુ બરાબરી કરી શકે તેમ નથી. મેં આજ સુધીને બો સમય નકામો ગુમાવ્યું. ચિંતામણી થી ભરેલું પિતાનો ખજાનો ભૂલી જેમ કે મુખ માણસ એક મુઠી લટને માટે આશાથી ઘેર ઘેર ભી ન માગ ભટકે, તેમ આ સર્વ કે પિતાના આત્મીય પરમાનંદના સ બ ધમાં અજ્ઞાત હેવાને લીધે શું કાકકાઓમાં પડી ઘણા જ પરિશ્રમ કર્યા કરે છે, છતાં તેમાંથી પરિણામે શું મેળવે છે ? તે કેડી મૂધનું વિયસુખ! આ કેવો ચમત્કાર છે ! અરે ! આજસુધો આ ક્ષુદ્ર એવા બાળ સુખો મટે ૫શું જે પરિશ્રમ લીધા તે હવે બ૫ થયા. હવે આ નિઃસીમ પરમાનંદનું પૂરેપૂરું સેવન કરવામાં જ હું તદ્દન તcપર થઈને રહીશ. આ કંટાળા ઉપજાવે એવો બાહ્ય વ્યવહાર હવે બસ થયો. પિષ્ટપણું એટલે ચાલું જ ચાવવા જેવા આ વ્યવહારથી મને શું લાભ થવાને છે ? આ તમામ બાહ્ય વિ દુલ કરવા જેવા અને તુર છે. અરે ફરી ફરીને તેનું તે જ અનાજ, તે જ પુષ્પમાળાઓ તે જ બિછાનાઓ, અલંકાર તથા ભોગવવાની સ્ત્રીએ પણ તે જ. તેમાં નવું એનું શું છે ? આ બધામાં તે વળી સ્વાઃ ? પ્રથમ મેં આ સનું સેવન કર્યું અને હાલમાં પશુ તે જ ચાલી રહ્યું છે. આ અર્થ છે ? તાત્પર્ય એ કે, આ બે મિશ્યા છે, છતાં ૫નું સર્વ લોકે તે એના એ જ માર્ગે જઈ રહ્યા છે, તેનો મને પણ આજ સુધી વિચાર નતો, અરેરે! કેટલો બ આ મેહ!
અંતર્મુખ થવાની તૈયારી આ રીતના વિચાર વડે બાહ્ય જગતને ત્યાગ કરીને ફરીથી તે અંતર્મુખ થવાની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં એકાએક તેને વળી એક જુદા જ શુભ વિચાર સૂઝયો. તેને એમ થયું કે, એડે ! મારા ચિત્તમાં ફરીથી આવો મોડ કેમ ઉત્પન્ન થયો હો વાસ ? આનંદ વડે પરિપૂરું એ જે આત્મા તે તે હું પોતે જ હોવા છતાં ફરીને મેહમાં પડી આમ કાંઈ કરવાનું યા નહિ કરવાનું મનમાં શાથી લાગી રહ્યું છું હવે મારે શું મેળવવાનું બાકી રહ્યું છે
રાજા જનક તથા કર્મયોગ પ્રથમ તો એ કે, મારે અપ્રાપ્ય એવું શું છે ? તથા તે હવે કયાં, કયારે અને કેવી રીતે મળશે? વળી એમ છે કે, જે આજે અપ્રાપ્ય છે તેની કાલે પ્રાપ્તિ થઈ તોપગુ શું છે તે કાયમી કેવી રીતે થશે પરંતુ પ્રથમ તે મારા અનંત ચાન્ય કિવા આત્મસ્વરૂપમાં ક્રિયા જ કેવી રીતે સંભ દેહ, ઈદ્ર તથા મન એ તે સર્વ મૃગજળ વા સ્વપ્નની માફક તદન મિથ્યા છે તેવી જ રીતે હું તો કેવળ અખંડ એકરસ એ ચિદાત્મા હેવાથી તે સર્વ કાંઈ બીજાનાં ચેડાં જ કહેવાય? તે પણ બધાં મારાં જ કહેવાય છે તે તે પિકી ફક્ત એકલા એક અંતઃકરણ તે જ નિરોધ કરવાથી શું વળવાનું છે? નિષેધ વિનાનાં ઈતર, મન, બુદ્ધિ વગેરે બીજ કાઈનાં છે કે શું? ના. તે ૫શુ મારા જ છે. ઓહો! જગતમાંના નિરુદ્ધ અને અનિરુદ્ધ તમામ મનોભાવે મારામાં જ ભાયમાન થાય છે. જો આમ જ છે તો પછી એકલા મનને નિરુદ્ધ કરવાને મને આ શે માહ ઉત્પન્ન થયે છે? ઉપરાંત મારું સ્વરૂપ તે એવું વ્યાપક છે કે મન તથા તેના તમામ ભાવને નિરોધ કરવામાં આવે તે પણ મારે પોતાને એટલે “હું” અર્થાત આત્મપદ (વૃક્ષાંક ૧) ને નિરોધ થવો તે કદી સંભવનીય જ નથી, કેમકે મઠાકાર કરતાં પણ અતિ પ્રિતી એવા મારે એટલે આમ કિંવા બ્રહ્મપદને
Page #428
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
આથી સંતુષ્ટ થઈને યમ આ નચિકેતા પ્રતિ પુનઃ બો.
[ ૨૯
નિરોધ કેવી રીતે સંભવે તે જ રીતે મારા પરિપૂર્ણ આનંદસ્વરૂપને ઠેકાણે સમાધિ પણ કેવી રીતે હોઈ શકે? ચિદાનંદ વડે ભરપુર અને ગગત કરતાં ૫વિશળ તેમ જ ચરાચરમાં વ્યાપક એવા મારા આત્માને શભ વા અશુભ કરે એવી કઈ ક્રિયા છે વા? અગર તો તેમાં ક્રિયા જ કયાંથી હોઈ શકે? ઉપરાંત મારા જ સામર્થ્ય વડે આ બધા કરોડે ભાસો ભાયમાન થતા હોવાથી તેમાં કેઈ આભાસાત્મક ક્રિયા ભાસમાન થાય તોપણ શું અને ન થાય તો પણ શું? મને તે કર્તવ્ય અગર અકથ્ય એ બંને તલમાત્ર પણ સ્પશી શકતાં નથી, ત્યારે આ નિરોધનો શું અર્થ ?
અખંડ અનુસંધાનની પ્રાપ્તિ સત્ય અને પૂર્ણ સ્વભાવને એ બહુ" (વક્ષાંક ૧) સમાધિ કિવા ઉત્થાન દશામાં પણ સદા આનંદથી પરિપૂર્ણ ભરેલો છે; તો હવે આ દેડ, આ ઇંદ્રિયે, આ મન આ બુદ્ધિ ઇત્યાદિ તમામ પિતપોતાના સ્વભાવ અથવા પૂર્વસંસ્કાર કિંવા પ્રારબ્ધ વડે જે જે કર્મમાં, વિશ્વમાં અથવા વિચારોમાં પ્રવૃત્ત થતાં હોય તેમાં ભલે પ્રવૃત્ત થાઓ અને રવભાવથી જ જે થકી નિવૃત્ત થતાં હોય તેનાથી તે ભલે નિવૃત્ત થાઓ! તેમની પ્રવૃત્તિ અને નિવૃતિ વડે મારા અસંગ, ચિદાનંદણું અને સર્વત્ર ચરાચર વ્યાપક એવા આત્માને હાનિ પણ શી થવાની છે તથા લાભ પણ શું થવાનું છે? રાજા જનક કહે છેઃ એવી રીતે મને આત્મસ્વરૂપનું અખંડું અનુસંધાન પ્રાપ્ત થવાથી હું હંમેશને માટે સ્વસ્થ હેઈને પરમાનંદ મહાસાગર જ બની રહ્યો છું મારા પ્રકાશનો અસ્ત કદાપિ પણ થતો નથી. હું અત્યત પરિપૂર્ણ અને સર્વ સગરહિત છું. આ પ્રમાણે મારી ઉત્તમ અધિકારીની સ્થિતિ છે ત્રિપુ. જ્ઞાન, સર્ગઃ ૧૭ જુએ દત્તપરશુરામ) તાત્પર્ય કે, આ રીતે આત્મસ્વરૂપને જાણીને સ્વસ્થ, શાંત અને નિર્મળ બને તત્વરિત પુસન ઇંદ્રિો અને તેના વિષયોનું મડણ કરવા છતાં પણ પોતે કાંઈ કરતો નથી, એમ યથાર્થ રીતે સમજે છે. આથી તે વ્યવહારદૃષ્ટિએ કર્મ કરે છે એમ ઇતર લેકેને દેખાવા છતાં પણ વાસ્તવિક છે કાંઈ કરતા જ નથી. આ રીતે પૂર્ણ સ્થિતિમાં સ્થિત થયેલા મહાત્માનું મહત્વ શ્રીકૃષ્ણ ભગવાને અને કહેલું છે; એ ધ્યાનમાં રાખવું. પરંતુ આવા કથનાનો લાભ લઈ કેટલાક શુષ્ક વેદાંતીઓ અથવા સ્વાર્થ સાધવો એ જ જેમનું ધ્યેય છે એ જ્ઞાનને નામે ટૅગ કરનારાઓ કઈ પોતાને ભક્તિમાને નામે તે કઈ જ્ઞાનમાર્ગને નામે ઇવાદિ ભિન્ન ભિન્ન સાંપ્રદાયના નામે ઓળખાવવા પ્રયત્ન કરે છે , તેવા મહાત્મા નહિ પણ કેવળ દાનિકે જ ગણાય. આ સંબંધમાં એક પ્રસંગ યાદ આવે છે.
તમારા ભેગ છે કે તમે અન્ન ખાતા નથી પર્યટનમાં સૌરાષ્ટ્ર દેશમાં એક સ્થાન ઉપર સંધ્યાકાળ સુધી રોકાવાને પ્રસંગ આવ્યું. ગામ તે જોકે નાનું હતું, પરંતુ આગગાડીઓની અવરજવરનું મોટું મથક હતું. તપાસ કરતાં જણાવ્યું કે, ગામથી થોડે દૂર કઈ મહાત્માની સમાધિ હેઈ તેમની ગાદી ઉપર કઈ શિષ્ય બિરાજમાન છે. ત્યાં જઈનાનાદિ નિત્યકર્મ કરી થોડો આરામ લીવ ગાદીના અધિપતિએ ભોજનના સમયે પોતાના ઈતર કેઈશિષ્યને તેડવા મો વ્યા, પરત અનાદિના આહારનો અભ્યાસ ના, એમ કહી તેમને મેં વિદાય કર્યો. માધિપતિએ ભોજન સમાપ્તિ પછી પોતાની પાસે બોલાવ્યા. ત્યાં અન્ય પણ કેટલાક સંન્યાસી અને ગૃહસ્થાશ્રમીઓ બેઠા હતા. મઠાધિપતિ તે થોડું બેલાવાવાળા હતા, તેમણે ફકત ક્ષેમકુશળતા તથા આગમન ક્યાંથી અને શા કારણે થયું? વગેરે પ્રશ્નો પૂછજા તથા ભોજનને માટે કિવા ફરાળને માટે ઘણું જ આગ્રહ કર્યો; તેથી બને તે દહીંની લસી, છાશ કિવા તુલસી વગેરે નાખેલ ગરમ મસાલાવાળા ઉકાળાનો પ્રબંધ કરવા જણાવ્યું. તે સાંભળી નજીક બેઠેલા એક વિદ્વાન સંન્યાસી ગૃહસ્થે કહ્યું કે; “ મહાત્મા તમારા બેગ છે કે, તમે અનાદિ ખાતા નથી અને કપડાં પહેરતા નથી. અમે તે પૂર્વજન્મમાં ઘણું પુણ્ય કરીને આવ્યા છીએ એટલે પ્રભુનું નામ પણ લઈએ છીએ અને ખાઈપીને આનંદ કરીએ છીએ.” મે પ્રથમ તો તેમના કa તરફ ખાસ લક્ષ ને આપ્યું, આથી ચર્ચા વધી પડી. ગાદીના મહંત તો ઉકાળ તેયાર કરાવ્યો. “પરોપદેશ પાંડિત્યમ' એ કહેવત અનસાર ત્યાં તો મારા ઉપર ઉપદેશની ઝડી વરસ લાગી. મેં તે ઠંડે પેટ ઉકાળો પીવે અને પછી
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૦૦] तमब्रवीरप्रीयमाणो महात्मा
[સિદ્ધાન્તકાલ ભ૦ ગીઅવે ૫/૮ થડે સમય તેઓને ઉપદેશ પણ સાંભળ્યા. તેમણે કહ્યું, “તમે હવે થોડે થોડે ખાવાને અભ્યાસ કરે ખાવાથી શું બગડે છે? જ્ઞાનીએ તે ખાઈપીને મોજમજ પણ કરી શકે છે વગેરે.” લાંબો સમય વ્યતીત થવાને પરિણામે તથા સાધુઓના મંડળમાં ઘણું વખત સુધી ખાવાપીવાની તથા મોજશેખ અને ભોની જ ચાલી રહેલી ચર્ચાઓ સાંભળી મને સફેજ હસવું આવ્યું. તે જોઈ તેઓ જરા ક્રોધે ભરાયા; એટલામાં સહેજ રમૂજ ભાવે મેં તેને કહ્યું કે, આપ જે સાધુ પુરુષોને મારે માટે લાંબો વખત સુધી આટલી બધી તસ્દી લેવી પડી તે માટે હું આપને ઘણો જ આભારી છું. સિવાય આપે જે બોધ આપવા નો કપ કરી તે માટે પણ આપનો ઉપકાર માન ઘટે, પરંતુ આવો ઉપકાર માનવારૂપ બોધ વગર માગે મને મળે છે તેથી પરમાત્માનો પાડ માની તેના આ કૌતુકનું મને અંદર ખાને સજ હસવું આવ્યું, એટલું જ. જો કે મારે આપને આ સંબંધમાં કાંઈ ખાસ કહેવાનું નથી, તેમ હું કાંઈ આપના જે વિદ્વાન પંડિત અથવા તે વ્યાખ્યાતા પણ નથી, પરંતુ ઈશ્વરની પ્રેરાયો ગાંડાલા જે બે શબ્દો બોલવાનું સૂઝશે તે કહું છું.
બ્રાહ્મણ શરીરથી બનેલા મહાત્માઓની સ્થિતિ મારી માન્યતા એવી છે કે, બ્રાહ્મગુનું શરીર સર્વ શરીરો આવી ગયા બાદ સૌથી છેટે આવે છે, એટલે જેઓને બ્રાહ્મણનું શરીર મળ્યું હોય તેઓને પૂર્વજન્મમાં ક્ષત્રિ, વૈશ્ય તથા શદ્વાદિ દરેક શરીરો પ્રાપ્ત થઈ ગયેલાં જ હોય છે. તે તે શરીરો વખતે તેઓએ શુ છાજેતુથી માંડીને કેડ મેણ મોટે રાજા
મહારાજાઓ વગેરે પયતના અધર્યો ભોગે ભોગવેલા હોય છે. આ રીતે સર્વ ઉપભોગો ભેળવ્યા બાદ સર્વની - અંતે જ બ્રાહ્મ શું શરીર આવે છે; આથી જે મહાત્મા છે. બ્રાહ્મનું શરીર આવ્યા બાદ આત્મસ્વરૂપને પામેલા. હોય તેવાઓની વ્યાવહારિક ભાગોમાં આસકિત હતી નથી; તે એ તે પ્રારબ્ધવશાત જે સમયે જે મળે તેમાં સંતોષ માનીને પ્રાપ્તમાં ઉપેક્ષાવૃત્તિ ૫ગુ બનાવતા નથી અને જે નહિ પ્રાપ્ત થાય તેની અપેક્ષા પણ રાખતા નથી. આ રીતે સંતોષવૃત્તિમાં સ્થિત થયેલા પૂર્ણ મહાત્માઓ અંતરમાં શીતળ અને તદ્દન શાંત હોય છે; પરંતુ જેઓ બ્રાહ્મણાદિ શરીરો વ્યતિરિક્ત અન્ય શરીરોથી મહામાપદને પ્રાપ્ત થતા હોય તેઓને કદાચ હવે ભવિષ્યમાં શરીર આવે કે ન આવે તેટલા માટે આ શરીરાદિ વડે ભોગો ભોગવી લેવા. પરમાત્માએ આ સર્વ ભોગો ભોગવવાને માટે જ ઉત્પન્ન કર્યા છે, નહિ ભોગવે તે દુર્ભાગી વગેરે પ્રકારની વાસના કદાચ હેઈ શકે ! પરંતુ મારું માનવું છે એવું છે કે, જેઓ સાચા મહાત્માઓ હેય તેઓ અવી મુદ્ર બાબતમાં બેટ વિચાર કરી પોતાનો અમૂલ્ય સમયે શા માટે વ્યતીત કરે? આત્મસાક્ષાત્કાર થયા પછી જો કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે ઇત્યાદિ શરીરોનો સંબંધ હેત નથી. પરંતુ જ્યારે મહાત્માને નામે આવા અનેક પ્રકારના વાદવિવાદ ચાલેલા જોવામાં આવે છે ત્યારે તેવા જ્ઞાન બંધુઓને માટે મારે આ યુક્તિનો આશ્રય લઈ કથન કરવું પડે છે, તે માટે હું ક્ષમા ઇછું ! ” આ સાંભળી તેઓને ધણે ક્રોધ આવ્યો. તેઓએ પૂછયું: “જ્ઞાનબંધુ એટલે શું?' તેમને પ્રશ્ન સાંભળી કહ્યું કે, આ સંબંધમાં શ્રી યોગવાસિષ્ઠ નિર્વાણુ પ્રકરણમાં મહર્ષિ વસિષ્ઠજીએ કહેલું મનનીય વિવેચન આ પ્રમાણેનું છેઃ
શુભાશુભ જ્ઞાનબંધુતા શ્રીવસિષ્ઠ કહે છેઃ હે રામ! ખાસ કરીને ધ્યાનમાં રાખ કે, એક તો પૂરા જ્ઞાની બનવું સારું, પણ કદાપિ જ્ઞાનબંધુ નહિ થવું એટલે મેહને લીધે સ્વાર્થપરાયણ બની કેવળ ઈદ્રિયોની તૃપ્તિ અર્થે બેંગલંપટપણાથી જ્ઞાનને બહાને સતકર્મો વિષે લોકોની શ્રદ્ધાનો જે થકી નાશ કરી દે તેમ જ પિતાને અને બીજાઓને પણ ખરાબ કર્મોના બંધનમાં નાખી અધઃપતન કરાવે તેવા થવું એ કદી પણ યોગ્ય નથી. જે કશું ન જાણતા હોય તેને હું હજી કાંઈક શ્રેષ્ઠ માનું છું, પરંતુ જ્ઞાનબંધુપણું જરા પણ સારું નથી. શ્રી ામ પૂછે છેઃ જ્ઞાનબંધુ કેને કહેવો અને જ્ઞાનીબંધુ કોને કહેવો ? વળી નાનીબંધુપણામાં અને જ્ઞાનબંધુપણામાં શું શું ફળ રહેલું છે કે વસિષ્ઠ બોલ્ય: જે પુરુષ કારીગર લોકની પેઠે માત્ર પોતાની આજીવિ માટે જ અધ્યયન કરે છે તથા મનમાં તેવો ઉદ્દેશ રાખીને કથાઓ, કીર્તનો, પુરાણે અને વ્યાખ્યાન વગેરે
Page #430
--------------------------------------------------------------------------
________________
ગીતાહન) તે (યમ) આ મુજબ બોલવા લાગ્યું કે, હે અતિ પ્રિય એવા મહાત્મા! [૩૧ કરી લેકેના ઉપદેશને બહાને અંદરખાને પોતાને ઉપજીવિકારૂપ સ્વાર્થ સાધવાનું વ્યસનાત્મક કાર્ય કરે છે, પરંતુ યેયની પ્રાપ્તિને અર્થે તેના અનુષ્ઠાનમાં એટલે જ્ઞાન થવાના ઉપાયરૂપ વિવેક, વૈરાગ્ય, શમદમાદિ વસંપત્તિ અને મુમુક્ષપણું ઇત્યાદિ સાધનચતુષ્ટયમાં તત્પર રહેતા નથી, તેમ જ મનનાદિ માટે પણ કશે પ્રયત્ન કરતું નથી, તે જ્ઞાનબંધુ કહેવાય છે; કારણ કે, તેને ઉદ્દેશ ફક્ત પિતાનું તથા કુટુંબનું પેટ ભરવાને માટે અધ્યન કરીને તથા કથાઓ, પુરાણ, કીર્તનો તથા વ્યાખ્યા વગેરે દ્વારા લેકેની પાસેથી યુક્તિ પ્રયુક્તિથી દ્રવ્ય અને કીર્તિ સંપાદન કરવાં એ જ એક હોય છે, તેવા જ્ઞાનબંધુ કહેવાય છે. આ પ્રમાણે જે પુરૂને શાસ્ત્રના અભ્યાસ વડે મેળવેલો ઉપર ઉપરનો શબ્દબેધ વ્યવહારના ભોગે મેળવવા પૂરતો જ ઉપયેગી હોય છે, પરંતુ તેમનો એ શબ્દબોધ વૈરાગ્ય ઉપશમ આદિ ફળો વડે સફળ થયેલો દેખાતું નથી, તે પુરુષ હું જ્ઞાની છું, એમ કહી લોકોને ફસાવી અંદર ખાતે વિશ્વની લાલચમાં લપટાયેલ હોવાથી બીજાને બોધ આપવાર, એક જાતની પોતાની કારીગરી અથવા હાથચાલાકી કરી વેપાર ચલાવનાર હોય છે, તે જ્ઞાનબંધુ કહેવાય છે. જે પુ ઉપરથી લોકકલ્યાણને બહાને અંદરખાને વિષયવાસના ની તૃપ્તિની ઇચ્છા રાખી બીજાઓને અધ્યાત્મશાસ્ત્રાદિ સંભળાવી તેમાંથી પ્રાપ્ત થતાં વિષયો અને અન્નવસ્ત્રાદિના લાભથી જ માત્ર સંતોષ માને છે તથા આ રીતે લોકોને ફસાવી તેમની અજ્ઞાનતાનો લાભ લઈ કુડકપટ વડે પિતાની આજીવિકા ચલાવવી એ જ શાસ્ત્રજ્ઞાનનું ફળ છે, એમ સમજે છે તેમને જ્ઞાનબંધુ સમજવા અને તેઓ પોતે જ્ઞાનથી તદન રહિત હોવા છતાં પોતાનું ગુજરાન ચલાવવા સારું બીજાને ઉપનિવેદે, શાસ્ત્રો, પુરાણ વગેરેની કથા, કીર્તન, પુરાણ તથા વ્યાખ્યાનેદાર બોધ કરે છે અને ઉપરથી તે કાણે પોતે મારા જીવમુકત વેદાંતશાસ્ત્રાકાર છે, એવા ખોટા ડળ બતાવે છે; તેવા દંભીઓને તે નાટકમાંના નટાદની જેમ ખાલી પધારી જ સમજવા. આ સર્વ જાતનું જ્ઞાનબંધુપણું અશુભ અને ત્યજવાલાયક છે. હવે શુભ એવા જ્ઞાનીબંધુ કોને કહેવા, તે સંબંધમાં કહું છું,
આત્મજ્ઞાન વગરનું બાકીનું સર્વ જ્ઞાન નિરર્થક છે વેદમાં બતાવેલાં યજ્ઞયાગાદિ કર્મોને ધર્મ સમજીને જે નિષ્કામ ભાવે કરે છે તે પુરુષ જ્ઞાનથી દૂર ન હોવાને લીધે જ્ઞાનીબંધુ કહેવાય છે. આ પ્રકારનું જ્ઞાનીબંધુપણું તે શુભ અને યોગ્ય ગણાય છે. આત્મજ્ઞાન એ જ ખરું જ્ઞાન છે, બાકી બીજાં બધાં જે જે જ્ઞાન કહેવાય છે તે તો માત્ર જ્ઞાનના આભાસરૂપ જ છે; કેમકે આત્મજ્ઞાન વિના બીજા કશા વડે સર્વના સારરૂપ તથા જીવ અને જગતના અદિ પરબ્રહ્મતત્વનું શુદ્ધ સ્વરૂપ કદી પશુ જાગૃવામાં આવતું જ નથી. જેઓ આત્મજ્ઞાન મેળવ્યા સિવાય બીજી કાંઈ થોડું ઘણું જ્ઞાન મેળવી તેને જ આનું નામ જ્ઞાન કહેવાય, એમ માની લઈ અંતે કષ્ટદાયક એવી અનેક ચેષ્ટાઓ કરીને સંતોષ માને છે, તેઓને અધમ જ્ઞાનબધુ સમજવા; એટલે આત્મજ્ઞાન વગર બીજું બધુંજ્ઞાન અધમ હોઈ તે પ્રાપ્ત કરનારાઓને અધમ જ્ઞાનબંધુએ જાણવા.
જિજ્ઞાસુએ રિશંકુરત વચ્ચે નહિ રહેવું જોઈએ આ સંસારમાં બહાર અને અંદરના વિષયોને અનુભવનારી ત્તિઓ, તેનાં કારણો, તેને આશ્રય અને તે જાણવાના શબ્દાદિ વિષયોની જે કાંઈ પ્રતીતિ થાય છે, તે સર્વને મુમુક્ષુ પુરુષે સંકલ્પના ક્ષયરૂપ સંન્યાસ દ્વારા વિલય કરવો અને આત્યંતિક શાં ત મેળવવી. ઉદ્દેશ એ કે, જિજ્ઞ સુઓએ અંતિમ ભૂમિકામાં પહોંચ્યા વિના વચલી ભૂમિકામાં સંતોષ માનીને કદી પણ બેસી રહેવું ન જોઈએ, પરંતુ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવી ભૂમિકાઓ મેળવી બેય પ્રાપ્ત કરવા પોતાના પુરુષપ્રયત્નને જરા પણ શિથિલ થવા દેવો નહિ તમે જ્ઞાનબંધુપણાને પ્રાપ્ત થઈ આ સંસારના ભોગરૂપી રે ગ માં કદી પણ આસક્ત થશે નહિ. આ જગતમાં હિતકર અને માફકસર આહાર મેળવવા માટે શ્રુતસ્કૃતિમાં છેઠશષ્ટ પુરુષોએ બતાવેલું શુદ્ધ કર્મ જ કરવું.
આહારને ઉપાગ તો પ્રાણ ધારણ કરી રાખવા પૂરતો જ છે તથા પ્રાણનું ધારણ તો ફકત તસ્વજિજ્ઞાસાને | માટે હાઈ તત્વજ્ઞાનથી ફરીવાર સંસારમાં જન્મમરણનું દુઃખ ભોગવવું નહી પડે તેને માટે છે. તાત્પર્ય,
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૦૨]
વર તાય રામ મયઃ (સિદ્ધાન્તકાડ ભર ગી- અર પ/૧૧ જ્ઞાનના નામથી પિતાને અને બીજાઓને અનર્થોની જાળ વડે બાંધી અધપતનમાં નાખી દે તે જ્ઞાનબંધુતા અશુભ છે તથા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરાવનારું જ્ઞાની પણું શ્રેષ્ઠ છે (યો. નિ. ઉ૦ ૦ ૨૧)
યોગ્ય વ્યવહાર કરવા છતાં પણ અલિપ્ત કેણુ? જીવન્મુક્ત પુરુષ જ્ઞાન વડે સર્વત્ર કેવળ અદ્વિતીય એવા એક બ્રહ્મમાં જ નિષ્ઠા રાખી ને ઓળંગી શકાય એવા પ્રારબ્ધ કર્મનાં ફળને સમાન ભાવના વડે ભોગવે છે. છતાં અંદરખાને તે તે સારી રીતે જાણે છે કે, આ શબ્દાદિક વિષપભોગ ચિત્તથી જુદા હોય એમ જોવામાં આવે છે ખરા, પરંતુ સર્વ આકારે તેમ જ કામસંકલ્પ આદિ અનેક વૃત્તિઓરૂપે પરિણામ પામનારા તે એક ચિત્તના જ વિકારે હેઈ તે ચિત્ત તે જ્ઞાન થતાંની સાથે જ નાશ પામે છે. તે બધા વિકારે તે ફકત એક આભાસ૩૫ હાઈ મૃગજળની જેમ તદન મિયા છે. એમ જે જાણે છે તે જ ખરો જ્ઞાની છે. અંતઃકરણમાંથી ઉત્પન્ન થનારા શબ્દાદિ વિષે તથા તેનો ઉપભોગ કરનારા ચાર તથા શ્રાદિ ઇંદ્રિયોનું પોત પોતાના ભોયરૂ૫ વિમાં પ્રવર થવારૂપ જે જ્ઞાન એટલે કે અંતઃકરણમાં ઇકિનું પોત પોતાના યોગ્ય વિષયમાં પ્રવૃત્ત થ ાને માટે તેમની તે તે વૃત્તિઓનું ઉત્થાન થતી વખતે જે વિજ્ઞાનનો ઉદય થવા પામે છે, તેમને તે તે વિયજ્ઞાનમાં તે સર્વના અધિકાન તથા સાક્ષ રૂપે રહેલા ચિપ અને જ્ઞાનસ્વરૂપ એવા એક પરમાત્માને જ સત્ય જાણવા; તે સિવાયનું બાકી મિથ્યા છે. જે આ સર્વ દશ્ય વસ્તુને આ પ્રકારના જ્ઞાન વડે નિયા જાણે છે તથા તેને વાસનાથી રહિત તદ્દન શુદ્ધ અને નિર્મળ એવા બ્રહ્મસ્વરૂપે જ અનુભવે છે, તે જ્ઞાની કહેવાય છે. આમતર તે વસ્તુતઃ સર્વદા સ્વતઃસિદ્ધ જ છે, એવા આ આત્માના લાભથી જે પુરુષ શાંતિ પામ્ય હેય છે, તેવો વિવેકી ' પુરુષ હંમેશ યથાપ્રાપ્ત વ્યવહાર કર્યા કરતો હેય તે પણ તેમાં નિત્ય શીતળતા જ અનુભવે છે; આવો પુરુષ જ જ્ઞાની કહેવાય છે. જે બોધ પુનર્જનમના મૂળરૂપ અજ્ઞાનને છેદી નાખ છે; પુર્નજન્મ કદી પણ થવા દેતો નથી અને મેક્ષ આપે છે. તેને જ જ્ઞાનપથ કહેવામાં આવે છે; તે વિના કેવળ બીજાઓના કલ્યાણને નામે કથાઓ શ્રવણ કરાવવી બેધ દેવો અને પોતાની ઉપજીવિકા ચલાવવી એ ચતુરાઈ તે શિલ્પકર્મ કરનારા મજારોની પેઠે અન્નવસ્ત્ર મેળવવાનો એક જાતને વેપાર છે, એમ સમજવું. જે પુરુષ અનાયાસે આવી પડેલા કાર્યોમાં ઇરછાઓ અને સંકલ્પથી રહિત થઈ રડે છે, જે પોતાના ચિત્તને શરદઋતુના આકાશની જેમ નિર્મળ, અસંગ અને નિવિકાર રાખીને વ્યવહાર કરે છે, તે જ્ઞાની કહેવાય છે. આવા જ્ઞાનનિષ્ઠ જીવન્મુક્ત અને બીજાની દષ્ટિએ લૌકિક કર્મ કરવા છતાં અને જીવતા છતાં પણ પોતામાં કર્તાપણાનું કશું અભિમાન ન હેવાથી અકમાં અને નહિ જન્મેલા જેવા જ છે; વળી તેઓને દેડ બીજાઓની દષ્ટિએ મરણને શરણ થયેલો હોય એમ દેખ , તોપગુ પોતે અમમાદિત હોઈ તદ્દન નિરભિમા હવા ની તેઓ વાસ્તવમાં અમર જેવા જ છે. સિવાય બીજા આની દૃષ્ટિમાં તેઓ દેખાતા હોવા છતાં પણ પોતાપણાના આભમાનનાં અભાવને લીધે નહિ દેખાતા જેવા જ છે. જેમ કોઈ પુરુસનું મન ખોવાઈ ગયેલા કિમતી દાગીના ઓ તરફ જ લાગેલું હોય છે અને પોતે ઘરમાં બેઠા હોવા છતાં પણ ઘરના કામકાજને દેખતે નથી, તેમ નાનપ્રાપ્ત થયેલા વિવેકી પુરુષનું મન નિયતિ બ્રહ્મમાં જ ચોંટેલું હોવાથી દેહયાત્રા સંબંધી કર્મો કર્યા કરતો હોવા છતાં પણ પોતે તે કર્મોને દેખતો નથી. (વધુ માટે યો૦ નિ ઉ૦ ૦ ૨૨ જુઓ).
ખરું કલ્યાણ ઇચ્છનારે દંભને ત્યાગ કરે જેને ખરેખર પરમાત્મપ્રાપ્તિ કરી ખરુ કલ્યાગુ અથવા આત્મહિત સાધવાની ઇચ્છા હોય તેમણે દંભને સ્પર્શ પણ થવા નહિ દેતાં ઈ. દ્રશે, તેના વિષયો અને તેનાં કર્મો ઇત્યાદિ કશાને મારામાં કિચિ માત્ર પણ સ્પર્શ નથી, એમ સર્વથી અસંગ એવા સ્વરૂપમાં જ સ્થિત થઈ રહેવું જોઈએ અને ઇધિ સ્વભાવ અનુસાર પોતાના વિજેમાં પ્રવર્તે તે પગ શું અને નહિ પ્રવર્તે તે ૫શું શું? એમ બંનેને સમાન ગણું “હું” તે તે બંનેના સાક્ષીભાવથી પણ પર અનિવ ચનીય એવો આત્મસ્વરૂપ હેવાથી “હું” કાંઈ પણ કરતું નથી અને કરાવતે પણ નથી” એમ માનવું. મુક્તિ મેળવવાને માટે ભોગાને ત્યાગ, આત્મવિચાર
Page #432
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] હું તને આજે આ લેક સંબધી ખુશીથી બીજે એક વર દઉં છું. [ ૩૦૩ અને સૂક્ષ્મ તથા સ્થળ ઈદ્રિયોને નિગ્રહ કરવામાં પોતાને પુરુષાર્થ એ ત્રણની જ જરૂર છે. “હું” એ અહંકાર ફરી આવો તે બંધ ઉત્પન્ન કરનાર છે અને “હું” એવું કાંઈ છે જ નહિ એવું કેવળ મટેથી બોલીને નહિ, પરંતુ હું ભાવને પ્રત્યક્ષ વિલય કરવો અને પછી જે પદ અવશેષ રહે તેને રવાનુભવ લે. એટલો જ એક બંધ અને મોક્ષનો હેતુ છે. આવા અનુભવસિદ્ધ અપરોક્ષજ્ઞાન થકી જ દુ:ખની આત્યંતિક નિવૃત્તિ થઈ મેં ક્ષ પ્રાપ્ત થઈ શકે છે. તેની પ્રાપ્તિ કરવી એ તે પિતાના હાથની વાત છે; માટે અંતઃકરણમાં “હું” ભાવનું કદી કિંચિત્માત્ર પણ સ્કરણ ઉત્પન્ન થવા ન પામે એ રીતે કાયમને માટે “હું” ભાવથી રહિત થઈ ૨હેવું. એ અસ્થાની નિત્યપ્રતિ દઢ ભાવના રાખીને કર્મ કરનારે. અપરોક્ષાનુભવી સર્વ કરવા છતાં કંઈ પણ કરશે જ નથી.
ઘણાયા જ િણ સ્થa mત : लिप्यते न स पापे। पुमपत्रमिवाम्भसा ॥ १० ॥
અસંગ પુરુષ કર્મના ફળથી જરા પણ લેપતે નથી આ પ્રમાણે પ્રત્યેક કર્મોને બ્રહ્મમાં અપર્ણ કરીને એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાંજ તે બ્રહ્મ છે એ પ્રકારની નિશ્રયાત્મક બુદ્ધિ વડે આત્મસ્વરૂપ એવા મારામાં તો ઈકો, તેના વિષે, તેનાં કર્મો તથા તેનાં ફળ ઇત્ય દિ કંઈપણ છે જ નહિ એ બે પ્રકારની અસંગે બુદ્ધિ રાખી જે કર્મો કરે છે તે જેવી રીતે કમળના પાનને પાણી કદી પણ સ્પર્શ કરી શકતું નથી તેવી રીતે પાપથી કદી પણ લપાતો નથી, એટલે તેને પાપને કિંચિત્માત્ર પણ કદી સ્પર્શ થતો નથી. જે કમંથી જન્મમરણરૂપ ફળ ઉત્પન્ન થાય તેને શાસ્ત્રોમાં પાપકર્મ કહે છે, પરંતુ સંગરહિત એટલે જન્મમરણાદિરૂ૫ ફળ નહિ ઉત્પન્ન થાય એ રીતની આસક્તિ વિનાનો પુરુષ ગમે તેટલું કર્મ કરે છતાં તે તેમાં જળકમળવત રહિ કિંચિત્માત્ર પણ કદી લેપતે નહિ હેવાથી તે પાપ રહિત હોય છે, એમ ભગવાને કહ્યું છે.
कायेन मनसा बुद्ध्या केवलैरिनिरपि । વોરિન ક્રમ ા
આસક્તિ છોડી યોગી કામ કરે છે ઉપર જણાવી ગયા છે, જે કઈ કર્મને આરંભ જ કરવામાં નહિ આવે તે તેનો ત્યાગ કેવી રીતે સિહ થાય? જેમ કે કહે કે મને સ્વપ્નામાં રાજ્ય મળ્યું હતું, પરંતુ તે મેં જામતમાં ત્યાગ કર્યો; તો તે જેમ હાસ્યાસ્પદ લેખાય અથવા મૃગજળનો ત્યાગ કરવામાં આવે તો તે હાંસીપાત્ર જ લેખાય; કેમ કે જે. વસ્ત કરી છે જ નહિ કે હતી પણ નહિ તેવી વસ્તુનો તે વળી ત્યાગ શી રીતે સંભવે? જે તેમ કાઈ કર્મ જ કરવામાં ન આવે તો પછી મેં તે કર્મને ત્યાગ કર્યો એમ કેવી રીતે કહેવાય? જેઓ વેપારાદિ કરનારા હોય તેઓ કદી યુદ્ધ કરતા નથી, તેથી શું તેઓએ યુદ્ધનો ત્યાગ કર્યો છે એમ કહેવાય ખરું કે? અથવા મનુષ્યોને કદી શી ગડાં તથા પંછડાં હતાં નથી, તે ઉપરથી શું એમ કપાશે કે તેઓએ તેનો ત્યાગ કર્યો છે? અર્થાત ખરો ત્યાગ કિવા સંન્યાસ તે તે જ છે કે, જેમ જળમાં રહેવા છતાં પણું કમળના પત્રને પાણીનો કિચિ માત્ર પણ સ્પર્શ થતું નથી તેમ ઇંદ્ધિ સ્વાભાવિક રીતે કર્મમાં પ્રવૃત થાય અથવા નિવૃત્ત થાય તે પણ જેને તેના કર્માને લેશમાત્ર પણ કદી સ્પર્શ થતો નથી; આથી જેણે આત્માનો અપરોક્ષ અનુભવ કરે હવાથી હંમેશા આત્મસ્વરૂપમાં જ રત થયેલો છે તે આત્મજ્ઞ યોગી કાયા એટલે શરીર, વાણી, મન અને બુદ્ધિ ઇત્યાદિ સૂમ તથા સ્થળ ઇતિદ્વારા કેવળ શુદ્ધ એવા આત્મસાપમાં જ સ્થિત રહીને કર્મો કરતે
# ચારચાssણg
૨૨ .
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
તવૈક નાના મવામfe:- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અવ પ/૧૪ હેવાથી તે તદ્દન નિઃસંગ જ હોય છે, આથી કર્મ અને તેનાં ફળ દત્યાદિ કશાથી તે યત્કિંચિત પણ કદી લેપાતો નથી. અર્થાત તે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉથાન જ થવા દેતો નથી અને જે કદાચ થાય છે તેમ થતાંની સાથે તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની ભાવના વડે તેને તે તુરત જ દાબી દે છે. તાત્પર્ય એ કે; કાયા, વાચા, મન અને બુદ્ધિ વડે ગ્રહણ થતાં તમામ વિષયોને તે આત્મસ્વરૂપ છે એવી રીતની દઢ ભાવના વડે તત્કાળ દાબી દે છે તે જ ખરો નિઃસંગ કહેવાય છે. આ પ્રમાણે સંગ છેડી દઈ કેવળ આત્મશુદ્ધિને માટે જ યોગીઓ કામ કરતા રડે છે; માત આસક્તિરહિત એવા આત્મનિષ્ઠ યોગીને માટે કર્મો કરવાં એ એક બાળકની રમત સમાન છે. આ રીતનાં સંગરહિત કર્મો એ જ આત્મશુદ્ધિ માટેનાં કર્યો છે, એમ કહેવામાં આવ્યું છે. આવી રીતની નિઃસંગતા આત્માના અપરોક્ષજ્ઞાન વિના વ્યવહારમાં અન્ય કોઈ પણ રીતે પ્રાપ્ત થવી શકય નથી.
युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमानोति नैष्ठिीम् । अयुक्तः कामकारेण फुले सक्तो निबद्धयते ॥ १२ ॥
યુક્ત અને અયુક્ત કર્યો સર્વ બ્રહ્મસ્વરૂપ છે, એમ સમજીને જે કમ થાય છે તે યુદ્ધ કર્મ તથા તેની ભાવના જેમાં હેતી નથી તે અયુક્ત કર્મ કહેવાય; આથી આ સર્વ બ્રહ્મ કિવા આત્માપ છે એવા પ્રકારની ભાવના વડે નિઃસંગ બનેલો અનાસક્ત અર્થાત કર્મફળનો ત્યાગ કરનારો અને બ્રહ્મ કિવા આનનિષ્ઠામાં જ કાયમને માટે સ્થિત થયે અપરોક્ષાનુભવી બ્રહ્મવિદ્દ યોગી પરમ શાંતિ એટલે નિર્વાણરૂપ મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ આત્માનુજવા વડે પ્રાપ્ત થનારી આ રીતની શાંતિ કેવળ એક બ્રહ્મ અથવા આત્માની ભાવના કર્યા વિના શક્ય નથી; પરંતુ અજ્ઞાન વડે “હું” અથવા “મા” એવી અહંકારષ્ટિનો અંગીકાર કરી તથા ફળમાં આસક્તિ રાખીને ગમે તેટલાં કર્મો કરવામાં આવે તો તે હંમેશાં જન્મમરણરૂપ બંધનને જ પામી અનહદ. દુઃખે ભોગવે.
सर्वकर्माणि मनपा सग्यस्यास्ते सुखं वशी । नषद्वारे पुरे देशी नैव कुर्वन्न कारयन् ॥ १३ ॥
આત્મા કાંઈ કરતા નથી અને કરાવતે પણ નથી માટે ઉપર જણાવ્યા પ્રમાણે સાં કર્મોને મન વડે સંન્યાસ કરીને એટલે અંતઃકરણમાં ઉત્તિ ઊઠતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની મનની નિશ્ચળભાવના વડે તેને તત્કાળ ત્યાગ કરવો. બે આંખ, બે કાન, બે નાકનાં છિદ્રો, એક લિગ, એક ગુદા અને નવમું મુખ, આ રીતે નવ છિદ્ધો અથ ઠારોવાળું પુર એટલે નગર કે જેમાં પુરુષ રડે છે એવું આ સ્થાન અથવા ઘર છે, તેમાં દહી એટલે ધટમાં જેમ આકાશ રહે તેમ આ આત્મસ્વરૂપ એવો દેવી દેહમાં રહે છતાં કાંઈ કરતા પણ નથી તેમ કાંઈ કરાવતે પણ નથી; તે આ બંને કંઠોથી તદ્દન અલિપ્ત છે. ભાવાર્થ એ છે કે, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિો તથા તેના વિષયેસહિત આ કાયિક, વાચિક અને માનસિક કર્મોવાળા શરીરમાં આકાશવત રહેનારે દેહી જે વાસનાને વશ થઈ આ “હું અને “મા” એવો ભાવ રાખે છે તે વાતવિક રીતે નિર્લેપ એવો આત્મસ્વરૂ૫
છતાં પણ જાણે વાસનાથી બંધાયેલે મૂઢ અને અજ્ઞાની એ છવામાં બની જાય છે, પરંતુ જેમ વડામાં રહેલું આકાશ વાસ્તવિક રીતે તે અત્યંત નિર્મળ, પવિત્ર અને શુદ્ધ હોય છે, તેનો પરની સાથે અથવા તેમાં રહેનારા ગૃહી સાથે કિંચિત્માત્ર પણ સંબંધ હતો નથી; તેવી રીતે આ અત્યંત નિમળ, પવિત્ર, શુદ્ધ, શાંત તથા અનિર્વચનીય એવા આત્માને દેહમાં રહેવા છતાં પણ આ દેહ છે, તથા તેના ઉપર
Page #434
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
આ અગ્નિ તારા નામથી જ પ્રસિદ્ધ થશે;
[ ૩૦૫
આ મારો છે એ અહંકાર ધારણ કરનાર જીવાત્મા અને તેની સ્થળ સૂમ ઈદ્રિ, તેના વિષયો, તેનાં કર્મો તથા તે કર્મોનાં ફળ ઇત્યાદિ કશાની સાથે નલમાત્ર પણ સંબધ હેત નથી; આથી ઘટમાંનું આકાશ જેમ ઘટ કટી જવાથી અથવા રહેવાથી હર્ષશેકાદિ ભાવોને પામતું નથી તથા હર્ષાકાદિ કરનાર કોઈક સાક્ષી છે એ રીતે તેના સાક્ષીભાવને પણ જાણતું નથી. તેમ આ ચિત ધન આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) ધટમાંના આકાશની જેમ દેહમાં સુખેથી રહેવા છતાં પોતે કાંઈ કરતે એ નથી અને કરાવતા પણ નથી.
न कर्तुत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसश्यागं स्वभावस्तु प्रवर्तते ॥ १४ ॥
આત્મા કઈ કરતો નથી એ શી રીતે જાણી શકાય? ઉપર બતાવેલું જ છે કે, ઘટમાં રહેલું આકાશ એ કાંઈ ઘટને ઉત્પન્ન કરતું નથી, તેમ જ આ મારું પર છે એમ પણ કહેતું નથી, પણ તેવું અભિમાન ધારણ કરનાર માલિક તે કઈ બીજો જ હોય છે. આ માલિક જ ધર વડે ઉત્પન્ન થતાં સુખદુઃખાદિને જાણે છે, પરંતુ ધર પડી જવાથી થતું દુઃખ અને રહેવાથી થનાર સુખને આકાશ તે કાંઈ જાણતું નથી. વધવું, ઘટવું ઇત્યાદિ છ પ્રકારના વિકારો એ ઘરના હે ઈ તે વડે થતાં સુખદુઃખાદિ તો માલિકને હેય છે અને તે તે ધર અને તેના માલિકને પોતપોતાના રવભાવાનુસાર થતાં જ રહે છે; તેમ આ પ્રભુ અર્થાત આત્મા (વૃક્ષાંક ૧) કર્તાપણાને, લોકને, તેનાં કર્મોને અથવા તે કર્મફળને કોઈ પણ સંજોગોમાં કદી સરજતો નથી, પરંતુ ઘરરૂપ દેહ અને જીવાત્મારૂ૫ માલિક મેહવશ થઈ જેના તેના સ્વભાવ પ્રમાણે જ પ્રત્યે જાય છે. તાત્પર્ય એ કે, આત્મા (ક્ષાંક ૧) તે ઘરમાં રહેનારા આકાશની જેમ તદ્દન નિર્લેપ છે; તે કાંઈ કરતે, કરાવત અથવા કરવા કરાવવાની પ્રેરણા પણ કરતે નથી, તેમ તેવું કાંઈ હશે એમ પણ જાણતો નથી. જેમ ધટને માલિક આકાશ નથી, પરંતુ તેથી જુદી જ કાઈ હોય છે. તેમ આ જ છું” એવા મિથ્યા અહંકાર ધારણ કરનાર ચરાચરને સાક્ષી ઈશ્વર, દ્રષ્ટા અથવા પુરુષ (વૃક્ષાંક ૨) છે, અને આ પ્રતિબિંબાત્મક “હું' (વૃક્ષાંક ૩) સર્વ કર્મોના ભક્તા કહેવાય છે તથા ત્રણ ગુણના મિશ્રણને એકત્રિત ધારણ કરનારી અવ્યક્ત નામની પ્રકૃતિ (વૃક્ષાંક ૪) છે, એમ સમજવું. આ ત્રણ ગણોના આધારે જ તે કાર્ય કરવાની પ્રેરણા કરે છે. તે પ્રેરણા મુજબ આજ્ઞા કરવાનું કામ જ્ઞાન તથા કિયા એમ બંને શક્તિનું જેમાં મિશ્રણ છે તેવા અર્ધનારીનટેશ્વર અથવા પ્રકૃતિ (વૃક્ષાંક ૫) નું છે. આ રીતે તમામ કાર્યને આજ્ઞા કરવાની જવાબદારી તે આ તત્વની જ છે. તેની આજ્ઞા પ્રમાણે મર્યાદિત બની મમભાવ ધારણ કરી શક્તિરૂપે પ્રકટ થવાનું કાર્ય તે જીવ (વૃક્ષાંક ૬)નું છે; તે જ પ્રકૃતિ કિવા માયાના ત્રણ ગણોના આધારે મહત્તવાદિનો અંગીકાર કરી તથા અનેક પ્રકારની વાસનાઓ ધારણ કરીને કર્મોના કર્તાપણાનો અહંકાર ધારણ કરતો રહે છે. આમ જે અહંકાર ધારણ કરનારું તત્ત્વ છે તે જ પ્રથમ મહત્તવ એટલે પરમાત્માનું અંતઃકરણ છે (વૃક્ષાંક ૭), અને તે મહત્તત્ત્વમાંથી અહંકાર (વક્ષાંક ૮) ઉત્પન્ન થયેલ છે, એમ સમજવું. આ પ્રમાણે અધિકારવશાત નિયત થયેલાં કાર્યોમાં પોતપોતાના સ્વભાવનુસાર જે તે પ્રત્યે જાય છે. આત્મા તે આ બધાથી તદ્દન નિઃસંગ છે. સ્વભાવમાં સ્વભાવ એવા બે શબ્દો હાઈતેને અર્થે વાસ્તવિક રીતે તે એકરૂપ એવો પોતાનો એટલે આત્માનો ભાવ એવો થાય છે, પરંતુ વ્યવહારમાં નિયત થયેલા રણે ચાલવું તેને “સ્વભાવ” એમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પગે ચાલવું, આંખે જેવું, કાને સાંભળવું એ જે તે ઈદ્રિયોનો સ્વભાવ ગણાય છે. આ બાબત વધ વિવેચન કરવા કરતાં શાસ્ત્રમાં આ સંબંધ શું કહેવામાં આવેલું છે, તેનો વિચાર કરીશું.
આ બધું નિયમિત કેવી રીતે છે? પ્રશ્ન: વિચિત્ર એવા અસંખ્ય પદાર્થોમાં અમુક જ એક ચોક્કસ નિયમ કેમ હોય છે? પદાર્થોને એ જ પ્રકારનો અચળ સ્વભાવ કેમ દેખાય છે? દેવતાઓ અસંખ્ય હોવા છતાં સર્વે જ કેમ તેમ કાંતિવાળા છે
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૦૬]
@ જેમામને હૃાા છે જટક [ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. પ/૧૪ દિવસો લાંબા ટૂંકા શા માટે થાય છે? એટલે આ બધા પોતપોતાના સ્વભાવનુસાર બિનચૂક કેની સત્તાથી પ્રવર્તે છે ?
નિયતિ એટલે શું? ઉત્તર : વિધાતા બ્રહ્મદેવને પ્રથમ કલ્પના આરંભમાં એટલે સૃષ્ટિના આરંભકાળમાં કાકાલીયની પેઠે જેવા જેવા નિયમવાળ જે જે વરતનું ભાન થયું અને જે સ્વરૂપે તથા જેવા કાર્ય કારણભાવથી તેની સ્થિતિ ક૯૫વામાં આવી, તેવા જ પ્રકારે તે આજ પર્યત જગતના નામથી ઓળખાય છે. વિધા સર્વશક્તિમાન છે તેથી તેને આદિકાળમાં જે જેવું ભાસ્યું છે તેવું જ જાણે સત્યરૂપે ન હોય! તેવા પ્રકારે તેના આયુષ્યની મર્યાદા પૂર્ણ થતાં સુધી દેખાવા લાગ્યું; કેમકે તે પોતે સત્ય સંકઃપવાન હોવાને લીધે તેને જે ભાન થયું તે અન્યથા કેમ થાય ? વરસ્તુતઃ બ્રહ્મ પોતે જ પોતામાં પોતાની ચિત્સત્તાને લીધે જે પ્રમાણે થઈ રહ્યું છે અને જે પ્રમાણે ઘણા લાંબા સમયથી ભાસે છે તેનું જ માયાની અંદર સૃષ્ટિરૂપે ભાન થાય છે અને પ્રલયકાળમાં અભાન થાય છે. સર્વ વસ્તુની અંદર જે કાંઈ અનાદિ ચોક્કસ નિયતરૂપ વસ્તુશક્તિ રહેલી છે તેને જ નિયતિ એવું નામ આપવામાં આવ્યું છે. “આ અમુક અમુક પ્રકારનું છે તથા તમુક તમુક પ્રકારનું છે” એવા નિયમરૂપે પણ વાસ્તવિક તે બ્રહ્મ જ પોતે પોતામાં ભાસી રહેલું છે. તેને જ વિવર્તભાવે “નિયતિ” શબ્દ વડે કહેવામાં આવે છે અને તે જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના રૂપને ધારણ કરે છે. ચિદાકાશ એટલે બ્રહ્મ કિવા આત્માની અંદર પોતાની મેળે જ જાગ્રત, સ્વપ્ન અને સષણિરૂપી વિવર્ત ખડો થઈ જાય છે. જેમ જળની અંદર રહેનારું દવપણું જળથી જુદુ નથી, તેમ આ વિવત પણ ચિદાકાશ એટલે બ્રહ્મથી જુદો નથી; તે : સ્વચ્છ ચિદાકાશરૂપ જ છે. જેમ આકાશની અંદર શુન્યપણું, કપૂરમાં સુગંધ અને તાપમાં ગરમી રહેલી છે તેમ ચિદાકાશ૫ બ્રહ્મની અંદર જાગ્રતાદિ અવસ્થાઓ રહેલી છે અને તે તેનાથી કાંઈ જુદી નથી. સૃષ્ટિપ્રલયના પ્રવાહરૂપે ભાસી રહેલી ભિન્નતા વાસ્તવિક આત્માની અભિન્ન સત્તાને લીધે જ હોવાથી એ ચિદાકાશ જ સૃષ્ટિ અને પ્રલય એવા નામને ધારણ કરી રહેલું ઈ વસ્તુતઃ ચિદાકાશરૂપ બ્રહ્મની અંદર આ સર્વ ભાસી રહ્યું છે. સર્વ સૃષ્ટિની નિયમિત વ્યવસ્થા વિધાતાના વિલાસને અનુસરીને છે. એ ચિદાકાશ ક્ષણને કલ્પ અને કલ્પને ક્ષણ હેવાનો સંકલ્પ કરીને તેમ કરી મૂકે છે, આમ વાસ્તવિક રીતે તે તે પોતે જ તુરત તે તે રૂપે થઈ જાય છે. સ્વપ્નમાં સર્વ દો જેમ સ્વપ્નચેતન્યના જ વિવર્તે હેય છે, તે મુજબ તે તે દેશ, તે કાળ, તે તે ક્રિયા, તે તે દ્રવ્ય તથા તે તે ઉદય આદિ સર્વ, સ્વભાવે જ ચિત્માત્ર તત્વને એક વિવર્ત જ છે. તે તત્ત્વ વસ્તુતઃ નિરાકાર છે. તે જ પોતાની અંદર પોતાને જળરૂપાદિ બાહ્ય વિષયોના અનુભવરૂપ તથા સંકપાદિ આંતવિષયોના અનુભવરૂપ અને દેશ, કાળ, ક્રિયા આદિરૂ૫ થઈ જાય છે. એવી રીતે જે વસ્તુ જે કા એ ચિન્માત્ર પોતે જ પોતામાં હિરણ્યગર્ભરૂપે બની જેવા જેવા નિયમવાળી હોવી જોઈએ એમ પ્રથમના કલ્પમાં કલ્પી લીધેલ હોય છે, તે તેવા જ નિયમ અર્થાત સ્વભાવવાળી બની મહાકલ્પના અંત સુધી તેમની તેમ જ રહેલી છે, પરંતુ વસ્તુત; તે કાળ, દેશ અને ક્રિયાદિરૂપે ભિન્ન ભિન્ન નિયમવાળું જોવામાં આવતું આ સર્વ ચિદાકાશરૂપ હોઈ તે બ્રહ્મના એક નિમેષરૂ૫ છે તથા એ સઘળા પદાર્થોનો સ્વભાવ મહાક૯૫ સુધી જ એવા રૂપે થયેલું હોય છે.
આત્મા જ સર્વત્ર પિતાના મહિમા વડે સ્વભાવરૂપે ભાસે છે સ્વભાવનું ખરું રહસ્ય જાણનારા વિવેકી પુરુષો આમ મહાકલ્પ એટલે બ્રહ્મદેવના પ્રથમ દિવસથી તે તેના આયુષ્યની મર્યાદા પૂર્ણ થતાં સુધી તેણે કરેલા સંકલ્પ મુજબ પોતપોતાના ઠરાવેલા નિયમમાં એકરૂપે રહેવું તેને જ રવભાવ એવા નામથી ઓળખે છે. સર્વમાં આકાશની પેઠે રહેલું છવરૂપે ભાસતું ચિસ્વરૂ૫ જ સ્વભાવરૂપ છે. જેમ એક જ અમિ દેશકાળના ભેદ વડે અનેકરૂપે થઈ રહે છે, છતાં તે પિતાના મૂળ સ્વરૂપને કદી પણ છોડતો નથી; પરંતુ તે સર્વ ઉvણ વસ્તુમાં અનુસૂત હોય છે, એટલે એતપ્રેત એવા ઉg પ્રકાશના રૂપને ધારણ કરીને રહે છે, એ જ તેને સ્વભાવ કહેવાય છે તેમ આ એક ચિત્માત્ર તત્વ
Page #436
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] તથા અનેક રૂપવાળી શબ્દ કરતી આ રત્નમાલિકાને તું ગ્રહણ કર [૩૦૭ જે સેંકડો પદાર્થોપે જાણે થઈ રહી ન હોય ! એમ જોવામાં આવે છે. ચિદાકાશરૂપ છવની અંદર વૃત્તિઓના સ્કરણ જેવું છે જે કાંઈ ભાસે છે તે તે વૃત્તિઓનું મૂળ અધિકાન તો આ એક ચૈતન્યતત્વે જ છે. તે તે વૃત્તિઓને માટે તેણે જેવા જેવા સ્વભાવની કલ્પના કરેલી હોય છે તે તે જ તેને સ્વભાવ મહાકલ્પના અંત સુધી બંધાઈ રહેલે હેય એમ જોવામાં આવે છે, સ્વપ્નમાં જોવામાં આવતું જગતાદિ દશ્ય સ્વખચૈતન્યથી ભિન્ન હેતું નથી, તેમ જાગૃતિમાં પ્રતીતિમાં આવતી આ પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા આકાશ આદિ સર્વ વસ્તુઓ પણ વાસ્તવિક ચિપ એવા એક આત્માથી જરા પણ ભિન્ન નથી. આત્મચેતન થતાં અનેક કાર્યોની ખાણુરૂપ છે અને શબલ બ્રહ્મ દિવા ઈશ્વર પણ તેના ખજાનારૂપ જ છે. હે વત્સ ! પાણી અને હિમની જેમ આત્માને સાવયવ અને કઠિન ભાગનો જે આ મેટો ખજાનો જોવામાં આવે છે તે જ આ ભૂપીઠ હોઈ જેમ મનુષ્યના સમૂહનો આધાર રાજા ગણાય છે તેમ આ ભૂપીઠ એ જ આ સર્વના આધારરૂ૫ છે. જળને મુખ્ય ખજાનો મહાસાગર, તેજને મુખ્ય ખજાનો સૂર્ય, ચપળતાન મુખ્ય ખજાનો વાયુ અને શૂન્યતાન મુખ્ય ખજાનો આકાશ હોઈ આ પાંચ મહાભૂતો આ જગતની અંદર વ્યાપ્ત થઈને રહેલાં છે, એમ જે જોવામાં આવે છે તે તો સ્વપ્નની જેમ બ્રહ્મના જ એક વિલાસરૂપ છે. બ્રહ્મનું “અહમ્' “અહમ' (વૃક્ષાંક ૩) એવા વિવરૂ૫ જે કુરણું પ્રતીત થતું ભાસે છે તે જ આ સર્વભૂતાના મૂળ ખજાનારૂપ છે; તેથી એ પાંચ મહાભૂતની અદંર યાપ્ત થઈ રહેલો તેનો સ્વભાવ બ્રહ્મસત્તાથી કિચિન્માત્ર પણ ભિન્ન નથી. આમાં જ સૂર્ય ઉગ્ર કાંતિવાળો કેમ ? ઇત્યાદિ તારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે, કેમ કે તેમ થવામાં હેતુરૂપ સ્વભાવ જ કારણ મનાય છે અને તે સ્વભાવ આ સર્વ દસ્યાદિમાં ઓતપ્રોત રહેલી એવી બ્રહ્મસત્તાથી સહેજ પણ જુદો હોતો નથી. સર્વજ્ઞ, શબલ બ્રહ, સાક્ષી, દ્રષ્ટા વા ઈશ્વર (વૃક્ષાંક ૨) પણ ચિદાકાશ, આત્મા અથવા બ્રહ્મરૂપ જ છે. તે સર્વવ્યાપી અને સર્વરૂપ છે. તેથી તે જ સર્વત્ર પોતાના પ્રકાશરૂપ મહિમા વડે સર્વ વિકી વિદ્વાનોને સ્વભાવરૂપે અને નિયતિરૂપે અનુભવમાં આવે છે.
જાતિશ્ચક્રની રચના તથા દિવસ નાના મોટા થવાનું કારણ હિરણ્યગર્ભ તે બ્રહ્મના એક બાલકરૂપ છે, તે ચૈતન્યરૂ૫ એવા પોતાના જ સ્વરૂપભૂત સંકલ્પ વડે ચિદાકાશરૂપ આ બ્રહ્માંડ નામની રચનાને કરોળિયાની લાળની જેમ પોતાની અંદર જ વિસ્તારી દે છે. જ્યારે આ સર્વજ્ઞ શબલબ્રહ્મ અર્થાત ઈશ્વર (વૃક્ષાંક ૨) આ સર્વ સ્થૂળ સૂમ પ્રપંચનો પોતાની અંદર જ લય કરી દે છે, ત્યારે હિરણ્યગર્ભના એક અવયવરૂપ એવા આ સૂર્યાદિનું ભ્રમણુસ્વભાવવાળું રૂપ દેખાતું નથી; કેમ કે તે પણ સંહાર કરનાર એવો વિરટ કિવા પરમ પુરુષરૂપ જ બની જાય છે. કરોળિયો જેમ પોતાની જ લાળથી પોતાના સંક૯૫ મુજબ ઘરને બાંધે છે, તેમ વિધાતા પણ પિતાના સંક૯પમાત્રથી જ ગ્રહ નક્ષત્રાદિના આશ્રયભૂત એવું શિશુમાર ચક્ર રચે છે. ધ્રુવથી લઈ ઉપર સત્ય અથવા બ્રહ્મલાક સુધીના ચક્રને શિશુમાર ચક્ર કહે છે. સૂર્યરૂપી નિમિત્ત વડે દક્ષિણાયન અને ઉત્તરાયણમાર્ગમાં ફરનારું આ બ્રહ્મ જ દિવસેના લાંબા
કાપણામાં હેતુરૂપ થાય છે. આ સર્વ એક બ્રહ્મનો જ વિવાર્તા છે અને અનિર્વચનીય એવું ચિદાકાશ એટલે બ્રહ્મ જ દશ્ય ભાસે છે. આ જયોતિશ્ચક્રમાં કેટલાક પદાર્થો વિશેષ પ્રકાશવાળા છે તથા કેટલાક તો પ્રકાશથી તદ્દન રહિત છે, આમ બ્રહ્મની અંદર વિચિત્ર પ્રકારના રહેલા પદાર્થો પણ બ્રહ્મરૂપ છે. વિવેકી તત્ત્વજ્ઞ પુરુષની દષ્ટિમાં તો આ પદાર્થોના સમૂહો કદી ઉત્પન્ન પણ થતા નથી અને દેખાતા પણ નથી, પરંતુ અનિર્વચનીય એવો ચિદાકાશરૂ૫ આત્મા જ વસ્તુતઃ ઉત્પન્ન નહિ હોવા છતાં પણ સ્વદસ્યની જેમ જાણે ઉત્પન્ન થયા હેય, એમ ભાસી રહ્યો છે. આત્મા ચિન્માત્ર છે, ચિપ છે, સર્વેશ્વર છે અને તે જ “તમે', “હું ઇત્યાદિ સર્વ દૃશ્ય આકારે પ્રત્યક્ષરૂપે ભાસે છે. દેહનો નાશ થતાં તેને પણ જાણે નાશ થતો હોય તેવું અજ્ઞાનીઓ માને છે ખરા, પરંતુ વસ્તુતઃ જોતાં તો તેને ભાસ પણ થતો નથી અને તેને કદી નાશ પણ થતું નથી. આમ ચિદાકાશ એટલે બ્રહ્મ જ પોતે પોતાના સ્વરૂપમાં સ્વપ્નસૃષ્ટિની જેમ જાગૃતિમાં પણ અનુભવમાં આવે છે, તે પછી આ જગતનું ચિદાકાશ વિના પારમાર્થિક સ્વરૂપ બીજું કયું હોઈ શકે?
*
*
*
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૦૮]
त्रिणाचिकेतस्त्रिभिरेत्य
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ પ/૧૪
આ સર્વનું તાત્ત્વિક સ્વરૂપ તો બ્રહ્મ જ છે. જે વસ્તુ જે સ્વરૂપે અને જે પ્રકારે બ્રહ્મસત્તા વડે ફુરે છે, એટલે કે, તેમાં રહેલી નિયામક એવી બ્રહ્મસત્તાએ તે વસ્તુ સંબંધમાં જેવી ભાવના દઢ કરી હેય છે, એ બ્રહ્મસત્તાના બળથી તે વસ્તુ તે રૂપે અને તે પ્રકારે
જ્યાં સુધી નિયમિતરૂપે પ્રતીતિમાં આવે છે ત્યાં સુધી તેને જ નિયતિ કિવા સ્વભાવાદિ શબ્દ વડે ઓળખવામાં આવે છે. કોતરાંવાળા ધાનની અંદર અપ્રકટરૂપે રહેલી અંકુરશક્તિની પેઠે તે બ્રહ્મસત્તા જ સૌથી પ્રથમ ઉત્પન્ન થનારા પોતાના આકાશરૂપ અંગની અંદર શબ્દતન્માત્રા જેવી સૂક્ષ્મ સ્થિતિ વડે અપ્રકટરૂપે રહે છે અને પછી તેના વડે જ આ દસ્યરચના ઉત્પન્ન થાય છે; એવા પ્રકારની કલ્પના પણ ફક્ત અવિવેકીઓને તત્ત્વબોધ થવાને માટે કૃતિ આદિ શાસ્ત્રોમાં મહર્ષિઓએ કહેલી છે, પરંતુ વાસ્તવિક રીતે એ તેનું કાંઈ તાત્વિકપણું નથી. તે તો કેવળ અનિર્વચનીય એવા બ્રહ્મ ઉપર મૂર્ખાઓએ કરેલી મિથ્યા કલ્પનાના વિલયને માટે એક યુક્તિરૂપ છે, પણ વસ્તુતઃ તો મૂર્ખાઓએ કરેલી આ કલ્પનાઓ જ મૂળમાં વૃથા છે. વાસ્તવિક રીતે આ કાળ, દેશ કે ક્રિયા ઈત્યાદિ કશું કદી ઉત્પન્ન પણ થતું નથી અને નાશને પણ પામતું નથી, પરંતુ શિલાના ગર્ભને એટલે પથ્થરને ગમે ત્યાંથી તોડે છતાં તે અંદર પણ બહારના જેટલો જ ઘન અર્થાત કઠણ નીકળે છે, તેમ શાંત એકરસમય તથા બ્રહ્મસત્તારૂપે પણ એ એક આત્મા જ સત્ય હોવા છતાં તેણે પોતા ઉપર જ રેલી મિથ્યા આરોપિત દષ્ટિથી પોતે જ જાણે અસત્ય છે, એમ અજ્ઞાનીઓને ભાસી રહ્યો છે. જેમ હંમેશાં એક અવયવની અંદર રહેનારા પરમાણુઓ અસ્તને કિંવા ઉદયભાવને પામતાં નથી, તેમ આત્મપદમાં રહેનાર જગતના સંબંધમાં સમજવું. આકાશ જેમ પોતાના સ્વરૂપમાં રહે છે તેમ આ જગતરૂપ આકાશ પણ ચિદાકાશની અંદર ચિદ્ર જ રહેલું છે, તો પછી એ શુદ્ધ ચિદાકાશનો ઉદય કિવા અસ્ત કયાંથી હોય? અનિર્વચનીય, અનંત, સ્વયંપ્રકાશ અને આત્મરૂપ એવા સર્વવ્યાપી ચિપ ચિતામણની સત્તા સ્વાભાવિક રીતે જ વિવરૂપે થઈ રહે છે અને તે જ પોતાની મેળે પિતામાં જ જાણે દશ્યભાવને ધારણ કરી રહ્યું ન હોય, તેવું થઈ જાય છે.
ચિત્ત અને જીવભાવની ઉત્પત્તિ આ ચિપ અથવા બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ નહિ ઓળખાયાથી જ તર્ક અને અવિચારની રકૃતિ થાય છે. ભાવિ પદાર્થોના નામરૂપની કલ્પના કરતાં તેની અંદર પ્રથમ કાંઈકે રૂપની કલ્પના થાય છે, પરંતુ એ ચિદાત્મા પોતે તે અનિર્વચનીય, આકાશ કરતાં પણ અતિ સૂમ, શુદ્ધ, સર્વવ્યાપી તથા ભાવિ પદાર્થોનો ઉદબોધ કરનારો છે. એ પરમ સત્તારૂપ આત્મા અથવા બ્રહ્મ જયારે જડ પદાર્થોને ચેતનરૂપ બનાવી દે છે, ત્યારે તે કાંઈક અનુભવમાં આવે છે અને તેથી તે ચિત એવા નામને યોગ્ય થાય છે; ત્યારપછી ઘાટા અભ્યાસને હીધે તે ભાવિ એવા છવાદિ નામોને ધારણ કરી લે છે, પરંતુ આ સઘળી કેવળ પોતાની કલ્પના માત્ર જ છે, જ્ઞાન થયા બાદ તો તે સર્વે પરમપદરૂપ જ છે એવું અનુભવાય છે. આ પરમ સત્તારૂપ બ્રહ્મ અથવા આત્મા પોતે જ્યારે જીવ એવા નામને ધારણ કરે છે ત્યારે તેની અંદર ચિદાકાશનું આચ્છાદન કરનારી અવિદ્યા રહેલી હોવાથી તે પોતાનું ખરું સ્વરૂપ જાણી શકતું નથી, પરંતુ જીવાત્મામાં જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે તે અતિશદ્ધ એવા પરબ્રહ્મની સાથે એકતાને પામે છે, અજ્ઞાનના આવરણવાળી જીવદશામાં આત્મા
તે જ પોતાના અધ્યાસની અનેકત્વની તાદાઓ ભાવનામાત્રથી ખડાં થઈ ગયેલ દેહ ઇકિયાદિ વડે સંસારને પ્રાપ્ત થાય છે અને પિતાના સ્વસ્વરૂપના વિસ્મરણથી થનાર અનેક ગ્લાનિકારક કર્મો તે કર્યો જાય છે. આત્મસત્તા વસ્તુતઃ શન્યરૂપ હોવા છતાં પણ જયારે તે શબ્દાદિ ગુણોને ધારણ કરીને સવિકલ્પભાવના વડે યુક્ત બને છે, ત્યારે તે ભાવિ એવા આકાશાદિ પંચમહાભૂતોના નિદાનરૂપ અને સૂમસૂતરૂપે બની જાય છે; પછી કાળની સત્તા રહિત અહંતાને ઉદય થવા પામે છે. આ કાળની સત્તા એટલે ઈશ્વરનું ઇક્ષણ (વૃક્ષાંક ૨ તથા ૩ ની વચ્ચેનું) તથા અહમ (વૃક્ષાંક ૩) એ બે જ જગતની સ્થિતિનું મુખ્ય બીજ છે અને તે જ ભાવિ એવાં મર્વ નામરૂપને ધારણ કરીને રહે છે. ચૈતન્યશક્તિ તે સર્વથી ભિન્ન છે અને આ જગતના સમૂહે એ એક
Page #438
--------------------------------------------------------------------------
________________
ગીતારહન]
યમે કહેલ ત્રિશુચિકેતારૂપ અમિને જાણીને–
[ ૩૦૯.
તેના સંકલ્પરૂપ જ છે. તે જગત જે કે મિથ્યા છે, તે પણ ચિત્સત્તાના બળથી સત્ય જેવાં દેખાય છે. આ પ્રકારે તે ચિતન્ય જ સંકલ્પરૂપી વૃક્ષના બીજરૂપ હેઈ તે પોતે જ્યારે પિતાની અંદર “અહું એવી ભાવના કરે છે ત્યારે તે પોતે જ પોતાને ક્ષણવારમાં અહં એવા રૂપે બની ગયું છે એમ અનુભવે છે, જળ જેમ તરંગરૂપે જળની અંદર જ ભ્રમણ કર્યા કરે છે, તેમ એ જ ચેતનસત્તા શબલબ્રહ્મ (વૃક્ષાંક ૨) ની અંદર ભાવાભાવ આદિરૂપે ડૂબી જાય છે તથા ભમ્યા કરે છે.
ચૈતન્ય જ સર્વરૂપ બને છે. એ રીતે ભાવનાવાળું આ ચિદાકાશ (બ્રહ્મ) પોતે જ પાણીથી થતા બરફની જેમ આકાશતન્માત્રાની ભાવનાને પામી તેને તે પોતાની મેળે જ ઘર બનાવે છે અને ધીમે ધીમે આકાશને ઉત્પન્ન કરે છે. આ આકાશ જ ભાવિ નામરૂપનું મૂળ સ્વરૂપ હોઈ તે જ શબ્દસમૂહરૂપી વૃક્ષનું બીજ છે. પદ, વાકય અને પ્રમાણ વડે યુક્ત એવા વેદ તથા અર્થ એ સર્વ તેનો જ વિલાસ છે, આ શબ્દરૂપ તત્વમાંથી જ જગતની આ સર્વ શેભા ખડી થઈ જાય છે (શબદની ઉત્પત્તિ સંબંધમાં અધ્યાય ૨ તથા ૮ જુઓ); તે જ શબ્દસમૂહ વડે થતા અનેક અર્થ સમૂહના પરિણામને વિસ્તારનારું છે, એવા વિચિત્ર સંક૯પયુક્ત વ્યવસાયવાળા વિરાટ ચતન્યને જીવ કિવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) એ શબ્દ વડે કહેવામાં આવે છે અને તે પોતે જ ભાવિ
એવા અનેક નામરૂપોના સમૂહ સાથે જનસમૂહરૂપી વૃક્ષના બીજરૂપ છે. આકાશ જેમ ચૌદ લેકના સર્વ પ્રાણીઓના સમૂહથી વ્યાપ્ત છે, તેમ સર્વ સમષ્ટિ અને વ્યષ્ટિ પ્રાણીઓનો આ બધો સમૂહ એ મહાપ્રાણ કિવા જીવ (વૃક્ષાંક ૬)થી જ પ્રસરેલો છે, અને તે સર્વ જગતને પોતાના ગર્ભની અંદર જ ધારણ કરીને રહેલો છે. શ્રોત્ર આદિ કિયસમૂહ પણ તેનાથી જ પ્રસારને પામેલા છે. આ મુજબ આત્મચૈતન્ય જ છવભાવને પ્રાપ્ત થાય છે, છતાં પણ તે આ શબ્દવ્યવહારથી અને શરીરાદિના વ્યવહારથી તદ્દન રહિત છે; પછીથી તે પોતે કાકતાલીયની પેઠે નીચે પ્રમાણે ચેતનસતાના બળથી પોતે પોતાને જેવું ક૯પી લે છે તેવું તેવું તુરત તે પોતે જ અનુભવે છે.
તન્માત્રાની ઉત્પત્તિ બ્રહ્મની અંદર સર્વબતોની ક્રિયાશક્તિ કે જે પવન પંદરૂ૫ છે, તે જ ત્વચા વડે અનુભવાતા સ્પર્શરૂપી વૃક્ષના એક બીજરૂપ છે. તે ચેતન્યરૂપ એવા જીવ એટલે મહાપ્રાણ (ક્ષાંક ૬)માંથી જ પ્રસરે છે; વળી તેની અંદર જ આ ચિદિલાસને જે પ્રકાશનો અનુભવ થાય છે તે રૂપતન્માત્રા છે. તે સૂમરૂપે પિતાના ભાવિ નામરૂપને ધારણ કરી રહેલ છે. આ પ્રકાશરૂપ ચેતનસત્તા જ તે જરૂપ છે અને તે તેજ કાંઈ બીજા કશાથી બનેલું નથી, પણ ચેતન (બ્રહ્મ)થી બનેલું હોઈ ચેતનરૂપ જ છે. આવી જ રીતે સ્પર્શનો અનુભવ કરનાર ચેતન જ સ્પર્શરૂપ છે. સ્પર્શ એ પણ બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. જેમ આકાશ પિતા વડે જ પોતાના સ્વરૂપની અંદર અવકાશને આશ્રય કરી સ્થિર રહે છે અર્થાત બધાને તે અવકાશ આપે છે, પણ પોતાને માટે બીજા કોઈના અવકાશની તેને જરૂર હોતી નથી, પરંતુ પોતે જ પોતામાં અવકાશ કરીને રહેલું છે; તેમ શબ્દનો અનુભવ કરનાર ચિદાત્મા પોતે જ શબ્દરૂપે થઈ તેવે તેવે રૂપે અનુભવમાં આવે છે; વળી શબ્દચાહક પણ તે જ છે. બીજું કઈ પણ નથી, કેમ કે મૂળ શુદ્ધ આત્માવસ્થામાં શબ્દનો પ્રહણ કરનારો બીજે કણ હોય ? જેમ સષ્ટિના આદિકાળમાં ચૈતન્યના વિવરૂપ જીવમાં બીજાપણાની કલ્પના ન હતી, તેમ હમણું એટલે આજે પણ નથી અને ભવિષ્યમાં પણ ન હશે; કેમ કે ધિત્વ એકવાદિનો એટલે બે૫ણુનો અથવા એકપણાનો અત્યંત અસંભવ છે. એવી જ રીતે રસતન્માત્રા અને ગંધતન્માગાદિ વિષે પણ સમજી લેવાનું છે. વરતુતઃ એ
નની પેઠે તદ્દન અસત્ય હોવા છતાં પણ સત્ય હોય એમ લાગે છે, એટલે સ્વમાં વાસ્તવિક દશ્યાદિ છે જ નહિ, છતાં હેય એમ જોવામાં આવે છે; તેમ આ સર્વ દશ્ય જાળ વાસ્તવમાં બિલકુલ નહિ હેવા છતાં પણ સત્યરૂપે પ્રતીતિમાં આવી રહ્યું છે. આ બ્રહ્મ જ સૂર્ય આદિના પ્રકાશ વડે ભાસતાં આ ચૌદ લેકરૂપી ક્ષના એક બીજા૫ છેતેમાંથી જ ૨૫ના ભેદથી સંસ્કાર પ્રસરે છે. આકાશના જેવા નિર્વિકાર, અનિર્વચનીય
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૧૦]. सन्धिं त्रिकर्मकृत्तरति जन्ममृत्यू ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૭ ૫/૧૪ અને અનેક ભાવિ નામને ધારણ કરનારા એ ચિતન્ય એટલે બ્રહ્મતત્વમાંથી રસન્માત્રાની ઉત્પત્તિ પોતાની મેળે જ થાય છે: તે જ અન્ન, પ્રાણ વગેરેના સમુદાયના માધુર્ય આદિના અનભવરૂપ કહેવાય છે. ચતન્યના વિવરૂપ જીવ જ આ સર્વ ભાવિ રૂપ તથા નામના સંકલ્પને ધારણ કરનાર કાર્યકારણના સમૂહરૂપ છે. તે ચિતન્ય પિોતે જ પોતાના સંકલ્પ વડે ગંધતભાત્રાને ઉત્પન્ન કરે છે. ભૂગોળ પણ તે થકી જ ઉતપન્ન થાય છે, તેથી તે પણ આકાશરૂપી વૃક્ષના બીજરૂપ છે અને તે જ સર્વના આધાર એવા આત્મારૂપ છે. ચૈતન્ય વડે જ સર્વ સંસાર પ્રસરે છે. એવી રીતે પંચતન્માત્રાનો સમૂહ વતઃ તો ઉત્પન્ન નહિ થયેલ હોવા છતાં થઈ ગયો છે અને કેવળ કલ્પનાના બળ વડે જ નિરાકાર છતાં સાકાર થઈ રહ્યો હોય એવો ભાસે છે ખરે, પરંતુ વરસ્તુતઃ આ બધું અપરોક્ષાનુભવરૂ૫ આત્માથી અભિન્ન, એકરસાત્મક અને અનિર્વચનીય એવું પરમતત્વ જ સર્વત્ર ઓતપ્રોત છે.
લ ઇકિયે પણ આત્મરૂપ જ છે - આ પાંચ તન્માત્રાને સમૂહ કાકતાલીયની પેઠે પોતે જે પ્રદેશ વડે રૂપને અનુભવે છે તે પ્રદેશ (સ્થાન) એ ચક્ષ કહેવાય છે; વળી જે પ્રદેશ વડે તે શબ્દને અનુભવે છે તે શ્રોત્ર, સ્પર્શને અનુભવે છે તે વચા, રસને અનુભવ કરે છે તે રસને અને જે પ્રદેશ વડે તે ગંધને અનુભવ કરે છે તે ધ્રાણેન્દ્રિય કહેવાય છે. એક નિયમિત આકૃતિને ધારણ કરી રહેલું આ ચૈતન્યરૂપ બ્રહ્મ પોતે જ પિતામાં દિશા કાળ આદિના ભેદને કપી લઈ મર્યાદિત બને છે અને સર્વાત્મભાવના અભાવને લીધે સર્વને જાણી શકતો નથી. એ રીતે અનંત એવી સંસાર સંબંધી આ બધી મિથ્યા ક૯૫ના મહાકાશમાં રહેલા બટાકાશ, મહાકાશની જેમ અમર્યાદિત એવા આત્મસ્વરૂપમાં મર્યાદિત એવા આત્મસ્વરૂપે પ્રત્યેક જીવમાં રહેલી છે. એમ જે જોવામાં આવે છે તે પણ વાસ્તવિક આત્મરવરૂપ હોઈ તેને પોતાને જ તે તેવા તેવા અનુમાન વડે તેવી તેવી અનુભવાય છે. અનંતપણાને લીધે તે વર્ણવી શકાય તેવી પણ નથી, તેમ તે આમરવરૂપ હોઈ આત્માથી કિચિત્માત્ર પણ જદી નથી. પરમાર્થ દષ્ટિએ જોતાં તે કદી પણ ઉદય કિવા અસ્તને પ્રાપ્ત થતી નથી. પણ, શિલાની અંદરના ગર્ભની પેઠે તે એક અદ્વિતીય, આનંદધન અને નિર્ચાપારપણે રહેલી છે.
જીવના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે વસ્તુતઃ તે જીવ પણ ચિદાકાશરૂપે જ છે; તેમાં જે હું, તું, તે, આ ઇત્યાદિ ભાવની ઉત્પત્તિ થયેલી કહેવામાં આવે છે, તે તે ફક્ત બંધ થવા પૂરતી જ છે, પરંતુ વાસ્તવિક નથી; કેમ કે તે પરબ્રહ્મથી તદ્દત અભિન્ન છે. આ ચિદાભાસ કિવા જીવ બ્રહ્મને એક ઉપાધિયુક્ત અવયવ હોઈ તે અકૃત્રિમ છે. વાસ્તવિક તે આ ચિદાકાશ જ દશ્ય અને દ્રષ્ટારૂપે એટલે હું અને મારું એવા ભાવને પામે છે ત્યારે તે મહાપ્રાણ કિંવા જીવ (વૃક્ષાંક ૬) શબ્દ વડે કહેવાય છે, ચિત્તરૂપ છતાં દસ્યપરાયણ થઈ રહેનાર આ જીવનાં અનેક વિચિત્ર નામો છે, તે તમે સાંભળો. તે ચિદાકાશરૂપ બ્રહ્મ પોતે પોતામાં આ બધાં મુખ્યપ્રાણ, કર્મેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિયોને ધારણ કરે છે, તેથી તે જીવ” એવા શબ્દ વડે કહેવાય છે. દશ્યને સંકલ્પ દ્વારા અનુભવવાથી તે ચિત્ત” (વૃક્ષાંક ૯) શબ્દ વડે ઓળખાય છે. અમુક વસ્તુ અમુક પ્રકારની છે એવો સ્પષ્ટ બોધ એનાથી જ થાય છે, તેથી તે “બુદ્ધિ” (વૃક્ષાંક ૧૦) શબ્દ વડે પણ કહેવાય છે. સંકલ્પ કરવાથી અને મનને પણ જ્ઞાતા હેવાથી તે “મન” (રક્ષાંક ૧૧) એવા નામથી ઓળખાય છે. “હું છું” એવી પ્રતીતિ ઉત્પન્ન કરવાથી તેને અહંકાર (વૃક્ષાંક ૮) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રને વિચારનારા વિવેકી પુરુષો ચિદરૂ૫ આત્મા કે જે પરમાર્થરૂપ છે તેને જ મુખ્યત્વે “ચિત” (વૃક્ષાંક ૧) શબ્દ વડે સંબોધે છે. તે જ છવ કહેવાઈઝેઢ એવા સંકલ્પસમૂહના સંયોગથી પાંચ કર્મે કિય, જ્ઞાનેંદિયો, તથા તેના વિષય અને દેવતા સહિત (૧) આકાશ, (૨) વાયુ, (૩) વહ્નિ, (૪) જળ અને (૫) પૃથ્વી એ પાંચ મહાભૂત તથા (૬) મન, (૭) બુદ્ધિ અને (૮) જીવ એ ત્રણ મળી કુલ આઠ; કે જેને પુર્યષ્ટક કહેવામાં આવે છે, તે સૃષ્ટિના આરંભકાળમાં એટલે આ બ્રહ્માંડાદરૂપ કાર્યાષ્ટિની ઉત્પત્તિ થયા પૂર્વે પ્રથમ સૂમરૂપે હોય છે, તેથી તેને
Page #440
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] તે પ્રમાણે સંધિ સમયે ત્રણ કર્મ કરનાર જન્મમૃત્યુને તરે છે. [૩૧૧ પ્રકૃતિ’ શબ્દથી પણ ઓળખવામાં આવે છે, પરંતુ બંધ થતાં તેનું આ અષ્ટધા પ્રકૃતિવાળું ઉપાધિમય શરીર દેખાતું નથી, તેથી વિદ્વાને તેને “અવિદ્યા' એ નામથી પણ ઓળખે છે, આવા આવા ચિસ્વરૂપના જ ઉપાધિભેદ વડે અનેક નામો છે તે તેમને કહ્યા. આ ચિદૂધન, નિરાકાર અને નિર્વિકલ્પ જીવને જ પંડિત આતિવાહિક એટલે સૂમ કિવા લિંગદેહના નામથી પણ ઓળખે છે અને તે લિંગદેહની ઉપાધિને લીધે જ આદિસંતવાળો છે એમ બેલાય છે. એ રીતે પ્રત્યક્ષેતન્યમાં આ ત્રણે લોકેની ભ્રાંતિ સ્વપ્ન કિવા મને રાજ્યના નગરની પેઠે જ્ઞાન થતાં સુધી હંમેશાં ભાસ્યા જ કરે છે, આ રીતે તે બ્રહ્મ જ ભોગ તથા અર્થ૨૫ મોક્ષને આપનાર હોવા છતાં પણ નિઃસ્વરૂપ છે, શૂન્ય છે અને નિરાકાર છે. હે નર શ્રેષ્ઠ ! આતિવાહિક એટલે લિંગ અથવા સૂક્ષમદેહ પોતે ચિદાકાશરૂપ હોવા છતાં તેને લિંગદેહરૂપ ઉપાધિવાળે કહેવામાં આવે છે. વસ્તુતઃ તે ? આકાશથી પણ સાવ શૂન્ય છે. આ લિંગ શરીર અથવા અતિવાહિક દેહ વાસનાવશાત એક શરીર છોડીને બીજું ધારણ કરે છે. આ રીતે તેને ક્રમ મોક્ષ થતાં સુધી કાયમ જ રહે છે. ચિપ હોવાને લીધે વાસ્તવિક તે તેને ઉદય વા અસ્ત કદી પણ થતો નથી. આમ ચૌદ લોકનાં સર્વે પ્રાણીઓની સૃષ્ટિ અંકુર ચિત્તાપી ભૂમિમાં જ રફર્યા કરે છે. તેની અંદર જ કાળની વ્યવસ્થાને અનુસરી લાખો બ્રહ્માંડાદિ સંસાર પૂર્વે ઉત્પન્ન થઈ ગયેલા છે, ભવિષ્યમાં થશે અને હાલમાં પણ વિદ્યમાન છે. અરીસે જેમ અનેક પ્રતિબિંબોને ધારણ કરે છે તેમ આ ચિતરૂપી અરીસે અંદર અને બહાર અનેકવિધ જગતને ધારણ કરે છે, છતાં પણ તે પોતે આકાશની પેઠે સાવ શુન્ય જ છે.
બ્રહ્મા, નારાયણ, પ્રજાપતિ ઇત્યાદિ રૂપે ચિદાકાશ જ બનેલું છે. મહાકપને અંતે સર્વને નાશ થયા પછી તે સર્વ અવ્યક્ત એવા મહાશૂન્ય (વૃક્ષાંક ૪)માં જ સ્થિત રહે છે. આમ અનિર્વચનીય, પ્રૌઢ, બ્રહ્મરૂપ અને નિર્વિકાર એવા ચિદાકાશની અંદર આ ચિતસ્વરૂપ પોતે જ પિતામાં આવરણ કરનાર એવા અશાનયુક્ત મહાશ રૂપે બનેલું છે. એ ચિદાકાશના સ્વરૂપનું સાચું ભાન આ ઉપર વર્ણવેલા ક્રમ પ્રમાણે આતિવાહિક દેહને રૂપે ભાસે છે. વસ્તુત. ચિદાકાશરૂપ જીવ પોતે જ આતિવાહિક ડિરૂપ છે. તેમ તેને પોતાને જ ચિદાકાશરૂપ એવા જગતનો આ પ્રકાશ અનુભવમાં આવે છે. આ રીતે તે ચિદાકાશને અનુભવમાં આવતે પોતાનો જ એકાદ ભાગ તે “બ્રહ્મા” ના નામથી ઓળખાય છે અને કેઈ એક ભાગ “વિરાટ” એ શબ્દ વડે ઓળખાય છે; વળી કઈ એક ભાગ “સનાતન' શબ્દથી, કંઈક ભાગ નારાયણ” નામથી, કેઈક ભાગ “ઈશ” નામથી પ્રખ્યાત છે, તે કઈ એક ભાગ “પ્રજાપતિ” શબ્દ વડે બોલાય છે. ચિપ એવા આ જીવ અથવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬)ને જે ભાગમાં પોતાની પાંચ ઇકિયેનું ભાન થાય, તે ભાગમાં જાણે તે પોતે જ છે તે પ્રમાણે રહેલો છે એમ તેને ભાસે છે. એ મુજબ આ અત્યંત પ્રસરી રહેલી દસ્યની ભ્રાંતિ પ્રત્યક્ષ સિદ્ધિરૂપે પ્રતીતિમાં આવે છે છતાં તેમાં વાસ્તવિક રીતે તે કશું પણ થયું જ નથી, કેમૂકે વિસ્તીર્ણ એવું એ આત્મતત્વ સર્વ દશ્યથી રહિત છે. આત્મતત્વરૂપ પરબ્રહ્મ અનાદિ છે અને તેનો આવિર્ભાવ કિવા તિરોભાવ કદી પણ થતો નથી, કેમકે તે જ પોતે સ્વરૂપના સાક્ષાત્કારના અભાવે સત અસતાદિ ભેદો વડે અનેક આકારે થઈ રહેલું ભાસે છે. જેમ હંમેશાં સ્ત્રીનું જ ચિંતન કરનારા પુરૂષને સ્વપ્નની સ્ત્રી સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે અને જેમ સ્વપ્ન તથા સંકલ્પમાં પિતાના સ્વપ્નાદિના દેહને અને જગતને મિથ્યા અનુભવ થાય છે, તેમ ઘટને આકાર પણ શૂન્ય અને નિરાકાર હોવા છતાં પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર સ્વપ્નમાં દેખાતી વસ્તુની પેઠે આ સર્વ દશ્ય પ્રપંચ જાણે કે ખરેખર કાર્ય સાધી આપનાર ન હોય ! તેવો દેખાય છે. તે આકાશ હેવા છતાં પણ કઠિન અને પાર્થિવાદિ પદાર્થોની પેઠે સાકારરૂપે ભાસે છે આ આતિવાહિક દેડ પોતે વાસ્તવિક નિરાકાર છે, શૂન્ય છે અને સ્વપ્નના જેવો આભાસરૂ૫ તથા મિથ્યા છે, છતાં તેને ક્રમે નીચે પ્રમાણે અનુભવ થાય છે.
જીવને વિસ્તાર કેવી રીતે બને? આ ચિતરૂપ એવો આતિવાહિક દેહધારી છવ વા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) અસ્થિઓના સમૂહ વડે ધૂળ, બરડે, રૂંવાડાં, શિરાઓ તથા સ્નાયુઓ ઇત્યાદિ આકારે બની તે ઉપર સ્થૂળ શરીરની કલ્પના કરી લે છે;
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૧૩ ]
ब्रह्मज्ञ देवमीडपं विदित्वा -
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૫/૧૫
પછી કાળ, દેશના ક્રમ વડે થતાં શબ્દાદિ વિષયેાના ભાગને માટે તે જન્મ, કમ, ચેષ્ટા, સ્થાન, પરિણામ અને વય વગેરે સ્થિતિને ૪પી લે છે, તેમ જ પેાતાની અંદર જન્મના શ્રમને પણ તે પાતે જ અનુભવે છે; વળી જરા, મરણુ. ગુણુદાષ આદિની કલ્પના; દશ દિશાઓના મંડળામાં પેાતાનું ભ્રમણ, જ્ઞાન, જ્ઞાતા અને ઝે ભાવે તેમજ સ વસ્તુએના આદિ, મધ્ય અને અંત એમ સતે તે પાતે જ કલ્પી લે છે. આ રીતે આતિવાહિક દેહને ધારણ કરનાર જીવરૂપે બની ગયેલા પુરાતન પુરુષ એટલે ઇશ્વરે (વૃક્ષાંક ૨એ) પાતે જ કલ્પી લીધેલા વ્યષ્ટિ સમષ્ટિના સ્થૂલ શરીરને લીધે પૃથ્વી, જળ, આકાશ, સૂર્ય, જતેાના સમૂહે, અસ ખ્ય પ્રાણીઓના સમૂÌ, તમામ વ્યવહાર, નગર અને શિખર ઇત્યાદિ બ્રહ્માંડમાંના ચૌદ લેાકમાં આવેલા તમામ બાવરૂપે તે પાતે જ બની જાય છે. અને પછી તે પૃથ્વી આદિ પેાતાના આધારરૂપ છે અને પેાતે તેના આધેયરૂપ છે, એવા પ્રકારની ભ્રાંતિરૂપ સ'સારસ્વપ્નને પે।તે જ અનુભવે છે. આ મુજબ તે આદિ પ્રજાપતિ Éશ્વરના આતિવાહિક દેહ ચેતનપણાને લીધે પેાતાના સત્ય સંકલ્પથા જે વસ્તુ જેવા પ્રકારે કહ્યું છે તે કાતાલીયની પેઠે તુરત જ તેવા પ્રકારના સ્વભાવરૂપે બની જાય છે. આથી જ આ ભેદકારક એવા જગતને ભ્રમ ભાસી રહ્યો છે, તેા પછી આવા અસત્ય વિષયમાં આશ્રય શું પામવાનું છે? આ વિસ્તરી રહેલી દ્રષ્ટા, દન અને દશ્યરૂપી ત્રિપુટી વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે.*
સ્વભાવથી જ સ વર્તે છે, આત્મા તો અલિસ છે
ટૂંકમાં, જેમ પાણી રાતે જ પાતામાં અમુક સમયને માટે ભમરીરૂપે દેખાતું હોય તથા ભમરીમાંથી વળી પાછું પેાતાના અસલ સ્વરૂપમાં વિલીન થતું હોય એમ જોવામાં આવે છે. આમ તે ભમરી રૂપે દેખાઈ વળી પાછું પાણી રૂપે વિલીન થઈ જાય ત્યાં સુધીતેા જે તેનેા દશ્યાભાસ છે તેજ તેને સ્વભાવ છે, એમ સમજો; તેમ આ જગતાદિ સર્વ દૃશ્ય પણુ આત્મરૂપ મહાસાગરની એક ભમરી સમાન છે. તે જેટલા સમય સુધી દ્રષ્ટા, દૃશ્ય અને દર્શાનાદિ ત્રિપુટી તથા તેના સાક્ષી હું' એવા રૂપે ભાસે છે, તેટલાં સમયને માટે તે જ અમુક મર્યાદિત આવરણવાળું બની આદિઅ'ત રૂપે થતું હોય એમ પ્રતીતિમાં આવે છે. આ પ્રમાણે જ્યાંસુધી તે આદિતવાળું અર્થાત્ મર્યાદિત હોય છે તેટલા સમયમાં તે તે રૂપે ભાસવું એવા જે તેના સહજ સ્વભાવ અથવા નૈસર્ગિક નિયમ હૈાય છે તે સ્વભાવાનુસાર જ તે પ્રવર્તે છે. જેમ વાયુના સહજ સ્વભાવ સ્પંદ કવા ચલન, આકાશને શૂન્ય, તેજતેા પ્રકાશ, પાણીના દ્રવપણું તથા પૃથ્વીનેા જડત્વ; અથવા આંખનું કામ જોવું, કાનનું સાંભળવું વગેરે જે તે ઇંદ્રિયાના સ્વભાવ કહેવાય; આથી ભગવાને કહ્યું છે કે સ્વભાવ અર્થાત નિયતિ નિયમથી નિશ્ચિત થયેલ પ્રકૃતિજન્ય સ્વભાવના ધેારણે જ આ સર્વ પ્રવતી રહ્યું છે. પ્રભુ એટલે આત્મા તે તે સĆથી તદ્દન અલિપ્ત છે.
नादत्ते॒ कस्यचित्पा॒प॑ न॒ चैवं सुकृतं विभुः ।
'
अज्ञानेनावृत॑ शा॒नं॑ ते॒न मु॒ह्यन्ति॒ जन्तवः ॥ १५ ॥
કર્યું, કર્તા, તથા ફળ તેમ જ પાપપુણ્યને આત્મામાં સ્પર્શ નથી
આ આત્માના ક્રમ, તેના કર્તાપણા તથા ફળની સાથે તલમાત્ર પણ સંબંધ નથી, તે પછી તે વર્ડ ઉત્પન્ન થનારાં પાપ અને પુણ્ય તેા તેને શી રીતે સ્પશી શકે? સારાંશ, આત્મા તે તદ્દન અસ`ગ છે, તેમાં કર્તા, ક્રમ` ફળ ઇત્યાદિ કશું જ નહિ, એ રીતના નિઃશેષરૂપે અથવા કર્તા, ક, ફળ, અને તે વડે ઉત્પન્ન થતાં પાપપુણ્યાદિ તમામ કેવળ એક આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના સર્વાત્મભાવ રાખવામાં આવે, તાપણુ તે બંને ધ્યેય અંતે તા અનિવચનીય એવા એકરૂપ જ છે. ઉદ્દેશ એ કે, જ્યાં એક આત્મા. કવા
* આ સબંધે વધુ નણવાની ઇછા હોય તા યા નિ॰ ૭૦ સ॰ ૧૮૭, ૧૮૮ અને ૧૮૯ જુએ.
Page #442
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
આમ બધામાંથી ઉત્પન્ન થયેલા, જ્ઞાનયુક્ત, સ્તુતિ કરવા યોગ્ય અગ્નિને-
[ ૩૧૩
બા વિના બીજી કોઈ ભાવનાનો તલભાર પણ સ્પર્શ થઈ શકતો નથી અને તેમ કહેવાવાળા પણ જ્યાં હોતું નથી તે પછી કર્તા, કર્મ, તેનું ફળ તથા પાપપુણ્યાદિ અન્ય ભાવનાઓ કે તેના સાક્ષી વગેરેને પ્રમ જ કયાં રહ્યો ?
જે થકી મોક્ષ થાય તે સુકૃત અહેમમાદિ ભાવનો વિલય કરી તાદાસ્યભાવની પ્રાપ્તિ નહિ કરતાં લોકોમાં જ્ઞાની કહેવરાવી ઉપરથી જ્ઞાનનો ઢોંગ કરીને અંદરખાને અનેક વિષયોની વાસના તૃપ્ત કરવાની ઈચ્છાવાળા તથા ફકત આજીવિકા કિંવા લોકેષણાને માટે જ કથા, કીર્તન, વ્યાખ્યાન કિંવા ઉપદેશને ધંધે કરનારા જ્ઞાનબંધુઓ એટલે મૂઢ આવા પ્રકારના શાસ્ત્રમાં આવેલાં વિવેચને સાંભળી પોતે જાણે સુકૃત અને દુષ્કતથી પર હેય એવું બતાવી અજ્ઞાની લોકો પાસેથી કદાચ પિતાને સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરી શકે, પરંતુ તેટલા ઉપરથી તે કાંઈ પાપપુણ્યથી બચી શકતા નથી; પણ જેઓને વાસ્તવિક રીતે ખરેખર સર્વાત્મભાવ સિદ્ધ થયેલું છે એટલે સર્વત્ર એક આત્મા જ વ્યાપેલો છે એવા પ્રકારની જેમની દૃઢ અને નિશ્ચિત ભાવના થયેલી હોય છે, જેને આત્મા વિના બીજું બધું દેખાવાનું જ તદ્દન બંધ થઈ ગયું છે, જેની અહેમમાદિ તમામ ભાવનાઓને સદંતર વિલય થવા પામેલ છે, તેવા નિત્યપ્રતિ આત્મામાં રત થયેલા આત્મસાક્ષાત્કારી, અપરોક્ષાનુમવિ જીવન્મુકત આત્મા તદ્દન અસંગ અને નિલેપ હોવાથી તેમનો કર્તા, કર્મ, તેમાં પડતા મુકત અને દુકત એવા ભેદ તથા તેનાં પુણ્ય કિંવા પાપરૂપ ફળો ઇત્યાદિ કશું પણ પશી શકતું નથી. જે કર્મો જન્મમરણનું કારણું બને છે તેને દુષ્કત વા પાપકર્મો તથા જે વડે જન્મમરણનો ફેરો ટળે છે તેવા કર્મોને સુકૃત કિંવા પુણ્યકર્મો કહે છે એવો શાસ્ત્રનો નિયમ છે. આ વ્યાખ્યા નિર્દોષ છે; બાકી સકામ કર્મો કે જે સ્વર્ગાદિ એક લોકની પ્રાપ્તિને માટે કારણભૂત નીવડે છે, તેનું અંતિમ ફળ ક્રમે ક્રમે મેક્ષ જ હોવાથી તેવા ઉદ્દેશથી થતાં કર્મોને પણ સકર્મો કહેવાની વ્યવહારમાં પ્રથા છે. પરંતુ સુકૃત એટલે કે જે વડે મેક્ષ થાય એવાં સતકર્મો તથા જે થકી જન્મમરણ થયા કરે એવાં કર્મો, એ પાપકર્મો, કિંવા દુષ્કૃત કહેવાય; એ પ્રમાણેની આ વ્યાખ્યાને અંતિમ નિર્ણય શાસ્ત્રમાં છે. તે ઘોરણે જીવન્મુક્ત આત્મજ્ઞાની તે કેવળ એક આત્મદષ્ટિમાં જ સ્થિર હેવાથી તેને પુણ્ય કિવા પાપ કદી પણ સ્પશી શકતાં નથી એમ કહેવામાં આવ્યું છે.
શાસ્ત્રોદ્વારા સ્વાર્થ સાધવાની કળા આવા કથનને અર્થ પિતાને બંધ બેસે એ મુજબ મનસ્વી રીતે કરીને અવિદ્યામાં ફસાયેલા અજ્ઞાની મૂઢ મિથ્યા મેહમાં ફસાઈ ઢોંગ કરી અને શાસ્ત્રાદિકના ખોટા આધારો બતાવી તેના પિતાને અનુકૂળ એવા ખોટા અર્થો કરી લેકે પાસેથી પિતાને સ્વાર્થ સાધવાની કળા કરે છે; કારણ સ્પષ્ટ જ છે કે, તેમને હેત આત્માનભવ પ્રાપ્ત કરવાનો હોતો નથી, પરંતુ તે વડે પિતાનું તથા કુટુંબનું કિંવા આશ્રિતને ભરણપોષણ કરવું અને લોકેષણ મેળવવી એટલો જ એક હોય છે; પણ આત્માનુભવિ એવા જ્ઞાનીઓ તો ઉપર જણાવ્યા પ્રમાણે અવિદ્યા, માયા, પ્રકૃતિ અથવા અજ્ઞાન જ પોતપોતાના સ્વભાવનુસાર આ દસ્પાદિપે ભાસે છે તથા સ્વપ્ન કિંવા મૃગજળવત પ્રવર્તી રહ્યું છે, માટે તે તમામ મિથ્યા છે; આત્મસ્વરૂપ એવા મારો તેની સાથે તલભાર પણ સંબંધ નથી; એ રીતના આત્મસાક્ષાત્કારને લીધે અખંડ આત્મનિશ્ચયવાળો હોવાથી તેમાં કદી પણ મેહ પામતો નથી. તે કશાને કદી ઇચ્છતે પણ નથી અને ત્યાગતો ૫ણું નથી, તેમ તેઓ પિતાપિતાના સ્વભાવાનુસાર વર્તે તે તે થકી કદી ખુદને પણ પામતા નથી.
દશ્ય ભાસવાનું કારણ અવિદ્યા વડે ભાસતું આ તમામ દસ્થ નિયત થયેલા ક્રમે પિતાપિતાના સ્વભાવાનુસાર જ વર્તે છે, એમ ઉપર કહેલું છે, તેની સિહતા અર્થે ભગવાન શ્રીકૃષ્ણ અને આ પ્રમાણે કહે છે કે વાસ્તવિક રીતે તે આ સર્વ અનિર્વચનીય એવા આત્મરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારનું જે જ્ઞાન તે મિસ્યા એવા અજ્ઞાન વડે ઢંકાયેલું હોવાથી આ સમસ્ત જીવો મેહ પામેલા છે; એટલે મૃગજળ
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૧૪] નિરામ ત્તિમય સમેતિ છે . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. પ/૧૮ જેમ જળનું બિંદુ પણ નહિ હેવા છતાં અજ્ઞાન વડે ભાસે છે, તેમ અદ્વૈત એવા આ આત્મામાં દશ્યાદિને લેશમાત્ર અંશ પણ નહિ હેવા છતાં પણ જાણે તે અનેક નામરૂપાદિવાળું હોય તેવું ભાસે છે, તેનું કારણ કેવળ અજ્ઞાન જ છે, તે સિવાય બીજું કાંઈ પણ નથી,
અજ્ઞાન વડે જ્ઞાન શી રીતે આવૃત થાય? અજ્ઞાન વડે જ્ઞાન કેવી રીતે આવૃત એટલે આચ્છાદિત થવા પામેલું છે, તે વધુ સ્પષ્ટ રીતે સમજાય એટલા માટે દષ્ટાંત સાથે કહું છું. જેવી રીતે સૂર્ય વાદળ વડે ઢંકાઈ જવા પામે છે એટલે વાદળે સૂર્યપ્રકાશને આવ્રત કર્યો હોય એમ લાગે છે, પરંતુ વસ્તુતઃ તો સૂર્ય સ્વયંપ્રકાશ હોવાથી વાદળો થકી તે કદાપિ આવત થઈ શકતો જ નથી. આથી વાદળાં વિખેરાતાં તે ફરી પાછો પોતાના સ્વપ્રકાશથી સમગ્ર જગતને પ્રકાશિત કરે છે; સિવાય વાદળાંઓનું અસ્તિત્વ પણ તેને આધારે જ હોય છે, છતાં જાણે તેણે જ સૂર્યને આછાદિત કરી નાંખ્યો છે એમ જોવામાં આવે છે, તેવી જ રીતે અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાઈ જવા પામેલ ન હોય એમ ભાસે છે. અને તેથી જ આ બધા અજ્ઞાની ને મૂર્ખ છો સ્વતઃસિદ્ધ અને અનિર્વચનીય એવા જ્ઞાનને ઓળખી શકતા નહિ હેવાથી મેહ પામેલા છે.
ज्ञानेन तु तदनानं येषां नाशितमात्मनः । तेषामादित्यवज्ञान प्रकाशयति तत्परम् ॥ १६ ॥ ।
આત્મજ્ઞાનરૂપ સૂર્ય અજ્ઞાનને નાશ કરે છે પરંતુ હે વત્સ! જીવોનું આ અજ્ઞાન, સૂર્ય વડે જેમ અંધકારને નાશ થાય છે તેમ આ સર્વ અદ્વૈત એવું એક આત્મસ્વરૂપ જ છે, આમા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના અનુભ વડે નાશ પામે છે; એવું શુદ્ધ આત્મજ્ઞાન જ વાદળાંઓનો નાશ કરનારા સૂર્યની પેઠે “તત' એટલે આત્મા અથવા બ્રહ્મ એવા પરમપદરૂ૫ સૂર્યને પ્રકાશમાન કરે છે. અર્થાત વેદાદિમાં જેને “તત’ એવા પદ વડે નિર્દેશ કરેલ છે તેને માટે જ આત્મા, બ્રહ્મ, પ્રભુ, વિભુ, અક્ષરપુરુષ, ભગવાન ઇત્યાદિ સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. તેવા પ્રકારના આત્મજ્ઞાન વડે જેનું અજ્ઞાનરૂપ આવરણ તદ્દન નષ્ટ થયેલું છે તેવું સ્વત:સિદ્ધ અને નિર્મળ જ્ઞાન જ આદિત્યની પેઠે પ્રકાશમાન થઈ સર્વથી પર એવા “તત” કિંવા આત્માને પ્રકટ કરે છે.
तदुयस्तदात्मानस्तन्निष्टास्तत्परायणाः । गच्छन्त्यपुनरावृत्ति ज्ञाननिभृतकल्मषाः ॥ १७ ॥
આત્મરત પુરુષની સમતા ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન જેનો “તત ” પદ વડે વેદમાં નિર્દેશ કરેલો હૈઈ તેને સમજાવવાને માટે આત્મા, બ્રહ્મ, વગેરે નામોની સંજ્ઞાઓ આપવામાં આવેલી છે તેવા “તત ” પદમાં જ જેની બુદ્ધિ કાયમને માટે તદ્દન સ્થિર થયેલી છે, “તત ' એ જ જેનો આત્મા છે, “તત ' એ જ જેની નિષ્ઠા છે, જે નિત્યપ્રતિ “તત ”માં જ પરાયણ છે, આ પ્રકારના આત્મરૂપ અપરોક્ષ જ્ઞાન વડે જેનાં તમામ પાપો ધોવાઈ ગયાં છે; એટલે કે જે “તત ', અર્થાત આત્માની સાથે જ તદાકાર બની અત્યંત નિર્મળ થયેલો છે. જેને આત્મા સિવાય બીજું બધું સૂઝવાનું સદંતર બંધ થયું છે, તે નિત્ય આત્મામાં જ રમમાણ થયેલો પુરુષ કદી પણું પુનરાવૃત્તિને કિંવા દ્વૈતભાવને પામતો નથી; એટલે તે જન્મમરણરૂપ ફેરામાંથી ઢીને મોક્ષને પામે છે. તાત્પર્ય કે, જે “તત ' એટલે તે આત્મનિશ્ચયવાળો છે, જેની બુદ્ધિ, આત્મરૂ૫
Page #444
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] આત્મભાવે જોઈને તથા જાણવાથી અત્યંત શાંતિ મળી શકે છે. [૩૧૫ બનેલી છે, જે હંમેશા આત્મપરાયણ જ રહે છે અને એ રીતે કાયમને માટે જે આત્મનિષ્ઠ બનેલો છે, તથા આ પ્રકારના આત્મરૂપ જ્ઞાન વડે જેનાં તમામ પાપો નષ્ટ થયેલાં છે, તે તદ્દન નિર્મળ અંતઃકરણવાળે પવિત્ર પુરુષ જન્મમરણના ફેરામાંથી છૂટીને મેક્ષને પામે છે.
विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥१८॥ હે રાજન ! આવા જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં વિદ્યા તથા વિનયાદિ ગુણોથી સંપન બ્રાહ્મણ હો, ગાય હે, હાથી છે, કૂતરો છે કે કુતરાને મારીને તેને રાંધી ખાનાર અત્યંત નીચ એવો ચંડાળ છે, તે પણ તે સર્વે સમાન જ હોય છે અર્થાત ઉપર પ્રમાણે જેને સર્વત્ર એક આત્માની જ ભાવના થયેલી છે, જેની દષ્ટિમાં આત્મા સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ, તેવા પુરુષની દૃષ્ટિમાં સર્વ સમ જ છે; કેમ કે તે આ શુદ્ધ બ્રાહ્મણ, આ ગાય, આ હાથી, આ કૂતરો કે આ ચાંડાળ છે ઈત્યાદિ કોઈ પણ પ્રકારની દૈતવૃત્તિઓનું અંતઃકરણમાં કદી ઉત્થાન જ થવા દેતો નથી અને કદાચ રકુરે તે તે આત્મવરૂપ જ છે, એવા પ્રકારે તત્કાળ દાબી દઈ તેને અદ્વૈત એવા એક આત્મસ્વરૂપ જ બનાવી દે છે. આ રીતે આત્માતિરિક્ત બીજું કાંઈ પણ જે દેખતો જ નથી, તે જ ખરા શુદ્ધ અંતઃકરણનો તથા સમદષ્ટિવાળો છે, એમ જાણું (જુઓ ઉપાસનાકાંડ કિરણાંશ ૨૮ “કૂતરાની ઉપાસના” એ મથાળું).
આત્મા, બ્રહ્મ અને પિતામાં અભિન્નતા જેવી હે પાર્થ ! આત્માને અપક્ષ અનુભવ પ્રાપ્ત કરી આત્મરૂપ બનેલે સમદષ્ટિવાળા જીવન્મુક્ત પુરુષ બ્રહ્મા, વિષ્ણુ, સ્ત્ર, ઇંદ્ર, વરણુ, અગ્નિ, પ્રજાપતિ, સૂર્ય, ચંદ્ર, યમ, સ્ત્રી, પુરૂ, ઝાડ, પવન, પશુ, પક્ષી, સ્થાવર, જંગમ, જડ, ચેતન ઇત્યાદિ તમામને તે પોતાનું જ સ્વરૂપ છે એમ જુએ છે, હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભાવો વડે પ્રતીત થતું જગતાદિ તમામ દશ્યજાળ પિતાનું જ સ્વરૂપ હાઈ પિતાથી અન્ય કાંઈ છે જ નહિ એ રીતે પોતામાં જગતમાં અને બ્રહ્મ વા આત્મામાં જે અભિન્નપણું દેખે છે તે જ ખરો સમદશી પુરુષ કહેવાય છે. પોતે બ્રહ્મ અને આત્માના એકપણાને વિષય કરનારી તદન વિક૫રહિત એવી જે ચિન્માત્રવૃત્તિ તે જ ખરી પ્રજ્ઞા કહેવાય છે. આવી પ્રજ્ઞા જેમાં સર્વદા હોય તે જ ખરો સમદર્શી છે. દેહ અને ઇંદ્રિયમાં હું અને મારાં એવો ભાવ અથવા આ કોઈ તેથી જુદા જ છે એ ભિન્નભાવ જેને કદી પણ સ્પર્શ કરી શકતા નથી તે જ ખરો સમદશ છવમુક્ત કહેવાય છે. પુરુષો વડે પૂજાય યા દુજનેથી પીડાય છતાં તે બંને મારાં જ સ્વરૂપ છે, એવું જાણું જે હંમેશાં સમભાવમાં રહે છે તે સમદર્શી કહેવાય છે.
જીવન્મુક્ત અંતરમાં શાંત હોય છે વિષયી મનુષ્યનું મન જેમ હંમેશાં વિષયમાં જ આસક્ત હેય છે તેમ સમદશી બ્રહ્મવિદ્દનું મન નિત્યપ્રતિ બ્રહ્મમાં જ તરબોળ રહે છે. તેને માટે આત્માની એક અદ્વૈતભાવના એ જ ભક્ષ્ય હેઈ દૈતભાવના એ અભક્ષ્ય છે. આ જીવન્મુક્ત પુરુષ મને રાજ્ય અને બાહ્ય તૃષ્ણાઓથી તદ્દન રહિત હેઈ દેહની અંતર બહાર કેવળ એક બ્રહ્મનો જ અનુભવ કરનાર હોવાથી સમદર્શી કહેવાય છે. દ્રષ્ટા, દર્શન અને દક્ષ્યાદિ ત્રિપુટીઓને આત્મરૂપ દેખતે, તમામ પ્રકારની વાસનાઓથી તદ્દન રહિત બનેલો તથા કેવળ એક આત્માનુસંધાનમાં જ સ્થિત રહેલે પુરુષ ઉપર ઉપરથી રાગ, દ્વેષ અને ભયાદિને પ્રાપ્ત થયો હોય તેવો દેખાતે હોવા છતાં પણ તે અંતરમાં તે આકાશની જેમ સ્વચ્છને સ્વચ્છ જ હોય છે. મનની તમામ ભાવનાઓને ત્યજી કેવળ એક સર્વાત્મભાવમાં જ સંતોષને પામતો હેવાને લીધે ચિત્તના ધર્મોથી રહિત એવા ચિન્માત્રરપ પરમ અને પવિત્ર પદમાં સ્થિત રહી ફક્ત એક અવિચળ પદમાં સ્થિતિ કરીને રહેલો હેઈ જે લેભથી તદ્દન રહિત બનેલો છે તે પુરુષ જ સમદશી કહેવાય છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૧૬]
જિતાત્રયવિવા-
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૫/૧૨
સમદશી પુરુષની સમતા | ચિત્ત એ જ સંસાર છે તેથી તેને પ્રયત્ન વડે આત્માકાર બનાવવું જોઈએ, એ જ સંસારનષ્ટતાનો સાચો ઉપાય છે. સંત વસ્તુને જાણ્યા સિવાય બ્રહ્મજ્ઞાન થતું નથી અને બ્રહ્મજ્ઞાને થયા વિના પરમપદ મળતું નથી; આથી પુરુષ જે પિતાને હું અસંગ અને અનિર્વચનીય એ આત્મા છું અને તે અસંગ આત્મા જ આ બધા દસ્યાદિપે પ્રતીત થયેલો જોવામાં આવે છે એટલે આ દશ્ય, અદશ્ય અને તેને જાણનારો તથા તે કરતાં પણ પર એ બધું પિતાનું જ સ્વરૂપ છે, એવું જાણનારા સમદર્શી જીવન્મુક્તની દૃષ્ટિમાં શ્વાન હે, કે માંસભક્ષી હે, પવિત્ર બ્રાહ્મણ છે કે પછી ગમે તે હે, તે બધું પોતાનું જ સ્વરૂપ છે એમ જેતે હેવાથી તે હંમેશાં સમતામાં જ રહે છે. તેને ઘણુ શબ્દોના ચિંતનની કે ઘણા ભાષણની જરૂર પડતી નથી; કારણ કે, શરીર, વાણી, મન અને તે વડે થતે સર્વ વ્યવહાર અદ્વિતીય એવા એક આત્મસ્વરૂપ હેવાને લીધે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, વાણું, મન ઈત્યાદિ તમામ ભાવો તેને જાણનારા સાક્ષસહિત નિરર્થક શ્રમ આપનારા કહેવાય છે. શન્યવાદિઓ જેને શન્ય કહે છે, બ્રહ્મવેત્તાઓનું જે બ્રહ્મ; વિજ્ઞાનવાદિઓનું વિજ્ઞાન, સાંખ્ય જ્ઞાનવાળાઓને પુરુષ, ગવાદિઓને ઈશ્વર, શિવમાર્ગીઓને શિવ, કાળવાદિઓને કાળ; જે સર્વ શાસ્ત્રના સિદ્ધાંતરૂપ છે, જે સર્વના હૃદયમાં સ્થિત છે, જે સર્વવ્યાપક છે, તે પારમાર્થિક તત્ત્વ એ જ પિતાનું સ્વરૂપ હોવાથી સમદર્શી જીવન્મુક્ત પુઆ હંમેશાં શાંત અને સમ જ રહે છે. સમજો કે, કદાચ સૂર્ય અત્યંત શીતળ થઈ જાય, ચંદ્ર અતિ ઉષ્ણ થાય, અમિનું હિમ બની જાય, પણ સમદર્શી પુરુષની દ્રષ્ટિમાં તે તે બધું પોતાનું જ સ્વરૂપ હેવાથી વિસ્મયતાનું પ્રયોજન નથી. આ મુજબ તે પોતે અદ્વિતીય, આદિઅંતથી રહિત, ચિન્માત્ર, અવિવાદિ મલથી રહિત, વ્યાપક અને આકાશથી પણ સૂક્ષ્મ એવું જે બ્રહ્મ છે તે જ મારું પોતાનું સ્વરૂપ હેઈ. આ બધા રૂપે પણ તે જ છે; એ રીતે જાણી તદ્દન નિઃશક અવસ્થામાં જ નિયતિ સ્થિત હોવાથી તે સમદર્શી કહેવાય છે.
इहैव तेजितः सो येषां साम्ये स्थितं मनः । निधि हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥ १९ ॥
મેક્ષની તત્કાળ પ્રતીતિ હે અર્જુન! આ રીતે જેનું મન આત્મસાક્ષાત્કાર થવાથી નિત્યપ્રતિ એક આત્મસ્વરૂપમાં જ રત થયેલું હોય છે, તેવા સમાનપણામાં રહેનારા આત્મારામ પુરુષે તો અહીં જ એટલે જીવતાં છતાં *સર્મ યાને સંસાર જીત્યો છે, એમ સમજે; એટલે તેને મૃત્યુ થયા પછી યા સંસાર છોડ્યા પછી મોક્ષની પ્રાપ્તિ થશે એવી રાહ જોવી પડતી નથી, પણ તે તો સંસારમાં રહી ત્યાં એટલે જે હાલતમાં હોય તે હાલતમાં જ તત્કાળ જીવન્મુક્ત બનેલો હોય છે; કેમ કે બ્રહ્મનું સ્વરૂપ અત્યંત નિર્મળ તથા સમ એટલે જેમાં કાંઈ “પણ” . અથવા નથીપણું” એમ બંને ભાવો તથા તેને “સાક્ષીભાવ” પણ નથી, એવા પ્રકારનું તદ્દન શુદ્ધ, અત્યંત પવિત્ર, નિર્મળ અને કેવળ અનિર્વચનીય એવું છે અને આ આત્મારામ પુરુષ તે તેવા પ્રકારનું જે બ્રહ્મ એ જ પોતાનું સ્વરૂપ છે, એમ અપરોક્ષ અનુભવદ્વારા પ્રત્યક્ષ અનુભવી તેવા પ્રકારના બ્રહ્મસ્વરૂપમાં જ નિત્યપ્રતિ સ્થિત રહેલ હેવાથી પોતે સર્વ રીતે બ્રહ્મરૂપ જ બનેલો હોય છે; “તે જ બ્રહ્મ છે અને બ્રહ્મ તે જ છે” આ રીતે તેનામાં તથા બ્રહ્મમાં લવલેશ પણ ભેદ હેતું નથી. આ રીતની અભેદૃષ્ટિવાળે આત્મારામ જીવન્મુક્ત પુરુષ કાયમને માટે બ્રહ્મમાં જ સ્થિત રહેલો હોય છે, પણ સાક્ષીભાવમાં સ્થિત રહી સમદષ્ટિને આશ્રય કરેલો સમનસ્ક અભ્યાસક તે મરણપછી મુક્ત થાય છે, એટલે વિદેહમુક્તિને પામે છે; પરંતુ સર્વત્ર સમાન દષ્ટિમાં જે કાયમને માટે સ્થિત થઈ ગયેલ હોય તે બહુમાનસ જ્ઞાની તો જીવતાં જ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં
૦ સર્ગ એટલે સૃષ્ટિમાં પરમાણુ, પરમાણમાં બ્રહ્માંડ, તે બ્રહ્માંડમાં વળી પાછા પરમાણુ એ પ્રમાણે ભાસવું તે સગપરંપરા કહેવાય સંસતિ કિવા સંસાર પણ તેનું જ નામ છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ]
આ પ્રમાણે ત્રિણાચિકેતરૂપ ત્રણ અગ્નિને જાણી
[ ૩૧૭
બિલકુલ ફેરફાર નહિ થતાં તત્કાળ જીવન્મુક્ત એટલે જીવત છતાં જ મુક્તિ પામે છે; તેને મુક્તિને માટે ક્રાંઈ મરણુપર્યંત રાહ જોવી પડતી નથી, પરંતુ તેને તે। સવ દુઃખેાની નિવૃત્તિ કરનાર એવા મેાક્ષની ત્યાં તે ત્યાં તુરતાતુરત જ પ્રતીતિ થાય છે. આમ ઉપરના શ્લેાકમાંના ભેદ અત્રે ભગવાને સ્પષ્ટ કરીને સમજાવેલે છે. न प्रप्येत्प्रय॑ प्रा॒प्य नोद्विजेत्प्राप्य चाप्रियम् । स्थिरबुद्धिर॑सम्मूढो ब्र॒ह्मवि॑द्रह्मणि स्थितः ॥ २० ॥
પ્રિયાપ્રિય ઢંઢોથી પર થયેલા બ્રહ્મમાં સ્થિત છે
પ્રિય થવાથી જે કદી હુ ંને પામતા નથી અને અપ્રિય થવાથી ઉદ્વેગને પામતા નથી, એટલે જેતે પ્રિય અપ્રિય 'દ્રોની કલ્પના પણ નથી, એવેાવળ એકમેવ બ્રહ્મને જાણનારા બ્રહ્મવિદ્, બ્રહ્મસ્વરૂપમાં જ કાયમને સ્થિર થયેલે છે, એમ જાણવું.
1
बाह्यस्य॒ व्य॑सात्मा विन्दत्यात्मनि यत्सुखम् ।
ब्रह्मयोग॑यु॒मा॒त्मा सुखमक्षय्य॒मनु॑ते ॥ २१ ॥
थे हि स॒৺स्पर्शज्ञा भोगा दुःखयोनय॒ पव॑ ते । आद्यन्त॒वन्त॑ः कौन्तेय न॒ ते॑षु रमते बुधः ॥ २२ ॥
અક્ષય સુખ કાણ મેળવે
જેની બાહ્ય સ્પર્શીમાં બિલકુલ આસક્તિ નથી તેવા પુરુષને જ જે આત્મસુખ અથવા બ્રહ્મ કહેવાય છે તે મળે છે. આમ બ્રહ્મની સાથે એકરસ થયેલા તે પુરુષ અક્ષય એટલે જેને! કદી પણુ ક્ષય થતે નથી તેવા સુખને પામે છે. ભાવાર્થ એ કે, જે પુરુષ પાતામાં ઉપર બતાવ્યા પ્રમાણે આત્મા અથવા બ્રહ્મ વ્યતિરિકત તેથી બહારના બીજા કાઈ પણ ભાવ વા પ્રકારનેા યત્કિંચિત્ પણ સ્પર્શ થવા દેતા નથી; એટલે કે, હું
અનિવ ચનીય એવા આત્મા છું અને તેવા મારામાં હું એવા ભાવને પશુ જ્યાં તલમાત્ર સ્પર્શી નથી તે। પછી ખીજા કાઈ ભાવની તા વાત જ શી ? આ રીતે જે પુરુષ આત્મસ્વરૂપ એવા પેાતામાં આત્મા સિવાય બીજા કેાઈ ભાવના તલભાર પણ સ્પર્શ થવા દેતા નથી, તેવા પુરુષ જ શામકારા જેતે માટે પેાકાર કરી કરીને કહી રહ્યા છે એવા આત્મસુખને પ્રાપ્ત કરે છે. આમ કેવળ બ્રહ્મયાગ એટલે આ સર્વ અનિવચનીય એવું બ્રહ્મ છે, તે સિવાય ખીજું કાંઈ પણ છે જ નહિ, એમ જાણી તેના અભ્યાસમાં જ નિત્યપ્રતિ યુક્ત એટલે જોડાયેલા છે,તે જ આ કદી પણ ક્ષય નહિ પામનારા એવા પરમ સુખને પામે છે. અને બાહ્ય સપશ એટલે બ્રહ્મ કિવા આત્મા વ્યતિરિકત તર પ્રકારના ભાવથી ઉત્પન્ન થનારા ભેગા તા દુ:ખનું ખીજ હાઈ આદિ અંતવાળા એટલે હુંમેશ આવનારા તથા જનારા એવા નાશવંત સ્વભાવવાળા છે, એમ સારી રીતે જાણે છે; માટે હે કૌ'તેય ! વિવેકી એટલે જીવન્મુક્ત જ્ઞાનીએ તે તેમાં કદી પણુ રમતા નથી. અંતઃકરણમાં આત્માસિવાય ખીજા કાઈ ના પણ સ્પર્શ થવા એટલે કે અંતઃકરણમાં અનેક વૃત્તિઓનું ઉત્થાન થવા દેવુ તે તમામ વિષયભેગા દુઃખમૂલક અને આદિ અતવાળા એટલે સુખદુઃખાદિ વાળા હાઈ નાશવંત છે. તેઓમાં જ્ઞાની કદી પણુ રમમાણુ થતા નથી. ઉદ્દેશ એ છે કે અંતઃકરણુમાં અનેક સ’કલ્પવિકલ્પાત્મક ભાવાનું ઉત્થાન થયા કરવું એ દુઃખનું મૂળ હાઈ આત્મ સિવાય ખીજી કાઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેતાં અદ્વિતીય એવા એક આત્મામાં જ રમમાણ થવું તે સુખનું મૂળ હોવાથી જ્ઞાનીએ નિત્યપ્રતિ આત્મામાં જ તરખેાળ રહે છે; એમ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને અત્રે પોકારી ાકારીને કહી રહ્યા છે,
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ] ૨ પ્રર્વ વિદ્રાચિનતે નાતના [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અવ પ/ર૯
शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् । कामक्रोधोनवं वेगं स युक्त स सुखी नरः ॥ २३ ॥
આત્મયુક્ત જ ખરે સુખી છે. ભગવાન કહે છેઃ હે અર્જુન ! આ પ્રમાણેનું જ્ઞાન પ્રાપ્ત કરીને એટલે વિષયજન્ય સુખદુઃખાદિ તે આત્માથી ભિન્ન એવા બીજાના એટલે કે, ઇન્દ્રિયો તથા તેના વિષયોના વેગથી ઉત્પન્ન થનારા છે, પરંતુ બહુ તો આત્મરૂપ છું,” મારામાં બીજાપણાના અંશને કદાપિ સંભવ જ નથી, એમ સમજીને ઇંદ્રિયો તથા તેના વિષયોથી તદન અલિપ્ત થઈ શરીર છૂટે તે પહેલાં અર્થાત મૃત્યુ આવતાં પહેલાં આ કામ ક્રોધાદિ વડે ઉપજેલા વેગને આ સર્વ આત્મસ્વરૂપ છે એવી એક નિશ્ચળ ભાવના વડે અંતઃકરણમાં ઉત્પન્ન થવા નહિ દેતાં તેને અત્રે જ સહન કરવાને જે શક્તિમાન હોય છે, તે જ ખરો યુક્તિવાળે છે, એમ સમજ, અર્થાત અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે તથા થાય તો તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની એક નિશ્ચળ ભાવના વડે તેને તુરત દાબી દેવામાં તત્પર એવો આત્મયુકત પુરુષ જ ખરેખર સુખી છે.
योऽन्तःसुखोऽन्तराग़मस्तथान्तज्योतिरेव यः । स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥ २४ ॥ लभन्ते ब्रह्मनिर्वाणमुषयः क्षीणकल्मषाः । छिन्नधा यतात्मानः सर्वभूतहिते रताः ॥ २५ ॥ कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् । अभितो ब्रह्मनिर्धागं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥
બ્રહ્મનિર્વાણ કોણ પામી શકે? આ રીતના આત્મજ્ઞાન વડે જે નિત્યપ્રતિ અંતરમાં સુખી છે, અંતરમાં જ જેણે આરામ કર્યો છે તથા જેના અંતરમાં આત્મરૂપ તિને પ્રકાશ થઈ તે ચરાચરમાં સર્વત્ર પ્રસરી રહેલો છે એવા અંતરમાં પ્રકાશવાળા, આત્મજ્યોતિરૂ૫ બનેલો એટલે બ્રહ્મસ્વરૂપ થયેલો યોગી પરમ નિર્વાણ અર્થાત બ્રહ્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ મેક્ષને પામે છે. ઉદ્દેશ એ કે જેની તમામ બાહ્ય વૃત્તિઓને નિરોધ થયેલ હોઈ અંતઃકરણમાં એક આત્મા કિંવા બ્રહ્મવૃત્તિ વિના બીજા કશાનું પણ ઉત્થાન જ થવા પામતું નથી તે અંતરમાં સુખ તથા આરામ પામેલે તથા જેના અંતરમાં આ મુજબ એક બ્રહ્મરૂપ જ્યોતિને ઉદય થવા પામેલ છે, તેવો નિત્ય બ્રહ્મમાં જ તદાકાર બનેલ યોગી બ્રહ્મનિર્વાણ એટલે બ્રહ્મમાં એક થઈ જવારૂપ મેક્ષને પામે છે. તમામ કલ્પનાઓ ક્ષીણ થઈ જવાને લીધે પાપપુણ્યાદિ સર્વ કર્મોને સદંતર નાશ થઈ જે તદ્દન નિર્દોષ નિર્લેપ અને અસંગ બનેલો છે, જેના તમામ સંશ છેદાઈ વૈત વાસનાઓ તદ્દન નષ્ટ થયેલી છે, સર્વ પ્રાણીમાત્રનું જે વડે હિત થાય એવા સમભાવયુક્ત આત્મસ્વરૂપમાં જે હંમેશને માટે ત થયેલો છે, તે જીવન્મુક્ત ઋષિ જ બ્રહ્મમાં ઐકય થવારૂપ નિર્વાણપદને પામે છે. જે કામ ક્રોધાદિથી રહિત થયેલો હોઈ ચિત્તને હંમેશ આત્મસ્વરૂપમાં જ પરોવીને વશ રાખે છે તેવા આત્માને જાણનાર તથા નિત્યપ્રતિ આત્મસ્વરૂપમાં ઓતપ્રેત એટલે તન્મય બનેલ છવન્મુક્ત યતિ હંમેશાં એ બ્રહ્મસ્વરૂપમાં જ ઐકયરૂપ બનેલો હોવાને લીધે બ્રહ્મરૂપનિર્વાણને પામે છે,
Page #448
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] જે વિદ્વાન નચિકેતાનું ધ્યાન કરે છે
[ ૩૯ स्पर्शान्कृत्वा बहिर्वाह्याऽश्चक्षुश्चैवान्तरे भ्रुवोः । प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥ २७ ॥ यतेन्द्रियमनोबुद्धिर्मुनिमोक्षपरायणः । विगतच्छाभयकोधो यः सदा मुक्त एव सः ॥२८॥ भोक्तार यज्ञतपसां सर्वलोकमहेश्वरम् । सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्ति मृच्छति ॥२९॥
પ્રાણોપાસનાથી પણ મેક્ષ મળી શકે છે. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! તને અત્યાર સુધી જ્ઞાન કિંવા સાંખ્ય અને ભકિતયોગ ઇત્યાદિ માર્ગો સંક્ષેપમાં કહેવામાં આવેલા છે. તે માર્ગો વડે જ ફક્ત મેક્ષ પ્રાપ્ત થાય છે, એમ સમજીશ નહિ; પરંતુ જે અંતરમાં મોક્ષની ઈચ્છા રાખીને પ્રાણોપાસના કરે છે તે પણ મુક્તિને પામે છે, એમ જાણવું. આ રીતે પ્રાપાસક એગીએ બાહ્ય સ્પર્શીને બહારના બહાર જ રહેવા દઈ અંતઃકરણમાં એક આત્મા અથવા બ્રહ્મ સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેતાં, કેવળ આત્મસ્વરૂપમાં જ સ્થિત રહેવું તથા નેત્રની દૃષ્ટિ એટલે ચક્ષુઓને ભ્રકુટી અર્થાત બે ભ્રમરની મધ્યમાં સ્થિર રાખવી, તેમ જ પ્રાણુ અને અપાન એ બંનેને અંદર નાકના અગ્ર ભાગમાં જ્યાં ભ્રકુટી છે તે સ્થાને સમાન રાખી ત્યાં જ સ્થિર કરવા. અર્થાત પ્રાણુ અપાન વાયુને અંદર નાકની ભૂકીને સંધિસ્થાનથી નીચે ઊતરવા નહિ દેતાં તથા હદયમાંથી ઊર્વ ચઢનારા શ્વાસને નાકદ્વારા બહાર નીકળવા નહિ દેતાં અંદર બે ભ્રમરોના મધ્યસ્થાનમાં એટલે ભ્રકુટિ, અર્ધમાત્રા કિવા તૃતીય નેત્રનું સ્થાન પણ કહે છે તેમાં એટલે સંધિ કિંવા કુંભકમ સમ વા સ્થિર કરવા તથા પ્રાણુ અપાન ચાલુ હોય તે વખતે પણ તે આત્મસ્વરૂ૫ છે એવા પ્રકારની દ ભાવના રાખી તે બેની વચ્ચે ભ્રકુટીમાં થનાર મધ્યસંધિમાં ધ્યાન રાખી સમાન એવી આ અનિર્વચનીય આત્મરિથતિમાં નિશ્ચળ બની તેમાં જ સ્થિર થવું જોઈએ, આ રીતની પ્રાણોપાસના વડે જેમણે ઇન્દ્રિય, મન તથા બુદ્ધિને જીતેલાં છે તથા ઈચ્છા, ભય અને ક્રોધ જેમનાં જતાં રહ્યાં છે, એવા નિત્યપ્રતિ મેક્ષમાં જ રમણ કરી રહેલા મુનિ સર્વદા મુક્ત જ છે.
બહારના સ્પર્શોને બહાર રાખવા ઉપરના કથનમાં બહારના પર્સોને બહાર જ રાખીને એમ કહેલું છે, તેની સ્પષ્ટતાને માટે થોડા વિવેચનની જરૂર જણાય છે. ઉદાહરણને માટે સુવર્ણ અને તેનાં કડાં કુંડળ વગેરે દાગીનાઓ લે. આ કડાં કુંડલાદિમાંથી જો સુવર્ણ કાઢી લેવામાં આવે તે કડાં કુંડલાદિ નામરૂપનું અસ્તિત્વ તદ્દન નિરર્થક જ ઠરે છે. આ ન્યાયે સુવર્ણમાં કડાં કુંડલ આદિનો અંશ પણ હેત નથી, એથી સુવર્ણથી કડાં કુંડળ આદિ બહાર એટલે ભિન્ન થયાં. વારતવિક રીતે તે તે મિથ્યા કરે છે. તેમ આત્મામાં નામરપાદિનો કિચિન્માત્ર પણ અંશ નથી: આથી અંતઃકરણમાં આત્માતિરિક્ત ઇતર કોઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે તથા આત્મા સિવાયની જે જે વૃત્તિનું ઉત્થાન થાય તે તે સર્વ આત્માથી ભિન્ન હેઈ આત્મામાં તે સાક્ષી સહિત અહેમમાદિ અન્ય કોઈપણ વૃત્તિને લેશમાત્ર પણ અંશ નથી. એવા પ્રકારના બાહ્ય વિષયોને બહારના બહાર રહેવા દઈ, અંતઃકરણમાં આત્મા વિના બીજી કોઈપણ વૃત્તિનું ઉત્થાન કિવા સ્પર્શ પણ થવા નહિ દેવ; તેનું નામ જ બાહ્ય વૃત્તિઓને બહારની બહાર રહેવા દેવી, એમ કહેવામાં આવેલું છે. આમ બાહ્ય વિષયોને
૧ પુસ્તક વાંચીને પ્રાણપાસના કદી પણ કરવી નહિ, પરંતુ એમાં જે તજજ્ઞ હોય એવા ગુરુની આજ્ઞાથી તેમની સાત્રિમાં જ કરવી. પ્રાણપાસના વા યોગ સંબંધી વઘુ સ્પષ્ટતા આગળ અધ્યાય ૧ માં અાવશે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૨૦]
મૃત્યુવારા પુરતઃ વળા- [ સદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧ બહારના બહાર રહેવા દઈ તેને અંતરમાં સહેજ પણ સ્પર્શ થવા નહિ દેતાં જે પુરુષ હંમેશ નિસંગ એવા એક આત્મામાં જ ત થયેલું હોય છે, જેને અંતરમાં મેક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા હતી જ નથી, તેવા પ્રાણોપાસક ગીએ પ્રાગપાનનો વિરોધ કરી તેને કુંભક વા ભકતીમાં સ્થિર કરેલા છે તથા નેત્રને પણ અંદરથી ભ્રકુટીમાં જ સ્થિર કરી, તમામ ઈદ્રિયો, મન અને બુદ્ધિ વગેરે સર્વને જે કેવળ એક આત્માકાર યુક્તિ વડે જીતેલાં છે, હંમેશ આત્મામાં જ નિમમ હોવાને લીધે ઈછા, ભય અને ક્રોધ વગેરેને પ્રવેશ થવા માટે જેમાં અવસર જ નથી, તેવા મુનિ હંમેશને માટે મુકત જ છે, એમ સમજવું; માટે હે અજુન ! સર્વ પ્રાણીમાત્રનું ભલું કરનારે, સર્વ પ્રકારના યજ્ઞ અને તપનો ભોક્તા *મહેશ્વર એવો જે હું તે તે આમાં વા બ્રહ્મ (વૃક્ષાંક ૧) છે, એ મુજબ આત્મરૂપ એવા મને જે જાણે છે, તે જ ખરેખર શાંતિને પામે છે.
અધ્યાય ૬
શ્રીમળવાનુવાદअनाभृितः कर्मफलं कार्य कर्म करोति यः। . स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥१॥
ખરે સંન્યાસી અને યોગી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, હે અર્જુન ! ખરે સંન્યાસી તે તે જ છે કે, જે કર્મફળના આશ્રય વગર વ્યવહારમાંચનાં ઉચિત કાર્યો અને શાસ્ત્રવિહિત કર્મો સમાન ભાવના વડે કરે છે. ગી પણ તે જ કહેવાય; નહિ કે કેવળ નિરગ્નિ એટલે અગ્નિહોત્ર અથવા યજ્ઞયાગાદિ શાસ્ત્રવિહિત કર્મોને છોડી દેનારે અથવા તો તદ્દન આયિ એટલે સર્વ પ્રકારની કેવળ બાહ્ય ક્રિયાઓ છોડીને સ્વસ્થ રહેનારો. ભગવાન અને સંન્યાસી અને યોગી કોને કહેવા તેનું સ્પષ્ટીકરણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, હે અર્જુન! સંન્યાસ અને વેગનું લક્ષણ અત્યાર સુધી મેં તને ઘણી વખતે કહેલું છે, છતાં દઢતાને માટે ફરીથી કહું છું, તે તું લક્ષપૂર્વક સાંભળ. આમ ફરી ફરીને કરવાનું કારણ ફકત એટલુ જ છે કે, વ્યવહારમાં જેને લાકા કમ સમજે છે કર્મા પણ નથી અને તેઓ જેને સંન્યાસ માને છે તે સાચો સંન્યાસ પણ નથી. વિષયવાસનાઓના ઉપભોગને માટે કેવળ પશુવૃત્તિનો આશ્રય કરી રહેલા જેઓ પોતાની આ પશુવૃત્તિ છોડવા તૈયાર હોતા નથી એવા કેટલાક મઠો પોતાની અંદરખાને રહેલી વ્યાવહારિક વિષયલોલુપતાને છુપાવવાને માટે શાસ્ત્રમાં કર્મ કરવાનું જ કહ્યું છે, વ્યવહાર છોડવાથી શું થાય? એ રીતે પોતાને અનુકૂળ એવા શાસ્ત્રના મનસ્વી અર્થો કરી એ મોહજાળમાં ફસાવી, જાણે કે, પોતે મોટા મહાત્મા હાય ! એવા પ્રકારનું મિથ્યા અભિમાન સેવે છે. પરંતુ પોતાની દાંભિક્તા અથવા ઢોંગી પણાનું પોષણ કરનારા આ દુરાગ્રહીઓ અંતે પોતાના અનુયાયીઓ સહ અધોગતિને જ પામે છે, તેમ જ કેટલાક તો વગર સમયે દુરાગ્રહથી સંન્યાસને નામે પિતાને સ્વાર્થ સાધી લે છે. આમ બંને પ્રકારના સ્વાર્થ સાધુઓ કેવળ ઢોંગીઓ જ છે. તે કઈ પ્રકારની મૂર્ખતાને દુરાગ્રહ તારામાં ઘુસી જવા ન પામે એટલા માટે હે અર્જુન ! તને સંન્યાસ, કર્મ વગેરેનું સાચું રહસ્ય વારંવાર સમજાવી રહ્યો છું; કેમકે આ રહસ્ય સારી રીતે તારા જાણવામાં નહિ આવે છતાં દુરાગ્રહથી “તે મારા સમજવામાં આવ્યું છે” એવા પ્રકારનું તારામાં જે ખાટું અભિમાન ઘૂસી જવા પામશે તો તે અનર્થાવહ નીવડે છે. માટે કર્મ, સંન્યાસ, યોગ, જ્ઞાન, બ્રહ્માર્પણ ઇત્યાદિનું રહસ્ય ઘણું સૂમ હોવાથી પ્રથમતઃ તે તેને સારી રીતે જાણવાની ખાસ જરૂર છે. આ સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણેનું વિવેચન છે. - જે વૃક્ષાંક ૨ ને સાક્ષી છે ઈશ્વર, તથા વૃક્ષાંક ૧ને આત્મા, બહા, મહેશ્વર, તત વગેરે સંજ્ઞાઓ છે. વધુ માટે વા જ કિરાણા ૩૬ પાન ૯૭થી ૧૦૦ જાઓ આથી મહેશ્વરને અર્થ આત્મા છે,
Page #450
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
તે મરણ પૂર્વે જ મૃત્યુપાશને દૂર કરી–
[ કરી
જ્ઞાન, યોગ, બ્રહ્માર્પણ અને સંન્યાસનું સ્વરૂપ અજુન કહે છેઃ હે ભગવન! જ્ઞાન, યોગ, બ્રહ્માર્પણ, સંન્યાસ, સંગત્યાગ, ઈધરા પંણ એ બધાનાં સ્વરૂપે મને અનુક્રમે કૃપા કરીને કહે કે જેથી મારો મોહ નષ્ટ થાય; શ્રીકૃષ્ણ બોલ્યા હે અજુન ! સાંભળ. અહંપણનો વિલય થઈ સર્વે સંકલ્પો શાંત થયા બાદ જેમાંથી તમામ ધારણુઓ નષ્ટ થવા પામેલી છે અને જેમાં કોઈપણ પ્રકારનો પૂલ આકાર કિવા સૂક્ષ્મ માનસિક ભાવ પણ શેષ રહેવા પામતા નથી, એવું અહેમમાદિ ભાવોથી તદન રહિત જે પ્રત્યગાત્મસ્વરૂપ અવશેષ રહે, તે જ‘પરબ્રહ્મ' કહેવાય છે. એ વરૂપની પ્રાપ્તિને માટે જે ઉધમ કિવા પ્રયત્ન કરવામાં આવે તેને જ વિદ્વાનો “જ્ઞાન” કહે છે. કમ પણ તે જ કહેવાય અને ‘ગ’ પણ તેને જ કહેવામાં આવે છે. આ સઘળું જગત અને તેને જાણનારો હું પણ આંનવંગનીય એવું બ્રહ્મ જ છીએ, એવી સર્વાત્મભાવના વડે પિતામહ જગતના અહંકારને પણ અંતે નારા થી એ જ મુખ્ય બ્રહ્માર્પણ” છે. બ્રહ્મરવરૂ૫ અંદર બહાર આદિ દશ્યભાવથી તદ્દન રહિત છે. પથ્થર જેમ અંદર બહાર ધનપણથી વ્યાપેલો હોય છે તેમ જેનું સ્વરૂપ એકાકાર અને શાંત છે, આકાશના કોશની પેઠે તદ્દન સ્વછ છે, અદશ્ય છે, છતાં તે પોતે પોતામાં દ્રષ્ટા દર્શનાદિ ત્રિપુટીઓથી રહિત એવા દશ્યરૂપે પ્રતીતિમાં આવે છે. આવા પ્રકારના બ્રહારવભાવમાંથી અભાવાત્મક છતાં ભાવાત્મક હોય એવો જે અન્યપણને ભાવ પ્રગટ થવો તે જ આ જગતને પ્રતિભાસ છે; કે, જે પ્રતિભાસ કેવળ ગંધ વગરના આકાશની પેઠે સાવ શૂન્ય જ છે. જેમ બ્રહ્મમાં જગતને મિથ્યા અયાસ થયો છે, તેમ બ્રહ્મના કરોડો અંશરૂપે ભાસતા આ પ્રત્યેક જીવોમાં પણ કોઈને કોઈ પ્રકારનો અહંભાવાત્મક મિથ્યા અધ્યાસ થવા પામેલો છે; માટે અહંભાવ ઉપર કદી પણ આગ્રહ રાખ યોગ્ય નથી; કેમ કે આ અહંભાવ પોતાના અધિષ્ઠાનરૂપ બ્રહ્મથી જુદા જેવો જણાતો હોવા છતાં પણ વાસ્તવિક રીતે તે જુદે નથી, પરંતુ બ્રહ્મરૂપ જ છે; કેમ કે જુદાપણું એ તો મર્યાદા એટલે માપ છે, અને તેવી મર્યાદા બ્રહ્મમાં કયાંથી સંભવે ? એટલા માટે વિદ્વાન પુરુષો અહંભાવનો સ્પર્શ કદી પણ થવા દેતા નથી. જેમ અહંભાવ બ્રહ્મથી જુદો નથી, તેમ વટપટ આદિ મારાં છે એવો સારી રીતે દઢ થયેલે “મમ 'ભાવ પણ બ્રહ્મથી જ નથી. અહંતા અને મમતા એ બંને સમુદ્ર અને તરંગની પિઠે ભરપૂર એવું પિતાનું જ આત્મસ્વરૂપ છે, માટે તેમાં કેઈપણ પ્રકારે આગ્રહ કિવા અનાગ્રહ રાખવો યોગ્ય નથી. અહંતા અને મમતાદિ ભાવો થવાથી જ વિષયોની વિચિત્રતાઓ કુરે છે તથા તેથી તેઓ વાસ્તવિક અભેદ લેવા છતાં પણ જાણે ભેદવાળી ન હોય! એમ દેખાય છે, અને તે ભેદ અહેમમાદિ ભાવો શેષ રહે ત્યાં સુધી કદી પણ દૂર થતો નથી. સત્તા અને પ્રકાશ આપનાર આ આત્મા એ જ એકલ સર્વત્ર સ્કરી રહ્યો છે. તે તે તદ્દન અભેદરૂપ છે; આથી તેવા અભેદભાવમાં અમુક દૂર કરવું અથવા અમુક છે કિંવા તેવું કહેનાર તેનો કોઈ સાક્ષી છે; એ ભેદભાવ શા માટે કરવો? આ મુજબના સારાસાર વિભાગને જાણનાર પુરુષની બુદ્ધિમાં અહંતા તથા મમતારૂપ આગ્રહનો મૂળમાંથી જ ઉછેદ થતાં સધળાં કર્મોના આરંભમાં જ કળાની પૃહાને જે ત્યાગ થાય તેને જ વિદ્વાને “સંન્યાસ કહે છે. આવો સંન્યાસ થતાં સંકલ્પવિક૫૩૫ સઘળી ગૂંચોનો જે ત્યાગ થાય છે તે જ “ સંગત્યાગ કહેવાય છે. જે કાંઈ આ બધી ઉપાદાનરૂપ કૈતાળ (ક્ષાંક ૩થી ૧૫ ૪) છે તે બધી તેના નિમિત્તરૂપ એવા ઈશ્વર(વૃક્ષાંક ૨) માત્ર જ છે, એવી ભાવનાથી અહંમરમાદિ દૈતના તમામ પ્રતિભાસને હું અને તેના સાક્ષીભાવસહિત દૂર કરવો એ જ સાચું “ઈશ્વરાર્પણ. છે, એમ સમજવું.
સાકાર અને નિરાકાર એટલે? આ દસ્થભેદ જાણે કે સત્ય જ ન હોય ! તેમ પ્રતીતિમાં આવે છે, પરંતુ ચિદાત્મામાં અજ્ઞાનને લીધે અહેમમાદિ તથા જગતદિરૂપે ભાસતો આ ભેદ વાસ્તવિક તે કેવળ નામમાત્ર જ છે. સધળાં નામનો અર્થ અનુભવરૂપ પરબ્રહ્મ એટલો જ એક છે; માટે જગત અને પરબ્રહ્મ બંને અભિન્ન હેઈ એક જ છે; તેમાં કશે સંદેહ નથી. “દિશાઓ પણ હું છું”, “જગત પણ હું છું”, “ફને આશય પણું હું છું',
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૨૨ ]
ફૌઝાતિનો મોતે સ્વરોજે મ ૮. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી. અ૦ ૬/૧ “કમ પણ હું છું', “કાળ પણ હું છું ”, “નિરાકાર પણ હું છું”, “સાકાર પણ હું છું” અને સાકારરૂપને આધીન રહેનારું જગત પણ હું છું. તમે આત્મસ્વરૂપ એવા મારામાં જ મન રાખો, મારું જ ભજન કરો, મારું પૂજન કરો અને મને જ પ્રણામ કરો. સાકાર અને નિરાકાર એ બંને આત્મસ્વરૂ૫ એવા મારાં જ કલ્પલાં સ્વરૂપો છે. અધિકાર પ્રમાણે મારા સાકાર એટલે હું સર્વરૂપે છું એવા પ્રકારે “સર્વાત્મભાવરૂપી” સ્વરૂપમાં અથવા નિરાકાર એટલે આ હું નથી, આ હું નથી એવા પ્રકારના “નિ:શેષભાવરૂપી” સ્વરૂપમાં ચિત્તને સ્થિર રાખીને મારામાં જ તત્પર થઈ રહેશે તે હું કે જે તમારો પણ આત્મા છું તેને પામશે. ( નિઃ પૂસ૮૫૩, ૯૦ ૨૦ થી ૩૪ ).
ખરે સંન્યાસી તે જ છે ભગવાન કહે છેઃ હે પાર્થ ! એટલા માટે જ હું તને કહી રહ્યો છું કે, અનાશ્રિત એટલે જેને કિંચિત્માત્ર પણ કદી કોઈને આશ્રયની જરૂર પડતી નથી, જે પોતે સ્વતઃસિદ્ધ હોઈ તમામ દસ્પજાળના આશ્રય૩ ૫ હોવાં છતાં પોતે તો તદન અનાશ્ચિત જ છે. એ રીતે આશ્રય કિંવા સંગથી તદ્દન અલિપ્ત એવા આત્મામાં બીજા કોઈ ભાવને કિંચિત્ પણ સ્પર્શ નથી. એ પ્રકારના અપરોક્ષાનુભવ વડે સિદ્ધ થયેલા દઃ નિશ્ચયથી વ્યાવહારિક અને શાસ્ત્રીય કર્મો કરનારો જ ખરો સંન્યાસી તથા યોગી છે, નહિ કે કેવળ વ્યાવહારિક અને શાસ્ત્રીય કર્મોના બાહ્ય ત્યાગ કરનારો.
ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિનાં સ્વરૂપ આ સંબંધમાં શ્રીમદ્ભાગવતમાં પણુ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહેલું છેઃ જે થકી આમસ્વરૂ૫ : એવા મારી ભકિત થાય તે જ ધર્મ: સર્વત્ર એક આત્મસ્વરૂપ જ વ્યાપેલું છે એમ જેવું તે જ જ્ઞાન; વિપોથી તદ્દન અસંગ રહેવું એ જ વૈરાગ્ય; અને અણિમાદિ સિદ્ધિઓ એ જ ઐશ્વર્ય; છે, એમ શાસ્ત્રમાં
ઉદ્ધવના પ્રશ્નો ભગવાનનું આ કથન સાંભળીને ઉદ્ધવજી પૂછે છેઃ ભગવન! ધર્માદિ સંબંધમાં લોકોમાં પ્રસિદ્ધ એવાં જે શાસ્ત્રમાણે છે તેઓ થકી તમોએ આ જુદાં જ લક્ષણે કહ્યાં છે, તેથી રખેને યમનિયમાદિકની સંખ્યા કિવા સ્વરૂપમાં પણ કાંઈ ફેરફાર હશે ? એવી શંકા થવાથી પૂછું છું કે, (૧) યમ કેટલા પ્રકારનો છે? (૨) નિયમ કેટલા પ્રકાર છે? (૩) શમ શું? (૪) દમ શું? (૫) તિતિક્ષા શું? (૬) ધૃતિ શું? (૭) દાન શું? (૮) તપ શું? (૯) શૌચ એટલે શું? (૧૦) સત્ય એટલે શું? (૧૧) ઋત એટલે શું? (૧૨) સર્વોત્તમ ધન શું? (૧૩) યજ્ઞ શું? (૧૪) દક્ષિણ શું? (૧૫) પુરુષનું બળ શું? (૧૬) ભાગ (ભાગ્ય) શું? (૧૭) લાભ શું? (૧૮) વિદ્યા શું? (૧૯) લજજા શું ? (૨૦) ઉત્તમ ભૂષણ શું? (૨૧) સુખ શું? (૨૨) દુ:ખ શું? (૩) પંડિત કોણ? (૨૪) મૂર્ખ કોણ? (૨૫) માર્ગ કયો? (૨૬) કુમાર્ગ કયો? (ર૭). સ્વર્ગ શું? (૨૮) નરક શું? (ર૯) બંધુ કોણ? (૩૦) ઘર કયું? (૩૧) ધનવાન કેણુ? (૨) દરિદ્રી કોણ? (૩૩) કંગાલ કેશુ? અને (૩૪) સ્વતંત્ર કોણ? હે પુરુષોમાં શ્રેષ્ઠ ! આ પ્રશ્નોના ઉત્તર જાણવાની મારી ઇચ્છા છે અને તેથી ઊલટા એટલે અશમ અને અદમાદિકનાં પણ સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા છે તો તે કહે.
- યમનિયમાદિના પ્રકારે ઉદ્ધવનાઉપર પ્રમાણેના પ્રશ્નો સાંભળીને ભગવાન કહે છે પ્રથમ યમના પ્રકારે કહું છું તે સાંભળ. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે મન વડે પણ પરાયા ધનનું ગ્રહણ નહિ કરવું તે, અસંગ, લજજા, અસંચય, ધર્મપ્રતિ વિશ્વાસ, બ્રહ્મચર્ય, મૌન, રિસ્થરતા, ક્ષમા અને અભય, આ બાર યમ કહેલા છે. હવે નિયમ કહું છું: આંતર શૌચ એટલે હું તન્ય કિવા આત્મા છું એવા પ્રકારનો નિત્યપ્રતિ અંતરંગમાં વિચાર કરવો તે આંતર શૌચ કહેવાય છે; અને બાળ શૌચ એટલે મારી ફિવા ગાયનું છાણ, ગોમૂત્ર વગેરેથી શરીરને સાફ કરી સ્નાનાદિ
Page #452
--------------------------------------------------------------------------
________________
મીતાકાહન ]
શોથી રહિત બની સ્વર્ગલોકમાં આનંદને મેળવે છે.
[ ૩૨૩
કરવું તે બાહ્ય શૌચ કહેવાય છે. જપ, તપ, હેમ, ધર્મમાં આદર, અતિથિને સત્કાર, મારું પૂજન, તીર્થાટન, મૃત્યુ પછી શુભ ગતિ પ્રાપ્ત થવાને માટે નિત્યપ્રતિ ઉદ્યોગ કરવો તે, સંતોષ તથા ગુરુ, આચાર્ય અને મહાપુરુષોની સેવા, બાર નિયમ કહેલા છે. મુમુક્ષુ એટલે મેક્ષની ઇચ્છાવાળાઓને માટે યમ મુખ્ય છે તથા સકામ પુરુષોને માટે નિયમ મુખ્ય છે; કારણ કે, તેનું સેવન કરવાથી મુમુક્ષને તેની ઈચ્છા પ્રમાણે મેક્ષ અને સકામીઓને તેમની ઇચ્છા મુજબ સાંસારિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
શમ, દમ, તિતિક્ષા, ધૃતિ, દાન, તપ અને શૌર્ય એટલે? કેવળ બહારથી શાંતિ રાખવી એનું નામ જ શમ નહિ, પરંતુ બુદ્ધિની હંમેશ મારામાં એટલે આત્મામાં નિષ્ઠા રહે એ જ ખરે શમ સમજવો, ઈકિયાને નિગ્રહ એટલે આ સર્વ આત્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં આત્માવ્યતિરિક્ત ઇંદ્રિયોની બીજી કઈ પણ વૃત્તિનું ઉત્થાન નહિ થવા દેવું અને થતાં જ તેને તત્કાળ આત્મામાં જ દાબી દેવું તે દમ કહેવાય છે. પ્રારબ્ધવશાત પ્રાપ્ત થયેલા દુઃખને આનંદ વડે સહન કરવું એ તિતિક્ષા. ભૌતિક અને બાહ્ય સાધને મેળવવા માટે મનમાં ઉગ થવા નહિ પામે એવી દક્ષતા રાખવી તે કાંઈ સાચી વૃતિ નહિ, પરંતુ જિહવા તથા ઉપસ્થના વેગને રોકવો એ જ ખરી ધૃતિ અથવા ધીરજ સમજવી. સર્વ પ્રાણીમાત્રને દ્રોહ છોડી દેવો એ દાન. ભગોમાં ઉપેક્ષાવૃત્તિ તે જ ત૫. વાસનાઓને રોકવી એ જ ખરું શૌર્ય.
સત્ય, જત, શૌચ, સંન્યાસ, ધન, યજ્ઞ અને દક્ષિણાની વ્યાખ્યા બ્રહ્મ કિવા આત્મા વગર બીજું બધું જ અસત્ય છે, માટે સતત બ્રહ્મનો વિચાર કરવો એ જ ખરું સત્ય છે. સાચું અને પ્રિય બલવું એ જ બત. અંતઃકરણમાં આત્મનિશ્ચયની એકનિષ્ઠ ભાવના વડે અંતર્બાહ્ય શુદ્ધિથી કાયિક, વાચિક અને માનસિક કર્મોમાં કિંચિત્માત્ર પણ આસક્તિ નહિ હોવી તે જ ખરું શૌચ કહેવાય. કેવળ કઈ વસ્તુને છોડી દેવાથી ત્યાગ સિદ્ધ થતો નથી, પરંતુ તેને આત્મસ્વરૂપ બનાવવી તે જ ખરો સંન્યાસ છે. ધર્મ એ જ મનુષ્યનું ઉત્તમ ધન સમજવું. ક્રિયારૂપ સમજીને યજન કરવામાં આવે તે યજ્ઞ નહિ પરંતુ સર્વત્ર હું આત્મરૂ૫ છું એવી ભાવના રાખી યજન કરવામાં આવે તે જ ખરો યજ્ઞ છે, સુવર્ણાદિક આપવું એ દક્ષિણા નહિ પરંતુ પરમાત્માના જ્ઞાનને યથાર્થ ઉપદેશ આપવો એ જ ખરી દક્ષિણ સમજવી. આ પ્રકારને યજ્ઞ કરવાથી જ યજ્ઞરૂપ વિષ્ણુની પ્રાપ્તિ થાય છે.
બળ, ભગ, લાભ, વિદ્યા, લજજા અને ભૂષણ કોને કહે છે? શત્રુઓને દબાવવા એ બળ નહિ, પરંતુ મનરૂપ શત્રુ કે જે જીતી શકાય એવો નથી તેને દબાવવાના સાધનરૂપ સાંખ્ય, ભક્તિ કિવા પ્રાણાયામાદિ યોગ કરવો તે બળ સમજવું, ભાગ્ય એ ભગ નહિ, પરંતુ મારા એટલે અધિકાનરૂ૫ આત્માના અપર વા વિરાટ સ્વરૂપ સંબંધમાં રહેલા છ ઐશ્વર્યો એ પોતાનું સ્વરૂપ છે, એમ જાવું; તે જ ખરું ભગ છે એમ સમજો. પુત્રાદિકની પ્રાપ્તિ એ લાભ નહિ, પરંતુ આત્મસ્વરૂપ એવા મારી ( આત્માની ) અખંડ ભક્તિ મળે એ જ ખરો લાભ સમજો. બીજા શાસ્ત્રોને ભણવાં એ વિદ્યા નહિ, પરંતુ આત્મામાં પ્રતીત થયેલા ભેદને જે વડે બાધ થાય એટલે Áત મટીને અદ્વૈતભાવની સિદ્ધિ થાય એ જ સાચી વિદ્યા છે, એમ જાણવું. માત્ર ઉપર ઉપરથી લજજાનો ડોળ કરવો એ લજજા નહિ, પરંતુ અંતઃકરણ પૂર્વક દુષ્ટ કર્મને ત્યાગ તથા વૈતભાવ મટી આત્મસ્વરૂપમાં ઐક્ય નહિ થવાય તે માટે શરમ આવવી તેનું નામ
જો કે કણ Itવા મુકટ આદિ ભૂષણે નહિ, પરંતુ તેણુથી રહિતપણું આદિ કરાવનારા ગુણે એ જ સાચા ભૂષણરૂપ સમજવા.
સુખ, દુઃખ, પંડિત, મૂર્ખ, સુમાર્ગ અને કુમાર્ગ વિષયોગ ભોગવવા એ સુખ નહિ, પરંતુ આને સુખ કહે છે એ રીતે તેનું અનુસંધાન જ નહિ કરવું તે સુખ સમજવું; એ ન્યાયે ફક્ત એક આત્મા જ સુખપ છે તેમાં દુઃખને લેશ પણ નથી અને હું પોતે પણ
આપવું એ દક્ષિણા નહિ પર
Page #453
--------------------------------------------------------------------------
________________
૩ર૪]
ષ તેડકિનૈતિઃ
ચમાળીયા દ્વિતીયેન વક્તા [સિદ્ધાન્તકા ભ૦ ગીર અ૦ ૬૩
તે આત્મસ્વરૂ૫ છું, એ મુજબ પોતે ભિનું નહિ રહેતાં સાક્ષી સહિત અહેમમાદિ તમામ ભાન વિલય કરી દેવો; એ રીતના આત્માનુભવવડે સિદ્ધ થનારું સુખ તે જ સાચું સુખ સમજવું; શરીરમાં રોગાદિને લીધે થનારું દુઃખ એ સાચું દુઃખ નહિ, પરંતુ અંતઃકરણમાં વિષયસુખની ઇચ્છાને વા સંક૯પને ઉદય થવા દે એનું નામ જ દુ:ખ છે, એમ સમજવું. કેવળ શાસ્ત્ર ભણેલે હોય તે કાંઈ પંડિત નથી, પરંતુ જન્મમરણથી છૂટવાનું જે જાણતો હોય તેવો આત્મવિદ્દ જ ખરો પંડિત છે. શાસ્ત્રાદિકને નહિ જાણતો હોય તે મૂખ નહિ, પરંતુ જેને દેહ એટલે જ હું છું, એવી દેડ ઉપર અહંતા હેય તેને જ ભૂખ સમજવો. કંટકાદિથી રહિત હોય તે સારા માર્ગ નહિ, પરંતુ મારી એટલે આત્માની પ્રાપ્તિ કરાવનાર નિવૃત્તિમાર્ગને જ સુમાગ સમજ. ચોરાદિકથી ભયંકર હોય તે કુમાર્ગ નહિ, પરંતુ જે થકી ચિત્તમાં વિક્ષેપ થાય એ જ કુમાર્ગ સમજવો.
સ્વર્ગ, નરક, બંધુ, ઘર, ધનવાન, દરિદ્રી, કંગાલ અને સ્વતંત્રની વ્યાખ્યા ઇદિકને લેક સ્વર્ગ નહિ, પરંતુ સત્ત્વગુણનો ઉદય થ એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર બુદ્ધિ થવી તે જ સ્વર્ગ સમજવું. કુંભીપાકાદિ નરક નહિ, પરંતુ તમોગુણની વૃદ્ધિ થવી એ જ નરક છે. ભાઈભાંડુઓ ઇત્યાદિ બંધુઓ નહિ, પરંતુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ કે જે મારું એટલે આત્માનું જ સ્વરૂપ છે તેને જ સાચે બંધુ સમજવો. ઘર એ ઘર નહિ, પરંતુ મનુષ્યનું શરીર એ જ ઘર છે, એમ સમજવું. પિસાવાળો ધનવાન નહિ, પરંતુ ગણવાનને જ સાચો ધનવાન સમજવો. નિર્ધન હોય તે દરિદ્રી નહિ, પરંતુ અસંતોષીને જ દરિદ્વી સમજ. જે રાંક હોય તે કંગાલ નહિ, પરંતુ અજિકિય હોય તે જ કંગાલ છે. રાજાદિક સ્વતંત્ર નહિ, પરંતુ જેની બુદ્ધિ વિષયોમાં આસક્ત નહિ હોય તે જ સ્વતંત્ર છે
ગુણ અને દેશ જેવા એ જ મહાન દોષ છે. જેને વિષયોમાં આસકિત હોય તે પરતંત્ર છે. સ્વતંત્રથી ઊલટું જે આ પરતંત્રનું સ્વરૂપ તને કહ્યું તે પદ્ધતિને અનુસરીને જ ઉપરના અશમ તથા અદમાદિનાં સ્વરૂપ પણ સમજી લેવાં. હે ઉદ્ધવ ! આ તારા પ્રશ્નોના સઘળા ઉત્તર મેક્ષમાં ઉપયોગી થાય એવી ઉત્તમ રીતે મેં તને તત્ત્વષ્ટિએ કહ્યા. તે મને ગુણ તથા દેશના વિવેક સંબંધે પૂછ્યું, પરંતુ ઝાઝું વર્ણન કરવાનું શું પ્રયોજન છે? ટૂંકમાં કહું છું કે, “ગુણુ અને દેવ જેવા એ જ મહાન દોષ હેઈ ગુણ અને દોષ ન જોવાનો સ્વભાવ રાખ એ જ ગુણ છે.” એટલે કે “આનું નામ ગુણ છે અને આનું નામ દેવ છે, એ રીતે શાસ્ત્રમાન્ય ગુણો જોવાનો રવભાવ રાખી દોષોને ત્યાગ કરવો, એ જ ગુણ છે.” ગુણદોષનું સંક્ષિપ્ત વર્ણન એટલું જ છે( શ્રી ભાગ &૦ ૧૧, અ૦ ૧૯, ૦ ૨૮ થી ૪પ ) આ પ્રમાણેની વ્યાખ્યાઓ સાક્ષાત ભગવાને જ કહેલી છે.
यं सन्यासमिति प्राहुर्योग त विद्धि पाण्डव । न ह्यस५न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ॥ २ ॥
સંન્યાસ એટલે યોગ
હે પાંડવ! જેને સંન્યાસ કહે છે તે જ યોગ છે, એમ સમજ; કેમ કે જેણે સંકલ્પને સંન્યાસ કર્યો નથી, તે કદી પણ યોગી થઈ શકતો નથી. તાત્પર્ય એ કે, અંતઃકરણમાં અનેકવિધ પ્રકારના વિષયના સંકલ્પ ઉત્પન્ન થાય કે, તુરત જ તે આત્મસ્વરૂપ છે કિંવા આત્મામાં સંકલ્પનું ઉત્થાન થવું કદી પણ શકય નથી એવા પ્રકારના અભ્યાસવડે અહેમમાદિસહ ચિત્તને યથાર્થ ત્યાગ જ્યાં સુધી કરવામાં આવતો નથી ત્યાં સુધી તે કદી પણ યોગી થઈ શકતો નથી; એટલે કે અંતઃકરણમાંથી અનેકવિધ વિષયવાસનારૂપી ઉત્પન્ન થતા સંકલ્પવિકલ્પ આત્મસ્વરૂપ છે, એવા પ્રકારનું પ્રથમતઃ નિશ્ચયપૂર્વક પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ ત્યારબાદ તમામ અન્ય સંકલ્પવિકલ્પને પિતાસહિત ત્યાગ કરી અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી નિશંક થવું તે જ ખરે
Page #454
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] નચિકેતા! સ્વર્ગના સાધનભૂત અગ્નિ સંબંધે માગેલો બીજે વર તને આપ્યો. [૩૨૫ સંન્યાસ હેઈ, આ મુજબ સંન્યાસ કરવાને માટે જે અભ્યાસ કરવો તેનું નામ જ યોગ છે. અને
આ ગ કરનારો તે દેગી તથા તેમાં સ્થિર થયેલો યોગનિષ્ઠ કહેવાય છે. ટૂંકમાં, સંકલ્પનું ઉત્થાન થતાં જ તે આત્મરવરૂપ છે એવા પ્રકારના અભ્યાસ અથવા યુગની પૂર્ણતા થઈ એકાકારપણું કિવા તન્મયતા પ્રાપ્ત થવી એ જ ખરો ત્યાગ અથવા સંન્યાસ હોઈ તે સંન્યાસ અથવા ત્યાગ કરનાર સાચે સંન્યાસી કે યોગી કહેવાય છે; બીજો કોઈ સંન્યાસી કે યેગી થઈ શકતો જ નથી; આ રીતે સંન્યાસ અને વેગ એ બને વસ્તુતઃ એક જ છે તેમાં યત્કિંચિત પણ ભેદ નથી.
आरुरुक्षोर्मुनेयोग कर्म कारणमुच्यते । योगाढस्य तस्यैव शमः कारणमुच्यते ॥३॥
અજ્ઞાનીઓ સાધનને જ સાધ્ય સમજીને પકડી રહે છે હે અર્જુન ! અજ્ઞાનીઓ તે શાસ્ત્રમાં જેને સાધન તરીકે બનાવવામાં આવેલું હોય છે તેને જ સાધ્ય સમજીને પકડી બેસે છે, એટલે સાધનને જ સાધ્ય માની લે છે, અને આ સાધક જાણે કે પોતે સિદ્ધ જ થઈ ગયો ન હોય એવો મનમાં અહંકાર સેવી કેવળ લેકમાં સ્વાર્થ સાધી પોતાની વિષયવાસનાઓ તૃપ્ત કરે છે અને તે અનુયાયી સહિત અધ:પતનમાં પડે છે, તેથી હું તને વારંવાર કહું છું કે, શાસ્ત્રમાં બતાવેલાં કર્મો તથા વર્ણાશ્રમાદિ ધર્મોનું આચરણ કરવાનું અંતિમ ધ્યેય શું છે ? તેનો વિચાર કરતાં જણાશે કે, એ ધ્યેય તે કેવળ આત્મપ્રાપ્તિ એ જ એક છે, વસ્તુતઃ આ આત્મસ્વરૂપની પ્રાપ્તિના કામમાં કર્મ ઉપાસના, વર્ણાશ્રમાદિનું પાલન, યજ્ઞયાગાદિ કર્મો, શાસ્ત્રપઠન પાઠન અથવા તે વ્યવહારપ્રપંચનાં કઈ પણ સાધન ઇત્યાદિ બધું નિરર્થક હોઈ તેમાં સાક્ષી સહિત અહેમમાદિને સંપૂર્ણ વિલય કરી આત્માના અપરક્ષાનુભવરૂપ વિજ્ઞાન એ જ એક મુખ્ય છે. તેવું વિજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત થયું ન હોય ત્યાંસુધી આ સર્વ સાધનોનું નિષ્કામ આચરણ કરવું જોઈએ એમ જે શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે, તેનો ઉદ્દેશ ફક્ત ચિત્તશુદ્ધિ પુરત જ છે. ચિત્તશુદ્ધિ થવાથી તે સાધક મટી સાધનસંપન્ન એવો મુમુક્ષુ થયો એમ કહેવાય છે. ચિત્તશુદ્ધિ થતાં સુધી તેની ગણતરી સાધક કેટીમાં જિજ્ઞાસુ તરીકે હોય છે. તીવ્ર મુમુક્ષતા પ્રાપ્ત થવાથી સદ્ગુરુના ઉપદેશથી તે પાછલાં સર્વ સાધનેને છોડી આભરૂ૫ સુવિચાર વડે યુક્ત બનીને શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી તેવો દઢ નિશ્ચય કરી એકનિષ્ટ થઈ આ સર્વ આત્મસ્વરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારનો તે અંતરંગમાં અભ્યાસ કરે છે; આવો જે અભ્યાસક્રમ તે જ વેગ કહેવાય છે, અને તેવો વેગ કરનારો યોગી, તથા તેમાં સ્થિત થયેલ યોગનિષ્ઠ કહેવાય છે, જે ઉપર કહ્યું છે.
આ બધું મેક્ષજ્ઞાન હું તને આપી રહ્યો છું આ રીતે અભ્યાસ કરતાં કરતાં જ્યારે તેમાં પૂર્ણ તન્મયતા પ્રાપ્ત થાય એટલે તેને આત્મા સિવાય બીજું બધું દેખાવું તદ્દન બંધ થાય છે ત્યારે તે કૃતકૃત્ય અને જ્ઞાતય એવો જીવન્મુક્ત મહાત્મા બને છે, માટે તું જે ફક્ત વર્ણાશ્રમધર્મમાં બતાવેલા સંન્યાસને જ સંન્યાસ સમજતો હોય તે તારા મનમાંથી એ ભ્રમને કાઢી નાંખ. સિવાય વિચાર કરીને જો કે, તું કદાચ આ સર્વ છોડીને જંગલમાં ભાગી જશે તે ત્યાં જઈને પણ તારે અંતે કોઈની ને કોઈની પાસેથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર તો છૂટકે જ નથી. તેવું બહુમૂલ્ય જ્ઞાન , બુદ્ધિમાન હોઈ મને અત્યંત પ્રિય હોવાથી હું તને આપી રહ્યો છું, એટલે જે જાણ્યા બાદ બીજું કાંઈ જાણવાપણું રહેતું નથી તેવો આ છેવટની કક્ષાનો ઉપદેશ હું તને આપી રહ્યો છું.
ગની પ્રાપ્તિ થવાને માટે કર્મ એક કારણ છે માટે, હે પાર્થ! હવે તારા મનમાં સંન્યાસ કિવા ત્યાગ સંબંધમાં જો કોઈ બીજા પ્રકારની ભાવનાઓ હશે તો તે સર્વ છોડી દે અને નિઃશંક થઈ ત્યાગ કિવા સંન્યાસનું અંતિમ પર્યવસાન જેમાં થાય છે તેવો
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ]
ઉત્તમ સંવ વિક્વરિત ગના:- Uતમm a massa .
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૬/૬ જે આ યોગને માર્ગ મેં તને બતાવેલો છે, તેને તું આશ્રય કર; કારણ કે, યોગની પ્રાપ્તિ થવાને માટે કર્મ એ કારણે એટલે સાધન છે. તે કમ એટલે (1) આ સર્વ આત્મસ્વરૂપ છે એ રીતના સર્વાત્મભાવરૂપ
ધા (૨) આત્મામાં કાંઈ કદી ઉત્પન્ન જ થયેલું નથી એવા પ્રકારના નિઃશેષભાવરૂપ છે. આ બે પૈકી ગમે તે એકની દડ નિશ્ચય વડે નિઃશંક થઈ શુદ્ધ અંતઃકરણથી અભ્યાસ કરે એ જ કર્મનું અંતિમ રહયું છે. તાત્પર્ય કે, જ્યાંસુધી ધ્યેયની પ્રાપ્તિ થયેલી હોતી નથી ત્યાં સુધી તે મુનિને માટે આ સર્વ (ચરાચર) આત્મરૂપ છે કિવા આત્મામાં કાંઈ ઉત્પન્ન જ થયેલું નથી, એવા પ્રકારનો અભ્યાસ કરવારૂપ કર્મ એ કારણ વા સાધન છે, તથા તે સાધનાની પૂર્ણતા થઈ ઐક્ય પ્રાપ્ત થાય એવા યોગમાં આરૂઢ એટલે સ્થિર થયેલા. યોગીને માટે શમ એટલે મનને સંપૂર્ણ વિલય થવારૂપ શાંતિ એ જ એક કારણ છે, એમ જાણુ.
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषजते । सर्वसङ्कल्पसन्यासी योगारुढस्तदोध्यते ॥ ४ ॥
યોગારૂઢ કોણ?
શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! અત્યારસુધી તને આત્મપ્રાપ્તિ માટે જે શાસ્ત્રશદ્ધ માર્ગો છે તે બધા કહ્યા અને આગળ પણ કહેવામાં આવશે. તે સર્વને ઉદ્દેશ એટલો જ છે કે, તું બુદ્ધિમાન હોવાથી આ માર્ગો પૈકી પ્રસ્તુત પ્રસંગે તારે માટે કયો માર્ગ ઉચિત છે, તેનું તું પોતે પણ તારતમ્ય (સાર) કાઢી શકે; વળી હું તે તારા પ્રશ્ન પ્રમાણે આ સમયને માટે તારે યુદ્ધ કરવું જ ઉચિત છે એવું તને વખતોવખત કહી રહ્યો છું, પરંતુ એ યુદ્ધ કાર્ય તું આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારે કેવળ અપરોક્ષ અનુભવયુક્ત સર્વાત્મભાવના નિશ્ચયથી આત્મામાં સ્થિર થયેલી બુદ્ધિ વડે કર, એટલો જ મારો કહેવાનો આશય છે; કારણ કે, જ્યાં સુધી આત્મસાક્ષાત્કારરૂપ યની સિદ્ધિ થયેલી હોતી નથી ત્યાંસુધીને માટે આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારના સર્વાત્મભાવરૂપ કર્મોને કિંવા નામરૂપાદિનો વિલય કરીને આ હું નથી ઇત્યાદિ પ્રકારે હું સહ સર્વાને વિલય કરવારૂપ નિઃશેષભાવરૂપ કર્મોનો આશ્રય લીધા વગર છૂટકો જ નથી, સારાંશ એ કે, આ બે પિકી ગમે તે એક કર્મને આશ્રય સાધકને કરવો જ પડે છે અને તે કર્મને જ યોગ કહે છે. તારે માટે આ સમયે આ સર્વ આત્મરૂપ છે એવી રીતે સર્વાત્મભાવનાને અભ્યાસક્રમ અથવા યોગ જ વધુ સરળ અને ઉચિત હોવાથી તને તે ધોરણે કર્મ અથવા યોગ કરવા માટે વારંવાર કહેવામાં આવેલું છે, તે તું ભૂલીશ નહિ. આ પ્રમાણે વિદ્યુત વિચાર વડે જેને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને માટે યોગરૂપ કર્મ જ કારણ છે, અને તેને જ આરુરુક્ષ કહે છે, તથા આ યોગરૂપ કર્મનું રહસ્ય સમજી તેને નિત્યપ્રતિ અભ્યાસ કરી અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરનારો તે યુગમાં આરુઢ થયેલો છે એમ સમજવું; અને તેને માટે શમ એ કારણરૂપ છે. અંતઃકરણમાંથી આત્મા વિના બીજા કોઈ પણ પ્રકારની વિષયાદિ વૃત્તિઓનું ઉત્થાન જ થવા નહિ પામે તેવી રીતે દક્ષતા રાખવી તે શમ કહેવાય. આ મુજબ જ્યારે ઇન્દ્રિય, તેના વિષે તથા તમામ કર્મોના સંકલ્પોને જે અંતઃકરણમાં કદી પણ ફરવા દેતા નથી તેને ગારૂઢ એટલે તે કાયમને માટે યોગમાં જ સ્થિર થયેલો છે એમ કહે છે. ભાવાર્થ એ કે, જે આત્માબતિરિક્ત અંતઃકરણમાં બીજા કોઈપણ સંક૯૫ની સ્કરણા થવા દેતો નથી અર્થાત સ્થૂલ ઈદ્રિયો, તેના વિષયો, કર્મો અને તેનાં ફળ ઇત્યાદિ પૈકી જે જે સંકલ્પની કૃતિ થવા પામે તેનું અંતઃકરણમાં ઉત્થાન થવા નહિ દેવું કિવા થતાં વેંત જ તે આત્મરૂપ છે એવા પ્રકારના
પ્રતિસંકલ્પ વડે તેને તત્કાળ દાબી દેવા એટલે કે અંતઃકરણમાં આત્મા વિના બીજા કોઈ સંકલ્પને કદી ઊઠવા જ દેતો નથી, તેવો આત્મસાક્ષાત્કારી છત્રભુજ યોગારૂઢ એટલે યોગમાં આરૂઢ થયેલો છે, એમ જાણવું.
પ્રતિસંકલ્પ કિંવા પ્રતિકલ્પના એટલે કલ્પનાને શાંત કરનારી કેઈ પણ પ્રકારની ક્રિયા; જેમકે વિચાર, વૈરાગ્ય, ત્યાગ, ભોગ, વિષયે પ્રત્યે દેશદ્રષ્ટિ રાખવી ઇત્યાદિને પ્રતિસંકલ્પ અગર પ્રતિકલ્પના કહે છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] એ અગ્નિ તારા નામે જ જગતમાં પ્રસિદ્ધ થશે.
૩ર૭ उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ ५ ॥
આત્મા વડે જ આત્માને ઉદ્ધાર અને પતન ભગવાન કહે છે. હે અર્જુન ! સર્વત્ર એક આત્મા જ છે, એ સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ, એવા પ્રકારના યુગમાં આરૂઢ થવાથી સમુદ્રમાં રહેલા બરફની અંદર, બહાર, ઉપર, નીચે, સર્વત્ર જેમ એક પાણી સિવાય બીજું કાંઈ છે જ નહિ અથવા તરંગ, ફીણ, પરપોટા ઇત્યાદિમાં પણ પાણી સિવાય બીજું કાંઈ હતું જ નથી; એટલે બરફ, તરંગ, ફીણ, પરપોટા વગેરે સર્વ પાણીના જ વિવર્તી, પર્યા, નામ કિવા સંજ્ઞાઓ છે; તેમ શત્રુ, મિત્ર, ઉપર, નીચે, અંદર, બહાર, હું, તું, આ, તે, મારું, તારું, મને, તને ઇત્યાદિ
ની સંગા વડે જે જે કાંઈ દશ્ય દેખાય છે તે સર્વ પોતાસહ આત્મસ્વરૂપ જ છે, એવી એક જ નિણારૂપ ગમાં સ્થિર થયેલા યોગારૂઢ મુનિને શત્રુમિત્રાદિ ભાવે ક્યાંથી હોય? અને હોય તો પણ તે આત્મસ્વરૂપથી જુદા શી રીતે સંભવે? હવે તારું કહેવું એમ હશે કે, આત્માનું જ્ઞાન થવાથી પુરુષનો ઉદ્ધાર થાય છે તથા આત્માના અજ્ઞાનથી નાશ થાય છે, એ જે વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ થાય છે; તે તે સંબંધમાં તને હવે કહું છું; જેમ પાણીને તરંગ કહેવાથી પાણીના સ્વરૂપમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થત નથી, તેમ આ શત્રુમિત્રાદિ દૈતાભાસ પણ વાસ્તવિક રીતે તો આત્મવરૂપ જ છે; તેમાં સહેજ પણ કદી ફેરફાર થતો નથી; આથી આભા જ આત્માનો બંધુ છે તથા આત્મા જ આત્માને શત્રુ છે, જે માટે આત્માને આત્મા વડે ઉદ્ધાર કરો એટલે આ સર્વ દશ્ય આત્મસ્વરૂપ જ છે, આત્માવ્યતિરિક્ત બીજું કાંઈ પણ છે જ નહિ અને તે આત્મા એટલે જ હું છું, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે આમસ્વરૂપમાં એકરૂપ થઈ જવું તેનું નામ જ આત્મા વડે આત્માને ઉદ્ધાર કરે; પરંતુ આથી ઊલટો નિશ્ચય એટલે હું આત્મા નહિ પણ શરીર છું, દુઃખી છું, આ શત્રુ છે, આ મિત્ર છે વગેરે હું, તું, તે. આ ઇત્યાદિ પ્રકારની દૈતભાવના વડે આત્માને પિતાના અદ્વૈત એવા આત્મપદમાંથી અવસાદવો એટલે ઊતરવા દે નહિ અથવા ઊલટા માર્ગે જવા દેવો નહિ. તાત્પર્ય કે, આ સર્વ આત્મસ્વરૂપ જ છે અને તે હું પોતે જ છું, એવી રીતે અદ્વૈતભાવને દઢ નિશ્ચય કર, અંતઃકરણમાં આત્માવ્યતિરિક્ત દતર કોઈ પણ વૃત્તિનું ઉથાન જ થવા નહિ દેવું એનું નામ જ આત્મા વડે આત્માનો ઉદ્ધાર સમજવો તથા બીજાપણાની ભાવનાએરૂપ દૈત વૃત્તિઓનું ઉત્થાન થવું એ જ આત્માને આત્મા વડે નાશ થયો એમ સમજવું.
बन्धुरात्माऽऽरममस्तस्य येनात्मैवात्मना जितः । अनात्मनस्तुशनुत्वे वर्तेतात्मैव शqषत् ॥ ६ ॥
આત્મા જ આત્માને શત્રુ અને મિત્ર કેમ? આ સર્વ આત્મસ્વરૂપ હોઈ તે આત્મા એટલે હું જ છું, એવી રીતે જેણે આત્મા વડે જ આત્માને એટલે પોતે પોતાને જીત્યો છે, તે આત્મા બંધુ આત્મા સમજવો; પરંતુ આ સર્વ આત્મસ્વરૂપ નથી, પણ બીજી જ કાંઈ છે એમ સમજવું તેને અનાત્મા સમજવો. આ અનાત્મારૂપ આત્મા જ આત્માની સાથે શત્ર પ્રમાણે વર્તે છે. એટલે જેમ કોઈ વસ્તુ પોતાની હોવા છતાં અજ્ઞાનને લીધે તે પિતાની છે એમ જયાં સુધી જાણવામાં આવતું નથી ત્યાં સધીને માટે તે પોતાની હોવા છતાં પણ તેના પત્યે સ્વાભાવિક રીતે જેવી પ્રીતિ 1 સંસ્કૃતમાં આત્મ શબ્દ (૧) આપણે પોતે, (૨) તત વડે સંબોધવામાં આવતું અનિર્વચનીય પદ, (૩)અ તરમાં રહેનારે સર્વને સાક્ષી અને (૪) અંતઃકરણ, જ્ઞાન ઇત્યાદિ અર્થમાં મુખ્યત્વે આવે છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
કર૮]
તૃતીયં વર નજરો જીવ | .
[સિદ્ધાન્તકાણા ભ૦ ગી અ૭ ૬/૬
રાખવી જોઈએ તેવી પ્રીતિ રાખવામાં આવતી નથી, પણ દ્વેષ રાખવામાં આવે છે, પરંતુ જ્યારે તેને માલુમ પડે છે કે, તે તો પોતાની જ વસ્તુ છે ત્યારે તેને તે ઉપર સ્વાભાવિક રીતે જ પ્રેમ ઉત્પન્ન થાય છે. મહાભારતમાં વર્ણન છે કે, કર્ણને ખબર ન હતી કે કુંતિ એ પોતાની માતા છે ત્યાં સુધી તે પોતાને દાસીપુત્ર તરીકે જ ઓળખતો હતો, પરંતુ જ્યારે તેને ખબર પડી ત્યારે જણાયું કે પોતે દાસીપુત્ર નહિ પરંતુ કુંતિપુત્ર છે. તે પ્રમાણે પિતા સહ આ સર્વ આત્મસ્વરૂપ હોવા છતાં પણ તેવા પ્રકારનું અપરોક્ષજ્ઞાન જ્યાંસુધી થયેલું હતું નથી ત્યાં સુધી તે પોતે જ પોતાને હું તો શરીરધારી છું, અનાત્મા છું, એ રીતે શત્રુ સમજીને તે પ્રમાણે વર્તે છે; તથા જ્યારે પોતે હું એટલે દેહધારી છવામાં નહિ પણ જેને “હું” “હુ' કહેવામાં આવે છે તે તો આત્મા છે, એ રીતે જ્યારે પોતે પિતાને આત્મરૂપે ઓળખે છે ત્યારે તે પોતે પોતાનો મિત્ર બની જાય છે. ટૂંકમાં, પોતે પોતાને દૈતરૂપે સમજવું તે શત્રુત્વ અને પોતે પોતાને હું આત્મા છું એ રીતે અદ્વૈતરૂપે સમજવું તે મિત્રત્વ છે.
આત્મામાં એકાકાર થવારૂપ અભ્યાસક્રમ સમજો કે, કોઈ મનુષ્યને અમુક સ્થળે જવું છે, તો તેને તે સ્થાનનું પ્રથમ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું પડે છે અને પછી તે સ્થળે જવાનો મનમાં દઢ નિશ્ચય કરી રસ્તો કાપવાની શરૂઆત કરવી પડે છે. આમ થવાથી જ ઈષ્ટ સ્થળે પહોંચી શકાય છે. આમાં પ્રથમ જ્ઞાન, પછી નિશ્ચય, પછી રસ્તો કાપવાની ક્રિયા અને પછી ઇષ્ટ સ્થળે પહોંચી જવું; એ પ્રમાણે ચારે ક્રિયાઓની જરૂર હોય છે, તેમ આત્મસ્વરૂપ એવા ઈષ્ટ ધ્યેયમાં પહેચવાને માટે પ્રથમ આ સર્વ આત્મસ્વરૂપ જ છે એવું પરોક્ષજ્ઞાન, પછી તેને નિઃશંક એવો નિશ્ચય, ત્યારબાદ રસ્તો કાપવાની ક્રિયા એટલે હાલતાં, ચાલતાં, ઊઠતાં બેસતાં, શ્વાસ લેતાં, સંકલ્પવિકલ્પ કરતાં આ સર્વ આત્મા જ છે એવા પ્રકારનો વેગ કિવા અભ્યાસ તેનું નામ જ યુગમાં આક્ષેપણું અને ત્યારબાદ ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ એટલે આત્મસ્વરૂપના અપરોક્ષજ્ઞાન વડે તેમાં જ તન્મય, એકાકાર કિવા એકરૂપ બની જવું, તેનું નામ ગારૂઢ કિવા જીવનમુક્તિ છે. શાસ્ત્રકારે જેને કર્મયોગ, કર્મયોગ કરીને પોકારી રહ્યા છે તે આ જ. આ પ્રમાણે ક્રમે ક્રમે અભ્યાસ કરીને જે ગારૂઢ વા જીવન્મુક્ત બની જાય છે, તે જ ખરે કર્મયોગી કહેવાય.
ખરે કમાણી કોણ? ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિરૂ૫ અપક્ષ સાક્ષાત્કાર થઈ જીવન્મુક્ત દશામાં સ્થિરતા નહિ થાય ત્યાંસુધી કદી પણ સાચા કર્મચગી થઈ શકાતું નથી; વળી આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારના સર્વાત્મભાવ કિવા આત્મામાં અહેમમાદિ ભાવો છે જ નહિ એ રીતના નિઃશેષભાવરૂપ અભ્યાસક્રમ દ્વારા આત્માના અપરોક્ષજ્ઞાનની પ્રાપ્તિ વ્યતિરિક્ત બીજા કોઈ માર્ગનો આશ્રય લઈ ગમે તેટલાં કર્મો કરવામાં આવે અને અમે કર્મયોગી છીએ એવો દાવો કઈ કરે તો તેમાં દાંભિતા છે, એમ સમજવું; કારણુ પ્રથમ એક વખત અપરોક્ષાનુભવ દ્વારા આત્મસ્વરૂપમાં તદાકારતા પ્રાપ્ત કરી લીધા સિવાય ખરે કર્મણ કદાપિ સાધ્ય થતો નથી; આથી જ શ્રીકૃષ્ણ ભગવાન વખતોવખત આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, આત્માવ્યતિરિક્ત બીજી તરફ સહેજ પણ દષ્ટિપાત કદી કરવો નહિ, એ પ્રમાણે પોકારી પોકારીને વારંવાર કહી રહ્યા છે, જે અત્યાર સુધીના વિવેચન ઉપરથી જણાઈ આવશે (આ અધ્યાયના આરંભમાં શ્લોક ૧ થી ૪ જુઓ). આરુરુક્ષ એટલે આ અભ્યાસક્રમની ઉપર બતાવેલી ચાર કક્ષાઓમાંની ત્રણ કક્ષાએ પ્રયતની સ્થિતિ વર્ણવેલી છે, તેમાં પ્રથમના બે શ્લોકમાં જ્ઞાન તથા ત્રણ ચાર શ્લોકમાં વેગનું કારણ કર્મ અને યુગમાં આરૂઢ થયેલ હોય તેનું કારણ શમ, એમ કહેલું છે. તેમ કહેવાને હેતુ એ છે કે, જેના અભ્યાસક્રમની પૂર્ણતા થયેલી હોય છે તેવા અત્યંત શમસંપન્ન યોગાઢ યોગીને માટે તે પરમાત્મસ્વરૂપમાં સ્થિર થવારૂપ અંતિમ નિર્વાણપદની પ્રાપ્તિ થવી એ જ એક ધ્યેય છે. તે સમાહિત ચિત્તવાળે પુરુષ જ સાચો કર્મયોગી કિવા જીવન્મુક્ત બની શકે છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
કરનારા બધા નામના ગામના
ગીતાદહન ] નચિકેતા! હવે ત્રીજો વર માગ.
[ ૩૨૯ જિતાત્મા થવાને અભ્યાસક્રમ હે અજુન! સર્વ આત્મા જ છે, આત્મા સિવાય બીજું કાંઈ પણ નથી, મારા જે આ શત્રુઓ છે તે પણ આત્મા છે, હું પણ આત્મા છું, મારા શત્રુથી જે મારું કાંઈ અપ્રિય થાય છે તે પણ આત્મા જ છે. અપ્રિય સાધન પણ આત્મા જ છે, અપ્રિયન કરનાર પણ આત્મા જ છે, જેનું અપ્રિય થયું હોય તે પણ આત્મા છે; આ મુજબ પ્રિયને માટે પણ સમજવું. આવી સમષ્ટિ થાય તે પછી કહે કે તેણે તેનું શું કયું ગણાય ? તમામ રાગદ્વેષાદિ અવસ્થાઓ કે જે આકાશની જેમ તદ્દન કલ્પિત છે તે આ પ્રમાણેના સંકલ્પ નહિ કરવા અભ્યાસથી નષ્ટ થઈ જાય છે; તેમ જ ગમન, દર્શન ઇત્યાદિ તમામ ક્રિયાઓ પણ આત્મામાં કલ્પિત હૈઈ તે સર્વ આત્મસ્વરૂપ જ છે, એમ અનુભવમાં આવે છે. આમ આત્મા જ હું, તું, તે, આ ઇત્યાદિ સર્વ જગતાદિ દશ્યરૂપે ફુરેલો છે, તે પછી સુખીપણું અથવા દુઃખીપણું ક્યાં હેય? આત્મા આત્મામાં જ નિત્ય તૃપ્ત છે, તે બીજા કશામાં નહિ પરંતુ પોતે પિતામાં જ રહેલો છે, અને તેવો આત્મા “ હુ” પોતે જ છું. હું રૂ૫ એવા મારા આત્મામાં હુંરૂપે પણ આત્મા જ કુરી રહ્યો છે; વળી તે હું કાંઈ બીજારૂપે નથી, પરંતુ આત્મરૂપે હોવાથી આ સર્વ આત્મસ્વરૂપ એવા મારામાં જ છુરી રહેલું છે અને હું સર્વમાં ક્રુરી રહ્યો છું. ધટાદિ પણ આત્મા જ છે, પટાદિ પણ આમા જ છે તથા આ જે અનેકવિધ રૂપે જગત ફેલાયેલું ભાસે છે તે સર્વ આત્મસ્વરૂપ હોઈ તેવો જે આત્મા તે જ હું પોતે છું. જે આમ છે તો પછી મારામાં રાગદ્વેષાદિની કલ્પના કયાં રહી શકે ? વળી જન્મ મરણ ઇત્યાદિ સર્વ પણ વાસ્તવિક રજજુમાં થયેલી સર્પની ભ્રાંતિ સમાન આત્માના જ વિવર્તે છે એટલે તે પણ આત્મરૂપ જ છે. એક નામને બદલે બીજા નામથી બેલાવવું; જેમકે પાણીને તરંગ, રજજુને સર્પ કહે, તેનું નામ વિવર્ત કહેવાય,
અસ્તિ, ભાતિ, પ્રિય, નામ તથા રૂ૫ આત્મરૂપ છે આ રીતે જ્યારે સર્વ આત્મા જ છે, ત્યારે બીજી ખોટી કલ્પનાઓ શા માટે કરવી જોઈએ? જેમ સમુદ્રમાં ગમે તેટલા તરંગે હેાય તે પણ તેમાં પાણી વગર બીજું કાંઈ છે જ નહિ અને તે બધા પાણીથી ભિન્ન પણ નથી, તેમ આ હુંપણમાં અને તુંપણમાં આત્મા કિંવા બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહિ. જેમ વાસ્તવિક રીતે તો પાણીમાં તરંગો છે જ નહિ, તેમ ખરી રીતે જોતાં આત્મામાં પણ હું, તું, તે, આ ઇત્યાદિપણું કે તે બધાનું સાક્ષીપણું છે જ નહિ. જેમ પાણીમાંની ભમરી(ચકરી)ને નાશ થાય કિવા ઉત્પત્તિ થાય તો પણ તેમાં પાણુ સિવાય બીજું કાંઈ હેતું નથી, તેમ આત્મામાં પણ જન્મમરણાદિ કાંઈ છે જ નહિ અને જે છે એવું ભાસે છે, તે પણ જેને ભાસી રહ્યું છે તે સહિત આત્માથી અભિન્ન છે. આ પ્રમાણે જ્યારે અદ્વૈતભાવનાનો ઉદય થાય ત્યારે જ તમાં રસહીનતા જણાઈ પુરુષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેમ થાય ત્યારે જ “હું દેહ નથી” એમ સ્પષ્ટ રીતે જાણવામાં આવે છે, તથા આ મુજબ આમભાવને ઉદય થવાથી મિથ્યા અભિમાનમાંથી પુરુષ નિવૃત્ત થાય છે. “હું આત્મા જ છું” એવી ભાવનાનો ઉદય થવાથી તેવા દ્રઢ નિશ્ચય તથા અભ્યાસ વડે સત્યસ્વરૂપમાં લીન થઈ જવાય છે. હું આત્મા છું' એવું અખંડ રીતે અનુસંધાને થતાં “હું ” તથા “તું” પણ વગેરેને બાધ થઈ અસ્તિ, ભાતિ, પ્રિય, નામ તથ રૂપ એ જગતમાં રહેલાં પાંચે અંશો આત્મસ્વરૂપ જ છે, એવી દઢ પ્રતીતિ થાય છે.
જિતાત્મા કે? આ સર્વ જગત સત્ય એવા આત્મસ્વરૂપ જ છે; તેથી મોહ, દુઃખ, કર્મો કે તૃષ્ણ વગેરે કાંઈ પણ છે જ નહિ અને હું તે તેવા પ્રકારનો આત્મસ્વરૂપ હેવાથી સમ છું, સ્વછ છું અને શોકથી તદ્દન રહિત છું કલ્પનારૂપ કલંકથી રહિત, નિર્દોષ અને સર્વરૂપ છું. આત્મસ્વરૂપ એ હું કાંઈ છોડતા પણ નથી અને કાંઈ ઇચ્છતે પણ નથી. રુધિર, માંસ, હાડકાં સહ આખું શરીર પણ આત્મસ્વરૂપ એ હું જ છું; ચેતન્ય પણ હું જ છું; ચેતના આપનાર તથા આપવાનું સાધન પણ હું જ છું; સ્વર્ગ, આકાશ, દિશા, સુર્ય, પૃથ્વી
નામ નરક કામ
-
* -
* *
*
* * *
*
*
*
*
Page #459
--------------------------------------------------------------------------
________________
૩૩૦ ]
येयं प्रेते विचिकित्सा मनुष्ये
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૬૯
પણ હું છું; ઘટપટાદિ આકારો પણ હું જ છું; ખંડ પણ હું છું; પૃથ્વી પણ હું છું; જળ પણ હું છું; વને વગેરે પણ હું જ છું; વનસ્પતિ, પર્વત, સમુદ્રો વગેરે પણ હું જ છું; અનંત પ્રાણીઓને સમૂહ પણ હું છું; લેવું દેવું તથા સંકોચાવું ઇત્યાદિ પ્રાણીઓના ધર્મો પણ હું જ છું; ચરાચરમાં વ્યાપક એવો ચિદાત્મા પણ હું જ છું; આ સવળું જગત જેમાં રહ્યું છે, જેના વડે થયું છે, સઘળું જગત જે રૂ૫ છે અને જે સર્વ સ્થળોમાં વ્યાપેલું છે તથા જે અનેક રૂપે ભાસતું હોવા છતાં એકરૂપ જ છે. એવો હું હોઈ તે હું એટલે બ્રહ્મ કિવા આત્મા છે, એ દૃઢ નિશ્વય કરવો. આત્મા, બ્રહ્મ, ચિત, સત, ત્રત તથા જ્ઞાન ઇત્યાદિ સર્વ
અનિર્વચનીય અને આત્મા ૫ એવા મારાં નામોની જ સંજ્ઞાઓ છે. હું મુક્ત છતાં મુક્ત નથી, દેખતો છતાં દેખતે નથી, મન બુદ્ધિ ઇત્યાદિ દ્વારા પ્રકાશમાન છતાં પ્રકાશમાન નથી, એ હું જ સર્વત્ર પ્રેત રહેલો છું; ઇત્યાદિ પ્રકારના નિત્યપ્રતિ અભ્યાસ વડે જેને તદાકારતા પ્રાપ્ત થયેલી છે. તે જીવન્મુક્ત પુરુષ જ જિતાત્મા કહેવાય છે. આ રીતે શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે.
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः । शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥ ७ ॥
જીવન્મુક્ત ગીનાં લક્ષણે ભગવાન કહે છે: હે અર્જુન! જિતાત્મા એટલે અંતઃકરણમાં ઈકિયો, તેના વિષયો, કર્મો, તેનાં ફળ ઇત્યાદિ વૃત્તિઓનું ઉત્થાન થાય કે, તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની આત્મરૂપ પ્રતિવૃત્તિ વડે જેણે સર્વ વૃત્તિઓને જીતેલી છે તેવા જિતાત્મા, આત્મા સિવાય બીજું કાંઈ પણ દેખતો જ નથી. આવા સંકલ્પવિકલ્પ વિનાના પરમ શાંતિને પામેલા જીવન્મુકત યોગીને શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, માન, અપમાન ઇત્યાદિ તમામ
ધોમાં પરમાત્મસ્વરૂપ એ જ એક વિષય હોવાને લીધે તે તેમાં જ હંમેશાં સમાહિત એટલે સમ અને સ્થિર રહે છે; એટલે શીત, ઉષ્ણ, સુખ દુઃખ, માન, અપમાન ઈત્યાદિ તમામ કંદો અને તે બધાને સાક્ષી પણુ પરમ આત્મસ્વરૂપ જ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ, એવી રીતે જે હંમેશ સમ અને સ્થિર રહે છે અર્થાત બુદ્ધિ કઈ પણ વખતે આત્મામાંથી જરા પણ આમ કે તેમ ચલાયમાન થવા નહિ પામે એવી રીતે જેણે તેને એક આત્મામાં જ સ્થિત કરેલી હોય છે તે જ જિતેંદ્રિય, અત્યંત શાંત, સહજ સમાધિમાં સ્થિર એવો જીવન્મુક્ત છે, એમ જાણ.
ज्ञानविज्ञानतृप्तात्मा कुटस्थो विजितेन्द्रियः । युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥ ८ ॥
જ્ઞાન વિજ્ઞાનની સમજ જ્ઞાન એટલે આ સર્વ ચરાચર દય આત્મસ્વરૂપ જ છે, તેથી જુદું કાંઈ છે જ નહિ એવું નિઃશંક રીતે જવું, તે પરોક્ષજ્ઞાન કહેવાય; તથા આ પ્રમાણે આત્માનું પરોક્ષ જ્ઞાન થયા પછી મન, વાણી, કિવા સ્કૂલ મકમ ઈન્દ્રિયો વડે જે જે કાંઈ સ્વાદમાં, જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કિવા સંક૯૫ વડે જાણવામાં કે બુદ્ધિ વડે ગ્રહણ કરવામાં આવે તે તમામ આત્મસ્વરૂપ છે, એવા એક ભાવ વડે જ્યારે પ્રત્યક્ષ દેખાય છે એટલે અનેકવરૂપે ભાસતા સર્વ ઇસ્પાદિમાં કેવળ એક બ્રહ્મ અથવા આત્માનું જ જ્ઞાન થાય તેવા અપરોક્ષજ્ઞાન કિંવા આત્મસાક્ષાત્કારને વિજ્ઞાન કહે છે. સમજો કે કઈ જગાએ કઈ વસ્તુ ભૂલથી મુકાઈ ગઈ હોય અને તેનું પાછળથી સ્મરણ થાય તે પરોક્ષ જ્ઞાન સમજવું, તથા સ્મરણ થયા પછી તે જગાએથી તે વસ્તુને મેળવી લેવામાં આવે તે અપરોક્ષજ્ઞાન સમજવું. તે પ્રમાણે આ સર્વ બ્રહ્મ અથવા આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે
Page #460
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
આ લેકમાં એવા પ્રકારનો સંશય છે કે
[ ૩૩૧
કેવળ પરાક્ષજ્ઞાન થવાથી આ સંસારરૂપ શ્રાંતિ કદી મટી શકતી નથી; કેમ કે પરોક્ષજ્ઞાનવાળે પુરુષ જગતને બ્રહ્મરૂપ જાણો હેવા છતાં પણ અંદરખાને જગતની સત્તાને બ્રહ્મથી કાંઈક જુદી જ માન્યા કરે છે, એટલે તેના મનમાં સૂક્ષ્મ રીતે દૈતભાવના તે સિલક જ રહેવા પામેલી હોય છે; પરંતુ વિજ્ઞાન એટલે “હુભાવને તેના સાક્ષીસહ જેણે પ્રત્યક્ષ વિલય કરે છે, એવા અપરોક્ષજ્ઞાનવાળો આત્મસાક્ષાત્કારી છવમુક્ત પુરુષ તો આ અહેમમાદિ તમામ દશ્ય જાળરૂપ સંસારને સ્વમની જેમ તદ્દન બાધ પામી ગયું છે એવું આત્મસાક્ષાત્કાર વડે દેખે છે; એટલે કે જાગૃત થતાં જેમ સ્વમનો બાધ થઈ જાય છે, પછી તે સત્ય હતું એવી ફરીથી કદી પણ ભ્રાંતિ થતી નથી, તેમ “હ” ભાવનો તેના સાક્ષી સહિત વિલય થતાં અવશેષ રહેનારું આ જગત કેવળ એક આત્મસ્વરૂપે જ પ્રતીત થાય છે. આ પ્રમાણેનું અનુભવસિદ્ધ અપરોક્ષજ્ઞાન થતાં આ જગતરૂ૫ ભ્રાંતિને કાયમને માટે બાધ થઈ તે છે, હતું કિવા હશે એવી ફરીથી કદી પણ ભ્રાંતિ થતી નથી; એટલા માટે પરોક્ષજ્ઞાનનું “જ્ઞાન” અને અપક્ષજ્ઞાનનું વિજ્ઞાન” એવું નામ છે. આ વિજ્ઞાન એ જ સાક્ષાત્કાર કહેવાય. સર્વત્ર આત્મા જ છે, આત્મા વિના બીજું કાંઈ પણ છે જ નહિ એવા પ્રકારના પરોક્ષ અને અપરોક્ષ
નવિનાનથી તૃપ્ત થયેલો એ જીવન્મુક્ત મહાત્મા, કુટસ્થ એટલે સોનીની એરણની જેમ તે સ્થિતિમાં જ તદન અચળ કિવા સ્થિર થયેલો હોય છે. કુટરને સોનીની એરણની ઉપમા આપવાનું કારણ એ છે કે, તેની ઉપર સેનાના ગમે તેટલા આકાર કિંવા ઘાટ ઘડાય છતાં એરણ તે એકની એક જ હોય છે, તે જરા પણ ડગતી નથી અને તેને કાંઈ થતું પણું નથી. ઊલટું તે વધુ ચળકે છે; તેમ ગમે તેટલા આકારોને ભાસ થવા છતાં આત્મા તો તદન નિશ્ચળ જ હોય છે. આ બધાં સ્થળ અને સૂક્ષમ ઇદ્રિ તથા તેના વિડ્યો આત્મસ્વરૂપ જ છે. એ રીતના દઢ નિશ્ચય વડે તમામ ઇકિયોને જેણે જીતી લીધેલી છે એ વિજિતેન્દ્રિય, તેમ જ પથ્થર અને તેનું એ બંનેને જે સમાન એટલે આત્મસ્વરૂપ જ દેખે છે, એવા પ્રકારની સર્વાત્મપણથી યુક્ત એવી સમભાવનાવાળો અને યુક્ત અર્થાત નિત્યપ્રતિ આત્મામાં જ સ્થિર થયેલો હોય તે જ ખરો મેગી એટલે જીવન્મુક્ત કહેવાય છે.
सुहृन्मित्रायुदासीनमध्यस्थद्वेष्यबन्धुषु । साधुष्वपि च पापेषु समबुद्धिविशिष्यते ॥ ९ ॥
સર્વત્ર સમાન દૃષ્ટિ સુહદ એટલે શુદ્ધ હદય અને અકારણ ઉપકાર કરનારે, મિત્ર, શત્રુ, ઉદાસીન એટલે સંબંધ વિનાને, મધ્યસ્થ એટલે પક્ષપાતરહિત હોય તેવો, ડ્રેષ્ય એટલે દ્વેષ કરવા લાયક તથા બાંધવ એટલે સંબંધી, સાધુ ફિવા ગમે તેવો મહાનમાં મહાન પાપી હોય છતાં તે તમામની પ્રત્યે જેની બુદ્ધિ સર્વાત્મભાવને લીધે સમાન થઈ હોય તેવા એટલે હંમેશાં એક આત્મામાં જ રત થયેલા પુરુષને આ સુહદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ કરવા યોગ્ય, પ્રીતિ રાખવા યોગ્ય, બાંધો, સાધુ તથા મહાનમાં મહાન પાપી છે એવી મિથ્યા ભાવના કયાંથી ઉદ્દભવે? અને જે તેવું કાંઈ હોય તે તે પોતાનું જ સ્વરૂપ છે અને પોતે તે અવિનાશી, કુટસ્થ, વિકાર રહિત, તદન શબ્દ એ આત્મા જ છે, તેમ આ સર્વે પણ “તત”૩૫ જ છે, એવા પ્રકારે જેની બુદ્ધિ સર્વત્ર સમાન દષ્ટિવાળી થયેલી હોવાથી તે જ સર્વથી શ્રેષ્ઠ અર્થાત જીવન્મુક્ત છે.
જગતને સર્વ વ્યવહાર સુખ અને શાન્તિને માટે જ ચાલુ છે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે અર્જુન! આ જગતમાં જે જે કાંઈ ઉદ્યોગો થતા જોવામાં આવે છે, તે સર્વ કેવળ સુખ અને શાંતિની ઈચ્છાથી જ થાય છે; પરંતુ આ સુખ અને શાંતિનું ખરું સ્થાન માલુમ નહિ હોવાથી પ્રત્યેક જીવે પોતપોતાના મનની ભાવના વડે અમુક કરવાથી સુખ મળશે એમ માની લઈ ઉદ્યમ કરતા રહે છે અને જીવનો સ્વભાવ છે કે, જે જે અભ્યાસ કરે છે તે અભ્યાસના બળ વડે તે તેવો તે
Page #461
--------------------------------------------------------------------------
________________
મસ્તી નામeતીતિ જા
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧૦
બની પોતાને તેવો જ અનુભવ થયાનું અનુભવે છે તથા તેમાં જ સુખ છે એમ માની લે છે; પરંતુ છેવટે તે નીરસ નીવડે છે. આ રીતે જ્યારે તેની નીરસતા સમજાય છે ત્યારે તે પોતે બીજી કોઈ કલ્પનાનુસાર પ્રયત્ન આરંભે છે, તેમાં પણ અભ્યાસને લીધે તે દિડમૂઢ બની જાય છે;. વળી જ્યારે તેની પણ નીરસતા સમજાય છે ત્યારે ત્રીજી જ કોઈ કલ્પના કરે છે. આ રીતે સાચું સુખ અને શાંતિનું પરમ થાનક એવું પિતાનું આત્મસ્વરૂપ તેને સમજાય નહિ; ત્યાં સુધી જીવ અનેક દેડો ધારણ કરતો રહી, સુખની આશામાં ને આશામાં બિચારા ભયંકર દુ:ખભાગે જ ભોગવ્યા કરે છે. તાત્પર્ય એ કે, જગતમાં પ્રત્યેક 4 જે જે કાંઈ શુભ અથવા અશુભ ઉદ્યોગો કરે છે, તે સર્વ સુખ અને શાંતિની ઈચ્છાથી જ; પરંતુ જીવને ખોરાક વિષય વાસના છે, તે વાસનાવશાત કર્મો કરતા રહે છે અને તેમાંથી જ સુખ મળશે એવી માન્યતા સેવે છે; પણ ખરી રીતે તે સુખ નિર્વાસન અવસ્થામાં છે, એવું ભાન તેને જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી તે ગમે તેટલા પ્રયત્નો કર્યા કરે છતાં પણ કાયમી સુખ અથવા અખંડ શાંતિની પ્રાપ્તિ તેને કદી પણ થઈ શકતી નથી, એ સિદ્ધાંત છે. આમ અનેક જન્મોમાં અનેક દુઃખો ભોગવ્યા બાદ નિર્વાસન અવસ્થામાં જ સુખ છે એવું જ્ઞાન જ્યારે જીવાત્માને થાય છે ત્યારે તે મેળવવાને માટે તે પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થરૂ૫ પ્રયત્નનો સમાવેશ તો અંતે મનાપાસના તથા પ્રાણે પાસના એવા બે માર્ગમાં જ થાય છે. વ્યવહારમાં પ્રકૃતિ અર્થને જ પુરુષાર્થ કહેવામાં આવે છે, પરંતુ તે યોગ્ય નથી. કેમ કે પુરુષ એટલે આત્મા; અને તેની પ્રાપ્તિને માટે જે પ્રયત્ન તે જ ખરે પુરુષાર્થ છે.
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः। एकाकी यतचित्तात्मा निराशीरपुरिग्रहः ॥ १० ॥
મને પાસના અને પ્રાણ પાસનાથી થતું જ્ઞાન જપ, તપ, ધ્યાન, ધારણા, નવધા ભક્તિ, સાંખ્ય, વેદાંત ઇત્યાદિ ઉપાસનાના જે જે પ્રકારે છે, તે તમામનો સમાવેશ મને પાસનાની અંદર થાય છે; તથા અષ્ટાંગણ (પત જલિ પ્રયુત હગ), સ્વાભાવિક પ્રાણચિંતન અને ધારણાભ્યાસ વગેરે માર્ગનો સમાવેશ પ્રાણ પાસનામાં થાય છે. આ બંનેનું અંતિમ ફળ તે ચિત્તશુદ્ધિ થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી એ જ એક છે. તે જ્ઞાન બે પ્રકારનું છે; (૧) પરોક્ષ અને (૨) અપરોક્ષ. પ્રથમતઃ તો નિષ્કામ કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ થયા બાદ સાધકને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે થયા પછી તે જિજ્ઞાસુને અંતઃકરણમાં આત્મપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થાય છે. આત્મપ્રાપ્તિ વિના કયાણનો બીજો કોઈ માગે છે જ નહિ, એ પ્રકારે જ્યારે તેની દઢ શ્રદ્ધા થાય છે ત્યારે તે સાધક મટી મુમુક્ષુ થયે એમ કહેવાય છે. આવો તીવ્ર મુમુક્ષુ સદ્દગુરુ પાસે જઈ પ્રથમ પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને ત્યારબાદ તે બતાવે તે માર્ગનો અંતઃકરણમાં દઢ અભ્યાસ કરીને આત્માનું અપરોક્ષજ્ઞાન એટલે આત્મસાક્ષાત્કાર કરી શકે છે. તે માટે મનનો વિલય કિવા પ્રાણુને વિલય કરવો એવા બે જ માર્ગો છે. આ બંને પરસ્પર સાપેક્ષ ભાવો છે. એક હોય તે બીજે હેય છે અને એક ન હોય તે બંને હેતા નથી તેનું નામ સાપેક્ષ ભાવ કહેવાય છે; એટલે મનનો વિલય થાય તો પ્રાણનો નિરાસ અનાયાસે જ થાય છે તથા પ્રાણતો વિલય થાય તો મનનો નિરાસ પણ અનાયાસે જ થઈ જાય છે. આત્માનુભવની પ્રાપ્તિને અર્થે કરવામાં આવતા આ યુગ કિંવા અભ્યાસક્રમના બંને માર્ગોના મૂળમાં પ્રથમતઃ તે આ સર્વ આત્મસ્વરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એવું નિશ્ચયાત્મક અને નિઃશંક પક્ષજ્ઞાન હોવું જ જોઈએ. આ પ્રકારના પરાક્ષજ્ઞાનને દઢ નિશ્ચય જેઓને થયેલ હોતો નથી તેઓ અપક્ષજ્ઞાનને માટે અધિકારી નથી. તેવાઓએ તે આ પ્રકારના સર્વાત્મભાવરૂપ જ્ઞાનને નિશ્ચય થતાં
છે આત્માને અપરોક્ષ સાક્ષાત્કાર થયા પછી જીવન્મુક્તો લીલા તરીકે જે ધારણાભ્યાસ કરે છે તેને સમાવેશ જયોગમાં થાય છે તેવી ધારણુએ એ અભ્યાસ નહિ પરંતુ લીલારૂપ છે.
-
---
* *
-
-
* . .
. .
Page #462
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]
કોઈ મૃત્યુ પછી કાંઈ છે અને કેઈ કાંઈ નથી એમ કહે છે તે –
(૩૩૩
સુધી ચિત્તશુદ્ધિનાં સાધનો જ ચાલુ રાખવાં જોઈએ; પરંતુ જેઓને આ પ્રકારનું પરોક્ષજ્ઞાન થયેલું છે, તેવાઓએ મનપાસના અથવા પ્રાણોપાસના એ બે પૈકી પોતાને જે ઊંચિત લાગે તે માર્ગને આશ્રય લઈ તેને દઢ અભ્યાસ કરી પ્રથમ ચિત્તશુદ્ધિ કરી લેવી અને પછી જ પરોક્ષ અને અપક્ષ એ ક્રમે ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી લેવી જોઈએ.
વેગ માર્ગ શા માટે કહ્યો? હે અન! મારા અત્યારસુધીના વિવેચન ઉપરથી તને આત્મસ્વરૂપ એવા મારું પરક્ષજ્ઞાન તે સારી રીતે થયેલું છે, વળી તેને સાક્ષાત્કાર કરી લઈ અપરોક્ષજ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થશે અને તે સંબંધને અભ્યાસ કેવી રીતે કરવો, તે કમ પણ તને કહેવામાં આવેલો છે. તેમાં આ સર્વ બ્રહ્મ છે કિવા બ્રહ્મમાં નામરૂપાદિનું અસ્તિત્વ જ નથી. એવા પ્રકારનો અભ્યાક્રમ પ્રથમ કહેલ છે (જુઓ ઉપાસનાકાંડ, કિરણાંશ ૨૨ ૫૭થીપ તથા અધ્યાય ૨, શ્લ૦ ૩૯ પાન ૧૬થી ૧૬૯); તેમ કરવા જો તું શક્તિમાન ન હ તે મને શ્રીકૃષ્ણ એટલે શરીર રૂપે નહિ લેખતાં હું એટલે આત્મા છું એવા સર્વાત્મભાવ વડે સર્વ કર્મે અર્પણ કર (ભક્તિ માર્ગ). આ રીતે સાંખ્ય કિવા જ્ઞાનયોગ અને ભક્તિયોગ એમ બંને પ્રકારની ઉપાસના શી રીતે કરવી તેનું રહસ્ય તને બતાવેલું છે. તેમ જ ભવિષ્યમાં પણ પ્રસંગેપાત વખતોવખત બતાવવામાં આવશે. પણ હે અર્જુન! અત્યારસુધીના માર્ગોને સમાવેશ મનોપાસનાની અંદર થાય છે, તેથી તેને રાજમાર્ગ પણ કહે છે. તાત્પર્ય એ કે, વ્યવહારમાં જ્ઞાન કિવા સાંખ્યયોગ તથા ભક્તિયોગ એમ બંને પ્રકારના અભ્યાસનો સમાવેશ મનોપાસનાની અંદર થાય છે તથા સાંખ્યયોગના પેટામાં કમગ, જ્ઞાનયોગ, ઇત્યાદિ વ્યવહારમાં જે પ્રચલિત નામોનો ઉપયોગ પ્રથમ (અધ્યાય ૨થી ૫માં કરવામાં આવેલું છે તે સર્વ આવી જાય છે. આમ આત્માનું પરોક્ષજ્ઞાન થતાં સુધી જ્ઞાન કિંવા સાંખ્યયોગનો આશ્રય લીધા વગર છૂટકે જ થતું નથી અને પરોક્ષજ્ઞાન થયા પછી પણ દઢ નિશ્ચય વડે આ સર્વ આત્મા (બ્રહ્મ) છે, એવો સર્વાત્મભાવ કિવા આત્મામાં કદી કાંઈ ઉત્પન્ન જ થયેલું નથી એવો નિઃશેષભાવ ઇત્યાદિ પ્રથમ બતાવી ગયા તે પ્રકારના સાંખ્ય અભ્યાસક્રમનો એટલે જ્ઞાનયોગ લેવો પડે છે. કિવા આ સર્વ પિતાના ઇષ્ટદેવતારૂપ જ છે એવા પ્રકારના ભક્તિમાર્ગના અભ્યાસક્રમને આશ્રય લઈ તેમાં તદ્રુપતા એટલે અપરોક્ષજ્ઞાન ના સાક્ષાત્કાર થતાં સુધી તે અભ્યાસક્રમ ચાલુ રાખવો પડે છે. સાંખ્ય (નાન) તથા ભક્તિયોગ એ બંને પ્રકારોને સમાવેશ મનોપાસનામાં થાય છે, જે ઉપર જણાવેલું જ છે; એટલે કે આ પ્રમાણેના અભ્યાસ વડે મનનો સંપૂર્ણ વિલય થઈ જાય છે તથા મનનો વિલય થતાં પ્રાણુને નિરાસ પણ તેની સાથે અનાયાસે જ થાય છે..
પ્રાણપાસનાથી પણ સાક્ષાત્કાર થાય છે. હે અન! આરંભમાં (કિરયાંશ ૨૨ અધ્યાય ૨ તથા આ અધ્યાયના શ્લોક ૧ થી ૪ સુધી) તને અપરોક્ષ જ્ઞાનનો અભ્યાસક્રમ અર્થાત યોગ કહેવામાં આવેલ હોઈ પ્રસંગવશાત આગળ પણ કહેવામાં આવશે (અ. ૧૨, ૧૩, ૧૫, ૧૮ જુઓ); તેમજ આ અધ્યાયમાં સર્વત્ર આત્મરૂ૫ જેનાર જીવન્મુક્ત શી રીતે થઈ શકે છે, તે પણ ઉપર (શ્લેક ૫ થી ૮ પર્યત) કહેવામાં આવેલું છે. હવે હું તને પ્રાણ પાસનાથી પણ બ્રહ્મસાક્ષાત્કાર કેવી રીતે થાય છે, તેનું રહસ્ય સંક્ષેપમાં કહું છું, તે સાંભળ. તેમ કરવામાં મારે ઉદ્દેશ એ છે કે આમપ્રાપ્તિના શાસ્ત્રમાન્ય એવા જેટલા માર્ગો છે, તે બધા તને કહેવાથી આ સમયને માટે તારે તે પૈકી કયા માર્ગનું અવલંબન કરવું ઉચિત છે, તેને નિર્ણય તું પોતે પણ પોતાની મેળે કરી શકશે. પરંતુ સાથે સાથે મારે કહેવું જોઈએ કે, હવે હું તને જે આ પ્રાણપાસનારૂપ યોગમાર્ગ બતાવવાનો છું તેનો અભ્યાસ કઈ પાસે કેવળ સાંભળીને અથવા તો પુસ્તકો વાંચીને કદીપણ કરવો નહિ, પરંતુ તેનું એવા યોગીની સાંનિધ્યમાં રહીને તેમની સેવા શશ્રષા કરીને તે બતાવે તે પ્રમાણે જ નિયમિત રીતે કરવો. આ માર્ગને અભ્યાસમાં પણ સાંખ્યશાસ્ત્ર નિયમાનુસાર આ સર્વ આત્મા છે એવું પરોક્ષજ્ઞાન તે પ્રથમ પ્રાપ્ત કરવું પડે છે. વાસ્તવિક રીતે તે
• ભક્તિયોગ સંબંધે આગળના અધ્યાયમાં વિસ્તૃત વિવેચન કરી ભગવાને સ્પષ્ટતા કરેલી છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૩૪]
જીતાયામનુરિઝરચાÉ–
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧૨
મને પાસના કિવા પ્રાણોપાસના એ બંનેને ગમાર્ગ જ કહે છે, પરંતુ વ્યવહારમાં પ્રાણ પાસના માટે યોગમાર્ગ એ શબ્દ તથા મનપાસના માટે રાજયોગ વા રાજમાર્ગ એ શબ્દ વધુ પ્રચલિત છે. એગમાર્ગ(પ્રાણપાસના)ને જ શાસ્ત્રકારો કર્મયોગ કહે છે. કેમ કે કર્મ થવાં એ પ્રાણનું કાર્ય છે. શરીરની હલનચલનાદિ તમામ ક્રિયાઓ પ્રાણવાયુના આધારે જ થાય છે. આથી પ્રાણવાયુનો વિલય કરવાની ક્રિયા કરવી એને જ મુખ્યત્વે કમર એવી શાસ્ત્રમાં સંજ્ઞા છે. અત્યાર સુધી (અધ્યાય ૨ થી ૫)માં જ્ઞાન અને કર્મયોગ એવી સંજ્ઞાથી જે બે ભેદે અમે નિઃશેષ અને સર્વાત્મભાવના અભ્યાસની યુકિતરૂપે કહેવામાં આવેલા છે; તે મનોપાસનાની અંતર્ગત આવેલા સાંખ્ય વા જ્ઞાન માર્ગની દષ્ટિએ છે, તે ધ્યાનમાં રાખવું. આ પ્રાણે પાસનાની અંદર સ્થાન, આસન, મુદ્રા, દેશ, કાળ અને ક્રિયા વગેરેની ઘણી જ આવશ્યક્તા હોય છે. હવે હું તને પ્રથમ સાધકે કરવાના અભ્યાસની પદ્ધતિ સંક્ષેપમાં કહું છું
સાધકે કરવાની અભ્યાસની રીતિ સાધકે બને ત્યાં સુધી રાત્રીના છેલ્લા પહેરે એટલે બ્રાહ્મમુહર્તમાં ઊઠી પરમાત્માનું ધ્યાન કરવું. જમણા પગને ડાબા સાથળ ઉપર ને ડાબા પગને જમણુ સાથળ ઉપર ચત્તા રાખી વીરાસન નામના આસન ઉપર અથવા પદ્માસન, સિદ્ધાસન, સહજાસન ઈ.યાદિ પોતાને અનુકુળ હોય એવું ગમે તે આસન લગાવી, હડપચીને છાતી સાથે અડાડી, નેત્રો બંધ કરી ચિત્તને સત્ત્વગુણમાં સ્થિત રાખી (જોડી) શરીરને તદ્દન સ્થિર કરી અત્યંત નિશ્ચલ થઈને બેસવું. આ રીત કિંવા પિતાને જે આસન અને મુદ્રાને અભ્યાસ હોય તે પ્રમાણે બેસવું, બાદ મન સહિત દરેક સૂકમ અને ભૂલ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પરાવૃત્ત કરી કેવળ એક આત્મામાં જોડવી (આત્માકાર કરવી). આસન અતિ ઊંચું પણ નહિ ને અતિ નીયું પણ નહિ, એવું હોવું જોઈએ. સૌથી પ્રથમ દર્ભાસન, તે ઉપર મૃગચર્મ, તે ઉપર કબલનું આસન અને સૌથી ઉપર ધૌત વસ્ત્ર (સુતરનું) બિછાવવું. આ પ્રકારના આસન ઉપર બેસી સાધકે બે કે ત્રણ પ્રાણાયામ કરવા. તે સમયે હદયમાં દીપકની જેમ રહેલા પરમાત્માનું ધ્યાન કરવું. એ મુજબ સાધકે અંતઃકરણને તદ્દન શુદ્ધ કરી કેવળ એક પરમાત્મામાં જ ધારણા કરી કંટાળ્યા સિવાય ત૮૫ થતાં સુધી દઢ નિશ્ચયથી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો.
પ્રાણાયામમાં પડતા છ પ્રકારે અભ્યાસને લીધે પડતા છ ભેદો વડે પ્રાણાયામ છ પ્રકારના કહ્યા છે. (૧) સંઘમ, (૨) વિદ્યુમ, (૩) સગર્ભ, (૪) અગર્ભ, (૫) લક્ષ્ય અને (૬) અલક્ષ્ય; આ તેમાં પડતા મુખ્ય ભેદે છે. (૧) અભ્યાસની શરૂઆત કરવામાં આવે તે વખતે જે પ્રાણાયામમાં શ્વાસ એકદમ ભરાઈ જાય છે તેવા અત્યંત ટૂંકા પ્રાણાયામને સામ કહેવામાં આવે છે; (૨) આમ ધીરે ધીરે અભ્યાસ થવાથી શ્વાસને વધારે વાર રોકી શકાય અને ચિત્તની ચંચળતામાં પણ કંઈક અંશે સ્થિરતા થવા પામે તે વિદ્યમ પ્રાણાયામ કહેવાય; આ બંને પ્રાણાયામ કનિષ્ઠ કોટીના ગણાય છે. કેમકે તેમાં ચિત્તની વ્યાકુળતા હોય છે. ત્યારબાદ અતિશય અભ્યાસ વડે ચિત્ત સ્થિર થતાં જે પ્રાણાયામ સિદ્ધ થાય છે, તે મધ્યમ પ્રાણાયામ કહેવાય છે, તેમાં (૧) સગર્ભ અને (૨) અગર્ભ, એવા બે પ્રકારો છે. જેમાં ૩છે યા ઈષ્ટ દેવતાનો મંત્ર જાપ સાથે ચાલુ હોય છે તે સગર્ભા અને મંત્ર જાપ વગરનો પ્રાણાયામ અગર્ભ છે. આ પમ પ્રાણાયામની સિદ્ધતા થયા પછી અતિશય અને દઢ યત્નપૂર્વકનો અભ્યાસ થતાં જેમાં શ્વાસ લાંબો વખત સ્થિર થઈ શકે, તેને અંદર ને અંદર પ્રહણ કરવો, રોકી રાખ કે છોડવાની ક્રિયા ઇચ્છા પ્રમાણે કરી શકાય; શ્વાસોસ દીર્ઘકાળ પર્યત ટકી શકે તથા ચિત્ત અત્યંત સ્થિર થઈ શકે છે, તે ઉત્તમ પ્રકારને પ્રાણાયામ કહેવાય છે. તેમાં ૫ ૧) લક્ષ્ય, અને (૨) અલક્ષ્ય, એવા બે ભેદ છે. જેમાં વૃત્તિને પ્રયત્ન વડે તદાકાર બનાવવી પડે છે તે લક્ષ્ય અને કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના સ્વભાવિક રીતે જ વૃત્તિ પરમાત્મસ્વરૂપમાં સ્થિત રહે છે, તે અલક્ષ્ય પ્રાણાયામ છે. આ પ્રાણાયામ એ જ એમનું અંતિમ લય છે. આ બેયની પ્રાપ્તિ કરનારને યોગી કહેવામાં આવે છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
આ વિદ્યા હું આપની પાસેથી જાણવા માગું છું પ્રાણાયામના અભ્યાસ કેવી રીતે કરવા ?
પૂરક, કુંભક્ર અને રેચક, એવા ભેદથી પ્રાણાયામ ત્રણ પ્રકાર છે. આ પૂરક, કુંભક અને રેચક અનુક્રમે ૐકારના ભ્રકાર, ઉકાર અને મકાર એમ ત્રણ વરૂપ છે. પરબ્રહ્મસ્વરૂપ સચ્ચિદાનંદધન પરમાત્મા જ પ્રણવ એટલે કારરૂપ હાઈ પ્રાણાયામ પણ પ્રણવ–કાર–રૂપ છે. તેથી પ્રાણાયામને પરમાત્મા કહેલ છે. ડા નામની નાડી ડાબા નાકદ્વારા વહી શરીરના ડાબા પડખે તથા પિંગલા નામની નાડી જમણુા નાકદ્રારા વહી શરીરના જમણા પડખે વહેતી રહે છે. વચ્ચે સુષુમ્ગા નામની નાડી છે. આ ત્રણે નાડી ક્રમે ચદ્ર, સૂર્ય, અને અગ્નિરૂપ છે. સાધકે ધીરે ધીરે અભ્યાસ વડે છડા નાડીદ્દારા સાળથી ચાસ વખત મશ્વારને સ્વાભાવિક રીતે ઉચ્ચાર થતાં સુધી બહારથી અંદર શ્વાસ (નિઃશ્વાસ) લઈ તે વધુ હૃદયાકાશ સુધીના ભાગને પૂરી નાંખવા, અને ત્યાર પછી કારનુ` બત્રીશથી એકસેસ અઠ્ઠાવીસ વાર સ્વાભાવિક રીતે ઉચ્ચારણુ થાય ત્યાં સુધી એ વાયુને હૃદયાકાશમાં રોકી કુંભક એટલે સુષુમ્હામાં સ્થિર કરવા. પછી કારના સ્વાભાવિક રીતે સેાળથી ચેાસા વખત ઉચ્ચાર થાય એટલા વખતમાં અંદર શઠેલા વાયુને બહાર કાઢવાઃ આ વિલામ પ્રકાર છે. આથી ઉલટા પ્રકાર અનુલેમ સમજવા (આ સંબંધમાં વધુ સ્પષ્ટતા માટે પૃષ્ઠ ૩૪૦/૩૪૧ જીએ).
ગીતાદાહન ]
[ ૩૩૫
આ પ્રમાણે સઘૂમાદિ છ પ્રકારના પ્રાણાયામા સિદ્ધ થયા પછી છ ચઢ્ઢાના ભેદ કરી કુંડલિની શક્તિને બ્રહ્મરંધ્રમાં સ્થિત કરી ચિત્તને આત્માકાર બનાવી સંપૂર્ણ પણે તકૂપ બની રહેવું એ જ યાગની અંતિમ મર્યાદા છે. આ સંબંધમાં વધુ સ્પષ્ટતા નીચેના વિવેચનથો જાણી શકાશે.
પ્રાણાપાસકે પણ સતત આત્માનુસધાન તા રાખવું જ જોઇએ
હે પા! પ્રથમ તેા પ્રાણેાપાસના કરનાર યેગીએ પણુ પેાતાના મતચિત્ત એટલે આ ચિત્તને એકાકી એટલે એક એવા આત્મામાંથી જરા પણ ચલાયમાન થવા નહિ દેતાં સતત આત્મામાં જ સ્થિર કરવું જોઈ એ. આ રીતે જેતે આત્મા સિવાય બીજી કાઈ પણ ઇચ્છા જ નથી એવા નિરાશી એટલે આશાથી તદ્દન રહિત જે આત્મા સિવાય બીજા કશાન પણ પરિગ્રહ કરતા નથી અર્થાત્ આત્મા વગર બીજા કશાનું પણુ ગ્રહણુ કરતા નથી, તેવા પરિગ્રહ એટલે સંગ્રહથી રહિત અને જેનુ ચિત્ત સતત એક આત્મામાં જ પરાવાયેલુ એટલે આત્માનુસ ંધાનમાં જ સ્થિર થયેલું છે, એવા પ્રકારને યાગી આ અભ્યાસને માટે યાગ્ય ગણાય છે. આવા યોગીએ એકાંતમાં એકલા રહી અંતઃકરણને નિયમમાં રાખવુ, એટલે કે અંતઃકરણમાં આત્મા વિના ખીજી કાઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે તેવી રીતની દક્ષતા રાખવી. આશારહિત અને સંગ્રહ વિનાના આ યાગીએ ચિત્તને સતત એક આત્મામાં જ સ્થિર કરવુ' જોઈ એ.
शु॒चो॑ दे॒शे प्रा॑तष्टा॒प्य स्थि॒रमा॑सन॒मात्मनः 1
नात्युच्छ्रितं नातिनी॒चं चैलाजिनकुशोत्तरम् ॥११॥
'
तत्रे मनः कृ॒त्वा य॒तव॑ते॒द्रयक्रियः ।
उपवि॒श्यासने युजाद्य॒ोगमात्मवि॒शुद्धये ॥ १२ ॥
॥
પ્રાણાપાસનાના નિયમા
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે અર્જુન ! આ પ્રાણાપાસનામાં સ્થાન, કાળ, આસન, યમ, નિયમ, નિયમિતતા, યુક્ત આહાર વિહાર ઇત્યાદિની ખાસ જરૂર છે; કારણ કે તેના પાલન વડે ચિત્તશુદ્ધિ થઈ અંતે બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એવા આ (સબીજ) મેગનાં મુખ્ય લક્ષણા નીચે પ્રમાણે છેઃ (૧) સ્વધર્મ પાલન
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
वराणामेष वरस्तृतीयः ॥ कठ.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૬/૧૪
કરવુ, (ર) અધતા ત્યાગ કરવા, (૩) દૈવતિથી જે મળે તેમાં સતાજ રાખવા, (૪) આત્માના અપરક્ષ અનુભવી એવા મહાત્માએના ચરણાનુ` સેવન કરવું, (૫) ધર્મ, અર્થ અને કામ એ ત્રણુ પ્રકારના પુરુષાથો નિવૃત્તિ પામવી, (૬) મેાક્ષ એ જ એક ધ્યેય રાખવું, (૭) ઘેાડુ' અને પવિત્ર ભેાજન કરવુ, (૮) નિરતર એકાંત તથા નિર્ભીયસ્થાનમાં રહેવું, (૯) કાઈને પણ પીડા કરવી નહિ, (૧૦) સત્ય ખેાલવું, (૧૧) અસ્તેય એટલે ચેારી નહિ કરવી, (૧૨) તદ્દન જરૂર પુરતા સંગ્રહ જ પાસે રાખવેા, (૧૭) બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, (૧૪) તપ કરવામાં જ એકનિષ્ઠા રાખવી, (૧૫) પવિત્રતા રાખવી, (૧૬) સ્વાધ્યાય એટલે સત્ શાસ્ત્રના પાઠના નિયમ રાખવા (૧૭)ભગવાનની સેવા કરવી,(૧૮)મિથ્યા ભાષણ કરવું નહિ, ૧૯)સારા પ્રકારનું આસનવાળી તેમાં ચિરકાળ એસવાના ધીરે ધીરે અભ્યાસ કરી તેમાં સ્થિરતા સ`પાદન કરવી, (૨૦) માં વડે સ ઇંદ્રિયાને વિષયે માંથી પાછી વાળી તેમની તમામ વૃત્તિઓને અંતઃકરણમાં કેવળ એક આત્માકાર જ રાખવી, (૨૧) શરીરમાં પ્રાણુ ધારણ કરવાના મૂલાધારાદિ જે સ્થાનકા છે તે પૈકી ગમે તે એકમાં પ્રાણનું ધારણ કરવું, (૨૨) આ સ બાહ્ય વસ્તુએ પણ આત્મસ્વરૂપથી અભિન્ન છે, એવા પ્રકારે હંમેશ ધ્યાન કરવુ' અને આ રીતે મનને નિત્ય બ્રહ્માકાર જ રાખવું એ; અને એવા પ્રકારના પોતાને અનુકૂળ એવા ખીજા ગમે તે માર્ગો વડે, મન કે જે અતિ ચંચળ અને દુષ્ટ માર્ગે ચાલનારું છે, તેને બુદ્ધિના વિવેક વડે ધીરે ધીરે વશ કરવું. આળસને છેડી ૬. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણોને વશ કરવા એક આસન ઉપર સ્થિરતાથી બેસવાના અભ્યાસ કરવા. યોગાભ્યાસ કરવાનું સ્થાનક
શહેરની વસ્તીથી દૂર એકાંતમાં સુંદર અરણ્ય અને પાણીની તાણુ ન હોય તથા વધુ શ્વાપદો (શિકારી પ્રાણી)ને પણ ત્રાસ ન હોય એવા એકાંત સ્થાનમાં પણકુટિ બનાવવી. જ્યાં વ્યાવહારિક અને વિષયી લેાકેાને જરા પણ સૌંસ ન હેાય એવા પવિત્ર સ્થળે નિવાસ માટેનું એ સ્થાનક તૈયાર કરી તે થાનમાં એક જગાએ અતિ ઊંચુ' પણ નહિ અને અતિ નીચું પણ નહિ એવા પ્રકારનું ખેસવાને માટે એક સ્થિર સ્થાનક બનાવવું. જ્યાં વધુ હવા પણ નહિ આવે અને હવા તદ્દન મધ પણ નહિ હાય, પ્રકાશ વધારે પડતા ન હોય અને તદ્દન અધકાર પણ નહિ હાય એવા પ્રકારની તૈયાર કરેલી બેઠકમાં સૌથી નીચે પ્રથમ દર્ભાસન, તેના ઉપર મૃગચર્મ (હરણ, વ્યાઘ્ર અથવા સિહના ચામડાને પણ મૃગચમ કહે છે) અને સૌથી ઉપર સ્વચ્છ વસ્ત્રનું સફેદ આસન પાથરવું.
પાસનાના નામેા
આ રીતે આસન પાથરી તે ઉપર (૧) સિહાસન (ગુપ્તાસન, મુક્તાસન), (૨) પદ્માસન, (૩) સ્વસ્તિકાસન, (૪) બુદ્ધપદ્માસન, (૫) યાગમુદ્રાસન, (૬) લેાલાસન, (૭) કુકકુટાસન, (૮) અકાસન, (૯) શક્તિઆસન, (૧૦) અ ́ઉત્તાનપાદાસન. (૧૧) ઉત્તાનપાદાસન, (૧૨) સર્વાંગાસન ( વિપરીત કરણી ), (૧૩) હલાસન, (૧૪) ક્રુણુંપીડનાસન, (૧૫) પશ્રિમેાત્તાનાસન, (૧૬) ભુજંગાસન, (૧૭) અધ શલભાસન, (૧૮) શલભાસન, (૧૯) ધનુરાસન, (૨૦) ઉષ્ટ્રાસન, (૨૧) વજ્રાસન, (૨૨) સુપ્ત વજ્રાસન, (૨૩) મત્સ્યાસન, (૨૪) અ મત્સ્યેન્દ્રાસન, (૨૫) મત્સ્યેન્દ્રાસન, (૨૬) ગારક્ષાસન (ભદ્રાસન), (૨૭) જાનુશિરાસન, (૨૮) પવન્મુકતાસન, (૨૯) આકં` ધનુરાસન, (૩૦) મયૂરાસન, (૩૧) હૈ'સાસન, (૩૨) વૃશ્રિકાસન, (૩૩) શીર્ષાસન, (૩૪) વૃક્ષાસન, (૩૫) તાડાસન, (૩૬) પાદાંગુષ્ટાસન, (૩૭) કંદપીડનાસન, (૩૮) સિંહાસન, (૩૯) ગેાસુખાસન, (૪૦) વીરાસન, (૪૧) મૃતાસન, (શવાસન કે શખાસન,) (૪૨) કૂર્માસન, (૪૩) મહૂકાસન, (૪૪) ઉત્તાનમંડૂકાસન, (૪૫) દૃઢાસન; (૪૬) એકપાદ શિરાસન (એકહસ્ત ભુજાસન), (૪૭) દ્વિપાદશિરાસન (હસ્ત ભુજાસન ), (૪૮) એકપાદ શીર્ષાસન, (૪૯) દ્વિપાદ શીર્ષાસન, (૫૦) પ્રાણાસન, (૫૫) ખજનાસન, (પર) પર્વતાસન, (૫૩) ગરુડાસન, (૫૪) ત્રિસ્ક્રાણુાસન, (૫૫) ચક્રાસન, (૫૬) ગર્ભાસન (ઉત્તાનકૂર્માસન), (૫૭) ઉત્કટાસન, (૫૮) ચેાન્યાસન, (૫૯) અપાનાસન, (૬૦) સમાનાસન, (૬૧) કૈાકિલાસન, (૬૨) મકરાસન, (૬૩) વાતાયનાસન, (૬૪) પ્રાથĆનાસન, (૬૫) પય...કાસન, (૬૬) આનંદમદિરાસન, (૬૭) ગ્રંથિભેદનાસન, (૬૮) તૃષાસન, (૬૯)
Page #466
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
આ ત્રણ વર પૈકી ત્રીજો વર છે.
[ ૩૩૭
ચતુષ્કોણાસન, (૭૦) જયેષ્ઠિકાસન, (૧) અબ્રાસન, (૭૨) મુતહસ્ત શીર્ષાસન, (195) દ્રપાદ પાર્ધામને, (૭૪) ધીરાસન, (૭૫) વામશ્વાસ ગમનાસન, (૭૬ ) સ્થિતિવિવેકાન, (9 ઉસ્થિત વિકાસન, (૮) વામકસન (૭૯) નિ:શ્વાસાસન, (૮૦) તેલગુલાસન, (૮૧) વં પદ્માસન. (૮૨) સ્થિરાસન (શિષ્ટાસન), (૮૩) વ્યાધ્રાનન, (૮૪) કામુકાસન, ઇત્યાદિ અનેક આસનો પેકી મુખ્ય એવા ચોરાશી આસનમાંથી પોતાને અનુકૂળ હોય તેવા ગમે તે એક આસનથી બેસવું. ચિત્ત અને ઈકિડની તમામ ક્રિયાઓને બાત્મામાં રોકી મનને એકાગ્ર કરવું, એટલે મનને એક આત્મામાં જ રોકેલું રાખીને આત્મશુદ્ધિ એટલે આત્માના અપરોક્ષજ્ઞાનને માટે આ પ્રાણ પાસનારૂપ યોગને અભ્યાસ કરવો પડે છે.
समं कायशिरोग्रीवं धारयनचलं स्थिरः । सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥१३॥ प्रशाम्तात्मा विगतभीमचारिबृते स्थितः । मनः सश्यम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥१४॥
ગાભ્યાસમાં શરીર સ્થિર રાખવું આ રીતે ગાભ્યાસ કરનારે કાય એટલે કેડથી ગળા સુધીનો સર્વ ભાગ (રદ) તથા ગળું અને માથું એ સર્વને તદ્દન સમ એટલે સીધા રાખી, સહેજ પણ હાલ્યા ચાલ્યા વિના નદન અચ થઈને બેસવું અર્થાત શરીરને એકદમ સીધું અને પહાડની જેમ તદન સ્થિર કરી દેવું. આ મુજબ કેડથી તે માથાનો અગ્રભાગ (શિખા) સુધીના તમામ ભાગ એક સરળ રેષામાં સ્થિર કર્યા બાદ દૃષ્ટિને નાકના અગ્રભાગ ઉપર જ સમ રાખવી, એટલે નાસિકાના અગ્રભાગ વગર બીજી કોઈ પણ દિશા તરફ નજરને આમથી તેમ જવા દેવી નહિ. જેનું ચિત્ત તદ્દન શાંત બનેલું છે અને જે તદ્દન નિર્ભય બની ગયેલ છે તથા જે બ્રહ્મચર્ય વ્રતમાં એટલે કેવળ બ્રહ્મના આચરણમાં જ સ્થિર થયેલો છે; જે મચ્ચિત્ત છે, એટલે કે જેણે પોતાનું ચિત્ત નિત્યપ્રતિ આત્મ(બ્રહ્મસ્વરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)માં જ પરોવેલું છે અને જે મપરાય છે, એટલે કે તત (આત્મ)રૂ૫ એવો જે હું (વૃક્ષાંક ૧) તેમાં જ નિત્ય રમમાણ થયેલો છે; તેણે પિતાના ચિત્તને આત્મામાંથી સહેજ પણ ઢળવા નહિ દેતાં નિત્ય મારામાં એટલે આત્મામાં જ જેડલું રાખવું.
પ્રાપાસકે પણ સર્વત્ર આત્મભાવને જ નિશ્ચય રાખે ભગવાન કહે છેઃ હે અર્જુન! આમ કહેવામાં મારે ઉદ્દેશ એ છે કે, પ્રાણ પાસના કરનારે પણ “હું એટલે આત્મા છું." એવા પ્રકારની ભાવનાને નિત્યપ્રતિ મનમાં દઢ નિશ્ચય રાખવો જોઈએ. ૪. વાંસુધી અંતઃકરણમાં તે નિશ્ચય ન હોય ત્યાં સુધી તે ગમે તેટલી ઉપાસના કરે, પછી તે પ્રાણે પાસના છે કે મનપાસના છે, તો પણ તેની સિદ્ધિ કદી પણ થતી નથી; માટે પ્રાણે પાસકનો પણ પ્રથમ આ સર્વ આત્મસ્વરૂપ છે એવો દઢ નિશ્ચય તો હોવો જ જોઈએ, એ તું ભૂલીશ નહિ. આ પ્રમાણેની ભાવના રાખી છે જે ઉપાસ ચાલુ રાખે છે એટલે જે ચિત્તને નિત્ય આત્મામાં જ જોડેલું રાખે છે, આત્મા સિવાય ચિત્તમાં બીજા કશાને મનન જ થવા દેતે નથી, આ રીતની ઉપાસના વડે મનને વશ રાખનારે યોગી, હું કે જે કેવળ અનિર્વચનીય એ આત્મા (વૃક્ષાંક ૧) છું, તેવા મારા સ્વરૂપમાં એક થવા૫ ૫રમ નિર્વાણની ઉત્કૃષ્ટ શાંતિને પામે છે. ઉદ્દેશ એ છે કે, પ્રાણે પાસના હે કે મનોપાસના હે તાપણું તે બંનેમાં અંત:કરણની અંદર સર્વત્ર આત્મભાવનાને દઢ નિશ્ચય તે હોવો જ જોઈએ, એ વાત તદ્દન નિર્વિવાદ છે; એટલે તને મેં અત્યાર સુધી જે જ્ઞાનમાર્ગ અખત્યાર કરવાનું જણાવ્યું છે તેનું અવલંબન થવાથી તારે બધી ખટપટોમાં
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ]
ત્રિપિ વિચિદરિā – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીe અ૦ ૬/૧૪
પડવાની જરૂર જ રહેતી નથી; વળી આ ચાલુ કટોકટીને પ્રસંગે તે કરવાનો તને સમય પણ કયાં છે? સિવાય તું બુદ્ધિશાળી હાઈ મારો પ્રિય સખા છે, તેથી અત્યંત ગૂઢમાં ગૂઢ એવું આ રહસ્ય મેં તને કહ્યું છે; વળી મનોપાસના અથવા પ્રાણોપાસના ક, આ બંને માર્ગમાં યા તો ગમે તે માર્ગમાં સર્વત્ર આત્મદષ્ટિની પ્રથમ ખાસ જરૂર હોય છે; એ પણ સારી રીતે તારા જાણવામાં આવ્યું છે. આ તાવ મેં તને કાંઈનવું જ કહ્યું એમ નથી, તમામ શાસ્ત્રો પોકારી પોકારીને એ જ કહી રહ્યાં છે; માટે તમામ સંશયોને છોડી દઈ મેં કહેલા માર્ગનું જ તું અવલંબન કર.
યોગ શબ્દની સિદ્ધતા પ્રાણપાસનાની અંતર્ગત આવેલા આ હઠોગ સંબંધમાં ઉપર મુખ્ય મુખ્ય બાબતો ભગવાને કહેલી છે, સક્ષમ ભેદો કહ્યા જ નથી, તેનો સંક્ષેપમાં વિચાર કરીશું. ન ધાતુ પરથી યોગ શબ્દ સિદ્ધ છે. “યુથRSણો થોm: » જે યુક્ત કરે અર્થાત તભાવ મટાડીને એકરૂપ કરે તે યોગ; એટલે કે યોગશાસ્ત્રમાં પણ ચિત્તત્તિઓના એકાકારરૂપ નિરોધને જ યોગ કહેવામાં આવેલ છે. રોગશ્ચિત્તવત્તનિરોધઃ (પાતંજલણ સમાધિપાદ
) ચિત્તની વૃત્તિઓનું ઉત્થાન થવા નહિ દેતાં તેને આત્મા સાથે જોડી દેવી તેને જ મેગ કહે છે. શ્રુતિમાં પણ યોગનું લક્ષણ આ પ્રમાણેનું જ છે. જ્યારે મન સહિત પાંચ જ્ઞાનેંદ્રિય તદ્દન એક આત્મભાવમાં જ સ્થિર થઈ જાય છે અને બુદ્ધિ આત્મામાંથી કદી પણ ચલાયમાન થતી જ નથી, ત્યારે તેને સૌથી ઉચ્ચ પરમગતિની અવસ્થા પ્રાપ્ત થઈ એમ કહેવામાં આવે છે. આ મુજબ ઇંદ્રિયની તદ્દન નિશ્રી ધારણા થવી તેને જ યોગ કહે છે (કઠોપનિષદ અ૦ ૨, વલ્લી ૩, મં૦ ૧૦-૧૧ માં પણ યોગનું લક્ષણ આ પ્રમાણેનું જ છે ).
ગશાસ્ત્રમાં કહેલી ચિત્તની પાંચ ભૂમિકાએ યોગશાસ્ત્રમાં ચિત્તની કહેલી પાંચ ભૂમિકાઓ આ પ્રમાણેની છે: (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકાગ્ર તથા (૫) નિરુદ્ધ, એ પાંચમાં પણ અંતિમ તે નિરુદ્ધાવસ્થા જ છે; વળી કલેશ ઉત્પન્ન કરનારી અને નાશ તરફ લઈ જનારી બાહ્ય વૃત્તિઓ અનેક પ્રકારની છે, પરંતુ તેમાં પણ મુખ્ય એવી પાંચ જ છે: (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિક૬૫, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ, અભ્યાસ અને વૈરાગ્ય વડે આ તમામ વતનો નિરોધ થઈ શકે છે. વૃત્તઓને આભામાં વશ રાખવાનો પ્રયત્ન કરે તેનું નામ જ અભ્યાસ, લાવ્યા કાળ તેવો અભ્યાસ કરવાથી તે પાકે થાય છે. વૈરાગ્ય બે પ્રકારના છે. (૧) વશીકાર અને (૨) પર. (૧) જોવામાં આવતા તથા સાંભળવામાં આવતા વિવેમાં કોઈપણ પ્રકારની જેને કિંચિત્માત્ર પણ તૃષ્ણ હતી નથી તે વશીકાર વૈરાગ્ય કહેવાય છે. વેદાંત પરિભાષા પ્રમાણે આનું નામ જ પરોક્ષજ્ઞાન છે, (૨) પુરુષ એટલે આત્મા(વૃક્ષાંક ૧)ના સાક્ષાત્કાર વડે તમામ પ્રકારની તૃષ્ણાઓથી રહિત બની અને ત્રણ ગુણોથી પર થઈ જવું. એટલે અહં(વૃક્ષાંક ૩) એવી સંસ્કૃતિને પણ ઉદય થવા નહિ દે એ રીતની તદ્દન નિશ્વળ ભાવનામાં સ્થિતિ થવી તે પર વૈરાગ્ય કહેવાય. વેદાંતીઓની પરિભાષા પ્રમાણે આનું નામ જ અપક્ષજ્ઞાન અથવા સાક્ષાત્કાર છે. જેને તીવ્રતર વૈરાગ્ય થયેલો હોય છે તેને આત્મપ્રાપ્તિનો લાભ તત્કાળ થાય છે, તેને બીજા કોઈ પણ સાધનની અપેક્ષા હોતી નથી. કોઈ કોઈ સમયે ઈશ્વરના પ્રસાદથી પણ આત્મજ્ઞાનને લાભ થાય છે (વધુ માટે પાત જ યોગ, સમાધિપાદ જુઓ). હોગશાસ્ત્રકાર સમાધિ થવાને માટે (૧) તપ, (૨) સ્વાધ્યાય અને () ઈશ્વરપ્રણિધાન એટલે ચિત્તને નિત્ય ઈશ્વરમાં જ પરોવવું કિંવાં હું તમામ દસ્યાદિને દ્રષ્ટા છું
* સખા શબ્દની વ્યાખ્યા શાસ્ત્રમાં આ પ્રમાણેની કહેલી છે. સ્વભાવથી જ હિત ઈચ્છનારે, સુહા (શુદ્ધ હદયને ) નેહ થયા પછી હંમેશ ઉપકાર કરનારા મગ અને સમાનપણને લીધે જેની મૈત્રી બંધાય છે તે સખા. કહેવાય છે. ભગવાન શ્રીકૃગુ અને અર્જુન અનુક્રમે નારાયમ અને નરના અવતાર હતા, તેથી તે બંને સમાન જ હોવાથી સખા કહેવાય છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] પૂર્વે દેવોએ પણ આ વિષે સંશય કર્યો હતો.
[ ૩૩૯ એ રીતે હંમેશ સાક્ષીભાવમાં સ્થિત થઈ રહેવું; એ મુજબ ત્રણ ઉપ બનાવે છે. વળી (1) અવિવા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશ અર્થાત દેહ એટલે જ “હું” એવી દઢમાવના, એ પાંચ કલેશ કહેલા છે. અવિદ્યા એટલે અનિત્યમાં નિત્યબુદ્ધિ થવી તથા નિત્યમાં અનિત્યબુદ્ધિ થવી, અપવિત્રમાં પવિત્ર તથા દુઃખને જ સુખ સમજવું તેમ જ અનાત્મામાં આત્મબુદ્ધિ થવી તે. વેદાંતાઓની જે માયા તેને જ હઠયોગ શાસ્ત્રકાર મહર્ષિ પતંજલિ અવિવા કહે છે. ઉદ્દેશ એ છે કે, આ પ્રાગે પાસના અને મનોપાસનામાં ફક્ત બાહ્યક્રિયામાં જ ભેદ દેખાય છે, પરંતુ આંતરક્રિયામાં તત્ત્વતઃ કિંચિત્માત્ર પણ ભેદ નથી.
યેગમાર્ગમાં આવશ્યક બાબતે આ પ્રાણ પાસના પિકી અષ્ટાંગયોગ માર્ગમાં (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) યાન, (૮) સમાધિ. એ મુજબ આઠ અંગ છે. [૧] યમ: (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય, અને (૫) અપરિગ્રહ એ પાંચ પ્રકારનાં યમ છે. [૨] નિયમ. (૧) શૌચ, (૨) સતેજ, (૩) તપ, (૪) રવાવાય અને (૫) ઈશ્વરમણિધાન ઇશ્વરાર્પણ એ પાંચ નિયમો છે. [3] આસનઃ આસને ઘણાં પ્રકારનાં છે, તેમાં ચોરાશી મુખ્ય હોઈ તેમાં પણ (૧) સિદ્ધાસન, (૨) પદ્માસન, (૩) વસ્તિકાસન અને (૪) સિંહાસનને મુખ્ય માનવામાં આવે છે (ચોરાશી આસનેના માટે પાછલું પાનું ૩૩૬ જુઓ). [૪] પ્રાણાયામ પ્રાણાયામમાં ઉપયોગી એવી મુખ્ય ક્રિયાઓ નીચે મુબ છેઃ (અ) વ ર્મઃ (1) નેતિ, (૨) પૌતિ, (૩) વસ્તિ, (૪) નઢિ, (૫) ઘર્ષણ, (કપાલભાતિ), અને (૬) કાર;
આ છને કર્મ કહે છે, (ક) પ્રાણાયામના મુખ્ય ભેદઃ (૧) લોમ વિલોમ, (૨) સુર્યભેદન, (૩) ઉજાયી, (૪) સીત્કારી, (૫) શીતલી, (૬) ભસ્ત્રિકા, (૭) મૂચ્છ, (૮) બ્રામરી અને (૯) પલાવિની. (૬) વિશેષ પ્રાણાયામઃ જેને મુદ્રા કહે છે તે મુદ્દાઓના પ્રકારઃ (1) મહામુદ્રા, (૨) મહાબંધ, (૩) મહાવેધ, (૪) વિપરીતકરણી, (૫) તાડન, (૬) પરિધાનયુક્તિથી પરિચાલન, (૭) શક્તિચાલન, (૮) ખેચરી અને (૯) વજે લી. અષ્ટાંગયેગ પૈકી (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ અને (૫) પ્રત્યાહાર, આ પાંચ અંગે શ્રમ એટલે હઠથી સાધ્ય હોવાને લીધે તેને હઠયોગ કહે છે. [૫] પ્રત્યાહાર એટલે ઊલટો આહાર આગળ પાન ૩૬૩ જુઓ). [૬] ધારણા, [૭] ધ્યાન અને [૮] સમાધિઃ (૧) સંપ્રજ્ઞાત તથા (૨) અસંપ્રજ્ઞાત, એમ બે પ્રકારની સમાધિ છે આ યાન, ધારણ અને સમાધિ એ ત્રણ અંગેને રાજયે કહેવામાં આવે છે. ધારણામાં સહાય એવી મુદ્રાઓઃ (૧) અગોચરી, (૨) ભૂચરી, (૩) ચાચરી, (૪) શાંભવી અને (૫) ઉનમની; આ પાંચ મુદ્ર ઓ તથા કેવળકુંભક, એ ધારણામાં ઉપયોગી છે. યોગમાર્ગમાં જેની જરૂર છે અવી મુખ્ય મુખ્ય બાબત ઉપર સંક્ષેપમાં આપવામાં આવેલી છે, તેની અંદર સર્વ હોગમાર્ગનો સમાવેશ થઈ જાય છે, વિસ્તારભયે તેને વધુ વિવેચન કરેલું નથી.
આ પ્રમાણે આસન, મુદા, કર્મ ઇત્યાદિ થયા પછી ક્રમે ક્રમે ચક્રભેદનની રીતિ પ્રમાણે હઠ વડે પ્રાણ અપાનનો સંયોગ કરીને તેનો વિલય અંતે બ્રહ્મરંધમાં કરવો પડે છે; તેમ થાય ત્યારે જ હઠયોગની પૂર્ણતા થઈ એમ કહેવાય. આ પ્રાણોપાસનાની અંતર્ગત આવેલા હઠયોગનો ઉપયોગ વાસ્તવિક રીતે તે કુલિ લીનું ઉત્થાન થતાં સુધી જ છે; કુંડલિનીનું ઉત્થાન થયું એટલે ચિત્તશુદ્ધિ થઈ આગળ તે તેને રાજમ ગનું જ અવલંબન કરવું પડે છે.
આસન સ્થિરતાનું લક્ષણ ઉપર કહેવામાં આવેલું જ છે કે, ગી એ પવિત્ર નિવાસ સ્થાનમાં આસન પાથરી તે ઉપર સિદ્ધામન પાસન, સ્વસ્તિકાસન અને સિંહાસન ઇત્યાદિ અનેક આસનોમાંથી ગમે તે એક અસન ઉપર બેસીને
૧, અત્રે સંક્ષેપમાં વિચત કરવામાં આવેલું છે. વધુ માટે પાતંજલ ગરાન, હઠાગમ: પકા, શિ- સંહિ" યામશિઓપનિષદ, ગકુંડલા ૩૫ નષદ, રચૂડામણિ ઉપનિષદ યે ગત૫નષદ, બાન બંદુ ૩ પનિષદ, વગેર જીઆ.
છે, ખાસ ધ્યાન રાખવું કે, મેંગશાસ્ત્રારા ૧ વા આત્માને જ ઇશ્વર એવી સંa વડે સંબંધ છે.
Page #469
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
ન ઈદ વિરમગુરૂ ધર્મ છે
[ સિદ્ધાન્તકાપડ ભ૦ ગીર અ૦ ૬/૧૪
શરીરને સ્થિર રાખી પ્રાણાયામને અભ્યાસ કરવો. આ રીતે અભ્યાસ કરતાં કરતાં પ્રયત્ન વગર જ જયારે અનંત અને અનિચનીય અવા આત્મપદમાં સ્થિરતા થાય ત્યારે જ આસનસિદ્ધિ થઈ છે એમ જાણવું,
જ્યારે દ્વૈતભાવનાઓ ત્રાસ આપતી નથી અને મન તદ્દન શાંત થઈ વૃત્તિ આત્માકાર બને છે, ત્યારે આસન સિદ્ધ થયું છે, એમ સમજવું.
રેચક અને પુરકની સમજ આસન સિદ્ધ થયા પછી શ્વાસોચ્છાસની ગત વિચ્છેદ કરવામાં આવે છે તેને પ્રાણાયામ કહે છે. તેમાં (૧) રેચક (૨) પૂરક અને (૩) કુંભક, એવા ત્રણ પ્રકારે છે. કુંભકમાં અનુલેમ (લેમ) અને વિલેમ એવા મુખ્ય બે ભેદો પડે છે તેમાં વિલેમ કુંભક થતી વખતે પ્રાણવાયુની પૂરક, રેચકની ગતિએ અનુલેમમાગી હોય છે, તથા અનુલોમ કુંભક થતી વખતે, પ્રાણવાયુની પૂરક અને રેચકની ગતિઓ નીચે પ્રમાણે વિલોમમાગી હોય છે. રેચકઃ અંદરના શ્વાસને નાસિકા દ્વારા બહાર છેડવાની છે વાયુની સ્થિતિ તેને બાહ્યવૃત્તિ અથવા રેચક કહે છે. પરક: બહારના શ્વાસને નાસિકધારા અંદર ખેંચવામાં આવે તેવા પ્રકારની જે વાયુની ગતિ તેને આંતરવૃત્તિ યા પૂરક કહે છે. કુંભકઃ જેમાં બહારના વાયુને અંદર ખેંચ્યા પછી પુનઃ બહાર કાઢવામાં આવે તે પહેલાં તેને અંદર જ રોકી રાખવામાં આવે છે, એવી જે વાયુની ગતિ તેને તંભવૃત્તિ અથવા અનુલોમ કુંભક કર્યું છે, અને જયારે વિલોમ કુંભક થાય છે તે વખતે ઉસ એ પૂરક તથા નિઃશ્વાસ એ રેચક કહેવાય છે. પ્રાણવાયુની આ ગતિ તે અનુલોમ છે. સારાંશ,
વાયુની ગતિ જ્યારે અનુલેમ હોય છે ત્યારે કુંભક વિલેમ થાય છે તેમ જ પ્રાણવાયુની વિલેમગતિ હાય છે ત્યારે કુંભક અનુલોમ થાય છે. જેમ ઘડો પૂર્ણ ભરાઈ જવાથી તેમાંનું જળ નિશ્ચળ રહે છે અને બિલકુલ છલકાતું નથી, તેવી જ રીતે શરીર વાયુથી પૂર્ણ થવાને લીધે તેમને વાયુ પણ તદ્દન નિશ્વળ થઈ જાય છે; તેની આવી સ્થિતિ એ જ સ્તંભત્તિ અથવા કુંભક કહેવાય છે, તાત્પર્ય એ કે, અનુલોમ પ્રાણાયામમાં પૂરક એટલે પૂરી દેવું. પ્રાણ વા ઉપાસ; કુંભક એટલે ઉઘાસ લીધા પછી તેને પકડી રાખે છે અને રેચક એટલે ખાલી કરી નાંખવું, અપાન વા નિશ્વાસ એવો પ્રકાર હાઈ વિલેમમાં તેથી ઊલટ પ્રકાર છે.
લોભ અને વિલેમ કુંભકની સમજ લેમ વિલોમ પ્રાણાયામ ભેદથી કુંભક પણ (૧) લોમ કિંવા અનુલોમ અને (૨) વિલોમ એમ બે પ્રકારના થાય છે, જે ઉપર જણાવેલું જ છે. તે બેમાં પ્રાણવાયુને પૂરક અને રેચક એ પ્રકારે ઊલટા સુલટી થાય છે. અનુલોમ પ્રાણાયામમાં ઉરસ એ પૂરક કહેવાય નિઃશ્વાસ એ રેચક કહેવાય છે તથા વિલોમમાં નિઃશ્વાસ એ પૂરક તથા ઉછાસ એ રેચક ગણાય છે. આ રીતે પ્રાણવાયુના અનુલોમ પ્રકા કરતાં અનુલોમ અને વિલોમ કુંભકની સ્થિતિ નીચે પ્રમાણેની છે (૧) નાકદ્વારા બહારના શ્વાસને અંદર લીધા પછી રેચક ગતિએ થનારો પૂરક તથા અંદરના ઉસને બહાર છોડતાં થનારો પૂરક આ બે વચ્ચે અંદરના ભાગમાં એટલે હૃદયની અંદર વચલી સંધિમાં શ્વાસની જે સ્થિર સ્થિતિ હોય છે તે અનુલોમ પ્રકારને કુંભક ગણાય છે, અને આંતર કુંભક પણ કહે છે; તથા (૨) પૂરક એટલે અંદરનો ઉ સ બહાર છોડ્યા પછી અને ફરીથી બહારનો નિ:શ્વાસ અંદર લેવામાં આવે તે પહેલાં, આ બે ક્રિયાની વચ્ચે નાસિકાની બહારની સંધિમાં વાયુની જે નિશ્ચલ યા સ્થિર સ્થિત હોય છે તે વિલોમ કુંભક કહેવાય છે. આને બાહ્ય કુંભક પણ કહે છે. અનુલેમ એટલે સૂલટો તથા વિલોમ એટલે ઊલટે. દષ્ટાંત માટે જેમ દિવસ અને રાત્રિ એ બંનેની વચ્ચે પ્રાત:કાળ (સવાર) અને સાયંકાળ (સાંજ) એ બે સંધિના સમયે હોય છે તેમાં દિવસ અને રાત્રિ વચ્ચેનો જે સંધિકાલ સાંજ, તે વિલોમ તથા રાત્રિ અને તે બે વચ્ચે જે સંધિકાલ સવાર, તે અનુલેમ સમજે.
શ્વાસોચ્છાસ પ્રાણવાયુ ગરમ હેઈ હદયમાંથી ઉપર ચડે છે; તેને ઉછાસ કહે છે; પ્રાણવાયુની આ પ્રકારની ગતિ તે અનુલેમ સમજવી. તથા અપાનવાય શીતળ હાઈ બહારનાં વાયુને અંદર દાખલ કરે છે તેને વિશ્વાસ
Page #470
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] આ ધર્મ અતિ સૂક્ષમ હેવાથી સારી રીતે જાણી શકાય તેમ નથી, માટે– [૩૪ કહે છે; પ્રાણવાયુની આ પ્રકારની ગતિ તે વિલેમ સમજે. આ પ્રાણુ અને અપાનની વચ્ચેની સંધિને વિલમ કુંભક તથા અપાન ને પ્રાણની વચ્ચેની સંધિને અનુલેમ કુંભક કહેવામાં આવે છે; જે ઉપર કહેવામાં આવ્યું છે. આ ત્રણ પ્રકારનો પ્રાણાયામ જેમ જેમ યોગીનો અભ્યાસ વધે છે તેમ તેમ દેશ, કાળ અને સંખ્યાના પરિમાણથી સૂક્ષ્મ અને દીર્ધા થતો જાય છે. આ રીતે ઉપરના રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામના અભ્યાસ વડે સ્થિરતા થયા પછી સ્થિર કુંભક અથવા કેવળકુંભક નામના ચેથા પ્રાણાયામની સહજ સિદ્ધિ થાય છે. તે ક્રમે ક્રમે કુંડલિનીનું ઉત્થાન કરી કોનું ભેદન કરે છે તથા અંતે બ્રહ્મરંધ્રમાં સ્થિત થાય છે. હવે કુંડલિની એટલે શું ? તેનું ઉત્થાન કેવી રીતે તથા વચનું ભેદન કેવી રીતે થઈ શકે? વગેરે બાબતે જાણવાની પ્રથમ જરૂર છે. આ સંબંધે જ્ઞાનેશ્વર મહારાજે પોતે અનુભવસિદ્ધ ઘણું જ સુંદર વિવેચન કરેલું છે, તે પેગમાર્ગના જિજ્ઞાસુઓને માટે નીચે સંક્ષેપમાં આપવામાં આવેલું છે.
યોગાભ્યાસને માટે સ્થાન કેવું હોવું જોઈએ?
હે પાર્થ! “હવે હું તને ગમાર્ગ સ્પષ્ટતાથી બતાવું છું, પરંતુ તેને ઉપયોગ તે અભ્યાસ કર્યા પછી જ થઈ શકે છે. માટે એવા પ્રકારના યોગાભ્યાસને માટે પ્રથમ તો એક સુંદર સ્થાન શોધી કાઢવું જોઈએ તે સ્થાન એવું હોવું જોઈએ કે, જે વડે મનોરંજન થઈ ત્યાંથી ઊડવાની ઈચ્છા ન થાય અને તેને જોતાં જ વૈરાગ્યની જાગ્રતિ બમણા પ્રમાણમાં વધે; વળી તે સ્થાનમાં પૂર્વે કઈ સપુસપને નિવાસ થયેલો છે જોઈએ અને આજુબાજુ પણ મહાત્માઓનો જ નિવાસ હોવો જોઈએ કે જેથી મનમાં સંતાવ ઉત્પન્ન થાય અને વૈર્ય આવે. સિવાય તે સ્થાન અભ્યાસને ઉત્તેજન મળે એવું હોવું જોઈએ. એવી યોગ્યતાવાળું અતિ રમણીય સ્થાને જોઈને પાસેથી જનારા પાખંડી પુરુષના મનમાં પણ ક્ષણવારને માટે તે તપશ્ચર્યા કરવાની આસ્થા ઉત્પન્ન થવી જોઈએ, તે જ એ રથાનની ખરી મહત્તા. કોઈ પણ મનુષ્ય કામેચ્છાથી પોતાના ઘર તરફ જતો હોય અને તે સહેજ રીતે ચાલતાં અચાનક ત્યાં આવી ચડે, તોપગુ તેને આ સ્થાન છેડી જવાની મનમાં ઈચ્છા ન થાય એવું જે લાગે તો જ એ સ્થાનને ગૌરવ, અર્થાત જેને તે સ્થાનમાં રહેવાની ઈચ્છા ન હોય તેને પણ તે સ્થાનમાં જ રહેવાનું મન થઈ જાય તથા ભ્રમણ કરનારાઓને પણ ત્યાંથી ઊઠવાની ઈચ્છા ન થાય; તેમ જ વૈરાગ્ય ઉપજાવે અને ગમે તેવા વિલાસીને પણ એ સ્થાનને જોઈ આવા રમ્ય અને એકાંત સ્થાનમાં જ રહીએ તો કેવું સારું ! એમ લાગવું જોઈએ. આ રીતે તે અતિ ઉત્તમ, રમ્ય, એકાંત અને તન પવિત્ર સ્થાનમાં નેત્રોને બ્રહ્મસ્વરૂપ પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે. બીજું એ કે, એવા સ્થાનમાં નિવાસ કર્યા પછી તેમાં ફાલતુ માણસો આવીને કંટાળો ઉપજાવે નહિ, પરંતુ યોગાભ્યાસીઓનો જ ત્યાં નિવાસ હોવો જોઈએ એવી દક્ષતા રાખવી તે સ્થાનમાં ફાળો આપનારા તથા કંદમૂળાદિવાળા વૃક્ષોની સુંદર ઘટી હોવી જોઈએ. આજુબાજુ મીઠાં પાણીના ઝરણાંઓ હેવા જોઈએ. પણ કદી નહિ ખૂટે એવું વિપુલ તથા ચોમાસામાં પણ નિર્મળ રહેતું હોય તેવું હોવું જોઈએ. તે વધુ ઊડું પણ નહિ હોવું જોઈએ કે જેથી તેમાં ઉતરતાં વધુ શ્રમ વેઠવો પડે. તે સ્થાનમાં સર્યનો તાપ સૌમ્ય હોવો જોઈએ અને તે તાપ વડે સંતાપ ઉપન્ન થવો નહિ જોઈએ, ત્યાં વાયુ શીત તથા મંદ વાતો હોવો જોઈએ. ત્યાં ઘણી ગિરદી નહિ લેવી જોઈએ તથા ધાપદોની વિપુલતા પણ હાવી નહિ જોઈએ. કોયલ, પોપટ, ભ્રમર, કટ વગેરે પંખીઓ તથા બતક, હંસ, ચક્રવાક, મેર વગેરે આવતાં જતાં હોય તેમાં હરકત જેવું નથી. તે સ્થાનમાં એક ગુખ ગુડા અથવા શિવાલયનું અસ્તિત્વ હોવું જોઈએ અને પછી આ ગડાવાળું કે પોતે બનાવેલી પર્ણકટિર, તે બે પિકી મનને પસંદ પડે.
યોગમાર્ગ (પાણે પાસના) પુસ્તકો વાંચીને અથવા અધુરા શાનવાળાઓના કહેવા ઉપરથી કરી પણ કરવો નહિ, નહિ તે વિકૃતિ એટલે ભ્રમિતપણું થવા સંભવ છે, માટે જેને યોગમાર્ગ જાણવાની ઇચ્છા કે તેણે જે ગીને કોઈપણ રિખ લેગમાર્ગ માં નિપુણ થયેલ હેય અને તેણે આત્મસાક્ષાત્કાર કર્યો હોય તેવી ખાતરી કરી લીધા પછી જ તેને અનુગ્રહ મેળવો.
Page #471
--------------------------------------------------------------------------
________________
૩૪૨] अन्यं वर नचिकेतो वृगीय
(સિદ્ધાન્તાક ભ૦ ગીર અ૦ ૬/૧૪ એવા એક સ્થાને બેસી મનની વાભાવિક થિર જ્યાં વધુ પ્રમાણમાં થાય ત્યાં રહી આસન દઢ કરવું. આ સ્થાન પ્રકાર થયો.
આસનને પ્રકાર સૌથી ઉપરના ભાગમાં ઘોયેલાં વચ્ચેની ઘડી, તેની નીચે કરણજિન (કાળિયાર મૃગનું ચામડું) અને તેની નીચે સામ દર્ભનું આસન લેવું જોઈએ, તે દર્ભ કોમળ, એક સરખા અને પિતા ની મેળે જ એક સ્થાને રહી શકે એવા અર્થાત અસ્તવ્યસ્ત નહિ પણ વ્યવસ્થિત ગુંથાએલા હોવા જોઈએ; વળી તે આસન જે ઊંચું
શરીર ડાલવાનો સંભવ રહે છે અને બહુ જ નીચું હોય તો ભૂમિની શીતળતા આદિ દોષાથી શરીરને અપાય થવાનો ભય હોય છે; એટલા માટે ઊંચુ પણ નહિ અને નીચું પગુ નહિ એવા પ્રકારના સમ આસનની યોજના કરવી. ત્યારબાદ તે સ્થળમાં મનની એકાગ્રતા કરી સદ્ગુરુના સ્મરણ સહિત આત્મસુખને અનુભવ લે. તે સ્થાનમાં અહંભાવને લોપ થઈ જાય અને અંતર્બાહ્ય સાત્વિક ભાવ ઉત્પન્ન થતાં સુધી આદરપૂર્વક સ ગુરુનું સ્મરશું કરતાં રહેવું. વિષયનું સ્મરશું નહિ રહે; ઈન્દ્રિયો તથા તેના વિષયની તમામ ઈચ્છાઓને સદંતર લેપ થાય અને મનની ચંચળતા મટી તેનો હદયમાં સ્થિરતા થાય, એ રીતે સહજભાવે ઐય થતાં સુધી તે સ્થાનમાં રહેવું. મનની ચંચળ મટી તે પ્રબોધને પામે ત્યારે આસન ઉપર સ્થિર થવું અને અંગ વડે અંગને સંકોચ કરવો એટલે શરીરને તદ્દન સ્થિર કરવું, સહેજ પણ આમથી તેમ હાલવા કે પસરવા દેવું નહિ તથા અપાનવાયુ વડે પ્રાવાયુનો નિરોધ કરો. આ વાત અનુભવથી સિદ્ધ છે. એવા પવિત્ર સ્થાનમાં નિવાસ કરવા થકી કૃત્તિ પ્રકૃતિમાંથી નિવૃત્ત થઈ સહજસમાધિ સાધ્ય થાય છે અને આવા પ્રકારે સિદ્ધ થયેલા આસન ઉપર બેસતાં સર્વ અભ્યાસ પોતાની મેળે જ પૂર્ણ થઈ જાય છે.
ગાસન તથા મુકાઓનું વર્ણન હવે આસન તથા મુદ્દાઓની મહત્તાનું વર્ણન કરું છું તે સાંભળ. પેટની નીચેના બસ્તિના ભાગની સાથે પગને અડાડીને આસન જમાવવું. એક પગ ઉપર બીજો પણ વાંકે રાખીને પગની પાની ગુદાસ્થાનને અડાડી થિર અને દઢ રાખવી. જમણા પગને નીચે રાખી તે વડે વૃષણથી તે ગુદાસ્થાનપર્યંતની વચલી સંધિરેષાને વચ્ચે દબાવી અને ત્યાર પછી જમણા પગની ઉપર ડાબો પગ સહજ ચઢાવો. અપાનધાર અને શિશ્નની મયમાં જે ચાર આંગળ જગ્યા હોય છે, તેમાંથી આગળ પાછળ દોઢ દોઢ આંગળ જેટલી જગ્યા ડેડી વચ્ચે જે એક આંગળ જેટલી જગ્યા શેષ રહે, તે જગ્યાએ શરીરને સમતોલ રાખી, પગની પાનીના ઉપરના ટેરવાવાળા ભાગ વડે તેને દાબી રાખવી. શરીરને ઊચકી રાખેલું છે એમ નહિ જણાવતાં પીઠના અસ્થિપંજરના છેવા ભાગને ઉપાડો (ઊ કરો) અને તે જ પ્રમાણે બંને પગના ગોઠણને સરળ રાખવા. હે પાર્થ ! આમ કર્યા પછી સમસ્ત શરીર બંને ગોઠણ ઉપર આધાર વિના પોતાની મેળે જ સ્થિર રહે છે. હે અર્જુન ! એ “મૂલબંધ” નામક આસનનું લક્ષણ છે. એને જ બીજું વજાસન એવું ગૌણ નામ આપવામાં આવેલું છે. આ રીતે મૂલાર બંધ કરવાથી નીચેનો માર્ગ બંધ થાય છે અને તેથી અપાન વાયુ અંદર રહે છે એટલે કે બહાર નીકળવા નહિ પામતાં તેનું લેહચુંબકની જેમ અંદરખાને જ આકર્ષણ (ખેંચાણુ) થવા માંડે છે. ત્યાર પછી ડાબા પગ પર સહજ ભાર રહે એ રીતે બંને હાથ દ્રોણાકાર (ડિયાના આકારની જેમ) કરીને રાખવા એટલે એથી સ્વાભાવિક રીતે જ અંધ ભાગ ઉચ થાય છે. ત્યારપછી શરીર સ્થિર રહેવાથી શિર કમળ કાંઈક અંદર પેસે છે અને તેથી આંખોનો પાંપણે ઢળવા માંડે છે; ઉપરની પાંપણ નીચે આવે છે તથા નીચે ી નાચે જ થિર રડે છે. એમ છતાં નેત્રોની અડધી ઉઘડેલી અને અડધી મીંચાયેલી એવી (અન્માનિત) દષ્ટિ થાય છે. એ મુજબ ઘણે ભાગે તે દ્રષ્ટિ અંદરની અંદર સ્થિર થઈ રહે છે અને જે
• શહેરમાં સ્થાપવામાં આવતા યારાવાસ ભવાને સ્થાનક નિપાગી જ ગણાય, તે આ વિવેચન ઉપરથી સારી રીતે જાણી શકાય તેમ છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
ગીતાહન]
હે નચિકેતા! આ વરને નહિ પણ બીજા કેઈ વરને માગ,
[૩૪૩
કદાચિત કૌતસ્થી વધારે બહાર આવે છે, તો પણ તે નાસિકાના અગ્ર ભાગે જ આવીને અટકે છે. આથી દષ્ટિ અંતર્મુખ થઈ જાય છે અથવા જે બહાર આવે તો નાસિકાના અગ્રભાગ ઉપર જ તેને નિવાસ અવિચળ થાય છે, જેથી બીજી દશાઓમાં જોવાનું અથવા તો રવરૂપને જોવા માટે વાટ જોવાપણું યા સાક્ષીભાવપણું વગેરે પોતાની મેળે જ અટકી જાય છે. ટૂંકમાં, આમાવ્યતિરિક્ત અન્યત્ર જેવાની ઈચ્છાનો સદંતર લેપ થાય છે. એ પછી ગળાની નળી અંદર બેસી જવા પામે છે. હડપચી ગળાની નીચેના ખાડાને વળગે છે અને તેના ઉપર જ દઢ થઈ તે ઉરને દાબી રાખે છે. હે પાંડુકુમાર ! એ પછી કંઠમણું દેખાતું બંધ થાય છે. એ પ્રમાણેની જે આ મુદ્રા થાય તેને “જાલંધરબંધ”ના નામથી ઓળખવામાં આવે છે, હે અર્જુન ! તે વખતે ગુદાદ્વારના ભાગમાં અને નાભિની નીચેના ભાગમાં જે મુદ્રા બને છે તેને “ઉોયાબંધ'ના નામથી કહેવામાં આવે છે.
કુંડલિનીનું ઉત્થાન થવા પૂર્વેની સ્થિતિ આ રીતે શરીરના બાહ્ય ભાગના અભ્યાસક્રમનો આરંભ થયે એટલે મનને ધમે રે ચંચળતા તેનું બળ લુપ્ત થવા પામે છે. તે સમયે થતા મનના ધર્મો વિસ્તારથી કહું છું, તે સાંભળ. કલ્પના ખૂટી જાય છે, મનની દોડાદેડ ઓછી થઈ જાય છે, મનના વિકાર પોતાની મેળે જ ધ થયેલી દેખાય છે, ભૂખ પણ કયાંય ભાગી જાય છે, નિદાનું પણ કયાંય વિસર્જન થવા પામે છે, તેનું સ્મરણ પણે અવગણે રડેનું નહિ હોવાથી તેનો પત્તો લાગી શકતો નથી. “મૂલબંધ” વંડ રોકાયેલા અપાન વાયુ પાછો ફર્યો એટલે તે એક જગ્યાએ સહજ રીતે અટકી જઈ થડે કુલે છે. તેનો ક્ષોભ થવાથી એટલે તેને નીચે જવાને માર્ગ નહિ મળવાથી તે બળવાન થાય છે અને તે જે સ્થાનમાં અટક્યો હોય તે સ્થાનમાં ગડગડાટ ઉત્પન્ન કરે છે તથા રહી રહીને લિંગચક્ર સાથે અથડાયા કરે છે. આ રીતે ઉત્પન્ન થયેલું અપાન વાયુનું તેફાન પેટમાં નાભિની આજુબાજુએ ઉથલપાથલ કર્યું જાય છે અને બાલ્યાવસ્થાથી શરીરના રોમે રોમની નાની મોટી તમામ નાડીઓમાં એકત્ર થયેલા મેલને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તે વાયુ પેટની નીચેના ભાગ તરફ નહિ વળતાં ઊલટો ઉપરના કોઠામાં પ્રવેશ કરે છે, અને કફ તથા પિત્તનો નાશ કરે છે. તે સપ્તધાતુનાં સ્થાનાનું ઉલ્લંઘન કરી જાય છે, મેદના પર્વતને ફેડી નાંખે છે, હાડકામાંના રસને બહાર કાઢે છે, તમામ નાડીઓને છૂટી પાડે છે, અવયવોને શિથિલ કરે છે અને આ યોગની સાધના કરનારને પ્રથમ તે ભયમીત બનાવી મૂકે છે. પરંતુ એથી જરા પણ ગભરાવું નહિ. આ વખતે તે શરીરમાં વ્યાધિને ઉત્પન્ન કરે છે ખરો, પરંતુ એ વ્યાધિ તે આજસુધી શરીરમાં જે મેલ એકત્ર થઈ સડી ગયેલ હોય છે તેને સાફ કરી નાખવા પૂરતો હોવાથી થોડા સમય બાદ શરીર સાવ નીરોગી બની જાય છે; તેમ જ તે કદાદિ ભીનાશવાળા પદાર્થો તથા માંસાદિ જડ અથવા શુષ્ક પદાર્થોને એકત્ર કરે છે.
કુંડલિનીના ઉત્થાનની શરૂઆત હે અર્જુન! આ રીતે એક તરફ જ્યારે શરીરની તદ્દન શુદ્ધિ થતી જાય છે ત્યારે એની બીજી બાજીએ તો વળી જુદો જ વ્યાપાર ચાલે છે. આસનની ઉણુતાને લીધે “કુંડલિની” નામની મહાશક્તિ જાગૃત થાય છે. કુંકુમ વડે મંડિત કરેલાં નાગણનાં બચ્ચાં જેવી રીતે ગૂંચળું વળીને સૂઈ જાય છે, તેવી જ રીતે આ નાના સાડાત્રણ ગૂંચળાવાળી કુંડલિની નીચે મોટું કરીને સર્ષની જેમ સૂતેલી હોય છે. તે સૌદામિની એટલે વીજળીની જેમ ચકચકાટ કરનારા હીરાના કંકણુ પ્રમાણે અથવા અગ્નિજવાલાની ઘડી પ્રમાણે અથવા તો ઘસીને ચકચકિત કરેલા સુવર્ણનાં ગૂંચળા પ્રમાણે નાભિનંદમાં જે દબાઈને બેઠેલી હોય છે તે મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રોનું ભેદન કરી આ મણિપૂરચક્રમાં આવેલા પ્રાણપાન વાયુને વિલય થયા બાદ શેષ રહેનારા શુદ્ધ મહાપ્રાણવાયુરૂ૫ મૂલબંધની ચૂંટીથી એકાએક જાગૃત થાય છે. તે સમયે નક્ષત્ર પડતી વખતે તે જેવી રીતે ચકચકાટ કરે છે કિવા સૂર્યબિંબ ડોલાયમાન થાય કે પછી તેના બીજને અંકુર આવીને તેનો વિસ્તાર થવા પામે છે, તેમ એ “કંડલિની” પોતાના ગૂંચળાને સરળ કરીને આળસને છોડી દઈ નાભિ ઉપર ઊભી રહેલી દેખાય છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
૩૪૪] મા મૌોસ્વત મા નૈના ઇ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૬/૧૪.
કુંડલિની દૂષિત ભાગને સાફ કરે છે હે કિરીટી! એ વેળાએ હદયકમળની નીચે જે વાયુ ભરેલો હોય છે તેને ગળે બાઝીને એ આલિંગન આપે છે અને તેના મુખમાંની જવાળાથી નીચે તથા ઉપરના માંસાદિકને પ્રસ કરીને તેને તે ખાવા મંડી પડે છે. આ મુજબ જે જે સ્થળેથી વધેલો મેદ મળે ત્યાંના માંસને પ્રાસ તે સહજ કરે છે, ત્યાર પછી શરીરમાંના બાકી રહેલા દૂષિત નાગને પણ તે સ્વાહા કરી જાય છે એટલે બ્રહ્મરંધ્ર ભણી ઊભું થવાને નડતરરૂપ એવો મેરુદંડની આજુબાજુએ તથા ઇતર સ્થળે જે દૂષિત ભાગ હોય છે તે સર્વ સફાચટ કરીને સાફ કરી નાખે છે; પછી પગનાં તળિયાં તથા હાથની હથેલીનું શોધન કરીને બાઘાંગને એટલે ઉપરના અંગને પગ ભેદ કરે છે. આ મુજબ તે અંગમાંના સંધિના ભાગ સહ પ્રત્યેક ભાગની જડતી લઈ નાખે છે. એટલું જ નહિ, પરંતુ તે પોતાના મૂળ સ્થાનને નહિ છોડતાં નખમાંના સત્તને પણ ખેંચી કાઢે છે તથા વચાને ધોઈને અસ્થિ અને શિરાઓની સાથે જઈ મેળવે છે. તેમ જ અરિથઓની નાડી એમાંના રસને કાઢીને શિરામાંના ગર્ભને સૂકવી નાખે છે અને તેથી બહારની લોમની નાડીઓની વૃદ્ધિનાં મૂળ કરમાઈ જાય છે. ત્યાર પછી સપ્ત ધાતુના પગરમાં પ્રવેશી તે પોતાની તૃષાને તૃપ્ત કરે છે અને એ સાથે શરીરને સ્વતંત્ર કેરું (શુષ્ક) રાખ જેવું બનાવી નાખે છે. નાસિકાના રંધ્રમાંથી જે વાયુ બાર આંગળ જેટલા વિસ્તારમાં બહાર નીકળે છે, તેનું ગળું દબાવીને તે તેને અંદર પેસાડી દે છે; તે વેળાએ પ્રાણ અને અપાન એ બે વાયુઓ સંકુચિત થાય છે, પ્રાણવાયુ અપાનવાયુને દાબી રાખે છે તથા એ બંનેના આલિંગન મળે એટલે સંવિપ્રદેશમાં ચક્રેડના પડદા અર્વારાષ્ટ્ર રહે છે. પ્રાણુ અને અપાન એ બંને વાયુઓ જ્યારે એક જ વખતે અને એક જ સ્થાનમાં મળી જવાનો પ્રસંગ આવે છે ત્યારે પ્રથમ તે આ “કુંડલિની” જરા ગભરાઈ તેમને પાછા જાઓ, તમારું અહીં શું કામ છે? એમ કહે છે.
કુંડલિનીનું ઉત્થાન થવું હે અર્જુન! સાંભળ. કુંડલિની શરીરમાંના પંચમહાભૂતાદિ પછી પૃથ્વી તત્ત્વ તથા જડ તત્ત્વોનું ભક્ષણ કરીને તૃપ્ત થયા પછી સૌમ્ય એટલે શાંત બની સ્વસ્થતાથી સમૃણા નાડી પાસે રહે છે. આ રીતે ગુપ્ત બનેલી કલિની પોતાના મુખમાંથી જે વિશ્વને ઓકે છે તે ગરલરૂ૫ અમૃત થકી જ પ્રાણનું રક્ષણ થાય છે. “કુંડલિનાં” જાગૃત થઈ તે પૃથ્વી તથા જડ તત્તના ભાગને જ્યાં સુધી સફાચટ કરવાનું કાર્ય કરે છે ત્યાં સુધીને માટે તે શરીરમાં ઘણે દાહ થાય છે અને પ્રકૃતિ ભયંકર અસ્વસ્થ બને છે; પરંતુ તે શરીરમાંના સર્વ મેલને ખાઈ જઈ તદ્દન શુદ્ધ કરીને જ્યારે તે શુદ્ધ થયેલ વિષને એકે છે, ત્યારે તે વિષ૫ અગ્નિદાહ તેના મેઢામાંથી બહાર નીકળો તે વડે પ્રાણનું રક્ષણ થાય છે તથા સર્વા ગમાં થયેલો દાહ શમી જાય છે અને તેથી અંગમાંનું ગયેલું સામર્થ્ય ફરી વાર પાછું આવે છે તથા નાડીઓનું વહન બંધ થાય છે. પ્રાણાદિ વાયુઓના વ્યાપાર બંધ થવાથી શરીરના સ્થૂળ ધર્મો અવશિષ્ટ રહેવા પામતા નથી. ઈડા, પિગળા નાડીઓ એકત્ર થઈ જાય છે. (૧) બ્રહ્મગ્રંથિ, (૨) વિષ્ણુગ્રંથિ તથા (૩) ગ્રંથિ, એ ત્રણે ગાંઠ છૂટે છે; તથા (૧) મૂલાધાર (૨) સ્વાધિષ્ઠાન, (૩) મણિપુર, (૪) અનાહત, (૫) વિશુદ્ધ અને (૬) આજ્ઞા, એ મુખ્ય છ ચક્રો તથા સહસ્ત્રાર નામનું જે અંતિમ સ્થાન છે તેના સંબંધે લુપ્ત થાય છે, ત્યાર પછી અનુક્રમે જે પ્રાણાપાન વાયુઓ તથા ઈડ પિંગલા નાડીઓ કે જે સૂર્યચંદ્રના નામથી પણ ઓળખાય છે તે વાયુઓ તથા નાડીઓ અને વચ્ચે સર્વ તેજોમય અને અમિસ્વરૂપ એવી જે સુષુમણું નાડી કે જેના મૂળ પ્રદેશમાં ચિત્રા નામની નાડી છે તેના મધ્યમાં ઇછા જ્ઞાન અને ક્રિયાશક્તિયુક્ત એવું સ્વયંભૂ લિંગ છે. તે તમામનો વિલય થઈ જાય છે, અંધારાની જેમ દીપકના પ્રકાશની સહાયતાથી શોધવા છતાં પણ દષ્ટિગોચર થતા નથી. બુદ્ધિની જ્ઞાનકળા પણ પોતાના સ્થાનમાં જ સમાઈ જાય છે. નાસિકામાં અવશિષ્ટ રહેલી સુગધ પણ “કંડલિની" સાથે જ સુષુષ્ણુમાં ચાલી જાય છે. તે વેળાએ ભૂકહીચક્ર મળે જે ચંદ્રામૃતના તળનો ભાગ છે, તેને ધીમે આઘાત થતાં એટલે પ્રાણવાયુ શરીરમાં નીચે નહિ ઊતરતાં કુંભકધારા નાકના મૂળથી મસ્તક ઉપર ચઢવા
-
-
= . ,--
=
Page #474
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન ]
મને અવરોધમાં ન નાખ ને વચનમાંથી મુક્ત કર.
[ ૩૪૫
માંડે છે, ત્યારે આ કુટીચક્ર મળે અર્ધચંદ્રના આકારનો ચંદ્રામૃતના તળને જે ભાગ છે, તેને ફરીથી ધીમે આઘાત લાગતાં તે વાંકે થાય છે અને તેમાંનું અમૃત “કુંડલિની'ના મુખમાં ટપકવા માંડે છે અને તેથી તેમાં આ અમૃતરસ ભરાઈ જઈ તે રસનો સર્વ અંગોમાં પ્રસાર થાય છે અને પ્રાણવાયુ વડે તેના તે સ્થાનમાં જ જીણું થઈ જાય છે. તપાવેલી મૂસમાંથી પાણી નીકળી ગયા પછી રેડેલા મુખ્ય ધાતુના રસથી જેવી રીતે તે મૂસ ભરાઈ રહે છે એટલે મૂસને આકાર જ રસને પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે “કુડલિની”નું આ રીતે ઉત્થાન થતાં શરીર અત્યંત તેજસ્વી દેખાય છે. જાણે કે મૂર્તિમંત તેજ જ ન હોય ! એ તેના શરીરની કાંતિને ભાસ થવા માંડે છે (વધુ માટે જુઓ જ્ઞાનેશ્વરી ગીતા અધ્યાય ૬, એવી ૧૬૩ થી ૨૫૦ ),
કુંડલિની શક્તિ તથા સુષુણ્ણાનું વધુ વર્ણન આ વિવેચન આપવાનો ઉદેશ એ છે કે, આમાં પ્રસ્તુત સમયે પ્રચલિત એવા સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજનો પોતાને અનુભવ છે. આ તો ફક્ત તેમના વ્યક્તિત્વ પૂરતું થયું. આને અર્થે બધાને કાંઈ તેમણે બતાવેલ આ મુદ્રા કિવા આસનના એક જ માર્ગથી “કુંડલિની'નું ઉત્થાન થાય છે એમ નથી, પરંતુ હઠયોગશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અન્ય કોઈ પણ આસન કે મુદ્રા દ્વારા પ્રાણે પાસના કરવા થકી પણ અતિ
કંડલિની” જાગ્રત થઈ શકે છે. જે કુંડલિની'નું ઉત્થાન થઈ સુષુમણા નાડીની સિદ્ધતા થવી એ જ ગમાર્ગનું અંતિમ ધ્યેય છે; બાદ પચક્રનું ભેદન કરી ક્રમે તે નિર્વિકપ સમાધિમાં સ્થિત થાય છે. પકભેદન બાબતમાં આગળ (પૃ૪ ૩૫૨ થી ૩૫૬ માં ) વિવેચન આવશે. હાલમાં આ “કુંડલિની' તથા સુષુણ્ણા નાડી સંબંધમાં અને સભામાં બિરાજેલા શ્રીવસિષ્ઠ મહર્ષિએ શ્રીરામચંદ્રજીને આપેલા મનનીય બોધના વિવેચનનો પણ વિચાર કરવો જરૂરી છે, કેમ કે આ વિષયના બોધની પરિપકવતાને માટે તે ઉપયોગી છે.
શ્રીવસિષ્ટ કહે છેઃ શિખિધ્વજ રાજાની કથાના ચાલતા પ્રસંગમાં આવેલ સિદ્ધિ આપનારા પ્રાણાયામના અભ્યાસની ક્રિયા હું કહું છું તે સાંભળો. સાધન સંબંધી સર્વ માનસિક વાસનાઓને ત્યજી ઈ સિદ્ધાસનાદિ આસન વગેરે યોગશાસ્ત્રમાં કહેલા નિયમેથી, ગુદાદિ દ્વારને સંકુચિત કરીને ભજન, આસન, સ્થાન આદિની શુદ્ધિ વડે, શુભ શાસ્ત્રોના ભાવનો ખૂબ જ વિચાર કરી સદાચારથી, સત્સંગથી, સવનો ત્યાગ કરવાથી, સુખાસનથી, પ્રાણાયામથી, દઢ અભ્યાસથી, ક્રોધ લાભ ઈત્યાદિ ત્યજી દેવાથી, ભેગનો ત્યાગ કરવાથી તથા પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામનો અત્યંત અભ્યાસ કરવાથી યોગીઓના પ્રાણાદિક સર્વ વાયુઓ પોતાના તાબામાં આવી જાય છે અને રાજાને જેમ નોકર અધીન રહે છે તેમ એ યોગી પુરુષને સર્વ પ્રાણાદિક વાયુઓ સ્વાધીન થઈ જાય છે; તેમ જ રાજયથી મોક્ષ સુધીની તમામ સિદ્ધિઓ પણ દેહમાં રહેલા પ્રાણવાયુને જ અધીન હોવાથી તે સર્વે યોગ્ય અધિકારીઓ અભ્યાસ વડે મેળવી શકે છે.
સુષષ્ણુ અને તેમાંથી નીકળનારી સે નાડી વિસ્તાર પ્રાણની ગતિ નાડીઓ દ્વારા થાય છે. સર્વ નાડીઓનું મૂળ સુષુણ્ણા નાડી છે. તેમાંથી ઝાડમાંથી નીકળતી મુખ્ય શાખાઓની જેમ મુખ્ય સો નાડીઓ નીકળે છે અને તે સર્વ મર્મસ્થાનોમાં રહેલી હોય છે. તે નાડી જળમાં ઉત્પન્ન થતી ભમરીઓની જેમ જૂના અરધા (૬) ભાગ સમાન ગાળ છે; તેને જ આંતરડાં વીંટીને રહ્યાં છે. માટે તે આંત્રનાડી ગણાય છે. આ નાડી દેવ, અસુર, મનુષ્ય, મૃગ, મગરમચ્છ તથા પક્ષી આદિમાં અને કીટથી માંડી બ્રહ્મદેવ પર્યત સર્વ બ્રહ્માંડભરનાં તમામ પ્રાણીઓમાં ઓતપ્રેત પ્રસરેલી છે.
કુંડલિની શક્તિ ટાઢથી પીડાઈ ગૂંચળું વાળીને સૂતેલા સર્પના દેહની જેમ ગૂંચળું વળીને રહેલી સાડાત્રણ ગૂંચળાંવાળા ચકચકતી, સફેદ વર્ણવાળી, પ્રલયકાળના અગ્નિથી જેને વચલે ભાગ ગળી ગયેલ હોય તેવા પ્રકારના કરતા ચંદ્રના વર્ણ જેવી, ગાળ આકારવાળી, મૂલાધારથી માંડી ભકટીના મધ્ય ભાગ સુધી તમામ છિદ્રોમાં
I
Page #475
--------------------------------------------------------------------------
________________
રાત્રી નિશિત– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ૦ ૬૧૪ પાવાયેલી એવી એ નાડી અંદર મનોવૃત્તિ વડે અને બહાર પ્રાણાદિક વડે ચંચળ રહે છે. એ નાડીના કેળના ગભ જેવા અંદરના કોમળ ભાગમાં વીણાના વેગ જેવી અસ્કુટ ગતિવાળી જે પરમ ચૈતન્યશક્તિ ફરે છે. તે કડાં જેવા ગેળ આકારવાળી ચેતન્યશક્તિ જ કુંડલિની એવા નામથી ઓળખાય છે (જુઓ પાન ૩૪૩-૭૪૪). સર્વ પ્રાણીમાત્રની એ પરમ શક્તિ છે અને પ્રાણ તથા ઇન્દ્રિયો સહિત સર્વ શક્તિઓને સત્તા, પ્રેરણા, પ્રવૃત્તિ વગેરેથી એ જ વેગ આપે છે. છંછેડાયેલી સાપણ જેમ ફેણુ ઊંચી રાખે છે તેમ આ કુંડલિની શક્તિ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલુ રહેવાથી ઊંચી ડોક રાખીને રહે છે. જયારે પ્રાણવાયુ હદયમાં કંડલિનીના સ્થાનમાં પહોંચે છે, ત્યારે તન્માત્રાઓનું બનેલું જે આ પંચીકૃતભૂત શરીર ભાસે છે તેમાં પ્રતિબિંબ રૂપે રહેલું છવચેતન્ય સ્મૃતિ, સંકલ્પ, નિશ્ચય, અભિમાન, રાગ આદિ અનેક વૃત્તિઓ રૂપે ઉદયને પામે છે. જેમ ભમરી કમળના વનમાં ભટક્યા કરે છે, તેમ આ કુંડલિની રૂપાદિ વિષેનો મધુર પર્શ થવાથી દેડમાં સ્ફર્યા કરે છે અને એ રીતે તેને વિષયોની પ્રાપ્તિ તેમ જ તેનું ફળ પણ મળ્યા જ કરે છે. એ કુંડલિની એવી તે વેગથી રે છે કે પ્રથમ તે તેને ચક્ષુ આદિ સૂક્ષ્મ ઇકિયે સાથે રૂપાદિક વિષયોનો સંબંધ થાય છે અને પછી દેહયંત્રને ચલાવનાર પ્રમાતા અર્થાત્ જીવ હદયમાંથી વૃત્તિદ્વારા બહાર નીકળીને વિષય સાથે એકરૂપ બની જાય છે. જેથી આત્મરૂપતાનો ભંગ થઈ ને ઘટાદ જ્ઞાન પ્રગટ થાય છે. હદયકાશ સાથે સંબંધ રાખનાર સર્વે નાડીઓ એ કુંડલિની સાથે જ બંધાયેલી છે અને જેમ નદીઓ છેવટે સમુદ્રમાં મળી જાય તેમ શરીરમાંની તમામ નાડીઓ છેવટે કુંડલિનીમાં જ મળી જાય છે. પ્રાણરૂપે નિરંતર ઊંચે તથા અપાનરૂપે નિરંતર નીચે જવાથી સર્વાના સાધારણ કારણરૂપ એ કુંડલિની પ્રાણશક્તિ, ઇદ્રિય શક્તિ, બુદ્ધિશક્તિ, પંદશક્તિ, જ્ઞાનશકિત ઇત્યાદિ સર્વ પ્રકારનાં જ્ઞાનનાં બીજરૂપ છે ( નિઃ પૂ૦ સ૦ ૮૦ ૦ ૩૦ થી ૪૮ ).
આ કુંડલિની જ બધાં શરીરમાં સર્વત્ર વ્યાપેલી છે હોણને અભ્યાસ ગુસ્સનિય વિના કરવો નહિ જોઈ એ. જે યોગના પૂર્ણ માહિતગાર ગુરુની પાસે કંડલિનીના ઉત્થાન સુધી તે યોગાભ્યાસ કરવામાં આવે તે તે વડે શરીરમાંના સર્વ વ્યાધિઓનો નાશ થઈ શકે છે તથા આકાશગમનાદિ અનેક સિદ્ધિઓની પણ પ્રાપ્ત સહેજમાં થાય છે; પરંતુ જો તેમાં વિકૃતિ થવા પામે તો મરણ સુધીની આપત્તિનો ભય પણ રહેલો છે. આ સંબંધે નીચેના વિવેચનથી વધુ સ્પષ્ટ થશે.
આ સ્થળ દેહની અંદર મુલાધારમાં રહેલી કુંડલિની વિષે લિંગશરીરને ઉપાદાનરૂપ સૂક્ષ્મભૂત પ્રથમ પ્રાણવાયુરૂપે નિરંતર સ્કુર્યા કરે છે. અંદર પ્રાણરૂપે રહેલી કુંડલિની શકિત જ સ્પ, સંવિત ક એવા નામે વશે અનેક રીતે કહેવાય છે, કલનાને લીધે તે કલા કહેવાય છે, ચેતનપણાને લીવે તે ચિત કહેવાય છે, જીવનપાને લીધે તે જીવ કહેવાય છે, મનન કરવાથી તે મનરૂપે કહી શકાય છે, સકલપ કરવાથી તે સંકલ્પરૂપે, નિશ્ચય કરવાથી તે બુદ્ધિના નામથી અને અહંભાવનાને લીધે અહંકારના નામથી ઓળખાય છે; તે પૂર્યષ્ટક એવા નામથી પણ ઓળખાય છે. એ સર્વોત્તમ કુંડલિની નામની શક્તિ હંમેશ દેહમાં અને બહાર સર્વત્ર રહે છે. એ કુંડલિની નિરંતર અપાન વાયુરૂપે નીચે રહે છે, સમાન વાયુરૂપે નાભિમાં અને ઉદાત વાયુપે ઉપરના કંટાદિ પ્રદેશમાં રહે છે. નીચે અપાન અને ઉપર ઉદાન વાયુપે રહેવાથી વચમાં તે બંનેનું પિતાને ખેંચાણ થયા છતાં પણ પોતે નિરંતર નિશ્ચળ, બળવાન અને સ્વસ્થ જ રહે છે.
વિપરીત કરણથી થતું મરણ તથા રોગની ઉત્પત્તિ છવ સંવિત એવી આ કુંડલિની સમાનવાયુ વડે યત્નથી ધારણ ન કરી શકાય અને જે પ્રયત્નથી અપાનવાયુ વછે તેને નીચેની તરફ ખેંચવામાં આવે, તે તે નીચે ઉતરી અધોમાર્ગદ્વાર બળાત્કારથી બહાર નીકળી જતાં મનુષ્ય મરણને શરણ થાય છે; તેમ જ જે પૂરા પ્રયત્નથી ઉદાનવાયુ વડે યુક્તિથી ધારણ નહિ થઈ શકતાં ખેંચાઈ ઉપર ચડી જાય છે, તે પણ તે બળાત્કારથી બહાર નીકળી જતાં મનુષ્ય વશ થાય છે. ઉર્વ અથવા અધ ભાગ તરફ જવું આવવું ત્યજી દઈને સર્વથા એ કુંડલિની શક્તિ દેહને વિષે માનવત્તિ વો રહે તો જ પવનનું અંદરખાને રોકાણ થવાથી, પ્રાણાયામ વડે મનુષ્યનો જે કાંઈ રોગ
Page #476
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]
હે યમ! આ બાબતમાં ખરેખર દેવે પશુ જો સંશય કરે છે, અને–
(૩૪૩
હોય તે સર્વ નાશ પામે છે. શરીરમાં એક નાડીઓ મુખ્ય ગણાય છે અને બાકીની બીજી નાડીઓ સામન્ય ગણાય છે. સામાન્ય નાડીઓમાં કફ, વાત, પિત્તાદ દોષો વધી જવાથી તેમાં અનરસ પહોંચાડનારી પ્રાણશક્તિનો વ્યાપાર જે તદ્દન બંધ પડી જાય તે તે થકી શરીરમાં સાધારણ રોગની ઉત્પત્તિ થાય છે તથા મુખ્ય નાડીઓને વ્યાપાર જે બંધ પડી જાય તો મોટા રોગો ઉત્પન્ન થવા પામે છે.
સાચી સિદ્ધિ કઈ? શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન! હું તને આ યોગમાર્ગ કિવા પ્રાણ પાસના સંબંધે જે આ બધું વિવેચન કરી રહ્યો છું, તેનું કારણ ફક્ત એટલું જ છે કે, પ્રાણાયામના અભ્યાસ વડે એક તો શરીર નીરોગી બને છે તથા અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવહારમાં બધા લોકે આ સિદ્ધિ માટે જ અહોનિશ ધડપડ કરે છે, સ્વપ્નતુલ્ય એવી એ તમામ સિદ્ધિઓ અંતે તો નિરર્થક જ નીવડે છે, આત્મસિદ્ધિ વિના બીજી કોઈ પણ સિદ્ધિને વાસ્તવિક રીતે તે સિદ્ધિ કહી શકાય નહિ, પરંતુ તે તો કેવળ સિદ્ધિનો આભાસ માત્ર છે, મૂઢ લેકે જ તેવી સિદ્ધિની પાછળ પડે છે, બુદ્ધિમાને કદી પણ પડતા નથી. ઉદ્દેશ એ છે કે, કુંડલિનીનું ઉત્થાન થવાથી એક તે શરીરમાંના ઘણ વ્યાધિઓને નાશ થાય છે, તેમ જ તે સાથે અનેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. વ્યાધિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા કુંડલિનીનું ઉત્થાન થવાથી તેનું વ્યાધિનું) શમન કેવી રીતે થાય છે, તે સંબંધમાં શ્રીજ્ઞાનેશ્વર મહારાજનું સ્વાનુભવસિદ્ધ કથન સંક્ષેપમાં ઉપર (પૃષ્ઠ ૩૪૩ થી ૩૪૫ માં) આપવામાં આવેલું છે (આધિ વ્યાધિની ઉત્પત્તિ સંબંધે આગળ અધ્યાય ૧૭, લો૦ ૧૦ માં વિવેચન છે તે જુઓ). હવે સિદ્ધિઓ સંબંધે થોડો વિચાર કરીશું
કુંડલિની તથા સિદ્ધિઓ જેમ સુગંધને આશ્રય ફૂલ હોય છે, તેમ લિંગશરીર નામથી ઓળખાતા જીવન પ્રાણ એવા નામથી એાળખાતી આ “કુંડલિની શક્તિ” જ સર્વના મુખ્ય આધારરૂપ છે. એ કુંડલિની શક્તિને પૂરક પ્રાણાયામના અભ્યાસ વડે કંઠકૂપથી નીચે રહેલી કૂર્મ નામની નાડીમાં લઈ જઈ તેમાં મનને *સંયમ કરીને બરાબર રાખવામાં આવે તે શરીરનું ભારેપણું તથા મેના જેવી સ્થિરતા પ્રાપ્ત થાય છે, તેને ગરિમા નામની સિદ્ધિ કહે છે. પ્રાણવાયુને જ્યારે પૂરક પ્રાણાયામથી પૂર્ણ થયેલા દેહની અંદર મૂલાધારથી માંડીને બ્રહ્મરંધ્ર પર્યત વાયુને ફેલાવી પ્રાણનિરોધથી થતી ગરમી તથા તેથી થતા શારીરિક અને માનસિક શ્રેમને સહન કરવાને એ કંડલિનીને જ્યારે ઊર્વભાગમાં લઈ જવામાં આવે છે, ત્યારે તે લાકડીને પેઠે લાંબી અને સર્પિણીની પેઠે ઉતાવળી થઈને લતાના જેવી કે મળ અને દેહમાં બંધાયેલી સર્વ નાડીઓને સાથે લઈ ઊર્વ ભાગમાં જાય છે. કવામાંથી ઊંચે ખેંચવામાં આવતા ચામડાનો કેશ પોતાની અંદર પાણીને જેમ ઊંચે લઈ જાય છે, તેમ નાડી દ્વારા અવકાશ વગરના પવનથી પણ પૂર્ણ અને હલકા થઈ ગયેલા આખા દેહને એ કુંડલિની સંયમના ધારણાભ્યાસ વડે એટલે શરીરમાનું આકાશતત્ત્વ તથા આ બહારનું આકાશતત્તવ તે બંનેને જે સંબંધ છે તેમાં અકય કરવાથી શરીર આકાશરૂપ બને છે, આને જ. આકાશની ધારણાથી આકાશરૂપ થવું એમ કહે છે. એ પ્રમાણે જેમાં જેમાં ધારણ કરવામાં આવે છે તે પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમ પાંચ મહાભતેના ઉપર વિજય મેળવી તેનો સંયમ કરવામાં આવે તો અમિાદિ આઠ સિદ્ધિઓ સહજ પ્રાપ્ત થાય છે. આ રીતે આકાશમાં સંયમ કરવાથી આકાશગમન નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. બીજી નાડીઓમાં નહિ જવા દેતાં ફક્ત સુષુણુમાં જ રેચક પ્રાણાયામ વડે પ્રાણુનો પ્રવાહ ચાલુ રાખી કુંડલિની શક્તિને જ્યારે મસ્તક અને કપાળની સંધિરૂપ કમાડની (કપાલભાતિની) બહાર બાર આંગળ જેટલા ભાગમાં રહેલી એટલે બ્રહ્મરંધ્રમાં એકરૂપ થવા નહિ દેતાં આજ્ઞાચક્રથી તે બ્રહ્મરંધ્ર પર્વતના ઉપરના ભાગમાં મૂર્ધતિમાં અર્થાત નાકની ઉપર અને કપાળની નીચે એટલે એ બેના સંધિ ભાગમાં કુંભકની સ્થિરતા થવાથી સ્વયંજતિનું દર્શન થાય છે. આ મૂર્ધતિમાં એક મુહૂર્ત પર્યત સંયમપૂર્વક સ્થિરતા કરવામાં આવે તો
અચારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણે અંગેનું ભેગું થવું તેનું નામ સંયમ છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
૩૪૮]
૪િ નં જ છો જ સુવિમાથા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧૪, '
આકાશમાં સંચાર કરનારા સિદ્ધ પુરુષોનાં દર્શન પણ થાય છે; એટલે કે કેવળ આકાશગમન કરવામાં આવે તો તે વડે આકાશમાંના સિદ્ધોનાં દર્શન થતાં નથી, પરંતુ સાથે સાથે આ સિદ્ધિની પ્રાપ્તિ થાય તેજ આકાશચારી સિદ્ધોનાં દર્શનનો લાભ મળે છે. રેચક પ્રાણાયામના અભ્યાસના બળ વડે મુખથી બહાર છે. બાર આંગળ પરિમાણને પ્રદેશમાં ચિરકાળ એટલે ઘણું લાંબા સમય સુધી જે પ્રાણુની સ્થિતિ રાખવામાં આવે તો પરકાયા પ્રવેશ થઈ શકે છે. શબ્દ, અર્થ અને જ્ઞાનના પરસ્પરના અભ્યાસને લીધે જ આ સંકર એટલે આત્મામાં ઇતર કોઈ છે એવી ભાવના હોવાનો ભાસ થાય છે, તેથી તે વિભાગમાં કુંડલિની સાથે એકરૂપ બની સંયમ કરવાથી સર્વ પ્રાણીમાત્રના મનનું પાન પ્રાપ્ત થાય છે. પૂર્વના સંસ્કારને (સંયમ) સાક્ષાત્કાર કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. બીજાના ચિત્તનો સંયમ કરવાથી બીજાના મનની વાતો જાણી શકાય છે તથા તેમના પૂર્વજન્માદિનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમ જ તેઓની કાયા૫માં સંયમ કરવાથી તેની ગ્રાહ્ય શક્તિ રતંભિત થવાને લીધે મંત્રના પ્રકાશને સંબંધ લુપ્ત થવાથી અંતર્ધાન પણ થઈ શકાય છે.
પરાર્ધ સિદ્ધિઓ કર્મ બે પ્રકારનું છેઃ () સેપક્રમ: જેનો સમાવેશ પ્રારબ્ધમાં થતો હોવાથી તે ચાલુ ભેગવવાનું હોય છે તથા (૨) નિરૂપકમ; જેનો સમાવેશ સંચિતમાં થતો હોવાથી તે ભવિષ્યમાં ભેગવવાનું હોય છે. તે બંનેમાં સંયમ થવાથી કયાં અરિથી મૃત્યુ થવાનું છે તેનું જ્ઞાન થાય છે. મિત્રીમાં સંયમ થવાથી બળની પ્રાપ્તિ થાય છે. બળમાં સંયમ કરવાથી હાથિઓનું બળ પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષ્મતી પ્રવૃત્તિ અર્થાત જ્યોતિમાં સંયમ કરવાથી મૃમ એટલે અદશ્ય અર્થાત જે સર્વ સામાન્ય લોકોના જોવામાં આવતી નથી તેવી વ્યવધાનવાળી બાબતો જોઈ શકાય છે, એટલે કે ભૂમિની અંદર ખાણ, પાણી કેટલું ઊંડું છે તે, ભીંતમાં છુપાવેલ વસ્તુ અથવા શરીરની અંદર જે કાંઈ છે તે તથા ગમે તેટલે દૂર હોય તે બધું બેઠેલી બેઠકે જ જોઈ શકાય તેવી શક્તિ પ્રાપ્ત થાય છે. સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન, ચંદ્રમાં સંયમ કરવાથી તારાઓનું જ્ઞાન, શ્રવમાં સંયમ કરવાથી તારાની ગતિનું જ્ઞાન અને નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરની તમામ રચનાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, કંઠકૂપ એટલે કંઠમાં કૂવાના આકાર જેવો જે ખાડાવાળા ભાગ છે. તેમાં સંયમ કરવાથી ભૂખ અને તૃષાની નિવૃત્તિ થાય છે. કૂર્મ નાડીમાં સંયમ કરવાથી પહાડના જેવી અચળ સ્થિરતા પ્રાપ્ત થાય છે, અને મૂર્ખજ્યોતિમાં સંયમ કરવાથી આકાશગામી સિદ્ધોનાં દર્શન થવારૂપ સિદ્ધિ સંબંધે તે ઉપર કહેવામાં આવેલું છે. હૃદયમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે અને પ્રતિભજ્ઞાનમાં સંયમ થવાથી સર્વ થઈ શકાય છે. આ પ્રતિમઝાન કેઈ પણ ક્રિયા વગર અનાયસે જ સુરણ થતું રહે છે. સત્ત્વ એટલે પ્રકૃતિ કિવા બુદ્ધિ તથા પુરુષ વાસ્તવિક રીતે અત્યંત ભિન્ન છે. અવ્યક્ત કિવા બુદ્ધિના સુખદુઃખાદિ પરિણામે પુરુષમાં પ્રતિબિંબિત થવાને લીધે તે પુરુષ પોતાને સુખદુ:ખાદિથી અભેદ સમજે છે, એટલે તે પિતાના જ ભેગો છે એમ માની લે છે. પ્રકૃતિ કિંવા બુદ્ધિની અવસ્થાને પરાર્થસિદ્ધિ કહેવામાં આવે છે. એનાથી ભિન્ન અન્ય ચિત્રતિબિંબને રવાર્થ એવી સંજ્ઞા છે ભગવાન કહે છેઃ હે અર્જુન ! અત્યાર સુધી તને બુદ્ધિની પરાર્થવૃત્તિની સિદ્ધિઓ સંબંધમાં કહેવામાં આવ્યું છે, હવે બુદ્ધિની બીજી જે સ્વાર્થ અવસ્થા તેમાં સંયમ કરવાથી થતી સિદ્ધિઓનું વર્ણન કહું છું, જેનું અંતિમ ફળ આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ જ એકમેવ છે.
સ્વાર્થ તથા પરાર્થે સર્વ સિદ્ધિઓ અને નિષ્ફળ જ છે. આ સ્વાર્થસંયમનું મુખ્ય ફળ તે પુરુષ પ્રકૃતિનો વિવેક થઈ પુરુષ એટલે આત્માનું યથાર્થ જ્ઞાન થવું એ જ એક છે, પરંતુ જ્યાં સુધી તેવું જ્ઞાન ઉત્પન્ન થયેલું હોતું નથી ત્યાંસુધીને માટે [૧] પ્રતિભા
* પાતંજગિશાસ્ત્રકારે એ સત્વ શબ્દ પ્રકૃતિ, અવ્યકત કિંવા બુદ્ધિ એવા અર્થમાં વાપરે છે
Page #478
--------------------------------------------------------------------------
________________
કમ ૨૧
ગીતાહન ] તું જ કહે છે કે આ સારી રીતે જાણી શકાય એવું સહેલું પણ નથી. [૩૪૯ [૨] શ્રાવણ, [૩] વેદના [૪] આદર્શ, [૫] આરવાદ અને [૬] વાર્તા; એ પ્રમાણે છ પ્રકારની જ્ઞાનસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. (૧) પ્રતિભ એટલે મનનું, સૂમ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ વસ્તુને જાણવાનું સામર્થ્ય, (૨) શ્રાવણ એટલે શ્રવણેદ્રિયનું દિવ્ય શબ્દ સાંભળવાનું સામર્થ્ય, (૩) વિદતા એટલે પશેન્દ્રિયનું દિવ્ય પર્શ જાણવાનું સામર્થ્ય, (૪) આદર્શ એટલે ચક્ષુરિંદ્રિયનું દિવ્યરૂપે જોવાનું સામર્થ્ય, (૫) આસ્વાદ એટલે જિ ઇંદ્રિયનું દિવ્ય રસને અનુભવ કરવાનું સામર્થ્ય તથા (૬) વાર્તા એટલે ધ્રાણેદ્રિયનું દિવ્ય ગંધ સંધવાનું સામર્થ્ય; એ મુજબની સિદ્ધિઓ તેને પ્રાપ્ત થાય છે. ભગવાન આગળ કહે છે; હે અર્જુન ! આ ઉપર કહેલી ગરિમાદિ પરાર્થસિદ્ધિઓ તથા પ્રતિભ વગેરે વાર્થસિદ્ધિએ જે તને. અત્યાર સુધીમાં કહેવામાં આવી છે તે વાસ્તવિક આત્મવરૂપની પ્રાપ્તિના જ્ઞાનમાં વિઘરૂપ છે, તેને જરા પણ સ્પર્શ નહિ થવા દેતાં જે પુરુષ આત્મજ્ઞાનરૂપ સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે તે જ ખરો પુરુષાર્થી કહેવાય. આત્મજ્ઞાન સિવાયની સર્વ સિદ્ધિઓ વૈષયિક હેઈ સંસાર અવસ્થામાં જ તે સિદ્ધિરૂપ ગણાય છે, પરંતુ વાસ્તવિક તે સાચી સિદ્ધિઓ નથી.
કર્મરૂપ ઐશ્વર્યની સિદ્ધિઓ આમ પુરૂ એટલે આત્મરવરૂપનાં દર્શન થતાં સુધી પ્રાપ્ત થનારી વ્યવહારજ્ઞાનરૂપ સિદ્ધિઓનો સાર તેને સંક્ષેપમાં કહ્યો; હવે પ્રાણાદિ વાયુમાં સંયમ કરવાથી કમરૂપ ઐશ્વર્યાની સિદ્ધિઓની પ્રાપ્તિ જે વડે થાય તેનું સંક્ષેપમાં વિવેચન કરું છું; બંધના કારણની શિથિલતા થવાથી અને પ્રચાર એટલે નાડીઓમાં મનના વિચરવાના માર્ગોને જાણી તેમાં સંયમ કરવાથી યોગી પોતાના ચિત્તને બીજા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરાવી શકે છે. ઉદાન વાયુના જય (સંયમ)થી પાણી કાંટા અને કાદવ ઉપર ઉપદ્રવ રહિત અસંગ રહી શકાય છે તથા તે વડે આકાશમાં ઉડ્ડયન પણ થઈ શકે છે. સમાન વાયુના જયથી અગ્નિ ઉપર સત્તા ધરાવી શકાય છે. કર્ણ અને આકાશમાં સંયમ કરીને તે ઉપર જય મેળવવાથી દિવ્યવાણી સાંભળી શકાય છે. શરીર અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી હું વગેરે હલકી વસ્તુઓ સમાન બનીને આકાશગમનાદિ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. મનને શરીરની બહાર ધારણ કરવું તે વિદેહાસિદ્ધિ છે. પૃથ્વી જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતોનું ધૂળરૂ૫ છે, તે પિકી પૃથ્વીમાં કઠણતા, જળમાં કોમળતા, દ્રવત્વ અને સનેહપણું એટલે પિડીકરણ કરવાને ગુણ; તેજમાં ઉષ્ણતા; વાયુમાં પંદતા અને આકાશમાં અવકાશપણું વા સર્વાગતપણું એ નિયત ધર્મો હોઈ તે વડે આ પૃથ્વી છે, આ જળ છે વગેરે પંચમહાભૂતો જાણી શકાય છે; આને સ્વરૂપ પણ કહે છે. ક્રમે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ એ પાંચ તન્માત્રાઓ કે જે સ્થૂલ ભૂતનું કારણ છે, તે જ એ ભૂતાનું સૂમરૂપ કહેવાય છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણે પિતાના પ્રકાશ, પ્રત્તિ અને સ્થિતિ ધર્મો સહ પ્રત્યેક ભૂતમાં વ્યાપ્ત છે તે ભૂતનું અન્વયરૂપ છે તથા પ્રયોજનવાળું થવું તે અર્થતત્વરૂપ કહેવાય છે. ગુણેમાં સુખદુઃખાદિ ભેગ અને અપવર્ગ એટલે પિતાની સ્વરૂપસ્થિતિને સંપાદન કરવાની જે શક્તિ છે તેને લીધે સર્વભૂતો ભૌતિક પદાર્થોના ભોગ અને અપન સંપાદન કરવામાં જ લાગેલા રહે છે, એ તેઓન અર્થવસ્વરૂપ છે. આને ૩૫ પ્રયોજઆવે છે. આ પંચમહાભૂતોમાં સંયમ કરવાથી પંચમહાભૂતને વશ કરી શકાય છે, તથા ભૂતજય થતાં (૧) આણુમા, (૨) લધિમા, (૩) મહિમા, (૪) પ્રાપ્તિ, (૫)પ્રાકામ્ય, (૬)વશિત્વ, (૭) ઈશિત્વ, અને (૮) કામાવસાયિત્વ એ અષ્ટસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે; તથા રૂ૫, લાવણ્ય, બળ અને વજ સમાન શરીરની દઢતા પણ થઈ શકે છે; સિવાય ઇકિય ઉપર જય પણ મેળવી શકાય છે; ઇંદ્રિયજય થવાથી અંતે પ્રધાનશક્તિ ઉપર જય મેળવી શકાય છે, એટલે ક્રમે શિવ સ્વરૂપનું જ્ઞાન મેળવી શકાય છે. આ રીતે પ્રકૃતિપુરુષના ભેદના નાન વડે ઈશવશક્તિ પ્રાપ્ત થઈ શકે છે તથા પોતે આ સર્વ દયાદિનો વળ દ્રષ્ટા કિવા સાક્ષી છે, એ રીતનું જ્ઞાન થઈ સર્વાપણું પ્રાપ્ત થાય છે અને અંતે તમામ દસ્પજાળ ઉપર વૈરાગ્ય ઊપજી બીજસલ તમામ દો નષ્ટ થઈ જૈવલ્યની એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે,
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૫૦ ]
વા વાય દ્વારા જખ્ય–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અ૦ ૬/૪
સિદ્ધિઓને આત્મપ્રાપ્તિમાં સહેજે ઉપયોગ નથી. શ્રીભગવાન આગળ કહે છે: હે પાર્થ! વધુ શું કહું? આ રીતે પેગમાર્ગ દ્વારા અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ તેને આત્મપ્રાપ્તિમાં કિંચિત્માત્ર પણ ઉપયોગ હે નથી, એટલું જ નહિ પણ તે સિદ્ધિઓ તે મનુષ્યને સત્યવરૂપની પ્રાપ્તિમાં વિધ્વરૂપ છે; પરંતુ આ મૂઢ લો કે તે તેની પાછળ જ મંડ્યા રહે છે અને પોતે પોતાની જાતે જ પોતાનો વિનાશ કરી લે છે. આત્મસિદ્ધિ વિના બીજી કોઈ પણ સિદ્ધિને સિદ્ધિ કહી શકાય જ નહિ; માટે તેવી નિરર્થક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો મોહ તને ન થાય એટલા માટે સ્પષ્ટતાથી આ વિવેચન કરેલું છે ( સિદ્ધિઓ માટે ભા કું, ૧૧, અ ૧૫ જુઓ).
દેહમાં નાડીઓ દ્વારા થતી શ્વાસની ગતિ હવે આ યોગમાર્ગ વડે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ કૃતકૃત્યતા શી રીતે થાય. એવા પ્રકારની પ્રાણોપાસનાના માર્ગ સંબંધે સંક્ષેપમાં વિચાર કરવાનો રહ્યો. આ દેહરૂપી ઘર કે જે કફ, વાત અને પિત્ત એ રીતે ત્રણ દોષોવાળું; પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ તન્માત્રા તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારવાળું; રુધિર, માંસ તથા વસાદિના લેપનવાળું તથા હાડકાંરૂપી લાકડાવાળું તેમ જ સર્વત્ર આત્મપ્રકાશ વડે વ્યાપેલું છે. તેની અંદર રહેલું અંતઃકરણ કે જેમાં આત્માનું રહેઠાણ છે જેમ ઉપનિષદાદિ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે, તેનું સાચું જ્ઞાન થતાં સુધીને માટે તેમાંથી નીકળતી બોતેર કરોડ, બોતેર લાખ, દશ હજાર, બસ ને એક * નાડીઓ વડે આ સપ્ત ધાતુનો બનેલો દેહ સારી રીતે મજબૂત બંધાયેલો છે. આ દેહની અંદર ડાબા પડખામાં ઈડ નામની તથા જમણા પડખામાં પિગલા નામની કોમળ અને અતિ સુકમ નાડી રહેલી છે. આ બે નાડીઓ અતિ સૂક્ષ્મ હોવાને લીધે આખા દેહમાં પ્રકટરૂપે જોવામાં આવતી નથી, પરંતુ નાકના પુત્રોના શ્વાસોશ્વાસરૂપ પ્રાણ અપાનના સંચારના ચિહ્ન ઉપરથી જાણી શકાય છે.
હૃદયની વ્યાખ્યા તથા પ્રાણાપાનને શરીરમાં પ્રવેશ અંતઃકરણમાં ( હૃદયમાં ) કમળ અને એકબીજાની સાથે મળતાં કુમળાં પત્રોવાળાં, હાડકાં અને માંસ વડે ગોઠવાયેલાં, ઊંચી નાળાવાળાં અને જાણે કે કમળોની ત્રણ જોડીએ રૂપે ત્રણ યંત્ર ન હોય ! તેવાં ત્રણ કમળ હેાય છે (અતઃકરણ કિવા હદયની વ્યાખ્યા આગળ આપવામાં આવશે.) આ કમળની પાંખડીઓ સઘળા દેહમાં આકાશમાં ફરનારા નિઃશ્વાસ એટલે બહારથો અંદર લેવામાં આવતા શ્વાસ૩૫ વાયુના અમૃતના સિંચનથી સહેજ ઊઘડે છે તથા ઉરસ એટલે અંદરથી બહાર નીકળતારા સાસરૂ૫ વાયુ વડે જરાક બિડાઈ જાય છે અર્થાત તે ઉસ એટલે પ્રાણવાયુ વડે ઘેરાઈને સહેજ સંકેચાઈ જાય છે તથા નિઃશ્વાસ એટલે અપાન વાયુથી ઘેરાઈને સહેજ ઊધડે છે. આ રીતે દરેક વાસોસ વખતે ઉઘાડવાની થતી એ ક્રિયા ચાલ્યા જ કરે છે. જેમ અરણ્યમાં પવન વડે વેલનાં પાંદડા હાલતાં ચારે બાજુએ આમથી તેમ અને તેમાંથી આમ
લડેલ થયા જ કરે છે, તેમ આ હદયકમળાની પાંદડીઓ ડોલતાં અંદરનો વાયુ વધે છે અને વધેલે એ વાય હદયમાંથી નીકળતી ઉપરથી નીચે જનારી નાની મોટી તમામ નાડીઓ દ્વારા સર્વ શરીરમાં પ્રસરી જાય છે. આ હદયમાં વાયુ જ દેહમાં જુદે જુદે સ્થળે સ્થાન કરીને જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ કરે છે. તાત્પર્ય છે . શરીરમાં ર હલન ચલન, પ્રસરણ, વધવું, ઘટવું. સંકોચાવું ઇત્યાદિ છ વિકારે અને તેની તમામ ચેષ્ટાઓ થતી જોવામાં આવે છે, તે સર્વ વાયુ વડે જ થાય છે. જે ચેષ્ટાઓ ઉપરથી વિદ્યાને એ આ એક જ વાયના સ્થાનમેદવશાત્ પ્રાણ, અપાન, બાન, ઉદાન અને સમાન; એ રીત મુજબ પાંચ ભેદ કરેલા છે.
• આત્મા અતઃકરણમાં રહે છે અને જેમ સૂર્યમાંથી કિરણે નીકળી તે સત્ર પોતાને પ્રકાશ પ્રસાર છે, તેમ અતઃકરણમાંથી મુખ્ય એસ એક નાડીઓ નીકળી તે દરેકનો સે સે શાખાઓ છેઆ રીતે નાડીના કુલ સંખ્યા ૧૦૦૦ થાય છે. આ શાખાપ દરેક નાડીઓની બેતર હનર પ્રતિ શાખાઓ છે. આ પ્રતિ નાડીઓની સંખ્યા બેતર કરોડ, બતેર લાખ થાય છેઆ રીતે કલ નાડીઓની સંખ્યા ૭૨,૭૨,૦૦,૦૦૦+૦,૦૦+૧=૨,૭૨,૦૨૦૧ બેતર
ડ, બિતેર લાખ, જરા હN૨, બસે ને એક થાય છે (જો પ્રોપનિષદ્ર પ્રશ્ન , મંત્ર છે)
Page #480
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
તો આને માટે તારા સમે ઉપદેશક પ્રાપ્ત થ પણ શકય નથી
[ ૩૫૧
–
મહાપ્રાણ જ સર્વ ક્રિયાઓ કરે છે આ પહેલા ભેદનાં સ્થાનકે આ પ્રમાણેનાં છે: (૧) પ્રાણુનું સ્થાન હદયથી નાકની અગ્રભાગ સુધીનું છે, આ વાયુ શ્વાસોસ લેવાના હેતુરૂપ છે; (૨) અપાનનું સ્થાન ઉદયથી ગુદા સુધીનું હોઈ તેનું કાર્ય મળમૂત્રાદિના વિસર્જનનું છે; (૩) સમાન હૃદયથી નાભિ સુધીના સ્થાનમાં સ્થિત રહી તે આહારના રસને પિતા પોતાના સ્થાનમાં બરાબર પહોંચાડવાના હેતુરૂપ છે; (૪) ઉદાન હૃદયથી મસ્તક સુદી (કંઠના અગ્રભાગ)માં સ્થિત રહી શરીરને ઊભું રાખવું, ઊંચકી રાખવું, બોલવાના તથા ગાન કરવાની પ્રવૃત્તિના હેતુરૂપ છે અને (૫) વ્યાન શરીરમાં સર્વ શિરાઓ (નાડીઓ)માં વ્યાપ્ત હેઈ આ વાયુ શરીરની સર્વ હિલચાલના હતરૂપ છે. આ વાયુ શરીરમાં સર્વત્ર ઓતપ્રોત વ્યાપેલો છે. આ રીતે મૂળ એક જ વાયુ સ્થાનભેદવશાત મુખ્ય પાંચ ભેદને પામેલ છે; વળી તે જ વાયુ સ્થાનભેદવશાત નાગ, કૂર્મ, કુલ, દેવદત્ત અને ધનંજય એવા પાંચ પટાભેદે વડે ઉપકાણને પણ પામેલ છે. આમ એક જ વાયુ દશ પ્રકારના ગણાય છે. તાત્પર્ય, એક જ વાયુ ભિન્ન ભિન્ન સ્થાન તથા કર્મો વડે ભિન્ન ભિન્ન નામ રૂપોને પ્રાપ્ત થયેલ છે. તે સર્વને સમાવેશ મૂળ પ્રાણુ કે જેને મહાપ્રાણ અથવા છ ભૂત કહે છે તેમાં જ થાય છે (૨ક્ષાંક ૬ જુએ); અને મહાપ્રાણુ તે અણુ, રેણુ, પરમાથી માંડીને મહત્ત્વ સુધી વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટમાં સર્વત્ર વ્યાપેલે છે.
પ્રાણવાયુની શક્તિ તથા શ્રેષ્ઠ પ્રાણપાસના જેમ ચંદ્રના બિંબમાંથી કિરાણે ઊંચે તથા નીચે ફેલાય છે, તેમ ઉપર બતાવેલા હદયકમળના આ ત્રણ યંત્રોમાંથી સઘળી પ્રાણશક્તિઓ દેહમાં ઊંચે તથા નીચે, આમ, તેમ, આજુબાજુ એ સર્વત્ર પ્રસરેલી છે. આ પ્રાણશક્તિઓ જ અન્નારસને દેહમાં ફેલાવવાને માટે જાય છે. આવે છે, ખેચે છે, રહે છે, વિહાર કરે છે, ઊંચી ચડે છે તથા નીચે ઉતરે છે. આ રીતે એને સર્વત્ર થતા સંચાર વડે જ આ બધી ક્રિયાઓ થતી રહે છે. હદયકમળમાં રહેલાં આ વાયુને જ પંડિતે પ્રાણ કહે છે. આ પ્રાણુની કઈ શક્તિ નેત્રાને ઉઘાડવાસ કરતા છે, કઈ શકિત સ્પર્શ, તો કોઈ બંધનું ગ્રહણ કરે છે, તે કાઈ અન્નને પચાવે છે; વળી કઈ શકિત વચનને બોલે છે, ઈત્યાદિ સંક્ષેપમાં આટલું જ સમજવાનું છે કે, જેમ યંત્રોનો સૂત્રધાર યંત્રમાં રહેલી દરેક ક્રિયાઓ બરાબર રીતે ચલાવે છે, તેમ ઈશ્વર (ક્ષાંક ૨) પિતાની પ્રકૃતિશકિત (વૃક્ષાંક ૩) ને આશ્રય લઈ આ મહાસમર્થ એવા મહાપ્રાણ વા જીવ (વૃક્ષાંક ૬) દ્વારા આ શરીરમાં અને બહાર એક તરણાથી તે મહત પર્યત જે જે કાંઈ દશ્યરૂપે ભાસે છે તથા તેમાં જે જે ક્રિયાઓ પ્રતીત થાય છે; તે ક્રિયાઓ વ્યષ્ટિની હા, સમષ્ટિની હો યા વિરાટનો હ; તે સર્વ આ મહાપ્રાણ સ્વરૂપ એવા જીવ વડે જ થતી ભાસે છે અને તેમાં ઉરસ એટલે હૃદયની અંદરથી બહાર નીકળનારો શ્વાસ તથા નિઃશ્વાસ એટલે બહારથી હદયની અંદર જતો શ્વાસ આ બન્ને પ્રાણ અને અપાનના નામથી જાણીતા હાઈ પ્રત્યક્ષ પ્રકટરપે અનુભવમાં આવે એવા છે. તેમાં ઉછાસ અંદરથી ઉપર આવી બહાર નીકળી જાય છે અને નિઃસ્વાસ બહારથી અંદર જાય છે. પ્રાણવાયુ ઉષ્ણુ અને અપાન શીતલ છે. તેને અગ્નિસ્વરૂપ, સેમસ્વરૂપ તથા સૂર્યચંદ્ર પણ કહે છે, તે વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં તથા સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં, ભૂતાકાશમાંથી સર્વના હદય૩૫ આકાશમાં અને સર્વાના હદયરૂપ આકાશમાંથી વળી પાછો ભતાકાશમાં, એમ ખેપ (ફેરાઓ કર્યા જ કરે છે અને દેહરૂપી મોટા ઘરયંત્રને ચલાવ્યા કરે છે. તથા એમ કરવા છતાં પણ શ્રમથી તન રહિત રહે છે, તે કદી પણ થાકતું નથી. વિરાટમાં તે ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિરૂપે હઈબ્રહ્માંડમાં તે અમિસ્વરૂપ અને સોમસ્વરૂપ એ બે સ્વરૂપે વિભકત થયેલ છે તથા અંતરિક્ષમાં સૂર્ય અને ચંદ્રરૂપે સ્થિત છે; તેમ જ વ્યષ્ટિમાં અક્ષિપુરુષના દેવતા આદિત્યરૂપે નેત્રમાં, મનના દેવતા ચંદ્ર સ્વરૂપે હદયમાં, તેમજ મારે દ્રિયના દેવતા પ્રાણાપે તથા નાભિથી ગુદામાં અપાન૨૫ યમદેવતાપે રહેલો છે. આ સાં શરીરનું રક્ષણ કરવા આ એક પ્રાણ જ પિતે ઉપર બતાવ્યા પ્રસગે જુદા જુદા દશ વાયુપે બનેલો છે અને તે જ આ શરીરરપ રથમાં મનપ પિડાંપે છે તથા તેને જ અહંકારરૂ૫ રાજ; અને જ્ઞાનેંદ્રિ તથા કમૅકિ તથા વિષય એ સર્વે
Page #481
--------------------------------------------------------------------------
________________
૩૫ર].
ના વાસ્તુક્ય કુતરા અશ્વિત છે .
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅહ ૬/૧૪
યાદા (ડાઓ) રૂપે છે. તાત્પર્ય કે, પ્રાણપાસના કરનાર આ રીતે આ પ્રાણ અપાનનું સારી રીતે જ્ઞાન મેળવી, પાપ અને આસક્તિથી રહિત બની તમામ વિષયોમાંથી આસકિતને કાઢી નાખવી અને હું પ્રાણપાનથી પણ પર એવો આત્મા જ છું, એ રીતેની દરેક શ્વાસોચ્છાસ લેતી વખતે ધારણ કરવી એ જ મુખ્ય પ્રાણપાસના છે, એમ જાણવું. ઉસ અને નિઃશ્વાસ નામના આ બે વાયુઓ શરીર રહે ત્યાંસુધીને માટે એકધારી રીતે રહેલા છે તથા તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તમાં પણ સર્વદા સમરૂપે જ રહે છે; તે જ સમસ્ત નાડીઓમાં ગતિ કર્યું જાય છે. આ નિરંતર ચાલનારા પ્રાણવાયુની ગતિ અત્યંત સૂમ હોવાને લીધે તે સાધારણ લોકના અનુભવમાં આવતી નથી, પરંતુ સૂક્ષ્મદર્શી અભ્યાસી યોગી જ તેને ન ગી શકે છે અને તેની દરેક ગતિ સાથે પોતે તદ્રુપ અથવા આત્મરૂપ છે એવી ભાવના નિત્યપ્રતિ તે કરતો રહે છે, જેથી દુઃખદાયક એવા મૃત્યુના પાશમાંથી તે છૂટી શકે છે અને નિર્વાણુરૂપ પરમપદને તથા શાંતિના સ્થાનને પ્રાપ્ત કરે છે.
કેવળકુંભક એટલે શું? અષ્ટાંગયેગા પિકી (૧) યમ, (૨) નિયમ, (૩) આસન તથા (૪) પ્રાણાયામ સંબંધમાં કેટલુંક વર્ણન ઉપર આપવામાં આવેલું છે. તેમાં કહેવામાં આવેલું જ છે કે, જેમાં વાયુને શ્વાસધારા અંદરથી બહાર કાઢવામાં આવે છે, તેવા વાયુની જે ગતિ તેને બાહ્યવૃત્તિ અથવા રેચક પ્રાણાયામ કહે છે તથા જેમાં વાયુને શ્વાસધારા બહારથી અંદર ખેંચવામાં આવે છે એટલે આ પ્રમાણે વાયુની જે ગતિ તેને પૂરક પ્રાણાયામ કહે છે. તેમ જ વાયને અંદર ખેંચ્યા પછી અને પુનઃ બહાર કાઢવામાં આવે તે પહેલાં અર્થાત એ બે ક્રિયાઓની વરચેની સંધિ અવસ્થામાં તેને જે અંદર ને અંદર જ રોકી રાખવામાં આવે છે, તેને સ્તંભત્તિ અથવા કુંભક પ્રાણાયામ કહે છે. પ્રાણવાયુનો આ વિલોમ પ્રકાર હોઈ અનલેમ પ્રકાર એથી વિપરીત હોય છે (જુઓ પૃષ્ઠ ૩૪૦-૩૪૧ ). ઘડો જેમ પૂર્ણ ભરાઈ જવાથી તેમાંનું જળ તદ્દન નિશ્ચળ રહે છે અને બિલકુલ રેવં છેલ થતું નથી, તેમ શરીર પણ વાયુથી પૂર્ણ થવાથી તેમાંને વાયુ પશુ તદ્દન નિશ્ચળ થાય છે;
માથી જ તે સ્તંભત્તિ અથવા કુંભક કહેવાય છે. પ્રાણાયામના આ મુખ્ય ત્રણ પ્રકારે છે. કુંભકના અનુલામ તથા વિલોમ પ્રકારે પણ (પૃઇ ૩૪ ૨-૩૪૧) ઉપર કહેવામાં આવેલા છે. આ ત્રણે પ્રકારનો પ્રાણાયામ જેમ જેમ યોગીનો અભ્યાસ વધે તેમ તેમ દેશ, કાળ તથા સંખ્યાના પરિમાણથી સૂક્ષ્મ અને દીર્ધા થતા જાય
અભ્યાસ ભેદવડે પ્રાણાયામમાં સઘમ, વિદ્યમ, સગર્ભ; અગર્ભ, લક્ષ્ય અને અલક્ષ્ય, એવા છે ભેદો પડે છે, જે પ્રથમ કહેવામાં આવ્યું છે. (પૃષ્ઠ ૩૩૪ જુઓ). આ પ્રાણાયામને ક્રમે અભ્યાસ કરતાં કરતાં સાધકને પ્રથમ શરીરમાં પરસેવો છૂટવા માંડે છે; તે અધમ પ્રાણાયામ સમજવો. ત્યારબાદ વિશેષ અભ્યાસ થતાં શરીરમાં કંપ છૂટે છે, તે મધ્યમ પ્રાણાયામ હોઈ અતિશય અભ્યાસથકી જમીનથી અદ્ધર થઈ આકાશમાં ઊંચે ઉડયન થવાને અનુભવ થાય છે, તે પ્રાણાયામને ઉત્તમ સમજ. આ મુજબ ઉત્તમ પ્રાણાયામની પ્રાપ્તિ થતાં સુધી સાધકે સતત અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. આ પ્રમાણે પ્રાણાયામની અભ્યાસ વડે સિદ્ધતા થયા પછી સ્થિરકુંભક અથવા કેવળકુંભક નામનો ચોથો સહજ પ્રાણાયામ સાધ્ય થયા છે. તે પ્રાણાયામમાં નિઃશ્વાસ દ્વારા બહારથી અંદર લીધેલો વાયુ નાસિકાઠારા ઉઠ્ઠાસરૂપે ફરીથી બહાર નહીં નીકળતાં અંદર ને અંદર જ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરકાદિ ચક્રોમાં પ્રવેશી કુંડલિનીનુ ઉત્થાન કરી અનાહત ચક્રમાં થઈ સીધો મેરુદંડના માર્ગે સુષુણ્ણા નાડી દ્વારા ક્રમે શરીરમાંના મુખ્ય એવાં નું ભેદન કરી અને બ્રહારધમાં જઈ આત્મસ્વરૂપમાં સ્થિત થાય છે તે માટે હવે ટચમેદનવિધિ સંબંધે વિચાર કરવો જરૂરી છે.
પચ્ચકોના ભેદનની વિધિ યોગાભ્યાસ મુનિએ પ્રથમ તે ઉપર બતાવ્યા પ્રમાણે આસન સિદ્ધ કરી પિતાનું મૂળ (ગુદા) દ્વારા પગની પાની વડે બંધ કરવું. જે પ્રાણુરૂપ એક જ વાયુ સ્થાનભેદ વડે અપાનરૂપે બનેલો હોય છે, તેને ગુદાદ્વારમાંથી બહાર નીકળતે રોકી દઈ પ્રથમ મૂલાધારમાં લઈ જવો. આ મૂલાધારચક્ર ગુદા સમીપ હેઈ તેને ચાર દળો છે. , , , એ ચાર તેને બીજાક્ષ હેઈ ઓગળેલા સુવર્ણ જેવું છે. તેની અતિ ચાણ
Page #482
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
તથા આના જેવો બીજો કોઈ વર પણ નથી.
[ ૩૫૩
છે અને આવતા ગણેશ છે. તે સર્વના મૂલ આધાર૫ હેવાથી તેને મૂલાધાર કરે છે. તે ચકમાં જયારે આ પ્રાણવાયુનું પ્રસરણ થાય છે ત્યારે આસન ડગમગતું હોય તેમ લાગે છે, આસન ઉપરથી ઊઠી જવાનું મન થાય છે તથા જે યમ નિયમોનું પાલન બરાબર ન થયું હોય અને પેટમાં ભાર હેય તે કઈ કઈ વખતે જુલાબ વગેરે થઈ અપાન વાયુનું પ્રસરણ થઈ આવે છે; માટે યોગાભ્યાસીએ પ્રથમ તે યમનિયમાદિનું સંપૂર્ણ રીતે પાલન કરવું અત્યંત આવશ્યક છે. આ માર્ગમાં તે ફક્ત વાયુદ્વારા શરીરને શુદ્ધ કરવાનું છે. શરીરમાં જેટલો મેલ હશે તેટલી આસનસિદ્ધિનાં ત્રુટિ રહેશે તથા આવી ત્રુટિ સિલક હોવા છતાં જે ચક્રભેદનનો પ્રયત્ન કરવામાં આવશે તે તેથી વધુ ત્રાસ થવા સંભવ છે; માટે યમનિયમાદિનું સારી રીતે પાલન કરી બાદ આસનસિદ્ધિ કરવી જોઈએ. ત્યાર પછી જે વાયુને રોકી તેને ચક્રભેદનના માર્ગે લઈ જવામાં આવે તે પછી તે થકી કાંઈ પણ ભય રાખવાનું કે ત્રાસ થવાનું કારણ રહેતું નથી. બને ત્યાં સુધી આ અભ્યાસ એકલાએ જાતે કદી પણ કરે નહિ, પણ ગુરુની સાંનિધ્યમાં રડાને જ કરવો. આ રીતે મૂલાધારચક્રમાં પ્રાણવાયુનો સંચાર થાય એટલે પરા વાણીરૂપ કારની અરફુટ રકુરણની શરુઆત આપોઆપ થાય છે પછી તે વાયુને થોડી હઠવડે ઉપરના સ્વાધિષ્ઠાન ચક્રમાં ચઢાવવો.
સ્વાધિષ્ઠાનચારનું ભેદન સ્વાધિકાનચામાં વાયુ આવ્યા પછી વળી પાછો તે મૂલાધારમાં ઊતરી જવા પ્રયત્ન કરે છે; માટે નિમક રાખી, નહિ ગભરાતાં તેને ત્યાં જ સ્થિર કરવો. આ સ્વાધિકાનચક્ર લિંગની સામી બાજુએ અંદરના ભાગે મૂલાધારથી તદ્દન સીધી દેવામાં આવેલું છે. તેમાં છ દળો હોઈને તેના દેવતા બ્રહ્મા છે તથા તે અર્ધ ચંદ્રના આકારે છે તે જ સ , ૨, ૪, ઇં. આ છ બીજાક્ષરોથી યુક્ત અને અગ્નિ સમું હાઈ પરલિમના અધિકાને ૨૫ છે. કમભેદથી કેટલાકના મતે મૂલાધારના દેવતા ગણેશ અને સ્વાધછાનના દેવતા બ્રહ્મા છે. આ વાધિદાનચક્રમાં જ્યારે પ્રાણવાયુ આવે છે ત્યારે પેટમાં ખળભળાટ થવા માંડે છે તથા ગભરાટ પણ કરાવે છે, પરંતુ તેથી જરા પણ ડગમગવું નહિ. કારને સ્વયંનાદ વધુ સ્પષ્ટ થતે ભાસે છે ત્યાર બાદ યુક્તિઓ સ્વાધિષ્ઠાનચકમાંથી તેને ઉપર મણિપુરચક્રમાં ચઢાવ.
મણિપૂરચક્રનું ઉત્થાન આ ચા નાભિની સામી બાજુ એડની સરળ રેવામાં જ છે. તેમાં દશ દળ હે ઈ , , , , , હિં હં, ન, ઉં, વ. આ દશ બીજાક્ષરોથી યુક્ત છે. તે મેઘના જેવું બહુ તેજોમય છે. તે વિષ્ણુધી અધિહિત હે વિષ્ણુના દર્શનનું કારણ છે. તે તેના દેવતા વિષ્ણુ કહેવાય છે. આ મશર ચક્ર ત્રિોણાકાર છે. મણિઓ જેવું વિકસ્વર લેવાથી તે મણિપદ્ધ કહેવાય છે. પશ્યની વાણીનું તે સ્થાન હાઈસ્કાર પિકી “અકાર" માત્રાની ઉત્પત્તિ અત્રેથી થાય છે. આ ચક્રમાં જ્યારે પ્રાણવાયુને સંચાર થાય છે ત્યારે પ્રથમ તે પેટમાં ગડગડાટનું જોર વધે છે. આખા શરીરે પસીનો પસીને થઈ જાય છે. ગભરાટ પણ વધે છે અને પ્રથમ આંટીનું ગૂંચળું વળીને અને નીચે મોટું કરીને બેઠેલી નાગણની સાથે તેને પ્રસંગમાં આવવું પડે છે. તે નાગણ અર્થાત “કુંડલિની ' આ પ્રાણાયુના તાપને લીધે સહેજ મેટું ઉપર નીચે આમતેમ કરે છે. બા શક્તિ જેવી રીતે વીજળીનું કુંડલ હેય અને તેમાં વચ્ચે વીજળીની બત્તીઓ હોય તેવી ઝગમગાટવાળું દેખાય છે. આ દૈદિપ્યમાન કુંડલિનીનું દર્શન યોગીને પ્રથમ અને જે થાય છે. મારી વારે નાગણને પલામાંથી ઉઠાડે છે ત્યારે તે કંફાડા મારી પાછો ગૂંચળું વળીને સૂઈ જાય છે તથા જ્યારે તે તેને પુનઃ જમાડે છે ત્યારે પુનઃ ફુલડે મારે છે. તેવી રીતે આ કુંડલિની૫ નાગ પણ વાયુના ઉપર ચઢવાથી તેને ફાડાએ મારી વખત : વખત ફરીથી નીચે ધકેલતી રડે છે, પરંતુ તે વાયુ નાગીને જંપવા દે નથી; આથી છંછેડાયેલી તે નાગણ ઊઠી દેધે ભરાઈ ને જીભ વડે સર્વ માંસ, મજા, ત્વચા આદિ વધેલો મેદ ચાટવા માંડે છે તથા તે મળને સાચટ કરતી રહે છે. આ વખતે યોગીની સ્થિતિ ઘણી જ કડી બને છે. તેને બેચેની ઉત્પન્ન થાય છે,
* ગુદાચારની નીચેના ચકના દેવતા ગણેશ હોઈ મૂળાધારના દેવતા બધા છે, એ કેટલાકને મત છે,
Page #483
--------------------------------------------------------------------------
________________
૩૫૪ ]
શતાયુનઃ પુત્રપૌત્રા
–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ની અ૦ ૬/૧૪
આખા શરીરે પસીનો છૂટ્યા કરે છે, વીજળીના તારને હાથ લગાડવાથી જેમ કં૫ છૂટે છે અથવા એકદમ ધ લાગે છે તેમ શરીરમાં કંપારી છૂટે છે અને ભૂખ, તરસ લાગતી નથી. આમ થવાનું કારણ એ છે કે, આ કુંડલિની શક્તિ જે ઘણા દિવસથી ગૂંચળું વળીને બંધ મેં એ પડી રહેલી હોય છે, તે આળસ છોડી દઈ સુષુષ્ણુ નાડી દ્વારા શરીરમાં સર્વત્ર વ્યાપી જઈ તેમાં બચપણથી ઘર ઘાલી બેઠેલા મેલને બહાર કાઢી નાખે છે. જેઓના શરીરમાં મેલ વધુ હોય તેમને ત્રાસ વધુ થાય છે તથા જેમનામાં મેલ કમી હોય તેમને ત્રાસ ઓછો થાય છે. જેમ ગટરની અંદર પાણી નાખવાથી તે પાણીના જોર વડે કચરો ઘસડાઈ જાય છે, તેમ આ કુંડલિનીમાં પ્રવેશનારો વાયુ સુષુમ્સ દ્વારા શરીરમાં સર્વત્ર પ્રસરી જઈ ઉપર બતાવેલી નાની મોટી તમામ બોતેર કરોડ, બેભેર લાખ, દશ હજાર, બસો ને એક નાડીઓના મેલને રોમાદિ છિદ્રોદ્વારા બહાર કાઢીને શરીરની કાંતિ દિવ્ય, સુંદર તથા સુદઢ બનાવે છે. તે સમયે ઉપર બતાવેલી સિદ્ધિઓ તે તેની પાસે આપ મેળે આવે છે, છતાં તે નિષ્કામ યોગી તેમની સામે કરી તો પણ નથી. આ બાબતમાં વધારે વિવેચનની જરૂર જણાતી નથી, કારણ કે સિદ્ધિઓ સંબંધમાં ઉપર વિવેચન આવેલું છે (પૃ૪ ૩૪૭ થી ૩૫૦ સુધી જુઓ. ).
મનપાસના વિા પ્રાણે પાસના બંને વડે કુંડલિની જાગ્રત થાય છે શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન ! કદાચિત તું કહેશે કે, આ માર્ગોમાં જો આવી રીતે શરીરને ત્રાસ થતો હોય તે પછી ભાંજગડમાં શા માટે પડવું? પરંતુ તેવી શંકા નિરર્થક જ છે; કેમકે કુંડલિનીનું ઉત્થાન થતી વખતે વ્યાધિ શા માટે થાય છે, તેનું કારણ જે જાણવામાં આવે તો તે માટે શંકાને સ્થાન રહેશે નહિ આ કંડલિનો કેવળ યોગમાર્ગથી જ જામત થાય છે એમ નથી, પરંતુ ભકિત, જ્ઞાન ( સાંખ્ય ) વગેરે ગમે તે માર્ગથી પણ તે જાગે છે; કેમ કે મનનો લય થતાં પ્રાણને લય અનાયાસે જ થાય છે. તથા પ્રાણુનો લય થવાથી મનને લય પણ સહેજમાં થઈ જાય છે. આથી આ બે પિકી ગમે તે માર્ગની ઉપાસના કરવામાં આવે તેપણ કુંડલિનીનું ઉત્થાન અનાયાસે જ થવા પામે છે અને તે વખતે બંને પ્રકારના સાધકને દુઃખ થાય છે. ફરક ફક્ત એટલો જ કે, પ્રાણ પાસક યોગીને તેનું ભાન હોય છે કે, આ દુઃખ કુંડલિની જાગ્રત થવાથી થાય છે તથા મને પાસક તે જાસુ શકતો નથી. જયાં સુધી કુંડલિની જામત નહિ થાય ત્યાંસુધી અપરોક્ષાનુભવ (સાક્ષાત્કાર) શી રીતે થઈ શકે ? તાત્પર્ય કે, સાત કિવા અજ્ઞાત રીતે કુંડલિનીનું ઉત્થાન તે દરેક આત્મવેત્તાને થયેલું જ હોય છે. હવે કુંડલિનોના ઉત્થાન વખતે દુઃખ થવાનું શું કારણ છે, તેને સંક્ષેપમાં વિચાર કરીશું.
કુંડલિની જાગ્રત થતાં દુઃખ થવાનું કારણ જેવી રીતે શરીરમાં કોઈ ભાણ સડી ગયો હોય તો પ્રથમ તે ભાગને કાપીને સાફ કરે પડે છે, તેને
ખતે અને કાપ્યા પછી પણ રૂઝ આવતાં સુધી ભય કર વેદનાઓ સડન કરવી પડે અને પાછળથી જ્યારે સંપૂર્ણ રૂઝ આવી જાય છે ત્યારે જ શાંતિ થાય છે. તે પ્રમાણે આજ સુધી શરીરની નાડીઓમાં સંચય કરી રહેલા મેલનું ભક્ષણ કરી તેને આ કુંડલિની સાફ કરે છે અને ઘણા કાળ સુધો એકઠા થયેલા મેલને સાચટ કરી શરીરને તદ્દન પવિત્ર અને શુદ્ધ બનાવે છે. આ ક્રિયા ચાલુ હોય છે તે વખતે પ્રકૃતિમાં અસ્વાસ્થ ઉત્પન્ન થવા પામે છે. વિચાર કરો કે, જેમ કે જીવિત ભાગને કાપવામાં આવે તે કેટલી વેદના થાય ? તેમ કુંડલિની કે જે ઘણા સમયથી મેં બંધ કરીને પડેલી હેય છે, તેનું મેં ચીરાથી કેટલું બધું દુઃખ થતું હશે? અથોત દુ:ખ થવાનું કારણું તો આપણી અજ્ઞાનતા જ હોય છે. આમ કુંડલિ લીનું ઉત્થાન થતાં અન્નમય અને પ્રાણમય બંને દેશોનું ઉલ્લંઘન કરીને એની મમય કાશમાં સ્થિત થતો હોવાથી તેને ભૂખ તથા તૃષાથી પીડા થતી નથી. આ રીતે શરીરમાં તમામ મેલ સાફ થતાં એ કુંડલિની નાગણની જેમ સરસર કરતી ઉપર ચઢે છે અને સુષુણ્ણા દ્વારા સીધી ઊભી થઈ મોડું ઉપર કરી મસ્તક સુધી પહોંચી જાય છે. બીજી બાજુએ જેમ કુવારામાંથી પાણીનું સુર થાય છે તેમ તે નિ સ્વતઃસિક રીતે કાઈ પણ સાધનની અપેક્ષા વગર પુરને પામે છે. આ વખતે પ્રકાશાદિ બીજ પણ પુષ્કળ અનુભવ થાય છે, પરંતુ અને
Page #484
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન]
(યમ બોલ્યા,) સો વર્ષના આયુષ્યવાળા પુત્રપૌત્રો માગ, તથા–
[ ૩૫૫
તેનો વિસ્તાર વધારવાનું કાંઈ પ્રયોજન નથી; કેમ કે એ અનુભવો દરેક સાધકના એક સરખા જ હતા નથી સંક્ષેપમાં જેની કુંડલિનીનું ઉત્થાન થયેલું હોય છે તેવા યોગીઓનાં નેત્ર તદ્દન થિર, મન શાંત, મુખ હંમેશાં પ્રફુલ્લિત તથા ચહેરો સદા આનંદિત રહે છે અને તે જાણે નશાના ઘેનમાં ન હોય ! તે દેખાય છે. બાહ્ય વિષયો પ્રત્યે તેને સ્વાભાવિક રીતે જ કંટાળો ઉપજે છે તથા સાપતિ નામની ચતુર્થી ગભૂમિકા છે, જે સાક્ષાત્કારની કક્ષાના આરંભરૂપ છે તેમાં તે સ્થિત થાય છે. કેટલાકે આ સ્થિતિને સાક્ષાત્કાર વા પૂર્ણ સ્થિતિ સમજી અત્રેથી અટકી જાય છે, પરંતુ તે પણું થિ હેતી નથી. ભગવાન કહે છે, હે અર્જુન ! વધુ શું કહું ? જેને વ્યવહારના વિષયો ઉપર સ્વભાવિક રીતે જ સંપૂર્ણ વૈરાગ્ય થયો છે, જે તદ્દન નિરોગી બને છે તથા જેને જગતરૂપ તમામ દશ્ય જાળ મિથ્યા છે એવો અંતરમાં પાકે દઢ નિશ્ચય થયેલો છે, તેમ જ જેની વૃત્તિ હંમેશને માટે આત્માના સાક્ષાત્કાર તરફ જ લાગી રહેલી હોય છે, જેને તે કરતાં બીજું કાંઈ પણ વધુ પ્રિય લાગતું નથી, એવા સાધકની કુંડલિનીનું ઉત્થાન થયું છે, એમ સમજવું. આવી પરિસ્થિતિ થાય એટલે તે સાધક મટીને મુમુક્ષુ બને છે. આ લક્ષણ જેનામાં જણાય તેના સંપર્કમાં રહેનારા કિવા તેના સમાગમમાં આવનારા પુરુષોનું પણ ધન્યભાગ્ય જ છે, એમ સમજવું.
અનાહતચકનું ભેદન આ રીતે મુમુક્ષ બનેલો યોગી અંતઃકરણમાં એક આત્મભાવનાને જ સ્થિર કરીને તથા પ્રાપ્ત થનારી સિદ્ધિઓ તરફ જરા પણ લક્ષ્ય નહિ આપતાં યુકિત વડે મણિપુરચક્રમાં રહેલા પ્રાણવાયુને અનાહત ચક્રમાં લાવે છે. આ ચક્ર મેદમાં મૂળાધારથી સીધી અને સરલ રેષામાં બરાબર હૃદયની સામે આવેલું છે. તે બાર દળવાળું છે, ૪, ઉં, ૪, ઉં, , , રું, , , ઝ, ટ, કે એ બાર બીજાક્ષરોથી યુક્ત હોઈ ઉગતાં સૂર્યાસમું પ્રકાશિત છે. તેની મધ્યે દશહજાર સૂર્યસમાન કાંતિથી દેદિપ્યમાન એવું બાણલિંગ રહેલું છે. તેના દેવતા છે. આ ચક્ર આનંદનું સ્થાનક અને સ્ત્રથી અધિષ્ઠિત ડેઈ તેમના દર્શનનું કારણ છે તેથી તેના દેવતા ૮ કે શિવ માનવામાં આવ્યા છે. તેની આકૃતિ કોણ હાઈ “ઉ” કારનું આરંભસ્થાન તથા “અકારનું વિલયસ્થાન છે. આ પદ્મમાં શબ્દબ્રહ્મ કોઈપણ સાધન વિના સ્વાભાવિક રીતે જ નિત્યકતિ સંભળાયા કરે છે તેથી તેને અનાહત પદ્મ કહ્યું છે. આ અનાહત ચક્રમાં પ્રાણવાયુનું આરહણ થતાં જ ચિત્રવિચિત્ર પ્રકારના ચિણ, ચિંચણ, કંટા, શંખ, તંત્રી, તાલ, વેણ, મૃદંગ, ભેરી અને મેઘ ઇત્યાદિનાદો કે જે શ્રુતિમાં કહેવામાં આવેલા છે તેને અનુભવ થાય છે (જુઓ હસેપનિષદ); પોતે આનંદસાગરમાં ડૂબી જવાથી મસ્તીમાં આવી જાય છે તથા પ્રકાશાદિ ઇતર પણ અનેકવિધ દસ્યાદિના પુષ્કળ અનુભવો થાય છે. મન એકદમ સ્થિર થઈ ગયું હોય એમ ભાસે છે. પરંતુ વાસ્તવિક તેમ થયેલું હોતું નથી, તે ધ્યાનમાં રાખવું. તેના ભરોસા ઉપર કોઈ આગળ જવાનું છોડશે તે તે મેહમાં ફસાઈ પુનઃ નીચે પટકાઈ જવા સંભવ છે; કારણ કે, હજુ સુધી તેમાં ત્રણ ગુનું સૂક્ષ્મરૂપે બીજ રહેલું હોય છે. બાદ અત્યંત પવિત્ર અને નિર્મળ બનેલો તે મુમુક્ષ દ4 અભ્યાસ અને યુક્તિ વડે પ્રાણવાયુને અનાહત ચક્રમાંથી અપાન માગે વા મધ્ય માર્ગે વિશુદ્ધિચક્રમાં લઈ જાય છે.
વિશુદ્ધિચક્રનું ભેદન આ વિશુદ્ધિચક્ર નીચેના મૂલાધારાદિ ચાર ચક્રની સીધી રેષામાં કંઠની સામે હેઈ તે સેળ દળવાળું તથા ગળાકાર છે. , માં, રું, , , ૪, , , , રું, ૪ ઉં, ૩, ઐ, , : આ સેળ બીજાક્ષરોથી યુત, ધૂમાડા જે આકાશી વર્ણવાળું અને મહા તેજસ્વી છે. આ મહાઅદભૂતપશ્વ આકાશને નામે પણ કહેવાય છે. તે સદાશિવથી અધિષ્ઠત હોઈ તેમનાં દર્શન કરાવી જીવાત્માને વિશુદ્ધ કરે છે, એટલે તે છવરૂપ મટી શિવરૂપ બને છે તેથી તેને વિશુદ્ધિપદ્મ કહેવામાં આવે છે. તેના દેવતા સદાશિવ હેઈ તે “ઉ'કાર માત્રાનું અંતિમ રથાન તથા “મ'કારનું આરંભસ્થાન છે. આ ચક્રમાં આવતાં શરીર તદ ન નિર્મળ, પવિત્ર અને એકદમ હલક થઈ જાય છે. અત્રે આનંદમય કોશનો અનુભવ થઈ તે મુમુક્ષ એગીને ઉપર કહેવામાં આવેલા સ્વયંનાદ તથા બીજા પણ અનેક વિવિધ દશ્યો જોવામાં આવે છે. કોઈ કોઈ વખતે સિનાં તથા
Page #485
--------------------------------------------------------------------------
________________
શક્તિદિogશ્વર [ સિદ્ધાન્તકા ભ૦ ગીવ અ૦ ૬/૧૪ દેતા નો માં દર્શનને અનુભવ પણ થવા માંડે છે તે વિષયના પાશમાંથી તદ્દન નિર્મોહ થયેલો હોય છે. અધ નિયામાં સૂતેલા બાળકની જેના થિનિ હોય તે રી આ યોગી ની સ્થિતિ છે.ય છે. પરંતુ બાળક જેમ કોઈ કઈ વસતે ઝબકીને એકદમ જાગે છે, તેમ આ યોગી કે કોઈ સમયે ઝબકીને ભાનમાં પણ આવે છે. આ યે ગી કઈ વખતે પાંચમી અને કાઈ વખતે છઠ્ઠી ભૂમિકામાં સ્થિત રહે છે.
આજ્ઞાચક્રનું ભેદન ઉપરનાં પાંચ કોનું ભેદન થયા બાદ આજ્ઞાચક્રનો ભેદ કરવો પડે છે. આ ચક્રભેદન ધણી જ કાળજીપૂર્વેક * અને યુક્તિપૂર્વક કરવું પડે છે. આ આજ્ઞાચક ભ્રકુટી (ભૂમધ્ય-બે ભમરની વચ્ચે)માં અને પાંચે ચીની સીધી રવામાં આવેલું હેઈ તેમાં બે દળે છે આ પડ્યું અને ક્ષે; એ બે બીજા અક્ષરોથી યુક્ત હોઈ અતિ મનોહર અને દિવ્ય છે. આના અધિષ્ઠાતા ઈશ્વર હોઈ તે દર્શન થકી જીવ ત્રણ ગુગોથી પર, સર્વને દ્રષ્ટા વા સાક્ષી બની આ કારત્વનો અધિકારી બને છે, આથી આને આજ્ઞાચક્ર કહે છે. બિંદુ એ જ એનું લક્ષ્ય છે. “મ” કારને અંત અને અર્ધમાત્રનું આ સ્થાનક છે. ચક્રભેદનમાં સર્વથી છેવટનું ચક્રભેદન આ જ છે. વિશુદ્ધિચક્રમાંથી પ્રાણ વાયુને ઘણું સાવચેતી રાખી ધીમે ધીમે તાળવાના મૂળમાં જ્યાં પડજીભ હોય છે ત્યાં લાવી, પછી તે જીમનું ભેદન કરી ત્ય થી ઘણી જ સાવચેતીથી બે ભ્રકુટીઓની વચ્ચે આવેલા આજ્ઞાચક્રમાં લાવો. આ સમયે નાકનાં બે છિદ્રો, કાનમાં બે છો, બે નેત્ર અને એક મેટું એમ સાતે ધાને ચોક્કસ રીતે બંધ કરવાં પડે છે. તદ્દન નિર્વાસન બનેલ અને જેને કેઈપણ પ્રકારની એષણા રહેતી નથી તેવો યોગી જ આ આજ્ઞાચક પર્વત પહોંચી શકે છે. આ ચક્રમાં પ્રાણવાયુ સ્થિત થયા પછી કાઈપણ પ્રકારની ક્રિયા કરવાની રહેતી જ નથી. આ સ્થાન એ યિાના અંતિમ સ્થિતિ દર્શાવનારું છે. ભકુટીના મધ્ય ભાગમાં સમાંતરે પાંચે ચક્રની સીધી અને સરળ રેલીમાં આલા આ ચક્રમાં સ્થિરતા થઈ અટલે કૃતકૃવ તે જ પ્રાપ્ત થઈ એમ સમજવું, પ્રથમ પ્રથમ તે આમાં વાયુ સ્થિરતા અભ્યાસ વડે કર છે.પડે છે, પરંતુ પાછળથી તે સ્વત:સિદ્ધ જ થાય છે. આ પ્રમાણે મુખ્ય છ ચક્રો ; તે ઉપર કૈલાસ નામનું ચક્ર છે તેના ઉપર રોધિની ચક્ર આવેલું હોઈ તે ઉપર એક હજાર આલાપાળ અને પરમાત્માના રથા-અધિષ્ઠાન સંસાર ચક્ર છે, આ ચક્રમાં છ શિવનું ઐકય બો ઓગળે તો લખના જેવું અમૃત ઉત્પન્ન થઈ તે વડે કુંડલિની શકિત તૃપ્ત બને છે. મોઢું ફાડીને અને ઉચું જોઇને લાના જેમ મેરુદ ડની ઓર વીંટાયેલી ફડલિની નામની નાગના મુખમાં અમૃતનું ઝરણું આ
સ્થાનમાથી ટપકે છે, તે સેવન વડે જ તે શરીરના સર્વ ભાગને પોષણ આપે છે. આ ચક્રના, વનને માટે તે શું કરું? તરફ તેના સાગરમાં ડૂબેલા તથા કરી અને સાતમી ભૂમિકાઓની વચમાં રમમાણ બનેલો આ મહા ભેગો નિત્ય ચાન્યસ્વરૂપમાં જ તન્મય થઈ રડે છે. કદી કદી પૂર્વાભાસને લીધે સંક૯પ થઈ
તુરત સિદ્ધ થાય છે. આ થાળી કેક વખતે દેવતાઓ સાથે કાઈક વખતે આકાશયારી સિદ્ધી સ થે કિંવા અનેક બ્રહ્માંડમાં પોતાની મરછર ગમે ત્યાં રમણ કરે છે. કોઈ કોઈ વખતે તો સ્વસ્વરૂપમાં થિલ થઈ નિવિકલ્પ નથતિમાં થિત થઈ બેસે છે. કોઈ વખતે બાલ, ઉન્મત ક્રિયા પિશાચ અવસ્થાઓમાં રહ્યા છે, એમ બાહ્ય જગતની દષ્ટિએ તે શરીરની સ્થિતિ દેખાય છે ખરી, પરંતુ અંદર તે તેનાં સત્ય સંકલનું સામર્થ્ય પ્રાપ્ત થયેલું 3વાથી તમામ પ્રકારના રિદ્ધિસિદ્ધિ એ નિરાશ થઈ તેની અજ્ઞાની રાહ જોતી ઉબી ડેમ છે, છiાં આ મડાગે છે તો તેની સામે કડી ૫ ગુ જે નથી. અત્રે ની અર્ધામાત્રાનો વિષય થઈ તે “એમ” શબ્દના નિમાં સ્થિત થાય છે, એટલે સંહિમ ઉચ્ચારણનું સ્વાભાવિક પ્રાકટ્ય થતું રહે છે. આ “સે હમ”, સે હમ એનું ઉચ્ચારણબ્રટથી માડી બ્રહ્મરંધ્ર પર્વતના ભાગમાં ઉપરથી નીચે ને નાચવા ઉપર એમ થતું રહે છે. તે જેમ જેમ ઉપર બ્રધર ધના ભાગ તરફ થિર થતું જાય છે તેમ તેમ એ મહાયોગી સમદ્ર જેવો શત ને વિશ્વળ બનતો જાય છે. ત: મસ્તક ફાટી જશે કે શું? એવી રીતને દેડને અસહ્ય ત્રાસ થવાના અનુભવ કટલે કે સમય આવે છે. લિ ય વૈકુંઠ અને કલાકાદિનાં દર્શન, અનકવિવ ચેતન્ય, પ્રત્યક્ષ દયો, અંતરીક્ષમાં સર્વત્ર વિડર ઇત્યાદિ વિવિધ પ્રકારના અનુભવે તેને થતા રહે છે, પણ તે
Page #486
--------------------------------------------------------------------------
________________
ગીતારાહન ]
ઘણાં પશુ, હાથી, ધેડા, મૃગ, સુવર્ણ વગેરે દ્રવ્ય માગ,
[ ૩૫૭
દેહથી તદ્દન અલગ છે એવા રવાનુભવ અંતર`ગમાં પ્રત્યક્ષ થતો હોવાથી આંતરિક શાંતિ અને આદ્ર વતાં જાય છે. દરેક ક્રિયા નિષ્કામ ભાવે થતી હું।વાનું પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે. આમાં પશુ સાક્ષ ભાવ રહી જાય છે. ત્યાર બાદ ગુરુકૃપાથી વગર પ્રયત્ને અનાય.સે જ સહસ્રારચક્ર કે જે મૂર્ધા (કપાલની મધ્યમ થિત હાઈ એક હજાર પાંખડીઓવાળુ છે તથા કેવળ મહાશૂન્ય કિવા બિંદુરૂષ અને જ્યાં ટી સુની પ્રભા સમા અને તર્યાંનુ દર્શન થાય છે, તેમાં સ્થિરતા થઈ આત્મસાક્ષ કારૂપ મહાસિદ્ધિન પ્રાપ્તિ થાય છે. વચ્ચે વચ્ચે તેને વૈકુંઠ તથા કૈલાસનાં દર્શન થાય છે. ાનં કાઈ સમયે આ દશ્ક પ્રદેશેામાં આવેલા એક પ્રદેશમાં દેવતાને પાંખા ડાય છે એવુ દસ્ત અનુભવામાં આવે છે. એ રીતના વિવિધ પ્રકારના દેશાના દસ્થા ને બદ દશ્યથી પર બત છે અને અ તે સચ્ચિદાન-પ્ પરમાત્મામાં એકરૂપ બનીને તે તદ્દન નિર્વિકલ્પ સ્થિતિમાં જ સ્થિર થાય છે. આને પરમ સર્ગાનની સ્થિતિ પણ કહે છે. પરમપદં પણ આ જ છે. આમ આ કૃતકૃત્ય અને જ્ઞાતજ્ઞેય બતલે યાગી સાતમી ભૂમિકામાં સ્થિત થઈ જાય છે. આ મુજબ ક્રમે સાક્ષીભાવતા પણ્ સંપૂજ્જૂ લય કરીને તે યે:ગી બ્રહ્મરંધ્રમાં સ્થિત થાય છે, સક્ષીભાત્રના લિયને માટે સદ્ગુરુકૃપાની “રૂર હાય છે, તે પાતાની સૂક્ષ્મ શક્તિ દ્વારા સાધકને નિર્વિકલ્પનામાં સ્થિત કરે છે. જેન માટે શાસ્ત્રકારો પાકાર કરી કરીને કહે છે એવું પ્રાપ્તિનું જે આખરનું ધ્યેય કહેવાય છે, તે આ જ. આ રીતે પ્રાણવાયુનું બ્રહ્મરકમાં એકય થતાં જ સાક્ષીભાવ હુ તમામનું વિસ્મરણ અનાયાસે જ થઈ જાય છે. અને તે કેવળ એક આત્મામાં જ તપ નિર્વિકલ્પ સમાધિમાં થિત રહે છે.
પ્રાણાપાસનાનું ધ્યેય
શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે હું અર્જુન! આ રીતે *ચક્રનું ભેદન કેવી રીતે કરવું, તેનુ સંક્ષેપમાં તને ફળ સહિત વર્ષોંન કર્યુ. આ પ્રાણાપાસનાનું અ।મ ધ્યેય પગૢ આત્મપ્રાપ્તિ એ જ એક છે. આ અંગે। પૈકી પ્રથમનાં આ ચાર અંગે કે જેમાં હર્ડ વડે પ્રાણના નિરોધ કરવારૂપ કૃતિ કહેવામ આવેલી છે, તેનું નિરૂપણુ અત્યારસુધ કરવામાં આવ્યું છે. તે વષ્ણુનના સમાવેશ અષ્ટાંગયોગ પૈકી ફક્ત (૧) યમ, (ર) નિયમ, (૩) આસન અને (૪) પ્રાણાયામ; એ ચારમાં જ થાય છે. હવે ખરુ સમજવાનું તે આગળ જ છે. હજુ હુયેાગમાં પ્રત્યાહારનું વર્ગુન બાકી છે તથા ત્યાર બાદ રાજયામ પૈકી ધારશુા, ધ્યાન અને સમાધિ એ જે ત્રણે અગે। બાકી રહ્યાં છે તે વિચારીશું.
સ્વાભાવિક સ્થિતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રત્યાહાર હાયેાગ વડે પ્રાણ નરે.ધ કરી
*દન થયું એટલે તે મહાત્મા કૃતકૃ ય બની જાય છે પરંતુ તે નિર્વિકલ્પ સમાધિ છોડીને ક્રૂરથી જ્યારે દેહભાન ઉપર આવે છે ત્યારે સર્વત્ર આત્મરવરૂપની ભાવનાના દૃઢ અભ્યાસ કરી સહજસમાધિમાં સ્થિત નહિ થાય ત્યાંસુધી તેને સત્તાસામાન્યરૂપ જીવન્મુક્તનું સુખ પ્રાપ્ત થતું નથી; આથી સ્વરૂપમાં સ્વાભવિક તન્મયતા અથવા સહુજ સમાધિ પ્રાપ્ત થતાં સુધાને માટે તેમને તે વિરુદ્ધુ એટલે પ્રતિઅભ્યાસ કરવાની જરૂર હોય છે, જેને પ્રત્યાહાર કહે છે. તેના ઉદ્દેશ આ મિથ્યા જગતાદિ દશ્યાળ હતું અને હવે બ્રહ્મરૂપ બન્યું વગેરે પ્રકારની ભાવનાના પણ લેશ માત્ર અંશ શેષ રહેવા ન પામે તે સદ્ધાવસ્થા પ્રાપ્ત થાય એ જ એક છે. આ રીતના પ્રત્યાહાર વા અભ્યાસની પરિપક્વતા કરન ર નાનીએમાં પણ બુદ્ધિભેદને લીધે ઘણા ભેદે તેવામાં આવે છે. તેમાં બહુમાનસ, નમાનસ તથા સમાસ્ક, એવા ત્રણ ભેદો મુખ્ય છે; તે સબધે થાડા વિચાર કરવા આવશ્યક છે. તે માટે ત્રિપુરાદેવીએ કહેલું વિવેચન કહું છું.
આ કઈ કઈ ચેગીને આજ્ઞ.ચક્રભેદન પછી તુર્તમાં જ નિર્વિકલ્પ થિં તે પ્રાપ્ત થઈ જાય છે આજ્ઞાચક્રભેદન પછીની સ્થિતિમાં આ બતાવેલેા ક્રમ જ હોય છે એમ નથી પરંતુ અત્રે સ્પષ્ટ સમજૂતી માટે આ સવસ્તાર વિવેચન આપવામાં આવેલ છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ]
भूमेर्महदायतनं वृणीध्ध
જ્ઞાનની પરિપક્વતામાં બે કેમ ?
પરશુરામ શ્રીદત્તાત્રેયને પૂછે છે: હે ભગવન્! બુદ્ધિભેદ વડે જ્ઞાનની પરિપકવતા ઓછાવત્તા પ્રમાણમાં થાય છે, એ બાબત મને વધુ સ્પષ્ટતાથી કહે. આત્મસ્વરૂપનું ભાન થવું તેનું નામ જ્ઞાન અને તે તે એક જ પ્રકારનું છે, તેમ મેાક્ષ પશુ તપ હોવાથી પ્રાપ્ત કરવાનું સર્વનું ધ્યેય પણ એક જ છે, તે પછી બુદ્ધિભેદ વડે જ્ઞાનના પરિપકવપણામાં ફરક શાથી પડે છે? તા કડા કે જ્ઞાનના સાધનમાં કાંઇ ભેદ છે કે કેમ ? જ્ઞાન એ કદી સાધ્ય હાય ખરું કે ?
[સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગી૦ ૦ ૬/૧૪
પરશુરામને પ્રશ્ન સાંભળીને દયાળુ દત્તાત્રેયે તત્કાળ એ જ બાબત વધારે વિસ્તારથી કહેવાના આરંભ કર્યાં. તેમણે કહ્યું: પરશુરામ ! તે બધું રહય ું તને કહું છું, તે તું સાંભળ. કાઇના જ સાધનમાં ભેદ નથી, તેમ એ જ્ઞાનપ્રાપ્તિની બાયતમાં જુદાં જુદાં સાધનેા પણ નથી, પરંતુ સાધનના એછાવત્તાપણુ!ને લીધે જ ફળપ્રાપ્તિમાં ફરક પડેલા જોવામાં આવે છે, હું કે જુદાપણાને લીધે. સાધન પૂર્ણાવસ્થાએ પડે.ચ્યું એટલે જ્ઞાન અનાયાસે જ પરિપકવ થાય છે, પણ તે જયારે અપૂર્ણાવસ્થામાં હેાય છે ત્યારે તે જેટલા પ્રમાણમાં અપૂર્ણ` હેાય છે, તેટલા પ્રમાણમાં પૂર્ણતા થવાને માટે તેને મહેનત પણ વધારે કરવી પડે છે. ખરું જોતાં તા જ્ઞાનપ્રાપ્તિની બાબતમાં સાધનને કાંઇ જ ઉપયેાગ નથી. જ્ઞાન એ કદાપિ સાધ્ય હેતું નથી, પરંતુ તે તે। સ્વતઃસિદ્ધ જ છે. ચૈતન્ય એટલે જ જ્ઞાન અને તે તે। સ્વયંપ્રકાશ જ છે; તે પછી જેનું નિત્ય ભાન થાય છે એવા આ જ્ઞાનને માટે ઉપાય તે વળી શે! કરવાને રહ્યો? પર ંતુ એ જ્ઞાન હજારા વાસનારૂપી કાદવમાં દબાયેલું હેાવાથી તદ્દન પાસે હાવા છતાં પણ કાઇનાથી એક્દમ એળખી શકાતું નથી; માથી પ્રથમ મનના નિરેાધરૂપી જળ વડે આ વાસનારૂપી મેલને ધેાઈ નાખવાને માટે જ માત્ર સાધન કરવું પડે છે અર્થાત્ ચિત્તશુદ્ધિ એ જ સાધનના ઉદ્દેશ છે. ચિત્તરૂપી તકતા ઘણા દિવસથી ઢાંક રાખવામાં આવ્યા છે, તેથી પ્રયત્ન અને વિચારરૂપી તીવ્ર યંત્ર વડે તે ઘણી જ કાળજીવી ઉઘાડવા પડે છે, તે બ્રાહ્મા બાદ નિત્ય ભાષમાન થનારું ચૈતન્ય જ દાબડામાં મૂકેલા રત્નની માફક અનાયાસે પ્રાપ્ત થાય છે; તેથી હે પરશુરામ ! ચિત્તમાં ફેલાયેલી વાસનાનુ નિરસન કરવાતે અર્થાત્ ચિત્તશુદ્ધિને માટે જ શાસ્ત્રમાં સાધતા કહેવામાં આવેલાં છે, નહિ કે જ્ઞાનને માટે.
વાસનાના મુખ્ય પ્રકાર વાસનાના ઓછાવત્તાપણુાને લીધે સાધકની શુદ્ધિની શુદ્ધતા પણ આછોવત્તી હૈાય છે. જેની બુદ્ધિ વાસનારૂપી મેલ વડે જેટલા પ્રમાણમાં ઢંકાયેલી હાય, તેટલા પ્રમાણમાં તેને સાધનેાની વધુ અથવા એછી અપેક્ષા હાય છે. પરશુરામ! વાસના અનેક પ્રકારની હાય છે તેમાંના મુખ્ય મુખ્ય તને કહું છું; તે તું સાંભળ. પહેલી અપરાધવાસના, બીજી કવાસના અને ત્રીજી કામ્યવાસના; અમ તેના મુખ્ય ત્રણુ પ્રકાર છે. (૧) અપરાધવાસનાઃ વેદાદિકમાં અશ્રદ્ધા એ મુખ્ય અપરાધ; પ્રથમઃ તેા એ જ આત્મવિનાશી છે અને વિપરીતત્રાત્મક એ નામના અપરાધવાસનામાં જ બીજો એક ભેદ પડે છે. વિપરીતમહ એટલે મૂળ રવરૂપને બદલે બીજા સ્વરૂપે જાણવું. જેમ દેરીને સર્પ સમજવું; એ પુરુષને બોજો અપરાધ. ઘણું કરીને અનેક કલાઓમાં કુશળ એવા પુસ્યા પણુ અપરાધ વડે સંત મહાત્માઓનેા સહવાસ અને સત્શાસ્ત્રોના જ્ઞાનને યાગ આવવા છતાં પણ તે પરમ શ્રેષ્ઠ સ્થાને પડેાંચી શકતા નથી. ‘સર વિશેષ ભાવેાથી રહિત એવું જે પરમતત્ત્વ તે બિલકુલ નથી અને તેવું તે સંભવતું નથી.' એવી જાતની તેમની ભળતી જ સમજ થયેલી ડેાય છે, એટલું જ નહિ પણ એ તત્ત્વ જાણવામાં આવે છતાં પણ એ પરમતત્ત્વ ન હોઈ શકે! તેને પરમતત્ત્વ માનવાથી મેાક્ષ કેવી રીતે મળે ?' વગેરે શ'કાએ તે કરી કરીને કર્યાં કરે છે. પહેલે જે અશ્રદ્દા નામક અપરાધ એ જ આડી આવનારી મુખ્ય વાસના છે. શાસ્ત્રવિદ્યામાં કુશળ, એવા હજારે। પુરુષ તેના ઝપાટામાં સપડાઈ ને જન્મમરણુમાં જ વહ્યા કરે છે. આ અપરાધવાસના સંબંધમાં કહ્યું, હવે કમવાસના સંબંધમાં કહું છું; (૨) ક`વાસના ઉપર જે બીજી કમવાસના છે એમ કહ્યું છે, તે જેમનામાં હોય તે લેાકેાની બુદ્ધિમાં
Page #488
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] પૃથ્વીનું વિશાળ રાજ, ને મહેલે માગ, તથા
[ ૩૫૯ પૂર્વના દુષ્કતજન્ય સંસ્કાર વડે મલિનતા આવેલી હોય છે, તેથી તપદેશ વખતે તે તેમને ઘાત કરે છે. ગુરુએ ઘણી ઘણી વખત યુક્તિ પ્રયુક્તિથી સમજાવ્યા છતાં પણ તેમનું તેનાથી આકલન ગ્રહણ) જ થઈ શકતું નથી, જેથી તેઓ આત્મનિશ્ચય કરી શકતા નથી; એ કર્મવાસના કહેવાય. આ વાસના તે મનનો નિરોધ કરવા છતાં પણ જીતવી અત્યંત કઠણ છે; તે તે અનેક જન્મ પછી જ્યારે ઈશ્વરની કૃપા થાય ત્યારે જ જીતી શકાય છે. તે માટે ગમે તેટલા ઉપાયો વ્યર્થ નીવડે છે. છતાં તેના નિવારણાર્થે અત્યંત દઢતા અને નિશ્ચયથી લાંબો સમય નિકામ ભાવે ઉપાસના ચાલુ રાખવી પડે છે. હવે કામવાસના રહી. (૩) કામવાસનાઃ કામ્ય એટલે કર્તવ્યશેષ. મારું આ અમુક કત એ છે, તે કર્તવ્ય બાકી છે ત્યાદિ દઢ ભાવના હોવી તે કામવાસના છે. તેની શાખાઓ પણ ઘણી છે, ઉપરાંત તેને વિસ્તાર પણ અનંત છે. હું પરશુરામ! સમુદ્રનાં મોજાંની ગણતરી થઈ શકે ખરી કે? અથવા તો પૃ વીમાના પરમાણુઓ અગર આકાશના તારાઓની ગણતરી કદી કોઈનાથી થઈ શકે ખરી કે? તે મુજબ આ વ્યવહારમાં તૃષ્ણા એવાળા મનુષ્યોનાં કામ્યકર્મોની સંખ્યા નક્કી કરવી અશક્ય જ છે. હે પરશુરામ ! તને જે કહી તે આ ત્રીજી કામ્યવાસના કહેવાય. એ આકાશ કરતાં પણ વિસ્તીર્ણ (વિશાળ) અને પર્વતે કરતાં પણ અતિશય દઢ છે. એ કામ્યવાસનાને આશાપિશાચિકા પણ કહે છે. તેના વડે જ આ તમામ લોક ગાંડા જેવા થયેલા છે અને દુઃખાગ્નિથી બળ્યા ઝળ્યા “હાયહાય' કરી બૂમો પાડે છે. કાંઈ થોડા મહાત્માઓ જ માત્ર એક મહામંત્ર (હું કેણ એવો સુવિચાર ઉત્પન્ન થવા એ જ મહામંત્ર કહેવાય છે) અને વૈરાગ્ય બળ વડે આ આશાપિશાચિકારૂપ કામ્યવાસનાના જડબામાંથી છૂટીને સર્વાગ શીતળ થયેલા જોવામાં આવે છે.
• વાસનાની નિવૃત્તિના ઉપાય હે પરશુરામ! આ ત્રણ પ્રકારની વાસનાઓથી મન ઘેરાઈ ગયેલું હોવાથી જ તે ચિતત્વ ભાસમાન
; તસ્માત વાસનાનો નાશ એ જ તમામ સાધનોનું ફળ છે. તેમાં પહેલી અપરાધવાસના વિચારપૂર્વક નિશ્ચય કરવાથી નિવૃત્ત થાય છે, બીજી કર્મવાસના એક જન્મમાં અગર કદાચ અનેક જન્મો પછી જ્યારે પરમેશ્વરની કૃપા થાય છે ત્યારે જ નિવૃત્ત થઈ શકે છે. તેને માટે બીજા સેકડેઃ ઉપાયો પણ નકામા છે. છતાં મમક્ષ નિઃશંક થઈ દઢ નિશ્ચય પૂર્વક શ્રદ્ધાથી શ્રવણ, મનન, નિદિધ્યાસન, સત્સંગ અને નિષ્કામ ઉપાસના ચાલુ રાખે છે તેમાં લાંબે સમયે ફળીભૂતતા મેળવી શકે છે. ત્રીજી કામવાસના તો વૈરાગ્યાદિ સાધનોથી નિવૃત્ત થાય છે. એ વરાગ્ય વિષયમાં દોષ્ટિ રાખ્યા વિના પ્રાપ્ત થતો નથી. એ કામવાસનાઓ જેટલી વધારે ઓછી હશે તેટલી દેશદષ્ટિ પણ ઓછીવત્તી રાખવી પડે છે; પરંતુ આ બધાનું મુખ્ય કારણું તે મુમુક્ષતા છે. તેના વિના શ્રવણ મનન કર્યાનો ખરો ફાયદો કદી પણ થતું નથી, પરંતુ ફક્ત ભાવણું કરવાની કલા જ આવંડ છે, પરંતુ કેવળ એવી ભાષણ કરવાની કલાથી કાંઈ પરમપદની પ્રાપ્તિ થતી નથી.
| મુમુક્ષતા તીવ્ર હેવી જોઈએ તીવ્ર મુમુક્ષતા નહિ હોવા છતાં પુષ્કળ વિચાર કરેલો હશે અથવા શ્રવણાદિક કરેલું હશે; તે તમામ મહાને પહેરાવેલા અલંકારની માફક તદ્દન વ્યર્થ છે. તેમ મંદ મુમુક્ષુ ના પણું વ્યર્થ છે. સામાન્ય રીતે આપણે હાથે પુણ્ય તે થાય છે ને ? એટલી જ ઈચ્છા કઈ કામની નથી. પુની લાલસાથી થતું કર્મ મેક્ષનું ફળ આપી શકતું નથી. કેમ કે તેની અંતરમાં લોકેષણાદિ હોય છે. સુખની ઇરછા કયા જીવને નથી? અર્થાત દરેકને છે, તો પછી તેને માટે મંદ એવી મુમુક્ષતાને શો ઉપગ ? મુમુક્ષતા અત્યંત તીવ્ર હોવી જોઈએ તે જ જલદીથી મોક્ષ૫ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તીવ્ર મુમુક્ષતા એ જ એકલી દરેક સાધન સમુદાયમાં બસ છે: કારણ કે, એ જ દરેકને સાધનામાં પ્રવૃત્ત કરે છે; તેથી એવી પ્રવૃત્તિ થવી તેને જ તત્પરતા કહેવામાં આવે છે. આખે ડીલે દાઝેલો માણસ જેમ એક શાંતિ વિના બીજા કશાની પણ ઈચ્છા રાખતા નથી, તેમ જ્યારે સંસારમાંથી મુક્ત થવા સિવાય બીજું બધું સૂઝવાનું બંધ થશે ત્યારે તેવી ઉત્કૃષ્ટ મુમુક્ષતા જ મેક્ષરૂપી ફળ આપવા સમર્થ નીવડશે; પણ આ સ્થિતિ તે મેક્ષ વિના બીજા તમામ પ્રાપ્તવ્યને ઠેકાણે દોષદષ્ટિ કરવાથી જ
થતું નથી; તમાત વાસનાને
Page #489
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ]
જ ગીત શાહો સાવરિષ્ઠો ઠ. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૬/૧૪ પ્રાપ્ત થઈ શકે છે. તીવ્ર વૈરાગ્યાદિ વડે એ મુમુક્ષતા ક્રમે ક્રમે તીવ્ર થતી જાય છે. વિષય ઉપરની પ્રીતિ નષ્ટ કરનારે વરાગ્ય તે વિષયો પર દેવદષ્ટિ વડે જ ઉત્પન્ન થાય છે અને એવા વૈરાગ્ય વડે જ પુરુષને અત્યંત તત્પર કરનારી તીવ્ર મુમુક્ષના ઉપન થાય છે. હે પરશુરામ! એવી તીવ્ર મુમુક્ષતાની પ્રવૃત્તિ વડે જ આત્મજ્ઞાનરૂપ ઘણું અદભુત ફળ મળી પુરુ કૃતકૃત્યતા પ્રાપ્ત કરી શકે છે.
પુન: સંશયો આ સાંભળીને પરશુરામનું મન ફરીથી સંશયમાં પડયું. તેથી તેણે પ્રશ્ન પૂછ્યોઃ “ભગવન ! સત્સંગ એ મોક્ષનું મુખ્ય સાધન છે, એમ આપે પહેલાં કહ્યું અને હવે વળી ઈશ્વરનો અનુગ્રહ જેટ એ એમ કહે છે, સિવાય દેશદષ્ટિ કરવાનું ૫ગુ કહો છો, તે પછી એ ત્રણે કારમાંથી મુખ્ય ક૬? અને તે પ્રાપ્ત કેવી રીતે થાય છે પોતાની મેળે તે કાંઈ પણ થવાનું નથી, એ વાત નિશ્ચિત છે; તેથી તે સવિતર કહે.'
મેક્ષનું મુખ્ય સાધન દયાળ શ્રી ગુરુ દત્તાત્રેય બોલ્યા: પરશુરામ ! મોક્ષનું મુખ્ય સાધન કહું છું, તે તું શ્રવણ કરુ. જે પરમ ચિત દેતા પિનાના સામર્થ્ય વડે પોતાના સ્વરૂપમાં જગતરૂ૫ ચિત્ર ભાયમાન કરે છે એ જ ચતન્યરૂપ એવા પરા પ્રથમ હિરણ્યગર્ભ નામક દેહ ધારણ કરીને અનાદિ અવિદ્યાથી મલન થયેલા છના ક યાણને માટે સર્વ મનોરથની પૂર્ણતા કરનારો વેદરૂપ જ્ઞાનનો મહાસાગર સૌથી આરંભમાં પ્રગટ કર્યો છે. છાને સ્વભાવઃ જ અનેક પ્રકારની વિચિત્ર છાઓ એટલે વાસનાઓ હોય છે. તેમનું હિત શા ઉપરથી થશે, એ વિચાર કરીને તેણે જુદાં જુદાં ફળ આપનારાં કાયમેં નિર્માણ કરેલાં છે. એ પ્રમાણે દરેક જીવ સારાં અથવા નઠારાં કાંઈને કાંઈ પણ કર્મો સ્વભાવથી જ કર્યા કરે છે, તે પછી કેટલાંક કર્મોના ફળ જ્યારે આગળ ઉપર પાકે છે ત્યારે અનેક યોનિઓમાં કરતાં કરતાં તેને મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. પછી વાસનાને વશ થઈને તે કામકર્મો કરવા તરફ જ દેરાય છે. બાદ તે કામના પૂર્ણ રીતે સફળ થવાની ઇચ્છાએ તે ઈશ્વર બાબતનાં શાસ્ત્રોનું અવલોકન કરે છે અને કામકર્મોનાં ફળો સાંભળીને તેવા કર્મો કરવા તરફ તે પ્રવૃત્ત થાય છે. તેમાં જ્યારે કવચિત એકાદ સમદોષને લીધે તે ફળપ્રાપ્તિને ખૂબે છે ત્યારે તેને સખત આઘાત થાય છે. એ આઘાત થયા પછી શું કરવું એ સમજવાને માટે તે કોઈ પણ પુરુષનો સમાગમ કરે છે. તે વખતે સમયાનુસાર પરમેશ્વરનું માહાતમ્ય સાંભળ્યાથી પૂર્વ પુર્ય ઉદય પામી તેને પરમેશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થાય છે અને ત્યાર બાદ મોક્ષ મેળવવા તરફ તેની પ્રવૃત્તિ થાય છે. સારાંશ કે પૂર્વ પુણ્યના બળ વડે સત્સંગતિ પ્રાપ્ત કરી લેવાથી પુરુષ મોક્ષમાર્ગની આ ત દુર્લભ એની સપાન પંક્તિ સંપાદન કરે છે; તેથી મેક્ષપ્રાપ્તિને માટે
સંગ એ જ મુખ્ય છે, એમ સિદ્ધ થયું. કવયિત ઉત્કૃષ્ટ પુણ્યબળ વડે અથવા ઉત્કૃષ્ટ તપશ્ચર્યા થવાથી પણ અકસ્માત આકાશમાંથી ફળ પડે તેમ એકાએક સુવિચાર ઉત્પન્ન થઈ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી જોવામાં આવે છે.
જ્ઞાનીઓની જુદી જુદી રિથતિના કારણે હે પરશુરામ! એવાં જુદાં જુદાં અનેક કારણે ને લીધે થનાર જ્ઞાનપ્રાપ્તિ જુદી જુદી હેય છે. તે જ પ્રમાણે ઓછીવત્તી બુદ્ધિ, જૂતાધિક વાસના અને થોડું ઘણું સાધન ઈ-વદિ વડે ૫ જ્ઞાનીની સ્થિતિ જુદી જુદી થાય છે. જેમની બુદ્ધિ ઉપર વાસનાઓનાં પડળ સ્વભાવથી જ આછાં હોય છે, તેમને થોડાં સાધન વડે જ સંપૂર્ણતઃ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેમાં સ્વભાવથી જ આવી શુદ્ધ વાસના (ભાવના) હેતી નથી, તે પૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત થવા સારુ ઘણા વખત સુધી સાધન કરવું પડે છે અને જેમનું મન સ્વભાવથી જ અશુદ્ધ વાસનાઓથી તદ્દન ભરપૂર હોય છે, તેમને જ્ઞાત થવા છતાં પણ તે ઢંકાઈ ગયા પ્રમાણે જ થાય છે, છતાં તે છે પણ જે સાધન ચાલુ રાખે તો વખા જતાં તેમનું તે જ્ઞાન પરિપકવ થાય છે. આ પ્રકાર હોવાથી જ્ઞાનોની સ્થિતિ જુદી જુદી હોવાનું વ્યવહારમાં જોવામાં આવે છે,
Page #490
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તુ પોતે પણ જેટલાં વર્ષ ઇચ્છે તેટલું જીવ.
(૩૬૧ | વિચિત્ર જ્ઞાનીએ હે પરશુરામ! આમ નિર્વિકલ્પના થઈ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પ્રત્યાહાર કિંવા અભ્યાસની પરિપકવ દશામાં ભેદ હેવાને લીધે જ સ્થિતિમાં ભેદ થાય છે. બુદ્ધિ ઉપર વાસનાનું આવરણ ન્યૂ તાધિક પ્રમાણમાં હેય તે મુજબ જ્ઞાનના નિશ્ચયમાં ભેદ થથી સ્થિતિ બદલાય છે. આમ એક બીજા જ્ઞાનીઓની સ્થિતિમાં બે કેવી રીતે થાય છે તે જાઓ: બ્રહ્મદેવ, વિષ્ણુ અને શંકર જન્મથી જ જ્ઞાની છે. પણ તેમના પ્રતિજન્ય સ્વાભાવિક ગુણ વડે તેમનાં કાર્યો જુદાં જુદાં છે. છતાં તેમના જ્ઞાનમાં મલિતતા છે એમ કાંઈ કહી શકાય નહિ; કેમકે પ્રકૃતિના ગુણેનું સ્વરૂપ જુદું જુદું છે. જ્ઞાનીનું શરીર જેમ કાળાનું ગેરું થઈ શકતું નથી, તેમ તેમના ચિત્તને ધર્મ પગ પલટાતો નથી. હે પરશુરામ! અમારી જ વાત છે. અત્રિ ઋષિના અમો ત્રણ પુત્રઃ હું. ચંદ્ર અને દુર્વાસા. અમો ત્રણે પુત્રે જે જ્ઞાની છીએ, તોપણ એ ત્રણેના સ્વભાવમાં કેટલે ફેર છે કે જે પડેલો હું તમામ સંગનો ત્યાગી. બીજો ચક રાત દડાડે વિલાસમાં ચકચૂર અને ત્રીજે દુવામાં તો રાત દહાડો ક્રોધી. બીજો દાખ જે. વસિષ્ઠ તદ્દન કર્મનિષ્ઠ, સનકાદિક સંન્યાસી અને નારદ તે ભક્તિપ્રેમમાં જ મહામૂલ; વળી શુક્રાચાર્ય કવિ અને દૈત્યોનું સંરક્ષણ કરનાર છે, ગુરુ બડસ્પતિ દક્ષના છે, વ્યાસ વાદમાં કુશળ હોઈ આ દિવષ શાસ્ત્રો કરવામાં તન્મય રડે છે, જનક રાજ્ય કરે છે અને જડભરત તો લગાવી લગાવીને પડી રહે છે, એવા બીજા કેટલાક જ્ઞાની પુરુષો સ્વભાવ વિશે જુદી જુદી સ્થિતમાં ૨ છે. હવે આ સર્વેનું ગુમ રહ ય તને કહું છું, તે તું સાંભળ.
બહુમાન પ્રથમ જે અપરાધ, કર્મ અને કામ એમ ત્ર પ્રકારની વાસનાઓ કહી, તેમાંની બીજી જે કર્મ વાસના છે અને જેનું બુદ્ધિમાં એ લક્ષણ છે, તે આ ત્રણમાં વધુ બળવાન છે. તેને જેમને લેશ પણ સ્પર્શ થયેલો હોતો નથી તે જ ખરા બુદ્ધિશાળી છે. તેમની અપરાધવાસના ૫ગુ પછી સડેજમાં નાશ પામે છે. હું પરશુરામ! આવાની કામ્યવાસના અભ્યાસ વડે નષ્ટ થઈ ન હોય, પણ તે તેમના જ્ઞાનને પ્રતિબંધ કરતી નથી; તેથી તેમને વૈરાગ્ય વગેરેનો બહુ ઉપાય હેતો નથી. તેવી જ રીતે તેમને ઘણું કરીને મનન, ધ્યાન અગર સમાધિની પણ આવશ્યકતા હોતી નથી. તેમણે ગુરુ પાસેથી એક વાર તનું ત્રણ કર્યું એટલે તરત જ તેમનું મનન, નિદિધ્યાસન થઈ તે ૫૬ તેમને જ્ઞાત થતાં તેમની તમામ શંકાઓ દૂર થાય છે; પછી, તેઓ જનક રાજાની માફક જીવન્મુક્ત થઈને રહે છે. તેમની બુદ્ધિ સૂમ અને નિર્મળ હેવાથી તેમને કામ્યાદિ વાસનાઓનો નાશ કરવાને માટે તેથી વિરુદ્ધ પદ્ધતિનો અભ્યાસ કરવો પડતો નથી; કારણ કે, એક વખતે તત્તનું શ્રવણ થતાં જ તત્કાલ તેમને પિતામહ આ સર્વ બ્રહ્મસ્વરૂપ છે એવા પ્રકારને અપરોક્ષાનુભવથી . સિદ્ધ એ દઢ નિશ્ચય થયેલ હોવાથી તે વાસનાઓ તેમના જ્ઞાનને પ્રતિબંધ કરનારી હોતી નથી, તેથી તે નિવૃત્ત કરવાના અભ્યાસના તેમને ખાસ જરૂર પડતી નથી. એટલા માટે જ તેમનામાં પરમપદ જાણ્યા પછી પણ પોતાની પહેલાંની રહેલી તે વાસનાઓ પ્રથમની માફક જ નિરંતર પ્રવૃત્ત રહેલી હોય એવું વ્યવહારમાં જોવામાં આવે છે, પરંતુ તે થકી તેમની શુદ્ધ બુદ્ધિ જરા પણ મલિત અથવા લિપ્ત થતી નથી. એવા જ્ઞાની પુરુષોને બહુમાન” એવું નામ અપાયેલું છે. પરંતુ જેમનું ચિત્ત કર્મવાસનાઓથી અત્યંત મૂઢ થયેલું હોય છે, તેમને પરમપદનું જ્ઞાન પ્રત્યક્ષ મહાદેવ સમજાવે તેપણ થતું નથી.
નષ્ટમાનસ તથા સમનસ્ક જેમની અપરાધવાસના અને કર્મવાસના એ બંને અલ્પ અને કામ્યવાણના પુષ્કળ હોય છે તેમને ઘણી વખત શ્રવણ કરવાથી, પુષ્કળ મનન કરવાથી અને સમાધિને પુષ્કળ અભ્યાસ કર્યા બાદ ઘણું કષ્ટ સહન કર્યા પછી જ ઘણા કાળે સ્નાન ઉત્પન્ન થાય છે. એમનો લાંબા વખતનો અભ્યાસ હોવાથી તેમને વ્યવહાર ઘણો ઓછો થઈ જાય છે. તેમનું મન વાસનાક્ષય વડે નષ્ટ થયા જેવું જ હોય છે. એવા જ્ઞાની પુરુષો મધ્યમ નાનીમાં આવે છે અને તેમને “નષ્ટમાનસ કહે છે. આ નષ્ટમાનસમાંના કેટલાકનો અભ્યાસ જોઈએ તેટલો
Page #491
--------------------------------------------------------------------------
________________
૩૬ર ]
ઇતનુવં ચ મચેલૈ વર–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૭ ૬૪
પાકે થયેલો હોતો નથી, તેથી કરીને વાસનાઓના અંશ તેમનામાં શેષ રહેવા પામેલ હોય છે, તેમનું મન નષ્ટ થયેલું હોતું નથી તેથી તેઓ મંદ જ્ઞાની હોઈ તેમને “સમનસ્ક' કહેવામાં આવે છે; સમનસ્ક એ માત્ર જ્ઞાની જ કહેવાય છે અને નષ્ટમાનસ તથા બહુમાનસ એ બે જીવન્મુકત હોય છે.
જ્ઞાનીને વ્યવહાર : જેઓ માત્ર જ્ઞાની હોય છે તેઓ પ્રાપ્ત થયેલું સુખદુઃખ ભોગવે છે અને નિત્ય પ્રારબ્ધને આધીન રહે છે. તેમને દેહાંતે મોક્ષની પ્રાપ્તિ થઈ વિદેહમુક્તિ મળે છે.
નષ્ટ માનસને વ્યવહાર ઉપર જે નષ્ટમાનસ કહેવામાં આવ્યા તેવા લોકે એ તો પ્રારબ્ધને પણ જીતેલું હોય છે. હે પરશુરામ! જીવોની મનરૂપ ભૂમિમાં પૂર્વ પ્રારબ્ધના બીજથી બે ગ૩૫ અંકુર ઉતપન્ન થાય છે પણ નષ્ટમાનસ પુરુષોને તો તે મનાભમિ જ નહિ હોવાથી સળના બીજની માફક તેમના પ્રારબ્ધની તમામ શક્તિઓ નાશ પામે છે. હવે બહુમાનસ રહ્યા.
બહુમાન જીવન્મુક્તોને વ્યવહાર જેમ કાઈ બહિશાળી મનુ, એક વખત પાંચ દશ કામ કોઈ પણ જાતની અડચણ વિના કરે છે અને તેવા કર્મકુશળ માણસો તો વ્યવહારમાં પણ વારંવાર જોવામાં આવે છે, તે જ પ્રકાર આ બહુમાનસ નાનીનો પણ છે. સાધારણ માણસ પણ રસ્તે ચાલને જાય છે, મેઢયી વાતો કરતો જાય છે અને હાથ વડે ક્રિયા કરે છે. એવું તો હંમેશ જોવામાં આવે છે. મન એક જ હોવા છતાં જેમ આ ત્રણે ક્રિયાઓ એકી સાથે જ થાય છે, તેમ જ આ ઉત્તમ જ્ઞાનીઓ સ્વરૂપાનુસંધા થકી ચલિત નહિ થતાં પવહારમાં નિર્ભયતાથી વર્તે છે. ઘણા વિદ્યાર્થીઓ એકી સાથે જ્યારે અધ્યયન કરતા હોય છે ત્યારે તેમાંથી કયો અશુદ્ધ બોલે છે, ક ઉરચાર જ કરતો નથી, કયાનું બોલવું બરાબર છે તે તમામ એક જ શિક્ષક એક વખતે જુએ છે, એ વાત તો દરેકના અનુભવની છે. અગર છે પરશુરામ ! તે મારી નાખે તારો હજાર હાથવાળે શત્ર સહસ્ત્રાર્જુન એટલા બધા હાથે વડે અનેક આયુ પકડીને જરા પણ ભૂલ નહિ કરતાં તારી સાથે કેવી રીતે લાવ્યો, તે તે નજરોનજર જ જોયું છે ને ? જેમ વ્યવહારી પુસ્થાનું મન બહુવિધ થઈને ક્રમે ક્રમે આવનાર અનેક કાર્યો કરે છે, તેવી જ સ્થિતિ ઉત્તમ જ્ઞાનીઓની હોય છે. તેમનું આત્માકાર થયેલું મન બાહ્ય વિષયના આકાર વડે વ્યવહારમાં પરિણામ પામતું જોવામાં આવે છે છતાં તેમની સ્થિતિમાં કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી; તેથી તેઓ બહુમાન કવાય છે. તેમનું પ્રારબ્ધ તેમની મનોભૂમિ ઉપર જેવું અંકરિત થાય કે તુરતાતુરત તેવું ને તેવું જ તે જ્ઞાનાગ્નિધી બળી ભસ્મ થઈ જાય છે. પુનઃ અંકુર ફૂટે છે એટલે ફરી બળી જાય છે. પ્રારબ્ધબીજનો અંકુર એટલે સુખદુઃખની પ્રાપ્તિ અને તેને અર્થે વિચાર ચાલુ થવા એ તેનું ફળ છે, પણ જો અંકુર જ બળી જાય તો પછી ફળ જ કયાંથી થવાનું? તેથી એવા બહુમાનસ જ્ઞાનીનો જે વ્યવહાર ચાલે છે તે તો કેવળ દૃઢ પરિચિત એ પાછલા અનુસંધાન વડે અથવા સંસ્કાર પ્રાબલ્યથી જ. જેવી રીતે કોઈ પ્રૌઢ માણસ છે.કરાંની સાથે રમત રમત જોવામાં આવે છે ત્યારે તે કોઈ કઈ વાર ક્ષુદ્ર નિમિત્ત વડે આનંદિત થતો દેખાય છે અને વળી પાછો એકાદ પૂતળી ખવાઈ જ પામતો જણાય છે. તેવી જ રીતે આ બહુમાનસ જ્ઞાની પુરુષો વ્યવહારમાં વત તી વખતે આનંદ અને ખેદ પામતા હોય એમ જણાય છે. બીજા કોઈનું કાર્ય કરતી વખતે તેમાં થતી લાભહાનિથી ઊપજતા હર્ષ અને ખેદ જેવી રીતે આપણને બાહોદ્દભૂત ઉપલક જ લાગે છે, પરંતુ અંતઃકરણપૂર્વક થતાં નથી, તેવી જ જાતનો બહમાનસ જ્ઞાનીઓનો વ્યવહાર હોવાથી તેમના હૃદયમાં હંમેશને માટે પૂર્ણ શાંતિ હોય છે. આ ન જ ડાંગર ખાડયા બાદ તેમાંથી નીકળની બારીક કુસકી કે જેમાં અત્યંત ઝી શું કશુંકી " કણે રહી જવા પામેલા હોય છે, તેવી ફરકીને ફસળ [સંસ્કૃતમાં કસૂલી કહે છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ].
આના જેવો બીજો કોઈ વર જાણતો હું તે તે, અથવા–
[ ૩૬૩
બુદ્ધિમાન જ્ઞાની પુરુષોએ વાસનાને નાશ કરવાને માટે તે વિરુદ્ધ ભાવનાઓને અભ્યાસ અથવા તે મનને નિરોધ ઈત્યાદિ કોઈપણ વિશેષ કરેલું હોતું નથી; તેથી કરીને તે વાસનાઓ જ્ઞાનત્તર (જ્ઞાન પછી ) પણ જેવી ને તેવી જ પ્રકટ થાય છે; તેથી જ કઈ કર્મ માં નિમગ્ન, કઈ કામી, તે કઈ કોધી એમ ઉત્તમ જ્ઞાનીઓ અનેક જાતનાં આચરણ કરે છે, એવું તેઓના વ્યવહાર ઉપરથી જોઈ શકાય છે.
તવ જાણ્યા પહેલાં અને પછી વ્યવહાર ઉપર જે સમનક કરીને મંદજ્ઞાની કહેવામાં આવ્યા તેમને પણ અખિલ દશ્ય જાત અસત્ય છે એ નિશ્ચય તો થયેલ હોય છે. સમાધિમાં અથવા સ્વરૂપાનુસંધાનમાં જો કે તેમને બીજું કાંઈ પણ ભાસમાન થતું નથી, છતાં સમાધિમાંથી ઉત્થાન થયા બાદ તેમનું એ અનુસંધાન ભંગ પામે છે. ખરી રીતે તો સ્વરૂપનું અખંડ અનુસંધાન રહે, એટલે કે તે ગમે તેટલા વ્યવહાર વડે પણ ખંડિત ન થાય, એને જ ખરી (સહજ) સમાધિ કહે છે; કારણ કે મૂળ જે અનિર્વચનીય એવું નિર્વિકલ્પ સ્વરૂપ છે, તે જ આ તમામનો આધાર છે અને તે જ સર્વમાં નિરંતર રકુરે છે, તેના સિવાય જુદું એવું કાંઈ જ નથી. પહેલાં કહેલી વ્યવહારમાંની કેટલીક અવસ્થામાં પણ તેને જ નિર્વિકલ્પતાથી અનુભવ થાય છે (પાન ૯૩-૯૪ જુઓ), એટલું
નહિ પરંતુ જીવોને દરેક વ્યવહારમાં નિત્યપ્રતિ તેને અનુભવ અજ્ઞાત રીતે થતો હોય છે. છતાં પણ દરેકને થનારી એ નિર્વિકલ્પ સમાધિઓ મોક્ષદાયક થતી નથી. પરંતુ જેમને જ્ઞાનયુક્ત સ્વરૂપનું અનુસંધાન અખંડ સિદ્ધ હેય છે, તેમની જ સમાધિ ખરી કહેવાય છે. વ્યવહારકાર્યમાં પણ એ શુદ્ધ ચિપ વેદ્ય પદાર્થોથી વિવર્જિત છે, તેને પોતાને સહેજે પણ સ્પર્શ નથી એવો જ અનુભવ ઉત્તમ જ્ઞાનીઓને નિરંતર થાય છે. આકાશને નીલવર્ણ એ વસ્તુતઃ તેમાં નથી, એવું જ્ઞાન થયા પછી પણ આંખો વડે તે તે જેને તેવો જ દેખાય છે. પરંતુ એક વખતે તેનું અસત્યપણું જાણ્યા પછી હૃદયમાં અનુભવમાત્ર બદલાય છે, તેવી જ રીતે તત્વ ઓળખ્યા પહેલાં થતા ભાસ અને ઓળખ્યા પછી થનારે ભાસ એમાં માત્ર અંતરંગ વિના બીજે કોઈ
આ રીતે તમામ વેધ જાત અસત્ય છે, એમ અપરોક્ષાનુભવથા નક્કી થયા પછી તેનો સંવિત એટલો શુદ્ધ ચિપ સાથે સંબંધ કયાંથી થાય ? તેથી ઉત્તમ જ્ઞાની પુરુષની સંવત અર્થાત ચિત્કલા વ્યવહાર વખતે પણ હંમેશા વેદ્યના સંબંધ વિનાની હોય છે. ઉપર જે નઈમાનસ કહેવામાં આવ્યા તેઓ પણ હમેશાં ઉન્મની અવસ્થામાં જ રહે છે. મનનું નિઃસંક૯૫૫ણું હોવું એનું નામ જ ઉમની અવસ્થા. વેદ્ય પદાર્થોનું સત્ય સ્વરૂપે પ્રણ કરવું એ જ મનનું ચલન અથવા સંકલ્પપણું કહેવાય. ઉત્તમ જ્ઞાનીને આ બંને અવસ્થાઓ એકી વખતે જ હેય છે, એટલે તેઓ બહારથી તો સમાધિમાં ન હોય તે જ વ્યવહાર કરે છે, પણ અંતરમાં તો સદાય સમાધિમાં જ મગ્ન રહે છે; તેથી કરીને તેમની એ સંવિત તે હંમેશને માટે તદ્દન અસંગ જ હોય છે (દત્ત પરશુરામ, પ્રકરણ ૧૯ જુઓ).
પ્રત્યાહાર ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાશે કે, એક વખતે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ એટલે તે જ્ઞાની સમનસ્ક થયો એમ કહેવાય. તેમાંથી જાગ્રત થયા પછી તે સ્થિતિમાં સ્થિર કરવાને માટે તેને ચિત્તને હઠ વડે પિતાના વિમાંથી ખેંચીને પ્રત્યાહાર કરવો પડે છે; કેમ કે પૂર્વને સંસ્કારને સદંતર વિલય થયેલો નહિ હોવાથી ફરીફરીથી તેનું મરણ થઈ આવે છે; એટલા માટે આ સ્વરૂ :વસ્થામાં કેવળ અને સ્વાભાવિક રીતે સ્થિર થવા માટે એક વખતે નિર્વિકલ૫તાનો અનુભવ લઈ તેમાંથી જ્યારે પુનઃ ઉત્થાન થાય છે ત્યારે તેને સામાન્ય ચૈતન્યની સાથે ત૬પ થવાને માટે એટલે સહજસમાધિમાં સ્થિતિ થવાને સારુ થોડા પ્રત્યાહારની જરૂર હોય છે. પ્રત્યાહારમાં પ્રતિઆહાર એટલે ઊલટો આહાર, એવી શબ્દરચના છે. દાભ્યાસને લીધે ઇકિયાને નિય1િ બ હ્ય વિષયોને જ આહાર મળેલે હું ય છે, તેથી તે કરતાં ઊલટો આહાર આપવો તે
* * પ્રત્યાહારની વ્યાખ્યા માટે નિ પૂસ. ૧૨૬ તથા આગળ પાન ૨૭૪-૨૫ ઈચ્છાની ઉત્પત્તિ થવા પામે તેને ઉપાય' એ શીર્ષક તેમ જ પૃષ્ઠ ૨૫૬ જુએ.
Page #493
--------------------------------------------------------------------------
________________
૩૬૪].
વૃનીષ વિત્ત નિવેદ જા [ સિદ્ધાન્તાડ ભ૦ ગીર અ૦ ૬/૧૪ પ્રત્યાહાર. આ ઊલટો આહાર કયો? તે ઇતિ અને તેના તમામ વિયેનું ઉત્થાન થતાં જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે સર્વ ઇંદ્રિયોને પોત પોતાના વિષયોમાંથી નિરુદ્ધ કરવો અને અંતઃકરણમાં આત્મા સિવાય બીજા કોઈ પણ પ્રકારનું ઉત્થાન જ થવા નડિ પામે એવી દક્ષા રાખવી તેનું નામ જ પ્રત્યાહાર આમ તમામ ઇંદ્રિયો સહિત પોતે પણ સાક્ષીભાવ છેડી દઈ રવાભાવિક રીતે આત્મસ્વરૂપમાં સ્થિત થવું તેનું નામ જ ઇન્દ્રિયનું અધીનપણું સમજવું અને આ સ્થિતિની પ્રાપ્તિ થવી તે જ કૈવલ્યાવસ્થા, કેવલ્યપદ,
હસમધિ, સત્તા સામાન્ય વિા સામાન્ય ચૈતન્ય સાથે તદ્રુપતા થઈ એમ સમજો. ઉપર કહ્યું છે કે, એક વખતે નિકિપ સમાધિ પ્રાપ્ત થઈ એટલે તે કૃતકૃત્ય થાય છે એ ખરું, પરંતુ તેમાંથી ઉત્થાન થયા પછી સહજસમાધિમાં થિર થવાને માટે ફરીથી “તું તે છે' એવા અભ્યાસથી ઊલટો એટલે “ તે તું છે ” એવા અભ્યાસ તો તેને જરૂર હોય છે અર્થાત અત્યારસુધી “હું બ્રહ્મ છું ” એવો અભ્યાસ હતો તેને બદલે નવરને પ્રાપ્ત થશે પછી હવે “બ્રહ્મ એ જ તું છું' એવો પ્રતિ આહાર કરવો પડે છે. આ મુજબના પ્રત્યાહારી તમામ ઈ ક ઘણી જ સારી રીતે અધીન થાય એટલે તે સજાવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. આમ કરવામાં થોડી હઠની જરૂર હોવાથી તેના સમાવેશ પણ હઠયોગમાં થાય છે; એમ અત્રે કહેવામાં આવેલું છે.
ધારણું એક જ દેશમાં એટલે કેવળ એક આમસ્વરૂપમાં જ ચિત્તને બદ્ધ કરીને રાખવું તેને શાસ્ત્રકારો ધારણા - કહે છે. પ્રત્યાહારની પરિપકલ આસ્થા તે જ ધાર ૭. પ્રત્યાહારમાં ચિત્તને ઈદ્રિયોના વિષયોમાંથી પરાત્ત , કરવાનો અભ્યાસ કરવો પડે છે. જ્યારે તે અભ્યાસની પૂર્ણતા થઈ ચિત્ત આત્મવરૂપમાંથી કિંચિત્માત્ર પણ ડોલાયમાન થતું નથી ત્યારે તે સ્થિતિનું નામ જ ધારણા સમજે. આમાં હજી દ્રષ્ટાભાવનું બીજ સૂક્ષમ રીતે રહેવા પામેલ હોય છે.
ધ્યાન અને સમાધિ ચિતની આત્મામાં તન્મયતા થી અને સાક્ષી કિંવા દ્રષ્ટાભાવનું બીજ પણ શેષ ન રહે તેવી રીતે નફન તદાકાર થઈ જવું તે ધ્યાન તથા ધ્યાનની આ મુજબની પરિપકવતા એટલે ધ્યાનની આત્મામાં હજભાવે એકાકાર સ્થિતિ થવી તે જ સમાવિ છે અર્થાત જ્યારે ધ્યાન કેવળ અર્થ (ય) ૨૧ બની શન્ય એવા એક સત્તા સામાન્યપ થઈ જાય છે, એટલે પ્રયત્ન વગર જ સામાન્ય ચૈતન્ય સાથે એકરૂપ બની જાય છે ત્યારે તેને જ સમાધિ કહે છે. સહજસમાધિ તે આ જ. આ રીતે સહજસમાધિની પ્રાપ્તિ કરનારો યોગી બહુમાન કહેવાય છે. સમાધિ કોને કહેવી, તે સંબંધે શાસ્ત્રમાં આ મુજબનું સ્પષ્ટીકરણ છેઃ “ દ્રષ્ટાદશ્ય ગેર સર્વ ચિદ્ર છે, એ જ્ઞાનને લીધે અખંડ અનુભવી રહ્યા કરે એને જ સમાધિ શબ્દ વડે કહેવામાં આવે છે, કેમ કે તે વડે ચિતલિક્ષિણ ન રડતાં સ શાંત જ રહે છે. દ્રષ્ટદા વગેરે સ એક જ છે અને ચિપ છે, એવો જ્યારે અપક્ષ અનુભવ થાય છે ત્યારે તે પોતાની મેળે જ એક અખંડ સમાધિની અંદર રહે છે" ( નિ૦ ઉ૦ ૦ ૪૫, ૦ ૩૭)
સહજસમાધિ ધારણા, ધ્યાન અને સમાધિ એ કમેકમે એક કરતાં એક એવી પરિપકવ દશાઓ જ કહેવાય છે. જેવી રીતે દૂધને ચૂલા ઉપર રાખીને ઉકાળવામાં આવે તે આતે અંતે તે ઘટ્ટ બનતું જાય છે તથા આખરે તેનો માવો બની જાય તેમ આ ત્રણે તમે કમે ચિત્તની પરિપકવ દશાઓ જ છે. ભિનભાવ છોડીને આ ત્રણને એકત્ર થઈ જવું તે જ સંયમ. આ રીતે આત્માનાત્મ ભાવ તથા તેને સાક્ષી એ સર્વ ભેદનું નિરસન થઈવભાવસિહ એકરૂપતા થવી તે જ સહજસમાધિ કહેવાય. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે: હે પાર્થ! મેં તને પ્રાણ પાસતા પૈકી એગમાર્ગનાં આઠે અંગનું રહસ્ય સંક્ષેપમાં કહી સંભળાવ્યું. તે ઉપરથી તું જાણું શકીશ કે, આટલું બધું
Page #494
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] દીર્ધકાળ પહેચનાર ઉપજીવિકાના સાધનરૂપ ધન માગ. [ ૩૫ કરીને પણ અંતે અંતઃકરણ જયાં સુધી આત્માકારવૃત્તિરૂપ બનતું નથી ત્યાંસુધીને માટે તે તે સર્વ નિરર્થક જ છે; માટે પ્રાણ પાસના, મને પાસના અથવા બીજા ગમે તે રસ્તે ચિત્તને આત્મસ્વરૂપમાં જ થિત કરવું જોઈએ. એ જ એક સર્વ શાસ્ત્રનું અંતિમ ધ્યેય છે, એમ તું નિશ્ચયાત્મક સમજ. કોઈ પણ પ્રકારની ઉપાસનાનું અંતિમ ધ્યેય તો આ જ એક છે, એ વસ્તુસ્થિતિ સારી રીતે જાણવામાં આવ્યા બાદ હું તને જે સરળ માર્ગ બતાવી રહ્યો છું, તેનું શ્રદ્ધા વડે અવલંબન કર કે જેથી તે વધુ કંઈ પણ ખટપટોમાં નહિ ઊતરતાં સહેજે ધ્યેય પ્રાપ્ત કરી શકીશ. અત્યારસુધી હઠયોગ દૃષ્ટિની પ્રાણપાસના તને કહી હવે સાભાવિક પ્રાણે પાસના કેવી રીતે કરવી તેને વિધિ સંક્ષેપમાં કહું છું. તે પૂર્વે આ સ્વાભાવિક પ્રાણ પાસનાનાં બળ વડે જેણે મૃત્યુને પણ વશ કરેલું (જીતેલું) છે એવા એક કાકભુશું ન દષ્ટાંતનો સંક્ષેપમાં પ્રથમ વિચાર કરીશું કે જેથી આ પ્રાણ પામના તથા મનપાસના બંને ભિન્ન ભિન્ન ફળ આપનારી અથવા નાની મોટી હશે ઇત્યાદિ પ્રકારની લોકોમાં રૂઢ થયેલી ગેરસમજ દૂર થવામાં તે મદરૂપ નીવડશે; તેમ જ સર્વસામાન્ય લોકો જે હગથી કરે છે તેમને પણ આ પ્રાણોપાસનાની સ્વાભાવિક તથા સુલભ રીતીનું જ્ઞાન થશે. પરંતુ પ્રથમ ચિરંજીવી કાકભુશુંડના પરિચય સંબંધે સંક્ષેપમાં વિચાર કરવાની આવશ્યક્તા ઊભી થાય છે.
ચિરંજીવીઓની જરૂર શા માટે છે? શાસ્ત્રમાં સૃષ્ટિપ્રલનાં મોટાં મોટાં વર્ણન આવે છે, તે વાંચી અજ્ઞાની લો એવી શંકા કરે છે કે, આવો પ્રલય થાય છે તે જોયું કે મોટા મોટા વિદ્વાન અને પંડિત પશુ આ શંકામાં ગોથાં ખાય છે, તે તે સંબંધે આપણે હવે સંક્ષેપમાં વિચાર કરીશું. આ મિથ્યા જગતમાં જ્યાં સુધી આમાનું પ્રત્યક્ષ એટલે અપરોક્ષ જ્ઞાન નહિ થાય ત્યાંસુધીને માટે તેમાં જે સત્યતા જોવામાં આવે છે. તેમાં ચોક્કસ નિયમો હોવાનું માલમ પડે છે; કેમકે સૂર્ય, ચંદ્ર, વાયુ, અતુઓ વગેરે પોત પોતાનું કામ તદ્દન નિયમિત રીતે કરતા હોવાનું દરેકના અનુભવમાં છે, તે બધાંને ચલાવનાર ઈધર (વક્ષાંક ૨) ડેઈ તે ઈશ્વર પોતે પોતા ની નિયતિ, માયા અથવા પ્રકૃતિશક્તિ (વૃક્ષાંક ૩)નો આશ્રય લઈ તે દ્વારા પોતાની ઈક્ષણરૂપ સત્તા વડે જ આ બધું તંત્ર નિયમિત રીતે ચલાવી રહેલ છે. તેણે આ તંત્રના સંચાલનનને માટે જે નિયમો નિયત કરેલા છે, તે નિયતિતંત્ર કહેવાય છે. આ નિયતિના નિયમો છોડીને બ્રહ્માદિ દેવ થકા પણ કિંચિત્ આમથી તેમ થઈ શકાતું
થી. તે નિયત થયેલા નિયમોમાં પ્રથમ બતાવેલા નિત્ય, નૈમિત્તિકાદિ ચાર પ્રકારના પ્રલ જેનારાઓ પણ નિશ્ચિત કરેલા છે. પુરાણોમાં આવતાં વર્ણને સાચાં છે કે ખોટાં? એવી શંકા થવાનો સંભવ હોય છે; કેમ કે મૂઢ લોકે ભૂતકાળની વાતનો વિચાર પ્રસ્તુત સમયની સરખામણી સાથે કરવા મથે છે. તેઓને કલ્પના નથી હતી કે આ જગત તો હંમેશ પરિવર્તનશીલ છે. ગઈ કાલનો દિવસ ફરીથી આજે નથી આવતો. વાસ્તવમાં અજ્ઞાની પર તુ મનમાં પોતાને મોટા જ્ઞાની સમwનાર મૂઢ કે જે વ્યવહારમાં પોતાને મેટા સંશોધક ગણાવે છે. તેમના માનવીય સ્વભાવની સંકુચિત દૃષ્ટિને વિચાર કરીને વિધાતાએ તેવાઓની ખાતરી માટે દરેક યુગમાં અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ એ સાત ચિરંજીવીઓને રાખેલા છે. તેઓ યુગ પૂર્ણ થતાં સુધી સ્વશરીરે વત હોય છે. પુરાણાદિમાં આવતાં વર્ણનની ખાતરી તેમને મળીને અગર પૂછીને કરી શકાય છે, પરંતુ જેમ કોઈ સાહેબને મળવું હોય તો તે છે મળવાના કરેલા નિયમાનસ ૨ જ આપણે વર્તવું પડે છે, તેમ આ ચિરંજીવીઓને મળવાને માટે પણ શાસ્ત્રોમાં બતાવેલા જ૫ તપાદિ તથા ધારણાભ્યાસના માર્ગે જ તેમની સાથે એકતા કરવી પડે છે, તે જ તેમને ભેટો થઈ શકે છે. અશ્વત્થામા, વ્યાસ અને હનુમાનજી તો ઘણાને મળ્યાંના ઉદાહરણે આજે પણ મેજૂદ છે. ઉદેરા એ કે, આ સાત ચિરંજીવીઓએ દરેક યુગમાં જે જે વાત બની તે પ્રત્યક્ષ નજરે જોયેલી હોવાથી કાઈને સંશય હોય તે તેમને પૂછવાથી તેનું નિવારણ થઈ શકે છે. માર્કંડેય એક કપ સુધી ચિરંજીવી હોય છે. કલ્પમાં એક હજાર વખત પ્રશ્નો પ્રલય થાય છે, તે સર્વ તેના જેવામાં આવે છે; તેમજ કાકભુશંડ તે દરેક કલ્પને પ્રલય જોઈ શકે છે. તે મહાક૫ પર્યત ‘ચિરંજીવી' હોય છે; વળી આવાં ધણું બ્રહ્માંડાના પ્રયો પણ તેના જોવામાં
Page #495
--------------------------------------------------------------------------
________________
૩૬૬ ]
માસૂમૌ તાજેતરપિ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અહ ૬/૧૪ આવેલા હોય છે. તેવા ચિરંજીવી કાકભુશંડ અને મહર્ષિ વસિદ્ધ થયેલ સંવાદ સંક્ષેપમાં આ પ્રમાણે છે, તે તું લક્ષ્યપૂર્વક સાંભળે
પ્રાણાપાન વાયુની ગતિ વસિઇજી પૂછે છેઃ પ્રાણવાયુની ગતિ કેવી હોય છે? તેના ઉત્તરમાં કાકભુશું કહે છે; હે વસિષ્ઠ મુનિ! તમે જાણે છે છતાં મને લીલાથી પૂછી રહ્યા છો, તે હું તેને ઉત્તર આપું છું; પ્રાણુની ગતિના સંબંધમાં મારું વચન સાંભળે. પ્રાણવાયુ સર્વદા ચલનશક્તિવાળો અને હંમેશ ગતિ કરનાર છે. વ્યાપારમાં આ બહાર છે તથા અંદર છે. એવા પ્રકારના વિભાગે જે વડે થઈ શકે છે તે તો ફક્ત આ એક દેહ છે. દેહને આધારે જ આ અંદર છે અને આ બહાર છે એવા ભેદો પડી શકે છે. બહાર બંદરના વિભાગ પાડનાર આ દેહમાંથી ઉપર ગતિ કરનાર જે ઉ સ વાયુ તે પ્રાણ કહેવાય અને બહારથી પાછો અંદર ગતિ કરનારો જે નિઃશ્વાસ તે અપાન કહેવાય છે. આ અપાન વાયુ પણ હંમેશ ચલનશક્તિવાળે અને સર્વદ ગતિવાળો છે. જમત, સ્વમ અને સુષુપ્તિમાં પણ આ ઉસ અને નિઃશ્વાસરૂપી ગતિથી પ્રાણીમાત્રના સ્વભાવે કરીને હરહંમેશ જે ઉત્તમ પ્રાણાયામ થતા રહે છે, તેમાં જે દશ ભેદો છે તે હું લેકેના કલ્યાણને માટે જણાવું છું
સ્વાભાવિક રીતે થતા પ્રાણાયામના દશ પ્રકારે (૧) લેમ આંતર રેચક કઈ પણ પ્રકારનો યત્ન કર્યા વગર સ્વાભાવિક રીતે (પિતાની મેળે)જ હદયકમળાની ગુહાઓને વાયુ ઉસરૂપે અંદરથી બહાર નીકળવા તૈયાર થાય છે અને તેથી હદયની અંદરનું આકાશ તદ્દન ખાલી થાય છે, તેને પુરુષ લેમ આંતર રેચક પ્રાણાયામ કહે છે એટલે નિઃશ્વાસને સહાકુંભકમાં વિલય થવો તે જ આંતર રેચક સમજ. આને સહજરેચક પણ કહે છે. (૨) લેમ બાહ્ય પૂરક: નાસિકા તથા મુખાદિ માર્ગથી ઉસ બહાર નીકળી નીચેના બાર આગળના પ્રદેશમાં એટલે મુખ અથવા નાકના અમથી બાર આંગળના ગેલકમાં પ્રથમ જઈ તે પ્રદેશને સંકેચી દબાવી નાખે છે અને આથી આ બહારના આકાશને સર્વ પ્રદેશ પુરાઈ જાય છે, તેથી તેને ધીર પુરુષો લેમ બાહ્ય પૂરક પ્રાણાયામ કહે છે. પૂરક એટલે પૂરી કરી ભરી નાખવું તથા રેચક એટલે ખાલી કરી નાખવું, એવે સામાન્ય અર્થ છે. (૩) બાહ પૂરકઃ ઉપર જે બાર આગળ પ્રદેશનો પ્રાણાયામ કહ્યો તે બાર આગળનો પ્રદેશ ખાલી હોય છે ત્યારે એ કક્ષાની બહાર જે (ભૂત) આકાશ હોય છે તેના વાયુ વડે તે પ્રદેશ જ્યારે ફરીથી પૂરાઈ જાય છે ત્યારે ધીર પુરુષો તેને વિલેમ બાહ્ય પૂરક પ્રાણાયામ કહે છે. એટલે બાહ્ય પૂરકની સહજકુંભમાં સ્થિરતા થયા બાદ તે ભાગ ખાલી થઈ જાય છે અને નિઃશ્વાસરૂપે ઉદય થનાર વાયુથી જ્યારે એ બાર આંગળને પ્રદેશ નિઃશ્વાસથી પૂરાઈ જાય છે તે બાહ્ય પૂરક છે, એમ સમજે. સહજ પૂરક પણ આનું જ નામ છે. (૪) સહજકુંભક: બહારથી અંદર આવેલો નિઃશ્વાસ પૂરો થયા પછી અને હૃદયમાં ઉરસને ઉદય થવા પામેલ ન હોય ત્યાંસુધી એટલે એ બે ક્રિયાની વચ્ચેની સંધિની અવસ્થા તે (વિલમ) સહજકુંભક કહેવાય; જે કેવળ યોગીઓના જ અનુભવમાં આવે છે. નાકના અગ્રથી બહાર બાર આંગળના પ્રદેશમાં પણ રેચક, કુંભક તથા પૂરક એ રીતે પ્રાણાયામના ત્રણ અવરથાઓ પ્રયત્ન વિના જ થતી રહે છે.
નાકની ટોયથી બહારની બાર આંગળ સુધી નીચેનો પ્રદેશ કે જે નિઃશ્વાસને આવવાનું સ્થાન છે, તેમાં પણ સર્વદા યત્ન વગર જ પૂરક, કુંભક તથા રેચક નામના ત્રણ પ્રકારો સ્વાભાવિક રીતે થતા હોવાનું વિધાનએ કહેલ છે. તે જણાવું છું. તે સાંભળો નાસિકાના અગ્રની બહાર બાર આગળના પ્રદેશના છેડામાંથી જે નિઃશ્વાસ નામનો વાયુ ઉદય પામે છે, તે વાયુની આ બહારના પ્રદેશમાં થતી પૂરા આદિ અવસ્થાઓને નીચે પ્રમાણે ચિંતન કરવું ? ( ૫ ) બાહ્ય કુંભક: નાસિકના અગ્રથી બહાર બાર આગળના નીચેના ખાલી આકાશના ભાગમાં જે બારમા આંગળને છે કે જે નાસિકાની બરાબર ટોચની સામે હોય છે, તેમાં માટીની અંદર રહેલા પરંતુ નહિ ઉત્પન્ન થયેલા ઘડાની પેઠે નિઃશ્વાસને ઉદય થવા પૂર્વની જે રિથતિ હેય છે, તેને વિદ્વાને સ્થિર, બાથ અથવા કેવળકુંભક કહે છે. (૬) પહેલે બાહ પૂરા હદયમાંથી
Page #496
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન] હે નચિકેતા! સામ્રાજ્યમાં વૃદ્ધિ પામનાર (ચક્રવર્તી) થા [૩૬૭ બહાર નીકળતા ઉસની હદયથી માંડીને નાસિકાની ટોચ સુધીની જે ગતિ થાય છે, તેને મેગી લોકે પહેલે બાહ્ય લેમ) પૂરક કહે છે. (૭) બીજે બાહ્ય પૂરક: નાસિકાની ટોચમાંથી નીકળેલા ઉસની નાકના અગ્રથી બહારના બાર આંગળ સુધીના પ્રદેશમાં જે ગતિ થાય છે, તેને યોગી લકે બીજે બાહ્ય પૂરક કહે છે. (૮) પૂર્ણ કુંભક: નાસિકાની ટોચમાંથી ઉસ બહાર નીકળીને નાસાગ્રથી બહારના બાર આગળના પ્રદેશને છે? અરત પામ્યા પછી જ્યાં સુધીમાં નિઃશ્વાસ ઉદય પામ્યો નહિ હોય ત્યાં સુધીમાં પૂર્ણ સ્થિતિવાળા (લોમ) કુંભક થાય છે, એમ યોગી લોક કહે છે. (૯) બાહ્ય રેચક : નાકના અગ્રથી તે બાર આગળના છેડા સુધીમાં નીચેના પ્રદેશમાં પહેલી ક્ષણમાં જાણી શકાય એવી ગતિને માટે નિઃશ્વાસની તૈયારી થવી તેને ગી લોકે બાહ્ય રેચક કહે છે. (૧૦) બીજે પૂરક : નિઃશ્વાસનું બારમા આગળના છેડામાંથી ઊઠીને નાસિકાના અગ્ર સુધીનું જે પુષ્ટરૂ૫૫ણું થાય છે, તેને યોગી લોક અપ ને બીજા પ્રકારનો પ્રેરક કહે છે. આ ઉફાસ અને નિઃશ્વાસના બહાર તથા અંદર જે નિરંતર કુંભક દિ ભાવો થયા કરે છે, તેઓની હંમેશાં ઉપાસના કરવામાં આવે તો પણ ફરીવાર જન્મ થતો નથી. હે મોટી બુદ્ધિવાળા મુનિ ! મેં પ્રાણાપાનના જે આ દશ સ્વભાવ કહ્યા, તેએાનું રાત્રિ દિવસ અનુસંધાન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે (ય... નિ. પૂ૦ ૦ ૨૫). આ સ્વાભાવિક થતાદશ પ્રાણાયામો સારી રીતે સમજવામાં આવે એટલા માટે તેનું સંક્ષેપમાં વિવેચન કરવું જરૂરી છે.
પ્રાણાયામમાં દશ ભેદો પડવાનું કારણ આ દશ પ્રાણાયામની સ્વાભાવિક રીતે થનારી ક્રિયા પ્રક્રિયા સ્પષ્ટ રીતે સમજવામાં આવે તે રીતે કહું છું. આ સમજવાને માટે પ્રથમ તે નીચેના ત્રણ વિભાગને બરાબર લક્ષ્યમાં રાખવાની જરૂર છેઃ (5) હદયથી નાકના ઉપરના ટોચ એટલે કુટિના ભાગ સુધીનો પ્રદેશ (મા) નાકના ઉપરના ટોચ એટલે ભ્રકુટિના ભાગથી તે નાકના અગ્ર સુધીનો પ્રદેશ અને (૬) નાકના અગ્રથી બહારની નીચેનો બાર આંગળનો પ્રદેશ અને ત્યારપછી બહારના મહાકાશનો પ્રદેશ આવે છે. આ રીતે મુખ્ય ત્રણ પ્રદેશોમાં થતા પૂરક તથા રેચક મળી છ પ્રકારો તથા ચાર સંધિ વા કુંભકે એ મળી કુલ દશ પ્રકારે છે. એટલે (૧) હૃદય અને તેમાંથી સૌથી પ્રથમ ઉછાસ દ્વારા દરેક નળીમાં વાયુનો પ્રચાર થાય તે બેની વચલ સાંધે કિંવા સ્થિર કુંભક, અર્થાત ઉ@ાસ થવા પૂર્વની સ્થિતિ. (૨) હદયમાંથી ઉરસ નીકળીને નાકના અગ્ર એટલે ભ્રકુટિ (કપાળ) સુધીના ભાગમાં થનારી પ્રાણવાયુની જે ગતિ તે રેચક, (૩) ભૂકુટિથી તે હદય સુધી થનારી પ્રાણવાયુની નિઃશ્વાસરૂપ ગતિ તે અપાન કિંવા પૂરક, (૪) નાકની ટોચ ભ્રકુટિથી તે નાકના અગ્ર સુધોને પ્રદેશ આ બેની વચ્ચે કુંભક, (૫) નાકના ઉપરના ભાગથી નીચેના ભાગ સુધીમાં થનારી ઉસરૂપી પ્રાણની ગતિ એટલે રેચક તથા ) નિઃશ્વાસરૂપ અપાનની ગતિ એટલે પૂરક, (૭) નાકની અઝનો બહાર બાર આંગળ સુધીને પ્રદેશ અને નાકની ટોચ એ બે વચ્ચેનો સાંધો કિંવા બાહ્ય કુંભક, (૮) આ નાકની બહારના બાર આગળના પ્રદેશમાંથી શ્વાસ ઉપર ખેંચવામાં આવે તે પૂરક અને (૯) નીચે છોડવામાં આવે તે રેચક મળી કુલ નવ પ્રકારો થયા, તેમજ (૧૦) આ નાકની બહાર બાર આંગળને પ્રદેરા અને તેની પછીનો પ્રદેશ એ એને
જોડનારો જે સંધિને પ્રદેશ તે પણ સ્થિર વા સહજકુંભક કહેવાય. આ પ્રમાણે સ્વાભાવિક રીતે દરેક મનુષ્યોના શ્વાસની દશ પ્રકારની ક્રિયા પ્રક્રિયા નિત્યપ્રતિ ચાલુ જ રહે છે. શ્વાસોસના રવાભાવિક રીતે થતા
આ દશ સ્વભાવ કિંવા ભેદો છે. તેને હાલતાં, ચાલતાં. ઊઠતાં બેસતાં અભ્યાસ થાય તો મનુષ્યને હઠાગ વડે જે જે પ્રાપ્ત થાય છે, તે સર્વની પ્રાપ્તિ થઈ અંતે મેક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિ થાય છે.
પ્રાણચિંતનને અભ્યાસ કરવાથી થતું ફળ હવે કાકભુશુંડનું આગળનું કથન શું છે, તે વિચારીશું. રવાભાવિક રીતે અત્યંત ચંચળતાવાળા આ દશ સ્વભાવવાળા વાયુના સ્મરણુનો ચાલતાં, બેસતાં, જાગતાં અને સૂતાં પણ જે અભ્યાસ કરવામાં આવે તો અભ્યાસની પરિપકવતા થતાં યથાસમયે વાયુની ગતિ બંધ પણ કરી શકાય છે તથા આ કુંભનું જે સારી રીતે સતત સ્મરણ રાખવામાં આવે તે જે કાંઈ કરવામાં આવે કિંવા ભોગવવામાં આવે, તેમાં પિતાને કશું
Page #497
--------------------------------------------------------------------------
________________
૩૬૮]
સામાનt 1 રામાનં વન | જઠ.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીe અ૦ ૬/૧૪
કર્તા કે ભોક્તાપણું પ્રાપ્ત થતું નથી. આ પ્રાણચિંતનના કામમાં વળગી રહેનારું મન બહારના વિષયને પોતાની મેળે જ છોડતું જાય છે, તેથી કેટલેક દિવસે પોતાની મેળે જ કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે. આ પ્રાણચિંતનનો અભ્યાસ કરનારા પુરુષનું મન બહારના વિષયમાં રુચિ કરતું નથી. જે વિદ્વાને આ પ્રા' અભ્યાસ રાખીને રહે છે તેઓ શોકથી રહિત થઈ ચૂક્યા છે અને તેઓ જે કાંઈ પામવાનું છે તેને સંપૂર્ણ રીતે ૫ મી ચુક્યા છે, એમ સમજવું. બેલતાં, ચાલતાં, ઊડતાં, સૂતાં ને જાગતાં આ પ્રાચિંતનને જે અભ્યાસ રાખવામાં આવે તો બંધન પ્રાપ્ત થતું નથી. આમ પ્રાણચિંતનના અભ્યાસ વડે જેઓને બોધ પ્રાપ્ત થયો હોય તેવા પુરુષનું ચિત્ત મોહ અને મેલથી રહિત તથા સ્વચ્છ થઈને નિત્ય આત્મામાં જ રહે છે તથા તે યોગી પ્રાણચિંતન કરવાના પ્રભાવથી સારી રીતે સ્વસ્થ થઈને સુખી અને શાંત રહે છે,
પ્રાણુ અપાન એક જ વાયુના ધર્મો છે. છે વસિષ્ઠ મનિ! હદયમાં રહેલા કમળપત્રમાંથી પ્રાણના ઉસને ઉદય થાય છે અને તે પ્રાણ નાકની બહાર ન કળીને બાર આંગળીના પ્રદેશના છેડામાં અસ્તને પામે છે. નિઃશ્વાસ કિંવા અપાનનો ઉદય નાકની બહારના બારમા આગળના છેડામાંથી જ શરૂ થઈ તેને હદયમાં રહેલા કમળમાં અસ્ત થાય છે. નાની બહાર બારમા આગળના છેડા સુધીના આકાશમાં જ્યાં પ્રાણુના અસ્ત થાય છે ત્યાંથી તરત જ અપાન ઉદય પામે છે. પ્રાણની આ ગતિ અગ્નિની શિખાની જેમ બહારના આકાશ તરફ ચ લ્યા કરે છે અને પાણી જેમ હમેશ નીચાણવાળા ભાગ તરફ જ જાય છે, તેમ અપાનની ગતિ હૃદયના નીચાણવાળા આકાશ તરફ જ જાય છે. અપાન ચંદ્ર પેઠે શીત હેવાથી બહારથી અંદર આવીને શરીરને સંતોષ અને શાંતિ આપે છે " અને પ્રાણ સર્યની પેઠે ઉષ્ણ હેઈ પ્રથમ શરીરના અંદરના ભાગને તપાવે છે તથા મોઢા આગળના આકાશને તપાવે છે.
અપાનરૂપ ચંદ્રના છેલ્લા ભાગને પ્ર ગુરૂપી સૂર્ય જે હદયબ્રહ્મમાં એટલે કેવળકુંભક પ્રકાર ૧૦ જુઓ)માં જે રળે ગળી જાય છે, તે ૫ ની પ્રાપ્તિ થવાથી મનુષ્ય જન્મમરણમાંથી છૂટી જાય છે. વરંતુનઃ તો પ્રાણ જ અંદર તથા બહારના આકાશમાં સૂર્ય પણાને પામીને પાછા પોતે જ આનંદ આખારા ચકાને પ્રાપ્ત થાય છે અને એ પ્રાણ જ શરીરને ઉત્સાહ આપનારે ચંદ્રપાને ત્યજી દઈ ક્ષણમાત્રમાં પણ કરનારા સૂર્ય પણાને પ્રાપ્ત થાય છે અર્થાત પ્રણપણું અથવા આપનણું એ એક જ વાયુના બે ધમે
પ્રાણુ અપાનના અધિષ્ઠાનભૂત આત્માને જ જાણુ જોઈએ પ્રાણ ઉષ્ણુપણાને ત્યજીને જ્યાં સુધી શીતલપણાને પામ્યો ન હોય ત્યાં સુધી વચલી અસ્થામાં દેહથી બહાર પ્રાણુનો લય થતો હોવાને લીધે આત્માને નિર્દેહપણું, નિષ્ક્રિયપણું અને મનરહિતપણું ઇત્યાદિ વારતવિક
વિચારી શકાય છે અને એ વિચારને લીધે દેશકાળની મર્યાદાથી રહિત એ જ આત્મામાં પ્રતિકા પામેલા એટલે રથર થયેલા ગાને શેક કરવો પડતો નથી. હૃદયની અંદર સ ધ કિંવા સહજ કુંભકના ભાગમાં પ્રાણુ તથા અપાનના નિત્ય ઉદય અસ્ત થયા કરે છે એવું જે મનનું અધિકાન આમા કિંવા બ્રહ્મ છે. તેને જે જાણમાં આવે તો મનનો સદંતર વિલય થઈ જાય છે. તે ફરી વાર કદી પણ ઉતપન્ન થતું નથી. હદયમાં પ્રાણના, અપાનના, તેમજ ઉદય તથા અરતોના અને તેમના જવા આવવાના અધિકાનભાં જે. સ્વયંપ્રકાશ આત્મા છે, તેને તેનારા પુરુ ને જ ખરો દેખતે સમજવો; બીજા પુરુષ તે આંધળા જ છે. એમ જાણવું. બહારને અંધકાર ઓછા થાય કિંવા નહિ થાય તે પણ તેનું કશું પ્રયોજન નથી, માટે તેને છોડી ઈ હાથના અંધારનો જ નાશ કરવો જોઈએકે જે વડે મુક્તિ પ્રાપ્ત થાય છે. વળી બહારનો અધકાર ઓછો થાય તો તે થકી કેવળ જગતને જ પ્રકાશ થાય છે, પણ જે હદયનો અધિકાર નાશ પામે તો આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે, માટે જે વડે હૃદયના અંધકારને નાશ થાય તેવી વસ્તુને જાણવાથી જ મક્તિ મળે છે અને તે વડે જ કાયમી સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] હું તને ઇષ્ટ કામનાઓથી ઇચ્છિત ભેગે ભોગવનારે ક.
સૂર્ય તથા ચંદ્રના ઉદયાસ્તનું અવલોકન કરવું જોઈએ પ્રથમ તે યત્નપૂર્વક પ્રાણરૂપી સૂર્યના ઉદય અને અસ્તનું અવલોકન કરવું જોઈએ. હદયકમળની ફામાં જ્યાં અપાનરૂપી ચંદ્ર અસ્તને પામે છે, તે જ સ્થાનમાંથી બહાર આવતા પ્રાણુરૂપ સૂર્ય ઉદય પામે છે. જેમ છાયા અસ્ત પામતાં તે જ સ્થળમાં તરત તડકે ઉદય પામે છે, તેમ અપાનને હૃદયમાં જે સ્થળે અસ્ત થાય તે જ સ્થળમાંથી પ્રાણુ ઉદય પામે છે. જેમ ચારે બાજુનો તડકે નાશ પામતાં છાયા ઉદયને પામે છે, તેમ પ્રાણુ નાકની બહાર બાર આગળના સંપૂર્ણ થતા જે પ્રદેશમાં અસ્ત પામે છે તે પ્રદેશમાંથી જ ક્ષણમાત્રમાં અપાનનો ઉદય થાય છે. આ બેની વચ્ચે જે સ્થિતિ તે જ સ્થિર, કેવળ યા સહજભક કહેવાય છે. હે મહામુનિ ! પ્રાણુની જન્મભૂમિમાં અપાન નાશ પામે છે તથા અપાનની જન્મભૂમિમાં પ્રાણ નાશ પામે છે, એમ સમજવું.
સહજ કુંભક એ જ બ્રહ્મ પ્રાણ અસ્ત પામતાં અને અપાનનો ઉદય થતાં નાકની બહાર બાર આંગળની મર્યાદા છોડ્યા પછી જે. કેવળકુંભક થાય છે, તેનું જે લાંબા કાળ પર્વત અવલંબન કરવામાં આવે એટલે આ કુંભકમાં જે લાંબા કાળ સુધી સ્થિરતા થાય તે તમામ દુઃખની નિવૃત્તિ આપોઆપ જ થઈ જાય છે, તેમ જ હૃદયમાં અપાનને વિલય થવો અને પ્રાણનું ઉત્થાન થવુ એ બે વચ્ચેની સંધિનું જે સ્થાન છે, તેને પણ કેવળ કિંવા સહજકુંભક કહે છે. તેમાં જે લાંબા કાળ પર્યત સ્થિતિ થાય તે પણ સર્વ દુઃખોની નિવૃતિ અનાયાસે જ થઈ જાય છે. અપાનના ઉદયસ્થાનથી એટલે નાસાગ્રંથી બહાર બાર આંગળ જેટલા દૂરના ભાગમાં પ્રાણને જે રેચક થાય છે, તે સ્થાનને અર્થાત બાણ અને અપાનની મધ સંધિનો આધાર લઈ ત્યાં પ્રાણુને સંપૂર્ણ ખાલી કરી નાખી શેષ રહેનારા છ કિંવા સહકુંભકનો જે અભ્યાસ કરવામાં આવે તે પણ ફરીવાર પરિતાપ પ્રાપ્ત થતો નથી; તેમ જ બહારના પ્રદેશને નિધાસ વડે અંદર ખેંચી લઈ તે તદ્દન ખાલી થયા પછી અને પ્રાણની ગતિ ઉલ ઉત્પત્તિ પહેલાં દેહની અંદર જે પૂરક થાય છે, તેની ઉપાસના કરવાથી પણ દુઃખનિવૃત્તિ સહજ થાય છે. પ્રાણુ અને અપાન એ બંને જેની અંદર લય પામે છે, તે શાંત આત્મપદનું અવલંબન કરવામાં આવે તે ફરીવાર પરિતાપ થતો નથી. પ્રાણનો અસ્ત થયા પછી અને અપાનના ઉદય વગરની જે ક્ષણ રહે છે તે પ્રયત્ન વિના જ મળે છે તે બહારને કેવળ કિંવા ઉત્તમ કુંભક છે તથા અપાનને અસ્ત થયા પછી અને પ્રાણનો ઉદય થતાં પૂર્વે જે ક્ષણ રહે છે, તે પ્રયત્ન વિના જ મળે તો તે પણ અંદરનો ઉત્તમ (કેવળ)કભક છે, એમ ભેગીઓએ નિશ્ચય કરે છે. એ કુંભક જ આત્માનું રૂપ છે. એ જ પરમ શદ્ધ ચાન્ય છે. એ જ સર્વના અધિષ્ઠાનરૂ૫ છે. એને પામીને ફરી વાર કદી પણ શોક કરવો પડતો નથી.
મારી ઉપાસના કાકભુશંડી આગળ કહે છે: પ્રાણ અપાનથી રહિત ચિત રવરૂપ એવા આ આત્માની જ હું સતત ઉપાસના કરું છું. આ ચિદાત્મા પ્રાણના અને અપાનના નાશ પછી પણ રહે છે તથા એ બેની સધિના મધ્યમાં પ્રાણુ અપાનરૂપે પણ તે જ છે. તેની ઉપાસના હું સતત કરું છું. આ ચિદાત્મા પ્રાણના પણ પ્રાણરૂપ, જીવનના પણું જીવનરૂપ અને દેહાદિકને પોતાનામાં જ અભિન્ન રીતે રાખનારો છે, તેનું હું હંમેશાં અનુસંધાન કરું છું. આ ચિદાત્મા જ સત્ય છે. મનના પણ મનરૂ૫, બુદ્ધિની પણ બુદ્ધિરૂપ અને અહંકારના પણ અહંકારરૂપ છે. જેમાં સઘળું રહ્યું છે, જેથી સઘળું થયું છે, જે સઘળારૂપ છે, જે સર્વ થળમાં રહે છે અને જે સર્વમય તથા નિત્ય છે. તે ચતન્યતત્ત્વનું જ હું નિત્યપ્રતિ અનસંધાન કરું છું. જે સર્વોત્તમ પદ સઘળી કલ્પનાઓ રૂપી કલમથી તદન રહિત છે, આરોપની દષ્ટિથી જોતાં સર્વદા સધળી કઢનાઓથી વ્યાપ્ત છે, યથાર્થો અનુભવ ૨૫ તથા નિરતિશય અિચર્યવાળું છે અને જેને સઘળા દેવતાઓ પણ પ્રણામ કરે છે, તેની હે સર્વદા ઉપાસના કરું છું.
Page #499
--------------------------------------------------------------------------
________________
૩૭૦ ]
છે જામા ડુમા મો– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૧૫
મારી પ્રાણચિંતનની ઉપાસના કરવાની વિધિ ભશંડજી કહે છે: હે વસિષ્ઠ મુનિ ! ઉપર કહ્યું તે ક્રમે પ્રાણચિંતન કરીને તેના પ્રભાવથી મેં આપોઆપ નિર્મળ આત્મામાં ચિત્તની વિશ્રાંતિ મેળવી છે. એ વિશ્રાંતિને આશ્રય લઈને હું રહ્યો છું, તેથી મેરુ પર્વતનું ચલન થાય તે પણ “હું” ક્ષણ માત્ર કદી ચલાયમાન થતો નથી. જતાં, ઊઠતાં, જાગતાં અને સૂતાં પણ મારી આ આત્મામાં ચિત્તની વિશ્રાંતિરૂપ સમાધિ કદી પણ ચલિત થતી નથી. ચંચળ અને ઈષ્ટ અનિષ્ટરૂપ જગતની સ્થિતિઓ ગમે તેવી પ્રાપ્ત થાય છતાં પણ હું વિક્ષેપરહિત, અંતર્મુખ અને સ્વતંત્રપણે પિતાથી પિતામાં જ રહું છું. કઈ કઈ સમયે જગતમાંના તમામ વાયુ રોકાઈ જતા કિવા ગંગા આદિ મહાનદીઓના પ્રવાહો અટકી જતાં, આ મારી સહજસમાધિનો ભંગ કદી થયો હોય તેવું મને સ્મરણ નથી. હે મહાતપસ્વી! ઉસ તથા નિ:શ્વાસની ગતિને અનુસરવાથી અને પરમાત્માના અવલોકનથી એટલે આ ઉસ, નિઃશ્વાસ તથા તે બંનેનું અધિષ્ઠાન કુંભક એ સર્વ પરમાત્મ સ્વરૂપ જ છે, એવા પ્રકારનો મારો સ્વભાવસિહ, અભ્યાસ બની ગયેલ હોવાથી, હું શોકથી રહિત મવા આત્મપદને પામેલો છું.
હું અમર કેવી રીતે થયે? મહાપ્રલયથી માંડીને પ્રાણીઓની જે જે ઊથલપાથલો થયા જ કરે છે, તેને ધીરજથી જોયા કરતે હું આજ દિવસ સુધી જીવું છું. હું કદી ભૂત ભવિષ્યનું ચિંતન કરતો નથી, અને વર્તમાનમાં સર્વાને સાક્ષી હાઈ અનિર્વચનીય એવો આત્મા છું એવું અનિશ અખંડ ચિંતન કર્યા કરું છું અને પ્રસંગવશાત આવી પડેલાં કાર્યો કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા નહિ રાખતાં નિરભિમાનપણાને લીધે કેવળ સુષુપ્ત જેવી બુદ્ધિથી કરું છું. ઉદય અરોથી ભરેલી તથા અનેક કર્તવ્ય અને અકર્તાવ્યવાળી આ સંસારની ચિતાને ત્યાજ્ય ગણીને ' હું નિત્ય આત્મામાં જ તદાકાર રહું છું અને કઈ પણ પ્રકારના વિધિ વગર લાંબા કાળ પર્યત જીવ્યા કરું છું. “ આજે મને આ મળ્યું અને હવે પછી હું અમુક મેળવીરા; આ વસ્તુ ઉતમ છે, આ અધમ છે, એવા પ્રકારની ચિંતા મને કદી પણ થતી જ નથી. આ પિતાનું છે તથા આ પરાયું છે અથવા આ સારું છે કિંવા આ નઠારું છે એવા પ્રકારે કોઈને કદી હું વખાણતા પણ નથી અને નિંદતે પણ નથી; તેથી હું અમર થયે છું. મારું મન સર્વદા સમતામાં જ રહેનારું હે થી સુખ પ્રાપ્ત થવાથી કદી રાજી થતું નથી અને દુઃખ પ્રાપ્ત થવાથી કદી ખેદને પણ પામતું નથી; આથી હું લાંબા જીવનને પામ્યો છુ સર્વદા સઘળી રીતે પરમ ત્યાગનું અવલંબન કરીને મેં જીવનના આગ્રહ વગેરેને પણ છોડી દીધેલ હોવાથી હું ચિરંજીવી થયો છું. મારું મન ચપળતાથી રહિત છે, શેક વગરનું રડે છે, સ્વસ્થ છે, સમાધિવાળું અને શાંત છે; તેથી હું વિનરહિત થઈને જવું છે. હું સર્વ સ્થળમાં કાષ્ટને, સ્ત્રીને, પર્વતને, ખડને, અમિન, હિમન અને આકાશને બ્રહ્મરૂ૫ જ દેખું છું; તેથી વિનરહિત થઈને જીવું છુ. આજ મને શું મળ્યું અને પાછું કાલે શું મળશે એવી રીતને ચિતારૂપી જવર મને બિલકુલ નથી; તેથી હું વિતરહિત થઈને જીવું છું હે મુનિ ! આ બંધુ, આ મિત્ર, આ શત્ર, આ મારો છે. આ પારકે છે હત્યદિ કાઈ પણ હું જાતે જ નથી; તેમ હું શરીર છું એવું કદી સ્વને પણ ભાન થતું નહિ હે.વાથી મને રેગાદિ જેવું કાંઈ છે જ નહિ. હંમેશા આત્માની દઢ ભાવના હેવાથી જ હું લાંબો સમય થયો જીવું છું.
હું વિનરહિત શી રીતે જીવું છું? ચિતન્ય કે જે સર્વરૂપ છે, સર્વ પદાર્થોના અધિષ્ઠાન૩૫ છે, આ અતથી રહિત છે અને જેમાં દુઃખનું નામ - નિશાન પણ નથી, તે હું છું એમ જાણું છું; તેથી હું નિવિદને જીવું છું. હું આડાર કે વિહાર કરતાં, બેસવાં, ઊઠતાં શ્વાસ લેતાં કે સૂતા પણ બહુ દેહ છું' એમ કદી જાણ નથી; તેવી ચિરંજીવી છું. અષાની પઠે રલે હું આ સંસાર સંબંધી તમામ કાર્યો જા શે હોય જ નહિ! એવું જાણું છું; તેથી વિખરહિત થઈને રહું છું. પિતપોતાના સમય પ્રમાણે પ્રાપ્ત થયેલા અર્થ અને અનર્થોને શરીરમાં રહેલા બને હાથની જેમ સમાન જ ગણું છું, એટલે આ ડાબો હાથ ગુદાદ્વારાદિ મેલને સાફ કરે છે તથા જમણે ભજનના
Page #500
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
મયંકમાં જે જે વિષય દુર્લભ છે તે–
[ ૩૭૧
'
કામમાં આવે છે, તેથી એક ત્યાજય છે અને બીજો ગ્રાહ્ય છે એમ ગણી તેને કાંઈ લેકે કાપી નાખતા નથી, પરંતુ સમાન જ ગણે છે; તેમ અર્થ અને અનર્થ બંને મારા હોવાથી હું તેને સમાન જ ગણું છું; તેથી નિર્વિન જીવી રહ્યો છું. કદી પણ ચલાયમાન થાય નહિ એવી મનની સ્થિર શક્તિથી અને સર્વ પ્રાણીઓને પિતા (આત્મા) સમાન જેનારી એવી સર્વોત્તમ સનેહદૃષ્ટિથી સર્વ સ્થળમાં સમાન રીતે જ જોયા કરું છું. મારામાં અહંકારરૂ૫ કાદવનું નામનિશાન પણ નથી, તેમ મને પગથી માથા સુધી આ દેહમાં કિચિન્માત્ર પણ મમતા નથી; તેથી લાંબો કાળ થયાં હું આનંદથી જીવું છું. જો કે શરીર વડે હું અમુક કરું છું, અમુક નથી કરતો, અમુક ભોગવું છું, અમુક નથી ભોગવતો ઇત્યાદિ લેકદૃષ્ટિએ જોવામાં આવે છે ખરું, પરંતુ તેમાં મારી અહંતા અને મમતા મુદ્દલ નહિ હોવાને લીધે મારું મન અકર્તા અને અભક્તા છે; તેથી હું નિશ્ચિતપણે જીવું છું. હે મુનિ ! હું જ્યારે જ્યારે કાંઈ જાણું છું, ત્યારે ત્યારે પણ નહિ જાણવા સમાન જ રહું છું. હું ઉદ્ધતપણાને કદી પ્રાપ્ત થતું નથી. સમર્થ હોવા છતાં પણ કદી કોઈને દબાવતો નથી. કોઈ એ પરિતાપ કરવા છતાં પણ હું સહનશીલતાને લીધે શોક કરતો નથી અને દરિદ્વા છતાં પણ કશું ઇચ્છતો નથી; તેથી વિનરાહત થઈને જીવું છું. આ શરીર કે જે ચેતન જેવું જણાય છે, તેમાં પણ છે ચિદાત્મદષ્ટિ જ રાખું છું. આ ચિદામાં સર્વ પ્રાણીઓમાં સમાન હોવાને લીધે હું સર્વ પ્રાણીઓના આત્મરૂપ થઈને સર્વ પ્રાણીઓને પિતાનાં અવયવો જેવાં જોઉં છું તેથી વિહ્નરહિત થઈને જીવું છું. હું સહજ સમાધિને લઈને આશાઓ રૂપી પાશાથી પ્રેરાયેલી ચિત્તની વૃત્તિને અંદર પ્રવેશ જ થવા દેતો નથી; તેથી નિર્વિદને જીવું છું. હું બહારના વિષયોમાં સુષુપ્ત જેવો રહીને, જગત તે સાવ મિથ્યા છે એમ ધાર્યા કરું છું. અને હદયમાં જાગ્રત રહીને આત્માની સત્તાને હસ્તામલકની પેઠે જોયા કરું છું. તેથી ચિરંજીવ છું. જીણું થયેલા, તટેલા, શિથિલ, ક્ષીણ, ક્ષોભ પામેલા અને ક્ષય પામેલાને પણ હું નિવિકાર એવા આત્મતત્વ સ્વરૂપે જ દેખું છું; તેથી વિનરહિત થઈને જીવું છું. લોકોને દુ:ખી જોઈ દુઃખી તથા સુખી જોઈને સુખી થાઉં છું અને હંમેશાં સર્વના પ્રિય મિત્ર જેવો થઈને રહું છું; તેથી વિનરહિત થઈને જીવું છું. હું વિપત્તિને સમયે અચલ ધૈર્યવાળો રહું છું, સંપત્તિના સમયમાં સઘળાં જગતને મિત્ર રહું છું અને ગમે તેવા ઉદયાસ્ત થાય તે પણ આગ્રહથી રહિત જ રહું છું; તેથી નિવિદને જીવી રહ્યો છું. હું દેહ નથી, “બીજે કોઈ મારો નથી અને હું બીજા કોઈ ને નથી” એવા પ્રકારની ભાવના મને ન તરે રહ્યા જ કરે છે; તેથી હું વિતરહિત થઈ જીવું છું. જગત, આકાશ, દેશ, કાળ અને ક્રિયા પણ હું જ છું, એવા પ્રકારની મને સર્વ પદાર્થોમાં આત્મપણાની બુદ્ધિ રડે છે; તેથી હું વિનરાહત થઈને જીવું છું. “ઘડા, વસ્ત્ર, આકાશ, વન, ગાડું અને આ જે જે કાંઈ છે તે સઘળું કેવળ એક ચિંતન્ય જ છે” એવા પ્રકારનો માટે સંપૂર્ણ નિશ્ચય હોવાથી હું લાંબા કાળ પર્યત નિવિદને જીવી રહ્યો છું. હે વસિષમુનિ! આ શૈલેયરૂપ કમળમાં ભ્રમર જેવો કાકભુશંડ નામથી ઓળખાતે હું ઉપર કહેલાં કારણોને લીધે ચિરંજીવ થઈ રહ્યો છું. આ બ્રહ્મરૂપ મહાસાગરમાં ત્રણ જગતા૫ તરંગ છે: તે પ્રકટ થાય છે, રહે છે અને વળી પાછાં તેમાં જ લીન થઈ જાય છે એવા તેના વિચિત્ર સ્વભાવ છે. આ તરંગો વારંવાર મોટા થઈ લયને પામે છે અને ફરી પાછો પ્રકટ થાય છે. આ રીતે થતા જગતના ઉત્થાન અને લયરૂપ મિથ્યા કાર્યોને હું ઉપર કહી તેવી સહજસમાધિમાં સ્થિર થઈને જોયા કરું છું.” (યો. નિ. પૂ૦ સ૦ ૨૬ જુઓ).
युअग्नेवं सदाऽऽत्मानं योगी नियतमानसः ।
સાત્તિ નિવાંળવામાં ગુણસ્થાપિતરછતિ વા.
આત્મદષ્ટિને ગાભ્યાસી અને આત્મસ્વરૂપને જ પામે છે. ભગવાન શ્ર કૃષ્ણ કહે છે હે અર્જુન! આ રીતે પ્રાણે પાસનામાં (૧) હડગ અને (૨) સ્વાભાવિક પ્રાચિંતન એમ બંનેની તથા ધારણાભ્યાસ વડે થતી પ્રાણપાસનાની વિધિ તને કહેવામાં આવેલી છે, તે
'
Page #501
--------------------------------------------------------------------------
________________
૩૭ર ]
રામા
તઃ પ્રાર્થa.
[ સિદ્ધાન્તાડ ભર ગીર અ૦ ૬/ર૦
કર ન કર
-
ઉપરથી તું જાણી શકીશ કે, તેમાં પગુ પ્રત્યેક શ્વાસોરસ વખતે આત્મદષ્ટિનું અવલંબન રાખવાની ખાસ આવશ્યક્તા તો હોય છે જ; માટે આ રીતે હંમેશાં ચિત્તને આત્મામાં સ્થિર કરીને વશ રાખનારો ગાભ્યાસી અંતે આત્મસ્વરૂપ એ જે હું (વૃક્ષાંક ૧) તેમાં અર્થાત આત્મસ્વરૂપ એવા મારામાં ઉત્કૃષ્ટ પરમ શાંતિને પામે છે, એટલે કે તે પરમપદમાં લય કરી આપનારી પરમ વિશ્રાંતિને પ્રાપ્ત થાય છે.
યમ નિયમાદિમાં ભેદ કેમ ? ભગવાન આગળ કહે છે હું અને ! આત્મવરૂપની પ્રાપ્તિને માટે પ્રાણપાસના તથા મનપાસનાના જે જે માળે તને અત્યારસુધી કહેવામાં આવ્યા, તે માર્ગે પ્રયત્ન કરનારાઓને યમ નિયમાદિનું પાલન કરવાની આવશ્યક્તા તો હોય છે જ. પતંજલિએ બનાવેલા અષ્ટાંગણમાં પાંચ યમ અને પાંચ નિયમો બતાવેલા છે અને મેં બાર યમ અને બાર નિયમે કડેલા છે (ભા સકં૦ ૧૧ અ. ૧૯૦ ૩૩ થી ૪૫); આ બનેમાં જુદાપણું કેમ? એવી શંકા લાવવાનું કારણ નથી પૂર્વે અધ્યાય ૨ માં ) જેમ તત્વની સંખ્યાના સંબંધમાં કહેવામાં આવેલું છે, તે મુજબ અષ્ટાંગયોગમાં બતાવેલ આ પાંચમાં જ બારને સમાવેશ કરવામાં આવેલો છે તથા મેં વિસ્તારથી પેટા મેદો સહ તે બાર બારની સંખ્યામાં કડેલા છે; અડથી તેમાં વિરોધાભાસ જેવું કાંઈ નથી. કહેવાનો ઉદ્દેશ એ છે કે કેવળ પ્રાપાસ તામાં જ યમ નિયમોની જરૂર છે એમ સમજવાનું નથી પરતુ મનપાસનામાં જેનો સમાવેશ થાય છે એવા ભક્તિજ્ઞાન, વશ્રમાદિ તમામ માર્ગોમાં પણ આ યમ નિયમોના પાલનની આવશ્યક્તા હોય છે. તે બધાનું પાલન થવું આવશ્યક છે, તેમાં પણ ખાસ કરીને નીચેના નિયમોનું પાલન તે અવશ્ય કરવું જ જોઈએ.
नात्यश्नत तु योगोऽस्ति न चकान्तमनश्नतः । જ વાતથીæ ના સૈજ્ઞ શાન ૬ .
અનિયમિત રહેનારને યોગ કદાપિ સાથે થતા નથી હે અર્જુન ! વિષયસુખોપભોગમાં રોગો થવાની બીક રહેતી હોય છે, વાત, પિત્ત અને કફ એ ત્રિદોષથી બનેલા આ શરીરમાં વિશ્વમાવસ્થામાં રોગની ઉત્પત્તિ થાય છે અને તે ઘણું કરીને આખા શરીરમાં વ્યાપીને રહેલો હોય છે. અવ્યક્ત દશામાં તેના એ દોષનું વિષમ પ નાશ કરી શકાતું નથી. અનેક કારને લીધે દોષો વિષમ થાય છે: અનથી, વસ્ત્રથી, બોલવાથી, કાંઈ જેવાથી, કેઈ પદાર્થોના સ્પર્શથી, કાળના વિશેષપણાથી, સ્થાનના વિશેષપણુથી તથા કેઈ પણ જાતના પ્રમાણ કરતાં (હદ ઉપરાંત) વધુ પરિશ્રમો કરવામાં આવે તે થકી, અનેક પ્રકારની માનસિક ચિંતાઓથી ઇત્યાદિ અનેક કારણેને લીધે શરીરમાં વૈષમ્ય ઉત્પન્ન થાય છે. નિષ્કાળજીને લીધે આરંભમાં અવ્યક્ત દશામાં ઉત્પન્ન થતા આ દે તે સમયે બિલકુલ સમજવામાં આવતા નથી, માટે તેવા પ્રકારના દેનું વિષમ પણું શરીરમાં ઉત્પન્ન થવા નહિ પામે એટલા માટે કાળજી રાખવી પડે છે. જે શરીર રોગી હોય તો તેની માનસિક સ્થિતિ અતિશય ચંચળ બને છે અને તેવી રિથતિમાં તે આત્મસ્વરૂપમૃત એવા યોગની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે? આથી આ યમ નિયમાદિનું પાલન કરવાની પ્રથમ આવશ્યક્તા છે. તેના પાલન વડે શરીર નિરોગી રહે છે. ધર્ણ ખાનાર અથવા તે બિલકુલ જ નહિ ખાનાર, તેમ જ ઘણું નિદ્રા લેનાર અથવા બિલકુલ જ નિદ્રા નહિ લેનારાને આ યોગની સિદ્ધતા કેવી રીતે થઈ શકે? કારણ કે, શરીરમાં દોષ વિષમ થવાનાં જે કારણે બતાવવામાં આવેલાં છે, તેમાં આ મુખ્ય છે; માટે અનિયમિતતાને ત્યાગ કરીને સંયમશીલ થવાની જરૂર હોય છે.
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वमावबोधस्य योगो भवति दुःखहा ॥ १७ ॥
Page #502
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] સર્વ કામો ઈચ્છા પ્રમાણે માગ.
[ ૩૦૩ નિયમિત રહેનારને આ યોગ પ્રાપ્ત થાય છે. તમામ દુઃખને હરનાર આ યોગ જેનો આહારવિહાર યુક્ત હોય તે જ સાધી શકે છે. ભૂખ હેય તેના ત્રણ ભાગ કરીને બે ભાગ અન્ન અને એક ભાગ પાણી પીવું; આ રીતનો જે આહાર તે યુક્ત કહેવાય. જેની ચેષ્ટા હદની બહાર જવા પામતી નથી, એટલે જે મર્યાદા કરતાં વધુ પરિશ્રમ કરતો નથી, નિયમિત આહારવિહારવાળે છે તથા જેની નિદ્રા અને જાગૃતિ પરિમિત એટલે પ્રમાણ કિંવા માપસર યા નિયમિત હોય છે, તેને જ આ યોગ સાધ્ય થાય છે.
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते । निःस्पृहः सर्वकागेभ्यो युक्त इत्युच्यते तदा ॥ १८ ॥
યુક્ત ચિત્તની વ્યાખ્યા જ્યારે ચિત્ત સર્વ પ્રકારની કામનાઓમાંથી પૃહા એટલે ઇચ્છા રહિત બની કેવળ એક આત્માને વિષે જ અત્યંત એકરૂપપણાને પામેલું છેય છે અર્થાત જેના ચિતમાં આત્મા સિવાય બીજા કેઈ પ્રકારનું કર્મ કિંવા અન્ય કોઈપણ વિષયની ઈચ્છાને કિંચિત્માત્ર પણ અંશ ઉદયને પામતો નથી, ત્યારે તેનું ચિત્ત યુક્ત થયેલું છે, એમ કહેવાય છે.
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता । योगीनो यतचित्तस्व यु तो योगमात्मनः ॥ १९ ॥
આત્મામાં સ્થિર થયેલાને ઉપમા કોના જેમ વાયુથી રહિત એવા એકાંત સ્થાનમાં રાખવામાં આવેલો દીપક (ડીવાની પોત) તદ્દન સ્થિર અને નિશ્ચલ જ રહે છે અર્થાત તે આમથી તેમ જરા પણ ડોલાયમાન થતું નથી; તે ઉપમા જેણે પોતાની ચિત્તની તમામ વૃત્તિઓને કેવળ એક આત્મામાં જ પરાયણ કરેલી હોય છે, તેવા પ્રકારના યુગમાં સ્થિર થયેલા જોડાયેલ) લેગીની સમજવી. એટલે જે યોગીના ચિત્તમાં આત્મા સિવાય બીજા કેઈ પણ પ્રકારના સંક૯૫વિકલ્પોનો તલભાર પણ સ્પર્શ કદી થવા પામતું નથી અને જેની ચિત્તત્તિ હંમેશ કેવળ એક આત્મામાં જ પર્વતની જેમ અચલ રહેલી હોય છે, આવા યોગીની સ્થિતિ કેવા પ્રકારની હોય છે તેની અજ્ઞાનીઓને કલ્પના આવે એટલા માટે જ્યાં પવનને બિલકુલ ૫શું નથી તેવા સ્થાનમાં રાખેલા દીવાની જરા પણ ડોલાયમાન ન થનારી જયેતની ઉપમા તેને આપેલી છે, એવો ભગવાનને ઉદ્દેશ આમાં ૨૫ષ્ટ તરી આવે છે; એટલે તે જોત જેમ તદ્દન સ્થિર હોય છે, તેમ અપરોક્ષાનુભવાં મહાત્મા નિત્યકતિ કેવળ એક આત્મામાં જ તદ્દન સ્થિર થયેલ હોવાથી તેમાંથી આમથી તેમ સહેજ પણ ડેલાયમાન થતું નથી.
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया । या वैवारमनाऽऽत्मानं पश्यन्नात्मनि तु यति ॥ २० ॥
પગસેવન વડે ચિત્તની ઉપામતા ગયા એટલે ઉપર કરેલા આત્મામાં જ સ્થિરતા થવારૂપ યોગના સેવન મા અભ્યાસ વડે જેનું ચિત્ત નિરુદ્ધ થઈ તે જ્યારે આત્મા વડે જ આત્માને, આત્મનિ એટલે પિતામાં જ દેખીને સંતોષને પામે છે, ત્યારે તેની તમામ વૃત્તિઓનો વિલય થઈને તે સર્વે કેવળ એક આત્મામાં જ ઉપરામને પામે છે એટલે શાંત
Page #503
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ]
માં રામા સરથાઃ સત્ત- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૬/૨૩ થઈ જાય છે. સારાંશ, આ બધું આત્મસ્વરૂપ હેઈ તે આત્મા વડે આત્મામાં જ ભાસી રહ્યું છે અને તે આત્મા એટલે જ “હે છે અર્થાત આત્મા તે જ હું અને હું તે જ આત્મા છે, એ મુજબના નિશ્ચય વડે જેનું ચિત્ત આત્મસ્વરૂપના અભ્યાસને લીધે તદ્દન નિશ્ચળ થઈ શાંતિને પામેલું છે, તેના ચિત્તને જ ઉપરના તના ઉદાહરણની જેમ સ્થિરતા પ્રાપ્ત થયેલી છે. એટલે તે સમાહિતચિત્તવાળો છે, એમ જાણવું.
सुखात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमृतीन्द्रियम् । वेत्ति यत्र न चैवाऽयं स्थितश्चलति तत्त्वतः ॥ २१ ॥
આત્યંતિક સુખ કેને કહેવું? સ્થૂળ કિંવા સૂક્ષ્મ ઇન્દ્રિયોથી અગોચર (જાણું નહિ શકાય) અને કેવળ બુદ્ધિ વડે જ જેનું આકલન (ગ્રહણ) થઈ શકે એવું આ આત્યંતિક સુખ એટલે મોક્ષસુખ છે (મેક્ષને જ આત્યંતિક સુખ કહે છે); એમ જે તત્ત્વદષ્ટિ વડે સારી રીતે જાણે છે, તે ઇતર સર્વને છેડી આ આત્યંતિક સુખમાં જ સ્થિર થઈ જાય છે અને તેમાંથી કદી પણ ચલાયમાન થતો નથી; એટલે કે કમેંદ્રિ, જ્ઞાનેંદ્રિયો અને તેના વિષે વડે અનુભવાતાં આ બાહ્ય વિષયસુખો કે જેને વ્યવહારમાં સુખ કહેવામાં આવે છે, તે તે વાસ્તવિક રીતે અતિ તુરછ હાઈ આત્મા (તત) વિના આત્યંતિક સુખનું બીજું એકે સ્થાન નથી અને તે પદમાં એકરૂપ બની જવું એ જ એક આત્યંતિક સુખ છે, એમ તત્ત્વદષ્ટિએ જે જાણે છે તે આ બાહ્ય વિષયસુખોની પાછળ કદી પણ લાગતું નથી, પરંતુ એક આત્મામાં જ તન્મય બની રહે છે. તે સ્થિતિની પ્રાપ્તિ થઈ એટલે તેમાંથી તે પુનઃ કદી પણ ચલાયમાન થતું નથી.
અંતર્દષ્ટિ કેને કહેવી ? ભગવાને અત્રે અંતર્દષ્ટિ કોને કહેવી, તે સંબંધમાં સ્પષ્ટીકરણ કરેલું છે. જેમ વીજળીના દીવામાં પ્રકાશ આવે તો તે ઉપરથી નિર્ણય થઈ શકે છે કે, વિઘતારમાં વીજળી છે. જે દીવો પ્રકાશિત જ નહિ થાય તે પછી વીજળીના ઘરમાં વિદ્યુત છે કે નથી, તે જાણવાનું બીજું કોઈ સાધન જ નથી. સમજે કે, તેમાં વિદ્યુતશક્તિનો સંચાર હેય, પરંતુ જે તે દીવામાં પ્રકાશિત (પ્રકટ) થઈ ન શકે તો તેનું હેવાપણું પણ નિરર્થક જ છે, અથવા કેઈએ મનમાં મહાન અદ્દભુત કાર્ય કર્યું હોય પણ જે તે બહાર લેકના જાણવામાં ન આવે તે તે વ્યવહારમાં પણ નિરુપયોગી જ ગણાય, અથવા કોઈ ભૂખ્યા મનુષ્યને ખાવા આપવાની મનમાં ઘણી જ ઈરછા હોય પરંતુ જ્યાં સુધી તે બહાર ક્રિયામાં આવીને તેને અન્ન મળે નહિ ત્યાં સુધી તેની ભૂખનું નિવારણ થઈ શકતું નથી, કેમ કે કેવળ માનસિક ઈચ્છા વડે કાંઈ તેનું પેટ ભરાશે નહિ; તેમ આત્મા સ્વતઃસિદ્ધ છે એ તે તદ્દન ખરું છે, પરંતુ તે સ્વતઃસિદ્ધ છે એવા પ્રકારનું જ્ઞાન તો તેના આશ્રય વડે ઉત્પન્ન થયેલી બુદ્ધિ થકી જ થઈ શકે છે. આ રીતે બુદ્ધિને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે તે સારી રીતે જાણી શકે છે કે આ મન, ચિત્ત, અહંકાર, સ્થળ, સૂક્ષમ શરીર, તેના વિષે તથા તમામ પ્રકારના વ્યષ્ટિ સમષ્ટિ૨૫ સ્થળ સૂક્ષ્મ કાર્યો તેમ જ તેના મહત્તાદિ કારણે એ સર્વે તો બુદ્ધિ વડે જ જાણુવામાં આવે છે તથા તે બુદ્ધિને જાણનાર તો “હ” છે; પરંતુ જ્યાંથી બુદ્ધિને પણ જાણનારા એવા આ “હું ની ઉત્પત્તિ થવા પામેલી છે એવું સ્થાન પ્રાપ્ત કરવાનું છે અને તેને માટે બુદ્ધિ સહ “હું” ભાવને વિલય કરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી, તેથી જ્યારે બુદ્ધિ સહિત “હું” ભાવનો સંપૂર્ણતઃ વિલય થાય છે ત્યારે જ તે પદ અનુભવી શકાય તેવું છે. આ રીતે બુદ્ધિ વડે પ્રથમ તે આત્મપદને તત્ત્વદષ્ટિએ જાણું લેવું તેને જ અંતર્દષ્ટિ કિવા આત્માનું પરોક્ષજ્ઞાન કહે છે. આમ અંતર્દષ્ટિ વડે આત્માને જાણી લીધા પછી હુંભાવ સહિત બુદ્ધિનો વિષય કરીને તેનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી આત્મરૂપ બની જવું તેને જ શાસ્ત્રકારો આત્યંતિક સુખ અથવા મેક્ષ કહે છે. અપરોક્ષ અનુભવ કિવા આત્મસાક્ષાત્કાર પણ આનું જ નામ છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
રથા તે ડંકા નિશાન સહુ આ બધી રમણીએ અને—
સ્વતઃસિદ્ધ એવા પરમ પદમાં સ્થિતિ
આ આત્મપદ સ્વયંપ્રકાશ તથા સ્વતઃસિદ્ધ હેઈ બીજા કશાની અપેક્ષા વગર તે પેાતે જ પેાતામાં પેાતા વધુ ભાસમાન થાય છે; કારણ કે, આ પ્રકાશ નથી પરંતુ અંધારું છે, એવું જ્ઞાન પણ તેના આધાર વડે જ જાણી શકાય છે. પ્રકાશનેા અભાવ છે એમ જે શક્તિ વડે ભાસમાન થાય છે તે પોતે દેખાતી નથ અથવા બિલકુલ નથી એમ કેમ બને? હવે તે દેખાય છે તે કેવી દેખાય છે, તેને તદ્દન સમ દૃષ્ટિ વડે વિચાર કરવા પડે છે. ઘણા કુશળ પડિતાની બુદ્ધિ પણ આજ સ્થળે ગોથું ખાઈ જાય છે, અંતર્દષ્ટિ નહિ હાવાને લીધે જ તેએ! મેાહમાં સપડાઈ તણાઈ જાય છે. જ્યાંસુધી દષ્ટિ બાહ્ય પ્રવૃત્તિને ત્યગ કરીને શાંત ન થાય ત્યાંસુધી અંતમુ ખપણું કદી પ્રાપ્ત થતું નથી અને જ્યાંસુધી દષ્ટિ અંતર્મુખ થઈ શકતી નથી ત્યાંસુધી આત્મદર્શન થવુ પણ શકય નથી. વાસ્તવિક રીતે મનનું સકલ્પ રહિત થવું એનું નામ જ અંતર્દષ્ટિ સમજો. તેા પછી ચિત્તમાં જ્યાંસુધી સાંકલ્પ થતા હોય ત્યાંસુધી અંતર્દષ્ટિ શી રીતે થાય? તેટલા માટે દરેક સ’કલ્પને ત્યાગ કરીને એટલે અંતઃકરણમાં ધૃત્તિનું ઉત્થાન થતાં જ તત્કાળ તે આત્મસ્વરૂપ છે એવી અથવા તેા આત્મામાં સંકલ્પ કદી છે જ નહિ એવી ભાવના રાખી દૃઢ નિશ્ચય વડે થમ તે તમામ સંકલ્પાને છેડી દઈ આત્મસ્વરૂપમાં કે જ્યાં બુદ્ધિને પશુ વિલય થઈ જાય છે, તેવા પરમપદની સાથે એકરૂપ થવુ પડે છે, તે સ્થિતિને એક વખતે અનુભવ થયે! એટલે મને આત્મપદની પ્રાપ્તિ થયેલી છે એવા વિચાર પણ છેાડી દઈ રવત:સિદ્ધ એવા પરમપદમાં જ નિત્યપ્રતિ સ્થિર રહે છે; અને તેમાંથી તે કદી પણુ ચલાયમાન થતા નથ. અત્યંત સુખનું સ્થાન તે આ જ છે.
ગીતાદાહન ]
,
चापरं लाभ॑ म॒भ्यते॑ नाधि॒कं ततः ।
[ ૩૯૫
यं लब्ध्वा
यस्मिन्स्थ॒तो न॑ दुःख॒न गुरुणा॑ऽपि विचाल्यते ॥ २२ ॥
મ
અધિક અધિક લાભ
આ રીતે એક વખત પરમપદને અનુભવ થયે। એટલે તે કરતાં બીજે કાઈ શ્રેષ્ઠ પ્રકારના લાભ આક રહ્યો છે એવા મેાહ તેને કદી પણ થતા નથી. તે તદ્દન શાંત અને તૃપ્ત બની જાય છે. આ રીતના પરમપદમાં એક વખત સ્થિરતા થઈ એટલે ગમે તેટલું મહાનમાં મહાન દુઃખ આવે તાપણુ તે આ આત્મસ્થિતિમાંથી દાપિ ચલાયમાન થતા નથી.
ति॑ विद्य॒द्दुःखसभ॑यो॒गवि॒योग॑ योग॒स ँशितम् ।
स निका॒येन॑ योयो योगोऽनिर्विण्णचेतसा ॥ २३ ॥
જ્યાં દુ:ખના લેશ પણ નથી તે જ યાગ
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હું પા! મે' તને અત્યારસુધી “ચેાગ” “ચેગ” એવા શબ્દો વડે ઘણી વખતે કહ્યું તે ચેગ શબ્દને સાચા અર્થ સંક્ષેપમાં કહું છું તે સાંભળ. અરે! જયાં દુ:ખના સયેાગના પશુ વિયેાગ છે એટલે જેમાં દુ:ખનું નામનિશાન પળુ નથી એવી આત્યંતિક સુખ(મેાક્ષ)ની પ્રાપ્તિ કરી આપનારી જે અવસ્થા તે જ ચેાગ. તાપય કે, જ્યાં દુ:ખતે કિંચિત્માત્ર પણ રપ નથી, દુ:ખ એટલે શું હશે, તે કયાં હરી, કેવું હશે, શાથી ઉત્પન્ન થતું હશે વગેરે પ્રકારના વિચાર જે પ્રદેશમાં આશ્ચયથી કરવામાં આવે છે અથવા પ્રકાશને જેમ અંધારું' કેવું હશે તેવી કલ્પના પણ કદી સ્પશી શકતી નથી, તેમ જ્યા દુ:ખતી કલ્પના પણ સ્ફુરી શકતી નથી એવા નિશ્ચળ પદમાં સ્થિતિ કરાવી આપનારું જે સાધન અથવા યુક્તિ તે જ મેગ શબ્દના સાચા તાત્ત્વિક અર્થ છે, એમ જાણુ. તેવું પદ્મ તા અનિચનીય એવા એક આત્મા સિવાય બીજું
Page #505
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
નહીરા મનીયા મનુબૈઃ [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૨૬ કર્યું છે એટલા માટે જ તને વખતોવખત કહેવામાં આવેલું છે કે, અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે એવા પ્રકારે વૃત્તિને એક આત્મામાં તદાકાર કરી રાખવાને જે અભ્યાસક્રમ તે જ યોગ છે. આ યોગ દઢ નિશ્ચયથી સહેજ પણ કંટાળા અથવા દુર્લક્ષ કર્યા વગર અનુષ્ઠાન કિવા અભ્યાસ કરવા યોગ્ય છે; એટલે જરા પણ દુર્લક્ષ નહિ કરતાં અત્યંત સાવધાની રાખી અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉથાન જ થવા નહિ પામે એ રીતની દક્ષા રાખી સહેજ પણ કંટાળો લાવ્યા વગર તેને અભ્યાસ કરતાં રહેવું. હે અર્જુન! આ વેગનું વગર કંટાળે અને દઢ નિશ્ચય વડે સતત અનુષ્ઠાન કરવું જોઈએ. આ કરતાં બીજો કોઈ પણ પ્રકારનો શ્રેય એમ નથી. વિશેષ શું કર્યું? યોગ એટલે અનિર્વચનીય એવા આત્માનું જ એક નામ છે, એમ તું નિશ્ચયપૂર્વક જાણું. હવે આ યોગને અભ્યાસ કેવી રીતે કરે, તે પુનઃ સંક્ષેપથી કહું છું.
सङ्कल्पप्रभवान्कामा५स्त्यवत्वा सर्वानशेषतः । મનહૈયેલા નિયસ્થ વમનસ: ર૪ ,
નાહમ અને સહમ હે અર્જુન! પ્રથમ મેં અભ્યાસક્રમ કહેલો જ છે, છતાં દાતાને માટે ફરીથી કહું છું. આ અભ્યાસક્રમના મુખ્ય બે પ્રકારો છેઃ (૧) નિઃશેષ ભાવ તથા (૨) સર્વાત્મભાવ; આને જ અનુક્રમે નિર્ગુણ અને સગુણુ એમ પણ કહેવામાં આવે છે. પ્રથમ પ્રકારના નામ વા અનડમ ભાવના અભ્યાસન નિઃશેષ વા અશેષને તથા બીજ પ્રકારના સર્વાત્મભાવના અભ્યાસક્રમને સેહમ ના સર્વાત્મભાવનો અભ્યાસ પણ કહે છે. (૧) અંતઃકરણની અંદર મનની ઇરછાઓ વડે જે જે સંક૯પવિકોની કુરણ થાય કે તેને તુરત જ આ હું નથી,” “આ હું નથી, " એવા પ્રકારે તમામ અહમાદિ ભાવને સાક્ષા સહિત ત્યાગ કરતાં કરતાં તદ્દન નિઃશેષ થઈ જવું. આ રીતે સ્થળ તથા સક્ષમ ઇદ્રિોના જે જે વિયેનું અંતઃકરણમાં ઉત્થાન થાય કે, સુરત તેને “ આ હું નથી” એવા પ્રકારે દાબી દેવું અર્થાત સંકલ્પોનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા નહિ દેવું. આ રીતના અભ્યાસક્રમ વડે ઇંદ્રિાના સમુદાયને સરળ રીતે નિયમમાં લાવી આતે આતે અનિર્વચનીય એવા પરમપદમાં સ્થિત થઈ જવું તે નાહમ, અનડમ ક્વિા નિઃશેષભાવને અભ્યાસક્રમ સમજવો તથા (૨) “હું આત્મા છું' અને આ બધું હું, તું, તે ઇત્યાદિરૂપે જે જે કાંઈ દેખાય છે તે સર્ષ પણ આત્મરૂપ છે, એવા પ્રકારે અંતઃકરણની અંદર કોઈ પણ વૃત્તિનું ઉત્થાન થાય કે તે તમામને તુરત જ આમ૨૫ છે એ રીતના એક પ્રતિસંક૯૫ વડે આત્મરૂપ બનાવી દેવા; આ અભ્ય સને એડમ વા સર્વાત્મભાવને અભ્યાસ કહે છે. આ જે જે કાંઈ છે તે હું છું અને એ હું અનિર્વચનીય એ આબરૂ૫ છે, એવી રીતનો જે આ અભ્યાસક્રમ તેને
હમને” અભ્યાસક્રમ જાણવો. નિર્ગુણ અને સગુણ કિવા નિરાકાર અને સાકાર એવી ઉપાસનાની વ્યવહારમાં જે પ્રથા છે, તેનો મૂળ ઉદ્દેશ પણ વસ્તુતઃ તો આ રીતના નિઃશેષ અને સત્મભાવના અભ્યાસક્રમમાં જ પરિણમે છે, પરંતુ અા વીઓ તેવું સમજવા શક્તિમાન નહિ હેવાને લીધે મૂતિને સાકાર તથા મૂર્તિ રહિતને નિરાકાર કહી ખોટા ઝઘડાઓ કર્યું જાય છે. આ સંબંધે થોડે વધુ વિચાર કરવાની આવશ્યક્તા જણાય છે.
સગુણ નિર્ગુણ તથા સાકાર નિરાકાર એટલે શું? ગુણ રહિત તે નિર્ગુણ અને ગુગ સહિત તે સગુણ કહેવાય; તેમ જ આકાર સહિત તે સાકાર અને આકાર હિત તે નિરાકાર; એવા શબ્દોના અર્થો સામાન્યતઃ વ્યવહારદષ્ટિએ પણ પ્રચલિત છે. પરમાત્મા સ્વતસિહ અને સ્વયંપ્રકાશ છે; તેમાં છે, નથી કિવા તે બંનેને સાક્ષીભાવ વગેરે કથાનું પણ અસ્તિત્વ
• આત્મપદ વિશ્રાંતિના અભ્યાઅમને માટે ધિરાંશ ૨૨, તથા અન્યાય ૨ ઑક, ૩૯ એ.
Page #506
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આ બધું મનુષ્યને જે અપ્રાપ્ત છે તે, (તેમજ)
[ ૩૭૭ શક્ય નથી; આ રીતનો નિશ્ચય કરી તે અભ્યાસ કરનારાઓ નિર્ગુણ અથવા નિરાકારના ઉપાસક કહેવાય. જેમ મૃગજળની અંદર કિંચિત્માત્ર પણ પાણીને અંશ છે જ નહિ, તેમ પરમાત્માની અંદર હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ રૂપે ભાસનારું તમામ દસ્થાળ જોકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તે તેમાં આ દશ્યનો લેશમાત્ર અંશ પણ નથી. આ રીતે જાણીને અને બુદ્ધિ વડે તેવો નિશ્ચય કરી તેવા નિશ્ચય પ્રમાણે “આ નથી,” “આ નથી” એવા પ્રકારે અભ્યાસ કરે તેને જ નિર્ગુણ કે નિરાકારનો ઉપાસક સમજવો. નિર્ગુણ એટલે જેમાં કઈ પણ આકારને કે ગુગુને લેશમાત્ર અંશ નથી તે અથવા એ સર્વે આકારોને નિરાસ કરીને જે શેષ રહે તે; તેને જ નિરાકાર પણ કહેવામાં આવે છે; તેમ જ આકાર વા ગુણવાળું એટલે આ જે જે કાંઈ આકારવાળું અથવા ગુણવાળું ભાસે છે તે બધું સગુણ કહેવાય. આ જે જે કાંઈ ગુણવાળું અથવા આકારવાળું હોવાનું દશ્યમાન થાય છે, તે સર્વ આત્મસ્વરૂપ છે એવો સર્વાત્મભાવ રાખવો તે સાકાર, સ એટલે “aઃ વ તે”, અથત આત્મા કિવા બ્રહ્મ; અને આકાર એટલે આ જે જે કાંઈ આકારવાળું દસ્યાદિ દેખાય છે તે બધું આત્મા જ છે, એમ નિશ્ચયપૂર્વક જાણવું તેનું નામ જ ખરો સાકારભાવ છે. રાજ=સમાજ, તેમ જ ના =નિ:+માશiદ એટલે જ્યાં આકાર છે જ નહિ એવું જે નિઃશેષ૫દ તે જ નિરાકાર. ટૂંકમાં, જે જે કાંઈ આકારવાળું ભાસે છે, તેને આત્મરૂ૫ બનાવી પોતે પણ તપ જ છે એવી રીતે તમામ દસ્થાદિ આકારોને વિલય કરી પોતે પણ નિરાકાર બની જવું તે જ પરમપદ છે અથવા સર્વ આકારને તેના જાણનારા સાક્ષી સહિત વિલય કરી બાદ રહેનારા તદ્દન નિઃશેષપદને જ નિરાકાર પરમપદ સમજવું. આ રીતે જ સગુણ, નિર્ગુણ સંબંધમાં પણ સમજવું. આમ સાકાર, નિરાકાર અથવા સગુણ, નિર્ગનું સાચું સ્વરૂપ જાણવામાં આવે તે અંતે ઉપર બતાવેલી નિઃશેષભાવ તથા સર્વાત્મભાવ આ બે અભ્યાસયુક્તિઓમાં જ તેને સમાવેશ થઈ જાય છે.
शनैः शनरुपरमेबुद्धया धृतिगृहीतया । आत्मसरस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥ २५ ॥
ચિત્ત બેધને પ્રાપ્ત થતાં તાદ્વૈતની બુદ્ધિ નષ્ટ થાય છે. નાહમ એટલે આ નથી, આ નથી એ રીતના નિરાસનો અભ્યાસક્રમ ઉપર બતાવવામાં આવે છે, તે પ્રમાણે બુદ્ધિમાં ધીરજ રાખીને ધીરે ધીરે અભ્યાસ કરતા રહી વૃત્તિઓને શાંત (શુન્ય) કરવી અને મનમાં આત્મા સિવાય બીજા કશાનું કિંચિત્માત્ર પણ કદી ચિંતન થવા નહિ દેવું. હે પાર્થ ! માની લીધેલા આ ઇસ્ય જગતમાં સત્યપાન ભ્રાંતિને લીધે તારી બુદ્ધિ તેવા નિશ્રયમાં જ સ્થિર રહેલી હોવાથી હજીસધી પરમપદમાં વિશ્રાંત થઈ શકતી નથી; માટે જેમ મારી જયાંસુધી ઘડાને આકારના પરિવર્તનને નહિ પામે ત્યાં સુધી તેમાં જળ રહી શકતું નથી, તેમ બે ધ પશુ જ્યાં સુધી અભ્યાસ વડે પરમ ઉત્કૃષ્ટ એવા અંતિમ બેયને પ્રાપ્ત નહિ થાય ત્યાંસુધીને માટે સાચું શ્રેય કદી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. સગુરુ તથા સતશાસ્ત્રોનું નિરંતર સેવન કરવાથી તથા દઢ અભ્યાસથી જ ચિત્ત બેધનો અંદર વિશ્રાંત થઈ દૈત અદ્વૈત સંબંધી સર્વ દષ્ટિ ક્ષીણ થઈ જાય છે અને અંતે નિર્વાણુરૂપ પરમપદની પ્રાપ્તિ થાય છે; માટે અત્યાર બધને ધ્યાનમાં લઈ આત્મસંયમ એટલે આ સર્વ આત્મારૂપ છે, આત્મશ્યતિરિક્ત બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના એકધારી બુદ્ધિના નિશ્ચય વડે, ચિતમાં આત્મા સિવાય બીજા કશાનું પણ ચિંતન નહિ કરતાં ધીરે ધીરે અભ્યાસ કરીને આત્મપદમાં જ સ્થિત થઈ જા, હે પાર્થ ! હવે સર્વાત્મભાવનો અભ્યાસક્રમ સાંભળ.
यतो यतो निति मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदारमन्येव वशं नयेव ॥ २६ ॥
Page #507
--------------------------------------------------------------------------
________________
૩૭૮ ]
નામિબત્તમઃ ઉરિવારથa –
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૨૬
સર્વાત્મભાવને અભ્યાસ ચંચળ અને અસ્થિર મન જે જે વૃત્તિઓ વડે બહાર એટલે બાહ્ય વિષયો તરફ નીકળી જાય, તે તે વિષયોમાંથી તેને પાછું ખેંચી લઈ કેવળ એક આત્મામાં જ વશ કરી દે, એટલે અંત:કરણ માંથી જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય કે તુરત જ આત્મસ્વરૂપ છે એવા પ્રકારની ભાવના વડે તેને તત્કાળ દાબી દેવી; મનમાં આત્મવ્યતિરિત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું; આ રીતે મનને હંમેશાં કેવળ એક આત્મામાં જ પરવી રાખવું તેનું નામ જ સર્વાત્મભાવ યા સોડમને અભ્યાસ છે, એમ જા. ઉદ્દેશ એ કે “હું” આમરૂ૫ છું તથા આ સર્વ જે જે કાંઈ દેખાય છે તે બધું પણ આભરવરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારનું મનમાં નિત્ય ચિંતન કરવું, મનને આત્માને ઢાડી બીજા કઈ તરફ રફરવા જ નહિ દેવું અને હંમેશા આત્મામાં જ વશ કરીને રાખવું. આ અભ્યાસની બે યુક્તિઓ વડે જ ઇંદ્રિયોને વશ કરી શકાય છે. આ સિવાય બીજા કોઈ ઉપાયો થી ચિત્ત શાંત થતું નથી. ઇંદ્રિયોને જીતવાના અભ્યાસ સંબંધે મહર્ષિવર્ય શ્રીવસિજીનું કથન સાંભળ
ઇકિયે કેવી રીતે છતાય? પ્રશ્ન : ઇદ્રિય જીત્યા વિના અજ્ઞાનપણું શાંત થતું નથી, માટે ઇન્દ્રિયો શી રીતે છતાય તે કહે.
ઉત્તર : જેમ સળગાવેલો દી ટૂંકી નજરવાળા પુરૂને દૂરની સૂરમ વસ્તુ જે વામાં ઉપયોગી થતો નથી. તેમ અનેક ભાગને પ્રતિપાદન કરવામાં અને જીપનો ઉપાય છે ધનાદિ મેળવવામાં જ આસક્ત બની રહેલા પુરુષને બ્રહ્મજ્ઞાનમાં શાસ્ત્ર આ દ સાધનો ઉપયોગી નીવડતાં નથી; વળી તે વડે ઇંદ્રિયો ઉપર જય પણ મેળવી શક્તો નથી; માટે ઇ િજીતવાને માટે હું એક નિબંધ યુક્તિ કહું છું, તે સાંભળો, આ યુક્તિ વડે થડી પણ સાધનસંપત્તિ પિતાના પુરુવપ્ર પત્નના બળ વડે સુખથી મોક્ષરૂપ સિદ્ધિને સાધી આપે છે. પુરુષ એટલે આત્મા એ ચિત માત્ર છે, એમ તો પ્રથમ દૃઢ નિશ્ચયથી સમજે. તે પોતે જ જ્યારે ચિત્તને આધીન થઈ જાય છે ત્યારે તે જીવ નામે કહેવાય છે. તે જીવ ચિત્તવૃત્તિઓ દ્વારા જે તરફ ખેંચાય છે તેમાં તે ક્ષણવારમાં જ આસક્ત બની જાય છે. એટલે ક્ષણવારમાં તે તેવા રૂપે પ્રતીતિમાં આવે છે. દરેક મનુષ્ય પોતાના ચિત્તનો પ્રત્યાહાર કરવો જોઈએ એટલે તેને વિષયમાંથી ખેંચીને આત્મામાં જ લગાવું જોઈએ. આ પ્રત્યાહારરૂપ પ્રયત્ન કરવો એ ચિત્તને બહિર્મુખ થવા નહિ દેતાં અંતર્મુખ રાખવા માટે જરૂર છે. એ રીતના પ્રયત્નરૂપી તી અંકશના પ્રહાર વડે મદોન્મત્ત એવા મનરૂપી હાથીને જીતી શકાય છે. બાકી બીજા કોઈપણ પ્રકારે તેનો જય કદાપિ થતું નથી. આ બધી ઇંદ્રિય સેનારૂપ હાઈ ચિત્ત એ જ તેનો મુખ્ય નાયક છે એમ નાણીને જે ચિત્તને આત્મરૂ૫ બનાવી જીતવામાં આવે તે તમામ ઇંદ્રિય અનાયાસે જ છતાઈ જાય છે. જેમ પગરખાં પહેરેલા પુરુષને કંટકાદિની બાધા થતી નથી પણ તેને તે આખી પૃથ્વી ચામડાથી મઢેલી હોય તેવી ભાસે છે, તેમ પોતાના જીવને આત્માની સાથે હદયમાં એક કરી દઈ સ્થિર થઈ રહેનારા તત્ત્વઝ પષન મન પોતાની મેળે જ શરદ ઋતુના ઝાકળની પેઠે શમી જાય છે.
ઇન્દ્રિય જીતવા ઉપાય ચેતન્યને આ રીતના એકધારા અભ્યાસગ દ્વારા બ્રહ્મમાં જ રેકી રાખવાથી જેવું ચિત્ત શાંતિને પ્રાપ્ત થાય છે, તેવું તપ, તીર્થ, અધ્યયન વિદ્યા અથવા યજ્ઞ આદિ ક્રિયાઓના સમૂહ વડે પણ તે શાંતિને પામતું નથી. જે જે કંઈ વિષય સ્મરણપથમાં આવે કે તુરત બળાત્કારથી તેને આ આત્મરૂપ છે એ મુજબ અધિકાન એવા આત્મચેતન્યમાં જ તેનો વિલય કરી દે. આમ પતાસહ આત્મનિશ્ચય વડે તરત જ તેનું વિસ્મરણ કરી દેવું અને આ રીતે ચિત્તના સંસ્કારોને જડમૂળથી ઉખેડી નાખી, ફક્ત આટલા એક ઉપાય વડે જ ભેગના હેતુરૂપ વિષ ઉપર જય મેળવી શકાય છે. આ પ્રમાણે પોતાના પુરુષાર્થ વડે જે ચિત્તને વિષયરૂ૫ પ્રલોભન(આમિષ)માંથી નિરંતર એક આત્મામાં જ રોકી રાખવામાં આવે તે તત્ત્વવેત્તાઓના અનુભવથી સિદ્ધ એવું સ્વરાજ્ય પદ મળે છે. સ્વધર્મ એટલે પોતે કાણ? એ રીતના આત્મધર્મના વ્યવહાર
Page #508
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ].
આ બધી દાસદાસીઓ હું તને આપું છું; માટે
[ ૩૭૮
*
*
* * *
*
વડે જે જે કાંઈ પ્રાપ્ત થાય તે જ મને રુચે છે, બીજું ચતું નથી એવા નિશ્ચય ઉપર તમે વજના જેવા દઢ થઈને રહે. આત્મા સિવાય બીજા નિષિદ્ધ પદાર્થોમાં ઇચ્છાઓને ત્યજીને જે પુરુષ શમ તથા સંતોષનું સંપાદન કરે છે, તે જ જિતેંદ્રિય કહેવાય છે. અંદર ચિદાત્મામાં રસિકતાને વિષે અને બહાર વિષયાદિમાં નીરસતાને વિષે જેનું ચિત્ત ઉદ્વેગને પામતું નથી, તેનું ચિત્ત જ ઉપશમ એટલે શાંતિને પામે છે. ચિત્તનો બહિર્મુખ થવાનો જે પ્રયત્ન કરે છે તેને રોકી રાખવાથી મન વિષય તરફ દોડવારૂપ પોતાના દુર્વ્યસનો છેડી દે છે. આમ જ્યારે ચિત્ત ચપળતાથી રહિત થઈ જાય છે એટલે તે રવાભાવિક રીતે જ વિવેક તરફ વળે છે. વિવેકી અને ઉદાર ચિત્તવાળો પુરુષ જ જિતેન્દ્રિય કહેવાય છે. તે વાસનારૂપી તરંગોના વેગ વડે સંસારસમુદ્રમાં ફરી પાછો કદી પણ તણાતો નથી.
સત્ય અવલેહનથી સંસારભ્રાંતિ શાંત થાય છે સત્સંગતિ તથા સતશાસ્ત્રોના અવલોકન વડે જિતેન્દ્રિય પુરુષ નિરંતર જગતને વાસ્તવિક એવા બ્રહ્મરૂપે જ જુએ છે. મિથ્યા વસ્તુ તરફ દોડાવનારી અને દુઃખ દેનારી એવી નિર્જળ પ્રદેશમાં થયેલી મૃગજળની ભ્રાંતિ જેમ સત્યના અવલોકન વડે નિવૃત્ત થઈ જાય છે, તેમ આ સંસારભ્રાંતિ પણ સત્યતત્વના અવલોકનથી શાંત થઈ જાય છે. દશ્યભાવથી રહિત એવું ચિત્માત્ર તત્વ જ વિવર્તભાવથી આ જગતાદ દશ્યરૂપે થઈ રહેલું ભાસે છે, એવો જેને રવાનુભવયુક્ત અને સત્ય બોધ થયેલ હોય છે તેની દૃષ્ટિમાં બંધ અને મોક્ષ એ બંને ક્યાંથી સંભવે? શેષાઈ જવાને લીધે આકારથી રહિત થઈ ગયેલું જળ ક્ષીણતાને પામી જતાં પાછું પ્રવાહ રૂપે વહેતું નથી, તે જ પ્રમાણે કારણથી રહિત એવું આ દૃશ્ય આત્માના અપરોક્ષજ્ઞાન વડે નિળ થઈ જતાં વળી પાછું કદાપિ અંકુરિત થતું નથી. વાસ્તવમાં તે ચિદાકાશરૂપ એ પોતાનો સંકલ્પ જ હું, તું, તે, આ, અમે, તમે ઇત્યાદિ તમામને વિવરૂપ ધારણ કરી રહેલ છે. માટે કેવળ મિથ્યા પ્રયાસ વડે ખડું થઈ ગયેલું “હું, તમે” ઇત્યાદિરૂપ આ જગત જ્ઞાન વડે બાધિત થઈ જાય તો તે કેવળ એક અધિકાનચૈતન્યરૂપે જ જણાય છે. હું, તું, તે, આ ઇત્યાદિરૂપ જગત અવિદ્યા માત્ર જ છે, મિથ્યા હેવાથી શાંત છે, શ રૂપ છે અને હંમેશ ચિદાકાશરૂપી પિતાના સાત્ત્વિક સ્વરૂપમાં જ રહેલું છે. ચિદાકાશની અંદર તેને પિતાનો જે વિવ છે તે જ આ જગતરૂપે ભાસે છે. એ ચૈિતન્યરૂપ તત્વ જગતથી સાવ શૂન્ય છે, એવો નિશ્ચય છે. અરે ! જુઓ કે, આમાં પ્રમાણભૂત એવા રવમના દૃષ્ટાંતનું ખંડન કોણ કરી શકે તેમ છે? જેમ સ્વપ્નસૃષ્ટિ મિથ્યા હોવા છતાં તેટલા વખત પૂરતી તે તે સાચા જેવી અનુભવમાં આવે છે, તેમ દશ્યપ્રપંચ પણ તદ્દન મિથ્યા હેવા છતાં અજ્ઞાન અવસ્થામાં દીર્ઘકાળ અને દેશાદિ તેમ જ અનેકવિધ ક્રિયાપ્રક્રિયાદિરૂપે જાણે સત્ય જ ન હોય ! તેવો અનુભવમાં આવે છે.
સ્વનિ તથા જગત એકસરખું જ છે રવપ્નમાં રાજવૈભવ આદિપે જે જે કાંઈ પ્રતીતિમાં આવે છે, તે બધા એક સાક્ષીત ને જ વિવત છે અને પોતાના સ્વપ્નનો પોતાને અનુભવ થવો એ જ તેનું સ્વરૂપ છે. તેમાં તેને પિતાથી
છે. તેમાં તેને પિતાથી જુદા કાઈ કર્તા કરણ, કર્મ આદિ કારકની કાંઈ અપેક્ષા હેતી નથી તે જ પ્રમાણે જાગ્રત જગતનું પણ સમજી લેવું. જે તવ કર્તા, કર્મ કરણ આદિની અપેક્ષાથી રહિત છે તે સર્વ ચિઘન છે અને તે મારું પિતાનું જ સ્વરૂપ છે. સૃષ્ટિને આરંભ થયો તે પહેલાં આ જગત કર્તા, કર્મ, કરણ આદિ સાધનસંપત્તિવાળું હોય એમ સિદ્ધ થઈ શકતું નથી, તેથી તે મારા પોતાના સ્વયંપ્રકાશ એવા આત્મરૂપ જ છે, તે કરતાં ભિન્ન કાંઈ પણ નથી. જેમ રવપ્નની અંદર પિતાનું મરણ અનુભવમાં આવવા છતાં જાગીને જોઈએ તે તે હેતું નથી, તેમ આ અવિદ્યારૂપ પ્રપંચ દેખવામાં આવતું હોવા છતાં પણ વસ્તુતઃ તે તે મુદ્દલ છે જ નહિ, સૃષ્ટિના આરંભકાળની પૂર્વે નિર્વિકાર સ્વરૂપે રહેનારા તે બધા વા ચિદાકાશે પોતે જ પોતાના સ્વરૂપની અંદર પોતાના વિલાસને વિવર્તરૂપે જે કાંઈ વિસ્તારી દીધા છે, તે જ વાસ્તવમાં નિર્મળ છતાં કાકતાલીય ન્યાયની પેઠે પોતાની મેળે જ જગતરૂપ થઈ રહેલ છે તથા નિમ્ળ એવું આ જગત નહિ હોવા છતાં પણ જાણે ભાસ્યા કરતું હોય તેવું થઈ રહ્યું
Page #509
--------------------------------------------------------------------------
________________
૩૮૦ ]. નક્તિો મર માનુગાક્ષી ઠ. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ૦ ૬/૨૯ છે. જે ચિદાકાશના પ્રકાશ વડે આ સર્વ અપક્ષ રીતે ભાસે છે, તે જ ખરું તત્ત્વ છે, એમ વેદમાં પણ કહ્યું છે. શૂન્યતા જેમ આકાશરૂપ છે અને ચકરીઓનો વ્યાપાર જેમ જળરૂપ જ છે, તેમ છવ આદિને જે કાંઈ વિલાસ અહીં અધિકાનચૈતન્યની અંદર ભાસી રહ્યો છે, તે સર્વ પરબ્રહ્મરૂપ જ છે. જેમ કેઈ એક અવયવીનું એક સ્વરૂપ અવય વડે યુક્ત હેય છે, અથવા સૂર્યને તેના અવયવપકિરણે હોય છે તેવું જ છવ આદિ અવયવોવાળું આ અહેમમાદિપે પ્રતીત થતું તમામ દસ્થ અનિર્વચનીય એવા એક પરબ્રહ્મનું જ અપર સ્વરૂપ છે; તેમ છતાં વસ્તુતઃ છવ વા સૂર્યકિરણે જેમ નિરવયવી છે તેમ બ્રહ્મ પણ નિરવયવ જ છે. આમ ખરી રીતે જમતનું સ્વરૂપ જે વિચારવામાં આવે છે તે કેળ આભાસમાત્ર જ છે. તે શાંત, અવિનાશી અને ચિત્માત્રરૂ૫ હોઈ હંમેશ પિતાના સ્વચ્છ ચૈતન્યસ્વરૂપમાં જ રહેલ છે, તે પછી તેના આ સ્વરછ સ્વભાવની અંદર શો વિચાર કરવાનો છે? આ આત્મચેતન્યઘન પરમપદરૂપ બ્રહ્મની અંદર આદિ, મધ્ય કે અંતની કશી પણ કલ્પના જ નથી. અવિદ્યા એ પણ એક તેનું જ વિવરૂપ છે, તેનાથી જુદી એવી બીજી અવિદ્યા નામની કઈ વસ્તુ છે જ નહિ, આ રીતે અવિવાથી રહિત થઈ ગયેલા તત્વજ્ઞ પુરુષમાં દૈત, અદ્વૈત, હું, તું, તમે, અમે કે આ અમુક પદાર્થ છે ઇત્યાદિ કેઈ કપના પણ કયાંથી હોય? અને શન્યભાવની તે વળી કલ્પના પણ કેવી રીતે અને કોને ફાય? અવિવેકી એવા બાળકબુદ્ધિવાળાએ જ ભ્રાંતિને લીધે દૈત અતના પક્ષથી ઉત્પન્ન થયેલી વાક્યરચનાના વિલાસ વડે આપસ આપસમાં શાબ્દિક કીડાઓ કરતા રડે છે, પરંતુ તેમની એ ક્રીડાએ તે હાસ્યાસ્પદ હેવાથી જ્ઞાનરુદ્ધ કૌઢપુ તેને ઉપેક્ષારૂપ સમજી આ દૈત છે, આ અદ્વૈત છે ઇત્યાદિ સંબંધે વિવાદની ઈચ્છા થવી એ તે હદયરૂપી આકાશની અંદર એક મંજરીના જેવી જ છે. અપરોક્ષજ્ઞાન વિના પ્રબોધરૂપ આકાશની બરાબર શુદ્ધિ થતી નથી; માટે મેં પણ એ સદભાવને સ્વીકારી લઈ વિવાદ વડે દ્વૈતાદ્વૈત સંબધે ચર્ચા કરેલી છે. તેનો ઉદ્દેશ ફક્ત હદયરૂપી ઘરની અંદરથી અવિઘારૂપ ભ્રમને દૂર કરી દેવાનો જ છે. અજ્ઞાનરૂપ નિદ્રામાં સૂતેલા અને દસ્થ વિષયોગમાં આસક્ત રહેલા અવિવેકી મનુષ્યો જેમ દશ્યને અતિ આસક્તિથી જુએ છે, તેમ શાંત એવા તારણ મહાત્માઓ દયમાં બિલકુલ આસક્તિ બાંધતા નથી. તેઓ તે સુમિ જેવી અવસ્થામાં રહીને પ્રબોધને પ્રાપ્ત થાય છે અને નિરતિશય આનંદરૂપ એવા પરમપદને જ અતિ આસક્તિથી જુએ છે. ( નિઃ ઉ૦ સ. ૧૬૩).
અભ્યાસની આવશ્યકતા ભગવાન કહે છેઃ હે પાર્થ! અતિશય યત્ન કર્યા વગર આ દુર્લભ એક્ષપદ કોઈ દિવસ કેઈ ને કદી પ્રાપ્ત થતું નથી. આ મહાન અભ્યાસ ૨૫ વૃક્ષનું પરમપદ એ જ એક ફળ છે, એમ તું સમજ. એટલા માટે મેં તને અભ્યાસ ની દવા કરવા વારંવાર કરેલું છે, તો તારે તે તરફ દુર્લક્ષ નહિ કરતાં ઉપર બતાવેલા નિશેષ કિવા સર્વાત્મભાવ એ બે પિકી ગમે તે એક અભ્યાસમાં બુદ્ધિને સ્થિર કરવી જોઈએ; કેમ કે જનકાદિ
જેવા અત્યંત કુશળ અને તીક્ષણ બુદ્ધિમાનને જ અભ્યાસની અપેક્ષા હેતી નથી. તેવા તે કઈ કવચિત જ સાંપડે છે. બાકીના અવિવેકી પુરુષોનાં હદયમાં તે આ દુર્બોધ આત્મત ગમે તેટલી વખતે વિસ્તારપૂર્વક કહેવામાં આવે તે પણ સમજાતું નથી, માટે ઉપર કહેલા અભ્યાસમાર્ગનું અપલબન કર. મારા આ ઉપદેશનું વારંવાર નિદિધ્યાસ કરવાથી તું જરર તરાશ બનીછે, પરંતુ તે તરફ જે લક્ષ કરી લો અગતિને પામીશ; માટે હું તને વારંવાર કહી રહ્યો છું તેને અંતઃકરણમાં અભ્યાસ કરીને રજોગુણથી ઉત્પન્ન થયેલી અણાનરૂપ મેહમંથિને જબળમાંથી ઉખેડી નાખ તથા કુકૃત્ય બની જા. હે અર્જુન! હાયમાં અધમ એવા અનેક પ્રકારના વિષય તથા કામનાઓ વડે વ્યાપેલા અને કર્તવ્ય મિથ્યા બેજાને માથે ઉપાડી લઈ નિત્યપ્રતિ શોકસાગરમાં ડૂબેલા આ દુઃખમય જગતમાંથી જે વડે દુઃખની અત્યંત નિવૃત્તિ થાય એવી આત્મ૨૫ ઉત્તમ જ્ઞાનેસ્થિતિનો લાભ સર્વસામાન્ય લોકોને અભ્યાસ વિના કેવી રીતે થઈ શકે તમાત નિશંક બની નિશ્ચય અને દઢ અભ્યાસ૫ પુરુષાર્થ વડે જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી લેવી જોઈએ, એમ સિત થાય છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
[ ૩૧
તે નચિકેતા! મૃત્યુ પછીની ગતિ) સંબધમાં ન પૂછ. प्रशाम्तमनसं होनं योगिनं सुखमुत्तमम् । કવિ શાન્તયજ્ઞ પારાશરમજણ . ર૭ |
ઉત્તમ સુખની પ્રાપ્તિ ભગવાન કહે છેઃ હે અર્જુન! ઉપર બતાવેલા અભ્યાસક્રમ વડે શું ફળ પ્રાપ્ત થાય છે, તે કહું છું? મારું આ કર્તવ્ય છે, મારે અમુક કરવાનું છે, અમુક મારે કરવું જ જોઈએ, અમુક નહિ કરવું જોઈએ ઇત્યાદિ અનેક પ્રકારની ઇચ્છાઓ અથવા વાસનાઓ તો પ્રકૃતિ (ક્ષાંક ૩)ના રજોગુ વડે ઉત્પન્ન થવા પામે છે. પણ હું આત્મા છું” એવા પ્રકારની કેવળ એક સવગુણની પ્રતિકૃત્તિ વડે જેને એ રજોગુણ તદ્દન નિવૃત્ત થયા છે તથા આ રીતના અભ્યાસ વડે જેનું મન અત્ય ત શાંત થયેલું છે એવા બ્રહ્મરૂ૫ બનેલા અને અકલ્મષ એટલે જેમાં દોષનો લવલેશ (અંશ) પણ નથી એવા પાપપુણ્યાદિ ઠંધોથી રહિત બંનેલા યોગીને જ નિશ્ચય ઉત્તમોત્તમ એવા બ્રહ્મસુખની પ્રાપ્તિ થાય છે.
युञ्जनेयं सदाऽऽत्मानं योगी विगतकल्मषः । सुखेन ब्रह्मसम्पर्शमृत्यन्तं सुखमश्नुते ॥ २८ ॥
વગર ક અત્યંત સુખની પ્રાપ્તિ કેણ કરી શકે ? સદા આત્મામાં જ રત થયેલ તથા કેઈ પણ પ્રકારનો દેશ કિંચિત્માત્ર પણ જેમાં નથી એવો પા૫પુણ્યાદિ ઠોથા રહિત બને તેમ જ જેમાં + કલ્મષનો સહેજ પણ અંશ નથી એ તદ્દન શુદ્ધ થયેલો યોગી સુખથી એટલે કઈ પણ પ્રકારના કષ્ટ વગર બ્રહ્મસંપર્શ અર્થાત જ્યાં બ્રહ્મ વગર બીજા કશાને પણ સ્પર્શ થઈ શકતા નથી એવા અત્યંત સુખ(મોક્ષ)ને પામે છે એટલે કે, તેને બ્રહ્મપ્રાપ્તિને માટે ઘર તપશ્ચર્યાદિ કરવાં પડતાં નથી પરંતુ વગર કષ્ટ સહેજમાં બ્રહ્મપ્રાપ્તિ થઈ શકે છે. સારાંશ, તેથી કષ્ટ વિના તુરત સાક્ષાત્કાર થાય છે.
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । क्षिते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ २९ ॥
સમકશી આત્મવિદની સ્થિતિ ગયુતાત્મા એટલે આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારે સર્વત્ર આત્મભાવરૂપ યોગ (અભ્યાસ) કરીને જે કેવળ તેમાં જ યુક્ત બની ગયેલ છે અર્થાત જે નિત્ય આત્મામાં જ પરાયણ જ બની ગયેલ છે, સર્વત્ર સમદર્શી એટલે જેની દષ્ટિ સર્વત્ર કેવળ એક આત્માને જ નિહાળે છે એ આત્મરૂપ બનેલે ગી સર્વ ભૂતને આત્મામાં અને આત્માને સર્વ ભૂતેમાં જુએ છે, એટલે આ સર્વ ભૂતાદિ આત્મરૂપ છે અને તે આત્મા એટલે હું છું એવી આભરૂ૫ નિશ્ચળ સ્થિતિમાં સ્થિત થયેલ યોગી ચરાચર ભૂતમાત્રને આત્મ૫ એવા પોતામાં અને આત્મ૨૫ એવા પિતાને સમરન ભૂતોમાં જુએ છે. તાત્પર્ય કે, આ સઈ ભૂતાદિ “હું” ૨૫ હેઈ તે હું આત્મરૂપ છે, એ રીતે હું એટલે આત્મા અને આત્મા એટલે હુ એમ બંને પરસ્પર એપ જ છે, એવું નિશ્ચયપૂર્વક જાણનારે જ સમર્શી કહેવાય છે.
જેમ અત્યંત સફેદ વસ્તુમાં કિંચિત્માત્ર પણ જે મેઘને અંશ હેય તે તે કહી શકતી નથી, તેમ બ્રલ સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું કિંચિત્માત્ર ઉત્થાન થયું તે કમષ કહેવાય છે,
Page #511
--------------------------------------------------------------------------
________________
૩૮૨ ] હોમાવા નર્ચા ચાન્સક્રત- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅવે ૬/૩૦
यो मां पश्यति सर्वत्र सर्व च मयि पश्यति। तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ३०॥
સર્વને મારામાં અને મને સવમાં જે ભગવાન શ્રીકૃષ્ણ આગળ કહી રહ્યા છે; હે પાર્થ! હું કહું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળ. હું એટલે મને દેહધારી એવા કૃષ્ણના શરીરરૂપે નહિ દેખતાં “હું” એટલે તે ઉપર બતાવ્યા પ્રમાણે ચરાચરમાં વ્યાપક એવો આભા (વૃક્ષાંક ૧) છે, એમ સમજીને જે સર્વને આત્મરૂપ એવા મારામાં જુએ છે તથા મને એટલે આત્મરૂપ એવા “હુને સર્વમાં જુએ છે, તે મારાથી વેગળો નથી અને હું તેનાથી વેગળો નથી.
હું કેણ? તેને વિચાર ઉદાહરણને માટે સુવર્ણ અને તેના દાગીના લઈશું. જે દાગીનાને આ સુવર્ણ છે એમ જાણતો નથી, પરંતુ દાગીના છે એવું જાણે છે, તે સુવર્ણથી અંતરિત થયેલ છે તથા સુવર્ણ તેનાથી અંતરિત થયેલું છે, એમ સમજે; પરંતુ આ દાગીના નથી પણ સુવર્ણ છે એમ ઐક્યભાવે જાણવામાં આવતાં જ દાગીના એ જ સુવર્ણ અને સુવર્ણ તે જ દાગીના છે, એમ બંને પરસ્પર એકરૂપ જ છે એવું ભાન થઈ તેમાં દેખાતું અતર નીકળી જાય છે. તેમ વ્યવહારમાં જુઓ તો દરેક પોતપોતાને માટે “હું” તથા બીજાને માટે તું. તો, આ ઇત્યાદિ સંજ્ઞાઓ વાપરે છે. હવે જેને તું, તમો, આ, ઇત્યાદિ કહેવામાં આવે છે તે પોતે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે પોતાને માટે “હું” અને બીજાઓને “તું” એમ કહે છે. આમ થોડો વિચાર કરીશું તો જણાશે કે, પોતાને હું કહે છે તેને તું, તમે, એવી સંજ્ઞાઓ આપવાનું શું કારણ? શું એ યોગ્ય કહેવાય? વ્યવહારમાં પણ એવો નિયમ જોવામાં આવે છે કે, જેનું જે નામ હેય તેને તે તે નામ વડે જે બોલાવવામાં આવે તો જ તે સત્ય સમજી તેને ઉત્તર આપવામાં આવે છે અને નામ વડે જે બોલાવવામાં નહિ આવે તે બોલનાર બેટું બોલનારે છે, એમ કહેવાય છે. આમ છે તે પછી જે પિતાને “હુ” કહે છે તેને માટે તું તમે, આ, ઇત્યાદિ સંજ્ઞાઓ વાપરવી એ શું ન્યાયી ગણાશે ખરું કે? આ રીતે સત્યતાની દષ્ટિએ જે વિચાર કરવામાં આવે તો જણાશે કે, આ સર્વે જગત વાસ્તવિક તે “હું૨૫ જ છે. આ “હું” એ પ્રકૃતિ(વૃક્ષાંક ૩) સમજે. આ પ્રમાણે વિચાર કરવાથી પ્રથમ તે તું, તમે, આ, મારું ઇત્યાદિ સર્વ ભાવોનો એક “હું” રૂપમાં જ સમાવેશ થઈ જાય છે. આમ આ સર્વે હું રૂપ છે, હું સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારે તું, આ મારું, તારું ઇત્યાદિ સર્વ ભાવો મિથ્યા કરે છે અને કેવળ એક હું ભાવ જ શેષ રહે છે. એવું દઢ જ્ઞાન થયા પછી પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે, આ “હું” “હું એવું કહેનારો અને તેને જાણનાર કોણ હશે? તથા તેની ઉત્પત્તિનું સ્થાન કયું? આ સંબંધે અંતર્દષ્ટિ વડે થોડો સૂમ વિચાર કરવો પડે છે; તે ઉપરથી જાણી શકાય છે કે, “હું” “હું” એમ કહેનાર અને તેને જાણનારો તે કેઈ જરૂર છે, પરંતુ તેને માટે વાણમાં કઈ પણ શબ્દ નહિ હેવાથી તે વાણીથી પર હેઈ કેવળ લક્ષ્યાર્થ વડે જ જાણી શકાય તેવો છે. જેમ મનુષ્ય અને તેની છાયા પરસ્પર સંલમ હોય છે. તે બંને પરસ્પર એક બીજાને છેડીને કદી રહી શકતા નથી, તેમ આ “ હું ” રૂ૫ છાયા (વૃક્ષાંક ૩) તથા તેને જાણનારો તેને સાક્ષી (વૃક્ષાંક ૨) પરસ્પર સંલગ્ન છે. આ બંને પરસ્પર સાપેક્ષભાવે છે. એક હોય તે જ બીજાનું હેવું તથા એક ન હોય તો બંને હોતા નથી, એ રીતે બને પરસ્પર એક બીજા પર અવલંબી રહેનારા હોવાથી તેને સાપેક્ષ કહે છે. આ મુજબ “હુ” (વૃક્ષાંક ૩) કે જેને શાસ્ત્રમાં માયા કિવા પ્રકૃતિ વગેરે કહેવામાં આવે છે તથા તેને જાણનાર સાક્ષી (વૃક્ષાંક ૨) જેને ઈશ્વર, પુરુષ ઇત્યાદિ સંજ્ઞાઓ શાસ્ત્રોમાં આપવામાં આવેલી છે, બંનેના આશ્રય વડે જ આ ચરાચર મિથ્યા આરેપિત દશ્ય ભાસમાન થાય છે, એવાં વર્ણને પુરાણુદિ શાસ્ત્રમાં આવે છે તથા વેદાંતશાસ્ત્રકારે તે આ પ્રકૃતિરૂ૫ છું (વૃક્ષાંક ૩) એ કાણું? તેને જ નિર્ણય બતાવે છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
તારોહન]
હે યમ! આ બધા મત્યંધર્મોના ભાવ ક્ષણભંગૂર છે,
[૩૮૩
-
---
--
----
-
હું એટલે આત્મા અને આમાં એટલે હું અત્યાર સુધીના વિવેચનથી આપણે હું અને તેને સાક્ષીના સાચા સ્વરૂપને જાણી શક્યા. હવે જેમ પ્રકાશ હોય તે જ મનુષ્યની છાયા પડી શકે છે અને તે છડ્યા મનુષ્યથી વેગળી હતી નથી, તેમ જ તે મનુષ્યના આધાર વગર કદી રહી શકતી નથી એ વાત છે કે સત્ય છે, તે પણ છાયા તે પ્રકાશ વડે જ જુદી ભાસે છે. છાયાનું કારણ મનુષ્ય છે, મનુષ્યમાં જ છાયા સંકળાયેલી હોય છે, પણ તે પાતામાં રહેલી છાયાને પ્રકાશ વગર પુરી પાડી શકતો નથી; તેમ જ મનુષ્ય એ કાંઈ પ્રકાશને પણ ઉત્પન્ન કરી શકતો નથી. તેમ આ ચિતન્યઘન આત્મા(વૃક્ષાંક ૧)ને પ્રકાશ વગર ઈશ્વર કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨)૨૫ “હું” અર્થાત પુરુષ અને તેની છાયારૂપ પ્રકૃતિ કિંવા માયા(વૃક્ષાંક ૩)નું અસ્તિત્વ કહી સંભવતું નથી. છાયાનું કારણ જેમ મનુષ્ય છે પણ પ્રકાશ નથી, કારણ કે પ્રકાશમાં મનુષ્ય અને છાયા હે યા ન છે તેથી તેનું કાંઈ હિત કે અહિત થતું નથી, તેમ આ માયા કિંવા પ્રકૃતિરૂપ “હું” (2ક્ષાંક ૩)એ છાયા સમજે અને તેનું કારણ મનુષ્યની જેમ શુદ્ધ બહુ રૂપ સાક્ષી વા ઈશ્વર (વૃક્ષાંક ૨) છે, પરંતુ આત્મા કિંવા બ્રહ્મ(વક્ષાંક ૧) નથી અને આ શુદ્ધ “હુ"રૂપ મનુષ્યની જ આ પ્રકૃતિરૂપ “હું” એવી “હુરૂપ છાયા પડે છે. એમ સમજે. સિવાય આત્મરૂપ પ્રકાશને તે આ છીયા અને મનુષ્યની પેઠે “હું રૂપ આભાસની તથા તેના સાક્ષો શુદ્ધ હરૂ૫ ઈશ્વર વા ક્ષર પુરુષની સહેજ જરૂર નથી. છતાં તેમાં તેઓ છે એમ જે કહેવામાં આવે તો પણ જેમ કડાં કુંડળાદિ અલંકારો સુવર્ણથી ભિન્ન નથી અને સુવર્ણને જેમ કડાં કુંડળાદિ હોવાની કિંચિત્માત્ર પણ અપેક્ષા હેતી નથી તેમ આત્મા(વૃક્ષાંક ૧)ને પણ “હું રૂપ પ્રકૃતિ સમાન છાયા તથા તેના સાક્ષીરૂપ-પુરુષ વા ઈશ્વર વૃક્ષાંક ૨)રૂપ મનુષ્યની કિંવા તેના કાર્યની કિંચિત્માત્ર પણ અપેક્ષા હોતી નથી અને હેય એમ કહેવામાં આવે તો તે આ આત્માથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. જેમ દાગીનામાંથી સુવર્ણ કાઢી લેવામાં આવે તો દાગીનાનું કિંચિત્માત્ર પણ અતિત્વ સિદ્ધ થઈ શકતું નથી તેમ આ “હુ” પ્રકૃતિ (વૃક્ષાંક ૩) તથા તેને સાક્ષી પુરુષ વા ઈશ્વર (વૃક્ષાંક ૨) અને તેના કાર્યમાંથી અધિકાનરૂપ એવા આત્માને જે કાઢી લેવામાં આવે તે કશાનું પણ અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી, એટલે આ “હું” પ્રકૃતિનું કારણ સાક્ષી પુરવ (વૃક્ષાંક ૨) છે, પરંતુ તે આત્મા(ઝક્ષાક ૧)નું કારણ નથી; એટલું જ નહિ પણ આ કાર્યકારણે ભાવો પણ આભાના અધિકાન વડે જ પ્રતીતિમાં આવે છે તથા તે આત્મા તે સ્વતઃસિદ્ધ અને સ્વયંપ્રકાશ જ છે. તે જ સર્વનું અધિકાન છે. જ્યારે પ્રકૃતિરૂ૫ આ “હુ” (વૃક્ષાંક ૩)ને “હું” કાણ? મારું ઉત્પત્તિ સ્થાન કર્યું? તે જાણવાની ઇચ્છા થાય છે ત્યારે તે પોતાના સાક્ષી પુરુ કિવા ઈશ્વર(ક્ષાંક ૨)ને પૂછે છે કે, હું કોણ? મારું ઉત્પત્તિ સ્થાન કયું? તે સાંભળીને આ સાક્ષી પુરુષ કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) કહે છે કે, હે પ્રકૃતિરૂપ “હું” (વૃક્ષાંક ૩)! “વમ” એટલે તું “તે' છે. એટલે તું અનિર્વચનીય એવો આત્મા (વૃક્ષાંક ૧) છે. તે જ તારું ખરું સ્વરૂપ છે. હું જે કે તારે નિયંતા ગણાઉં છું ખરો, પરંતુ તેનો એટલે અનિચનીય એવા આમા(ક્ષાંક ૧)ના નથી; તે તે સ્વતસિદ્ધ હેઈ કઈ પણ સહાયતા વિના પ્રગટ થનારે સ્વયંપ્રકાશ છે. તેમાં “તું”રૂપ (વૃક્ષાંક ૩) કિવા “હુરૂપ (ક્ષાંક ૨) એમ આપણું બંનેનું અસ્તિત્વ નથી, આમ છતાં તું અને હું છીએ એવું જે કાંઈ આ તને ભાસે છે તે જેમ દાગીના અને સુવ માં અભિનપણું જ સિદ્ધ થાય છે તેવા પ્રકારનું વિવર્તરૂપ છે, એટલે આ “હું” અને “તું” પણ “તે” અર્થાત આત્મા છે અને “આત્મા એ જ હું અને તું છે' એ રીતે આપણે બંને અભેદરૂપ છીએ, એમ સમજ.
મારાથી તે ભિન્ન નથી સત્ય સ્થિતિ આ પ્રમાણે હેવાને લીધે, હે પાર્થ! આવી રીતને સ્વતસિદ્ધ અને સ્વયંપ્રકાશ આત્મસ્વરૂપ એવો જે “હું” (વૃક્ષાંક ૧) તેવા મારામાં આ સર્વ છે અને સમાં આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) છે, એમ જે જુએ છે તે મારા એટલે આત્મા(વક્ષાંક ૧)થી ભિન્ન નથી અને આત્માથી હું વૃક્ષાંક ૩) ભિન્ન નથી અર્થાત તે સુવર્ણ અને તેના દાગીના તથા પાણી અને તેના તરગાની જેમ અભિન્ન જ છે,
Page #513
--------------------------------------------------------------------------
________________
૩૮૪]
દિશાનો તેગંદા
[સિદ્ધાન્તાક ભ૦ ગીર અહ ૬૩પ
એમ જાણ. આ સમજવાની બુદ્ધિ જે ન હોય તે પછી પ્રથમ દર્શાવી ગયા નેમ બહુ' એટલે કૃષ્ણ નહિ, પરંતુ આત્મા છું એમ સમજીને મારામાં સર્વને અને સર્વમાં આત્મસ્વરૂપ પિવા મને જે, એટલે તેવું જેનાર તારામાં અને મારામાં પણ અંતે અભિનપણું જ સિદ્ધ થશે.
सर्वभृतस्थित यो मां भजत्येकावमास्थितः । सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥ ३१ ॥
જીવતાં જ મુક્ત સર્વ ભૂતમાત્રમાં ઉપર જણાવ્યા પ્રમાણે કેવળ વા એકરૂપે એટલે હું, તું, તે, આ ઇત્યાદિ ભાસતું દસ્ય અનિર્વચનીય એવા એક આત્મસ્વરૂપ છે, આત્મા સિવાય બીજું કાઈ છે જ નહિ, એવા પ્રકારની એકત્વની ભાવનામાં રિથત રહી મામ્ એટલે આત્મરૂપ એવા મને જે ભજે છે, તે યોગી વર્તમાનમાં અર્થાત જીવતાં જ માય એટલે આત્મરૂપ એવા મારામાં જ સર્વથા રહે છે. ઉદ્દેશ એ કે, મારામાં એક્યભાવ કરનારો મારાથી અભિન છે તથા હું તેનાથી અભિન્ન છું એમ જે ઉપર કહેલું છે તેની પુષ્ટિને અર્થે અત્રે ભગવાન કહે છે કે, આ પ્રમાણે જે એકત્વની ભાવનામાં સ્થિર થયેલ યોગી છેતે શરીર છૂટ્યા પછી આત્મસ્વરૂપ એવા મારામાં એક થવારૂપ વિદેડમુક્તિને પામે છે એવું સમજીશ નહિ, પરંતુ છત હેવા છતાં પણ સર્વ રીતે મારી એટલે આત્માની સાથે સંલગ્ન થવારૂપ મેક્ષને એટલે જીવન્મુક્તિને પ્રાપ્ત થયેલે છે, એમ જાણવું. તાત્પર્ય કે, અપરક્ષાનુભવરૂપ વિજ્ઞાન વડે કેવળ એક આત્મામાં સ્થિત થયેલે ગી શરીર વડે વર્તમાન રહી તેવી અવસ્થામાં ગમે તેમ વર્તતો હોવાનું દેખાવા છતાં એટલે વ્યવહારમાં ગમે તે આશ્રમ વા વર્ણમાં રહેવા છતાં પણ તે આત્મરૂપ એવા મારી સાથે ઐકય થવારૂપ જીવન્મુક્તિને પામે છે, એમ જાણ; એટલે કે, તેને મુક્તિને માટે મરણ સુધી રાહ જોવાની જરૂર હતી નથી, પરંતુ આ રીતે એકત્વની ભાવના કરનાર તો તત્કાળ એટલે વર્તમાન સ્થિતિમાં જેવી દશામાં હોય તેવી દશામાં જ જીવન્મુક્ત બને છે અર્થાત તે દિશામાં તેને ફેરફાર કરવાની અથવા અમુક કરવું અને અમુક ન કરવું એવા પ્રકારની કોઈ પણ પ્રકારની ભાંજગડ કરવાની જરૂર રહેતી નથી, પરંતુ તે ગમે તેવી દશામાં હોય અને ગમે તે કરતે હોય તો પણ આ સર્વે એક આત્મસ્વરૂ૫ છે એવા એક દ% અને તદ્દન અચળ ભાવના કરવાની જ માત્ર આવશ્યક્તા હોય છે. તેવા પ્રકારનો કદી પણ નહિ ભૂલાય તેવી નિશ્ચળ ભાવના એક વખતે અપક્ષ અનુભવથી સિદ્ધ થાય એટલે તે ગી ગમે તે સ્થિતિમાં અને ગમે તેવી અવસ્થામાં સ્થિત હોય તે સ્થિતિમાં સહેજ પણ પરિવર્તન નહિ થતાં ત્યાં ને ત્યાં જ તુરત જીવન્મુક્ત બની જાય છે.
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुःख स योगो परमो म.:: ॥ ३२ ॥
જે ઉપમા આત્માને તે જ પિતાને | હે અર્જુન! સુખ છે વા દુઃખ હે, યા તે ઇતર કોઈ પણ પ્રકારનું દૂધ છે, પરંતુ જે યોગી તરફથી તેને આભૌપમેન એટલે હું આત્મા (વૃક્ષાંક ૧) છે તથા આત્મા એટલે હું છું અને આ સર્વ સુખદુ ખાદિ Kો પણ હું એવા અમરપ અર્થાત મારું (આત્માનું સ્વરૂપ જ છે, એ રીતે જે ઉપમા આત્માની તે જ ઉપમા તે બધાને પણ આપવામાં આવે છે અર્થાત હું આત્મા છે તથા આ સુખદુઃખાદિ ભાવતા, તમામ હદો પણ આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે સર્વત્ર એક આત્માની જ સમભાવના રાખી જે સર્વને સમાન દષ્ટિએ જુએ છે, તે પાણીને જ પરમ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
- '
'
ગીતાહન ] જે ઇન્દ્રિોના સર્વ બળીને નાશ કરે છે,
[ ૩૮૫ અને – योज्यं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन । एतस्याहं न पश्यामि अञ्चलत्वात्स्थिति स्थिराम् ॥३३॥ જાણે જિ જન ગા િકલાકના સઘાડકું મિણે જે રિત દુબઇ શકા
ચંચળ મનને નિધિ કર શું શક્ય છે? ભગવાને અત્યાર સુધી કહેલું વિવેચન સાંભળી અર્જુને કહ્યું: હે મધુસૂદન! આપના કહેવાનો ભાવાર્થ મારા સમજવામાં આવ્યો કે, કોઈ પણ મનુષ્ય ગમે તે અવસ્થા, વર્ણ, જ્ઞાતિ, જાતિ કિવા આશ્રમમાં હેય, સ્ત્રી કે પુરુષ હેય, છતાં તે પિતાની વર્તમાન સ્થિતિમાં જ કોઈ પણ પ્રકારનો ત્યાગ અથવા ગ્રહણ કરવાની ભાવના છોડી દઈ બુદ્ધિને જે એક આત્મામાં જ નિશ્ચળ રાખે તો બસ છે; વળી તમે મને આ કર્મ કરવાને માટે કેમ આગ્રહ કરી રહ્યા છે, તે પણ મારા સમજવામાં આવ્યું; પરંતુ ભગવાન ! મને એક મોટી શંકા છે કે આપે કહેલ એક આત્મામાં જ બુદ્ધિને સ્થિર કરવારૂપ અને કેવળ બુદ્ધિની સમતા વડે જ પ્રાપ્ત થનારો આ ગ. મનના ચંચળપણાને લીધે કાયમને માટે ટકે એ કાંઈ સંભવિત લાગતું નથી; કારણ હું માનું છું કે, અતિશય ચંચળ, સર્વને વિહવળ કરનારા, અત્યંત બળવાન અને દઢ એટલે જડમૂળ ઘાલીને સ્થિરે થઈ બેઠેલા આ મનને વારવું અર્થાત તેને નિરોધ કરવો એ. તે વાયુની જેમ અતિ દુષ્કર છે; એટલે કે જેમ વાયુને એક જગ્યાએ રોકવામાં આવે તો તે બીજી જગ્યાએથી કુટી નીકળે છે અથવા તો દેહમાંના વાયને રોકવામાં આવે તો તેથી જીવ આકુળવ્યાકુળ બની જાય છે, તેમ આ મનરૂપી વાયુને તે આત્મરૂપ છે એવો વિયક્ત વિચાર કરીને જ્યાં રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યાં તેની ચંચળતા અને દઢતા એટલી બધી પ્રબળ હોય છે કે, એટલા સમયમાં તે તે બીજી બાજુએથી નીકળી જઈ વિષયોમાં ચેતરફ પ્રસરી જવા પામે છે. આટલું બધું ચંચળપણું જેમાં છે એવા આ અતિ બળવત્તર મનને માટે આપ કહો છો કે, અંતઃકરણમાં સંક૯૫ ઊઠતાંની સાથે જ તે સર્વ આત્મરૂ૫ છે એવા પ્રકારની દઢ ભાવના વડે તેને વશ કરો, એટલું જ નહિ, પરંતુ વાણી, મન, બુદ્ધિ, જ્ઞાનેંદ્રિય અને કમેં કિયે તથા તેના વિષયે એ દરેકને તે આત્મરૂપ છે એવી સમભાવના, એગ વડે એક જ માર્ગમાં સ્થિર કરો, તો તેમ થવું એ તો મને લગભગ અશક્ય જ લાગે છે; વળી ભૂલેચૂકે કદાચ એકાદ ક્ષણને માટે તે સ્થિર થયું છે એમ લાગે છે, પણ એટલામાં તે વળી પાછું તે આકળવ્યાકળ બનીને જેમ ચામડ કિંવા રબરની કોથળીમાં વેગથી ભરેલી હવા કુલી જવાથી કોથળીને કાપીને તેમાંથી જેમ બહાર નીકળી જાય છે, તેમ આ મન પણ બાહ્ય વિષયોમાં ચોતરફ ફેલાઈ જવા પામે છે. તેવા ચંચળ મનને એક જ જગાએ રેકી રાખવારૂપ નિગ્રહ એટલે નિરોધ કરવાનું જે આપ બતાવી રહ્યા છે કે કેવી રીતે શક્ય બને?
श्रीभगवानुवाच
मस शयं महाबाहो मनो दुनिग्रहं बलम् । अभ्यासेन तु कौन्तेय वैराग्येण च पयते ॥३५॥
.
Page #515
--------------------------------------------------------------------------
________________
૩૮૬ ]
સર્વે નીતિમ – [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬૩૭
બુદ્ધિગને અધિકારી કોણ? અર્જુનને આ સીધો પ્રશ્ન સાંભળીને શ્રીકૃષ્ણ આનંદથી બોલ્યાઃ હે મહાબાહે ! તારું કહેવું સત્ય છે. મન અતિ ચંચળ હોવાથી તેને નિગ્રહ કરવો એ અત્યંત કઠણ છે, એમાં તો સંદેહ નથી, પરંતુ તે કેને માટે? અભ્યાસી મૂઢોને માટે. તેવાઓને માટે આ યોગનું આચરણ કરવાનું હું કાંઈ કહેતું નથી. તેઓને વાસ્તે તે મેં જપ, તપ, નવધા ભક્તિ, ધ્યાન, ધારણું વગેરે અનેક પ્રકારો અન્યત્ર વર્ણવેલા જ છે તથા તેનું સ્પષ્ટીકરણ વખતોવખત પ્રસંગવશાત તારી પાસે કર્યું છે અને હવે પછી પણ કરવામાં આવશે, પરંતુ આ સર્વ ઉપાયો તો કેવળ ચિત્તશુદ્ધિને માટે જ કરવાના હોય છે. એક જન્મમાં કિંવા હજારે જન્મોમાં જ્યારે આવાં નિષ્કામ કર્મો દ્વારા મનુષ્યની ચિત્તશુદ્ધિ થાય છે, ત્યારે હું જે આ જ્ઞાન તને કહી રહ્યો છું તે ગ્રહણ કરવાની તેમનામાં યોગ્યતા આવે છે અને પછી આખરે તો આ જ માર્ગનું અવલંબન તેઓને કરવું પડે છે. આ રીતે આત્માનું સ્વરૂપ જણાયા પછી તે સાધક મેલપ્રાપ્તિ કરી આપનારો આ માર્ગ જ સત્ય છે, એવા પ્રકારનો નિશ્ચય કરે છે. આથી કેવળ એક આત્મા જ સત્ય હોઈ આત્મા સિવાય બીજું બધું મિથ્યા છે, એ રીતે તમામ દસ્ય જાળ ઉપર તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આમ જયારે જગતાદિ સર્વ દશ્ય જાળ મિથ્યા છે એ તેને વિવેક થાય છે એટલે મન સ્વાભાવિક રીતે જ વિષયોમાંથી નિવૃત્ત થવા પામે છે; કેમ કે મનને સ્વભાવ તો વિષયમાં રમમાણ થવાનો છે અને વિષયો તદ્દન અસાર હાઈ મિથ્યા છે, એવું તે વિચારને અંતે વિવેકદ્રષ્ટિથી સારી રીતે જાણી શકે છે.
મુમુક્ષુની સ્થિતિ આ સર્વ દશ્ય જાળ તે કેવળ માયાના ત્રણ ગુણ તથા શબ્દાદિ વિષયેના વિસ્તારરૂપ હેઈ તે સર્વ મિથ્યા છે, એમ સારી રીતે જાણ્યા પછી તેના ઉપર વિરાગ્ય ઉપજે છે. વિવેકયુક્ત વિચાર વડે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મનતા ખોરાક જે વિષયો છે તેનું જડમૂળમાંથી જ નિકંદન થઈ જાય છે. આમ જ્યારે તમામ વિષયો મિથ્યા છે એવા પ્રકારે વિષયોની નિરસતા સમજાય છે, ત્યારે મુમુક્ષુ તમામ વિષયોની બાબતમાં ઉદાસ થઈ જાય છે. પરંતુ વિષયોના સંસ્કારો મનમાં ઘણા લાંબા સમયથી દઢ થયેલા હોવાથી તેને ત્યાગ થઈ શકતો નથી અને તે અસાર છે એમ સમજવામાં આવેલું હોવાથી તેને સહેજમાં ઉપભોગ લઈ શકાતો નથી. તે પૂર્વના સરકાર તથા અભ્યાસપ્રાબલ્ય વડે વાસનાને વશ થઈ વિષયોનું સેવન કરે છે અને પછી વિવેક જાગ્રત થતાં થઈ ગયેલી ભૂલને લીધે વળી પાછો પોતાને ધિક્કારે છે. સંસ્કારની પ્રબળતાને લીધે જો કે તેનું મન વિષય તરફ ખેંચાય છે, છતાં વિષયોને જોતાં વેંત જ તેમાંના દેષો તેના મનમાં એકદમ ખડા થઈ જાય છે; આથી તેને અંત:કરણમાં દુઃખ થાય છે તથા તે હંમેશાં ઉદાસ રહે છે. ખાવું, પીવું, વસ્ત્ર, અલંકાર, સુંદર સ્ત્રીઓ નાના પ્રકારનાં અનેકવિધ ઐશ્વ કિવા વાહનો વગેરે ઉપભોગનાં કોઈપણ સાધનો તેને સુખદાયી થતાં નથી. જાણે કે પોતાનો પ્રિયમાં પ્રિય વસ્તુ એકાએક ગુમ થઈ ગઈ નહિ હોય! તેવા પ્રકારે તે હંમેશાં ખેદમાં જ રહ્યા કરે છે; કારણ કે પૂર્વવાસનાઓનું જોર પ્રબળ હોવાને લીધે તેને ત્યાગ પણ થઈ શકતો નથી અને બીજી બાજુએ તે તે અસાર છે એવા પ્રકારનો દોષ નજર અગિળ આવીને ખડો થઈ જાય છે તેથી તેને ઉપભોગ પણ લઈ શકતો નથી. આ રીતે તેની સ્થિતિ અર્ધદગ્ધ જેવી થઈ જાય છે. આ પ્રમાણે દસ્યાદિમાં જેને સંપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોય તે સમક્ષ જ મેં કહેલા આ યોગમાર્ગના અભ્યાસને લાયક હાઈ તે જ ખરો પુરુષાથી છે.
અભ્યાસ અને વૈરાગ્ય વડે મનને નિધિ થઈ શકે છે હે અજુન! જેમનામાં મેક્ષપ્રાપ્તિનું બીજ હોય છે. તેવા મુસક્ષુઓને જ આ આભઅનાત્મ૨૫ વિવેકાત્મક જ્ઞાનનો ઉપયોગ થાય છે. પરંતુ જેએની ચિત્તશુદ્ધિ થયેલી હતી નથી એટલે જેઓ મુમુક્ષુ નથી વા જેઓમાં મેક્ષપ્રાપ્તિનું બીજ હોતું નથી, તેવાઓને આ સંબંધે ગમે તેટલે ઉપદેશ કરવામાં આવે છતાં તેઓ એક રતીપૂર પણ બદલાતા નથી. પૂર્વજન્મના અનેક સત્કૃત્યો વડે નિષ્કામભાવે પરમેશ્વરની આરાધના
Page #516
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન] વળી આ સર્વ જીવિત પણ અ૫ છે, તેમજ
[ ૩૮૭ કરી જેએએ સ્વાત્મદેવને પ્રસન્ન કર્યા હોય તેઓને જ વિષયોમાં વૈરાગ્ય થવારૂપ આ અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને તેવા જ હું કહી રહ્યો છું તે યોગના અધિકારી છે, એમ જાણું; માટે તું કહે છે તે પ્રમાણે જે કે ચંચળ મનનો નિરોધ કે એ અત્યંત દુર્ઘટ છે એ ખરું, પરંતુ આ રીતની વિરાગ્યશીલતા તથા આ સર્વે આત્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચયથી ઉપર બતાવેલા અભ્યાસના અવલંબન વડે, હે કૌતેય? તેને નિષેધ થઈ શકે છે; તસ્માત તે તારા મતાનુસાર દુ:સાધ્ય હશે, પરંતુ અસાધ્ય નથી, એટલું જ નહિ પરંતુ વિવેકી તે તેને રમત સમાન સાધ્ય કરી શકે છે.
असभ्यतात्मना योगो दुष्पाप इति मे मतिः ।
વસ્થામુના નું શાસન છોડવુકુત્તર રૂા
આ યોગમાં નાલાયક કેણુ? અસંયતાત્મા એટલે ઉપર કહેલી રીતે જેણે આત્માને વશ રાખેલ નથી અર્થાત્ આ સર્વ આત્મસ્વરૂપ છે એવી રીતને વિવેક થઈને જેને સર્વત્ર આત્મભાવને દઢ નિશ્ચય થયેલ હેત નથી; પરંતુ માયાના ત્રણ ગુણ તથા શબ્દાદિ વિષયે વડે પ્રસરેલી મિયા દક્ષ્યાળમાં જ જે ફસાયેલો હોય છે અને હું એટલે શરીર છે ઇત્યાદિ પ્રકારની ભાવનાવાળો હોઈ અંતઃકરણ જેના તાબામાં નથી, એવા સંકઃપવિકલ્પાત્મક અસંયમશીલ માટે તે મેં કહેલો આ યોગ તું કહે છે તેમ સાધ્ય થવો તદ્દન અશક્ય જ છે; અને તે તારા કથન સાથે હું પૂરેપૂરો સંમત છું, એમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી.
ગમાં લાયક કેણ? કેવળ મોટેથી વાત કરીને કશું પણ નહિ કરવા છતાં હું ઘણું કરું છું, એવા પ્રકારના લોકોમાં ડાળ બતાવનારા, નહિ સમજવા છતાં જાણે કે સઘળું સૂમજું છું એવા પ્રકારની જ્ઞાનબંધુતાવાળા (અધ્યાય ૫. શ્લો૮-૯નું વિવેચન જુઓ) અથવા તે મનમાં વિષયાની અનેકવિધ લાલસા રાખી લોકો પાસેથી કેવળ પિતાને સ્વાર્થ સાધી લેવાને માટે જ્ઞાનને વેપાર કરનારા મૂઢ અથવા ઢોંગીઓનું આ યુગમાં અમારે કશું પ્રયોજન નથી. તેવા અધમો તે પોતાના અનુયાયી સહ અંતે ધેર નરકમાં જ પડે છે; માટે હે અર્જુન ! આવા દાંભિક કિવા ડોળધાલુઓ અને કાચાપોચા અથવા અશ્રદ્ધાળુઓનું આમાં કાંઈ પ્રયોજન નથી. આમાં તો તેવા જાતવાનોનું જ કામ છે કે જેઓ ખરેખર જિજ્ઞાસુ છે, બુદ્ધિશાળી છે, પુરુષાર્થી છે, શુદ્ધ હદયના છે તથા વિવેકી હોઈ તારી જેમ સર્વ ભાવે સદ્દગુરુની સંપૂર્ણ શરણાગતિ લીધેલા એકનિષ્ઠ અનન્ય ભક્ત છે. એવા વિવેકવાન તીવ્ર જિજ્ઞાસુએ તે આ યોગ એક નાના બાળકની રમતની જેમ સહેજમાં સાધ્ય કરી શકે છે. તેવા જિજ્ઞાસુની યોગ્યતા સંબંધે ફરીથી કહું છું,
આ વેગ કોણ સાધ્ય કરી શકે? આ સર્વ આત્મરૂપ છે, એવા પ્રકારને વિવેકસહ નિશ્ચય કરીને જે અંતઃકરણમાંથી એ રીતના સર્વાત્મભાવ વો અથવા આત્મામાં હું, તું, તે, આ ઇત્યાદિ કાંઈ છે જ નહિ, એ મુજબ નિઃશેષભાવના અભ્યાસ વી જે આત્મા વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્પાન જ થવા દેતો નથી અને એ રીતે જેણે આત્માને વશ રાખેલ છે એવા આત્મવસ્ય પુરુષને જ મેં કહેલે આ એકત્વરૂ૫ ગ સુલભ રીતે સાધ્ય થાય છે, બીજાઓને નહિ.
વર્ણન કથા – अयतिः अजयोप्तो योगाञ्चलितमानसः । અનાજી વોરાણિ િ fસ જ જગરિ રૂછા
Page #517
--------------------------------------------------------------------------
________________
૩૮૮ ]. તવ વાદાસ્તવ ગ્રતે છે જ8. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૪૧
कश्चिन्नोभयविभ्रष्टदिन्नाभ्रमित नश्यति। અતિકો વારો વિપૂર્ણ ગણુાળક રા एतन्मे सशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः । त्वदन्यः सशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥३९॥
અયતિની ગતિ શું થાય? શ્રીકૃષ્ણ ભગવાનનું ભાષણ સાંભળી અને તેમને આશય જાણી લઈ અર્જુને નમ્રતાપૂર્વક ફરીથી પૂછ્યું. ભગવન ! આપે જે બુદ્ધિની સમતારૂપ યોગનું આચરણ કરવાનું કહ્યું તે પ્રમાણે આ સર્વ આત્મસ્વરૂપ છે. એવા પ્રકારના નિશ્ચયથી મનમાં શ્રદ્ધા વડે યુક્ત થઈને જે પ્રયત્ન કરે છે, છતાં મનની ચંચળતારૂપ વેગની આગળ તેનો એ પ્રયત્ન ટકી શકતા ન હોવાથી આપે બતાવેલો યોગાભ્યાસ કરવા તે અસમર્થ નીવડે, તે આ મુજબ યોગથી ચલાયમાન થયેલો, જેની યોગસિદ્ધિની પૂર્ણતા થયેલી નથી એવો આત્માભ્યાસની પૂર્ણતા વગરનો આ અતિ કઈ ગતિને પામે છે? ઉદ્દેશ એ છે કે, ભગવાન ! આપે કહ્યું તેમ કેઈએ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારનો આપે કહેલે ગાભ્યાસ કરવાની શરૂઆત કરી હોય, પરંતુ મનની ચંચળતાને લીધે અભ્યાસની પૂર્ણતા થઈ તેમાં તપતા થવા પહેલાં જ તેને દેહ પડે અથવા તો આ સર્વ આત્મસ્વરૂપ છે અને આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારનું શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી નિશ્ચયપૂર્વક આત્માનું પરોક્ષજ્ઞાન થયેલું હોય, પરંતુ મનના તીવ્ર વેગને લીધે અભ્યાસના અભાવે તેમાં જેની પૂર્ણતા થવા પામેલી ન હોય તે ચલિત માનસવાળા તથા યોગસિદ્ધિને નહિ પામેલો અયતિ એટલે સાક્ષાત્કાર થયા વગરનો યતિ (ગી) કઈ ગતિને પામે છે? તે હે શ્રીકૃષ્ણ ! મને કૃપા કરીને કહે. આ “બ્રહ્મણ પથિ’ એટલે જ બ્રહ્મને માર્ગે પડેલો છે પણ તેમાં હજી સિદ્ધતા મેળવી શક્યો નથી તે, અર્થાત જેને બ્રહ્મનું પરોક્ષજ્ઞાન થયું છે પરંતુ અપરોક્ષજ્ઞાન થયું નથી, પણ તે પ્રાપ્ત કરવાને માટે તે માર્ગે કિવા પંથે (રસ્તે) પડેલો છે, છતાં તેમાં હજુ અપ્રતિક છે એટલે જે બ્રહ્મસ્વરૂપમાં સ્થિર થયેલો નહિ હોવાથી ઉભયમાર્ગથી ભ્રષ્ટ થયેલું છે. એ વિમૂઢ અર્થાત જેને આ સર્વ બ્રહ્મ (આત્મ) રૂપ છે એવું નિઃશંક અને શ્રદ્ધાયુક્ત પરોક્ષજ્ઞાન તે થયું છે, પરંતુ મનની ચંચળતા એટલી બધી છે કે, તેમાં તે સ્થિર થઈ શકતો નથી; તેમ આ બધો જગતાદિ દશ્ય વ્યવહાર મિથ્યા છે એવું ભાન થયેલું હોવાથી તેમાં પણ નિરસતા લાગે છે એમ બંને પ્રકારના માર્ગથી ઉભય રીતે ભ્રષ્ટ થયેલો એવો આ અત્યંત મૂઢ બનેલે પુરુષ આકાશમાં વિખૂટા પડેલા વાદળની જેમ ત્રિશંકુવત વચમાં જ લટકી જઈને નાશ તો પામતો નથી ને? આ મારા સંશયને નિઃશંક રીતે છેદીને નિર્મૂળ કરવા આપ જ યોગ્ય છે. નિશ્ચયપૂર્વક આ સંશયને છેદનાર આપના વિના બીજે કઈ સંભવ નથી.
પીગળાવાગુવાર– पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते । ન ઉર પરવાળા વિસિ તાત જીતિ
બહપરલોકમાં તેનું કલ્યાણ જ થાય છે અર્જુનની શંકા સાંભળીને ભગવાન કહે છેઃ હે પાર્થ! અરે ! તેવાનો આ લેકમાં પણ કદી વિનાશ સંભવતા નથી, તો પછી પરલોકમાં વિનાશ થવાની વાત જ કયાંથી હોય? કેમકે હે તાત (પુત્ર) ! કલ્યાણ
Page #518
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] હે યમ! આ છે તથા નૃત્યગીતે પણ ક્ષણિક છે. સિવાય ! [ ૩૮૯ કરનારા આ નિશ્ચયથી તે કદી પણ દુર્ગતિને પામતો નથી. હે અર્જુન! તારી માફક રામાવતારમાં મને પણ શંકા થયેલી હતી, તે વખતે શ્રીવસિષ્ઠ મહર્ષિને પ્રશ્ન કરતાં તેમણે આપેલે ઉત્તર બેધની પુષ્ટિને અર્થે તને કહું છું.
પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા અગાઉ મૃત્યુ થાય છે પ્રશ્ન: અસત કુળમાં ઉત્પન્ન થયેલ અને પ્રવૃત્તિમાં જ રચ્યાપઓ રહેનાર તથા સાધુ પુચ્છના સંગને નહિ પામેલો એવો મૂઢ અધમ પુરુષ આ સંસારસાગરને શી રીતે તરી જાય ? હે મહારાજ ! યોગની સાત ભૂમિકાઓ પછી પહેલી, બીજી, ત્રીજી કે તે કરતાં ઉપરની અન્ય કોઈ ભૂમિકામાં ગયેલ હોય, પરંતુ પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા પહેલાં દેવયોગથી તે મૃત્યુને પામે, તે તેવા યોગભ્રષ્ટની ગતિ કેવી થાય?
અપૂર્ણાવસ્થામાં મરનાર પાછો ચગી થાય છે શ્રીવસિષ્ઠજીએ કહ્યું રાગદ્વેષાદિ દેશમાં રચ્યાપચ્યા રહેનારા મૂખ પુને ત્યાં સુધી જન્મમરણાદિરૂપ સંસાર કાયમ જ રહે છે કે, જ્યાં સુધી સેંકડે જન્મ વડે કાઈ કાકતાલીય વેગથી અથવા તે પુરુષોની સંગતિથી વૈરાગ્યને ઉદય થતો નથી. વૈરાગ્યને ઉદય થવાથી મનુષ્યમાં અવશ્ય શુભેચ્છા આદિ ભૂમિકાનો ઉદય થાય છે. આ પછી જે વડે સંસારને નાશ થઈ જાય એવા સતશાસ્ત્રોના અર્થોનું રહસય તે જાણે છે. આમ સાત પૈકી કોઈ પણ ગભૂમિકામાં રહ્યા છતાં ઠેઠ સુધી પહોંચ્યા વિના વચમાં જ જેનું મરણ થાય છે, તેને પૂર્વનું પાપ પોતે જે ભૂમિકામાં હોય તેટલા પ્રમાણમાં ઓછું થાય છે અને તેનું એ પાપ ક્ષીણ થયા પછી દેવતાઓના વિમાનમાં, કપાળોના પુરમાં, મેરુ પર્વતાદિના બગીચાઓમાં અને વનની વાડીઓમાં ચિત્તને રમાડનારી એવી દેવાંગનાઓ સાથે ક્રીડા કરનાર તે દેવતા કિંવા ગંધર્વ થાય છે. ત્યાર પછી અનેક ભોગો ભેગવવાથી પિતાને પૂર્વે કરેલ પુણ્યસમૂહ તથા દુઃખને આપનારું એવું કઈ પૂર્વનું પાપ એ બંને આપોઆપ જ્યારે ક્ષીણ થઈ જાય છે, ત્યારે આ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા સમૃદ્ધિવાન અને ગુણવાન તથા જેને ત્યાં નોકર ચાકરે ભરપૂર છે તેવા શ્રીમાન કે સજજનને ત્યાં કિંવા આત્મસ્વરૂપ બનેલા ગી ગૃહસ્થને ત્યાં જન્મ લે છે. ત્યાં જન્મ લઈ પૂર્વવાસનાને લીધે તે ફરી પાછો બાકી રહેલા યોગનો અભ્યાસ કરવા માંડે છે. આ
યોગીને અભ્યાસ કરાવનારી પ્રથમની વાસનાઓ પૂર્વજન્મના સંસ્કાર કિંવા માનસિક સંસ્કાર વડે કાકતાલીય | ન્યાય પ્રમાણે સ્મરણમાં આવી આગળના યુગભૂમિકાના અભ્યાસક્રમે તે ક્રમે ક્રમે ઉપલી ભૂમિકાઓમાં ચડે છે.
આ રીતે આર્યતા (અધ્યાય ૨, શ્લો૦ ૨, પાન ૧૩૧ જુઓ) એટલે સદ્ધર્મના આચરણમાં મૃત્યુ પામેલ યોગી પોતાનાં સત્કર્મો વડે પ્રાપ્ત થયેલા સ્વર્ગાદિ ભેગોને ઘણા કાળ સુધી ભોગવીને વળી પાછો પોગી જ થાય છે અર્થાત તેને વિનાશ કદી પણ સંભવતો નથી (યો. નિ. પૂસ. ૧૨૬); માટે હે અર્જુન ! ખાતરીથી સમજ કે, આવા પુરુષનો આ લોકમાં અને પરલોકમાં કદી પણ વિનાશ થતો નથી. અરે! કલ્યાણ કરનારા માર્ગને અનુસરનારો કદી દુર્ગતિને પામેલ હોવાનું સાંભળ્યું છે ખરું કે? યોગથી ચલાયમાન થયેલ એવો તે પવિત્ર યોગી યોગની પૂર્ણતા પૂર્વે જ જો મૃત્યુને પામે છે, તે પુણ્ય કરનારા લોકોને જે લોક મળે છે. તેવા સ્વર્ગાદિ લોકોને પામીને ત્યાં ઘણો કાળ રહી ઉપભોગ ભોગવી પછી આ ગભ્રષ્ટ પુરુષ, શચિ એટલે આચારવિચારસંપન્ન અને પવિત્ર એવા શ્રીમંતને ત્યાં જન્મે છે અથવા તો બુદ્ધિમાન એવા આત્મપરાયણ યેગીને ત્યાં જન્મે છે. આવો જન્મ તે આ લોકમાં પણ અતિ દુર્લભ હોય છે. આ પ્રમાણે પ્રાપ્ત થયેલા જન્મમાં તેને પૂર્વજન્મના બુદ્ધિમાં રહેલા સંસ્કારને ઉદય થતો રહે છે અને હું કુરુનંદન ! ત્યાં તે ભૂયઃ એટલે તે કરતાં પણ ઉચ્ચ એવી આગળની સિદ્ધિની પ્રાપ્તિને માટે અધિક અધિક જોરદાર) પ્રયત્ન કરે છે.
प्राप्य पुण्यकृता ५ लोकानुषित्वा शाश्वतीः समाः । शुचीनां भीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥४॥
• સંસારનો અર્થ: જીવાત્મા વાસનાવશાત અનેક શરીર ધારણ કરતા રહે છે, આમ મોક્ષ થતાં સુધી તેની ચાલતી કિયા તે બધું મળને સંસાર કહેવાય છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
૩૦]
ન વિશેન તથંનો માળો– [ સિદ્ધાન્તકારડ ભ૦ ગી. અહ ૬૩
ફક્ત આ વેગને જાણનારની ઇહપરલોકમાં થતી ગતિ શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન! તને શંકા થયેલી છે કે, આપે કહેલી સર્વત્ર સમદષ્ટિની અર્થાત આત્મદષ્ટિની ભાવનાને જે શ્રદ્ધા વડે અનુસરનારો કિંવા સાંખ્ય, યોગ વા ભક્તિમાર્ગનું અવલંબન કરનારો પુરુષ પૂર્ણ સ્થિતિએ પહોંચતાં પહેલાં જો મૃત્યુને શરણ થાય તો તેની ત્રિશંકુવર્ અદ્ધર સ્થિતિ તો થતી નથી ને? તેના ઉત્તરમાં કહેવાનું કે, તેની આ લોકમાં કે પરલોકમાં પણ અધોગતિ થતી નથી. હવે પરલોકમાં અધોગતિ કેવી રીતે થતી નથી તે વિષે કહેવાનું છે, તેવા યોગમાં ચલાયમાન થયેલા એ યોગીને અતિ ઉત્કૃષ્ટ એવા લોકની પ્રાપ્તિ સહેજમાં થઈ શકે છે, કેમ કે જેઓ અનેક પ્રકારના સકામ સત્કર્મો કરીને સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ મહાન મુસીબતે કરી શકે છે તેવા સ્વર્ગાદિ લેકની પ્રાપ્તિ તે આ યોગનું જેને સાધારણ જ્ઞાન થઈ ફક્ત તેનું આચરણ કરવાની ઈચ્છા જ થયેલી હોય તેને અનાયાસે જ થાય છે. તેઓ તે તે લોકમાં ઘણે વખત સુખોપભોગ ભોગવી ફરીથી પૃથ્વીમાં ઐશ્વર્યવાન તેમ જ નીતિ, ન્યાય તથા આચારવિચારસંપન્ન એવા મહારાજાએ કિંવા શ્રીમાન શેઠ સાહકારોને ત્યાં અવતરે છે. આ તો જેણે આ યોગને ફક્ત જામ્યો છે તથા આત્મકલ્યાણનો આ જ એક માર્ગ છે એવી જેની દઢ શ્રદ્ધા થયેલી છે, છતાં મનની ચંચળતાને લીધે તેવા પ્રકારનો અભ્યાસ કરવા જે અશક્તિમા છે, તેવાની છહ તથા પરલોકમાં કેવી ગતિ થાય છે, તે સંબંધે કહેવામાં આવ્યું; હવે જેણે અભ્યાસનો પ્રયત્ન શરૂ કર્યો છે, તેની થનારી ગતિ સંબંધે કહું છું.
अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥४२॥ तत्र तं बुद्धिस योगं लभते पौर्वदेहिकम् । यतते च ततो भुयः ससिद्धौ कुरुनन्दन ॥४३॥ આ વેગના અભ્યાસીની થતી ઇહપરલોકમાં ગતિ
જેણે આ વેગના અભ્યાસને માટે પ્રયત્ન શરૂ કરેલો છે તે યોગી અભ્યાસની પૂર્ણતા થવા અગાઉ જે મય પામે તો તેવા યોગીને પરલોકમાં ઉપર કહેલા અતિશય સત્કર્માદિ કરનારા યોગીને સ્વર્ગાદિ જે લોકની પ્રાપ્તિ થાય, તેના કરતાં પણ અતિ ઉચ્ચ પ્રકારના બ્રહ્માદિ લોકની પ્રાપ્તિ સહેજમાં થાય છે તથા ત્યાં અનેક સુખોપભોગ ભોગવી તે આ પૃથ્વી ઉપર કોઈ સારા કુળવાન, પવિત્ર, બુદ્ધિશાળી અને હંમેશાં આત્મામાં જ પરાયણ રહેનારા બ્રહ્મનિષ્ઠ એવા યોગીને ઘેર જન્મ ધારણ કરે છે તેમ જ આવા પવિત્ર યોગીના કુળમાં જન્મ થવાથી શુદ્ધ વાતાવરણને લીધે ત્યાં તેના પૂર્વજન્મના સંસ્કારે પુનઃ જાગ્રત થાય છે. અને ત્યાં તે બાકી રહેલી આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાને માટે ફરીથી જોરદાર પ્રયત્ન શરૂ કરે છે. જયારે પ્રથમ જે શ્રીમંત કુળમાં જન્મેલા ગી સંબંધે કહેવામાં આવેલું છે તેને પણ ત્યાં અનેક સુખોપભોગ ભોગવતાં ભોગવત પૂર્વસંસ્કારની પ્રબળતા વડે વૈરાગ્ય ઉપજાવે એ કેઈક પ્રસંગે ઉપસ્થિત થાય છે કિંવા શ્રીરામચંદ્ર અથવા બદ્ધ ઇત્યાદિની માફક અનાયાસે જ સુવિચાર ઉત્પન્ન થાય છે, ત્યારે આ તમામ વિષય ઉપર દઢ વૈરાગ્ય ઉપજે છે; આથી તે ક્રમેક્રમે અભ્યાસમાર્ગની શુભેચ્છાદિ સાત ભૂમિકાઓમાં ચડે છે અને અંતે તેમાં પૂર્ણતા Sળવી શકે છે. આ રીતે એક જમમાં યા અનેક જન્મોમાં પણ અને એય પ્રાપ્ત કરી શકે છે, એમ નિશ્ચિત સમજ. હવે આવા જ વ્યવહારમાં દુર્લભ શા માટે છે તે કહું છું, તે સાંભળ.
વ્યવહારમાં દુર્લભ જન્મ જગતમાં જડના પ્રમાણમાં એક તે ચેતન અંશ ઘણે જ થોડે છે; ચેતનમાં પણ વૃક્ષાદિ જેવા સ્થાવરને તથા તે કરતાં જગમને અંશ પ્રમાણમાં ઘણું જ હોય છે, તે જતાં બાકી રોષ રહેનારમાં પશું, ,
Page #520
--------------------------------------------------------------------------
________________
ગીતારામ 1 મનુષ્ય વિત્તથકી (કદી પણ) વૃદ્ધિ પામતું નથી,
૩૯૧ પક્ષી, કીટ, પતંગાદિ અંશ મેટા પ્રમાણમાં હોય છે અને તે જતાં શેષ રહે તેમાં મનુષ્ય. આ રીતે ચેતનમાં પણ મનુષ્યોનો અંશ ઘણો જ ઓછો હોય છે, તેમાં પણ ઐશ્વર્યાસંપન્ન, તેમાં પણ કેવળ વિષયની પાછળ જ લાગેલાનું પ્રમાણ વધુ હોવાથી તેમાં વિવેકી તે કવચિત્ જ જોવા મળે છે, તેવામાં પણ આત્મસિદ્ધિને માટે પ્રયત્ન કરનારાએ જવલ્લે જ હોય છે અને આ બધાને બાદ કરતાં જે શેષ બચે તેવાઓમાં આ પ્રયત્નને છેવટ સુધી નિભાવનારા તે કઈ ભાગ્યે જ મળી આવે છે.
ખાનારે જુદે અને પેટ બીજાનું ભરાય ? ભગવાને કહ્યું: મનુષ્યના જે સ્થૂળ શરીર વડે કર્મો થાય છે, તે શરીરને તે એ આ લેકમાં જ છોડી hય છે, તો પછી તેને બીજું શરીર ધારણ થાય ત્યારે પાછલા શરીરમાં થયેલા અભ્યાસનું સ્મરણ કેવી રીતે થાય? ખાનારે જુદો હોય અને પેટ બીજાનું ભરાય એ કથનની જેમ આ કથન વિસંગત લાગે છે, એવી શંકા થવા સંભવ છે. આનો ઉત્તર પ્રસંગવશાત આગળ (અધ્યાય ૮)માં આપવામાં આવશે છતાં અહીં સંક્ષેપમાં કહેવાની આવશ્યક્તા છે.
કર્મોનું સાચું બીજા કોઈ ધૂળ કર્મ કરવું હેય ત્યારે પ્રથમતઃ મનમાં સંકલ્પ કરી પછી બુદ્ધિ વડે તેવો નિશ્ચય કરો પડે છે. આ જ કર્મનું સુક્ષ્મ સ્વરૂપ છે, એમ સમજે. આટલું થયા બાદ તે કર્મ સ્થૂળ ક્રિયા દ્વારા પ્રકટ રીતે કરવામાં આવે છે; વળી કર્મ થઈ ગયા પછી પણ પાછું તે અવ્યક્ત સ્વરૂપે રહે છે; આથી સ્પષ્ટ થાય છે કે, કર્મો એ કાંઈ ફક્ત સ્થૂળ દેહની સાથે જ સંબંધ ધરાવતાં હતાં નથી, પણ સૂમ શરીર વા લિંગદેહ એ જ કર્મોનું સાચું બીજ છે. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મોને નાશ થઈ શકતો નથી. આત્મા પોતે જ જ્યારે અજ્ઞાનયુક્ત બની જીવાત્મારૂપે પરિણમે છે, ત્યારે તેને પુનઃ પિતાના રવરવરૂપનું સાચું ભાન થતાં સુધી તે વાસનાવશાત લિંગશરીર દ્વારા અનેક સ્થૂળ શરીરને ગ્રહણ કરતો રહે છે. એનો આ ક્રમ અજ્ઞાન નષ્ટ થઈ સ્વસ્વરૂપનું જ્ઞાન થતાં સુધી હંમેશને માટે ચાલુ હોય છે. તેને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે જાગ્રત થતાં જેમ અમનો સદંતર બાધ થઈ જાય, તેમ આ બધાં સ્થળસન્મ તથા કારાદિ શરીરો દ્વારા અનેકવિધ વાસનાઓને લીધે જીવાત્માને અનુભવમાં આવતા મિથ્યા ભ્રમાત્મક આ દશ્ય પસારાનો સદંતર વિલય થઈ જાય છે. આની સ્પષ્ટતાને માટે શ્રીવેદવ્યાસાચાર્યજીએ કહેલું શાસ્ત્રકથન સંક્ષેપમાં કહું છું. (ભા. સ્કં૦ ૪ અ. ૨૯).
પ્રાચીન બહિષ રાજાને પ્રશ્ન એક સમયે પ્રાચીન હિંપ રાજાએ દેવર્ષિ નારદજીને આવા જ પ્રશ્ન કર્યો હતો કે, પુરુષ જે શરીરથી કર્મો કરે છે. તે શરીર તે આ લોકમાં જ છોડી દે છે અને પરલોકમાં તો બીજા શરીર વડે તે કર્મોનાં ફળાને ભોગવે છે; આમ વેદત્તાઓએ સ્થળે સ્થળે કહેલું છે; વળી કર્મો થયાં એટલે તે તુરત જ અદશ્ય થઈ જાય છે (મહાકાળ પુરુષ વર્ણન કિરણ ૩૧, ૨, ૩૪માં આ સંબંધે સ્પષ્ટતા છે તે જુઓ). તે પછી ફરી તેનું સ્થળ ફળ શી રીતે ઉત્પન્ન થાય છે તે કહે.
સ્થળ દેહને કર્મ સાથે કરશે સંબંધ નથી નારદજી બોલ્યાઃ પુરુષ વસ્તુતઃ સૂક્ષ્મ શરીરથી જ કર્મ આરંભે છે અને તેને તે શરીરથી જ કર્મના મળને પરલોકમાં ભોગવે છે, કેમ કે વાસનાવશાત થતાં આત્મા(જીવાત્મા)નાં દરેક કર્મે પ્રથમ મનઃપ્રધાન સંક૯પાત્મક એવા સક્ષમ દેહથી જ થાય છે તથા વ્યવધાનરહિત સમ દેહ જ પરલોકમાં પણ કર્મોની સાથે હાઈતે તે કર્મોનાં કળાને ભેગવે છે; આથી એ નિશ્ચય થાય છે કે, સ્થૂળ દેહ એ કાંઈ કર્મ કરવામાં મુખ્ય નથી, પરંતુ મનઃપ્રધાન સૂમદેહ જ કર્મ કરવામાં મુખ્ય સાધનરૂપ છે (કારણ તથા લિંગદેહ બંને સૂકમ છે, એમ જણ); આથી સ્થળ દેહનો નાશ થાય તે પણ સૂકમ દેહને નાશ કદાપિ થતો નથી. તેનો નાશ
Page #521
--------------------------------------------------------------------------
________________
૩૯૨ ]
लप्स्यामहे वित्तमद्राक्ष्म चेखा ।
[સિદ્ધાન્તકાષ્ડ ભ૦ થી અ૦ ૬/૪૩
તા કેવળ સ્વરૂપના અપરોક્ષજ્ઞાનથી જ થઈ શકે તેમ છે; જેથી સ્થૂળ શરીર મૃત થયા બાદ પશુ પરલેાકમાં સૂક્ષ્મ દેહ તે। જીવાત્માની સાથે તે સાથે જ હેઈ તે જ કફળ ભાગવે છે. આમ સૂક્ષ્મ વિચાર કરતાં એક જ શરીર વડે ક`ળ ભેગવાય છે, નહિ કે જુદાં જુદાં શરીર વડે. જેમ એક જ જીવાત્મા સ્થૂળ શરીર જીવતું હોવા છતાં તેનું વિસ્મરણુ થઈ સૂક્ષ્મ શરીર દ્વારા સ્વપ્રસૃષ્ટિમાં ખીજા શરીરથી મુક્ત થઈ અનેકવિધ અનુભવ લે છે અને સ્વપ્રમાં કમળને પણ ભોગવે છે, તેમ આ એક જ સૂક્ષ્મ જીવાત્મા વાસનાવશાત્ સ્થૂળ સૂક્ષ્મ શરીરા દ્વારા ઋતુ અને પરલેાકમાં તે તે શરીરા દ્વારા મનની અંદર સંસ્કારરૂપે રહેલા ક`તે ભોગવે છે, આથી સ્વપ્રાવસ્થાની પેઠે સુક્ષ્મ દેહયુક્ત જીવ કતા કર્યાં છે તથા એ સૂક્ષ્મ દેહયુક્ત જીવ જ તે તે કફ્ળના ભોક્તા છે. સ્થૂળ દેહની સાથે કર્માંના કાંઈ સંબંધ નથી; માટે તમેાએ શંકા કર્યાં પ્રમાણે દોષનેા પ્રસંગ જ આવતા નથી; વળી જીવાત્મા જાગ્રત સ્વમાદિ અવસ્થામાં આ મારા પુત્રો છે, હું અમુક જાતિને હું ઇત્યાદિ કહી તે તે અવસ્થામાં તેઓને મન વડે જ પેાતાનાં કલ્પી બને અવસ્થાઓમાં થયેલા કર્માંતે પણ મનથી જ ગ્રહણ કરે છે. આ રીતે બંધન નહિ હોવા છતાં કેવળ અહંકારથી ગ્રહણ કરાયેલાં એ મિથ્યા કર્મીને લીધે જ તેને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે.
પુનર્જન્મનું કારણ
વિચાર કરતાં જણાશે કે, જ્ઞાનેંદ્રિયા અને કમેાિ પાતપેાતાના વિષયામાં એકી સાથે જ કાંઈ પ્રવૃત્ત થઈ શકતી નથી, પરંતુ પ્રથમ જ્ઞાનેંદ્રિયા તથા પછી ક્રમે દ્રિયા એ ક્રમે પ્રવૃત્ત થાય છે. તે ઉપરથી નિશ્ચિત અનુમાન થઈ શકે છે કે, આ સવ ઇંદ્રિયાનુ નિયમન કરનારા ચિત્ત નામે કાઈ એક જુદા જ છે, તેને જ મન પણ કહે છે. આ ચિત્ત કિવા મનની તમામ વૃત્તિએ પણ એકી સાથે પાતપેાતાનું કાય કરવાને પ્રવૃત્ત થઈ શકતી નથી, તેથી એવા નિશ્ચય પર આવવું પડે છે કે, આ ચિત્તવૃત્તિઓનું પણ નિયમન કરનારા તે પૂર્વે કાઈ હોવા જોઈએ, એ જ પૂર્વજન્મના દેહનું ક છે; વળી જીવે વર્તમાન શરીરે જે વસ્તુ કદી અનુભવી, જોઈ કે સાંભળી પણ ન હેાય તે સ્વપ્રમાં કે મનેારાજ્યમાં સ્ફુરી આવે છે, તે પરથી નિશ્રિત સિદ્ધ થાય છે કે, વાસનાત્મક લિંગદેહધારી જીવાત્માને એ અનુભવ પૂર્વે કાઈ સમયે અવશ્ય થયેલા હોવા જ જોઈએ; કારણુ જેનેા કદી પણ અનુભવ થયા ન હોય તે કદી મનમાં આવી શકે જ નહિ; આથી પૂર્વ જન્મની સિદ્ધતા
થઈ શકે છે.
રાજન! આમ મનુષ્યાનું મન જ તેનાં પૂર્વ તથા ભવિષ્યજન્મનાં સ્વરૂપાને તથા ભવિષ્યવાણીને કહી શકે છે. વમાન જન્મમાં પણ સ્વપ્ન યા સંકલ્પાદિ અવસ્થાએમાં પૂર્વજન્મમાં પણ શક્ય નહિ હાય એવું કાઈ કાઈ વખતે સૂરી આવેલું જોવામાં આવે છે, તેનું કારણ પણ કાળ, દેશ અને ક્રિયા છે. તમામ ઇંદ્રિયાના સર્વ વિષયે। અનુક્રમે યા સમૂહરૂપે મનની અંદર ભોગ્યપણે આવે છે અને ભોગવાઈ તે વળી પાછા ચાલ્યા જાય છે; કારણુ કે, તમામ મનુષ્યા મનવાળા તેા છે જ. જીવને વિષે હું અને મારું” એવા ભાવ જ્યાંસુધી હાય છે ત્યાંસુધી બુદ્ધિ, મન, દશ ઇંદ્રિયે! અને તેના વિષયા તથા ગુણુ કાય' આદિ લિ'ગદેહાત્મક સંબંધ તા જેમના તેમ જ રહે છે, તે કદી પણ નષ્ટ થતા નથી.
હે અર્જુન ! આ કમ' અને અવિદ્યાના ખ'ધનને દૂર કરવા માટે સૂક્ષ્મ દેહને નાશ કરાવનારા ઉપર કહેલા જન્મા આ લાકમાં અતિ દુર્લભ હોય છે, તે તું સારી રીતે જાણુ. હવે તને અભ્યાસયેાગની મુખ્ય ભૂમિકાઓ કેટલી છે, તે સંબંધે કહેવાનુ રહ્યું.
આ આત્મસિદ્ધિના યાગમાગમાં અભ્યાસની અનેક ભૂમિકાઓ છે, તે પૈકી મુખ્ય સાત છે; (૧) શુભેચ્છા, (૨) વિચારણા, (૩) તનુમાનસા, (૪) સત્ત્વાપત્તિ, (૫) સંસક્તિ, (૬) પદાર્થોભાવિની અને (૭) તુ ગા. એતે જ્ઞાનભૂમિકા પણ કહેવામાં આવે છે. આ ભૂમિકાઓમાં પ્રવેશ શી રીતે થાય તથા તેનાં લક્ષણે ક્રમાં, તે સંબંધે થાડા વિચાર કરીશું.
Page #522
--------------------------------------------------------------------------
________________
ગીતારહા ]
જે તારા દર્શન (તથા કૃપા) થશે તે વિત્ત મેળવી શકાશે;
[ ૩૯૩
પ્રવૃત્તિ કોને કહેવી ? વેદમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવા બે પ્રકારના માર્ગો કહેલા છે. વ્યવહારમાંના સર્વ લોકે આ બે પૈકી ગમે તે એક માર્ગને જ અવલંબન કરતા હોવાનું જણાઈ આવે છે. પ્રવૃત્તિમાર્ગ વર્ગ તરફ લઈ જનારે હાઈ નિવૃત્તિમાર્ગ શ્રેષ્ઠ એવા મેક્ષસુખને આપનાર છે. “સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે?” “કાંઈ નથી.” “મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલા આ સંસાર જ ઠીક છે,” એવો નિશ્ચય કરીને તેઓ ચાર પ્રકારના કર્મો કર્યો જાય છે. એ ચાર પ્રકારનાં કર્મો આ પ્રમાણેનાં છેઃ (૧) નિત્ય એટલે જે કરવાથી ફળ ન મળે પણ ન કરવાથી પાપ લાગે, એવાં રોજ કરવાનાં કર્મો તે નિત્યકર્મો; જેમકે સંધ્યાવંદનાદિ; (૨) નૈમિત્તિક એટલે અમુક અમુક સમયે કરવાં જ પડે તે નૈમિત્તિક કર્મો; જેમકે કુળાચાર, કુળધર્મો, વ્રત, ઉપવાસ, ઉત્સવાદિ; (૩) કામ્ય એટલે શાસ્ત્રને અનુસરીને ઈચ્છા અને ફળ મેળવવાનાં ઉદ્દેશથી જે કરવામાં આવ્યાં હોય તે કામ્યકર્મો; જેમ કે પુત્ર, ધન વગેરે મળે એવી ઇરછાથી થતાં યજ્ઞ, વ્રત, તપ વગેરે સકામ કર્મો અને (૪) ત્યાજ્ય કર્મો એટલે રાગથી પ્રેરાઈને થતાં કર્મો; જેમકે મારા મનમાં હું તેથી હું કહું છું કિંવા કરું છું ઇત્યાદિ કહેનારાઓનાં પોતાના મનમાં આવે તેમ ફાવે તેમ કરવું તે શાસ્ત્રના આધાર વિરુદ્ધ થતાં કર્મો તે ત્યાજય કર્મો સમજવાં. આ રીતે જગતમાંના સર્વ લોકો નિત્ય ચાર પ્રકારનાં કર્મો જ કર્યા કરે છે, તેને પ્રવૃત કર્મો કહે છે. આ ચારે માર્ગમાં વિચરનારાઓને માટે આ તે પ્રવૃત્તિવાળા છે, એમ વ્યવહારમાં કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં મુખ્ય બે પ્રકાર છેઃ (૧) રાગ અને (૨) શાસ્ત્ર. રાગકૃતપ્રવૃત્તિ વ્યસનરૂપ હોવાથી ત્યાજ્ય હાઈ શાસ્ત્રકતપ્રવૃત્તિ ધ્યેયરૂપ હાઈ કાહ્ય ગણાય છે. (૧) શાસ્ત્રના આધાર વગર પોતાના મનમાં આવે તેમ બાળકની રમતની માફક સ્વછંદતાથી જે પ્રવૃત્તિ થવી તે રાગકૃત કહેવાય. ઉપરના ચાર પૈકી ચોથા પ્રકારનાં કર્મોનો સમાવેશ આમાં જ થાય છે તથા (૨) શાસ્ત્રકૃત, આમ કરવું, આમ નહિ કરવું ઇત્યાદિ વેદશાસ્ત્રની આજ્ઞાનુસાર હિતાહિતનો વિચાર કરીને જે પ્રવૃત્તિ થાય છે તે શાસ્ત્રકૃત કહેવાય છે. આમાં પ્રથમના ત્રણ પ્રકારેને સમાવેશ થાય છે, આ રીતે પ્રવૃત્ત સંબંધમાં તને કહ્યું. હવે નિવૃત્ત કોને કહે છે, તે સાંભળ.
નિવૃત્તિ એટલે શું? ઉપર પ્રમાણે પ્રવૃત્ત કર્મો કરીને અનેક પ્રકારના સુખદુઃખાદિ ભોગો અને અનેક જન્મમરણરૂ૫ દુઃખનાં ચક્કરોમાં ફરીફરીને જ્યારે તે જીવ થાકી જાય છે ત્યારે ઘણા લાંબા કાળે તેને વિવેક ઉત્પન્ન થાય છે. એવો વિવેક ઉપજે ત્યારે આ સર્વ સંસાર અસાર છે એમ તેને સમજાય છે તથા આ ક્રિયાઓ વડે શાંતિ કેવી રીતે પ્રાપ્ત થશે? વિકારોથી રહિત પરમશાંતિનું ધામ કયાં હશે? ઇત્યાદિ વિચારો તેને સૂઝે છે અને પછી એ સ્થાનની પ્રાપ્તિ માટે અવશ્ય કરવાની જ છે; એ અંતરમાં દઢ નિશ્ચય તે બાંધે છે. તે પુરુષ નિવૃત્ત કહેવાય છે. તેવા પુરુષને વિષયમાં વૈરાગ્ય ઉ૫જી તે નિષ્કામ મંત્ર, જપ, ઈશ્વર પૂજન, ભક્તિ, તપ વગેરે સાધના કરવા માંડે છે તથા તેમાં જ નિત્ય રાજી રહે છે. આ રીતે પ્રવૃત્તિમાંથી છૂટેલે અને ધ્યેયરૂ૫ નિવૃત્તિને માર્ગે વળેલો તે પુરુષ પ્રથમની ભૂમિકામાં પ્રવેશ કરે છે. આમ પ્રથમ ભૂમિકાથી માંડી સાતમી ભૂમિકા સુધીનાં તેનાં થનારા જે કર્મો તે સર્વ નિવૃત્તકર્મો કહેવાય છે. વ્યવહારમાં તેને જ ખરે નિવૃત્ત થયેલો જાણો.
જ્ઞાનની સાત ભૂમિકાનાં સ્વરૂપે (૧) શુભેચ્છાઃ જ્ઞાનની પ્રથમ ભૂમિકા તે શુભેચ્છા છે. નિત્ય શું છે અને અનિત્ય શું છે? હું કોણ? આ જગતાદિ કાણે ઉત્પન્ન કર્યું અને તેનું સાચું સ્વરૂપ શું છે? ઇત્યાદિ પ્રકારનો વિચાર ઉત્પન્ન થઈ જગતના તમામ વિષયો ઉપર વૈરાગ્ય થવો તથા કેવળ મેક્ષપ્રાપ્તિ એ જ સુખનું એક અંતિમ સ્થાન છે, તે સિવાય અન્ય કાંઈ છે જ નહિ એવા પ્રકારનો નિશ્ચય થઈ શકે તેવી તીવ્ર મુમુક્ષતા જાગવી તે જ શુભેછા છે. ૨) વિચારણા મુમુક્ષતા પ્રાપ્ત થતાં બ્રહ્મનિષ્ઠ એવા શ્રીસદગુરુની પાસે જઈ તે કહે તે ઉપદેશ વડે તત્વમસિ'
Page #523
--------------------------------------------------------------------------
________________
૩૯૪ ]
નીવિષાને વાલી િસ્થતિ વૈ–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મી. અ૦ ૬૪૪
ઈત્યાદિ મહાવાકયોનાં વિવરણ દર્શાવનારાં શ્રવણુ મનનાદિની અંતઃકરણમાં વિવેકયુક્ત વિચારણું ઉત્પન્ન થવી તે વિચારણું કહેવાય. (૩) તનમાનસઃ ગુરુએ કરેલા આત્મોપદેશને દઢ નિશ્ચય થવો; અંતઃકરણમાં સતત તેનું જ નિદિધ્યાસન કરવાથી અંતર્દષ્ટિ પ્રાપ્ત થઈ મુમુક્ષુની બુદ્ધિ આત્મનું અપક્ષજ્ઞાન પ્રાપ્ત થવાને લાયક બને છે, તે તનમાનસા. (૪) સજ્વાપત્તિઃ ત્રીજી ભૂમિકામાં થયેલા પરોક્ષજ્ઞાનના દઢ અભ્યાસ વડે સાક્ષીભાવમાં સ્થિત રહીને હું આ સર્વેથી રહિત એ આત્મસ્વરૂ૫ છું, આ રીતે જ અપરાક્ષ સાક્ષાતકાર કરી લેવો તે જ સજ્વાપતિ. આ ભૂમિકામાં કેવળ દ્રષ્ટાભાવ શેષ રહે છે. આમાં રહેનાર મહાત્માને બ્રહ્મવિદ્દ કહે છે. (૫) અસકિતઃ ચોથી ભૂમિકામાં “હું આત્મા છું' એવા પ્રકારના અભ્યાસના પરિપાકથી ઉત્પન્ન થતી નિર્વિકલ્પતા તે જ અસંસક્તિ. આને સુષુપ્ત પણ કહે છે. આમાં સ્થિત રહેનારા મહાત્માને બ્રહ્મવિદ્વર કહે છે. આ ભૂમિકામાં “હું' ભાવને તેના સાક્ષી સહિત વિલય થયેલો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. જે સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે શાસ્ત્રો પોકાર કરી કરીને કહી રહ્યાં છે, તે સાક્ષાત્કારની સ્થિતિ અત્રે મુમુક્ષના પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને તેમ કરવાથી “હું રહિત અવસ્થામાં પણ વ્યવહાર થઈ શકે છે, એ વાત સારી રીતે તેના અનુભવમાં આવે છે. શાસ્ત્રોમાં હું કરવા છતાં કાંઈ કરતો નથી, બોલવા છતાં બોલતા નથી ઇત્યાદિ વિરોધાભાસ જેવાં જે વર્ણન આવે છે, તે ગૂંચ આ ભૂમિકાની પ્રાપ્તિ થતાં જ તકાળ નીકળી જાય છે તથા
અનાસક્ત થઈ વ્યવહાર કરે એવું જે સ્થળે સ્થળે શાસ્ત્રવિદો કહે છે તે સ્થિતિ કેવી હોય છે, તેને સાક્ષાત અનભવ થાય છે. આથી તેને અસંસક્તિ કહેવામાં આવે છે. આ ભૂમિકાને પ્રાપ્ત થયેલ યોગી સુખદુઃખાદિ હોથી તદન રહિત બની જાય છે. તેને હંમેશાં નિર્વિકપાવસ્થામાં જ રહેવાનું મન થાય છે. મને તો સદંતર વિલય થયેલો હોય છે, તેથી જાણે જબરાઈથી કોઈ તેની પાસે વ્યવહાર કરાવતા ન હોય! તેમ તેને પરાણે વ્યવહાર ચાલે છે. તે ફરી ફરી નિવિક૫તામાં જ પડી રહેવાને ઇચછે છે. (૬) પદાર્થોભાવિની: પાંચમી ભૂમિકામાં પ્રાપ્ત થયેલી તે નિર્વિકલ્પ અવસ્થા ઝાઝો વખત ટકતી નથી, તેથી તેમાંથી જયારે ઉત્થાન થાય છે ત્યારે ફરીથી તેમાં બેસી રહેવાની ઈછા ઉત્પન્ન થાય છે, પરંતુ તેમાં બેસી નહિ રહેતાં જે નિર્વિક૯૫ આત્મપદ તે જ આ સવિકલ્પરૂપે દેખાય છે, નિર્વિકલ્પ અને સવિકલ્પ એ બંનેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી એવા પ્રકારે બંનેમાં અભેદભાવનો અભ્યાસ કરવાથી આ અદ્વૈત પરમાત્મા એટલે “હું જ છું, એવું સવિકલ્પ જ્ઞાન તેને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે; તે જ પદાર્થોભાવિની કહેવાય. આ ભૂમિકા સહજસિદ્ધ થાય ત્યારે તેને જ તર્યગા નામની સાતમી ભૂમિકા કહે છે. આ છઠ્ઠી ભૂમિકામાં સ્થિત રહેનારને બ્રહ્મવિહરીયાન કહે છે. આ ભૂમિકામાં સ્થિર થવાને માટે થોડા પ્રત્યાહારની જરૂર છે, એટલે પ્રથમ હું આત્મા છું અને તેમાં હું, તું, તે આ વગેરે ભાવોનો લેશમાત્ર પણ અંશ નથી, એવા પ્રકારના દઢ નિશ્ચય અને અભ્યાસ વડે તમામ ભાવોને પિતાસહિત વિલય કરીને નિર્વિક૫તાનો અનુભવ કરવાનો હોય છે. તેવો અનુભવ થયા પછી જેમ દાગીના
અને સુવર્ણ બંને અભિન્ન છે તેમ નિર્વિકલ્પ આત્મપદ તે જ હું, તું, તે, આ ઇત્યાદિરૂપે ભાસમાન થઈ રહ્યું છે. આ મુજબ બંનેમાં અભિન્નતાનો ઉલટસુલટ અભ્યાસ પ્રયત્ન વડે કરવો પડે છે. આ ભૂમિકામાં તમામ દસ્થાદિ પદાર્થો એટલે જ ભાવોનો તદન અભાવ પ્રતીત થઈ તે કેવળ એક ચેતનરૂપમાં જ પ્રત્યક્ષ રીતે અનભવમાં આવે છે; આથી તેનું પદાર્થોભાવિની એવું નામ છે. આ ભૂમિકાને પ્રાપ્ત થયેલ યોગી તમામ ઢો અને ગુણે વગેરે સર્વ પિતા સહ એકરૂપે જ અનુભવે છે. (૭) તુર્યગા: છઠ્ઠી ભૂમિકાના અભ્યાસની પૂર્ણતા એટલે સહજ સમાધિ; તે જ આ તુર્યાગા છે. આમાં પહોંચેલે કૃતકૃત્ય તથા જ્ઞાતય મહાત્મા સાક્ષાત બ્રહ્મરૂપ જ બનેલો હોય છે. શાસ્ત્રમાં જેને માટે આમા, બ્રહ્મ, પરમેશ્વર, તત્વજ્ઞાની, મહાપુરુષ વગેરે સંજ્ઞા આપવામાં આવે છે તે આને માટે જ. આને બ્રહ્મવિદ્વરિષ્ઠ પણ કહેવામાં આવે છે.
આ જ્ઞાનની સાત ભૂમિકાઓ પૈકી પ્રથમની ત્રણે ભૂમિકાઓમાં વ્યવહારની સત્તાથી જાગ્રદેવસ્થાની જેમ ભાન રહેતું હોવાથી તેને જાગ્રત કહે છે તથા ચોથી ભૂમિકામાં જગત સ્વમવત પ્રતિભાસિક સત્તારૂપ જણાય છે, તેથી તેને સ્વપ્ન એવા નામથી કહે છે. પાંચમી ભૂમિકામાં તે તમામ વાસનાઓનો વિલય થઈ જતો હોવાથી તેને સુષતિ પણ કહે છે. છઠ્ઠી ભૂમિકામાં હદયની સર્વ ગ્રંથિઓ છેદાઈ જાય છે. સાતમી ભૂમિકામાં
Page #524
--------------------------------------------------------------------------
________________
ગીતાહમ ] જ્યાં સુધી તારું શાસન છે (તારા અધિકારની વાત છે, ત્યાં સુધી જીવી શકીશું: [ ૩ય તે હું બ્રહ્મ છું' એવા ભાવને પણ વિલય અનાયાસે થઈ જાય છે અને તેની પૂર્ણતા થઈ એટલે ચોથી અવસ્થા કે જેને તુર્થી કહે છે તેની પ્રાપ્તિ થાય છે; અર્થાત સહજસમાધિમાં મેગીની સ્થિતિ થવી તે જ તુર્યના કહેવાય છે. આ રીતે જ્ઞાનની સાત મુખ્ય ભૂમિકામાં છે તે સંબંધે તને સંક્ષેપમાં કહ્યું છે.
સમબુદ્ધિગ વડે એકદમ અંતિમ ભૂમિકા સાધી શકાય છે. હે પાર્થ! મેં તને આ ભૂમિકાના અભ્યાસનો ક્રમ સંક્ષેપમાં સમજાવ્યા. તેને ઉદ્દેશ એ છે, મેક્ષપ્રાપ્તિના મુખ્ય ત્રણ ઉપાય છેઃ (૧) હંમેશાં કેવળ એક આત્માનું જ શ્રવણ મનનાદિ અનુસંધાન રાખવું. અંતઃકરણમાં આત્મા વિના બીજા કોઇપણ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન જ થવા નહિ દેવો અને સર્વત્ર એક આત્માને જ જો અથવા પિતાસહિત અહં મમાદિ તમામ ભાવોનો વિલય કરી દેવો તે બુદ્ધિ, સાંખ્ય અથવા જ્ઞાનગ; (૨) પ્રાણે પાસના (હઠગ, સ્વાભાવિક પ્રાણચિંતન કે સબીજ ધારણ વડે પ્રાણુને લય) તથા (૩) કેવળ ભાવયુક્ત ધારણ વડે થતી વા સર્વત્ર પોતાના ઇષ્ટદેવતારૂપ ભાવનાવડે ભક્તિમાર્ગના અવલંબનથી કરવામાં આવતો મનનો નિગ્રહ. આ ત્રણે ઉપાય મનના નાશ દ્વારા જ મોક્ષના કારણરૂપ થાય છે. આ ત્રણે ઉપાયોમાં મનની શાંતિ એ જ મુખ્ય ધ્યેય છે. બુદ્ધિગને સમાવેશ વસ્તુતઃ મોપાસનામાં થાય છે.
જ્યાં સુધી મનમાં કોઈપણ પ્રકારને સંકલ્પવિકલ્પ ઉત્પન્ન થવા પામે છે ત્યાંસુધીને માટે તે આત્યંતિક સુખદર્શક એવા મોક્ષની આશા રાખવી વ્યર્થ છે. વળી હઠયોગ વડે પ્રાણોપાસના કરે કિવા શાસ્ત્રમાં બતાવેલા માર્ગો દ્વારા મનનો નિગ્રહ કરવારૂપ રાજગ વડે મનપાસના કરો, તેમાં ક્રમે ક્રમે આ સાત જ્ઞાન ભૂમિકાઓનો સમાવેશ થઈ જાય છે, તેમાં પણ મેં બતાવેલા સમતારૂપ બુદ્ધિ વા જ્ઞાનયોગના આશ્રય વડે તો તત્કાળ અંતિમ ભૂમિકામાં જ સ્થિતિ થાય છે, જો કે આનો સમાવેશ પણ મનોપાસના૩૫ રાજયોગની ઉપાસનામાં જ થાય છે. છતાં મનોપાસનાની અંતર્ગત આવેલી અન્ય ઉપાસનાઓમાં આ બુદ્ધિની સમતારૂપ યોગ અતિ શ્રેષ્ઠ છે. વળી તેનું અવલંબન કરનારા સાધકનું જો અધવચમાં જ મૃત્યુ થાય તે પણ ઇહ અને પરલોકમાં કલ્યાણ જ થાય છે, જે તને ઉપર કહેલું જ છે. તાત્પર્ય કે, જે ઘણા પ્રયત્ન સાધ્ય ન થઈ શકે અને છેવટે જેની પ્રાપ્તિ સિવાય બીજો એક પણ ભાગ જ નથી, જેને માટે રાતદિન સર્વા પ્રયત્નો કરે છે એવા પરમપદની પ્રાપ્તિ સહેજમાં શી રીતે થઈ શકે, તેની આ ચાવીરૂપ યુક્તિઓ મેં તને બતાવેલી છે તે ધ્યાનમાં લઈ ખોટી શંકાઓ કરવાનું છોડી દે અને તે માર્ગનું તું અવલંબન કર,
અભ્યાસની પૂર્ણતા થયા સિવાય જો વચ્ચે જ કેઈનું મૃત્યુ થાય તે તેની ગતિ શી થાય છે? એવો પ્રશ્ન કરીને આડક્તરી રીતે અર્જુનની જાણવાની ઇરછા હતી કે, ભગવાને કહેલા આ યોગને પોતે આશ્રય કરે, પરંતુ તેની પૂર્ણતા થયા પહેલાં જ જે યુદ્ધમાં મૃત્યુ થાય તે મારી શી ગતિ થશે? તેના ઉત્તરમાં ભગવાને તેને આ લોકમાં સદાચારી અને નીતિસંપન્ન એવા શ્રીમાન શેઠ શાહુકાર વાં રાજામહારાજાઓને ત્યાં અથવા તો કોઈ આત્મજ્ઞાની ગીના કુળમાં જન્મ થાય છે અને સાથે સાથે તેનો પૂર્વાભ્યાસ ક્રમે ક્રમે વધતે જછી અંતે તેની પૂર્ણતા થતાં સુધી પોતાની ઈચ્છા હો યા ન હો પણ આ અભ્યાસમાર્ગમાં આગળ વધતું રહે છે એમ કહ્યું છે. તાત્પર્ય કે, જે તારું મૃત્યુ વચ્ચે જ થાય છે તને ઉચ્ચ એવા શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ થશે. સિવાય તે પૂર્વજન્મનો યોગભ્રષ્ટ છે તેથી જ આવા પવિત્ર કુળમાં ઉત્પન્ન થયો છે તથા તારી ઇરછા નહિ હોવા છતાં પરાણે આ આત્મજ્ઞાનરૂપી અમૃત હું તને પાઈ રહ્યો છું, એમ કહે છે.
पूर्वाभ्यासेन तेनैव हियते शवोऽपि सः। जिज्ञासुरपि योगस्य शुद्धब्रह्मातिवर्तते ॥ ४ ॥
ગને જિજ્ઞાસુ પણ શબ્દઘાહાથી અતીત થાય ભગવાન આગળ કહે છેઃ એ અપૂર્ણ યોગી પૂર્વના અભ્યાસ વડે અવશ થઈને એટલે પિતાની ઇચ્છા નહિ હોવા છતાં પરાણે જ આગળની ભૂમિકાઓમાં ઉત્તરોત્તર ખેંચાઈ જાય છે. અરે! વધુ શું કહું? જેને
Page #525
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
રતુ ને રળીયઃ સ ષ t 8.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મીલ અ ૭/૧
કેવળ આ યોગની ઇરછા થયેલી હોય છે એ જિજ્ઞાસ પણ વેદે કહેલા શબ્દબ્રહ્મને એટલે કે બ્રહ્મપ્રતિપાદન કરતાં કરતાં વેદ જ્યાં નેતિ નેતિ કહી ચૂપ થયા છે એવા આત્માના પરોક્ષજ્ઞાનને ઓળંગી જાય છે તથા ઉત્તરોત્તર ક્રમે અંતિમ ભૂમિકામાં પ્રવેશે છે, તે પછી જે પ્રયત્ન કરનારો છે તેને માટે તે શું કહેવું?
ગચણાઘરમાનતુ થોળી સકશુશિરિચય | अनेकजन्मस सिद्धस्ततो याति पुरां गतिम् ॥४५॥
યોગી ક્રમે ક્રમે કૈવલ્યગતિને પામે છે આ રીતે પ્રયત્નથી પણ અધિક પ્રયત્ન કરતો એટલે જોરદાર પ્રયત્ન તથા ઉદ્યોગ વડે એક પછી એક એમ કમે કમે ઉત્તરોત્તર ગભૂમિકાઓને વટાવી અને જેમાં કિંચિત્માત્ર પણ મેલ નથી, જેના પાપ પુણ્યાદિ તમામ કર્મો ધોવાઈ ગયાં છે, એવો એ શુદ્ધ થયેલો યોગી અનેક જન્મને અંતે પરાગતિ એટલે હે આત્મામાં તકૂપ થવારૂપ એક એવી કૈવલ્યગતિને અર્થાત મોક્ષને પામે છે.
तपस्विभ्योधिको योगी सानिभ्योऽपि मृतोऽधिकः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥४६॥ योगिनामपि सर्वेषां मृद्गतेनान्तरात्मना । श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः ॥४७॥
બુદ્ધિની સમતારૂપ યોગ જ સર્વથી શ્રેષ્ઠ કેમ? હૈ અર્જુન! મેં તને જે આ આત્માની એકતારૂપે સમત્વબુદ્ધિગ કહ્યો છે, તેનું આચરણ કરનારા યોગીને તો આત્મપ્રાપ્તિને માટે જે તપશ્ચર્યા કરી રહેલ છે તેવા તપસ્વી કરતાં જેને આત્માનું પરોક્ષજ્ઞાન
છે પરત અપરોક્ષજ્ઞાન થયેલ નથી એવા નાની કરતાં તથા જે આત્મપ્રાપ્તિને માટે નિત્ય નૈમિત્તિકાદિ નિષ્કામ કર્મો કરી રહેલો છે એવા કર્મઠ કરતાં પણ અધિક શ્રેષ્ઠ માનવામાં આવે છે; કેમ કે પ્રથમ જે તને સાંખ્યયોગ, યોગયો અને મને આત્મા સમજીને તમામ કર્મે અર્પણ કરવારૂપ ભક્તિયોગ; એમ ત્રણ પ્રકારના યોગો કહેવામાં આવેલા છે તે પૈકી યોગ યોગ છેડી બીજા બેને સમાવેશ સમબુદ્ધિયોગમાં જ થાય છે (અધ્યાય ૨-૩ જુઓ.) વાસ્તવિક રીતે તે આ ત્રણે માર્ગનો સમાવેશ મને પાસના તથા પ્રાણ પાસનાની અંતર્ગત જ થાય છે, એટલું જ નહિ પણ તેમાં પ્રાણોપાસનામાં બતાવેલા હઠયોગાદિ કરતાં બીજા બે આચરણ માટે અતિ સુલભ હોવાથી આ માર્ગના અભ્યાસમાં સ્થિર થયેલા યોગીની શ્રેષ્ઠતા વિશેષ માનવામાં આવેલી છે. માટે હે અર્જુન! તું તેવા પ્રકારનો સમબુદ્ધિમાન યોગી જ થા; કારણ કે આવી કટોકટીની પળ તારે માટે પ્રાગે પાસના કરવાનું શકય નથી; વળી તે સર્વ કરીને પણ અંતે તે જે મેં તને કહ્યો તે બુદ્ધિની સમતારૂપ યોગમાં સ્થિર થવાનું હોય છે, માટે તેવા પ્રકારના અભ્યાસમાં સ્થિર થયેલ યોગી જ સર્વ કરતાં શ્રેષ્ઠ છે, એમ નિશ્ચયપૂર્વક જાણ. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! અત્યાર સુધી મેં સમબુદ્ધિની અંતર્ગત આવેલા સાંખ્ય, જ્ઞાન વા બુદ્ધિયોગનું વિવરણ કર્યું; હવે આ કરતાં પણ અતિશય સુલભ, સૌથી શ્રેષ્ઠ તથા અતિ ઉત્તમ ઉપાય કહું છું, તે તું લક્ષપૂર્વક સાંભળ. જે શ્રદ્ધાવાન સર્વ પ્રકારે માગતેન એટલે “આત્મસ્વરૂ૫ એ હું” (વૃક્ષાંક ૧) તેવા મારામાં જ ગત થયેલ છે અર્થાત મારી સાથે એકરૂપ બનેલો છે તથા જે અંતરમાં આત્મરૂપ એવા મને જ નિરંતર ભજે છે, તેને જ મારા સાચા આત્મસ્વરૂપ એ હું (વૃક્ષાંક ૧)માં યુક્ત થયેલ ઉત્તમ સિદ્ધ જાણું.
Page #526
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ]
પણ મારે તો તે જ વર પ્રાનીય છે. (પ્રેમ કેમ્પ)
અધ્યાય ૭
श्रीभगवानुवाच -
,
मथ्यास॒तमे॑नाः पा॒ार्थ योगं युञ्जन्मदाश्रयः ।
[ ૩૯૭
अस৺श॒यं समग्र॑ मा॑ य॒था शा॑स्य॒सि॒ तच्छृणु ॥१॥
મારું નિર્દેશક જ્ઞાન થાય તે પ્રકાર કહું છું
શ્રાભગવાન કહે છેઃ હું અન! મેં પાલા અધ્યાયના અંતમાં શ્રદ્દા વડે જે નિર'તર મને જ ભજે છે તથા મારામાં જ એકરૂપ બનેલેા છે તેને જ ઉત્તમ સિં‚ જાણવા, એમ કહેલું છે; પરંતુ આ રીતે મારામાં આસક્ત મનવાળા, કેવળ એક મારા જ આશ્રયે રહેલા અને ફક્ત મારા જ યાગને આચરનારા એટલે અંતઃકરણમાં “હું”જ સર્વ છું, એવા પ્રકારની દૃઢ ભાવના રાખીને અભ્યાસ કરનારા અર્થાત્ જે નિત્યપ્રતિ મારામાં જ તન્મય બનેલા છે, તેને હું એટલે ક્રાણુ? એ જાણવાની જરૂર છે. આ હું એટલે વળ આ શરીરધારી કૃષ્ણે નહિ, પરંતુ મારામાં જ ચિત્તને પરાવવા માટે વારંવાર જે તને કહેવામાં આવ્યું છે તે “હુ” એટલે તે સત્ર અને સ`માં વ્યાપક એવા આત્મસ્વરૂપ છે, એવું યથા અને નિ:સંશય જ્ઞાન જે વડે થાય તે પ્રકાર હવે તને કહું છું.
ज्ञान॑ ते॒ऽङ्घं स॑विज्ञानमि॒दं व॑क्ष्याम्य॒ शेष॑तः
।
यज्ज्ञात्वा नेह भू॒यो॒ऽन्यज्ना॒ातव्यमब॒शिष्यते ॥२॥
જે જાણ્યા બાદ બીજું કાંઈ જાણવાનું રહેશે નહિ
જે જાણ્યા પછી ખીજું કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી અર્થાત્ જાણવાપણાની એટલે જ્ઞાનની કક્ષા જ્યાં આગળ સંપૂર્ણ થાય છે, જે જાણ્યા બાદ આ કરતાં કાંઈ વિશેષ જાણવાનું બાકી રહ્યું છે એવા પ્રકારના મેહ ફરીથી કદી પણ ઉત્પન્ન થતા જ નથી, તેવું વિજ્ઞાનસહિત જ્ઞાન એટલે આત્મસ્વરૂપ એવા મારુ' પરાક્ષ અને અપરાક્ષ એમ બંને પ્રકારનું જ્ઞાન બિલકુલ શેષ રહેવા નહિ પામે એ રીતે સ‘પૂ`પણે તને કહીશ.
જ્ઞાન વિજ્ઞાનની વ્યાખ્યા
જ્ઞાન અને વિજ્ઞાન એટલે શું? તેની વ્યાખ્યાએ પ્રથમ આપેલી છે, છતાં અત્રે પ્રસ ંગવશાત્ ખેષની દૃઢતાને અર્થે પુનઃ સંક્ષેપમાં જણુાવવાની જરૂર જણાય છે. અદ્વૈત જ્ઞાનનું જ મુખ્યત્વે જ્ઞાન એ નામ છે તથા જે કેવળ સ્વતઃસિદ્ધ એવું પરમ ચૈતન્ય કિવા આત્મતત્ત્વ છે, એ જ અદ્વૈત વિજ્ઞાન છે. આત્માના સાક્ષાત્કાર થવા એનું નામ જ વિજ્ઞાન છે. અદ્વૈત એવા આત્માની શુદ્ધ અવસ્થાનું પરાક્ષનાન તા જ્યારે દ્વૈત ભાવનાની નિવૃત્તિ અનાયાસે જ થઈ ચિત્ત કેવળ એક આત્માભિમુખ બને છે, એટલે જ્યારે મમાદિ તમામ ભાવા સહુ હુ'ના પણ તેના સાક્ષીસહિત સંપૂણૅ વિલય થવા પામે છે ત્યારે જ થાય છે. આમ ચિત્ત આત્માભિમુખ બન્યું એટલે તે તેમાં જ તદ્રુપ બની જાય છે. વેદવાકયાના આધારે પ્રતિપાદન કરેલા સયુક્તિક વિચાર વડે આત્મસાક્ષાત્કાર થઈ દેહ જે હું છું” એવી ભાવનાનેા સદંતર નાશ થઈ હું તેા કેવળ એક આત્મરૂપ જ છું એવા પ્રકારે ભાન થવું તેનું નામ જ નાન તથા જે જ્ઞાન વડે આ ભાસમાન થતું દૃશ્ય કાઈ પણ જગ્યાએ કિંચિત્માત્ર પણ કદી સુરિત થતું નથી, જે જ્ઞાન પ્રાપ્ત થયા પછી કાઈ પણ જગ્યાએ કાંઈ પણ જાણવાપણું કે કરવાપણું રહેતું જ નથી, જેના અનુભવ વડે સુ જાતના વિષયે કેવળ
Page #527
--------------------------------------------------------------------------
________________
'
૩૯૮ ]
મનોવૈતામગ્રતાનામુ – [ સિદ્ધાન્તકાછડ ભ૦ ગીઅવે ૭/૩ એક આત્મસ્વરૂપે જ અનુભવવામાં આવે છે; એ રીતને અપક્ષનુભવ કિંવા આત્મસાક્ષાત્કાર થશે તેનું નામ જ વિજ્ઞાન કહેવાય. આ રીતે શાસ્ત્રમાં કહેલું છે.
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये । यततामपि सिद्धानां कृश्चिन्मा वेत्ति तत्त्वतः ॥३॥
મને તત્ત્વતઃ જાણનારે તે ભાગ્યે જ કોઈ નીકળે છે ભગવાન કહે છે: હે અર્જુન? હજારો મનુષ્યો પૈકી કવચિત કાઈક જ આ આત્મસિદ્ધિને માટે યત્ન કરે છે. અને આવી રીતે યત્ન કરનારા હજારોમાં ચિત્તશુદ્ધિ થઈ કવચિત જ કઈ સિદ્ધિ એટલે અપરોક્ષાનુભવ વા આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એવા આત્મસાક્ષાત્કારરૂ૫ સિદ્ધિ પ્રાપ્ત કરેલા અપરોક્ષાનુભવિ મહાસિદ્ધોમાં પણ મંદમાનસ અને નષ્ટમાનસની કક્ષા વટાવી આગળ વધી તત્વતઃ મને એટલે તસ્વરૂપ એવા આત્માને અપરોક્ષાનુભવથી પણુ પર જાણનારો બહુમાનસ જીવન્મુક્ત તો કઈ ભાગ્યે જ મળી આવે છે. અર્થાત “હું” એટલે શરીર નહિ પરંતુ “તતરૂપ એવો આત્મા(ક્ષાંક ૧) છે, એવી રીતના મારા ખરા સ્વરૂપનું સ્વતસિદ્ધ જ્ઞાન તે આત્મસિદ્ધિને માટે પ્રયત્ન કરનારાઓ પૈકી પણ કવચિત્ જ કઈ પ્રાપ્ત કરી શકે છે
સિદ્ધિ એટલે શું? હે અર્જુન! “હુ” એટલે કાંઈ દેહ નથી, પણ આત્મા છે' એ સ્વાનુભવથી નિશ્ચય થી તેનું નામ જ સિદ્ધિ. દેહ એટલે જ હું છું એવા પ્રકારે દેહને ઠેકાણે આત્માને થયેલો ભ્રમ સંપૂર્ણ રીતે નાશ પામે એટલે ખરી સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ જાણવું. તે અપરક્ષાનુભવ વગર શક્ય નથી. ખરી રીતે તે આત્મા સંબંધે નિશ્ચય તે તમામનો હોય છે, એટલે “હું” છું એમ તે બધા જ જાણે છે, પણ તે નિશ્ચય “હું એટલે આત્મા છે' એવા પ્રકારની કેવળ શુદ્ધ અને સત્ય ભાવનારૂપે નહિ, પરંતુ હું એટલે શરીર જ છું એવા પ્રકારની દૂષિત મિથ્યા વા અસંત ભાવનારૂપે છે; આથી દેહાદિકને ભાસમાન કરનારું જે શુદ્ધ ચૈતન્યતત્ત્વ એ જ આત્મા હોઈ તે જ હું છું, એ મુજબની સત્ય ભાવના થવી જરૂરી છે. સારાંશ, હે એટલે આત્મા છે, એવા અપરોક્ષાનુભવહાર નિશ્ચય થઈ તમામ સંશયોને લય થવો તેને જ સિદ્ધિ કહેવામાં આવે છે. અણિમાદિ અથવા બેચરત્યાદિ સિદ્ધિઓ તે આની આગળ એક તણખલા સમાન જ છે. તે બધી સિદ્ધિઓ મર્યાદિત હોઈ વ્યવહારદષ્ટિએ જો કે તેને સિદ્ધિઓ સમજવામાં આવે છે ખરી, પરંતુ તે તે અંતે દુઃખદાયક જ છે. આ સિદ્ધિઓ આત્મજ્ઞાનના સાધનમાં અનાયાસે જ પ્રાપ્ત થાય છે, પણ તે બધી આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં વિધ્ધ કરનારો હોવાથી નિરર્થક જ છે. મદારીની જાદુઈ ૨મતની જેવી આ સિદ્ધિઓ વડે સ્વહિત કેવી રીતે સાધી શકાય? આત્મસિદ્ધિની આગળ બ્રહ્મદેવના અધિકારનું સ્થાન પણ એક તણખલા સમાન અતિ તુચ્છ છે; માટે તે સિવાયની ઇતર કોઈપણું સિદ્ધિઓને સિદ્ધિ સમજવી એ તે કેવળ એક બાળકની રમત સમાન જ છે; માટે એક આત્મજ્ઞાન વિના બીજા કશાને સિદ્ધિ કહી શકાય નહિ. જે વડે દુ:ખને આત્યંતિક નાશ થાય; પરિપૂર્ણ અને અખંડ એવા આનંદસ્વરૂપમાં નિમગ્ન થઈ જવાય તથા અંતે મૃત્યુના મુખમાંથી પણ કાયમી છુટકારો થાય, એટલે જે થકી અત્યંત દુઃખરૂપ એવા આ જન્મમરણના ચક્રમાંથી છૂટીને મોક્ષની પ્રાપ્તિ થાય, તે જ ખરી સિદ્ધિ કહેવાય. આવી સિદ્ધિને પ્રાપ્ત કરાવી આપનારું તો કેવળ આત્મજ્ઞાન વગર બીજું કાઈ પણ સાધન છે જ નહિ; માટે હું તથા આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે સર્વાત્મભાવનો સંપૂર્ણ નિશ્ચય થઈ અદ્વૈતપદનો સ્વાનુભવ લેવા એ જ ખરી આત્મસિદ્ધિ છે; માટે હે પાર્થ! ઉપર તને જે સિદ્ધિ સંબંધે કહેવામાં આવ્યું છે તે આ આત્મસિદ્ધિને માટે છે, એમ જાણુ. તાત્પર્ય કે, “હુ” એટલે કાંઈ શરીરાદિ નહિ પરંતુ તત દિવા
કમંદમાનસ, નઝમાનસ અને માનસ સંબંધના વિવેચન માટે અધ્યાય ૧ હેક ૧૪:૫૪ ૩૧/૧૨ જીએ
Page #528
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ]
અજીણુ તે અમર(એવા દેવા)નું સાંનિધ્ય મળ્યા છતાં પણુ,—
[ ૩૯૯
આત્મા(વૃક્ષાંક ૧) છે, એવા પ્રકારે તત્ત્વજ્ઞષ્ટિએ જાણુવુ એ જ ખરી જ્ઞાનસિદ્ધિ છે અને આવા તત્ત્વદૃષ્ટિના શુદ્ધ વિજ્ઞાન સુધી તે। આત્મસિદ્ધિને માટે પ્રયત્ન કરનારા પૈકી પણ ભાગ્યે જ કેાઇ પહોંચે છે, બાકી ધણુખરાએ તે અધવચ જ ગાથાં ખાધા કરે છે. મહર્ષિ સાંખ્યાયન તથા સિદ્ધ કપિલ મુનિ
શ્રીભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! મને તત્ત્વતઃ જાણનારા કવચિત્ જ કાઈ નીકળે છે, જે ઉપર જણાવેલુ જ છે. જેની પ્રાપ્તિ થવી અતિશય દુટ (દુલ ભ) છે એવા હું તે। તત્ કિવા આત્મવરૂપ (વૃક્ષાંક ૧) છું, તેવા મારા સાચા અનિવ ચનીય સ્વરૂપનુ વિજ્ઞાન સહિત જ્ઞાન થવાને માટે પ્રથમ તેા પ્રકૃતિપુરુષને વિવેક કરવા પડે છે. તેના ઉદ્દેશ ફક્ત એટલે જ કે પુરુ! એટલે ઈશ્વરે કિવા સાક્ષી(વૃક્ષાંક ૨) તેા પ્રકૃતિ ક્રિવા માયા(વૃક્ષાંક ૩)થી તદ્દન અલિપ્ત છે, આ મુજબના વિવેક વડે જ્યારે પ્રકૃતિના મિથ્યાત્વનું ભાન થાય છે ત્યારે પુરુષ એ તે નિવિકાર, અવ્યય, ફૂટસ્થ, અનિર્વાચનીય, અદ્વૈત એવા સ્વતસિદ્ધ આત્મરૂપ છે, એમ સ્વાભાવિક રીતે જ જાણવામાં આવી તમામ દ્વૈતભાવાને વિલય અનાયાસે જ થઈ જાય છે. આ પ્રકૃતિ અને પુરુષના વિવેકની સમજૂતીની સરળતાને માટે સૃષ્ટિના આદિકાળમાં મહર્ષિ સાપ્યાયન મુનિએ સંખ્યા દ્વારા અજ્ઞાનીએતે સમજ પડે એવી રીતે તત્ત્વની વિભાગણી કિવા પૃથક્કરણ કરી સમાવેલું છે; આથી જ શાસ્ત્રકારે તેને “લચા મિતિ સાથમ્।'' એટલે સખ્યા કરનાર તે જ સાંખ્ય કહેવાય, એમ કહે છે. અર્થાત્ દ્વૈતનેા અંગીકાર કરી અદ્વૈત એવુ' તત્ત્વજ્ઞાન સમાવવાની જે યુક્તિ તેને જ સંખ્યા કિવા સાંખ્યયુક્તિ કહે છે. આ યુક્તિના આશ્રયી જે શાસ્ત્ર તે સાંખ્ય તથા તેના આશ્રયવડે સમજાવનારા તે સાંખ્યાચાર્યો કહેવાય છે. આ સબંધે પ્રથમ વિસ્તૃત વિવેચન કરેલું જ છે (અ॰ ૨, શ્લા૦૩૯ અને અ ૫, શ્લા૦ ૪ જુઓ). એટલે અત્રે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. પરંતુ સંક્ષિપ્તમાં એટલું જ જાણવું બસ છે કે, આંધળાઓને હાથીનું સ્વરૂપ સમજાવતી વખતે આ પગ, આ સૂંઢ, આ પૂછડી, આ કાન છે એમ જુદું જુદું બતાવી આ બધું મળીને જ એક હાથી કહેવાય. એ રીતે સમજાવવામાં આવે છે, તેમ અજ્ઞાનીઓને અદ્વૈત એવા પરમતત્ત્તને હું, તું, તે, આ વગેરે ભેદો અથવા તત્ત્વની સ`ખ્યા કરીને સમજાવવાની જે યુક્તિ તે જ સ`ખ્ય કહેવાય. આ યુક્તિના કપારભના સૌથી પ્રથમ અને આદ્ય પુરુષ તે મહર્ષિ સાંખ્યાચાય હોઈ તે યુક્તિને લાંખે। કાળ વ્યતિત થવાને લીધે દરેક યુગ યુગમાં થનારા પૃથ્વીપ્રલયાદિને લીધે જ્યારે તેના લાપ થઈ જાય છે ત્યારે તેને ક્રીથી પ્રકટ કરીને સજીવન કરવાને માટે દરેક મહાયુગના આરંભમાં થનારા પરમાત્માના આદ્ય અવતાર તે સિદ્ધ એવા આ મહર્ષિ કપિલ મુાન છે; અર્થાત્ સાંખ્યાચાય મહર્ષિં તા કલ્પના આદ્ય પુરુષ છે અને શ્રીકિપલ મહિષ યુગના આદ્ય પુરુષ છે, એમ સમજે. આ સાંખ્યયુક્તિના આશ્રય લઈ ત્યાર પછી બીજા પણ ઘણા ઋષિઓએ ભિન્ન ભિન્ન એવી તત્ત્વની અનેક સખ્યાએ કરીને સાંખ્યયુક્તિદ્વારા આત્મતત્ત્વ સમજાવવાના પ્રયત્ન કરેલા છે, તે સંબંધે પ્રથમ વિસ્તૃત વિવેચન આપવામાં આવેલું છે (જુઓ અ॰ ૨, શ્લા ૩૯ “ ઉદ્ધવજીનેા પ્રશ્ન તથા તેને। ભગવાને આપેલા ઉત્તર એ શીક અને અ૦ ૫, શ્લા૦ ૪ ).
તત્ત્વાની ભિન્નતા સંબંધમાં વિરોધાભાસ નથી
હે અર્જુન ! હું તને અત્રે પ્રકૃતિના કારણુરૂપ એવાં આઠ તત્ત્વાના 'ગીકાર કરીને પ્રકૃતિ પુરુષના વિવેક સમજાવવાના છું; કે જેથી તને મારા સાચા સ્વરૂપનું જ્ઞાન થશે (ભિન્ન ભિન્ન તત્ત્વાનું કારણુ અ ૨, શ્લા૦ ૩૯ના વિવરણુમાં જણાવેલુ છે તે જુએ ). તત્ત્વાના એકબીજામાં અંતર્ભાવ થઈ જતા હેાવાથી કહેનારની પ્રંચ્છા પ્રમાણે તેમાં ન્યૂનાધિક સખ્યાએ થઈ શકે છે. જેમ માટીના બડામાં ક્રાઇ માટી, પાણી, થાળી, ચાક અને કુંભાર એમ જુદાં જુદાં ગણીને પાંચ તત્ત્વા લઈ સમજાવશે;તા કેાઈ માટી, પાણી અને કુંભાર એમ ત્રણ તત્ત્વે વડે સમજાવે; યા કાઈ માટી અને કુંભાર એ એ તત્ત્વાના આશ્રય લઈ સમજાવે કિવા ક્રાઈ બ્રડા તથા માટી એક જ છે એમ સમજાવે; તેા આ બધાનુ તાત્પય` જેમ એક બ્રાના
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૦૦ ]
બીર્ય
પાઃ પ્રગાનના
[ સિદ્ધાતકાડ ભ૦ મી. અ૦ ૭/૪
સાચા સ્વરૂપનું જ્ઞાન વા તત્ત્વના નિર્ણય પુરતું જ હોય છે, તેમ આ આત્મતત્વ સમજાવવાને માટે તત્તની ગમે તેટલી સંખ્યા વડે સમજાવવામાં આવે તો પણ તે સર્વને ભાવાર્થ અંતે એક જ હોવાથી બધું સયુક્તિક જ છે; એમ જાણવું.
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीय मे भिन्ना प्रकृतिरष्टधा ॥४॥
આઠ પ્રકારના ભેદવાળી પ્રકૃતિ શ્રીભગવાન આગળ કહે છે: હે પાર્થ! તું બુદ્ધિમાન હવાથી વધુ વિસ્તાર નહિ કરતાં સમયોચિત (૧) ભૂમિ, (૨) જળ, (૩) અગ્નિ, (૪) વાયુ (૫) આકાશ, (૬) મન, (૭) બુદ્ધિ, તથા (૮) અહંકાર મળી ક્લ આઠ કારણુતત્ત્વને અંગીકાર કરીને હું તને પ્રકૃતિનું સ્વરૂપ સમજાવું છું, કેમ કે જોવામાં આવતું આ સમગ્ર બ્રહ્માંડ એ તો એક કાર્ય છે, તેનું કારણ તો કોઈ જુદું જ છે. તે બ્રહ્માંડરૂપ કાર્ય ઉપર કારણરૂપ અનેક આવરો છે (જુઓ વૃક્ષાંક ૩થી ૧૫ ઘ). આ સર્વ મડાકારણ (વૃક્ષાંક ૩ થી ૫) અને કારણ (વૃક્ષાંક ૬ થી ૧૨ ) તો કહેવાય છે. તે સર્વે જગતના ઉપાદાને કારણેમાં ગણાય છે. આ બધા અધિદેવ (વૃક્ષાંક ફી,. અધ્યાત્મ (વૃક્ષાંક ), અધિભૂત (રક્ષાંક ૬) તેમ જ અહંકાર ( ક્ષાંક ૮), ચિત્ત (વૃક્ષાંક ૯). બુદ્ધિ (વૃક્ષાંક ૧૦ ). મન (વૃક્ષાંક ૧૧), હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૨ ), બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩ ) તેમ જ અવ્યક્ત (વૃક્ષાંક ૪)થી અહંકાર (વૃક્ષાંક ૮) સુધીના તમામ તત્તવે એ બધાં સૃષ્ટિના ઉપાદાના કારણે હેઈ તેને દ્રવ્ય પણ કહે છે. આ દ્રવ્ય વડે પ્રકૃતિ એ પુરુષના ઓપછીનપણુ તથા કાળશક્તિના ક્ષાભ વડે ? વિસ્તારને પામે છે, તેથી આ સર્વનું મૂળ કારણ તો આ પ્રકૃતિ જ ગણાય છે (જુઓ વૃક્ષાંક ૩). મેં અત્રે તને સમજાવવા માટે આ મારી પ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૧૫ ૪) ને આઠ પ્રકારના ભેદમાં જ વહેંચી નાંખી છે. તેમાંના સન્મ પિટાભેદો કહેતા નથી. વૃક્ષમાં આપેલા અવ્યક્ત (વૃક્ષાંક ૪ )થી અહંકાર (ક્ષાંક ૮). પર્વતના સર્વનો સમાવેશ ભગવાને અત્રે એક અહંકારમાં જ કરેલો છે. ચિત્ત (વૃક્ષાંક ૯) ને સમાવેશ અહિ (વૃક્ષાંક ૧૦)ની અંતર્ગત કરેલો છે. અહંકારમાંથી ઉત્પન્ન થયેલ સત્વ (વકારિક) અને તેના પેટામાં આવેલાં અધિદેવાદિ તમામ કર્તા તો (વૃક્ષાંક ૮/ ૧, ૪, ૭, )નો સમાવેશ મન (રક્ષાંક ૧૧)માં કરેલો છે તથા અહંકારના તૈજસ તથા તામસ ભેદોના પેટમાં આવેલા તમામને અંતર્ભાવ પાંચ મહાભૂતમાં કરે છે. એમ સમજવું. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને આ બ્રહ્માંડને વેષ્ટા કરીને એટલે વીંટળાઈને રહેલા આઠ કારણતત્તવો કે જેને શાસ્ત્રકારે પુર્યષ્ટક પણ કહે છે તેને આધારે પ્રકૃતિનું સ્વરૂપ સમજાવેલું છે. પાંચ મહાભૂતો, મન અહંકાર અને મહત્તત્ત્વ; એ આઠને શાસ્ત્રમાં પુર્યાષ્ટક કહેવામાં આવે છે. અને પાંચ મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર, એ રીતે કુલ આઠને પુર્યાષ્ટક તો કહેલાં છે. બ્રહ્માંડની બહારથી આ આઠ આવરણે વડે વીંટાયેલું એ બધું મળીને આત્મસ્વરૂપ એવા ભગવાનનું સ્થળ કિવા વિરાટ સ્વરૂપ કહેવાય છે. આ જ મારી અપરાપ્રકતિ છે. આ રીતે અનિર્વચનીય એવા પુરુષ માયા વડે કેવી રીતે ભેદને પામો, તે વિવેકની પુષ્ટતાને અર્થે શાસ્ત્ર નિર્ણય કહું છુંઃ
અપરાપ્રકૃતિને વિસ્તાર બ્રહ્માંડની ઉત્પત્તિ પૂર્વે એટલે આ સ્થૂલસષ્ટિના આદિકાળમાં વિરાટસ્વરૂપ ધારણ કરનાર પુરુષ (ક્ષાંક ૨) અંડ એટલે બ્રહ્માંડ(વક્ષાંક ૧૪)ને ભેદીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેને સ્થાનની ઇચ્છા થવાથી પવિત્રએ પોતે જ પવિત્ર એવું જળ ઉત્પન્ન કર્યું અને પોતે પિતાના સૂજેલા આ જળની અંદર હજારે વર્ષો સુધી રહ્યા, તેથી કરી એ પુરુષનું જ નારાયણ (ક્ષાંક ૯ જુઓ) એવું નામ પડ્યું. જે નારાયણ પણ ઈશ્વર વૃક્ષાંક ૨)ની સત્તા વડે પ્રકૃતિ (વૃક્ષાંક ૩ )ના આશ્રયરૂપ પંચમહાભૂતો, કર્મ, કાળ, સ્વભાવ અને છવ વગેરે દ્વારા ક્રિયા કરાવવામાં સમર્થ થાય છે, પણ ઈશ્વરની સત્તા વિના સ્વતંત્ર રીતે થતા નથી.
Page #530
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]. ભૂલકમાં રહેનાર મૃત્યવશ એ ક માનવી
[ ૪૦૨ એવા એ દેવરૂપ સમર્થ ઈશ્વર (વૃક્ષાંક ૨) “જેરું થઈ ગત ” એક એવો “હુ” જ અનેકરૂપે થાઉં, એમ જુદે જુદે રૂપે થવાની ઈચ્છાથી ગશયામાંથી બાહ્યવૃત્તિ લાવીને પોતાના તેજોમય (પ્રકાશરૂપ) દેહને કાળના ક્ષોભ વડે માયા (વૃક્ષાંક ૩) એ કરીને પ્રથમ સત્વ, રજ, અને તેમના મિશ્રણરૂપ અવ્યક્ત (૨ક્ષાંક ૪) તથા ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિયુક્ત પ્રકૃતિપુરુષ (વૃક્ષાંક ૫) અને તેમાંથી મમ એવા જીવે અથવા મહાપ્રાણ (વૃક્ષાંક-૬,રૂપે વિકાસને પામી ક્રમે ક્રમે મહત્તત્ત્વ (ક્ષાંક ૭) અને પછી અહંકાર (વૃક્ષાંક ૮)રૂપ થયો અને ત્યારબાદ અહંકાર સ્વરૂપ બનેલો તે ઈશ્વર જ અનુક્રમે અધિદેવ (વૃક્ષાંક ૬), અધ્યાત્મ (વૃક્ષાંક ૬) તથા અધિભૂત (ક્ષાંક ફ્ર), એમ અહંકારના ત્રણ પેટાભેદે વડે વિભાગાયો છે. હવે એક એ તે પુરુષ(ક્ષાંક ૨)૨૫ ભગવાનને આ વિરાટ દેહ ત્રણ પ્રકારે ક્ષોભને શા માટે પામ્યો તે સાંભળો. ક્રિયાશક્તિ (રક્ષાંક શું )એ કરીને નાના પ્રકારની ચેષ્ટા કરતો એવો તે પુરુષ (વૃક્ષાંક ૨)જ જેમ પાણીથી બરાક બને, તેમ આત્મા કિંવા ચિદાકાશ એવા પોતે પોતાના મૂળ સ્વરૂપમાં ફેરફાર નહિ થતાં તેમાં જ ઇંદ્રિયશક્તિ, મનની શક્તિ અને દેહની શક્તિરૂપે વિવર્તભાવે ઉત્પન્ન થયો છે. તે પછી આ સર્વ શક્તિથી યુક્ત એવું અર્ધનારીનટેશ્વર નામનું સ્મ સ્વરૂપ (ક્ષાંક ૫) થયું. તેમાંથી મૂત્રાત્મા નામનો મુખ્ય કે મહાપ્રાણ (2ક્ષાંક ૬) ઉત્પન્ન થશે. તે જ આ સૃષ્ટિમાં સર્વને પ્રાણું છે. આ બધા સમષ્ટિવ્યષ્ટિ ભેદો પણ ઘટાકાશ મહાકાશની જેમ તેના વડે જ ભાસી રહ્યા છે, જેમ રાજાના ચાકરનો સર્વ વ્યવહાર રાજાને અધીન હોય છે, તેમ સર્વ પ્રાણીમાત્રમાં આ મહાપ્રાણને લીધે જ ઇકિય સર્વ પ્રકારની ચેષ્ટાઓ કરે છે અને તેના વિના ઇંદ્રિયોની તમામ ચેષ્ટાઓ બંધ પડી જાય છે. | સર્વને ચલાવનારા આ મહાપ્રાણ વા સૂત્રાત્માને લીધે મૂળ વિરાટ વા અપરસ્વરૂ૫ (ાંક ૭થી૧૫ શોમાં સુધા અને તૃષા આદિ ઉત્પન્ન થયાં, તે પછી પિપાસાવાન (તરસ્યા) અને સુધાવાન (ભૂખ્યા) તે વિરાટને પ્રથમ મુખ ઉત્પન્ન થયું, મુખથી તાલુ, તાલુને વિષે જિ ઇંદ્રિય ઉત્પન્ન થઈ તે પછી જિવાથી જાણી શકાય એવા નાના પ્રકારના પારૂપ વિષય ઉત્પન્ન થયા અને તેના દેવતા વરુણ થયા, બોલવાની ઇચ્છા થવાથી તે વિરાટના મુખથી અમિદેવ, વાણી નામની ઈદ્રિય તથા બેલવું એ તેને વિષય થયો. અગ્નિદેવતા હોય તો જ વાણીથી શબ્દોચ્ચાર થાય છે તે વગર થતો નથી. તે સંબંધી વ્યવહારમાં દરેકને સ્પષ્ટ અનુભવ છે કે, જે વખતે મનુષ્ય પાણીમાં ડૂબેલો હોય છે તે વખતે અંદર વાણી ઈકિય હેવા છતાં પણ અમિ અને પાણી બંનેના વ્યવહારમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ હોવાથી શબ્દોચ્ચાર થઈ શકતો નથી. ત્યાર પછી વિરાટ શરીરમાં પ્રાણવાયુ અતિશય ચંચળ થવાથી બહાર નીકળવાની જગા શોધવા લાગ્યો, તેથી બે નાસિકાના ગેલ થયા. ગંધને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા વિરાટ પુરુષની નાસિકામાં ગંધવિષય સહિત વાયુ દેવતા અને પ્રાણ એવા નામની ઈક્રિય થઈ જ્યારે દેહને દેખાતું ન હતું ત્યારે પોતાના દેહને તથા બીજા બહારના પદાર્થોને જોવાની ઇચ્છાથી તે વિરાટને બે નેત્રરૂ૫ બે ગોલકે ઉત્પન્ન થયા અને તેમાં સૂર્યદેવતા થયા, ચક્ષર૫ અંકિય અને તેનો ૨૫ વિષય થયો. વેદવાક વડે પોતાના બોધને શ્રવણ કરવા ઇચ્છતા એવા વિરાટ પુરુષને બે કાનર૫ ગોલકે ઉત્પન્ન થયા, તેમાં દિશા નામની દેવતા, શ્રોત્ર ઈદ્રિય અને પ્રહણ થઈ શકે એ શબ્દ વિષય થયો. પદાર્થનું કમળપણું, કઠેરપણું, ભારેપણું, ઉષ્ણપણું અને ઠંડાપણું વગેરે જાણવાને ઇચ્છતા એવા તે વિરાટ પુરુષને ત્વચા પેદા થઈ, તેમાં લોમ (વફ) ઈદ્રિય તથા વૃક્ષ નામનો વાયુ દેવતા થયા, તે વાયુ ત્વચામાં અંદર અને બહાર રહેલ હેવાથી ત્વચા દ્વારા સ્પર્શ એ ગુણને જાણી શકાય છે. વિરાટ પુને અને કેમ કરવાની ઇચ્છા થઈ તેથી તેના બે હાથ ઉત્પન્ન થયા અને બળ ઈદ્રિય તથા અંદ્ર એ તેના દેવતા ઉત્પન્ન થયા. ગ્રહણ કરવું એ વ્યાપાર ઇંદ્ર દેવતાને આશ્રયે છે. તેને અભિષ્ટ સંચારની એટલે મરછ અનુરૂપ
• અત્રેથી જે વર્ણન શરૂ થાય છે તે સાવ સામાન્ય સમને (૧) મૂળ કારણ૩૫ વિરાટમાં પ્રથમ દેવતા પછી શબ્દતિ તત્માવા, તેના વિ અને ઈદ્રિય એ પ્રમાણે ઉત્પત્તિનો ન્યૂમ અથત વડે તેમ છે અને (૨) મૂળકાયં૫ જિરાતમાં પ્રથમ ઇદ્રિય જળ તેને વિષય અને દેવતા એ કમે ઉત્પન્ન થાય છે. વણાંક ૭ થી ૧૨ મરણપ વિરાટ તથા માં ૧૦ થી ૧૫ છે કાયાપ વિરહ છે.
Page #531
--------------------------------------------------------------------------
________________
-
-
w
-
-
-
- -
-
૪૦૨ ]
અમિષ્ટાન્ડર્ષતિમોહન [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવે હ૪ પિતાની ઇરછા હોય ત્યાં સંચાર કરવાની ઈચ્છા થઈ ત્યારે બે પગ ઉત્પન્ન થયા, તે સાથે તેના અધિષ્ઠાતા દેવતા યજ્ઞસ્વરૂપ એવા વિષ્ણુ પોતે જ રહ્યા. ચલનશક્તિરૂ૫ ઇંદ્રિય ઉત્પન્ન થઈ અને જે દ્રવ્ય મનુષ્ય ચાલવાથી મેળવી શકે છે એવો હું તે દ્રવ્યરૂપ વિષય ઉત્પન્ન થયે. ચાલવાની ક્રિયા ચલનશક્તિરૂ૫ ઇંદ્રિય ( ગતિ ) એ તેના દેવતા વિષ્ણુને આશ્રયે છે. તેને પજા, પ્રીતિ અને સ્વર્ગ આદિની ઇચ્છા થતાં યાનિસ્થાન સહિત ગુહ્ય ઇકિય ઉત્પન્ન થઈ. તેના દેવતા પ્રજાપતિ થયા. તે બે વડે કામ સંબંધી સુખ થાય છે, તેથી રતિ એ તેનો વિષય થયો. તેને મળત્યાગની ઇરછા થતાં પાવું ઇકિય સહિત ગુદાસ્થાન ઉત્પન્ન થયું અને તેના દેવતા મિત્ર થયા. તે બંનેના આશ્રય વડે જ મળ ત્યાગ થતો હોવાથી એ જ તેનો વિષય કહેવાય છે. જ્યારે તેને એક શરીર છોડી બીજું શરીર ગ્રહણ કરવાની એટલે મરણની ઇચ્છા થઈ ત્યારે નાભિરૂપ ધાર ઉત્પન્ન થયું તથા અપાન વાયુ અને મૃત્યુ એ તેના દેવતા થયા. આ વિરાટ સ્વરૂપના અભિમાની (સાક્ષી) ભગવાન વા ઈશ્વર(ક્ષાંક ૨ )ને અપાનાદિ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ ત્યારે તેને પેટ, આંતરડાં તથા નાડીઓ ઉત્પન્ન થઈ. તે પછી નાડીની દેવતા નદીઓ થઈ અને પેટ તથા આંતરડાના દેવતા સમુદ્રી ઉત્પન્ન થયા. જેમ નદીઓ અને સમુદ્રને મળે છે તેમ તમામ નાડીઓ અંતે પેટ અને આંતરડાઓને જ મળે છે અને એ બંને વડે ભરણપોષણ થાય છે (વૃક્ષ આ વૃક્ષાંક ૮ ના પેટાના તમામ ભાવો જુઓ).
વિરાટ અભિમાની ઈશ્વર(વૃક્ષાંક ૨)ને પિતાની આ વિરાટ માયાનું ધ્યાન કરવાની એટલે માયાના ત્રણ ગુણો વડે ઉત્પન્ન થયેલી આ પિતાની માયાશકિત વડે પિતાનું જ વિરાટ સ્વરૂપ જાણવાની ઈચ્છા થઈ ત્યારે તેને અંતઃકરણ વા હદયકમળ ઉત્પન્ન થયું, જેને મહત્તત્ત્વ પણ કહે છે (ક્ષાંક ૭ જુઓ). તે પછી અહંકાર અને તેના દેવતા (વૃક્ષાંક ૮), બાદ મન (વૃક્ષાંક ૧) તેના દેવતા ચંદ્રમા તેનો વિષય સંક૯૫ તથા તજજન્ય અનેક કામનાઓ રૂપ વિષય ઉત્પન્ન થયા. રસ, રક્ત, માંસ, મેદ(ચરબી), અસ્થિ(હાડકા), મજ્જા અને શુક્ર એ સાત ધાતુઓ પૃથ્વી, જળ અને તેજનાં કાર્યો છે. પ્રાણ એ આકાશ, જળ અને વાયુથી થયેલો છે. (વૃક્ષાંક ૧૪ થી ૧૫ર સુધીનો વિસ્તાર માં આવી જાય છે). ઈદ્રિય વિષય તરફ દોડનારી છે તથા શબ્દ સ્પદિ વિષયનું સુંદરપણું વાસ્તવિક રીતે તેવું નથી છતાં અહંકાર વડે જ કપેલું છે. સર્વ વિકારનું આદિકારણ તે ફક્ત મન જ છે. બુદ્ધિને જે વસ્તુ જે જે રૂપે જણાય તેવે તેવે રૂપે તે દરેક વસ્તુને નિશ્ચય કરનારી હોવાથી બુદ્ધિ વસ્તુના ખરા સ્વરૂપને જ ગ્રહણ કરી શકે છે એમ કહી શકાય નહિ, પરંતુ તે તો ગમે તેવું સ્વરૂપ પણ કલ્પી લે છે.
કારણ તથા કાર્યરૂપ વિરાટ ભગવાન કહે છે. આ રીતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર મળી આઠ કારણરૂપ આવરણેથી વીંટાયેલું મારા પૂબ વિરાટ સ્વરૂપનું વર્ણન જ દરેક શાસ્ત્રમાં છે (બીજા કં. ૨, અ૦ ૧૦, શ્લ૦ ૧૫થી ૪૯ જુએ). આ જ મારી અપરા પ્રકૃતિ કહેવાય છે (જુઓ વૃક્ષાંક થી ૧૫). આ અપરા પ્રકૃતિમાં બે પ્રકારે છેઃ (૧) કારણરૂપ વિરાટ તથા (૨) કાર્યરૂ૫ વિરાટ જેને સમષ્ટિ પણ કહે છે. આ પિકી તને કારણરૂપ એવા મારા વિરાટ સ્વરૂપની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે અત્યાર સુધી વિસ્તર સમજાવવામાં આવ્યું. હવે હું તને મારું કાર્યરૂપ સમષ્ટિ વિરાટ સ્વરૂપ સમજાવું છું. તે બીજો ભેદ વાસ્તવિક રીતે તો પ્રથમના ભેદમાં જ અંતર્ગત છે, પરંતુ તેને સારી રીતે સમજવામાં આવે એટલા માટે સ્પષ્ટીકરણ સહિત સમજાવીને કહું છું, તે તું હવે ધ્યાન દઈને સાંભળ.
છવભૂત પ્રકૃતિ કોને કહેવી ? આ બ્રહ્માંડ એ તે એક કાર્ય છે; તેથી તેને કર્મ, વિસર્ગષ્ટિ, સમષ્ટિ વા કાર્યરૂપ વિરાટ પણ કહેવામાં આવે છે, તે કાર્ય જે કારણુતોના આશ્રયે બનેલું છે તે કારણુતરોનું વર્ણન ઉપર આપવામાં
હાપ્રાણથી હિરણ્યગર્ભ વૃક્ષાક થી ૧૨) સુધીનાં તત્ત્વો એ કારણવિરાટ અને પ્રકૃતિથી અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૩થી ૫) સુધીનાં તત્ત્વને મહાકારણરૂપ વિરાટ એવું નામ આપેલું છે. આ કાર્ય કિવા
-
- -
-
-
-
,
Page #532
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ]
વિષયાભિલાષની ઇચ્છા કરે? અને તેને—
[ ૪૦૩
સમષ્ટિરૂપ વિરાટસ્વરૂપનું મૂળ ખીજ બ્રહ્મદેવ છે. જેમ વૃક્ષની ઉત્પત્તિ બીજથી માંડીને કુળ સુધી પ્રત્યક્ષ રીતે બતાવી શકાય છે, તેમ બ્રહ્મદેવથી માંડીને તે કે મનુષ્ય સુધી સ વિરાટના સ્થૂળ દેહ હોય તે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રતીતિમાં આવી શકે. હવે ખીજનું કારણ પ્રત્યક્ષ દેખાતું નથી, છતાં તેનું કાંઇ કારણ નથી એમ કહી શકાય નહિ, પરંતુ તે કારણુ અદૃશ્ય હોય છે; તેમ બ્રહ્મદેવનું કારણ પણ કેાઈ અદૃશ્ય એવું તત્ત્વ જ હોવું જોઈએ, એમ કલ્પી શકાય છે. તેવું સૂક્ષ્મ કારણુ એ જ આ ઉપર બતાવેલાં તત્ત્વાના ભેદવાળી (ક્ષાંક ૩થી ૧૨ સુધીની) કારણુપ્રકૃતિ છે, એમ સમજો. ઉપર બતાવી ગયા તેમ આ કારણ અને કાય પ્રકૃતિ માળામાંના મણુકાએ જેમ દેરીના આધાર ઉપર જ અવલખીને હાય છે તેમ મહાપ્રાણ (વૃક્ષાંક ૬)ના ઉપર જ આધાર રાખનારી હોવાથી તેને જીવભૂતપ્રકૃતિ પણ કહેવામાં આવે છે. તાત્પર્ય એ કે, વિરાટ પુરુષને સ્થૂલદેહ એવું આ બ્રહ્માંડાદિ એ કાર્ય પ્રકૃતિ (વ્રુક્ષાંક ૧૭થી ૧૫૪) કહેવાય છે, એમ સમજો. તેમાંનાં તમામ પ્રાણીઓ પ્રાણુરૂપી સૂત્રાત્માના ઔધાર વડે જ રહી શકતાં હેવાથી તે તમામનું કારણ મહાપ્રાણ(વૃક્ષાંક ૬) છે. આ કારણુ અને તેનાં કાર્ય (વૃક્ષાંક ૬થી ૧પ૪) મળીને જ જીવપ્રકૃતિ કહેવાય છે; કેમકે સમષ્ટિ અને વ્યષ્ટિનાં તમામ ભૂતાને ધારણ કરવાનું કામ વિરાટપુરુષના આ મહાપ્રાણનું છે; તેથી તેની અતત આવેલા સમષ્ટિ અને વ્યષ્ટિ (વ્રુક્ષાંક ૬થી ૧પ૪ સુધી)ના તમામ ભાવા એ બધાના જીવભૂત પ્રકૃતિમાં સમાવેશ થાય છે. તેમાં બ્રહ્મા (વૃક્ષાંક ૧૪ તથા તેની અંતર્ગત આવેલા વૃક્ષાંક ૧પ૪) સુધીનાં તમામ તત્ત્વો કાર્યપ્રકૃતિ કહેવાય છે, તથા મહાપ્રાણુ (વૃક્ષાંક ૬થી હિરણ્યગર્ભ વૃક્ષાંક ૧૨) સુધીનાં તમામ તત્ત્વા એ કારણપ્રકૃતિ છે, એમ સમજવું. આ કારણનાં પણ કારણુ અર્થાત્ મહાકારણ એવાં તત્ત્વાને મૂળપ્રકૃતિ કહે છે (વૃક્ષાંક ૩થી ૫ ). આ બધી મળા (વૃક્ષાંક ૩થી ૧૫૬ સુધીની) અપરાપ્રકૃતિ કહેવાય છે. જેમ શરીર કહેતાંની સાથે જ તેમાં હાથપગદ તમામ અવયવેને સમાવેશ થઈ જાય છે, એટલે કેાઇ મનુષ્યને આપણે ત્યાં આવવાનું આમંત્રણ્ આપ્યુ હાય ત્યારે એવી શંકા રાખવાનું કારણ હાતું નથી કે આપણે કાંઇ તેને તમારા હાથ, પગ, મેઢુ વગેરે સર્વ અવયવાના સમુદાય સાથે લઈ ને આવજો એમ કહ્યું નહેાતું. તેા કદાચ તે હાથ પગ વગેરે ધેર મૂકીને તે નહિં આવે ને? તેમ અપરાપ્રકૃતિ કહી એટલે તેમાં આ જીવભૂતપ્રકૃતિ (વૃક્ષાંક ૬થી ૧૨) તથા ભૂત વા ક્રાય પ્રકૃતિ (વૃક્ષાંક ૧૩થી ૧૫૪) એ તેનેા સમાવેશ અનાયાસે જ થઈ જાય છે. સ્પષ્ટતા માટે દૃષ્ટાત કહું છુંઃ મારી અપરાપ્રકૃતિ
ઉદાહરણ માટે ઉમરાનું ઝાડ લેા. તેને અસંખ્ય કળા લાગેલાં હાઈ તે ફળામાં અસંખ્ય કાંડા હોય છે. આ દૃષ્ટાંતમાં જણાવેલા ઔદુંબરનું વૃક્ષ એ પ્રકૃતિ (વૃક્ષાંક ૩) સમજો. તેની શાખા, પાંદડાં તથા છેવટે કળા એ મહાપ્રાણ (વૃક્ષાંક ૬) સુધીતેા વિસ્તાર સમજો. આ કળાની અંદર જે અસંખ્ય જીવે તે દરેક બ્રહ્મદેવે (વૃક્ષાંક ૧૨) સમજો. તે બ્રહ્મદેવ પેાતાના સંકલ્પબળ વડે ભાસમાન થતા ચૌલાકથી વ્યાપેલું આ ચરાચર બ્રહ્માંડ દેવળ પેાતામાં જ ઉત્પન્ન કરે છે, તે જ આ વિરાટ બ્રહ્માંડ (વૃક્ષાંક ૧૩થી ૧પ૪) સમળે. ઔદુંબર કહેતાંની સાથે જ તેમાં તેની સાખાઓ, ફળા, તેની અંદરના કીડાઓ તથા કડાએના કાર્યો એ તમામના સમાવેા થઈ જાય છે. તેમ અપરાપ્રકૃતિ કહેતાં તેનાં અંતરમાં જ (વૃક્ષાંક ૩થી ૧૫૬ સુધીના) તમામ દસ્યભાવના સમાવેશ થઈ જાય છે. મારી અપરાપ્રકૃતિ કાને કહેવી એ તને વિસ્તારથી કહ્યું, હવે પરાપ્રકૃતિ સબંધે કહું છું:
મારી પરાપ્રકૃતિ
જેમ ઔદુંબરના ઝાડની આજુબાજુ સત્ર એક આકારા જ વ્યાપેલુ હાય છે, તેમ આ મારી અપરાપ્રકૃતિની આગળ પાછળ, અંદર બહાર, આમ તેમ, સવાઁત્ર કેવળ એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ વ્યાપેલા છે. તેના આધારે જ આ અપરાપ્રકૃતિનું અસ્તિત્વ છે. તે સના આધાર હેવા છતાં પણ પાતે સદંતર અલિપ્ત અને તદ્દન નિÖÖક છે; એટલે જેમાં ગુણ, ક્રિયા, જાતિ, તેને તેમ કહેનારા હું (ક્ષાંક ૩) અને તે કુંના સાક્ષી, ઈશ્વર વા પુરુષ (દક્ષાંક ૨) ઇત્યાદિ કાંઈ પણ ધર્માં નથી એવા કેવળ ઉત્પત્તિસ્થિતિથી રહિત,
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૦૪ ]
ગતિર્ષિ નાવિહૈ જૈ રમત . ૪.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૭/૫
સદા એકરસ, વૃદ્ધિ કિંવા ક્ષયથી પણ રહિત; જેને વાણી, મન, બુદ્ધિ પહેચી શકતાં નથી એવું મારે આ બીજું અનિર્વચનીય અને તદન શુદ્ધ પરસ્વરૂ૫ છે, એમ જાણ. આ રીતે મેં તને મારાં (૧) અપર અને (૨પર એમ બંને સ્વરૂપો કહ્યાં. તે બંને અવયવી અને અવયવની જેમ સંલગ્ન છે, એમ જાણુ. આ સર્વનું ગુહ્ય રહય સાંભળ.
પર અને અપર બંને પ્રકૃતિ માયિક છે. શ્રીભગવાન આગળ કહે છે: હે અર્જુને! ઉપર મેં મારી પરા અને અપરા એમ બંને પ્રકૃતિનું વર્ણન કર્યું છે, પરંતુ વાસ્તવિક તે બંને માયિક છે. અજ્ઞાનીઓને પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય એટલા માટે આ માયિક એવી મિથ્યા યુકિતનો આશ્રય લઈ સમજાવવામાં આવે છે, પરંતુ પરમાર્થદષ્ટિએ તે આ વર્ણન વધ્યાપુત્ર કિંવા શશાંગવત એટલે કે જેનું કદી પણ અસ્તિત્વ નથી એવા પ્રકારના તત્ત્વનું હોઈ તદ્દન મિથ્યા જ છે, એમ જાણે. એટલા માટે વિવેકી પુરુષો આવાં વિવેચન પરમાદષ્ટિએ કદી ગ્રાહ્ય સમજતા નથી. અરે! જે કે મનુષ્ય કદી પિતાને હું મનુષ્ય છું એમ કહે છે ખરો કે? પાણી પિતાને કદી હું પાણી છું એમ કહે છે ખરું કે? તેમ પિતામહ આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એમ કહેવામાં આવે તે પછી તેને આત્મા છે. એ કહેનાર બીજો કયાંથી આવ્યો અને તે કયાં રહે છે? અરે! આ જાણનારો છે એવી મૃર્તાિ પણ જ્યાં આત્માના આધાર ઉપર જ અવલંબન રાખે છે, તે તે જુદે કયાં રહે તેમ છે અર્થાત ૫રમાત્મા એટલે કેવળ અનિર્વચનીય તત્વ જ છે, એમ તું જાણુ, હું તો આ પર અપર બંનેથી વેગળો જ છું. સ્વભાવે જ નિષ્ક્રિય છું એટલે જેમાં ક્રિયાનો સ્પર્શ નહિ હોવા છતાં માયા વડે જાણે સક્રિય ન હોઉં, એવા ભાવવાચક શબ્દરૂપ છું. વાચ એટલે ક્રિયા, જાતિ, ગુણ આદિ જેને શબ્દ વડે બંધ થઈ શકે તે ધ્વનિરૂપે શબ્દજાળને તથા અવાય એટલે જેને શબ્દ વડે બાધ ન થઈ શકે એવે રૂપે આકૃતિ અથવા ક્રિયાને સુજનારો છું. આ મારી મિથ્યા માયિક સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંબંધે તને સંક્ષેપમાં કહું છું..
કાર્યપ્રકૃતિની રચના હે અર્જુન! પ્રજાપતિ, મનુ, દેવ, ઋષિ, પિતૃગણે, સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિદ્યાધર, અસુર, યક્ષ, કિન્નર, (દેવતા જેવી એક જાતિ), અપ્સરાઓ, નાગ, સર્પ, પિંપુરુષ (રાક્ષસ જેવી એક જાતિ), ઉરગ (સર્પના
વ, માતૃકા (ડાકિની, શાકિની), રાક્ષસ, પિશાચ, ભૂત, વિનાયક, કૂષ્માંડ, ઉન્માદ, વેતાળ વગેરે ભૂત પિશાચ, યાતુધાન, ગૃહ, મૃગ, પશુ, ઝાડ, પર્વત, પિટ વડે ચાલનારા પ્રાણીઓ, તેમ જ સ્થળચર, જળચર, અને આકાશચર પ્રાણીઓ, આ બધાં સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનાં છે તથા (૧) જરાયુજ એટલે ઓરમાં વીંટાયેલાં અવતરે છે તે (૨) અંડજ એટલે ઈડામાંથી અવતરે છે તે, (૩) વેદજ એટલે પરસેવાથી થનારાં તથા (૪) ઉદભિજજ એટલે ફણગો ફુટીને થનારાં અથવા અનુક્રમે (૧) મૈથુન સૃષ્ટિનાં યોનિજ (૨) અંડમાંથી અવતરનારાં અંજ, (૩) જળમાંથી ઉત્પન્ન થતાં વેદજ (૪) જેનો આહાર તથા સંચાર ઊંચો થાય છે તે ઉમિજાજ એમ ચાર પ્રકારનાં પ્રાણીઓને ઈશ્વર (વૃક્ષાંક ૨) સૂજે છે. આ બધી નિયામાં દેવ આદિ ઉત્તમ નિ કેવળ પુણ્યકર્મના ફળરૂ૫ છે. મનુષ્યાદિ મધ્યમયોનિ પુશય અને પાપ એ બંનેના મિશ્રણરૂપ છે તથા નરકાદિ અધમ નિઓ (નારકી શરીરે) કેવળ પાપકર્મોના ફળરૂપ છે. દેવ, ઋષિ આદિ સાત્વિક નિ છે, મનુષ્ય રાજસ યોનિ છે તથા નારકી શરીર એ તામસ યોનિ ગણાય છે.
શાસ્ત્રોમાં પરમાત્મા કર્તાદિ છે એવાં વર્ણનેનું પ્રયોજન સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોમાં જ્યારે એક એક ગુણની સાથે બીજા બે બે ગુણોનું મિશ્રણ થાય છે, ત્યારે જ દરેક કર્મ૨૫ ફળગતિનાં ત્રણ, ત્રણ બેદે પડે છે. શુદ્ધ સાત્વિક નિ, રજોગુણ મિશ્રિત સાત્વિક યોનિ અને તમોગુણ મિશ્રિત સાત્વિક યોનિ; એમ શુદ્ધ રાજ, રાજય સાનિક તથા રાજસ તામસ અને શુદ્ધ તામસ, તામસ સાત્ત્વિક, તામસ રાજસ; એ રીતે નિઓમાં મિશ્રણ હેય છે. એ મુજબ જગતને ઉત્પન્ન કરનાર ભગવાન વા ઈશ્વર( ક્ષાંક ૨) પિતે જ પશુ, મનુષ્ય અને દેવ આદિ જડ ચેતન
Page #534
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] ઝીલાવણ્ય, રતિ, વિષયાનંદ અને દીર્ધ જીવિતમાં કેમ આસક્તિ થાય? | ૪૦૫ અવતારાદિ વડે જગતની ઉત્પત્તિ અને પાલન કરવા સાથે ધર્મરૂપે તેનું પોષણ કરે છે તથા કાલાગ્નિ એવા સ્ટરૂપે પોતેજ રચેલા આ જગતને વાયુ જેમ વાદળાંના સમુહનો નાશ કરે તેમ કાળે કરીને પોતે પોતામાં જ સંહાર કરે છે, આ રીતે નિરતિશય ઐશ્વર્યાસંપન્ન ભગવાનનું કાર્યરૂપ વિરાટરવરૂપે જગતના ભ્રષ્ટા, પાલક અને સંહારરૂપે વર્ણન કર્યું, પરંતુ આ સર્વ માયિક હેવાથી વિવેકી પુરુષોએ, શુદ્ધ ચૈતન્યરૂપને કર્તાકારણાદિ રૂપે જાણવું યોગ્ય નથી. કૃત્યાદિ શાસ્ત્રો, પરમાત્માના કર્તાપણું આદિનું પ્રતિપાદન કરે છે તે કાંઈ તાત્પર્ય કે સિદ્ધાંતની દષ્ટિએ કરતાં નથી એટલે જેમ મૃગજળ કિંવા વંધ્યાપુત્રનું વર્ણન કરવાનો ઉદ્દેશ ત્યાં જળ અથવા પુત્ર કદી હેત નથી એ ભાવ બતાવવા પૂરતું જ હોય છે તેમ કૃતિ, સ્મૃતિ, પુરાણો વગેરે શાસ્ત્રકારો પરમાત્માનું કર્તા, કારણ અને કાર્યાદિરૂપે માયાનો આધાર લઈને જે પ્રતિપાદન કરે છે, તે તો ફક્ત કર્તાપણું આદિન નિષેધ કરવા સારુ જ કરે છે; કારણ કે ઈશ્વર( વૃક્ષાંક ૨ માં) કર્તાપણા આદિ ધર્મોના આરોપ તો સાવ અસત એવી માયાનો અંગીકાર કરીને જ કહેવામાં આવેલ છે તથા તે માયા તો મૂળમાં કદી ઉત્પન્ન થયેલી નહિ હોવાથી તદ્દન મિથ્યા જ છે.
શ્રીકૃષ્ણભગવાન કહે છે: હે પાર્થ! મેં તને (1) મહાકારપ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૫), (૨) કારણ પ્રકૃતિ (વૃક્ષાંક ૬ થી ૧૨) તથા (૩) કાર્યપ્રકૃતિ (વૃક્ષાંક ૧૩ થી ૧૫ ઘ) (આ કાર્ય અને કારણ પ્રકૃતિ ભૂતને ધારણ કરનારી હેવાથી તેને છવભૂતપ્રકૃતિ કહે છે.) એમ ત્રણે મળીને બનેલી મારી અપરાપ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫૬) તથા તેથી પર એવી પરાપ્રકૃતિ(વૃક્ષાંક ૧)ને કહી. એ રીતે પર અને અપર એમ બંને પ્રકૃતિઓનું શાસ્ત્રના આધાર સહનું વર્ણન તારી આગળ કર્યું. અપરાપ્રકૃતિ અને તેના અભિમાની ઈશ્વર (વૃક્ષાંક ૨)ને જ વિરાટપુરુષ કહેવામાં આવે છે. તેમાં પણ અનુક્રમે મહાભારણુવિરાટ સ્વરૂપ (ક્ષાંક ૩ થી ૫), કારણવિરાટ સ્વરૂપ (વૃક્ષાંક ૬ થી ૧૨) તથા કાર્યવિરાટ સ્વરૂપ સમષ્ટિ (ક્ષાંક ૧૩ થી ૧૫૫) એવા ત્રણ ભેદો પડે છે. આ ત્રણ ભેદ એ જ ક્રમે વિરાટનો કારણુ, સૂમ અને સ્થૂલ દેહ છે. આ મારા પર અને અપરસ્વરૂપનું જે વર્ણન તને કહેવામાં આવ્યું છે, તે તત્વદૃષ્ટિએ તે વાસ્તવિક એક વિંધ્યાપુત્ર હતો, તેણે આકાશની સાથે યુદ્ધ કર્યું અને તેને જીતી લઈને મોટું રાજ્ય કર્યું ઇત્યાદિ પ્રકારનાં જે વર્ણન કહેવામાં આવે તેવા પ્રકારનું હોઈ સાવ મિથ્યા જ છે. આ બધું પરમાત્મામાં અકર્તાપણું સિદ્ધ કરવા પૂરતું જ છે. શાસ્ત્રોમાં આવાં વર્ણન આ ઉદ્દેશથી જ આપવામાં આવે છે, એમ નિશ્ચયપૂર્વક જાણુ. તારી દઢતાને માટે આ વાત મેં તને ફરી ફરીને કહેલી છે. તે ઉપરથી પરમાત્મસ્વરૂપને નિશ્ચય સારી રીતે લક્ષમાં આવશે.
अपरेयमितस्त्वन्यां प्रकृति विद्धि मे पराम् । जीवभुतां महाबाहो ययेद धार्यते जगत् ॥५॥
પર અને અપર છવભૂતપ્રકૃતિ હે અન! ઉપર કહેવામાં આવેલું છે કે, અહંકાર, બુદ્ધિ, મન, આકાશ, વાયુ, વહિ, જળ અને પૃથ્વી એ રીતના આઠ આવરણે વડે ભેદને પામેલી અને કારણરૂપે વિસ્તારને પામેલી એવી આ અષ્ટધા પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪) છે, તથા તે કરતાં પર એવી જે પ્રકૃતિ તેને પરાપ્રકૃતિ (વૃક્ષાંક ૧) કહે છે, એમ જાણું. હે મહાબાહે! ભૂતમાત્રના સમૂહથી ભરેલું આ બધું દયાદિ કાર્યરૂપ જગત, કે જે તે જોઈ રહ્યો છે તે ધારણ કરનારી અપરાપ્રકૃતિની અંતર્ગત છવપ્રકૃતિ છે, તેમાં કારણ અને કાર્યરૂપ એવી બંને પ્રકૃતિ(વૃક્ષાંક ૬ થી ૧પણ) નો સમાવેશ થાય છે. જે આ તમામ ભૂતને સૂત્રાત્મારૂપે ધારણ કરીને રહેલી છે, તેથી તેને જ છવભૂતપ્રકૃતિ કહે છે અને તે પણ વસ્તુતઃ તે આત્મસ્વરૂપ જ છે. હું અને ! આ સર્વ દશ્ય જગત તેના વડે જ ધારણ કરાયેલું છે, એમ તું સારી રીતે જાણ; પરંતુ ધ્યાનમાં રાખ કે, તને જે આ છવભૂતપ્રકૃતિ કહી તે કઈ ત્રીજી જ પ્રકૃતિ છે એમ સમજીશ નહિ, પણ તેને સમાવેશ અપરા
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૦૬ ]
મિનિટું વિન્તિ મૃત્ય–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૭/૭
પ્રકૃતિની અંતર્ગત જ થઈ જાય છે, જે સંબંધે ઉપર વિવેચન કરવામાં આવેલું છે તે હવે તેને સારી રીતે સમજવામાં આવ્યું હશે. આ પર, અપરની વધુ સ્પષ્ટતા માટે ત્રિપુરારહસ્યમાં ગાયત્રી(વિદ્યા)દેવીએ જે વર્ણન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સર્વે ઋજિગની સભામાં કહેલું છે, તે અત્રે આપવું ઈષ્ટ લાગે છે. સર્વ દેવતા અને મહર્ષિઓના પ્રશ્નો સાંભળીને પોતે અપૌરુષેય હોવા છતાં આકાશમાંથી પૌરુષેય એવા
૩૨. વિદ્યાદેવી ઉત્તર આપે છે કે, હે દેવતા અને મહર્ષિઓ! સાંભળે. તમારા બધા પ્રશ્નોના જવાબ હું તમને ક્રમે ક્રમે કહું છું; જે સાંભળી તમે નિઃશંક થશે.
મારું પર રૂપ પ્રથમ મારું પર રૂપ કહું છું. જેમાં આ અખિલ જગત દર્પણમાંના પ્રતિબિંબની જેમ ઉત્પન્ન થાય છે, રડે છે અને લયને પામે છે, એવું જે હંમેશાં સર્વને ભાયમાન થાય છે; જેઓને આત્મજ્ઞાન નથી તેવા અજ્ઞાનીઓ તને જગતના આકારમાં જુએ છે તથા આત્મજ્ઞાની યોગીઓને જે અત્યંત શાંત તથા ગંભીર સાગરની માફક તદ્દન નિશ્ચળ એવું ભાસે છે અને કેવળ નિર્વિકલ્પ સ્વરૂપે જ અનુભવમાં આવે છે; એકનિષ્ઠ બતો પ્રેમ વડે તથા કોઈ પણ પ્રકારની કામના નહિ રાખતાં જેનું નિત્યપ્રતિ સેવન કરે છે તેમ જ અનિર્વચનીય એવા અદ્દત પદનું જ્ઞાન થવા છતાં અત્યંત તત્પરતાથી ભગવાન તથા ભક્ત એ મિયા ભેદભાવ તેઓ જેની અંદર કરે છે; એવું મારું અનિર્વચનીય ૫ર કેવળ શાસ્ત્ર વડે તત્વાર્થથી જ સામાન્ય રીતે અનુભવી રાકાય છે. તે એટલે “તત ” પદ (ક્ષાંક ૧) એ જ મારી શ્રેષ્ઠ મૂર્તિ અર્થાત “પર” રૂપ છે. આત્મ૨૫ એવા મને જ બ્રહ્મવાદીઓ “બ્રહ્મ” કહે છે.
મારું અપર રૂપ હવે મારું અપર રૂપ કહું છું, તે સાંભળે. સમગ્ર બ્રહ્માંડની પાર આવેલા અમૃત સમુદ્રમાં એટલે ચિંતન્યરૂપ મહાસાગરમાં રત્નોના દ્વીપરૂપ જે મહાકારણ, કારણ તનું આવરણ(વૃક્ષાંક ૩ થી ૧૨) છે, તેમાંના એક કદંબના ઉપવનમાં અર્થત મહત્તત્ત્વ અહંકારાદિ વૃક્ષના ઉપવનમાં ચિંતામણીએ એટલે
છામાત્રથી સૃષ્ટિને સર્જનાર ઈશ્વર(વૃક્ષાંક ૨ એ) બનાવેલું સમષ્ટિ બ્રહ્માંડ નામે એક સુમનોહર મંદિર છે તેમાં ક, વિષ્ણુ, બ્રહ્મા(ક્રમે વૃક્ષાંક ૮, ૯, ૧૦) તથા ઈશ્વર(વૃક્ષાંક ૨) એ ચાર પગને તથા સદાશિવાત્મક
લાંક ૩ ) “'રૂ૫ પૃષ્ઠભાગવાળો જે મંચ છે, તે ઉપર બિરાજેલી, તે કરતાં પણ પર અને આત્મરૂપ એવી અનાદિ ત્રિપુરાસુંદરીની અનિર્વચનીય મૂર્તિ છે. તે જ પ્રથમ ઈશ્વર(વૃક્ષાંક ૨)રૂપે થઈ પિતાની મિથ્યા માયાવક્ષાંક ૩ થી ૧૫ )ને ત્રણ ગુણ દ્વારા વિસ્તારે છે. તે આમ માયાના ત્રણ ગુણો થકી વિસ્તારેલું આ બધું મારું અપર રૂપ છે, તેવી જ રીતે હે દેવ અને ઋષિઓ! ઈશાન, સદાશિવ, બ્રહ્મદેવ, વિષ્ણુ, શંકર, બપતિ, પડાનન, ઇંદ્રાદિ દિપાલો, લક્ષ્મી વગેરે શકિતઓ, વસુઓ, સ્વાદિ ગણે, રાક્ષસ, દેવતાઓ, નાગ થલ, ગંધર્વો, કિંગુરુ ઇત્યાદિ જે જે કહીએ તે તે તમામ મારાં અપર રૂપે જ છે (વૃક્ષાંક ૩ થી ૧૫૪) એ મુજબ “હું” સર્વ હોવા છતાં મારી માયા વડે મેહિત થયેલા પુરુષો મને ઓળખતા નથી, પરંતુ અજાણપણે તો તેઓ નિરંતર મારી(વૃક્ષાંક ૧ની) જ સેવા કરે છે, તેઓને પોતાનું હિત કરી આપનાર કલ્યાણકારી મારાથી જુદું બીજું કઈ પૂજનીય તેમ ફલદાયી નથી. જે જેવી રીતે મારું સેવન કરે છે, તેને તે મુજબ મારી પાસેથી ફળ મળે છે (આગળને માટે દત્ત અને પરશુરામ પ્ર૦ ૨૦ જુઓ.)
यतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय । . अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥६॥
એ પ્રકૃતિ વડે જ ભૂતમાત્રનું ધારણ થયેલું છે ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! મારા પર અને અપર સ્વરૂપનું જ્ઞાન તને હવે સારી રીતે થયું હશે જ. આ સમસ્ત ભૂતમાત્રની નિ એટલે ઉત્પત્તિનું કારણ આ બે પ્રકૃતિએ જ છે, એટલે આ સર્વ
Page #536
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન 1 માટે હે યમ ! જેમાં દેવાદિકે પણું શંકા કરે છે, તે
[ ૪૦૭ ભૂતમાત્રનું ઊપજવું, ધારણ, પોષણ અને લય થવું વગેરે આ બે પ્રકૃતિઓ વંડ જ ; તથાપિ આ બે પિકી પરાપ્રકૃતિ તે તદ્દન નિર્લેપ અને અનિર્વચનીય હેઈ તે અપરામાં અધિકાનરૂપ છે. તેના અધિષ્ઠાન વિના અપરાપ્રકૃતિનું અસ્તિત્વ કદાપિ શક્ય નથી, છતાં પરાપ્રકૃતિ એ કાંઈ તેનું કારણ નથી; તે તો ઘરમાં રહેનારા આકાશની પેઠે તદ્દન નિર્મળ, સ્વચ્છ અને અસંગ હઈ અનિર્વચનીય છે. તેને જે પરા, અપરા, આત્મા કિવા અક્ષરપુરુષ વગેરે સંબોધનથી શબ્દોષ લગાડવામાં આવે છે, તે તો કેવળ અપરા પ્રકૃતિની અપેક્ષાએ જ છે. અપરાપ્રકૃતિનો આરંભ “હું” એવા ભાવથી થયેલો છે, તેથી આ “હુને કેાઈ સાક્ષી છે અને તે આ વ નહિ જાણે શકાય એવો વાગ્યાર્થથી પર છે જોઈએ, એ પણ નિર્વિવાદ સિદ્ધ થાય છે, તેથી તેને જ ક્ષરપુરુષ કહે છે. વળી આ સાક્ષી સહિત ભાવનું ઉત્પત્તિસ્થાન વાસ્તવિક રીતે તો
જ્યાં આ “હું”ભાવ જ નથી એવું તદ્દન અનિર્વચનીય હોવું જોઈએ, એમ ફક્ત તત્ત્વાર્થ વડે જાણી શકાય તેમ છે અર્થાત્ તે પદ તદ્દન અનિર્વચનીય છે. આ પરાપ્રકૃતિ અક્ષરપુરુા વા આત્મસ્વરૂપ છે, એવું દેપારોપણ પણ તે ઉપર ન થાય, એટલા માટે એ દોષથી પણ રહિત, તે કરતાં પર એવા અનુભવગમ્ય સ્થાનક સુધી આગળ જવું પડે છે, જેને શાસ્ત્રમાં ઉત્તમપુરુષ કહે છે (ક્ષાંક » જુઓ). આ મુજબ પર અને અપર પ્રકૃતિ કોને કહેવી તેને વિવેક જાણી જિજ્ઞાસુ આત્માનુભવ કરે, એવા ઉદ્દેશથી શાસ્ત્રમાં વિવેચન કરવામાં આવે છે. આ રીતે હોવાથી સર્વ દેષાદિ અથવા કલંકોથી રહિત એવો “ઉત્તમપુ' (પુર+ઉત્તમ પુસપત્તિમ) પ્રથમ મારી પ્રકૃતિમાં અનિર્વચનીય અધષ્ઠિત થઈ સાક્ષી સહિત અપરા પ્રકૃતિમાં “” “” (પ્રક્ષાંક ૩) એવા મિથ્થા સ્કરણને પામેલો છે. આ સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પ્રકૃતિરૂપ એ આ જ હું (વૃક્ષાંક ૩) છે, એમ જાણ.
मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय । मयि सर्वमिदं प्रोतं सुत्रे मणिगणा इव ॥ ७॥
પરનો અવધિ સંપૂર્ણ થયે હે ધનંજય! તને અત્યારસુધી જે બે પ્રકૃતિઓનું વિવેચન કરીને સમજાવ્યું તેનું કારણ એ કે, તને મારા સાચા સ્વરૂપને નિઃશંક જ્ઞાન થાય, વળી ધ્યાન દઈને સાંભળ. મારા સ્વરૂપનું સાચું જ્ઞાન થવાને માટે મેં આ સાંખ્ય એટલે જ્ઞાનયુકિતનો આશ્રય લઈ તને સમજાવ્યું છે. મારા સાચા સ્વરૂપના જ્ઞાનનો વિવેક થવાને માટે બીજી કોઈ યુકિત મંદાધિકારી અજ્ઞાનીઓને માટે ઉપયોગી નથી. તે યુકિત વડે તને જ્યારે મારા (હના) સાચા સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે જ તું સર્વ દુઃખાથી રહિત બની કતાર્થ બનીશ. એવું મારું સાચું સ્વરૂપ કેવું છે, તેનો ક્રમ સાંભળ. આ બ્રહ્માંડાદિ કાર્યરૂપ પ્રકૃતિ(વૃક્ષાંક ૧૨ થી ૧૫ g)થી પર કારણરૂ૫ એવી છવભૂતપ્રકૃતિ (વૃક્ષાંક ૬ થી ૧૨) છે, તે કરતાં પર મહાકારણરૂપ “હું” (વૃક્ષાંક ૩ થી ૫) એવી પ્રકૃતિ છે, એટલે આ બધા મળીને અપરા પ્રકૃતિ કહેવાય છે. અપરાપ્રકૃતિની અંતર્ગત આવેલી મહાકારણુપ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૫) એ જ આ દશ્યાદિમાં સર્વથી પર છે. અત્રે દસ્યને અવધિ સંપૂર્ણ થાય છે. આ બધી મળીને (વૃક્ષાંક ૩ થી ૧૫ ૬ સુધીની) અપરાપ્રકૃતિ થયેલી છે. આ અપરાપ્રકૃતિથી પર એવા ક્ષરપુરુષ કિવા સાક્ષી (વૃક્ષાંક ૨) છે, તે કરતાં પર એટલે શ્રેષ્ઠ પરાપ્રકૃતિ હેઈ તેને અક્ષરપુરુષ, આત્મા, બ્રહ્મ ઇત્યાદિ નામોની મિયા સંજ્ઞાઓ વ્યવહારમાં બોધને અર્થે આપેલી છે (વૃક્ષાંક ૧); વસ્તુતઃ તે તે અનિર્વચનીય છે. હવે આ સ્થાન અનિર્વચનીય છે એવું તત્ત્વાર્થ દષ્ટિ વડે જાણી શકાય છે, તેટલે દોષ પણ તેમાં ન રહે તેથી તે કરતાં પર એટલે કે જેને મેં આગળ (અધ્યાય ૧૫માં) ઉત્તમપુરુષ, પુરુષોત્તમ એમ સમજાવવાને માટે સંબંધેલું છે, એવું તે સ્થાનક છે કે, જ્યાં પરની વ્યાખ્યા સંપૂર્ણ થાય છે અને જે કેવળ અનુભવ વડે જ જાણી શકાય તેવું છે, તે જ મારું એટલે હુ રૂપ આત્માનું ખરું સ્વરૂપ છે. હવે તું કહેશે કે આમ એકથી પર બીજી અને બીજથી પર ત્રીજી એમ આપણે અહીં પુરુષોત્તમ સુધી તે આવ્યા. હવે આથો પર કઈ હશે? તે
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૦૮ ]
સાથે મ િ નતત
[ સિદ્ધાન્તકા
ભ૦ ગી૦ અ ૭/૧૨
તારી એ શંકા નિરર્થક છે. તેથી પર કાંઈ નથી. સમજે કે આપણે પોતાને ગામ જવા નીકળ્યા, રસ્તામાં એક ગામથી પર બીજું ગામ, બીજાથી પર ત્રીજું, ત્રીજાથી પર ચોથું એમ કરતાં કરતાં જ્યારે પોતાને ગામ પહોંચ્યા એટલે તેથી પર કોઈ રહેતું નથી; ત્યાં પરને અવધિ સંપૂર્ણ થયો કહેવાય, તેમ આ સ્થાન એ જ મારું એટલે “હું”૫ એવા આત્માનું પરમ અવધિનું સ્થાનક છે. આથી પર કાંઈ છે જ નહિ, એ જ મારું ખરું સ્વરૂપ છે. એટલા માટે જ મેં પ્રથમ કહ્યું છે કે જે મારામાં એકરૂપ બનેલો છે, જે શ્રદ્ધા વડે નિરંતર મને જ ભજે છે, તે જ સમાહિત ચિત્તવાળ ઉત્તમ સિહ જાણો. હું એટલે કે તેનું વિજ્ઞાન સહિત જ્ઞાન થાય તે પ્રકાર કહેવાનું મેં આ અધ્યાયના આરંભમાં તને કહ્યું હતું. તે હું એટલે આ પાંચ કર્મે કિય, જ્ઞાનેંદ્રિય કિવા સાત ધાતુઓ જેમાં છે એવો પૂલ, સૂક્ષમ અને કારણ દેહધારી તારા જોવામાં આવતો આ શરીરધારી કુણું નથી, પરંતુ જ્યાં પરની વ્યાખ્યાને અવધિ સંપૂર્ણ થાય છે અને જેથી પર કાંઈ સિલક રહેતું નથી એવો પુરુષોત્તમ સંજ્ઞાવાળો કૃષ્ણ છે, એમ સમજ. એ જ મારું એટલે “હુ'રૂપ એવા આત્માનું સાચું સ્વરૂપ હેઈ તેવા મને જ પરમાત્મા, પરબ્રહ્મ વગેરે કહે છે.
હે ધનંજય ! આ રીતનું મારું સાચું સ્વરૂપ તારા સમજવામાં આવ્યું કે આ કરતાં ૫ર (ઉપર) બીજું કાંઈ પણ છે જ નહિ, એ વાત તું હવે સારી રીતે સમજી શકીશ. એવા મારા સ્વરૂપમાં જ આ સવ ઓતપ્રોત પરોવાયેલું છે. જેમ દોરામાં મણિઓને સમૂહ પરોવાયેલું હોય એટલે મણિઓનાં અનેક પ્રકારનાં તોરણો, માળાઓ વગેરે જે બધું સુશોભિત દેખાય છે તે સર્વ દોરાના આધાર ઉપર અવલંબિત હોય છે, તેમાંથી દોરી લઈ લેવામાં આવે તો મણિના સમૂહાની તમામ શોભા નિરર્થક નીવડે છે, તેમ આ બધી પ્રકૃતિની શોભા વાસ્તવિક મિશ્યા હોવા છતાં મારા વડે જ ભાસે છે. આ પ્રકારનું મારું યથાર્થ જ્ઞાન થવાને માટે પુરુષોત્તમરવરૂપ એવા મેં પ્રથમ બ્રહાદેવને જે ઉપદેશ આપ્યો હતો, તેને સાર તને સંક્ષેપમાં કહું છું
મને આત્મસ્વરૂપે જાણવું એ જ ભક્તિગનું લક્ષણ હે બ્રહ્મદેવ! જેવો હું છું, જેવી મારી સત્તા છે અને મારાં રૂપ, ગુણ તથા કર્મ જેવાં છે, તે બધાનું જેવું ને તેવું યથાર્થ જ્ઞાન તમને મારા અનુગ્રહથી થાઓ. સૃષ્ટિ પહેલાં હું જ એક હતા. આ સ્થૂળ કિંવા સક્ષમ પ્રપંચ અને તેનું કારણ માયા ઈત્યાદિ કાંઈ પણ ન હતું. વળી સુષ્ટિ થયા પછી પણ સર્વરૂપે “હું” એક છું તથા અંત થયા પછી જે શેષ રહે છે તે પણ હું જ એક છું. વસ્તુતઃ જે સત્ય હોય છે તે સત્યરૂપે ન દેખાય અને જે સત્ય ન હોય તે સત્યરૂપે દેખાય એનું નામ જ મારી માયા જાણવી. જેમ આકાશમાં એ ચંદ્ર છે જ નહિ, છતાં પણ આંખનો ઉપલો ભાગ દબાવ્યાથી બે ચંદ્ર દેખાય છે, તેમ આ જગત વિસ્તુતઃ સાચું ન હોવા છતાં જાણે સાચું જ હોય તેમ દેખાય છે. જેમ ગ્રહોમાં રાહુ ગ્રહ હોવા છતાં તે દેખવામાં આવતો નથી, તેમ વસ્તુતઃ સર્વને સાક્ષો અને સર્વનું અધિષ્ઠાન ચિતન્ય, એવો એક આત્મા જ સર્વત્ર વ્યાપેલે હોવા છતાં પણ તે જણાતો નથી. આ રીતે આવરણશકિત એટલે ચિતન્યને ઢાંકી દેનારી શક્તિ તથા વિક્ષેપશક્તિ એટલે ચૈતન્યમાં જગતનો અંશ નહિ હોવા છતાં જાણે બ્રહ્માંડ સરજાયેલું હોય તેવું દેખાય તે શક્તિ, એ જ મારી માયા છે એમ જાણવું. જેમાં ઉત્તમ અને અધમ શરીરમાં પંચમહાભૂત સૃષ્ટિ થયા પછી પ્રવેશ કરી રહ્યાં હેય એમ જણાય છે, પરંતુ ખરી રીતે તે તે કાર્યની ઉત્પત્તિ પૂર્વે કારણરૂપે પ્રથમથી જ રહેલાં હોય છે, તેમ આત્મસ્વરૂપ એવો બહુ પ્રથમથી જ સર્વના આદિ કારણુરૂપે છું, પાછળથી પ્રવેશ કરીને રહેલો નથી. આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છાવાળા પુરુષે માત્ર એટલું જ જાણવાનું છે કે, અન્વયવ્યતિરેક વડે જે સદા સર્વદા અને સર્વ સ્થળે છે, તે જ આત્મા છે. કાર્યમાં કારણરૂપે અનવૃત્તિ એ અન્વય, તથા કારણ અવસ્થા કર્મોથી વ્યાવૃત્તિ તે વ્યતિરેક સમજવો. જેમ જાગ્રતાદિ અવસ્થામાં આત્માની સાક્ષીરૂપે પ્રતીતિ થવી એ આત્માનો તે તે અવસ્થાઓમાં અન્વય, તથા સમાધિ અવસ્થામાં આત્માની પ્રતીતિ અને જાગ્રત આદિ અવસ્થાઓની અપ્રતીતિ તે વ્યતિરેક સમજવો. એવી રીતે અન્વય વ્યતિરેક વડે વિચાર કરતાં પણ સર્વ કાળમાં સર્વત્ર એક આત્મા જ છે. હે બ્રહ્મદેવ ! ચિત્તને તદન એકાગ
Page #538
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ). પરલોકના વિષયનું (આત્માનું વિજ્ઞાન) અમને કહે; [૪૯ કરીને આત્મસ્વરૂપ એવો જે હુ તેવા મને જ તમને અનુસરે છે જેથી કલ્પમાં જુદી જુદી સૃષ્ટિની રચના કરતી વખતે પણ બહુ તેઓને કર્તા છું એ મેહ તમને કદી પણ ઉત્પન્ન નહિ થાય. આ મુજબ મારું સાચું સ્વરૂપ જાણવું તે જ ભકિતયોગનું લક્ષણ છે. આમ ભકિત અને અનુભવ સહિત મારા સ્વરૂપનું જ્ઞાન તથા સાધન તમને કહ્યું, તેનું તમો સારી રીતે ગ્રહણ કરે (શ્રી ભાવે રકં૦ ૨, અ૮ ૯).
रसोऽहुमप्सु कौन्तेय प्रभाऽस्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुष नूषु ॥८॥ पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ । जीवन सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥९॥ बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् । बुद्धिर्बुद्धिमताम॒स्मि जस्तेजस्विनामहम् ॥१०॥ बलं बलवतामस्मि कामरागविवर्जितम्। धर्माविरुखो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥११॥
બધા મારામાં, મારા આશ્રયે અને મારા વડે જ છે હે કૌતિય! સર્વથી પર એ જે હું તેનું તને સારી રીતે જ્ઞાન થયું કે હવે હું એક હેવા છતાં બહુ રૂપે સર્વમાં ઓતપ્રેત કેવી રીતે રહ્યો છું, તે કહું છું, તે સાંભળ. આ પુત્તમરૂપ “હું” જ પ્રાણીઓમાં રસ રૂપે, સૂર્યચંદ્રમાં પ્રકાશ રૂપે, સર્વ વેદોમાં પ્રણવ એટલે કાર રૂપે, આકાશમાં શબ્દ રૂપે અને સર્વ નરેમાં પુરુષત્વ રૂપે છે; વળી આ પુરુષોત્તમરૂપ એ હું જ પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓમાં જીવન રૂપે તથા તપસ્વીઓના તપ રૂપે છે. હે પાર્થ! સર્વ ભૂતનું જે મૂળ અનાદિ બીજ કહેવાય છે તે પણ પુરુષોત્તમ એવા મને જ જાણે. એટલું તે શું પરંતુ બુદ્ધિમાનની બુદ્ધિ, તપસ્વીઓનું તેજ, ઈચ્છા તથા ઠેથી રહિતપણારૂપ બળવાનું બળ પણ હે ભરતભ (અર્જુન) હું જ છે; પ્રાણીઓમાં ધર્મથી વિરુદ્ધ નહિ એ કામ પણ પુત્તમરપ એ હું જ છે.
ये व सात्त्विका भाषा राजसास्तामसाध ये ।
मत पुवेति ताग्विद्धि न त्वह तेषु ते मयि ॥१२॥ અરે! આ મારી માયા(વૃક્ષાંક ૩)ના સત્વ, રજ અને તમ ગુણે વડે ઉપજેલા જે જે કાંઈ સારિક, રાજસ તથા તામસ ભાવો કિંવા પદાર્થો છે તે ઉત્તમપુરુષ એવા મારા આ “હું વડે જ છે; એટલે કે આ બધા મારામાં, મારા આશ્રયે અને મારા વડે જ છે, એમ જાણુ.
આ સર્વ ભામાં હું નથી, ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! આ બધા દેહધારી એવા કૃષ્ણરૂપમાં નહિ, પરંતુ પુત્તમ૨૫ એ જે હું તેવા મારામાં જ છે. તેઓ જે કે મારામાં છે, પણ હું કાંઈ તેએામાં નથી, એમ જાણ. જેમ
Page #539
--------------------------------------------------------------------------
________________
૪૧૦ ] | ડ થસ જૂહમાન– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૭/૧૫ માળામાં મણિની અંદર દેરો હેય છે, પણ દેરામાં મણિ નથી કિવા સુવર્ણના દાગીનામાંથી જે સેનું કાઢી લેવામાં આવે તો દાગીનાનું અસ્તિત્વ રહેતું નથી; આથી જેમ સોનાના દાગીના છે, પણ દાગીનામાં સોનું નથી એમ કહેવાય. તે પ્રમાણે ભગવાન અને કહી રહ્યા છે કે, માળામાં મણિના સમૂહમાં પરોવાયેલા દેરાની જેમ પરમાત્મા કિંવા પુરુષોત્તમ એવા “હું” રૂ૫ દોરાની અંદર જ આ સર્વ દશ્ય પરોવાયેલું છે, એમ સમજે. તે કેવી રીતે ? તે દષ્ટાંત સાથે સમજાવીને કહું છું, તે સાંભળ. જળ એ મણિ તથા રસ એ તેને વિષય હોઈ તે રસને ૫ણ રસ પણું આપનાર હું તેને દોરો છું એમ સમજે. આ રીતે સૂર્ય તથા ચંદ્ર એ મણિ અને તેજ અથવા પ્રકાશ એ તેનો સ્વભાવ છે, તેમાં પ્રકાશની પ્રેરણ કરનાર આ પુરુષોત્તમરૂપ હું દરર૫ સમજે, તેમ જ સર્વ વેદ એ મણિ અને કાર એ તેનું એટલે અક્ષર બ્રહ્મનું આધ સ્થાનક હોઈ તે ને પ્રેરણું કરનાર “હું” છે. આકાશનો ગુરુ શબ્દ તથા નરોમાં પુરુષત્વ એ બંનેને પ્રેરણા કરનાર બહુ પુરુષોત્તમ જ છે, તેમ જ પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓને જીવનની પ્રેરણા આપનાર દોરી રૂપે હું જ છે, સર્વ ભૂતો એ મણિ સમજે, તેમાં બીજ એ છિદ્ર સમજે અને તે બીજાને પણ પોષનાર એ દોરારૂપ સનાતન પુરુષોત્તમ હું જ છે. બુદ્ધિમાન એ મણુકા તથા તેમની બુદ્ધિ એ છિદ્ર અને એ બુદ્ધિને પ્રેરણું દેનાર દેરીરુપ એ હું પુરુષોત્તમ સમજે. તે જ પ્રમાણે તેજસ્વીઓના તેજનું પણ સમજે. કામરાવિવર્જિત અથત કામ એટલે મિથ્થા વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા તથા રાગ એટલે મિયા વસ્તુમાં હોનારી તૃષ્ણ એ બેને નિવૃત્ત કરવાને માટે પ્રયત્ન કરનારાઓ જ શાસ્ત્રન્યાયે ખરા બળવાન ગણાય; તેવા બળવાનોમાં તેને નિવૃત્ત કરવાનું જે બળ અથવા સામર્થ્ય તે આપનાર પણ પુરુષોત્તમરૂપ એ હું જ દોરી રૂપે છે. તે જ પ્રમાણે ધર્મથી વિરુદ્ધ નહિ જનારો એટલે પોતાના મનસ્વી રીતે કામ પણ નહિ કરનારે, પરંતુ શાસ્ત્રનિયમાનુસાર કાપભોગ કરનાર અર્થાત સંયમ કરનાર એવો કામ એ મણિ તથા તેને તે સંયમમાં બળ આપનાર પુરુષોત્તમરૂપ એ હુ” જ છે, એમ જાણ.
વિષયમાં સંયમ કરનારાઓ શ્રેષ્ઠ કેમ? અત્રે એવી શંકા થવા સંભવ છે કે, શું ત્યારે જેઓ ધર્મથી વિરુદ્ધ કાપભોગ કરતા હોય એટલે સંયમ કરતા ન હોય અથવા વિષયોમાંથી પ્રીતિને કાઢી લેવારૂપ બળનો સંયમ કરતા નહિ હોય તે કામ પરમાત્મા વિના બીજા કોઈની પ્રેરણા વડે થાય છે કે શું? તેના જવાબમાં છેવટે ભગવાન એ સમારોપ કરે છે કે, હે અન! આ જગતમાં જે જે કાંઈ સત્વ, રજ અને તમોગુણના વિસ્તારરૂપ પ્રસૃતિ પામેલા ભાવો ( વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધીના) છે તે તમામ પુરુષોત્તમ એવા મારા વડે જ છે, છતાં તેમાં પણ જેઓ સંયમ પાળનારા હોય તેની કીમત વધારે છે; કેમ કે તેમ થવાથી તે મારા સાચા સ્વરૂપને જાણી શકે છે; પરત જેઓ સંયમ કરનારા હોતા નથી તેઓ મારામાં હોવા છતાં પણ મને ઓળખી શકતા નથી અને વિષ્ટામાંના કીડાની જેમ વિષ્ટામાં જ રચ્યાપચ્યા રહે છે; આથી તેવાઓની કીમત ઓછી ગણાય છે. જેમ પથ્થરો, કોલસા, સેનું અને હીરા એ બધા જમીનમાંથી નીકળે છે, છતાં તેમાં તેનું અને હીરા તો કવચિત મળી આવે છે; આથી તે વધુ કીમતી ગણાય છે; તેમ વ્યવહારમાં વિષયલંપટ બનેલા અને વિષયમાં રગદોળાતા તે પથ્થર અને કોલસા પ્રમાણે ધણું મળી આવે છે, પરંતુ તેમાં સંયમ કરનારાઓ તે હીરા અને સોનાની જેમ કેઈક વિરલા જ નીકળે છે, તેથી તેમનું મહત્વ વિશેષ છે.
त्रिभिर्गुणमयैवैरेभिः सर्वमिदं जगत् । मोहित नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥१३॥
આ તમામ માયા વડે મોહવશ થયેલા છે. ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! મારી એટલે “તત”૨૫ એવા આત્મા (વૃક્ષાંક ૧)ની ઈશ્વર (વૃક્ષાંક ૨)ના ઈક્ષણથી ત્રણ ગુણ વડે પ્રસરેલી માયા(વૃક્ષાંક ૩)ના સવાદિ મિયા ભાવોના મોહ વડે જ આ
Page #540
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] આ વર ગહન છતાં આપે વચન આપેલ હોવાથી, તેજ કહે. [૪૧ સર્વ જગત મોહવશ થયેલું છે, એટલે કે મારી મિથ્યા એવી હુ”રૂ૫ માયા (વૃક્ષાંક ૩) એ પ્રથમતઃ ત્રણ ગુના આશ્રય વડે અવ્યક્તાદિ રૂપે બની ઇંદ્રજાળવત આ મિથ્યા આડંબર (કક્ષાંક ૪થી ૧૫ ઘ પર્યંત) પ્રસારેલો છે. તેણે જ જગતમાં તમામને મેહ વડે વશ કરી દીધેલા છે; તેથી તે કરતાં એટલે માયા કરતાં પર અને અવ્યય અર્થાત કોઈ પણ પ્રકારને વિકાર જ્યાં નથી એવા મને એટલે તતરૂપ આત્મા(વૃક્ષાંક ૧) કઈ જાણતું નથી. જુઓ આ માયાને મહિમા કેવો અદ્દભુત છે!
देवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥१४॥
મમ માયા દુરત્યયા ગુણમયી એટલે ત્રણ ગુણ વડે સર્વત્ર વિસ્તાર પામેલી આ મારી પ્રસિદ્ધ એની દેવી માયા દુરત્યયા છે અર્થાત પાર ઊતરવી અતિ દુસ્તર છે. તે દુઃખના ઉલ્લંઘન વડે જ તરી શકાય એવી છે, એટલે કે જેઓ આ માયા સુખરૂપ છે એવી ભાવના વડે તેમાં જ ફસાયેલા રહે છે, તેવાઓને માટે તે તરવી અત્યંત દુસ્તાર મુશ્કેલ છે; પરંતુ જેઓ આ સર્વ મિથ્યા છે, દુ:ખરૂપ છે એવા નિશ્ચયવાળા હોય છે તથા આત્મરૂપ એવા મારે (ક્ષાંક ૧) શરણે આવે છે, તેઓ જ આ મિથ્યા માયાને તરી જાય છે. તાત્પર્ય કે, માયાને તરવાને
" તો ત્રણ ગણો વડે પ્રસરેલી આ તમામ દશ્ય જાળ દુઃખરૂપ છે એવા પ્રકારનો તેના ઉપર પૂર્ણ વૈરાગ્યયુક્ત નિશ્ચય થવો જોઈએ અને આ સર્વથી પર એવો એક આત્મા, તત (વૃક્ષાંક ૧) એ જ સત્ય છે.
એવા શ્રદ્ધાયુક્ત નિશ્ચય વડે તમામ ભાવે ઐક્ય રૂપે તેને જ સંપૂર્ણ રીતે શરણે રહેવું જોઈએ. તેને શરણે રહેવાનો પ્રકાર એવો છે કે, આ સર્વ દશ્ય જાળ દુઃખદાયક એવી માયારૂપ નહિ પરંતુ તે કરતાં પર એવા એક આત્મરૂપ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એ રીતે અથવા આ બધું દશ્ય જાળ દુઃખરૂપ એવી માયાનું કાર્ય છે, પરમાત્મા છે તે કરતાં પર હાઈ તે જ ખરું સુખનું સ્થાનક છે, એવી રીતે દઢ નિશ્ચયથી તન મનાદિ દ્વારા જેઓ મારું શરણુ લે છે તેઓ જ આ માયાને તરી શકે છે. આનો ભાવાર્થ એ નીકળે છે કે, શ્રીકૃષ્ણ ભગવાન એટલે શરીરધારી જે દેખવામાં આવે છે તેવા નથી, પરંતુ આત્મ(વક્ષાંક ૧) રૂ૫ છે એ દૃઢ નિશ્ચય કરીને તે જ ચરાચરમાં સર્વત્ર વ્યાપક છે, માયા છે જ નહિ એ પ્રમાણે મન, વાણી અને શરીર વડે એક તેને જ શરણે જવું અર્થાત સર્વત્ર એક આત્માને જ જેવો; અંતઃકરણમાં આત્મા સિવાય બીજા કોઈ સંક૯પનું સ્કરણ જ થવા નહિ પામે એવી દક્ષતા રાખવી અને કદાચ રણુ થાય તો તરત જ તે આત્મસ્વરૂપ એવા એક ભગવાન જ છે, એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને તકાળ દાબી દેવું. આનું નામ જ ભગવાનની સંપૂર્ણ શરણાગતિ છે.
न मां दुष्कृतिनो मुढाः पद्यन्ते नराधमाः ।। माययापईतबाना आसुरै भावमाश्रिताः ॥१५॥
નરાધમે મારે શરણે આવતા નથી. માયા વડે મૂઢ બનેલા દુષુતિ અર્થાત શરીર એટલે જ હું એમ માની કર્મ કરનારા મૂઢ અને નીચ નરાધમો કે જેઓનું જ્ઞાન હણાઈ ગયેલું છે એવા આસુરી સ્વભાવના આશ્રયે રહેલાઓ આત્મસ્વીપ એવા મારા શરણને કદી પણ પામતા નથી. ભાવાર્થ એ છે કે, જેઓ હું એટલે મને આત્મીપે નહિ સમજતાં હું
એટલે “આ શરીર છું” એમ માને છે. તેઓ કદી પણ મારા સાચા રવાપને પામતા નથી અને હંમેશા - ખ જ ભગવ્યા કરે છે. માયા વડે જેનું જ્ઞાન નષ્ટ થવા પામેલે તે એવા આ મૂઢ અને અધમ નરેને
આસુરી સ્વભાવના આશ્રયી સમજવા, એમ ભગવાન કરી કરીને કહે છે,
Page #541
--------------------------------------------------------------------------
________________
કા૨] તમારા જેવા જીતે છે . (અ. . a. ૧) [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૭/૧૯
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोर्जुन ।। आतो जिज्ञासुरों हानी च भरतर्षभ ॥१६॥
ચાર પ્રકારના ભજનારાએ હું ભરતર્ષભ (અર્બન) ! ઉપર કહેલા નરાધમોને છોડી નીચેના ચાર પ્રકારના સુકત કરનારા એટલે પુણ્યશાળી જને જ મને ભજે છે. (૧) આર્ત એટલે માનસિક તથા શારીરિક રોગોથી પીડાયેલે દુઃખગ્રસ્ત, (૨) જિજ્ઞાસુ એટલે ઈશ્વર શું હશે ? કેવો હશે? તેનું સાચું સ્વરૂપ જાણવાની જેના મનમાં તીવ્ર ઇચ્છા છે એવો મારા એટલે આત્મસ્વરૂપને જાણવા ઈચ્છતો સાધક, (૩) અર્થાથી એટલે સ્વર્ગાદિ પયંતના અનેક પ્રકારના વિષયો સંપાદન કરવાને માટે ઇચ્છતે તથા (૪) જ્ઞાની એટલે જેમને મારું અર્થાત આત્માનું પરોક્ષજ્ઞાન થયું છે, પરંતુ અપરોક્ષજ્ઞાન અર્થાત આત્મસાક્ષાત્કાર થયેલ નથી પણ તેને માટે જે પ્રયત્ન કરી રહ્યો છે એ મારો એટલે આત્માને નિષ્કામ ઉપાસક. આમ ચાર પ્રકારના પુણ્યવાન જ મને ભજે છે, કારણ કે તેઓ સત્યપંથે પડેલા છે.
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमुहं स च मम प्रियः ॥१७॥
જ્ઞાની અને અત્યંત પ્રિય છે, આ ચારે પિકી જ્ઞાની એટલે કે જે પાછળ અભ્યાસક્રમમાં બતાવ્યા પ્રમાણે અભ્યાસ કરનાર (અભ્યાસામને માટે કિરણ ૨૨, પાના પ૭ થી ૫૯ તથા અધ્યાય ૨. પાના ૧૬૭ થી ૧૬૯ જુઓ), નિત્યપ્રતિ કેવળ એક આત્મામાં જ જેની બુદ્ધિ પરોવાયેલી છે અને જે નિરંતર એક આત્મરૂ૫ એવો મારી ભક્તિમાં જ એકાકાર થયેલ છે. તેવો અપરોક્ષને માટે પ્રયત્ન કરનારો એટલે આત્મસ્વરૂપ એવા મારામાં એકરૂપ થવાને માટે પ્રયત્ન કરતાં, નિષ્કામ એવો જ્ઞાની જ સર્વથી શ્રેષ્ઠ છે અર્થાત જ્ઞાનીની ગ્યતા આ બધામાં વિશેષ છે, કેમકે તેને આત્મસ્વરૂપ એવો હું જ એક અત્યંત પ્રિય છે. કારણ તેની અમસ્વરૂપ એવા મારા વિના બીજા કશા પર પણ પ્રીતિ હતી નથી અને તેથી આત્મસ્વરૂપ એવા મને પણ તે અત્યંત પ્રિય છે.
उदाराः सर्व पर्वते हानी त्वात्मैव मे मतम् । બાઇિઃ જુમા ગામેવાસુરમાં તિન તા.
મારામાં અને જ્ઞાનીમાં બિલકુલ ભેદ નથી. હે અન! ખરું જોતાં તે આ બધા ચારે પ્રકારના ઉપાસકે ઉદાર એટલે ઉત્તમ જ છે. કારણ કે, જગતમાંના તમામ વિષયાદિ સુખો, રાજપાટ, સંપત્તિ, સંતતિ કિવા તૃણથી ઇદ્રલોક પર્યંતના તમામ ભાગે પ્રાપ્ત થાય તો પણ આત્મસ્વરૂ૫ એ જે હું તેવા મારી પ્રાપ્તિ થયા સિવાય સુખ કિવા શાંતિ કદી મળતી જ નથી અને અંતે તો આત્મસ્વરૂપ એવા મારી પ્રાપ્તિ કરી લીધા સિવાય છૂટકે જ થતું નથી; સર્વે જીવોનું અંતે આજ એક એય છે, એમ નિશ્ચિત જાણુ મોડા અગર વહેલા સર્વેને અત્રે જ પહોંચવાનું છે. વાસ્તવિક રીતે તો આ બધા આ ધ્યેય પ્રાપ્ત કરવાને માટે જ પ્રયત્નો કર્યો જાય છે, પરંતુ તેઓ મારા આ સત્ય એવા આત્મસ્વરૂપથી અજ્ઞાત હોવાથી મારા સ્વરૂપ સંબંધમાં પોતપોતાની કલ્પનાનુસાર ગમે તેવી કલ્પનાઓ કરી
પણ વસ્તુતઃ તો તેઓ મેડા વહેલા આ ધ્યેયમાં જ આવીને મળે છે. જે આ રીતે વ્યવહારમાં ગણાતાં
Page #542
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
(આ સિવાય) બીજે કઈ પણ વર નચિકેતા માગતા નથી.
[૪૧૩
તૃણુથી બ્રહ્મદેવ સુધીના તમામ ઐશ્વર્યો પ્રાપ્ત કર્યા પછી પણ અંતે તો આજ એક ધ્યેય સાથે કરવાનું રહે છે તથા મોડા વહેલા તેને જ પ્રાપ્ત કરવાનું રહે છે, એ વાત તદ્દન નિશ્ચિત છે તે પછી ગમે તે ઇચ્છાથી જેઓ આ માર્ગે લાગેલા હોય છે તેઓ સર્વ ઉદાર હદયના અર્થાત કરવાનું કાર્ય કરનારા અથવા તે જે સાધવાનું તે ધ્યેયને સાધ્ય કરવાના પંથે પડેલા એવા શ્રેષ્ઠ કેટીના છે. તેવા સર્વ ભજનિકેમાં (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાથી અને (૪) જ્ઞાની એ ચાર પ્રકારના મારા સર્વે ભજનિકે જો કે ઉત્તમ જ છે; છતાં તેમાં પણ જ્ઞાનીની યોગ્યતા તો ઘણી જ ઉચ્ચ કેટીમાં થાય છે. હે પાર્થ! વધુ શું કહ્યું? આ યુક્તાત્મા એટલે જે હંમેશાં આત્મામાં જ યુકત (રત) થયેલ છે તથા સર્વથી ઉત્તમ ગતિરૂપ એ ડું (વૃક્ષાંક ૧)જ છે તેવા મારામાં જ કાયમને માટે સ્થિત એટલે પર્વતની જેમ તદ્દન (અચળ) સ્થિર થઈને રહેલો છે, તે આ જ્ઞાની એટલે તે સાક્ષાત આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧)જ છે એમ નિશ્ચિત સમજ, તાત્પર્ય કે, આત્મસ્વરૂપ એવો હું એટલે જ જ્ઞાની અને જ્ઞાની એટલે જ હું એ રીતે બંનેમાં અભિનપણું જ છે, એમ જાણ.
बहुना जन्मनामन्ते ज्ञानवान्मा प्रपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥१९॥ .
આ સર્વ વાસુદેવરૂપ છે હે વત્સ! આ સર્વ વાસુદેવ એવા હું(રક્ષાંક ૨) રૂપ છે તથા એ વાસુદેવ એટલે જ આત્મા (વૃક્ષાંક ૧) છે, એવા પ્રકારનું જ્ઞાન થયું એ કાંઈ નાનીસૂની વાત નથી. અનેક જન્મો પછો જેનો આ છેલ્લો જન્મ હોય, પુનઃ જન્મ આવવાનો જેને કદી સંભવ હોતો નથી. તેવા જ્ઞાનવાન જ આ જે જે કાંઈ દેખાય છે વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિ દ્વારા જાણી શકાય છે. તે તમામ દશ્યજાળ “વાસુદેવ ૨૫ જ’ છે અને હું તે તે વાસુદેવ એટલે આત્મા (વૃક્ષાંક ૧) છે એમ સમજી મને શરણ થાય છે, અર્થાત જે સર્વભાવે પોતાની તમામ વૃત્તિઓને મારામાં જ પરોવી રાખે છે અથવા તો વાસુદેવ એટલે આત્મા છે અને તે આત્મા એટલે હું પોતે જ છું એમ જે સમજે છે એવો મહાત્મા અત્યંત દુર્લોભ હોય છે. હે પાર્થ! આવા મહાત્માનું દર્શ કિંવા સેવન એ સાક્ષાત મારું જ દર્શન અથવા સેવન છે એમ સમજ.
વાસુદેવ જ સર્વ રૂપે છે. હે અર્જુન! સર્વત્ર વાસુદેવરાપ થયેલો એવો મહાત્મા અતિ દુર્લભ છે. જેમ સૂર્ય, અમિ, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ તથા તારા ચિતન્યસ્વરૂપ આત્મા વડે પ્રકાશિત થયેલી વસ્તુઓને જ પ્રકાશે છે, તેમ સ્વયંપ્રકાશ એ વાસુદેવ૫ હજ પ્રથમ ઈશ્વરરૂપ બની જગતને પ્રકાશ કરું છું. ઈશ્વરી માયાથી મેહ પામેલા તારા જેવા પુરુષો મને એટલે વાસુદેવપ ને જગતનું કારણુ કહે છે, પરંતુ વસ્તુતઃ તેમ નથી. ઊલટું આ ગારડી ખેલ કરનારી મિયા માયાને વાસુદેવરૂપ એવા મારામાં યત્કિંચિત પણ અંશ નથી. આ ગાડીમાયા વડે મોહ પામેલા જ પુરુષો કે આ હું અને આ મારું” એ રીતે બકયા કરે છે. દ્રવ્ય એટલે જેમાં જગતનું ઉપાદાન કારણ એવાં પંચમહાભૂતો, કર્મ, કાળ, સ્વભાવ તથા જીવ એટલે મહાપ્રાણું (વૃક્ષાંક ૨થી ૧૫૪) સુધીનો સમાવેશ થાય છે; તે બધું વાસ્તવિક રીતે જોતાં તે વાસુદેવરૂપ જ છે, વાસુદેવથી કિંચિત્માત્ર પણ કાંઈ ભિન્ન નથી. તેનું કારણ પણ વાસુદેવ એવો હું જ છે. દેવતાઓ પણ વાસુદેવ એવા મારા અંગો જ છે. સ્વર્ગાદિ લોક પણ વાસુદેવના જ અંશ છે. યજ્ઞ, યોગ, યોગ, તપ, જ્ઞાન એ વાસુદેવની પ્રાપ્તિનાં સાધનો કહેવાય છે તે અને તેના ફળરૂપ જે જે કાંઈ છે તે પણ વાસ્તવિક સર્વ વાસુદેવ૫ જ છે. તે સર્વના દ્રષ્ટા, નિયંતા, ઈશ્વર (વૃક્ષાંક ૨)વરૂપે હું સર્વોતર્યામી અને ફૂટસ્થ એવા ઈશ્વર(વૃક્ષાંક ૨ એસજેલા આ જગતને વાસુદેવરૂપ એ હું કેવળ તેની દષ્ટિની પ્રેરણા વા ઈક્ષણશક્તિવડે સજું છું. આ હુંશપ એ જે વાસુદેવ તે જ આત્મા(૨ક્ષાંક ૧) છે, એમ સમજે. આ રીતે સર્વ વાસુદેવ૨પ છે તથા વાસુદેવ જ આ સવરપ છે,
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૧૪]
મચચોડર ગ્રેચ – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવે ૭/૧૪ એવું જાણનારા મહાત્મા અતિ દુર્લભ છે, એવો શાસ્ત્રને પણ નિશ્ચય છે (જુઓ ભા. ૨ અ ૫ - ૫ થી ૧૦ ).
कामैस्तैस्ततज्ञानाः पद्यन्तेऽन्यदेवताः। तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥२०॥
ભક્તિમાર્ગ તે આ જ શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! અત્યાર સુધીના વિવેચન ઉપરથી તું સારી રીતે જાણી શકયો હશે કે, “હુ એટલે આ દેહધારી એ કૃ છે નહિ, પરંતુ ચરાચરમાં વ્યાપક અને સર્વત્ર ઓતપ્રેત રહેલે, સર્વ દસ્યજાળથી પર, અદ્વૈત એવો એક આત્મા(વૃક્ષાંક ૧) છે. તે કથન તારા લક્ષ્યમાં હવે સારી રીતે આવી ગયું હશે જ. ભક્તિમાર્ગ તે આ જ ટૂંકમાં આ પ્રમાણે મને શરીરધારી નહિ પણ અત એ આત્મસ્વરૂપે જાણવું એ જ ખરો ભક્તિમાર્ગ કહેવાય છે. આ રીતે હું એટલે ખત એવો આત્મા છે એવું જ્ઞાન જેઓનું નષ્ટ થયેલું છે અને જેમની બુદ્ધિ અનેકવિધ વિષયે વડે અનંત પ્રકારની કામનાઓ વાળી બનેલી હોય છે તેવાઓ પોતપોતાની પ્રકૃતિ એટલે રવભાવાનુસાર તે તે કામનાઓ તરફ તે તે નિયમને આશ્રય કરીને બીજા બીજા દેવતાઓને ભજે છે. જેને બ્રહ્મતેજની ઈચ્છા હોય છે તે બ્રહ્મનું યજન કરે છે, ઇક્રિયાની શક્તિની ઇચ્છાવાળાઓ ઇંદ્રનું; પ્રજાની ઇચ્છાવાળાઓ દક્ષાદિ પ્રજાપતિઓનું, લક્ષ્મીની ઇચ્છાવાળાઓ દર્ગો દેવીનું તેજની ઈચ્છાવાળાઓ અગ્નિને સમૃદ્ધિની ઇચ્છાવાળાઓ અષ્ટ વસુઓનું; પરાક્રમની ઇરછાવાળાઓ અગિયાર દ્ધોનું; અનાદિની ઇચ્છાવાળાઓ અદિતિનું; સ્વર્ગની ઈચ્છાવાળાઓ આદિત્યનું; રાજ્યની ઇચ્છાવાળાઓ વિશ્વદેવનું; દેશનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળાઓ સાધ્ય દેવનું; આયુષ્યની ઇચ્છાવાળાઓ બંને અશ્વિનીકુમારનું; પુષ્ટિની ઇચ્છાવાળાઓ પૃથ્વી દેવીનું યજન કરે છે; પ્રતિષ્ઠાની ઇચ્છાવાળાઓ વાવાપૃથ્વી એટલે પૃથ્વી તથા અંતરિક્ષનું; સર્વાના અધિપતિપણાની ઇચ્છાવાળાઓ બ્રહ્માનું; રૂ૫ની ઇચ્છાવાળાઓ ગંધર્વનું; રતિની ઇચ્છાવાળાઓ ઉર્વશી અસરાનું; યશની ઈચ્છાવાળાઓ યજ્ઞપુરુષ એવા ભગવાનનું; ભંડારની ઇચ્છાવાળાઓ વરુણનું; વિવાની ઇચ્છાવાળાઓ શિવનું; સ્ત્રી પુરુષોમાં પરસ્પર પ્રીતિની ઇચ્છાવાળાઓ પાર્વતીનું; ધર્મની ઇચ્છાવાળાઓ નિષ્કામ ભાવે સર્વાના સાક્ષી ઈશ્વરનું; વંશવૃદ્ધિની ઈચ્છાવાળાઓ પિતૃનું; રક્ષાની ઇરછાવાળાઓ યક્ષોનું; બળની ઈચ્છાવાળાઓ ઇદ્ર દેવતાનું; સજ્યના સાર્વભૌમપણાની ઇચ્છાવાળાઓ મનનં: શત્રુઓના નાશની ઇચ્છાવાળાએ રાક્ષસોનું; વિલાસની ઇચ્છાવાળા ચંદ્રનું; વૈરાગ્યની ઈરછા કરનારાઓ પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ(વૃક્ષાંક ૨)નું યજન કરે છે, તથા જેઓ નિષ્કામ હોય અથવા સર્વની ઈછાવાળા હોય કિવા ફક્ત મેક્ષની જ ઈચ્છા હોય તેમણે ઉદાર બુદ્ધિ એટલે સર્વત્ર આત્મભાવના રાખી તીવ્ર ભક્તિથી પૂર્ણ પુરુષ દિવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧) એવા આત્માનું જ યજન કરવું જોઈએ (ભા. ખંડ ૨ અ. ૩ જુઓ.)
यो यो यां यां तनुं भक्तः भूयोऽचिंतुमिच्छति । सस्य तस्याचलां श्रद्धां तामेव विद्धाम्यहम् ॥२१॥
અન્ય દેવતાઓના વજનથી શું લાભ? ભગવાન કહે છે: હે અર્જુન ! તને પ્રથમ કહેવામાં આવ્યું છે, (અધ્યાય ૪ બ્લેક ૧૧ જુઓ) છતાં | બેધની પરિપક્વતાને માટે ફરીથી કહું છું કે, જે જે ભક્ત આત્મસ્વરૂપ એવા મારા જે જે સ્વરૂપ વડે મને શ્રદ્ધાથી પૂજવાને ઇચ્છે છે તેની તે તે દેવતા વિષેની શ્રદ્ધા આત્મરૂપ એ હું જ રિથર કરું છું. તે તે દેવતાઓનું વજન કરનારા ભક્તોને લાભ એટલો જ એક છે કે, તેવા ભક્તા પિતપોતાની કામના પૂર્ણ થવાની ઇચ્છાથી મહાત્મા
Page #544
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહા ] (યમ બેલ્યા)કેટલાકે શ્રેય યા મેક્ષ, અને કેટલાક પ્રેય યા વિષયસુખને ઇચ્છે છે. [ ૧૫
પુરુષની સંગતિમાં વારંવાર આવે છે તથા પ્રસંગવશાત તેમના મુખેથી નિષ્કામ ભક્તિનું માહાસ્ય સમજાઈ તેને અને ભગવાનમાં અચલ ભક્તિ ઉત્પન્ન થાય છે, અને ધીરે ધીરે રાગદ્વેષાદિ દોષોના સમૂડીને, નાશ થઈ શબ્દ એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા તેની પ્રાપ્તિ થતાં જ વિષયો ઉપર વિરાગ્ય ઉપજે છે. તમામ વિષયો અસાર છે, એમ સારી રીતે સમજાયાથી ચિત્ત પ્રસન્ન રહે છે, અને ક્રમે તે સદ્દગુરુના બોધ વડે જેથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય એવા અપરક્ષાનુભવરૂપ અદ્વૈત સ્વરૂપમાં સ્થિર થઈ કૃતાર્થ બને છે, આમ તે ધ્યેયપ્રાપ્તિને પંથે હેય છે.
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते । लभते च ततः कामान्मयैव विहितान्हितान् ॥२२॥
મેં જ નિર્માણ કરેલા કર્મફળને પામે છે પિતા પોતાના ઇષ્ટ દેવતામાં સ્થિર થયેલી એ શ્રદ્ધા વડે યુકત થઈને તે સાધક પછી તે તે દેવતાઓની આરાધના કરે છે, તથા આત્મસ્વરૂપ એવા મે' જ નિર્માણ કરેલાં એ દેવતાઓ પાસેથી મારી નિયતિની સત્તા વડે નિર્માણ થયેલાં ઇછિત ફળને પામે છે.
अन्तवृत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् । देवाग्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥२३॥
દેવતાઓનું યજન કરનારા દેવતાઓને પામે છે આ અલ્પબુદ્ધિવાળાઓનું તે ફળ તે નાશવંત જ હોય છે. આ પ્રમાણે જુદા જુદા દેવતાઓનું યજેન કરનારાઓ તે તે દેવતાને પામે છે તથા તતરૂપ એવા મારું(ક્ષાંક ૧નું) યજન કરનારા આ મનિષ્ઠ ભકતો મને એટલે આત્મા(વૃક્ષાંક ૧)ને જ પામે છે. તાત્પર્ય કે, તેઓ આત્મસ્વરૂપ એવો જે હું તેની સાથે જ એકરૂપ બને છે.
अध्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः । परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥२४॥
મૂઢ મને અવ્યક્તમાંથી વ્યક્ત બનેલે માને છે. અબુદ્ધયઃ એટલે બુદ્ધિહીન એવા મૂઢો તે મારા પરમ કારણરૂપ એવા અવ્યય અર્થાત આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ને નહિ જાણતાં જાણે કે હું અવ્યકત એવા આત્મા(માંક ૧)માંથી વ્યકત થયે હોઉં એમ સમજે છે. તાત્પર્ય એ કે, મૂઢ લોકો “હું” કે જે તમામ વિકારોથી તદ્દન રહિત, અવ્યય એવો આત્મા (૨ક્ષાંક ૧) છે, એ આત્મરૂપ હું કોઈનું કારણ બનતું નથી, તેમ મારું પણ કઈ કારણ નથી; જ્યાં મારામાં કારણ (અવ્યક્તનું નામ જ કારણ છે) જ નથી તે પછી કારણના આધારે રહેનારું કાર્ય તે કયાંથી સંભવે? વળી કાર્ય કારાદિ નથી તો પછી તેને જાણનારો સાક્ષી પણ શી રીતે હોઈ શકે? છતાં પણ આ મૂઢો આત્મસ્વરૂપ એવા મને એટલે “હું” ને અવ્યક્તમાંથી વ્યક્તરૂ૫ શરીરને પામે છે એમ માને છે. વાસ્તવિક રીતે હું એટલે ખરેખર નિર્વિકાર અને અવ્યક્ત એવો આત્મા છે, છતાં મને શરીરધારી જ સમજે છે. અર્થાત જેઓ “હું” ને અવ્યક્ત હોવા છતાં વ્યક્ત થયેલ છે એમ માને છે તેઓ મારા સર્વોત્તમ ભાવને કદી પણ પ્રાપ્ત થતા નથી. મૃગજળના પાણીને નહિ જાણનારે મૂઢ પિતાની તરસ છીપાવવાને અર્થે
Page #545
--------------------------------------------------------------------------
________________
૪૧૬ ]
તે ઉમે નાનાવું પુરૂ વિનીતઃ
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૭/રપ
તેની પાછળ પડી દુઃખ ભોગવે છે, તે પ્રમાણે મઢે આ મિયા દશ્યાભાસની પાછળ પડી તેને જ સત્ય માની લઈ દુઃખ ભોગવે છે, તથા સ્વમવત દેખાતા મારા શરીરને જ કષ્ણુરૂપ માની લે છે. પરંતુ વાસ્તવિક તે સર્વોત્તમ એવા મારા આત્મસ્વરૂપ વૃક્ષાંક ૧ )ને તેઓ ઓળખતા નથી. ભગવાને આમાં ભક્તિમાર્ગને આશ્રયીઓએ ભકિત કેવી રીતે કરવી તે તદ્દન સ્પષ્ટ કર્યું છે. મારી વ્યક્તિરૂપે નહિ પણ અવ્યક્ત એવા અનિર્વચનીય આત્મસ્વરૂપે ભક્તિ કરનારાઓ જ સાચા ભક્તિમાર્ગના ઉપાસક તેમ નહિ કરનારા મૂઢ વા દાંભિકે છે, એમ અત્રે સ્પષ્ટ કર્યું છે. સર્વોત્તમ પદની પ્રાપ્તિ માટે અવ્યક્ત ભક્તિ એ જ મુખ્ય સાધન છે, એમ જે અત્રે ભગવાને કહ્યું છે તે ખાસ ધ્યાનમાં રાખવું,
ના પ્રશઃ સર્ણા થોભાયાતમાકૃત मूढोयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥२५॥
યોગમાયાસમાંવૃતઃ જેમ વાદળાં વડે સૂર્ય કાઈ જવાથી પિતે સ્વયંપ્રકાશ હેવા છતાં પણ તેને પ્રકાશ દેખાતો નથી અથવા સત્રદોષને લીધે ધવડ પક્ષી જેમ સૂર્યના પ્રકાશને પણ અંધકાર દેખે છે, તેમ માયા મિયા યોગમાં અર્થાત મિથ્યાને સત્ય સમજવા૫ અધ્યાસ દૃઢ થવાથી “ કાંઈ નથી” એટલે નાહમ (વૃક્ષાંક ૪ એવા પ્રકારના મિથ્યા આભાસ વડ આવૃત થવાને લીધે મોહ પામેલા આ મૂઢ લાકે અજ એટલે જન્મરહિત, જ્યાં હું
એવું કુરણ (વૃક્ષાંક ૩) થવું પણ શકય નથી એવો, અવ્યય એટલે વ્યય રહિત કે જેમાં બાજે કઈ પણ વિકાર કદી પણ સ્પર્શ કરી શકતા નથી એવા આત્મસ્વરૂપ મને (ક્ષાંક ૧)ને જાણતા નથી. તાત્પર્ય એ છે કે, વસ્તુતઃ તરૂપ એ “હું તદ્દન અનિર્વચનીય, નિર્લેપ, વિકાર નહિ પામેલ તથા અસંગ એવો છે. મારામાં બહુ” ભાવ (વૃક્ષાંક ૩)ને લેશમાત્ર પણ સંભવ નથી, છતાં મિથ્યા માયા વડે આ “હુ” ભાવ (વૃક્ષાંક ૩) જાણે કે મારા સ્વસ્વરૂપમાં ઉત્પન્ન થયો ન હોય તેમ ભાસે છે. આ રીતે અનિર્વચનીય એવા મારા એટલે આત્મામાં “હું” એ ભાવ પણ નહિ હોવા છતાં “હું” એવા મિથ્યા કુરણુ ૨૫ ભાસવું એ જ મારી મિયા માયાશક્તિ છે, એમ સમજ. આ “હુ” “હું” રૂ૫ થનારા નિત્ય સ્કુરણને જ યોગમાયા કિંવા અધ્યાસ કહે છે. કાંઈ પણ નહિ હોવા છતાં ફરી ફરીને તેનું તે જ ભાવું તથા વારંવાર તેમ થવાથી તેની દઢતા થવી તેને અધ્યાસ કહે છે. સારાંશ, આ રીતે માયા એટલે જે વસ્તુતઃ કાંઈ છે જ નહિ છતાં આકાશના નીલવર્ણની પેઠે જાણે સત્ય હોય તેમ ભાસે છે, એ જ હું, તું, આ, તે ઇત્યાદિ રૂપે દશ્યમાન થયા જેવી ભાસે છે. તે જ આ સમાત એટલે આત્માને આવ્રત કરનારી યોગમાયા છે, એમ સમજ,
અવ્યક્ત અને અવ્યય તત્ત્વની સમજ સમ વા આત્મા તે તદ્દન અનિર્વચનીય અને અસંગ છે, તેમાં આ “હું” ૧૫ ફુરણ થવું કદી પણ શકય નથી છતાં આ “હું એવું હુરણું તે સ્પષ્ટ રીતે ભાયમાન થાય છે, ત્યારે આ “હું” “હુ” કહેનાર કોણ હશે એની શોધ કરતાં “હું” “હું” કહેનારે તે કેઈ જરૂર છે, પરંતુ તે આત્મા નથી, પણ બીજે જ કઈ છે; કારણ કે, આત્મા તે તદ્દન નિકિય છે એ નિશ્ચિત છે. ત્યારે આ “હું” કહેનાર કોણ હશે? એવો વિચાર આ “હું”ને થયો ત્યારે તેને જણાવ્યું કે, આ “હું” “હું” ૨૫ જે મિયા રહરણ થયું તેને જાણનારો તે કોઈ અવશ્ય છે, પરંતુ લક્ષ્યાર્થ વડે જાણી શકાય તેવો છે. તેને જ સાક્ષી, દ્રષ્ટા, ઈશ્વર, પુરુષ (માં પ્રત્યાદિ નામો વડે સંબોધવામાં આવે છે. અહીં ખાસ લક્ષમાં રાખવાનું છે કે, આ સાક્ષી તે મિથ્યા માયારૂપ “હું” (વક્ષાંક ૩)ને છે, આત્મા (વૃક્ષાંક ૧)ને નથી; કેમ કે તેનું અસ્તિત્વ આ મિયા “હું” ૨૫નું સ્કુરણ થાય તે જ હેય છે અને આ “હું” ન હોય તે તેના સાક્ષીમાત્રને વિલય વસ્વરૂપમાં અનાયાસે જ થઈ જવા પામે છે. જેમ મનુષ્ય અને તેની છાયા એ બંને ભાવ પરસ્પર એકબીજાને છેડીને કદી પણ રહી શક્તા નથી, તેમ આ મિથ્યા “હું” (વૃક્ષાંક ૩) અને તેને સાક્ષી
Page #546
--------------------------------------------------------------------------
________________
ગીતાહન
આ પરસ્પર વિધી માર્ગ પુરુષને પેાતાના(ના આગ્રહ)માં આસક્ત કરે છે;
11
"
[ sis (દક્ષાંક ૨) એ ખતે બાવા પરસ્પર સલમ છે. આ દૃષ્ટાંત પ્રમાણે “હું” (વૃક્ષાંક ૩) એ છાયા તથા તેના સાક્ષી ઈશ્વર (વ્રુક્ષાંક ૨)એ મનુષ્ય સમજો. આ શુદ્ધ હું વા શ્વિર એ મિથ્યા “હું” (વૃક્ષાંક ૩) તથા તે વડે ભાસતા તમામ દૃશ્યતા સાક્ષી ના દ્રષ્ટા છે એ વાત ખરી, પણ તે કાંઈ હું' નું સાચું સ્વરૂપ નથી. આ મિથ્યા હુ” ( વૃક્ષાંક ૩)ને તેા પેાતાની ઉત્પત્તિનું મૂળ સાચું સ્થાન કયું? તે જાણવાની ઇચ્છાથી તે પેાતાના સાક્ષી કિવા દ્રષ્ટા (વૃક્ષાંક ૨)ને પૂછે છે કે હું ઈશ્વર, સાક્ષી વા દ્રષ્ટા ! (વૃક્ષાંક ૨) “હું” કાણુ ? મારું ઉત્પત્તિનું મૂળ સ્થાન કયું? મારું સાચું સ્વરૂપ શું છે? તેના ઉત્તરમાં સાક્ષી ( વૃક્ષાંક ૨) કહે છે કે, હે “હું” (વૃક્ષાંક ૩)! વમ્ એટલે તુ” “તત્ અસિ' અર્થાત તે (વૃક્ષાંક ૧) છે. એટલે કે, હે “હું” (વૃક્ષાંક ૩) ! તું આ “હું” “હું એમ જે કહે છે તે હું, હું એવા ભાવ જ્યાં નથી એવું જે અનિવચનીય આત્મસ્વરૂપ છે એ જ તારું' ખરું સ્વરૂપ હેાઇ તે જ તારું' મૂળ સ્થાનક છે, તે જ તું છે. ઉદ્દેશ એ છે કે, તે ૫૬ જ્યાં ‘હું' એવા ભાવના પણ વિલય થઈ જાય છે, એવુ અનિવચનીય છે. આ સાંભળીને તે “ હું (વૃક્ષાંક ૩) સમજ્યા કે, “ જ્યાં હું એવા ભાવ નથી” એવું પદ એ જ મારું સાચુ સ્વરૂપ છે. આથી તેણે “ હું નથી ’ હું નથી ’' એવા પ્રકારે “નાહમ્” ભાવને અધ્યાસ કરવા માંડ્યો. તેનું પરિણામ એ આવ્યું કે, અનિવર્વાંચનીય આત્મા ઉપર મિથ્યા “હું” (વૃક્ષાંક ૩) ભાવને ખોટા આરોપ તે હતા જ, તે ઉપર વળી પાછે ' હું નથી ” “ હું નથી ' એમ કહેવારૂપ ખીજા અધ્યામના ઉમેશ થયા. આને અવ્યક્ત વા કારણતત્ત્વ (વૃક્ષાંક ૪) કહે છે. જેમ કે કેાઈ વસ્તુ આપણી પાસે હેવા છતાં તે મારી પાસે નથી એવું જો કહેવામાં આવે તે એપ બને છે કે એક તે તે વસ્તુ હતી અને તેના ઉપર પાછા તે મારી પાસે નથી એવા બીજો મિથ્યા આરેપ થયા અથવા આકાશ એટલે જે કાંઈ છે જ નહુ છતાં તેમાં મિથ્યા ભ્રમ વડે નીલવણું ભાસે છે પરંતુ તે કાંઇ આકાશમાં હેતે નધી, તેમાં વળી ખીજા વિવિધ રંગાતા ભાસ થા, તેમ અનિવચનીય એવા આત્મા ( વ્રુક્ષાંક ૧)માં પ્રથમ તે ‘ હું” રૂપ માયા (વ્રુક્ષાંક ૩)ના ભાસ ( મિથ્યા ભ્રમ વડે આકાશના નીલવર્ણની પેઠે ભાસતા હતેા, તેમાં વળી પાક્કેમ હું નથી” હું નથી'' એવે “ નાહમ્” (વૃક્ષાંક ૪) રૂ૫ બીજા મિથ્યાભાસનેા ઉમેશ થયા. વાસ્તવિક રીતે હું નથી'' 'હું નથી' એમ મેઢેથી કહેવાને બદલે આ ‘હુ” એવા ભાવને પ્રત્યક્ષ વિલય કરીને ને તે અનિવચનીય પદમાં જ સ્થિત થઈ ગયા ાત તા તે પેાતાના સાચા, અવ્યય કિંવા આત્મસ્વરૂપમાં તદ્દન એકરૂપ બની સ્વસ્વરૂપને અનુભર કરી શકત, પરંતુ તેમ થવાને બદલે ઊલટું “ હું નથી ” એવા પ્રકારની જંડ ભાવના થવાથી તે ઉપર પેાતાના સ્વસ્વરૂપમાં જવાને બદલે નીચે સરી પડ્યો. આ રીતે ઉત્પન્ન થયેલા જડ ભાત્ર એ જ આ ચરાચર જગતાદિનું પ્રથમ કારણુ છે. સ` બ્રહ્માંડાદિના વિલય થયા પછી તે સર્વ આ અવ્યક્તતત્ત્વ (વ્રુક્ષાંક ૪)માં જ લયને પામે છે. આ તત્ત્વમાં જ સત્ત્વ, રજ અને તમ એ ગુણેાનું તથા ક્રિયા, સ્પંદ અને જ્ઞાન ઇત્યાદિ તમામ શક્તિઓનુ` સમિશ્રણ છે તેથી તેને “ચેાગમાયા સમ આવૃતઃ' એમ કહેવામાં આવેલું છે. હવે આવૃત એટલે શું! તેને વિચાર કરીશું.
..
આવૃત અને આવરણુની વ્યાખ્યા
દૃષ્ટાંત માટે લઢ અને તેમાંનું આકાશ લ્યા. તેમાં આ બટ એ આવરણ તથા તેમાંનું આકાશ એ આદત કહેવાય છે, તેમ માત્મપ્રકાશની અંદર આ “હું” (વ્રુક્ષાંક ૩)રૂપ મિચ્છા દૃશ્યાભાસ એ આવરણુ હાઈ વઢની અંદરના આકાશનો જેમ અવ્યક્ત એ તેમાં આવૃત્ત થયેલ છે, એમ જાણુવુ. ભગવાન માગળ કહે છેઃ હે પાથ ! આ રીતે આત્મપ્રકાશરૂપ એવા હુ' (વૃક્ષક ૧) જન્માદિ વિકારાથી તદ્દન રહિત અને અભ્યય એવા હેાત્રા છતાં મારી મિથ્યા એવી ચેગમાયા વડે ‘સમ આવૃત' થયેલેા હેાવાને લીધે માહ પામેલા સવ લેાકેાને હું જાણુતા કે દેખાતા નથી; વળી હું અવ્યક્ત હતા અને પછી વ્યક્ત થયા એમ પણુ નથી, મારામાં તે અવ્યક્ત અને વ્યક્ત અને ભાવે। તથા તે બંનેના સાક્ષને લવલેશ પણ નથી, એ રીતે જાણવાવાળા જ મારા ખરા સ્વરૂપને જાણે છે. એ સિવાય બીજા કોઈ મૂઢ જાણુતા નથી, એમ નિશ્ચયાત્મક સમજ,
મને યથા
હ
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
[ સિદ્ધાન્તાડ ભ॰ ગી૦ ૦ ૭/૩૦
तयो. म भाददानस्य साधुर्भवति
वेदार॒ सम॑तीतानि वर्तमानानि वार्जुन
I
'
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥ २१ ॥
માં તુ વેદ ન કચ્છન
હે અર્જુન! જેમ સુત્ર માં પ્રથમ થઇ ગયેલા, હાલ માં છે તથા ભવિષ્યમાં થશે તે તમામ દાગીનાએનું અસ્તિત્વ રહેલું છે, પરંતુ દાગીનામાંથી જો સુવણ કાઢી લેવામાં આવે તે તેમનુ સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી; તેમ તત્ કિવા આત્મપ્રકાશ (વૃક્ષાંક ૧) એવા અનિવĆનીય ‘હુ'માં પ્રથમ થઈ ગયેલાં, હાલમાં છે તથા ભવિષ્યમાં થશે તે તમામને સમાવેશ થાય છે. આ ભૂતમાત્રમાંથી જો સના અધિષ્ઠાન આત્મરૂપ એવા હું (વૃક્ષાંક ૧)ને કાઢી લેવામાં આવે તે તે કશાનુ પણ અસ્તિત્ર રહેતું નથી, તેથી હુ તે સર્વને વેદ (જ્ઞાત) છે, પરંતુ મને એટલે ' ને ક્રાઇ કિચિત્માત્ર વેદ (જ્ઞાત) નથી. ભાવાય એ કે, આ ભૂત, ભવિષ્ય અને વમાનમાં મિથ્યા એવા ભૂતમાત્રના જે જે કાંઈ સમૂહના થઈ ગયા, ભવિષ્યમાં થશે અને વમાનમાં છે તે તમામને વેદ એટલે જાણવા જેવા એક આત્મ કિવા બ્રહ્મસ્વરૂપ એવા “હું” (વૃક્ષાંક ૧) જ છે, એટલે કે આ બધાને સૌથી છેવટે હું' કાણુ ? અર્થાત્ પોતાનું સાચું સ્વરૂપ શું છે તે જાણ્યા વગર છૂટકે। જ નથી, પરંતુ આ રીતે સર્વના જ્ઞેયરૂપ વા આત્મસ્વરૂપ એવા મને પણ વળી પાછું ક્રાંઇક જાણવા જેવુ સિલક હશે એવી ને તું શંકા કરશે ા તને કહું છું કે, આ જાણવાપણુારૂપ જ્ઞાનની મર્યાદા અત્રે જ પૂર્ણ થઇ જાય છે. જેમ સૂર્ય` જગતમાં ભૂત, ભવિષ્ય અને વમાનમાં અનેક વસ્તુઓનું પ્રાકમ કરે છે, એટલે અનેક વસ્તુઓને પ્રકટ થવા માટે સૂર્યની જરૂર હેાય છે; તેથી તે વસ્તુઓને જાણવા જેવા એક સૂ` જ હોય છે પરંતુ આ સૂર્યને પ્રકાશવાને માટે બીજા કાઈપણ પ્રકાશની જરૂર હતી નથી, તે તા સ્વતઃસિદ્ધ અને સ્વયંપ્રકાશ છે; તેમ આત્મા સ્વતઃસિદ્ધ અને સ્વયં પ્રકાશ હેાવાથી ભગવાન કહે છે કેઃ હે પા! આ સ ભૂત, મષ્ટિ અને વમાન ભૂતેતે જાણુવાલાયક, જ્ઞાનની અંતિમ મર્યાદા સમાન આત્મસ્વરૂપ અને અનિવČચનીય એવા “ હુ” જ એક છે, પરંતુ આત્મસ્વરૂપ એવા મને જાણવા જેવું આ કરતાં શ્રેષ્ઠ એવુ ખીજું કાંઈ પશુ છે જ નહિ, એમ નિશ્ચયાત્મક જાણુ.
"
इच्छाद्वेषसमुत्ये॒न इ॒न्द्रमोहेन भारत ।
सर्वभूतानि सम्मेाहं सर्गे यान्ति परन्तप ॥ २७ ॥
સર્વ ભૂતા દ્વંદ્દોથી જ સમાહુમાં પડેલા છે
હે ભારત ! વાસ્તવિક હૈ” તા આત્મરૂપ એવા એક જ હોઈ અનિનીય છે. હું' એવા ભાત્ર તેમાં બિલકુલ નથી છતાં માહને લીધે તેમાં ‘હુ' એવા ભાવ છે, એમ માનો લખું તે હું' (વૃક્ષાંક ૩) એટલે બીજો જ કાઈ છે, એમ માનવું એ જ મિથ્યા માહમાં નાખનારા ક્રૂ સમજવા. આમ ઇચ્છા(પ્રીતિ) અને દેવ એટલે (અપ્રોતિ) વડે ઉપજનારા ૬ (મેપણુા)ના મેાહ વડે ફસાઈ ને કે પરંતપ ! ત્રણનીય તથા અવિનાશી એવા આ આત્મા (વૃક્ષાંક ૧) અનિનીય હોઈ તે જો કે તદ્દન નિલેપ છે, છતાં તેમાં જાણે કે “હું” રૂપ એવા મિથ્યા માયા (વ્રુક્ષાંક ૩)ની ઉત્પત્તિ થવા પામેલી છે તથા તેમાં સત્ત્વ, રજ અને તમ એ ગુણા વિતરૂપે પરિણામને પામી પાંચ મહાભૂતા, પાંચ તન્માત્રા, દશ ઇંદ્રિયા, મન, મહત્તત્ત્વ તથા અહંકાર ઇત્યાદિ સર્વે ઉત્પન્ન થયેલાં હેાઈ જેને સમ કહેવામાં આવે છે તેમાં ફ્સાઈ ને સર્વભૂતા સંમેાહને પામે છે, એટલે તમામ ભૂતા ભ્રમમાં પડી આ મિથ્યા સ એટલે સસારને જ મૃત્યુ સમજીને તેમાં જ રચ્યાપચ્યા હીને દુ:ખભાગ ભોગવે છે,
Page #548
--------------------------------------------------------------------------
________________
-
ગીતાહન ]
[ જાહ
-
આ પછી એને માણ કરનાર સાફ બને છે, પ~ येषांत्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् । ते द्वन्द्वमोहनिर्मुका भजन्ते मां दृढवताः ॥ २८ ॥
પુણ્યકર્મ કરનારાએ જ દઢ વ્રતથી મને ભજે છે. હે પાર્થ! પણ જેઓના પાપનો અંત આવે છે એવા પુણ્ય કર્મ કરનારાઓ જ આ મોહમાંથી નિવૃત્તિને પામે છે, એટલે બેરણાની ભાવનાઓને ત્યાગ કરીને દઢ વ્રત વડે આત્મસ્વરૂપ એવા મને એટલે અનિર્વચનીય એવા “હુ”(વૃક્ષાંક ૧)ને ભજે છે. તાત્પર્ય એ કે, જે જનોને આ જગતાદિ ઠક્કો માયામય હાઈ મિયા છે એવો એક વખત દર બોધ થયો એટલે તેમનાં તમામ પાપનો અંત આવી ગયો છે, એમ જાણ. કેમ કે જે વડે જન્મમરણાદિ થયા કરે એવી ક્રિયાઓને દુષ્કત વા પાપ કર્મ તથા જે વડે જન્મમરણાદિમાંથી મુક્તિ થાય એવી ક્રિયાઓને સુકૃત વ પુણ્યકમ કહેવું એવી શાક્તિ છે. સંક્ષેપમાં કંદ વા બેપણની ભાવના એ પાપ તથા એકત્વ વ અદ્વૈતની ભાવના એ પુણ્ય સમજે; આથી જેઓની દૈત ભાવના નષ્ટ થયેલી છે. એવા પુણ્યશાળીઓ જ અદ્વૈત અને આત્મરૂપ એવા મને ભજે છે અર્થાત જેને આત્માનું પરોક્ષજ્ઞાન થયું હોય છે તે સુખદુઃખાદિ ઠંધો અથવા બપણાની ભાવનામાંથી મુક્ત થઈ અપરોક્ષાનુભવને માટે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવારૂપ દઢ વત વડે કેવળ આત્મસ્વરૂપ એવા એને મને (ક્ષાંક ૧ને) જ ભછ આત્મસાક્ષાત્કાર કરી લે છે.
મારું સાચું સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! કેણુ? તે મેં તને અત્યાર સુધી વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું. કારણકે, ભક્તને જ્યાં સુધી મારા સાચા સ્વરૂપનું જ્ઞાન નહિ થાય ત્યાં સુધી હું પાસે હોવા છતાં પણ તેને મારી પ્રાપ્તિ થવી કદી શક્ય નથી તથા જ્યાં સુધી મારી પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે દુઃખમાંથી કદી પણ
ઢી શકતો નથી. એટલા માટે મે મારા સાચા સ્વરૂપનું જ્ઞાન જે રીતે થાય એ ક્રમ અત્યાર સુધી તેને કહો; માટે હું આત્મસ્વરૂ૫ છું, એમ નિશ્ચયપૂર્વક જાણુ. આમ મને આત્મસ્વરૂપે જાણી જે શ્રદ્ધાથી સંપૂર્ણ ભાવે શરણે આવેલે હેય છે તે જ સર્વોત્તમ ભક્ત છે, એમ સમજ.
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये । ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्म कर्मचाखिलम् ॥ २९ ॥ साधिभूताधिदेव मां साधियशं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युकवेतसः ॥ ३० ॥ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞને એકરૂપે જાણવું એ જ સાચું જ્ઞાન આ હું એટલે કેવળ શરીરધારી કૃષ્ણ નહિ, પરંતુ જેને શાસ્ત્રમાં ચૈતન્ય, બ્રહ્મ, આત્મા, તત, મત ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સંબોધેલું છે એવો અનિર્વચનીય આત્મ(વૃક્ષાંક ૧) છે, એમ નિશ્ચયપૂર્વક જાણું મારે આશ્રય કરીને જે જરામરણમાંથી એટલે કે દુઃખદાયક એવા જન્મમરણદિરૂપ સર્મના ચક્કરમાંથી પાને પ્રયત્ન કરે છે, તેઓ જ તરૂપ એવા બ્રહ્મને, સર્વ અધ્યાત્મને અને સર્વ કર્મોને સંપૂર્ણ રીતે જાણે છે; તેમ જ તેઓ જ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહ મને જાણે છે, એટલે કે આ અધિભૂત, અધિદેવ તથા અધિયઝ ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપ જ છે, આત્મામાંથી વિચિત્માત્ર ભિન્ન કાંઈ પણ છે જ નહિ, એવું
Page #549
--------------------------------------------------------------------------
________________
हीयतेऽर्थाय उ प्रेयो वृणीते ॥ कल.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦. ૮
જે જાણે છે તે જ સંપૂર્ણ કર્મોને, અધ્યાત્મને તથા તટવરૂપ એવા બ્રહ્મને જાણવાવાળે છે, એમ સમજવું. અર્થાત આ રીતે સર્વ એકરૂપ છે એવું નહિ જાણતાં તે ભિન્નભિન્નરૂપ છે એવું જે દેખે છે તે ખરેખર અજ્ઞાની જ છે, એમ જાણવું. જેમ સેનાનાં કડાં, કુંડળ, બંગડી, વીંટી રગેરે અલંકાર ભિન્નભિન્નરૂપ નથી, પરંતુ એક સુવર્ણરૂપે જ છે, તેમ આ સર્વ અધિભૂત, અધિદેવ તથા અધિયજ્ઞ રૂપે જે જે કાંઈ ભાસે છે તે સર્વ આત્મરૂપ જ છે, તેથી કિંચિત્માત્ર પણ જુદુ નથી, એવા પ્રકારે મને કેવળ એક આત્મરૂપે જાણી જે પિતે આ રીતના મારા સ્વરૂપમાં જ નિત્યપ્રતિ યુક્ત થયેલો છે, તે પ્રયાણકાળે એટલે છેવટે પણ મને જ જાણે છે; અથત આ શરીર, મન, બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેંદ્રિયો, કર્મેન્દ્રિ, તેનાં કાર્યો ઇત્યાદિને જુદાં જુદાં નહિ દેખતાં સર્વને જે એક આત્મભાવે જ દેખે છે, તે અંતે તસ્વરૂપ એવો મારામાં જ એમભાવરૂપ વિલયને પામે છે, ભગવાન કહે છેઃ હે અર્જુન! આ પ્રમાણે મેં તને મારું વિજ્ઞાન સહિત નાન કર્યું. જે જાણીને મારો આશ્રય કરનાર ભક્ત આ ખ૩૫ સંસારમાંથી બીજાં કોઈ પણ સાધને નહિ કરવા છતાં પણ સહેજમાં તારી મારા આમભાવને પામે છે.
અધ્યાય ૮
ભક્તિમાર્ગનું સાચું રહસ્ય અર્જુને કહ્યું કે તે પુરુષોત્તમ! આપે જે કહ્યું તે હું સારી રીતે સમજો. હું આપને કૃષ્ણ એટલે આ શરીરધારી એવા મારા મામાના છોકરા, મારા મેટામાઈ અથવા સખા છે, એમ નહિ સમજતાં અપ અનિર્વચનીય એવા આત્મા દિવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) છે એમ નિશ્ચયપૂર્વક જાણ તદ્દન નિઃશંક થઈ આપને શરણે આવું તે તેથી પણ અંતે કૃતાર્થ થાય છે એમ આપે કહ્યું. એટલું જ નહિ પરંતુ જેઓ પોતે પોતાને હું એટલે શરીર નહિ પરંતુ આત્મા છે તથા આ સ ચરાચર દસ્ય પણુ આત્મસ્વરૂપ જ છે; તેમ જ તેવું જાણનાર તેનો સાક્ષી વા દ્રષ્ટા પણ આત્મા જ છે, એવી રીતે સર્વાત્મભાવ પ્રાપ્ત કરવાને અથવા તો આત્મામાં હું વગેરે કાંઈ ઉત્પન જ થયેલું નથી એવા પ્રકારે “હું અને મારું'' એ બંને ભાવોને નિ:શેષ કરવાને અસમર્થ હોય છે, તેઓને માટે આપે જે આ સુગમ ભક્તિમાર્ગ બતાવે છે, તે માર્ગ એટલે કે જે આપને આ શરીરધારી કૃષ્ણ નહિ, પરંતુ સર્વમાં, સર્વત્ર, સદા વ્યાપી રહેલ એવા આત્મારૂપે જુએ છે, તે પણ સહજમાં કૃતાર્થ થઈ અંતે આત્મવરૂપ એવા આપને જ પામે છે, તે પણ મારા ધ્યાનમાં આવ્યું. એટલું જ નહિ, પરંતુ મઢ બુદ્ધિવાળાઓ કે જેઓ ઈશ્વર અને હું બે જુદા છીએ, એવા પ્રકારે તને માનનારા હોય છે, તેમની અજ્ઞાનતાના નાશને માટે આપે જે આ નારાય ગય કિંવા ભાગવત ધર્મ કહ્યો, કે જેને વ્યવહારમાં લોકો ભક્તિમામના નામથી સંબોધે છે, તે પણ આપના અત્યાર સુધીના વિવેચન ઉપરથી મારા જાણવામાં આવ્યા, વળી સર્વત્ર આપ જ બાપેલા છે એ રીતે આપને આશ્રય કરવાથી યશ, યાગ, તપ,
ગ, સાંખ્ય ઇત્યાદિ પરમાત્મપ્રાપ્તિના જે જે માગો મૃત્યાદિ શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે, તે કરવાની ખટપટામાં પણ ઊતરવું પડતું નથી, એ પણ હું સારી રીતે જાણી શકો, પરંતુ ભગવાન ! આપે અત્યાર સુધી કહેલા સાંખ્ય, જ્ઞાન વા વેદાંત, યોગ (કર્મ અને ભક્તિ વગેરે માગે છે કે નામોની ભિન્નતા વડે ઉપર ઉપરથી જોનારને માટે કદાચ ભિન્ન ભિન્ન ભલે જણાય, પરંતુ નવદષ્ટિએ તે મને આ બધામાં કિંચિત્માત્ર પણ ભેદ જણાતું નથી. (૧) તમે કૃષ્ણ નહિ. પરંતુ આત્મસ્વરૂપ છે તથા આ બધું
ભાગ એટલે એશ્વર્યા, ભાગ્ય, દસ્યભાવ વિરાટપુરુષનું અપરસ્વરૂપ. (૧) ઐશ્વર્ય (૨) વીર્ય, [બળ] (૩) યશ, (૪) લક્ષમી, (૫) જ્ઞાન અને (૬) વેરાગ્ય, આ છે એશ્વર્યોને ભગ કહે છે. તે છે જેમાં હોય તે જ ભગવાન કિંવા ભગવત કહેવાય. આ ષડુંગણેશ્વયંસંપન્ન ભગવાનની પ્રાપ્તિ કરાવી આપનાર માત્ર તે જ ભાગવત ધર્મ કહેવાય. તે ધર્મનું પુનઃ પ્રાકટય કરનાર ભગવાનને નરનારાયણ અવતાર આવ હોઈ તેમણે તે ધર્મ પ્રથમ સનકાદિકને કહેલ હેવાથી તેને નારાયણીય ધમ પણ કહે છે. વધુ માટે (અ. ૩, ૦ ૩૫ તથા અ૦ , ૦ ૧૫) નીચેનું વિવરણ છે,
Page #550
--------------------------------------------------------------------------
________________
ગીતારહન] વિષયરૂપ પ્રેયને ગ્રહણ કરનાર કલ્યાણમાર્ગમાંથી પતનને પામે છે – [૪રી આત્મસ્વરૂપ એવા તમારું જ રૂ૫ છે, તમારાથી કિચિત્માત્ર પણ ભિન્ન કાંઈ નથી, એવા નિશ્ચયવડે પોતાને ભૂલી જવું અને અહંકારત્તિને વિલય કરી કેવળ એક તમારે શરણે આવવું તે પ્રકારનો ભક્તિમાર્ગ કહે, યા (૨) આ સર્વ “હું” રૂ૫ છે તથા તે હું એટલે અનિર્વચનીય એ આત્મા છે, એવા પ્રકારની સાંખ્ય કિવા જ્ઞાનનિષ્ઠા અને એવી જ્ઞાનનિષ્ઠા પ્રમાણે બુદ્ધિને એ જ માર્ગમાં સ્થિર રાખવા૨૫ બુદ્ધિગ કહે (સાંખ્ય અને બુદ્ધિગમાં બિલકુલ ફરક નથી) અથવા (૩)હું અને આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારની સાંખ્યનિકા પ્રમાણે વેદાંતની વિવર્તયુક્તિ કહે વા (૪) આત્મામાં હું, તું, તે, આ વગેરે કઈ ભાવે કદી પણ ઉત્પન્ન થવા પામેલા નથી, એવા પ્રકારની અજાતયુક્તિ કહે કિવા (૫) દરેક શ્વાસોચ્છાસમાં આત્મભાવ કરી તે વડે પ્રાણુ અપાનને વિલય કરવાનું કહે છે તે (૬) ની જ સર્વત્ર ભાવના કરી તેમાં તપ થવાનું કહે અથવા તો (૭) આ બધું પોત પોતાના ઇષ્ટદેવરૂપ છે એવી એક ભાવના કરવાને કહે; પરંતુ તે સર્વને વાસ્તવિક અર્થ છે રક્ત પોતાસહિત બેપણાની ભાવનાનો વિલય કરીને મનને એક જ રથાનમાં સ્થિત કરી અનિર્વચનીય એવું એકમેક પરમપદ કે જે વાણી, મન કિવા બુદ્ધિને વિષય પણ થતું નથી, તેની જ પ્રાપ્તિ કરી લેવી એવો નીકળે છે. આ જ સર્વ શાસ્ત્રનું મૂળ રહસ્ય છે, તે પણ મને સારી રીતે સમજાયું. પણ તે પુરુષોત્તમ! આપે પાછલા અધ્યાયને અંતે જે કહ્યું તે બરાબર મારી સમજમાં આવ્યું નથી, મારા મનમાં સંશય ઉત્પન થયો છે તેની નિવૃત્તિ અર્થે હું આપને પૂછું છું. એકનિષ્ઠ ભક્તોને માટે આપ સ્વભાવે જ દયાળુ છે, તે તે કૃપા કરીને આપ મને સ્પષ્ટ રીતે કહેશે.
યોગ્ય પ્રશ્નો પૂછીને મનનું સમાધાન કરી લેવું નમ્રતાથી કરેલી અર્જુનની વિનંતિ સાંભળીને ભગવાને કહ્યું: હે વત્સ! ખુશીથી પૂછ. તારે સંશય છે તુરત દૂર કરીશ. કેમકે તું હવે અજ્ઞાની રહ્યો નથી, પરંતુ પ્રબોધને પામેલ છે. જ્યાં સુધી મનનું સમાધાન થઈ તત્વનિશ્ચય થો ન હોય ત્યાં સુધી વારંવાર પ્રશ્ન કરો એ યોગ્ય છે. મનની શંકાઓ મનમાં જ રાખવામાં આવે તો તે મનને ચંચળ બનાવે છે, અને જો પ્રશ્ન જ કરવામાં નહિ આવે તો તેના મનની શંકાઓ ગમે તેવો સમર્થ ગુરુ હોય તે પણ તે કેમ કરીને જાણી શકે? કારણ જીવની બુદ્ધિ ભિન્ન ભિન્ન હોવાને લીધે દરેકના તર્કો (વિચારો) જુદા જુદા હોય છે, તેથી પિતાના મનને અભિપ્રાય કહી સંભળાવ્યા વગર સંશયમાંથી કોઈપણ કદી મુક્ત થઈ શકે જ નહિ. પ્રશ્ન પૂછનારને જ દઢ જ્ઞાન થાય છે. પ્રશ્ન એ જ નિશ૫ણુનું બીજ છે. જે વિદ્યાર્થી પોતાની શંકાઓ પૂછતો નથી તેને કદી વિદ્યા આવડતી નથી; તેથી એમ પ્રશ્નો પૂછીને તેનું રહસ્ય સમજી લઈ મનનું સમાધાન કરી લેવું જોઈએ.
પાંચ પ્રકારના કલેશે હે અન! તું જે હદય સમજે છે તે બરાબર છે. કેઈપણ માર્ગમાં બિલકુલ ભેદ છે જ નહિ. એટલું જ નહિ પરંતુ વેદાંતી, સાંખ્યવાદી, વિજ્ઞાનવાદી, શુન્યવાદી, ચાક, અહંત, સુગત, પરમાણવાદી, સ્વભાવવાદી ઈશ્વરવાદી, આસ્તિક, નાસ્તિક, ન્યાય, તર્ક કે અણુવાદી વગેરે સર્વાની પણ વાસ્તવિક એકવાકયતા જ છે, એમ તું નિશ્ચયપૂર્વક જાણુ. અજ્ઞાનીઓને સમજાવવા માટે આત્મા ઉપર મિયા એવી અવિદ્યાની કલ્પના કરી તેમાં પાંચ ભેદ બતાવવામાં આવે છે; (૧) અવિવા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દેવ, અને (૫) અભિનિવેશ, આને પાંચ પ્રકારના કલેશે કહેવામાં આવે છે. સ્તસ્વરૂ૫નું વિસ્મરણ થવું તેને અવિલા કહે છે: દેહ એટલે જ હું એમ માનવું તે અમિતા કહેવાય છે; દેહાભિમાનને લીધે દેહને અનુકૂળ પદાર્થોમાં પ્રીતિ. થવી તેનું નામ રાગ; પ્રતિકૂળ પદાર્થો તરફ અપ્રીતિ તે દેશ અને અનુકૂળ પદાર્થોને નાશ થતાં જાણે પિતાનો જ નાશ થઈ ગયે હેય એવું જે મિથ્યા અભિમાન વડે માની લેવું તે અભિનિવેશ કહેવાય છે. આ રીતે અવિલાના પાંચ પ્રકારના કલેશ વડે અઝાનોએ નિત્યપ્રતિ પીડાયા કરે છે તેઓને તેમાંથી બચાવવાને માટે અનેક પ્રકારની યુક્તિઓને આશ્રય લઈ સમજાવવામાં આવે છે. આ સંબંધે શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે, તે કથન આ પ્રમાણેનું છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
૨૨]
श्रेषच प्रेयश्च मनुष्यमैतः
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૭ ૮
શાસામાં ત્રણ પ્રકારના દષ્ટિભેદે જગતમાં પ્રકટ થતા મિયા એવા જે આ દૈતપ્રપંચો ભાસી રહ્યા છે, તે બધાંને દૂર કરવાને માટે જ વેદાંત શાસ્ત્રના સિદ્ધાંત લડાયેલા છે. તે અવિદ્યા કિવા અજ્ઞાનને દૂર કરે છે અર્થાત તેને ઉપાય અવિવાદિ કલેશોને દૂર કરવા પૂરતો જ છે. જેમ પ્રતિબિંબ જેવાને માટે અરીસાને સાફ કરે એટલી જ એક ક્રિયા કરવાની જરૂર હેય છે તેમ અત્યંત શાંત એવું એ પરમ સ્વયંપ્રકાશ છે તેને શાસ્ત્ર પ્રત્યક્ષ બતાવી શકતાં નથી. કારણ કે તેમાં માયા અથવા અવિલા જેવું કાંઈ છે જ નહિ . નિ. ૫૦ સ. ૧૨૫ ક ૧). આ પરમતત્વ બતાવવાનો જ અનેકવિધ મતમતાંતરોને ઉદ્દેશ હેવાથી તે સર્વમાં તત્વતઃ ભિનપણું છે જ નહિ. આ સંસારમાં (૧) પામર દષ્ટિ, (ર) યૌક્તિક દષ્ટિ અને (૩) તત્ત્વદષ્ટિ એમ ત્રણ પ્રકારની દષ્ટિએ છે. તે ત્રણમાં એક કરતાં એક એમ ક્રમે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. તત્ત્વદષ્ટિમાં પાછળથી બને દષ્ટિને વ્યાઘાત એટલે સમાવેશ કિંવા વિલય થઈ જાય છે. (૧) પામર દષ્ટિ એ અજ્ઞાની વા મઢની છે, (૨) સારમાંથી પણ અત્યંત સારનું મંથન કરી પરમ તત્ત્વને સમજવામાં શક્તિવાળા તથા પ્રમાણુ પ્રમેય ઇત્યાદિની પરીક્ષા કરવામાં કુશળ એવા પુરુષોની ચપળ વ્યાપારવાળી અત્યંત તીવદષ્ટિ તે યૌક્તિક દષ્ટિ કહેવાય છે. જિજ્ઞાસુ અથવા મુમુક્ષુ એને સ્વરૂપનું પરોક્ષજ્ઞાન થતાં સુધી આ દષ્ટિ ઉપયોગી છે અને પ્રસિદ્ધ એવી આ (૩) તત્ત્વદૃષિ જીવન્મુક્તોમાં હોય છે. આ દષ્ટિ સર્વ વિચાર, સતશાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાપન એ સર્વથા સિદ્ધ થયેલી પરમતત્વરૂપ અર્થાત સાક્ષાત્કાર દિવા અપક્ષ અનુભવવાળી છે. શાસ્ત્રકારો આ દૃષ્ટિનું અવલંબન કરીને જ સમજાવે છે. તેમાં પ્રથમ દષ્ટિના અવલંબન કરનારાં શાસ્ત્રોને મતો વ્યવહારમાં અયુક્તિક ગણાય છે તથા બીજી બે દષ્ટિને આશ્રય કરનારા શાસ્ત્ર સયુક્તિક ગણાય છે. વાસ્તવિક રીતે આત્મામાં તો આ ત્રણ દષ્ટિએ પછી કાંઈ પણ નથી. તે તે
ક્ત વ્યવહારમાં અનાનીઓને સમજાવવા પૂરતી યુક્તિરૂપે જ છે; કેમકે વ્યવહારમાં ગમે તે દૃષ્ટિના આશ્રય વડે સમજાવવામાં આવે તે પણ તે બધા આરોપો તે કેવળ દોરી ઉપર સર્પના કરવામાં આવતા આરોપની જેમ અનિર્વચનીય એવા એક આત્મા ઉપર જ કપાએલા છે. આથી દરેક શાસ્ત્રકારોની એકતા જ સિહ થાય છે. વસ્તુતઃ બધા મતમતાંતરોમાં એકવાકયતા જ છે. એવું દરેક શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે તેમનો કહેલે નિર્ણય આ પ્રમાણે છે.
જુદા જુદા મતમતાંતરોની એકવાકયતા આ સર્વ દયાળa૫ વિશ્વ એટલે માયા વડે ભાસતું તમામ કાર્યો (વૃક્ષાંક ૩થી ૧૫ ) એ એક જાતનું પરમાત્માનું રવન જ છે એમ સમજે. તે ચિકૂપ એવા બ્રહ્મથી કિંચિત્માત્ર પણ જુદું નહિ હોવાથી જ સર્વ બ્રહ્મસ્વરૂપ છે એવો અનુભવ થાય છે. આ જગતરૂપ બ્રહ્મ જ પાણીના બરફની જેમ અત્યંત દસ્પપે એટલે અનેકરૂપે થયું હોવાનું ભાસે છે, છતાં મહાચેતન્યરૂપ એવું એ બધા તે આકાશની જેમ અદશ્ય છે; આથી આ દશ્યમાં પણ મધમાં રહેલી મીઠાશ૨૫ શક્તિની પેઠે ચિદાત્મા પોતે અદશ્યપે રહેલો છે એ વાત તેવું જેનારા અદશ્ય મતવાળાઓની દષ્ટિમાં સત્ય જણાય છે. સર્વ દશ્યની શાંતિ થતાં પ્રાપ્ત થનાર મેક્ષ અજ્ઞાનને લીધે મળતું નથી અને તે વિના અદ્વિતીય એવો ચિદાત્મા અલભ્ય છે; વળી મેક્ષ સમયમાં પણ તેને અનુભવ કરનાર કોઈ જુદો હેત નથી, આથી શુન્યવાદી પણ પોતાના મતાનુસાર સત્ય જ હેય એમ ભાસે છે. પુરુષ પતે તે ચિત્માત્ર હેય તદ્દન અર્તા છે; પ્રધાનરૂપી મૂળ કારણમાંથી મહત્તત્વ, અહંકાર ઇત્યાદિ કર્મ જગત આવિર્ભાવને પામે છે, એમ માનનારાં સાંખ્ય મતવાળાઓને તેમના મત પ્રમાણે તે અર્થ અનુભવવામાં આવતું હોવાથી તે પણ સત્ય જ લાગે છે. દશ્ય એ બ્રહ્મનો એક વિવર્ત છે, એમ માનનારા વેદાંતીઓને તે મત પણ સત્ય જ જણાય છે; કારણ, તેમને સર્વત્ર આત્મા જ એવા પ્રકારે દષ્ટિગોચર થાય છે. જગત પરમાણુઓના સમૂહરૂપ છે એ ગૌતમ, કણાદ વિગેરે વિજ્ઞાન, ન્યાય તથા આવી . એને મત તેમના વિચારને અનુસાર સત્ય જ છે. કેમકે જેને જેવો દઢ નિશ્ચય થાય છે, તે તે જ એ
Page #552
--------------------------------------------------------------------------
________________
ગીતાસહન ]
શ્રેય અને પ્રેય મનુષ્યને પુષાથથી જ સાષ્ય હોવાથી
[ ૪૨૩
આત્મા બન્યા છે એવા તેને અનુભવ થતા રહે છે. જેવું સવ' અહીં દેખાય છે તેવું જ તે પરલેાકમાં પશુ છે. જગત ખરેખર અનિવચનીય છે, પરંતુ તે સપ છે કે અસદ્રુપ છે તે કહી શકાતું નથી. જગતની પ્રતીતિ મનની પ્રૌઢ કલ્પનાને અનુસાર થાય છે, એવા સંકલ્પ સૃષ્ટિવાદીઓના મતનું અવલંબન કરનારાએ પણ એક આત્મા જ તેવા પ્રકારે અનુભવવામાં આવતા હોવાથી તે પણ સત્ય જ જણાય છે. કેટલાક ચાર્વાક વગેરે ભૌતિકવાદીઓ બાહ્ય જ સત્ય છે, પૃથ્વી આદિ પંચમહાભૂત સિવાય બીજો કેાઈ અંતરાત્મા છે જ નહિ એમ કહે છે. તેમના આ ભૌતિક મત પ્રમાણે તેઓને તે વાત સત્ય લાગે છે, કેમકે અતીદ્રિય એવા આત્માને તેએ પેાતાના દેહમાં વિચાર કરવા છતાં પણ જોઇ કે જાણી શકતા નથી. પ્રતિક્ષણે વસ્તુમાત્રને ફેરફાર થતા જોવામાં આવે છે, તેથી ક્ષણિકવાદીઓની ક્ષણિકતા વિષેની બુદ્ધિ પશુ તેમના પેાતાનો દૃષ્ટિમાં ↑ યુક્ત જ ભાસે છે. કેમકે સના આદિપ અનિર્વચનીય એવું આ પરમતત્ત્વ જ સર્વશક્તિમાન હાવાથી, તેમાં તમામ વિકાના સમાવેશ સંભવે છે. જેમ ધડામાં પૂરેલું કવિક પક્ષી ઘડાનું મેઢું ખુલ્લું ચતાં તેમાંથી ઊડી બહાર જતું રહે છે, તેમ દેહમાં પરિચ્છિન્ન આકારે રહેલા જીવ કર્માંતા ક્ષય થઈ જતાં દેહમાંથી ઊડી જઈ પરલાકમાં જતા રહે છે; આવા આર્હુતમતના વિચાર પણ તેમ માનનાર એના અનુભવને સાચા લાગે છે; વળી યંત્રનાદિ મતવાળા એની જીવ આદિનો કલ્પના પણ તેમની માન્યતા પ્રમાણે ખાટી કહી શકાતી નથી. છત્રન્મુક્ત એવા સત્પુરુષો વિપ્ર, અગ્નિ, વિષ, અમૃત અને મરજી વગેરે પ્રદાર્થોમાં પણ સમાન દષ્ટિ રાખનારા હાય છે, કેમ કે તેવા તત્ત્વવેત્તાઓની દૃષ્ટિમાં તા એક બ્રહ્મ જ સરૂપ અને સર્વના આત્મારૂપ છે, તેમાં તેના ઉપર ગમે તેવા ને ગમે તેટલા આરેાપેા કરવામાં આવે તે તે પણ જાણે તેને તેવે રૂપે બન્યું ન હોય તેમ અનુભવાય છે. આ સવ` જગત સ્વાભાવસિદ્ધ જ છે એવું સ્વભાવવાદીઓનુ કહેવું પણુ તે મત સ્વીકારનારાઓને યુક્ત જ જાય છે, કેમ કે રોધ કરવા છતાં પણ તેમનો બુદ્ધિમાં આ સર્વના કર્તા કાઈક હોવા જોઇએ એમ આવતું નથી. ઈશ્વરમાં આસક્ત ચિત્તવાળા પુરુષા કહે છે કે, સત્ર એક ઈશ્વર જ કર્યાં છે. આ વાત પણ સત્ય જ છે; કેમ કે તે ભકિતમાના ઉપાસક પુરુષને પેાતાના મતાનુસાર તેવા દૃઢ નિશ્ચય હેાવાથી પરમેશ્વરને સકર્તાપણુ જરૂર પ્રાપ્ત થાય, એ વાત અબાધિત છે તેથી આ ઈશ્વરવાદીઓના મત પણ તેમના ધેારણે સત્ય જ છે. કેટલાક આસ્તિકા તા આ લાકની પેઠે જ પરલેાક છે એમ માને છે અને તીથ થાન, અગ્નિહોત્ર આદિ ખીજા ક્રમ પણ પરલેાકમાં સુખસાધક હાવાથી તે કરવાં જોઈએ એમ કહે છે; તેા કેટલાક) અત્રેનાં કર્મો પ્રમાણે તે બધાં કર્મો પણ અંતે નિષ્ફળ છે એવી ભાગના કરે છે. એ રીતના મતવાળાઓને પેાતાની એ પ્રમળ ભાવના પણ સત્ય હૈાય એમ લાગે છે.
સવાદીઓ પોતપાતાની ભાવનાનુસાર ખે છે.
આ બધું જે જે કાંઈ દૃશ્ય કે સ્થૂળ દેખાય છે તે જ્ઞાન છે, આ સિવાય સૂક્ષ્મ વગેરે બીજું કાંઈ છે જ નહિ એવું જાણનારા, કિવા જ્ઞાન એટલે જ બુદ્ધિ, તે પેાતાની અનાદિ વાસનાને લીધે અનેક રૂપે દેખાય છે, તેથી આ બધું દૃશ્ય સાચું નથી પણ બુદ્ધિને આભાસમાત્ર છે, આવા પ્રકારના જડબુદ્ધિવાદીઓ એટલે કે જ્ઞાન સિવાય બીજો કોઈ ઈશ્વર કે આત્મા વગેરે છે જ નહિ એવા મતના 'ગીકાર કરનારા અનામ ક્રિવા નિરીશ્વરવાદી બૌદ્ધો વા ભૌતિકવાદીઓ તથા બીજા આ સ` શૂન્ય જ છે એવા શૂન્યવાદી બૌહોના મત પણ તેઓના પાતપેાતાના વિચારને અનુસરી સત્ય જ લાગે છે; કેમકે તેના વિચાર પ્રમાણે પણ એ શૂન્યવાઢમાં છેવટે શું અવરોષ રહેતું નથી. આવી રીતે સવાદીઓના ઇચ્છિત વિચારાને કેવળ એક ચિદાત્મા જ પેાતાતાના ભાવનાનુસાર ચિંતામણિ (કવા દૂપમની પેઠે પાતાની મેળે જ તત્કાળ તેવા તેવા પ્રકાર સપાદન કરી આપે છે; એટલે સવાદીઓને આ અનિવચનીય એવા ચિદાત્મા જ પોતપેાતાની કલ્પનાનુસાર બનેલા હોવાનુ જોવામાં આવે છે; બાકી તે પાતે તા ચિરંતન ચિદાકાશરૂપે પેાતાના સ્વસ્વરૂપ એવા અનિવ ચનીય ૫૬માં જ સ્થિત છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
કર૪]
સૌ જરા વિવિન િવદા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અવ ૮/૩
આત્માનુભવી ઉત્તમ સિદ્ધને આશ્રય લે સતખ્યાતિ, અસખ્યાતિ અને અનિર્વચનીયખ્યાતિવાળાના મતો પણ તેની પિતપોતાની દષ્ટિએ સત્ય જ છે (ખ્યાતિ માટે અધ્યાય ૧૦ જુ બા); કેમ કે બ્રહ્મ સર્વશક્તિમાન હેઈ તેની માયાશકિત અનિર્વચનીય છે. તે શૂન્ય નથી અને અન્ય પણ નથી, તેથી તેને અનિર્વચનીય કહેવામાં આવે છે. જે પુરુષ જેવા નિશ્રયમાં સ્થિર થઈ રહ્યો હોય છે તેમાંથી જે સુવિચારદ્વારા પોતાના બાળકબુદ્ધિથી પાછો ન હડે તે પિતાના નિશ્ચયાનુસાર તે સુખરૂપ કિંવા દુઃખ૩૫ ફળ અવશ્ય મેળવે છે; માટે બુદ્ધિમાન પુરુષે અનુભવસિદ્ધ એવા તત્વો સાથે વિવેકયુકત વિચાર કરી તવરૂપ વસ્તુ વિષેના દઢ નિશ્ચયનું ગ્રહણ કરવું જોઇએ, પરંતુ મનસ્વી દુરાગ્રહ રાખી ગમે તેવો સિદ્ધાંત ગ્રહણ કરે નહિ જોઈ એ તત્વશાસ્ત્રોનું * અધ્યયન તથા સદ્વ્યવહારથી મનુષ્ય ઉત્તમ બુદ્ધિમાન બને છે; માટે જે કઈ તેવો અનુભવસિદ્ધ આત્માનુભવી બુદ્ધિમાન મહાપુરુષ ભાગ્યને મળી જાય તે ગમે તે ભોગે તેનો આશ્રય લેવો. ઉત્તમશાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરનારા અપરોક્ષાનુભવી શ્રેષ્ઠ એવા આ જીવન્મુકત પુરુષોની સભામાં પણ દેવયોગે વાણી તથા મનાદિ દેવવશત આત્મસ્વરૂપના નિશ્ચય બતાવનારી પદ્ધતિમાં કાંઈ વિવાદ ઉપન્ન થાય છે તેમાં પણ સત્ય અને
સ્પષ્ટ કહેનાર, નિર્ભય, સોનું સમાધાન કરી યોગ્ય ઉત્તર આપનાર તથા સર્વને આનંદ ઉપજાવનાર તેમ જ નિષિદ્ધ આચરણથી રહિત હોય તેવા પુરુષને જ શ્રેષ્ઠ સમજી જિજ્ઞાસુએ ગમે તે મેગે તેને જ આશ્રય કરી બેયની પ્રાપ્ત કરી લેવી જોઈ એ.
શ્રેયને આશ્રય જ ગ્રહણ કરે જળ જેમ હંમેશા નીચાણવાળા પ્રદેશ તરફ જ ગતિ કરે છે તેમ સર્વ પ્રાણીમાત્ર પણ અહોનિશ પ્રેયનો ઇચ્છા મનમાં એવી તે મેળવવાના માર્ગ તરફ જ દોડે છે; માટે દુરાગ્રહ છેડી નિરભિમાનવૃત્તિથી સાચું શ્રેય શામાં છે તેને સંપૂર્ણ વિચાર કરીને શ્રેયનો જ આશ્રય ગ્રહણ કરવો. આ સંસારરૂપી સાગરમાં મને રથની પરંપરાઓ રૂપી તરંગે વડે પ્રાણુઓ તણાયા કરે છે, તેમના બધા દિવસો ઘાસની ઉપર પડેલા બિંદુઓની પિઠે અણદેખ્યા વૃથા જ ચાલ્યા જાય છે, પોતાનું સાચું હિત શામાં છે તે તેઓ સમજી શકતા નથી તેથી તેઓ ઉપર બતાવેલી પામર દષ્ટિને જ આશ્રય કરે છે; જ્યારે કેટલાક વિચારશીલ પુછે યોક્તિક અને તવંદષ્ટિના આશ્રય વડે સાચું ધ્યેય સાધ્ય કરી શકે છે; પરંતુ વસ્તુતઃ આત્મા તે તદ્દન અસંગ નિર્વિકાર અને અભેદ હોવાથી સર્વ પ્રકારની દૃષ્ટિથી પર છે, તાત્પર્ય એ કે, ઉપર બતાવેલી પ્રથમની બે દષ્ટિના આશ્રય વડે જોનારાઓને આત્મામાં ભેદો હોવાનું પ્રતીત થાય છે તે કેવળ વ્યવહાર દષ્ટિએ સમજાવવા પૂરતું જ છે, પરંતુ અનિર્વચનીય આત્મપદમાં વાસ્તવિક દૃષ્ટિ જેવું કશું યે નથી.
સર્વ વાદીઓમાં શ્રેષ્ઠ કોણ? સ્પષ્ટતા માટે દષ્ટાંત કહું છું તે સાંભળ. ધારો કે એક આંબાનું ફળ છે. તેની માહિતી જેઓને નથી તેવામાં તેને કેઈ લીંબુ, કેઈ સંત, કઈ દાડમ, કેઈ જામફળ, કેઈ મોસંબી, કેઈ ચિક ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક નામ વડે ઓળખે છતાં પણ વાસ્તવિક તે તે આંબાનું જ ફળ છે તેમાં કાંઈ ફેરફાર થતો નથી. તેમજ દરેક કહેનારાઓના કથનનું મૂળ તે આમ્રફળ બતાવવાની જ સૌ સૌની મનીષા (મનની ઇચ્છ) હોવાથી સર્વ જે કે પોતપોતાની દૃષ્ટિએ સાચા જ છે; પરંતુ તેમાં યે આ આમ્રફળ છે એવું જાણનારો એ જ ખરે અનુભવી કહેવાય; તેમ ઉપર કહેલા આ સર્વ મતમતાંતરે છે કે પોતપોતાની દષ્ટિમાં સત્ય છે, છતાં તેમાં પરોક્ષવાદ કરનારાઓ કરતાં અપરોક્ષાનુભવીએ જ શ્રેષ્ઠ છે, એમ જાણું. હે પાર્થ! આ જગતમાં અનત પ્રાણીઓના સમડો જોવામાં આવે છે ખરા, પરંતુ તેમાં જંગલમાં જેમ ફળ અને પલના સમાવાળાં ક્ષે ઘણાં હોય પણ કલ્પવૃક્ષો તે કવચિત જ જોવામાં આવે છે, તેમ આ બધા પ્રાણીમાત્રના સમયમાં
"
Page #554
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
ધીર, તે બેનું સારાસાર વિવેકબુદ્ધિથી પૃથક્કરણ કરે છે; તથા–
[ ૪૨૫
બોધવાળા આત્મા પુરુષો તો વિરલ જ સંભવે છે. ભગવાન આગળ કહે છે: હે અર્જુન ! આ રીતે આત્મપ્રાપ્તિના સર્વે માર્ગોની એકવામતા કેવી રીતે સંભવે તે મેં તને શાસ્ત્રના નિશ્ચય સાથે કહી સંભળાવ્યું, માટે હવે તારી જે શંકા હશે, તે ખુશીથી પૂછ (આ સંબંધે વધુ સ્પષ્ટતા માટે યોનિ ઉ૦ ૦ ૯૭ એ.)
અર્જુન ઉવાર
किं तद्ब्रह्म किमध्यात्म किंम कर्म पुरुषोत्तम । अधिभूतं च किं प्रोक्तमुधिदैव किमुच्यते ॥ १ ॥ अधियक्षः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । । प्रयाणकाले च कथं शेयोऽसि नियतात्मभिः ॥ २ ॥
અર્જુનના સાત પ્રશ્નો
પ્રસન્નચિતવાળા ભગવાને પ્રશ્ન પૂછવાનું અનુમોદન આપવાથી અને અતિ નમ્રતાથી પૂછ્યું. હું પુરુષોત્તમ ! આપે પાછલા પ્રકરણના અંતે જે કર્યું તે સારી રીતે મારા લક્ષમાં આવ્યું નથી, તે કડો કે, (૧) તત (તે) બ્રહ્મ એટલે શું કહેવાય? (૨) અધ્યાત્મ એટલે શું? (૩) કર્મ એટલે શું? (૪) અધિભૂત કોને કહે છે? (૫) અધિદેવ એટલે શું કહેવાય ? (૬) અધયg કેવી રીતનો છે? વળી (૭) હે મધુસૂદન ! આપે જે કહ્યું કે અધિયજ્ઞ સહિત જે મને જાણે છે તે પ્રયાણકાળે એટલે અંતે પણ મને જ જાણે છે, તે આ દેહમાં એવા તમે કોણ છો ? અને તેવા આ૫ આત્માને નિયમમાં રાખનારાઓને પ્રયાણકાળે શી રીતે જાણવા યોગ્ય છો? હે પ્રભો! બોધનો દઢતાને માટે આ બધું મને આપ કૃપા કરીને કહા.
श्री भगवानुवाचअक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते । भूतभावोद्भवकरो विसर्गः कर्मसहितः ॥ ३ ॥ .
બ્રહ્મની વ્યાખ્યા ભગવાન કહે છેઃ હે અર્જુન સાંભળ. પરમ એવું જે અક્ષર તે જ બદ્ધ છે (વૃક્ષાંક ૧ જુઓ) જેનો કદી પણ નાશ થતું નથી કિંવા સર્વ નાશવાન પદાર્થોને નાશ થયા પછી પણ જે કેવળ સ્વતઃસિદ્ધ તથા અનિર્વચનીય તત્વ શેષ રહે છે તે જ બ્રહ્મ કહેવાય છે. જે તત્ત્વ દેહ, ઈદ્રિય, પ્રાણ, બુદ્ધિ, અને અહંકારથી વીંટળાયેલું છે, તેમ જ આ બધા રથાવર જંગમાદિમાં અંતર્યામીરૂપે ભિન્ન ભિન્ન આકારે પ્રત્યક્ષ અનુભવમાં આવી રહ્યું છે તે (વૃક્ષાંક ૨થી ૧૫ શો; તથા જે દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત અનિર્વચનીય અને સ્વયંપ્રકાશ હાઈ કેવળ અંતર્દષ્ટિ વડે જ જાણી શકાય તેવું છે તે જ બ્રહ્મ છે (વૃક્ષાંક ૧) અર્થાત આ બધું મળીને શ્રદ્ધા કહેવાય છે.
અધ્યાત્મની યાખ્યા સ્વભાવ એ જ અધ્યાત્મ કહેવાય. સ્વભાવનો અર્થ ઈશ્વરની ઈચ્છાશક્તિ એવી નિયતિના નિયમાનુસાર જેના તેના નિશ્ચિત થયેલા જે નિયત ધર્મો તે જ સ્વભાવ એ શબ્દ વડે કહેવાય છે. જેમ પાણી પોતે જ
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૨૬ ]
श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી અ૦ ૮/૪
પેાતાને અમુક સમયને માટે ભમરી રૂપે થયેલું હેાય એમ જોવામાં આવે છે, આમ ભમરી રૂપે દેખાઈ કરીથી પાકું પોતાના અસલ સ્વરૂપમાં તેને વિલય થવા ત્યાં સુધીની તેની જે સ્થિતિ તે તેને સ્વભાવ છે. એમ સમજો. તેમ આ જગતાદિ તમામ દૃશ્ય આત્મરૂપ મહાસાગરની એક ભમરી સમાન છે, તે જ્યાં સુધી દ્રષ્ટા, દર્શન અને દૃશ્યા, ત્રિપુટીરૂપે ભાસે છે, તેટલા સમયને માટે તે અમુક મર્યાદિત આવરણવાળું બની આદિ અતરૂપે પ્રતીતિમાં આવે છે. આમ તે જ્યાં સુધી આર્દ્રિ અતવાળું અર્થાત્ મર્યાદિત હાય છે, તે તેટલા સમયમાં તે તે રૂપે ભાસવું એવા જે તેને સ્વભાવિક ધમ તે જ તેને સ્વભાવ અથવા અધ્યાત્મ કહેરાય છે. તે તે સ્વભાવને અનુસરીને જ તે પ્રવર્તે છે. જેમ વાયુતા સ્પદ, આકાશનેા શૂન્ય, તેજને પ્રકાશ, પાણીનેા તતથા પૃથ્વીના જડત્વ ઇત્યાદિ સ્વભાવેı છે તેમ નિયતિના નિયમાનુસાર અહંકારના રાજસ (વ્રુક્ષાંક ફ્ર) અંશથી ઉત્પન્ન થનારા ઇંદ્રિયાને સમૂહ સમ તન્માત્રા તથા તેના સ્થાના એ બધા કારણુ તત્ત્વા એ જ અધ્યાત્મ કિવા રવભાવરૂપ કહેવાય (વૃક્ષાંક હું જુએ). (સમાત્ર માટે અધ્યાય ૫ શ્લાક ૧૪, પૃષ્ઠ ૩૦૫ થી ૩૧૨ જુએ) અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત
નિયતિ (શ્રૃક્ષાંક ૩)ના નિયમ પ્રમાણે ઇશ્વરના મૂળ સંકલ્પવશાત્ તેતી આજ્ઞાનુસાર આ બ્રહ્માંડરૂપ કા` ઉત્પન્ન કરતાં પહેલાં તેના કારણુસ્વરૂપ અહંકાર (વૃક્ષાંક ૮)માંથી સત્ત્વ (૬), રજ (ŕ) અને તમ (૬) એ ત્રણ ભેદેામાંથી કર્તા, કારણ અને કાય એવા સૂક્ષ્મ તત્ત્વાની જે ઉપિત્ત થવી. તેને જ ક્રમે અધિદૈવ (વૃક્ષાંક ≠) અધ્યાત્મ (વૃક્ષાંક ૬) તથા અધિભૂત (વૃક્ષાંક ) કહેવામાં આવે છે (આ સંબંધે વધુ વિવેચન અધ્યાય ૩, શ્લા ૪, પૃષ્ઠ ૧૯૭ થી ૨૦૨ જુએ). અધિદેવમાંથી પુરુષાંશ એવા ઋક્રિયાના દશ દેવતા તથા મન ઉત્પન્ન થાય છે (માંક ૪ ) અને કારણુ વા અધ્યાત્મમાંથી પુરુષાંશ સહિત સ્થાનકેા સહ દશ સૂક્ષ્મ ઈંદ્રિયે (વૃક્ષાંક ≠ મ) ઉત્પન્ન થાય છે; તથા કાય વા અધિભૂતેમાંથી તેની વિષયરૂપ સૂક્ષ્મ તન્માત્રા તથા અપંચીકૃત પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થવા પામેલી છે (વૃક્ષાંક સ્ક્રૂ ૬).
કર્મો એટલે શુ?
ભગવાન આગળ કહે છેઃ ભૂતાદિની ઉત્પત્તિ કરનાર વિસની જ ક એવી સ'ના છે. એટલે કે આ અધ્યાત્મ, અધિભૂત અને અવિદૈવરૂપ સાધન કિવા કારણતત્ત્વા વડે જે ઉત્પત્તિનું કાય' થાય છે તે વિસગ કહેવાય છે (વૃક્ષાંક ૧૩ જુએ). આ વિસČનું જ બીજું નામ ક્રમ છે, એમ સમજ; કારણ કે ઈશ્વરની દક્ષિણશાક્ત વડે માયા (વૃક્ષાંક ૩) સત્ત્વ, રજ અને તમ એમ ત્રણ ગુણા વડે વૃદ્ધિ પામી તે થકી ક્રમે અવ્યક્ત (વૃક્ષાંક ૪), અનારીનટેશ્વર (વૃક્ષાંક ૫), મહાપ્રાણ(વૃક્ષાંક ૬), મહત(વૃક્ષાંક ૭) અહંકાર (વૃક્ષાંક ૮) એમ ક્રમે ઉત્પત્તિ થયેલી છે. પછી તે અહંકાર (૧) કર્તા કિવા અધિદેવ(વૃક્ષાંક ફ્રેં), (૨) કારણક્રિ’વા અધ્યમ (વૃક્ષાંક ←) તથા કાય કિવા અધિસૂત(ક્ષાંક ૬) એમ પેટા ભેદે ત્રણ પ્રકારને થયા; તેમાંથી ક્રમે મનેમય યા દેવતા ( ) તથા ઇંદ્રિય સમુહ (ટ્ટ જ્ઞા) અને પાંચ મહાભૂત સમૂહ (તૢ !) ઉત્પન્ન થયા છે તથા બીજી મુખ્ય શાખા વધી મન(વૃક્ષાંક ૧૧), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦), ચિત્ત(વૃક્ષાંક ૯) અને હિરણ્યગભ’(વ્રુક્ષાંક ૧૨) એ પ્રમાણેની ઉત્પત્તિ થવા પામેલી છે (જીએ વૃક્ષાંક ૩ થી ૮ ના પેટા ભેર સહ વૃક્ષાંક ૧ર સુધી); આ મુજબ માયા (વૃક્ષાંક ૩)થી માંડી થતી સત્રની ઉત્પત્તિને જ સ` કહે છે.
વિસની સુષ્ટિ
ઉપર મુજબ સમ સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી વિરાટ શરીરના અભિમાની એના બ્રહ્મદેવની ઉત્પત્તિ થવા પામેલી છે (વૃક્ષાંક ૧૭ જીએ). આ વિરાટ શરીરના અત્રિમાની બ્રહ્મદેવે કરેલી સ્થાવર જંગમ સૃષ્ટિને વિસ` સૃષ્ટિ કડે છે (વૃક્ષાંક ૧૩ થી ૧૫ ) આ વિસગ એટલે જમ કહેવાય છે. બ્રહ્મદેવે વેદના આધાર વડે પ્રારંભમાં પ્રથમ યજ્ઞાદિ કર્મીની જ ઉત્પત્તિ કરેલી હેાવાથી આ બ્રહ્માંડ મધ્યે થનારા તમામ કાર્યો યજ્ઞ
Page #556
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] વિદ્વાન પ્રેય કરતાં એક એવા અમને જ પસંદ કરે છે, અને– [ ૪૨૭ કહેવાય છે (આ સંબંધે વધુ વિવેચન માટે અધ્યાય ૪, બ્લેક ૨૫ થી ૩૩ જુઓ); તેમ જ બ્રહ્મદેવે નિર્માણ કરેલા આ કાર્યરષ્ટિનો આરંભ વિસર્ગ એટલે કર્મો વડે જ થયેલો હોવાથી તેના થનારા આ તમામ યોને પર્યાયે કર્મો જ કહેવામાં આવે છે. જેમ આકાશમાંથી ઉત્પન્ન થનારા આકાશજ કહેવાય; અંડમાંથી અંડજ ની ઉત્પત્તિ થાય છે તેમ કર્મમાંથી ઉત્પન્ન થનારાં સર્વ કમજ કહેવાય. એ ન્યાયાનુસાર બ્રહ્માંડ મળે થનારા તમામને કર્મ એવી સંજ્ઞાથી સંબોધવામાં આવે છે, તથા આ વિસર્ગ (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૪) અને તે ઉપરની તેના સાક્ષી સહિતની સર્ગષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૧૨)નું મૂળ બીજ આત્મા કિવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) હોવાથી જેવું બી તેવું અંકુર એવા બીજાંકર ન્યાયાનુસાર આ સર્વ બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહિ, સર્ગ અને વિસર્ગષ્ટિ રૂપે જે જે કાંઈ ભાસે છે તે પણ સર્વ શાંત અને ચિકરસ એવું અભિન્નરૂપ બ્રહ્મ જ છે એમ જાણવું (વધુ માટે અધ્યાય ૩, શ્વેક, ૮, ૯ અને ૧ર થી ૧૫ જુએ.)
अधिभूतं भरो भावः पुरुषश्चाधिदैवतम् । अधिय॒ज्ञोऽहमेवान देहे देहभृतां वर ॥ ४ ॥
અધિભૂત એટલે શું? ક્ષર એટલે નાશવાન એ જ અધિભૂત કહેવાય. સર્ગષ્ટિના નિયમ પ્રમાણે નિયતિ નિયમાનુસાર અલંકાર (વૃક્ષાંક ૮)ના તામસ (ક્ષાંક ()માંથી પ્રાકૃત ત્રીજી સૃષ્ટિરૂપ પાંચ મહાભૂતના સમૂહની ઉત્પત્તિ થયેલી છે. (વૃક્ષાંક ૧) તે જ અધિભૂત કહેવાય. તેની અંતર્ગત પાંચ મહાભૂત સમૂહને તથા તેમની માત્રા૫ શબ્દાર વિષયનો સમાવેશ થાય છે (જુઓ વૃક્ષાંક ફ્ર). આ તનાં અંશોનાં મિશ્ર વડે જ વિસર્ગ વા કર્મસૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવે છે તેથી આ સર્વ વિસર્ગષ્ટિનાં કારણુત છે, એમ સમજવું. અધિભૂતને ક્ષર કહેવાનું કારણ એ છે કે, કમરપ એવી વિસર્ણસૃષ્ટિક્ષાંક ૧૩ થી ૧૫૫)નો જયારે નાશ થાય છે ત્યારે તે તેના કારણું" એવી સમસૃષ્ટિ (ક્ષાંક ૬ થી ૧૨) સુધીના તોમાં જ વિલયને પામે છે અને જ્યારે આ કારણરૂપે સૃષ્ટિને પણ નાશ થાય છે ત્યારે તે તેના કારણરૂપ એવી સર્ગષ્ટિ(વૃક્ષાંક ૩ થી ૫)માં વિલયને પામે છે અને ત્યાંથી જ તેની ફરી ઉત્પત્તિ થતી રહે છે. બાદ જ્યારે તેને પ્રાકૃતિક પ્રલય થાય છે ત્યારે તે સમૃષ્ટિને પણ તેના દ્રષ્ટા ઈશ્વર (વૃક્ષાંક ૨)માં વિલય થઈ જાય છે, અને આમ ઉપાધિનો નાશ થતાં ઈશ્વર તે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપ લક્ષાંક ૧)માં જ તન્મય બની રહે છે, (પ્રલય માટે અ૦૪૦ ૭, ૮ પાન ૨૫૪ થી ૨૬૧ જુએ). આ મુજબ વિસર્ગષ્ટિ(વૃક્ષાંક ૬ થી ૧૫૪) સહિત સર્ગષ્ટિ(ક્ષાંક ૩ થી ૫)ને વિલય થતાં તેના પુરુષાં શરૂ૫ સાક્ષી કિંવા દ્રષ્ટા એવા ઈશ્વર (ક્ષાંક ૨)ને પણ સ્વસ્વ૨૫ (વક્ષાંક ૧)માં વિલય થતો હોવાથી તેને ક્ષર કિંવા નાશવંત એવી સંજ્ઞા હેઈ તે જ અધિભૂત છે.
અધિદેવ કેણ? ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાયું હશે કે, અધિભૂત એ કાર્ય, અધ્યાત્મ એ તેનું કારણ હોઈ અધિરિ એ તેને કર્તા કિવા પુષાંશ એવા દેવતાપ છે, એટલે નિયતિ કિવા ઈશ્વરની માયાશક્તિ (રક્ષાંક એના નિયમાનુસાર વિવર્તભાવે ઉત્પન્ન થયેલા અહંકાર (ક્ષાંક ૮)ને સાત્વિક ભાગમાંથી ભિન્ન ભિન્ન ભાસતા દરેકમાં પુરુષાંશપે દેવતા તથા મન એ પ્રમાણે જેને કર્તા કહી શકાય તેવા આ કારણુતોની ઉત્પત્તિ થયેલી
'
- -
-
• અધિદેવ, અધ્યાત્મ તથા અધિભૂતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સંબંધમાં એતરેય ઉપનિષદના વર્ણનને માટે અપાય છે, પણ ૨૦૯/૨૧૦ “રેવતાઓની ઉત્પત્તિ તથા શરીરની માગણી” એ મથાળા નીચેને મજકુર જુઓ તેમ જ બહદારયક ૫/૫/૨ થી ૨૭ છ ગ્ય //૩ તથા ૭/૧૮ કોષીતિક ૪/૨૨/૧૩; અંતરય ૧/૧/૧/૨ ઈત્યાદિ (પનિષલામાં પણ વહુને આવે છે તે જુઓ.
-
Page #557
--------------------------------------------------------------------------
________________
૪ર૮] pો મો યોગક્ષેમાને . [ સિદ્ધાન્તકાડ ભર ગીર અ. ૮/૪ છે, તેને જ અધિદેવ એમ કહેવામાં આવે છે(જુઓ વૃક્ષાંક છું, શું તથા તેના અંતર્ગત આવેલા એ). આ મુજબ મેં તને અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એટલે શું, તે સંબંધમાં સમજાવ્યું. આ સંબંધે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કથન છે, તે જાણવું જરૂરી છે.
અધિભૂત, અધ્યાત્મ તથા અધિદૈવ પરસ્પર એક બીજાથી સિદ્ધ છે. આ ચક્ષુ આદિ ઇોિના અભિમાની મહાપ્રાણ કિંવા જીવાત્મા(વૃક્ષાંક ૬), પ્રકૃતિ અને પુરુષાંશ એમ બંને અંશે વડે યુકત છે; તેમાંને પુરુષાંશ જ અહંકારાદિ તેમ જ તેની અંતર્ગત આવેલા અધ્યાત્મ તથા અધિભૂતના દેવતાઓ ૨૫ રહેલા છે તે જ ચક્ષુ આદિ ઇંદ્રિયોના અધિષ્ઠાતા એવા આ સુર્યાદિ દેવતાઓ રૂપે બનેલો છે. તે જ અધિદેવ કહેવાય છે. એક જ સ્વરૂપમાં અધ્યાત્મ અને અધિદેવ એમ બે જુદા જુદા ભેદો બતાવનાર, ચક્ષ શ્રોત્રાદિ ઈદ્રિયોનાં ગોલકવાળો, નેત્ર કાન વગેરે શબ્દો વડે ઓળખાતો એ કારણ સૂક્ષ્મ અને સ્થલ દેહાદિના નામરૂપ વડે ભામનારો જે આ દૃશ્યાભાસ છે તેનું નામ જ આધિભૌતિક એટલે પાંચ મહાભૂતોના સૂમ સમૂહરૂપને અધિભૂત વા કાર્ય (વૃક્ષાંક ૬) તથા ઇક્રિયસમૂહને અધ્યાત્મ છે કારણ વૃક્ષાંક ૮) તેમ જ તેમની દેવતાઓ તે અધિદેવ વા કર્તા (રક્ષાંક ફૂ) કહેવાય છે. ઉદાહરણથે આંખ ભે, ૫ એ તેને વિષય છે. તે આને કારણે વા અધ્યામ સમજે તથા તેમાં દેખાતી આ સ્થૂલ આંખ એ ગોલક કહેવાય, અને તેમાં સૂક્ષ્મ ઇંદ્રિયરૂપે રહેલ ચક્ષુ એ ઇંદ્રિય કહેવાય, આ ગોલક ને ઇન્દ્રિય એ બંને મળીને કારણ વા અધ્યાત્મ છે તથા તેના દેવતા સૂર્ય એ પુરુષ કહેવાય, તે જ અધિદેવ છે; તેમ જ ૨૫ એ તેને વિષય હોઈ તે કાર્ય વા અધિભૂત છે, એમ સમજે. એ રીતે દરેક જ્ઞાનેંદ્રિયો, કર્મેન્દ્રિયો તથા તેના ગ્રહણ થતા તમામ વિષયો સંબંધમાં જાણવું; તે જ ક્રમે અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ છે, એમ સમજે: આ દેહાદિનું વિવરણ કેવળ વ્યષ્ટિ જ પૂરતું નહિ પણ સમષ્ટિ અને વિરાટ એ બધાને માટે લાગુ પડે છે, એમ જાણવું. ગોલક, ઈદ્રિયો અને દેવતા તથા તન્માત્રા યા વિષય એ ત્રણેમાં એકનો પણ જો અભાવ હોય તો બીજા બંને હોતાં નથી, એટલે કે કાર્ય વા અધિભૂત એવા દેહાદિ દશ્ય પદાર્થો જે નહિ હોય તે જે દેહાદિ વડે સૂક્ષમ ઇદ્રિયોની પ્રતીતિ થાય છે એવી કારણ વા અધ્યાત્મ રૂપ સૂમ ઇંદ્રિય પણ સિદ્ધ થાય નહિ તથા તેમને
દવ વા કતો પણ સિદ્ધ ન થાય; તેમ જ દેહાદ દસ્થ વિના ઇંદ્રિયાની પ્રવૃત્તિ થકી જણી શકાય છે એવા ઈદ્રિના અધિષ્ઠાતા અધિદૈવરૂપ સૂર્યાદિની પણ સિદ્ધિ થાય નહિ; તેમ જ સૂર્યાદિ વિના અધ્યાત્મરૂપ ઈદ્રિયની પણ પ્રવૃત્તિ થતી નથી; તેમ અધ્યામરૂપ ઇન્દ્રિયો તથા અધિદેવ સૂર્યાદિ ન હોય તે અધિભૂત૨૫ દેહાદિ દશ્ય તેમ જ શબ્દતન્માત્રા સહ પાંચ મહાભૂત છે. એમ પણ સિદ્ધ થઈ શકે નહિ. તાત્પર્ય છે, એ ત્રણે પરસ્પર એકબીજાથી સિદ્ધ છે તથા એ ઇકિય, ભૂતાદિના સમૂહ૫ દેહાદિ તથા તેના દેવતા સુર્ય ઇત્યાદિક સર્વને જે સાક્ષીપણાથી જુએ છે તે જ ઈશ્વર (વૃક્ષાંક ૨) હેઈ તેના અધિષ્ઠાન વા આશયરૂપ એ બ્રહ્મ કિંવા આત્મા (વૃક્ષાંક ૧)છે. આ બ્રહ્મ વા આત્માને બીજે કઈ આશ્રય નથી, તે તે સ્વતસિહ છે.
વિસર્ગષ્ટિની પૂર્વ બ્રહ્મદેવ ઈશ્વરસ્વરૂપમાં લીન હતા સૃષ્ટિના આદિકાળમાં એટલે વિસર્ગ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે પૂર્વે આ વિરાટપુ (ક્ષાંક ૨) પોતે જ વિસર્ગસૃષ્ટિના અભિમાની પ્રથમ નારાયણ (ક્ષાંક ૧૧)૨૫ બનીને બાદ જ્યારે બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૦) રૂપે અંડને ભેદીને બહાર નીકળ્યા, તે પૂર્વે પોતે પિતાના શુદ્ધ ચિતન્ય સ્વરૂપમાં એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨) ૨૫માં જ લીન હતા. તે ઈશ્વરને જ્યારે સ્થાનની ઈચ્છા થઈ ત્યારે તેણે પવિત્રરૂપ પોતે પવિત્ર એવું જળ
૫ન તથા પોતે પોતાના સૂજેલા જળની અંદર હજારો વર્ષો સુધી રહ્યા, તે ઉપરથી તેમનું નારાયણ વૃક્ષાંક ૧૧)એવું નામ પડયું છે. જે નારાયણ (ઈશ્વર વૃક્ષાંક ૨)ની સત્તાથી જ આ પંચમહાભૂત, કર્મ, કાળ, રવભાવ અને જીવ વગેરે દ્વારા ક્રિયા કરવામાં સમર્થ થાય છે અને તેની સત્તા ન હોય તો થઈ શકતા નથી. તે દેવપ સમર્થ એવા ઈશ્વરે જ જુદે જુદે રૂપે થવાની ઇચ્છાથી એનશયામાંથી વૃત્તિને “હું” “હું
Page #558
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] અવિવેકી તે પરિણામે મિયા એવા યોગક્ષેમને અર્થે પ્રેયને જ પસંદ કરે છે. [૪૨૯ (વક્ષાંક ૩) સ્વરૂ૫ “gs રા” એ ન્યાયાનુસાર બહાર લઈ આવી પિતાના તેજોમય દેહને આ “હું” “હું” રૂપ માય (વક્ષક ૩) એ કરીને પ્રથમ સત્વ, રજ અને તમે એ ત્રણે ગુણે દ્વારા અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત એમ ત્રણ પ્રકારે કર્યો ( ભા. કં૦ ૨ અ. ૧૦ લે. ૫ થી ૧૫ ભ૦ ગી” અ૦ ૭ લૅ૦ ૨૯ જુઓ).
વૃક્ષ અના મિશ્રણકમની સમજૂતી પષ્ટતાને માટે દષ્ટાંત કહું છું. જેમાં અનેક જળના બિંદુઓ મળીને ખાચિવું બને છે, અનેક ખાચિયાં મળીને તળાવ, અનેક તળાવે મળીને સમુદ્ર તથા અનેક સમુદ્રો મળી મહાસાગર બને છે; તેમ બ્રહ્માંડ (વૃક્ષાક ૧૪ થી ૧૫ ) ના ચૌદ લોકમાંના અનેક મનુષ્યાદિ વ્યષ્ટિ છ મળીને સમષ્ટિ સહિત તેનો અભિમાની બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) થાય છે. જેમ ક્ષ એ વ્યષ્ટિ તથા જંગલ એ સમષ્ટિ તેમ મનુષ્ય એ વ્યષ્ટિ અને ચૌદ લોકમાંના તમામ સ્થાવર, જંગમ, જડચેતન જીવો મળીને સમષ્ટિ બ્રહ્માંડ કહેવાય છે, તથા તે સમષ્ટિનું અભિમાન ધારણ કરનારે બ્રહ્મદેવ કહેવાય છે (વૃક્ષાંક ૧૩ જુઓ). બ્રહ્મદેવથી મનુષ્યાદિ (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૪ જુએ) સુધીની સષ્ટિને વિસર્ગષ્ટિ કહેવામાં આવે છે. આ સૃષ્ટિને કાર્ય કિંવા કર્મ પણ કહે છે. હવે જેમ અનેક ખાબોચિયાં મળો તળાવ બને છે તેમ અનેક બ્રહ્મદેવ મળીને નારાયણ (વક્ષાંક ૧ ) થાય છે તથા અનેક તળાવો બનીને જેમ સમુદ્ર તેમ અનેક નારાયણે મળીને મહાપ્રાણ (ક્ષક ૬) બને છે. જેમાં અનેક સમુદ્રો મળીને થનારો જળસમૂહ મહાસાગર કહેવાય, તેમ અનેક મહાપ્રાણો મળીને ઈશ્વરની એવી માયાશક્તિ અથવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય. આ ઈશ્વરની માયાશક્તિ વા ઇશ્વરની કાળ૨૫શક્તિ ઈશ્વરના ઈક્ષણ દ્વારા લેમને પામી તે જ પ્રથમ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો વડે આ સર્વ દશ્ય જાળ વિસ્તારેલું છે. આથી તેને સર્ગષ્ટિ કિંવા કારણનું પણ કારણ એવું મહાકારણ કહે છે. આ મહાકારણ સૃષ્ટિને વિસ્તાર ઉપરના ક્રમે પ્રથમતઃ ઈશ્વરની કાળરૂપ ઈક્ષબુશક્તિ વડે થવા પામેલો ડેઈ ત્યારબાદ પ્રથમ અવ્યક્ત (વૃક્ષક ૪), અર્ધનારીશ્વર (વૃક્ષાંક ૫) તથા સત્રાત્મા કિવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) રૂપે વિવર્તાને પામેલ છે; આથી પ્રકૃતિથી તે મહાપ્રાણ (વૃક્ષાંક ૩થી ૫) સુધીનાં તત્ત્વોને મહાકારણ પ્રકૃતિ અથવા વિરાટના કારણુદેહ કહેવામાં આવે છે. ઉપર માયા શક્તિમાંથી પ્રથમ સત્ત્વ, રજ અને તમ મુગોનો વિસ્તાર થયેલે છે, એમ જે કહેવામાં આવ્યું છે તે જ મૂળ મહાકારણ પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૫) તત્ત્વમાંના (૧) અધિદેવ (ક.) (૨) અધ્યાત્મ (કારણ) તથા (૩) અધિસૂત (કાર્ય) રૂપ કહેવાય છે એમ સમજે; એટલે કે આ સ્થાન એ અધ્યાત્માદિ ત્રણેનું ઉગમ સ્થાનક છે, એમ જાણવું. તેમાંથી કમેક્રમે વિસ્તાર થઈને તે જ્યારે મહાપ્રાણુરૂપે બને છે ત્યારે તેમાંથી કારણુપ્રકૃતિ કિંવા વિરાટના સુમદેહરૂપ તત્તનું મૂળ બીજ એવું મહત્ત (વૃક્ષાંક ૭) તથા અહંકાર (વૃક્ષક ૮) પે વિવર્તાને પામે છે. અત્યાર સુધી થયેલા આ વિસ્તારમાં ત્રણ ગુ સહિત ઉપર બતાવેલા તમા ભાવનું મિશ્રણ તે હોય છે, એમ જાણવું. તે મિશ્રણને ક્રમ આ પ્રમાણે છે; વૃક્ષાંક ૩માં રમું; ૪માં ૨, ૩નું; ૫ માં ૨ થી ૪ નું; ૬ માં ૨ થી ૫ નું; ૭ માં ૨ થી ૬ નું; ૮ માં ૨ થી ૭નું; ૯ માં ૨ થી ૮ ની અંતર્ગત આવેલા તમામ તવનું મિશ્રણ છે, એમ જાણવું; તેમજ ૧૦ માં ૨ થી ૯નું; ૧૧ માં ૨ થી ૧૦ નું;. ૧૨ માં ૧થી ૧૧નું, ૧માં ૨ થી ૧૨ નું; ૧૪ માં ૨ થી ૧૩ નું તથા ૧૫ માં ૨ થી ૧૪ સુધીના તમામ ભાવનું મિશ્રણ છે, એમ સમજવું.
સત્વ, રજ, તમા, એ જ અધિવ, અધ્યાત્મ અને અધિભૂત છે. આ મિશ્રણને કામ સારી રીતે સમજવામાં આવવાથી જણાશે કે, અહંકાર (ક્ષાંક ૮)માં સત્વ, રજ અને તેમનું મિશ્રણ છે, એટલું જ નહિ પરંતુ ઈશ્વરથી મહત્ત (ક્ષાંક ૨ થી ૭) સુધીના તમામ અંશનું મિશ્રણ પણ છે; તેથી આ અહંકાર (વક્ષાક ૮) પ્રથમ સત્વ, રજ અને તમ રૂપ બન્યો, તે જ ક્રમ વૈકારિક રજસ્ અને તમજૂ ૨પે કહેવાય અને તેમાંથી કમે અધિદેવ (રક્ષાંક ૬), અધ્યાત્મ(વક્ષાંક ફો, અને અધિભૂત(ક્ષાંક૬)ની
Page #559
--------------------------------------------------------------------------
________________
૪૩૦]
કિયાત્રિના રૂથ જામન– [ સિદ્ધાન્તકા ભ૦ ગી- અ૭ ૮૪ ઉત્પત્તિ થવા પામેલી છે. આ અધિદેવને કર્તા અધ્યાત્મને કારણે અને અધિભૂતને કાર્ય એવી સંજ્ઞા વડે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલું છે, આ તો સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવ અને તેની આ પૂલ સુષ્ટિની ઉત્પત્તિ પૂર્વેના હાઈ બ્રહ્માંડાદિના કારણરૂપ હોવાથી તે જ અધિદેવ, અધ્યાત્મ અને અધિકૃત એવા નામે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, એમ સમજે. ભાવાર્થ એ કે, પ્રથમ તેઓને સત્ત્વાદિ ગુણનું નામ હતું, પરંતુ હવે અહંકારમાંથી વિસ્તાર થતાં તેઓ અધિદેવકિંવા કર્તા, આધ્યાત્મકિંવા કારણ અને અધભૂત કિંવા કાર્ય એવા નામને ધારણ કરે છે.
વિરાટ પુરુષમાંથી થયેલે સ્થળ વિકાસકમ પુરાણો તથા ઉપનિષદોમાં વર્ણન આવે છે કે, પુરુષની પાસેથી ઇન્દ્રિયોએ સ્થાનની માગણી કરી, તેને બોલવાની ઈચ્છા થઈ એટલે તેને મુખ, તાળવું અને છ ઉત્પન્ન થયાં તથા નાના પ્રકારનો રસ એ તેનો વિષય થયો અને તેના અધિપતિ વરુણ દેવતા થયા ઈત્યાદિ (જુઓ અ૦ ૦ ૦ ૯ પાન ૨૦૯-૨૧૦). આ વર્ણન તે વિરાટ પુસન (વૃક્ષાંક ૨) ના કારણુ દેહ (સાંક ૩ થી ૫) તથા સૂમ (વૃક્ષાંક ૬ થી ૧૨) જેમાં
આ અધદેવાદિને પણ સમાવેશ થાય છે, તે ઉત્પન્ન થયા પછી અને વિરાટપુરુષના રધૂળ વા સમષ્ટિક (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૫)ની ઉત્પત્તિ થઈ તે પૂર્વેના છે, એમ સમજે. સમષ્ટિની ઉત્પત્તિ થઈ તે પૂર્વે એટલે કારણ અને સમ એ બંને દેહનું અર્થત પ્રકૃતિથી હિરણ્યગર્ભ (લાંક ૩ થી ૧૨) સુધીના તમામ ભાવોનું પ્રથમ સૂક્ષ્મ રીતે મિશ્રણ થયેલું હોય છે તે વખતે એટલે સ્કૂલ સુષ્ટિની ઉત્પત્તિ થવા પૂર્વે આ અધિદેવાદિકેએ પિતાના સુજનારા વિરાટપુરુષ (૨ક્ષાંક ૨) ની પાસે સ્થાનની માગણી કરી, ત્યારે તે વિરાટપુરુષ (સં ૨) પોતે જ પ્રથમ જળ ઉત્પન્ન કરી તેમાં નારાયણ (ક્ષાંક ૧૧) રૂપે બની પછી તેમાં દિવ્ય એક હજાર વર્ષે (ૌર વર્ષે ૩,૪,૦૦૦) સુધી રહી તપશ્ચર્યા કરી ત્યાર પછી તે નારાયણસ્વરૂપ એવા ઈશ્વર પોતે જ પોતાના નાભિકમળમાંથી સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) રૂપે ઉત્પન્ન થાય છે, ત્યાર બાદ એ જળમાંથી તે પ્રથમ અંડની ઉત્પત્તિ કરે છે. એ અંડ એ આ વિરાટને વિશ્વસંસાત્મક સ્થૂળ કિંવા સમષ્ટિ (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ઘ) છે; જેને બ્રહ્માંડ કહે છે. તેમાં આ દેવતાઓને પ્રથમ (કિરણ ૩૬ તથા અધ્યાય ૩, બ્લેક
ના વિવરણમાં) કહેવામાં આવેલા શ્રુતિના કમે પ્રવેશ થવા પામે છે અને પછી સમષ્ટિ અભિમાની બનેલો તે વિરાટપુરુષ જ બ્રહ્મદેવરૂપે બની આ અનંત પ્રકારની ચિત્રવિચિત્રતાથી યુક્ત એવું ચૌદલેકવાળું બ્રહ્માંડ પોતે પોતાના સંકલ્પ બળ વડે ઉત્પન્ન કરે છે. એટલે જેમ સર્વ જળનાં બિંદુઓ એક ખાબોચિયામાં એકત્ર થાય તેમ જગતમાં જેટલા હાથ છે તે બધા મળીને આ બ્રહ્માંડરૂપ સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવનો હાથ છે તથા તમામ સમષ્ટિ હાથનું મૂળ, હાથના દેવતા ઈંદ્ર (વૃક્ષાંક ૮/૧/૪/૭) છે, એમ સમજે તે જ પ્રમાણે પાંચ કર્મેન્દ્રિય તથા જ્ઞાનેંદ્રિયને માટે પણ સમજવું.
જેમ શરીરમાં જ હોય છે તેમ બ્રહ્માંડમાં આ શરીરે છે વાણીના દેવતા અગ્નિ છે જે ઉપર કહ્યું છે તેને અર્થ તમામનો વાણીને મૂળ ઉગમ એક વિરાટના મુખમાંથી જ થતું હોવાથી વિરાટના મુખમાંથી નીકળતી વાણુના અભિમાની દેવતા પણ અગ્નિ છે. મનુષ્યનું શરીર અનેક જંતુઓ મળીને બનેલું છે. શરીરમાં રહેતા આ દરેક જંતુઓ ખાય છે, પીએ છે, હરે છે, કરે છે તથા પ્રજોપત્તિ વગેરે સવા વ્યવહાર કરે છે. તેઓને પણ મેલું નાક, કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયા અને કર્મદ્રિયો તો હોય છે જ, તેના મુખના દેવતા પણ અગ્નિ જ છે. શરીરમાંના આ અસંખ્ય છો અને તેના થતા સર્વ વ્યવહારનો સમાવેશ એક મનુષ્ય શરીરની અંતર્ગત જ થાય છે. તે પ્રમાણે આ ચરાચર બહાહમાં તૃણથી તે બ્રહ્મદેવ પર્યત ચૌલોકની અંદર જે જે કાંઈ જીવ છે તે તમામ જીવો તથા તેનાથી થતાં સર્વ કાર્યોને સમાવેશ આ વિરાટના અંતર્ગત જ થઈ જાય છે. આવા અસંખ્ય સમષ્ટિને નારાયણ (વક્ષાંક ૧૧) ની અંદર તથા તેવા અનેક નારાયણ તથા દ્રાદિનો સમાવેશ મઠાણ(વૃક્ષાંક ૬) ઇત્યાદિ ઉલટા કમે માયા દિવા પ્રકૃતિ (લક્ષાંક ) સુધી થાય છે.
Page #560
--------------------------------------------------------------------------
________________
ગીતાન] તે પ્રાતિરૂ૫ અને પ્રિય કામનાઓને કે નચિકેતા!
[૪૩૧ અધિવનું મૂળ મૂળમાયા છે. આ વિવેચનનો ઉદેશ એ છે કે, અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત એટલે શું તેની સ્પષ્ટ રીતે જિજ્ઞાસુઓને સમજ પડે. અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે એ જાણી શકયા કે આ અધિદેવાદિનું મૂળસ્થાન પ્રકૃતિ વા મૂળમાયા(વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણ છે, તથા સમષ્ટિ શરીરના અભિમાની પુરુષ બ્રહ્મદેવમાં પ્રવેશ થતાં અગાઉની તેની જે સ્થિતિ તેને ક્રમે અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત, એ પ્રકારના નામે પ્રાપ્ત થાય છે, અને તે સમષ્ટિની અંદર રહેલા ચાલકને જીવોમાં મિશ્રણરૂપે હોય છે જ. આ નિયમાનુસાર મનુષ્ય શરીરની અંદર પણ તે ત્રણ ભેદે છે જ. જેમકે સ્થાન કાન, તેની ઇંદ્રિય શોત્ર તથા તેને દેવતા દિશા; આમાં શ્રોત્ર અધ્યાત્મ, શબ્દ એ અધિભૂત અને દિશા યા ફિપાળ એ અધિદેવ છે, એમ સમજે. તે પ્રમાણે ઇતર ઈકિયો માટે પણ સમજવું. આ સંબંધે વિશેષ ખાત્રીને માટે ઉદ્ધવ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ સ્પષ્ટતા કરેલી છે તે જ અત્રે આપું છું. જેથી સંશયને સ્થાન રહેશે નહિ.
અહકાર વિકાર જ અધિદૈવાદિ રૂપ બને છે શ્રીકૃષ્ણ ભગવાન કહે ઍ હે ઉદ્ધવ! મારી ગુણમય એવી માયાએ ત્રણ ગુણના આશ્રય વડે અનેક પ્રકારના ચિત્રવિચિત્ર ભેદો અને ભેદના જ્ઞાનને રચ્યાં છે, જો કે આ દેહાદિક સંઘાત અનેક ભેજવાળે છે. તે પણ ભૂલ માર્ગથી તેના (૧) અધિદેવ (૨) અધ્યાત્મ અને (૩)અધિભૂત એવા મુખ્ય ત્રણ ભેદે ગણવામાં આવે છે. જેમકે નેત્ર ગાલક સહ ચકું તે અધાત્મ તેને વિષય જે ૨૫ તે અધિભૂત તથા ચક્ષના નેત્ર ગેલકમાં રહી ચક્ષુરિંદ્રિયદ્વારા પ્રકાશિત કરી રહેલો તેને અધિવાનરૂપ દેવતા સર્ષ તે અધિદેવ કહેવાય. તેવી જ રીતે ત્વચા, સ્પર્શ અને વાયુનું શ્રવણ, શબ્દ અને દિશાઓ; છ રસ અને વરુણ; નાસિકા, ગંધ અને અશ્વિનીકુમાર ચિત્ત, ચેતચિતવ્ય અને ચેતન કિવા વાસુદેવ; મન, મંતવ્ય અને ચંદ્ર; બુદ્ધિ, બેહવ્ય અને બ્રહ્મા તથા અહંકાર, અહંક્તવ્ય અને રુદ્ધ એ મુજબ અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એવા ત્રણ ત્રણ ભેદ સમજવા. આ રીતે હાદિક સધાત અનેક ભેદવાળે છે અને આમાં તે કેવળ એક જ છે. આ મુજબ દે અને આત્મા વચ્ચે અત્યંત ભેદ છે માટે એનો પ્રથમ સારી રીતે વિવેક કરો. હ ઉહવ! ચક્ષુ ન હોય તે ૨૫ સિહ થતું નથી, અને ૨૫ ન હોય તે ચક્ષુ સિદ્ધ થતાં નથી, તેમ જ તેના અધિષ્ઠાતા સૂર્ય દેવતા ન હોય તે ચક્ષની પ્રવૃત્તિ સિત થતી નથી તથા ચક્ષની પ્રવૃત્તિ ન હોય તો રૂપનું જ્ઞાન થતું નથી. એ જ રીતે વયાદિ ત્રણ ત્રણ પદાર્થો માટે પણ જાણવું. આમ અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવની સિદ્ધિ પરસ્પરના આશ્રય વો થાય છે અને આત્મા તો આકાશમાં રહેલાં સૂર્યની પેઠે કોઇના પણુ આશ્રયની અપેક્ષા નહિ રાખતાં સ્વત:સિદ્ધ છે. માટે એ અધ્યાત્માદિક સંધાતરૂ૫ દેહ અને આત્મા વચ્ચે મહા અંતર છે. હું ઉદ્ધા! આત્મામાંથી એ અમાત્માદિ ઉત્પન થયાં છે તથા તેઓ ભિન્ન ભિન્ન પે ભાસી રહ્યાં છે; પરંતુ આમાં તો કોઈમાંથી ઉપન થયો નથી અને એકરૂપ છે તેથી પણ દેહ અને આત્મા વચ્ચે અત્યંત ભેદ સિદ્ધ થાય છે. હે ઉદવ! આત્મા પોતાના સ્વતઃસિહ જ્ઞાનથી એ અખાત્માદિક સર્વેને જાણે છે પણ અધ્યાત્માદિક સર્વ આત્માને જાણતા નથી; તેથી દેહ અને આત્મા વચ્ચે અત્યંત ભેદ સિદ્ધ થાય છે. આ રીતે વિવેક કરો. ભગવાન આગળ કહે છે કે, તે ઉહવ! આત્માની પ્રાપ્તિ તો જ્યારે દેહાદિકને અહંભાવ મટે ત્યારે જ થાય છે. કેમકે સારિક, રાજસ અને તામસ એ ત્રણ પ્રકારના અહંકાર કે જે ગુણેને #ભ કરનારા શ્વિરના પ્રભાવ૫ કાળના નિમિત્તકારણને લીધે અભ્યાકન કિવ પ્રધાનમાંથી ઉત્પન્ન થયેલા મહત્તવ વડે ઉત્પન્ન થએલો છે તે અહંકાર તે વિકાર છે. તે જ આ અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂતપ મોહમય એવા દેતાદિકના વિકપનું કારણ છે (મા અં૦ ૧૧ અ. ૨૨ ૦ ૨૯ થી ૩૨).
ઝ, અધ્યાત્મ, અધિભત અને અધિદેવ સંબંધમાં મનુષ્પની ઇંદ્રિયાનાં ઉદાહરણ સાથે મહાભારત શાંતિષ અo ૧. અને અશ્વમેધ પર્વ અ ૪૨ માં સ્પષ્ટીકરણ કરેલું છે તે જોવું.
Page #561
--------------------------------------------------------------------------
________________
૪૧૨]
અધ્યાયારિતાર્યાલી [સિદ્ધાન્તકાડ ભ૦ ગી. અ૭ ૮/૦
અધિયજ્ઞ કણ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન! મેં તને તત એવું બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત અને અધિદેવ એટલી બાબતે સ્પષ્ટ રીતે સમજાવીને કહી. હવે અધિયજ્ઞ કણ તે કહું છું(છાંદેગ્ય ઉ૫૦ પ્રપા ખંડ ૧૬). મનના કર્તા અથવા અધિદેવ વિણ કહેવાય છે (વૃક્ષાંક ૯ જુઓ). બ્રહ્માંડની અંદર ચૌદલેકમાં જે જે કર્મો થાય છે તે તે સર્વ પણ કર્મો હોઈ તે સર્વાને અંતે વિષ્ણુમાં જ લય થાય છે. આથી વિષ્ણુ એ સર્વયજ્ઞને અધિદેવ થયો. આ સ્થળ વ્યવહારમાં કર્મની પ્રથમ શરૂઆત યજ્ઞથી થયેલી છે તથા તે યજ્ઞના અધિદેવ વિષ્ણુ છે; આથી બીજાંકર ન્યાયાનુસાર સર્વ જગત વિમય છે, એમ શાસ્ત્રમાં કહેલું છે (યજ્ઞ સંબંધે વિવેચન પ્રથમ અધ્યાય ૩, ૦ ૧૦ થી ૧૬ તથા અધ્યાય ૪ માં આપેલું છે, તે જુઓ. અહીં તે આપણે ફક્ત એટલું જ જાણવાનું છે કે અધિયજ્ઞ કેણુ?
ઈશ્વર એ જ અધિયા છે વિષ્ણુ એ સમષ્ટિ બ્રહ્માંડમાં ચાલી રહેલા તમામ યજ્ઞમાં અધિદેવતા છે એમાં તે શંકા નથી, પરંતુ તેમને શાસ્ત્રનિયમાનુસાર અધયજ્ઞ કહી શકાય નહિ; કારણ કે આ વિષ્ણુનું પણ કઈ અધિષ્ઠાન છે. આ રીતે વિચાર કરતાં તેમનું અધિષ્ઠાન ઈશ્વર (ક્ષાંક ૨) હેઈ તે જ અધિયજ્ઞ છે. એટલે ચરાચરને સાક્ષી શુદ્ધ હુ” કે જેને ઈશ્વર, પુરુષ યાદિ (જુઓ વૃક્ષાંક ૨) સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. તે સર્વયનનો અધિષ્ઠાન હોવાથી તે જ અધિયજ્ઞ છે. આ ઉપર “અધિ' એ સંજ્ઞા આપી શકાતી નથી, “અધિ' એ સંજ્ઞાની કક્ષા અત્રે જ પૂર્ણ થાય છે. જેમ ખાબોચિયાંને તળાવમાં, તળાવનો સરોવરમાં અને સરોવરનો સમુદ્રમાં અને સમુદ્રને મહાસાગરમાં સમાવેશ થાય છે. મહાસાગર એ જેમ તેની અંતિમ કક્ષા છે તેમ આ યજ્ઞનો પ્રથમ તે તે દેવતાઓમાં, ત્યાંથી વિસર્ગ સુષ્ટિકાર બ્રહદેવમાં, તેને વિષ્ણમાં અને વિષ્ણુને શુદ્ધ હું કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨)માં વિલય થાય છે. કાળ, દેશ અને ક્રિયા ઈત્યાદિ તમામ મર્યાદાઓને વિલય અત્રે જ થાય છે. આ ઉપર તે કેવળ એક અનિર્વચનીય આત્મપદ કે જે મારું એટલે આ હું નું પણ સાચું સ્વરૂપ છે; તેને જ આત્મા, બ્રહ્મ, તત, સ; સત, ચિતન્ય, ચિદાકાશ ઇત્યાદિ સંજ્ઞાઓ
એ અજ્ઞાનીઓને બોધ થતાં સુધી સમાવવા પૂરતી આપેલી છે. પરંતુ વાસ્તવિક તે તે અનિર્વચનીય છે. ભગવાન કહે છે કે અર્જુન! તું હવે સમજી શક્યો હશે કે અહિ અધિયજ્ઞ કેણુ? તે તે ચરાચરને સાક્ષી ઈશ્વર કિવા શુદ્ધ હું ( ક્ષાંક ૨) છે. જે આ દેહની અંદર જ નિત્યકતિ સર્વને દ્રષ્ટા વા સાક્ષીરુપે રહે છે. આ હું એટલે જ ઉપર માયા ક્વિા પ્રકૃતિરૂપ “હું” (ક્ષાંક ૩) એ સંજ્ઞા વડે કહેલો છે તેને પણ સાક્ષી (રક્ષાંક ૨છે, એમ જે જાણે છે તે જ અધિયાનું ખરું રહસ્ય સમજે છે. આ રીતને આ અધિયા તે સર્વદા સર્વત્ર અખંડ ચાલી રહેલો છે.
अम्तकाले च मामेव स्मरम्भुक्त्वा कलेवरम् । કરિ લ મ ત રસ્થા કરાય જ
આ રહમાં એવા, તમે કેણ છે? તારે છેવટને પ્રશ્ન એ છે કે, અધિયા સહિત મને જે જાણે છે તે પ્રમાણુકાળ એટલે અને મને જ જાણે છે. “તે આ દેહમાં એવા તમે કોણ છે અને આત્માને નિયમનમાં રાખનારાઓને પ્રવાકાળે શી રીતે જાણવા યોગ્ય છે ' તેને ઉત્તર કહું છું, તે સાંભળ. જેમ ઘરમાં આકાશ રહેવું હોવા છતાં પણ તે તદન અસંગ હોય છે, તેમ અધિયા ૨૫ ઈશ્વર (વૃક્ષાંક ૨)થી પણ તદ્દન અસંગ અને આત્મસ્વર: એ તતાપ
" જ આ દેહની અંદર આકાશની જેમ રહેલો છે. તેને જ પરમ અક્ષર એવું બ્રહ્મ કહે છે. આ અપિયા
Page #562
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ].
તું અનિત્ય માનીને તેનો ત્યાગ કરે છે,
[ ૪૩૩
અધિદેવ, અધિભૂત, અધ્યાત્મ, કર્મ વગેરે બધું આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧) રૂપ જ છે. એ રીતે મને એટલે “હું” ને જે આત્મસ્વરૂપે જાણે છે તે પ્રયાણકારી એટલે જ્યાં કાળ, દેશ, ક્રિયા ઈત્યાદિ તમામને અંત થઈ જાય છે એવા તત સ્વરૂપ મને (આમાને) જ જાણે છે. અર્થાત્ એ પ્રમાણેને જાણનારો કાળ, દેશાદિ પરિચ્છેદથી એટલે મર્યાદાથી પર એવા મારા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ને જ પામે છે એમ સમજે. ઉદેશ એ કે હ. . તે, આ, મારું, તારું ઇત્યાદિ અનેકરૂપે ભાસના તમામ દર્યા પછી તે અધિયg, અધિદેવ, અધિભૂત, અધ્યાત્મ, કર્મ કે બીજા કોઈ પણ હો, તે સર્વ એક આત્મસ્વરૂપ એવા મારું જ સ્વરૂપ છે; આ રીતે મને દેહાદિરૂપે નહિ પરંતુ આત્મરૂપે જાણી આત્મરૂપ એવા મને જ જે હંમેશ નિયમમાં રાખે છે, એટલે જ્યારે
જ્યારે કૃષ્ણ એટલે શરીરધારી છે, એમ લાગે ત્યારે ત્યારે તત્કાળ તે તે બ્રહ્મ કિવા આત્મસ્વરૂ૫ છે એ રીતે આત્મરૂપે મને જે નિયમમાં રાખે છે તે પણ અંતે દેશકાળાદિ મર્યાદાથી પણ પર એવા મારા સ્વરૂપને જ પામે છે. હે અર્જુન! આ દેહની અંદર રહેનાર “હું” તે આવા પ્રકારનો અનિર્વચનીય અને સર્વને અધિષ્ઠાન એ આત્મા હોઈ તે જ “હું” પ્રયાણકાળે જાણવા યોગ્ય છે.
મારું સ્મરણ કરતો અને મને જ પામે છે વ્યવહારમાં દેહ છોડવો તેને જ મરણ કિવા અંતકાળ કહે છે. એટલા માટે મરણ સમયે પણ “સુ” એટલે દેહધારી કૃષ્ણ નહિ પણ આત્મા છે; આવા પ્રકારના મારા સાચા આત્મસ્વરૂપને જાણીને મારું જ સ્મરણ કરતો કરતે જે દેહ છોડે છે તે પણ અંતે આત્મસ્વરૂ૫ એવા મને પામે છે; એમાં જરાપણું સંદેહ નથી. ભાવાર્થ એ કે હું શરીરધારી આ કૃષ્ણ કિવા તારા મામાને છોકરો છું એમ નહિ સમજતાં મને આત્મસ્વરૂપ સમજ અને તેવા નિશ્ચય વડે યુદ્ધ કરતાં કદાચ તારું મરણ થાય તે પણ તું અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ એવું ભગવાને અર્જુનને અત્રે સૂચવેલું છે.
यं यं वापि स्मरम्भावं त्यजत्यन्ते कलेवरम् । तं तमेपैति कौन्तेय सदा तन्द्रापभावितः । ॥६॥
જે જેનું સ્મરણ કરે છે તેવા ભાવને પામે છે હે કય! મેં તને પ્રથમ હેલું જ છે કે, જેઓ આ રીતે તતરૂપ એવા મારા સાચા આત્મસ્વરૂપને જાણતા નથી તેઓ અન્ય એટલે બીજા દેવતાઓને ભજે છે (અ૦ ૭ - ૨૦, ૨૧ જુઓ). હંમેશાં તે તે દેવતાઓની ભાવનાઓમાં જ તન્મય થવાને લીધે દેહ છોડતી વખતે તેઓ જે જે દેવતાઓનું સ્મરણ કરે છે તે તે ભાવને જ પામે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે, જેઓ મને આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) એવો નહિ સમજતાં અન્ય અન્ય દેવતાઓની દષ્ટિ વડે જુએ છે, એટલે કે તેઓ કૃષ્ણ એટલે આ શરીરધારી નહિ પણ પોતપોતાની ઉપાસનાનુસાર કઈ વિષ્ણુ, શિવ, દેવી,. સૂર્ય, ગણેશ ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે દેખે છે અને નિત્યપ્રતિ તેને જ ભજે છે તથા અંતકાળે પણ પોતપોતાના ઈષ્ટ દેવતાઓનું પ્તિન કરીને દેહ છોડે છે; તેઓ ૫ણ જેમ નાની નદીનું પાણી મોટી નદીમાં અને મોટી નદીનું પાણી અંતે સમુદ્રમાં જઈને જ મળે છે તેમ પોતપોતાની ભાવનાનુસાર પ્રથમ તો તે તે દેવતાના રૂપને પ્રાપ્ત થઈ અંતે “તત ભાવભાવિતઃ' એટલે તતરૂપ એવા મારા આત્મસ્વરૂપ (ક્ષાંક ૧)ને જ પામે છે. કારણ કે, આ સર્વ ભાવે મારા તત એવા એક આસમસ્વરૂપ (વૃક્ષાંક ૧)ના જ છે એમ જાણુ.
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर_युद्धघ च। मस्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसरंशयम् ॥७॥
Page #563
--------------------------------------------------------------------------
________________
૪૩૪ ]
તારાં વિરમચીવાણો– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી. અ૦ ૮/૧૦
અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ હે પાર્થ! હું તને વારંવાર કહી રહ્યું છે કે, તે સર્વ કાળમાં એટલે હંમેશાં તત કિવા આત્મસ્વરૂપ એવા મારું (ક્ષાંક ૧નું) સ્મરણ કર અને યુદ્ધ કર. આ રીતે મન, બુદ્ધિને તત રૂપ એવા મારામાં અર્પણ કરીશ એટલે તું નિઃસંદેહ આત્મરૂપ એવા મને જ પામીશ, અર્થાત આત્મરૂપ જ બની જઈશ. ઉદ્દેશ એ છે કે, તું જે આત્મસ્વરૂપ એવા મારું સ્મરણ કરતાં કરતાં એટલે કે મન, બુદ્ધિને આત્મસ્વરૂપ એવા મારામાં જ નિત્યપ્રતિ પરોવી રાખી તેમાંથી કિચિન્માત્ર પણ ઢળવા નહિ દેતાં યુદ્ધ કરીશ અને કદાચ તેમ કરતાં મૃત્યુ થાય, તે બંને બાજુએથી ભ્રષ્ટ તે થઈશ નહિ ને? એવી જે તને શંકા ( અધ્યાય ૬ શ્લોક ૩૭ ૩૮માં) થઈ હતી તે શંકા તદ્દન નિરર્થક જ છે, એમ જાણું. તેનું નિરસન તે જે કે મેં પ્રથમ કરેલું છે છતાં અત્રે ફરીથી કહું છું કે, બુદ્ધિાગાદિનો આશ્રય નહિ લેતાં કેવળ “હું શરીરધારી એ કૃષ્ણ નહિ પરંતુ આત્મા છું” એવા એક નિશ્ચય વડે તું યુદ્ધ કરીશ અને તેમાં જે તારું મૃત્યુ થાય તો પણ તું આત્મસ્વરૂપ એવા મને જ પામીશ અને મૃત્યુ નહિ થાય તો પણ અંતે મારા આત્મસ્વરૂપમાં જ સ્થિર થઈ જીવન્મુક્ત બનીશ, એમાં જરા પણ શંકા નથી. સિવાય પ્રસંગ પણ ઘણે કટોકટીને હોવાથી બીજા બધા અભ્યાસને માટે તને અવસર પણ નથી તેથી આ સહેલામાં સહેલી યુક્તિ મેં તને કહેલી છે. માટે તેના આશ્રય કરીને હવે વાર નહિ લગાડતાં તું યુદ્ધ કર; એમ સૂચવવાને આમાં ભગવાનનો ઉદ્દેશ છે.
अभ्यासयोगयुक्तेनचेतसा नान्युगामिना । જ નુ બ્ધિ વારિ શણાતુવિદાયન ગાતા
| દિવ્ય એવા પરમ પુરુષની પ્રાપ્તિ હે પાર્થ ! પરમ પુજ્ય એટલે પરમાત્મા (રક્ષાંક ) વિના ચિત્તને બીજે કંઈ પણ સ્થળે નહિ જવા દેવારૂપ અભ્યાસરૂપી વેગ વડે યુક્ત થયેલો અને નિરંતર આત્માનું ચિતન કરનારા પુરુષ અંતે દિવ્ય એવા પરમ પુરુષને જ પામે છે. એટલે કે ચિત્તમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું કદી ઉથાન જ થવા નહિ પામે અને જે કદાચ થાય તો તરત તે આત્મરવરૂપ જ છે, એવા પ્રકારે તેને તત્કાળ દાબી દેવામાં આવે એવા પ્રકારના અભ્યાસરૂપી યોગ વડે યુક્ત થયેલ અને “ના ગામિના” એટલે ચિત્તને બીજે કઈ સ્થળે જવા નહિ દેતાં હંમેશ એક આત્મામાં જ પરોવી રાખનાર તથા તે પ્રકારનું નિરંતર ચિતન કરતો પરમાત્મધ્યાનમાં નિમગ્ન થયેલ દિવ્ય એવા પરમ પુરુષને જ પામે છે. ઉદેશ એ કે, યુદ્ધમાં અન્ય યુક્તિ કરતાં આજ
ક્તિ શ્રેષ્ઠ છે; એ ભક્તિયોગનો અભ્યાસક્રમ ઉપર ભગવાને અર્જુનને બતાવ્યો હોઈ અને તેવા અભ્યાસનું પરિણામ શું આવે છે તે કહેવામાં આવ્યું છે. તેનો સાર એ છે કે, તું મને શરીરધારી કૃષ્ણ એવો પુરુષ નહિ સ જતાં હું એટલે આત્મસ્વરૂપ એવો દિવ્ય પુરુષ છું એમ સમજ અને પછી તેમાં જ ચિત્તને એકરસ કરીને પરોવી રાખ. આત્મા સિવાય બીજો કોઈ પણ સ્થળે દષ્ટિપાત પણ કરીશ નહિ, આમ કરવાથી તું અંતે મારા દિવ્ય એવા પરમપુરુષને જ પ્રાપ્ત થઈશ. આ રીતે મને પાસાને દિવ્ય પુરુષની પ્રાપ્તિ શી રીતે થાય તે સંબંધમાં વર્ણન કર્યું. હવે પ્રાપાસક પણ તે કેવી રીતે પ્રાપ્ત કરે છે તે કહું છું (સાંખ્ય, જ્ઞાન અને ભક્તિનો સમાવેશ મનાપાસનામાં થાય છે ).
कवि पुराणमनुशासितार
મળeળીવારણમકુમાર !
Page #564
--------------------------------------------------------------------------
________________
*
ગૌતાહન ] આ ધનની પ્રાપ્તિવાળા મઢના માર્ગને પ્રાપ્ત થયે નહિ,– [ ૪૩૫
सर्वस्य धातारमचिन्त्यरूपमादित्यवर्ण तमसः परस्ताव ॥९॥ प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव । भुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्
स ते परं पुरुषमुपैति दिव्यम् ॥१०॥ વારંવાર આત્મસ્વરૂપનું સ્મરણ કરનારે દિવ્ય પુરુષને પામે છે સર્વને ધારણ કરનાર તથા બધાન નિયમમાં રાખનાર અણુ કરતાં પણ અણું અર્થાત સૂક્ષ્મથી પણ અતિ સુક્ષમ એટલે જેનું કદી ચિતન પણ થઈ શકે નહિ એવા ચિત્તવાળા, અજ્ઞાનથી પણ પર, આદિત્ય જેવા વર્ણવાળ એટલે સ્વયંપ્રકાશમાન; પુરાતન અને કવિ એટલે સર્વજ્ઞ અર્થાત આત્મવિ૨૫ એવા મારું જે પ્રયાણુકાળે અચળ ભક્તિ સહિત આત્મસ્વરૂપમાં યુક્ત થએલા મન વડે યોગબળથી પ્રાણને બે ભકુટિ અર્થાત બે ભમ્મરની મધ્યમાં સમ્યફ એટલે યથાર્થ રીતે સ્થાપન કરીને વારંવાર તેનું યાને આત્મસ્વરૂપનું જ. સ્મરણ કરે છે, તે દિવ્ય એવા પરમપુરુષને પામે છે.
પરમ દિવ્યપુરુષને તે જ પામે છે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સર્વ ભૂતાદિક, તેઓના ધર્મ, તેમના કર્મ અને તે કર્મના ચિત્રવિચિત્ર પો. આ બધાને કોઈ પણ જાતના વ્યવધાન એટલે સાધન અથવા લક્ષ્ય વિના સ્વાભાવિક રે તે જ કવિ એટલે સર્વજ્ઞ એ આત્મા (વૃક્ષાંક ૧) કહેવાય છે, અને તે જ સર્વને નિયમમાં રાખનાર છે. તે સર્વના હદયમાં સાક્ષીરુપે સ્થિત હેવાથી તે પોતાની માયાશક્તિના આધારે સર્વનું શાસન કરે છે એટલે સર્વને શિસ્તમાં રાખે છે. સર્વ પ્રાણીમાત્રના અનેક કલ્પમાં કરેલાં કર્મો અને તેનાં ફળને ધારણ કરતો હેવાથી તે સર્વને ધાતા કહેવાય છે. સર્વથી સૂમ ભૂતાક શહેઈ તે કરતાં સમમાં સૂક્ષ્મ ચિત્તાકાશ તથા તેથી પણ પર એવું ચિદાકાશ એટલે બ્રહ્મ છે. આ રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મનું પણ કારણ હેઈ અતિ સૂક્ષ્મ હોવાથી તે પુરાણું એટલે અનાદિ છે. મન વડે પણ ચિંતન ન થઈ શકે એવો અચિત્ય છે આદિત્ય વર્ણનો
વર્ણરૂપ યાને સ્વયંપ્રકાશમાન છે. તમે એટલે મોહરૂ૫ અજ્ઞાન તેનું કાર્ય તથા તે બેના સાક્ષીભાવથી પણુ પર એવા પરમ પુરુષને જે હંમેશાં નિશ્ચળ મન વડે અનન્ય ભક્તિથી સ્મરે કિવા આસન, પ્રાણાયામ વગેરે યોગમાર્ગમાં બતાવેલી રીતિ પ્રમાણે યોગબળથી બે ભમ્મરની મધ્યમાં પ્રાણુને યથાર્થ રીતે વિધિપુરઃસર સ્થાપન કરે છે, તે યોગી દિવ્ય તથા એક એવા પરમ પુરુષને પામે છે. આ સંબંધે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કથન છે.
ગીએ દેહ ત્યાગ શી રીતે કરવું ? જે કરતાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ પણ નીચી કેટીમાં છે એવા જગન્નિયંતા, અનિર્વચનીય તથા સવના દ્રષ્ટા ચૈતન્યધન ઈશરૂ૫ પરમાત્મામાં દઢ ભક્તિ ન થાય ત્યાં સુધી યોગીઓએ પણ પોતાના પ્રાણાયામાદિના
જાળિયામાંથી પ્રસરનારા પ્રકાશમાં જે બારીક બારીક રજકણ ઊડતાં જોવામાં આવે છે તે ત્રસરેણુ કહેવાય, તેના છ ભાગ કરવાથી પરમાણુ થાય છે તથા પરમાણુના બે ભાગને રેણુ અને રેણુના બે ભાગને અણુ. આ રેણુને પણ અણુ (વધુ માટે મહાકાળ પુરુષ વર્ણન ભાગ ૧ જીએ).
-
- -
- -
-
Page #565
--------------------------------------------------------------------------
________________
૪૩૬ ]
ચસ્થ મન્નત્તિ વો મનુષ્ય : આ 4.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૮/
અભ્યાસ વગેરે નિત્યકર્મમાંથી પરવાર્યા પછી નિયમિત રીતે ભગવાનના પૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. આ રીતે જેણે મનને નિગ્રહ કર્યો છે એ પુu જ્યારે આ લોક તજવાની ઈચ્છા કરે છે ત્યારે તેણે અન્ય કોઈપણ જગાએ મનને નહિ જવા દેતાં પવિત્ર દેશ અને કાળ જોઈ સ્થિર અને સુખકારી આસન ઉપર બેસી પ્રાણની ગતિ રોકવી; પ્રાણ વશ થયો એટલે પોતાની નિર્મળ બુદ્ધિ વડે મનને વશ કરીને બુદ્ધિને તેના માયા પ્રાકૃતિક દ્રિષ્ટા વા અશુદ્ધ “હું” ભાવ(વૃક્ષાંક ૩)માં લય કરો. દ્રષ્ટાને પ્રાયઃ શુદ્ધ હું વરૂપ(વૃક્ષાંક ૨)માં લય કરે; તથા આ પ્રત્યગાત્મા તે હું એટલે બ્રહ્મ (વૃક્ષાંક ૧)છે, એવા મહાવાક્યના વિચારથી થયેલા સાક્ષાત્કાર વડે શદ્ધ બ્રહ્મચેતન્ય(વૃક્ષાંક ૧)માં લય કરવો. આટલું થયા પછી યોગીને કાંઈપણ કર્તવ્ય બાકી રહેતું નથી. આત્મવરૂપમાં દેવતાઓનો અંત આણનારો એવો કાળ પણ કાંઈ ફેરફાર કરી શકતો નથી, તો પછી આ જગતને નિયમમાં રાખનારા બિચારા દેવતાઓ થકી તો શું જ થઈ શકે? આ પરમ એવા દિવ્ય પુરુષની ઉત્પત્તિ સત્ત્વ, રજ, તમ, અહંકાર તથા પ્રધાન આદિ જગતનાં ગણાતાં ઉપાદાને કારણે કરવા પણ સમર્થ નથી. સર્વે મિથ્યા આવી અનાત્મ વસ્તુને નેતિ નેતિ એ શ્રુતિમાં કહેવા પ્રકાર પ્રમાણે વિચાર વડે તજવાની ઇચ્છા રાખનારા પુરુષો શરીરાદિમાંથી આત્મબુદ્ધિનો અર્થાત દેહ એટલે હું છું એવી બુદ્ધિને સર્વથા ત્યાગ કરી, વિષ્ણુના પણ શુદ્ધ રવરૂપભૂત એવા દિવ્ય અને પરમપુનું જ હૃદયમાં ક્ષણે ક્ષણે ચિંતન કરે છે, તેઓ તેમાં જ અનન્ય પ્રીતિવાળા હોવાને લીધે તે વિષ્ણુના આ નિર્ગુણ તથા અનિર્વચનીય આત્મરૂપને પામવું યોગ્ય છે એમ માને છે, એટલા માટે જેની તમામ વિષય વાસનાઓ નષ્ટ થવા પામેલી છે એવા બ્રહ્મનિષ મુનિએ શાસ્ત્રોક્ત માર્ગ વડે ઉપરામ પામવું જોઈએ (ભાવ ૨ અ૦ ૨, શ્લોક ૧૨ થી ૧૬).
યેગીનું ષચક્ર તથા બ્રહ્માંડભેદન પ્રાણને વશ કરવાના સગર્ભ તથા અગર્લ એમ બે પ્રકારો છે. તે પૈકી પ્રથમ તને અગર્ભ પ્રાણાયામ વડે દેહત્યાગ શી રીતે થાય, તે શાસ્ત્રોક્ત રીતે કહું છું.
યોગીએ પોતાનું મૂળદાર પગની પાની વડે બંધ કરી શ્વાસને છ ચક્રના માર્ગો ઉપર ચઢાવો. એ રીતે પ્રાણને મૂળાધાર ચક્રમાંથી પ્રથમ લિંગની સામેના છ દળવાળા સ્વાધિષ્ઠાન ચક્રમાં લાવવો. ત્યાંથી નાભિ નજીક જ મણિપુરક ચક્ર છે તેમાં, ત્યાંથી હૃદયમાં આવેલા અનાહત ચક્રમાં લાવીને ત્યાંથી અપાનના માર્ગે (પાછલા રસ્તે) વા મળમાર્ગે કંઠ નીચેના સોળદળવાળા વિશુદ્ધિચક્રમાં લઈ આવો અને ત્યાં થોડો સમય રોકી રાખો. આમ વિશુદ્ધિચક્રમાં આવ્યા બાદ ત્યાંથી ઘણી ધીરજ અને સાવચેતીથી આતે આતે પિતાના તાળવાના મૂળમાં (પડછભમાં) લઈ આવે અને ત્યાંથી થોડી ટકોર કરીને એટલે નીચે ઉતરી નહિ જાય એવી રીતે થોડુંક દબાણ કરીને બે ભ્રકુટી વચ્ચે આજ્ઞાચક્રમાં લઈ આવ. આજ્ઞાચક્રમાં પ્રાણવાયુને ચઢાવતી વખતે બે કાનનાં, બે નાકનાં, બે નેત્ર તથા એક મોટું એમ સાત દ્વારો બંધ કરવાં. લોક સંબંધી એષણથી રહિત તદ્દન નિષ્કામ બનેલા તથા કેવળ બ્રહ્મમાં જ સ્થિત થયેલા યોગીએ આજ્ઞાચક્રમાં થોડો સમય સ્થિર રહી પછી બ્રહ્મરંધને ભેદીને દેહ, ઇંદ્રિય ઇત્યાદિ સર્વેને ત્યજી દેવાં. આમ સુષુણ્ણ માર્ગે દેહ વિલય કરનાર અને કમ મુક્તિવાળ યોગી વ્યષ્ટિમાંથી પ્રથમ બ્રહ્માંડમાંના અગ્નિ અથવા સૂર્યલકમાં, ત્યાંથી પ્રવાદિનું ભેદન કરી શિશુમાર ચક્રને ઓળંગી કમે મહ, જન, તપ અને સત્યલોક કે જ્યાં કલ્પપર્યત રહેનાર સિદ્ધો છે, તે સ્થળપ્રતિ જાય છે. ત્યાંથી પરમેષ્ટિ મંડળ એટલે બ્રહ્મદેવના લેકમાં, એ ક્રમે સમષ્ટિનું ભેદન કરી ત્યારબાદ બ્રહ્માંડના ઉપરના દશ દશ ધણુ પૃથ્વી, જળ, વહિ, વાયુના જે શુદ્ધ વેષ્ટ છે તેનું ભેદન કરી ભૂતાકાશની પરમ મયદારૂપ આકાશને પ્રાપ્ત થાય છે. આ રીતે પંચમહાભૂતસમૂહ (જુઓ વૃક્ષાંક દ)નું ભેદન કરીને પછી તે ઈદ્રિયસમૂહનું ભેદન કરે છે (જુઓ વૃક્ષાંક ૬ ). ત્યારબાદ મનમયની અંતર્ગત આવેલા દેવતાઓ સહ મનમય સાથે એકરૂપ બને છે (વક્ષાંક દુષ), ત્યાંથી ક્રમે અહંકાર (વૃક્ષાંક ૮), ત્યાંથી મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭) મહાપ્રાણ (વૃક્ષાંક ૬), અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫), અવ્યક્ત કિંવા પ્રધાન (વૃક્ષાંક ૪) ત્યારબાદ તેને સર્વ ત્રિપુટીગાના દ્રષ્ટા, તથા ઈશ્વરીય આજ્ઞાનુસાર નિયમ કરનારી માયા કિંવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)માં લય થાય છે,
Page #566
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] કે જેમાં ઘણું માણસે ડૂબી જાય છે.
[ ૪૩૭ અત્યાર સુધી જે લયક્રમ કહ્યો તે સર્વ અપરા પ્રકૃતિ છે એમ સમજવું. આ અપરાપ્રકૃતિને લય પિતાના સાક્ષી સહિત પરામાં એટલે આત્મા(ક્ષાંક ૧)માં થાય છે. આ રીતે લય કરનાર યોગી સત, ચિત, આનંદરૂપ બની તેની તમામ ઉપાધિને નાશ થવાથી તે શાંત અને દિવ્ય એવા પરમાત્મસ્વરૂપને પામે છે. આ મુજબ લય કરીને જે પરમાત્મસ્વરૂપને પામ્યો તે પાછો આ સંસારના કારણ એવા જન્મમરણાદિને કદાપિ પ્રાપ્ત થતો નથી. આ માર્ગ સનાતન તથા વેદગ્રાહ્ય છે (યોગીએ દેહત્યાગ શી રીતે કરવો તે સંબંધમાં ભા. ૪૦ ૨, અ૦ ૨ જુઓ). ભગવાન કહે છે કે: હે પાર્થ! તને અત્યાર સુધી જે પ્રાણવિલયને પ્રકાર કહ્યો તે અગર્ભ કહેવાય. હવે સગર્ભ પ્રાણાયામનો પ્રકાર તથા તે દ્વારા જે રીતે પ્રાણુવિલય થાય તેની થતી ગતિ સંબંધમાં કહું છું, તે સાંભળ. કાર સહિત જે પ્રાણાયામ તે સગર્ભ કહેવાય છે. કારનું સ્વરૂપ શું છે તે સાંભળ.
यदक्षर वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः । यदिच्छन्तो ब्रह्मचर्य चन्ति तत्ते पद सङ्ग्रहेण प्रवक्ष्ये ॥११॥
વેદત્તાએ જેને અક્ષર કહે છે જેને વેદત્તાઓ અક્ષર એટલે જે કદી નાશ થતો નથી એવું બ્રહ્મ કહે છે, રાગ અર્થાત તમામ આસક્તિઓથી રહિત થયેલા યતિઓનો જ જેને વિષે પ્રવેશ એટલે સ્પર્શ થઈ શકે છે, ઈતરોને તે જેમાં ચંચુપ્રવેશ થવો પણ શક્ય નથી, જેને ઇચછનાર હંમેશ બ્રહ્મચર્યનું જ આચરણ કરે છે; શરીર, વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિકારા જે જે કાંઈ દશ્ય ભાસે છે તે તમામ “તત કિંવા બ્રહ્મરૂપ છે” એવા પ્રકારના દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં વૃત્તિઓનું ઉત્થાન થતાંની સાથે તે બ્રહ્મરૂપ છે એવી પ્રતિવૃત્તિ વડે જેએ તેને તત્કાળ દાબી દે છે; તેવા પ્રકારના આચરણ કરનારાઓ જ ખરા “બ્રહ્મચર્ય ચરંતિ' એટલે બ્રહાનું આચરણ કરવાવાળા કહેવાય. આવા પ્રકારનું જે તત વા આત્મપદ છે તે તને હવે સંક્ષેપમાં કહું છું (આ પ્રકારનું એક વાક્ય કઠોપનિષદ્ અ૦ ૧ ૧૦ ૨ મં૦ ૧૫માં છે તે જુઓ). તાત્પર્ય કે, આ અનિર્વચનીય બ્રહ્મપદમાંથી વ્યક્ત થએલો પ્રથમ બ્રહ્મરૂપ એવો જે અક્ષર છે તેને જ શાસ્ત્રકારો કહે છે. તેની ઉત્પત્તિ સંબંધે શાસ્ત્રમાં આ મુજબ વિવેચન આવે છે.
પર, પર્યંતી, મધ્યમ અને વૈખરી વાણીની ઉત્પત્તિનાં સ્થાનકો અપરોક્ષ પરમાત્મા કે જે સૌથી પ્રથમ વિરાટ તથા પછી સમષ્ટિ શરીરમાંના આધારાદિ ચોમાં પ્રથમ નાદાદિ રૂપે જન્મ્યા કિવા પ્રકટ થયા હોય એમ જણાય છે, ત્યાં પ્રથમ તે નાસિકાઠારા પ્રાણવાયુને પૂરક વ અંદર લઈ પ્રથમ વિરાટના ગુદા સમીપના આધારચક્રમાં પ્રવેશ કરે છે, ત્યાં પ્રથમ નાદાદિનો આરંભ શ૩ થાય છે ત્યારે તે પરાવાણી એ નામથી કહેવાય છે. આ મૂળાધારચક્રમાં હંમેશાં સ્વાભાવિક રીતે જ અખંડ અને અરકટ અક્ષરવાળે જે નાદ ચાલ્યા કરે છે તે જ પરાવાણી છે એમ સમજવું. તે નાદ સ્વતઃસિદ્ધ જ છે. એ રીતે આ પરમેશ્વર પ્રથમ પરાવાણીરૂપ નાદાત્મક બની પછી તે જ્યારે વિરાટના નાભિ સમીપના મણિપુરક ચકમાં આવે છે ત્યારે તે પયંતી વાણી એવા નામથી ઓળખાય છે. ઉચ્ચારણ થતાં પહેલાં જેનો ઉચ્ચાર કરવાનો હોય તે અક્ષર પ્રથમ મનથી જોઈ લેવામાં આવે છે તેટલા માટે તેને પયંતી એટલે જેવાવાળી વાણી એવું નામ આપવામાં આવેલું છે. આ જ પરમાત્મા રૂપે વિરાટના કk સમીપના વિશદ્ધિ ચકમાં જ્યારે આગળના દારે પ્રવેશે છે ત્યારે તે મધ્યમાવાણી એવા નામ વડે કહેવાય છે. આ વાણી એ પયંતિ એટલે જોવાપણાથી ઉપર અને સ્પષ્ટ શબ્દોચ્ચારવાળી વિખરીની નીચે આ બેની મધ્યમાં
Page #567
--------------------------------------------------------------------------
________________
૪૩૮ ]
दूरमेते विपरीते विषूची
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગીર અ૦ ૮/૧o
જોડાણ કરનારા સાંધા છે તેથી તેને મધ્યમા એવું નામ આપેલું છે. ત્યાર પછી રૂપ બનેલા એ જ પરમાત્મા વિરાટના મુખમાં આવે છે અને અતિસ્થૂળ થઈને બહાર પડે છે ત્યારે તે વૈખરી વાણી એવા નામથી કહેવાય છે. વિખર એટલે અત્યંત સ્પષ્ટ વા વિખરી જવું. તે ઉપરથી જ તેને વખરી એવું નામ આપેલું છે. આ રીતે ક્રમે તે વિરાટમાંથી સમષ્ટિ અને સમષ્ટિમાંથી પછી વ્યષ્ટિમાં આવે છે.
ૐ પર પા
આ મુજબ વિરાટમાં વૈખરીને પ્રથમાચાર છે. તે જ સમષ્ટિ તથા ષ્ટિત્યાદિ સ ચરાચર આદિ રૂપ છે. ૧-૩-૬ અને અમાત્રા એમ સાડાત્રણ માત્રાને તે ગણાય છે. તે જ પ્રથમ તા શ્વરી શક્તિ માયા(વૃક્ષાંક ૩)ના ક્રમે તમ, રજ અને સત્ત્વ એ ગુણુ વધુ પ્રાન, તૈજસ અને વિશ્વરૂપે પ્રસૃતિને પામેલા છે. આ અમાત્રા એ તેા ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા બિંદુ એટલે આત્મ(વૃક્ષાંક ૧) છે એમ સમજો. આ રીતે પરમાત્મસ્વરૂપ એવા મૂળ તા કાર છે. તે પ્રથમ માયાના ત્રણ ગુણા વડે મહાકારણુ પ્રકૃતિમાં પ્રાન(વૃક્ષાંક ૩)રૂપે બની, પછી કારણ પ્રકૃતિ, મહાપ્રાણ વા તૈજસરૂપ (વૃક્ષાંક ૬) બને છે. બાદ અહુંકારાદિના ક્રમે તામસ, તૈજસ અને વૈકારિકરૂપે તથા કાય પ્રકૃતિ એટલે સમષ્ટિના વિશ્વસક રૂપે ઉપર જણાવ્યા પ્રમાણે મૂલાધારાદિ સ્થાનેામાં પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી રૂપે પ્રકટ થયા છે. આમાં વૈખરી તે અ, મધ્યમા તે ૩, પશ્યંતી ર્ અને પરાવાણી એ અ માત્રા તથા બિટ્ટુ એ સાક્ષાત્ અનિચનીય પદ છે
એમ સમજો.
વૈખરી વાણીરૂપ ચાસવર્ણ
હરવ, દી, અને લુત એ ત્રણ માત્રાએ; ઉદાત્ત, અનુદ્દાત્ત અને સ્વરિત એમ ત્રણ સ્વરા; અકારાદિ ત્રેસડ યા ચેાસ: વર્ણી; એટલે હસ્ત, દીધ અને ખ્રુત એવા ત્રણુ ત્રણ વડે અ-~~-~, એ ત્રણ ત્રણ પ્રકારના મળી કુલ બાર થાય છે, તથા ૪-૬-તે-ઓ-ગૌ એ પાંચ દીધું અને ખ્રુત ભેદ વડે એ બે પ્રકારના અને છે મળી કુલ દશ. ૪ થી હૈં સુધી તેત્રીશ વ્યંજન-સ્વરા, ચાર યમ (યમ વેદમાં જ આવે છે), અનુવાર, વિસગ, જિન્હામૂલીય, ઉષ્માનીય અને દુઃસૃષ્ટ એમ મળી કુલ ચેાસડ (પાણિનીય શિક્ષા અનુવાક્ ૧ જુએ) વર્ણી એ સવ વૈખરી વાણીનું રૂપ છે, અને તે સર્વે મૂળ ૐકારમાંથી થવા પામેલાં છે. આ પ્રમાણે પરમાત્મા પાતે જ વાણીરૂપે ચરાચરમાં વ્યાપી રહેલા ભાસે છે. આથી પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરીરૂપે જે કાંઈ ભાસે છે તે બધું પરમાત્મારૂપ જ છે. આ ચેાસઠ વર્ણીની સ્પષ્ટતા કહું છું તે સાંભળ. વર્ણ શાસ્ત્રની ઉત્પત્તિ
મહર્ષિ પાણિનિના કથન પ્રમાણે “અ” એવી સંજ્ઞામાં જેનેા સમાવેશ થાય છે તેવા અ હૈં, ૩, , હ્યુ, ૬, મૈં, શો,અને ૌ એ મુજબ કુલ નવ સ્વરા છે. આ અકાદિ વર્ણીના જ હરવ, દીધ અને પ્લુત એવા નીચે પ્રમાણે અઢાર ભેદા પડે છે.
ઞના અઢાર ભેદા
હસ્યના છ પ્રકારો : ૬, ૬, ૩, , અને હૈં એ પાંચ હૂવભેદવડે (૧) ઉદાત્ત અનુનાસિક, (૨) ઉદાત્ત નિરનુનાસિક, (૩) અનુદાત્ત અનુનાસિક, (૪) અનુદાત્ત નિરનુનાસિક, (૫) સ્વરિત અનુનાસિક અને (૬) સ્વરિત નિરનુનાસિક. એ મુજબ છ પ્રકારના છે; દીના છ પ્રકારો : ૭, ક્રૂ, ૩, , પ, હૈ, ઓ અને શૈ એ આઠ દી ભેદે (૧) ઉદાત્તાનુનાસિક, (૨) ઉદાત્ત નિરનુનાસિક, (૩) અનુદાત્તાનુનાસિક, (૪) અનુદાત્ત નિરનુનાસિક, (૫) સ્વરિતાનુનાસિક, (૬) વરિત નિરનુનાસિક એ પ્રમાણે છ પ્રકારના છે. પ્લુતના છ પ્રકાર : અ, ૬, ૩,, હૈં, ઘે, ઓ, ઔ એ નવ પશુ પ્લુત ભેદે કરીને (૧) ઉદાત્તાનુનાસિક, (૨) ઉદાત્ત નિરનુનાસિક, (૩) અનુદાત્તાનુનાસિક, (૪) અનુદાત્ત નિરનુનાસિક,(૫)વરિતાનુનાસિક, અને (૬) સ્વરિત નિરનુનાસિક, એ રીતે છ પ્રકારના છે. આ રીતે કુલ બાવીશ સ્વરા હરવ, દી અને શ્રુત ભેદે રીતે છે. તે દરેકમાં છ છ વિભાગે પડવાથી અઢાર ભેદો બને છે. તેમાં પણ ઉચ્ચારના ભેદે વડે ૬, હૈ, ઓ, અને નૌ દીધ` અને ખ્રુત ભેદથી નીચે મુજબ બાર પ્રકારના બને છે.
Page #568
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] એકબીજાથી તદ્દન જુદા જુદા ફળવાળી–
[ ૪૩૯ g, , , સૌના બાર ભેદો gીમાં પડતા ચાર ભેદો : (૧) ૩ =ા દીર્ઘ (૨) ૩++=૫૩, લુત, (૩) +=g, દીર્ધ અને (૪) જા+જરૂ, તુત. આ પ્રમાણે એમાં ચાર ભેદ છે. ઇ દીર્ધા અને ભુત જ રહે છે. તે કદાપિ હરવ થતો નથી.
જેમાં પડતા બે ભેદો : (૧) મw= દીર્ઘ, તથા (૨) મા+g=રૂ લુત એ મુજબ એમાં બે ભેદો પડે છે. જે એ પણ દીર્ઘ અને લુત જ રહે છે, તે કદાપિ હરવ થતો નથી.
“ોમાં પડતા ચાર ભેદ : (૧) મ+=ો દીર્ધ; (૨) શા+==ોરૂ લુત (૩) +=ી દીધું અને (૪) આ+==ોર લુત એ રીતે એમાં ચાર ભેદ પડે છે. આ “ઓનું ઉચ્ચારણ પણ દીધું અને હુત જ હોય છે, તે કદાપિ હસ્વ થતો નથી.
“ીમાં પડતા બે ભેદો : (૧) મ =દીર્ધ તથા (૨) +=ૌરૂ લુત એ મુજબ માં બે ભેદે પડે છે. આ પણ દીધું અને પશુત જ હોય છે. હ્રસ્વ કદી પણ થતો નથી. આ રીતે “g અને
માં ચાર ચાર મળી આઠ તથા “” અને “” માં બે બે મળી ચાર, દીર્ઘ અને લુત ભેદે કરીને એકંદરે બાર વિભાગો છે. કારણ તેઓનું હરવ ઉચ્ચારણ કદી પણ થતું નથી, જે ઉપર કહેલું જ છે. તેમ ૧, ૨, ૩, ૪ એ ચાર હરવ દીર્ઘ અને પશુત ભેદે નીચે પ્રમાણે બાર પ્રકારના બને છે.
સ, ૬, ૩, ૪, ને બાર ભેદ માં પડતા ત્રણ ભેદોઃ (૧) અન્ન, હૂર્વ, (૨) 19= દીર્ઘ અને (૩) અકવા ગરૂ=રૂ કિવા મારૂ, લુત. “જુમાં પડતા ત્રણ ભેદો : (૧) દુન્ન, હસ્ય, (૨) ફુt, દીર્ધ અને હ8) કિવા
જરૂ=રૂ કિવા રૂ તુત. “ માં પડતા ત્રણ ભેદો : (૧) ૩-૪ હરવ; (૨) +૪==દોધ અને (૩) ૩ અથવા ક+રૂ=ારૂ અથવા કરૂ લુત. “ માં પડતા ત્રણ ભેદો : (૧) = હસ્વ; (૨) [+ઋત્ર દી; અને 5 અથવા રૂ= વા સારૂ લુત, એ રીતે અ, ૬, ૩, ૬, એ ચાર હવ, દીર્ધ અને લુત ભેદે કરીને બાર થાય છે.
૨ ના બે ભેદ સ્ટ સંબંધે શાસ્ત્રકાર જુદા મત ધરાવે છે. મહર્ષિ પાણિનિ બ્રુને દીર્ઘ સ્વરવાળો કદાપિ માનતા નથી, તે ધરણે હૃમાં બે ભેદ પડે છે. (૧) હૃ=, હવ, અને (૨) હૃ+=રૂ લુત, આ મુજબ હૃમાં મુખ્ય બે ભેદે ગણાય છે.
વર્ણની સંજ્ઞા વા સંકેત વર્ણના ભેદો : * હસ્વ, અ+==ા દીર્ધા અને આ કારની જ મારે એવી લત સંજ્ઞા થાય છે. એક માત્રાને વર્ણ હોય તે સ્વ. બે માત્રાનો વર્ણ દીર્ઘ અને ત્રણ માત્રાને વર્ણ (સ્વર) હોય તે પ્લત કહેવાય. તાલુ વગેરે સ્થાનોમાં ઉપરના ભાગમાં જે “અ” આદિ વર્ણ (સ્વરોનું) ઉચ્ચારણ થાય તે ઉદાત્ત સ્વર કહેવાય તથા તાલ આદિ સ્થાનોમાં નીચલા ભાગોમાં જે “અ” આદિ વર(વણું)નું ઉચ્ચારણ થાય તે અનુદાત્ત સ્વર કહેવાય, તથા સમાન ભાગમાં જે “' આદિ સ્વરો(વર્ણ)નું ઉચ્ચારણ થાય તે સ્વરિત કહેવાય છે. આ સંબંધમાં સિદ્ધાંતકૌમુદીમાં નીચે મુજબનું પ્રમાણ છે.
ઉદાત્તાનુદાત્ત સ્વર પ્રમાણ વાત્તઃ ભચે રવર હોય તો તે ઉદાર” જેમકે મા, બનાનુરાત્તા”. નીચે સ્વર હોય તે અનુદાત્ત. જેમકે આવા “સમાઃ સ્વરિતઃ” સ્વર રહિત તે સ્વરિત જેમકે માસ. “૩ાત્તાવાર વર્ણધર્મો સમાહિતે સ્મિોડર્ રિતસર સાત” (સિદ્ધાંતકૌમુદી, વેદમંત્રો તથા આ ગીત જુઓ). શ, ૪, ૩, ,એ ચાર હરવ, અને આ, ૨, ૩, ૪ એ ચાર દીર્ધ તથા આરે, ૩, ૨, ૩, એ ચાર સ્તુત મળી કુલ બાર થયા; અtes; સજ્જ છે અ+3=ો; ગાળો; એ ચાર દીધું અને જa,, બોરૂ, રૂ, એ રીતે આ ચાર પ્લત મળી આઠ, આમ કુલ વીશ તથા હસ્વ સુત ભેદ વડે , , એ બે મળી કુલ બાવીશ.
----
Page #569
--------------------------------------------------------------------------
________________
૪૪૦ ]
अविद्या या च विद्यति ज्ञाता ।
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી૦ અ૦ ૮/૧૧
| સ્પર્શ સ્વર ૪થીમ સુધી પચીશ, તથા ૧થી૮ સુધી આઠ મળી કુલ તેત્રીશ. એકંદર પંચાવન. તેમજ કુ
ખુ; ગુડ, ઘુ; આ ચાર યમ. આ ચાર યમવર્ણો તે ફક્ત વેદમાં જ આવે છે. (૧) અનુસ્વાર (1) (૨) વિસગ (૯), (૩) જિલીય (>, (૪) ઉપમાનીય કિવા પરાશ્રિત (4) એટલે ૪ ક. ૪ ખ તથા ૪ ૫ અને x પહેલાં બેલવામાં આવતો અર્ધ વિસર્ગ જેવો ઉચ્ચાર, તેમજ દુરસ્કૃષ્ટ (૧-; ; ૩". દુરસ્કૃષ્ટ વર્ષે પણ વેદમાં જ મળી આવે છે) મળી કુલ ચોસઠ સ્વરવાળું વૈખરી વાણીનું રૂપ છે. આ રીતે વૈખરી વાણીમાં અ, , , , , એ પાંચ હવ; આ, ઈ, ઉં, , એ, ઐ, ઓ, ઔ, એ આઠ દીધું તથા આરૂ, ઈ, ઊર, ઝરૂ, દૃઢ, એ૩, ઐ૩, ૩, એ નવ સ્તુત મળી કુલ એકવીસ વરે છે.
ઉદાતાનુદાણાદિ સ્વરે ક, ખ, ગ, ઘ, S; ચ, છ, જ, ઝ, ગ; ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન તથા પ, ફ, બ, ભ, મ મળી કુલ પચીસ સ્પર્શ વર્ષે અર્થાત સ્પર્શ સ્વરો વા સ્પર્શી કહેવાય છે. ય, ર, લ, વ એ ચાર અંતઃસ્થ તથા શ, ષ, સ, હ એ ચાર ઉષ્માઓ મળી કુલ આઠ તથા ચાર યમો વગેરે જે ઉપર બતાવેલા છે, તે બધાં ખરી વાણીનાં રૂપો છે. આ ગીતા એ ઉપનિઘતું હોવાથી તેમાંના મંત્રીને ઉદાત્ત, અનુદાનાદિ સ્વરો આપવામાં આવેલા છે. આ ગીતાના મંત્રમાં જે અક્ષરની નીચે લીટી હોય તે અનુદાન સ્વર સમજ, ઉપર લીટી કરી હોય તે ઉદાત્ત અને લીટી વિનાનો સ્વરિત સ્વર છે એમ જાણવું. અનુદાત્ત સ્વર નિ, સ્વરિત તેથી જરા મેરેથો તથા ઉદાત્ત તે કરતાં અતિ ઉચ્ચ સ્વરે બેલવામાં આવે છે.
| ગીતા મંત્ર અને સ્વરે ગીતા એ ઉપનિષદ્ હોવાથી તેમાં આવેલા અક્ષરે મંત્ર કહેવાય છે તેથી તેને ઉદાત્ત, અનુદાત્તાદિ સ્વર આપવામાં આવેલા છે તેને આધારને માટે અત્રે ઉચ્ચાર શાસ્ત્ર સમજવાની જરૂર છે. આ સંબંધે પ્રથમ (કિરણાંશ ૩૩ પાન ૮૯ ઉપર ) વિવેચન આવેલું છે. પૂર્ણ ભાવનાથી ઉચ્ચારશાસ્ત્રના નિયમ પ્રમાણે જે મંત્ર બોલવામાં આવે તે જ તે સંપૂર્ણતઃ ફલદાયી નીવડે છે. આ સંબંધે શાસ્ત્રોમાં નીચે મુજબને પ્રમાણ છે.
ઋષિ શૃંદાદિ જાણીને જ મંત્ર જપ કરે अविदित्वा ऋषिच्छन्दो दैवतं योग (गोत्र) मेव च । योऽध्यापयेज्जपेद्वाऽपि पापीयाआयते तु सः ॥
(વેકાનુ મનમાં અનુવા૧) ઋષિ, દૈવત, છંદ, ગોત્ર અને વિનિયોગ ઇત્યાદિ જાણ્યા વિના જે કોઈ પણ મંત્ર જપે છે અથવા બીજાને શીખવે છે તે પાપી બને છે. આર્ષેય બ્રાહ્મણમાં પણ આ રીતનું પ્રમાણ મળી આવે છે. “यो ह वा अविदिताष यच्छन्दोदैवत ब्राह्मणेन मन्त्रेण याजयति वाऽध्यापयति वा स्थाणुंवच्छति गतं वा प्रतिपद्यते । (આર્ષેય બ્રા. ૧). કોઈ પણ મંત્રના ઋષિ, છંદ, દૈવત ઈત્યાદિ જે તેનાં બહિરંગ સાધન છે, તેને જાણ્યા સિવાય મંત્ર ભણવા નહિ જોઈ એ." આ મંત્રોચ્ચાર પદ્ધતિનો ન્યાય ગીતા એ ઉપનિષદ હોવાથી તેને પણ લાગુ પડે છે; એ ભૂલવું નહિ જોઈએ. હવે શબ્દોચ્ચાર કેવી રીતે થાય છે તે સંબંધમાં વિચાર કરીશું.
| શબ્દો કેવી રીતે ઉત્પન્ન થાય છે. શબ્દ કેવી રીતે ઉત્પન્ન થાય છે? સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચાર શી રીતે કરવો? હવ, દીર્ધ તથા કુત તથા ઉદાત્તાનુદાત્ત સ્વરિતાદિની જરૂર શા માટે? ઇત્યાદિ સંબંધે અપૌરુષેય એવું ઉચ્ચારશાસ્ત્ર કે જે સાક્ષાત શિવ એટલે ઈશ્વરે (વૃક્ષાંક ૨ એ) પોતે સતી એટલે પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને કહેલું છે અને જે બ્રહ્માંડમાં મનુષ્યોની આવ ઉત્પત્તિ થઈ ત્યારે સૌથી આરંભમાં દાક્ષી પુત્ર પાણિનિએ પ્રગટ કર્યું છે, તે સંક્ષેપમાં તમને કહું છું.
Page #570
--------------------------------------------------------------------------
________________
ગીતાહનJ]
આ વિદ્યા છે અને અવિદ્યા છે એમ જાણનાર
[ ૪૪૧
પાણિનીય શિક્ષા » હવે પાણિનિના મતાનુસાર શિક્ષા એટલે ઉચ્ચાર શાસ્ત્ર તમોને કહીશ. કેમ કે તે મત જ વેદશાસ્ત્રની પરંપરા અનુસારનો હોઈ લેકમાં અને વેદમાં પણ ગ્રાહ્ય હોવાથી કહેવામાં આવે છે. એટલે તે મત અપૌરુષેય એવા વેદ સંપ્રદાય અનુસારને હાઈ લોકમાં પણ તે ગ્રાહ્ય હોઈ તે જગતમાં આ પ્રમાણે જ પ્રસૂતિને પામેલો છે. આ નિયમ પ્રમાણે જ વ્યવહારમાં પાણીના ઉચ્ચારની શરૂઆત થવા પામેલી છે. શબ્દોના અર્થે તે જો કે પ્રસિદ્ધ છે, છતાં મંદ બુદ્ધિવાળાઓ તે બરાબર સમજી શકતા નહિ હોવાથી વાણી ઉચ્ચાર શી રીતે કરવો તે રીત હું ફરીથી વ્યક્ત કરું છું.
ત્રેસઠ વા ચોસઠ વર્ષે ભગવાન શિવના મતાનુસાર વર્ણોની સંખ્યા ત્રેસઠ વા ચોસઠ છે અને સ્વંયભૂ અટલે અપસ્મય હોઈ અજન્મા એવા બ્રહ્માએ પોતે જ સંસ્કૃત અને પ્રાકૃતભાષા)માં કહેલા છે. અ, બ, ઉ, ઝ, લૂ એ પાંચ હવ; આ, ઈ ઊ ઋ એ, ઐ, ઓ, ઔ; એ આઠ દીર્ઘ તથા આરૂ, ઈ, જીરૂ, સૂર, એર, ઐર, એરૂ, ઔર, એમ આઠ તથા શૂર સાથે નવ લુત; આ રીતે લુત શૂર સહિત એકંદરે સ્વરે બાવીસ થાય છે. ક, ખ, ગ, ઘ, ડ; ચ, છ, જ, ઝ, ; ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ,ને; , ફ, બ, ભ, મ; એ પચીસ સ્પર્શી (સ્પર્શ રવરો) છે. ય વગેરે આઠ અર્થાત ય, ર, લ, વ એ ચાર અંતઃસ્થ અને શ, ષ, સ, હ એ ચાર ઉમાઓ મળી કુલ આઠ છે. કું, ખું, ગું, શું, એ ચાર યમો છે, તે ઉપરાંત અનુસ્વાર () વિસર્ગ (:) જિલ્લામલીય (૪) અને ઉપમાનીય (), એટલે ૪ ક. ૪ ખ અને ૪૫ x ફ પહેલાં બેલો અર્ધ વિસર્ગ (ક) જેવા ઉચ્ચાર તથા દુષ્કૃષ્ટ ૧; ૨; 3; મળીને ત્રેસઠ તથા સ્તુત છૂટ સાથે કુલ ચોસઠ થાય છે.
વર્ણની ઉત્પત્તિ શી રીતે થઈ ? બુદ્ધિ સાથે જોડાઈને અનિર્વચનીય એવો આત્મા વાણી દ્વારા શબ્દો બેલવાની ઈચ્છાવડે મનને પ્રેરે છે. મન પ્રથમ વિરાટ, પછી સમષ્ટિ અને પછી વ્યષ્ટિ એ રીતે કાયા(દેહ)માં રહેલા જઠરના વૈશ્વાનર વગેરે અગ્નિને ઉત્તેજિત કરે છે. એ અગ્નિ પ્રાણુદિ વાયુને પ્રેરે છે, આમ તે વાયુ જ મૂલાધારાદિ ચક્રોમાં પ્રવેશીને બાદ વક્ષસ્થળ કિંવા હદય સમીપના અનાહત ચક્રમાં આવીને મંદસ્વરને ઉત્પન્ન કરે છે. આ મંદસ્વર પ્રાતઃસવન એટલે પ્રાતઃકાળ (પ્રાતઃ સંધ્યા જુઓ) સાથે યુક્ત હોઈ તે ગાયત્રી છંદને આશ્રયે રહેલો હોય છે. પછી એ વાયુ કંઠમાંના વિશુદ્ધિચક્રમાં આવીને મધ્યસ્વરને ઉત્પન્ન કરે છે, આ મધ્યસ્વર માધ્યન્દિન સવન એટલે મધ્યાહ્નકાળ (મધ્યાહ્ન સંધ્યા જુઓ) સાથે યુક્ત હોઈ તે ત્રિષ્ટ્ર, છંદને આધારે રહેલો છે તથા અંતે આ વાયુ પ્રથમ વિરાટ, ત્યાંથી સમષ્ટિ અને પછી વ્યષ્ટિના મસ્તકમાં આવીને તાર સ્વરને ઉત્પન્ન કરે છે. આ તાર સ્વર ત્રીજા અથવા સાયંસવન અર્થાત સાયંકાળ (સાયં સંધ્યા જુઓ) સાથે યુક્ત હોઈ તે જગતી છંદને આધારે રહે છે. આ વાયુ ઊંચે ચડી માથામાં આજ્ઞાચક્રની સાથે અફળાઈ ઉપર બ્રહ્મરંધ્રમાં નહિ જતાં વળી પાછો ફરીથી મુખમાં આવીને વર્ષો(અક્ષર)ને ઉત્પન્ન કરે છે. આ રીતે આ ત્રેસઠ વા ચોસઠ વર્ગોની ઉત્પત્તિ થવા પામી છે.
વર્ણોના પાંચ વિભાગે વર્ણોના વિભાગો પાંચ પ્રકારના ગણાય છેઃ (૧) સ્વરતઃ એટલે ઉદાત્ત અનુદાત્તાદિ સ્વરવડે, (ર) કાળ એટલે હવ, દીર્ઘ, પશુત વગેરે માત્રાથી ગણાતા કાળવડે, (૩) સ્થાન એટલે કંઠ તાલ આદિ ઉત્પત્તિ સ્થાન વડે, (૪) પ્રયત્ન એટલે સૃષ્ટાદિ આત્યંતર પ્રયત્ન વડે અને (૫) અનુપ્રદાન એટલે વિવારસંવારાદિ અગીઆર બાહ્ય પ્રયત્ન વડે. આ રીતે વર્ણોના પાંચ વિભાગો વર્ણશાસ્ત્રના જ્ઞાતા(મહર્ષિ)એએ કહેલાં છે, તેને તું બરાબર સમજી લે.
આ ઉપરથી જ સંગીતશાસ્ત્રમાં પણું મંદ્ર, મધ્ય અને તાર એ ત્રણે પ્રકારે લીધેલા છે. તે દરેકમાં વળી પાછા ષડજ, ઋષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, પૈવત અને નિષાદ એમ સાત સાત સ્વરભેદ છે જેને સપ્તક કહે છે; તેની મૂળ ઉત્પત્તિ પણ ઉચ્ચાર શાસ્ત્રમાંથી જ થવા પામેલી છે.
Page #571
--------------------------------------------------------------------------
________________
જર ] વિરામોલ્લિન ના જેતલે મચે– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૮/૧૧
સ્વરે અને તેનાં ઉચ્ચારવામાં સ્થાનકે વર્ણના પાંચ વિભાગ ઉપર કહ્યા છે. તે પૈકી પ્રથમ જે સ્વર વિભાગ કહે તે સ્વરોમાં પણ મુખ્યત્વે ત્રણ પ્રકારો છે: (૧) ઉદાત્ત, (૨) અનુદાત્ત અને (૩) સ્વરિત, એ મુજબ તેમાં ત્રણ ભેદો પડે છે. વર્ષોમાં કાળ વડે બીજો વિભાગ પડે છે. આ “ અ, આ ” વગેરે વોં કાળભેદને લીધે હસ્ય, દીર્ઘ અને લુત એવા ત્રણ પ્રકારના થાય છે. (પાન ૪૩૮, ૪૩૯ “વૈખરી વાણીરૂપ ચેસઠ વર્ગો તથા વર્ણશાસ્ત્રની ઉત્પત્તિ” એ શીર્ષક નીચેને મજકૂર જુએ )'
ઉપર જે મન્દ્ર, મધ્ય અને તાર એ ત્રણ કંઠાદિ સ્થાને લીધે સ્વર ઉત્પત્તિને ત્રીજો વિભાગ કહ્યા, તેમાં પણ મદ્ર, મધ્ય અને તાર એમ મુખ્ય ભેદ હોઈ તે ત્રણેમાં પાછા વજ, ઋષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, દૈવત, અને નિષાદ એમ સાત સાત પેટા ભેદે પડે છે. તેમાં નિષાદ અને ગાન્ધાર ઉદાર છે, ઋષભ અને ધૈવત અનુદાત્ત છે. તેમ જ પજ, મધ્યમ અને પંચમ એ ત્રણ સ્વરિત સ્વરે છે. આમ સ્વરિતાદિ વર ઉત્પન્ન થાય છે. સિવાય આ વર્ગોનાં ઉચ્ચારવાનાં ઉત્પત્તિ સ્થાનો આઠ છે. તે ક્રમે ઉર (વક્ષસ્થળ, કંદ, શિર, જીભનું મૂળ, દાંત, નાક, બે એક અને તાળવું એ પ્રમાણેના છે. ઉષ્માની ગતિ આઠ પ્રકારની છે, ઓ ભાવ, વિવૃત્તિ, શ, ષ, સ, રેફ, જિમ્લીય અને ઉપષ્માનીય. આ “” ભાવાદિ આઠ ઉષ્માએ જ્યારે ઉકારાદિ સાથે તાદશ્ય થાય છે, ત્યારે જ પ્રકટે છે, ઈતર સમયે અવ્યક્ત ( અપ્રકટ) હોય છે. આમાં અવ્યક્ત વર્ણોએ આભ્ય તર પ્રયત્ન અને વ્યક્ત એ અનુપ્રદાન સમજે; , , ણ, ન, મ એ પાંચ અનુનાસિક તથા ય, ર, લ, વ એ ચાર અંતઃસ્થ સાથે જોડાયેલ “હ”કાર ઉર(વક્ષસ્થળ)માંથી ઉત્પન્ન થયેલું ગણાય છે. પરંતુ અસયત એટલે તેઓ સાથે જોડાયેલો હોય ત્યારે તે કંઠમાંથી પ્રકટ થયેલ હોય છે.
કંઠ તાલખ્યાદિ સ્થાને અ, આ, અને હ કંઠમાંથી ઉત્પન્ન થતા હેઈ કય કહેવાય છે; ઈ, ઈ, ચ, છ, જ, ઝ, ગ (ચવર્ગ) ય અને શ એ તાલુમાંથી ઉત્પન્ન થતા હોઈ તાલવ્ય કહેવાય છે, ઉ, ઊ, ૫, ૬, બ, ભ, મ, (૫ વર્ગ ) એ એક વડે બોલતા હોઈ એકય કહેવાય છે; ઋ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ (ટ વર્ગ) ૨ અને ષ એ માથામાંથી ઉત્પન્ન થતા હોઈ મૂર્ધન્ય કહેવાય છે; , , , થ, દ, ધ, ન (ત વર્ગ) લ અને સ નો દાંત સાથે સંબંધ હોઈ દંત્ય કહેવાય છે. તથા ક, ખ, ગ, ઘ, ડ, (ક વર્ગ)નો જિહામૂલીય (૪) અર્થાત જીભના મલ સાથે સંબંધ છે, એ વિદ્વાનોને નિશ્ચય છે. “એ” અને “એ” નો કંઠ તથા તાલુ એ બંને સ્થાને સાથે સંબંધ છે. “વ”કાર દાંત અને એમાંથી બોલતો હોવાથી દંત્યો કહેવાય છે. “એ” અને “” કંઠ તથા એક એ બે સ્થાનમાંથી જન્મે છે.* અર્ધ માત્રા કંઠમાંથી બોલાય છે.
વહેંચાર કેવી રીતે કરવા ? “એ, એ” આ બે રવ અર્ધમાત્રા દર્શક હોઈ આખી માત્રા “, ઓને લાગે છે. સંવૃત એટલે સાંકડો ઉચ્ચાર એક માત્રાનો અને વિકૃત એટલે પહેળો ઉચ્ચાર બે માત્રાને ગણાય છે. સર્વે સંવૃત ઘોષવ્યંજન હોઈ વિકૃત એ અઘોષ વ્યંજનો કહેવાય છે. સ્વર અને ઉમાઓ બોલતી વખતે જેટલું મેં પહેલું કરવું પડે છે તે કરતાં એ અને ઓ બેલવાને માટે વધુ પહોળું કરવું પડે છે, અને એ તથા ઐ માટે તે તે કરતાં પણ વધારે પહોળું કરવું પડે છે. ફક્ત એકલો અનુસ્વાર અને ચાર યમોનું જ જ્યારે ઉચારણ કરવાનું હોય ત્યારે તેમનું સ્થાન નાસિકા કહેવાય છે. પણ અનુસ્વાર, વિસ, જિમ્લીય અને ઉપમાનીય એ ચારને જ્યારે બીજા કેઈ વણે સાથે સંગ થાય છે ત્યારે ક આદિ વર્ગોનાં જે આશ્રય સ્થાનો હોય છે તે જ સ્થાનો તેમાં પણ જાણવાં.
અર્ મળી તથા હૃ. ૪ નું સ્થાન કંઠ હેઈ નું તાલુસ્થાન છે, તેથી તે કંઠતાલવ્ય છે. તથા અસ્વ=ત્રો અને +=ો બને છે. આમાં મનું સ્થાન કંઠ હાઈ ૩નું સ્થાન એક છે તેથી તે બંને કંઠયyય તેમ જ ૧ દંત્યૌષ્ઠય કહેવાય છે.
Page #572
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ]
નચિકેતાને હું વિદ્યાની ઇચ્છાવાળા માનું છું;
* ૪૪૩
પ્રથમ કહેવામાં આવેલા એકવીશ સ્વરા પછી આવતા દત્યવર્ણીને અવાજ તુંબડીની બનાવેલી વીણા એટલે તખુરાના અવાજ જેવા થાય છે. તેમજ હું ૨, શ, ષ, સ પછી તા હંમેશ અનુસ્વાર જેવે અવાજ થાય છે. અનુસ્વારના ઉચ્ચાર વિદ્યુત એટલે પડાળેા હોય તે બે માત્રાનેા ગણાય છે, અને તે ખંને એકોમાં ગ્રહણ કરીને “એ” કાર અને “વ” કારની જેમ મેાલાય છે.
જેવી રીતે પતન અને ભેદના એટલે પડી જવાના અને મા પમાડવાનાં ભયવાળી વાણુ પેાતાનાં બચ્ચાંને સાવચેતીથી દાઢમાં પકડીને તેને સ્હેજ પણ પીડા ન થાય તેવી રીતે ઘણીજ સ ંભાળપૂર્ણાંક ઉપાડીને લઈ જાય છે, તેવી જ રીતે પતન (પડી જવાનેા) તથા ભેદ (તૂટી પડવાને) ભય રાખીને જ વીચાર કરવા જોઈ એ.
કપના ઉચ્ચાર શી રીતે થાય છે?
જેવી રીતે સૌરાષ્ટ્ર (સારહ) દેશની નારીએ “” (આને ઉચ્ચાર ‘તત્ક્રપ્’એવા થાય છે) એમ ખેલે છે. તે ઉચ્ચાર રંગ (રઙ્ગ) ના જે કરવામાં આવે છે. રડ્ગના ઉચ્ચાર કરતી વખતે પૂના રકારને રહ્યું એ પ્રમાણે દીર્ધસ્વરે મેલીને પછી ‘ગ’ને નાસિકા વડે ખેલવા એટલે રગમ એવા ઉચ્ચાર થાય છે, આના ઉચ્ચાર (સ્વરસહિત) કરતી વખતે હૃદયમાં એક માત્રા, મૂન્યમાં અમાત્રા તથા નાસિકામાં પણ અરધી એ પ્રમાણે મળી રજ્જ્ઞ” શબ્દનો પૂર્ણ ઉચ્ચાર કુલ બે માત્રાના થાય છે, આરગ શબ્દોચ્ચાર કરતી વખતે તે જ્યારે હ્રદયમાંથી ઉપલા ભાગમાં સ્થિત થાય છે એટલે ઉચ્ચ સ્તરે ખેલાય છે ત્યારે તેને કાંસ્ય (કાસ્ય) સમાન ઉચ્ચાર થાય છે. તથા આવ ( મૃદુ ) વરે ખેલવામાં આવે છે તે સમયે ઇવા એવા ઉચ્ચાર થવા પામે છે. અને આ રગમ ’ના ઉચ્ચાર વચ્ચે વચ્ચે જાણે કપ થતા હાય તેવા પ્રકારે થવા પામે છે. આમ તના ઉચ્ચાર સબંધે જાણવું.* આ પ્રમાણે અવ્યક્ત એટલે અસ્પષ્ટ પણ નહિં અને પીાડત એટલે માં દાખીને પણ નહિ એ રીતે વર્ણી (અક્ષરા)ના ઉચ્ચાર કરવા
પાકાના ગુણ
ગમે તેવા રાગડાએ કાઢીને ખેલનારા, અતિ ઉતાવળથી ખેલવાળે, માથું ધૂણાવતા અને શરી હલાવીને માલનારા, મુખપાડ નહિ પણ લખેલું વાંચીને ભણવાવાળા એટલે લખનાર અને લખેલું વાંચ ભગુનાર, અથ રહિત અને જેનું મેલ્યું બીજાએ જાણી નહિ શકે તેવા તદ્દન ઝીણા કડવાળે, એ રી જાતના પાઠકા અધમ કહેવાય છે. તેમ જ મધુર સ્વરે, અક્ષરા સ્પષ્ટ અને સારી રીતે સમજી શકાય પદચ્છેદાદ સહિત, ઉદાત્તાદિ સ્વરાની શુદ્ધતા સહિત, સુવરે, ધૈય એટલે ઉતાવળપણે નહિ તેમજ લય એટલે જે શબ્દ ઉચ્ચારવાને જેટલા કાળ જેઈએ તે કાળને જાણવાની આવડતવાળા, એ રીતે આ છ પાડકાના ગુણે: કહેવાય છે એમ સમજવું.
મેાલનારમાં વાણીના ઢાષા
શકાયુક્ત, ભયયુક્ત, ઉદ્ધૃતાઈથી ભરેલું, અસ્પષ્ટ,, અનુનાસિક એટલે નાકમાંથી, કાગના જેવા સ્વરે તથા મસ્તકને ાડી નાખે એવા ઊંચા અવાજે ખેલવું, તેમજ કંઢાદિ જે સ્થાનમાંથી ઉચ્ચાર કરવા જોઈ એ તે કરતાં ખીજે સ્થાનેથી ખેલવું, સારી રીતે સાંભળી નહિ શકાય એ રીતે ખેલવું, દાંત કરડી કરડીને ખાતા હોય તેવા શબ્દોચ્ચાર કરવા, એક શબ્દ ખેાલ્યા પછી ધણીવારે બીજો શબ્દ ઉચ્ચારવા, દીનતાપૂર્વક ગદ્ગદ્ કંઠે ને મરછમાં આવે તેમ આડા અવળા રાગડાએ તાણુતા જવા, એ બધા દેાષા હેાવાથી એ રીતે એલવું નહિં જોઇ એ, તેમજ દીનતા અને નાકમાંથી ગુંગણાપણે પણ ખેલવું નહિં, આવા પ્રકારના વાણીના ઉચ્ચારા દોષરૂપ છે.
* àɛxi x+3=g; &+3=g; *+3=! અને થ+="; એ મુજબ ચાર યમ ઉચ્ચાર છે તેને જ ગુજરાતીમાં
કું', ખું, ગુ, હ્યું, એ રીતે ખતાવેલા છે. આ ચર્મા જ્યારે વયુક્ત થાય છે ત્યારે તેને ઉચ્ચાર કરવાની રીત સમજી
શકાય એટલા માટે તેને ક્રમે (૧)Ō,(૨)૧૭–૩, (૩) ૐ-રે અને (૪) ૭-૩, આ પ્રમાણે નિશાનીઓ લગાડવામાં
આવે છે. આમાં બતાવ્યા પ્રમાણેની કિંવા ઇતર પ્રકારની નિશાનીએ વા ચિહ્નો જે વેદમાં તેવામાં આવે છે તેનો ઉચ્ચાર કરતી વખતે કંપાદિ કરવામાં આવે છે. તે સબંધમાં આ વન છે; એમ સમજવું.
Page #573
--------------------------------------------------------------------------
________________
૪૪ ] ન વા મા સુપરત છે . [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીર અ. ૮/૧૧
સ્થાન, કળા અને સ્વરને પરસ્પર સંબંધ હંમેશ સવારે વક્ષ:સ્થળે એટલે ઉરમાં રહેલા સ્વર સાથે સિંહની ગર્જના જેવો અવાજ કાઢીને મંદરવરે પઠન કરવું (પ્રાતઃસંધ્યા જુઓ); મધ્યાહે કંઠમાં રહેલા સ્વર સાથે સૂર્યની રાહ જોતો ચક્રવાફપક્ષી વિયોગ વડે અવાજ કાઢે છે, તે કૂજન જેવા મધ્ય સ્વર સહિત પાઠ કરવો (મધ્યાહન સંધ્યા જુઓ) અને તૃતીય (સાય) સવન શિરમાં રહેલા તાર સ્વરવાળું હોવાથી તથા તે સાયંકાળ હંમેશ શિરમાં રહેલા રવર સાથે નિગડિત સંબંધવાળો હોવાથી મેર, હંસ અને કેયલના જેવા અવાજ સાથે પાઠ કરવો. સારાંશ પ્રાત:કાળનો રવર મંદ્ર હોઈ તેનો સંબંધ વક્ષ:સ્થળ (ઉર) સાથે, મધ્યાહનનો સ્વર મધ્ય હોઈ તેનો કંઠ સાથે તથા તૃતીયસવન અર્થાત સાયંકાળનો સ્વર તાર હોઈ તેને સંબંધ શિરની સાથે છે. મદ્રસ્વર સિંહ જેવા નાદવાળો. મધ્યસ્વર ચક્રવાફ પક્ષીના નાદ જેવો તથા તાર રવર મેર, હંસ અને કોયલના નાદ જેવો હોય છે; તેથી પાઠકે તે તે સમયે તે પ્રમાણેના અવાજે પાઠ કરે.
પ્રયત્ન અને અનુપ્રદાન વર્ણોના (૧) સ્વરથી, (૨) કાળથી (૩) સ્થાનથી, (૪) પ્રયત્નથી તથા (૫) અનુદાન વડે એ રીતે પાંચ વિભાગે હવાનું પ્રથમ કહેલું છે. તે પૈકી સ્વર, કાળ અને સ્થાન એ ત્રણે વિભાગોનું તેના પેટા ભાગો સહિતનું વર્ણન ઉપર આપવામાં આવેલું છે. હવે (૪) પ્રયત્ન તથા (૫) અનુપ્રદાનથી વર્ણન પડતા વિભાગનું વર્ણન કહું છું.
પ્રયત્ન વડે વર્ણોમાં પડતા વિભાગ પ્રયત્નો બે પ્રકારના છે; (૧) આત્યંતર કિંવા અંતર અને (૨) બાહ્ય કિંવા અનુપ્રદાન. પ્રથમના એટલે આત્યંતર પ્રયત્નના પાંચ ભેદે છે; (૧) સ્પષ્ટ, (૨) ઈસ્કૃષ્ટ, (૩) ઈષદ્વિવત (૪) વિકૃત અને (૫) સંવત. તેમાં (૧) પૃષ્ટ પ્રયત્ન પાઁનો હોઈ તેમાં ૪ થી ૫ સુધીના પચીશ સ્વરો વા વર્ગો (વ્યંજનો) ને સમાવેશ થાય છે. આ પ્રયત્ન વખતે જિજ્ઞાદિ સ્વસ્વ સ્થાનોમાં સંપૂર્ણતઃ સ્પર્શ કરીને વહેંચાર કરાય છે. (૨) ઈષસ્કૃષ્ટ પ્રયત્ન અંતઃસ્થાને હોઈ તેમાં( વ એટલે ય, ર, લ અને વ નો સમાવેશ થાય છે. તેને ઉચ્ચાર સ્વસ્વ સ્થાનોને થોડો સ્પર્શ કરીને જ થઈ શકે છે. (૩) ઈષદ્વિવૃત કિંવા નેમપૃષ્ટ પ્રયત્ન ઉમાક્ષરોને હોઈ તેમાં ફાસ્ટ એટલે શ, ષ, સ અને હ નો સમાવેશ થાય છે. તેને જિફથી કિંચિત સ્પર્શ કરી શુદ્ધ ઉચ્ચાર કરાય છે. (૪) વિદ્યુત કિવા અસ્પષ્ટ* પ્રયત્ન સ્વરોને હાઈ તેમાં મગ્ન એટલે એ, ઈ, ઉ, *, ,
એ, એ, ઓ અને ઔ નો સમાવેશ થાય છે, આનો ઉચ્ચાર કરતી વખતે કંઠયાદિ સ્થાને નહિ અડતાં જિને અલગ રાખી કંઠને ખુલ્લો કરી પછી જ ઉચ્ચાર કરાય છે. (૫) સંવૃત પ્રયતન હવે એ કાર રવર વા વર્ણન તેના ઉચ્ચાર વખતે કંઠને સંકેચીને બોલવાનો પ્રયત્ન કરવામાં આવે છે (પ્રકારના હસ્વભેદ સંબંધમાં પૃ. ૪૩૮ અ, ૬, ૩, ૪ ના બાર ભેદ એ શીર્ષક નીચેનું વિવરણ જુઓ), પરંતુ ઇતર (કાર્ય) સયે વિવૃત એટલે મોઢાને પહોળું કરીને બોલવાનો પ્રયત્ન થાય છે. આંતર પ્રયત્ન સંબંધમાં આ સંક્ષેપમાં કહેવામાં આવ્યું. હવે અનુપ્રદાન અર્થાત બાહ્ય પ્રયત્ન વડે વર્ષોના થતા વિભાગોને સંક્ષેપમાં વિચાર કરીશું. તે વિભાગો નીચે મુજબ છે.
અનુદાન વડે વર્ણોમાં થતા વિભાગે બાહ્ય પ્રયત્નના (૧) વિવાર, (૨) સંવાર, (૩) શ્વાસયુક્ત, (૪) નાયુક્ત, (૫) ઘોષ, (૬) અશેષ, (૭) અપપ્રાણ, (૮) મહાપ્રાણુ, (૯) ઉદાત્ત, (૧૦) અનુદાત્ત, અને (૧૧) સ્વરિત એ મુજબ અગિયાર વિભાગો છે.
વર્ગો એટલે કુ (ક વર્ગ), ચુ (ચ વર્ગ), ટુ (ટ વર્ગ), તુ (ત વગે) અને પુ (૫ વર્ગ); એ વર્ગોના તેના પ્રથમના બે વર્ણ એટલે કે ક વર્ગમાં ક, ખ; ચ વર્ગમાં ચ, છ, 2 વર્ગમાં ટ, ઠ; ત વર્ગમાં ત, થ; ૫ વર્ગમાં પ, ફ, શ, ષ, સ, હ એ ચાર ઉમાબો તેમજ જિલીય (*), ઉપપ્પાનીય કિંવા પરાશ્રિત (2) તથા કું, ખું, ગું, શું એ ચાર યમે પિકી પડેલ ને બીજે યમ ૬ (છ) અને બીજે ડું (-)એ બે યમો મળીને કુલ અઢાર વરોના ઉચ્ચાર વિવત કંથી અત્યંત કંઠને ફેલાવીને યાને પાળે કરીને શ્વાસાનપ્રદાન યુક્તિથી એટલે કે ઉથારગુ કર્યા પછી શ્વાસને મુક્ત કરી અને અર્થ એટલે સૂમ ધ્વનિને આજન૨૫ ક્રિયા કરીને કર જોઈએ.
- પાણિનિએ વિવૃત પ્રયત્નની બે માત્રા અને સંસ્કૃત પ્રયત્નની એક માત્રા કહેલી છે.
Page #574
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ]
કારણકે, તેને અનેકવિધ કામનાએ લલચાવી શકી નહિ.
અલ્પપ્રાણ અને મહાપ્રાણથી ઉચ્ચારાતા વર્ષા
ઉપર બતાવેલા પાંચ વર્ગોના પ્રથમ, તૃતીય અને પંચમ વર્ણો એટલે ક વ પૈકી ક, ગ, ૭, ચ વર્ડ્ઝમાં ચ, જ, ઞ: ૮ વર્ગીમાં ટ, ડ, ; ત વĆમાં ત, ૬, ન; ૫ વ ́માં ૫, બ, મ, તેમજ થળ એટલે ય, ર, લ, વ અને ચાર યમે પૈકી પહેલા કુ (Ö) તથા તૃતીય ગુ' (-k) એ બધા અલ્પપ્રાણુ અર્થાત ચેડા અલવડે, અને બાકીના ખ, ધ છે, ઝ, ઠં, ઢે, થ, ધ, ક્રૂ, ભ, શ, ષ, સ, હ, (:) વિસગ†, (×) ઉપધ્માનીય વા પરાશ્રિન તથા (ક) જિઙ્ગામૂલીય તેમ જ દ્વિતીય (P−૧) અને ચતુર્થી (∞-૩) એ બે યમે* તેમજ કારાદિ સ્વરે। મહાપ્રાણથી એટલે અધિકમળથી ભારપૂર્વક ખેલાય છે. પાંચે વર્ગના ત્રીજા અને ચેાથા વર્ણો એટલે ગ, ધ, જ, ઝ, ડ, ૯, ૬, ધ, ખ, ભ તથા ય, ર, લ, વ એ ચાર અંતઃરથ અને હુ તેમજ () અનુસ્વાર તથા ત્રીજો (૨-૨ અને ચોથા (∞-૩) યમ તથા સાનુનાસિક અકારાદિ સ્વર એએનું સંસ્કૃત પ્રયત્ન એટલે કર્ડને સપ્રાચ કરીને નાદાનુપ્રદાન યુક્તિ અને ચેપથી અર્થાત અવ્યનિ સાથે ગંભીરતાપૂર્વક ઉચ્ચારણ કરવું જોઈ એ.
વર્ગોના ત્રીજા વર્ણો પ્રમાણે પચમ વર્ણી એટલે ઙ, ઞ, ણુ, ન, મ એ પાંચ સવ્રત કર્યું, નાદાનુપ્રદાન યુક્તિથી શ્રેષયુક્ત ઉચ્ચાર કરવા. તેમાં પણુ બધા અનુનાસિકા પહેલાં માં વધુ માલી પછી નાકથી ખેલવા એ વધુ ઉત્તમ છે. શ, ષ, સ અને હું એ બધા ઉષ્માને મહાપ્રાણથી ખેાલવા અને વગેના બાકીના એટલે ખ, ૭, ૮, થ, અને ક્ એ બધા કારની માફ્ક મહાપ્રાણ પ્રયત્નથી જ મેાલવા જોઇ એ. વર્ગોના ચેાથા ધ, ઝ, ઢ, ધ અને ભ એ પાંચે વર્ણોના ઉચ્ચાર વ’કાર જેવા મહાપ્રાણથી જ થાય છે,× યમવો ચાર હાઈ તે ફક્ત વેદમાં જ આવે છે. ચાર યમેના ઉચ્ચાર કું, ખું, ગુ, બ્રુ, એ પ્રમાણેના હાઈ
તેની નિશાનીઓ અનુક્રમે (૧) છું, (૨) P-4, (૩) -ર અને (૪) ∞-૩ ×આભ્યન્તર અને બાહ્ય પ્રયત્નના જ્ઞાનાથે કાઠા
વિદ્યુત
apole Ten
vehK lslle
reb
પ્રયત્ન
|
ચ
૧|૪|
દ
વિવારા
શ્વાસા
અધેાષા
સ્પો
ખ
છ
.
થ દ
મ
Bh
સ્પર્શે
ગ
ΟΥ મ
s છુ
'
અલ્પ મહા અલ્પપ્રાણ
પ્રાણ પ્રાણ
સવારે
નાદા
શ્રેષા
||*
|lākalaé:ple -
ಮ
ઝ
द
ધ
ભ
મહાપ્રાણ
સવાશ
નાદા
શ્રેષ
વ
૨
લ
*
ઈષદ્વિવૃતા
| e | sz | co
અલ્પપ્રાણ
સવાશ
નાદા
ઘેાષા
ઉષ્માએ
હું
∞ આ મુજબની છે.
મહાપ્રાણ
વિવારા
શ્વાસા
અધેાષા
સ્વા
અ, ; ઉ ઋ, લૂ, એ
એ, ઐ, ઓ
મહાપ્રાણ
[ ૪૪૫
સવારે
નાય
શ્રેષ
સંવૃત
llele lfhe beg
ઉદાત્ત
અનુદાત્ત
અને સ્વરિતા
Page #575
--------------------------------------------------------------------------
________________
अविद्यायामन्तरे वर्तमाना:
[ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીવ અ૦ ૮/૧૧
આ સર્વ વાણીનું ધામ કહેવાય છે. જે ધામ એટલે વાણીને સાઠે કિવા સમૂહ દાક્ષીના પુત્ર પાણિનિ વડે આખા જગતમાં વિસ્તારને પામેલ છે. સારાંશ વાણીને ઉચ્ચાર કેવી રીતે કરવો તેને વિસ્તાર મહર્ષિ પાણિનિએ સમસ્ત જગતમાં સૌથી પ્રથમ કરેલો છે (વાક્યના રચનાર આલપુરુષ વરરુચિ છે તેનું ભાષ્ય કરનાર પતંજલિ હોઈ પાણિનિ એ સૂત્રકાર છે ).
શિક્ષાદિ છે વેદના અંગે છે વેદનાં છ અંગો પૈકી છંદ શાસ્ત્ર એ વેદના પગ, કલ્પ હાથ, જ્યોતિષ આંખ, નિક્ત કાન, શિક્ષા નાક અને વ્યાકરણ મૂળ છે, એમ સમજે. આ વેદાંગો સહિત વેદનો અભ્યાસ કરેલો મનુષ્ય બ્રહાલોકમાં પૂજાય છે.
અંગુલીનિર્દેશ તથા ઉદાત્તાદિ સ્વરે અંગુઠાનું ટેરવું પ્રદેશિની એટલે તર્જની વા અંગૂઠા નજીકની આંગળીના મૂલમાં રાખીને ઉદાત્ત સ્વર બોલવામાં આવે છે, અંગૂઠાનું ટેરવું બીજી આંગળી એટલે મધ્યમાના મૂલમાં રાખીને પ્રચિત સ્વર બેલાય છે. અને ત્રીજી અનામિકાના મૂલમાં અંગૂઠાનું ટેરવું રાખીને સ્વરિત સ્વર બેલાય છે તેમજ ચોથી કનિષ્ઠિકાના મલમાં અંગૂઠાનું ટેરવું રાખીને અનુદાત્ત સ્વર બાલવામાં આવે છે. અંગૂઠા નજીકની પહેલી તર્જની આંગળી તે ઉદાત્ત સ્વરની, બીજી મધ્યમાં તે પ્રચિત સ્વરની, ત્રીજી અનામિકા એ સ્વરિતની અને ચોથી કનિષ્ઠિકા એ નિહિત એટલે અનુદાત્ત સ્વરની છે, એમ સમજવું.
વર્ણોની નવ શવ્યા (૧) અને તાદાત્ત એટલે છેવટના વણે ઉદાત્ત, (૨) આઘુદાત્ત એટલે પ્રથમના વણે ઉદાર, (૩) ઉદાત્ત, (૪) અનુદાત્ત, (૫) નીચ સ્વરિત, () મધ્યે દાત્ત એટલે વચલા વર્ષોમાં ઉદાત્ત, (૭) સ્વરિત, (૮) દ્વયુદાત્ત એટલે બે વર્ણમાં ઉદાત્ત અને (૯) ચુવાર એટલે ત્રણ વર્ણમાં ઉદાત્ત એ રીતે વર્ણો (અક્ષર)ની નવ પદવાળી શા છે, અર્થાત વર્ગોની સ્તર પદ્ધતિમાં આ નવ પ્રકારના ભેદે છે. જેમ “નિક શો થી વિષi mતિસ્પતી” આ મંત્રમાં “રિમાં છેલ્લે વર્ણ નિઃ અંતે ઉદાર સ્વર છે એટલે ઉપર સ્વર આવેલ છે, તેથી તે અતેદાર કહેવાય છે. જોન'માં પહેલો વણ જ ને ઉપર સ્વર હોવાથી તે આઘોદાત્ત કહેવાય છે, “કમાં ઉદાર, “જોમાં અનુદાત્ત, “ીમાં બંને વર્ષો સ્વરિત છે, કેમકે તે બંનેમાં સ્વરે નથી વળી અનુદાત્તની પછી આવતા હોવાથી, તે નીચ સ્વરિત કહેવાય,
જિ” પૈકી વચલે “જિ” ઉદાત્ત સ્વર છે તેથી તે મોદાર કહેવાય છે. “a' વણે એ સ્વરિત હોઈ સ્વર રહિત છે, તેથી તેને સ્વરની નિશાની આપવામાં આવેલી નથી, પત માં છું અને હું એ બંનેમાં ઉદાત્ત સ્વરે હેવાથી તેને યુદાર (જેના બે અક્ષર ઉપરના રવરવાળા હોય છે તે દ્વયુદાર છે તે) તથા રાક્ષરીમાં જ અને “ એ ત્રણે વર્ષોમાં એકી સાથે ઉદાત્ત સ્વરે આવતા હોવાથી એને ચુદાર કહે છે; આ રીતે વર્ણો (અક્ષર) ઉચ્ચારની નવ પ્રકારની શય્યા (વર્ણ પદ્ધતિ ) છે, એમ સમજે.*
ઉદાત્તાદિ સ્વરેનાં સ્થાનકો અનહાર સ્વર હદયમાં, ઉદાત્ત સ્વર માથામાં અને સ્વરિત સ્વર કાનના મૂલમાં રહેલો છે. તથા પ્રચય એટલે પ્રચિત સ્વર સર્વમાં રહેલો છે. અનુદાત્ત સ્વરના ઉચ્ચાર વખતે માથું નીચે હદય તરફ, ઉદાત્ત સ્વરના ઉચ્ચાર વખતે ઉપર અને સ્વરિત રવરના ઉચાર વખતે આડું તથા પ્રચિત સ્વરના ઉચ્ચાર વખતે સામે મેં રાખીને બોલવામાં આવે છે.
દઅતિનું પઠન પાઠન કરનારાઓને આ જ્ઞાન સારી રીતે હોવું જોઈએ તેમજ સામાન્ય વ્યવહારમાં પણ ભાષાશુદ્ધિને માટે તેની જરૂર છે,
Page #576
--------------------------------------------------------------------------
________________
અવિદ્યામાં રહેતા છતાં
[ ૪૪૭
ગીતાદહન ]
સ્વરેની માત્રાનું જ્ઞાન ચાપ પક્ષો એક માત્રાને સુર કાઢે છે, કાગડો બે માત્રાના, મેર ત્રણ માત્રાને, અને નોળિયો અ માત્રાને સૂર એટલે અવાજ કાઢે છે.
અશુદ્ધોચ્ચારથી થતી હાનિ ઉપર કહેવામાં આવ્યું તે સિવાયના અન્ય કતીર્થ અર્થાત ઉપર બતાવેલા કંટાદિ સ્થાનના નિયમ સિવાયના અપવિત્ર સ્થાનમાંથી ઉચ્ચારવામાં આવતો અવ્યકત અને અસ્પષ્ટ વર્ણવાળા તથા અરધે અક્ષર બહાર અને અરધો અંદર એ રીતે ખવાઈ ગયેલા વર્ણવાળે ઉચ્ચાર કિવા પઠન પાઠન જેમ દુષ્ટ એવા સર્પને પાપમાંથી મોક્ષ થતું નથી તેમ દુઃખમાંથી છૂટકારો કરી સુખ વા શાંતિ કદાપિ પ્રાપ્ત કરાવી આપતું નથી. પરંતુ ઉપર બતાવ્યા પ્રમાણે સુતીર્થ એટલે યોગ્ય અને પવિત્ર રથાનેમાંથી પદ્ધતિસર પષ્ટ, વ્યકત, શુદ્ધ સ્વર સહિત કંઠ મુખાદિ સ્થાનોઠારા કરવામાં આવતું વ્યવસ્થિત ઉચ્ચાર કિંવા પઠન-પાઠન જ શોભાયા છે. ટૂંકમાં અશુદ્ધ પઠનપાન દુઃખરૂપ હોઈ શુદ્ધ પઠન પાઠન સુખ અને શાંતિ આપનારું છે. વર કે વર્ણાદિ ઉણપવાળા અથવા મિથ્યા પ્રયોગવાળા મંત્ર ઉચાર વગેરેથી હેતુ સિદ્ધ તો થતો નથી. પરંતુ ઊલટું તેવી વાણુરૂપ વજ થકી તે યજમાન એટલે બેલનારને નાશ કરે છે, જેવી રીતે જ રz' શબ્દના સ્વર ઉચ્ચારમાં ભૂલ થઈ જતાં વૃત્રાસુરનો પિતાનો જ નાશ થવા પામ્યું તેમ સ્વર વર્ણાદિથી રહિત બેટ ઉચ્ચાર પોતાના જ આયુષ્યનો નાશ કરનાર નીવડે છે, એટલું જ નહિ પરંતુ ઊલટા સ્વર વ્યાધિ ઉપજાવનારો છે. વર્ણ, રવર અને માત્રાદિ રહિત ઉચ્ચાર શસ્ત્રરૂપ હોવાને લીધે માથામાં વજ સમાન ઘાત કરે છે એટલે તે સર્વસ્વ નાશ કરનાર છે. - હાથની ક્રિયા વિના તથા વર, વર્ણ અને અર્થથી વર્જિત (રહિત) જે વેદ પાઠ કરવામાં આવે છે તે
ફ, યજુ અને સામ વડે દગ્ધ થઈ નીચ યોનિને પ્રાપ્ત થાય છે અને હાથની ક્રિયા સાથે તથા સ્વર, વણ તેમ જ અર્થ સહિત થતું વેદપઠન કિંવા વ્યવહારમાં કરવામાં આવતું ઉચ્ચારણ કફ, યજુ અને સામવડે પવિત્ર બનીને બ્રહ્મલોકમાં પૂજાય છે. સમસ્ત શબ્દોના સાંઠા ૩૫ અ પૌરુષેય એવા મહાન સમુદ્રમાંથી નવનીતરૂ૫ આ વાડમયસ્વરૂ૫ વાગ્રેવીને પ્રથમ ભગવાન શ્રીશંકરે ઉમાને આપી; તેમણે તે બુદ્ધિમાન દાક્ષીપુત્ર પાણિનિને આપી: એ પ્રમાણેની પરંપરા છે, તે નિશ્ચિત જાણવું. આમ સાક્ષાત્ મહેશ્વર શ્રી શંકરપરંપરાથી અકારાદિ યુક્ત સમાજ્ઞા એટલે સંપૂર્ણ વર્ણશાસ્ત્ર શીખીને વ્યાકરણની રચના જેસે કરી છે તે પાણિનિને નમસ્કાર હ નિર્મળ એવી શબ્દજાળ વડે સમસ્ત લોકેની વાણીને જેણે શુદ્ધ કરી છે, એટલે કેવી રીતે બોલવું તે -
. આ શાસ્ત્ર શ્રી શંકર પ્રથમ માને કહેલું હોઈ તે દ્વારા પાણિનિને પ્રાપ્ત થયું. એ પરંપરા બતાવવાને શાસ્ત્રઉદેશ એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, સૂર્ય, દેવી, ગણેશ વગેરે સ્વયંભૂ હોઈ મહાદેવ તો કેવળ જ્ઞાનસ્વરૂપ એવી સ્વયંભૂ મર્તિ છે, તેથી તેઓ ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપે પોતાની પ્રકૃતિ શકિત સતી કિંવા ઉમા (વૃક્ષાંક ૩)ને બાધ આપે છે. અને તે અપીય માધ જે પરંપરાએ વ્યવહારમાં પ્રગટ થવા પામ્યા હોય તે પરંપરા બતાવવામાં આવે છે. કેમ કે પ્રત્યેક દશ્ય વસ્તુ પ્રથમ અવ્યક્ત સ્વરૂપમાં હોય છે, તેને તપશ્ચયોદિ સાધનદ્વારા પ્રથમ વ્યક્ત કરવાની જેણે શરૂઆત કરી હોય તેની પરંપરા બતાવવાની શાસ્ત્રમાં પદ્ધતિ છે. આ મુજબ દરેક જ્ઞાન, સૃષ્ટિ ઉત્પત્તિની પૂર્વે અવ્યક્ત' (અપ્રકટ) સ્વરૂપે હોય છે, તે જ્ઞાન સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી તપશ્ચર્યાદિ દ્વારા જ્ઞાનસ્વરૂપ સ્વયંભૂ દેવોને પ્રકટ કરીને તેની પાસેથી જાણી લઈ તે જગતમાં વ્યકત (પ્રકટ) કરવામાં આવે છે. આથી જે જ્ઞાન અપૌરુષેય હોય તેના પ્રકટ કર્તાઓ તો ફક્ત મંત્ર દ્રષ્ટા જ કહેવાય અને તેથી જ વેદાદિ ત્રષિત નહિ પણ ગષિ પ્રભુત કહેવાય છે. આ નિયમાનુસાર આ ઉચ્ચાર શાસ્ત્ર કે જે પૂર્વે અપ્રકટ હતું તે સૌથી પ્રથમ શ્રીશંકરે પ્રસન્ન થઈ પોતાની શકિત હમાને કહેલું હતું અને તેજ જ્ઞાન આ બહાંડમાં તપશ્ચર્યા વડે સૌથી પ્રથમ મહર્ષિ વરચિને પ્રાપ્ત થઈ તેનું ભાષ્ય તપશ્ચર્યાદિ સામર્થ્યથી પતંજલિએ કર્યું અને તેને તપશ્ચર્યાથી જાણી લઈ સૂત્ર રૂપે પાણિનિએ તૈયાર કરી લેકેમાં પ્રકટ કર્યું અને પછી શિષ્ય પરંપરાથી તે વાણી રૂપે જગતમાં સર્વત્ર વિસ્તારને પામેલું છે. આ રીતે જગતમાં ઉચ્ચાર શાસ્ત્ર શી રીતે પ્રસુતિને પામ્યું તેને ક્રમ કહેવામાં આવેલ છે,
Page #577
--------------------------------------------------------------------------
________________
૪૪૮ ]
स्वयं धीराः पण्डितंमन्यमानाः ।
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી અ૦ ૮/૧૧
માલવાની વિદ્યા જેણે લેાકાને શીખવી છે અને અજ્ઞાનજન્ય અધકારના જેણે નાશ કર્યો છે તે પાણિનિને નમસ્કાર । ! અજ્ઞાનવડે આંધળા બનેલા લેાકેાની આંખ, જ્ઞાનરૂપી આંજણુની સળી વડે જેણે ઉધાડી છે, તે પાણિનિને નમસ્કાર હા ! જે દ્વિજ હ ંમેશાં વિનયપૂર્ણાંક અવિદ્યાને નાશ કરનારી ભગવાન ત્રિલેાચન રાકરના મુખેથી કહેવાયેલી આ વિદ્યાનું પઢનપાદન કરે છે તે છહ તથા પરલેાકમાં સુખ શાંતિને પ્રાપ્ત કરે છે. (વેદાંગ શિક્ષા અનુવાક્ ૧ થી ૪, સિદ્ધાંતકૌમુદી તથા દેગ્ય ઉપનિષદ્ પ્રપાઠક ૨, ખંડ ૨૨ જુઓ). ૐ પરમાત્મા વાચક કેમ ?
આ રીતનું અકારાદિ ચેાસઠ વર્ણીવાળું વૈખરી વાણીનું રૂપ છે. તે મૂલ પ્રથમતઃ વિરાટ પુરુષ તથા પછી સમષ્ટિના તથા ત્યાર ખ઼ાદ ચરાચર વ્યષ્ટિના સમુદાયમાં પ્રસરેલુ છે. આ વિરાટાદિ સર્વનું મૂલ ખીજ તે અનિચનીય એવા આત્મા(વૃક્ષાંક ૧) જ છે; આથી ખીજાકુર ન્યાયાનુસાર આ સર્વ પણ આત્મરૂપ જ છે. અનિર્વાંચનીય એવા આત્મામાં સૌથી પ્રથમ છે, તેથી તે કાર જ અનિવ ચનીય એવા પરમાત્માને વાચક્ર ગણાય છે. જેમ વ્યવહારમાં સગુણ પરમાત્માનાં નામેા રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, દેવી વગેરે કહેવામાં આવે છે તેમ નિર્ગુણું પરમાત્માના અનિર્વચનીયતાના એધદશ કે નામરૂપાદિ સંજ્ઞાએથી પરવરૂપને દ્યોતક આદ્યાક્ષર એ જ ૐ છે અને તે સ્વતઃસિદ્ધ જ છે. જ્યારે સાધક તરૂપ બની અપરેાક્ષાનુભવના માગે વળે છે ત્યારે તેને આ સ્વતઃસિદ્ધ કારના કાઈપણ સાધન વગર અંદરથી નિત્યપ્રતિ જપ ચાલુ હોવાનું સ્પષ્ટ અનુભવમાં આવે છે. આ સ્થિતિની ખાતરી એ છે કે, જ્યારે તેને આ રીતે અનુભવ થવા માંડે છે ત્યારે વ્યાવહારિક બધા વિષયા ઉપર સ્વભાવિક રીતે જ અપ્રીતિ ઉત્પન્ન થાય છે, મન અંદરને અંદર ડૂબી રહેલુ હાવાથી તે બાહ્ય પ્રવૃત્તિમાં રસહીન બને છે, તે નિત્ય આનંદમાં જ મગ્ન રહે છે, કાઈ પરાણે ખવરાવતા ક્રિવા પીવરાવતા ડાય એવી રીતની તેની સ્થિતિ બને છે. ઉદ્દેશ એ કે, આ મુજબ પરમાત્મા જ સૌથી પ્રથમ રૂપે બનેલા હોઈ તે જ આ સ` વૈખરી વાણીના વિલાસ રૂપે પ્રતીત થયેલા છે.
પરમાત્મા સવરૂપ શી રીતે છે?
જે અગ્નિ આકાશમાં અફ્રુટ ગરમી રૂપે સદા રહ્યા છે તે અગ્નિ બળથી ચકમકના પત્થર ક્રવા કામાં મંથન કરતાં પવનની સહાયતાથી ઝીણા તણુખા રૂપે પ્રકટ થાય છે, પછી તે જ અગ્નિ છાણાને ભૂકા પડવાથી કાંઈ વિશેષ રૂપે પ્રજ્વલિત બને છે તથા પછી ઘીની આદ્ભુત પડવાથી તે ભડકારૂપે વૃદ્ધિને પામે છે, આમ એક જ અગ્નિ જેમ ચાર રૂપે પ્રકટ થાયછે તેમ પરમાત્મારૂપ એવે એક હું જ પરા પતી, મધ્યમા તે વૈખરી એ ચાર રૂપે પ્રકટ થાઉં છું. વાણી જેમ અતિસૂક્ષ્મ, સૂક્ષ્મ, સ્થૂળ અને અતિસ્થૂળ એ ચાર રૂપે પ્રકટ થયેલી હાઇ તે આત્મારૂપ એવા મારું (વૃક્ષાંક ૧નું)જ રૂપ છે, તેના હાથની વૃત્તિરૂપ ખળ, પગની વૃત્તિરૂપ ગતિ, પાયુ અને ઉપસ્થની વૃત્તિરૂપ વિસગ; સૂંધવુ, રસન, દર્શન, સ્પેન, શ્રવણુ, મનની વૃત્તિરૂપ સંકલ્પ, બુદ્ધિ અને ચિત્તની વૃત્તિરૂપ વિજ્ઞાન, અહંકારની વૃત્તિરૂપ અભિમાન, પ્રધાનની વૃત્તિરૂપ સમષ્ટિ પ્રાણ તથા સત્ત્વ, રજ, અને તમના વિકારરૂપ સધળા પ્રપંચ પણ અતિસૂક્ષ્મ (વૃક્ષાંક ૩), સૂક્ષ્મ (વૃક્ષાંક ૪થી ૬), સ્થૂળ (વૃક્ષાંક થી ૧૨) અને અતિસ્થૂળ (વૃક્ષાંક ૧૭થી ૧૫ ૫) એ ચાર રૂપે પ્રકટ થયેલા છે તે સર્વ ઈશ્વર રવરૂપ એવા મારું (વૃક્ષાંક રતુ) જ રૂપ છે, અને તે ઈશ્વર આત્મા(વૃક્ષાંક ૧)થી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. આત્મસ્વરૂપ શ્વર (વૃક્ષાંક ૨) કે જે પ્રથમ ભિન્ન ભિન્ન રૂપે પ્રકટ નહિ થયેલ અને એક રૂપ જ હતા તે જ ઈશ્વર કાળરૂપ ક્ષણને લીધે માયા શક્તિના મિથ્યા આવરણુ વડે જાણે ઇંદ્રિયાક્રિક રૂપે ધણા પ્રકારે થયેલા હેાય એવા જણાય છે. આ શ્વિર જ જાણે ગુણેાના આશ્રયરૂપ લેાકાત્મક કમળના બીજરૂપ છે. જેમ એક જ ખોજમાંથી અનેક બીજની ઉત્ત્પત્તિ થાય છે, તેમ આ આદિ ઈશ્વર (વ્રુક્ષાંક ૨) પશુ કાળ ગતિથી માયાને પામીને સધળા પ્રપંચરૂપ થયેલા ભાસે છે છતાં તે આત્માથી જરા પણ ભિન્ન નથી. આ રીતે સમષ્ટિ, વ્યષ્ટિરૂપ મિથ્યા અવિદ્યા વડે આત્મામાં અભ્યાસ કરી રહેલુ` આ પ્રપંચરૂપ વૃક્ષ વાસ્તવિક રીતે આત્મસ્વરૂપજ છે (ભા॰ ક૦ ૧૧ અ૦ ૧૩ શ્લોક ૧૮ થી ૨૦).
Page #578
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] પિતાને ધીર અને પતિ માનનારા એ (અવિવેકીઓ) [ ૪૪૯
શબ્દબ્રહ્મ એ વેદનું સ્વરૂપ છે. આત્મવિદ્યા શુદ્ધ અંત:કરણવાળાઓ જ સમજી શકે છે, પણ તેવા અધિકાર વગર સમજવી શકય નથી. કેમ કે આધકાર વગરના લેકે જે એ વાતમાં લાગે છે તે શુષ્ક વેદાંડી બની. કર્મોને વૃથા ત્યાગ કરીને ઉભયવિધ ભ્રષ્ટ થાય છે. એવા કારણુથી વેદમાં પરોક્ષવાદ કહેલો છે ( પરોક્ષવાદ માટે પાછલા અ૦ ૨, કલેક ૩૯ તથા અ. ૪, શ્લોક ૧૭ જુઓ). કર્મ કરો એમ કહેવામાં કર્મ છોડાવવું એ ઉદ્દેશ જેમાં હોય તે પરોક્ષવાદ છે. જેમ બાળકને રમતમાંથી નિવૃત્ત કરવું હેય તો તેને એવો નિયમ બાંધી આપવામાં આવે છે કે, તારે અમુક અમુક વખતે રમવું અને અમુક અમુક વખતે અભ્યાસ કરવો. આ ઉપરથી તેને રમતમાં લગાડવાનો ઉદ્દેશ તેમાં કાંઈ હોતું નથી પરંતુ રમતમાંથી અભ્યાસમાં લગાડવાને હેતુ સમાયેલો હોય છે, તેમ વેદમાં કર્મ કરવાનું જે કહેવામાં આવ્યું છે તે સંબંધે પણ જાણવું. આનું નામ જ પક્ષવાદ છે. જે કે મીમાંસકાના આચાર્ય જમિનિ આદિ ઋષિઓ વેદને યથાર્થ સમજવાનું અભિમાન રાખે છે, પરંતુ વેદ
અને તેના અર્થને આભરવરૂપ એવા “હ” વિના બીજો કોઈ યથાર્થ રીતે જાણતો જ નથી. એવો નિશ્ચય - છે. શબ્દબ્રહ્મ એ પણ વેદનું જ રવરૂપ છે, તથા તેનો અર્થ જાણ અતિ મુશ્કેલ છે. પરા, પર્યંતી, મયમાં નામની વાણીના શબ્દનું સુક્ષ્મ સ્વરૂપ દેશ અને કાળથી અપરિછિન્ન હોવાને લીધે તે સમજવું ઘણું જ કાણું છે તે પછી તેને અર્થ સમજવો એ અતિ મુશ્કેલ હોય તેમાં નવાઈ શી? કારણ કે તેને તે અર્થ ઘણો જ ગંભીર હોઈ જે સમુદ્રનો અંત લાગતો નથી તેમ તેમાં પ્રવેશ થવો પણ તદ્દન અશક્ય છે. તે આત્મવરૂપ એવો હું કે જે અંતર્યામી હોવા છતાં પણ વ્યાપક, વ્યાપક હોવા છતાં પણ નિર્વિકાર અને નિર્વિકાર હોવા છતાં પણ અનંતશક્તિમાન હોવાને લીધે સર્વને નિયંતા છું, તેની સાથે સત્તાથી રડેલું એ શબ્દનું સૂમ વરૂપ, સૂમ દષ્ટિવડે અંતર્મુખ થઈને અંદર જેવાથી કમળના નાળના તંતુની પેઠે તે તમામ. પ્રાણીઓમાં નાદરૂપે જોવામાં આવે છે. એ સૂમ સ્વરૂપમાંથી વૈખરી નામનું સ્થૂળ સ્વરૂપ જેમ કરોળિયો પિતાના હૃદયમાંથી મુખદ્વારા લાળના તંતુને બહાર પ્રકટ કરે છે, તેમ પ્રાણરૂપ ઉપાધિવાળા હિરણ્યગર્ભ ભગવાન કે જે વેદમૂર્તિ અને સ્વરૂપે અમૃતમય છે, તે સૂમ નાદ રૂપ ઉપાદાન કારણને લીધે અક્ષરના સંકલ્પો કરનાર મનરૂપ નિમિત્તકારણથી પોતાના હદયમાંથી મુખદ્વારા વૈખરી વાણીને બહાર પ્રકટ કરે છે. /
૭૦ એજ અક્ષર છે હદયમાં રહેલા સૂક્ષ્મ “માંથી છાતી અને કંઠ આદિના સંગથી સ્પષ્ટ જણાયેલા સ્પર્શ, સ્વર, ઉષ્મા અને અંતઃસ્થથી શણગારેલી, ચિત્રવિચિત્ર પ્રકારની લૌકિક અને વૈદિક ભાષાઓથી વિસતાર પામેલી. ઉત્તરોત્તર ' ચારચાર અક્ષરોથી વધતાં જતાં, છેદોથી ભરપૂર, અંત અને પાર વગરની વૈખરી વાણીને વિરાટ શરીરના ધારણકર્તા આત્મવરૂપ એવા બ્રહ્મદેવે (વૃક્ષાંક ૧૨ એ) સૂજેલી છે તથા કરોળિયે જેમ પોતાની લાળને પાછો ગળી જઈ પિતામાં જ લીન કરે છે તેમ આ વિસ્તારેલી વાણી પણ તે પોતે જ પડતામાં સમેટી લે છે. જેમ અંકુરમાં જે રસ હોય તે જ અંકુરના વિસ્તારરૂપ વૃક્ષની અનેક શાખાઓમાં પણ હોય છે, તેમ હદયમાં રહેલા સુક્ષ્મ ‘આકારને એટલે પરમાત્માનો જે અર્થ છે, તે જ સઘળા વેદોનો કિવા જ્ઞાનનો અર્થ છે (ભા સકં૦ ૧૧ અ૦ ૨૧ ૧૦ ૩૦થી ૪૧).
એ બ્રહ્મને વાચક છે શ્રી ભગવાન કહે છેઃ હે અર્જુન! આગળ તે સ્પષ્ટ કહીશ જ પરંતુ અત્રે એટલું જ સૂચવું છું કે વેદવિદો જેને અક્ષર કહે છે, જેઓ તદ્દન આસક્તિ રહિત થયેલા હોય તેમને જ જ્યાં સ્પર્શ થઈ શકે છે તથા બ્રહ્મચર્યનું આચરણ કરનારાઓ અહર્નિશ જે (બ્રહ્મનું) જ ચિંતન કર્યા કરે છે એવું જે પદ તે જ બ્રહ્મ કિંa આત્મા હોઈ તેને વાચક અક્ષર એ જ % છે, એ જ એક અક્ષર અર્થાત જેનો કદી પણ નાશ થતો નથી એવું ૫૬ છે.
Page #579
--------------------------------------------------------------------------
________________
૪૫૦ ]
दन्द्रम्यमाणाः परियन्ति महा
[સિદ્ધાન્તકાષ્ઠ ભ॰ ગીર અ૦ ૮/૧૩
सर्वद्वाराणि स य॒स्य मनो हृदि निरुय च ।
मू॒र्व्याघ्रायात्मनः प्रा॒णमा॒स्थितो योगधारणाम् ॥१२॥ ॐ इत्येकाक्षरं व्या॒हम्माम॒नुस्मरन् ।
ब्रह्म
यः प्रया॒ति॒ि त्यज॑न्दे॒हं स॒ यति॑ परमां गतिम् ॥१३॥ સ યાતિ પરમાં ગતિમ્
શ્રી ભગવાન આગળ કહે છે : હે પા`! હવે તને સગભ પ્રાણત્યાગ કરવાના ક્રમ કહું છું તે સાંભળ. પ્રાણ વશ કરવાના સગ` અને અગ' એમ બે પ્રકારા છે. આ સંબંધે વિવેચન પ્રથમ તને કહેલું છે તે ઘેરણે સ દ્વારાનું સયમન (બધ) કરીને મનનેા હૃદયમાં નિરાધ કરવા તથા ઉપર બતાવેલા યાગમાગના ઘેારણે પચ્ચક્ર ભેદન કરીને પ્રાણને આત્મરૂપ એટલે આ સ` પેાતાનું જ સ્વરૂપ છે એવા પ્રકારની સર્વાત્મભાવરૂપ ચેાગધારણા વડે બ્રહારમાં ધારણ કરીને જે નત્ય આ આત્મરૂપ ધારગુામાં જ સ્થિર થઈ રહેલા છે તે એટલે સગભ પ્રાણાયામ કરનારા કિવા જે આત્મરવા૫ એવા માં નિત્યપ્રતિ સ્મરણુ કરનારા અને બ્રહ્મરૂપ કાર એવા એકાક્ષરને જપ કરતા કરતા જે દેહ છેાડી જાય છે તે એટલે કારના ધારશુાભાસી ૫૬ પરમ ગતિને પામે છે.
નું ધ્યાન કરવાની રીતિ
સગર્ભ પ્રાણાયામ સબવે શસ્ત્રમાં પણ આ પ્રમાણેનું કથન છે. ભગવાન કહે છેઃ અતિયા નહિ અને નીચા પણ નહિ એવા કામળાદિક સમ અર્થાત્ પેાતાને અનુકુળ આવે તેવા ગમે તે એક આસન ઉપર એસી, કાયાને સરખી રાખતાં ચિત્તની સ્થિરતાને માટે નાસાગ્ર દૃષ્ટિ રાખવી. પછા તે હાથ ખેાળામાં મૂકીને પૂરક, કુંભક અને રેચકના ક્રમથી અથવા વિપરીત ક્રમથી પ્રાણમાને શુદ્ધ કર. વિયેામાંથી ઇન્દ્રિયાને ખેચી લઈ ને ધીરે ધીરે એ પ્રમાણે અભ્યાસ વધારતા જવા આથી એક સગભ તથા ખીજો અગ એમ એ પ્રકારને પ્રાણાયામ થાય છે. તેમાં સગલ એટલે ૐ સહિત પ્રાણાયામ છે તે વિષે કહું છું કાર કે જે મૂળાધારથી માંડીને બ્રહ્મરધના છેડા પર્યંત કમળના નાળના ત ુરી પેઠે સૂક્ષ્મ અને અવિચ્છિન્ન છે, તેને તઃકરણુમાં મનની દૃઢતાથી પ્રાણુ રૂપે પ્રકટ કરીને પછી તે કારના ઘટાના જે. ઉદાત્ત નાદ થર કરવે; આ પ્રમાણે દરરોજ ત્રણ સમયે સ્થિર ચિત્ત વડે દશ દશવાર કાર સહિત પ્રાણાયામને અભ્યાસ કરે તા તે પુરુષતે એક મહિનાની અંદર પ્રાણવાયુ વશ થાય છે. આ પ્રમાણે તુ ધ્યાન કરવાની રીતિ છે. (ભા॰ રક’- ૧૧ અ૦ ૧૪, ×Àા: ૩૨, ૩૩ જુએ, તેમ જ સગુરુધ્યાન કરવાની રીતિ માટે મૂળ ભાગવત જુએ, જે ધારણાભ્યાસની કલ્પનામાં ઉપયેગી થશે). આ રીતે સમમ પ્રાણાયામની પદ્ધતિ પ્રમાણે પ્રાણુયાગ કરનારા પણ પરમતિને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તે જાવામાં આવ્યું, હવે કેવળ આત્મરૂપની ધારણા વડે કારના જપ કરતાં એટલે યાગમાગે નદ્ધિ પણ કેવળ ધારણાભ્યાસ વડે કારના જપ સાહત જે દેહ ત્યાગ કરે છે તેને પણ પરમગતિની પ્રાપ્તિ અનાયાસે જ થાય છે એમ જે ભગવાને ઉપર સૂચવેલું છે તે પૈકી અગલ અને સગર્ભ પ્રાણત્યાગ કરનારના સબંધમાં તે ઉપર વિવેચન આપવામાં આવ્યું છે. હવે ધારણાભ્યાસથી પ્રાણત્યાગ }વી રીતે થાય છે તથા તે વડે પરમતિની પ્રાપ્તિ શી રીતે થઈ શકે છે, તે સબંધે વિચાર કરવાના છે. આ સંબધમાં પ્રસિદ્ધ એવા ઉદ્દાલક મુનિનું દૃષ્ટાંત શાસ્ત્રપ્રસિદ્ધ છે તે ઉપરથી આ ધારણાભ્યાસની કલ્પના આવશે.
બ્હાર પરબ્રહ્મ સ્વરૂપ છે
ઉદ્દાલક મુનિ પ્રૌઢતાવાળી શુદ્ બુદ્ધિ વડે હું અને આ સુ આત્મસ્વરૂપ છે. એવા નિય કરી પદ્માસન વાળી, તાને અર્ધા ઉધાડાં રાખીને ખેડા.
Page #580
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] મતે વિધવિધ પ્રકારની કુટિલ ગતિ ઇરછતા અનેક અનને પામે છે. [ ૩૫૧
*કાર એ પરબ્રહ્મનું નામ તથા સ્વરૂ૫ છે તથા તેનું ઉચ્ચારણ કરે તેને પરબ્રહ્મની પ્રાપ્તિ અવશ્ય થાય છે, એવો નિશ્ચય કરીને જેમ ઘંટનું મુખ લેલકરૂપી જીભ વડે મે નાદ કરે તેમ વનિ ઊંચે પહેચે એવી રીતે ઊંચા એટલે ઉદાત્ત સ્વરથી' એ મુનિ કારનું ઉચ્ચારણ કરવા લાગ્યા. ઉદ્દાલકનું કારના આકારની વૃત્તિમાં જ પ્રતિબિંબિત થયેલું પ્રત્યક ચિતન્ય તથા કુટસ્થ છવચેતન્ય એમ બંનેને કારની છેલ્લી અર્ધ માત્રાની ઉપર આવેલા નિર્મળ બ્રહ્મમાં જ્યાં સુધી તલ્લીન થવાય ત્યાં સુધી તેણે એ કારનું ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કર્યા કર્યું.
ની પ્રથમ માત્રારૂપ ધારણ ®કાર કે જે અકાર, કાર, આકાર અને છેલી અર્ધમત્રા એ રીતે સાડાત્રણ અવયવવાળે છે, તેને પહેલે ભાગ “અકાર” બહુ જ ઉચ્ચ સ્વરથી બેલા હેવાને લીધે નાક વડે પ્રાણની બહાર નીકળવાની તૈયારી થવાથી ગુદા સમીપના મૂલાધાર ચક્રથી માંડીને હોઠ સુધી આખા શરીરમાં રણકારો વ્યાપ્ત થઈ રહેતાં જેમ અગત્ય મુનિએ સઘળું જળ પી જઈને સમુદ્રને ખાલી કરી મૂક્યો હતો, તેમ એ ના ઉચ્ચારણ વડે પ્રાણુના બહાર નીકળવાના “રેચક” નામના ક્રમે ઉદાલક મુનિના સઘળા શરીરને ખાલી કરી મૂક્યું. જેમ પક્ષી પિતાનું શરીર છૂટ્યા બાદ પ્રાણરૂપે આકાશમાં જઈને રહે તેમ ઉદ્દાલકનો પ્રાણ વાયુ તેના શરીરનો ત્યાગ કરીને ચૈતન્યરૂપી રસ વડે ભરપૂર થયેલા બહારના આકાશમાં જઈને રહ્યો. આ સમયે જેમ ઉત્પાતના પવને ઉછાળેલ દાવાનળ સૂકાયેલા ઝાડને બાળી નાંખે છે, તેમ પ્રાણના બહાર નીકળવાના સંઘર્ષણથી હૃદયમાં ઉત્પન થયેલા પ્રજજવલિત જવાળાઓવાળા અગ્નિએ ઉદ્દાલકના સઘળા શરીરને બાળી નાંખ્યું.
ક્ષારના પ્રથમ ભાગનું ઉચ્ચારણ *કારના પહેલા ભાગનું ઉચ્ચારણ થતાં શરીરના શણરૂપ એટલે ખાલી થવારૂપ, પ્રાણની આકાશમાં સ્થિતિરૂપ, હદયમાંથી અગ્નિની ઉત્પત્તિરૂપ અને તે અનિથી શરીરના બળી જવારૂપ વગેરે આ સઘળી દશાઓ ઉદ્દાલકે નિયમ મુજબ સમાધિની ધારણા પ્રમાણે કેવળ ભાવના વડે જ માની લીધેલી હતી, હદયેગથી કરેલી નહોતી; કેમ કે હઇયે.ગથી પ્રાણુને બહાર કાઢવામાં આવે તો મૂરછી તથા મરણાદિ પ્રસંગે ના દુઃખો થવાનો સંભવ હોય છે. હઠયોગમાં ફક્ત પરકાયાપ્રશસિદ્ધિની ધારણા કરવામાં આવે ત્યારે જ પ્રાણવાયુનું બહાર ગમન કરી શકાય છે, છતાં તે વખતે પોતાનું શરીર મૂર્ણિ થઈ જાય છે. ગધારણના અભ્યાસમાં સત્ય એવા એક બ્રહ્મ કિવા આત્માની જ ભાવના સર્વત્ર થવાથી તેમાં આવો પ્રસંગ આવતો નથી; આથી ઉદ્દાલકે આ સમાધિ વગેરેના નિયમ પ્રમાણેની ભાવના ધારણાભ્યાસ વડે જ કરેલી હતી, નહિ કે હોગ વડે.
કારની બીજી માત્રારૂપ ધારણા ત્યાર પછી કારને બીજો ભાગ “ઉકાર” સ્વરિત સ્વર વડે બેલતાં, પ્રાણવાયુન નિશ્ચય તથા ભરપૂર રહેવારૂપ “ભક” નામનો બીજો ક્રમ થયો કે જે ક્રમમાં પ્રાણવાયુ કુંભમાં મોઢા સુધી ભરેલા જળની પેઠે બહાર, વચમાં, ઊંચે, નીચે કે બીજા કોઈ પણ ભાગોમાં ક્ષોભ પામતા નથી. એ મુજબ “ઉકાર"ની ધારણા વડે જેણે શરીરને બાળી નાંખ્યું, તે અગ્નિ વીજળીના અગ્નિની પેઠે ક્ષણમાત્રમાં શાંત થઈ ગયો અને સઘળા શરીરની હિમના જેવી જોળી સ્વચ્છ ભસ્મ દેખાવા લાગી. આ સ્થિતિમાં શરીરના અસ્થિઓ જાણે કપૂરના ચૂથી બનાવેલી શયામાં સુખથી સૂતા હોય એવા ઘળાં અને ગતિવિનાનાં જોવામાં આવ્યાં. ઊંચે ચાલેલા પ્રચંડ વાળીયા વાયુએ ઊચી આણેલી હાડકાંવાળી તે ભસ્મને હાડકાંનું અને ભરમનું ધારણ કરવાના નિયમવાળા અને તપ વડે અત્યંત કૃશ થયેલા અને કઈ ભક્ત પોતાના અવશેષ આકારમાં જોડી દીધી. આમ પ્રચંડ પવને ઉડાડેલી એ હાડકાંની ભસ્મ આકાશને ઘેરી લઈને ક્ષણમાત્રમાં જેમ શરદઋતુ મેઘનું ઝાકળ કયાંય જતું રહે છે તેમ એકદમ કયાંય અલેપ થઈ જતી રહી. ' ગવાસિષ્ઠ ઉ૫૦ સ. ૫૪. વિશેષ જાણવાની ઇચ્છા હોય તેમણે પાછલા સર્ગ ૫૧ થી ૫૩ સેવા.
Page #581
--------------------------------------------------------------------------
________________
અનેa નીચનાના થાડવા . ઠ. [ સિદ્ધાન્તાડ ભ૦ ગીર અક ૮/૧૩ કારના આ બીજા ભાગરૂપ ક્રમમાં અગ્નિના શાંત થવાપ, ભમના દેખાવરૂ૫ અને વાયુથી ભસ્મના ઊંચે ચઢવારૂપ તથા ઊડી જવારૂપ જે સઘળી દશાઓ જોઈને ઉદ્દાલકે સમાધિના નિયમ પ્રમાણે કેવળ ધારણાભ્યાસની ભાવનાથી જ માની લીધેલી હતી, પરંતુ હવેગથી કરેલી ન હતી એમ સમજવું. કેમકે હવે તે અત્યંત દુ:ખદાયી છે.
ની ત્રીજી માત્રારૂપ ધારણા વડે થયેલી દિવ્યકાંતિ ®કારના ત્રીજા ભાગરૂપે “મે કાર” નું અનુદાત્ત રવર વડે થતું ઉચ્ચારણ કે જે શાંતિ આપનારું છે તેમાં પ્રાણવાયુઓનો “પૂરક' નામનો ત્રીજો ક્રમ થયો. એ ક્રમમાં હૃદયમાંથી પ્રાણવાયુઓનું પૂરણ (પૂરાઈ જવું ) થાય છે, માટે તે કમ પૂરક કહેવાય છે. એ અવસરે જીવે ચૈતન્યમાં ભાવનાથા ધારેલા અમૃતના મધ્યમાં રહેલા પ્રાણવાયુઓ બહારના આકાશમાં હિમના દર્શન જેવી સુંદર શીતળતાને પ્રાપ્ત થયા. જેમ આકાશના મધ્યમાં રહેલી વરાળા અનુક્રમે શીતળ મેઘપણને પ્રાપ્ત થાય છે, તેમ આકાશના મધ્યમાં રહેલા તે પ્રાણવાયુ અનુક્રમે ચંદ્રના મંડળને પ્રાપ્ત થયા. અમૃતમય કળાઓના સમૂહોથી સંપૂર્ણ થયેલા જાણે કે રસાયને જ મહાસમુદ્ર હેય એવા અને જાણે “ધર્મમેઘ” નામની સમાધિ હેય તેમ હર્ષ વડે ભરપુર થયેલા તે ચંદ્રમંડળમાં, જેમ ચંદ્રના કિરણો જાળિયાંઓમાં રફટિકની લાકડીઓ જેવા થઈ જાય છે, તેમ તે પ્રાકૃવાયુઓ અમૃતમય કિરણની ધારારૂપ થઈ ગયા. જેમ ગંગા આકાશમાંથી સદાશિવના મસ્તક પર પડી હતી તેમ આ અમૃતમય ધારા આકાશમાં શરીરની અવશેષ રહેલી ભસ્મની ઉપર પડી. એ ધારા પડવાથી જેમ જેની આજુબાજુ સમુદ્ર વિટાયો છે એવા મંદરાચલમાં “પારિજાત' નામનું વૃક્ષ પ્રકટ થયું હતું તેમ ચંદ્રના બિંબ સરખી શેભાવાર્થ, ચાર હાથવાળું શરીર પ્રકટ થયું. નારાયણના શરીરરૂપે ઉદય પામેલું, પ્રફુલ્લિત નેત્રકમળોવાળું, પ્રસન્ન મુખકમળવાનું અને સુંદર કાંતિવાળું એ ઉદ્દાલકનું શરીર શોભવા લાગ્યું. જેમ જળના સમૂડા સરોવરને પૂર્ણ કરે છે અને જેમ વસંતના રસો વૃક્ષને પૂર્ણ કરે છે તેમ અમૃતમય પ્રાણવાયુઓએ તે શરીરને પૂર્ણ કરી દીધું. જેમ જળ ફેલાએલી ચકરીઓવાળી ગંગા નદીને પૂર્ણ કરી દે, તેમ અમૃતમય પ્રાણુ-વાયુઓએ ચકરીઓના આકારવાળી અને અંદર રહેનારી કુંડલિની નામની શકિતને પૂર્ણ કરી. આ રીતે ઉદ્દાલકનું શરીર નિર્મળ થઈ સમાધિના કામમાં યોગ્ય થયું.
ઉદ્દાલકને થયેલા અનેક અનુભવો અને અંતે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ નિર્મળ થયેલા એ શરીર વડે ઉદ્દાલક મુનિએ પછી નિર્વિકલ્પ સમાધિને ઉદ્યોગ (ધારણા બળ વડે) મારંભો, ત્યારે તેના મનને ઘર, મિત્ર, પુત્ર વગેરેની ચિંતા ખેંચી જવા લાગી. તે સર્વને બળાત્કારથી રેકીને
રૂપ બનાવી દીધું, પિતાના ને અમીલિત કર્યો, તથા પ્રાણાપાનના વેગને ક્ષોભથી રહિત કર્યો. સર્વ ઇકિયાને વિષાથી જુદી કરી સર્વ વૃત્તિએને પાતામાં જ સંકોચી લીધી. અને સવારે વિયેને પોતાના આત્મ૨૫ અધિષ્ઠાનમાં ખેંચી લઈને દૂર કરી નાખ્યા. એટલે તમામ વિષયો આત્મવરૂ ૫ જ છે એવા નિશ્ચય વડે તેને આત્મવિરૂ૫ બનાવી દીધા. પગની પાની વડે ગુદાદ્વારને દબાવી દીધું તેથી શરીરના વધારાના પવને રોકાઈ ગયા. ડોકને અક્કડ રાખી અને આત્મચિંતન વડે મનને હદયમાં જ પૂરી રાખ્યું તથા વચ્ચે વચ્ચે તેમાં ભાસતા અનેક વિકલ્પોને પણ દૂર કરી નાખ્યા. વિષયના સમૂહે કપાઈ જતાં, ઉદ્દાલકે પોતાના હદયાકાશમાં વિકરૂપી સૂર્યને ઢાંકી દેનારું અને આજના જેવું કાળું તમોગુણતા અંધારાથી થયેલું અંધારું છું, તેને ઉદ્દાલકે સત્વગુણુરૂપી સૂર્ય વડે તત્કાળ કાપી નાંખ્યું. અંધારું શાંત થતાં સત્વગુણની વૃદ્ધિને લીધે થયેલો તેજનો પંજ જોયે, તેને પણ રજોગુણુના વધારાથી કાપી નાખ્યો. વેતાળ જેમલે મહીના પ્રવાહને વેગથી પી જાય તેમ તે આ તેજના પુંજને વેગથી પી ગયો. તેજ પુંજ વિરામ પામવાથી રજોગુણની વૃદ્ધિને લીધે ઘુમવા લાગેલું તેનું ચપળ મન કેઈ પણ વિષય નહિ મળવાથી માથી ઘેરાયેલા માણસની પેઠે નિદ્રાને પ્રાપ્ત થયું. તે નિદ્રાને પણ ઉદાલકે કાપી નાંખી. નિદ્રા જવાથી આકાશ સામે દૃષ્ટિ ફેંકતા જેમ અનેક આકારોવાળાં કુંડાળાઓ દેખાય તેમ મનને વાસનાથી કપાયેલા રૂપવાળું સ્વચ્છ આકાશ દેખાયું. જેમ દીવે અંધારાને દૂર કરે તેમ
Page #582
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] જેમ આંધળા વડે દોરવાતા આંધળા અનર્થને પામે છે તેમ. [ ૫૩ તેણે એ સ્વચ્છ આકાશને પણ દૂર કરી નાખ્યું. આથી મદિરાપાન કરેલો જેમ મૂઢ થઈ જાય તેમ તેનું મને મૂઢ બની ગયું, પ્રૌઢ વિચારવાળા ઉદ્દાલકે તે મૂઢપણું પણું દૂર કરી નાખ્યું. આ મુજબ, અંધકાર, તેજ, નિદ્રા, મૂઢપણું ઇત્યાદિકથી રહિત થયેલું ઉદ્દાલકનું મન વાણીથી વર્ણવી નહિ શકાય એવી નિર્વિકપતાને પ્રાપ્ત થઈને થોડીવાર શાંત થયું. પણ પાછું વિક્ષેપના સંસ્કારપ્રાબલ્યવંડે તુરત જ જાગૃત થયું.
ઉદ્દાલકને પરમ સ્વરૂપની પ્રાપ્તિ ધાનાદિના લાંબા અનુસંધાનને લીધે અને નિર્વિકલ્પ સમાધિમાં મળેલા રવતઃસિદ્ધ અને અનિર્વચનીય આનંદના અનુભવના સંસ્કારને લીધે, જગતના દેખાવવાળી વૃત્તિમાંથી પાછું નિર્વિકલ્પ સમાધિમાં ખેંચાવા લાગેલું એ ઉદ્દાલકનું મન, વચમાં જેમ સોનું અલંકારોને પ્રાપ્ત થાય તેમ ઇષ્ટ દેવાદિ ચેતન પદાર્થોના દેખાવવાળી સવિકલ્પ સમાધિને પ્રાપ્ત થયું, (નિર્વિકલ્પ સમાધિ પછી આત્મસ્વરૂપ બનેલાની આ પ્રથમાવસ્થા સમજવી). બાદ તે સમાધિના અભ્યાસના પરિપાક વડે મનપણાને છોડી દઈ ચાન્યપણાની બીજી અવરથાને પ્રાપ્ત થયું. ત્યારબાદ સાક્ષી ચિતન્યપણને પ્રાપ્ત થઈ પછી તે મહાચૈતન્યની સાથે એકરસ બની ગયો અને પછી દશ્ય, દર્શન, દ્રષ્ટાદિ ત્રિપુટીઓથી રહિત, દ્વતાભાસથી પણ પર, શુદ્ધ મહાતવમાં જાણે અમૃતને મહાસાગર હેય તે, બ્રહ્માદિ મહાત્માઓ જેનો સ્વાદ લે છે એવા નિરતિશય આનંદને તે પ્રાપ્ત થયો. અનેક સિદ્ધિઓ, સિદ્ધો, દેવતાઓ, સાથે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ મહાદેવે તેની પાસે આવીને ઉભેલા જોવામાં આવ્યા, છતાં ૫ણુ કાઈ વડે નહિ લલચાતાં તે તો અખંડ એક બ્રહ્મરૂપપણામાં જ રહ્યો. એ જ બ્રહ્મપદ ઉત્તમ છે, શાંત છે, કલ્યાણપ્રદ છે, અવિચળ અને સુખરૂપ છે. એ પદમાં જેને શાંતિ મળી હોય, તેને સંસાર સંબંધી ભ્રમ ફરીવાર કદી પણ નડતા જ નથી. આ રીતે સાતમી ભૂમિકા વટાવીને સઘળા વિસે પિનો ઉપરામ થવાથી અને નિરતિશય આનંદરૂપ પરમપદની પ્રાપ્તિથી, જેનાં ચિત્ત, જન્મ તથા મરણ ગલિત થઈ ગયાં છે અને જેનો સદેહરૂપી હિંચકે ક્ષીણ થઈ ગયે છે, એવો તે ઉદ્દાલક તદ્દન શાંત, વ્યાપક ચિત્તથી રહી, નિર્મળ અને આવરણાદિથી રહિત, શુદ્ધ, પરબ્રહ્મરૂપ થયેલા એવા આ અવમુક્ત દેહને ધરી રહ્યો.
A બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ પણ સત્તા સામાન્યમાં જ રહે છે | સર્વ દશ્ય પદાર્થોનો સંપૂર્ણ વિલય થઈ પોતા સહિત ચિત્ત પણ સ્વરૂપમાં લીન થઈ જાય અને કેવળ એક સામાન્ય ચૈતન્ય જ બાકી રહે તેને સત્તા સામાન્ય કહે છે. ચિત્ત જ્યારે ચૈતન્યની સાથે તદાકાર થાય, ચૈતન્ય વિના બીજું કાંઈ રહે જ નહિ અને તે આકાશ જેવું અત્યંત નિર્મળ થઈ જાય તેને સત્તા સામાન્ય કહે છે. પૃથ્વીમાં ફરનારા જીવન્મુક્ત સતપુરુષો, ઋષિઓ, આકાશમાં સંચાર કરનાર નારદાદિ તથા તેઓથી પણ ઉપર રહેનારા બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ મહાત્માઓ આ સત્તા સામાન્યમાં જ રહેલા છે. ઉદાલક મુનિ પણ આ સત્તા સામાન્ય પદવીનો આશ્રય કરીને પિતાના પ્રારબ્ધને ક્ષય થતાં સધીને માટે આ તિરૂપી ઘરમાં વમુક્ત અવસ્થામાં રહ્યો. આ પ્રમાણે સત્તા સામાન્યરૂપ બનેલા ઉદ્દાલકને ઘણા સમય પછી જીવન્મુક્ત અવસ્થામાંથી વિદેહમુક્ત થવાની એટલે કે હું દેડને છોડી દઈ વિદેહમુક્ત થઈને રહું એવો દઢ વિચાર થયો. વિદેહમુક્તિના દઢ વિચારને લીધે એ ઉદ્દાલક પર્વતની ગુફામાં આસન ઉપર પદ્માસન વાળીને નેત્રને અડધાં ઉઘાડાં રાખી તેને સ્થિર કરી બેઠે. તેણે પગની પાની વડે ગુદાને રેકીને ચિત્તના નવે દ્વારને રેકી દીધાં. શદરપર્ણાદિ વૃત્તિઓને હદયમાં હોમી દીધી એટલે તેમાં પોતાના સ્વરૂપભૂત અખંડ બ્રહ્મથી જ એકસરખાપણાની ભાવના કરીને પ્રાગુવાયુને રેકી દીધે, તથા ડોકને સ્થિર રાખી જમના મૂળાને કંઠના છિદ્રમાં કમાડની પેઠે ખોસી દીધું. મનને કે દષ્ટિને બહાર, અંદર, ઊંચે, નીચે, વિષયમાં કે શૂન્યમાં કોઈ પણ જગાએ જડ્યાં નહિ, અને ઉપરના તથા નીચેનાં દાંત પરસ્પર અડે નહિ એવી રીતે મુખ રાખ્યું, પ્રાગુના પ્રવાહને રોકવાને લીધે મન આદિની ચંચળતાથી રહિત થયેલ, પ્રસન્ન તથા સુશોભિત મુખવાળો અને બ્રહ્માનંદના અનુભવને લીધે રોમાંચિત થયેલા શરીરવાળે એ ઉદ્દાલક મુનિ, મતની સઘળી વૃત્તિઓના લય કરવાના અભ્યાસ વડે મનનું મનપણું ટાળીને પ્રતિબિંબ ચૈતન્યથી બિંબચતન્યમાં એક રસ થઈ ગયો
Page #583
--------------------------------------------------------------------------
________________
૪૫૪ ]
'
ન સાપરાગઃ પ્રતિમાતિ વા -
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ ૮/૧૬
ઉદ્દાલકની વૈદેહાવસ્થા ત્યાર પછી તે બિબભૂત મહાચેતન્યનું જ અનુસંધાન કરવાના અભ્યાસથી હૃદયમાં સર્વોત્કૃષ્ટ આનંદના ઝરાને પ્રાપ્ત થયો, તેના સ્વાદના લીધે દો અને દાના સંસ્કારોને પણ સર્વશઃ નાશ થઈ જતાં, દોને પ્રકાશ આપનારા મહાચતન્યપણાના વ્યવહારથી પણ છૂટી જઈને તે સર્વમાં એકરસ તથા અંતથી રહિત એવા શ્વસ્વરૂપવાળે પરમ શાંતિને પ્રાપ્ત થયો. જેના સમાન બીજે કંઈ પણ આનંદ નથી એવા આનંદને લીધે સુશોભિત લાગતા મુખવાળો, અંતે જેના આનંદના ભાવો સૂચવનારા રોમાંચો પણ શાંત થઈ ગયેલા છે એવા તે ઉદ્દાલકને જીવન્મુક્તિની પ્રાપ્તિ થયા પછી પ્રારબ્ધને ભોગનો નાશ થતાં અવિદ્યાના આભાસથી પણ રહિત થયેલ અને જેનો દોના મનન આદિ સંસાર સંબંધી ભ્રમ તો ઘણું કાળથી નાશ પામેલો હતો એ એ મડાધીર ઉદાલક મુનિ, ચિત્રમાં આલેખેલા જેવો નિશ્ચળ તથા શરઋતુના સ્વચ્છ આકાશમાં સઘળી કળાઓથી પૂર્ણ થઈ રહેલા ચંદ્ર જેવો ભરપૂર થઈને રહ્યો. જેમ હેમંતઋતુમાં વૃક્ષનો રસ સૂર્યનાં કિરણોનાં નિર્મળ તેજમાં શાંત થાય છે, તેમ જન્મનો દશામાંથી નીકળી ગયેલે એ ઉદ્દાલક મુનિ ધીરે ધીરે કેટલાક દિવસે પોતાના નિર્મળ સ્વરૂપમાં શાંત થશે એટલે વિદેહમુક્તિને પામ્યો. અજ્ઞાનના વિલાસરૂપી સઘળી ઉપાધિઓથી તથા કલ્પનાઓથી રહિત થયેલ, નિવિકાર શુદ્ધ સ્વરૂપ એ ઉદ્દે લક બ્રમને ઐશ્વર્ય સુધીનાં સઘળાં સુ નાં મૂળભૂત એવા આદ્ય સુખને પ્રાપ્ત થયે કે જે સુખમાં ઇદ્રનું રાજ્ય તથા લકમી સંબંધી સુખ તો જળ ના પૂરમાં ખડની પેઠે તણાઈ જાય છે. એ બ્રાહ્મણ અંતથી રહિત એવો પરમસુખરૂપ થશે કે જે સુખ અનંત બ્રહ્માંડની અપરિમિત આકાશમાં વ્યાપ્ત થયેલી સઘળી દિશાઓમાં ભરેલું છે, સઘળી વસ્તુઓમાં ભરપૂર છે, સઘળા બ્રહ્માંડમાં અધિષ્ઠાનરૂપ છે, ઘણું ઘણા મઠામાં પુરુષો વડે સેવાય છે, જે વર્ણન કરી શકાય એવા ગુણેથી પર છે, સત્ય છે, આનંદરૂપ છે અને કાળની મર્યાદાથી પણ પર છે.
સાંખ્ય, ભક્તિ અને ગદ્વારા દેહત્યાગ કરવાથી મળનારી પરમગતિ ભગવાન કહે છે: હે અર્જુન ! આ રીતે મેં તને ગર્ભ તથા સગર્ભ પ્રાણાયામ વડે તેમજ ધારણાભ્યાસ વડે દેહત્યાગ કરી પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય છે તે ક્રમ કહી સંભળાવ્યો. એટલું જ નહિ પરતુ જ્ઞાનયોગ (સાંખ્ય) તથા ભકિત ગદ્વારા દેત્યાગ થવાથી એટલે નિત્યપ્રતિ “હું કશું નહિ પણ આત્મા (વૃક્ષાંક ૧) છું’ એવા પ્રકારની ભાવના વડે મારું સ્મરણ કરી દેહત્યાગ કરનાર પણ અંતે પરમપદને જ ( દિવ્ય પુરુષને જ) પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે.
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः । तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥१४॥
પરમપદપ્રાપ્તિને સુલભ ઉપાય જે, હું શરીરધારી કૃષ્ણ નહિ પણ આત્મા(વૃક્ષાંક ૧) છું એવો દ નિશ્ચય વડે અનન્ય (અન= હિ+ =મીજે) એટલે આત્મસ્વરૂપ એવા મારાથી બીજે કંઈ છે જ નહિ એ પ્રકારે ચિત્તને કેવળ એક આત્મરૂપ એવા મારામાં જ પરોવીને જે આત્મસ્વરૂ૫ મારું જ નિત્યપ્રત સ્મરશું કરે છે, શરીર, વાણી, બુદ્ધિ વગેરે દ્વારા જે જે કાંઈ વિષયાદિક સંક૯પ અંતઃકરણમાં સ્કરે તે તમામને તરત જ આ સર્વ આત્મસ્વરૂપ છે એવી રીતના દઢ નિશ્ચય વડે દાબી દે છે અને અંત:કરણમાંથી આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એવી રીતે નિત્ય આત્મસ્વરૂપ એવા મારા(ક્ષાંક ૧)માં જ ચિનને જેણે યુકત કરેલું છે તેવા યોગીને હું(આત્મા) સુલભ છું. ઉપર બનાવેલા ઉપાયો પિછી આ જ ઉપાય વગર કરે પરમાદની પ્રાપ્તિ કરાવનાર અને અત્યંત સુલભ છે.
Page #584
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
આગળ કાંઈ પણ છે, તેનું ભાન વિનાના અજ્ઞાની –
[ ૪૫૫
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् । नाप्नुवन्ति महात्मान ससिद्धि परमां गताः ॥१५॥
પરમ સિદ્ધિને પામેલે મહાત્મા ભગવાન કહે છેઃ અર્જુન ! આ પ્રમાણે મને આત્મસ્વરૂપ સમજીને નિત્ય મા સ્મરણું કરવા થકી તેઓને કોઈ બીજી જ ગતિ મળશે એમ સમજીશ નહિ પરંતુ તેઓ આત્મસ્વરૂપ એવા મને પામીને અશાશ્વત એવા આ દુઃખના ઘરને પુનઃ કદિ પણ પામતા નથી. તેઓ તે પરમ કલ્યરૂ૫ સંસિદ્ધિને પામેલા હોય છે. તાત્પર્ય કે, મને પામીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાત્માઓને પુનઃ કદિ અશાશ્વત એવા દુઃખ૩૫ સંસારમાં એટલે જન્મમરણાદિના ચક્કરમાં આવવું પડતું નથી, પરંતુ તેઓ પણ મોક્ષને જ પામે છે.
એકલી બુદ્ધિ જ અવિચળ પદમાં પહોંચાડે છે. ભગવાન કહે છે કે હે અર્જુન! એ મુજબ વિચાર, વૈરાગ્ય તથા સમાધતા અભ્યાસક્રમથી વિહાર કરતાં, પિતાથી પિતાને આત્માનો અનુભવ કરીને તે અત્યંત શુદ્ધ એવા આભપદમાં સ્થિર થા. અધ્યાત્મશાસ્ત્રના શ્રવણથી, શાસ્ત્રમાંના અર્થની દષ્ટિએ પરીક્ષા કરવાથી, તરવ7 એવા પર દાનુભવથી સબુરી ઉપદેશથી અને પોતે કોણ છે? તેની ચિત્ત વડે શોધ કરી સર્વે દયોને અભ્યાસ વડે ક્ષય કરીને. જયાં સુધી તે (દસ્ય વડે) થયેલ સર્વ દૈતાદ દોનો બાધ થઈ પરમપદમાં વિશ્રાંતિ મળે નહિ ત્યાં સુધી વિચાર કર્યા. કરો. ઉપર કહેલા વૈરાગ્યથી, અભ્યાસથી, શાસ્ત્રના શ્રવણથી, શાસ્ત્રના અર્થની પરીક્ષાયી, બુદ્ધિથી, આત્મપરાયણ એવા સદગની કપાથી તથા મનના નિગ્રડ ઇત્યાદિ સાધન વડે એ પરમ પવિત્ર પદની પ્રાપ્તિ થાય છે. કલંકથી રહિત, જ્ઞાનયુક્ત અને સૂમથી પશુ સૂક્ષ્મ એવા તત્વષ્ટિની પરીક્ષાના અર્થમાં પ્રવેશ કરાવવાની શક્તિવાળી બુદ્ધિ જેમાં છે તેઓને માટે તો બીજા કોઈ પશુ સાધનોની સવડ ન હોય તો પણ ફક્ત તે જ એક મનુષ્યને અવિચળ પદમાં પહોંચાડે છે.
आय सभुवनाल्लोकाः पुनरावतिनोऽर्जुन । मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥१६॥
બ્રહ્મલોક સુધીના સર્વે પુનરાવર્તનને પામે છે શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે કે, હે અર્જુન! વધુ શું કહું? બ્રહ્મલોક સુધીના જે લોકે છે તે સર્વે પુનરાવર્તનને પામનારા છે; એટલે જેઓ અત્યંત કષ્ટપ્રદ તપશ્ચર્યાદિ અથવા તે યજ્ઞયાગાદિ કરી બ્રહ્માંડની અંદર આવેલા સ્વર્ગાદિલેક કિધા છેવટે બાલકની પ્રાપ્તિ કરે છે, તેવા અત્યંત તપસ્વિને પણ કાંઈમેક્ષ મળી શકતો નથી. પણ તે કરેલી તપશ્ચર્યાનું ફળ ભોગવીને પાછો જન્મમરણાદિન: ચક્કરમાં જ પડે છે; પરંતુ આત્મસ્વરૂપ (વક્ષાંક ૧) એવા મને પામનારને માટે તે પુનર્જન્મ જ નથી. અર્થાત તે તે પરમપદને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય, બ્રહ્માદિ લેાક સુધી પચેલા સકામીઓ પણ પુનરાવર્તનને પામે છે; પરંતુ મને એટલે તરૂપ એવા આત્મ (વૃક્ષાંક ૧) ને પ્રાપ્ત થયેલાને તે મોક્ષપદ જ મળે છે.
બ્રહ્મલામાં જનારાઓ પુનરાવર્તનને કેમ પામે છે? આ વિવેચનને ઉદ્દેશ એવો છે કે, આ બ્રહ્માંડની અંદર વાસનાવશાત અનેક નિને પ્રાપ્ત થયેલા અનેકવિધ પ્રકારના ચિત્રવિચિત્ર પ્રાણીઓ છે. કેઈ સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે, તે કોઈ તે ઉપરના મન્વાદિ લેકની પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે, તે કઈ સત્યાદિ લેકની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે. તથા કોઈ કોઈ તો બ્રહ્મલોકની પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે. આ રીતે તેઓ પોતપોતાની ઈચ્છાનુસાર તે તે
1
Page #585
--------------------------------------------------------------------------
________________
૪૫૮ ]
अयं लोको नास्ति पर इति
[સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૮/૧૭
માન ઉપરથી તિથિ, કરણુ, વાસ્તુ અને વિવાહાદિ કર્યાં, તેા, તીર્થયાત્રા, પ્રયાણ તથા ઓ ગર્ભ ધારણાની ગણુતરી ઇત્યાદિ ભામતને વિચાર કરવામાં આવે છે. આ મહિનાની ગગુતરી સુદી ૧ થી ૦)) અમાવાસ્યા પ"તની ગણાય છે.
(૯) નાક્ષત્ર કિંવા આહ્લ: જે નક્ષત્રને પૂર્વ ક્ષિતિજમાં એક વખત ઉદય થયા પછી તેના જ પુનઃ પૂર્વ ક્ષિતિજમાં ઉદ્દય થતાં સુધીતેા જે કાળ તેને આક્ષ, નક્ષત્ર, નાક્ષત્ર કિધા ભભ્રમ કહે છે, એટલે દૈનિક ભચક્રના પરિભ્રમણુને જ નાક્ષત્ર દિવસ હું આને પૂર્ણાંતકાળ પણ કહે છે. પૂર્ણિમાને દિવસે જે નક્ષત્ર હાય તે ઉપરથી કાર્તિકાદિ મહિનાએકનાં નામા પડેલાં છે. જેમ કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા, માગશર પૂનમે મૃગશીય, પાષે પુષ્ય, માથે મધા, ફાગણે ઉત્તરા ફાનૂન, ચૈત્રે ચિત્રા, વૈશાખે વિશાખા, જેઠે જયેષ્ઠ, અષાઢ પૂર્વાષાઢા, શ્રવણે શ્રવણુ, ભાદ્રપદે પૂર્વાભાદ્રપદા, આસેએ અશ્વિની ઇત્યાદિ; આ માત ઉપરથો નાક્ષત્ર દિવસ, નાક્ષત્ર મસ, નાક્ષત્ર વ, મેઘની ગર્ભધારણા, વનું પ્રમાણ અને ઉપર બતાવ્યા પ્રમાણે કાતિ કાર્દિ મહિનાઓનાં નામેા ઇત્યાદિ બાબતના નિય કરવામાં આવે છે. આ માસની ગણુતરી કૃષ્ણ ૧ થી શુકલ ૧૫ પૂર્ણિમા મત ગણાય.
વ્યવહારોપયાગી માનચતુષ્ટય
કાળમાન માપવાના નવ પ્રકારા ઉપર પ્રમાણે છે. તે પૈકી ભૂલેકમાં અર્થાત્ પૃથ્વી ઉપર રહેનારા મનુષ્યદિ લેાકેાના વડારમાં (૧) સૌર (૨) સાત (૩) ચાં અને (૪) આક્ષે, એ મુજમ ચાર પ્રકારનાં કાળમાપેાના સાધનને જ નિત્યપતિ ઉપયાગ કરવામાં આવે છે એટલે કે આ ચાર પ્રકારનાં મિશ્ર કાળમાાં રી જ ચરાચર મનુષ્યાદિના વ્યવહાર ચાલે હૈં. આથી આને વ્યવહારાપયેાગી માનચતુષ્ટય પશુ કહે છે. આ સ્પત્યમાનથી સંવત્સર વગેરે જાણવામાં આવે છેતથા પ્રજાપત્ય, પિગ્ય, દિવ્ય અને બ્રાહ્મ એ ચાર માતા વડાર મળ્યે નિત્યપ્રતિ ઉપયેાગમાં આવતાં નથી.
“કેટલાકાને એવી શંકા થવા સભવ છે કે પ્રસ્તુત સમયે વ્યવહારમાં તારીખો પ્રચલિત હોવા છતાં પણ વ્યવહારમાં નિત્યોપયોગી આ ચાર પ્રકારનાં કાળમાપેા છે એમ અત્રે કેમ કહેલું છે ? તે સ`બંધમાં વિચાર કરતાં બુદ્ધિમાના નગી શકરો કે, આ તારીખાની ગણતરી નિસગસિદ્ધ અને સપ્રાણ નથી. આજે અમુક તારીખ છે એમ જગતમાં પ્રત્યક્ષ ખતાવી શકાય તેવું પ્રમાણ કાઈ પણ આપી શકે તેમ નથી. કેાઈ શંકા કરે કે આજે પહેલી જાનેવારી જ કેમ ગણવી ?
છ કાઈ તારીખ અને મહિના કહેવામાં આવે તે! શી હરકત છે ? તેા તેનુ સમાધાન સાષકારક અને નિસસિદ્ધ સાધનદ્વારા પ્રત્યક્ષ રીતે થઈ શકે નહિ, પછી નિરુત્તર થવાને લીધે ભલે તેને પાગલ અથવા મૂર્ખ સમજવામાં આવે; પરંતુ ખરી રીતે તે! તે પ્રશ્ન કરનારની સપ્રમાણ ખાતરી કરાવી આપવાની આપણી અશક્તિ એટલે કે આપણી પેાતાની અજ્ઞાનતા કિવા મૂઢતા છે, એમ બહારથી નહિ તે અંદરખાનેથી તેા કબૂલ કરવું જ પડરો. વા, પ્રાચીનકાળ પતિને માટે પણ આ પ્રશ્ન ઉપસ્થિત કરી લેાકે! કહેશે કે તમા જે પોંચાંગના આધારે આજે અમુક તિથિ છે તે કહે છે, તેની સપ્રમાણ અને નિસસિદ્ધ સાધનદ્વારા ખાતરી કરાવી શકા છે ? તેના ઉત્તરમાં સમુદ્રની ભરતી અને ચંદ્રની ક્ષય વૃદ્ધિ એ નૈસર્ગિક સાધના પ્રત્યક્ષ હોઈ તે પ્રમાણરૂપ છે. એક તિથિનો ક્ષય હોય તે તુરત બે દિવસની ભરતી એક સાથે આવે છે, એ વાત તેા સમુદ્ર કાંઠે રહેનારા સાધારણ માછીમારેશને પણ ખબર હોય છે. વળી ન્તનેવારી આદિ મહિનાના નામની પણ નિસસિદ્ધ ખાતરી કરાવી શકાય તેમ નથી. આ તા અંધ પર પરાન્યાયે ચાલતું આવેલું અને સત્તા વધુ દૃઢ થવા પામેલું નળુ છે એટલું જ. વળી આશ્ચર્ય તા એ છે કે મહિનાના અથ ત્રીસ તિથિ, ત્રીસ દિવસે કિવા ત્રીસ અંશે। એવા નિશ્ચિત સિદ્ધાંત ઠરેલા છે. પછી તે સાવનના ત્રીસ સૂર્યોદય, ચંદ્રમાનની ત્રીસ તિથિ, તથા સૌરમાન પ્રમાણે ત્રીસ અરો ગણાય. તાપ મહિનાના અર્થ ત્રીસની સંખ્યા દર્શાવવી તથા વર્ષોંના અથ ૩૬૦ દિવસે, અ કિવા તિથિઓની સંખ્યા દર્શાવવી એવા સિદ્ધાંત છે. છતાં આ પાશ્ચાત્યામાં કેટલાક મહિના ૨૮ દિવસના તેા કેટલાક ૩૧ના, કેટલાક ૨ના, એ પ્રમાણે ૩૬૫ દિવસેનૢ વર્ષ' ગણીને ગમે તેમ ખેંચતાણ કરીને મેળ બેસાડવા પ્રયત્ન કરેલા છે, જે ખરેખર હાસ્યાસ્પદ જણારો. વારુ, તેના પંચાંગની સ્થિતિ પણ એવી જ તિથિ, વાર, નક્ષત્ર, યેગ અને કરણ, એ પાંચ અગેા જેમાં હેાય તેને પંચાંગ કહે છે, પરંતુ આ પાશ્ચાત્યા તેા તારીખો અને અશે। વડે પંચાંગા કરી લેાકેાને સ્લટા માર્ગે લઈ જાય છે. અશા તેા ગણિત સિધ્ધ હાવાથી તે વિદ્વાનના જ વિષય છે. સત્ર સામાન્ય લોકોને
Page #586
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન )
આ લોકથી પર કાંઈ છે જ નહિ એમ માને છે હાવાથી એ –
[ ૪૫૦
માનવી અને દિવ્ય વર્ષોમાં ત્રણ સાઠગણું અંતર છે. આ માનવીઓના વ્યવહારમાં ચાલતાં ચાર કાળમાપો પૈકી સીરમાનનું જે વર્ણન ઉપર કરેલું છે તે એટલે સૂર્યને એક અંશ ચાલવાને માટે જેટલો સમય લાગે છે તે એક અંશ કિવા દિવસ. ત્રીસ અંશ કિવા દિવસની એક રાશિ કિવા મહિને. સૂર્યના કર્કથી ધનસંક્રાંતિ પર્યત છ રાશિમાં પરિભ્રમણ થતાં સુધી કાળ તે દક્ષિણાયન તથા મકરથી મિથુનના અંત સુધીના છ રાશિ પર્યંતના થતા પરિભ્રમણના કાળને ઉત્તરાયણ એમ કહેવામાં આવે છે. આ જ દેવોનો રાત્રિદિવસ (અહોરાત્ર) કહેવાય છે. આને સૌર કિંવા ભૌમ વર્ષ પણ કહે છે. આ રીતે સૌરનું એક વર્ષ એટલે દેવતાનું એક અહોરાત્ર ગણાય. અર્થાત માનવીઓનું સૌરમાન પ્રમાણેનું એક વર્ષ એટલે દેવતાઓનું એક અહોરાત્ર એ પ્રમાણે થયું.
મહાયુગ તથા તેનાં વર્ષો (૧) કૃતયુગ કિવા સત્યયુગ: દિવ્ય વર્ષો ૪૮૦૦ તેને માનવીય (સર) વર્ષ ૧૭,૨૮,૦૦૦ (૨) તાયુગ: દિવ્ય વર્ષો ૩૬૦૦ તેનાં માનવીય (સૌર) વર્ષો ૧૨,૯૬,૦૦૦ (૭) દ્વાપરયુગ: દિવ્ય વર્ષો ૨૪૦૦ કિંવા મનુષ્યોનાં (સૌર) વર્ષો ૮,૬૪,૦૦૦ તથા (૪) કલિયુગઃ દિવ્ય વ ૧૨૦૦ કિંધા મનુષ્યોના (સૌર) વર્ષો ૪,૩૨,૦૦૦ નો થાય છે. આ ચારે યુગો મળીને એક મહાયુગ કહેવાય છે. જેમાં દિવ્ય વર્ષો ૧૨૦૦૦ અને મનુનાં (ર) વ ૪૩,૨૦,૦૦૦ થાય છે.
ક૫ તથા મહાકલ્પ એટલે શું ? ૭૧ મહાયુગો (સંયશસહ) ૮૫૧૪૨૩ દિવ્ય વર્ષો અથવા માનવીય (સર) વ ૩૦૮૫૭૧૪૨૮ એટલે એક મવંતર થાય છે. આવા ચૌદ મનંતર કિંવા ૧૦૦૦ એક હજાર મહાયુગો એટલે એક કલ્પ થાય છે. અહીં કપનો અર્થ બ્રહ્મદેવને એક દિવસ એવો છે. આ બ્રહ્મદેવના એક દિવસમાં દિવ્ય વર્ષો ૧ ૨૦,૦૦,૦૦૦ એક કરોડ વીસ લાખ અથવા માનવીય સૌર (ભૌમ) વર્ષો ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ ચાર અબજ બત્રીસ કરોડ થાય છે. આ તો બ્રહ્મદેવનો ફકત એક દિવસ થયો, તેટલો જ વખત તેની રાત્રિ હોય છે. આ રીતે ૨૦૦૦ મહાયુગો, ૨,૪૦,૦૦,૦૦૦ દિવ્ય વ તથા ૮,૬૪,૦૦,૦૦,૦૦૦ માનવીય સૌર વર્ષે મળી જલદેવની એક અહોરાત્ર થાય છે. બ્રહ્મદેવનો દિવસ ઉગે ત્યારે તે આ ચરાયર બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે તથા રાત્રિ થાય ત્યારે ચૌદ લોક સહ તેને વિલય કરે છે. આમ બ્રહ્મદેવનું આયુષ્ય તેનાં સો વર્ષનું જ હોવું જોઈએ એ પણ તદ્દન નિશ્ચિત ઠરેલું છે.
આયુષ્ય સંપૂર્ણ થતાં સુધી આ પ્રમાણે તેને સૃષ્ટિની ઉત્પત્તિ તથા લયને ક્રમ ચાલુ જ હોય છે. આમ બ્રહ્મદેવનાં પિતાના સો વર્ષના આયુયમાં કર,૦૦ તેર હજાર ક, ૧૪.૪૦,૦૦,૦૦૦ ચૌદ કરો ચાલીશ લાખ મહાયુગ. ૮૬૪,૦૦,૦૦,૦૦,૦૦૦ આઠ નિખર્વ, છ ખર્ચ, ચાર અબજ દિવ્ય વર્ષો તથા ૩૧,૧૦૪૦,૦,૦૦,૦૦,૦૦૦ (દશ શન્ય) ત્રણ જલધિ, એક શંકુ, એક મહાપ. શન્ય નિખર્વ, ચાર ખર્વ તેમાં આંજી નાખી તેની અજ્ઞાનતાને લાભ લેવાની આ એક મૂઢતા જ કહેવાશે. આ પ્રમાણે વ્યવહારમાં લેકને
સર્ગિક રીતે પ્રત્યક્ષ સપ્રમાણ ખાતરી કરાવી આપે એવું એક પ્રમાણ તેઓ આપી શકે તેમ નથી તેથી તિથિઓ જ પ્રમાણભૂત છે. સિવાય આટલું આટલું કરવા છતાં પણ તેઓ પૃથ્વીની ઉત્પત્તિ કયારે થઈ તે વિશ્વસનીય રીતે બતાવી શકતા નથી. અર્થાત આ તારીખી કાળ નિસર્ગસિદ્ધ નથી અને તેની પ્રતીતિ તો હાલમાં દરેકને પ્રત્યક્ષ આવેલી છે. એક કલાક ઘડિયાળ આગળ કરવાને હાસ્યાસ્પદ કિસે તો તાજો જ છે. કારણ કે આ કાળ નિસર્ગસિદ્ધ નહિ હોવાથી તેમાં મનની ઈચ્છા પ્રમાણે ફાવે તેમ ફેરફાર કરી શકાય છે, પરંતુ સૂર્યચંદ્રની ગતિને કાંઈ બદલી શકાય છે ખરી કે ? વળી તારીખે રાત્રે બાર વાગે જ કેમ બદલવી ? તેને માટે પણ કાંઈ સપ્રમાણે ઉત્તર નથી. સમજો કે કદાચ ઘડિયાળોને બદલે ભવિષ્યમાં બીજા કોઈ સાધનની શોધ થાય તે આ ઘડિયાળી (તારીખ) કાળને અંત પણ તે જ દિવસે આવી જાય. આ રીતે બાળકની રમત જેવું આ આધુનિક વિજ્ઞાનને નામે ગણાતું આધુનિક કાળનું અંધપરંપરા ન્યાયે ચાલતું આવેલું આ કાળરૂપી નાટક કેવળ હાસ્યાસ્પદ જ છે એમ લાગ્યા સિવાય રહેશે નહિ-(કાળની ઉત્પત્તિ વગેરે સંબંધમાં મહાકાળ પુરુષવર્ણન ભાગ ૧ પ્રકાશન ૪ જુએ).
Page #587
--------------------------------------------------------------------------
________________
૪૬૨]. છવાયાવિ મ – સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અક તા૨૬
यत्र काले त्वनावृत्तिमावृत्ति चैव यागिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥२३॥ હે ભરતfભ! જે કાળમાં પ્રયાણ થવાથી યોગી પુનરાવૃત્તિને પામતો નથી એટલે જે થકી નિરુત્ત થઈ ફરીથી જન્મના ચક્કરમાં કરી આપતા નથી, તથા જે કાળમાં પ્રયાણ થવાથી આવૃત્તિ- અર્થાત જન્મને ચક્કરમાં જ આવ્યા કરે છે, તે કાળ અને તે માર્ગ હું તને કહું છું તે તું સાંભળ.
अग्निज्योतिरहः शुक्लः पृण्मासा उतरायणम् । तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मयदा जनाः ॥२४॥
ગીઓને ઉત્તરાયણ યા દેવયાન પથ આ બ્રહ્માંડ મળે વિહાર કરવાના મુખ્ય બે માણે છે (1) દેવયાન, અર્થિરાદિ અય ઉત્તર માર્ગ અને (૨) પિતૃયાણ, ધૂમાદિ અથવા દક્ષિણ માર્ગ. આને જ ક્રમે પ્રકાશ અને અંધકાર એવાં પણ નામ આપેલાં છે. બ્રહ્મને જાણુતારા એટલે કે આ સર્વ બ્રહ્મરૂપ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એવું જાણવાવાળા બ્રહ્મવિદ પ્રયાણ પછી અમિ, જોતિ (જવાળા), દિવસ, શુકલ પક્ષ એટલે (પિતૃઓને દિવસ) અને દિવ્ય દિવસ એટલે છ માસનો દેવતાઓને દિવસ અથવા ઉત્તરાયણુ એ માગે જ છેબ્રહ્મને પામે છે. એટલે તેઓ પુનરાવૃત્તિને પામતા નથી.
धमो रात्रिस्तथा कृ णः षण्मासा दक्षिणायनम् । तत्र चान्द्रमसं ज्योतियोगी प्राज्य निवर्तते ॥२५॥ शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते । તથા રાજ્યનાજુમાવીસે જરા
ગીઓને દક્ષિણાયન થા પિતૃયાણ માગ પુનરાવૃત્તિ પામનારા એટલે કે ફરી ફરીથી જન્મમાં આવનારા પ્રથમ અગ્નિના ધૂમાડામાં ત્યાંથી રાત્રિ, કૃષ્ણપક્ષ, છ માસ દક્ષિાયને માર્ગે ચંદ્રમાની તિને પામીને વળી પાછી અહીં આવે છે એટલે વિવલોક સુધી જઈને ત્યાંથી ઉપર બ્રહ્મલોકમાં નહિ જતાં ફરી પાછા આ લોકમાં જન્મને પામે છે.
વૃિત્ત કર્મ કર્યું? આ ઉત્તરાયણ તથા દક્ષિણાયન માર્ગ સંબંધમાં શાસ્ત્રમાં નીચે પ્રમાણેનું કથન છે, તે જોવાથી વધુ સ્પષ્ટતા થશે, પ્રવૃત્ત અને નિવૃત્ત (પ્રવૃત કર્મ અને નિવૃત કર્મ માટે અધ્યાય ૭મો જુઓ) એમ બંને પ્રકારનું કર્મ વેદમાં કહેવું છે. તે પછી પ્રzત કર્મ વડે સંસારમાં ફેરો થાય છે, અને નિત કર્મથી મોક્ષ મળે છે. સ્પેન યાગાદિ, અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્મા ય, પશુયg, સમયાણ, વૈદે અને બલિંડર ઈયાદિ કર્મો કે જે અન્ન, વૃત, તલ, પશુ ઈયાદિ પદાર્થોને ઉપણ કરવાથી થકી શકે એ હું હેય છે તે ઇર કર્મો કહેવાય છે; અને દેવાલય, બગીચા, કૂવા, ધર્મશાળા તથા પરબ બંધાવવાં વગેરે કર્મો પૂર્તકર્મો કહેવાય છે, આ ઇષ્ટ અને પૂર્તકર્મો જે સકામ અને અત્યંત આસક્તિ સડકર (ામાં આવે છે તે પ્રzત કર્મ કહેવાય છે.
Page #588
--------------------------------------------------------------------------
________________
जीतहान
एकोऽहं बहु स्याम्
[४६२-4
ॐ तत्सत्
जगतनी शुक्ल अने कृष्ण गतिनो स्पष्टतादर्शक
वृक्ष आ
वितयाण (कृष्ण)
भागांनी गतिनी समजूती
वृक्ष आ
देवयान ( शुक्ल) अने
(१७-आ, ब्रह्म, आत्मा, तत् इत्यादि / (वृक्ष अ अंक १ जुओ)
(१६-आ) साक्षी, ईश्वर, द्रष्टा
(वृक्ष अ अंक २ जुओ)
इक्षण वा काळशक्ति
-
(१५-आ) प्रकृति, माया (वक्ष अ अंक ३) अथवा अपरा प्रकृति
। प्राज्ञ अभिमानी ईश्वर (वृक्ष अ अंक २ थी ५ जुओ) (१४ आ) तेजस् अभिमानी हिरण्यगर्भ
(वृक्ष अ अंक : थी १२ जुओ) (१३-आ) विश्व किंवा विराटना अभिमानी ब्रह्मदेव ।
(वृक्ष अ अंक १३) तथा(१२-आ) समष्टि. ब्रह्माण्ड, विराटनो स्थूलदेह
(वृक्ष अ अंक १४ थी १५ घ) । (११-आ) ब्रह्मलोक वा परमेष्ठीमण्डल
Page #589
--------------------------------------------------------------------------
________________
ક૬૨-આ ]
એક એવો) હું અનેક(રૂપે) થાઉં. [ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અક ૮/૨૬
દેવયાનપથ વૃક્ષ આ વાસુ (૨૨ ) ગ્રહો શા છીમાર
દિ વુિં,
(6ષ્ણને
ઉત્તરમાd
ચન મા
માંક 8 યજ્ઞકુંડમાંથી નીકળતી
વાળા વા અગ્નિ ૧ સૂઈ જાતિ પ્રદેશ ૩ અહર અથવા
દિવસનો પ્રદેશ ૫ શુક્લ પક્ષ પ્રદેશ ૭ ઉત્તરાયણનો પ્રદેશ ૯ અતિ સ્વરૂપ અથવા
ઉષા તજ ૧૧ બ્રહ્મલોક અથવા
પરએડી મંડળ (આ સાથે જનારાઓ ઉત્તરેત્તર આગળ જઈ છેવટે આભામાં તન્મય બને છે. તેઓનું પુનરાગમન થતું નથી).
કે (આ ૯)
(ઉષણતેજ) (અગ્નિ તેજ) આ માર્ગે જનારાઓને જન્મ મરણ નથી. ઉત્તરાયણ
> આ માકને અડ, વક્તિ સ્વરૂ૫ ,
કહે છે.
કહે છે.<
૬ કિવા દેવયાન પય.
/ Sઅ૭).
-
* આ પ)" હૃહસના મહેર
દેવપ્રદેશ, પિતૃપ્રદેશ
(ક
દેવ પ્રદેશ
સાવન દિવસ
૮થાન પર *(આ ૧)
કરી
રાત્રસાવન દિક
પ્રિતરાની દિલક સુદિ પક્ષ <
)
જ્વાલા
ટ
પ્રજા
તો દિવસ
જડ્યોતિ
વાલા
દિવસ” ક.
-
-- X X X X X X
.
-
:
Lorei cicho
igre?!
FIE tત '
"
- સાવન થાકી -
ki
થતું રહે છે). છે. આ મુજબ તેઓનું વળી પાછા નીચે પડે અહીં સુધી આવીને
&ાસ્સાવન ,
(
) clirebon
પિત્ર
(વ્યાસ) પિશ્રદશાહ
વાપરે પિતરાની
રોની અર કે
Ihaleine ferre ine)
necht reint inrare le PUG
'ણાયue os
(દા . હમ છે (૪te), nicks
DI lorena34
અસુર પ્રદેશ,
2.
ઉ૧૬-૧૭
૮ દક્ષિણાયનનો ૬ ઉષ્ણ પક્ષની પ્રદેશ ૪ રાત્રીનો પ્રદેશ ૨ ફ્રેમ પ્રદેશ
પાછા નીચે પડે છે. * અહીં સુધી આવીને વળી
આ મા જનારા (ચાર્જમસ જ્યોતિ)
૦ (શીત તેજ)
% (આ ૧૦૦ 3
alણ કહે છે. <_ 6કિંવા પિતૃયાણ પણ
isireh musue Vaires gusta o
Sires Irci izhidirbny
- સામ સ્વરુપ > આ માને .
Page #590
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ] જે ઘણું પ્રકારે શ્રવણુ વડે પશુ મેળવી શકાય તેવા નથી.
દક્ષિણ 'િવા પિતૃયાણ મા
પ્રવૃત્ત કમ કરનારા યજ્ઞમાંના પુરુષ, ચરુ કિવા પુરાડાશાદિકના સૂક્ષ્મ ભાગથી બનેલા દેહ ધારણ કરીને પ્રથમ ધૂમના દેવ પાસે જાય છે; તે ધૂમ!ડાદ્રારા રાત્રિના દેવ પાસે જાય છે, ત્યાંથી કૃષ્ણુપક્ષના દેવ પાસે જાય છે, ત્યાંથી દક્ષિાયનના દેવ પાસે જાય છે તથા ત્યાંથી ચંદ્રલેાકમાં જાય છે. આટલે સુધી ચઢીને વળી પાછા ભાગના ક્ષય વડે ઉત્પન્ન થયેલા શાકાગ્નિથી દુબળા થઇ વૃષ્ટિરૂપ દ્વારથી ઔષધિ, લત્તા, અન્ન અને વીમાં એમ અનુક્રમે આ સ'સારમાં જન્મે છે. પ્રવૃત્ત કર્મના માર્ગ આ રાતને હાઈ તે પુનર્જન્મ આપનારે છે. ગર્ભાધાનથી માંડીને મરણુ પર્યંત ખેાડશ (સેાળ) સંસ્કારા (ષોડશ સંસ્કારને માટે વેદાંગ કલ્પસૂત્ર હુએ) જેને થયા હોય એવા ભ્રાહ્મણુ, ક્ષત્રિય અને વૈશ્ય એ પ્રવ્રુત્ત કર્મના અધિકારી છે. આ પ્રવૃત્ત ક સબધમાં કહ્યું. હવે નિવૃત્ત કર્મ વિષે કહું છું તે સાંભળ.
નિવૃત્ત કર્મ તથા દેવયાન મા
[ ૪૩
જ્ઞાની પુરુષા ઇંદ્રિયાના વ્યાપારરૂપ ઈષ્ટ તથા પૂત વગેરે તમામ કર્મોને ઇક્રિયામાંજ ડામે છે. એટલે એ ઇષ્ટ વગેરે ધર્માં ક્રિયાથી જુદા નથી, એમ જાણે છે. ઇંદ્રિયાને તેના સંકલ્પ વિકલ્પરૂપ એના મનમાં હંમે છે, સ’કલ્પ વિકલ્પાદિ વિકારવાળા મનને વેદવાણીમાં અને વાણીને અક્ષરેાતા સમુદાયમાં હુંકે છે. અક્ષરે ના સમૂહોને અકરાદિ ત્રણ વણું (૪, ૩, મૈં)વાળા કારમાં હેમે છે. કારને બિંદુમાં, બિંદુને નાદમાં, નાદને પ્રાણમાં એટલે સુત્રાત્મામાં અને પ્રાણને બ્રહ્મમાં હામે છે. આ રીતે નિવૃત્ત ક' કરી જ્ઞાનમાં નિા રાખનાર પુરુષ પ્રથમ અગ્નિદેવની પાસે જાય છે, ત્યાંથી સૂર્યદેવની પાસે, ત્યાંથી દિવસના દેવની પાસે, ત્યાંથી વિના અંતમાં થઈ શુક્લપક્ષના દેવની પાસે જાય છે, શુકલપક્ષના અંતમાં થઈ ઉત્તરાયણુના દેવની પાસે, ત્યાંથી બ્રહ્માની પાસે, બ્રહ્મલેાકમાં રહી ત્યાંના ભાગ ભેગવ્યા પછી પોતે કે જે સ્થૂળ શરીરની ઉપાધિવાળા વિશ્વ, વિશ્વાત્મા કંવા વિરાટસનક છે, (વૃક્ષાંક અ) તે વિરાટ જ સ્થૂલ કહેવાય છે, તે સ્થૂળતા સૂક્ષ્મમાં લય કરી સમ ઉપાધિવાળા તૈજસ બને છે (વૃક્ષાંક ૬). પછી આ સૂક્ષ્મ તૈજસને ક્રમે કારણમાં લય કરી કારણ શરીરની ઉપાધિવાળે પ્રાન થાય છે. કારણ શરીરનેા (વૃક્ષાંક ૩) આ ત્રણેમાં વ્યાપક એવા સાક્ષી રવરૂપ (વૃક્ષાંક ૨)માં લય કરી તે ચેાથે! એટલે સૌથી જુદો પડે છે એટલે કે સદસ્ય પદાર્થો લય થતાં તે શુદ્ધ આત્મરૂપભૂત મુક્તિ(વૃક્ષાંક ૧)ને પામે છે. આ માર્ગ કે જેમાં આ ક્રમ પ્રમણે આત્મપ્રાપ્તિ થાય છે તે માતૈ દેવયાન કિવા અચિરાદિ મા કહે છે. આ મુજબ આત્માનું જ નિત્ય યજ્જન કરનારા, આત્મામાંજ રહેલે અને પરમશાંતિને પામેલા પુરુષ, આ માગે જઈ પાછે! સસારમાં જન્મતા નથી, અર્થાત્ મેાક્ષને પામે છે.
દેવયાન પિયાણ માને જાણનારા મેહુને પામતા નથી
વેદે પ્રતિપાદન કરેલા આ યિાળુ અને દેવયાન નામના બે માર્ગા સાક્ષીરૂપ દૃષ્ટિથી એટલે ધ્રુવળ દ્રષ્ટાભાવથી જે જાણે છે તે પુરુષ દેહમાં રહ્યા છતાં પણ મેાહને પામતા નથી, કેમકે અનિવ ચનીય એવી એ સત્ વસ્તુ જ દશ્યાદિના આદિમાં કારણુ રે, કારણુ પૂર્વે દ્રષ્ટા વા સાક્ષીરૂપે. અંતમાં અરુધિરૂપે, બહાર ભાગ્યરૂપે અંદર ભાક્તારૂપે ડેટ બ્રહ્મવિદ્રીય મતિ” એ શ્રુતિ સિદ્ધાંતાનુસાર નાની પાતે પણ સત્ એવા બ્રહ્મરૂપ અનેલા હાય છે એટલે જ્ઞાતીમાં અને બ્રહ્મમ કિંચિત્માત્ર પણ ભેદ્ર હેતે। નથી. આથી ઊઁચ, નીચ, નુ!ન, અજ્ઞાન, ાણવાયેાગ્ય શબ્દ, અર્થ, અપ્રકાશ અને પ્રકાશ ત્યાદિ સર્વ જ્ઞાની પેાતે જ છે એટલે જ્ઞાની પુરુષ પેાતાથી એટલે આત્મસ્વરૂપથી જુદું મીજું કાંઈ પપ્પુ દેખતા જ નથી કે જેથી તેને મેડ થાય (ભા॰ રક ૭ અ॰ ૧૫ Àા ૪૭ થી ૫૬ ).
શ્રી ભગવાન કહે છે કુ: હે પાર્થ આ દેવયાન તથા પિતૃયાળુ માત્ર સમજવાને માટે બ્રહ્માંડની રચના કેવા પ્રકારની છે તે જાણુવાની ખાસ જરૂર છે.
Page #591
--------------------------------------------------------------------------
________________
૪૬૪ ]
શુવસોઽષિ યÕા યજ્ઞ વિદ્યુઃ ।
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ અ૦ ૮/૨૬
પ્રેતને અગ્નિદાહ કેમ કરવા ?
(
આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરનાર બ્રહ્મદેવ કે જેને અભિમાની દેવતા વિશ્વસત્તુક કહેવાય છે ( વૃક્ષાંક આ ૧૩), તેણે જ આ વિરાટ પુરુષના સ્થૂલ દેહરૂપ સમષ્ટિ બ્રહ્માંડ ( વૃક્ષાંક ૬ ૧૩. થો ૧૫ ૬) ની ઉત્પત્તિ કરેલી છે (વ્રુક્ષાંક આ ૧૨) અને આ બ્રહ્માંડને પેાતાના સંકલ્પ મળવડે પ્રથમ (૧) અગ્નિસ્વરૂપ એટલે ઉષ્ણુ તેજ તથા (૨) સેામ રવરૂપ એટલે શીત એમ બે પ્રકારમાં વહેંચી નાખ્યું (જીએ વૃક્ષાંક આ હું તથા આ ૧૦) આ સમષ્ટિ બ્રહ્માંડની અંદર પ્રથમ સૌથી ઉપર શ્રેષ્ઠ એવા બ્રહ્મોક આવેલા છે (જીએ વૃક્ષાંક આ ૧) તથા અગ્નિ સ્વરૂપની અંતત દેવયાન માત્ર હેાઈ તેમાં ઉપરથી નીચે ક્રમે ઉત્તરાયણ ( વ્રુક્ષાંક ત્ર ૭), શુકલ પક્ષ ( વૃક્ષાંક આ ૫), દિવસ( સાવન દિવસ )। પ્રદેશ( વૃક્ષાંક આ ૩ ), સૂર્ય, જ્યંતિ કવા વાળા પ્રદેશ ( વૃક્ષાંક આ ૧) તથા અમિ(વૃક્ષાંક જ્ઞા ॰ ) એ પ્રમાણેતે સમાવેશ થાય છે તથા શીત તેજની અંતર્ગત પિતૃયાળુ માર્ગ આવેલ હોઈ તેમાં ક્રમેયનકુડ(વૃક્ષાંક આ ॰ ), ધૂમાડાઓના પ્રદેશ (વૃક્ષાંક રૂ ૨), રાત્રિને પ્રદેશ (વૃક્ષાંક ત્ર ૪) કૃષ્ણપક્ષને પ્રદેશ(વૃક્ષાંક ત્રા ૬), દક્ષિણાયન(વૃક્ષાંક વ્રř ૮) તથા ચંદ્રની યેતિ ( ચાંદ્રજ્યાતિ ) ના પ્રદેશ (વૃક્ષાંક આ ૧૦ )ને સમાવેશ થાય છે. પિતૃયાળુ માગે જનારે, આટલે બધે ઊંચે જઈને વળી પા। નીચે આવે છે તથા દેયાન માગે જનારા ક્રમે ક્રમે ઉપર જઈ બ્રહ્મસ્વરૂપમાં લીન થઈ જાય છે. સારાંશ એ કે, વાત્મા દેવયાન માર્ગે લઇ જનારાં થતાં તમામ નિવૃત્ત કર્મી અગ્નિની જ્વાળા અથવા સૂર્યકિરણાદ્રિ દ્વારા આ માર્ગે ગમન કરે છે તથા પિતૃષાણુ માગે લઇ જનારાં થતાં તમામ પ્રવૃત્ત કર્મી અગ્નિના ધૂમાડા કિવા ચંદ્રના કિરણેારા દક્ષિણુાયનમાર્ગે ચાંદ્રજ્યેાતિ સુધી જઇ કરી ફરીથી નીચે આવે છે. આ રીતને ક્રમનિત્યપ્રતિ ચાલતા હોવાથી જ્યારે મૃત જીવાત્માના શબનું ઈંડુન કર!માં આવે છે ત્યારે શાસ્ત્રમાં અત્યેષ્ટિ વિધિ≠ કરવાની આજ્ઞા છે ( આશ્વલાયન ગૃસૂત્ર અ૦ ૪ તથા પારરકર આદિ ગૃહ્યસૂત્ર જીએ). તે વિધિને શબને અગ્નિદાહ કરવાને વિધિ એવા પ્રકારે વ્યવઢારમાં કહેવામાં આવે છે; પરંતુ વાસ્તવિક તા તે પ્રેતયજ્ઞ છે. વિધિ અનુસાર રાજ્યના દાહ કર્યાં પછી મંત્ર સામર્થ્ય દ્વારા તેમાંને વાસનાત્મક જીવ ઉપર ભતાવ્યા પ્રમાણે જો બ્રહ્મની ભાવનાવાળા અર્થાત્ નિવૃત્ત કમ કરી તદ્દન નિષ્કામ થયેલા હોય તે તે ક્રમે પ્રથમ અગ્નિમાંથી જવાળા દ્વારા જે અધિદેવતાની શક્તિવડે વાળા પ્રજ્વલિત થાય છે તે દેવતાના શરીરમાં પ્રવેશ કરે છે. અગ્નિમાંથી ધૂમાડા અને જ્વાળા એમ બે પ્રકારો હંમેશાં નીકળે છે તે તે દરેકના અનુભવની વાત છે. તેમાં જે દેવતાની શક્તિ વડે જ્વાળા પ્રકટ થાય છે તે દેવના તથા જે દેવનાની રક્તિવડે ધૂમાડા પ્રકટ થાય છે તે બે જુઠ્ઠા જુદા હોય છે. આ તેના અધિદેનાએ ભિન્ન ભિન્ન છે. તે પૈકી નિવૃત્તકમ કરનારે નિષ્કામ ઉપાસક પ્રથમ અગ્નિદાહ થયા પછી તેમાંથી નોકળનારી વાળાએના અધિદેવના (વૃક્ષાંક આ ૧)ના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરીને ત્યાંથી આ સાવન દિવસ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્તસુધી કાળ( વૃક્ષાંક ૭)ના અધિદેવતામાં. ત્યાંથી પિતૃદેશમાંના શુકલપક્ષના અધિદેવતા( વૃક્ષાંક ( ૫ ) માં; ત્યાંથી દેવલાકમાંના પ્રદેશમાંનાં ઉત્તરાયણુના અધિદેવતા( વૃક્ષાંક આ છ)માં, ત્યાંથી બ્રહ્માંડમાંના ઉષ્ણુ પ્રદેશ વૃક્ષાંક આ ૯ )માં, ત્યાંથી બ્રહ્મલેાક(વૃક્ષાંક આા ૧૧)માં એ મુજબ આ જીવાત્મા બ્રહ્માંડ મધ્યે ઉત્તર માગે પ્રયાણ કરે છે. ત્યાં બ્રહ્મલેાકમાં અધિદેવતાની સાથે કેટલાક ડાળ ઉપભાગ લ પછી બ્રહ્માંડને ભેદીને તે જીવ ઉપર વિશ્વ કિવા સમષ્ટિના અભિમાની દેવતા બ્રહ્મદે( વૃક્ષાંક આ ૧૩)માં, ત્યાંથી ઉપર ક્રમે વિરાટને સૂક્ષ્મદેહ તૈજસરૂપ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૬ ૬ થી ૧૧ ) હેઈ તેનું મૂળ મહાપ્રાણ (વૃક્ષાંક અ ૬ ) કહે છે પ્રેતને અગ્નિદાહ શા માટે કરવા ? અને પ્રેતયજ્ઞ થયા બાદ તેની ગતિ થાયછે તે સંબધમાં આધારને માટે જીએ બૃહદારણ્યક ઉપનિષદ્ અ૦ ૫ શ્રા૦ ૯, ૧૦,
× મારુત, પવમાન, શેાલન, માંગલ, પ્રબલ, પાર્થિવ, શુચિ, સભ્ય, સમુદ્ભવ, સૂર્ય, યાજક, દ્વિજ, કમક, વિટ, પાવક, હવ્ય, કવ્ય, વર, ખલવન, મૂડ, ક્રોધ, કામદ, તુરૂષક, નર, ક્રન્યાદ, વહ્નિ, હુતાશન, અવરા, બ્રાહ્મણ, વાડવે, સંવતક, બ્રહ્મા ( ગાર્હસ્પત્ય ), ઈશ્વર (દક્ષિણાગ્નિ ), વિષ્ણુ (આહવનીય ) ઇત્યાદિ ચોત્રીસ પ્રકારના અગ્નિદેવ હોઈ દરેક કામાં જુદા જુદા નામવાળા અગ્નિદેવતાનું આવાહન કરવામાં આવે છે. વેદાંત કસુત્ર જીએ.
Page #592
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] (કેમ કે) ઘણા સાંભળ્યા છતાં પણ તને જાણી શકતા નથી. [ ૬૫ તેમાં(જુઓ વૃક્ષાંક આ ૧૪ ); ત્યાંથી સમ્મના કારણ તથા વિરાટ પુરુષના કારણે દેહ એવા પ્રજ્ઞ કે જેના અભિમાની દેવતા ઈશ્વર હેઈ જેને સદાશિવ યા વાસુદેવ એ નામે વડે પણ શાસ્ત્રમાં સંબંધે છે (વૃક્ષાંક આ ૧૫ જુઓ) તેમાં તેમાંથી પછી વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ એ ત્રણેના તથા તેની અંદર આવેલા ચરાચરના દ્રષ્ટા કિવા સાક્ષી ઈશ્વર( વૃક્ષાંક : ૧૬ )માં વિલય થાય છે. સાક્ષીમાં વિલય થયો કે તે અનાયાસે જ અનિર્વચનીય એવો “તત’ વા આત્મ (વૃક્ષ આ વૃક્ષાંક ૧ તથા વૃક્ષ આ વૃક્ષાંક ૧૭) સ્વરૂપે બને છે. એ કમે ઉત્તરાયણ ગતિવાળે અંતે પરમગતિને પ્રાપ્ત થાય છે. જ્યાં ગયા પછી તેને ફરીથી પુનરાવૃત્તિ એટલે જન્મમરણના દુઃખરૂ ૫ ચક્કરમાં આવવું પડતું નથી. આને જ અચિરાદિ કિવા દેવયાન પથ વા માર્ગ કહે છે. શાસ્ત્રમાં યજ્ઞાદિ કાર્યો કરવાની જે આજ્ઞા છે તેનું કારણ પણ આ જ છે. આમ યજ્ઞ સુધીના નિષ્કામ યજ્ઞાદિ કર્મો કરવાથી તેમાં જે જેવી વાસના કરીને યજ્ઞ કરે છે તે તેનો ઘનીભાવ બની તે આ અંતરાળમાં જઈ ઉપર બતાવેલા માર્ગે બ્રહ્મસ્વરૂપ જ બને છે.* આ પ્રમાણે વેદમાં બતાવેલા નિવૃત્તિ માર્ગનું અવલંબન કરનારને
ગની પૂર્ણતા પહેલાં જ જે અંત થાય છે તે દુર્ગતિએ નહિ જતાં આ ક્રમે મુક્તિને પામે છે અથવા તે પ્રથમ બતાવી ગયા તેમ તે શ્રીમાનને ત્યાં જન્મ લઈ પોતાને પાછલે અભ્યાસ સંપૂર્ણ કરી અંતે મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. આ નિવૃત્તિમાર્ગે જનારાઓ સંબંધે કહ્યું. હવે એક યા અનેક બને જન્મનારા એટલે આવ તને પામનારાઓ પિતૃમાર્ગે પ્રયાણ કરનારા કહેવાય છે, તે સંબંધે પણ સંક્ષેપમાં વિચાર કરીશું.
ધૂમાદિ કિવા પિતયાણ માર્ગ વેદમાં બતાવ્યા પ્રમાણે પ્રવૃત્તિમાર્ગનું અવલંબન કરનારા અર્થાત સકામ કમી કરનાર તેમના જન્મ મરણને કેરે પૂરો થયો નથી એવાઓનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેઓ પ્રથમ અંત્ય ક્રિયામાં મલા પ્રેતયજ્ઞ વિધિના મંત્ર સામર્થ્યધારા ધૂમાડાની સાથે એક્યરૂપ થઈ તે ધૂમાડાનો જે અધિદેવતા છેડા : છે સાથે એકરૂપ થઈ જાય છે (વૃક્ષાંક આ ૨); ત્યાંથી સાવન પ્રદેશની અંતર્ગત આવેલા રાત્રિના દેવના(વૃક્ષાંક ૩ )માં; ત્યાંથી પિતરના પ્રદેશમાંના વદી કિંવા કૃષ્ણપક્ષના દેવતા( વૃક્ષાંક ૬ જુઓ )માં; ત્યાંથી અસુર પ્રદેશમાંના દક્ષિણાયન વૃક્ષાંક આ ૮ )ના માર્ગે થઈ અંતે સેમ સ્વરૂપ કિંવા શીત તેજ એવા ચંદ્રની જ્યોતિના પ્રદેશ(વૃક્ષાંક આ ૧૦)માં જાય છે અને આટલે બધે ઊંચે જઈને વળી પાછો આ ભૂલકમાં લે છે. વચ્ચે તેને યમાદિ શિક્ષાઓ ભેગવવી પડે છે. આને દક્ષિણ ગતિ, ધૂમાદિ અથવા પિતૃયાણનાગ કહે છે. આ માર્ગે ગયેલા ફરી ફરીથી જન્મના ચક્કરમાં જ પડ્યા કરે છે, ઉપર દેવયાન અને પિતૃયાણ માગંના મુખ્ય મુખ્ય ભેદ બતાવેલા છે. આ દરેકની અંતર્ગત ઘણું સૂક્ષ્મ ભેદ છે, તે વિરતારભયે અને બતાવવામાં આવેલા નથી. મૃત્યુ પછી જીવાત્માની કેવી ગતિએ થાય છે તથા તેમાં મુખ્ય મુખ્ય કેટલા ભેદો પડી શકે છે. તે સંબંધે નીચે શાસ્ત્રીય કથન આપવામાં આવે છે કે જે ઉપરથી બુદ્ધિમાનાને તેની સામાન્યતઃ કલ્પના થઈ શકશે. આમાં શ્રી સરસ્વતી દેવી તથા પ્રબુદ્ધલીલાનો સંવાદ છે.
મરણ પછી જીવની થતી સ્થિતિ પ્રબુદ્ધલીલાને પ્રશ્નઃ હે દેવેશ્વરી ! જેવી રીતે પ્રાણીનું મરણ થાય છે તથા જન્મ થાય છે તે વિશે બેધ થવા માટે કરીથી વિસ્તારપૂર્વક કહો. લીલાનો પ્રશ્ન સાંભળીને વિદ્યાદેવી સરસ્વતી કહે છે. સાંભળ. નાડીના પ્રવાહ બંધ થવાથી શરીરમાં વાયુ શાંત થઈ જાય છે તેથી પ્રાણીમાં હલન ચલનાદિ કરનારે જે ચેતન હોય છે તે તદ્દન શાંત બની જાય છે પણ જે શુદ્ધ ચેતન(2ક્ષાંક ૧) છે તે તો નિશ્ચલ જ હોય છે. તે કદી પણ શાંત થતું નથી એટલે મરણ પામતું નથી તેમ તેનો કદી ઉદય એટલે જન્મ પણ થતો નથી. તે સ્થાવરમાં, જંગમમાં, આકાશમાં, પર્વતમાં, અગ્નિમાં તથા પવનમાં ઈયાદિ તમામ જગા ઉપર રહેલું છે. શરીરમાંથી કેવળ પ્રાણવાયુનો નિરોધ થવાથી જ્યારે ફુરણા થતી બંધ થાય છે ત્યારે તે જડ થયેલા શરીરને પુરુષ મરી
- યજ્ઞાદિ તથા બ્રહ્માંડની રચના સંબંધે વધુ વિવેચન માટે શ્રી કૃષ્ણાત્મક વાકસુધા પ્રકાશન ૪ મહાકાળપુરુષ વર્ણન ભાગ ૧ કિરણુશ ૩૧ તથા પ્રકાશન ૩, કિરણાંશ ૧ જુએ,
૩૦.
Page #593
--------------------------------------------------------------------------
________________
૪૬૬ ]
आश्चर्यो वक्ता कुशलेो ऽस्यलब्धा
[ સિદ્ધાન્તકાણ ભ॰ ગી૦ ૦ ૮/૨૬
ગયા એમ વ્યવહારમાં કહેવામાં આવે છે. આ મુજબ દેહ જ્યારે શારૂપ થઈ જાય છે, તથા તેમાંથી વાસનાત્મક પ્રાણવાયુના આ પંચભૂતાના મહાવાયુમાં લિંગ શરીરરૂપે લય થઈ જાય છે ત્યારે પણ વાસનારહિત એવું ચેતન તે। આત્મતત્ત્વમાં જેમનું તેમ જ રહે છે તથા પુનર્જન્મના બીજની વાસનાવાળુ' જે અણુ ચૈતન્ય કે જેને મહાપ્રાણ કિવા જીવ કહેવામાં આવે છે, તે પેાતાના સંકલ્પવશાત્ રવમની જેમ તેના તે જ સ્થળે શબ્દના ગૃહાકાશમાં જ રહે છે. આ રીતે વાસનાયુક્ત જીવાત્મામાંથી દેહ છૂટા થઈ ગયા પછી વ્યવહારમાં લેાકા તે દેહને ખેત એવા નામથી કહે છે. પુષ્પના પરાગમાં રહેલી સુગંધને વિષે જેમ વાયુ રહેલા હેાય છે તેમ તે ચેતનમાં વાસના રહેલી હાય છે. તેને જીવ કિવા મહાપ્રાણ વૃક્ષાંક ૬ ) કહે છે. જે અતિસૂક્ષ્મ હાય છે, તે ઉપર જણાવેલું જ છે. તે જ્યારે જ્યારે આ દૃશ્ય એવા સ્થૂલ દેહને ત્યાગ કરીને બીજા સૂક્ષ્મ એવા અદૃશ્ય દેહને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે તે સ્વપ્ન પેઠે પરલેાકમાં ભાગવવા યેાગ્ય અનેક પ્રકારની આકૃતિએ ધારણ કરે છે. તે પ્રદેશમાં પણ તેને પૂર્વના જન્મની પેઠે સ્મૃતિ થાય છે. પછી જ્યારે તેની મરણની મૂર્છા મટી જાય છે, ત્યારે તે પોતાનું બીજું શરીર જુએ છે. તે મરનાર પ્રાણી પેાતાના આત્મામાં જ આકાશમાં રહેલી મેધધટાની પેઠે આકાશ, ભૂતળ તથા આખું બ્રહ્માંડ જુએ છે; પરંતુ તે સ્થળ પતરાની ષ્ટિએ તે માત્ર ગૃહાકાશ જ હોય એમ જોવામાં આવે છે.
પ્રેતમાં મુખ્ય છ ભેદો છે
ઉપર જણાવેલા પ્રેતમાં મુખ્ય છ ભેદો હોય છે (૧) મહાપાપી, (૨) મધ્યમ પાપી, (૩) સામાન્ય પાણી, (૪) ઉત્તમ ધર્મ કરનાર, (૫) મધ્યમ ધ કરનાર અને (૬) સામાન્ય ધર્મ કરનાર. આ માં પણુ પાછા કોઈ કાઈમાં એક, બે, અને સુધી ભેદો પડે છે પરંતુ આપણે તેા મુખ્ય એવા છ ભેદેને જ વિચાર કરીશું.
ત્રણ
મહાપાપીની ગતિ
(૧) પહેલા પ્રકાર : મહાપાપીને જીવ મૃત્યુ પછી એક વર્ષ સુધી મૂઢ થઈ તે મૂર્છા અનુભવ કરે છે. તેનું હૃદય પથ્થર જેવું તદ્દન જડ થઈ જાય છે, ત્યાર પછી કાળે કરીને તે પાપી જાગ્રત થાય છે અને તે ઘણા દિવસ સુધી વાસનાનુસાર હ્રદયમાં ઉઠેલા નરકમાં તે અક્ષમ્ય દુ.ખતે અનુભવ કરે છે. હજારા ચેનિમાં જન્મ લઈને તે એક દુઃખ ભાગવ્યા પછી ખીજું દુઃખ ભગવે છે અને પૂણુ થયા પછી ત્રીજું, એમ અનેક દુ:ખા તે ભાગવતા રહે છે. મરતા મેહ ટળ્યા પછી આ મહાપાપી કાઈ સમયે સ’સારરૂપી સ્વપ્ન સભ્રમમાં શાંતિ પામે છે કિવા જડતાનાં હજારા દુ:ખાથી વ્યાકુળ થાય છે. આ પ્રમાણે પેાતાના હૃદયાકાશમાં જ વૃક્ષપાષાણાદિથી માંડીને મનુષ્યપર્યત અનેક સ્થાવર જંગમપણાના અનેક જન્માને તે અનુભવ કરે છે. એટલે વાસનાત્મક જીવ મનુષ્યથી વૃક્ષાદિ યાનિને પ્રાપ્ત થાય છે. આમ વાસના અનુસાર નરકમાં હજારે। દુ:ખાને અનુભવ કર્યા પછી તે પુનઃ પૃથ્વીમાં મનુષ્યાદિના જન્મ ધારણ કરે છે.
મધ્યમ પાપીની ગતિ
(૨) બીજો પ્રકાર : મધ્યમ પાપીના દેહ પેાતાના સ્થૂલ દેહના મરણુ પછી કેટલાક કાળ સુધી પથ્થરની પડે જારની જડતાના અનુભવ કરે છે. પછી તે કાળે કરીને જાગ્રત થાય છે. ત્યાર બાદ તે પશુ, પક્ષીની ચેનિમાં અવતાર ધારણ કરીને ફરીથી સસારમાં આવે છે.
સામાન્ય પાપીની ગતિ
(૩) ત્રીજો પ્રકાર : સામાન્ય પાપી મરી ગયા પછી તરત જ પાતાની વાસનાનુસાર પ્રાપ્ત થયેલા અક્ષત દેહને। અનુભવ કરે છે એટલે કે તે જીવની મરણુ મૂર્છા તુરત જ શમી જાય છે અને પેાતાને જાણે પ્રથમની માફક દેહ જ હોય એવા તેને અનુભવ થાય છે. તેને સ્વપ્નમાંના દેહની પેઠે પેાતાના સંકલ્પવશાત્ તે અનુભવ કરે છે અને પછી તુરત જ તેને તે જ ક્ષણે પ્રથમની પેઠે સ્મૃતિ ઉત્પન્ન થાય છે.
Page #594
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] આ (આત્મા) ના નિપુણ (અપરક્ષાનુભવી જીવન્મુક્ત) વક્તાની પ્રાપ્તિ દુર્લભ છે. [ ૪૬૭
શ્રેષ્ઠ યાને ઉત્તમ ધર્મ કરનારની ગતિ (૪) ચેાથે પ્રકારઃ જે મહાપુણ્ય કરનાર હોય છે તે મરણને મેહ મટ્યા પછી પુણ્યરૂપી વાસનાની જાગૃતિથી સ્વર્ગમાં વિદ્યાધરનાં નગરનો અનુભવ કરે છે. આમ પુણ્ય ભોગવ્યા પછી તે લાવૃત કિંવા કિપુરુષ ખંડમાં કર્મનું ફળ ભોગવે છે અને ત્યાર પછી મનુષ્યલેકમાં લક્ષ્મીવાન એવા સજજન મનુષ્યને ઘેર જન્મ ધારણ કરે છે, અથવા યોગીને ત્યાં જન્મે છે (શુવન શ્રીમતિ હે અ ૬ શ્લ૦ ૪૦થી ૪૫ જુઓ).
સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનારની સ્થિતિ ( પ-૬) પાંચમ અને છકો પ્રકાર : મધ્યમ અને સામાન્ય ધર્મ કરનાર પુરુષનો જીવ મરણનો મોહ છૂટ્યા બાદ તે ઔષધિઓ તથા પલથી ભરેલા નંદન અને ચિત્રરથાદિ વનમાં કિન્નર તથા કિપુરુષના શરીર થકી જાય છે. ત્યાં પોતાનું કર્મ ભોગવ્યા પછી તે વાયુ અને વરસાદ દ્વારા પૃથ્વીમાં શાલ, જવ વગેરે ઔષધિમાં પ્રવેશ કરે છે અને તે દ્વારા પુરુષના વીર્યને માગે તે સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે. *સામાન્ય ધર્મ કરનારની ગતિ પણ થોડા ઘણા ફેરફારે ઘણે ભાગે આ મુજબની જ છે. આ રીતે ઉપર કહેલા છ જાતના પ્રતાની મરણમૂછ મટ્યા પછી ક્રમે કરીને ઉપર પ્રમાણેની ગતિ થાય છે.
મરણ પછી સામાન્ય સ્થિતિ મરણ પામનાર પુરુષ (જીવ)ને પ્રથમ મારું મરણ થયું એવું જ્ઞાન થાય છે. પછી બંધુઓએ આપેલા પિંડદાન કિંવા દરેક ધર્મમાં તે પ્રીત્યર્થે જે ક્રિયા કરવામાં આવેલી હોય તે વડે મારું શરીર ઉત્પન્ન થયું એવું જ્ઞાન તેને થાય છે. જીવે અનેક જન્મમાં યજ્ઞાદિ તથા આ શ્રાદ્ધાદિ ક્રિયાઓનો અનુભવ લીધેલો હોવાથી મરણ પછી તેને એ દઢ સંસ્કારોનું જ સ્મરણ થાય એ નિયતિનો નિયમ છે. મરણ બાદ પ્રથમ તો કાળપાશને ધારણ કરનાર યમના અનુચરો આવીને મને લઈ જાય છે અને હું તેમની સાથે યમપુરીમાં જાઉં છે, એવું જ્ઞાન તેને થાય છે. ઉત્તમ પુણ્યવાન તો મૃત્યુ પછી પોતાના પુણ્યકર્માથી પ્રાપ્ત થયેલું દિવ્ય ઉદ્યાન તથા શેભિતાં વિમાન પોતાની પાસે દેખે છે તથા તેમાં બેસીને વિહાર કરે છે. પાપી માણસ પોતાના પાપ કર્મ વડે હિમ (બરફ), કાંટા અને અસિપત્ર વનને જુએ છે, મધ્યમ પુણ્ય કરનાર તે આ પગદંડી રસ્તો સુખેથી જઈ શકાય તે છે, આ શીતળ લીલાં ખડ ચારે બાજુએ ઉગ્યાં છે, આ ઘાટી છાયાવાળી સુંદર વાવ છે એમ અનુભવે છે. આ બધું મૃત્યુ પછી મનના સંક૯૫ વડે પ્રથમના અનુભવ પ્રમાણે તેને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. હું હવે યમપુરીમાં આવ્યો છું. આ પ્રાણિઓને શાસન કરનાર યમરાજા છે. આ સભા ચિત્રગુપ્ત વગેરે બધા મારાં કર્મોનો વિચાર કરે છે. આ રીતે આ દશ્ય સ સાર જેવી રીતે હાલમાં સર્વને સત્યરૂપે દેખાય છે, તેવી જ રીતે જેમ સ્વમામાંનો સર્વે સંસાર તે વખતે સત્ય હોય છે તેમ આ મરણ પછીનો સંસાર પણ સમગ્ર પદાર્થ તથા તેની ક્રિયા વડે શોભતે પ્રત્યેક પુરુષ (જીવ)ને અનભવવો પડે છે; પરંતુ ખરી રીતે વિચાર કરતાં સ્વરૂપથી રહિત એવો આ જાગૃતિ અને ? ખાદિમાંનો જીવિત અવસ્થાનો તથા મરણ પછીનો અનુભવાતે દસ્ય પ્રપંચ જે કે દેશ, કાળ અને ક્રિયાની દીર્ધતા વડે ભાસમાન થાય છે તે પણ તે સાવ શૂન્યરૂપ છે. એટલું જ નહિ પરંતુ વાસ્તવિક તે તે સર્વે વિશેષ બેધવાળા અનિર્વચનીય એવા આત્મરૂપ જ છે.
સ્વસંકલ્પથી જ જીવ વાસનાવશાત અનુભવ લે છે યમરાજે કર્મફળ ભોગવવા માટે મને આ દિશામાં જવા માટે આજ્ઞા કરી છે. હું સ્વર્ગમાં જાઉં છું તથા આ બાજુએ નરકનો પ્રદેશ છે. મેં આ વર્ગ કિંવા નરક ભગવ્યું. મેં આ અનેક પ્રકારની યોનિઓ ભેગવી અને હું સંસારમાં ઉત્પન્ન થયો છું. હવે શાલ (ડાંગર કિંવા ધાન)માં જન્મી અંતે કળરૂપે થયો છું. આવા ક્રમે મનુષ્યનું શરીર ઉત્પન્ન થયા પછી આ ઉત્પત્તિની તે જીવને શાસ્ત્ર અને
છે શરીરમાં માંસ રુધિર એ માતાને રેતસ અંશ કિંવા ભાગ છે, એટલે તે રેતસથી બનેલું હોઈ અસ્થિ આદિ ઈતર પાંચ ધાતુઓ એ પિતાનો અંશ છે. એટલે આ પાંચ પિતાના વીર્ય વડે બને છે.
+
-
+ +
-
-
e*
-
: -
-
Re
-
Page #595
--------------------------------------------------------------------------
________________
૪૬૮ ]
ના જ્ઞાતા યુરાનુટિ: I . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૮.૨૬ પુરાણથી ઉત્પન્ન થયેલ બોધ વડે ખબર પડે છે; પરંતુ તે જ્યારે શાલ અને ફળરૂપ જન્મમાં હોય છે ત્યારે તેને અંતકરણની વિચારશક્તિ હોતી નથી, તેથી તે અવસ્થામાં તેને પોતાના જન્મની ખબર પડતી નથી; પરંતુ જ્યારે તેને પુરુષ ખાય છે ત્યારે તે પ્રથમ પુરુષના શરીરમાં બીજરૂપે બને છે તથા તે બીજ વિદ્વારા માતાની યોનિમાં પડવાથી માતાના ઉદરમાં ગર્ભ બંધાય છે. તે ગર્ભ જ્યારે લોકમાં જન્મ ધારણ કરે છે ત્યારે તે બાળક પૂર્વજન્મના કર્માનુસાર સારી અથવા તે વિકૃત આકૃતિવાળો બને છે. ત્યાર પછી તેને ચંદ્રમાની કળાની જેમ વૃદ્ધિ અને ક્ષયવાળી બલ્ય, યુવા અને વૃદ્ધાદિ અવસ્થાઓ આવે છે. તે પૈકી જ્યારે યુવાવસ્થા આવે છે ત્યારે તે કામાદિ વડે અતિ વ્યાકળ બને છે અને વિષયભેગમાં જ લંપટ રહેવાથી હિમરૂપી વજન જેવી દુઃખદ જરા અવસ્થા આવી પડે છે અને એ વૃદ્ધાવસ્થામાં તેને અનેક પ્રકારના વ્યાધિઓ થાય છે તેથી તેને મરણમૂચ્છ પ્રાપ્ત થાય છે. આને જ વ્યવહારમાં મરી ગયો એમ કહે છે. આમ મરી ગયા પછી પૂર્વ દેહ તથા તેના સંબંધીઓથી તે છવ જુદો પડે છે પછી ફરીથી પ્રથમની પેઠે બંધુઓએ આપેલા પિંડદાનાદિથી તેને દેહ બંધાય છે. ત્યાર પછી પાછું તેને યમલેકમાં જવું પડે છે અને ત્યાં અનેક પ્રકારની યોનિઓમાં અવતારનો તેને અનુભવ કરવો પડે છે. આ મુજબ મોક્ષ થતાં સુધી ઘટાકાશમાંથી મહાકાશમાં અને મઠાકાશમાંથી ઘટાકાશમાં એ રીતે તેને વારંવાર જન્મમરણ થયા જ કરે છે ( ઉ૫૦ સ. ૫૫ શ્લ૦ ૧ થી ૪૩; વધુ માટે મૂળમાં સર્ગ ૫૪-૫૫-૫૬ જુઓ).
જેઓ પિંડદાન કરતા નથી તેઓનું શું? આ વિવેચન ઉપરથી શંકા થવા સંભવ છે કે, જે પિંડદાન વડે જ મૃત જીવને દેહ બંધાતા હેય તે પછી ચાલુ યુગમાં તેવા પ્રકારના જીવો પણ થોડા મળી આવશે. જગતમાં ઘણોખરે ભાગ તો પિંડકિયા જાણતો પણ નથી. અને તેઓ પોતપોતાના ધર્મને અનુસાર આવી ક્રિયાઓ હેવાનું માનતા પણ નથી. તે તેવાઓનું શું થાય ? આ શંકાનો વિચાર કરતાં ઘણું લંબાણ થાય તેવું છે, વળી તે પ્રસ્તુત વિષય સાથે સુસંગત પણ નથી, સિવાય આ સંબંધે અન્યત્ર (મહાકાળ પુષ્પ વર્ણન ભાગ ૧ માં કિરણાંશ ૨૯-૩૦-૩૧-૩૨-૩૪ જુઓ) વિવેચન કરવામાં આવેલું છે, જિજ્ઞાસુઓને તે ત્યાં જોઈ લેવું; અત્રે સંક્ષેપમાં તેનો વિચાર કરીશું.
પૃથ્વી અને ભૂગોળ એટલે શું ? આ શંકા કરનારાઓની વૃત્તિ વાસ્તવિક ઘણી જ સંકુચિત હોય છે. તેઓ દીર્ઘ અને વિશાળ દષ્ટિના હેતા નથી. તેમ તેઓને શાસ્ત્રાભ્યાસ પણ હોતો નથી. તેથી વસ્તુતઃ તેમની આ શંકા જ તદ્દન નિરર્થક હાઈ પાયા વગરની અને બુદ્ધિની મંદતા દર્શાવનારી છે, આથી જ તેઓની દિશાભૂલ થવા પામેલી છે. પ્રસ્તુત સમયે જે આ (એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા તથા એરટ્રેલિયા એવા નામથી) પાંચ ખંડો કિંવા ભેદ પાડીને જેને પૃથ્વી એમ કહેવામાં આવે છે તે વાસ્તવિક શાસ્ત્રદષ્ટિએ કહેવામાં આવેલી પૃથ્વી નથી, પરંતુ શાસ્ત્રમાં બતાવેલી પૃથ્વી પૈકી ફક્ત એક જંબદ્વીપ છે. શાસ્ત્રમાં જેને પૃથ્વી કહેવામાં આવે છે તે પૃથવી એટલે તે સર્વની મધ્યમાં મેરૂ હોઈ તેની ચારે બાજુ (૧) આ જંબુદ્વીપ આવેલો છે તેની ચારે બાજુ ખારો સમુદ્ર વીંટાયેલો છે; તે પછી (૨) પ્લક્ષદ્વીપ આવેલ છે તેની ચારે બાજુ મધુ શેરડીના રસનો સમુદ્ર વીંટાયેલો છે; તેની ચારે બાજી (૩) શામલદીપ આવે છે, તેની સર્વ બાજુએ મને સમુદ્ર છે તેની ચારે કોર (૮) કુશદ્વીપ હોઈ તે ચારે બાજુથી ધૃતના સમુદ્ર વડે વીંટાયેલ છે; ત્યાર પછી (૫) કૌચદ્વીપ હેઈ તેની ચારે તરફ દુગ્ધ સમુદ્રનું વેણન છે; ત્યાર પછી (૬) શાકદીપ હેઈ તેની તરફ દહીંના સમુદ્રનું વેઇન છે તથા છેવટે (૭) પુષ્કરદ્વીપ હેઈ, તેની આજુબાજુ તરફ શુદ્ધ જળનો મહાસાગર વા ક્ષીરસાગર વીંટાયેલો છે. આ બધો ભાગ પૃથ્વી ગોલકમાં ગણાય છે. એટલે આ બધું મળીને પૃથ્વી કહેવાય છે. મીઠા સમુદ્ર પછી સુમારે દોઢ કરોડ સાડાસાત લાખ યોજનની ભૂમિ આવેલી છે ત્યાં સુધી જીવો રહી શકે છે. પરંતુ ત્યાર પછી આઠ કરોડ ઓગણચાલીસ લાખ યોજનની બીજી એક ધરતી આવે છે ત્યાં તો પૃથ્વી પૈકી કોઈ પણ પદાર્થ ગયો એટલે
Page #596
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તેમ જ આને જાણવાવાળે નિપુણ (અનુભવી) જ્ઞાતા મળ પણ દુર્લન છે
[ ૬૯
જેમ પારો દરેકને ઓગાળી નાખે છે તેમ તે સર્વને ઓગાળી નાખે છે. તે ફરીથી હાથ લાગતો નથી. તેથી ત્યાં પ્રાણીઓ રહી શકતાં નથી. ત્યાર પછી લોકાલોક પર્વત આવે છે. આ સૂર્ય જે આપણે જોઈએ છીએ, તે તે અર્થે ગોલક છે. તેને પ્રકાશ નીચે જેમ જંબૂદીપ સુધી પ્રસરેલ છે તેમ બીજા અડધા ગોળાને પ્રકાશ આ લોકાલોક પર્વત સુધી પહોંચે છે. અત્રે ભૂગોળની મર્યાદા પૂર્ણ થાય છે. લોકાલોક પર્વત પૂર્વની આ બધી તે લોકભૂમિ કહેવાય છે. આ લોકાલોક પર્વત પછી એટલી જ અલોકની ભૂમિ છે અને આ અલોકની પેલી તરફ શુદ્ધ યોગેશ્વરની ગતિ છે. જે ગતિ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને બ્રાહ્મણના મૃત પુત્રોને લાવતી વખતે બતાવેલી હતી,
જબૂદીપ સિવાય બીજા દ્વીપ કેમ જાણી શકાતા નથી ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાશે કે, પૃથ્વી એટલે સાતદ્દીપ અને તેની આજુબાજુએ એકથી બમણું એવા સાત સમુદ્રો વડે વિંટાયેલા બ્રહ્માંડનો જેટલો ભાગ છે તે સર્ષ મળીને પૃથ ી કહેવાય છે(બાજુનું વૃક્ષ ૪ જુઓ). ઉદ્દેશ એ કે, પૃથ્વી તથા ભૂગોળ સંબંધી શાસ્ત્રમાં જે વર્ણનો આવે છે તે આ કક્ષાનાં સમજવાં. આધુનિક લોકો જડવાદી હોવાથી ક્ષાર સમુદ્રથી ઉપર આવેલા અન્ય દ્વાપોથી તેઓ અજ્ઞાત હોય છે. જુઓ કે આધુનિક ઈતિહાસકારો અમોએ અમુક (અમેરિકા) ખંડ શોધી કાઢ્યો એમ ગૌરવથી કહે છે પરંતુ વાસ્તવિક રીતે તો એ એક પ્રચાર કહેવાય, કેમ કે ખંડ તે ત્યાંને ત્યાં જ હતો. માત્ર અમો તેથી અજ્ઞાત હતા એટલું જ. મનુષ્યને એવા સ્વભાવે છે કે તે પોતાનું અજ્ઞાન કદી પણ કબૂલ કરતે નથી; ૫૨ તુ પોતાની અજ્ઞાનતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે. એવો માનવીય સ્વભાવ છે એ સિદ્ધાંત છે. તે મુજબ જંબુદ્વીપ સિવાયના ઇતર ખંડો નહિ સમજી શકવાનું કારણ આજકાલ અમારી અજ્ઞાનતા હોવાનું જ જણાઈ આવશે. પણ જે અમે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટ પ્રાપ્ત કરીશું તો શાસ્ત્રમાં કહેવામાં આવેલા ઇતર દ્વીપો અને તેમાં ચાલનારો તમામ વ્યવહાર જેવો છે તે પ્રત્યક્ષ સારી રીતે અનુભવી શકીશું, એમાં જરા પણ શંકા નથી, પરંતુ આજકાલ તે માગે નહિ જતાં શિયાળની “ દ્રાક્ષ ખાટી છે' એ પ્રસિદ્ધ કહેવત પ્રમાણે અમારી અર્ધદગ્ધ જેવી સ્થિતિ થવા પામેલી છે.
શાસ્ત્રોમાંનાં વર્ણને ન સમજવાનું કારણ વાસ્તવિક મૂઢ છતાં પોતાને વિદ્વાન સમજનારા આચારવિચારવિહીન, પારકાંનું આંધળું અનુકરણ કર્યા કરવું એ જ ધ્યેય માની બેઠેલા, મંદબુદ્ધિના આધુનિક યુગના જડવાદીઓ, મહર્ષિઓના અંતર્નાનાદિ વડે નિશ્ચિત થયેલા શાસ્ત્ર સિદ્ધાંતો સમજવાને શક્તિમાન હેતા નથી. તેઓ સૂક્ષ્મદર્શી અને દૂરંદેશી નહિ હોવાને લીધે અંતર્દષ્ટિથી લખાયેલાં સહમતો કેવી રીતે સમજી શકે? પણ મિથ્યા અભિમાનને લીધે તેમ કબૂલ કરવા તૈયાર હોતા નથી, આથી જ તેવાઓની રિથતિ અર્ધદગ્ધ જેવી થવા પામે છે. તેવા શાસ્ત્રમાં આવેલા આ દૂધ, દહીં, ઘી, મધ, શેરડીના રસના વગેરેના સમુદ્રોના આવતા વર્ણન વાંચીને ભ્રમમાં પડી જાય છે. તેમની આ શાસ્ત્રની અજ્ઞાનતા નષ્ટ થવાને માટે કિચિત અંશે પણ ઉપયોગી થાય એટલા માટે તેનો સંક્ષેપમાં થોડો વિચાર કરવો પડશે કેમ કે આ વિષયે ઘણો જ લાંબો થાય તેમ હોવાથી વિસ્તારભયે તેનો અત્રે ટૂંક સાર આપવામાં આવેલો છે એમ જાણવું.
દૂધ દહીંના સમુદ્રોનું રહસ્ય વિચાર કરતાં જણાશે કે વ્યવહારમાં જેમ ગાય, ભેંશ વગેરે પ્રાણીઓ દૂધ આપે છે તે કાંઈ તેમના પેટમાં ભરેલું હોતું નથી, પરંતુ તેઓ જે ઘાસચારો વગેરે ખાદ્ય પદાર્થો ખાય છે તેમાંથી કેટલાક ભાગનું રક્ત, કેટલાકનું માંસ, કેટલાકની મજા વગેરે બને છે તેમ કેટલાક અંશનું દૂધ બને છે. તે ઉપરથી એમ
સ્પષ્ટ જાણી શકાય તેમ છે કે તેઓ જે પદાર્થો ખાય છે તે પદાર્થોમાં સૂક્ષ્મરૂપે આ અંશે હોવા જ જે ઈએ કિંવા દૂધમાં જેમ સૂક્ષ્મરૂપે માખણ હોય છે તેમ આ પૃથ્વી તત્ત્વમાં ઉત્પન્ન થતા દરેક ખાદ્યાદિ પદાર્થોમાં દૂધ, દહીં વગેરે પદાર્થોના અંશો સૂક્ષ્મરૂપે હોય છે. તે સૂક્ષ્મ અંશનો સાંઠે બ્રહ્માંડ મધ્યેના જે ભાગમાં હોય છે તે ભાગો એ જ ઉપર કહેવામાં આવેલા દૂધ, દહીં, ઘી વગેરે સમુદ્રો જાણવા.
Page #597
--------------------------------------------------------------------------
________________
૪૭૦ ]
ન નરેગાન ગો – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૮)ર૬
દૂધ દહીંના સમુદ્રો કયાં છે? આ પૃથ્વીમાં જોવામાં આવતા સ્થાવરજંગમાદિ અનેકવિધ પદાર્થો પરમાણુના સમુદાય થકી બનેલા છે. તે પરમાણુઓનું મિશ્રણ દરેક પદાર્થોમાં પંચમહાભૂતવશાત ભિન્ન ભિન્ન હોવાથી તે પ્રકારના પદાર્થો દગ્ગોચર થાય છે. આમ હોવાથી જ્યારે તે પદાર્થોનું સાચું સ્વરૂપે જોવાની ઇચ્છાએ પૃથક્કરણ કરવામાં આવે છે, ત્યારે એક જ પદાર્થના અનેક રૂપાંતરો થતા ભાસે છે. જેમ કે ઘર લ્યો. તેમાં માટી, ચૂનો, ઇંટ, લોખંડ, લાકડું વગેરે ભાગે નો સમાવેશ થાય છે. તેમાં આવેલા સાધનોને જે વેગળાં ગળાં કરી નાખવામાં આવે તો ઘરનું અસ્તિત્વ જ સિલક રહેવા પામતું નથી. તેથી ઘર બનાવવાના કારણભૂત એવાં આ માટી, ઈંટ, ચુને, લાકડાં વગેરેનો સ છે જેમાંથી મળી શકે છે. તે તે ભાગો સાંઠા કિવા સમુદ્રરૂપ સમજવા. તેમ આ પૃથ્વી એ ઘરરૂપ સમજે. તેમાં આ દૂધ, દહીં, ધત વગેરે તમામ અંશોના મિશ્રણ હોય છે, બાજુ(વૃક્ષ ફુ)માં બતાવ્યા પ્રમાણે સાતકીપ અને તેને વીંટળાયેલા સાત સમુદ્રો મળીને જ આ સ્થૂલ પૃથ્વી બને છે. આ બધાના અંશો તેમાં હોવાથી તે પરમાણુઓ બ્રહ્માંડના જેટલા ભાગમાં પ્રસરેલા ય છે તેટલા ભાગો સુધી પૃથ્વીની મર્યાદા છે એમ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે. આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે આ દૂધ, દહીં, ઘી, મધુ અને મદ્યાદિના સમુદ્રોનું વર્ણન શાસ્ત્રમાં આવે છે તે અંશને સાંઠે આ પૂલ અને જડ દેખાતા પૃથ્વીના બ્રહ્માંડના જે ભાગમાંથી પૂરો પાડવામાં આવે છે તે પ્રદેશ છે એમ સમજવું. આ રીતે ક્ષીર સમુદ્રની મર્યાદા જ્યાં સંપૂર્ણ થાય છે તેટલે ભૂપ્રદેશ એ પૃથ્વી કહેવાય તથા લોકાલોકની મર્યાદા જ્યાં સંપૂર્ણ થાય છે તે પ્રદેશ એ જ ભૂગોળની મર્યાદા છે; એમ શાસ્ત્રોમાં આવેલાં વર્ણનો સંબંધમાં સમજવું.
લક્ષ શામેલાદિ દ્વીપમાં ચાલતા વ્યવહાર કદાચ કોઈ કહેશે કે જંબૂદીપ સિવાયના ડીપોમાં પણ લોકોનો વ્યવહાર તો ચાલે છે એવાં પુરાણમાં વર્ણન આવે છે, તે સંબંધે સર્ગ પરંપરાની કલ્પના માટે પ્રસંગવશાત યોગ્ય વિવેચન આપવામાં આવ્યું છે, છતાં અત્રે સંક્ષેપમાં એટલું જાણવું જરૂરનું છે કે આ બ્રહ્માંડની અંદર બહાર સર્વત્ર અનંત જીવોનું નળે પથરાયેલું છે. એક પરમાણુના પણ કરોડમાં ભાગમાં વાસનાવશાત લાખો જીવોના સમૂહે રહેલા છે. આ બ્રહ્માંડમાં જે પરમાણું છે તે તેમાં રહેલા છની દૃષ્ટિએ તો પચાસ કરોડ યોજનવાળું બ્રહ્માંડ છે. વળી તે બ્રહ્માંડમાં પણ પરમાણું છે. આ પ્રમાણે સર્ણ પરંપરાઓનો તે અંત જ નથી. તેમ જોવામાં આવતું આ ચૌદ લેક વડે વ્યાપેલું મોટું નમ્ર બ્રહ્માંડ એ પણ એક બ્રહ્માંડ મધ્યે આવેલું પરમાણું છે. આ રીતની અગણિત સપરંપરાનો તે પાર નથી.
તેમાં રહેલાં તમામ પ્રાણીઓના સમુદાયો પોતપોતાની વાસનાવશાત કે પૃથ્વી, કેાઈ જળ, કઈ વહિ, કઈ વાયુ તો કઈ આકાશ અને તેમાં આવેલા અનેક ચિત્રવિચિત્ર ભાસોને રવમમાંના લોકોને માવતા અનુભવ પ્રમાણે જાણે પ્રત્યક્ષ અનુભવતા ન હોય એમ અનુભવે છે, પરંતુ વાસ્તવમાં તો તે દરેક જૂથની પોતપોતાની વાસનાનું જ પ્રતિબિંબ હોય છે. આ પ્રત્યેક જૂથની વાસના ભિન્ન ભિન્ન હોવાથી પાસે સૂતેલાનું . સ્વમ જેમ બીજાના અનુભવમાં આવતું નથી તેમ એક જૂથનો અનુભવ બીજાને આવી શકતો નથી. જેમ જમીન ખોદતાં તેમાં કેટલાક પંટો કાળી માટે ના, કેટલાક લલ, કેટલાક પીળી એમ અનેકવિધ રંગોની માટીના હેવાનું જણાઈ આવે છે. તે દરેકમાં જુદા જુદા પ્રાણીઓના સમૂડો ઈ તે પરસ્પર એક બીજાને જાણતા કિવા ઓળખતા નથી; તેમ આ બ્રહ્માંડ મધ્યે આવેલા આ પૃથ્વી, જળ, વહ્નિ, વાયુ અને આકાશાદિ પાંચ મહાભૂતો અને તેના અંતર્ગત આવેલા પેટા ભૂતસમુદાયમાં અનેકવિધ પ્રાણીમાત્રોનો સમૂહે હાઈ તેઓ દરેક પોતપોતાની વાસનાવશાત તે તે સૃષ્ટિનો અનુભવ લઈ આપ આપસમાં વ્યવહાર કરતા રહે છે. તેવા જૂથને પિતાથી ભિન્ન જૂથના છેવાને ચાલતા વ્યવહારની કલ્પના હોતી નથી. તેમ આ પ્લેક્ષ શામલાદિ સાતકીપના પ્રદેશ બ્રહ્માંડમાં જ્યાં આવેલા છે તે તે સ્થાનમાં રહેલા છેવો વાસનાવશાત પિતપોતાના પ્રદેશના વ્યવહારને સારી રીતે અનુભવે છે. વિશેષતા એ છે કે, આ પ્રદેશમાં રહેલા જીવો પ્રથમ મનુષ્ય યોનિમાં આવી
Page #598
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]'
सत्यमेव जयते
[ ૪૭૦ ૭૧
ॐ तत्सत् શાસ્ત્રકાશની પૃથ્વી અને ભોળની મર્યાદા દર્શક•વ્યાખ્યાની સમજૂતી માટે વૃક્ષ ઇ.
વૃક્ષ
ક૬:૦
- આ યોજન ૮.૨૯,૦૦૦
૬૦,૦૦૦ મુવ ભટ્ટ
ફe e 5
રામ:ચીત .
સંપૂર્ણ થાય છે.
-
-
-
--------- ય
-
- ૦૦૦૦ -- - ---મ કે
-
૦૦૧ ૦૦' 25
યો
કન ૨હી સરે. ----- લોક અને અલા
લોકાલોક પર્વત'
છે
.
'
જ ન
ooooos ,
//
* શાક રીપ --
' ૧૬,૦૦,૦૦૦
ફર છે
લોકાલો પવતો
- ૬૪, ૦૦, ૦૦૨
3 અલકન જુદા - ૨) ક્ષીર જ્ઞમુદ્દે
ને ?
(ઇ ૬) દક * યોજન 34
Idliફારની મર્યાદા
)
કાચ દ્વીપ - -
: ૭૦,૦૦૦ .
જ
* યોજન
૩) દધિ સમુ
કે
o o o oછે?
યો
આઇપ) ૬૦ઇટ
જ
હેશ દ્વીપ ::
CR
-
બતાવતો આ સા"
_ (૭) પ્ર
ooo ૦૦°5)
થી
વ જ્ઞમુદ્ર --
'S Pર
(63)
e P
|
nueres
કાટ ---- છે
-------
:
મે
--->
યોજ
9
T
'
છે
૦૦૦૦૦
C. ૦૦,૦૦૦
સમુદ્ર ----
અહી પૃથ્વીના ?
બ્લો
૦૦///
શા ' વજન ૨૨
(3)
- - -
જાધો છે.
યો
-
જિકર (3)
દ્વીપ
'(૨)
જન ૪,૦૦૦
અહી
'
-> યોજન -
-->
-
/
--------
-
-
-
-->
-
/૪૧)ફ છે [, . / @B)
— —અહી પૃ*
નાર.------
યોજન ને
યોજના રોજ ને
.૦૦ ૦૦
1 0૦૦ -- ૨es
---*
.
જ
(3) ફાલ્મ
અહી પૃથ્વીના ગોળ
.
*.૦૦૦૦૦
- -
(૪) કુફા છે
'૦ ૦૦૦ ( ઉદ્વીપ ..-- *
(૫)
૬ (ઇ) અs
Rs.
જન ૪ oops
9.ooo Wપ - - - -
- ૦૦ ૦૦૦
સમુદ્ર------
૬
, ૦૦૦૦૦
'ત: તો આ સાંધો છે.
3યોજન ૪૦ A ( 3) મu t
1
-- - - -
જ
3,૦૦,૦૦૦
.
» Te
() પાક કે
કીપ ----
ન
''ક દીપ
- -
વજન ૧૬,૦૦,૦૦
-યોજન ૮
12h VPCISIUNIIS
ક૨R (R
કે
૩૨,૦૦,૦૦૦ .
ધ સમુદ્ર – ૩૨,૦૦૦૦૦
(ઇ ) ઇતક
-
-
-
-
-
-
૧
૧, ૦૦,૦૦૦ “te સંપૂર્ણ થાય છે
- - - - - લોકાલોક પc
- - - -
', ૦૦૦૦૦૨ સાગર -- - .
- -
" અદા કરી બત:વત'
-> યો જન ૧૬
| (ઈ પ) દુર -> યો જ ન *
/
હા?
-
-
-
-
5) દધિ સા.
-
- -
-
-
? વા જ ન ઉકે
લે છે. લેક રેહા
-
---ના ચાનન ૮.૩૯૭૬
એર્વો
અકે એવી -
૭૭૦૦૪
”
પ૦૦ :
( ઇ ૭) ક્ષીર
eriફ અને અલોકન ડ૬ -લાઉઝ હી સલ-----
લકાતાક પર્વતાં
૧:૪
Page #599
--------------------------------------------------------------------------
Page #600
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આ (આત્મજ્ઞાન) વરરહિત એવા પ્રાકૃત બુદ્ધિને નરવડે તેને કહ્યા છતાં– [ ૪૭૧ ગયા બાદ વાસનાવશાત કર્મ દ્વારા બ્રહ્મલેક સુધીનાં તે તે લેકને પ્રાપ્ત થાય છે. સિવાય, મનુષ્યયોનિમાં બ્રહ્માંડ મધ્યે આવેલા તમામ તત્ત્વોનાં સંપૂર્ણ મિશ્રણ હોય છે, તેથી તે ધારે તે અભ્યાસ વડે બ્રહ્માંડની અંદર અને બહાર આવેલા ગમે તે પ્રદેશ કિવા તન ઠરેલા અભ્યાસ વડે જ્ઞાન પ્રાપ્ત કરી અનુભવ લઈ શકે છે. આ અનુભવ પ્રાપ્ત કરવાને ઈરછનારાઓ તે તે પ્રકારના સિદ્ધિઓની પ્રા (સિદ્ધિ સંબંધમાં અધ્યાય ૬ જુઓ).
આ બધા છો ઘણી વખતે પશુપક્ષી બનીને મનુષ્ય બનેલા છે પૃથ્વી તથા ભૂગોળ સંબંધી શાસ્ત્રમાં કોને માટે કહેવામાં આવેલું છે તે પ્રદેશની ક૯૫ના પૂરતું જ ઉપર વર્ણન આપવામાં આવેલું છે. કાળ અને યોજન વગેરે સૂક્ષ્મ ભેદભેદ જોવાની ઇરછા હશે તેમણે તે શાસ્ત્રોમાં જોઈ લેવા. અને તે આપણને આ બધું જાણવાનું કારણ એટલા પૂરતું જ છે કે, શાસ્ત્રમાં જીવાત્મા અનેક
નિઓમાં વાસનાવશાત જન્મ લે છે એમ જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ એમ સમજો કે જીવ નામનું એક અતિ સૂક્ષ્મ તત્ત્વ છે. તેનો વ્યવહાર બે પ્રકાર છે. (૧) એક શરીર છોડી વાસનાવશાત બીજાં શરીરો ધારણ કરતા રહેવું. પછી તે પશુ, પક્ષી, પાષાણુ ઇત્યાદિ ગમે તે હો તથા (૨) શરીર ધારણ કર્યા પછી તેનો જન્મથી મરણ પર્યંતને ચાલતે વ્યવહાર. આ રીતે બે પ્રકારનો વ્યવહાર મળીને જ જીવાત્માનો સંસાર કહેવાય છે. આ બધા વ્યવહાર પ્રપંચ જે જીવાત્માની અનેકવિધ વાસનાઓ વશાત ચાલી રહ્યો છે તે જીવતત્વ ઘણું જ સૂક્ષમ છે. આ રીતે તે જીવ અનેક શરીરો લે છે. એક નષ્ટ થાય ત્યારે બીજું અને બીજું નષ્ટ થયે ત્રીજું; એ મુજબ તેનો ક્રમ તેને આત્મસ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થઈ તેમાં એકરૂપ થતાં સધીને માટે ચાલુ જ હોય છે. આટલું જાણ્યા પછી દુરાગ્રહ છાડીને શુદ્ધ દષ્ટિએ વિચાર કરવાથી બુદ્ધિમાનના લક્ષ્યમાં આવ્યું હશે કે આ જે પૃથ્વી ઉપર મનુષ્યો કિવા વૃક્ષ પાષાણાદિ જે જે અસંખ્ય જીવો જોવામાં આવે છે તે બધા આજ સુધી ઘણી વખતે કોઈ જન્મમાં પશુ, તે કેાઈ જન્મે પક્ષી, તો કોઈ જન્મ વૃક્ષો વા પથરો, તો કોઈ જમે મનુષ્ય તો વળી પાછા તેમાંથી પહાડ, ઝાડ, પશુ, પક્ષી, કીટ, પતંગાદ એ રીતે ઘણી વખતે અસંખ્ય ફેરાઓ ખાઈને આવેલા છે. તેનો પાર નથી; અને વળી પાછા તે તે યોનિમાં કેટલી વખતે જન્મ લેશે તેનો પણ પાર નથી. શાસ્ત્રનો નિયમ તો એવો છે કે, ચોરાશી લાખ યોનિઓ ક્રમથી ભોગવ્યા પછી જીવ જ્યારે છેલ્લે મનુષ્ય યોનિમાં જન્મે છે ત્યારે તે પુરુષાર્થ વડે આત્મજ્ઞાન મેળવીને કૃતાર્થ બની શકે છે અને આ જ તેનું સાચું કર્તવ્ય છે. પરંતુ તેને અનેક યોનિઓના પૂર્વ અભ્યાસથી વિષપભોગની વાસના જ દઢ હોવાથી તે પોતાનું આ ખરું કર્તવ્ય કિવા પુરુષાર્થ ભૂલી જવા પામેલા હોવાથી વાસનાવશાત ફરી ફરી ઉપર નીચેની યોનિઓમાં ભટક્યા કરે છે. પ્રસ્તુત આ બધું જગત આ રીતે મનુષ્ય યોનિમાં આવીને ફરી પાછું સ્થાવર જંગમાદિ નિ કિવા આકતિઓ રૂપે થયેલું પ્રતીતિમાં આવે છે, એ ભૂલવું નહિ.
મહાક૯૫, ક૯૫ અને આ ચાલુ પૃથ્વીની ઉત્પત્તિ થવાને કાળ ઉપર મુજબની અનેકવિધ વાસનાવશાત જીવાત્માની થતી સ્થિતિ જાયા પછી સારી રીતે જાણી શકાય તેમ છે કે, જ્યાં કાળની મર્યાદા પણ કરવી શક્ય નથી તેટલા સમયથી જીવને આ ક્રમ ચાલુ છે, છતાં
જ્યારે તે બ્રહ્માંડનો કપ પૂરો થાય ત્યારે તે તે બ્રહ્માંડમાંના તમામને અવ્યક્ત(ક્ષાંક ૪)માં એક રૂપે વા એક સાથે વિલય થઈ જાય છે તથા પાછો કપના આરંભમાં તેમના વ્યવહાર પૂર્વની જેમ શર થાય છે. તે ન્યાયાનુસાર ચાલુ મહાકપનો આરંભ થયાને સૌરમાન પ્રમાણે ૧૫,૫૫,૨૧,૯૭,૨૯,૪૯,૦૪૪૧ વર્ષ થયાં છે, તથા ચાલુ બ્રહ્મદેવના
• શ્રી ભા ૦ ૫, અ૦ ૧૬ થી ૨૬ તથા ઇતર પુરાણમાં પણ આ વણને આવેલાં છે તે જુઓ.
૧ આ વર્ષ ગણત્રી શાલિવાહન શક ૧૮૬૬ ના પૂર્ણ માસે પૂર્ણ થતા માસ પ્રમાણે ચૈત્ર કૃષ્ણ ૦)) કિવા ચાંદ્રમાન પ્રમાણે ફાળુન કૃષ્ણ ૦)) સુની છે, ગુજરાત તથા દક્ષિણ પ્રદેશમાં ચાંદ્રમાસ ચાલે છે તથા મારવાડથી ઉપર ઉત્તર પ્રદેશમાં પૂર્ણિમાંત માસ ચાલે છે.
Page #601
--------------------------------------------------------------------------
________________
૪૩૨ ]
सुविज्ञेयो बहुधा चिन्त्यमानः ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૮)૨૮
કલ્પ(દિવસ)ના આરંભને ૧,૯૭,૨૯,૪૮,૦૪૪ સૌર વર્ષો થયાં છે, તથા સાંપ્રત પૃથ્વીનો આરંભ થયાને આ સત્તાવીશના મહાયુગ પૈકી ૪, ૩૧, ૧૮૩ સૌર વર્ષો વિતેલાં છે, એ વાત ગણિતથી સિદ્ધ છે (વધુ માટે પ્રકાશન ૪ મહાકાળ પુરુષ વન જુઓ). આ કાળ બતાવવાનું પ્રયોજન એ છે કે, જગતમાં ચાલુ જે જે ધર્મોનું અસ્તિત્વ જણાય છે તે પૈકી કઈ પાંચશો, તો કોઈ હજાર, કઈ બે કિવા અઢી હજાર વધુમાં વધુ અઢીથી ત્રણ હજાર વર્ષોનું છે. તે પહેલાંનું અસ્તિત્વ હોવાનું તે કોઈ પણ બતાવી શકતા નથી, જ્યારે જગત તે લાંબા સમયથી અસ્તિત્વ ધરાવે છે. તે પહેલાંના જગતમાં આ બધા છો કઈને કઈરૂપે હતા જ અને તે વખતે તે તે ધર્મનું પાલન પણ કરતા જ હતા. તે આવ ધર્મ એ જ વેદધર્મ છે. તેને અપૌરુષેય કહેવામાં આવે છે. આ જગતને તમામ વ્યવડાર આરંભથી વેદધર્મ વડે જ શરૂ થયો છે. તે પિકી આ જંબુદ્વીપ મધ્યે આવેલા ભરતખંડમાં આરંભથી અંત થતાં સુધી તે ધર્મનું અસ્તિત્વ રહે છે. વેદ એ જ ધર્મનું સૌથી અગ્રેસર અથવા આદિરથાન છે. આ વેદધર્મ વડે જ ચરાચરનો વ્યવહાર અનંત કાળ થયા ચાલતો આવેલે હેવાથી તે છો જ્યારે મરણને પામે છે; ત્યારે તેઓ આ જંબુદ્વીપમાંના તે શું પણ સખી પૃથ્વીના ગમે તે ભાગમાં છે તે જીવ ઝાડ, પથર જેવા જડ અથવા પશુ, પક્ષી, કિવા મનુષ્યાદિ ચેતનયોનિરૂપે હોય! છતાં પૂર્વે લાંબા કાળ પર્યત આ પિડાદ ક્રિયાઓનો તેઓને અનાદિકાળથી દઢ અનુભવ થયેલ હોવાથી મરણ પછી તે પોતાને પિડ મળ્યાં છે એમ મા ી લે છે અને ભાવના તથા વાસનાવશાત ઉપર બતાવેલા છ પ્રકારો પકી ગમે તેનો અનુભવ લે છે. કેમ કે જીવ પોતાની વાસના તથા સંક૯૫ પ્રમાણે જ જગતમાં ફળને પામે છે. આમ થવાનું કારણ એ કે, કોઈ પણ ભાવના દેશ, કાળ ક્રિયા, દ્રવ્ય અને સંપત્તિ એ પાંચ વડે જ ઉત્પન્ન થાય છે. તેમાં જે જીવની જેવી પ્રબળ ભાવના હોય છે તેવા પ્રકારે તે સ્થૂલ અનુભવ લે છે. આથી પિંડાદિક ક્રિયાઓની આવશ્યકતા વ્યવહારમાં કેટલી હોય છે, તે સમજાશે, એટલું જ નહિ પરંતુ તેવી ક્રિયાઓ આજકાલ લુપ્ત થયેલી હોવા છતાં તે પૂર્વ સંરકારવશાત પૃથ્વી ઉપર મરનાર ગમે તે જીવાત્માને શરીર ધારણ કરીને સુખદુઃખદરૂપે કેવી રીતે અનુભવમાં આવે છે તે સંબંધમાં લોકોને સરળતાથી સમજી શકાય એટલા માટે આ વિવેચન કરવામાં આવ્યું છે, તે ઉપરથી બુદ્ધિમાન સત્ય પરિસ્થિતિ જાણી શકશે. આ મિથ્યા ભ્રમ વડે ભાસનારા જગતમાં ત્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધીને માટે કેવા મિથ્યા ચમત્કાર પ્રત્યક્ષરૂપે થતા હોય તથા અનુભવવામાં આવતા હોય અને તે તદ્દન સત્ય છે એવા સ્વરૂપે થતા હોવાનું પ્રત્યક્ષ જોવામાં આવે છે. ચિત ચમત્કાર | આ જ. આમ મરણ પછી જીવની ગતિ કેવી થાય છે તે સંબંધમાં બુદ્ધિમાનને અત્યાર સુધીના વિવેચન ઉપરથી કાંઈક અંશે કલ્પના આવી શકશે.
શ્રુતિમાં કહેવાયેલા દેવ પિતૃયાણ માર્ગો અચિરાદિ તથા ધૂમાદિ માર્ગ સંબંધે ઉપનિષદાદિ શ્રતિ શાસ્ત્રમાં પણ ઘણે ઠેકાણે વિવેચને આવેલાં છે. તે વર્ણન આ પ્રમાણેનું છે. (છાંદોગ્ય પ્રપાઠક ૪ ખંડ ૧૫ મંત્ર ૧-૫ અને પ્રપાઠક ૫ ખંડ ૧૦ મંત્ર ) ૩૪ અચિરાદિ માર્ગ: (૧) અચિરાદિ લેક, ત્યાંથી (૨) અહર-દિવસ લોક, ત્યાંથી (૩) પિતલક શુક્લપક્ષ, ત્યાંથી (૪) વણમાસનો (ઉત્તરાયણ) લેક, ત્યાંથી (૫) વર્ષલોક, ત્યાંથી (૬) આદિત્ય લેક ત્યાંથી (૭) ચંદ્રક, ત્યાંથી (૯) વિદ્યુત લેક, ત્યાંથી તેને (૯) અમાનવ પુષબ્રહ્મલેકને વિષે લઈ જાય છે. આ માર્ગ દેવાયન કહેવાય છે. આ ધૂમાદિ માર્ગ: (૧) ધૂમલેક, (૨) રાત્રિલેક, (૩) કૃષ્ણ પક્ષ લેક, (૪) માસિક દક્ષિણાયન કિવા સૂર્યલકને (પાછલે માર્ગ), ત્યાંથી (૫) અંતરિક્ષ લેક, (૬) અંકલેક, આ ચંદ્રને રાજા સોમ છે. ત્યાં અન્તરૂપે બની પ્રથમ તે દેવોનું ભક્ષ્ય બને છે. બાદ યથા સમયે પ્રારબ્ધકર્મ વડે ત્યાં ચંદ્રલોકમાં
૧ વેદ પ્રાચીન કેમ ? તે અપૌરુષેય કેમ કહેવાય ? તે સંબંધે વર્ણન શાસ્ત્રોમાં આવે છે. છતાં વધુ જાણવાની ઈચ્છા હોય તો શ્રીકૃષ્ણાત્મક વાકસુધા પ્રકાશન ૪ મહાકાળપુરુષવર્ણન ભાગ ૧ આમુખ તથા કિરણાંશ ૧૧-૩૪ અધ્યાય ૨, વગેરે જુએ.
૨ દાન કિવા દ્રવ્ય એટલે જેમાં જગતના ઉપાદાન કારણે એવા પંચમહાભ, કર્મ કાળ વગેરેનો સમાવેશ થાય છે તે
Page #602
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન
અને તેનુ બહુ બહુ મનન કરવા છતાંએ તે જાણી શકાય તેવું નથી,
[ ૪૭૩
રહી નીચેના (દક્ષિણ) માગે તે પાછા આવે છે, (૧) આકાશમાંના અભ્ર (વાદળાં)ને પ્રાપ્ત થઈ ખાદ (૨) મેત્રરૂપ, પછી (૩) વરસાદરૂપે વરસે છે, ત્યાર બાદ (૪) વ્રીહિ (ચેખા વગેરે), જવ, તલ, માષ (અડદ વગેરે કઠોળ), ઔષધિ, વનસ્પતિ ઇત્યાદિમાંથી અ ંતે (૫) વી` અને રેતરૂપે બની ફરીથી જન્મના ચક્કરમાં આવે છે
'
नैते स्रुती पार्थ जानन्योगी मुह्यति॒ कश्चन ।
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥२७॥
'
वेदेषु य॒ज्ञेषु तप॑सु चैव
दानेषु य॒त्पुण्य॒फल॑ प्रद्द्ष्टम् ।
,
अत्येति त॒त्सर्व॒मिदं विद॒त्वा
योग पर्ं स्थान॒मुपैति चा॒द्यम् ॥२८॥
અને માર્ગનું રહસ્ય જાણનારો માહ પામતા નથી
શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ અર્જુન! એક ફ્રી ફરીથી જન્મમાં લાવનાર તથા બીજો મેાક્ષમાં લઈ જનાર આ રીતે બને સુતી માર્ગોનું રહરય જાણનારા યેાગી કદી પણ મેાહુ પામતા નથી. એટલે જે આ બંને માર્ગ આત્મારૂપ છે, એ રીતનું સાચું રહસ્ય સારી રીતે જાણે છે તે ફરી ફરીથી જન્મમાં નાખનારા માનું અવલંબન કદી પણ કરતા નથી. માટે તને વારંવાર કહી રહ્યો છું કે, તું આ પ્રકારને ચેગયુક્ત થા, એટલે કે તુ પે।તે આત્મસ્વરૂપ છે તથા આ સ`પણુ આત્મરૂપ છે એવા પ્રકારના. યાગમાં કિવા તેા હું કૃષ્ણે નહિ પરંતુ આત્મા (વૃક્ષાંક ૧) છું તથા આ સર્વ આત્મરૂપ એવા મારું જ સ્વરૂપ છે એવા પ્રકારના યાગમાં સર્વાંકાળમાં ( નિત્યપ્રતિ ) સ્થિત થઈ જા. હું પાથ ! તારા પ્રશ્ન પ્રમાણે તને તત્ બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ, ક્રમ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, આ દેહમાં તમે! એવા ક્રાણુ છે। તથા મરણ સમયે ચિત્તને નિયમમાં રાખનારાઓને તેવા સર્વાત્મભાવરૂપ તમા શી રીતે જાણુવા યાગ છે. પ્રત્યાદિ સ` કહી સંભળાવ્યું, ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! મેં તારા પ્રશ્નોના ઉત્તરા કહ્યા. તે ઉપરથી તેનું સાચું રહસ્ય તારા જાણવામાં આવ્યું તે? કેમકે આ સર્વ જાણીને વેદોમાં, યજ્ઞામાં, તપમાં તથા દાનેામાં જે ફળ મૂળવાનું શાસ્ત્રમાં નિર્દિષ્ટ થયેલું છે, અર્થાત્ શ્રુતિશાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મના મુખ્ય ત્રણ વિભાગે છે. આ દરેક વિભાગને કધ કહે છે. પ્રથમ સ્ક ંધ કે જેમાં (૧) યજ્ઞ (ર) અધ્યયન (વૈવિદ્યા) અને (૩) દાનનેા સમાવેશ થાય છે. બીજા કંધમાં તપ તથા તૃતીયસ્ક ધમાં બ્રહ્મચારીએ ગુરુને ઘેર વિદ્યાભ્યાસને માટે રહેવું; આ મુજબ ધના જે ત્રણ વિભાગે છે, તેનું આચરણ કરવાથી જે પુણ્યદ્મળની પ્રાપ્તિ થવા સંબધમાં શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે તે તમામ ફળને આ સર્વને એક આત્મરૂપે જાણ્નારા યેાગી તત્કાળ ઓળંગી જાય છે. એટલે કેં તે આત્મપ્રાપ્તિ સિવાય બીજા કાઈ પણ ફળપ્રાપ્તિની કદી ઇચ્છા જ કરતા નથી, કેમકે તે કરતાં શ્રેષ્ઠ એવું પ્રાપ્ત કરવા યાગ્ય ખીજું કાંઈ પણુ નથી. આ રીતે તમામ કામ્ય કર્માંના પાશમાંથી છૂટેલા યેાગી સથી પર આવેલું આત્મ કિવા તત્ (વૃક્ષાંક ૧) રવરૂપ એવા આદ્યસ્થાનને પામે છે. તાપ, આત્મસ્વરૂપને જાણનારાં શ્રેષ્ઠ એવા પરમ સ્થાનને છેાડી બીજા કાઈ સ્થાનની પ્રાપ્તિની ઈચ્છા શી રીતે ધરાવી શકે ? શુદ્ધ અને સ્વચ્છ પાણીનું સરાવર જોયા પછી માલન એવા ખામેચિયાનું પાણી પીવાની ખ્રુચ્છા કાને થાય? પચ પકવાનતા થાળ પાસે આવ્યા પછી ખીચડીનું સેવન કાણુ કરશે ?
૧ જુએ છાંદાગ્ય ઉપનિષદ્ દ્વિતીય પ્રપાઠક ખંડ ૨૩,
Page #603
--------------------------------------------------------------------------
________________
૪૭૪ ]
[ સિદ્ધાન્તકાર ભ૦ ગી. અવે લેર
અનાયાજે તિર નાસ્તિ–
અધ્યાય ૯ માં
श्रीभगवानुवाच । एवं तु ते गुहातमं प्रवक्ष्याम्यनस्यवे । ज्ञान विज्ञानसहित य॒ज्ज्ञात्वा मोत्यसेऽशुभात ॥१॥
અશુભથી મુક્ત થઈશ ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અસૂયા એટલે ગુણમાં દોષદષ્ટિ કરવારૂપ દોષથી રહિત અર્થાત નિર્મળ અને શ્રદ્ધાયુક્ત અંત:કરણવાળા અન! હજી પણ સાંભળ. અત્યંત ગદ્યમાં ગદ્ય એવું આ એટલે સાક્ષાત્કાર કિવા અપરોક્ષ અનુભવ સહિતનું જ્ઞાન, હવે હું તને કહું છું, તે સાંભળવાથી તું આ સર્વ અશુભમાંથી મુક્ત થઈશક્ર અને શુભ એવા મોક્ષપદને પ્રાપ્ત કરીશ. આ જ્ઞાન અત્યંત ગોય છે; એમ કહેવાનું કારણ એ છે કે, વેદાદિ તમામ શાસ્ત્રોએ તે કહેવાનો ઉપક્રમ આરંભ્યો પરંતુ તેઓએ તો ફક્ત પરોક્ષ જ્ઞાન બતાવી અંતે નેતિ નેતિ એટલે ઈતિ થઈ નથી, પૂર્ણતા થઈ નથી એમ કહીને મૌન ધારણ કર્યું છે. તેનો ઉદેશ એટલો જ છે કે, તે પદ તે પ્રત્યક્ષ અનુભવગમ્ય હોવાથી મન, વાણી બુદ્ધિ ઇત્યાદિ તમામને ત્યાં વિલય થઈ જાય છે. એટલા માટે તમને તેનો પ્રત્યક્ષ અનુભવ કરો. આ મુજબ જ્યાં સુધી અપરોક્ષ અનભવ એટલે આત્મસાક્ષાત્કાર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે પદની પ્રાપ્તિ કદી પણ થશે નહિ. એમ કહી તમામ શાસ્ત્રકારો મૌન બની ગયા છે. તેવું આ વિજ્ઞાન અવર્ણનીય હોવાથી જે અત્યંત ગુહ્ય (ગેય) છે, તેવું મેં પ્રત્યક્ષ અનુભવેલું આ વિજ્ઞાનયુક્ત જ્ઞાન હું તને કહું છું. વળી આ વિજ્ઞાન જેઓ ગુણને દેષરૂપે જોનારા એટલે સત્યને અસત્ય માનનારા તથા અસત્યને માટે સત્યને નિશ્ચય કરનારા અર્થાત અસતમાં જ સત હોવાને દુરાગ્રહ રાખનારા મૂઢને કદી પણ કહેવા યોગ્ય નથી. કારણ કે તેઓ અસતના આગ્રહી હોવાથી તમને આ વિજ્ઞાન કહેવું એ તો પથ્થરને પાણી વડે ભીંજવવા સમાન છે. હે અર્જુન ! તું તો તને આગ્રહી છે માટે મેં પ્રત્યક્ષ અનુભવેલું એવું આ વિજ્ઞાન હું તને હવે સ્પષ્ટ કરીને કહું છું તે તું સાંભળ. જે જાણવાથી તું મેક્ષરૂપ શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત થઈશ.
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् । प्रत्यक्षावगमं धर्म्य सुसुखं कर्तुमव्ययम् ॥२॥
રાજવિદ્યા રાજગુહા શ્રીભગવાન આગળ કહે છે: આને રાજવિદ્યા એટલે સર્વ વિદ્યાઓનો રાજા અને રાજગુહ્ય એટલે વ્યવહારમાં જે જે વસ્તુ અતિ ગોપ્ય છે તે સર્વ ગોમાં પણ અત્યંત ગેય અર્થાત સર્વ ગુથોનો રાજા અને કહે છે. અતિ ઉત્તમ અને પવિત્ર એવા વેદ, યજ્ઞ, તપ, દાન ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવેલા ધર્મો આત્મસ્વરૂ૫ભૂત અંતિમ ધ્યેયની પ્રાપ્તિ કરવાને માટે પોકાર કરી કરીને કહી રહ્યા છે તે સુખપૂર્વક અને સારી રીતે પ્રાપ્ત થઈ શકે એવું ધર્મના ફળરૂપ એ આત્મસ્વરૂપ અવ્યય એટલે નાશ રહિત છે, જે અવગમ અર્થાત પ્રત્યક્ષ અનુ.વ વડે જ જાણી શકાય તેવું હોવાથી તેને રાજવિદ્યા રાજગુહ્ય કહેલું છે. પરંતુ આ તે રાજવિદ્યા અને રાજગુહ્યનો સામાન્ય અર્થ થયો; તેને રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાનું બીજું પણું કારણ છે. સામાન્યતઃ વ્યવહારમાં અજ્ઞાની લોકો જેઓને શ્રેષ્ઠ માનતા હોય તેમના માર્ગનું જ અનુકરણ તેઓ કરે છે.
- જન્મમરણાદિ ચક્કરમાં ફસાવું તેને અશુભ તથા મેક્ષની પ્રાપ્તિને શુભ એવી સંજ્ઞાઓથી શાસ્ત્રોમાં સંબેધાયેલું છે.
"
જે.
Page #604
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ]
તેને અનેક પ્રકારે કહેવામાં આવે તેા પશુ
[ ૭૫
આ ન્યાયાનુસાર રાજા એ લેાકેામાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તેથી મહર્ષિએએ આ અત્યંત ગુહ્યુ એવી બ્રહ્મવિદ્યાને પ્રચાર સૌથી પ્રથમ રાજામાં કર્યાં. આી વ્યવહારમાં આ જ્ઞાન રાજવિદ્યા રાજગુહ્ય નામે પ્રસિદ્ધ છે- શ્રુતિશાસ્ત્રકારો આને મધુવિદ્યા પણ કહે છે (જુઓ બૃ॰ અ॰ ૨/૧/૧૫ અને ૨/૫/૧૬ થી ૧૮ તથા છાંદોગ્ય પ્ર૦ ૭/૧૧/૩ તેમ જ પાછળ અ૦ ૪ શ્લોક !). આ જ્ઞાન જગતમાં કેવી રીતે અન્નતીણું થયું તે સંબધે શાસ્ત્રામાંને ઋતરત્ર થયેલ નિષ્ણુય જાણવાથી આને રાજવિદ્યારાજગુહ્ય કેમ કહેવામાં આવે છે તે સારી રીતે સમજી શકાશે.
પૃથ્વીમાં થયેલા કર્મકાંડ તથા યજ્ઞના વિસ્તાર
શ્રીરામ પૂછે છે કે : મહાત્મા બ્રહ્માની બુદ્ધિ, સૃષ્ટિ ઉત્પન્ન કર્યાં પછી જગતમાં જ્ઞાન ઉતારવાને માટે કયા પ્રકારથી પ્રવર્તી ?
શ્રી વસિષ્ઠ મેલ્યા જેમ સમુધ્માં ચલનાત્મક માર્જા ઉત્પન્ન થાય તેમ બ્રહ્મમાં વાસનાને લીધે નિર ંતર ક્રિયાશક્તિના અશવાળા બ્રહ્મા પાતે ઉત્પન્ન થયા. તેમણે કેવળ પેાતાના મનના સંકલ્પ વડે જ ચૌદ લેાકના વિસ્તારવાળી આ બધી સૃષ્ટિએ ઉત્પન્ન કરી. ત્યારબાદ બ્રહ્માએ તેઓનું અવલેાકન કર્યું. તે આ તમામ સૃષ્ટિએ અતિશય દુઃખી છે એમ તેને જણાયું, વળી બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરે તેા પણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાળની સબળા સૃષ્ટિની સ્થિતિ પણ આ પ્રમાણે જ દુ:ખી હોવાનું તેને જણાયું, તેથી તેને સુખી શી રીતે કરવી તે સંબંધે તેણે વિચાર કર્યાં; તે ઉપરથી તેને જણાયું કે શુભ સાધને કરવાને ચાગ્ય એવા આ સત્ય(કૃત)યુગાદિ જેવા આ કાળા અંત જ્યારે આવશે ત્યાર પછી લોકોને ભવિષ્ય કાળમાં ઉત્તરાત્તર વધુ મેહ થશે. આથી તેમની બ્રહ્માને દયા ઉત્પન્ન થઈ, તે ઉપરથી બ્રહ્માએ સંકલ્પ વડે તરત જ મને સર્જ્યો તથા વારંવાર જ્ઞાન આપીને આ લેાકનું અજ્ઞાન મટાડવાને માટે મને પૃથ્વીની પીઠ ઉપર મેકલ્યા છે. જેમ તેમણે મને મેકલ્યા તેમ સનકુમારે। તથા નારદાદિ બીજા ધણા ધણા મહર્ષિઓને પશુ મેાકલ્યા. આ પ્રમાણે બ્રહ્માંડેામાં માનસિક તથા અજ્ઞાનરૂપી રોગ વડે પીડાતા લેાકેાનું અજ્ઞાન નષ્ટ કરવાના ઉદ્દેશથી બ્રહ્માએ પવિત્ર એવા કર્માંકાંડાદિના ક્રમ વડે જેને અંત છેવટે આત્મજ્ઞાનમાં જ થાય છે એ રીતના જ્ઞાનના ક્રમના વિસ્તાર માટે અને અજ્ઞાનીઓને ઉદ્દાર કરવા સારુ અમને સને મેકલ્યા છે. જેએ કર્મકાંડાદિમાં આસક્તિવાળા હોય તેમને કમ કાંડમાં ક્રમથી તથા સૂક્ષ્મ બુદ્ધિશાળીઓને આનંદ આપનારા જ્ઞાનના ક્રમથી બેધ આપવામાં આવે છે. આ મુજબ સૌથી પહેલા સત્યયુગ ૧૭૨૮૦૦૦ સૌર વર્ષોના હાઈ જેને પ્રથમ વા કૃતયુગ પણ કહે છે તે સપૂર્ણ થયા પછી પૃથ્વીમાં કાળક્રમને લીધે શુદ્ધ કર્મકાંડ સăાચ પામી ગયા. તેથી બ્રહ્મદેવની આજ્ઞા મુજબ મન્વાદિષ્ઠાએ જગત મધ્યે મર્યાદાની સ્થાપનાને માટે દેશેાના જુદા જુદા વિભાગા કર્યાં અને તેમાં રાજાઓની સ્થાપના કરી ( આ પૃથ્વી ઉપર સુવ્યવસ્થિત રાજ્યની સ્થાપના કરનારા સૌથી પહેલા રાજા પૃથુ છે, તે ઉપરથી જ આનું પૃથ્વી એવું નામ પડ્યુ છે ); ત્યારે તે દરેક મન્ત્રાદિકા તથા મહર્ષિઓએ તે તે ક્રિયાક્રમના વિધાન માટે તેમ જ પૃથ્વીમાં ધર્મ, કામ અને અની સિદ્ધિઓને માટે ચેાગ્ય ધર્મ શાસ્ત્રા તથા વિધવિધ યજ્ઞક્રિયાએ સંબધી શાસ્રાતી રચના કરી
આને રાજવિદ્યા રાજગુહ્ય કેમ કહે છે ?
કેટલાક કાળ તે। આ ક્રમ ચાલ્યા. પર'તુ જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યા તેમ તેમ વળી પાછે ધર્માદિકના આ ક્રમ તૂટી ગયે; તમામ લેઢા માત્ર વિષયમાં જ લપટ થઈ નિત્ય ઐહિક એવા ભાગ્ય પદાર્થોને મેળવવામાં જ રચ્યા પચ્યા રહેવા લાગ્યા. રાજાઓમાં ધર્માંનું રક્ષણ અને પ્રજાપાલનનો ભાવના નહિ રહેતાં માલિકપણાના ભાવ ઉત્પન્ન થયેા. તેથી તેએમાં એકબીજાના દેશા પડાવી લેવાને માટે પરસ્પર દ્વેષ અને વેરભાવા ઉત્પન્ન થયા- આ રીતે પૃથ્વીમાં ઘણાં માણસે શિક્ષાને યાગ્ય થયાં. આમ થતાં જે રાજાએ પ્રથમ ધર્મ પાલન તથા પ્રારક્ષણની દૃષ્ટિ રાખી પૃથ્વીનું પાલન કરવાને સમર્યાં હતા તેઓ યુદ્ધ કર્યાં વિના પૃથ્વીનું પાલન કરવાને માટે અસમર્થ બન્યા. એટલું જ નહિ પરંતુ પરિણામે રાજા અને પ્રજા અને અત્યંત કંગાલ થઈ ગયાં. તેઓની આ દીનતા મટાડવાને માટે અને લેાકેામાં માત્મજ્ઞાનના પ્રચારને માટે મેં તથા
Page #605
--------------------------------------------------------------------------
________________
૪૭૬ ].
મળીયાનયતામg માજાનું | ઇ.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૪
બીજા મહર્ષિઓએ આત્મજ્ઞાન સંબંધીના ગુહ્ય અને શ્રેષ્ઠ એવા વિચારે કેમાં પ્રકટ કર્યા અને તે જ્ઞાન પ્રથમ રાજાઓને આપ્યું. આ મુજબ આ ગુહ્ય એવી આત્મવિદ્યાનો પ્રચાર પ્રથમ રાજાઓમાં થયે અને પછી તે વિદ્યા લોકોમાં વિસ્તારને પામી, આથી આ ઉત્તમ એવું આત્મજ્ઞાન રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાવા લાગ્યું ( મુ. સ. ૧૧ ૦ ૩થી ૧૮).
જાણ્યા પછી આચરણમાં આવે તે જ ખરું જ્ઞાન ભગવાન કહે છેઃ હે અર્જુન ! જગતમાં ઉપર મુજબની પરિસ્થિતિ જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે મહાપુ દ્વારા જગતમાં આત્મજ્ઞાનને પ્રચાર થવા પામે છે. આજે પૂર્વ પુણ્યનો મોટો ઉદય થવાને લીધે એ ઉત્તમ જ્ઞાન સાંભળવા માટે તું અધિકારી બન્યો છું. તમામ વાસનાઓને વિલય થઈ પ્રયત્ન વગર જ આત્મા સિવાય બીજું બધું સૂઝવાનું તદ્દન બંધ થવું, તે જ અપરોક્ષજ્ઞાન અથવા મોક્ષ છે. હે અર્જુન ! આત્માનું ઉપલકિયું જ્ઞાન અથવા શાબ્દિક વા શુષ્ક જ્ઞાન તો થોડા પરિશ્રમ વડે પણ થાય છે; પરંતુ વિષયો ઉપર વિરાગ્ય થઈ વૃત્તિનું આત્મામાં તદાકાર થયું એટલે સાક્ષાત્કારયુક્ત અપરોક્ષ અનુભવ પ્રાપ્ત થવો, એ તે ઘણા પરિશ્રમથી જ થઈ શકે છે. પરમતત્વનું સત્ય સ્વરૂપ જાણવામાં જેટલી ન્યૂનતા હોય તેટલી વૈરાગ્ય ન્યૂનતા રહે છે. પરમતત્ત્વનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરનારે તો તે જ કહેવાય છે, જે જાણ્યા પછી તેનો અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર કરે, આ પ્રમાણે જેની બુદ્ધિ અપરોક્ષઅનુભવ લેવા તરફ કદી પણ પ્રવૃત્ત થતી નથી તેવાએ મને આત્માનું જ્ઞાન થયું છે તેવા માત્મવરૂપ સમજાયું છે એમ કહે તો તેમ કરનારની સ્થિતિ ગધેડાની પીઠ ઉપર જેમ હાથીની અંબાડી મૂકવામાં આવે તે પ્રમાણેની જ સમજવી. આથી હું પથિી ! નારામાં મને હવે જ્ઞાન થયું છે એવી રીતનું ખોટું અભિમાન ઘૂસી જવા નહિ પામે એટલા માટે તથા તું અસૂવા અર્થાત્ દષ્ટિ એટલે નિ:શંક અને દુરાગ્રહ વિનાને હોવાથી આ પરમગુહ્ય વિજ્ઞાન(અનુભવ)યુક્ત જ્ઞાન તને કહી રહ્યો છું, તે તું લક્ષ્ય પૂર્વક સાંભળ. સજજનના શબદમાં અવિશ્વાસ રાખવો એ મહાન શત્રુ સમાન છે. તેવા મુખોએાને લેમી, કીત તથા સુખ વગેરે તમામ છોડીને ચાલ્યો જાય છે. શ્રદ્ધા એ જ જગતનો આધાર છે. શ્રદ્ધા વગર જે કાંઈ સાંભળવામાં આવે છે તે સર્વ નિરર્થક જ છે. વળી સાંભળ્યા પછી તે વર્તનમાં નહિ આવે તો પણ વ્યર્થ જ ગણાય. માટે હવે હું તને આ જે ગુહ્ય વિજ્ઞાન સહિત જ્ઞાને કહું છું તે તું ધણી જ દક્ષતાથી સાંભળ.
વારંવાર બોધ કેમ કરે પડે છે? હે પાર્થ! હું તને વારંવાર એનો એ જ ઉપદેશ યુક્તિ પ્રયુક્તિ વડે આપું છું એમ સમજીને તું તે તરફ અનાસ્થા કિવા દુર્લક્ષ નહિ કર, કારણ કે હું તને જે વારંવાર કહી રહ્યો છું તે તારા બોધની દઢતાને માટે જ છે. દેવતાઓને ફક્ત એક જ વખત આત્મજ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે તે પણ બસ થાય છે; પરંતુ મનોને તે વારંવાર (નિત્યપ્રતિ) અભ્યાસ વિના આત્મસ્વરૂ૫ની ભાવના ખીલતી નથી. જેનું અવિદ્યા એવું બીજું નામ છે તે અજ્ઞાનને લીધે અતિ બળવત્તર બનેલું હોઈ હજારો જન્મથી સર્વત્ર દશ્યસ્વરૂપે ઓતપ્રોત પ્રસરેલું હોવાને લીધે બહુ જ ઘાટું થઈ ગયેલું છે. તેના નાશ કિંવા નિવારણ માટે એકવારના ઉપદેશથી મનુષ્યોને બોધ થતો નથી. અરે ! મનુષ્યોમાં પણ જનકાદિ જે કવચિત કઈ અંત સૂમ બુદ્ધિશાળી મળી આવે છે કે જે એક વખત સાંભળતાની સાથે જ આત્મસ્વરૂપનો નિશ્ચય કરી અપરોક્ષઅનુભવ પ્રાપ્ત કરી કૃતાર્થ બને છે; પરંતુ એવા ઉદાહરણે તો અપવાદાત્મક કવચિત જ જોવા મળે છે, તે તું ધ્યાનમાં રાખ. તને આ જ્ઞાનનો ઉપદેશ કરવાનું કારણ તું નિર્દોષ, પવિત્ર અને નિર્મળ અંત:કરણવાળ હોઈ મને અત્યંત પ્રિય છે, માટે હું તને તે વારંવાર સમજાવીને કહી રહ્યો છું. તમારા હવે નિઃશંક થઈ તદ્દન એકાગ્રચિત્ત વડે હું કહું છું તે અનુભવયુક્ત જ્ઞાન તું સાંભળ, તથા અનાત્મદષ્ટિને ત્યાગ કરી આત્મદષ્ટિમાં જ સ્થિર થા. વળી હું આ શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ આત્મા છું, એવું જે તને વખતે વખત કહેવામાં આવેલું છે, તે ઉપરથી તને શંકા થઈ હતી કે કદાચ શ્રદ્ધાથી તેમ માનવામાં આવે તો અધઃપતન તે થતું નથીને? તારી
Page #606
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન] અતિ સૂક્ષ્મ અને તર્કથી પણ પર એવું એ આત્માનું જ્ઞાન પણ શકાતું નથી. [ ૭૭
એ શંકાનું સમાધાન પ્રથમ કરવામાં આવ્યું છે, તેમજ અંતકાળના સમયે આત્મસ્વરૂ૫ એવા મને જાણવા થકી મનુષ્ય પરમ ગતિને જ પામે છે એમ પણ કહેવામાં આવ્યું છે; તો તેવું મારું વિજ્ઞાન એટલે અપરોક્ષ અનુભવ સહિતનું જ્ઞાન તને કહું છું. તે ઉપરથી તારી ખાતરી થશે કે હું એટલે કેવળ આ શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ આત્મા છે (અધ્યાય ૩ શ્લ૦ ૩૦ થી ૩ર માં આ વિષય ઉપર વિવેચન છે તે જુઓ)
अश्रधानाः पुरुषा धर्मस्यास्य पुरन्तप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युस५सावर्त्मनि ॥३॥
અશ્રદ્ધાળુઓ મૃત્યુ વાળા સંસારના માર્ગમાં જ ભટકે છે - હે પરંતપ! એટલું તે ખાસ ધ્યાનમાં રાખ કે જેઓ હું શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ આત્મા છું એવા પ્રકારની મનમાં દર શ્રદ્ધા વગર હું એટલે આ દેહધારી જ છું એમ સમજી કેવળ મેઢેથી તેવું કહી મને ભજે તે તે વડે કાંઈ તેઓ મોક્ષને માર્ગે જઈ શકતા નથી. એ તો શું પરંતુ આ તેમ જ પ્રથમ બતાવેલા મને પાસના કિવા પ્રાણોપાસનારૂપ ધમ (માર્ગ) ઉપર શ્રદ્ધા નહિ રાખનારા પુરુષો આત્મા અર્થાત આત્મસ્વરૂપ એવા મને (તત વૃક્ષાંક ૧ ને) નહિ પામતાં સંસારમાં જન્મમરણના માર્ગમાં જ ભટકે છે એટલે હંમેશાં પરિવર્તનને જ પામ્યા કરે છે..
मया ततमिदं सर्व जगदव्यक्तमूर्तिना।। मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥४॥
મારામાં સર્વભૂત છે પરંતુ તેમાં હું નથી શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહી રહ્યા છે કે હે પાર્થ ! આત્મસ્વરૂપ એવા મેં (વૃક્ષાંક ૧ જુએ) મારા (વૃક્ષાંક ૩ ના) અવ્યક્ત સ્વરૂપ (વૃક્ષાંક ૪ જુઓ) વડે આ સર્વ જગત વિસ્તારેલું અથવા પ્રસરેલું છે. હું રૂ૫ (વૃક્ષાંક ૩) એવા મારે ઠેકાણે આ સર્વ ભૂત ( વૃક્ષાંક ૪ થી ૧૫ સુધીનાં) રહેલાં છે, પરંતુ તે હું (વૃક્ષાંક ૩) તેઓમાં (વૃક્ષાંક ૪ થી ૧૫ માં) રહેલ નથી. આની સ્પષ્ટતા માટે પ્રથમ સુવર્ણનું દષ્ટાંત આપવામાં આવેલું છે (અધ્યાય ? જુઓ) છતાં અને સંક્ષેપમાં વિચાર કરીશું.
મારું અવ્યક્ત શરીર કયું? શ્રીકૃષ્ણ ભગવાન અને ઘણું જ યુક્તિ વડે સમજાવી રહ્યા છે તે રહસ્ય સમજવાને માટે પ્રથમ તે વૃક્ષ મનું સારું જ્ઞાન હોવું જોઈએ. આમાં પ્રથમ ભગવાને સાક્ષીભાવ(વૃક્ષાંક ૨)માં સ્થિત રહીને અજુનને સમજાવેલું છે કે આ સર્વ જગતાદિ દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ઘ) મારા આમા( વૃક્ષાંક ૧)ના અવ્યક્ત ભૂતિના એટલે આત્માના અવ્યક્ત સ્વરૂપ (વૃક્ષાંક ૪ જુઓ) વડે સુજાયેલું છે. જેમ સુવર્ણ એ આ મા (વૃક્ષાંક ૧) છે. તેને આ સુવર્ણ છે એમ કહેવું તે “હું” (વૃક્ષાંક ૩) સમજો તથા તે “હું”ને પ્રેરણાત્મક અપ્રકટ અને સૂક્ષ્મ સાક્ષીરપ શુદ્ધ “હું.” તે ઈશ્વર (વૃક્ષાંક ૨) સમજે. હવે તે સુવર્ણ પકી જેટલા ભાગના દાગીના બનાવવાના હોય તેનો એક ગોળ કિવા લગડી જુદી કાઢવામાં આવે તે અવ્યક્ત ( ક્ષાંક ૪) સમજે. આ ગાળામાંથી જ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર દાગીનાઓ કારીગર (સોની) પાસે બનાવી લેવામાં આવે છે. તે કારીગરની પાસે બેસીને બનાવરાવી લેનાર તે ક્રિયા જ્ઞાનશક્તિયુક્ત એવું અર્ધનારીનટેશ્વર કિના પ્રકૃતિપુરુષ (વૃક્ષાંક ૫)નું મિશ્રણાત્મક તત્ત્વ છે, એમ સમજે, આને શિવશક્તિ પણ કહેવામાં આવે છે. અને કારીગર ની એ તે જીવ કિંવા મહાપ્રાણુ (વૃક્ષાંક ૬) છે, એમ સમજે. આ જીવ વાસનાવશાત, અનેક ચિત્રવિચિત્ર ઘાટો પડે છે, પરંતુ આ સર્વકાર્ય તે પિતાની અંદર વસેલા જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના બળવડે અર્થાત પુરુષ અને પ્રકૃતિના મિશ્રણાત્મક અંશની પ્રેરણા અનુસાર કરે જાય છે. માયા પ્રકૃતિ
Page #607
--------------------------------------------------------------------------
________________
૪૭૮ ]
नैषा तर्केण मतिरापनेया
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ લેપ
(વૃક્ષાંક ૩ )થી માંડી બ્રહ્માંડ (વૃક્ષાંક ૪ થી ૧પ૬ ) સુધી તમામ દૃશ્યનો સમાવેશ જગતમાં જ થાય છે. આટલી બાબતો સારી રીતે સમજાયા પછી ઉપરનું કથન સમજવાને માટે સરળતા થશે. જેમ સુવર્ણના ગોળા અથવા લગડીમાં સૂવર્ણના અનેક દાગીનાઓ થાય છે તેમ આત્મસ્વરૂપ ભગવાન એવા સાક્ષીભાવ (વૃક્ષાંક ૨ માં સ્થિત થઈને કહે છે કે, આ સર્વ જગત મેં મારા અવ્યક્ત (વૃક્ષાંક ૪) સ્વરૂપમાંથી વિસ્તારેલું છે. ઉપરના દબ્રાંતમાં જેમ સુવર્ણને સુવર્ણ કહેવાની જરૂર નથી તે તે સ્વતઃસિદ્ધ છે, તેમ આત્મા (વૃક્ષાંક ૧) અતિ:સિદ્ધ જ છે. તેને હું આત્મા છું કિંવા કોઈ મને આમા કહેનારો અથવા જાણનારો છે તેની કિંચિત્માત્ર પણ કપના હેતી નથી, તેથી તે સ્વતઃસિદ્ધ કહેવાય છે. આ “” “હું” એવા થતા કુરણને લીધે જ આત્મા જેવું કાંઈક અનિર્વચનીય તત્ત્વ છે એમ ક૯પી શકાય છે. અર્થાત આત્મામાં હુંરૂપ કુરણ
વૃક્ષાંક ૩ ) છે એમ કહેવું તે જ સુવર્ણને સુવર્ણ કહેવા સમાન છે એમ સૂમજે. લગડી કિંવા ગળે એ જેમ તમામ દાગીનાઓનું આધકારણ કહેવાય અને તેને તેનું કહેવું તે ગાળાનું પણ મહાકારણુ થયું તેમ આ અવ્ય ક્ત (ક્ષાંક ૪)નું મહાકારણું “હું” એવું કુરણ (વૃક્ષાંક ૩) છે. આથી ભગવાન કહે છે કે આત્મસ્વરૂપ એવો જે હું વૃક્ષાંક ૧) તે તો અનિર્વચનીય છે. મારા આ આત્મસ્વરૂપમાં તો આ “હુ” હુ” (વૃક્ષાંક ૩) રૂ૫ સ્કરણનો કિંચિત્માત્ર પણ અંશ નથી. એવા મારા ( આત્મા )માં મિથ્યા “ હું' એવા થનાર
કુરણરૂપ સ્થાન વૃક્ષાંક ૩)માં સર્વ ભૂતના આદિ કારણ અવ્યક્તથી માંડીને તમામ ભૂતો (વૃક્ષાંક ૪ થી ૧૫ સુધી રહેલાં છે પરંતુ આ કુરણરૂપ એ હું ( ક્ષાંક ૩ ) તેમાં નથી.
દાગીનામાંથી સુવર્ણ કાઢી લેવામાં આવે તે શું રહે? જેમ પૃથ્વી આદિ તમામ વસ્તુઓ આકાશમાં રહેલી છે પરંતુ આકાશ તેમાં નથી અથવા તો તપાવેલા લાલ લેખંડની અંદર અગ્નિ હોય છે પરંતુ તે અગ્નિમાં લોખંડને અંશ પણ હોતો નથી. દાગીનામાંથી સુવર્ણન અંશ કાઢી લેવામાં આવે તો શું રહે ? એ ન્યાયે સુવર્ણમાં દાગીના રહેલા છે પરંતુ દાગીનાઓમાં સુવર્ણને અંશ પણ નથી. તેમજ આ સર્વ ભૂતાદિ તથા તેનું આધકારણ અવ્યકત (વૃક્ષાંક ૪ થી ૧૫ ઘ) સુધીનું તમામ, આત્મસ્વરૂપ એવાં મારાં બહુ” “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩)ના ઠેકાણે સર્વ ભૂતમાત્ર રહેલાં છે પરંતુ મારા એટલે આત્મા (વૃક્ષાંક ૧)ના સ્કરણરૂપ એ હું (વૃક્ષાંક :) તેઓમાં રહેલ નથી.
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभुन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥५॥ મારામાં ભૂત છે અને નથી એમ વિધી વિધાને કેમ સંભવે? ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! વળી તને આશ્ચર્યજનક રહસ્ય કહું છું તે તું સાંભળ. જેમ મૃગજળ દેખાતું હોવા છતાં તેમાં પાણીનો કિંચિત્માત્ર પણ અંશ હોતો નથી કિંવા સ્વપ્નામાં મોટાં મોટાં વિશાળ નગરાદિ દેખવામાં આવતાં હોવા છતાં પણ તેમાં જડાંશને લેશ હેત નથી. તેમ આ દસ્પાદિરૂપે (વૃક્ષાંક ૩ થી ૧૫ શ સુધીનાં) ભાસતાં તમામ ભૂતે મારામાં રહેલાં છે એમ પણ નથી. જો આ મારા ભેગનું એિશ્વર્યા કિવા અભુત પ્રભાવ કે વિચિત્ર છે? અરે, તું કદાચ અત્રે એવી શંકા કરીશ. કે ઉપર તો આપે કહ્યું છે કે મારામાં ભૂત છે અને વળી આપ કહે છે કે મા ામાં ભૂતે પણ રહેલાં નથી. આ બંને પરરપર વિરોધી કથને એક સાથે જ અને એક જ વખતે કહી રહ્યા છે તો તે અમારે કેવી રીતે સત્ય સમજવાં? સિવાય આપે શ્રદ્ધા રાખવાનું કહ્યું પરંતુ આમ એક જ વખતે એક બીજાથી તદ્દન વિરુદ્ધ એવું વિધાન અપ કહી રહ્યા છે તે આપનું કહેવાનું સાચું રહસ્ય શું છે તે અમોએ કેવી રીતે સમજવું? તેના ઉત્તરમાં હવે
તને કહું છું તે તું લક્ષપૂર્વક સાંભળ.
Page #608
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] કેમ કે) આ જ્ઞાન બુદ્ધિના તર્ક વો પ્રાપ્ત થવું કદી શક્ય નથી. [૪૭૯
મારામાં ભૂત છે એમ કહેવાનું કારણ હે વત્સ! મેં ઉપર કહેલું જ છે કે આ સર્વ જગત મારા અવ્યક્ત (વૃક્ષાંક ૪) રૂ૫ વડે વ્યાપેલું છે. તેથી અવ્યક્ત (વૃક્ષાંક ૪) એ જ આ જગતાદિ તથા તેમાંનાં તમામ ભૂત (ક્ષાંક ૫ થી ૧૫ ૪) નું આદિ કારણું ગણાય છે અને તેનું પણ મૂળ “હું” (વૃક્ષાંક ૩) હેવાથી તેને મહાકારણ એમ કહે છે. આ રીતે આ કારણુરૂપ અવ્યક્ત (વૃક્ષાંક ૪ તથા તે વડે વ્યક્ત થનાર કાર્યકારણુભાવવાળી જગતાદિ તમામ દશ્ય જાળ (વૃક્ષાંક ૫ થી ૧૫ ૪) આ “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩)ના આધાર ઉપર જ અસ્તિત્વ ધરાવી શકે છે, એટલે કે આ “હું” (વૃક્ષાંક ૩) જે ના હોય તે અવ્યક્તાદિ કશાનું પણ અસ્તિત્વ સંભવતું નથી. તેથી ઉપર મેં સાક્ષીભાવ (વૃક્ષાંક ૨)માં સ્થિર રહીને તને સમજાવેલું છે કે, આ બધી મિથ્યા દશ્ય જાળનું કારણ અવ્યક્ત ( વૃક્ષાંક ૪ ) હોઈ તે અવ્યક્ત પણ “હું” રૂ૫ રફુરણ (વૃક્ષાંક ૩)ના આધાર વડે જ અસ્તિત્વ ધરાવે છે. એવા મિથ્યા હું (વૃક્ષાંક ૩) રૂ૫ મારામાં આ સર્વ ભૂતે રહેલાં છે, પરંતુ તે ભૂતાદિમાં “હુ” રહેલો નથી, કેમકે તેમાંથી જે હું (વૃક્ષાંક ૩)ને કાઢી લેવામાં આવે તો અવ્યક્તદિ તમામ ભાવોને વિલય અનાયાસે જ થઈ જાય છે. આટલે સુધી મેં તને સાક્ષીભાવ (રક્ષાંક ૨)નો આશ્રય લઈને અમે સમજાવ્યું હતું, હવે આગળ સમજાવું છું. કારણ કે જેને મેં મારામાં ભૂત છે એમ કહેતી વખતે “હું” એવી સંજ્ઞાથી સાધ્યું હતું તે હું એટલે (વૃક્ષાંક ૩) છે તે હવે તારા લક્ષ્યમાં સારી રીતે આવ્યું હશે. આ બહુ” ૨૫ મિથ્યા કુરણ થવું એને જ માયા, પ્રકૃતિ, અવિવા, અજ્ઞાન ઇત્યાદિ નામે શાસ્ત્રકારોએ આપેલાં છે ( રક્ષ માં વૃક્ષાંક ૩ જુએ).
આત્માને મારામાં કાંઈ છે એવી કલ્પના પણ નથી હે પાર્થ! મેં સાક્ષીભાવ (વૃક્ષાંક ૨)માં સ્થિત રહી જેને “હુ” “હું” એવી સંજ્ઞાથી સંબંધેલું છે તેનું સાચું રહસ્ય તને સમજાવ્યું. હવે, મારું સાચું સ્વરૂપ તે શાસ્ત્રકારો આત્મા, તત અથવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) ઇત્યાદિ સંજ્ઞાઓ જેનું ભાન કરાવે છે તેવું અનિર્વચનીય છે. તે પદની અંદર તે આ
હુ” “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષીભાવ શુદ્ધ “હુ” (વૃક્ષાંક ૨) ને કિંચિત્માત્ર પણ કદી સ્પર્શ જ થતો નથી. તે પદ તો સ્વતઃસિદ્ધ, કોઈની અપેક્ષા વગરનું, ફૂટસ્થ, આકાશની પેઠે સર્વમાં હોવા છતાં પણ નિર્લેપ, તદ્દન અસંગ, નિરામય, શુદ્ધ, શાંત, અજ (જન્મરહિત), અવિકારી (વિકારાદિથી તદ્દન રહિત), અવ્યય અને અવિનાશી જેવું છે. જેમ સુવર્ણને સુવર્ણ કહેવાની જરૂર હતી નથી તેમ જ વ્યવહાર કરતી વખતે હું મનુષ્ય હોઈશ કે નહિ એવી કેઈન કદી પણ શંકા હોતી નથી તેમ આત્મા સ્વતઃસિદ્ધ હોવાથી તેને કેઈ આત્મા છે એમ કહે તો જ તેની સિદ્ધતા થાય છે એવું નથી, કેમકે તેને કોઈ આમાં કહે છે. અનાભાં કહું તો પણ તે તે પોતાના અસલ સ્વરૂપમાં જ સ્થિત ૨હે છે. તેને કલ્પના પણ હેતી નથી કે મને કોઈ આત્મા કહે છે, યા અનાત્મા કહે છે અથવા તો તેવું કહેનારા તેને કોઈ સાક્ષી છે, જેમાં પાણીને સમુદ્ર, તરંગ, ફીણ, પરપોટા કિવા હિમ કહેવામાં આવે છે તેની તેને ખબર હોતી નથી એટલું જ નહિ પરંતુ તેવું કહેનાર કેઈક હશે એવી કલ્પના પણ કદાપિ હેઈ શકે નહિ તેમ આ આત્મા (વૃક્ષાંક ૧) નું સમજે. તેને પિતામાં આ “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષી (વૃક્ષાંક ૨)નું અસ્તિત્વ છે કે નથી તેની પણ ક૯૫ના નથી. આ પદ એ જ મારું એટલે “હું” નું સાચું સ્વરૂપ છે. હે પાંડવ. આ ઘોરણે મેં તને મારું સાચું આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
અંધપર પણ ન્યાય એટલે શું ? જેમ એક આંધળાએ સાંભળ્યું કે અહીં આ ઝાડમાં ભૂત છે, તે ઘણું ખરાબ છે તથા બધાને ખાઈ જાય છે તેણે તે વાત પિતાના બીજા ભાઈને કહી, બીજાએ ત્રીજાને કહી, આ રીતે વાત સધળા આંધળાઓને કાને પહોંચી ગઈ તે સાંભળી બધા ધણા જ ભયભીત બની આક્રોશ કરવા લાગ્યા. તેમને
Page #609
--------------------------------------------------------------------------
________________
૪૮૦ ]
પ્રોISચેનૈવ સુરાના
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ કપ આક્રોશ સાંભળીને એક દેખતા બુદ્ધિશાળીએ તેઓનું સાંત્વન કરીને કહ્યું કે ભાઈઓ આમાં ભૂત રહે છે તે તમારા પિકી કેણે જોયું ? તે ઉપરથી આસપાસમાં જ એક જણે કહ્યું કે મને તે આમણે કહ્યું, બીજાએ કહ્યું મને તે આ ત્રીજાએ કહ્યું, એમ કરતાં કરતાં જેણે પ્રથમ આ વાત કરી હતી તેને વારે આવ્યું, તેણે કહ્યું કે મેં જોયું તો નથી કેમકે મને આંખો નથી. પરંતુ એક રોજ સંધ્યાકાળે હું આ ઝાડ નીચે વિશ્રાંતિ માટે બેઠો હતો, તે વખતે અંધારું થયેલું હતું ત્યારે કેટલાક છોકરાઓ અરે જલ્દી નાસો નહી તે અહીં આ ઝાડ નીચે ભૂત બેઠું છે, તે બધાને પકડીને ખાય જાય છે. એમ કહી તેઓ દોડી ગયા. તેમનું સાંભળી મેં પણ હાંફતાં હાંફતાં તેમની પછવાડે પછવાડે નાસવા માંડ્યું. છોકરાઓ તો અરે આ ભૂત આવ્યું એમ કહી પાછળ પથ્થરો ફેંકતા જાય અને નાસતા જાય. સદ્દભાગ્યે એ પથ્થરો મને વાગ્યા નહી. આ રીતે હું મહામુશીબતે એ ભૂતના પંજામાંથી બચીને મારા સ્થાન ઉપર આવી પહોંચ્યો તથા મારા મિત્રોને એ સંબંધી વાત કરી. તેની આ વાત સાંભળીને આ અંધપરંપરા ન્યાય સંબંધી તેને હસવું આવ્યું અને તેણે કહ્યું કે ત્યાં ભૂત વગેરે કાંઈ હતું જ નહિ, પરંતુ તે છેકરાઓ તને જ ભૂત સમજ્યા અને તે બીજું કે ભૂત બેઠું હશે એમ માની લીધું. વાસ્તવિક તમો પૈકી કેાઈ એ ભૂત દીઠું નથી અને તમારી ભૂતની એ વાત પણ સાવ ખોટી છે, એમ કહી તેઓનો સંશય નષ્ટ કર્યો.
મારામાં ભૂતો નથી એમ કહેવાનું કારણ આ અંધપરંપરા ન્યાયના દષ્ટાંત મુજબ આ સર્વ જગત શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨)ના અશુદ્ધ બહુ” (વૃક્ષાંક ૩)૨૫ ફુરણના આધારે મારી અવ્યક્ત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) વડે વ્યાપેલું છે પરંતુ ઉપરના દૃષ્ટાંતમાં મૂળમાં જેમ ભૂત જ ન હતું તેમ મારું સાચું સ્વરૂપ તો “તત' રૂપે એવો આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) હોઈ તે તદન અનિર્વચનીય છે તેમાં આ હું રૂ૫ રણ (વૃક્ષાંક ૩)નું કદી અસ્તિત્વ જ નથી. આમ આ હું રૂપ અરણનું જ જ્યાં અસ્તિત્વ નથી તો પછી તેના સાક્ષી (વૃક્ષાંક ૨)નું અસ્તિત્વ પણ કયાંથી હોય ? દસ્ય જ ના હોય તે દ્રષ્ટા ક્યાંથી સંભવે? દશ્ય વગર દ્રષ્ટાનું અસ્તિત્વ હોઈ શકે જ નહિ કેમ કે તે પરસ્પર સાપેક્ષા ભાવે છે. એક હોય તે જ બંને હોય છે અને જો એક ના હોય તો બંને મિથ્યા કરે છે તેમ આ હું ૨૫ ફુરણ (વૃક્ષાંક ૩)ના અસ્તિત્વના અભાવે તેના સાક્ષી (વૃક્ષાંક ૨) ભાવનો તો અનાયાસે જ વિલય થઈ જાય છે. આ રીતે મારા સ્વરૂપ (વૃક્ષાંક ૧)માં તો જ્યાં આ બહુ રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) તથા તેને સાક્ષી (વૃક્ષાંક ૨) નથી તે પછી તેના આધાર વડે રહેનારા અવ્યકતાદિ કિંવા ભૂતાદિ ભાવ (વૃક્ષાંક થી ૧૫ ૪) સુધીનાં અસ્તિત્વની તો વાત ક્યાં રહી? આટલા માટે હે અર્જુન ! હું તને કહી રહ્યો છું કે આત્મસ્વરૂપ અનિર્વચનીય એવા મારા (વૃક્ષાંક ૧)માં ભૂતો રહેલાં નથી અને અહં રહિત એવું આ અનિર્વચનીય પદ તે જ મારું ખરું સ્વરૂપ છે. હું એટલે આ શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ અનિર્વચનીય એવો તે (આત્મ) સ્વરૂપ (વક્ષાંક ૧) છે, એમ જાણ. વેદ આને જ “તરવમસિ' તું ( ક્ષાંક ૩) તે (વૃક્ષાંક 1) છે એમ કહે છે. “અહં બ્રહ્માજીને ઉદ્દેશ પણ આ હું (વૃક્ષાંક ૩) બ્રહ્મ (રક્ષાંક ૧) છે, એમ કહેવાનું જ છે. અનારના ત્રણ એ આત્મા (વૃક્ષાંક ૧) જ બ્રહ્મ છે. “ઘણાને બ્રહ્મ જ્ઞાન એ જ બ્રહ્મ છે અર્થાત્ જ્ઞાન એ સ્વતઃસિદ્ધ છે માટે જ્ઞાન એટલે જ આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) છે. એ રીતે મહાવાક્યો વડે સમજાવે છે. આ વિવેચન ઉપરથી તું સમજી શક્યા હશે કે મારામાં ભૂત છે અને ભૂતો નથી એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તે પરસ્પર વિરોધી નથી પરંતુ તેમ કહેવામાં ઘણું જ ગૂઢ રહસ્ય હૈઈ તે મેં તને યુકિત વડે સમજાવેલું છે. તે પણ તારા ધ્યાનમાં આવ્યું હશે.
ભક્તિમાર્ગ કેને કહે છે? હે પાર્થ ! વળી પણ ગુશ રહસ્ય તને કહું છું તે સાભળ. જેઓ ઉપર કહ્યા મુજબ જ્ઞાનદષ્ટ વડે પોતાના સ્વરૂપ (વૃક્ષાંક ૧)ને જાણવા શક્તિમાન હોતા નથી તેવાઓ પોતાને હું તો શરીરધારી છું તથા આત્મા મારાથી કોઈ જુદો જ છે એવી રીતના દૈત ભાવને જ વળગી રહે છે તેવાઓને સમજાવવાને માટે તેઓની સમજ પ્રમાણે હું આ શરીરધારી કણ કિંવા જે દેવતાનો જે ઉપાસક હોય તે દેવ એટલે કે
Page #610
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ] છતાં તે આત્મસ્વરૂપ પ્રિય તથા તીવ્ર જિજ્ઞાસુ શિષ્યને સારી રીતે જણાવવા માટે[ ૪૮૧
શરીરધારી અથવા આકૃતિવાળા છે એમ નહિ સમજતાં તે આત્મસ્વરૂપ છે એમ સમજીને તેની નિષ્કામભાવે ઉપાસના કરવી અને તન, મન, ધનાદિ સહિત સર્વસ્વ રીતે તેને જ શરણે જવું જોઈએ, એવા પ્રકારને ભાવ રાખવા માટે આ કથન કહેવામાં આવેલું છે. આ રીતના ભાવને જ ભક્તિ કહે છે. ભક્તના અર્થ તે જ્યાં જુદાપણાને લવલેશ પણ નથી તે જ ખરા ભક્તભાવ કહેવાય. એવા ભક્ત શબ્દોના અર્થ વ્યવહારમાં સ્પષ્ટ છે. શક્તિમાર્ગીની અભ્યાસ રીતિ
ભક્તિમાગ ની રચના શાસ્ત્રકારોએ એવા ઉદ્દેશ વડે કરેલી છે કે વાસ્તવિક રીતે તે પરમાત્મા ચરાચરમાં વ્યાપક છે. આ બ્રહ્માંડમાં સ્થૂળ વા સૂક્ષ્મ કાઈ પણ કાળ, દેશ, ક્રિયા કે વસ્તુ એવી નથી કે જે પરમાત્મસ્વરૂપ ન હાય એટલે કે સ`પરમાત્મા સ્વરૂપ જ છે, એવા નિશ્ચિત સિદ્ધાંત છે. છતાં જેએની આ શ્રદ્ધામાં ભિન્ન(દ્વૈત)પાની દૃષ્ટિ હેાય છે. તેઓના દ્વૈત ભ્રમના નિવારણ અર્થે જ વેદાદિ તમામ શાસ્ત્રોનું પ્રાકટ્ય થયેલું છે. શાસ્ત્રને અભ્યાસ કરનારાએ તે। આ વાત સારી રીતે જાણી શકે છે પરં તુ આ દ્વૈત વ્યવહારમાં સ્ત્રી, શ્રદ્ધાદિકે કે જેઓને બ્રાહ્માદિ વર્ગની જેમ શાસ્ત્ર અભ્યાસ કરવાને અવસરાતા નથી, તેવાઓને માટે પ્રથમ આત્માનું પરાક્ષનાન મેળવી પછી વિચાર દ્વારા તેના અપરાક્ષ સાક્ષાત્કાર કરવા, એ રીતની શાસ્ત્રપદ્ધતિનું અવલંબન અશક્ય હાય છે, તેવાઓને પરમાત્મપ્રાપ્તિને માટે આ બધી ખટપટો કિવા પરિશ્રમેતે છેાડી દઈ કેવળ શ્રદ્દા વડે જેઓ આત્મનિષ્ઠ બન્યા હાય એવા મહાત્માએ યા રામકૃષ્ણુાદિ દેવતા કિવા કાર ઇત્યાદિ પાતપેાતાના ઉપાસ્યા જ સર્વાંત્ર વ્યાપક છે, એ મુજબના દૃઢ નિશ્ચય વડે ઉપાસના કરવાનુ કહેવામાં આવ્યું છે અને તને તું જ સના કર્તા છે, તું જ હર્તા છે, તું જ ૐ છે, સગુણ તું જ છે, નિર્ગુણુ પણ તું જ છે, હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ રૂપે જે જે કાંઈ ભાસે છે તે સર્વ પશુ તું જ છે, એ રીતે પાતા સહિત સને ભૂલી જવું કિવા આ બધું તેની પ્રેરણાથી જ હું કહી રહ્યો છું; એ પ્રમાણે કાયા, વાચા અને મન વડે થતાં તમામ કર્મો પાતપેાતાના ઇષ્ટદેવનાં હેય તે રૂપ જ સત્ર વ્યાપેલું છે એ રીતની સમર્પણુ બુદ્ધિ વડે કરવાં, તદ્દન નિઃશંક થઈ દૃઢ નિષ્ઠા વડે અહંભાવ કાઢી એટલું જ એક કાર્યાં કરવાનું હેાય છે કે જેથી તેઓને કાઈ પણ પ્રકારની ખટપટા નોંઢું કરતાં જ્ઞાન, ક્રમ, યાગ વગેરે કરનાર યાગીએ જે સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે તે સ્થાનની પ્રાપ્તિ સહેજમાં થઈ શકે છે. એ તે શું પરંતુ સ` પરમાત્માનું જ સ્વરૂપ હોવાથી જગતમાંની કાઈપણ વસ્તુની ઉપાસના દૃઢ નિશ્ચય વડે તન્મયતા પ્રાપ્ત થતાં સુધી આ મુજબની એકત્વની ભાવનાથી કરવામાં આવે તેા પણ તેવી ભાવના સિદ્ધ થતાં તત્ક્ષણે જ ધ્યેયની પ્રાપ્તિ થઈ મનુષ્ય કૃતાર્થ બને છે. આ રીતે ઐકયભાવ કરનારા જ ખરા ભક્ત કહેવાય છે. તસ્માત્ ભક્ત બનનારે તેા ફક્ત હું અને મારું' એવા ભાવાને અંતઃકરણમાં કદી ઊઠવા જ નહિ દેવા જોઈએ અને જો કદાચ ઊઠવા પામે તા તે પેાતાના ઉપાસ્ય ઋષ્ટદેવ ભગવાનરૂપ જ છે, એમ જાણવું. એ પ્રમાણેના દૃઢ નિશ્ચય વડે તેને અપણુ કરવા. એટલી જ એક પરેજી આમાં પાળવાની હાય છે. જેમ પારકાની વસ્તુ પ્રત્યે ક્રાઇ આસક્તિ રાખતા નથી તેમ જેના પર મારું' મારું' એવા ભાવ હોય તે તમામ માં નહિ પરંતુ ભગવાનનું જ છે એમ સમજીને અહંકાર રહિત થઈ પછી જે કાયિક, વાચિક અને માનસિક વ્યવહાર કરવામાં આવે છે તેને ભકતભાવ કહે છે, અને આ માગનું અવલંબન કરનાર ભક્તિમાર્ગવાળા ગણાય છે. આ મામાં જ્યાં સુધી પેાતાસહ સભાવે મને અણુ નહિ થાય ત્યાં સુધીતે માટે તેને મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ કદાપિ થતી નથી, તે ધ્યાનમાં રાખવું. જેએ આ સર્વ ભગવાનનું જ છે એમ કહી પે।તે તે। ભગવાનથી જુદા તે જુદા જ રહે છે તે સાચા ભક્ત નથી. સાચા ભક્ત તે। તે જ છે કે જે પેાતાસહ મારું મારું' એવા સવભાવને ભગવાનરૂપ સમજે છે તથા સમજનારા પાતે પણ તેથી અળગા ન રહે. આથી જ મે તને અનેક પ્રકારની યુક્તિએ કહી તે સ`ને અંતે મને આ શરીરધારી કૃષ્ણ છે અથવા તે। આ મારા, મામાના છેકરા છે એમ નહિ સમજતાં હું એટલે અનિવચનીય એવા આત્મા છે, એવા નિશ્ચય વડે દૃઢ ભાવનાથી સમજપૂર્વક સભાવે આત્મસ્વરૂપ એવા મારે શરણે આવવાને માટે મેં તને કહેલું છે. ભક્તિમાર્ગ તે આ જ. નારાયણીય ધર્મ પણ આજ છે એમ સમજો.
૧
Page #611
--------------------------------------------------------------------------
________________
૪૮૨ ]
यां त्वमापः सत्यधृतिर्बतासि
ભક્તિમાર્ગ વેદના સિદ્ધાંતાથી યકચિત પણ ભિન્ન નથી
વિચાર કરવાથી જણાશે કે, ભક્તિમા` એ વેદના સિદ્ધાંતાથી યતકિંચિત્ પણ ભિન્ન નથી. ગણિતશાસ્ત્રમાં તાળા મેળવવા નિયમ છે. જેવી રીતે એકમાં એ ઉમેરીયે તે ત્રણ થાય તેમ ત્રણમાંથી એ કાઢી લેવામાં લાવે તેા એક રહે. આમ બંને રીતે જ્યારે ખરાખર તાળા મળે તેા જ ઉદાહરણ બરાબર ગણુાય. તેમ હું અને મારું આ બતે ભાવાતા વિલય પ્રથમ હું (વૃક્ષાંક ૩)માં ક્રરવા અને એ હું (વૃક્ષાંક ૩) એટલે અનિવચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧) છે એમ જાણવું તે. હું આત્મા છું, બ્રહ્મ છું. જ્ઞાનસ્વરૂપ છું, તત(તે)રૂપ છું, એવા પ્રકારના ભાવનેા આ અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. હવે તેથી વિપરીત અભ્યાસ એટલે જ્યારે હું (વૃક્ષાંક ૩) આત્મા (વૃક્ષાંક ૧) છે તેા આત્મા (વૃક્ષાંક ૧) પણ હું (વૃક્ષાંક ૩) છે. આ મુજબ ‘હું આત્મા’ અને ‘આત્મા હું' એમ પરસ્પર બને ભાવાતા અનુભવ થાય ત્યારે જ પૂર્ણતા થઈ એમ કહેવાય છે; પરંતુ સાધકે પ્રથમ આ બે પૈકી કાઈપણ એક ભાવના અભ્યાસ કરી તેને અપરાક્ષાનુભવ કરી લેવા પડે છે, જ્યાં સુધી તેવા અનુભવ ના થાય ત્યાં સુધો અને માર્ગાવાળા દંભી જ ગણાય છે.
જ્ઞાનમાર્ગની સિદ્ધિનાં લક્ષણા
પ્રથમ માર્ગામાં હું આત્મા (ભગવાન) છું એવા પ્રકારની ભાવના વધુ હું ભાવનેા પણ વિલય કરીને નિર્વિકલ્પતાના અનુભવ કરી લઈ તેમાં તદાકારતા પ્રાપ્ત કરી લેવી જોઈએ, આ રીતની તદાકારતા થઈ તેને જ્યાં સુધી અપરેક્ષાનુભવ ના થાય ત્યાં સુધીને માટે તે વ્યવહારષ્ટિએ ગમે તેટલા નાની ગણાતા હોય યા તે મેઢા મહાત્મા તરીકે પૂજાતા હોય તેા પણ કેવળ ઢાંગ છે એમ જાવું. તેમાં શુષ્ક વેદાંત વગર ખીજાં કાંઈ પણ છે જ નહિ, પરંતુ જેણ હું ભાવના સંપૂર્ણ વિલય કરી નિર્વિકલ્પતાને અનુભવ લીધેા હોય છે અને તેમાંથી ફરીથું ઉત્થાન થઈ જે નિર્વિકલ્પ આત્મ(વ્રુક્ષાંક ૧) સ્થિતિ તે જ આ વિકલ્પ (વૃક્ષાંક ૩થી ૧પ૪) છે એ પ્રમાણે તેમાં અભેદ દષ્ટિ થતાં સુધી દૃઢ અભ્યાસ કરી સહજસમાધિમાં સ્થિત રહેવું જોઈ એ. આમ થાય ત્યારે જ તે પૂણ સ્થિતિએ પહેાંચ્યા છે એમ સમજવું. આ અભ્યાસ ‘ હું આત્મા છું' તથા આત્મા હું છે' એવા પ્રકારનેા એટલે કે પ્રથમ મારી મારી કરીને કહેવાતી તમામ વસ્તુઓથી હું ભિન્ન છું એવા નિશ્ચય કરી ત્યાર પછી એવા ‘હું' ભાવ પણ જ્યાં નથી એ જ આત્મપદ છે, એ રીતે જાણી પુરુષા વડે હું ભાવને પણુ વિલય કરી નાખવા તેને નિરાસભાવને અભ્યાસ પણ કહે છે. આને જ વ્યવહારમાં નિર્ગુણ કહે છે, જે ઉપર કહેવામાં આવ્યું છે. આમ ધ્યેયપ્રાપ્તિ થતાં સુધો એ પૈકી ગમે તે એક ભાવના અભ્યાસને આશ્રય લઈ ત્યારબાદ પોતે પેાતાને પણ ભૂલી જવું એટલે પેાતાસહ અહંમમાદિ ભાવાના વિલય થતાં જે કવલાવસ્થા શેષ રહે છે તેવી સ્થિતિમાં જ સ્થિત થઈ રહેવું જોઈ એ.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૯/પ
ભકિતમાર્ગોની સિદ્ધિનાં લક્ષા
જેએ પેાતાને ભક્તિમાવાળા સમજે છે, તેઓએ પણ જે જે કાંઈ આ સવ દૃશ્ય દેખાય છે તે તથા કાયિક, વાચિક અને માનસિક જે જે કર્માં થાય છે તે સર્વ (વૃક્ષાંક ૩થી ૧પ૪) ભગવાનનું જ રૂપ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે નહિ, એવા પ્રકારની દૃઢ નિષ્ઠા રાખી તેના સાક્ષાત્ અનુભવ નહિ થાય એટલે જેએ જેના ઉપાસક હેાય તે ભગવાનનાં તેને સગુણરૂપે પ્રત્યક્ષ દર્શીન જ્યાં સુધી નહિ થાય અને ત્યારબાદ સર્વત્ર ભગવાન હોવાને જ પ્રત્યક્ષ અનુભવ નહિ આવે≠ ત્યાં સુધી આ ભક્તિમાર્ગીની સિદ્ધતા થઈ એમ કહી શકાય નિહ. આમ તમામ દશ્ય વસ્તુમાં ભગવાન કિવા આત્માનાં દર્શન થાય તે। જ મનુષ્ય કૃતકૃત્ય થાય છે. જ્યાં સુધી આવી રીતના તેને પ્રત્યક્ષ અનુભવ થતા નથી ત્યાં સુધીને માટે તે તે પૂણ દંભી છે, એમજ જાણવું. મને સ્વમામાં દર્શીન થયાં, પ્રકાશ દેખાયા, જાગૃતિમાં અમુક પ્રકારના ભાસ થયે। ઇત્યાદિ
* અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન થયું તે બાગ આગળ અધ્યાય ૧૧ માં જુએ. ભક્તિમાની પૂર્ણાહૂતિ આ સ્થિતિ થાય ત્યારે થઈ શકે છે એમ નવું.
Page #612
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ].
તેને જ અન્યપણાને ભાવ ગ્રહણ કરીને
[ ૪૮૩
કહેનારા સ્થળે સ્થળે નજરે પડે છે અને તેવા અર્ધદગ્ધ પૈકી કેટલાકે તો જાણે મોટા મહાત્મા બની ગયા હોય એમ લોકોમાં ભક્ત કહેવરાવી નશાના ધેનમાં ચકચૂર થએલાઓની જેમ વિચરતા જોવામાં આવે છે પરંતુ તે તે એક પ્રકારનું પાખંડ ગણાય. વાસ્તવિક તે આ પ્રમાણેની પ્રત્યક્ષ સ્થિતિ સ્વભાવસિદ્ધ રીતે જ્યાં સુધી થતી નથી ત્યાં સુધીને માટે તે નિરર્થક જ છે આ રીતે સર્વત્ર ભગવાન(આત્મા)નો સાક્ષાત્કાર
એટલે પછી ફરીથી પતે તે થકી અલગ નહિ રહેતાં એટલે સાક્ષીભાવમાં સ્થિત નહિ રહેતાં તેની સાથે એકરૂપ થતાં સુધી તેને અભ્યાસ કરવો પડે છે અને જ્યારે આમ પોતાનો ભગવાનમાં પૂર્ણ તાદામ્યભાવ સિદ્ધ થાય ત્યારે જ તે કતકર્યો અને જ્ઞાતય બને છે આનું નામ જ ભક્ત. શાસ્ત્રમાં જેને જીવન્મુકત કડે
છે તેને જ ભક્તિમાર્ગમાં ભક્ત કહે છે; પરંતુ ઘણાખરા મૂઢો તે ભક્ત બનવાને બદલે અભક્ત બને - છે તથા તેને જ ભક્ત એમ સમજે છે. તેવામાં તો કેવળ દયાને પાત્ર જ ગણાય.
સગુણ સાક્ષાત્કારની પદ્ધતિ વેદની પરિભાષાની દૃષ્ટિએ વિચાર કરીશું તો પણ જણાશે કે આ ભક્તિમાર્ગનો સમાવેશ પ્રથમ જે સર્વાત્મભાવ અને નિઃશેષભાવ એવા બે અભ્યાસમાર્ગો બતાવેલા છે, તે પિકી સેહમ' એટલે સર્વાત્મભાવ અર્થાત હું, તું, આ, તે છત્ય દિ સર્વ આત્મસ્વરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના અભ્યાસક્રમના પેટામાં થાય છે. આ “સોહમ' વા સર્વાત્મભાવનો અભ્યાસ તથા ભક્તિમાર્ગને અભ્યાસ એ બંનેમાં ભેદ ફક્ત એટલો જ છે કે આ “હું, તું, આ, તે ઈત્યાદિરૂપે ભાસતું ચરાચરદય તથા તેના સાક્ષી ઇત્યાદિ તમામ આમરૂ૫ છે, આવા પ્રકારના દઢ નિશ્ચય વડે નિઃશંક બની અભ્યાસ કરવા પડે છે; ત્યારે ભક્તિમાગ વાળાઓની દષ્ટિએ પોતપોતાના ઇષ્ટ જેમકે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, દેવી, ગણેશ, સૂર્ય ઇત્યાદિ પિકી ના જે પ્રિય દેવતા હોય તે જ આ હું, તું, તે, આ ઇત્યાદિ સર્વારૂપે છે, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે તદ્દન નિઃશંક બની જઈ તેમાં એકાગ્રતા થતાં સુધી અભ્યાસ કરવો પડે છે. આથી પરિણામ
એ આવે છે કે જેમના જે ઉપાસ્ય દેવતા હોય તે દેવતા ઉપાસકની દૃષ્ટિએ તો ઉપાસકને સગુણરૂપ છે. એમ જણાય છે પરંતુ તે તે દેવતા પિતાને માટે તે હું પોતે દેહધારી કિવા ગુણોવાળો નહિ પણ આત્મરૂપ છું એવા દ નિશ્ચયવાળા હોય છે, એટલે કે તે તે દેવતાઓ પોતે તો આત્મસ્વરૂપ જ હોય છે, તેથી તેઓની સાથે ત૮૫ થવાથી ભક્ત પ્રથમ તે તે દેવતારૂપ બને છે, અને તેમાં પૂર્ણ તદ્રુપતા થવાથી તેના સાચા અનિર્વચનીય એવા આત્મવરૂપમાં જ તે વિલયને પામે છે. જ્યારે સાધકને આકાશ, પાતાળ, પૃથ્વી, વગેરેમાં હું, તું, તે, આ ઇત્યાદિ તમામ ભાવોને પિતામહ વિલય થઈ સર્વત્ર એક પિતાનો ઈષ્ટ દેવતા જ જોવામાં આવે છે, તેના સિવાય બીજો કોઈ પણ ભાવ દેખવામાં આવતો નથી, અને આ રીતનો જ્યારે તેને પ્રત્યક્ષ અનુભવ. થાય છે. ત્યારે જ તે ઉપાસક ભકત થયે એમ જાણવું. ત્યારબાદ પોતે તે દેવતાને સાક્ષીભાવ વડે પોતાનાથી અલગ જોતો હતો તે સાક્ષીભાવનો પણ વિલય કરી જ્યારે તે પૂર્ણ એકાકાર બની જાય છે, ત્યારે તેને પોતાના ઈષ્ટ દેવ, આ બધું દશ્ય અને પોતે, એ ત્રણેમાં ભિન્નતા છે એ સ્વપ્નમાં પણ કદી ખ્યાલ આવતો નથી. એટલે આ બધું દશ્ય, પોતે અને દેવતા એમ ત્રણે ભાવના વિલય કોઈ પણ પ્રયત્ન વગર સહજભાવે જયારે સિદ્ધ થાય છે, ત્યારે જ આ ભક્તિયોગની સમાપ્તિ થઈ એમ જાણવું. આવો ઉપાસક એ જ ખરો ભક્ત કહેવાય. જેને સગુણ ઉપાસના કિવા ભક્તિમાર્ગ કહે છે, તે દ્વારા સાક્ષાત્કાર કરવાની આ મુજબની પદ્ધતિ છે.
સર્વાત્મભાવ વડે સાક્ષાત્કાર જેઓ આ, હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે જે જે કાંઈ ભાસે છે તે તમામ આત્મસ્વરૂ૫ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવી રીતે દઢ નિશ્ચય કરી નિઃશંક બનીને અભ્યાસ કરે છે તથા તે પ્રત્યક્ષ અનુભવ લઈ બાદ સાક્ષીભાવનો પણ વિલય કરીને સ્વાભાવિક રીતે એટલે વગર
અભ્યાસક્રમને માટે કિરણાંશ ૨૨ પૃષ્ઠ ૫૭ થી ૫૯ તથા અધ્યાય ૨ શ્લોક ૩૯ પાન ૧૬૭ થી ૧૬૯ જુએ.
Page #613
--------------------------------------------------------------------------
________________
I
૪૮૪] સ્વાદ મુજાજિતઃ કા ઈ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૯૫ પ્રયને જ્યારે તેમાં સિદ્ધતા મેળવે છે ત્યારે જ તે પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. સહજસમાધિ તે આ જ. આ સ્થિતિ પ્રાપ્ત કરનારો જીવભુત ગણાય છે. ઉપર બતાવેલો ભકિતમાર્ગ અને આ સર્વત્ર આત્મભાવ જોવાનો જ્ઞાનમાર્ગ (સહમનો અભ્યાસ) એ બેમાં આ મુજબનો ભેદ છે. જ્ઞાનમાર્ગમાં પોતાહ સર્વ આત્મભાવ દેખો અને ભક્તિમાર્ગમાં પિતામહ સર્વત્ર પોતાના ઈષ્ટદેવને દેખવા, એ રીતે નામનો જ ભેદ છે અને આ ભેદ કેવળ નામમાત્ર જ છે. બંનેનું પર્યવસાન તો હુ'ના વિલયમાં જ થાય છે. જે સારી રીતે ધ્યાનમાં આવવાથી આ બંને માર્ગે અંતે એક જ છે એટલું જ નહિ પરંતુ વેદગ્રાહ્ય છે, એમ જાણી શકાશે, તેમ જ ભગવાન તથા આત્મા એ બંનેમાં અજ્ઞાનદષ્ટિએ જોવામાં આવતો ભેદભ્રમ નિમૂળ થઈ જશે, આથી જ સર્વાત્મભાવ (સેહમ)ના અભ્યાસનો સમાવેશ સગણોપાસનામાં થઈ જાય છે. એમ પ્રથમ કહેવામાં આવેલું છે.
નિઃશેષ કિંવા નિણભાવ વડે સાક્ષાત્કાર સગુણ ઉપાસના સંબંધી ભ્રમ નીકળી ગયા પછી નિર્ગુણ સંબંમાં થોડે વિચાર કરીશું. જેમાં ગુણ નથી તે નિર્ગુણ તથા ગુણુસહ તે સગુણ, એવો અર્થ વ્યવહારમાં પ્રચલિત છે; જે પ્રથમ જણાવેલું જ છે. સગુણ અભ્યાસમાં જે જે કાંઈ ગુણવાળું દેખાય છે, તે સર્વ આત્મસ્વરૂપ છે અથવા પોતપોતાના ઇષ્ટ દેવતાનું રૂપ છે, એવા પ્રકારના અભ્યાસ કરવામાં આવે છે, જેનું વિવેચન ઉપર આવેલું જ નિર્માણનો સમાવેશ નિઃશેષ કિંવા નાહમના અભ્યાસક્રમમાં થાય છે. જે જે કાંઈ હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિરૂપે ભાસે છે, તે સર્વથી હું જીદો છું, એ મુજબ નિઃશેષભાવનો અભ્યાસ કરીને અને હું ભાવનો પણ વિલય કરી નિવિક૯૫તા પ્રાપ્ત કરી લેવી. આ રીતે તેમાં અપરોક્ષ અનુભવ લેવો પડે છે. ઉપર બતાવેલા ભકિત કિવા સર્વાત્મભાવના અભ્યાસમાં પણ અપરોક્ષાનુભવ થાય છે અને અપક્ષાનુભવ પછી સહજસમાધિમાં સ્થિરતા થવા માટે આગળનો જે અભ્યાસક્રમ છે તે પણ બધા માર્ગમાં ઉલટસૂલટ એક સરખો જ કરવો પડે છે. ઉદ્દેશ એ કે અપરોક્ષાનુભવ થતાં સુધીનો અભ્યાસ કિવા યોગને માટે જે માર્ગ અંગીકાર કરવામાં આવે છે તેની પૂર્ણતા થયા પછી તેથી વિપરીત (ઊલટા) માનો ફરીથી દૃઢ અભ્યાસ કરવો પડે છે અને આ રીતે બંને અભ્યાસની જ્યારે પૂર્ણતા થાય ત્યારે જ કૃતકૃત્યતા થઈ શકે છે.
જ્ઞાન વિનાની સમાધિ પણ નિરર્થક છે હે અને ! ભૂલીશ નહિ કે અપરોક્ષ જ્ઞાનનો ઉદય થયા વિનાની નિર્વિકલ્પ સમાધિ સુષુપ્તિની જેમ જડતારૂપ છે તથા અપક્ષજ્ઞાન વિનાની સવિકલ્પ સ્થિતિ એ જ જાગૃતિ રૂ૫ એવો આ સંસાર છે, તેથી કદાચ કોઈને ધ્યાન કિવા સમાધિનો લાભ થાય તે પણ જ્ઞાન થયા વિના તે મોક્ષરૂપ શકતું નથી. જ્ઞાન થયા વગરની જે નિર્વિકપ સમાધિ થાય તો તે પાષાણુના જેવી જ તારૂપે જ છે, એમ સમજવું. કેમ કે મોક્ષ એ કાંઈ પાષાણુની જેમ જડ કિવા વિકલ્પાત્મક સંભવ નથી. જેમ નિદ્રા થકી પરમ શ્રેય પ્રાપ્ત થઈ શકતું નથી તેમ પાષાણુવત જડ એવી નિર્વિકલ્પ સમાધિથી પણ કાંઈ વળે તેમ નથી. વાસ્તવિક રીતે તે તમામ દસ્યજાળરૂપ એવી આ સૃષ્ટિને અત્યંત અસંભવ છે તેથી સારી રીતે જ્ઞાનનો ઉદય થયેલા વિવેકી પુરુષની દૃષ્ટિમાં આ સર્વ દશ્ય ભ્રાંતિમાત્ર જ ભાસે છે. જીવન્મુક્તપણાને ઉદય થવો એનું નામ જ વારતવિક રીતે નિર્વિકપ સમાધિ કહેવાય. તે જ અનંત એવા નિવણરૂપ છે. મોક્ષ પણ તે જ કહેવાય. તુરીય અવસ્થા પણ તેને જ કહે છે. તેમાં કેવળ યથાસ્થિતપણે રહી સહેજ પણ ક્ષોભને નહિ પામતાં સર્વના પ્રકાશક એવા આત્મરૂપમાં સ્થિતિને નિશ્ચળ રાખવામાં આવે છે. આ મુજબ જ્ઞાનમાં સારી રીતે એકરસ થઈ સ્વાભાવિક સ્થિતિમાં તન્મય બની જવું તે ધ્યાન કહેવાય. વળી આ દશ્યાદિનો તો વાસ્તવિક અત્યંત અસંભવ છે તેથી આત્મસ્વરૂપને યથાર્થ એાળખવું તેને જ કૃતિઓ તથા તત્વવેત્તાઓ પરમપદ કિવા પરમપુરુષાર્થ કહે છે. તે સ્થિતિ કાંઈ પાષાણુના જેવી જડ નથી, તેમ સુષુપ્તિના જેવી મૂઢતાવાળી પણ નથી, તે નિર્વિકલ્પ કિંવા સવિકલ્પ પણ નથી, તેમ તદ્દન શુન્ય પણ નથી, પરંતુ તે આ દસ્પાદિતા અત્યંત
Page #614
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
શાસ્ત્રોમાં કહેવાયેલું છે, એટલે કહેવામાં આવેલું છે.
[ ૪૮૫
અસંભવરૂપ હોઈ અનભવજન્ય છે. અધ્યારોપ દૃષ્ટિએ જોઈએ તે તે બ્રહ્મ જ સર્વરૂ૫ છે તથા આરેપિત દષ્ટિવડે જોઈએ તો તે કશારૂપ છે જ નહિ. જે બ્રહ્મના જે નિર્વિકાર હોય તે જ તેનો અનુભવ કરી શકે છે. આ પ્રમાણે જ્યારે સારી રીતે પ્રબોધનો ઉદય થાય ત્યારે જ આ પરમ નિર્વાણપદની પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. આ દશામાં જગત યથાસ્થિતપણે જેમનું તેમ રહ્યા છતાં પણ પ્રલયન જેવી તદ્દન અભાવ સ્થિતિને પ્રાપ્ત થયા જેવું અનુભવમાં આવે છે. તેમાં એકતા કિંવા અનેકતાની સહેજ પણ કલ્પના નથી. તેમાં કશું પણ નથી અને કશાનો સંભવ પણ નથી. સર્વ સત, અસત વસ્તુઓની સીમા કિંવા અંતરૂપ તત્ત્વ તે આ જ છે. દશ્યને અત્યંત અભાવ છે એમ માનવાથી શુદ્ધ બોધનો ઉદય થાય છે અને તેથી સર્વ વિક્ષેપથી રહિત થવાય છે. ત્યાર પછી શાંતપણે જે કાંઈ નિરતિશય આનંદરૂપે સ્થિતિ રાખીને રહેવું તે જ પરમપદરૂપ છે, એમ તમે સમજો. આ શુદ્ધ બોધ સર્વોત્તમ ધ્યાનરૂપ છે. શાસ્ત્રપરિચયથી પદ અને પદના અર્થને એટલે વેદના મહાવા અને તેના અનુભવસિદ્ધ અર્થને જાણી શકનાર બુદ્ધિમાન અને નિરંતર મોક્ષના ઉપાયરૂપ સતશાસ્ત્રનું અધ્યયન કરનાર શુદ્ધ અધિકારી પુરુષ આ પરમપદને અધ્યાત્મશાસ્ત્રના વિચારથી થએલા જ્ઞાનરૂ૫ ઉપાય વડે મેળવી શકે છે, બીજા કોઈ ઉપાયથી તે પદની પ્રાપ્તિ થઈ શકતી નથી. તીર્થાટન, દાન, સ્નાન, અધ્યાત્મ વિના બીજી કોઈ વિદ્યા, ધ્યાન, તપ, યોગ કે યજ્ઞ ઇત્યાદિ વડે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. સત્યરૂપે ભાસતું આ દશ્ય વાસ્તવિક તો અનિર્વચનીય ઈમિધ્યારૂપ હોવા છતાં ભ્રાંતિને લીધે સત્ય જેવું ભાસે છે.
એક જ આત્મતત્વ અનંતરૂપે શી રીતે થવા પામે? ભગવાન કહે છેઃ હે અર્જુન ! જેમ વખની અંદર જોવામાં આવતી તમામ દશ્ય જાળ વાસ્તવિક મિથ્યા છે છતાં એ જાણે સત્ય જ ના હોય તેમ અનુભવવામાં આવે છે, એ તો દરેકના અનુભવની વાત છે. તે મુજબ આ જગત આત્માની અંદર મિથ્યા હોવા છતાં મૃગજળની જેમ પ્રતીતિમાં આવે છે. સ્તનના દશ્યમાં કોઈ પણ વસ્તુઓ નહિ હોવા છતાં સ્વપ્ન વખતે એ વખતન્ય જ જાણે કે ભોકતા ભગ્યાદિ ત્રિપુટીરૂપે બન્યું હોય એમ જોવામાં આવે છે તથા જાગ્રત થતાં જ વળી પાછા ભોકતા ભોગ્યાદિ તમામ સ્વખચૈતન્યનો એક રૂપમાં જ વિલય થઈ જાય છે. તેમ આ એક આત્મા (વૃક્ષાંક ૧)જ અજ્ઞાન અવસ્થામાં જાણે અનંતરૂપે ભાસમાન થતો હોય તેમ ભાસે છે તથા જ્ઞાન થતાં કાચબાની જેમ વળી પાછો આ અનંત દક્ષ્યને પાતામાં એટલે એક આત્મસ્વરૂપમાં જ સમેટી લે છે. આ રીતે આત્માના નિર્ણય સંબંધે શાસ્ત્રમાં કથન છે.
યજ્ઞ, જપ, તપાદિ ચિત્તશુદ્ધિના ઉપામે છે. હે અર્જુન! એક જ આત્મા અનંતરૂપે કેમ ભાસે, છે, તે તારા લક્ષમાં આવ્યું ને? તેની પ્રાપ્તિ યજ્ઞ, યાગ, જપ, તીર્થ, તપ, દાન, સ્નાન, અધ્યાત્મ વિનાની બીજી કઈ વિદ્યા, ધ્યાન, તપ કે યોગ ઇત્યાદિ કોઈ પણ સાધનથી થવી સંભવતી નથી. આ બધાં સાધને ચિત્તશુદ્ધિ માટેનાં છે. તે બધાં કાંઈ પ્રત્યક્ષ પરમાત્માની પ્રાપ્તિરૂ૫ ફળના કારણભૂત થતાં નથી. પરમાત્મપ્રાપ્તિને માટે તે કેવળ એક આત્મજ્ઞાનની જ જરૂર છે. એ તો છે પણ જ્ઞાન વગરની સમાધિ પણ પાષાણુની માફક વ્યર્થ જ છે. એટલા માટે જ હું તને સર્વાના પરમાવધિરૂપ એવું મારું અનુભવસિદ્ધ જ્ઞાન આપી રહ્યો છું, કે જે જાણ્યા પછી તે કરતાં બીજું કાંઈ પણ જાણવાપણું રહેતું જ નથી.
હું કાંઈ શરીરી નહીં પરંતુ આત્મનિશ્ચયવાળે છે ભગવાને અજુન પ્રતિ અત્યાર સુધી કહેલા વિવેચનનો ઉદ્દેશ એ છે કે, મેં તને સર્વ ભાવે મારે શરણે આવ, નિત્યપ્રતિ મારું સ્મરણ કર, એમ જે વારંવાર કહ્યું છે, તે હું એટલે શરીરધારીકૃષ્ણ નહિ પરત ચરાચરમાં વ્યાપી પહેલો આત્મનિશ્ચયવાળો અને તે પ્રત્યક્ષ અનુભવ લીધેલા અનિર્વચનીય એવો આત્મ સ્વરૂપ જ છું. જેથી સર્વ ભાવે આત્મસ્વરૂપ એવા મારી ઉપાસના કરીશ અથવા સર્વકાળમાં મારું સ્મરણ કરીને તું યુદ્ધ કરીશ, તે તેથી હું એટલે આ શરીરાદિવાળે નહિ પરંતુ આત્મસ્વરૂપના અનુભવસિદ્ધ
Page #615
--------------------------------------------------------------------------
________________
૪૮૬] ગાનાખ્યા વિન– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અહ હ૭ એવા નિશ્ચયવાળો હોવાથી પણ અંતે આત્મસ્વરૂપ એવા મને જ પ્રાપ્ત થઈશ અને તે વાત હું તને પ્રત્યક્ષા અનુભવમાં લાવી આપીશ, એટલા માટે આ સ્વાનુભવ કરાવી આપનારું વિજ્ઞાન(અપરોક્ષ) સહિત જ્ઞાન (પરોક્ષજ્ઞાન) હું તને કહી રહ્યો છું. હવે તું ખાતરીથી પૂર્ણ રીતે સમજ કે મને ભજ, મારે શરણે આવ, મારું સ્મરણ કર, મારું ઐશ્વર્યા જે ઈત્યાદિ શબ્દપ્રયોગ વડે તને હું વખતો વખત જે સમજાવી રહ્યો છું તે હું એટલે આ શરીર નહીં પરંતુ આત્મા કિલા બ્રહ્મ છે, એમ નિશ્ચિત જાણ.
મારામાં ભૂતે છે અને નથીનું કારણ ભગવાન કહે છેઃ હે પાર્થ! હવે તેને સારી રીતે સમજાયું હશે કે મારામાં ભૂતો રહેલાં છે પણ હું તેમાં નથી તેમ જ મારામાં ભૂત પણ રહેલાં નથી. અરે ! મારા આ યુગનું અદ્ભુત ઐશ્વર્યા તે જે કે
તો ચમત્કાર છે? અવ્યક્ત સ્વરૂ૫ (વૃક્ષાંક ૪)માંથી ભૂતને ઉત્પન્ન કરતો તથા “હું” “હું” એવા સ્કુરણ (વૃક્ષાંક ૩)રૂપે સર્વ ભૂતેને ધારણ કરતો હોવા છતાં મારો સાક્ષી (વૃક્ષાંક રનો) આત્મા(વૃક્ષાંક ૧) ભૂતોમાં રહેલો નથી, તે તો તદ્દન અસંગ તથા નિર્લેપ જ છે. ચિત ચમત્કાર તે આનું નામ જ..
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥ ६ ॥
મારામાં ભૂતોનું ધારણ કેવી રીતે થયેલું છે? જેમ હંમેશાં સર્વત્ર ગતિ કરનારો મહાન વાયુ આકાશમાં સ્થિત છે અર્થાત વાયુ જેમ આકાશ વડે ધારણ કરાયેલ જ હોય છે તે પ્રમાણે આ સર્વ ભૂતો આત્મસ્વરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)માં સ્થિત છે, એમ સમજ. અર્થાત વાયુ અને તેનું ચલનાદિ કાર્ય આકાશ વગર હોઈ શકે નહિ. એટલું જ નહિ પરંતુ આકાશ વિના વાયની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કદી પણ સંભવતો નથી, છતાં આકાશ તે તદ્દન અસંગ, અવિકારી તથા નિશ્ચળ હોય છે. તેમ આ સર્વ ભૂતમાત્રરૂપ કાર્ય (વૃક્ષાંક ૫ થી ૧૫ ઘ) અને તેનું આદિ કારણ અવ્યક્ત (વૃક્ષાંક ૮), તેનું મૂળ કારણ માયારૂપ મિથ્યા અહં(વૃક્ષાંક ૩) તથા તેને સાક્ષી શુદ્ધ “હું” કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) ઇત્યાદિ સર્વ મારા એટલે આત્મા(વૃક્ષાંક ૧)માં જ સ્થિત રહેલું છે, છતાં આત્મા તે તદ્દન નિર્વિકાર, અસંગ અને નિશ્ચળ જ છે. આ મુજબ અસંગ આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં આ સર્વ ધારણ કરાયેલું છે, એમ સમજે.
सर्वभूतानि कौन्तेय प्रकृति यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥ ७ ॥
આ સર્વ ભૂતસમુદાય કલ્પને અંતે પ્રકૃતિમાં જ વિલય પામે છે. ભગવાન કહે છેઃ જેમ સ્વપ્નામાં દેખાતા મોટા મોટા પહાડ, સમુદ્રો, નગર, અરો, નાનાવિધ પ્રકારનાં પ્રાણીઓના સમૂહ, મનુષ્યો તથા કાળ ઇત્યાદિ અનંત સ્વરૂપે પ્રતીત થનારું સ્વપ્નચૈતન્ય જાગૃત થતાંની સાથે જ કોણ જાણે કયાં અદશ્ય થઈ જાય છે, તેને લેશ પણ કઈ જગાએ મળતો નથી. છતાં ફરી પાછા સ્વપ્ન પડતાં જ તે એકદમ ખડે થઈ જાય છે, તેમ હે કૌતેય ! આ સર્વ ભૂતને સમુદાય કપને અંતે એટલે બ્રહ્મદેવને દિવસ પૂરો થાય ત્યારે મારી અવ્યક્ત પ્રકૃતિને પામે છે તથા કપના આરંભમાં એટલે બ્રહ્મદેવના દિવસના આરંભમાં ફરી પાછે હું(વૃક્ષાંક ૩) તેને સજું છું. તાત્પર્ય, કલ્પ બે પ્રકારના છે તે પ્રથમ (અધ્યાય ૨, ૪ અને ૮માં) કહેવામાં આવેલું છે.
Page #616
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ]
આ બધે દશ્યરૂપ ખજાને અનિત્ય છે, એમ હું સારી રીતે જાણું છું.
[ ૪૮૭
(૧) બ્રહ્મદેવના દિવસને કલ્પ કહે છે, તથા (૨) બ્રહ્મદેવનું પોતાની ગણત્રી મુજબ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ થાય તેને પણ કલ્પ કહે છે. સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકાય એટલા માટે બ્રહ્મદેવનો અહોરાત્ર તે કલ્પ અને તેનું પિતાના કાળની દૃષ્ટિએ સો વર્ષોનું આયુષ્ય પૂર્ણ થાય તેને મહાકલ્પ કહેવામાં આવે છે.
જ્યારે બ્રહ્મદેવના ક૯૫ની પૂર્ણતા થાય છે ત્યારે એટલે બ્રહ્મદેવની રાત્રીએ બ્રહ્મદેવ વિષ્ણુની નાભિ (વૃક્ષાંક ૧૨)માં લીન થાય છે તથા ચૌદ-લોકે સહ આ સમગ્ર બ્રહ્માંડમાંના છો અને આ બધું સ્થાવર જંગમાદિ સર્વ, અવ્યકત (વૃક્ષાંક ૪)માં લીન થઈ રહે છે અને જ્યારે તેના દિવસની શરૂઆત થાય છે ત્યારે બ્રહ્મદેવ આ અવ્યકતમાં લીન થયેલા જીવોને પ્રથમના ક૯૫ની જેમ ફરીથી પોતાના સંકલ્પબળે નિર્માણ કરે છે. આ રીતનો તેનો કાર્યક્રમ તેનાં સો વર્ષોનો આયુષ્યકાળ પૂર્ણ થતાં સુધી ચાલ્યા જ કરે છે તેને દૈનંદિન, નિત્ય કિવા ક૫પ્રલય કહે છે. આમ જ્યારે બ્રહ્મદેવનાં સો વર્ષો પૂર્ણ થાય છે ત્યારે મહાપ્રલય થાય છે તે સમયે બ્રહ્મદેવ પોતે તો આત્મા(વૃક્ષાંક ૧)માં એકરૂપને પામે છે તથા સમગ્ર બ્રહ્માંડ તેમાંના તમામ
સહ સ્વપ્નની જેમ અવ્યકતપ્રકૃતિ (વૃક્ષાંક ૪)માં લીન થઈ રડે છે. અવ્યકતમાં લીન થઈ રહેલા તે છો થકી જેમની હું બ્રહ્મદેવ થાઉં એવા પ્રકારની દઢ વાસના હોય છે તે જીવે વાસ્તવિક અનિર્વચનીય એવો આત્મા હોવા છતાં મિથ્યા વાસનાવશાત હું(વૃક્ષાંક ૩)ના રૂ૫ નિયતિ વરૂપે બની તેણે નિયત કરેલા નિયમાનુસાર જ બ્રહ્મદેવ(વૃક્ષાંક ૧૩) રૂપે બની ક૯૫ના (બ્રહ્મદેવના પ્રથમ દિવસના) આરંભમાં ફરીથી અવ્યકત (લક ક)માં રહેલા તમામ જીવોને જેમની તેમની વાસનાવશાત સંકલ્પરૂપે સળું છું. આ રીતે આ મારી સંક૯પત યા માનસિક સૃષ્ટિ વાસ્તવિક મિથ્યા હોવા છતાં જાણે સત્ય જ ન હોય એ મુજબ તે સુષ્ટિમાં રહેનારા જીને ભાસે છે. બાકી વાસ્તવિક રીતે તે જેમ સ્વપ્નસૃષ્ટિ સ્વપ્નચૈતન્યથી ભિન્ન નથી તેમ આ દસ્યરષ્ટિ પણ આત્મચેતન્યથી તદ્દન અભિન્ન જ છે.
કલ્પના આરંભમાં ફરીથી હું આ ભૂતસમુદાયને સર્જી છું. બ્રહ્મદેવનું તેના પોતાના સો વર્ષનું આયુષ્ય પૂર્ણ થાય છે એટલે તે પોતે આત્મસ્વરૂપમાં લીન થઈ વિદેહ કેવલ્યને પામે છે, પરંતુ સવ અજ્ઞાની છોનો જ્યાં સુધી દસ્યરૂપી મિથ્યા ભ્રમ નષ્ટ થતો નથી ત્યાં સુધીને માટે તેઓ અનેક પ્રકારની વાસનાઓ મનમાં રાખ્યા કરે છે. આમ જ્યાં સુધી વાસનાઓ શેષ
ડાય ત્યાં સુધી તેઓને મોક્ષ કદી પણ થતા નથી. અથોત તેવાઓને આ મિથ્યા માહ ભ્રમ કરી પણ મટતો નથી. તેવા અસંખ્ય વાસનાત્મક જીવો બ્રહ્મદેવનો સ્વરવરૂપમાં વિલય થતાં આ અવ્યકત પ્રકૃતિ (વૃક્ષાંક ૪)માં રહે છે. તે પૈકી જે જીવની વાસના હું બ્રહ્મદેવ થાઉં એવા પ્રકારની દઢ અને તીવ્રતર ભાવનાવાળી હોય તે દ્વારા તેની તેવી વાસનાવશાત હું વાસ્તવિક રીતે તો અનિર્વચનીય એવો આભરવરૂપ હોવા છતાં પણ “હું” “હું” એવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)રૂપ કુરણું તથા તેના સાક્ષી વા ઈશ્વર(વૃક્ષાંક ૨)રૂપ બની પછી તે ઈશ્વરાંશ વડે પ્રથમ બ્રહ્મદેવ રૂપે પ્રકટ થયો હોઉં તેમ તે તે સૃષ્ટિમાંના છાને ભાસે છે, તથા અવ્યકત(વૃક્ષાંક ૪)ની અંદર રહેલા અનંત જીવો પૈકી જે જીવાત્માના આ બ્રહ્મદેવ બનેલા જીવાત્માને અનુરૂપ સંક હોય, તે તમામના સંકલ્પ સમૂહ વિશાત બ્રહ્મદેવરૂપે પ્રગટેલે સર્વનો સાક્ષી ઈશ્વર(વૃક્ષાંક ૨)ના અંશયુકત અનિર્વચનીય એવો હું જ પ્રથમ સર્વાત્મરૂપ સંકલ્પ કરું છું તથા તે સંકલ્પ પ્રમાણે મારી અવ્યકતપ્રકતિ (વૃક્ષાંક ૪)માં વાસનારૂપે રહેલા તમામ જીવોને પોતપોતાની વાસનાવશાત્ ફરીથી જાણે પોતે ઉત્પન્ન થયા હોય એવા વ્યષ્ટિ ભાવને અનુભવ કરાવું છું. આ મુજબ આ સ્વપ્નવત્ દાળનો વાસ્તવમાં આત્મરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)માં કિંચિત્માત્ર પણ અંશ નહિ હોવા છતાં મિથ્યાભાસ ખડો થઈ જાય છે અને જેમ સ્વપ્નમાં જણાતું પોતાનું શરીર તથા પારકાનાં શરીરો તેમ જ સ્થાવર જંગમાદિ તમામ દો સ્વપ્નનું ચૈતન્ય કે જેને સ્વતન્ય કહેવામાં આવે છે, તે થકી કિંચિત્માત્ર પણ ભિન્ન હતાં નથી તેમ આ તમામ દશ્ય જાળ વાસ્તવિક રીતે તો ચૈતન્ય કિવા આત્મરૂપ હોઈ તેથી જરા પણ ભિન્ન નથી. સ્વપ્ન જેમ સ્વમદષ્ટિએ સત્ય તથા જાગૃતદષ્ટિએ મિયા ભાસે છે, તેમ આ તમામ દશ્યજાળ અજ્ઞાન દષ્ટિએ
Page #617
--------------------------------------------------------------------------
________________
૪૮૮ ].
ન હવેઃ પ્રાથતે હિ ધ્રુવં તન્ના
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૮
અનંત સ્વરૂપવાળું તથા અજ્ઞાન સમય પૂરતું તે તદ્દન સત્ય હોય એમ ભાસે છે, પરંતુ પ્રબોધને ઉદય થતાં જ તે અસત્ય હોઈ કેવળ એક આત્મસ્વરૂપે જ અનુભવમાં આવે છે. આથી જ હે કૌતેય! આ સર્વ વાસનાત્મક ભૂતે ક૯૫ના અંતે નદી જેમ અંતે સમુદ્રને જ મળે છે તેમ મારી અવ્યક્ત પ્રકૃતિને આવીને મળે છે; તથા ક૯૫ના આરંભમાં પ્રકૃતિ, તથા તેના સાક્ષી ઈશ્વર(વૃક્ષાંક ૨)ના અંશવડે બ્રહ્મદેવ સ્વરૂપ બનીને હું જ તેમને એટલે અવ્યક્તમાં રહેલા બધા જીવોને સજુ છું, એમ કહેવામાં આવ્યું છે. એટલે કે કપમાં અવ્યક્તવૃક્ષાંક ૪)માંથી આ બ્રહ્માંડારિરૂપે સૃષ્ટિ રચવાનું કાર્ય આત્મસ્વરૂપ એવા હં(વૃક્ષાંક ૧) જ બ્રહ્મદેવરૂપ વિવર્તારૂપે બનીને કરું છું તથા મહાકલ્પ સંપૂર્ણ થયા પછી મારી અવ્યક્ત શક્તિ(વૃક્ષાંક ૪)માંથી પુનઃ બ્રહ્મદેવાદિની ઉત્પત્તિ કરવાનું કાર્ય ઈશ્વર(વૃક્ષાંક ૨)સ્વરૂપે કાળની પ્રેરણા વડે મારી માયાશક્તિના આધારે આત્મવરૂપ એવો “હું” જ કરું છું. આ રીતે હું પોતે આત્મસ્વરૂપ હોવાથી તે તમામ કાર્યો મારાથી યકિચિત પણ ભિન્ન નથી.
प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः। भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥ ८ ॥
પ્રકૃતિના પાશમાં પરતંત્ર બનેલે ભૂતસમુદાય આ રીતે સર્વે પ્રકૃતિવશ્ય એટલે પ્રકૃતિના પાશમાં સપડાઈને અવશ(પરતંત્ર) બનેલા ભૂતસમુદાયને આત્મસ્વરૂપ એવો હું(વૃક્ષાંક ૧) અનિર્વચનીય તથા નિઃસંગ હોવા છતાં પણ પોતાની પ્રકૃતિના આશ્રયે ફરી ફરીથી સન્મ છું. ભગવાન કહે છે કે, જેયું આ મારું યોગસામર્થ્ય ? તદ્દન અસંગ, નિર્વિકાર, નિરામય, અવ્યય અને અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ “હું” ગુણાતીત હોવા છતાં પણ જાણે કે, મિથ્યા માયા કિવા પ્રકૃતિના આશ્રયે આ સર્વ ભૂતોના સમુદાયને પુનઃ પુનઃ સજું છું. જેમ કે વનની અંદર જોવામાં આવતો તમામ ભાસ રવપ્ન પડનારની માનસિક કલ્પનાશક્તિ મુજબ ખડો થઈ જાય છે છતાં જેને સ્વપ્ન થયું હોય તે મનુષ્ય કાંઈ સ્વપ્નને કર્તા થઈ શકતો નથી, તેમ આ બધું દશ્ય જાળ આત્મ કિવા ચૈતન્યસ્વરૂપ એવા મારા અધિકાન ઉપર મારી માયાશકિતના આધાર વડે જ રચાયેલું હોવા છતાં પણ ઘરમાં રહેલા આકાશની પેઠે હું તે તદ્દન અલિપ્ત જ છું, એમ નિશ્ચિત સમજ. મારા યુગનું અભુતપણું કિવા કર્મકુશળતા તે આ જ.
પ્રકૃતિ તમારે આવે છે કે તમારામાં નથી ? શ્રીકૃષ્ણ ભગવાને આગળ કહે છેઃ હે ધનંજય ! તું કદાચ એમ કહેશે કે તમો એક બાજુ કહે છે કે મારી પ્રકૃતિનો આશ્રય કરીને હું આ સર્વ પરતંત્ર એવા ભૂત સમુદાયને સળું છું તથા બીજી બાજુ કહો છે કે મારે તેની સાથે યુકિચિત પણ સંબંધ નથી. આ બંને પરસ્પર વિરોધી વિધાને (કથાનો) શી રીતે સંભવે? કાં તે કહો કે હું અનિર્વચનીય આત્મા હોવાથી કાંઈ નિર્માણ કરતો જ નથી, મારા (આત્મ)સ્વરૂપમાં પ્રકૃતિ કિવા તેનું કાર્ય વગેરે કાંઈ હોઈ શકે જ નહિ, અથવા તો કહે કે “હું આ પ્રકૃતિને નિર્માણ કરીને તેના આશ્રયે આ બધું સજુ છું. પણ પ્રકૃતિના આશ્રયવડે હું આ બધું સજું છું, છતાં તેની સાથે મારો પતકિચિત પણ સંબંધ નથી, આમ કહેવું એ કાંઈ બરોબર બંધબેસતું નથી. તે.આ શંકાના સંબંધમાં મારું કહેવું હવે તું સાંભળ, કે જેથી મારું વિધાન પરસ્પર વિરોધી નથી, પરંતુ અતિશય ગહન અને સૂક્ષમ અર્થવાળું છે, એમ તારા ધ્યાનમાં આવશે. જીવન્મુક્તપણું પ્રાપ્ત થતાં જ કર્મો બાબતનું ખરું રહસ્ય સારી રીતે સમજવામાં આવે છે અને પછી આવા સંશયને સ્થાન રહેતું નથી,
- અહેવક કિંવા અનાસક્ત કર્મો એ અકર્મો છે પાર્થ! તું પોતે બુદ્ધિમાન છે; માટે થોડો વિચાર કરીને જે કે પાણીની અંદર આ નદી છે, આ તળાવ છે, આ સરોવર છે, આ સમુદ્ર છે; તેમાં પણ વળી પાછાં ફીણ, પરા , તરંગે; આ રાતું, પીળું,
Page #618
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] એ આત્મતત્ત્વ સ્થિર વા નિત્ય હેઈ તે અનિત્યથી કદાપિ પ્રાપ્ત નહિ થાય [૪૮૯ ઘળું, કાળું વગેરે અંગે તેમજ મીઠું, ખાર, તૂરું, (કષાય) ઇત્યાદિ ઘડરસો; આ ખરાબ, આ ચાખ્યું છે વગેરે અનેકવિધ ભેદ જોવામાં આવે છે; તો તે બધા ભેદો શું પાણીએ ઉત્પન્ન કરેલા છે? અથવા તો મારામાં આ અનેક પ્રકારના ભેદો પડેલા છે કિવા તે ભેદનાં અમુક નામો યા રૂપ છે અથવા તો તેને જાણનારો વા ભેદ પાડનાર કોઈક હશે એવી તેને એટલે પાણીને તે તલભાર પણ કલ્પના હોય છે ખરી કે? તેમજ સુવર્ણ અને તેના અલંકારો સંબંધમાં પણ કહી શકાય. વળી પાણી પોતે આ ભેદભેદોને જાણતું નથી તેથી કાંઈ એમ ન કહી શકાય કે આ બધા ભેદ પાણીના નથી. અરે ! જો કે, આકાશ સર્વત્ર વ્યાપક હેઈચરાચરને આધાર છે, જે આકાશ ના હોય તે પૃથ્યાદિનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી છતાં પણ તેને આ જડાદિ સાથે તલમાત્ર પણ સંબંધ નથી. તે તે તદ્દન અસંગ, સર્વવ્યાપક અને સર્વને આધાર હોઈ જડાદિની ઉત્પત્તિ કિવા નાશ થવા છતાં પણ તેને તો કદી નાશ થતો નથી. તેમ તેમાં કિંચિત્માત્ર પણ વિકાર સંભવતો નથી. તેમ જ માટી મેં ઘડા બનાવેલા છે એમ કદી પણ કહેતી નથી અથવા તેવું કાંઈ જાણતી પણ નથી, તે મુજબ જ આ આત્માનું પણ સમજ.
આત્મસ્વરૂપ એવો હું તદ્દન અસંગ છું આત્મામાં છે, નથી અને તે બંનેના સાક્ષી ઈત્યાદિ કશું પણ નથી અને હોય તો તે કદી આત્માથી ભિન્ન હોતું નથી, તેમ જ તે બધાનો સાક્ષી પણ આત્મસ્વરૂપ જ છે. આ રીતે આભરવરૂપની અનિર્વચનીયતાનું સારી રીતે જ્ઞાન થવાથી સમજી શકાશે કે “છ” રૂપે આત્મા છે, “નથી' રૂપે પણ આત્મા છે, તેમ જ છે અને નથીને જાણનારા સાક્ષીરૂપે પણ આત્મા જ છે. ઉત્પન્ન થયું છે એવી સમજ હોય તો નિશ્ચિત જાણ કે આત્મા જ આત્માને આત્મામાંથી ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ પણ તે પોતે જ સાક્ષી, હું, તું, તે, આ, મારા તારા ઈત્યાદિ નામરૂપે પ્રતીત થયેલો હેઈ વળી પાછો આકાશની જેમ નિસંગરૂપે પણ તે જ રહેલો છે. આ સિવાય પર એટલે ઉપર જણાવ્યા પૈકીનું કાંઈ છે જ નહિ એવા પ્રકારને તે આકાશની જેમ તદ્દન અસંગ, નિરામય, શુદ્ધ, શાંત, અવ્યય, ફટસ્થ અને નિવિકાર છે. આ જ તેનું સર્વ દસ્યના નિરાસ પછી અવશેષ રહેનારું સર્વના અધિષ્ઠાનરૂપ અસલી અને મૂળ સ્વરૂપ છે. આ છે નથી તથા તે બંનેને સાક્ષી ઇત્યાદિ તમામનો તેમાં અને તેના વડે જ ભાસ થાય છે, એ જ મોટું ગૂઢ વા વિચિત્રતા છે. ટૂંકમાં શરીર કહેતાંની સાથે જેમ હાથ, પગ વગેરે તમામ ઈંદ્રિયોનો તેમાં સમાવેશ થઈ જાય છે તેમ આત્મા કહેતાંની સાથે જ તેનું શુદ્ધ સ્વરૂપ અને તેમાં થતા મિથ્યા ભાસો વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે, એમ જાણવું. અરે ! જો કે, વ્યવહારમાં પણ બાળકે વગર સમયે અને કોઈ પણ પ્રકારના હેતુ સિવાય કર્મો કરે છે, તે કર્મે શું તેમને મોટા પુરુષોની જેમ બાધક થાય છે કે ? બાળકે પોતાની રમતમાં ઘરે બનાવે છે, તેડી પાડે છે તેમ જ તેઓ અનેક પ્રકારની ખાવાની વસ્તુઓની કલ્પના કરીને જાણે પેટ ભરાયું હોય એવો દેખાવ કરે છે, તો તેથી શું તેને અજીર્ણ થવાનો સંભવ હોય છે ખરો કે? કિવાં ધરો બનાવવાથી કિંવા તેડવાથી તેની કાંઈ હાનિ થાય છે ખરી કે ? તાત્પર્ય, અહેતુક કિંવા આસક્તિ સિવાય થનારાં કર્મોને વાસ્તવમાં કર્મો એવી સંજ્ઞા આપી શકાતી નથી. માટે તને હું વારંવાર કહી રહ્યો છું કે આત્મસ્વરૂપ એવો હું તદ્દન અલગ અને આસક્તિ વગરનો હાઈ કમેં, તેને કર્તા, તેનાં ફળે તથા તે સર્વને સાક્ષી દત્યાદિ સર્વ છે કે નથી તેની મને કદી કલ્પના પણ નથી. એટલું જ નહિ પણ તરંગાદિ જેમ પાણીથી ભિન્ન નથી અને પાણુ કાંઈ તેને ઉત્પન્ન કરતું નથી, આથી પાણીમાં તરંગાદિ છે યા નથી અને તેમ કહેવું, યુક્ત વા અયુક્ત છે, એ બેઉ કથન અનિર્વચનીયતા જ માગી લે છે તેમ આ સર્વ આમાથી સહેજ પણ ભિન્ન નથી અને તે તેને ઉત્પન્નકર્તા પણ નથી. આ રીતે આત્માના પરઅપર સ્વરૂપનું અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરેલા જીવન્મુક્ત પુરુષ કર્મો કરવા છતાં પણ તેમાં કિંચિત્માત્ર પણ કદી આસક્ત થતો નથી. જગતાદિ દશ્ય જાળને માલિકી હક ધારણ કરનાર તે ઈશ્વર (ક્ષાંક ૨) હેઈ તે આ દશ્ય અદશ્યાદિ સર્વ મિથ્યાતંત્ર ત્રણ ગુણ ધારણ કરીને પ્રકૃતિ કે મા માયા (વક્ષાંક ૩)ના આધારે ચલાવે છે, એમ તત્વનિશ્ચય કરવાને માટે તને યુક્તિવડે કહેવામાં આવેલ
Page #619
--------------------------------------------------------------------------
________________
૪૯૦ ]. તો મા નાવિતા – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગ. અહ છે, તેને ઉદ્દેશ આત્મા સ્વતઃસિદ્ધ અને અનિર્વચનીય છે એ કથન સારી રીતે તારા ધ્યાનમાં આવી શકે એટલા પૂરતું જ છે, એમ સમજ.
આત્મા, મન, વાણી કે બુદ્ધિને વિષય નથી ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ ! આત્મા તો વાણી, મન કે બુદ્ધિને વિષય નથી. સંકલ્પને અંશ પણ જેમાં નથી, એવા પ્રકારના જ્ઞાનને લીધે ચિત્તને ક્ષય થઈ ઉદય પામેલી નિર્મળ અને શુદ્ધ એવી આત્મસત્તામાં સ્થિર રહીને તું કાર્ય કરે કિંવા નહિ કરે એ બંને સરખું જ છે. તું જાગ્રતાવસ્થામાં પણ સુષુપ્ત જેવો રહી પ્રાપ્ત વ્યવહાર કર. આ રીતે જાગ્રત તથા સુષુપ્તાદિ ભેદને જુદા પાડનારાં અજ્ઞાન તથા તેના કાર્યોનો જ્ઞાન વડે બાધ થતાં આ બંને અવસ્થાનું કેવળ એક આત્મપણામાં જ અક્ય થવા પામે છે તથા સર્વના અવધિરૂપ જે ચિત્માત્ર પરમ તત્વ અવશેષ રહે છે તે જ ખરું સ્વરૂપ કિંવા આત્મસ્વરૂપ હોઈ તે તું પિોતે જ છે. આ રીતે વિવેક દષ્ટિએ વિચાર કરીને અભ્યાસ દ્વારા અનંત એવા અદ્વિતીય પરમપદમાં રિથરતા કરી લેવી જોઈએ. આ પરમપદ સર્વ વસ્તુમાત્રથી વિલક્ષણ તથા લોકોત્તર છે. જગતનું અવસ્તુપણું હોવાથી તત્ત્વદષ્ટિએ જોતાં જગત અને પરમાત્મા એ બંનેમાં દૈત કિંવા અદ્વૈતપણું એકે સંભવતું નથી પરંતુ અનિર્વચનીયપણું જ સિદ્ધ છે. આવો દઢ નિશ્ચય કરી તું આકાશની પેઠે વિશાળ અને નિર્વિકાર હદય રાખી પરમ શાંતિની પ્રાપ્તિ કરી લે.
અજ્ઞાની તથા જ્ઞાનીને ઉત્તર આપવાની પદ્ધતિ અજુન ! વળી પણ સાંભળ. પ્રશ્ન કરનારા પુરૂષો બે પ્રકારના હોય છે (૧) જ્ઞાની અને (૨) અજ્ઞાની. તેમાં અજ્ઞાનીને અજ્ઞાન કેટીમાં રહીને યુક્તિઓદ્વારા ઉત્તર આપવો પડે છે તથા જ્ઞાનીઓને જ્ઞાનની કોટીમાં રહીને ઉત્તર આપવો પડે છે. કેમ કે જ્ઞાનીઓને વિકલ્પાત્મક ઉત્તર આપો ઠીક નથી. જેમ જાળિયામાંથી પડનાર તડકે સૂમ એવા ત્રસરેણુ વડે વીંટાયેલો હોય છે, તેમ વાણીનો વિષય પછી તે સૂક્ષ્મ અર્થવાળો હોય કે વિશેષ અર્થવાળા હોય, ઘેડ હોય કે અધિક હોય, પરંતુ આત્મામાં (૧) આ સર્વનો અભાવ હોવા છતાં તે છે એવા ભાવને ગ્રહણ કરવાપણું; (૨) અસાધારણ ધર્મને લીધે આત્મામાં પરિચ્છેદ એટલે દેશાદિરૂપ મર્યાદિતપણું નહિ હોવા છતાં પરિચ્છેદપણું; (૩) દૈત એટલે આત્મામાં દૈત વા જુદાપણું બિલકુલ નહિ હોવા છતાં તે છે એમ પરસ્પર પોતાનું એક બીજાથી ભિન્નપણું; (૪) આત્મામાં સંખ્યાપણું નહિ હોવા છતાં શન્ય એક, બે ઇત્યાદિ સંખ્યા પણું તેમ જ (૫) આત્મામાં કાળપણું નહિ હોવા છતાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન આદિ કાળપણું વગેરે પ્રકારના દોષો વડે તે વીંટાયેલો હોય છે. તત્ત્વવિદોને કલંકવાળા ઉત્તર આપો ઉચિત નથી. વળી ઉપર કહ્યા મુજબ બુદ્ધિ, મન અને વાણીનો સર્વ વ્યવહાર તો કલંકવાળો હોવાને લીધે કલંક વગરની વાણી તો છે જ નહિ. તત્વવિત અને વિવેકીએાને તે યથાર્થ કહેવું જોઈએ અને યથાર્થ વાત તો ફક્ત એક સુષુપ્તમૌન જ છે (મૌન માટે અ૦ ૧૦, ગ્લૅક ૩૮ તથા અ૦ ૧૩, શ્લેક ૧૨ નું વિવરણ જુઓ).
વાણી વડે કરવામાં આવતા ઉપદેશને હેતુ છે ? બ્રહ્મતત્ત્વ યા પરમપદ અનિર્વચનીયરૂપ છે અને તત્ત્વજ્ઞાન એટલે અપરોક્ષ અનુભવ થતાં સુધી શિષ્યોને બોધ કરવાને માટે અજ્ઞાનતાનો મિથ્યા આરોપ કરી ગુરુશિષ્યાદિ પરંપરા દ્વારા સત્યબાધ અર્થે તેને વાણીના વિષયરૂપે ક૯પી લેવામાં આવે છે. બાકી એક વખત વિચાર વડે એ પરમતત્વ સારી રીતે ઓળખવામાં આવે અર્થાત આત્માનું પરોક્ષજ્ઞાન સારી રીતે થાય એટલે તો તે તત્વ વાણીનો વિષય જ નથી એમ વિવેકીઓને સારી રીતે સમજાય છે, આથી તેમાં સુષુપ્ત મૌન એ જ શ્રેષ્ઠ છે, એમ સમજ (સુષુપ્ત મૌન સંબંધમાં અ૦ ૧૩, શ્લોક ૧૨ જુઓ). હે પાર્થ! પુષ્પ અહેરાત્ર ચિત્તના અનુસંધાનને લીધે પોતે જે જે રૂપે થઈ રહ્યો હોય તેવું જ તે બોલે છે, તે જે પદ તસ્વસાક્ષાત્કાર એટલે અપરક્ષાનુભવ વડે જ અનુભવમાં આવે છે અને જે નિર્વિકલ્પ યા અનિર્વચનીય હોઈવાણી વડે અગમ છે, એવા પરમપદમાં સ્થિર થયેલો તે
Page #620
--------------------------------------------------------------------------
________________
ગી દોહન આથી મેં અનિત્ય દ્રવ્ય વડે મેળવી શકાય એવા નાચિકેત નામના અગ્નિને— [૪૧
જીવન્મુક્ત પુરુષ વાણી વગેરેના મેલને શી રીતે ગ્રહણ કરે એટલે આત્મવિત્ એવા પ્રકારની પરમપદની સ્થિતિમાં સ્થિત રહેલા હેાવાને લીધે તેને દોષયુક્ત એવી વાણી વડે ઉત્તર આપવા યાગ્ય ગણાતા નથી. હું તમે જે ઉપદેશ આપી રહ્યો છું તે તા વાણીનેા અભાવ, એકબીજાથી ભિન્નપણું, સંખ્યા, કાળ, પરિચ્છેદ ત્યાદિ જે જે દેષા ઉપર કહ્યા છે, તેનેા આશ્રય લઈ તે જ સમજાવી રહ્યો છું, માટે તેવી કલંકયુક્ત વાણીને વિચાર નહિ કરતાં તેમાંથી ગ્રહણ કરવા યેગ્ય ધ્યેય શું છે તે જાણવા પૂરતા જ તેના ઉપયાગ છે. એવા પ્રકારને સ્તુત્ય ઉદ્દેશ ધ્યાનમાં રાખીને હું તને કહું છું, તે તું સારી રીતે લક્ષમાં રાખ. આમ તત્ત્વદષ્ટિ વડે વિચાર કરવાથી તને જણાશે કે “હું” પેાતે તા આ દેહાદિ દશ્ય વગથી રહિત, સ` કલ્પનાવડે અગમ્ય, અગેાચર, નિવિકાર, નિરાકાર અને તદ્દન શુદ્ધ એવા આત્મા છે અને પરમાત્મ પણ હું જ છે. અરે ! હુ એકલા જ આત્મરૂપ છું એમ નથી પરંતુ તું પણ સ્વચ્છ અને નિર્મળ એવા આત્મસ્વરૂપ છે તેમ આ આખું જગત પણ રવચ્છ, નિમ ળ, પવિત્ર એવા ચૈતન્ય ( આમ )સ્વરૂપ છે. એટલું જ નહિ પરંતુ જે જે કાંઈ છે તે તમામ આત્મસ્વરૂપ જ છે. હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું અને એવા મારા શુદ્ધ જ્ઞાન(આત્મ)સ્વરૂપમાં આત્માથી હું એક અણુમાત્ર પણ કાંઈ બીજાં છે એમ હું કહી શકતા નથી, કેમકે હું' તેા તદ્દન ભેદષ્ટિથી રહિત છું. એવા મારામાં છે કિંવા નથી તથા તેના સાક્ષીપણાને અશ પણ કેવી રીતે સ્પર્શી શકે? આ સિદ્ધાંતને સારી રીતે ધ્યાનમાં રાખીને મારા આગળના કથનને! તું સારી રીતે વિચાર કર.
શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે : હે અર્જુન! મે તને પહેલા કહ્યું છે કે મારી પ્રકૃતિને આશ્રય કરીને હુ પણ જાણે પ્રકૃતિના સ્વભાવ અનુરૂપ બની જઈ આ સમગ્ર અવશ એવા ભૂત સમુદાયને ફરી ફરીને ઉત્પન્ન કરુ' હ્યું. તે ઉપરથી તને કદાચ શંકા થશે કે આમ હશે, તેા પછી તમે। હું અકર્તા છું' એમ કહો છે તે સિદ્ધ થતું નથી. તે શંકાના નિવારણતે માટે મેં તને અત્યાર સુધી સારી રીતે સમજાવેલું છે, તે ઉપરથી તારા ખ્યાલમાં આવ્યું તેા હશે જ, છતાં મેધની પરિપકવતા અર્થે કરીથી કહું છું, તે સાંભળ. मा॒तानि॑ कर्माणि निबध्नन्ति धनञ्जय ।
उदास॒नव॑दासी॒नम॒सत॑ तेषु कर्मसु ॥ ९ ॥ તે કર્મા મને ધનકારક નથી
હું ધન’જય ! ઉપર જણાવ્યા પ્રમાણે આ સર્વાં દૃશ્યાદિ વિવરૂપ એવું મિથ્યા જગત નિર્માંણુ કરવાના કામાં આસકિત રહિત એવા જે ‘તત્’ રૂપ હુ” (વૃક્ષાંક ૧ ) તેવા મને તે કર્માં સહેજ પણ બંધન કર્તા નથી; એટલું જ નહિ પરંતુ મારામાં તેને કદી સ્પ પણ થતા નથી, કારણ કે હું તે કર્મોમાં આસકિત વિનાના હાઈ ધરમાં જેમ આકાશ રહે તે પ્રમાણે ઉદાસીનની પેઠે રહેલા છું, આમ કહેવાના ઉદ્દેશ તા એ છે કે તત્ (આત્મા વૃક્ષાંક ૧)માં તત્ત્વતઃ “હું” એ શબ્દ (વૃક્ષાંક ૩) તથા તેના લક્ષ્યાને જે હેતુ કિવા સાક્ષાભાવ(વૃક્ષાંક ૨) છે એ મને છે જ નહિ, એટલે આ ‘“હું” તેમાં છે જ નહિ. આ હુ”નું પ્રાકટય તા ખરેખરી રીતે હુ”” “હું”' એવી સ્ફુરણા(વૃક્ષાંક ૩)થી જ શરૂ થાય છે અને “મારું” “મારું” એવા શબ્દો વડે કહેવામાં આવતા તમામ મમાદિ ભાવા (વ્રુક્ષાંક ૪થી ૧પઘસુધી)ને આ હુ” (વૃક્ષાંક ૩)ના જ આધાર છે. જેમ કડાં, કુંડળ, બંગડી ત્યાદિ અલંકારા સુવર્ણ વિના હાતા નથી તેમ મમાદિ સ` ભાવેનુ અસ્તિત્વ આ ‘હું' (વૃક્ષાંક ૩)રૂપ સામાન્ય ભાવ વિના કદી પણ હોતું નથી. આમ સમમાદિ ભાવેશને જાણનારા જેમ આ હુ” (વૃક્ષાંક ૩) મળી શકે છે, તેમ આ “હું” (વૃક્ષાંક ૩)ને જાણનારા હુ” વિના ખીજે કાઈ મળી શકતા નથી એટલે કે “મારું” “મારું' કહેનારા કાણુ ? તે હુ” છું, એમ મારું કહેનારનું અસ્તિત્વ તે આપણને મળી શકે તેમ છે પરંતુ આ હુ” હુ' (વૃક્ષાંક ૩) એવું કહેનારા કાણુ ? તેનું જુદું અસ્તિત્વ મળી શકતું નથી. તે ઉપરથી એમ ગ્રાહ્ય કરવું પડે છે કે એક “હું” હુ” એવી સ્ફુરણા કરનારા
Page #621
--------------------------------------------------------------------------
________________
૪૯૧
अनित्यद्रव्यैः प्राप्तवानस्मि नित्यम् ॥ कठ.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૯/૧૦
હુ” (વૃક્ષાંક ૩)છે તથા તેને જાણનારા ખીજો કેાઈ શુદ્ધ હુ””(વૃક્ષાંક ૨) હેાવા જ જોઈ એ અને એ શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) તા કેવળ લક્ષ્યાં વડે જ જાણી શકાય તેવા છે. અર્થાત્ આ હુ” હું' રૂપે સ્ફુરણા પામનારા આ મિથ્યા હુ” (વૃક્ષાંક ૩) એ સાક્ષો કિવા દ્રષ્ટા એવા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨)ના વિવત, આદિ સ્ફુરણ ક્રિવા સામાન્ય હુ'' (વૃક્ષાંક ૩) કહેવાય છે, તથા તેને જાણનારા સના અધિષ્ઠાન કિવા સાક્ષીરૂપ એવા શુદ્ધ હુ”” (વૃક્ષાંક ૨) છે, એમ ફકત લક્ષ્યાં વડે જ સમજી શકાય છે. તેને જ શુદ્ધ હુ', 'શ્વિર, પુરુષ દ્રષ્ટા કિવા સાક્ષી ઋત્યાદિ નામેાની સંજ્ઞાઓ વડે શાસ્રકારા સમેધે છે. આ સાક્ષીભાવરૂપ ઈશ્વર કવા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨)ને લીધે જ હુ” રૂપ સ્ફુરણ (વૃક્ષાંક ૩)તે પોતે તત્ પદ અર્થાત્ અનિવ†ચનીય એવા આત્મ(વૃક્ષાંક ૧)છે એવું ભાન થાય છે એટલે કે આ ઈશ્વર જ તેને ભાન કરાવી આપે છે કે હું હું' ! (વૃક્ષાંક ૩) તું જે આ ‘હુ” ‘હુ’ અમ સ્ફુરણ કરે છે તે તારું સત્ય સ્વરૂપ નથી પર ંતુ તું તે। જ્યાં આ હુ” હુ” એવા સ્ફુરણના લવલેશ પણુ નથી, એવા અનિચતીય તત્ કિવા આત્મા(વૃક્ષાંક ૧) છે.” એ રીતે તેને લક્ષ્યા`થી પણ પર અને કેવળ તત્ત્વાથ વડે જ જાણી શકાય એવા પેાતાના સાચા સ્વરૂપનું ભાન થતાં જ તે પોતાના આ હુ”પણારૂપ સ્ફુરણુને છેાડી દઈ પેાતાના અનિવ ચનીય એવા સ્વસ્વરૂપમાં જ લીન બની જાય છે. જ્યાં સુધી આ રીતે ઐકયભાવને અનુભવ તેને થતા નથી ત્યાં સુધીને માટે તે પાતે પેાતાને મર્યાદિત કિયા ત્રણ ગુણાનુ` ધારણ કરનારી હુ” રૂપ મિથ્યા માયારૂપે સમજે છે.
મને ક્રમ
ધૂન કેમ નથી ?
સત્ય પરિસ્થિતિ આ મુજબની હોવાને લીધે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે ભારત! શુદ્ધ હુ” એટલે સાક્ષી કિવા શ્વર (વૃક્ષાંક ૨)નું પ્રથમનું સ્ફુરણુ અથવા વિવરૂપ જે આ અશુદ્ધ હુ” (વૃક્ષાંક ૩) છે તે જ આ સર્વ દશ્યાદિ ભાવાની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયાદિ કરનારનું પણ આદિકારણ છે. આને જ પ્રકૃતિ, માયા, નિયતિ, આદ્યશકિત, મૂળ અવિદ્યા ઇત્યાદિ સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સબાધવામાં આવેલું છે. આ આદ્યશકિત એ જ ઈશ્વરના કાળરૂપ ક્ષિણ એટલે પ્રેરણાશક્તિને લીધે ક્ષેાભને પામી, સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણેાના આશ્રય વડે મિથ્યા એવી આ વિચિત્ર અને અતિત માયા કે જેને કદી પણ પાર નહિ આવે એવી સ્વપ્નવત્ વિલક્ષણુ દૃશ્યાળ ખડી કરી દીધી છે અને તે જાણે તદ્દન સાચી જ ન હેાય એમ ભાસે છે. તેવા આદ્યશક્તિરૂપ મિથ્યા હુ” રૂપ સ્ફુરણ (વૃક્ષાંક ૭) મારામાં એટલે આત્મા (વૃક્ષાંક ૧)માં નથી. આથી આતિ રહિત, ઉદાસીન અને અનિચનીય એવા તપ મને અર્થાત્ આત્મા (વૃક્ષાંક ૧)ને દૃશ્યાદિ સર્વ કર્મી (વ્રુક્ષાંક ૩થી ૧૫ ઘસુધી) માં મારી એટલે હું રૂપ આત્મા (વૃક્ષાંક ૧)ની જરાપણુ આસક્તિ નહિં ઢાવાથી આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) એવા મતે તે પ્રકૃતિરૂપ હું (વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણાના વિસ્તાર વડે થએલા આ કૌનું બંધન બિલકુલ નથી એટલે આ તત્ પદ એવેા હુ' (આત્મા વૃક્ષાંક ૧) તે। તદ્ન અનિવ ચનીય, અસંગ તથા નિર્લેપ જ છે, કારણ કે ક`બંધનને કારણુભૂત એવા હું તા ઉપર જણાવ્યા પ્રમાણે માયા કિવા પ્રકૃતિવાળા અશુદ્ધ હુ” (વૃક્ષાંક ૩) છે અને તે હુ” (વૃક્ષાંક ૩)નું તેા તત્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં નામ નિશાન પણ નથી, આ રીતે કર્મના બંધનના મૂળ કારણેાને જ આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં જ્યાં ગ'ધ નથી તેા પછી કર્મના લેપની તેા વાત જ શી કરવી ?
જીવન્મુક્તાના ચિત્તને સત્ત્વ તે કમને સત્ કહે છે
અરે ! જરા વિચાર કરીને જો કે, વ્યવહારમાં પણ એવા નિયમ છે કે જેણેગુના કર્યાં હાય તે જ શિક્ષાને પાત્ર ઠરે છે પરંતુ જેણે કદી ગુને તેા કરવાની વાત દૂર રહી પરંતુ ગુના એ શું વસ્તુ છે તે પણુ જે જાણતા ન હોય તેના ઉપર સુતા કર્યાના આરેાપ કરવા ચેાગ્ય ગણાશે ખરા કે ? તા પછી આત્મસ્વરૂપ એવા મારામાં જ્યાં પ્રકૃતિના જ લવલેશ નથી ત્યાં તેના કાર્યો સબંધની વાત જ કયાં રહી? આ રીતે તે ક્રૌં મને બંધનકર્તા પ્રેમ નથી, એ તને હવે સારી રીતે સમજાયું ને? શાસ્ત્રમાં આ ગૂઢ રહસ્ય તે। શ્રેણી
Page #622
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] પ્રાપ્ત કર્યો છે; પણ હું તે નિત્ય છું.
[ ૪૯૩ જ યુક્તિ વડે સમજાવેલું છે. જ્યાં સુધી વિદ્યાભ્યાસ કરવામાં આવતું હોય ત્યાં સુધી તેને વિદ્યાર્થી એવી સંજ્ઞા હોય છે તથા જ્યારે વિદ્યાભ્યાસ સંપૂર્ણ થાય ત્યારે તેને પોતે વિલાથી અવસ્થામાં અભ્યાસ કરેલા પુસ્તકોનો જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં ઉપગ થાય છે. જે પુસ્તકનું વિદ્યાર્થી અવસ્થામાં પણ વાચન થાય છે તે જ પુરતોનું શિક્ષકને પણ પોતાના વિદ્યાર્થીઓને સમજાવવાને માટે ફરીથી વાચન કરવું પડે છે. બંને વાચન કરે એમ કહેવામાં આવે છે. છતાં તે બંનેની ક્રિયામાં સામ્ય જ છે એમ ન કહી શકાય, તેમ જીવ-મુક્તિ પ્રાપ્ત થતાં અગાઉ થનારી ક્રિયાઓને કર્મ કહેવામાં આવે છે. વિસર્ગસૃષ્ટિનો મૂળ ઉત્પાદક બ્રહ્મદેવ સૌથી પ્રથમ કર્મ કરનારો કહેવાય છે કેમકે અજ્ઞાનીઓ તેના સંકલ્પરૂપ કર્મને વશ થઈને જ કર્મ કરે જાય છે. આથી તેનું નામ જ કર્મ છે. કેમ કે નિયતિતંત્રમાં પરવશ હેવાથી તેના નિયમમાં રહેનારા તમામના થતા કાયિક, વાચિક અને માનસિક કર્મોને તે કર્મો કરે છે એમ કહેવામાં આવે છે, પરંતુ જેઓ તે પાશમાંથી છૂટી - જીવન્મુક્ત બનેલા છે તથા દેહ છૂટ્યા બાદ ફરીથી જેઓને જન્મમરણના ચક્કરમાં ફસાવાનો પ્રસંગ આવતો નથી; તેવા અપરોક્ષાનુભવીઓ તો દેહ હોવાં છતાં પણ આમસ્વરૂપને પામી કતાર્થ થએલા હોય છે, તેથી તેઓને જીવન્મુક્ત કહેવામાં આવે છે. તેઓનું ચિત્ત વાસનારહિત બનેલું હોય છે. છતાં કર્મોમાં તો સંસારી તથા જીવન્મુકત બનેનું જાણે સામ્ય હોય એમ જોવામાં આવે છે. તેથી જ વાસનારહિત એવા જીવન્મુકતોના ચિત્તને ચિત્ત નહિ પરંતુ સર્વ કહે છે અને તેમના કર્મોને પણ કમ નહિ, પરંતુ “સંત” એવી સંજ્ઞા છે. તથા વાસનાયુક્ત ચિત્તવાળાઓનાં થતાં કર્મોને કર્મ એવી સંજ્ઞા આપેલી છે. આ મુજબની યુતિ વડે શાસ્ત્રકારોએ સમજાવેલું છે. માટે મારામાં કર્મોનો અંશ પણ નથી એમ જે કહેવામાં આવ્યું છે, તે તને હવે સારી રીતે સમજાયું હશે.
मयाऽध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् । हेतुनाऽनेन कौन्तेय जगद्विपरिवर्तते ॥ १० ॥
આ જગત મારી અધ્યક્ષતા નીચે છે. દ્રષ્ટા, ઇશ્વર કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨)ની અધ્યક્ષતા નીચે તથા તેના હેતુ, પ્રેરણા વા ઈક્ષણને લીધે આ ચરાચર જગત(વૃક્ષાંક ૪થી ૧૫ સુધી)ને તે પ્રકૃતિ અથવા માયા (વૃક્ષાંક ક) રૂપે ઉપજાવે છે. હે કૌતેય ! આ સાક્ષીરૂપ ઈશ્વર (વૃક્ષાંક ૨)ના નિમિત્તને લીધે જ આ જગતાદિ તમામ દસ્ય પ્રવર્તી રહ્યું છે, એમ નકકી સમજ. ઉદ્દેશ એ કે તત્ કિવા આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) તો તદ્દન અનિર્વચનીય હોઈ નિલેંપ છે, તે જગતના હેતુ અથવા નિમિત્તરૂપ કદી પણ બનતો નથી, એ એ તદ્દન અસંગ છે. કેમ કે વ્યવહારમાં પણ એ નિયમ જોવામાં આવે છે કે કઈ પણ કાર્ય કરતાં પહેલાં તે કરવા વિષે પ્રથમ મનમાં હેતુ ઉત્પન્ન થાય છે. પછી તે હેતુના ધોરણે કાર્ય કરવાની સ્મૃતિ જાગ્રત થવા પામે છે, અને ત્યારબાદ સ્થળ શરીરાદિ દ્વારા કાર્ય થાય છે, તેમ જ કાર્ય થયા પછી તેનું ફળ ઉત્પન્ન થવા પામે છે, એવો નિયમ છે. તે ધોરણે કઈ શંકા કરે કે આત્મા કાર્યથી રહિત ભલે હોય, પરંતુ તેના નિમિત્ત કિવા હેતુ વડે તે આ સર્વ કાર્ય થતું હશે અને આમ જે તે પ્રકૃતિના કાર્યના હેતુ રૂપ બને તે પછી તે પ્રકૃતિવડે થતાં સુખદુઃખાદિ ધંધોના પાશમાંથી કદાપિ છૂટી શકે નહિ અને પછી આત્માને માટે તે તદ્દન અસંગ છે એવું જે કહેવામાં આવે છે તે કથન ટકી શકતું નથી. ભગવાને અર્જુનને પ્રથમ કહ્યું કે આત્મસ્વરૂપ એવો હું(વૃક્ષાંક ૧) તે તદ્દન નિલેંપ છે. મારામાં પ્રકૃતિ, તેનું કાર્ય અને તેનો હેતુ ઇત્યાદિ કશાને પણ સંબંધ નથી, આ કથનની સિદ્ધતા અત્રે ભગવાન આ રીતે કહી રહ્યા છે કે, હે પાર્થ! આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) તે અનિર્વચનીય હોઈ અસંગ અને તદ્દન નિર્લેપ છે, પરંતુ સાક્ષી અથવા ઈશ્વર (વૃક્ષાંક ૨) રૂપ જે શુદ્ધ હું તેની અધ્યક્ષતાને લીધે પ્રકૃતિ અથવા માયારૂપ બહુ” (વૃક્ષાંક ૩) આ સાક્ષીના નિમિત્ત કિવા પ્રેરણા વડે જ આ ચરાચર શ્યાદિ જગત પ્રકટ કરે છે અને તેમાં નિત્યપ્રતિ ઉથલપાથલે થતી હોવાનું જોવામાં આવે છે.
Page #623
--------------------------------------------------------------------------
________________
૪૯૪ ]
જામ
ઝરત પ્રતિel –
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અહ હ૧૪
अवजानन्ति मां मुढा मानुषी तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥ ११ ॥
રાક્ષસી તથા આસુરી પ્રકૃતિવાળા મૂઢ કેણ? ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! ઉપર કહ્યા પ્રમાણે હું સર્વભૂતોને મહેશ્વર વા પરમ ઈશ્વર એટલે તદ્દન અસંગ તથા નિર્લેપ એવો આત્મા(વૃક્ષાંક ૧) હોવા છતાં મારા આ પરમભાવને નહિ જાણતાં મૂઢ હું મનુષ્ય શરીરને જ આશ્રયી છું એમ સમજી અવજાતિ અર્થાત ઊલટી રીતે જ પિછાને છે. એટલે મારા સાચા સ્વરૂપને નહિ ઓળખતાં ખોટા અને મિથ્યા માયાવી સ્વરૂપે જ ઓળખે છે. જેમ હીરાને નહિ ઓળખનારા તેને આ કાચ છે એમ જાણે છે, તેમ ભગવાન આમાં ઘણું જ ગૂઢ રહસ્ય સમજાવી રહ્યા છે. ભગવાન કહે છે કે હે અર્જુન સાંભળ! તદ્દન નિલેપ અને અસંગ એ હું આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે છતાં સર્વ ભૂતેના પરમ ઈશ્વર રવરૂપ એવા મારા આ પરમ સ્વરૂપ (વૃક્ષાંક ૧)ને નહિ જાણવાવાળા મૂઢ પુરુષ અને એટલે તરૂપ કિવા આત્મસ્વરૂપ અથવા અનિર્વચનીય એવા હું (વૃક્ષાંક ૧)ને માનુષી શરીરનો આશ્રયી સમજે છે એટલે મને આત્મસ્વરૂપે નહિ જાણતાં હું એટલે શરીર જ છું એમ દેહભાવથી જાણે છે. આ કથનમાં ભગવાને આસુરી સ્વભાવવાળા કોને કહેવા તેની સ્પષ્ટતા કરી સમજાવેલું છે. તેમને આશય એવો છે કે જેઓ મને એટલે તતરૂપ વા આત્મરૂપ એવા હું (વૃક્ષાંક ૧)નું સાચું સ્વરૂપ જાણતા. અર્થાત દરેક મનુષ્ય જે પોતે પોતાને માટે “હું', “હું' એમ જે કહે છે તે હું કોણ છે? તેનું સાચું સ્વરૂપ સમજતો નથી અને વાસ્તવિક રીતે પોતે તતરૂપ એટલે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) હેવા છતાં પણ પિતાને આત્મસ્વરૂપે નહિ જાણતાં હું એટલે તે આ શરીર જ છે એમ સમજે છે અર્થાત પોતે પોતાને હું એટલે અનિર્વચનીય એવો મહેશ્વર કિંવા આત્મરૂપ છે એમ નહિ જાણતાં હું એટલે તે આ સાત ધાતુનું બનેલું શરીર છું એમ માની લઈ તેને જ ગમે તે પ્રકારે સુખી કરવું એમ સમજીને તેની પાછળ જ હંમેશાં રાપો રહે છે, તથા પિતાના સાચા આત્મસ્વરૂપને ભૂલી જાય છે. એ રીતે હું ને અવજાનન્તિ એટલે અવમાને છે. અવમાનવું એટલે અસલ આત્મરૂપે માનવાને બદલે તેને બીજી રીતે એટલે દેહરૂપે માનનારા ખરેખર રાક્ષસી અને આસરી સંપત્તિવાળા મૂઢો જ છે એમ જાણ.
मोघाशा मोधकर्माणो मोघशाना विचेतसः ।
राक्षसीमासुरीं चैव प्रकृति मोहिनी श्रिताः ॥ १२ ॥ રાક્ષસી અને આસુરી સંપત્તિવાળાની આશા અને કર્મો વ્યર્થ છે આત્મસ્વરૂપ એવા મારી અવજ્ઞા કરનારા અને મિથ્યા એવી આ પ્રકૃતિ(વૃક્ષાંક ૩)ના મોહપાશમાં સપડાયેલા રાક્ષસી તથા આસુરી વૃત્તિવાળા મૂઢ અને અવિચારી પુરૂની આશાઓ વ્યર્થ છે, અને તેમનાં થતાં તમામ કર્મો નિરર્થક છે. હું સમજુ છું એમ જે જે કાંઈ તેઓ માનતા હોય તેઓનું તે તે તમામ જાણવાપણું કિવા જ્ઞાન વાંઝણીના પુત્રની જેમ સાવ મિથ્યા છે. આ અવિચારીઓનું ચિત્ત મોહને લીધે ભ્રમિત થયેલું હોય છે. કેમ કે તેઓ રાક્ષસી તથા આસુરી સ્વભાવના આશ્રય કરનારા છે એમ જાણ. તાત્પર્ય કે, જે હું (વૃક્ષાંક ૩)ને આત્મા (વક્ષાંક ૧)રૂપે નહિ સમજતાં શરીરરૂપે સમજે છે એટલે દરેક મનુષ્ય પોતે પિતાને હંમેશ હું હું એમ જે કહે છે તે હું એટલે વાસ્તવિક આત્મા હોવા છતાં હું એટલે શરીર જ છું એમ સમજે છે તેવા અવિચારી મૂઢોને ભગવાને રાક્ષસી કિવા આસુરી કહેલા છે. વ્યવહારમાં પણ એ નિયમ છે કે ઇષ્ટ સ્થળે પહોંચવાના ઉદ્દેશથી તે કરતાં ઊલટી દિશામાં ગમે તેટલું દૂર જવામાં આવે અથવા તે
Page #624
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ] આ સધળું જગત અનેક પ્રકારની કામનાઓની પ્રાપ્તિ અથે જ સ્થિત હાઈ— [ ૪૯૫
ઊલટી સમજ વડે ગમે તેટલી મહેનત કરી હોય છતાં પણ તે સંનિક જ ગણાય છે; તેા પછી મૂળમાં જ જ્યાં હું અને આત્માને બદલે શરીર સમજવામાં આવે અને પછી ગમે તેટલી આશાએ પ્રયત્ને કિવા જાણવાપણાનું અભિમાન સેવવામાં આવે તે સત્ય કેવી રીતે નીવડે ? આથી આવા પ્રકારના લેાકા આસુરી તથા રાક્ષસી સ્વભાવવાળા છે. કારણુ કે અવિચારી અને મૂઢતા એ જ આ સ્વભાવવાળાનું લક્ષણ છે. આ મુજબ આસુરી પ્રકૃતિવાળાઝ્માનું લક્ષણુ તને કહ્યું, હવે દૈવી પ્રકૃતિવાળાઓનું લક્ષણ કહું છું તે સાંભળ (શ્લાક ૧૧ અને ૧૨માં આસુરી કિવા રાક્ષસી સપત્તિવાળા કાને કહેવા તેનાં લક્ષણા કહ્યાં છે). महात्मा॒नस्तु॒ मा॑ पा॒र्थ दे॒व प्र॑कृ॒ति॒माभि॑ताः 1
भजभ्त्य॒नन्यमन॒सो श॒त्वा भूतादि॒मव्ययम् ॥१३॥
દૈવી પ્રકૃતિવાળા મહાત્મા કોણ ?
હું પાથ! જે મહાત્મા મને આ શરીરધારી શ્રીકૃષ્ણે નહિ પરંતુ અનિવ ચનીય એવા આત્મા સમજે છે અર્થાત્ “હું” એટલે શરીરધારી નહિ પરંતુ સંભૂતાના આદિકારણરૂપ આકાશ સમાન અવ્યય એવેા આત્મા (વૃક્ષાંક ૧) છે એમ-સમજે છે, તેને દૈવી પ્રકૃતિના આશ્રયી સમજવા. આ રીતે દૈવી પ્રકૃતિને આશ્રય કરીને જે અનન્યભાવે અર્થાત આ શ્રીકૃષ્ણ એટલે આત્મા છે અને તે આત્મા એટલે જ હું છે એ મુજબ મેમાં કિંચિત્માત્ર પણ ભેદભાવ નહિ રાખતાં ઐકયરૂપ એવા મનવાળા થઈ તે મને ભજે છે એટલે કે હું વડે નિર્દે શાયેલા બ્રહ્મ, આત્મા તત્ કિવા ચૈતન્ય (વૃક્ષાંક ૧) એવી સત્તાઓવાળા અવ્યય એટલે નાશરહિત, આદિ અથવા અવિનાશી અને અનિવ ચનીય એવા પદનું અર્થાત્ “ ુ”ના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈ ને જે મહાત્મા જરાપણુ મનને બીજી તરફ્ ઢળવા નહિ દેતાં આત્મસ્વરૂપ એવા મને એકનિષ્ઠાથી અનન્યભાવે ભજે છે તે દૈવી પ્રકૃતિને આશ્રયી કિંવા અવલંબી કહેવાય છે. આ મુજબ ભગવાને મનુષ્યા પાતે પાતાને હું હુ” એમ જે નિત્યપ્રતિ કહે છે તે હું એટલે શરીર છે એવા નિશ્ચયવાળા જેઓ હાય તેને રાક્ષસ, અસુર, અવિચારી મૂઢ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સ»ાધેલા હાઈ જેએ હું એટલે આત્મા છે અર્થાત્ ।તે પેાતાને શરીર રૂપે નહિ સમજતાં આત્મસ્વરૂપ સમજે છે, તેવા આત્મનિશ્ચયવાળાઓને દૈવીપ્રકૃતિના તથા મહાત્મા કહીને સંબેધેલા છે. ટૂંકમાં હું એટલે શરીર છું, એમ સમજનારા મૂઢા, અસુર કિવા રાક્ષસ છે તથા હું એટલે આત્મા છે . એમ સમજનારા દૈવી સંપત્તિમાન મહાત્મા છે, એમ જાણવુ,
'
सततं॒ कीर्तयन्तो॒ मा॑ य॒तन्त॑श्च दृढव्रताः ।
नमस्य॒न्तश्च॑ मा॑ अ॒क्त्या नि॒त्ययुक्ता उपासते ॥१४॥ સતત કીર્તન કાનુ કરવુ
શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે ધનજય! સાંભળ. ઉપર કહ્યા મુજબ આત્મસ્વરૂપના નિશ્ચયવાળા દૈવી પ્રકૃતિના મહાત્માએ આત્મસ્વરૂપ એસ માં નિત્યપ્રતિ કીતન કરતા રહીને દૃઢ ભક્તિવડે આ આત્મરૂપ વ્રતને સતત યત્નપૂર્વક આચરે છે, તે નિત્યયુક્ત એટલે હંમેશા યુક્ત થયેલા આત્મસ્વરૂપ એવા મતે જ ઉપાસે છે. અર્થાત્ જે સતત મારું એટલે તસ્વરૂપ એવા આત્મા (વૃક્ષાંક ૧)નું જ હંમેશાં કન કરે છે, તથા સ્વીકારેલા આ વ્રતનુ અહેનિશ એકનિષ્ઠા વડે ભક્તિયુક્ત અંતઃકરણથી દૃઢ રીતે પાલન કરે છે તે ઉપાસક તરફથી આત્મામાં એકરૂપ થતાં સુધી અર્થાત્ અક્મભાવના પ્રાપ્ત થતાં સુધીને માટે નમસ્કારાદિ જે જે યત્ન કરવામાં આવે છે તે સર્વ ક્રિયાઓ દ્વારા તે મારી એટલે તત્ સ્વરૂપ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ની જ ઉપાસના કરે છે. તાત્પર્યં` એ કે, તેવી ઉપાસના કરનાર કાયા, વાચા, અને મન વડે જે જે કર્મો આ તત્પદની દ્દઢતાને માટે કરે છે, તે તમામ કર્યાં સહુ તે પાતે આત્મસ્વરૂપભૂત હાવાથી તેનાં
Page #625
--------------------------------------------------------------------------
________________
૪૯૬ ]
તોગનચમમય વEા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ. ૧૬ તમામ કર્મોને કર્મો એવી સંજ્ઞા નહિ જાણતાં આત્મસ્વરૂપભૂત જ જાણવાં એટલે તે કાયિક, વાચિક અને માનસિક થતાં તમામ કમીને પોતાહ સર્વભાવે આત્મસ્વરૂપે જોતો હોવાથી અર્થાત અંતઃકરણમાં આત્મા વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ દેનારે જ ખરે આત્મસ્વરૂપનો ઉપાસક છે એમ જાણવું.
એકત્વની ભાવનાથી થતાં કર્મોની સ્થિતિ હે અર્જુન ! દેહ એટલે જ પોતે છે એમ માનનારા આસુરી કિંવા રાક્ષસી પ્રકૃતિવાળા ઉપાસકેના સર્વ કર્મો, આશા અથવા જ્ઞાન ઇત્યાદિ તમામ વ્યર્થ હોય છે એમ ઉપર કહેવામાં આવ્યું છે, તેથી ઊલટું દેવી સંપત્તિમાન મહાત્માનાં તમામ કર્મો, સધળી આશાઓ અને જ્ઞાન ઇત્યાદિ સહિત સર્વ આત્મસ્વરૂપ હેવાને લીધે વ્યર્થ હતાં નથી. સારાંશ એ છે કે, દૈવી સંપત્તિમાનનાં શરીર, વાણી અને મનવડે થતાં તમામ કર્મો, તે કરનાર અને તેને જાણનારો ઈત્યાદિ સર્વ કેવળ એક આત્મસ્વરૂપ જ હોય છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારની એક આત્માની જ દઢ ભાવના રાખી અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન:જ થવા નહિ પામે એવી રીતે દઢ વ્રત ધારણ કરીર અનન્યભાવે એટલે જુદાપણાની ભાવનાને ત્યાગ કરીને પ્રયત્ન કરનારા દૈવી સંપત્તિમાનના તેવા ઉદ્દેશ વડે થતાં નમકારાદિ તમામ સ્કૂલ કિવા સક્ષમ કર્મો પણ આત્મસ્વરૂપ બનેલા હોય છે. તેનું હલન, ચલન, પ્રસારણ, શ્વાસોચ્છાસ અથવા સંકલ્પ વિકલ્પ ઇત્યાદિ તમામ કાયિક, વાચિક અને માનસિક કર્મો આત્મસ્વરૂપ હેવાને લીધે સાર્થકરૂપ જ છે. આ રીતે દૈવી પ્રકૃતિના આશ્રિત મહાત્માની એકત્વથી થતી આત્મોપાસનાની શ્રેષ્ઠતા ભગવાને અને દર્શાવેલી છે. હવે પૃથભાવથી યજન કરનારાઓ સંબંધે કહું છું, તે તું સાંભળ.
शानयक्षेन चाप्यन्ये यजन्तो मामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥१५॥ મારી એક રૂપે, જુદાજુદા રૂપે કિવા અનેક રૂપે થતી ઉપાસના શ્રીકૃષ્ણ કહે છે હે કૌતેય ! એટલે કૃષ્ણ નહિ પરંતુ આત્મા છે, એવા પ્રકારની દઢ ભક્તિ વડે અનન્ય એટલે એકત્વની ભાવનાથી મારું સતત કીર્તન કરનારા ભક્ત વિષે કહ્યું. હવે કેટલાકે જ્ઞાનયજ્ઞ વડે એટલે પોતે પોતાને હું છું એમ જે કહે છે તે હું એટલે આત્મા છે એવા પ્રકારની જ્ઞાનદષ્ટિ વડે અંતઃકરણમાં બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા દેતા નથી, અથવા તે ઉત્થાન થતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારની એકત્વની ભાવના વડે આત્મસ્વરૂપ એવા મને જ ભજે છે વળી કેટલાકે તે ભિન્નપણની ભાવના વડે એટલે હું આત્માથી જુદો જ કઈ છું એવા પ્રકારની ભાવના વડે તથા કેટલાક ચરાચર વિશ્વના મુખે
અનેક પ્રકારે આત્મસ્વરૂપ એવા મને જ ઉપાસે છે. સારાંશ એ કે, કેટલાક ઉપાસક હું અને ભગવાન જુદા | છે એમ સમજીને ઉપાસના કરે છે તથા તે સિવાયના બીજા કેટલાકે તો વળી વિશ્વમાં અનેક પ્રકારના મુખેથી જે “હું” “હું” એમ કહેવામાં આવે છે અર્થાત દરેક મનુષ્યો જે પિતાને “હું હું' એવા પ્રકારે કહે છે તે હું આત્મભાવે એકરૂપ હોવા છતાં પણ દરેકના “હું' જુદા જુદા છે એમ સમજીને ઉપાસે છે.
કોઈને “હું” કાળે કિંવા ધળ છે ખરો કે? વિચાર કરે કે, દરેક મનુષ્ય પોતપોતાને માટે “હું એ શબ્દપ્રયોગ કરે છે. તે “૬ વાસ્તવમાં તે એક રૂપ જ છે. કેમકે વ્યવહારમાં પણ કાંઈ એમ જોવામાં નથી આવતું કે કોઈને હું લાલ રંગવાળા, તે કેઈને પીળે, કઈ ધોળા રંગને; અથવા કેઈને હું ચોરસ, કેઈને ત્રિકોણ, કેઈને ગોળ કિંવા કેઈન અર્ધગોળ ઈત્યાદિ ભિન્ન ભિન્ન આકૃતિવાળા; કિંવા કેાઈનો હું નાને, તો કોઈનો મોટો, તો કોઈનો હું બાળક, તે કઈને જુવાન અને કોઈને વૃદ્ધ અવસ્થાનો. આ રીતે હુંમાં જાતિ, વર્ણ, રંગ, આશ્ચર ઇત્યાદિ જુદાપણાને લવલેશ પણ હેત નથી. વૃદ્ધ પણ બેલશે , જુવાન પણ હું અને બાળક પણ હું છું,
Page #626
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન યજ્ઞના અનંતપણાને લીધે તેથી પર રહેલ અયિત્વને પ્રાપ્ત કરી શકાતું નથી. [ ૭] એમ જ બધા બેઠો છે. અર્થાત બધામાં રહેલે આ બહુ તે કેવળ એકરૂપ જ છે, છતાં દરેક તે હું ને જુદો જુદો સમજી વિશ્વમાં અનેક મુખથી હું, હું' એમ કહીને તેને જ ભિન્ન ભિન્ન રૂપે ઉપાસે છે ખરા, પરંતુ વાસ્તવિક રીતે જ્ઞાનયજ્ઞ વડે અથત જ્ઞાનદષ્ટિથી વિચાર કરવામાં આવે તો તે પર્યાયે એકત્વ અથવા એકભાવ વડે સ્થિત એવા મારું એટલે તરૂપ હું ( ક્ષાંક ૧)નું જ યજન કરે છે. કારણ આ હું એટલે જ આત્મા છે. આ મુજબ એક રૂપની અથવા જુદા રૂપની અથવા તો અનેક રૂપોની કલ્પના કરીને જે જે કઈ કરવામાં આવે છે તે તવતઃ તતરૂપ એવા “હું (વેક્ષાંક ૧)ની જ ઉપાસના થાય છે એમ સમજવું. જેવી રીતે નદી, નાળાં, ખાબોચિયાં વગેરે તમામનું જળ અંતે તો એક સમુદ્રમાં જ એકત્ર થાય છે તેમ એકત્વ, પૃથકત્વ કિવા બહુરૂપવવડે જગતમાં જે જે કાંઈ કરવામાં આવે છે, તે તમામ વસ્તુતઃ આત્મરૂપ એવા હું વા મારાથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી.
અજ્ઞાને પાસના અથવા જ્ઞાને પાસના " સુવર્ણનાં કડાં, કુંડળ, બંગડી, વીંટી ઇત્યાદિ આભૂષણોનાં નામો અથવા વિશેષ ભાવો જેમ સામાન્યભાવ એવા સુવર્ણરૂપ જ છે, સામાન્ય(અધિકાન)ભાવ વિના વિશેષ ભાવનું અસ્તિત્વ કદી હેતું નથી તેમ તતરૂપ “હું' (વૃક્ષાંક ૧) એ સામાન્ય(અધિકાન) ભાવ હોઈ તે વિના દરેક મનુષ્ય પોતાને “હું, હું એમ જે કહે છે તેનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી. તાત્પર્ય એ કે, તતરૂપ “હું” (વૃક્ષાંક ૧) એ જ લાર્થથી પર હાઈ તવાઈ કિંવા ધ્યેયબિંદુ છે એમ ધ્યાનમાં રાખીને તેવા નિશ્ચયવડે કેવળ તેની જ અભિન્ન ભાવે ઉપાસના કરવામાં આવે તેને જ જ્ઞાનયજ્ઞ અથવા વધસરની ઉપાસના કહે છે તથા હું, તું, તે, આ, મારું, તારુ ઇત્યાદિ ભાવો વડે જે ઉપાસના કરવામાં આવે છે તેને ભિન્નરૂપ તથા અજ્ઞાનયુકત અથવા અવિધિસરની ઉપાસના એમ કહેવામાં આવે છે.
કેઈપણ ઉપાસના પર્યાયે તે આત્માની જ ઉપાસના છે જેમ પ્રથમ દોરીમાં સ૫નો આભાસ થાય છે પણ જેમને દોરીનું સાચું ભાન થાય તે તો તેને દોરીરૂપે જ સમજે છે તેમ આત્માને આ આમાં છે, એ રીતે જ્ઞાન પરિપકવ થતાં સુધીના કાળમાં થતી ઉપાસના તે જ્ઞાનોપાસના સમજે, તથા જેઓ તે દોરીને સર્ષરૂપથી જ જુએ છે તે અજ્ઞાનોપાસના સમજવી. હવે દોરીને સપ કહેવાથી તે સર્ષ બની જતી નથી, તેમ સર્પ નથી પરંતુ દોરી છે એમ કહેવાથી કાંઈ પુનઃ દોરી બની ગઈ એમ પણ નથી. તેને સર્પ કહે યા દોરી કહે, તે તો જેમની તેમ દેરીની દેરી જ છે. તે પ્રમાણે આ તરૂપ આત્મા(વૃક્ષાંક ૧)ને, મારામાં બહુ ભાવની ઉત્પત્તિ જ કદી થયેલી નથી એમ સમજીને અથવા આ “હ “હું રૂ૫ થનારું કુરણ એ આત્મા જ છે એવા પ્રકારે જ્ઞાનયુક્ત ઉપાસના કરે અથવા તે હું, તું, તે, આ, મારું, તારું, ઈત્યાદિ વિવર્તભાવે અનેક નામરૂપો વડે સમજીને અનાત્મભાવે ઉપાસના કરે; પરંતુ પર્યાયે તે તે બંને એક આત્માની જ ઉપાસના થાય છે.
આ દઉં : છૂપાનાણી मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥१६॥
કત તથા યજ્ઞાદિ પણ હું જ છું શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ હે અર્જુન! તુ એટલે શ્રતિની આજ્ઞાનુસાર અમિષ્ટોમમાં અથવા સમયાગાદિ શ્રૌત યજ્ઞરૂપ પણ હું જ છું; તેમ યજ્ઞ એટલે સ્મૃતિમાં બતાવેલા સ્માર્ત કે જેમાં પંચમહાય (દેવ, ઋષિ યા બ્રહ્મ, પિત, ભૂત અને મનુષ્ય યા) પણ હું જ છું.
થર
Page #627
--------------------------------------------------------------------------
________________
રસંગમાં પ્રતિષ્ટા – [ સિદ્ધાન્તકાડ ભ૦ ગ૦િ અ ૯/૧૬
શ્રત અને સ્માત થશે હે પાર્થ ! આ વનકર્મના મુખ્યત્વે બે પ્રકારે છેઃ (૧) શ્રૌત અને (૨) સ્માર્તા. વેદજ્ઞાનુસાર શ્રતિમાં કહેલા અમિત્રાદિ કર્મો એ શ્રૌત કર્મો કહેવાય (શ્રૌત સૂત્ર જુઓ) તથા વેદજ્ઞાનુસાર રમૃતિમાં કહેલા કર્મો તે સ્માર્તા કર્મો કહેવાય (ગૃહ્ય સૂત્ર જુઓ). અહીં કર્મ શબ્દ એ યજ્ઞની બીજી સંજ્ઞા સમજવી.
શ્રૌત કર્મોના મુખ્ય બે પ્રકારે છે : (૧) હવિર્યજ્ઞ અને (૨) સમયાણ. હવિર્ય સાદા અને ઘરમાં થઈ શકે તેવા હેય છે; તેમાં ઘી, દૂધ, દહીં, ધાન્ય, તલ ઇત્યાદિ વિદ્રોની જરૂર હોય છે. જેમ કે ઉત્સર્જન, ઉપાકર્મ. ગ્રહયજ્ઞ, અગ્નિહોત્ર વગેરે; (૨) સમયાગ મોટા હોઈ તેમાં રાજય, અશ્વમેધ ઇત્યાદિનો સમાવેશ થાય છે. (યોના કેટલાક નામો માટે અધ્યાય ૪/૩૧ નીચેનું વિવરણ જુઓ. પૃઢ ૨૭૮). અશ્વમેધ સિવાયના બીજા યજ્ઞોમાં દેવતાઓને ઉદ્દેશીને આપવાનું હુતદ્રવ્યપાત્ર કે જેને હરિપત્ર કહે છે તે તેમજ સુફસુવાદિ નામના પાત્રો પણ લક્ષ નામના વૃક્ષની શાખાના જ બનાવેલા હોય છે, જ્યારે અશ્વમેઘયજ્ઞમાં હુત દ્રવ્ય એટલે અગ્નિમાં હેમવાના પાત્રો નેતરના પાત્રમાં રાખીને અપાય છે; અશ્વમેધ યજ્ઞમાં સતત ત્રણ દિવસ કરવામાં આવે છે; તેમાં (૧) અમિષ્ટમયાગ, (૨) ઉથયાગ, (૩) અતિરાત્રયાગ એ ક્રમ હોય છે. (૧) જ્યોતિષ્ઠોમ, (૨) અશિષ્ટોમ, (૩-૪) બે વાર કરવામાં આવતો અતિરાત્ર, (૫) અભિજિત (૬) વિશ્વજિત (૭-૮) બે વાર થત આપ્તર્યામ; એ આઠ મહાતુ કહેવાય છે. આ બધા શ્રૌત ય છે. સ્માત યજ્ઞમાં ઉપર કહેવામાં આવેલા દેવ, બ્રહ્મ, પિત, મનુષ્ય અને ભૂત, એ પ્રમાણે મુખ્ય પાંચ પ્રકારો છે. આ પાંચ યજ્ઞો બ્રાહ્મણાદિ દિનેએ નિત્યપ્રતિ કરવાની શાસ્ત્રજ્ઞા છે(કલ્પ સૂત્ર જુઓ). આ રીતે કતુ અને યજ્ઞના મુખ્ય ભેદે છે. આ બધા વૈદિકકર્મો કહેવાય અને તે જગતશાંતિ ઉપરાંત ચિત્તની શુદ્ધિ કરનારા છે. ચિત્તશુદ્ધિ ક—ારા નિષ્કામ કર્મ વડે જ્ઞાન અને જ્ઞાન વડે એક્ષપ્રાપ્તિ થઈ શકે છે. સ્વસ્વરૂપનું શુદવાન એટલે જ આત્મસાક્ષાત્કાર, આત્મસાક્ષાત્કાર એ જ તમામ જેનું અંતિમ ધ્યેય છે. હે અર્જુન ! આ બધા યજ્ઞ અને ક્રતુ પણ વાસ્તવિક આત્મવરૂપ એવા હું રૂપ જ છે. મારાથી બિન નથી. વળી સ્વધા એટલે પિતરને નિમિત્તે અર્પણ કરવામાં આવતું, તેમ જ ઔષધ એટલે દેવતાઓને અર્પણ કરવામાં આવતાં અાદિક દ્રવ્યો કે જે અર્પણ કરતી વખતે સ્વાહા એવો ઉચ્ચાર કરવામાં આવે છે તે, તેમજ પિતરને નિમિત્તે અર્પણ કરવામાં આવતા અન્નને
સ્વધા શબ્દ વડે કહેવામાં આવે છે તે, સ્વાહા (ઔષધિ) તેમ જ સ્વધા પણ હું જ છું; યજ્ઞની અંદર હવન કરતી વખતે બેલવામાં આવતા મંગે પણ હું જ છું; હોમવામાં આવતાં દ્રવ્ય કે જેને હુતદ્રવ્ય કરે છે તે સર્વેમાં મુખ્ય એવું ઘી પણ હું જ છું; અમિ પણ હું જ છું તથા હવન પણ હું જ છું; યની અંદર દ્રવ્ય મંત્ર, વિધિ, યજ્ઞ, યજમાન, ઋત્વિજ, ધર્મ, દેશ અને કાળ તથા દક્ષિણાનો સમાવેશ થાય છે, તે સર્વ પણ હું જ છું; એમ ભગવાન અત્રે કહે છે. આમ કહેવાનું પ્રયોજન શું છે તેને હવે આપણે સંક્ષેપમાં વિચાર કરીશું.
યજ્ઞપુરુષ, વિષ્ણુ તથા ઋત્વિજ બ્રહ્મદેવ ઉપનિષદાદિ શાસ્ત્રકારો ઈશ્વર(વૃક્ષાંક ર)ને જ યજ્ઞપુ કહે છે (છાંતુ પ્રપાઠક, ખંડ ૧૭, મંત્ર ૫) તે જ આ ચરાચર શ્યાદિનું મૂળ છે. સાંખ્ય શાસ્ત્રકારો આને જ પુરુષ તથા માયાવાદીઓ ઈશ્વર કહે છે. આ યજ્ઞપુરુષ જ સમસ્ત દશ્યાદિનું આરંભરથાન હોવાથી બીજાંકુર ન્યાયાનુસાર તે જ સર્વરૂપ છે, એવો ભાવ આમાં બતાવવામાં આવેલ છે. જેમ કે વડનું બીજ રોપવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતાં અંકુર, મૂળ, થડ, શાખા, પ્રતિશાખા, પાન, ફળ અને ફૂલ એ તમામને સમાવેશ વડનું ઝાડ એમ કહેતાંની સાથે જ થઈ જાય છે તેમ આ યજ્ઞ કહેતાંની સાથે જ કg, યજ્ઞ, સ્વધા, ઔષધ, મંત્ર, ઘી, અગ્નિ અને હવનકર્મ ઇત્યાદિ તમામનો સમાવેશ થઈ જાય છે. અને તે સર્વે ૫ણ આત્મસ્વરૂ૫(વૃક્ષાંક ૧) એ હુંરૂપ જ છે. મારાથી ક, આત્મસ્વરૂપથી કિચિત્માત્ર પણ ભિન્ન કાંઈ નથી. એ શ્રીકૃષ્ણ ભગવાનને કહેવા આશય છે આ આત્માના અધિષ્ઠાન વડે જ યજ્ઞપુરુષ(વૃક્ષાંક ૨) ચરાચરના હૃદયમાં નિત્યપ્રતિ સાક્ષી સ્વરૂપે રહેલો હે પિતાની
Page #628
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] અને હાથી અને ક્યા ગવાયેલા વિષય ત્રિરૂ૫ આ જગતને જાણી લઈ– [ ૪૯ ઈક્ષિણ શકિત એટલે પ્રેરણા શકિતના પ્રભાવથડે પિતાની માયા (વક્ષાંક ૩)માં સત્વ, રજ અને તમ ગુણોમાં ક્ષોભ કિંવા ગતિ (સ્પદ) ઉત્પન્ન કરે છે તથા તે દ્વારા પ્રથમ મહાકારણ તો (ક્ષાંક ૩ થી ૫ સુધી) અને ત્યારબાદ કારણ તો (વૃક્ષાંક ૬ થી ૧૨) ઉત્પન્ન થઈ, પછી કાર્ય કિંવા કર્મ સૃષ્ટિ (ક્ષાંક ૨૩ થી ૧૫ વ)ની રચના થવા પામેલી છે. આ રીતે આત્માના અધિષ્ઠાન વડે આ યજ્ઞપુરુષ (કક્ષાંક ૨)જ ચરાચર રૂપે જલતરંગ વાયાનુસાર વિવક્રમને પામેલો છે. વળી કાર્ય કિવા કર્મસૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે પૂર્વે તે રડ્યૂલસૃષ્ટિ કારણરૂપ એવાં મન (વેક્ષાંક ૧૧) સ્વરૂપે સૂમ બોજ રૂપે હતી, આમ આ યજ્ઞપુરુ ઈશ્વરે જ વિવત ભાવે મન સ્વરૂપે (ક્ષાંક ૧૧), અને પછી હિરણ્યગર્ભ (ક્ષાંક ૧૨) રૂ૫ બનેલો હોવાથી તેને પણ યજ્ઞ જ કહે છે. આ હિરણ્યગર્ભનું ઉત્પત્તિથા ચિત્ત(લાંક ૯) હેઈ તેના દેતા ક્ષેત્રજ્ઞ કિવા વિષ્ણુ છે. આ વિષ્ણુ જ ક્રમે ક્રમે રપૂલ ઉત્પત્તિના પ્રત્યક્ષ કારણરૂ૫ ગણાય છે અને તે જ આ કાર્ય સૃષ્ટિના આદિ બીજરૂપ છે. જેવી રીતે બીજાને જમીનમાં રોપવામાં આવે તો તેમાંથી ક્રમે અંકુર, થડ, શાખા, ૫૯લવે વગેરે ટે છે તેમ આ પ્રત્યક્ષ કાર્ય૩૫ સૃષ્ટિનું મૂળબીજ હિરણ્યગર્ભરૂપ મન:શકિત(વૃક્ષાંક ૧૨) છે. તથા તેને અંકુર વિષ્ણુ (વૃક્ષાંક ૮)ના નાભિકમળમાંથી બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) રૂપે પ્રકટ થવા પામેલ છે, આથી જેમ ભડાકારણ (વૃક્ષાંક ૩) ની ઉત્પત્તિ પૂર્વે સર્વને અધિષ્ઠાતા એ આત્મા (વૃક્ષાંક ૧) સૌથી પ્રથમ યજ્ઞપુરુ કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપે વિવર્તાભાવને પામેલે ભાસે છે, તેજ ક્રમે કારણ પ્રકૃતિના આરંભ પૂર્વે સૂત્રાત્મા (મહાપ્રાણુ વૃક્ષાંક ૬)વરૂપે બનેલો હોય છે. ત્યાર પછી ક્રમે ક્રમે તેજ મહત્તત્ત, અહંકાર, ચિત, બુદ્ધિ, મન(વૃક્ષાંક ૭ થી ૧૧) અને છેવટે હિરણ્યગર્ભરૂપે (વૃક્ષાંક ૧૨) બની અને તે કાર્ય કિંવા કર્મ સૃષ્ટિની પ્રત્યક્ષ ઉત્પત્તિ કરનારા બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) રવરૂપે પ્રકટ થાય છે. અને ત્યાર પછી તે સમષ્ટિની રચના કરે છે. આ વિવેચન ઉપરથી પણ સમજી શકાશે કે, જેનું અધિષ્ઠાન આત્મા (વૃક્ષાંક ૧) છે એવો યજ્ઞપુ, ઈશ્વર (ક્ષાંક ૨) જ પ્રથમ મહાકારણું અથવા કરણ (વૃક્ષાંક ૩ થી ૫) તથા બાદ કારણ(વૃક્ષાંક ૬ થી ૧૨) અને પછી કાર્ય કિંવા કર્મ (વકાાંક ૧૩ થી ૧૫) એમ ક્રમે ક્રમે વિવર્તભાવને પ્રાપ્ત થયેલ છે. મહાકારણ પૂર્વે તે ઈશ્વર જ યજ્ઞપુરુષ કહેવાય છે, કારણ પૂર્વે તે યજ્ઞપુરુષ સૂત્રાત્મા અને કાર્ય પૂર્વે તે યજ્ઞપુરુષ ક્ષેત્રજ્ઞ એટલે વિષ્ણુ સ્વરૂપે કહેવાય છે. આથી વિષ્ણુ એજ યજ્ઞ દેવતા છે, એવું પુરાણદિમાં વર્ણન આવેલું છે. ત્યારબાદ તેના અંશના મિશ્રણ સહિત ઉત્પન્ન થનારા ચિત્ત, મન, હિરણ્યગર્ભ ઇત્યાદિ તત્તવો સૂમ હોઈ આ વિસર્ગ સૃષ્ટિરૂપ પ્રત્યક્ષ કાર્યની રચના કરનારા બ્રહ્મદેવ હોવાથી તે ઋત્વિજ કહેવાય છે. યજ્ઞની અંદર કાર્ય કરાવનારા ચાર મુખ્ય બ્રાહ્મણને ઋત્વિજે કહે છે, તેમ આ બ્રહ્માંડરૂપ વેદીમાં ચૌદ લોક સૃજવાનું વિશાળ કાર્ય બ્રહ્મદેવને હાથ કરાતું હોવાથી તેને શાસ્ત્રજ્ઞાનુસાર ઋત્વિજ કહેવામાં આવેલ છે. જેમ આ મહાકારણ તથા કારણ સૂષ્ટિ એ સર્વ યજ્ઞ સ્વરૂપ જ છે એમ ઉપર કહેવામાં આવ્યું છે તેમ આ કારણુ સૃષ્ટિના આદ્ય પ્રણેતા બ્રહ્મદેવ તથા તેમનું આ બધું વિરાટ કાર્ય એ તમામ યજ્ઞરૂ૫ જ છે તથા એ યજ્ઞ તો આત્મરૂપ જ છે, એવા પ્રકારને સર્વાત્મભાવ આમાં ભગવાને કહેલો છે. બ્રહ્મા વગેરે સર્વે ય૩૫ હેવા સંબંધી યુતિશાસ્ત્રમાં નીચે મુજબ કહેવામાં આવેલું છે.
યજ્ઞપુરુષની માતા કોણ? બ્રહ્મારૂપ ઋત્વિજ સ્વરૂપે તથા ચંદ્રરૂપ મને કરી મનુષ્ય સ્વર્ગલેને વિષે ચડી શકે છે. યજ્ઞ(વૃક્ષાંક ૨) બ્રહ્મારૂપ છે, મન (રક્ષાંક ૧૧) બ્રહ્મારૂપ છે, તેમજ મનના દેવતા ચંદ્ર (રક્ષાંક ૧૧) પણ બ્રહ્મ રૂપ છે. બ્રહ્મા (વૃક્ષાંક ૧૨) તો અતિમુક્ત વા આત્મા (ક્ષાંક ૧) રૂ૫ છે, આ અતિમુકિત એટલે અતિમોક્ષ યા આત્મા વૃક્ષાંક ૧) સંબંધે કહેવામાં આવ્યું” (અશ્વલ તથા યાજ્ઞવલ્કયને સંવાદ બ૦ ઉ૫૦ અ૦૩, બ્રા, ૧ મં૦૬) પુરુષ (વૃક્ષાંક ૨) યજ્ઞરૂપ હોવાથી માતા (પ્રકૃતિ ક્ષાંક ૭) તે બાળક૨૫ યજ્ઞને જન્મ આપશે, આમ શ્રતિમાં કહેવામાં આવ્યું છે. તેનો ભાવાર્થ એ છે કે પ્રકૃતિ કિંવા માયારૂપ હું (વૃક્ષાંક ૩)ની ઉત્પત્તિ થવાથી જ એમ જાણી શકાય છે કે, આ બંને જાણનારો તેને કઈ ગુપ્ત સાક્ષી હેવો જોઇએ અને તે કેવળ લક્ષ્યાર્થથી જ જાણી શકાય તેવો છે. જેમ દીવામાંથી પ્રકાશ પ્રકટ થયા પછી જ જાણી શકાય છે કે દીવામાં પ્રકાશ છે,
Page #629
--------------------------------------------------------------------------
________________
પ૦૦ ] પૃચા પીશ નડિયal a b. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અ ૧૬
જ્યાં સુધી તેને પ્રકાશ ન થાય ત્યાં સુધી તે પ્રકાશમાન છે એમ જાણી શકાતું નથી, તેમ આ માયા અથવા પ્રકૃતિરૂપ હું (વૃક્ષાંક ૩)ના પ્રાકટ્ય ઉપરથી જાણી શકાય છે કે આ હું ને કોઈ સાક્ષી હે જોઈએ. આ સાક્ષી એજ યજ્ઞપુરુષ (વૃક્ષાંક ૨) ડેઈ માતા યા પ્રકૃતિરૂપ “હું” (વૃક્ષાંક ૩) આ યજ્ઞરૂપ બાળકને જન્મ આપશે એમ કહેવામાં આવેલું છે તથા આગળ જ્યારે માતા (વૃક્ષાંક ૩ રૂ૫ હું) પ્રસૂતા થાય છે ત્યારે કહે છે કે તેણે યારૂપ બાળકને જન્મ આપ્યો. આ પ્રમાણે આ યજ્ઞરૂપ પુ (વૃક્ષાંક ૨)નું ફરીથી ઉત્પન્ન થવું તે મરણરૂપ છે તથા તેજ અવભૂથરૂપે અર્થાત્ યજ્ઞની સમાપ્તિરૂપે છે, એમ કહેવામાં આવેલું છે. એને ઉદ્દેશ એ છે કે જેમ મનુષ્ય અને તેની છાયા એ બંને પરસ્પર સાપેક્ષ હોવાથી એક બીજાને છોડીને કદી રહી શકતાં નથી તેમ આ હું (વૃક્ષાંક ૩) એવા ભાવની ઉત્પત્તિ થવાથી તે પરથી જાણી શકાય છે કે આ હું કહેવાની પ્રેરણા કરનારો કાઈક હોવો જોઈએ એ સ્પષ્ટ થાય છે. હવે વાસ્તવિક રીતે આ હું ને પ્રેરણ કરનારે સ્વતઃસિદ્ધ છે, છતાં જ્યાં સુધી આ ડુંરૂપ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)નું અસ્તિત્વ હેતું નથી ત્યાં સુધી તેને પ્રેરણું કરનારો કે સાક્ષી છે, એવી સિદ્ધિ પણ થતી નથી. આ ન્યાયાનુસાર ઉપર કહેવામાં આવેલું છે કે જ્યારે માતા (વક્ષક ૩)હું રૂપે પ્રતા (પ્રકટ) થાય છે ત્યારે તેણે યજ્ઞરૂપ બાળક (વક્ષાંક ૨)ને જન્મ આપ્યો એમ કહેવાય છે. હવે જ્યારે આ હુંરૂપ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને પોતે આત્મા (વક્ષાંક ૧) છે એવી રીતે પિતાના સાયા સ્વરૂપનું ભાન થાય છે ત્યારે આ સાલી કિંવા યજ્ઞરૂ૫ બાળકને વિલય અનાયાસે જ થઈ જાય છે. આનું નામ જ આ યજ્ઞ પુરાનું ફરીથી ઉત્પન્ન થયું. એટલે આત્મા(વૃક્ષાંક ૧)માં હું ભાવ (વૃક્ષાંક ૩) વરતુતઃ નહિ હોવા છતાં પણ તેમાં હું ભાવનો ભાસ થવો અને તે ઉપરથી તેનો કોઈ પ્રેરણાત્મક સાક્ષી શુદ્ધ હ હોવો જોઈએ એવા ભાવની ઉત્પત્તિ થતી તથા તેનો વિષય તો જ્યારે આ હું (પ્રકૃતિ વૃક્ષાંક ૩)ને પોતે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે, એવું જ્ઞાન થાય ત્યારે જ થાય છે. આમ તેમ વિલય હે એ જ તેના મરણરૂપ હેઈ તે જ અવથ અર્થાત યજ્ઞની સમાપ્તિરૂપે છે. એટલે હું એ આત્મા છે એમ જાણું તેને સ્વરૂપમાં વિલયા કરવો. આમ અપરોક્ષાનુભવ એજ યજ્ઞની સમ:તિરૂ૫ છે. (મંત્ર ૫) આ યજ્ઞરૂપી જ્ઞાન તથા તેનું ફળ અંગિરસના પુત્ર ઘોરે દેવકીના પુત્ર શ્રીકૃષ્ણને કહ્યું તથા તેઓ આ સાંભળીને તૃષ્ણા રહિત થયા એવી શ્રતિપરંપરા છે (મંત્ર ૬, જુઓ છાંદો ઉ૫૦તૃપ્રખં૦૧૭, મંત્ર ૫, ૬ શાંકરભાષ્ય). આ વિવેચનથી ખાત્રી થશે કે સાક્ષી, ઈશ્વર, પુરુષ ઈત્યાદિ નામોની સંજ્ઞાઓથી સમજાવવામાં આવેલા ઈશ્વર(વક્ષાંક ૨)નેજ યજ્ઞપુરુષ કહેવામાં આવે છે. તેનો પ્રકૃતિ (વૃક્ષાંક ૩)રૂપ દુના વિલયની સાથે જ વિલય થતો હોવાથી તેને ભગવાન શ્રીકૃષ્ણ ક્ષર પુએ કહેલો છે. સિવાય આ બધું યજ્ઞ રવરૂપ જ છે એવો સ્થળે સ્થળે ભગવાને જે ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે. તેનું મૂળ કારણ પણ આ ઉપરથી સમજી શકાશે. છતાં વધુ સ્પષ્ટતા માટે પુરાણું શાસ્ત્રકારે આ યજ્ઞપુને જ વાસુદેવરૂપે વર્ણવે છે તથા યજ્ઞના તમામ કાર્યોનો એક વાસુદેવમાં જ અંતર્ભાવ કરે છે, તેનું સાધાર વિવેચન જાણવાથી સમજી શકાશે કે જેને શાસ્ત્રોમાં વાસુદેવ, સદાશિવ, યજ્ઞપુ, ક્ષરપુરૂ, સાક્ષી, ઈશ્વર, પુરુષ વગેરે સંજ્ઞાઓ વડે સમજાવવામાં આવે છે તે તત્ત્વ ભિન્નભિન્ન નથી પરંતુ એક જ છે (વૃક્ષાંક ૨ જુઓ).
ભરત રાજાને યજ્ઞ તથા કૃષ્ણાર્પણ - આ ખંડ પૂર્વે અજનાભ નામ વડે ઓળખાતું હતું તેજ આ ભરત રાજાના વખતથી ભરતખંડ એવા નામથી ઓળખાય છે. સર્વજ્ઞ અને સ્વધર્મને અનુસરતા આ ભરત રાજાએ પોતાના વડીલોની પેઠે સ્વધર્મથી ચાલનારી પ્રજાઓનું પાલન કર્યું તેમજ વખતો વખત નાના મોટા અનેક યો જેવા કે અમિત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુયાગ તથા સોમયાગ ઇત્યાદિનું પ્રકૃતિ એટલે સમગ્ર અંગે સહિત તથા વિકૃતિ એટલે કમી અંગવાળા તથા યજ્ઞ-યજ્ઞ એટલે સ્મૃતિવર્માનુસાર થતા યજ્ઞો તથા ક્રતુ એટલે શ્રી ધર્માનુસાર થતા યો-ડે ભગવાન યજ્ઞપુરુષ, ઈશ્વર(વૃક્ષાંક ૨)નું હંમેશાં (૧) હતા, (૨) ઉદ્દગાતા, (૩) અધ્વર્યું અને (૪) બ્રહ્મા, એ
- જેમ છાયા હેય તે મનુષ્ય હવે જોઈએ તેમ આ હું કહેતાં જ તેને પ્રેરણાત્મક કેઈ હોવો જ જોઈએ એ સ્પષ્ટ થાય છે,
Page #630
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] હે નચિકેતા! બુદ્ધિમાનેએ પૈર્યથી તેને ત્યાગ કર્યો છે. [ ૫૦૧ ચાર ઋત્વિજે વડે કરાતું ચાતુહીંત્રરૂ૫ યજનકર્મ બરાબર શાસ્ત્રવિધિ અનુસાર ભરત રાજાએ કર્યું હતું. યજ્ઞમાં હતાનું કર્મ તે શસ્ત્રકમ કહેવાય છે, જે સ્વરાનુપૂર્વ રહિત મંગે વડે સ્તુતિકરવારૂપ હોય છે; ઇયા કર્મ એ અધ્વર્યુનું હોઈ તે દેવતાઓને ઉદ્દેશી દ્રવ્યયાગ રૂપ હોય છે; સ્તુતિઑમ એ ઉજ્ઞાતાનું કર્મ છે જે વરાનુપૂર્વી સહિત મંત્રો વડે રસ્તુતિરૂપ હોય છે, આને સામાન પણ કહે છે; અને પ્રાયશ્ચિત તે બ્રહ્માનું કર્મ છે. આ રીતે યજ્ઞોમાં ચાતુર્તોત્ર કર્મ કરવામાં આવે છે. એ પ્રમાણે ક્રિયાનુષ્ઠાનથી જેઓની અંગક્રિયા સંપાદન કરવામાં આવી હતી એવા અનેક યજ્ઞો જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે યજમાન ભરત રાજા તે તે યજ્ઞોને જે જે ક્રિયાકળ તથા ધર્મ નામનું ફળ ઉત્પન્ન થતું હતું, તેનું યજ્ઞપુરુષ વાસુદેવ ભગવાન વિષે જ ચિંતન અર્થાત અર્પણ કરતા હતા. આ વાસુદેવ ભગવાન સર્વ દેવતાઓના પ્રકાશક, વેદમંત્રોનો ઇંદ્રાદિ દેવતાઓરૂપ જે અર્થ છે તેના નિયામક હોઈ સર્વાના સાક્ષાત કર્તા અને પરમદેવ છે. આ મુજબ ચરાચરમાં રહેલા આત્મસ્વરૂ૫ એવા વાસુદેવના ચિંતનમાં જ જેઓ નિયંતિ નિમમ છે તથા ચિંતન કરવારૂપી પોતાની નિપુણતાથી જેમના રાગાદિ કષાય (મેલ) નાશ પામેલા છે એવા આ ભરત રાજા જે વેળા અધ્વર્યું એટલે યજ્ઞ કરાવનારા યાજ્ઞિક હાથમાં હેમના દ્રવ્યો ગ્રહણ કરતા ત્યારે તે હેમકાવ્યો (હુત દ્રવ્યો) તથા યનભોગનો ઉપયોગ કરનારા સૂર્યાદિ દેવતાઓને પણ યજ્ઞપુ, ઈશ્વર(ક્ષાંક ૨)ના નેત્રાદિ અવયવોમાં જ ચિંતતા હતા. ઉપર જે યજ્ઞો વડે ક્રિયાફળ તથા ધર્મ ફળ ઉત્પન્ન થાય છે એમ જણાવ્યું, તે યાકળોને પૂર્વમીમાંસકા(શાસકારો) અપૂર્વ કહે છે અને તેના બે ભેદ પાડે છે: (૧) જે ફળ સમ સ્વરૂપે યજ્ઞ કરતી વખતે જ ઉત્પન્ન થાય છે તેને ક્રિય ફળ કહે છે તથા (૨) જે કાળાંતરે ઉત્પન્ન થાય છે તેને ધર્માદળ કહે છે. જેમ કે યજ્ઞકિયાએ થવાથી તેના હવિર્ભાગે દેવતાઓને મળે છે અને તે થકી યજ્ઞ કરનારને શુભ ગતિરૂ૫ કળની ઉત્પત્તિ થાય છે તેમ જ યજ્ઞથી વરસાદ પડી લોકોમાં સુખશાંતિ પ્રવર્તે છે. આમ લોકોમાં જે થકી સુખશાંતિ ઉત્પન થાય તેવું કર્મ જ ધર્મરૂપ કહેવાય અને આવું નિષ્કામ કર્મ જ અંતે ચિત્તશુદ્ધિારા પરમશ્રેયની પ્રાપ્તિ કરાવી આપે છે. તાત્પર્ય એ કે, ભારત રાજા પોતે આ રીતે યજ્ઞની તમામ ક્રિયાઓ કરાવનારા ઋત્વિજો, તેને લાગનારા હવ્ય તથા કવ્ય દ્રવ્યો, તેને ભાગ ગ્રહણ કરનારા દેવતા તથા પિતરો ઇત્યાદિ તમામને યજ્ઞપુરુષ, ઈશ્વર(વૃક્ષાંક ૨)નું વાસુદેવરૂપે ચિંતન કરીને તેમનામાં જ અર્પણ કરતા હતા. આ મુજબ કર્મની વિશુદ્ધિને લીધે એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિને લીધે જેમનું અંતઃકરણ તદ્દન શુદ્ધ થયેલું છે તે ભરતરાજાને પોતાના હદયાકાશરૂપી સ્થાનમાં પ્રકટ થનારા આત્મસ્વરૂપ એવા વાસુદેવ વિષે દિનપ્રતિદિન વધતી જતી અતિ ઉત્કૃષ્ટ એવી પરમ ભકિત ઉત્પન્ન થઈ ( ભાઇ &૦ ૫ અ૦ ૭ શ્લોક ૨ થી ૭).
યજ્ઞપુરુષ આત્મરૂપ જ છે.
આ વિવેચન ઉપરથી સમજી શકાશે કે, સર્વના મૂળ યજ્ઞપુરા હેઈ તે વ્યવહાર એટલે કાર્ય આરંભ પણ બ્રહ્મદેવે પ્રથમ યજ્ઞ વડે જ કરેલ છે. યજ્ઞની અંદર કંતુ, યજ્ઞ, સ્વધા, ઔષધ(સ્વાહા), મંત્ર, ઘી, અગ્નિ અને આહુતિ(હવન કર્મ) ઇત્યાદિ ક્રિયાઓની જરૂર હોય છે, તે પ્રથમ જણાવેલું છે. દેવતાઓને અર્પણ કરતી વખતે સ્વાહા બોલાય છે તથા તે યજ્ઞ દ્વારા ક્રમે વૃષ્ટિ, ઔષધિ, રેત અને અસંખ્ય મનુષ્ય ઉત્પન્ન થાય છે તેમ પિતરોને અર્પણ કરતી વખતે સ્વધા કહેવામાં આવે છે. દેવતાઓ પ્રીત્યર્થ હવન થનારા દ્રવ્યોને હપ્ત દ્રવ્ય તથા પિતરો પ્રીત્યર્થ થતા હવનદ્રવ્યોને કવ્ય કહે છે. તાત્પર્ય એ કે, પ્રત્યેક પ્રાણીમાત્રની થતી તમામ ક્રિયાઓ પછી તે કાયિક, વાચિક કિવા માનસિક હે પરંતુ તે તમામ યજ્ઞરૂપ છે, એ દભાવના કરવી કે જેથી તેને પ્રથમ વિલય યજ્ઞપુરુષમાં થશે તથા આ યજ્ઞપુરુષ આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧)એવા હું ૨૫ હેવાથી તેને વિલય આત્મામાં થશે. ટૂંકમાં આ સર્વ અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ જ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ, એમ ભગવાન અને પ્રત્યે અત્રે કહી રહ્યા છે આની વધુ સ્પષ્ટતા આગળ કરવામાં આવી છે.
Page #631
--------------------------------------------------------------------------
________________
૫૦૨ 1
તે દુશ qzમનુગ્રવિ-- [ સિદ્ધાન્તકાહ ભ૦ ગી. અવે હરિ पिताहमस्य जगतो माता धाता पितामहः । वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च ॥१७॥
પિતા, માતાદિ પણ હું જ છું હે પાર્થ ! વિશેષ શું કહું? આ સમત જગત પિતા, માતા, ઘાતા(ધારણ કરવાવાળા), પિતાને પણ પિતા અને પિતામહ તથા સર્વય (જાણવાની વસ્તુઓમાં જાણવા જેવો) એક હું જ છું અને એ હું એટલે આત્મા(વૃક્ષાંક ૧) છે. એટલે આત્મસ્વરૂપ એવા મને જાણ્યા પછી બીજું કાંઈ પણ જાણવાનું બાકી રહેતું જ નથી એવો એક હું જ છે, મારાથી બીજે કઈ પવિત્ર નથી. કાર, ઋક્, યજુસ અને સામવેદ પણ હું જ છે, અને તેવો હું તો અનિર્વચનીય એવા આત્મા(વૃક્ષાંક ૧)રૂપ છે. તાત્પર્ય એ કે, સર્વ બ્રહ્માદિ જગતાદિ કાર્ય પ્રકૃતિને ઉત્પન્ન કરનારો બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) હોવાથી તે સર્વનો પિતા કહેવાય છે, પરંતુ હું તો કાર્ય પ્રકૃતિને સૃજનાર કારપ્રકૃતિ(ક્ષાંક ૬ થી ૧૨) તથા આ કારણે પ્રકૃતિની પણ સર્જક એવી મહાકારણ પ્રકૃતિ(વૃક્ષાંક ૩થી ૫)ને પણ સૃજનાર સર્વ પિતાઓનો પણ પિતામહ અર્થાત આત્મસ્વરૂપ(કક્ષાંક ૧)છે. આ આત્મસ્વરૂપ એવા મને સૃજનાર બીજો કોઈ નથી તેથી હું જ સર્વને પિતામડ છું. વળી મહાકારણરૂપ પ્રકૃતિ અથવા માયા (ક્ષાંક ૩) એ સર્વ જગતને ત્રણ ગુગ વડે સજે છે, તેથી તે સર્વની માતા ગણાય છે તથા ઈક્ષણ શક્તિરૂ૫ કાળસ્વરૂપે તેને પ્રેરક ઈશ્વર (ક્ષાંક ૨). હેવાથી તે સમસ્તનો પિતા ગણાય છે તેમજ આ પ્રકૃતિ એટલે માતા અને પુરુષ એટલે પિતા એ રીતના વિવેક વડે જાણવામાં આવતું તત્વ વાસ્તવિક રીતે તો અમસ્વરૂપ એવા હું (વૃક્ષાંક ૧ )રૂપ જ છે; અને જે બધાં કરતાં પવિત્રમાં અતિ પવિત્ર ગણાય છે એ જ અક્ષરનું પણ આદ્ય બીજ એ કાર છે. તે અક્ષર છે તેમ જ તે સર્વજ્ઞાનસમૂહ અને યજ્ઞના મૂળ બીજ ૨૫ કફ, યેળ તથા સામવેદ આદિ સર્વ પણ આત્મસ્વરૂપ એવા હું(ક્ષાંક ૧)૨૫ જ છે.
गति र्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् । જમવપ્રાઃ રથાને નવા વીનવમ્ ૨૮
ગતિ, ભર્તા વગેરે પણ હું જ છું ગતિ, ભર્તા (પોષક), પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહા (અકારણ ઉપકાર કરનારો સખા, પ્રભાવ (ઉત્પત્તિ), પ્રલય (નાશ), રથાન એટલે સ્થિતિ, નિધાન એટલે અંતિમ સ્થાન તથા સર્વના બીજ રૂ૫ અવ્યય
એટલે નાશ રહિત એવો આત્મસ્વરૂપ હું(ક્ષાંક ૧) જ છે. તાત્પર્ય એ કે, ઈશ્વર (વૃક્ષાંક ૨) પોતાની કાળરૂપ ઈગ શકિતવડે પ્રકૃતિ વા માયાવૃક્ષાંક ૩)ના ત્રણ ગુણોમાં ભ કરે છે. ઈશ્વરની પ્રેરણાત્મક એવી જે આ કાળશકિત તે જ ગતિ કહેવાય, અર્થાત સર્વની ગત આ ઈશ્વર (વક્ષાંક ૨) છે. ભર્તા એટલે સર્વેને પોષણકર્તા, સર્વેને પ્રભુ, ચરાચરને સાક્ષી, વાતવ્યથાન, સર્વેનું શરણ; સમરત ઉપર અકારણે ઉપકાર કરનાર સુદ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું પણ નિધાન અર્થાત્ અંતિમ સ્થાનક; સમસ્ત દશ્યનું બીજમાત્ર, નાશરહિત એટલે અવ્યય એવો આત્મરૂપ (વાંક ૧) જ છે, એમ જાણુ
तपाम्यहमहं वर्ष निगृशाम्युत्सुजामि च ।
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥१९॥ શ્રીકૃષ્ણ ભગવાન આગળ નિશ્ચયપૂર્વક કહે છે કે હે અર્જુન! તું મને હું આ શરીરધારી એ કૃષ્ણ કિંવા તારા મામાનો છોકરો છું એમ નહિ સમજ. તારી તેવી સમજ દૂર કરવાને માટે હું કાણું
Page #632
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] અત્યંત દુર્દશ` એવા તે આત્મા, અત્યંત ગુપ્ત પુરાણા અને
| ૫૦૩
તે તને કહી રહ્યો છું કે જે જાણી તેવા મારા સ્વરૂપના નિશ્ચય કરીને તું યુદ્દ કરીશ તે પણ તું મારા આત્મસ્વરૂપમાં જ મળી જઈશ. એમાં કિચિત્માત્ર પણ શંકા નથી. આત્મરવ૫ એવા હું જ તપી રહ્યો છું, હું જ જળને આકષુ છું તથા છેડુ છું, એટલુ જ નહિ પરંતુ અમૃત તથા મૃત (મૃત્યુ), સત્ અને અસત્ પશુ હું જ છું, ભાવા એ કે સૂર્ય, વિદ્ધ વગેરે રૂપે હુ ં જ તવું છું. મારા આ તપવાથી જળમાંથી સૂર્યકિરણ દ્વારા પાણીનું આકષણુ થઈ (તેના) અંતરાળમાં વાદળાં બંધાય છે તથા તેને ફરીથી નૃષ્ટિરૂપે હું છે।ડુ' છું. સક્ષેપમાં એટલું જ કે, આ ચરાચરમાં જે જે કાંઈ અમૃત (અમર) કિવા મૃત (મૃત્યુ)રૂપે કિવા સત્ યા અસત્ રૂપે ભાસે છે તે તમામ આત્મસ્વરૂપ એવા હુંરૂપ જ છે, એમ નિશ્ચયપૂર્ણાંક સમજ. त्रैवि॑द्या मा॒ सोम॒पाः पू॒तपा॒पा
,
,
यज्ञेरिष्ट्रा स्यर्य॒ति॑ि प्रार्थय॒न्ते ।
ते॑ पुण्यमासाद्य सुरेन्द्रलोक
मश्नन्ति दि॒व्यान्दवि देवभा॒गान् ॥२०॥
ઋક્, યજી અને સામ એ ત્રણ વેદોમાં બતાવેલા અગ્નિષ્ટામાદિ યજ્ઞો વડે વાસ્તવિક તા આત્મસ્વરૂપ એવા મારું (ક્ર્માંક ૧)નું પૂજન થાય છે, તથા તેવા પ્રકારે પૂજન કરીને મનુષ્ય પેાતાના ઇષ્ટ ધ્યેયને એમ્લે રવર્ગાદિ લેાકની પ્રાપ્તિને જ ચ્છે છે, તેથી તેવા પાપરહિત થયેલા સકામ પૂજક ભાવનાવશાત્ પેાતપાતાના પૃષ્ટ ધ્યેય અર્થાત્ રવર્ગાદિક લાકને જ પ્રાપ્ત થાય છે તથા પૂર્ણરૂપ એવા દિવ(સ્વ`લાક)ને પામીને ત્યાં દિવ્ય દેવતાઓના વિવિધ બેગને ભાગવે છે. ઉદ્દેશ એ કે, જેમ રૂપિયાની પ્રાપ્તિ થતાં તેમાં પાઈ, પૈસેા, આને, બે આની, ચાર આની વગેરે તમામને। સમાવેશ થઈ જાય છે તેમ અનેક પ્રકારની વાસનાઓ રાખી ઉપાસના કરન.રા ઉપાસને શ્રેષ્ડ એવું મેળવવાનુ સ્થાનક તે કેવળ લેક જ છે. તે સકામીએની અંતિમ કક્ષા ગણાય છે. આ કથનનેા ભાવાર્થ એવા છે કે સકામીએ કે જેએ આત્મવરૂપની પ્રાપ્તિ કરવાને શક્તિમાન હેાતા નથી તેવાએ પેાતપેાતાની ઇચ્છાવશાત્ ઉપાસનાદ્વારા એક તરણાથી માંડીને ઠેઠ ઇન્દ્રલેાક સુધીના ભાગને જ પ્રાપ્ત કરે છે, એટલે કે તે અશાશ્વત એવા સ્થાનને જ મેળવે છે, કે જે પરિણામે નાશવંત છે.
રે ર
भुक्त्वा स्वर्गलोकं विशाल
क्षीण॑ दु॒ण्ये॒ मर्य॒लोक॑ विश॒न्ति ।
पव॑ श्रीधर्म॒मनु॒प्रय॒न्न
गतागतं॒ काम॒कामा ल॑न॒न्ते ॥२१॥
સટ્ટામીઓની ગતિ
વિવિધ પ્રકારની કામનાએવશાત્ અતિ વિશાળ ખમેલા સ્વર્ગાદિ પતિના જેમના અંત નથી એવા લેાકાની પ્રાપ્તિ ઇચ્છનારા સકામીએ પેાતપેાતાની કામનાવશાત્ સ્વગૃ≠િ લેાક સુધીના તે તે બાગાને ભાગવીને જ્યારે તેઓના પુણ્યના ક્ષય થાય છે ત્યારે ફરીથી આ મૃત્યુલેાકમાં આવે (પ્રવેશે) છે. આ રીતે વેદાનું ખરુ તપ નહિ સમજનારા અને ફક્ત બાળકને આમિષ બતાવનારા વેદોમાં કહેવામાં આવેલા ધમ, અથ અને કામ એ ત્રણ કામ્ય કર્મોના ભાગનેા જ અંગીકાર કરે છે. તેવાઓને પાતષાતાની કામનાવશાત્ તે તે લાકની પ્રાપ્તિ થઈ પુણ્ય ક્ષીણુ થતાં વળી પાછા મનુષ્ય લેકમાં આવવું પડે છે. આ રીતે સક્રામીઓનું ઉપર
Page #633
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
गुहाहितं गह्वरेष्ठं पुराणम् ।
[ સિદ્ધાન્તકા ભ૦ ગી૦ ૦ ૯/૨૧
ગુણદેાષાનુ નિરૂપણ
જવું તથા નીચે આવવું એ મુજબનુ ગમનાગમન ચાલુ જ હેાય છે. તાત્પર્ય એ કે, જ્યાં સુધી તે વેદનું ખરું તાત્પ સમજીને નિષ્કામભાવે આત્મસ્વરૂપ એવા મારી ઉપાસના કરતા નથી, ત્યાં સુધી તે આ દુઃખરૂપ એવા સંસારના પાશમાંથી કદી પણ મુક્ત થતા નથી. તેઓ કદી સ્વ`લાકમાં તે વળી પાછા મૃત્યુલેાકમાં, એ પ્રમાણે ઉપરથી નીચે, અને નીચેથી ઉપર એમ ફેરા ખાતા જ રહે છે. વારતવિક રીતે વેદના ખરા ઉદ્દેશ તા આત્મસ્વરૂપ એવા મારું જ્ઞાન પ્રાપ્ત થતું એ જ એક છે. આ સંબંધમાં આધારને માટે નીચે મુજબ શાસ્ત્રીય કથન આપવું યેાગ્ય લાગે છે. શાસ્ત્રામાં આવતુ. ગુદોષો પ્રતિપાદન કરનારાં શાસ્ત્રવચનેાનું તાત્પ । પ્રવૃત્તિને ઓછી કરાવીને નિવૃત્તિમાં લઈ જવા ઉપર જ હાય છે. મનુષ્ય જેમ જેમ નિવૃત્તિ તરફ ઢળતા જાય છે તેમ તેમ તે અધતેમાંથી મુક્ત થતા જાય છે. એકદમ સઘળી વસ્તુઓના ત્યાગ થછ્તા શક્ય નથી માટે જેટલુ` મૂકાય તેટલું સારું' એવુ વલણુ રાખી અનેક યુક્તિ પ્રયુક્તિ વડે વૈદ શાસ્ત્રામાં ગુદોષનુ નિરૂપણ કરેલુ છે એટલે શાસ્ત્રોનું અંતિમ લક્ષ્ય તે નિવૃત્તિ ઉપર જ છે. આ નિવ્રુત્તિરૂપ મેક્ષ ધમ જ મનુષ્યાને પરમ કલ્યાણુરૂપ હાઈ શાક, મેહ તથા ભયને મટાડનારા છે. વિયે। સારા છે એવી ભાવના વડે તેમાં અધ્યાસ થવાથી પુરુષને તે પ્રત્યે આસક્તિ થાય છે આમ વિયામાં આસક્તિ થતાં કામના ઉત્પન્ન થાય છે, કામના ઉત્પન્ન થતાં જ તેની પૂર્ણુતા થવામાં અડચણ કરનારાઓ પ્રત્યે દ્વેષ (અપ્રીતિ) ઉત્પન્ન થઈ ઝઘડા થાય છે; કયા થવાથી તીવ્ર ક્રાધ ઉત્પન્ન થાય છે, ક્રેાધથી સમેાડ થઈ તુરત જ બુદ્ધિમાં વ્યાપી રહેલી કાર્યો અકાર્યની સ્મૃતિ નષ્ટ થાય છે, સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિને નાશ થાય છે, આમ બુદ્ધિભ્રમને લીધે સ્મૃતિ રહિત થયેલા પુરુષ પાતે પેાતાને સરસ્વ ઘાત કરી લે છે, એટલે પોતે નહિ લેવા જેવા બની જાય છે. આમ સૂચ્છિતપણું કિંવા મૃતતુલ્ય અવસ્થા પ્રાપ્ત થતાં તેને બધી રીતે વિનાશ થાય છે. તેના તમામ પુરુષાર્થની હાનિ થાય છે. વિયેામાં અભિનિવેશ થવાથી એટલે વિષયે નહિ છે।ડવાના દુરાગ્રહને લીધે પુરુષને પેાતાનું કે બીજા કાણુ છે તેનું સાચું ભાન રહેતું નથી, એટલે તે મનુષ્યેાનુ જીવન વૃક્ષમાં રહેલા જીવાત્મા જેવું બની જવાને લીધે મૂચ્છિત જેવા જ હોય છે અને ધમણુની પેઠે વ્યર્થ શ્વાસ લેવાથી મૂવા જેવા થઈ જતાં તેના સર્વ પ્રકારના પુરુષા
નાશ થાય છે.
સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ સબંધે વેદનુ લક્ષ્યબિંદુ
“પ્રવૃત્ત કર્મ કરનારને રવર્ગાદિક ફળ પ્રાપ્ત થાય છે, એવું વેઢમાં કહેવામાં આવ્યું છે; માટે તેના પુષાની હાનિ કેમ થાય?' એવી શંકા રાખવી નહિં, કેમકે સ્વર્ગાદિ ફળ મેળવવા એ જ પરમ પુરુષા છે એવા વેદને અભિપ્રાય બિલકુલ નથી. પરંતુ બહિર્મુખ મનુષ્યેાને મેક્ષતે માગે લઈ જવા સારુ વેદે આ રવર્ગાદિ પ ́તના વચલા ક્ળાની લાલચ દેખાડીને માત્ર કર્માંમાં રુચિ ઉત્પન્ન કરાવી છે, જેમ કે રેગ મટાડવાને માટે બાળકને એસડ પાતાં તેમાં રુચિ ઉત્પન્ન કરાવવા સારુ ખાંડના લાડુ દેવાની લાલચ આપવામાં આવે તેમ સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ સંબંધમાં વેટ્ટનું કથન છે (વધુ માટે અધ્યાય ૨ શ્લાક ૩૯ તથા અધ્યાય શ્લેક ૩૫ જુઓ ).
3
વેદના સાચા અર્થ ઘણા ગૂઢ છે
? '
“ કમ કાંડમાં મેાક્ષનું તેા નામ પણ સાંભળવામાં આવતું નથી, તે છતાં આપ આમ શા માટે કહે છે ? એમ તું કહેશે તેા તેનું કારણ એ છે કે કર્માંકાંડના મ ંત્રા કાને પડતાં તુરત તેના જેવા અ સમજવામાં આવ્યા છે એમ જે માનવામાં આવે છે તેવા તેનેા અથ ધટતા નથી. અર્થાત્ વેદના શબ્દાર્થાદિ જે અ વ્યવહારમાં સમજવામાં આવે છે તે ખરા અ` હેાતા નથી. વેદના સાચે! અ તા ધણા ગૂઢ છે. વિયેા, પ્રાણાદિક અને પુત્રાદિક સ્પંજતા કે જેઓ અંતે પેાતાને દુઃખના જ કારણરૂપ છે તેઓમાં તા મનુષ્યા જન્મથી જ આસક્ત હાય છે, તેવા પરમસ્વરૂપને નહિ જાણુતાં દેવાદિકના અવતારમાં ભટકી ભટકીને પુણ્ય ક્ષય થયે
Page #634
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
તે જ્યાં અતિશય સંકટો છે તેથી મુક્ત એવા ગુસ્થસ્થાનમાં પ્રવેશ કરાયેલે છે; [ પ૦૫
વળી પાછા મનુષ્યાદિ તથા તેમાંથી પુનઃ વૃક્ષાદિકના અવતારમાં પડતા અને વૈદ જે સમજાવશે તે જ ખરં કલ્યાણકારી છે, એ વિશ્વાસ રાખીને રહેનારા મનુષ્યોને વેદરૂ૫ મહાપંડિત પાછી તે જ વિષય, જીવન અને પુત્રાદિક પદાર્થોમાં ફસાવે એ વેદને છાજે ખરું કે? માટે વેદને અભિપ્રાય કિંવા સાચો અર્થ તો નિવૃત્તિ માર્ગ ઉપર જ છે, એમ સિદ્ધ થાય છે.
કેવળ કર્મ કરનારાઓ આ રીત વેદના સાચા અભિપ્રાયને નહિ જાણતા જેઓ કર્મ (મીમાંસકે) માત્ર ઉપરથી સારા જણાતાં અને અંદરથી સાર વગરના સકામીઓને માટે વેદે કહેલા આમિરૂ૫ ફળાને જ પરમ પુસ્નાર્થરૂપ માને છે તેઓ ખરેખર કુબુદ્ધિમાન છે. કારણ કે વેદને યથાર્થ રીતે જાણનાર વ્યાસાદિકે તે પ્રમાણે કહેતા નથી. કામી. કંગાળ, તૃષ્ણાઓથી વ્યાકુળ અને ઉપર ઉપરથી સારા લાગે પરંતુ અંદરખાને નિઃસાર ફળાને પરમ ફળરૂપ સમજનારા અગ્નિથી થતાં યજ્ઞાદિક કર્મો કરવાના દુરાગ્રહથી વિવેકભ્રષ્ટ થયેલા અને પરિણામે ધૂમમાર્ગને જ પ્રાપ્ત કરનારા કર્મકાંડી મીમાંસકો આત્મતત્તવને કદી પણ જાણતા નથી. જેઓના કર્મો પશુઓની હિંસા કરવામાં જ સાધનરૂ૫ છે એવા એ પેટભરા લોકે ઝાકળના અંધારાથી વ્યાપ્ત થયેલી આંખેવાળા મન જેમ સમી ની વસ્તુને પણ જાણતા નથી, તેમ હૃદયમાં આત્માના સ્વરૂ ૫ભૂત “હું” કે જેમાંથી આ સર્વ જગત ઉત્પન્ન થયેલું છે. એમ ભાસે છે તથા જે વાસ્તવિક આમાથી સહેજ પણ ભિન્ન નથી તેને જાણતા નથી.
વેદના તાત્પર્યરૂપ ગંભીર અર્થ વા પરિસંખ્યા માંસનું ભક્ષણ કરવામાં અને તેના ફળમાં જે પ્રીતિ હોય તે તે ફક્ત યજ્ઞમાં જ કરવું એવી અનુના (આખા) આપીને વેદે આ પરિસંખ્યા કરેલી છે. પરિસંખ્યા વિધિના સંબંધમાં આગળ શાસ્ત્રીય વિવેચન આવશે તે જોવું. અત્રે સંક્ષેપમાં એટલું જ જાણવાની જરૂર છે કે જ્યારે બંને ક્રિયાની એક સામટી પ્રાપ્તિ થતી હોય ત્યારે તે પૈકી એકની નિવૃત્તિ કરવા ઉપર જ જેનું તાત્પર્ય હેય તેને પરિસંખ્યા વાકય કહે છે. આથી યજ્ઞ કરીને બાકી સિલક રહે તે માંસાદિનું ભક્ષણ કરવું એમ કહેલું છે, પરંતુ તેનો અર્થ તે અવશ્ય કર્તવ્ય છે એટલે કરવું જ જોઈએ એવું વિધવાક્ય નથી. આ મુજબની વેદના તાત્પર્યરૂ૫ મારા ગંભીર મતને નહિ જાણતા વિષયમાં જ લાગી રહેલા તથા હિંસાને એક જાતના વિકારરૂ૫ માનતા એ ખેલ લોકે પશુઓને મારી નાખીને પોતે સુખ મેળવવાની ઈચ્છાથી દેવતા, પિતૃ અને ભૂતપતિઓનું યોથી પૂજન કરે છે. જેમ કેઈ વાણિયો દુતર સમુદ્રાદિનું ઉલ્લંઘન કરીને ઘણું ધન મેળવવાની લાલચથી પોતાની પાસેની મૂડીને પણ ઈ બેસે છે, તેમ કર્મકાંડીઓ માત્ર કાનને હાલા લાગે એટલે પોતાને પસંદ પડે એવા અને વારતવિક રીતે સ્વનની પેઠે મિથ્યાભૂત પરલોકના તથા ઈહલોકના સુખ ની અભિલાષા સેવી તેવા પ્રકારના વ્યર્થ કાર્યમાં દ્રવ્ય અને તપશ્ચર્યાદિ ગુમાવી બેસે છે.
વેદ પ્રવૃત્તિપરાયણ નથી? સત્વ, રજ અને તમોગુણની નિષ્ઠાવાળા આ લકે સત્ત્વાદિ ગુણો જ જેમાં મુખ્યત્વે કરીને હેય છે એવા ઇંદ્રાદિ દેવોની જ ઉપાસના કરે છે, પરંતુ ગુણાતીત એવા મારી એટલે આત્માની ઉપાસના નથી. આ કર્મકાંડીઓ (મીમાંસકે) આ પ્રમાણે સંકલ્પ કરે છે કે અમે આ લોકમાં યજ્ઞાદિઠારા દેવતાઓનું યજન કરીને સ્વર્ગમાં જઈશું અને ત્યાં આનંદ કરીશું, તથા પુણ્યભોગને અંતે પાછા આ લોકમાં મોટા કુળવાન અને સંપત્તિમાન ગૃહસ્થ થઈશું. આવી રીતે વેદની પુષ્પ જેવી ફળ દર્શાવનારી વાણીથી લલચાઈ પડેલા મનવાળા અભિમાની અને અત્યંત અક્કડ એવા કર્મકાંડીઓને મારી એટલે (હું રૂ૫) આત્માની વાત પણુ ગમતી નથી. તેથી તેઓ મારે પરાયણ નહિ થતાં સંસારમાં ભટકી જન્મમરણના ફેરાઓ ફર્યા જ કરે છે. આ રીતે વેદ પ્રવૃત્તિપરાય નથી પરંતુ નિવૃત્તિપરાયણ જ છે. કર્મકાંડ, જ્ઞાનકાંડ અને કપાસનાકાંડરૂપ સઘળા વેદો “જીવ બ્રહ્મરૂપ છે, સંસારી નથી” એ જ પિતાનો વાસ્તવિક અને ખરો અભિપ્રાય ધરાવે
Page #635
--------------------------------------------------------------------------
________________
૫૦૬ ]
અધ્યાત્મના વિમેન રે વા–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૨.
છે. પરંતુ એ અભિપ્રાય લેકે ના સમજવામાં આવતો નથી. તેનું કારણ એ છે કે, આત્મા આનર્વચનીય હેવાથી તેનું જ્ઞાન પક્ષવાદ વડે સમજાવ્યા સિવાય વેદને માટે બીજો કોઈ ઉપાય જ નથી તેથી મને પક્ષવાદ જ અત્યંત પ્રિય છે. આ પક્ષવાદ વડે આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ અપરોક્ષ માટે પુરુષાર્થ કરવાનો હોય છે. પરોક્ષવાદ એટલે વેદમાં જે કર્મ કરવાનું કહ્યું છે તે કર્મ છોડાવવાને માટે જ છે જેમ કે નાના બાળકને રોગ મટાડવાના ઉદ્દેશથી દવા પીવી હોય તો સાકર મળશે એવી લાલચ આપવી પડે છે તેમ આ પરોક્ષવાદ સંબંધમાં પણ સમજે (આગળને માટે અધ્યાય ૨, પૃષ્ઠ ૧૫૫/૧૫૬ તથા શ્રી ભાઇ કું. ૧૧ અ૨૧ ૦ ૧૮ થી ૩૫ ઉદ્ધવગીતા જુઓ).
વર્ણો, આશ્રમધર્મો તથા ગુણની ઉત્પત્તિ પુરુરૂપ ઈશ્વરના મુખ, બાહુ, સાથળ તથા પગમાંથી, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમે સહુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શક, એ ચાર વર્ષે ઉત્પન્ન થયા છે. આ વર્ષે ગુણવિશાત જુદાજુદા છે, સત્ત્વગુણથી બ્રાહ્મણ, સર્વ રજના મિશ્રણ વડે ક્ષત્રિય, રજ તમના મિશ્રણ વડે વૈશ્ય અને તમમાંથી શુદ્ધ ઉત્પન્ન થયા. તેમજ મુખમાંથી બ્રાહ્મણો, બાહુથી ક્ષત્રિય, ઉર (સાથળ)માંથી વૈશ્ય તથા પગથી શુદ્ધ ઉત્પન્ન થયા. ગૃહસ્થાશ્રમ જાંઘમાંથી, બ્રહ્મચર્ય હૃદયમાંથી, વાનપ્રસ્થ છાતીમાંથી, સંન્યસ્ત મસ્તકમાંથી ઉત્પન થયો. આવી રીતે આ આશ્રમો તેમ જ વર્ષો પુરુષરૂ૫ એવા ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલા છે. આ વર્ગોમાંથી જેએ પિતાને ઉત્પન કરનાર પુરુષ(ભગવાન)ને નહિ જાણતા તેનું ભજન કરતા નથી અને જેઓ જાણવા છતાં તેનું અપમાન કરે છે તેઓ પોતાના આશ્રમ અને વરૂપ સ્થાનમાંથી ભ્રષ્ટ થઈ અગતિમાં પડે છે.
કેટલાક દિજાદિક, સ્ત્રીઓ તથા શાદિક તો અજ્ઞાનને લીધે આત્મસ્વરૂપ એવા ભગવાનને જાણતા નહિ હોવાને લીધે ભજતા જ નથી; તેઓની ઉપર રાજાઓએ કૃપા કરીને તેમને સામ, દામ, દંડ, ભેદ આદિ નીતિ અનુસાર સુધારી સમાગે દેરવા જોઈએ વળી કેટલાક દ્વિજો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈો જો કે ઉપનયન સંસ્કારથી અને વેદાધ્યયનથી ઉત્તમ અધિકારને પામેલા હોય છે, તે પણ વેદને ફળસ્તુતિના વચનોમાં મેહ પામીને જાણતા છતાં આત્મસ્વરૂપ ભગવાનને ભજતા નથી અને અનેક કામનાઓ વડે સકામ કર્મો કરવામાં જ આસક્ત થઈ રહેલા હોય છે. તેવા અર્ધદગ્ધને સુધારવાને કશો પણ ઉપાય જ નહિ હોવાથી તેવાઓ તે ઉપેક્ષાને જ પાત્ર છે.
મદાંધ પરમેશ્વરના સ્વરૂપને ઓળખતા નથી કર્મ કરવા છતાં પણ તે બંધન કરનાર થાય નહિ એવા પ્રકારને નહિ જાણતારા તેમ જ નમ્રપણાથી વિદ્વાનોને પણ નહિ પૂછનારા અને મૂર્ખ છતાં પણ પંડિતાઈનું અભિમાન ધરાવનારા આ અર્ધદગ્ધ લેકે દિના ફળથતિનાં મીઠાં વચનેથી ઉસુક બનીને “અમે અપ્સરાઓ સાથે વિહાર કરીશું” ઇત્યાદિક મીઠી મીઠી વાત કેવળ મૂખપણુથી કહે છે. રજોગુણની બુદ્ધિને લીધે આવા કર્મચંડ પુરુષો અભિચારાદિક નહિ કરવા ગ્ય ભયંકર સંકલ્પ કરવાવાળા ભારે તૃષ્ણાવાળા, સર્પ જે ધવાળા, ઢેગી, અભિમાની અને દક સ્વભાવવાળા અને અર્ધદગ્ધ કર્મકાંડીઓ કેવળ કર્મને જ પ્રધાન માનનારા લેકે આત્મરવ૫ એવા ભગવાનની હાંસી કરે છે. વૃદ્ધો કિંવા પૂની નહિ પરંતુ સ્ત્રીઓની ઉપાસના કરનારા આ લોકો કે જેઓ મિથનના સુખને જ મુખ્ય માને છે. તેઓ ઘરમાં રહીને “આજ મેં આટલું તે મેળવ્યું, આ મારો મનોરથ પૂર્ણ થશે, મારી પાસે આટલું ધન છે અને અને ફરી આટલું થશે” ઇત્યાદિ પ્રકારોમાં જ સુખ માની લઈ તેવી વાતે જ આપસઆપસમાં કરે છે. પૂરેપૂરી દક્ષિણ કિંવા અન્નદાન નહિ આપતાં દંભને માટે યજ્ઞ કરે છે અને હિંસાના દેશને નહિ જાણીને કેવળ આજીવિકાને માટે જ પશુઓ મારી નાખે છે. સંપત્તિ, ઐશ્વર્યા, ઉત્તમ કુળમાં જન્મ, વિદ્યા, દાન, ૨પ, બળ અને કર્મથી થયેલા અભિમાનને લીધે આંધળાં બનેલા આ ખલ (૬૪) લકે ઈશ્વર તથા ઈશ્વરના અનન્ય ભકતો અપરોક્ષાનુભવી એવા સત્પનું અપમાન કરે છે. .
Page #636
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] આ બધું આત્મસ્વરૂપ છે” એવા અધ્યાત્મયેાગથી પ્રાપ્ત થનારા તે-- [ ૫૦૭
જે પરમેશ્વર સર્વાં પ્રાણીમાત્રના આત્મારૂપે અને શ્વરરૂપે રહેલા છે, છતાં આકાશની પેઠે તદ્દન નિ:સંગ છે, પ્રિય એવા પુરુષાર્થરૂપ છે અને વેટ્ટે પણ એ રીતે જ ગાયેલા છે. પરમેશ્વરના આવા સ્વરૂપને અભિમાન અને મદમાં સપડાયેલા મઢે સાંભળતા નથી. મૈથુન, માંસ, મદિરાનું સેવન તથા વિયેપભેગાના સેવનના મનેાથાની જ વાતેા કરીને વેદ નિવૃત્તિપરાયણુ હાવા છતાં તે તે પ્રવૃત્તિપરાયણ છે એશ ખયા કરે છે. મૈથુન કરવાની, માંસ ખાવાની અને મદ્ય પીવાની રુચિવાળા હાઈ તેએ વેદ પ્રવૃત્તિનું જ નિરૂપણ કરે છે' એમ કહે છે.
વિધિ અને નિયમવાય
ઋતુમાં રવસ્ત્રીના સંગ કરવા, હૅક્રમમાંથી બાકી રહેલા માંસનુ ભક્ષણ કરવું તથા સૌત્રામણનામના યજ્ઞમાં મદ્યપાન કરવું ” આવા વચના હેવા છતાં તમેા મૈથુનાદિ વગેરેની નિંદા શા માટે કરા છે? તો તે પ્રશ્ન સબંધમાં કહેવાનું કે આવા અવાળા વેદના વચનેામાં જો કે મૈથુન, માંસભક્ષણુ અને મદ્યપાન કરવાનું કહેલું છે એમ ઉપર ઉપરથી તા જણાય છે પરંતુ ખરી રીતે તે તેએ થકી નિવૃત્તિ કરાવવી એ વેદના અભિપ્રાય છે, એમ સિદ્ધ થાય છે. આવા વાકયેા એ વિધિવાયેા છે એમ કહી શકાય નહિ. જે વસ્તુ અત્યંત અપ્રાપ્ત હાય તેને પ્રાપ્ત કરાવનારા જે વાયેા હેાય તે વિધિલાકયા કહેવાય. જેમ કે સંધ્યા કરવી, અગ્નિહેાત્ર હેમવું ત્યાદિ ક્રિયાઓ કે જેઓ બીજી કાઈ રીતે પ્રાપ્ત થતી નથી તે પ્રાપ્ત કરવા માટેનાં જે વેદનાં વાયા તે વિધિવાકયેા કહેવાય. મૈથુન, માંસભક્ષણ અને સુરાપાન તે વેદનાં વયને વિના પણ મનુષ્યને સ્વાભાવિક પ્રીતિથી જ પ્રાપ્ત છે, એટલે કે વેદમાં લખ્યું છે તેથી જ તે કરવા મનુષ્ય પ્રેરાય છે એમ નથી. તે ઉપર તા કે.ઈના પણ કહેવા સિવાય સ્વાભાવક રીતે જ પ્રીતિ થાય છે તેવી સંધ્યાવંદનાદિ (નિત્યકર્મી) કર્મોમાં થતી નથી. આથી સૂરાપાન તથા માંસાદિભક્ષણવાળા જે વાક્યા વેદમાં આવેલાં ડ્રાય છે તે વિધિવાય કહી શકાય નહિ, આ વાયા જેમ વિધિવાયા નથી તેમ નિયમવાયરૂપ પણ નથી. જે ક્રિયા એક પક્ષમાં અપ્રાપ્ત હાય તેને પ્રાપ્ત કરવાના જે વાકયેા તે નિયમવાકય કહેવાય. જેમ યજ્ઞમાં ઉપયેગી ત્રીહિ(શાળ)ને છડવી એવા અંનું જે વેદમાં વચન છે તે નિયમવાય છે; કેમ કે ફાતરાં કાઢી નાંખવાને માટે પ્રથમ ત્રાહિને નખવડે ફાલવી એ પ્રથમ પક્ષ હોઈ તેમાં છડવાની ક્રિયા અપ્રાપ્ત છે, એટલે કે વેદમાં ત્રહિને છડવા કહ્યું છે પશુ ફાલવા !હ્યું નથી માટે છેાતરાં સાથે છડવી એવા આને અ થતા નથી પરંતુ ત્રહિને છેાલીને જ છડવી જોઇએ. આ રીતે એ વાક્યમાંથી છેલવાની અપ્રાપ્ત ક્રિયાને પ્રાપ્ત કરી કે ત્રીહિને છેાલીતે જ છડવી જોઈ એ;' માટે આ નિયમવાક્ય કહેવાય. તેમ મૈથુન, માંસભક્ષણ, સુરાપાન ઉપર તેા સ્વાભાવિક રીતે જ પ્રીતિ હાય છે તેથી તે સર્વાંદા પ્રાપ્ત છે. આમ તેએ એક પક્ષમાં અપ્રાપ્ત નહિ હેાવાને લીધે મૈથુન, માંસભક્ષણુાદિ કરવાનું કહેનારા વાયેાને નિયમવાકયા પણ કહી શકાય નહિ; તે। પછી તેને વિધિવાયે! તે। કયાંથી કહેવાય ?
પરિસખ્યા વાક્યના અર્થ
મૈથુન, માંસભક્ષણુ તથા સુરાપાનાદિ વાકયેાના સમાવેશ વિધિવાય અથવા નિયમવાકયેામાં થઈ શકતા નથી તેમ પરિસંખ્યા વાક્યમાં કરવા પણ અયેાગ્ય છે. અને ક્રિયાની એક સામટી પ્રાપ્તિ થતી હોય ત્યારે તે પૈકી એકની નિવૃત્તિ કરવા ઉપર જ જેનું તાત્પર્ય હૈાય તે પરિસ ́ખ્યા વાક્ય કહેવાય. જેમ કે સ્વાભાવિક પ્રીતિથી સધળાં પાંચ નખવાળાં જંતુઓનુ ભક્ષણ કરનારાઓને તેમાંથી નિવૃત્ત કરવાને માટે રોઢા, શેળા, ધે!, સસલા અને કામેા, એ પાંચ વિના ખીજાઓનુ ભક્ષણુ ન જે કરવું અથવા દાઈ કામ ખીજો કરે એવી અંતરની દચ્છાથી તે કામ કરનાર મનુષ્યને એમ કહેવામાં આવે કે આ કામ અમુક કરશે. આમાં કામ કરવાની તથા એકની નિવૃત્તિની એમ બને ક્રિયાઓ એક સાથે જ સાધ્ય થતી હોવાથી તે પરિસંખ્યા થઈ કહેવાય. એવા અભિપ્રાયવાળાં જે વાયે વેદમાં આવેલાં હોય છે તે જ પરિસખ્યા વાયા કહેવાય. આ મુજબ જો કે “ ઋતુકાળે રવસ્ત્રીના સંગ કરવા, હામાઈ તે અવશેષ રહેલું માંસ ખાવું તથા સૌત્રાણિ યજ્ઞમાં મદ્યના પ્યાલા પીવા' એવા અર્થેનાં વાકયાને પરિસ ́ખ્યા વાક્ય કહેવામાં પણુ અડચણ્
rr
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૦૮ ]
થી
જૌ જ્ઞાતિ . ઠ.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૯રા
આવે છે. કેમ કે ઋતુમાં અને ઋતુ વગર પણ સ્ત્રી સંગ સ્વાભાવિક પ્રીતિથી જ પ્રાપ્ત જ છે, તેમ તેમ કરીને તથા હેમ કર્યા વગર પણ માંસભક્ષણ તે સ્વાભાવિક રીતે જ થઈ શકે તેમ છે અને યજ્ઞ વગર પણ સુરાપાન પ્રાપ્ત છે. આથી ઋતુકાળે જ સ્ત્રીસંગ, હેમમાંથી અવશેષ રહેનાર માંસનું જ ભક્ષણ તથા યજ્ઞ કાળે જ સરાપાન કરવું ઈત્યાદિ નિયમોથી તેમ કરવામાં અંતરાયો નાંખવાને વેદને હેતુ તે થકી ધીરે ધીરે નિવૃત્તિ તરફ જ લઈ જવાનું છે એ સ્પષ્ટ થાય છે. વળી ઋતુ વગર સ્ત્રી સંગ, હામ વગર માંસભક્ષણ અને યજ્ઞ વગર સુરાપાન કદી થઈ શકતું જ નથી એમ નથી તેથી તેમ કર્યા સિવાય કદી પણ કરવું જ નહિ એવો અર્થ કરવામાં આવે તો પણ તે અયોગ્ય કહી શકાશે નહિ,
સ્વાર્થ ત્યાગ, પરાર્થકલ્પના અને પ્રાપ્તબાધ એટલે શું ? ઉપરના વેદમાં કહેવાયેલા આ વાક્યમાં પરિસંખ્યા માનીએ તે તેઓનું નિર્દોષપણું મટી જાય છે. અને તેમાં સ્વાર્થયાગ, પરાર્થકતપના અને પ્રાપ્તબાધ એવા ત્રણ દોષ આવી પડે છે. કેમ કે “ઋતુમાં સ્ત્રી સંગ કરવો,” એ વાકયોને વ્યવહારમાં પોતાને જે પ્રચલિત અર્થ છે તેને ત્યાગ થશે એ સ્વાર્થત્યાગને દેષ આવ્યો. “ઋતુ વગર સ્ત્રી સંગ ન કરો” એવો જે બીજો અર્થ થયો તેમાં પરાર્થદેવ એટલે વાસ્તવિક અર્થ નહિ નીકળતાં લક્ષ્યાર્થથી ભિન્ન પ્રકારે અર્થ કરવામાં આવ્યો, એવા પ્રકારનો દેવ તેમાં આવ્યો અને
ઋતુ વગર સ્ત્રીને સંગ ન કરવો” એવા વેદ વાક્યને લીધે ઋતુ વગર પણ સંગ થઈ શકે છે એવો સ્વાભાવિક રીત જે પ્રાપ્ત છે તેનો બાધ થયો, માટે પ્રાપ્તબાધ નામનો દોષ આવ્યો. “હોમ કરીને શેષ રહેલા માંસનું ભક્ષણ કરવું તથા યજ્ઞ કરી સુરાપાન કરવું,” એ બે વાક્યોમાં પણ આ મુજબ જ ત્રણ ત્રણ દોષો ઉત્પન્ન થાય છે. આ કારણને લીધે તેવાં વાકયોને પરિસંખ્યા વાયરૂપ કહેવાં પણ અયોગ્ય છે. આ પ્રમાણે એ વાકાને વેદમાં કહેલાં વિધિરૂપ, નિયમરૂપ કે પરિસંખ્યારૂપ કાંઈ પણ કહી શકાતાં નથી, માટે તે વાની
વ્યવસ્થા આ પ્રમાણે થાય છે. એ વાયો નિયમરૂપ છે પણ તેમાં એક પક્ષમાં અપ્રાપ્તની પ્રાપ્તિ કરવારૂપ ફળ નહિ હેવાથી તે નિયમઠાર ફલિતાર્થ પરિસંખ્યા થાય છે. આથી એમ સિદ્ધ થયું કે ઋતુમાં પણ સ્ત્રી સંગ કરે જ નહિ, હેમવાથી અવશેષ રહેલું માંસ ખાય જ નહિ તથા સૌત્રામણિ યજ્ઞ કરીને પણ સુરાપાન જે કરે જ નહિ તો દોષ લાગે છે; એવી દઢ આજ્ઞા રૂપ કાંઈ આ વાક્ય વેદમાં આવેલાં નથી. પરંતુ તે કાંઈક અંશે છૂટ આપી તેમાંથી ધીરે ધીરે યુતિપ્રયુક્તિ દ્વારા નિવૃત્ત કરાવવા માટે છે.
વેદોમાં શું માંસાદિકની છૂટ છે? જે પુરૂને મિથુન વગર ચાલતું જ ના હોય તેને પોતાની સ્ત્રીમાં મૈથુન કરવાની અને તે પણ ઋતુકાળમાં જ કરવાની છૂટ છે; જે પુરૂને માંસ ખાધા વગર ચાલતું જ ન હોય તેને દેવના હેમ(યજ્ઞ) કર્યા પછી અવશેષ રહેલું માંસ ખાવાની છૂટ છે અને જેને સુરાપાન કર્યા વગર ચાલતું જ ના હોય તેને સૌત્રામણિ યજ્ઞ કરીને તેમાં જ સુરાપાન કરવાની છૂટ છે. આવી રીતના નિબંધ રાખીને કહેવાને વેદને આંતરિક ઉદેશ તે બની શકે ત્યાં સુધી મિથુન, માંસભક્ષણ અને સુરાપાન છોડી જ દેવાં જોઈએ એવો છે. આ મુજબ વેદમાં આવેલાં આ વાકને અભિપ્રાય છે એમ સ્પષ્ટ થાય છે. જેમ કે કોઈ છોકરો ઘણે રમતિયાળ હોઈ ભણવામાં લક્ષ આપતો ન હોય તેને તેનો બાપ કહે કે “તારે દરરોજ અમુક વખત જ રમવું” એ વાક્યનો અર્થ “જો તું દરરોજ તને કરાવી આપેલા વખતે રમીશ નહિ તો હું તને મારીશ,” એવો થતો નથી પરંતુ તારે જે રમત કર્યા વગર ન જ ચાલતું હોય તે પછી મેં ઠરાવી આપેલા વખત પૂરતી તને રમવાની છૂટ છે માટે બની શકે તે રમત છોડી દેવી જોઈએ; એવો અર્થ જ તેમાંથી નીકળી શકે છે. અર્થાત આ વાક્ય જેમ નિવૃત્તિનું નિરૂપણ કરે છે તેમ વેદ પણ નિવૃત્તિનું નિરૂપણ કરે છે પરંતુ પ્રવૃત્તિનું નિરૂપણ કરતાં નથી. એમ જાણવું; “જે પુરુષ પોતે પાસે છતાં પણ ઋતુમાં રમાન કરેલી ભાર્યાને સંગ કરતો નથી તેને ગર્ભહત્યા જેટલું ભયંકર પાપ લાગે છે.” ઇત્યાદિ સ્મૃતિમાં આવેલાં વચને તે જે પુરુષ મનમાં કામના હોવા છતાં પણ સ્ત્રી ઉપર અચ કિવા ઠેષાદિકથી તેનો સંગ ન કરે તે તેને લાગુ પડે છે, એમ સમજવું. પુરાણ કરતાં સ્મૃતિ અને સમૃતિથી કૃતિ વધુ પ્રમાણભૂત છે. .
Page #638
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આત્મરૂપ દેવને મેળવી ધીરે (તત્ત્વો) હશેકને તજે છે.
[ ૫૯ ધર્મને માટે જ ધનની જરૂર હોય છે મિથુન, માંસભક્ષણ, સુપાનાદિ મનેર વડે વ્યાકુળ થયેલા લોકો પ્રિય એવા આત્માનું શ્રવણ કરતા નથી તથા ધનને અયોગ્ય ઉપગ કરે છે. ધર્મ કરે એ જ ધનનું ખરું ફળ છે કારણ કે ધર્મ કરવાથી પરોક્ષજ્ઞાન ઈબાદ મે તુરત શાંતિ આપે એવું અપરોક્ષજ્ઞાન (સાક્ષાત્કાર) થાય છે. આ રીતે ધન કમાવવાના મૂળ ઉદ્દેશને ભૂલી જઈ આ લાકે ધનને પોતાના દેહાદિકના સુખનું સાધન સમજીને તેને દેહના પિષણના કામો માટે જ વાપરી નાખે છે, તથા દેહાદિકને માથે ફર્યા કરતા પ્રબળ એવા મૃત્યુને ધ્યાનમાં પણ લેતા નથી. જાણે દેહ અમર જ છે એવી માન્યતા તેએાની હોય છે.
વેદમાં હિંસાની છૂટ નથી વેદમાં જે સુરાપાન આદિની યજ્ઞાદિકમાં છૂટ આપેલી છે તે ઉપર કહેલા ધર્મના પ્રકારે પછી બીજા એટલે કે વ ધમ થાય અને તમે આત્મસાક્ષાત્કાર થાય તે પ્રકારની છે એમ સમજવું. સરાપાન કરવું એટલે નાક વડે સરાને સંઘવી એટલી જ વેદની આજ્ઞા છે નહિ કે પીવાની. તેમજ યજ્ઞમાં પશુનું પણ માત્ર આલભન (આલંબન એટલે દેવતાઓને ઉદેશીને યજ્ઞમાં પશનો વધ કરવામાં આવે છે તે) જ કરવાનું કહ્યું છે. આવી હિંસા તે હિંસા નથી કારણ તે હિંસાવંડે મરનાર પશુને સૂર્યાદિ શ્રેષ્ઠ લેકની પ્રાપ્તિ થાય છે, જે જન્મ તે મનુષ્યાદિ શ્રેષ્ઠ યોનિને માટે પણ અત્યંત દુર્લભ હોય છે. તાત્પર્ય એ કે, દેવતાઓને ઉદેશીને યજ્ઞમાં હિંસા કરવા માટે જે કહેવામાં આવેલું છે તે હિંસા નથી પરંતુ પોતાના માટે માંસભક્ષણું કરવાની
ઉંસા કરવામાં આવે છે તે જ હિંસા કહેવાય છે અને તેવા પ્રકારની હિંસાની વેદમાં છૂટ નથી. મૈથુન કરવાની ક્ટ આપી છે તે પણ પ્રજા ઉતપન્ન કરવા પૂરતી જ; નહિ કે ઇંદ્રિયને તૃત કરવા માટે. આ રીતે મનોરથવાદીઓ એટલે પોતાના મનને અનુકૂળ એ વેદનો અર્થ માની લેનારા અથવા સગવડિયો ધમ માનનારા તેમ જ પોતાને કર્મકાંડી કિંવા વેદવાદી સમજનારાઓ, પવિત્ર અને અત્યંત શુદ્ધ એવા આ ધર્મને નહિ જાણવા છતાં ઉદ્ધતપણાથી પોતામાં સપુષપણાનું અભિમાન ધરાવનારા હાઈ પાપાદિને નહિ માનતા જે લોકો નિઃશંક રહીને આમ કરવાથી અમારા મનોરથ પૂર્ણ થશે એવો વિશ્વાસ રાખીને પશઓનો - દ્રોહ કરી તેની હિંસા કરે છે, તે લોકેાના મરણ પછી તેમને તે પશુઓ જ ખાય છે. “એટલે
ખાનારે છું તેને “ણઃ” એટલે જેનું માંસ ખાધું છે તે (પશુ) પરલોકમાં ખાશે, એવો આ માંસ” શબ્દનો અર્થ છે, એમ વિદ્વાનો કહે છે. પોતાના આત્મસ્વરૂપ એવા ભગવાન કે જેઓ પશુપક્ષ્યાદિના શરીરમાં પણ વાસ્તવ્ય કરીને રહેલા છે તેનો ઠેષ કરનાર તથા પોતાના શબતુલ્ય શરીરમાં અને તેના પુત્રાદિક પરિવારમાં જ નેહ બાંધનારા એ મૂખ લોકે ખરેખર અંતે દુર્ગતિમાં જ પડે છે.
અર્ધદગ્ધોની સ્થિતિ અજ્ઞાનીએ તત્વજ્ઞાનીઓના અનુગ્રહ વડે તરી જાય છે તથા તત્વજ્ઞાનીઓ તો પિતાથી જ તરે છે: પરંતુ અધવચ લટકતા એટલે જેઓ અત્યંત અજ્ઞાની પણ નથી અને તત્ત્વજ્ઞાની પણ નથી એવા અર્ધદગ્ધ લોક ધર્મ, અર્થ અને કામને જ મુખ્ય માને છે તથા ઉપશમ એટલે શાંતિનું ક્ષણમાત્ર પણ અવલંબન નહિ લેવાથી પોતાના હાથે જ પિતાને વિનાશ કરે છે અર્થાત સ્વસ્વરૂપને નહિ જાણવાથી જન્મમરણને જ પામ્યા કરે છે. આ રીતના આત્મવિનાશકે શાંતિ રહિત કર્મને જ જ્ઞાનરૂ૫ માનનારા અને જેઓના નશ્વર મનોરથ પ્રાપ્ત થયા પછી પણ કાળથી નાશ પામનારા હોઈ એવા લેકે પિતાનું જે અવશ્યમેવ કર્તવ્ય હોય છે તેને કર્યા વિના જ મરી જાય છે. આ રીતે આત્મસ્વરૂપ એવા ભગવાનથી વિમુખ રહેનારા આ લોકોને પોતે આખો જન્મારો પરિશ્રમ કરીને મેળવેલા ઘર, સંતાન, સંબંધીઓ વગેરે પોતાની ઈચ્છા નહિ હોવા છતાં પણ છોડવા પડે છે તથા તેવાઓ અંતે અધમ યોનિમાં પડે છે(ભા રકં૦ ૧૧ અ૦ ૫ શ્લોક ૨ થી ૧૮).
સકામીએ ગમનાગમનને પામતા રહે છે આત્મરવ૫ એવા ભગવાન શ્રીકૃષ્ણ કહી રહ્યા છે કે અને ! આમ વેદનું ખરું તાત્પર્ય નહિ સમજનારા તથા ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ પુરુષાર્થોની સિદ્ધિ બતાવી આમિષ એટલે પ્રલોભન
Page #639
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
एतच्छुत्वा सम्परिगृत्य मत्यः
་[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગૌ૦ ૦ ૯/૨૨
દેખાડનારા આ ત્રણ વેદેશનાં વાયેામાં ભૂલા પડેલા સકામ પુરુષા પેાતપેાતાની ઇચ્છાશાત્ સ્વર્ગાદિ પ"તના વિશાળ વિસ્તારવાળા તે તે લેાકેાને પામી પુણ્ય ક્ષીણ થયે વળી પાછા મનુષ્ય લેાકમાં આવે છે. આ રીતે તેઓ નિત્યપ્રતિ ગમનાગમનને પામતા રહે છે.
अनन्या॒श्चिन्तयन्तो॒ मा॑ य॒ जनः
तेथा॑ नि॒त्याभि॑यु॒क्तानां योगक्षेमं वहाम्यहम् ॥२२॥
અનન્ય ભક્તનું યોગક્ષેમ હું જ ચલાવું છું
કેવળ
46
શ્રીકૃષ્ણુભગવાન આગળ કહે છે : હે અર્જુન ! ઉપર તને ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થી સાધ્ય કરનાર સકામીઓની ચાલતી ઉપાસના સંબંધે કહેવામાં માન્યું છે; હવે જે મે ક્ષરૂપી પુરુષાર્થ કે જે સમસ્ત જવાનું અ ંતિમ ધ્યેય છે તેના ઉપાસકેાના સબંધમાં કહું છું તે સાંભળ. જે જતા અનન્યભાવે આત્મસ્વરૂપ એવા મારું ચિંતન કરતા રહી કાઇ પણ રીતે તૂટ પડ્યા સિવાય પરિ અર્થાત્ અખંડ અને સર્વ રીતે આત્મવરૂપ એવા એક મતે જ નિત્યપ્રતિ ઉપાસે છે, એવા હંમેશ મારા (આત્મા)માં જ યુક્ત થયેલા (જોડાયલા) સમાહિત ચિત્તવાળા નિષ્કામ ભકતાના યાગક્ષેમ ‘ ં ુ' એટલે આત્મા (વૃક્ષાંક ૧) જ વહું છું. આમ કહેવામાં ભગવાનને ઉદ્દેશ એવા છે કે, પ્રથમ શ્રીમગવાને વખતે। વખત કહેલું છે કે, હું એટલે આ શરીરધારી કૃષ્ણે નહિ પરંતુ ચરાચરમાં વ્યાપક અને અવ્યય એવા આત્મા(વૃક્ષાંક ૧) છે. તેવા આત્મરૂપ હું તુ' એટલે મારું' (બ્રહ્માંક ૧ તુ) જે જને અનન્ય(અન્=નહિ, અન્ય=મીજો)અર્થાત્ આત્મરૂપ એવા હું (મારા) વિના ખીન્ને કંઈ છે જ નહિં, એવાં પ્રકારના ઐકય ક્રવા એકત્વની ભાવના રાખીને અથવા જુદાપણાના ભાવ વીસરી જઈ આ તમામ દશ્યાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ = પંત) આત્મસ્વરૂપ એવા એક મારુ' (વૃક્ષાંક ૧ તુ) સ્વરૂપ છે એમ સમજીતે કેવળ એક મારા આત્મસ્વરૂપનુ જ અનિશ ચિંતન કરે છે, તેવા તત્ રવરૂપ “હું” (વૃક્ષાંક ૧)રૂપ થયેલા નિષ્કામ ભકતાના યેગક્ષેમ આત્મરૂપ એવા હું (શ્રૃક્ષક ૧) ૪ વહું છું. એટલે કે એકિના વડે જે કેવળ આ પ્રમાણે નિત્યપ્રતિ આત્મરૂપ હું(વ્રુક્ષાંક ૧)ની જ ઉપાસના ફરતા હોય છે; તે ઉપાસક પાતે પણ આત્માથી ભિન્ન નહિ હાવાને લીધે તેમના મિથ્યારકુરણથી દૃશ્યમાન થતા વિવĆરૂપ દરેક મમદિ દ્વૈત ભાવે(વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) અર્થાત્ કાયિક વાચિક અને માનસિક તમામ ** આત્મસ્વરૂપ જ બની જાય છે. આ રીતે તેનેા યાગ એટલે એપણામાંથી એકપણા રૂપે થવું અર્થાત્ અંતઃકરણમાં વ્રુત્તિનું ઉત્થાન થતાંની સાથે તુરત જ તે ‘ આત્મસ્વરૂપ” છે એવા પ્રકારના એક ભાવમાં જ તેને વિલય કરવા. આ મુળ આત્માકાર વૃત્તિમાંથી જરા પણ ચલાયમાન ન થવુ તે યેગ કહેવાય. આત્માનું પરાક્ષજ્ઞાન થયા પછી અપરેક્ષ અનુભવની પરિપકવતા થતાં સુધી આ સ` આત્મરૂપ છે, આત્માથી બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના અભ્યાસ વડે આત્મસ્વરૂપમાં એક થવા રૂપ યાગ તથા આ મુજબ એકતા થઈ તેમાં તન્મયતા અથવા સ્થિરતા થવી તે ક્ષેમ; આ રીતે આત્મસ્વરૂપ એવા મને(વૃક્ષાંક ૧ને)અનન્યભાવે ભજનારા નિષ્કામ ભકતા મારા અનિર્વચનીય આત્મસ્વરૂપથી કિચિત્માત્ર પણ ભિન્ન નહિ હેાવાને લીધે તેઓના મારામાં પૂર્ણ તદાકાર થતાં સુધીના યાગરૂપ અભ્યાસતે। તથા આત્મરૂપ એવા મારામાં તદાકાર થવારૂપ ક્ષેમનુ તત્ રૂપ એવા હું(વ્રુક્ષાંક ૧) જ વહન કરું છું. એટલે આ તરૂપ હું જ વિવરૂપે મિથ્યા મમાદિ દૃશ્યભાવ(વ્રુક્ષાંક ૨ થી ૧૫ ઘ)નું વહન કરે છે, એમ કહેવાતા આમાં ઉદ્દેશ સમાયેલા છે.
યોગક્ષેમ એટ્લે શું ?
આ પ્રમાણે સત્ર એક આત્મદેવતા કિવા તતરૂપ એવા હું(ક્ષાંક ૧) જ હેાઈ તેનાથી અન્ય બીજું કંઈ છે જ નહિ એવી રીતે અથવા તા તેને બદલે જે જેને ઉપાસ્ય દે। હોય તે ઉપારય દેવ એટલે શરીરધારી એવા મર્યાદિત નહિ પરંતુ અમર્યાદિત એવા આત્મવરૂપ છે, એવા પ્રકારની દૃઢ ભાવના વર્ડ પે:તાના
Page #640
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] આ રીતનું આત્માનું સ્વરૂપ સાંભળી તેને સુવિવેક વડે ગ્રહણ કરીને— [ ૫૧૧
ઉપાયની જ સત્ર અનન્ય ભાવવડે ભાવના કરે એટલે વસ્તુતઃ અન્ય નહિ એવું આ સર્વ એકરૂપ જ છે, એવું આત્મસ્વરૂપનું પરાક્ષનાન થવા છતાં પણ તેવા પ્રકારને પ્રત્યક્ષ અનુભવ લઇ ઐય કિવા તન્મયતા પ્રાપ્ત થાય તે દરમિયાનની સાધકાવસ્થામાં તમામ દ્વૈત ભાવાને અંતઃકરણમાંથી ઉદય થાય કે તુરત જ તે આમરવાપ છે એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવે, આ મુજબની જે સાધના અથવા અભ્યાસ તે જ ચેાગ કહેવાય. આ રીતની અદ્વૈત સાધના ચાલુ રાખી તેના દૃઢ અભ્યાસ વડે નિઃસ શય બની અંતે અદ્વૈત એવા પરમ પદની અનુભવયુક્ત પ્રાપ્તિ જ્યારે તેને થાય છે. ત્યારે તે સાધક મટી સિદ્ધ થયા એમ જાણવું. આ પ્રમાણે સાક્ષાત્કાર થતાં સુધીના જે અભ્યાસક્રમ તે યેગ તથા સાક્ષાત્કાર થતાં અદ્વૈત ભાવની પ્રાપ્તિ થઈ તેમાં એકરૂપે તદાકાર બની જવું તે ક્ષેમ કહેવાય. જ્યાં સુધી સાધક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત ન કરી લે એટલે સંપૂર્ણ રીતે તાદાત્મ્ય ભાવને પ્રાપ્ત થયા ન હોય ત્યાં સુધી તે નિત્યપ્રતિ અનન્યભાવે દેવળ એક તરૂપ એવા હું (વૃક્ષાંક ૧)ની અર્થાત્ આત્માની જ અદ્વિતીય ભાવે ઉપાસના કરતા હોવાથી તેને ક્રાયિક, વાચિક, માનસિક ત્યાદિ તમામ વ્યવહાર પશુ તત્ એવા હું (આત્મ)રૂપ જ બની જાય છે અને આ રીતે અભ્યાસની પૂર્ણુતા થતાં જ અંતે તે પરમ અદ્વૈત પદમાં સ્થિર કિવા એક્રાકાર થાય છે. આ મુજબ તેના યાગ અને ક્ષેમનું વહન આત્મસ્વરૂપ એવા હું(વ્રુક્ષાંક ૧) જ કરું છું, એમ શ્રીકૃષ્ણ ભગવાને અત્રે સ્પષ્ટપણે કહ્યું છે.
વહામ્યહમ
શ્રીકૃષ્ણ ભગવાને અત્રે વહામ્યહમ્ એટલે હું વહન કરું છું એમ કહેલું છે. વહનને માટે વહેવું, ભાર વહેવા એવા અર્થે વ્યવહારમાં પ્રચલિત છે. જેમ ભરેલા ગાડાની નીચે ચાલનારા કૂતરા મિથ્યા અહુ ભાવ (અભિમાન)વડે આ ગાડાનેા સ` ખેળે હું જ વહન કરી રહ્યો હ્યુ, એમ પોતે મનમાં માની લઈ ગાડાની નીચે નીચે ચાલ્યા જ કરે છે; પરંતુ જ્યારે ચાલતાં ચાલતાં થાકી જઈ એક જગાએ સ્થિર થઈ બેસે છે ત્યારે જ સમજી શકે છે કે હું તા મિથ્યા અભિમાનમાં સપડાઇને થાકી ગયા પણ ભાર વહેનારા તા કાઈ જુદો છે; તેમ આ સ'સારરૂપ શકટના મેામાં સપડાઈને છું, તું, મારું, તારું યાદિ કરીને મિથ્યા ભાર વહન કરનારા તમામ દ્વૈત ભાવાના ત્યાગ કરીને પાતે પાતાને હુ(વૃક્ષાંક ૩) નથી એટલે મિથ્યાભાર વહેનારા એવા હું નથી; પરંતુ હું તા તપ એવા આત્મા(વૃક્ષક ૧)છે. એ પ્રમાણે તે પદમાં સ્થિત થતાં સુધી જુદાપણાની ભાવનાના ત્યાગ કરી દઈ પેાતાના સાચા આત્મસ્વરૂપનું જ અનન્યભાવે જે અહર્નિશ ચિંતન કર્યાં કરે છે તેવા સાધકના આ મિથ્યા અહંભાવવડે માનેલે મિથ્યાભાર અથવા સાધકને સિદ્ અવસ્થાની પ્રાપ્તિ થતાં સુધી જે દ્વૈતભાવની પ્રતીતિ થાય છે તે સંતુ' વહન તત્ વા આત્મસ્વરૂપ એવા હું(વૃક્ષાંક ૧) જ કરું છું; એવુ કહેવાનેા ભગવાન શ્રીકૃષ્ણને આશય સ્પષ્ટ રીતે જણાઈ આવે છે, આથી જ વ્યવહારમાં પશુ સંસારરૂપ શકટ ચલાવવાને માટે એ જ ધ્યેાગક્ષેમ” શબ્દની પ્રથા પ્રચલિત છે. યેગક્ષેમના વ્યવહારમાં થતા અ
શ્રીકૃષ્ણ ભગવાને હું ભકતાને યાગક્ષેમ વામ એટલે વડુ છું એમ કર્યુ છે નહિ કે ચલાવું છું. આના અ` કેટલાક તરફથી સામાન્યતઃ લેાકવ્યવહારમાં એવા પ્રકારે પ્રચલિત હોવાનું જણાય છે કે; ભગવાન પાતાના ભક્તોના ખાવાપીવાનેા તથા તેના સંસાર પ્રપચ ચલાવવાને ખેાજો જ ફક્ત ઉપાડી લે છે, પરંતુ વિચાર કરતાં જણાશે કે આ અથ તે। ધણુંા જ સંકુચિત હેાઈ ક્ષુદ્ર છે. આમાં એવા સશય ઉત્પન્ન થવા સભવ છે કે શું ભગવાન પણ એવા સ્વાથી હશે કે જેએ તેમની ભકિત કહ્યા હોય તેમને જ ખાવાપીવા વગેરેરૂપ યાગક્ષેમ તે ચલાવે છે? તેા પછી વ્યવહારમાં જેમા ભકત ગળુાતા નથી તે સને ખાવાપીવાને તથા સ`સારપ્રપચના ક્રમ પણ ચાલુ જ હાય છે, તા પછી તે ક્રાણુ ભગવાન સિવાય ખો
*પ્રાસબ્ય ધ્યેયની પ્રાપ્તિ થતાં સુધી પ્રયત્ન કરી જે સાધ્ય કરવામાં આવે છે તેને યાગ તથા ધ્યેય પ્રાપ્ત કરી લીધા પછી તેનું રક્ષણ કરવું અથવા તેમાં સ્થિર રહેવું તે ક્ષેમ. ન મળેલી વસ્તુ મેળવવી તે યાગ તથા મળેલાનુ સંરક્ષણ તે ક્ષેમ; યાગક્ષેમને વ્યવહારમાં આવા અપ્રચલિત છે, જે તત્ત્વદૃષ્ટિએ યેાગ્ય નથી.
Page #641
--------------------------------------------------------------------------
________________
પર ] प्रवृह्य धर्म्य मणुमेतमाग्य ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અ૦ ૨૪ જ કોઈ ચલાવે છે કે શું? વારુ, વ્યવહારમાં જઈશું તે જેને ભક્ત કહે છે તેની ઐહિક સ્થિતિ માટે ભાગે તો ઘણી જ નબળી હોવાનું જણાય છે, જેમ કે નરસિંહ મહેતા, તુકારામ, સુરદાસજી વગેરે જેઓ ખરેખર સાચા ભકત હતા તેઓ વ્યવહાર દૃષ્ટિએ શું કદી કરોડપતિ બન્યા છે કે તેઓને જે કે કદી તેવી ઈચ્છા પણ હોતી નથી. કરોડપતિની વાત તો જવા દો પરંતુ ઊલટું કઈ કઈ સમયે તો તેઓને એક ટંક ખાવાના પણ સાંસાં હતાં. આ પરથી જાણી શકાશે કે આ યોગક્ષેમનો વ્યવહારમાં જે સંકુચિત અર્થે કરવામાં આવે તે તે વ્યવહાર દૃષ્ટિએ પણ અનુભવમાં આવી શકતો નથી; પરંતુ તત્ત્વષ્ટિએ જોતાં જણાશે કે જે ખરેખર વિભક્ત(અભકત) નહિ તેવો ભકત જ આત્મસ્વરૂપ એવા ભગવાન (કક્ષાંક ૧)ની સાથે એકરૂપ થશે પામેલો છે; આ રીતે જે આત્મસ્વરૂપ એવા હું (વૃક્ષાંક ૧)ની સાથે તદ્દન એકાકાર થયેલો છે, તેથી કિંચિત્માત્ર પણ જુદો નથી, એવો જે ભગવાનની સાથે એકરૂપ થયેલ હોય તે જ ખરો ભક્ત કહેવાય. વ્યવહારમાં પણ ભકતનો અર્થ માં જુદાપણું કિંવા બે પણું નથી તે, એવો કરવામાં આવે છે. તેવો ભકત આત્મસ્વરૂપ એવા ભગવાન (વૃક્ષાંક ૧)ની સાથે એકરૂપ થયેલ હોવાથી તેના એકલાના ખાવાપીવાને તો શું પણ તમામ કાર્યનો એટલે અનંત બ્રહ્માંડે ઉત્પન્ન થવા તથા તેને નાશ કરવો ઇત્યાદિ વિશાળકાય કે જે ઈશ્વર(વક્ષાંક ૨)ને ઈક્ષણ (પ્રેરણશકિત વડે પોતાની માયા કિંવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)દ્વારા સત્યાદિ ગુણે વડે થઈ રહેલું છે તે (ક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધી) તમામનું વહન આત્મસ્વરૂપ એવા ભગવાન(વૃક્ષાંક ૧) જ કરે છે. આમ અભિન્નતાને લીધે જે ભગવાનનું કાર્ય તે જ ભકતનું બને છે તથા ભકતનું કાર્ય તે જ ભગવાન (વૃક્ષાંક ૧)નું છે, એમ સમજવું.
સુવર્ણ અને તેના અલંકારનું દષ્ટાંત લો. જ્યાં સુધી અલંકારે પોતાને અલંકારરૂપે સમજે છે ત્યાં સુધી વાસ્તવિક સુવર્ણથી ભિન્ન નહિ હોવા છતાં પણ ભિન્નરૂપે અને મર્યાદિત થયાનું માને છે પરંતુ તે જ્યારે પોતે સુવર્ણ છે એવું જાણે છે ત્યારે સુવર્ણરૂપ બની જઈ અનંત પ્રકારના દાગીનારૂપે પિતે જ બન્યા છે એમ જાણી શકે છે. આ દાગીના સુવર્ણરૂપે અભાવે બનેલા હોવાથી જે સુવર્ણનું કાર્ય તે જ દાગીનાનું બને છે તેમ જ આત્મરૂપમાં અિયરૂપ બનેલા ભક્તનું પણ સમજે.
येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः । तेऽपि मामेव कोय य॒जन्त्यविधिपूर्वकम् ॥२३॥
મારી વિધિસરની ઉપાસના ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! તને અત્યાર સુધી હું એટલે આત્મા છે, એવા પ્રકારના નિવડે મારું વજન કરનારા ભકત સંબંધમાં કહેવામાં આવ્યું. આ રીતે ઉપાસના કરનારાઓ જ વિધિપુર સર એટલે પદ્ધતિસર મારી ઉપાસના કરી રહ્યા છે એમ નિશ્ચયાત્મક સમજ. કારણ કે આત્મસ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ હોઈ તે જ ખરે દેવ છે. તેની ઉપાસના એ જ સાચી ઉપાસના હોઈ તેને વિધિસરની ઉપાસના કહે છે (વિધિસરની ઉપાસના માટે આત્મપદ વિશ્રાંતિને અભ્યાસક્રમ કિરણાંશ ૨૨ તથા અધ્યાય ૨, શ્લોક ૩૯ જુઓ). સાંખ્ય(જ્ઞાન)ોગ માર્ગ દ્વારા થતી તમામ ઉપાસનાઓ કે જેનું વર્ણન પ્રથમ વિસ્તારપૂર્વક કરવામાં આવેલું છે તે દઢતા માટે સંક્ષેપમાં ફરીથી કહું છું. (૧) આ સર્વ આત્મસ્વરૂપ છે એવા સર્વાત્મભાવ વડે કિંવા (૨) આત્મામાં નામરૂપાદિનું નામનિશાન પણ નથી તેથી તમામ નામરૂપાદિને પિતાસહિત વિલય કરી રહેનારી નિઃશેષ અવરથા “આ હું નથી ” “ આ હું નથી' એવા પ્રકારના નિઃશેષ ભાવ વડે અથવા (૩) પ્રાગપાસનામાં બતાવેલા વિધિ અનુસાર થતી ઉપાસના અગર (૪) હું એટલે આ શરીરધારી કૃષ્ણ, રામ, શંકર, વિષ્ણુ ઇત્યાદિરૂપવાળો નહિ પરંતુ તે તે શરીરને બદલે અમર્યાદિત એવો આત્મા છું એમ સમજીને તેની ઉપાસના કરવી તે ભકિતમાર્ગની સાચી ઉપાસના છે. આ ઉપાસના એ જ વિધિસરની ઉપાસના કહેવાય.
Page #642
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] અતિ સૂક્ષમધર્મવાળા આત્માને માનવી નિદિધ્યાસથી જ મેળવે છે; [ ૫૩
મારી અવિધિથી થતી ઉપાસના આ અનેકરૂપે ભાસના તમામ દસ્ય વરતુ તે એક આત્મસ્વરૂપે જ છે, આત્માથી કિંચિત્માત્ર પશુ ભિન્ન નથી, એવું એકરસાત્મક આત્મસ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ છે, તેને જ લેક અનેક પ્રકારનાં
કલ્પના વડે વાસ્તવમાં એક હોવા છતાં અસંખ્યરૂપે કલ્પી લે છે; પરંતુ સાચી પરિસ્થિતિ તો તે કેવળ એક અતરૂપ જ છે. આમ હોવાને લીધે જેઓ શ્રદ્ધાથી યુક્ત થઈને મને આત્મસ્વરૂપ સમજવાને બદલે અન્ય એટલે બીજા કેઈ રૂપવાળે જેમ કે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શંકર, દેવી ઇત્યાદિ દેવતારૂપે અથવા હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમો, તમો દત્યાદિ સ્વરૂપવાળે સમજીને જે છે યા ઉપાસે છે, તે તેવા ઉપાસકે (પૂજકે) પણ વારતવિક રીતે તે આત્મસ્વરૂપ એવી મારી (વક્ષાંક ૧ ની)જ ઉપાસના કરે છે, એમ સમજવું. પરંતુ આ પ્રકારની તેમના તરફથી થતી ઉપાસના કિવા પૂજ અવિધિસરની હોય છે, એટલું જ. જેમ સમુદ્રને મળવાની છત્ર છાવાળે શ્રદ્ધાપૂર્વક નદીને સમુદ્ર સમજીને તેના વહેણની દિશામાં કાંઠે કાંઠે ચાલ્યો જાય તે અંતે તે સમુદ્રને મળી શકે છે, તેમ ભગવાનને આત્મસ્વરૂપે નહિ જાણતાં પોતપોતાના ઇષ્ટદેવરૂપે માનીને મૂર્તિદ્વારા જે તેની ઉપાસના કરે છે, તેવા ઉપાસકે પશુ નદી અંતે જેમ સમુદ્રને જ મળે છે તેમ ઉપાસક ભલે અજ્ઞાની હોય પણ ઉપાસ્ય પોતે તે આમસ્વરૂપ જ હોવાને લીધે તે ઉપાસક પણ અંતે તો પોતાના ઉપાય એવા ઇષ્ટદેવતાના મૂળ આત્મસ્વરૂપને જ પામે છે, એમાં શંકા નથી. તાત્પર્ય એ કે, જેઓ આ, હું, તું, મારું, તારું, મને, તને ઇત્યાદિ દૈતભાવ વડે મને એટલે આત્મા(વૃક્ષાંક ૧)ને જ બીજો એટલો મૂર્તિ આદિ ઇષ્ટરૂપે સમજીને શ્રદ્ધાયુક્ત અંત:કરણથી ઉપાસે છે તે પણ હે કુંતીપુત્ર! પર્યાયે તો મારું એટલે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)નું જ પૂજન કરે છે, પરંતુ તેમનું પૂજન કિવા ઉપાસના અજ્ઞાનયુકત હેવાથી તે અવિધિસરનું કહેવાય છે (અવિધિસરની ઉપાસના સંબંધે લોક ૧૫ પૃષ્ઠ ૪૯૬ જુઓ). હે કૌતેય ! તેમનું આ પૂજન વિધિપુરઃસરનું ભલે ન હોય પરંતુ પર્યાયે તે તે આત્મસ્વરૂપ એવા મારું(રક્ષાંક ૧)નું જ યજન કરે છે; એમ નિશ્ચયપૂર્વક જાણું. એટલું જ નહિ પરંતુ આ સમસ્ત બ્રહ્માંડમાં હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ તમામ વ્યવહાર જેમ સુવર્ણને કડાં, કંડલ, બંગડી, વીંટી ઇત્યાદિ અનેક નામરૂપ વડે ભાસનારા દાગીનાઓ કહો છતાં તે સર્વ એક સેનાના જ પર્યાય છે. દાગીના કહેવાથી તેમાંથી સુવર્ણભાવ જરા પણ ઓછો થતો નથી પણ સુવર્ણને જ દાગીના કહેવામાં આવે છે તેમ સમરત વિશ્વમાં હું, તું, તે, આ, તારું, મારું ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક નામરૂપ વડે ચાલી રહેલે તમામ વ્યવહાર અજ્ઞાત રીતે તો બ્રહ્મ કિવા આત્માને ઉદ્દેશીને જ કરાતો હોવાથી તે અવિધિસર એવી આત્માની જ ઉપાસના થઈ રહી છે, એમ જાણતું.
अहं हि सर्वयज्ञानां भोका च प्रभुरेव च । न तु मामभिजानन्ति तत्त्वेनातश्चयवन्ति ते ॥२४॥
મને તત્ત્વતઃ નહિ જાણનાર પતિત થાય છે હે પાર્થ! મેં તને વખતોવખત જણાવેલું છે કે આ દયાભાસ(વૃક્ષાંક ૩થી ૧૫૪) રૂપી ચાલનાર તમામ યજ્ઞનો ભક્તા ઈશ્વરસ્વરૂ૫(વૃક્ષાંક ૨) એ હું જ હોઈ તે હું પ્રભુ એટલે તતરૂ૫ એવો અનિર્વચનીય આત્મા(વૃક્ષાંક ૧) છે, છતાં પણ અજ્ઞાનદષ્ટિવાળા મને તત્ત્વતઃ જાણતા નહિ હોવાથી તેઓ સ્વરૂપમાંથી ઢળી પડે છે એટલે મને આત્મસ્વરૂપ સમજવાને બદલે અન્યરૂપે સમજે છે. આ આત્મસ્વરૂપને બદલે બીજું જ કાંઈ છે એવા પ્રકારે આત્મનિષ્ઠામાંથી બુદ્ધિનું ચલાયમાન થયું તે જ આત્મામાંથી વયવંતિ એટલે પતન થયું એમ જાણવું. તાત્પર્ય એ કે, ઉપર જણાવ્યા પ્રમાણેના અવિધિસરના ઉપાસકે, અનિર્વચનીય આત્મસ્વરૂપ એવો હું(ક્ષાંક ૧) જ આ સર્વ દશ્યાદિ યાને ભોક્તા, યજ્ઞપુરુષ કિવા ઈશ્વર, પ્રભુ તથા આત્મા(ક્ષાંક ૧)
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૧૪ ]
स मोदते मोदनीय हि लब्ध्वा -
[ સિદ્ધાન્તકાર્ડ ભ॰ ગી અ૦ ૯/૨૬
સ્વરૂપે છું; આ ચરાચર દૃશ્ય અનિČચનીય તત્ સ્વરૂપ એવા મારા એક આત્મસ્વરૂપ જ છે, આત્માથી ભિન્ન સાંઈ છે જ નહિ, એવા પ્રકારે મને તત્ત્વતઃ જાણુતા નહિ હેાવાથી ખીતે જ કાઈ માની લઈ સ્વસ્વરૂપમાંથી સરી પડે છે.
,
यान्त दे॒वव॑ता दे॒याम्पि॒तृ॒न्य॑न्ति पि॒तृव्रताः ।
भूतानि
यान्ति भृते॒ज्या या॒न्ति म॑दाज॒नोऽव॑ माम् ||२५||
જે જેને પૂજે તે તેને પામે
ઉપર પ્રમાણેના પૂજકૈાથી એમ બને છે કે, દેવાને પૂજનારા દેવા પ્રતિ ગમન કરે છે. પિતૃઓને પૂજનારા પિતાને, ભૂતેતે પૂજનારા ભૂતાને તથા મને એટલે આત્મા(વૃક્ષાંક ૧) તે પૂજનારા મને યાને આત્માને પામે છે, અર્થાત્ આત્મસ્વરૂપ અને છે. એટલે જેમ મેારીનાં પાણી ખાળકુંડીમાં મળે છે, ખાળકુંડીનાં પાણી ઝરણુાંઆને મળે છે, ઝરણાં ખાાચિયાને મળે છે, મેટાં ઝરણાંએ નાની નદીએને મળી તળાવ ચિંત્રા સરાવરને મળે છે તથા મેાટી નદીએ નાની શાખા અને પ્રતિશાખાએ સહુ તે સમુદ્રમાં મળે છે; તે પ્રમાણે ભૂતાને પૂજનારા મેરીના ગંદા પાણીની જેમ ખાળકુ'ડીમાં ભટકી ભટકીને અંતે ન!ની નદીએ તથા છેવટે મેટી નદીએ દ્વારા લાંબા કાળે સમુદ્રને જ મળે છે; તેમ તેઓ ભૂતાદિક યાનિને પ્રાપ્ત થઇ અનેક જન્મે સુધી ભટકી ભટકીને મહાન દુ:ખભેગ ભાગવે છે અને 'તે । આત્મસ્વરૂપ એવા મતે જ પામે છે. તેમ જ પિતૃઓને ભજનારા પિતૃલાકને પામી વળી પાછા સંસારચક્રમાં ભટકે છે તથા દેવતાઓને ભજનારા મોટી નદીની જેમ પ્રથમ તે તે દેવતાઓમાં એક ૩૫ થઈ પછો છેવટે આત્મસ્વરૂપ એવા મારામાં જ લયને પામે છે; પરંતુ તેના આ માર્ગો એકદમ સીધા અથવા સફળ નહિ હેાવાથી તેઓ તા ક્રમે ક્રમે લાંબા કાળે અસંખ્ય જન્મા સુધી અનેક પ્રકારના અતિશય કષ્ટ અને દુઃખે। ભેગવ્યા પછી જ આત્મસ્વરૂપ એવા મને પામે છે; પણુ આત્મરવરૂપ એવા મારું એટલે તત્ (વૃક્ષાંક ૧) નું સીધું પૂજન કરનારાએ તા વખત નહિ ગુમાવતાં તત્કાળ મારા આત્મસ્વરૂપને પામે છે. ઉપાસકેાને પાતપેાતાની ઉપાસના પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. તે સંબધે શાસ્ત્રમાં આ મુજબનું વિવેચન છે.
મારા પૂજા મને જ પામે છે
જેમ માઘ્યાપનું આવવું બાળકાના શુભને માટે જ હેાય છે તેમ આત્મસ્વરૂપ એવા ભગવાન (વૃક્ષાંક ૧)તા મારૂપ મહાત્માઓનું આવવું દીન લેર્કાના શુભને માટે જ છે. તે મુજબ આપ એટલે નારદજી કે જે સાક્ષાત્ નારાયણું સ્વરૂપ જ છે. તેમનુ આવવું સં પ્રાગ઼ીએના કાણુ માટે જ છે. દેશ પણ મહાપુરુષેની ઉપમાને મેગ્ય નથી, કેમ કે દેવતાઓની વંણુંક તા પ્રાણીઓને માટે કદી સુખકારક પશુ હોય છે, તેા ક્રાઈ ઢાઈ વખતે દુઃખકારક પણ નીવડે છે; પરંતુ ભગવાન એટલે અમા(વૃક્ષાંક ૧)માં નિત્યપ્રતિ ચિત્ત રાખનારા આપ જેવા મહાત્માઓની વ'ક તા કેવળ સુખને જ આપે છે. દેવતાએ સુખ આપે તે પશુ જેણે જેટલું ભજન કર્યું હોય તેને તેના ભનના પ્રમાણમાં જ આપી શકે છે, કેમ કે પુરુષ જેટલું કામ કરે તેટલું જ તેના પડછાયા પણ કરે છે; તેમ મનુષ્ય જેવાં જેવાં કર્મો કરે તેવાં તેવાં ક્રૂડ જ દેવતાઓ આપી શકે છે પરંતુ આત્મસ્વરૂપ એવા મહાત્મા તેા સેવા વગર સર્વોત્તમ ફળ આપે છે. તાત્પર્યં` એ કે, જે જેની જેવી ઉપાસના કરે છે તે તેવા સ્વરૂપે જ મને છે પરંતુ આત્મરૂપે ભગવાનની ઉપાસના કરનારાએ તે। આત્મસ્વરૂપ જ બને છે. આથી દેવતાનું વ્રત ધારણુ કરનારા દેવાતે, પિતાના વ્રતી પિતાને અને ભૂતના પૂજા ભૂતને પામે છે તથા આત્મસ્વરૂપ એવા મારા પૂજા તા મને જ પામે છે, એમ શ્રીકૃષ્ણુ ભગવાને કહ્યું છે.
* હું એટલે તપ એવા આત્મા (વૃક્ષાંક ૧) ૭ એમ નવું તે જ ખરા તત્ત્વને જવાવાળે છે.
Page #644
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
આ નચિકેતાને હું અતિ આનંદ આપનાર ને હર્ષ ઉપજાવે–
[ ૫૧૫
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । तदहं भक्युपहृतमन्नामि प्रय॒ताःमनः ॥२६॥
પત્ર પુષ્પ ફલં તેય શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! હું આત્મસ્વરૂપ હોવા છતાં મને તે રૂપે નહિ જાણનારા અને અન્ય દેવતારૂપ સમજીને કાં ન છે, પરંતુ જે ભક્તિ વડે ઉપાસના કરે તો તેવા ઉપાસકોની શી ગતી થાય છે, તે તને કહી સંભળાવી. હવે તેઓ જે સાધન થકી મારું પૂજન, અર્ચન કરે છે તે સાધન સંબંધમાં કહું છું તે સાંભળ. પ્રયતાત્મા એટલે જેનું ચિત્ત નિત્યપ્રતિ એક આત્મામાં જ નિયત થયેલું છે, સતત આત્મનિષ્કામાં જ જેની બુદ્ધિ નિત્યપ્રતિ પરોવાયેલી છે, એવા પ્રકારની ભક્તિ વડે જે મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ઇત્યાદિ આપે છે તે અમાપંગુ બુદ્ધિો ૫ ભક્તિ વડે અર્પણ થયેનો પગ આત્મસ્વરૂપ એવો હું(વૃક્ષાંક ૧) જ અંગીકાર કરે છે. આ સંબંધે શાસ્ત્રમાં પણ આમ કહેવામાં આવ્યું છે.
મા ભકતે અર્પણ કરેલું ભાવથી હું ગ્રહણ કરું છું મારા ભક્તોએ આભરવરૂપ એવા મને પ્રેમ વડે થેડું પણ અર્પણ કર્યું હોય તો તે મને ઘણું થઈ પડે છે પરંતુ અભક્ત પુરુષોએ મને ગમે તેટલું અર્પણ કર્યું હોય છતાં પણ તેઓ મને પ્રસન્ન કરી શકતા નથી. જે પુરુષ પત્ર, પુષ્પ, ફળ કે જળ મને ભક્તિથી અર્પણ કરે છે, તો ભકિતથી અર્પણ કરેલી તેની એ વસ્તુઓ રવીકારી લઉં છું. કારણ કે તેવા ભક્તનું મન અતિ શુદ્ધ હોય છે (ભા સ્ક- ૧૦, અ. ૮૧, શ્લોક ૩, ૪. )
આડંબર રહિત પૂજન જ મને પ્રિય છે. તાત્પર્ય એ કે, ભક્ત એટલે જે મારાથી વિભકત અથવા જુદો નથી તે. આ મુજબ મારી સાથે ઐયરૂપ બની જઈ ભકિત કરનારો ભકત મારું પૂજન યજન કરવાના ઉદ્દેશથી પત્ર, પુષ્પ, ફળ કે પાણી વગેરે જે જે કંઈ મને અર્પણ કરે છે, તે તમામ આત્મરૂપ જ બની જાય છે. એટલે જેમ અમિમાં ઘી, તલ વગેરે ગમે તે હવિદ્રવ્ય નાખવાથી તમામ એક અમિરૂપ જ બની જાય છે, તેમ આત્મસ્વરૂપ એ છે મારી સાથે ઐયરૂપ બનેલો ભક્ત તેની શારીરિક, વાચિક, માનસિક યિાઓ તથા તેનું થતું પણ આત્મસ્વરૂપ જ બની જાય છે. કેમ કે તેવો ભક- તે આત્મસ્વરૂપ એવા એક ભગવાન વિના બીજું કાંઈ પણ દેખતે જ નથી. અંતઃકરણમાં વૃત્તિઓનું ઉત્થાન થાય કે તરત જ તે ભગવાન સ્વરૂપ જ છે એવા પ્રકારની અર્પણ બુદ્ધિ વડે તમામને ભગવાન(વૃક્ષાંક ૧) માં જ અર્પણ કરી દે છે. આથી અમિમાં લાકડાં નાખવાથી તે અમિર૫ જ બની જાય છે તેમ આ ભક્ત પોતે તથા તેનાં તમામ કાર્યો એક એવા ભગવાન અર્થાત આત્મા(વૃક્ષાંક ૧)રૂપ જ બની જાય છે; પરંતુ જે આ પ્રમાણે ભક્તિભાવના રાખ્યા વિના વિભકત એટલે દૈતપણાની ભાવનાનું સેવન કરી ગમે તેટલા ઉપચારો કિંવા સામગ્રીઓ અર્પણ કરવાનો પ્રયત્ન કરે છે તેઓ જેમ તેલ અને પાણીનું મિશ્રણ થઈ તે એકરસ થઈ શકતું નથી કિંવા પ્રકાશ અને અંધકારનું ઐક્ય કદી પણ થવું શકય હોતું નથી તેમ અંતર એટલે જુદાપણાનો ભાવ રાખીને ભકિત કરનારની તમામ ક્રિયાઓ તથા ગમે તેટલા ઉપચારો આત્મસ્વરૂપ એવા મને કદી પણ સ્પશી શકતાં નથી. ઉદેશ એ કે, આત્મસ્વરૂપ ભગવાન(વૃક્ષાંક ૧) ની અભિન્ન ભાવે ઉપાસના કરનાર એટલે કે જે પોતાની બુદ્ધને આત્મરરૂપ એવા ભગવાનમાંથી બીજી કોઈ તરફ કિંચિત્માત્ર ૫ણું ચલાયમાન થવા દેતા નથી, તે જ ખરો ભકત હોઈ તેવા ભકતોની તમામ ક્રિયાઓ આત્મસ્વરૂપ જ હોય છે. એટલું જ નહિ પરંતુ તેની પાસે ઉપાસનાદિને માટે બીજી કોઈ બાય સામગ્રી ન હોય અથવા તો એકાદ પાન, ધ, ફળ કે પાણી ઇત્યાદિ ગમે તે હોય તે પણ મને સ્વીકાર્ય છે. પરંતુ દૈતની ભાવનાવડે ગમે તેટલા બાહ્ય ઉપચારોથી પૂજન કરવામાં
Page #645
--------------------------------------------------------------------------
________________
પ૬ ]
વિતરું સઘ ગતિ મળે છે .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અને
આવે તો પણ તે આડંબરરૂપ હોવાથી મને સ્વીકાર્ય નથી; આ મુજબ શ્રીકૃષ્ણ ભગવાનનું અત્રે કથન છે. સાંખ્ય અથવા જ્ઞાનયોગમાં બુદ્ધિને એક આત્મનિષ્ઠામાં જ અચળ રાખવી એવો અભ્યાસક્રમ બતાવેલ છે ( જુઓ અધ્યાય ૨ શ્લોક ૩૦ તથા અ૦ ૩, ૪ વગેરે) તે પ્રમાણે ભક્તિયોગમાં બુદ્ધિને એક ભગવાનમાં જ અચળ રાખવી એવું દર્શાવવાને ભગવાનને ઉદ્દેશ છે, એ ખાસ ધ્યાનમાં રાખવું,
यत्करोषि यदनासि यज्जुदोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥२७॥
તું જે જે કરે છે તે મને અર્પણ કરી હે કે તેય ! તને જે ભક્તિમાર્ગનું રહસ્ય ઉપર કહ્યું તે તું સારી રીતે સમોને એટલા માટે જ તને હું કહું છું કે તું જે કરે છે, જે ખાય છે, જે હમે છે, જે દાન કરે છે, જે તપ કરે છે, તે સર્વ આત્મસ્વ૨૫ એવા મનોવૃક્ષાંક ૧ ને અર્પણ કર. આમાં ભક્તિ કેવી હોવી જોઈએ તથા કેવી રીતે કરવી જોઈએ એ સંબંધે વિવેચન છે. ભકિતમાર્ગની સ્પષ્ટતાને માટે મુખ્ય જે ભાગવત ધર્મ ઉપર આધાર રાખવામાં આવે છે તે ભાગવત ધર્મ બાબતને શાસ્ત્રમાં બતાવેલે નિર્ણય નીચે મુજબ છેઃ
ભાગવત ધર્મને મુખ્ય સિદ્ધાંત નિમિરાજા પૂછે છે: આયુષ્યમાં અડધી ક્ષણને સત્સંગ પણ મનુષ્યોને માટે મે ખજાનાને ભંડાર પ્રાપ્ત થવાની બરાબર આનંદરૂ૫ થઈ પડે છે. માટે અમો જે સાંભળવાને અધિકારી છીએ એમ આપને લાગે તે સર્વનું કલ્યાણ કરનારા ભગવત્ સંબંધી ધર્મો કહે.
કવિયોગેશ્વર કહે છે. આ સંસારમાં દેહાદિકના ઉપર આત્મભાવના અર્થાત દેહ એટલે જ આત્મા છે એવી બુદ્ધિ થવાને લીધે નિત્ય ભય વડે વ્યાપેલા પુરુષોને માટે આત્મસ્વરૂપ એવા ભગવાનનાં ચરણારવિંદની ઉપાસના એ જ સર્વ પ્રકારના ભયની નિવૃત્તિ કરનારું સર્વોત્તમ કલ્યાણકારી સાધન છે, એમ હું માનું છું. અજ્ઞાની પુઓને પણ અનાયાસે આત્મવસ્તુની પ્રાપ્તિ થાય તે માટે ભગવાને મનુ તથા યાજ્ઞવલકયાદિ અતા દ્વારા અતિરસ્યરૂપ વર્ણાશ્રમ વગેરે જે ધર્મો સ્વમુખે પોતે જ કડેલા છે તેને તમારે ભાગવત ધર્મ ન વા. હે રાજન! ભાગવત ધર્મોને આશ્રય કરનારો પુરુષ કદી પણ પ્રમાદી થતો નથી. યોગસાધને ઇત્યાદિમાં જેવાં વિદો નડે છે તેવાં ભાગવત ધર્મમાં કદી પણ નડતાં નથી. આ ભાગવત ધર્મ માં કોઈ આંખ મીંચીને દેડી જાય છતાં પડતોએ નથી અને ઠોકર પણ ખાતા નથી. ઉદ્દેશ એ કે, શ્રુતિ તથા રમૃતિઓ એ બે નેત્રો કહેવાય અને તે પૈકી એકને ન જાણનારો કાણે તથા બેને ન જાણનારો આંધળો કહેવાય; જેથી જેઓને વેદ તથા ધર્મશાસ્ત્રનું અર્થત શ્રુતિ, રમૃતિ શાસ્ત્રનું જ્ઞાન ન હોય તેવાઓને માટે આ ભાગવત ધર્મનું પાલન કરવાથી પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. મનુ તથા યાજ્ઞવજ્યાદિ દ્વારા કહેવાયેલા વર્ણાશ્રમાદિ ધર્મો કે જે ભગવાને પોતે જ કહેલા છે(ઉદ્ધવગીતા ભા. કં૦ ૧૧, અ૦ ૭) તે સર્વ ભાગવત ધર્મો છે, એમ મેં પ્રથમ કહ્યું છે. પરંતુ ભાગવત ધર્મનું સારરૂપ રહસ્ય સંક્ષેપમાં હું તને કહું છું તે સાંભળ. “તમામ કર્મો પરમેશ્વર એટલે અમસ્વરૂપ એવા ભગવાન(ક્ષાંક ૧)ને સમર્પિત કરવાં.” તે જ મુખ્ય ભાગવત ધર્મ છે. કેવળ શાસ્ત્રવિધિ અનુસાર કરવામાં આવતાં કમેં જેવાં સંસ્થા, પાન. વૈશ્વદેવાફ યા તો નિત્ય નૈમિત્તિકાદિ કર્મો જ પરમેશ્વરને સમર્પણ કરવાં એમ નહિ પરંતુ કાયાથી, વાણીથી, મનથી, દિવડે, અહંકારથી તથા અધ્યાંથી માની લીધેલા જેમ કે હું બ્રહ્માદિ વર્ણવાળો અથવા બ્રહ્મચર્યાદિ આશ્રમવાળો છું ઇત્યાદિ રવભાવાનુસાર જે જે કાંઈ કર્મ કરવામાં આવે છે તે સવળું આત્મા કિંવા પરમેશ્વરને અર્પણ કરી દેવું, એ જ પરમ ભાગવત ધર્મ છે. આ પ્રમાણે ભાગવત ધર્મનું આચરણ કરનારની સર્વ પ્રકારની કાયિક, વાચિક અને માનસિક આદિ તમામ ક્રિયા પણ ભગવત સંબંધી ધર્મરૂપ જ
Page #646
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] એવા તે આત્માની પ્રાપ્તિ કરી લેનારે ઉત્તમ અધિકારી માનું છું [ ૫૧૭ થાય છે. જો કે અજ્ઞાનથી કલ્પેલો ભય તે જ્ઞાનવડે જ મટે છે તે પણ ઈશ્વરથી વિમુખ એટલે ઈશ્વરને નહિ જાણનાર પુરુષને ઈશ્વરના જ્ઞાનના અભાવે તેની જ માયાથી આ અજ્ઞાન થયેલું હોઈ અજ્ઞાન વ “હું દેહ છું” એવી બુદ્ધિ થઈ છે અને એવી દેહબુદ્ધિ થવાથી જ ભય ઉત્પન્ન થયેલો છે. માટે ગુરુમાં ઈશ્વર અને આત્માની દઢ ભાવના રાખી ભયના મૂળ કારણરૂપે માયાના નિયંતા ઈશ્વરનું અનન્ય ભક્તિથી સમજુ મુખે ભજન કરવું જોઈએ.
આ ત પ્રપંચ વસ્તુત: અવિદ્યમાન છે. વિષે વડે ચિત્તમાં વિક્ષેપ થતો હોવાથી અનન્ય ભક્તિ શી રીતે થઈ શકે તથા અન્ય ભક્તિ ન થાય તો પછી અભય થવાની તો વાત જ કયાંથી? એવી શંકા થવા સંભવ છે, પરંતુ તેવી શંકા કરવાનું પ્રયોજન નથી. કારણ કે આ વિષયવાળે દશ્ય વા દ્વૈત પ્રપંચ વાસ્તવિક રીતે તે અવિદ્યમાન છે એટલે વસ્તુતઃ છે જ નહિ. છતાં પણ ચિંતન કરનારા પુરુષને સ્વપ્ન કિવા મનોરાજ્યની પેઠે તો જાણે તે સત્ય જ હેય એમ મન વડે ભાસે છે. માટે બુદ્ધિમાન પુરુષે મિથ્યા કર્મોના સંકલ્પવિકલ્પ કરનારા મનને રોકવું જોઈ એ એટલે મનમાં ઉત્પન્ન થતા દરેક સંકલ્પ આત્મસ્વરૂપ એવા ભગવાનરૂપ છે એ રીતે અંતઃકરણમાંથી સંક૯૫ ઊઠતાંની સાથે જ તેને તુરત દાબી દે જોઈએ. આ મુજબ મનને રોકવારૂપ અનન્ય (અન નહિ+ અન્યત્રીજો; બીજે નોંહ એ અનન્ય) ભક્તિથી નિત્યપ્રતિ ભગવાનનું ભજન થતાં અભયતા પ્રાપ્ત થાય છે.
અવિચ્છિન્ન ભગવાનની જ ભક્તિ કરવી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃી, નક્ષત્રાદિક, તેજ, સમસ્ત પ્રાણીઓ, દિશાઓ, સમુદ્ર તથા જે જે કાંઈ દેખાય છે તે તમામ પદાર્થો એ સઘળું ભગવાનનું જ રૂપ છે એમ સમજીને તે સર્વને જોઈએ. આવી ગતિ યોગીઓને માટે પણ ઘણું જમો થવા છતાં દુર્લભ છે તો પછી કેવળ આ રીતે અનન્ય ભાવે કીર્તનમાત્રથી અને એક જ જન્મમાં તે શી રીતે પ્રાપ્ત થાય? એવી શંકા રાખવી નહિ; કેમ કે જેમ ભોજન કરનાર પુરુષને કળિયે કળિયે નહિ પરંતુ કર્ણએ કણીએ ઉદર પોષણ થઈ તે સુધાની નિવૃત્તિ કરે છે તથા સુખ આપે છે તેમ આત્મસ્વરૂપ એવા ભગવાનનું ભજન કરનારા પુરુષને નિત્યપ્રતિ ભગવત પ્રેમમાં નિમમ બનવારૂપ ભકિત, ભગવત સ્વરૂપની કૃર્તિ તથા ગૃહાદિ પ્રત્યે વૈરાગ્ય એ ત્રણે બાબતો એક સાથે જ
૧ છે. જેમ વણા કેળિયા જમવા થકી સુખાદિક વધતાં જતાં અંતે પરમ સુખાદિક થાય તેમ નિત્યપ્રતિ દરેક દસ્યાદિમાં ભગવાનની ભાવના કરી તેનું જ સતત ભજન કરવાથી ભકિત વગેરે વધતાં પરમપદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે અવિચ્છિન્ન એટલે જ પણ ખંડ પડ્યા સિવાય અચુત અર્થાત જે કદી આત્મસ્વરૂપ વૃક્ષાંક ૧) સ્થાનેથી ચુસ થતો નથી અર્થાત નીચે પડતું નથી, તેવા ભગવાનનું ભજન કરનારા ભક્તને ભકિત, જ્ઞાન અને વૈરાગ્ય પ્રબળ થતાં અંતે સાક્ષાત પરમ શાંતિ પ્રાપ્ત થાય છે (ભા રકં૦ ૧૧ અ. ૨ ૦ ૨૯થી૪૩).
शुभाशुभफलैरेव मोत्यसै कर्मबन्धनैः। सन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैयसि ॥२८॥
કર્મબંધનમાંથી છૂટી મોક્ષને પામીશ ભગવાન આગળ કહે છે: હે પાર્થ! તને ઉપર દરેક કર્મોને આત્મસ્વરૂપ એવા ભગવાનમાં અર્પણું કરવારૂપ સંન્યાસયોગ કહ્યો. તે પ્રમાણે તમામ કર્મોને આત્માર્પણ કરનાર એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના પ્રતિસંક૯પ વડે તેને દાબી દેનારો જે હંમેશ આત્મામાં જ યુકત છે એવો યુકતાત્મા; કર્મ થતાં રહેવા છતાં પણ તે કર્મ અને તેનાં શુભાશુભ ૧ળાના બંધનથી હંમેશ મુકત જ રહે છે માટે તે પણ જે આ પ્રમાણે આચરણ કરીશ તે તેથી વિમુક્ત
Page #647
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
અન્યત્ર માત્રામ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅવે ૯/૩૦ એટલે તમામ પાશમાંથી સર્વ રીતે છૂટી અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ અર્થાત મારા સાચા આત્મરવ૫ સાથે એકરૂપ બની જઈશ.
समोऽहं सर्वभूतेषु न मे द्वेभ्योऽस्ति न प्रियः । ये भजन्ति तु मां भक्त्या मुयि ते तेषु चाप्यहम् ॥२९॥
મને કઈ દ્વિષ્ય કિંવ પ્રિય નથી આત્મસ્વરૂપ એ હું(વૃક્ષાંક ૧) સર્વ ભૂતોમાં સમાન છું. મારે કઈ ઠેબ એટલે અપ્રિય નથી કે કોઈ પ્રિય નથી, છતાં જેઓ મને એટલે આત્મા (વૃક્ષાંક ૧)ને એકનિક ભકિત વડે ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું. ઉદ્દેશ એ કે, આત્મસ્વરૂ૫ એવો (વૃક્ષાંક ૧) સર્વ ભૂતમાત્રમાં સમાન એટલે સરખો જ છે. જેમ ઘર કિવા મઠની અંદર રહેલું આકાશ તો એક સરખું જ હોય છે. ઘડામાં રહેલું આકાશ એક પ્રકારનું તથા ધરમાં રડેલું બીજ પ્રકારનું હોય છે એમ બનતું નથી. આકારાને ઘટ નાની હેવાથી અપ્રિય અને મડ મોટો હોવાથી પ્રિય છે એમ હોતું નથી. તેમ આત્મસ્વરૂપ એવા મારામાં આ ટ્રેષ કરવા યોગ્ય અથવા આ પ્રીતિ કરવા યોગ્ય એવા પ્રકારના બંને ભાવો કદીપણ હોતા નથી. છતાં ઉપર જણાવ્યા પ્રમાણે જે આત્મસ્વરૂ૫ એને મારામાં જ વૃત્તિને સર્વ રીતે રોકી રાખી આત્મસ્વરૂપમાંથી અન્ય કોઈપણ જગાએ સહેજે ચલાયમાન થવા નહિ દેનારા એકનિમકને મને ભકિતથી ભજે છે, તેઓ તે એટલે આત્મસ્વરૂપ એવા હું (ક્ષાંક ૧) વિષે છે તથા તેમાં લક્ષાંક ૨થી ૧૫ ઘ)ના વિશે આત્મસ્વરૂપ એવો હું (રક્ષાંક ૧) છે, એમ સમજે. સ્પષ્ટતા માટે દષ્ટાંત કહું છું.
પરસ્પર એક બીજાની ઓળખનું દષ્ટાંત એક સંગ્રહસ્થ સંસારથી કંટાળીને પોતાની સ્ત્રી તથા એક વર્ષના પુત્રને છોડીને નાસી ગયા. આમ ઘણું વર્ષો સુધી ભિક્ષાવૃત્તિ કરી વિચરતા હતા ત્યારે ફરતા ફરતા એક વખતે કઈ મોટા શહેરમાં આવી ચડ્યા. ત્યાં તેમને દ્રવ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ ઈશ્વર કૃપાથી તેઓ સારા શ્રીમંત બન્યા. આ મુજબ પંદર, સત્તર વર્ષનો લાંબો કાળ વહી ગયો. તે પછી તેમને પુત્ર અને સ્ત્રીને મળવાની ઉત્કંઠા થઈ. તેથી તેઓ પોતાના દેશ તરફ જવા નીકળ્યા. આ તરફ તેઓ સંસાર છોડી ગયા પછી તેમની સ્ત્રી અને પુત્ર નિરાધાર બન્યાં તથા ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને જ પેટ ભરવા લાગ્યાં. છોકરો ધીરે ધીરે મોટો થયો અને
સ, બાર વર્ષની ઉંમરે નોકરી કરવા લાગ્યો. તે જે ગૃહસ્થને ત્યાં નોકરીએ રહ્યો હતો તે ગૃહરથ વેપારને અંગે આ શહેરમાં જ રહેતા હતા તેથી તેઓ પોતાની સાથે આ છોકરાને પણ ત્યાં લાગ્યા. કેટલાએક વર્ષો પછી શેઠની સ્થિતિ તંગ બનવાથી તેમને નોકરોને રજા આપવી પડી. પછી તે છોકરા નેકરીની શોધ કરવા લાગ્યો અને કેઈકની ભલામણથી છેવટે આ શ્રીમંત ગૃહસ્થ કે જે તેના પિતા હતા તેમને ત્યાં નોકરીમાં રહો. કેટલોક સમય વિત્યા બાદ શેઠ જ્યારે પોતાના દેશ તરફ જવા નીકળ્યા ત્યારે પિતાની સાથે આ નવા નોકરને પણ લીધો હતો. ગામમાં પહેચ્યા પછી તપાસ કરતાં સ્ત્રી પુત્રના બૂરા હાલ થયેલા જાણી તેને ઘણું દુઃખ થયું. તેમણે પિતાની સ્ત્રીની શોધ કરાવી અને પોતાની પાસે બોલાવી મંગાવી, તેને જોતાં જ શેડની સાથે આવેલો છોકરે એ મારી મા’ એમ કહીને તેને વહાલથી ભેટી પડ્યો, શેઠ વસ્તુસ્થિતિ તરત જ સમજી ગયા. તેમણે પોતાના પુત્રને ઓળખો તથા પુત્રે પિતાને ઓળખ્યા. આ રીતે પરસ્પર એકબીજાની ઓળખાણ થઈ
આ છે એટલે શરીર જ ભગવાન કહે છે કે: હે અર્જુન! આ પ્રમાણે હું એટલે આ શરીરધારી કિંવા મર્યાદિત એ કૃષ્ણ નહિ પરંતુ ચરાચરમાં વ્યાપક એ આત્મા(વૃક્ષાંક ૧છે; એવા પ્રકારના જ્ઞાન વડે જે ભકત મતે ભજે
Page #648
--------------------------------------------------------------------------
________________
ગીતોહન ] આ આત્માને જ કેટલાક ધર્મરૂપે, કેટલાક અધર્મરૂપે– ૫૧૯ છે તેવા એકનિષ્ઠ ભક્તમાં આત્મસ્વરૂપ એવો હું છું તથા મારામાં તે છે. તાત્પર્ય એ કે, દરેકે દરેક ભૂતભાવ પોતાને માટે હું છું એમ કહે છે. પણ આ હું, હું એવું કહેનાર કોણ છે, તેને નહિ ઓળખતાં આ હું એટલે શરીર જ એમ કલ્પી લઈ તેવો અધ્યાસ દઢ કરે છે. આ મુજબ જગતમાં સર્વોત્ર ના સાચા રવરૂપની ઓળખાણું થયા વગર મિથ્યા અધ્યાસ વડે હું એટલે દેહ જ એમ માની લઈ વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે. આ સર્વના હૃદયમાં સ્કરણ પામનારો એ આ બ્રહ્માંક ૩) છે એ હવે આ હું કોણ? એ વિચાર કરી તે હું એટલે શરીર નહિ પરંતુ આત્મા કિંવા ભગવાન(વૃક્ષાંક ૧). છે એમ સમજીને જે ભક્ત આત્મસ્વરૂપ એવા મારી(વૃક્ષાંક ૧)ની ઉપાસના કરે છે, તેવા ભક્તરૂપ હું (રક્ષાંક ૩)ને પિતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થવાથી તે ભક્તરૂ૫ છું ( ક્ષાંક ૩) આત્માને તથા ભગવત સ્વરૂપ આત્મા (વૃક્ષાંક ૧), આ ભકતરૂ૫ છે (વૃક્ષાંક ૩)ને ઓળખે છે, એમ જણવું. આ રીતે જ્ઞાન થવાથી તે પરર૫ર એક બીજાને ઓળખી શકે છે, પરંતુ હીરાની પરીક્ષા નહીં હોવાને લીધે તે પાસે પડેલો હોવા છતાં પણ કાચ છે એમ માનવામાં આવે છે તે પ્રમાણે સ્વરૂપના જ્ઞાનના અભાવથી આત્મા સર્વત્ર વ્યાપક હેવા છતાં પણ તેને આત્મસ્વરૂપે નહીં ઓળખતાં હું, તું, આ, તે ઈત્યાદિ મર્યાદિત એવા અનેક આકારે વડે પ્રતીત થનારા દશ્ય જગતદિરૂપે જુએ છે.
હું” માં તે? અને તે માં હું ઉદેશ એ છે. કોઈપણ વસ્તુનું અસ્તિત્વ હોવા છતાં તેને જે જ્ઞાન ન હોય તો તે નિરર્થક જ છે. તેમ આત્મા ચરાચરમાં વ્યાપક હોવા છતાં પણ તેનું જ્ઞાન નહિ હોવાને લીધે આ મિયા સંસારરૂપ મોહ તથા તેમાંના સુખદુઃખાદિની નિવૃત્તિ થતી નથી. આથી ભગવાને અત્રે કહ્યું છે કે જે ભક્ત મને ભજે છે એટલે આત્માને જાણે છે, તેમાં બહુ તથા હું' માં તે છે, એમ ભગવાને અહીં સાપેક્ષ ભાવે કહેલું છે. અર્થાત અજ્ઞાનીઓ આ સર્વ દશ્ય આત્મસ્વરૂપ હોવા છતાં તેને આત્મસ્વરૂપે નહિ એાળખતાં જગતરૂપે સમજે છે, પરંતુ જ્ઞાનીએ તો તત્તથી જાણવા યોગ્ય એવું આત્મસ્વરૂપ એટલે તત રૂપ “હું”(વેક્ષાંક ૧) સર્વમાં સમભાવ રહેલો છે, તેને તો કોઈ પ્રિય અથવા દુષ્ય નથી એમ જાગે છે. આ મુજબ આત્માની સ્થિતિ હોવા છતાં પણ જે ભક્તો મને એટલે આત્માને “હું” (વૃક્ષાંક ૧)ને જ્ઞાનયુક્ત ભક્તિથી ભજે છે તેઓ(વૃક્ષાંક ૩ થી ૧૫ જ) તે તત ૨૫ “હુ”(વક્ષાંક ૧)માં હેય છે અને હું અર્થાત તતક્ષાંક ૧) તેઓ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ)માં હોય છે, એમ સમજ.
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तख्यः सम्यव्यवसितो हि सः ॥३०॥
દુરાચારી કે સાધુ
ભગવાન કહે છે કે હે પાર્થ ! જે મને એટલે આત્માને અનન્ય અર્થાત દ્વૈતભાવે છડી એકય ભાવથી ભજે છે તે ગમે તેવો દુરાચારી પણુ કાં ન હોય, છતાં પણ તેને સાધુ જ સમજવો જોઈએ. કેમ કે તે સમ્યક એટલે આત્મસ્વરૂપના ઉત્તમ પ્રકારના નિશ્ચયવાળે છે. તાત્પર્ય એ કે, વ્યવહારદ્રષ્ટિમાં અતિનિંદિત ધંધો કરનારો અતિશય, ચાંડાળ કિંવા જેનો આચાર અત્યંત ખરાબ છે તે દુરાચારી કેમ ન હોય પરંતુ જે તે ઉપર બતાવી ગયા તેમ અનન્ય એટલે જુદાપણાની ભાવના નહિ રાખતા એકય ભાવવડે આત્મસ્વરૂપ એવા મને ભજે, તો તેને પણ મહાન સાધુ જાણો કેમ કે તે આત્મસ્વરૂપના ઉત્તમ નિશ્ચયવાળે છે. સારાંશ વ્યવહારમાં કોઈ ગમે તે ધંધો કરનારે હોય, પૂર્વ પ્રારબ્ધ અનુસાર યથાપ્રાપ્ત જે કર્મ કરવાનું માથે માવી પડ્યું હોય તે કરવા છતાં બુદ્ધિને ભગવાનમાં જોડીને તેવા એક નિશ્ચય વડે તમામ કાર્યો આત્માર્પણ દષ્ટિએ જે કરવામાં આવે તે ન્યાતિ, જાતિ કુળ, ઉંચ નીચ કર્મ ઇત્યાદિ કલાને પણ બાધ
Page #649
--------------------------------------------------------------------------
________________
ધર૦ ]
अन्यत्रास्मात्कृताकृतात्
[સિદ્ધાન્તકાષ્પ ભ૦ ગી૦ ૦ ૯ ૩૩
આવતા નથી. ભાગવત્ ધર્માંમાં દરેક કાશ્વરાર્પણુ કરવુ' એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તેની સિદ્ધિ એટલે કે ભક્તિમાતું મુખ્ય લક્ષણુ ભગવાન અત્રે બતાવી રહ્યા છે. આ ભક્તિમાર્ગમાં હું તથા મા ઇત્યાદિ તમામ ભાવના ત્યાગ કરી દેવા જોઈએ તથા આ દેડ, વાણી, મન, બુદ્ધિ ત્યાદિ વડે ભાસતુ તમામ દશ્યાળ(જગત) આત્મસ્વરૂપ એવા ભગવાનનુ જ રૂપ છે, ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારને દૃઢ નિશ્ચય કરી અંતઃકરણમાં ભગવાન વગર ખીજી કેાઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે ક્રિવા જે જે સંકલ્પ વિકલ્પાની સ્ફુરણા થાય તેની ઉત્પત્તિ થતાંની સાથે તરત તે અત્મસ્વરૂપ એવા ભગવાનનું જ રૂપ છે, એ રીતની પ્રતિવ્રુત્તિ વડે તેને તત્કાળ દાખી દેવી જોઈ એ. આટલુ` જ એક કાર્ય કરવાનુ હોય છે. આનું જ નામ ઈશ્વરાણુ. ભક્તિ માર્ગ તે આ જ. આ ભક્તિમાંનુ અવલંબત કરનારને જાતિ, કુળ, વણુ, નીચીંચપણું કિવા ઊઁચાપ્રકારના ધંધા ઇત્યાદિ કશાની પણુ અડચણ આવતી નથી.
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्ति निगच्छति ।
,
कौन्तेय॒ प्रति॑जानीहि न मे भक्तः प्रणश्यति ||३१||
માશ ભક્ત કદી પણ વિનાશને પામતા નથી
ઉપર બતાવ્યા પ્રમાણે એક ભગવાનના જ નિશ્ચષમાં સ્થિર થયેલે તત્કાળ ધર્માંત્મા એટલે આત્મધમ વાળે થાય છે. અર્થાત્ જેમ અગ્નિમાં નાખવામાં આવેલાં લાકડાં જેમ અગ્નિરૂપ બને છે તેમ આત્માને ધારણ કરવાવાળા તે ધર્માત્માનાં શરીર, વાણી, મન અને બુદ્ધિ વગેરે દ્વારા થતાં તમામ કર્મો આત્મવપ જ બની જાય છે, આથી તે હ ંમેશને માટે એટલે કાયમી શાંતિને પામે છે. હું કુંતિપુત્ર! હું તને પ્રતિજ્ઞાથી કહું છું કે આત્મસ્વરૂપ બનેલે એવા મારા એકનિષ્ઠ ભક્ત કદી પણ વિનાશને પામતે નથી; પછી તે વ્યવહારદષ્ટિએ ગમે તેવું હલકું યા શ્રેષ્ઠ કાર્ય કરનારા હોય.
मां हि पा॒र्थ व्य॑पात्र॒त्य येऽपि स्युः पायोनयः ।
ञ्जियो वैश्यास्तथा शु॒द्रास्ते॒ऽपि यन्ति पु॒रां गतिम् ॥३२॥
મારી ભક્તિ કરવા માટે જ્ઞાતિવર્ણાદિની અડચણો નથી
હું પાં ! કરીથી કહું છું તે સાંભળ. દૃઢ નિશ્ચય વડે આત્મસ્વરૂપ એવા મારા આશ્રય કરીને રહેનાર પછી તે પાપયેાનિમાં જન્મેલા મહાન નીચ કિંવા ચડાળ હો, સ્ત્રી હૈ, વૈશ્ય એટલે વ્યવહાર દૃષ્ટિએ હલકા અથવા તેા ઉત્તમ પ્રકારના ગમે તેવા ધંધા કરનારા હા, બાળક હા, અથવા વૃદ્ધ હૈ। અથવા શુદ્ર હૈ। અર્થાત્ શાસ્ત્ર વગેરે કાંઈ જાણુતા ન હા, તે પણ પરમગતિને પામે છે. ઉદ્દેશ એ કે, આ ભક્તિ મામાં કાંઈ ભણવાની, જાણવાની, કાંઈ છેાડવાની, અમુક કરવાની કિવા અમુક નહિં કરવાની ઇત્યાદિ કશાની જરૂર નથી તેમ જ તેમાં જ્ઞાતિ, જાતિ, વણુ, ધંધા ઇત્યાદિ કશા ભેદભાવની અડચણુ પણ આવતી નથી. વળી તેમાં અમુક અધિકારી છે અને અમુક અધિકારી નથી વગેરેના ભેદભાવ પણુ નથી તેમ જ તેમાં શાસ્ત્રના અભ્યાસની કિવા જંતર ક્રાઈ` પણુ પ્રકારની કિંચિમ્માત્ર અડચણા આવી શકતી નથી.
I
किं पुनर्ब्राह्मणाः पुण्या मुक्ता राजयस्तथा ।
अनित्य॒मसु॑खं लो॒कमि॒मं प्राप्य भूजस्व माम् ॥३३॥ મને ભજવામાં કોઈને પણ પ્રતિમધ નથી
આ મુજબના ગમે તેવે અધમમાં અધમ અને નીચમાં નીચ યાનિમાં જન્મેલે મનુષ્ય પશુ આ એકનિષ્ઠાયુક્ત ભક્તિમાર્ગનું અવલંબન કરવાથી પરમગતિને પામે છે. તે પછી બ્રાહ્મણેા તથા જેએનું આચરણુ
Page #650
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન 3 કેટલાક કાર્ય અને અકાર્ય રૂપે તથા એને જ
[ ૫૨૧ આત્મરૂ૫ બનેલા તત્ત્વવિદ્દ ઋષિઓ સમાન છે એવા રાજર્ષિઓ તથા પરમ પવિત્ર ભકતો માટે તે શું કહેવું અર્થાત તેઓ પરમ પવિત્ર ગતિને પામે તેમાં શી નવાઈ? અનિત્ય ને દુઃખવડે વ્યાપી રહેલા એવા આ લોકને પામેલા કોઈ પણ જીવો આત્મરૂપ એવા મને ભજી શકે છે. તત્પર્ય એ કે, જેઓ અનિત્ય એટલે કાયમ નહિ રહેનારા, અસુખ એટલે સર્વત્ર દુઃખ જ વ્યાપેલું છે એવા આ મૃત્યુલોકમાં જન્મેલા કઈ પણ મનુષ્ય આત્મસ્વરૂપ મને એટલે કે ભગવાન (રક્ષાંક ૧)ને ભજીને પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. ઉદ્દેશ એ કે, મને ભજવામાં કોઈ પણ મનુષ્યને પ્રતિબંધ નથી. અજ્ઞાનતાથી પણ આત્મસ્વરૂપ એવા નારાયણનું નામ લેનાર અજામિલ જેવા મહાપાપીનો ઉદ્ધાર નિત્યપ્રતિ પુત્રને ઉદેશી કાં ન હો, પરંતુ નારાયણ નામમાં જ પરાયણ થવાથી કેવી રીતે થયો તે સંબંધમાં યમદૂત પ્રત્યે વિષ્ણુદ્દતએ કહેલું ભકિતનું રહસ્ય સંક્ષેપમાં નીચે આપવામાં આવે તો તે અયોગ્ય ગણાશે નહિ.
આત્મસ્વરૂપ ભગવાનના નામને મહિમા
વિશુદૂત બેલ્યાઃ અહો! મટે ખેદની વાત છે કે ધર્મરાજાની સભામાં પણ અધર્મ જોવામાં આવે છે, કેમ કે જ્યાં પાપરહિત અને શિક્ષાપાત્ર નથી એવા લોકોને પણ વૃથા શિક્ષા કરવામાં આવે છે. જે ધર્મને ન્યાય કરનારા ન્યાયાધીરો પ્રજાઓના પિતા ગણાય છે તેઓ તે શિક્ષાપાત્રને જ રિક્ષા કરે છે અને સર્વત્ર સમાન દષ્ટિવાળા હાય છે, તેમાં પણ જો આ રીતે વિધમતા થાય તે પછી પ્રજા કોને શરણે જાય ? આ જગતમાં જે કોઈ શ્રેષ્ઠ પુરૂષ હોય છે તે જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા સામાન્ય લોકે પણ કરે છે તથા શ્રેષ્ઠ પુરુષ જે વસ્તુને માન્ય કરે છે તેને જ બીજ પ્રમાણભૂત ગણીને માન્ય કરે છે. આ અજામિલે તો પોતાના કરોડો જન્મનું પ્રાયશ્ચિત કરી નાંખ્યું છે. કારણ કે તેણે પરાધિન અવસ્થામાં (વગર સમજે) પણ સર્વ કલ્યાણોના આધાર અને આત્મસ્વરૂપ એવા શ્રીહરિના નામનું ઉચ્ચારણ કર્યું છે. આ અજામિલે પુત્રને ઉદ્દેશીને માત્ર આભાસથી કાં ન હ પણ “નાદાન શાયા' હે નારાયણ ! તું આમ આવ’ એમ કહી ચાર અક્ષરવાળું આત્મસ્વરૂપ એવા ભગવાનનું નામ અંતકાળના સમયે ઉચાયું છે તે સમયના નામોચ્ચારણથી પાપીના તમામ પાપનું પ્રાયશ્ચિત થઈ ચૂક્યું છે. પાપકર્મોનો સમૂળગો વિનાશ ઈચ્છતા પુરુએ તે શ્રીહરિના ગુણાનુવાદરૂપે પ્રાયશ્ચિત જ કરવું જોઈએ, કારણ કે એ પ્રાયશ્ચિત ચિત્તની શુદ્ધિ કરનારું છે. માટે જેણે આ પ્રમાણે સર્વ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે એવા આ અજામિલને હે યમદૂત! તમોએ યમદેવ પાસે લઈ જવું જોઈએ નહિ. આણે મરતાં મરતાં અંતે ભગવાનનું નામ લીધું છે. વિદ્વાનો કહે છે કે પુત્રાદિકના નામ ઉપરથી, મશ્કરીથી, ગાવાનો આલાપ કરવા સારુ, ગાળ દઈને અથવા ગમે તે નિમિત્તથી અંતકાળે જે આત્માથી અભિન્ન ભાવે ભગવાનનું નામ લેવાય તો કેવળ તેવા એક નામ વડે જ સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે, એવો સિદ્ધાંત છે. પડતાં, ઠેસ વાગતાં, હાડકાં ભાંગતાં, સર્પદંશ થતો હોય તે વખતે, તાવ વગેરેની પીડા થતી હોય ત્યારે અથવા લાકડી વગેરેના માર વખતે, આ રીતે જે મનુષ્ય હતાશ થઈને પરવશ અવસ્થામાં પણ આત્માથી જુદા નથી એવા ભગવાનનું અયભાવે નામ લે તે તેને યમપુરીનાં કષ્ટ ભોગવવાં પડતાં નથી. અંતકાળે જ્ઞાનથી કિંવા અજ્ઞાનથી કોઈ પણ વ્યાવહારિક કામના સિવાય લેવાયેલ ભગવાનનું નામ જેમ બાળકે અજ્ઞાનથી નાખેલો અગ્નિ પણ ઘાસના ગંજને બાળી નાંખે છે તેમ મનુષ્યનાં સઘળાં પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે. જેમ કેઈ દિવ્ય ઔષધિને અજાણતાં અને અશ્રદ્ધાએ પણ ઉપયોગ કર્યો હોય તે પણ તે પિતાને ગુરુ દેખાડ્યા વગર રહેતી નથી તેમ આમેયરૂપ એવા ભગવાનના
ત્ર, અંતકાળે કોઈને ઉપદેશ વગર અને શ્રદ્ધા વગર બોલાઈ જાય તે પણ તે પિતાનું કાર્ય કર્યા વગર રહેતો નથી. હે યમદૂત! અમેએ કહેલા નામની મહત્તારૂપે ધર્મ વિષયમાં જે તમોને કાંઈ શંકા હશે તે તે તમારા સ્વામી યમદેવ(ધર્મરાજા)ને પૂછી જોજે; કેમ કે તે ધર્મરાજ યમદેવ ધર્મનાં પરમ ગા રહસ્યોને જાણે છે (શ્રી ભાઇ કં૦ ૬ અ૦ ૨).
Page #651
--------------------------------------------------------------------------
________________
પરર ]
अन्यत्र भूताच भव्याच्च
[ સિદ્ધાન્તકાણક ભ૦ ગીઅ૦૧/
ઈદ્રિયાને વિષયમાંથી પરાવૃત્ત કરી ઈશ્વરપરાયણ કરવી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે અર્જુન ! જ્યારે આમ અજ્ઞાનતાથી આત્મસ્વરૂપ એવા ભગવાનનું નામ અંતકાળે લેવામાં આવે તે પણ તેનાં તમામ પાપ નષ્ટ થાય છે તે પછી સમજપૂર્વક અને બુદ્ધિને બીજે કયાંય પણ નહિ જવા દેતાં નિત્યપ્રતિ કેવળ એક આત્મસ્વરૂપ એવા મારામાં જ પરોવવામાં આવે તથા યથાપ્રાપ્ત વ્યવહાર કરવામાં આવે તો તે પરમગતિને પ્રાપ્ત થાય તેમાં તો શંકા જ શી? મન, વચન, દષ્ટિ તથા બીજા સર્વ ઈદ્રિયોના વ્યાપારોનું સાક્ષાત ફળ તો એ જ છે કે, તેવા થતા તમામ વ્યાપારો થકી કેવળ એક ચિંÊકરસ એવા મા(આત્માનું) જ આરાધન થતું હોવું જોઈએ. કેમ કે એ રીતે સર્વ વ્યાપારને તેમના વિષમાંથી પરાવર કરીને આત્મરવરૂપ એવા મારામાં જ અર્પણ કરવારૂપ મારું(આત્મા) મરણ કર્યા વિના પુરુષ મહામોહરૂપી આ કાળના પાશમાંથી મુક્ત થવાને સમર્થ થતો નથી એવો શાસ્ત્રસિદ્ધાંત છે (ભા. રકં. ૫ અ ૫ લો. ).
मन्मना भव मद्भुक्तो मुद्याजी मां नमस्कुरु। मामेष्यसि युक्त्वैवात्मानं मत्परायणः ॥३४॥ મારા વડે યુક્ત થયેલે અંતે તું મને જ પામીશ
ભગવાન આગળ કહે છે: હે મહાબાહે ! હું તને જે વારંવાર કહી રહ્યો છું તે તું લક્ષ્ય પૂર્વક સાંભળ. આત્મસ્વરૂપ એવા મારામાં જ મનવાળે થા, મારાથી કિંચિત્માત્ર પણ જુદો નહિ એ અકયરૂપ મારો ભક્ત થા. મારું જ યજન કર અને મને જ નમસ્કાર કર. આ રીતે હંમેશાં આત્મરૂપ એવા મારા વડે યુક્ત થઈ મારે પરાયણ થયેલ તું અંતે મને (આત્માને જ પામીશ. કહેવાનો આશય એ છે કે, ? સંક૯પ ઉત્પન્ન થાય તે તમામને અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે તરત જ તે અમસ્વરૂપ છે એવી રીતે સમજી મારામાં જ અર્પણ કર, આત્મસ્વરૂપ એવા મારાથી જુદો નહિ એવો મારામાં જ અકય પામેલો મારો ભક્ત થા, આત્મવરૂપ એવા મારું વજન પુજન કર અને આત્માથી અભિન્ન એવા મને જ પ્રણામ કર, સંક્ષેપમાં એટલું કહેવાનું કે તું જે જે ક્રિયા શરીર, વાણી, મન કે બુદ્ધિ વડે કરે તે તમામ મત પરાયણ એટલે આત્મસ્વરૂપ એવા મારામાં જ એકરૂપ થઈને કર, તથા તેવો હું એટલે આમા છે, આમાથી કિ ચિત્માત્ર પણ કાંઈ ભિન્ન નથી એવા પ્રકારે તું જ્યારે આત્માની સાથે યુક્ત અર્થાત જોડાઈ વા તક૫ થઈને કરીશ એટલે અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ. અર્થાત તું આત્મસ્વરૂપની સાથે જ તદાકાર થઈ જઈશ. જેમ નદી સમુદ્રને મળવાથી સમુદ્રરૂપ થઈ જાય છે તેમ તું પણ આત્મસ્વરૂપ એવા હું(વૃક્ષાંક ૧)રૂપમાં જ અયને પામીશ..
અત્યાર સુધી બતાવી ગયા તે સર્વ કથનને ભાવાર્થ ભગવાને આ લોકમાં સ્પષ્ટ કરે છે. મારામાં એટલે તતરૂ૫ એવા હું (વક્ષાંક ૧)માં મને સ્થિર રાખ. મારો એટલે તતરૂ૫ ઉં(ક્ષાંક ૧)ને જ ભક્ત થા. જે તતરૂ૫ એવા આત્મપદથી વિભક્ત નથી તે જ ભકત કહેવાય; એ વ્યવહારના પ્રચલિત અર્થાનુસાર પણ હું ૩૫ એટલે તત કિવા આત્મસ્વરૂપ જ થા. મારું એટલે તતનું જ યજનપૂજન કર તથા આત્મસ્વરૂપ એવા મને (ક્ષાંક ૧ ને) જ નમસ્કાર કર. આ પ્રમાણે તત પરાયણ એટલે તરૂપ એવા હું(ક્ષાંક ૧)૨૫ થવાથી તું (વ રક્ષાંક ને હું અને મને અર્થાત) તતe૫ હું(આત્મા વૃક્ષાંક ૧) ને જ પ્રાપ્ત થઈશ. આ મુજબ શ્રીકૃષ્ણ ભગવાને સાક્ષી કિંવા ઈશ્વર (ક્ષાંક ૨ ભાવમાં સ્થિર રહીને તથા અર્જુનને ત્વમ તું) એટલે હું(રક્ષાંક ૩)ના ભાવમાં સ્થિત કરીને આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧ તત૨૫) થવાને માટે સ્થળે સ્થળે ઉપદેશ આપેલો છે.
Page #652
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
.
કેટલાક ભૂતકાળને ભવિષ્ય ઇત્યાદિ રૂપે જુએ છે–
[ પર૩
અધ્યાય ૧૦
श्री भगवानुवाचभूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्ते हं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ,१॥
પરમ અને હિતકારી વચન સાંભળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે મહાબાહે ! અત્યાર સુધી તને જે કહેવામાં આવ્યું તે તારી સમજમાં આવ્યું કે? વળી બીજા પણ પરમ ઉત્તમ બોધરૂપ વચન કહું છું તે લયપૂર્વક સંભાળ, કેમ કે તું મને અત્યંત પ્રિય હોવાથી તારા હિતની ઈરછાથી હું તને તે કહી રહ્યો છું. આ વિષય છે કે અત્યંત ગૂઢ છે એટલે કે સમજી ન શકાય એવો અત્યંત ગહન છે છતાં તારા ઉપર મને અત્યંત પ્રીતિ હોવાથી હું તને તે સમજાવી રહ્યો છું, માટે તું તેનું અત્યંત કાળજીથી અને લક્ષ્ય પૂર્વક શ્રવણ કર. જેમની બુદ્ધિ તદ્દન નિર્મળ અને શુદ્ધ હેય તે જ મારું આ વચન સમજી શકશે. અરે આત્મસ્વરૂપ એવા મારા સ્વરૂપનો ઉપદેશ તો કઈ થકી પણ થઈ શકે તેમ નથી, એવું તે અનિર્વચનીય છે, છતાં હું પોતે જ તને તે કહી રહ્યો છું. માટે મારું આ પરમ હિતકારક વચન નું ધ્યાન દઈ સાંભળ.
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिहिं देवानां महर्षीणां च सर्वशः ॥२॥
દેવતા અને મહર્ષિએ પણ મારા મૂળને જાણતા નથી મારા પ્રભવ એટલે મૂળને દેવતાઓના ગણો અથવા મહર્ષિએ પણ જાણતા નથી. કેમ કે આ દેવતાઓ અને મહર્ષિઓના આદિ તે સર્વ પ્રકારે આત્મવિરૂ૫ અર્થાત અનિર્વચનીય એવો હું જ છે. સૂર્યનો પ્રકાશ જેવાને માટે શું મશાલનો ઉપયોગ થઈ શકે ખરો કે? કિંવા પ્રતિબિંબો શું બિંબને જોઈ શકે છે ખરાં કે ? તેમ સર્વ રીતે આદિ એવો હું(વૃક્ષાંક ૨) આ સમયના કેવળ એક સાક્ષીરુપ છું તથા તે હું એટલે તત કિંવા આત્મા (વૃક્ષાંક ૧) છે. બહું જ સર્વનું આદિકારણ હોઈ મારુ કેઈ કારણ છે જ નહિ. હું તો સ્વતઃસિદ્ધ જ છે. આ દેવતાઓના સમૂહો યા તો મહર્ષિઓ વગેરે સર્વ આત્મસ્વરૂપ એવા મારું કાર્ય હોવાથી પ્રતિબિંબ જેમ બિંબને જોઈ શકે નહિ તેમ તેઓ મારા આદિસ્થાનને કેવી રીતે જાણી શકે ? શું રમકડાંઓ તેના બનાવનારને કદી ઓળખી શકે ખરાં કે ? તાત્પર્ય એ કે, મારું આ આત્મસ્વરૂપ સમસ્તનું બળ હોઈ તેને આદિ, મધ્ય અને અંત ઇત્યાદિ કાંઈ નથી તેમ જ તેને કાળ તથા દેશાદિની મર્યાદા પણ નથી. તે શુદ્ધ અને અખંડ એકરસ છે. અરસામાંના પ્રતિબિબની જેમ આ જગત જેના ઉપર ભાસમાન થયેલું છે એવું તે આત્મતત્વ જ્ઞાતા, જ્ઞાન, યાદિ ત્રિપુટીઓથી તથા તે સર્વના સાક્ષીભાવથી પણ પર હેઈ તદ્દન અસંગ, નિલેં૫, સ્વતસિદ્ધ અને અનિર્વચનીય છે; મારું આત્મસ્વરૂપ એ ચક્ષનો વિષય નથી, વાણીને વિષય નથી તેમ બીજી કોઈ ઈક્રિયાને પણ વિષય નથી, તેમ જ તે તપાદિ કિંવા કર્માદિનો પણ વિષય નથી પરંતુ જેનું ચિત આત્માકાર બનેલું હોય એવા બ્રહ્મવિદો આત્મા વડે જ આત્માને જોઈ શકે છે. બાકી પ્રવચન દ્વારા કિંવા બળવડે તે લભ્ય નથી. આ રીતે ઉપનિષદોમાં પણ મારું એટલે આત્મસ્વરૂપનું વર્ણન છે (મુંડક ૩, ખંડ ૧, મંત્ર ૮). સારાંશ એ કે, આત્મા અનિર્વચનીય હેઈ દ્રષ્ટા, દર્શન અને દશ્ય તથા જ્ઞાતા, જ્ઞાનાદિ ત્રિપુટીથી પણ પર હોવાથી મહર્ષિઓ અથવા દેવતાઓ અમો તે તેને સમજીએ છીએ એ
Page #653
--------------------------------------------------------------------------
________________
૫૨૪]
વારંવાર તત્તર
.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ. ૧૦૬
પ્રમાણે સમજવાનો દાવો કરે તો તે શી રીતે શકય છે? માટે ભગવાને અને આત્મસ્વરૂ૫(વૃક્ષાંક ૧)માં સ્થિત રહીને કહ્યું છે કે મારા મૂળ સ્થાનને દેવતાઓના ગણે યા તે મહર્ષિએ પણ જાણી શકતા નથી, કેમ કે તે જાણવા પણાથી પર છે, એટલું જ નહિ પરંતુ તેમનું સર્વ પ્રકારનું આદિ મૂળ હું જ હોવાથી તેઓ મને કેવી રીતે જાણી શકે ?
यो माम जमनादि च वेत्ति लोकमहेश्वरम् । असम्मुढः स मत्र्येषु सर्वपापैः प्रमुच्यते ॥३॥
મારા સાચા સ્વરૂપની ઓળખ હું અજન્મા એટલે જેનો કદી જન્મ જ થયો નથી અર્થાત વંધ્યાપુત્ર જે અનાદિ એટલે જ્યાં આદિના પણું સંભવ નથી, સર્વ લોકેન મહેશ્વર અર્થાત સાક્ષીરૂ૫ ઈશ્વર(કક્ષાંક ૨) ભાવથી પણ પર એ પરમેશ્વર કિવા આત્મા(ક્ષાંક ૧) છે. એવા પ્રકારે જે મને અર્થાત મારા સાચા આત્મસ્વરૂપને જાણે છે તે અમૂઢ કિવા મોહપણાથી રહિત બની સર્વ પાપો થકી છૂટી જઈ મયંકમાંથી અત્યંત મુકત થાય છે. સારાંશ એ કે, જેઓ મને આ કૃષ્ણ એટલે શરીરધારી દેખાય છે એવો નહિ પણ જેનો કદી જન્મ જ થયો નથી તથા જેમાં આદિપણાનો પણ કિંચિત્માત્ર અંશ નથી, જે અનિર્વચનીય અને સર્વ કેન મહેશ્વર છે (મહેશ્વર એ આત્માની સંજ્ઞા છે વૃક્ષાંક ૧ જુઓ), એમ જે જાણે છે તે જ સર્વ પ્રકારનાં પાપથી મુક્ત થઈ આ મર્યલોકમાંથી મોહ રહિત થઈ શકે છે. આમાં ભગવાને જેઓ પોતાને આત્મસ્વરૂપે નહિ જાણુતાં આકૃતિધારી કૃષ્ણરૂપે જાણે છે તેવા અતિ મૂઢ તથા પાપીઓ હેઈ જન્મમરણનાં પાશમાં બંધાયેલાં છે એમ કહેલું છે અને જેઓ મને અજન્મા, આદિને પણ જ્યાં અભાવ છે એવા, સર્વ લોકેન મહેશ્વર અર્થાત અનિર્વચનીય આત્મા(વૃક્ષાંક ૧)રૂપે જાણે છે તેઓ પાપ તથા મેહથી રહિત બની જન્મમરણના પાશમાંથી છૂટી જીવન્મુક્ત થઈ શકે છે, એમ જણાવી પોતાનું સાચું રવરૂપ આત્મા છે એવું સ્પષ્ટ રીતે કહેલું છે.
बुद्धिनिमसम्मोहः झुमा सत्यै दमः शमः । सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥४॥ भहिसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः । भवन्ति भावा भूताना मृत्त 'एव पृथग्विधाः ॥५॥
તમામ ભાવે મારાથી જ થયા છે બુદ્ધિ, જ્ઞાન, અસમેહ એટલે મૂઢતારહિતપણું, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ભવ એટલે ઉત્પત્તિ, અભાવ એટલે નાશ, ભય, અમય, અહિંસા, સમતા, તુષ્ટિ એટલે તેણ, તપ, દાન, કચ્છ, અવશ
ત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો પ્રાણીમાત્રને મારાથી જ થાય છે. ભાવે એટલે અવસ્થા, સ્થિતિ અથવા વૃત્તિ. સાંખ્ય શાસ્ત્રકાર બ્રહ્મનું સ્વરૂપ બતાવવાને માટે પ્રકૃતિ પુરૂના વિવેકનો આશ્રય કરે છે તથા સંખ્યાઠા સમજાવે છે (આ માટે અધ્યાય ૨ તથા ૫ માં વિસ્તૃત વિવેચન આપેલું છે). ભામાં બુદ્ધિના અને
- બુદ્ધિ, જ્ઞાન ઇત્યાદિના અર્થો ઇતરત્ર આપેલા છે તથા આમાં કહેલા ઘણાખરા અર્થો તે વ્યવહારમાં પ્રસિદ્ધ હેવાથી અત્રે આપવામાં આવ્યા નથી. જિજ્ઞાસુએ તે અન્યત્ર જેવા.
Page #654
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન]
એવા તે આત્માનું સ્વરૂપ કહે.
[પર૫
શરીરના એવા બે પ્રકારના ભેદો કહેલા છે કેમ કે બ્રહ્મનું સાચું સ્વરૂપ, સમજાવવાને માટે સાંખ્ય વા સંખ્યા યુતિનો આશ્રય લઈ તેઓએ પુરુષ(વૃક્ષાંક ૨)ને અકતી તથા બુદ્ધિ(અવ્યકત વૃક્ષાંક ૪ ને બુદ્ધિ કહેવામાં આવેલી છે)ને પ્રકૃતિ(વક્ષાંક ૩)ને એક વિકાર માને છે. આથી અવ્યક્ત(વૃક્ષાંક )થી, હિરણ્યગર્ભ (વક્ષાંક ૧૨) સુધીનાં કારણ તત્વ એ અવ્યક્ત એવા બુદ્ધિતત્ત્વ(વૃક્ષાંક ૪)ના જ વિકારો કિવા ભાવરૂપે પ્રકૃતિને પામેલાં છે. અર્થાત અચકારૂપ બદ્ધિતા(વૃક્ષાંક ૪)થી હિરણ્યગર્ભ(વૃક્ષાંક ૧૨ ) સુધીના તમામ વિકારો યા ભાવે બુદ્ધિના જ ગણાય છે તથા બ્રહ્મદેવ(વૃક્ષાંક ૧૨)થી માંડીને ચૌદ લેકવાળું ચરાચર બ્રહ્માંડ(વૃક્ષાંક ૧૩ થી ૧૫ ઘર સુધીનું) તે સર્વ કાર્ય કિવા કર્મસૃષ્ટિ કહેવાય છે. આજ બ્રહ્મદેવનું સમષ્ટિરૂપે શરીર છે એમ સમજવું. આ વિરાટ કિંવા સમષ્ટિ શરીરને વિકાસ પ્રથમતઃ બ્રહ્મદેવે ભાવ એટલે વૃત્તિ કિવા સંકલ્પ વડે કરેલ છે, પછી તે ભાવ(સંકલ્પ) વૃદ્ધિને પામીને ક્રમે પ્રથમ માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરનારા મહર્ષિ સનકુમાર, પ્રજાપતિઓ, મનુઓ ઉત્પન્ન થયા છે તથા મનુઓની ઉત્પત્તિ બાદ મિથુની સૃષ્ટિની ઉત્પત્તિ થવા પામેલી છે. આ રીતે બુદ્ધિના ભાવવાળી મહાકારણ તથા કારણરૂપ સૂક્ષ્મ સૃષ્ટિ(વૃક્ષાંક ૩ થી ૧૨ જુઓ) તથા શરીરભાવવાળી કાર્યસૂષ્ટિ(વૃક્ષાંક ૧૩થી ૧૫ )ની ઉત્પત્તિ આત્મસ્વરૂપ એવા મારામાંથી જ થવા પામેલી છે; એમ સુચવવાને ભગવાનનો હેતુ આમાં સ્પષ્ટ જણાય છે. અર્થાત ઈશ્વર(વૃક્ષાંક ૨) સ્વરૂપ થકી પ્રતિબિંબિત થયેલ પ્રકૃતિ(વૃક્ષાંક ૩)માંથી અવ્યક્ત કિવા બુદ્ધિ (ક્ષાંક ૪)ના ભાવ યા વિકાર જ ક્રમે કારણ તથા કાર્યરૂપે (વૃક્ષાંક ૫ થી ૧૫ ૬ સુધી) બનેલા છે. આ બુદ્ધિના ભાવ (વિકાર)માં જેને સમાવેશ થાય છે એવાં સૂક્ષ્મ તત્વોનું વર્ણન ભગવાને અવે (લેક ૪ થી ૬ સુધી) કરેલું છે. આ વર્ણન તેમણે પિતાની સૂક્ષ્મ વિભૂતિઓનું કરેલું છે. આથી ભગવાન કહી રહ્યા છે કે બુદ્ધિ, જ્ઞાનાદિ ઉપર કહેવામાં આવેલા મુખ્ય વિસ ભાવ તથા બીજા પણ ભિન્ન ભિન્ન એવા અનેક જે ભાવો પ્રાણીમાત્રને થાય છે તે તમામ આત્મસ્વરૂપ એવા મારાથી જ થાય છે. તાત્પર્ય, આ બ્રહ્માંડમાંના સમગ્ર પ્રાણીમાત્રના વ્યવહારનો આરંભ બ્રહ્મદેવના ભાવ એટલે સંક૯૫ વડે જ શરૂ થયેલો હોઈ તે વ્યવહાર કેવળ પોત પોતાની ભાવના અનુસાર જ ચાલી રહ્યો છે, એટલે જીવોને ઈપણ કાર્ય કરતાં પહેલાં પ્રથમ મનમાં સંકલ્પ કરે પડે છે. મનમાં જે સંક૯૫ એટલે ભાવના જ ન થાય તો પછી વ્યવહાર થવો કદી પણ શકય નથી તેથી ભાવના એ જ જગતનું મૂળ છે. આ ભાવનાઓમાં અનેક ભેદો છે પરંતુ તેમાં પણ મુખ્ય વીસ છે, જે ઉપર જણાવેલા છે. ભગવાન આગળ કહે છે, હે ભારત! અત્યાર સુધી તને બુદ્ધિના સૂક્ષ્મ ના કહ્યા કે જે આધકારણરૂપ છે. હવે મારા કાર્યરૂપ એવા શરીરના મુખ્ય ભાવ કહું છું, એટલે કે આ સ્થલ શરીરાદિ મારા પ્રકૃતિના વિકારરૂપ જ છે તે સાંભળ.
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा। मद्भावा मानसा जाता येषां लोक हमाः प्रजाः ॥६॥
મહર્ષય: સતપૂર્વે આત્મવરૂપ એવા મેં જ્યારે વિવર્તભાવે વિરાટપુરુષના કાર્ય એવા બ્રહ્માંડના અભિમાની બ્રહ્મદેવરૂપ થઈ સરિ રચવાને આરંભ કર્યો એટલે જેમ મનુષ્ય મારું શરીર એમ કહી દેહ ઉપર મારાપણાનું અભિમાન રાખે છે, જેને શાસ્ત્રમાં વ્યષ્ટિ અભિમાની કહે છે તેમ બ્રહ્માંડરૂપ વિરાટના કાર્યરૂપ એવું ચૌદલોકવાળું આ બ્રહ્માંડ એ તે મારું છે એવું અભિમાન ધારણું કરનાર બ્રહ્મદેવ હોવાથી તે સમષ્ટિનો અભિમાની છે, એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે આ બ્રહ્મદેવે પૂર્વે એટલે સૃષ્ટિ રચવાને આરંભ કર્યો તેના પહેલા જ દિવસે કે જેને કલ્પ એવું નામ છે તેમાં; (૧) મહા (૨) કુમાર (૩) પ્રજાપતિ અને (૪) મનુઓ કે જેમનાથી આ ચરાચર લોકપ્રજાની વૃદ્ધિ થવા પામેલી છે તેઓને ઉત્પન્ન કર્યા; તે તમામ મારા માનસ
Page #655
--------------------------------------------------------------------------
________________
પર૬] यसदमामनन्ति
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ ૧૦/૧૦ અર્થાત મનના સંકલ્પ વડે ઉત્પન્ન થયેલા ભાવો છે. તાત્પર્ય એ કે, વેદનું સાચું સ્વરૂપ જાણનાર (૧) ભગુ (૨) મરીચિ (૩) અત્રિ (૪) પુલરત્ય (૫) પુલ (%) ક્રતુ અને (૭) વસિષ્ટ એ સાત સર્વજ્ઞ અને વિદ્યા સંપ્રદાયના પ્રવર્તકે મુખ્ય મહર્ષિએ; (૧) સનકુમાર (૨) સનક (૩) સનંદન અને (૪) સનાતન એ ચાર કુમારે; (૧) (૨) વસિષ્ઠ (૩) ક્રતુ (૪) અંગિરા (૫) મનુ (સ્વાયંભુ૫) (૬) પુલરત્ય (૭) પુલહ (૮) ગૌતમ (૯) રેલ્પ (૧૦) મરીચિ (૧૧) વન અને (૧૨) દક્ષ, એ બાર પ્રજાપતિ છે. આ પ્રજાપતિ પિકી જેઓનાં નામ સપ્તર્ષિઓમાં તથા પ્રજાપતિ એમ બંનેમાં છે, તેઓ બંને અધિકાર ભોગવનારા છે,
એમ જાણવું. તથા ચૌદ મનુઓ (3) વાયંભુવ (૨) સ્વારોચિય (૩) તમિ (૪) તામસ (૫) રેવત (૬) ચાલ (૭) વૈવસ્વત (૮) સાવણિ (૯) દક્ષસાવર્ણિ (૧૦) બ્રહ્મ સાવર્ણિ (૧૧) ધર્મ સાવર્ણિ (૧૨) સાવર્ણિ (૧૩) રૌચ કિંવા દેવસાવર્ણિ અને (૧૪) ઈન્ડસાવણિ આ બધા મારા સાયા આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવી આપનારું એકમેવ એવું સાધન જે વે જ છે, તેનો અર્થ સારી રીતે જાણુનાર અને વિદ્યાના ચૌઢ પ્રથાનોના નાનવાળા તથા વેદ સંપ્રદાયની પ્રવૃત્તિ કરનારા છે. બ્રહ્માંડ મધ્યે આવેલી આ બંધી તેઓની જ પ્રળ છે. તે બધા આત્મસ્વરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)ના મનને સંકઃપવડે ઉત્પન્ન થયેલા ભાવો કિછે મારી વૃત્તિઓ ૩૫ હેવાથી વાસ્તવમાં મારા રવરૂપભૂત જ છે.
एतां विभूति योगं च मप्र यो वेति तस्वतः । સોશિન યોન શુક્ય રાત્ર શશશ: Iછા
મારી વિભૂતિને આત્મરૂપે જાણનારે જ ખરે જ્ઞાની છે છે. એટલે આ બધું આત્મસ્વરૂપ છે. આત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ એવા પ્રકારે મને જાણનારી મારી આ વિભૂતિઓને તદષ્ટએ અર્થાત આ બધું તત એવા આત્મા વા બ્રહ્મસ્વરૂપ છે એવા પ્રકારની દષ્ટિ વડે જે જાણે છે તે અવકંપ યોગ સાથે એટલે આત્મા સાથે એક્ય થવારૂપ અચલ બેગ સાથે જોડાયેલું છે, એમ નિઃશંક જાણવું, તાત્પર્ય એ કે, ઉપર જે મહર્ષિ, કુમાર, પ્રજાપતિ તથા મન વગેરે કહેવામાં આવ્યા છે, તેમાં એટલે આત્મા હોઈ અડત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવી રીતે મારે યથાર્થ સ્વરૂપને જાણતા હોવાથી મારાથી અભિન્ન છે. એ રીતે જેઓ મારી વિતિને યથાર્થ રીતે જાણે છે તેઓ હું એટલે આત્મા છે એમ સારી રીતે અનુભવે છે. અર્થાત તે પિતાને શરીરધારી નહિ સમજતાં આત્મસ્વરૂપે જાણે છે તે જ યથાર્થ જ્ઞાનવાળા છે એમ સમજવું. આ પ્રમાણે આત્મસ્વરૂપ યોગને વિષે તે અચલ એટલે જરા પણ ચલાયમાન ન થતાં પિતાસહ આ બધું આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારે આત્મા સાથે જ નિત્યપ્રતિ તદાકાર થવા પામેલે છેતે જ મારી આ બધી વિભૂતિઓ આત્માથી અભિન છે એમ યથાર્થ રીતે જાણી શકે છે. સારાંશ એ કે, જે પોતે પિતાને, મને તથા આ જગતાદિ તમામ દસ્ય આત્મરૂપ છે, તે કરતાં ભિને કાંઈ છે જ નહિ એ પ્રમાણે મારા આત્મસ્વરૂપના વિસ્તાર તથા તે વિસ્તાર કરવાના યોગ અર્થાત વાણી, મન અને અદ્ધિ વડ જે જે સ્કરણ થાય તે તમામને આ આત્મસ્વરૂપ હાઈ આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારની યુતિ વડે એકત્ર કરવારૂપ મને યથાર્થ રીતે જાણે છે તે જ ખરો જાણકાર કહેવાય તથા જે તે પ્રમાણે જાણતા નથી તે અજ્ઞાની કિંવા મૂઢ કહેવાય. આ રીતે મારી વિભૂતિને જાણનારે જ મને યથાર્થ જાણે છે એમ સમજવું.
अहं सर्वस्य प्रभवो मुत्तः सर्व प्रवर्तते ।
इति मृत्वा भजन्ते मा बुधा भावसमन्धिताः ॥८॥
Page #656
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]. જે પદનું સધળા વેદે એકવાક્યતા વડે પ્રતિપાદન કરે છે, [ પર૭
આ સર્વનું પ્રભવસ્થાન હું જ છું ભગવાન આગળ કહે છે કે ઃ હવે હું તને ઉપરના વિધાનની સ્પષ્ટતા કહું છું. હું જે કે અજન્મા છું એમ પ્રથમ વખત વખત કહેલું જ છે છતાં મને આત્મસ્વરૂપે જાણનારો ભકત આ બધું ઉત્પન્ન થયેલું માનીને આત્મરવરૂપ એવો હું જ તે સર્વને પ્રભવ અર્થાત મૂળ કિંવા ઉત્પત્તિનું સ્થાનક છું, આત્મસ્વરૂ૫ એવા મારાથી જ આ બધું પ્રવર્તે છે, એમ માની બુદ્ધિયુકત ભાવના વડે શ્રદ્ધાથી આત્મસ્વરૂપ એવા મને જ હંમેશ ભજે છે. તાત્પર્ય એ કે, તે સર્વત્ર કેવળ એક આત્મસ્વરૂપની જ ભાવના રાખે છે.
મારા માતાના ગુજરાતઃ પુરવદન कथयन्तध मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥९॥
મારામાં ચિત્ત પરેવી સંતુષ્ટ રહેલા ભક્તો આ પ્રમાણે મશ્ચિત્ત એટલે આત્મરવરૂપ એવો જે હું તેમાં જ ચિત્તને હંમેશાં પરોવનારા, માતાને જીવ હમેશાં જેમ પોતાના બાળકમાં જ હોય છે તેમ મારામાં જ નિત્યપ્રતિ જીપને રાખનારા, જરાકવાર પણ બાળક નજરે નહિ પડનાં માતાનો જીવ આકુળવ્યાકુળ થઈ જાય છે તેમ વ્યવહારમાં શરીર, વાણી અને મનવડે કામ કરતી વખતે મારામાંથી મન જરા પણ હઠે તો જેને પ્રાણુ આકુળવ્યાકુળ થઈ જાય છે તેવા મારામાં જ ગતપ્રાણ થયેલા અર્થાત પ્રાણુને મારામાં જ ગત કરેલા એટલે જેણે આત્મસ્વરૂપ એવા મારામાં જ પ્રાણને લય કરે છે એવા, દરેક શ્વાસોચ્છાસમાં નિત્યપ્રતિ મારું જ રટણ કરનારા ભક્તો પરસ્પર વાત કરતી વખતે પણ મારું (આત્માનું) જ કથન કરતા હોઈ તેવા પ્રકારના નિશ્ચયવડે રમમાણ થઈ સંતુષ્ટ થયેલા હોય છે. ઉદેશ એ કે, વં, તે. આ, મારું, તારું વગેરે અનેકવિધ પ્રકારના ભેદ વડે પ્રતીત થનારું દશ્યજાળ કેવળ એક આત્મસ્વરૂપ જ છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, અને તે આત્મા એટલે હું છે એવા પ્રકારે મારું એટલે પિતાનું સાચું રવ૫ જાણી લઈ તેવા નિશ્ચય વડે કાયા, વાયા, મન કિંવા બુદ્ધિ વડે જે જે કાંઈ કાર્ય કરવામાં, સાંભળવામાં, જોવામાં, ચિંતવવામાં અથવા તે બુદ્ધિ વડે નિશ્ચય કરવામાં આવે તે તમામ આત્મસ્વરૂપ એવા મારાથી ભિન્ન નથી તથા એ અત્મા એટલે હું જ છે. એવા પ્રકારે જે નિત્ય આત્મામાં જ રમમાણ થઈને રહે છે, તેને હવે આ કરતાં બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું, ધ્યાન કરવાનું કે જાણવાનું બાકી હશે એ રીતને અસંતોષ કદી રહે જ નથી. આથી તે કેવળ એક આત્મનિશ્ચયવડે જ સંતોષને પામેલે હેય છે.
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् । ददामि बुद्धियोग तं येन मामुपयान्ति ते ॥१०॥
- હું બુદ્ધિગ આપું છું હે પાર્થ! ઉપર મુજબ આત્મસ્વરૂપ એવા મારામાં જ નિત્ય રમમાણ થઈ સંતુષ્ટ થયેલા અને પ્રીતિપૂર્વક મને(આત્માને) ભજનારા તેઓ અંતે મને જ પામે છે, એટલે આત્મસ્વરૂપ એવા મારામાં જ એકરૂપ થઈ જાય છે, તેમને એ પ્રકારને બુદ્ધિયોગ પણ હું જ આપું છું. ભગવાન કહે છે કે, મેં તને . બુદ્ધિયોગ સંબંધમાં પ્રથમ કહેલું જ છે. (“બુદ્ધિગતા આશ્રયનું પ્રજન” એ મથાળાનો મજકુર જુઓ અ૦ ૨ ૦ ૩૯) માટે તેનો વધુ વિસ્તાર નહિ કરતાં અને ફક્ત સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, સર્વત્ર એક અત્મા છે અને તે આત્મા એટલે પોતે જ હું છે, આત્મસ્વરૂપ એવા મારાથી ભિન કાંઈ છે જ નહિ, એવા પ્રકારે બુદ્ધિને દઢ નિશ્ચય કરીને તેને તેમાંથી જરાપણું ચલાયમાન થવા નહીં દેવી એ જ બુદ્ધિયોગનું મુખ્ય લક્ષણ છે.
Page #657
--------------------------------------------------------------------------
________________
પ૨૮] '
તારૂતિ નિ ચન્તિા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીત અહ ૧૦/૧૧
પ્રીતિપૂર્વક ભજનારાઓ અને મને જ પામે છે આ બુદ્ધિગને આશ્રય કરનારને માટે કર્મને આરંભ, સ્થિતિ ક્વિા અંત ઇત્યાદિ કાંઈ પણ છે જ નહિ વળી તેને કર્મ કરવાથી કાંઈ લાભ નથી અને નહિ કરવાથી કાંઈ હાનિ પણ નથી તેમ જ તેમાં કાઈ પણ પ્રકારનો દોષ કિવા ભય પણું હેત નથી. આ રીતના બુદ્ધિયોગરૂપ કર્મ વડે પરમશ્રેય પ્રાપ્ત થઈ શકે એવા શ્રેય૩૫ ધર્મનું (બુદ્ધિયોગનું) કિંચિત્માત્ર પણ જે અવલોકન થાય તે તે વડે મહાન ભય થકી પણ રક્ષણ થાય છે. જેઓ નિરંતર મારામાં જ જોડાયેલા અને પ્રીતિપૂર્વક મને જ ભજનારા છે, તેઓને આ મુજબનો બુદ્ધિયોગ પણ હું જ આપું છું કે જે વડે તેઓ મને જ પામે, એટલે કે મારાથી સહેજ પણ જુદા નહિ રહેતાં મારા આત્મસ્વરૂપમાં એય થવારૂપ અવિનાશી ભાવને પ્રાપ્ત થાય. આ વિવેચનની પુષ્ટિ અર્થે શાસ્ત્રમાં આવેલું વર્ણન નીચે પ્રમાણેનું છે.
ઇકિયેનું ઈ ધરાર્પણ કેવી રીતે કરવું જેમ હાથમાં દી હેવા છતાં જેમની નજર બગડેલી હોય છે તેમને પાસે પડેલી વસ્તુ જોવામાં પણ તે ઉપયોગી થઈ શકતો નથી, તેમ અનેક વિષયભોગો વડે જ પિતાને ઉત્કર્ષ થશે એમ માની તેનું જ પ્રતિપાદન કરનારા અને જીવનના ઉપાય૨૫ ધન આદિ મેળવવામાં જ આસકત રહેનારા પુરુષને બ્રહ્મજ્ઞાન થવામાં શાસ્ત્ર આદિ સાધનો ઉપયોગી થતાં નથી. વળી એ થકી ઇંદ્રિો ઉપર પણ જય મેળવી શકાતે નથી, માટે ઇદ્ધિ જીતવાની એક નિબંધ યુક્તિ કહું છું, તે સાંભળ. આ યુતિ વડે થોડી પણ સાધનસંપત્તિ પિતાના પુરુષાર્થના બળ વડે સુખથી મેક્ષ૫ સિદ્ધિને સાધી આપે છે. વાસ્તવિક રીતે તે પુરુષ પોતે જ ચિત્માત્ર છે એમ તમો નિશ્ચયાત્મક સમજે. તે જ્યારે ચિત્તને આધિન થઈ નય છે ત્યારે “છ” નામને ધારણ કરે છે. આ જીવ ચિત્તવૃત્તિઓ દ્વારા જે જે તરફ ખેંચાય છે તે રૂપે તકાળ થઈ જાય છે (વૃત્તિવાહગિતરત્ર પાડ યોર સ૦ સૂત્ર ૪). આ રીતે અસક્ત થયેલા જીવને ચિત્તના પાશમાં સપડાઈને બહિર્મુખ થવા નહિ દેતાં અંતર્મુખ રાખવા માટે પ્રત્યાહાર કરવાની જરૂર છે. આ ત્યાહાર વિષયાસ છોને વિત્તર પીનાર રૂરિયાળ
શાકુબ પાત્ર છે. સાવ સહ ૫૪) એટલે ચિત્ત જે જે વિષયમાં જાય છે તે વિષય આત્મસ્વરૂ૫ છે, એવા પ્રકારે નિશ્ચય કરી તેને બાહ્ય વિષયોમાંથી પવૃત્ત કરી અંતર્મુખ કરતા રહેવું એટલે આત્મસ્વરૂપમાં જ ખેંચી લેવું. આ રીતે પ્રત્યાહાર કરવો એ જ પુરુષાર્થ કહેવાય. આ પ્રકારના પુરુષાર્થરૂપ તીક્ષ્ણ અંકુશના પ્રહાર વડે જ મદોન્મત એવા ચિત્તરૂપે હાથીને જીતી શકાય છે, છતર કઈ પણ પ્રકારે તેને જ થઈ શકતા નથી. આમ છવ ચૈતન્યને પુરુષાર્થ વડે ગદ્વારા બ્રહા(આત્મા)માં રોકી રાખવાથી ચિત્ત જેવું શાંતિને પ્રાપ્ત થાય છે તેવું તપ, તીર્થ, વિદ્યા અને યજ્ઞ અદિ ક્રિયાઓના સમૂહ વડે તે શાંતિને પ્રાપ્ત થતું નથી. જે જે કાંઈ વિષય મરણપથમાં આવે એટલે કે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થાય કે તુરત જ તે ચૈતન્ય, આત્મા કિંવા બ્રહ્મ છે એવા પ્રકારે તેનો અધિષ્ઠાને ચેતન્યમાં જ લય કરી દે. પિતાના આવા આત્મનિશ્ચય વડે તેનું વિસ્મરણ કરી દેવું તથા જડમૂળથી તેના સંસ્કારને ઉખેડી નાખવા; એકલા આ ઉપાય વડે જ ભેગના હેતુરૂપ એવા વિષયોનો જય કરી શકાય છે. પિતાના પુરુષપ્રયત્ન વડે જ જે ચિત્તને વિષયરૂપ આમિષલાલચ)માંથી નિરંતર આત્મામાં જ રોકી રાખવામાં આવે તો તત્વવેત્તાઓના અનુભવથી સિદ્ધ એવું સ્વારાજ્યપદ એટલે પરમપદ મળે છે. માટે આવા સ્વધર્મરૂ૫ નિશ્ચયમાં તમે વજના જેવા દઢ થઈને રહે. આ મુજબ નિષિદ્ધ પદાર્થોની ઈચ્છાને ત્યજીને જે પુરુષ શમ એટલે મનને આત્મામાં જોડવું તથા સંતેષ એટલે આત્મા સિવાય બીજું કાંઈ સંપાદન કરવા લાયક છે જ નહિ એમ જાણી તેમાં જ સંતુષ્ટ રહેવું. તેનું સંપાદન કરી રહ્યો છેતે તેંદ્રિવ કહેવાય છે. ચિતને બહિર્મુખ થવાને જે સ્વભાવ છે તેને રિકી રાખવાથી મન વિષય તરફ દવારૂપ પિતાના દુર્વ્યસનને છોડી દે છે. આ પ્રમાણે જયારે ચિત્ત ચપળતાથી રહિત થઈ જાય છે ત્યારે તે વિવેક તરહ વળે છે. વિવેકી અને ઉદાર ચિત્તવાળો પુરુ જિતેંદ્રિય
Page #658
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]
અને જેને માટે સઘળાં તપ કરવાનું કહેવામાં આવે છે; [ પરલ કહેવાય છે. તે વાસના ૫ તરંગોના વેગ વડે સંસારમાં તણાતું નથી. સત્સંગ અને સત શાસ્ત્રોના અવલોકન વડે જિકિય પુરુષ નિરંતર જગતને પિતાના વાસ્તવિક એવા બ્રહ્મ વા આત્મસ્વરૂપે દેખે છે. ચિદાકાશરૂપ એવા પિતાને સંકલ્પ જ બહુ', “તમેં, દત્યાદિ રૂપને ધારણ કરી રહેલ છે. માટે અધ્યાસ વડે જાંતિથી ખડું થઈ ગયેલું “હુ, તમે, ઇત્યાદિ રૂપે ભાસતું આ જગત અવિદ્યા માત્ર જ છે, મિથા હોવાથી શાંત છે, શય માત્ર છે અને ચિદાકાશ એટલે આત્મરૂપ(વૃક્ષાંક ૧) છે. તે ચિદાકાશ જ પિતાના તાત્વિક સ્વરૂપમાં નિશ્ચલ રહેલું છે. આ ચિદાકાશની અંદર તેને પોતાને જ જે વિવર્ત છે તે જ આ જગતરૂપે ભાસે છે. એ રીતે ચિત્તની તમામ વૃત્તિઓને કેવળ એક આત્મામાં અર્પણ કરતા રહેવું તેને જ ઈશ્ચરાપણ, આત્માર્પણ કિવા સમર્પણ કહે છે.
દ્વત અદ્વૈતવાદ અજ્ઞાનીઓને માટે છે. આ સર્વ આત્મસ્વરૂપ જ છે, આત્માથી બીજું કાંઈ છે જ નહિ, પરમેશ્વર તે આ જ કહેવાય; તેમાં આદિ, મધ્ય, અંત, જગત, અવિદ્યા, હું, તું, આ, મારું, તારું, મને, તને, ઇન્દ્રિયો, તેના વિષયો કે દેવતાઓ ઇત્યાદિ કાંઈ છે જ નહિ. પ્રમાણે તત્વબોધ થયેલા પુરુષની દ્રષ્ટિમાં અવિદ્યા છે જ નહિ, તે દ્વૈત પ્રપંચમાં રહ્યો છે એમ લાગે છે છતાં નિત્ય અદ્વૈતમાં જ રહે છે. અદ્વૈતથી રહિત થઈ ગયેલા તરવજ્ઞ પુરુષમાં દૈત, અદ્વૈત, હું, તમે, અને આ અમુક પદાર્થ એવી કોઈ કલ્પના પણ કયાંથી ઉદ્દભવે? તેમ જ અત્યંત શૂન્યની પણ ક૯૫ના શી રીતે ઉદભવે? દૈત અદ્વૈત પક્ષથી ઉત્પન્ન થયેલી વાક્યરચનાના વિલાસ વડે વિા ભાંતિ વડે તો અવિવેકી બાળકો જ કીડા કરે છે પરંતુ જ્ઞાનવૃદ્ધ પ્રૌઢ તે તેને હસે છે. આ દૂત અતરૂપ વિવાદ તે હૃદયની એક વૃત્તિરૂપ છે સારી રીતે સમજવામાં આવ્યા સિવાય પ્રબોધ(જ્ઞાન)ની શુદ્ધિ થતી નથી, માટે મેં પણ સુહભાવે તે દૈતાદ્વૈતરૂ૫ મિથ્યા વિવાદને સ્વીકાર કરી અને ચર્ચા કરેલી છે. તે હૃદયની અંદર રહેલા અવિદ્યારૂપ ભ્રમને સાવરણની પેઠે ઝાડીને દૂર કરી દે છે.
બુદ્ધિગ વડે અવિનાશી પદની પ્રાપ્તિ અધિકારી પુરુષો અંવિદ્યારૂપી કચરે નીકળી ગયા પછી બ્રહ્મમાં ચિત્તને પરોવીને રહે છે. પ્રાણુને પણું બ્રહ્મમાં જ ધારણ કરી રહે છે. બ્રહ્મસ્વરૂપ ભગવાનનો પરસ્પર બોધ કરે છે, બ્રહ્મસ્વરૂપ એવા ભગવત ગુણનું જ વર્ણન કરે છે, વાર્તાલાપ પણ તેને જ કરે છે અને પ્રસન્ન થઈ હંમેશ તેમાં જ સંતુષ્ટ થઈને રહે છે. આવી રીતે અવિચ્છિન્ન ભકિત વડે પ્રીતિ પૂર્વક ભજનારા અને નિરંતર બ્રહ્મસ્વરૂપ ભગવાનના વિચારમાં જ યુક્ત એવા વિવેકી અધિકારીઓને હું એવી ઉત્તમ બુદ્ધિને વેગ આપું છું કે જેથી તેઓ બ્રહ્મસ્વરૂપ એવા મારા અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. નિ. ઉ૦ ૦ ૧૩૬ જુઓ).
तेषामेवानुकम्पार्थमुहममानजं तमः । नाशाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥११॥
હું નિત્ય આત્મભાવમાં સ્થિત એવો છે શ્રીભગવાન કહે છે કે; ઉપર જણાવી ગયા તેમ પ્રીતિપૂર્વક સતત મારું ચિંતન કરનારાઓને . અવિનાશી પદની પ્રાપ્તિ કરાવી આપનાર એ બુદ્ધિગ હું આપું છું, એમ જે મેં કહ્યું તે તેઓની ઉપર કૃપા કરવાને માટે જ. આત્મભાવસ્થ અર્થાત હું એટલે આત્મા છે એવા પ્રકારના આત્મભાવમાં સ્થિર થયેલે હું આ સર્વ આત્મા જ છે; હું, તું, તે, આ, મારુ, તારું ઇત્યાદિ ચરાચર આત્મસ્વરૂપ જ છે; આત્માધ્યતિરિત કાંઈ છે જ નહિ, એ રીતે પ્રકાશનારા જ્ઞાનરૂપી દીપક વડે તેને અજ્ઞાનરૂપી તમ અર્થાત અંધકારનો નાશ પણ આત્મસ્વરૂપ એ હું જ કરું છું. આમાં શ્રીકૃષ્ણ પોતે કેણુ છે તે આત્મભાવસ્થ એટલે હું નિત્યપ્રતિ આત્મભાવમાં સ્થિત થયેલો આત્મા છે એવા પ્રકારના શબ્દ વડે કહેલું છે તથા
Page #659
--------------------------------------------------------------------------
________________
૫૩૦ ].
છિન્ને પ્રાર્ચ રાન્તિ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ. ૧૦/૧૦ “ક્ષાનહીન મારવતા' એટલે આ રીતના જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે હું, તું, તે, આ, મા, તારું ઈત્યાદિ અનંતરૂપે ભાસતું તમામ દસ્ય આત્મસ્વરૂપ છે, આ પ્રકારે સર્વાત્મભાવના અભ્યાસ વડે અહમને વિલય કરી રવાનુભવથી જાણવું તે જ અપરોક્ષજ્ઞાન છે, આ મુજબના અપરોક્ષજ્ઞાનરૂપ દીપવડે નિત્યપ્રતિ આત્મસ્વરૂપમાં સ્થિત થયેલો એવો જે હું તેવા મારામાં જ હંમેશ યુક્ત થયેલાઓને તેમની ઉપર અપ્રહ કરીને તેઓના અજ્ઞાનજન્ય તમ વા અંધકારને નાશ હું કરું છું, એમ સમજાવેલું છે.
अर्जुन उवाच । परं ब्रह्म परं धाम पवित्र पर्म भवान । पुरुष शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१२॥ आहुस्त्वामृषयः सर्वे देवर्षि दस्तथा । असिनो देवलो व्यासः स्वयं चैत्र वीषि मे ॥१३॥ सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव। न हि ते भगवम्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१४॥
આપના સ્વરૂપને દેવ કે દાનવ જાણી શકતા નથી શ્રીકૃષ્ણ ભગવાનનું અત્યાર સુધીનું સ્થાન સાંભળીને અર્જુને અતિ આનંદપૂર્વક કહ્યું ઃ ભગવન આપ આ શરીરધારી અથવા મર્યાદિત એવા કૃષ્ણ નહિ પરંતુ બ્રહ્મથી પણ પર એવા પરબ્રહમ પરમધામ (શ્રેષ્ઠ સ્થાન) તથા જે અત્યંત પરમ પવિત્ર વસ્તુ કહેવાય છે, એવા અમર્યાદિત છે તેમજ દિવ્ય એટલે ચૈિતન્યરૂ૫ અને શાશ્વત અર્થાત કાયમના આદિદેવ, અજન્મા એટલે જેને કદી જન્મ જ થયો નથી તથા વિભુ અર્થાત સર્વવ્યાપી એવા પ્રકારના છે. સર્વે ઋષિઓ (મપિએ), દર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ, ઇત્યાદિ સર્વ પણ આપને એમ જ કહે છે, અર્થાત આ૫ શરીરધારી ! નહિ પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે સર્વાના આદિકારણુરૂ૫ અજન્મા એવા છે. આપ એવા પ્રકારના છે એમ તેઓ પણ સર્વ જણાવે છે. વળી આપ પોતે પણ મને તેમ જ કહે છે, તો હે કેશ! આપ મને જે કહો છો તે સર્વે હું નિઃશંક રીતે તદન સત્ય છે એમ માનું છું. કારણ કે મને આપના પાયે પૂર્ણ શ્રદ્ધા તથા પ્રેમ છે. વળી આપની વ્યક્તિ એટલે એકમેવ સર્વત્ર વ્યાપેલા સ્વરૂપને દેવો કે દાન પણ જાણી શક્તા નથી, તે પછી મારા જેવા પામરની વાત જ શી?.
રાથમેવારમનારનાને વેરણ નુકશોરન भूतभावन नेश देवदेव जगत्पते ॥१५॥ वकुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः । यामिविभूतिमिर्लोकानिमास्त्वं व्याप्य तिष्ठसि ॥१६॥
Page #660
--------------------------------------------------------------------------
________________
શીતાદહન ] જેની પ્રાપ્તિની ઇચ્છાથી જ બ્રહ્મચર્યનું આચરણ કરવામાં આવે છે, [ ૫૩૧
આપની દિવ્ય વિભૂતિઓ કહે - હે પુરુષોત્તમ! હે ભૂતભાવન! હે ભૂતેશ! હે દેવદેવ! હે જગત્પત ! આત્મસ્વરૂપ એવા આપ પિત, આત્મા(પોતા) વડે, આત્મા(પોતા)ને જાણે છે. ઉદ્દેશ એ કે, આત્મસ્વરૂપ એવા ભગવાનનું સ્વરૂપ જાણવાની ઈરછા હોય તેમણે પ્રથમ તે ભગવાનના આત્મસ્વરૂપ સાથે તાદામ્ય કરવું જોઈએ. એટલે પૂર્ણ રીતે ઐક્ય કરીને જ અર્થાત આત્મા વડે જ આત્માને ઓળખી શકાય છે. આથી અને અત્રે ભગવાનને કહ્યું છે કે આપ પોતે, પોતા વડે જ પોતાને પિતામાં જ (ઐક્યભાવ વડે) એળખી શકે છે, નહિ કે બીજા પણાથી એટલે દૈતની ભાવના વડે; માટે ભગવન! મારી નમ્રભાવે એવી પ્રાર્થના છે કે જે વાસ્તવિક દિવ્ય એટલે ચિતન્ય કિંવા આત્મસ્વરૂપ જ છે એવી આપની વિભૂતિઓ બિલકુલ શેષ નહિ રહે એવા પ્રકારે કહેવાને આપ જ યોગ્ય ડો. કે જે વિભૂતિઓ વડે તમે આ લોકને વ્યાપીને રહેલા છે. આ પ્રમાણે આપની આત્મસ્વરૂપ એવી આ વિભૂતિ જાણવાનું પ્રયોજન એટલા માટે છે કે આપ તે અજન્મા, અચિંત્ય, અનિર્વચનીય, મન, વાણી, તથા બુદ્ધિથી પણ પર એવા . આત્મસ્વરૂપ એવા આપના સ્વરૂપનો પાર તે મારા જે પામર શી રીતે પામે? પરંતુ આપ આ લોકની અંદર, આત્મસ્વરૂપે જ બિરાજેલા છે. અર્થાત જેમાં આપને (આત્મા) અંશ છે એવી સર્વ વિભૂતિઓ અશેષણ એટલે બિલકુલ શેષ નહિ રહે એ પ્રકારે કહે. આપની આવી દિવ્ય અર્થાત ચૈતન્ય કિંવા આત્મસ્વરૂપ વિભૂતિઓ આપના સિવાય બીજો કેણ કહી શકે તેમ છે ?
कथं विधामहं योगिरस्त्वां सदा परिचिन्तयन् । केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥ १७ ॥ विस्तरेणात्मनो योग विभूतिं च जनार्दन । भूयः कथय तृप्तिहिं शृण्वतो नास्ति मेऽमृतम् ॥१८॥
ગ તથા વિભૂતિએ વિસ્તારપૂર્વક કહે અજુન નમ્રભાવે કહી રહ્યો છે કે હે ગિન ! આપના નિર્ગુણ કિવા અનિર્વચનીય સ્વરૂપનું ધ્યાન કરવા અશક્ત એવા મારા જેવા પામરને માટે આ જગતની અંદર કઈ કઈ સગુણ વિભૂતિઓમાં આપનું ધ્યાન કરવું ઇષ્ટ છે કે જે ધ્યાન કરવાથી પણ પર્યાયે આપના અનિર્વચનીય એવા સાચા સ્વરૂપને જાણી શકાશે? માટે આપે પ્રથમ કહ્યા પ્રમાણે આપનું નિત્યપ્રતિ ચિંતન કરી હુ આપના. સાચા સ્વરૂપને શી રીતે જાણી શકે તસ્માત છે ભગવાન ! કયા કયા સ્થળે આપ ચિંતન કરવા યોગ્ય છે, તે બધી આત્મસ્વરૂપ એવી તમામ વિભૂતિઓ મને વિસ્તારપૂર્વક કહો. કેમ કે હે જનાર્દન! આપે પ્રથમ (અધ્યાય ૯, શ્લ૦ ૧૬ થી ૧૯)માં આપની આત્મસ્વરૂપ એવી કેટલીક સૂક્ષ્મ વિભૂતિઓ ઘણું સંક્ષેપમાં કહેલી છે. સિવાય તે તમામ વિભૂતિઓ આત્મસ્વરૂપ જ છે એવા પ્રકારે જે જાણે છે તે જ તત્ત્વ દૃષ્ટિએ ખરો જાણનારો છે, એવા પ્રકારે જાણુના જ વાસ્તવિક મારા યોગને જાણવાવાળો છે એમ આપે પ્રથમ કહ્યું છે; તે આપ આપના આત્મસ્વરૂપમત યોગ અને સર્વ વિભૂતિઓને પા કરીને વિસ્તારપૂર્વક કહે. કેમ કે આપનાં અમૃત જેવાં આ વચનો સાંભળતાં મને તૃપ્તિ થતી નથી.
ભાવાનુવાદहन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः । બાપાન્થસ એક સાચો વિરહ જે જ છે
Page #661
--------------------------------------------------------------------------
________________
૫૩૨ ] तत्ते पद संप्रहेण ब्रवीम्योमित्येतत् ॥ कठ.
[સિદ્ધાન્તકાષ્ડ ભગી૦ ૦ ૧૦/૧૯
મારા વિસ્તારના તા અંત નથી
અર્જુનના ઉપર પ્રમાણેના પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે ખેાલ્યા હે વત્સ! તેં ઘણા સારા પ્રશ્ન કર્યાં. આત્મસ્વરૂપ એવી મારી દિવ્ય વિભૂતિએ જાણવાની તારી ઇચ્છા છે, પરંતુ હન્ત' એટલે અરે! આવા કટોકટીના વખતે હું મારી સ` વિભૂતિએ તને શી રીતે કહું? છતાં પણ તારી ઇચ્છા છે તેથી હમણાં તે મારી મુખ્ય મુખ્ય પ્રસિદ્ધ એવી દિવ્ય એટલે પ્રકાશ કિવા ચૈતન્યરૂપ વિભૂતિ જ હું તને કહીશ. કેમ કે હું કુશ્રેષ્ઠ ! મારા વિસ્તારને તે। અંત જ નથી, તે। પછી રશૂળ વાણી વડે હું પાતે પણ તેનું વન શી રીતે કરી શકું? વિરાટ પુરુષ ડી વિભૂતિ સંબંધમાં પ્રત્યક્ષ મહ્માજીએ શ્રીનારદને કહેલું શાસ્ત્રકથન નીચે પ્રમાણે છે, તે ઉપરથી વિરાટ પુરુષ કાને કહે છે તે સારી રીતે સમજી શકારો.
વિરાટ પુરુષના મહિમા
એ વિરાટ પુરુષ(વૃક્ષાંક ૨)નું મુખ સર્વ વ્યષ્ટિ તથા સમિષ્ટ વાની વાક્ ઇંદ્રિય(વૃક્ષાંક ૮/૨/મા-૬)નું તથા તે ઇંદ્રિયના દેવતા અગ્નિ (વૃક્ષાંક ૮/૧/૪-૬)નું ઉત્પત્તિસ્થાન છે; તેમજ તેમની રસ, રકત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર એ સાત ધાતુઓ; ગાયત્રી, ઉષ્ણુક, બૃહતી, પંકિત, જગતી, ત્રિષ્ટુપ અને અનુષ્ટુપ એમ સાત છંદોનું ઉત્પત્તિસ્થાન છે; (આ સંબંધમાં અધ્યાય ૨ માં વર્ણન આવેલુ છે તે જુઓ). તેમની જીભ (વૃક્ષાંક ૮/૨/મ-૪) પિતૃએના અને મનુષ્યાના અન્નતા મધુર, તીખા, ખાટા, કડવા, તૂરા, અને ખારા એ છ રસેાની ઉત્પત્તિનું સ્થાન છે. તેમની ઘ્રાણેન્દ્રિય (વૃક્ષાંક ૮/૨/મા-૫) એ અશ્વિનીકુમારાનુ, સવ ઔષધિઓનુ તથા સામાન્ય અને વિશેષાદિ સર્વ ગંધનુ ઉત્પત્તિસ્થાન છે. તેમના બે નેત્ર ગેાલક (વૃક્ષાંક ૮/૨/- ૩) સૂનું તથા સ યેાતિશ્ચક્રનું ઉત્પત્તિસ્થાન છે. તેમના એ કાન (વૃક્ષાંક ૮/૨/ગ-૧) દિશાઓ તથા તીર્થોનુ તથા શ્રોત્રક્રિય આકાશ તથા શબ્દની ઉત્પત્તિનું ક્ષેત્ર છે. વિરાટ પુરુષ બ્રહ્માંક ૨)નુ શરીર દરેક વસ્તુઓના સારાંશ (ભાવા)નુ તથા સૌંદર્યનું એક ઉત્પત્તિસ્થાન છે તથા તેમની ત્વચા (નૃક્ષાંક ૮/૨/બા-૨) પ ગુણુનું, વાયુનું તથા યજ્ઞનુ ઉત્પત્તિસ્થાનક છે. તેમનાં રુંવાટાં સ વૃક્ષેની ઉત્પત્તિનું સ્થાનક છે, કે જે વૃક્ષા વડે યજ્ઞ થઈ શકે છે; તેને ઔષધિ નામના વાયુ પણ કહે છે તથા તેમના કેશ, મેશ્વેાનું; દાઢી, મૂછ, વીજળીઓનુ તથા હાથપગના નખ એ પત્થરે તથા તમામ પ્રકારના લાખડની ઉત્પત્તિનું સ્થાન છે. તેમના બાહુએ એ લગભગ સઘળાઓનું પાલન કરનારા લેાકપાલેાનું સ્થાન છે. તેમના પગ લટક, ભુવલાક તથા સ્વર્ણાંકનુ થાન છે. તેમના ચરણુ (પમ) ક્ષેમ અર્થાત ઉત્પન્ન થયેલી તમામ વસ્તુની સભાળ તથા શરણુ એટલે ભય થકી તેનું રક્ષણુ કરવું તે તેમ જ સર્વ ઇચ્છિત પદાર્થીનાં વરદાનેાનુ સ્થાન છે. એ વિરાટ પુરુષનું લિંગ પાણી, વીય, ઉત્પત્તિ, વરસાદ તથા પ્રજાપતિનું સ્થાન છે. એમની ઉપસ્થ ઇંદ્રિય સંતાનને માટે કરવામાં આવતા સભાગ દ્વારા થતી શાંતિનું સ્થાન છે. પુરુષની પપ્પુ ઇંદ્રિય યમનુ (મિત્રતુ) તથા મળત્યાગનું સ્થાન છે. વિરાટ પરુષનું ગુદારથાન હિંસા, અલક્ષ્મી (દરિદ્રતા), મૃત્યુ તથા નરકનું સ્થાન છે. તેમના વાંસેા પરાભવ, અધમ તથા અજ્ઞાનનું સ્થાન છે. તેમતી નાડીએ ન અને નદીઓનું સ્થાન છે. હાડકાં એ પવર્તીનુ સ્થાન છે. ઉત્તર (પેટ) પ્રકૃતિ (માયા)નું, અાદિ રસેનું, સમુદ્રો તથા પ્રાણીઓના લયનું સ્થાન છે, તેમનું હૃદય એ સર્ર સૃષ્ટિ જીવેાના સિંંગ (મ) શરીરનું સ્થાન છે; એ વિરાટ પુરુષનું ચિત્ત ધમનું, તારું, મારું, સનકુમારનું, શંકરનુ, બુદ્ધિનું તથા સત્ત્વગુગુનું શ્રેષ્ઠ સ્થાન છે. હું, તું, વિષ્ણુ, મહાદેવ તથા આ મરીથ્યાદિ મુનિ, સનકાદિક કુમાર, દેવા, અસુરા, મનુષ્યા, હાથી, પક્ષીઓ, મૃગા, પાપટા, સરકીને ચાલનારાં પ્રાણીએ, ગંધાઁ, અપ્સરાએ, યક્ષા, રાક્ષસેા, ભૂતગણે, સૌ પશુ, પિતૃ, સિદ્ધો, વિદ્યાધરા, ચારણેા, દક્ષા તથા જળચર (જળમાં રહેનારાં), સ્થળચર (પૃથ્વી ઉપર રહેનારાં), અગ્નિચર (અગ્નિમાં રહેનારાં), વાયુચર (વાયુમાં રહેનારાં) અને ખેયર (આકાશમાં રહેનાાં)
* આ વિરાટ પુરુષનું વર્ણન વેદમાં આવેલા પુરુષસૂક્તના આધારનું છે. આ મજકુરના વિવેચન માટે ઉપાસના કાણ્ડ કિરણાંશ ૩૬, પૃષ્ઠ ૯૭ જીમ,
Page #662
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ]
તે પદ ગ્રહણાર્થે કહું છું; આ બધું છે એવા આત્મસ્વરૂપ જ છે.
[૫૩૩
અનેક જાતનાં પ્રાણીઓ, ગ્રહ, નક્ષત્રો, ધૂમકેતુઓ, તારાઓ, વીજળી, મેઘ તથા જે જે કાંઈ આ ભૂત, વર્તમાન, અને ભવિષ્યમાં જોવામાં આવે છે તે સર્વ એ વિરાટ પુરુરૂપ જ છે. વિરાટ પુરુષથી ભિન્ન કાંઈ નથી. આ વિરાટ પુરુષ આખા જગત(ક્ષાંક ૨ થી ૧૫ શ સુધી)ને વ્યાપીને તે કરતાં પણ ૫ર (ક્ષાંક ૧), એ રીતે સર્વત્ર રહે છે. જેમ સૂર્ય પોતાના મંડળને (સૂર્યમંડળને) પણ પ્રકાશિત કરે છે તથા તે મંડળની બહારની વસ્તુઓને પણ પ્રકાશમાન કરે છે તેમ એ વિરાટપુરુષ (કક્ષાંક ૨) પણ આ વિરાટ શરીરરૂ૫ બ્રહ્માંડ (વૃક્ષાંક ૧૪ થી ૧૫ ઘ)ને તથા તેની બહાર (વૃક્ષાંક ૩થી ૧૩ સુધી) સર્વને પ્રકાશિત કરે છે. વળી એ વિરાટ પુરુષ નાશવંત એવા કર્મફળરૂપે તથા તે કરતાંએ પર એવા અવિનાશી કર્મફળરૂપે પણ પોતે જ વ્યાપેલા હોવાથી તે કેવળ સર્વાત્મા છે એટલું જ નહિ પરંતુ અમૃતરૂ૫ આત્માનંદ અર્થાત મોક્ષના પણ અધિષ્ઠાતા (વૃક્ષાંક ૧) છે. હું બ્રહ્મન ! એ વિરાટ પુરુષનો મહિમા અગાધ છે (જુઓ પુરુષસૂકત મંત્ર ૧થી ૧૬).
બ્રહ્મદેવે બ્રહ્માંડ કેવી રીતે સજર્યું? આ વિરાટપુરુષ (વૃક્ષાંક ૨)ના અંતર્યામી મહાન આત્મરૂપ એવા નારાયણ (વૃક્ષાંક ૧૧)ની નાભિમાં પ્રથમ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) રૂપે રહેલો હું એટલે બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) ઉત્પન્ન થયો, ત્યારે આ પરમ પુરુષના ઉપર બતાવેલા) અવયવ સિવાય બીજી કોઈ પણ યજ્ઞની સામગ્રી મારા જોવામાં આવી ન હતી (બ્રહ્મદેવે આ બ્રહ્માંડ નિર્માણ કરવાની શરૂઆત કરી તે કમ કિંવા ક્રિયાને યજ્ઞ કહે છે. આ બ્રહ્માંડ મળે થતાં કાયિક, વાચિક અથવા માનસિક તમામ પ્રકારનાં કમને યજ્ઞકર્મો કહેવામાં આવે છે. વધુ માટે અધ્યાય ૩ તથા ૪ જુઓ), પછી યજ્ઞની સામગ્રીઓ તો મારે તૈયાર કરવાની હતી તેથી પશુઓ, વનસ્પતિઓ સહિત દર્શો, યજ્ઞભૂમિ યોનિસહ કુંડ), ઘણું ગુણવાળો વસંતદિક કાળ, સફસ્વાદિ પાત્રો, ડાંગર વગેરે ધાન્યો,
ઔષધિ ઇત્યાદિ હેમવાનાં દ્રય, ઘી વગેરે રિનગ્ધ પદાર્થો, મધુર રસાદિક, લોખંડાદિ ધાતુઓ; મારી, જળ, ઋક્, યજુ, સામવેદે, ચાતુહૌત્ર, જ્યોતિષ્ટોમાદિયાનાં નામે; સ્વાહાકાર વગેરે મંત્રો, દક્ષિણાઓ, દેવતાઓ, વ્રત, ઉદેથી, કપાદિ વેદાંગ, કે જે આધારે શ્રૌત તથા બોધાયન અને આશ્વલાયન ઋષિઓએ કર્મકાંડની પદ્ધતિ બતાવેલી છે તે; હું આના વડે યજ્ઞ કરીશ એવો સંક૯૫; યજ્ઞ કરવાના પ્રકાશરૂપ તંત્ર; વિષ્ણુક્રમાદિ ગતિઓ: દેવતાનું ધ્યાનાદિ કરવાની મતિઓ; પ્રાયશ્ચિત અને યજ્ઞનું સમર્પણ ઇત્યાદિ ય જોઈતી તમામ સામગ્રી અને એ પરમ પુરુષ(વૃક્ષાંક )ના અવયવોથી જ તૈયાર કરી. આ રીતે પરમ પુરુષના અવયવોથી જ સર્વ સામગ્રી એકઠી કરીને મેં સર્વને ઈશ્વર એવા તે જ યજ્ઞપુરુષનું તેના વડે જ યજન કર્યું. તે પછી મરીચ્યાદિ નવ પ્રજાપતિઓએ મનને એકાગ્ર કરીને ઇન્દ્રાદિક સ્વરૂપે પ્રકટ તથા પોતે અપ્રકટ એવા તે ભગવાન(ક્ષાંક ®)નું યજન કર્યું. ત્યાર પછી મનુઓ, ઋષિઓ, પિતૃઓ, દેવ, દૈત્ય તથા મનુષ્યોએ પોતાના સમયમાં તે ભગવાનનું યજ્ઞવડે પૂજન કર્યું. આ રીતે આ જગત ભગવાન નારાયણવૃક્ષાંક ૧૧) વિષે રહેલું છે. પરંતુ તે મૂળ પરમપુરુષ (વૃક્ષાંક ) તો પોતે નિર્ગુણ છે છતાં તે જ ઈશ્વર(વૃક્ષાંક ૨) રવરૂપે બની મિથ્યા માયા(વૃક્ષાંક ૩) શક્તિ દ્વારા અનેક ગુણે ધારણ કરે છે. હું એટલે બ્રહ્મદેવ વૃક્ષાંક ૧૩) તેમની અર્થાત ઈશ્વર(વૃક્ષાંક ૨ની આજ્ઞાથી જ આ જગતને ઉત્પન્ન કરું છું. રુદ્ધ તેમની આજ્ઞાને વશ રહીને જ જગતનો સંહાર કરે છે તથા માયાશક્તિને ધારણ કરનાર તે ઈશ્વર (વૃક્ષાંક ૨)ની આજ્ઞાનુસાર વિષ્ણુ જગતનું રક્ષણ કરે છે. પરંતુ હું, વિષ્ણુ અગર રુદ્ર તે વાસ્તવિક તેનાં જ અભિન્ન સ્વરૂપ હેઈ આ કારણાત્મક જે જે કાંઈ ભાવો છે તે તમામ વિરાટ પુરુષથી ભિન્ન નથી. હું વેદમય છું, તપમય છું, પ્રજાપતિએ મને વંદન કરે છે અને હું સર્વને સ્વામી છું છતાં અંગસહિત યોગને - ૧ વૃક્ષાંક રને સાક્ષી કિવા ક્ષર પુરુષ; વૃક્ષાંક ૧ને આત્મા કિયા અક્ષર પુરુષ તથા તે ઉપરના પુરુષને પરમ કિવા ઉત્તમ પુરુષ કહે છે. વૃક્ષાંક છે જુએ, અત્રે કહેલે પરમ પુરુષ એટલે તે જ સમજ.
૨૪ અત્યાર સુધી પરમ પુરુષમાંથી થયેલી ઉત્પત્તિ મહાકારણ ત(વૃક્ષાંક ૩થી ૫) તથા કારણ તો (વૃક્ષાંક ૬થી ૧૨) સુધીની સમજવી. તેથી તેને પરમાત્માના સૂમ અવયવો ચા ભાવ કહ્યા છે. કારણ વિરાટમાં પણ પ્રથમ ખા કારણુ ત ઉત્પન્ન થઈ અને ત્યારંબાદ જ કાર્યસૃષ્ટિની ઉત્પત્તિ થાય છે.
Page #663
--------------------------------------------------------------------------
________________
૫૩૪ ]
एतद्ध्येवाक्षरं ब्रह्म
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઠ અ૦ ૧૦/૨૧
એકાત્રચિત્ત આશ્રય કરવા છતાં તેમ જ અષ્ટાંગયેગ વડે પશુ જે થકી મારી ઉત્પત્તિ થવા પામેલી છે એના મારા સ્વરૂપભૂત પરમપુરુષ ભગવાનને હું જાણી શક્યા નથી. કારણુ !, તેમને જાણવા જતાં જ મારા હું ભાવને વિલય થઈ તે તદ્રુપ બની જાય છે તેા પછી બીજાની વાત તે શું કહું? જેમ આકાશ તે પણ પોતાના અંતને જાણતુ નથી તેમ જ ભગવાન પાતે પોતાની માયાના વિસ્તારને પૂણ પ્રમાણમાં જાણતા નથી તે। પછી બીજા કયાંથી જાણે? કારણ કે તે મિથ્યા હોવાથી અનિČચનીય છે. આમ તેમના માયિક સ્વરૂપને જાણવું એ પણ જ્યાં દુધટ છે ત્યાં તેમના પારમાર્થિક સ્વરૂપની તા વાત જ શી ? હું, તમે તથા મેટામેટા દેવા પશુ તેમના પરમાર્થ સ્વરૂપને જાણુતા નથી, તેમની માયા વડે મેાહિત થયેલા હેાવાથી આપણે આપણા જ્ઞાનના પ્રમાણુમાં એટલું જ જાણીએ છીએ કે આ પ્રપ`ચરૂપ જગત ભગવાનની મિથ્યા માયાથી જ બનેલું હોઈ તે અનિચનીય છે. બસ, આટલું જ આપણે જાણીએ છીએ એથી વધુ આપણે કાંઈ જાણી શકતા નથી. તે આદ્ય પુરુષ ભગવાન અજન્મા હૈ।વા છતાં પણું દરેક સૃષ્ટિ સમયે પોતે પોતાના વિષે, પોતા વડે, પોતાને સર્જે છે, પાળે છે તથા સહારે છે. તે ભગવાન જ કેવળ જ્ઞાનરૂપ સત્ય તત્ત્વ છે, વિષયાકારથી રહિત છે, સના અંતર્યામી છે, સંદેહથી રહિત છે, સ્થિર છે, સત્યસ્વરૂપ પૂણું છે, જન્મ અને મરણુથી રહિત છે, નિર્ગુણુ છે અને સર્વાંકાળે અય છે, જે આ બધું દ્વૈત છે એમ ભાસે છે તે મિથ્યા હ।ઈ વાસ્તવિક તા આ સ` અદ્વૈત છે. માયાથી તે બ્રહ્માંડ(વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) તથા તેની અંદર આવેલું જે જે કાંઈ મન, વાણી કિવા શુદ્ધિવડે ભાસે છે તે તેમજ જે જે કાંઈ ઐશ્વયવાળું, તેજવાળું', ઇંદ્રિયશક્તિવાળું, બળવાળું, ક્ષમાવાળું, શૈાભાવાળું, લજ્જાવાળુ, સંપત્તિવાળું, બુદ્ધિવાળુ, અદ્ભુતવ વાળુ, રૂપવાળું અથવા રૂપે વગરનું શ્રેષ્ઠ તત્ત્વ છે, તે સર્વો પણ આ પરમાત્માની વિભૂતિ છે (ભા રક॰ ૨, ૦૬), अह॒मा॒त्मा गुडाकॆश स॒र्वभूताश॒यस्थितः ।
अहमा॒दिश्च॑ मध्य॒ च भू॒तानामन्त॒ एव च ॥ २० ॥
आदित्या॒नामहं वि॒ष्णुञ्ज्यो॒तिषां रवर शुमान् ।
मरीचिर्मरुताम॒स्मि नक्षत्राणामहं शशी ॥ २१ ॥ હું આત્મા છે
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કેઃ હે ગુડાકેશ અર્થાત્ આળસને જીતનાર અર્જુન ! આત્મા( વૃક્ષાંક ૧) હું જ છે. સ` ભૂતના આશયરૂપે સ્થિત રહેલા અર્થાત્ સર્વાંતે હું હું એવી જે સ્ફૂર્તિ થાય છે તે સ્ક્રૃતિને પ્રેરણા કરનાર એટલે ઈશ્વર, દ્રષ્ટા કિવા સાક્ષી(વ્રુક્ષાંક ૨) પણ હું જ છે; સર્વ ભૂતમાત્રને આદિ, મધ્ય તથા અંત એવા માયા પ્રકૃતિ કિવા પ્રથમ સ્ફુરણુરૂપ પ્રકૃતિ હુ(વૃક્ષાંક ૩) પણ હું જ છે. એટલે જે સર્વ પોતપોતાને હુ” હુ” એમ કહે છે તે હું જ આદિત, મધ્યને તથા અંતને પણ જાણે છે એ પ્રમાણે ત્રણે ભાવેના સાક્ષીસ્વરૂપે કેવળ હુ” હુ” એવા ભાવનુ' જે સ્ફુરણુ થવા પામે છે તે .ભાવના પણ સાક્ષી ઈશ્વર વા શુદ્ધ ુ”(વૃક્ષાંક ૨) કે જે કેવળ લક્ષ્યાથી જ જાણી શકાય છે તે ‘હુ” પણુ આત્મસ્વરૂપ એવા હુ” જ છે. તેમાંથી આદિ સ્ફુરણુરૂપ એવા વાચ્યા દક હુ(દક્ષાંક ૭) કે જે આદિ સ્ફુરણુરૂપ કહેવાય છે તે હું પણુ અનિર્વચનીય એવા આત્મા જ છે. બ્રહ્માંડ મધ્યે આદિ એવા અદિતિથી ઉત્પન્ન થયેલા તે આદિત્ય કહેવાય છે. એ આદિત્ય બાર છેઃ (૧) ધાતા, (૨) અ`મા, (૩) મિત્ર, (૪) વરુણુ, (રુદ્ર) (૫) ઇન્દ્ર, (શક્ર) (૬) વિવસ્વાન, (૭) ત્વષ્ટા, (૮) વિષ્ણુ,(ઉરુત્ક્રમ) (૯) અંશુ (વિધાતા, સૂર્ય) (૧૦) ભગ, (૧૧) પૂષા, અને (૧૨) પર્જન્ય કિવા સવિતા, આ બાર આદિત્યા ક્રમે મેષાદ્રિ રાશિઓના અધિપતિ છે. તે મેષાદિતા ક્રમ ચાંદ્રમાસમાં ચૈત્ર વૈશાખાદિના ક્રમે હૈાય છે. તે ધેારણે કાર્તિકના શ્વેતમાં તથા માશીષના આરંભમાં વૃશ્ચિકના સૂર્ય હાઈ
Page #664
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] અક્ષર પણ એ જ હેઈ–
[ ૫૩૫ તેને અદિત્ય વિષ્ણુ છે અને આ સર્વ આદિત્યોમાં વિષ્ણુ નામનો આદિત્ય શ્રેષ્ઠ હોઈ તે હું છે તેમ જ તે આદિત્ય સંક્રમણ નાક્ષત્રિકમાન પ્રમાણે માર્ગશીર્ષ માસના આરંભમાં રહેવાથી તે માસ પણ શ્રેઝ છે. એમ ભગવાને અત્રે કહેલું છે “માસાનાં માશી ' (આગળ શ્લોક ૩૫, પૃષ્ઠ ૫૪ જુઓ). સર્વ પ્રકાશમાનમાં પ્રકાશરૂ૫ કિરણવાળો અતિ દૈદિપ્યમાન અને તેજ:પુંજ સૂર્ય હું જ છે.દતિના ઓગણપચાસ પુત્ર કે જે ઈન્દ્રના મગણો થઈ સોમરસનું પાન કરનારા યનના વાયુદેવો થયા તે પિકી મરીચિ નામનો શ્રેષ્ઠ મસ્ત હું જ છે. આ ઓગણપચાસ મતોની ઉત્પત્તિ શી રીતે થવા પામી તે સંબંધમાં શ્રી વ્યાસાચાર્યજીએ કહેલા વર્ણનને સાર નીચે પ્રમાણે છે.
ઓગણપચાસ મતની ઉત્પત્તિ દિતિના પુત્રો ને ઈ મારી નાખવાથી દિતિએ કશ્યપમુનિને પ્રાર્થના કરી. ઇદ્રને મારનાર પુત્ર થાય તેવા પ્રકારના વતની માગણી કરી. તે ઉપરથી તેને વ્રતને વિધિ સમજાવી કશ્યપે કહ્યું કે, જે આ વ્રતનું બરાબર પાલન થશે તે ઇંદ્રનો શત્રુ અને તેને મારનાર એવો પુત્ર થશે; પરંતુ તેમાં જરા પણ ત્રુટી રહેશે તો ઇન્દ્રનો મિત્ર એવો એક પુત્ર થશે. તે પ્રમાણે વ્રતની શરૂઆત દિતિએ કરી, પરંતુ એક દિવસે કાળ ગતિના બળે દૈવવશાત શુચિભૂતપણાને વાગ થઈ તેને સંધ્યા સમયે નિદ્રા આવી. આને લાભ લઈ ઇન્દ્ર યોગ વડે દિતિના પેટમાં પ્રવેશ કર્યો અને તેમાં જે ગર્ભ હતો તેના પ્રથમ સાત ટુકડા કર્યા છતાં તે જ્યારે મર્યા નહિ ત્યારે વળી પાછા દરેક ટુકડાના સાત સાત ટુકડા કર્યા છતાં પણ તેઓ નહિ મર્યા ત્યારે તે કુમારો ઇન્દ્રને કહેવા લાગ્યા કે “અમને શા માટે મારે છે? માતાના વ્રતમાં અપૂર્ણતા થવાથી હવે અમે તમારા ભાઈ એ છીએ,” આથી ઇન્કે તેઓનો ભાઈઓ તરીકે સ્વીકાર કર્યો તથા તેમને પોતાની સાથે યજ્ઞમાં સમરસનું પાન કરનારા પાંદે-મરગણો કર્યા. નિદ્રામાંથી ઊઠ્યા પછી આ વાત માતા દિતિના જાણવામાં આવી. આ પ્રમાણે ઓગણપચાસ માણે ઉત્પન્ન થયા; તેમનાં નામઃ (1) એકતિ, (૨) દ્વિતિ, (૩) ત્રિાતિ, (૪) જ્યોતિ, (૫) એશક, () દિશક્ર, (૭) ત્રિશ૪ (૮) મહાબળ, (૯) ઈન્દ્ર, (૧) ગયદશ્ય, (૧) પતિસકૃત, (૧૨) પર, (૧૩) મિત, (૧૪) સંમિત, (૧૫) સુમિત, (૧૬) ઋતજિત, (૧૭) સત્યજિત, (૧૮) સુષેણ, (૧૯) સેનજિત, (૨૦) અંતિમિત્ર, (૨૪) અનમિત્ર, (૨) પુમિત્ર, (૨૩) અપરાજિત,
ત, (૨૫) ઋતવાહ, (૨૬) ધર્તા, (૨૭) ધરુષ્ણ, (૨૮) ધ્રુવ, (૨૯) વિવારણ, (૩૦) દેવદેવ, (૩૧) ઈદક્ષ, (૩૨) અદક્ષ, (૩૩) વ્રતિન, (૩) પ્રસદ (૩૫) સભર, (૩૬) ધાતા, (૩૭) દુર્ગ, (૩૮) ધિતિ, (૩૯) ભીમ, (૪૦) અભિયુક્ત, (૪૧) અપાત, (૪૨) સહ, (૪૩) ઘુતિ, (૪૪) ધપુર, (૪૫) અન્નાય, (૪૬) કામ, (૪૭) વાસ, (૪૮) જય અને (૪૯) વિરા એ પ્રમાણેના છે. તે પૈકી કેટલાકે ધ્રુવને કેટલાકે જયને તથા કેટલાકે વિરાટને મરીચિ કહે છે; પરંતુ જેમ નાગાળામાં રા' એ વાકયમાં સત્તાવીસ નક્ષત્રોમાં ચંદ્રનું નામ નથી પરંતુ તે સર્વાનો અધિકાતા છે તેમ આ ઓગણપચાસ મરુગણે મૂળ એકમાંથી જ થયેલા હોવાથી તે એક દિતિના પિટમાં પ્રથમ ગર્ભ કે જેના ઇન્ડે ટુકડા કર્યા તે પૂર્વે જે પ્રથમ એકરૂપે હતો તેને જ મરીચિ કહેવું છે, આથી ભગવાન કહે છે કે મરુદ્ગણમાં મરીચિ હું જ છે.
ચંદ્ર હું જ છે તારાગણે પિકી મુખ્ય એવા (૧) અશ્વિની, (ર) ભરણ, (૩) કૃતિકા, (૪) રોહિણી, (૫) મૃગ, (૧) આદ્રી, (૭) પુનર્વસુ, (૮) પુષ્ય, (૯) આશ્લેષા, (૧૦) મધા, (૧૧) પૂર્વાફાગુનિ, (૧૨) ઉત્તરાફાગુનિ, (૧૩) હસ્ત, (૧૪) ચિત્રા,(૧૫) સ્વાતિ, (૧૬) વિશાખા, (૧૭) અનુરાધા, (૧૮) જ્યેષ્ઠા, (૧૯) મૂળ (ર૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) આભજિત, (૨૩) શ્રવણ, (૨૪) ધનિષ્ઠા, (૨૫) શતતારકા, (૨૬) પૂર્વા ભાદ્રપદા, (૨૭) ઉત્તરા ભાદ્રપદ, (૨૮) રેવતિ (અભિજિત, ઉત્તરાષાઢાને અંત ચરણ તથા શ્રવણની પ્રથમ પંદર ઘટી એટલો ભાગ મળીને થાય છે તે સ્વતંત્ર નથી તેથી કુલ નક્ષત્રો સત્તાવીશ ગણાય છે.) આ નક્ષત્રોને અધિપતિ છે. ચંદ્રમાં છે તે જ છે.
Page #665
--------------------------------------------------------------------------
________________
પ૩૬ ] જીતવારે ૬
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગી. અવે ૧૦૦૦ वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः । इन्द्रियाणां मनश्चास्मि भुतानामस्मि चेतना ॥ २२ ॥
દેવતાઓને ઇન્દ્ર હું જ છે અફ, યજુ, સામ અને અથર્વ એ ચાર વેદ પિકી મહત્ત્વને સામવેદ હું છે. દેવતાઓમાં શ્રેષ્ઠ ઈક હું છે. ઇન્દ્રિયોમાં બળવાન એવું મન હું જ છે. સર્વ ભૂતમાત્રને ચેતના આપનાર મહાપ્રાણ (રક્ષાંક ૬) પણ હું જ છે.
रुद्राणां शङ्करश्वास्मि वित्तेशा यक्षरक्षसाम् । वसूनां पावकास्मि मेरुः शिखरिणामहम् ॥ २३ ॥
રુદ્ર, કુબેર પણ હું જ છે અગીઆર રદ્રોમાં શ્રેષ્ઠ એવા શંકર હું જ છે; (૧) અજૈકપાત, () વિરૂપાક્ષ, (૩) અહિબુ, (૪) પિનાકી, (૫) અપરાજિત, (૬) ચંબક, (૭) મહેશ્વર (સુરેશ્વર), (૮) વૃષાકપિ (જયંત), (૯) શંભુ (બહુરૂપ) (૧૦) હર શંકર (હરણ) અને (૧૧) ઈશ્વર (સાવિત્ર). આમાં હર કિવા શંકર નામને મુખ્ય દ્ધ તે હું જ છે (દ્ધનાં નામો સંબંધે કેટલાક સ્થળોએ ભિન્નતા જોવામાં આવે છે. અત્રે ખાસ કરીને મહાભારત અને મત્સ્યપુરાણમાંના નામ લીધાં છે) યક્ષ રાક્ષસોમાં ધન ભંડારને પતિ કુબેર હું જ છે. આ યક્ષ રાક્ષનું નામ પડવાનું કારણ એવું છે કે બ્રહ્માએ જ્યારે પ્રથમ સૃષ્ટિ રચનાની શરૂઆત કરી અને આ કેસ, રાક્ષસો. ઉત્પન્ન થયા ત્યારે તેઓએ રાત્રિનું અધિપત્ય મેળવ્યું હતું. તેઓ ભૂખ તરસ વડે પીડાવા લાગ્યા અને બ્રહ્માને જ ખાવા માટે દેડ્યા. તેઓએ કહ્યું કે આ બ્રહ્માને જ “ખાઈ જાઓ” તેમાં જેઓએ ખાઈ જાઓ એમ કહ્યું તે યક્ષ તથા “રક્ષણ કરે મા’ એમ કહેનારા રાક્ષસો એવા નામથી કહેવાયા. તે પૈકી સર્વમાં શ્રેષ્ઠ અલકાપુરી નિવાસી કુબેર હું જ છે. ધર, ધ્રુવ, સોમ, (ચંદ્રમા) અહ (આપ, સાવિત્ર, વિષ્ણુ), અનલ (હુતાશન), અનિલ(શ્વસન), કષ, અને પ્રભાસ એ આઠ વસુઓમાં શ્રેષ્ઠ એ અનલ એટલે હુતાશન કિવા પાવક તે હું છે. સર્વ પર્વતેમાં ઊંચામાં ઊંચા શિખરવાળે ભૂગોળની મધ્યમાં આવેલ અને જીપ વડે વિટાયેલ જે મુખ્ય મેરુ તે હું જ છે.
पुरोधसां च मुख्य मां विद्धि पार्थ बृहस्पतिम् । सेनानीमामहं स्कन्दः सरसामस्मि सागरः ॥ २४ ॥
સાગર પણ હું જ છે. હે પાર્થ! મને જ પુરોહિતિમાં મુખ્ય અને સર્વથી શ્રેષ્ઠ એવો મુખ્ય પુરોહિત બૃહસ્પતિ જાણ સેનાપતિઓમાં કાર્તિકસ્વામી કે જેઓ દેવતાઓના મુખ્ય સેનાની છે તે હું જ છે. સગર રાજાએ અશ્વમેધ મનના છેડાની શોધને માટે પૃથ્વીને સ્થળે સ્થળે ખોદેલા તેથી તેના નામ ઉપરથી જે સાગર કહેવાય છે એવાં સર્વ સવિરોમાં શ્રેષ્ઠ એ સાગર હું જ છે.
महर्षीणां भृगुरहं गिरामस्येकमक्षरम् । पमानां जपयोऽस्मि स्थावराणां हिमालयः ॥ २५ ॥
Page #666
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
અક્ષરથી પર એવું સઘળું પણ આ બ્રહ્મ જ છે;
[ ૫૩૭
સર્વથામાં જપયજ્ઞ હું જ છે મહર્ષિઓમાં અત્યંત તેજસ્વી એવા ભૂગુઋષિ હું જ છે. વાણુઓનું મૂળ સ્થાનક અને પરમાત્માનો વાચક એવો એકાક્ષર 8 (અધ્યાય ૮ શ્લોક ૧૧ પૃષ્ઠ ૪૪૮ જુઓ) હું જ છે. યજ્ઞ, હવિ, અગ્નિ, મંત્ર, સમિધ, દબં, પાત્ર, સભાસદ, ઋત્વિજ, યજમાનદંપતી, દેવતા, અત્રિ , સ્વધા, સમરસ, ધી, પશુ ઇત્યાદિ તેમ જ કાળ, દેશ, અનુદાન, યજમાન, સુફસુવાદિ સાધન, યજ્ઞાદિ ક્રિયા, મંત્રાદિક, વીહિ આદિ ધાન્ય તથા તેઓ વડે થતાં સ્વર્ગાદિ ફળો એ મુજબ નવ પ્રકારનાં કર્મો વડે થતાં અમિત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુયાગ અને સોમયાગ એ પાંચ પ્રકારના યજ્ઞ તથા રોડ, કાવચ, અતુ, સૌર, ચ, અનામ અને વષર્ એ પાંચ મંત્રો વડે પૂજા તથા અગ્નિમાં નાંખેલા ઘી વડે ભીંજાયેલું તમામ હવિદ્રવ્ય દેવતાઓને મળે છે; એવા તમામ યજ્ઞો કરતાં કલિયુગમાં જપયજ્ઞ જ વિશેષ છે, કેમ કે તેમાં કોઈ સામગ્રીની કિંવા દેશકાળ ઈત્યાદિ કશાની જરૂર હતી નથી. વળી બીજા કોઈના ઉપર આધાર પણ રાખવો પડતો નથી. વળી તેમાં હિંસાદિ દોષ થવાને સહેજ પણ સંભવ હેત નથી. તેવો કલિયુગમાં સર્વથી એણે એ જપયજ્ઞ પણ હું જ છે. સર્વ સ્થાવર એટલે જગતમાંના સ્થિર રહેનારા તમામ ભાવોમાં અચળ અને યુગની પૂર્ણતા સુધી રહેવાશે એવો હિમાલય પર્વત હું જ છે.
अश्वाः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः । गन्धर्वाणां चित्ररथ: सिद्धानां कपिलो मुनिः ॥ २६ ॥
સિદ્ધોમાં કપિલમુનિ પણ હું જ છે સર્વ વૃક્ષો માં અશ્વત્થ (પીપળો, વડ, આંબો, ઉમર, ઇત્યાદિ મહાવૃક્ષો કવાય છે. તેમાં પણ પીપળા વિશેષ શ્રેષ્ઠ છે તે જ છે. દેવર્ષિઓમાં નારદ હું છે. ઋષિઓ મંત્રદર્શી હેઈ તેમનું એ આપ્તવાક્ય છે. તેવા મંત્રદ્રષ્ટા મહર્ષિ (આઈ), રાજા છતાં ઋષિપણાને પામેલા એટલે આત્મસાક્ષાત્કારી તે રાજર્ષિ તથા દેવતા છતાં ઋષિપણુને પામેલા તે દેવર્ષિ કહેવાય. આ મુજબ જનકાદિ રાજર્ષિ તથા નારદ દેવર્ષિ છે, રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ યોનિવાળા એવા ગંધમાં ચિત્રરથ નામને ગંધર્વ, સિદ્ધમાં જેમણે સ્ત્રી શુદ્ધ પણ સમજી શકે એવા પ્રકારે સંખ્યાઓ દ્વારા આત્મતત્વ સમજાવ્યું તેના આદ્ય પ્રવર્તક, મવંતરમાં થતા અવતારિક એવા સિદ્ધ કપિલમહર્ષિ મુખ્ય હોઈ આ સર્વ પણ હું જ છે.
उचैःश्रवसमश्वानां विद्धि माममुतोद्भवम् । ऐरावृतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥ २७ ॥ आयुधानामहं वज्र धेनूनामस्मि कामधुक् । प्रजनश्चास्मि कन्दर्पः सपाणामस्मि घासुकिः ॥ २८॥ अनन्तश्चास्मि नागनां वरुणो पासामहम् ।। पितृणामर्थमा चास्मि यमः संयमतामहम् ॥ २९ ॥ મgrgrણા જૂિનાં ફાસ્ટ છવામાન मृगाणां च मृगेन्द्रोऽध वैनतेयच पक्षिणाम् ॥ ३० ॥
Page #667
--------------------------------------------------------------------------
________________
પ૩૮ 1
તઢવાણ શાસ્ત્રા- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૦/૩૩
દામાં પરમ ભક્ત પ્રક્ષર હું જ છે દેવોએ સમુદ્રમંથન કર્યું તેમાંથી નીકળેલ બધા અશ્વોથી શ્રેષ્ઠ ઉચશ્રવા નામને અઘોડે); હાથીઓમાં મુખ્ય પુણયશાળો એ જે ગજેન્દ્ર હાથી કે જેની સ્તુતિ પરથી મેં અવતાર ધારણ કર્યો છે તે તથા નરો(મનુષ્યો)માં શ્રેષ્ઠ, સ્વધર્મી, સર્વસંપન્ન અને પ્રજાપાલક એવો રાજા પણ મને જ જાણુ. આયુધોમાં ઇંદ્રનું વજી મુખ્ય છે તે; ગાયામાં વાછરડા વગર ગમે ત્યારે દૂધ દે એવી કામધેનુ ગાય મુખ્ય છે તે; ઇંદ્રિયોની તૃપ્તિની ઇચ્છાવાળા કામ નહિ પરંતુ જગતમાં સતસંતતિ નિર્માણ કરવાના ઉદ્દેશથી તપશ્ચર્યાદિ કરીને પુત્ર ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળા કામ કે જેને કંદર્પ કહે છે તે તથા સર્વેમાં મુખ્ય એ સર્વેને રાજા વાસુકિ પણ હું જ છે. પાતાળનિવાસી નવ નાગોમાં અનંત નામને શ્રેષ્ઠ નાગ કે જેના ઉપર નારાયણ (વિષ્ણુ) વિરાજમાન થએલા છે તે; સર્વ જલ દેતાઓમાં મુખ્ય એવા વરણુદેવ પણ હું જ છે. સંમત પિતૃઓમાં શ્રેષ્ઠ એ “અર્યમા' નામનો પિતૃઓનો રાજા તેમ જ સંયમન કરનારાઓમાં એટલે ન્યાય કરવામાં પક્ષપાત રહિત એવો ન્યાયાધીશ અને દરેક જીવોનાં કર્મો પ્રમાણે બરોબર રીતે ફળ આપનારો તથા સર્વ શાસન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો જે જીવન્મુક્ત સમદર્શી યમરાજ તે પણ હું જ છે. દેત્યોમાં મારો પરમ ભક્ત એવો પ્રહલાદ સર્વને સફાચટ કરી નાખનારો એવો અખંડ ' એટલે જે ગણનાથો પર છે તથા ખંડ એટલે જેની ગણના થઈ શકે છે તે આ બંને રીતનો જે કાળ તે પણ હું જ છે. મૃમમાં મૃગેન્દ્ર અર્થાત વનના પશુઓમાં વનરાજ એવો સિંહ અને પક્ષીઓમાં સર્વનો રાજા, સર્વથી અત્યંત વેગવાળા તથા વૈધ લોક સુધી ગમન કરી શકે તેમ જ વિષ્ણુના વાહનરૂપ એ ગરુડ પક્ષી પણ હું જ છે.
વજન: વરાત્રિ : શમૃતામF I झषाणां मकरचास्मिस्रोतसामहिम जाह्नवी ॥ ३१ ॥
શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ એ રામ પણ હું જ છે સર્વને પવિત્ર કરનારે જેને વેગ કરી પણ રોકી ન શકાય એવો વેગવાનમાં શ્રેષ્ઠ પવન હું જ છે. સર્વે શસ્ત્રધારીઓમાં જેનું બાણ કદીપણ નિષ્ફળ નહિ જાય એવો એકબાણ શ્રીરામાવતાર કે જેણે નીતિ શાસ્ત્રાદિનું પ્રત્યક્ષ આચરણ કરીને જગતમાં મર્યાદાની પુનઃ સ્થાપના કરી છે એ પૂર્ણાવતારી રામ હું જ છે. જળમાં રહેનારાં માછલાઓ વગેરે જળચરોમાં શ્રેષ્ઠ એવો જે ગરમ તે ૫ણુ હું જ છે, તેમ જ વહેનારી નદીઓમાં પરમ પવિત્ર તથા અત્યંત વેપવાળી જાહવી એટલે જલંઋષિએ પ્રાશન કરેલી અને ભગીરથ રાજાના તપ વડે પ્રસન્ન થઈ પુનઃ પ ની જાંઘ ચીરીને તેમાંથી કાઢેલી તથા સગર રાજાના પુત્રોના ઉદ્ધાર માટે રવર્ગમાંથી આવેલી તે શ્રી ગંગા નદી પણ હું જ છે.
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन । अध्यात्मविद्या विद्यानां धा : प्रवदतामहम् ॥ ३२ ॥
વિદ્યાઓને રાજા એવી અધ્યાત્મવિદ્યા હું જ છે હે અર્જુન ! તું જે જે કાર્યોની ઉત્તિ થયેલી છે અર્થાત આ સર્વ સર્ગ કિંધા દસ્થ સૃષ્ટિ (વૃક્ષક ૩ થી ૧૫) છે તેને આદિ, મધ્ય અને અંત એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય પણ હું જ છે. વિવાની પ્રાપ્તિ જ્ઞાન મેળવવાના હેતુપ છે અર્થાત જ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્યા ભણવામાં આવે છે અને દુઃખની અત્યંત નિવૃત્તિ થવી એ જ તેને હેતુ છે; આવી રીતે દુઃખનિવૃત્તિ કરનાર વિદ્યાના ચૌદ પ્રસ્થાને
Page #668
--------------------------------------------------------------------------
________________
ગીતાહ ]
તેમજ “આ બધું બ્રહ્મ જ છે' એવા અક્ષર સ્વરૂપ બ્રહ્મને જાણીને –
[ ૫૩૯
છે, એટલે જેને વિદ્યા એ નામ વડે કહી શકાય એવા આ ચૌદ સાધન બાકીની બધી અવિદ્યા છે. ચાર વેદઃ (૧) ઋક્, (૨) યજુ, (૩) સામ, (૪) અથર્વવેદ; આમાં મે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ તથા અર્થવેદ એ ચારે ઉપવેદ તથા સર્વ ઉપનિષદોનો સમાવેશ થઈ જાય છે; છ વેદાગ (૧) શિક્ષા (ઉચ્ચારશાસ્ત્ર) (૨) જ્યોતિષ, (૩) છંદ, (૪) નિઘંટુ, (૫) ક૯૫ (કર્મકાંડની વિધિ બતાવનારું શાસ્ત્ર) અને (૬) વ્યાકરણ તેમ જ ચાર ઉપાંગો; (૧) ન્યાય, (૨) મીમાંસા, (૩) ધર્મશાસ્ત્ર, અને (૪) પુરાણ. ધર્મશાસ્ત્રોમાં સાંખ્ય
ગાદિ ષડુદર્શન તથા સ્મૃતિશાસ્ત્ર તેમ જ શાકત પથ (દક્ષિણમા), પંચરાત્રતંત્ર, પાશુપત તંત્ર વગેરેને સમાવેશ થાય છે અને પુરાણોમાં શ્રી વ્યાસાચાયૅ બનાવેલાં અઢાર મુખ્ય પુરાણે, અઢાર ઉપપુરાણ, પૌરુષેય રામાયણું, મહાભારતાદિ ઈતિહાસ, ચપુ, પૌરુષેય ઉપનિષદો અર્થાત ગીતા વગેરેને સમાવેશ આ પુરાણની અંતર્ગત જ થઈ જાય છે. આ રીતે મુખ્ય ચૌદ એવાં વિદ્યાનાં પ્રસ્થાન છે. આ બધી વિદ્યાઓનો અંતિમ ઉદ્દેશ આત્મજ્ઞાન કરી આપવાનો છે. એવી સર્વ વિદ્યામાં છે કે જેને વિદ્યાઓને રાજ કહેવામાં આવે છે, તે અધ્યાત્મવિદ્યા હું જ છે, એમ ભગવાન કહે છે.
જલ્પ, વિતંડા અને વાદમાં વાદ હું જ છે. | વિવાદ કરનારાઓમાં શ્રેષ્ઠ એ વાદ હું જ છે. વિદ્યા એ જ્ઞાનને હેતુ છે તથા જ્ઞાન એ આત્યંતિક સુખ પ્રાપ્ત કરી આપનારું મોક્ષનું સાધન હોવાથી તેવા તત્વના નિશ્ચયને માટે અપરોક્ષજ્ઞાન(સાક્ષાત્કાર) થતાં સુધી પરોક્ષજ્ઞાનીઓ આપસઆપસમાં સભાઓમાં ચર્ચાઓ કરી યોગ્ય તર્ક, ન્યાય ઇત્યાદિ ઉપર બતાવેલા : | વિદ્યાનાં ચૌદ પ્રરથાનના આધારે વિવાદો કરે છે તથા તેમાંથી તત્વબોધની પ્રાપ્તિ થાય . આમ તત્વનો નિર્ણય એ જ વાદનું વાસ્તવિક ફળ છે. આ વિવાદમાં ત્રણ પ્રકારો છે, (૧) વાદ, (૨) જલ્પ અને (૩) વિતંડા. રાગદ્વેષ વિના તથા જય પરાજયની ઈચ્છા વિના કેવળ સત્ય તત્ત્વના નિર્ણયને માટે જ શુદ્ધ અંતઃકરણપૂર્વક પરસ્પર જે તસ્વનિર્ણયપર્યત સામસામાં પ્રશ્નોત્તરે કરવામાં આવે તેને વાદ કહે છે. બંને વિવાદ કરનારાઓ જેમાં પોતપોતાના પક્ષનું સ્થાપન કરી એક બીજાના પક્ષના ફકત દૂષણ બતાવે છે તે જ૫તવાદ) કહેવાય તથા જેમાં એક કેવળ પોતાના પક્ષનું જ સ્થાપન કરે છે, સામાના પક્ષમાં દૂષણ કયાં અને શા માટે છે તે સયુક્તિક બતાવતો નથી અને બીજો તો સામાના પક્ષના કેવળ દૂષણ જ બતાવે છે તથા પિતાના મતનું સ્થાપન પણ યોગ્ય રીતે કરતો નથી તેને વિતંડાવાદ) કહે છે. જ૫ અને વિતંડાવાદ કરનારાઓ દુરાગ્રહી તથા મૂઢ હોય છે. અને તેમની ઈચ્છા પરસ્પર એક બીજાને જીતવા કિંવા ગમે તે રીતે સામા પક્ષવાળાને ચૂપ કરવા એવી હોય છે. તેઓ તત્વને કદી પણ જાણતા નથી. જય કિંવા પરાજય માની લેવો એ જ તેનું અંતિમ ફળ તેઓ પ્રાપ્ત કરે છે, પરંતુ વાદમાં તત્ત્વજ્ઞાનને નિશ્ચય થતો હોવાથી તેવા પ્રકારના જે વાદ તે હું જ છે એમ ભગવાને કહ્યું છે.
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च । अहमेवाक्षयः कालो धाताऽहं विश्वतोमुखः ॥ ३३ ॥
વંદ્વ સમાસ હું છે આકાશ જેમાં સર્વત્ર વ્યાપક છે તેમ અકાર એ વર્ણ શાસ્ત્રમાં આકાશની જેમ સર્વવ્યાપક છે. અકાર વિના કોઈ પણ સ્વર, વ્યંજનાદિ વર્ણમાલાનું અસ્તિત્વ હેઈ શકે જ નહિ, આથી સર્વને આદિ એવો જે અકાર જેને કદી ક્ષર થતું નથી એવો “અ” હું જ છે. “મારા સર્વ વાઇ' આકાર એ જ સર્વવાનું છે” એમ કૃતિમાં પણ કહેલું છે. વ્યાકરણના નિયમને મુખ્ય આધાર સમાસ છે. ઠં, બહુવીહિ અવ્યયી, તપુરુષ ઇત્યાદિ સમાસોમાં મુખ્ય એવો કંઠ સમાસ હું જ છે. . સમાસ ઉભયપપ્રધાન છે, સમાસના સમૂહમાં પૂર્વપદપ્રધાન અવ્યયીભાવ તથા ઉત્તર પદપ્રધાન તપુરુષ છે તથા અન્ય પદપ્રધાન
Page #669
--------------------------------------------------------------------------
________________
૫૪૦ ]
છિતિ તરય તત / 8. [ સિદ્ધાન્તકાડ ભવ અ. ૧૦/૩૫ બહુવીહિ સમાસ કહેવાય છે તે સર્વમાં જે ઉભયપદપ્રધાન અર્થાત સમાન ભાવવાળ સમાસ & કહેવાય છે તે હું જ છે. એમ ભગવાન કહે છે. તાત્પર્ય કે, સમ અવસ્થા એ જ મારું સ્વરૂપ છે.
અક્ષયકાળ પણ હું જ છે અક્ષય એ જે કાળ તે પણ હું જ છે. કાળના બે પ્રકાર છે (૧) અંતકારી એટલે અનાદિ જેને અખંડ અથવા અવિનાશી કિવા અક્ષય કાળ કહે છે તે તથા (૨) કલ નામને એટલે કે જેની ગણત્રી થઈ શકે છે તે તેને ખંડ કિંવા નાશ પામનારે કાળ કહે છે. આ ખંડ કાળમાં મૂર્ત અને અમૂર્ત એવા બે પ્રકારે છે, તેમાં શ્વાસોચ્છાસ (પ્રાણદિ) દ્વારા નિશ્ચિત થયેલા કાળને મૂર્ત તથા નેત્રની પાંપણ પરથી ત્રુટિતત્પરાદિ દ્વારા નિશ્ચિત થયેલા કાળને અમૂર્ત એવી સંજ્ઞાઓ છે. મૂર્તાકાળ સર્વસામાન્ય લકે પણ જાણી શકે છે તે ગણિતગમ્ય છે તથા ત્રટિતત્પરાદિ નિમેષાત્મક કાળ કેવળ યોગીઓ જ જાણી શકે છે. તે ગણત્રીથી પર છે. આ ખંડ કાળ (ક્ષાંક ૩થી ૧૫ ૪ સુધી) તમામનો નાશ કરનાર છે. આ રીતે સવનો નાશ થયા પછી જે શેષ રહે છે તે કાળને અખંડ કિંવા અક્ષયકાળ કહે છે. આ કાળ એ જ ઈશ્વર(વૃક્ષાંક ૨)ની ઈક્ષણશક્તિરૂપે પ્રકૃતિ યા માયા(રક્ષાંક ૩ )ના સાદિ ગુણમાં ક્ષોભ કરનારો કાળ સમજવો. માયાનો વિલય અર્થાત આત્યંતિક પ્રલય(મોક્ષ) થયે કે આ કાળ પણ ભગવાનરવરૂપ(વૃક્ષાંક ૧)માં જ લીન બને છે. આથી આ જે અક્ષયકાળ તે હું જ છે, એમ ભગવાને કહ્યું છે.
ધાતાજું વિશ્વમુaઃ શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે કે, હે પાર્થ! સારી રીતે સાંભળ કેર -વિશ્વ મુખઃ એટલે આ વિશ્વની અંદર તમામ પ્રાણીઓ પોતે પોતાને માટે હું હું એમ જે કહે છે. જેમ કે તું તારે પોતાને માટે હું એમ કહે છે, વળી આ ભીષ્મ, દ્રોણ, ભીમ, ધર્મ ઇત્યાદિ તમામ યોદ્ધાઓ પણ પોતે પોતાને માટે હું છું એમ જ કહે છે. સિવાય તારી માતા કુંતિ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર, અને હું પણ પિતાને હું હું એમ જ કહે છે. આ ઉપરથી જગતમાં તમામ લોકે પોતે પોતાને તે હું હું એમ કહે છે એ સિદ્ધ થયું, એટલું જ નહિ પરંતુ આ હાથી, ઘેડ ઇત્યાદિ પશુ પક્ષીઓ પણ જ્યારે આપ આપસમાં વ્યવહાર કરતાં હોય ત્યારે પોતપોતાની ભાષામાં પોતાને માટે હુ” “હું” એમ જ કહેતા હશે, એ પણ તારા ધ્યાનમાં આવી શકે તેમ છે, એ તો શું પરંતુ આ જડાદિ ભાવો પણ જો તેમાં કઈ પ્રકારની વાણી કિવા સંકેત કરવાની શકિત હોત તો તેઓ પણ પોતાને માટે હું હું એમ જ કહેત; એમાં તો જરાપણું શંકા નથી. આ ઉપરથી નિશ્ચિત સિદ્ધ થાય છે કે વિશ્વનાં અંદર સર્વ “ડુ” રૂપ જ છે. તેના ઉપર તું, તમો, નામરૂપદિ આરોપો વ્યવહારની સરળતાને માટે ભલે કલ્પવામાં આવ્યા હોય પરંતુ તે તમામ વાસ્તવિક તે સાવ મિથ્યા જ કરે છે. કેમ કે વ્યવારમાં તારાં નામે અર્જુન, પાર્થ વગેરે છતાં તને તારા આ ઠરાવેલા નામો સિવાય ભીમ કિંવા દુર્યોધન ઈત્યાદિ ગમે તે નામ વડે કાઈ બેલાવે તે તું તેને ઉત્તર આપશે ખરો કે? અથત વ્યવહારની વ્યાખ્યા પ્રમાણે પણ તે અસત્ય કહેવાય છે તે પછી હવે તું વિચારી જે કે તું તથા આ બીજાઓ પોતે પિતાને માટે જે “હું” “હું” એમ કહેતા હોય તો તેઓને તું, તમે અર્જુન ઇત્યાદિ નામો વડે બેલાવવાનું શું પ્રજન? ભગવાન કહે છે, હે કૌ તેય ! મારું કથન તારા ધ્યાનમાં આવ્યું ને ? આ ઉપરથો તું જાણી શકીશ કે આ તમામ લોક વ્યવહાર કેવો મિયા અને નિરર્થક કરે છે. તાત્પર્ય એ કે, જગતમાં તમામ નામરૂપાદિ મિથ્યા કરતા હોઈ કેવળ એક હું જ સત્ય છે. તે પછી આ “હું” ને "હું છું” એવી પ્રેરણા કરનારો કેવું? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય એ શક્ય છે. તેના ઉત્તરમાં હવે કહું છું તે તું લક્ષ્યપૂર્વક સાંભળ. આ સર્વ વિશ્વમાં ડુ” “હું” એ કહેનારો ઘોડ૬ થg૧' એક હું જ બહુપે થાઉં એમ જે કૃતિમાં કહેવામાં આવ્યું છે તે “હું” છે. આ “હું”ને હું એવી પ્રેરણા કરનારો બીજે કઈ તેને સાક્ષી કિંવા દ્રષ્ટા કહેવા શુદ્ધ “હું”(વૃક્ષાંક ૨) છે અને તે લક્ષ્યાર્થ વડે જ જાણી શકાય તે ગુપ્ત છે અને તે જ વિશ્વમાં બધાના મુખમાં હું(વૃક્ષાંક ૩) એવા સ્કરણને પામેલ છે. હવે તેનો
Page #670
--------------------------------------------------------------------------
________________
ગીતા ાહન ]
જે તેને ઇચ્છે તે પોતે પણુ તદ્રુપ જ ખતે છે
[ ૫૧
ધાતા કિવા ધારણ કરનારા તા અનિવચનીય આત્મસ્વરૂપ હું(વૃક્ષાંક ૧) છે. તસ્માત્ આ જગતમાં હું' ને ધાતા કિવા ધારણ કરનારા આત્મા છે અને હું તને જે આ વિભૂતિએ કહી રહ્યો છું, તે સવ આ આત્મસ્વરૂપ એવા હું(વ્રુક્ષાંક ૧)ની જ હેાઈ તે તમામ આત્મરૂપ જ છે, એમ સમજ. હવે તને સારી રીતે સમજાયું હશે કે વિશ્વની અંદર બધાનાં મુખેથી નીકળનારા જે 'હું' તે આ અર્જુન, કૃષ્ણે યાદિ નામધારી હું' નહિ પરંતુ જ્યાં હું' એવા ભાવ છે જ નિહ એવા અનિર્વચનીય આત્મા(વૃક્ષાંક ૧) છે. તે જ ધાતા છે અને આ ધાતા તે જ હું' છે.
मृत्युः स॒र्वद्दरश्वा॒हम॒द्भव॑न्ध म॒द्दिष्यताम् ।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥ ३४ ॥
જે છે તે, તેના નાશ તથા ભવિષ્યમાં થશે તે સ હું જ છે
ભગવાન અયુત કહે છે કે હે ભરતશ્રેષ્ટ ! અત્યાર સુધી તે મેં તને આ વિશ્વમાં જે છે તે સર્વ આત્મસ્વરૂપ એવા મારું' સ્વરૂપ છે એમ કહ્યું, પરંતુ ઉપરના કથન ઉપરથી તું સારી રીતે જાણી શકીશ કે આ વિશ્વમાં જે જે કાંઈ સ્થિત છે તે સર્વ આત્મસ્વરૂપ એવા ‘હું' રૂપ છે એમાં તે શંકા નથી પરંતુ આ સતે હરનાર એવા મૃત્યુ તથા ભવિષ્યમાં જેએનેા ઉદ્દભવ યશે એટલે જેની ઉત્પત્તિ થવાની છે તે તમામ પણ ‘હું' રૂપ જ છે. તાત્પ` કે, જે જે કાંઈ આજ સુધી થઈ ગયા, ભવિષ્યમાં થશે અને આજે છે તે તમામ આત્મસ્વરૂપ એવા ‘હું' જ છે. મારાથી રહેજે પણ કાંઈ ભિન્ન નથી. એટલું જ નહિ પરંતુ જગતમાં શ્રેષ્ઠ ગણામાં આવતા કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા ઇત્યાદિ ગુગૢા તથા ઐશ્વર્યાદિકા જે જે આ પુસ્ત્રામાં જોવામાં આવે છે તે તમામ અનિવચનીય એવા ‘હું’ રૂપ જ છે. ઉદ્દેશ એ કે, જગતમાં જેને જેને સદ્ગુણ્ણા એટલે ઐશ્વય` કિંવા શ્રેષ્ઠ પ્રકારના ગુણે। માનવામાં આવે છે તે જે જે સ્ત્રી કિવા પુરુષામાં હોય તે તમામ સદ્ગુણે! આત્મસ્વરૂપ એવા ‘હુ’ રૂપ જ છે. કીર્તિ, શ્રી યાદિ શબ્દો સ્ત્રી વાચક છે. તેનું કારણ એ કે ભગવાનનું પર એટલે આત્મસ્વરૂપ તે તદ્દન અનિચતીય હાઈ ગુણ્ણા એ પ્રકૃતિના વિસ્તારરૂપ ડેઈ આ બધું દૃશ્ય જે વિસ્તારને પામેલું છે તેને ભગવાનનું વિરાટ કવા અપર રવરૂપ કહે છે, વળી ભગવાનનું પર એટલે આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) તેા.તદ્દન અનિચતીય છે, માટે અપરસ્વરૂપ ( વૃક્ષાંક ૨ થી ૧૫ વ સુધી)ને ભાવ દર્શાવવાને અર્થે અત્રે પ્રકૃતિરૂપ સ્ત્રી વાચક શબ્દો યેાજેલા છે. વ્યવહારમાં શત્રુભાવથી રહિત એવા આ કીર્તિ, શ્રી, વાક્, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા ઇત્યાદિ સદ્ગુણ્ણા આત્મસ્વરૂપ એવા ’ રૂપ જ છે અને તેવા શત્રુ રહિત ભાવ તે કેવળ એક આત્મપદમાં જ હોઈ શકે. સારાંશ, આ બધું હું ' રૂપ જ હાઇ તેવા હું તે। આત્મા(વૃક્ષાંક ૧) છે, એવા હેતુ જ આમાં સમાયેલે છે ( આ બધા શબ્દો પ્રચલિત હોવાથી તેને જુદા જુદા અર્થ કરીને વિસ્તાર વધાર્યો નથી. જેમને તેના અર્થ જાણવાની પછા થઈ હોય તેમણે તે અન્યત્ર જોઈ લેવા).
"
बृद्दत्स॒ाम तथा सा॒म्नां गायत्री छन्दसामहम्
मालना॒ मार्गशीर्षोऽहम्मृ॒तूर्ध्ना कुसुमाकरः ॥ ३५ ॥
બૃહત્સામ હું કેમ ?
સામામાં બૃહત્સામ તથા દેશમાં ગાયત્રી હું છે. સામ એ શબ્દમાં વાણી તથા પ્રાણુ એમ બંનેને સમાવેશ થાય છે, આથી શબ્દો તથા વાયેામાં રહેલા વર્ણીના સમુદાયરૂપ ગાનને જ સામ કહે છે અને તે પ્રાણને અધીન છે, કારણુ દરેક સ્વરના ઉદ્ભવ પ્રાણથી જ થઈ શકે છે (અધ્યાય ૮ શ્લાક ૧૧ જુએ) તેથી તે પ્રાળુને અધોન છે. જેમ પ્રાણુ સામરૂપ છે તેમ વાણી પણ સામરૂપ છે, કારણુ તે સામની પુનરાવૃત્તિ
I
Page #671
--------------------------------------------------------------------------
________________
૫૪૨ ] Uતફાવત્ત ઇમેતાવને વર – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૦ ૩૬ દર્શાવે છે. (બૂ. ૧/૨૨ શાંકરભાષ્ય જુઓ). યજ્ઞની અંદર શાસ્ત્રના કાર્ય પહેલાં આ સામનું ગાન કરે છે તે શુદ્ધ અને સ્પષ્ટ સ્વરવાળું હોવું જોઈએ. સામવેદના મંત્ર એ સામરૂપ છે. ઇતર વેદના મંત્રો પણ સામરૂપ જ છે. સામનું ગાન ઉગતાનું છે. ગાન શી રીતે કરવું તે સંબંધમાં શાસ્ત્રમાં (છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય પ્રપાઠક ખંડ ૨૨ અનુવાફ ૧ માં) આ પ્રમાણે કહ્યું છે; “ઉગાતાએ કહ્યું કે વિનર્દિ એટલે રવર વિશેષવાળા સામની હું ઇચ્છા કરું છું. જે પશુને માટે હિતકારી ગણાય છે. (યજ્ઞીય પશુ સામના ગાનથી સર્યલોકમાં પહોંચી શકતાં હતાં. જે લોક મનુષ્યોને મળવો પણ મુશ્કેલ છે.) અમિતા દેવતરૂપે, પ્રજાપતિના અનિરુક્ત (અસ્પષ્ટ) રૂપે, સોમના નિરુક્ત (સ્પષ્ટ) રૂપે, જે સામાન વાયુને નરમ તથા અવદથી રહિત એટલે કંપ વગરનું, જે ઇન્દ્રના મધુર તથા ઉચ્ચ સ્વરવાળા રૂપે તથા જે બૃહસ્પતિને કેચ પક્ષીના નાદ સરખું તેમ જ વરુણને અપપ્પાંત (કુરેલા કાંસ્યમાંથી નીકળતા) સ્વરવાળું છે, તેવા સામનું સેવન કરવું જોઈએ. અર્થાત સર્વત્ર શુદ્ધ સામનું જ સેવન કરવું, પરંતુ ખાખરા સ્વરવાળા સામનો હમેશ ત્યાગ કરવો.”
સામોની સંખ્યા ૮૯ ૧૪ આઠ હજાર ચૌદ હોઈ તે પૈકી કેટલાક ઈશ્વરનું સ્તવન કરે છે અને કેટલાક ચિત્ત પ્રસાદન કરે છે. સામોપાસના ઘણી રીતે કરવામાં આવે છે. (જુઓ છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય પ્રપાઠક). તે પૈકી બહત્યામ આદિત્યને વિષે પ્રેત છે (છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય પ્રપાઠક ખંડ ૧૪ જુઓ).
બૃહસામ એટલે શું? સવારના યજ્ઞક્રિયા વસુઓને, મધ્યનો અને અને અપરાણ કાળની ક્રિયા વિશ્વદેવ તથા આદિત્યને લાગુ પડે છે. તે જ બૃહત્સામ છે. અગ્નિ પૃથ્વીરૂપ હેઈ ઋદ છે. વરુણ યજુર્વેદ હોઈ અંતરિક્ષરૂપ છે તથા સામવેદ આદિત્ય૩૫ હાઈ સર્ષ યા વિકરૂપ છે, આથી આદિત્ય એ બહત્યામ છે. ઋચાઓના અક્ષરમાં આરૂઢ જે ગીતિવિશેષરૂ૫ ઋચાઓ છે તે સામ છે. એ સામોમાં પણ વા િદવાને આ ઋચામાં ગતિવિશેષરૂપ તથા સર્વના ઈશ્વર-ઈતની સ્તુતિરૂ૫ જે આ સ્વર્લોકરૂપ ઋચાઓ તે બહત્યામ કહેવાય છે (છાં પ્રપાળ ૨ શાંકરભાષ્ય તથા કિરણાંશ ૩૩ પૃષ્ઠ ૮૯ જુઓ).
ગાયત્રી ઈદ હું જ છે સર્વ માં શ્રેષ્ઠ એવો ગાયત્રી છંદ હું છે (જુઓ વેદાંગ પાણિનીય શિક્ષા અનુ. ૩). જેનાં અક્ષરો 'તથા પદો નિયમિત હોય છે તે છંદ કહેવાય. તેઓમાં ગાયત્રી ઈદ મુખ્ય હેતે હું જ છે. કેમ કે તે દ્વિજોના બીજા જન્મના હેતુરૂપ છે. પ્રાત, મધ્યાહ્ન અને સાયં એમ ત્રશુ સંવાદિમાં તે વ્યાપેલ છે. વળી ત્રિપ્રુપ,
ગતી પ્રત્યાદિ ઇદે સામને લાવી શક્યા નથી પણ ગાયત્રીએ તે સંપાદન કર્યો છે માટે તે હું જ છે (જુઓ શતપથ બ્રાહ્મણ). “ જાથી વા આ સર્વ ગાયત્રી છે” એવી શ્રતિ પણ છે. સર્વ ઈદનો પાયો ગાયત્રી છે. (અ) ૩૦ ૩૫ પૃષ્ઠ ૨૬ ટિપ્પણ સહિત જુઓ) આથી ગાયત્રી છંદ હું છે, એમ અત્રે કહ્યું છે.
માર્ગશીર્ષ મહિનાઓમાં માર્ગશીર્ષ માસ હું છે. આમાં આપેલ માર્ગશીર્ષ માસ નાક્ષત્રિક કિવા પૂર્ણિમાંત છે. મહિનાઓ બે પ્રકારના છે (૧) પૂર્ણિમાંત અને (૨) અમાંત, વદિ ૧ થી સુદિ ૧૫ પુનમ સુધી જે માસ તે પૂર્ણિમાંત હેઈ આને જ નાક્ષત્રિક માસ પણ કહે છે તથા સુદ ૧ થી વદિ ૦)) અમાવાસ્યા સુધીનો જે માસ તે અમાંત કહેવાય. આને ચાંદ્રમાસ પણ કહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભાગમાં અમાંત માસ ચાલે છે તથા કુરુક્ષેત્ર, મારવાડ, મેવાડ, નૈમિષારણ્ય વગેરે ઉત્તર ભાગમાં પૂર્ણિમાંત માસ ચાલે છે.
પૂર્ણિમાંત અને અમાંત સુદિ ૧ થી આરંભ થઈ ) અમાસે પૂર્ણ થતો જે માસ તે અમાંત કિવા ચાન્દ્રમાસ કહેવાય છે તથા વદિ ૧ થી આરંભ થઈ સુદિ ૧૫) પૂર્ણિમાએ પૂર્ણ થનારે મહિને તે પૂર્ણિમાંત કિવા નાક્ષનિક માસ કહેવાય છે. આ બંને મહિનાઓ જે કે સરખા છે છતાં પણ તેમાં ભેદ એટલે જ છે કે અમાંત
Page #672
--------------------------------------------------------------------------
________________
ગીતાદાન 1 આવા ચરાચરમાં વ્યાપક અક્ષરબ્રહ્મનું આલંબન જ શ્રેષ્ઠ અને એયરૂપ છે.
[ ૫૪૩
માસમાં પ્રથમ સુદિ પક્ષ અને પછી વદિ પક્ષ આવે છે તથા પૂર્ણિમાંત માસમાં પ્રથમ વદિ પક્ષ અને પછી સુદિ પક્ષ એ ક્રમ છે. આ બેમાં નીચે પ્રમાણે ભેદ છે. બંને મહિનાઓ સુદિ પક્ષ એક સરખો જ હોય છે પરંતુ વદિ પક્ષમાં એટલે ભેદ છે કે જ્યારે અમાંત એટલે ચાન્દ્ર મહિનાની ગણત્રીને ફાગુન કૃષ્ણપક્ષ કહેવાય છે તેને જ પૂર્ણિમાંત એટલે નાક્ષત્ર માસની ગણત્રીવાળાઓ ચિત્ર કૃષ્ણપક્ષ કહે છે. આ રીતે ચાદ્રમાસના ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આસે, કાર્તિક, માર્ગશી, પૌષ, માઘ, ફાગુન એ બારે માસના વદિ પક્ષોને પૂર્ણિમાંત એટલે નાક્ષત્રિક ગણત્રીવાળા લો કે ક્રમે વૈશાખ, જેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આસે, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, મધ, ફાલ્ગન અને ચૈત્ર વદિ પક્ષે કહેશે. એટલે ચાંદ્ર મહિનાની ગણત્રી પ્રમાણે જે ચિત્ર વદ હશે તે નાક્ષત્રમાસવાળાની ગણત્રી પ્રમાણે વૈશાખ વદ કહેવાશે. આ મુજબ ચાન્દ્રના ચૈત્ર મહિનામાં પ્રથમ ચૈત્ર શુકલ પક્ષ અને પછી ચિત્ર કૃષ્ણપક્ષ એ ક્રમ આવશે, ત્યારે પૂર્ણિમાંત માસવાળાની ગણત્રી પ્રમાણે ચાન્દ્રમાસવાળા જેઓને ફાગુન કૃષ્ણપક્ષ કહેશે તેને પૂર્ણિમાંત માસવાળા ચિત્ર કૃષ્ણ પક્ષ કહેશે. તે તમે પ્રથમ ચિત્ર શુકલપક્ષ અને પછી ચિત્ર કૃષ્ણ પક્ષ એ પ્રમાણે અમાંત મહિનાવાળાની ગણત્રામાં કેમ રહેશે, જ્યારે તેને જ પૂર્ણિમાંત ગણત્રીવાળાઓના ક્રમે પ્રથમ ચિત્ર શુકલપક્ષ તથા પછી વૈશાખ કરુણ પક્ષ એમ કહેવામાં આવશે. શુકલ પક્ષે તો બંનેના એકસરખા જ રહેશે જે ઉપર બતાવ્યું જ છે આ રીતે દરેક મહિના માટે સમજવું. આથી આમાં ભગવાને “માસાનાં માર્ગશીર્ષોહમ' એમ જે કહ્યું છે તે કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર ચાલતા નક્ષત્રિક કાળને અનુસરીને કહેલું છે, એટલે તેની અમાંત (ચાર્જ) , માસ પ્રમાણે જે ગણત્રી કરવામાં આવે તો ચા માસમાં જે કાર્તિક વદ ગણાશે તે જ પૂર્ણિમાંતવાળાની ગણત્રી પ્રમાણે માર્ગશીર્ષ મહિનાને વદિપક્ષ કહેવાશે, અને તે મહિનામાં નિશ્ચિત વૃશ્ચિક રાશિનો સૂર્ય હોય છે. તેને અધિપતિ વિપણું આદિત્ય હોઈ તે સર્વ આદિત્યોમાં શ્રેષ્ઠ છે, જે પ્રથમ કહેલું જ છે. આથી બાર મહિનામાં શ્રેષ્ઠ એ માર્ગશીર્ષ મહિને હું જ છે. ઋતુઓમાં યજ્ઞકાળને અનુકૂળ એવી વસંતઋતુ કે જેમાં નુતન પલવાદિ ફૂટે છે તથાં જે પ્રતિમાન્ય છે, તે વસંત ઋતુ પણ હું જ છે.
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् । શનિ થવાયોડરિક સુર રચવતાનામ્ ય ૨૬ .
ઘત એટલે શું ? છળ કરનારાઓમાં છૂત જૂગટું હું જ છે એટલે અમુકની સાથે મેં છળકપટ કર્યું એમ જે વ્યવહારમાં કહેવામાં આવે છે તેનો પ્રેરક પણ હું જ છે, કેમ કે શુદ્ધ અંતઃકરણથી કરવામાં આવતા વૃતનો ઉદ્દેશ વ્યવહાર અર્થ સાધી લઈને અધ:પતનમાં પાડવાને હેત નથી, પરંતુ પ્રામાણિકપણે પારમાર્થિક માર્ગ તરફ લઈ જઈ અંતે આત્મસાક્ષાત્કારમાં જ તેનું પર્યાવસાન થાય એવો હોવો જોઈએ, અને એટલા માંટે જ બહુજન સમાજ અજ્ઞાની હોવાથી તેઓના હિતની દૃષ્ટિનો વિચાર કરીને પૂર્વે મહર્ષિએ રાજનીતિની સ્થાપના કરેલી છે તથા તેમાં સામ, દામ, દંડ અને ભેદ એ ચારે નીતિને આશ્રય લેવાનું કહેવામાં આવેલું છે. આ નીતિ એટલે જ દૂત વા છળકપટ છે એમ જાણવું..
જગતમાં સત્ત્વવાળું સર્વ હું જ છે અમુક પ્રભાવશાળી છે, બળવાન છે, તેજસ્વી છે, એમ જે કહેવામાં આવે છે તે સર્વ તેજસ્વીઓમાં જે તેજ છે તે હું છે. અમુકે જય મેળવ્યો, એમ જે વ્યવહારમાં કહેવામાં આવે છે તે જય હું જ છે. અમુક મોટો વ્યવસાયી-ઉદ્યમી છે એવું જે વ્યવહારમાં લેકે કહે છે તે ઉત્તમ હું જ છે. સવવાળાઓનું સત્વ હું જ છે. વાસના રહિત ચિત્તને સત્વ કહે છે કિંવા દૂધનું સર્વ જેમ માખણું છે તેમ આ જગતની અંદર જે જે કાંઈ સત્વરૂપે છે તે બધું હું જ છે.
Page #673
--------------------------------------------------------------------------
________________
૫૪૪]
ઇતરાવને જ્ઞાવા ત્રાદે મરીતે | ઠ | [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧/૪ર.
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः । मुनीनामध्यहं व्यासः कवीनामुशना कविः ॥ ३७ ॥
પાંડમાં ધનંજય પણ હું જ છે યાદવોમાં વૃષ્ણિકુળમાં વસુદેવને ત્યાં ઉત્પન્ન થએલો વાસુદેવ એટલે શ્રીકૃષ્ણના નામથી તારી સામે જે બેઠેલે છે તે પણ હું છે કિંવા અતિશય શુદ્ધ એવું જે અંતઃકરણ તે વસુદેવ કહેવાય છે કેમ કે તે શુદ્ધ અંત:કરણરૂપી વસદેવમાં ઇંદ્રિયોથી અગોચર એવા વાસુદેવ પ્રકટપણે પ્રકાશે છે, આથી જ તે વસુદેવ ઉપરથી વાસુદેવ કહેવાય છે (ભાવ ૦ ૩-૩-૨૩). આ વાસુદેવ તે હું છે. અરે! એટલું તો શું પરંતુ પાંડમાં મુખ્ય એવો ધનંજય એટલે અને તે પણ હું જ છે કારણ કે, અને પોતે પોતાને માટે તો હું હું એમ જ કહે છે. તે હું હું કહેનાર આત્મા હોઈ તે હું એટલે તે આત્મસ્વરૂપ એવે છે. મુનિઓમાં શ્રેષ્ઠ એવા વ્યાસાચાર્ય તથા કવિઓમાં શ્રેષ્ઠ એવા શુક્રાચાર્ય પણ હું જ છે.
दण्डो दमयतामरिम नीतिरस्मि जिगीषताम् ॥
मौनं वैवारि गृह्यानां ज्ञान ज्ञानवतामहम् ॥ ३४ ॥ શાસન કરનારાઓમાં દંડ એટલે શિક્ષા હું જ છે. જયની ઇચ્છાવાળામાં જે નીતિ અર્થાત સલાહ મસલત તથા સામદામાદિ પણ હું જ છે. સર્વ ગુહ્યમાં ગુહ્યું એવું જે મૌન તે હું જ છે એટલે અમુક વરંતુ અત્યંત ગુપ્ત રાખવી એમ જે માનવામાં આવે છે તેને બહાર પ્રગટ નહિ કરવા રૂપ મૌન શકિત તે હું જ છે કિંવા જીવન્મુક્તોનું સુપ્તમૌન હું જ છે. સર્વે જ્ઞાનીઓ મને જ્ઞાન છે એવું જે સમજે છે તે જ્ઞાન પણ હું જ છે. વેદ અને તંત્રશાસ્ત્ર પ્રમાણે ભગવાનની જે જે વિભૂતિઓ કડેલી છે તે બધી પણ હું જ છે(જેઓને આ સંબંધે વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે શ્રી ભાઇ &૦ ૧૨ અ૦ ૧૧ માં જોવ).
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन । न तदस्ति विना यत्स्यान्मया भूत चराचरम् ॥ ३९ ॥
મારા વિના બીજું કંઈ છે જ નહિ. હે અન! સર્વ ભૂતનું જે બીજ તે પણ હું જ છે. જે ચરાચર ભૂત માત્ર છે તે બધા મારા (હું) વિના નથી. ઉદ્દેશ એ કે, આ ચરાચર ભૂત માત્રનું બીજ તત કિંવા આત્મા (વૃક્ષાંક ૧) હેઈ તે જ હું છે. આ ચરાચર ભૂત મારા તે એટલે તત્ એવા આત્મવિરૂ૫થી અભિન્ન છે. એટલે કે, આ ચરાચરમાં મારા-આત્મસ્વરૂપ વિના બીજી કોઈપણ વસ્તુ છે જ નહિ.
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप । एष तुद्देशतः प्रोको विभूतेविस्तरो मया ॥ ४० ॥
મારી દિવ્ય વિભતિઓને અંત નથી હે પરંતપ ! મારી દિવ્ય એટલે ચૈતન્ય સ્વરૂપ વિભૂતિઓનો અંત નથી. છતાં વિભૂતિઓને આ વિસ્તાર તે મેં કેવળ એકદેશીય અર્થાત સાધારણ રીતે તારા લક્ષ્યમાં આવે એટલા પૂરતું જ કહે છે. સારાંશ એ છે, જેમ કોઈ મનુષ્ય દ્વારકા નંગર જોઈ આવ્યો તેને ઇતર કે પૂછે છે કે દ્વારકામાં શું
Page #674
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] આવા અક્ષર બ્રહ્મનું આલંબન કરનાર બ્રહ્મલકમાં પણ પૂજાય છે. [ ૫૪૫ હતું અને તું શું શું જોઈ આવ્યો? તેના ઉત્તરમાં તે બેટ, શંખેહાર, ગેપલાવ, નાગનાથ, ગોમતી, સિદ્ધનાથ, શ્રીદ્વારકાધીશનું મંદિર, શારદાપીઠ, શંકરાચાર્યની ગાદી, બંદર વગેરે હતું અને તે મેં જોયું એમ કહેશે. તે તે ઉપરથી એમ સમજવાનું નથી કે આટલું જોતી વખતે જ તેણે આંખો ઉઘાડી રાખેલી હતી અને બીજી વખતે બંધ કરી દીધી હતી એટલે આ સિવાય રસ્તામાં બીજું બધું કાંઈ તેના જોવામાં આવ્યું નહિ, એમ કાંઈ કહી શકાય નહિ; પરંતુ આમ કહેવામાં તેને ઉદ્દેશ તેણે તમામ જોયું એટલે જ સમજવાને છે. તેણે તે તે પિકી મુખ્ય મુખ્યનું જ વર્ણન કર્યું એટલે જ ભાવ તેમાં હોય છે તેમ આ વિભૂતિને અર્થ ફક્ત વિભૂતિઓમાં કહ્યું તેટલું જ ભગવાનનું સ્વરૂપ છે એમ નહિ સમજતાં ચરાચરમાં જે જે કાંઈ દશ્ય અદશ્ય રૂપે વ્યાપેલું છે. જે ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળમાં તથા જે જે કાંઈ શર મન, બુદ્ધિ ઇત્યાદિ દ્વારા જાણી શકાય છે તે તમામ આત્મસ્વરૂપ એવા ભગવાનનું સ્વરૂપ હોઈ તેને જાણનારો પોતે પણ તેનાથી કિંચિત્માત્ર ભિન્ન નથી. આમ આત્મસ્વરૂ૫ વિના બીજું કાંઈ છે જ નહિ, એ રીતનો સર્વાત્મભાવ બતાવવો એ જ આ વિભૂતિઓ કહેવાનું મુખ્ય આશય છે.
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूजितमेव वा। तत्तदेवावगच्छ स्वं मम तेजोशसम्भषम् ॥ ४१ ॥
આ બહું મારા તેજથી જ પ્રગટેલું છે ભગવાન આગળ કહે છે : હે પાર્થ! ટૂંકામાં એટલું જ જાણ કે આ સર્વ દશ્યાદિમાં જે જે વૈભવ કિંવા એિશ્વર્ય, લક્ષ્મી, બળ અથવા સત્વ એટલે સારા અને અસારરૂ૫ એવું હોય તે તે સર્વ મારા તેજના અંશથી જ ઉપજેલું વા પ્રકટેલું છે, એમ જાણ. એટલે કે સૂર્ય જેમ પોતાના અંશોને કિરણેારા પ્રકટ કરીને તે વડે જગતને પ્રકાશમાન કરે છે તેમ આત્મા કિંવા ચૈિતન્યસ્વરૂપ એવો જે હું તે ચૈતન્યના પ્રકાશવડે જ આ સર્વ પ્રકાશિત થયેલું છે એમ સમજ.
अथवा बहुनतेन किं ज्ञातेन तवार्जुन । विष्टभ्याहमिदं कृत्स्नमेकाशेन स्थितो जगत् ॥ ४२ ॥
આ બધું મારા એક અંશમાં જ સ્થિત છે અથવા હે અર્જુન ! આ બધો લાંબો પસારે જાણીને તારે શું પ્રયોજન છે? સંક્ષેપમાં એટલું જ સમજ કે આ બધું જગતદિરૂપ જે દક્ષ્યાદિ પસાર (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધીને) છે તે સર્વને “હું” રૂપ એવા એક અંશ અથવા રૂર્તિ (વૃક્ષાંક ૩) વડે જ આત્મસ્વરૂપ (ક્ષાંક ૧) એવો હું ધારણ કરી રહ્યો છે. તાત્પર્ય કે, મારી (આત્મા વૃક્ષાંક ૧ની) હું એવી સ્મૃતિ કિંવા હું એવા એક અંશ (વૃક્ષાંક ૩) વડે જ આ સર્વનું ધારણ થયેલું છે. આ હું ૨૫ એવા એક અંશ વડે વિસ્તારેલી દશ્ય જાળને શાસ્ત્રમાં અપરાપ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫ g) કહે છે. તેને જ આ સર્વ વિસ્તાર છે. મારી આ અપરાપ્રકૃતિ પણ વાસ્તવિક અનિર્વચનીય છે, તેનું વર્ણન થવું પણ જ્યાં શકય નથી તે પછી અપરા તથા પરા પ્રકૃતિથી પણ પર એવા મારા વર્ણનની તો વાત જ શી કરવી. આ વિભૂતિઓના સંબંધમાં ઉહવે શ્રીકૃષ્ણ ભગવાનને આવી રીતે જ પ્રશ્ન કર્યો હતો તે ઉપરથી ભગવાને તેને પોતાની વિભૂતિનું વર્ણન ત્યાં પણ કહેવું છે તે આની સાથે સંબદ્ધ તથા બંધ બેસતું હોવાથી નીચે આપવામાં આવે છે. ૩૫
Page #675
--------------------------------------------------------------------------
________________
૫૪૬ ] ગાયતે ત્રિવતે વા વિદ્યા – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૦૪ર
આપની વિશેષ શક્તિવાળી વિભૂતિઓ કહે , શ્રીઉદ્ધવ કહે છેઃ ભગવન! પૃથ્વી પર, આકાશમાં, વર્ગમાં, રસાતળમાં અને દિશાઓમાં જે કંઈ વિભૂતિઓને આપે કોઈ વિશેષ શક્તિવડે યોજી હેય તે સર્વ આપ કૃપા કરીને મને કહે. આપની એ તમામ વિભૂતિઓ જાણવાની મારી ઇચ્છા છે.
આ જ પ્રશ્ન રણભૂમિ પર મને અર્જુને કર્યો હતો શ્રીભગવાન બોલ્યાઃ હે ઉદ્ધવ ! કુક્ષેત્રની અંદર શત્રુઓ સાથે યુદ્ધ કરવા ઇચ્છતા અને મને આ પ્રમાણે જ પ્રશ્ન પૂછળ્યો હતો. તારે આ પ્રશ્ન નરના અવતારરૂપ અજુનના પ્રશ્ન સાથે મળતો હોઈ તે ઘણો ઉત્તમ છે. રાજયના કારણે પોતાના જ્ઞાતિ લાઓને વધ કરવો એ અધર્મ છે એમ જાણીને અર્જુન જ્ઞાતિલાઓને વધ કરતાં અટકી પડ્યો હતો અને “ આ લોકોને હું મારીશ તો તેઓ માર્યા જશે,” એવી પ્રાકૃત બુદ્ધિવડે તે યુક્ત બન્યા હતા. તે વેળા પુરુષવ્યાધ્ર અર્જુનને મેં અનેક યુક્તિથી સમજાવ્યો હતો અને જેમ તેં હમણું પ્રશ્ન કર્યો છે તેમ અજુને પણ તે વખતે યુદ્ધભૂમિ ઉપર મને પ્રશ્ન કર્યો હતો. તે વેળા મેં અર્જુનને જેવા અર્થવાળ ઉત્તર આપ્યો હતો તે હું તને કહું છું તે સાંભળ.
રાજર્ષિઓમાં મનુ હું છું હે ઉદ્ધવ! હું આ સર્વ પ્રાણીઓને આત્મા છું, સાક્ષી છું અને ઈશ્વર છું એટલું જ નહિ પણ આ સર્વ પ્રાણીમાત્ર તે હું જ છું. આ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ, રિથતિ અને નાશ હું રૂપ એવા મારાથા જ થાય છે. હું ગતિવાળાઓની ગતિ તથા વશ કરનારાઓમાં કાળ છું. ગુની સમાન સ્થિતિ હું છું. તથા ગુણવાન પદાર્થોમાં રહેલા રવાભાવિક ગુણો પણ હું જ છું. ગુગુવાળા પદાર્થોનું પ્રથમ કાર્ય પણ હું છું સથી મોટામાં મેણું મહત્તવ હું છું. સૂક્ષ્મ પદાર્થોમાં સૂક્ષ્મ જીવ હું છું, દુજેય પદાર્થોમાં મન હું છું. વેદના મુખ્ય અધ્યાપક બ્રહ્મા હું છું. મંત્રોમાં શ્રેષ્ઠ ત્રણ અક્ષરવાળો મંત્ર છે હું છું. અક્ષરોમાં અકાર હું છું. છંદમાં ગાયત્રી હું છું. સર્વ દેવોમાં ઇન્દ્ર, વસુએમાં હવ્યવાહ, આદિમાં વિષ્ણુ, સ્ત્રોમાં નીલહિત, બ્રહ્મર્ષિઓમાં ગુ, રાજર્ષિઓમાં મન, દેવર્ષિઓમાં નારદ, ગાયોમાં કામધેનું, સિદ્ધોમાં કપિલદેવ પક્ષાઓમાં ગરુડ, પ્રજાપતિઓમાં દક્ષ તથા પિતરોમાં અર્યમા ડું છું.
મનુષ્યમાં ધમી રાજા હું છું હે ઉદ્ધવ! જેમાં પ્રલાદ, નક્ષત્રો તથા ઔષધિમાં ચંદ્ર, યક્ષ તથા રાક્ષમાં કુબેર, હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત, જળમાં વરુણદેવ, તાપનારા અને તેજસ્વી પદાર્થોમાં સૂર્ય, મનુષ્યમાં ધમાં રાજા, ઘોડાઓમાં ઉશ્રવા, ધાતુઓમાં સુવર્ણ, શિક્ષા કરવામાં યમદેવ તેમજ સર્વેમાં વાસુકિ હું છું. હે નિર્દોષ ! નાગમાં શ્રેષ્ઠ શેષનાગ હું છું. વનમાં સિંહ, આશ્રમમાં શ્રેષ્ઠ એવો સંન્યાસ, વર્ષોમાં બ્રાહ્મણ, પ્રવાહરૂપ તીર્થોમાં ગંગા, સ્થિર જળાશયમાં સમુદ્ર, આયુધોમાં ધનુષ્ય, ધનુર્ધારીઓમાં ત્રિપુરને નાશ કરનાર શંકર, સૌથી ઊંચામાં ઊંચા શિખર મેસ, પર્વતામાં હિમાલય, વૃક્ષોમાં પીપળા, ઔષધિઓમાં જવ (સાળી. પુરોહિતેમાં વસિષ્ઠ, વેદાર્થ નિષ્ઠોમાં બહસ્પતિ, સર્વ સેનાનીઓમાં દેવસેના ને અગ્રણી એવા કાર્તિકસ્વામી અને સન્માગને પ્રવૃત્ત કરનાર બ્રહ્મા હું છું. યજ્ઞમાં બ્રહ્મયજ્ઞ (સર્વ બ્રહ્મરૂપ છે એવી ભાવના કરવી તે) વ્રતમાં અહિંસા, શુદ્ધ પદાર્થોમાં વાયુ, અગ્નિ, જળ, સૂર્ય તથા વાણીરૂપ હું છું. અષ્ટાંગ યુગમાં સમાધિ, છતવાની ઈચ્છા રાખનારાઓમાં ગુપ્ત મસલત(વિચાર), વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા હું છું. અખ્યાતિ, અન્યથાખ્યાતિ, શન્ય ખ્યાતિ, અસખ્યાતિ, તથા અનિર્વચનીય ખ્યાતિ આ પાંચ પ્રકારની ખ્યાતિ તેમજ વિદેશમાં વિકલ્પ
આત્માને માટે હું છે એ નરન્નતિને પ્રવેગ ઇતરત્ર કર્યો છે. આ વર્ણનમાં પણ હંથી આત્મા દર્શાવવાને જ ઉશ છે, એટલે હું છે એ પ્રયોગ હે જોઈ એ પરંતુ આ વર્ણન ભાગવતમાંનું હોવાથી ત્યાં જેવું વર્ણન છે તેમાં • ફેરફાર નહિ કરતાં જેવું ને તેવું જ અમે રાખ્યું છે; આથી હું છું એવો પ્રયોગ અને આવશે.
Page #676
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન | રવતઃસિદ્ધ, સ્વયંશાન, ચૈતન્યરૂપ આ આત્મા કદાપિ જન્મતો યા મરતો નથી. [ ૫૪૭ વાદ હું જ છું. હવે થોડું વિષયાંતર કરીને વચ્ચે આપણને ખ્યાતિ એટલે શું તેનો વિચાર કરવો પડશે. કારણ ખ્યાતિઓ કેને કહે છે, તે જાણ્યા સિવાય કેવળ ખ્યાતિ નામ માત્રથી જ સમજી શકાશે નહિ અને ખ્યાતિ સમજવાથી તત્ત્વબોધમાં વૃદ્ધિ થશે,
પાંચ પ્રકારની ખ્યાતિઓ શાસ્ત્રવેત્તા વિદ્વાનોમાં જ્યારે જ્યારે પરમાત્મતત્વના નિશ્ચયમાં ભ્રમ થાય છે ત્યારે વાદે ઉત્પન્ન થઈ તેનું નિવારણ થવામાં નીચે પ્રમાણે મુખ્ય પાંચ ભેદ નીકળી શકે છે. (૧)અખ્યાતિ: જેમ દેરીમાં સર્પને ભ્રમ થશે કહેવાય છે, તેમાં દેરીનું સામાન્યતઃ પ્રત્યક્ષજ્ઞાન તથા સર્પનું સ્મૃતિજ્ઞાન હોય છે. એટલે આ ભ્રમમાં દેખવામાં તે દોરીજ હોય છે છતાં તેવા આકારવાળે સર્પ સ્મૃતિમાં આવી તે ઉપરથી એ સર્પ છે એવાં પ્રકારનું સ્મૃતિજ્ઞાન હોય છે. આ બંને પ્રકારનું મિયાજ્ઞાન થવાનું કારણ અંધકાર હાઈ સર્પના સ્મૃતિજ્ઞાનને લીધે દોરીમાં સર્પભ્રમથી ભય ઉત્પન્ન થાય છે. આમ ભયને લીધે તે પ્રત્યક્ષ સર્ષ છે એવી સ્મૃતિ થઈ તેવા પ્રકારનું ભ્રમાત્મક જ્ઞાન થવાથી તે સંબંધે અનુભવયુક્ત એવો સારો વિવેક થતો નથી; આથી જ દોરી હોવા છતાં તે ઉપર સપભ્રમ થાય છે. આ બંને જ્ઞાન તે સમયને માટે તે ભ્રમરૂપ નથી પણ યથાર્થ છે એવા પ્રકારની આ ભ્રમ સંબંધે જે માન્યતા તે અખ્યાતિ કહેવાય. સાંખ્ય અને પ્રભાકરવાદી મીમાંસાના મતમાં આ અખ્યાતિના ધોરણે માયા અને બ્રહ્મ બંને અનાદિ છે એમ જે માનવામાં આવે છે તેનું કારણ આ જ છે. (૨) અન્યથાખ્યાતિઃ જેમ કે છીપમાં ચાંદીનો ભાસ થે. તેમાં પહેલાં કયાંક જોવામાં આવેલી ચાંદીનો અનુભવ લીધેલ એવા સરકારી પુરુષને દોષયુક્ત નેત્રનો ચમકતા છીપના ટૂકડાની સાથે સંબંધ થતાં પાછલા અનુભવરૂ૫ ચાંદીનું સ્મરણ થઈ આવવાથી સામે રહેલી છીપમાં છીપને બદલે ચાંદી૫ણાનું ભાન થાય છે. આ રીતે તૈયાય તથા વૈશેષિકાએ આ ભ્રમસ્થાનમાં અન્યથા ખ્યાતિને સ્વીકાર કરેલો છે. (૩) શુન્યખ્યાતિઃ જ્ઞાતા, જ્ઞાન, અને શેયરૂ૫ સૃષ્ટિ બિલકુલ અસત છે, જેથી વિષયદર્શનરૂપ જે આ બધો ભ્રમ થાય છે તે પણ સર્વ સાવ શપ છે; આ મુજબ માનવું તે શૂન્યખ્યાતિ કહેવાય. શુન્યવાદી બૌદ્ધોએ આ શૂન્યખ્યાતિને માન્ય કરેલી છે. (૪) અસખ્યાતિઃ દેરીમાં સર્પને ભાસને અસત્ય કહે છે. એટલે સંસારમાં જે જે ભ્રમમૂલક જ્ઞાન છે તે બધા વિષયો જેમ કે મૃગજળ, રજજુ, સર્પ, છીપમાં ચાંદી વગેરેને સસલાંના શિંગડા પ્રમાણે તુચ્છ માને છે તે અસતખ્યાતિ છે, એમ જાણવું. (૫) આત્મખ્યાતિઃ વાસ્તવિક
ખ્યાતિ શબ્દ પ્રત્યયવાળો હોઈ તે શબદથી રહિત એવા સ્વયંપ્રકાશ આત્માને સંબોધીને કહેવાયેલે છે, તેને જ વિદ્વાને આત્મખ્યાતિ કિંવા અનિર્વચનીય ખ્યાતિ એ શબ્દ વડે કહે છે. ખ્યાતિ એટલે ભાન કિવા કથન તથા અનિર્વચનીય એટલે સત્ અને અસતથી વિલક્ષણ, ત્રણે કાળમાં જે એકજ સમાન સ્થિતિમાં રહે છે તે સત તથા જે ત્રણે કાળમાં નથી તે અસત્ જેમ કે વંધ્યાપુત્ર, શશશુગ વગેરે. એથી વિલક્ષણ
છે અને નથી" એવા ઉત્પત્તિ નાશવાળા તમામ સંસારના પદાર્થો પણ અનિર્વચનીય કહેવાય. અસત પદાર્થો કદી અનુભવમાં આવતાં જ નથી અને જે જે ઈદ્રિયો વડે અનુભવવામાં આવે છે તે સર્વ મિથ્યા જ હોય છે. જ્યાં દોરીમાં સર્પને ભ્રમ થાય છે ત્યાં સર્પની પ્રતીતિ અને જ્ઞાન થાય છે પણ તે સર્પ સત્ય નથી, જેથી માનવું પડે છે કે અવિદ્યા જ સપના આકારપણાને પામે છે. આથી તે જ સમયે સાક્ષી સ્વરૂપે રહેલી અવિધા મટી જઈ આ પ્રકારે સત્યજ્ઞાનરૂ૫ બોધ થાય છે કે, આ સર્પ નહિ પણ રજજુ છે. આ રીતે રજજીરૂ૫ સર્પ અને સાચા સર્પનું જ્ઞાન થતાં એ બંને અનિર્વચનીય બને છે. સારાંશ એ કે, આ જગત અવિદ્યા (અજ્ઞાન)થી જગતરૂપે ભાસે છે તથા જ્ઞાન થતાં તે જ આત્માકાર હેવાને અનુભવ આવે છે અને તેવું જ્ઞાન સાક્ષી ભાવ વડે જ થઈ શકે છે તથા તે સાક્ષી પણ આ બંને પ્રકારના જ્ઞાન પછી અંતે રવરવરૂપમાં જ રિથર થઈ રહે છે અને આ પ્રકારના જ્ઞાનની પૂર્વે પણ તે પિતાના મૂળ આત્મસ્વરૂપમાં જ હોય છે; આથી જગતાદિને પણ અંતે અનિર્વચનીય કહેવું પડે છે. આ રીતની કથાત્મક ખ્યાતિ તે જ અનિર્વચનીય કિંવા આત્મખ્યાતિ કહેવાય. વસિષ્ઠાદિ મહર્ષિઓ તથા શ્રી શંકરાચાર્ય આ
Page #677
--------------------------------------------------------------------------
________________
૫૪૮ ]
નાય સુતા રમૂવ થતા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૦/૪ર આત્મખ્યાતિને આશ્રય લઈ આત્મસ્વરૂપ સમજાવે છે. આ સંબંધે મહર્ષિ વસિષ્ઠજીના કથનને સારાંશ નીચે પ્રમાણે છે ( નિઃ ઉ૦ સ. ૧૬૬, ૧૬૭ જુઓ).
સર્વ ખ્યાતિઓ આત્મસ્વરૂપ જ છે સાર્થક એ આત્મ શબ્દ તથા ખ્યાતિ શબ્દ બંનેથી રહિત એવી આ અનિર્વચનીય કિંવા આત્મખ્યાતિ છે, એમ તમો સમજો. તે શિલાના અંદરના ગર્ભ જેવી એકરસાત્મક છે. બ્રહ્મ વા ચિદાકાશ જ આવે રૂપે પ્રસરી રહેલ છે. ખ્યાતિ અને તે શબ્દના અર્થથી રહિત એવા સ્વયંપ્રકાશ આત્માને જ વિદ્વાને આત્મરૂપ સમજે છે. આ આત્મા જ સર્વ જગતાદિ રૂપ હોઈ તેને વિષે કશી પણ ખ્યાતિ રહેલી નથી. વળી કોઈપણ
ખ્યાતિ તેને દેશ, કાળાદિની મર્યાદામાં લઈ શકતી નથી તેથી તેને અખ્યાતિ (ખ્યાતિથી પર) એવું પદ જ ઘટી શકે છે. બ્રહ્મમાં ખ્યાતિ કિંવા અખ્યાતિ એ બંને પદે ઘટી શકતાં નથી. આ બંને પ્રકારની વાણીવાળી યુક્તિ ખરી નથી. કારણ કે આ અદિતીય વરતુની અંદર ખ્યાતિ કે અખ્યાતિ કયાંથી હોય? અખ્યાતિ. અન્યથાખ્યાતિ, અસખ્યાતિ (શન્યખ્યાતિ) અને આત્મખ્યાતિ એ સર્વ ચિત્માત્રરૂપ પ્રકાશની ચેતન સત્તાવડે પ્રતીતિમાં આવતો એક ચિત ચમત્કાર હોઈ તે આત્મસત્તા વડે જ અનુભવવામાં આવે છે. આ સર્વ
ખ્યાતિએ આત્માનો વિવત છે. તે ચિદાકાશ, બ્રહ્મ વા આત્માના ચમકાર રૂ૫ અને રમાત્મસ્વરૂપ એવા તેની જ વિભૂતિઓ છે. આત્મખ્યાતિ એવા અંતિમ નામના પદને પણ છોડી દઈ તેને જે મૂળ અર્થ છે કે જે છેવટે અનાદિ અને અનંત એવા નિપ્રપંચ બ્રહ્મની અંદર પર્યાવસાનને પ્રાપ્ત થાય છે તે હું રૂપ આત્મા કિંવા બ્રહ્મ જ અહીં અભિન્ન એવા એકરસરૂપે રહેલું છે અને એ મૂળ અર્થ પણ છેવટે નિપ્રપંચ બ્રહ્મની અંદર જ વિલયને પામે છે. આત્મખ્યાતિ, અસખ્યાતિ, ખ્યાતિ, અખ્યાતિ અને અન્યથાખ્યાતિ, એ સર્વ શબ્દ તથા તેના અર્થ સંબંધી દષ્ટિએ, તત્ત્વજ્ઞ પુરુષની દૃષ્ટિએ તો કેવળ સસલાનાં શિંગડાં કિંવા વંધ્યાપત્રની જેમ મિથ્યા જ ભાસે છે. નિવિકઢ૫ ચિદાકાશ, આત્મા કિંવ બ્રહ્મની અંદર કદી એ કલ્પના પણ સંભવતી નથી. અદ્વિતીય એવા ચિદાકાશની અંદર આ આત્મા છે અને આ ખ્યાતિ છે, એવી કલ્પનાનો ભ્રમ કદી પણ સંભવતો નથી, માટે એ શબ્દોને છોડી દઈ કેવળ પરમાર્થ પરાયણ થઈને રહેવું. આવા પ્રકારના નિશ્ચય પર આવી જતાં ગતિ, સ્થિરતા અને ભક્ષણ ઇત્યાદિ તમામ ક્રિયા, તેને કરનાર અને આ સર્વ જગત પણ પ્રવૃત્તિથી તદ્દન રહિત એવા આકાશના જેવું નિઃસંકલ્પ, સ્વચ્છ અને અવિચ્છિન્ન જ ભાસે છે. આ મુજબ સર્વ ખ્યાતિઓ આત્મસ્વરૂપ જ છે, તે થકી સહેજ પણ ભિન્ન નથી, એ વાત
પષ્ટ રીતે જાણી શક્યા. હવે આપણે વિરાટ વિભૂતિઓનાં ચાલુ વિષય સંબંધે ભગવાનના કથનને આગળ વિચાર કરીશું.
| સર્વ ઇન્દ્રિયની તે તે વિષય ગ્રહણ કરવાની શક્તિ હું જ છે
ભગવાન કહે છે: હે ઉદ્ધવ! સ્ત્રીઓમાં શતરૂપા સ્ત્રી તથા પુરુષોમાં સ્વાયંભુવ મનું કે જે જેડલાની સર્વ મથની સૃષ્ટિમાં સૌથી પ્રથમ ઉત્પત્તિ થવા પામેલી છે તે હું છે. મુનિઓમાં નારાયણ, બ્રહ્મચારીઓમાં સનકુમાર, ધર્મોમાં સર્વ પ્રાણીમાત્રને અભય આપનારો આત્મધર્મ, નિભયસ્થાનમાં આત્મનિષ્ઠા, અભિપ્રાયને ગુપ્ત રાખવામાં પ્રિય વચન અને મૌન, જેલમાં પ્રજાપતિ, કદી પણ પ્રમાદ(આલસ્ય) નહિ કરતો અને થાક્યા વગર નિત્યપ્રતિ પોતાનું કાર્ય કરી રહેલ કાળ, ઋતુઓમાં વસંત, મહિનાઓમાં માર્ગશીર્ષ, નક્ષત્રોમાં અભિજિત, યુગમાં સત્યયુગ, ધીર પુરુષોમાં દેવલ અને અતિ મુનિ હું છું, વેદોના વિભાગ કરનારાઓમાં વેદવ્યાસ, વિદ્વાનમાં બુદ્ધિશાળી ભૂગુ ઋષિ, ભગવાન રૂ૫ વાસુદેવ તથા ભકતમાં તો ઉદ્ધવ પણ હું જ છું. વાનરમાં શ્રેષ્ઠ એવા હનુમાન, વિદ્યાધરમાં સુદર્શન વિદ્યાધર, રત્નોમાં પદ્મરાણ મણ-માણેક, સુંદર વસ્તુઓમાં કમળદોડે, દર્ભની જાતિઓમાં કુશદર્ભ, હવિષ પદાર્થોમાં ગાયનું ઘી, ઉદ્યમીઓમાં લમી, જુગારીઓમાં છળ, ક્ષમાવાળાએમાં ક્ષમા, સાત્વિકેમાં સર૧, બળવાનોમાં બળ(શક્તિ) એટલે શારીરિક, વાચિક, માનસિક તથા આધ્યાત્મિક બળ, ભકત પુરુષનું ભકિતયુક્ત થતું કર્મ, વાસુદેવ, સંકર્ષણ
Page #678
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તેમ તે કઈ પણ વખતે ઉત્પન્ન જ થયેલો નથી.
[ ૫૯ પ્રદ્યુમ્ર, અનિરુદ્ધ, નારાયણ, હયગ્રીવ, વરાહ, નરસિંહ તથા બ્રહ્માએ શ્રેષ્ઠ નવ મૂર્તિઓમાં પ્રથમની વાસુદેવ એ મૂર્તિ હું છે, ગંધમાં વિશ્વાવસુ, અપ્સરાઓમાં પૂર્વચિતિ નામની અપ્સરા, પર્વતેમાં સ્થિરતા, પૃથ્વોની તન્માત્રા ગંધ, જળની રસ, તેજની રૂપ, વાયુની સ્પર્શ તથા આકાશ ની શબ્દ, તેજસ્વી પદાર્થોમાં અગ્નિ, સુર્ય, ચંદ્ર અને તારામાં જે કાંતિ છે તે, દાતાઓમાં શ્રેષ્ઠ એવો બલિ, વીર પુરુષોમાં અર્જુન, દરેક પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ; જવું, બેલવું, ત્યાગ કર, પ્રહ કરવું અને આનંદ લેવો, એ પાંચ કમેન્દ્રિયોનો તથા સ્પર્શ કરવો, જેવું, વાદ લેવો, સાંભળવું અને સૂંધવું, એ પાંચ જ્ઞાનેંદ્રિયોનો વ્યાપાર પણ હું છે તથા સર્વ ઇંદ્રિયની તે તે વિષય ગ્રહણ કરવાની શક્તિ પણ હું જ છે..
| સર્વ શ્રેષ્ઠ બ્રહ્મ પણ હું જ છે. મહત્તત્વ, અહંકાર, પૃથ્વી, જળ, વહ્નિ, વાયુ અને આકાશની તન્માત્રામાં પાંચ મહાભૂતે, પાંચ કર્મે કિયો, પાંચ જ્ઞાનેંદ્રિયો અને મને મળી અગિયાર ઇદ્રિો, જીવ, પ્રકૃતિ, સવગુણ, રજોગુણ, તમોગુણ અને તે સૌથી પર એવું જે “બ્રહ્મ' તે પણ હું જ છે, તેમ જ આ સર્વ તત્તની ગણત્રો (સાંખ્યતરવ), તેઓનું લક્ષણપૂર્વક જ્ઞાન તથા ફળ રૂ૫ જે તત્ત્વનો નિશ્ચય તે પણ હું જ છે, વળી છ-ઈશ્વર, ગુણ-ગુણી તથા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ એમ જે જે કાંઈ દૂતાદિપ પદાર્થ છે તે સર્વ ઈશ્વર, સર્વાત્મા અને સર્વ રૂ૫ એવા મારાથી કોઈપણ સ્થળે પિન્ન નથી અર્થાત સર્વ કાંઈ હું એટલે આત્મસ્વરૂપ એવા મારા ૨૫ જ છે. કાળે કરીને કદાચ પરમાણુની ગણતરી કરી શકાય પરંતુ હું પોતે જ અસંખ્ય બ્રહ્માંડને સુજતા હોવા છતાં તેની ગણતરી મારાથી પણ કરી શકાય તેમ નથી. ટૂંકમાં એ જ કે જ્યાં જ્યાં પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્વર્યા. લજજા, દાન, સૌંદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા, તથા વિજ્ઞાન હોય તે તે સર્વ આત્મસ્વરૂપ એવા મારી ર્વિભૂતિ છે.
મારી મુખ્ય વિભૂતિઓ તને સંક્ષેપમાં કહી આ સર્વ મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ મેં તને સંક્ષેપમાં કહી. તે સર્વ મનના વિકાર ૨૫ જ છે, એટલે જેમ સ્વાન એ મનને એક વિકાર છે તેવા પ્રકારની જ છે એમ જાણવું. જેમ આકાશપુષ્પાદિ એ માત્ર કહેવા પુરતાં હોય છે પણ વાસ્તવિક હેતાં નથી તેમ આ સર્વ વિભૂતિઓ કહેવા માત્ર જ છે. માટે તમો વાણુ, મન, પ્રાણ, ઇંદ્રિય તથા બુદ્ધિને સત્વગુરુસંપન્ન એવા એક નિશ્ચય વડે જ વશ કરે કે જેથી તમો ફરી સંસાર કરવા છતાં પણ અલિપ્ત રહેશે અર્થાત જીવન્મુક્ત બની રહેશે. જે યેગી વાણુ તથા મનને આત્મરૂપ બુદ્ધિવડે વશ કરતા નથી તેનાં વ્રત, તપ અને દાન ઇત્યાદિ તમામ કાચી માટીના ઘડામાંથી જેમ પાણી સવી જાય છે તેમ નાશ પામે છે. માટે હંમેશાં નિઃસંગ, નિષ્ક્રિય તથા નિષ્ક્રપંચ અને આત્મસ્વરૂપ એવા મારામાં જ પરાયણ રહી બુદ્ધિ, મન, વાણી તથા પ્રાણ વડે નિત્યપ્રતિ આત્મરૂપ એવા મારું જ ચિંતન કરી તેને વશ કરવાં જોઈએ. તાત્પર્ય એ કે આ સર્વ આત્મસ્વ૨૫ એવા મારું જ રૂ૫ છે, મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ; એવા પ્રકારે મન, વાણી, બુદ્ધિ તથા પ્રાણને તેમાં જ વશ કરી રાખવા૫ અને તેમાંથી કિચિ માત્ર પણ અન્ય સ્થળે હઠવા નહિ દેવારૂપ સાધન વડે જ કૃતકૃત્ય થવાય છે (ભા૦ ૦ ૧૧ અe ૧૬, ૧૭ જુએ).
ઉપર કહેવામાં આવેલ બંને વિભૂતિઓનાં વર્ણનમાં કેટલેક સ્થળે થડે ફેરફાર છે, વળી આ ઉદ્ધવને કહેવામાં આવેલી વિભૂતિઓમાં કેટલીક મહત્વની વિભૂતિઓ ૫ણું છે પરંતુ આ સર્વને અંત તો આ બધું આત્મસ્વરૂપ છે એવા પ્રકારના સર્વાત્મભાવરૂપ જ્ઞાનમાં જ થતો હોવાથી આ વિભૂતિઓ પણ અનાન નષ્ટ થતાં સુધી ફક્ત કહેવા પુરતી જ છે. અર્થાત અદ્વૈત સ્થિતિમાં મુમુક્ષુની સ્થિરતા થઈ ના હોય ત્યાં સુધી માટે તે અભ્યાસમાં ઉપયોગી છે. તેથી અપરોક્ષાનુભવ થયા પછી તે તે આકાશના પુષ્પ તથા સ્વપ્નની માફક જ મિથ્યા કરે છે, એમ કહેવામાં આવેલું છે. એ રીતનું આ વિભૂતિ યુગના અંતે જે વિવેચન છે. તેને બારીકાઈથી વિચાર કરવાથી આ સર્વ વિવેચનને ઉદ્દેશ સ્પષ્ટ રીતે જણાઈ આવશે,
Page #679
--------------------------------------------------------------------------
________________
ઉમણો નિઃ શાશ્વતોડā gu– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૧
અધ્યાય ૧૧
ભક્તિમાર્ગ અને ચિત્તશુદ્ધિ ભગવાને પાછલા અધ્યાયમાં અર્જુનના પ્રશ્ન ઉપરથી પિતાની વિભૂતિઓને વિરતાર કહી સંભળાવ્યો તે ઉપરથી અર્જુનનો ઘણો ખરો મેહ તે નિવૃત્ત થયો. તેને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને આ સર્વે જગત તેમનો જ વિસ્તાર છે એવું નિઃશંક જ્ઞાન થયું. આ મુજબ નિઃશંક જ્ઞાન થવું એ જે ભક્તિમાર્ગ દ્વારા ચિત્તશુદ્ધિ થયાનું મુખ્ય લક્ષણ સમજવું. જેવી રીતે અષ્ટાંગ યોગ સાધનારા હઠયોગીઓની કુંડલિનીનું ઉત્થાન થાય ત્યારે જ તેની ચિત્તશુદ્ધિ થયેલી ગણાય અને ચિત્તશુદ્ધિ થયા પછી તે જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થાય ત્યારે તેની સાધના પૂર્ણ થઈ એમ કહી શકાય. આ મુજબ સાધના પૂર્ણ થયેલા સાધકનું જ્યારે ફરી પાછું સમાધિમાંથી ઉત્થાન થાય છે ત્યારે તેને ફરીથી જામદવસ્થામાં ભાસના આ તમામ દસ્યજાળ પણ નિકિ૯૫ એવા અપક્ષ આમાથી અભિન્ન એવું પરમ તત્વે જ છે; એ રીતનું સમ્યફ જ્ઞાન પ્રાપ્ત થઈ સહજ સમાધિની પ્રાપ્તિ થતાં સુધી તેને આ રીતે પ્રત્યાહારરૂ૫ અભ્યાસ કરવો પડે છે અને તેમાં જ્યારે સહજ રીતે સ્થિરતા થાય છે એટલે તે કૃતકૃત્ય અને જ્ઞાતનેય એવો જીવમુક્ત બની જાય છે, આ મુજબની તદાકારતા પ્રાપ્ત થઈ હોય તે જ ખરો પરમ ભક્ત સમજવો. બ્રહ્મતા ઉપાસકને પણ જ્યારે આ સર્વ દશ્ય પ્રત્યક્ષ બ્રહ્મરૂપે જ દગ્ગોચર થાય છે ત્યારે જ તેની ચિત્તશુદ્ધિ થયેલી ગણાય. ખાલી આ બધું બ્રહ્મ છે એવું મેં વો ગોખવા થકી કાંઈ વળતું નથી તેમ ભક્તિમાર્ગવાળાઓ આ બધું ભગવાનનું સ્વરૂપ છે એમ કેવળ મોઢેથી બોલે તે નિરુપયોગી છે, પરંતુ જ્યારે તે પ્રમાણે તેને આ બધું પિતાના ઇષ્ટદેવનું જ સ્વરૂપ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને તેની એજ્યભાવરૂ૫ મસ્તીમાં જ તે તન્મય બની જાણે કે પિતાને ઈષ્ટદેવ જ પિતાને પિતાનું દ્રષ્ટાભાવ વડે જોઈ શકાય એવા પ્રકારનું માયાના ત્રણ ગુણવાળું વિરાટ કિંવા અપર સ્વરૂપ બતાવે છે અને પોતે તે સ્વરૂપને જોનાર દ્રષ્ટા અર્થાત ઈશ્વર(વૃક્ષાંક ૨ ) બને છે. આવી દષ્ટિ પ્રાપ્ત થવી એ દિવ્યદૃષ્ટિ કહેવાય, કારણ કે ભગવાનનાં બે સ્વરૂપ છે (1) પર અને (૨) અપર.
દિવ્યદૃષ્ટિવા ચૈતન્ય ભગવાનનાં કહેલાં આ બે સ્વરૂપો પૈકી પર સ્વરૂપ તે જ્યારે ભગવાનની સાથે તદ્દન એક્તા પ્રાપ્ત થાય ત્યારે જ અનુભવમાં આવે છે, તેમાં દ્રષ્ટાભાવ પણ શેષ રહેતું નથી. આ પ્રમાણેનું ભગવાનનું પર સ્વરૂપ છે ( વૃક્ષાંક ૧ ). હવે ભગવાનનું અપર સ્વરૂપ કે જે માયાના ત્રણ ગુણેના વિસ્તારવાળું હેઈ જે આ સમગ્ર બ્રહ્માંડ અને તેની અંદર આવેલા ચૌદ લોકમાં ચરાચર વ્યાપેલું છે તે ( વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ ) જેવાને માટે દિવ્યદષ્ટિની જરૂર હોય છે. દિવ્ય એટલે પ્રકાશ, ચેતના કિંવા ચૈતન્ય. આને પ્રત્યગામા પણ કહે છે. આ રીતે સાક્ષી ભાવમાં સ્થિત થઈ જનારે ભક્ત જ્યારે પ્રત્યગાત્મસ્વરૂપ એવા સર્વ દસ્યના દ્રષ્ટા( વૃક્ષાંક ૨ ) ભાવમાં સ્થિત થાય છે ત્યારે જ નિર્વિકાર ભગવાનનું માયાવડે ધારણ કરાયેલું (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધીનું) અપર સ્વરૂપ તેને દશ્યમાન થઈ શકે છે. આ રીતે દ્રષ્ટા, સાક્ષી પ્રત્યગાત્મા અથવા ઈશ્વરભાવમાં સ્થિત થવું એટલે હું આ શરીરાદિ રૂપવાળે નથી પરંતુ સર્વદસ્યદિને દ્રષ્ટા કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨) છું, એવા પ્રકારની સત્યભાવનામાં જ્યારે ભક્ત સ્થિર થાય છે ત્યારે જ તેને માયાના ત્રણે ગુણે વડે ધારણ કરાયેલું એવું ભગવાનનું અપર વિરાટ સ્વરૂપે (વૃક્ષાંક ૭ થી ૧૫ ૬ સુધીનું) અનુભવમાં આવે છે. આ વિરાટ સ્વરૂપે વાસ્તવમાં મિયા હોઈ તેમાં અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનાં કાર્યો થતાં જ રહે છે, એટલું જ નહિ પરંતુ આ વિરાટ સ્વરૂપ કિંવા અપરા પ્રકૃતિ(વક્ષાંક ૩ થી ૧૫ વ)ને પણ અંતે દ્રષ્ટા ( વૃક્ષાંક ૨)માં જ વિલય થઈ જાય છે અને ત્યાર પછી જે નિઃશેષ પ્રત્યફ આત્મસ્વરૂપ રહે છે તે જ ખરું સ્વસ્વરૂપ છે (ક્ષાંક ૧). સચ્ચિદાનંદ સ્વરૂપ તે આ જ,
Page #680
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ].
જન્મરહિત, નિત્ય, શાશ્વત અને પુરાણે એવા આ આત્મા– [ પપ૧
ભગવાનનું વિરાટ સ્વરૂપ ભયંકર કેમ? વિચાર કરી જુઓ તે જણાશે કે વિરાટ સ્વરૂપ જોઈને અર્જુન ગભરાઈ ગયે. દરેક શાસ્ત્રો તે પિકારી પોકારીને કહે છે કે ભગવાનનું સ્વરૂપ તે અંત આનંદદાયક છે, ભયાનક નથી. રાક્ષસે તથા અસુરાદિનાં સ્વરૂપ ભયંકર હોય છે પરંતુ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોતાં જ જે અર્જુનને ગભરાટ ઉત્પન્ન થયો તો તે ઉપરથી શું સમજવું? આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવાનનું સાચું સ્વરૂપ જેવું હોય તેણે ભગવાનની સાથે ઐકયતાને અનુભવ લેવો જોઈએ, અર્થાત ભગવાનની સાથે એક થવારૂપ અનુભવ વડે જ ભગવાનના સાચા સચિદાનંદ સ્વરૂપનો અનુભવ થઈ શકે છે અને તેવો અનુભવ કરનારો તે જ ખરો ભક્ત કહેવાય. પરંતુ જ્યાં સુધી ભગવાનને ભેદ દષ્ટિ રાખી જોવાની ઈચ્છા કરવામાં આવે છે ત્યાં સુધી તેનું સાચું સચ્ચિદાનંદ સ્વરૂપ નહિ પરંતુ મિથ્યા એવું માયાવી સ્વરૂપે જ જોવા મળે છે કે જે અતિ ભયંકર છે. તેમાં અસંખ્ય બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય ઇત્યાદિ અનેકવિધ ઉથલપાથલ નિત્યપ્રતિ થયા જ કરે છે. વસ્તુતઃ ભગવાનનું ખરું સ્વરૂપ અનિર્વચનીય, નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તેનું વર્ણન જ થઈ શકતું નથી. આથી વિરૂદ્ધ વચનીય, ગુણવાળું, આકારવાળું અને વર્ણન થઈ શકે એવું જે રવરૂપ છે તે તે તેની મિથ્યા માયાનું જ ઘાતક હોવાથી મહાનયંકર, કર અને પરિતાપ ઉત્પન્ન કરનારું છે, માટે તેવા માયાવી સ્વરૂપને છોડી હંમેશ ભગવાનના સાચા સ્વરૂપમાં જ તમય બની જવું જોઈએ, એવો આત્મબોધ આમાંથી મળે છે. હવે આવી પૂર્ણતા થતાં સુધી ભક્ત આરંભમાં ભગવાનને ભિન્ન ભાવથી દેખે છે એટલે પિતે તમામ દસ્યનો દ્રષ્ટા(જોનારો) બને છે અને સમસ્ત દસ્યજગત એ ભગવાનનું અપર વા વિરાટ સ્વરૂપ
છે, એ રીતના ભાવમાં અભ્યાસ વડે સ્થિર થઈ તેવો અનુભવ લે છે. આમ જ્યારે તે તદ્દન નિઃશંક બની દ્રષ્ટાભાવમાં જ સ્થિર બને છે ત્યારે તેને સર્વનો નાશ કરનારો, ઉપન્ન કરનારો, કરોડો બ્રહ્માંડ જેના પેટમાં સમાઈ રહ્યાં છે એ આ ચાલતા સર્વે વ્યવહાર ભગવાનને જ ખેલ વા લીલારૂપ છે, એવા અનુભવ આવે છે. પાતંજલ યોગાદિના અભ્યાસકેની ચિત્તશુદ્ધિનું લક્ષણ જેમ કુંડલિનીનું ઉત્થાન ગણાય છે તેમ ભક્તિમાર્ગવાળાઓને પોતાની ભાવના પ્રમાણે જ્યારે આ બધું ભગવાનનું જ સ્વરૂપ છે એવું કેવળ મોઢે બોલવા માત્ર જ નહિ પણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે ત્યારે જ તેની ચિત્તશુદ્ધિ થઈ એમ જાણવું. ત્યાં સુધીને માટે તે તેની જપતપાદિ સર્વ ક્રિયા નિરર્થક છે. આ રીતે જ્યારે તેને દ્રષ્ટાભાવમાં રહીને સર્વત્ર ભગવાનના વિરાટ સ્વરૂપનો અનુભવ આવે છે, ત્યારે તે પોતાના આ દ્રષ્ટાભાવને છોડી દે છે અને પછી આ રીતની ભેદદષ્ટિ છોડીને ભગવાનની સાથે અયરૂપ બની જઈ તેના નિર્વિકલ્પ અને અનિર્વચનીય એવા સચ્ચિદાનંદ સ્વરૂપમાં એકરૂપ થઈ રહે છે; કે જેની પ્રાપ્તિ થવાથી કેઈપણ પ્રકારને ભય રહેવા પામતે નથી તેમ પાછું કંઈ કરવાપણું કે જાણુવાપણું સિલક પણ રહેતું નથી. આ પ્રમાણે ભક્તિમાર્ગને ઉદ્દેશ છે. હવે આપણે જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગમાં કેટલે ભેદ છે તે સંબંધમાં થોડે સંક્ષેપમાં વિચાર કરીશું.
ભક્તિ અને જ્ઞાનમાર્ગમાં ભેદ નથી ભગવાનના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનાર (૧) સાંખ્ય કિવા જ્ઞાન (૨) યોગ (માણે પાસના) તથા (૩) ભક્તિ એમ મુખ્ય ત્રણ જ માર્ગો છે. બીજા બધા માર્ગોનો સમાવેશ આ ત્રણમાં જ થઈ જાય છે. તે પૈકી ધોગમાર્ગમાં તો પ્રાણપાસના દ્વારા મનનો વિલય કરવો પડે છે. તે ક્રિયાત્મક હોવાથી બાકીના બે માર્ગેથી ભિન્ન પડે છે. પરંતુ જ્ઞાન અને ભક્તિમાર્ગમાં તો નજીવો ભેદ છે. તે એવો કે જ્ઞાન માર્ગ બુદ્ધિગમ્ય હોવાથી તેમાં પ્રથમ આત્માનું પરાક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લઈ પછી અપરોક્ષ અનુભવવડે આત્મા વૃક્ષાંક (૧)ના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી લેવી પડે છે અને તેનો અનુભવ થયા પછી આ જગત પણ તેથી અભિન્ન છે એવા પ્રત્યાહાર વડે તન્મયતા પ્રાપ્ત કરવી જોઈએ એ ક્રમ છે; એટલે જેમ પ્રથમ સમુદ્ર, તરંગ, ફીણ, પરપ વગેરે કશું છે જ નહિ, પરંતુ પાણી છે અને તેને જાણનાર પોતે પણ પાણીરૂપ છે. એ રીતના જ્ઞાન વડે પ્રથમ પાણીનું સાચું સ્વરૂપ જાણી લઈ તેવા અભ્યાસથી પાણું ભાવમાં તદ્દન સ્થિરતા થઈ એટલે પછી આ સમુદ્ર, તરંગ, ફીણ,
Page #681
--------------------------------------------------------------------------
________________
પપર ] ન હન્યતે માને રે I J. [ સિન્તકાણડ ભ૦ ગીર અ૦ ૧૧/૮ પરપોટા, યાદિ સર્વ પાણીથી અભિન્ન છે એવા પ્રકારનો અભ્યાસક્રમ કરવાની આવશ્યકતા હોય છે. અને ભક્તિમાર્ગ શ્રદ્ધગમ્ય છે. તેમાં પ્રથમ, તરંગ, ફીણ, પરપોટા, સમુદ્ર પાણી જ છે અને તેને દ્રષ્ટા તું તે સર્વથી તદ્દન ભિન્ન છે એવા પ્રકારને ભાવ દઢ કરવો પડે છે અને તે દઢ ભાવ થાય કે પછી તું પિતે પણ તે થકી જીદ નથી, પણ પાણીરૂપ છે એવા પ્રકારે કમે ક્રમે એકયભાવ કરવા જણાવેલું છે. અર્થાત્ યુગ એટલે કર્મગમ્ય, સાંખ્ય એટલે જ્ઞાન કિવા બુદ્ધિગમ્ય અને ભક્તિ એટલે શ્રદ્ધા કિવા ભાવના ગમ્ય છે. આ ત્રણે માર્ગોમાં વાસ્તવિક રીતે તાવિક ભિન્નતા નથી. કેમ કે તે બધામાં મનને વિલય કરે એજ એક હેતુ સમાયેલ છે.
આ કથન ઉપરથી બુદ્ધિમાન જાણી શકશે કે જે વિરાટ સ્વરૂ૫ અર્જુનના જોવામાં આવ્યું તે તેની તેવા પ્રકારની સિહ ભાવનાનું જ ઘાતક હતું. તેનો દૈતભાવ નષ્ટ થયું ન હતું તેથી તે આ ભયંકર સ્વરૂપ જોઈ ગભરાટમાં પડી ગયો. તેણે ભગવાનની આ અપરા પ્રકૃતિમાં જે જે કાંઈ જોયું તે સર્વે ભગવાનનું અપર ૩૫ જ છે એમ તેના જણવામાં આવતાં જ તેણે તેના ભાવ વડે ભગવાનની પ્રાર્થના કરેલી છે. આ બધું તો તેની માનસિક સિહ ભાવનાનું ઘાતક હોવાને લીધે તેની દૈત ભાવનાનો વિલય થતાં સુધી તે નિઃશંક બન્યો ન હતો. આથી વિશ્વરૂપ જોયા પછી પણ તેણે પ્રશ્નો કરેલા છે, તે ઉપરથી આ વાત સ્પષ્ટ જણાઈ આવે છે. સિવાય અત્યાર સુધીના વિવેચન ઉપરથી અર્જુનની ભગવાન ઉપર અચળ શ્રદ્ધા બેઠી હતી. તે અત્યાર સુધી આ કુષ્ણ એટલે મારા મામાનો દિકરો કિવા શરીરધારી આકૃતિવાળો મારો સખા છે એમ માનતે હતે. તેને એ ભ્રમ નીકળી ગયો અને નિઃશંક રીતે તે જાણી શકો કે આ કૃષ્ણ એટલે દેહધારી સામાન્ય વ્યક્તિ નહિ પરંતુ જેનું સર્વ વેદ, ઋષિ, દેવતા વગેરે વર્ણન કરે છે એવા પરમ સ્વરૂપ છે. પરંતુ તે ભગવાનના અંત રવરૂપની સાથે તાદામ્યભાવની અર્થાત પૂર્ણ એજ્યભાવ કરવાની કલ્પનાથી અજ્ઞાત હોવાથી, તેને તેના વિરાટ સ્વરૂપ એટલે ભગવાને વર્ણવેલી વાણી દ્વારા વર્ણવી શકાય એવી પોતાની “હું' એવા એક અંશ વડે વિસ્તારને પામેલી અપરા પ્રકૃતિ કે જે ભગવાનના માયાના ત્રણ ગુણો વડે જ વિસ્તારને પામેલી છે તે જોવાની જ ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી તેને દિવ્ય ચક્ષુ આપીને એટલે દ્રષ્ટાભાવ(વૃક્ષાંક ૨)માં સ્થિત કરીને પોતે માયાના ગુણો વડે ધારણ કરેલી તમામ અપરા પ્રકૃતિરક્ષાંક ૩ થી ૧૫g) કે જે જોવામાં અંતિમ છે એટલે તે સ્વરૂપથી આગળ દ્રષ્ટા ભાવનો અવધિ સંપૂર્ણ થાય છે તેથી દ્રષ્ટાભાવ વડે જોઈ શકાય એવા આ માયાવી સ્વરૂપનું દર્શન અર્જુનને કરાવ્યું છે, પણ વસ્તુતઃ તે તે અર્જુનની સત્ય ભાવનાનું દ્યોતક હતું એમ જાણવું. જેમ અસત સ્વરૂપની ભાવનાનો સત રવરૂપની ભાવનામાં વિલય થતાં સત્ય ભાવના પરિણમે છે તેમ જ્યારે આ બંને ભાવાનો તેના સાક્ષી સહ વિલય થઈ આત્મરવ૫માં જ સ્થિરતા થાય ત્યારે જ વાસ્તવિક એવું ખરું સ્વરૂપ અનુભવમાં આવી શકે છે, (સત્ય વા સિદ્ધ ભાવના કોને કહેવી તે માટે દર પરશુરામ ખંડ ૨ પ્રકરણ ૧૪માં વર્ણન છે તે જુઓ). જ્યાં સુધી ત છે ત્યાં સુધી કદાપિ નિર્ભય થવાતું નથી એ શ્રુતિને પણ સિદ્ધાંત છે. માટે આ વિરાટ સ્વરૂપથી અર્જુનને ભાતિ કેમ ઉત્પન્ન થઈ તે બાબત હવે જિજ્ઞાસુઓના લયમાં સારી રીતે આવી શકશે.
अर्जुन उवाच
मदलनहाय परमं गृह्यमध्यात्मुसज्जितम् । .. यत्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥ १ ॥ भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तर शो मया । સા: ગરવા ગાભ્યા શાળા ૨ /
Page #682
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
[ ૫૫૩
શરીર હણવા છતાં કદી હણાતો નથી. एवमेतद्यथाऽन्य त्वमात्मानं परमेश्वर । द्रष्टुमिच्छामि ते रूपमेश्वरं पुरुषोत्तम ॥ ३ ॥ मन्यसे यदि तच्छक्यं मया द्रष्टमिति प्रभो । योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥ ४ ॥ આપના વિરાટ સ્વરૂપનું દર્શન કરવાની મારી ઇચ્છા છે.
શ્રીભગવાનના મુખેથી વિભૂતિ યોગ સાંભળ્યા પછી ભગવાનનું તેવું સ્વરૂપ આપણને જોવા મળે તે કેવું સારું ! એવી રીતે અર્જુનના મનમાં ભાવના ઉત્પન્ન થવાથી તે બોલ્યો કે ભગવન ! મારા ઉપર અનુગ્રહ(કપા) કરવાના હેતુથી આપે પરમ ગુહ્ય અર્થાત અનિર્વચનીય કિંવા અવર્ણનીય કે જેને આત્મરૂપસંજ્ઞાવડે સંબોધવામાં આવે છે એવું અત્યંત ગૂઢ વચન (જ્ઞાન) અત્યારસુધી કહ્યું તે વડે મારા આ મોહને નિશ્ચિત નાશ થયો છે એટલે મારા મોહને સંપૂર્ણ રીતે નિવારણ થયું છે; વળી હે કમલાક્ષ! ભૂતની ઉત્પત્તિ તથા પ્રલયનાશ એ બંનેને નિશ્ચય પણ મેં વિસ્તારપૂર્વક આપની પાસેથી સાંભળે છે; સિવાય આપનું મહામ્ય એટલે વર્ણવી શકાય એવું અને અંતે મિશ્યા ભાવવાળ અપર સ્વરૂપ તથા અવ્યય એટલે અવર્ણનીય, નાશહિત એવું પરસ્વરૂપ એ બંનેને નિશ્ચય પણ વિસ્તારપૂર્વક સાંભળ્યો. હે પરમેશ્વર ! આપ જેવી રીતે પિતાને કહે છે એ પ્રમાણે તે પુરુષોત્તમ ! આપના ઐશ્વર્યરૂપને અર્થાત અપરપને હું જોવાને ઇચ્છું છું; એટલે આપના એક અંશમાંથી સ્થિત થયેલા આ ઈશ્વર એટલે દ્રષ્ટા કિંવા સાક્ષી ભાવવડે જોઈ શકાય એવું જે ૨૫ તે કિંવા વિરાટ વિભૂતિઓવાળ અપરરૂ૫ (વૃક્ષાંક ૨થી ૧૫ સુધીનું) જેવાની મારી ઇચ્છા છે; તો હે પ્રભો! તે જે મારાથી એટલે મમભાવવડે જેવાને શક્ય હેય અર્થાત તે જોવાની મારી લાયકાત છે એમ જે આ૫ માનતા હે તે હે યોગેશ્વર ! આ વ્યય અર્થત નારહિત એવા આત્માનું તે રૂ૫ એટલે જે તત્ત્વતઃ તો અવ્યય એવો આત્મા હોવા છતાં અહં (હ) એવા એક અંશ વડે સ્થિત હોઈ દર્શાય એટલે દ્રષ્ટાભાવ વડે જ જોઈ શકાય એવું જે આપનું અપર૨૫ (વૃક્ષાંક ૨થી ૧૫ ઘ) છે તેનું મને આપ દર્શન કરાવો.
श्रीभगवानुवाचपश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥ ५ ॥ पश्यादित्यान्वसुन्द्राश्विनौ मरुतस्तथा । बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥ ६ ॥ इहैकस्थं जगत्कृत्स्नं पश्याय सचराचरम् । मम देहे गुडाकेश यच्चान्यदृष्टुमिच्छसि ॥ ७ ॥ न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा । दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥ ८ ॥
Page #683
--------------------------------------------------------------------------
________________
૫૫૪ ]
ટ્રના મતે – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅવે ૧૧/૮
વિરાટ સ્વરૂપે જોવાને અધિકારી કેણ? આ પ્રમાણે અજુનને પ્રશ્ન સાંભળીને તથા તેના મનને ભાવ ઓળખીને ભગવાને વિચાર કર્યો કે અર્જુન પૂર્ણ શ્રદ્ધાળુ હેઈ તદ્દન નિઃશંક થયેલું છે. મારું આ અપર સ્વરૂપ તે જે ભક્તિમાર્ગને અભ્યાસક ભક્ત પોતે કેવળ દ્રષ્ણા ભાવમાં સ્થિત રહી શરીર, મન, વાણીવડે જે જે કાંઈ કર્મ થાય છે તે તમામ કર્મ તેમજ બુદ્ધિ વડે થતો તમામ નિશ્ચય એટલે કે અંતઃકરણમાં જે જે વૃત્તિનું ઉત્થાન થાય તે સર્વમાં કેવળ આત્મસ્વરૂપ એવા એક મારી જ ભાવના નિત્યપ્રતિ કરે છે, આ પ્રમાણે સાક્ષી ભાવમાં રહી જે તન્મય થયેલો હોય છે, તે ભક્ત જ મારા અપર સ્વરૂપને જોવાને માટે સમર્થ છે, બાકી બીજા કેઈપણ જોઈ શકતા નથી. આ અર્જુન આ રીતની સંપૂર્ણ એકનિષ્ઠાવડે મારે શરણે આવેલ સાચો ભકા છે. વળી સગુણ ઉપાસકે જ્યારે વાસ્તવિક રીતે સંપૂર્ણ રીતે સર્વત્ર મને જ દેખે અને જ્યારે તેઓને તેવો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જ તેઓ ભક્તિમાર્ગમાં સાચા રિથર થયા એમ કહી શકાય, ત્યાં સુધી તે ગમે તે હોય પણ તેને મારો સાચો ભક્ત તે કહી શકાતો જ નથી. જ્યારે ભક્તિ કરતાં કરતાં ભક્તની ચિત્તશુદ્ધિ થઈ તેની આ મુજબની સ્થિતિ થાય છે એટલે પોતે દ્રષ્ણા ભાવમાં રહી તમામ દયભાવમાં તે એક મને જ જુએ છે અને એ મુજબની તેની ભાવના જ્યારે સિદ્ધ થાય છે અર્થાત ખરેખર તેને મારા સિવાય બીજું બધું દેખાતું બંધ થઈ જાય છે, જયાં જુઓ ત્યાં હું જ એક તેને જોવામાં આવું છું, જ્યારે તેની આવી સ્થિતિ થાય છે ત્યારે જ ભક્તિમાર્ગની પૂર્ણતા થઈ એમ સમજવું. આ રીતે ભક્તની સ્થિતિ થયા પછી તે દ્રષ્ટાભાવનો પવિલય કરી મારામાં જ એકરૂપ થઈ જાય છે. આને રાજયોગ પણ કહે છે. આ પ્રમાણે એકરૂપ થયે કે તે કતકય બને છે, પછી તેને વૈલોક્યમાં કાંઈ કરવાનું કે જાણવાનું કે મેળવવાનું બાકી રહેતું નથી. શાસ્ત્રમાં કહેલી સડજ સમાધિ તે આ જ. અજુનની ચિત્તશુદ્ધિ તે થયેલી છે માટે તેને દિવ્ય નેત્ર આપી એટલે દ્રષ્ટાભાવમાં સ્થિત રહીને મારું વિરાટ રવરૂપ જોવાનું કહેવામાં આવશે તો જ તે જોઈ શકશે, નહિ તે જોઈ શકશે નહિ. એ મુજબ મનમાં વિચાર કરીને ભગવાને નીચે પ્રમાણે કહ્યું
આ મારું વિરાટ સ્વરૂપે જો હે પાર્થ ! મારા જુદી જુદી જાતના તથા નાના પ્રકારનાં વિષ્ણુ અને આકૃતિઓવાળા સેંકડો હજારો દિવ્ય એટલે ચૈતન્ય અથવા આત્મસ્વરૂપ એવાં રૂપને જે. હે ભારત ! આ બાર આદિત્યને જે. ધર, ધ્રુવ, સોમ, અહ યા વિષ્ણુ, અનિલ, અનલ, પ્રત્યુષ, અને પ્રભાસ, એ આઠ વસુઓને, અગિયાર રુદ્ધોને, બે અશ્વિનીકુમારોને અને ઓગણપચાસ મને જે; તથા પૂર્વે કદી નહીં જોયેલા ઘણું આશ્ચર્યને પણ જોઈ લે. (આદિત્ય, સ્ત્ર, મતના નામો માટે અધ્યાય ૧૦ શ્લોક ૨૧ થી ૨૩ પૃષ્ઠ ૫૩ થી ૫૭૬ જુઓ.) હે ગુડાકેશ (અજુન) ! આ મારા દેહમાં સચરાચર એટલે સ્થાવર જંગમમાં વ્યાપેલા બધા અનંત જગતના સમાને હમણું એકસ્થ એટલે મારે આ દેહમાં એક જગાએ જ જોઈ લે અને વળી તારે બીજું જે જે કંઈ જોવાની ઇચ્છા હોય તે તમામ જોઈ લે. અરે! હું તે તારી સામે વિરાટ સ્વરૂપે જ ઉભેલ . પરંતુ તું તારા આ વ્યષ્ટિગત બાહ્ય ચક્ષુવડે મને જેવાને કદી પણ શક્તિમાન થઈશ નકિ. માટે તેને દિવ્યદષ્ટિ એટલે પ્રકાશ કિવા ચિતન્યરૂપ એવી દ્રષ્ટા ભાવમાં સ્થિત રહેવારૂપ દષ્ટિ આપું છું. અર્થાત સર્વના સાક્ષી સિંહા કષ્ટ ભાવમાં સ્થિત રહીને જોવાની દૃષ્ટિવડે જ તું મારા આ ઐશ્વર્યરૂપ યોગને જોઈ શકીશ. માટે દ્રષ્ટાભાવમાં સ્થિત રહી આ બધું ઇશ્વર સ્વરૂપે જ છે, તેથી ભિન્ન નથી એવા પ્રકારના યોગને એટલે મારા અપરસ્વરૂપને જે.
દિવ્યદષ્ટિ સંબંધે લેકમાં પ્રચલિત માન્યતા ભગવાને અર્જુનને જયારે દિવ્યદૃષ્ટિ આપી ત્યારે તે આ પરમ એશ્વર એવા રૂપને જોઈ શકયો. આ સંબંધે લોકોમાં ઘણા પ્રકારના પ્રસરેલા જોવામાં આવે છે. કેટલાકેની માન્યતા એવા પ્રકારની હોય છે કે ભગવાનની પાસે આવી કોઈ પ્રકારની દપિ હતી અને તેમણે તે અર્જુનને આપી. અર્થાત ચમા વગેરે જેવી કેઈ દષ્ટિ
Page #684
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
હણનારે જે એમ માને કે હું એને હણીશ અને
[ પપપ
ભગવાન પોતાની પાસે રાખે છે તથા ભક્તને જ્યારે પિતાનું અપર સ્વરૂપ બતાવવાનું હોય ત્યારે તે તેને આપે છે એવું માની લે છે, કેટલાકે આને રૂપક છે એમ કહે છે, કેટલાકે તે લોકોને વિશ્વરૂ૫ની કલ્પના આવે એટલા માટે કવિઓએ આ વર્ણન ઘુસાડેલું છે એમ કહે છે. ઇત્યાદિ પ્રકારે લોકોમાં વિશ્વરૂપ સંબંધમાં અનેક તર્કવિતર્કો પ્રચલિત હોવાનું ષ્ણાઈ આવે છે. ભાવિકોની માન્યતા છોડી પોતાને નાસ્તિક માનનારાઓ તો આ વિશ્વરૂપનો આધાર લઈ એમ કહેવા સહેજ પણ અચકાતા નથી કે આ પ્રકારના ભગવાનને તે એક મહાન રાક્ષસથી ૫ણું રાક્ષસ કેમ નહિ કહેવા? આ સંબંધે આ.પ્રકરણને આરંભમાં પણ વિવેચન કરેલું છે. (58 ૫૫૦ થી ૫૧ર જુઓ) છતાં અને સંક્ષેપમાં તે સંબંધે થોડો વિચાર કરવો આવશ્યક છે.
દિવ્યદષ્ટિ કોને કહેવી શાસ્ત્રમાં અંતર્દષ્ટિ કિંવા સૂક્ષમદષ્ટિ, દિવ્યદૃષ્ટિ, જ્ઞાનદષ્ટિ તથા અખિ વા તત્ત્વદષ્ટિ એવા પ્રકારે દષ્ટિઓ સંબંધમાં ઉલ્લેખ હોવાનું જણાઈ આવે છે. અંતર્દષ્ટિ સમજવાને માટે દીવાનું ઉદાહરણ લઈશું. દીવો, તેનો પ્રકાશ તથા તે પ્રકાશમાં પ્રકાશિત થતા પદાર્થો, એ પ્રમાણે આમાં આ ત્રણનો સંબંધ હોય છે. તેમાં દીવો એ સ્વતઃસિદ્ધ છે, તેને બીજા કોઈ દીયા તરફથી પ્રકાશ મળતો નથી, એ વાત તેના પ્રકાશમાં પ્રકાશિત થનારા પકાશ્ય પદાર્થોને સિદ્ધ કરવાની હોય છે. તે પ્રકાશ્ય પદાર્થો દીવો રવયંપ્રકાશ શી રીતે છે એમ જે વિચારની દષ્ટિએ જાણે છે તે વિચારદાબ્દને જ અંતર્દષ્ટ કહે છે; તથા દીવ પોતે તો રવયંપ્રકાશ છે, એવો દ્રઢ નિશ્ચય થઈ તે વડે જ આ સર્વ પ્રકાશિત થયેલું છે એમ
જ્યારે નિશ્ચયપૂર્વક સમજવામાં આવે છે ત્યારે તેને જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થઈ એમ સમજવું તથા આ દીવાને તેજ આપનારો તે બીજે જ કાઈ છે અને આ પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય વસ્તુઓનો વિસ્તાર પણ તે રૂપ જ છે; આ સર્વ દ્રષ્ટા, દર્શન, દત્ય૩૫ પસારો દીવાને પ્રકાશિત કરનાર અનિચનીય તથા અવર્ણનીય એવા તત્વનો જ છે; એ મુજબ દ્રષ્ટા વા સાક્ષીભાવમાં સ્થિત રહી આ ત્રિપુટીનો તમામ ખેલ દ્રષ્ટારૂપે જેવો તે દષ્ટિ એ દિવ્યદષ્યિ કહેવાય. તેમ જ દીપકને પ્રકાશિત કરવામાં આ પ્રકાશાદિ ત્રિપુટીએ અથવા તેને જાણનારે દિવ્યદષ્ટિવાન દ્રષ્ટા ઈત્યાદિ કશું પણ છે જ નહિ અથવા તો તે તમામ નિર્વાચનીય એવા પરમપદરૂ૫ હેઈ તેથી અભિન્ન છે એમ સમજવું; તે જ આત્મ વા તત્ત્વદષ્ટિ છે એમ સમજે. ઉદેશ એ કે આત્મા પોતે સ્વયંપ્રકાશ છે, તેમાં દ્રષ્ટા, દર્શન તથા દસ્યાદિ ત્રિપુટીઓનું તેમ જ તેને જાણનારા સાક્ષી અથવા દ્રષ્ટાભાવનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ સંભવતું નથી એ પ્રમાણે હું, તું, તે, આ, મારું, તારું, મને, તને ઈત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે ભાસતા તમામ દક્ષ્યાદિને તેને જાણનારા સાક્ષી (દ્રષ્ટા)સહ વિલય કરી આત્મામાં દ્રષ્ટા, દર્શન અને દક્ષ્યાદિને કિંચિત્માત્ર પણ અંશ નથી એવું તે પદ અનિર્વચનીય છે કિંવા તેને જાણનારા સાક્ષી સહ આ બધું આત્મરવરૂપથી અભિન્ન અને એકરસાત્મક અનિર્વચનીય એવું અમરૂપ જ છે. એ રીતે આત્મા જ આત્મામાં આત્માને આત્મરૂપે આત્માદ્વારા ભાસી રહ્યો છે. તસ્માત આત્માથી ભિન્ન કંઈ છે જ નહિ. એ રીતે તદન દઢ અને એક નિશ્ચયવડે જાણવું, તેવી દૃષ્ટિ એ જ આમ વા તવદપ્તિ સમજવી. આ દૃષ્ટિ આત્માનુભવી જીવન્મુક્તોમાં જ મળી શકે છે. આત્મા(વૃક્ષાંક ૧) પોતે તો અનિર્વચનીય છે છતાં પોતાની માયાશક્તિરૂપ હું(વૃક્ષાંક ૩) વડે ત્રણ ગુણોને ધારણ કરી આ સર્વ મિથ્યા મોહજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધી)ની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કર્યા જ કરે છે. એ રીતે દ્રષ્ટા કિંવા સાક્ષીભાવ (વક્ષાંક ૨)માં રિથત રહો તે સર્વને દૈત(બેપણાની) ભાવના વડે પ્રત્યક્ષ અનુભવ લેવો તે દષ્ટિને દિવ્યદૃષ્ટિ, કહે છે; તેમ જ આ સર્વ દમ્યાદિ પ્રકાશનું મૂળ તે હુંરૂ૫ માયા(વૃક્ષાંક ૩) હેઈતેની ઉત્પત્તિનું મૂળ સ્થાન કયું ? તે સૂમ વિચાર વડે જાણી લેવું કે આ હુની ઉત્પત્તિ તે જયાં હું એવા ભાવનું અસ્તિત્વ જ કદી સંભવતું નથી એવા અનિર્વચનીય સ્થાનમાંથી થયેલી છે. એવી રીતે શુદ્ધ “હું'(વૃક્ષાંક ૨) ભાવમાં સ્થિર રહીને કેવળ વિચાર દ્વારા જાણવું તે સૂમ દષ્ટિ હેઈ તેવા પ્રકારે જાણ્યા પછી તે જ આ હું ( ક્ષાંક ૩)નું ખરું સ્વરૂપ છે, તેને જાણનાર દ્રષ્ટા(વૃક્ષાંક ૨) એવા મારું પણ તે જ મૂળ સ્થાનક છે; એ રીતે નિશ્ચયપૂર્વક
Page #685
--------------------------------------------------------------------------
________________
૫૫૬ ]
તન્મચંતે તન I [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૧/૧૨ જાવું તે જ્ઞાનદષ્ટિ કહેવાય. આ બંને દૃષ્ટિઓને યૌક્તિક દષ્ટિ પણ કહે છે. આ રીતે જ્ઞાનદૃષ્ટિ થયા પછી આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારના દૃઢ નિશ્ચયને લીધે અભ્યાસવડે તમામ દશ્ય, તેના દ્રષ્ટા એવા ઈશ્વરસ્વરૂપમાં જ લીન બની જાય છે. આથી તેવા પ્રકારે અનુભવમાં આવનારું તમામ દશ્ય એ દ્રષ્ટાનું એશ્વર્ય કહેવાય છે. આમાં બતાવેલી ચાર દ2િ પૈકી અંતર્દેટ અને જ્ઞાનદષ્ટિ એ બે પરોક્ષજ્ઞાનને માટે ઉપયોગી હોઈ દિવ્યદ્રષ્ટિ એ અપરોક્ષજ્ઞાન પૈકી ભગવાનના અપર સ્વરૂપના સાક્ષાતકારની દર્શક છે. પણ આમાં દ્રષ્ટાભાવ સિલક રહેતો હોવાથી તે પૂર્ણ અવસ્થા કહી શકાતી નથી તેથી તે અપર સ્વરૂપનો સાક્ષાત્કાર થયા પછી પણ પરસ્વરૂપ એટલે ભગવાનમાં ઐકય થવારૂપ અપરોક્ષાનુભવ વા સાક્ષાત્કાર કરવાની જરૂર હોય છે. આ પ્રમાણે બંને રીતે જ્યારે મુમુક્ષુની પૂર્ણતા થવા પામે છે ત્યારે જ તે પૂર્ણભક્ત થયો એમ સમજવું. જે આ મુજબ ના હેત તો અર્જુનને વિરાટ સ્વરૂપ જોયા પછી પણ શાંતિ કેમ પ્રાપ્ત થઈ નહિ ? તે નિઃશંક કેમ ન બન્યો? તેને ફરીથી પ્રશ્નોત્તર પૂછવાની શી જરૂર પડી? પરંતુ આ દૈત કિંવા દ્રષ્ટાભાવ વો જોયેલું ભગવાનનું અપરસ્વરૂપે વાસ્તવિક માયાવી હોઈ અતિ ભયાનક હોય છે જ્યારે દ્રષ્ટાભાવને પણ વિલય થઈ જાય છે ત્યારે જ ભગવાનના ખરા સચ્ચિદાનંદ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)નો તેને અનુભવ થાય છે; અને તે પુરુષ જ કૃતકૃત્ય થયેલો ગણાય. આ સ્થિતિએ પહોંચે તે જ ખરો ભકત કહેવાય. જે ભગવાનથી જરાપણ વિભકત નથી, ભગવાનની સાથે જ સંપૂર્ણ રીતે તાદામ્ય પામેલ છે, તે જ ખરો ભક્ત છે. આ સિવાયના બીજા બધા અભત છે એમ જાણવું. કેવળ માટે બાલવાથી કાંઈ ભક્ત બની શકાતું નથી પરંતુ ભગવાનની સાથે આ રીતની એકતા થવાથી જ ભક્તપણું પ્રાપ્ત કરી શકાય છે. આવા ભક્તો એ જ પરમભકતે હાઈ ભગવાનને અત્યંત પ્રિય છે.
ભગવાનનું વિરાટ સ્વરૂપ ગુપ્ત છે? આ વિવેચન ઉપરથી બુદ્ધિમાનને કલ્પના આવી હશે કે ભગવાનનું વિરાટ સ્વરૂપ કાંઈ ભગવાને છપાવી રાખેલું નથી પરંતુ તે જોવાની યોગ્યતા ધરાવનાર કોઈપણ ભક્ત દિવ્યચક્ષ દ્વારા જ તેને જોઈ શકે છે. વ્યવહારમાં પણ જેને કમળો થયો હોય તેને તમામ વસ્તુઓ પીળી જ દેખાય છે. વસ્તુતઃ વસ્તુઓ કાંઈ પીળી હોતી નથી પરંતુ જેનારના નેત્રદોષને લીધે જ તે પીળી દેખાય છે. જે નેત્રદેવ મટી જાય છે તે વસ્તુ એ પોતાના અસલ સ્વરૂપમાં જેવી ને તેવી જ જોવામાં આવે છે. તે પ્રમાણે અજ્ઞાનીઓને વિષય વાસનારૂપ દોષને લીધે યા અસંત સંકલ્પને લીધે આ તમામ વસ્તુ એ જગતસ્વરૂપે એટલે કે અસલ સ્વરૂપને બદ ઊલટાપે જોવામાં આવે છે, પરંતુ જયારે તેને આ અજ્ઞાનરૂપ દોષ મટી જાય છે અર્થાત પોતે પોતાને દેહ નહિ પરંતુ હું તે સર્વને દ્રષ્ટા કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨) છું, એવી રીતે તે પોતાહ સર્વને જ્યારે સાક્ષીભાવે દેખે છે ત્યારે તેવા નિશ્ચયવાળે પુરુષ સત્ય સંકલ્પરૂપ બની જાય છે. અને તે દિવ્ય ચક્ષુવાળા પુરુષ પ્રથમ પ્રત્યગાત્મા, શબલબ્રહ્મ કિંવા ભગવાનના મિથ્યા માયાવી એવા મહાન વિરાટ અ૫ર સ્વરૂપને જુએ છે તથા પછી પોતે દ્રષ્ટાભાવને પણ ત્યાગ કરીને અંતે આત્મસ્વરૂપ એવા ભગવાનની સાથે ઐકયરૂપ બની કાયમને માટે સુખ અને શાંતિના સ્થાનમાં નિવાસ કરે છે, કે જે સ્થાન અત્યંત નિર્ભય હોઈ જ્યાં ગયા પછી ફરી પાછું આવવાનું, જવાનું કે દુઃખનું પ્રયોજન રહેતું જ નથી. આ મુજબ હોવાથી ભગવાને અમને પ્રથમ દિવ્યદૃષ્ટિ આપી પિતાનું અપર સ્વરૂપ દેખાડ્યું છે, એ સારી રીતે સમજી શકાશે કે જેથી આ સંબંધમાં હવે ભગવાન આગળ શું કહે છે તે વિચાર કરો આપણને અનુકુળ થઈ પડશે.
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः । दर्शयामास पार्थाय पुरम रूपमैश्वरम् ॥ ९ ॥
Page #686
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] હણાયેલ જે “હું હણા છું' એમ માને છે
[ ૫૫૭ अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् । अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥ १० ॥ दिव्याल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् । सर्वावर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥ ११ ॥ दिघि सुर्यसहस्रस्य भवेयुगपत्थिता। यदि भाः सदृशी सा स्यादासस्तस्य महात्मनः ॥ १२ ॥
વિરાટ સ્વરૂપ સંજય કહે છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર ! મહાયોગેશ્વર હરિ અર્થત શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પરમ એશ્વરરૂપ અથત પિતાનું અપર કંવા પશ્વર્ય વડે સંપન્ન એવું સ્વરૂપ બતાવ્યું. અનેક મુખો, અનેક ને તથા અનેક અદભત દર્શનવાળ, અને દિવ્ય આયુધોવાળું તથા અનેક દિવ્ય અલંકાર (આભૂષણે) વાળું, દિવ્યમાળા તથા દિવ્ય વસ્ત્ર ધારણ કરેલું, દિવ્ય ગંધનું લેપન કરેલું, સર્વ આશ્ચર્યો વડે ભરપૂર, પ્રકાશરૂપ, અનંત વિશ્વરૂપી મુખવાળું એવું તે સ્વરૂપ હતું. આકાશમાં એક સાથે હજારો સૂર્યની પ્રભા પ્રકટ થાય તો તે કદાચ આ મહાત્માના તેજની પ્રભાની કાંઈક બરાબરી કરી શકે એવું એ દિવ્ય એટલે ચિતય કિંવા પ્રકાશરૂપ શરીર હતું દેવતાઓના શરીરો જે કે દેખવામાં તો મનુષ્યાદિના આકાર જેવાં જ જણાય છે, પરંતુ તેઓ તો કેવળ ચિતન્ય વા પ્રકાશના અંશથી જ ઓતપ્રોત હોય છે. મનુષ્યોનાં શરીરમાં પૃથ્વી તત્વને અંશ વધુ પ્રમાણુમાં હોય છે તેથી તેમાં છાયા તેમ જ પસીન વગેરે દુર્ગધયુક્ત પદાર્થો અનુભવાય છે પરંતુ આ પાંચ મહાભૂતમાં મનુષ્યની ઉપર ગંધર્વ, સિહ, દેવતાઓ વગેરે લોકોની ભિન્ન ભિન્ન સ્વરૂપે અનંત પ્રકારની વિસ્તારેલી જે જે સૃષ્ટિઓ છે તે સર્વ સૃષ્ટિઓમાં ઘણી વિચિત્રતા છે. તે દરેકમાં શરીરો તે આવાં જ હેય છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે બધી સૃષ્ટિમાં ઘણે ભાગે આ સૃષ્ટિ જેવી જ સામ્યતા હોય છે, તે કેટલીકમાં આનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારનાં હોવાનું જોવામાં આવે છે. આ વિષય ઘણે ગહન, ફૂટ તથા વિચિત્ર છે. આધુનિક વિદ્વાને જણે ભાગે તે થકી અજ્ઞાત છે, માટે તેને સંક્ષેપમાં વિચાર કરીશું (અધ્યાય ૮ શ્લેક ૨૫, ૨૬, પૃ૪ ૪૬૭ થી ૪૭૨ જુએ).
વિરાટ સ્વરૂપની અંદર અનંત બ્રહ્માંડના વિચિત્ર સમૂહ ભગવાનના અપર સ્વરૂ૫ કિંવા વિરાટ સ્વરૂપની અંદર આ બ્રહ્માંડમાંની તમામ ચૌદ લોકવાળી કાર્યસૃષ્ટિ (ક્ષાંક ૧૦ થી ૧૫ ૪ જુઓ) તથા તે ઉપરની કારણ સૃષ્ટિ (દક્ષાંક ૬ થી ૧૨ સુધીની ) અને તે ઉપરની મહાકારણ સૃષ્ટિ (ક્ષાંક ૩ થી ૫ સુધી); એ રીતે મહાકારણ, કારણ તથા કાર્યાદિ સર્વે સૃષ્ટિઓને સમાવેશ થઈ જાય છે. મહાકારણ સૃષ્ટિઓ શન્યપે છે. જેમ કે અંક શાસ્ત્રમાં પ્રથમ શન્યની ઉત્પત્તિ થઈ, તે શન્યરૂપે બહાર પ્રગટ થાય તે પહેલાંની તેની સ્થિતિ જાણી શકાતી નથી પણ પ્રગટ થયા પછી તે શૂન્ય છે એટલો જ બોધ થાય છે, તેમ આ મહાકારણે પ્રકૃતિ પ્રથમ સક્ષમ સ્વરૂપમાંથી ધનરૂપે બનવાની શરૂઆત થતાં પ્રથમ શૂન્ય એવા અર્ધનારીનટેશ્વર સ્વરૂપે પ્રકટ થયેલી છે, તેથી તે શૂન્ય થયું; પછી શૂન્યથી એક બન્યો તે વરચેની ક્રિયા અપ્રકટ હોય છે. એકનું પ્રાકટ્ય થયું એટલે જાણી શકાય કે આ શુન્ય અને આ એક છે તેમ મહાપ્રાણ કિંવા સૂત્રાત્માથી તે વિષ્ણુના નાભિકમળ હિરણ્યગર્ભ (રક્ષાંક ૬ થી ૧૨) સુધીને માટે સમજવું. તેમ જ એક અને એક મળી બે થાય અને
Page #687
--------------------------------------------------------------------------
________________
૫૫૮]
उभौ तौ न विजानीतो
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીતા અ૦૧૧/૧૪
ત્યાર પછી તમામ સંખ્યાશાએ પરાર્ધ સંખ્યા સુધીનું ઉત્પન્ન થાય છે તેમ બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩)થી માંડીને બ્રહ્માંડ અને તેમાં આવેલા ચરાચર લોકો (વૃક્ષાંક ૧૪ થી ૧૫ણ)મવી તમામ બ્રહ્માંડ કાર્યને માટે સમજવું. બ્રહ્માંડની અંદર મિશ્રણાત્મક પાંચ મહાભૂતો છે એટલે તે દરેકમાં પાંચે મહાભૂતનું મિશ્રણ છે. જેમ આકાશ વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ મૂળ શુદ્ધ મહાભૂત પિકી કમે આકાશમાં પાંચ, વાયુમાં, તેજ માં, જળમાં અને પૃથ્વીમાં એમ બધામાં પાંચ પાંચ મળી પચીશ તો થાય છે તે પૈકી આ સ્થળ દેખવામાં આવતી સૃષ્ટિ તે પૃથ્વીની અંદર જે વીશ તોના મિશ્રણ સહિત પૃથ્વી તત્વ છે તેનો અંશ છે. તે જ પ્રમાણે પૃથ્વીના પેટાનાં જળાશમાં, તેજશમાં તથા વાયુ અને આકાશાંશમાં અલગ અલગ અનેક સૃષ્ટિઓ છે. ત્યારબાદ જળના પેટામાં આવેલાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ એ પાંચમાં, ત્યાર પછી એ તેજના પેટામાં આવેલાં પાંચ માં, બાદ વાયુના પેટાના પાંચમાં અને આકાશના પેટમાં આવેલા પાંચમાં. આ પ્રમાણે દરેક પાંચ પાંચ ભાગોમાં જુદી જુદી અનંત સૃષ્ટિઓ છે, તેનો પાર નથી. જેમ જેણે કદી શહેર કિંવા સમુદ્ર જોયો ન હોય તેને તેની કલ્પના પણ હેતી નથી તેમ પૃથ્વીમાં એ પચીશે તોના મિશ્રણ છે. પૃથ્વીમાં પૃથ્વી તત્વને છોડી બાકી રહેલા ચોવીશ તને આ પચીશમાં તત્ત્વની કલ્પના પણ હોતી નથી, તે પ્રમાણે એકથી તેવીશ તર સુધીને માટે પણું સમજવું, આ જગત કેવળ ભાવનામય છે. મન એ જ તેનું સ્વરૂપ છે. એવા પ્રકારે જે કહેવામાં આવે છે તેની સત્યતા આ સર્ગની પરંપરા જે જાણે છે તે જ સારી રીતે સમજી શકે છે. પચીશ તાયુક્ત જે સૃષ્ટિ છે તેમાં આવેલા સર્વેની કલ્પના પણ આ બધું પોતે જુએ છે તે પ્રમાણે જે જડ અને ધન રૂ૫ હશે એવી જ હોય છે; તેઓ બુદ્ધિ વડે વિચાર ન કરે તો તેઓને એ સિવાય બીજું કાંઈ પણ દેખાય જ નહિ. ચોવીશ તત્તાના મિશ્રણાત્મક સૃષ્ટિવાળાઓને તો તેમાં આ જડ અને ધનભાવવાળું કોઈક પચીસમું તવ હશે એવી સ્વપ્ન પણ કલ્પના આવી શકતી નથી, તે પ્રમાણે જ તેવીશ તત્તવાળાને ચોવીશ અને પચીશ તત્તની કદી કલ્પના હેતી નથી, તે તે બધું તેવીશ તન્વેથી જ બનેલું છે એમ અનભવે છે. આ મુજબ એકથી બાવીશ તોવાળાને પણ સમજવું. આથી જ શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે ગંધર્વો, સિદ્ધો, આકાશચારીઓ, કિન્નરો, લિંદે, સ્વર્ગાદિનિવાસી દેવતા અને દેવીઓ વગેરે વિમાનમાં બેસી ઊડે છે. તે પછી તે આપણા જોવામાં કેમ આવતા નથી એવો પ્રશ્ન સ્વાભાવિક ઊઠે છે; તેનું કારણ તેઓ પાંચ આકાશ, પાંચ વાયુ અને ત્રણ તેજનાં મળી તેર તોના મિશ્રણથી બનેલા હોવાથી તેઓને આ સિવાય બીજા કેઈ તરવો હશે એની કદી કલપના પણ હતી નથી તેઓ પોતાના વિમાનો સાથે પૃથ્વી ઉપર પહાડ તથા ઘરોની અંદરથી પણ ચાલ્યા જાય છે છતાં તેમનું વિમાન કદી ભટકાતું નથી કે ભાંગતું પણ નથી. કેમ કે તેઓના સંકપમાં તે આ ઘર નામનો કાઈક પદાર્થ હશે એની કદી ને પણ કપન હોતી નથી. આ બધું ઘન કિંવા જડ છે એવી જેને ભાવના થએલી હોય તેવાઓને જ તે તેવા રૂપે અનુભવમાં આવીને પ્રતિબંધ ઉત્પન્ન કરે છે. તેથી જ ભીંત એ છતર લેકેને માટે પ્રતિબંધ કરનારી છે, પરંતુ સત્ય સંકઃપવાન ગુઘકાદિ યોગી અથ જેઓ ચાન્યપની ધારણામાં જ સ્થિર થયેલા હોય છે તેઓને તે પ્રતિબંધ કરી શકતી નથી; એટલે તેવી ધારણાવાળે કિંવા ગુહ્યકાદિ યોગી ભીંતમાંથી વગર આગણે વિચારી શકે છે. આ સંબંધે એક અનુમવિક પ્રસંગ યાદ આવે છે.
મહાત્માને ભીતમાં પ્રવેશ હિમાલયની તળેટીના એક ભાગમાં પ્રાચીન સમયે કોઈ મોટું શહેર હતું. હાલમાં તે તે તદ્દન પડી ગયું હોઈ ત્યાંના પુરાણા રાજમહેલ પૈકી કાળા પથ્થરની ઘણું જ મજબૂત એક ભીંત જે સુમારે ત્રગુ ચાર હાથ ઊ ચી અને દોઢ બે હાથ પાળી તથા ત્રણ ચાર હાથ લાંબી છે તેના અંડી એર રહી જ પામેલા હતા. તે ભીંતની સાથે એક તપસ્વી દરરોજ માથું ફોડતા, મુકીએ મારતો તથા હાથનો દંડ ૫ણું મારતે. થાકે ત્યારે ત્યાં જ ઈટા ઉપર સૂઈ જતો, ભૂખ લાગે ત્યારે ત્યાંથી આરારે અડધે ગાઉ દૂર એક નાનું ગામ હતું ત્યાં જઈ ભિક્ષા માગી લાવતો અને પાછો અત્રે આવીને ભીંતની સાથે ઝગડવાનો પોતાનો આ કમ
Page #688
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] તેઓ બંને આત્માનું સાચું સ્વરૂપ સમજતા જ નથી; [૫૫૯ અહોરાત્ર ચલાવતો. લોકો પૂછતા ત્યારે તેઓ કહેતા કે મારે તે આ ભીંતની પેલે પાર જવું છે. જ્યારે લોકો દરીને જાવ, આમ ભીંતની સાથે નાહકની માથાફોડ શા માટે કરે છે?” એમ કહેતા એટલે પત્થરો મારી તથા ગાળ દઈ તેઓને હાંકી મૂકતો. સર્વે તેને ગાંડે સમજતા. થોડા ઘણુ તેને આ મહામાં છે એમ માનતા અને રોજ દર્શનાર્થે આવતા હતા. આમ સત્તર અઢાર વર્ષને સમય વ્યતીત થઈ ગયો ત્યારે એક દિવસે દર્શનાર્થે આવેલા લોકોની સમક્ષ પેલો યોગી ભીંતમાં પેસી ગયો અને પેલી બાજી જઈ નિર્વિકલ્પ સમાધિમાં બેઠા. આ વાત ગામમાં સર્વત્ર ફેલાઈ અને આ મહાન યેમી છે એવી લોકોને ખાત્રી થઈ તાત્પર્ય કે, જીવું જેવો જેવો આરોપ હત કરે તેવું તેવું જગત તેને પિતાના સંક૯૫વશાત અનુભવમાં આવે એવો નિયતિ નિયમ છે. આથી જ જગત સંક૯પમય છે, એમ શાસ્ત્રોમાં કરેલું છે.
વિરાટમાં અનંત બ્રહ્માંડને થતો વિસ્તાર ઉદેશ એ કે, આ રીતે દરેક તત્ત્વમાં ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ચિત્રવિચિત્રતાવાળા અસંખ્ય ચિત ચમત્કારરૂપ જગતો છે. આ તો આ કાર્યસૃષ્ટિરૂ૫ બ્રહ્માંડનું થયું, પરંતુ કારણસૃષ્ટિમાં તો આવાં અનેક બ્રહ્માંડેના સમૂહે આકાશના પરમાણુઓની માફક ઊડી રહ્યાં છે તેને તો પાર નથી. તે દરેકના બ્રહ્મદેવ, વિષ્ણુ, ૮, ઇન્દ્ર, વરુણ, ઇત્યાદિ દિફપાલો, ઋષિઓ, ગંધર્વો, સિદ્ધો ઇત્યાદિકને તો પાર જ નથી. આ તો શું પરંતુ તમે જેને પરમાણુ કહો છો તે તમારી દૃષ્ટિએ પરમાણુ છે કેમ કે તેના ઉપર પરમાણુની તમારી ભાવના દઢ થએલી છે. પણ તે પરમાણુની અંદર અસંખ્ય સૂક્ષ્મ જીવો હેઈ તે જીવોની દષ્ટિમાં તો તે દરેક પરમાણુ એટલે પચાસ કરોડ યોજનના વિરતારવાળું અફાટ એવું બ્રહ્માંડ છે. તે દરેક પરમાણુઓમાં ચોદ લોક હેઈ તેમને સર્વ વ્યવહાર તમારી જેમ જ ચાલુ હોય છે, તે પ્રમાણે તમારું ચૌદ લેકવાળું આ બ્રહ્માંડ પણ એક સૃષ્ટિના જીવોમાં પરમાણુ રૂ૫ છે. આ રીતે બ્રહ્માંડમાં પરમાણુ તથા પરમાણુમાં બ્રહ્માંડ વળી પાછાં તેમાં પરમાણુ અને પરમાણુમાં વળી પાછાં બ્રહ્માંડે; એ મુજબ સર્ગ પરંપરાનો તો પાર નથી. આવા પ્રકારનું ભગવાનનું અપર સ્વરૂપ ભગવાને અર્જુનનેં બતાવેલું છે. તે વાસ્તવિક તે અવર્ણનીય છે. તેમાં કેટલાંક બ્રહ્માંડના સમૂહને તે એક બીજા સાથે અથડાઈ કચ્ચરઘાણ થઈ જાય છે, તો કેટલાંક બ્રહ્માંડ પતંગની માફક ઉપર જ ઊડ્યા કરે છે, કેટલાંક તો નીચે જ ઊતર્યા કરે છે, કેટલાંક આડાં તો કેટલાંક ઊભાં અને કેટલાંક તો ગોળ ફરે છે છતાં તે રવરૂપનાં આદિ, મધ્ય અને અંતનો પાર નથી; આ મુજબ આ ભગવાનને માયાયુકત અપર સ્વરૂપનો પાર નથી. જ્યાં તેનું પણ વર્ણન થઈ શકતું નથી, ત્યાં તેમના પર સ્વરૂપના વર્ણન માટે શું કહેવું?
तत्रैकृस्थ जगत्कृत्स्नं विभक्तमनेकधा । अपश्यदेवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥ १३ ॥ સસ: ણ વિરાઘા રોના પગાદઃ | प्रणम्य शिरसा देवं कुताञ्जलि भाषत ॥ १४ ॥
વિરાટ સ્વરૂપ જોઈ વિસ્મય પામે સંજય ભગવાનના અપર સ્વરૂપનું વર્ણન આગળ કહે છે કેઃ હે રાજા ધૃતરાષ્ટ્ર દેવના પણ દેવ, પ્રકાશને પણ પ્રકાશ આપનારા, ચિતન્યરૂપ એવા ભગવાનના આ શરીર એટલે સ્વરૂપમાં, અનેક પ્રકારનાં અને અનેક વિભાગવાળાં એક જ જગ્યાએ એકઠાં થયેલાં અસંખ્ય બ્રહ્માંડને સમૂહ રૂ૫ સમસ્ત જગત અર્જુનના જોવામાં આવ્યાં. ઉદ્દેશ એ કે, આ બ્રહ્માંડમાંની પૃથ્વી પછી થોડો અંશ જેનારાઓને પણ તેને પાર લાગતા નથી ત્યારે આવાં અનંત બ્રહ્માંડના સમૂહે જેમાં પરમાણુની પેઠે ઉડી રહેલાં છે તથા તેમાં ભિન્ન ભિન્ન પ્રકારે જે વ્યવહાર ચાલી રહ્યો છે, એ દશ્ય જેનારની સ્થિતિ દિમૂઢ બને તે તેમાં શંકા
Page #689
--------------------------------------------------------------------------
________________
પ૬૦ ] ના ત્રિ ન તે I . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૧/૧૯ શી? આ દશ્ય જોતાં જ જે વિસ્મયથી તદ્દન વ્યાપ્ત થયેલો છે એટલે જે આશ્ચર્ય વડે સ્તબ્ધ બનેલ છે અને જેના શરીર ઉપરના રોમાંચ (રુંવાડાં) ખડાં થઈ ગયાં છે, એવો ધનંજય, આ દેવને મસ્તક વડે નમન કરીને બે હાથ જોડીને નીચે પ્રમાણે કહે છેઃ
अर्जुन उवाचपश्यामि देवास्तव देव देहे सर्वा ५स्तथा भूतविशेषसङ्गान् । ब्रह्माणमीशं कमलासनस्थमृषीश्च सर्वानुरगाश्च दिव्यान् ॥ १५ ॥ अनेकथाहदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् । नान्तं न मध्यं न पुनस्तादि पश्यामि विश्वश्वर विश्वरूप ॥ १६ ॥
આપના વિશ્વરૂપ પ્રકાશની પ્રભા જ સર્વત્ર પ્રસરેલી છે. અર્જુન કહે છેઃ હે દેવી! આપના આ દેહમાં હું સર્વ તેત્રીસ કરોડ દેવેને જોઉં છું તથા સ્થાવર જંગમાદિ તમામ ભૂતે (જીવ)ના સમૂહને, કમળ ઉપર બેઠેલા અને બ્રહ્માંડાદિ કાર્ય સૃષ્ટિના નિયંતા વે ઈશ એવા અસંખ્ય બ્રહ્મદેવને, સર્વ ઋષિઓ તથા વાસુકી પ્રકૃતિ સપદિ સર્વને દિવ્ય અર્થાત ચિતન્ય કિંવા પ્રકાશ સ્વરૂપે જોઈ રહ્યો છું. હે વિશ્વના ઈશ્વર! આપને આદિ, મધ્ય અને અંત ક આપના આ અનંત એવા વિશ્વરૂપમાં અનેક હાથે, અનેક પેટા તથા અનેક નેત્રે જ જ્યાં ત્યાં હું જોઈ રહ્યો છું; પણું આપના આદિ, મધ્ય અને અંતને તો હું કયાંય દેખતે જ નથી (“ સહસ્ત્ર શીષી પુરુષઃ ” પુરુષસક્ત જુઓ). એટલે કે જ્યાં ત્યાં હાથ, પગ, પેટ અને નેત્રો વગેરે જોવામાં આવે છે, પણ આપનાં આદિ, મધ્ય અને અંતે તો હું કયાંયે જોતો જ નથી, કેમ કે તમને આદિ, મધ્ય અને અંત છે જ નહિ. તમારું વાસ્તવ સ્વરૂપ તે આદિ, મધ્ય અને અંતથી રહિત છે અને આ બધું રૂપ તે આદિમધ્યાંતવાળું હાઈ માયાવી જણાય છે કેમ કે તમારું સાચું સ્વરૂપ તે આદિ, મધ્ય અને અંત વગરનું છે અથવા જેમ સ્વન આદિ, મધ્ય અને અંતમાં નહિ હોવાથી તે મિથ્યા કરે છે તેમ આપના આ માયાવી સ્વરૂપ સંબંધમાં હેય એમ મને લાગે છે.
किरीटिनं गर्दिनं चक्रिण च तेजोराशि सर्वतो दीप्तिमन्तम् । पश्यामि त्वां दुनिरीक्ष्यं समन्ताद् दीप्तानला पुतिमप्रमेयम् ॥ १७ ॥
Page #690
--------------------------------------------------------------------------
________________
ગીતાદ્યાહન ]
કેમકે આ આત્મા નથી હણુાતા કે નથી હષ્ણુતા. આપ આંખે વડે જોવાને પણ શક્ય નથી
માથા ઉપર કિરીટ, હાથમાં ગદા તયા ચક્રને ધારણ કરનારા, તેએરાશિ એટલે પ્રકાશના સમૂહુરૂપ સ` બાજુએથી પ્રકાશવાવાળા અર્થાત્ ચારે બાજુએ જ્યાં ત્યાં પ્રકાશતી પ્રભા પ્રસરેલી છે એવા તેજ:પુંજ ચમકવાળા, દુનિરીક્ષ અર્થાત્ આંખે વડે લેવાને પણુ અશકય એવી અમિ તથા સૂર્ય સમી દેદીપ્યમાન કાંતિવાળા, અપ્રમેય એટલે પ્રમાણુમાં ન આવી શકે અર્થાત્ સત્ર અપરંપાર ભરેલા એવા આપને જ હું જ્યાં ત્યાં એતદ્રેશત જોઈ રહ્યો છુ.
[ ૫૧
त्वमक्षरं परमं वैदितव्यं
स्वमस्य विश्वस्य परं निधानम् ।
त्वमव्ययः॒ शश्व॒तधर्म॑गो॒प्ता
सनातन॒स्त्वं पु॒रुषों मतो॒ मे ॥ १८ ॥
જાણવાનુ` સૌથી પરમ સ્થાન તમે જ છે.
આપ જાણવા યેાગ્ય અર્થાત્ જ્ઞાનયેાગ્ય એવા પરમ, સૌથી શ્રેષ્ઠ તથા જેને કદી નાશ થતા નથી એવા અક્ષર છે( વૃક્ષાંક ૧ જુએ) એટલે અક્ષરરૂપ એવા આપના કરતાં પરમ ( વિશેષ ) એવું ખીજાં કાંઈ પણ જાણવાનું બાકી રહેતું જ નથી. આપ જ આ વિશ્વને અંતિમ આશ્રય છે, અર્થાત્ પ્રકાશ થતાં અધકાર જેમ એકાએક અદશ્ય થઈ જાય છે તેમ આ અનંત બ્રહ્માંડાવાળા વિશ્વને વિલય થયા પછી તે બધું આપનામાં જ અદૃશ્ય (ગડપ) થઈ જાય છે. તેમેને આપના જ એક આશ્રય છે. આપ અવ્યય એટલે નાશ રહિત એવા આત્મસ્વરૂપ હેાઈ શાશ્વત એવા ધર્માંરક્ષક પશુ આપ જ છે. એટલુ જ નહિ પણ શાસ્ત્રમાં વણું વેલા સનાતન અર્થાત્ અનાદ્રિ પુરૂ પણ મારા મતે આપ જ છે.
अन॑दम॒या त॒मन॑न्त वी॒र्य- -
मनन्तबा॒हु॑ श॒शिसूर्य॑ने॒त्रम् ।
पश्यामि त्वा॒ दीप्त॒हुताशव॒क्त्रं
स्वतेजसा॒ विश्व॒मिदं तप॒न्तम् ॥ १९ ॥
તમે. સૂર્યચંદ્ર રૂપ અનત તેત્રાવાળા
આદિ, મધ્ય અને અંત વિનાના, અનંત પ્રભાવવાળા, અનંતબાહુ અર્થાત્ ખળવાન એવા ઇન્દ્રાદિ દેવતાના સમૂહેાવાળાં, જેને સૂર્યંચદ્રરૂપ અનેક તેત્રા છે, મુખામાં પ્રજાલિત એવા તેમના દેવતા અગ્નિદેવવાળા, સ્વતેજસા એટલે પેાતાના જ તેજ વડે આ સમસ્ત વિશ્વાદિને જે.તપાવી ક્રિડવા પ્રકાશી રહ્યા છે એવા પણ તમેા જ છે, એમ હું જોઈ રહ્યો છું. આમાં અર્જુને સંક્ષેપમાં કારણ સૃષ્ટિની ઉત્પત્તિરૂપ અધિદૈવાદિના રૂપનું વર્ષોંન કર્યુ છે. જે સૃષ્ટિ અહંકારના સત્ત્વભેદમાંથી પ્રથમ દેવતા રૂપે ઉત્પન્ન થયેલી છે ( વૃક્ષાંક ના પેઢામાંના તમામ ભાવા જીએ) તેમાં મનના દેવતા ચંદ્ર; નેત્ર( ચક્ષુ)ના સૂર્યાં; મુખના અગ્નિ; બાહુના ઇન્દ્ર ઇત્યાદિ જે દેવતાઓ છે તે સર્વને તપાવનાર એટલે પાતપેાતાના સ્થળે સ્થાપી તેમની પાસે યિતિના “ધેારણે નિયમિત રીતે કા` લેનાર આપ જ છે, એમ હું જોઉ છું.
૩૬
Page #691
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
अणोरणीयान्महतो महीयात् -
[ સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગી૦ અ૦ ૧૧/રપ
द्यावापृथिव्योमन्तरं हि
व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृङ्घ्राद्भुतं रूप॒मुग्रं तवे॒दं
लोकत्रयं॒ प्रव्य॒थितं महात्मन् ॥ २० ॥
આપતુ આ ઉગ્ર સ્વરૂપ જોઇને સલાક ભયભીત બન્યા છે
ઘાવાપૃથિવી એટલે સ્વગ અને પૃથ્વી એ ખેની મધ્યે જે આ અતિરક્ષ કહેવાય છે તે તમામ તથા મર્યાદાનું જે અંતિમ સ્થાન દિશાએ છે તે સર્વ પણ આપ એકલા વડે જ વ્યાપેલી છે. હું મહાત્મન્ ! આપનું આ અદ્ભુત અને ઉગ્રરૂપ જોઈને ત્રૈલેાક્ય એટલે બ્રહ્માંડમાંના તમામ લેાકેા વ્યથા એટલે વ્યવ્રતાને પામેલા છે, અર્થાત્ ભયભીત થઈ થરથર કંપી રહ્યા છે.
अमी हि
सुरसङ्घा विशन्ति
केचिद्भीता॒ः प्राञ्जुलयो गृण॒न्ति ।
स्वस्ता॑त्युक्त्वा॒ मद॒षि॑सिद्धस॒ङ्घाः
स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥ २१ ॥
દેવતાઓના સમૂહે આપમાં જ પેસે છે
આ દેવતાએાના સમૂÌ। જુએ, તે સર્વે આપમાં જ પેસે છે. કેટલાક ભય પામેલા મારી પેઠે હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિહોના સમૂÌ। સ્વસ્તિ, સ્વસ્તિ એટલે સ્વસ્વરૂપના અસ્તિત્વને જાણી લઈ કલ્યાણ થાએ, કલ્યાણુ થાએ, એમ કહીને અનેક પ્રકારનાં સ્તુતિ વચા વડે આપનું જ સ્તવન કરી રહ્યા છે.
ख्वादित्या॒ वस॒वो ये च सा॒ध्या
वित्र्येऽश्विनौ मरुतश्रोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिया
वीक्षन्ते त्वा॒ विस्मताचैव स॒र्वे ॥ २२ ॥
બધા દેવતા અસુરો વિસ્મય પામીને આપને જ જુએ છે
અગિયાર દ્ધો, ખાર આદિત્યા, આ વસુએ ક્રતુ, દક્ષ, વસુ, સત્ય, કામ, કાલ, ધ્વનિ, રાયક, આવા અને પુરૂરવા એ દશ વિશ્વેદેવા; મત, મતા, પ્રાણુ, નર, અપાન, વીર્યવાન, વિનિય નય, સ, નારાયણુ, વૃષ અને પ્રભુ એ બાર સાધ્યદેવા; એ અશ્વિનીકુમારે એટલે દેવતાઓના ધન્વંતરી વૈદો; ઓગણપચાસ મૠગા તથા ઉષ્મા એટલે પિતૃઓના નિમિત્તે શ્રદ્દાદિમાં પકાવવામાં આવતા અત્રમાંથી નીકળનારી
Page #692
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]. સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષમ ને મહાનથી પણ અતિ મહાન- [૫૬૩ વરાળ થકી જેનું પોષણ થાય છે તે ઉષ્ણપા પિતૃઓ એટલે કે શ્રાદ્ધાદિકનું ગરમ અન ખાઈને તૃપ્તિ પામતા પિતૃઓ; ગંધર્વો, યક્ષો, અસુર અને સિદ્ધોના સમૂહે કે જે પૃપી અને વર્ગની વચ્ચે અંતરાળમાં વ્યાપેલા છે તથા અસુરે પૃથ્વીની નીચે પાતાલોમાં વ્યાપેલા છે, તેઓના આ બધા સંધો વિસ્મય પામીને આપની તરફ જ જોયા કરે છે. *
रूप महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुवाहरुपदम् । बहुदरं बहुद ट्राकरालं
#ા સોળ ઘળઉસારસથાયન્ રર .. હું તથા મારું એવી ભાવના વડે જોનારને દુઃખ પ્રાપ્ત થાય છે હે મહાબાહ! આપનાં આ અનેક મુખો તથા નેત્રવાળા, બહુ હાથ, જાંધ, પગ તથા ઉદરવાળા તેમ જ અતિશય વિકરાળ એવી દાઢે વડે ભયંકર એવા આપના આ મહાન રૂપને જોઈને લોકે તથા હું એમ બંને વ્યથાને પામ્યા છીએ. તાત્પર્ય એ કે આપના મહત્ (વૃક્ષાંક ૬ થી ૧૨ જુઓ) કિંવા કારણ પ્રકૃતિવાળા આ રૂપને અહમ તથા મમાદિ ભાવો વડે જેનારા સર્વ લોકે દુઃખને પામી રહ્યા છે, એટલે તમારું સ્વરૂપ તો અહંમમાદિ ભાવ છોડીને જોનારને જ સુખદાયક છે. સારાંશ એ કે પગવાનનું સાચું સ્વરૂપે જોવાની ઈચ્છા હોય તેમણે ડું તથા મારું એવાં બંને ભાન તેના સાક્ષી સહિત ત્યાગ કરી ઐક્ય ભાવ પ્રાપ્ત કરી લેવો જોઈએ, તો જ ભયમાંથી મુક્ત થઈ શકાય છે; કારણ જ્યાં સુધી બીજાપણાનો ભાવ 'છે ત્યાં સુધીને માટે તો ભય હોય છે જ.
नभःस्पृशं दीप्तमने स्वर्ण व्यासानन दो विशालनेत्रम् । दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा
धृति न विन्दामि शर्म च विष्णो ॥ २४ ॥ दष्ट्राकरालानि च ते मुखानि રવિ શાસ્ત્રાજર્ષવિભાજન . दिशे न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥ २५ ॥
* મરુદ્ગણે, આદિ, અને વસુઓના નામ માટે અધ્યાય ૧૦ બ્લેક ૨૦ થી ૨૩ નું વિવરણ જુઓ.
Page #693
--------------------------------------------------------------------------
________________
५१४]
आत्माऽस्य जन्तोनिहितो गुहायाम् ।
[ સિદ્ધાન્તકાલ૦ ગીવ અ૭ ૧૧/૧૨
ममी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवानिपालसवैः। भीमो टोणः सूतपुत्रस्तथासौ सहाम्मदीयेपि योधमुख्यैः ॥ २६ ॥ पाणि ते त्वरमाणा विशन्ति दष्ट्राकरालानि भयानकानि । केंचिडिलमा दशनान्तरेषु सम्दृश्यन्ते चूणितैरुत्तमाङ्गैः ॥ २७ ॥ यथा नदीनां बहवोऽग्युवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति । तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्रायभिविश्वलन्ति ॥ २८ ॥ यथा प्रदीप्तं ज्वलनं पतका विशन्ति नाशाय समृद्धवेगाः। तथैव नाशाय विशन्ति लोका
स्तवापि बक्त्राणि समृगाः ॥ २९ ॥
આ બધા શુરવીર આપના મુખમાં પ્રવેશે છે આકાશને સ્પર્શ કરેલા એટલે આકાશને જઈ ભીડેલા, પ્રદીપ્ત એટલે અતિશય તેજસ્વી, અનેકવણુંવાળા, વ્યારાનનું અર્થાત જડબાં ફાડેલા, મેટા અને તેજ રવી નેત્રયુકત એવા આપને જોઈને જ હે વિષ્ણ! મારા અંતરાત્મામાં ગભરાટ ઉત્પન્ન થયું છે. મારી ધીરજ પશું ખૂટી ગઈ છે તથા શાંતિ નાશ પામેલી છે. દાહો વડે વિકરાળ તથા પ્રલયકાળના અગ્નિ જેવાં આપનાં આ ભયંકર મુબેને જોઈને જ મને દિશાઓને પણ સ્મરણ રહ્યું નથી તેમ સુખ પણ થતું નથી. માટે હે દેવેશ ! હે જગન્નનિવાસ! પ્રસન્ન થાઓ. વળી તર રાજાઓના સમડો સહિત આ ધૃતરાષ્ટ્રના સર્વે પુત્રો તેમ જ અમારા મુખ્ય મુખ્ય દ્ધાઓ ની સાથે આ ભીષ્મ, દ્રોણ તથા કર્ણ વગેરે પણ આપનામાં જ પ્રવેશી રહ્યા છે. આ બધા દો વડે વિકરાળ અને અતિશય ભયાનક એવા અપના મુખમાં વેગથી પેસે છે. કેટલાકેના તે મકસક ચૂયરા થઈ ગયા છે
-
Page #694
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન એ આ આત્મા પ્રાણીમાત્રની હદયગુહામાં રહેલો છતાં- [ પu તથા કેટલાકે તો આપના બંને દાંતના વચલા ભાગમાં જ ચોટેલા દેખાય છે. જેમ ઘણી નદીઓના જળપ્રવાહ સમુદ્ર ભણી મુખ કરીને એક સરખા તે તરફ જ દેડે છે તેમ આ મનુષ્યલોકમાંના વીરપુરૂ સર્વ બાજુએથી આપના પ્રજવલિત મુખોમાં જ પેસે છે. જેમ પ્રદીપ્ત (બળતા) અગ્નિમાં પતંગીયાએ પોતાના નાશને માટે જ અત્યંત વેગ વડે પેસે છે તેમ પોતાના નાશને માટે આ લોકે અત્યંત વેગવાળા થઈને આપના મુખમાં પેસે છે.
लेलिह्यसे ग्रसमानः समन्तालोकान्समग्रान्धइनेवद्भिः । तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तोग्राः प्रतपन्ति विष्णो ॥ ३० ॥
आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीर । विज्ञातुमिच्छामि भवन्ताचं म हि प्रजानामि तव प्रवृत्तिम् ॥ ३१ ॥
ઉગ્ર રૂપવાળા આપ કોણ છે? હે વિષ્ણ! સમતાર એટલે બધી બાજુએથી આ બધા લોકેનું જાજવલ્ય (વાળાયુક્ત) મુખે વડે ભક્ષણ કરીને તમે પોતાની છોને ચાટી રહ્યા છે, તેમ જ પોતાના તેજ વડે જગતને સર્વ બાજુએથી વ્યાપી નાખી આપન તેજની આ ઉગ્ર પ્રભા વા કાંતિઓ સંતાપ ઉત્પન્ન કરે છે. હે દેવવર! પ્રસન્ન થાઓ. ઉમરૂપવાળા આપ કોણ છે? તે મને કહે. આપને નમસ્કાર છે. સર્વાના મૂળકારણુરૂપ આ એવા આપ કોણ છે? તેવા આપને હું સારી રીતે જાણવા ઈચ્છું છું. કારણ કે આપની પ્રવૃત્તિ એટલે આ આકળિત કરણી મને કાંઈ સમજાતી નથી, તો કૃપા કરીને કહો.
છીણાવાવ – कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकाम्समाहर्तुमिह प्रवृत्तः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे કથિસા રસ્થની થપાઃ in n
તારી સામે ઉભેલે હું કેણ? શ્રી ભગવાન કહે છે કે પાર્થ! સાંભળ. હું લેકને સંહાર કરનારે અને પ્રહ એટલે ઘણા પ્રાચીન સમયથી વૃદ્ધિને પામેલ એ કાળ છું અને આ સમયે લેકેના સંહાર કિંવા ભક્ષણ માટે નિયતિ
Page #695
--------------------------------------------------------------------------
________________
તમજૂતુ. વતિ વીતશો– [ સિદ્ધાન્તાડ ભ૦ ગીર અ૦ ૧૧/૩ર નિયમાનુસાર અત્રે પ્રવૃત્ત થયેલ છે. પ્રત્યનીષ અર્થાત બંને પક્ષેમાં જે આ બધા યોદ્ધાઓ સ્થિત થયેલા છે, તે સર્વ તારા વિના પણ જીવતા રહી શકશે નહિ. તાત્પર્ય કે, તારી સામે ઉભેલો છું ઈશ્વર (વૃક્ષાંક ૨)ની ઈક્ષણ શક્તિરૂપ એ કાળપુરુષ છું; કે જે કાળશક્તિ વડે જ માયા (વૃક્ષાંક ૩)ના સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોમાં ક્ષોભ થવા પામેલ છે. આ કાળ સ્વરૂપ એવો હું સર્વને નિયમમાં રાખું છું. હું જ મારી માયાશક્તિનો આશ્રય લઈ ત્રણ ગુઠારા પ્રધાન, મહત્ત, અહંકારાદિ રૂપે બની આ અસંખ્ય બ્રહ્માંડ નિર્માણ કરું છું અને તેનું પાલન પણ હું જ કરું છું તથા સર્વને નાશ પણ હું જ કરું છું (વૃક્ષાંક ૩ થી ૧૫ણ સુધીનું. ટૂંકમાં આ તમામ કાર્ય કાળસ્વરૂપ એ હું જ કરું છું. મારા જડબામાંથી કેઈ છૂટી શકતો નથી. કરોડે બ્રહ્મદેવ, વિષ્ણુ, મહેશ તથા તેમાંના અસંખ્ય બ્રહ્માંડે, તેની અંદર આવેલાં ચૌદ ભુવનમાંના સ્થાવર, જંગમાદિ તમામ ભૂતો મારી આજ્ઞા પ્રમાણે તથા મેં નિયત કરી આપેલી મર્યાદા પ્રમાણે જ વર્તે છે. મારા નિયમનું ઉલ્લંઘન કરવાને કઈ પણ શકિતમાન નથી. આ ઈશ્વરની ઈક્ષણ શકિતરૂપ એવા કાળપુરુષરૂપ મેં આજ સુધી કેટલાયે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ તથા તેમના અસંખ્ય બ્રહ્માંડોનો સંહાર કરેલો છે, હાલ પણ કરું છું તથા ભવિષ્યમાં પણ કરીશ, તેને તો અંત નથી, આમ છતાં કાળ પુરુષ એવો છે તો હંમેશા તાજેને તાજો જ રહું છું. હું કદી પણ ક્ષયને પામતું નથી. કાળ પુરુષ સંબંધી વર્ણન શાસ્ત્રમાં પણ આ પ્રમાણેનું આવે છે.
કાળ હમેશ બધાનું ભક્ષણ કર્યા કરે છે વડવાનલ એટલે પાણીનું ભક્ષણ કરનાર અગ્નિ જેમ મહાન સમુદ્રને પણ ગળી જાય છે તેમ સર્વભક્ષી કાળ આ જગતમાં વાણી, મન, બુદ્ધિ કે નેત્રવડે દેખવામાં આવતી તમામ વસ્તુનું ભક્ષણ કરે છે. કાળરૂપી ભયંકર મહેશ્વર એક સરખી રીતે આ સઘળા દસ્ય પદાર્થોની સ્થિતિને કેળિયો કરી જવા માટે હંમેશ સજ થઈ રહેલો છેઅનંત બ્રહ્માંડેને ગળી જનારો તથા જગતમાં સર્વત્રવ્યાપી રહેલો આ કાળરૂપી દેવ મોટા મેટા પુખોને તોડવામાં પણ ક્ષણવારની ઢીલ કરતો નથી. વાસ્તવિક રીતે અલક્ષ્ય એટલે જાણી નહીં શકાય એવો હોવા છતાં તે વર્ષ, માસ, દિવસ, ઘટિ, પળ, વિપળ, ક્ષણ, નિમેષ, કલા, કાષ્ટ, પરમાણું, ત્રસરેણું, તથા સંવત્સર, યુગ, ક૫ ઇત્યાદિ રૂપ વડે કાંઈક પ્રગટ થએલો હોય એમ ભાસે છે, એવા આ કાળ સર્વ જગતને વશ કરીને રહે છે. જેમ ગડ સર્પોને ગળી જાય કિવા અનેક નદીનું પાણી એક સરખું સમુદ્રમાં મળતું રહેવા છતાં પણ જેમ તે કદી ધરાતે જ નથી તેમ જેઓ રૂપવાળા હતા, જેઓ સારા કામ કરનારા કહેવાતા હતા અને જે મેરુ જેવા મહાન હતા તે સર્વને પણ આ કાળ ગળી ગયો છે. નિર્દય, પત્થર સમાન કઠણ, વાઘ જેવો કૂર, કરવત જેવો કર્કશ, કંગાળ અને અધમ એવા સર્વેનું આ કાળ હમેશ ભક્ષણ કર્યા કરે છે.
દાળને શરણ ન થાય એવી કઈ વસ્તુ નથી આ કાળ જેને ગળી જતો નથી એવી કોઈ વસ્તુ આજ સુધી થઈ નથી, થવાની નથી અને થશે પણ નહિ. સર્વને તત્કાળ ળિયો કરી જનાર બહુભક્ષી એવો આ કાળ પર્વતને પણ ખાઈ જાય છે, તેમ અનંત બ્રહ્માંડને ખાતાં છતાં પણ ધરાતો નથી. નટની પેઠે અનેક રૂપ ધારણ કરીને આ કાળ સંસાર
પી નાટકમાં તે તે વસ્તુઓનું હરણ કરે છે, વિનાશ કરે છે અને તેમની નવેસર ફરીથી ઉત્પત્તિ પણ કરે છે, તેમને ખાઈ જાય છે તથા તેમનું છેદન કરે છે. પિોપટ જેમ દાડમનાં બીજોને ફોલી કેલીને ખાઈ જાય છે તેમ કાળ પણ જગતમાં રહેલા જુદા જુવા ચિત્ર વિચિત્ર પદાર્થોને વીંખી પીંખીને ખાયા કરે છે. જેમનું * મૂળ બ્રહ્મા છે અને ફળ મોટા દેવતાઓ છે, એવા બ્રહ્માંડરૂપી વૃક્ષવાળા બ્રહ્મરૂપી વિશાળ વનમાં કાળ ચારે બાજીએ વ્યાપીને રહ્યો છે. આ કાળપુરુષ કહ૫, યુગાદિ રચના કરતાં કદી પણ કાયર થતો નથી. આ કાળપુરુષ કદી ભેદતાં ભેદા નથી, બાળતાં બળતો નથી અને દેખાવા છતાં પણ દેખાતો નથી. આ કાળપુરુષ મોટા માતા મનોરથોની પેઠે એક પલકારામાં જ કઈ વસ્તુનો નાશ કરી નાખે છે. પ્રાણીઓના કષ્ટથી જ પુષ્ટ થતી
Page #696
--------------------------------------------------------------------------
________________
[ પ૬૭
ગીતાદહન ] જેઓ શેકથી તદ્દન રહિત થયેલા છે તેમ જપિતાની ચેષ્ટાથી આ કાળ દેહાદિકના અધ્યાસવાળા જીવને હમેશ સ્વર્ગ તથા નકાદિકમાં જ ફેરવ્યા કરે છે. આ કાળ ઘાસ (ખડ), ધૂળ, પાંદડાં, ઇન્દ્ર, મેરુ, અને સમુદ્રો વગેરે સઘળા પદાર્થોને ગળી જવાને માટે હંમેશ સજજ રહે છે. દડાની જેમ સૂર્યચંદ્રને આકાશમાં ઉછાળીને રમે છે. આ કાળ જ રુદ્ધ થઈને પાછો ઇન્દ્ર, બ્રહ્મા, શક તથા કુબેર૩૫ થાય છે તથા વળી પાછો કાંઈ નથી એવો થઈ જાય છે. જેમ કોઈ મનુષ્ય વૃક્ષોમાંથી પાકાં ફળ પાડ્યા કરે તેમ આ કાળ મહાપોમાંથી પાકેલા દેવ તથા દૈત્યોના સમૂહને પાડ્યા કરે છે.
કાળ કદી પણ કાયર થતું નથી જેને બ્રહ્માંડરૂપી ફળો આવેલાં છે એવા પ્રકારનું ઉંબરાનું એક મહાવૃક્ષ છે, તેમાંથી આ કાળ આ બ્રહ્માંડરૂપે ફળો વારંવાર પાડ્યા કરે છે અને તેમાં પ્રાણીઓ રૂપી મચ્છરો ગણગણ્યા કરે છે. જેમ પર્વત પાયા વડે પિતાને ટકાવી રાખે છે તેમ આ કાળ પણ અનંત અને અપાર એવા બ્રહ્મરૂપી પાયા વડે પિતાના ઊંચા શરીરને ટકાવીને રહ્યો છે. જેમ મનુષ્ય બહુ ભાર સહન કરનારી પૃથ્વી ઉપર પગ ટેકાવી તેના આધાર ઉપર ઊભો રહે છે તેમ કાળ પણ જેમાં અનંત પ્રાણીઓના સંસારનો લય થાય છે, એવી બ્રહ્મની દઢ સત્તા ઉપર જ સ્થિર રહેલો છે. એ કાળ કેઈપણ રીતે કાયર થતો નથી કાઈના ઉપર પ્રેમ કરતા નથી, દયા કરતા નથી, માયા કરતો નથી, કે લેભ કરતો નથી તેમ પ્રીતિ કિંવા અપ્રીતિ પણ કરતો નથી. તે કેાઈ સ્થળે અંધારા જેવું કાર્ય કરે છે, કોઈ સ્થળે વિસ્તારવાળું ઉજળું કાર્ય કરે છે અને કોઈ સ્થળે તો તે બંનેથી જુદા જ સ્વભાવવાળું કાર્ય કર્યા કરે છે. આ કાળ આવતે પણ નથી તેમ જતો પણ નથી અને સેંકડો મહાક વીતી જાય તો પણ તે ઉદય કે અસ્તને પામતો નથી. તે ચિંતા કર્યા વગર અને કોઈની પણું દરકાર શાખા સિવાય જગતમાં ફેરફાર કરવા રૂ૫ રમત કરી રહ્યો છે.
કાળ પરમાત્મારૂપ રાજાને પુત્ર છે આ કાળ ૨૫ કાપાલિક પર્વત, સમુદ્ર, વર્મ અને પૃથ્વી રૂ૫ ચાર શિંગડાંવાળા જગતરૂપી ઘેટાંઓને માર્યા કરે છે અને પ્રત્યેક દિવસે તારાઓ રૂપી છાંટાઓને જોઈને તેમણે પણ ચાટી જાય છે. આ કાળ જેનું હરણ કરતો નથી એવી નામ રૂપ ધારણ કરેલી તુછ કે અતુચ્છ કોઈપણ વસ્તુ આ વિશ્વમાં નથી. તમામ છોને ચૂર્ણરૂપ કરીને મૃત્યુના મુખમાં નાખનાર પ્રલયરૂપી ક્રીડા વિલાસ કરીને કાળ પાતે જ કાર્ય પદાર્થોના અભાવવાળા થાય છે. પ્રલય વખતે તે અજ્ઞાનરૂપ પદાર્થોને પ્રકાશિત કરનાર બ્રહ્મ ચૈતન્યરૂ૫ ઈશ્વર (વૃક્ષાંક ૨)થી જ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ લે છે એટલે તેની સાથે એકરૂપ બની જાય છે. આમ પ્રલયમાં વિશ્રાંતિ લઈ વળી પાછો સૃષ્ટિનિર્માણ કરવાના સમયમાં પોતે જ ઈશ્વરની ઈક્ષણશક્તિ યા પ્રેરણાત્મક રૂપે બની માયાશકિત (વૃક્ષાંક ૩)ના ત્રિગુણમાં ક્ષોભ ઉત્પન્ન કરનારે થાય છે. આમ સુષ્ટિસમયમાં તે પોતે જ જગતને કર્તા અને ભતા તેમજ સંહાર કરનાર, અને સમરણ કરનાર આદિ સધળા સ્વરૂપવાળો થાય છે. બુદ્ધિ (અક્કલ) વડે પણ જેમના રહસ્યને કઈ કળી શકતું નથી એવાં સારા નરસાં સધળાં પ્રકારના શરીરને પ્રકટ કરતા અને વળી તેમને તરત જ લીન કરી નાખતો આ કાળ અહિં પોતાની રીડ કર્યા જ કરે છે, આ કાળ ૫રમાત્મ૨૫ રાજાને પુત્ર છે. (યા. વૈ૦ પ્ર૦ સ૦ ૨૩ જુઓ).
ક્રિયાકાળ તથા ફળકાળનું વર્ણન ઉપર કહેલા મહાકાળથી ભિન્ન એવો એક કાળ છે. જે બે પ્રકારનો છે. તે મેળ વગરની રીતિઓવાળામાં શિરોમણિ છે. આ જગતમાં જે કાળ ફળને ભગવાવે છે તેને દેવકાળ કહે છે અને જે કાળ જળને ઉત્પન્ન કરનારી ક્રિયા કરાવે છે તે ક્રિયાકાળ કહેવાય છે તથા ક્રિયા થયા પછી પરિપકવ થાય તે ફળકાળ કહેવાય છે. માત્ર પોતાની ચલનરૂપ એવી ક્રિયા વિના ક્રિયાકાળનું બીજું કાંઈ ૨૫, બીજું કાંઈ કામ કે બીજું કાંઈધારે જાણવામાં આવતું નથી. જેમ ગરમી હિમના સમૂહને ઓગાળી નાખે છે તેમ એ ક્રિયાકાળ આ સઘળાં કૂણું પ્રાણીઓને ઓગાળી નાખે છે. જે કાંઈ આ ભારે વિરતારવાળું જગતમંડળ જોવામાં આવે છે તે આ ક્રિયાકાળની નાચવાની શાખા છે. ક્રિયાની પરિપકવતા એ જ ફળકાળનું સ્વરૂપ છે. બીજે ફળને ભગવાવનાર જે દેવ નામને કાળ
Page #697
--------------------------------------------------------------------------
________________
૫૬૮ ] ધાતુસાદામાનમાત્મનઃ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦૧૧/૩૩ કહેવામાં આવ્યો તેનું મહાન, ધારણ વા “કૃતાંત’ એવું પણ નામ છે. તે પણ કાપાલિક જે વેશ ધારણ કરીને ઉન્મત્તપણાથી જગતમાં નાચ્યા જ કરે છે. રાગી પુરૂની પેઠે બહુ નાચ્યા કરતા એ કૃતાંત'નું નિયતિ કિંવા માયારૂપ (વૃક્ષાંક ૩ જુઓ) સ્ત્રીમાં અત્યંત કામીપણું જોવામાં આવે છે. સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળે શેષ નાગ અને ત્રણે લોકમાં વહેંચાયેલે ગંગાનો પ્રવાહ એ બંને દેવરૂપી કાપાલિકના સવ્ય તથા અપસવ્ય જનાઈ રૂ૫ છે. ચંદ્રમંડળ તથા સૂર્યમંડળ એ તેના બે હાથનાં મૂળોમાં સોનાનાં કડાંરૂપ છે. રાઓ રૂ૫ છાંટણાઓથી વ્યાપેલું પ્રલયના સમુદ્રના જળમાં ધોવાયેલું તથા પ્રલયના મેઘરૂપી છેડાવાળું આકાશ એ એના એક વસ્ત્ર રૂ૫ છે. કાપાલિક લોકો વચ્ચે છિદ્રવાળી એક ગોદડી ગળામાં પહેરી જ રાખે છે બીજું કાંઈ વસ્ત્ર રાખતા નથી, એવા રૂપવાળા આ દેવરૂપી કાપાલિકની આગળ તેની નિયમિત રૂપિણી કામિની વા માયા (વૃક્ષાંક ૩) નિરંતર ચાલતા આડંબરપૂર્વક અનેક કાર્યો કરતી કરતી નાગ્યા કરે છે.
દૈવરૂપ કાળ અને નિયતિનું વર્ણન પ્રાણીઓના નિરંતર જવા આવવાથી ચંચળતાવાળા જગતરૂપી માંડવાની અંદર ના કરતી અને જેની ક્રિયાશક્તિ કદી બંધ પડતી નથી એવી એ સ્ત્રીનાં અંગોમાં અનેક ભૂઃ ભુવઃ ઇત્યાદિ ભુવનોની પંક્તિ ઘરેણરૂપે શોભે છે તથા પાતાળ સુધી લાંબુ આ આકાશ તો એના મોટા ચોટલાન મંડળ સમાન છે. પ્રાણીઓના કલેલથી દીપતી તથા પાપરૂપી દોરાથી પાતાળરૂપી પગમાં બાંધેલી નરકોની પંકિત એ એની ઘૂઘરીઓ જેવી છે. યમરાજા એના લલાટરૂપ છે અને તેમાં પ્રાણીઓની સંખ્યા જણાવનાર ચિત્રગુપ્ત એ તો એક કરતુરીની રીપકી લગાડેલી હોય તે શોભે છે. આ નિયતિ દેવી પોતાના પતિ દૈવરૂપ કાપાલિકાના અભિપ્રાયને અનુસરીને પ્રલયના સમયમાં ભારે આડંબરથી પર્વત ફાડવાના મોટા કડાકા કરીને નાચે છે. આમ સર્વને સંહાર કરનારી એ નિયતિ નૃત્ય કરી રહી છે ત્યારે તેની પાછળ કાર્તિકસ્વામીના મરી ગયેલા મેરનાં બાકી રહેલાં પિછાંઓ ઉડા ઉડ કરે છે, ત્યાં રદ્ધના વિખરાયેલા છિદ્રવાળા પાંચ મરતક પર જટાઓના ચંદ્રો લાંબા થઈને લહેર્યા કરે છે, ત્યાં ત્રણે તેના મોટા છિદ્રમાંથી ભારે સૂસવાટા ઉઠી રહ્યા છે અને તેથી તે મતકો ભયંકર લાગે છે, ત્યાં પર્વત જેવા ભૈરવના પેટરૂ૫ ઊંચાનીચા થતા તૂમડાઓ છે, ત્યાં સેંકડો છિદ્રોમાંથી વનિ કરતાં ઈન્દ્રના શરીરરૂપી ભિક્ષાપાત્ર છે, ત્યાં સુકાઈ ગયેલા મનુષ્યોની હાડકાંરૂપ ખાંગો છે. આમ એ કાપાલિકાની સ્ત્રી નિયતિ
શક્તિ (વૃક્ષાંક ૩) ગગન સુધી વ્યાપેલા પોતાના શરીરને પણ જાણે ભય પમાડતી હોય એવી ભાસે છે. મહાકલ્પોમાં સર્વનો સંહાર કરનારી એ કાળ કામિની પોતાના નૃત્યમાંથી આમ તેમ ચલાયમાન થતી નથી અને અનેક આકાર વાળા માથાઓના સમૂડારૂપ મોટા કમળની માળાથી શોભી રહી છે.
કાળરૂપ કાપાલિકનું મૃત્ય દેવરૂપ કાપાલિક પણ જગતરૂપી નૃત્યશાળામાં નાયા જ કરે છે. હિમાલય તથા મેરુ એ બંને પહાડે તેના કાનના કંડળામાં લટકતા લોલકે છે. ચંદ્ર સૂર્યો એ બે કાનના કુંડળરૂપ છે. આથી તેનું ગંડસ્થળ શોભી ન રહ્યું છે. લોકાલોક નામના પર્વતની પંકિત એના ફરતી કટીમેખલા સમાન છે. વિદ્યુત એ તેના હાથમાં
કંકણ રૂ૫ છે. પવનવડે વિખરાયેલાં વાદળાંની પંક્તિ એ તેની અનેક રંગી કંથા (ફાટેલા ચિંથરાની ગોદડી)રૂપ છે. મહાકાળના હાથથી નંખાયેલા શેષનાગના શરીરરૂ૫ મોટા દોરાથી સંબંધ રાખતા અને સધળો સંસાર જેથી બંધાઈ જાય એવું લાંબા માયારૂપ પાશમાં ગૂંથાયેલી, ક્ષય પામેલા બ્રહ્માંડમાંથી નીકળેલાં મૃત્યુઓથી બનેલી માળા એ કાપાલિકના ગાળામાં જાણે એકઠાં કરેલાં તીક્ષણ મુસળ, ખષ્ય, પ્રાશ, ત્રિશુળ, તેમર અને મુદ્દોરોથી બનેલી માળા હેય એમ શોભે છે. સાત સમુદ્રરૂપ પંક્તિ તે કાપાલિકના હાથ સમાન છે. વ્યવહારોપી મેટાં ગૂંચળાવાળી, રજ (ધૂળ) અને રજોગુણવડે ખરડાયેલી તથા અંધારા જેવી કાળી સુખદુઃખોની પરંપરા એ કાપાલિકના સ્વાંટાંની પંકિતરૂપ છે. ધણાખરા આવા ગુણોવાળા તે દૈવરૂપ કાપાલિકા પ્રલયકાળમાં પિતાના તાંડવવાળા નાચને ઘણા કાળ સુધી બંધ પાડી વિશ્રાંતિ લે છે અને વળી પાછા તે બ્રહ્મા, વિષ્ણુ, દ્ધ આદિને ઉત્પન્ન કરીને જેમાં ઘણું દેખાવો કરવામાં આવે છે
Page #698
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] સર્વના ધાતા, અધિકાનભૂત, આત્મપ્રસાદ નિજ આત્માના મહિમાને જાણે છે. [ ૫૬૦ એવી ચિત્રવિચિત્રતાવાળી જરા, શોક, દુઃખ તથા પરાભવથી શોભતી આ સૃષ્ટિરૂપ નાચની લીલા કરવા માંડે છે. જેમ બાળક ગારામાંથી પૂતળાં આદિની રચનાને કાયર થયા વગર કર્યા કરે છે તેમ એ દૈવરૂપ કાપાલિક પણ પાછો જળસમૂહ, વન, જુદાં જુદાં બ્રહ્માંડ, પ્રાણીઓના સમૂહે અને તે તે સમયને અનુસરતી રિથર તથા ચંચળ એવી અનેક પ્રકારની ચિત્રવિચિત્ર અવનવી રીતભાતોને કાયર થયા વિનો ઉત્પન્ન કર્યો જ કરે છે (લેવિ સ. ૨૫ જુઓ).
| સર્વને નિયમનમાં રાખનારે એ હું કાળ પુરુષ છું ભગવાન કહે છેઃ જેમ અગ્નિ ગરમ પ્રકાશવાળી જ્વાળાઓથી લોકોને અંદર તથા બહાર બાળે છે તેમ આ કાળરૂપ હું પિતાની દાસણ ચેષ્ટાવડે લોકોને અસત કિંવા દુષ્ટ આશાઓથી અંદર તથા બહાર બન્યા કરું છું. ઇંદ્રિયોના વિષયમાં પ્રવૃત્તિરૂપ જે મર્યાદા કરેલી છે તે નિયમરૂપી કાળ રૂપ એવી નિયતિ રૂ૫ મારી સ્ત્રી છે. આપણાને લીધે તે ચપળ સ્વભાવવાળી છે. જિતેંદ્રિય લોકોને પણ ભમાવનારી છે તથા ધીરજને રહેવા પણ દેતી નથી. કામરૂપ હું એક ક્ષણમાં યુવાનને વૃદ્ધ અને વૃદ્ધને યુવાન બનાવી દઉં છું. આ સઘળા પદાર્થો જવાઆવવાવાળા એટલે ઉત્પત્તિનાશવાળા છે. વસ્તુતઃ મિથ્થારૂપ વાસના જ લોકોને સંસારમાં બાંધ્યા કરે છે અને કાળરૂપ હું તે તેવા પ્રાણીઓના સમૂહને નિરંતર પિતામાં જ ખેંચ્યા કરું છું. ખરેખર આ મૂઢ લેકે સદુપદેશને સાંભળવા ઇચ્છતા નથી તેમ સારી વાતને સાંભળવાનો તેમને અવકાશ પણ મળતો નથી. પર્વતે વિખેરાઈ જાય છે, આકાશ પણ લયને પામે છે, ભુવનો ખવાઈ જાય છે અને પૃથ્વી પણ પ્રલયને પામે છે. સમુદ્રો પણ સુકાઈ જાય છે, તારાઓ વિખરાઈ જાય છે, સિદ્ધ લોકોના પણ નાશ થાય છે. અરે ! જ્યાં ધવનું જીવિત પણ અધવ થઈ જાય છે, દેવતાઓ પણ માર્યા જાય છે, આ કાળરૂપ એવા મારા મોમાં ઈન્દ્ર સુદ્ધાં ચવાઈ જાય છે, યમ પણ કાળરૂપ એવા મારા સપાટામાં આવી જાય છે, વાયુ સત્તા રહિત બની જાય છે, ચંદ્ર શુન્ય થઈ જાય છે, સૂર્ય ખંડિત થઈ જાય તથા અગ્નિ પણ અભાવને પ્રાપ્ત થાય છે, બ્રહ્મા પણ સમાધિને પામે છે, અજન્મા હરિ પણ હરાઈ જાય છે તથા ભવ પણ અભાવને પામે છે. કાળ પણ લયને પામે છે, નિયતિ પણું તણાઈ જાય છે તથા અનંત આકાશ પણ ક્ષયને પામે છે, જેનું રશૂળ રૂપ જાણવામાં આવતું નથી, સુમરૂપ સાંભળી, બોલી કે જોઈ શકાતું નથી, એ હું અર્થાત
અનિર્વચનીય આત્મારૂપ પુરુષ જ પોતાના રવરૂપમાં માયાથી આ બધાં બ્રહ્માંડને મિશ્યા ખેલી દેખાડી રહ્યો છું, પરંતુ મારું સ્વરૂપ તો અનિર્વચનીય, અગોચર, અવર્ણનીય તથા અજ એવું છે. તે તે જ્યારે તું મારી સાથે તદ્દન એકરૂપપણાને પામીશ ત્યારે જ અનુભવી શકીશ; પરંતુ તે મારું વિરાટરૂપે કે જે આ વખતને માટે મેં મારી માયા શકિતવડે લોકોના સંહાર અર્થે ધારણ કરેલું છે તે જોવાની ઇચ્છા કરી તેથી તારી ઈરછાનસાર તે મેં તને બતાવ્યું છે પરંતુ આવાં મારા રૂપોનો તો પાર નથી. આ રૂપ બતાવવાને ઉદ્દેશ એટલો જ છે કે વિશ્વમાં આ બધે જે જે કાંઈ વ્યવહાર ચાલી રહ્યો છે તે તમામ આત્મસ્વરૂપ એવા મેં કાળરૂપે પ્રથમથી જ નિયત કરી રાખેલ હોય છે. મારી આજ્ઞા વગર વાયુ વિહાર કરી શકતો નથી, આકાશ કોઈને અવકાશ આપી શકતું નથી, સૂર્ય એક ડગલું પણ ભરવાને શક્તિમાન નથી, બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, મહામાયા કે મૂળમાયા વગેરે કોઈપણ મારી આજ્ઞાનું ઉલ્લંધન કરવા શક્તિમાન નથી, તે પછી બીજાઓની વાત જ શી ? ચરાચરને નિયમમાં રાખનારા, પરમાત્માના પુત્રરૂપ તથા ઈશ્વર (કક્ષાંક ૨ ની) ઈક્ષણશક્તિરૂપ કાળપુરુષરૂપે હું તારી ઈચ્છાનુસાર તને દર્શન આપવા તારી સામે ઉભે છું.
तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रुन्भुव राज्यं समृद्धम् ।
यैवैते निहताः पूर्वमेध निमित्तमात्र भव सव्यसाचिन् ॥ ३३ ॥
Page #699
--------------------------------------------------------------------------
________________
પ૭૩ ] आसीना दूरं व्रजति
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૧/૩૪ હે અર્જુન! તું કેવળ નિમિત્તરૂપ થા કાળરૂપ કાપાલિક રવરૂપ ધારણ કરેલા ભગવાન આગળ કહે છે કે: હે અર્જુન ! મારીશ તે જ આ બધા મરશે કિંવા હું નાસી જઈશ તો તેઓ બચી જશે એવો મેહ છોડી દે! આ બધા તે તું ન હશે તો પણ મરવાના જ છે. અરે મરી, ચૂકેલા જ છે. એટલા માટે તને કહું છું કે તું ઊઠ, કેવળ નિમિત્તરૂપ બનીને યશ મેળવ તથા શત્રુઓને જીતીને શત્રુઓથી રહિત નિષ્કટક એવું રાજ્ય ભેગવ. ફરીથી પણ કહું છું કે આ બધાને મેં પ્રથમથી જ હણી મૂકેલા છે અર્થાત નિયતિના નિયમાનુસાર આ બધાનું મૃત્યુ આ રણભૂમિમાં તારા નિમિત્ત વડે થવાનું પ્રથમથી જ સર્જાઈ ચૂકેલું છે; માટે તું કેવળ નિમિત્તરૂપ થા.
द्रोण च भीष्मं च जयद्रथं च कर्ण तथाऽन्यानपि योधीरान् । मया हता स्वं जहि मा व्यथिष्ठा शुद्धयस्व जेतास रणे सपत्नान् ॥ ३४ ॥
તું યુદ્ધમાં શત્રુઓને છતીશ વિરાટ શરીરધારી કાળ રવરૂપ ભગવાન આગળ કહે છેઃ આ દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, અને કર્ણ જેવા અજિંકય ગણુતા દ્ધાઓને તથા બીજા પણ વીર યોદ્ધાઓને મેં પ્રથમથી જ હણ રાખેલા છે તેને તું માર, વ્યગ્રચિત્તવાળો માં થા અને યુદ્ધ કર. હું તને ભવિષ્ય કહું છું કે આ સંગ્રામમાં તું શત્રુઓને અવશ્ય છતીશ; એમાં જરા પણ સંદેહ રાખીશ નહિ. કેમકે એવો નિયતિને નિયમ નિશ્ચિત કરી ચૂકેલો છે. આ મુજબ ભગવાને અત્રે નિયતિ એટલે પ્રારબ્ધની તદ્દન સ્પષ્ટતા કરેલી છે, જે આ ભગવાનના કથન ઉપરથી જ સ્પષ્ટ રીતે સમજી શકાશે. અહીં આપણને ભગવાનના આ વિરાટ સ્વરૂપ સંબંધે છેડે વધુ વિચાર કરવો પડશે.
અર્જુન તથા વિરાટ સ્વરૂપનાં દર્શન આમલા વિવેચન ઉપરથી જાણી શકાશે કે ભગવાન એટલે પરમાત્મા (વૃક્ષાંક)નાં બે સ્વરૂપે છે; (૧) અનિર્વચનીય કિવા પર (વૃક્ષાંક ૧ જુઓ) તથા (૨) વચનીય કિવા માયાના ત્રણ ગુના વિસ્તારવાળું અનાદિ, અનંત નામરૂપના ભેદેવાળું કિવા અપર (વૃક્ષાંક ૩ થી ૫૫ ૫ સુધીનું તમામ). આ બે સ્વરૂપે પિકી પ્રથમનું પર સ્વરૂપ તે અનિર્વચનીય હોવાથી તે વાગી, મન કિંવા દ્રષ્ટાભાવને પણ વિષય નથી તથા બીજો માયાવી સ્વરૂપ દ્રષ્ટાનો વિષય થઈ શકે છે. તે અપર સ્વરૂપના ઉત્પત્તિકારને જ દ્રષ્ટા સાક્ષી અથવા ઈશ્વર કહે છે; આને પ્રત્યગાત્મા, શબલ બ્રહ્મ ઇત્યાદિ નામો પણ શાસ્ત્રમાં આપેલાં છે (વૃક્ષાંક ૨ જુઓ). આ ઈશ્વર (વૃક્ષાંક ૨) પણ સ્થૂળ દષ્ટિ વડે પ્રત્યક્ષ જોઈ શકાતું નથી. પરંતુ માયાના અહંભાવ (વૃક્ષાંક ૩) માં સ્થિત રહીને કેવળ લદ્યાર્થ વડે જ જાણી શકાય એવો છે. તે પોતે આ માયા (વૃક્ષાંક ૩ ) ની ઉત્પત્તિ થાય ત્યારે જ છે એમ જાણી શકાય તે છે. જેમ છાયા હોય તો જેની છાયા પડી તે હોવો જ જોઈએ એમ સિદ્ધ થાય છે તેમ આ માયારૂપ હું (વાંક ૩) નું પ્રાકટ્ય થાય છે તે ઉપરથી એમ જાણી શકાય છે કે તેનો કોઈ કર્તા હે જોઈએ. આ રીતે લયર્થ વડે જ તે જાણી શકાતે હેવાથી તે પોતે દુષ્ટ કેવી રીતે થાય? તે તે સર્વને જેનારો દ્રષ્ટા છે, તે દ્રષ્ટાને જોનાર તે વળી બી જે કેણ હેઈ શકે? તેને બીજે કે. દ્રષ્ટા છે એમ જે કહેવામાં આવે છે તે ત્રીજે; તેને એથે એ પ્રમાણે અનવસ્થિતિ દોષ આવે અને આમ કહેવું છે તે કેવળ મૂઢપણું જ ગણાય. તેથી આ દ્રષ્ટા તે પિતાના દ્રષ્ટાભાવને છોડીને કદી પણ રહી શકતો
Page #700
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
જે અચલ છતાં દૂર જાય છે અને
[ ૫૭૧
નથી. તેને તે દ્રષ્ટા છે એમ કહેનારો તે પોતે તે દ્રષ્ટીના જ આધારે રહેલો હું (વેક્ષાંક ૩) એવા દસ્વરૂપ છે. આમ હોવાથી દ્રષ્ટા પોતે પણ પ્રત્યક્ષ દશ્યમાન નથી પરંતુ કેવળ લક્ષ્યાર્થદર્શક છે, એમ સિદ્ધ થાય છે. આથી તે દ્રષ્ટા સ્વરૂ૫ ઈશ્વર (વૃક્ષાંક ૨) પિતાની ઈક્ષણશક્તિ દ્વારા એટલે જોવા ૩૫ ક્રિયા વડે જ પોતાનાં માયારૂપ હું ભાવ(વૃક્ષક ૩)નાં સર્વાદિ ત્રણ ગુણેમાં ક્ષે ઉત્પન્ન કરે છે. આ ઇક્ષણુશક્તિ કિવા જવારૂપ ક્રિયાશક્તિ એ જ કાળપુરુષ કહેવાય. અહીંથી જ દર્શન શબ્દની શરૂઆત થાય છે. તે કાળરૂ૫ ઈક્ષણશકિતથી દસ્વરૂપે પ્રકટેલો હું કિવા માયાભાવરૂપ પ્રથમ વિતત થયા બાદ તેની દસ્યરૂપ થતી ક્રિયા પૂર્વેને અદસ્યભાવ સમો જે વિવર્ત તે દર્શન શબ્દવડે વ્યવહારમાં પ્રચલિત છે તથા તે પહેલાંની એટલે ઈશ્વર અને માયા એ બે અવસ્થાઓનું જોડાણ કરનારી બંને વચ્ચેની અવરથામાં તે ઈશ્વરની ઈક્ષણશકિતરૂપ એવો કાળ પુરુષ કહેવાય છે. આ કાળ પુરુષ જ્યારે નિયતિ કિવા માયા (વૃક્ષાંક ૩)ને આશ્રય લઈ તેના ત્રણ ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે ત્યારે પ્રથમ ત્રણ ગુણેનું જે ઐકય થાય છે તે જ અવ્યકત કિવા પ્રધાન તત્વ કહેવાય છે (વૃક્ષાંક ૪). ત્યાર પછી જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ યુક્ત એવું તત્ત્વ કે જે અર્ધનારીનટેશ્વર કહેવાય છે (વૃક્ષાંક ૫) તે રૂ૫ બની બાદ ક્રમે મહાપ્રાણ કિવા સૂત્રાત્મા(વૃક્ષાંક ૬), મહત્તત્વ(વક્ષાંક ૭), અહંકાર(વૃક્ષાક ૮) અને તેના સત્વ, રજ અને તમ એવા ત્રણ ભેદો તથા તેની અંતર્ગત આવેલા અધિદેવતાદિ તમામ પિટા ભાગરૂપે બનેલો છે. બાદ તે ચિત્ત વા ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૯), બુદ્ધિ બ્રહ્મા (વૃક્ષાંક ૧૦) તથા મન ચંદ્ર (વૃક્ષાંક ૧૧),
Iકવા વિદ્યાનું નાભિકમળ (ક્ષાક ૧૨) અને બ્રહ્મદેવ તથા તેનું બ્રહ્મ'ડાદ તમામ કાર્ય (ક્ષાંક ૧૩ થી ૧૫થ) ઇત્યાદિ તમામ રૂપે આ કાળપુની અંતર્ગત આવેલા હોઈ તે ઈશ્વર જ પોતાની માયાશક્તિ વો સવાદિ ચણોઠારા ઉત્તિ, રિથતિ અને લયના કાર્ય૨૫ આ લીલા કરી રહ્યો છે. આ રીતે ભગવાનને અપર રવરૂપ જ સર્વત્ર વિસ્તારાયેલું છે. ભગવાનના આ અપર સ્વરૂપનાં જ દર્શન દ્રષ્ટાભાવે થઈ શકે છે. અર્જુનને દિવ્યદૃષ્ટિ આપીને એટલે દ્રષ્ટા કિંવા સાક્ષી ભાવ (વક્ષાંક ૨)માં સ્થિત રાખીને આ અપર વરૂપનાં જ દર્શન ભગવાને કરાવેલાં છે.
ભગવાને અર્જુનને કળ સ્વરૂપે દર્શન કેમ આપ્યાં? ભગવાનના અપરરવરૂપમાં સૌમ્ય, કર અને એ બંનેના મિશ્રણાત્મક તેમ જ શાંત અને ગંભીર ઇત્યાદિ. ઘણા પ્રકારના ભાવો એકી સાથે ચાલુ હોય છે. પ્રલય કાળના ભાવમાં રતા, સ્થિતિ ભાવમાં શાંતતા તથા ઉત્પત્તિભાવમાં ગંભીરતા. એ રીતે અનેક પ્રકારના ભાવો તેમાં હંમેશ ચાલુ હેવાથી ભકતને પિતાની દછાવશાત તે પિકી કોઈ પણ ભાવે દર્શન થઈ શકે છે. જો કે આવા દર્શનને યોગ કેવળ દેહાધ્યાસાદિ તમામ ભાવ છોડીને સર્વત્ર ભગવાન જ વ્યાપેલો હેઈ પોતે તે બધાના દ્રષ્ટા છે એવી દઢ ભાવના જે રાખે છે એવા પરમનિષ્ઠ ભક્ત પૈકી પણ ઘણું જ થોડાને આવે છે, કારણ એવા પ્રકારની નિષ્ઠામાં પૂર્ણ રીતે સ્થિત થયેલા સાચા ભકતો તે ભાગ્યે જ મળે છે, અર્જુન રણભૂમિ પર હતો તે વખતે તેણે સર્વ ભાવે શરણાગતિ સ્વીકારી ભગવાનના સ્વરૂપના દર્શનની ઇચ્છા કરી તેથી કાળરૂપ ભગવાન તે વખતે રણભૂમિ ઉપર આવ્યા હતા કેમકે આત્મસ્વરૂપ એવા ભગવાને કાળસ્વરૂપે આ રીતે દરેક દ્વાપરયુગને અંતે
આ મહાભારત યુદ્ધ થઈ તેમાં સંહાર કરવાનો સંકલ્પ પ્રથમથી પોતે જ કરી રાખ્યો હતો તે નિયત થયેલા નિયતિ નિયમ પ્રમાણેનું જ આ યુદ્ધ હતું. તેથી જ જ્યારે અને વિરાટ રવરૂપ ભગવાનને આપ કોણ છે એમ પૂછયું, ત્યારે તેમણે કહ્યું કે હું કાળ છું.' આ ઉપરથી સિદ્ધ થાય છે કે બીજો કોઈ પ્રસંગ હેત તો તે વખતે નિયતિ નિયમાનુસાર નિશ્ચિત થએલા ધેારણે જ તેને દર્શન થાત. જો કે તેમાં પણ આ સર્વ સંહારનું કાર્ય તે ચાલુ જ રહે પરંતુ દર્શનેષુ ભક્તને પોતાની સત્યભાવનાવશાત્ સૌમ્ય કિંવા શાંતભાર જ વધુ પ્રમાણમાં જણુત કે જેથી તેને ગભરાટ થવા ન પામત. ઉદ્દેશ એ છે કે, સગુણ ભક્તિ કરનારાઓને પ્રથમ ભગવાનના અષર સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો આવશ્યક જ હોય છે. તે જયાં સુધી થાય નહિ ત્યાં સુધી તે ખરો ભક્ત નથી,
Page #701
--------------------------------------------------------------------------
________________
પડર]
शयानो याति सवतः । [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૧/૩૬
પર સ્વરૂપને સાક્ષાત્કાર જે ભક્તને આ પ્રમાણે સગુણ સાક્ષાત્કાર થયો એટલે તેને ભગવાનના પરરવરૂપના સાક્ષાત્કારને માટે ભગવાનની સાથે એકરસ થવા રૂ૫ ભક્તિ એટલે અભ્યાસહારા તદ્રતા પ્રાપ્ત કરવી પડે છે. આ રીતે જ્યારે તે પૂર્ણ તક થઈ જાય છે ત્યારે જ તે ભગવાનના પરમધામને પહોંચે છે. તે વાત અર્જુનને થયેલા આ અપર સ્વરૂપના સાક્ષાત્કાર ઉપરથી સિદ્ધ થાય છે. કેમ કે વિરાટ સ્વરૂપનું દર્શન થવા છતાં પણ અર્જુનને શાંતિ થઈ ન હતી; તેથી ત્યાર પછી પણ જ્ઞાનસ્વરૂપ એવા તે ભગવાને તેને પોતાના પર સ્વરૂપને ઉપદેશ કર્યો છે, તથા તેમાં સ્થિરતા થવાને માટે આગળ (અધ્યાય ૧૨માં અભ્યાસક્રમ પણું બતાવવામાં આવેલો છે. તે અભ્યાસની પૂર્ણતા થઈ ત્યારે જ તેને પર સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હતો. આમ ભગવાન સાથે એકરૂપ બની પછી પ્રતિબિંબ કિવા છાયા પ્રમાણે યુદ્ધાદિ તમામ કાર્યો તેણે કેવળ નિમિત્તરૂપે કર્યા હતાં એટલે કે તે અહંકાર રહિત એવો નિષ્કામ બની ગયા હતા. આ મુજબને આત્મસાક્ષાત્કારી જ નિષ્કામ કર્મયોગી થઈ શકે છે. આવી અદ્વૈતભાવના થાય ત્યારે જ ભક્તિમાર્ગની પૂર્ણતા થઈ શકે છે. એવો ભક્ત જ સાચો ભક્ત છે એમ સમજવું. હવે અર્જુનને વિરાટ સ્વરૂપ ભગવાને પોતે કોણ છે તે કહ્યું તથા સર્વને મેં પ્રથમથી જ હણી રાખેલા છે એટલે દુષ્ટ મનુષ્ય પોતાના કર્મ વડે જ મરે છે, તેનો
છે તે ફકત નિમિત્તરૂપ જ છે. એમ કહી નિયતિ કિવા પ્રારબ્ધવાદની નિશ્ચિતતા બતાવી તું તો કેવળ નિમિત્તરૂપ જ થા, એમ ઉપર કહ્યું છે, ત્યાર પછી આગળ શું બન્યું છે તે જોઈશું.
सञ्जय उवाचएतच्छ्रुत्वा वचनं केशवस्य grapeāમાનઃ બ્રિટી 1 नास्त्वा भूय एवाह कृष्णं सगद्दं भीतभीतः प्रणम्य ॥३५॥
ગદ્દગદ્દ કે અર્જુન પુન: બે સંજય કહે છે: હે રાજા ધૃતરાષ્ટ્ર ! કેશવના આ વચન સાંભળીને કાંપતે સ્વર, બીતાં બીતાં બે હાથ જોડીને અર્જુન શ્રીકૃષ્ણને નમસ્કાર કરીને અતિ નમ્ર થઈ ગભરાટ સહિત ગદગદ કંઠે ફરીથી ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે
अर्जुन उवाचस्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च । रक्षा ५सि भीतानि दिशो द्रवम्ति सर्वे नमस्यन्ति च सिद्धसलाः ॥ ३६ ॥
Page #702
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] શયન વા ઇદ્રિના ઉપરામ પછી પણ સંસાર કરી શકે છે.
[ ૫૭૩ પરમાત્માના પર સ્વરૂપની સ્તુતિ અજુન બેઃ હે હલીકેશ! આપની અત્યંત કીર્તિ વડે એટલે આપના કીર્તિના ગુણાનુવાદ વડે જગત અતિ હર્ષ વા આનંદને પામે છે તેમ જ આપનામાં પ્રીતિને અર્થાત આપમાં જ અનુરક્ત થઈ રહે છે. તથા આપનું સ્મરણ નહિ કરનારા રાક્ષસ, અસુરો તો ભય પામીને દશે દિશાઓમાં નાસી જાય છે તથા સર્વ સિદ્ધોના સમૂહે આપને નમસ્કાર (પ્રણામ)કરે છે તે ખરેખર યોગ્ય જ છે.
कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकरें । अनन्त देवेश जगनिवास રામસર સત્તા પર ૭ .
આપ જ અક્ષર પુરુષ છો હે મહાત્મન ! આ સિદ્ધાદિક આપને નમસ્કાર શા માટે નહિ કરે? કિંતુ તેઓને નમસ્કારને માટે આપના સિવાય બીજો કોઈ છે જ નહિ. કેમકે હે અનંત ! હે જગન્નિવાસ ! આપ બ્રહ્માના પણ આદિ
ગુરુરૂપ છે, તેમ જ હે દેવેશ ! આપ સત્ એટલે આત્મા(વૃક્ષાંક ૧)તથા અસત્ રૂ૫ માયા (વૃક્ષાંક ૩ થી ૧૫ઇ)ના ઉત્પત્તિકાર ઈશ્વરના પણ ઈશ્વર અર્થાત કાળના પણ નિર્માતા(વક્ષાંક ૨) તથા સત અસત્ બંનેથી પણ પર એવા તત કિંવા અક્ષર પુરુષ વા ઉત્તમ પુરુષ(વૃક્ષાંક ®)રૂપ છે.
રામાવિ દુર કુરાનस्त्वमस्य विश्वस्य पर निधानम् । वेत्तासि वेद्यं च परं च धाम त्वया तत विश्वमनन्तरूप ॥ ३८ ॥
તમામ જગત તમારું રૂ૫ છે હે અનંતરૂપ ! આદિદેવ પણ આપ જ છે. પુરાણુ પુરુ પણ આપ જ છે. વિશ્વના પરંનિધાન અર્થાત તમામ વિશ્વનો વિલય થયા પછી તેનું જે આશ્રય સ્થાનક તે પણ આપ જ છે. આપ જ સર્વના
ના જાણનારા) છે તેમ વેધ એટલે જાણુવા ગ્ય એવા પણ આપ જ છો તથા તે સર્વાથી પરમધામ એટલે શ્રેb૮ રસ્થાનવાળા પશુ આપ જ છે, એવા આપે પિતા વડે જ આ ચરાચર વિશ્વ વ્યાપ્ત કર્યું છે. આપનાથી કંઈ પણ વસ્તુ ભિન્ન નથી પરંતુ સર્વ આપરૂપ જ છે. આ પ્રમાણે અર્જુને અત્યાર સુધી ભગવાનના પરમરૂપની અર્થાત આત્મસ્વરૂપની સ્તુતિ કરેલી છે.
જુથોડrmળઃ શરા प्रजापतिस्त्वं प्रपितामहन्छ । नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥ ३९ ॥
Page #703
--------------------------------------------------------------------------
________________
પ૭૪]
Bર્ત મામઃ રેવં– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૭ ૧૧/૫
વિરાટ ભગવાનના અપર સ્વરૂ૫ની સ્તુતિ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, પ્રજાપતિ અને પ્રપિતામહ (બ્રહ્મદેવ) પણ આપ જ છે. એવા આપને હજારવાર નમસ્કાર હે, હે ભગવન! આપને ફરી ફરીને વારંવાર નમસ્કાર હે. ઉદ્દેશ એ કે આ વ્યષ્ટિ, સમષ્ટિ (એકેક અલગ અલગ તે વ્યષ્ટિ તથા સર્વ એકત્ર સમૂહ મળી સમષ્ટિ; જેમ ઝાડ એ વ્યષ્ટિ તથા જંગલ એ સમષ્ટિ સમજે) એ બંનેને સમાવેશ બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિ વા સમષ્ટિમાં થાય છે (વૃક્ષાંક ૧૩ થી ૧૫ ૪ જુઓ) તથા તેનું કારણ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને મહાકારણ (સાંક ૩ થી ૫) એ સર્વ મળીને વિરાટ સ્વરૂપ કહેવાય છે. આ કાર્યરૂપ સમષ્ટિ બ્રહ્માંડની ઉત્પત્તિ પૂર્વે સૂક્ષ્મ એવા દેવતાઓની ઉત્પત્તિ કારણ રૂપે થવા પામેલી છે. તે ઉપર બતાવેલા વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, પ્રજાપતિ અને પ્રપિતામહ બ્રહ્મા એ ક્રમે બ્રહ્માંડના ઉત્પન્ન કર્તા વિરાટ પુરુષના ક્રમે, ત્વચા, નાભિ, વાણી, જિહવા, મન, શિશ્ન અને બુદ્ધિ ઇત્યાદિના અધિદેવતાઓ સમજવા (જુઓ વૃક્ષાંક ૮/૧/) આમ કહેવાનો આશય તો ફક્ત કાર્ય કારણરૂપ સર્વ વિશ્વ ભગવાનનું જ રવરૂપ છે, એવો ભાવ દર્શાવવા પૂરતો જ છે, એમ સમજવું.
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व । अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्व समाप्नोषि ततोऽसि सर्वः ॥ ४० ॥
આપને સર્વ બાજુએથી નમસ્કાર હે હે સર્વ! આપ અનંત વીર્યવાળા, અમિત એટલે જેની સીમા નથી એવા પરાક્રમવાળા હેઈ સર્વમાં વ્યાપ્ત છે અને તેથી સર્વ છે, એવા આપને આગળથી પણ નમસ્કાર અને પાછળથી પણ નમસ્કાર હો, આપને સર્વ બાજુએથી નમસ્કાર હો. તાત્પર્ય, આપ અણુ રેણુ પરમાણુથી લઈ ઠેઠ બ્રહ્માંડ તથા મહત અને તેથી પણ પર ચરાચર સર્વત્ર વ્યાપેલા છે. આવા આપ બધે જ હોવાથી હું આપને દશ દિશાઓમાં તથા તેથી પર એવી સઘળી જગાએ નમસ્કાર કરું છું,
सखेति मत्वा प्रसभ यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति । अजानता महिमानं तवेदं मया प्रमादात्मणयेन वापि ॥ ४ ॥ यच्चावासार्थमसकृतोऽसि विहारशय्यासनभोजनेषु ।
ઘણાવશુત સમક્ષ तत्क्षामये त्वामहम मेयम् ॥ ४२ ॥
Page #704
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] તે આત્મદેવને “હું જાણું છું' યા નથી જાણત' એવા અભિમાનથી- [ ૫૭૫
વિરાટ સ્વરૂપ પ્રત્યે અર્જુનની ક્ષમા યાચના અજુન આગળ કહે છે? હે ભગવન! આપના આ મહિમાને નહિ જાણતાં પ્રમાદ અથવા નેહ કિંવા વિનોદને લીધે આપને સખા માનીને અજાણપણાથી હે કૃષ્ણ! હે યાદવ ! હે સખા ! એ રીતે ભૂલથી કિંવા અત્યંત ધરવટ યા સખ્યતા વડે હું મર્યાદા છોડીને જે જે કાંઈ બોલ્યો હઈશ તેમ જ હે અશ્રુત ! આહાર, વિહાર, શયા, આસન એટલે ખાતી વખતે કે વિહાર કરતી વખતે; સૂતી વખતે, કે બેઠકમાં; સર્વ સમક્ષ કિંવા એકલા આપનું મશ્કરી વડે મેં જે જે કાંઈ અપમાન કર્યું હશે તે બધા માટે હું આપની પાસે ક્ષમા માગું છું. હે અપ્રમેય એટલે પ્રમાણમાં ન આવી શકે એવા પ્રભુ ! મને ક્ષમા કરો, એવી યાચના હું આપને કરું છું.
વિસ્તાર રોજ ચરણ त्वमस्य पुज्यश्च गुरुर्गरीयान् । न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो રોકડસિનમાજ કર . तस्मात्प्रणम्य प्रणिधाय काय प्रसादये त्वामहमोशमीयम् । पितेव पुत्रस्य सखेव सख्युः થિ વિઘાથrઈતિરેક વોટુ .
મારા સર્વ અપરાધની ક્ષમા કરે હે અપ્રતિમ પ્રભાવવાળા! જેને બીજાની ઉપમા આપી શકાતી નથી એવા આપ જ આ ચરાચર લોકોના પિતા છે, આપ જ પૂજ્ય છે, ચરાચરના આપ જ ગુરુ છે, તેમ ગુરુના પણ ગુરુ અતિ મહાન પણ આપ જ છો. આપની બરોબરી કરી શકે એ આ ઐકયમાં એટલે બ્રહ્માંડમાં કોઈ નથી તો પછી તેથી અધિક એટલે શ્રેષ્ઠ તો કયાંથી હોય ? તસ્માત દેહને અત્યંત નીચે ધારણ કરીને એટલે સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય ઈશ્વર સ્વરૂપ એવા આપને પિતા જેમ પુત્રના, સખા જેમ પોતાના સખાના તથા જેના ઉપર અત્યંત પ્રેમ હોય તે પ્રિયાના અપરાધને પ્રિય એટલે પ્રેમ કરનારે જેમ ક્ષમા કરે છે તેમ હું કે જે આપને અત્યંત પ્રિય છું, આપ મારા પર અત્યંત વહાલ રાખો છો એવા આપની પાસે હું મારા તમામ અપરાધોની ક્ષમા ચાહું છું. આપ જ સર્વે અપરાધને ક્ષમા કરવા યોગ્ય છે, માટે મને આપ મારા સર્વ અપરાધાની ક્ષમા કરશો.
શeષ્ટ gવતોડરિન ઇબ્રા भयेन च प्रव्यथितं मनो मे । तदेव मे दर्शय देव रूपं કર્ણી (વેરા વિભાગ જ છે
Page #705
--------------------------------------------------------------------------
________________
૫૭૬ ]
મચો રાતુમતિ જ. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી) અ ૧૧/૧૦
મને આપનું સાચું આત્મસ્વરૂપ બતાવો અને કહે છે: હે જગનિવાસ ! પૂર્વે કદી પણ નહિ જોવામાં આવેલું એવું આ બધું આપનું રવરૂપ જોઈને મને અત્યંત હર્ષ થયો છે પણ આવું ભયંકર સ્વરૂપે જોવાથી ભયવડે મારું મન તે ઘણુંજ આકુળ વ્યાકુળ બની ગયું . માટે હે દેવ ! તત્વ એટલે તે કિંવા આત્મા (વૃક્ષાંક ૧)રૂપ જ મને દેખાડો, ભાવાર્થ એ કે, જે સ્વરૂપ સત, ચિત, આનંદ રૂપ છે, જે સ્વરૂપના દર્શન વડે આ રીતનો ભય કદીપણું ઉત્પન્ન થતા નથી તેવું આપનું અભય તત્ એટલે તે કિંવા આત્મપદ (વૃક્ષાંક ૧) જેને પરરૂ૫ કિંવા અક્ષર પુરુષ પણ કહે છે તેનું દર્શન કરાવો. આમ કહેવામાં ઘણે જ ગૂઢ હેતુ રહેલો છે. તેનો વિચાર કરવાથી જણાશે કે આ અક્ષર એવું આત્મપદ બતાવો એમ જે અજુને કહ્યું તે સ્વરૂપ કાંઈ નેત્રો વડે જોઈ શકાય તેવું નથી પરંતુ તે ફકત પરોક્ષજ્ઞાનવડે જાણી લઈ બાદ તેમાં એકરૂપ થઈ જવાથી અનુભવી શકાય તેવું છે, તેથી તેવા રૂપના દર્શનને અર્થે એટલે અપરોક્ષ સ્વરૂપનું પરોક્ષ જ્ઞાન આપવાને માટે તમો ફરીથી પૂર્વવત અર્થાત્ પ્રથમના જેવા શરીરધારી ઉપદેશક થાઓ, એમ સૂચવવાને માટે નીચે પ્રમાણે પ્રાર્થના કરે છે.
किरीटिन गर्दिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव । तेनैव रूपेण चतुर्भुजेन
सहस्रबाहो भव विश्वमृत ॥ ४६ ॥
પુનઃ પૂર્વવત્ થવાને માટે વિરાટ સ્વરૂપની પ્રાર્થના હે સહસ્ત્રબાહે ! માથા ઉપર મુગટ પહેરેલા, હાથમાં ગદા તથા ચક્ર ધારણ કરેલા, આપને હું તે મુજબ જ એટલે મને આત્માનો ઉપદેશ આપી રહેલા એવા પ્રથમ પ્રમાણે જ જોવા ઇચ્છું છું; માટે હું વિશ્વમૂતેં ! તેવા અર્થાત આ૫ પ્રથમની માફક ચતુર્ભુજ રૂપે જ થાઓ.
श्रीभगवानुवाचमया प्रसन्नेन तार्जुनेदं रूपं पर दर्शितमात्मयोगात् । तेजोमयं विश्वमनन्तमा यन्मे त्वद्न्येन न दृष्टपूर्वम् ॥ ४ ॥ न वेदयज्ञाध्ययनैर्न दानन च क्रियाभिन तपोभिरुप्रैः ॥ વર્ષag: ૭ છે प्रष्टुं स्वदम्येन कुरुप्रवीर ॥ ४८ ॥
Page #706
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] મારાથી જુદાપણાના (દૈત) ભાવ થકી (મને) કેણ જાણવા યોગ્ય છે? [ ૫૭૭
મારું આ સ્વરૂપ જોવાને બીજો કઈ શક્તિમાન નથી શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન ! તારા ઉપર પ્રસન્ન થઈ મેં તને મારું આ શ્રેષ્ઠ એવું સ્વરૂપ આત્મયોગના સામર્થ્યથી બતાવ્યું છે. તેજોમય, અનંત અને આદિ એવું જે મારું આ વિશ્વરૂપ તે તારા વિના બીજા કેઈએ પૂર્વે કદીપણુ જોયેલું નથી. હે કુરુપ્રવીર (કવંશમાં અતિ શુરવીર) ! આ નર(મનુષ્ય) લેકેની અંદર તારા વિના બીજે કઈ મને વેદોનું અધ્યયન વડે ક્રિયા યવડે અથવા તો ઉગ્ર તપ વડે પણ જેવાને સમર્થ થઈ શકતો નથી. આ કથનમાં ભગવાને ગૂઢ રહસ્ય બતાવેલું છે. એક તે તેમાં એવો ભાવ છે કે નિષ્કામ વેદાધ્યયન અથવા યજ્ઞ, દાનો, ક્રિયાઓ કિંવા ઉગ્ર તપ વિના, આ મનુષ્ય લોકમાં મારા આ સ્વરૂપનું દર્શન કેઈને પણ કદી થવું શક્ય જ નથી. ફક્ત તને જ ઉપરના કોઈપણ સાધનને આશ્રય કર્યા વગર પણ મેં પ્રસન્ન થઈને મારા આ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે, તેથી મારું વિરાટ સ્વરૂપ આ રીતે તો તારા વિના બીજા કોઈના પણ જોવામાં કદી આવ્યું નથી; એ ભાવ અત્રે ભગવાને સૂચવેલો છે. બીજી વાત આમરવરૂપ એવો જે હું તે તો તદ્દન અનિર્વચનીય હોવાથી વેદ, યજ્ઞ, અધ્યયન, દાન ક્રિયા કિંવા ઉગ્ર તપાદિ વડે તે કદી જોઈ શકાતો નથી પરંતુ આ સાધનો દ્વારા ચિત્તશુદ્ધિ કરી લઈ ત્યારપછી તેને પરોક્ષજ્ઞાન શાસ્ત્ર તથા બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુ પાસેથી પ્રાપ્ત કરી લીધા બાદ અનન્ય ભાવે તેનો અંતઃકરણમાં દઢ. નિશ્ચય વડે પોતાને જ અભ્યાસ કરવો પડે છે. આમ અભ્યાસ કરતાં કરતાં જયારે ત્રિપુટીનો વિલય થઈ પિતામહ સર્વભાવે એકરૂપ થઈ જવાય છે ત્યારે જ તેને અદ્વૈત અને અનિર્વચનીય એવા આત્મપદની પ્રાપ્તિ થઈ શકે છે. આને જ સાક્ષાત્કાર કહે છે. માટે આવા આત્મપદમાં વેદ, યજ્ઞાદિ તમામ અંતે નિરુપયોગી હોઈ કેવળ અનન્ય એટલે આત્માથી જુદાપણાની ભાવનાનો ત્યાગ કરી એકરૂપે તેમાં રમમાણ થનારા એવા તારા જેવા ભક્ત વિના બીજા કોઈને એટલે જુદાપણ ની ભાવનાવાળા કેઈને પણ તેની પ્રાપ્તિ થવી કદાપિ શક્ય નથી,
मा ते व्यथा मा च विमूढावो दृष्ट्वा रूपं घोरमीहङ्गमेदम् । व्यपेतभी: प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ॥ ४९ ॥
મારું પૂર્વનું સ્વરૂપ જે ભગવાન આગળ કહે છે: હે પાર્થ! મારું આ પ્રકારનું ઘર એટલે અતિશય ભયંકર રૂપ જોઈને તને દુઃખ મા થાઓ તેમજ તે જોવાથી તેને અતિમૂઢપણું પણ ના થાઓ. એટલે કે ભગવાનનું સ્વરૂપ આવું ભયંકર હોય છે એવી રીતની મૂઢતા નહિ થાઓ. હે અર્જુન ! ગભરાટ છેડી નિર્ભય અને પ્રસન્ન ચિત્તવાળો થઈ તે ફરીથી મારા તે જ (પૂર્વના) રૂપને સારી રીતે જે.
સાથે – इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वक रूप दर्शयामास भुयः। आश्वासयामास व भीतमेनं
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥ ५० ॥ ૭
Page #707
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
अशरीर * शरीरेषु
[ સિદ્ધાતકાડ ભ૦ ગીe અ૦ ૧૧/૫૪
ભગવાનનું પ્રથમનું સ્વરૂપ સંજય કહે છે: રાજા ધૃતરાષ્ટ્ર ! આ પ્રમાણે અજુનને કહી વાસુદેવ એવા શ્રીકૃષ્ણ તેની ઈચ્છા પ્રમાણે તેવા પ્રકારના પોતાના રૂપને ફરીથી દેખાડવા લાગ્યા. આ રીતે મહાત્મા શ્રીકૃષ્ણ પિતાનું વિરાટ સ્વરૂપ સમેટી લીધું અને અર્જુનની પ્રાર્થનાનુસાર ફરીથી પિતે હતા તેવા એટલે વસુદેવને ત્યાં ધર્મના પુનરુથાન તથા સાધુના રક્ષણ અને દુષ્ટોના સંહારને માટે જન્મ ધારણ કરેલો હતો તેવા સૌમ્ય મનુષ્ય શરીરવાળા બની ભય પામેલા અજુનને આશ્વાસન રૂ૫ થયા એટલે ગભરટ વડે જેનો શ્વાસ મંદ થઈ જીવ આકુળવ્યાકુળ બની ગયા હતા તેવા અર્જુનને દિલાસારૂ૫ થયાં.
अर्जुन उवाचदृध्दं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि सवृत्तः सचेताः प्रकृतिं गतः ॥ ५१ ॥ આપનું માનવ રૂપ જોઈને હવે હું પૂર્વવત સાવધ થયે છું. અર્જુન બોલ્યાઃ હે જનાર્દન! આપનું સૌમ્ય એવું માનવદેહ ધારણ કરેલું રૂપ જોઈને હું હમણાં સંઘર એટલે સચેતન થયો છું. મારું મન હવે ઠેકાણે આવ્યું છે. મારો ગભરાટ શમી ગયો છે તથા હવે હું પૂર્વવત સાવધ થયો છું.
श्री भगवानुवाचसुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम । देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्किणः ॥ ५२ ॥ नाहं वेदैन तपसा न दानेन न चेज्यया । शक्य एव विधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥ ५३ ॥
આપના દર્શન તે દેવતાઓને પણ દુર્લભ છે - અજુનનું કથન સાંભળીને ભગવાન કહે છે કે, હે પાર્થ! તેં જે મારું આ એટલે અપર અર્થાત વ્યક્ત રવરૂપે જોવું તે સ્વરૂપના દર્શન થવાં અત્યંત દુર્લભ છે. મોટા મોટા દે પણ હંમેશાં તે સ્વરૂપના દર્શનની ઈચ્છાવાળા છે એટલે દેવતાઓ પણ તેમના દર્શનની ઈચ્છા રાખે છે. પરંતુ તેઓને પણ હજુ સુધી તેનાં દર્શન થયાં નથી. ભગવાન આગળ કહી રહ્યા છે કેહે અન! ફરીથી કહું છું કે તું જે મારા આ સ્વરૂપના દર્શન કરી શકે તેવાં દર્શન તે વેદના અધ્યયન વડે, તપ વડે, કિંવા દાન વડે પણ શક્ય નથી.
भक्त्या त्वनन्यया शक्य अहमेव विधोर्जुन । शातुं द्रष्टुं च तत्वेन प्रवेष्टुंच परन्तप ॥ ५४ ॥
ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શનની પદ્ધતિ ભગવાન કહે છે: હે અર્જુન ! હે પરંતપ તે જે જોયું તેવું મારું વિરાટરૂપ ઉપર બતાવેલા કેઈપણ સાધન વડે જોઈ શકાતું નથી કારણ કે તે સાધને કરતી વખતે ભેદ દષ્ટિ એટલે જુદાપણની ભાવના તે
Page #708
--------------------------------------------------------------------------
________________
મતદેહન] સર્વ શરીરમાં અશરીરીરૂપે યા શરીરરહિત રૂપે
[ ૫૭૯ કરનારના મનમાં હોય છે. અથવા તો હું કરું છું એવી રીતે મનમાં મિથ્યા અહંકાર સેવે છે. પરંતુ આ રીતના મારા વિરાટ રવરૂપનાં દર્શન કરનાર જ્યારે અનન્ય ભકત્યા એટલે જુદાપણાની ભાવનાને સદંતર ત્યાગ કરે છે અર્થાત હું તથા ઈશ્વર જુદા છે એ પ્રકારની માન્યતા જેને સ્વપને કદી પણ સ્પર્શી શકતી નથી તેવી અનન્ય (અન=નહિ, અન્ય જુદાપણું) ભકિત વડે જ જાણવાને શકય છે એટલે કે તેવાઓ જ મારા આ અપરરૂપનાં દર્શન કરી શકે છે. કેમકે મારી સાથે ઐક્યરૂ૫ થયેલા તેવા મારા પરમ ભક્તને જ શુદ્ધ “હુ” ઈશ્વર કિવા દ્રષ્ટા (વૃક્ષાંક ૨) સ્વરૂપમાં રિથન કરી અર્થાત દિવ્યદૃષ્ટિ આપીને આત્મસ્વરૂપ એવા મારા ઈક્ષણ શક્તિરૂપ કાળ સ્વરૂપવાળું માયાવી અપર રવરૂપ (વૃક્ષાંક ૩થી ૧૫ ૫ સુધીનું) કૃપાવંત થઈને હું જ બતાવું છું તથા હે પરંતપ ! આ સ્વરૂપથી પણ પર એવા મારા તત્ત્વને એટલે તત્ત્વતઃ જેનો તત્ પદ વડે નિર્દેશ થઈ શકે છે એવા આભરવરૂ૫ (વૃક્ષાંક ૧) ને સાક્ષાત્કાર કરવાને અને મળવાને અર્થાત આત્મસ્વરૂપ એવા મારા સાચા સ્વરૂપની સાથે થવારૂપ પૂર્ણ પદની પ્રાપ્તિ તો તેવા અનન્ય ભક્તને માટે જ શક્ય હોય છે, એમ નિશ્ચત જાવું.
પિતાના દર્શનને ભગવાને બતાવેલો ઉપાય આમાં ભગવાન પોતે જ પોતાના મુખે પોતાના અપર એટલે વિરાટ સ્વરૂપનાં દર્શન કેવી રીતે થાય છે તથા ત્યાર પછી પોતાના પર એટલે અંતિમ સ્વરૂપને સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે છે, એ રીતે બંનેના ઉપાયો કહ્યા છે. તેમાં પ્રથમ તે ભેટ દષ્ટિનો આશ્રય છોડી દઈ જે ઐકયરૂપે ભગવાનની ભકિત કરે છે તે અનન્ય ભક્ત જ આ પ્રકારનાં વિશ્વરૂ૫ કિંવા વિટ સ્વરૂપનાં દર્શન કરી શકે છે. કારણ કે પોતે દ્રષ્ટાભાવ વૃક્ષાંક ૨) માં સ્થિત રહી માયાના ત્રગુ ગુગુ વડે ચાલતો આ બધે વિસ્તાર (વૃક્ષાંક ૩થી ૧૫ ઇ પર્યત) કે જે કાળને અધીન છે તે તમામ ભગવાનનું વિશ્વ કિંવા વિરાટ સ્વરૂપ કહેવાય છે, તેનાં દર્શન થયા પછી આ દ્રષ્ટાભાવને પણ વિલય કરીને ભગવાનના પર એટલે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) ને તે પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરે છે તથા સચ્ચિદાનંદરૂપ એવા તે પદનો અનુભવ કરી તેની સાથે એકરૂપ બની જાય છે. આ મુજબ ભગવાને અને સાક્ષાત્કારની પદ્ધતિને સ્પષ્ટ ધ પિતે જ કરેલો છે.
સગુણ સાક્ષાત્કાર ક્યારે થાય? ભગવાનના અપર એટલે વિશ્વ કિંવા વિરાટ સ્વરૂપનાં દર્શનનો અનુભવ દરેક ભક્તોને પોત પોતાના સત્યસંકલ્પવશાત્ જુદા જુદા પ્રકારે થાય છે. એમાં પ્રથમ કહેવામાં આવેલું છે. જુઓ પ્રદને નૃસિંહરૂપે, ધવને શંખચક્ર ગદા ધારણ કરેલા ચતુર્ભુજ વિણુરૂપે, ગજેન્દ્રને ગરુડધારી વિષ્ણુરૂપે, ભરતરાજાને યજ્ઞ નારાયણ વિષ્ણુરૂપે, કેટલાકને જલ નિવાસી નારાયણરૂપે, કેટલાકને વરાહપે, કેટલાકને મસ્યાવતાર, કેટલાકને વામન વરૂપે, તો કેટલાકને રામ, કૃષ્ણ, શિવ, દેવી ઇત્યાદિ ભિન્ન ભિન્નરૂપે પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. આ ભક્તોમાં બે પ્રકારો છે (૧) પોતાને અમુક જ પ્રકારનાં ભગવાનના દર્શન કરવાં છે એવો સંકલ્પ રાખી ઉપાસના કરનારો તથા (૨) પોતે કોઈપણ પ્રકારનો સંકલ્પ ભગવાનના સ્વરૂપ સંબંધમાં કરતા જ નથી પરંતુ નિષ્કામભાવે ભગવાનની ઉપાસના બ્રહ્મવિદ્ ગુરુએ બતાવેલી હોય તે પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા વડે ચાલુ રાખે છે. આ બે પ્રકારો પૈકી પ્રથમ પ્રકારના ઉપાસકે તેવી ઉપાસના કરતાં કરતાં છેવટે પોતાનો દુરાગ્રહ છોડી દઈ નિષ્કામ બને છે. તથા જે ઉપાસ્યને દૈત ભાવ વડે જેતે હતો તેને સર્વત્ર એકરૂપે અને એકયભાવના વડે જુએ છે તેમજ આમ કરતાં કરતાં જ્યારે તે તદ્દન અનન્ય છે તન્મય બની જાય છે ત્યારે તેને પોતાના પ્રથમના સત્ય સંકલ્પના ફળરૂપ પોતાના ઈષ્ટ કિંવા ઉપાસ્ય દેવતાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કિંવા દર્શન થાય છે. આ માર્ગમાં થોડો દુરાગ્રહયુક્ત હઠ કરવાની જરૂર હોવાથી તે ઘણે લાંબે કાળે સાધ્ય થાય તેવો છે. પરંતુ દુરાગ્રહ રહિત બની પોતાના ઈષ્ટદેવની નિષ્કામ તથા અનન્યભાવે ઉપાસના કરનાર તે તત્કાળ તમય બની જાય છે, તેના પિતામહ તમામ ભાવોને વિલય કેવળ એક પિતાના ઈષ્ટદેવતામાં જ થાય છે. આમ થવાથી વાસ્તવિક રીતે તે તે ઉપાસક પિતાના ઉપાસ્ય દેવતાથી ભિન રહેતું નથી પરંતુ પૂર્વની બૈત ભાવનાને લીધે તથા ઉપાસનાની પરિપકવતાની નિશાનીરૂપ તેને ભગવાન
Page #709
--------------------------------------------------------------------------
________________
૫૮૦] अनवस्थेववस्थितम् ।
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૧/૧૫ પોતે જ નિયતિ નિયમાનુસાર ગમે તે પ્રકારનું કાળ તથા સ્થાનાદિ નિયમયુક્ત પિતાનું અપરસ્વરૂપ એટલે જ વિરાટ કિંવા વિશ્વસ્વરૂપનું દર્શન કરાવે છે. આ રીતે ભક્તિમાર્ગ વડે થતા સગુણ સાક્ષાત્કારની પદ્ધતિ કરેલી છે. આ પ્રમાણે તેને સાક્ષાત્કાર થયા પછી તે ઉપાસક ક્રમે ભગવાનના પર અર્થાત આત્મસ્વરૂપ સાથે તાદામ્ય ભાવને પ્રાપ્ત થાય છે. તે જ કૃતકૃત્ય તથા જ્ઞાત 3ય એવો પરમભક્ત કિંવા પરમ વૈષ્ણવ ગણાય છે; વિદાંતીઓ આને જ જીવમુક્ત સ્થિતિ કહે છે. તાત્પર્ય એ કે ભક્તિમાર્ગ દ્વારા સાક્ષાત્કાર કરવાની ઈચ્છા ધરાવતા ઉપાસક ભક્તો પછી તે કહેવામાં આવેલા આ બે પ્રકારો પિકી ગમે તે પ્રકારના છે, પરંતુ તેઓને અંતે તો ભગવાનની સાથે એક ૫ અર્થાત તન્મય બનીને જ ભક્તિ કરવી પડે છે. જ્યાં સુધી તેઓ આ રીત ભેદભાવ છોડી દઈ અનન્ય ભાવ પ્રાપ્ત નહિ કરી શકે અર્થાત જુદાપણાને ભાવ રાખે છે ત્યાં સુધીને માટે તે તેને સાક્ષાત્કાર થવાની આશા રાખવી શકય નથી, એમ પ્રત્યક્ષ ભગવાનના કથન ઉપરથી જ સિદ્ધ થાય છે.
मकर्मकृन्मत्परमो मद्भक्तः सवर्जितः । निर्वैः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥ ५५ ॥
તને હવે મારા સાચા સ્વરૂપની ખાતરી થઈ કે? ભગવાન આગળ કહે છે કે હે પાંડવ ! તને મારા સાચા-આત્મસ્વરૂપની ખાત્રી થઈ ને? હવે તે કાંઈ શંકાને રથાન નથી ને? મેં તને વખતેવખત કહ્યું હતું કે, હું આ શરીરધારી શ્રીકણું એટલે તારા મામાનો છોકરો નહિ પરંતુ ચરાચરમાં વ્યાપક એ આત્મા જ છે. તો હવે મારા સાચા સ્વરૂપ સંબંધનું એ કથન તને સ્પષ્ટ રીતે સમજાયું ને? એટલા જ માટે હું તને વારંવાર કહું છું કે જે હંમેશાં આત્મસ્વરૂપ એવા મારે માટે જ કર્મ કરનાર છે તથા આત્મસ્વરૂપ એ હું જ જેને મુખ્ય છું, મારાથી જુદો નથી એવો મારો પરમભક્ત કે જેણે મારા વગર બીજા તમામ સંગોને વર્ષે કરેલા છે, નિર્વેરી એટલે સર્વભૂત માત્રમાં વૈર વિનાને, સર્વ ભૂતમાત્રમાં કેવળ એક મને જ જોનારો એવો સમાન દૃષ્ટિવાળો હોય છે, તે મને જ પામે છે અને તે હું તે આત્મરવરૂપ છે; એ તને વારંવાર કહેવામાં આવેલું જ છે. ઉદ્દેશ એ કે કાયિક, વાચિક તથા માનસિક ઇત્યાદિ તમામ પ્રકારના કર્મો મારે અર્થે એટલે સર્વ આત્મસ્વરૂપ એવા મારું રૂપ છે એમ સમજીને જે અંત:કરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉથાન જ થવા દેતો નથી તથા જગતમાં જે જે કાંઈ જુએ છે, સાંભળે છે, કરે છે, વિચરે છે, મનદ્વારા વિચાર કરે છે, તથા બુદ્ધિદ્વારા નિશ્ચય કરે છે તે તમામ ક્રિયાઓ આત્મસ્વરૂપ એવા મારું જ સ્વરૂપ છે, મારાથી ભિન્ન બીજું કંઈ છે જ નહિ, એવા પ્રકારના દસ નિશ્ચય વડે કર્મો કરે છે તેનાં સર્વ કર્મો મારે માટે થતાં કર્મો સમજવાં. આ મુજબનો સર્વસંગ પરિત્યાગી અર્થાત આત્મા સિવાય બીજા કોઈ પણ સંગનો અંતઃકરણમાં સ્પર્શ પણ થવા દેતા નથી તેવો સગવત એટલે તમામ સંગેને જેણે વર્યાં કરેલા છે એ તદ્દન અસંગ, સર્વભૂત માત્રામાં આત્મસ્વરૂપ એવા મારા રવરૂપને જ જોનારો નિર્વિર પુરુષ અંતે મને જ પામે છે.
ભગવાનનું શ્રતિમાને વિરાટ સ્વરૂપ આ રીતે ભગવાને અત્યાર સુધી ભક્તિમાર્ગ કોને કહેવો તથા તેનું નિષ્કામભાવે આચણ કરનાર અંતે કેવી રીતે મારા પરમપદને પ્રાપ્ત કરી શકે છે એટલું જ નહિ પરંતુ તેને સગુણ તથા નિર્ગુણ બંને પ્રકારના સાક્ષાત્કાર કમે શી રીતે થવા પામે છે તે જણાવ્યું છે. શ્રતિમાં પરમાત્માના વિરાટ સ્વરૂપનું વર્ણન આ પ્રમાણેનું છે. “જે પરમાત્માનું મસ્તક અમિ (સ્વ) છે, ચક્ષુ ચંદ્રમા તથા આદિત્યરૂપ છે, જેના શ્રેત્ર રૂપે દિશાઓ છે, વાણીરૂપે પ્રગટ થયેલા વેદો છે, જેના પ્રાણુ વાયુરૂ૫ છે, જેનું હૃદય વિશ્વરૂ૫ છે તથા જેના પાદમાંથી આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે તે વિરાટ ઈશ્વર જ સર્વભૂતાના અંતરાત્મા છે.” આ મુજબ કૃતિમાં પણું વિરાટ સ્વરૂપના વર્ણન સંબંધી કહેવામાં આવેલું છે (ભગવાનના પર અને અપર સ્વરૂપ (વિદ્યા) ના સંબંધમાં મુંડકોપનિષદ્ પ્રથમ મુંડક પ્રથમ ખંડ મંત્ર ૪ થી ૮ તથા દ્વિતીય ખંડ જુઓ.).
Page #710
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
[ ૫૮૧
રહેલ છતાં નહિ રહેલા જેવ, મહાન ને સર્વવ્યાપક છે
અધ્યાય ૧૨
જ્ઞાન અને યોગમાર્ગનું રહસ્ય અને પૂછયુંઃ ભગવન! આપે અત્યાર સુધી મને ક્રમે તત્ત્વજ્ઞાનીઓની સાંનિષ્ઠા અનુસાર પ્રથમ પ્રકૃતિપુરુષનો વિવેક સમજાવી સત અને અસત્ એટલે શું તેની વ્યાખ્યાઓ કહી તથા એક આત્મા જ સત હાઈ આ તમામ દસ્થાદિ અનાત્મરૂપ છે એ નિર્ણય કહ્યો. આમ આત્મા અનાત્મા સંબંધમાં મારે સારી રીતે નિશ્ચય થયો, ત્યાર પછી આપે સાંખ્ય વા જ્ઞાન નિદાની જ અંતર્ગત આવેલી, (૧) નિઃશેષભાવદર્શક સંન્યાસ વા જ્ઞાનગની રાહમ રૂ૫ અભ્યાસયુક્તિ તથા (૨) કર્મયોગદર્શક સર્વાત્મભાવ૫ સેહમની કર્મનિષ્ઠા રૂ૫ અભ્યાસ યુક્તિ; એ બંને અભ્યાસ યુક્તિઓ પણ વિસ્તારપૂર્વક સમજાવી તથા તેને અભ્યાસ કેવી રીતે કરો તે પદ્ધતિઓ પણ બતાવી. આ મુજબ પ્રકૃતિપુરુજનો વિવેક થયા બાદ જિજ્ઞાસુએ બુદ્ધિવડે પ્રથમ સત અને અસત્ એટલે શું? તેને નિર્ણય કરી લેવો જોઈએ. સારાસાર વિવેક બુદ્ધિવડે સદસનો નિર્ણય થઈ જ્યારે આત્મા જ સત છે તથા તે વ્યતિરિક્ત તમામ અનાત્મરૂપ હોઈ અસત છે, એ રીતને તેને દઢ નિશ્ચય થાય એટલે તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે સંબંધમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ આ સર્વ મિયા વિષયો ઉપર વરાગ્ય ઉત્પન્ન થાય છે. આમ જ્યારે વિષયમાં સંપૂર્ણ રીતે વિરાગ્ય ઉત્પન્ન થાય એટલે તે બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ તેઓ જે માર્ગ બતાવે તેને અંતઃકરણમાં દઢ નિશ્ચયથી સતત અભ્યાસ કરે છે. આ અભ્યાસની મુખ્ય બે પદ્ધતિઓ છે, જેનો સમાવેશ સાંખ્યનિષ્ઠા એટલે તત્ત્વજ્ઞાનીઓની આત્મજ્ઞાન સમજાવવાની યુક્તિની અંતર્ગત જ થાય છે. તે પૈકી (૧) આ હું નથી, તે હું નથી, તે હું નથી, મારું, તારું, મને, તને. ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે તમામ હું નથી, એવા પ્રકારે સંન્યાસ એટલે ત્યાગ કરતાં કરત અંતે જે નિઃશેષ પદ સિલક રહે છે તે જ આત્મા; એ રીતે સર્વને નિરાસ કરવાનો જે અભ્યાસક્રમ કહ્યો જેને સાંખ્ય કિંવા જ્ઞાનગની અંતર્ગત આવેલ સંન્યાસયોગ વા નાહમને અભ્યાસ કહે છે તથા (૨) આ હું છું, તે હું છું, તું હું છું, મારું, તારું, મને, તને ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે તમામ આત્મસ્વરૂપ છે, આત્મસ્વરૂપથી કાંઈ ભિન્ન છે જ નહિ, આ રીતના સર્વાત્મભાવના અભ્યાસક્રમને સાંખ્ય વા જ્ઞાનયોગની અંતર્ગત આવેલે કર્મવેગ વા સોહને અભ્યાસ કહે છે તેમજ ત્રીજો અભ્યાસ જાગ્રત આદિ અવસ્થામાં દેખવામાં આવતું આ સર્વ જે જે કાંઈ છે તે સર્વ આત્મરૂ૫ છે તથા સ્થિર ચિતે બેસીને ઉપાસના થાય તે વખતે નિઃશેષનો અભ્યાસ, એ રીતે બંને એક સાથે ૫ણું થઈ શકે છે. આ ત્રીજો ભેદ પ્રથમના બંને અભ્યાસક્રમનો સમન્વય હોવાથી તે જુદો પડી શકતો નથી; એ પણ મારા જાણવામાં સારી રીતે આવ્યું. સિવાય આ સાંખ્યનિષ્ઠાના માર્ગમાં પ્રથમ પ્રકૃતિપુરુષને વિવેક તથા સત અસત્ શું તેનો નિશ્ચય જિજ્ઞાસુને બુદ્ધિવડે વિચાર કરીને કરવો પડે છે અને તે પૂર્ણ નિશ્ચય થાય ત્યારે જ તે (૧) સંન્યાસ અને (૨) કર્મવેગ એ બંને પ્રકારના અભ્યાસને લાયક બને છે. આ અભ્યાસક્રમો તે જેઓ બુદ્ધિમાન હોય તેઓ જ વિચાર દ્વારા કરી શકે એવા હેવાથી તેને સાંખ્ય, જ્ઞાનયોગ અથુવા બુદ્ધિગ પણ કહે છે. એટલે તેને તવ સમજાવવાને માટે પ્રકૃતિપુરુષને નિર્ણય કરીને સત અસતનો નિશ્ચય કરાવનારી તવજ્ઞાનીઓની જે પદ્ધતિ તે સાંખ્યનિષ્ઠા કહેવાય તથા સત અસતને નિશ્ચય થયા પછી સતની પ્રાપ્તિ માટે એક અાત્મસ્વરૂપમાં સ્થિત થવા ૨૫ જે અભ્યાસ યુક્તિ તેને જ સાંખ્યયોગ, બુદ્ધિયોગ કિંવા જ્ઞાનાગ કહેવામાં આવે છે, તથા તેમાં પણ (૧) જ્ઞાન એટલે સંન્યાસયોગ અથવા (૨) ત્યાગ એટલે કર્મયોગ એવા બે પેટા પ્રકારો છે. જેને જેને મારું એમ કહી શકાય તે સર્વને ત્યાગ કરીને છેવટે “હુ” પણને તથા હું છું એમ કહેનાર સાક્ષી વા દ્રષ્ટા ભાવનો ૫ણ ત્યાગ કરી દે એ મુજબ જે નિઃશેષ અવસ્થાને અભ્યાસક્રમ તે સંન્યાસ તથા આ સર્વ આત્મસ્વરૂપ છે અને તે આત્મા હું પોતે જ છું એવી રીતે પિતા સહિત સર્વત્ર એક આત્મર૫ જ વ્યાપેલ છે. તેથી કાંઈ ભિન્ન છે જ નહિ એવો સર્વાત્મભાવનો અભ્યાસક્રમ તે કમાણ આ રીતે બે માને
Page #711
--------------------------------------------------------------------------
________________
૫૮૨ ]
મદ્દાન્ત વિમુમાસ્મા- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૨. સંખ્ય, સાંખ્ય, બુદ્ધિ કિંવા જ્ઞાનયોગ કહે છે. આ સર્વ બાબતે તે મને સારી રીતે સમજાઈ સિવાય પ્રાણપાસના પૈકી અષ્ટાંગયોગ વા હઠાગ, સ્વાભાવિક પ્રાણે પાસના તથા ધારણાભ્યાસ એવા ત્રણ ભેદ પણ મારી જાણમાં આવ્યા. વળી જ્ઞાનયોગમાં પણ આ નથી, તે નથી એવા સંન્યાસ કરતાં સર્વત્ર આત્મા છે; એવા સર્વાત્મભાવનો અભ્યાસક્રમ કે જેને ત્યાગ વા કર્મયોગ કહે છે. તે વધુ સરળ છે એ પણ સમજાયું
સુલભ ભક્તિમાર્ગ હે ભગવન! આપે કહેલો સાંખ્યનિષ્ઠા, સાંખ્યયોગ, સંન્યાસગ અથવા કર્મયોગ કિંવા કર્મમાર્ગ તથ જ્ઞાનમાર્ગ એટલે શું? તે સંબંધે મારી તમામ ગૂંચો તે નીકળી જવા પામેલી છે. સિવાય આ જ્ઞાનમાર્ગ તે જે જિજ્ઞાસુ બુદ્ધિશાળી હોય, સારાસાર વિચાર કરવા શક્તિમાન હોય, તેઓને માટે જ ઉપયોગી છે; તેમજ પ્રાણે પાસના કરવી કઠણ હોવાથી વેગમાર્ગ પણ સર્વ સાધારણ લોકેને માટે સહેલો નથી. એટલા માટે કોઈ પણ મનુષ્ય ગમે તે વર્ણને, ગમે તે જાતિનો તથા ગમે તે ઉદ્યોગ કરતો હોય, સ્ત્રી હે, શ૮ હે,
અતિ શુદ્ધ છે પરંતુ જેમની પરમાત્મપ્રાપ્તિની તીવ્રતર ઇરછા હોય, તે તમામને માટે ઉપયોગી અને કળમાં જ્ઞાન તથા યોગમાર્ગથી જે મળી શકે તેની જ બરોબરી કરી શકે એ સાદો, સરળ અને સુલભ ભક્તિમાર્ગ આપે બતાવ્યો તે પણ મને સમજાય.
ભક્તિમાર્ગ કેને કહે? આ ભક્તિમાર્ગમાં તે જે પ્રત્યક્ષ આત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ બની ગયેલી છે, તેવી વ્યવહારમાં જણાતી અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરેલી કોઈ પણ વ્યક્તિઓની જ ઉપાસના કરવામાં આવે છે; પછી તે હાલમાં છે કે પૂર્વે થઈ ગયેલી છે. તેવા જીવન્મુકત જ સર્વરૂપ છે એવા પ્રકારે તેની અનન્યભાવે ઉપાસના કરવામાં આવે છે. જેમકે આપ શ્રીકૃષ્ણ એટલે આ શરીરધારી મારા મામાના પુત્ર નહિ પરંતુ આત્મસ્વરૂપ ચરાચરમાં વ્યાપેલા છે. આ પૃથ્વી, જળ, વહિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતોમાં કોઈ પણ જગ્યા આપના વિના ખાલી નથી. વાણી, નેત્ર, મન, બુદ્ધિ ઇત્યાદિ વડે જે જે કાંઈ જાણવામાં આવે તે તમામ આપનું જ સ્વરૂપ છે. હું પણ આપનું જે ૨૫ છું. કેમકે જેવી રીતે બધે આપની વ્યાપ્તિ છે તેવી જ રીતે આપ મારા શ્વાસોચ્છાસ અને રગેરગમાં પણ વ્યાપેલા છે. હું જે જે કાંઈ કરું છું, કરાવું છું, બાલું છું, ચાલું છું, સંક૯પ વિકપ કરું છું કિંવા બુદ્ધિ વડે જે જે નિશ્ચય કરું છું તે તમામ આપનારૂપ છે. આપના સિવાય બીજું કાંઈ છે જ નહિ. આપની આજ્ઞા વડે જ સૂર્ય પ્રકાશી રહ્યો છે, ચંદ્ર શિતળ છે, વાયુ વાય છે, વહિ ગરમ હોય છે, મહાસાગર પોતાની મર્યાદામાં સ્થિર રહે છે. પૃથ્વી ઉપર એક તણખલું પણ આપની આજ્ઞા વગર હાલી શકતું નથી. એવી રીતે અહંકાર અથવા અભાવને છેડી દઈ જે તમારે કિંવા રામ, વિષ્ણુ, શિવ, સૂર્ય, દેવી, ગણપતિ, હનુમાન, દત્ત કિંવા બ્રહ્મનિષ્ઠ એવા આત્મારામ પુરુષો અથવા સદ્દગુરુએ ઈત્યાદિ પિકી ગમે તે ઇષ્ટદેવને પોતે જેને માનતા હોય, જેના પ્રત્યે સંપૂર્ણ રીતે શ્રદ્ધા ધરાવતા હોય તે, ઇષ્ટદેવ જ ઉપર મુજબ સર્વત્ર વ્યાપેલો છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારની અનન્ય એટલે જુદાપણાની ભાવના નહિ રાખતાં એકપણાની ભાવનાવડે તેની શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી ઉપાસના કરવી. સારાંશ એ કે, ભક્તિમાર્ગ એટલે વ્યક્ત ઉપાસના એવો અર્થ વ્યવહારમાં પણ રૂઢ છે. પછી તે ઉપાય દેવતા ગમે તેના અને ગમે તેટલા હેય, તેમાં મોટા નાના ભેદ છે જ નહિ. જેને જે પ્રિય હોય, જેના ઉપર પોતાને સંપૂર્ણ શ્રદ્ધા હોય અને જે શાસ્ત્રમાન્ય હેય કિંવા જેણે પોતે સાક્ષાત્કાર કરેલો હોય એ વ્યવહારમાં જણાવે કઈ પણ બ્રહ્મનિષ્ઠ જીવન્મુક્ત તે હાલમાં છે કે પૂર્વે થઈ ગયેલો હોય તેની પ્રત્યક્ષ કિંવા પ્રતિમા રૂપે અનન્ય ભાવપૂર્વક દઢ શ્રદ્ધા વડે ઉપાસના કરવી એ જ ભક્તિમાર્ગનું સાચું લક્ષણ છે. તાત્પર્ય એ કે, ઉપાસના કરનાર ઉપાસકને પોતાને જે દેવતા ઉપર શ્રદ્ધા હોય તેની અથવા આત્મસાક્ષાત્કારી વિા બ્રહ્મનિષ્ઠ સદગુરુની ઉપાસના કરવાની છૂટ છે. તેને તેમ કરવામાં કોઈ પ્રતિબંધ નથી પરંતુ એક
Page #712
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
એવા મહાન આત્માને જાણે યા અનુભવીને
[ ૫૮૩
વખતે આ રીતે ઉપાસના શરૂ કરી એટલે ઉપર બતાવ્યા પ્રમાણે એ જ ચરાચરમાં વ્યાપક છે એવી દઢ શ્રદ્ધાવડે સર્વત્ર એક તેની જ ભાવના કરી અનન્ય ભાવે તેમની ઉપાસના કરવી, તેના સિવાય ભૂલથી પણ અન્યરૂપે દૃષ્ટપાત કરવો નહિ. જગતમાં હું ઉપાસના કરું છું તે જ દેવ શ્રેષ્ઠ છે તથા બીજા કનિષ્ઠ છે એવી બુદ્ધિ થવી એ ઉપાસનાનું લક્ષણ નથી પરંતુ દેવ કિવા દાંભિકપણું છે એમ જાણવું. આ રીતે એક ભાવનાવડે જે ભક્તિ કરવામાં આવે તે જ ખરી વ્યક્તોપાસના ગણાય છે અને આ જ સાચે ભક્તિમાર્ગ કહેવાય છે.
ભક્તિમાર્ગ સુલભ કેમ? ભગવન! આપે બતાવેલા આ વ્યક્ત ઉપાસના કિવા ભક્તિમાર્ગ અને જ્ઞાન તથા ગમાર્ગ કરતાં પણ ઘણો જ સીધે, સાદો, સરળ અને સહેલે જણાયો. આમાં બુદ્ધિની સારાસાર વિચારણું કિવા હઠ વગેરે કશાની જરૂર નથી. સર્વ સામાન્ય લોકોને માટે તો એ ઘણો જ સુલભ છે. વળી આમાં કોઈપણું પ્રકારનો પ્રતિબંધ નથી તેમ જ વ્રત, તીર્થો, દાન, યજ્ઞ, યાગ, ગ, વેદાધ્યયન કિવા ઈતર કોઈપણ સાધનો કરવાની આવશ્યક્તા નથી. ફક્ત પિતાના ઈષ્ટદેવ જ ચરાચરમાં વ્યાપક છે, તે જ ભગવાન વા આત્મા છે, તેમના સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહિ, હું અને આ બધું પણ તેમનું જ સ્વરૂપ છે એ રીતે ચાલતાં, બોલતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, વિચાર કરતાં, સંકલ્પવિકલ્પ કરતાં, નિશ્ચય કરતાં, દેખતાં, સ્પર્શ કરતાં. સુંઘતાં તથા શ્વાસોચ્છાસ લેતાં, પોતાના ઇષ્ટ દેવતા વિના અંતઃકરણમાં બીજે કઈ સંકલ્પ જ ઊઠવા નહિ દે તથા જે ઊઠે તે તરત જ તે પોતાના ઇષ્ટદેવ વા ભગવાનરૂપ જ છે એવી રીતે તત્કાળ તેને દાબી દે એટલે જ એક કાર્ય આમાં કરવાનું છે. આ જ ઈશ્વરાર્પણ કહેવાય અને આથી જ આપે પાછળ (અધ્યાય ૬ ને અંતે) તમામ કર્મો મારાં એટલે ભગવાનનાં જ છે એવા પ્રકારની બુદ્ધિથી કર્મ કરનારો હંમેશાં મારામાં જ પરોવાઈ અથવા પરાયણ થઈ રહેલો છે એમ કહેલું છે, વળી સંગવર્જિત એટલે બુદ્ધિ, મન, વાણી તથા શરીર ઇત્યાદિ દ્વારા જે જે કર્મો થાય છે તે તમામ ભગવાન સ્વરૂપ જ છે; એ રીતે દક નિશ્ચય રાખી ભગવાન સિવાય બીજા કશાને પણ સંગ અંતઃકરણમાં ઉત્પન્ન જ થવા દેતો નથી તે સંગજિત,
ચરાચરમાં જે આત્મસ્વરૂપ એવા મને જ દેખે છે એવો મારો નિ ૨ ભક્ત અંતે આત્મસ્વરૂ૫ એવા મને જ આવીને મળે છે એમ જે કહેલું છે તે મારા ધ્યાનમાં સારી રીતે આવ્યું છે.
સજ્ઞાની અને અજ્ઞાની એવા ભેદ કેમ ભગવન! હું સમજી શકો છું કે જે અર્થે ચરાચરમાં પરમાત્મા જ વ્યાપક છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ, જગતમાં અપરોક્ષ સાક્ષાત્કાર વડે સજ્ઞાન થઈ જે એ આમ સત્ય તાવને પીછાને છે તેવા જીવન્મુક્ત પુરુષોના રૂપે પણ સર્વવ્યાપી એવા એ પરમાત્મા જ પતે પિતાને પીછાની પાતામાં જ સ્થિત હોય છે તથા જગતમાં અજ્ઞાનીઓને અજ્ઞાનરૂપે જે કાંઈ જવામાં આવે છે તે બધું પણ તે તે રૂપે સર્વવ્યાપી એવા પરમાત્માનું જ સ્વરૂપ છે છતાં તે બેમાં અપરોક્ષાનુભવી તે સાક્ષાત પરમાત્માનું જ સ્વરૂપ છે. એમ કહેવાનું કારણ એટલું જ કે હીરાની પરીક્ષા જેને નહિ હોય તે મનુષ્ય સામે પડેલા હીરાને જેવા છતાં તેને ઓળખી શકતા નથી તથા હીરાનો પરીક્ષક ઝવેરી તેને તત્કાળ ઓળખી શકે છે તેથી તેની શું કિંમત છે તે સારી રીતે જાણી શકે છે. આથી હીરાના પરીક્ષકની યોગ્યતા વ્યવહારદષ્ટિએ વધુ ગણાય છે. એટલું જ નહિ પરંતુ જ્યાં સુધી અજ્ઞાની મનુષ્ય હીરાને પરીક્ષક બની શકે નહિ ત્યાંસુધી તેને પારખનાર ઝવેરીની કિંમત વધુ જ કહેવાય પણ જ્યારે તે હીરાને ઓળખી શકે છે ત્યારે તે બંને સમાન દરજજાના બને છે. એ રીતે અજ્ઞાની જનો આ બધું દશ્યજાળ કે આત્મસ્વરૂપ હોવા છતાં પણ જ્યાં સુધી તે અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી શકતા નથી ત્યાંસુધી અજ્ઞાની, લાચાર, મૂઢ, દીન તથા પામર કોરીમાં ગણાય છે. પરંતુ જ્યારે તેઓ આત્માનુભવ પ્રાપ્ત કરે છે ત્યારે જ સજ્ઞાન થઈ અપરોક્ષાનુભતી જીવન્મુક્ત મહાપુરુષોની સાથે સમાનપણું પ્રાપ્ત કરી પરમાત્મા સ્વરૂપ બની શકે છે, આ દૃષ્ટિએ જ જ્ઞાની અને અજ્ઞાની આ રીતના એમાં પડતા ભેદની કલ્પના શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે, તે વાત પણ સારી રીતે મારા સમજવામાં આવી,
Page #713
--------------------------------------------------------------------------
________________
૫૮૪ ]
मत्वा धीरो न शोचति ॥ कठ.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૨
સાચા ભક્તિમાર્ગનું રહસ્ય પ્રભો! સિદ્ધાંતશાસ્ત્રમાં પણ નિયમ છે કે, બેમાં એક ઉમેરીએ તો ત્રણ થાય અને ઉત્તર બરોબર છે. યા નહિ તેની ખાતરીને માટે ત્રણમાંથી બે બાદ કરતાં એક રહે અને એક બાદ કરતાં બે શેષ રહે છે, એ રીતે જ્યારે અરસપરસ મેળ (તાળા) મળે ત્યારે જ ઉત્તર બરોબર છે એવી પાકી ખાતરી થઈ શકે છે તેમ આ તમામ દશ્ય પરમાત્મા સ્વરૂપ હાઈ હું પોતે પણ તે રૂ૫ જ છે અને એ પરમાત્મા એ જ શ્રીકૃષ્ણ નામવાળા મારી સામે સાક્ષાત્ ઉભેલા . આમ પરમાત્મા એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે જ પરમાત્મા એ રીતે બંનેમાં પરસ્પર અભેદ દ્રષ્ટિ રાખવી અને પિતાને પણ ભૂલી જવું. આ મુજબ પોતાને ભક્તિમાર્ગને
અનુયાયી કહેવરાવનારા દરેક ઉપાસકે પોતપોતાના ઇષ્ટદેવતા જ પરમાત્મા છે તથા તે પરમાત્મા એટલે જ પિતાના ઈષ્ટદેવ હોઈ તે જ આ ચરાચરમાં વ્યાપક છે એ રીતે પરસ્પર અભેદ દષ્ટિ રાખીને તેવા એક ભાવે મને ભજે અને પોતાને એટલે હું એવા ભાવને પણ સાક્ષી સહ ભૂલી જવાનો પ્રયત્ન કરે તે જ તેને પરમાત્માને સાક્ષાત્કાર થઈ તે સાચો ભક્ત બની શકે છે. જ્યાં સુધી આવા પ્રકારની દ4 ભક્તિ થઈ શકતી નથી ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થવો કદાપિ શકય નથી. આમ સાચો ભક્તિમાર્ગ કયો એનું રહસ્ય પણ હું સ્પષ્ટ રીતે આપના કથન ઉપરથી સારી રીતે સમજી શકો છું.
ઘણીનું ધાર્યું જ થાય ભગવન ! દરેક શાસ્ત્રો અને મહાનુભાવો કંઠશષ કરી પોકરી પોકારીને કહી રહ્યા છે કે, જગતમાં ચરાચર એક પરમાત્મા જ વ્યાપેલે છે. તેની આજ્ઞા વગર એક તણખલું સરખુંએ હાલી શકતું નથી. પરમાત્મા સર્વવ્યાપી છે, સર્વકર્તા છે, સર્વહર્તા છે, સર્વભોક્તા છે, સર્વજ્ઞાતા છે, અખિલ બ્રહ્માંડ તેની સત્તા અને આજ્ઞાથી જ ચાલી રહ્યું છે. એવું એવું અમો સર્વ પણ ઉપર ઉપરથી તે ઘણું બોલ્યા કરીએ છીએ પરંતુ અંતરમાં તો તેવી શ્રદ્ધા અને દઢ નિશ્ચય હેતો નથી, પણ મોહ વડે ફસાઈ અમે અજ્ઞાનથી મિથ્યા અહેમમાદિ ભાવ રાખી આ મારું છે, આ મારું નથી, આમ થવું જોઈએ, આમ થવું નહિ જોઈએ, હું સારો છું, તું ખરાબ છે ઇત્યાદિ પ્રકારે મારું, તારું કર્યા જ કરીએ છીએ પરંતુ ખરેખર જે વિચાર કરવામાં આવે તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે આ બધું જ પરમાત્માનું અને પરમાત્મારૂપ છે, તે પછી અમારે માટે હું અને મારાપણાદિ ભાવો કરવાનો અવસર અને રથાનક જ સિલકમાં ક્યાં રહે છે તેમ જ આમ થવું નહિ જોઈ એ અને આમ થવું જોઈએ ઈત્યાદિ કહેવાનો પણ અમોને શો અધિકાર છે? શું અમો તેનાથી વધારે ડાહ્યા છીએ? તેની સત્તા અને આજ્ઞા વડે વાયુ વડે છે, સૂર્ય તપે છે, ચંદ્રની ક્ષયવૃદ્ધિ થતી રહે છે, સમયસર વરસાદ પડે છે અને ઋતુઓ પિતતાનું કાર્ય નિયમિત રીતે કરે જાય છે. આ મુજબ સમસ્ત બ્રહ્માંડમાંને સર્વ વ્યવહાર જેની સત્તા અને અજ્ઞાવડે આટલો બધો નિયમિત અને બિનચૂક ચાલી રહેલું જોવામાં આવે છે. અરે! આ ચાલી રહેલા નિસર્ગના નિયમ આગળ મનુષ્યોની બુદ્ધિને ચંચપ્રવેશ થવો પણ શક્ય નથી. વાણી, મન અને બુદ્ધિ આદિનો પણ પ્રેરક, બુદ્ધિની ખાણુરૂપ, વાણી, મન વા બુદ્ધિથી પણ અગેચર અવર્ણનીય અનિર્વચનીયે એ આ પરમાત્મા અમોને જે આપે છે કિવા લે છે તે શું અમારું હિત નહિ સમજી શકતો હોય કે જેથી અમો મિયા અહેમમાદિ ભાવ રાખી, આમ થવું જોઈએ, આ સારું થયું, આ નઠારું થયું, આ મળવું જોઈએ, આ નહિ મળવું જોઈએ વગેરે પ્રકારનો ખોટો બકવાદ શા માટે કર્યા કરીએ છીએ ? અને તેમ કરવાથી શું વળે તેમ છે? “ધણીનું ધાર્યું જ થાય” એવો પોકાર તે અમે રોજ કરીએ છીએ પરંતુ તે તે ફક્ત વાણી વિલાસરૂપ જ છે કેમકે અમે અંદરખાને ગાડાની નીચે ચાલનારા કતરાની જેમ મિથ્યા અહેમમાદિભાવોનું સેવન કરી રહ્યા છીએ. જુઓ વ્યવહારમાં પણ આપણા કાર્યમાં કોઈ દખલગીરી કરે તો તે આપણને પરવડતું નથી, તે પછી પરમાત્માની સત્તા અને આજ્ઞાથી ચા રહેલા આ જગતદિરૂપ કાર્યમાં અમને દખલગીરી કરવાનો અધિકાર પહોંચે ખરો કે? અર્થાત બિલકુલ નહિ. તેણે જ કર્યું છે, કરે છે અને તે જે કરશે તે બધું પણ બરોબર જ છે. અમે ગમે તેટલા પોકાર
Page #714
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
ધીર એટલે જીવન્મુક્ત કદાપિ શોક કરતું નથી. [ ૫૮૫ કરીશું તો પણ તે વ્યર્થ જ છે. તે તે પોતાનું ધાર્યું જ કરશે. એ રીતના દઢ નિશ્ચય: “” ભાવન મૂળમાંથી જ તેના સાક્ષી સહિત ઉચ્છેદ કરી નાંખી, અંતઃકરણમાં ભૂલેચૂકે પણ અહેમમાદિ ભાવોનું ઉત્થાન જ થવા નહિ પામે એ રીતની દક્ષા રાખવી જોઈએ. આનું નામ જ સાચું સર્વાર્પણ યા ઈશ્વરાર્પણું છે એમ જાણવું. આ રીતે સર્વસ્વ ભગવાનને અર્પણ કરવું એવું જે શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે તે પણ હવે , સારી રીતે મારા સમજવામાં આવ્યું છે.
વગર કષ્ટ પરમાત્મપ્રાપ્તિનો માર્ગ હે પ્રભો ! આ અતિ સુલભ એવો માર્ગ બતાવીને મારા ઉપર આપે ઘગે જ અનુષ્ય દર્શાવ્યો છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને જ સર્વસ્વ માનીને નિર્ધાત(ધાસ્તી રહિત) રહે છે. નાનાં બાળક જેમ પિતાની માતાને પોતાનું સર્વસ્વ માનીને સામે ગમે તેવો મહાનમાં મહાન શત્રુ હોય તો તેને પણ હું મારી માને કહી દઈશ એમ કહીને પોતે નિર્ભય રહે છે, કુટુંબમાં જે કર્તા પુરુષ હોય તેની પ્રીતિ જે સંપાદન કરવામાં આવે તે વગર પ્રયને બેઠા બેઠા નિર્ભય રીતે ખાઈ પી મેજમજ ભોગવી શકાય છે અથવા બાપદાદાઓએ કમાઈને રાખેલા ધનનો ઉપભોગ કરીને વગર મહેનતે બેઠા બેઠા આviદ ભેગાવવામાં આવે છે કેમકે ધનની પ્રાપ્તિને માટે કષ્ટ તો વડવાઓ વેઠી ગયા હોય છે તેમ આ ભક્તિમાર્ગમાં તે અત્યંત કટે આમસ્વરૂપ બનેલા એવા બ્રહ્મનિષ્ઠ સપુ, મહાત્માઓ અથવા આપ સમા રામ, વિષ્ણુ, શિવ, દેવી, સૂર્ય, ગણેશ ઇત્યાદિ અવતારિકેને જ સર્વસ્વ ગણીને તેમના એથે રહીને નિર્ભય બનેલાઓને માટે પૂછવું જ શું ? શું રાનની રાણી કદી ભીખ માગે ? કહપતરામ નીચે બેઠેલાને કોઈ વાતની ખોટ હાય ખરી કે? અરે ! જેની પાસ ચિંતામણી હોય તેને જગતમાં શું અપ્રાપ્ય છે? તો પછી અનેક બ્રહ્માંડના નાયક એવા આત્મસ્વરૂપ બનેલા બ્રહ્મનિષ મહાત્માઓ કિંવા અવતારિકાને જ જેમણે સર્વભાવે પોતાના કરી લીધા હોય તેમને માટે તો અાગતિની વાત જ ક્યાંથી ?
તમારી એથે નિર્ભય રહી શકાય છે હે કૃષ્ણ! હું આપને ભલે કૃષ્ણ સમજીને ગમે તેમ વર્યો હઈશ પરંતુ જેમ દાગીનાને દાગીને સમજીને વ્યવહાર કરવામાં આવે તો પણ તેમાંના સુવર્ણપણાને કાંઈ હાનિ પહોંચતી નથી કિંવા નદીમાં પડેલી વસ્તુ તણાતી તણાતી અંતે સમુદ્રમાં જ જઈને મળે છે, તે સિવાય તેને જવાને બીજું કઈ સ્થાન છે જ નહિ તેમ હું તથા આ જગતમાંના લોકો અને તેમને કાયિક, વાચિક અને માનસિક ચાલતો તમામ વ્યવહાર તો જાણે અજાણે આત્મસ્વરૂપ એવા આપનામાં જ ચાલી રહ્યો છે. આમ છતાં મિથ્યાભિમાની હું કરું છું. એમ માને તે ખરેખર તે તદ્દન મૂખપણું જ છે. જ્ઞાની અને અજ્ઞાની એ બેમાં ભેદ એટલો જ છે કે જેઓ આ મુજબનું સાચું રહસ્ય સમજીને અભિમાનથી રહિત થાય છે તેઓ તમારામાં જ આવીને તમારી સાથે એકરૂપતાનો અનુભવ લે છે તથા જેઓ મિથ્યા અભિમાન ૫કડી હું, તું, તે, આ, મારું, તારું, વગેરે એમ માને છે તેને વાસ્તવિક તેવી રીતે તો જ તે તે રૂપે અનુભવમાં આવો છો છતાં જેમ કેાઈ પારકાનો બોજો પોતે ઉઠાવી લઈ દુઃખને પામે છે તેમ તેઓ સત ચિત આનંદરૂપ એવા આપના સાચા સ્વરૂપનો અનુભવ નહિ લેતાં મિથ્યા અભિમાનને લીધે અવળે રાહે ચઢેલા હોઈ દુઃખમાં જ ડૂબેલા હોય છે. આ રીતે તમારી માયા વડે મોહ પામેલા આ મૂઢ લોકે વસ્તુતઃ આપ સર્વત્ર હોવા છતાં આપને નહિ ઓળખતાં પોતે મિથ્યા અહંકાર ધારણ કરી દુ:ખ ભોગવી રહ્યા છે; જે ઘણા જ આશ્ચર્યની વાત છે. આ રીતે મને હવે આપની કપાથી આપના સાચા સ્વરૂપનું ભાન થયું છે તથા આપે મને ભકિતમાર્ગનું અવલંબન કરવાને શા માટે આગ્રહ કર્યો તે પણ હું હવે સારી રીતે સમજી શકો છું. સિવાય, હે અનંત ! આપે મારા પર વરસાવેલી કપાનો તો પાર જ નથી. જે રૂ૫ મોટા મોટા તપેરવીએ, દાનેશ્વરીઓ, વેદાધ્યન કરનારાએ તથા દેવાદિકે 'પણ જોવા સમર્થ થઈ શકતા નથી તે સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી આપે મારા ઉપરને પ્રેમ ખરેખર, વ્યકત કર્યો છે. માટે મારી પાસે સ્તુતિ તથા નમસ્કાર વિના બીજું શું હોય? મારો તમામ મોહ નષ્ટ થયો
Page #715
--------------------------------------------------------------------------
________________
૫૦૬ ]
નાયંમારમાં પ્રવચન
–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અ૭ ૧૨/૧
છે તથા મને આપ પરબ્રહ્મરૂ૫ એવા સાક્ષાત ભગવાન જ છે, એની નિઃશંક ખાતરી થઈ ચૂકી છે. પરંતુ હે ભગવન! મારા મનમાં એક શંકા ઉત્પન્ન થયેલી છે, જે માટે આપની આજ્ઞા હોય તો હું પ્રશ્ન પૂછું. આ રીતે અર્જુનનું નમ્રતાયુક્ત વચન સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ અતિ પ્રસન્ન થયા અને બોલ્યાઃ હે પાથ ! આનંદથી પૂછ. હું તારી શંકાનું તુરત સમાધાન કરીશ. કારણ કે તું હવે અજ્ઞાની રહ્યો નથી પણ પ્રબંધને પામ્યો છે.
अर्जुन उवाचएवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते । ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥ १ ॥
શ્રેષ્ઠ ઉપાસક કેણ ગણાય? ભક્તવત્સલ ભગવાને પ્રશ્ન પૂછવાનું અનુમોદન આપ્યા પછી અજુને ઘણી જ નમ્રતાથી પૂછ્યું: હે શ્રીકૃષ્ણ! આપ કે જે સાંખ્ય, ગ તથા ભક્તિ એ ત્રણે માર્ગને આચાર્ય હેઈ સાક્ષાત ઈશ્વર છે. આપે મને અત્યાર સુધી માં (જ્ઞાન), એગ તથા ભકિત એ ત્રણે માર્ગનું નિરૂપણ કર્યું તે પછી જ્ઞાનમાર્ગમાં “આ હું નથી” તથા “આ સર્વ આત્મસ્વરૂપ છે' એ મુજબ બે પ્રકારના અભ્યાસક્રમો આપે કહ્યા તથા ભક્તિમાર્ગમાં હું શરીરધારી કૃષ્ણ* નહિ પરંતુ આત્મસ્વરૂપ અને ચરાચરમાં વ્યાપક એવો ભગવાન છે, એ પ્રમાણે માની ઉપાસના કરવા કહ્યું. આ રીતે સાંખ્ય કિંવા જ્ઞાનમાર્ગમાં અક્ષર એવા વ્યકત (રક્ષાંક ૧) અર્થાત આત્માની ઉપાસના બે પ્રકારે બતાવવામાં આવેલી છે પરંતુ વિચાર કરતાં તે તે બંને અંતે એક જ છે તેમ જ આ જ્ઞાનમાર્ગમાં બતાવેલી અવ્યકત એવી અક્ષરોપાસના પિકી પણ સર્વ આત્મસ્વરૂપ છે, એવી ઉપાસના સરળ અને શ્રેષ્ઠ છે તથા “આ હું નથી' એવી નિરાસભાવની ઉપાસના વધુ કષ્ટદાયક છે. એમ આપે જણાવ્યું તે પણ મારી સમજમાં આવ્યું, પરંતુ આપે બતાવેલી આ સાંખ્ય વા જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવ એટલે આ સર્વે હું જ છે એવા પ્રકારના કર્મોંગરૂપ ઉપાસના તથા ભકિતમાર્ગની વ્યકત ઉપાસના કે મને શરીરધારી એ કૃષ્ણ નહિ સમજતાં હું આત્મસ્વરૂપ ભગવાન છે એવા પ્રકારે આપની ઉપાસના કરવા કહ્યું. આ બેમાં મને વાસ્તવિક તે કંઈ ફરક જણાતો નથી, વળી અક્ષરો પાસનામાં પણ આ બધું અવ્યકત એવું આત્મસ્વરૂપ હોઈ તે પદ અનિચનીય છે એવા પ્રકારના જ્ઞાનની જરૂર હોય છે તથા વ્યકત ઉપાસનામાં પણું આપ કેવળ આ શરીર રી કૃષ્ણ નહિં પરંતુ આત્મસ્વરૂપ એવા ભગવાન છો એમ સમજી આપની મૂર્તિને હંમેશાં ન જર સામે ખડી રાખીને તે સ્વરૂપ જ સર્વત્ર વ્યાપેલ છે એવા "નાનની જરૂર છે. કાર ગુ કે એવા પ્રકારનું સન્મમા રૂપે જ્ઞાન ન હોય અને કેવળ વ્યષ્ટિભાવ વડે જ જે આપની ઉપાસના કરવામાં આવે છે તે પણ નિરર્થક ગણાય, તમે અહીં વ્યકિતરૂપે જેમ ભાસી રહ્યા છે તેમજ વાસ્તવિક સર્વત્ર સમષ્ટિ રૂપે પણ પ્રસરેલા છે, ચરાચરમાં આત્મસ્વરૂપ એવા આપ જ વ્યાપક છો, એવી રીતે આપની મૂર્તિને અધિષ્ઠાનરૂપ આત્માના પ્રતિનિધિ તરીકે સરળતાને માટે નજર સામે રાખીને સર્વાત્મભાવ વડે જો તેની ઉપાસના કરવામાં આવે તે જ આપના ખરા આમસ્વરૂપને જાણી શકાય છે, એ પણ આપના કથન ઉપરથી હું સારી રીતે જાણી શકો. સિવાય આપે પ્રથમ (અધ્યાય ૭ તથા ૮ જુઓ) અવ્યક્ત અક્ષરની જ ઉપાસના શ્રેષ્ઠ છે, એમ કહ્યું. વળી પાછલા અધ્યાય ૧૧ ના અંતમાં આપે પોતાના આ અપર સ્વરૂપથી પણ શ્રેષ્ઠ એવું ૫ર કિંવા આત્મારૂપ છે તથા એવા મારામાં
- શ્રી કૃષ્ણ ભગવાન એટલે શરીરધારી યા દેહધારી, યદુવંશમાં ઉત્પન્ન થયેલ અર્જુનના મામાને દિકરે નહિ પણ તે અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ જ છે એ રીતે મહાભારત ભીષ્મ પર્વ અધ્યાય ૬૫-૬૬ “
વિપાખ્યાન” માં પણ આપેલું છે તેમ જ ભાગવત વગેરે પુરાણોમાં પણ એ મુજબનાં વર્ણન આવે છે તે જોવાં.
Ap
Page #716
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન .
આ આત્મા પ્રવચન વડે કે
પિ૮૭
જ સર્વ કર્મોને અર્પણ કરવા જણાવ્યું છે, તે તે આપે અવ્યક્ત એવા અક્ષર સંબંધમાં કહ્યું કે, આપના વ્યક્ત રવરૂપની ઉપાસના સંબંધે કહ્યું, તેનો રસ્પષ્ટ બોધ મને થતો નથી; માટે કહે કે, આ પ્રમાણે સતતયુક્ત એટલે નિરંતર આપનામાં જ યુક્ત થએલા જે ભક્ત હંમેશાં આપની જ ઉપાસના કરે છે એટલે જે આપના વિના બીજું કાંઈ જોતા જ નથી, જે હંમેશાં વ્યક્ત એવા આપના ધ્યાનમાં જ પરાયણ થએલા છે તે ભક્તિમાં તથા જે અક્ષરની અવ્યક્ત ભાવે ઉપાસના કરે છે એટલે આત્મામાં અહેમમાદિ દશ્યજાળ છે જ નહિ, એ રીતે ઉપાસના કરે છે તે બંને પકી યોગવિત્તમ અર્થાત યોગ જાણવાવાળ! અતિશય કુશળ એવા કોણ ગણાય? ઉદ્દેશ એ કે, અક્ષરની અનહમ ભાવે નિર્ગુણ ઉપાસના કરનારા તથા તમારી સર્વાત્મભાવે સગુણ ઉપાસના કરનારા એ બે પૈકી શ્રેષ્ઠ ઉપાસક કાણું કહેવાય ? જે કે યોગ શબ્દ અષ્ટાંગયોગને માટે વ્યવહારમાં વધુ પ્રચલિત છે પરંતુ યોગ શબ્દ વાસ્તવમાં સાંખ્ય(જ્ઞાન) ભક્તિ તથા અષ્ટાંગયોગ એ બધાને માટે શાસ્ત્રોમાં વપરાયેલો છે.
અવ્યક્ત ઉપાસના શ્રેષ્ઠ કે વ્યક્ત સારાંશ એ કે, જે પ્રમાણે જ્ઞાનમાર્ગમાં આ હું નથી, તે હું નથી ઇત્યાદિ નિઃશેષ ભાવની ઉપાસના કિવા આ હું, તું, તે, આ, મારું, તારું, ઇત્યાદિ સર્વાત્મભાવની ઉપાસના કરવામાં આવે છે તેમ ભક્તિમાર્ગની અંદર પણ નિર્ગુણ તથા સગુણ એમ બે પ્રકારની ઉપાસના થઈ શકે છે. (૧) અક્ષર બ્રહ્મની ( રૂપે ) જે ઉપાસના તે જ નિર્ગુણ કિંધા અવ્યક્ત ઉપાસના છે તથા (૨) પિતાના દેવ જ ચરાચર સર્વત્ર વ્યાપેલા હોઈ તેમના સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારની પોતે એકનિષ્ટ ઉપાસના કરવી તે સગુણ અથવા વ્યક્ત ઉપાસના કહેવાય. આ રીતે ભક્તિમાર્ગમાં પણ ઉપાસનાના બે ભેદો પડી શકે છે. એ બે ભેદે મને તો જ્ઞાનમાર્ગની ઉપાસના કરતાં કિંચિત્માત્ર પણ ભિન્ન જણાતા નથી છતાં તેમાં જેમ “આ નહિ” “આ નહિ” એવી નિરાસરૂપ કિંવા સંન્યાસરૂપની ઉપાસના કરવા કરતાં સર્વ આત્મરૂપ જ છે.” એવા પ્રકારની સર્વાત્મભાવરૂપ ત્યાગ કિંવા કર્મયોગની ઉપાસના જ સામાન્ય વ્યવહારમાં વધુ સરળ અને શ્રેષ્ઠ છે એમ આપે કહ્યું છે. તે ભક્તિમાર્ગની એ બે ઉપાસના પિકી અક્ષરબ્રહ્મની નિર્ગુણ એવી અવ્યક્ત 'ઉપાસના શ્રેષ્ઠ સમજવી કે સગુણ એવી વ્યકત ઉપાસના શ્રેષ્ઠ ગણુની ? જે ભક્ત અક્ષર એવાં અવ્યક્ત ( વૃક્ષાંક ૧ )નું જ નિત્યપ્રતિ ચિંતન કરે છે તથા જે વ્યક્ત એવા ઈશ્વરરૂપે આપવામાં હંમેશ યુક્ત થઈને નિરંતર આપ (વૃક્ષાંક ૨)નું જ ચિંતન કરે છે, તે બે પૈકી યોગવિદ્દ એટલે યોગમાં શ્રેષ્ઠ કાણુ ગણાય ! કારણ આપે પ્રથમ અક્ષર ઉપાસનાનું મહત્વ વર્ણવ્યું છે તથા નિરંતન મારામાં જ યુક્ત થા એમ વ્યક્તોપાસનાનું શ્રેષ્ઠત્વ પ્રતિપાદન કરેલું છે તે તે બે પૈકી એક પ્રકાર કયો? તે મને કૃપા કરીને કહે.
જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગની ઉપાસનાને ભેદ અર્જુનને યોગ્ય પ્રશ્ન સાંભળીને ભગવાન સંતુષ્ટ થયા. તેમણે કહ્યું: હે વત્સ! તું ખરેખર બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ હોવાથી જ તને આજે મેક્ષ કરાવી આપનાર આ સુવિચાર ઉપન્ન થયો છે. હવે તારા પ્રશ્નોનો ઉત્તર કહું છું તે સાંભળ. તું જે સમજ્યો છે તે બરોબર છે. વાસ્તવમાં ભક્તિ કિંવા જ્ઞાનમાર્ગમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી વળી નિશેષ વા વિલયનો અભ્યાસક્રમ તે જ નિર્ગુણ કિંવા અવ્યક્ત અક્ષરની ઉપાસના કહેવાય તથા સર્વાત્મભાવનો અભ્યાસક્રમ તે જ સગુણ કિંવા વ્યક્ત ઉપાસના કહેવાય. એ બંનેમાં જરા પણ ભિન્નતા નથી. એ વાત તદ્દન નિઃશંક છે. ભેદ તો ફક્ત નામનો જ છે. જે મેં તને પ્રથમ વખતે વખત કહેલું જ છે છતાં અજ્ઞાનીઓની દષ્ટિએ આ બેમાં શે ભેદ છે, તે તને વધુ સ્પષ્ટ રીતે કહું છું. જ્ઞાન માર્ગની અંદર બતાવેલા નિઃશેષ અભ્યાસક્રમમાં હું, તું, તે, આ, મારું, તારું, મને, તને યાદિ કઈ ભાવો છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે બુદ્ધિને તદ્દન શુદ્ધ અને નિર્મળ રાખવી પડે છે તથા અંતઃકરણમાં વૃત્તિનું ઉથાન થતાંની સાથે જ આત્મામાં કેઈપણ વૃત્તિનું ઉત્થાન વા અસ્તિત્વ જ કદી શકય નથી એ પ્રમાણે તેને તકાળ દાબી દેવી તથા વૃત્તિને જાણનાર પોતાનો પણ સાક્ષી ભાવ સહ વિલય કરવો પડે છે
Page #717
--------------------------------------------------------------------------
________________
૫૮૮ ]
ન મધયા ન વસુના પુસૈન .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૨/૫
અને ભક્તિમાર્ગની દષ્ટિએ નિર્ગુણ ઉપાસનામાં પરમાત્માનો વાચક કિંવા સંજ્ઞા દર્શાવનારો આદ્ય અક્ષર ૩ છે તે અનિર્વચનીય હોઈ તેના એટલે » સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એ રીતે હું, તું, તે, આ, ઇત્યાદિ તમામ વૃત્તિઓને પ્રથમ છે રૂ૫ બનાવવી તથા પછી તેને સાક્ષીભાવને પણ વિલય કરો. આ રીતે પિતામહ સાક્ષીભાવનો વિલય પણુ માં જ કરવો પડે છે. અને તે ૩% તો અવ્યક્ત એવા અક્ષર સ્વરૂપ હાઈ અનિર્વચનીય જ છે, આ રીતે વાસ્તવિક જ્ઞાનમાર્ગની નિઃશેષ (નાહમ) ભાવના અભ્યાસની ઉપાસના તથા ભક્તિમાર્ગની નિર્ગુણ કિંવા અવ્યક્ત અક્ષરની ઉપાસનામાં ભેદ બિલકુલ નથી. હવે જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવની (સોમ) ઉપાસના તથા ભક્તિમાર્ગની વ્યક્ત કિંવા સગુણ ઉપાસના એ બંનેનો શે ભેદ છે તેને વિચાર કરીશું.
સગુણ અને સર્વાત્મભાવની ઉપાસના એક જ છે જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવની ઉપાસના હું' “તું” “તે' “આ” “મારું” “તારું' ઇત્યાદિ તમામ ભાવો આત્મસ્વરૂપ જ છે તથા તેને જાણનાર સાક્ષીસહ પિતે પણ આત્મસ્વરૂપ જ છે. આત્મરૂપથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારે પિતાસડ સર્વત્ર આત્મભાવના કરવી પડે છે. અંતઃકરણમાં આત્મા વ્યતિરિત અન્ય કોઈ પણ વૃત્તિનું કિંચિત્માત્ર પણ ઉત્થાન થવા નહિ પામે અને થાય તો તે આત્મસ્વરૂપ જ છે, એવી દૃઢ ભાવના વડે તેને તત્કાળ દાબી દેવું જોઈએ. એ રીતના અભ્યાસવડે બુદ્ધિને આ એક માર્ગમાં જ રિથર રાખવી પડે છે. તથા તેમાંથી કિંચિત્માત્ર પણ ચલાયમાન નહિ થાય તે માટે હંમેશ (સતત) સાવચેતી રાખવી પડે છે. તે પ્રમાણે ભક્તિમાર્ગની વ્ય કિંવા સગુણે પાસનામાં પોતાને જે ઇષ્ટદેવ હોય તે જ સર્વત્ર વ્યાપક છે એ દઢ નિશ્ચય કરી તે જ આ સર્વરૂપે છે; જેમ કે કૃષ્ણરૂપી હું તારી સામે ઉભો છું તે તે કૃષ્ણ જ ચરાચરમાં વ્યાપક છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ; જે જે વસ્તુ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કે સ્વાદ લેવામાં આવે તેમ જ કાયા, વાયા અને મન વડે જે જે કાર્યો થાય તે તમામ કૃષ્ણરૂપ હાઈ હું પણ કૃષ્ણથી અભિન્ન છું, આ રીતે અંતઃકરણમાંથી કૃષ્ણ વિના બીજી કોઈપણ વૃત્તિનું ઉત્થાન સ્વમમાં પણ નહિ થવા દેવું અથવા થાય તો તરત જ તે કૃષ્ણ રૂપ છે એવી પ્રતિકૃત્તિ વડે તેને દાબી દેવું; આ રીતે સાક્ષી ભાવ સહ પોતે પોતાને પણ વિસરી જઈ સર્વત્ર કેવળ એક કણની જ ભાવના કરવી એટલો જ એક વિધિ આમાં કરે પડે છે. વિચાર કરતાં જણાશે કે જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવની તથા ભકિતમાર્ગની આ સગુગોપાસના એ બેમાં વાસ્તવિક ભેદ બિલકુલ છે જ નહિ. એટલું જ નહિ પરંતુ આ જ્ઞાનમાર્ગને નાહમ સેહમના અભ્યાસક્રમો તથા ભકિતમાર્ગની સગુણ, નિર્ગુણ ઉપાસનામાં યત્કિંચિત પણ ભેદ નથી, વળી તે સર્વનું ફળ પણ એક જ છે, એમ નિશ્ચયાત્મક સમજ.
श्रीभगवानुवाचमय्यावश्य मनो ये मां नित्ययुका उपासते ।। श्रद्धा परयोपेतास्ते मे युक्ततता मताः ॥ २ ॥
સગુણ ઉપાસના શ્રેષ્ઠ કેમ ? ભગવાન આગળ કહે છે કે, હે પાર્થ! ઉપર મેં તને અવ્યકત એવા અક્ષરની ઉપાસના કરનાર અર્થાત નિર્ગુણ ઉપાસક તથા વ્યક્ત કિંવા સગુણ ઉપાસના કરનાર ઉપાસક આ બંને ઉપાસની ઉપાસના વાસ્તવિક રીતે તે એક જ છે, તેમાં કિંચિત્માત્ર ભેદ નથી એમ જણાવ્યું છે. પરંતુ તું પૂછે છે તે તને હવે સ્પષ્ટ રીતે કહું છું કે, પુરાણકારો જેને વાસુદેવ કહે છે, યોગશાસ્ત્રકારે જેને ઈશ્વર કહે છે, સાંખ્યશાસ્ત્રકારો જેને પુરુષ કહે છે, વેદાંતીઓ જેને આત્મા, તત કિંવા બ્રહ્મ કહે છે તેમજ ઉપનિષદાદિ ઋતિમૃત્યાદિ શાસ્ત્રોમાં જેને બ્રહ્મ, સત, તત, વિભુ, આમા, ઈશ ઇત્યાદિ નામો વડે સંબોધવામાં આવેલું છે તે જ હું હાઈએ
Page #718
--------------------------------------------------------------------------
________________
s
ગીતાદાન 1 બહુ બુદ્ધિ વડે યા શ્રવણું કરવાથી પ્રાપ્ત થતું નથી.
[ પ૮૯ મારામાં મનને પરેવીને જેઓ હંમેશ યુક્તચિત થઈ એટલે મારી સાથે જ જોડેલા ચિત્તવાળા અથત તદાકાર થઈને પરમ શ્રદ્ધા વડે યુક્ત બની એટલે એકરૂપ થઈ અનન્યભાવે વ્યક્ત એવા મારી ઉપાસના કરે છે તેઓ બધા મારા મતે “યુક્તતમા” એટલે શ્રેષ્ઠ ગવેત્તાઓ છે.
थे त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते । सर्वगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥ ३ ॥ सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥ ४ ॥ નિર્ગુણ તથા સગુણ ઉપાસકેને એક જ સ્થાનની પ્રાપ્તિ થાય છે શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે: હે પાર્થ ! વળી જેઓ સર્વત્રગમ એટલે આકાશની પેઠે સર્વત્ર વ્યાપક, જેનું કદી ચિંતન પણ થઈ શકે નહિ એવા અચિંત્ય, ફૂટસ્થ એટલે ગમે તેટલા આકારે ઘડાય પરંતુ એરણની જેમ વિકાર રહિત તથા નિત્યપ્રતિ સ્થિર ને સ્થિર જ રહેનારા, કદી પણ ચલાયમાન નહિ થનારા, ધ્રુવ એટલે કદી પણ સ્થાનભ્રષ્ટ નહિ થનારા અથવા પરિણામ ભાવથી રહિત, જે વ્યક્ત અર્થાત પ્રકટ નથી એવા અવ્યક્ત તથા અનિર્દેશ્ય એટલે જેને કદિ નિર્દેશ થતો પણ શક્ય નથી એટલે જે સર્વ સંજ્ઞાઓથી રહિત હોઈ અનિર્વચનીય છે, એવા પ્રકારના નિર્ગુણ અક્ષરની નિત્યપ્રતિ ઉપાસના કરે છે, જેઓ ઇકિયોના સમૂહને એટલે સ્થલ તથા સૂમ ઈદ્રિયે, તેના વિષે તથા તે ગ્રહણ કરવાનાં સાધને એ બધાને ઇકિયેનો સમૂહ કહે છે, તે સર્વને સંયમમાં લાવીને એટલે તે તમામ અનિર્વચનીય એવા અક્ષરરૂપ જ છે, એ પ્રકારે તેને પોતપોતાના વિષય થકી પરાવર કરીને કેવળ એક અવ્યક્ત સ્વરૂપમાં જ વિલીન રાખે છે અને અંતઃકરણમાં બીજી કેઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી. એ રીતે તમામ ઇદિન નિગ્રહ કરનારા અને જેઓ હંમેશ પ્રાણીમાત્રના હિતમાં જ રત થયેલા છે, જેમની બુદ્ધિ સર્વત્ર અક્ષર સ્વરૂપ એવા એક જ ભાવવાળી થયેલી છે, એવા સર્વત્ર સમબુદ્ધિવાળા ભક્તો પણ અંતે મને જ પામે છે. એટલે જેમ સાંખ્ય કિંવા યોગ એ બંને માર્ગના ઉપાસકો એક જ સ્થાનમાં ભય છે, સાંખ્યમાર્ગે જનારને માટે કોઈ નાનું સ્થાનક છે, તથા ય જનારાઓ માટે કોઈ મોટું રથાનક છે એ ત્યાં ભેદભેદ નથી તેમ અવ્યક્તરૂપે અક્ષરબ્રહ્મની નિર્ગુણ ઉપાસના કરનારાઓ તથા મુર્તિરૂપે મારી સગુણ ઉપાસના કરનારાઓ એ બંને આત્મસ્વરૂપ એવા મને જ પામે છે. અર્થાત બંનેને એક જ સ્થાનની પ્રાપ્તિ થાય છે. તે બંનેને ધ્યેય પ્રાપ્તિ જુદી જુદી થતી હશે એમ સમજીશ નહિ.
क्लेशोऽधिकतरस्तेषाम॒व्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःख देहवद्भिवाप्यते ॥ ५ ॥
જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગના ઉપાસકોની યોગ્યતા હે પાર્થ! તને હવે સાચું રહસ્ય કહું છું કે, જેઓ અવ્યક્તમાં જ આસક્ત ચિત્તવાળા હોય છે તેઓને એટલે અક્ષર કિંવા નિર્ગુણ ઉપાસના કરનારાઓને અત્યંત કલેશ થાય છે, કેમકે દેહાભિમાનીઓ અર્થાત દેહ એટલે જ હું એવા નિશ્ચયવાળા ભક્તોને માટે અવ્યક્ત ઉપાસના ઘણું જ દુઃખવડે પામી શકાય તેવી છે. અવ્યક્ત કિવા નિર્ગુણ ઉપાસના દુઃખદાયક તથા કષ્ટસાધ્ય કેમ અને વ્યક્ત કિંવા સગુણ ઉપાસના શ્રેષ્ઠ કેમ તેને સંક્ષેપમાં વિચાર કરવો આવશ્યક છે,
Page #719
--------------------------------------------------------------------------
________________
૫૯૦ ]
થમેર જીતે તેના સભ્ય – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૨/૫ સાંખ્ય કિંવા જ્ઞાનમાર્ગના ઉપાસકે તે બુદ્ધિમાન હોય છે. તેઓએ સારી રીતે વિચાર પૂર્વક સદસતનું મનન કરી પ્રથમ હું એટલે કેણ તેનું સાચું જ્ઞાન મેળવેલું હોય છે. તેઓને હું એટલે દેહ છે એવો ભ્રમ કદી પણ હેતો નથી, કારણ કે વિવેકવડે તેઓને આત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ એવા મારું પરોક્ષજ્ઞાન થયેલું હોય છે તેથી તેઓને અનહમ એટલે આ નહિ એવા નિઃશેષભાવનો અથવા સોહમ એટલે હું આત્મા છું તથા આ સર્વ પણ આત્મસ્વરૂપ એવા હું રૂપ જ છે, એવી રીતના સર્વાત્મભાવનો અભ્યાસ સુગમ પડે છે છતાં તેમાં પણ અનહમને બદલે સર્વાત્મભાવનો અભ્યાસ વધુ સુલભ છે. તેમ ભક્તિમાર્ગના ઉપાસકે પૈકી કેટલાક ભગવાનને નિર્ગુણ તથા કેટલાકે સગુણ હોવાનું માને છે. તેઓનો દેહાધ્યાસ ગયેલો હતો નથી તેમ તેઓ સારાસાર વિચાર કરવાને પણ શક્તિમાન નહિ હોવાથી આ ભક્તિમાર્ગની યોજના પુરાણાદિ શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે. પરમ શ્રદ્ધા અને ભક્તિવડે યુક્ત થઈ અનન્યભાવે તેનું અવલંબન કરવાથી પણ સાંખ્ય (જ્ઞાન) કિવા યોગમાર્ગવાળે જે પદની પ્રાપ્તિ કરી શકે છે તે પદની પ્રાપ્તિ જ તેને થાય છે. આ દ્રષ્ટિએ જ મેં પ્રથમ કહેલું છે કે અનન્ય ભાવવડે યુક્ત થઈ સતત મારામાં પરાયણ થનાર પછી તે જ્ઞાન(સાંખ્ય), યોગ કે ભક્તિમાર્ગવાળા છે તે સર્વે જ “યુક્તતમા” અર્થાત ઉત્તમ યોગવેત્તાઓ જ છે.
સગુણે પાસનાની શ્રેષ્ઠતા કેમ? હવે બધા જ માર્ગવાળા શ્રેષ્ઠ કેમ એવી શંકા થવા સંભવ છે, તે માટે કહું છું. અવ્યક્ત કિંવા નિર્ગુણ ઉપાસના કરવાને માટે લાયક એવા બુદ્ધિમાનો કૃતયુગમાં વધુ પ્રમાણમાં હોય છે, ત્યાર બાદ જેમ જેમ કાળ વ્યતિત થાય છે તેમ તેમ ક્રમે ક્રમે લોકોની બુદ્ધિમંદતામાં વધારો થતો રહે છે, આથી તેમની મલિન થયેલી એ બુદ્ધિ પરમાર્થતત્ત્વ સમજવાને માટે લાયક રહેતી નથી અને કલિયુગમાં તે લેકે કેવળ જડ બુદ્ધિના જ બની જાય છે. આ (ગીતા કહેવામાં આવી તે) કાળ તે દ્વાપર યુગને અંત અને કલિયુગનો આરંભ એ એની વચલી. સંધિનો છે. આ કલિયુગમાંના લકે વેદાંત તથા શ્રતિસ્મૃત્યાદિ ધર્મપાલન કરવાને માટે તદ્દન અશક્ત હોય છે. તેઓ પુરાણુધર્મનું પાલન પણ મહા મહેનત કરી શકે છે. તેવા મંદ બુદ્ધિવાળાઓને માટે અવ્યક્ત એવા અક્ષરની નિર્ગુણ ઉપાસના થવી ઘણી જ કઠણ પડે છે. આ રીતે કાળ અને સંજોગોને ધ્યાનમાં લેતાં આધુનિક યુગને માટે સગુણ ઉપાસના શ્રેષ્ઠ છે એવો મારો મત છે, એમ મેં ઉપર કહેલું છે. વળી ગમે તે માર્ગનું અવલ બન કરવામાં આવે તો પણ દરેક માગે એક જ ધ્યેય પ્રાપ્ત થાય છે. વિશેષ સ્પષ્ટતાને માટે આકાશના દષ્ટાંતની સાથે સમજાવવામાં આવે તો સમજવામાં વધુ સરળતા થશે.
જ્ઞાનમાર્ગીઓને આકાશના સ્વરૂપના જ્ઞાનનું દષ્ટાંત સમજે કે તદ્દન અજ્ઞાની બાળકને આકાશનું જ્ઞાન આપવાનું છે. તે અજ્ઞાનીઓમાં પણ જે તીવ્ર અદ્ધિવાળા હોય તેઓને તો તને જે આ કઠણ અને જડત્વનો ભાગ દેખાય છે તે પૃથ્વીતત્વ કહેવાય છે. તેની ઉત્પત્તિ તે કરતાં પણ સૂમ એવાં જળ તત્ત્વમાંથી થયેલી છે. જળ વહિમાંથી થયું છે. વહિ (તેજ). વાયમાંથી થયો છે તથા વાયુ આકાશમાંથી ઉત્પન્ન થાય છે. માટે તારે આકાશના સાચા સ્વરૂપને અનુભવ લેવાની જરૂર હોય તો જ્યાં પૃથ્વી નથી, જળ નથી, વતિ (તજ) નથી તથા વાયુ પણ નથી એ રીતે આ બધા તને વિલય કરીને જે તત્વ શેવ રડે છે તે જ આકાશ છે એમ જાણવું. આ રીતે આકાશનું શુદ્ધ સ્વરૂપ સમજાવી તેનું પક્ષજ્ઞાન થયા પછી આકાશને અપરોક્ષ અનુભવ લેવાનું જણાવવામાં આવશે
જેઓ તીવ્ર બુદ્ધિશાળી હેતા નથી તે બીજાઓને તો પ્રથમ આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ (તે), વહ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી એ પ્રમાણે ક્રમે આ બધે વિસ્તાર થયેલો જોવામાં આવે છે. તે સર્વનું મૂળ બીજ આકાશ હાઈ બીજાંકુર ન્યાયાનુસાર આ બધું પણ આકાશરૂપ જ હોવાથી સર્વત્ર આકાશની જ ભાવના કરી તેને અનુભવ લેવાનું કહેવામાં આવે છે. આ બે અભ્યાસને જ સાંખ્યશાસ્ત્ર દ્વારા પ્રકૃતિપુરુષને વિવેક થયા પછી બતાવવામાં આવતા જ્ઞાનમાર્ગવાળાઓના અનહુમ અને
Page #720
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] પણ જે તદ્રુપતાથી આને જ ઈચ્છે યા વરે છે–
[ ૫૯૧ સર્વાત્મભાવરૂપ સેડમના અભ્યાસક્રમે કહેવામાં આવ્યા છે, એમ સમજે. કારણ કે બંનેને આકાશ એટલે શું તેનું પ્રથમ યુકિતપ્રયુકિતધારા જ્ઞાન કરાવ્યું તથા તું તો તે સર્વને જાણનારો સાક્ષી કિંવા દ્રષ્ટા છે; એ પ્રમાણેને સારી રીતે વિવેક કરાવ્યો. ત્યારબાદ આકાશને જેવું હોય તે જેમ સર્વમહાભૂતોને વિલય કરવો પડે છે તેમ જોનારનો એટલે તારો અર્થાત હું ભાવનો પણ વિલય કરવો જોઈએ; એ રીતની યુકિતવંડ તીવ્ર બુદ્ધિમાનોને સમજાવવું પડશે, તથા બીજાને આ બધું પણ આકાશ રૂપ જ છે તેમ તારું શરીર પણ પાંચ મહાભૂતનું જ છે અને તેમાં રહેનારા તું પણ તે રૂપ જ છે. આ પ્રમાણે અહં(હું) પછી તું, તે, આ, મારું, તારું, મને, તને ઇત્યાદિ તમામ ભાવોનો નિરાસ સર્વાત્મભાવવડે કિંવા નિઃશેષ પદ્ધતિ વડે કરાવી નાખવો પડે છે. એ રીતે જ્ઞાનમાર્ગના અભ્યાસકોને સમજાવવાની પદ્ધતિ છે. એમ સમજે.
ભક્તિમાર્ગવાળાઓને આકાશના સ્વરૂપના જ્ઞાનનું દષ્ટાંત હવે નિગણ અને સગુણ ઉપાસકોને આકાશનું સ્વરૂપ પ્રાપ્ત કરી આપવાનું છે પરંતુ તેઓ જ્ઞાનમાર્ગવાળા જેવા યોગ્ય ચિકિત્સકે કિંવા બુદ્ધિમાન હોતા નથી તેથી તેઓને પ્રકૃતિપુને વિવેક સમજ મુશ્કેલ પડે છે. તેઓ તે ભાવિક તથા શ્રદ્ધાળુઓ હોય છે તેથી જ વ્યવહારમાં તેનો લાભ દાંભિકે પણ લઈ શકે છે તથા તેઓને અવળે માર્ગે ચઢાવી પિતાના પંથાભિમાનના ફંદમાં ફસાવી શકે છે. તેવા પ્રકારના સ્વાર્થસાધ અને દંભી દુરાગ્રહીઓ દયાને પાત્ર છે. તે સંબંધે અત્રે વિચાર કરો અરથાને ગણાશે. આપણે તો સાચા ભકિતમાર્ગના પ્રણેતાઓ કે જે ધર્મ, પુરાણમાં ભાગવતધર્મના નામે પ્રસિદ્ધ છે, તે માર્ગના સાચા જિજ્ઞાસુઓનો જ વિચાર કરવાનો છે, તેવાઓને પરમાત્મસ્વરૂપનું સાચું જ્ઞાન શી રીતે થાય તે સંબંધે વિચાર કરવાનો તેમાં સગુણ ભકિત જ કેમ વિશેષ શ્રેષ્ઠ કહેવાય તે આકાશના ઉદાહરણ સાથે સિદ્ધ કરવાનું છે.
અવ્યક્ત ઉપાસના કષ્ટસાધ્ય કેમ? વ્યવહારમાં કોઈ બાળક પૂછે કે આકાશ કયાં છે? તો તેને જ્યાં ઊંચામાં ઊંચે નજર પહેચી શકે છે અને જે ભાગમાં વાદળી રંગ જેવું દેખાય છે તે તરફ આંગળી વડે બતાવવું પડશે એટલે તુરત બાલક શ્રદ્ધા વડે પાલકે બતાવેલું એ જ આકાશ છે તથા તેને રંગ વાદળો હોય છે એમ માની લઈ નિઃશંક રીતે તેનો અભ્યાસ કરે છે. તેમ આ ભકિતમાર્ગના નિર્ગુણ ઉપાસકેને તે ભગવાનનું સાચું સ્વરૂપ અવ્યકત છે, નિર્ગુણ છે, અક્ષર એટલે જેનો કદી નાશ થતો નથી એવું છે, તેને જ કાર કહે છે. આ રીતે સમજાવતાંની સાથે જ તે શંકા રહિત થઈને શ્રદ્ધાવડે તત્કાળ ભગવાન નિર્ગુણ હોઈ તેનું છે એ જ સ્વરૂપ છે. એમ માની લઈ તે ધોરણે અભ્યાસ કરવા મંડી પડે છે, પરંતુ તે વ્યક્તિ તથા દેહાભિમાની હોવાથી અવ્યકત ઉપાસના કરતી વખતે મનમાં ફરીફરીથી તેને ભ્રમ ઉત્પન્ન થતો રહે છે, છતાં શ્રદ્ધાવડે ભગવાન નિર્ગુણ જ છે અને ૩છે એ જ તેનું સ્વરૂપ છે, આ મુજબ નિઃશંક થઈને ફરીફરીથી તે ઉપાસના દઢ કરતા રહે છે. આમ ઉપાસના પૂર્ણ થતાં સુધીને માટે તેને વચ્ચે વચ્ચે શંકા થઈ ભ્રમ પેદા થતો રહે છે અને તે ફરીફરીથી શંકાઓનો ત્યાગ કરીને પોતાની ઉપાસના દઢ રીતે આગળ ધપાવે જાય છે. આ રીતે વ્યક્ત અવ્યક્તના માનસિક ઝઘડાઓમાંથી તેને ઉપાસના પૂર્ણ થતાં સુધી વખતે વખત પસાર થવું પડે છે. આમ ઘણું જ કષ્ટોને અંતે પિતે તેમાંથી તદ્દન નિઃશંક બની પાર ઉતરે છે. કારણ દેખીતું જ છે કે ઉપાસક પતે વ્યક્ત છે અને તે જેની ઉપાસના કરે છે તે અવ્યક્ત છે. આ બંને પરસ્પર વિરુદ્ધતો હોવાથી તેમાં પૂર્ણ ઐકયભાવ થતાં સુધી ઘણું કપરી પરીક્ષાઓમાંથી તેને પસાર થવું પડે છે. વળી દેહાધ્યાસ પણ
અતિશય દઢ હોય છે. ભગવાન અને હું જુદા છીએ તથા હું એટલે આ શરીરધારી છું એવો ભેદભેદ તો ઊભો જ હોય છે; આથી અવ્યક્તની ઉપાસના કરનારાઓને આ ભેદભાવ નષ્ટ થતાં સુધી મનમાં અનેક પ્રકારની ચંચળતા અને વિહવળતા ઉત્પન્ન થતી જ રહે છે, તેને મન તથા ઇંદ્રિયોને તાબામાં રાખવી કઠણ થઈ પડે છે. આ રીતે અભ્યાસ કરતાં પોતે પણ ભગવાન છે એ મુજબ તે જ્યાં સુધી એયભાવને પ્રાપ્ત
Page #721
--------------------------------------------------------------------------
________________
પિ૯૨ ]
તવ નામા વિષ્ણુને તનવાનું i . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૨/૫
થાય નહિ ત્યાં સુધી તેને અનેક પ્રકારનાં કષ્ટોમાંથી પાર ઉતરવું પડે છે. સગુણ ઉપાસનામાં પણ છે કે અનન્યભાવ થતાં સુધી કષ્ટ તે થાય છે પરંતુ તેને ઉપાસ્ય સગુણ હોવાથી તેની મૂર્તિનું ધ્યાન કરવાનું તુરત ખ્યાલમાં આવી જાય છે. વળી વિચાર કરીને જો કે આ બધું આકાશ છે, એ અભ્યાસ જેટલો સુગમ પડે તેટલો આ બધું આકાશ નથી એ અભ્યાસ વ્યવહારદષ્ટિએ પણ વધુ કઠણ, કલેશદાયક અને દુઃસાધ્ય છે. એટલા માટે જ અવ્યક્ત ઉપાસના ઘણા જ શ્રમ વડે સાધ્ય થઈ શકે તેવી હોય છે એમ કહેવામાં આવ્યું છે, હવે સગુણ ઉપાસના કેમ સુગમ છે તેને વિચાર કરી રહ્યો ?
સગુણ ઉપાસનાની પદ્ધતિ આ સગુણુ ઉપાસનામાં તો એક જ વાત. જેમ લાકડાં તોડવાને માટે તે લાકડાં પછી ગમે તે એક મજબૂત લાકડાનો હાંડ લઈ કુહાડી તૈયાર કરવામાં આવે છે તથા પછી તે કુહાડી વડે જ સર્વ જંગલે તોડીને સફાચટ કરી શકાય છે તેમ જેઓ આત્મસ્વરૂપ બનેલા છે તેવા કોઈ પણ મહાત્મા અથવા કૃષ્ણ, રામ, વિષ્ણુ, શિવ, ગણેશ, રુદ્ર, સૂર્ય, દેવી, ભૈરવ, હનુમાન ઇત્યાદિ પુરાણપ્રસિદ્ધ વિભૂતિવિશે પૈકી પોતાને ને મૂર્તિ કિંવ બ્રહ્મવિદુ મહાત્મા ઉપર ભાવના હોય તે પિંકી કઈ પણ એક મૂર્તિને દઢ ભાવનાવડે આ જ સર્વવ્યાપી ભગવાન છે એમ નિશ્ચયપૂર્વક માની તે જ આ સર્વરૂપે છે, તેના સિવાય બીજું કંઈ છે જ નહિ. એવી રીતે ચરાચરમાં તેની જ એક દઢ ભાવના કરવી, તેના સિવાય બીજી કોઈપણું ભાવના નહિ કરવી. એવી રીતે જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સંક૯પમાં કે બુદ્ધિવડે જાણવામાં આવે તે સર્વને આ બધું પિતાના ઇષ્ટદેવતા રૂપ જ છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ, ચાલતાં, બેલતાં, શ્વાસ લેતાં, સૂતાં, બેસતાં કે ગમે તે ક્રિયા કરતી વખતે તે સર્વે પોતાના ઉપાય એવા ભગવાનરૂપ જ છે, તેમનાથી જ કાંઈ પણ છે જ નહિ એવી રીતે દૃઢ શ્રદ્ધા અને ભકિતવડે તદ્દન નિઃશંક થઈ પિતાના ઇષ્ટની અનન્યભાવે ભક્તિ કરવી, એ જ એક સગુણ ઉપાસનાનું મુખ્ય રહસ્ય છે. ઉદ્દેશ એ કે, જેમ હજારો લાખો ચોખાના દાણું હોય તે પૈકી એકને હાથમાં લઈ આ બીજો દાણો પણ મારા હાથમાં રહેલા પ્રથમ દાણાનું જ રૂ૫ છે, જે આ છે તે જ આ છે, ત્રીજો પણ તે જ છે. એ રીતે હજારો દાણુઓને એક રૂપે જ બનાવી દેવા તે પ્રમાણે સર્વત્ર ચરાચર વ્યાપક એવા એક પરમાત્મા કે જે પોતે જ ચરાચર રૂપે બનેલા છે, આ પાંચ મહાભૂત અને તેમને અનેકવિધ નામરૂ પાદિ વડે ચાલી રહેલે તમામ વ્યવહાર પણ તેનું જ સ્વ છે, તે ભગવાનના ચરાચરત્વમાંની કોઈપણ એક વ્યક્તિ કે જેણે આત્મસાક્ષાત્કાર કરેલ હોય તેને તે ભગવત વરૂ૫ છે એવા દઢ નિશ્ચય વડે માની લઈ તેની જ સર્વત્ર ભાવના કરવી, આ જ એક ભક્તિમાર્ગની સાચી રીત છે. ખાતાં, શઠતાં, વાંચતાં, ચાલતાં, નિઃશ્વાસ અથવા ઉસ લેતાં પિતાના ઈષ્ટ વગર બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના દઢ નિશ્ચયવડે અનન્યભાવે ઉપાસના કરવી. કેઈને પણ દ્વેષ નહિ કરવા, કોઈને પણ મોટે નાને નહિ ગણો ઈત્યાદિ, અમુક દેવ મોટા, અમુક નાના, અમુક ન્યાય અને અમુક ગ્રાહ્ય એવી દષ્ટિથી થતી ભકિત એ સાચી ભકિત નહિ પરંતુ દંભ કહેવાય છે. માટે રાગદ્વેષાદિ તમામ દૈતભાવનાનો ત્યાગ કરીને અનન્ય ભાવે સર્વત્ર એક પોતાના ઇષ્ટદેવતાની જ ભાવના કરવી. એ જ સગુણ ઉપાસનાનું રહસ્ય હોવાથી તેમાં વ્રત, તપ, ઉપવાસ કે ઇતર કોઈપણું કષ્ટો સહન કરવાં પડતાં નથી, તેમ જ ગમે તે, ગમે ત્યારે અને ગમે તેવી રીતે કરી શકે છે. તેમાં ન્યાત, જાત, વર્ણ, ઊંચ, નીચ, સ્થાન, કાળ.દેશ, ક્રિયા ઈત્યાદિ કશો પણ ભેદભાવ હેતે નથી સ્ત્રી, શક, અતિશુદ્ર, મહાશક, ઈત્યાદિ ગમે તેને કરવાની છૂટ છે. આ મુજબ આ સગુણોપાસના અતિવિસ્તૃત હોઈ તદ્દન સરલ અને સુલભ છે. એટલું જ નહિ પણ કલિયુગમાં જડવાદ અને બુદ્ધિમંદતામાં ફસાયેલા લોકેને શાંતિને માટે આ માર્ગ જ વધુ શ્રેયસ્કર છે. તે સારી રીતે સમજી શકાશે. વળી તેને શાસ્ત્રકારો છે કેમ કહે છે તેની કલ્પના પણ આથી આવી શકશે. વસ્તુતઃ તે ભક્તિમાર્ગ તથા જ્ઞાનમાર્ગ એક જ છે. એ સંબંધે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કથન છે.
૧ ઉપાસના સંબંધમાં વધુ વિવેચન માટે દત્તપરશુરામ ઉપાસના ખંડ જુએ.
Page #722
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
તે અદ્વૈત ભાવથી પ્રાપ્ત કરે છે. તેને જ આત્મા વ સ્વરૂપ બતાવે છે.
[ ૧૯૩
જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગ એક જ છે પરમેશ્વર કે જેમના ચરણકમળ ભજવા યોગ્ય છે તેમનું સર્વભાવે ગુણેના આશ્રયવાળી ભક્તિથી એટલે સગુણભક્તિ વડે સતત ભજન કરવું જોઈએ. કેમ કે આત્મરૂપ એવા આ વાસુદેવ ભગવાનની સારી રીતે કરેલી ભક્તિ જ વૈરાગ્ય તથા બ્રહ્મસ્વરૂપને ઓળખાવી આપનારા જ્ઞાનને ઉત્પન્ન કરે છે વિષયે વાસ્તવમાં બ્રહ્મરૂપ હોવાથી સમાન જ છે છતાં તેમાં ઈદ્રિયોની વૃત્તિઓ થકી આ પ્રિય છે અને આ અપ્રિય છે. એવી વિષમતાની બૈત વૃત્તિઓ વગર કારણે પેદા થવા પામે છે. તેવી વિષમતા જ્યારે ભક્તના ચિત્તમાં કદી પણ ઉદ્દભવે નહિ એટલે અંતઃકરણમાંથી બ્રહ્મવ્યતિરિક્ત બીજી કઈ પણ દૈત વૃત્તિનું ઉથાન જ થવા પામે નહિ અને જ્યારે પિતા સહિત સર્વનું વિમરણ સ્વાભાવિક રીતે જ થવા પામે છે, ત્યારે જ પિતાને પરમાનંદ રવરૂપ પ્રાપ્ત થવાને નિશ્ચય થાય છે કે જે સ્વરૂપ સર્વમાં સમાન, જ્ઞાનમય, સંગરહિત તથા ગ્રહણું અને ત્યાગ એ બંને પ્રકારો તેમ જ કોઈ પણ અન્ય વિભાગોથી રહિત છે. માત્ર જ્ઞાનસ્વરૂપ એવા આ એક પરબ્રહ્મ પરમાત્મા જ ઈશ્વર, પુરુ, ભગવાન, દ્રષ્ટા અને દશ્ય આદિ શબ્દોથી પ્રસિદ્ધ હેઈ જીવ, શરીર, વિષયો અને ઇકિયાદિ ભિન્ન ભિન્ન રૂપે હોય એમ ભાસે છે. સર્વ પ્રપંચન સંગ મટી જ એટલું જ એક યોગીને સઘળા યોગેવં પામવાનું વાંછિત ફળ છે. નિર્ગુણ અને જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ જ બ્રાતિને લીધે બહિર્મુખ ઇકિયાથી જુદા જુદા શબ્દાદિક ધર્મોવાળા પદાર્થરૂપે દેખવામાં આવે છે. વસ્તુતઃ બ્રહ્મથી ભિન્ન એવો કેઈ પણ પદાર્થ છે જ નહિ. જેમ
રહેલ પરબ્રહ્મ પરમાત્મા જ પ્રધાન, મહત્ત, અહંકાર, અહંકારના ત્રણ ગુણો, પાંચ મહાભૂતો, તેની સૂમ તન્માત્રા તથા અગિયાર ઇકિ, અધિદેવતા અને જીવ ઇત્યાદિરૂપે થયો. ત્યાર પછી તે સુક્ષ્મમાંથી વિરાટના ધૂલ દેહના અભિમાની એવા સમષ્ટિ પુરુષ રવ થયો. તે વિરાટ પુરુષનું શરીર તે જ આ બ્રહ્માંડ તથા જગતરૂપે જોવામાં આવે છે. આ વિરાટ શરીર ધારણ કરનારા અભિમાની છવ એટલે સમષ્ટિ છવા બ્રહ્મદેવ કહેવાય છે. તેનું આ સ્થૂલ વિરાટ એવું શરીર મહત્તત્ત્વ અહંકાર આદિ કારણો વડે ઉત્પન્ન થયેલું છે, ઉદ્દેશ એ કે, સર્વ સમષ્ટિ વ્યષ્ટિ, જગત જીવ તથા તેનાં મહત્તવાદિ કારણતત્તવો પરબ્રહ્મ એવા પરમાત્મારૂપ જ છે. શ્રદ્ધા, ભક્તિ, વૈરાગ્ય અને નિરંતર આ સર્વ પરબહ્મરૂપ પરમાત્મા જ છે એવા પ્રકારના ચોગ્ય અભ્યાસવર્ડ જેનું ચિત્ત એકામ અર્થાત એક જ બેયમાં લાગેલું હોય છે, એવો સંગરહિત પુરુષ જ આ વાતને યથાર્થ રીતે જાણે છે, બ્રહ્મસ્વરૂપને પાંચાડનારું આ જ્ઞાન મેં તારી પાસે કહ્યું કે જેથી પ્રકૃતિપુરુષનું તત્ત્વ જાણવામાં આવે તેમ જ નિણ જ્ઞાનયોગ તથા મારા ભક્તિયોગ એ બંને એક જ હોઈ તેમનું પ્રયોજન પણ દૈતભાવ મટાડવો એ જ એક છે કે જે બ્રહ્મરૂપ ઈશ્વરે પોતેજ સ્વમુખેથી કહેલું છે.
એક જ ભગવાન સગુણ અને નગુણરૂપે જાણવામાં આવે છે જેમ ૨૫ અને રસાદિ ઘણુ ગુણવાળો દૂધ જેવો એકજ પદાર્થ જુદી જુદી ઇંદ્રિયોથી અનેક પ્રકારને જણાય છે; જેમ કે તે આંખો વડે ધેળ દેખાય છે, જીભવડે મધુર વા સ્વાદિષ્ટ લાગે છે તથા ત્વચા વડે શીતળ જણાય છે, તેમ બ્રહ્મરવરૂપ ભગવાન સ્વયં એક જ હોવા છતાં જુદાં જુદાં શાસ્ત્રો વડે જુદે જુદે રૂપે જણાવાય છે. પૂર્વ એટલે કૂવા, વાવ ઈત્યાદિ કરાવવાં તથા દષ્ટ એટલે યજ્ઞયાગાદિ જેવા કર્મો કરવાં, યજ્ઞ, દાન, તપ, વિદાધ્યયન, વેદના અર્થનો વિચાર, વેદ નિષિદ્ધ કરેલી વસ્તુઓને અને કર્માને ત્યાગ, અનેકાંગી ગાભ્યાસ તથા ભક્તિમાર્ગ, સકામ અને નિષ્કામ ધર્મ, પ્રવૃત્તિ કિવા નિવૃત્તિમાર્ગ, જ્ઞાન વા-સાંખ્યમાર્ગ તથા દઢ વૈરાગ્ય ઇત્યાદિ અનેક માર્ગો વડે સ્વયંપ્રકાશ અને બ્રહ્મસ્વરૂપ એવા એક જ ભગવાન સગુણ કિંવા નિણરૂપે જાણવામાં આવે છે. (ભાગ &૦ ૩, ૫૦ ૩૨, લેક ૨૨ થી ૩૬).
કાર્યકારણરૂપે પણ સર્વત્ર એક જ પરમાત્મા વ્યાપેલો છે મૌન, વ્રત, છાસ્ત્રશ્રવણ, તપ, અધ્યયન, રવધર્મ, વ્યાખ્યાન, એકાંતવાસ, જપ અને સમાધિ, એ દશ એક્ષના ઉપાયો છે એ વાત તે ખરી પરંતુ એ ઉપાયો તે અજિકિય એટલે જેણે પોતાની બુદ્ધિને
૩૮
Page #723
--------------------------------------------------------------------------
________________
૫૯૪ ]
नाविरतो दुश्चरितान्
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અ૦ ૧૨/૮
જીતેલી નથી અર્થાત ઇંદ્રિય તથા તેના તમામ વિષયોને એક આત્મસ્વરૂપ એવા પરમાત્મામાં હેમેલા નથી તેવાઓને માટે તો કેવળ પેટ ભરવાના સાધન કિવા વ્યાપારરૂપે નીવડે છે અને દાંભિક લોકેને માટે તે તે પેટ ભરવાના સાધનરૂપ થાય છે કે નહિ તે કાંઈ કહી શકાતું નથી. કેમ કે બીજમાંથી અંકુર તથા અંકુરમાંથી ફરીથી બીજ એ પ્રમાણે પ્રવાહરૂપે ચાલ્યા કરતા આ અંકુર એટલે કાર્યરૂ૫ બ્રહ્માંડ તથા તેના બીજરૂ૫ મહત્તત્ત્વાદિ કારણુતા, એ રીતે ચાલી રહેલા આ બંને પ્રવાહે પણ બ્રહ્મસ્વરૂપ એવા એક જ ભગવાનનાં રૂપે છે, તેનાથી કિચિત્માત્ર પણ જુદા નથી એમ વેદ કહે છે. બે લાકડાના ઘર્ષણ વડે જેમ લાકડામાં અમિ દેખાય છે તેમ જિતેંદ્રિય એવા ભક્તિયોગી પુરૂષોને આ કાર્ય કારણ બનેમાં ફક્ત એક ભગવાન જ જોવામાં આવે છે. આ કાર્યકારણાદિની ઉત્પત્તિ, અસ્તિત્વ તથા લય પણું બ્રહ્મસ્વરૂષ્ણ ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહિ તેમ તે બધા રૂપે પણ એ ભગવાન જ છે. માટે હે પરમાત્મન્ ! વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, જળ, શબ્દાદિ વિષયો, પ્રાણ, ઇંદ્રિયો, મન, ચિત્ત, અહંકાર દેવતાઓ, સ્થૂલ અને સૂક્ષ્મ ઇત્યાદિ સઘળું આપ જ છે. મન અને વચનથી જે જે કંઈ પ્રકાશે છે તે સર્વે પણ આપ જ છે. ગુણે, ગુણવાન, મહત્તવાદિક, મન, બુદ્ધિ વગેરે દેવતાઓ અને મનુષ્ય રીતે બધા આદિ તથા અંતવાળા છે તથા આપ તે આદિઅંતથી રહિત છે તેથી તે સર્વથી પર છે. તે પૈકી કઈ પણ આપના સાચા સ્વરૂપને જા નથી, એ રીતે વિચારીને જ્ઞાની લો કે “અધ્યયનાદિ સઘળું છોડી દઈ ચિત્તની એકાગ્રતાપૂર્વક બ્રહ્મસ્વરૂપ એવા એક આપની ઉપાસના જ અહર્નિશ કર્યા કરે છે. માટે હે પૂજ્ય ! સર્વભાવે આપને જ પ્રણામ, આપની જ સ્તુતિ, આપનામાં જ સર્વકર્મોનું અર્પણ, આપનું જ પૂજન, આપના ચરણોનું જ નિત્યપ્રતિ મરણ અને અહર્નિશ આપની જ કથાનું શ્રવણ; એ રીતે છ અંગવાળી આપની સેવા વિના પરમહંસની ગતિરૂપ એવા આપની ભક્તિ લોકે કેવી રીતે સંપાદન કરી શકે ? તાત્પર્ય કે, આપની ભક્તિ ઉપરના છ પ્રકાર વડે જ થઈ શકે છે ( ભક્ત પ્રહલાદની સ્તુતિ ભાઇ ૭ અ૦ ૯ ક. ૪૬ થી ૫૦ સાકાર નિરાકાર એક જ છે તે માટે જુઓ અધ્યાય ૬ ૦ ૧, પૃઇ ૩૨૧).
थे तु सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः । अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥६॥ तेषामुहं समुद्धर्ता मृ युस ५सारसागरात् । भवामि न चिरात्पार्थ मय्यवेशितचेतसाम् ॥७॥
મચિત્ત થયેલા ઉદ્ધાર હું જ કરું છું ઉપરના વિવેચન ઉપરથી પણ સ્પષ્ટ રીતે જાણી શકશે કે સાકાર અને નિરાકાર બન્ને એક જ પરમાત્માનું સ્વરૂપ છે, એટલું જ નહિ પરંતુ જ્ઞાન ઉપાસના તથા ભકિતમાર્ગની ઉપાસનામાં યતકિચિત ૫ણું ભેદ નથી. વ્યવહારમાં કોઈ વીંટી કહે કિવા નું કહે અથવા કોઈ મણ કહે કે કઈ ચાળીશ શેર કહે, તે બંનેમાં યચિત પણ ભેદ નથી, તેમ બ્રહ્મ, આત્મા, સત, ચિત, આનંદ, પરમેશ્વર, ભગવાન, વાસુદેવ ઈત્યાદિ કઈ પણ નામ વડે સંબોધવામાં આવે છે તે તમામ એક જ છે, તેમ જ નિર્ણણ વા સગુણ વગેરે ? સર્વ પણ એક જ છે, તેમાં યતકિચિત પણ ભેદ નથી છતાં અવ્યક્ત કિવા નિર્ગુણ ઉપાસના કરતાં સર્વસામાન્ય લોકેને માટે સગુણ ઉપાસનાનો અભ્યાસ સુગમતા ભરેલો અને સરળ હોવાને લીધે તેને અત્રે શ્રેષ્ઠ કહેવામાં આવેલો છે. કેમ કે કલિયુગમાં ધણાખરા લોકોની બુદ્ધિમાં જતા હોવાને લીધે તેઓને નિર્ગુણ ઉપાસના કષ્ટસાધ્ય છે પરંતુ સર્વકર્મોને મારામાં સંન્યાસ કરીને એટલે શરીર, વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિવડે થતાં તમામ કર્મોનું આત્મસ્વરૂપ એવા મારામાં સમર્પણ કરનાર એટલે અંતઃકરણુમાં કોઈપણ
Page #724
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન )
જે દુરિત યા પાપથી સદંતર મુક્ત થયું નથી તેને કે --
[ ૫૫
વૃત્તિનું ઉત્થાન થાય કે તરત જ તે આત્મસ્વરૂપ છે એ રીતના પ્રતિસંક૯પ વડે તેને પતાસહ તત્કાળ આત્મસ્વરૂપ એવા મારામાં જ સમર્પણ કરનારો તથા એ રીતના અનન્ય વેગવંડે અર્થાત પોતે પણ મારાથી જુદો નથી એવા પ્રકારે મારા પરાયણ થઈ નિત્યપ્રતિ મારું જ ચિંતન કરતો મને જ ઉપાસે છે. અર્થાત આ શરીરધારી કણ જે તારી સામે ઉભેલ તારા જોવામાં આવે છે તે શરીરધારી નથી પણ સાક્ષાત બ્રહ્મરવરૂપ એ પરમાત્મા હોઈ સર્વ ચરાચરમાં તે જ વ્યાપેલો છે; હું, તું, તે, આ ઇત્યાદિ સર્વ તેનું જ ૨૫ છે, એમ સમજીને સર્વાત્મભાવે જે નિત્યપ્રતિ મારું ચિંતન કરી મને જ ઉપાસે છે અને હે પાર્થ! આ મુજબ જેનું ચિત્ત નિત્ય મારામાં જ પરેવાયેલું છે એટલે જેના ચિત્તમાં બ્રહ્મસ્વરૂપ એવા મારા સિવાય બીજો કાંઈ દેખવામાં આવતું જ નથી, તેને હું મૃત્યુવડે યુક્ત એવા આ દુ:ખરૂપ સંસારસાગરમાંથી અર્થાત મરણના મુખમાંથી વગર વિલંબે છોડાવી તત્કાલ તેનો ઉદ્ધાર કરનારો થાઉં છું, એટલે તેને મારી સાથે ઐક્ય થવારૂપી મોક્ષની પ્રાપ્તિ તત્કાળ થાય છે.
मय्येव मन आधुत्स्व मयि बुद्धिं निवेशय ।। निवासिष्यसि मय्येव अत ऊर्ध्व न संशयः ॥ ८ ॥
મનબુદ્ધિને મારામાં જ પરેવ
ભગવાન કહે છે: હે અર્જુન ! તું આ આત્મસ્વરૂપ એવાં મારામાં જ મનને સ્થિર કર અને બુદ્ધિને પણ મારામાં જ પરોવી દે. આમ મન બુદ્ધિને મારામાં જ સ્થિર કરી દેશે તે પછી તું પણ મારાથી અળગે નહિ રહેતાં મારામાં જ નિવાસ કરશે, એમાં શંકા નથી. અર્થાત મનબુદ્ધિને મારામાં પરોવવાથી તારામાં પણું સિલક રહેવા પામશે નહિ, જેથી તારે નિવાસ મારામાં જ થશે, એટલે તું અને હું એવા બને ભેદે ટળી જઈ તું રૂ૫ મટી આત્મસ્વરૂપ એવા મારામાં જ તારી અભિન્નતા થશે અને પછી તું અને તારું એવું કાંઈ રહેશે જ નહિ. આ રીતે સગુણ ઉપાસના દ્વારા પણ અંતે તું મારા નિર્ગુણ એવા આત્મસ્વરૂપની સાથે એકરૂપતાને પામીશ, એમ નિઃશંક જાણુ. સાકાર નિરાકારના નિર્ણય સંબંધે શાસ્ત્રને એક વધુ આધાર નીચે આપવામાં આવે છે, તે ઉપરથી સ્પષ્ટતા થશે.
સાકાર પૂજન વડે થતી ચિત્તશુદ્ધિ અને કહે છે કે : હે દેવાધિદેવ! આપે આપનાં સાકાર અને નિરાકાર એમ બે સ્વરૂપ હોવાનું કહ્યું, તેમાં હું કયારે અને કયા રૂપનો આશ્રય કરીને રહું કે જેથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય? ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા: સાકાર એટલે અપર અને નિરાકાર એટલ પર, એ રીતે મારાં બે સ્વરૂપ છે, તેઓમાં હાથ પગ આદિ અવયવાળું, શંખ, ચક્ર અને ગદાને ધરનારું જે મારું રૂપ છે તે સાકાર વા અપર સ્વરૂપ સમજ, તેમ જ આદિ તથા અંતથી રહિત એક, અવ્યય અદ્રય અને નિર્દોષ એવું મારું જે બીજું સ્વરૂપ છે તે જ નિરાકાર વા પર સ્વરૂપ સમજ; કે જે સ્વરૂપ બ્રહ્મ, આત્મા, પરમાત્મા ઇત્યાદિ શબ્દો વડે કહેવાય છે. જયાં સુધી તું, અજ્ઞાનને લીધે આત્માને ન જાણી શકે ત્યાં સુધી આ ચાર ભુજાવાળા સાકાર સ્વરૂપનું જ પૂજન કર્યા કર પછી ક્રમે તારા ચિત્તની શુદ્ધિ થઈ તું જ્યારે જ્ઞાની થઈશ ત્યારે મારું આદિ તથા અંતથી રહિત એવું જે નિરાકાર રૂ૫ છે તે તારા અનુભવમાં આવશે, કે જે જાણવાથી ફરીવાર જન્મ લે પડતો નથી. હે શત્રુઓનું મર્દન કરનાર અર્જુન! તારું ચિત્ત શુદ્ધ થયેલું છે એમ જે તું માનતો હશે તે પછી તારે મારા સાકાર સ્વરૂપની ઉપાસના કરવાની જરૂર નથી, પરંતુ ફક્ત મારા પારમાર્થિક આત્મસ્વરૂ૫ની સાથે તારા અમાને એટલે તેને પોતાને જીદ નહિ ગણતાં એકરૂપ કરી અખંડ સ્વરૂપને જાણી તુરત તેમાં નિષ્ઠા રાખ. મેં તને પાછળ જે વિભૂતિયોગને વિસ્તાર કહ્યો છે તેનું તાત્પર્ય તો ફકત તે વિભૂતિઓના
Page #725
--------------------------------------------------------------------------
________________
૫૯૬] નામાન્તો નાસક્રુિતઃ
[ સિદ્ધાનકા ભ૦ ગી- અ. ૧૨/૯ અધષ્ઠાનરૂપ પોતાના સ્વ(આત્મ)તત્ત્વને જાણવા પૂરતું જ છે. હું ધારું છું કે હું હવે સારી રીતે પ્રબુદ્ધ થશે છે, સ્વરૂપમાં શાંત થયો છે અને તમામ સંકટોથી રહિત થયો છે. તે સત્ય એવા આત્મામાં જ અખંડ સ્થિત રહેજે. (યોગવાસિષ્ઠ નિર્વાણ પૂર્વાર્ધ સર્ગ ૫૩ લેક ૩૫ થી ૪૨.)
મારામાં જ બુદ્ધિને સ્થિર કરવી જોઈએ ભગવાન આગળ કહે છે: હે પાર્થ ! આ રીતે સહેલામાં સહેલો એવો આ સગુણ ઉપાસના માર્ગ તને બતાવ્યો. આ કરતાં સુગમ, સુલભ, અને સરલ બીજે કઈ માર્ગ નથી, માટે મને બુદ્ધિને નિત્યપ્રતિ આત્મસ્વરૂપ એવા મારામાં જ રિથર કરી દે. આ કહેવાનું કારણ એટલું જ છે કે, આવા કટોકટીના સમયે તને બીજા કેઈ પણ પ્રકારનો અભ્યાસ કરવાનો સમય નથી તેથી મેં તને જ્ઞાનમાર્ગની દૃષ્ટિએ બુદ્ધિને એક આત્મામાં જ સ્થિર એટલે આત્મનિશ્ચયવાળી કરવા બદલ તથા આ ભક્તિમાર્ગમાં હું આત્મસ્વરૂપ એવો કણું છું એમ સમજીને એક મારામાં જ પરોવી રાખવા રૂપ યોગ કહ્યો, તેમ જ્ઞાનયોગ કરતાં આ ભકિગ વધુ સુલભ છે એ પણ તને વખતો વખત સમજાવ્યું; માટે હવે છતર તમામ વિચારોને ત્યજી દઈ એક મારામાં જ મન બુદ્ધિને રિથર કરી દે.
સર્વ શાસ્ત્રને ઉશ મારામાં જ એકરૂપ થવું એવો છે શ્રીકૃષ્ણ કહી રહ્યા છે કે હું અજુન ! તને જે કહેવામાં આવ્યું કે મને બુદ્ધિને દઢ નિશ્ચય વડે કેવળ એકભાવે આત્મસ્વરૂપ એવા મારામાં તદ્દન નિશ્ચલ (સ્થિર) કરી છે, તે પ્રમાણે જે તું કરીશ તો પછી તારે કઈ પણ ઇતર સાધનો અથવા તે અભ્યાસ કરવાની આવશ્યકતા રહેશે નહીં. કેમ કે યજ્ઞ, યાગ, જપ, તપ, ધ્યાન, ધારણા, યોગ ઇત્યાદિ અનેક પ્રકારના માર્ગો જે શાસ્ત્રોમાં કહેવામાં આવેલા છે તે સર્વને ઉદ્દેશ તો
પ્રકારની ભાવનાઓને મટાડી તેને કેવળ આત્મસ્વરૂપ એવા મારામાં જ એકરૂપ કરી દેવી એટલે જ એક છે, અર્થાત આ સાંખનિષ્ઠામાં બતાવેલો જ્ઞાનમાર્ગ અથવા યોગમાર્ગ કિંવા ભકિતમાર્ગ, આ ત્રણે માર્ગો અને તે માર્ગોમાં પડતા પેટાદે સડ તમામ માર્ગોને ઉદ્દેશ તે ફકત સર્વ દૈતભેદોને નિરાસ કરીને અંતે આત્મસ્વરૂપ એવા એક મારામાં જ એકરૂપ થઈ જવું એટલું સમજાવવા પૂરતું જ છે. આ મુજબ શાસ્ત્રમાં બતાવેલા મૂળ ધ્યેયને છોડી દઈ ઈતર દષ્ટિનું અવલંબન કરીને ગમે તેટલા મનાવી પ્રયત્નો દીર્ધકાલ પર્યત કરવામાં આવે છે તે તમામ આકાશના ટુકડા કરવાના ઉદ્યોગની જેમ તદ્દન વ્યર્થ જ છે. અને એટલા માટે જ હું તને આ અંતિમ કોટીનો ઉપદેશ કરી રહ્યો છું કે, જો તું મન બુદ્ધિને એક નિશ્ચયવડે આત્મરૂપ એવા મારામાં સ્થિર કરીશ તે ઈત્તર કેઈ પણ સાધનની કિંવા અભ્યાસની અપેક્ષા નહિ રહેતાં મારા અવ્યક્ત એવા અક્ષરવરૂપને સહેજમાં પામીશ.
अथ चित्तं समाधातुं न शक्नाषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ॥ ९ ॥
મારામાં ચિત્તને સ્થિર કરવા શક્તિમાન ન હૈ ? હે ધનંજય! પણ જે તું મેં ઉપર કહ્યા મુજબ બુદ્ધિને નિશ્ચય કરીને ચિત્તને આત્મસ્વરૂપ એવા મારામાં દઢ રીતે નિશ્ચલ (સ્થિર) કરી દેવાને માટે શકિતમાન ન હશે, તે પછી તું તેવો રિથરતા પ્રાપ્ત થતાં સુધી અભ્યાસગ વડે મારી પ્રાપ્તિને ઇચ્છ, એટલે મેં કહ્યા પ્રમાણે નિઃશંક થઈ બુદ્ધિ વડે દઢ નિશ્ચય કરીને આત્મસ્વરૂપ એવા મારામાં ચિત્તને સ્થિર કરવાને તું જે શકિતમાન ન હશે તે પછી તારે પ્રથમ વખતે વખત કહેવામાં આવ્યું છે તેમ, કાયા, વાચા, મન, બુદ્ધિ વડે જે જે કાંઈ કર્મ થાય તે તમામ આત્મસ્વરૂપ એવા
Page #726
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] અસમાહિત યા દૈતભાવવાળા અશાતને (તે) કદી પ્રાપ્ત થતો નથી; [ ૫૯૭ મારું (હું ને) રૂ૫ છે, મારા સિવાય બીજું કંઈ છે જ નહિ એ રીતે અંતઃકરણમાંથી જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય તે તે વૃત્તિઓને તુરત જ આત્મસ્વરૂપ એવા મારામાં એકનિશ્ચય વડે દાબી દેવાનો સતત પ્રયત્ન કરવો પડશે. આ રીતને અભ્યાસ કરીને તેમાં જ્યારે પૂર્ણતા થશે, ત્યારે જ તું મારા સાચા એટલે આત્મસ્વરૂપને પામી શકીશ. આમ મારી પ્રાપ્તિ કરવાની મનમાં તીવ્ર ઈચ્છા રાખીને સતત અભ્યાસયોગનો આશ્રય કર કે જેથી અભ્યાસની પૂર્ણતા થયે તેમાં સિદ્ધતા પ્રાપ્ત કરી શકાશે.
અભ્યાસ કરનાર માટે શું અશક્ય છે? હે પાર્થ ! આ જગતમાં એવું કશું પણું. નથી કે જે નિત્યપ્રતિ ઉદ્યોગ કરનારો અભ્યાસ વડે પ્રાપ્ત કરી ના શકે. અભ્યાસવડે જે વિષય જે વખતે બળવાન હોય તેનું જ ર તે વખત માટે હોય છે. આજ સુધી તું આ જગતના મિયા વિષયરૂપ અભ્યાસમાં દઢ નિશ્ચયવાળો હતો તેથી તેવો અનુભવ થયે પણ જ્યારે તું આત્મસ્વરૂપ એવા મારામાં દઢ અભ્યાસવાળા થશે એટલે તને મારામાં ઐક્ય થવારૂ૫ અનુભવ પ્રાપ્ત થશે. અભ્યાસવડે પામવાનું આ કરતાં વિશેષ એક એવું બીજું કાંઈ છે જ નહિ. જેઓ પોતાના કલ્યાણ કરનારા ઈષ્ટ ધ્યેયને ઇચ્છે છે, તેઓએ તે બ્રહ્મવિદુ એવા સદગુરુએ ઉપદેશેલા માર્ગને અનુસરીને આ પ્રકારની આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેને દઢ રીતે વળગી રહેવું જ જોઈએ, તે સિવાય તેમને માટે બીજે કઈ માર્ગ છે જ નહિ. જ્ઞાનવડે સર્વત્ર આત્મા હોવાનો નિશ્ચય કરીને અભ્યાસ કરવાથી આ મિથ્યા અહંકારરૂપી અજ્ઞાનને શ્રમ તત્કાળ શાંત થઈ જાય છે. આ અભ્યાસને પ્રકાર કેવો વિલક્ષણ છે, તે છે. આ બધા વિદ્વાન અને સમર્થ ગુરુવેર્યો તેમજ ભીષ્મકોણાદિ જેવા સર્વજ્ઞો પણ મારા વિરાટ રવરૂપનું દર્શન કરી શક્યા નહિ, જ્યારે તું તે કરી શકો. દઢ ભાવના અને અભ્યાસને આ અદ્દભુત પ્રકાર છે. તદ્દન અજ્ઞાની હોય તો તે પણ અભ્યાસ વડે ધીરે ધીરે મહાન જ્ઞાની બની શકે છે. કડો પદાર્થ પણ અભ્યાસ વડે ભાવતા થઈ જાય છે, અબંધ પણ બંધતુલ્ય થઈ જાય છે તથા બંધુ હોય છતાં તે જે દૂર હોય તો સહવાસના અભાવે અબંધુ સમાન થઈ જાય છે. આ આધિભૌતિક એવો સ્થૂળ દેહ જે કે જડ છે એમ જોવામાં આવે છે પરંતુ ધારણાના અભ્યાસ થકી તે પક્ષીની પેઠે આકાશમાં ઊડી શકે છે. કદાચ પુણ્યો પણ નિષ્ફળ થાય, દેવાદિ પણ નિષ્ફળ જાય તથા ધન પણ કદાચ નષ્ટ થઈ જાય પરંતુ કરેલો અભ્યાસ કદી નિષ્ફળ જતો નથી. નિરંતરના અભ્યાસના
ગવડે દુ:સાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. શત્રુઓ પણ મિત્રભાવને પ્રાપ્ત થઈ જાય છે. તથા ઝેર પણ અમૃતભાવને પ્રાપ્ત થઈ શકે છે, તેમજ મૃત્યુને પણ જીતી શકાય છે. જે પુરુષ પિતાના આત્મોન્નતિરૂપ અંતિમ ઇષ્ટ યેયની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતો નથી તે ખરેખર અધમ જ છે. ધન, પુત્ર, સ્ત્રી, મિત્ર આદિ હજારે વસ્તુઓ પ્રયત્ન વડે જ મેળવવામાં આવે છે. તેને પણ પ્રખર વૈરાગ્ય થતાં કોઈ સહસા ત્યાગ કરતા નથી, પણ વિવેકી પુરુષે ક્રમે કરીને તે વરતુઓમાંથી યુક્તિ પૂર્વક આસક્તિ છોડી દેવી જોઈએ. આ મુજબ અભ્યાસ વડે ધીરે ધીરે સંસારને અસારરૂપ બનાવી આપનાર વિવેકને સેવનાર જે વિકી પુરુષો આત્મવિચારરૂપી અભ્યાસને છોડતા નથી, તેઓ જ આ માયારૂપી વિશાળ નદીને તરી શકે છે. આ બધું આત્મરવરૂપ છે એવા શ્રેષ્ઠ પ્રણેયનું વારંવાર ચિંતન કર્યા કરવું તેને અભ્યાસ કહે છે; આ રીતે થતો અભ્યાસ
વાય છે. અભ્યાસ કર્યા વિના મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થતું નથી. પોતાના વિવેકબળવો ઉત્પન્ન થયેલા અને દઢ અભ્યાસના નામથી ઓળખાતા કે જેને યત્ન એ નામે વ્યવહારમાં ઓળખવામાં આવે છે તેવા સતત યત્નરૂપ પોતાના કર્મથી જ સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. ઇચ્છિત પદાર્થ પૃથવીમાં હા, જળમાં છે, અંતરિક્ષમાં છે કે ગમે ત્યાં છે, તે પણ તેને એકાગ્ર થઈ દઢ નિશ્ચયવડે જ અભ્યાસ કરવામાં આવે તો સિદ્ધ ન થાય એવું જગતમાં કાંઈ પણ નથી. આ પ્રમાણે અભ્યાસને મહિમા અગાધ છે માટે તું જે બુદ્ધિના નિશ્ચયવડે સ્થિર થઈ ચિત્તને આત્મસ્વરૂપ એવા મારામાં દઢ રીતે સ્થિર (અચળ) કરી દેવા શકિતમાન ને હશે તો પછી અભ્યાસયોગવો તેમ કરી મને પામવાની ઇચ્છા રાખ. અભ્યાસની આવશ્યકતા સંબંધમાં શાસ્ત્રમાં આવેલું કથન આ પ્રમાણેનું છે.
Page #727
--------------------------------------------------------------------------
________________
नाशान्तमानसो वाऽपि --
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ॰ ગી૰ અ૦ ૧૨/૧૧ અભ્યાસ વિના સુખશાંતિમય નિર્વાણપદ્ધની પ્રાપ્તિ થતી નથી
Ο
મુનિ ખેલ્યા : આ તમામ આત્મરૂપ છે એવે! મેં તમેાને વાર'વાર મેધ આપેલા છે. તમેા ડાચા છે, વિવેકી છે અને સર્વ જાણેા છે! માટે હવે તમેા તમારી મરજીમાં આવે તેમ સુખેથી કરો. હું તમેાતે આ એષ આપ્યા કરું છું, પરંતુ હું પુરુષવ્યાઘ્ર ! તમે માની લીધેલી જગતની સત્યપણાની ભ્રાંતિમાં જ તમારી બુદ્ધિ થિર થઈ રહેલી છે. જો કે ક્ષણવાર પ્રોાધના ઉદ્દય થતાં તેટલા વખત પૂરતી તેમાં તે વિશ્રાંત થાય છે પરંતુ હળુ દૃઢ રીતે તે પરમપદમાં તમે વિશ્રાંત થયા નથી. જ્યારે લાકડુ કમ`ડલના આકારને પ્રાપ્ત થાય છે અથવા માટી જ્યારે ધડાના આકારે બને છે ત્યારે જ તેમાં પાણી રહી શકે છે, તેમ આ ખેઃધ પણ જ્યાં સુધી નિઃશંક બનીને શુદ્ધ અંતઃકરણથી બુદ્ધિના નિશ્ચયમાં પરિણામને નહિ પામે ત્યાં સુધી તે ચિત્તની અંદર કદી પણ પ્રવેશી શકતા નથી અને તેથી જ દૃઢ અભ્યાસ વિના તે પરમ ઉત્કૃષ્ટપદને પામવાને શક્તિમાન નીવડતું નથી. માટે બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ તથા સત્શાસ્ત્રના સેવનને લીધે અને દૃઢ અભ્યાસ વડે જ્યારે ચિત્ત માધની અંદર વિશ્રાંત થાય છે તથા તેની દ્વૈત અદ્વૈત સંબંધી તમામ દષ્ટિએ ક્ષીણુ થઈ જાય છે, ત્યારે જ તેનું ચિત્ત નિબઁણુદશાને પ્રાપ્ત થાય છે એમ અનુભવીએનું કહેવું છે. માન અને મેહથી રહિત, સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં એટલે આ સ` આત્મા છે એવા પ્રકારના નિશ્ચયમાં જ સ્થિર રહેલા, કામના રહિત, સુખદુઃખાદિ દ્વ્રાતા સભ્યક અનુભવ કરાવનારા, ઇંદ્દોથી મુક્ત અને મૂઢતાથી રહિત એવા તત્ત્વવેત્તાએ તે અવિનાશી એવા પરમપદને પામે છે. તાપ, આત્મતત્ત્વ નિઃશંક થઈ શ્રદ્ઘાયુક્ત અંતઃકરણુથી દૃઢ નિશ્ચયš અભ્યાસ કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે ( યોગવાસિષ્ઠ નિર્વાણુ ઉત્તરા સ` ૫૪ શ્લોક ૧૪ થી ૧૮ ). अभ्यास॒ऽप्यस॑मर्थोऽसि म॒त्कर्मपर॒मो भव ।
૫૯૮ ]
मदर्थमपि॑ि कर्माणि कुर्वन्सद्धम॒वाय॑ ॥ १० ॥
अथैत॒दप्य॑शऽसि क॒तु॒ म॑द्योग॒माश्रितः ।
'
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥ ११ ॥
ક્રમાં કરતાં પહેલાં તે ભગવાનના છે એમ સમજીને કર
ભગવાન આગળ કહી ગયા છે કે : હે પા! મેં તને હંમેશાં આત્મસ્વરૂપ એવા મારામાં જ ચિત્તને પરાવીને સતત તે। દૃઢ અભ્યાસયેાગ કરવા ઉપર જણાવ્યું છે. પરંતુ જો તે અભ્યાસ કરવાની પણ તારામાં શકિત ન હેાય અર્થાત્ આ રીતે અભ્યાસ કરવાને માટે જો તું અસમર્થ હશે તેા મમ્ પરાયણ થા, એટલે આ બધાં કર્મો તારા પેાતાને માટે નહીં પણુ આત્મસ્વરૂપ એવા મારા છે એમ સમજીને કર. આમ મારે માટે કર્યાં કરતાં છતાં પણ તું સિદ્ધિને પામીશ. ઉદ્દેશ એ કે, જો તું અભ્યાસ કરવાને પણ શકિતમાન ન હશે તે। પછી આ તમામ કર્મો મારાં છે એટલે જેમ તાકર શેઠે કહેલાં કર્યાં શેઠનાં સમજીને કરે અથવા વેઠું લગાડેલા મનુષ્ય તે કર્માં પેાતાનાં છે એમ કદી માનતેા નથી અથવા તેા ધર્માંશાળામાં યા ભાડાના ઘરમાં રહેનારા મનુષ્ય આ ઘર ભાડાનું છે પેાતાનું નથી એમ સમજીને તેમાં પેાતાપણાનું અભિમાન રાખતા નથી, તેમ તું જે જે કર્મો કરે પછી તે શારીરિક, વાચિક અથવા માનસિક કિવા ગમે તે રવરૂપનાં હા તે સર્વ કર્માં આત્મસ્વરૂપ એવા મારાં જ છે; એવા પ્રકારના નિશ્ચય વર્ડ કરતા રહે. આ રીતે મારાં સમજીને મારે અર્થે કર્મો કરવાથી પણ તું સત્ત્વશુદ્ધિને પામીશ (આ કર્મો મારાં નથી પરંતુ ભગવાનનાં ૐ એવા નિશ્ચય વડે જ્ઞાનયુક્ત કમ કરનારા અપરેાક્ષાનુભવી જીવન્મુક્ત પુરુષના ચિત્તને સત્ત્વ કહે છે). એટલે આ રીતે કર્યું કરવાથી તારી ચિત્તશુદ્ધિ થશે અને મે આત્મસ્વરૂપ એવા મારામાં એક વારૂપ સિદ્ધિને પામી તું જીવન્મુક્ત બનીશ,
Page #728
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] (તેમજ) અશાન્ત મનવાળાને પણ (એ કદી) પ્રાપ્ત થતી નથી, પણ– [ ૫૦૦
ઉપરના અને આ વિવેચનમાં ભેદ એટલે જ છે કે, પ્રથમના ક્રમમાં જ્ઞાનમાર્ગની દૃષ્ટિએ પતિ અને આ સર્વ આત્મસ્વરૂપ એવા મારું જ સ્વરૂપ છે એવી રીતને નિશ્ચય કરીને અભ્યાસ કરવાનો હોય છે એટલે મૂળમાંથી જ દૈતભાવને ઉચ્છેદ કરી નાખવાનું છે તથા ભક્તિમાર્ગની દષ્ટિએ તમામ કર્મો ભગવાનનાં છે અને હું તો તેમનો એક સેવક છું એવા પ્રકારના દૃઢ નિશ્ચય વડે કોઈ પણ કર્મ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ તે કૃષ્ણાર્પણની ભાવના રાખી કરવાનાં છે તથા નીચે બતાવેલા પ્રકારમાં તો તેમ કરવાને પણ સામર્થ્ય ન હોય તો કર્મ કર્યા પછી પણ તે બધાં મને અર્પણ કરતો રહે. આ મુજબ કણાપંણની પદ્ધતિ અભ્યાસની સરળતાને માટે ભગવાને અત્રે કહેલી છે. હવે કર્મ કરવાના આરંભમાં જ કૃષ્ણાર્પણ કરવા જેઓ અશક્ત છે તેઓને માટે કામ કર્યા પછી તેને કૃષ્ણાર્પણ કરવાં એ બીજો પ્રકાર કહેવામાં આવ્યો છે; પરંતુ આ બંને પ્રકારોમાં સેવ્યસેવક ભાવરૂપ Áત રહે છે તેથી તે પ્રકારો સાક્ષાત ભગવાનના નિર્વાણપદની પ્રાપ્તિ કરાવી આપવા સમર્થ નથી પરંતુ તે વડે ચિત્તશુદ્ધિ થઈ ક્રમે ક્રમે પરમપદ પ્રાપ્ત કરી શકાય છે. આથી તે માર્ગો કમમક્તિ દર્શાવનારા છે. આમાં ભગવાને કર્મ કરતાં પહેલાં તમામ કર્મો મારાં છે એવી દત બુદ્ધિનો આશ્રય કરવા જણાવેલું છે.
હવે શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે કે: હે અર્જુન! એમ કરવાને પણ જો તું અશક્ત હોય તે મારા યોગના આશ્રયવાળા સ્વાધીન ચિત્તવાળ થઈ સર્વ કર્મફળાનો ત્યાગ કર, ભાવાર્થ એ કે, કર્મ કરતાં પહેલાં આ સર્વ કર્મો આત્મરવરૂપ એવા મારાં એટલે ભગવાનનાં જ છે એવી રીતે દૃઢ નિશ્ચય કરીને કર્મ કરવાને માટે પણ જો તું અશક્ત હોય તે કર્મ કર્યા પછી પાછળથી પણ આ બધું યાત્મવાન એટલે આત્મરૂપ એવા ભગવાન રૂપ જ છે, એ પ્રમાણે મદ્યોગ અર્થાત મારામાં જ અર્પણ કરવા ૩૫ યોગના આશ્રય વડે આ સર્વ કર્મ ફળને ત્યાગ કર. એટલે ઉપર આ કથનમાં કર્મ કરતાં પહેલાં જ તે સર્વ આત્મસ્વરૂપ એવા મારાં છે એમ સમજીને આરંભમાં જ તે મને અર્પણ કરી દેવા ૩૫ નિશ્ચય કરવાની કહેવામાં આવેલું છે, તથા આમાં જે તેમ કરવાને માટે પણ તે અસમર્થ હોય તે કર્મ કર્યા પછી પણ આ કરેલું તમામ કર્મ આત્મસ્વરૂપ એવા ભગવાનનું (મારું ) જ છે, એ રીતે દરેક કર્મો થયા પછી તેને કૃષ્ણાર્પણ કરવાં; કે જેથી તે વડે ઉત્પન્ન થતાં સારાં કિવા માઠાં ફળો તથા તે થકી ઉત્પન્ન થનાશ સુખદુઃખાદિ અથવા તો અમુક કર્મનું અમુક ફળ મળવું જ જોઈએ ઈત્યાદિ પ્રકારના તમામ દુરાગ્રહથી તું છૂટી શકીશ. આમ કરવાથી પણ ક્રમે ચિત્તશુદ્ધિ થઈ કર્મમાં નહિ બંધાતાં અંતે આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શકાશે.
- ભક્તિમાર્ગ તથા તેમાં સગુણ નિર્ગુણ ઉપાસના કરવાના પ્રકારે શ્રીકૃષ્ણ ભગવાને અત્યાર સુધી કમેકમે પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિના માર્ગો બતાવેલા છે. (૧) જેઓ તદ્દન કનિષ્ઠ અધિકારીઓ હોય છે, તેમણે તમામ કર્મો કર્યા પછી તે ફળ સહિત ભગવાનને અર્પણ કરી દેવાં, (૨) તે કરતાં શ્રેષ્ઠ પાયરીના અધિકારીઓ માટે કર્મ કરતાં અગાઉ જ તે સર્વે ૫રમાત્માનાં છે એવા પ્રકારના દઢ નિશ્ચય વડે પ્રથમથી જ ભગવાનને અર્પણ કરી પછી કર્મ કરવાં; (૩) તેથી એક અધિકારીઓને માટે હું તથા આ જે જે કાંઈ અહેમમાદિ દશ્ય વાણું, નેત્ર, મન, બુદ્ધિ ઈત્યાદિ વડે પ્રતીતિમાં આવે છે તે સર્વે આત્મસ્વરૂ૫ એવા ભગવાન જ છે; આ રીતને દઢ નિશ્ચય કરી અંતઃકરણમાંથી કોઈપણ પ્રકારની વૃત્તિઓનું ઉત્થાન થાય કે તરત જ તેને અભ્યાસ આ સર્વ આત્મસ્વરૂ' એવા ભગવાનને સ્વરુપ છે એવી એક પ્રતિવૃત્તિ વડે દાબી દેવું. આ મુજબ એક૨૫ થતાં સુધી અભ્યાસ કરવો જોઈએ; (૪) આથી પણ શ્રેષ્ઠ કાકીના અધિકારીઓને માટે તે પતાસહ આ તમામ દસ્યજાળ આમસ્વપ છે, એવા પ્રકારનો એક વખતે નિશ્ચય થયો કે તેઓ તત્કાળ નિઃશંક બની જઈ આ સર્વ આત્મસ્વરૂ૫ કિંવા પિતાના ઈષ્ટ ભગવાનનું જ સ્વરૂપ છે એવા નિર્ણયમાં નિશ્ચલ એટલે સ્થિર થઈ જાય છે, તેઓને ઝાઝે અભ્યાસ કરવાની જર પડતી નથી. આ મુજબ આ સગુણ ઉપાસનામાં ચાર પ્રકારના અભ્યાસક્રમ અધિકારવશાત ભગવાને કહેલા છે અને તેથી શ્રેeg કોટીના અધિકારીઓને માટે $ ની અક્ષર કિંવા પરબ્રહ્મ પરમાત્માની નિર્ગુણ ઉપાસના
૨
Page #729
--------------------------------------------------------------------------
________________
૦૦ ] વસાનનૈનમાપનુયાત છે 18. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૨/૧૨, કહેવામાં આવેલી છે. ઉપાસનાનો ઉદ્દેશ તે ફક્ત એટલો જ છે કે આ નિર્ગુણ, નિરાકાર, અવ્યય એવો પરમાત્મા તદ્દન વિકાર રહિત હોઈ જગતાદિ કઈ પણ દશ્ય તેમાં છે જ નહિ; આ સર્વ જે જે કાંઈ દેખાય છે તે તે ગાડીની જાદુની રમત માફક કિંવા સ્વમવત મિથ્યા માયા વડે ભાસે છે, વાસ્તવિક રીતે ભગવાનમાં કાંઈ છે જ નહિ, તે ભગવાનની જ » એવી સંજ્ઞા શાસ્ત્રમાં આપેલી છે; આ રીતે શ્રેષ્ઠ અધિકારીઓને માટે નિર્ગુણ ઉપાસના પણ સમજાવવામાં આવેલી છે. આ આમ ભકિતમાર્ગની અંતર્ગત આવેલા સગુણ, નિર્ગુણ ઉપાસનાના ભેદનું ભગવાને સ્પષ્ટીકરણ કરેલું છે. સર્વ સામાન્ય લકે ભગવાન અને પોતે ભિન્ન છે એવી ભેદદષ્ટિના આગ્રહી હોય છે, તેઓ પ્રકૃતિપુરુષને ભેદ કિંવા સારાસાર વિવેક કરવાને શક્તિમાન હતા નથી પરંતુ પોતાની દ્વતની માન્યતા અનુસાર ભાવના વડે શ્રદ્ધા અને ભકિતથી ભગવાનને ઉપાસે છે. તેવા ઉપાસકોને માટે ભકિતમાર્ગ સરળ હેઈ તેમાં પણ અધિકારવશાત ઉપર કહ્યા પ્રમાણે મુખ્ય મુખ્ય ભેદે અભ્યાસની દૃષ્ટિએ કહેવામાં આવેલા છે, પરંતુ જેઓ બુદ્ધિમાન હોઈ સારાસાર વિવેક કરી શકે છે તેવાઓને માટે તો તત્ત્વજ્ઞાન સમજાવવાની મુખ્ય સાંખ્યયુકિત અનુસાર પ્રથમ પ્રકૃતિપુરુષનો વિવેક સમજાવવામાં આવે છે તથા તે વિવેક સારી રીતે સમજાય એટલે આત્માના સાચા સ્વરૂપનું પરોક્ષજ્ઞાન આપવામાં આવે છે, આમ આમા એટલે અસંગ, નિર્વિક૫, નિરાકાર કેમ કહેવાય છે તે સારી રીતે સમજવામાં આવે એટલે તે આત્માના તેવા સ્વરૂપનું પોતે વિચાર અને વિવેકબુદ્ધિ વડે આકલન કરી લે છે. આવી રીતે આત્માના સાચા સ્વરૂપનું આકલન થયું એટલે કે આત્માનું પરોક્ષજ્ઞાન સારી રીતે નિશ્ચયપૂર્વક દઢ થયું કે એ મુમુક્ષુ તદન સંશયથી રહિત બની તે પદની પ્રાપ્તિને માટે તેના મનમાં શ્રદ્ધા સાથે દઢ નિશ્ચય ઉત્પન્ન થાય છે, ત્યાર પછી બ્રહ્મનિષ્ઠ એવા સદ્દગુર તેને ઉપર બતાવેલા નિ:શેષ તથા સર્વ આત્મા છે એવા પ્રકારના સર્વાત્મભાવનો અભ્યાસક્રમ બતાવે છે. તેમના ઉપદેશ પ્રમાણે અભ્યાસક આ બે પિકી પિતાને યોગ્ય લાગે એવો અભ્યાસક્રમ અંતર્દષ્ટિ વડે કરે છે. આ જ્ઞાન માર્ગ કહેવાય છે. આમાં પણ સર્વ આત્મસ્વરૂપ છે. એવા પ્રકારના અભ્યાસ કરતાં નિ:શવભાવનો અભ્યાસ કઠણ હોઈ તે કરનારા શ્રેષ્ઠ બુદ્ધિશાળી ગણાય છે. સિવાય ભકિતમાર્ગની પેઠે જ્ઞાનમાર્ગમાં પણ એક વખતે આત્મતત્વનું પરોક્ષજ્ઞાન સારી રીતે થયું એટલે તે પિતાની બુદ્ધિમાં તે નિત્રય કરીને તદ્દન નિશ્ચલ બની નિવિકલ્પ બની જાય છે.
- શ્રેષ્ઠ અને મંદ અધિકારીઓ માટે અભ્યાસક્રમ જેઓ સૌથી શ્રેષ્ઠ કેટિના અને અત્યંત તીવબુદ્ધિશાળી કહેવાય છે, તેઓ તે આત્મસ્વરૂપ જ્ઞાન સાંભળતાં સાંભળતાં જ શ્રવણ, મનન, નિદિધ્યાસને અને નિશ્વય એ બધું એક સાથે તરત જ કરી નાખે છે અને ઉપદેશ પૂર્ણ થાય એટલામાં તો આ સ્વરૂપમાં સ્થિત થઈ નિર્વિકલ્પ બની જાય છે તથા તેમાંથી પુનઃ ઉત્થાન થયું એટલે થોડા વિચાર વડે જ તેઓ બહુમાનસ જીવમુક્ત બની જાય છે પરંતુ આવા પુરુષો કવચિત જ હેય છે. તેવા અત્યંત તીવ્ર બુદ્ધિમાનેને કઈ પણ પ્રકારના અભ્યાસ કિવા મદમાદિ સાધને કરવાની કે ત્યાગાદિની સહેજ પણ જરૂર હોતી નથી. તેઓ તે જે સ્થિતિમાં હેય તે જ સ્થિતિમાં જ જીવન્મુક્ત બની જાય છે, પરંતુ મંદબુદ્ધિવાળાઓને ક્રમે ક્રમે પ્રથમ અભ્યાસક્રમમાં બતાવી ગયા તેમ આ હું નથી, આ ૮ નથી, એવી રીતના નિઃશેષભાવનો કિંવા આ હું, તું, તે ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપ છે એવી રીતના સર્વાત્મભાવને અભ્યાસ કરવો પડે છે. આને આત્મસ્વરૂપમાં વિશ્રાંતિનો અભ્યાસક્રમ કહે છે ( અભ્યાસક્રમને માટે કિરણશ ૨૨ તથા અધ્યાય ૨ પૃષ્ઠ ૧૬૭ થી ૧૬૯), આ રીતે- આ ભક્તિમાર્ગ તથા જ્ઞાનમાર્ગનું મળ પ્રાપ્તવ્ય ધ્યેય તો એક જ છે. આ ભેદો તે ઉપાસકોના અધિકારવશાત શાસ્ત્રકારોએ ઠરાવેલા છે. વળી કેટલાકને યોગમાર્ગ–અષ્ટાંગયોગાદિ પ્રાપાસનાનો માર્ગ જ અનુકૂળ હોય છે તેમને તે યોગનો અભ્યાસ બતાવવામાં આવે છે (અધ્યાય ૬ જુઓ). આમ શાસ્ત્રોમાં જે અનેક માર્ગો કહેવામાં આવેલા છે તે તમામ માર્ગને સમાવેશ (૧) જ્ઞાન(સાંખ્ય)માર્ગ, (૨) વેગમાર્ગ અને (૩) ભકિતમાર્ગ; એ ત્રણ માર્ગના અંતરમાં જ થઈ જાય છે. આથી આ ત્રણેને જાણનારો આચાર્ય કહેવાય છે. વેદ, વેદાંગાદિ વિદ્યાના
Page #730
--------------------------------------------------------------------------
________________
ગીતા દહન ]
તીવ્ર બુદ્ધિમાન વિજ્ઞાનીને જ (એ) સ્વાનુભવે મેળવવા યોગ્ય છે.
[ ૬૦૧
ચૌદ(ઉપવેદ સહ અઢાર)પ્રસ્થાને છે તે તમામને જ્ઞાન, વેગ અને ભક્તિમાર્ગમાં સમાવેશ થઈ જાય છે. એ બધાં શાસ્ત્રોએ બતાવેલું ધ્યેય એક જ હોઈ તે ત્રણ પિકી ગમે તે એક માર્ગના અવલંબનમાત્રથી જ તે ધ્યેય સાધી શકાય છે. તાત્પર્ય કે, તમામ શાસ્ત્રોનો સમાવેશ આ ત્રણું માર્ગમાં જ થઈ જાય છે. આથી ભગવાને પ્રથમ જ્ઞાનમાર્ગ પછી યોગમાર્ગ ત્યારબાદ ભક્તિમાર્ગ એ રીતે આચાર્ય પદ્ધતિને ક્રમે સમજાવેલું છે.
श्रेयो हि शानमभ्यासाज्ज्ञानाद्धयानं विशिष्यते । ध्यानाकर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२॥
અંતરરહિત એવી શાંતિ પ્રાપ્ત થાય છે અભ્યાસથી જ્ઞાન શ્રેયસ્કર છે, જ્ઞાનથી ધ્યાન જ વિશેષ છે, ધ્યાનથી કર્મફળ ત્યાગ અને ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. આમાં શ્રીકૃષ્ણ ભગવાન એમ સૂચવી રહ્યા છે કે: હે ધનંજય! ઉપર તને જે ભકિતમાર્ગના અભ્યાસના ચાર પ્રકારે કહેવામાં આવ્યા (પૃષ્ઠ ૫૯૯) તે પૈકી કર્મ કર્યા પછી તથા કર્યા પૂર્વે જ તેને ત્યાગ કરવાના પ્રથમના બે પ્રકારો કહ્યા છે તો કેવળ ચિત્તશુદ્ધિ કરાવનારા હેઈ ક્રમે ક્રમે મુક્તિની પ્રાપ્તિ કરાવી આપનાશ છે; પરંતુ ત્રીજો અને એ પ્રકાર એટલે કે મન અને બુદ્ધિને કેવળ આત્મસ્વરૂ૫ એવા એક મારામાં જ સ્થિર કરવા સંબંધે જે અભ્યાસ કહ્યો છે કે જેને જ્ઞાનનિશ્ચયનો અભ્યાસક્રમ પણ કહે છે તે તથા તેવા પ્રકારની સ્થિરતા કિંવા બુદ્ધિમાં નિશ્ચય કરવાની જે તારામાં શકિત ન હશે તે પછી તેવી સ્થિરતા દઢ અભ્યાસ વડે પ્રાપ્ત કરી લેવી જોઈએ, એમ કહેવામાં આવેલું છે. આ બંને માર્ગો પ્રત્યક્ષ યેયપ્રાપ્તિ કરાવી આપનારા છે, પરંતુ સાંભળ કે તેવા અભ્યાસ કરતાં જ્ઞાનનિશ્ચય એટલે જ્ઞાનમાં સ્થિરતા થવી એ જ શ્રેષ્ઠ છે અને આ જ્ઞાનનિશ્ચય કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે કેમ કે જ્ઞાનમાં સારી રીતે એકરસ થઈ જવું તેનું નામ જ ધ્યાન કહેવાય છે. આ રીતે ધ્યાનની પરિપકવતા થતાં અનાયાસે જ કર્મફળત્યાગ થાય છે અને કર્મફળત્યાગ થતાં જ અનંતર એટલે તુરત જ એવી ઐયરવરૂપની પ્રાપ્તિરૂપ શાંતિ સહજ રીતે થવા પામે છે એટલે તે અપરોક્ષ અપ્રભવ લે છે. આ કથન જેઓને ચિત્તશુદ્ધિ થઈ સંસારપ્રપંચ ઉપર સંપૂર્ણ વૈરાગ્ય ઉપજ આત્મસ્વરૂપનું પરોક્ષજ્ઞાન સારી રીતે થયેલું છે તેવા અભ્યાસકેને માટે આગળના એટલે અપરોક્ષાનુભવ (સાક્ષાત્કાર) થતાં સુધીને માટે જે અભ્યાસ પદ્ધતિની જરૂર હોય છે તેવાઓને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે અને તે દૃષ્ટિએ જ અભ્યાસથી જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ હેઈ તેથી અનંતર શાંતિ પ્રાપ્ત થઈ શકે છે એમ અત્રે કહેલું છે. આમ કહેવાનું શું રહસ્ય છે તેને થોડો વિચાર કરવો પડશે.
અભ્યાસથી જ્ઞાન તથા ધ્યાન શ્રેષ્ઠ કેમ ? પ્રથમ ભગવાને સગુણ ભક્તિમાર્ગમાં ચાર પ્રકારના અભ્યાસકે કહ્યા. તેમાં (૧) પ્રથમ આ સર્વ આત્મસ્વરૂપ એવું મારું સ્વરૂપ છે એ પ્રકારના જ્ઞાનનિશ્ચયવાળે કે જેની બુદ્ધિમાં આત્મા સિવા સંકલ્પ ઊઠત જ નથી તેવા જ્ઞાનનિશ્ચયમાં તદ્દન નિશ્ચલ અને સ્થિર થયેલ શ્રેષ્ઠ કહેલો છે; પણ (૨) જે આ મુજબ જ્ઞાનનિષ્ઠામાં નિશ્ચલ રહી શકતો નથી, પરંતુ તેને પરોક્ષજ્ઞાન તે નિસંશય રીતે થવા પામેલું છે તે પુરુષને માટે જ્ઞાનનિશ્ચયમાં પૂર્ણ રીતે નિશ્ચલતા પ્રાપ્ત થતાં સુધી અભ્યાસ કરવાની જરૂર હોય છે, આ બે પ્રકારો જેઓને આત્મસ્વરૂપ એવા ભગવાનનું નિઃશંક પરોક્ષજ્ઞાન થયેલું છે પરંતુ હજી અપરોક્ષ અનુભવ થયો નથી તેવા અધિકારીઓ માટે છે તથા તેથી ઉતરતાને માટે (૩) કર્મ કરવા અગાઉ તે ભગવાનનું જ સ્વરૂપ છે એવા નિશ્ચય વડે કરવા તથા તેથી પણ કનિષ્ઠ પ્રકારના અધિકારીઓ માટે (૪) કર્મ કર્યા પછી પણ તે સર્વે આત્મસ્વરૂપ એવા ભગવાનનું જ સ્વરૂપ છે એવા પ્રકારની ભાવના રાખવી; એ રીતને વ્યાવહારિક કર્મફળત્યાગ કહેવામાં આવે છે પરંતુ અત્રે કહેવામાં આવેલો ત્રીજો અને ચેાથે એ બંને પ્રકારો તે ચિત્તશુદ્ધિ કરાવનારા હોવાથી તેનો ઉપયોગ કેવળ ભગવાનનું પરોક્ષજ્ઞાન કરી આપવા પૂરતો જ હોય છે કેમ કે ચિત્તશુદ્ધિ
Page #731
--------------------------------------------------------------------------
________________
૬૦૨ ]
૨૫ ત્રહ્મ ૨ ક્ષેત્રે ૨ ૩ મવત મોનઃ
[ સિદ્ધાતકાડ ભ૦ ગીવ અ૮ ૧૨/૧૩
થયા સિવાય ભગવાનનું પરોક્ષજ્ઞાન થતું નથી અને પક્ષજ્ઞાન વિના અપરોક્ષાનુભવ વા સાક્ષાત્કાર થવો કદાપિ શકય નથી. આથી ચિત્તશુદ્ધિ, પરોક્ષજ્ઞાન અને અપરોક્ષાનુભવ એ રીતને ક્રમ પરમાભપ્રાપ્તિને માટે નિશ્ચિત કરે છે, એ વાત નિઃશંક છે. એટલા માટે પરોક્ષજ્ઞાન થયા પછી અપરોક્ષ અનુભવ એટલે આત્મસાક્ષાત્કાર કરવાની જિજ્ઞાસા ધરાવનારા મુમુક્ષુઓને માટે તે આ ચાર પછી પ્રથમના બે પ્રકારો જ ઉત્તરોત્તર ઉપયોગમાં આવે છે. તેથી ભગવાન કહે છે કે, આ તમામ આમવરૂ૫ છે, આત્માથી ભિન્ન કઈ છે જ નહિ તેવા પ્રકારના નિશ્ચયી પરોક્ષજ્ઞાનવાળા જ્ઞાની અભ્યાસકોમાં પણ આ બધું આત્મા છે એવા પ્રકારે અભ્યાસબળ વડે તમામ વૃત્તિઓને રોકવી પડે છે એટલે આ પ્રકારમાં પણ જ્યારે અંતઃકરણમાં અલ્માવ્યતિરિત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા પામે છે ત્યારે તેને તે આત્મરૂપ છે એ પ્રમાણેની પ્રતિવૃત્તિ વડે દાબી દેવારૂપ અભ્યાસ કરવો પડે છે એટલું આમાં પણ કમીપણું છે. આત્મામાં તે વસ્તુતઃ કોઈ વૃત્તિનું ઉત્થાન છે જ નહિ છતાં તેવા એક નિશ્ચય વડે તે આત્મામાં સ્થિર વા નિશ્ચલ રહી શકતો નથી તેથી અંતઃકરણમાં પ્રથમ વૃત્તિનું ઉત્થાન થવા પામે છે અને પછી પ્રતિવૃત્તિ વડે તે આત્મસ્વરૂપ છે એ રીતે તેને દાબવું પડે છે. માટે તેવા વેગ કિવા અભ્યાસ કરનારા કરતાં જેનો નિશ્ચય જ્ઞાનમાં સ્થિર થયેલ છે એટલે આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે જેને જ્ઞાનનિશ્ચય તદ્દન સ્થિર, નિશ્ચલ અને દઢ થયેલ હોય છે, જેના અંતઃકરણમાં કદાપિ વૃત્તિનું રણ જ થવા પામતું નથી તે શ્રેષ્ઠ કહેવાય છે. આમાં પણ સૂક્ષ્મ રીતે સાક્ષીભાવ રહી જવા પામે છે તેથી આ મુજબના જ્ઞાનનિશ્ચયમાં એકરસ થઈ જવારૂપ ધ્યાન વિશેષ એટલે શ્રેષ્ઠ છે અર્થાત આ બધું આત્મરૂપ છે તથા હું પણ આત્મવિરૂ૫ છું, આ પ્રમાણે સાક્ષીભાવ સહિત પોતાને પણ વિલય થઈ જવો તેનું નામ પાન હોઈ તે શ્રેષ્ઠ છે. આ પ્રકારે ધ્યાનમાં એકાગ્રતા અથવા તન્મયતા પ્રાપ્ત થાય એટલે તેવા ધ્યાન વડે તમામ કાર્યોને તેના ફળ સહિત ત્યાગ સિદ્ધ થાય છે. સારાંશ એ કે, આ મુજબ ધ્યાનમાં એકાગ્રતા થવાથી તેના હું ભાવને જ જ્યાં વિલય થઈ જાય છે તે પછી તેવા હુંપણુ વડે થતાં કર્મો અને તેનાં ફળોની તો વાત જ કયાં રહી! અર્થાત તેવા ધ્યાનપરાયણ થયેલાનાં સઘળાં કર્મોને મૂળમાંથી જ ઉચ્છેદ થઈ જાય છે, તેથી તમામ કર્મો અને તેનાં ફળો સાથે તેને કંઈ પણ લાગતું વળગતું નથી. આ રીતે કમળને ત્યાગ થયો એટલે તેને તુરત અંતરરહિત એટલે જેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી એવી સ્વતઃસિદ્ધ, નિશ્ચલ અને અનિર્વચનીય શાંતિ પ્રાપ્ત થાય છે અર્થાત તે નિર્વાણપદને પામે છે. આથી આમાં ભગવાને અભ્યાસથી નિશ્ચય જ્ઞાન રોયરૂપ હેઈ તેથી ધ્યાનની મહત્તા વિશેષ છે, ધ્યાન વડે કમળત્યાગ અનાયાસે જ થઈ જાય છે તથા તે ત્યાગ થતાં જ કાયમી શાંતિ મળે છે, એમ કહેલું છે, ધ્યાન એટલે શું? તેની વિશેષ સ્પષ્ટતાને માટે શાસ્ત્રમાં આપવામાં આવેલું કથન આ મુજબ છે.
જ્ઞાનમાં એકરસ થઈ જવું તે જ ધ્યાન કહેવાય નિર્વિકલ્પ સમાધિ એ અપરોક્ષાનુભવનું સાક્ષાત કારણ છે ખરું, પરંતુ જ્ઞાનનો ઉદય થયા વિના નિર્વિકલ્પ સમાધિ થાય તો તે પણ પરમ જડતારૂપ જ છે, તયા સવિકલ્પ સમાધિ તે સંસાર રૂપ છે. તેથી કદાચિત ધ્યાન કે સમાધિને લાભ થાય તે પણ જ્ઞાન થયા વિનાનું તે કંઈ પરમ પુસ્વાર્થરૂપ સંભવતું નથી અને જે સવિક સ્થાન હોય તો તે ૫શુ સંસારના જેવું જ છે. અને જ્ઞાન થયા વગરની નિકિતા હોય, તે તે પણ પાષાણુતા જેવી પરમ જડતારૂપ છે. મોક્ષ એ કાંઈ પાષાણુ જેવી જ સ્થિતિરૂ૫ કિવા વિકલ્પાત્મક સંભવતો નથી. તરમાતું જ્ઞાન રહિત પાષાણુ જેવી નિર્વિકલ્પ જડ સમાધિ વડે કશું પણ પ્રાપ્ત થતું નથી. તે થકી આત્યંતિક દુ:ખની નિવૃત્તિ કદી પણ થતી નથી. સુષુપ્તિ વડે શું વળે છે ? સૃષ્ટિને અત્યંત અસંભવ છે, તેથી સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં વિવેકી પુરુષની દષ્ટ્રિમાં સર્વ દશ્ય ભ્રાંતિમાત્ર જ ભાસે છે. જીવન્મુક્તિ એ જ વાસ્તવિક રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવાય. તે જ અનંત નિર્વાણરૂપ અને મેક્ષારૂપ છે. તુરીયાવસ્થા પણ તેને જ કહે છે. તેમાં યથાસ્થિતપણે રહીને કિંચિત્માત્ર ૫ણ ક્ષેમને પ્રાપ્ત નહિ થતાં તે પુરુષ હમેશાં સર્વના પ્રકાશક એવા આત્મરૂપે જ રહે છે, “જ્ઞાનમાં સારી રીતે એકરસ થઈ જવું
Page #732
--------------------------------------------------------------------------
________________
ગતિ દહન ]
બ્રાહ્મણ, ક્ષત્રિય બંને આત્માના અનરૂપે એટલે આત્મસ્વરૂપ બને છે.
[ ૬૦૩
તે જ ધ્યાન કહેવાય છે.” વળી દશ્યને અત્યંત અસંભવ છે તેથી આત્મસ્વરૂપને યથાર્થ રીતે ઓળખવું તેને જ કૃતિઓ તથા તત્ત્વવેત્તાઓ પરમપદરૂપ કે પરમ પુરુષાર્થરૂપ કહે છે. આ સ્થિતિ કઈ પાષાણુ જેવી જડ કિંવા સુષુપ્તિ. જેવી પણ નથી. તે નિર્વિકલ્પ કે સવિકલ્પ બંને પૈકી એકે નથી તેમ સાર્વે શન્ય પણ નથી. તે દશ્યના અત્યંત અસંભવરૂપ તથા કેવળ અનુભવરૂપ છે. એ બ્રહ્મ જ સર્વરૂપ છે તથા કશારૂપ પણ નથી. જે બ્રહ્મના જે નિર્વિકાર હોય તે જ તેને સર્વત્ર અનુભવે છે. આ મુજબ જ્યારે સારી રીતે પ્રબોધનો ઉદય થાય છે ત્યારે જ તે પરમ નિર્વાણપદની પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. તે નિર્વાણ દિશામાં આ જગત યથાસ્થિત (જેમનું તેમ) રહ્યા છતાં પણ પ્રલય જેવી અભાવની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. તેમાં આ એકતા કિંવા અનેકતાની બિલકુલ કલ્પના જ નથી. તેમાં કશુંએ નથી તેમ કશાનો સંભવ પણ નથી. તેમ સર્વ સદસ વસ્તુઓની સીમાના અંતરૂપ પણ તે જ કહેવાય છે. દર્ય અત્યંત અસંભવિત છે એમ નિશ્ચયપૂર્વક માનવાથી શુદ્ધ બેધનો ઉદય થાય છે અને તેવા પ્રકારના બોધને ઉદય થવાથી સર્વ વિક્ષેપોથી રહિત થવાય છે. આમ સર્વ વિક્ષેપોથી રહિત થયા પછી શાંતપણે જે કાંઈ નિરતિશય આનંદરૂપે સ્થિતિ રાખી રહેવું તે જ પરમપદ છે, એમ તમે સમજો, એ શુદ્ધ બોધ જ સર્વોત્તમ ધ્યાનરૂ૫ છે. શાસ્ત્રપરિચયથી પદ તથા પદના અર્થને જાણું શકનાર બુદ્ધિમાન નિરંતર મોક્ષના ઉપાયરૂપ સતશાસ્ત્રનો અભ્યાસ કરનાર શુદ્ધ અધિકારી પુરુષ જ પોતાને અધ્યાત્મશાસ્ત્રના વિચારથી થયેલા જ્ઞાનરૂપી ઉપાય વડે તે પદ મેળવી શકે છે. બીજા કશા ઉપાય વડે તેની પ્રાપ્તિ થતી નથી. તીર્થાટન વંડ, દાન વડે, અધ્યાત્મ વિના બીજી કોઈ વિદ્યા વડે, યોગ વડે, ધ્યાન વડે, તપ વડે કે યજ્ઞ વડે તેની પ્રાપ્તિ કદાપિ થતી નથી. અરે ! કોઈને જે ભ્રાંત થઈ હોય તો તેને કોઈ દિવસ તપ, જપ વા તીર્થાદિ વડે તે કદી શાંત થાય ખરી કે? આ જગતમાં જે સારી શુદ્ધ બુદ્ધિ વડે અધ્યાત્મશાનો વિચાર કરવામાં આવે તો તેથી થયેલા આત્મજ્ઞાનરૂપ મોક્ષના ઉપાયથી જ એ બ્રાંતિ શાંત થાય છે. બીજા કશા ઉપાયથી પણ તે શાંત થતી નથી ( વાનિક ઉ૦ સ. ૧૭૪/૧૦ થી ૨૭ને સારાંશ).
ત્યાગથી અનંતરે શાંતિ પ્રાપ્ત થાય છે આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં દસ્થાદિ કાંઈ છે જ નહીં, એવા પ્રકારના દઢનિશ્ચય વડે આગળ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે નિર્ગુણ અથવા નિઃશવભાવની ઉપાસના કરનાર કિવા પોતે તથા આ સર્વ દૃશ્ય આત્મસ્વરૂપ એવા ભગવાન(વૃક્ષાંક ૧)નું જ રૂ૫ છે, એ પ્રકારે સગુણ અથવા સવમભાવ ની ઉપાસના કરનારો તમામ કર્મો કરે છે, છતાં તેમાંથી તદ્દન અલિપ્ત જ હોય છે, અથત કર્મ કરવાં છતાં પણ તે કર્તાપણાના અહંકારથી રહિત હોય છે. એ રીતે કર્મ કરનારો જ કર્મ કરવા છતાં પણ તેના ફળનો ત્યાગી કહેવાય. કેમકે તેનું ધ્યાન તો કેવળ એક આત્મભાવમાં જ તાદાભ્ય પામેલું હોય છે. તેથી તેને તે આત્માથી બીજું કાંઈ હશે એવો ખ્યાલ સ્વપ્ન પણ હોતો નથી. આ પ્રકારના કર્મફલત્યાગ આત્મસ્વરૂપના ધ્યાનમાં તાદાઓ થનારને એ પ્રકારના ધ્યાન થકી અનાયાસે જ પ્રાપ્ત થાય છે. આ રીતે કર્મફળત્યાગ થતાં જ તેની અનિર્વચનીય એવા પરમપદમાં કાયમને માટે એકયભાવે તદ્રુપતા થાય છે, આવી નિર્વાણુ શાંતિ તે જ અનંતર શાંતિ કહેવાય. નિષ્કામ કર્મયોગ તે આ જ. તે આવી રિથતિમાં સ્થિત થયેલા યોગીને જ લાગુ થઈ શકે. જેને આ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે, તે જ ખરો ભક્ત કિંવા જીવન્મુક્ત છે અને આવો ભક્ત જ મને અત્યંત પ્રિય છે. એમ હવે ભગવાન આગળ કહી રહ્યા છે.
અg fમતાના મિત્ર જળ પલ વા. निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥१३॥
જીવન્મુક્ત ભક્ત જ મને પ્રિય છે. ભગવાન બેલ્યા જેને સર્વ પ્રાણીમાત્રમાં કોઈ પણ પ્રકારનો દેવ રહેલું નથી એવો અદ્દેષ્ટા એટલે અમુક યાજ્ય છે, એવી રીતને ભાવ જેમાં રહેલો નથી, પરંતુ આ સર્વ આત્મસ્વરૂપ એવું મારું જ સ્વરૂપ
Page #733
--------------------------------------------------------------------------
________________
૬૪]
મૃત્યુઘંચ્યોપમેચને જ રયા વૈદ્ર ચત્ર સઃ II 8.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અ ૧ર/૧૮
છે એવા એક જ ભાવમાં તદ્દન નિશ્ચલ થયેલ હોવાથી જેની સર્વભૂતમાત્રમાંથી ઠેષબુદ્ધિ નષ્ટ થવા પામેલી છે અને તેથી તે તમામને મિત્ર બનેલો છે; કરુણુવાળો એટલે આ સર્વભૂતો આત્મસ્વરૂપ હોઈ આત્મરૂપ એવા મારી સાથે એકરૂપ હોવા છતાં તેવું જ્ઞાન નહિ હેવાથી તેઓ બિચારા પિતાને આત્મસ્વરૂપથો ભિન્ન માની બેઠા છે તે ખરેખર દયાને પાત્ર છે, એવા પ્રકારની અંતઃકરણમાં જેને કરુણા ઉત્પન્ન થયેલી છે તે કરણ; નિર્મમ અર્થાત આ મારું છે અને આ હું છું એવી જુદાપણાની સહેજ પણ ભાવના જેનામાં રહેવા પામેલી નથી પરંતુ જે આ હું અને મારું એવી રીતના ભેદ વડે જોવામાં આવે છે તે તમામ આત્મસ્વરૂપ એવા મા જ રૂપ છે, મારા સ્વરૂપથી કિચિત્માત્ર પણ કાંઈ ભિન્ન છે જ નહિ; એવા પ્રકારની નિમમતા તથા આત્મસ્વરૂપને નહિ જાણનારા આ બધા અજ્ઞાની અને મૂઢ લેકેને સ્વરવરૂપનું જ્ઞાન નહિ હેવાથી બાપડા દુઃખાદિ અનેક ભોગો ભોગવી રહ્યા છે તે ખરેખર ક્ષમાને પાત્ર છે એ રીતનો ક્ષમાવાળા; જેમાં અહંભાવને લેશ પણ નથી એટલે હું એવી ભાવનાનો અંશ જ નથી તેવો નિરહંકાર થયેલે તથા સુખ અને દુઃખ એ બંને આત્મસ્વરૂપ જ છે એવી ભાવના વડે તે બંનેમાં સમાનતા જનારો અર્થાત સર્વ ભૂતમાત્રમાં કૅપ નહિ કરનારો એવો સર્વનો મિત્ર કરણ વડે વ્યાપ્ત, ક્ષમાધારી, અહંતા મમતા રહિત તથા જેને સુખદુ:ખ સમાન જ છે એવો જીવન્મુક્ત ભક્ત જ મને પ્રિય છે. અહીંથી ભગવાને બહુમાનસ જીવન્મુક્ત ભાનાં લક્ષણે કહેવાની શરૂઆત કરી છે.
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः । मर्पितमनोबुद्धि मे भक्तः स मे पियः ॥१४॥
અભિન્ન ભાવવાળ ભક્તયોગી જ મને પ્રિય છે નિરંતર સંતેષી, સમાહિત ચિત્તવાળે, શરીર તથા ઈદ્રિયને નિયમમાં રાખનારો, દઢ નિશ્ચયથી જેણે મન અને બુદ્ધિ મારામાં જ અર્પણ કરેલાં છે એવો રે મારો ભક્ત છે, તે જ મને પ્રિય છે. ઉદ્દેશ એ કે, જે યતાત્મા અર્થાત આ બધું પણ આત્મસ્વરૂપ જ છે અને તે આત્મા હું જ છું એ રીતે નિરંતર આત્મામાં જ રમી રહેલ છે, શરીર, ઇોિ, તથા તેના વિષે ઇત્યાદિ તમામને એક આત્મરૂપ નિયમમાં જ જેણે વશ કરેલાં છે, જેનું ચિત આ રીતની સમતાને પ્રાપ્ત થયેલું છે અને જે તેવા પ્રકારના દઢ નિશ્ચયવાળો છે તથા જેણે હંમેશ આત્મસ્વરૂપ એવા મારામાં જ મન તથા બુદ્ધિને અર્પણ કરેલાં છે એવા દઢ નિશ્ચયવાળો ( જ્ઞાન નિશ્ચયવાળા) તથા હંમેશાં તેમાંજ સંતુષ્ટ રહેનારો મારો ભક્ત એટલે મારાથી અભિન ભાવનાવાળે જીવન્મુક્ત યોગી જ મને અત્યંત પ્રિય છે.
यस्मान्नोद्विजते लोको लोकानोद्विजते च यः । हर्षामर्षभयोडेगर्मुक्तो यः स च मे प्रियः ॥१५॥
લોકો વડે જે ઉદ્વેગ પામતું નથી તે ભક્ત મને પ્રિય છે જે થકી કોઈ લોકે ઉદ્વેગ પામતા નથી તથા જે કદી લોકેથી ઉઠેગ પામતા નથી, જે હર્ષ, ઈષ્ય, (અદેખાઈ) ભય તેમજ ઉગથી મુક્ત છે તે મને પ્રિય છે. સારાંશ એ કે જેનાથી લોકેને કંટાળે અગર પરિતાપ(ત્રાસ) થતો નથી તથા જે લોકેથી પરિતાપવાસ)ને પામતો નથી, એટલે કે તેને ત્યાગ કરવા ઈરછતા નથી અને તે લોકોનો ત્યાગ કરવાની ભાવના સેવતો નથી, કેમ કે આ લોક છે તથા હું છું, એવા પ્રકારની ભાવનાને તેમાં કદી ઉદય જ થતું નથી, તે તો સર્વત્ર કેવળ એક પિતાનું (આત્મ) ૨૫ જ જુએ છે, તે પછી તેને ઉગ થવાનું શું પ્રોજન તથા બીજાઓને પણ તેના વડે ઉદ્વેગ થવાનું શું કારણ આ મુજબ
Page #734
--------------------------------------------------------------------------
________________
ગીતા રોહન ] તથા મૃત્યુ જેના શાકાદિપે છે એવા સર્વવ્યાપક આત્માને કઇક જ જાણે છે. [૬૦૫ આત્મસ્વરૂપ એવી એક મારી ભાવનામાં નિશ્ચલ થયેલે કે જે હર્ષ, ઈર્ષ્યા (અદેખાઈ, ભય કિંવા ઉદ્દેગ (પરિતાપ)થી તદ્દન મુકત છે, તે જ મારે અત્યંત પ્રિય ભક્ત અર્થાત્ જીવન્મુક્ત કિંવા પરમ ભકત છે એમ સમજે.
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः । सारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥१६॥
સર્વ આરંભને પરિત્યાગ કરનારે મને પ્રિય છે અનપેક્ષ એટલે જેને કોઈ પણ જાતની અપેક્ષા નથી એવો ફક્ત એક આત્મામાં જ એકાગ્ર બનેલે, તદ્દન નિઃસ્પૃહ, શુચિ અથત અત્યંત પવિત્ર, નિરંતર હું અને આ બધું મારું આત્મસ્વરૂપ છે તેથી ભિન્ન કાંઈ છે
જ નહિ એવી રીતનો અખંડ ભાવ રહેવો તે જ ખરું શૌચ કિંવા પવિત્ર પણું કહેવાય. આત્મામાંથી કિંચિત્માત્ર પણ જે કદી ચલાયમાન થતું નથી તે હંમેશાં આત્મામાં જ દક્ષ, જે આત્મા સિવાય ઇતર તમામ વરતુઓ પ્રત્યે ઉદાસીન રહે છે તે ગતવ્યથઃ એટલે જેની તમામ વ્યથાઓ નાશ પામેલી છે. જે તમામ પ્રકારની પીડાઓથી તદન રહિત બનેલો છે; સર્વોરંપરિત્યાગી અર્થાત જે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાં પૂર્વે જ તે આત્મસ્વરૂપ છે એ રીતના દઢ નિશ્ચયવાળો હોવાથી અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા દેતો નથી અગર કદાચ થાય તે તેને તત્કાળ દાબી દે છે, આ મુજબ જે આરંભમાં જ અન્યાદિ ભાવનાઓનો પરિત્યાગ કરનારો છે, એટલે અંત:કરણમાં કોઈ પણ વૃત્તિનું સ્કુરણ જ થવા દેતો નથી અને જે કદાચ થાય તો તે આત્મવરૂપ જ છે, એવા પ્રકારની દભાવના વડે તેને તત્કાળ દાબી દે છે, એ રીતે સર્વ આરંભને જ પરિત્યાગ કરનાર, આત્મસ્વરૂપ એવા મારામાં જે એકરૂપ બનેલો છે તેવો મારો જીવન્મુકત-ભકત જ પ્રિય છે.
यो न हृष्यति न दृष्टि न शोचति न कासति । शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥ ७॥
શુભાશુભ પરિત્યાગી ભક્ત જે કદી હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શેક કરતો નથી, કે કાંઈ ઈચ્છતા પણ નથી, શુભ અને અશુભને પરિત્યાગ કરનારો જે ભક્તિમાન, તે જ મારા પ્રિય ભકત છે. તાત્પર્ય એ કે, કેઈ પ્રકારનો લાભ થવાથી જે કદી હર્ષ પામતો નથી અને હાનિ થવાથી તેને દ્વેષ કરતા નથી તેમ ઉદ્વેગ પણ કરતા નથી, તેમ જ જેને કશાની પણ ઈચ્છા નથી, આ શુભ છે, આ અશુભ છે એવી બંને પ્રકારની ભાવનાઓનો જેણે સર્વ રીતે ત્યાગ કરે છે અર્થાત આ શુભ અને આ અશુભ એવી બંને પ્રકારની ભાવનાઓનું જેની ચિત્તવૃત્તિમાં કદી ઉત્થાન જ થવા પામતું નથી, આ બધું અદ્વૈત એવું આભરવરૂપ જ છે, આ પ્રકારની એકાકાર વૃત્તિ સિવાય બીજી કઈ વૃત્તિ બકે અહમ્ (હું) એવું કુરણ પણ જેના અંતઃકરણમાં થવા પામતું નથી, આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧) સિવાય જેને બીજું બધું સુઝવાનું બંધ થઈ ગયું છે અને હું એવો ભાવ પણ ઉઠવા પામતો નથી, આ રીતની એકનિષારૂપ અનન્ય ભાવના વડે મારી ભકિતમાં નિશ્ચળ થયેલો અતિમાન્ય એવો જે મારે ભકત છે, તે જ મને અત્યંત પ્રિય છે; નહિ કે બેપણની ભાવના રાખનાર,
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
શીરોngag:હેતુ મા વિદ્વિતઃ ૨૮૫
Page #735
--------------------------------------------------------------------------
________________
૬૦૬] ઋત' વિયની યુતવ્ય – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૨૦.
तुल्यनिम्दास्तुतिौनी सन्तुष्टो येन केनचित् । अनिकेतः स्थिरमति क्तिमान्मे प्रियो नरः ॥१९॥
સાચા ભકિતમાન કોને કહે? શત્રુ તથા મિત્ર, માન અને અપમાન, શીત અને ઉષ્ણ, સુખ તથા દુઃખ જેને સમાન છે, જે સંગથી અન્ય ડિત છે, એટલે જે શત્રુ કિંવા મિત્ર એ બંનેને આત્મસ્વરૂપ જુએ છે તેમ માન તથા અપમાન એ બંનેમાં પણ આત્મસ્વરૂપને જ દેખે છે, તેમ જ શીત કિંવા ઉષ્ણુ એ બેઉ આત્મસ્વરૂપ જ છે. તથા સુખ અને દુઃખ આ બંને ભાવ પણ પિતાનું સ્વરૂપ જ છે, એમ જાણે છે; સારાંશ તમામ ત ભાવનાઓમાં જે કેવળ એક પોતાનું સ્વસ્વરૂપ જ દેખે છે, એવી સમભાવનાવાળા તથા જે આત્મવ્યતિરિત ઇનર સર્વ સંગાથી અત્યંત રહિત વા અલિત છે, જેને નિંદા કિંવા રતુતિ બંને સમાન છે એટલે નિંદા પણ આત્મસ્વરૂપ છે તથા રસુતિ પણ આત્મસ્વરૂ૫ છે; આ પ્રકારના મૌનવાળો અર્થાત્ આત્મવ્યતિરિકત બીજા બધામાં જેણે મૌનનું સેવન કરેલું છે, એ મૌની (મૌન સંબંધમાં જુઓ અધ્યાય ૧૩), યેનકેન એટલે જે વડે જે સમયે જે મળે તે ઉપર સંતુષ્ટ રહેનાર, અનિકેત એટલે જેનું કોઈ પણ ઠેકાણે સ્થાનક જ નથી અર્થાત આ હું છું, આ હું નથી, આ મારું છે, આ મારું નથી, આ તું છે, આ તમે છે, આ તે છે, આ તારું છે ઇત્યાદિ કાઈ પણ ઠેકાણે જે સ્થિત નથી; સંક્ષેપમાં જેનામાં હું અને મારું ઇત્યાદિ કોઈ પણ નાને સ્થાન જ નથી કિવા આ બંને ભાવને જ્યાં સ્પર્શ પણ નથી એ સ્થાન વિનાને; સ્થિરમતિ અર્થાત જેની બુદ્ધિ કેવળ એક આત્મામાં જ તદ્દન નિશ્ચળ(સ્થિર) થયેલી છે એવા પ્રકારને; સાચો ભક્તિમાન નર જ મારે અત્યંત પ્રિય છે. સારાંશ એ કે અત્રે ભગવાને સાચો ભક્તિમાન ને કહે તેનું લક્ષણ કહેલ છે, જે તમામ ધન્ધોથી મુક્ત થયેલો હોઈ જેની મતિ કેવળ એક આત્મામાં જ રિથર છે એ જ સાચો ભક્તિમાન જીવન્મુક્ત કહેવાય છે અને તે મને અત્યંત પ્રિય છે એમ કહ્યું છે.
ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते। श्रदधाना मत्परमा भुक्तास्तेऽतीव मे प्रियाः ॥२०॥
મારાથી અભિન્ન ભક્તો જ મને પ્રિય છે ટૂંકમાં એટલું જ કે, સર્વથી પર અને આત્મસ્વરૂપ એ જે હું તે મારામાં પરાયણ થઈ શ્રદ્ધા વડે ઉપર કહેલા આ ભકતનાં લક્ષણવાળા ધર્મરૂપ અમૃતને જે સંપાદન કરે છે, તે જ મારા અત્યંત પ્રિય ભકત છે એમ જાણુ. આમાં ભગવાને શ્રદ્ધા વડે મારામાં પરાયણ એટલે મારાથી ભિન્નપણું રાખીને નહિ પરંતુ મારારૂપ જ બની જઈને અિયભાવે મારી ઉપાસના કરનારાઓને મુખ્ય ભકતે માનેલા છે. જેઓ આ રીતે અભિનભાવ વડે ભક્તિ કરતા નથી તેઓ સાચા ભકતો નથી, એમ ભગવાનને કહેવાનો ઉદ્દેશ આમાંથી
પષ્ટ રીતે તરી આવે છે. દૈતપદ તે તદન કાલ્પનિક હાઈ એક આત્મા જ સત્ય છે તે સંબંધમાં શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે.
સુખદુઃખ છે જ નહિ શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર! વિષય સુખ કિંવા દુઃખરૂપ છે એવી બંને પ્રકારની બ્રાંતિને છોડી દે, કેમ કે ઉનાળામાં છે પદાર્થ સુખદાયી અને ગરમ પદાર્થ દુઃખદાયી થાય છે ત્યારે શિયાળામાં એથી ઊલટ અનુભવ આવે છે. આથી પદાર્થમાં સુખ તથા દુઃખનું નિશ્ચિત સ્થાન કયાં રહ્યું? માટે વિષયો સુખદુઃખરૂપ નથી પણ દરેકને પોતપોતાની ભાવનાવશાત સુખદુઃખાદિ રૂપે અનુભવમાં આવનારા અને કાલ્પનિક હેઈ
Page #736
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
સત્ય ને ન્યાયને માર્ગે સત્કર્મો કરનારા સત્કર્મોને ભોગવે છે. જે–
[ ૬૦૭
નિત્યપ્રતિ જનારા અને આવનાર હોવાથી અનિત્ય છે. માટે પ્રિય વિષય પ્રાપ્ત થતાં વૈરાગ્ય રાખ તથા અપ્રિય વિષયો પ્રાપ્ત થતાં સહનશીલતા ધારણ કરવી. આ સુખદુઃખ આત્માથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, માટે દુઃખ પણ કયાં રહ્યું અને સુખ પણ કયાં રહ્યું ? પિતાની પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય કે હું પૂછું છું એમ માની લેવારૂપ બ્રાંતિ વડે અને અભિમાનને લીધે સુખ થાય છે તથા તેને વિયોગ થતાં દુષ્ક થાય છે. પણ વાસ્તવિક જુઓ તે આત્મા કે જે આદિઅંતથી રહિત તથા અવયવોથી પણ રહિત છે તેને પૂર્ણ કિંવા અપૂર્ણપણું સંભવે જ કેમ ? જેને વિષ તથા ક્રિયાના સાચાપણાની જીવના ટળી ન ધીર, તત્ત્વદશ અને સુખદુઃખમાં સમાન દૃષ્ટિવાળો થઈને જીવન્મુક્ત થાય છે. આત્મા સર્વરૂ૫ છે' એમ સમજવામાં આવે તે, સુખદુઃખાદિ ભેદે આત્મવરૂપ હોવાને લીધે પ્રતિકૂળ લાગે જ નહિ. વળી ‘દુઃખાદિ ભેદ મિથ્યા જ છે, એમ સમજવામાં આવે તે પણ મોટો લાભ એ છે કે મિથ્યાભૂત પદાર્થો સહન કરી શકાય તેવા છે. આત્મા જ સર્વરૂપે દેખાય છે, માટે સુખ કિંવા દુઃખ મુદ્દલ છે જ નહિ. અધિકાનભૂત આત્મામાં કલ્પિત અનાત્મ પદાર્થોની સત્તા શી રીતે સંભવે? સુખદુઃખાદિ અસત પદાર્થો છે માટે તેઓની સત્તા નથી અને આત્મા સત પદાર્થ છે તેથી તેની અસત્તા નથી, તસ્માત સુખદુઃખાદિ કંઈ છે જ નહિ અને જે કાંઈ છે તે આત્મા જ છે. હે અર્જુન ! તું જગતના સતપણાની બુદ્ધિને તથા આત્માના અસાણાની બુદ્ધિને છોડી દઈ સત તથા અસતના સંબંધમાં નિમિત્તભૂત મનને પણ તુચ્છ પાણી છોડી દે અને આત્મામાં જ દઢ નિષ્ઠા રાખ.
સુખદુઃખાદિ તો આત્મરૂપ જ છે હે અર્જુન! દેહાદિ, સુખદુઃખાદિ કે જગતાદિ કઈ પણ પદાર્થ આત્માથી જુદો નથી, માટે કોણ કોને અનુભવ કરે ? જે આ સુખદુઃખ છે, તે તો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ છે અને તે યથાર્થ બોધ વડે જ નષ્ટ થાય છે. જેમ આ દોરી પર થયેલ સર્પનો ભ્રમ અજ્ઞાનની નિવૃત્તિ વિના બીજા કોઈપણુ ઉપાય શાંત થઈ શકતો નથી તેમ આ દુઃખાદિ અબાધ(અજ્ઞાન) વડે જ ઉત્પન્ન થયેલું છે તે જ્ઞાનવ નષ્ટ થાય છે. આ આખું જગત પૂર્ણબ્રહ્મ(આત્મા) છે માટે કાંઈ નષ્ટ પણ થતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી એમ સમજવું, એ જ સાચો પરમબોધ છે. જેમ સમુદ્રમાં થોડો વખત તરંગપગુદિ જેવું પ્રતીત થઈને તે પાછું વિલીન થઈ જાય છે તેમ બ્રહ્મમાં આ જગતાદિ ભાસ ક્ષણમાત્ર દેખાઈ પાછા લીન થઈ જાય છે. જેમ ચકરીમાં જળ રજૂરે છે તેમ આત્મસ્વરૂપ એવા તારામાં પણ બ્રહ્મ જ કુરી રહ્યું છે માટે તું નિર્દોષ એવું બ્રહ્મ છે. જે જે કંઈ કાળ જેવું, ક્રિયા જેવું, દેશ જેવું, તુંપણુ જેવું, હુંપણુ જેવું અને સેનાઓ જેવું આ બધુ દેખાય છે, તે સર્વ ખરેખર બ્રહ્મ જ છે, માટે તેમાં ભાવ કે અભાવની ક૯૫ના જ ધટતી નથી. તું માન, મદ, શાક, ભય, તૃષ્ણા, સુખ અને દુઃખ ઇત્યાદિને છોડી દે કેમ કે એ તમામ દ્વત મિથ્યા છે, માટે તું તો સઘળા દૈતના અધિષ્ઠાનરૂપે એક એવા તત (સત) રૂ૫ થા. આ સેનામાં જે માણસો તથા પશુઓ વગેરે છે તેઓ પણ બધા અનુભવરૂપ અનિર્વચનીય એવું બ્રહ્મ જ છે. તેઓને તારા હાથથી જે ક્ય થશે એમ તું માને છે તે પણ અનુભવરૂપ બ્રહ્મ જ છે. માટે શુદ્ધ બ્રહ્મને યુદરૂ૫ રવધર્મથી બ્રહ્મમય કર.
સુખદુઃખાદિ દ્વહોને નાશ હે અર્જુન ! સુખમાં સુખબુદ્ધિ, દુ:ખમાં દુઃખબુદ્ધિ, લાભમાં લાભબુદ્ધિ, હાનિમાં હાનિબુદ્ધિ, જયમાં જયબુદ્ધિ, પરાજયમાં પરાજયબુદ્ધિ નહિ રાખતાં આ સર્વ ધોને ત્યાગ કરી કેવળ એક બ્રહ્મબુદ્ધિ રાખીને શહ બદારૂપ થા. તે પોતે બ્રહ્મરૂપ મહાસાગર હોવાથી તારામાં તો બ્રહ્મરૂપ તરંગે જ ઊઠે, બીજું કયાંથી આ માટે તું લાભહાનિમાં પણ સમાન બુદ્ધિવાળો થઈ દેહાદિકમાંથી અહંભાવના છેડી દઈ આવી પડેલું કાર્ય કર. હે અર્જુન! તું જે કરે છે, ભોગવે છે, તેમે છે, આપે છે અને હવે પછી જે કંઈ કરશે તે સર્વ આત્મા જ છે, એવા પ્રકારની દઢ ભાવના રાખીને સ્થિર થા. તે લાભની લાલચથી કર્મ નહિ કર અને
Page #737
--------------------------------------------------------------------------
________________
૬૦૮ ]
નુ પ્રવિછી ઘર વર્ષે 1 [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૭ ૧૨/૨૦ પ્રાપ્ત થયેલાં કર્મોને નહિ કરવામાં પણ આસક્તિ નહિ રાખ, પરંતુ ફળમાં સિદ્ધિ અને અસિદ્ધિ બંને સરખાં ગણીને પ્રાપ્ત થયેલાં કર્મો કર. આ રીતે કર્મમાં આસકિત છોડનાર કર્મરહિત બને છે. જે પુરુષ કર્મોના ફળોમાં આસક્તિ નહિ રાખતાં સર્વદા તૃપ્ત રહે છે અને અભિમાનથી રહિત થાય છે તે પુરુષ કર્મોમાં ખુબ રાપરો હોય તે પણ કશું કરતો જ નથી. આસકિત એ જ કર્તાપણું કહેવાય છે. જે મનમાં અનેક પ્રકારની વાસનાત્મક સંક૯૫વિકલ્પરૂપ મૂઢતા હોય તો કર્મો નહિ કરવા છતાં પણ કર્તાપણું થાય છે માટે તેવી મૂર્ખતાનો ત્યાગ કરવો જોઈએ. પરમતત્તવને જાણનારા સદગુરુનો આશ્રય કરી આસક્તિથી રહિત રહેનાર મહાત્મા પુરુષ સઘળા કર્મો કરે તો પણ તેને કદી કર્તાપણું પ્રાપ્ત થતું નથી, કર્તાપણાને ભાવ મટી જવાથી ભોકતાપણાનો ભાવ પણ દૂર થાય છે અને તેથી એકતા પ્રાપ્ત થાય છે. આ રીતે સંપૂર્ણ એકયભાવ પ્રાપ્ત થતાં જીવમુક્તપણું પ્રાપ્ત થાય છે અને જીવન્મુક્તપણાથી વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. માટે હે અર્જુન ! તું ભેદબુદ્ધિને ત્યાગ કરી પરમાત્માની સાથે એકતા પામીને પછી આ કરવાનું કે આ નહિ કરવાનું એમ બંને પ્રકારનું કામ કરશે તો પણ તેને કર્તા થશે નહિ.
આસક્તિ વગરનો પુરુષ જ શાંતિને પામે છે જે પુરુષનાં સઘળાં કર્મો કામનાઓના સંકલ્પથી રહિત હય, તે જ્ઞાનરૂપી અમિથી બળી ગયેલાં કર્મોવાળા પુરુષને વિદ્વાન પંડિત કહે છે. જે પુરુષ સમ, સૌમ્ય, સ્થિર, રવરથ, શાંત અને કોઈપણ વિષયમાં
ઠા વગરનો હોય તે પુરુ ક્રિયાઓ કરતાં છતાં કોઈ પણ જાતની ક્રિયાઓ કરતો જ નથી. માટે હે અર્જુન! તું સુખદુઃખાદિ દ્વન્દોથી રહિત થા, ભરણપોષણની ચિંતથી રહિત થા, ધર થા, સર્વદા સ્વરૂપમાં જ સ્વસ્થ રહે અને વ્યવહારની પદ્ધતિથી આવી પડેલા કાર્યને અનુસર. જે પુરુષ કર્મેન્દ્રિયોનો નિગ્રહ કરી મનથી વિષયોનું ચિંતન કર્યા કરે છે તે મૂઢ પુરુષ ઢોંગી કહેવાય, પણ જે પુરુષ મનથી ઈન્દ્રિયોને નિયમમાં રાખી કર્મેન્દ્રિયોથી કર્મ કરે છે તેવો આસક્તિ વિનાને પુરુષ શ્રેષ્ઠ ગણાય છે. જેમ નદીઓ ભરપૂર રહેનારા સમદ્રમાં પ્રવેશ કરે છે તથા તે નદીપણું મટી સમુદ્રપણાને પામે છે અને પછી સદાને માટે સમુદ્રમાં જ લીન થઈ જાય છે. તેમ મિથ્યાત્વ બુદ્ધિ દૂર થતાં સઘળા વિષયો આત્મારામ પુરુષમાં જ પ્રવેશે છે તથા તે આમરવરૂપ જ બની જાય છે અને તે પુરુષ જ શાંતિને પામે છે, અનંત કામનાવાળા પુરુષ કદી પણ શાંતિને પામતે નથી (યો નિહ પૂ૦ ૦ ૫૪ જુઓ).
દેહની ચેષ્ટાઓને ત્યાગ એ કાંઈ જીવન્મુક્તિ નથી આ સર્વ આત્મસ્વરૂપ છે એમ સમજીને વાસનાનો સર્વથા ત્યાગ કરશે તો તું જીવન્મુક્ત બની અંતઃકરણમાં અવશ્ય કાયમી શાંતિને અનુભવીશ. આકાશ જેવો નિર્મળ અંત:કરણવાળો થઈ પોતાને ગમતાં હોય કે ન ગમતા હોય તે સર્વ સંકલ્પોને દૂર કરીને રાગદ્વેષાદિનો ત્યાગ કર અને શિષ્ટ લોકોના સંપ્રદાયને અનસરીને વ્યવહાર પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યુદ્ધરૂપ આવશ્યક કાર્યને અને બીજા પણ પ્રસંગવશાત આવી પડે તે યજ્ઞયાગાદિ કાર્યો, રાગ(આસક્તિ)નો ત્યાગ કરીને કર, કર્મો કરવાથી તબેધને કોઈ હાનિ થતી નથી. ફકત દેહની બાહ્ય ચેષ્ટાઓનો ત્યાગ કરે એ કાંઈ જીવન્મુક્તપણું નથી પરંતુ શિષ્ટ લોકેના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલું સ્વધર્મરૂપ કર્મ આત્મસ્વરૂપની ભાવનાથી કર્યા કરવું એ જ ખરું જીવન્મુક્તપણું છે. આ અમુક કર્મનો ત્યાગ કરું અને આ કર્મને પ્રહણ કરું એવી રીતને ભેદ તે મૂઢના મનમાં જ રહ્યા કરે છે. જ્ઞાનીના મનની સ્થિતિ તો બંને વખત એક સરખી જ રહે છે. શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી આવી પડેલાં કર્મોને કર્યા કરતાં છતાં શાંત ચિત્તવાળા જીવન્મુક્ત પુછો પિતાના સંકલ્પથી રહિત થઈને સુષુપ્તિ અવસ્થામાં વસતા હોય તેમ હંમેશ આત્મારૂપે જ કુર્યા કરે છે. વિયોમાંથી પાછી વળેલી ઇન્દ્રિયો કાચબાનાં અંગોની પેઠે જે પુરુષની અંદર જ પસીને પોતાની મેળે સ્વાભાવિક રીતે જ એકસપણાથી સ્થિર થાય છે તે પુરુષને જીવન્મુક્ત સમજો અને એવો જીવન્મુક્ત જ ખરે ભક્ત કહેવાય ( નિઃ પૂર્વ સ૦ ૫૬ શ્લેક૦ ૧ થી ૭).
Page #738
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] અંતઃકરણપ ગુહામાં સ્થિર રહેનાર લેકમાં પોતાની આજીવિકા માટે સન્માગ લે છે. [૬૦૯
બદ્ધ અને મુક્તની ક્રિયાઓમાં ભેદ છે ભગવાન કહે છે : હે ઉદ્ધવ ! સાચા ભક્તો કેને કહેવા તેનાં લક્ષણો તારા પ્રશ્ન ઉપરથી મેં પ્રથમ તને કહેલાં છે; છતાં બોધની પરિપકવતાને માટે ફરીથી સંક્ષેપમાં કહું છું. જ્ઞાની પુરુષ સુખદુઃખથી રહિત અને નિરભિમાન થઈને દેહમાં વતે છે તથા અજ્ઞાની પુરુષ હું જ દેહાદિક છું એવી માન્યતા રાખી અભિમાન સહિત દેહમાં વર્તે છે, તેથી સુખદુઃખ ભોગવ્યા કરે છે; એ બદ્ધ તથા મુક્ત પુરુષની વર્તણૂકમાં ભેદ છે. આ બધું વાસ્તવિક ઇકિયો જ કર્યા કરે છે અને હું તો અલિપ્ત હોવા છતાં જાણે તે બધું હું જ કરી રહ્યો છું એવી રીતે આ ઈદ્રિયો મને બાંધતી હોય એમ દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે હું તો તદ્દન અસંગ એવો આમરૂપ છે એમ સમજી વિરક્ત થયેલો જ્ઞાની પુરુષ જો કે શયન, આસન, ફરવું, નાહવું, જેવું, અડવું, સંધવું, જમવું તથા સાંભળવું ઇત્યાદિ ક્રિયાઓ ઇકિયો વડે કરતો હોય એમ દેખાય છે, છતાં તે ક્રિયાઓને પિતામાં નહિ માનતો હેવાથી તેથી અલિપ્ત એવા સાક્ષીપણામાં જ રહે છે, તેથી અજ્ઞાનીની પેઠે તેમાં બંધાતા નથી. જેમ આકાશ સર્વત્ર રહેવા છતાં તે કઈમાં પણ બંધાતું નથી તેમ જ્ઞાની પુરુષ દેહમાં રહ્યા છતાં પણ દેહમાં બંધાતું નથી. આ બદ્ધ અને મુક્તની ક્રિયાઓ દેખાવમાં એક સરખી લાગવા છતાં તે બે વચ્ચેનો ભેદ આ પ્રમાણેનો છે, તે તને કહ્યો.
- જ્ઞાની પુરુષ ઈકિવડે ચેષ્ટા કરવા છતાં મુક્ત કેમ ? આ મુજબ વૈરાગ્યથી તાણ એવી બ્રહ્મવિદ્યાથી જેના અસંભાવનાદિ તમામ સંકલ્પને નાશ થયો છે, જેના તમામ દોષો કપાઈને જે નિ:સંક૯૫ બની ગયો છે, એવા જ્ઞાની પુરુષને અપરોક્ષજ્ઞાન થતાંની સાથે જેમ સ્વપ્નનો ભ્રમ જાગ્રત થતાં જ નિવૃત્ત થઈ જાય તેમ આ મિયા પ્રપંચને બાધ તુરત જ થઈ જાય છે. એટલે મુક્ત પુરુષ દેહ ઉપરનું મમત્વ છોડી નિરભિમાની બની જાય છે. જે પુરુષની પ્રાણ, ઇકિયમન અને બુદ્ધિની તમામ વૃત્તિઓ સંકલ્પથી રહિત એટલે એક આત્મરૂપ જ બનેલી હોય છે, તે પુરુષ દેહમાં હોવા છતાં પણ તેથી મુક્ત છે. આમ બદ્ધ અને મુક્ત પુરુષમાં જે ભેદ જોવામાં આવે છે તે અભ્યાસકને પોતાની પરીક્ષામાં ઉપયોગી થાય એટલા માટે કહેવામાં આવ્યા છે. હવે મુક્ત પુરુષોનાં કેટલાંક બાહ્ય લક્ષણે કે જે બીજાઓ પણ જાણી શકે તેવાં છે તે કહું છું.
આત્માની સાથે તાદામ્ય બનેલો જ ખરે ભક્ત છે હે ઉદ્ધવ ! જીવન્મુક્ત જ્ઞાની પુરષોનાં લક્ષણોની ગણતરી થવી શક્ય જ નથી છતાં તને થોડાંક કહું છું. જ્ઞાની પુરુષને ઈદુર્જને પીડા કરે કિંવા કોઈ તેનું પૂજન કરે એ બંનેમાં તે વિકારને પામતો નથી. કોઈ સારું કરે કિવા સ્તુતિ કરે તેમ જ કાઈ નઠારું કરે ત્યાં નિંદા કરે તો પણ જે હંમેશ સમ રહે છે તે મુક્ત સમજવો. જેને સારું નરસું બંને સમાન છે તથા જે હંમેશ સમભાવના રાખી કેવળ આત્મારામપણાની ભાવના વડે જડની પેઠે ફરે છે તેને મુકત સમજવો; તાત્પર્ય કે, જે તમામ ભાવે કેવળ એક આત્મામાં જ નિત્યપ્રતિ પરાયણ થયેલો હોય છે, આત્મા સિવાય જેને બીજું કંઈ ભાસતું જ નથી, જેને સારું કિવા નરસે એ બંને કંકોમાં એક જ આત્મસ્વરૂપની સમભાવના હોય છે તે પુરુષ મુક્ત સમજ. આ રીતે જે આત્મસ્વરૂપની સાથે તાદામ્ય બનેલું હોય છે તે જીવન્મુક્ત જ ખરો ભક્ત કહેવાય. આ લક્ષણો તેમને ઓળખવા માટે નહિ પરંતુ પોતામાં સાધુત્વનો અંશ કેટલો છે તે સમજવા માટે ઉપયોગી છે એમ જાણવું. હવે તને ભક્તિનાં લક્ષણો કહું છું, જે સગુણ ઉપાસના કરનારાઓને માટે અત્યંત ઉપયોગી છે. આ લક્ષણે સર્વસામાન્ય લોકેને માટે અભ્યાસમાં પ્રથમ પગથિયા રૂ૫ છે.
મહાત્મા વિા મૂર્તિની ઉપાસના કરવાની રીતિ આત્મસ્વરૂપ એવા મારી મૂર્તિઓનાં કિંવા મારા ઉપર જણાવેલા જીવન્મુક્ત પરમ ભકતોનાં દર્શન કરવાં, સ્પર્શ કર, પૂજન કરવું, સેવા, સ્તુતિ, અને પ્રણામ કરવા, તેઓના ગુણકર્મોનું કીર્તન કરવું,
૩૯
Page #739
--------------------------------------------------------------------------
________________
૧૦ | हायातपो ब्रह्मविदो वदन्ति
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૭ ૧૨/૨૦ શ્રદ્ધાપૂર્વક મારી જ કથા સાંભળવી તથા કરવી, હંમેશ મારું જ ધ્યાન કરવું, જે કાંઈ મળે તે મને જ અર્પણ કરવું. પિતાનો દેહ ભગવાનને જ છે એમ સમજીને દેહાભિમાન પણ અર્પણ કરવો અને પોતે નિરભિમાની થઈ જવું. મારા જન્મકર્મોનું વર્ણન કરવું, મહોત્સવ તથા વૃતાદિ કરવાં; વેદમાં બતાવ્યા પ્રમાણે મંત્રની કિવા તંત્રની દીક્ષા લેવી. વેદના આધાર વગરનાં હેય તે મંત્ર કિવા તંત્ર ત્યાજ્ય છે એ આ કથનને ભાવ છે, દેવાલયાદિ બંધાવવાં અને તેમાં મારી મૂર્તિનું સ્થાપન કરવું, મારા મંદિરમાં નિષ્કપટપણે વાસીદુ વાળવું, લીંપવું, જળાદિથી પ્રક્ષણ કરવું વગેરે કર્મો અભિમાન રહિત જાતે કરવાં; મને અર્પણ કરેલા પદાર્થોને પતે ઉપયોગ કરવો નહિ, પિતાની પ્રિય વસ્તુ અર્પણ કરવી. આ રીતે મારી પ્રીત્યર્થે તમામ ક્રિયાઓ કરતા રહેવી એટલે આ બધું ભગવાનનું જ છે, મારું કાંઈ છે જ નહિ, એવી દઢ શ્રદ્ધા રાખીને મને સમર્પણ થનાર અક્ષય ફળને પામે છે. આ મહાત્મા કિવા મૂર્તિઓ સંબંધે આત્મનિવેદનને સ્થૂળ પ્રકાર કહ્યો.
ભગવાનના પૂજનના અગિયાર સ્થાનકે હે ઉદ્ધવ! (૧) સૂર્ય (૨) અગ્નિ (૩) બ્રાહ્મણ (વેદાધ્યયન કરેલા કિંવા બ્રહ્માને જાણનારા) (૪) ગાય (૫) આત્મસ્વરૂપના અભ્યાસકે (વૈષ્ણવો) (૬) અંતઃકરણ (૭) વાયુ (૮) જળ (૯) પૃથ્વી (૧૦) પોતાને આત્મા અને (૧૧) સઘળાં પ્રાણીઓઃ એ અગિયાર મારાં પૂજન કરવાનાં સ્થાનકે છે. ત્રણ વેદમાં કહેલા સૂતોથી ઉપસ્થાનાદિક સધ્યાવન્દનના અંતભાગમાં ગાયત્રી જપ થયા પછી સૂર્યની સામે ઊભા રહીને સૂર્યની પ્રાર્થનાના મંત્રો બોલવામાં આવે છે તે, ઈત્યાદિ કરવાથી સૂર્યમાં મારું પૂજન થાય છે. અગ્નિમાં વિખ્યાદિન હેમ કરવાથી અગ્નિમાં મારું પૂજન થાય છે. વેદાધ્યયન કરેલા ઉત્તમ બ્રાહ્મણોના આતિથ્ય વડે બ્રાહ્મણેમાં મારું પૂજન થાય છે. ગાયોને ખોળ કે ઘાસ ખવરાવવું, તેની સેવા કરવી કે જેથી ગાયો દ્વારા મારું પૂજન થાય છે. આત્મસ્વરૂપના અભ્યાસકો એટલે વૈષ્ણોમાં તેઓને બંધુ તરીકે સત્કાર કરીને તે દ્વારા પણ મારું પૂજન કરવું. તેઓને અભ્યાસમાં મદદ રૂપ થાય એવી રીતે તેઓને પરસ્પર સત્કાર કરો. હંદયાકાશમાં ધ્યાન નિષ્ઠા રાખીને એટલે અંતઃકરણમાં જ્યાંથી વૃત્તિનું ઉત્થાન થાય છે તે સ્થાનમાં ધ્યાન કરીને અંતઃકરણરૂપે મારું પૂજન કરવું. વાયુમાં પ્રાણદૃષ્ટિ અર્થાત દરેક શ્વાસમાં હું જ વ્યાપેલો છું એવા પ્રકારની દૃષ્ટિ તે પ્રાણદષ્ટિ કહેવાય તેવી દષ્ટિ વડે મારું પૂજન કરવું, એ ભગવાનને ઉદ્દેશ છે. જળમાં જઈને અર્થ તથા તર્પણ આપવાથી તે દ્વારા પણ મારું પૂજન થઈ શકે છે. પૃથ્વીમાં રહસ્યમંત્રના ન્યાસાદિ વડે એટલે માહાભ્યપઠન કિંવા કરન્યાસ વા હૃદયાદિન્યાસ કરવાથી પૃથલીનું પૂજન થાય છે (આથી સપ્તશતિ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોના આરંભમાં માહાસ્ય અને ન્યાસાદિ આપવાની શાસ્ત્ર પદ્ધતિ છે), સર્વત્ર પોતાને જ આમાં વ્યાપેલો છે એવો સર્વાત્મભાવ રાખવાથી આત્મા વડે મારું પૂજન થાય છે. સર્વે પ્રાણીમાત્રમાં સમતા રાખી હું એવા ક્ષેત્રનુરૂપે સર્વમાં રહ્યો છું એટલે આ સર્વ પ્રાણીઓમાં આત્મા જ આ બધું કરાવે છે તેથી તેઓ સર્વ પિતાના સમાન જ છે એવા ભાવ વડે ઊંચનીચપણું નહિ રાખતાં તેઓ પ્રત્યે માન રાખવું તથા દ્વેષાદિ કરવા નહિ; તેમ કરવાથી સઘળાં પ્રાણીઓ રૂપે મારું પૂજન થઈ શકે છે.
સત્સંગદ્વારા પ્રાપ્ત થતી ભક્તિ વડે જ ઉદ્ધાર થાય છે આ પૂજામાં જે અગિયાર સ્થાનકે કહ્યાં છે તેમાં પૂજન કરતી વખતે તે સર્વેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ (કમળ)થી યુક્ત એવા મારા ચતુર્ભુજ તથા શાંત સ્વરૂપનું ધ્યાન કરતાં રહેવું, એટલે આ તમામ ચાર ભુજાઓવાળા તથા શંખચક્રાદિ ધારણ કરેલા ભગવાનનું જ સ્વરૂપ છે, એવું મારું સગુણસ્વરૂપ દષ્ટિ સામે રાખીને હું તેનું પૂજન કરું છું, એ રીતે નિશ્ચય વડે સર્વત્ર ધ્યાનની ભાવના કરવી. આ મુજબ ધ્યાન કરતી વખતે જિતેન્દ્રિયપણું એટલે કેઈપણ ઈન્દ્રિય તથા તેના વિષયાદિમાં આ સગુણમૂર્તિ સિવાય બીજા કશાની પણ ભાવના થવા નહિ દેવી; તેવું જિતેન્દ્રિયપણું રાખીને મંત્રમાં કહેવા પ્રકારથી મારું
Page #740
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] આ અગ્નિપૂજકોને પ્રાપ્ત થતો લોક બ્રહ્મવિદેના મતે છાયા તડકા જેવા છે.
[ ૬૧
પૂજન કરવું. આવો જિતેન્દ્રિય પુર પૂર્તકર્મો જેવાં કે કૂવા, વાવ તથા વાડી વગેરે બનાવી તેમ જ ઇષ્ટકર્મો જેવાં કે યજ્ઞયાગાદિ કરી તેમાં પણ એ બધું ભગવાનનું જ રૂપ છે એમ સમજીને મારું જ પૂજન કરે છે, આમ જિતેન્દ્રિય થઈ મારું યજન કરનારને ધીરે ધીરે સગુણ અભ્યાસકારા મારામાં દઢ ભક્તિ થાય છે. ભક્તિ પ્રાપ્ત થયા પછી તે સત્પોની સેવા કરીને મારું જ્ઞાન મેળવે છે. હે ઉદ્ધવ ! સત્સંગદ્વારા પ્રાપ્ત થતા ભક્તિગ વિના ધણું કરીને સંસાર તરવાનો બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી. કેમ કે, હું પુરુષ રૂપે પ્રકટ એટલે પ્રત્યક્ષ એવો સર્વને આશ્રયરૂપ છું. તાત્પર્ય કે, બ્રહ્મવિદ્ સતપુરુષ એ જ મારું વ્યવહારમાં સગુણ એવું સાક્ષાત પ્રકટરૂ૫ છે એમ સમજે, માટે સત્સંગથી તુરત મારી પ્રાપ્તિ થાય છે. આસન. પ્રાણાયામ વગેરે યોગ; તત્વના વિચાર૩૫ સાંથ; અહિંસાદ સામાન્ય ધર્મે; વેદ પાડ કરવા ૩૫ વાદયાય; કુછુચ્ચાંદ્રાયણદિ ત૫; સંન્યાસ રૂ૫ ત્યાગ, અગ્નિહોત્રાદિ (યજ્ઞ કરાવવા કરવા વગેરે) ઇષ્ટકમં; વાવ, કુવા, દેવાલયો, બગીચા બંધાવવા વગેરે પૂર્તકર્મ; દક્ષિણ, વ્રત, દેવપૂજન, મંત્ર, તીર્થ, નિયમો કે યમો આ બધા જેવા મને વશ કરી શકતા નથી તેવો સર્વ સંગોનો નાશ કરનારો સત્સંગ મને વશ કરી શકે છે. આમ માયાવડે અનેકરૂપે ભાસતા એક જ પરમાત્માને બ્રહ્મનિષ્ઠ એવા સદ્દગુરુ દ્વારા જે જાણે છે તે વેદને તથા તેના તાત્પર્યાને યથાર્થ રીતે જાણે છે. માટે હે ઉદ્ધવ ! તું પણ અપ્રમાદી થઈને ગુરૂની સેવા કરીને તે દ્વારા પ્રાપ્ત કરેલી એકાંતિક ભક્તિ વડે તીક્ષ્ણ કરેલા જ્ઞાનરૂપી કુહાડા વડે જીવને ઉપાધિરૂપ એવા ત્રિગુણાત્મક લિંગ(આતિવાહિક) દેહને છેદી નાખ અને પછી આત્માને પ્રાપ્ત કરી તે જ્ઞાનરૂપી અસ્ત્રનો પણ ત્યાગ કર,
વ્યાપક એવા મારા આત્મસ્વરૂપમાં જ એકનિષ્ઠા રાખો હે ઉદ્ધવ! જે વાણીમાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરનાર મારા પવિત્ર કમનું તથા લીલા વડે મેં ધારણ કરેલા અનેક અવતાર પૈકી પિતાને પ્રિય હોય એવા અવતારનું વર્ણન ન આવે તે વાણું વાંઝણ સમજી, બુદ્ધિમાને તેને ત્યાગ કરવો. એટલે હંમેશાં આ સર્વ આત્મસ્વરૂપ એવા ભગવાનનું
જ સ્વરૂપ છે એમ સમજવું તથા એ સિવાયની બીજી બધી વાતને ત્યજી દેવી. આ પ્રમાણે નિશ્ચય કરી વિચારના બળથી દેહાદિકના અધ્યાસને દૂર કરીને સર્વવ્યાપક એવા મારા આત્મસ્વરૂપમાં મન રાખીને તેમાં જ વિરામ પામવો પરંતુ કેવળ પાકિય ધરીને તૃપ્તિ પામવી નહિ. આ રીતે બુદ્ધિને પરબ્રહ્મ સ્વરૂપમાં નિશ્ચલ રાખવાની જે તારી શક્તિ ન હોય તો તમામ કર્મો મને અર્પણ કરી દેવાનું ભૂલીશ નહિ તથા તેના ફળની ઈરછા ન રાખ એટલે આ તમામ કર્મો પરમાત્માનાં છે એવા દઢ નિશ્ચય વડે નિકામ થઈ કર્મ કર અર્થાત ફળની ઇરછા રાખ્યા સિવાય આ સર્વે કર્મો મારા નિમિત્તે કર અને કર્યા પછી પણ તે મને જ અર્પણ કરી દે. હે ઉદ્ધવ ! શ્રદ્ધા વડે જે પુરુષ લોકેને પવિત્ર કરનારી પરમ કલ્યાણકારક આત્મસ્વરૂપ એવી મારી કથાઓનું નિત્યપ્રતિ શ્રવણ કરે છે, તેને મારા સિવાય બીજું કશું જ ચતું નથી. તે હંમેશાં મારાં કર્મો તથા જન્મને જ ગાયા કરે છે એટલે આ બધું કાર્ય પરમાત્માનું જ છે અને આ તમામ જન્મ પણ પરમાત્મારૂપ જ છે એવી રીતે ગાય છે, નિત્ય મારું જ સ્મરણ કરે છે અને વારંવાર તેનું તે જ રટણ વા અનુકરણ કરે છે, અર્થાત નિત્યપ્રતિ મને જ ભજે છે; તે મનુષ્ય મારે માટે જ ધર્મ, અર્થ અને કામનું સેવન કરતો હતો કેવળ મારામાં જ આશ્રયવાળો હોઈને આત્મસ્વરૂપ અને સનાતન એવા મારા વિષે નિશ્ચળ ભક્તિને પામે છે. એ રીતે સત્સંગથી પ્રાપ્ત કરેલી મારે વિષેની ભક્તિવડે તે પુરુષ સતત મારું જ ધ્યાન કરે છે અને તે વડે સંપુરુષોએ બતાવેલા મારા સ્વરૂપને અવશ્ય પામે છે. આ રીતની ભક્તિ વડે તે કૃતાર્થ થાય છે (ભાવ રકં૦ ૧૧ અ૦ ૧૧).
ભક્તિમાર્ગની ઉપાસનાનો આરંભથી અંત સુધીને સંક્ષેપ ક્રમ આ કથન ઉપરથી બુદ્ધિમાને જાણી શક્યા હશે કે, સગુણ મૂર્તિનું ધ્યાન, પૂજન, અર્ચન, ઉત્સવ, વ્રત, જપ વગેરે તે કેવળ શક્તિમાર્ગનું પ્રથમ પગથિયું છે અને પછી વાવ કૂવા બંધાવવાં, મંદિર વગેરે
Page #741
--------------------------------------------------------------------------
________________
૬૧૨]
વઘા રે ત્રિવિજેતા .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ૦ ૧૨/૨૦.
બનાવવાં, યજ્ઞયાગાદિ કરવા વગેરે ઉદ્યમો ક્રમે ભક્તિમાર્ગમાં નિષ્ઠા થવા પૂરતા જ છે. આ બધાં આરંભનાં સાધનો હોઈ તે જે નિષ્કામ રીતે એટલે સંસાર પૈકી કોઈપણ વાસનાની ઈચ્છા નહિ રાખતાં કરવામાં આવે તો તે થકી ચિત્તશુદ્ધિ થઈ શકે છે, માટે તે કર્મો સર્વત્ર એક ઇષ્ટદેવની ભાવના રાખીને કરવાં અને પછી તેને કૃણાર્પણ કરવા અથવા તે કર્મ કરતા પૂર્વે જ તેને કઠણાર્પણ કરવાં, અર્થાત પ્રથમથી જ નિષ્કામ બની જવું. આ રીતે જયારે તેની પૂર્ણ તૈયારી થાય છે એટલે તેની ચિત્તશુદ્ધિ થવા પામે છે અને ચિત્તશુદ્ધિ થઈ એટલે તે સત્પષના ઉપદેશને લાયક બને છે ત્યારબાદ સેવા વગેરે દ્વારા તેમને પ્રસન્ન કરીને તે આત્મસ્વરૂ૫નું સાચું જ્ઞાન સમજી લે છે. એ જ્ઞાન પરોક્ષ હોય છે. પરોક્ષજ્ઞાન થયા બાદ તે સદ્દગુરુએ બતાવેલા સર્વાત્મ યા નિઃશેષભાવના સતત અભ્યાસવડે તેમાં નિશ્ચલ બને છે. આમ જ્ઞાનમાં નિશ્ચલતા થઈ એટલે ધ્યાતા અને ધ્યેય એ બે સિવાય તેને બીજું કાંઈ જણાતું નથી. એ રીતે જ્યારે ધ્યાનની પણું પરિપકવતા થાય છે એટલે યાતા અને ધ્યેય પણ એકરૂપ થઈ જાય છે. આવી તપતા થાય ત્યારે જ ધ્યાનની પરિપકવતા થઈ એમ જાણવું. આમ તે ભક્ત અને ભગવાન એવા વિભક્ત એટલે જુદાપણામાંથી મુક્ત થઈ ભક્ત એટલે એકરૂપ બને છે. આ મુજબ ઐકયભાવ થતાં જ તે તદ્દન નિષ્કામ બની જાય છે. તેને કર્મ તથા તેનાં ફળ, સાથે તલભાર પણ સંબંધ હોતો નથી, એ રીતે કૃતકૃત્ય અને જ્ઞાતય બનેલ જીવન્મુક્ત પુરુષ અંતરરહિત એટલે ઐકયરૂપ એવી અનંતર કિવા રવાભાવિક શાંતિને પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થયેલે જ ખરો ભક્ત કહેવાય. ભક્ત સંજ્ઞા આને માટે જ આપવામાં આવેલી છે. આ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ ભક્તિમાર્ગની કક્ષા પૂર્ણ થઈ એમ જાણવું. જ્ઞાનની પરિપક્વતા તે જ ધ્યાન એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તે વખતે ભક્તિમાગી આ સગણુ ઉપાસકને પિતાના ઈષ્ટના સગાણ સ્વરૂપે સાક્ષાત દર્શન થાય છે. અને ત્યારબાદ ધ્યાનની પણ પરિપકવતા થતાં તે ભગવાનના નિર્ગુણ સ્વરૂપ સાથે તદાકાર બની જાય છે તથા અખંડ એવી નિર્વાણ શાંતિને પામે છે. આ સ્થિતિની પ્રાપ્તિ માટે જ આ બધું કરવાનું હોય છે. આમ આદિથી અંત સુધી ભક્તિમાર્ગના અંગે ઉપાંગો સહિત સગુણ નિર્ગુણને અભ્યાસક્રમ શ્રીકૃષ્ણ ભગવાને અને સંક્ષેપમાં કહેલો છે. વરતુતઃ આત્મા, પરમેશ્વર કે ભગવાન ઇત્યાદિમાં બિલકુલ ભેદ નથી. ફક્ત નામ માત્રનો જ ભેદ છે. છતાં મંદ કોટિના અધિકારીઓ કે જેઓ જ્ઞાન (સાંખ્ય) માર્ગ પ્રમાણે નિત્યનિય વિવેક સમજવાને શક્તિમાન હેતા નથી, તેવાઓને વિવેક થતાં સુધી આ ભક્તિમાર્ગનું અવલંબન કરવાનું કહેવામાં આવેલું છે. ઉપર મુજબની પરમભક્તિવડે પ્રસન્ન થયેલા પરમેશ્વર ક્રમે અંતઃકરણની શુદ્ધિ થતાં જ વિવેકરૂપ દૂતને મોકલી આપે છે તેથી એ જિજ્ઞાસુને સ્વસ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સંબંધે શાસ્ત્રમાં નીચે મુજબનું વિવેચન આપવામાં આવેલું છે.
પરમેશ્વર તે જ આત્મા છે વ્યવહાર કે સંસારપ્રપંચ પૈકી કઈ પણ પ્રકારની વાસના કિવા ઇચ્છા નહીં રાખતાં નિરંતર લાંબા કાળ સુધી કરેલી નિષ્કામ એવી પરમભક્તિવડે પ્રસન્ન કરાયેલા પરમેશ્વર પરમ દુર્લભ એવા મેક્ષિપદને આપે છે. વસિષ્ઠજીના કથન ઉપરથી શ્રીરામચંદ્રજીએ પૂછયું: હે મુને ! ઈશ્વર કેણુ અને તેને ભક્તિ વડે શી રીતે પ્રસન્ન કરાય તે કહેવસિષ કહે છેઃ હે રામ! ઈશ્વર કાંઈ દૂર નથી અને બહુ દુર્લભ પણ નથી. મહાજ્ઞાનમય એવો સ્વતઃસિદ્ધ પિતાનો જે આત્મા એ જ પરમેશ્વર છે. આ સર્વે તે ચિપ એવા આત્માને અર્થે જ છે. તેનાથી જ થયેલું છે. તે પોતે જ સર્વરૂપ અને સર્વત્ર ભરપૂર છે. સર્વેની અંદર બહાર પણ તે જ રહેલો છે અને એ જ સર્વમય છે. સર્વદા સર્વના આત્મરૂપ એવા એ ચૈતન્યરૂપ પરમેશ્વર તત્વને નમસ્કાર હે! જેમ પવનમાંથી ગતિ થાય છે તેમ સર્વને કારણરૂપ એ ચૈતન્ય તત્વમાંથી સ્વાભાવિક રીતે જ આ સર્વ સૃષ્ટિ, પ્રલય આદિ ઉત્પન્ન થાય એમ ભાસે છે. નિરંતર આ સર્વ સ્થાવર જંગમ છવ જાતિઓ યથરછ પૂજન સામગ્રી અર્પણ કરીને તેની જ પૂજા કરતા રહે છે. જ્યારે ઘણાં વર્ષો સુધી પોતે પોતાની મરજી પ્રમાણે કેવળ એવા એ એક પરમેશ્વર પ્રાપ્તિની ઇચ્છા વડે તેનું પૂજન કરવામાં આવે છે ત્યારે જ તે
Page #742
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] જે ગાર્હસ્પત્યાદિ પંચાગ્નિને ગાહસ્પત્ય, દક્ષિણ, આહવનીય એમ ત્રિાચિકેત કહે છે. [૬૧૩ પ્રસન્ન થાય છે. આમ પવિત્ર કર્મો વડે પ્રસન્ન થયેલા એ આત્મસ્વરૂપ દેવાધિદેવ મહેશ્વર-ઈશ્વર આત્મસ્વરૂપનું જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે પોતાની મેળે જ એક વિવેક નામના પવિત્ર દૂતને મોકલે છે એટલે નિષ્કામ પૂજનાદિ વડે અંત:કરણમાં વિવેક જાગ્રત થાય છે. વિવેકવડે જાગ્રત થતાં જ સદ્દગુરુના ઉપદેશથી તેને ક્રમે પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન થાય છે. એમ ક્રમે તે અજ્ઞાની પુરુષને સંસારમાંથી તારે છે. સર્વથી ઉત્કૃષ્ટ આ અંતરાત્મા જ ઈશ્વરરૂપ છે અને તેનો વાચક પ્રણવ છે, એમાં વેદ પણ સમંત છે. એને જ મનુષ્યો, નાગ, દેવતાઓ અને દૈત્યો જપ, હેમ, તપ, દાન અને ક્રિયાઓના ક્રમથી પ્રસન્ન કરે છે. આ વિરાટ એ તેનું શરીર છે, એમ સમજે. વિકારોને તજી દઈ તમો પોતે જ પોતાના પુરુષાર્થ વડે એ પરમાત્માને પ્રસન્ન કરો, કે જેથી પોતપોતાના મનની ઈચ્છા મુજબ નિષ્કામભાવે પૂજનથી પ્રસન્ન થયેલે એ ઈશ્વર વિવેકરૂપ દતને મોકલી છવને સતસંગતિ, સતશાસ્ત્ર શ્રવણ અને પરમાર્થરૂ૫ ઉત્તમ જ્ઞાનનો લાભ કરાવી આપે છે અને પછી તેને નિર્મળ અને સર્વના આદિરૂપ એવા પરમપદમાં પહોંચાડી દે છે (૦ નિ ઉ૦ સ. ૪૮ જુઓ), ખરો દેવ કેણુ? ઉત્તમ દેવાર્ચને કહ્યું? મૂર્તિમાં દેવાર્ચન કરવાનું પ્રયોજન ? દેવ કયાં રહે છે? વગેરે સંબંધે શાકથન ભક્તિ કરનારા ઉપાસકેની ભેદ દષ્ટિને નિરાસ થાય એટલા માટે નીચે સંક્ષેપમાં આપવામાં આવે છે. જે દેવાર્યને સાક્ષાત ઈશ્વરે પોતે જ કહેલું છે.
ઉત્તમ દેવાચન ઈશ્વર કહે છેઃ હે વસિષ્ઠમુનિ! હું તમને સર્વોત્તમ દેવાર્ચનને પ્રકાર કરું છું. ખરો દેવ કોણ, એ શું તમે જાણો છો? આદિ અંતથી રહિત એવો જે અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ છે, તે જ ખરો દેવ છે. કાળ, દેશ કે વસ્તુથી જેનો પરિચ્છેદ થતો હોય તેમાં દેવપણું કયાંથી સંભવે? પણ આદિ અંતથી રહિત એવો જે અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ છે તે જ દેવ એ શબ્દથી કહેવાય છે, માટે તેવા મુખ્ય દેવનું જ પૂજન કરવું. આ આખું જગત કેવળ ચિંતન્ય સ્વરૂપ એવા પરમાત્માનું જ રૂપ છે તથા એ પરમાત્મા જ પરબ્રહ્મ છે. તે જ સર્વોત્તમ છે. એ દેવનું પૂજન જ સર્વથી શ્રેષ્ઠ છે.
મૂર્તિમાં દેવાર્ચન કરવાનું પ્રયોજન | હે મહામુને! તમો મઢ વિવેકી છે તેથી હું તમને ખરું રહસ્ય કહું છું. વિષ્ણુ ખરા દેવ નથી, હું પણ ખરો દેવ નથી, બ્રહ્મા પણ ખરા દેવ નથી તેમજ વાયુ, સૂર્ય, અગ્નિ, ચંદ્ર, બ્રાહ્મણ, રાજા, છે પણ ખરા દેવ નથી. જે દેહ કિંવા ચિત્ત (મન)૨૫ હોય તે દેવ સંભવે જ નહિ તેમ શોભારૂપ અથવા બુદ્ધિથી ગ્રહણ થઈ શકે તે પણ દેવ હોય જ નહિ. પુછ્યું કે ધૂપને માટે સમૂહ પરમાત્માના પૂજનમાં કશો ઉપગી નથી. જેઓ અનુત્પન્ન અર્થાત મંદ બુદ્ધિવાળા તથા બાળકની પેઠે મુગ્ધ ચિત્તવાળા એટલે નાદાન હોય છે તેવાઓને માટે જ શાસ્ત્રોમાં આ કૃત્રિમ મૂર્તિમાં દેવાર્ચન કરવાનું કહેલું છે. જેમ ભાત ન મળે તો કોદરા ખાવામાં આવે છે તેમ જેને ઉપશમ, બાધ તથા સમતા આદિ હેય નહિ તે અજ્ઞાનીઓને સુખ તથા શાંતિ આપનાર ખરું પરમાત્મવ૫ કદી પણ પ્રાપ્ત થતું નથી.
સાચું દેવાર્શન ઉપશમ, બેધ અને સમતા આદિ પુષ્પથી આત્મહ૫ દેવનું અર્ચન કરવું એ જ સાચું દેવાચન છે, એમ નિશ્ચયપૂર્વક સમજે. કેવળ આકારની ભાવના વડે થતું પૂજન એ સાચું દેવાર્ચન નથી પરંતુ સર્વાત્મભાવે થતું પૂજન એ જ ખરું દેવાર્ચન છે.
આત્મા જ પૂજ્ય છે. તમે આ છવાદિ તમામ દશ્યને વેગળા નહિ સમજતાં તેને અકૃત્રિમ, અવિનાશી તથા ચૈતન્ય પ્રકાશ એવા બ્રહ્મરૂપ જ સમજે. આ આત્મા જ પૂજ્ય છે નહિ કે અનાત્મા. આ રીતે જે બેષરપ આત્મપૂજન તે જ મુખ્ય છે.
Page #743
--------------------------------------------------------------------------
________________
૬૧૪ ] યઃ સેતુરીગાનાનામક્ષ ત્રણ ચમ્ [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૩
તે જ હું છે જે કેવળ ચૈિતન્યમાત્ર છે, રવતઃસિદ્ધ અને અનિર્વચનીય એવું પરમપદ છે તે જ સંસારના સારરૂપ છે. સર્વના સારપણાને પામેલે એ નિઃશેષ અવસ્થામાં સ્થિત રહેલે આત્મા એ જ ખરે દેવ છે અને એ જે પૂર્ણદેવ તે જ “હું” છે.
દેવ ક્યાં છે? હે મુનિ: આ ચૈતન્યરૂ૫ આત્મદેવ કેઈથી દૂર નથી તેમ જ કેઈને દુર્લભ પણ નથી. તે તે સર્વદા દેહમાં, આકાશમાં અને સર્વત્ર સર્વમાં રહે છે. એ દેવ જ સઘળું કરે છે, એ જ સઘળું ભોગવે છે, એ જ સઘળું ધારણ કરે છે, એ જ જાય છે અને એ જ નિઃશ્વાસ લે છે. એ દેવ જ પ્રત્યેક અંગ પ્રત્યંગને જાણે છે અને સર્વ પણ એ જ છે.
પરમાત્મામાં બેપણું છે જ નહિ જેમ પત્થરમાંથી તેલ નીકળતું નથી તેમ ચિતન્યસ્વરૂપ પરમાત્મામાં દ્રષ્ટા, દર્શન અને દશ્ય; જ્ઞાતા, જ્ઞાન અને ય; કર્તા, કરણ અને કાર્યનું પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય; બાધા, બુદ્ધિ અને બોધવ્ય; મંતા, મન અને મંતવ્ય; હું, તું અને તેપણું; નામ ૨૫૫ણું; &અદ્વૈતપણું; સ્વદેડ કિંવા અન્ય દેહપણું; વિધિ કિંવા નિષેધપણું; શૂન્ય અશન્ય, દોષ અદેષ, વસ્તુ અવસ્તુ, ધર્મ અધર્મ, સુખ દુઃખ, ખંડ અખંડ ઇત્યાદિ કાંઈ પણ બંધ નથી. આ સર્વવ્યાપક ચૈતન્ય એ જ માત્ર એક અદ્વિતીય, નિર્વિકલ્પ, પરમ, સર્વથી પર, અતિસ્વચ્છ, સૂર્યાદિ પ્રકાશને પણ મહાપ્રકાશ આપનાર સ્વયંપ્રકાશ એવું પરમ સંવિત રૂ૫ છે (જુઓ ગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પૂર્વાર્ધ સર્ગ ૩૦ થી ૪૦, અને તે ફક્ત ટૂંક સાર આપે છે).
આ વિવેચન ઉપરથી સાચા ભક્તિમાર્ગની કલ્પના આવી બેટ દુરાગ્રહ શ્રી જિજ્ઞાસુઓ સાચી ઉપાસના કરવા પ્રેરાશે તેમ જ ભક્તિમાર્ગ એટલે દૈત ભાવના જ રાખવી એવા પ્રકારમો દુરાગ્રહ તે તદ્દન નિરર્થક જ છે, એટલું જ નહિ પરંતુ તેવા દુરાગ્રહીએ તો ભક્ત નહિ પરંતુ દાંભિક જ ગણાય અને તેવા પ્રચાર કરનારાઓ પણ મૂઢ ગણુશે એવું પ્રત્યક્ષ ભગવાનને જ કહેલા કથન ઉપરથી તથા શાસ્ત્રના આધારો ઉપરથી સારી રીતે જાણી શકાશે,
અધ્યાય ૧૩મે
શાસ્ત્રને ઉદ્દેશ છે? ભગવાને કહ્યું કે હે પાર્થ! આ તમામ અત એવા આત્મસ્વરૂપ જ છે, તેથી ભિન્ન કાંઈ છે જ નહિ એ રહસ્ય વિસ્તારપૂર્વક તને સાંખ્ય (જ્ઞાન) માર્ગ, યોગમાર્ગ તથા ભક્તિમાર્ગ દ્વારા સારી રીતે સમજાવ્યું, તેમ જ તેવા એજ્યભાવને અનુભવ કેવી રીતે થઈ શકે છે, તે સંબંધમાં કરવાને અભ્યાસક્રમ પણ તને કહેવામાં આવ્યો. આ પરમ નિર્વાણુરૂપ એવું આત્મતત્વ એ વાસ્તવિક તે પોતાનું જ સ્વરૂપ છે, પિતાના રવરૂપથી ભિન્ન એવું બીજું કાંઈ છે જ નહિ, છતાં કોળિયો જેમ પોતે જ પોતામાંથી મેં દ્વારા લાળ બહાર કાઢીને તેનું જાળું બનાવે છે તથા તેને પોતાનું ઘર સમજીને તેમાં જ રહે છે અને જ્યારે તેને તે સ્થાન છોડવાની ઈચ્છા થાય છે ત્યારે પોતે જ ઉત્પન્ન કરેલા તમામ જાળાને ખાઈ જઈ પિતામાં જ પાછું વિલીન કરી દે છે; આ રીતે આ કોળિયો પોતે જ પોતામાંથી અનેક તંતુઓને ઉત્પન્ન કરીને તેમાં પોતે જ રમમાણ થાય છે તથા વળી પાછો તે તમામને પોતે જ સફાચટ કરીને પુનઃ પિતામાં જ સમેટી લે છે. આ રીતે તે પોતે ખેલ કરતો રહે છે, જાળું વગેરે તમામ વસ્તુતઃ તેનાથી કિંચિત્માત્ર પણ ભિન્ન હત નથી તેમ પરમાત્મા પોતે જ આત્મસ્વરૂપ કિંવા સ્વરૂપભૂત એવી આ તમામ દશ્ય જાળ (વૃક્ષાંક ૨ થી.
Page #744
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
જેઓ યજ્ઞાદિ કમીને અત્યુત્કૃષ્ટ અક્ષર બ્રહ્મના સેતુરૂપ સમજે છે;
[ ૬૨૫
૧૫ ૬ સુધી) પોતે પોતામાં જ અનંતરૂપે વિસ્તારી તેમાં તે પોતે જ જાણે મર્યાદિત જેવો થઈ રહે તે હેય તથા સુખદુઃખાદિ ભેગે ભોગવતે હાય અને અનેક જન્મમરણાદિ અનુભવી રહ્યો હોય એવી રીતે માસે છે, તેમ જ વળી પાછા-તમામ વિષયોને પિતામાં જ એકરૂપે કરી જીવન્મુકિતનો અનુભવ લઈ મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
શાને હેતુ આ રીતે પરમાત્મા પોતે જ અજ્ઞાની તથા જ્ઞાની બની પોતામાં જ રહેલો આ સુખદુઃખાદિરૂપ સંસાર કે જે સ્વરૂપથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, તેને પોતે જ પોતામાં અનંતરૂપે વિસ્તાર કરીને વળી પાછો તેને એક રૂપે પોતામાં જ સમેટી લે છે. આમ આ બધું અત એવા પરમાત્માથી અભિન્ન એવું એકરસાત્મક તવ જ સર્વત્ર વ્યાપેલું છે, તે અનિર્વચનીય છે. જે આ અનિર્વચનીય નવ છે તે તત્વ જ આ સર્વનું સાચું સ્વપ હોઈ તે એકરૂપ હોવા છતાં પોતે જ પોતાને મિથ્યાશ્રમ વડે બે રૂ૫ માની લઈ, અજ્ઞાન વડે દુ:ખરૂપે પોતે જ પોતામાં પ્રતીતિ લેતા રહે છે. તેમાંથી નિવૃત્ત કરીને તેઓને પોતાના સાચા સ્વરૂપનું ભાન કરાવવાના ઉદેશથી પ્રવૃત્ત થવું એ જ તમામ શાસ્ત્રોનો મૂળ હેતુ છે. આવો સ્તુત્ય હેતુ નજર સામે રાખીને શાસ્ત્રની ઉત્પત્તિ થવા પામેલી છે, તે પૈકી આ મિથ્યા અને રપૂલ એ આડંબર ભાસવાને આરંભ થશે એટલે વિરાટપઘની ઉત્પત્તિ થઈ તે સાથે જ આ સર્વ આડંબર વન કિવા મૃગજળવત મિથ્યા છે, એવા પ્રકારનું ભાન કરાવી આપનાર વેદ પણ ઉત્પન્ન થયા છે અને ત્યાર પછી વિરાટ પુરપના રડ્યૂલ દેહના અભિમાની આ વિશ્વ કિવા સમષ્ટિની ઉત્પત્તિકાર સ્વરૂ૫ભૂત અને અનાયાસે જ ઉત્પન્ન થયેલા બ્રહ્મદે, આ વ્યષ્ટિ જીવાળી બ્રહ્માંડરૂપ ધૂકે સૃષ્ટિની રચના કરોળિયાની લાળની જેમ પોતે પોતામાંથી જ કરી તેમાં ચૌદલેક રજ્યા છે અને તે સર્વમાં અંતે મનુષ્ય યોનિ ઉત્પન્ન કરેલી છે અને તેમાં આ બધું આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારનું સાચું જ્ઞાન ગ્રહણ કરવાની બુદ્ધિ હોવાનું જોઈ તેને ઘણે જ આનંદ થયો, તેથી તેણે પોતા સાથે સ્વયં ઉત્પન્ન થયેલ વેદોનું સાચું જ્ઞાન આપી પોતાના માનસપુત્ર વસિષ્ઠ, નારદ, સનકુમાર ઈત્યાદિ અનેક મહર્ષિ, દેવર્ષિ તથા રાજર્ષિઓને તે જ્ઞાનની પ્રસૃતિને માટે આ ભૂતળમાં મનુષ્યલોકમાં જ્ઞાનના પ્રચાર અર્થે મોકલ્યા (આ જ્ઞાન જગતમાં કેવી રીતે આવ્યું તે સંબંધમાં અધ્યાય ૪ બ્લેક ૧ થી ૩ માં વિવેચન આપેલું છે તે જુઓ). તેઓએ કાળ, દેશ અને મનુષ્યબુદ્ધિને વિચાર કરીને યજ્ઞાદિ ભિન્ન ભિન્ન કર્મોથી માંડીને છેક આત્મસ્વરૂપ સુધી આ લોકમાં તે જ્ઞાનને વિરતાર કર્યો. તે જ્ઞાનવિસ્તારના મૂળ ચૌદ પ્રથાનો છે (ચૌદ પ્રસ્થાનો જ્યાં તે માટે અધ્યાય ૨, પૃષ્ઠ ૧૬૧ ની ટિપ્પણમાં કહેવામાં આવ્યું છે તે જુઓ). આ ચૌદ પ્રથાનો એ જ જ્ઞાનવિસ્તારનાં મૂળ સાધનો છે. આ વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનોમાં બતાવેલા ધોરણે જ લોકોમાં મની બુદ્ધિનો વિચાર કરીને અધિકારવશાત જ્ઞાન આપવામાં આવે છે. આ રીતે આ અપૌરુષેય એવા વેદોને જ્ઞાનસ્વરૂપે જગતમાં વિસ્તાર થવા પામ્યો છે, જેથી આ ચૌદ પ્રસ્થાનના આધાર સિવાયનું જે જ્ઞાન તે અવિદ્યા કહેવાય છે. અર્થાત વિદ્યાને હેતુ તો અંતે જે વડે અદ્વૈત એવા આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય એવા ઉપાય બતાવવાનો જ છે અને તેટલા માટે જ આ વિદ્યાના પેટમાં જેને સમાવેશ થાય છે એવાં વિદ્યાનાં ચૌદ પ્રરથાને (ઉપદે સહ અઢાર)ને વિસ્તાર જગતમાં સર્વત્ર પ્રસરેલ છે.
જગતમાં શાસ્ત્રને વિસ્તાર કેમ થાય ? આ રીતે શાસ્ત્રનો શુદ્ધ હેતુ ધ્યાનમાં રાખી લોકોને પ્રતીત થનારા આ દૈતશ્રમમાંથી એટલે જોવામાં આવતી આ બેપણદિની ભાવનામાંથી નિવૃત્ત કરીને આ બધું કેવળ શુદ્ધ અને ચૈતન્ય એવા એક આત્મસ્વરૂપ જ છે. એટલું જ નહિ પરંતુ આ પોતાને મિથ્યા સંક૯૫ વડે ધતભાવથી માનનારાઓ પોતે પણ શુદ્ધ આત્મસ્વરૂપ હોવા છતાં અમો જુદા છીએ એવું મિથ્યાભ્રમ વડે માની બેઠા છે. તે અધ્યાસમાંથી તેમને પોતાના શહ એક સ્વરૂપમાં લઈ જવામાં આવે છે, તેઓ બિચારા પોતાની જ અજ્ઞાનતા વડે જે અનેક પ્રકારનાં મિથા દુઃખ ભોગવીને તથા વિષયપાશમાં ફસાઈને વિઝાના કીડાની જેમ તેમાં સબડી રહ્યા છે, તેમાંથી તેને
Page #745
--------------------------------------------------------------------------
________________
૬૧૬] સમયે તિતીર્જતાં વાર નાવિજેતા મહિલા . [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૩ શી રીતે ઉગારવા કે જેથી તેઓ આ દુઃખરૂપ ગર્તા (ખાડા)માંથી સુખરૂપ એવા પોતાના આત્મસ્વરૂપમાં જ સ્થિત થાય. એવી રીતની કરુણુ વડે તેઓને સમજાવવાને માટે કયા માર્ગોનું અવલંબન કરવું તે સંબંધમાં મહર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિઓએ વિચાર કર્યો. વિચારમાં તેઓને જણાયું કે આ સર્વ લેકે અજ્ઞાન વડે જ આમ ભ્રમમાં પડેલા છે. તેઓની દ્વત એટલે બેપણની ભાવના તે એટલી બધી દઢ થયેલી છે કે, તેઓને જે આ સર્વ આત્મસ્વરૂપ છે તથા તું પણ પોતે આત્મસ્વરૂપ જ છે, એમ કહેવામાં આવે અને તે કથન ગમે તેટલું સાચું હોય તો પણ તેનો વિચાર તેઓ કદી કરશે નહિ, અને ઊલટા હાંસીપાત્ર ઠેરવશે, એટલા માટે જેમ અજ્ઞાની બાળકને ભણાવનાર શિક્ષક પોતે ગમે તેટલે જ્ઞાની હેય તે પણ તેને પોતાનું જ્ઞાન બાજુ પર મૂકીને પ્રથમ તો બાળકબુદ્ધિ અનુસાર તેની સાથે એકડે એક ઇત્યાદિ ગોખવાનું અને કક્કો ઘૂંટવાનું કામ કરવું પડે છે, તેમ શાસ્ત્રો તથા શાસ્ત્રકારોએ પિતામાં અજ્ઞાનતાનો આરોપ લઈ આ બધું દૈત છે, તો તે કેવા પ્રકારનું છે, તેમાં પ્રકૃતિપુરુષ, ક્ષેત્રક્ષેત્રજ્ઞ ઇત્યાદિ ભેદ પાડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા જ્ઞાનદાતા મહર્ષિઓએ (૧) વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનો અને તેમાં બતાવવામાં આવેલાં અનેક પ્રકારનાં કર્મો તથા તે નિયમે તે સર્વનું અંતિમ ધ્યેય તે અંત એવા આત્મજ્ઞાનનું પક્ષજ્ઞાન કરી આપવું એટલું જ એક છે. ઉદ્દેશ એ કે, જેથી તેઓ અનુભવ લઈ કૃતાર્થ બને તથા (૨) અજ્ઞાની લો કે જેઓની આ સર્વ વિશ્વ દૈતરૂપ છે એવી રીતે તેમની જગત તથા પરમાત્મા વિષે ભેદબુદ્ધિ દઢ થયેલી હોવાથી તેમને આ અદ્વૈતજ્ઞાન સંબંધી ઉપદેશ એકદમ શી રીતે પચે? તેથી તેવા
છે કે જેઓ કેવળ વિષયની પાછળ મંડ્યા રહી જગતના સુખને જ સાચું માની બેઠા છે તેઓને માટે થયાગાદિ ક્રિયાઓ તથા તે વડે થતા વર્ણાદિ ઉપભોગનો તથા ઐશ્વર્યોની પ્રાપ્તિના માર્ગો બતાવ્યા છે. વળી કેટલાક તે કરતાં શ્રેષ્ઠ બુદ્ધિવાળાઓ ભગવાનની પ્રાપ્તિ કરી લેવી એ જ ખરું કર્તવ્ય માનતા હોવાથી તેમને માટે નિષ્કામ જપતપાદિ માર્ગો બતાવ્યા છે. કેટલાકે તેમની બુદ્ધિ તથા તર્ક પ્રમાણે પરમાણુ, વિજ્ઞાન સાંખ્ય, ગ, વેદાંત તથા નાસ્તિકને માટે અર્વત, બૌદ્ધ, શન્ય, ચાર્વાકાદિ એમ અનેક માર્ગો તે તે લકે માટે પ્રકટ કર્યો છે અને લોકોએ તેમાંથી પોતપોતાની બુદ્ધિ અનુસાર જેમને જે પ્રિય અને યોગ્ય લાગ્યા તેનું ગ્રહણ કર્યું છે, આ રીતે જગતમાં સર્વત્ર શાસ્ત્રને વિરતાર થવા પામેલ છે.
અનેક સાંપ્રદાય નીકળવાનું કારણ કેવળ અજ્ઞાન જ છે. જગતમાં આ મુજબ શાસ્ત્રના વિસ્તાર થયા બાદ તે તે માર્ગના અવલંબી લોકોને તે તે માર્ગના દર્શાવનારા આદ્યપુરુષોએ તેમની સાથે એકરૂપ થઈ, તેઓને તેમાંથી ઉગારવાને માટે ઉપદેશાદિ તથા વાદવિવાદોની શરૂઆત કરી અને સાચું તથા ખોટું શું, એવો વિવેક તેમના મનમાં જાગૃત કરાવ્યો. આ સર્વ મતોમાં વેદાંતે અગ્રસ્થાન લીધું તથા તમામ વાદોનું ખંડન કરીને આ બધું અદ્વૈત જ કેવી રીતે છે, તે સારી રીતે ખંડનમંડનાદિઠારા સિદ્ધ કરી બતાવ્યું. આમ લોકોને પરોક્ષજ્ઞાન આપી કમે અપરોક્ષજ્ઞાનનો અનુભવ કરાવ્યો. આ રીતે ભિન્ન ભિન્ન માર્ગો(મો)ની જગતમાં જે પ્રસિદ્ધિ થઈ તેમાં સત્યમાર્ગ બતાવનારા ગૌતમ. કણાદ, કપિલ, પતંજલિ, જેમિનિ, વ્યાસ ઇત્યાદિ તે તે માર્ગના મુખ્ય આચાર્યો હેઈ તેઓ તે વેદનો અર્થ સારી રીતે જાણનારા, અનુભવસિદ્ધ એવા જીવન્મુક્ત તત્ત્વો હતા. તેઓને ઉદ્દેશ વેદના મૂળ સિદ્ધાંત તરફ લોકેને પ્રવૃત્ત કરવા એટલે જ હતો. આમ જો કે આ પ્રદર્શને અજ્ઞાનીઓને જ્ઞાન થવાને માટે ઉપગનાં છે એ વાત ખરી પરંતુ જેઓ અત્યંત તીવ્ર બુદ્ધિશાળી તથા તત્વના અભ્યાસકે હોય તેઓને માટે તે જમ ઉત્પન્ન કરાવનાર હોવાથી અપેક્ષાનુભવી એવા તત્ત્વવિદો એટલે વેદાંત યુક્તિવાદીઓએ તેનું પણ ખંડન કરેલ છે. આ મુજબ વ્યવહારમાં જેમ બને પરમમિત્ર કઈ એવા પ્રસંગે જાણે બંને પરસ્પર શત્રએ હોય એવું વર્તન કરે છે તથા તેવી પદ્ધતિથી કાર્ય સાધી લે છે તેવી રીતે આ આચાર્યોને માટે પણ સમજે.
આચાર્ય બનવાને મેહ એક દષ્ટાંત છે કે, એક ગામડામાં એક મહત્મા રહેતા હતા. તેઓ સ્વભાવે અતિશય શાંત હતા. તેઓ કોઈના ઉપર કદી પણ ક્રોધ કરતા ન હતા. તે ગામમાં એક વટેમાર્ગુ બ્રાહ્મણ પૈસાની જરૂર હેવાથી
Page #746
--------------------------------------------------------------------------
________________
ગીતા દહન તેવા સંસાર તિતીર્ષ નચિકેતા અગ્નિનાઉપાસકે, નિર્ભય બની પાર પામી શકે. [ ૬૧૭ ઉધરાણ માટે આવી ચઢશે. આ મહાત્માના કેટલાક હિતશત્રુઓ ઈર્ષા વડે બળતા હતા. તેઓ તો મહાત્મા ઢંગી છે એમ સમજતા; તેથી તેમને ઢોંગ લોકોમાં ખુલ્લો કરે એવા ઉદ્દેશથી તેમણે આ ભૂદેવને કહ્યું કે, તમારે જેટલા પૈસાની જરૂર હોય તે અમો આપીશું પરંતુ તેમાં શરત એ છે કે, અહીં એક ઢોંગી મહાત્મા રહે છે, તેઓ પોતે કદી ક્રોધ કરતા નથી, એમ બહારથી લોકોમાં બતાવે છે, તો તમો તેને આખા ગામમાં ક્રોધી બનાવીને ફરે તો તમને પૈસા મળશે. આ સાંભળી બાપડા બ્રાહ્મણે મહાત્મા પાસે જઈ તેમને ક્રોધ લાવવાના ઘણા પ્રયાસો કર્યો પરંતુ તે સર્વ નિષ્ફળ ગયા. અંતે તેને પશ્ચાત્તાપ થયો. તેણે મહાત્માને સાષ્ટાંગ પ્રણામ કર્યા તથા ક્ષમા માગી અને બનેલો સર્વ પ્રકાર કહ્યો. તે સાંભળીને મહાત્માએ કહ્યું કે, એટલું જ ને ? જે તારું કામ થતું હોય તો પ્રથમ તેમની પાસેથી પૈસા લઈ લે અને તેઓને કહે કે હું મહાત્માને ક્રોધાવેશમાં આખા ગામમાં ફેરવીને પછી નાસી જઈશ. માટે તમો મને પ્રથમ પૈસા આપો. તેમ જ ન કરું તો મારી પાસેથી પૈસા પાછા છીનવી લેજે. આમ થશે એટલે હું તારી પાછળ જોડો હાથમાં રાખીને ક્રોધ વડે દોડીશ અને આખા ગામમાં કરીશ ૫છી તું તે પસા લઈ ને પોતાના ગામ તરફ ચાલ્યા જજે નહિ તો આ લોકો તારી પાસેથી પૈસા ફરીથી ઝૂંટવી લેશે. આ રીતે સંકેત કરીને ઠર્યા પ્રમાણે મહાત્માએ કર્યું, આથી બ્રાહ્મણનું કામ થયું. તેમ કપિલ, ગૌતમ, કણાદ, પતંજલિ, વ્યાસ વગેરે મહર્ષિ તો વેદના તાત્પર્યાને યથાર્થ રીતે જાણનારા તથા સાક્ષાત અનુભવસિદ્ધ મહાત્માઓ હતા; પરંતુ લોકોને સમજાવવા માટે તેમણે દૈતવાદનો અંગીકાર કરી તેને ફરીથી અદ્વૈતમાં જોડી દીધું છે, તથા વેદાંતના સિદ્ધાંતે પિકી અદ્વૈતસિદ્ધાંતનું જ પ્રસ્થાપન કર્યું છે. પરંતુ અજ્ઞાનીઓ કે જેઓ તેઓના સિદ્ધાંત પૂર્ણાશે સમજવાને શક્તિમાન નથી, તેઓએ તે તેમણે યુક્તિ માટે બતાવેલી બૈત બાજુ જ વગર સમજે પકડી લઈ અનુભવગમ્ય માર્ગને છોડી ખોટા દુરાગ્રહ વડે આચાર્ય બનવાના મોહમાં ફસીને પોતાનો વિનાશ કરી લીધો તથા તેવા પ્રકારના અનુયાયીઓ તૈયાર કરવા માંડ્યા, પરંતુ તે તો કેવળ એક અજ્ઞાનતા જ છે. આમ અપરોક્ષ અનુભવ વડે જ અભિ પ્રાપ્તિ થઈ કલ્યાણ થઈ શકે છે, એ આ સાચો રાહ છોડી દઈ કેવળ પોતપોતાની કલ્પના વડે આચાર્યાદિ બનવાના તથા આશ્રમાદિ સ્થાપવાના મોહમાં ફસાઈ ભ્રમ વડે અનેક કુતર્કો ' કરી, પોતાને સાંપ્રદાય જ સત્ય છે એવું કહી મિથ્યાભિમાન વડે પોતાને જ્ઞાની માની બેઠેલા પરંતુ વરતુત:
અજ્ઞાનીઓ ખરેખર દયાને જ પાત્ર ગણાશે. આવા દુરાગ્રહીઓ તો અંતે પોતાના અનુયાયી સહ અધોગતિને જ પામે છે, કારણ કે તેઓ અદ્વૈતવાદનો ઉદ્દેશ સમજતા નથી તેમ તેમનામાં અનુભવને લેશ પણ હોતો નથી.
જ્યાં પરોક્ષજ્ઞાનને જ અભાવ હોય ત્યાં અપરોક્ષ (અનુભવ)ની તે વાત જ કયાંથી સંભવે? ઉદ્દેશ એ કે, અનુભવની ઇચ્છા ધરાવનારાઓએ પ્રથમ પ્રકૃતિપુરુષ ઇત્યાદિના વિવેક દ્વારા પોતાના આત્મવરૂપનું યથાર્થ પક્ષજ્ઞાન સંપાદન કરી, પછી અપરોક્ષાનુભવ મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ અને કોઈ પણ પંથાભિમાનને વશ ન થતાં પોતાનું સ્વહિત સાધી કૃતાર્થ થવું જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, જેમ આકાશની પાંચ મહાભૂતમાં ગણત્રો થવા છતાં તે પ્રત્યક્ષ બતાવી શકાય તેવું નથી પરંતુ ત્યારે મહાભૂતોને અવકાશ આપના કેઈ એક તત્વ હેવું જોઈએ એવી રીતની કલ્પના વડે જ તેનું અસ્તિત્વ છે એમ કહી શકાય છે તેમ જ્યાં બધા વાદવિવાદો મરી નિર્વિવાદ (વાદરહિત) બને છે એવી યુક્તિ તે જ વેદાંત યા અદ્વૈતવાદને નામે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ વિવેચન સારી રીતે જાણવામાં આવવાથી બુદ્ધિમાનોની અદ્વૈત વા વેદાંતમત વા વાદ સંબંધની માન્યતા અને શંકાઓ દૂર થશે,
ભગવાન કયાં અને આપણે કયાં? જે વાત એક અજ્ઞાનીમાં અજ્ઞાની ગણાતે મૂઢ પણ જાણે છે કિવા બાળકને પણ ખબર હોય છે કે, ભગવાન અને આપણે અલગ છીએ. તાત્પર્ય, આ રીતે બે પડ્યું છે એવું જ્ઞાન તે વ્યવહારમાં એક મૂઢને પણ હોય છે, તો પછી આટલી બધી સાદી વાતને સિદ્ધ કરવાને માટે શાસ્ત્રોની કિવા વ્યાખ્યાનોની શી જરૂર છે? આથી તે ઊલટું લોકેની અજ્ઞાનતામાં વધારો કરી તેઓને ભ્રમમાં નાખવામાં આવે છે. એક ક્ષેત્રના સ્થાને હજારો મનુષ્યોની સભા ભરાઈ હતી. તેમાં વ્યાખ્યાન થવાનું હતું. તેમાં “ભગવાન તથા ભક્ત
Page #747
--------------------------------------------------------------------------
________________
૬૧૮] રામાન ચિન' વિદ્ધિ શરીર { રમેવ તુ [ સિદ્ધાન્તકાડ ભ૦ગીઅ૦૧૩ એ બંને જુદા છે એવા દ્વૈતવાદની સિદ્ધતા” એ વિષય હતો. ત્યાં એક મહાત્મા આવી ચડ્યા. તેમણે આ હજારોની માનવમેદની એકત્ર થવાનું કારણ પૂછ્યું, તે જણાયું કે સામેથી આવનાર પેલા સસ્પૃહસ્થ આજે ભગવાન અને ભક્ત એવા બે પણાની સિદ્ધતા” એ વિષય ઉપર વ્યાખ્યાન કરવાના છે. તે સાંભળી તેઓ વ્યાખ્યાતા પાસે ગયા, નજીકમાંથી લાકડાને ભારે વેચવા એક કઠિયારે જતા હતા તેને મહાત્માએ પાસે બેલાવીને પૂછ્યું કે, ભાઈ તું તે માટે સર્વશક્તિમાન એવો ભગવાન છે ખરું ને? તે સાંભળતાં જ ભારે વેચનારે નમસ્કાર કરીને કહ્યું, “શેઠસાહેબ! આવું શું બોલો છો? સર્વશક્તિમાન ભગવાન કયાં અને હું પામર કયાં? હું તો ગરીબ, દીન અને રાંક છું.” તેને આ પ્રમાણેને ઉત્તર સાંભળીને પાસે ઊભેલા વ્યાખ્યાતાને કહ્યું, “જોયું ! ભગવાન અને આપણે જુદા છીએ એ વાત તે આ એક તમારી દષ્ટિએ મૂઢ ગણાતો માણસ પણ જાણે છે, તો આપ આ હજારો લોકોની મેદની વચ્ચે તે સંબંધમાં વ્યાખ્યાન કરીને શે પુરુષાર્થ સાધવા નીકળ્યા છો?” તાત્પર્ય એ કે, આ રીતે વૈતવાદની સિદ્ધતા કરવાનો પ્રયત્ન કરનારા અને તેમાં જ પુરુષાર્થ સમજનારા શાસ્ત્રો કિંવા શાસ્ત્રનો તદ્દન નિરર્થક જ ગણાય, કારણ કે જે વાત એક બાળક પણ જાણે છે તેને સિદ્ધ કરવાનું તે કેવું હોય? કોઈ કહે કે સમુદ્રમાં જળ છે તેની માટે આ લોકમાં સિદ્ધતા કરવાની છે. પણ તે વાત પ્રચલિત હોવાથી તેની તે નાનાં બાળકને પણું ખબર છે, તેથી તેની સિદ્ધતા કરવાનો પ્રકાર જેમ હાસ્યાસ્પદ ગણાય તેમ આ દૈતની સિદ્ધતા માટે પ્રવૃત્ત થનારાં શાસ્ત્રો તથા શાસ્ત્રાને ' માટે પણ જાણવું. સિદ્ધતા તે તેની જ થઈ શકે છે કે, દેખવામાં જેવા પ્રકારે આવે છે તેવું ત્યાં વસ્તુતઃ હોતું નથી જેમ મૃગજળ; ત્યાં પાણી હોય એમ પ્રત્યક્ષ દેખાય છે ખરું પરંતુ તેમાં વાસ્તવિક રીતે પાણીનું એક બિંદુ પણ હેતું નથી, તેમ આ જગત જેવું દેખાય છે તેવું જ જો હોત તો પછી તેને માટે શાઍ કિંવા કહેનારાઓની શી જરૂર ? તેમાં તે ફક્ત તમે કહે છે તેવું તે નથી, પણ અમે કહીએ છીએ તેવું તે છે, એવું લોકેમાં મનાવવાને દુરાગ્રહ જ તરી આવે છે. જો આમ ન હોય તે પછી જે જેને જેવું દેખાય અને જેને જેવું લાગે તેવું તે તેના અનુભવ પ્રમાણે બરાબર જ છે, તે પછી બીજાએ તેમાં દખલગીરી કરવાની કિંવા પાંડિત્ય બતાવવાનો કંઈ જ જરૂર રહેતી નથી. પછી તે નિયમ, શાસ્ત્રો, રાજ્યકાયદાઓ વગેરે કશાની પણ જરૂર જણાતી નથી. આ દૃષ્ટિએ વિચાર કરતાં આ દૈતવાદીઓની પણ શી જરૂર રહે? આથી એમ નિઃશંક સિદ્ધ થાય છે કે, જે એવું જોવામાં કે જાણવામાં આવે તેવું તે ન હોય પણ બીજા જ કઈ પ્રકારનું હોય, તો તેનું મૂળ સાચું સ્વરૂપ બતાવવાને માટે જેણે તેને સાક્ષાત અનુભવ લીધે હોય તે પાએ જ અધિકારી છે અને એટલા માટે જ આવા અનુભવસિદ્ધ શાસ્ત્ર, શાસ્ત્રો તથા તેમાં બતાવેલા શાસ્ત્રીય પ્રયત્નની જરૂર છે. મનસ્વી, આધાર અને અનુભવ વગરના લૂખા તર્ક તથા વિતંડાવાદ વડે કાંઈ સાચું હસ્ય કદી સમજી શકાય નહિ. સારાંશ કે, જે દૈત શાસ્ત્રકારોનો હેતુ અત એવા પરમતત્વના અનુભવ તરફ લઈ જનારો હેતો નથી, તેવા દુરાગ્રહી શાસ્ત્રકારોનાં શાસ્ત્રો એ ખરાં શાસ્ત્રો નહિ પરંતુ મિથ્યા આડંબરો છે એમ સમજવું. એટલું જ નહિ પરંતુ “વેદનો ખરો અર્થ (ઉદ્દેશ ) નહિ સમજતાં જે મલિન બુદ્ધિવાળા પુરુષો વેદનો અભિપ્રાય તે ફક્ત કર્મપરાયણતા છે એમ કહે છે, તેવાઓ પોતાને જે કે વેદના આધારે ચાલનાર અને જ્ઞાની સમજે છે પરંતુ તેઓ વેદના સાયા રહસ્યને જાણતા નથી; કેમ કે તેમની બુદ્ધિ ધુમાડાથી જેમ અગ્નિજવાળા મલિન થયેલી હોય છે, તે પ્રમાણે અજ્ઞાના પડળને (આવરણને) લીધે મલિન થવા પામેલી હોય છે. આથી અદ્વૈત એવું આભરવરૂપ કે જેનું જ્ઞાન આપવું એ જ એક વેદનું ખરું તાત્પર્ય કિવા રહસ્ય છે તથા જેએ પિતામાં જગત અને આત્મા કિંવા ભગવાનમાં ભિન્નતા નથી અર્થાત બંને એક જ છે એવું સમજતા નથી, તે વેદનો સાચો અર્થ જાણતા નથી એમ જાણવું (જુઓ અધ્યાય ૨ શ્લોક ૩૯ તથા અધ્યાય ૯ શ્લોક ૨૧ નીચેનું વિવરણ). તાત્પર્ય એ કે, જે વરતુ જેવા વરૂપમાં દેખાય છે, તેવી જ હેય તે પછી શાસ્ત્રનું કિવા તેને ઉદ્દેશ સમજાવનારાઓનું કાંઈ પ્રયોજન નથી. આ જગતમાં દૈતભાવના તે દરેક પ્રાણીમાત્ર, છ, જંતુ તથા વૃક્ષપાષાણાદિકમાં ૫શુ દઢતા પામેલી હોવાનું સ્પષ્ટ જણાય છે; તે પછી આવી રીતે દૈતભાવનાની સિદ્ધતા કરનારાઓને માટે, અજ્ઞાનતા વિના બીજું શું કહેવું ? જેવું જોવામાં આવે તેવું તે હોય છે જ એવો
Page #748
--------------------------------------------------------------------------
________________
ગીત લોહન '
નિશ્ચિત શરીરને રથ અને આત્માને જ રથારૂઢ સ્વામી જાણ.
[ ૬૧૯
વ્યવહારમાં પણ નિયમ જેવામાં આવતો નથી. જેમ સ્વમ, દોરી ઉપર થયેલે સાપને ભ્રમ, મૃગજળ વગેરે જોવામાં તો આવે છે પરંતુ તે વાસ્તવમાં હોતાં નથી તેથી તેને વ્યવહારમાં પણ ભ્રમ વો ભાસ કહે છે. તેની રીતે જ મનુષ્યને આત્મજ્ઞાન થઈ જ્યારે આ જગતના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તે પોતે પડ્યું આત્મસ્વરૂપ બની જાય છે, તેમ આ તમામ જગત તથા તેમાંને ચાલતે સર્વે વ્યવહાર એ એક દીર્ધકાળનું સ્વપ્ન હતું અને તે તદ્દન મિથ્યા જ હતું એવો પ્રત્યક્ષ અનુભવ આવે છે. જાગ્રત થતાં જેમ સ્વપ્નને બાધ થઈ જાય છે તેમ જ અદ્વૈત એવા આત્મપદને અનુભવ થતાં જ આ તમામ દસ્પાદિભાવોનો બોધ અનાયાસે જ થઈ જાય છે.
જે જેવું દેખાય છે તેવું હોય તે પછી બેધની શી જરૂર છે? ભગવાન કહે છેઃ હે અર્જુન! તું. જો કે, હું એટલે આ શરીરધારી કૃણુ નહી પરંતુ ચરાચરમાં વ્યાપક એવો આત્મા છે, એમ મેં તને મારા સાચા સ્વરૂપના જ્ઞાન સંબંધમાં વખતો વખત કહ્યું હતું અને તેને વારે તેને અનુભવ આવ્યો ત્યારે જ તે તારી જાણમાં આવ્યું કે આ દેખાય છે તેવા કૃષ્ણ નથી પણ ચરાચરમાં વ્યાપક એવા અત્મા જ છે. વળી તે માર' આટલું મોટું વિરાટ સ્વરાપ આ બધા અઢાર અક્ષૌહિણી સન્યની વરચે જોયું પરંતુ તે બીજા કોઈના પણ જોવામાં આવ્યું નહિ. ફક્ત સૂકમ દષ્ટિવાળા જ મને ? આત્મસ્વરૂપ છે એવી રીતે ઓળખે છે, પરંતુ અન્ય સર્વેની દષ્ટમાં તે હું એક સાધારણ શરીરધારી કુણ અને તારા મામાનો દીકરો જ છું, એવી માન્યતા પ્રચલિત છે. જે આ બધું જ તાદિ દશ્ય અને મારું સાચું સ્વરૂપ તને દેખાય છે તેવું જ હતું તે પછી તને હું એટલે દેખવામાં આવું છું તે કુણું નથી પણ આત્મા છે એવો બોધ વખતો વખત આપવાની શી જરૂર હતી? આમ જે વરતુ જે રૂપમાં હોય તે રૂપમાં જ જે તે જોવામાં આવે તો પછી તેને માટે બેધ કિંવા વિચાર કરવાની જરૂર જ રહેતી નથી તથા શાસ્ત્રો અથવા શાસ્ત્રકારો તેમ જ અનેક પ્રકારના યુક્તિવાદોની પણ શી જરૂર છે એટલે સાચું સ્વરૂપ એક હાય અને જોવામાં કે સમજવામાં બીજા જ પ્રકારો આવે તે જ તેના મૂળસ્વરૂપનું જ્ઞાન કરી આપવાને માટે અનેક પ્રકારની યુકિતઓનો આશ્રય લઈ સમજાવવામાં આવે છે. આ રીતે સર્વ ચરાચર અત એવું એક આત્મતત્વ જ વ્યાપેલું છે ભિન્ન ભિન્ન અનેક રૂપે ભાસતું આ તમામ દસ્ય જાળ મૃગજળની જેમ કિવા દેરી ઉપર ભાસનારા સર્ષની પડે સાર મિયા છે, એવા પ્રકારે તે અદ્વૈત એવું આત્મતત્વ જ અનેક પ્રકારની યુક્તિઓનો આશ્રય લઈ મહર્ષિવર્યોએ સમજાવેલું છે. તેવી શાસ્ત્રમાન્ય યુક્તિઓ પિકી દૈતભાવનાવાળાઓને તેમની કૅત ભાવનાની દષ્ટિનો અંગીકાર કરીને પ્રકૃતિપુરષ કિંવા ક્ષેત્રક્ષેત્રફૂના વિવેકદ્રારા સાંખ્યશાસ્ત્રકારે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સર્વસાધારણું લોકોને માટે તે યુક્તિવાદ સર્વમાન્ય હાઈ અત્યંત સુગમ છે. આ સિવાય વૈશેષિક, ન્યાય, યોગ, મીમાંસા વગેરે શાસ્ત્રના પ્રણેતા ક્રમે કણાદ, ગૌતમ, પતંજલિ, જૈમિનિ, વ્યાસ ઈત્યાદિકોએ પણ તે અદ્વૈત એવું આત્મતત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સર્વસામાન્ય લોકોને માટે તેઓએ બતાવેલા માર્ગે જરા કઠણ પડે છે, પણ સાંખ્ય શાસ્ત્રકારે બતાવેલી પ્રકૃતિપુરુષની યુક્તિ દ્વારા જયારે આમ અને અનાત્મ વસ્તુને સારી રીતે વિવેક થાય છે ત્યારે આત્મસ્વરૂપના નિશ્વય માટે તે બધાં શાસ્ત્રો અતિ ઉપયોગી નીવડે છે, ત્યાર બાદ તેને આત્મા અદ્વૈત કેમ તેનું ભાન થાય છે તથા પછી વેદાંત સિદ્ધાંતના ઉપનિષદો દ્વારા અદ્વૈત એ એક આત્મા જ સર્વત્ર કેવી રીતે વ્યાપેલે છે, તેનું પરોક્ષજ્ઞાને થઈ તે નિશ્ચય થાય છે, ત્યાર પછી તે વેદાંતની વિવર્તયુક્તિ કિંવા અજાત યુક્તિ વડે અપક્ષજ્ઞાનના અભ્યાસને માટે પ્રયત્ન આરંભે છે તથા છેવટે તેના તમામ સંશયો છેદાઈ તે આત્મસ્વરૂપની સાથે તદાકાર બની અદ્વૈતપદને સાક્ષાત અનુભવ કરીને જીવમુક્ત બની જાય છે.*
- સાંખ્યમત તથા વેદાંતની એકવાક્યતા શી રીતે છે, ભિન્ન ભિન્ન મતાને ઉદ્દેશ એક આત્મતત્વનું પ્રતિપાદન કરવું એ જ એક કેવી રીતે છે તથા અભ્યાસ કેવી રીતે કરો ઇત્યાદિ સંબંધમાં વિસ્તારપૂર્વક વિવેચન પ્રકૃતિપુરુષના વિવેક સાથે સમજૂતીને માટે પ્રથમ વૃક્ષસહ આપવામાં આવેલું છે તે જુઓ આત્મસ્વરૂપના નિર્ણય સંબંધમાં અધ્યાય ૨, લેક ૩૯, પાનાં ૧૫૧ થી ૧૬૪, સંખ્યા અને સાંખ્ય પાનાં ૧૪૭ થી ૧૫, વેગ પાનાં ૧૬૫ થી ૧૬૭, વિવર્ત અને અજત તથા આત્મવિશ્રાંતિના અભ્યાસક્રમને માટે પાનાં ૧૬૭ થી ૧૬૯ તથા કિરણાંશ ૨૨ જુએ. સાંખ્ય' પ્રકૃતિપુરુષને વિવેક સમજવા માટે પાછલા અધ્યાયમાં પણ પ્રસંગવશાત વખતેવખત વિવેચન આપેલું છે તે જોવું.
Page #749
--------------------------------------------------------------------------
________________
૬ર૦ ] ૩ તુ સારાિં વિદ્ધિ મનઃ પ્રઘટ્ટમેવ ચ n . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અ૧૩/૨
શું સર્વ શાસ્ત્રોને હેતુ અતિતત્ત્વ સમજાવવાનું છે? આ વિવેચન ઉપરથી સિદ્ધ થાય છે કે, જે આ બધું દેખાય છે તેવું જ હોય તો પછી શાસ્ત્રોની કિંવા સમજાવનારાઓની કશી પણ જરૂર રહેતી નથી. જેઓ “આ છે ખરું, પણ તમે કહે છે તેવું નથી, પરંતુ હું કહું છું તેવું તે છે', એમ કહેવા માગે તેવું કહેવું એ તો કહેનારના મનની એક ઊર્મિ વા તરંગ છે એમ જાણો. આથી તેવું કહેનારો કંઈ શ્રેષ્ઠ ગણાશે નહિ પરંતુ દુરાગ્રહી જ ગણાય. કેમ કે લોકેાએ આ જગતાદિને પોતપોતાના મન વડે કપી લીધેલું હોય છે તેવું તેણે પણ હું સમજું છું તેવું તે છે, એમ પિતાની ક૯૫ના વંદે માની લીધેલું હોય છે. પરંતુ એ બંને અનુભવ વગરના લુખા તર્કવાદીઓ જ ગણાય. માટે તર્ક કરવા તે પણ અપૌરુષેય એવા ઉપનિષદના આધારે જ અને તેણે બતાવેલી પદ્ધતિ પ્રમાણે જ કરવા જોઈએ, એવો નિયમ છે. મનમાં આવ્યું તે કહું છું, અંતરનો અવાજ છે તેથી કહી રહ્યો છું, એ રીતે કહેવું એ તે દંભ જ કહેવાય. માટે જ્યાં સુધી આત્માનું પરોક્ષજ્ઞાન થયેલું હોતું નથી ત્યાં સુધીને માટે પ્રથમ પ્રકૃતિપુરાના વિવેકદ્વારા આત્માનો સંપૂર્ણ નિશ્ચય કર્યા પછી વેદાંતશાસ્ત્રના ધોરણે તેનો ઐકયભાવ સમજી લેવું જરૂરી છે. આમ જ્યારે આત્માનું સારી રીતે પરોક્ષજ્ઞાન થયું એટલે પછી તમામ શાસ્ત્રોનો ત્યાગ કરી અંતરંગમાં તેને અભ્યાસ કરીને તદાકારતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. આમ કરવાથી આત્માનો અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર થાય છે. ઉદ્દેશ એ કે, દૈત સમજાવનાર શાસ્ત્રકાર તથા શાસ્ત્રોને હેતુ જિજ્ઞાસુઓ અંતે અદ્વૈત એવું પરોક્ષજ્ઞાન મેળવી કતાર્થ થાય એ જ હોવો જોઈએ અને એ જ સાંખ્ય, યોગ, ન્યાય, વેદ સમસ્ત શાસ્ત્રોનો સાર છે, કપિલાદિ દવેત્તા સર્વે મહર્ષિઓએ આ ઉદ્દેશ ધ્યાનમાં લઈને જ સમજાવ્યું છે. પરંતુ જેઓએ આ રીતે વેદના સાચા તાત્પર્યાને નહિ સમજતાં પોતે પોતાના દુરાગ્રહ વડે સમાને મત બાંધી દીધો હોય એવા અનુભવ વગરના લુખા તર્કવાદીઓ નાસ્તિક કહેવાય અને વેદાંતદષ્ટિએ તે કપલ કણુદાદિઓને પણ “તમોએ પ્રથમ વૈતનો સ્વીકાર કર્યો છે; પછી ભલે તે ગમે તે ઉદ્દેશ વડે હેય પરંતુ આત્મામાં દૈતબુદ્ધિને અંગીકાર કરવો એ પણ તેને દૂષણ સમાન છે,” એમ કહીને આત્માનું પરોક્ષજ્ઞાન થયા બાદ સિદ્ધાંતિક રીતે તે મને પણ ત્યાગ કરવા જણાવ્યું છે. અર્થાત વેદાંતના અનુભવીઓની દષ્ટિએ આત્મામાં કંઈ છે એવો સહેજ પણ સ્વીકાર કરવામાં આવતો નથી. આમ ક્રમે ક્રમે ઉચ્ચ કોટિનું જ્ઞાન મહર્ષિઓએ રવાનુભવયુક્ત તથા અપૌરુષેય શાસ્ત્રના આધાર સાથે જગતમાં લોકકલ્યાણની દૃષ્ટિએ પ્રગટ કરેલું છે. જે તને પ્રથમ પણ પ્રસંગવશાત કહેવામાં આવેલું છે.
प्रकृति पुरुषं चैव क्षेत्र क्षेत्र मेव च । एतहेदितुमिच्छामि ज्ञान क्षेयं च केशव ॥१॥
પ્રકૃતિપુરુષ, ક્ષેત્રક્ષેત્રજ્ઞ તથા જ્ઞાનય કહો ભગવાન શ્રીકૃષ્ણનું ઉપર મુજબનું અપૂર્વ વચન સાંભળીને અર્જુનને પ્રશ્ન કરવાની ઇચ્છા થઈ. તેણે કહ્યું ભગવન! આપે કહ્યું કે હું સારી રીતે સમજે, વળી મારા તમામ સંશો નષ્ટ થયા છે, છતાં બોધની પરિપકવતાને માટે જાણવાની ઇચ્છા થાય છે, તે આપ કૃપા કરીને મને કહે કે હે કેશવ! પ્રકૃતિપુરુષ તથા ક્ષેત્રક્ષેત્રનું તેમ જ જ્ઞાન અને સેય એટલે શું? તે જાણવાની મારી ઇચ્છા છે. આપે છે કે પ્રથ પરંતુ બોધની પરિપકવતાને માટે વિસ્તારથી સમજવાને ઈચ્છું છું.*
જ કેટલીક ગીતાઓમાં આ કલાક નથી તેવા કેટલાક તેને પ્રક્ષિપ્ત-પાછળથી ઉમેરી દીધેલે અંથવા ક્ષેપક કહે છે. ગીતામાં ક સંખ્યા ૭૦૧ થાય છે તેવા ભયથી આને ક્ષેપક ઠેરવ ગ્ય નથી. સર્વસામાન્ય વેદાંત સમજાવવાને એ નિયમ છે કે, પ્રશ્નના ઉત્તરમાં જ તે સમજાવવામાં આવે છે. પ્રશ્ન વગર આ વિષય સમજાવવાનું ભગવાનને શું પ્રયોજન હોય તેથી અને તે આવશ્યક હોઈ ગ્રાહ્ય છે,
'ક
Page #750
--------------------------------------------------------------------------
________________
ગીતા દોહન ]
[ ર૧
વળી મન લગામરૂપ હોઈ બુદ્ધિને જ નિશ્ચિત સારથી જાણ,
બીજાણુથારइदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। एतयो वेति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥२॥
ક્ષેત્ર તથા ક્ષેત્ર અજીનનો પ્રશ્ન સાંભળીને ભગવાન પ્રસન્ન વદને બોલ્યા: હે પાર્થ! તે ઘણે સારો પ્રશ્ન કર્યો. ક્ષેત્રક્ષેત્રજ્ઞ પ્રકૃતિપુરુષ તથા જ્ઞાન અને યનો નિશ્ચય સારી રીતે જાણવામાં આવે એટલે આત્મસ્વરૂપનો નિશ્ચય તત્કાળ થઈ શકે છે. આત્મસ્વરૂપના વિવેક અને નિશ્ચયમાં તે ઘણે જ ઉપયોગી છે, માટે તારા પ્રશ્નનો ઉત્તર કહું છું તે સાંભળ. હે કૌતેય! આ શરીર એ ક્ષેત્ર કહેવાય છે તથા એને જે જાણનારે એટલે આ હું છું કિંવા આ મારું શરીર છે એવું કહેવાવાળો છે તેને ક્ષેત્રનું કહે છે. આ મુજબ તેને જાણનારા તજજ્ઞોએ નિશ્ચય કરેલો છે. આ ક્ષેત્રક્ષેત્રજ્ઞના જ્ઞાનને જાણવાવાળા વિદ્વાનોએ આ શરીર એ જ ક્ષેત્ર હેઈ તેને આ શરીર છે એવું જે જાણનાર છે તે જ ક્ષેત્રજ્ઞ છે એમ કહેલું છે. તાત્પર્ય એ કે, અનિર્વચનીય તથા સર્વવ્યાપક એવો જે આત્મા છે, તે તે સર્વ કલંકથી તદ્દન રહિત અ૫ર, જન્મરહિત અને ભ્રાંતિ વગેરેથી રહિત હાઈ સ્વપ્રકાશ કિંવા કેવળ ચિતન્યસ્વરૂપ છે. જેમ સમુદ્રમાંનું જળ એકાદ પ્રદેશમાં નિશ્ચલ હોય છે તથા કઈ કઈ પ્રદેશમાં ચલાયમાન થાય છે તેમ સર્વશક્તિમાન એવું આ આત્મચેતન્ય હંમેશાં નિશ્ચલ હેવા છતાં કઈ કઈ પ્રદેશમાં પોતે પોતામાં અને પોતાવડે ચલણવાળું થયું હોય તેમ ચંચળતાવાળું ભાસે છે. જેમ આકાશ કઈ જગ્યાએ વાદળાંવાળું હોય છે તથા કઈ જગ્યાએ વાળાંઓથી રહિત, શુદ્ધ એવા પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેમ આ શુદ્ધ આત્મસ્વરૂપ પિતે જ પિતામાં જાણે અવિદ્યારૂપ ઉપાધિમાં આવેલું હોય તેમ હું રૂપે મર્યાદાભાવને પામેલું હોય એમ ભાસે છે. આ મહાચૈતન્ય સર્વશક્તિમાન, સ્વયં, અતઃસિદ્ધ અને સ્વતંત્ર હોવાને લીધે ક્ષણમાત્રમાં હું રૂપ એવી માયાશક્તિ(વૃક્ષાંક ૩) રૂપે સ્કુરે છે. આ અમર્યાદિત એ આત્મસ્વરૂપમાં મર્યાદિત જેવો પ્રતીત થનાર હું એવો ભાસ(વૃક્ષાંક ૩) તથા તેનો સાક્ષી ઈશ્વર, પુરુ અને દ્રષ્ટારૂપી શુદ્ધ હું (વૃક્ષાંક ૨) આ અવિલા કિંવા માયાશક્તિરૂ૫ હું એવી કુરણું (વૃક્ષાંક ૩) ને પ્રેરણું કરનારો કહેવાય છે. આમ આત્મા જ આત્મામાં ઈશ્વરરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨) તથા તેની ઈક્ષણ યાને કાળશક્તિ વડે માયા કિંવા આવિદ્યારૂપ હું એવા પ્રતિબિંબરૂપ હુરણ (વૃક્ષાંક ૩), એમ બંને રૂપે પોતે જ પો રફરે છે. આ મુજબ આત્મા પોતે જ પોતામાં પિતારૂપ ઉપાધિવાળા તથા મર્યાદિત બનેલો છે. આ આત્મામાંથી ઉદય પામેલી હું રૂ૫ માયાશક્તિ (ક્ષાંક ૩)માં ઈશ્વર કિવા પુરુષ પોતાની ઈક્ષણશક્તિ (કેવળ આંખો વડે જોઈ ને શક્તિનો સંચાર કરવો તે પ્રેરણું કિવા દ્રષ્ટાવશકિત) વડે અવિદ્યા કિવા માયારૂપ હું (વૃક્ષાંક ૩) માં સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોને ક્ષોભ કરે છે. આમ માયામાં ત્રણ ગુણેને ક્ષોભ થઈને તેનું સમમિશ્રણ થાય એટલે તે જ શક્તિ અવ્યક્ત કિવા પ્રધાનતત્વ (વૃક્ષાંક ૪) રૂપે બને છે. આ મુજબ માયા (વૃક્ષાંક ૩) માં ગુપ્ત રૂપે રહેલી કાળશક્તિ, ક્રિયાશક્તિ તથા જ્ઞાનશક્તિ વગેરે શક્તિઓનો પ્રાદુર્ભાવ પબુ ત્રણ ગુણોના લાભની સાથે સાથે થતો જ રહે છે. આ માયાશક્તિરૂપ હું એવું કુરણ (વૃક્ષાંક ૩) જે પોતાના સાચા રૂપને જાણે એટલે હું તો આત્મસ્વરૂપથી અભિન્ન એવો છું એવું છે તે જાણે તે તેને રવરવરૂપમાં વિલય થઈ તે સચ્ચિદાનંદરૂપને પામે છે; પરંતુ તે પિતાને જયારે “હું” “હું” એવા પરિચ્છેદ (મા૫)વાળો હાઈ કુછ છું એમ માન્યા કરે છે ત્યારે તેમાં ઈશ્વર (ક્ષાંક ૧)ની ઈક્ષણ કાળશક્તિ વડે #ભ થઈ તે પોતે સૌથી પ્રથમ મર્યાદિત એવા અવ્યક્ત (વૃક્ષાંક ૪) સ્વરૂપે બને છે. તેમાં જ્ઞાન, કાળ અને ક્રિયા ઈત્યાદિ તમામ શક્તિઓને સાંઠ ગુપ્તરૂપે હોય છે જ, જે ઉપર કહેવામાં આવ્યું છે;
Page #751
--------------------------------------------------------------------------
________________
દરર ] વિશાળ ન્યાકુવા ગુજરાન ! [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૩/૪ ત્યારબાદ તે જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિયુક્ત એવા અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) રૂપે બને છે. પશ્ચાત્ મહાપ્રાણ (વૃક્ષાંક ૬), મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭, અહંકાર દેવો દ્ધ (વૃક્ષાંક ૮), ચિત્ત દેવતા ક્ષેત્રજ્ઞ (વક્ષાંક ૯), બુદ્ધિ દેવતા બ્રહ્મા (વૃક્ષાંક ૧૦), મન દેવતા ચંદ્ર (વૃક્ષાંક ૧૧), વિષ્ણુનું નાભિકમળ કિંવા હિરણ્યગર્ભ (રક્ષાંક ૧૨), બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) તથા તેણે રચેલું ચૌદ લેકથી વ્યાપેલું વિરાટ પુરુષના સ્કૂલ દેહરૂપ એવું આ બ્રહ્માંડ; એ રીતના વિસ્તારરૂપે ક્રમે ક્રમે ક્ષણમાત્રમાં પ્રતીત થઈ જાય છે. પરંતુ આ બધું વાસ્તવિક રીતે તે આત્મરિવરૂપ જ હેય છે. આ રીતે ઈશ્વર (વક્ષાંક ૨) પોતે પોતાની ઈક્ષિણશક્તિ વડે જે પ્રકૃતિ (વૃક્ષાંક ૩) ના સત્વ, રજ અને તમ ગુણેના ક્ષોભને પામી તેને જે ક્રમે આ બધે વિસ્તાર ૩ થી ૧૫ ૪) થવા પામેલો છે તે વિરાટ સ્વરૂપ જ ભગવાનનું શરીર કહેવાય અને તેને જ ક્ષેત્ર કહેવામાં આવે છે તથા તેને જાણનાર સાક્ષી, દ્રષ્ટા કિંવા પ્રેરક ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ ક્ષેત્રજ્ઞ કહેવાય છે એમ જાણુ.
ઈશ્વર ક્ષેત્રજ્ઞ તથા માયા વ્ર કેમ? શરીરમાં ત્રણ ભેદ છેઃ (૧) વ્યષ્ટિ શરીર, (૨) સમષ્ટિ શરીર (બ્રહ્માંડ) અને (૩) વિરાટ વા મહત શરીર. આ ત્રણમાં વ્યષ્ટિ શરીરાભિમાની તે જીવ, સમષ્ટિ શરીરાભિમાની તે ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૯) અને મહત યા વિરટ શરીરનો અભિમાની કિંવા સર્વનો સાક્ષી વા દ્રષ્ટા તે ઈશ્વર (વૃક્ષાંક ૨) એવી સંજ્ઞા વડે કહેવાય છે. વારતવિક ઈશ્વર જ ખરે ક્ષેત્રજ્ઞ છે, કેમકે વિરાટના શરીરમાં જ સમષ્ટિ અને સમષ્ટિમાં આવેલા તમામ વ્યષ્ટિ, એ રીતે બંનેમાં આવેલા તમામ શરીરને સમાવેશ થઈ જાય છે; જેમ મનુષ્ય કહેતાંની સાથે જ તેમાં હાથપગાદિ તમામ અવયવોનો સમાવેશ અનાયાસે જ થઈ જાય છે તેમ મહત કિંવા વિરાટશરીર કહેતાંની સાથે જ તેમાં અનેક વ્યષ્ટિ જીવો સહિત તમામ સમષ્ટિ ને સમાવેશ અનાયાસે જ થઈ જાય છે. આથી આ ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ ખરે ક્ષેત્રનું હાઈ પ્રકૃતિ, માયો કિંવા અવિદ્યા અને તેને તમામ વિસ્તાક મહત યાને વિરાટશરીર (વૃક્ષાંક ૩ થી ૧૫ શ સુધીનો) હોઈ તેને જ ક્ષેત્ર કહે છે. આથી “ શારીરમ્' એટલે આ શરીર કે જે મેં તને વિરાટ દર્શન વખતે બતાવ્યું હતું તે ક્ષેત્ર કહેવાય અને તે શરીરને જાણવાવાળો એવો છે તેનો દ્રષ્ટા, સાક્ષી કિંવા ઈશ્વરરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨) એ ક્ષેત્રજ્ઞ છે, એમ વિધાના કહે છે; એ પ્રમાણે ભગવાને અત્રે સ્પષ્ટ રીતે કહ્યું છે. આ ક્ષેત્રજ્ઞ એવો ઈશ્વર પોતે જ પોતાના સંકલ્પવશાત ક્ષેત્રરૂપે બનેલો છે. ક્ષેત્રક્ષેત્રજ્ઞ સંબંધે શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે નિર્ણય છે.
ક્ષેત્રજ્ઞ જ સંકલ્પવશાત વિકારરૂપ એવા આ ક્ષેત્રરૂપે બનેલું છે હે મહાગાહે ! દેશ, કાળ અને ક્રિયાઓ વડે ઘેરાયેલું તથા કલ્પનાઓને લીધે પિતાને પરિચ્છન્ન એટલે મર્યાદિત માનતું, હું રૂપ માયા કિંવા પ્રકૃતિને સાક્ષી શુદ્ધ હું વા ઈશ્વર (વૃક્ષાંક ૨) રૂ૫ એવું જે આત્મચેતન્ય તે જ ક્ષેત્રજ્ઞ કહેવાય છે (વૃક્ષાંક ૨) તથા ક્ષેત્ર એ તેના શરીર એટલે મહતરૂપ માયા, પ્રકૃતિ વા વિરાટદેહ (રક્ષાંક ૩ થી ૧૫ ૬ સુધી)નું નામ છે. તે ક્ષેત્ર પોતાના તમામ શરીર એટલે ક્ષેત્રને તેમ જ તેની અંદર તથા બહારના સમગ્ર પદાર્થોને જાણે છે, અર્થાત તે માયારૂપ પ્રકૃતિના આત સર્વ વિસ્તારને જાણે છે તેથી તેને એ તમામને દ્રષ્ટા કિંવા સાક્ષી પણ કહે છે. એવું તે આત્મચેતન્ય જ ક્ષેત્રજ્ઞ, સાક્ષી, ઈશ્વર (વૃક્ષાંક ૨) કહેવાય છે. આ ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૨) સૌથી પ્રથમ હું છું એવી દઢ કલ્પનાઓથી એટલે માયારૂપ હુ' (વૃક્ષાંક ૩) એવી રફુરણા વડે કલંકિત થઈને, ક્રમેક્રમે તે પોતે જ મહાપ્રાણ કિંવા છત્રાદિ (વૃક્ષાંક ૬) તથા મહત્તત્વ (વૃક્ષાંક ૭) આદિ ભાવોને પ્રાપ્ત થઈ, ત્યારબાદ અહંકારપણાને પ્રાપ્ત થાય છે (જુઓ વૃક્ષાંક ૮). આ અહંકાર નિશ્ચયાત્મક ક૯૫નાઓ વડે કલંકિત થઈ સત્ત્વાદિ રૂપે અધિદેવ, અધિભૂત તથા અધ્યાત્મ ઇત્યાદિ લેવાનો નિર્ણય કરી લે છે તથા પછી તે ક્રમે ચિત્ત કિંવા નારાયણ (રક્ષાંક ૯) અને બાદ બુદ્ધિપણાને પ્રાપ્ત થાય છે (વૃક્ષાંક ૧૦). બુદ્ધિ સંકલ્પવિકથી કલંકિત થઈને મનપણાને પ્રાપ્ત થાય છે (વૃક્ષાંક ૧૧), મન ધીરે ધીરે ગાઢ વિકલ્પવાળું બની પછી જાણે ભૂલ ઇન્દ્રિયપણાને પ્રાપ્ત થતું હોય એમ પ્રથમ હિરણ્યગર્ભ વૃક્ષાંક ૧૨) તથા પછા સમષ્ટિના કર્તારૂપ બની પોતાના જ સ્કૂલ શરીરરૂપ એવા ખંડને ભેદીને બ્રહ્મદેવરૂપે
Page #752
--------------------------------------------------------------------------
________________
I
ગીતાદહન ] ઈનેિ અશ્વો અને વિષને વિચારવાના માર્ગે કહેલા છે, પરંતુ દર પ્રગટ થાય છે (વૃક્ષાંક ૧૩). આમ આત્મચેતન્યરૂપ ક્ષેત્રનું એવો ઈશ્વર, પોતે જ મનરૂપે બની તે મને રાગદ્વેષાદિ અનેક શક્તિઓને પ્રાપ્ત થઈ ધૂલ ઇન્દ્રિયો દ્વારા વિરાટના સમષ્ટિરૂપ પૂલ શરીરને ધારણ કરે છે (વૃક્ષાંક ૧૪); અને કોશેટાના કીડાની જેમ હાથે કરીને બંધનને પામે છે. આ રીતે જેને ખાવાની લાલચને લીધે મત્સ્ય હાથે કરીને જ જાળમાં સપડાય છે તેમ પોતાના સંક૯પનું વારંવાર સ્મરણ કરવાને લીધે મન પણ ભૂંડે હાલે આ સંસારમાં બંધાઈને પરિતાપને પામે છે. હું ખરેખર બંધાયો છું એમ માનીને મિથ્યા બંધનને સાચું માન્યા કરતું અને ધીરે ધીરે પોતાના બ્રહ્મપણાને છેડી દેતું એ મન પોતાની અંદર ચૌદ લોકવાળા જગતમાં અનેક ભ્રાંતિરૂ૫ રાક્ષસોને ઉત્પન્ન કરે છે. આ મુજબ તે પોતે ધીરેધીરે શબ્દ સ્પર્શાદિક વિરૂપી અગ્નિની રાગદ્વેષાદિક જવાળાઓની અંદર સપડાઈ, સાંકળથી બંધાયેલા સિંહની પેઠે તે અત્યંત પરવશ બની જાય છે અને અનેક વાસનાઓને લીધે તે પિતાનાં સંકલ્પાત્મક વિચિત્ર કાર્યોના કર્તાપણાને સંપાદન કરે છે. આમ તે ઈશ્વર(વૃક્ષાંક ૨) પોતે પોતાની ઇચછામાત્રથી જ રચાએલી આ અનેક દશાઓમાં પડ્યો હોય એમ ભાસે છે. આ રીતનું તેનું જે કાર્ય તે જ ક્ષેત્ર કહેવાય છે, તેને જ પ્રકૃતિ કિવા માયા કહેવામાં આવે છે. એ જ ક્ષેત્રજ્ઞ વા ઈશ્વર(વૃક્ષાંક ૨) પોત પોતાના સંકલ્પ વડે કોઈ અવસ્થામાં મન કઈમાં બુદ્ધિ, કોઈમાં જ્ઞાન તેમ જ કેઈમાં ક્રિયા, તે કઈ સ્થળમાં અહંકાર તથા કઈ જગ્યાએ લિગશરીર કહેવાય છે. માયા કિવા પ્રકૃતિ પણ તે જ બનેલો છે. મૂળ,કર્તા, તથા કમં પણ તે જ છે. તે જ કોઈ સ્થળમાં બંધ તે કેઈ સ્થળમાં ચિત્ત, કઈ સ્થળે અવિદ્યા તથા કોઈ સ્થળે ઇચ્છા ઇત્યાદિ અનેક રૂપે પ્રકટ થયેલો છે એમ કહેવાય છે. આ પ્રમાણે તે જ સંસારમાં બંધાએલ છે, દુ:ખી છે, તૃષ્ણાથી તથા શેક વડે ઘેરાયેલું અને રાગના વિસ્તીર્ણ સ્થળરૂપે પણ તે જ છે. તાત્પર્ય, તે જ પોતાની મેળે મિથ્યા એવા આ સંસાર નામના ઝેરી ઝાડપણને પામેલું છે તથા પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયેલ હોવાથી સંતાપ પામ્યા કરે છે ( યે રિથ૦ ૦ ૪૨).
क्षेत्रमं चापि मां विद्धि सर्वक्षत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रक्षयोर्भानं यत्तज्ज्ञानं मतं मम ॥३॥
ક્ષેત્રક્ષેત્ર આત્મરૂપ છે એવું યથાર્થ રીતે જાણવું તે જ જ્ઞાન હે ભારત ! ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સંબંધે શાસ્ત્રમાં ઉપર મુજબ નિર્ણય છે, તે તારી સમજમાં આવ્યું હશે જ, પણ શાસ્ત્રમાં આવેલું આ વિવેચન તો મારા જેવા શાસ્ત્રના અભ્યાસીને શી રીતે સમજવામાં આવે એમ જો તું કહેવા ઇચ્છતા હોય તો તને સ્પષ્ટ કહું છું કે સર્વ ક્ષેત્રમાં આતમસ્વરૂપ એવા મને જ ક્ષેતુ જાણ, એટલે તમામ ક્ષેત્રમાં ક્ષેત્રનુરૂપે આત્મસ્વરૂપ એવા એક “હું” જ છે. ભાવાર્થ, ઉપર કહેલું જ છે કે આ ક્ષેત્રજ્ઞ જ સર્વ ક્ષેત્રરૂપે બનેલો છે. ક્ષેત્ર તથા ક્ષેત્રનમાં વાસ્તવિક કઈ ભેદ નથી. આ મુજબનો જે ક્ષેત્રન તે તો આત્મસ્વરૂપ એવો હું જ છે, એટલે મિથ્યા વિકારવાળું જણાતું આ ક્ષેત્ર(વૃક્ષાંક ૭ થી ૧૫૫) તથા તેને સાક્ષી ક્ષેત્રજ્ઞ(વૃક્ષાંક ૨), એ બંને વાસ્તવિક તે આત્મસ્વરૂપ જ છે. આત્મસ્વરૂપથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. આ રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનું સાચું જ્ઞાન થવું એટલે તે બંને આત્મસ્વરૂપ છે તેથી ભિન્ન નથી એમ જાણવું, તે જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે. પરંતુ આવો વિવેક જેને થયેલ હતો નથી તેવાઓને આત્મરવરૂપનું યથાર્થ જ્ઞાન થતાં સુધીને માટે જ ક્ષેત્રક્ષેત્રજ્ઞ એવા મિયા ભેદ પાડીને સમજાવવાને શાસ્ત્રકારોને ઉદ્દેશ હોય છે. આ ક્ષેત્રજ્ઞને સાક્ષી, દ્રષ્ટા, ઈશ્વર વા પુરુષ(વૃક્ષાંક ૨) તથા ક્ષેત્રને અવિવા, માયા, પ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૧૫ થ) ઇત્યાદિ અનેક નામો સમજાવવાને માટે આપવામાં આવેલાં છે.
तत्क्षेत्र यञ्च याक्च यद्विकारी यतश्च यत् ।
स व यो तत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥४॥
Page #753
--------------------------------------------------------------------------
________________
૬૨૪] આત્મચિમનોકુફ્ર મોવાડુમનીષિનઃ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦૧૩/૭
ક્ષેત્રક્ષેત્રનું સ્વરૂપ કહું છું તત એટલે જેને તેએવા પદ વડે સમજાવવામાં આવે છે તે અનિર્વચનીય કિંવા આત્મસ્વરૂપ એવું જે આ ક્ષેત્ર યાદફ અર્થાત આ દશ્ય જેવું અને જેવા વિકારવાળું હોય તેમ જ તેને જાણનાર ક્ષેત્રજ્ઞ જેવા પ્રભાવવાળો હોય તે સંક્ષેપમાં કહું છું તે સાંભળ. તાત્પર્ય, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બંને વાસ્તવિક તે આત્મસ્વરૂપ જ છે છતાં તેવો બોધ જેમને થયેલો હેતો નથી તેવા અજ્ઞાનીઓને માટે જે આ તમામ દક્ષ્યરૂપ ક્ષેત્ર જેવું છે, જેવા વિકારવાળું છે તથા જેવા પ્રકારે જોવામાં આવે છે, તે જેથી ઉપર્યું છે તેમ જ તે અર્થાત ક્ષેત્રજ્ઞ જે સ્વરૂપે ભાસે છે અને જેવા પ્રભાવવાળો છે તે સર્વે હું તને સંક્ષેપમાં કહું છું.
ऋषिभिर्वहुधा गीत छन्दोभिर्विविधैः पृथक् । ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥५॥
ઋષિઓએ જુદે જુદે રૂપે અનેક પ્રકારે વર્ણવેલું આત્મતત્ત્વ આના એટલે બ્રહ્મસ્વરૂપના પૂલ વર્ણન સંબંધમાં ઋષિઓએ જુદે જુદે અનેક પ્રકારે નિરૂપણ કર્યું છે, વેદોએ નાના પ્રકારે વિવેકથી ગાયું છે અને સાક્ષીભાવમાં સ્થિત રહીને સમજાવનારા અને બ્રહ્મસ્વરૂપ તથા કેવળ અનિર્વચનીય એવા બ્રહ્મપદને જ નિશ્ચિત ભાવ બતાવનારા ઉપનિષદોમાં પણ આ બધું બ્રહ્મરૂપ જ છે એ મુજબ અનેક પ્રકારે કહેવાયું છે. તાત્પર્ય એ કે, આ અનિર્વચનીય એવા આત્મપદને સમજાવવાને માટે ભિના ભિન્ન પ્રકારના યુક્તિવાદો વડે શાસ્ત્રકારોએ આ બધું બ્રહ્મસ્વરૂપ જ છે, એ રીતે સમજાવવાને માટે અનેક પ્રકારની યુકિતઓ દ્વારા તેનું વર્ણન કરેલું છે (મતિની ભિન્નતાના ઉદ્દેશ સંબંધમાં અધ્યાય ૨ પૃષ્ઠ ૧૭ર તથા અધ્યાય ૯ માં વિરતૃત વિવેચન કરવામાં આવેલું છે તે જોવું ), પરંતુ હું તને આ ક્ષેત્રનું સ્વરૂપ ટૂંકમાં કહું છું.
महाभूताम्यहङ्कारो वुद्धिरव्यक्तमेव च । । इन्द्रियाणि दशैक् क पञ्च चेन्द्रियगोचराः ॥६॥ इच्छा द्वेषः सुखं दुःखं सातश्चेतना धृतिः। एतत्क्षेत्र समासेन मुविकारमुदाहृतम् ॥७॥
વિકારવાળા ક્ષેત્રનું સ્વરૂપ પાંચ મહાવ્રતો તેની પાંચ તન્માત્રા, દશ ઈન્દ્રિયો, તેના વિષયો તથા અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત એ કારણત તેમ જ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ચેતના, ધૈર્ય, ઇત્યાદિ સંધાલુકા વિકારવાળું આ બધું ક્ષેત્ર કહેવાય છે, જે તેને સંક્ષેપમાં કહ્યુંઃ જેમ પ્રકૃતિનું સ્વરૂપ સમજાવનારા શાસ્ત્રવિદોએ અનેક પ્રકારનાં ભિન્ન ભિન્ન તરોની સંખ્યા વડે તેને સમજાવેલું છે, જેનું વર્ણન પ્રથમ વખતો વખત (અધ્યાય ૨ પૃષ્ઠ ૧૫૫ થી ૧૫૮) આપવામાં આવેલું જ છે તે કેવળ યુકિતરૂપ છે. તે યુક્તિઓને અર્થ ફકત આત્મા વા બ્રહ્મનું સાચું જ્ઞાન કરી આપવું એટલે જ હેવાથી તેની બુદ્ધિને વિચાર કરી દેઈ એ વિસ્તારપૂર્વક તથા કેટલાકેએ તેને સંક્ષેપમાં સમજાવ્યું છે. તે બધી યુક્તિએ સયુક્તિક હે ઈ તેમાં જેમ તત્વોને પરસ્પર એક બીજામાં સમાવેશ થઈ જાય છે, તેમ ભગવાને અને માયા વા પ્રકૃતિને જ ક્ષેત્રરૂપે વહેલી હેઈ તેમાં પાંચ મહાભતો, તેની તન્માત્રા, દશ ઇંદ્રિયો અને તેના વિષયો તથા બુદ્ધિ, અહંકાર અને અવ્યકત, એટલાં
Page #754
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] બુદ્ધિમાનો તે આ ઇકિયાદિ બધું વતઃ આત્મરૂપ છે એમ જાણે છે. | ૬ર૫ કારણુત જ ગણેલાં છે. આમાં ભગવાને હું ૨૫ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને સમાવેશ અવ્યક્ત (કક્ષાંક ૪)માં જ કરેલ છે. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિયુક્ત પ્રકૃતિપુરા (વૃક્ષાંક ૫) તથા મહાપ્રાણ કિવા સુત્રાત્મા (કક્ષાંક ૬) અને મહત્તવ (વૃક્ષાંક ૭)ને સમાવેશ અહંકાર (વક્ષાંક ૮)માં જ કરેલો છે. આ અહંકારમાંથી ઉત્પન્ન થતા ત્રણ પેટા ભેદ અધિદેવ (વૃક્ષાંક ૬), અધ્યાત્મ (કક્ષાંક ૬) અને અધિભૂત (ક્ષાંક ફ્ર)ના અંતર (પેટા)માં આવેલાં તો પૈકી દશ ઇંદ્રિયો તથા તેના સ્થાનકે (વૃક્ષાંક ૮/૮/ગ) તથા પાંચ મહાભૂતો તથા તેની તન્માત્રા (રક્ષાંક ૮/૯/૬) એમ બે જ ભેદ પાડેલા છે. તેમ જ તમામ અધિદેવતાઓ કિંવા કર્તા (વક્ષાંક ૮/૭/ગ)નો સમાવેશ મન (દક્ષાંક૧૧)માં જ કરેલો હેઈ ચિત્ત તથા તેના દેવતા ક્ષેત્રનું (વૃક્ષાંક ૯)ને બુદ્ધિ (વૃક્ષાંક ૧૦૦માં જ સમાવેશ કરેલ છે. તેમ જ હિરણ્યગર્ભ કિંવા વિષ્ણુના નાભિકમળ વૃક્ષાંક ૧૨)નો સમાવેશ પણ મન (કક્ષાંક૧૧)માં જ કરે છે. આ રીતે ભગવાને કાર્ય તથા મહાકારણ સૂષ્ટિને ઉપરનાં તત્તવોથી સંક્ષેપમાં વર્ણવેલી છે; તેમ જ ઇચ્છા, પ, સુખ, દુઃખ, ચેતના એટલે પ્રાણીમાત્રને વ્યાપારમાં પ્રવૃત્ત કરાવનારી શક્તિ તથા વૈર્ય એટલાં તત્તવોને સંધાત યાને સમુદાય એ બધા કારણ, મહાકારણ પ્રકૃતિના વિકારો હોઈ તે વિકારોનો આશ્રય લઈને જ આ કાર્યસૃષ્ટિ એટલે સમષ્ટિ બ્રહ્માંડરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. કાર્યકારણમાં કારણ જ મુખ્ય હોવાથી બ્રહ્માંડાદિ તેના કાર્યનો સમાવેશ કારણતત્ત્વમાં જ ભગવાને અત્રે કરેલો છે, એમ સમજવું. આ મુજબ વ્યવહારમાં જેને વિકારવાનું કહે છે, એવા ક્ષેત્રનું સ્વરૂપ સંક્ષેપમાં તને કહેવામાં આવ્યું, પરંતુ વાસ્તવિક તો તે આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચિત સમજ,
અખંડ બ્રહ્મમાં વિકારની કલ્પના શી રીતે સંભવે? ભગવાન આગળ કહે છે કે: હે પાર્થ ! વળી તું કદાચ એમ કહેશે કે આ બધું અખંડ અને એકરસાત્મક એવું બ્રહ્મતત્વ જ છે અને તેને જ ભિન્ન ભિન્ન પ્રકારે ઋષિઓ, વેદો તથા બ્રહ્મસૂત્ર વર્ણવે છે તથા આપે પણ મને એ પાંચ મહાભૂત, તેની પાંચ તન્માત્રા, દશ ઈદ્રિયો, તેના દશ વિડ્યો, એક મન, બુદ્ધિ, અહંકાર અને અવ્યક્ત એવાં ચોત્રીસ કારણત તથા ઇરછી, દ્વેષ, સુખ, દુ:ખ, ચેતના, ધિય એ સર્વને સંધાત એ સાત વિકારો મળી કુલ એકતાલીસ તાવડે સમજાવ્યું છે. બ્રહ્મ તે અખંડ અને પૂર્ણ છે; તે તેમાં કારણાદિ ત તથા વિકારો કેમ સંભવે? તે સંબંધે હું તને શાસ્ત્રને નિર્ણય કહું છું. આ સંબંધે પાછલા અધ્યાયોમાં પણ વખતો વખત કહેવામાં આવ્યું છે , (અધ્યાય ૨ થી ૫, ૭, ૮ જુઓ) છતાં જ્ઞાનની પરિપકવતાને માટે ફરીથી કહું છું તે સાંભળ.
પરમાત્મામાં વિકાર કયાંથી સંભવે ? પરમાત્મા અખંડ અને પૂર્ણ છે તો પછી તેમાં પ્રદેશનું હોવાપણું સંભવે જ કેમ? પરમાત્મામાં વિકાર તથા બીજા પદાર્થોનું સંક્રમણ એટલે બીજાપણાની ભાવનાનો પ્રવેશ શી રીતે ઘટે?
કાર્યકારણની પરંપરા કેવળ અજ્ઞાનીઓને સમજાવવા પૂરતી જ છે ઉત્તરઃ છવની અને બ્રહ્મની એકરૂપતા જ છે; વાસ્તવિક રીતે દૈત બિલકુલ છે જ નહિ, પરંતુ આ વિષયમાં શિષ્યોની બુદ્ધિને વ્યુત્પન એટલે તેઓ આત્મતત્તવ સમજવાને માટે સમર્થ બને એવી બનાવવાને માટે આ આત્મપ્રદેશમાં મલિન થવા આદિ વ્યવહાર શાસ્ત્રમાં કપેલ છે, તે કેવળ યુતિરૂ૫ હેઈ સમજાવવા પૂરતો જ છે, માટે વરસ્તુતઃ કશે વિરોધ છે જ નહિ. જગત બ્રહ્મનિમિત્તથી ઉત્પન્ન થયું છે તથા બ્રહ્મરૂ૫ ઉપાદાનથી થયું છે ઇત્યાદિ વચનોની રચના તો અજ્ઞાનીઓને જ્ઞાન થવાને માટે શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. તે તે ફક્ત યુક્તિરૂપ હોઈ વ્યવહારદષ્ટિ સમજાવવા પૂરતી જ છે, પણ વાસ્તવિક નથી. વિકારીપણું, અવયવો, દિશાઓ તથા પ્રદેશ ઇત્યાદિ પ્રકારે છે કે પ્રત્યક્ષ દેખવામાં આવે છે ખરા છતાં પણ તેઓ આત્મસ્વરૂપમાં સંભવતા નથી. પરમાત્મામાં ચૈતન્યની કલ્પના વિના બીજી કોઈ કલ્પના છે જ નહિ અને થશે પણ નહિ. આમ છે તો પછી કાર્ય શબ્દનો અર્થ તથા બીજી પણ વ્યવહાર સંબંધી વાતો અને કહપનાઓ તેમાં કયાંથી
૦.
-
- ૧
Page #755
--------------------------------------------------------------------------
________________
દર૬]
નવ વિજ્ઞાનવાયુ જોર નર મા
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અ૦ ૧૩૭
હોઈ શકે? અહીં જે જે કલ્પના, જે જે શબ્દ, જે જે અર્થ અને જે જે વાપે છે, તે સઘળાં બ્રહ્મથી જ થયેલાં છે અને બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મતિરિક્ત કાંઈ છે જ નહિ એમ સમજવું. જેમ અગ્નથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ અગ્નિ જ છે, તેમ જે પદાર્થ જે થી ઉત્પન્ન થયો હોય તે તે રૂ૫ જ છે. આ ઉત્પન્ન કરનાર છે અને આ ઉત્પન્ન થયેલ છે, એવું જે કહેવામાં આવે છે, તે બધું તે કેવળ ભેદની કલ્પના કરીને જ $વામાં આવે છે. આ જગતમાં અમુક પદાથથી અમુક પદાથે ઉત્પન્ન થયા છે, એવા જે કાર્યો કારણુરૂપ વ્યવહાર ચાલે છે, તે તે આમસ્વરૂપ એવા એક પદાર્થમાં પોતે પોતામાં અનેક સ્વરૂપ બનાવવાની જે
છે તેને જ એક જાતને વિવર્તરૂપ ચિત ચમત્કાર છે. માટે જ આ એકમેવ એ આત્મા છે, તે જ ઉત્પન્ન કરનાર અને ઉત્પન્ન થયેલ એમ બે પ્રકારે ભાસે છે. “આ પદાર્થ જુદો છે અને એ પદાર્થ જુદ છે” એ રીતે નામરૂપના વ્યવહારનો શ્રમ તે કેવળ બેલવા માત્ર જ છે પણ વાસ્તવિક રીતે પરમાત્મામાં તે નથી, છે જ નહિ કેમકે જે પરમાત્મામાં એ ભેદ હોત તે તેનું અખંડપણે તૂટી જાત, વરતુતઃ પરમાત્મારૂપ એવું આ મન જ ક્રિયાશકિતથી ઉત્પન્ન થયું છે અને તેવા મનની શક્તિથી આ બધા નામનો વ્યવહાર ચાલે છે તથા તે નામને વ્યવહારમાં દઢ અભ્યાસ થવાથી બાજો બધો વ્યવહાર વાસ્તવિક બ્રહ્મરૂપ હોવા છતાં જાણે તે કરતાં બીજો જ હોય એમ જુદાપણાવડે ભાસી રહ્યો છે. આ રીતે એક શિલામાંથી બીજી ઉત્પન્ન થઈ એમ બેલવું એ એક જાતની બોલવાની જ વિચિત્રતા છે પરંતુ તેના અર્થમાં કાંઈ સત્યતા નથી; તેથી પરમાત્મામાંથી અમુક ઉત્પન્ન થયું છે અને પરમાત્માએ અમુકને ઉત્પન કર્યું ઇત્યાદિ જે જે કાંઈ કહેવામાં આવે છે, તે બધું એક જાતની બોલવાની જ વિચિત્રતા છે પરંતુ તેના અર્થમાં કાંઈ સત્યતા નથી. પરમાત્મામાં જન્ય કિંવા જનકભાવની ઉક્તિઓ સંભવતી નથી. પરમાત્મા એક જ હાઈ સર્વત્ર પરિપૂર્ણ છે. માટે કયા પદાર્થોને ઉત્પન્ન કરે અને કેમ કરે ? એકમાંથી બીજની અને બીજા વાજાની ઉત્પત્તિ થાય છે એમ કહેવું એ તો કેવળ એક જાતને વાણીને વિલાસમાત્ર જ છે, છતાં તેમ કહેવાથી પણ મૂળ તવમાં કાંઈ વિરોધ કે સંખ્યા આદિ ભેદ પડવો શક્ય નથી. સમુદ્રમાં જોવામાં આવતા તરંગોના કલેલો જેમ સમુદ્રરૂપ જ છે તેમ આ પરમાત્મા કિંવા બ્રહ્મમાં જોવામાં આવતાં નામરૂપાદિ તમામ બ્રહ્મસ્વરૂપ જ છે, એ અપરોક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ વિદ્વાનોએ નિશ્ચય કરેલ છે.
જીવ, ઈશ્વર, માયા ઇત્યાદિ તમામ બ્રહ્મ છે જીવ બ્રહ્મ છે, મને બ્રહ્મ છે, બુદ્ધિની વૃત્તિઓ બ્રહ્મ છે, સઘળા પદાર્થો બ્રહ્મ છે, તે તે પદાર્થોનાં નામો પણ બ્રહ્મ છે, ઈશ્વર પણ બ્રહ્મ છે, અહંકાર તથા પાંચ મહાભૂતાદિ સઘળાં તવો પણ બ્રહ્મ જ છે. આ તમામ જગત બ્રહ્મ હોવા છતાં જેમ દોરડી સર્ષથી જુદી ભાસે છે, તેમ બ્રહ્મ જગતથી જ ભાસે છે, વાસ્તવિક તો આ જગત આદિ કાંઈ પણ છે જ નહિ, પરંતુ જગતદિરૂપે જે જે કાંઈ ભાસે છે, તે સઘળું બ્રહ્મ જ છે. આ બ્રહ્મારૂપ પરમાત્મામાં આ પદાથે અન્ય છે અને આ પદાર્થ અન્ય નથી એવી રીતના વિભાગોની કલ્પના કરીને જે જે બોલવું તે બધું એક જાતની અજ્ઞાનરૂપ બ્રાંતિમાત્ર જ છે. વાસ્તવિક રીતે તો એ મુજબ બોલવામાં શી સત્યતા છે? જેમ અગ્નિમાં અગ્નિશિખા (જવાળા) છે તેમ બ્રહ્મમાં જગત છે. જેમ અતિ અને તેની શિખામાં બિલકુલ ભેદ નથી તેમ બ્રહ્મ અને જગતમાં પણ ભેદ નથી, આમ હાવા છતાં પણ જે ભિન્ન ભિન્ન પદાર્થોની કલ્પના થયેલી છે, તે સાવ મિથ્થા હેઈ મનની ચપળતા વડે જ છે, તે કેવળ ભ્રાંતિમાત્ર જ છે. બ્રહ્મ નિત્ય, સિદ્ધ અને ફૂટસ્થ છે, તેમાં કોઈ પણ પ્રકારનો ભેદ સિદ્ધ થતા નથી. જેમ નેત્રદોષને લીધે ચંદ્રમાના બેપણાનું જ્ઞાન થાય છે તથા તે જ્ઞાન વડે બે ચંદ્ર છે એમ કહેવામાં આવે છે પણ તે સર્વ મિથ્યા જ છે, તેમ અજ્ઞાનરૂપ દેષથી આત્મામાં પદાર્થોના ભેદનું જ્ઞાન થાય છે અને તે અજ્ઞાનયુકત જ્ઞાનવડે “આ પદાર્થો જુદા જુદા છે” એમ કહેવામાં આવે છે પણ એ સવળું મિથ્યા જ છે. જેમ દોષવાળાઓને એક ચંદ્ર જ બે રૂપે પ્રતીત થાય છે, તેમ અજ્ઞાન વડે જ બ્રહ્મમાં મિથ્યા બેપણું હેવાનું ભાસે છે. બ્રહ્મસ્વરૂપ સર્વરૂપ છે, સર્વવ્યાપક છે અને આદિ અંત વગરનું જ છે. તેનાથી જુદું
Page #756
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] આત્મસાક્ષાત્કારથી રહિત અજ્ઞાની મનોનિગ્રહ વિનાના હોય છે. [ ૬૭ કાંઈ પણ સંભવતું જ નથી અને જે બ્રહ્મથી જુદું કાંઈ ઉત્પન્ન થયેલું છે એમ માનવામાં આવે છે તે પણ બ્રહ્મ જ છે તથા એમ માનનારે પોતે પણ બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મતત્વ વિના બીજું કાંઈ પણ લેવું સંભવતું જ નથી. જે કાંઈ આ જગતદિરૂપ દશ્ય છે તે સર્વ બ્રહ્મ જ છે, એમ સમજવું એ જ વાસ્તવિક છે.
સ્વરૂપને નિશ્ચય થાય ત્યાં સુધી જ દૈતયુક્તિઓની જરૂર હોય છે હે મહાબુદ્ધિશાળી! ઘણો ખરે આવા પ્રકારને સિદ્ધાંત જ્યારે તારી બુદ્ધિમાં ઠસી જશે ત્યારે જ તું આત્મતત્વનાં સૈદ્ધાંતિક રહસ્યો સમજવાને શક્તિમાન થઈશ, અને તમામ શંકાઓથી મુક્ત થઈ નિઃશંક બનીશ. પરંતુ જ્યાં સુધી તેવાં સૈદ્ધાંતિક રહસ્ય સમજી ન શકે ત્યાં સુધી આ દૈતાદિની મિયા કલ્પના કરીને તેને સમજાવવામાં આવશે, જે વાસ્તવિક રીતે સાવ મિથ્યા જ છે. માયા આદિ કઈ પણ બ્રહ્મથી ભિન્ન નથી છતાં જ્યારે તને આ સતરૂપ વિષયનું અજ્ઞાન મટી જશે, ત્યારે સધળા રહયે સંપૂર્ણ રીતે તારા જાણવામાં આવશે. જેમાં રાત્રિના અંધારાનો ક્ષય થતાં જ સ્થાવર જંગમ જગત સ્પષ્ટ રીતે જોવામાં આવે છે તેમ મિથ્યા પદાર્થોનો બાધ થાય ત્યારે જ એ બ્રહ્મતત્ત્વ યથાર્થ રીતે જાણવામાં આવે છે. હે વત્સ! જ્યારે અજ્ઞાનથી દષિત થયેલી દષ્ટિ વડે સઘળી દિશાઓમાં વિસ્તીર્ણ થયેલું આ સધળું જગત જે તારા જોવામાં આવે છે તેને તેના અજ્ઞાન સહિત જ્યારે નાશ થશે ત્યારે નિર્મળ દર્પણ જેવા અને વારતવિક સત્યતાવાળા નિર્મળ એવા તે પરમપદમાં તને અખંડ નિર્મળતા જ જણાશે, એમ નિઃસંશય સમજ (યો સ્થિ૦ ૦ ૪૦, બ્લેક ૧૬ થી ૩૯).
બેધને ઉદય થતાં સુધી મિથ્યા માયાને અંગીકાર કરે પડે છે પ્રશ્નઃ પરમાત્મા અનંત છે, તે કઈ પ્રમાણોના માપમાં આવે તેવું નથી, તે પૂર્ણ છે, એક છે, સર્વદા સ્વય પ્રકાશ છે, તે તેમાં આ માપમાં આવી શકે એવા દશ્યજગતની કલ્પના જ શી રીતે સ ભવે? ઉત્તર : હે વત્સ! આ બ્રહ્મ છે અને આ માયા છે, એવી મિથ્યા કપનાઓ પણ વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે, પરંતુ જ્યાં સુધી શિષ્યને સાચો બોધ થાય નહિ ત્યા સુધીને માટે તેને ખરા માર્ગે ચઢાવવાના ઉદ્દેશથી બ્રહ્મના એક દેશમાં માયા છે તથા તે માયાથી બ્રહ્મમાં આ સઘળું જગત થયું છે, એવા પ્રકારની ક૯િષત અને મિથ્યા વા કપોળકલ્પિત વાત કરવી પડે છે. આવી કપોળકલ્પિત વાતો અને યુક્તિઓ જ અજ્ઞાનીઓને અકલ્પિત એવી સાચી વસ્તુનું ભાન કરાવી આપે છે. પરંતુ જ્યારે તું સત્ય અને અત્યંત નિમળ એવા પરબ્રહ્મને જાણશે ત્યારે તને માયાની કિંવા જગતની કાંઈ પણ ગરબડ આત્મસ્વરૂપમાં કદાપિ પ્રતીત થશે નહિ. માયા તથા તેનું કાર્ય જગત અવિદ્યમાન હોવા છતાં પણ હજુ સુધી તારા મગજમાં તેના અસ્તિત્વના વિચારો ઘુમ્યા કરે છે એટલે આ બધું જગત સ્પષ્ટ દેખાય છે છતાં તે નથી એમ કેમ કહેવાય એ રીતનો સંશય જે તારા મનને ગુંચવ્યા કરે છે તે ટાળી નાખી તારા મનમાં સાચી સમજણુ ઠસાવવાને માટે માયા અને તેના કાર્ય૨૫ આ દયાદિ જગત એટલે શું, તેનું વિવેકદ્વારા સાચું સ્વરૂપ સમજાવવાની જરૂર છે અને તેથી જ તે સમજાવવાને માટે મારે આ સત છે અને આ અસત વા મિથ્યા છે એવો ક૯િ૫ત શાસ્ત્રપ્રપંચ કરવો પડે છે કેમ કે તને હજુ બ્રહ્મમાં ભેદ હોવાની શંકા થયા કરે છે,
પ્રક્રિયારૂપ મિથ્યા યુક્તિની જરૂર સામાન્યતઃ એવો નિયમ છે કે જ્યાં સુધી દૈતનો અધ્યાપ સમજાયો ન હોય ત્યાં સુધી તેને અપવાદ પણ સમજી શકાય નહિ તેથી અધ્યારોપ એટલે શું, તેની સ્પષ્ટતા કરવાને માટે જ બ્રહ્મમાં માયા તથા તેનું કાર્ય જગત હવા વિષેને મિથ્યા વાપ્રપંચ શાસ્ત્રકારોએ ઉઠાવેલો છે, અને મેં પણ તેનું જ અવલંબન કરેલું છે. જ્યાં સુધી જ્ઞાનની પરિપકવતા થતી નથી ત્યાં સુધી કાચા શિષ્યની પાસે પ્રક્રિયારૂપે આવી કલ્પિત વાત કર્યા વિના છૂટકે જ થતું નથી; જો કે વિદ્વાને એટલે જીવન્મુક્તોની દષ્ટિથી માયા કિંવા તેનું કાર્ય જગત ઇત્યાદિ કાંઈ છે જ નહિ. આત્મામાં માયા, વાસના, કર્મ કે કલ્પના કાંઈ પણ છે જ
Page #757
--------------------------------------------------------------------------
________________
૬૨૮ ] તઢિયાખ્યવરનિ સુરાજા રુવ સાથે છે . [ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીવ અ૦ ૧૩/૭ નહિ, અને અત્યંત શુદ્ધ એવા પરબ્રહ્મમાં અને આ માયા કિંવા તેના કાર્ય૨૫ જગતમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી. જે બ્રહ્મ છે તે જ આ જગત છે તથા જે જગત છે તે જ બ્રહ્મ છે, એમ આ બંને અભિન્ન છે એમ સમજ. આ વિચિત્રતાવાળી વાત મેં તને ઘણુ ઘણી યુક્તિઓથી સિદ્ધાંતના સમયમાં વિસ્તારપૂર્વક કહેલી છે અને આગળ પણ કહીશ, પરંતુ જ્યાં સુધી તેવા પ્રકારને બેધ પ્રહણ કરવાની તારામાં શક્તિ નથી ત્યાં સુધી બ્રહ્મમાં માયા હોવાનો સ્વીકાર કરીને જ આગળ સમજાવવું પડે છે. આમ જયારે ધીરે ધીરે તારામાં સ્વતઃસિદ્ધ વિવેક જાગૃત થઈ તું અદ્વૈત બોધ ગ્રહણ કરવાને લાયક થઈશ ત્યારે જ માયા અને માયાવડે થયેલા તેના કાર્ય૨૫ આ જગત આદિ તમામ દશ્ય જાળ તદ્દન મિથ્યા છે એ સારી રીતે સમજી શકીશ. મિથ્યા હોવા છતાં પણ જાણે સારી રીતે જાગી ગયા હોય એમ સાચા દેખવામાં આવતા માયા અને તેના કાર્યને તેડવાનું તથા તે તોડવાનાં સાધનોમાં યત્ન કરવાનું હમણાં તો માયાને અંગીકાર કરીને ચલાવેલી આ મિથ્યા યુક્તિરૂપ પ્રક્રિયા વિના બીજા કોઈ પણ ઉપાય વડે એ શકય બની શકે જ નહિ.
જે કાંઈ નહિ તેનું નામ શું? બટા પદાર્થને નષ્ટ કરવાને માટે ખોટા ઉપાયની જ જરૂર હોય છે, તેમ અવિદ્યમાન એવી માયાને નષ્ટ કરવાને માટે કે આ કપિત પ્રક્રિયારૂપ ઉપદેશ પણ એક જાતનું મિથ્યા એવી માયાનું જ સ્વરૂપ છે છતાં એ સાધન એવું ઉત્તમ છે કે આ માયા પોતે જ પોતાનો નાશ કરાવવાના ઉદ્દેશથી તે જ્ઞાનની માગણી કરે છે અને આ રીતે ઉત્પન્ન થતું જ્ઞાન સઘળા દેષોને હરે છે. આ જગતરૂપે મિથ્યા અનુભવમાં આવતી માયા પોતે જ પોતાના નાશથી આનંદમય એવા પરમ સ્થાનની પ્રાપ્તિ કરી આપે છે. આ માયાને સ્વભાવ જાણી શકાતું નથી, કેમ કે સુક્ષ્મ દૃષ્ટિએ જોવા જતાં તે તુરત જ નાશ પામે છે. આ મિથ્યા માયા કિંવા પ્રકૃતિ વિવેકરૂપ સાચા બોધને ઢાંકી દે છે અને બીજા અનેક મિથ્યા જગતને ઉપન્ન કરે છે છતાં એ કેવી છે તે સમજાતું નથી. અરે, આ ભારે આશ્ચર્ય તો જુઓ ! કે જેમ પ્રકાશ થતાં જ અંધારું નાશ પામે છે તેમ આ માયા જ્યાં સુધી પરીક્ષા ન કરીએ ત્યાં સુધી હું રૂપે સ્કુર્યા કરે છે અને પરીક્ષા કરીએ કે તુરત જ નષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી તેનું સ્વરૂપ જાણવામાં નહિ આવે ત્યાં સુધી સાચી હોય એમ લીલા કરે છે તથા તેનું સ્વરૂપ જાણતાં જ એકદમ કયાંક અલોપ થઈ જાય છે. અહે! આ માયા મિયા હોવા છતાં અત્યંત સાચી હોય એવી લાગે છે, એ જ મોટી વિચિત્રતા છે. આ સંસાર સંબંધી માયા જ ભેદ વગરના આત્મસ્વરૂપમાં જીવ તથા દેહાદિ ભેદભાવને વિરતારી દે છે અને આવા ભેદને લીધે જ આત્મા પુત્તમ કહેવાય છે. આ માયા અને તેના સાક્ષીરૂપ ક્ષરપુરુષ તથા આત્મરૂપ અક્ષરપુરુષ ન હોય તે બ્રહ્મને પુરુષોત્તમ પણ કેવી રીતે કહી શકાય? આ માયા વાસ્તવિક રીતે છે જ નહિ એવી ભાવનાને દઢ કરી
જ્યારે તત્વવેત્તા થઈને તું રવસ્વરૂપને પ્રાપ્ત થશે ત્યારે જ આ મારા કહેવાનો આશય તારા જાણવામાં સારી રીતે આવશે. પરંતુ જ્યાં સુધી પાકે બોધ થયો ન હોય ત્યાં સુધી મારાં વચનો ઉપર વિશ્વાસ રાખીને આ માયા જેવું કાંઈ છે જ નહિ અને કદી હતું પણ નહિ, એવો નિત્યપ્રતિ ભારે અવિચળ અને દઢ નિશ્ચય રાખ. આ માયારૂપ કપના ખરેખર સાવ મિથ્યા જ છે, આ જે કાંઈ છે તે સર્વે બ્રહ્મ જ છે. એ જેના મનમાં પરોક્ષ નિશ્ચય થયો હોય તેને પણ મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ કાળદેશાદિ બાહ્ય આકારો વડે હું બંધા છું અને તે બધા આત્માથી ભિન્ન છે, એવી જે ભાવના તે જ જગતના તમામ જીવોને પિતામાં સપડાવનારું જાળરૂપ મિથ્યા જગત છે. આ માયા કિંવા પ્રકૃતિ તથા તેનું કાર્યકારણરૂપ જે આ જગત છે તે તમામ બ્રહ્મરૂપ છે અથવા તો તે સર્વ સાવ ખોટું જ છે; એ બે નિશ્ચયોમાંથી ગમે તે એક નિશ્ચયને દર રાખીને આસક્તિ રહિત થયેલે જે પુરુષ જગતને સ્વમ, મૃગજળ કિંવા ભ્રાંતિ જેવું જાણે છે તે પુરુષ કદી પણ દુઃખમાં ડૂબતો નથી. આ મિથ્યાભૂત એવી દેહ ઈકિયાદિની ભાવનાઓમાં જેને અહં એટલે હું એવી બુદ્ધિ હોય છે તે પુષ્ય વાસ્તવિક રીતે તે પોતે પરબ્રહ્મ હોવા છતાં પ મિથ્યા અવિદ્યામાં જ ગોથાં ખાયા કરે છે એમ જાણવું.
Page #758
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તેઓની ઇંદ્રિય સારથિના દુષ્ટ અશ્વોની જેમ વિષયોને વશ કરા અસમર્થ છે. [૧૨૯
શાસ્ત્રની શી આવશ્યકતા? નિર્વિકાર અને સર્વવ્યાપક એવા પરમાત્મામાં વિકારીપણું યા અવિકારીપણું આદિ દેવા છે જ નહિ. જગતના વિષયમાં જે નામરૂપાદિની કલ્પના જોવામાં આવે છે તે તે કેવળ મિથ્થા હાઈ કોળકલ્પિત એવા વ્યવહારને માટે જ કપાયેલી છે, વરસ્તુતઃ તે આત્માથી કિંચિત્માત્ર પણ જુદી નથી. જેમ તંતુ વગર વસ્ત્ર હેતું નથી તેમ નામરૂપાદિના કલ્પિત વ્યવહાર વિના શાસ્ત્રોની સ્થિતિ પણ શક્ય નથી. આમ અવિદ્યામાં તણુતે જતે આમાં આત્મજ્ઞાન વિના અનુભવમાં આવતું નથી અને તે આત્મજ્ઞાન આભાના ઉપદેશાત્મક શાસ્ત્રો વિના કદી પણ મળતું નથી. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના વિદ્યારૂપી નદીને છેડો (અંત) આવતે નથી. આ અવિવારૂપ નદીનો જે છેડો કિંવા અંત તે જ અક્ષયપદ કહેવાય છે. મલિન કરી દેનારી આ મિથ્યા એવી અવિદ્યા ગમે ત્યાંથી ઉત્પન્ન થઈ હોય તો પણ તેણે ઉત્પનન થઈને એવી સ્થિતિ પકડી છે કે જાણે આત્મસ્વરૂપને ઢાંકી દીધું છે. માટે તમે આ અવિદ્યારૂપ શ્રાંતિ કયાંથી ઉત્પન્ન થઈ છે ? એવો વિચાર ના કરો, પરંતુ એ અવિઘાને ઉછેદ કયા ઉપાય વડે હું કરું? એ જે એક વિચાર રાખો. હે તાત ! આ અવિદ્યા જ્યારે ક્ષીણ થઈ ને અસ્ત પામી જશે ત્યારે એ કયાંથી થઈ હતી, શી રીતની હતી, અને કેવી રીતે નષ્ટ થઈ ઇત્યાદિ સઘળું સંપૂર્ણ રીતે તારા જાણવામાં આવી જશે. વાસ્તવિક તો આ અવિદ્યા જેવું કાંઈ છે જ નહિ. વિચારનો ઉદય થતાં જ તે એકદમ કયાંય નષ્ટ થઈ જાય છે, તેનો પત્તો પણ લાગતો નથી. જાગ્રત થયા પછી જેમ સ્વમ ક્યાં ગયું ? કયાંથી આવ્યું હતું અને કેવી રીતનું હતું ? ઇયાદિ તમામ જાણી શકાય છે તેમ અવિવારૂપ એવી આ મિથ્યા માયાનો નાશ થતાં જ તેનું સર્વસ્વરૂપ કોણ જાણે કયાં સમાઈ જાય છે, તેનો પતો પણ લાગતો નથી. માટે એવી ખોટી અને બ્રાંતિરૂપ અવિદ્યાને સાચી ગણીને તે કેના વંશની છે? ઇત્યાદિ જાણવાની ઇરછા કયા વિવેકી પુરુષને થાય ? આ અવિદ્યાના માવતરની ચિંતા કરવી એ તે સ્વમ માં દેખાયેલા પુરુષના માવતરની ચિંતા કરવા સમાન વૃથા છે. હમણાં તમો એ અવિધા ઉત્પન્ન થઈ છે, વિસ્તાર પામેલી છે અને વિસ્તાર પામીને બહુ અડચણો ઉત્પન્ન કરે છે તથા ઘણી દુઃખદ છે, ઇત્યાદિ કપેલું હોવાથી બળાકાર વડે તેનો નાશ કરે એટલે તે શાથી ઉત્પન્ન થઈ હતી, કેવી હતી વગેરે સમજી શકશો. મોટા મોટા સમર્થ પુરુષોને પણ આ અવિદ્યાએ પરવશ બનાવીને જેર કરી દીધા છે, માટે તો આ અવિદ્યાને નાશ કરવાના યત્નમાં જ લાગો (યો. સ્થિ૦ ૦ ૪૧ જુઓ).
બધ થતાં સુધી આત્મતત્ત્વ સમજાવવાની યુક્તિ ભગવાન કહે છે: હે અર્જુન! આમ જ્યાં સુધી અદ્વૈત એવા શુદ્ધ બોધનો ઉદય થતું નથી ત્યાં સુધી માયાનો અંગીકાર કરી જિજ્ઞાસુને આત્મસ્વરૂપ સમજાવવાને માટે અનેક પ્રકારની યુક્તિઓને આશ્રય લેવો પડે છે, તે તે ઉપરના કથન ઉપરથી તારા ધ્યાનમાં સારી રીતે આવ્યું હશે જઆ માયાને જ અવિદ્યા, પ્રકૃતિ અથવા ક્ષેત્ર (વૃક્ષાંક ૩) કહે છે. તે તું સારી રીતે ધ્યાનમાં રાખ. તેનું સ્વરૂપ સમજાવવાને માટે મેં અવ્યક્ત અને અહંકારાદિ ચોત્રીસ તત્ત્વો તથા ઈરછા પાદિવિકારો એવા પ્રકારની યુક્તિથી સમજાવ્યું છે જ્યારે ઋષિઓએ તેને જ વિવિધ પ્રકારની યુક્તિ અને મતો વડે સમજાવેલું છે, પરંતુ આ સર્વ યુક્તિઓ કિંવા મતો અજ્ઞાનીઓને સમજાવવા પૂરતા જ હોઈ તે મિયા એવી અવિદ્યાને દર્શાવતા હોવાથી તે પૈકી કોઈ ત્યાજ્ય નથી તેમ મા પણ નથી. હવે આ માયા કિંવા ક્ષેત્રને જાણનારા સાક્ષી કિંવા દ્રષ્ટાને જ ઈશ્વર કિંવા ક્ષેત્ર (વૃક્ષાંક ૨) કહે છે અને તે ઈશ્વર કિંવા ક્ષેત્રજ્ઞ એટલે વાસ્તવિક તો આત્મા (વૃક્ષાંક ૧) છે એમ સમજ વરતુતઃ આ ક્ષેત્ર તથા સેલ્સ બંનેને જે અભિન્ન રૂપે દેખે છે તે જ ખરો દેખતે સમજો. સર્વશક્તિમાન અનંત અને અદ્વિતીય એવો જે ચેતન્ય કિંવા આત્મસ્વરૂપ હું (દક્ષાંક ૧) તે જ આ સર્વેમાં રહેલો છે એમ જે જાણે છે તે જ ખરે નાની સમજવો. આધિઓ તથા વ્યાધિઓના ભય વડે ઉગ પામનાર તથા જન્મ, જરા અને મરણુવાળે આ દેહ હું નથી પરંતુ હું તે આત્મા છે એમ જે વિવેકવડે જાણે છે તે જ ખરો વિચક્ષણ બુદ્ધિમાન સમજો. મારો વિસ્તાર ઉપર, નીચે, આમ, તેમ ઇત્યાદિ બધે વ્યાપેલે છે, મારાથી બીજા કોઈ છે
Page #759
--------------------------------------------------------------------------
________________
૬૩૦ ]
ચતુ વિજ્ઞાનવામવત ગુજ્જન જનસા રાણા
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ બી. એ. ૧૩/૧૨
જ નહિ એમ જે જુએ છે તેને જ દેખતો સમજવો. દેરામાં જેમ મણિઓને સમુહ રહે છે તેમ આ સર્વ દય મારામાં જ પરોવાયેલું છે તથા હું તે અનિર્વચનીય એવો આત્મા જ છે એવું જે જાણે છે તે જ ખર જ્ઞાતા છે. હું નથી, જીવ નથી, જગત નથી, પરંતુ આ ભૂત, વર્તમાન અને ભવિષ્યની અંદર કેવળ એકરસાત્મક એવું આત્મ ચૈતન્ય જ છે, એવું જે જુએ છે તેને જ ખરો દેખતો સમજ. જેના હું તથા 'તુંપાદિ ભાવો નિવૃત્તિને પનેલા છે કિંવા આત્મામાં જ લયને પામ્યા હોય તે જ ખરો દેખતો સમજવો. સુખ, દુ:ખ, જન્મ, મરણ, ઈરછા, દ્વેષ, નિત્યાનિત્ય વિવેકને લીધે ઉત્પન્ન થયેલ આત્મવિચાર, એ સઘળ હું જ છે; એ રીતે જે સર્વ બ્રાતિથી તદ્દન રહિત થયો હોય તે જ ખરો જ્ઞાની છે. આ જગતાદિ સમસ્ત દજાળ આત્મસ્વરૂપ જ છે, એવા દઢ નિશ્ચયને લીધે જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં છતાં પણ કઈ પ્રવૃત્તિમાં આસક્તિને પામતો નથી, તે પુરુષ જ સાક્ષાત મહેશ્વર છે. જે પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુખથી છૂટ્યો છે. મૃત્યુના પણું આત્મરૂપ થયેલ છે. સૌમ્ય છે, સમતાવાળો છે અને હમેશાં તુર્યપદમાં
જ સ્થિત રહે છે, તેવો પુરુષ જ ઉત્તમ પદને પામી ચૂક્યો છે એમ જાણવું. આમ ઉતમ પદમાં સ્થિત થયેલ ચિતન્યસ્વરૂપ એવો હું જ છે અને આ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ પણ અહેમમાદિથી રહિત આત્મસ્વરૂપ એવા મારું જ મારાપણાથી રહિત અને અભિન્ન એવું સ્વરૂપ છે અને જે આવા જ્ઞાનવાળો છે તે જ ખરો જ્ઞાતા છે એમ જાણું, એમ મેં ઉપર કહ્યું છે. હવે તે જ્ઞાન તથા ય સંબંધમાં જે પૂછયું છે તે કહું છું.
अमानित्वमदम्भित्वमहिसा क्षान्तिराजेवम् । आचार्योपासनं शौचं स्थैर्यात्मवनिग्रहः ॥८॥ इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एवं च। जन्ममृत्युराव्याधिदुःखदोषानुदर्शनम् ॥९॥ असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु । नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥१०॥
જ્ઞાનના ઉપાય અમાનિત્વ એટલે માનની ઈચ્છા ન હેવી, અદંભિત્વ એટલે મિથ્યા ડોળ કિંવા દંભથી રહિતપણું અર્થત લો પાસેથી માન, મરતબો મેળવવાને લેકૈણારૂપ બેટા ડેળને સહેજ પણ સ્પર્શ થવા નહિ દે તેનું શરીર વાણું કિવા મન થકી પણ કદી હિંસા કરવી નહિ તે અહિંસા: ક્ષાંતિ એટલે ક્ષમા; જેવું અંદર હોય તેવું જ બહાર વર્તન રાખવું એટલે અંદર એક અને બહાર જુદું એવું વર્તન ન હોવું તે આર્જવ કિંવા સરળતા, તત્ત્વજ્ઞાનના માર્ગદર્શક આચાર્યો, ગુરુઓની ઉપાસના એટલે સેવા શુશ્રષા કરવી તે; આ બધું કેવળ ચેતન્ય જ છે એવી મનમાં નિત્યપ્રતિ દઢ ભાવના રાખવી તે આંતરશૌચ તથા માટી, છાણ વગેરે લગાડી શરીરને સાફ કરવું તે બાહ્ય શૌચ; રથયું એટલે સ્વસ્વરૂપમાં જ સ્થિરતા રહેવી તે; અંતઃકરણમાં સારી રીતે આત્માનો નિગ્રહ રાખવો એટલે આ બધું આત્મસ્વરૂપ જ છે એવો નિગ્રહ રાખવો, આત્મા સિવાય અન્ય વૃત્તિને કદાપિ ઉથાન જ થવા ન દેવું તે આત્મવિનિગ્રહ; ઇકિયેના વિષયોમાં વૈરાગ્ય એટલે કે સર્વ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી નિવૃત્ત કરી આ સર્વ આત્મસ્વરૂપ છે એ ચેતના એક આત્મનિશ્ચયમાં જ જોડવી તેનું નામ જ ખરો ઇન્દ્રિય વૈરાગ; અહંકારથી રહિત બનવું તથા જગતને તમામ વ્યવહાર અર્થાત આ સર્વે દશ્યજાળ સંસાર, જન્મ, મૃત્યુ, જરા (વૃદ્ધાવસ્થા), વ્યાધિ ઇત્યાદિથી
Page #760
--------------------------------------------------------------------------
________________
ગીતા દેહન ]
આત્મસાક્ષાત્કારી જ્ઞાની હંમેશાં આત્મનિગ્રહિત મનવાળા હેવાથી જ–
[ ૬૩૧
ભરેલો હોઈ દુઃખરૂ૫ છે, ક્ષણિક છે, નાશવંત છે, એવા પ્રકારે તેમાંના દુઃખો તથા દોષાને વારંવાર વિચારવા.
મ થવાથી ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય ઉપજે છે. ભોગોમાં કિંચિત્માત્ર પણ કદી પ્રીતિ થતી નહિ તે જ અસકિત કહેવાય. જે વરતુ પિતાની નહિ હોવા છતાં મારી છે, એમ માની લેવું તે અભિવૃંગ કહેવાય છે; જેમ કે શરીર મારું, ઘર મારું, પુત્ર, સ્ત્રી વગેરે મારાં છે એમ માનવું છે અને આ રીતે નહિ માનવું તે અનભિવંગ, અર્થાત શરીર, સ્ત્રી, પુત્ર, ઘર વગેરેને ઠેકાણે મોહ વડે તે મારે છે એમ નહિ માનતાં તે ઉપરનું મમત્વ છેડવું. ટૂંકમાં વ્યવહારના ભાગોમાં વિષયલંપટ નહિ બનતાં વૈરાગ્યશીલ થવું તેનું નામ જ અનભિન્કંગ. ઈષ્ટની પ્રાપ્તિ થવાથી હર્ષ નહિ કરો તથા અનિષ્ટની પ્રાપ્તિ થતાં દુઃખ નહિ કરવું, દષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં નિત્યપ્રતિ સમચિત્તપણું હોવું અર્થાત આ. ઇષ્ટ અને અનિષ્ટ બંને આત્મરવરૂપ જ છે, એ રીતે બંને ભામાં સર્વદા કેવળ એક આત્મસ્વરૂપની જ ભાવના રાખવી, ચિત્તને આત્મામાંથી કિંચિત્માત્ર પણ કદી તળવા નહિ દેવું તે જ ચિત્તનું સમપણું છે.
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी। विविक्तदेशसेवित्वमरतिर्जनससदि ॥११॥
અનન્ય તથા અવ્યભિચારિણી ભક્તિની વ્યાખ્યા આત્મવરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં અનન્ય એટલે જુદાપણાની ભાવના નહિ રાખતાં ઉપાય અને ઉપાસક બંને એક જ છે એવી રીતનો દઢ નિશ્ચય કરી તેવા યોગ અથવા અભ્યાસવડે અવ્યભિચા ભક્તિ કરવી એટલે કે ગમે તેવાં પ્રતિકૂળ કારણે કિંવા સંજોગો ઉત્પન્ન થવા પામે છતાં પણ અંતઃકરણમાં જુદાપણાની ભાવનાને લેશ પણ કદી ઉદય થવા નહિ પામે એવી સાવચેતી રાખવી, તેનું નામ જ અવ્યભિચારિણી ભક્તિ છે. તાત્પર્ય કે હું, તું, તે, આ, મારું, તારું, મને, તને ઈત્યાદિ કાઈ ભાવોને અંતઃકરણમાં કદિ પણ ઉત્પન્ન થવા નહિ દેવા તથા જે કદાચ થાય તો તે આત્મસ્વરૂપ એવા મારું જ રૂપ છે, મારાથી ભિન્ન એવું કાંઈ છે જ નહિ એટલું જ નહિ પરંતુ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ દૈતપણાની ભાવનાને કદી ઉદય થવા પામે નહિ તેનું નામ જ અવ્યભિચારિણી તથા અનન્યભક્તિ કહેવાય. સારાંશ એ કે ગમે તેવા પ્રસંગમાં મનુષ્ય મૂકાયો હોવા છતાં જે પોતાના ચિત્તને આ રીતે અનન્યભાવે આત્મસ્વરૂપ એવા ભગવાન સ્વરૂપમાંથી કિંચિત્માત્ર પણ ચલાયમાન થવા દેતા નથી તે જ ખરી અવ્યભિચારિણી ભક્તિ કરનારો કહેવાય. આ સિવાયની ભક્તિ તે સર્વ વ્યભિચારિણી કિંવા દાંભિક કહેવાય. આ અવ્યભિચારો ભક્ત શાંત, પવિત્ર અને મનને આનંદ ઉત્પન્ન કરે એવા શુદ્ધ વાતાવરણમાં જ્યાં વધુ ગરમી કિંવા વાયુથી ત્રાસ થાય નહિ, વધ પ્રકાશ પણ ના હોય તેમ તદ્દન અંધકાર પણું ને હય, નજીક મીઠા પાણીનાં ઝરણુઓ વગેરે હોય. તદન શુદ્ધ, પવિત્ર, મનને આનંદ ઉત્પન્ન કરે તથા વિષયી લેકના ઘોંઘાટથી રહિત હોય એવા એકાંત સ્થાનનું જ સેવન કરે છે અને વિષયી જનોનાં ટોળાં પ્રત્યે તેને રવાભાવિક રીતે જ અપ્રીતિ એટલે કંટાળા હોય છે.
अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यतोऽन्यथा ॥१२॥
આનું નામ જ્ઞાન અને આનાથી ઊલટું તે અજ્ઞાન આત્મા અને અનાત્માના વિવેકવડે આત્મા જ નિત્ય છે એ પ્રમાણે જેનો દઢ નિશ્ચય થયેલ હોઈ એવા અધ્યાત્મજ્ઞાનમાં જ જે નિત્યપ્રતિ રમમાણ થયેલ હોય છે તે અધ્યાત્મજ્ઞાનનિત્યત્વપણું, તેમ જ તત
Page #761
--------------------------------------------------------------------------
________________
૬૩૨] તકિયાજિ વાર રજા વ સાથે | ઇ. [સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૩/૧૩
એટલે આત્મ કિંવા બ્રહ્મના સપનું જે યથાર્થ જ્ઞાન તેનું નામ જ તત્ત્વજ્ઞાન અને તેનું દર્શન એટલે સાક્ષાત્કાર કરવો તેનું નામ તત્વજ્ઞાનાર્થદર્શન કહેવાય. તાત્પર્ય એ કે, આત્માનાત્મવિવેક વડે પ્રથમ નિત્ય શું અમે અનિત્ય શું તેનો સારી રીતે વિચાર કરીને આત્માન નિત્યપણું જાણી લઈ સતત અધ્યાત્મજ્ઞાનમાં જ એકનિષ્ઠા રાખવી. આ મુજબ વિવેકવર્ડ જેનો આત્મસ્વરૂપ સંબંધમાં જ સત્યપણાને નિશ્ચય થયેલ હોય તે પરોક્ષજ્ઞાન સમજવું. આમ સતશાસ્ત્ર તેમ જ સતસંગ વડે ઉત્પન્ન થયેલા અને વિવેકયુક્ત વિચાર વડે નિશ્ચિત કરવામાં આવેલા આત્માના પરોક્ષજ્ઞાનમાં નિત્યપ્રતિ રત થઈ, વેદમાં જે અનિર્વચનીય પદને માટે તત (વૃક્ષાંક ૧) એવી સંજ્ઞા છે તે આત્માના અર્થનું દર્શન કરવું અથત આત્મા સિવાય તમામ ભાવોને વિલય કરી અપરોક્ષાનુભવ એટલે આત્મસાક્ષાત્કાર કરી લેવો એને જ જ્ઞાન એવા નામથી સંબોધેલું છે. અને આ કરતાં જે જુદું હોય તે બધું અજ્ઞાન છે. આમ જ્ઞાનનો ખરો અર્થ તે ખામાને સાક્ષાત્કાર એ જ એક છે; પરંતુ (૧) અમાનિત્વ, (૨) અંદભિત્વ, (૩) અહિંસા, (૪) ક્ષમા, (૫) આજીવ, (૬) આચાર્યોપાસના, (૭) શૌચ, (૮) ધૈર્ય, (૯) આત્મવિનિગ્રહ, (૧૦) ઇંદ્રિયોના વિષયોમાં વિરાગ્ય, (૧૧) અનહંકાર, (૧૨) જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ઇત્યાદિ પ્રત્યક્ષ દુઃખેને સારી રીતે પ્રત્યક્ષ વિચાર કરીને તેવા પ્રકારની દેશદષ્ટિને આશ્રય કરવો તે, (૧૩) અસક્તિ, (૧૪) પુત્ર, દીર, ઘર આદિમાં અનભિવંગપણું, (૧૫) ઈછાનિષ્ઠમાં ચિત્તની હંમેશ સમતા, (૧૬) મારામાં અનન્યભાવના, (૧૭) અવ્યભિચારિણી ભક્તિ (૧૮) વિવિક્ત દેશનું સેવન, (૧૯) જનની સભામાં વૈરાગ્ય, (૨૦) અધ્યાત્મજ્ઞાનમાં નિત્યત્વબુદ્ધિ, આ મુજબ જે વીશ પ્રકાર ઉપર કહેવામાં આવ્યા તે સર્વનું ફળ ચિત્તશુધિદ્વારા ક્રમે આમાનું પરોક્ષજ્ઞાન થવું એટલું જ છે અને પરોક્ષજ્ઞાનનો ઉદ્દેશ પણ અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી લેવા માટે જ છે. આમ પરોક્ષાનુભવ કિંવા આત્માનો સાક્ષાત્કાર થવો એ જ ખરું જ્ઞાન કહેવાય, છતાં ઉપરનાં વીશ સાધનો તેને મે મદદરૂપ થતાં હોવાથી તેને પણ વ્યવહારમાં જ્ઞાનનું સાચું સ્વરૂપ સમજવામાં નહિ આવે ત્યાં સુધી અભ્યાસને માટે “ આ સર્વજ્ઞાન છે” એમ કહેવામાં આવ્યું છે. આ વોશ સાધનોથી જે વિપરીત એટલે ઊલટું જેમ કે માનીપણું, દંભીપણું, હિંસા કરવી ઇત્યાદિ તે બધું અજ્ઞાન છે એમ જાણવું. સંક્ષેપમાં આત્માથી વિપરીત જે જે કાંઈ ભાસવું તે તમામ અજ્ઞાન છે, એમ જાણવું. આમ જ્ઞાનનો સાચે અર્થ તે આત્માનુભવ એ જ એક છે.
क्षेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वाऽमृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तभासतुच्यते ॥१३॥
ય એટલે તત છે ભગવાન કહે છે: હે પાર્થ! જ્ઞાન સંબંધ તને કહેવામાં આવ્યું. હવે ય એટલે અત્યંત ગૂઢ અને જાણવા એગ્ય એવું જે તત્ કિંવા આત્મસ્વરૂપ છે તે તને સ્પષ્ટપણે કહીશ, જેને જાણીને પુરુષ જન્મમરણના પાશમાંથી છૂટી અમૃત એટલે પુનઃ કદી મૃત થવું પડતું નથી તેવા મોક્ષપદને પામે છે; તાત્પર્ય ઉપર જે કહેવામાં આવ્યું છે કે “તરવરના અર્થરૂપનું દર્શન એટલે તસ્વસાક્ષાત્કાર કરવો એ જ ખરું જ્ઞાન છે. વાસ્તવિક તે તત્ત્વ જ જ્ઞાતાજ્ઞાનાદિ ત્રિપુટીરૂપે ભાસે છે તેથી તેને તે જ્ઞાન છે કિંવા રેય છે એમ કહેવું પણ અનચિત છે; છતાં જ્યાં સુધી આ રીતના અદ્વૈત જ્ઞાનને સમજવાની બુદ્ધિ જિજ્ઞાસુઓમાં આવતી નથી ત્યાં સુધીને માટે એક આ પરમતત્વ જ જાણવા યોગ્ય છે, આવા પ્રકારની દષ્ટિ રાખીને મુમુક્ષુન મગજમાં તે વાત જ્યાં સુધી સારી રીતે ઉતરે નહિ અર્થાત તેને આત્માનું પરોક્ષજ્ઞાન થાય નહિં ત્યાં સુધીને માટે અનેક પ્રકારની યુકિત પ્રયુક્તિઓ દ્વારા સમજાવનારા સારાસારનો નિર્ણય તેને કહેવામાં આવે છે. આ મુજબ એક વખત તેને આ ય એટલે જાણવા યોગ્ય એવા આત્માનું પરોક્ષજ્ઞાન થયું કે પછી તે તેને અત સાક્ષાત્કાર કરી કૃતાર્થ બને છે. આમ પરોક્ષ અને અપરોક્ષ એમ બંને પ્રકારના જ્ઞાનની પૂર્ણતા થઈ
Page #762
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તેઓની ઇંદ્રિય સારથિના સારા અશ્વોની જેમ વિષે વશ કરવા સમર્થ હોય છે. [ ૬૩૩
એટલે તેને સમજાય છે કે હું જેને સેવ સમજતો હતો તે તે સ્વતઃસિદ્ધ એવું પરમ પદ જ છે. તે અંતપદ જ જ્ઞાતા એટલે મારું સ્વસ્વરૂપ હાઈ જ્ઞાન પણ તે જ છે. વાસ્તવિક તે સ્વરૂપે જ મારા જ્ઞાતારૂપે હતું તથા જ્ઞાનપે પણ તે જ હતું. અર્થાત જ્ઞાતા અને જ્ઞાનનું અસ્તિત્વ પણ તેને આધાર ઉપર હે તે બંને પણ તકૂપ જ છે. તે તેનાથી કદિ પણ ભિન્ન હેતાં જ નથી. તેથી આ જ્ઞાતા, આ જ્ઞાન અને આ રેય કિંવા આ સત અસત ઇત્યાદિ તમામ ભેદભેદ દષ્ટિએ પણ તે પોતે જ પોતામાં વિવર્તાને પામેલું છે, તેનાથી ભિન્ન કાંઈ છે જ નહિ, આમ તે એકરસાત્મક હોવાને લીધે તેમાં કાંઈ છે જ નહિ, તે આદિનું પણ આદિ અને ૫રનું પણ ૫ર છે. હું, તું, તે, આ, મારું, તારું, મને, તને ઈત્યાદિ નામરૂપ વડે જે જે કાંઈ ભાસે છે તે સર્વે તેનું જ સ્વરૂપ હોઈ તે રૂ૫ જ છે, તેનાથી ભિન્ન કાંઈ પણ સંભવી શકે જ નહિ. સિવાય તેમાં કશું પણ છે જ નહિ. આમ તે એકરસાત્મક હોવાને લીધે તેમાં કાંઈ છે યા નહિ એ બંને ઉક્તિઓ પણ વ્યર્થ જ છે. આ પ્રમાણેનું તે ય એટલે આત્મપદ (વૃક્ષાંક ૧) અનાદિમત એટલે આદિ કિંવા ઉત્પત્તિથી રહિત, બ્રહ્મસંજ્ઞા પણ જ્યાં લાગુ પાડી શકાતી નથી એવું તથા તેથી ૫ણ ૫ર હેવાથી તેને એટલે તત, આત્મા કિંવા ય (વૃક્ષાંક ૧ ) સત પણ કહી શકાતું નથી અને અસત પણ કહી શકાય તેવું નથી.
ય પદ સત કિંવા અસત કેમ કહેવાતું નથી ?
સુવર્ણના બધા આકારો સુવર્ણપ જ હોવાથી સુવર્ણથી જરા પણ ભિન્ન કહી શકાતા નથી, તથા સુવર્ણમાં અનેક આકારો પ્રતીત થાય છે અને તે બધા સુવર્ણમય જ હોય છે એટલે સુવર્ણમાં આકારો નથી એમ પણ કહી શકાય નહિ તેમ આ દશ્ય, દર્શન અને કષ્ટારૂપે તથા તેના સાક્ષીરૂપે પશુ તે એટલે એક આત્મા જ પ્રકટ હોવાથી તેમાં આકારાદિ નથી એમ પણ કહી શકાય નહિ. જો કે તે બધા આકાર તેનાથી ભિન્ન નથી તેમ જ તેમાં દ્રષ્ટા દસ્થાદિ ત્રિપુટીઓ તથા તેને સાક્ષી છે કે નહિ તેની તેને કલ્પના પણ નહિ હોવાથી તે અનિર્વચનીય એવું વ વા આત્મ કે બ્રહ્મપદ નામરૂપાદિથી તદ્દન અલિપ્ત જ છે, એમ પણ કહી શકાય છે. આથી તેમાં છે, નથી કિંવા તે બંનેના સાક્ષીભાવનું અસ્તિત્વ છે એમ પણ કહી શકાય નહિ. તેમ કાંઈ નથી એમ પણ કહી શકાય નહિ, એટલું જ નહિ પરંતુ તે છે અને નથી એવું જાણનારા સાક્ષીભાવનું પણ જ્યાં અસ્તિત્વ છે અથવા નથી તે પણ તે જાણતો નથી તો પછી તેણે જાણેલા છે, નથી અને તેવું જાણનારા સાક્ષી વગેરેની તો વાત જ કયાં રહી? આ રીતે આત્માની સત્ય પરિરિથતિ હોવાને લીધે તે ય એટલે તત રૂ૫ તથા અનિર્વચનીય એવા આત્મસ્વરૂપને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકતું. આમ આ બંને ભાવોમાં અંતે અનિર્વચનીયતા અર્થાત મૌન જ ધારણ કરવું પડે છે. આ મૌન કિંવા અનિર્વચનીયતાને અર્થ મૂંગાપણું કિંવા કાઇમૌન નથી, પરંતુ આત્મસાક્ષાત્કાર૫ સુષુપ્ત મૌન એવો છે. એટલે બેલવા છતાં નહિ બોલવું, કરવા છતાં પણ કર્તાપણાના
પણ ન હો એ મુજબ જળકમળવત રહેવું અને યથાપ્રાપ્ત વ્યવહાર કરવો તે જ જીવન્મુક્તોનું સુષુપ્ત મૌન છે. હવે મૌન સંબંધે છેડે વિચાર કરવો પડશે.
ચાર પ્રકારનું મૌન મુનિઓ બે પ્રકારના હેય છે. (૧) કાઈ તપસ્વી તથા (૨) જીવન્મુક્ત. આત્મતત્વના જ્ઞાન કિવા નિશ્ચય વગરના તથા સ્વરૂપના અનુભવ વિનાનો અને કેવળ વ્રતાદિ અથવા શુક ક્રિયાઓમાં આગ્રહવાળા તથા કેવળ હાથી જ ઇન્દ્રિયોના સમૂહને જીતનારો જે મુનિ હોય તે કાક તપસ્વી કહેવાય છે. તથા આ જગતના તત્વને બરાબર સમજીને આત્માનું અનુસંધાન કરનારે, નિત્યપ્રતિ આત્મામાં જ રડેના અને વ્યવહારમાં બીજાઓની પેઠે વર્તતે છતાં પણ અંદર નિરતિશય આનંદથી તૃપ્ત રહેનારો જે પુણ્ય હોય
Page #763
--------------------------------------------------------------------------
________________
૬૩૪ ] અવાનવામાન સાજીંદા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ. ૧૩/૧૪ તે જીવન્મુક્ત મુનિ કહેવાય છે. તે શાંત મહામુનિના ચિત્તમાં આત્મરૂપ નિશ્ચયને અપરા અનુભવડે સિદ્ધ એ જે ભાવ તે જ “મન” એ શબ્દથી કહેવાય છે. મૌનને જાણનારા શાસ્ત્રકારોએ ચાર પ્રકારનું મૌન કહેલું છે. (૧) વામૌન, (૨) ઇજિપમૌન, (૩) કામૌન અને (૪) સુમન. (૧) કેવળ વાણીને રોકી રાખવી તે વાન. (૨) બળાકારથી ઇકિયેનો નિગ્રહ કરવો તે ઇન્દ્રિયમૌન, (૩) કેવળ શરીરની ચેષ્ટાઓને જ ત્યાગ કરવો તે કામૌન તથા (૪) જગતનો બાધ એટલે જાગ્રત થતાં જેમ સ્વમનો બાધ થાય તેવી રીતે આત્માનુભવ થતાં જગતાદિ તમામ દશ્યના બાધપૂર્વક નિત્ય આત્માનું જ અનુસંધાન રહેવું એ સુપ્તમૌન કહેવાય. જે કે મને મૌન નામનું એક પાંચમું મૌન છે, પરંતુ તે કાષ્ટતપસ્વીમાં, મૂછમાં અને મરણમાં જ સંભવે છે, માટે તેને જુદું ગણવામાં આવતું નથી. આત્મતત્વનો અનુભવ થતાં જે સુષુપ્ત નામનું મૌન થાય છે, તેને જીવનમુક જ ધારણ કરી શકે છે.
ગ્રાહ્ય અને ત્યાજ્ય મૌન વાડ, ઇંદ્રિય તથા કા એ ત્રણ મૌનને અધિકારી કાઈ તપસ્વી છે તથા ચોથા સુષુપ્ત મનને અધિકારી જીવન્મુક્ત છે. આ મૌન એ જ તુરીયાવસ્થા છે. વાડ, ઇંદ્રિય તથા કા એ ત્રણેને વ્યવહારમાં મૌન કહેવામાં આવે ખરાં પરંતુ તે મૌન ધારણ કરનારા મુનિઓનો આત્મનિશ્ચય હોતો નથી, તેઓ દેહાદિક . મલિન નિશ્ચયવાળા જ હોય છે તેથી તેઓ ફરી ફરી જન્મ મરણની પરંપરામાં જ પડે છે, માટે તે અનર્થાવહ હાઈ નિરર્થક છે. એ ત્રણે કિંવા ત્રણ પૈકી કોઈ પણ એક મૌનવાળ કાછ તપસ્વી કહેવાય છે. આ તપસ્વીઓનું સમાધિમાંથી ઉત્થાન થયા પછી ફરી પાછું ચિત્તનું ચલન થાય છે અને આત્માનુભવી જીવન્મુક્તાને તે સર્વદા આત્મા વિના બીજી કોઈ ચિત્તાદિની ચંચળતા ઉત્પન્ન થવી શક્ય જ હોતી નથી. આમ પિતાના સ્વરૂપમાં જ સ્થિતિરૂ૫ લીલાથી સર્વદા રહેનાર જીવન્મુક્ત પુરુષો વાડ, ઇકિય અને કામૌન આદિ ત્રણે મને બંધનરૂપ હેવાથી તેને તજી દેવા યોગ્ય જાણી તેના ઉપર અરુચિ રાખે છે અથવા તે એ મને પણ આમસ્વરૂપ જ છે એમ સમજી અરુચિ નહિ રાખતાં તેઓ તેનું કદી ગ્રહણુ જ કરતા નથી, કેમ કે તેઓ તે નિત્ય સુખમૌનમાં જ સ્થિત હેય છે. આ સુષુપ્તમૌન કે જે જીવન્મુકતના અનુભવમાં રહેલું છે તેનું વૈશિષ્ય આ પ્રમાણેનું છે.
સુષુપ્ત મૌનનું વૈશિષ્ટ આ મૌનમાં શરીરની અંદર, બહાર, ઊંચે, નીચે કે મધ્યમાં પ્રાણનો નિરોધ કરવો પડતો નથી. પ્રાણની કોઈ જાતની ક્રિયા પણ કરવી પડતી નથી. સર્વે ઇદ્રિય વિષયોને લાભ થકી ઉલ્લાસને પણ પામતી નથી તેમ શાંત પણ થતી નથી. સમાધિ હો યા ન છે તે પણ આ મૌનમાં ચિત્ત ચિત્તરૂપે રહેવા પામતું જ નથી તેમ અચિત્તરૂપે પણ થઈ જતું નથી પરંતુ હંમેશાં આત્મસ્વરૂપે સમ અવસ્થામાં જ તદાકાર રહે છે. વળી સત્ પશુ રહેતું નથી અને અસત પણ થઈ જતું નથી અને કોઈ બીજા પ્રકારનું પણ થઈ જતું નથી; પરંતુ વિકલ્પોનો જ સદંતર ક્ષય થઈ જવાને લીધે વિભાગ વિનાનું, અભ્યાસની અપેક્ષાથી પણ રહિત અને સર્વવ્યાપક એવા આત્મરૂપ બનેલ હેવાને લીધે તે આદિ તથા અંતથી રહિત બની જાય છે. આ સુષુપ્તમૌનનું લક્ષણ છે. આ ગેય એવું આત્મતત્વ કે જેમાં જગતરૂપી ભ્રમ દેખાય છે તેને શંકારહિત યોગ્ય સ્વરૂપમાં જાણીને રહેવું એ સુષુપ્તમૌન કહેવાય. પરબ્રહ્મ કે જે અનેકવિકલ્પ જ્ઞાનોના અધિકાન રૂ૫ છે, તે વડે પૂર્ણ થઈને મર્યાદારહિત એવી સ્થિતિમાં રહેવું એ સુષપ્તમૌન કહેવાય છે. આ સઘળું જગત શહેવા છતાં પણ અધિકાનની સત્તાથી શુન્ય નથી અને અધિષ્ઠાનની સત્તાથી અસ્તિત્વ ધરાવતું હોય એવું જણાતાં છતાં પણ પોતાની સત્તાથી નથી, એવા નિશ્ચયથી ચિત્ત હંમેશાં સમ અને શાંત રહે તે સુષુમ મૌન કહેવાય છે. આ સઘળું જગત સત પણ નથી તેમ અસત પણ નથી, પોતાની સત્તાથી શન્ય તથા નિરાધાર છે અને અધિકાનરૂપે જોતાં શાંત અને જ્ઞાનમાત્ર જ છે; એની નિશ્ચયાત્મક રિથતિ તે સુષુપ્તમૌન સમજે. જે સ્થિતિમાં આત્મા વ્યતિરિકન બીજા કોઈ ભાવે, અમા, દિશાઓ, દેશ, કાળ, હું તુ, તે, આ ઇત્યાદિ કેઈપણ
.
Page #764
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આત્મસાક્ષાત્કાર વિનાને અજ્ઞાની અતિ ચંચળ મનવાળા મૂઢ, મલિન જ હોય છે. [ ૬૩૫
પ્રકારનું વિશેષરૂપે વિવત થવા પામે નહિ અર્થાત પ્રયત્ન નહિ કરવા છતાં પણ અનાયાસે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉથાન જ થવા પામે નહિ અને જે જે કાંઈ ઉત્થાન થાય તે આત્મસ્વરૂપ જ છે એવો સહજભાવ સિદ્ધ થાય, તેવા વૃત્તિઓથી તદ્દન રહિત ચિત્તથી હંમેશાં અત્યંત સમતા જ રહે છે અને આ મુજબ આત્મતત્ત્વનો કોઈપણ પ્રકારે કદાપિ વિવત જ થવા નહિ પામે તે સુષુપ્તમૌન છે. હું પણ નથી, બીજે પણ નથી, કપના પણ નથી, મન પણ નથી, તેમ નથી પણ નથી, છતાં જે કાંઈ છે તે વિષયોથી રહિત એવા જ્ઞાનસ્વ૫ જ છે અને તેમ કહેનારો પોતે પણ ત૫ જ છે; એવા પ્રકારની જે અખંડ એકધારી અને દઢ નિશ્ચયવાળી સ્થિતિ તે જ સુષુપ્તમૌન કહેવાય.
જેમાં આ જગતની અંદરના સઘળા શબ્દો, અર્થો તથા શરીર, મન, વાણી, અને બુદ્ધિ વડે જે જે કાંઈ કરવામાં, જાણવામાં, સંક૯પમાં કિંવા નિશ્ચયમાં આવે તે સર્વે પોતાહ એકરસ એવું આત્મસ્વરૂપ જ બની જાય છે એવું જે સત્તા સામાન્યરૂ૫ રેય કિંવા પરમતત્વ છે તે જ હું છે એવી રીતની કદાપિ સહેજ પણ ખંડિત નહિ થનારી જે સ્વરૂપસ્થિતિ તે જ સુષુપ્તમૌન કહેવાય. તાત્પર્ય એ કે, જીવન્મુકતો લકોની જેમ બહારથી સર્વ વ્યવહાર કરતા હોવા છતાં પણ અંદરખાને તે તદ્દન શાંત, શીતળ, નિશ્ચલ અને નિર્મળ હોવાથી તેઓ વ્યવહાર કરવા છતાં જળકમળવત હોવાને લીધે તેઓનાં થતાં તમામ કર્મો તદન નિષ્ફળ જ છે. આ રિથતિમાં નિશ્ચલ રહેવું એ જ ખરું સુષુપ્તમૌન સમજવું. અનિર્વચનીયતા તે આ જ (નિપૂસવ ૬૮ જુઓ). આથી આ બ્રહ્મને સત્ પણ નથી કહેવાતું અને અસત પણ કહી શકાતું નથી, પરંતુ ઉત્પત્તિથી રહિત એવું તે અનિર્વચનીય છે એમ ભગવાને અને કહ્યું છે, તે સારી રીતે સમજમાં આવશે.
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् । सर्वतः श्रुतिमलोके सर्वमावृत्य तिष्ठति ॥१४॥
બ્રહ્મ સર્વત્ર હાથ, પગ, નેત્ર ઇત્યાદિવાળું છે? આ તત એવું બ્રહ્મ યા આત્મપદ જ સર્વત્ર હાથપગવાળું, સર્વત્ર આંખો, શિર અને મુખવાળું, સર્વત્ર કાનવાળું તથા આકાશની જેમ સર્વ લોકમાં સર્વત્ર વ્યાપીને રહેલું છે (ભગવાનના વિરાટ સ્વરૂપના વર્ણનને માટે ઋ૦ મંડળ ૧૦ સુ ૯૦ મંત્ર ૧ થી ૧૬ જુઓ). અર્થાત સર્વ લોકેમાં આ જે જે કાંઈ આવૃત્ત એટલે મર્યાદિત થયા જેવું ભાસે છે; સર્વત્ર હાથ, પગ, નેત્ર, મુખ તથા કાનવાળું એટલે જગતમાં સર્વત્ર જે જે કંઈ સાંભળી શકાય, જોઈ શકાય, કહી શકાય, જાણી શકાય એવું જે આ બધું પરમાત્માનું વિરાટ વા અપરસ્વરૂપ સર્વત્ર વ્યાપેલું જોવામાં આવે છે તે સર્વે પણ આ તત કિંવા આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચયાત્મક સમજે.. તાત્પર્ય છે. જેમ પાણી કહેતાં જ તેની અંદર મહાસાગર, સમુદ્ર, સરોવર, તેલાવ, નદી, નાળાં, બિંદુ તથા તરંગે, ફીણ, બુદ્દબુ, મરી, વરસાદ, વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે કિંવા શરીર કહેતાંની સાથે જ તેમાં હાથ, પગ, કાન, નાક, આંખો, હાથપગની આંગળીઓ અને તેના નખો, સ્વાંટાં, ગુદા, શિશ્ન, ચામડી દત્યાદિ બાહ્યગે તથા માંસ, મજા, હાડકાં, વફ, રકત ઇત્યાદિ અંતરંગે તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર ઇત્યાદિ સૂકમાંગ વગેરે સર્વનો સમાવેશ થઈ જાય છે કિંવા વીંટી, બંગડી, નુપૂર, કુંડળ, હાર વગેરે અનેક નામરૂપવાળા દાગીનાનો સમાવેશ સોનું કહેતાંની સાથે જ થઈ જાય છે. આ સર્વ દાગીના સેનાના છે એમ વ્યવહારમાં કહેવામાં આવે છે પણ તેમાંથી તેનું કાઢી લે તથા પછી કડાંકુંડલાદિ જે દાગીનાઓ રોષે રહે તે રાખો એમ જે કઈ કહે તે જેમ કડાંકુંડલાદિ નામરપાદિનું અસ્તિત્વ જ રહેતું નથી તથા દાગીના વખતે પણ એ સેનું હતું, દાગીના બન્યા તે પહેલાં પણ તે સોનું હતું અને દાગીનાના આકારો નષ્ટ થયા પછી પણ સોનું તે જેમને તેમ જ હતું. સુવર્ણમાં તો કિંચિત્માત્ર પણ વિકાર, આકાર
Page #765
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ] = સ તરાનાન્નોતિ તવાર રાષિારજીતે d 5. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ ૧૩/૧૪ કે નામરૂપાદિનું અસ્તિત્વ હોતું નથી પરંતુ તેના નિર્વિકાર અને નિર્મળ સુવર્ણના ઘાટ ઘડાયા પછી જેમ વિવિધ પ્રકારનાં નામો તથા આકારે હોય તેવું અનુભવમાં આવે છે, એટલે નામરૂપ અને આકારાદિથી રહિત
એ જ સોનાનું શુદ્ધ અને મૂળ સ્વરૂપ કહેવાય. ધારો કે કઈ દાગીને પોતાના મૂળ સ્વરૂપની શોધ કરવાને પ્રયત્ન કરે તો તેને પોતાનો, નામરૂપાદિનો અને તેના સાક્ષીભાવનો પણ વિલય કરવો પડશે. આમ જ્યારે તેનું પોતાપણું મટી જાય છે ત્યારે જ તેને પોતાના મૂળ શુદ્ધ વિરૂ૫ની શોધ થઈ શકે છે. આ મુજબ તેને સુવર્ણનું ખરું સ્વરૂપ સમજાયા પછી જ ખબર પડે છે કે હું પણ તે રૂપ જ હોઈ તેથી કદી પણ ભિન્ન હતો જ નહિ. તેના સિવાય મારું અસ્તિત્વ જ કદાપિ શક્ય નથી. હાલમાં પણ સુવર્ણરૂપ જ છે, પૂર્વે પણ તે જ ૩૫ હતા અને ભવિષ્યમાં પણ હઈશ. તેમ જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન આદિ કાળ તથા નામરૂપ અને આકારાદિ સમયે પણ તે જ રૂપ હતું. આ રીતે અજ્ઞાનજન્ય ભ્રાંતિને લીધે પિતાને નામરૂ પાદિ માની બેઠેલા દાગીનાને જ્યારે પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય છે ત્યારે જ તેની તમામ ભ્રાંતિઓ એકદમ વિલીન થઈ જાય છે તથા બંને સ્વરૂપો અને તેને જાણનારે હું પોતે પણ એકરૂપે જ હતા અને છીએ આ રીતનું જ્ઞાન થયું એટલે પછી તેને હું તેનું છું એવું કહેવાની પણ જરૂર રહેતી નથી. આમ જાણનારે જ સેય વસ્તુને જાણી એમ કહી શકાય. તેવી જ રીતે મનુષ્યના ઉદાહરણ સંબંધમાં પણ સમજવું. કેઈ મનુષ્ય હાથપગાદિ અવયવોવાળા હોય તે પણ તેને મનુષ્ય જ કહે છે અને હાથપગ વગેરે તૂટેલા હોય તે પણ તે મનુષ્ય જ કહેવાય. આમ મનુષ્ય એ સંજ્ઞા તે અવયના એક સમૂહને જ હોય છે, જેથી મનુષ્ય એ સામાન્ય નામ કહેવાય, તે જ પ્રમાણે પાણીનું પણ સમજી લો. આ ઉદાહરણો પ્રમાણે મિથ્યાશ્રમ વડે ભાસેલા નામરૂપો તથા આકારાદિથી ભાયમાન થતી મિથ્યા એવી આ જાળ આત્મસ્વરૂપ એવા પિતા વડે જ વિસ્તરાયેલી છે, છતાં તે પોતેજ પોતાના અને પિતામાં ઉત્પન્ન કરી લીધેલા અજ્ઞાનરૂપ શ્રમવડે પિતાના અસલ સ્વરૂપને ભૂલી જઈને હું નામરૂપાદિવાળી અને મર્યાદિત છું એમ માની બેઠા છે, તેથી તેને આ નામરૂપાદિ મિયા છે એવું દ્રઢ જ્ઞાન પોતાના વિવેકબળ વડે જયારે થવા પામે છે ત્યારે જ તે પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ કેવું છે તે જાણી તેને પ્રથમ પરોક્ષ અનુભવ કરે છે. આ મુજબ પોતે પોતાને થયેલા પક્ષજ્ઞાન વડે અંતર્મુખ થઈ નામરૂપાદિના વિલયનો અભ્યાસ કરીને નિર્વિ૫ એવું જે પોતાનું શુદ્ધ સ્વરૂ૫ કિંવા આત્મપદ છે તેને તેને અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર થાય છે. આ રીતે જ્યારે તેને સાક્ષાત્કાર થાય છે ત્યારે જ તે પોતાના સ્વરૂપને જાણી શકે છે. આમ નિર્વિકલ્પ સ્થિતિને અનુભવ લીધા પછી ફરીથી જ્યારે તેને પોતે પોતાના નામરૂપાદિવાળા સ્વરૂપની સ્મૃતિ થાય છે એટલે કે પુનઃ સવિકપ સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે જે પિતાનું સ્વસ્વરૂપ નિર્વિકલ્પ દશામાં અનુભવમાં આવ્યું તે જ આ સવિકલ્પરૂપે ભાસે છે તથા તેને જાણનારો જે સાક્ષી તે પણ એક આત્મરૂપ જ છે. આ મુજબ જે નિર્વિકપ સ્થિતિ તે આ સવિકલ્પ હોઈ તેને જાણનારા સાક્ષી પણ તે જ છે. હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, ઇત્યાદિ આકારો વડે પ્રતીત થતું જે જે કંઈ નામરપાદિ આકારેવાળું અથવા આકાર વગરનું, જાણી શકાય એવું અથવા જાણી ન શકાય એવું તથા તેને જાણનારો વગેરે સર્વ એકરસાત્મક પોતાનું અનિર્વચનીય સ્વરૂપ જ ચરાચર વ્યાપેલું છે, એમ તેના જ ગુવામાં આવે છે. આ મુજબ દરેક ધાદિ સાકાર ભાવો પછી તે શરીર વડે, વાણી વડે, મન વડે કે બુદ્ધિ વડે જણાતા હોય, સુખદુઃખાદિરૂપે અનુભવમાં આવતા હોય, શત્રુમિત્રરૂપે સામે ઉભા હોય, ચાંડાળમાં ચાંડાળ તથા શુદ્ધમાં શુદ્ધ અને પવિત્ર ઇત્યાદિ રૂપે હે ય તે તમામ એકરસાત્મક એવું પોતાનું જ સ્વસ્વરૂપ છે એવું તેને સારી રીતે અનુભવમાં આવે છે. આ રીતે સાક્ષી સહિત તમામ દયાળ(વૃક્ષાંક ૨ થી ૧૫) કે જેને ભગવાનનું અપર અથવા વિરાટ સ્વરૂપે કહે છે તે તથા તે કરતાં પણ એવું અનિર્વચનીય આત્મપદ્ધ (વૃક્ષાંક ૧) કે જેને ભગવાનનું પર સ્વરૂપ કહે છે કે, બંને એકરૂપ જ છે અર્થાત જે અપર છે તે જ પર છે તથા જે પર છે તે જ અપર છે, તેમ જ અપરનો સાક્ષી પણ તે સ્વરૂપ જ છે અને હું એટલે જ તે છે તેથી આ બધું પણ મારું સ્વરૂપ છે એવું જાણનારો જ ખરો જ્ઞાની કહેવાય. સાચો ભક્ત કે જીવન્મુક્ત તે આ જ સત્તા સામાન્ય સ્થિતિ તે આ જ. સુષુપ્તમૌન તે આ જ. પરમપદ પણ આ જ, આ સ્થિતિ પ્રાપ્ત
Page #766
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તે આત્માને મેળવી શકતો નથી પણ પુનઃપુનઃ સંસારને પામે છે. [ ૬૩૭ કરનારનું નામ જ કૃતકૃત્ય કિંવા જ્ઞાતય હેઈ પરમેશ્વર, પરબ્રહ્મ, પરમાત્મા ઇત્યાદિ બધી શાસ્ત્રસંજ્ઞાઓ તેને માટે જ લાગુ પડી શકે છે. આવા અનિર્વચનીય અને પરબ્રહ્મસ્વરૂપ પરમભક્ત એવા જીવન્મુક્તનું વર્ણન કરવા કોણ સમર્થ છે?
પરમપદ અનિર્વચનીય કેમ? ભગવાન કહે છેઃ હે પાર્થ! અત્યાર સુધી કરેલા વિવેચન ઉપરથી આ પરમપદ અનિર્વચનીય કેમ કહેવાય? તેનું સાચું રહસ્ય તું સારી રીતે સમજી શકયો હશે. જ્યાં સુધી આ પરમપદનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી ત્યાં સુધી આ મિથ્યા ઉદભવેલ ‘તભ્રમ વરતુતઃ આત્મસ્વરૂપ હોવા છતાં ભ્રમને લીધે પિોતે જ પોતાથી જુદો પડી દ્વતરૂપે બન્યો હોય એવું ભાસે છે. આ જગતાદિ સમસ્ત દસ્યજાળ આ રીતના તેના પિતાના ભ્રમને જ આભારી છે. તે ભ્રમની નિવૃત્તિ થતાં સુધી સતશાસ્ત્ર અને સત્સંગતિની અત્યંત જરૂર હોવાનું શાસ્ત્રમાં વર્ણવેલું છે. જિજ્ઞાસુને આત્માનું પરોક્ષજ્ઞાન કરાવી આપવું, એ જ એક શાસ્ત્રનો કિંવા સદ્દગુરુનો હેતુ હોય છે. જ્યારે તેને આત્માનું પરોક્ષજ્ઞાન થાય છે ત્યારે તે જિજ્ઞાસુએ પિતે પિતાના વિવેકબળ, વિચાર અને દઢ નિશ્ચય વડે અંતર્મુખ થઈ સતત અભ્યાસ પુરુષાર્થ વડે પોતે જ પોતાના સ્વસ્વરૂપને અનુભવ અર્થાત અપરોક્ષાનુભવ કિંવા આત્માને સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લેવું પડે છે. જિજ્ઞાસુને આત્માનું પરોક્ષજ્ઞાન કરી આપવું એટલું જ એક સમગ્ર શાસ્ત્રો તથા સદ્ગુરુનું કામ છે તથા જ્યાં સુધી અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રેય એટલે જાણવાલાયક એવી એક આત્મવસ્તુ છે, એવી રીતના શાસ્ત્રકારોએ બતાવેલા યુક્તિવાદ વડે સમજાવવું પડે છે. આ ન્યાયે જ તે પરમપદને ય કહેવામાં આવે છે. આ યની પ્રાપ્તિને માટે જ સર્વ શાસ્ત્રકારો તથા અનુભવીઓ પોકાર કરી કરીને કહી રહ્યા છે. હે અજુન ! હું પણ તને તે યનું સાચું રવરૂપ સમજાવી રહ્યો છું. માટે તમામ સંશયે છોડી દે અને વાસનાને તત્કાળ ત્યાગ કરીને જીવન્મુક્ત બની જા.
ય અને ધ્યેય વાસનાત્યાગ હે ધનંજય! વાસના ત્યાગના બે પ્રકારો છેઃ (૧) ધ્યેયરૂપ અને (૨) યરૂપ. આ મુજબ બે પ્રકારને વાસનાત્યાગ શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે. આ દેડ અનાદિ વડે પોષાય છે તેથી તે અનાદિ જ બનેલો છે, અન્નાદિ જ દેહનું જીવન છે, અન્ન વિના દેહાદિક તથા દેહ વિના અનાદિ કશા ઉપયોગનાં નથી, અને પરસ્પર સાપેક્ષ છે, તેઓ એક બીજાને છોડીને કદાપિ રહી શકતાં નથી એવો નિશ્ચય કર્યા પછી અંતઃકરણમાં પિતાની સાથે પોતાના રવરૂપનો વિચાર કરો કે, “કાંઈ દહાદિક નથી અને દેહાદિક મારાં નથી' એવી દભાવના રાખવી તથા અંદરથી અત્યંત શીતળ અને શાંત બુદ્ધિનો આશ્રય કરી સાક્ષીભાવમાં રહી અથવા
અહંભાવનો પણ સાક્ષીસહ વિલય કરી કેવળ લીલામાત્રથી જ સર્વ ક્રિયાઓ કરવામાં આવે એનું નામ જ ય” નામનો વાસનાલ્યાણ કહેવાય. સર્વ જગત બ્રહ્મરૂપ છે એમ સમજી ભૂમિકાઓના અભ્યાસક્રમે ઉપર ચઢી અહંતા, મમતા અને સમસ્ત વાસનાનો ત્યાગ કરી પ્રારબ્ધસમાપ્તિ પછી દેહત્યાગ કરવામાં આવે તે “ય” નામને વાસનાલ્યાગ કહેવાય. જે પુરુષ દેહપણામાં હું રૂપી વાસનાને તજી દઈ લોકદષ્ટિએ અનાયાસે થતો ઉચિત વ્યવહાર સહજ ભાવે કરતો રહે છે અર્થાત જેણે બેયવાસનાત્યાગ કરેલો હોય છે તે બહુમાનસ જીવમુક્ત કહેવાય, તથા જે મૂલાજ્ઞાનની સાથે તમામ કલ્પનાઓ રૂપ વ્યવહારને તજી દઈને કેવળ નષ્ટમાનસ થઈને રહે છે, તે યવાસનાને ત્યાગી ગણાય છે. કારણ કે તે દેહપ્રારબ્ધ પૂર્ણ થતાં સુધી પોતાના માનસને નષ્ટ કરીને જ રહે છે, તે બહુમાનસ જીવન્મુક્તની જેમ વ્યવહારમાં રહેતો જ નથી; જેમ ઋષભદેવ, જડભરત ઇત્યાદિ મહાત્માઓ યવાસના ત્યાગી કહેવાય, જેણે યવાસનાને ત્યાગ કર્યો હોય છે તે નષ્ટમાનસ હેઈ વિદેહમુક્ત કહેવાય છે. જનક, રામ તથા હું વગેરે “યેય” વાસનાનો ત્યાગ કરી જીવન્મુક્તિને ભોગવી રહ્યા છીએ વાસ્તવિક “બેય અને ય” આ બંને પ્રકારના વાસના ત્યાગો મુક્તિના વિષયમાં તો એક સરખા જ છે તેમાં કોઈ ઊંચનીચ એવા બેદાભેદો નથી. એક દેહ પ્રારબ્ધવશાત
Page #767
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
અસ્તુ વિજ્ઞાન્યાન્મતિ સમનઃ સા: ગ્રુત્તિઃ ।
[સિદ્ધાન્તકાણ્ડ ભગી૦ અ૦ ૧૩/૧૬ વ્યવહાર કરે છે તથા બીજો નિત્યસમાધિમાં જ રહે છે છતાં તે અને મહાત્માઓએ પરમ વિશ્રાંતિરૂપ નિર્માળ એવા પરમબ્રહ્મમાં જ સ્થિતિ કરેલી હેય છે એમ સમજો. આ સમજાવવાને ઉદ્દેશ એ કે તને કદાચ શંકા થશે કે જીવન્મુક્તિ થયા પછી શરીરનેા વિનાશ પણ થઈ જાય છે કે શું ? તે તે માટે તમે સ્પષ્ટતા કરીને આ કહ્યું છે. જીવન્મુક્તિ કહે। યા વિદેહમુક્તિ કહે, તેની સાથે શરીર છૂટવાનેા કે રહેવાને કાંઈ પણ સંબ`ધ જ નથી.
જીવન્મુક્તોના વિહાર
આમ જેણે ગેય વસ્તુની પ્રાપ્તિ કરી લીધેલી હોય છે. એવા સાક્ષાત્કારી જીવન્મુક્ત મહાત્મા પુરુષ ઇચ્છા અને દ્વેષથી રહિત થયેલા હેાઈ કાઈપણ જાતની આસક્તિ વિના જ વ્યવહાર કરે છે. જેના મનમાં “ આ ગ્રાહ્ય છે તથા આ ત્યાજ્ય છે ” તથા “ હું છું તથા આ મારું છે' એવી કાઈ કલ્પનાઓના અંશ પણ હેાતા નથી; જેની તમામ કલ્પનાએ નાશ પામેલી હાય છે, તે પુરુષ જ જીવન્મુક્ત કહેવાય છે. જેના મનમાં હ, શાક, ઈર્ષ્યા, ભય, ક્રોધ, કામ, દીનતા કે ઉદ્વેગ કશાના અભિનિવેશ જ થતા નથી તે જીવન્મુક્ત કહેવાય. જે જાગ્રત અવસ્થામાં સુષુપ્તિની પેઠે પદાર્થીની સઘળી આસક્તિને શાંત કરીને વર્તે છે તેમ જ જે સ્વચ્છતાથી ભરપૂર ાડશકલાપૂર્ણ એવા ચંદ્રની પેઠે સદાસદા સ્વાભાવિક અવસ્થામાં જ આનંદથી ભરપૂર રહે છે તે જ જીવન્મુક્ત કહેવાય. આ રીતે જ્ઞેયને જાણનારા પણ જીવન્મુક્ત થઈ જગતમાં સર્વત્ર વિહાર કરે છે. તાત્પર્ય એ કે, ધ્યેય વસ્તુને સંપૂર્ણ રીતે જાણી લઈ જીવન્મુક્ત થનારા જ ખરા જ્ઞાની છે. આમ ધ્યેયની બંને બાજુએ સારી રીતે જાણવામાં આવ્યા પછી જ જીવન્મુક્ત થઈ શકાય છે, તેથી જ હું તને જ્ઞેય કાને કહે છે તે વિસ્તારપૂર્વક કહી રહ્યો છું. તે એક વખતે સારી રીતે જાણવામાં આવ્યા પછી કદીપણ મેહ થતા નથી તેમ તે કરતાં વિશેષ કંઈ જાણુવાપણું પણ રહેતું નથી. નૈયરૂપ એવા આ બ્રહ્મને જાણનારા પણ નૈયરૂપ જ બની જાય છે. હવે આ તૈયપદનું સ્વરૂપ આગળ કહું છું તે સાંભળ.
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
1
असक्तं॒ सर्व॒भृच्चैव निर्गुणं गुणभोकु च ॥१५॥
શુ જે આ તમામ ઢઢવાળુ ભાસે છે તે પણ આત્મા છે?
સર્વ ઈદ્રિયાના ગુણેાવડે ભાસતું, સર્વે ઇંદ્રિયાથી અત્યંત રહિત, કાર્યની સાથે જેને તલભાર પણ સંબંધ નથી એવું, તદ્દન અસક્ત, સર્વાંતે ધારણ કરનાર અને નિર્ગુણુ છતાં ગુણાને ભેગવનાર એવું આ પરમજ્ઞેયતત્ત્વ છે. તાપ` એ કે, આ સવ જે જે કાંઈ ઇંદ્રિયાના ગુણાના સંબંધવડે દૃશ્યાદિરૂપે ભાસે છે તે તથા જેમાં કદી ઇંદ્રિયાનું નામનિશાન પણ નથી એવું સ` ઇંદ્રિયાથી વત; તદ્દન આસક્તિ વિનાનું તથા સતે ધારણ કરનારું અને નિર્ગુણ તથા ગુણાને ભાગવનારું' એવી રીતના દ્વંદ્વવાળું જે જે કઈ આ ભાસે છે તે તમામ અનિવચનીય એવું બ્રહ્મસ્વરૂપ છે એમ જાણુ.
र॒न्त भूता॒नम॒र॒मेव વા
सूक्ष्मत्वा॒त्तद॑विज्ञेय॑ दु॒रस्य॑ चान्ति॒के च तत् ॥१६॥
સ
આ જ્ઞેય વિજ્ઞેય કેમ ?
ભૂતાની અંદર અને બહાર, અચર અને ચર એટલે સ્થિર તથા ચલાયમાન, અત્યંત ક્રૂર અને અત્યંત સમીપ ઇત્યાદિ જે જે કાંઈ ભાસે છે તે સ` તત્ એવું બ્રહ્મસ્વરૂપ જ છે. આમ હોવા છતાં આ અતિ સૂક્ષ્મપણાને લીધે નહિ જાણી શકાય એવું અર્થાત્ અવિજ્ઞેય પણ તે જ છે, અત્રે ભગવાને તે પદ્મ અવિય
Page #768
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] જે આત્મસાક્ષાત્કારી વિદ્વાન હેય છે, તે થિર મનવાળે નિત્ય પવિત્ર હોય છે. [ ૩૯
છે એમ કહેલું છે. વાસ્તવિક રીતે તે ઉપર 3યનું વિવેચન ભગવાન કરી રહ્યા છે. વળી અત્રે કહે છે કે અતિ સૂક્ષ્મપણાને લીધે તે નહિ જાણી શકાય એવું અવિય છે. આ બંને વિધાને સામાન્ય વ્યવહારની દૃષ્ટિએ તો પરસ્પર અત્યંત વિરોધી દેખાય છે તેનું કારણ શું ? તેને થડે વિચાર કરવો પડશે. તેનું અને તેના દાગીનાનું દષ્ટાંત ઉપર આપેલું જ છે. આમાં દાગીના પિતાનું સાચું સ્વરૂપ જાણવાને વિચાર કરે તો તે જાણી શકશે કે મારું સાચું સ્વરૂપ તો જ્યાં નામ, રૂ૫ તથા આકારાદિનું અરિતત્વ જ નથી તે છે. અત્રે તે દાગીનાની દૃષ્ટિએ ય થયું એમ કહેવાય; પરંતુ સોનું તો રવતસિદ્ધ જ છે તેને કંઈ દાગીના હો યા ન હો અથવા કોઈ અન્ય જાણનાર હો યા ન હો, તે કશાની આવશ્યકતા હોતી નથી. વળી તેને કોઈ એ જાણવાથી તેનું અસ્તિત્વ હોય છે એમ પણ નથી. તે તો સ્વસવેદ હોઈ રવતઃસિદ્ધ જ છે તેથી તે પોતાની દૃષ્ટિએ અવિજ્ઞય છે, એમ પણ કહી શકાય. આ રીતે આત્મરૂપ એવું યપદ પરોક્ષજ્ઞાનની ઈચ્છાવાળાને અંતર્દષ્ટિ વડે જાણવામાં આવે છે તથા મહા મહેનતે સદ્દગુરુ તે સમજાવી શકે છે માટે તે દૃષ્ટિએ તેને કહે છે તથા તે સ્વત:સિદ્ધ હોવાથી તેને કોઈ જાણનારની અપેક્ષા હોતી નથી આ દૃષ્ટિએ તે અય છે. કેમ કે આ યાદિ ભાવે તથા તેને જાણનાર સાક્ષીનું અસ્તિત્વ તે તેના આધાર ઉપર જ હોવાથી તે પોતે નથી એમ શી રીતે કહી શકાય ?
અંતર્મુખ દષ્ટિ કેને કહેવી? જેમ દીવો બીજા પદાર્થોને પ્રકાશમાં લાવે છે પરંતુ પોતે બીજા કોઈ દીવા વડે પ્રકાશમાન થતો નથી એટલે તે વ્યવહારદષ્ટિએ સ્વયંપ્રકાશ કહી શકાય છે. કેમ કે તેને બીજા કોઈ દીવાની જરૂર નહિ હોવાથી તે બિલકુલ નથી અથવા તે પ્રકાશ આપતા નથી એમ કહેવામાં આવે તો તે યોગ્ય ગણાશે ખરું કે? તેમ બીજા કોઈની પણ અપેક્ષા રાખ્યા સિવાય આ પરમતત્તવ પોતે જ સર્વ દૃશ્યાદિને અરીસાની જેમ પ્રતિબિંબ રૂપે પિતામાં જ ભાસમાન કરે છે તેથી તે સ્વતઃસિદ્ધ હાઈ કઈ પશુ જાણવાવાળાની તેને અપેક્ષા હેતી નથી અને આથી જ તે અવિનેય કહેવાય છે તથા જેમ પ્રકાશ્ય પદાર્થો જે પિતાને પ્રકાશ આપનાર પ્રકાશકને જોવાનો પ્રયત્ન કરે તો તે ફક્ત બુદ્ધિ વડે જ તેનું ગ્રહણ કરી શકે છે. આ રીતની અંતર્દષ્ટિ વડે કિંવા અત્યંત સૂકમ દષ્ટિ વડે તે પદ જાણી શકાય છે, માટે એ દૃષ્ટિએ તે ય છે. બીજા કશાની અપેક્ષા વગરનું અનિર્વચનીય એવું તે આત્મતત્ત્વ પિતે સ્વયંપ્રકાશ જ છે, કેમ કે આ પ્રકાશ છે અને આ પ્રકાશને અભાવ છે ઇત્યાદિ ભાસે પણ જેના વડે જ ભાસમાન થાય છે એવું તે પદ પોતે જ દેખાતું નથી અથવા ન હોઈ શકે એવું કેમ બને? હવે જે તે જાણી શકાય છે તે કેવી રીતે ? તેને તદ્દન સૂમ દષ્ટિએ તું વિચાર કર. આ જ રથળે મોટા મોટા કુશળ પડતોની મતિ પણ કુંઠિત થાય છે. અંતર્દષ્ટિ નહિ હોવાને લીધે તેઓ મિથ્યા મેહમાં સપડાઈ જાય છે. જ્યાં સુધી દષ્ટિ બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને શાંત ન થાય ત્યાં સુધી અંતર્મુખપણું કદી પણ પ્રાપ્ત થઈ શકતું જ નથી અને જ્યાં સુધી અંતર્દષ્ટિ આવતી નથી ત્યાં સુધી આત્મદર્શન પણ થતું નથી. “ જ્યાં મને તેના સાક્ષો સહિત અહેમમાદિ તમામ સંક૯પોથી રહિત થઈ જાય છે એવી નિશ્ચલ અવસ્થામાં સ્થિતિ થવી એનું નામ જ અંતષ્ટિ.” તે પછી જ્યાં સુધી સંકલ્પો ચાલુ હોય ત્યાં સુધી અંતર્દષ્ટિ કેમ કરીને થાય? એટલા માટે અહંમમાદિ અને તેના સાક્ષી સહિત દરેક સંકલ્પને ત્યાગ કરીને તું પ્રથમ રવસ્વરૂપનો અનુભવ છે અને તે સ્થળે થોડા વખત સ્થિર રહીને તે વિચારને પણ છોડી દે; પછી તે અવસ્થામાં એટલે સત્તારૂપ સામાન્ય ચૈતન્યમાં એકરૂપ થઈ જા એટલે તે જ તત્વ 3ય તથા અય કેવી રીતે છે તે તારા ધ્યાનમાં સારી રીતે આવી શકશે. કારણ કે અનભવ વગર લૂખા તર્કો વડે તે કદી પણ સમજી શકાતું નથી, તેમ તેની ખાતરીને માટે અંતર્મુખ થઈ અનુભવ લીધા સિવાય બીજો કોઈ માગ પણ નથી. આ સંબંધે વધુ સ્પષ્ટતા નીચેનાં જનક અને અષ્ટાવક્રના સંવાદ ઉપરથી થશે.
તે પદય કે અય છે? જનકે કહ્યું : હે અષ્ટાવક! હું કહું છું તે સાંભળ તે પદય અને અગેય કેવી રીતે છે એ તારો પ્રશ્ન છે. પ્રથમ તે તું એમ નક્કી સમજ કે તે સ્વતત્વ હંમેશાંઅરેય પણ નથી અને હંમેશાં ય પણ નથી.
Page #769
--------------------------------------------------------------------------
________________
૪૦]
સ તુ તવ માને તે રમા
ન રાયતે I J. [સિદ્ધાન્તકા
ભ૦ ગીર અ૦ ૧૩/૧૯
કારણ કે જે તે કાયમને માટે અન્ય હેત તે તેના સંબંધમાં ઉપદેશ શી રીતે થઈ શકે ? અનેય પદને ઉપદેશ તે વળી કેવો ? પણ સદગુરુ તે પદ સંબંધે ત પદેશ તે કરે છે અને તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સંબંધમાં સાધકને સદગુરુને આશ્રય પણ જરૂર લેવો પડે છે. માટે, અષ્ટાવક્ર ! તે પદને જાણવું એ ઘણું સરળ પણ છે અને ઘણું કઠણ પણ છે. જેની દષ્ટિ બાહ્ય પદાર્થો ઉપરથી પાછી ફરી હોય છે અર્થાત અંતર્મુખ થયેલી છે તેને માટે તો તે અત્યંત સુલભ છે અને જેમની દૃષ્ટિ હંમેશ બહાર જ ફેલાયેલી છે એટલે બહિર્મુખ જ છે, તેને માટે તે તે અતિદુર્લભ છે.
જ્ઞાનકળાનું મૂળ સ્થાન ખરું કહીએ તો તેનું નિરૂપણ કરી શકાય તેવું કિંવા તે જાણી શકાય તેવું પણ નથી; છતાં પણ મહાન પ્રયત્ન વડે જેમ તેમ અપ્રત્યક્ષ રીતે તે કહી શકાય છે તથા જાણી પણ શકાય છે. તું જે આ બધું દશ્ય જુએ છે તે આધારે જ તે છે એમ જાણી શકાય છે અને તેથી જ તેને વેવ એટલે તે જાણી શકાય તેવું છે એમ કહી શકાય છે, એટલા માટે તેને આ બધું જે જે કાંઈ ભાસમાન થાય છે તે સર્વને તું સૂક્ષ્મ રીતે વિચાર કરીને જે. એ રીતે અનિર્વચનીય એવા પદને જાણવાની જે શક્તિ તે જ જ્ઞાનકળા કહેવાય. આ જ્ઞાનકળા કિંવા જાણવાની શક્તિ ભાસમાન થતા જુદા જુદા આકારો વડે જુદી જુદી પ્રતીતિમાં આવે છે, દરેક જાતના સાકાર ભાન એટલે જ્ઞાનને તેને જ આશ્રય હોય છે, એટલે આ અનેક આકારોનું થતું જ્ઞાન તે જ્ઞાનકળા૨ ૫ એવી આ સંવિત કિંવા ચૈતન્યના આધાર વડે જ થાય છે, તેના આધાર વિના થઈ શકતું નથી. આ જ્ઞાનકળા જ્યાંથી પ્રગટ થાય છે એટલે તેનું અનિર્વચનીય એવું જે મૂળ સ્થાન છે અર્થાત જ્યાંથી આ બધા સાકાર જ્ઞાન થનારી જ્ઞાનકળાને પ્રેરણા મળે છે તે સ્થાન એ જ પરમ પદ છે.
તમામ નામરૂપાદિને નિઃશેષ થયા બાદ શું રહે છે તેની શોધ હે અષ્ટાવક્ર ! બરાબર ધ્યાનમાં રાખ કે જે 3ય છે તે કંઈ જ્ઞાન ન હોઈ શકે! કેમ કે 3યના આધાર વડે પ્રકટ થનારું જ્ઞાન એ કદી પણ રવયંપ્રકાશ હોતું નથી એટલે તે પોતાની મેળે જ પ્રકાશમાન થઈ શકતું નથી. આથી જેના વડે આ બધા વેદ્ય પદાર્થો જાણવામાં આવે છે તે જ્ઞાનકળારૂપ સંવિત પોતે વેદ્ય નહિ પરંતુ તે કરતાં તદ્દન જુદી જ હોય, એ સ્વાભાવિક છે. વેવનું સ્વરૂપ તે પ્રત્યેક વેધ એટલે યરૂપે ભિન્ન ભિન્ન અર્થાત જુદું જુદું હોય છે. છતાં તે સંવિત તે કેવળ એકરસાત્મક અને નામરૂપાદિની સંજ્ઞાથી પર હઈ તેના વિવર્તથી વેદનાં ભિન્ન ભિન્ન રૂપનો ભાસ થવા છતાં તે પોતે કઈ પણ જગાએ ભેદ અર્થાત તભાસને પામતી નથી. ભિન્ન ભિન્ન ગમે તેટલા આકારો પ્રતીત થાય છતાં તે તે એકરૂપે જ રહે છે. ભેદ એ તે વેધનો સ્વભાવ છે તેથી તે અવે એવી સંવિતનો કદી પશુ સ્પર્શ કરી શકાતું નથી, કેમ કે વેદ્યમાં અનેક આકારો જોવામાં આવે છે. તેથી વિવેકદષ્ટિ વડે વેદ્ય પદાર્થોને પૃથફ કરીને અર્થાત તમામ નામકૃપાદિત નિઃશેષ એટલે વિલય કરીને કેઈ પણ આકાર કે અહેમમાદિ ભાવો તથા તેને જાણુના સાક્ષી, એ બધાને નિરાસ થયા પછી શેષ રહેનારી અનિર્વચનીય એવી પરમ સંવતનું જ તું બરાબર રીતે શોધન કરી તેનો અનુભવ લઈ જે. એટલે વઘવને બાજુએ મૂકીને નિઃસંક૯પ અવસ્થામાં તે જ સંવિત પિતાના મળ નિવિકાર સ્વરૂપમાં વેધ થશે અર્થાત અનુભવમાં આવશે. આમ તમામ આકારે તથા હું, તું, તે, આ પ્રત્યાદિ તમામ ભાવનો તેનાં સાક્ષી સહ નિરાસ કર્યા વિના તે કદી પણ સેવ (વેદ્ય ) થતી નથી, અર્થાત
અનુભવી શકાતી નથી. અરીસો જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે છે તેમ આ શુદ્ધ ચિતિ જ મિથ્યા દૃશ્ય • વસ્તુના આકારો ધારણ કરીને અનેકરૂપ થાય છે; પરંતુ જેમ દીપકને જેવો હોય તો બીજા કેઈ દીપકની
જરૂર પડતી નથી તેમ આ સંવિત એ જ જાણનારનું એટલે સાક્ષીભાવનું પણ મૂળ હોવાથી તે ય કહી શકાતી નથી, તે વાત પણ તદ્દન સ્પષ્ટ જ છે. માટે હું અષ્ટાવક્ર ! તું પ્રથમ તેં તારા આ પ્રકારના મૂળ અનિર્વચનીય સ્વરૂપની સમ દષ્ટિવ શેધ કરીને જે. આ મુજબ જયારે તને તે નિર્વિકલ્પ સવિતને અનુભવ થશે. ત્યારે તે જ ય અને અને કેવી રીતે છે, તે તેને સારી રીતે સમજાશે ( દત્ત પરશુરામ પ્રકરણ ૧૬ જુઓ )..
Page #770
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ) અને તે જ આત્મપદને પામી શકે છે કે જે થકી ફરી કદી જન્મ થતો નથી. [ ૬૪૧
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् । भूतभर्तृ च तज्ज्ञेयं प्रसिष्णु प्रभविष्णु च ॥१७॥
અવિભક્ત અને વિભક્ત પણ આત્મા જ છે ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! આ સ્વરૂપ ય તથા અય એમ બંને પ્રકારે શી રીતે છે તે તને હવે સારી રીતે સમજાયું હશે. આથી જ મેં તને આ દૃશ્યાદિ તમામ ય પણ આત્મસ્વરૂપ જ છે તે વખતોવખત સારી રીતે સમજાવ્યું છે. આ તમામ દસ્યાદિ તથા તે કરતાં પર એ બંને તેનું એટલે આત્માને સ્વરૂપ છે એમ હું તને વારંવાર કહી રહ્યો છું. વળી પણ કહું છું કે તે અવિભક્ત એટલે જેના કદી વિભાગ થઈ શકતા નથી એવું તથા ભૂતોમાં વિભક્ત છે અર્થાત ભૂતમાત્રમાં તે જુદા જુદા વિભાગેવાનું હોય તેમ સ્થિત છે: તેમ જ આ ભૂતાને ધારણ કરનાર, ઉત્પન્ન કરનાર અને સંહાર કરનાર વગેરે રૂપે પણ આત્મસ્વરૂ૫ એવું તે એક ય જ છે; એટલે જેમ એક જ સુવર્ણ નામરૂ પાદિ અનેક ભેદ વડે અનંતરૂપે હોય એમ ભાસે છે તેમ આ અનિર્વચનીય એવું યરૂપ સ્વસ્વરૂપ જ એકરૂપે, અનેકરૂપે તથા તે કરતાં પણ પરરૂપે થયેલું ભાસે છે તેમ જ ભૂતની ઉત્પત્તિ પણ આત્મરૂપ જ છે, સ્થિતિ પણ આત્મરૂપ છે અને લય પણ આત્મરૂપ જ છે.
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते । ज्ञानं क्षेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्ठितम् ॥१८॥
આ સર્વ કબ્દ પણ આત્માથી અભિન્ન છે તે એટલે ગેય એવું આ બ્રહ્મ જ તિઓનું પણ તિરૂપ તથા જ્યાં તમસ એટલે અંધકારને કિંચિત્માત્ર પણ સંબંધ નથી એવું અને તે કરતાં પણ ૫ર કહેવાય છે. જ્ઞાન પણ તે જ છે, 3ય પણ તે જ છે અને જ્ઞાન વડે જાણી શકાય એવું જે જે કંઈ વેદ્ય હોય તે બધું પણ તે જ છે; તેમ જ સર્વના હદયમાં સાક્ષીરૂપે સિથત રહેલું પણ તે જ છે. તાત્પર્ય એ કે, જેના વડે આ તમામ દર્ય પ્રકાશિત થાય છે, તે દ્રષ્ટા પોતે તથા તેણે પ્રકાશિત કરેલું આ સર્વ દસ્વરૂપ એવું ય પણ એક આત્મસ્વરૂપ જ છે તેમ જ તેના દ્રષ્ટાસહ શ્રેઠમાં શ્રેષ્ઠ એવો અંધકાર કિંવા અજ્ઞાન (વૃક્ષાંક ૨થી ૧૫ ઘ) અને અંધકારથી પર એટલે જ્ઞાન (વૃક્ષાંક ૧). એ બંને રૂપે પણ આ એક આત્મસ્વરૂપ જ ભાસી રહ્યું છે, અર્થાત અંધકાર તથા તેથી પર એવું જે કંઈ છે તે સઘળું પણ કેવળ એક આત્મસ્વરૂપ જ છે. વળી જ્ઞાન પણ તે જ છે, ય એટલે જાણવા યોગ્ય પણ તે જ છે તથા જ્ઞાન વડે જાણી શકાય એવું જે કંઈ છે તે તમામ પણ તે જ છે. સર્વના હદયમાં અધિષ્ઠિત થયેલ અર્થાત્ સર્વના હૃદયમાંથી થનારા “હું” “હુને પ્રેરણા કરનારા જે તેનો પ્રેરક એટલે તમામને દ્રષ્ટા વા ઈશ્વર (વૃક્ષાંક ૨) છે તે પણ તે જ છે. સંક્ષેપમાં જે જે કાંઈ દયાદિ ભાવો છે તે તથા દશ્યાદિ તમામ ભાવનો જ્યાં વિલય થાય છે તે તેમ જ તેને જાણનારો સાક્ષી, એ બધા આ ય કિવા બ્રહ્મ રમથત આત્મસ્વરૂપ છે. તેથી ભિન્ન કાંઈ છે જ નહિ. આ એકરૂપે કહેવામાં આવતું પણ તેનું જ સ્વરૂપ છે તથા અનેકરૂપે ભાસમાને થતું પણ તે જ છે. તમામ 4% પણ તેજ છે અને કન્દથી પર પણ તે જ છે. આ મુજબ આ એક શેયતત્ત્વ જ ચરાચરમાં વ્યાપક હેઈ તેની જ બ્રહ્મ, આત્મા આદિ સંજ્ઞાઓ છે.
इति क्षेत्रं तथा जानं ज्ञेयं चोक्तं समासतः । मत एतद्विवाय मद्भाधायोपपद्यते ॥१९॥
Page #771
--------------------------------------------------------------------------
________________
૬૪ર ] - વિજ્ઞાન સારાિ મન: પ્રખરુવારઃ [ સિદ્ધાન્તકાછડ ભ૦ ગીવ અ૦ ૧૩/૨૦
ક્ષેત્ર, જ્ઞાન અને શેયને જાણનારની સ્થિતિ એ પ્રમાણે ક્ષેત્ર તેમ જ જ્ઞાન અને રેય એટલે શું? તે તેને સંક્ષેપમાં કહ્યું. ટૂંકમાં આ ક્ષેત્ર કહો, જ્ઞાન કહે છે નેય કહે, તે બધું અનિર્વચનીય આત્મસ્વરૂ૫ એવા મારું જ સ્વરૂપ છે. આ રીતે જાણનાર જ મારે એટલે આત્મા (વૃક્ષાંક ૧)નો પરમ ભક્ત છે. અર્થાત જે પોતે પોતાને તથા આ બધું ક્ષેત્ર, જ્ઞાન તથા ય રૂપે જે ભાસી રહેલું છે તે સર્વને આત્માથી અભિન્ન છે એમ સમજે છે, તે મારો પરમભક્ત હોઈ તે જ આત્મસ્વરૂપ એવા મારા ભાવને અર્થાત મેક્ષરૂપ એવા એક્યભાવને માટે યોગ્ય થાય છે. આ રીતે તને યનો નિર્ણય કહ્યો. હવે તને પ્રકૃતિપુરુષના સંબંધમાં કહેવાનું છે તે સાંભળ.
प्रकृति पुरुषं चैव विद्धधनादी उभावपि । धिकारा५श्च गुणा ५श्चैव विद्धि प्रकृति सम्भवान् ॥२०॥
પ્રકૃતિપુરુષ એ બે જુદાં નથી પણ એક આત્મરૂપ જ છે હ પાઈ ! આ પ્રકૃતિ અને પુરુષ એ બંનેને ઉત્પન્ન થયેલા છે એમ જાણુ. ઉદેશ એ કે અત્રે ભગવાને કહેલી પ્રકૃતિ તે જ ઉપર કહેવામાં આવેલું ક્ષેત્ર છે. આને અપરાપ્રકૃતિ પણ કહે છે (વૃક્ષાંક ૩થી ૧૫ જુઓ) અને આ પુરુષ એટલે જ ક્ષેત્રનું, ઈશ્વર કિવા સાક્ષી વૃક્ષાંક ૨) છે. આમાં ભગવાને પુરુષ અને પ્રકૃતિ બંનેને અનાદિ કહેલાં છે અને સર્વ આદિઅનાદિથી પર એવો તો એક આત્મા જ છે. આ પ્રકૃતિ અને પુરુષ એ બંને ભિન્ન નહિ પણ એક આત્મસ્વરૂપ જ છે, એવો ભાવાર્થ તેમાં સૂચવ્યો છે. આ રીતે ભગવાને અર્જુન પ્રતિ કરેલા ઉપદેશમાં વિશેષ ધ્યાનમાં લેવા જેવી વાત તો એ છે કે તેમણે પ્રથમ આત્માનું પરોક્ષજ્ઞાન થતાં સુધી અર્જુનને પ્રકૃતિપુરુષ બંનેને જુદ જુદાં કરીને તેનો વિવેક કરવાને કહ્યું. આમ યુક્તિ દ્વારા વિચાર ઉત્પન્ન થઈ અજુનને જ્યારે વિવેક ઉત્પન્ન થયો ત્યારે તેને આત્માનું પરોક્ષજ્ઞાન થયું. બાદ અપરોક્ષજ્ઞાનને માર્ગે લઈ જવાને માટે તેને દિવ્યદષ્ટિ આપી એટલે તેને સાક્ષીભાવની દષ્ટિમાં સ્થિત રાખી પોતાના અપર એવા માયાવી વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યાર પછી તેના દ્રષ્ટાપણાને પણ વિલય થઈ તેને તદ્દન અનિર્વચનીય એવા પરમપદને અપરોક્ષાનુભવ થયો. આમ અપરોક્ષાનભવ થયા પછી હવે ભગવાન અત્રે અર્જુનને કહે છે કે, જે અનિર્વચનીય સ્વરૂપને તે અનુભવ કર્યો તે જ આ પ્રકૃતિ અને પુરુષરૂપે છે. તેનાથી ભિન્ન કર્યું છે જ નહિ એટલે પ્રથમ જે કેવળ અજ્ઞાનની ભ્રાંતિ મટાવાને માટે મિથ્યા યુક્તિનો આશ્રય લઈ આત્માનું પરોક્ષજ્ઞાન સમજાવ્યું, તે ઉપદેશ તો કેવળ અજ્ઞાનની ભ્રમનિવૃત્તિ કરવા પૂરતો જ હતું અને અપક્ષજ્ઞાન થયા પછી તે સાવ મિથ્યા જ કરે છે. એટલે અર્જુનને અપરોક્ષાનુભવ થયા પછી હવે આ અને તે ૫૮ જુદુ છે એવો ભ્રમ રહેવા નહિ પામે એટલા માટે ભગવાન અને કહે છે કે, હે અર્જુન! હવે તું પ્રબંધને પામેલ હોવાથી તને મિથ્યા યુક્તિઓ દ્વારા નહિ સમજાવતાં સત્ય અને સૈદ્ધાંતિક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હું આપી રડ્યો છું. આ પ્રકૃતિ તથા પુરુષ ભિન્ન નથી પરંતુ એકરૂપ જ છે અને તે બંને વાસ્તવિક અભિન્ન એવા આત્મરૂપ જ છે. માટે એ મુજબનું હું તને જે આ નિશ્ચયાત્મક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપી રહ્યો છું, તે તું ધ્યાનમાં રાખ અને નિઃશંક બની જ.
આદિ શબ્દ કયાંથી શરૂ થયું ? પ્રથમ તે તું નિશ્ચયાત્મક સમજ કે આ પ્રકૃતિ અને પુરુષ અનાદિ એટલે આત્મસ્વરૂપ જ છે, કેમ કે આ ભ્રમણલક જગતમાં જે કોઈને માટે અનાદિ શબ્દ લાગુ પડે છે તે અવિકારી છતાં વિકારવાળી એવી જે આ દશ્યપ્રકૃતિ (વૃક્ષાંક ૩થી ૧૫૪) જોવામાં આવે છે તેને જ લાગુ પડે છે. જેમ ઝાડના બીજમાંથી અંકુર, થડ, શાખા, પાન, ફૂલ, ફળ ઇત્યાદિને વિસ્તાર થતો હોવાથી બીજ એ જ તેનું આદિ કારણ ગણાય તેમ આ જે વિકારે છે તે બધા બીજ૫ એવી પ્રકૃતિના ત્રણ ગુણ વડે ઉત્પન્ન થયેલા છે એમ
Page #772
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] આત્મસાક્ષાત્કારી સારથિ જે ખરા મનના નિમવાળે છે તે જ – [૬૪૩ જાણે. સારાંશ એ કે, પ્રકૃતિ કે જેને માયા, ક્ષેત્ર, અપરાપ્રકૃતિ, શુદ્ધ હુંનું આ પુરણ ઇત્યાદિ નામની સંજ્ઞા (વૃક્ષાંક ૩ જુઓ) સમજાવવાને માટે શાસ્ત્રમાં આપવામાં આવેલી છે તે પોતે ઈશ્વર (વક્ષાંક ૨)ની ઈક્ષણશક્તિથી પ્રથમ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણેને આશ્રય વડે અવ્યકત (વૃક્ષાંક ૪)રૂપ બની પછી ક્રિયાશક્તિ તથા જ્ઞાનશક્તિયુક્ત પ્રકૃતિપુરુષના સમમિશ્રણવાળી બને છે, જેને અર્ધનારીનટેશ્વર(ટલાંક ૫) કહે છે. ત્યારબાદ મહાપ્રાણુ કેવા સૂત્રામાં (વૃક્ષાક ૬) કે જે આ ચરાચરમાં અહંકારભાવના ઉત્પન્ન કરાવનાર છે તે રૂ૫ બની પછી તે સુત્રાત્મા જ અહંકારના ઉત્પત્તિસ્થાન કિંવા ભગવાનના અંતઃકરણરૂપ એવા મહત્તવ (વૃક્ષાંક ૭) રૂપે બને છે અને આ મહત્તવરૂપ ભગવાનના અંતઃકરણમાંથી જ સૌથી પ્રથમ અહંકાર (વૃક્ષાંક ૮)નું પ્રત્યક્ષ પ્રાકટ્ય થવા પામેલ છે. પછી તે અહંકાર જ સત્વ, રજ અને તમે ગુણના પ્રાબલ્ય કરીને ક્રમે વૈકારિક, તેજસૂ અને તમસ એવા ત્રણરૂપે બની તે જ અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂતરૂપે બને છે અને તેમાંથી દેવતાઓ, ગોલક તથા વિષયો સહ ઈન્દ્રિયો તેમ જ તન્માત્રાસહ પાંચ મહાભૂત ઉત્પન્ન થવા પામેલાં છે. બાદ તે અહંકારમાંથી જ ચિત્ત(વૃક્ષાંક ૯) તેના દેવતા ક્ષેત્રજ્ઞ–કે જેનું વસ્તવ્ય તપશ્ચર્યા અર્થે એક હજાર દિવ્ય વર્ષો સુધી જળમાં થવાથી તેનું નારાયણ એવું નામ પડેલું છે–તેને પામેલી છે. તે વિશ્વમાં ચાલી રહેલા તમામ યજ્ઞનો અધિષ્ઠાતા હોવાથી વિષ્ણુ એવા નામે પણ કહેવાય છે. ત્યારપછી એ ચિત્તરૂપ તત્ત્વ(વૃક્ષાંક ૯)માંથી બુદ્ધિ તથા તેના દેવતા બ્રહ્મા(વૃક્ષાંક ૧૦) અને તત્પશ્ચાત મન તથા તેના દેવતા ચંદ્ર(વૃક્ષાંક ૧૧) એ પ્રમાણેની ઉત્પત્તિ થયેલી છે, ત્યારબાદ વિષ્ણુનું નાભિકમળ કિંવા પૂલ બ્રહ્માંડની ઉત્પત્તિના બીજરૂપ અને ઉપરના તમામ મહાકારણું (અતિસૂક્ષ્મ વૃક્ષાંક ૩ થી ૫) અને કારણ (સૂમ વૃક્ષાંક ૬ થી ૧૧) તત્ત્વોનું જેમાં મિશ્રણ છે એવા હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) તથા તેમાંથી આ સ્થૂલ બ્રહ્માંડ ઉત્પન્ન કરનાર બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩)નું પ્રાકટ થયેલું છે અને તેણે જ વિરાટપુરુષના સ્થળ દેહસમી સમષ્ટિરૂપ એવી તમામ સ્કૂલ એવી આ કાર્યસૃષ્ટિ(વૃક્ષાંક ૧૪ થી ૧૫ g) કે જેને વિશ્વ એવી સંજ્ઞા છે તે ઉત્પન્ન કરી છે. એ રીતે બ્રહ્માંડરૂપ અનેક વિકારોવાળી આ કાર્ય કિંવા સ્થૂલ સૃષ્ટિ(ક્ષાંક ૧૩ થી ૧૫ જ) એ તથા તેનાં કારણરૂપ મહત્તત્ત્વાદિ કારણ કિંવા સૂક્ષ્મ સૃષ્ટિ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને તે મહત્તત્ત્વાદિનું પણ કારણ એટલે સૃષ્ટિનું મહાકારણ કિંવા જેને કરણ પણ કહેવામાં આવે છે તે અતિસૂમસૃષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૫)ની ઉત્પત્તિ થવા પામેલી છે. આમ આ સર્વનું મૂળ કારણ એવી આ આદ્યપ્રકૃતિ (વૃક્ષાંક ૩) જ ત્રણ ગુણે દ્વારા વિકારયુક્ત થવા પામેલી છે.
આ કારણ છે અને આ કાર્ય છે એવું જાણનાર કેશુ? તમામ દશ્ય વ્યવહારનું મૂળબીજ આ : ક ૩) જ છે પરંતુ તે બ્રહ્માંડરૂપે દશ્યમાન થતાં પૂવે અપ્રકટ સ્વરૂપે હોય છે. તેનું સ્થૂલ પ્રાકટ્ય થવાનું મૂળ તો બ્રહ્મદેવ(વૃક્ષાંક ૧૩) હેઈહિરણ્યગર્ભ(ક્ષાંક ૧૨) એ બીજ કહેવાય છે. આથી બ્રહ્માંડનું આદિસ્થાન બ્રહ્મદેવ હેઈ તેને આદિપુરુષ કહે છે. હવે બ્રહ્મદેવ આદિ થયા તે આદિનું પણ આદિસ્થાન આ કરણરૂપ એવી અનાદિ પ્રકૃતિ(વૃક્ષાંક ૩) છે. આ રીતે દૃશ્ય વ્યવહારમાં પ્રકૃતિ એ જ આદિની પણ આદિ હેવાથી શાસ્ત્રકારોએ તેને પણ અનાદિ કહેલી છે. અહીં કાર્ય અને કરણની પરંપરા (મર્યાદા) પૂર્ણ થઈ જાય છે, એમ જાણવું. કેમ કે કાર્યસૂષ્ટિનું આદિસ્થાન બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) છે તથા તેનું કારણ મહાપ્રાણાદિ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને તે કારણનું પણ મહાકારણરૂપ આદિસ્થાન એ આ પ્રકૃતિ(ક્ષાંક ૩ થી ૫) છે. એવી રીતની પરસ્પર કાર્યકરણની પરંપરા અહીં પૂર્ણ થઈ જાય છે. ત્યારપછી એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે કારણના પણ કારણુરૂપ એવા આ કરણથી કાંઈ ૫ર છે કે નહિ? કે બધું અત્રે જ પૂર્ણ થાય છે? તેના ઉત્તરમાં થોડો વિચાર કરવાથી જાણી શકાશે કે આ કાર્ય છે તથા આ કારણ છે એમ તેણે જાણ્યું? જે કોઈ જાણનારો જ ન હોય તો પછી આ કાર્ય છે અને આ તેનું કારણ છે એવા વિભાગો પાડવાનું કિંવા તે વિચાર કરવાપણું પણ કયાંથી રહે? અને આ વિભાગો છે તથા આ વિચાર કરવાનું છે એ પણ કયાં રહે પરંતુ વ્યવહારમાં આ સંબંધે વિચાર થતા
તમા
(IIMITI
Page #773
--------------------------------------------------------------------------
________________
૬૪૪] મૌનઃ રામાપનોતિ તQિળો: પરમ પવનું છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૩/૨૨ હોવાનું તે સર્વત્ર દેખાય છે તેમ જ કાર્ય અને કારણને જાણનારે તે કરતાં કંઈ જુદો જ હોય છે, એવું વ્યવહારમાં પણ જોવામાં આવે છે. પોતે જ પોતાના કાર્યને જાણે છે એવું જે કહેવામાં આવે તો પછી તે બીજાઓની દષ્ટિએ નિરર્થક જ ગણાય અને આત્મદષ્ટિમાં તે પોતે જ સર્વરૂ૫ બની જાય છે. સ્વપ્નમાં કોઈએ મોટાં મોટાં કાર્યો કર્યા હોય અને તે બીજાઓને વ્યવહારમાં કહેશે કે મેં તો સ્વપ્નામાં મોટાં મોટાં ઘણાં કાર્યો કર્યાં હતાં તે તેનું એ કથન બીજાઓની દૃષ્ટિએ તદ્દન નિરર્થક અને હાંસીપાત્ર જ ગણાય. તેમ જ તે પિતાની દૃષ્ટિએ પણ મિથ્યા વિલાસરૂપ જ ગણાય અથવા તે ગમે તેટલું મહાન કાર્ય કર્યું હોય પરંતુ તે વ્યવહારમાં કોઈ એ કદી જોયું જ ન હોય અને લોકોને કહેવામાં આવે કે મેં તો ઘણું મોટું કાર્ય કર્યું હતું તે તે લોકોની દૃષ્ટિએ સત્ય ગણાશે નહિ. એટલે વ્યવહારમાં પણ કાર્ય, કારણ અને તેના કર્તા એ ત્રણની સિદ્ધતા થાય ત્યારે જ તે કાર્યની ખાતરી કરાવી શકાય છે. વળી કાર્ય હોય તે તેનું કારણ કઈ હેવું જ જોઈએ તથા તેને કર્તા પણ અવશ્ય હોવો જ જોઈએ. સિવાય આ અમુક તેનો કર્તા જ છે એવી ખાતરીને માટે કેઈ સાક્ષી પણ હોવો જ જોઈએ. આમ તર્ક દષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે આ કાર્ય છે તથા આ તેનું કારણ છે એવું કહેનારે તેનો સાક્ષી અવશ્ય છે અને તેની દૃષ્ટિએ તો આ સર્વ કારણસહિત કાર્ય આદિ કહેવાશે અને તે આદિની અપેક્ષાએ પિતે અનાદિ કહેવાશે.
અનાદિ એટલે આત્મા કેમ? એ રીતે આ કરણકાર્યવાળું પ્રકૃતિરૂપ ક્ષેત્ર(વૃક્ષાંક ૩ થી ૧૫ વ)ને જાણનારે તેને સાક્ષી કિંવા દ્રષ્ટા અવશ્ય છે અને તેને જ ઈશ્વર કિંવા પુરુષ(વૃક્ષાંક ૨) કહે છે. ક્ષેત્રજ્ઞ પણ આ જ છે. તે પુરુષ કિંવા ઈશ્વર પોતે જ પોતાની કાળરૂ૫ ઇક્ષણુશક્તિ એટલે કેવળ દ્રવ શકિતથી પ્રકૃતિના ત્રણ ગુણોમાં ક્ષોભને ઉત્પન્ન કરે છે પરંતુ તે સારી રીતે જાણે છે કે આ પ્રકૃતિને અધિષ્ઠાતા તે તદ્દન અલિપ્ત એવો જુદો જ છે. તેમાં પ્રકૃતિ વા ક્ષેત્ર (ક્ષાંક ૩ થી ૧૫ ઘ) તથા તેને દ્રષ્ટા શુદ્ધ હું(વૃક્ષાંક ૨) એ બંનેનું અસ્તિત્વ નથી. જો કે હું તેનાથી જુદા સ્વરૂપને નથી. સિવાય પ્રકૃતિના ત્રણ ગુણોમાં ક્ષોભ થવાને માટે મારી કાળરૂપ ઈક્ષણશકિત જ કારણ હોઈ પ્રકૃતિને લીધે જ હું તેને સાક્ષો કહાવું છું અને તેથી જ પ્રકૃતિની અપેક્ષાએ હું અનાદિ ગણાઉં છું, પરંતુ વિકારાત્મક એવી આ પ્રકૃતિ પણ વાસ્તવિક જેવી દેખવામાં આવે છે તેવી વિકારવાળી નથી પણ તે તો કેવળ શુદ્ધ એવા આમરવરૂપ જ છે. એ રીતના સમ્યફ જ્ઞાન વડે એટલે અપરોક્ષાનુભવ વડે જ્યારે તેનો વિલય થાય છે એટલે મારો વિલય પણ તેની સાથે અનાયાસે જ થવા પામે છે. વાસ્તવિક આ આદિ છે, આ અનાદિ છે, આ કાર્ય છે, આ કર્તા છે, આ કારણ છે, આ કરણ છે અને આ તેને દ્રષ્ટા કિંવા સાક્ષી છે ઇત્યાદિ કઈ ભાવ ત્યાં નથી. એવું તે પરમપદ અનિર્વચનીય છે. આ બધું જે જે કાંઈ જવામાં આવે છે તે સર્વ સ્વરૂપ જ છે. સ્વસ્વરૂપથી ભિન્ન એવું કાંઈ છે જ નહિ. આ પ્રકૃતિ એ જ ક્ષેત્ર છે અને તે ત્રણ ગુણના વિકારવાળું છે તેમ જ આ પુરુષ વા ક્ષેત્રજ્ઞ તેને દ્રષ્ટા છે ઇત્યાદિ વિભાગો તે કેવળ ભ્રમમૂલક છે. જેઓને સ્વસ્વરૂપમાં ઉત્પત્તિ થવાને ભ્રમ થયેલ હોય છે અને જે પિતાનું સાચું સ્વરૂપ જાણી શકતા નથી તેવા અવિવેકીઓને સમજાવવા પૂરતી જ આ વિભાગોની વા ભેદભેદની મિથ્યા કલ્પનાઓ થયેલી છે. હું કાંઈ આત્માનો દ્રષ્ટા નથી, પ્રકૃતિનું દ્રષ્ટાપણું મને જે પ્રાપ્ત છે તે પણ આત્માને લીધે જ. પ્રકૃત્યાદિ સર્વના દ્રષ્ટારૂપ હું તથા આ પ્રકૃતિ એમ અમો બને પણ વારતવમાં તે અભિન્ન એવા એક આત્મરૂપ જ છીએ, આમ તે દ્રષ્ટા સારી રીતે સમજે છે. આ દૃષ્ટિએ વિચાર કરવાથી જણાશે કે આ પ્રકૃતિને પણ આદિ તેને દ્રષ્ટા (વૃક્ષાંક ૨) છે. અહીં આદિની વ્યાખ્યા પૂણ થઈ. આદિનું આદિ એવી પરંપરા અનવસ્થિતિ દોષ ઉત્પન્ન કરે છે; પરંતુ શાસ્ત્રમાં કહેવામાં આવતું મૂળ આદિ સ્થાન કર્યું તેની અજ્ઞાનીઓને કપના આવે એટલા માટે સમજાવવા પૂરતી આ દૃષ્ટિનો આશ્રય કર્યો છે; આથી આદિ એક જ છે અને તે આદિની અપેક્ષાએ જ આત્મા કિંવા બ્રહ્મને અનાદિ એવી, સંજ્ઞા આપી શકાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે અનાદિ એ તે અનિર્વચનીય એવા આત્મ
Page #774
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આ સંસાર ગતિને પેલે પાર આત્મસ્વરૂપ એવા વિષ્ણુપદને પામે છે. ૬૪૫ (ક્ષાંક ૧)ની જ સંજ્ઞા છે અને આ પુરુષ તથા પ્રકૃતિ એ બંને આત્મરૂપ હોવાથી અનાદિ જ છે. એનો અર્થ એ બંને તેના તમામ કાર્ય સહિત આત્મસ્વરૂપ જ છે એમ જાણ. એ રીતે ભગવાન અને અર્જુનને કહેલું છે, છતાં પણ વ્યવહારમાં જેને માટે આ બધું વિકારવાળું તથા ગુણોવાળું છે એમ જે માનવામાં આવે છે તે ગુણ અને તેના વિકારોને સંભવ પ્રકૃતિ (વૃક્ષાંક ૩) વડે જ છે. આત્માને તે તેમાં તલભાર પણ સંબંધ નથી એમ જાણુ.*
कार्यकरणकर्तुत्वे हेतुः प्रकृतिरुच्यते।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥२१॥ કર્તાપણાને હેતુ પ્રકૃતિનો તથા ભક્તાપણાનો હેતુ પુરુષને છે કાર્યકરના કર્તાપણામાં હેતુ પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય તથા સુખદુઃખાદિના ભોક્તાપણામાં હેતુ પુરુષ (વૃક્ષાંક ૨) કહેવાય છે. ઉદ્દેશ એ કે, વ્યવહારમાં જે આ બધું ઉત્પન્ન થવું, રહેવું તથા નષ્ટ થવું એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય થ ઇત્યાદિ જે જે કાંઈ કર્તા, કરણ અને કાર્યરૂપે પ્રત્યક્ષ પ્રતીત થતું જોવામાં આવે છે તે બધાને મૂળ હેતુ પ્રકૃતિ છે એમ સમજ; તથા આ નષ્ટ થયું અને આ ઉત્પન્ન થયું છે, આ મારું છે, આ હું છું, આ મારી વસ્તુનો નાશ થયો, એવી રીતે પ્રકૃતિના કર્તા, કરણ, કાર્ય ઉપર તે મારું જ છે એમ વાસનાવશાત્ માનીને ભોક્તાપણુ વડે જે મિથ્યા સુખદુઃખાદિને આરેપ કરવામાં આવે છે તે માનનારો જીવાત્મા કિંવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) હાઈ એ પુરષ (વૃક્ષાંક ૨)ના હેતુરૂપ કહેવાય છે. અર્થાત આ દશ્ય જગતમાં પ્રકૃતિનું કાર્ય કર્યું અને પુરુષનું કાર્ય કર્યું એમ ભિન્ન ભિન્ન રીતે સમજાવવાને માટે ભગવાન આમાં સ્પષ્ટતા કરે છે કે જ્યાં કર્તા, કરણ ને કાર્ય એ ત્રિપુટીઓ લાગુ પાડી શકાય છે તે સર્વે પ્રકૃતિના અંશવાળું એટલે હેતુવાળું કહેવાય, એટલે કર્તાપણું એ પ્રકૃતિનું કાર્ય છે તથા તેને મેં કર્યું, હું જ ભેગવું છું, એમ ભોક્તાપણું માની લેવું તે પુરુષના અંશ કિવા હેતુરૂપ છે એમ સમજવું. આ રીતે પ્રકૃતિપુરુષના વિવેક માટે અવિવેકીઓને સુગમ પડે એટલા સારુ આ વિભાગો કહ્યા છે.
पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् । कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥२२॥
ગુણેના સંગથી પુરુષ બંધનને પામે છે હે પાર્થ! આ પુરુષ પ્રકૃતિથી કાંઈ અલગ જ રહેલો હશે એમ સમજીશ નહિ, પરંતુ તે પ્રકૃતિમાં જ સ્થિત રહેલ હોઈ આ પુરુષ જ પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલા ભાગોને તે મારા જ છે અને તેને હું જ ભેગવું છું એવી રીતે મિથ્યા માની લે છે, તેથી વાસ્તવિક તે અલિપ્ત હેવા છતાં છવરૂપે બની જાય છે. આમ તેને (જીવન) મિથ્યા ભ્રમ વડે સારી માઠી નિઓમાં થતા ભ્રમણમાં કારણ આ પુરુષને પ્રકૃતિના કાર્યમાં તે કાર્ય મારું જ છે એમ માની લેવારૂપ મિથ્યા સંગ જ છે. એમ નિશ્ચયાત્મક જાણ. એટલે જેમ ગાડાની નીચે ચાલનારું કૂતરું ગાડામાં સર્વ બેજો હું જ ઉપાડું છું તેમ માની લે તેમ આ ત્રણ ગુણ વડે વિકારને પામેલાં દસ્યાદિ તમામ કાર્યો વાસ્તવિક રીતે પ્રકૃતિનાં હોવા છતાં અને પોતે તે કરતાં તદ્દન અલિંસ હોવા છતાં પણ આ પુરુષ તે મારાં જ છે, હું જ તેને ભક્ત છું, એમ મિથ્યા અભિમાન વડે માની લેવાને લીધે જીવરૂપ બની જાય છે; અને આકાશ જેમ ઘટમાં રહેવાથી ધટાકાશ બની જાય છે તેમ તે આત્મરૂપ હોવા છતાં ભ્રમ વડે પોતે પોતાને હાથે જ ભોક્તાપણાના અભિમાનમાં બંધાઈ જઈ વિષયના
- આ પ્રકૃતિપુચ્છના ભિન્નપણું સંબંધમાં વિસ્તૃત વિવેચન શાસ્ત્રાધારસહ પાછલા અધ્યાયમાં આપવામાં આવેલું છે. તે પૈકી મુખ્યત્વે અધ્યાય ૨, ૩, ૭, ૮, અને ૯ જુએ.
Page #775
--------------------------------------------------------------------------
________________
૬૪૬]
સ્થિ : વ ાથ મા
મન:
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૩/૬
સંગને લીધે સત અને અસત્ એટલે સારી નરસી અનેક નિમાં જન્મ લેતે રહે છે. આમ તેને સારા માઠા અનેક જન્મો લેવામાં મિયા સંગ યા પ્રીતિ જ કારણભૂત છે. સારાંશ, આત્મા પોતે જ પોતામાં મિથ્યા ભ્રમ વડે મિથ્યા પ્રકૃતિ વા માયાના ગુણોના સંગ વડે બંધાઈ જીવરૂપ બની અનેક પ્રકારનાં જન્મમરણાદિ દુઃખો ભોગવે છે તથા પ્રકૃતિના ગુણોના સંગનો ત્યાગ કરી ભ્રમમાંથી નિવૃત્ત થતાં મુક્ત થાય છે. તસ્માત * આ બધું ત્રણ ગુણોના વિકારવાળું જે જે કાંઈ જણાય છે તે તથા તેનો સાક્ષી કિવા દ્રષ્ટા એ સર્વ આત્મરવ૫થી અભિન્ન એવું પરમતત્વ જ છે એમ નિશ્ચયથી જાણ.
उपमुष्टाऽनुमन्ता च भुर्ता भोक्ता महेश्वरः । परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥२३॥
આ દેહમાં રહેલો પુરુષ પરમાત્મા જ છે પ્રકૃતિ (વૃક્ષાક ૩ થી ૧૫ ઘ) એ જ જેને દેહ છે એ તે પરમપુરુષ પ્રકૃતિરૂપ દેહમાં ઉપદ્રષ્ટા એટલે કષ્ટા (વૃક્ષાંક ૨)ને પણ દ્રષ્ટા, અનુમંતા અર્થાત અનુમતિ કિવા પ્રેરણા આપનાર, ભર્તા, ભોક્તા અને મહેશ્વર છે. પરમાત્મા પણ તેને જ કહેવામાં આવે છે. તાત્પર્ય એ કે, ઉપર કહ્યું તેમ આ પુરુષ પ્રકૃતિમાં સ્થિત રહીને તેના ગુણોને પોતાના સમજીને પોતાપણાના માની લીધેલા મિયા સંગને લીધે શુભાશુભ : અનેક જન્મમરણદિનું કારણ બને છે. આ પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) રૂપ દેહમાં ઓતપ્રેત રહેલ એ પુરુષ (વૃક્ષાંક ૨) જ વસ્તુતઃ પિતાથી એટલે પુરુષથી પણ પર એવો આત્મા (વૃક્ષાંક ૧) હેઈ પોતે જ દ્રષ્ટા બની એ દ્રષ્ટાપણુરૂપ ઈક્ષણશક્તિ વડે પ્રકૃતિના ગુણોમાં ક્ષાભ ઉત્પન્ન કરે છે; તે દ્રષ્ટાપણાને પણ જ્યાંથી દ્રષ્ટાભાવની પ્રાપ્તિ થાય છે અર્થાત આ દ્રષ્ટાપણાને દ્રષ્ટાપણું જેની પ્રેરણા વડે પ્રાપ્ત થયેલું છે. એવો તેનો પણ અનમંતા અર્થાત અનુમતિ કિંવા પ્રેરણું કરનાર, ભર્તાપણાને તથા ભોક્તાપણાને પણ આવા પ્રેરક અને મહેશ્વર એટલે ઈશ્વરનો પણ ઈશ્વર એ જે છે તે જ પરમાત્મા કહેવાય છે. તે પરમાત્માથી ભિન્ન કાંઈ નથી, એમ નિશ્ચયાત્મક જાણુ.
य एवं वेत्ति पुरुष प्रकृति च गुणैः सह । सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥२४॥
પુરુષ અને ગુણે સહિત પ્રકૃતિને જાણનારે શ્રેષ્ઠ છે જે એ પ્રકારે પુરુષને અને ગુણ સહિત પ્રકૃતિને જાણે છે, તે સર્વ પ્રકારે વર્તમાન અર્થાત અસ્તિત્વરૂપે હોવા છતાં પણ ફરીથી જન્મને પામતે નથી. ઉદ્દેશ એ છે કે, ઉપર જણાવ્યા મુજબ પ્રકૃતિ પિતાના ત્રણ રણો વડે આ કાર્ય સૂજે છે તેની સાથે પુરુષનો કિચિત્માત્ર પણ સંબંધ નથી. તે પોતે તે પરમાત્મા જ છે એવા પ્રકારના દઢ નિશ્ચયવાળ બનીને અસંગ દષ્ટિએ પ્રકૃતિમાં રહીને ગમે તે પ્રકારે વર્તતો હોવા છતાં પણ ફરીથી જમને પામતો નથી, પરંતુ પ્રકૃતિના ગુણે મારા જ છે એમ માની લઈ જે તેના મિથ્યા સંગ વડે પોતે તેમાં આસક્ત થાય તે જીવરૂપ બની જન્મમરણાદિ દુઃખ૨૫ ચક્કરમાં પડે છે, તે ઉપર જણાયું છે. પરંતુ આ પ્રકૃતિ અને પુરુષ બંને અભિન્ન એવા આત્મસ્વરૂપ જ છે, એવું માનનારો ફરીથી પરિવર્તનને પામતો નથી, અર્થાત મેક્ષને પામે છે.
છે આ સંબંધે અધ્યાય ૩ માં સુવર્ણના દાંત સાથે વિવેચન ૫૪ ૧૯૯, ૨૦૦ ઉપર છે તે જોવું
Page #776
--------------------------------------------------------------------------
________________
ગીતાાહન 1
ઇન્દ્રિયાથી પર અથ છે, અર્થાથી પણ પર મન છે,
ध्यानेना॒त्मनि॑ पश्यन्ति केचिदात्मान॒मात्मना ।
'
अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे ||२५||
આત્મપ્રાપ્તિના અભ્યાસકાના બેઢ
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: આ રીતે મે તને તારા પ્રશ્ન પ્રમાણે ક્ષેત્રક્ષેત્રન, જ્ઞાનજ્ઞેય તથા પ્રકૃતિપુરુષને વિવેક કહ્યો તથા તે દ્વારા આત્મસ્વરૂપનું ભાન કરાવ્યું, પરંતુ આ સિવાય આત્મપ્રાપ્તિના અભ્યાસને માટે ખીજા પણ કેટલાક માર્ગો છે તે તને કહું છું તે સાંભળ. કેટલાકેા ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ ” એટલે આત્માને ધ્યાન વર્લ્ડ જુએ છે, એટલે તમામ વાચ્ય વિષયેાના ત્યાગ કરીને ચિત્તને એક આત્મામાં જ પરાવીને સાક્ષીભાવે તેનું જ ધ્યાન કરતા બેસે છે. કેટલાક। ‘ગાત્માનમામના ' એટલે આત્મા વડે જ આત્માને જુએ છે. અર્થાત્ ાતે પણ આત્મા છે તથા આ સ જે જે ક્રાંઈ જોવામાં, સાંભળવામાં, વાણી વડે, મન વડે કિવા બુદ્ધિ વડે જાણવામાં આવે છે, તે સર્વ આત્મરૂપ જ છે, આત્મા વ્યતિરિક્ત કાંઈ છે જ નહિ એ રીતે આત્મા વડે જ આત્માને જુએ છે. કેટલા। સાંખ્યયોગ વડે એટલે પ્રકૃતિપુરુષને વિવેક કરી આત્મામાં નામરૂપાદિના કિંચિત્માત્ર પણ લેશ નથી એવા પ્રકારના “ આ હું નથી “આ હું નથી "એમ નિઃરોષભાવના અભ્યાસ વડે અને બીજા તેા શાસ્ત્રમાં બતાવેલા માર્ગે યજ્ઞયાગાદિ તથા વર્ણાશ્રમાદિ ઉચિત ક્રર્મો કર્યો કરી તે સર્વ આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારે બુદ્ધિને આત્મામાંથી સહેજ પણ ઢળવા નહિ દેતાં સર્વાત્મભાવ વડે તે તમામ કર્યાં કર્યાં જાય છે. અર્થાત્ આ સ` આત્મસ્વરૂપ છે, એવી સર્વાત્મભાવના વડે થતાં કર્મો તે જ કયાગ કહેવાય. ઉપર કહેલી r આત્માનમાત્મના તથા આ કયાંગના અભ્યાસમાં ભેદ એટલા જ કે તે અભ્યાસમાં પ્રથમ જ્ઞાનદષ્ટિ દ્વારા આત્માનાત્મવિવેક કરી આ સ ુરૂપ છે તથા તેવા હું તે આત્મા છે એવી પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે તથા આમાં તા ઉપર કહેવા પ્રમાણે તમામ કર્યું સર્વાત્મભાવ વડે પોતાના ઇષ્ટદેવતાને ઉદ્દેશીને આત્માણુ કરવાં પડે છે. આ વિવેચન જેએ પેાતે બુદ્ધિશાળી હાઈ સ્વતઃ વિચાર કરીને આત્મનિશ્ચય કરી શકે છે, તેવા તીવ્ર બુદ્ધિમાનેાના સબંધે કહેવામાં આવ્યુ' પરંતુ જેએ પેાતે વિચાર કરી આત્મસ્વરૂપતા પેાતાની ભુદ્ધિ વો નિશ્ચય કરી શકતા નથી તેના સંબંધમાં કહુ છુ તે સાંભળ
!
अन्ये त्वे॒वम॑जान॒न्तः भू॒त्वान्येभ्य उपासते ।
[ ૬૪૭
तेऽपि वातितरन्त्ये॒व म्रुत्युं श्रुतिप॒राय॑णाः ॥२६॥
બીજાઓનુ સાંભળીને આત્મપ્રાપ્તિના અભ્યાસીઓ
જેએ પેાત પેાતાની બુદ્ધિ વડે આત્મનિશ્ચય કરવાને સમથ તા નથી; તેવા કેટલાકા તા ખીજા એટલે શ્રી સદ્ગુરુ, આચાર્યાં અર્થાત્ જેઓને સાંખ્ય (જ્ઞાન) યાગ, અષ્ટાંગયેાગ, તથા ભક્તિયેાગ એ ત્રણેનું સમ્યક્ જ્ઞાન એટલે અનુભવસિદ્ધ જ્ઞાન હોય તેઓની પાસેથી આત્માના ઉપદેશ સાંભળીને તેમણે બતાવેલા માગે શ્રદ્દા રાખીને આત્માની ઉપાસના કરે છે, તેવા શ્રૃતિપરાયા પણ મૃત્યુને તરી જાય છે, એટલે પુનઃ કદી પણુ જન્મ થવા પામે નહિ એવી રીતે તેને તરી જાય છે અર્થાત્ મુક્તિને પામે છે, હવે આત્મપ્રાપ્તિને માટે લાયક જિજ્ઞાસુઓ અને સદ્ગુરુ કિવા આચાર્યો કેવા હેાવા જોઈએ, તેને સંક્ષેપમાં વિચાર કરવા પડરો. તે સબધે શાસ્ત્રમાં નીચે મુજખનું વિવેચન છે :
વિષયા તા કૂતરાં અને ભૂંડને પણ મળતા નથી કે ?
જીવાત્માને જ્યાં સુધી આત્મતત્ત્વ જાણવામાં આવતું નથી ત્યાં સુધી તેના અજ્ઞાનને થયેલા માહભ્રમ કદી પશુ નષ્ટ થતા નથી અને જ્યાં સુધી અન્યપણાના ભાવરૂપ ક્રિયા
લીધે સ્વરૂપમાં ચાલુ હાય ત્યાં
Page #777
--------------------------------------------------------------------------
________________
૬૪૮ ] મનાતું પણ શુદ્ધાત્મા મારઃ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૩ર૬ સુધી મન પણ હંમેશાં વિષયરૂપ કમાં જ આસક્ત રહે છે, તે થકી દેહરૂપી બંધન ઘટવાને બદલે ઊલટું વધુને વધુ દૃઢ થાય છે. આમ અવિદ્યાને લીધે પિતાનું આત્મસ્વરૂપ ઢંકાઈ જતાં દૈતભાવનાને લીધે તે કર્મો મનને વશ કરી લે છે અને મને જીવાત્માને વશ કરી લે છે. આથી તે હંમેશા વિષયોમાં જ રોપ રહી અનેક પ્રકારનાં દુ:ખો ભગવતો રહે છે. તેને જ્યાં સુધી આત્મસ્વરૂપમાં પ્રોતિ ન થાય ત્યાં સુધી દેહનું બંધન કદી પણ ૠતું નથી. ઇંદ્રિયોની તમામ ચેષ્ટાઓ ખોટી છે અને તે વાસ્તવિક રીતે આત્મસ્વરૂપભૂત એવા પિતામાં નથી, એ પ્રમાણેનો વિવેક થઈ જ્યાં સુધી આત્માનું સાચું રહસ્ય તેના જાણવામાં આવે નહિ ત્યાં સુધી વિસ્વરૂપને ભૂલી અજ્ઞાની બની જતાં આ સંસાર કે જેમાં મિથુનસુખ જ મુખ્ય ગણાય છે તેને પામીને તેમાં જ તે સબડ્યા કરે છે. સ્ત્રી તથા પુરુષ બંનેને પોતપોતાના એકેક દેહનું
અભિમાન હોય છે. પરંતુ તેઓ જ્યારે દંપતી ભાવથી જોડાય છે ત્યારે પરસ્પરના દેહના અભિમાનરૂ૫ બીજી મજબૂત હદયની ગાંઠ બંધાય છે; જેને લીધે લોકોને ઘર, ખેતર, પુત્ર, સગાં, સ્નેહી અને ધન ઇત્યાદિમાં “ હું અને મારું” એવું મિથા અભિમાન બંધાઈ તેમાં ખોટો મોહ ઉત્પન્ન થાય છે. તે કેવળ ઇદ્રિયપ્રીતિ માટે જ કર્મો કરે છે. આમ પ્રમાદી બની તેઓ પાપના ભાગીદાર થઈ પોતાનાં કર્મ વડે હંમેશ દુઃખસાગરમાં જ ડૂબેલા હોય છે. જે દુઃખદાયી વિષયભોગો તે વિષ્ઠા ખાનારાં કૂતરાં, ભૂંડ વગેરે પ્રાણીઓને પણ મળે છે, માટે તેવા વિષયભોગો ભોગવવાને માટે મનુષ્ય લોકમાં મનુષ્યોને આ દેહ યોગ્ય કહેવાય નહિ, પરંતુ આ મનુષ્ય દેહ વડે તો દિવ્ય ત૫દ્વારા ચિત્ત શુદ્ધ કરી લેવું જોઈએ કે જેથી અંતઃકરણની
હું થાય છે અને અંતઃકરણની શુદ્ધિ થતાં જ અનંત સુખરૂપ એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આથી વિદ્વાનો કહે છે કે, આત્મવેત્તા મહાપુરુષોની સેવા એ જ મોક્ષનું દ્વાર છે તથા સ્ત્રીઓને સંગ, ' દેહાધ્યાસ યાને પ્રકૃતિની સેવા એ દુઃખમય એવા સંસારરૂપ નરકનું જ દ્વાર છે.
બપણાની ભાવના નિવૃત્ત થતાં જ સુખ પ્રાપ્ત થાય છે જેઓ હું એટલે આત્મસ્વરૂપ એવો પરમેશ્વર છે તેમાં જ હંમેશાં રહ રાખનારા અને તેમાં ઐકયભાવે સ્થિર રહેવારૂપ પ્રયત્ન કરનારા હોય એટલે આત્મસ્વરૂપ એવા મારાથી કદી પણ ભિન્ન નહિ થવાની ઇચ્છા રાખતા હોય તેઓ કેવળ જ્યાં પેટ ભરવાની અને પશુત્તિની જ વાતો ચાલતી હોય તેવા લોકોની સાથે તેમ જ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન અને ઘરમાં પ્રીતિ રાખતા નથી તથા દેહના નિર્વાહ કરતાં વધારે કશાની ઇછા પણ કરતા નથી, તેવાઓને મહામાં જ સમજવા. વિષયી મનુષ્યો તે ઇંદ્રિયાને પોષવાને અર્થે જ કર્મો કરે છે અને તેમ કરવા જતાં જાણે કિવા અજાણે પાપ થયા વગર રહેતું જ નથી. જે પાપને લીધે જ આ ખોટા કલેશ આપવાવાળો દેહ ઉત્પન્ન થઈ તે વડે તેઓ અનેક દુઃખો તથા સંકટો ભોગવે છે એટલા માટે વિષયરૂપ મેહમાં ફસાઈને કર્મો કર્યા કરવાં તથા તેને બહારથી કર્તવ્ય કહેવું એ તો નરી મૂર્ખતા જ ગણાય. વિષયો ઉપર સંયમ કરી નહિ શકતા હોવાને લીધે આ દાંભિકે તેને જ વ્યવહારમાં કર્તવ્યકર્મના નામે સંધે છે, પરંતુ ખરી રીતે તે મોહ હોઈ પશુવૃત્તિનું જ ઘાતક છે. જ્યારે સતસંગાદિ દ્વારા મનુષ્યની મા મોહરૂપી કર્મની ગાંઠ શિથિલ થઈ જાય છે ત્યારે જ તે મનુષ્ય દંપતીભાવમાંથી નિવૃત્તિને પામે છે અને પછી પિતાપણુને અહંકાર સુદ્ધાં છોડી દઈને મોક્ષને પામે છે. તાત્પર્ય જ્યારે મમત્વાદિ બપણાને ભાવ છૂટે છે ત્યારે જ અહંભાવ પણ છૂટી શકે છે. અહંભાવ છૂટતાં જ સુખમય એવા પરમપદની પ્રાપ્તિ અનાયાસે જ થાય છે.
અહંકારત્યાગનાં સાધન હંસ સમાન વિવેકી પુરુષો હંસ જેમ દૂધ તથા પાણીને જુદું કરી તેમાંથી દૂધનું જ ભક્ષણ કરે છે તેમ સદસતનો વિવેક, સદગુરુની સેવા, પરમાત્મા વિષે તત્પરતાયુક્ત ભક્તિ, તૃષ્ણાના ત્યાગ થકી પ્રાપ્ત થતી સુખદુઃખાદિ સહન કરવા૫ (તિતિક્ષા) ઈહ અને પરલોક બંને સ્થળે દુ:ખ જ છે એ નિશ્ચય, જ્ઞાન મેળવવાની તીવ્રતર મા, તપ, સકામ કર્મોનો ત્યાગ, છે કે જે મિથ્યા માની લીધેલા પોતાપણાના અહંભાવને ત્યાગ કરી
Page #778
--------------------------------------------------------------------------
________________
લાહન ] ખરેખર મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર મહત આત્મા છે. [ ૬૪૯ આત્મસ્વરૂપ એવા મારે અર્થે જ કર્મો કરવાં, નિત્ય આત્મસ્વરૂપ એવા મારી જ કથા શ્રવણ કરવી, આત્મસ્વરૂપ એવા મારા જ ગુણ ગાવા, આત્મનિષ્ઠ એવા મારા ભક્તોને જ સંગ કર, રાગ, દ્વેષ અને વૈરભાવથી રહિત થવું, સમતાયુક્ત શાંતિ રાખવી, દેહ તથા ધરાદિમાંથી “હું અને મારા” પણાને ત્યાગ કરવાની જ ઉત્કંઠા સેવવી, વેદાંતશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરવો, એકાંત સ્થળનું સેવન કરતા રહેવું, પ્રાણ, ઇંદ્રિય અને મનને તમામ કર્મો આત્મસ્વરૂપ જ છે એવી એક સર્વાત્મભાવની ભાવનાવડે જ જીતવાનો હરહંમેશ પ્રયત્ન કરો, ઉત્તમ પ્રકારની શ્રદ્ધા, નિરંતર બ્રહ્મચર્યનું પાલન, જે કર્મો શાસ્ત્રથી વિપરીત ન હોય તેવાં યથાપ્રાપ્ત કર્મોનો ત્યાગ નહિ કરો, કદાપિ જૂઠું નહિ બલવું, ધીરજ અને પ્રયત્નપૂર્વક શાંતિથી સર્વત્ર આત્મસ્વરૂપ એવો “હું જ” એક વ્યાપેલે છે, એ રીતે બધે એક મારી જ ભાવના કરવાથી પ્રાપ્ત થતી સમતા વડે દઢ થયેલ સાક્ષાત્કાર પર્વતનું જ્ઞાન તેમ જ સહજસમાધિ ઇત્યાદિ સાધન વડે ચતુર પુરુષે અહંકારનો ત્યાગ કરવો. કર્મોને રહેવાના સ્થાનરૂપ અને અવિદ્યાથી પ્રાપ્ત થયેલા એ હદયની ગાંઠરૂ૫ તમામ બંધનોને સાવધાનપણે ઉપરના ઉપાયો વડે એક વખતે સારી રીતે છેદી નાંખીને આત્માનો સાક્ષાત્કાર કરી લેવો અને પછી શાસ્ત્રમાં કહેવામાં આવેલાં સાધના કરવાના પરિશ્રમરૂપ મેહનો પણ ત્યાગ કરે તથા સ્વાભાવિક અને નિશ્ચલ સ્થિતિમાં સ્થિર રહી જીવન્મુક્ત દશા ભોગવવી.
પિતા, ગુરુ અને રાજાએ આત્મતત્ત્વને જ ઉપદેશ કરે જેઓને કેવળ આત્મવરૂપ એવો મારો લોક પામવાની અથવા કેવળ આત્માનુગ્રહની જ ઇછા હોય એવા પિતા, ગુરુ તથા રાજાએ પોતાના પુત્ર, શિષ્ય તથા પ્રજાઓને શાંત ચિત્ત વડે આ રીતનો આત્મોપદેશ જ કરવો જોઈએ; પરંતુ આત્મતત્વને નહિ જાણનારા તથા વિષયમાં મૂઢ બનેલા એ પુત્ર, શિષ્ય અને પ્રજાઓને કામ્યાદિ કર્મો કરવામાં જોડવા નહિ કેમ કે અજ્ઞાનીઓને કામ્યકર્મોમાં જીને દુઃખદ એવા સંસારના ખાડામાં નાખનાર મનુષ્ય કયો પુરુષાર્થ મેળવે ?
મનુષ્ય પિતાનું હિત શામાં છે તે જાણી શકતો નથી પ્રથમ તે મનુષ્ય પોતાનું હિત શામાં છે, એ સમજવામાં આંધળો હોય છે. કેમ કે તે અનેક પ્રકારની તૃણાઓ સેવી ધનને ઇચ્છે છે. મુદ્ર બનીને એક બીજા સાથે વિર રાખે છે અને વિષપભેગમાં ઉપર ઉપરથી દેખવામાં આવતું થોડું સુખ મેળવવાની અભિલાષા સેવે છે; પરંતુ તે થકી પરિણામે અત્યંત દુ:ખ જ આવી પડે છે તેની તેને કલ્પના પણ હોતી નથી. તે હંમેશ કામભોગની તથા વિષયોની જ ઈરછા કર્યા કરે છે. જે બહિશાળી અને વિવેકી પુરુષ પોતે વિષય પરિણામે દુઃખરૂપ છે, એ વાતને સારી રીતે જાણનારે હોય એટલે વિષયો ત્યાજ્ય હાઈ કેવળ એક આત્મા જ પ્રાપ્ત કરવાને લાયક છે, એમ જે “આત્મવિ જાણે છે, તેને તે આવા મૂઢ લોકોને જઈ ખરેખર દયા ઉપજે છે; તેથી તેવો જ્ઞાની પુરુષ આ અજ્ઞાનમાં ભટકતા કુબુદ્ધિમાન મનુષ્યોને જોઈને તેને પાછો સંસારના માર્ગોમાં જ કેમ જાડે? સ્વભાવથી જ અજ્ઞાની એવા મનુષ્યોને અજ્ઞાનનો માર્ગ બતાવો એ તો અવળે માર્ગે ચાલ્યા જતા આંધળાને તે માર્ગે આગળ ચાલ્યો જા એમ કહેવા સમાન છે.
ગુરુ, પિતા, માતા અને પતિ થવાને માટે નાલાયક કોણ? આ સંસારમાં પડેલા અને અજ્ઞાન વડે દુઃખી થતા પુત્રને ભક્તિમાર્ગને ઉપદેશ આપી તેને તેના અજ્ઞાનયુક્ત સંસારમાંથી છોડાવવાની જેમની શક્તિ ના હોય તેમણે પિતા કિવા માતા પણ થવું ન જોઈએ. એટલે જેઓ પોતાના પુત્રને અંતબા શાંતિ પ્રાપ્ત કરાવવા અસમર્થ હોય છે, તેવાઓને પુત્ર ઉત્પન્ન કરવાને અધિકાર જ નથી. તેવાઓએ કદાપિ પુત્ર ઉત્પન્ન કરવો નહિ જોઈએ, એ પ્રમાણે પિતાના સંબંધીઓને કાયિક, વાચિક અને માનસિક દુઃખમાંથી છોડાવવાની શક્તિ ન હોય તેણે સંબંધી થવું નહિ જોઈ એ. જેની તીવ્ર જિજ્ઞાસુ એવા શિષ્યને અજ્ઞાનબંધમાંથી છોડાવવાની શક્તિ ન હોય તે ગુરુ પણ નાલાયક જ ગણાય એટલું જ નહિ પરંતુ જેઓની અજ્ઞાનજન્ય એવા દુઃખરૂપ સંસારમાંથી ભક્તને છોડાવવાની શક્તિ ન હોય
Page #779
--------------------------------------------------------------------------
________________
૫૦ ] મતઃ પરમધ્યમવ્યalભુવઃ પર: [સિદ્ધાન્તકાણક ભ૦ ગીe અ૦ ૧૩/૩૦ તેવાઓને દેવતાઓ પણ કહી નહિ શકાય. એકનિષ્ઠ બનવાની જેની શક્તિ ન હોય તે પુત્ર, શિષ્ય કિંવા ભક્ત કહેવરાવવાને માટે પણ નાલાયક છે, તેમ જ અજ્ઞાનરૂ૫ બંધનમાંથી પોતાની સ્ત્રીને છોડાવવાની જેની શક્તિ ન હોય તેણે પતિ પણ બનવું નહિ જોઈએ. જે દંપતિઓ કેવળ ઇનિા પોષણુના ઉદ્દેશથી જ પતિપત્ની ભાવ રાખે છે તેઓને તો દંપતિ નહિ પણ પશુઓ જ જાણવા. ઉદ્દેશ એ કે, જે મનુષ્ય મૃત્યુરૂપ એવા આ અજ્ઞાનજન્ય સંસારમાં સપડાઈ પડેલા અને તીવ્ર જિજ્ઞાસુ હોય તેવા અજ્ઞાનીઓને મોહપાશમાંથી છોડાવી શકતો નથી તે ગુરુ કહેવાતો હોય તો પણ સાચો ગુરુ નથી, સ્વજન કહેવાતો હોય તો પણ સાચો સ્વજન નથી, પિતા હોય તે પણ પિતા કહેવરાવવાને નાલાયક છે, માતા હોય તે પણ સાચી માતા નથી, દેવ કહેવરાવતું હોય તો દેવ પણ નથી અને પતિ કહેવરાવતો હોય તે સાચો પતિ પણ નથી. અથવા તો જે તે મોહરૂપ સંસારપાશમાંથી છોડાવવાની જેમનામાં શકિત ન હોય તેણે ગુરુ ન થવું, સ્વજન ન થવું, પિતા ન થવું, માતા ન થવું, પુત્રની ઉત્પત્તિ ન કરવી, દેવ થઈને કોઈની પૂજા સ્વીકારવી નહિ તેમ જ પતિ પણ થવું નહિ જોઈએ (ભા ર્ક. ૫, ૮૦ ૫ લે, ૧ થી ૧૮ જુઓ).
સદ્દગુરુના ઉપદેશથી મૃત્યુ ઓળંગી શકાય છે. આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે જેઓ આત્મપ્રાપ્તિ કરાવી શકતા નથી તેવા સાચા ઉપદેશકે, ગરઓ, આચાર્યો, પિતા, માતા, સ્વજનો, શિષ્ય, પુત્ર, પતિ, પત્ની કે દેવતા કહેવાતા નથી, પરંતુ જેઓએ આત્માનો સાક્ષાત્કાર કર્યો હોય અને અનન્યભાવે શરણે આવેલાઓને જે અજ્ઞાનમાંથી છોડાવી આ દુઃખરૂપ સંસારમાંથી ઉગારી શકે છે તે જ ખરા ગુરુ, આચાર્ય, પિતા, માતા, સ્વજન, શિષ્ય, પુત્ર, પતિ, સ્ત્રી વા દેવતા કહેવાય. આવા અપરોક્ષાનુભવી આચાર્ય કિંવા ગુરુની સેવા વગેરે દ્વારા પ્રસન્નતા મેળવીને તેમના ઉપદેશામૃતનું શ્રવણ કરી તે પ્રમાણે આચરણ કરનારાઓ પણ આ મૃત્યુરૂપ સંસારને તત્કાળ ઓળંગી શકે છે.
यावसायते किञ्चित्सत्त्वं स्थावरजङ्गमम् । ક્ષેત્રિશલાિિર અtતમારા
ક્ષેત્રક્ષેત્રણથી ઉપજેલું આત્મસ્વરૂપ છે હે ભરતર્ષ! આ સ્થાવર જંગમરૂપ જે જે કાંઈ ઉત્પન્ન થયેલું છે તે સર્વ ક્ષેત્ર અને ક્ષેત્રાના સોગથી જ થાય છે. તે બધું પણ સત્ય એટલે આત્મરૂપ છે એમ જાણુ. સારાંશ એ કે, આ તમામ વસ્તુઓ ક્ષેત્રક્ષેત્રજ્ઞના સંગ વડે જ ઉત્પન્ન થાય છે અને તે સર્વ આત્મસ્વરૂપ જ છે એમ નિશ્ચયાત્મક જાણવું.
समें सर्वेषु भूतेषु तिष्ठन्त परमेश्वरम् ।
विनश्य॒त्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥२८॥
વિનાશી તથા અવિનાશી એ બંને પરમેશ્વરરૂપ જ છે ભગવાન આગળ કહી રહ્યા છે કે આમ વિનાશ પામનાર સર્વ ભૂતેમાં પણ કેવળ એક અવિનાશી એવો પરમેશ્વર અર્થાત આત્મા જ વ્યાપેલો છે, એ પ્રમાણે જે વિનાશીમાં સમાનભાવે અવિનાશીપણાને જુએ છે, તે જ ખરું જુએ છે, અથવા જે આ વિનાશ પામનારાં ભૂતો છે તે તો અવિનાશી એવા પરમેશ્વર કિવા આત્મા (વૃક્ષાંક ૧)રૂપ છે એવી રીતે જુએ છે તે જ ખરો જેનારો છે, પરંતુ જે તેવું જોઈ શકતા નથી તેને અંધ સમજવો. તાત્પર્ય એ કે, ક્ષેત્રક્ષેત્રનના સંયોગથી ઉત્પન્ન થતું વિનાશવાળું એવું જે આ બધું ભાસે છે તે તમામ આત્મસ્વરૂપ છે એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા ભગવાને અને કરેલી છે વિનાશ પામનાર એટલે ક્ષેત્ર તથા તેની અપેક્ષાએ ક્ષેત્રજ્ઞ એ અવિનાશી કહેવાય, કેમ કે આ બંને
Page #780
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] મહતથી પર અવ્યક્ત છે, અવ્યક્તથી પર પુરુષ છે.
[ પ૧ ભાવો પરસ્પર સાપેક્ષ છે. તેથી આ ક્ષેત્ર છે જેને પ્રકૃતિ પણ કહે છે તે તે નાશવંત છે અને તેની અપેક્ષાએ ક્ષેત્રજ્ઞ કિવા પુરુષ અવિનાશી ગણાય, તેથી અત્રે ભગવાને સ્પષ્ટતા કરેલી છે કે, આ સર્વ ભૂતેમાં એટલે ક્ષેત્રમાં જે વિનાશીપણું જોવામાં આવે છે તે તથા અવિનાશી એટલે ક્ષેત્રજ્ઞ એ બંનેમાં આત્મસ્વરૂપ એ એક પરમેશ્વર જ વ્યાપેલો છે એવી રીતે સમાનદૃષ્ટિથી જુએ છે તે જ ખરે જોનાર કિવા જ્ઞાની છે. સારાંશ, જે વિનાશીમાં એટલે દૈતભાવમાં અવિનાશીપણું એટલે અદ્વૈતભાવ દેખે છે તેજ ખરે દેખતો છે તથા બાકીના બધા અંધ છે એમ જાણવું.
समें पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् । म हिनुस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥२९॥
તે પરમ શાંતિને પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ હે અર્જુન! ઉપર કહ્યા મુજબ સમભાવનાવાળો જીવન્મુક્ત પુરુષ ઉત્તમ ગતિને પામે છે, કેમકે સર્વત્ર સમાનપણે રડેલા ઈશ્વરને સમાનપણે જેનારો આ આત્મારામ પુરુષ આમાં વડે આત્માને હણતો નથી એટલે આત્માને અનામરૂપ માની પિતાનો વિનાશ (વાત) કરી લેતા નથી. ઉદેશ એ કે, પોતે પોતાને આત્મરૂપ નહિ માનતાં હું શરીર છું એમ માની લઈ જે દેહાભિમાન વડે બંધાય છે અર્થાત દેહ એટલે જ હું એવી દઢ ભાવનાવાળે હોય છે તે પિતાને હાથે જ પોતાને વિનાશ કરનાર, છે એમ જાણવું. પરંતુ જે આ બધું આત્મરૂપ હોઈ હું પણ આમાં જ છે એવા એક નિશ્ચય વડે સ્થિત હોય છે તે આત્મારામ પુરુષ પોતે પિતાને વિનાશ નહિ કરતાં ઉત્તમ એવી પરમગતિને પામે છે. હવે આત્મા જ આત્મા વડે કેવી રીતે બંધને પામે છે તથા પાછા મુક્ત થાય છે તે કહું છું.
આત્માને જ બંધ મેક્ષ કેવી રીતે? આત્મા પોતે જ સંક૯પની કલ્પના કરવાથી મલિન થાય છે તથા પાછો પોતે જ વાસનામય લગ શરીરનો આકાર લઈ જીવસ્વરૂપે બને છે એમ સમજે, આ રીતે જાણે આત્મા જ પિતે પરાધીન થયો હોય એમ ભાસે છે. વાસ્તવિક રીતે બીજાને અધીન નહિ રહેનારું, સર્વ સંકલ્પોથી રહિત, અનિર્વચનીય અને અવિનાશી એવું જે આત્મતત્તવ છે, તે જ પિતાની અવિદ્યાવડે ઢંકાઈને જીવપણને પામેલા જેવું જણાય છે અને જ્યારે એ આત્મતત્વ જ પિતાની વાસ્તવિક અને શુદ્ધ સ્વરૂપના બેધના પ્રભાવને લીધે વાસનાઓથી મુક્ત થાય છે ત્યારે તેને જ મોક્ષ કહે છે, એમ સમજે. જે પુરુષ વાસનારૂપી જાળથી સદંતર છૂટેલે હોય તે મુકત કહેવાય છે તથા જે વાસનાઓથી રહિત થયેલ ન હોય તે પુરુષ સઘળા ધર્મો પાળતો હોય અને સર્વજ્ઞ હોય તો પણ પાંજરામાં રહેતા પક્ષીની માફક ચારે બાજુએથી બંધાએલો જ છે, એમ જાણવું. અવિવાથી હંકાએલા અને જેને વેદાંતનો પરિચય નથી એવા જે પુરુષને ઈદ્રજાળવાળાએ કરેલી આકાશમાં મોરનાં પીંછાં જેવી અનેક શ્રમ દેનારી સૂમ વાસના અંદર સ્કરે છે, તે પુરુષ જ્યારે આ શરીરમાં જ વેદાંતને અભ્યાસ કરી તત્ત્વજ્ઞાન મેળવે છે ત્યારે તે વાસનારૂપ બંધનથી સમૂળ મુક્ત થાય છે. માટે હે અન! વાસના જ બંધ છે તથા વાસનાને ક્ષય તે જ મેક્ષ છે ( નિ પૂ૦ સ૫૬ ૪૧ થી ૫).
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः। यः पश्यति तथात्मानमुकतार स पश्यति ॥३०॥
Page #781
--------------------------------------------------------------------------
________________
પર ] પુસ્થાન પર વિસ્તા IB ના જ જતિઃ || 5. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૩/૩૩
આત્મા તે અકર્તા છે. હે પાર્થ ! આ કથન ઉપરથી તારા જાણવામાં આવ્યું હશે કે આત્મા જ આત્માને ઉદ્ધાર કરે છે. વાસ્તવિક તે આ આત્મા જ પ્રકૃત્યાદિ અનેકરૂપે પ્રતીત થયેલ છે છતાં એ રીતે સર્વાત્મભાવને વિવેક થઈ શકતા ન હોય તે આ તમામ કર્મો પ્રકૃતિનાં જ છે, સર્વ કર્મો પ્રકૃતિ વડે જ થાય છે તથા આત્મા તે તદન અકર્તા છે તેમાં પ્રકૃતિ અને તેના કર્મોની ગંધ સરખી પણ નથી. આ મુજબના વિવેક વડે જે જુએ છે. તેને જ ખરે દેખતો સમજવો. આમાં શ્રીકૃષ્ણ ભગવાને આત્મામાં કાંઈ છે જ નહિ એ રીતને નિઃશેષભાવ બતાવેલો છે. પરોક્ષજ્ઞાન થયા પછી આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે અભ્યાસ કરવાના જે મુખ્ય બે પ્રકારે છે તે વખતેવખત કહેલા છે (જુઓ કિરણશ ૨૨ તથા અધ્યાય ૨ શ્લેક ૩૯) છતાં બંધની પરિપક્વતાને માટે અત્રે ભગવાન ફરીથી સમજાવી રહ્યા છે. ઉદાહરણને માટે સુવર્ણ અને તેના દાગીના હો. આ દાગીનામાંથી કડાં, કંડળ, વટી, બંગડી, બાજુબંધ ઇત્યાદિ આકારો તથા નામરૂપનો વિલય કરવામાં આવ્યા બાદ જે શેષ રહે તે જ સુવણુ કહેવાય તેમ આ નામરૂપાદિ તમામ દસ્યકાર્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) એ પ્રકૃતિનું જ છે. આત્મામાં તો નામરૂપાદિને અંશમાત્ર પણ નથી. એ રીતે દઢ નિશ્ચય કરી હું, તું, તે, આ, મારું, તારું, તને મને ઇત્યાદિ તમામ નામરૂ પાદિને વિલય કર્યા બાદ છેવટે જે શેષ રહે તે જ અનિર્વચનીય એવું પરમપદ છે એમ સમજવું. આમ પ્રકૃતિ જ આ સર્વે કર્મોની કર્તા છે તથા આત્મા તે તદ્દન અકર્તા છે એમ જાણવું, અર્થાત્ હું, તું, તે, આ ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે બધું પ્રકતિનું રૂપ હોઈ આત્મા તો તે સર્વથી અસંગ છે તેમાં આ નામરૂપાદિ કાંઈ છે જ નહિ એમ જે જુએ છે તે જ ખરો જેનારો છે અને જે એ પ્રમાણે જોતો નથી તેને આંધળા જે જ જાણુ. આમ ભગવાને આમાં પ્રકૃતિપુરુષને વિવેક કરીને નિઃશેષ (નામ) ભાવને અભ્યાસક્રમ બતાવ્યા છે. હવે આગળ સર્વાત્મભાવનો અભ્યાસક્રમ બતાવે છે.
यदा भूतपृथम्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म सम्पते तदा ॥३१॥
જુદા જુદા ભાવેને એકરૂપે જોનારે જ બ્રહ્મભાવને પામે છે હે ધનંજય! જયારે ભૂતના જુદા જુદા સઘળા ભાવને જે એકસ્થ એટલે એક એવા આત્મામાં જ સ્થત રહેલા તથા તે સર્વ આત્મા વડે જ વિસ્તારને પામેલા છે એમ દેખે છે ત્યારે જ તે બ્રહ્મરૂપ થાય છે. ભગવાને ઉપર આત્મા તદ્દન અસંગ છે, તેમાં નામારૂપાદિને કિંચિત્માત્ર પણ અંશ નથી, એવી રીતે નિઃશેષભાવને નિશ્ચય કહ્યો છે. જેમ સોનાનું સાચું સ્વરૂપ જાણવું હોય તો તેમાં કર્યું નથી, કુંડળ નથી, બંગડી નથી, વીંટી નથી, બાજુબંધ નથી, આ પ્રમાણે તમામ નામરૂપનો વિલય કરવો જરૂરી છે. તેમ આત્મામાં આ નથી, તું નથી, તે નથી અને હું અને હું કહેનારે કા વા સાક્ષો પણ નથી ઇત્યાદિ તમામ ભાવેનો નિરાસ કર્યા પછી જે નિઃશેષ અને તદ્દન અસંગ એવી નિર્વિકલ્પ અવસ્થા રહે તે જ આત્મા છે એમ જે જાણે છે તે જ ખરો જ્ઞાતા છે એમ કહેલું છે. હવે અને સર્વાત્મભાવનો નિશ્ચય કહે છે. કડાં એ સેન છે, કંડળ પણ સોનું છે, વીંટી પણ તેનું છે, બંગડી પણ સોનું છે તથા બાજુબંધ પણ તેનું જ છે. આ મુજબ તું પણ આત્મા છે, આ પણ આમાં છે, તે પણ આત્મા છે, હું પણ આત્મા છે, તેમ કહેનારે તેને સાક્ષી પણ આત્મા છે. ટૂંકમાં અંતઃકરણમાં જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય તેને તુરત જ તે આત્મા છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવી રીતના પ્રતિસંકલ્પ વડે તત્કાળ દાબી દેવી એટલે ભૂતમાત્રના નામરૂપાદિ તમામ ભેદેને એક
એવા આત્મસ્વરૂપ જ બનાવી દેવી, આ સર્વ આત્મરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ કિંવા આ આત્મા જ (“gોષ વદુરા–“એક (એ) હું અનેક (રૂપે) થાઉં” એ ઐતિન્યાયે)
Page #782
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] પુરુષથી પર બીજું કઈ નથી તે જ સર્વની અવધિ યાને પરા ગતિ છે. [ ૬૫૩ અનંતપે વિસ્તારને પામે છે. આ તમામ વિસ્તાર આત્માને હોઈ તે આત્માથી તદ્દન અભિન્ન એવો છે એ પ્રમાણે પૃથફરૂપે ભાસતા તમામ ભાવેને જે એક આત્મામાં જ જુએ છે અને જયારે આ રીતની સર્વાત્મદષ્ટિ થાય છે ત્યારે જ તે પોતે પણ આત્મા કિંવા બ્રા સાથે સંપૂર્ણ રીતે તાદાસ્યભાવને પામે છે.
अनादित्वान्निर्गुणत्वात्परमात्माय॒मव्ययः । शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥३२॥
પરમાત્મા અવ્યક્ત કેમ? હે કય! અનાદિપણુ તથા નિગુણપણાને લીધે આ અવ્યય એ પરમાત્મા શરીરમાં રહ્યો છો કાંઈ કરતે પણ નથી કે લેપાત ય નથી. આદિથી રહિત તે અનાદિ કહેવાય. આદિ શબ્દ તો ઉત્પત્તિની શરૂઆતને લાગુ પાડી શકાય અને ઉત્પત્તિની શરૂઆત તે પ્રકૃતિ(વૃક્ષાંક ૩) વડે થાય છે તેથી તે આદિ ગણાય; પરંતુ આત્મા (ક્ષાંક ૧)માં આ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને અંશ પણ નથી તેથી જ્યાં આદિ જ નથી એવો એ આત્મા છે, એમ દર્શાવવાના ઉદ્દેશથી આત્માને અનાદિ શબ્દ વડે સંબોધવામાં આવેલ છે. અર્થાત્ આ અનાદિ શબ્દ એ આત્માને જ વાચક છે. વિકાર એ તે પ્રકૃતિને ધર્મ છે. આત્મામાં વિકારીપણું નહિ
નો લવલેશ પણ નથી. માટે નિર્વિકારીપણાને લીધે આ પરમાત્મા અવ્યય અને ગુણાતીત હેઈ તે આકાશની પેઠે શરીરમાં રહેવા છતાં પણ કાંઈ કરતો ય નથી અને પાસે પણ નથી.
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते । सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥३॥
આકાશના દષ્ટાંત વડે સમજાવેલું આત્માનું સ્વરૂપ જેવી રીતે આકાશ સર્વત્ર વ્યાપેલું હોવા છતાં અતિશય સૂમપણાને લીધે તે લેવાતું નથી, તેમ આત્મા દેહમાં બધે રહેલો હોવા છતે પણ તે કશાથી કિંચિત્માત્ર પણ લપાતો નથી. ઉદ્દેશ એ કે, આકાશ દશ્યાદિ ચારે મહાભૂતમાં ઉપર, નીચે, અંદર, બહાર એમ બધે વ્યાપેલું હોવા છતાં કશામાં લપાતું નથી એટલું બધું તે સૂક્ષમ છે. વળી આમ નિત્યકતિ તે સર્વ જગાએ અને સર્વમાં વ્યાપેલું હોવા છતાં કોઈ કહે કે મને આકાશ બતાવો, તો તે કોઈ પણ સાધન દ્વારા બતાવી શકાય તેવું નથી, પરંતુ પૃગીમાંના તમામ જડ પદાર્થો તેમ જ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચારે મહાભૂતોનો વિલય થયા પછી જે શેષ રહે તે જ આકાશ કહેવાય, એવી રીતે કેવળ બુદ્ધિ વડે જ તેની પ્રતીતિ કરાવી શકાય છે. પૃથ્વી તે જડ, કઠણાશવાળી હેવાથી તે આકારાદિ વડે પ્રત્યક્ષ જ હોય છે, પાણીને આકાર વગેરે નથી પણ દ્રવપણું હેવાથી કેઈપણ વસ્ત તારા જ તેની ખાતરી કરાવી શકાય તેમ છે, તેની ખાતરી તે નેત્રદ્વારા આ બધું જે જે જોવામાં આવે છે તે ઉપરથી કરાવી શકાય તેમ છે, એટલે તેની ખાતરી કઈ વાસણમાં લઈ પીને કિંવા ખાઈને થઈ શકતી નથી અથવા તેનું ગૂંચળું કરીને ગજવામાં કિવા તિજોરીમાં મૂકી શકાતું નથી પરંતુ ફક્ત તે નેત્ર દ્વારા જ જોઈ શકાય તેવું હોય છે, તેમ જ વાયુ તો નેત્રથી પણ જોઈ શકાતો નથી, તેની ખાતરી તે ત્વચાના શીતઉષ્ણદિ સ્પર્શપ ધર્મો વડે કિવા ઝાડપાનના હલનચલન ઉપરથી કરાવી શકાય છે. આમ વાયુ સુધીને અનુભવ તે સર્વ પ્રાણીઓ (સૂત) લઈ શકે છે પરંતુ આકાશ તે કઈ પણ સાધન વડે બતાવી શકાતું નથી કે શીતઉષ્ણાદિ કોઈ પણ સાધનદ્વારા તેને અનુભવ થઈ શકતો નથી, પરંતુ ફક્ત એટલું જ કહી શકાય છે કે આ વાય કે જેને અનુભવ આવે છે, તેને કોઈ પણ તત્ત્વમાં અવકાશ મળેલો હેવો જોઈએ અથત આ વાયને વિચરવાની મયદાનું પણ કોઈ સ્થાન હોવું જોઈએ અને તે વાયુ કરતાં
Page #783
--------------------------------------------------------------------------
________________
૬૫૪ ]
સંપુ મૂતેષુ રોમા જ પ્રાતો
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ૧૩/૩૫
પણુ અતિ સૂક્ષમ હોવું જોઈએ તે જ આકાશ છે, એમ નક્કી સમજે. આમ આકાશ તત્વ તો કેવળ બુદ્ધિથી જ કલ્પી શકાય તેવું અતિ સુક્ષમ છે; આથી જ તેને અનુભવ લેવો હોય તો પૃથ્યાદિ ચારે મહાભૂતોને નિરાસ કરે એટલું જ એક કાર્ય કરવાનું હોય છે. અરીસાની અંદર જે જે પદાર્થોનું પ્રતિબિંબ જોવાની ઇચ્છા હોય તે તે પદાર્થો અરીસાની સામે મૂકવાથી તેનું પ્રતિબિંબ જોઈ શકાય છે પરંતુ જે આકાશનું જ પ્રતિબિંબ જોવાની ઈચ્છા હોય તો આકાશને બીજા પદાર્થોની જેમ કાંઈ અરીસાની સામે લાવી શકાતું નથી, પરંતુ અરીસાની સામેના તમામ પદાર્થો ખસેડી લેવા એટલું જ એક કામ કરવાનું હોય છે કિંવા ઘરમાંથી બહાર ખુલ્લા મેદાનમાં અરીસાને મૂકવાથી વ્યવહારમાં જેને આકાશ કહે છે તેનું પ્રતિબિંબ બતાવી શકાય છે તેમ આકાશની જેમ આત્મા પણ ચરાચરમાં ઉપર, નીચે, અંદર, બહાર, આમ તેમ એમ બધે વ્યાપેલો હોવા છતાં મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ સર્વ કરતાં પણ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તે કશાથી પણ લપાતો નથી. આથી તેને અનુભવ કરવાની ઇચ્છા હોય તેમણે શરીર, વાણી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇત્યાદિ વડે થતાં કાયિક, વાચિક અને માનસિક વગેરે વિષયો સહ તમામ કર્મો તથા તેના નિશ્ચય વગેરેનો ત્યાગ કરી વિકથી રહિત બની તદ્દન નિ:શેષ અને શાંત થવું પડે છે, તે જ તે અનિર્વચનીય એવા આત્મપદમાં સ્થિત થઈ શકે છે. અંતઃકરણમાં હું, તું, તે, આ, મારું, તારું, મને તને ઇત્યાદિ સંક૯પ વિકલ્પ હોય ત્યાં સુધીને માટે આત્માને અનુભવ શી રીતે આવી શકે? આથી શાસ્ત્રકારો હું નથી, તું નથી. તે નથી, આ નથી, મારું નથી તથા મને કહેનાર નથી, ટૂંકમાં હું, મારું, તું, તારું ઇત્યાદિ કઈ પણ ભાવ આત્મામાં નથી; એ રીતે નાહમને દઢ અભ્યાસ કરીને સર્વ સંકઃપોથી રહિત થઈ નિ:શેષ એવા આત્મપદનો અનુભવ લેવો જોઈએ એમ પોકારી પોકારીને કહે છે. આ જ એક અભ્યાસને સર્વોત્તમ બેકાર છે અથવા બીજો પ્રકાર એવો છે કે જેમ આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ (તેજ), તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી અને પૃથ્વીમાંથી પ્રતીત થતા આ અનેક આકાર તથા નો મરૂપ જોવામાં આવે છે. એવું આ ચરાચર પૂલ, સૂક્ષ્મ જગત ઉપરના ક્રમે ઉત્પન્ન થાય છે, એટલે આ બધાનું મૂળ બીજ આકાશ હોવાથી બીજાં કરન્યાયાનુસાર આ બધું આકાશરૂપ જ છે એમ પણ કહી શકાય. તે ધરણે આ શરીરવડે જે જે ક્રિયાઓ થાય છે, મનવડે જે જે સંકલ્પ થવા પામે છે, પરા, પયંતિ, મધ્યમ અને વૈખરી વાણી વડે છે જે કાંઈ ઉચ્ચાર થતો રહે છે, બુદ્ધિવડે જે જે કાંઈ નિશ્ચય કરવામાં આવે છે, આંખો વડે જે જે કાંઈ જોઈ શકાય છે, ત્વચા વડે સ્પર્શદિને જે અનુભવ આવે છે ઈત્યાદિ , તું, તે, આ, મારુ, તારું, મને, તને વગેરે અનેક ભિન્ન ભિન્ન નામરૂપ તથા આકારાદિરૂપે જે જે કાંઈ હર્ષ, શોક, સુખ, દુઃખ, ભય, અભય, ઇત્યાદિ દ્વન્દો પ્રતીતિમાં આવતા હોય તે તમામ આત્માથી અભિન્ન એવું એકરસાત્મક આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે હું એ આત્મા જ છે, તું પશુ આત્મા છે, તે પણ આત્મા જ છે, આ પણ આત્મા છે, મારું પણ આત્મા છે, તારું પણ આમાં છે, મને પણ આત્મા છે અને તેને પણ આત્મા હેઈને તે સર્વને કહેનારો તથા જાણનારે પોતે પણ આત્મા જ છે. આ રીતે સર્વત્ર એક આત્માની જ ભાવના કરી પોતે પોતાને પણ વિસરી જવું જોઈએ. આમ આત્મપ્રાપ્તિના મુખ્ય જે બે અભ્યાસક્રમ છે તે પૈકી પ્રથમ આત્માનું સાચું સ્વરૂપ સમજી લીધા બાદ તેને અપરોક્ષ અનુભવ કેવી રીતે કરો એની સ્પષ્ટતા માટે ભગવાને અત્રે આકાશનું દષ્ટાંત આપેલું છે. હવે સર્વાત્મભાવના અભ્યાસક્રમની કલ્પના જે કે ઉપર કહેવામાં આવેલી છે છતાં ક્ષેત્રક્ષેત્રાનું સ્વરૂપ સમજાવવાની દૃષ્ટિએ સૂર્યના દષ્ટાંતસહ ભગવાન નીચે પ્રમાણે કહે છે.
यथा प्रकाशयस्येकः कृत्स्न लोकममं रविः । क्षेत्र क्षेत्री तथा कुत्स्ने प्रकाशयति भारत ॥३॥
Page #784
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આ સર્વ ભૂતેમાં એક આત્મા જ ગૂઢરૂપે હોઈ તે પ્રકાશતો નથી, [ ૬૫
સૂર્યના દષ્ટાન્ત વડે આત્મસ્વરૂપને નિર્ણય હે ભારત! જેમ એક સૂર્ય આ તમામ લોકોને પ્રકાશિત કરે છે તેમ હે પાર્થ! આ સમગ્ર ક્ષેત્રને એક ક્ષેત્રજ્ઞ જ પ્રકાશે છે. કહેવાનો આશય એ છે કે, ઉપર સર્વાત્મભાવને માટે આકાશના દષ્ટાંત વડે આત્મપદવિશ્રાંતિના અભ્યાસને બીજો પ્રકાર સમજાવવામાં આવેલું છે છતાં તેની દૃષ્ટાંત સાથે ભગવાન વધુ સ્પષ્ટતા અન્ને એવી રીતે કરે છે કે જેમ એક જ સૂર્ય આખા જગતને પ્રકાશે છે તેમ એક આત્મા જ ચરાચર સર્વને પ્રકાશી રહ્યો છે. જેમ દીપકની તરફ પ્રસરેલા પ્રકાશની અંદર જે જે વસ્તુઓ હોય તે જ બધી પ્રકાશિત થયેલી જોવામાં આવે છે અને પ્રકાશની બહાર એટલે જે પ્રકાશમાં નથી તેવી વસ્તુઓ જોઈ કિંવા જાણી શકાતી નથી, આથી આ સર્વ વરતુઓ પ્રકાશની અંદર જ ગણાય છે. હવે આ પ્રકાશ તો દીવાની જ્યોતિ વડે પડે છે, તેને પ્રકાશવાને માટે બીજા કોઈ દીવાની જરૂર હોતી નથી; તે તેથી સ્વયંપ્રકાશ છે એમ કહેવાય. વળી આ પ્રકાશિત થનારી વસ્તુઓને દીવાની બહાર ગણવી કે અંદર તેને વિચાર કરવાથી જણાશે કે દીવ આવ્યો કે તેની સાથે પ્રકાશ પણ અનાયાસે જ આવે છે અને પ્રકાશ થયો કે તેમાં જે જે વસ્તુઓ હોય તે તમામ દેખાવાની જ એમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી. અર્થાત પ્રકાશક (દીવો), પ્રકાશ (સાધન) અને પ્રકાશ્ય (વસ્તુઓ) એ ત્રણે એક બીજાને છોડીને કદાપ રહી શકતી નથી. જે ત્રણમાંથી એકનો પણ અભાવ થાય તો તે ત્રણેનો લય અનાયાસે જ થઈ જાય છે એટલે દીપકના પ્રકાશ વડે પ્રકાશમાન થતી આ વસ્તુઓ દીવાની અંદર કે બહાર છે એ કહી શકાતું નથી. કેમ કે દીવાની બહાર જે કાંઈ હોઈ શકે છે તે એક અંધારું અને તે દીવાથી તદ્દન વિરુદ્ધ ધર્મનું હેવાથી તેનું અસ્તિત્વ કદાપિ પ્રકાશિત થઈ શકે જ નહિ, એટલે પ્રકાશિત થનારી તમામ પ્રકાશ્ય વસ્તુઓ દીવાની બહાર છે એમ કાંઈ સિદ્ધ થઈ શકતું નથી. કદાચ કોઈ કહે કે, આ બધી પ્રકાશ્ય વસ્તુઓ દીવાની જ્યોતિની બહાર છે, તો જોત એ પોતે પણ દીવાની બહાર હોઈ તે પ્રકાશરૂપ જ છે. આથી જે તે પોતે જ બહાર છે તે તે બીજાને બહાર કહેવાનું કારણ શી રીતે બને અને આમ કહેવું એ તો તર્કશાસ્ત્રના નિયમ વિરુદ્ધ ગણાશે. અર્થાત આ બહાર અને અંદર એવા ભેદભેદો નિરર્થક જ કરે છે. હવે પ્રકાશની અંદર પ્રકાશ નારા સઘળા પદાર્થો પ્રકાશની બહારના છે એમ જે કહેવામાં આવે તો તે પણ મટી મૂર્ખતા જ ગણાશે. કેમ કે પ્રકાશની બહાર તે ફક્ત તેથી વિરુદ્ધ ધર્મવાળું એક અંધારું જ હેઈ, તે પ્રકાશમાં કદી પણ રહી શકતું નથી, જે ઉપર કહેલું જ છે. એ ન્યાયે આ સર્વ પદાથી પ્રકાશની બહાર એટલે તે કરતાં વિરુદ્ધ ધર્મના છે એમ જે કહીએ તો તે યોગ્ય ગણાશે નહિ; સિવાય આ અનેક વસ્તુ ઓને પ્રકાશિત કરવાને માટે તે દરેક વસ્તુ દીઠ કાંઈ જુદા જુદા દીવાઓ હોતા નથી પરંતુ અનેક વસ્તુઓને પ્રકટ કરવાને માટે એક જ દીવો હોઈ તેમાં જ અનેકવિધ પદાર્થો પ્રકાશિત થાય છે. તસ્માત આ બધું પ્રકાશની અંદર છે, એટલું જ નહિ પણ પ્રકાશથી ભિન્ન ધર્મનું નહિ પણ પ્રકાશરૂપ જ છે. અર્થાત તે તમામ પ્રકાશ ધર્માવાળું છે એમ સિદ્ધ થાય છે. તેથી ભગવાને અત્રે સૂર્યનું દષ્ટાંત આપીને કહેલું છે કે સ્વયંપ્રકાશ એવો એક. આત્મા (વૃક્ષાંક ૧) પિતે જ ક્ષેત્રજ્ઞ એટલે દ્રષ્ટા કિવા સાક્ષી (વૃક્ષાંક ૨) રૂપે બની જેમાં અનેક પ્રકારના ચિત્રવિચિત્ર ભાસો ભાસી રહ્યા છે, એવા ક્ષેત્ર કિવા પ્રકૃતિ અથવા માયાને તેનાં કાર્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) સહ પ્રકાશિત કરે છે, એમ પ્રતીત થાય છે ખરું, પરંતુ વાસ્તવમાં તો તે સર્વ આત્માથી અભિન એવું એકરસાત્મક બ્રહ્મ જ છે, એમ જે નિશ્ચયાત્મક સમજે છે તે જ ખરે જ્ઞાતા છે એમ જાણવું. જ્ઞાનચક્ષુ તે આનું નામ.
क्षेत्रभेत्रश्योरेवमन्तरं ज्ञानचक्षुषा । भूतप्रकृतिमोक्षं च ये घिदुर्यान्ति ते परम् ॥३५॥
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ભેદ જાણનારે પરમપદને પામે છે "શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે કેઃ ઉપર કહેવામાં આવ્યાં તે પ્રમાણેનાં જ્ઞાનચક્ષુ વડે ક્ષેત્ર તથા જ્ઞના અંતર એટલે ભેદ કિવા રહસ્યને જેઓ જાણે છે તથા જ્યાં સર્વ ભૂતનાં આદિકારણરૂપ એવી પ્રકૃતિ.
Page #785
--------------------------------------------------------------------------
________________
૬૫૬] તે વાચા યુવા નવા લૂક્ષ્મ છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ૧૪૩ (વક્ષાંક ૩) ને પણ મોક્ષ થાય છે એટલે આ પ્રકૃતિનું અસ્તિત્વ પણ જ્યાં છે જ નહિ, અર્થાત જ્યાં પ્રકૃતિને જ અત્યંત અભાવ છે એવું જે વિવેક દષ્ટિ વડે જાણે છે, તેઓ પરમપદને એટલે પરબ્રહ્મ પરમાત્માને પામે છે. અત્રે કહેવામાં આવેલા ક્ષેત્ર અને ક્ષેત્ર તથા પ્રકૃતિ અને પુરુષ એ બંનેમાં વાસ્તવિક ભેદ બિલકુલ નથી, છતાં જે તેને ભેદદષ્ટિએ વિચાર કરવામાં આવે તે આ બંનેમાં ભેદ ફક્ત એટલો જ છે કે ક્ષેત્ર ક્ષેત્રની દષ્ટિના આશ્રયે જે સમજાવેલું હોય છે તેને ઉદ્દેશ આ ક્ષેત્ર તથા ક્ષેત્ર બંને એક આત્મસ્વરૂપ જ છે, આમાથી ભિન્ન નથી એવા સર્વાત્મભાવની સિદ્ધતા પૂરતું જ છે તથા પ્રકૃતિપુરુષના વિવેકની દૃષ્ટિએ જે સમજાવેલું છે તેમાં પ્રકૃતિ તથા તેનું તમામ કાર્ય નાશવંત હેઈ અવિનાશી એવો આત્મા જ એક સત્ય છે; તેનો સંબંધ પ્રકૃતિ કિવા તેના કાર્યની સાથે કિંચિત્માત્ર પણ નથી. એવી રીતનો વિવેક કરી આત્મરવરૂપની પ્રાપ્તિને માટે નિઃશેષભાવની સિદ્ધતા કરેલી છે. આ રીતને ભેદ અજ્ઞાનીઓને સમજાવવાની દૃષ્ટિએ આકાશ અને સૂર્યને ઉદાહરણ સાથે આ અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કહે છે; પરંતુ વાસ્તવિક તો એ બંને દૃષ્ટિઓને આશય અનિર્વચનીય આત્મપદની સિદ્ધતાને માટે યુકિત પૂરતું જ છે એમ જાણવું.
.
અધ્યાય ૧૪
બનાવવાનपरं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।। यज्ज्ञात्वा मुनयः सर्वे पुरां सिद्धिमतो गताः ॥१॥
પરબત્તમ જ્ઞાન ફરીથી કહું છું ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! તારી દતાને માટે જ્ઞાનમાં એક અને સર્વોત્તમ એવું જ્ઞાન હું તને ફરીથી કહીશ, જે જાણીને સર્વે મુનિઓ અહીંથી એટલે આ દશ્યના મોહપાશમાંથી સ્ટીને પરમસિદ્ધિ અર્થાત નિવાર્ણપદને પામ્યા છે. સારાંશ, જ્ઞાનેથી શ્રેષ્ઠ જ્ઞાન કે જે, જાણ્યા પછી આગળ કાંઈ જાણવાપણું રહેતું જ નથી એવું પરમોચ્ચ જ્ઞાન હું તને તારી દઢતાને માટે ફરીથી કહું છું તે તું સાંભળ, એમ ભગવાને અર્જુન પ્રતિ હેલું છે. આ પરમજ્ઞાન જાણવાથી જ મુનિઓ આ મિથ્યા એવી મેહમયી દસ્યજાળમાંથી છૂટીને પરમ કેવયપદને પામ્યા છે.
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः । सर्गेऽपि नोपजायन्ते लये न व्यथन्ति च ॥२॥
ઉત્પત્તિ તથા લયને કણ પામતા નથી? આ પરમોચ્ચ જ્ઞાન કે જે પૂર્વે કહેવામાં આવ્યું છે તથા હવે પછી કહેવામાં આવશે તે જ્ઞાનને આશ્રય કરનારા વા અભ્યાસકે મારા “સાધચ્ચેનાતા:” એટલે આત્મસ્વરૂપ એવા મારા જેવા સમભાવને પામે છે અર્થાત મારી સાથે જ એકરૂ૫ (તદાકાર) બની જાય છે. આથી જેમ હું અજન્મા છે, તેમ તે એ પણ મારા જેવા જ બની આ સર્ગમાં એટલે માયાના ત્રણ ગુણો વડે ઉત્પન્ન થયેલી સૃષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૧)માં કદી ઉત્પન પણ થતા નથી અને પ્રલયમાં નષ્ટ પણ થતા નથી, તાત્પર્ય કે જેઓ આ અત્યંત ઉચ્ચ
Page #786
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]
આત્મનિષ્ઠ સૂક્ષ્મદર્શીઓ જ તેને સાક્ષાત્કાર કરી શકે છે.
[ ૬પ૭
કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈ હંમેશાં તેનો જ આશ્રય કરીને રહેલા હોય છે એટલે જે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી તેનો આશ્રય લઈ અભ્યાસહારા અપરોક્ષાનુભવને માટે તેમાં જ એજ્ય થવાને હરહંમેશ પ્રયત્ન કરે છે તેઓ અંતે આત્મસ્વરૂપમાં જ તદાકાર બની જાય છે. અર્થાત કેવળ એક આત્મસ્વરૂપ જ બની જાય છે, કે જે આત્મા આ મિથ્યા પ્રકૃતિના ગુ વડે ઉત્પન્ન થતો સગપરંપરા એટલે સૃષ્ટિની ઉત્પત્તિમાં કદી ઉપન થતું નથી અને લયને પણ પામતો નથી. ટૂંકમાં, આ જ્ઞાનના આશ્રયીઓ પણ આત્માની જેમ અજન્મા જ બની જાય છે કેમકે આત્મામાં કદી ઉત્પત્તિ કિં. લયાદિનો અંશ પણ સ્પશી શકતો નથી.
मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भ धाम्यहम् । सम्भवः सर्वभूतानां ततो भवति भारत ॥३॥
મહદ બ્રહ્મ એ મારી નિ કેમ? આત્મસ્વરૂપ એ જે હું (વૃક્ષાંક ૧) તે મારી યોનિ એટલે પ્રકૃતિ(વૃક્ષાંક ૩) છે. જે ત્રણ ગુણો વડે મહબ્રહ્મ અર્થાત મહદાદિ કે જે વાસ્તવિક રીતે તો બ્રહ્મરૂપ જ છે તે વડે ધારણ કરાયેલી છે. એટલે વસ્તુતઃ બ્રહ્મરૂપ એવી મારી યોનિમાં પ્રથમ હું રૂપ (વૃક્ષાંક ૩) એવા ગર્ભને આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) એ હું જ ઈશ્વરરૂપ એવા શુદ્ધ હું (ક્ષાંક ૨) વડે ધારણ કરું છું. હે ભારત! આ તમામ ભૂતની ઉત્પત્તિ તે આમસ્વરૂપ એવા મારા આ “હું”રૂ૫ ગર્ભ (વૃક્ષાંક ૩) વડે જ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ આમાં ઘણું જ ગૂઢ રહસ્ય કહ્યું છે. તેમના કથનનો ઉદ્દેશ એવો છે કે, હું તે વાસ્તવિક બ્રહ્મ કિંવા આત્મા (રક્ષાંક ૧) જ છે બ્રહ્મરૂપ એવા મારી ઉત્પત્તિ કદી પણ સંભવતી નથી; છતાં કોઈ કહેશે કે, આ બધી જગતાદિ દશ્યજાળ તો પ્રત્યક્ષ પ્રતીત થાય છે તો તેવા અજ્ઞાનીઓને માટે હું કહું છું કે આ જે કંઈ મિથ્યા દસ્યજાળ પ્રતીત થયેલી જોવામાં આવે છે તે તમામ હું કે જે બ્રહ્મ છે તેવા મારા બ્રહ્મરૂ૫થી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી; તે સર્વની ઉત્પત્તિ બ્રહ્મમાંથી જ થયેલી છે અર્થાત આત્મસ્વરૂપ એ હું જ ઈશ્વર કિંવા શુદ્ધ હું (વેક્ષાંક ૨) રૂપે અપ્રકટ વા સૂક્ષ્મરૂપે રહી બ્રહ્મરૂપે એવી મારી યોનિ એટલે પ્રકૃતિ, માયા કિંવા પ્રતિબિંબિત હું (વૃક્ષાંક ૩) રૂપે પ્રથમ સંભવું છું, તથા પછી પ્રતિબિંબિત કુરણરૂપે બનેલા હું હું એવા આ ગર્ભને એટલે યોનિ કિવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) ને ઈશ્વરસ્વરૂપ એવો શુદ્ધ હું જ ધારણ કરું છું એટલે કે, આત્મા તે તદ્દન અસંગ અને અજન્મા છે તેમાં આ હું એવી રકુરણને અંશ પણ નથી. તે પોતે પોતામાં જ હું એવા શુદ્ધ સ્વરૂપે પ્રથમ અપ્રકટરૂપે હોય છે. જેને સર્વ દયાદિનો સાક્ષી, દ્રષ્ટા કિંવા ઈશ્વર એમ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે તે પણ વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે. આ રીતે અપ્રકટ એ ઇશ્વર (ક્ષાંક ૨) પોતે પોતાની ઈક્ષણરૂપ કાળ શક્તિરૂપે બની એટલે જેમ વ્યવહારમાં કઈ કામ હું કેવળ આ કાયમ દ્રષ્ટા છું એવી દ્રષ્ટાપણાની ભાવના વડે જ અર્થાત ક્રિયા કર્યા સિવાય કેવળ નેત્રના ઇશારાથી જ કરવામાં આવે છે તે પ્રમાણે આ ઈશ્વર પિતે પિતાની કાળરૂ૫ ઈક્ષણ વા દ્રષ્ટાવશક્તિ વડે જ પોતે પિતાનામાં અપ્રકટ રહેલા શુદ્ધ “હું માં જ “હું” “હું” એવી પ્રકટ ફુરણારૂપે અર્થાત હું એવા પ્રતિબિંબરૂપે તે જાણે બહાર હોય એવી રીતે પ્રકટ કરે છે. જેમ કોળિયો પિતામાંથી ઉત્પન્ન થયેલી લાળ થકી જાળું બનાવે છે તથા રમત પૂરી થયે વળી પાછું તેને પોતે પોતામાં જ સમેટી લે છે, તે પ્રમાણે આ શુદ્ધ હું સ્વરૂપ એવો ઈશ્વર અથવા ક્ષરપુરુષ (ક્ષાંક ૨) પોતે પિતામાં પિતાની ઈક્ષણરૂપ કાળશક્તિ વડે “હુ” “હુ” (વૃક્ષાંક ૩) એવી ફુરણરૂપે પ્રકટ થાય છે. આમ તેનું બહુ“હુ' રૂપે પ્રથમ પ્રકટ થવાનું જે આદ્ય સ્થાન તે જ તેની યોનિ, પ્રકૃતિ, માયા કિંવા અવિદ્યા સમજે (વૃક્ષાંક ૩ જુએ), આથી તેને એટલે ઈશ્વરને પિતાને શુદ્ધ હું (વૃક્ષાંક ૨) તથા તેના ફુરણરૂપ આ બીજ અશુદ્ધ
ર
Page #787
--------------------------------------------------------------------------
________________
૬૫૮] છદ્રાક્ષની પ્રાજ્ઞવજ્ઞાન માનિ [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અe ૧૪/૫
હુ” (વૃક્ષાંક ૩) ને મારું એવું નામ પ્રાપ્ત થયું છે. આમ વાસ્તવિક બ્રહ્મરૂપ હોવા છતાં પરમાત્મા પિતામાં જ પ્રથમ દૈતરૂપે પ્રકટ થયો. વસ્તુતઃ આ રીતનો તેનો ઉત્પત્તિક્રમ છે છતાં જ્યાં સુધી હું હું એવી પ્રતિબિંબરૂપ રણા (વૃક્ષાંક ૩) બહાર પ્રકટ થતી નથી ત્યાં સુધી તેને પોતાને જાણનાર કોઈ હરી એવી કલ્પના પણ કયાંથી થઈ શકે? અથત કલ્પના કરવાવાળાની જ જ્યાં ઉત્પત્તિ નથી તે પછી ક૯૫નાથો પર કાંઈક હશે એ સંબંધે વિયાર કરવાપણું પણ ક્યાં રહ્યું અને કોણ કરે? જેમ વીજળીને દીવો જ્યાં સુધી પ્રકાશિત ન થાય ત્યાં સુધી વિદ્યુતવરમાં વીજળી છે તેની ખાતરી શું? તે તે જ્યારે દીવા પ્રકાશમાન થાય ત્યારે જ જાણી શકાય છે કે વિદ્યતઘરમાં પ્રકાશનો જથ્થો જરૂર હોવો જ જોઈએ; આમ તે દીવાનું પ્રાકટય થયા પછી જ અનુમાન વડે સિદ્ધ કરી શકાય છે, પ્રત્યક્ષ જોઈ શકાય એવો તે દી૫કને પ્રકાશ જ હોય છે, તે પ્રમાણે જ્યાં સુધી આ “હું” “હું” એવી રફુરણા કુરીને બહાર નહિ પ્રકટે ત્યાં સધી તે હું ને કહેનારે કઈ છે એમ પણ સિદ્ધ થઈ શકે નહિ તેથી ઈશ્વરરૂપ શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) નું પિતાની જ દ્રષ્ટાભાવરૂ૫ (ઈક્ષણ) શક્તિ વડે જે “” એવા રણનું આદ્ય સ્થાન છે તે જ નિ, માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય, તેથી આ નિ કિવા પ્રકૃતિ તે જ શુદ્ધ “હું” નું પ્રથમનું પ્રતિબિંબ, એવી તેને સંજ્ઞા છે (વૃક્ષાંક ૩ જુઓ). આથી ભગવાને અત્રે આત્મભાવ (વૃક્ષાંક ૧) માં રિથા રહીને કહ્યું છે કે, મારી યોનિ યાને પ્રકૃતિમાં “હું” એવા ગર્ભને હું જ ધારણ કરું છું. તે જ મારું ગર્ભનું સ્થાનક છે. આ માયા વા પ્રકૃતિ “હુ” “હું” એવા વિસ્તારને પામ્યા બાદ તેમાંથી સત્વ, રજ અને તમ એવા ત્રણ ગુણેનો સંભ થાય છે, પછી તે ત્રણે ગુણેના સમમિશ્રણવાળી અવ્યક્તપ્રકૃતિ (વૃક્ષાંક ૪) રૂપે બને છે, ત્યાર પછી તે આ ત્રણ ગુણના અંશ સહ ક્રિયા અને નાનશક્તિના સમમિશ્રણવાળી અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫)રૂપે બને છે, પશ્ચત સર્વ ભૂત માત્રામાં સત્રરૂપે રહેલા સૂત્રાત્મારૂ૫ મહાપ્રાણુ કિંવા છવભાવ (વૃક્ષાંક ૬) સ્વરૂપે તે જ પ્રકટ થાય છે અને પછી મહત, અહંકાર,ચિત્ત, બુદ્ધિ મન, હિરણ્યગર્ભ, બ્રહ્મદેવ તથા બ્રહ્માંડ (વૃક્ષાંક ૭ થી ૧૪) એ ક્રમે વિસ્તારને પામી ત્યારબાદ બ્રહ્માંડની અંદર આવેલા ચૌદ લેક (વૃક્ષાંક ૧૫ થી ૧૫ ઘ) રૂપે બની સર્વત્ર સ્થૂલ સ્વરૂપે પ્રતીતિમાં આવે છે. એ રીતે આભાજ પોતે પાતામાં કારણ, સૂમ અને ધૂલ ઈત્યાદિ રૂપે ક્રમે ક્રમે વિવર્તભાવને પામે છે. આ મુજબ બ્રહ્મરૂપ
એવી આ પ્રકૃતિને મહદાદિરૂપે થયેલા જે વિસ્તાર તે સર્વે વાસ્તવિક રીતે તો બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મથી. કાંઈ છે જ નહિ, એ ભાવ બતાવવાના ઉદ્દેશથી ભગવાને કહ્યું છે કે, મહત્તત્ત્વાદિના વિસ્તારવાળી જે મારી આ નિ કિંવા પ્રકૃતિ છે તે પણ વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે. સંક્ષેપમાં આ બધું બ્રહ્મનું જ અપર કિંવા વિરાટ સ્વરૂપ છે અને તે બ્રહ્મથી કિચિત અંશે પણ ભિન્ન નથી. એ ભાવ દર્શાવવાને માટે ભગવાને અત્રે કહ્યું છે કે આ મહદારિરૂપે પ્રતીત થતી મારી યોનિ વસ્તુતઃ બ્રહ્મરૂપ જ છે. તેમાં બ્રહ્મરૂપ એવો જ બ્રહ્મરૂપ એવા “હું” બહુ રૂપ ગર્ભને મૂકું છું, જે વાસ્તવિક આત્મસ્વરૂપ છે. આત્મસ્વરૂપ એવા “હું” વડે જ આ સર્વ ચરાચરની ઉત્પત્તિ થાય છે અને તે જ સર્વની ઉત્પત્તિ અને લયરૂપ છે (પ્રકૃતિનો વિસ્તાર કેવી રીતે થયો તે જાણવાની વિશેષ ઈચછા હોય તે કિરણુશ ૩૬ થી ૪૧ તથા અધ્યાય ૨-૩-૪ અને ૭-૮-૯ જુઓ).
મહત બ્રહ્મ એ જ વિરાટ કિંવા અપર સ્વરૂપ છે આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે, માતા તે યજ્ઞ૨૫ બાળકને જન્મ આપશે, ઇત્યાદિ પ્રકારના શ્રતિશાસ્ત્રોમાં જે વર્ણન આવે છે તે કૃતિકથનનો ઉદ્દેશ પણ ઉપરના વિવેચનથી રપષ્ટ થાય છે. અનિર્વચનીય એવું બ્રહ્મ (વૃક્ષાંક ૧) પોતે જ પ્રથમ શુદ્ધ “હુ' (વૃક્ષાંક ૨) રૂપે અપ્રકટ હોય છે, પણ તે જયારે આ પ્રકૃતિરૂ૫ “હું” “હુ” એવાં રફુરણ (વૃક્ષાંક ૩) રૂપે પ્રકટ થવા પામે છે, ત્યારે જ તે લક્ષ્યાર્થ વડે સમજી શકાય છે, કે આ “હુ” “હું” એવું કહેનારે તેને બીજે કઈ સાક્ષી જરૂર છે અને એ સાક્ષી એટલે યજ્ઞપુરુષ (વૃક્ષાંક ૨) પોતે સ્વતકસિદ્ધ એવા આત્મરૂપ (વૃક્ષાંક ૧) હોવા છતાં પણ પ્રકતિ કે જે ચરાચર દશ્યની માતા કહેવાય છે તેની ઉત્પત્તિ થયા પછી જ જાણી શકાય તેવો છે. કેમકે આ પ્રકૃતિરૂ૫
Page #788
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] વિવેકીએ વાગાદિને મનમાં, આત્મ૫ મનને જ્ઞાનરૂપ બુદ્ધિમાં લય કરે, [ ૫૯ હું” ને જાણનારે તેને સાક્ષી તે જરૂર કોઈ છે અને તે સૂકમ હોવાથી અપ્રકટ છે. તેનું જ્ઞાન લક્ષાર્થથી જ થવા પામે છે. આ રીતે તેનું જે જ્ઞાન થવું એ જ માતા પછી બાળકની ઉત્પત્તિ થઈ એમ જાણવું. આ મુજબ તેની ઉત્પત્તિ તે જ તેના અવભૂથ અર્થાત મરણરૂપ વા ક્ષરરૂપ છે, કેમ કે આ સર્વ પ્રકૃતિ (કક્ષાંક ૩ થી ૧૫ g) નાશવત છે તેથી તેને વિલય થતાંની સાથે જ તેના સાક્ષી જે આ ક્ષરપુરુષ (વૃક્ષાંક ૨) છે તેનો પણ વિલય અનાયાસે જ થઈ જાય છે. કારણ કે, આ ક્ષર પુષ્પ તથા પ્રકૃતિ બંને પરર૫ર મનુષ્ય અને તેની છાયાની પેઠે એક બીજા સાથે સંકળાયેલાં હોય છે, તેથી તેઓ એકબીજાને છેડીને કદાપિ રહી શકતાં નથી. તાત્પર્ય કે, સર્વ દશ્યસૃષ્ટિની આદિ માતા આ પ્રકૃતિ (ક્ષાંક ૩) જ છે. તે અને તેનું સૂમ તથા સ્થૂલ કાર્ય, એ બધું મળીને બ્રહ્મનું વિરાટરૂપ કહેવાય છે. બ્રહ્મદેવ ઉત્પન્ન કરેલી આ રશૂલ એવી બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિ (વૃક્ષાંક ૧૪ થી ૧૫ ) ને સમષ્ટિ કહેવામાં આવે છે. આ સમષ્ટિરૂપ કાર્યસૃષ્ટિ (વૃક્ષાંક ૧૪ થી ૧૫ ૫) તથા મહદાદિ કારણુતરો વડે જેને વિસ્તાર થવા પામેલ છે, એવી કારણરુષ્ટિ (વૃક્ષાંક ૬ થી ૧૩) તેમ જ મહાકારણસૃષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૫) એ ત્રણે સુષ્ટિએ (ક્ષાંક ૩ થી ૧૫ ઘ) મળીને દૃશ્યસૃષ્ટિ કહેવાય છે અને તેને જ બ્રહ્મ વા પરમાત્માનું વિરાટ યા અપર રવરૂપ કહે છે તથા તે કરતાં પર એટલે અનિર્વચનીય એવું આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) તે બ્રહ્મ વા પરમાત્માને પર સ્વરૂપ છે. આ અપર સ્વરૂપ પણ બ્રહ્મથી અભિન્ન જ છે. આ રીતે વારતવિક બ્રહ્મરૂપ એવું જે આ મહત્ (વિરાટ) બ્રહ્મ એ મારી નિ અર્થાત પ્રકૃતિ છે, એમ અત્રે ભગવાને વર્ણવેલું છે (આ સંબંધે વધુ સ્પષ્ટતાને માટે અધ્યાય ૯, શ્લોક ૧૬, પૃષ્ઠ ૯૯ તથા છાંઉ૦ પ્રપા૦ ૩, ખંડ ૧૭, મંત્ર ૫-૬ કારિકા સહિત જુઓ).
सर्षयोनिषु कौन्तेय मुर्तयः सम्भवन्ति याः । तासां ब्रह्म महयोनिरहं बीजप्रदः पिता ॥४॥
પ્રકૃતિને પણ બીજા પિતા હું છું હે કય! સર્વ નિઓમાં જે કાંઈ મૂર્ત એટલે દશ્ય કિવા પ્રકટભાવ સંભવે છે, અર્થાત ઉત્પન્ન થત ભાસે છે અગર જોવામાં આવે છે, તે તમામનું મૂળ બ્રહ્મ૨૫ એવી આ મહાનિ અથવા પ્રકૃતિ
ઈ તેનો બીજપ્રદ એટલે બીજરૂપ એવો પિતા હું જ છું. તાપર્ય એ કે, આ અહેમમાદિરૂપે જે જે કાંઈ પ્રકટ થયેલું દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪) પ્રતીતિમાં આવે છે તે તમામનું આદિ કારણ અથવા મૂળ વાસ્તવિક રીતે બ્રહરૂપ એવી આ મારી મહાનિ યાને પ્રકૃતિ જ છે. તે સર્વદસ્યભાવનું આદિકારણ હોવાને લીધે તેને આદિમાતા પણ કહે છે અને તે પણ વસ્તુતઃ તે બ્રહ્મસ્વરૂપ જ છે. શ્રુતિ શાસ્ત્રકારો બ્રહ્મના આ સ્વરૂપને જ અપરસ્વરૂપ કહે છે અને પુરાણાદિકે આનું જ વિરાટ સ્વરૂપે વર્ણન કરે છે, જે વખતે વખત જણાવેલું છે. આ મુજબ સર્વ દમ્યાદિનું મૂળ અથવા આદિકારણે આ બ્રહ્મરૂ૫ એવી મારી મહત્વ છે. પરંતુ હું તો તેને પણ બીજપ્રદ અર્થાત મહત પ્રકૃતિનો પણ બીજરૂ૫ એટલે મૂળ પ્રેરક એ પિતા અર્થાત ઈશ્વર (વૃક્ષાંક ૨) છું, કે જે હે પણ વાસ્તવિક રીતે તે અવ્યય, અગોચર તથા અનિર્વચનીય એ ખામાં (દક્ષાંક ૧) જ છે.
सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः । निबध्नन्ति महाबाहो ऐहे देहिनमव्ययम् ॥५॥
Page #789
--------------------------------------------------------------------------
________________
૬૦ ] રાનમાસ્યુનિ મતિ નિયછે – [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ ૧૪/૧૦
દહીને પ્રકૃતિવડે થતું બંધન હે મહાબાહ! દેહમાં રહેલા અવ્યય અર્થાત અવિનાશી એવા દેહીને પ્રકૃતિવડે ઉત્પન્ન થયેલા સત્વ, રજ અને તમ એ ત્રણ ગણોથી બંધન થાય છે. ઉદશ એ કે, જેમ આકાશ ઘરમાં તથા ઘરની આજુબાજુ સર્વત્ર વ્યાપેલું હોવા છતાં પણ તદ્દન અસંગ અને નિર્વિકાર હોય છે, છતાં તેના પર ઘરની ઉપાધિને લીધે આ તે મઠાકાશ છે એવા પ્રકારે મર્યાદિતપણાનો અને વિકારીપણાનો આરોપ કરે છે તેમ આત્મા વસ્તતઃ અવ્યય અને અવિકારી હોવા છતાં આ પ્રકૃતિવડ ઉત્પન થયેલા સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગણોને લીધે પોતે જાણે આ પ્રકતિની ઉપાધિ વડે બંધાઈ ગયો ન હોય તેમ જણાય છે. ભગવાન કહે છે: હે પાર્થ! નિર્મળ આત્માને બંધન નહિ હોવા છતાં જાણે પ્રકૃતિના આ ત્રણ ગુણે તેને જ બંધનકર્તા ન હોય એમ અજ્ઞાનીઓની દષ્ટિએ ભાસે છે, એમ જે તને કહેવામાં આવ્યું છે, તો હવે તે અજ્ઞાનીઓની દષ્ટિએ કયા ગુણ કેને કેવી રીતે બંધન કરે છે તે કહું છું (પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેના વિસ્તારના વિવેચન માટે અધ્યાય ૨, ૩, ૭, ૮, ૯ અને ૧૮ જુઓ).
સત્ર પર નિર્મણારામનારાયણ सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥६॥
સત્ત્વગુણ વડે દહીને કેવી રીતે બંધન થાય છે? હે નિષ્પા૫ અર્જુન! ત્રણ ગુણ પિકી સત્ત્વગુણ કે જે નિર્મળપણાને લીધે દુઃખથી રહિત અને સર્વને પ્રકાશક છે, તે સુખના અને જ્ઞાનના સંગવડે અનિર્વચનીય એવા દેહીને બંધન કરે છે, એટલે આ પ્રકૃતિથી ઉપજેલો સત્ત્વગુણ, નિર્મળપણાને લીધે જાણે બીજું ચૈતન્ય કિંવા આત્મા જ ન હોય, તેવું આત્મપ્રતિબિંબ પોતામાં ગ્રહણ કરવાને શક્તિમાન હોય છે, અર્થાત આ સત્વગણ એટલે મતિ મત એવું આ આત્માન પ્રતિબિંબ હોય તેમ ભાસે છે. આમ સર્વેના પ્રકાશક અને અનામય એટલે કેપિણ પ્રકારના વિક્ષેપ કિવા દુખથી રહિત, એવા નિર્મળરૂપે ભાસવું એ સત્ત્વગુણનું લક્ષણ છે. તાત્પર્ય કે, આ સત્ત્વગુણ દેહીને જાણે પોતે બીજો આત્મા જ ન હોય એવી રીતે ભાસ કરાવે છે, તેથી વાસ્તવિક અલિપ્ત એવો આ દેવી પિતાને
છું, હું સુખી છું, હું કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિનાને છું, હું બધું સમજું છું, એમ સમજીને તેમાં આસક્ત થાય છે પરંતુ આ તે પ્રકૃતિના સાત્વિક અહંકારનું લક્ષણ છે, એમ તેના લક્ષ્યમાં પણ આવતું નથી, આથી તે દેહીને સુખ અને જ્ઞાનના સંગ કિવા અહંકાર વડે બંધનમાં નાખે છે.
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् । જિનારિ જી મોર ના શાળા
રજોગુણુ વડે કર્મસંગથી દેહીને થતું બંધન હે કૌતેવ! પ્રતિ વડે ઉત્પન્ન થનારો રજોગુણ રાગાત્મક એટલે કામની આસક્તિવાળો તથા તૃષ્ણાઓમાં સંગ ક૫ત્ન કરનાર હોઈ તે દેહીને કર્મના સંગવડે બંધન કરે છે. એટલે કે, મારી આ ફરજ છે, મારું આ કર્તવ્ય છે, મારે આ કામ કરવાનું છે, તે કરવાનું છે, આજે આ કર્યું, કાલે તે કરીશ, મારા સિવાય આ બધું કોણ કરશે? ઇત્યાદિ અનેક કામનાઓ અને તૃષ્ણાઓથી વ્યાકળ બનાવી તેમાં જ રંગાવી
એ રજોગુણનું કાર્ય છે. તે વડે આ દેહીને અનેક કર્મોમાં પ્રવૃત્ત કરીને તેને પોતે કર્મની જાળ વડે બાંધી દે છે અને સંસારમાં જ ર પઓ રાખે છે. આવી રીતની માન્યતાપ અહંકાર વડે આ વાસ્તવિક અલિપ્ત જે દેહી રજોગુણવડ બંધનને પામે છે,
Page #790
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] શાનયુક્ત બુદ્ધિના આત્મા૫ મહમાં
[ ૬૬૧ સકસ્થાન ફિજિ મોદી કોશિનાર प्रमावालस्यनिद्वाभिस्तन्निबध्नाति भारत ॥८॥
દેહીને તમવડે ઉત્પન્ન થતું બંધન હે ભારત ! વળી તમોગણ તે અજ્ઞાનવ ઉત્પન થયેલો હેઈ સર્વને મોહ પમાડનારો છે એમ જાણું, સર્વ દેહીઓને પ્રમાદ, આળસ અને નિદ્રાવડે તે બંધન કરે છે એટલે તમગુણનું સ્વરૂપ તે અજ્ઞાન જ છે. અજ્ઞાનવડે સર્વ પ્રાણીમાત્રને નશામાં ચકચૂર કરીને વિષયોની પ્રાપ્તિમાં જ દોરવવા તથા કદીપણ સ્વરૂપનું શાન થવા પામે નહિ એવી દક્ષતા રાખવી એટલે આ તમગુણ સાચું શું અને ખોટું શું એને કદી વિવેક જ ઉત્પન્ન થવા દેતા નથી. અર્થાત અલિપ્ત એવા દેહીને સુખને માર્ગ નહિ બતાવતાં, એક કરતાં એક, એમ કમે વધુ ને વધુ વિષયરૂપ નશામાં ચકચૂર બનાવી અનેકવિધ સાંસારિક દુઃખભોગોમાં નાખવા, એ જ આ તમે ગુણનું કાર્ય છે. તે દેહીને વિષયી, પ્રમાદી, વછંદી, આળસુ અને નશામાં ચકચૂર હોય તેવો બનાવી દે છે. તે મનુષ્ય ઘોર નિદ્રામાં જ સુખ સમજે છે. આ રીતે મેહ ઉત્પન્ન કરનારો અને અજ્ઞાનથી જેની ઉત્પત્તિ થવા પામેલો છે એવો તમોગુણ પ્રમાદ, આળસ અને નિદ્રા વડે દેહીને મિથ્યા અભિમાનમાં નાખી તે વડે બંધન ઉત્પન્ન કરે છે.
सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारत । ज्ञानमावृत्य तु तमः प्रमावे सञ्जयत्युत ॥९॥
દેહીનું સત્વ, રજ અને તમવડે બંધાવું હે ભારત! આમ સત્વગુણ સુખમાં જેડે છે, રજોગુણ કર્મમાં પ્રવૃત્ત કરે છે તથા તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદાદિમાં જ જોડે છે. તાત્પર્ય એ કે, સુખ મળશે એવી અભિલાષાવડે દેહીને સત્ત્વગુણ બંધનમાં બાંધી લે છે. આ કર્યું, આ કરવું છે, આ કરીશ, મારું અમુક કર્તવ્ય છે, અમુક કર્તવ્ય બાકી છે, અમુક કર્તવ્ય હું કરી રહ્યો છું ઇત્યાદિ કર્મના પાલવડે રજોગુણ દેવીને બંધનમાં ફસાવે છે તથા તમોગુણ તે જ્ઞાનને ઢાંકી દઈ એટલે સૂર્ય જેમ વાદળાંઓથી ઢંકાઈ જાય તેમ જ્ઞાનને આવત કરી દે છે તથા અજ્ઞાન વડે મેહ ઉત્પન્ન કરી પ્રમાદ અને આળસ વડે દેહીને બંધનયુક્ત કરી દે છે, એટલે દેખતે છતાં આંધળાની જેમ કરી મૂકે છે.
તમકિપૂર પર પથતિ માત ! रजः सवं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१०॥
શુદ્ધ સત્વ, રજ અને તમે ગુણ ને કહે છે? હે ભારત! રજ અને તમે ગુણને પરાભવ કરીને સર્વગુણ પ્રબળ થાય છે તેમ જ સવગુણ તથા તમે ગુણને પરાભવ કરીને રજોગુણ તથા સર્વ અને રજને પરાભવ કરીને તમગુણ પ્રબળ થાય છે. એટલે રજોગુણ તથા તમે ગુણ ઉપર તિરસ્કારની ભાવના કરવાથી તે બંનેને ત્યાગ થઈ સવગુણનું પ્રમાણ વિશેષ રહે છે, તે જ પ્રમાણે સત્ત્વ અને તમે ગુણને તિરસ્કાર કરવાથી રોગુણ અને સાવ તથા રજોગુણને તિરસ્કાર કરવાથી તમે ગુણનું પ્રમાણ વિશેષ રહે છે. અર્થાત પિતાને છોડી બીજા બે ગુણેને નિરાસ થાય તે જ શુદ્ધ એવા સવ, રજ કે તમે ગુણનું પ્રમાણ વધુ રહી શકે છે. આમ શુદ્ધ સત્વ, રજ અને લગણ કોને કહેવા તે સમજાવવામાં આવ્યું છે, હવે તેને ઓળખવાનાં ચિત્તે સંબંધે કહું છું.
Page #791
--------------------------------------------------------------------------
________________
દર]. તાત બાસ્મનિ ૨૦. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ ૧૪/૧૩
सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते । ज्ञान यदा तदा विद्यादिवृद्धं सत्त्वमित्युत ॥११॥
સત્ત્વગુણના ઉદયનાં લક્ષણે દેહમાંના સર્વ કારોમાં જ્યારે સર્વ બાજુએથી જ્ઞાનરૂપ પ્રકાશને જ ઉદય થાય છે ત્યારે શુદ્ધ સત્વગુણની વૃદ્ધિ થયેલી છે એમ જાણવું. અર્થાત જેમાં શુદ્ધ સત્ત્વગુણનો ઉદય થયો હોય તેને દેહમાંના બેકાન,બે નાકનાં છિદ્ધો, બે આંખો, એક મોટું, ગુદા અને શિશ્ન એ નવ ધૂળ કારોમાં તથા જ્ઞાનેન્દ્રિયોને શબ્દ, સ્પર્શ, ૨૫, રસ અને ગંધ એ પાંચ વિષયો તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ ચતુષ્ટય મળી નવ સકમ ઠારેમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાન એટલે આ સર્વ આત્મા જ છે એવી રીતને દૃઢ નિશ્ચય થઈ આ સૂક્ષમ નવ દ્વારમાં સંપૂર્ણ વૈરાગ્ય ઉપજી આત્મા સિવાય બીજી કોઈ પણ વિષયવૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એટલે તેમાં સગુણનો ઉદય થયો છે, એમ જાણવું. આમાં ભગવાને શુદ્ધ સત્ત્વગુણના ઉદયનાં લક્ષણે કહેલાં છે. સૂમ ઇંદ્રિાનો પ્રેરણા વડે જ સ્થળ ઇંદ્રિય વ્યાપાર કરી શકે છે, એ નિયમ છે. તેથી સક્ષમ ઈદ્રિયોની આત્મામાં એકાગ્રતા થઈ એટલે તમામ રધૂળ વ્યવહારને પણ તેમાં સમાવેશ થઈ જાય છે. આ રીતના શુદ્ધ સત્ત્વગુણના ઉદયનાં લક્ષણે સમજવાં.
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा । रजस्येतानि जायन्ते विबुद्धे भरतर्षभ ॥१२॥
રજોગુણની વૃદ્ધિનાં લક્ષણે હે ભરતષભ ! જયારે રજોગુણની વૃદ્ધિ થવા પામે છે ત્યારે લોભ, પ્રવૃત્તિકને આરંભ, અશમ એટલે મનનો નિગ્રહ નહિ હેવો તે, અશતિ તથા અનેક પ્રકારની વૈષયિક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એટલે છે. તેની તમામ પ્રવૃત્તિઓ લોભથી ભરપૂર હોય છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જ કર્યા કરવી એ તેને વધ પ્રિય લાગે છે. તે હંમેશાં નવીન નવીન કર્મો કે જેમાં કામ્ય, નિષિદ્ધ અને લૌકિક ઇત્યાદિને જ સમાવેશ થાય છે તેવાં કર્મોના સમારંભે જ કર્યા કરે છે અને તે વડે લેકેષણ મેળવી કિંવા લકે તરફથી પ્રતિષ્ઠા મેળવી રાજી થાય છે. અશમ એટલે મનાદિ ઈદ્રિયોને કિંચિત્માત્ર પણ સંયમ જેમાં હેત નથી ત: નિત્યપ્રતિ અનેક પ્રકારના કર્મો કરવા સંબંધીના વિચારો જ કર્યા કરવા, આજે આ કર્યું, કાલે અમુક કરીશ, ઇત્યાદિ એક પછી એક અનેક કાર્યોનું મનવડે ચિંતન કર્યા કરવું, આ રીતની અનેક પ્રકારની વૈષયિક ઇચ્છાને લીધે તેની કદી પણ તૃપ્તિ થતી નથી. તે નિત્યપ્રતિ ઉદ્વેગ જ કર્યા કરે છે, એટલું જ નહિ પરંતુ માનસિક ચિંતાઓને લીધે તે હંમેશા અશાંત જ રહે છે. આમ અનેક પ્રકારની ઇચ્છા અને બીજાઓની સાથે પરસ્પર સ્પર્ધા જ ર્યા કરવી, અમુક કરતાં હું વધુ શ્રીમાન થઈશ, અમુક મારાથી કનિષ્ઠ છે ઇત્યાદિ પ્રકારની ઈર્ષાયુક્ત માન્યતા વડે પરધનાદિ તથા અનેક વિષયભેગાદિની ઇચ્છાઓ થવી વગેર, આ સર્વગુણેનું પ્રાબલ્ય રજોગુણની વૃદ્ધિ થયે વધેલું જોવામાં આવે છે.
કાગડબરિય કુમારે જ રા
तमस्येतानि जायन्ते विवृद्ध कुरुनन्दन ॥१३॥
Page #792
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] અને મહાન શાંત આત્મામાં વિલય કરે.
[ ૬૬૩ તમે ગુણ વૃદ્ધિનાં લક્ષણે હે કુનંદન! તમોગુણની વિશેષ વૃદ્ધિ થયે અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ ઉત્પન થાય છે. ગમે તેટલે ઉપદેશ કરવા છતાં પણ જેની બુદ્ધિમાં તે કદી ઉતરતું નથી તેનું નામ અપ્રકાશ, અપ્રવૃત્તિ એટલે શામાં પ્રવૃત્ત થવું અને શામાંથી નિવૃત્ત થવું, કયાં કર્મો કરવાં અને કયાં નહિ કરવાં, તેનો સારાસાર વિવેક જે કરી શકતો નથી તે; પ્રમાદી એટલે આળસુપણું તથા મોહ એટલે ખોટાને જ સાચું સમજી લેવું તે, આ ગણે તમોગુણની વૃદ્ધિનાં ચિન્હો છે. આમ માયાવ અનેકરૂપે ભાસતા એક જ પરમાત્માને સદગુરૂની સેવા દ્વારા પ્રાપ્ત કરેલી એકાંતિક ભકિતવડે તીક્ષણ કરેલા જ્ઞાનરૂપ કુહાડાથી દેહીના ઉપાધિરૂપ એવા ત્રિગુણાત્મક સૂક્ષ્મદેવને છેદીને પ્રથમ તો સત્વગુણની વૃદ્ધિ કરી તે વડે આત્માનું યથાર્થ રીતે પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લેવું તથા ત્યાર પછી તે સત્વગુણુને પણ ત્યાગ કરવો જોઈએ. આ રીતે ક્રમે ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. સવાદિક ગુણની વૃદ્ધિ કેવી રીતે કરવી તે સંબંધમાં શાસ્ત્રનું કથન આપવામાં આવે તો તે અસ્થાને ગણાશે નહિ.
ધર્મની વૃદ્ધિ તથા અધર્મને નાશ શી રીતે થાય ? ભગવાન બોલ્યાઃ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોની વૃત્તિઓ જ્યાં સુધી સિલક હોય ત્યાં સુધી આત્મજ્ઞાનરૂપ બ્રહ્મવિદ્યા કદી પણ પ્રાપ્ત થતી નથી. આ ગુણની વૃત્તિઓ જ આત્મજ્ઞાનમાં નડતરરૂપ છે. માટે એ વૃત્તિઓને નિવૃત્ત કરીને બ્રહ્મવિદ્યા ઉત્પન્ન ક8 નો પ્રકાર કહું છું. આ સત્વ, રજ અને તમોગુણ એ ત્રણે પ્રકતિ (વૃક્ષાંક ૩) ને છે આત્માના નથી. આત્મામાં તો પ્રકૃતિ અને તેના ત્રણ ગુણોનો અંશ લેશમાત્ર પણ નથી. તે તો તદ્દન અસંગ છે. માટે આત્મ (બ્રહ્મ) પ્રાપ્તિને માટે પ્રથમ સત્ત્વગુણની વૃદ્ધિ કરીને રજ તથા તમોગુણને નાશ કરવો અને પછી સત્વગુણનો સત્ત્વગુણુ વડે જ નાશ કરી નાખવો. વૃદ્ધિ પામેલા સત્વગુણુ વડે આત્મસ્વરૂ૫ એવા મારી ભક્તિરૂ૫ ધર્મની પ્રાપ્તિ થાય છે. સારિક પદાર્થોનું સેવન કરવાથી પ્રથમ સત્ત્વગુણુની વૃદ્ધિ થઈ પછી તે વડે આત્મરૂપ એવા મારી ભકિતરૂપ ધર્મા પ્રવર્તે છે. સત્ત્વગુણની વૃદ્ધિના કારણરૂપ એ આ ભકિતરૂપ ધર્મ રજ તથા તમોગુણને નાશ કરે છે. આ બે ગુનો નાશ થાં જ રજોગુણની વૃદ્ધિરૂપ રાગદ્વેષાદિ તથા તમોગુણની વૃદ્ધિરૂપ પ્રમાદ અને આલસ્યાદિને નાશ પણ અનાયાસે જ થઈ જતો હોવાથી, આ રજ તથા તમે ગુણ વડે ઉત્પન્ન થતા અધર્મનો નાશ પણુ સહજ થાય છે.
ગુણે વડે જ ગુણને નાશ કરે (૧) શાસ્ત્ર, (૨) જળ, (૩) લેક, (૪) દેશ, (૫) કાળ, (૬) કર્મ, (૭) જન્મ, (૮) ધ્યાન, (૯) મંત્ર, તેમ જ (૧૦) સંસ્કાર; એ દશ ગુણેની વૃદ્ધિનાં કારણો છે. આ દશ પદાર્થોમાં વિધાન એટલે અપરહાનુભવીઓ જેનાં વખાણ કરે છે તે સાત્વિક પદાર્થ સમજવો, વિદ્વાને જેની નિંદા કરે છે તે તામસ અને વિદ્વાનો જેની સ્તુતિ કિંવા નિંદા બે પિકી કંઈ પણ કરતા નથી તેને રાજસ જાણ. સત્વગુણની વૃદ્ધિને માટે સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. જેમ કે (૧) શાસવેદની આખા વિધિ વાકયે યા મહાવાક્યનું જ જેમાં વિવરણ આવેલું છે એવા તત્ત્વજ્ઞાન દર્શાવનારાં શાસ્ત્રો તે સાત્વિક શાઓ હેઈ, તેનું સેવન કરવું પરંતુ પ્રવૃત્તિપરાયણ એવાં પાખંડી શાસ્ત્રોનું સેવન કદીપણ નહિ કરવું જોઈએ તેમજ (૨) જળઃ નદી વગેરેનું વહેતું જળ કિંવા કૂવાવાવડીનું શુદ્ધ જળ તે સાત્વિક સેવન છે પણ મદિરાપાનાદિ તામસ છે; (૩) લેકે: આત્મસ્વરૂપનું જ ચિંતન કરનારા નિવૃત્તિપરાયણ લોકે સાત્વિક છે અને તેમનું સેવન જ પ્રાણ છે તથા કામી અને પ્રવૃત્તિપરાયણ દુરાચારી લેકેનું સેવન અમાહ્ય છે; (૪) દેશઃ દેશમાં પણ શુદ્ધ તથા પવિત્ર એકાંત દેશ ગ્રાહ્ય તેમ જ જુગારખાનાદિ ત્યાજય છે; (૫) કાળઃ કાળમાં પણ પ્રાતઃકાળાદિ સાત્વિક છે તથા મધ્યરાત્રિ, સાયંકાળ ઇત્યાદિ ત્યાજ્ય છે; (૬) કર્મ કર્મોમાં પણુ આત્મપ્રાપ્તિ પ્રીત્યર્થ થતાં કર્મો જ પ્રાલ છે બાકીનાં ત્યાન્ય છે; (૭) જન્મઃ જન્મ ૫ણ શુદ્ધ સદાચાર અને આત્મધર્મમાં પરાયણને
Page #793
--------------------------------------------------------------------------
________________
૬૬૪]
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधन ।
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૧૪/૧૭
ત્યાં શ્રેષ્ઠ છે તથા અન્યત્ર કનિષ્ઠ છે; (૮) ધ્યાન આત્માનું ધ્યાન શ્રેષ્ઠ છે તથા સ્ત્રી, પુત્ર અને ધનાદિ વિષયોનું ધ્યાન ત્યાજ્ય છે; (૯) મંત્ર: ૩% એટલે પ્રણવને મંત્ર તથા હું આમા છે, આ બધું આત્મા છે અથવા પોતાનો ઈષ્ટદેવ જ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલો છે, એવા સર્વાત્મભાવના નિશ્ચયાત્મક ઉદ્દેશ વડે થે જ૫ શ્રેષ્ઠ છે, ઇતર દેહાધ્યાસ વધારનારા ત્યાજ્ય છે; (૧૦) સંસ્કારઃ નિત્યપ્રતિ આત્મનિશ્ચયમાં સ્થિર રહેવું એ જ ચિત્તશુદ્ધિ કરવાનો સાચો ઉપાય છે, પરંતુ હું દેહ છું ઇત્યાદિ દેહમાં આસક્તિ વધારનારા સંસ્કારે ત્યાજ્ય છે. આમ શાસ્ત્રમાં જેને ગ્રાહ્ય કહ્યા છે તે સત્ત્વગુણની વૃદ્ધિ કરનાર હોઈ તેના આચરણથી આત્મભક્તિરૂ૫ ધર્મની પ્રાપ્તિ થાય છે અને આવી ભક્તિરૂપ ધર્માથી જ્ઞાન પ્રાપ્ત થતાં અંતે પરમાત્મપ્રાપ્તિ થાય છે. જો કે વાસ્તવિક રીતે તે મહાવાકયના શ્રવણ અને સેવનથી જ આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો પણ આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થતાં સુધી સ્થૂલ અને સૂમ એ બંને દેહને કારણભૂત સવાદિ ગુગોનો નાશ ન થાય ત્યાં સુધી તો આ સાધનના ઉપયોગ વડે જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અર્થાત આમાના પરોક્ષજ્ઞાનને માટે આ સાધનો ઉપયોગી છે. જેમ પરસ્પર વાંસના ઘર્ષણ વડે ઉત્પન્ન થયેલા અગ્નિ જ વાંસના વનને બાળીને સાફ કરી નાખે છે તેમ ગુણોના ક્ષોભને લીધે ઉત્પન્ન થયેલા દેવીનો દેહરૂપ લાભ પણ સવગુણની વૃદ્ધિ થતાં અગ્નિની પેઠે પિતા વડે પિતાને ઉત્પન્ન થયેલા જ્ઞાન થકી જ પરપર એક બીજા ગુનો નાશ કરીને છેવટે પોતે પણ વિલયને પામે છે.
મનને નિષેધ કરી તેને આત્મામાં જ જેડવું આ સાંભળી ઉદ્ધવજીએ પૂછયું : હે શ્રીકૃભુ! જિતેક્રિયપણુથી સાત્વિક પદાર્થોને સેવવામાં આટલો બધે ! પુરુષાર્થ છે અને રજોગુણ તેમ તમોગુણી વિષે દુઃખરૂપ છે એમ જાણવા છતાં મનુષ્યો કુતરા, ગધેડા, બળદો આદિ પશુઓની પેઠે વિષયભોગમાં જ કેમ રચ્યાપચ્યા રહે છે? તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે વિક રહિત મનુષ્યને દેડ એટલે જ હું છું એવો ખોટો નિશ્ચય સંપૂર્ણ રીતે ઓતપ્રત ઘુસી જવા પામેલ છે અને તેવી ખાટી સમજને લીધે જ મન (વૃક્ષાંક ૧૧) વાસ્તવિક સત્ત્વગુણ પ્રધાન હોવા છતાં પણ તેમાં દુઃખરૂપ રજોગુણ વ્યાપ્ત થાય છે અને રજોગુણુ બાપ્ત થવાથી મનમાં અનેક વૈવિક તર્કવિતક ઊઠે છે. આ રીતે વિષયોના સંકલ્પવિકલ્પો ઉત્પન્ન થવાથી દુર્મતિ મનુષ્યોને કદીપણ પકડમાં નહિ આવે એવી આ ભયંકર તૃણુ ઉત્પન્ન થાય છે. તૃષ્ણાને લીધે રજોગુણના વેગથી મોહ પામેલા અજિ દ્રિય પુરુષો કર્મો પરિણામે દુઃખરૂપ છે એમ જાણવા છતાં પણ તૃષ્ણને વશ બની વિષયોને ભોગવવા સારુ તે તે કર્મોને જ રતા રહે છે. માટે હાદિકમાં મિથ્યા અભિનિવેરા અર્થાત દેહ એટલે જ હું, એવી મિથ્યા અર્ધબુદ્ધિ કાખનારો. એ જ વિષયોને ભોગવનારો જીવાત્મા છે, એમ સમજવું. વિવેકી પુરુષો તો કોઈ સમયે પિતામાં રજોગાણ વધી વિક્ષેપ ઉપજાવે અથવા તમે ગુણ મોડ પમાડે તે પણ પ્રમાદ છોડીને મનને પ્રયતનવડે સતત આત્મામાં જ રોક્યા કરે છે તથા વિષયોમાં દોષદષ્ટિ કર્યા કરે છે, તે કદી વિષયોમાં આસક્ત થતું નથી. આમ વિષયોમાં દોષદૃષ્ટિ કર્યા છતાં પણ જેઓ મનનો વિરોધ કરી શકતા ન હોય તેવાઓને માટે સહેલો ઉપાય કહું છું તે ધ્યાન દઈને સાંભળ.
તમામ વૃત્તિઓને એક આત્મામાં સ્થાપવી તે જ યોગ આળસ છોડી દઈ દરરોજ ત્રણવાર આસન અને ઉપર કહેવા મુજબ પ્રણવ વા અન્ય કોઈ જપને તથા પ્રાણાયામ કરવાનો નિયમ રાખી સાવધાનપણાથી ધીરેધીરે આત્મસ્વરૂપ એવા મારામાં જ મનને લગાડી દેવું કે જેથી મન વિષય તરફ જતું અટકી જાય. તમામ વિષયોમાંથી મનને ખેંચી લઈ તેને સાક્ષાત આત્મસ્વરૂપ એવા મારામાં જ પરિપૂર્ણ રીતે લગાડી દેવું એ જ યોગ છે. એ મુજબ મારા શિષ્યો સનકાદિક તત્વવિદોએ નિર્ણય કરેલો છે. માટે ત્રણ ગુણેને નિવૃત્ત કરી તમામ વિષયો તરફથી મનને આકર્ષી લઈ આત્મસ્વરૂપ એવા એ મારે વિષે જ સ્થાપવાને બુદ્ધિમાનેએ પ્રયત્ન કરવો જોઈએ (ભા ૦ ૧૧ અ. ૧૩ શ્લો. ૧ થી ૧૪)
Page #794
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] ઉઠો, જાગો, એક એવા અપક્ષાનુભવનું શરણ ગ્રહી આત્મધ મેળવે. [૬૬૫
यदा सत्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।। तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४॥
સત્ત્વગુણની વૃદ્ધિવાળાની ગતિ શ્રીભગવાન કહે છેઃ આ મુજબ શાસ્ત્રનિર્ણય તને કહેવામાં આવ્યો, તે ઉપરથી પણ તારી સમાજમાં આવ્યું હશે. હવે તું કહેશે કે કઈ અભ્યાસકનું ત્રણ ગુણથી પર થયા સિવાય જે કદાચ વચ્ચે જ મૃત્યુ થાય
સ્થિતિ થવા પામે ? તે સંબંધમાં કહું છું તે સાંભળ. જ્યારે દેહ ધારણ કરનાર દેવી સત્ત્વગુણની વૃદ્ધિમાં મરણ પામે છે ત્યારે તે ઉપાસના મલરહિત એવા ઉત્તમ લોકને પામે છે એટલે ઉપર કહ્યા મુજબ જેનામાં સત્ત્વગણનો ઉદય થવા પામ્યો હોય તેવા સાધકને જે મૃત્યુ પ્રાપ્ત થાય તે તે ઉત્તમ ઉપાસકેના મલરહિત એવા શ્રેષ્ઠ લોકોને જ પામે છે.
रजसि प्रलयं गत्वा कर्मसगिषु जायते । तथा लीनस्तमसि मुढयोनिषु जायते ॥१५॥
રજોગુણ તથા તમે ગુણની વૃદ્ધિમાં મૃત્યુ પછીની ગતિ રજોગુણમાં મૃત્યુ પામનારે ફરીથી મનુષ્યાદિ લેકમાં જ જન્મ પામે છે તથા તમોગુણમાં મૃત્યુ પામનારે મૂઢોનિઓમાં જ જન્મ લે છે. અર્થાત રજોગુણનું જોર હોય તેવી હાલતમાં જે દેહીનું મૃત્યુ થાય તો તે પોતાના કર્મો પ્રમાણે ચાંડાલાદિ અધમ નિથી માંડીને શ્રેષ્ઠ એવા આત્મદશી બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે તથા તમોગુણની વૃદ્ધિની હાલતમાં મૃત્યુ પામનારો પોતાના કર્મોવશાત મનુષ્યાદિથી નીચે આવી પાષાણુદિકથી તે ઠેઠ ઝાડ, પાન, પશુ, પક્ષી ઇત્યાદિ સ્થાવરજંગમ મૂઢ નિઓમાં જ જમે છે.
कर्मणः सुकृतस्याहुः सात्विक निर्मुलं फलम् । रजमस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१६॥
સાત્વિક, રાજસ અને તામસ કર્મોના ફળ સત કર્મો અર્થાત સાત્વિક કર્મોનું ફળ પવિત્ર અને સાત્વિક થાય છે; રજોગુણનું ફળ દુઃખ તથા તમેણુણનું ફળ અજ્ઞાન છે. અર્થાત ઉપર જે સાત્વિક કર્મો કહેવામાં આવ્યાં તે કરનારાઓને પાપથી અત્યંત રહિત, નિર્મળ તથા તદ્દન શુદ્ધ એવા ફળની પ્રાપ્તિ થાય છે રાજસકર્મો કરનારાઓને તે અનેક પ્રકારની વાસનાઓવિશાત દુઃખરૂ૫ ફળની પ્રાપ્તિ જ થાય છે તથા ગુણવાળાં કર્મો કરનારાઓને મૂઢપણું અજ્ઞાનતા તથા મેહ ઈત્યાદિ તમરૂ૫ ફળની પ્રાપ્તિ થાય છે.
सत्वात्सायते भान रजसो लोभ एवं च । प्रमादमोहौ तमसो भवताऽज्ञानमेव च ॥१७॥
સર્વથી જ્ઞાન, રજથી લાભ અને તમથી અજ્ઞાન સવગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, રજોગુણથી લાભ ઉત્પન્ન થાય છે તથા તમે ગુણથી પ્રમાદ અને મહ ઉત્પન્ન થાય છે તેમ અજ્ઞાનની ઉત્પત્તિ પણ તમે ગુણ વડે જ થાય છે. ભાવાર્થ એ કે, સત્વગુણની વૃદ્ધિ થાય તો નાન ઉત્પન્ન થઈ તે વડે મે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છેરગુણવડે તો લાભ ઉત્પન્ન
Page #795
--------------------------------------------------------------------------
________________
૬૬૬ ]
સુરા ધારા વિજિતા યુવા- [ સિદ્ધાન્તકાઠ ભઈ ગી. અ૦૧૪/૧૮ થઈ અનેક પ્રકારની તૃણાઓને લીધે કામ્ય કર્મીમાં જ તે રપ રહે છે તથા પુત્ર, વિત્ત અને લેકેષણામાં ફસાઈ ફરી ફરીથી જન્મમરણાદિ દુઃખો જ ભોગવ્યા કરે છે તથા તમોગુણથી તે આળસ, નિદ્રા, પ્રમાદ, મોહ, અજ્ઞાનતા અને મૂઢતા ઈત્યાદિને લીધે સારાસાર વિવેકબુદ્ધિ નષ્ટ થતી હોવાથી તે સારું કિંવા નરસું કાંઈ સમજતો જ નથી અને હંમેશાં નશાના ઘેનમાં ચકચૂર હોય તેવી રીતની મૂઢતાને લીધે અહંકારમાં જ રગદોળાયા કરે છે. તેઓ પાપબુદ્ધિવાળા અને પાપકર્મવાળા હોવાથી તે પત્થરાદિ મૂઢ યોનિને પામે છે.
ऊवं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१८॥
સત્ત્વસ્થ ઉપર, રાજસ મધ્યમાં અને તામસ નીચે પડે છે. હે પાર્થ! ઉપર તે સંક્ષેપમાં કહેવામાં આવેલું છે. છતાં ફરીથી કહું છું તે સાંભળ. સત્ત્વગુણની વૃત્તિમાં રિથર થનારાઓ ઊર્વ એટલે ઉપરની ગતિને કિંવા મનુષ્ય કરતાં શ્રેષ્ઠલોકને પામે છે, રજોગુણની વૃત્તિઓમાં રહેલા મળે એટલે વચલા મનુષ્યાદિ લોકમાં રહે છે તથા વૃત્તિમાં સ્થિર રહેલાઓ તે નીચે જાય છે એટલે પતનને પામે છે. અર્થાત જેઓ સવગણની વૃત્તિઓમાં સ્થિર રહેલા હોય છે તેઓ મનુષ્યાદિથી ઉપરની એટલે સિદ્ધ, ગંધર્વ, કિન્નર, યક્ષ તથા દેવ ઈત્યાદિ કોટીમાં ચાલ્યા જાય છે, રજોગુણમાં સ્થિર થયેલા મધ્યમ અર્થાત પોતાના સમાન એવી મનુષ્યાદિકની કેટીમાં જ રહે છે તથા જેઓ તામસ વૃત્તિઓમાં જ સ્થિર થયેલા હોય છે તેઓ તો પોતાથી નીચી કેટીમાં એટલે મનુષ્યાદિ કરતાં નીચેની પશુ, પક્ષી, ઝાડ, પહાડ ઈત્યાદિ કેટીઓમાં પડે છે. આ વિવેચનની સ્પષ્ટ સમજાતિને માટે શાસ્ત્રમાં આવેલાં વર્ણનો પૈકીનો કેટલોક ભાગ અત્રે આપવામાં આવે છે તે અસ્થાને ગણાય નહિ,
ગુણેના નિરૂપણનું પ્રયોજન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે: હે ઉદ્ધવ ! પ્રકૃતિ અને પુરુષ બંને એક બીજાથી તદ્દન જુદાં જુદાં છે એવા પ્રકારના વિવેક વડે જ્ઞાન ધરાવનાર પુરુષ પણ જ્યાં સુધી પ્રયત્ન કરીને ત્રણે ગુણોની વૃત્તિઓને જીતવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તેનાં સુખદુઃખાદિ ધોની નિવૃત્તિ કદી પણ થતી નથી; આથી તે વૃત્તિઓને છતી લઈ ગુણોથી પર થવાની આવશ્યકતા છે એટલા માટે હું ગુણોની વૃત્તિઓનું અહીં નિરૂપણ કરું છું. ઉદ્દેશ એ કે, કોઈને આત્માનું પરોક્ષજ્ઞાન થયું હોય પરંતુ તેને જ્યાં સુધી અંતષ્ઠિ વડે અહ વિલય થઈ આત્માનો અપરેડક્ષાનુભવ એટલે સાક્ષાત્કાર થતો નથી, ત્યાં સુધીને માટે તે તેની દુઃખમાંથી નિવૃત્તિ કદી પણ થતી નથી. આમ સારાસાર વિવેક થતાં અપક્ષાનુભવને માટે ઉપયોગી હોવાથી પ્રકૃતિના ગુણોમાંથી જે જે ગુણ વડે પુરુષ જે જે રૂપે પ્રતિબિંબિત થાય છે તે વિષે કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળ.
સત્વ, રજ અને તમે ગુણની વૃત્તિઓ સવગુણની વૃત્તિઓઃ શમ એટલે માનસિક સૂમ ઈદ્રિયોને નિમહ. દમ એટલે શરીરાદિ સ્કૂલ પ્રક્રિયાનો બાઘનિગ્રહ, સહનશીલતા, વિવેક, વિધર્મમાં જ વર્તવું, સત્ય, દયા, પૂર્વાપરનું અનુસંધાન, સંતોષવૃત્તિ ધનાદિને વ્યય કયા માર્ગે કરે તે જાણવાનો સ્વભાવ, વિષયો તરફ વૈરાગ્ય, આસ્તિકપણું અમોગ્ય કર્મો તરફ કદી જવું પણ નહિ તેનું નામ લજજા, દાન, સરળતા, વિનય તેમ હંમેશાં આત્મસ્વરૂપ ઉપર જ પ્રીતિ રાખવી અર્થાત આત્મા સિવાય બીજે બધે અપ્રીતિ રાખવી; આ બધી સત્વગુણની વૃત્તિઓ છે.
રજોગુણની વૃત્તિઓ : સ્વર્ગાદિક અનેક પ્રકારની ઇચ્છાઓ, સકામ વ્યાપાર એટલે અનેક પ્રકારનાં કર્મો કર્યા જ કરવાં તે, મદ, લાભ થયા છતાં પણ અસંતેષ, ગ, ધત યા સ્ત્રી, પુત્રાદિક વ્યવહાર્યા વિષયો મેળવવાની ઇચ્છાથી દેવતા વગેરેની પ્રાર્થના, ભેદબુદ્ધિ એટલે તપણાની ભાવના, નિત્યપ્રતિ વિષયભોગમાં જ.
Page #796
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન )
જેવી રીતે અરમાની ધાર ઉપર ચાલ અલ દુર છે (તેમ)
[ ૬૭
રચ્યાપચ્યા રહેવું, મદને લીધે યુદ્ધ વગેરેને આવેશ આવવો, પિતાની સ્તુતિમાં જ પ્રાંતિ, ઉપહાસ એટલે હિતની ખરી વાતો નહિ સાંભળતાં તેને હસી કાઢવી તે અને ફળની આસક્તિ રાખીને તે મેળવવાને માટે બળજબરીથી ઉદ્યમ કરવો તે (આત્માની પ્રાપ્તિને માટે તે નિષ્કામ ઉદ્યમ સાત્ત્વિક કહેવાય છે) આ સઘળી રજોગુણની વૃત્તિઓ છે.
- તમે ગુણની વૃત્તિઓ: ક્રોધ, લોભ, મિથ્યાભાપણું એટલે ખોટું બોલવું, હિંસા કરવી, યાચના એટલે દીન૫ણે કેાઈ પાસે માગવું, દંભ, નહિ કરવાના ખોટા શ્રમ કરવા, કલહ એટલે ઝઘડાઓ કરવા, શોક, મોહ, દુઃખ, દીનતા, નિકા, આશા, ભય અને આળસ એટલે ઉધમ નહિ કરે તે કિંવા જડતા આ બધી તમે ગુણની વૃત્તિઓ છે. આ સત્ત્વ, રજ અને તમોગુણની ઘણીખરી વૃત્તિઓનું મેં અલગ અલગ વર્ણન કર્યું છે. હવે ત્રણે ગુણે જેમાં મિશ્ર હોય છે તેવી વૃત્તિઓ કહું છું.
ત્રણે ગુણાનું મિશ્રણ કિંવા સનિપાત હે ઉદ્ધવ ! હું અને મારું એવી બુદ્ધિ થવી તે ત્રણે ગુણોનો સનિપાત એટલે મિશ્રણ છે એમ સમજવું. મન. સમ ઈદ્રિાના શબ્દ સ્પર્શાદિ વિયો તથા પ્રાણો વડે જે વ્યવહાર થાય છે તે બધો ત્રણે ગુણોના સનિપાત એટલે મિશ્રણથી જ ઉત્પન થવા પામેલ છે. પુરુષ જ્યારે ધર્મ, અર્થ અને કામમાં આસક્ત એટલે પ્રીતિવાળો થઈ રહ્યો હોય ત્યારે તેની, આ રિથતિ ત્રણે ગુણાના મિશ્રણથી જ થએલી છે એમ સમજવું. તેવી શ્રદ્ધાવાળો નિત્ય રતિ તેમ ધનને જ પ્રાપ્ત કરતો રહે છે. પુરુષ જ્યારે પ્રવૃત્તિરૂપી લક્ષણવાળા હાસ્ય ધમમાં જ પ્રીતિ રાખે છે, ગૃહસ્થાશ્રમમાં જ આસકત થઈને રહે છે તથા નિત્યપ્રતિ નિયનૈમિત્તિક કર્મો કરવારૂપ ધર્મમાં જ નિષ્ઠા રાખે છે ત્યારે પણ ત્રણ ગુણેનું તેમાં મિશ્રણ થયેલું છે એમ જાણવું.
સત્વ, રજ, તમે ગુણવાળા કેવી રીતે ઓળખવા ઉપર કહેવામાં આવેલી મદમાદિની વૃત્તિઓ ઉપરથી પુરુષ સત્વગુણવાળો છે એમ અનુમાન કરવું, કામ વગેરે વૃત્તિઓ ઉપરથી પુરુષ રજોગુણવાળો છે એવું અનુમાન કરવું અને ક્રોધાદિ વૃત્તિઓ ઉપરથી તમોગુણવાળે છે એવું અનુમાન કરવું.
સત્ત્વ, રજ, તમવાળાને સ્વભાવ " જે પુરુષ અથવા સ્ત્રી નિષ્કામ એટલે કે ઈ પણ પ્રકારની ઈરછા યા વાસનારહિત થઈને કર્મ કરે છે એટલે જે તમામ કર્મો વડે અત્યંત એકનિષ્ઠાથી આત્મસ્વરૂપ એવા મારું જ પ્રેમ અને ભક્તિપૂર્વક ભજન કરે છે, તેવા પુરુષ કિંવા સ્ત્રીને સત્ત્વગુણી જાણવા; કોઈ પણ વિષયની આશાઓ મનમાં રાખીને સકામપણે ક કરી મા એટલે આત્માનું ભજન કરે તેને રજોગુણી સ્વભાવવાળા તથા કેઈને પીડા કરવાની ઈચ્છા વડે કર્મ કરીને મને ભજે તેઓ તમે ગુણે રવભાવવાળા છે એમ જાણવું.
ત્રણ ગુણેથી પર કેણ? સવ, રજ અને તમ એ ત્રણે ગુણે પ્રકૃતિના જ છે. આત્માના(મારા) નથી, કારણ કે તે ગુણ પંચમહાભૂતાના કાર્ય૨૫ ચિત્ત (વૃક્ષાંક ૯) માં પ્રકટ થાય છે અને આ પંચમહાભૂતાદિની ઉપાધિ ધારણ કરનારો તે જીવ કિંવા મહાપ્રાણ (વક્ષાંક ૬) કહેવાય છે. જીવ ગુણ વડે પંચમહાભૂતાદિમાં આસક્ત બની જાય છે. વાસનાવશાત તે તે રૂપે તથા તેને તે આકારે પ્રતીત થઈ તેમાં જ બંધાઈ જાય છે. આત્મસ્વરૂપ એવો હું તે ઈશ્વરાદિ (વૃક્ષાંક ૨) રૂપે નિયંતાપણાથી સુષ્ટિ આદિ કાર્ય કરું છું તે પણ તેમાં કદી આસક્તિ પામતો નથી, તેથી નિયમુક્ત છે. એટલા માટે જ હું તને આત્મસ્વરૂપ એવા મારું ભજન કરવાનું જ વારંવાર પિકાર કરીને કહી રહ્યો છું, તે તું સારી રીતે ધ્યાનમાં લે.
Page #797
--------------------------------------------------------------------------
________________
Iક ૬૬૮] પથawવેથા વરિત 5. [ સિદ્ધાન્તકાણ ભ૦ ગી. અ૦ ૧૪/૧૮
બીજા બે ગુણેને દબાવી એક ગુણ વધે તેનાં લક્ષણે પ્રકાશક, સ્વચ્છ અને શાંત સવગુણ બીજા બે ગુણોને દબાવીને જ્યારે વધી જાય છે ત્યારે પુરુષ મુખ, ધર્મ, જ્ઞાન તથા સમાદિ વડે જોડાય છે. સંગ (પ્રીતિ) તથા ભેદના કારણુરૂપ અને પ્રવૃત્તિ સ્વભાવવાળે રજોગુણ જયારે બીજા બે ગુણોને દબાવીને વધી જાય છે ત્યારે તે પુw દુઃખ યશ અને લેમીયુકત થાય છે: વિવેકભ્રષ્ટ કરનારો, આવરણરૂપ અને અનુઘમરૂપ તમે ગુણ જ્યારે બીજા બે ગુણોને દબાવીને વધી જાય છે ત્યારે પુરુષ, શાક, મોહ, નિદ્રા, હિંસા તથા આશાવડે જોડાય છે.
કો ગુણ વદ તે જાણવાનાં લક્ષણે જયારે ચિત્ત પ્રસન્ન થાય, તમામ ઇદ્રિ શાંત થાય, દેહમાં નિર્ભયતા જણાય તથા મન સંગરહિત થાય ત્યારે તારે જાણવું કે આત્મરૂપ એવા મારી પ્રાપ્તિના રથાનરૂપ સત્ત્વગુણુ વધ્યો છે; જ્યારે ક્રિયાથી વિકાર પામતો પુરુષ ચોતરફથી લિસબુદ્ધિવાળા થાય તથા જ્ઞાનેંદ્રિોને શાંતિ ન જણાય, કર્મેન્દ્રિયો અસ્વસ્થ બને, તેઓમાં વિકાર વધી પડે તથા મન ચંચળ બની જાય ત્યારે રજોગુણ વધી ગયો છે એમ જાણવું અને
જ્યારે અસ્ત પામેલું ચિત્ત ચિદાભાસનું ગ્રહણ કરવામાં પણ અસમર્થ થઈ લય પામે છે, સંકલ્પરૂપ મન પણ મૂઢ બની જાય છે, અજ્ઞાન ઉપજે છે તથા ખેદ થાય છે ત્યારે તમે ગુણ વધ્યો એમ જાણવું.
ત્રણ ગુણેમાં દેવાદિક બળ હે ઉદ્ધવ! પ્રસંગને લીધે કહું છું કે, સત્વગુણુ વધ્યો હોય ત્યારે દેવતાઓનું બળ વધે છે, ગુણ વ હેય ત્યારે અસુરોનું તથા તમગુણ વધતે હેય ત્યારે રાક્ષસોનું બળ વધે છે.
ત્રણ ગુણ તથા જાગ્રદાદિ અવસ્થાએ જાગ્રત અવસ્થા સવગુણથી, રવપ્ન અવસ્થા રજોગુણથી તથા સુષુપ્તિ કિવા મૂઢ એવી શુન્ય અવસ્થા તમોગુગથી થાય છે. ત્રણે અવસ્થાઓમાં અને તે દરેકનો સંધિમાં અનુસૂત એટલે ઓતપ્રોત એવું જે ચોથું હતુર્ય, શુદ્ધસ્વરૂપ છે તે જ આત્મા છે.
ત્રણ ગુણેથી થતાં ઉચ્ચનીચ જન્મ સત્વગુણવાળા જીવો બ્રહ્મલોક સુધી ઊંચા ઊંચા લોકમાં જાય છે, તમોગુણ વડે મનુષ્યથી નીચી કોટીમાં આવેલા સ્થાવરજંગમાદિ પર્યત નીચા નીચા લોકમાં પડે છે તથા રજોગુણુ વડે પાછા મનુષ્યલોકમાં જ જન્મે છે.
સત્ત્વાદિગુણવાળાની મરણ પછીની ગતિ સત્ત્વગુણુ વધ્યો છે તે સમયે મરણ પામેલા છે સ્વર્ગમાં જાય છે, રજોગુણ વધ્યો હોય તે સમયમાં મરણ પામનાર છો નરક લોકમાં જાય છે તથા તમોગુણ વધેલો હોય તેવે વખતે જેઓનું મૃત્યુ થાય તે જ મરક લોકમાં જાય છે તથા ત્રણે ગુણેથી પર થયેલા છો તો જીવતા જ આત્મસ્વરૂપ એવા મને પામે છે અર્થાત જીવન્મુકત બની જાય છે,
સત્ત્વાદિ કર્મો જે કમ કેવળ મારી એટલે આત્માની પ્રીતિ મેળવવાના ઉદ્દેશથી અથવા ફકત પરમાત્માના દાસભાવથી જ કરવામાં આવે છે તે કર્મ સાત્વિક છે, જે કર્મ ફળ મેળવવાની ઇચ્છાથી કર્યું હોય તે રાજસ છે તેમ જ જે કર્મ અને હિંસાઓ વડે યુક્ત હેય તથા દંભ અને હિંસાદિકથી કર્યું હોય તે તામસ કર્મ સમજવું,
સત્ત્વાદિજ્ઞાને હું” આમા હોઈ તે દેહાદિથી તદ્દન અલિપ્ત છે એવા પ્રકારનું જે જ્ઞાન હોય છે તે સાવિક સમજવું, આત્મા દેડરૂ૫ છે અથવા દેહ એટલે જ આત્મા, એવું જે જ્ઞાન તે રજોગુણી તથા જે જ્ઞાન
Page #798
--------------------------------------------------------------------------
________________
આત્મવિદો આત્મપ્રાપ્તિના માર્ગને અતિ દુર્ગમ કહે છે માં
૯
ગૌતદેહન] બાળક કિવા મૂંગાઓ વગેરેના જ્ઞાન જેવું પ્રાકૃત એટલે પિટિયું કિયા પુસ્તકિયું હોય તે જ્ઞાન તમે ગુણ સમજવું તથા આત્મસ્વરૂપ એવા મારું અપરોક્ષ અનુભવસિદ્ધ જ્ઞાન થવું તે નિર્ગુણ જ્ઞાન સમજવું.
સત્યાદિનાં વાસ્તવ્ય સ્થાનકે વનમાં રહેવું એ સત્ત્વગુણ વાસ છે, ગામમાં રહેવું એ રજોગુણો વાસ છે તથા જુગારસ્થાનમાં રહેવું તે તમોગુણ વાસ છે, એમ સમજવું તથા પવિત્ર દેવાલયાદિ જેવા શુભ અને એકાંતિક પવિત્ર સ્થાનોમાં રહેવું તે નિર્ગુણ વાસ છે.
સત્ત્વાદિ ગુણેનું કર્તવ્યપણું આસક્તિ રહિત થઈને જે કર્મ કરે છે તેને સત્વગુણ કર્તા સમજવો. આસકિતમાં અત્યંત આંધળે બનીને કર્મ કરે છે તે રજોગુણ કર્તા સમજવો તથા પૂર્વાપરની રકૃતિથી ભ્રષ્ટ થઈને જે કર્મ કરે છે તેને તમોગુણી કર્તા સમજો અને જે કેવળ આત્મરૂપ એવા મારું જ શરણ લઈ કર્મ કરતો હોય તેને નિર્માણ કર્તા સમજવો.
સત્ત્વાદિ શ્રદ્ધાઓ કેવળ વેદાંતશાસ્ત્રમાં જ શ્રદ્ધા હેવી તે સાત્વિક શ્રદ્ધા છે, જેઓની કર્મ કરવામાં જ શ્રદ્ધા હોય તે રાજસી તેમજ વગર સમજે પારકાઓનું આંધળું અનુકરણ કર્યું જતું, તથા અધર્મને જ ધર્મ સમજીને તે ઉપર જે શ્રદ્ધા રાખવી તે તમેyી શ્રદ્ધા સમજવી અને આત્મરૂપ એવા મારી સેવામાં જ જે શ્રદ્ધા થાય છે તે નિર્ગુણ શ્રદ્ધા સમજવી.
સવાદિ આહાર હિતકારી, પવિત્ર એ જે અનાયાસે જ પ્રાપ્ત થાય તે આહાર સત્ત્વગુણી સમજવો; ઈદ્રિયોને જ અત્યંત પ્રિય લાગે તે અને કેવળ ભેગની ઈચ્છાથી ખાટો, તીબે, ખારો, મીઠા, વગેરે ઇંદ્રિયની ચિને માટે જ ખાવામાં આવે છે તે રાજસ અને જે આહાર દીનના કરાવનારે હાઈ અશુદ્ધ હોય તે તામસ કહેવાય છે તેમજ જે શુદ્ધ આહાર આમસ્વરૂપ એવા મને અર્પણ કરવામાં આવ્યો હોય તે નિર્ગુણ કહેવાય છે.
સત્તાદિ સુખ આત્માનું સુખ તે સાત્વિક, વિષષોથી થનારું સુખ તે રાજસ તથા કરૂણા, દયાહ્નતા વા દીનતાથી ઉત્પન્ન થનારું જે સુખ તે તામસ કહેવાય છે તેમ જ આત્મસ્વરૂપ એવા મારી સાથે તન્મયતા થઈ જવાથી થનારું જે આત્યંતિક સુખ તે નિર્ગુણ છે.
તમામ દય સત્તાદિ ગુણે વડે જ ભાસે છે ઉપર મુજબ આહારાદિક પદાર્થો, વનાદિક સ્થળ, સુખરૂપ ફળ, સસ્વાદિ ગુણો, બીજ બે ગુણોને દબાવવાનો સમય ઇત્યાદિ કાળ, જ્ઞાન, કર્મ, કર્તા, શ્રદ્ધા, જમ્રતાદિ અવસ્થા દેવ૫ણું આદિ આકૃતિ અને સ્વર્ગાદિક પ્રાપ્તિ૨૫ નિષ્ઠા વગેરે તમામ ત્રણ ગુણુ વડે યુક્ત છે. હે પુરુષશ્રેષ્ઠ! કેવળ આ ઉપર જણાવેલા પદાર્થો જ ત્રણ ગુણ વડે યુક્ત છે એમ નથી પરંતુ જે જે કાંઈ જોવામાં આવે છે, સાંભળવામાં આવે છે, શું વડે નિમય કરવામાં આવે છે તથા મન વડે સંકલપ કરવામાં આવે છે તે તમામ દયાદર્ય પદાર્થો અને ભાવ ત્રણ ગોવાળા છે (સાંક ૩ થી ૧૫ જુનો). જીવાત્માને દેવ, મનુષ્પ વગેરે સર્વ સ્થાવરજંગમ જન્મો, ગણ તથા કર્મોના અભિમાન વડે જ પ્રાપ્ત થાય છે તથા તે સર્વે ચિત્તમાં જ પ્રકટે છે. હું સૌમ્ય ! જીવાત્માએ ચિત વડે કાપેલા એ ગુને જેસે જીત્યા હોય તે છ જ અવિચ્છિન્ન એટલે હંમેય આત્મામાં જ એપ લઈ રહેવાય તેવા પ્રકારની અખંડ ભક્તિ વડે આત્મસ્વરૂપ એવા મારામાં જ નિષ્ઠા પામીને
Page #799
--------------------------------------------------------------------------
________________
૬૭૦ ]
ગશર મપ મામગ્ગ–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૪/ર૩
મુકિત પામવાને યોગ્ય થાય છે. એટલા માટે આ મનુષ્ય દેડ કે જેમાં જ્ઞાન, વિજ્ઞાન અર્થાત આત્માનું પરોક્ષ અને અપક્ષgન એટલે આત્મસાક્ષાત્કાર થવાનો સંભવ હોય છે તેવો આ મનુષ્યદેહ જેઓને પ્રાપ્ત થયો હોય તેઓએ ઉપર્યુકત | ગુગો માંથી સર્વથા આસકિત છોડી દઈ અખંડ આત્મસ્વરૂપ એવા મારું જ ભજન કરવું. ઉદ્દેશ એ કે, શરીર, મન, વાણી, બુદ્ધિ, નેત્ર, સ્પર્શ અને શ્રોત્રાદિથી જે જે કાંઈ કર્મ થાય છે તે તમામ આતમસ્વરૂપ છે એવા પ્રકારના નિશ્ચય વડે અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થતાં જ તેને તુરત તે આત્મા છે એવી રીતની પ્રતિવૃત્તિ વડે દાબી દઈ આત્માકાર બનાવી હંમેશ આત્મામાં જ રત રહેવું જોઈએ. બુદ્ધિમાન અને વિદ્વાન પુરુષે અપ્રમાદિ થઈ અંતઃકરણમાં કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એ માટે નિત્યપ્રતિ સાવચેતી રાખવી જોઈએ. આ રીતે સર્વસંગને પરિત્યાગ કરીને એટલે આળસને ત્યજી દઈ જિતેંદ્રિય થઈને નિત્યકતિ આત્માનું જ ભજન કરવું જોઈએ. પ્રથમ સત્ત્વગુણના સેવન વડે રજ અને તમોગુણને જીતવા; પછી ઉપશમરૂપ એ છે સવગુણુ વડે શાંત થયેલા એ બુદ્ધિમાન મુનિએ સાવધાન થઈ તે સત્ત્વગુણને પણ જીતી લે, અર્થાત્ સત્વગુણુ વડે જ સત્ત્વગુણને જીતો. આ મુજબ ગુણોથી મુક્ત થયેલ દેહી જીવપણના કારણરૂપ એવા સૂફમાદિ દેહેનો પણ ત્યાગ કરીને આત્મસ્વરૂપ એવા મને પ્રાપ્ત થાય છે. આ રીતે અંતઃકરણમાં ઉત્પન્ન થનારા ગુણથી તથા લિંગ શરીરથી મુકત થયેલો દેહી, બ્રહ્મસ્વરૂપ એવા મારામાં જ પૂર્ણ તકપ બની જઈ પછી કદી બહાર પણ ઘૂમતો નથી અને અંદર પણ વિચરતે નથી એટલે તેના અંદર અને બહાર એવા ભેદભેદને સંપૂર્ણ પણે વિલય થઈ તે જીવન્મુક્ત બને છે (ભાર્ક ૦૧૧ અ૨૫).
नान्यं गुणेभ्यः कर्तार यदा द्रष्टानुपश्यति । गुणेभ्यश्च परं वेति मद्भावे सोऽधिगच्छति ॥१९॥
ગુણે કર્તા છે તથા આત્મા અકર્તા છે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે હે પાર્થ! આ રીતે ત્રણ ગુણોનું વર્ગને મેં વિસ્તારપૂર્વક તને કહ્યું. તેને આશય એટલે જ કે પ્રકૃતિ અને પુરાને વિવેક થઈ પુરુષ ગુથો પર છે તથા આ સર્વગુણે એ તો બધો પ્રકિતિનો જ પસારે છે, આ પ્રમાણે જાણું લઈ જ્યારે દ્રષ્ટા ગુણ સિવાય બીજા કોઈને કર્તા જેતે નથી તથા આત્માને ગુણથી પર જાણે છે ત્યારે જ તે આત્મસ્વરૂપ એવા મારા ભાવને પામે છે, તાત્પર્ય એ કે, આ સર્વ પસારો તો પ્રકૃતિના ત્રણ ગુગ વડે જ વિસ્તારને પામેલ હોઈ આ ગુણ જ પરસ્પર એક બીજાની વૃદ્ધિ તથા પરાભવ કરી પોતાનું સામ્રાજય પ્રસારે છે, તેઓ જ પરસ્પર કર્તા છે. તેમના સિવાય બીજો કોઈ કર્તા છે જ નહિ, આ રીતે ગુણોને જ કર્તા સમજીને આત્મતત્ત્વ ગુણેથી પર છે એ રીતે જે જાણે છે, તે આત્મસ્વરૂપ એવા મારા નિગુણુભાવને પામે છે અર્થાત તેને જ મોક્ષપની પ્રાપ્તિ થાય છે.
गुणानेतानतीय त्रीन्देही देहसमुद्भवान् । जन्ममृत्युजरातु खैविमुक्तोऽमृतमश्नुते ॥२०॥
પ્રકૃતિથી પર આત્મા હે પાર્થ ! આ મુજબ દેહની ઉત્પત્તિના બીજરૂપ એવા આ સત્ત્વાદિ ગુણોનો ત્યાગ કરીને જન્મ, મૃત્યુ, જરા અને દુઃખમાંથી મુકત થયેલો પુરુષ એક્ષને પામે છે. સારાંશ એ કે, આ જે જે કાંઈ નેત્ર વડે જોવામાં આવે છે, કાન વડે સાંભળવામાં આવે છે, સ્પર્શ વડે જાણી શકાય છે, કર્મેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિય વડે જે જે કાંઈ સ્થલ સૂકમ કર્મ થાય છે, મન વડે જેનો સંકલ્પ વિકલ્પ થઈ શકે છે તથા બુદ્ધિ વડે જેનું ગ્રહણ કરી શકાય છે, એવું જે જે કાંઈ આ દયાદિ છે, તે સર્વે ત્રણ ગુણોના વિસ્તારવાળું પ્રકૃતિ (વૃક્ષાંક ૩)નું જ કાર્ય હાઈ તેનો દ્રષ્ટા તો(વૃક્ષાંક ૨) છે, અને આત્મા તો આ સર્વથી પર હાઈ તેમાં પ્રકૃતિ
Page #800
--------------------------------------------------------------------------
________________
ગીતાહન]
તે શબ્દ, સ્પર્શ, ૫ (વગેર)થી રહિત છે. તે અવ્યય (ઈ-
[ ૬૦૧
અને તેના ગણે, તે ગણેનું સઘળું કાર્યો તેમ જ તેનો દ્રષ્ટા ઇત્યાદિ કશાને યત્કિંચિત અંશ પણ નથી, એવો તે તદ્દન અસંગ છે. આ સ્થૂલ તથા સૂક્ષ્મ દેહાદિની ઉત્પત્તિનું મૂળ બીજ પણ આ ત્રણે ગુણો જ છે. આમાં (વૃક્ષાંક ૧)માં તે ત્રણ ગુણોને લેશ પણ નથી, તો દેહાદિની વાત જ કયાં રહી અને સર્વનું વાસ્તવિક તથા સાચું સ્વરૂપ તે ગુણાથી પર, અનિર્વચનીય એવો આ આત્મા જ છે. તેથી ગુણાદિને પરિત્યાગ કરીને એટલે આત્મામાં હું નથી, તું નથી, આ નથી, મારું નથી, તારું નથી, તને નથી, મને નથી, તથા તે સર્વને જાણનારો સાક્ષી પણ નથી. એ રીતના ગુના ત્યાગરૂપ પરમ પુરુષાર્થ વડે હું સહિત તમામ ભાવનો વિષય કરીને તદ્દન નિઃશેષ અને અસંગ બની જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને દુઃખથી અત્યંત મુકત થઈ મોક્ષની પ્રાપ્તિ કરી લેવી જોઈએ.
अर्जुन उवाचकैलिङ्गैस्त्रीन्गुणानेतान्तीतो भवति प्रभो । किमाचारः कथं चैता स्त्रीन्गुणानतिवर्तते ॥२१॥
ગુણાતીતનાં લક્ષણ, આચાર તથા સાધન કહે શ્રીકૃષ્ણ ભગવાનનું વિવેચન સાંભળીને અર્જુને પૂછ્યું: હે પ્રભો ! આપે જે ત્રણ ગુણેને ઓળંગી જવાનું કહ્યું તે મારા સમજવામાં આવ્યું: પરંતુ એ ત્રણ ગુણેને જે ઓળંગી ગયા છે તેનાં લક્ષણે કયાં તથા તેનો આચાર કેવો હોય છે તેમ જ તે આ ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે તે મને કપા કરી કહો. આપનાં વચનામૃત સાંભળવાથી તૃપ્તિ થતી નથી.
श्रीभगवानुवाचप्रकाशं च प्रवृत्ति व मोहमेव च पाण्डव । न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्कति ॥२२॥
ગુણાતીતનાં લક્ષણે અજનનો પ્રશ્ન સાંભળીને દયાળ શ્રીકૃષ્ણ ભગવાન બાલા : હે પાંડવ! મેં તને તેવા જીવન્મુકતનાં લક્ષણે તો પૂર્વે વખતોવખત કહેલાં છે છતાં બોધની દૃઢતા અર્થે ફરીથી ૫શું કહું છું, તે સારી રીતે ધ્યાન દઈને સાંભળ. ગુણાતીત પુરુષ કેવા લક્ષણવાળો હોય છે તે પ્રથમ કરું છું. પ્રકાશ, પ્રવૃત્તિ, અને મોહ સારી રીતે પ્રવૃત્ત થયાં હોય છતાં પણ જે તેના દ્વેષ પણ કરતો નથી અને તે નિવૃત્ત થયેલાં હોય તો જે તેને ઇરછતે પણ નથી. ભાવાર્થ એ કે, ઉપર કહેવામાં આવ્યું છે કે, પ્રકાશ એ સવગુણનું લક્ષણ છે, પ્રવૃત્તિ એટલે કામનાઓ એ રજોગુણનું લક્ષણ છે, તથા મેહ એ તમોગુણનું લક્ષણ છે; પ્રકૃતિનાં ત્રણ ગુણેનાં જે આ મુખ્ય લક્ષણો કહ્યાં છે, તે લક્ષણે તેઓ સંપ્રવૃત્તાનિ એટલે પિતાતાના સ્વભાવનુસાર પિતપોતાન' કાણ કરવામાં સારી રીતે પ્રવતી રહ્યાં હવે અર્થાત તે પોતાનું કાર્ય કર્યા કરે છે પણ જે ઠેષ કરતો નથી એટલે તે પોતામાંથી નિવૃત્ત થાય એમ ઇરછ નથી તેમ જ તે બધા જે પિતાના કાર્યમાંથી નિnત થયાં હોય તો તેઓ પોતાનું કાર્ય કરે એવી ઈચ્છા કદી પણ રાખતો નથી સારાંશ, જે તેમની પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને સ્થિતિમાં સમાન જ હોય છે તે પુરુષ ગુણાતીત કહેવાય છે.
उदासीनवदासीनो गुणैयों न विचाल्यते ।
गुणा वर्तन्त इत्येष योऽवतिष्ठति नेहते ॥२३॥
Page #801
--------------------------------------------------------------------------
________________
૬૭૨] તથાકચિમનપર ચતા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૧૪/૬
ગુણાતીતને આચાર ઉદાસીનની પેઠે રહેલો હોઈ તે એટલે ગુણાતીત કદી ગુગેવડે ચલાયમાન થતું નથી, ગુણે જ પરસ્પર વહે છે અને હું તે ગુણોથી પર હાઈ તદ્દન અસંગ એવો આત્મા છે, એવી રીતના દઢ નિશ્ચય વડે તે કોઈ પણ પ્રકારની ચેષ્ટાઓથી તદ્દન રહિત એવી સહજ અવસ્થામાં સ્થિત રહેલો હોય છે, આ પુરુષ જ ગુણાતીત કહેવાય છે. તાત્પર્ય એ કે, તે કદી ગુણેથી ચલાયમાન થતો નથી કેમ કે ગુણે જ પરસ્પર આપસ આપસમાં પ્રવર્તે છે પરંતુ હું તે આત્મા જ છે. આત્મસ્વરૂપ એવા મારામાં આ ગુગો તથા તેના કાર્યને કિંચિત્માત્ર પણ સંબંધ નથી; તે તે તદ્દન અસંગ છે. આ પ્રકારના નિશ્ચય વડે થતી તમામ પ્રકારની ચેષ્ટાઓથી તે તદન રહિત બની જાય છે એટલે બોલવું, ચાલવું, સૂવું, બેસવું, શ્વાસોચ્છવાસ લે, આંખોનો ઉઘાડ વાસ કરવો. આ રીતે કાયા, વાચા, મન તથા બુદ્ધિ ઇત્યાદિ વડે થતી તમામ ક્રિયાઓ ત્રણ ગુણેની હોઈ હું તો તેથી પર અસંગ અને અનિર્વચનીય એવો આત્મા જ છે, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે જે સર્વે ચેષ્ટાઓથી રહીત થઈને ઉદાસીનનો પેઠે રહે છે તે ગુણાતીત કહેવાય છે.
समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मस स्तुतिः ॥२४॥
જેને નિંદાસ્તુતિ તુલ્ય છે તે ગુણાતીત છે જે સ્વસ્થ એટલે આત્મસ્વરૂપ એવા પિતામાં જ સ્થિત થયેલ છે, અર્થાત જે આત્મસ્વરૂપમાંથી કદી પણું ચલાયમાન થતો નથી, જે પહાડની જેમ આત્મામાં જ તદ્દન અચળ છે, જેને સુખ અને દુઃખ બંને સમાન છે, માટીનું ઢેફ, પથર, સોનું, એ બધુ' પણ જેને સમાન છે, પ્રિય, અને અપ્રિય, પણ તુલ્ય જ છે તથા નિંદા અને સ્તુતિ પણ જેને સમાન છે, એવો ધીર પુરુષ ગુણાતીત કહેવાય છે. ઉદ્દેશ એ કે, સુખ, દુઃખ, માટી, પત્થર, સોનું, પ્રિય, અપ્રિય, નિંદા; સ્તુતિ ઇત્યાદિ સર્વ તે પ્રકૃતિ વડે ઉત્પન્ન થનારાં સત્ત્વ, રજ અને તમોગુણનાં કાર્યો છે. હું તે પોતે આત્મસ્વરૂપ છે અને આત્મા તે તદ્દન અસંગ છે. તેમાં આ પ્રકૃતિના ગુણો તથા તેના કાર્યોને તલભાર પણ સંબંધ નથી; તેથી એ ગુણાદિ પ્રવૃત્ત થાય કિંવા નિવૃત્ત થાય તે પણે તે બંનેમાં પોતે તે ઉદાસીન હેવાથી સમાન જ હેય છે, તેથી તે સુખ, પ્રિય, સ્તુતિ, સેનું વગેરેને ઈચ્છતો પણ નથી અને દુઃખ, લોઢું ઢેફ, એટલે માટી, અપ્રિય, નિંદા ઇત્યાદિ ન હોય એવી રીતે તેનો દેષ પણ કરતો નથી; આથી આ બંને હા યા ન તેની દષ્ટિએ તે તે બધાં આત્મસ્વરૂપ હોવાથી સમાન જ છે અને તેથી જ તે ગુણાતીત કહેવાય છે.
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥ २५ ॥
સર્વાભપરિત્યાગી સર્વાંરભ પરિત્યાગી એટલે જેણે સર્વના આરંભ એવા પ્રકૃતિ અને તેના ગુણોને પરિત્યાગ કર્યો છે, એટલે હું તે તદ્દન નિસંગ, નિર્વિકાર અને અનિર્વચનોય એવો આત્મા છે. મારે તે પ્રકૃતિ તેના ગુણો તથા કાર્યો ઇત્યાદિ કશાની સાથે તલભાર પણ સંબંધ નથી કેમકે આ બધા દસ્પાદિનો આરંભ પ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૧૫ ) પોતે જ ત્રણ ગુણે દ્વારા કરે છે, પરંતુ હું તે આત્મા (વક્ષાંક ૧) છે. મારામાં તો જ્યાં પ્રકૃતિનો જ લવલેશ નથી તો પછી તેના સત્તાદિ ગુગે અને કાર્યોનો કપના વા ગંધ કયાંથી હોઈ શકે. આવી રીતના નિશ્ચયમાં સ્થિત થઈ જેગે આ સર્વ આરંભનો ઉછેદ કરી નાખે છે,
Page #802
--------------------------------------------------------------------------
________________
ગીતાહાહન] રસ તથા તીણ એવા ગંધથી રહિત છે અને જે--
[૬૭૩ તે સર્વ આરંભના પરિત્યાગીને પ્રકૃતિ અને તેના ગુણ હે યા ન હૈ તેથી કિંવા પ્રીતિ હોવાનું પ્રયોજન જ રહેતું નહિ હૈવાને લીધે પ્રકૃતિના ગુ વડે ઉત્પન્ન થનારા આ માન કિંવા અપમાન નિત્યાદિ બંને તલ જ છે. તે મિત્ર તથા શત્ર એ બેàને પણ આત્મરૂપ એવી ભાવના વડે સમાન જ દેખે છે. આ મુજબ ગુણથી પર થયેલો સર્વોરંભને પરિત્યાગો ગુણાતીત કહેવાય છે.
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते । स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥२६॥
ગુણાતીતના સાધન ભગવાન કહે છે: હે પાર્થ ! તને ગુણાતીતનાં લક્ષણો તથા આચાર કેવાં હોય તે કહી સંભળાવ્યું, હવે ગુણાતીત કેવી રીતે થવાય? એટલે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી શકાય તે કહું છું તે સાંભળ.
ત્રણ ગુણ ઓળંગવાને પ્રકાર જે બ્રહ્મ વા આત્મરૂપ એવા મને અનન્ય ભક્તિયોગ વડે સેવે છે, તે આ ત્રણે ગુણોને ઓળંગી જઈ બ્રહ્મ થવાને યોગ્ય થાય છે. આમાં ભગવાને “મા” એટલે હું શરીરધારી એ આ કૃષ્ણ નહિ પરંતુ આત્મસ્વરૂપ એવા મને જે અવ્યભિચારી ભકિતયોગ વડે સેવે છે, એમ કહ્યું છે. ચિત્તની વૃત્તિમાં અખંડ એક જ પ્રવાહ સતત ચાલુ હોઈ તેમાં બીજી વૃત્તિઓ વડે તૂટ પડવી એટલે ભંગ થતો તેનું નામ વ્યભિચાર તથા એવી તૂટ નહિ પડતાં એક સરખો અખંડ પ્રવાહ ચાલે તેનું નામ અવ્યભિચાર છે, તથા જેમ નદીનાં પાણી સમુદ્રમાં મળતાં તે સમુદ્રની સાથે એકાકાર થઈ જાય છે તેમ નદીના પ્રવાહની જેમ અખંડ એકરૂપતાથી પરમાત્માની સાથે જોડી તદાકાર બનાવી દે એવું જે સાધન તે જ ભક્તિયોગ કહેવાય છે. એટલે હું બ્રહ્મ છે. બ્રહ્મ કિવા આત્મા વિના બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના દઢ નિશ્ચય વડે જરા પણ ખંડ પડ્યા સિવાય ચિત્તને નિરંતર એક આત્મામાં ચા પિતાના ઇષ્ટદેવતામાં જ જેડી દેવું અર્થાત આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા નહિ દેવું અને થાય તે તુરત જ તે આત્મ૨૫ છે એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવું એનું નામ જ અવ્યભિચારી ભક્તિયોગ છે. સ્પષ્ટતા માટે શાસ્ત્રમાં પ્રફ્લાદે કરેલ ભક્તિમાર્ગના વર્ણનનો સાર સંક્ષેપમાં કહું છું જેથી ખોટા દુરાગ્રહ છૂટી અનન્ય ભક્તિયોગની સ્પષ્ટ કલ્પના આવશે.
અવ્યભિચારિણી ભક્તિ જે દેવ વેદના અને વેદાંતનાં વચનો એટલે વાક્યો તથા મહાવાક્યો વડે ગવાયો છે અને તે વચને વડે જ જાણવામાં આવે છે, તે “ આત્મા” નામને દેવ કેવી રીતે ભૂલી જવાય ? હે આત્મા ! તારા વિના અત્યંત પ્રિય ત્રિલોકમાં એવો આ બીજો કોણ છે? અર્થાત કેઈ નથી. તું સર્વરૂપ હોવાને લીધે મારનાર પણ તું છે, રક્ષણ કરનાર પણ તું છે, આપનાર પણ તું છે, સ્તુતિ કરનાર પણ તું જ છે. જનાર પણ તું જ છે અને ગતિ કરનાર પણ તું જ છે. તે તું મને હવે પ્રાપ્ત થયો છે અર્થાત અપરોક્ષ અનુભવમાં આવ્યો છે. તારા સિવાય બીજું કંઈ છે જ નહિ. વળી તને છોડીને કયાંયે જવાય તેમ નથી, પોતાની સત્તાથી સમગ્ર બ્રહ્માંડને પૂરનારા હે આત્મા ! હે સર્વનું હિત કરનારા ! તું સર્વ સ્થળે સર્વદા પરિપૂર્ણ વ્યાપેલો છે, એમ મારા પ્રત્યક્ષ અનુભવમાં આવ્યું છે; માટે હવે તું કયાં નાસી શકે એમ છે ? તારા અને મારા વચ્ચે ઘણું જન્મથી બહુ અંતર પડી ગયું હોય એમ ભાસતું હતું તે ટળી જઈને હવે “તું” અને “હું” એક થયા છીએ, માટે હવે તું કે જે કૃતાર્થ છે, સર્વ જગતાદિનો કર્તા છે, પાલક છે તથા સધળા પદાર્થોથી ન્યારો હોઈ તદ્દન અસંગ એવો છે, તેને “હું” અનન્યભાવે પ્રણામ કરું છું. હે દેવ! તું કે જે સંકલ્પાદિ તમામ વિષયોને ૫ણું ઝરણ કરનારે છે તથા શરીરના રોમેરોમમાં વ્યાપી રહેલા છે તેમ જ બ્રહમાંડાદિ
Page #803
--------------------------------------------------------------------------
________________
અનારાનનું મર-1: ૨ ધૃવં---
[ સિદ્ધાન્તકાણક ભર ગીર અ૦ ૧૪/૨૭
વિરાટમાં પણ રગેરગમાં વ્યાપ્ત છે, તે આત્મદેવ દૂર કેમ હોય ? હે આત્મા ! તુંજ આ બધા દશ્યરૂપે થયો છે. સર્વનું અધિષ્ઠાન પણ તું જ છે. સૂર્યરૂપે પણ તું જ છે. શીતળરૂપ પણ તું જ છે. તે જ આ મોટામોટા પર્વતેને ધારણ કર્યા છે, તે જ વાયુ આદિને ગ્રહણ કર્યા છે. તારાથી જ પૃથ્વી અવિચળ રહેલી છે. આકાશ પણ તારી સત્તાથી જ સર્વને અવકાશ આપી રહેલું છે. હું આત્મદેવ ! “તું” “હું'પણુને પ્રાપ્ત થયો નથી “” “તું” પણાને પ્રાપ્ત થયો, એ ઘણું સારું થયું. હવે તું અને હું એક થઈ ગયા એ પણ ઘણું સારું થયું. આપણા વચ્ચેનો ભેદ નીકળી જવા પામ્યો અને આપણે હવે અભેદ થયા છીએ, એ પણ ઘણું સારું થયું. તારી ઉપાધિરૂ ૫ “તું' એ શબ્દ તથા મારી ઉપાધિરૂપ “હું' એ શwદ કે જેઓ લક્ષ્યરૂપ પરમાત્માના પર્યાય શરુદે છે, તેઓને હું વારંવાર પ્રણામ કરું છું; હું કે જે અંત વિનાને છે અને અહંકાર વિનાના રૂપવાળે છે તેને હું જ પ્રબુમ કરું છું. હે આત્મા! હું તે સ્વચ્છ, શમ નિરાકાર, સાક્ષીભૂત, દેશ અને કાળના માપથી રહિત એવા તારું જ સ્વરૂપ છે. હું માં જ તું રહ્યો છે તથા તેમાં જ હું રહ્યો છે. મન નિત્યપ્રતિ સંક અને વિકલ્પો કર્યા કરે છે, દિલોની વૃત્તિઓ કુર્યા કરે છે, પ્રાણુ તથા અપાન વાયુનો ભારે પ્રવાહ હંમેશ ચાલ્યા જ કરે છે અને આશારૂપી દોરી વડે ખેંચાતા મનરૂપી સારથિવાળા તથા ચમ, માંસ અને અસ્થિઓથી ગોઠવાયેલા શરીરરૂપી યંત્રો ચાલ્યા જ કરે છે; એ સઘળું આત્મસ્વરૂપ એવા મારી પ્રેરણાથી જ થાય છે. હું કાંઈ કઈ શક્તિરૂપ કિંવા દેહમાં રહેનારા અહંકારાદિરૂપ પણ નથી પરંતુ હું તે કેવળ અખંડ અનુભવરૂપ જ છે. ચાહે દેહ પડી જાય કિંવા રડે તેની સાથે મારે કિંચિત્માત્ર પણ સંબંધ નથી. પણ કાળે મને આ મારા પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે. હવે મારો ભ્રમ દૂર થયો છે. હે આત્મા ! રૂપ તું કે જે સર્વરૂપ પણ છે અને સર્વથી તદ્દન જુદા પશુ છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. જેઓ મને તુંરૂપ કહે છે કિંવા હું રૂપ કહે છે, તેઓને પણ હું પ્રણામ કરું છું. તેઓ પણ મારાથી ભિના નથી. સઘળા સંગોને પ્રકાશ કરનારું છતાં પણ જેને દવાની એને કદી સ્પર્શ થતો નથી તથા જેમાં કોઈપણ પ્રકારને આગ્રહ થતું નથી, એવું પરમાત્માનું સાક્ષીભાવપણું ભારે ચમત્કારવાળું છે. હે આત્મા! જેમ પુષમાં સબંધ રહે, ધમણમાં પવન રહે અને તેલમાં તેલ રેડે, તેમ તું સઘળા બ્રહ્માંડમાં, રહ્યો છે. હું આમાં ! તું અહંકારથી રહિત હોવા છતાં પણ મારે છે, રક્ષણ કરે છે, ગ્રહણ કરે છે, ગડગડાટ કરે છે અને સઘળો વ્યવહાર કરે છે, માટે તારું આ માયાવીપણું ઘણું જ વિચિત્ર છે. તે આત્મા ! સર્વદા સર્વને પ્રકાશક આત્મારૂપ એ હું કાંઈ પણ વ્યાપાર નહિ કરતા હોવા છતાં સર્વ જગતને પ્રકટ કરું છું, કર્યા પછી વશ કરીને પાળું છું અને પાળીને વળી પાછો તેનો લય કરી દઉં છું, માટે સર્વોત્તમ છું, આ “હું” અને આ “તું” ઇત્યાદિ શબ્દોથી તું જ લીલા કરવા પોતે પિતાથી પોતાને જ કહે છે. તું જે કાઈનાં વખાણું કિંવા નિંદા કરે છે, તે પણ પોતે પોતાનાં જ વખાણ કિંવા નિંદા કરે છે. તું પણુરૂપી કૈતભાવના વડે ઉત્પન્ન થતી અને તારું સાચું સ્વરૂપ જોવામાં આવતાં જ તુરત નષ્ટ થઈ જતી સુખદુઃખાદિની ભાવના જાણે મુએલી જ જન્મતી ના હોય અથવા જમીને તરત જ મરી જતી ન હોય એવી છે. આમ હોવાને લીધે તે હર્ષશેક આપનારી છે એમ કયો મૂઢ પુરુષ સમજે? અવિવેકી પુના ચિત્તમાં તે અનંત અને અનિયત વાસનાઓ હોય છે, તેને પાર નથી. એ ચિત્તમાં પણ તું જ તે તેવા રૂપે બની અનંતરૂપે પ્રતીત થાય છે. તેવાઓના ચિત્તમાં તું જ પોતે કેવા પ્રકારના વિસ્તારને પામે છે તેનું વર્ણન કરવા તુંરૂપ એવી મારી બુદ્ધિ સમર્થ નથી; પરંતુ “તું” વ્યાપારથી રહિત છે, અંશથી રહિત છે અને અહંકારથી પણ રહિત છે, છતાં જાણે તેં જ જાગ્રતમાં તથા સ્વપ્નમાં મિથ્યા કર્તાપણાનો આડંબર સ્વીકાર્યો ન હોય તેવો પ્રતીતિમાં આવે છે. અવિવેકીની દષ્ટિમાં જેને કદી પણ પાર ન આવે એવા આ દસ્થાદિ ઘણા આકારે ફેલાયેલા જણાતા હે આત્મા ! તારો જય હો! વિવેકીની દૃષ્ટિથી બૅત વિનાના શાંત અને એકરસ જણાતા હે આત્મા ! તારે જય હો! અવિવેકીની દષ્ટિએ સઘળાં પ્રમાણોના વિષયભૂત જણાતા તથા વિવેકની. દષ્ટિથી કોઈ પણ પ્રમાણને વિષયભૂત નહિ દેખાતા; આ અવિવેકીની દષ્ટિએ જન્મવાળા ખંડિત, અનેક સંકઃપવિકવાળા તથા વિવેકીની દૃષ્ટિએ પ્રમાણાથી રહિત, અજન્મા, અખંડિત, એકરસ, મનના
Page #804
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ) (અવ્યય) નિત્ય, અનાદિ, મહતથી પણ પર તથા યુવ છે. [૬૭૫ અવિષયરૂપ સંકલ્પ રહિત એવા હે આત્મા! તારે જય હે. હું તારા દર્શનથી શાંત, પ્રફુલ્લિત અને જ્ઞાનસ્વરૂપ થ છું. હવે જીવન્મુક્તિરૂપી જયને પ્રાપ્ત થયો છું અને વ્યવહારદષ્ટિએ ફક્ત બાકી રહેલા પ્રારબ્ધને જીતી લેવા માટે જ જીવું છું તથા હું કે જે તું રૂપ જ છે તેને પ્રણામ કરું છું તથા તું કે જે “હું” રૂપ છે તેને પ્રણામ કરું છું. વિષયરૂપી રોગોથી રહિત થઈને વિષયેની વાસનાઓના રંગોથી પણ રહિત તથા સ્વસ્થ એટલે પોતે પોતામાં જ રિથતિ કરવી તેવા સ્વરૂપવાળે થઈને “હું પણ તારામાં જ રહ્યો છું, માટે મને બંધન કયાં? વિપત્તિઓ પણ કયાં? સંપત્તિઓ પણ કયાં ? જન્મમરણ પણ કયાં ? અને સુખદુઃખાદિ પણ ક્યાં છે? સંસારનું નિવારણ કરનારા વિષ્ણુ ભગવાને મને કહ્યું કે “મામવિવારવાનું મવ' એટલે કે તું “આત્મવિચારવાળો થા,” આથી મને તેમના પ્રસાદવડે આ આત્મવિચાર સ્ફર્યો તથા આત્મસ્વરૂપ એવા તારી પ્રાપ્તિ થઈ છે. અરે, આ દશ્યાદિ જગતમાં જે કાંઈ છે તે સધળું આત્મા જ છે. અતિ સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પરમાણુથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ સર્વે આત્મા જ છે કે જે આત્મા વિકારોથી તદન રહિત, સર્વરૂપ અને સર્વને સાક્ષી ઇત્યાદિ રવરૂપવાળા છે. હે આત્મા ! તું તથા આત્મરૂપ એવો હું અને તેના સાક્ષીને હું આત્મસ્વરૂપ એવા મારામાં જ પ્રણામ કરું છું. આ રીતે તારું આત્મસાક્ષાત્કારથી સિદ્ધ એવું અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત થવાથી હવે મસ્વરૂપ એવો જે હું તે પણ અવિચળ એવા આત્મપદને પ્રાપ્ત થયો છે (પ્રહલાદે કરેલી ભક્તિનો ટૂંક સારાંશ - ઉ૫૦ સ ૦ ૩૬)
અનન્ય ભકિતયેગ તે આ જ અવ્યભિચારિણી ભક્તિ કોને કહેવી? તેની સ્પષ્ટતા માટે આ આધારભૂત કથન ભક્તિમાર્ગના પ્રણેતા એવા પરમભક્ત પ્રહલાદે કરેલી ભક્તિની ખરી કલ્પના લોકોને આવે એટલા માટે અહીં આપવામાં આવેલું છે; આવી ભક્તિ એ જ સાચી ભક્તિ છે. આ સ્તુતિ ભક્ત પ્રહલાદે શ્રીવિષ્ણુનાં દર્શન થયા પછી તેમણે
મારવિવારવાર' થાઓ એવા આપેલા વરદાન ઉપરથી વિચાર સ્કૂતિ થઈ સિક્યસ્વરૂપમાં સ્થિતિનો અનુભવ આવ્યા પછી કરેલી છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. તાત્પર્ય એ કે, અવ્યભિચારિણી ભકિત તે જ છે કે જેના ચિત્તમાં અખંડ એક આત્માને જ પ્રવાહ સતત વહી રહ્યો હોય, જેના અંતઃકરણમાં આત્માથી વ્યતિરિક્ત બીજા કેઈ પણ પ્રકારની વૃત્તિનું ઉત્થાન જ થવા પામતું નથી તથા જે ચિત્તમાં આત્મા સિવાય અન્ય વૃત્તિનું ઉત્થાન થવા પામે તે તરત જ તે આત્મા છે એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તેને દાબી દેવું તે પેગ કહેવાય; આનું નામ જ અવ્યભિચારી કિંવા અનન્ય ભક્તિયોગ કહેવાય. ટૂંકમાં એક આત્મા વિના બીજું કાંઈ છે જ નહિ એવો પ્રથમ દૃઢ નિશ્ચય કરી આત્માનુભવને માટે તે નિશ્ચયને પ્રત્યક્ષ અભ્યાસમાં લાવવો તે જ અનન્ય ભકિતયોગ કહેવાય. આ મુજબના અવ્યભિચારી ભક્તિયોગ વડે તે(મુમુક્ષ) ત્રણ ગુણોથી પર થઈ અર્થાત ત્રણ ગુણોને ઓળંગી જઈ બ્રહ્મ થવાને સમર્થ થાય છે.
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।। शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥२७॥
હું જ બ્રહ્મનું સ્થાનક છે
ભગવાન કહે છે : આ રીતે હું જ અમૃત, અવ્યય, શાશ્વત, ધર્મ૨૫ તથા એકાંતિક સુખરૂપ એવું બ્રહ્મ (વૃક્ષાંક ૧)સ્થાન છે. અમૃત એટલે મૃત નહિ એવું અવિનાશી, જન્મથી રહિત અજન્મા , અવ્યય અર્થાત વ્યય રહિત એટલે જેમાં કિંચિત્માત્ર પણ પરિણામ કિંવા વિકાર યા વ્યય સંભવતો નથી, જેને કદી ક્ષય થતું નથી તેવું, સ્થિર અથવા કાયમનું રહે એવા ધર્મવાળું, સુખરૂપ અને જે એક અંતવાળું છે એટલે જેમ અનેક નદીઓના સમૂહનો અંત છેવટે એક સમૂદ્રમાં જ થાય છે, એટલે તે બધી એક સમુદ્રના અંતવાળી કહેવાય તેમ ગમે તેટલા ભેદો પ્રતીત થાય છતાં પણ તે સર્વને છેવટે તે એક આત્મામાં જ સમાવેશ
Page #805
--------------------------------------------------------------------------
________________
૧૭૬]
निचाय्य तन्मृत्युमुखात्प्रमुच्यते ॥ कठ,
[સિદ્ધાન્તકાડ ભ૦ ગી ૦ ૦ ૧૫.
થાય છે. જેમ કે એક જમીનના પાંચ, પચાસ કે સો ટુકડા કરવામાં આવે અથવા એક જ ઘરની વહેંચણી થતાં તેના પાંચ ભાગલા પડવાથી જુદા જુદા પાંચ માલિકે બનતાં પાંચ ધરો કહેવાય. આમ જેમ એક જ ધર પાંચ રૂપે ગણાય કિંવા એક જ જમીન સો રૂપે થયેલી ગણાય એ રીતે એકમાં જ અનેકત્વની કલ્પના કરવામાં આવે છે અથવા પૃથ્વી, જળ, વદ્ધિ અને વાયુ એ ચારે મહાભૂતો તથા તેમાંના અસંખ્ય ભેદને અંતે એક આકાશમાં જ અવકાશ મળે છે કિંવા ગમે તેટલી નદીઓ હોય પરંતુ તે સર્વનો અંત તે એક સમુદ્રમાં જ થઈ જાય છે, તેમ આ જુદા જુદા અન તરૂપે ભાસનારા તમામ દશ્યનો સમાવેશ તે છેવટે એક આત્મા કિંવા બ્રહ્મમાં જ થાય છે; એવા આ બ્રહ્મનું પ્રતિષ્ઠા એટલે અસ્તિ યા સ્થિતિપણાનું સ્થાન હું જ છે અને આ હું તો બ્રહ્મ(વૃક્ષાંક ૧)૨૫ જ છે. ઉદેશ એ છે કે, જેમ પાણી પોતે તે તદ્દન અનિર્વચનીય છે તેને પોતાને ખબર પણ નથી કે હું પાણી છું તથા મને કેાઈ સમુદ્ર, નદી, તળાવ, સરોવર, ફીણ, પરપોટા કિંવા તરંગે કહે છે અથવા મારામાં તેવું કાંઈ છે, તે તો બધું સાક્ષી જાણે છે. જે આમ જાણનારો સાક્ષી ન હેત તે તેને પાણી છે એમ કહેવાપણું પણ રહેત જ નહિ, પરંતુ આ પાણી છે એવું ભાન તે સાક્ષી વડે જ થાય છે; તેમ જ જળતરંગાદિ પાણી રૂ૫ છે એવું પણ તેના વડે જ જાણી શકાય છે, તેમ આ બ્રહ્મ પતે તે નિવિકાર,અવ્યય, અમૃતરૂ૫, શાશ્વત ધર્મવાળું, તદ્દન રિથર અને સુખરૂપ અને બ્રહ્મરૂપ એવા પોતે પિતામાં, પોતાપણાના એક જ અંતવાળું અને તદ્દન નિરુપાધિક એવું છે; છતાં તે પોતે જ પિતામાં જ્યારે હું એવા દસ્ય કિંવા સાક્ષીભાવને પ્રાપ્ત થાય છે ત્યારે જ જાણી શકાય છે, કે આ બધું જગતાદિ દશ્ય પાણીમાંના તરંગાદિની જેમ બ્રહ્મરૂપ જ છે તથા અનિર્વચનીય એવું સર્વનું અંતિમ સ્થાન બ્રહ્મ કરીને કંઈ છે અને હું પોતે પણ તે બ્રહ્મસ્વરૂપ જ છે. આ રીતે પોતાની અને બ્રહ્મની એકતા જાણી લઈ આ બધું પણ બ્રહ્મરૂપ છે અને હું પણ તે રૂ૫ છે તેમજ આ દસ્યાદિરૂપે ભાસતું પ્રકટ સ્વરૂપ પણ બ્રહ્મરૂપ એવો હું જ છે. આ પ્રમાણે બ્રહ્મનું વાસ્તવ સ્વરૂપ જાણવામાં આવે તો પણ ત્રણ ગુણેને ઓળંગી શકાય છે.
હું કેણ તે તે જાણ્યું ને? હે અર્જુન! હવે હુ' કેણું છે તે તું સારી રીતે જાણી શકયો ને? તે જે મારું સ્વસ્વરૂપ જાણવાની ઇરછા વ્યક્ત કરી હતી તે હવે તારા જાણવામાં આવ્યું ને? અરે ! જેને વિષે આ જગત રહ્યું છે તે બ્રહ્મ છે, જેના થકી આ જગત ઉત્પન્ન થયું છે તે પણ બ્રહ્મ છે, જે સાધન વડે આ જગત ઉત્પન્ન થાય છે તે સાધન પણ બ્રહ્મ છે, જેના સંબંધમાં આ જગત રહ્યું છે તે પણ બ્રહ્મ છે, જેને ઉદ્દેશીને અહીં જે જે કાંઈ બલિદાનાદિ આપવામાં આવે છે તે સર્વ પણ બ્રહ્મ છે, જે કઈ સ્વતંત્ર કર્તારૂપે પિોતે કરે છે તે પણ બહ્મ છે તથા પ્રોજક કર્તા એટલે બીજા પાસે કરાવે છે તે પણ બ્રહ્મ છે, કેમ કે તે બ્રહ્મા જ સર્વનું આદિ કારણ છે, સર્વથી પહેલાં પ્રસિદ્ધ છે, ૫ર તથા અપર આદિના પણ પરમ કારણરૂપ છે, સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહિત છે. જેમાં સર્વ છે, જે સર્વમાં છે તથા જેમાં કાંઈ પણ છે જ નહિ એવું નિશેષપદ ઇત્યાદિ બધું બ્રહ્મ જ છે તથા તે બ્રહ્મ એ જ હું છે. આમ “હું ૨૫ એવું બ્રહ્મ જ બ્રહ્મમાં બાવડે બહાને ભાસી રહ્યું છે, એમ નિશંક જાણુ.
અધ્યાય ૧૫ જગતમાંથી મિથ્થાબુદ્ધિને ત્યાગ કેવી રીતે કરે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે ભારત ! અત્યંત ગુત્રમાં ગુહ્ય અને જાણવા૫ણુના પરમાવધિાપ એવું સર્વોત્તમ શ્રેષ્ઠ જ્ઞાન દઢતાને અર્થે તને ફરીથી કહું છું, તે તું સારી રીતે લય દઈને સાંભળ. આ અત્યંત ગાખજ્ઞાન | ગુજ્ઞાન સમજવાને માટે પ્રથમ તો બંધ કરનારા નિશ્ચયો તથા મુક્ત કરનારા નિશ્ચયનું સ્વરૂપ સારી રીતે જાણવું જોઈએ. હે બુદ્ધિશાળી ! પ્રથમતઃ તે તું આત્મા અજન્મા હોઈ તે વધવું વટવું વગેરે
Page #806
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
એવા તે આત્મસ્વરૂપને જાણીને મૃત્યુના મુખમાંથી મુક્ત થવાય છે.
[ ૬૭૭
છ પ્રકારના વિકારોથી તદન રહિત છે, તો પછી જરા અને મરણને તો તેમાં સંભવ કયાંથી હોય? એ. નિશંક બનીને દઢ નિશ્ચય કર. આ જે જે કાંઈ સઘળા દશ્ય પદાર્થો જેવામાં આવે છે, તેની સાથે તારો કિંચિત્માત્ર પણ સંબંધ નથી અને તેને પણ તારી સાથે તલભાર સંબંધ નથી. કેમ કે તમામ દશ્ય પદાર્થો રજજુમાં(દેરડીમાં) કલ્પાયેલા સર્ષની જેમ તદ્દન મિથ્યા છે અને તું તે તે સર્વથી તદ્દન જુદો અને અસંગ એવો આત્મસ્વરૂપ છે. આ ભાસતું તમામ દસ્ય જગત મિથ્યા હોવા છતાં અજ્ઞાનથી જ સાચા જેવું પ્રતીત થાય છે, તેથી તું તેમાં એટલે જગતમાં સત્યબુદ્ધિ નહિ રાખતાં બ્રહ્મબુદ્ધિ રાખ એટલે આ સર્વ દશ્ય આત્મા અથવા બ્રહ્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) જ છે એવી દઢ બુદ્ધિ રાખ. આમ જો તું તેમાં બ્રહ્મબુદ્ધિ રાખીશ તે પછી તને તેમાં મિથ્યા મૃગતૃષ્ણ થવાને કદી પણ સંભવ રહેશે નહિ.
ચાર પ્રકારના નિશ્ચય ચાર નિશ્ચયો પિકી વિચારશીલ અને આત્મસ્વરૂપ એવા મારી પ્રાપ્તિની ઈરછા કરનારા નિષ્કામ ભકતના મનમાં ત્રણ પ્રકારના નિશ્ચય હેય છે તથા તે સિવાયના સર્વ લેટેમાં હું પગથી માંડીને ઠેઠ માથા સુધી (નખશિખાંત) માતાપિતાને જ બનાવેલો છું અર્થાત માતાના ઉદરમાંથી પેદા થયેલો એવો હું એટલે આ શરીર જ છે એવા પ્રકારનો નિશ્ચય હોય છે. એ રીતે એકંદરે ચાર નિશ્ચયો છે. આ શરીર એટલેં જ હું એવો નિશ્ચય અવિચારવાળાઓને જ હોય છે. ખોટા વિચાર વડે થયેલો હોવાને લીધે તે નિશ્ચય પુરુષને બંધનમાં નાંખે છે. આ નિશ્ચય તે પ્રથમ નિશ્ચય કહેવાય છે. દેહ ઇકિયાદિ સહ સધળા દશ્ય પદાર્થોથી હું તદ્દન બિન છું તથા સૂકમથી પણ અતિ સૂક્ષ્મ એવો છું, એ મુજબ તમામના સાક્ષી કિવા દ્રષ્ટાભાવને જે
શળ એવા સ્વસ્વરૂપને જણાવનારો હોવાથા ક્રમે ક્રમે મેક્ષ આપનારી જ નીવડે છે અને તે વિચારશીલ એવા સુજનોને થાય છે. ત્રીજો નિશ્ચય “હું એટલે આ અનંત પદાર્થોથી ભરેલા દશ્ય એવા જગતરૂપ હેઈ અવિનાશી છે. અર્થાત અહંમમાદિ સર્વભાવે હું જ છે, એવા પ્રકારનો સર્વાત્મભાવ૫ સમજો. આ નિશ્ચય શરીર એટલે જ આત્મા એવી સંકુચિત ભાવનારૂ૫ ભ્રાંતિને છોડાવી આત્માના વ્યાપકપણાને સિદ્ધ કરનારો હોવાને લીધે એ પણ મોક્ષને માટે ઉપયોગી છે તથા ચોથો નિશ્ચય આ દેહાદિક સહ જગતાદિ તમામ દશ્ય કદી પણ છે જ નહિ, આત્મામાં કદી કાંઈ ઉત્પન્ન થવા પામેલે જ નથી પરંતુ તે તમામથી રહિત જે અખંડ સત્વરૂપી પરબ્રહ્મ છે તે જ હું છે. એ નિઃશેષભાવ૫ જે નિશ્ચય તે ચોથે નિશ્ચય છે. આ નિશ્ચય સર્વ દક્યોના બાધપૂર્વક એટલે (જાગ્રત થતાં સ્વપ્નને બાધ થાય છે તેમ) દશ્યાદિને બાધ થઈ પોતાના વાસ્તવિક સ્વરૂપને જણાવનારે હેવાથી મેક્ષની સિદ્ધિને માટે છે, એમ સમજવું.
જગત મિથ્યા છે તે તે કેવી રીતે દેખાય છે? આ ચાર નિશ્રામાં હુ” માતાપિતાથી ઉત્પન્ન થયેલો એવો દેહજ છું, એ જે પ્રથમ નિશ્ચય કહેવામાં આવ્યો તે મલિન ભાવનાવાળો હેવાથી બંધનમાં પાડનારે છે અને તે જેઓ વિચારશીલ હતા નથી એવા અવિચારીઓમાં જ હોય છે. હે સૌમ્ય ! આ જગતમાંના તમામ જીવો મોટે ભાગે આ નિશ્ચય વડે જ થાવર, જગમાદિ તેમ જ પશુપક્ષ્યાદિ અને મનુષ્યાદિ અનેક જડચેતન યોનિઓમાં પડી દુઃખભાગ ભોગવ્યા કરે છે અને અનંત વિષયવાસનાઓ કે જે મૃગજળવત છે તેનું ચિંતન કરી પરાધિન થઈ પોતાને હાથે જ નરકવાસમાં સબડી રહેલા છે. આ બધું દશ્યજાળ જે તારા જોવામાં આવે છે તે સર્વે આ પ્રકારના અવિચારી, અવિવેકી અને મૂઢ જીવોનું સ્વપ્નવત તથા ભ્રમમૂલક એવું મિથ્યા મગજળ છે, એમ તું સમજ. પિતતાના મિયા સંકલ્પ વડે ચાલી રહેલે આ ગાડી ખેલ સ્વપ્ન પ્રમાણે મિથ્યા અને અસત હેવાને લીધે અનિર્વચનીય થઈ પડ્યો છે. તૃષ્ણારૂપી મિથ્યા મોહજાળમાં પિતાના હાથે જ ફસાયેલા મૂઢ છે, અનેક પ્રકારના સ્વખે પિતાના મનમાં સંકલ્પવિકલ્પ વડે જોયા જ કરે છે અને મૃગતૃણુરૂપ વિષેની પાછળ જ સતત ભસતા રહે છે અને પાકી જાય છે. મનરપી મિથ્યા માની લીધેલા ભમ વડે આ સમસ્ત ઇંદ્રજાળ !
Page #807
--------------------------------------------------------------------------
________________
૬૭૮ ]
નાતિમુપાદ્યા મૃત્યુગોસનાતનમ્
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અ. ૧૫
સ્વપ્નવત ખડી થઈ ગયેલી છે. ખરી રીતે તો તે છે જ નહિ. ઘણું મનુષ્યો પાસે પાસે સૂતેલા હોય અને તેઓને દરેકને જુદાં જુદાં સ્વપ્નાઓ આવે તથા તે પૈકી સાચું કર્યું અને ખોટું કર્યું, એ સંબંધમાં વિચાર કરીને તેઓ ગમે તેટલા ઝગડાઓ કરે કિવા સ્વપ્નની વસ્તુઓ મેળવવા માટે ગમે તેવો દીર્ઘ તે પણ તે કદી પ્રાપ્ત થશે ખરી કે? વળી એવાઓના વાદનો નિર્ણય પણ કેવી રીતે થઈ શકે અને કોણ કરી શકે? તેમ આ અનંત એવા આત્મચેતન્યમાં મિથ્યાશ્રમ વડે ભાસતા અસંખ્ય જીવો, અવિચાર વડે પોતપોતાના મનરૂપી માનસિક સંક૯પવિકપ કરી, આ જગતરૂપ સમષ્ટિ તથા વ્યષ્યિરૂપ અનેક સ્વોનો દીર્ધા કાળથી અનુભવ લઈ રહ્યા છે; પરંતુ વાસ્તવિક તો તે સર્વ મન વડે માની લીધેલ મિથ્થા સ્વપ્નરૂપ એ ચિદાભાસ છે.
હાથી અને આંધળાએ જેમ કેટલાક આંધળાઓ હાથીના સ્વરૂપનો નિર્ણય કરવા બેઠા.તે પૈકી કેટલાકના હાથમાં પણ આવ્યા, તેથી તેઓ હાથી થાંભલા છે જાડે છે એવા પક્ષનો સ્વીકાર કરી બેઠા. વળી બીજા કેટલાકના હાથમાં સૂઢ આવી, આથી તેઓ હાથી જાડા અજગર જેવો અને નરમ છે એમ માની બેઠા. કેટલાકે કાન ઉપરથી હાથી સૂપડા જેવો છે એવા પંથને સ્વીકાર કરી બેઠા અને કેટલાક તો વળી પૂંછડા પરથી તે દેરડી જેવો છે એવા પક્ષનો સ્વીકાર કરી લઈ પછી આપસઆપસમાં વાદવિવાદ કરવા મંડી પડ્ય; તેમ આ જગતની રિથતિ પણ અનેક જીવોનાં સ્વપ્નો પૈકી જેઓનાં સ્વપ્ન દેવવશાત એક સરખાં જ હોય અને તેવા પોતપોતાના પક્ષને સત્ય માની લે તથા બીજા પણ જેઓનાં સ્વપ્ન પરસ્પર મળતાં આવે તેવા પોત પોતાનાં જો તૈયાર કરી તેને જ સત્ય માની બેસે તેવા પ્રકારની છે. આવા મિથ્યા અને સ્વપ્નવત અનિર્વચનીય જગત સંબંધમાં વિશેષ શું કહેવાનું હોય? પરંતુ સંક્ષેપમાં એટલું જ સમજ, કે, જેમ દૈવવશાત જેઓને એક જ પ્રકારનાં સ્વપ્નો આવેલાં હોય તેઓ પોતાના જૂથને સાચા માની હૈ તેમ આ ચિદાભાસરૂપ મિથ્યા જીવ વાસનાને લીધે પોતપોતાના સંકલ્પોવશાત જગત સંબંધે જેવી જેની કલ્પનાઓ કરી લે છે, તેવું તેવું તેને તે સ્વપ્ન અનુસાર અનુભવમાં આવે છે. આ પ્રમાણે જે જીવોના સંકલ્પો વાસનાનુસાર એક જ પ્રકારને હોય તેવાઓનું એક જૂથ બની તે સર્વના મૂળ સમષ્ટિ મનરૂપ બ્રહ્મદેવ હોય છે તથા તે જ વિરાટરૂપમાં વિષ્ણુ, મહેશ, મહત્તત્ત્વ વગેરેનો કારણ તત્વરૂપે અનુભવ લે છે, બાદ તે પોતપોતાના સંકઃપવશાત્ આ ચૌદ લોક વડે વ્યાપેલા એવા અસંખ્ય જીવાળા વ્યષ્ટિરૂપને પોતે પોતામાં જ સ્વપ્નવત અનુભવ લે છે. એ રીતે આ તમામ વ્યષ્ટિ જીવો તે બ્રહ્મદેવના રવપ્નમાંના હોવાથી મિથ્થારૂપ છે. આ મુજબ બ્રહ્મદેવને વિરાટને મન વી જાણે છે કારણ અને કાર્યસૃષ્ટિને દ્વિવિધરૂપે અનુભવતા હોય તેવી રીતે ભાયમાન થાય છે. આમ અજ્ઞાનને લીધે અને પોતાની મૂર્ખતા વડે, આ અનેકવિધ વિષયોને લીધે વિશાળ બનેલું એવું દીર્ઘ સ્વપ્ન વસ્તુતઃ નહિ હોવા છતાં પણ પોતપોતાની દષ્ટિએ જાણે સત્ય જ ન હોય એવા પ્રકારે ભાસે છે. હે પાર્થ !
આ બધો અજ્ઞાન કિવા મોહનો પ્રકાર જે. અવિવેકીઓની આ મિથ્યા વિષયોરૂપી મૃગતૃષ્ણના સંબંધમાં વધુ શું કહ્યું? આ વિચારનું માહાઓ શી રીતે વર્ણવી શકાય? મન જીત્યું ન હોય તેવા અવળે માર્ગે વહી રહેલા આ મૂર્ખ અને વિષયી લોકે વૈરાગ્યાદિકની ઉપેક્ષા કરે છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લેતા નથી તથા આત્મજ્ઞાની વિદ્વાનોને સમાગમ થવા છતાં પણ તેઓની પાસેથી પોતાનું હિત સાધી શકતા નથી. મને નહિ હોવા છતાં પણ મનપણું માની લઈ અનેકવિધ તૃષ્ણાઓ વડે મૃગજળની પાછળ દોડતાં જ રહે છે, થાકી જાય છે, હાય હાય કરે છે, રાડો પાડે છે, રાતદિન ચિંતામાં ને ચિંતામાં જ નશાના ઘેનની જેમ ચકચૂર હોય છે પરંતુ વિવેકી મહાત્માઓ પાસે જઈ સાચો માર્ગ કિવા પિતાનું કલ્યાણ શામાં છે તે સમજી લેતા નથી. આવા પિતાને હાથે જ દાવાનમાં ઝંપલાવનારા અને કેઈથી પણ રોક્યા નહિ રોકાય એવા અજ્ઞાની દિવા અવિવેકી મૂઢના સંબંધમાં કેટલું કહીએ? ખરેખર તેવાઓ તો બિચારા ઉપેક્ષાને જ પાત્ર છે. આ સંબંધમાં વધુ વિવેચન કરવા કરતાં શાસ્ત્રમાં આવેલા કથનને સાર અત્રે આપવામાં આવે છે તે ઉપરથી ખાતરી થશે.
Page #808
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ].
યમે કહેલું, ને નચિકેતાએ મેળવેલું આ સનાતન ઉપાખ્યાને–
[ ૬e
મૂખને શિખામણ કણ આપી શકે? સંસારરૂપી સમુદ્રમાં વિષયોની ઈરછાએ રૂ૫ તરંગોથી જેઓ તણાઇ રહ્યા છે તથા મહાત્માઓનો સમાગમ થવા છતાં પણ જેઓ વૈરાગ્યાદિકના અભાવને લીધે પોતાની બુદ્ધિને મૂંગી રાખીને તાળ લગાવીને બેઠા હોય તેવા લોકોને હું આ શાસ્ત્રમાં કહેલા આત્મપ્રાપ્તિ કરવાના ઉપાયરૂપ વિચારનાં વચનોથી ઉપદેશ આપતો નથી. જે તદ્દન આંધળે છે તેને સુંદર ઉપવન હોય તે પણ કેણુ અને શી રીતે બતાવે ? મદિરાના નશાના ઘેનમાં ધૂમતાં નવાળા અને ભાન વિનાની ઇંધિવાળા મા પુરુષને જે ધર્મનિર્ણય સંભળાવવા આધકારી ગણે છે તે તો રમશાનમાં પડેલા શબને ઉપદેશ આપવા સમાન જ છે. મૂખને શિખામણ કોણ આપે ? મનરૂપી સર્ષ કે જે ખરેખર મૂગ, આંધળો અને અપંગ છે છતાં તેને પણ જેણે છો ન હોય તેવા દુબુદ્ધિ પુરુષને ઉપદેશ કોણ આપે ?
| મન છે જ નહિ વારતવિક રીતે તો મન છે જ નહિ. તે તદ્દન મિથ્યા જ છે. આમ હોવા છતાં પણ જે મૂખે તેને પણું જીત્યું ના હોય તે મૂર્ખ વિષ પીધા વિના જ તેની મૂરછ વડે મરી જાય છે એમ સમજવું. વિષયોનો પ્રકાશ હંમેશાં જ્ઞાનરૂપ આત્મા વડે જ થાય છે, ચલન પ્રાણવાયુથી થાય છે અને વિષયોનું ગ્રહણ તો ક્રિયાથી થાય છે તો પછી આપણને મનની શી જરૂર પડે છે કે જેથી “મન” કરીને કાંઈ છે એમ સ્વીકારીએ? ચલનશક્તિ પ્રાણવાયુની છે, જ્ઞાનશકિત અભિપ્રાપ્ત કરાવી આપનારી છે અને વિષયોનું ગ્રહણ કરવાની શકિત ઇંદ્રિયની છે, તો પછી એ સઘળી શક્તિવાળો “મન” નામને કે એક પદાર્થ છે એમ માની લેવાની આપણને શી જરૂર છે? વ્યવહાર સંબંધી જે જે શક્તિઓ છે તે સર્વ ખરી રીતે તો પરમાત્માનાં જ કિરણો છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ તો પછી તમો તે તે શક્તિઓનું જુદાપણું તથા તે તે શકિતઓનાં મન આદિ જુદાં જુદાં નામો શા માટે સ્વીકારો છે ? અરે “મન” નામને એવો તે કયો પદાર્થ છે કે જેણે આ સર્વ જગતને આંધળું બનાવી દીધું છે? અરે જ્યાં “મન” એવું કશું છે જ નહિ તેપછી તેમાં શકિતપણું તે વળી કયાંથી આવ્યું ? વસિષ્ઠ બોલ્યાઃ સત્ય પરિસ્થિતિ આમ હોવા છતાં પણ જે મૂઢ લોકો મન વડે આંધળા થઈ ગયા છે તેમનાં પાર વિનાનાં આ દુખોને જોઈને મારી બુદ્ધિ કરુણ વડે વ્યાપ્ત થઈ ગઈ છે અને એ લેકનાં દુઃખોને શી રીતે મટાડવાં તે સંબંધમાં કોઈ ઉપાય જડતો નથી. કેમ કે દુઃખ કઈ કારણના નિમિત્તવડે ઉત્પન્ન થયું હોય તેનું નિવારણ તે કારણનું નિવારણ કરવાથી કરી શકાય છે પરંતુ મૂર્ખ લોકેનું આ દુઃખ તો કારણ વગર જ ઉત્પન્ન થયું છે, માટે તે કેવી રીતે ટળે ? એવો વિચાર કરીને હું મારી બુદ્ધિના તે પરિતાપને શાંત કરું છું.
વગર કારણે દુઃખ કરનારાઓ માટે શું ઉપાય? કઈ મૂર્ખ માણસ સાચા કારણથી નહિ પરંતુ કારણ વગર જ ખોટી રીતે ખેદ પામ્યા કરે તો તેમાં આપણે શો ખેદ રાખ તથા શા કારણુથી રાખવો? ગધેડાઓ અને મૂર્ખ લોકે દુઃખને માટે જ જન્મે છે તેમાં આપણે શું કરીએ ? તેઓ જો પોતાનું હિત જાણી લેવા પ્રયત્ન કરે, તે આપણે તનતોડ મહેનત કરીએ પરંતુ તેઓ તો તે સાંભળવા તૈયાર જ હતા નથી તો બીજું શું થાય? સામે આવેલું પંચપકવાન છેડી જે પિતે ખાવાને માટે રાખ જ માગે તે તેવાઓને માટે શો ઉપાય? જેમ સમુદ્રની અંદર ઊઠનારા તરંગ વિનાશને માટે જ ઊઠે છે તેમ સંસારમાં હંમેશાં અવતર્યા કરતા આ પાપી છ મરવાને માટે જ અવતર્યા કરે છે. આ પૃથ્વીમાં ઉત્પન્ન થતા છમાં પવન દરરોજ અસંખ્ય ડાંસોને તથા મરછરોને મારી નાખે છે તો તેને માટે શું રોયા કરવું ? આ રીતે જ પૃથવી ઇત્યાદિ દરેકમાં અસંખ્યાત કીટ, પતંગાદિ જીવોને નિત્યપ્રતિ નાશ થતો રહે છે, તો તે માટે શું કરવું? મોઢા મગરમચ્છ નિર્દય થઈને પાણીમાં ઝીણું ઝીણું કરોડો જળ જંતુઓને ખાવાને માટે મારી નાખે છે તો તેમાં આપણે શી વેદના કરવી? અરે ! હાલતાં ચાલતાં, બેસતાં, ઊઠતાં તથા શ્વાસોચ્છવાસ લેતી વખતે અસંખ્ય સૂક્ષ્મ જીવોને સંહાર થતો રહે છે તો તેને માટે શું થાય ?
Page #809
--------------------------------------------------------------------------
________________
૬૮૦ ]
કરવા શ્રવાર મેધાવી પ્રજા
મહીતે ક્રટ.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૫
મોટા છો નાના છાને મારી નાખે છે. માખી ઝીણા ઝીણા કણ જેવી પાતળી ને ખાઈ જાય છે. ત્યારે કોળિયો માખીને ખાઈ જાય છે, ડાંસ કરેળિયાને ખાઈ જાય છે, ડાંસને દેડકે ખાઈ જાય છે, દેડકાને સર્પ ખાઈ જાય છે, તથા સર્પને નેળિયો કાપી નાખે છે, ળિયાને બિલાડો મારી નાખે છે, બિલાડાને કૂતરે મારી નાખે છે, કૂતરાને રીંછ, રીંછને વાઘ, અને વાઘને સિંહ મારી નાખે છે. સિંહને શરભ મારી નાખે છે તથા શરભ તે ગાજતાં વાદળાંની અસહનતાને લીધે પોતે જ ઉછળોને શિલા ઉપર પડીને ચીરાઈ જાય છે. એ રીતની ઘટમાળમાં કેને વાસ્તુ શોક કરીએ ?
પૃથ્વી, જળ ઇત્યાદિમાં ઉત્પન્ન થતાં અસંખ્ય પ્રાણીઓ વાદળાંઓને વાયુ દૂર કરી નાખે છે, વાયુને પર્વતે રોકી રાખે છે, વજ પર્વતેનું પણ ચૂર્ણ બનાવે છે, વજને ઈદ્ર વશ કરે છે, ઇંદ્રને વિષ્ણુના તાબામાં રહેવું પડે છે, વિષ્ણુને તે મરછક૭૫ાદિના અવતારો ધારણ કરવા પડે છે અને પછી તે અવતારોમાં તેને સુખદુઃખની અનેક વિપત્તિઓ ભોગવવી પડે છે, તથા આ અવતારમાં વૃદ્ધાવસ્થા અને મરણની રાહ જ જોવાયા કરે છે. વિદ્યાઓથી તથા આયુધોથી સંપન્ન એવા મોટી કાયાવાળાં પ્રાણીઓને પણ તેમનાં અંગોમાં લાગેલી લીઓ કરડી ખાય છે. આ પ્રમાણે પ્રાણીઓ રૂપી જગત અત્યંત મોહને લીધે પરસ્પરથી નિરંતર છેદાયા કરે છે, વીંખાયા કરે છે, ખવાયા કરે છે, અને વળી પાછળથી ખાવાને માટે રાખી મૂકવામાં પણ આવે છે. લીખ, જૂ, કીડી આદિ અનેક પ્રાણીઓની જાતે નિરંતર ઉત્પન્ન થયા કરે છે, અને મરણ પામ્યા કરે છે. જળાશયમાં પણ માછલાં, હાથી આકારના મેઢા મરછ તથા મગરાદિ અનેક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં પણ અનેક કીડીઓ ઉત્પન્ન થાય છે. અંતરિક્ષમાં પણ કેટલાએક ક્ષક પક્ષીઓ ઉત્પન્ન થાય છે. અને તેઓ તો અંતરિક્ષમાં જ ભમ્યા કરે છે, તેમણે મૂકેલાં ઈંડાંઓ ધરતી પર પણ પડ્યાં ન હોય ત્યાં તે તુરત તે ઇંડાંઓમાંથી તેઓનાં બચ્ચાંઓ પણું નીકળે છે અને તેઓ તરત ઊડીને અંતરિક્ષમાં ભમ્યા કરે છે. વનની ઝાડીઓમાં પણ સિંહ, દીપડા અને મૃગાદિ અનેક પ્રાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સ્થળમાં તેમ જ પ્રાણીઓના અંગેામાં પણ અનેક કીડાઓ ઉત્પન્ન થાય છે. વૃક્ષ આદિ થાવરોમાં પણ ઘુણ, ઉધઈ, અને ભમરીઓ વગેરે ઉત્પન્ન થાય છે તથા હંમેશ ઝાડોને જ કેતર્યા કરે છે. પથ્થરની મધ્યમાં પણ કેટલાક કીડા, દેડકા અને ઘુણાદિ ઉત્પન્ન થતાં જ રહે છે તથા વિષ્ટામાં પણ અનેક જાતના કીડાઓનો ઉત્પત્તિ થતી રહે છે. આ રીતે અસંખ્યાત પ્રાણીઓ જમ્યા કરે છે તથા મરણને શરણ થાય છે, તો તેમને માટે દયાળુ પુરુષે રાજી થવું પણ યોગ્ય નથી અને દુઃખી થવું પણ યોગ્ય નથી; પરંતુ ઉપેક્ષા કરવી જ યોગ્ય છે (યા. ઉપ૦ ૦ ૧૪ શ્લ૦ ૧-૩૪).
મિથ્યા વિષયવાસનાને લીધે અસંખ્ય છની ઉત્પત્તિ હે વત્સ! આ મિથ્યા મન જ વિષયવાસનાઓને લીધે સંસારમાં બંધાએલું છે, દુઃખી છે, તૃષ્ણ અને શેક વડે ઘેરાયેલું છે, રાગના વિસ્તીણું સ્થળરૂપ છે. આ મિથ્યા મન જ સંસારની ભાષના વડે વાસનાવશ વૃદ્ધાવરથા. મરણ અને મોહમાં ફટાયા કરે છે. સંકલ્પવિકલ્પથી વ્યાપ્ત છે અને અવિદ્યાના રંગથી રંગાયેલું છે. વિષયોની ઇચ્છાઓને લીધે તે ક્ષોભ પામ્યા કરે છે. તે પોતાની મેળે જ બંધાયેલું છે. આ રીતે આત્મચૈતન્યમાં મિયા મનપ ઉપાધિ વડે અનેક જાતના આવિર્ભાવરૂપ અસંખ્ય છની ઉત્પત્તિ થયેલી છે અને તેમનો આ મિથ્યા મૃગતૃષ્ણાવત વિષયવાસનાઓને લીધે જ અનેક કરિપત નામ, રૂ૫ અને આકારાદિ ભાસમાન થયેલાં છે. આ રીતે નિર્વિકાર આત્મસ્વરૂપ એવા મહાચેતન્યમાંથી લાખો અને કરડો છો ઉત્પન્ન થતા હે જાણે તે સત્ય જ ન હોય એમ ભાસી રહ્યા છે તેને પાર નથી. જેમ મોટા ધમાંથી અસંખ્યાત જળકણે પૂર્વ ઉત્પન્ન થઈ ગયા, હાલમાં પણ ઉત્પન્ન થઈ રહ્યા છે, અસ્તિત્વમાં પણ છે તથા ભવિષ્યમાં ઉત્પન્ન થરો તેમ જ આ મહાચેતન્યમાં મિથ્યા વિષયના પ્રાબલ્ય વડે અસંખ્ય છ પૂર્વે ઉત્પન્ન થઈ ગયા છે, હમણાં ઉત્પન્ન થાય છે તથા હવે પછી પણ થશે. એ સમસ્ત જીવો પોતપોતાની વાસનાઓની દશાના આવેશને લીધે
Page #810
--------------------------------------------------------------------------
________________
ગીતા દાહન ]
કહેનાર તથા સાંભળનાર એ (બંને) બ્રહ્મક વિષે જા, સ્થિત થાય છે.
[ ૬૮૧
આશાઓને વશ થયા છે, તેમનાં અંતઃકરણે અતિવિચિત્ર દશાઓમાં પોતાની મેળે જ બંધાઈ ગયાં છે, એ જીવ જળમાંના પરપોટાની પેઠે નિરંતર પ્રત્યેક દશામાં, પ્રત્યેક દેશમાં, પ્રત્યેક કાળમાં અને પ્રત્યેક સ્થળમાં અને પ્રત્યેક ક્રિયાઓમાં જન્મમરણ પામ્યા જ કરે છે.
કેટલાક છો એક જ નિમાં જન્મ્યા કરે છે કેટલાએક છો તો આ કપમાં પહેલો જ જન્મ છે, કેટલાએકના અનંત જન્મો થઈ ગયા છે તેનો પાર નથી, કેટલાએકના સૌથી વધુ જન્મો થઈ ગયા છે તથા કેટલાએકના બે ત્રણ જન્મ જ થયા છે. કેટલાએક હમણાં જ જમ્યા છે, કેટલાએક આ ક૯૫માં તેમ જ પાછલા કેટલાએ ક થયા છતાં હજી સુધી જમ્યા જ નથી, કેટલાએક તે જીવન્મુક્ત બની ગયા છે અને કેટલાક વિદેહમુક્ત થઈ આમાં સાથે તદાકાર પણ બની ગયા છે. કેટલાએક છવો હજારો કામાં વારંવાર એક યોનિમાં જ જમ્યા કરે છે. કેટલાએક છો તે મોટાં મોટાં દુઃખોને જ હંમેશ ભોગવ્યા કરે છે. કેટલાએક થોડું ઘણું સુખ મેળવે છે. કેટલાક અત્યંત આનંદ ભોગવે છે. કેટલાક સત્યલોકમાં રહ્યા છે. કેટલાક જન, મહર ઇત્યાદિ લોકોમાં પણ રહ્યા છે.
કેટલાક શિવ, વિષ્ણુ તથા બ્રહ્મા થયા છે કેટલાક ઈક, કિન્નર, ગંધર્વ, વિદ્યાધર, સૂર્ય, વરુણ, ચંદ્ર ઇત્યાદિરૂપે થયા છે. તે કેટલાક શિવ, વિષ્ણુ તથા બ્રહ્મા થયા છે. કેટલાક કુષ્માંડ, વેતાળ, યક્ષ, રાક્ષસો અને પિશાચો થયા છેકેટલાક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈો. શકો તો કેટલાક અંત્યજો, ચંડાળ, ભીલ અને ચમાર ઇત્યાદિરૂપ થયા છે. કેટલાકે ફળ, ખડ, ઔષધિ અને મૂળિયાંરૂપે; તે કેટલાક પતંગિયારૂપે થયા છે. કેટલાક વિચિત્ર લતાઓ, ગુ, પથ્થરો, પહાડે ઇત્યાદિરૂપે થયા છે. કેટલાક કદંબ, લીંબુ, તાડ, તમાલરૂપે; કેટલાક રાજા, મંત્રી, વિભાવવાળા તથા કેટલાક ફ્રાટેલાં વસ્ત્ર પહેરનારા મુનિરૂપ થયા છે; કેટલાક નાગ, સર્પ, અજગર, કીડા, કરમિયારૂપે; તો કેટલાક સિંહ, વાઘ, પાડા, મૃગ, બકરા, ચમરીગાય, કાલિયાર ઇત્યાદિરૂપે તથા કેટલાક જીવો મેર, સાસ, ચક્રવાક, બગલા, બળીકા, કોયલ, કબુતર, કાગડા ઈત્યાદિ રૂપે; તો કેટલાકે ધોળા રાતા કમળ, પોયણાં તથા નીલકમળરૂપે થયા છે. કેટલાક છે હાથીઓ, સૂવર, ગધેડા, કૂતરા, બિલાડા; તો કેટલાક જીવો ભમરા, મછર, મગતરાં, ડાંસ ઇત્યાદિ રૂપે થયા છે. આ રીતે અસંખ્ય છવજાતિઓ હોઈ તેનો પાર નથી.
કેટલાક છે સૂર્યકિરણમાં છે
કેટલાક છો આપદા ભોગવે છે, કેટલાક સંપતિ ભોગવે છે, કેટલાક સ્વર્ગમાં તો કેટલાક નરકમાં પહ્યા છે, કેટલાક છો નક્ષત્રના ચક્રમાં તો કેટલાક વૃક્ષોનાછિદ્રોમાં,કેટલાક વાયુમાં, કેટલાક આકાશમાં કેટલાક સૂર્યનાં કિરણમાં. કેટલાક ચંદ્રના કિરણમાં, કેટલાક ખડ, લતા તથા ગુના મીઠા રસમાં રહ્યા છે. કેટલાક જીવો જીવન્મુક્ત થઈને વિચરે છે, તો કેટલાકનું તે કલ્યાણ થવાની અણી ઉપર છે. કેટલાકે લાંબા કાળ થયા વિદેહમુકિતને પામ્યા છે અને કેટલાકે તે હમણું જ વિદેહમુકિત પામ્યા છે તથા કેટલાકે લાંબા કાળે વિદેહમુકત થશે
અને કેટલાક તે મુક્તિનો ઠેષ જ કર્યા કરે છે. કેટલાક જીવો વિશાળ એવી દિશાએ૩૫ થયા છે. કેટલાક જીવ નદીપે થયા છે. કેટલાક જીવો સુંદર સ્ત્રીપે, કેટલાક નપુંસકરૂપે, તે કેટલાક અધ: નપુંસક અને કેટલાક પૂરા નપુસક થયા છે, કેટલાક ઉત્તમ બુદ્ધિવાળા અને કેટલાક જડબુદ્ધિવાળા અને કેટલાક તે જ્ઞાનોપદેશ કરનારા થયા છે. વળી કેટલાકે તો તદ્દન નિર્વિકલ્પ સમાધિમાં જ બેઠા છે. આ રીતે પોતપોતાની વાસનાના આવેશથી પરવશ થયેલા જીવો તે તે વાસનાઓને લીધે બંધનમાં આવી પડવાને લીધે જ ઉપર કહેલી ચિત્રવિચિત્ર અનેક તરેહની જુદી જુદી સ્થિતિઓમાં પડ્યા છે.
Page #811
--------------------------------------------------------------------------
________________
य इमं परमं गुह्यं श्रावयेद्ब्रह्मस ँ सदि । [ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૧૫ આ જગતરૂપ ઇન્દ્રજાળને વિસ્તીર્ણ કરતા જીવે
આશાએરૂપી સેંકડા પારોાથી બધાએલાં અને વાસનાવશાત્ દેહાર્દિક ધારણુ કરનારા જીવા એક કાયામાંથી ખીજી અને બીજીમાંથી ત્રીજી એમ અનેક કાયાએ ધારણ કરતા જ રહે છે. અતત વિષયે। અને અનેક સંકલ્પાની કલ્પનાને ઉત્પન્ન કરનારી અવિદ્યાને લીધે આ જગતરૂપ મહા ઇન્દ્રજાળને વસ્તીણું કરતા મૂઢ
૮૨ }
વે જ્યાં સુધી પેાતાના નિર્દોષ એવા વસ્વરૂપને જોતા નથી ત્યાં સુધી પાણીમાં ઉત્પન્ન થતી ચકરીની પેડે આ મિથ્યા સંસારમાં તેઓ ભટકયા જ કરે છે. જેઓ પેાતાના સ્વરૂપને જોઈ મિથ્યા વસ્તુઓનેા ત્યાગ કરે છે તથા સાચા અનુભવને મેળવીને આત્માનુભવને માટે ક્રમે જ્ઞાનની ભૂમિકામાં ચઢે છે તે ફરીવાર સંસારમાં જન્મતા નથી અને તેવા જ આ મિથ્યા ભ્રમમાંથી છૂટી શકે છે.
કેટલાએક મૂખ જીવેા હજારા જન્મા ભાગવીને કેાઈ સજ્જનના સમાગમથી વિવેકીપણાને પામે છે, પરંતુ તેથી વળી પાછા ભ્રષ્ટ થઈ તે સ ંસારરૂપી સંકટમાં જ પડે છે. કેટલાક જીવા તેા બ્રાહ્મણાદિ ઉચ્ચ ચેાનિને પામી સત્તમાગમાદિને યાગ આવી ઊંચી સ્થિતિએ પામ્યા છતાં પણ વિષયલ પટ બુદ્ધિને લીધે પશુપક્ષીઓના અવતારને જ પામે છે તથા એ અવતારોમાંથી પછી નરકામાં પણ જાય છે. કેટલાક ઊંચી બુદ્ધિવાળા જીવા સાંધા પરમાત્માથી જ ઉત્પન્ન થઈ તે તે જ જન્મમાં તુરત પાછા પરમાત્મામાં જ પ્રવેશ કરે છે, તે અવતારિકા કહેવાય છે, કેટલાએક જીવા પેાતાના ઉત્પત્તિસ્થાનરૂપ એક જ બ્રહ્માંડમાં કિવા અન્ય બ્રહ્માડામાં બ્રહ્મપણાને પ્રાપ્ત થાય છે; કેટલાક જીવા વિષ્ણુપણાને તેા કેટલાક મહાદેવપણાને પ્રાપ્ત થાય છે. કેટલાક જીવા દેવપણાને અને કેટલાક સપાને પ્રાપ્ત થાય છે; કેટલાક પાતે જે બ્રહ્માંડમાં પ્રથમ હાય છે તેના તે બ્રહ્માંડામાં કિવા બોજા બ્રહ્માંડામા પણ તે તે અવતારેતે પામે છે. હે પ્રિય ! બીજા કેટલાંક બ્રહ્માંડાની થિતિ પણ આ બ્રહ્માંડના જેવી જ છે. જેમાં આ વિરતીણુ બ્રહ્માંડે છે તેવાં જ તથા બીજાં કેટલાંક તે! તેથી તદ્દન જુદાં પ્રકારનાં જ છે; એવાં અસ`ખ્ય બ્રહ્માંડે। પ્રથમ થઈ ગયાં, હાલમાં પણ છે તથા હવે પછી થવાનાં છે, આમ જુદા જુદા ક્રમેાવાળી બ્રહ્માંડામાંની વિચિત્ર સૃષ્ટિએ પ્રકટ થાય છે અને ફરી પાછો તિરાહિત પણ થઈ જાય છે. જેમ મેાજા'એ સમુદ્રમાંથી પ્રકટ થઈ થઈ તે ઘેાડીવાર રહોને ફરી પાછાં સમુદ્રમાં જ લય પામે છે, તે જ પ્રમાણે આ મિથ્યા જીવાના સમૂહે વિષય વાસનાવશાત્ મહાચૈતન્યરૂપ સમુદ્રમાંથી મેાજારૂપે પ્રગટ થઈ કેટલાક કાળપયંત જુદા જુદા દેાહિદના અનુભવ લઇ પ્રલયકાળે વળી પાછા મહાચૈતન્યમાં જ લયને પામે છે અને વાસ્તવિક રીતે તે તે સ્થિતિ સમયે પણ તેઓ ચૈતન્યથી ભિન્ન હેાતા નથી, આ બ્રહ્માંડાની રચના અનાદિકાળથી બ્રાંતિરૂપ માયાની અંદર સમુદ્રમાં ઉત્પન્ન થતી લહરીની પેઠે બ્રહ્મમાં નિરંતર મંતર ક જ વસ્તીણું થાય છે. નિક જ વધ્યા કરે છે. નિરર્થક જ ફેરફાર પામ્યા કરે છે અને નિરર્થીક જ પાછી લયને પામ્યા કરે છે. જેવી રીતે સમુદ્રમાં લડેર મિથ્યા છે તેવી રાતે પરબ્રહ્મમાં આ સર્વ રચના પણ સાવ પ્રેમથ્યા જ છે(યા સ્થ॰ પ્ર૦ સ૦ ૪૩ સારાંશ).
અસંખ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા બ્રહ્માંડા
આત્માના અપર કિવા વિરાટ સ્વરૂપમાં લાખા બ્રહ્મા, લાખા વિષ્ણુ, લાખા શકરા, લાખા ઈંદ્રો તથા લાખા નારાયણા થઈ ગયા છે, થશે અને હાલમાં પશુ છે, આ બ્રહ્માંડમાં તથા બીજા બ્રહ્માંડામાં પણ જુદા જુદા આચારવાળા અને જુદા જુદા વિહારાવાળા બ્રહ્મા, શંકરા, ઈંદ્રો, નારાયણા અને બીજા પશુ અનેકવિધ દેવા તથા મનુષ્યાદિ અસંખ્ય પ્રાણીઓ છે. ભૂતકાળમાં થઈ ગયેલાં, વમાનમાં રહેલાં અને હવે પછી થવાના અનત બ્રહ્માંડામાં એક વખતે ઘણા ધણા જવાના સમૂડા થઇ ગયા છે, ધણા ધણા જીવા હાલમાં છે અને ભવિષ્યમાં બીજા પણ ત્રણા થશે. હે મહામાહા ! બ્રહ્માંડામાં આ બ્રહ્માદિક દેવતાઓની ઉત્પત્તિએ જાણે ઈંદ્રજાળની પેઠે થતી ન હોય તેવી રોતની એટલે ગારુડી કિવા માયાવી રીતે જ થયા કરે છે. કેાઈ સમયે બ્રહ્માથી સૃષ્ટિ ઉત્પન્ન થાય કાઈ સમયે શિવથી, તો ફ્રાઈ સમયે વિષ્ણુથી તથા ક્રાઈ સમયે મુનિઓથી પણુ સૃષ્ટિઓની ઉત્પત્તિ થતી રહે છે. બ્રહ્મા કેાઈ સમયે કમળમાંથી, ક્રાઈસમયે પાણીમાંથી
Page #812
--------------------------------------------------------------------------
________________
ગીતેદાહન ] જે આ ગુહ્ય જ્ઞાન બ્રહ્મવિદેને સંભળાવે છે.
[ ૬૮૩ કઈ સમયે ઈંડામાંથી તથા કોઈ વખતે તે આકાશમાંથી પણ ઉત્પન્ન થાય છે. કોઈ બ્રહ્માંડના અધિપતિ શિવ, તો કેઈના સૂર્ય, કેઇના ઇંદ્ર, તે કઈ બ્રહ્માંડના અધિપતિ વિષ્ણુ જ છે. કેઈ બ્રહ્માંડમાં એકેક દેવ જ સર્વમય હોય છે. કોઈ કોઈ બ્રહ્માંડમાં પૃથ્વી પ્રથમ ગીચ ઝાડોથી વ્યાપ્ત હતી, તો કોઈ મનુષ્યોથી અને કેાઈ સૃષ્ટિ તે પ્રથમ પર્વતથી જ વ્યાપ્ત હતી. કેઈ કઈ પ્રથમ માટીમય, કઈ કઈ પાષાણમય અને કઈ ઠાઈ સૃષ્ટિ તો સુવર્ણ કિંવા તામ્રાદિ ધાતુમય હતી. આ બ્રહ્માંડમાં પણ ઘણી વિચિત્ર વસ્તુઓ છે તથા બીજા બ્રહ્માંડોમાં પણ જુદા જુદા પ્રકારના અનેકવિધ ચિત્રવિચિત્ર પદાર્થો છે. કેટલાંક બ્રહ્માંડ એક જ પ્રકારનાં પ્રકાશવાળા એટલે તેમાં શીત કિંવા ઉoણું પિકી એક જ પ્રકાશ હોય છે. કેટલાકે તે પ્રકાશથી તદ્દન રહિત એટલે ગાઢ અંધકારવાળા પણ છે. જેમ મહાસાગરમાં અનંત તરંગે પ્રકટ થાય છે અને તે સર્વે પાછા તેમાં જ શમી જાય છે તેમ આ બ્રહ્મતત્ત્વરૂપી મોટા આકાશમાં અનંત બ્રહ્માંડ પ્રકટ થાય છે તથા શમી પણ જાય છે. જેમ સમુદ્રમાં તરંગો કિંવા નિર્જળ પ્રદેશમાં ઝાંઝવાનાં પાણી ભોસમાન થાય છે તેમ બ્રહ્મમાં આ બ્રહ્માંડનો ભાસ થાય છે. સૂર્યના કિરણોમાં દેખાતી ઝીણી ઝીણી રજકણે કેઈ કાળે કદાચ ગણી શકાય પરંતુ બ્રહ્મતત્વમાં જે આ ચપળ આકારવાળાં બ્રહ્માંડોના સમૂહ પ્રકટ થાય છે તેમની તો કોઈ કાળે પણ ગણના થવી શક્ય જ નથી. જ્યાં સુધી સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરીને “ આ બધું કાંઈ છે જ નહિ' એવી રીતે તેનો બાધ કરવામાં નહિ આવે ત્યાં સુધી આ પરબ્રહ્મરૂપ ચિદાકાશમાં મોટા આકારોવાળાં તથા મેટા વિકારોવાળાં આ અસંખ્ય બ્રહ્માંડો થયા જ કરશે. આ સઘળી સૃષ્ટિઓ અજ્ઞાનીઓએ પિતપોતાનો વાસનાવશાત કલપી કાઢેલી છે. તે બધી આકાશમાં જણાતી વેલની જેમ વિરતારને પામે છે, ઉદય પામે છે અને અસ્ત પામે છે. સાચી પણ નથી અને ખોટી પણ નથી; પરંતુ અનિર્વચનીય છે. આ સઘળો સૃષ્ટિએ સમુદ્રમાંના તરંગોની પેઠે વારંવાર દેખાઈને તુરત નાશ પામતી જાય છે, સર્વ બ્રહ્માંડોની અંદર આવેલી સૃષ્ટિઓ પણ વિચિત્ર આકારવાળી છે, અસંખ્ય પ્રાણીઓની વિચિત્ર ચેષ્ટાવાળી, વિચિત્ર વિકારોવાળી અને વિચિત્ર રૂપવાળી છે; તેમ છતાં વૃષ્ટિ જેમ પાણીથી જુદી નથી તેમ આ સઘળાં બ્રહ્માંડ અને તેમાંની તમામ સૃષ્ટિઓ આત્મતત્ત્વથી યત્કિંચિત પણ ભિન્ન નથી, એવો તત્ત્વવેત્તાઓનો અનુભવસિદ્ધ નિર્ણય છે. છતાં મૂર્ખ લોકે તો જેમ વાદળાંમાંથી વૃષ્ટિઓ આવે છે તેમ ઈશ્વરમાંથી આ બધી સૃષ્ટિઓ આવે છે એમ માને છે. જેમ શીમળાના ઝાડની શીરાઓ, શાખાઓ, પાંદડાંઓ, અને ગાંઠે શીમળાથી ભિન્ન નથી તેમ વિદ્વાનોના જોવામાં આવતી તથા અવિદ્વાનના જોવામાં આવતી આ સર્વ સૃષ્ટિએ પણ વાસ્તવિક રીતે તો આત્મતત્વથી જરા પણ ભિનું નથી. હે વત્સ! જ્ઞાનીની દૃષ્ટિથી આ સઘળું જગત બ્રહ્મ જ છે એટલા માટે સંસાર છે જ નહિ એમ કહેવું પણ ઘટે છે તથા અજ્ઞાનીઓની દૃષ્ટિમાં તો આ સંસાર કદી પણ વિછિન થતો નથી એટલે મટતો નથી એટલા માટે સંસાર ખોટો હોવા છતાં પણ સર્વદા છે એમ કહેવું પણ ઘટે છે, તસ્માત તે અનિર્વચનીય છે એમ જ કહેવું પડે તેમ છે. આ જગત અજ્ઞાન વડે જ ઉદય પામેલા બે ચંદ્રના ભ્રમની જેમ નદીના અવિચ્છિન્ન પ્રવાહની જેમ વિકપોથી વિસ્તીર્ણ થયેલ છે. જે કર્તા પોતે કદી પણ વિદ્યમાન જ નથી તેણે તે બનાવેલું છે એટલે કર્યા વગર જ તે થયેલું છે અને અધિષ્ઠાનરૂપ એવા બ્રાની સત્તા વડે જ તે ભાસી રહેલું છે, એમ સમજે. તો પછી હવે તમને શા કારણથી મોહ રહે છે? તો જે મોતનું કારણ ધારો છો તેનું જ મૂળમાં અસ્તિત્વ નથી અને આ જે જે કાંઈ છે તે અખંડ એકરસ એવું બ્રહ્મ જ છે. તસ્માત વગર કારણે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા તમારે આ મેહ યોગ્ય નથી. યોક સ્થિ૦ પ્ર. સ. ૪૭).
ઉપદેશના અધિકારીઓ ભગવાન કહે છેઃ હે પાર્થ! અત્યાર પર્યત કહેવામાં આવેલા આ શાસ્ત્રવિવેચન ઉપરથી તુ સારી રીતે સમજી શક્યો હશે, કે જેમાં નિરંતર જન્મ અને મરણ થયા જ કરે છે અને વિષયોની અનંત વાસનાથી બનેલી તથા મિથ્યા એવી સંસારજાળની અજ્ઞાનરૂપ મિથ્યા મોહ વડે ચાલી રહેલી આ ગરબડમાં રાજી થવું
Page #813
--------------------------------------------------------------------------
________________
૬૮૪ ]
प्रयतः श्राद्धकाले वा तदानन्याय
[ સિદ્ધાન્તકાણક ભ૦ ગી- અ. ૧૫
પણ એય નથી અને કચવાવું પણ યોગ્ય નથી. જેમ ઝાડની ઉપર અનેક પાંદડાઓ ઉત્પન્ન થઈ તેનો હંમેશા નાશ થતા રહે છે તેમ આ સંસારવૃક્ષમાં ઉપર કહેવામાં આવેલા તમામ જી ફરી ફરી ઉત્પન્ન થઈ મરણને શરણ થયા જ કરે છે, તેમાં કુબુદ્ધિપુરુષો કે જેઓ પોતાનું હિત કદી ઈછતા જ નથી પરંતુ વિષયરૂપ વાસનામાં જ સડી રહેલા હોય છે, તેવાઓને માટે તે આ આત્મજ્ઞાનને ઉપદેશ વનમાંના ઠંઠાની પાસે કથા વાંચવા સમાન જ થઈ પડે છે. આવા વિષયલંપટ પુરુષોમાં અને પશુઓમાં શું અંતર છે ? પશુઓ દોરડા વડે બંધાઈને ખેંચાયા કરે છે તેમ વિષયલંપટ પુરુષો મનરૂપી મિથ્યા દોરડા વડે બંધાઈને અનેકવિધ વિષયોના પાશ વડે બંધાય છે. આવા લોકોની મૂર્ખતા જોઈને તો ખરેખર પથ્થરને પણ કદાચ રડવું આવે; પરંતુ આ મૂર્ખઓ પોતે વિષયપાશમાંથી છૂટવાની કદી પણ ઇચ્છા જ ધરાવતા નથી તો તેવાઓને માટે શું થાય? વાસ્તવિક રીતે મન, અને તેને આ વિષયાદિ વગેરે બિલકુલ નહિ હેવા છતાં મિથ્યા માની બેઠેલા મૂઢ વિવેક કરવાને માટે પણ જ્યાં તૈયાર ના હોય તે તેવાઓને માટે શો ઉપાય ? આમ પૃથ્વીમાં પશુસમાન મનુષ્યોને ઉપદેશ આપી તેનું દુ:ખ મટાડવું એવું જે સમજતો હોય તે પુરુષ પોતાના હાથમાં રહેલી એક છત્રી વડે આખા આકાશને તડકાથી રહિત કરવાને વ્યર્થ પરિશ્રમ કરે છે એમ કહેવું તમાત હે ભારત ! તું તો હવે સારી રીતે પ્રબોધને પામી ચૂક્યો છે, માટે “ આ મન કિંવા દેવાદિ, ઇકિયાદિ વા વિષયાદિ ઇત્યાદિ કાંઈ છે જ નહિ” એવો હંમેશા વિચાર કર્યા કર. “હું છું અને આ જગત છે' એવી એપણાની કલ્પનાને સમૂળ ત્યાગ કર. તું આમા જ છે, જેમાં આ સર્વ બ્રહ્માંડરૂપ સંસાર સમાઈ જાય છે તેવા તારા સ્વરૂપથી લેશમાત્ર કાંઈ પણ ભિન્ન નથી.
આત્માનું સ્વરૂપ અનિર્વચનીય કેમ હે અર્જુન ! આ બધું દશ્ય જાળ આત્મા કિંવા બ્રહ્મમાં એકપણું અથવા બેપણું કે અનેક પણું ઇત્યાદિ કાંઈ છે જ નહિ એવું નિશ્ચયાત્મક જાણ. જેમ સમુદ્ર તળેટીથી તે ઉપર સુધી પાણી વડે જ ભરપૂર છે તેમ આ તમામ ઓતપ્રોત એવા એક આત્મ વડે જ ભરપૂર હોઈ આત્મરૂપથી તદ્દન અભિન્ન છે. આ આત્મા જ સત્ય છે, નિત્ય છે. જેમ તરંગો સમુદ્રોને છોડીને રહી શકતા તથી તેમ આ જગત પણ આત્માથી ભિનપણે કદી પણ રહી શકતું જ નથી. આમ એક એવું તે બ્રહ્મ જ માયા વડે જગતરૂપે બનીને એકપણ તથા બેપણું કે અનંતપણું તથા તેના સાક્ષી આદિ ભેદોથી પ્રતીત થયેલું ભાસે છે. વાસ્તવિક રીતે તે બ્રહમાં બેપણું અથવા એકપણું કે સાક્ષીપણું એવી કઈ કલ્પના પણ છે જ નહિ. કેમકે આ એકપણું તથા બેપણું ઇત્યાદિ સ્વરૂપ સમજાવાને માટે સાક્ષીભાવ વગેરેની કલ્પના કરી અંતે તેને નિષેધ કરવો એટલા માટે જ કલ્પવામાં આવેલું છે, તેથી તે પણ સાવ મિથ્યા જ છે. આત્મામાં દૈત, અદ્વૈતની કલ્પનાઓ સાચી નથી, તે તે મન વડે કલ્પાયેલી કલ્પનારૂપ મિથ્યા યુક્તિઓ છે; તેમ આત્મામાં એકપણારૂપી સંખ્યા પણ ક્યાંથી હોઈ શકે? કેમકે બેપણને નિષેધ કરવાને માટે જ તે કપાયેલી હોવાથી એક છે એમ કહેવું એ પણ વાસ્તવિક દૈત જ થાય છે. જેને પોતાની સિદ્ધતાને માટે કોઈની પણ અપેક્ષા નથી એવું સર્વદા સત્ય અને સ્વયંપ્રકાશ આત્માનું સ્વરૂપ એકતાથી રહિત હોવાથી સર્વરૂપ પણ છે અને દૈતપણાથી રહિત હોવાથી કોઈ એ પણ નથી એમ કહેવાય છે. આ દેહાદિક કિવા જતાદિ કંઈ પણ છે જ નહિ અને હોય તો તે સર્વ આત્મવરૂપ જ છે. આ જે દર્ય સંસાર મિએ ભ્રમ વડે ભાસે છે તે સર્વ આત્મસાક્ષાત્કાર થતાં જ શાંત થઈ જાય છે માટે તે સત પણ નથી અને અસત પણ નથી પરંતુ અનિવાર્ચનીય છે, એમ જાણુ, સર્વથી પર, અજન્મા, સૂર્યાદિક સઘળા પ્રકાશકોનો પણ પ્રકાશક, જરાથી રહિત, પરમ આનંદસ્વરૂપ, જેને વાણી, મન કે બુદ્ધિ પહેચી શકતી નથી એ, વિભાગ વગરને, અવિકારી, દિના સમૂહથી રહિત, સર્વજીના મહાપ્રાણનું પણ જીવન, સર્વ કપનાઓથી રહિત, કારણોનું પણ કારણ, નિરંતર સ્વયંપ્રકાશ, સર્વનું અધિકાન અતિ વિસ્તીર્ણ ચૈતન્યમાં જ મર્યાદિત ચિત રૂપે રહેલો, સઘળા અનુભવોના મૂળરૂ૫, તામણિ (ત નું છે. એવી રીતે કેવળ અપરોક્ષપણાની ભાવના વડે જ ઉપદેશ કરવા યોગ્ય, ત્રિકાલાબાધિત અને
Page #814
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] અથવા પવિત્ર થઈ શ્રાવકાળમાં પઠન કરે છે,
[ ૬૮૫ અનુભવરૂપ એ તે આત્મસ્વરૂપ હેઈ પોતે પણ તે જ છે, હું પણ તે જ છે, તે પણ તે જ છે, આ પણ તે જ છે, તારું પણ તે જ છે અને મારું પણ તે જ છે. આ રીતે હું, તું, તે, આ, મારું, તારું, મને, તેને ઇત્યાદિ વડે જે જે કાંઈ વ્યવહાર થાય છે, તે તમામ અને તેને જ્ઞાતા સાક્ષી પણ આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચયાત્મક જાણું.
આ મિશ્યા સંસારવૃક્ષ કેવી રીતે વૃદ્ધિને પામ્યું તેની સમજૂતિ શ્રીકૃષ્ણ ભગવાન કહી રહ્યા છેઃ હે ધનંજય! મેં તને અત્યાર સુધી આત્માનું અનિર્વચનીય એવું સાચું પરસ્વરૂપવર્ણન તથા અનેક પ્રકારની ચિત્રવિચિત્રતા વડે ભરપૂર અને ભ્રમરૂપ એવું મિથ્યા સંસારવૃક્ષ કે જે કર્તા વગર જ ઉત્પન્ન થવા પામેલું છે તે અપર સ્વરૂપ; એ મુજબ બંને સ્વરૂપ યથાર્થ રીતે સમજાવ્યાં. વળી આ મિથ્થા સંસારવૃક્ષ કેવી રીતે વૃદ્ધિને પામેલું છે તે સંબંધમાં પણ આગળ વખતોવખત સમજાવવામાં આવ્યું છે, છતાં વધુ સ્પષ્ટતાને માટે ફરીથી કહું છું તે સાંભળ.
આત્મા કે જે અનિર્વચનીય છે તેમાં મિથ્યા ભ્રમવડે પ્રથમ હું રૂપ એવો જે સૂક્ષ્મ આભાસ થયો તે જ શુદ્ધ હું કહેવાય. આને જ ઈશ્વર, દ્રષ્ટા, સાક્ષી, ક્ષરપુરુષ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે (ક્ષાંક ૨ જુઓ). આ શુદ્ધ હું વાસ્તવિક અપ્રકટ જ હોય છે. જેમ મનુષ્યમાં તેની છાયા અપ્રકટરૂપે રહેલી હોય તેમ આ શુદ્ધ “હું” અથવા સાક્ષી (વૃક્ષાંક ૨)માં “હું હું' એવું પ્રતિબિંબરૂપ સુરણું કરવાની શક્તિ ગુપ્ત રહેલી હોય છે. આ “હું' રૂ૫ ફુરણ કિંવા પ્રતિબિંબ પ્રકટ કરવાની જે તેની શક્તિ તેને જ કાળરૂપે ઈક્ષણુશક્તિ કહે છે. આ કાળરૂપ અત્યંત સૂક્ષ્મ અને અપ્રકટ એવી ઈશણુશક્તિ વડે કરોળિયો જેમ પોતામાંથી લાળને બહાર ખેંચી કાઢીને તેના તંતુએ વડે જાળું બનાવી તેમાં જ લીલા કરતા રહે છે તેમ આ શુદ્ધ “હું” (ક્ષાંક ૨) પિતામાંથી જ પોતાની ઈક્ષણશક્તિ વડે “હું હું' એવા પ્રકારનું પ્રતિબિંબરૂપ જે પ્રથમનું સ્કરણ બહાર પ્રકટ કરે છે તેને જ માયા, અવિવા, પ્રકૃતિ ઇત્યાદિ નામે વડે શાસ્ત્રમાં સંબોધવામાં આવે છે (જુઓ વૃક્ષાંક ૩). આમ ઈશ્વર પોતે જ પોતાના આત્મસ્વરૂપ એવા અધિષ્ઠાનને લીધે પોતામાં જ માયારૂપે પ્રકટ થાય છે. આ જ તેને પ્રથમનો આભાસ હેઈ તેને બાહ્યાભાસ પણ કહે છે. પછી આ માયાશક્તિ (માંક ૩) ઈક્ષણશક્તિરૂ૫ એવા ઈશ્વર (વૃક્ષાંક ૨ ) ની પ્રેરણુ વડે પોતામાં જ રહેલા સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણના ક્ષોભને પામે છે અને જેમાં આ ત્રણે ગુણોનું સમભાગે મિશ્રણ છે તેવું અવ્યકતપ્રકૃતિ (ક્ષાંક ૮) નામનું તત્વ ઉત્પન્ન કરે છે; કારણ કે આ “હું છું” એવું સુરણ કયાંથી થયું એ જાણવા જતાં માયાને સાક્ષીએ કહ્યું કે જ્યાં “હું એ ભાવ નથી તે તારું સાચું સ્વરૂ૫ છે, તે ઉપરથી તેણે આ “હું છું” એવા ૨કરણનો વિલય કરવાને બદલે તે ઉપર તે “હું નથી', હું નથી' એવો અયાસ દઢ કરવા માંડ્યો અને એ જ મારું ખરું સ્વરૂપ છે એમ તે સમજવા લાગી. આથી એમ બન્યું કે “હું”ને વિલય કરી અનિર્વચનીયતા પ્રાપ્ત થવાને બદલે “હું” નવી ( ) નામનું એક જુદું જ તત્ત્વ નિર્માણ થયું. તે તત્ત્વને જ કામમાં અવ્યકતપ્રકૃતિ (વણાંક ) કહે છે. ત્યાર પછી તે માયાતત્ત્વ ત્રણ ગુણના મિશ્રણવાળા અવ્યક્તમાંથી જ્ઞાન ક્રિયાશક્તિ વડે યુક્ત એવા પ્રતિપુઆ અથવા અર્ધનારીનટેશ્વરપે થઈ. જેમ અવ્યકત પ્રકૃતિમાં ત્રણ ગુણેનું સમભાગે મિશ્રણ છે તેમ આ અર્ધનારીનટેશ્વરમાં જ્ઞાનશક્તિ એ પુરુષ વિા ઈશ્વરને અંસ તથા ક્રિયાતિ એ પાયાનો અંશ એ મજબનું મિશ્રણ હોય છે જ, એ રીતે ત્રણે ગુણોની રમતા સાથે ભાવિદ્રતાપે પ્રાટ થવાના જે તત્વ માયા પ્રકટ થઈ તે તત્વ જ અર્ધનારીનટેશ્વર છે (વૃક્ષાંક ૫ જુઓ). ત્યારબાદ ઉપર જણાવેલ સંસાર કે | અસંખ્ય બ્રહ્મા, વિષ્ણુ, ઢ, ઇન્દ્ર ઇત્યાદિ છ ઉત્પન્ન થયેલા છે તથા તેમના ચિત્રવિચિત્ર અસંખ્ય બહાંડ ઉત્પન્ન થયાં છે તેવું મહાપ્રાણ કિંવા સૂત્રાત્મા૫ તવ ઉત્પન્ન થયું (જુઓ વૃક્ષાંક ૬). આ મહાપ્રાણ એ જ આત્માને મિયા સ્વપ્ન પ્રતીતિ કરાવનાર છવ કિંવા ચિદાભાસ કહેવાય છે (જુઓ વૃક્ષાં ૬). મિથ્યા એવા અનેક વિચિત્ર અમાપ સંસારના આભાસ કે જે ૧૫ર કહેવામાં આષા છે તે સર્વ આને લીધે જ
Page #815
--------------------------------------------------------------------------
________________
qતે તરાના) જત ટુતિ / 2.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૫
ભાસમાન થઈ રહ્યા છે. આમ મમભાવના પ્રાકનું મૂળ એટલે મમભાવ પ્રકટરૂપે જણાવા લાગ્યો તેનું ઉગમનું જે રથાનક તે આ જ છે (વૃક્ષાંક ૬). ત્યાર પછી મહત્તત્વ કે જે પરમાત્માનું અંતઃકરણ કહેવાય છે તેની ઉત્પત્તિ થઈ (વૃક્ષાંક ૭) પછી અહંકાર (વૃક્ષાંક ૮) અને તે અહંકારના વૈકારિક, તેજસ અને તામસાદિ પેટા પ્રકારો ઉત્પન્ન થયા(જુઓ ક્ષાંક ૬ થી ૬ પેટા વિભાગો સહ). ત્યાર પછી ભગવાનના ચિત્તરૂપ એવા નારાયણ કિંવા ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૮)ની ઉત્પત્તિ થઈ, બાદ પરમાત્માની બુદ્ધિ અને તેના દેવતારૂપ બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૦ ) અને બાદ ભગવાનના મનરૂપ સોમદેવતાની ઉત્પત્તિ થઈ (વૃક્ષાંક ૧૧ ), ત્યારબાદ નારાયણનું નાભિકમળ કિંવા હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨ ) અને તેમાંથી બ્રહાદેવ કે જે ચૌદલોકવાળું આ ચરાચર સમષ્ટિ બ્રહ્માંડ૩૫ કાર્ય (પ્રગટરૂપે કાર્ય થવું તે ) ઉત્પન્ન કરે છે તેની ઉત્પત્તિ થવા પામેલી છે (વક્ષાંક ૧૭). આ બ્રહ્મદેવ પોતે પોતાના સત્ય સંક૯પના બળવડે ચૌદ લોકવાળું ચરાચર બ્રહ્માંડ નિર્માણ કરે છે (વૃક્ષાંક ૧૪ થી ૧૫ થ સુધી જુઓ) જેવી રીતે વ્યષ્ટિ જીવો (મનુષ્યો) પિતાના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વડે અનેક પ્રકારના સંક૯પ વિક૯પ કરે છે પણ તે પૈકી ઘણા થોડાની સિદ્ધિ થવા પામે છે, કારણ કે મનુષ્યો અસત્ય સંકલ્પવાળા હાઈ બ્રહ્મદેવના સંકલ્પની મર્યાદામાં રહેલા હોય છે, પરંતુ ઈશ્વર સત્યે સંક૯પ૩પ હોવાને લીધે તેના અંત:કરણરૂ ૫ મહત્તત્ત્વ (વૃક્ષાંક ૬)માં તો જેટલા જેટલા સંકલ્પો રફરે તેટલા બ્રહ્મદેવો જ ઉત્પન્ન થાય, જેટલા નિશ્ચય થાય તેટલા તેટલા નારાયણ વિણ) તથા અહંઅહે એવી ભાવના ફરે તેટલા તેટલા સ્ત્રો નિર્માણ થાય છે. આ રીતે નિત્યપ્રતિ કરોડો ઢો, વિષ્ણુ, બ્રહ્મદેવ ઉત્પન્ન થતા જ રહે છે, તેને અંત નથી. વળી પાછા તે પ્રત્યેકના સંકલ્પવડે અસંખ્ય બ્રહ્માંડ નિર્માણ થતાં રહે છે. આ રીતે જેમ ઝાડના મુળમાંથી શાખાપ્રતિશાખાઓની ઉત્પત્તિ થતી રહે છે તેમ આ સંસારવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશાદિ જેવા દેવતાઓનો પણ જ્યાં પાર નથી તો પછી તેમણે બનાવેલાં બ્રહ્માંડ અને
નાં ચૌદલાક અને તેમના પ્રત્યેકના ચાહતે ચિત્રવિચિત્ર વ્યવહાર એ બધાની વાત જ શી પૂછવી ? આ મુજબ મિથ્યા માયા (વૃક્ષાંક ૩) કે જેનો આત્મા (વૃક્ષાંક ૧)માં લવલેશ પણ નથી તેણે સત્વ, રજ, અને તમે એવા ત્રણ ગુણો વડે જેનો અંત નથી એવું ઉપર બતાવેલાં વાવાળું આ મિથ્યા માયાવી સંસારરૂપી વૃક્ષ ખડું કરી દીધું છે. વસ્તુતઃ તે બધું આત્માથી અભિન્ન હોવા છતાં પણ જાણે આત્માથી અત્યંત જુદુ જ ન હોય એવા પ્રકારે ભાસમાન થાય છે.
ચાર પ્રકારના નિશ્ચના સ્વરૂપની સ્પષ્ટતા ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! હવે તું આ સંસારરૂપી વૃક્ષનું સ્વરૂપ સારી રીતે સમજી શક્યો હશે. માટે આત્માના સ્વરૂપની દઢતા અર્થે મારે તને ના ચાર નિશ્ચય સંબંધમાં જે કહેવાનું છે, તે આગળ કહું છું કે તું ધ્યાન દઈને સાંભળ. ઉપર જે તને અસંખ્ય બ્રહ્માંડ તથા જીવોયુક્ત એવા સંસારવૃક્ષનું વર્ણન કહેવામાં આવ્યું તે સંસાર ઉપર બતાવી ગયા તેમ ચાર પ્રકારના જીવો વડે જ વ્યાપેલો છે એટલે આ સમગ્ર સંસાર ચાર પ્રકારના નિશ્ચયવાળા જીવોથી જ ભરેલો છે, (૧) દેહાધ્યાસી એટલે હું દેહ છું, એવા નિશ્ચયવાળા, (૨) હું અને મારું ઇત્યાદિ સર્વ ભાવને દ્રષ્ટા કિંવા સાક્ષીપણા વડે જોનારા, (૩) , હું એને મારું તથા સાક્ષી ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપ જ છે એવી રીતના સર્વાત્મભાવના નિશ્ચયવાળા તથા (૪) આત્મામાં હું, મારું, તેનો સાક્ષી ઇત્યાદિ કઈ ભાવોની કદી ઉત્પત્તિ જ થયેલી નથી, એવા નિશ્ચયવાળા. આ પ્રકારના ચાર નિશ્ચય પૈકી હું એટલે માતા પિતા વડે ઉત્પન્ન થયેલો એવો આ શરીરધારી એ દેહ જ છું એવા પ્રકારને જે પહેલે નિશ્ચય છે તે મલિનભાવનાવાળો હોવાથી બંધન કરનાર છે. અનેક પ્રકારની મિથ્યા વિષયવાસનાઓવાળી ત્રણ ગુણની માયામાં સપડાયેલા અને અનેક ચિત્રવિચિત્ર યોનિઓને પ્રાપ્ત થયેલા એવા આ નિશ્ચયવાળા જીવોથી જ આ બધે વિશાળ સંસાર વિસ્તારને પામેલો જોવામાં આવે છે. બાકીના ત્રણ નિશ્ચયે તે ક્રમે આત્મસ્વરૂપનું સાચું જ્ઞાન કરાવી આપનાર હોઈ બંધનમાંથી છોડાવનારા હોવાથી તેને શાસ્ત્રમાં ગ્રાહ્ય ગણવામાં આવ્યા છે. પહેલો નિશ્ચય તે અનેકવિધ તૃષ્ણાઓ ઉત્પન્ન કરાવી
Page #816
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તે અંતે આત્મવરૂપભૂત ફળને જરૂર જરૂર પ્રાપ્ત કરે છે. [ ૬૮૭ વિષયવાસનારૂપી જાળમાં ફસાવનાર છે. બાકીના ત્રણ નિશ્ચયો શુદ્ધ તૃષ્ણાવાળા હોવાથી તેની પૂર્ણતા તો જ્યારે જીવન્મુક્તિ પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે. આમ તે ત્રણ નિશ્ચય મિથ્યા મેહ (ભ્રમ) છોડાવવાના કારણભૂત હોવાને લીધે રવછ અને શુદ્ધ તૃષ્ણાવાળા ગણાય છે. પરંતુ હું પાર્થ ! ધ્યાનમાં રાખ કે આ નિશ્ચય કાંઈ કેવળ મોઢે બોલવા પૂરતા જ નથી; પરંતુ સારાસાર વિવેક કરી જગતની અસત્યતા સત્યતાને જ્યારે અંતઃકરણમાં પૂર્ણ નિશ્ચય થાય છે, ત્યારે જ તે અભ્યસનીય હોય છે. જ્યાં સુધી તેનો વિવેક થયેલો હોતો નથી ત્યાં સુધીને માટે તે કેવળ વાણીવડે બેલવામાં આવતા એ નિશ્ચ પણ તદ્દન નિરર્થક જ છે. સંસારની અસારતા સારી રીતે સમય અને એક આત્મા જ સર્વત્ર વ્યાપક છે એવી રીતનો દઢ નિશ્ચય થાય તે જ ખરો નિશ્ચય. સિવાય કેટલાંક જે પૂર્ણ શ્રદ્ધા વડે યુકત થઈ તે અભ્યાસ નિઃશંક થઈને કરે તો તેઓ પણ સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે, પરંતુ કેવળ મેઢેથી બોલનારા પણ અંદરખાને શંકાઓમાં ડૂબેલાઓ તો ખરેખર મૂઢે જ કહેવાય. તેવા દેહના અર્થાત દેહ એટલે જ હું એવા નિશ્ચયવાળા દેહાધ્યાસી મૂઢો આ આત્મજ્ઞાનરૂપી યોગને લાયક નથી; પણ છેલ્લા ત્રણ નિશ્ચય જે જીવન્મુક્તિ કરાવનારા છે તે તો સંશયથી રહિત બનેલા અને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરેલા વિવેકીએ જ કરી શકે છે અને તેવા જ આ આત્મજ્ઞાનને માટે લાયક છે. તે બુદ્ધિમાન ! આ સર્વ દશ્ય આદિ “હું જ છે એ સર્વાત્મભાવનો નિશ્ચય જેનો થયેલો હોય છે તેની બુદ્ધિ કદી પણ ફરીવાર ઉદ્વેગ પામતી નથી. ઉપર નીચે, આમતેમ, હું, તું, તે, આ ઇત્યાદિ જે જે કાંઈ છે તે બધું આત્મસ્વરૂપ જ વ્યાપેલું હોઈ તે વડે જે જે કાંઈ હોય તે પણ આત્મા જ છે તથા તેવું જાણનારો પોતે પણ આમા જ છે એવો દઃ નિશ્ચય જેનો થયેલો હોય તેને ફરીથી બંધનમાં પડવાનું રહેતું જ નથી. ચોથા પ્રકારના નિશ્ચયમાં સર્વથી રહિત નિઃશેષ એવું જે પરમતત્વ અવશેષ રહે છે, તેને જુદા જુદા વાદીઓએ શન્ય, પ્રકૃતિ, માયા, બ્રહ્મ, વિજ્ઞાન, શિવ, પુરુષ, ઈશાન, નિત્ય અને આત્મા ઇત્યાદિ નામ આપેલાં છે.
શું બ્રહ્મા વિષ્ણુ પણ છે છે? આમ ત્રણ પ્રકારના નિશ્ચયવાળા જીવો ઉપર કહેલા સંસારભ્રમની ચાલતી ઘટમાળમાંથી શ્રી જીવન્મુક્તિ પામેલા હોય છે. આધી ઉપર કહેલા સંસારચક્રના વિવેચનમાં કેટલાક જીવો જીવન્મુકત થયા છે, ટલાક થવાની અણી ઉપર છે. કેટલાક થશે, કેટલાક થઈ ગયા ઇત્યાદિ વર્ણન આવેલાં છે, બીજી વાત એ કે તું કદાચ શંકા કરશે કે શું બ્રહ્મદેવ, વિષ્ણુ, નારાયણ, મહાદેવ, ઇંદ્ર વગેરે મોટા મોટા દેવો પણ સંસારમાં જ કહેવાય ? તે તે સંબંધે નિશ્ચયાત્મક જાણ કે, આ સંસારમાંના છો જ્યારે વ્યષ્ટિ મટીને સમષ્ટિને અહંકાર ધારણ કરે છે તથા તેવા તેવા બનવાનો દઢ સંકલ્પ કરીને જ્યારે તેમની તે ઉપાસના સિદ્ધ થાય છે, એટલે તેઓ જ આ બ્રહ્મદેવદિકરૂપે બને છે, કે જેઓ રવાભાવિક રીતે મુકત જ હોય છે. આમ જેઓએ જીવન્મુકિત પ્રાપ્ત કરેલી હોય તેઓ અનિર્વચનીય એવા બ્રહ્મનું જ સાકારસ્વરૂપ છે એમ સમજે. તેઓ તો પિતે આકારવાળા દેખાતા છતાં પણ આકારવાળા નથી પરંતુ બ્રહ્મથી અભિન્ન છે. જો કે આ સર્વ બ્રહ્મ જ છે છતાં જેઓ પિતાને બ્રહ્મથી ભિન્ન માને છે તેવા અજ્ઞાનીઓની દષ્ટિએ તો તે બ્રહ્મથી અભિન્ન હોવા છતાં પણ જાણે ભિન્ન જ હોય તેમ જણાય છે અને તેથી તે પૈકી જેઓ આત્માને અપરોક્ષાનુભવ લઈને આત્મસ્વરૂપ બનેલા હોય છે તેવા જીવન્મુક્તો ખરેખર આત્માથી અભિન્ન એવા મહાદેવ જ છે, એમ નિશ્ચયાત્મક સમજ. તેથી તેમની ભકિત કરનારાઓ પણ અંતે તેઓ જે સ્વરૂપમાં સ્થિત છે તેવા આત્મવરૂપને જ પામે છે. એટલા માટે હે તાત ! તું સારી રીતે નિશ્ચય કર કે વાસ્તવિક આત્મા તો તદ્દન અનિર્વચનીય જ છે. તે કદી જન્મેલે જ નથી, તેમાં હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભાવોનો અંશ પણ નથી. જેમ પાણીને હું પાણી છું એવી ખબર પણ પડતી નથી તેમ આત્માને હું આત્મા છું તથા મારામાં હું તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ કાંઈ હશે એવી કિંચિત્માત્ર પણ ખબર નથી. એટલું જ નહિ પરંતુ તેવું કહેનારો અથવા જાણનાર કોઈ હશે તેની પણ કલ્પના હોતી નથી. એટલે હું જીવ હતો ને હવે આત્મા થયે, હું
Page #817
--------------------------------------------------------------------------
________________
૬૮૮ ]. વામિ ગ્રાને તૃણમૂ- [ સિદ્ધાન્તાડ ભ૦ ગીઅ ૧૫/૧ પ્રથમ બંધાયેલો હતો અને હવે મુક્ત થયો એવી કલ્પના પણ હોતી નથી. આ રીતે જીવનમુક્તિની કલ્પના જે પ્રથમ કહેવામાં આવેલી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ દે તેવા પ્રકારના સ્વભાવસિદ્ધ જીવન્મુકતો છે. એ પ્રમાણે કરવામાં આવતે બોધ પણ અજ્ઞાનની નિવૃત્તિ પૂરતો જ છે. આથી વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિ દ્વારા થતાં વર્ણને તથા તે કક્ષામાં આવતા તમામ વ્યવહાર સંસારકક્ષામાં આવી જાય છે. આત્માને માટે તે પ્રથમ કહ્યા પ્રમાણે ફક્ત સુષુપ્ત મૌન જ છે. (અધ્યાય ૧૩ શ્લોક ૧૩ પૃષ્ઠ ૬૩૩, ૬૩૪ જુઓ) આ સર્વ તારા લક્ષમાં આવ્યું એટલે હવે હું તને જે ગુ0માં ગુહ્ય જ્ઞાન કહેવાનો છું તે તને સ્પષ્ટ રીતે સમજાશે,
श्रीभगवानुवाच
ऊर्ध्वमुलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दासि यस्य पर्णानि यस्तं घेद स वेदवित् ॥१॥
મૂળ ઊંચે તથા શાખા નીચે કેમ? શ્રીભગવાન બોલ્યાઃ જેનું મૂળ ઊંચે, શાખા નીચે, પાંદડાં છેદે છે જેને અશ્વત્થ એટલે ક્ષણિક કહે છે તેને જે વાસ્તવિક અવ્યય એટલે આત્મરૂપ છે એમ જાણે છે તે જ વેદવિત એટલે ખરો જાણવાવાળ અર્થાત નાની છે. આવા પ્રકારનું એક વાક્ય શ્રતિ (કઠોપનિષદ)માં પણ કહેવામાં આવ્યું છે. ઊંચે કિંવા ઉત્કૃષ્ટ મૂળવાળું, અનેક શાખાઓવાળું, આ સતત પ્રવાહરૂપે ચાલી રહેલું સનાતન એવું અશ્વત્થ એટલે જે કદી પણ શાશ્વત રહેનારાં નથી તે વસ્તુતઃ અમૃતરૂ૫ એવું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ કહેવાય છે અર્થાત બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મા આશ્રયે જ આ સર્વલોકે રહેલા છે. તે અર્થાત આ બ્રહ્મનું કાઈપણ અતિક્રમણ કરી શકતું નથી એટલે બ્રહ્મને છોડીને કાંઈ પણ રહી શકતું નથી. આ તે છે (કઠ૦ અ૦ ૨ વલી ૩ મંત્ર ૧) આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ એમ કહી રહ્યા છે કે હે પાર્થ ! જે કેવી વિચિત્રતા છે ! વ્યવહારમાં જે વૃક્ષ તારા જેવ આવે છે તેનું મૂળ નીચે તથા શાખાઓ ઉપર હોય ત્યારે આ મિથ્યા એવા સંસારરૂપી વૃક્ષનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે આ કેવો ચમત્કાર ! (આરંભમાં આપવામાં આવેલું વૃક્ષ જુઓ એટલે ઉપર મૂળ અને નીચે શાખા કેવી રીતે છે તે જાણવામાં સરળતા થશે.) જે કે વ્યવહારમાં જોવામાં આવતા આ રથળ પંચમહાભૂતોની ઉત્પત્તિ આકાશથી થયેલી છે, તે આકાશ સૌથી પ્રથમનું હેઈ ચારે મહાભૂતોનું મૂળ છે. તે જે ન હોય તો બીજા ચારે મહાભૂતોનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી. આ મૂળ આકાશમાંથી પ્રથમ વાયુ વાયુમાંથી વહિં કિવા તેજ વહિ (તેજ)માંથી જળ અને જળમાંથી પૃથ્વીતત્વ બનેલું છે. એ ક્રમે આકાશને પૃથ્વીતત્ત્વ સુધી વિકાસ થવા પામેલ છે. આ પૃથ્વીની અંદર પહાડો, વૃક્ષો, તથા લતા, પત્રો ઈત્યાદિ અસંખ્ય આકારો બની વળી પાછા નીચેથી ઉપર એમ વધે છે. આ પૃથ્વીની અંદર ઉગેલાં વૃક્ષો જુઓ તો જણાશે કે તેનું બીજ પૃથ્વીમાં હોઈ તેઓ નીચેથી ઉપર આકાશ તરફ વધે છે, તેવી રીતે આ સંસ વૃક્ષને મળ સૌથી ઉપર એ ઈશ્વર (વૃક્ષાંક ૨) હેઈ ત્યારપછી માયા ( ક્ષાંક ૩) તેના ત્રણ ગુણે તથા અવ્યક્ત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) ત્યાર પછી જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિયુક્ત અર્ધનારીનટેશ્વર (ક્ષાંક ૫) ત્યારપછી મહાપ્રાણ છવ (વૃક્ષાંક ૬), પછી મહત્તવ (વૃક્ષાંક ૭), ત્યાર પછી અહંકાર (ક્ષાંક ૮) આ અહંકાર (૧) તામસ (૨) તેજસ અને (૩) વૈકારિક, એમ ત્રણ પ્રકારને થયા. અને પછી તે જ ક્રમે કર્તા, કારણ અને કાર્યરૂપે તથા કમે અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત એવા ત્રણ પ્રકારે વિભાગને પામ્યો. કર્તા કિંવા અધિદેવમાંથી મનમય સૃષ્ટિમાં ક્રમે (૧) દિશા (૨) ઔષધિ (ક્ષ નામને વાયુ) (૩) સૂર્ય (૪) વરુણ (૫) અશ્વિનીકુમાર (વાયુ) (૬) અગ્નિ (૭) ઇન્દ્ર (૮) વિગુ (૯) પ્રજાપતિ (૧૦) મિત્ર એવી અધિદેવતાઓની ઉત્પત્તિ થઈ છે. કારણ વા અધ્યાત્મમાંથી ઇદ્રિય સમૂહ ઉત્પન્ન થયો. તેમાં બે પ્રકાર પડે છે (૧) સ્થાન (૨) ઇંદ્રિયો: (૧) કાન (૨) ત્વચા (૩) નેત્ર
Page #818
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] (આત્મરૂપ)સ્વયંભૂ પરમાત્મા જ ને બાહ્ય (દૈતપ્રપંચ)ની ખાણુરૂપે પ્રગટેલો હેવાથી [૬૮૯ () જિર્ણ, (૫) નાક, એ પાંચ જ્ઞાનેંદ્રિયોને વાળ. અને (૬) મહું (૭) બે હાથ (૮) બે પગ (૯) શિશ્ન અને (૧૦) ગદા એ પાંચ કર્મેન્દ્રિો તથા તેના સ્થાનકો મળી કુલ દશ સ્થાનકે ઉત્પન્ન થયાં. તેની ઇંદ્રિ કમે (૧) શ્રોત્ર (૨) રામ (૩) ચક્ષુ (૪) જિર્ણ (૫) પ્રાણ (૬) વાણી (૭) બ4 (૮) ગતિ (૯) રેત અને (૧૦) પાયું; એ રીતે સ્થાનકો સહ દશ ઇંદ્રિયોનો સમાવેશ અધ્યાત્મમાં થાય છે. અધિભૂતમાંથી પંચમહાભૂત સમૂહ (૧) શબ્દ (૨) સ્પર્શ (૩) રૂ૫ (૪) રસ અને (૫) ગંધ એ પાંચ તન્માત્રાઓ તથા (૬) આકાશ (૭) વાયુ (૮) વહ્નિ (તેજ) (૯) જળ અને (૧૦) પૃથ્વી એમ પાંચ મહાભૂતની ઉત્પત્તિ થઈ (જુઓ વૃક્ષાંક ૮) ના પેટામાં આવેલા ભાગો, ત્યાર પછી તમે ગુણમાંથી દેવતા ક્ષેત્રજ્ઞ કિંવા નારાયણસહ ચિત્ત (વૃક્ષાંક ૯), રજોગુણમાંથી દેવતા બ્રહ્માસહ બુદ્ધિ (વૃક્ષાંક ૧૦) તથા સત્ત્વગુણમાંથી તેના દેવતા ચંદ્રસહ મન (વૃક્ષાંક ૧૧)ની ઉત્પત્તિ થવા પામેલી છે. ત્યારપછી હિરણ્યગર્ભ કિવા વિષ્ણુના નાભિકમળ (વૃક્ષાંક ૧૨)ની ઉત્પત્તિ થયેલી છે. અત્યાર સુધીના વિરતારને સર્ગસૃષ્ટિ કહેવામાં આવે છે; ( જુઓ વૃક્ષાંક ૩ થી ૧૨ ). આ દરેકમાં ઉપરના અંશોનું મિશ્રણ હોય છે જ એમ સમજવું. જેમ કે વૃક્ષાંક ૩માં ૨નું; ૪માં ૨ ને ૩ નું; ૫ માં ૨ થી ૪ નું; ૬ માં ૨ થી ૫ નું; ૭ માં ૨ થી ૬ નું; ૮ માં ૨ થી ૭ નું ૯ માં ૨ થી ૮ તથા આઠના પેટામાં આવેલા સર્વ અંશેના મિશ્રણને સમાવેશ થઈ જાય છે; ૧૦ માં ૨ થી ૯ નું; ૧૧ માં ૨ થી ૧૦ નું તથા ૧૨ માં ૨ થી ૧૧ સુધીના તમામ અંશોનું મિશ્રણ આવી જાય છે. આ સર્વ કારણસૃષ્ટિ છે. હજી સુધી પ્રત્યક્ષ સ્થલ કાર્યની શરૂઆત થવા પામેલી નહિ હોવાથી તે તમામ સમરૂપમાં છે. તેમાં પણ વૃક્ષાંક ૨ થી ૫ એ એકેકા વિવર્તભાવને પામેલા હોવાથી તદ્દન શુદ્ધ તો કહેવાય છે. આથી અહીં સુધીના વિસ્તારને શાસ્ત્રમાં શુદ્ધતત્ત્વપંચક કહેલું છે. શુદ્ધ હવાને લીધે તેને મહાકારણ ત (વૃક્ષાંક ૩ થી ૫ જુઓ) કહેવામાં આવેલા છે. આ દરેકમાં પુwાંશ તથા પ્રકૃતિ અંશ એમ બંને અંશનું મિશ્રણ છે. વૃક્ષાંક ૩માં માયા એ પ્રકૃતિના અંશ તથા સદાશિવ કિવા વાસુદેવ એ પુરુષાંશ છે. વૃક્ષાંક ૪ માં અવ્યક્ત એ પ્રકૃતિનો અંશ તથા શિવ એ પુરુષાંશ છે, જ્ઞાનશક્તિ એ પુરુષાંશ તથા ક્રિયાશક્તિ એ પ્રકતિ અંશ હોવાથી નટેશ્વર તથા અર્ધનારી, શિવશક્તિ, પુરુષપ્રકૃતિ એ બેનું ઐક્ય આમાં છે. આની અંતર્ગત આવેલા આ દરેકમાં આ બંને અંશે એક સાથે જ હોય છે. આ રીતે આ મહાકારણે પ્રકૃતિનું થયું. હવે કારણ પ્રકૃતિના સંબંધે કહું છું. વૃક્ષાંક ૬ થી ૧૨ સુધી તમામ તો કારણુત કહેવાય છે. તેમાં પણ પ્રકૃતિ પુરુષાંશ બને યુક્ત હોય છે જ. વેદાંતી આ અંશને માયા કિંવા ઈશ્વર એવા નામે સંબંધે છે.
મુખ્ય પ્રાણુ કિવા સૂત્રાત્મા છે, તેમાં જીવ એ પુરુષોશ તથા શક્તિ એ પ્રકૃતિ અંશ સમજો, આ શક્તિ અંશને મમભાવ પણ કહે છે. આને છવલોક પણ કહે છે(વૃક્ષાંક ૬ જુઓ). ત્યારપછી મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭), તેમાં અંતઃકરણ એ પુરુષાંશ તથા મહત્તત્વ, ભૂતપ્રકૃતિ કિવા મહામાયા એ પ્રકૃત્યાંશ સમજ. અહંકાર (વૃક્ષાંક ૮)માં પણ અહંકાર એ પ્રકૃતિ અંશ અને દેવતા રુદ્ર એ પુરુષાંશ, આ રીતે જ અહંકારની અંદર આવેલા તમામ પેટા અંશમાં દિશાદિ દેવતાઓ પુરુષાંશ તેમ જ ઈદ્રિય સમૂહ તથા તન્માત્રા સહ પાંચમહાભૂત એ બધા પ્રકૃતિઅંશો સમજવા. ચિત્ત(વૃક્ષાંક ૯)માં ક્ષેત્ર, નારાયણ કિંવા વિષ્ણુ એ પુરુષાંશ અને ચિત્ત એ પ્રકૃત્યાંશ; બુદ્ધિ પ્રકૃતિ અંશ તથા તેના દેવતા બ્રહ્મા એ પુરુષોશ (વક્ષાંક ૧૦) મન એ પ્રકૃતિ અંશ તથા દેવતા ચંદ્ર એ પુરુષાંશ (વૃક્ષાંક ૧૧ જુઓ). તેમ જ હિરણ્યગર્ભ એ પુરુષાંશ તથા વિષ્ણુને નાભિકમળ એ પ્રકૃતિઅંશ. આ રીતે મિશ્ર સહ સ્થળ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની સામગ્રી સહિત વિરાટનો અભિમાની બ્રહ્મદેવ ઉત્પન્ન થયો અને તેણે પિતામાં જ પોતાના સંક૯પ વડે કાર્યસૃષ્ટિની ઉત્પત્તિ કરેલી છે. જ્યારે બ્રહ્મદેવની ઉત્પત્તિ થઈ ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારનાં સ્થલ સાધને વા સામગ્રી ન હતી; કારણ આ સામગ્રી વા સાધનાદિક તે તેના સંક૯૫ વડે જ ઉત્પન્ન થવા પામે છે. આમ બ્રહ્મદેવની કરેલી સૃષ્ટિને વિસર્ગસૃષ્ટિ કિંવા કાર્યષ્ટિ કહે છે, આમાં બ્રહ્મદેવ પુરુષાંશ તથા સમષ્ટિ બ્રહ્માંડ એ તેને દેહ હેઈ તે પ્રકૃતિ અંશ સમજ.
Page #819
--------------------------------------------------------------------------
________________
1
1,
***
**
1
* *
૬૯૦ ] તHવાતિ નાજ્ઞાસ્ત્રના [ સિદ્ધાન્તકા ભ૦ ગીe અ૦ ૧૫/૧
- છની ઉત્પત્તિનું મૂળ વ્યવહારમાં ઝાડને મૂળ બીજ હોઈ તે ઝાડનું કારણ ગણાય છે, તેમ આ બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિનું બીજ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) કહેવાય છે; અને તે બીજાને પ્રથમ અંકુર ધારણ કરનાર જે મૂળ તે જ બ્રહ્મદેવ(ક્ષાંક ૧૩) સમજે. હવે કોઈ પૂછે કે બીજનું કારણ શું? તો તે પ્રત્યક્ષ બતાવી શકાતું નથી, પરંતુ વૃષ્ટિ ઇત્યાદિકમાંથી ઝરતા અમૃતને તે જ્યારે ધારણ કરે છે ત્યારે જ તે ઊગી નીકળે છે, એવી રીતની સૂમદષ્ટ વડે, અનુમાનથી જ તેના કારણની કલ્પના જાગૃવામાં આવી શકે છે; તેમ આ બીજનું કારણ શું? તે મહાપ્રાણુદિ તો (વાંક ૬ થી ૧૨ સુધીનાં) છે એમ અનુમાનથી જાણવામાં આવે છે. આ મુજબ બીજને કારણે સૂક્ષ્મ છે. હવે કોઈ વૃષ્ટિ ઇત્યાદિનું કારણ પૂછે તો તેને એમ જ કહેવું પડે કે તે તો સૂમથી પણ સૂમ હોઈ અનુમાનથી પણ પર છે તેમ આ મહત્તવાદિનું કારણું અનુમાનથી ૫ણ પર હોવાથી તેને મહાકારણ એવું નામ બોધને માટે આપવામાં આવેલું છે. કારણની મર્યાદા અત્રે પૂર્ણ થઈ એમ સમજવું (વૃક્ષાંક ૩ થી ૫ જુઓ). પ્રકૃતિનો મર્યાદાનો પ્રારંભ પણ અત્રેથી જ શરૂ થાય છે એમ જાણું. હવે કાર્યસૃષ્ટિ સંબંધમાં જે ઉપર કહેવામાં આવ્યું છે તેની શરૂઆત બ્રહ્મદેવથી થાય છે, તે બ્રહ્મદેવ પોતામાંથી જ ઉત્પન્ન થયેલા વેદને આધારે સંકઃપવશાત આ સમષ્ટિ બ્રહ્માંડને સ્વમની જેમ પિતામાં જ ઉત્પન્ન કરે છે. તે સમષ્ટિ વિરાટના શરીરમાંથી પ્રથમ છ૩૫ પરાવાણુ ઉત્પન્ન થઈને મૂલાધારાદિ ચક્રો દ્વારા ઈદેપે બહાર પડે છે. તેનું વર્ણન અહીં સંક્ષેપમાં આપવામાં આવેલું છે (આ સંબંધે વધુ સ્પષ્ટતાને માટે અધ્યાય ૨ તથા અધ્યાય ૮ શ્લેક ૧૧, પૃષ્ઠ ૪૩૭ થી ૪૫૬ માં જુઓ).
શબ્દબ્રહ્મ કિંવા વેદનું સુક્ષ્મ સ્વરૂપ આ ચરાચર વ્યાપક એવા બ્રહ્માંડની શરૂઆત આકાશથી થયેલી હોઈ તે આકાશનો ગુણ શબ્દ છે. આ રીત પ્રથમતઃ સમષ્ટિ દેહને અભિમાની જે બ્રહ્મદેવ તેમાંથી સૌથી આરંભમાં શબ્દબ્રહ્મ એટલે વેદનું પ્રાકટ્ય થયેલ છે. આ સમષ્ટિ વા કાર્યસૃષ્ટિની ઉપરની કારણસૃષ્ટિમાં એ નિયમ છે કે પ્રથમ શબ્દરપર્ણાદિ તમાત્રાની ઉત્પત્તિ થવા પામે છે તથા ત્યાર પછી પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે, પણ આ વિરાટ૨૫
સ્થળસૃષ્ટિમાં તે પ્રથમ શબ્દતન્માત્રા અને પછી આકાશની ઉત્પત્તિ થઈ તે પછી આ શબ્દ પર, પર્યંતી, મમમા અને વિખરી એ કમે સ્થૂળ સ્વરૂપે પ્રકટ થાય છે. આ રીતે કાર્યસૃષ્ટિ ઉત્પન્ન થવા પામી તે પૂર્વે સક્ષમ તન્માત્રારૂપ એ જે શબ્દ તે જ વેદ હોઈ તે પ્રથમ સૂમરૂપે હતા એટલે સમષ્ટિને અભિમાની છે. બ્રહવ તેની ઉત્પત્તિ પૂર્વે કારણસૃષ્ટિમાં શબ્દતમાત્રારૂપે તથા સૂકમ પંચમહાભૂતામાં અપ્રગટ હતા જ (જુઓ વૃક્ષાંક ૮ ના પેટામાં), તેથી જ તે અપૌરુષેય ગણાય છે અને અપૌરુષેય એવા આ વેદનું
સ્વરૂપ તથા અર્થ જાણવો ધણોજ કઠણ છે. પરા, પઢંતિ અને મધ્યમાં નામનું શબ્દબ્રહ્મ એટલે વેદનું સમસ્વરૂપ કાળ અને દેશાદિની મર્યાદાથી રહિત હોય છે, કારણ કે વેદનું વખરી વાણીમાં પ્રકટ થયેલું જે આ સ્વરૂપ છે તે સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવના મુખમાંથી કરોળિયાના મોંમાંથી નીકળનારા તાંતણાની જેમ સ્વાભાવિક રીતે જ પ્રકટ થવા પામેલ છે. આમ વેદનું મૂળ સ્વરૂ૫ સુકમથી પણ અત્યંત સૂમ હોવાથી તેનો અર્થ પણે જ ગંભીર હોઈ સમુદ્રની પછે જેમાં પ્રવેશ થ પણ અશકય છે એવો છે. તે એટલે જેનું અધિષ્ઠાન આત્મા છે તેવા અનતશકિત વાળા ઈશ્વરરૂપી વિવર્તરૂપે સર્વને નિયંતા “હું” કહેવાઉં છું (વૃક્ષાંક ૨) તેની સાથે અધિષ્ઠાનની સત્તાથી રહેલું એ શબ્દબદ્ધનું પરા, પર્યંતિ અને મધ્યમારૂપ સૂમસ્વરૂપ અંતર્દષ્ટિએ જેવાથી કમળના નાળના તંતુની પેઠે પ્રાણુમાત્રમાં નાદરૂપે જોવામાં આવે છે. એવા સૂક્ષ્મથો પણ અતિ સૂમરૂપમાંથી આ વખરી નામનું જે વેદનું ધૂળ સ્વરૂપ છે તે નીચે પ્રમાણે ઉત્પન્ન થયું છે.
ઇદને પાંદડા કેમ કહા? જેમ કોળિયો પોતાના હાથમાંથી મુખદ્વારા લાળના તંતુને બહાર પ્રકટ કરે છે તેમ પ્રાણાપ ઉપાધિવાળા હિરણ્યગર્ભરૂપ મૂર્તિમાન બ્રહ્મદેવ કે જે વાસ્તવિક વેદમૂર્તિ એટલે જ્ઞાનસ્વરૂપ તથા અમૃતમય છે
Page #820
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] તે પોતે જ અજ્ઞાની બની અવિનાશી) અંતરાત્માને નહિ પણ બાઘ (નાશવંત)ને જ જુએ છે [ ૬૯
તે પોતે સૂક્ષમ એવા ઉપાદાનકારણને લીધે અક્ષરનો સંકલ્પ કરનારા પોતાના મનરૂપ નિમિત્તના કારણથી પિતાના હૃદયમાંથી આ અપ્રકટ અને અતિ સૂક્ષમ એવા શબ્દબ્રહ્મ અર્થાત વેદને મુખ દ્વારા વખરી વાણીરૂપે બહાર પ્રકટ કરે છે. આમ હદયમાં રહેલા સૂક્ષ્મ કારમાંથી છાતી અને કંઠ આદિના સંગથી સ્પષ્ટ જણાયેલા સ્પર્શ, સ્વર, ઉમા અને અંતઃસ્થ ઇત્યાદિ સ્વરોથી શણગારાયેલી તથા વિચિત્ર પ્રકારની લૌકિક અને વૈદિક ભાષાઓથી વિસ્તારને પામેલી ઉત્તરોત્તર ચાર ચાર અક્ષરોથી વધતાં જતાં (૧) ગાયત્રી, (૨) ઉષ્ણક, (૩) અનુષ્ય, (૪) બૃહતા, (૫) પંક્તિ, (૬) ત્રિષ્ટ્ર, (૭) જગતી, (૮) અતિજગતી, (૯) શકવરી, (૧૦) અતિશકવરી, (૧૧) અષ્ટિ, (૧૨) અત્યષ્ટિ, (૧૩) વિરાટ અને (૧૪) અતિવિરાટ; એ છંદો ક્રમે ચોવીસ અક્ષરથી શરૂ થઈ ઉત્તરોત્તર એકેક છંદથી ચાર ચાર અક્ષરો વધારતા જવાથી છેવટે છોત્તેર અક્ષરોની પંક્તિથી ભરપૂર તથા આ રીતના છ વડે સર્વત્ર પ્રસરેલી અંત અને પાર વગરની આ વેદરૂ૫ વૈખરી વાણીને વિસ્તાર સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવના મુખમાંથી થવા પામેલ છે. આમ કરોળિયાની લાળની જેમ વૈખરી વાણી તેણે જ સજેલી હોઈ તે કરોળિયો જેમ પિતાની લાળને ફરીથી પોતે જ ગળી જાય છે, તેમ આ વખરી વાણીને ક૫ પ્રલયાદિ સમયે તે પોતે પોતામાં જ સમેટી લે છે. આ પ્રમાણે અત્યંત વિસ્તૃત હોવાને લીધે વેદની છંદો વડે સર્વત્ર પ્રસરેલી વિશાળ એવી વિપરીવાણી સંપૂર્ણ રીતે જાણી શકાતી નથી. જેમ નું સ્વરૂપ સંપૂર્ણ રીતે જાણી શકાતું નથી તેમ અર્થ જાણવો પણ ઘણું મુશ્કેલ છે. આવી રીતના વેદનો સંક્ષેપમાં અર્થ એટલો જ છે કે ગાયત્યાદિ છંદ વડે વિસ્તરેલો આ સધળો વિખરી (પ્રકટ) વાણીનો વિલાસ કે જેમાંથી બ્રહ્માંડમાં આવેલાં આકાશાદિ પાંચ મહાભૂત તથા તેમાંના ચૌદલોકમાં ચાલી રહેલા માયાવી પ્રપંચોમાંનું ખરું રહસ્ય તે આત્મસ્વરૂપ એવા હું વિના બીજે કઈ જાણવા સમર્થ નથી. સઘળા વેદનો સાર એટલો જ છે કે, આ બધું માયાવી એવું જે જે કાંઈ દશ્ય વિસ્તાર પામેલું ભાસે છે, તે તમામ આત્મસ્વરૂપ જ છે; આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ અને આ બધો આત્મસ્વરૂપનો વિસ્તાર છંદો કે જેને મૂળ પરા પર્યાયાદિ વાણું છે, તે વડે જ વિસ્તૃત થવા પામેલ છે. આ પ્રમાણેની મૂળ રિથતિ હોવાથી - ભગવાને વૃક્ષમાં જેમ પાંદડાંઓ હોય તેમ આ સંસારરૂપ વૃક્ષમાં છંદોને પાંદડાંની ઉપમા આપેલી છે. હવે બાકી કુલ અને ફળ રહ્યાં. તે ફળ કુલ કયાં? તે છંદોને સાચા અર્થ કે, આ સર્વ આત્મરૂપ એવા મારાથી અભિન્ન એવું મારું જ સ્વરૂપ છે, એવા સર્વાત્મભાવરૂપ પરાક્ષજ્ઞાનના સંપૂર્ણ નિશ્ચયને કુલ તથા અનભવસિદ્ધ અપરોક્ષજ્ઞાન કિંવા સાક્ષાત્કાર તે ફળરૂપે કહેલું છે. આમ ભગવાને કહેલા આ વૃક્ષનું અંતિમકળ આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં જ પરિણમે છે.
સંસારની પીપળાના વૃક્ષની સાથે સરખામણી કેમ ? ભગવાને ઊંચે મૂળ, નીચે શાખા તથા ઈદ એ પાંદડાં છે એમ શા માટે કહ્યું? તેનો આશય અત્યાર સુધીના વિવેચન ઉપરથી બુદ્ધિમાનના જાણવામાં આવ્યું હશે જ, હવે આને અશ્વત્થ કેમ કહ્યું ? તે જાણવાની જરૂર છે. અશ્વત્થ એટલે વીજળીની જેમ ક્ષણમાત્ર પછી જેનું અસ્તિત્વ હશે કે નહિ તે કહી શકાય નહિ એવું અર્થાત જેનો ક્ષણવારમાં નાશ થઈ જાય છે તેને વિદ્વાન અશ્વત્થ કહે છે. વળી વ્યવહાર દષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે સંસારને અશ્વત્થવૃક્ષની ઉપમા આપવામાં પણ ખાસ હેતુ સમાયેલો છે. જો કે આંબા, આંબલી, લીમડો, સંતરા, દાડમ વગેરેની વાડીએ બનાવવા માટે બીજને રોપવામાં આવે છે તથા તેની યોગ્ય સંભાળ રાખીને તેને ઉછેરવામાં આવે છે. આ ઝાડ બી કિંવા કલમ બનાવીને જે જમીનમાં સારું ખાતર હોય ત્યાં જ થાય છે. પથ્થર કે ભીતે ઉપર ગમે ત્યાં થતાં નથી. પરંતુ અશ્વત્થનું ઝાડ બીજ લગાડીને કોઈએ ઉગાડ્યું હોય એવું કદી પણ જોવામાં આવતું નથી, કારણ કે આ ઝાડની ઉત્પત્તિ તો એવા પ્રકારની છે કે પક્ષીઓ તેનાં ફળ (પેડી)ને ખાય છે અને પછી તેઓ જ્યારે ચરકે છે એટલે શૌચ કરે છે ત્યારે તેમની હગાર જ્યાં પડી હોય ત્યાં જ આ ઝાડ ટી નીકળે છે; પરંતુ લીંબુ, સંતરા, દાડમ વગેરે ઝાડનાં બીજ ખાવામાં આવે અને તે હગાર મારફતે આખાને આખાં નીકળે તથા તેમ જે ફરીથી
Page #821
--------------------------------------------------------------------------
________________
૨].
कबिदीरः प्रत्यगास्मानमैक्षत्
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૫/૧
જમીનમાં લગાડીને ઉગાડવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે નિરુપયેગી જ નીવડે છે, એટલે એક વખતે ખાવામાં આવેલું બીજ ફરીથી ઊલટીમાગે પણ જે નીકળી જાય છે તે પણ અંકુર ફૂટવાને માટે નિરુપયોગી નીવડે છે તેમાંથી અંકુરના બીજનો નાશ થઈ જાય છે, ત્યારે આ અશ્વત્થ વૃક્ષનું બીજ તે પક્ષીઓના ખાવામાં આવે અને તે ફરીથી વમન (ઊલટી) માગે કિંવા ઝાડા માર્ગ નીકળે તો ત્યાં ને ત્યાં જ વગર પ્રયત્ન અને વગર રોપે જ મોટું પીપળાનું ઝાડ ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ કઈ સ્થળે ભીંત ઉપર, તો કોઈ સ્થળે પત્થર ઉપર; તે કોઈ સ્થળે કોટ, કિલ્લા ઉપર અને કઈ કઈ રળેિ તો ઝાડાની બે ડાળીઓ વચ્ચે જ વગર જમીને અદ્ધર જ પીંપળાનાં ઝાડે ઊગેલાં જોવામાં આવે છે. આથી આ ઝાડ બીજ વગરનું તયા વગર મહેનતે ઉત્પન્ન થયેલું ગણાય છે. જો કેષ્ઠ પીપળાનું બીજ લઈ ને કિવા ગાઢ વગરની ડાળીની કલમ કરીને પીપળે લગાડવાનો પ્રયત્ન કરે છે તે કદી પણ ઉગાડી શકાતું નથી, પરંતુ તે કોઈ જગ્યાએ ઊગી નીકળ્યો હોય તો તેને ત્યાંથી મૂળ અથવા ગાંઠ સહિત કાઢીને લગાડવામાં આવે તો જ કદાચ ઊગી શકે. આ સંસારરૂપી વૃક્ષ કે જેનું વિસ્તૃત વિવરણ ઉપર આપેલું છે તેની પણ સ્થિતિ આવી જ છે. એટલે આ સંસાર વૃક્ષ પણ બી વગર જ વિરતારને પામેલ હેઈ હગાર એટલે નરકપ અને અશાશ્વત છે. એવો ખ્યાલ હંમેશાં આવે એટલા માટે તેની શાસ્ત્રકારોએ અશ્વત્થ વૃક્ષની સાથે સરખામણી કરેલી છે.
આ સંસારવૃક્ષનું કે : | બીજ છે જ નહિ વાસ્તવિક જોતાં તે આ સંસારરૂપી વૃક્ષનું કોઈ કારણ કિંવા બીજ જ નથી. અજ્ઞાનદૃષ્ટિ વડે આ બધો આડંબર સ્વપ્નવત દેખાય છે ખરો! પરંતુ જે વિવેકદષ્ટિ વડે વિચાર કરવામાં આવે તો, જાગૃત થતાં છમ વખ એકદમ કયાં અદશ્ય થઈ જાય છે તે જણાતું નથી તેમ આત્મસાક્ષાત્કાર થતાં આ તમામ દશ્યજાળ અદશ્ય થઈ જાય છે તે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ સમજી શકાતું નથી. જેમ ન હોય ત્યાં સુધીને માટે તે અંધારાનું અસ્તિત્વ જોવામાં આવે છે પરંતુ હાથમાં દીવો લઈને તેની ગમે તેટલી શોધ કરવામાં આવે તે પણ તે કદી જડતું નથી; તેમ આ ભ્રમરૂપ માયાવી અને સ્વપ્નવત મિથ્યા જગદાબર અજ્ઞાન વડે ગમે તેટલું વિશાળ અને વિચક્ષણ ભાસતું હોય છતાં પણ એક વખતે આત્માનું અપરાક્ષનાન થાય એટલે પછી આ વિશાળ અને અનેક ચિત્રવિચિત્ર ભાવાળું જગત કયાં હશે તેની જે શોધ કરવામાં આવે છે તેમાં કદી પણ સફળતા મેળવી શક્ય જ નથી; કિંવા કેઈમનુષ્યને ખાસ કારણથી મળવા જવું હોય અને તે જ માણસ જે તેને સામે મળે છતાં પણ તેની ઓળખ નહિં હોવાથી તેને જ પૂછે છે કે, અમુક માણસ કયાં છે ? તેને મારે મળવું છે; એમ પૂછવામાં આવે છે, પરંતુ જ્યારે આ પોતે જ તે છે એવી તેને ઓળખ થાય ત્યારે જ તે જાણી શકે છે કે હું આને જ અજ્ઞાનતાને લીધે તે બીજે જ કઈ હશે એમ પોતે સમજતો હતો, પરંતુ તે ખરેખર પોતાની મૂર્ખતા જ હતી અથવા તો અજ્ઞાનતાને લીધે પાસે હીરો હોવા છતાં તેને પોતે આ કાચ છે એમ માને છે, પરંતુ જ્યારે તેને પરીક્ષક તેને કહે છે કે આ તો અમૂલ્ય વસ્તુ એટલે હીરો છે ત્યારે જ તેની કાંમત સમજાઈ પોતાની અજ્ઞાનતા પર હસવું આવે છે કિંવા પાસે પડેલાં સંતરાને જ અજ્ઞાન વડે તે મેસંબી માનતા હોય પરંતુ જ્યારે પોતાની અજ્ઞાનતા તેને સમજાય એટલે તે પૂર્વે પણ સંબી જ હતી, હાલમાં પણ તે જ છે અને ભવિષ્યમાં પણ તે જ રહેશે: હું તેને જ સતરું કહેતા હતા પરંતુ તે સતરું કદી હતું જ નહિ એવી તેને ખાતરી થાય છે તથા પોતાની મૂર્ખતાનો પણ નાશ થઈ જાય છે તે પ્રમાણે આ સંસારરૂ૫ મિયા દશ્યજાળ કે જે કદી છે જ નહિ અથવા તમામ આત્મરૂપ જ છે, પ્રથમ પણ આત્મરૂપ જ હતી અને ભવિષ્યમાં પણ આભા૫ જ રહેશે, તે ત્રણે કાળમાં આત્માથી ભિન્ન હતી જ નહિ; એવી રીતે જ્યારે તેનું ખરું સ્વરૂપ સમજાય છે ત્યારે પોતાની અજ્ઞાનતાનું પોતાને જ હસવું આવે છે તથા આ અજ્ઞાનતા પણ વસ્તુતઃ આત્મસ્વરૂપ જ - વડ, પીપળે ઇત્યાદિ બધાં મહાવો પણ અશ્વત્થ વૃક્ષ કહેવાય. તેમની ઉત્પત્તિ આમાં બતાવ્યા પ્રમાણેની જ છે,
Page #822
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] અમરત્વ ઈચ્છનાર કોઈક વિરલે ધાર જ પ્રત્યગાત્મા (દશ્ય આત્માપ)ને [ ૬૭ છે, અને તેને જાણનારે પણ તત રૂ૫ જ છે, એ પ્રમાણે તે સારી રીતે જાણી શકે છે. તાત્પર્ય એ કે, આ ભ્રમરૂ૫ મિથ્યા સંસારવૃક્ષ બીજ વગરનું અને કોઈના પશુ ઉછેર્યા સિવાયનું, ક્ષણિક અને આદિ તથા અંતવાળું હાઈ વીજળીની જેમ ક્ષણમાત્રમાં નાશ પામનારું હોઈ જેની આત્મામાં કદી ઉત્પત્તિ જ થવા પામેલી નથી એવું બીજરહિત છે. એવા પ્રકારનું ભાન હંમેશાં થાય એટલા માટે પીપળાનું ઝાડ કે જે વગર બીજે અને વગર પ્રયત્ન જ ઉત્પન્ન થવા પામેલું છે તથા અશાશ્વત છે તેની ઉપમા ભગવાને આ ભ્રમિત સંસાર કેવી રીતે મિથ્યા છે તે બતાવવાને માટે આપેલી છે.
જિગ્યા હોય તે કરણ, મહાકારણ તેનું નિરાકરણ કેમ કરે છે ? આ વિવેચન ઉપરથી પ્રશ્ન થવા સંભવ છે કે, ઉપર તો કહ્યું છે કે આ બ્રહ્માંડાદિ કાર્યસૃષ્ટિનું કારણ મહત્તવાદિ (વૃક્ષાંક ૬ થી ૧૨) તથા તેનું કારણ અને બ્રહ્માંડાદિનું મહાકારણ માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૫) છે અને આ માયાના ત્રણ ગુણોમાં ઈશ્વર (વૃક્ષાંક ૨)ની કાળરૂપ ઈક્ષણશકિત વડે ક્ષોભ ઉત્પન્ન થઈ આ ચરાચર મહાકારણું, કારણ તથા કાય૩૫ દક્ષ્યાળ ઉતપન્ન થવા પામેલી છે અને હવે વળી પાછી આ મિથ્યા દશ્યજાળ કારણ વગર જ ખડી થઈ ગયેલી છે એમ કહે તે તે સુસંગત નથી. આ શંકાના સમાધાન સંબંધમાં વિચાર કરો તો જણાશે કે જેમ આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી વતિ (તજ), તેજમાંથી જળ અને જળમાંથી પૃથ્વી અને પૃથવીમાંથી અનંત ભેદભેદો ઉત્પન્ન થયા હોય એમ પ્રતીત થાય છે પરંતુ આકાશ તો તદ્દન શાંત, સ્વચ્છ, સ્વસ્થ અને નિષ્ક્રિય છે; તેમાંથી પ્રથમ વાયુરૂપ ગતિ શી રીતે થવા પામે ? જો કે તે વાયુ આદિનું અધિષ્ઠાન હોવા છતાં પણ તે કાંઈ વાયુનું કારણ થઈ શકતું નથી. વળી આકાશ તો તદ્દન નિશ્ચળ છે અને વાયુ તે તે કરતાં તદ્દન વિરુદ્ધ ધર્મોને એટલે કે આ સય ચંચળ અને અશાંત હોય છે; આમ છે તો પછી આકાશ પોતાનાથી વિરુદ્ધ ધર્મના તત્ત્વને કેવી રીતે ઉત્પન્ન કરે ? અને જો આમ થાય તો અજવાળું અંધારાને અને અંધારું અજવાળાને ઉત્પન્ન કરે છે એમ કહેવાનો પ્રસંગ આવશે પણ વ્યવહારમાં તે અનુભવ તો કદી આવતો નથી; માટે આકાશે વાયુને ઉત્પન્ન કર્યો છે એમ કહેવું એ તે વંધ્યાના પુત્ર જેવું જ ગણાય. તસ્માતું આકાશ એ કાંઈ વાયુનું કારણ થઈ શકતું નથી પરંતુ વાયુને તે અવકાશ આપે છે એટલે જે આકાશ ન હોય તે વાયુનું અસ્તિત્વ જ સંભવે નહિ તેથી એમ માનવું જ પડે છે કે આકાશ એ વાયુનું અધિષ્ઠાન છે, પણ કારણ નથી; જે આમ છે ત્યારે વાયુમાં ચંચળતા શી રીતે ઉત્પન્ન થઈ એ વિચાર કરવાનો રહ્યો; જે અર્થે વ્યવહારમાં, વાયુમાં ચંચળ સ્પષ્ટ અનભવાય છે, તે પછી તેને ઉત્પન્ન કરનારો તો કઈ અવશ્ય હોવો જ જોઈએ એવું અનમાન પ્રથમ કરવું પડશે, પણ તેનો ઉત્પત્તિકાર આકાશ નથી એ વાત પણ નિર્વિવાદ સિદ્ધ થાય છે. તેને જે પ્રેરક છે તે તો જ્યારે વાયુમાં સ્પંદન થાય ત્યાર પછી જ જાણમાં આવી શકે એ છે એટલે વાયુમાં ચલન થાય તે ઉપરથી કહી શકાય છે કે તેને સ્પંદન કરનારો કાઈક છે અને તેની પ્રેરણાશકિત વડે જ વાયુમાં આ રીતે ચંચળતારૂપ ક્ષોભ ઉત્પન્ન થવા પામેલ છે. આમ એક વખતે વાયુનો ચંચળતાનો નિર્ણય થયો કે પછી તેજ (વહ્નિ), જળ અને પૃથ્વી એ ચારે મહાભૂતોની સંગતિ ભૌતિક જ્ઞાન વિજ્ઞાન વડે લાગી શકે છે. હવે ધ્યાનમાં રાખે કે આ રીતે વાયુ ચંચળ છે તથા આકાશ નિશ્ચળ છે એનું જ્ઞાન મેળવનારો તો આ પૃથવી તત્વમાંથી ઉત્પન્ન થયેલો કેઈ મનુષ્ય જ હોય છે, આકાશને તો તે વાતની કાંઈ ખબર પણ હોતી નથી; તેમ આ આત્મા તો આકાશની જેમ તદ્દન નિશ્ચળ, શાંત, ઉત્પત્તિથી રહિત, ઉપાધિ કિંવ મર્યાદાની કક્ષામાં નહિ આવનારો, અવ્યય અને કુટસ્થ છે. તે આત્મા તે આ દસ્થાદિ વગેરે મારા છે કિંવા મારામાં છે અથવા તે છે અને નથી એવું તેને જાણનારો કોઈ સાક્ષી છે. ઇત્યાદિ કાંઈ પણ જાણતા જ નથી; તેમ તે ઈશ્વર તથા તેની કાળપ ઈક્ષણશકિત વડે ભ પામનારી માયા અને તે માયાનાં સર્વાદિગુણની સાથે યુકિંચિત પણ સંબંધ ધરાવતું નથી. તે તે તદ્દન અસંગ
આ આત્મા અસંગ છે તથા આ જગતાદિ દશ્યનાળ સસંગ છે ઇત્યાદિ
Page #823
--------------------------------------------------------------------------
________________
માતૃત્તામૃતવામિન્ II 8.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ ૧૫૨
જાણનારો તથા તેને જ્ઞાન અને અજ્ઞાન કહેનારો પણ આ મિથ્યા માયા (વૃક્ષાંક ૩) અને તેનો પ્રેરક ઈશ્વર (વૃક્ષાંક ૨)ની કક્ષામાં જ કઈ હોય છે, આત્મા પિકીન નથી; કેમકે આત્મામાં તો જ્યાં માયા (વૃક્ષાંક ૩થી ૧૫ ઘ) અને તેના સાક્ષી ઈશ્વર (વૃક્ષાંક ૨)નો જ લવલેશ નથી તે પછી એ માયાના કાર્ય પૈકી જ કંઈ આ માયા છે, આ ઈશ્વર છે, આત્મા છે અને તે આ અસંગ છે વા આ સસંગ છે; ઇત્યાદિ ભેદભેદે જાણનારો હોય તે તે જેમ સ્વપ્નમાં દેખાતે આપણો દેડ સ્વપ્નની સાથે જ વિલયને પામે છે તેમ માયા અને તેનું કાર્ય તથા તેના કાર્યો પૈકીને જ કઈક કહેવાતે આ માયાને દ્રષ્ટી તેમ જ માયાને જાણનારે ઈશ્વર (વૃક્ષાંક૨) પોતે પણ નિરર્થક જ કરે છે. સારાંશ એ કે, જે જે કાંઈ આવાણી વિલાસ છે, તે તે પ્રથમ જણાવી ગયા તેમ તમામ મિથ્યા છે. પ્રબંધ થતાં સુધી અજ્ઞાનમાંથી જ અજ્ઞાનનો આશ્રય લઈ આ અજ્ઞાનને કાંટે કાઢવાની તે એક શાસ્ત્ર કલ્પિત યુક્તિ છે એટલું જ; વાસ્તવિક રીતે આત્માનું સ્વરૂપ તે તદ્દન અનિર્વચનીય જ છે એમ નિશ્ચયપૂર્વક જાણ ( સાચું જ્ઞાન થતાં સુધી મિથ્યા યુક્તિએને આશ્રય લઈ સમજાવવાની પ્રથા સંબંધે વધુ વિવેચનને માટે અધ્યાય ૨ પૃષ્ઠ ૧૫૩થી ૧૬૭ તથા અધ્યાય ૧૩ જુઓ).
સંસાર મિથ્યા છતાં સત્ય કેમ લાગે છે? શ્રીકૃષ્ણ ભગવાન કહે છે : હે પાર્થ! આ મુજબની સત્ય પરિસ્થિતિ હોવાથી જ હું તને કહી રહ્યો છું કે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિ વડે જે જે કાંઈ ભાસમાન થાય છે તે સર્વ આત્માને આત્મામાં આત્મરૂપ સાધન વડે અને આત્મરૂપે જ ભાસે છે, એમ નિઃશંક જાણ. એ જ્યારે તારો સંપૂર્ણ નિશ્ચય થશે અને આત્મા વિના બીજું કાંઈ દેખવાપણું રહેશે નહિ ત્યારે આ બધું જાણવાનું, જાણેલું તેમ જ જે જે કઈ ભાસમાન થાય છે એવું તમામ દસ્ય, ઈન્દ્રજાળવત મિથ્યાભ્રમરૂપ કેવી રીતે હતું તે તું સારી રીતે અનુભવી શકીશ. પછી કેઈપણ પ્રકારની શંકા તારા મનમાં રહેવા પામશે નહિ એટલે તું તદ્દન નિઃશંક થઈ શકીશ; કેમ કે જ્ઞાન પતે તો સ્વતઃસિદ્ધ છે, તેને બીજા કોઈના આધારની અપેક્ષા નથી. જેમ દીવાને પ્રકાશવાને માટે બીજા કોઈદીવાની અપેક્ષા હોતી નથી તેમ વ્યવહારમાં તે જ્ઞાન છે એવો તેના ઉપર જે આરોપ કરવામાં આવે છે તે પણ અનાનમાંની જ જ્ઞાન નામની એક શાખા છે, એમ જાણવું. તેથી પ્રકાશની પ્રાપ્તિ થઈ એટલે ફક્ત અંધારું નષ્ટ થયું એ ભાવ જ તેમાંથી લેવાના હોય છે તેમ જ્ઞાનની પ્રાપ્તિનો અર્થ અજ્ઞાનની નિવૃત્તિ કરવી એટલો જ એક સમજવો. આથી જેમ કાંટા નો કાંટો કાઢી નાંખવાનો તેમ અજ્ઞાન (વ્યવહારનું જે જ્ઞાન તે અજ્ઞાનની અંતર્ગત આવતું હોવાથી તે અજ્ઞાન છે) વડે અજ્ઞાનને નિવૃત્ત કરી નાંખવું; બસ એટલું જ એક તમામ શાસ્ત્રોનું કાર્ય છે, એમ સમજ, મેં આ મિયા સંસારવૃક્ષની અશ્વત્થવૃક્ષની સાથે તુલના કેમ કરી તે હવે આથી તારા ધ્યાનમાં સારી રીતે આવ્યું હશે. હવે તું કહેશે કે આ વાત તે હું સારી રીતે સમજ્યો. આ સંસારવૃક્ષ કારણ વગર જ ઉત્પન્ન થયેલું હોઈ ક્ષણિક અને તદ્દન મિથ્યા છે એટલું જ નહિ પરંતુ ત્રણે કાળમાં કદી છે જ નહિ. આ રીતે અવિદ્યમાન છતાં પણ ભ્રમ વડે મને તો તે તદ્દન સાચા જેવું જ ભાસે છે તે તે ભ્રમ કેવી રીતે દૂર કરો, તે માટે કાંઈ ઉપાય છે? તે તે સંબંધે તને હવે કહું છું તે તું સારી રીતે સાંભળ.
આને જે અવ્યય (આત્મા) રૂપે જાણે છે તે જ ખરે જ્ઞાની જેનું મૂળ ઊર્વ એટલે ઉપર, શાખા નીચે તથા છંદ એ જેનાં પાંદડાંઓ કહેવાય છે, તે વીજળી કિંવા સ્વપ્નની માફક ક્ષણવારમાં નાશ પામનાર અર્થાત બીજી ક્ષણે પણ જેનું અસ્તિત્વ રહે એવી જેને માટે ખાતરી નહિ આપી શકાય એવા આ સંસારરૂપી અશાશ્વત વૃક્ષને અશ્વત્થવૃક્ષ એટલે બોજ લગાડ્યા વગર એટલે કારણ વગર અને કોઈપણ પ્રકારનો પ્રયત્ન કર્યા સિવાય જ વધેલું એવું પીપળાનું ઝાડ કહેવામાં આવે છે, કેમ કે આ સંસારવૃક્ષ પણ તદ્દન નશ્વર અર્થત ક્ષણમાત્ર પણ રહેશે એવી જેને માટે કદી પણ ખાતરી નહિ આપી શકાય એવું, કોઈ પણ કારણ અને પ્રયત્ન વગર જ ઉત્પન્ન થયેલું તથા વાસ્તવિક મિથ્યા હોવા છતાં પણ સ્વપ્નની માફક જાણે સત્ય જ ના હોય તેવું ભાસે છે, તેને ક્ષણિક અને નાશવંત નહિ સમજતાં
Page #824
--------------------------------------------------------------------------
________________
મીતાહન] (આ બધું આત્મસ્વરૂપ છે એવા જ્ઞાનરૂ૫) ચક્ષુ વડે અંતર્મુખ થઈ જુએ છે. [ ૬૫
તે તમામ તત્વતઃ અવ્યય એટલે આત્મા કિંવા બ્રહ્મરૂપ જ છે એમ જે જાણે છે તે જ ખરો વેવ વરતુને જાણવાવાળા એટલે કે જે જાણવાનું છે તેને જાણવાવાળે અર્થાત આત્મતત્વને જાણનારે ખરે જ્ઞાની સમજવો. તાત્પર્ય એ કે, આ ભ્રમ વડે ભાસનારો મિથ્થા સંસારરૂપી વિશાળ દશ્યભ્રમ જે જોવામાં આવે છે તે તમામ આત્માથી અભિન્ન એવા આત્મારૂપ જ છે એવા પ્રકારે જે તેને કેવળ એક આત્મરૂપે જાણે છે તે જ ખરો જ્ઞાની છે. માટે હે અર્જુન ! મેં તને પ્રથમ વખતેવખત કહેલું છે તે પ્રમાણે તું પ્રથમ આ બધું આત્મસ્વરૂપ જ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ અને તેવું જાણનારો “હું” પોતે પણ આત્મા જ છે; એવી રીતનો દઢ નિશ્ચય કરીને પછી કાયા, વાચા, મન બુદ્ધિ ઇત્યાદિ વડે જે જે કાંઈ કર્મો, સંકલ્પો અથવા તે નિશ્ચયો થાય કિંવા જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં આવે તે તમામ આત્મરૂપ છે. ટૂંકમાં એટલું કે, અંતઃકરણમાંથી આત્મા વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા દેવું નહિ અને જે બીજી કઈ વૃત્તિનું ઉત્થાન થવા પામે તે તુરત જ તે આત્મસ્વરુપ છે એવા પ્રકારની આત્મરૂપ પ્રતિત્તિ વડે તેને તત્કાળ દાબી દેવ; આ મુજબ જ્યાં સુધી આ મિયા સંસાર જમની પ્રતીતિ થયા કરે ત્યાં સુધી દઢ નિશ્ચય અને એક નિષ્ઠા વડે હું, તું, તે, આ, મારું, તારું, મને, તેને ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારનો સર્વાત્મભાવનો અભ્યાસ સતત કરે પડે છે. આ રીતના અભ્યાસની દૃઢતા વડે છેવટે તેને મિથ્યા જગતની પ્રતીતિ થવી બંધ થઈ તે પૂણતાદાસ્યભાવની પ્રાપ્તિ કરી શકે છે. માટે જ્યાં સુધી કિંચિત્માત્ર પણ દૈતની પ્રતીતિ થવા પામે ત્યાં સુધી આવા પ્રકારનો અભ્યાસ કર્યા સિવાય આ મિયા પ્રપંચનો ભ્રમ કદી પણ મટતો નથી. હવે આ સંસારવૃક્ષને છેદવાને બીજો ઉપાય કહું છું તે તું સાંભળ.
વર્ષ બહુતાસ્તર શાણા गुणप्रवृद्धा विषयप्रवालाः । શપથપૂ.ગુલાતાને
कर्मानुयन्धीनि मनुष्यलोके ॥२॥
જે કદી પણ છે જ નહિ એવું શું હશે? મનુષ્યલકમાં કર્મબંધનને ઉત્પન્ન કરનારાં, જેનાં મૂળો નીચે રોપાયેલાં કિંવા પરોવાયેલાં છે અને ગુણો વડે અસંત વૃદ્ધને પામેલી તથા વિષયરૂપી કુમળાં પાંદડાંવાળી તેની શાખાઓ ઊચે અને નીચે તરફ પ્રસરેલી છે એ આ અવિરઢ મૂળવાળો જે અશ્વત્થ, તે તત્વતઃ કદી ઉપલબ્ધ જ નથી તથા આનું ૨૫ પણ નથી તેમ જ આદિ, મધ્ય અને અંત પણ નથી. તેને અસંગરૂ૫ શસ્ત્ર વડે છેદીને તદ્દન નિર્મૂળ કરો. ત્યાર પછી અત્યંત શોધવા લાયક તત (તે) એવા પદ વડે સંબોધવામાં આવતું જે આત્મપદ છે કે જેમાં ગયેલા ફરીથી કદી પણ પાછા આવતા જ નથી તથા જેનાથી આ પુરાણ પ્રવૃત્તિ (મિથ્યા માયા) વિસ્તારને પામેલી છે તે આવ પુરુષનું શરણ પ્રાપ્ત કરવું જોઈએ.
પ્રથમ ઊંચે અને હવે નીચે મૂળ છે એમ ઊલટું કેમ કહે છે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે પાર્થ! તું કદાચ કહીશ કે ઉપર તે તમોએ હમણાં જ કહ્યું કે જેનું મૂળ ઊંચે છે તથા શાખા નીચે છે એ આ અશ્વત્થ અવ્યય એટલે આત્મસ્વરૂપ જ છે અને હવે કહે
ઊંડાં ઊતરેલાં અને ચોતરફ પ્રસરેલાં જેનાં મૂળ છે તથા શાખાઓ ઉપર નીચે સર્વત્ર પ્રસરેલી છે તેમ જ વિષયરૂપ સુંદર અને ઝીણાં ઝીણું કુમળાં પાંદડાંઓ જેને પહેલાં છે એ આ અશ્વથ છે. આ બંને વિધાનો પરસ્પર વિરુદ્ધ અને તે પણ એકી સાથે જ કહે છે. કેમ કે ઉપર, ઊંચે મૂળ નીચે શાખા,
Page #825
--------------------------------------------------------------------------
________________
૬૯૬]
पराचः कामाननुयन्ति बालाः
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૫/૨
એમ કહ્યું અને તરત પાછા અહીં તેથી વિરુદ્ધ કહે છે તે એ બને પરસ્પર વિરુદ્ધ વિધાનો કેમ સંભવે? આ શંકાના સમાધાન માટે કહું છું તે તું સાંભળ. વાસ્તવિક રીતે તે આમાં વિરોધાભાસ જેવું કાંઈ નથી. ઉપર જે તને અશ્વત્થનું દષ્ટાંત આપીને સંસારવૃક્ષનું વર્ણન કર્યું તે તે અપરા પ્રકૃતિ, સર્ગસૃષ્ટિ કિવા મહાકારણુ સૃષ્ટિનો ત્રણગુણે વડે વિસ્તાર (વૃક્ષાંક ૩થી ૧૫ સુધી) થયો છે એવી જેમની દૃઢ માન્યતા હોય તેવાઓને ઉદ્દેશીને હોઈ તે કેવી રીતે થવા પામ્યો તે પ્રથમ સમજાવવામાં આવ્યું છે અને પછી બીજાંકુર ન્યાયાનુસાર તે સર્વ અભિન્ન એવા અવ્યય કિવા આત્મરૂપ જ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એ રીતે એજ્યભાવની પરિપકવતા થતાં સુધી અભ્યાસ કરવાને માટે કહ્યું. એ તો અનિર્વચનીય એવા અવ્યય ( વ્યયરહિત) આત્મસ્વરૂપમાંથી વિવરૂપ આ મિયા આભાસ કેવી રીતે ઉત્પન્ન થયો તેનું રહસ્ય તને યુક્તિવડે સમજાવેલું છે. હવે આ સર્વ સંસારવૃક્ષ, ભ્રમને લીધે જે ત્રણ ગુણોના મિશ્ર દ્વારા અનેક આભાસને પ્રાપ્ત થઈ તદ્દન સત્ય જ છે એવી રીતે તેની દઢતા જેઓને અત્યંત રૂઢ થયેલી છે એવા અવિવેકીઓ કે જેઓ તો તેને તદ્દન સત્ય માની આ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોના પાશમાં સપડાઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઇત્યાદિ વિષય કે જે ઉપર ઉપરથી જોવામાં મધુર જણાય છે અને જેમાં અસંખ્ય પ્રકારનાં મિશ્રણ થવા પામેલાં હોઈ જે અંતે વિષ રૂ૫ હાઈ વસ્તુતઃ સાવ મિથ્યા જ છે તેમાં રચ્યાપચ્યા રહે છે અને તેવામાં ત્રણ ગુણોના પાશમાં સપડાઈ પોતપોતાની વાસનાવશાત અનેક પ્રકારની ઉચ્ચ એટલે મનુષ્યમાંથી બ્રહ્મલોક પર્વતની યોનિઓ તથા નીચ એટલે મનુષ્યમાંથી પશુ, પક્ષી, વૃક્ષ, પાષાણુ ઇત્યાદિ નિઓમાં ભટકયા જ કરે છે. સ્પષ્ટતાને માટે દૃષ્ટાંત કહું છું.
પ્રથમ ઝાડ કે બીજ ? જેમ વ્યવહારમાં કોઈ કહેશે કે ઝાડ પહેલું કે બીજ પહેલું તેને ઉત્તર આપો કઠણું છે. કેમ કે બીજ વગર ઝાડની ઉત્પત્તિ કદી પણ થતી નથી તથા ઝાડમાં ફળો થાય ત્યારે જ તેમાં બીજ ઉત્પન્ન થાય છે એવો વ્યવહારમાં સ્પષ્ટ અનુભવ છે. હવે જે ઝાડ પ્રથમ છે એવા પક્ષને સ્વીકાર કરવામાં આવે તે અડચણ એ આવે છે કે જગતમાં સૌથી પ્રથમ ઝાડ ઉત્પન્ન થયું ત્યારે બીજ ક્યાંથી આવ્યું ? અથવા તે બીજ વગર જ કેવી રીતે ઉત્પન્ન થયું ? આ શંકાનું નિવારણ થાય કે પછી તે ઝાડમાંથી શાખા, પાન, કલ, ફળ અને તે ફળમાં બીજ ઇત્યાદિ તેમ જ તે બીજોમાંથી ફરી પાછા અનેક વૃક્ષો તથા તેની શાખા પાન, ફૂલ, ફળો વગેરે; એ રીતે અનંત ઝાડોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કેવી રીતે અને કયા આધારે થાય તે સર્વ જાણી શકાય છે. પરંતુ સૌથી પ્રથમ બીજ જ કયાંથી આવ્યું તેની સિદ્ધતા થતી નથી. વળી જો બીજ પ્રથમ હોય એમ માનીએ તો તે બીજ જમીન વગર ઉગી શકતું નથી. માટે તે બીજ પડવાની ભૂમી પણ પહેલેથી હેવી જોઈએ તથા બીજ નાખનારો પણ કઈ અવશ્ય હોવો જોઈએ. આટલી બાબતોનો રવીકાર થાય તે જ આગળ ચાલી શકાય. તેના નિર્ણયને માટે શાસ્ત્રમાં કાકાલીય ન્યાયને આશ્રય લઈ પીપળના વૃક્ષના દૃષ્ટાંત દ્વારા સમજાવવાની પદ્ધતિ છે અને મેં પણ તેનું જ અવલંબન કરેલ છે. વ્યવહારન અનભવ ઉપરથી જણાય છે કે બીજ વગર વૃક્ષનું અસ્તિત્વ કદી પણ શકય નથી, આથી એવું અનુમાન કરવું પડે છે જે અર્થે બીજ વગર વૃક્ષનું અસ્તિત્વ કદી પણ શક્ય નથી તે અર્થે પ્રથમ બીજ તો હોવું જ જોઈએ. પરંતુ તે બીજનું કારણ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી, તેથી તે કારણ કેવળ લક્ષ્યાથ વડે જ જાણી શકાય એવું હોઈ જ્યારે તેમાંથી અંકુર ફૂટ્યો ત્યારે જ તે જાણી શકાયું કે આ અંકુર ફૂટયો છે તો જરૂર તેનાં મૂળમાં બીજ હોવું જોઈએ. કાણુ મૂળિયાં, થડ, શાખા વગેરે બધું તે જાણી યા પ્રત્યક્ષ જોઈ શકાય છે. પરંતુ બીજ તે પોતાનું બીજત્વ છેડીને મૂળિયાં અને અંકુરાદિરૂપે વિસ્તારને પામેલું હોવાથી તેને પતા શી રીતે મેળવી શકાય ? જે બીજની શોધ કરવાને માટે ઝાડનાં મૂળિયાંદિ ઉખેડવામાં આવે તો આખું ઝાડ જ મરી જાય છે અને તેની શોધ કરનારે પણ આ ઝાડનો જ દ્રષ્ટા હોવાથી ઝાડનો જ અંશ ગણાય. એટલે તેનું પિતાનું જે દૂછવાપણું તેને પણ વિલય અનાયાસે જ થઈ જાય છે.
Page #826
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન પણ બાળકબુદ્ધિ(અજ્ઞાનીઓ) બાપને સાચું સમજી કામે પગ પાછળ જ મંડે છે [ ૧૯૭
એક કે અનેક પુરુષ? સામાન્યતઃ એવો નિયમ છે કે સત્યને જાણનાર સત્ય તથા અસત્યને જાણનારે પણ અસત્યરૂપ જ હોઈ શકે, કેમ કે સત્ય ને અસત્ય એ બંને ભાવો પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પર વિરુદ્ધ છે. આથી જેમ પ્રકાશ હોય ત્યાં અંધારું કદી પણ હોઈ શકે નહિ તેમ જ્યાં સત્ય હોય ત્યાં અસત્યનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી, તો પછી તે પરસ્પર એકબીજાને શી રીતે જાણી શકે? આ ન્યાયાનુસાર સત્યને જાણનારો અસત્ય કેવી રીતે હોય? અર્થાત્ સત્યને જાણનારે તે કરતાં વિરુદ્ધ એવા અસત્ય ધર્મવાળો નહિ પરંતુ સત્યરૂપ અને અસત્યને જાણનારો અસત્યરૂપ જ હોવો જોઈએ આ સિદ્ધાન્તાનુસાર ઝાડને દ્રષ્ટા પણ ઝાડ પકીનો જ ગણાય એમ અત્રે કહેવામાં આવ્યું છે, તેનો ઉદ્દેશ એવો છે કે આ વ્યવહારમાં મુખ્ય પ્રાણ કિંવા મહાપ્રાણ(વૃક્ષાંક ૬) જ અનેક શાખા પ્રતિરશાખાઓરૂપે પ્રસરેલ છે. તે જયારે વાસનાવશાત જે જે વિષયના વિવિધ પ્રકારના જ્ઞાનને અનુભવે છે ત્યારે તે દરેક જ્ઞાન વખતે તે પોતે જ જ્ઞાતા, જ્ઞાન અને યરૂપે બને છે. જેમ જળાશયમાં સંચય કરેલું પાણી પ્રથમ મોટા નળમાંથી નાના નાના નળ દ્વારા સર્વત્ર પ્રસારવામાં આવે છે અને જ્યારે નાના નળો બંધ કરવામાં આવે ત્યારે તેમાંનું પાણી પુનઃ મોટા નળમાં જ મળી જાય છે તે વખતે નાના નળનો જાણનારો* પણ નાનો નળ બંધ થતાં મોટા નળ સાથે એકરૂપ થઈ જાય છે. તેમ વ્યવહારવિષયમાં દરેક જ્ઞાન વખતે તેને જાણનારો, જાણવાપણું તથા છે અને જાણે છે તે આ બધું વેગળું ગળું જ હોય છે અને તે તે પદાર્થના જ્ઞાનને જ્યારે વિલય થઈ જાય છે ત્યારે તેના જ્ઞાતાભાવનો પણ વિલય તે સાથે અનાયાસે જ થઈ જાય છે. જેમ કે વ્યવહારમાં આ પુરતક છે એવું જ્ઞાન થયું એટલે મૂળજ્ઞાનમાંથી એક શાખા પ્રગટીને તે પોતે પુસ્તકના જ્ઞાતા, જ્ઞાન અને Bયરૂપે બની ત્યાર પછી પુસ્તકનું જ્ઞાન મટી ફળનું જ્ઞાન થયું ત્યારે પુસ્તકને જ્ઞાતા, જ્ઞાન અને ભાવ પુનઃ મૂળજ્ઞાનમાં મળી ગયો અને મૂળજ્ઞાનમાંથી ફળને જ્ઞાતા, જ્ઞાન અને ય એવી શાખારૂપ ત્રિપુટી પ્રકટ થઈક આ રીતે કાયા, વાચા, મને બુદ્ધિ ઇત્યાદિ વડે વ્યવહારમાં જે જે કાંઈ જ્ઞાન થાય છે, તે તમામ વ્યવહારજ્ઞાન વખતે આ મૂળજ્ઞાન જ વિવિધ પદાર્થોના જ્ઞાતાદિ ત્રિપુટીરૂપ શાખા, પ્રતિશાખાઓરૂપે પ્રતીતિમાં આવે છે તથા તે જ જ્યારે આ સર્વને કેવળ એક આત્માકારરૂપે અનુભવે છે ત્યારે તે સ્વતઃસિદ્ધ એવું મૂળ જ્ઞાન જ એકાકારરૂપે અનુભવવામાં આવે છે અને જ્યારે તે અનંતાકાર કિંવા એકાકારરૂપે પણ પ્રતીતિમાં આવતું નથી ત્યારે તે પોતાના વતઃસિદ્ધ સ્વરૂપમાં જ સિદ્ધ હોય છે. આમ આ એક કિંવા અનેક તત્વથી પર એવું બ્રહ્મ વા આમસ્વરૂપ જ એકના જ્ઞાતાદિ ત્રિપુટીરૂપે, એકસ્વરૂપે તથા અનંતાકારના જ્ઞાન વખતે જ્ઞાતાદિ ભિન્ન ભિન્ન અનંત ત્રિપુટીરૂપે અનુભવમાં આવે છે. જ્યારે તે એકાકાર ભાવે પ્રતીતિમાં આવે છે ત્યારે તેને જ્ઞાન એવી સંજ્ઞા લાગુ પડે છે. અને જયારે તે અનંતાકારે પ્રતીત થાય છે ત્યારે તે અજ્ઞાન એવી સંજ્ઞાને પાત્ર બને છે. આ રીતે સ્વતઃસિદ્ધ અને સ્વસંધ એવું એ મૂળજ્ઞાન જ નાનાનાનરૂપે, એકાકાર અને અનેકાકારે, જ્ઞાતા અને દ્રષ્ટાદશ્યાદિ ભાવો વડે વ્યવહારમાં પ્રતીત થતું હોવાથી અત્રે ઝાડોના દ્રષ્ટા ઝાડના જ્ઞાનની સાથે જ વિલયને પામે છે એમ કહેવામાં આવેલું છે. આ વ્યવહાર ન્યાયના જ્ઞાનવાળા દૈતવાદીઓ પુરુષ વા આત્મા અનેક છે એમ કહે છે તેનું કારણ પણ આ જ છે. તેઓએ આ કેટીમાં સ્થિત રહીને તે સિદ્ધાંત કહે છે, એમ સમજવું.
પ્રથમ ઊંચે અને પછી નીચે મૂળ કહેવાનું કારણ સારાંશ એ કે ઝાડ ઊગી નીકળ્યા પછી વાવેલા બીજની શોધ કરવા જતાં મૂળ ઊખેડી નાખવું પડશે, અને તેમ કરવા જતાં પતાસહ તમામ ઝાડ મરી જાય છે એટલે ઝાડ મરી જતાં પોતે પણ ઝાડની
- અહીં બે નળનું જોડાણ કરનારા સાંધાને જ દ્રષ્ટા વા જાણનારે સમજો અને તેમાંના પાણીને દર્શનરૂપ જાણવું તથા નળથી માંડીને નળની ચક્લી સુધીનું તેમ જ પાણીને વિવિધ પ્રકારે ઉપયોગ કરનારાઓ એ બધું દશ્યરૂપ જાણવું. આ બધું દ્રષ્ટા, દર્શનાદિનું અધિષ્ઠાન પાણું છે.
Page #827
--------------------------------------------------------------------------
________________
૬૯૮]
તે મૃયોજિત વિતતી વાર..
[ સિદ્ધાન્તકાર્ડ ભ૦ ગીવ અ૦ ૧૫/૨
ઉપાધિમાંથી મુક્ત બને છે. આ ઉપરથી એવો નિશ્ચય થાય કે જે બીજની શોધ કરવી હોય તે પિતામહ તેમાંથી ઉત્પન્ન થયેલા મૂળિયામાંથી માંડીને તે ફળ સુધીના તમામ ઝાડનો જયારે વિલય થઈ જાય છે ત્યારે જે શેષ રહે છે તેવું સ્થાન એ જ આ વૃક્ષના બીજનું પણ બીજ છે. વૃક્ષના મૂળથી તે શાખા, પ્રતિશાખા, પાંદડા, ફલ ફળ વગેરેનો ઉત્પત્તિક્રમ તે મળી શકે છે. તે સર્વ જેવું બીજ તેવો જ અંકુર એટલે જેનું બીજ તેનું જ ઝાડ એ ન્યાયાનુસાર જેમ આંબાના બીજમાંથી આંબાનું ઝાડ જ ઉત્પન્ન થાય છે, તેનાં મૂળિયાં, થડ, ડાળીઓ, પાંદડાં, ફૂલ, અને ફળ તથા તેમાંનું બીજ, એ સર્વ આંબાનાં જ છે એમ કહી શકાય છે તેમ આ સંસારવૃક્ષના બીજની શોધ કરવાથી જ્યાં મૂળિયાં સહ તમામ સંસારવૃક્ષનો વિલય થાય છે, એવું તે અનિર્વચનીય હોવું જોઈએ, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. આ અનિર્વચનીય એવું આત્મરૂપ બીજ જ્યારે “હું” “હું” એવા કુરણરૂપ અંકુરને પ્રાપ્ત થયું ત્યારે જ જાણી શકાયું કે “હું” “હું” એવા કુરણરૂપ અંકુરનું કઈક બીજ જરૂર હોવું જ જોઈએ, આમ તત્ત્વદષ્ટિએ તેના એટલે બીજના પણ બીજરૂપ અનિર્વચનીય એવું એ આમપદ છે. તેને “તત' એવી સંજ્ઞા હોઈ જેને આદ્યપુરુષ કહેવામાં આવે છે તે પણ આ જ છે; એ રીતે બીજનો નિણય ફક્ત તવદષ્ટિ વડે જ થઈ શકે તેમ છે; તેને સાક્ષાત અનુભવ કરી પ્રત્યક્ષ ખાતરી કરી લેવાને માટે અંકુરરૂપ થયેલા “હું” “હું” એવા સ્કરણ (વૃક્ષાંક ૩)નાં મૂળિયાં કે જેને ઈશ્વર, દ્રષ્ટા કિંવા સાક્ષી (ક્ષાંક ૨) ઈત્યાદિ કહેવામાં આવે છે તે સહ આ સર્વને જ્યારે વિલય થાય છે અને ત્યાર પછી જે અવશેષ રહે તેને અનુભવ લેવો જોઈએ. તો જ આ સંસારવૃક્ષના બીજની સાચી શોધ થઈ એમ કહી શકાશે. આ ઉપરથી આ સંસારવૃક્ષને અશ્વત્થ એટલે ક્ષણિક અથવા નાશવંત શા માટે કહે છે તે તું સારી રીતે જાણી શકીશ. વળી તારા ધ્યાનમાં એ પણ આવ્યું હશે કે આ સંસારરૂપ વૃક્ષનું સાચું સ્વરૂપ તે ત્યારે જ અનુભવી શકાય છે કે જ્યારે આ સર્વ અનિર્વચનીય એવું આત્મવિરૂ૫ છે એ સમભાવને તન્મયતા પ્રાપ્ત થતાં સુધી અભ્યાસ થાય. પોતાહ સર્વનો વિલય કરી સંપૂર્ણ રીતે તાદાઓ નાવ પ્રાપ્ત થતાં સુધી એકનિષ્ઠા વડે દઢ નિશ્ચયથી સર્વાત્મભાવનો જ સતત અભ્યાસ કરવો જોઈએ કિંવા પિતા સહ સંપૂર્ણ દશ્યને આ નથી, આ નથી એવા પ્રકારના દૃઢનિશ્ચય વડે નિઃશેષ કરી નાખવાને માટે તેવા નિઃશેષભાવનો સતત અભ્યાસ કરવો જોઈએ. એટલા માટે જ મેં તને પ્રથમ બીજાકરન્યાયાનુસાર આ તમામ સંસારવૃક્ષનું મૂળ ઉt'ચે (વૃક્ષાંક ૨) હોઈ તેની શાખા તથા છંદાદિપ પાંદડાં નીચે છે (વૃક્ષાંક ૩ થી ૧૫ ), તે બધું જાણે દશ્યરૂપે જ ન હોય એમ મૃગજળવત જોવામાં આવે છે ખરું પરંતુ વાસ્તવમાં તેવું નથી પરંતુ અવ્યય એટલે આત્મસ્વરૂપ જ છે તથા એવું જાણનારે જ ખરે નાની છે એમ કહેલું છે. હવે નિઃશેષ અવસ્થા સંબંધને અભ્યાસને માટે આ જ અશ્વત્થરૂપ સંસારવૃક્ષનું વર્ણન તને કહેવાનું હોવાથી મેં નીચે મૂળ તથા ઊર્ધ્વ અને અધઃશાખા છે એમ કહેલું છે. તેને ઉદેશ એ છે કે તને ઉપર ઝાડના દૃષ્ટાંતમાં કહ્યું તે પ્રમાણે સૌથી પ્રથમ બીજનો નિર્ણય થયા પછી તેમાંથી ઝાડની ઉત્પત્તિ થવા પામે છે, ઝાડામાં ફળો ઉતપન્ન થઈ તેનાં અસંખ્ય બીજો તથા તે બીજેમાંથી ફરી પાછાં અસંખ્ય ઝાડે ઉત્પન્ન થતાં રહે છે, એ પ્રમાણે જે ક્રમ ચાલે છે તે પણ સર્વ મિથ્યા અને ક્ષણિક છે. કેમ કે અશ્વત્થની જેમ આ સંસારવૃક્ષ પણ બીજ વગર અથવા તો જેમાંથી વૃક્ષની ઉત્પત્તિ થઈ ન શકે એવા પ્રકારના (બ્રહ્મરૂપ) બીજમાંથી કોઈ પણ કારણ અને સ્થાન વગર વિના ઉછેર્યો અનાયાસે ઉત્પન્ન થયેલું હોવાનું ભાસે છે; તેથી પાક્ના અનુસંધાનને ધ્યાનમાં રાખી મેં તેનું અશ્વત્થરૂપે જ વર્ણન કર્યું છે, એમ સમજ. આથી આ બંને વિધાનોમાં ખાસ કંઈ વિરોધાભાસ નથી પરંતુ શાસ્ત્રમાન્ય એવી તત્ત્વજ્ઞાન સમજવાની આ એક યુક્તિ છે, ઉપનિષદોમાં પણ તે પદ આવી યુક્તિઓ વડે જ સમજાવાયેલું છે, એમ જાણુ.
કર્માનુબંધીનિ મનુષ્યલોકે ભગવાન આગળ કહે છે: હે અર્જુન ! હવે તારા ધ્યાનમાં આવ્યું હશે જ છતાં દઢતાને માટે કહું છું. ઉપર કહ્યા પ્રમાણે એક વખત સૌથી પ્રથમના બીજને નિર્ણય થયો એટલે અનિર્વચનીય એવા
Page #828
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન] જેથી, તેઓ સર્વ રીતે (હંમેશને માટે મૃત્યુપાશમાં જકડાયેલા હોય છે [૬૯. આત્મસ્વરૂપમાંથી અર્થાત બીજ વગર જ ભાસમાન થનારું આ સંસારવૃક્ષ ક્રમે મૂળિયાંરૂપ દ્રષ્ટા કિંવા ઈશ્વર (વૃક્ષાંક ૨) અને તેની ઈક્ષણશક્તિ વડે માયારૂપ ક્ષેત્રમાં “હું” “હું” (વૃક્ષાંક ૩) રૂ૫ અંકુર તથા અવ્યક્ત, શિવશક્તિ, જીવ (મહાપ્રાણ), મહત્તત્ત્વ, અહંકાર અને તેના પેટામાં આવેલા સત્વ, રજ, તમાદિ ગુણોને વિસ્તાર તેમ જ ચિત્ત સહ નારાયણ, બુદ્ધિ સહ બ્રહ્મા, મન સહ ચંદ્ર અને હિરણ્યગર્ભ, બ્રહ્મદેવ, બ્રહ્માંડ તથા તેની અંદર આવેલા ચૌદલોકેમાંના સ્થાવર, જંગમ, પશુ, પક્ષી, કીટ પતંગાદિથી તે મનુષ્યપર્યંતના તમામ જીવો, એ ક્રમે આ વૃક્ષને વિસ્તાર થવા પામેલ છે (જુઓ વૃક્ષાંક ૨ થી ૧૫ વ). જેમ બીજમાંથી મૂળ, અંકુર, થડ, ડાળીઓ, પાંદડાં, ફૂલ અને ફળ સુધી વિસ્તાર સ્વાભાવિક રીતે જ થવા પામે છે; પણ ફળ પછી તેનું સ્વાભાવિક પરિવર્તન થતું અટકે છે, અને તે ફળમાંનું બીજ જ્યારે જમીનમાં પડે ત્યારે જ ફરીથી અંકુરાદિને પ્રાપ્ત થાય છે, પછી તે બીજ ફળ સડી નહિ જતાં જમીનમાં પડે કિંવા કેઈની કૃતિ વડે રોપવામાં આવે પરંતુ જો તેને યોગ્ય પોષણ મળે તે જ તે પાછું ઊગીને પ્રથમ વૃક્ષાદિરૂપ બને છે ત્યાર પછી કુલ, ફળ ઇત્યાદિરૂપે બની વળી પાછું બીજ અને તેમાંથી ફરીથી વૃક્ષ એ પ્રમાણે તેને ક્રમ અવ્યાહત ચાલ્યા જ કરે છે, તેમ આ મિથ્યા સંસારવૃક્ષનું મનુષ્યજીવ એ ફળ હોઈ તે પોતે ત્રણ ગુણેની પાશમાં સપડાઈ વાસનારૂપી કબીજને લીધે અનેક પ્રકારના કર્મો કરતા રહી નાનાવિધ પ્રકારની યોનિઓ ધારણ કરતો રહે છે તથા હંમેશાં જન્મ અને મરણરૂપ ચકકરમાં ફસાઈ ઉપરના લોકથી નીચે અને નીચેના લકમાંથી ઉપર એ રીતે ઉપર નીચે ખેપો કર્યા કરે છે. જેમ દડો સામે ભીંત ઉ૫૨ અકાળવામાં આવે તો તે ભીંતની સાથે અફળાદ ને ફરીથી પાછે. ફેંકનાર પાસે આવે છે તેમ આ બીજ વગરના (કારણથી રહિત) એવા મિથ્થા સંસારવૃક્ષનું ઈશ્વર (વૃક્ષાંક ૨) ની કછુવશક્તિ એટલે ઈક્ષણરૂપ કાળશક્તિ વડે માયા (વૃક્ષાંક ૩) ના સત્વ, રજ અને તમ એ ત્રણે ગુણેમાં ક્ષોભ ઉપન થઈ તેનું સ્વાભાવિક રીતે જ પરિવર્તન થવા પામ્યું. આ મુજબ તે ગુણે વૃદ્ધિને પામ્યા અને તેણે જ આ ચરાચર દશ્યમાન જગતરૂપ મિથ્યા ચિત્ર ખડું કરી દીધુ છે. આમ તેના સ્વાભાવિક પરિવર્તાનની મર્યાદા મનુષ્ય સુધીની છે. જેમ જમીનમાં નાંખેલા બીમાં ખાતર અને પાણી નાંખવાથી અંકુર, થડ, શાખા, પ્રતિશાખા, પાન, કુલ, અને અંતે ફળ એ રીતે સ્વાભાવિક પરિવર્તન થતું જ રહે છે, એટલે ઝાડને ખેંચીને કે બીજી કેાઈ ક્રિયા દ્વારા ઊંચું કરવામાં આવતું નથી તેમ મનુષ્યયોનિ પ્રાપ્ત થઈ એટલે પછી સ્વાભાવિક પરિવર્તન બંધ થાય છે. આ યોનિમાં આવ્યા પછી તેને માટે ત્રણ ઉપાય છે; એક તો કર્માતીત થઈ સ્વસ્વરૂપમાં જ એકરૂપ થઈ જવું કિંવા બીજે સારાં (પુણ્ય) કર્મો કરીને મનુષ્ય યોનિની ઉપર આવેલા સ્વર્ગાદિ કિંવા બ્રહ્માદિ લોકની પ્રાપ્તિ કરી લેવી અથવા તો ત્રીજો નહારાં એટલે પાપ કર્મો કરીને મનુષ્ય યોનિમાંથી પુન: નીચે એટલે પશુ, પક્ષી, વૃક્ષ, પહાડ, પાષાણુ ઈત્યાદિ સ્થાવરજંગમ યોનિઓમાં પડવું. આ મુજબ પોતપોતાનાં કર્મો પ્રમાણે તે બંધનને પામે છે એટલે આ મિથ્થા સંસારવૃક્ષના આરંભ પૂર્વે આત્મા જ પિતાના મૂળ સ્વરૂપે હોય છે તથા તેના બીજથી માંડીને ફળરૂ૫ મનુષ્યનિ સુધીના સમયે પણ તે પોતાનું સ્વરૂપ કદાપિ છેડત નથી અને સ્વાભાવિક પરિવર્તન પછી પણ તે (આત્મા) જ પિતાના સ્વરૂપમાં સ્થિત હોય છે. આ રીતે આ સંસારરૂ૫ મિથ્યા વૃક્ષના આદિ, મધ્ય અને અંતમાં એક આમાં જ વ્યાપેલા છે. જેમ મહાસાગરના પાણીની અંદર રહેલા બરફના પહાડની ઉપર, નીચે, આજુબાજુ સર્વોત્ર એક પાણી જ હોય છે, તથા અંદરને બરફ પણ પાણી ૩૫ જે છે તેમ આ મિથ્યા સંસારરૂપી વૃક્ષના આરંભરૂપ ઈશ્વર (વૃક્ષાંક ૨) થી માંડીને ફળરૂપ મનુષ્ય સુધી તથા તેના આદિ અંતે એક બ્રહ્મ કિંવા આત્મા જ વ્યાપેલ છે. આમ હોવાથી મનુષ્ય જે કર્માતીત થઈ જીવન્મુક્તિ પ્રાપ્ત કરી લે તો જ તે પોતાના સ્વરૂપને સુખાનુભવ કરી શકે છે, પરંતુ તે જ્યાં સુધી સ્વસ્વરૂપાનુભવ લઈને કર્માતીત થતો નથી ત્યાં સુધી આ મિયા માયાના ત્રણ ગુણના મોહપાશમાં સપડાઈને અનેક પ્રકારની વિષયવાસનાઓને લીધે હંમેશાં પુણ્ય કિંવા પાપ (સારાં યા નઠારા) કર્મો કરતા રહીને કઈ વખતે નીચેની તે કઈ વખતે ઉપરની યોનિઓમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર એમ ભટકયા જ કરે છે. આમ ઈશ્વરાદિથી મનુષ્ય સુધી ઉપરથી નીચે આવનારે એટલે ઊર્ધ્વ મૂળવાળા કહેવાય તેમજ મનુષ્યલોકથી ઊપર
.
.
. .
.
T
Page #829
--------------------------------------------------------------------------
________________
૭૦૦] अथ धौरा अमृतत्वं विदित्वा
[ સિદ્ધાન્તકાડ ભ૦ મી. અ૦ ૧૫/૪ ઈશ્વરાદિ સુધી અર્થાત નીચેથી ઉપર જનારો અધમૂળવાળે કહેવાય છે. એવો આ મિશ્યા અશ્વત્થ એટલે જેનો ક્ષણ માત્ર પણ ભરોસો રાખી શકાય નહિ, એવું આ સંસારવૃક્ષ છે. એમ ઊલટસુલટું કહેવામાં આવ્યું છે. તે તને હવે તો સારી રીતે સમજાયું હશે. હવે આ મિથ્થા સંસારપાશમાંથી છૂટીને મનુષ્ય આદિપુરુષના પરધામ અર્થાત આત્મસ્વરૂપ એવા મારા ધામ (વૃક્ષાંક ૧) માં કેવી રીતે પહોંચી શકે તેનો ઉપાય બતાવવાને માટે જ મેં તને આ બધું કથન કહેલું છે.
હે પાર્થ ! આત્મસ્વરૂપ એવા મારા પરમધામની પ્રાપ્તિ કરાવી આપનારા સર્વાત્મભાવ તથા નિઃશેષમાવે એવા ફક્ત બે જ અભ્યાસમાર્ગો છે, જે તને વખતોવખત કહેલું છે. તે પૈકી આ સર્વ અશ્વત્થરૂપ સંસારવૃક્ષ આત્મસ્વરૂપ એવા મારાથી અભિન્ન છે, એ રીતના સર્વાત્મભાવના અભ્યાસ સંબંધમાં તને ઉપર કહેલ જ છે. હવે નિઃશેષ ભાવ સંબંધમાં કહેવાનું છે કારણ કે કેટલાકને સર્વાત્મભાવનો નિશ્ચય કરી અભ્યાસ કરવો સહેલ હોય છે, તો કેટલાકને નિઃશેષ ભાવનો નિશ્ચય કરી અભ્યાસ કરવો સરળ પડે છે, માટે હવે તને તે પ્રકાર કહું છું.
न रूपमस्येह तथापलभ्यते
नान्तो न चादिन च सम्प्रतिष्ठा । अश्वन्धमेनं सुविरूढमूलમઝાન છિરવા I w અસંગ શ સ વડે છેદી નાંખવું
આ મનુષ્યલોકમાં કર્મબંધનને ઉત્પન્ન કરનારા અજ્ઞાનરૂપી મૂળ જેનાં નીચે એટલે ધણાં જ ઊંડાં રોપાયેલાં છે અને સત્વ, રજ તથા તમાદિ ગુણો વડે અત્યંત વૃદ્ધિને પામેલી જેની અનંત શાખાઓ અસંખ્ય વિષયરૂપી કુમળાં પાંદડાંવાળી ઉપર નીચે એમ ચોતરફ બધે પ્રસરેલી છે તેવું, અજ્ઞાન વડે અતિ રૂઢ થયેલું એટલે નીકળતાં પણ નીકળે નહિ એવા પ્રકારે ઊંડું જડમૂળ ઘાલીને બેઠેલું અને કેવળ મિથ્યાભ્રમ વડે ભાસનારું આ સંસારરૂપી પીપળાનું ઝાડ કે જેનું વ૫ કદીપણ ઉપલબ્ધ જ નથી એટલે જે આ બધું દ્રષ્ટા, દર્શન અને દશ્યરૂપે દેખાય છે તેવું તે નથી પરંતુ ખરી રીતે તો જે રવરૂપ વિનાનો છે, જેને આદિ પણ નથી મધ્ય પણ નથી અને અંત પણ નથી, એવા પ્રકારનો આ અશ્વત્થ છે; એમ સમજીને અસંગરૂપ દઢ શસ્ત્ર વડે તેને છેદવો જોઈએ. એટલે અશાશ્વત ક્ષણિક, એ આ સંસારવૃક્ષ કે જે અજ્ઞાનરૂપી દઢ મૂળીયાં ઘાલીને બેઠેલો છે એમ ભાસે છે તે તે ખરેખર આદિ, મધ્ય એટલે સ્થિતિ અથવા અંતથી તદ્દન રહિત હાઈજેનું ૨૫ ઉપલબ્ધ એટલે કદી પ્રકટ થયેલું જ નથી, એવા પ્રકાર હોવાથી તેને અસંગશસ્ત્ર વડે અથત
જ્યાં કઈ પણ પ્રકારનો સંગ જ નથી, એવા નિઃશેષભાવરૂ૫ દઢ શસ્ત્રવડે જડમૂળમાંથી છેદી નાંખો. સારાંશ અજ્ઞાનરૂપી જડ ઘાલાને બેઠેલું અશાશ્વત અને મિથ્થા સંસારરૂપ એવું આ અશ્વત્થવૃક્ષ વાસ્તવિક રીતે છે અને એવું જોવામાં આવે છે તેવા પ્રકારનું નથી પરંતુ જેનાં આદિ, અંત ને મધ્ય પણ નથી તેમ જ જેનું રૂપ પણ કદી ઉપલબ્ધ નથી એટલે જે રૂપથી અને આદિઅંતથી તદ્દન રહિત એવા આમરૂપ જ છે, માટે અત્યંત જડ ઘાલી બેઠેલા આ અજ્ઞાનમય સંસારરૂપ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપ દઢ શસ્ત્ર એટલે શરીર વાણું, મન, નેત્ર, કાન, શ્વાસ (નાક)રસના, સ્પર્શ (ત્વચા) તથા બુદ્ધિ ઇત્યાદિ વડે જે જે કંઈ જાણવા કિંવા. અનુભવમાં આવે છે તે સર્વને આ નથી, આ નથી એવા પ્રકારના નિઃશેષ અભ્યાસ વડે પોતાહ તમામને વિલય કરી નાંખો. એટલે આત્મા તે તદ્દન નિઃસંગ, નિરાકાર, નિર્વિકલ્પ, નિરામય, અવ્યય, અનિર્વચનીય એવો હોઈ તેમાં હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ કઈ ભાવોનો લવલેશ પણ નથી. એવા દઢ નિશ્ચયવડે અંતઃકરણમાં કઈ પણ સંકલ્પનું ઉત્થાન જ થવા નહિ પામે એવી રીતે સાવધાની રાખાને !
Page #830
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન ].
અને ધીર અમૃતવ (આત્મપદ) ને ધ્રુવ સમજીને- [ ૩૦૧ આ અસંગરૂ૫ દઢ શસ્ત્ર વડે તેને ઉચ્છેદ કરી નાખવો જોઈએ. (અસંગ કોને કહે છે તે સંબંધમાં અધ્યાય ૪ શ્લેક ૨૦ પૃષ્ઠ ૨૭૩ થી ૨૭૪ જુઓ).
ततः पदं तत्परिमार्गितव्य यस्मिन्गता न निवर्तन्ति भूयः। तमेव चाय पुरुष प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥४॥
ફરીને પાછા આવતા નથી શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન! તને આત્મસ્વરૂપ એવા મારી (વૃક્ષાંક ૧) પ્રાપ્તિ કરાવી આપનાર આ મિથ્યાસંસારરૂપી અશ્વત્થવૃક્ષનો નાશ કરનારા સર્વાત્મભાવ તથા નિઃશેષભાવ એમ બે અભ્યાસક્રમો ઉપર કહ્યા. તે પછી કોઈ પણ એક માર્ગનું અવલંબન કરી તેમાં જ્યારે પૂર્ણતા થાય એટલે પોતાહ સર્વભાવોને વિસરી જઈ જ્યારે પૂર્ણ તાદાસ્યભાવની પ્રાપ્તિ થાય છે ત્યારે જ અત્યંત શેધવાલાયક એવું જે “તત' પદ એટલે અનિર્વચનીય એવા આત્મપદને માટે તત્ એવી સંજ્ઞા વડે શાસ્ત્રોમાં સંબોધવામાં આવેલું છે તેવા આત્મપદની પ્રાપ્તિ થાય છે. જ્યાં ગયેલા ફરી પાછા આવતા નથી; અર્થાત્ નદી જેમ સમદ્રને મળી ગયા પછી જુદી થઈ શકતી નથી તેમ અનિર્વચનીય એવા આભરવરૂપની સાથે તદ્રુપ થયેલાઓ ફરીથી કદી પણ પાછા આવી શકતા નથી તથા જેના વડે આ પુરાણું અર્થાત પુરાણમાં કહેવાયેલી પ્રાચીન પ્રકૃતિપુરુષના વિવેકાદિરૂપ જે આ મિથ્યા પ્રવૃત્તિ પ્રસરેલી કિંવા ફેલાયેલી ભાસે છે તે આઘપુરુષને
હ) પ્રાપ્ત (તદ્ર૫) થયો છે. અર્થાત આ પ્રકૃતિ પુરુષના વિવેક વડે પુરાણદિમાં દર્શાવાયેલી અનાદિ એવી મિથ્યા સંસારરૂપી અશ્વત્થની પ્રવૃત્તિને પ્રસૃત કરનાર બીજના પણ બીજરૂ૫ આત્મસ્વરૂપ આદ્યપુરુષની સાથે આત્મસ્વરૂપ એવો હું એકતાને પ્રાપ્ત થયો છે. તાત્પર્ય એ કે, આ રીતે પોતાહ તમામ ભાવનાઓનો ત્યાગ કરીને ઉપર જણાવેલા બે પૈકી કોઈ પણ એક અભ્યાસ વડે આત્મસ્વરૂપ એવા મારી સાથે તદ્રુપતા પ્રાપ્ત કરી લેવી જોઈએ, કે જેથી એક વખતે જેઓ ત્યાં પહોંચ્યા એટલે તેઓ ફરી પાછી આ દુઃખરૂપ એવા સંસારચક્રમાં આવતા નથી.
આત્મામાં જગતનું બીજ છે કે નથી? હે પાર્થ! તને ઉપર બીજસહ અશ્વત્થ વૃક્ષનું દષ્ટાંત આપીને જે આત્મતત્ત્વ સમજાવ્યું છે, તે તે ફકત અજ્ઞાનની નિવૃત્તિ થવા પુરતું જ છે. એ ઉપરથી આત્મા એ ચરાચર દશ્યનું બોજ હશે એવું સમજીશ નહિ. આ બધું અજ્ઞાનીઓને સમજાવવાને માટે કેવળ યુક્તિરૂપ છે એમ જાણુ. કેમકે વાસ્તવિક રીતે તે
ગત છે કિંવા નથી તે તથા તેને જાણનાર સાક્ષી એ પિકી કક્ષાનું પણ અસ્તિત્વ નથી. અરે! અસ્તિત્વ છે કે નથી તે પણ સાક્ષીભાવના અભાવે કોણ જાણી શકે? આથી તે આત્મપદ અનિર્વચનીય છે એટલે જ તેનું વર્ણન થઈ શકે તેમ છે. તેથી જેમ એક ધરમાંનું એક આકાશ, બીજામાંનું બીજું, ત્રીજામાંનું ત્રીજું, એમ ગમે તેટલા આકાશની ગણત્રી કરવામાં આવે તે પણ તેથી કાંઈ આકાશ ભિન્ન ભિન્ન થતું નથી અને તેમાં કાંઈ વિકાર કે આકાર ઉત્પનન થતા નથી તેમ અવ્યય એવા તે આત્મપદમાં છે અને નથી તથા એ બંને ભાવોને જાણનારો સાક્ષી આ ત્રણેને જ જે અભાવ છે તે પછી તેને બીજરૂપે છે એમ કહેવું પણું શી રીતે લટી શકે? દૃષ્ટાંત તે કેવળ તત્ત્વ સમજાવવા પૂરતાં એકતરફી જ હોય છે, તે સર્વાશે કદી પણ મળતાં નથી, જે સવારે મળે તે પછી તેને દષ્ટાંત નહિ કહેતાં તેને સિદ્ધાંત૨૫ જ કહેવાં પડશે. આથી
Page #831
--------------------------------------------------------------------------
________________
૭૦૨]
धवमध्रवेष्विह न प्रार्थयन्ते ॥ कट.
[સિદ્ધાંતકાણડ ભ૦ ગી- અ ૧૫/૫
કકક કકકરનારા
આભાસે બીજરૂપ પણ કહી શકાય નહિ. જ્ઞાનનો ઉદય થાય એટલે આ જગત છે તથા આ બ્રહ્મ છે એવી ભેદકલ્પના અનાયાસે જ શાંત થઈ જાય છે. આથી જેમ બીજમાં સૂમરૂપે આખું ઝાડ હોય છે તેમ આત્મા કિંવા બ્રહ્મમાં પણ જગતાદિ હશે અને તે તેનું બીજરૂપ હશે એમ સમજીશ નહિ.
આત્મા સંસારવૃક્ષનું બીજ કેમ નહિ? શકાઃ જેમ વડના બીજની અંદર ભાવિ મહાન વડનું ઝાડ સૂક્ષ્મવરૂપે રહેલું જ છે તેમ પરમ સૂક્ષમ બ્રહ્મ (આત્મા)ની અંદર આ સંસારવૃક્ષ જગત શા માટે રહ્યું નથી ?
ઉત્તરઃ જયાં બીજ હોય ત્યાંજ શાખા આદિ પિતાને રૂ૫ને તે વિસ્તારે છે અને જળ પૃથ્વી આદિ સહકારી કારને સંયોગ થતાં તે ઉત્પન્ન થાય છે, પણ જયારે સર્વપ્રાણીમાત્ર તથા પંચમહાભૂતાદિનો પ્રલય થઈ જાય છે ત્યારે જેમ પ્રકાશ થતાં અંધારું કયાંયે અદશ્ય થઈ જાય છે તેમાં અંધારાનું બીજ પણ રાવા પામતું નથી, તેમ આ સઘળે દશ્ય પ્રપંચ કયાંયે અદશ્ય થઈ જાય છે તેનો પત્તો જ હોતો નથી. તો પછી એવા શાંત અને નિરવયવ તત્વમાં તેનાથી વિરુદ્ધ ધર્મવાળું આ જગતાદિ ઉત્પન્ન થાય એવું બીજ શું હોય અને તેનું સહકારી કારણ પણ શું હોઈ શકે? અને તે રહે પણ ક્યાં ? આ છે નિરાકાર, અવ્યય, શાંત અને નિરવયવ આત્મતત્વની અંદર તે વળી આકારની કલ્પના જ કેવી રીતે સંભવી શકે ? જ્યાં એક પરમાણુના પણ પરમાણુના અંશનો લેશ પણ રહી શકતા નથી એવા આ પરમ શુદ્ધ રવરૂપમાં જગતાદિનું બીજ હોવાની તો વાત જ કયાં રહી? આ બીજ અને તેનું કાર્ય એવી રીતને કરવામાં આવતો કાર્યકારણના વિવેક તો ફકત સત્ય અસત્યપણાને વિવેક સિદ્ધ કરવામાં એક હેતુરૂપ છે પરંતુ વાસ્તવમાં આ કાર્યકારણનો સંબંધ તથા સદસદ્દન વિવેક અને તેને જાણનારો સાક્ષી એ સર્વ અવિવાનું જ કાર્ય ગણાય છે, આત્માની સાથે તેને તલભાર પણ સંબંધ નથી. જેમ અંધારા વડે જ અંધારાનો નાશ કરી નાંખવાનો પ્રયત્ન થાય અથવા તો તેને સાચવી રાખવાને પ્રયત્ન થાય છે તેથી પ્રકાશની સાથે તેને મહિચિત પણ સંબંધ હતો નથી તેમ અવ્યય, નિરામય, નિરવયવ, શાંત અને ચિતન્યધન આત્માને તો આ દયાદિ કાર્યરૂપવૃક્ષ અને તેના કારણરૂપ બીજ ઇત્યાદિ કશાની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ નથી; એટલું જ નહિ પરંતુ આકાશને જેમ એક છે, બે છે, ત્રણ છે ઈયાદિપે કહેનારો કેાઈ હશે તેની પણ કપના હોતી નથી અને હોય તે તેની સાથે આકાશને તલભાર પણ સંબંધ હોતો નથી તથા ગમે તેટલી સંખ્યામાં કહેવામાં આવે છે તેથી તે કદી વિકારવશ થતું નથી, તેમ આ આમાં પણ સ્વતઃસદ્ધ હોવાથી તેમાં આ બધું જન્યજનકભાવવાળું કિંવા કાર્યકારણુભાવવાળું દશ્ય એવું સંસારવૃક્ષ ક્યાંથી સંભવે ? આ રીતે બીજનો જ જ્યાં લવલેશ નથી તે પછી વૃક્ષની વાત જ ક્યાં રહે? તસ્માત આ, જેમાં કોઈ છે કિંવા નથી એમ કહેવામાં આવે છે તે અને તેના સાક્ષી ઈત્યાદિરૂપે પ્રતીતિમાં આવે છે એવું જે કહેવા માગે છે તે કહેનાર; એ સધળું આત્માથી તદ્દન અભિન્ન એવું પરમતત્વ જ. વિવર્તભાવે જગતને આકારે થઈ રહેલું ભાસે છે. બાકી વસ્તુતઃ કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાને નાશ પણ થતું નથી. આ આત્મા જ પિતામાં, પાતા વડે. પિતાથી અને પોતે જ ભાસી રહ્યો છે, એવા પ્રકારની યુક્તિ વડે જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ કપીને જ્ઞાન થતાં સુધીને માટે આ કલ્પના કરવામાં આવેલી છે. વરતુતઃ આમાં એટલે તો કેવળ
અનિર્વચનીયપદ અર્થાત કાષ્ઠમૌન નહિ પરંતુ સુષુપ્તમૌન અર્થાત્ બોલવું અને નહિ બોલવું તથા તે બંનેને સાક્ષી ઇત્યાદિ સર્વભાવનો વિલય થઈ શેષ રહેનારું તે જ પરમપદ કહેવાય છે. ભાવ અને અભાવ, પ્રહણ અને ત્યાગ, સ્થળ અને સૂક્ષ્મ, ચર અને અચર, એ સર્વ દયાદિ એવા ઉપર કહેલા સંસારરૂ૫ વૃક્ષના આદિ એટલે પૂર્વ. કદી પણ ન હોવાથી વાસ્તવિક બીજ વગરનું મિથ્યા એવું જે આ સંસાર વૃક્ષ ભાસી રહ્યું છે તે વસ્તુતઃ તો છે જ નહિ, પરંતુ અભિન્ન એવો એક આભાઇ વિવર્તરૂપે પોતે પોતાનામાં ભિન્નભિન્નરૂપે થયો હોય એમ ભાસી રહ્યો છે. આ ઉપરથી દક્ષ્યાદિ સંસારક્ષ બીજ વગરનું હાઈતે આત્મસ્વરૂપ જ કેવી રીતે છે તે તને હવે સારી રીતે સમજાયું હશે. માટે હવે નિઃશંક થઈ ઉપર બતાવેલ સર્વાત્મ કિંવા
Page #832
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] અનાત્મ એવા બાહ્ય વિષયેનો કદી પણ ઈરછા કરતા નથી. [ ૭૦૩ નિઃશેષભાવના નિશ્ચય વડે અભ્યાસ દ્વારા જ્યાં પહોંચ્યા પછી ફરીથી પાછું આવતું નથી એ મારા આ-મસ્વરૂપની સાથે સંપૂર્ણ રીતે એક્યભાવને પ્રાપ્ત થા, હવે અનિર્વચનીય એવા મારા આ અવ્યયપદની પ્રાપ્તિ કેણ કરી શકે તે કહું છું.
निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामः ।
गच्छत्यमुदाः पदमव्ययं तत् ॥ ५॥
અમૂહ જ અવ્યય પદને પ્રાપ્ત કરી શકે છે માન અને મોહથી રહિત, સંગષાઃ એટલે આસક્તિરૂપી દે જેણે જીત્યા છે એવા, હંમેશાં આત્મપરાયણ, જેમની કામના એટલે તમામ ઈચછાઓ નિવૃત્ત થઈ ગયેલી છે, જે સુખદુઃખ નામના તમામ દ્વોથી તદ્દન મુક્ત થયેલા છે, એવા અમૂઢ (જેઓ મોહને લીધે હું શરીર છું એમ માને છે તેઓ મૂઢ, અસુર કિંવા અવિવેકી કહેવાય છે તથા જેઓનો મેહ નિવૃત્ત થઈ હું આત્મા છે એવા પ્રકારને નિશ્ચય હોય છે, તે અમૂઢ કહેવાય છે) એટલે વિદ્વાને જ તત્ અર્થાત આત્મરૂપ અવ્યયપદ તરફ જાય છે. સારાંશ એ કે, જેઓનો વિવેક વડે “હુ' એટલે આત્મા જ છે એવા પ્રકારનો દઢ નિશ્ચય થયેલ હોય તેવા નિર્મોહ તથા હું એટલે શરીર છું એવો અહંભાવ તદ્દન છૂટી જવા પામેલો છે એવા માનહિત બનેલા, સંગ એટલે આસક્તિ અથત આત્મામા હું, તું, તે આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ કોઈ પણ ભાવનો કિંચિત પણ લવલેશ નથી એમ જાણીને જેમણે તમામ આસક્તિરૂપી દોષોને જીતેલા છે અર્થાત જેમને કશા પર પણ પ્રતિ હતી નથી એવા તદ્દન અલિપ્ત એટલે જ સંગદોષ જીતેલા; જે નિત્યપ્રતિ આત્મામાં જ રમમાણ થયેલા છે એટલે જે હંમેશા આત્મા સિવાય બીજું કાંઈ દેખતા નથી, જેઓ અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી એવા નિત્ય આત્મપરાયણ; વિનિવૃત્તકામાઃ એટલે જેની તમામ કામનાઓ અથવા ઈછાઓ સદંતર નિવૃત્તિ (લય)ને પામી ગઈ છે, તેમ જ સુખ તથા દુઃખ ઇત્યાદિ સંતાઓ વડે કહેવામાં આવતા જે જે કાંઈ કંઠો છે તે તમામ બેપણાની ભાવનાઓમાંથી જે અત્યંત મુક્ત થયેલા છે અર્થાત વ્યવહારમાં સુખદુઃખ, લાભાલાભ, હું અને મારું ઇત્યાદિ બે પશુની સંજ્ઞા વડે જે જે કાંઈ ભાયમાન થાય છે તે તમામ દ્વતરૂ૫ નહિ પરંતુ એક આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારની કેવળ એક ભાવનામાં જ જે હંમેશ યુક્ત છે એવા સુખદુઃખાદિ કંઠીથી અત્યંત વિમુક્ત થયેલા અમૂઢ અર્થાત આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારના જ્ઞાન નિશ્ચયવાળા જ્ઞાનીઓ જ અવ્યય એવા તે આત્મપદની પ્રાપ્તિ કરી શકે છે.
અહંકારના વિલયથી સંસારવૃક્ષને થતે નાશ શ્રીભગવાન કહે છે: હે પાર્થ! હું કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમાં વાસ્તવિક માન એટલે અહંકારાદિને અશમાત્ર પણ નથી, માટે એ મિસ્યા અહંકારની ભાવના જ તું ન કર અને કેવળ આત્મરવરૂપ એવા મને જ સર્વત્ર જે. આત્મવરૂપ એવા મારે તને ફક્ત એટલું જ કહેવાનું છે કે મારા સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહિ. એટલો જ સર્વનો ખરો સાર છે. શુદ્ધ ચિત્તમાં જ આ ઉપદેશ બરાબર ઉતરે છે. તે શ ચિત્તવાળા છે. આ સંસારરૂપી વૃક્ષનું બીજ અહંભાવના જ છે, આ હું તથા અમુક મારું છે એ ભાવ આ સંસારક્ષના અંકરાદિથી માંડી, ફૂલ, ફળ અને તેમાંના બીજાદિ સુધીના સર્વ ભામાં ફેલાયેલો છે.
Page #833
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
ચન દઉં સં રદ્દિા
મૈથુનાના [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૫/૬
પ્રથમ તો માન એટલે હું' એવો ભાવ પેદા થાય છે તથા પછી બીજમાંથી જેમ અંકુરાદિ ઉત્પન્ન થાય તેમ તેમાંથી માર એવો ભાવ ઉત્પન્ન થઈ પછી તેને અનેક શાખાઓ, પ્રતિશાખાઓ તથા પલ્લવો ફૂટે છે. આમ હોવાથી પ્રથમ તો હુ” નામની ચૈતન્યથી જુદી કોઈ વસ્તુ છે જ નહિ, એ પ્રમાણે નિરહંકારનું જ હંમેશાં અવલંબન રાખવું કે જેથી મોહવડે બંધાયેલી અને સુખદુઃખાદિ કંઠોરૂપી ફળ આપનારી ઇચ્છા જ અંદરથી શાંત થઈ જાય છે. આમ નિરહંકારતાનો અભ્યાસ થવાથી લોઢું, પથ્થર, માટી, સેનું ઇત્યાદિ મારું, તારું, સુખદુઃખ, શીતઉણુ વગેરે તમામ કંઠ ભાવનાઓ શમી જઈ સમાનતા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહંકારનો નાશ થતાં જ આ બધું સંસારરૂપ વૃક્ષ અનાયાસે જ શાંત થાય છે. આ રીતે મેહ વડે માનવામાં આવેલો દેહાધ્યાસ એટલે હું દેહ છું એવો અભ્યાસ છોડી દઈ હું ભાવને પણ વિલય કરી નાખવો જોઈએ અને તેથી હું આભા છે એવા નિશ્ચય વડે હું, કર્તાભોક્તા, સુખદુઃખ, પુણ્યપાપ ઈત્યાદિ સર્વથી પર સર્વ કામનાઓ કિંવા ઇચ્છાઓથી રહિત, આસકિત વગરને તદ્દન અસંગ એવો, કેવળ એક આત્મભાવનામાં જ સ્થિર થયેલો, અમૂઢ એટલે વિવેકી વા જ્ઞાની જ બ્રહ્મવેત્તાઓએ સેવેલા નિર્વિકાર શાંત, અક્ષય જન્માદિ ભાવવિકારોથી રહિત, સર્વત્ર સમાન રહેલા, નિત્યસિદ્ધ તથા સ્વપ્રકાશ અને અવ્યય એવા પરમપદની પ્રાપ્તિ કરી શકે છે.
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः । यद्गत्वा न निवर्तन्ते तुद्धाम परमं मम ॥ ६ ॥
આત્માને સૂર્ય ભાસમાન કરી શકતું નથી તત અર્થાત આત્મપદ (વૃક્ષાંક ૧)ને નથી સૂર્ય ભાસમાન કરી શકો કે નથી ચંદ્ર અથવા નથી અગ્નિ ભાસમાન કરી શકતા, અર્થાત તે સ્વતઃસિદ્ધ જ છે. જેને પામેલા કદી ફરી પાછા આવી શકતા જ નથી એટલે પુનરાવર્તનને પામતા નથી, એવું આ મારું તે એટલે આત્મસ્વરૂપ જ પરધામ છે. આ અર્થનું શ્રુતિમાં પણ વાકય છે. સર્વ જગતને પ્રકાશ આપનારા પ્રસિદ્ધ એવા આ સૂર્ય, ચંદ્ર ને તારા પણ બ્રહ્મને પ્રકાશમાન કરી શકતા નથી તો પછી અગ્નિ તો શી રીતે કરી શકે? એટલું જ નહિ પરંતુ તે એટલે આત્મા કિંવા બ્રહ્મના અધિકાનરૂપ પ્રકાશ વડે જ આ સૂર્ય, ચંદ્ર, તારા અને અગ્નિ ઈત્યાદિ સર્વ પ્રકાશિત થાય છે. સ્વયંપ્રકાશ એવા બ્રહ્મના પ્રકાશ વડે જ આ સર્વ ચરાચર દશ્ય પ્રકાશમાન થયેલું છે (કઠોપનિષદ્દ અધ્યાય ૨ વલી ૫ મંત્ર ૧૫). જેમ દી દરેક વસ્તુઓને પ્રકાશિત કરે છે પરંતુ વસ્તુઓ કાંઈ દીવાને પ્રકાશિત કરી શકતી નથી; વળી દીવાને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ દીવાની જરૂર હોતી નથી તેથી તે સ્વયંપ્રકાશ છે એમ જાણો. વળી દીવ પિતે તે કાંઈ જાણતા નથી કે હું સ્વયંપ્રકાશ છું અને આ બધી વરતુઓ મારા વડે પ્રકાશમાન થયેલી છે. આથી પ્રકાશિત વસ્તુઓ અને તેને જાણનારા સાક્ષીને લીધે દીવો વયંપ્રકાશ છે અને વસ્તુઓ પર પ્રકાશિત છે. એવો ભેદ થઈ શકે છે, વસ્તુતઃ તે ભેદ દીવાની દષ્ટિએ નથી; તેમ આ આત્મા કિંવા બ્રહ્મ, શન્યરૂપ પણ નથી અને પ્રકાશ્ય કિંવા પ્રકાશરૂપ પણ નથી, તેમ પણ નથી, નાતાપણાથી રહિત હોઈ જીવરૂ૫, બુદ્ધિરૂપ કિંવા મનરૂપ પણ નથી. એ તત્વ કેઈપણ રૂપ નથી અને સર્વરૂપ છે. કેમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઈત્યાદિ અંત:કરણદ્વારા જે જે કાંઈ અનુભવવામાં કિંવા જાણવામાં આવે છે તે સર્વ વસ્તુતઃ આત્મસ્વરૂપ જ છે, તેમ જ જે વડે આ સઘળું જાણી શકાય છે તે પણ એ આત્મસ્વરૂપ જ છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ ત્રણેમાં અખંડિત એકરૂપે રહેલું એવું છે આત્મસ્વરૂપ તે જ મારું પરમ સ્વરૂપ છે. એમ તું નિશ્ચયપૂર્વક સમજ. એ બ્રહ્મ જન્મથી અને જરાથી રહિત છે, અનાદિ છે, અવિચળ છે, નિત્ય છે, સુખરૂપ છે, નિર્મળ છે, તે એક વખતે અનુભવમાં આવ્યા પછી ફરી પાછું કદી પણ જુદું થઈ શકે તેવું નથી. તે જ અત્યંત વંદનીય હે ઈ તદ્દન શુદ્ધ છે, સર્વ
Page #834
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] આ (આત્મા) વડે જ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, મૈથુન વગેરે– [ ૭૦૫ રચનાઓથી રહિત છે, કારણેનાં પણ પરમ કારણરૂપ છે, અનુભવરૂપ છે. અન્યપણથી જણાય તેવું નથી, સ્વયંજ્ઞાનરૂપ તથા સર્વરૂપ છે. છતાં આકાશનો પેઠે તદ્દન અસંગ અને અતિ સૂક્ષ્મતર એવું છે, એમ નિશ્ચયાત્મક સમજ.
આપના દ્વિઅર્થી જેવા વચનથી હું શંકાશીલ બન્યો છું. ભગવાનનું આ મુજબનું દૂધમાં અને દહીંમાં એમ બન્નેમાં પગ રાખતું દ્વિઅર્થી જેવું વચન સાંભળીને અર્જુન શકામાં પડી ગયો. તેણે કહ્યુંઃ ભગવન! તમારા આ વિચિત્ર ઢબના વચનોથી તો ઊલટો મારા મનમાં ગૂંચવાડે ઊભે થવા પામ્યો છે. આ આત્મતત્તવ પર પ્રકાશિત નથી, વળી તે સૂર્યચંદ્રાદિને પણ પ્રકાશ કરનાર છે છતાં તે પ્રકાશ્ય કિવા પ્રકાશક અથવા પ્રકાશરૂપ પણું નથી તેમજ નાતાથી પણ રહિત કેવી રીતે છે? તેમ તે જીવ, બુદ્ધિ કિવા મનરૂ૫ અથવા કઈ પણ રૂપ નથી અને સર્વ૨૫ ૫ણ છે, એ મ શી રીતે સંભ? તે મને આપ કૃપા કરીને સમજાવે. અર્જુનનું આ વચન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હું પાર્થ! હવે તું સારી રીતે પ્રબોધને પામેલ હોવા છતાં નિરર્થક ગૂચવાડામાં કેમ પડે છે? છતાં સૂર્ય જેમ પ્રયત્ન વગર રાત્રીના અંધકારને ભેદી નાખે છે તેમ હું તાકાળ તારી શંકાને છેદી નાખીશ. આવા જ પ્રશ્નો મેં રામાવતારમાં વસિષ્ઠ મહર્ષિને પૂછેલા હતા તેને તે વખતે તેમણે મને જે સમ્યફ ઉત્તર આપ્યો હતો તે હું તને કહું છું કે જેથી તારી તમામ શંકાઓનું નિવારણ થશે પરંતુ તે પૂર્વે સંક્ષેપમાં એટલું જ કહું છું કે આ જ્ઞાતા, પ્રકાશક, જીવ, બુદ્ધિ, મન, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, અગ્નિ ઈત્યાદિ તમામનો પ્રકાશક જે આ આત્મા છે તે પોતે તમરૂપ કેવી રીતે હોઈ શકે ? જેના વડે આ પ્રકાશ છે કિવા આ તમ (અડધા) છે એવું જાણી શકાય છે તે તેને પ્રકાશ, તમ કિયા તેને કાણનાર પૈકીનું જ હોય એમ શી રીતે કહેવાય ? રમ માટીનો ઘડો છો. કોઈ પૂછે કે આ માટીનો ઘડો બનાવનાર કાણુ? તો તે માટી અને તેને ઘડો એ
ને જા ગુનાર સાક્ષો પૈકી કોઈ નથી પરંતુ તે કરતાં કંઈ જુદે જ છે એમ વ્યવહારમાં પણ સિદ્ધ થાય છે, અર્થાત્ વ્યવહારમાં પણ જે વસ્તુઓ બનાવવામાં આવે છે તેનો કર્તા તે વસ્તુઓ થકી તદ્દન ભિન્ન એવો જ હોય છે તો પછી જેના વડે આ પ્રકાશક, જ્ઞાતા, જવ, બુદ્ધિ, મન, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, આગ્ન, તેમજ ઇંદ્રિયો અને તેના વિષયને પ્રકાશ આપનારા દેવતાઓ વગેરે જેના આધાર ઉપર આ
મતાદિ અન્ય દોને પ્રકાશિત કરી શકે છે તે પ્રકાશક પોતે જ આ દસ્યાદિ પૈકી કોઈ પ્રકારને હેય વિા બિલકલ ન હોય એમ શી રીતે બને ? અરે ! જે કે દીવો તમામ પદાર્થોને પ્રકાશિત કરે છે તેમાં પ્રકાશમાન થયેલા પદાર્થો પૈકી જ કઈ પદાર્થ જેવો જ તે દી છે એવી તુલના શી રીતે કરી શકાય? કિક સધળા પદાર્થોને તે પ્રકાશમાન કરનારો નથી એમ કહેવું પણું શી રીતે સંભવે? વળી તે પોતાથી વિરુદ્ધ ધર્મના પદાર્થોને પ્રકાશમાન કરે છે એમ પણ શી રીતે કહેવાય? શું દી તે કરતાં વિરુદ્ધ ધર્મવાળા અધારાને કદી ઓળખી શકશે ખરો કે? કિવા પ્રકાશમાં અંધારું રહી શકે ખરું કે ? આથી દીવ અંધારાને પ્રકાશમાન કરે છે એમ બનવું કદી શકય નથી, કેમ કે પ્રકાશથી તદ્દન ભિન્ન એવું અંધારું કે જે પ્રકાશ થતાંની સાથે તુરત જ કયાંયે અદશ્ય થઈ જાય છે અર્થાત જે પ્રકાશથી તદ્દન વિરુદ્ધ ધર્મવાળું છે તેને જ પ્રકાશક પ્રકાશમાન કરે છે એમ કહેવું એ “ હું ” કોલસાને કિવા કાજળને સફેદ બનાવી રહ્યો છું એવું કહેનારની જેમ મૂખેપણું લેખાશે. આ ધોરણે સર્વે પ્રકાશકોને પણ પ્રકાશક અને સર્વ પ્રકાશથી રહિત એવું આ સ્વયંપ્રકાશ આમતવ પ્રકાશરૂ૫ કિંવા તમરૂપ કે મન, બુદ્ધિ, જીવ, જ્ઞાતા ઇત્યાદિરૂપે કેમ નથી, તે હવે તારે લક્ષમાં સારી રીતે આવ્યું હશે જ; છતાં બંધની દઢતાને માટે શાસ્ત્રીય કથન તને કહું છું.
આત્માનું મહત સ્વાતંત્ર્ય શ્રીમહર્ષિ વસિષ્ઠ શ્રીરામચંદ્ર પ્રત્યે કહે છે કે, હે વસ! મહાન. પ્રલયમાં આ બ્રહ્માંડાદિ તમામ દસ્યશાળ જાગૃત થતાં સ્વપ્ન કિયા પ્રકાશ થતાં અંધકાર કયાં નાસી જાય તે જેમ સમજાતું નથી, તેમ એકદમ કયાંય અલોપ થઈ જાય છે તે જાણ શકાતું નથી અને તે વખતે ફક્ત વ્યવહારમાં સમજાવવા
Page #835
--------------------------------------------------------------------------
________________
૯૦૬ ] તેનૈય વિજ્ઞાનાતિ મિત્ર પરિશિષ્યતે। તઢે સત્ ॥ ૪: [ સિદ્ધાન્તકાણ્ડ સ૦ ગી૦ અ૦ ૧૫/૬
પૂરતી કહેવા માત્ર સત્ એવી સંજ્ઞા વડે કહેવાતું અનિવચનીય એવું એક આત્મપદ જ શેષ રહે છે. તે શૂન્ય પ્રેમ નથી તે કહું છું, ને કાઈ-લાકડાની પૂતળી બનાવવી હેાય ત્યારે પુતળી બનાવનારા પ્રથમ જેવા પ્રકારની પૂતળી બનાવવાની ડેાય તેવી કલ્પના પેાતાના મનમાં કરી લે છે અને તેને આકારે લાકડું' કાતરીતે તૈયાર કરે છે. આ રીતે પૂતળી બનતાં અગાઉ જેમ લાકડામાં તે રહેલી જ હાય છે તેમ આ દૃશ્યજાળ તેમાં રહેલું છે તેથી તે તેનું અધિષ્ઠાન છે, એમ સમજો. જ્યારે લાકડાની પૂતળી બનાવનારા કલ્પક તેથી જુદા હાય છે ત્યારે આ દશ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ)ના કલ્પક શ્વર (વ્રુક્ષાંક ૨) હાઈ તે પણ બ્રહ્મ પેાતે જ છે. વળી વ્યવહારમાં લાકડામાંથી પૂતળી બનાવવાની કલ્પના કરનારા અને લાકડું, એ ખતે જુદા જુદા હોય છે જ્યારે બ્રહ્મમાં લાકડું એટલે આ સ્થૂલ સમષ્ટિરૂપ વિશ્વ, કિવા ચૌદ લાકથી વ્યાપેલું ચરાચર એવું આ બ્રહ્માંડવ્રુક્ષાંક ૧૩ થી ૧૫ ), તેને કલ્પક એ ઇશ્વર (ક્ષાંક ૨) હાઈ તેના જે સંકલ્પ એટલે સ્થૂલરૂપે ક્રિયા થવા પૂર્વે સમર્પે તેનુ જે રરૂપ કલ્પવામાં આવે છે તેસમ(વૃક્ષાંક ૬ થી ૧૨) અને કારણુ વા અતિસૂક્ષ્મ (વૃક્ષાંક ૩ થી ૫) એ બધું પણ બ્રહ્મ જ પેાતે, પેાતામાં, પાતાવર્ડ અને પેાતારૂપે બનેલું છે, આ મુજબને બ્રહ્મમાં અને બાહ્ય લાકડાના દૃષ્ટાંતમાં ભેદ સમજવે. આથી પૂતળાનું અધિષ્ઠાન જેમ લાકડું' તેમ આ દૃશ્યાદિનું મૂળ અધિષ્ઠાન બ્રહ્મ છે, તેથી તે શૂન્ય કહેવાતું નથી. તે જો શૂન્ય હાય તેા તે કાંઈનું અધિષ્ઠાન હોઈ શકે જ નહિ. આમ વિચાર કરવાથી જણાશે કે આટલા બધા જગદાડમ્બર પછી તે સાચા હાય કે ખાટા હાય તા પણ તે જેમાં રહેતા હેાય તે શૂન્ય હાઇ શકે જ નહિ, જેમ લાકડું પેાતામાં પૂતળી ક્રાતરાયેલી નહિ હેાવા છતાં પણ પૂતળી વિનાનુ નથી તેમ બ્રહ્મ પણ પ્રક્ષયકાળમાં જગતના પ્રકાશથી રહિત હેાવા છતાં પણ જગત વિનાનું નથી અને છે પણ ખરું... માટે આત્મતત્ત્વ શૂન્ય છે એમ કહી શકાય નહિં. જેમ જળમાં તરંગ છે પણુ ખરા અને નથી પણ ખરા તેમ બ્રહ્મમાં જગત નથી પણ ખરું અને છે પણુ ખરું, તે દેશ, કાળ, કાતરનારા અને કાતરવાનાં સાધના હોય તે જ થાંભલામાં પૂતળીની રચના થઈ શકે છે પરંતુ બ્રહ્મમાં તે દેશ, કાળ અને ક્રિયા આદિ સામગ્રીના સબંધ નથી તેથી તેમાં જગતની રચના થવી સંભવતી નથી; આમ માનીને વાદીએ મિથ્યા ગૂત્રંચવાયા કરે છે. કારણ કે બ્રહ્મમાં જગતની સ્થિતિ વિષે થાંભલાની પૂતળનુ જે દૃષ્ટાંત આવે છે તે એક દેશથી સરખું' લેવાનુ` ાય છે, સધળો રીતે સરખું' લેવાનું હેતું નથી. જગતની ઉત્પત્તિની સત્તા બ્રહ્મની સત્તાથી જુદી નથી અને તેની પ્રલયની સત્તા પણ બ્રહ્મની સત્તાથી જુદી નથી. કેવળ સત્ અને સ્વસ્વરૂપસ્થિત એવા બ્રહ્મનો અંદર જગતની ઉત્પત્તિ થવામાં બીજી કાઈ સામગ્રીની જરૂર હેાતી નથી એ જ તેનુ' મહત્ સ્વાતંત્ર્ય છે.
બ્રહ્મમાં પ્રકાશ, તમ, મન, બુદ્ધિ કિવા વાદિ કેમ નથી ?
અશન્સને લઇને જ શૂન્યનેા અથ કહી શકાય છે અને શૂન્યને લીધે અશૂન્યના અની કલ્પના થઈ શકે છે પરંતુ જ્યાં અનિવચનીય એવા બ્રહ્મથી જુદા કેાઈ પદાથ જ નથી તે તેને શૂન્ય ક્રવા અન્ય શી રીતે કહી શકાય ? અને તેવા કલ્પક પણુ કાણુ હોય ? તસ્માત્ કલ્પકથી રહિત એવા આ બ્રહ્મને શૂન્ય કિવા અન્ય ક્રમ કહેવાય ? જે પ્રકાશ કહેવાય છે તે તા સૂર્ય, ચંદ્ર, તારા કિવા અમિતા ધમ છે, તેમના પ્રકાશ વડે જ આ બધું પ્રકારેલું ભાસે છે અને તે ઉપરથી જ તેમને કદાચ પ્રકાશક એવું નામ આપી શકાય પણ આ પ્રકાશકાના પણ પ્રકાશક, એવા બ્રહ્મને પ્રકાશક કે પ્રકાશમાન શી રીતે કહી શકાય? માટે બ્રહ્મને પ્રકાશ કહી શકાય નહિ તેમ જ સૂર્યચંદ્રાદિ કાઈ પણ પ્રકાશ બ્રહ્મમાં નથી અને તે બ્રહ્મને પ્રકાશિત પણ કરી શકતા નથી પરંતુ ઊલટા અધિષ્ઠાનરૂપ એવા બ્રહ્મને આધારે જ તેઓ પ્રકાશી રહ્યા હોય એમ ભાસે છે. માટે બ્રહ્મ પાતે પ્રકાશવાળુ પણ નથી, સૂર્ય, ચંદ્ર આદિ પ્રકાશને જે અભાવ તેને તમ કહે છે પરંતુ જ્યાં સૂર્યાદિનું જ અસ્તિત્વ નથી તેવા બ્રહ્મને તમરૂપ કેમ કહી શકાય? માટે બ્રહ્મ કાંઈ તેવા પ્રકાશના અભાવરૂપ નહિં àાત્રાથી તમરૂપ પણ નથી. આકાશની પેઠે સ્વચ્છ અને નિળ એવા જે બ્રહાના પ્રકાશ કહેવામાં આવે છે તે તેા એના પેાતાના જ અનુભવરૂપ છે. તે પ્રકાશના એ પેાતે જ અનુભવ કરે
Page #836
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] આ બધું જે છે તે આત્મરૂપ છે એમ જાણનારને વધારે શું જાણવાનું છે? તત આ જ છે. [૭૦૭
છે પણ જાદાપણાથી તેનો અનુભવ થઈ શકતું નથી તેથી તે સ્વયંપ્રકાશ છે. આમ હોવાથી બ્રહ્મ જ્ઞાતાથી પણ રહિત છે. જે તમથી અને પ્રકાશથી રહિત એવું અવિનાશી બ્રહ્મપદ છે, તે આકાશની પેઠે નિર્મળ અને નિસંગ છે. તથા તેમાં સધળું જગત ભ્રાંતિથી કપાયેલું છે. માટે તે બ્રહ્મને જીવરૂપ, બુદ્ધિ૩૫ કે મનરૂપ પણ કહી શકાતું નથી. પત્થર અને તેના મધ્યમાં જેમ કશો ભેદ નથી તેમ બ્રહ્મમાં અને જગતમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી, માટે બ્રહ્મ કેઈ રૂપે પણ નથી તેમ તે સવરૂપ છે એમ પણ કહેવાય છે. જેમ જળની અંદર તરંગ અને માટીની અંદર ઘડે છે તેમ જેની અંદર જગત છે તે બ્રહ્મ શૂન્ય કેમ જ હોય છે જેમ પૃથ્વીની અંદર રહેલું જળ પૃથ્વીરૂપ નથી તેમ બ્રહ્મની અંદરનું જગત બ્રહ્મરૂપ નહિ હોય એવી શંકા રાખવાનું કારણ નથી, કારણ કે પૃથ્વી આદિ સાકાર પદાર્થોની ઉપમા નિરાકાર બ્રહ્મમાં યથાર્થ રીતે કદી પણ લાગુ પડે નહિ; તેથી બ્રહ્મ જેમ આકાશની પેઠે તદન નિર્મળ છે તેમ તેની અંદર રહેલું આ જગતાદિ તમામ દશ્ય પણ આકાશની પેઠે તદ્દન નિર્મળ જ છે, એમ નિઃશંક રીતે જાણુ. જેમ બ્રહ્મ આકાશ કરતાં પણ અધિક નિર્મળ છે તેમ તેની અંદર રહેલું જગત પણ આકાશથી અધિક નિર્મળ એવું જ છે. એટલે જેવું બ્રહ્મ છે તેવું જ આ જગત છે અને જે આ જગત છે તે પણ બ્રહ્મ જ છે, બંને શુદ્ધ, રવરછ, શાંત અને નિર્મળ એવા ચૈતન્યસ્વરૂપ જ છે. જેમ આકારવાળા નિશ્ચલ
ટાં મોજાં જળરૂપે રહેલાં છે. તેમ આકાર વગરના પરબ્રહ્મમાં બ્રહ્મરૂપે જગત રહેલું છે. પૂર્ણ એવા બ્રહ્મમાં અપૂર્ણ જેવાં જણાતાં જે આ જગત અને જીવરૂપે પ્રસરેલા હોવાનું જણાય છે, તે પણ વાસ્તવિક પૂર્ણ એવા બ્રહ્મરૂપ જ છે, કેમ કે પૂર્ણમાં અપૂણું શી રીતે સંભવી શકે? માટે જગત તથા જીવ પણ પૂર્ણ અને નિરાકાર જ છે. બ્રહ્મમાંથી જગતનું ફુરણ થયાનું માનવામાં આવ્યું તેથી તેના દ્રષ્ટારૂપે ઈશ્વર તથા કર્તારૂપે જીવનું કુરણ પણ માનવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે તો ભાયમાન થતું આ તમામ દસ્થ પૂર્ણમાંથી પૂર્ણરૂપે પ્રસરેલું છે અને પૂર્ણરૂપે જ રહેલું છે. માટે જગત ઉત્પન્ન થયું નથી અને જે ઉત્પન્ન થયું એમ કહેવામાં આવે તો તે બ્રહ્મથી અભિન એવું બ્રહ્મ જ છે. પ્રલયમાં જીવને દ્રષ્ટાપણું નહિ હોવાથી દશ્યપણું પણ રહેતું નથી તો પછી જગતમાં જગતપણું કયાંથી રહે? મરીને સ્વાદ લેનારે જ જે ન હોય તો પછી તેમાં તીખાશ છે એમ કેમ કહેવાય? બ્રહ્મમાં ચિત્ત કિંવા દસ્ય પણું વગેરે કાંઈ છે જ નહિ છતાં
જ પ્રતીત થાય છે. બ્રહ્મમાં કોઈ ઉપાધિ છે જ નહિ તો પછી તે ઉપાધિમાં બ્રહ્મનું જીવસૃપે પ્રતિબિંબ થવું ૫ણ કેમ કહેવાય? બ્રહ્મ પરમાણુના પણ કારણ રૂ૫ છે, સૂકમ કરતાં પણ અતિસૂક્ષ્મ છે, શહ છે. પર છે અને આકાશના ગર્ભ કરતાં પણ અત્યંત શાંત છે. તે દેશકાળાદિ વિભાગેથી રહિત છે તેથી તે અત્યંત વિસ્તી છે. તે આદિ તથા અંતથી રહિત છે. પ્રકાશમાત્ર છે અને પ્રકાશ્ય પદાર્થોથી પણ રહિત છે. બ્રહ્મમાં જ્યાં દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫) થયું જ નથી, તો પછી દ્રષ્ટા (વૃક્ષાંક ૨) કયાંથી હેય? તેમ ચિત્તમાં પ્રતિબિંબિત થયેલ અને નિરંતર વાસનાઓના સમૂહરૂપે રહેલો કહેવામાં આવતો આ જીવ વા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) પણ કયાંથી જ હોય ? અમ દશ્યનો ઉદય નહી થવાથી બ્રહ્મમાં પણ નથી, બુદ્ધિપણું નથી, ચિત્તાપણું નથી, ઈદ્રિયપણું નથી કે વાસના પણ નથી. આ રીતે આ આત્મા કિંવ બ્રા બીજાઓને જગતરૂપી મોટા આડંબરવાળું ભલે લાગતું હોય પરંતુ અનુભવ વડે અમોને તો તે તદન શાંત, આકાશ કરતાં પણ અધિક શન્ય અને અનિર્વચનીય એવું લાગે છે (યોગ ઉ૦ સ. ૧૦ જુઓ)..
તેઢામ પરમ મમ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે હે પાર્થ! જેને સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર કે અગ્નિ ઇત્યાદિ પ્રકાશે પ્રકાશમાન કરી શકતા નથી પરંતુ ઊલટું તે જ આ સર્યચંદ્રાદિને પ્રકાશિત કરે છે તે આત્મ કિંવા બ્રહ્મસ્વરૂપ એવું આ મારું પરમધામ તારા ધ્યાનમાં આવ્યું ને ? મારા આ આત્મસ્વરૂપને જેઓ પ્રાપ્ત થયા તેઓ ફરી પાછા આવતા નથી એટલે બ્રહ્મસ્વરૂપ એવા મારી સાથે જ એકરૂપ બની જાય છે અર્થાત નદી જેમ સમુદ્રને મળ્યા પછી તેમાથી પાછી વેગળી કરી શકાતી નથી તેમ આત્મસ્વરૂપ એવા મારી સાથે એકરૂપ થયેલ પુનઃ કદી વિભક્ત થઈ શકતો નથી.
Page #837
--------------------------------------------------------------------------
________________
૭૦૮ ]
માતં ના તારૂં – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૫/૭ ममैवा शो जीवलोके जीवभूतः सनातनः । मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कति ॥ ७ ॥
પ્રકૃતિમાં રહેલી ઇન્દ્રિને પાતામાં જ માની લે છે હે પાર્થ! આ પ્રમાણે આત્મરવરૂપ એવો મારો મમરૂપ સનાતન અંશ છવલોક મહાપ્રાણ (વૃક્ષાંક ૬) ૨૫ હોઈ છે. જેમાં મન છ છે એવી જીભતા પ્રકતિ (વૃક્ષાંક ૭થી ૧૫ શ )માં રહેલી ઇન્દ્રિયોને, આકર્ષે છે. ઉદ્દેશ એ કે, આ દશ્ય વ્યવહાર મિથ્યા “હું” અને મારું એવા બે પ્રકારના અધ્યાય વડે ખડો થવા પામેલો છે. તેમાં પ્રથમ “હું” હું” રૂપે મિથ્યા સ્કુરણ થવા પામેલું છે. આ હું રૂ૫ ફુરણના પ્રેરણા કરનારા તે ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા “હું” “હુ' એવા રફુરણરૂપે પ્રકટ થનારી અને ત્રણ ગુણોના ક્ષોભને પામનારી મારી માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય છે. આમ હુંની ઉત્પત્તિ થયા પછી મારું મારું, એવું અભિમાન ધારણ કરનારની ઉત્પત્તિ થયેલી હોઈ તે જ છવલોક કિંવા મહાપ્રાણું કહેવાય છે; એટલે મારું મારું, એવું કહેનારા તે જ જીવ (વૃક્ષાંક ૬) કહેવાય છે. તે તમામ લોકોમાં, માળામાં પરોવાયેલા મણકાની જેમ દેરીરૂપે રહેલો હોવાથી તેની અંતર્ગત રહેનાર (ક્ષાંક ૬થી ૧૫ ૫ સુધીના) સર્વ જીવલોક કહેવાય છે. તેમાં મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭), અહંકાર (વૃક્ષાંક ૮), તથા તેમાંથી પાંચ મહાભૂત; તેની શબ્દસ્પર્શાદિ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, તેનાં ગોલકે, તથા તેના વિષયો (જુઓ વૃક્ષાંક ૮ના પેટામાં; તેમ જ આ સર્વના અધિદેવતાઓ વગેરે અધિવ, અધ્યાત્મ અને અધિભૂત એ તમામ તેમ જ ચિત્ત (વૃક્ષાંક ૯), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦), અને મન g&ાંક ૧૧) ઇત્યાદિ સર્વનો સમાવેશ થાય છે. તેની ઉત્પત્તિ થયેલી હોઈ તે સર્વ ભૂતપ્રકૃતિ કહેવાય છે (વૃક્ષાંક થી ૧૨). આ પછી ધૂલસૃષ્ટિ (વૃક્ષાંક ૧૦થી૧૫ ૪)ની ઉત્પત્તિ થાય છે. આ ભૂતપ્રકૃતિની અંદર આવેલા સધળ પદાર્થોમાં મારું કહેનાર આ જીવ સૂત્રાત્મારૂપે માળામાંના મણકાની જેમ પરોવાયેલા હોય છે. તે જ મહાપ્રાણુરૂપ સૂત્રામાં જીવ (વૃક્ષાંક ૬) અનંત વાસનાઓાવશાત શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ધ્રાણુ એ પાંચ સુક્ષ્મ ઇકિયા, તેના વિષયો તથા શબ્દાદિ તન્માત્રાઓ તેમ જ મન એ તમામને પોતાના તરફ જ ખેંચે છે એટલે કે જાણે તે (જીવ) વિષયમાં ર પો રહી જન્મ, મરણ, જરા, આધિ, વ્યાધિ ઇત્યાદિ અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ લઈ રહ્યો હોય એમ જોવામાં આવે છે ખરું, પરંતુ વાસ્તવિક રીતે તો તે આત્મસ્વરૂપ એવો મારો જ અંશ છે એટલે તે મારાથી જુદો કેવી રીતે હોઈ શકે? વળી જે તે મારાથી જુદો નથી તે પછી તેનું કાર્ય પણ મારાથી ભિન્ન કયાંથી હોય? જેમ સુવર્ણ એ મારો પ્રથમ એટલે હું રૂપ એ અંશ સમજે. કેમ કે સુવણું પોતે પિતાને કાંઈ આ સુવર્ણ છે એમ કહેતું નથી પરંતુ તેમ કહેતા તે તેને સાક્ષી કિંવા દ્રષ્ટા બીજે જ કેાઈ હોય છે. તેમ આ હેને જાણનાર જે દ્રષ્ટા તે જ ઈશ્વર ફિવા સાક્ષી સમજ, આત્માને શું કહેવાની જરૂર તેમ આત્મા તો પિતે જાણતો પણ નથી કે મારામાં હું કરીને કાંઈ છે, છતાં આ બહુ રૂપ મિથ્યા ફુરણ જે ભાયમાન થતું હોય એમ પ્રતીત થાય છે તે આત્મવિરૂ૫ એવા મારો એક અંશ છે, એ એક અંશમાં જ આ સમસ્ત દસ્યજાળની (વૃક્ષાંક ૩ થી ૧૫ઇ સુધી) સ્થિતિ છે એમ સમજો. જેમ સુવર્ણ પોતાના રવરૂપથી ભિન્ન નથી, તેમ આ હું પણ વરતુતઃ તે મારાથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. તે હું સમરૂપે તેને દ્રષ્ટા ઈશ્વરની કાળરૂપ ઈક્ષણશકિત વડે ત્રણ ગુણેથી વિસ્તારને પામેલ છે પરંતુ જેમ સુવર્ણમાંથી દાગીના તૈયાર નહિ થાય ત્યાં સુધી તેનું ઘાટ ઘડવાનું કાર્ય અદશ્યરૂપે જ હોય છે, તેમ આ પ્રકૃતિના ગુણોને ક્ષોભ થઈ તે તમે અધ્યક્ત (વૃક્ષાંક ૪) તથા શિવશક્તિ કિંવા અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫) રૂપે સૂક્ષ્મ અને અકા ભાવવાળા જ હોય છે, ત્યાર પછી તે “મા”, એટલે મમ એવા દૈતભાવને પ્રાપ્ત થાય છે. જેમ દાગીને સમર થયો એટલે તે મારો છે એમ કહેનાર પણ હોય છે તેમ મારું એવો ભાવ થયો તે જ જીવ કહેવાય. આથી ભગવાને છે અને મારા એ બંને જુદા જુદા ભાવે બતાવવાના ઉદ્દેશથી હુમાંથી નહિ પરંતુ મમ એટલે મારું,
Page #838
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] વળી આ) સ્વપ્નમાં જાણી શકાય છે તેને જાગ્રતમાં પણ જાણવામાં આવે છે. [ ૭૦૯
મારું, કહેનારે જે અંશ તે “મામૈવાંશઃ' એવો જીવ છે એમ કહેલું છે. આમ કહેવામાં બંને ભાવો એક સાથે જ બતાવવામાં આવ્યા છે કે આ મારું કહેનારો અંશ જે જીવલોક તે પણ આત્મસ્વરૂપ એવા મા ૨૫ જ છે. મારા (આત્મા) થી તદ્દન અભિન્ન હોવાથી તે સનાતન કિંવા ચિરંતન કાયમનો રહેનારો અનાદિ એ કહેવાય છે. આમ વ્યવહારમાં તેને જુદો ગણવામાં આવે છે અને તે જીવ વાસનાવશાત અનેક વિષનું સેવન કરતા રહે છે તે સેવન કરવાને માટે શ્રોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને ધ્રાણ, પાંચ સૂમ ઇંદ્રિયો તથા મન એ મુજબ આ છ ઇંદ્રિય મુખ્ય છે; કેમ કે આ સૂમ ઈદ્રિય ક્રમે કાન, ત્વચા, નેત્ર છે અને નાક, એ પાંચ ગોલકો દ્વારા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ સૂક્ષ્મ તન્માત્રાઓ તથા તેમાંથી ઉત્પન્ન થતાં આકાશ, વાયુ, વહિ, જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂત; આમ, અધિદેવતાઓ જ્ઞાનેંદ્રિયો, તથા કમેંદ્રિયો વડે બાહ્ય અને આંતર વિષપભોગ મેળવે છે. આ રીતે સર્વ વિષપભોગ ભોગવવામાં આ પાંચ સૂમ ઇંદ્રિય તથા મન એ જ મુખ્ય છે. તે વડે જ સ્વરવરૂપના અજ્ઞાનને લીધે મિથ્યા મેહબ્રમમાં પડેલે આ જીવાત્મા અનેક પ્રકારના વિષયોપભોગ ભોગવતે રહી રાગ અને દ્વેષાદિ વડે જાણે બંધનમાં પડ્યો ન હોય એવી રીતે તે પ્રકૃતિમાં રહેલા વિષયોને પોતે પોતામાં ખેંચી લે છે; એટલે કે આ જીવ વરતુતઃ આત્મસ્વરૂપ જ હોવા છતાં જાણે કે હું બીજે જ કઈ છું એમ પોતાને જુદો જ માની લે છે તથા આ બધી ઇકિયો, તેના વિષે તથા તેના ગલકે તથા તે દ્વારા થતાં કાયિક, વાચિક અને માનસિક સ્થળ અને સૂમ કર્મો વાસ્તવિક પ્રકૃતિના ત્રણ ગુણોનાં છે, તેની સાથે જીવાત્માને વરતુતઃ કાંઈ પણ સંબંધ જ નથી. છતાં જેમ ગાડાની નીચે ચાલનારું કૂતરું મિથ્યા અહંકાર વડે ગાડામાં બેજે હું જ ઊઠાવું છું એમ માની બેસે છે તેમ આ જીવ વસ્તુતઃ આત્મસ્વરૂ૫ હોવા છતાં આ પ્રકૃતિ કે જેની સાથે પોતાના તલભાર પણ સંબંધ નથી તેમાં રહેલી ઇંદ્રિયોનાં કાર્યોને તે તે મારાં જ છે એમ સમજીને પોતામાં આકર્ષી લે છે, અર્થાત મિથ્યા અભિમાન વડે તે પોતાનાં જ છે એમ માની બેસે છે. આથી વાસ્તવિક બંધનમાં નહિ હેવા છતાં પણ પોતે જાણે બંધાઈ ગયો હોય એમ પ્રતીત થાય છે. આ મિથ્થા સંસાર આ રીતના તેના ભ્રમવડે જ ખડો થઈ ગયેલો છે. આમ ખરી રીતે તો તે આત્મસ્વરૂપ જ છે તેમાં વિકારાદિનો લેશમાત્ર પણ નથી તેમ જ તેમાં પ્રકૃતિ અને તેના દ્રષ્ટા સાક્ષી કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) ને પણ અંશ નથી, છતાં તેમ માનવાનું તો દર રહ્યું. તે પોતાને પ્રકૃતિનો નિયંતા કિંવા સાક્ષી એવો ઈશ્વર (વૃક્ષાંક ૨) માની લેત તે પણ કાંઈક એગ્ય ગણુત પણ પિતાને હું એવા કુરણુરૂપપ્રકૃતિ (વૃક્ષાંક ૩)ના નિયંતા ઈશ્વર (વૃક્ષાંક ૨) રૂપે પણ નહિ માનતાં મારું કહેનારો એ મમભાવ કે જે વાસ્તવિક પ્રકૃતિને જ છે તેને પોતાને માનો લઈ એટલે બીજાની નાથ પોતાના નાકમાં પરોવી લઈ સારી રીતે બંધનને પામેલ હોય એમ ભાસે છે. આ સંબંધમાં એક દષ્ટાંત યાદ આવે છે,
જીવાત્માના બંધન સંબંધે દૃષ્ટાંત - એક મૂર્ખ મનુષ્ય જંગલમાં લાકડા કાપવા ગયો અને પોતે જે ડાળી ઉપર બેઠેલો હતો તે ડાળીને તેના મૂળમાંથી કાપત હતા. તે એક વટેમાર્ગના જોવામાં આવ્યું. તેણે તેને સૂચવ્યું કે ભાઈ! તું આ ડાળી કાપશે એટલે પડી જઈશ પણ તેણે તો તેને ગણુકાયું નહિ. થોડા સમય પછી ડાળીની સાથે તે પણ ભોંય ઉપર ગબડી પડ્યો. ત્યારે પેલા વટેમાર્ગુએ કહેલું તેને યાદ આવ્યું. તેણે વિચાર્યું કે આ તો કોઈ મહાન ભવિષ્યવેત્તા જણાય છે, કેમકે તેણે આ બાબત મને પહેલેથી જ કહી દીધી હતી. એવો વિચાર કરીને તે તેની શોધમાં નીકળ્યો અને તેને પકડી પાડ્યો. તેને પગે પડીને કહ્યું કે આપ તે મોટા ભવિષ્યવેત્તા છે માટે મારું મરણ કયારે છે તે કૃપા કરીને કહે. વટેમાર્ગુએ ઘણી વખત ના કહેવા છતાં એણે તે પિતાની હા મકી જ નહિ, ત્યારે આખરે કંટાળીને વટેમાર્ગુએ કહ્યું કે આજથી બારમે દિવસે બપોરે સર્યા માથા પર આવે ત્યારે તારે મરવાનું છે. તે સાંભળીને પોતે ઘેર ગયો અને બાર દિવસ સુધી દરરોજ રોટલા બનાવી તેને સુકવી રાખ્યા. ઉદેશ એ કે, મરતી વખતે તે સાથે રાખીશ. કેમ કે જે મર્યા પછી ભૂખ લાગે તો હું
Page #839
--------------------------------------------------------------------------
________________
૭૧૦ ]
उभौ येनानुपश्यति ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીઅ ૧૫/૧૦
શું કરીશ ? આમ બારમે દિવસે બરોબર મધ્યાહ્ન સમયે તેણે પોતાના હાથે જ જંગલમાં એક ઝાડની નીચે ખેદી રાખેલા ખાડામાં તે સૂઈ ગયો અને પોતે મરી ગયો છે એમ તેણે માની લીધું તથા ભૂખ લાગે એટલે પાસેના પોટલામાંથી ભાખરી ખાતો જાય. આમ કેટલોક વખત ગયા પછી તેને તરસ લાગી એટલે તે માટે મોટેથી બૂમો પાડવા લાગ્યો. રસ્તે જનાર એક વટેમાર્ગ તે સાંભળી તેની પાસે આવ્યો. તેને પૂછયું કે હે ભાઈ! તું બૂમો કેમ પાડે છે? તને શું થયું છે? તેણે વટેમાર્ગને કહ્યું કે, જોતો નથી કે , સૂર્ય માથા પર આવ્યો ત્યારથી મરી ગયો છું? ભાખરીઓ તે મેં સાથે બાંધી લીધી હતી પણ મને તરસ ઘણુ લાગી છે માટે પાણી આપ. તેનું આ કથન સાંભળીને વટેમાર્ગુએ કહ્યુંઃ અરે! મરેલો તે વળી કદી બોલે કે? અને ભાખરીઓ પણ ખાય ખરો કે? તું તો મરેલો નથી પણ જીવતે છે, માટે ઊઠ અને પાસેના ઝરણામાંથી પાણી પી લે. તેણે કહ્યું કે, મને તો મોટા ભવિષ્યવેતાએ કહ્યું છે તે પ્રમાણે આજે બપોરથી હું મરી ગયો છે, તારે પાણી પાવું હોય તો પા નહિ તો પાછા જા, તારે પાણી પાવું નથી અને વળી પાછો હું મરેલે નથી એમ કહેવું છે? પણ હું તારું માનું એમ નથી. હું તે મરેલો જ છું, માટે જીવતો છું એમ ફરીને બોલીશ નહિ. તાત્પર્ય, આ પ્રમાણે જીવાત્માની' દશા થવા પામેલી છે. પોતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ પોતાને વરૂપ માની લઈ વગર કારણે તે જન્મમરણાદિ મિથ્યા દુઃખ ભોગવ્યે જાય છે.
शरीर यदवाप्नोति यच्चाप्युत्क्रामतीवरः । गृहीत्वैतानि स याति वायुर्गन्धानिवाशयात् ॥ ८ ॥ श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥ ९ ॥ જીવાત્મા દેહ હૈ યા ન છે છતાં ઇકિયાના પાશમાંથી છુટતું નથી
હે પાર્થ ! આમ પોતાને જીવાત્મા માનવાથી એવું બને છે કે વાસ્તવિક આત્મસ્વરૂપ એ ઈશ્વર છતાં પોતાને ભ્રમ વડે જીવ માનનારો જ્યારે શરીરને પ્રાપ્ત કરે છે અને છોડી જાય છે ત્યારે પણ એ વિષયનું ગ્રહણ કરીને જ જાય છે; જેમ સ્થાનમાંથી વાયુ ગંધનું ગ્રહણ કરી તેને પોતાની સાથે લઈ જાય છે તેમ. સારાંશ એ છે, વારતવિક આત્મસ્વરૂપ એ આ જીવાત્મા જ્યારે ઉપર કહ્યા પ્રમાણે પ્રકૃતિમાં રહેલી ઇંદ્રિયોનું પોતામાં જ ગ્રહણ કરી લે છે એટલે તે મારી જ છે એમ માની લે છે, ત્યારે પરિસ્થિતિ એવી બને છે કે તે સુકમ ઇદ્રિ અને મન એ જેમાં મુખ્ય છે એવા વિષયાદિકના પાશમાં મિથ્યા અહંકાર વડે જ્યાં સુધી પૂરેપૂરો ફસાયેલો હોય ત્યાં સુધીને માટે તે વાસનાત્મક સૂક્ષ્મ દેહને લીધે તે અનંત શરીરો ધારણ કરતા રહે છે. આમ
જ્યારે તે શરીર મેળવે છે, એટલે તેને શરીર હોય ત્યારે તે સૂક્ષ્મ ઇંદ્રિયો તથા મન પોતપોતાના વિષયો ભણી તેને આકર્ષ્યા જ કરે છે. આમ જ્યાં સુધી તે સ્વરૂપને ઓળખતા નથી ત્યાં સુધી આ મન સહિત પ્રક્રિયાના વિષયપાશમાંથી મુકત થવા પામતું નથી. આ પૂલ શરીર હોય ત્યાં સુધી કદાચ તે વિષયપાશમાંથી મુકત થવા નહિ પામે; પરંતુ શરીર છૂટ્યા પછી તો તેમાંથી છૂટી શકશે એમ જે તે કહે તો તેમ પણ નથી, કેમ કે જ્યારે છવામા દેહ છોડીને જાય છે ત્યારે પણ જેમ વાયુ કોઈ પણ સ્થાનમાં રહેલો સંધ પછી તે સુગંધ હો યા દુર્ગધ છે તેનું ગ્રહણ કરીને સમરૂપે પિતાની સાથે લઈને વહે છે, તેમ દેહ છૂટ્યા પછી આ જીવાત્માની સાથે આ શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ઘાણ એ પાંચ સુક્ષ્મ ઈદ્રિયો જો કે તે પાંચ કેન્દ્રિયો તથા પાંચ જ્ઞાનેન્દ્રિયોના ગોલકવાળું આ સ્થલ શરીર તે અત્રે જ છોડી દે છે, છતાં જેમ વાયુ પોતે પિતાનાં સ્થાન જેમ કે પુષ્પાદિક જેવા સુગંધી કિંવા વિષ્ઠાદિ જેવા દુર્ગધીવાળા પદાર્થોને ત્યાંને ત્યાં જ રહેવા ઈ તેમાંથી સુગંધ કિંવા ગંધને પિતાની સાથે ગ્રહણ કરીને જ વહે છે તેમ પૂલ શરીર છોડી જવા છતાં
Page #840
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] (તથા) તે બંને (અવસ્થાઓ) અને તેને જાણનારે જે સાક્ષી છે તે (સહ) [ ૭૧૧
પણ તેમાં ભોગવેલા અનેક વિષયોનાં તથા કર્મોના બંધન તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ ઇત્યાદિ સકમ વિષયોને સાથે લઈ જઈ આ શ્રોત્ર, ચક્ષ, સ્પર્શ, રસના, ઘાણ અને મનનો આશ્રય કરીને આ જીવાત્મા વિષયોનું જ સેવન કર્યા કરે છે. ઉદ્દેશ એ કે, જયાં સુધી સ્વસ્વરૂપનું ભાન થઈ મન સહિત આ પાચ મુખ્ય એવી જ્ઞાનેંદ્રિયોનો વિલય થતો નથી, ત્યાં સુધી જીવાત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં અને બીજામાંથી ત્રીજા, સમષ્ટિમાંથી વ્યષ્ટિ અને વ્યષ્ટિમાંથી સમષ્ટિ કિંવા વિરાટ ઈત્યાદિ પૈકી મિથ્યા એવા આ સંસારચક્રમાંથી તે કદી પણ છૂટી શક્તો નથી.
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जान वा गुणान्वितम् । विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥ १० ॥
વિમૂઢ જોઈ શકતા નથી ઉ&ામતમ એટલે બહાર જતા અર્થાત દેહ વિનાના કિંવા સ્થિત એટલે દેહવાળા, ગુણો વડે યુક્ત ભોગવનારા (દેડી) ને વિમૂઢો જોતા નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા જ દેખે છે, અર્થાત્ શરીરમાંથી નીકળી ગયેલા અથવા રહેલા અથવા તો ગુગે પ્રકતિના હોવા છતાં પણ મારા જ છે એવી રીતે મિયા અભિમાન વડે માની લઈ તેની સાથે યુક્ત થયેલા વિમૂઢ, આ સર્વ ત્રણ ગુણોને પસારો તો મિથ્યા માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) નો હોઈ તેનો ભક્તા, સાક્ષી અથવા દ્રષ્ટા તો ઈશ્વરે (વૃક્ષાંક ૨) છે. અર્થાત હું દેહાદિક નથી પરંતુ જેને મારું, મારું એમ કહેવામાં આવે છે તે તમામનો દ્રષ્ટા છું, તથા તે “હું” નો પણ દ્રષ્ટા શુદ્ધ હું છું. એ રીતે પિતાને જોતા નથી પરંતુ હું એટલે શરીર જ છું અને આ ત્રણ ગુણો વડે ચાલનાર તમામ વ્યવહાર શરીરધારી એવા મારા વડે જ ચાલી રહેલો છે. એ મુજબ હું એટલે શરીર જ એવા પ્રકારની ક્ષદ્ર દષ્ટિવાળા અત્યંત મૂઢે હંમેશાં દેહાસક્તિમાં જ રચ્યાપચ્યા રહેલા હોય છે. આ સર્વ દસ્યાદિનો 'સાક્ષો તો તે સર્વથી ભિન્ન એ ઈશ્વર કિંવા ક્ષર પુરુષ (વૃક્ષાંક ૨ ) હોઈ તે સૌથી અલિપ્ત છે. આ સર્વ દયાભાસ તો પ્રકૃતિ કિંવા માયા (વૃક્ષાંક ૩)ને સત્વ, રજ અને તમાદિ ગુગે વડે વૃદ્ધિને પામેલો છે, તેની સાથે આ દ્રષ્ટા, સાક્ષ કિંવા ઈશ્વર (વૃક્ષાંક ૨) નો કિંચિત્માત્ર પણ સંબંધ નથી. એવી રીતને પ્રકૃતિપુરુષને વિવેક આ અત્યંત મૂઢ બનેલાઓમાં હેત નથી. તેઓની તે દેહ એટલે જ હું એવી દઢ માન્યતા થયેલો હોય છે. તેવા મલિન અને આસુરી બુદ્ધિવાળા મૂઢ અવિવેકીએ દેહાદિકથી અલિપ્ત એવા દેહીને દેખી શકતા નથી પરંતુ જ્ઞાનચક્ષુવાળા વિવેકીએ જ વિચાર વડે પ્રકૃતિપુરુષને સારાસાર વિવેક કરીને તેને સત્યસ્વરૂપે જોઈ શકે છે. આવા વિવેકીએ જ મેં ઉપર કહ્યા પ્રમાણે જીવ ખરેખર આત્મસ્વ૫ એવા મારે અંશ હેઈ મારાથી અભિન્ન કેમ છે, તે સારી રીતે સમજી શકે છે. જીવ અને આત્મામાં કિંચિત્માત્ર પણ ભેદ નથી. આ જીવ અને આ આત્મા એવી દષ્ટિએ શાસ્ત્રોમાં જે વર્ણને આવે છે તે કેવળ અનાનીઓને સમજાવવા પૂરતાં જ છે, વાસ્તવિક નથી. આ સંબંધે શાસ્ત્રમાં આવેલા વર્ણનનો સાર નીચે પ્રમાણે છે,
જીવ અને આત્મા અભિન્ન છે જીવ અને આત્મા એકરૂપ છે, બંનેમાં ભેદ બિલકુલ છે જ નહિ; આ રીતે એજ્યભાવની શાસ્ત્રમાં રસ્તુતિ કરવામાં આવેલી છે તથા છો અને આત્મા ભિન્ન ભિન્ન છે; એવા પ્રકારે અનપણની નિદા કરવામાં આવી છે. કારણ કે આત્મા સફૂપ છે, જીર અને આત્માની માનવામાં આવેલી પૃથફતા ઉત્પત્તિ પહેલાં તથા ભવિષ્યની વૃત્તિ વડે ગૌણ ૨૫ છે, તે મુખ્યરૂપે નથી. અર્થાત ઉત્પત્તિ પહેલાં જીવ અને આત્મા એવાં ભેદ હોતો નથી તેમ ભવિષ્ય એટલે જીવાત્માનો વિલય થયા પછી ૫શુ એ ભેદ રહેતો નથી એટલે મખમાં માનવામાં આવતા આત્મા અને જીવન ભિન્નપણા સંબંધો વણને અજ્ઞાનીઓને સમજાવવા પૂરતાં
Page #841
--------------------------------------------------------------------------
________________
૭૨ ] महान्तं विभुमात्मानं मत्वा
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગી- અ. ૧૫/૧૨ યુકિતરૂપ હોવાથી મુખ્ય નથી પણ ગૌણુરૂપે છે. પૃથ્વી, લેહ અને અગ્નિના તણખારૂપે સૃષ્ટિનું જે વર્ણન કરવામાં આવેલું છે તે અન્ય કારણોને અંગિકાર કરીને એટલે બે પણાની ભાવનાને કલ્પીને કરાયેલું છે. આ સર્વ દષ્ટાંતો દર્શાવવાનો ઉદ્દેશ ફક્ત અત એવા એક નિગણ અને સત્યસ્વરૂપની પ્રાપ્તિના ઉપાયે પૂરતા જ છે, વાસ્તવિક નથી. ખરી રીતે તે જીવાત્મામાં કોઈપણ પ્રકારનો ભેદ એટલે આત્માથી કિંચિત્માત્ર પણ ભિન્નપણું નથી (માં ઉ૫૦ અદ્વૈત પ્રકરણ મં૦ ૧૩ થી ૧૫). આ કૃતિ વચનથી પણ જાણી શકાશે કે જીવ અને આત્મામાં કેવળ ભ્રમને લીધે જ ભિન્નતા કપેલી છે, તે વાસ્તવિક નથી, પરંતુ આ રીતની જીવ અને આત્માની અભેદતા અવિવેકી એવા અત્યંત મૂઢે જાણી શકતા નથી, પણ વિવેકી જ જ્ઞાનચક્ષુઓ વડે જાણી શકે છે.
यतो योगिनश्चनं पश्यन्त्यात्मन्यवस्थितम् । यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥ ११ ॥
વિવેકી આત્મામાં પોતાને જ સ્થિત જુએ છે પિતામાં એટલે આત્મામાં યત્ન કરનારા યોગીઓ જ એને જુએ છે, પરંતુ જેમની બુદ્ધિ અકૃતામાં એટલે આત્માકાર થયેલી હોતી નથી એવા ચેતનારહિત, અવિવેકીઓ તો પ્રયત્ન કરવા છતાં પણ એને દેખતા નથી. ઉદ્દેશ એ કે, આ હું, જીવ અને જગત ઇત્યાદિરૂપે ભાસનારું તમામ દશ્ય આત્મરૂપ છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એ રીતે દઢ નિશ્ચય વડે જે પોતા સહ આ સઘળા જગતને કેવળ એક આત્મરૂપે જ દેખે છે તેવા દઢ નિશ્ચયમાં સ્થિત થયેલ યોગી પિતામાં જ સ્થિત છે એવા આ આત્માને યન એટલે અભ્યાસ વડે પોતે પોતા વડે અને પોતામાં જ જુએ છે એટલે ઓળખે છે; પરંતુ જેઓ અકતાત્મનઃ એટલે આત્માકાર થયેલા હોતા નથી પરંતુ અન્યાકાર હોય છે તેવા અકૃતાત્માઓ, અચેતસઃ એટલે ચેતના રહિત અથવા પાષાણુ જેવા અવિવેકીઓ, ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ તેને દેખી કિંવા જાણી શકતા નથી. આ સંબંધે શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે કે, “ જેઓ સત્વ એટલે આત્મ૨૫ અદ્ધિવાળા હોય છે તેવાઓ તે થોડા ઉપદેશ વડે પણ કૃતાર્થ બની જાય છે પરંતુ જેઓ દૈત બુદ્ધિવાળા તેવા તો આખે જન્મારે જિજ્ઞાસુ હોવા છતાં પણ કોરાને કેરા જ રહે છે.” (અષ્ટાગી. અ૦૧૫ ૦૧).
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् । यश्चन्हमसि यच्चानौ तृत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥
અખીલ જગત ભાસમાન શાથી થાય છે જે આદિત્યગત એટલે આદિત્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં અને જે અખિલ જગતને ભાયમાન કરે છે તે જ આત્મસ્વરૂપ એવા મારું તેજ છે એમ જાણુ. ભાવાર્થ એ કે, ભગવાન કહે છે કે, હે પાર્થ! હું સ્વયંપ્રકાશ છે. મને જાણવાને કિંવા પ્રકાશવાને અન્ય કોઈ સાધનની જરૂર નથી. અરે ! જો કે આ મિથ્યા જગત ભાસમાન થઈ રહ્યું છે તે તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના તેજને લીધે છે, એટલે જેમ દીવો પિતાના પ્રકાશ તો અનેક પદાર્થોને ભાસમાન કરે છે તેમ આ વિચિત્રતાવાળું અખિલ જગત, સૂર્ય, ચંદ્ર, તથા અમિરૂપી પ્રકાશ વડે ભાસમાન થાય છે. આમાં ભગવાને અખિલ જગત ભાસમાન થયું છે એમ કહેલું છે. ઉત્પન્ન થયેલું છે કિંવા પ્રકાશમાન થયેલું છે એમ કહેલું નથી; તે વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. કેમ કે પ્રકાશિત થવા કિંવા ઉત્પન કરવાને માટે તે પ્રકાશ કિંવા કર્તાની જરૂર હેય છે, તથા તે પ્રકાશ કિંવા કર્તાઓ સાધન વડે તે કાર્ય કરી શકે છે. પરંતુ ભાસમાન
Page #842
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] (આ બધું) મહાન વિભુ વ્યાપક એવું આત્મ૨૫) છે એમ જાણી લઈને– [ ૭૧૩ થનારને માટે નિમિત્ત કિંવા ઉપાદાનાદિ સહકારી કારણની આવશ્યકતા હતી નથી. જેમ સ્વપ્નને ભાયમાન થયું એમ કહે છે તેનું પ્રયોજન એ જ કે સ્વપ્ન થવાને માટે રાત્રે સૂતી વખતે કઈ પણ પ્રકારનાં સાધનો સાથે રાખીને સૂવામાં આવે તે જ તેવા પ્રકારનું સ્વપ્ન થાય એમ કદી બનતું નથી, તેથી તે કોઈ પણ કારણ વગર જ તેટલા પૂરતું તો તદ્દન સાચું જ ન હોય તેવા પ્રકારને ભાસ થાય છે, આથી તે કાર્ય મિથ્યા છે એમ વ્યવહારમાં પણ કહેવામાં આવે છે, તેથી તે ભાયમાન થયું એમ કહેવાય. તેમ જ મૃગજળ, આકાશમાં નીલવળું દેખા ઇત્યાદિ સર્વે ભાયમાન થાય છે એમ કહેવામાં આવે છે. હવે આ સ્વપ્નાદિના ભાસ તો મનના કિવા નેત્રાદિના વિકારો વડે થાય છે પરંતુ જગત તો પ્રત્યક્ષ જોવામાં : આવે છે, તો તે બેને સામ્ય કેવી રીતે ગણાય? એવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રને એવો નિશ્ચય છે કે જે આ સ્વપ્નજગત ભાસમાન થાય છે તે તો મન જેના આધાર ઉપર અસ્તિત્વ ધરાવે છે તેના વડે જ છે. નહિ કે સ્વતંત્ર રીતે અર્થાત મનનું મનપણું જેના આધાર વડે જ ટકી રહેલું છે તે જ પોતે આ મનાદિ
૧ જુદા આકારે ભાયમાન થાય છે, કેમ કે જે મન સ્વતંત્ર હેત તે તેને તે જ સ્વપ્ન હંમેશને માટે મનુષ્ય કેમ નથી જોઈ શકતા ? કદી સ્વપ્નસૃષ્ટિ તો કદી જાગૃતસૃષ્ટિ તે કદી સુષુપ્તિ એવી જુદી જુદી અવસ્થાઓનો તેને કયાંથી અનુભવ થાય? આ ઉપરથી સિદ્ધ થાય છે કે મનને મનપણું જે વડે આવેલું છે એ એક ચાન્યસ્વરૂ૫ આત્મા પોતે જ મનરૂપી દીપક વડે કદી રવજગતરૂપે તે કદી જાગ્રત જગતરૂપે, તો કદી સુષુપ્તિનો તે કદી એ સર્વના સાક્ષી પણાને અનુભવ જુદે જુદે કિંવા એક સાથે લેતા રહે છે, એમ જ કહેવું પડશે. કારણ કે જ્યારે સાક્ષીભાવથી પશુ પર આ રસ્થામાં એટલે પોતાના મૂળ નિવિકલ્પ સ્વરૂપમાં જ તે સ્થિત હે ય છે ત્યારે આ પૈકી તેને કોઈ પણ પ્રકારનો કે મૂઢપણુનો પણ અનુભવ હતો નથી પરંતુ કેવળ આકાશની જેમ શાંત અને ગંભીર એવા પોતાના સ્વસ્વરૂપમાં જ તે નિમમ હોય છે, કેમ કે તે પોતે જ અનુભવરૂપ છે. આ વાત સાક્ષીસહ અહમતો વિલય કરી નિર્વિકલ્પ સમાધિ કરનારાઓ તથા અપરોક્ષાનુભવી જીવમુક્તોના અનુભવથી સિદ્ધ છે. વ્યવહારમાં પણ અજ્ઞાન અવસ્થામાં તમામ લોકોને તેનો અનુભવ તે આવે છે પરંતુ તેઓ આ પરમપદને ઓળખી શકતા નથી તેથી તે અવસ્થાથી તેઓ અજ્ઞાત હોય છે છતાં આનો અનભત કરવાની ઇચ્છા હોય તેવાઓને માટે તે પરમપદને ઓળખવાને સહેલો ઉપાય કહે છું તે ધ્યાન દઈને સાંભળ,
વ્યવહારમાં પણ મારા પરમ સ્વરૂપનાં નિત્યપ્રતિ થતાં દર્શન - હે પાર્થ! હું તને આ અત્યંત ગુામાં ગુહ્ય એવું રહરય સમજાવી રહ્યો છું કારણ કે તું મને અત્યંત પ્રિય છે. આ ગુપ્ત રહય અતિ ગહન છે. તેને મારી કૃપાને પાત્ર થયેલા પરમ ભકત વિના બીજો કોઈ જાણવા સમર્થ નથી. આ જાણવાથી મારું સાચું તેજ અર્થાત પરમપદ કર્યું તે તેને સારી રીતે સમજાશે. મારું પરમપદ અનભવવાનાં અનેક સ્થાનકો છે તે પૈકી મુખ્ય મુખ્ય કહું છું. દિવસ અને રાત્રો એ બેની વચ્ચે સવાર અને સાંજ એ બે સંધિઓ હોય છે, એટલું જ નહિ પરંતુ વ્યવહારમાં કોઈપણ કાર્ય સંધિ વગર થતું નથી. ઘરની અંદર જગા જગાએ સાંધાઓ હોય છે એટલું જ નહિ પરંતુ શરીરમાં પણ હાથ પગ વગેરેને મળી મેટા મુખ્ય સોળ સાંધાઓ, બેતેર પ્રતિસાંધાઓ અને તે કરતાં નાના તે અસંખ્ય છે. આ બધું જોડાણ સાંધાઓને લીધે જ જોડાઈ રહેલું હોવાથી જાણે બધું મળીને એક જ છે એવો ભાસ થાય છે. જે દરેક નાના મોટા સાંધાઓને જુદા જુદા કરી નાંખવામાં આવે તે મનુષ્ય અથવ પણ અસ્તિત્વ જ રહેશે નહિ આથી તે સાંધાઓ જ મુખ્ય છે એમ સિદ્ધ થયું. આમ સાંધાની બાબત બરાબર સમજવામાં આવી એટલે મારા પરમતત્વના અનુભવનાં સ્થાનકે હેજમાં સમજી શકાશે. સંધિ કિવા સાંધાઓ વડે જ ભિન્ન ભિન્ન વરતુઓ એક થઈ શકે છે તથા સાંધાના અભાવે જુદી જુદી થઈ જાય છે. તે જ્યારે એક થાય છે ત્યારે તેને સાંધેલી છે એમ કહે છે તથા જુદી જુદી હોય છે ત્યારે તેને સંધાયેલી નથી એમ કહેવામાં આવે છે એટલે આ બેની વચ્ચે સાંધે તો હાય છે જ, તે વાત તે તદન નિશ્ચિત છે,
Page #843
--------------------------------------------------------------------------
________________
૭૧૪]. વીશે રોતિ છે ,
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગીર અ૦ ૧૫/૧૩ કેમકે એકપણું કિવા જુદાપણું એ બને સાંધાના અંતર ઉપર અવલંબન રાખે છે પરંતુ વ્યવહારમાં બે વસ્તુની વચ્ચે શુદ્ધ આકાશ૩૫ સાંધાઓ તે હંમેશા જોડાયેલા જ હોય છે. તેમ આ મારા શુદ્ધ, શાંત અને પરમપદનો અનભવ પણ સંધિની અવસ્થામાં જ પ્રાપ્ત થઈ શકે છે. તે પિકી મુખ્ય મુખ્ય સ્થાનકે સમજવાને માટે તને કહું છું. નિદ્રા અને જાગૃતિ એ બે અવસ્થાની વચ્ચે મારું પરમપદ જ પોતાના શાંત અને શુદ્ધ સ્વરૂપમાં હોય છે એમ આ જાગૃતિ પૂર્ણ થાય એટલે તે પ્રથમ મારા આ શુદ્ધ એવા પરમપદમાં સ્થિત થઈ જાય છે. તથા પછી ક્ષણવારમાં પાછી ત્યાંથી સ્વપ્નમાં કિંવાં સુષુપ્તિ અવસ્થામાં આવી જાય છે. આ રીતે નિદ્રામાંથી જાગૃત થતાં પણ મારા પરમ પદની અવસ્થાનો અનુભવ ક્ષણમાત્રને માટે તે હંમેશાં આવે છે. આ મુજબ જાગ્રત અને સ્વપ્ન, સ્વનિ અને સુષુપ્તિ, સુષુપ્તિમાંથી ફરીથી જાગૃત થવું, એ દરેક કિયાઓની વચ્ચે સંધિની અવસ્થા તે અનાયાસે જ અનુભવમાં આવે છે. તે જ મારું શુદ્ધ, નિમળ, શાંત એવું પરમપદ છે. તે જ પ્રમાણે એક સંકલ્પને વિલય થઈબીજ સંક૯પ અંતઃકરણમાં ઉત્પન્ન થાય તે બે કિયાની વચ્ચેની અવસ્થા તે પણ તદન શાંત અને નિર્વિકલ્પ સ્વરૂપ જ હોય છે અને તે જ મારું સાચું સ્વરૂપ છે. પરમપદ તે આ જ છે. અને તે ક્ષણે ક્ષણે દરેક મનુષ્યને અનુભવ આવે છે. એક પણ ક્ષણ તેના વગર જતી નથી. અરે ! જો કે વાણીમાંથી નીકળતા બે અક્ષરો કિંવા શબ્દોની વચલી સંધિ; તેત્રની પાંપણ ઉધાડવાસ કરતાં બે ક્રિયાની વચલી સંધિ; શ્વાસ છોડતાં અને ફરીથી લેતાં તે બે ક્રિયાની વચલી સંધિ: આ રીતે તમામ ક્રિયાઓની વચ્ચે મારા પરમસ્વરૂપનો અનુભવ પ્રત્યેક પ્રાણી માત્ર ઊડતાં, બેસતાં, ચાલતાં, બોલતાં, સૂતાં, જાગતાં, આંખ ઉઘાડવાસ કરતાં અથવા કોઈપણ ક્રિયાઓ કરતી વખતે કરતાં હોવા છતાં દુર્લક્ષને લીધે તેઓ તેને જાણી શકતા નથી અને મિથ્યા દુઃખભોગ ભોગવી રહ્યા છે (ઉપાસનાકારડ કિરણશ ૩૫ પૃષ્ઠ ૯૩/૯૪ જુઓ).
સુમ વિચાર કરતાં જણાશે કે, વ્યવહારમાં ગમે તે ભાન લઈએ તે પણ તેમાં મન કદી નદીના પ્રવાહની માફક અખંડ એકાકાર રહેતું જ નથી પણ તરંગોની માફક અકેકા ભાન પૂરતું જ તદાકાર હોય છે. અનેક જુદા જુદા ખંડિત ભાનનો એટલે જ્ઞાનનો સમૂહ થઈને મનને બધે વ્યવહાર ચાલે છે અને તેથી જ સંગત કણાદાદિ મતવાળાઓ કહે છે કે આત્મા અગર બુદ્ધિ દરેક વખતે ભિન્ન ભિન્ન થાય છે. તાત્પર્ય એ કે, ક્ષણિક અથવા ખંડ જ્ઞાનના મધ્ય સમયે અર્થાત તે બંનેની વચ્ચેની સંધિના સમયમાં એટલે કે ચિત્તમાં એક પદાર્થ જાય અને બીજો પ્રવેશ કરે નહિ ત્યાં સુધીમાં જે કિંચિત ક્ષશું હોય છે તે વખતે આ નિર્વિકપ અવસ્થા હોવાનું જ અનુભવમાં આવે છે, જે વિચારપૂર્વક જાણશે તેને તે દરેક ક્ષણે સમાધિ જ છે અને જે વિચારવાનું નથી તેને તો સસલાનાં શિંગડાં મુજબ કઈ જગાએ અને કોઈપણુ વખતે સમાધિ છે જ નહિ. આ સંબંધે શાસ્ત્રમાં નીચે મુજબ વિવેચન આવેલું છે.
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનાં સ્થાનકે હે રાજપુત્ર! તે પરમપદનાં સ્થાનકે હવે કહું છું કે જેથી તે પદની આપને પ્રાપ્તિ થશેઃ (૧) નિદ્રા અને જાગૃતિ એ બેની વચ્ચેની અવસ્થામાં અર્થાત આ બે અવસ્થાઓની વચ્ચેની સંધિમાં; (૨) એક વરતના આકારને છોડી ચિત્ત બીજ પદાર્થ ઉપર જવાની અગાઉના સંધિ સમયમાં; ૩) હદયમાંથી નીકળેલી વૃત્તિ પદાર્થ ઉપર પહોંચતા સુધીના સમયમાં જે નિઃશેષ અવરથા હોય છે તેને આપ સૂમિદષ્ટિથી લયમાં લો, એ જ પરમપદ કિંવા આત્મસ્વરૂપ છે. તે પદની એક વખતે પ્રાપ્ત થતાં ફરી કદીપણુ અવિવા૨૫ મહામોહમાં મોહિત થવાતું નથી. આ સંબંધમાં અજ્ઞાન હોવાને લીધે જ આ ભ્રમિત જગત આટલું બધું વિશાળ થયેલું ભાસે છે. હે રાજન! તે આત્મસ્વરૂ૫માં શબ્દ, સ્પર્શ, ૨૫, રસ અને ગંધ ઈત્યાદિ પિકી કાંઈ પણ નથી તેમ જ ત્યાં સુખ અને દુઃખ એ બંનેમાંથી પણ કાંઈ જ નથી. તે આત્મસ્વરૂપ ગ્રાહ્ય અથવા ગ્રાહકમાંનું એકે નથી. તે જ આ સર્વવનો આધાર છે. તે જ આ બધાં ભિન્ન ભિન્ન રૂપે વડે ભાસમાન થયેલું છે. અથવા તો તે તેમાંનું એકે નથી, એમ પણ કહી શકાય છે. એ જ સર્વેશ્વર છે. વિષ્ણુ, શંકર, બ્રહ્મદેવ તથા
Page #844
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]. અભેદને અનુભવી ધીર (વિવેકી) શેક કરતા નથી.
[ ૭૧૫ મહેશ્વર પણ એ જ છે. આમ ચિત્તને સ્થિર અને એકાગ્ર કરીને કેવળ, સ૨૫ આત્માથી જ આત્માને જુઓ. ચિત્તને તમામ વિષયોમાંથી હટાવી લઈ તેનો એક આત્મામાં જ વિલય કરે, ત્યાર પછી હું તેને જાણું છું, કિવા જેઉં છું, એવા દ્રષ્ટાપણુસહ કુંભાવને પણ ત્યાગ કરી દેવો; કારણ કે આ આત્મસ્વરૂપ દશ્ય, દ્રષ્ટા અને દર્શનથી પણ પર છે. માટે તદન નિશ્ચળ થઈ જવું અને નહિ જેવું એ બંને પ્રકારની ભાવનાઓને તેના સાક્ષીભાવ સહ વિલય કરી જે કાંઈ શેષ રહે તે જ પરમાત્મસ્વરૂપ કહેવાય. એ જ આપનું ખરું સ્વસ્વરૂપ છે, એમ નિશ્ચયામક સમજે (દત્ત પરશુરામ પ્ર. ૯ જુઓ).
| મારું તેજ તે છે આ વિવેચન ઉપરથી તું જાણું શકીશ કે મારું પરમ અને સાચું સ્વરૂપ આ રીતનું તદ્દન અસંગ, નિરાકાર, નિર્વિકલ્પ, શાંત અને આકાશની પેઠે ગંભીર હોઈ તે જ અનેક સંકલ્પવિકલ્પવાળું, અશાંત અને મનાદિ ભાવોવાળું તેમ જ પત્થરની માફક જડ જેવું આ દશ્યરૂપે ભાસી રહ્યું છે; એટલે જેમ અરીસામાં આકાશ જેવું હોય તો અરીસાની સામેથી તમામ પદાર્થો ખસેડી લેવા પડે છે, સર્વે પદાર્થો ખસેડ્યા કે આકાશ તો છે જ, તેને કાંઈ અરીસાની સામે લાવીને ગોઠવવાનું હોતું નથી અને તે ગોઠવી શકાય પણ નહિ. તેમ આ મારું પરમસ્વરૂપ જાણવા ઇચ્છનારે પણ પિતામહ તમામ ભાવોનો વિલય કરે એટલું જ એક કાર્ય કરવાનું હોય છે. એવા પ્રકારનો એક વખતે નિર્વિકપ અવસ્થાનો અનુભવ લીધો એટલે પછી તે મારું નિર્વિકલ્પ સ્વરૂપ જ આ મિથ્યા દયાદિરૂપે ભાયમાન થયેલું છે, એટલે આ દસ્પાદિ, તેને જાણનારો હું અને હું પણ દ્રષ્ટા અથવા સાક્ષી, એ સાં પાણી અને બરફના ગાળાની માફક તદ્દન એકરૂપ જ છે; એમ સારી રીતે જાણી શકાય છે. આ સર્વનો પ્રેરક તદ્દન અસંગ અને નિર્વિકાર એ હું જ છે, ભગવાને કહ્યું કે હે વત્સ! આથી જ મેં તને કહ્યું કે આદિત્ય, ચંદ્ર અને અગ્નિ ઇત્યાદિના તેજે વડે જે આ બધું દશ્ય જગત ભાસમાન થયેલું છે તેઓને તેજ આપનાર તદ્દન અસંગ આત્મસ્વરૂપ એવો હું જ છે. અર્થાત આ સુર્યાદિકે જે વડે પ્રકાશમાન થાય છે એ તે સર્વને તેજ આપનારો હું સ્વતઃસિદ્ધ છે. તે જ મારું તેજ અર્થાત આત્મસ્વરૂપ જાણુ. આમ મારું સાચું સ્વરૂપ તારી સમજમાં આવ્યું ને? તે જ આ ચરાચર ભાસક અને ભાસ્યરૂપે ભાસી રહેલું છે, એમ નિશ્ચયપૂર્વક જાણું, હું, હું, એમ જે હું તને કહી રહ્યો છું તે હું આ પ્રકારને ચરાચરમાં વ્યાપક એવો આત્મા છે, એમ તું સમજ. •
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा । पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥ १३ ॥
પૃથ્વીમાંના ભૂતને હું જ ધારણ કરું છું શ્રીકૃષ્ણે કહ્યું: હે અર્જુન! ઉપર પ્રમાણેનું મારું સાચું આત્મસ્વરૂપ તારી જાણમાં આવ્યું ને? તત’ એટલે આત્મસ્વરૂપ એવા તે તેજ વડે જગતને ભાસમાન કરનારા અગ્નિ, ચંદ્ર અને આદિત્યને, હું જ તેજ આપું છું અને પૃથ્વીમાં પ્રવેશ કરીને તેમાંના ભૂતને જે વડે ધારણ કરવામાં આવે છે તે એજન્મ બળ પણ આત્મસ્વરૂ૫ એવો હું જ છે તેમ જ સર્વને અમૃત આપનાર રસ સ્વભાવવાળાં સોમ અથત પ્રાણુરૂપ એ ચંદ્ર થઈને સર્વ ઔષધિઓનું પિષણ પણ હું જ કરી રહ્યો છે. ભાવાર્થ એ કે, જેમ સૂર્યચંદ્રાદિને તેજ આપનારો આત્મરૂપ એવો હું જ છે તેમ આ પૃથ્વીની અંદર તમામ ભૂતાને ધારણ કરનાર જે એજમ્ર અથવા બળ તે પણ મારા વડે જ ધારણ કરવાને શક્તિમાન હવાથી આત્મસ્વરૂપ એ હું જ તે તમામનું ધારણ કરીને રહે છે તેમ જ આત્મરૂપ રસ સ્વભાવવાળો એવો હું જે ચંદ્રરૂપે થઈને ઔષધિ વડે જગતમાં દૈતરૂપે બનેલો છે તથા ત્યાર પછી જ મનુષ્યોની ઉત્પત્તિ થવા પામે છે તે ઔષધિઓમાં ચંદ્રપે હું જ અમૃત વરસાવું છું કે જે વડે ઔષધિઓમાં પ્રાણ ધારણ કરવાની શકિત ઉત્પન્ન થાય છે, અને પ્રાણ ધારણ થવાથી તેમનું પિષણ થઈ તેમાંથી રેત તથા અનેક છવાદિની ઉત્પત્તિ થતી રહે છે,
Page #845
--------------------------------------------------------------------------
________________
૭૧૬ ]
य इम मध्वदं वेद
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ ૧૫/૧૪ अहं वैश्वानरो भृत्वा प्राणिनां देहमाश्रितः। प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥ १४ ॥
વેશ્વાનર એટલે કેણ
હું વિનર થઈને પ્રાણીઓના દેહનો આશ્રય કરી રહેલ છે તથા પ્રાણુ અને અપાન સાથે યુક્ત થઈને ચાર પ્રકારના અને પચાવવાનું કામ પણ આત્મરવરૂપ એવો હું જ કરે છે. આમ કહેવાને ઉદ્દેશ એ છે કે ઉપર કહેવામાં આવ્યું છે કે, સૂર્ય, ચંદ્ર તથા અગ્નિને તેજ આપનાર આત્મસ્વરૂપ હું જ તે અર્થાત સૂર્યાદિ રૂપે પ્રકટ થયે છે અને પૃથ્વીમાં પ્રવેશ કરીને ઓજસ એટલે આત્મરૂપ એવા મારા તેજ વડે ભૂતોનું ધારણ હું જ કરી રહ્યો છે, અર્થાત પૃથ્યાદિ મારા તેજ વડે જ ભૂતોનું ધારણ કરી રહેલી હોવાથી વાસ્તવિક તે રૂપે પણ હું જ છે. તેમ જ સોમ એટલે જેમાંથી અમૃતનો સ્ત્રાવ કરે છે તે અને ઔષધિ નામની (વગયિની) દેવતા વડે ઝાડ, ઘાસ, વેલાઓ વગેરે તમામમાં પાણી કિવા વરસાદ વગેરે દ્વારા ડું જ પ્રાણુ અર્પણ કરે છે,-ડાંગર, યવ, ગોધૂમાદિ અન્ન તથા વૃક્ષ, લતા તેમ ઘાસથી માંડીને તે ઠેઠ મોટા મોટા પીપળા, વડ ઈત્યાદિ પર્વતના તમામને ઔષધિ કહે છે, આ રીતે ઔષધિઓને ચંદ્ર રૂપે હું જ પિપણું આપી રહ્યો છે. અર્થાત આત્મવરૂપ એ હું જ આ સર્વરૂપે થઈ રહ્યો છે એવો સર્વાત્મભાવ આમાં કહે છે. હવે આગળ એમ કહે છે કે, આમ ઔષધિરૂપે બનેલો આત્મરૂપ એવો હું જ વૈશ્વાનરરૂપે થઈ સર્વે પ્રાણીઓના દેહમાં જઠરાગ્નિરૂપે આશ્રય કરીને રહેલો છે. તેને જ પ્રાણુ અને અપાન વડે યુક્ત થઈ એટલે ચક્ષુ ઇન્દ્રિય, તેના દેવતા આદિત્ય અને બ્રહ્માંડમાંના તમામ લોકની તૃપ્તિ થાય એટલા માટે “પ્રાગાર વાં' એમ કહી પ્રાણ વાયુને ઉદ્દેશીને આહુતિ અર્પણ કરવામાં આવે છે. “અપાનાય દવા” એમ કહીને અપાન વાયુને આહુતિ આપવામાં આવે છે, તેથી વાણી અને તેમના દેવતા અગ્નિ તૃપ્ત થાય છે તેથી સમસ્ત પૃથ્વી તૃપ્ત થાય છે, તથા પૃની તૃપ્ત થતાં જ તેને અધીન રહેલા સર્વ તૃપ્તિ પામે છે. “દયાનાય હવા' એમ કહીને વ્યાનને અર્પણ કરાતી આહુતિ વડે શ્રોત્રિય તૃપ્ત થાય છે, તેથી દેવતા દિશા તથા ચંદ્રાદિ પણ તૃપ્તિને પામે છે, તેમ થવાથી તેમાં રહેલા તમામ તૃપ્ત થાય છે. “સમાનાય દ્વા' કહી સમાન વાયુને આહુતિ આપવામાં આવે છે, તેથી મન તૃપ્ત થાય છે મન તૃપ્ત થતાં જ મેઘ અને મેઘ તૃપ્ત થતાં જ વિવત્ તૃપ્ત થાય છે અને તેમ થવાથી તેના આધારે રહેલી તમામ વસ્તુઓ તૃપ્તિ પામે છે. “૩ાનાથ ચટ્ટા' એમ કહીને ઉદાનને આહુતિ અર્પણ કરવાથી ઉદાન તૃપ્ત થાય છે તેથી ત્વચા, ત્વચા તૃપ્ત થતાં જ વાયુ (આ વાયુનું નામ ઔષધિ છે અને તે ત્વચાના દેવતા છે. ઉપર ઔષધિ સંબંધે કહ્યું છે તે જુઓ), વાયુ તૃપ્ત થવાથી આકાશની પણ તૃપ્તિ થાય છે તથા આકાશ તૃપ્ત થતાં વાયુ અને આકાશ વિષે રહેલી તમામ વસ્તુઓ તૃપ્તિ મેળવે છે; અને તેમ થવાથી ઈશ્વર, પ્રજા, પશુ, અન્નાદ તથા તેજ ઇત્યાદિ સર્વ બ્રહ્મતેજરૂપ અર્થાત તે બ્રહ્મરૂપ બની જાય છે. આ રીતે વૈશ્વાનર કે જે વાસ્તવિક રીતે તે આત્મરૂપ જ છે તે પોતે જ પ્રાણપાનાદિ રૂપે બની ઘલક (સ્વર્ગલોક, વેદમાં બ્રહ્માંડને ત્રિલોકી કહે છે. તેમાં સૌથી ઉપર જે બ્રહ્મલોક તે જ હુ કિવા રવર્ગલેક કહેવાય છે.) આદિત્ય, વાયુ (ઔષધ), આકાશ (ચિત્તાકાશ અને ભૂતાકાશ), જળ અને પૃથ્વી એ તમામ વિશ્વાનર એવા આત્મરૂપ જ છે. આ વિશ્વમાં કે જે પ્રાદેશમાત્ર એટલે કે જે આદિત્ય, રવર્ગ, પૃથ્વી ઇત્યાદિ વિષે વ્યાસરૂપે છે તથા જે આત્મા અહં (હું) એવા શબ્દથી નિર્દિષ્ટ મુખ્ય વસ્તુરૂપ છે અર્થાત જે હું એવા કુરણને લીધે જ છે એમ જાણી શકાય તેવો છે તે વિશ્વાનર આત્માને પ્રત્યક્ બ્રહ્મ અર્થાત સાક્ષી વડે જે ઉપાસે છે તે ઉપાસક પણ સર્વ લોક વિષે તથા સર્વ ઈન્દ્રિય વિષે રિથતિ કરીને રહેલો છે (૫/૧૦/૧ છે. પંચમ પ્ર ખં ૧૮ થી ૨૩).
આ અહમ વિધાનર છે. આ રીતે “અહમ' એવા ભાવ વડે કિવા આત્મસ્વરૂપ એવા હરપે પ્રતીત થનાર આ વૈશ્વાનર વસ્તુતઃ તે આત્મસ્વરૂપ જ છે, તે જ શરીરના મધ્ય ભાગને વિષે (જઠરમાં) અનિરૂપે રહેલે જણાય છે. તેને જ
Page #846
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] (સિવાય) જે આ (આત્મા)ને (દયા દસમૂહના અધિષ્ઠાતા રૂપે જાણે છે)– [ ૭૧૭
વિશ્વાનર કહેવામાં આવે છે. આ અગ્નિ જ જે જે અન્નનું ભક્ષણ કરવામાં આવે તેનું તત્કાળ પાચન કરે છે. આ અનિમાંથી થતો અવાજ એટલે હૃદયમાંથી થતું “હું હું” એવું સ્કરણ જ્યારે તમામ બાહ્ય સાધના બંધ થાય ત્યારે જ સાંભળી શકાય છે અર્થાત તમામ બહિર્મુખ દૃષ્ટિનો વિલય થાય ત્યારે જ તે સ્વયં કઈ પણ સાધન વિના સાંભળવામાં આવે છે (પ્રથમ છે અને પછી સોહમ્ નાદ પણ સ્પષ્ટ રીતે સંભળાય છે), પરંતુ જ્યારે અગ્નિ સુખદુઃખના ભકતા એવા આ શરીરનો ત્યાગ કરે છે ત્યારે તે ઘેષ પણ સંભળાતો નથી. એટલે જ્યારે હું ભાવના તેના સાક્ષીભાવ સહ વિલય થઈ જાય છે ત્યારે જ તે સર્વ સુખદુ:ખાદિથી પર થઈ શકે છે. જયારે કેવળ સર્વ દૃશ્યના સાક્ષી દ્રષ્ટા (વૃક્ષાંક ૨)માં સ્થિત થઈને દશ્યને જોવામાં આવે છે અને ઇતર સર્વા ભાવનો વિલય કરવામાં આવે છે ત્યારે આ આત્મરૂપ વૈશ્વાનર “ હુ” એવા રકુરાણુ વડે જ પ્રતીત થતો હોવાનું અનુભવાય છે; પરંતુ જ્યારે આ દ્રષ્ટાભાવનો પણ વિલય થઈ જાય છે, ત્યારે દેવભ, નિવૃત્તિ થઈ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ શકે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ શેષ સંભળાતો બંધ થઈ જાય છે. આમ આ હું રૂપે પ્રતીત થનારો પણ વાસ્તવિક તે આત્મરરૂપ એવે, વૈશ્વાનર જ છે, (બ૦ ઉપ૦ ૦ ૫ શ્રા૦ ૯ જુઓ.)
અહમ વૈશ્વાનરે ભૂલ્યા ઉપરના શ્રતિના કથન ઉપરથી જાણી શકાશે કે વૈશ્વાનર એટલે આત્મા જ છે. આ આત્મા પોતે જ આદિત્યાદિને તેજ આપી રહ્યો છે, પૃથ્યાદિને બળ આપે છે અને આધિને ચકરૂપે અમૃત આપે છે તથા દરેક Iણીઓનાં હદયમાં વિશ્વાનર નામના અગ્નિરૂપે “હું હુ” એવા કુરણ વડે થિત હોઈ તે (૧) ભક્ષ્ય: એટલે જે પદાર્થો દાંત વડે ચાવીચાવીને ખવાય છે, તેને ચવ્યું પણ કહે છે જેમ રોટલા રોટલી પુરી વગેરે જેવાં (૨) ભોજ્ય : એટલે જે દાંતની ક્રિયા વિના ફકત જીભ વડે જ ચાળવી ચાળવીને એટલે હલાવીને ગળી જવામાં આવે છે તે, જેમ કે ખડીસાકર, મા, બરફી, પેંડા વગેરે જેવા પદાર્થો; (૩) લેહ્ય; એટલે જે જીભને અડકતાં જ રસના સ્વાદમાત્રથી જ ગળી જવાય છે તે; જેમ કે શિખંડ, ગેળની ચાસણી, ચટણી વગેરે જેવા પદાર્થો, (૪) ચાષ્ય: એટલે જે પદાર્થોને દાંત વડે ચાવીને ફકત તેમને રસ અંદર ઉતારી કૂચાઓ બહાર ફેંકી દેવામાં આવે છે તેવા કેવળ ચુસીને જ ખાવાના ઉપયોગમાં આવતા શેરડી જેવા પદાર્થો, અભક્ષણના મુખ્ય આ ચાર પ્રકારો છે. (અહીં અન એ શબ્દનો અર્થ જગતમાંના કટકાદાથી તે મનુષ્ય સુધી શરીર પોષણને માટે ખાવામાં આવનારી તમામ વસ્તુઓ સમજવી.) આ સર્વ વસ્તુઓ ભક્ષ્ય, ના, લેવા અને ચોખ્ય એ ચાર પ્રકારે જ ખાઈ શકાય છે તથા તે વડે પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન એ શરીરમાં રહેલા પાંચ વાયુઓનું પોષણ થતું રહે છે. આ પાંચ વાયુઓ જેમ વ્યષ્ટિ શરીરમાં હોય છે તેમ સમષ્ટિ શરીર એટલે આખા બ્રહ્માંડને તેના અભિમાની બ્રહ્મદેવમાં પણ હોય જ છે, આ પ્રાણાદિ જ ૫રસ્પર સમષ્ટિમાંથી વ્યષ્ટિ અને વ્યષ્ટિમાંથી પુનઃ સમષ્ટિમાં એમ ખેપ કયો કરે છે. અત્રે આપવામાં આવેલું વર્ણન સમષ્ટિની ભાવના માટેનું છે, એમ જાણવું. કારણ કે ઉપર સમષ્ટિમાં આદિત્ય, ચંદ્ર, ઔષધિ તથા પૃથ્વી, એટલે બ્રહ્માંડ એવા પ્રકારના ભાવને દર્શાવેલું છે તે જ પ્રમાણે વ્યષ્ટિ માટે ૫ણું સમજવું; કેમકે જે રચના વ્યષ્ટિમાં તે જ સમષ્ટિમાં છે. અધિદેવતાઓ બંનેમાં એક જ છે. આમ હોવાથી સમષ્ટિ પ્રાણિઓના દેહનાઝ આશ્રય આ વિશ્વાનરરૂ૫ આત્મા જ છુંહું એના મિથ્યા કુરણ રૂપે પ્રતીત થઈ ચાર પ્રકારના અન્નનું પ્રાણાપાનાદિ દ્વારા સેવન કરે છે. તાત્પર્ય કે આ રીતે જઠરમાં રહેલા વિશ્વ:નર અગ્નિમાં ભા ભેજ્યાદિ જે ચાર પ્રકારના અન્નાદિનું પ્રાણુ અપાનાદિ વાયુઓ દ્વારા અર્પણ થાય છે તે વૈશ્વાનર એ આ જઠરાગ્નિ નહિ પરંતુ આત્મરવરૂપ એ જ ભક્ષણ કરે છે. તેમ જ આત્મસ્વરૂપ એવો વૈશ્વાનર અગ્નિરૂપે પ્રગટ થયેલ અને દેડના આશ્રયે રહેલો એવો હું જ આ પ્રાણાપાના દરૂપ આહુતિ વડે આ ભક્ષ્યાદિ ચારે પ્રકારનાં અનોને પચાવે છે. આનો સારાંશ એ કે વ્યષ્ટિ હે, સમષ્ટિ હા, યા વિરાટ હો. પરંતુ આ પૈકી ગમે
* જેમ સમષ્ટિમાં વ્યષ્ટિ અનેક હોય છે તેમ વિરાટમાં આવા બધાં ઉત્પન્ન કરનારા અસંખ્ય બક્ષદેવાદિ હોય છે, એમ સમજે. વિરાટમાંથી ઉત્પત્તિ શી રીતે થવા પામી તે માટે અધ્યાય ૭ જુઓ.
Page #847
--------------------------------------------------------------------------
________________
૭૧૮ ].
માત્મા નીયમસ્તિત્ !
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૫/૧૫
તે દેહને ધારણ કરનાર વૈિશ્વાનર અર્થાત આત્મસ્વરૂપ એ હું જ છે. તેઓના પિષણનાં ચાર પ્રકારનાં અને વ્યષ્ટિને માટે ધાન્યાદિ અન; સમષ્ટિને માટે વેદમાં બતાવેલાં યજ્ઞયાગાદિ કર્મો તથા સમષ્ટિમાં થતી તમામ ક્રિયાઓ અને વિરાટને માટે વેદમાં બતાવેલા આ “હું” એટલે બ્રહ્મ છે અને તે બ્રહ્મ જ વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટરૂપે તથા તેમાં થતી કાયિક, વાચિક, માનસિક વા ઇક્ષણાત્મક સ્કૂલ સુમ અને કારણરૂપ સઘળી ક્રિયાઓ રૂપે પ્રતીત થયેલું ભાસે છે, એવા પ્રકારના જ્ઞાનયજ્ઞ વડે તમામ કર્મોનું અર્પણ કરવું તે. આમ વ્યષ્ટિ સહ સમષ્ટિ અને વિરાટમાં થતી તમામ ક્રિયાઓને સમાવેશ કેવળ એક બ્રહ્મમાં જ થઈ જાય છે. આ પ્રમાણેના તેઓના ખોરાકને પ્રાણુ અપાન વડે યુકત થઈને બ્રહ્મસ્વરૂપ એ હું જ પચાવે છે. આમ આ વૈશ્વાનર એટલે આત્મા જ છે, એવા દઢ નિશ્ચય વડે આ વિશ્વાનરને આહુતિ આપનારા તથા ઉપર કહેલા ચાર પ્રકારના અન્નોને પચાવનારા આ પ્રાણાપાનાદિ વાયુ રૂપે પણ આત્મસ્વરૂપ એ હું જ તેમની સાથે યુકત થઈ તેને પચાવે છે, સંક્ષેપમાં એટલું જ કે, આ મુજબના નિશ્ચયવાળાનાં તમામ કર્મો પણ આત્મસ્વરૂપ જ બને છે. આ રીતે ભૂતની ઉત્પત્તિ પણ હું જ કરે છે. તેમની રિથતિ અર્થે પોષણ માટે ઔષધિ (અન્ન) પણ હું જ ઉત્પન્ન કરે છે તથા તેને પચાવનારો પણ હું જ છે અને તે હું તો આભરવરૂપ છે એમ જાણ.
વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટમાં થતી ક્રિયાઓ વૈશ્વાનરરૂપ કેમ? જેમ અગ્નિની અંદર ગમે તે વસ્તુ નાખવામાં આવે તો તે સર્વ અગ્નિરૂપ બની ભસ્મ થઈ જાય છે મ અનંત વ્યષ્ટિઓ વડે બનેલું સમષ્ટિ (બ્રહ્માંડ) અથવા અનંત સમષ્ટિઓના સમૂહથી યુકત એવું વિરાટ રીર અર્થાત્ ભૂલ એટલે સમષ્ટિ શરીરને અભિમાની બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૨) તથા સૂકમ દેહું એટલે મહત્તવાદિ કારણ તત્વોનો અભિમાની સૂત્રાત્મા કિંવ મહાપ્રાણુ (વૃક્ષાંક ૬) અને વિરાટ એટલે કારણદેહ કિવા કારણને પણ કારણ હોવાથી મહાકારણું તરોનો અભિમાની ઈશ્વર, દ્રષ્ટા કિંવા ક્ષર પુરુષ (ક્ષાંક ૨) એ ત્રણે તથા તેમાં થતાં તમામ કાર્યો અગ્નિમાં જેમ લાકડાં અને હુત દ્રવ્યો અર્પણ કરવામાં આવે છે તેમ આ હુંરૂપ એવા વૈશ્વાનર અગ્નિમાં અર્થાત્ આત્મરૂપમાં જ અર્પણ થાય છે. તમામ અન્ન શરીરમાં જતાં જ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચ મુખ્ય વાયુઓ ઉપવાયુઓની સહાયતાથી જ તેને શરીરની રગેરગમાં પહોંચાડીને પાચનાદિ ક્રિયા કરીને શરીરરક્ષણનું કાર્ય કરે છે, એટલું જ નહિ પણ ખાવાની ક્રિયા પણ આ પ્રાણાપાનાદિ વાયુએ વડે જ થાય છે. શરીરમાંની તમામ ક્રિયા આ પ્રાણાદિ વાયરા વરે જ. ચાલે છે તેથી જ પ્રાણવાયુને ક્રિયાશકિતવાળે તથા મનને જ્ઞાનશકિતવાળું, એમ કહેવામાં આવે છે. વસ્તુતઃ આ વાયુ તો એક જ છે, છતાં સ્થાનભેદ તથા યિાભેદને લીધે પ્રાણાપાના પાંચ પગ થયો હોય એમ ભાસે છે. જે પ્રાણ ન હોય તો શરીરની તમામ ચેષ્ટાઓ નિરર્થક જ બને છે એ વ્યવહારમાં પણ અનુભવ છે. આથી ભગવાને અત્રે કહ્યું છે કે આ પ્રાણ છે કે અનનને પચાવે છે તથા તે વો દેહનું પોષણ થઈ વ્યષ્ટિ, સમષ્ટિ કિંવા વિરાટ દેહાદિકમાં તમામ ક્રિયાઓ ચાલે છે એમ કતીતિમાં આવે છે એ વાત ખરી, પરંતુ તે પ્રાણવાયુને પણ પ્રેરણા કરનાર આત્મસ્વરૂપ એવો વૈશ્વાનર હું જ છે. આથી તેમાં થનારી તમામ ક્રિયાઓ અગ્નિમાં નાખવામાં આવતી તમામ વસ્તુઓ જેમ આનરૂપ જ બને દિવા સમદ્રને મળનારી અનંત નદીઓ સમુદ્ર રૂપ જ બની જાય છે તેમ આ સર્વ ક્રિયાઓ આત્મસ્વરૂપે જ બની જાય છે. એ ગૂઢ અર્થ આ કથનમાં સમાયેલો છે.
सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिनिमपोहन च । वेदैश्च सर्वैरहमेवयो वेदान्तकुठेदृषिदेववाहम् ॥ १५ ॥
Page #848
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન 3
(તેમ જ જે) જીવાત્મા છે તે અને–
[[ ૭૧૯
સર્વસ્ય ચાહમ હે પાર્થ ! વળી સર્વના જ હદયમાં હું એ રૂપે સન્નિવિષ્ટ થએલો છે એટલે પેલો છે. સ્મૃતિ. જ્ઞાન અને અપહન અથત હ છે એવું જ્ઞાન તથા તે હું એટલે આ મિથ્યા દેહાદ નહિ પરંતુ અનિર્વચનીય એવો આત્મા છે એ મુજબની સ્મૃતિ અને તે બંનેનું વિસ્મરણ પણ મારા વડે જ થાય છે. સિવાય સર્વ વેદે વડે જાણવા ગ્ય એવો હું જ છું. વેદને જાણવાવાળા અને વેદનો અંત કરનારો એટલે જ્યાં જાણવાપણાને વિલય થઈ જાય છે એવો પણ હું જ છે.
હું ખરો કે તું ખરે ? ભગવાન કહે છે: હે ભારત ! હું એટલે શું ? તે હવે તેને સારી રીતે સમજાયું ને? અરે, જરા વિચાર કરીને જે કે દરેક મનુષ્ય પોતે પોતાને માટે હું છું અને બીજાને માટે તું છે એવી સંજ્ઞાઓ વડે
વ્યવહાર કરતા નજરે પડે છે, એ વાત તો સ્પષ્ટ રીતે તારા ધ્યાનમાં આવે તેવી છે ખરી ને તારે પોતાને માટે શું કહે છે? ઉત્તરઃ “હ”. આ ભીમ, દ્રોણ, જયદ્રથ, કણું ઇત્યાદિ યાદ એ પણ પિતપતાને માટે શું કહેશે ? હું જ કહે છે ખરું ને? આ રીતે તું અને આ બધા પોતપોતાને માટે જે “હું” એવી સંજ્ઞા વાપરે છે તો પછી તને અર્જુન, ધનંજય, પાર્થ ઇત્યાદિ નામોની સંજ્ઞાઓ વડે બોલાવવામાં આવે છે તે શું ન્યાય દષ્ટિએ યોગ્ય ગણાય? તેમ જ આ ભિષ્માદિ પણ સવે પોતપોતાને માટે હું હું એમ કહે છે તથા તેને તું, તમે, ભીષ્મ, દ્રોણુ વગેરે નામો વડે બેલાવાય છે. તો શું તે તને યોગ્ય અને ન્યાયી લાગે છે? અરે ! આ વ્યવહારમાં પણ જો તારાં અર્જુન એવું નામ છે તે તને કોઈ અજાણતાથી દુર્યોધન, કર્ણ કિંવા બીજી કોઈ નામ વડે બોલાવે તે તું તેને “એ” એવો ઉત્તર આપશે ખરો કે? અથવા તો તું તેને કહેશે કે મારું નામ અર્જુન છે, મને ખાટાં નામ વડે કેમ બોલાવે છે? વળી કોઈ જાણી જોઈને તેને બીજાં નામો વડે બોલાવે તો, તેને આ મશ્કરી કરે છે અથવા તે તે જૂઠ બોલે છે એમ કહીશ, ખરું ને! આમ વ્યવહારમાં પણ પોતાના કરેલા નામ વગર બીજા કોઈ .. નામો વડે બોલાવવાવાળા જે ખોટા ગણાય છે તે પછી આ વ્યવહારમાંની જ સત્ય ને અસત્યની વ્યાખ્યાન આધાર વડે જે હું વિચાર કરે તે પણ તને જણાશે કે તું અને આ બધા જે પિતાને હું હું એમ કહે છે તે તેમને તું, તમો, દ્રોણ, ભીષ્મ વગેરે કહેવામાં આવે છે તે શું સાચું કહેવાય કે તેને જાણી જોઈને આ બધાની મશ્કરી કરવામાં આવે છે એમ કહેવું? આમ થોડો વિચાર કરી જેવાથી જણાશે કે હું, તું, આ શત્ર સૈન્યના તમામ યોહાઓ પોતે પોતાને માટે હું જ કહે છે તો પછી તેમને તું, તમો એવી સંજ્ઞાઓ આપવી એ જ પ્રથમ તો તેમની મશ્કરી કરવા સમાન છે. સાચી વસ્તુસ્થિતિ જો આમ છે તો પછી તેમને તમો ભીષ્મ છે, દ્રોણ છે, શરીર છે, વૃદ્ધ છે, કાકાએ છે, ગુરુઓ છે, ઇત્યાદિ છે એમ કહેવું એ શું ન્યાયી ગણાય? આ રીતે થોડો વિચાર કરવાથી જણાશે કે જગતમાં આ કેવી ગમ્મત ચાલી રહેલી છે? જેમ દાગીના અને સુવર્ણ વસ્તુતઃ એક જ છે છતાં દાગીનામાંથી જે સુવણું કાઢી લેવામાં આવે તો દાગીના જેવી કે વસ્તુ રહેવા પામશે જ નહિ એટલે સુવર્ણ એ સત્ય છે તેને દાગીના કહેવું એ તદ્દન અસત્ય ઠરે છે, એમ કહે અથવા સુવર્ણમાં દાગીના છે જ નહિ અથવા તો એમ કહો કે અમો સુવર્ણને જ દાગોને એવું નામ આપીએ છીએ એટલે સુવર્ણ કહેવાને બદલે તેને જ દાગીના કહીએ છીએ એમ કહેવું પડશે, તેમ આ સર્વે કે જે પોતપોતાને હું હું એમ કહે છે તે હું ને જે કાઢી લેવામાં આવે તે પછી તું, તમે, મારું, તારું, નામ, રૂ૫ વગેરે કાંઈ રહેવા પામતું જ નથી. હવે તું પિતે જ તારે વિચાર કરીને જે અને તું જે પિતાને હું એમ કહે છે તે “હું” ને વિલય કરી દે એટલે હું અર્જુન છું, આ મારું શરીર છે, હું ક્ષત્રિય છું, હું પાંડુને પુત્ર છું, હું પિતા છું, હું પતિ ૬ અમુક કર્તવ્ય છે, આ મારા શત્રુઓ છે, આ મારા મિત્ર છે, આ મારા સંબંધીઓ છે, આ મારી માતા છે, આ મારા ભાઈઓ છે, હું અમુક કરી રહ્યો છું, હું અમુક નથી કરતે, હું અમુક જાણું છું, હું અમુક
Page #849
--------------------------------------------------------------------------
________________
c૨૦ ] ईशानं भूतभव्यस्य
સિદ્ધાતકાષ્ઠ ભ૦ બાઇ અવ ૧૫/૧૫ નથી જાણતા ઇત્યાદિ બધા ભાવો કયાં ચાલ્યા જશે તેની તને કલ્પના પણ આવશે નહિ. જેમ દાગીનાને ગાળી નાખવાથી તે ઉપરની તમામ નકશીઓ સહ એકરૂપ બની જાય છે, તેમ આ હું ન વિલય થતાંની સાથે જ તમામ મારું એવા ભાવો કયાં અદશ્ય થઈ જાય છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી, કારણ કે કલ્પના કરનારનો જ જયાં વિલય થઈ જાય છે, તો પછી તેના આધાર ઉપર અવલંબને રાખનાર ભાવની તો વાત જ કયાં રહી છે જેમ પ્રકાશ થતાં અંધારું કયાં અદશ્ય થઈ જાય તે જાણી શકાતું નથી તેમ આ હું ને વિલય થતાં મારું ઇત્યાદિ સર્વ ભાવ કયાં અદશ્ય થઈ જાય તે જાણવું મુશ્કેલ છે. વળી વિચાર કરવાથી તે સારી રીતે જાણી શકીશ કે તું જે પોતાને હું એમ કહે છે તે હું લાલ રંગનો કિવા ચેરસ આકતિવાળે છે અને આ બધા કહે છે તે પૈકી કેાઈનો હું ધોળ, કેઈ ને હું કાળો, તો કાઈનો હું લીલો ઇત્યાદિ વિવિધ રંગવાળે અથવા કોઈને ત્રિકોણાકાર, કોઈને ગોળાકાર તે કંઈને લંબગોળ ઇત્યાદિ ભિન્ન ભિન્ન આકારવાળે છે એમ પણ નથી. અર્થાત આ હું માં આકાર, વર્ણ, રંગ, જાતિ, જ્ઞાતિ વગેરે કાંઈ પણ છે જ નહિ. આ હું નું સ્વરૂપ એટલે હું એવા ભાવે પ્રતીત થવું એ જ એક છે. જેમાં મારું એ ભાવ નથી તેવું જ સ્વરૂપ તે જ “હું અને તે હું જ સર્વમાં એકરૂપે ફુરી રહ્યો છે. એટલે જેમ સુવર્ણ કહેતાં જ તેમાં દાગીનાઓ તથા તે ઉપરનો નકશી ઇત્યાદિ તમામનો સમાવેશ થઈ જાય છે કિવા સમુદ્ર કહેતાં જ તેમાં તરંગ, ફીણ, પરપોટાઓ ઈત્યાદિ હશે કે નહિ અને પાણીથી ભિન્ન હશે, એવી રીતની શંકા રાખવાનું પણ કાંઈ ખાસ પ્રયોજન હોતું નથી તેમ આ હું કહેતાંની સાથે જ મારું એવી સંજ્ઞા વડે ભાસના આ તમામ મિથ્યા હોઈ તે “હુંથી બિલકુલ ભિન્ન નથી, અર્થાત્ “હું”ને જ તું, મારું ઈત્યાદિ સંજ્ઞાઓ આપવામાં આવે છે એમ સિદ્ધ થાય છે. જેમ તું પોતાને હું કહે છે પણ લોકો તને અર્જુન, ભારત, ધનંજય, પાર્થ વગેરે સંજ્ઞાઓથી બોલાવે છે તેને અર્થ એટલો જ કે વાસ્તવિક રીતે તને બહુ કહેવું જોઈએ પરંતુ હું કહેવાને બદલે તેઓ તારા ઉપર અર્જુનાદિ સંજ્ઞાઓને મિથ્યા આરોપ કરે છે, અને તેને જ વ્યવહાર એવું નામ આપે છે, આ રીતે પરસ્પર એક બીજાઓ આપસઆપસમાં મિથ્યા એવી સંજ્ઞાઓ વડે વ્યવહાર કરતા જોવામાં આવે છે, જેમકે તું મને તું કહે છે તથા પોતાને માટે હું એમ કહે છે અને હું પણ તને તું કહું છું અને પિતાને માટે હું એની સંજ્ઞા વાપરું છું, આમ વિથાર કરનારાઓ તે સારી રીતે જાણી શકશે કે આ તમામ વ્યવહાર તદ્દન મિથ્યા કરે છે. કેમ કે વ્યવહાર ન્યાય પ્રમાણે પણ “હું” ને તું કહેવું એ અયોગ્ય, અન્યાયી અને તદ્દન ખોટું છે. શાસ્ત્રમાં આ વાત સમજાવવાને માટે જ નામરૂપના આરોપવાળું આ જગત સાવ મિથ્યા છે, ઇત્યાદિ જે વર્ણન આવે છે, તેનું રહસ્ય પણ હવે તેને સારી રીતે સમજાશે. એટલું જ નહિ પરંતુ તું, આ મારું તારું ઈત્યાદિ બધા આરોપો “હું” પર જ કરવામાં આવતા હોવાથી, આ ડુંનું સાચું સ્વરૂપ જાણવામાં આવે નહિ ત્યાં સુધી તે પણ હું ૩૫ જ છે એવા વિવર્તભાવનો અથવા અજાતયુકિતઓનો આશ્રય લઈ ને કિંવા અધ્યારે ૫ તથા અપવાદદષ્ટિને આશ્રય કરીને તે વડે વેદાંતીઓ સમજાવે છે. જેમ પાણીને તરંગ અથવા દોરીને સર્ષ કહેવું એ વિવર્ત સમજે અને વંધ્યાપુત્ર, શશશૃંગ ઇત્યાદિ એ અજાત સમજો; તેમ હુને જ તું, આ ઇત્યાદિ કહેવું તે વિવર્ત સમજે તથા હુંમાં તું, આ ઇત્યાદિની ઉત્પત્તિ કદી થયેલી નથી અને થવી પણ શકય નથી, એમ જાણવું તે અજાત સમજે. સારાંશ, હું ને જ તું કહે છે એમ જાણવું, તે વિવત અને હુંમાં તું ભાવની કદી ઉત્પત્તિ જ થયેલી નથી એમ જાણવું તે અજાત. આ બધું માયાથી દેખાય છે અને તે માયા તે મિથ્યા છે એવી રીતે સ્વસ્વરૂપ જાણવાને માટે જે યુકિતનો આશ્રય કરવો તે અધ્યારોપ તથા અપવાદ જાણે. આ રીતે વેદાંત શાસ્ત્રકારો યુક્તિઓ દ્વારા આત્મસ્વરૂપ સમજાવે છે. આમ આ બધું હુંરૂપ જ છે, તું મારુ, ઇત્યાદિ ભાવો છે જ નહિ, હું પણ હું જ છે, તું પણ હું જ છે, તે પણ હું જ છે અને આ પણ હું છે. જેમ વ્યવહારમાં તને કોઈ અજુન કેઈ ધનંજય. કઈ પાર્થ, કે ભારત. કઈ પિતા, કેઈ પુત્ર, કઈ શિષ્ય, કઈ ભાઈ કઈ પતિ, કઈ સાળા, કેઈ જમાઈ, તે કઈ મામે, કોઈ કાકે, કોઈ ભત્રીજો, કઈ ભાણેજ દયાદિ અનેક નામે તથા સંબધે વડે ઓળખે છે છતાં તું પતે તે એકને એક જ છે, આ બધાં નામે
Page #850
--------------------------------------------------------------------------
________________
ગીતાહન | જત, ભવિષ્યાદિ (કાળ) નિયામક ઈશ્વર એ બને પણ આત્માથી અભિન્ન છે. [૭૨ તારા એકલા ઉપર જ આ૫ થયેલો ગણાય, તેમ આ એક એવા હું ઉપર જ તું, તે, હું, આ, મારું, તારું, હું અમુક જાતિને છું, હું અમુક વર્ણને છું, હું ક્ષત્રિય છું, હું શરીરધારી છું, હું ગૃહસ્થાશ્રમી છું, હું અમુક આકૃતિવાળો છું, હું મજબૂત છું, હું શર છું, હું દીન છું, હું અમુક રંગનો છું ઇત્યાદિ અનેક નામરૂપ, વર્ણ, જાતિ, જ્ઞાતિ, આકારાદિનો આરોપ કરવામાં આવે છે, તે સર્વ આ એકને એક એવો હું જ છે એમ સમજ.
આ સાંભળીને અને પૂછયુંઃ ભગવન! સર્વ મનુષ્ય પોતપોતાને માટે તો હું હું એમ કહે છે એ વાત તો સાવ સાચી જ છે અને તે હું એક હાઈ વ્યાપક છે તથા તેનો અનુભવ પણું મને આવે છે તેમ જ સર્વવ્યવહાર મિયા કેવી રીતે કરે છે એ પણ હું સારી રીતે સમજો પરંતુ મને એક શંકા છે કે નામ" વિગર એકલા હુ વડે વ્યવહાર કેવી રીતે ચાલી શકશે?
સત્યમાં અસત્ય ક્યાં રહેશે એવી ચિંતા નિરર્થક છે ભગવાને કહ્યું : અરે ! આપણે તો સત્યની શોધ કરવાની છે તેમાં વળી અસત કયાં રહેશે એવી ચિંતા રાખવાનું કાંઈ પ્રયોજન નથી. સિવાય ઉપરના કથન ઉપરથી તારા ધ્યાનમાં આવ્યું જ છે કે સર્વ વ્યવહાર તે તદ્દન મિથ્યા એટલે ખોટો કરે છે. કારણ આકાર, રંગ, વર્ણ, જાતિ, નામ, ૨૫, આશ્રમ ઇત્યાદિ ભેદભેદ તો “તું', આ ઇત્યાદિ મમ ભાવોના જ છે જે ભાવોનું અસ્તિત્વ આ ડુંમાં છે જ નહિ. વ્યવહારમાં જે તું, તારું, મારું, ઇત્યાદિ ભેદ ભાસે છે તેની કલ્પના કરવાને માટે પ્રથમ “હુ'ની જરૂર પડે છે, પરંતુ હું ને જાણવાને માટે “હુ’ શબ્દ વગર બીજુ કોઈ (દસ્ય) સાધન જણાતું નથી. તેથી હુંનું સ્વરૂપ “હું' શબ્દથી વિગળે એવું બિલકુલ હોતું જ નથી. તેને જાણવાને માટે હું કહેવું એટલું જ એક સાધન છે. આ કરતાં આપણે આ “હુંના સ્વરૂપ સુધી પહોંચ્યા. માયા, અવિદ્યા, અસત, અજ્ઞાન, જીવ, મન, બુદ્ધિ ઇત્યાદિ સર્વ દૈતરૂપ મિથ્યાભાનો આરોપ આ “હું” ઉપર જ વિવર્તરૂપે કરવામાં આવેલો છે.
મિથ્યા વ્યવહાર કેવી રીતે ચાલશે તેની ચિંતા અયોગ્ય છે આત્માની પ્રાપ્તિ કરી લ્યો એમ સર્વ વેદ, વેદાંગો, અતિ, રમૃનિ, શાસ્ત્રો તથા પુરાણદિ કંઠશોષ કરીને મોટે મોટેથી પોકારી રહ્યા છે, પરંતુ મૂઢ અથવા અજ્ઞાની છો તો શાસ્ત્રકારો જેના નિર્દેશને માટે આત્મા, પરમાત્મા ઇત્યાદિ સંજ્ઞાઓ વડે પોકાર કરી કરીને કહી રહ્યા છે તે આમાં એટલે શરીર અને આ શરીરને કોઈપણ ઉપાય વડે તાચવતાં રહેવું તેમ જ અહિક વિલાસ કિંવા વિષયભોગો ભોગવતા રહેવું, એ જ એકમાત્ર પિતાના કર્તવ્યની સમાપ્તિ સમજે છે. શરીરનો કિંવા શરીરમાં કોઈ પણ અવયવ પ્રવ્યવયવોનો નાશ થવો એટલે જાણે આત્માનો જ નાશ થયો ન હોય એવી તેમની દૃઢ માન્યતા હોય છે, તેથી તેઓ બિચારા આ ભ્રમમાં ને અમમાં આખો જન્મારો આંધળાની જેમ પશત્તિમાં જ એટલે કે કેવળ ઉદરપણુ તથા ઇંદ્રિયોની તૃપ્તિને અર્થે જ ગુમાવે છે. વાસ, આટલું આટલું કરવા છતાં પણ જેના ઉપર કદી વિશ્વાસ રાખી શકાય નહિ, એવું આ અવિશ્વસનીય શરીર વખત આવતાં એક ક્ષણમાત્રને માટે પણ કાર્યની શરમ રાખ્યા સિવાય છોડીને તત્કાળ ચાલ્યું જાય છે અને અનંત વાસનાઓને લીધે ભ્રમિત બનેલા છવને ફરીથી જન્મ ધારણું કરવો પડે છે આ પ્રમાણે આ ચક્રરૂપ કમ જે અનાદિ કાળથી ચાલી આવેલો જોવામાં આવે છે તેનું કારણ કત એ છે કે આ “હું એટલે કે તેની ઓળખ લોકોને હોતી નથી. આથી મિથ્યા હોવા છતાં પણ
આ બધો વ્યવહાર આટલો બધો ચિરસ્થાયી અને વિશાળ થવા પામેલો દેખાય છે અર્થાત તે તદ્દન અસત, હાઈ મિથ્યા છે તેથી આ મિથ્યા વ્યવહાર કેવી રીતે ચાલશે તેની ચિંતા કરવાનું કાંઈ પ્રયોજન નથી, મિથ્યા વસ્તુની તે વળી ચિંતા શી કરવી ? જાગ્રત થયા પછી સ્વપ્ન કયાં ગયું તેની કોઈ પાછળથી ચિંતા અથવા શોધ કરે છે ખરું કે? સ્વપ્નમાંના આટલા બધા આપણું ભાઈભાંડુઓ તથા પ્રદેશ વગેરે કયાં ગયા તેમને જરા મળી આવીએ અથવા તો બિચારું તે સ્વનું કયાં ગયું હશે ? આપણે જાગી ગયા એ ધણું ખોટું થયું ઇત્યાદિ પ્રકારે તેની કોઈ ચિંતા કરે છે ખરા ? તાત્પર્ય એ કે, આ મુજબ આપણે
Page #851
--------------------------------------------------------------------------
________________
૭૨૨] તો વિનુગુણ | ત તન્ન . સિદ્ધાન્તકારડ ભ૦ ગી- અ. ૧૫/૧૫ અશાસ્ત્રીય એવા મિથ્યા વિચાર કરીને સત્યની શોધ કર્યા સિવાય વચ્ચે જ અટકી જવું નહિ જોઈએ. કેમ કે આપણે “અહમ' (૬) પણ સુધી આવ્યા. હવે તે હું કયાંથી ઉત્પન થયો તે જાણવું જરૂરી છે. આપણને હુ” એટલે કે આપણો પોતાનો જ પત્તો ન હોય અર્થાત જ્યાં આપણું જ ઠેકાણું ન હોય ત્યાં પછી બીજાની તે વાત જ ક્યાં રહી? આમ જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં બીજાનું અસ્તિત્વ માની લઈ તેની ચિંતા કરવી એ શું ડહાપણભરેલું ગણાશે ખરું કે ? માટે જે તેને એક વખત સત્યની સારી રીતે ભાળ લાગશે તો પછી કઈ પણ સ્થળ અને કઈ પણ કાળમાં અસત્યનું અસ્તિત્વ જ રહેશે નહિ એટલું જ નહિ પરંતુ સતની અંદર મિયા અમત અને મિથ્યા એવું જગત કેવી રીતે હેઈ શકે? સતમાં અસત કયાંયે પણ રહી શકે જ નહિ. એવી રીતે સતનો વિવેક થતાં જ મિથ્યા અને અસત મટી જઈ કેવળ એક સતને જ અનુભવ આવશે. આમ સતતા પ્રકાશ વડે અસત્ એવા મિથ્યા ભાવોને વિલય થાય એટલે પછી ચિંતા કરવાનું કઈ પ્રયજન રહેશે નહિ.
સ્થાવરજંગમાદિ હું રૂપ શી રીતે? પ્રશ્ન : મનુષ્યમાત્ર તો પોતપોતાને હું કહીને સંબોધે એ વાત તો ખરી પરંતુ મનુષ્ય સિવાય અન્ય પ્રાણીઓ અથવા રસ્થાવરજંગમાદિ પણ હુંરૂપ છે એમ કેવી રીતે કહી શકાય? અને જો તેમ ન થાય તે પછી “હું” ને સર્વાત્મભાવ કેવી રીતે સિદ્ધ થશે ?
ઉત્તર : બ્રહ્માંડ મળે તથા તેની બહાર આવેલા આ સર્વે ચૌદ લોકમાં સ્થાવર જંગમ, અંડજ, જરાયુજ, વેદજ અને ઉભિજાદિ પ્રાણીઓ, સપ્તર્ષિ મનુ ઇત્યાદિ દિફ પાળે, ધ્રુવમંડળ, દેવતાગણ, ગંધર્વો, સિહો ઇત્યાદિ વિસર્ગ કિંવા કર્મષ્ટિના કર્તા બ્રહ્મદેવ વૃક્ષાંક ૧૩) તથા તે ઉપર કારણસૃષ્ટિ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને તેથી પણ પર એવી મહાકારણ કિંવા સર્ગષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૫) અર્થાત્ પરમાત્માના અપરસ્વરૂ૫ના આદ્યપ્રેરક ક્ષરપુરુષ કિંવા ઇશ્વર (વૃક્ષાંક ૨)ની અંતર્ગત આવેલા વિરાટ, સમષ્ટિ કિંવા વ્યષ્ટિ ભાવો કે જેમાં આ સર્વ સ્થાવરજંગમાદિ તેમ જ સૂક્ષ્મ અને સ્થૂલ ભાવોનો સમાવેશ થઈ જાય છે, તે સર્વનું મૂળ જે ઉપર કહેવામાં આવ્યો તે હું (વક્ષાંક ૩) છે. વ્યવહારમાં પણ સર્વસામાન્ય એવો નિયમ છે કે જેવું બીજ તેવું વૃક્ષ ઉત્પન્ન થાય છે. જેમ આંબાના બીજમાંથી આંબાનું ઝાડ તથા વડના બીજમાંથી વડનું ઝાડ ઉત્પન્ન થાય છે, તેમ જેનું મૂળ બીજ “હું” (વૃક્ષાંક ૩) છે તેમાંથી વિવર્તરૂપે ઉત્પન્ન થયેલું હોય એમ ભાસતું આ મૂળ, શાખા, પાંદડાં ઇત્યાદિવાળું “ઝાડ” હું રૂપ જ હેય તેમાં શંકા કિંવા આશ્ચર્યને સ્થાન જ કયાંથી હોય?
મનુષ્યતરમાં “હુને સર્વાત્મભાવ સિદ્ધ થઈ શકે કે ? આ જગતની અંદર સ્થળ તથા કાળભેદથી અનેક પ્રકારની ભિન્ન ભિન્ન ભાષાઓ તથા ભિન્ન ભિન્ન આચારવિચારાદિનું પાલન થતું સર્વ સ્થળે જોવામાં આવે છે એટલે મનુષ્ય જીવોના આ વ્યવહારમાં પણ સર્વત્ર એકવાક્યતા નથી. આમ છતાં સર્વને મૂળ ઉદ્દેશ તે એક જ હોય છે. જેમાં સંસ્કૃત જાણનારા પિતાને માટે “ગ' કહેશે, તે ગુજરાતીમાં “હું” કહેશે, મરાઠીમાં ‘મી’ હિંદીમાં “જૈ' ઇત્યાદિ એક હુને જ જાદા જુદા અનેક નામથી સંબોધશે, પરંતુ તે સર્વનો મૂળ ઉદ્દેશ તે એક જ ભાવ દર્શાવવાનો હોય છે. છતાં પણ ભિન્ન ભિન્ન ભાષાના મનુષ્ય પરસપર એક બીજાની ભાષામાં સમજી શકતા નથી એવા વ્યવ પણ પ્રત્યક્ષ અનુભવ થાય છે તો પછી મનુષ્યતરમાં કાંઈ ભાષા નથી એવું અનુમાન કરવું એ શું યોગ્ય ગણાશે ખરું કે મનુષ્યતર પ્રાણીઓ પણ આપ આપસમાં પોતપોતાને સર્વ વ્યવહાર સારી રીતે કરતા હોવાનું જોવામાં આવે છે અને જે પ્રમાણે મનુષ્યોમાં આહાર, નિદ્રા, ભય અને મિથુન ઇત્યાદિ વ્યવહાર ચાલતું હોવાનું જણાય છે તેવો જ વ્યવહાર પશુપક્ષાદિ દરેક જીવજંતુમાં પણ તે હેવાનું નજરે પડે છે. એટલું જ નહિ પરંતુ સ્થાવર ગણાતા વૃક્ષોમાં પણ સમયસર પલ્લાવાદિ ફૂટવા, નિદ્રા લેવી ઇત્યાદિ ગુણધર્મો જણાય છે. વધવું, વટવું, ક્ષય પામવું ઇત્યાદિ ક્રિયાઓ મનુષ્યોની જેમ મનુષ્યતર તથા સ્થાવર, જગમાદિમાં
Page #852
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] એમ જાણે છે તેથી તે તેનું (દ્વૈતભાવે) રક્ષણ કરવાને ઇચ્છતો નથી. તત્ તે આ જ છે. [ ૩૨૩ પણ થતી હોવાનું જણાઈ આવે છે. જેમ મનુષ્યમાં આસન લગાવીને કિવા નિદ્રાના સમયે સ્થિર અને નિશ્ચન્ટ બેસી વા પડી રહેવાની ક્રિયા થતી હોવાનું જણાય છે તેમ સ્થાવર ગણાતા પહાડો પણ લાંબા કાળ સુધી સ્થિર બેસી રહેવાની (નિદ્રા જે ૧) ક્રિયા કરી રહેલા દેખાય છે. તાત્પર્ય એ કે, ક્રિયા વગેરેની દૃષ્ટિએ વિચાર કરીશું તો પણ મનુષ્યો અને તે કરતાં અન્ય એ છે સ્થાવરજંગમ તથા પશુપયાદિમાં સમાનતા જ જણાઈ આવશે. તેમાં ફક્ત ભેદ એટલો જ જોવામાં આવે છે કે મનુષ્ય આ સર્વ ક્રિયા પિતપોતાના મન પ્રમાણે એકદમ એક સાથે અથવા જુદી જુદી પણ કરી શકે છે, ત્યારે મનુષ્યતર પ્રાણીઓ તથા સ્થાવરજંગમાદિ વગેરેમાં કેાઈમાં એક તો કેાઈમાં અનેક ક્રિયાઓ થતી હોવાનું જણાય છે. વિચારશીલ પુરુષો સમજી શકશે કે આમ ક્રિયાઓમાં સર્વીશે અથવા એકાંશે પણ જે સામ્ય જણાય તે તે થવાને માટે ખાસ કાંઈ સંકેત તો હોવો જોઈએ; પરંતુ મનુષ્યતર સ્થાવર જંગમાદિના એ સંકેતોથી મનુષ્યો અજ્ઞાત હોય છે, એટલું જ. જેમ મનુષ્યતરની ભાષા કિંવા સંકેતો મનુષ્યાદિને માટે નિરર્થક છે તે પ્રમાણે આ મનુષ્યની ભાષા અને વર્ણાદિની વ્યવહારરચના મનુષ્યતરોને માટે તદ્દન નિરુપયોગી છે; કારણ કે તેઓ તેથી અજ્ઞાત હેાય છે, અને મનુષ્યતરની વ્યવહારરચનાથી મનુષ્ય અજ્ઞાત હોવાથી તેને તે નિરર્થક ગણે છે એટલું જ આમ એક બીજાની દૃષ્ટિએ બંને પરસ્પર નિરર્થક ઠરે છે.
મનુષ્યરૂપી ઈંઠાં ઝારે પરસ્પર એક બીજા સાથે પોતાનો વ્યવહાર આપસઆપસમાં સરળતાથી થઈ શકે એટલા માટે મનુષ્યોએ જે કાંઈ આ જગતની અંદર વ્યવહારરચના કરેલી હોવાનું જોવામાં આવે છે તેમાં તેણે કેવળ પિતાનો સધાય તેટલો સ્વાર્થ સાધવા તરફ જ વધારે ધ્યાન આપ્યું છે. આ મનુષ્યરચિત વ્યવહાર ખરેખર એકતરફી હોઈ તે કેવળ એક પોતાની સ્વાદષ્ટિનો જ વિચાર કરીને કરે છે. તેને એકતરફા શા માટે કહેવામાં આવે છે તેનો વિચાર કરવાની જરૂર છે. આ મનુષ્યએ પિતા માટે “મનુષ્ય” શબ્દની તથા અન્યને માટે પહાડ, ઝાડ, પશુ, પક્ષો ઈત્યાદિ નામના આરોપની યોજના કરેલી છે, પરંતુ મનુષ્યોએ આપણે માટે સ્થાવર જંગમાદિ તથા પશુપયાદિક એવા નામે વાપરેલો છે, એમ મનુષ્યતરે કાંઈ જાણતાં નથી અથવા તે તેઓ એમ પણ સમજતાં નથી કે આ મનુષ્ય કહેવાય અને અમો પશુ, પક્ષ્યાદિ છીએ; કિવા તેથી ઊલટું પશુપજ્યાદિએ પણ પોતપોતાની ભાષામાં પો ને માટે કાંઈ સંજ્ઞા ધરાવતા હશે તથા મનુષ્યાદિને માટે કઈ પણ સંજ્ઞા તેમની ભાષામાં હશે, તેની મનુષ્યોને કપના પણ હોતી નથી. વ્યવહારમાં પણ આરોપ છે ત્યારે જ સિદ્ધ થાય છે કે, જ્યારે ન્યાયાધિશ બંને પક્ષોનું કહેવું સાંભળી લીધા પછી જ યોગ્ય ન્યાય આપે છે એટલે જેના ઉપર ગુનાનો આરોપ કર્યો હોય તે આરોપી પોતે કબૂલે અથવા પુરાવાઓ ઉપરથી તે સિદ્ધ થાય તો જ તે શિક્ષાને પાત્ર ઠરે છે. આમ બંને પક્ષોનું સાંભળી લીધા પછી જ આરોપ સિદ્ધ થઈ શકે છે એવો વ્યવહારમાં પણ જાય છે પરંતુ મનુષ્યોએ તે પિતાના વ્યવહારમાં કેવળ એકતરફી નિશ્ચય કરીને આમને પશુપક્ષ્યાદિકે કહેવા એમ ઠેરવી વ્યવહાર શરૂ કરેલો છે. પશુ પોતે એમ નથી કહેતાં કે “હા” તમે મનુષ્પો છો અને અમે પશ છીએ. કદાચ કોઈ મનુષ્ય પશુને બદલે તેમને બીજાં કોઈ નામ, ૨૫ કે વર્ણાદિથી સંબોધે, તો તેથી તેઓ કાંઈ એમ પણ નથી કહેતાં કે, અમે તો પશુ છીએ માટે તો બીજું નામ શા માટે કહે છે એટલું જ નહિ પરંતુ મનુષ્યતરોને તે ક૯૫નાએ હોતી નથી કે મનુષ્ય નામથી ઓળખાતું કાંઈ જગતમાં છે અથવા તેમનામાં કોઈ ભાષા અથવા વ્યવહારરચના છે, મનુષ્ય માટે મનુષ્યતર વૃક્ષાદિકે એવા વિચાર નહિ કરતાં હોય કે આ પાંદડાં અને ફળફૂલ વગરનાં હંઠાં ઝાડ એક જમા ઉપર અમારા જેમ સ્થિર કેમ ઊભાં નથી રહેતાં? આમથી તેમ ને તેમથી આમ કેમ ફર્યા કરે છે? આ ઠુંઠાં ઝાડાનાં મૂળિયાં જમીનમાં કેમ દટાતાં નથી ?
વેદવેદાંગાદિ મનુષ્યને માટે જ કેમ? આ મનુષ્યવ્યવહારમાં પણ સર્વ સામાન્ય રીતે એ નિયમ જોવામાં આવે છે કે કોઈ કુટુંબમાં ઘણાં મનુષ્ય હોય છે. તેમાં કોઈ સત્ત, કોઈ રજ તો કોઈ તમે ગણવાળાં હોય છે. તે સર્વની સાથે હળીમળીને
Page #853
--------------------------------------------------------------------------
________________
૭૨૪]
યઃ પૂર્વ તમો નાસમશ્નરઃ પૂર્વગાયત |
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૫/૧૫
જ કાર્ય લેવું પડે છે. જે બધાની સંમતિ અનુસાર વ્યવહાર કરવામાં આવે તે જ તેમને ઘરકારે ભારે શાંતિથી અને સરળ રીતે ચાલી શકે છે. આ નિયમ સમષ્ટિ જીવોના વ્યવહારમાં વિસારે મૂકવામાં આવ્યા છે. સમષ્ટિમાં ચોરાશી લાખ યોનિ કિવા સ્થળ આકારરૂપે જીવાત્મા પોત પોતાની વાસનારૂપ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આ તો રસ્થળ આકારોની વાત કહી. સૂમની વાત તો દૂર જ રહી. આ સ્થળનો વ્યવહાર ચાલવાને માટે પણ તેમાંથી ત્યાશીલાખ નવાણું હજાર નવસો નવાણુ યોનિ અર્થાત આકારોની સંમતિ લીધા સિવાય કેવળ એક મનુષ્ય યોનિએ જે નિયમેં અથવા વ્યવહાર કરાવ્યો હોય તે સત્ય કેવી રીતે કહી શકાય?
વ્યવહારનિયમ ઘડતી વખતે મનુષ્ય પશુઓની સલાહ કેમ લેતા નથી? મનુષ્યો આ વ્યવહાર નિયમો ધડતી વખતે પશુપક્ષી આદિની કદી પણ સંમતિ લેતા હોય એમ જણાતું નથી. ખરેખર જ જે તેમની એવી વ્યાપક ભાવના હેત તો તેઓ મનુષ્યતર સર્વ યોનિના વ્યવહારોને સમજી લઈને તે ઉપરથી શાસ્ત્રરચના કરત અને જો તેમ થાત તો પછી મનુષ્યો ઉપર પશુપક્યાદાનું જ રાજ હોત. કારણ કે બહુમતિનો વિચાર કરતાં, મનુષ્યો કરતાં ઈતર યોનિઓ જ સંખ્યામાં પુષ્કળ છે; અને જો આમ થાય તો પછી આજે ધારાસભાઓ અને રાજસભાઓ વગેરેમાં પહાડોનો રાજા હિમાલય, ઝાડાનો પ્રતિનિધિ વેડ, પિપળ; પક્ષાઓનો રાજા ગરુડ, વનને રાજા સિંહ, સર્પાદિને રાજા અનંત નાગ વગેરે બિરાજ્યા હત; તેમજ મ્યુનિસિપલ જેવી સ્થાનિક સંસ્થાઓ અને કહેવાતી લોકસભામાં કુતરાં, બિલાડાં, ઉંદર, મરછરે, કીડીઓ વગેરેના મુખ્યો જ બિરાજમાન થયેલા જોવા મળત. તાત્પર્ય એ કે, આમ વ્યાપક અને વિરાટ ભાવનાને વિચાર છોડી દઈ દુરાગ્રહ વડે મનુષ્યરચિત વ્યવહાર કાયદાઓ રચવામાં આવેલા છે, જે પોતાનો સ્વાર્થી સાધવા પૂરતાં જ છે એમ નિરભિમાન વૃત્તિ વડે કબૂલ કરવું પડશે. આ રીતે દુરાગ્રહ છોડી દઈ સૂકમતાથી વિચાર કરવામાં આવે તે મનુષ્યો અને તેમનો ઠરાવેલો સર્વ વ્યવહાર કેવળ હાંસીપાત્ર જ ગણાશે. સારાંશ એ કે, આ સર્વ વિરાટ વ્યવહારની યોજના વિધાતા બ્રહ્મદેવે દરેકની યોગ્યતાનુસાર પૂર્વકર્માવશાત સારી રીતે કરેલી છે. તે વ્યવસ્થાનું પ્રયોજન એ છે કે મનુષ્ય પોતે પોતાની મરજીરૂ૫ નહિ વર્તતાં નિયતિક્રમ જાણી અપૌરુષેય એવા જ્ઞાનવરૂપ વેદવેદાંગાદિ શાસ્ત્રોમાં બતાવ્યા ધોરણે વર્તે. કારણ મનુષ્યમાં બુદ્ધિને અંશ પૂર્ણપણે હોવાથી જગતનું માયાવીપણું સમજી આભપ્રાપ્તિ કરી તેઓ કૃતાર્થ બની શકે છે. મનુષ્યતરો તે પ્રાપ્ત કરવા શક્તિમાન નથી. મનુષ્યોનિમાં જ એ અંતિમ ધ્યેય કે જેને માટે જગતાદિને આ સર્વ વ્યવહાર સ્વપ્નવત પ્રતીત થયેલો ભાસે છે તે બેય પ્રાપ્ત થઈ શકે છે, તેથી તેમની યેગ્યતા વિશેષ ગણેલી હોઈ તે એયને નજર સામે રાખીને અને મનુષ્યોના હિતનો વિચાર કરી લેયપ્રાપ્તિ કરી તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકે એટલા માટે તે પ્રસ્તુત કરેલી છે.
બુદ્ધિને ઉપયોગ નહિ કરનાર પશુઓ જ છે. આ રીતે મનુષ્યમાં બુદ્ધિને અંશ પૂર્ણપણે હેવાથી સારાસાર વિવેક કરી સત્ય સ્વરૂપ જાણવાની તેના ઉપર મોટી જવાબદારી રહેલી છે. પશુપયાદિ તો કદાચ આ મિથ્યા એવા અજ્ઞાની વ્યવહારમાં ફસાય, પરંતુ જો મનુષ્ય પોતાની જવાબદારી શું છે તે નહિ સમજતાં આત્મતત્ત્વરૂપ ધ્યેય પ્રાપ્ત કરી લેવાનો પ્રયત્ન નહીં કરે અને કેવળ આજીવિકા, નિદ્રા, એશઆરામ, ભય તથા વિષયોપભોગમાં જ રચ્યાપચ્યા રહી આખો જન્મારો પશુઓની જેમ જ વિતાવશે તે પછી પિતાને બુદ્ધિશાળી માનનારા એવા તેઓને શિંગડાં અને પૂંછડાં વિનાના નર પશુઓ જ સમજવા; તેમનામાં અને પશુઓમાં શો ભેદ? મનુષ્યતરથી મનુષ્યો કાંઈ શરીરબળમાં શ્રેષ્ઠ હોતા નથી પરંતુ કેવળ બુદ્ધિબળમાં જ શ્રેષતા ધરાવે છે અને બુદ્ધિબળની શ્રેષ્ઠતાને લીધે જ તેઓ વ્યાધ્રાદિ જેવાં બળવાન અને હિંસક પ્રાણીઓને જેર કરી બંધનમાં રાખી શકે છે. એ તે સામાન્ય સંસારની વાત કરી પરંતુ જે મનુષ્યો ધારે તે પોતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ બની આવા કરોડો બ્રહ્માંડે પણ ઉત્પન્ન કરી શકે છે એટલું જ નહિ પરંતુ આત્મસ્વરૂપ બની સર્વ બળવાનેને પણ બળનો આશ્રય આપનારા મહાન સમર્થ થઈ શકે છે અથવા તો દીનમાં દીન બની જઈ દયાને પાત્ર બને છે. આ બધું બુદ્ધિને સદુપયોગ ક્રિયા દુરુપયોગ કરવો તેના ઉપર અવલંબે છે,
Page #854
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
જે (આત્મપદ) તપકર્તા જત્પન્ન નારાયણથી પણ પૂર્વે છે.
[ ૭૨૫
આ મુજબ ઉંડાણમાં ઉતરીને અત્યંત સમદષ્ટિએ વિચાર કરવાથી એ સિદ્ધ થાય છે કે પ્રથમ તે મનુષ્યોને ઠરાવેલો આ સર્વ વ્યવહાર કેવળ રવાથે પૂરતું મર્યાદિત હેઈ તદ્દન મિયા કરે છે અને જો આ મનુષ્યવ્યવહારને સાચો માનવામાં આવે તો તે પ્રમાણે મનુબેતરોમાં પણ કાંઈ વ્યવહારરચના હોવી જ જોઈએ, તથા જે આ પક્ષનો સ્વિકાર થાય તો પછી તે દરેક મનુષ્યતરો) પોતપોતાની ભાષામાં પોતાને માટે અહમ (હું) એવી સંજ્ઞાને કોઈ શબ્દપ્રયોગ કરતા હોવા જ જોઈએ, એ પણ સ્પષ્ટ છે. આ રીતે ચરાચર થાવર જંગમાત્મક, વ્યષ્ટિ, સમષ્ટિ, વિશ્વ કિવા વિરાટ, “હું” રૂપ જ છે, એમ નિઃસંશય કહેવું પડશે. ઉપર કહી ગયા તેમ પ્રત્યેક મનુષ્ય પિતાને “હું” તથા બીજાને માટે “તું” તમે, મા, તારું ઇસાદિ ભાવવડે સંબંધે છે. જેમ આ મારી, પુત્ર મારો, શરીર મારું, મન મારું, બુદ્ધિ મારી, એ બધાને મારું મારું કહેવામાં આવે છે તે જ પ્રમાણે આ રથાવરજંગમાભક જગતનો વ્યવહાર સમયે પણ તે આ મારું, તારું ઇત્યાદિ શબ્દોનો જ પ્રયોગ કરે છે. જેમ ઘર મારું, જમીન મારી, ડુંગર મારો, રાજ મારું, ઝાડ મારું, ઘોડો મારો વગેરે વગેરે. આ બેમાં મારો પુત્ર કહેતી વખતે તથા મારો ધેડો કહેતી વખતે “મારો” એ શખ તે સર બે જ હોય છે. આ રીતે મારો હાથ અને મારો શત્રુ એ બંને સમાન જ કરે છે તે પછી તેમાં ભેદ કેવી રીતે ગણ? આ મમાદિ શબ્દ પિતાની ભાષાના હેવાથી મનુષ્યો તેને સારી રીતે સમજી શકે છે અને તાત્કાલિક તેને પ્રત્યુતર પણ આપી શકે છે પરંતુ મનુખેતર કેનિએ મનુષ્યની આ ભાષાથી અપરિચિત હોવાથી તે સમજી શકતો નથી. આ સંબંધે કેટલુંક વિવેચન દત્ત પરશુરામમાં આવેલું છે તે પૈકી નીચેનો ભાગ અક્ષરશઃ આપવામાં આવે છે.
વ્યાઘાદિ પશુઓની શેધ મનુષ્યતર પ્રાણિઓમાં બુદ્ધિતા અંશ પૂર્વકર્માનુસાર મનુષ્યો કરતાં ઓછા પ્રમાણમાં હોય છે, આથી મનુષ્પોનિએ તેનો ગેરલાભ લઈને પોતાને અનુકૂળ થાય એવા સ્વાથી કાયદાઓની રચના કરી છે. જેમ કે કેઈ સ્ત્રી નાના બાળકને મૂકી મરી જાય તો તે બાળકને જીવતો રાખાને સારુ મનુષ્યોએ તેને ગાય કિંવા બકરીનું દૂધ આપવાની વ્યવસ્થા કરેલી છે પરંતુ જે ગાય કિંવા બકરી મરી જાય તે તેનાં બચ્ચાંને માટે મનુષ્યો પોતાનું દૂધ કદી આપતાં નથી, જે આ પ્રમાણે અરસપરસ થતું હોત તો મનુષ્યરચિત કાયદો , એકતરફી ગણુત નહિ, પરંતુ મનુષ્યોના બાળકને જીવવાનો અધિકાર છે પણ ગાય બકરીના બાળકોની મનુષ્યોને શી પડી? અર્વાચીનકાળમાં મનુષ્યોએ શોધ કરી છે કે, જે આયુષ્ય વધારવું હોય તો વાંદરા કે સસલાના કાળજાનો ઉપયોગ કરવો. એક મનુષ્યનું જીવન ટકાવવાના પ્રયત્નને માટે કેટલા વાંદરા કે સસલાને ભોગ લેવામાં આવે છે તેની મનુષ્યોને તે કશી પડી જ નથી તેમ જ કસાઈખાનાઓની સંખ્યાઓને તે પાર જ નથી એટલું સારું છે કે પશુપક્ષ્યાદિ મનુષ્યતર યોનિઓમાં બુદ્ધિતવનો અંશ ઓછો છે. કદાચ જ્યાશ્રાદિને મનુષ્ય જેવી બુદ્ધિ હેત તે તેઓ પણ મનુષ્યોની જેમ મોટી મોટી શું કરત; તેવી શોધો કરતાં કરતાં તેઓને જણાયું હતું કે પોતાને વધુ જીવવાને માટે મનુષ્યોના કાળજાની જરૂર છે અથવા આયુષ્ય લાંબુ કરવાને માટે મનુષ્યોએ બાધેલાં મકાનમાં રહેવું કિવા તેમનાં ઐશ્વર્યાદિ સાધનો ઉપયોગી છે, તે આજે મનુષ્યના હાલ કેવા થાત? તેઓ ન રહી શકત ગામમાં કે ન જઈ શકત જંગલમાં, કારણ કે એક બાજુ એ એકલા મનુષ્યો અને બીજી બાજુએ ત્યાશી લાખ નવાણું હજાર નવસો નવાણું છવ જાતિઓ અને તે દરેકની નવી નવી શે! આમ થાત તે આ મનુષ્યોની ફજેતીનો પાર રહેત નહીં, પરંતુ આ માનુષીય વ્યવહારની, તેમની શોધોની કે એશ્વર્યાની મનુષ્યતરોને સહેજે પડી નથી. તેઓ તે કેવળ નિયતિના વ્યવહાર મુજબ વિચરે છે. પૂર્વ કમનસાર આવેલા દેહના ભોગ ભોગવે છે અને ઉપર બતાવેલા આહારનિદ્રાતિ ભાગમાં પ્રવૃત્ત રહી આયુષ્ય પૂર્ણ થયે મરણને શરણ થાય છે અને વળી પાછા જ રીતને તેઓને કમ મનુષ્યયોનિ પ્રાપ્ત થતાં સુધી રેટમાળની જેમ ચાલુ જ હોય છે. મૂઢ મનુષ્યો પણ બુકિતત્વને પગ કરી પોતાના ખરા સ્વરૂપને ઓળખતા નથી અને આ પશુપયાદિની જેમ જ વ્યવહાર કરીને એક દિવસ મરી જાય છે તથા કરેલાં કર્મોનું ફળ ભેગવવાને માટે પુનર્જન્મ લેતા રહે છે.
Page #855
--------------------------------------------------------------------------
________________
૭૨૬ ]
गुहां प्रविश्य तिष्ठन्त
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગીઅત્રે ૧૫/૧૫
કોઈ સમયે પશુ, પક્ષી કે વૃક્ષ, પાષાણ, પહાડ ઇયાદિનિઓ માં, તે ત્યાંથી ચઢતાં વળી પાછા મનુષ્યોનિમાં તો કદી સ્વર્ગાદિ લેકમાં, તે પાછા સ્થાવરજંગમાદિ એમ ઉપર નીચે ની યોનિઓમાં ભટકતા રહે છે. આ પ્રમાણેની દુઃખપરંપરામાં રખડ્યા કરવું એ કેવું રોચનીય છે? (દત્ત પરશુરામ ભાગ ૧ માંથી).
જગત ઉત્પન્ન થયું નથી ? શાસ્ત્રકારે જગત મિથ્યા છે કિંવા કદી ઉત્પન્ન જ થયું નથી એમ કંઠશષ કરી કરીને પોકારી રહ્યા છે અને મિથ્યા માયાજાળમાં ફસાઈ આ અતિભયંકર દુ:ખપરંપરાથી બચવાને માટે હું કોણ ? તેનો વિચાર કરવાને ઉપદેશ આપી રહ્યા છે. તેનું કારણ સૂક્ષ્મ બુદ્ધિવાળાઓના લક્ષમાં હવે સહેજમાં આવશે. કારણ કે આ હું, તું, તે, આ, મારું, તારું, ઈત્યાદિ અનેક નામરૂપ વડે ચાલતા સર્વ દૃશ્યવ્યવહાર કેવળ મનુષ્યયોનિએ જ ઠરાવેલા હોઈ તે એકતરફી છે. વાસ્તવિક તે તે સર્વ “હું' રૂપ જ છે. આ “હું એ જ તમામ મિથ્યા દશ્ય જાળનું મૂળ થાન છે (ક્ષાંક ૭ જુઓ). આ હું જ અનેક નામરૂપદિ વડે વિવભાવે પ્રતીતિ આવે છે. તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિરૂપે ભાસતારું તમામ દસ્થ જાળ કેવળ એક “હુ'નાં જ જુદાં જુદાં નામો યા સંજ્ઞાઓ છે એમ સમજે. આ હુ' એટલે માયા, પ્રકૃતિ કિવા પ્રથમનું સુરણ કાય છે (રક્ષાંક ૭ જુઓ).
હું” એવી સ્કૃતિને પ્રેરક તે જ ક્ષર પુરુષ અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણને આ બધું દૃશ્ય બહુ રૂપ કેમ છે તે સારી રીતે સમજાયું. IN આમ હું” નું ખરું જ્ઞાન થતાં તેથી આગળ વધીને “હું” કોણ? તેની શોધ કરવાની છે. એટલે આ “હું”નું ઉત્પત્તિસ્થાન કયું? અને તે કયાંથી ઉત્પન્ન થયો? તે જાણવું પડશે, કારણ કે સર્વ “મમ' અથવા દૈતભાવને તો વિલય થયો અને કેવળ એક બહુ ભાવ રહ્યો. જેમાં તમામ “મમ” ભાવ તો “હું” ના આધાર ઉપર વિવર્તરૂપે મિથ્યા ભાસમાન થતો હતો એટલે દોરી ઉપર સર્પનો મિથ્યામાસ થાય તેમાં જેમ દેરી એ અધિકાન છે, તેમ “મમાદિને મિથ્યાભાસ થશે, તેનું અધિકાન તે “હું” ભાવ છે, એ તે સારી રીતે જાણી શકાય. અર્થાત “મમ' (માસ) કહેતી વખતે હુ' ભાવ તે હોય છે જ. જે આ “હું” જ ન હોય તે મમભાવદર્શક તેનું અસ્તિત્વ જ કદી સંભવે નહિ એટલે “તું” ભાવનું આ “હું” એ જ અધિકાન છે એ સ્પષ્ટ છે પણ આ હુ“હું” એમ કહેનારો કોણ? તેનું અધિષ્ઠાન કર્યું ? એ કેણ છે જે પોતાને બહુ એમ કહે છે? તે જાણવું જોઈએ. જ્યાં સુધી તે જાણી શકાય નહિ ત્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહી શકાય નહિ કેમ કે “તું” કહેતાં જ તેમાં જેમ “હું” અને “તું” એ બંને ભાવો એક સાથે જ રહેલા હેય છે, તેમ “હું કહેતાં પણ તેનો કહેનારો તો કઈ હોવો જોઈએ એમ કબૂલ કરવું પડશે. કારણ કે જે તેમ ન હોય તે પછી હુકેના આધાર વડે રહે? આમ “હું” નું અસ્તિત્વ કઈ પણ સાધન દ્વારા સિદ્ધ થઈ શકે તેમ નથી. તેથી લક્ષ્યાર્થથી એમ માનવું પડશે કે “હું” ને “હું” એમ કહેનારે તેનો સાક્ષી તો કોઈ અવશ્ય છે અને તે પણ હું એવા પ્રાકટ્ય પછી જ પ્રતીતિમાં આવતું હોવાથી પ્રથમ તે એમ માનવું પડે છે કે “હું” ને હું કહેનારે “હું” વિના બીજું કઈ નથી. જેમ “તું” ને કહેનારો હું જુદો મળી આવે છે તેમ હું” ને “હું” કહેનારો હુ” વિના બીજે કઈ મળી શકતો નથી. આથી એક આ પ્રતિબિંબરૂપ અશુદ્ધ “હું” (વૃક્ષાંક ૩) તથા બીજો તેને સાક્ષી બિંબરૂપ એવા શુદ્ધ ‘હું (વૃક્ષાંક ૨ જુએ), એવા તેમાં બે સૂમ ભેદ નીકળી શકે છે એમ વિચાર કરતાં જણાશે. તેથી જેમ “તું” કહેવું એ દૈત જ છે, તેમ “હું” કહેવું એ પણ કૅત જ છે, એમ આથી સિદ્ધ થાય છે. કારણ કે “તું” કહેતી વખતે તેમ કહેનારો “હું” તો અવશ્ય હોય છે જ; તેમ “હું” ને હું એમ કહેનારો પણ લક્ષ્યાર્થદર્શક બહુ હોય છે. કારણ કે હું છું એમ હુ” જ “હુને જાણે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, જેમ અરીસામાં સામે આવનારનું પોતાનું જ પ્રતિબિંબ પડે છે તેમ એક “હું” પ્રતિબિંબ તથા બીજે “હું” બિંબરૂપ છે. એમ સિદ્ધ થયું. અર્થાત આ તું, મારું ઇત્યાદિ ભાવને જાણનારો જે “હું” (વૃક્ષાંક ૩) તે પ્રતિબિંબરૂપ હોઈ તેને સાક્ષી કિંવા “હું” “હું” એવી પ્રેરણા કરનારે શુદ્ધ એવો જે હું
Page #856
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] જે આ ગુહામાં રહેલા ભૂતાદિરૂપે ( માઁદાવાળું ) જોવામાં આવે છે, તે બધું— [૭૨૭
.
( વ્રુક્ષાંક ૨ ) તે બિંબરૂપ છે, એમ સમજવુ. આ રીતે એક શુદ્ધ ‘હું ' ( વૃક્ષાંક ૨ ) તથા ખીજે તેનું જ પ્રથમનુ... હુ' એવું પ્રતિબિંબ રસ્ફુરણ ( વૃક્ષાંક ૩ ) છે એમ સમજવું. આ બિંબરૂપ શુદ્ધ હુ”ને જ શાસ્ત્રમાં સાક્ષી, દ્રષ્ટા, ઈશ્વર, ક્ષરપુરુષ ઇત્યાદિ નામેાની સંજ્ઞા આપવામાં આવેલી છે અને તે કેવળ લક્ષ્યાથી જ જાણી શકાય છે. આ રીતે ક્ષર પુરુષ શુદ્ધ હું ' ( વ્રુક્ષાંક ૨ ) તથા તેના પ્રતિબિંબ કિવા સ્ફુરણુ રૂ૫ ‘હું ' (વૃક્ષાંક ૩ )ની ઓળખ આપણને સારી રીતે થઈ. અત્રે ખાસ લક્ષમાં રાખવુ જરૂરી છે કે જે આ લક્ષ્યા વડે જાણી શકાય છે, એવા ‘હું’રૂપ પ્રેરણા કરતારા શુદ્ધ ‘હું' કે જેને ક્ષર પુરુષ કહેવામાં આવે છે તે તે જ્યારે આ પ્રતિબિંબ કિંવા સ્ફૂર્તિરૂપ હું' ( વૃક્ષાંક ૭ )નું પ્રાકટય થાય છે ત્યારે જ જાણી શકાય છે અને જ્યારે આ અહં’ એવી સ્ફૂર્તિને વિલય થાય છે ત્યારે સાથે સાથે તેનેા પણ વિલય થઈ જાય છે. તેથી આ ખતેની ઉત્પત્તિ એક સાથે જે થાય છે. તથા બંનેને વિલય પણ એક સાથે જ થાય છે. જેમ મનુષ્ય અને તેની છાયા એ અંતે પરસ્પર સંલગ્ન હોય છે એટલે તે પરસ્પર એક બીજાને છેાડીને રહી શકતાં નથી, તેમ આ સાક્ષીરૂપ કિવા બિંબરૂપ એટલે પ્રેરણાત્મક ‘હું ' (વૃક્ષાંક ૨ ) તથા સ્ફૂર્તિરૂપ હુ ' (વૃક્ષાંક ૩) એ તે પરસ્પર સંકળાયેલાં છે. આમ ‘હું ' (વૃક્ષાંક ૭) ને ‘હું' એવી પ્રેરણા આપનાર ત્રિંબાત્મક હુ” (વૃક્ષાંક ૨) જો કે આ ‘હું” એવી પ્રેરણા કરાવનારા છે પરંતુ તે કાંઈ હું 'ની મૂળ ઉત્પત્તિને કારક નથી. તે સ્થાન તે। આ તેથી દુ' જ કેાઈ છે અને તે સ્થાન તેા આ “ હું '' તથા તેના સાક્ષીભાત્રતા પણ વિલય થઈ જાય એવું હોવુ જોઈ એ એ પણ જાણી શકાશે. કારણ કે આ સ્ફૂર્તિરૂપ “ '' (વૃક્ષાંક ૩) તથા તેને સ્ફુરણા આપનારા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨) એ તેા પરસ્પર સંકલિત થયેલા હાઈ પરસ્પર એકબીજાના આધારે જ રહી શકે છે. વળી જેમ દીવા સળગાવ્યા પછી જ તેમાં તેજપણુ` છે કે નહિ તે જાણી શકાય છે તેમ આ લક્ષ્યાં વડે જાણવામાં આવતા સાક્ષી કિંવા ઈશ્વર પુરુષ (વૃક્ષાંક ૨) જયારે હુ' એવી સ્ફૂર્તિ (વ્રુક્ષાંક ૩) રૂપ થાય ત્યારે જ જાણી શકાય છે. જેમ અરીસાની સામે ભિંત્ર હોય તે જ તેમાં પ્રતિબિંબ પડે છે અને તે પણ જેવું બિંબ હોય તેવું જ આખેમ પડે છે, તેમ પ્રતિબિંબરૂપ “હુ” (વૃક્ષાંક ૩) જ્યારે હુ” એવા ભાવ વડે પ્રગટ થાય છે ત્યારે જ લઠ્યા દૃષ્ટિવડે જાણી શકાય છે કે હુ” રૂપ પ્રતિબિંબ પડ્યુ છે એટલે તેનુ કાઈ જિંત્ર અવશ્ય હોવું જ જોઈએ અને તે પણ પ્રતિબિંબના જેવુ' હુ” રૂપવાળું જ હાય, એ સ્વાભાવિક છે. આ રીતે આ ત્રિંત્ર અને પ્રતિબિંબ પરસ્પર એક બીજાના આધાર ઉપર જ અવલંબન રાખે છે. એક હાય તા અને હાય છે અને એક ના હોય તેા બંને હેાતા નથી, તેથી તે ને સાપેક્ષ છે. આમ હોવાથી જ આ બિંબરૂપ ‘હુ” ( વૃક્ષાંક ૨ )ને ાર પુરુષ કહેલા છે.
"
ક્ષર પુરુષ કેમ કહે છે?
ક્ષર એટલે નાશવંત. તેને નાશવંત કહેવાનું કારણ એ કે પ્રકૃતિ, માયા અથવા પ્રતિબિંભરૂપ એવુ આ અહમ્'રૂપ મિથ્યા સ્ફુરણ પ્રતીત થયેલું હેાવાથી તેની મિથ્યા ઉપાધિને લીધે જ આ સાક્ષીરૂપ શ્વરને માયેાપાધિક એવું નામ આપવામાં આવેલું છે, તેથી જેમ ધરનેા નાશ થતાં તેમાંના આકાશનેા પણુ નાશ થઈ ગયા એમ કહેવાય છે તે પ્રમાણે આ મિથ્યા માયારૂપ ‘હું' ભાવ(વૃક્ષાંક ૩)ના નાશ થતાં જ તેના સાક્ષીરૂપે કહેવાતા નિરુપાધિક છતાં ઉપાધિરૂપ એવા બિંબરૂપ શુદ્ધ હુ” વા ઈશ્વર (વૃક્ષાંક ૨)ના પણ અનાયાસે નાશ થયે। એમ વ્યવહાર ષ્ટિએ માનવામાં આવ્યું છે. આથી તેને શાસ્ત્રમાં ક્ષર પુરુષ કહેલે છે. વાસ્તવિક રીતે તે જેમ ધટાકાશનેા નાશ થતા નથી; પરંતુ તે તેા પેાતાના અસલ સ્વરૂપમાં મહાકાશ સાથે વિલીન થઈ જાય છે તેમ આ ક્ષરપુરુષ પણ માયારૂપ ઉપાધિના વિલય થતાં જ પેાતાના સ્વસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. હુ” એટલે શરીર નથી તેા કાણુ ?
આ પ્રમાણે વિચાર કરતાં આપણે વાચ્યારૂપ હુ’ કે જેને માયા, શુદ્ધ અહમ્ નું પ્રથમનું પ્રતિષ્ઠિત્ર, પ્રથમનું સ્ફુરણ, બાહ્યાભાસ, પ્રકૃતિ ઇત્યાદિ નામેાની સંજ્ઞા આપવામાં આવેલી છે તે ‘હું ' (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષી કિવા સ્ફુરણા કરનારા બિંબરૂપ હુ” (વૃક્ષાંક ૨ ), આ મેનુ સ્વરૂપ જાણ્યું પરંતુ તે કાંઈ ‘હુ”નું સાચુ સ્વરૂપ કહી શકાય નહિ. આ હુ”ને જ્યાંથી પેાતાની ઉત્પત્તિ થઈ એવું મૂળ સ્થાનક જાણુવાની જરૂર હાવાયી
Page #857
--------------------------------------------------------------------------
________________
૭ર૮ ] મુમિયત | તૌ તસ્ / J [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીર અ. ૧૫/૧૫ તેણે પોતાના સાક્ષીરૂપ “હું” (વૃક્ષાંક ૨)ને પૂછ્યું: હે સાક્ષીરૂપ “હું” (વૃક્ષાંક ૨) હું કોણ? મારું મૂળ સ્થાન અને સ્વરૂપ કયું? આ પ્રશ્ન સાંભળીને સાક્ષી તેને કહે છે કે હું (વૃક્ષાંક ૩). તું ( વમ),* તે (તત), છે (અસિ ) એટલે તે અર્થાત આત્મા કિંવા બ્રહ્મ(વક્ષાંક ૧) છે. આમ તું જે તારું પોતાનું મૂળસ્થાન અથવા સ્વરૂપ જાણવાની ઈચ્છા રાખે છે તે સ્થાન તે અનિર્વચનીય હોઈ તે કેવળ તવાર્થ વડે જ જાણી શકાય તથા અનુભવ વડે જ કળી શકાય તેવું છે. તેને વ્યવહારમાં આત્મા, બ્રહ્મ, જ્ઞાન, તત સત , ચિત કિંવા અક્ષર પુરુષ ઇત્યાદિ મિથ્યા નામની સંજ્ઞા વડે આરેપિત શબ્દોથી સમજાવવામાં આવેલું છે;
એવું જે અનિર્વચનીય રથાન તે જ તું છે. કારણ કે કર્તા, કરણ, કાર્ય; જ્ઞાતા, જ્ઞાન, ય, દ્રષ્ટા, દર્શન, દય ઈત્યાદિ તમામ ત્રિપુટીઓનો વિલય તે તારામાં એટલે કુરણુરૂપ હું(વૃક્ષાંક ૩)માં જ થયેલો છે તથા તારે એટલે આ બહુ' (વૃક્ષાંક ૩)નો વિલય મારામાં એટલે સાક્ષી(ક્ષાંક ૨)માં થયેલું છે, પરંતુ તે (તત, વૃક્ષાંક ૧) સ્થાનમાં તે તુરૂપ “હુ'' (વૃક્ષાંક ૩ ) તથા તેને સાક્ષી જે ઇંરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨ ) એમ આપણે બંને નથી, એવું તે પદ તદ્દન અનિર્વચનીય છે. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે. આથી બિંબ પ્રતિબિંબન મૂળ અધિષ્ઠાન તે અરીસો છે. અરીસો ન હોય તે બિંબનું પ્રતિબિંબ પડી શકે જ નહિ. વળી બિંબ એ તો પ્રતિબિંબનું પ્રેરક ગણાય, અરીસાનું નહિ. અરીસાનો સાથે તે આ બિંબ અને પ્રતિબિંબ બંનેનો લેશમાત્ર પણ સંબંધ હોતો નથી. એ બંને હો યા ન ; અરીસે આ બિંબ અને પ્રતિબિંબ હોવાં જ જોઈએ એવું કદી ઈચ્છતે પણ નથી અને ન હોવાં જોઈએ એવી રીતે તેને ત્યાગવાની પણ ઇચ્છા કરતો નથી તેમ તે જાણતો પણ નથી કે મારામાં પ્રતિબિંબ પડેલું છે. વળી હોય તે તે પ્રતિબિંબ કાંઈ અરીસાથી મિન પણ હોઈ શકતું નથી પરંતુ અરીસારૂપે જ હોય છે, તેમ આ અનિર્વચનીય એ છે આત્મામાં તે આ રતિરૂપ હું (વૃક્ષાંદ ૩) તથા તેના સાક્ષી (ક્ષાંક ૨) કરીને કોઈક છે કે નથી તેનો તેને કલ્પના પણ વિદો આ અનિર્વચનીય, શાંત, નિર્મળ, સ્વચ્છ અને ચિતન્યઘન એવા તત્વને સમજાવવાને માટે જ “જ્ઞાનવ્રજ્ઞ' જ્ઞાન એ જ બ્રહ્મ છે (ઋગવેદ ઐતરેય ઉપ૦); “બઘું જ્ઞામિ' હું બ્રહ્મ છે (યજુર્વેદ બૃહદારણ્યક ઉપ૦), “તરવમસિ” તે તું છે (સામવેઃ છાંદોગ્ય ઉ૫૦), “ સામરમાં ત્રા” આ આત્મા બ્રહ્મ છે (અથર્વવેદ માંડકય ઉ૫) એમ ચાર મહાવકો વડે નિર્દેશ કરીને “ નેતિ નેતિ' એટલે હજી ઇતિ થયું નથી, પૂર્ણ થયું નથી એમ કહીને મૌન થઈ ગયા છે. શાસ્ત્રનો નિયમ એવો છે કે જે વિષય સમજાવવાનો હોય તેના આરંભમાં
અથ” અમુક વિષય આરંભ એમ કહેવામાં આવે છે, અને સમાપ્તિ સમયે “ત” અમુક વિષય સમાપ્ત, એમ કહી તેની પૂર્ણતા કરવામાં આવે છે. એ ન્યાયાનુસાર વેદ કહે છે કે મેં આ અનિર્વચનીય એવું તે પરમતા સમજાવવાનો “' આરંભ તો કર્યો પરંતુ તેની હજી “તિ' પૂર્ણતા થઈ નથી; પૂર્ણતા થઈ નથી. તે પદનો પૂર્ણતા તે તું જ્યારે આ મુજબ સહજભાવે આ અહમ્ (ક્ષાંક ૩)નો તેના સાક્ષી (વૃક્ષાંક ૨ ) સહિત વિલય કરીશ ત્યારે જ અનુભવી શકીશ. આમ જ્યારે તું અહંભાવને વિલય કરીને પ્રત્યક્ષ અનુભવીશ ત્યારે જ તે પદમાં તારી સ્થિતિ થશે. અનુભવ સિવાય અન્ય કોઈ ઉપાય વડે તે લબ્ધ નથી, આ અનિર્વચનીય પદ તે જ અક્ષર પુરુષ છે. આ સાંભળી તે ડું (રક્ષાંક ૩) જાણી શકો કે હું એટલે આ મિથ્યા તું, મારું ઇત્યાદિ કહેવાવાળો નહિ તેમ જ આ હું નો પ્રેરક અથવા સાક્ષીરૂપ(ક્ષાંક ૨) એ ક્ષર પુરુષ પણ નહિ; પરંતુ જ્યાં આ “હું રૂપ અર્તિ (ક્ષક ૩) તથા તેને સાક્ષી કિંવા ક્ષર પુરુષ (વૃક્ષાંક ૨) એ બંને નથી; જે આકાશની જેમ તદ્દન અસંગ, નિર્લેપ, નિરાકાર, નિશુ, વ્યય રડિન, અયન તથા અનિર્વચનીય છે તથા જેને માટે શાસ્ત્રમાં આમાં, બ્રહ્મ, સત્ય તત દયાદિ સંજ્ઞાઓની કલ્પના કરવામાં આવેલી છે, તે જ પિતાનું સાચું સ્વરૂપ છે. એક આકાશ જ, ઘરાકાશ, મહાકાશ, મહાકાશ ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે ભાસે છે પરંતુ વાસ્તવિક તો તેમાં ભેદ બિલકુલ છે જ નહિ એટલું જ નહિ પરંતુ આ આકાશ જ વિવર્તરૂપે વાયુ, તેજ, જળ અને પૃથ્વીરૂપે જાણે ધનભાવને પામ્યું નહિ હોય એવી રીતનું જોવામાં આવે છે એટલે ધક તથા
જેમ વ્યવહારમાં મનુષ્ય પોતાને હું તથા બીજાને તું કહે છે તેમ સાક્ષીને આ “હું” એ તું જાય છે તેથી તે તેને તું એમ કહીને સંબોધે છે.
Page #858
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન
(પણ) આમરવરૂપ જ છે; તત્ તે અ! જ છે.
[ ૭રદ
મહાદિરૂપે પણ આકાશ જ બનેલું હોઈ તેમાં ઘટાકાશ, મહાકાશરૂપે પણ તે જ રહેલું છે તથા તેની ચારે તરફ આકાશ જ વીંટાયેલું હોય છે. આમ આ સર્વ આકાશમાં, આકાશ વડે, આકાશરૂપે અને અકાશે જ ઉત્પન્ન કરેલું હોઈ તે આકાશથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી તેમ આ આત્મા જ પોતે, પાતામાં, પાતાવડે, પિતારૂપ “હું” એવા ફુરણરૂપે તથા તેને સાક્ષી ઇત્યાદિ ચરાચરરૂપે થયેલો ભાસે છે.
હું એટલે આત્મા જેમ મૃગજળ સૂર્યકિરણની અંદર જ પાણીરૂપે ભાસે છે છતાં ત્યાં પાણીનો તો કિંચિત્માત્ર પણ અંશ હેતો નથી, પરંતુ કેવળ સૂર્યનાં કિરણે જ હોય છે તેમ અનિર્વચનીય એવા આ આત્મામાં હું “હું' એવા કુરણનો લેશમાત્ર અંશ પણ નહિ હોવા છતાં પણ સૌરાંભિક ન્યાયવત એટલે સૂર્યકિરણમાં પાણીની જેમ આત્મા પોતે જ પોતામાં હું એવા રૂપે ભાસે છે. આથી જેનો “' (હું) એવા શબ્દ વડે જ નિર્દેશ થઈ શકે છે તે વૈશ્વાનરરૂપ આત્મા જ પ્રત્યફ બ્રહ્મ એટલે સાક્ષી (કક્ષાંક ૨) રૂપે છે. અર્થાત આ “હું” એટલે આત્માથી અભિન્ન એ બ્રહ્મરૂપ છે (વૈશ્વાનર સંબંધે છેઉ૫૦ પંચમપ્રખંડ ૧૮ જુઓ). બુદ્ધિ
આદિ તમામ ત્રિપુટીનો જે સાક્ષો તેને “મદY' એટલે હું (વૃક્ષાંક ૩) એમ કહેવામાં આવે છે. તે આ સર્વ દશ્યનું મૂળ કહેવાય એટલે દશ્યની શરૂઆત આ હે થી જ થયેલી છે. આથી આ “અહ” (હું) અને તે વડે દશ્યમાન થતા તમામ ભાવાને “વત્' (1) કર્યું છે. આ ન્યાયે આ ગ્ર' (૯) તેને જાણનારા સાક્ષીને “ત્વનુ' () થાય છે. આમ શ્વમ' (d) પદનું જે જ્ઞાન છે જેને કાય છે એવો જે સાક્ષી તે જ વાસ્તવિક રીતે “માન' એટલે શુદ્ધ હું (વૃક્ષાંક ૨) રૂ૫ છે અને આ સાક્ષી તો વસ્તુતઃ એક અદ્વિતીય એવો ત' એટલે “a” વા આત્મા (વૃક્ષાંક ૧) રૂ૫ છે; તું એટલે અશુદ્ધ હું (વૃક્ષાંક ૩) પણ “તત (આત્મા)રૂપ છે. આ રીતે સર્વત્ર એક તથા અદ્વિતીય એવો આત્મા જ વ્યાપેલો છે. દયની પૂર્વે આત્મસ્વરૂપ એવો તે જ હું છે તથા હાલ પણ તે જ હું છે. એટલે દૃશ્યની પ્રથમ આત્મા જ હતો, હાલ પણ તે જ છે અને ભવિષ્યમાં પણ તે જ છે. એ રીતના વં પદના જ્ઞાનને અર્થાત તે આત્મા છે, એવા જ્ઞાનને તત્પદ કરીને કહે છે અર્થાત હે “ત્વમ' તું આત્મા છે એવો એ જ્યભાવ કરે છે. આ ‘વં પદ એવી સંજ્ઞા વડે નિદે શ કરવામાં આવતી વસ્તુને “સમ, તત, સિ, તું તે છે” એ રીતે એયને અનુભવ કરાવાય છે. સારાંશ એ કે, હું (વૃક્ષાંક ૩) ને વત્ () તથા તેના સાક્ષી (વૃક્ષાંક ૨) ને “મ' (હું), એવી સંજ્ઞાઓ હાઈ અનિર્વચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧) ને “તા' તે એવી સંજ્ઞા છે. એ રીતે વાયુ, લક્ષ્ય અને તત્ત્વદષ્ટિએ વડે “તું તે છે એવી એક્તાનો અનુભવ કરાવી આપનાર એ “માસ' પદ છે. આત્માને “તત' એટલે તે એવી સંજ્ઞા આપવાનું કારણ એ છે કે, આ દશ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) પૂર્વે નિઃસંગ અને શુદ્ધ, શાંત એવું જે પરમતત્વ (વૃક્ષાંક ૧) હતું તે જ આ ચરાચર દશ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ) રૂપે આજે પણ આ રૂપે તેવું ને તેવું જ ભાસે છે. આ બન્નેમાં અજ્યભાવ દર્શાવવાને માટે શાસ્ત્રકારે તે તત્તને તત' (ત) એવી સંજ્ઞા વડે સમજાવે છે (શુક્ર અને શિવને સંવાદ, શુકરહસ્ય કિંવા રહસ્યોપનિષદ્ જુઓ).
સર્વર શorઃ કેમ ન કહ્યું? આ વિવેચન ઉપરથી સારી રીતે જાણી શકાશે કે ભગવાન શ્રીકૃષ્ણ “હું સર્વના હદયમાં હું એવા રૂપે બિરાજેલ છે', એમ જે કહ્યું છે તે હું એટલે અનિર્વચનીય એવો આત્મા જ છે, એમ સિદ્ધ થાય છે. ઉપર કહ્યા પ્રમાણે જેમ આકાશ જ એક બાજુએ વાયુ, તેજ (અગ્નિ), જળ અને પૃથ્વીરપે બની તેમાં દેખાતા ધટપટાદિ વિવિધ આકારો તથા અનેક નામરૂપાદિ ભેદો વડે ભાસમાન થયેલું છે તેમજ ટપટાદિમાંના બટાકાશ, મહાકાશરૂપે પણ તે પોતે જ રહેલું છે અને તેની બહાર પણ તે જ સર્વત્ર વ્યાપેલું છે. એટલે અંદર બહાર, ઉપર નીચે, એમ તમામ રૂપે તે જ છે. આ સર્વના હદયમાં પ્રવેશેલે આત્મરૂપ એ હું (વૃક્ષાંક ૧) હેઈ એવા મારા વડે જ રમૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ વગેરેનું અસ્તિત્વ છે. સર્વ વેદ વિશે જાણવા યોગ્ય એવો પણ એ હું જ છે, વેદનો અંત કરનાર એટલે વેદ જ્યાં નેતિ નેતિ કરીને સ્થગિત એટલે
Page #859
--------------------------------------------------------------------------
________________
s૩૦ ]
या प्राणन सम्भवति
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૫/૧૫
ચૂપ નિશ્ચલ કિંવા અનિર્વચનીય થઈ ગયાં છે તે રથાન પણ હું જ છે તથા તેનું સાચું રહસ્ય જાણનારા પણ આ હું જ છે; એમ કહેલું છે. આમ કૃષ્ણ ભગવાન પોતે પોતાને હું એટલે આ શરીરધારી પકવા. આકારવાળા કૃષ્ણ નહ પરંતુ આત્મા છે; એમ સમજાવવાને માટે સ્થળે સ્થળે પોકારી પોકારીને કહી રહ્યા છે અને તેથી જ તેમણે “સર્વથ રાદ' એવો શબ્દ પ્રયોગ અત્રે કરેલ છે તથા તેનો અર્થ સર્વના હદયમાં આતમસ્વરૂપ એ હું સ્થિર છે એ થાય છે એમ સ્પષ્ટ રીતે જણાવે છે.
હું કૃષ્ણ કે ધનંજય ? અત્રે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ભગવાન સર્વ જ્ઞsom: એમ કહેતાં નથી, પણ “રા ૨ ” સર્વમાં હું છે એમ કહે છે. પોતાને વિદ્વાન કહેવરાવનારાઓ “હું” નો અર્થ શરીરધારી કૃષ્ણ એવો II કરે છે તે ખરેખર અજ્ઞાનતા હોઈ પોતાનો અને લોકોની દિશા ભૂલ કરાવનારું છે, કારણ કે તે અનુભવથી વિરુદ્ધ
છે. મૂઢ લોકો તો એટલે શરીર એમ કલ્પી લે છે, તેમ જ હું એટલે કોણ તેને કદી વિચાર સરખે પણ કરતા નથી તથા ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતે પિતાને શરીર જ માની લેતા હતા એવો અર્થ પિતાની અજ્ઞાનતા ફિવા મૂખપણાનો આરોપ તેમના પર કરી તેમને મૂઢ લેકની કોટિમાં લાવવાનો પ્રયત્ન કરનારા વિદ્વાનો કિંવા પોતાને ભક્ત કહેવરાવનારાઓ કરે તે કેટલી બધી મૂર્ખતા કહેવાય! આ કૃણુ નામ તે દરેક મહાયુગના ત્રીજા ચરણને અંતે ભરતખંડમાં શ્રી ક્ષેત્ર મથુરાપુરીમાં વસુદેવને ત્યાં દેવકીના ઉદરે અષ્ટમ ગર્ભે જન્મ ધારણ કરનારા પરમ યોગેશ્વર એવ! કૃષ્ણના આકાર અને રૂ૫ માટે વપરાય છે. તેઓ પોતે પિતાને હું શરીરધારી છું એમ કદી પણ માનતા ન હતા. તે શરીર દ્વારા પોતાના સાચા આત્મસ્વરૂપને પૂરેપૂરી રીતે ઓળખી લઈ પોતે તો આમાની સાથે તક૫ બની ગયેલા હતા, આથી તેઓએ પિતાને સ્થળે સ્થળે હું આમવરૂપ છે એવી રીતે હંમેશાં કહેલું છે. વેદ, ઉપનિષદો, કૃતિ, ગીતા ઇત્યાદિ દરેકમાં આ “હું” એટલે કોણ? તેના સાચા સ્વરૂપના સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરેલું છે તથા અહીં પણ હું સર્વના હદયમાં રથત છે. વેદાદિ પણ આ “હુ’નું જ વર્ણન કરે છે, વેદાદરૂપ પણ હું જ છે; તેમ પાછલા વિભૂતિયોગ (અધ્યાય ૧૦)માં તો ધનંજય પણ હું જ છે, એમ કહેલું છે તેનો ઉદ્દેશ છે? એક બાજુ આ ગીતારૂપી જ્ઞાનનો ઉપદેશ ધનંજયને જ આપી રહ્યા છે અને વળી પાછા તે જ કહે છે કે ધનંજય પણ હું જ છે અને અર્જુન પણ તે મૂંગે મોઢે કબૂલે છે. આને શો અર્થ ? વ્યવહારદષ્ટિએ આ બધે વિરોધાભાસ જણાશે. પરંતુ વાસ્તવિક રીતે તો અને જે પોતાને હું અન છું એમ માનતો હતો તે જ મૂર્ખતા હતી તે હું કેણુ? કયાંથી ઉત્પન્ન થયો તેનો જે તે વિચાર કરે તો સારી રીતે જાણી શકે કે તે આ હું એટલે શરીરધારી ધનંજયરૂપ નહિ પરંતુ આત્મરૂપ (વૃક્ષાંક ૧) છે અને તેને જ વિવર્તરૂપે અનાદિ નામે વ્યવહારમાં લોકો કહે છે. આ રીતે અર્જુનને હું કોણ ? તેનું એટલે પિતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થયું. આ સંબંધે ઉપર વિસ્તૃત વિવેચન આપેલું છે, આ રીતે “હું” એટલે આતમા એ વાત તદ્દન નિશ્ચિત થઈ હવે વેદને જાણવા જેવો પણ હું જ છે તથા વેદને પણ હું જ જાણે છે, તથા વેદને અંત થાય છે તે પણ હું જ છે, એમ જે કર્યું છે તેનો આપણે સંક્ષેપમાં વિચાર કરીશું
શા કેમ ઉત્પન્ન થયાં? નાનાં અજ્ઞાની બાળકોને ગમે તેટલા માંધા જવાહીરના દાગીના પહેરાવીને જે એકલાં છોડવામાં આવે અને રસ્તામાં જે કોઈ તેને પ્રિય એવી ખાવાની વસ્તુ આપે તો તેને તે પોતાના કીમતી અલંકારો પણ કાઢીને આપી દે છે એવો વ્યવહારમાં અનુભવ છે. અજ્ઞાની અને મૂઢ બાળકે દાગીનાની કીમત શું છે તે સમજી શકતાં નથી, તેમ મીઠાઈ ખાવાથી પરિણામ શું આવશે તેની પણ તેને કલ્પના હોતી નથી. તેમની સંભાળ રાખવાની સર્વ પ્રકારની જવાબદારી વડીલો અથવા પાલકે ઉપર હોવાને લીધે તેઓ રાતદિન તેમની સંભાળ લેતા રહે છે. આમ બાળકે શેની ઈચ્છા કરે? આના ઉત્તરમાં ખાવાના પદાર્થો અથવા મીઠાઈની. તેમ આ જગતમાં અજ્ઞાની લેકોને પ્રિય શું છે? આના ઉત્તરમાં વિષયો. બસ આટલે એક જ
Page #860
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન 1
જે પ્રાણુરૂપે ભાયમાન થતી ઉત્તર મળી શકે છે. તરણાથી પણ તુચ્છ એવા વિષયોનું સંપાદન કરવામાં તેઓ રાતદિન રચ્યાપચ્યા રહે છે અને તે સંપાદન કરવામાં મદદ કરનારને પોતાના સમજી બીજાને શ માને છે. તેમ જ સત્ય, અહિંસા, અસ્તેય, વિવેક, વિચાર, વૈરાગ્ય ઇત્યાદિ અમોલ અલંકારોને તેઓ ફેંકી દે છે. વા, આ અમૂલ્ય એવા વિવેકરાગ્યાદિને નાખી દઈને તુરછ એવા વિષયો સંપાદન કરવાથી અંતે પરિણામ તે ભયંકર કષ્ટ, અને દુઃખરૂપ જ આવે છે તેની પણ આ મૂઢાને કલ્પના હેતી નથી. આથી તેવા વિષયલંપટો કિંવા કામુકો અર્થાત અનેક પ્રકારની કામનાઓમાં ચકચૂર બનેલા નશાંધે પોતાના હિતેચ્છુઓ અથવા પાલક કિંવા આપ્ત એવા ઋષિ, મુનિ, સિદ્ધ, મહાત્મા તથા અવતાર ઇત્યાદિએ સમસ્ત બ્રહ્માંડના મૂળ આધારભૂત એવા જે વેદ, વેદાંગ, ઉપનિષદો, તિ, ન્યાય, મીમાંસા, પુરાણો મૃત્યાદિ ધર્મશાસ્ત્રો વગેરે મૂળ અપૌરુષેય તથા પૌરુષેય એવાં અનેક શાસ્ત્રોનું લોકકલ્યાણને અથે જ પ્રાકટ્ય કરેલું છે તે શાસ્ત્રની ૫ણુંઅવગણના કરે છે. તે શાસ્ત્રોનો મૂળ ઉદ્દેશ તે વાસ્તવિક વિષયી લોકોને વિયનિકામાંથી હઠાવી આત્મનિષ્ઠામાં સ્થિત કરી તેઓને દુઃખમાંથી બચાવવા એ જ એક છે.
પૌવં કિંવા પાશ્ચાત્યામાં વેદની પ્રાચીનતા સિદ્ધ છે આરંભના બિંદુથી માંડીને જે રેવા આમ, તેમ, ડાબી, જમણી, આડી અવળી કિવા વાંકી ચુકી ન જતાં છેવટના બિંદુ સુધી એક સરખી અને તદ્દન સીધી ચાલી જાય છે તેને ભૂમિતિ શાસ્ત્રમાં શિસ્ત કહે છે. આ ન્યાય દરેક શાસ્ત્રને પણ લાગુ પડે છે. જે શાસ્ત્ર આરંભ અને અંત અર્થાત ઉપક્રમ અને ઉપસંહારને નહિ છોડતાં આ બે બિંદુઓની વચ્ચે બરાબર એકાગ્રતાથી સ્થિત હોય, એટલે જે વિષય પ્રતિપાદન કરવાની ઇચ્છા હોય તે વિષય સમજાવવા દૃષ્ટિકોણ નહિ બદલતાં તેની જ પુષ્ટિને માટે પ્રયત્ન કરે તે જ તે તે શાસ્ત્રોને મૂળ ઉદ્દેશ જાણવો. આ રીતે ઉપમ અને ઉપસંહાર નહિ છોડતાં પોતાનું મૂળ દષ્ટિબિંદુ સમજાવવાને માટે વચ્ચે જે અનેક પ્રકારનાં દૃષ્ટાંતો કિંવા વિવેચનો દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવે છે, તે સર્વને આદિ અને અંતની વચમાં આવેલાં બિંદુઓ અથવા માર્ગે સમજવા, પરંતુ મૂળ ઉદ્દેશ છેડી દઈ ઇતર માર્ગોનું અવલંબન થાય તેને આડાઅવળા માર્ગો કહે છે. તેથી લયબિંદુને ધ્યાનમાં રાખી આદઅંતને વિચાર કરીને જ દરેક શાસ્ત્રનું તાત્પર્ય શું છે તેનો નિર્ણય થઈ શકે છે. આ ન્યાયાનુસાર વિચાર કરવાથી જણાશે કે અર્વાચીન યા પ્રાચીન એટલે પાશ્ચાત્ય કિંવા પૌર્વોત્યો, સર્વ શાસ્ત્રકારો, વિદ્વાનો તથા પંડિતોમાં વેદની પ્રાચીન છે સંબંધમાં મતભે છે જ નહિ. મતભેદ તે કાળનિર્ણય પૂરતો જ છે; આ વાત તે નિઃશંક સિદ્ધ છે.
તમામ શાસ્ત્રનું મૂળ વેદ કેમ ? આ મુજબ વેદ એ સૌથી પ્રાચીન છે, એવો થમ નિશ્ચય થયો એટલે આરંભબિંદુની સિદ્ધતા થઈ. હવે વેદને અંતિમ હેતુ કિવા ઉદ્દેશ શો છે તેને વિચાર કરતાં જણાય છે કે તમામ વેદને અંત કિવા ઉપસંહાર (૧) પ્રજ્ઞા ત્રહ્મ, (૨) મહું બ્રહ્માભિ (૩) તત્ત્વમસિ (૪) મયમાત્મા ત્રહ્મ આ ચાર વાકોમાં જ આવી જાય છે. આથી તેને મહાવાકો કહે છે, એટલે આ સિવાયનાં બીજાં બધાં વેદવાકો છે તથા આ વેદનાં મહાવાકો છે. જેને વિધિ કિવા આશાવાય પણ કહેવામાં આવે છે; કેમ કે તેમાં અનિર્વચનીય, સ્વતઃસિદ્ધ અને સ્વયંપ્રકાશ એવું જે જ્ઞાન સમજાવવાને માટે વેદનું પ્રાકટ્ય થવા પામેલું છે તે જ્ઞાનની કક્ષાનો અંતિમ હેતુ પરોક્ષ રીતે સંપૂર્ણપણે બતાવવામાં આવેલો છે. આ રીતે જગતમાંના તમામ શાસ્ત્રોનું મૂળ આરંભસ્થાન વેદ હોઈ તેને અંતિમ ઉદ્દેશ આ મહાવાકયમાં વિપરિણમે છે. આ રીતે ઉપક્રમ અને ઉપસંહાર અર્થાત્ આરંભબિંદુ અને અંતબિંદુ આ બંને બિંદુઓની નિશ્ચિતતા થયા પછી તે સમજાવવાને માટે જે અનેક પ્રકારના માર્ગો, વિવેચનો અથવા શાસ્ત્ર હેય તેનો વિચાર આ ચાર મહાવાકોમાં બતાવ્યા પ્રમાણેના સિદ્ધાંતને અનુસરતો છે કે નહિ તેને એકામ એટલે જેમ અગ્ર એક જ હોય છે, તેવા પ્રકારના દષ્ટિ કેણુ વડે અર્થાત સીધી રેષાના નિયમ પ્રમાણે કરવો જોઈએ. એટલે જેમ વ્યવહારમાં પણ છોકરાંઓને નિશાળમાં ભણવા મોકલતી વખતે
Page #861
--------------------------------------------------------------------------
________________
૭૩૨ ] अदितिर्देवतामयी ।
[ સિદ્ધાન્તાડ ભ૦ ગીઅ. ૧૫/૧૫ પ્રથમ પહેલા વર્ગમાં મૂકવામાં આવે છે અને સાત વર્ગ એ સૌથી છેલ્લો હેય છે. તેથી પ્રથમ ઘરમાં દાખલ કરતી વખતે લયબિંદુ તો છેલા દેરણુમાં ઉત્તીર્ણ થવા તરફ જ કેન્દ્રિત કરવામાં આવે છે. જયારે તે આરંભથી અંત સુધી આમ તેમ નહિ જોતાં એટલે વચ્ચે જ આ અભ્યાસ છોડી દઈ ઊલટા માગે નહિ
સાતમા ધોરણમાં ઉત્તીર્ણ થાય છે ત્યારે જ તેની પૂર્ણતા થઈ એમ ગણાય છે, તેમ જે વેદ(જ્ઞાન)નો આરંભ તેના અંત તરફ દષ્ટિ રાખી કરવામાં આવે અને અને પછી તે બેયને નજર સામે રાખીને આગળ વધવામાં આવે તે જ અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ ઝાડમાં અનેક શાખા પ્રતિશાખાઓ હોય છે અને તે સર્વનાં શાખાવાર અગ્રો પણ જુદાં જુદાં હોય છે છતાં તે બધામાં સોથી ઊંચામાં ઊંચી એવી શાખા તે એક જ દેય છે તથા તેને અગ્ર ભાગ એ જ ઝાડનો અગ્રભાગ ગણાય છે અને તે શાખાને જ મુખ્ય ગણવામાં આવે છે. તે પ્રમાણે આ વેદરૂપી વૃક્ષની એકાગ્રતાનો વિચાર કરવામાં આવે તો આ સિવાયનાં ઈતર તમામ શાસ્ત્રો કિવા પ્રસ્તુત સમયે જેટલાં જેટલાં જ્ઞાનનાં સાધને ઉપલબ્ધ કિંવા અનુપલબ્ધ હોય, પ્રકટ કે અપ્રકટ હોય તે સર્વ, તેમ જ ભવિષ્યમાં થશે અને ભૂતમાં થઈ ગયેલાં હોય તે તમામ જ્ઞાનસાધને; પછી તે સામાજિક, વ્યાવહારિક; પ્રાપંચિક ઇત્યાદિ ગમે તે સ્વરૂપનાં હે યા તે રાજકીય કિવા ધાર્મિક રવરૂપનાં હે, પૌવંત્ય યા પાશ્ચાત્ય પદ્ધતિનાં હે, તે સર્વનું મૂળ આ એક વેદ જ હોવાનું સિદ્ધ થાય છે. આ રીતે દરમ અથવા વિતંડાવાદનો ત્યાગ કરીને મૂળ પાયાનો જ જે વિચાર કરવામાં આવે તો અનેક મતમતાંતરો અને શંકા કુશંકાઓ નિર્મળ થશે.
વેદમાંથી જ તમામ વિસ્તાર થવા પામેલો છે ઉપર કહ્યા મુજબ સર્વજ્ઞાનનું મૂળ બીજ વેદ છે, એમ સિદ્ધ થતાં તેને મૂળ આશય કિંવા ઉદ્દેશ . બક્ષમાં લેવાની આવશ્યકતા ઊભી થાય એ પણ સ્વાભાવિક જ છે, સિવાય ત્યારપછીનાં થયેલાં કિંવા થનારાં સર્વ શાનો મૂળ આધાર પણ વિદ જ છે, એ પણ નિશ્ચિત સિદ્ધ થયું. છતાં કોઈ એમ કહે છે માગે છે, દિલી પ્રાચીનતા ભલે હોય પરંતુ અમુક શાસ્ત્ર તે બીજા કશાથી ઉત્પન્ન થયાં છે. અંદરથી એકાએક વિચાર યા કુરણા ઉત્પન્ન થઈ તેથી અમો આ જગતમાં નવી નવી શોધ કરી બતાવીએ છીએ તેને બીજા કેઈને આધાર નથી અથવા તેના આધારભૂત શાસ્ત્રોની શોધ અમને હજી લાગી નથી વગેરે; આમ કહેનારાઓના કથનમાં કેવળ દાંભિકતા જ જાય છે. કેમ કે તેઓને માથે તેની સાધાર શોધ કરી આપવાની જે જવાબદારી રહેલી છે તે ટાળવાનો તેમ જ લોકોમાં નામના મેળવવાને ઉદ્દેશ તેમાં રહેલો છે; તેથી તેઓ આ રીતે લોકોની આંખમાં ધૂળ નાખે છે. માટે જ્યાં સુધી તેઓ પોતાની શોધને આધાર નહિ બતાવે ત્યાં સુધી તે તેને વેદને જ માન્ય રાખવો પડે. કારણ વ્યવહારમાં પણ કોઈ વસ્તુનું વિમરણ થયું હોય અને તે ઘરમાં છે કિંવા હશે એ ખ્યાલ ન હોય અને જે અકસ્માત કોઈ ફુરણાને લીધે અથવા બીજી કોઈ વસ્તુની શોધ કરતાં તે વસ્તુ અનાયાસે મળી આવે છે તેને કોઈ નવી શોધ કરી એમ ન કહી શકાય કેમ કે એ વસ્તુ રે; હતી જ, માત્ર તે થકી પોતે અજ્ઞાત હતો એટલું જ. પૂર્વજોને તે તેની ખબર પણ હતી તેથી જે તે તેને જાણકારને પૂછે તે તે વસ્તુ ઘરમાં અમુક જગાએ મૂકેલી હતી અને તે વાતની તેમને જાણ પણ હતી એમ સમજી શકાશે. તે પ્રમાણે ચાલુ યુગમાં થઈ રહેલી નવી નવી શોધો સંબંધે જાણવું. જેમ કે વિષારી પદાર્થો કિરવા જે થકી વિનાશ થાય એવા પદાર્થો બાળકોના હાથમાં નહિ આવે એવી રીતની સંભાળથી તેને ગુપ્ત રીતે મુકવામાં આવે છે, તેમ આધુનિક ગણાતી શોધે જગતને નાશ કરનારી હોઈ તે વાત પૂર્વજોને માલમ હેવાને લીધે તેમણે તે ગુણાવસ્થામાં જ રાખેલી હતી; જેને આજકાલ પોતાને બુદ્ધિમાન માનનારા વૈજ્ઞાનિક ધના અને સુધારણાના નામે જગતના વિનાશને માટે પ્રકટ કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે.
ભૌતિક વિજ્ઞાનના મૂઢ સિદ્ધાંત જેમ વ્યવહારમાં કોઈ બાપના ચાર છોકરાઓ હોય અને તેમને ત્યાં પણ છોકરા તથા છોકરાના પ છોકરા એમ ત્રણ ચાર પેઢીઓ થઈ હોય અને તે પછી કોઈ છોકરો કહે કે, મારે દાદો તે આ નહિ પણ
Page #862
--------------------------------------------------------------------------
________________
મતદેહન ]
દેવતાથી વ્યાપ્ત આ અદિતિ એ દશ્ય જાળ જે વિરાટરૂપ–
[ ૭૩૩
જદો જ કાઈ છે. તો જ્યાં સુધી તે પોતાના દાદાની ખાતરી કરી બતાવી શકતો નથી ત્યાં સુધી તો કુટુંબમાં જે દાદાને ઓળખતા હોય તેમના કહેવા મુજબ દાદા તરીકે તેમને જ માન્ય કર્યા વગર છૂટકો નથી. વળી આધુનિક ભૌતિક વિજ્ઞાનીઓ પોતાનો એ સિદ્ધાંત જ જગત આગળ રજૂ કરે છે કે, શાસ્ત્રમાં બતાવેલા વિધાનો તથા સ્વર્ગાદિની કલ્પનાઓ મેરી છે કારણ તે પ્રત્યક્ષ જોવામાં આવતા નથી પરંતુ અમો તો તમોને વધુ ભૌતિક સાધનો દ્વારા પ્રત્યક્ષ કરી બતાવીએ છીએ; તેમ મરણ પછી સ્વર્ગમાં જવાય છે ઇત્યાદિ બાબતે બતાવી શકતા નથી માટે તે બધી શાસ્ત્રકલ્પનાઓ જ છે. એટલે “ પ્રત્યક્ષ બાપ બતાવો નહિ તો શ્રાદ્ધ કરો.” એ કહેવત પ્રમાણે પોતાને પ્રત્યક્ષતાનો સિદ્ધાંત જ જે તેઓ જગતમાં પ્રતિપાદન કરે છે તે પછી પોતાનાં શાસ્ત્રો કયાંથી આવ્યા? આ નવું કયાંથી લાવ્યા? વગેરે જ્યાં સુધી તેઓ પ્રત્યક્ષ પ્રમાણથી પૂરવાર કરી બતાવી ન શકે ત્યાં સુધી આ પ્રત્યક્ષ પ્રાચીન એવા માન્ય થયેલા વદનો જે સમગ્ર જગતાદિ શાસ્ત્રના પિતા તરીકે સ્વીકાર કર્યા વગર કો જ નથી. આમ જ્યારે પિતાની અશકિત થાય ત્યારે અમારા શાસ્ત્રનું મૂળ મળતું નથી, અને તેની શોધ કરી રહ્યા છીએ ઈત્યાદિ કલ્પનાઓનું સામ્રાજ્ય કરવાનું કહેવું એ લોકોની આંખોમાં ધૂળ ના નવા સમાન હોઈ તે. નાદાનગીરી કિંવા નરી દાંભિકતા જ છે. આ રીતે ભૌતિક વિજ્ઞાનીઓના લોકેના વિનાશ કરનારા અને મૂઢપણાના સિદ્ધાંતો કે જે સિદ્ધાંતનું જ સામ્રાજ્ય આજે જગતમાં ચોમેર પ્રસરેલું જોવામાં આવે છે, તેવા મૂઢવાદીઓની દષ્ટિએ પણ વેદની પ્રાચીનતા હોવા સંબંધે તો આજે પણ કાંઈ વાદ નથી. તેઓમાં જોવામાં આવતા મતમતાંતરો તો વેદના કાળનિર્ણય પૂરતાં જ છે આમ વેદની આધ તે બાબત નિઃશંક રીતે આજે પણ એકવાકયતા જ સિદ્ધ છે.
વેદની પ્રાચીનતા સંબંધે બે મત નથી જેમ કટબમાંથી નાનપણથી છુટા પડેલા હોવાને લીધે પિતાના બીજા ભાઈબહેન તથા તેમના કુટુંબકબીલાદિ પરીવારની એાળખ માતા કરી આપે છે એટલે આ બધાને મૂળ ઉપત્તિકાર પતનો બાપ જ છે એમ મૂળ પુરુષનું અસ્તિત્વ જાણ્યા બાદ વ્યવહારમાં પણ નિઃશંક રીતે તેને જ માનવામાં આવે છે, તેમ આ ચૌદ લોકો વ્યાપેલાં સમસ્ત બ્રહ્માંડની રચના કરનાર સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ હાઈ તેણે પોતાની પણ પૂર્વે ઉત્પન્ન થયેલા અપૌરુષેય એવા આ વેદોના આધાર વડે જ સમસ્ત બ્રહ્માંડની રચના કરેલી છે,
એટલે આધુનિક શોધ કરનારાઓ જ કાયિક, વાચિક, માનસિક કે બૌદ્ધિક ઇત્યાદિ વ્યવહાર કરી રહ્યા છે તે તથા તેઓ જે સાધનો દ્વારા આ શોધ કરી રહ્યા છે તે બધાં સ્કૂલ અને સૂક્ષ્મ સાધના તો બ્રહ્મદેવે પ્રથમથી જ ઉત્પન કરેલા હોઈ તે જ સર્વને આદ્ય પિતા છે, એટલે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલાં બધાં ભાઈબહેને ગણાય તેમ આ પહાડો, પાષાણો, કૃતિકા, ઝાડે વનસ્પતિ, પૃથ્યાદિ પંચમહાભૂત, પશુ, પક્ષી, કીટ, પતંગથી માંડીને મન સુધીનો બ્રહ્માંડમાં જોવામાં આવતો અને સ્થલ કિંવા સૂમરૂપે ચાલી રહેલ તમામ વ્યવહાર, એક બ્રહ્મદેવનો જ વિરતાર હોવાથી સમષ્ટિમાં આવેલાં આ બધાં પોતાના જ ભાઈભાંડુઓ હેઈ સર્વને ઉત્પન્ન કરનારા આધપિતા તરીકે આ બ્રહ્મદેવને સ્વીકાર કર્યા વગર છૂટકે જ નથી અને તે આ બધું અપૌરુષેય એવી પ્રતિમાતા એટલે વેદના આધારે જ ઉત્પન્ન કરે છે. એટલે વેદ એ બ્રહ્મદેવને પણ બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને માટે પ્રમાણભૂત શાસ્ત્ર હોવાથી તેને સર્વનું આદ્ય પ્રમાણુ માન્યા સિવાય છૂટકે જ નથી, અર્થાત જે વેદમાં નથી તે બ્રહ્માંડમાં પણ નથી, એ વાત તદ્દન નિઃશંક રીતે સિદ્ધ થાય છે. સારાંશ એ કે, વાસ્તવિક રીતે વેદ એ સોથી આદિ શાન સ્વરૂપે સ્વતઃસિદ્ધ એવા પરમાત્મસ્વરૂપ જ હોઈ અપૌરુષેય છે એમાં તો જરા પણ શંકા છે જ નહિ. વળી અર્વાચીન લોકોની દષ્ટિએ પણ તેની પ્રાચીનતા સંબંધે બે મત નથી, જે. વાત પ્રસિદ્ધ જ છે અને તે આ વિવેચનથી પણ સ્પષ્ટ રીતે સમજી શકાશે. આમ જગતમાં આજે જે જે શાસ્ત્ર છે, હશે અને પૂર્વે હતાં, તે સર્વ વેદરૂપી એક વૃક્ષને જ જુદી જુદી શાખા-પ્રતિશાખાપે છે, એમ નિઃશંક જાણી શકાશે.
Page #863
--------------------------------------------------------------------------
________________
૭૩૪] જુદાં વિસ તિષ્ઠતિ– [ સિદ્ધાતમાડ ભર ગીર અ૦ ૧૫/૧૫
વેદનું અંતિમ ધ્યેય આ પ્રમાણે વિતંડાવાદ કિંવા મિથ્યા અહંકાર અથવા દુરાગ્રહનો ત્યાગ કરીને શુદ્ધ બુદ્ધિ યા નિર્મળ અંતઃકરણથી વિચાર કરવામાં આવશે તે પ્રાચીન કિંવા અર્વાચીન દરેક ગ્રંથ અથવા ગ્રંથકારોએ કિંવા જગતમાંનું તમામ વાત્મય અને તેના કર્તાઓએ જે સિદ્ધાંતોનું પ્રતિપાદન અથવા વિવેચન કરેલું હોય, આજે કરે છે તથા ભવિષ્યમાં કરશે તે સર્વનો આદિ, મધ્ય અને અંત તે વેદમાં જ થઈ જાય છે, એ વાત તો નિસંશય સિદ્ધ છે. ભેદ એટલો જ કે કેટલાકે વેદ માન્ય કરેલા અને કેટલાકે વેદે નિષેધ કરેલા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. આ વેદ રૂપી વૃક્ષની સૌથી ઊંચામાં ઊંચી એવી જે શાખા કિંવા ઉપસંહાર અર્થાત સરલ રેવાના નિયમ પ્રમાણે વેદના અંતિમ ધ્યેયદર્શક ઉપસંહાર રૂપ એવાં જે ચાર મહાવાકયો છે તેને જે હેતુ છે ત્યાં સુધી પહોંચાડનારા શાસ્ત્રો કિંવા શાસ્ત્રકારો ઘણું જ થોડા હોય છે. આ ચાર મહાવાકાના સિદ્ધાંત તરફ લઈ જનારા શાસ્ત્રો તે વેદાન્ત શાસ્ત્ર એટલે જેમણે વેદને અંત જે છે તેવાં શાસ્ત્ર ગણાય તથા તે પરંપરાને જાણનારા શાસ્ત્રવિદેને વેદાન્તી એવું નામ હોઈ તેને જ સૌથી શ્રેષ્ઠ પદ અથવા અગ્રસ્થાન પ્રાપ્ત થયેલું છે. કેમકે તે જ વૃક્ષનું સૌથી ઊંચામાં ઊંચું એવું અંતિમ બિંદુ છે તથા ઇતર શાસ્ત્રો તે તેની જ આડીઅવળો શાખાઓ રૂ૫ છે. આ પ્રમાણે વેદનું મૂળતત્વ કિંવા અનાદિપણું સિદ્ધ થયા પછી આ તમામ વિસ્તાર એ તેનો જ પરિવાર છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. પુત્ર, પૌત્રાદિકના અસ્તિત્વ ઉપરથી પિતા હશે કે કેમ તેની શંકાને સ્થાન જ હેતું નથી.
વેદ એટલે જાણવું ઉપરના વિવેચન ઉપરથી બ્રહ્માંડાદિ સર્વનું મૂળ વેદ છે એમ નક્કી થયા પછી તેની અંદરના દરેક પદાર્થો કિંવા કાર્યો તેણે એટલે વેદે બતાવેલી શિસ્ત, દિશા, પ્રણાલિકા, શ્રેણી કિંવા માર્ગદર્શન પ્રમાણે જ થવું જોઈએ, એ પણ દેખીતું જ છે. એટલે આ દશ્ય જગતમાં જે જે કાંઈ ચાલી રહેલું છે એમ જોવામાં આવે છે અથવા તે કાયિક, વાચિક અને માનસિક કિંવા બૌદ્ધિક વગેરે જે જે કર્મો યા ક્રિયાઓ થતી જોવામાં આવે છે તે સર્વ વેદની આજ્ઞાનુસાર જ છે. સારાંશ, આ જ્ઞાન વા અજ્ઞાન એવી સંજ્ઞા યા સંબોધનથી જગતમાં જે જે કાંઈ પ્રચલિત છે તે સર્વનું અસ્તિત્વ વેદના આધારે જ છે. એટલે બ્રહ્માંડમાં પ્રથમ વેદશાસ્ત્ર અને પછી વ્યવહાર માં ગણાતું જ્ઞાન એ પ્રમાણેને ક્રમ અવતીર્ણ થયેલો છે. જ્ઞાનનો સાચો અર્થ તે પ્રથમ વખતોવખત કહ્યું તેમ અનિર્વચનીયતા છે. એવી અનિવચનીયતા તો આત્માનું અપરોક્ષજ્ઞાન કિંવા સાક્ષાત્કાર થવાથી જ થઈ શકે છે અને ત્યાં જ જ્ઞાનની અંતિમ કક્ષા પરિપૂર્ણ થાય છે; પરંતુ અત્રે કહેવામાં આવેલી જ્ઞાન અઝાન નામના બે શાખાઓ એ વ્યવહાર જ્ઞાન સંબંધમાં છે એમ જાણવું. જેમ કે આ મનુષ્યો છે, આ પશુઓ કહેવાય, આ ઝાડ, પહાડાદિકે છે, અમુકને પૃથ્વી, અમુકને જળ, અમુકને તેજ, વાયુ, આકાશ વગેરે કહેવું ઇત્યાદિ તેમને માટે જે જે નામોની સંજ્ઞા વ્યવહારમાં વાપરવામાં આવે છે, તે તે બધાં નામ, રૂપો અને તેના કાર્યકારણુદિ વગેરે સર્વ વ્યવહારજ્ઞાન આ વેદમાં જ પ્રથમ કહેવાએલું હે તેને જ વ્યવહારમાં ગ્રાહ્ય માની લોકોનો આ બધે વ્યવહાર ચાલી રહ્યા છે. જેમ બાળકનો જન્મ થાય ત્યારબાદ અગિયાર કે બારમે દિવસે તેનું જે નામ માતાપિતા રાખે છે તે જ મરણ સુધી વ્યવહારમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે તેમ આ બધો વ્યવહાર પણ વેદ કહેલી યા રાખેલો સંજ્ઞા, નામ, રૂ૫ ઇત્યાદિ વડે જ ચાલી રહ્યા છે. આ વ્યવહારજ્ઞાનમાં મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) જ્ઞાન અને (૨) અજ્ઞાન. વદને મૂળ અર્થે તે જાણવું એવો થાય છે અર્થાત અજ્ઞાન અને શાનને જાણનાર તે મુખ્ય જ્ઞાન અને તને દર્શાવનારા તે વેદ કિંવા જ્ઞાન. એ સ્વતસિદ્ધ હોઈ તેનું જગતમાં અવતરણ કરનારા અથવા જ્ઞાનને જાણનારા તે જ વેદ હાઈવેદ એટલે જાણવાપણાને પણ જાણવું, અથત જમાં જાણવાપણાનો પણ વિલય થાય છે તે જ વેદ. એ મુજબ વેદનો સાચો અર્થ તે વેદ એટલે અનિર્વચનીયતા કિંવા સ્વતઃસિદ્ધતા જ છે, જે વખતોવખત કહ્યું છે. તે જ સાક્ષી રૂપે સર્ષના હૃદયમાં નિત્યપ્રતિ હુરે છે. તેને ઉત્પન્ન કરનારો કિવા જાણનારા બીજે કઈ નહિ હોવાથી તે સ્વયં અથવા સ્વતઃસિદ્ધ જ છે, આથી જ તે અપૌરુષેય કહેવાય છે.
Page #864
--------------------------------------------------------------------------
________________
ગીતા દેહન ] ગુહામાં(મર્યાદિત) ભૂત સહિત ઉત્પન્ન થયેલી છે
[ ૭૩૫ વેદની અંદર સર્વ જ્ઞાનને સમાવેશ શી રીતે થાય છે ? આ વિવેચનનું કારણ એ છે કે બ્રહ્માંડમાં ચૌદે લોકમાં ચાલતો સર્વ' વ્યવહાર કઈને કોઈ પ્રકારના જ્ઞાનના આશ્રય વડે જ ચાલી રહ્યો છે, પછી તે વ્યવહાર દેવતાઓને હે, અસુરોને હે, મનુષ્યનો છે પશુપયાદિ વગેરે ગમે તેને હે; સિવાય મનુષ્યની અંદર પણ તે સાત્વિક, રાજસ વા તામસ પ્રકારને હે, વ્યાવહારિક, પ્રાપંચિક, ભૌતિકવિજ્ઞાન, રાજનીતિ, કુટુંબનીતિ, કુટિલનીતિ, શારીરિક, વાચિક, માનસિક કિંવા બૌદ્ધિક ઇત્યાદિ ગમે તે નીતિનો હો અથવા તો પરમાર્થતત્ત્વના સંબંધમાં હે; ટૂંકમાં, આ તમામ દશ્ય જગતની અંદર જ્ઞાન અને અજ્ઞાન એવા નામો વડે જે જે કાંઈ વ્યવહાર ચાલેલો જોવામાં આવે છે તે | સર્વનું મૂળ બીજ વેદ જ છે તથા આ બધી તેની જ અનંત શાખાઓ છે એમ સમજે. આથી શ્રી વેદવ્યાસાચાર્યજી હાથ ઊંચા કરીને પોકાર કરી કરીને કહે છે કે હું સત્ય કહું છું કે વેદથી પર એટલે વેદ કરતાં પણ આગળ કિંવા મોટું કોઈ શાસ્ત્ર જ નથી; હું જે આ કહી રહ્યો છું તે સત્ય છે, સત્ય છે, ત્રિવાર સત્ય છે. ભગવાને પણ અત્રે એ જ કહ્યું છે કે સર્વ વેદો વડે જાણવા જેવો હું જ છે. વળી વેદનો અંત પણ હું જ છે તથા વદને જાણનારો પણ હું જ છે. એટલે જેમ ઝાડ કહેતાંની સાથે તેમાંની તમામ શાખા થડ, ફળ, ફૂલો, રેષા, મૂળિયાં વગેરેનો સમાવેશ તેમાં થઈ જાય છે અને તે સર્વનો અંતે એક આકાશમાં જ લય થાય છે અર્થાત ઝાડ વા તેની શાખાઓનો અંત થયો એટલે તેની આજુબાજુ અને ઉપર ફક્ત એક આકાશ જ શેષ રહે છે. ઝાડની ઉત્પત્તિ બીજમાંથી થાય છે, આ બીજને પ્રેરણું કરનાર તો કોઈ જુદો જ હોય છે; આમ ઝાડનું આદિ, બીજ અને અંત આકાશ છે તેમ આ વેદો (જ્ઞાન)રૂપી વૃક્ષ અંતે તો આત્મસ્વરૂપ
મારો જ બોધ આપી રહ્યાં છે. આ વેદેને જાણવા જેવું જે કઈ હોય તો તે એક હું જ છે. હવે જેમ ઝાડ બીજમાંથી થવા પામે છે તેમ વેદના સાક્ષી કિંવા પ્રેરક અર્થાત વેદને જાણવાવાળો પણ હું જ છે તથા ઝાડને અંત વધી વધીને અંતે જેમ આકાશમાં જ થાય છે તેમ આ વેદને અંત કરનારો વેદવિત અર્થાત જ્ઞાનના અર્થને જાણનારે પણ જ્યાં જ્ઞાનને અવધિ સમાપ્ત થાય છે તે આત્મસ્વરૂપ હું જ છે. હે પાર્થ ! મારા સાચા આત્મસ્વરૂપના નિશ્ચય સંબંધમાં તને વખતોવખત કહેવામાં આવેલું છે, છતાં બોધની દઢતાને માટે શાસ્ત્રનું વર્ણન ફરીફરીથી કહું, તે સાંભળ.
હુંનું સાચું સ્વરૂપ જાગ્રત, સ્વમ અને સુપ્તિ એ ત્રણે અવસ્થાઓમાં આ આત્મા, ભક્તા, ભાગ્ય અને ભોગરૂપે બનવા છતાં પણ સર્વથી વિલક્ષણ એટલે તદ્દન અલગ છે તે જ સાક્ષીરૂપે, ચિત્માત્રરૂપે, નિત્યરૂપે. શિવરૂપે તથા હુંરૂપે છે. આત્મસ્વરૂપ એવા મારામાંથી જ આ સર્વનો પ્રભવ થયો છે, મારામાં જ આ સર્વને લય થાય છે અને આ સર્વની સ્થિતિ પણ મારામાં જ રહે છે. આ અદય એટલે બેપણું જેમાં નથી તે પણ હું પોતે જ છે. હું જ અણુથી પણ અણ છે તેમ મહાનથી ૫ણુ મહાન છે અને ચિત્રવિચિત્ર વિશ્વરૂપે પણ હું જ છે. હું જ પુરાતન, હું જ પુરુષ, ઈશરૂપે, હિરણ્યમયરૂપે તથા શિવરૂપે પણ હું જ છે. અવયથી રહિત એવા આત્મરૂપે પણ હું જ છે, અચિન્ય શકિતવાળે પણ હું જ છે, ચક્ષુથી રહિત છનાં જોનાર વા સર્વનો દ્રષ્ટા પણ હું છે તથા કર્ણથી રહિત છતાં સાંભળનારો પણ હું જ છે. વિવિક્ત એટલે અનેકવિધ રૂપવાળો હું જ છે, વિવિધ જ્ઞાનરૂપે પણ હું છે. મારો કોઈ પણ વેત્તા નથી. વળી હું જ ચિત્તરૂપ તથા નિત્યરૂ૫ છે, અનેક વેદો વડે જાણવા યોગ્ય હું જ છે, વેદાંતન કરનાર તથા વેદ જાણનાર પણ હું જ છે. આત્મસ્વરૂપ એવા મને પુષ્ય નથી, પાપ નથી, મારો નાશ નથી કે મારો જન્મ નથી, તેમ મારામાં દેહ, ઇન્દ્રિય કે બુદ્ધિ પણ નથી, હું ભૂમિરૂપ નથી, હું વહિપ નથી, હું જળ નથી, હું વાયુ નથી અને આકાશ નથી; એમ ને જાણે છે તે કાળથી રહિત, અદ્વિતીય, હૃદયાકાશમાં રહેલા આત્મારૂપ સર્વના સાક્ષી, સદસતથી રહિત તથા શુદ્ધ પરમામરૂપને પામે છે (કૈવલ્યોપનિષદ્દ ૧૮ થી ૨૪).
• વેદની અપીયતા સંબંધનાં વિવેચન માટે અધ્યાય ૨, ઑ૦ ૩૯ તથા પૃષ્ઠ ૧૮૦, ૧૮૧ તેમ જ મહાકાલ પુરુષ વર્ણન ભાગ ૧, કિરણ ૧૧ તથા ૩૫ જુઓ,
Page #865
--------------------------------------------------------------------------
________________
૭૩૬ ] ચા મૌમિનારત જીત્ત તજ | ૨૭. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૫/૧૬
સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ પણ હું જ છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : સર્વ જ્ઞાનનું મૂળ ઉગમ કિંવા આદ્યસ્થાન કે જેને જ્ઞાનના ભંડાર૩૫ એવા વેદ જાણવાનો કિંવા બતાવવાનો જે પ્રયત્ન કરે છે તે આત્મસ્વરૂપ એ એક હું જ છે, વેદને પણ જયાં અંત થાય છે તે સ્થાન પણ હું જ છે તેમ આ વેદને જાણનારો પણ હું જ છે. એટલું જ નહિ પરંતુ આ સ્મૃતિ કહેવાય, આ વિસ્મૃતિ કહેવાય, આ જ્ઞાન કહેવાય એવું જ્ઞાન પણ મારા વડે જ થઈ શકે છે, એવો આત્મસ્વરૂપ હું જ સર્વના હૃદયમાં હું હું એવી સ્મૃતિરૂપે સંકલિત થયો છે, એમ નિશ્ચયાત્મક સમજ. મારાથી બીજું કોઈ જ્ઞાન નથી તેમ જ આ જ્ઞાન અને તેને જાણનારો એ બંને પણ હુંથી અભિન્ન હોઈ આભરવરૂપ એવા મારું જ રૂપ છે.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે : હે પાર્થ ! સર્વના હૃદયમાં હું હું એવે રૂપે જે નિત્યપ્રતિ સ્કુરણ થાય છે એટલે આ બધા જે પોતપોતાને હું એમ કહે છે તે હું એટલે કોણ? તે તને હવે સારી રીતે સમજાયું ને? તે હું એટલે જ અનિર્વચનીય એવો આત્મા આ આત્મસ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ છે, તેને જ આત્મા, બ્રહ્મ ઇત્યાદિ સંજ્ઞાઓ છે. હવે આગળ કહું છું તે સાંભળ.
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ १६ ॥
અક્ષર પુરુષ, પુરુષોત્તમ કિવા પરમાત્મા એટલે શું ? આ લોકમાં ક્ષર અને અક્ષર એવા બે જ પુરુષ છે. સર્વ ભૂત ક્ષર અને ફૂટસ્થ તે અક્ષર કહેવાય છે. જેમ આકાશની બે શાખાઓ છે. (૧) આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ, વાહિમાંથી જળ તથા જળમાંથી પૃથ્વી તત્વની ઉત્પત્તિ થાય છે તથા તે પૃથરી તત્વમાંથી આવાં અનેક રથુલ બ્રહ્માંડ ઉત્પન્ન થતાં રહે છે
તે દરેક બ્રહ્માંડની અંદર વ્યાપેલા ચૌદ લેાક કે જેમાં દેવ,પિતર, ગંધ, યક્ષ, રાક્ષસ, અસુર, નાગ, કિન્નર, મનો, પશુપક્ષ્યાદિકે, અનેક પ્રકારના વૃક્ષો તથા પહાડ, પથરો વગેરે સર્વને સમાવેશ થાય છે. આ પ્રમાણે ભૂલ ઉત્પત્તિનો ક્રમ છે. આ મુજ મૂળ એવા એક આકાશમાંથી જ ઉપ િત થવા પામેલી હેઈ
જ્યારે તેનો વિલય થાય છે તે ક્રમ પણ પૃથ્વીનો જળમાં, જળને હિમાં, વદ્ધિનો વાયુમાં અને વાયુનો આકાશમાં, એ રીતનો છે; એ શાસ્ત્રનો સિદ્ધાંત છે (જુઓ સૂર્યસિદ્ધાંત). આ મુજબ ઉત્પતિ થતી તથા નાશ થવો એવો ક્રમ નિત્યપ્રતિ ચાલુ જ હોય છે. આ આકાશમાંથી નીકળનારી એક શાખાનું વર્ણન થયું; (૨) જેમાંથી વાયુ, વહિ આદિ પાંચમહાભૂતોની કદી ઉત્પત્તિ જ થયેલી નથી એવું બીજું શુદ્ધ આકાશ તો તદન અસંગ અને નિર્મળ જ હોય છે. તે પોતે નિરુપાધિક અને અત્યંત શુદ્ધ હોવા છતાં પણ ઘટમઠની ઉપાધિને લીધે ઘટમાં ઘટાકાશ અને મઠમાં મહાકાશરૂપે તથા તેમના અધિષ્ઠાનરૂપે, એ મુજબ નામરૂપની મિયા ઉપાધિવાળું અને જાણે અશુદ્ધ બન્યું ના હોય એવી રીતે ભાસે છે અને તે કરતાં પર એવું બીજું આકાશ તદ્દન શુદ્ધ, અસંગ અને આકાશ એવા નામરૂપાદિની કે અન્ય કશાની પણ ઉપાધિથી તદ્દન મુક્ત જ છે. તે જ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલું હોઈ સર્વને આધાર હોવા છતાં પણ સર્વથી તદ્દન અસંગ છે. ઘટ હે યા ન છે તેની તેને કાંઈ પડી નથી તેમ તેના વગર ધટ, મઠ કે તેમાંના ઘટાકાશ વા મહાકાશ ઇત્યાદિ કશાનું અસ્તિત્વ પણ હેતું નથી. તેને અંદર કે બહાર એવી કોઈ ઉપાધિઓ નથી. કેમકે ધટની ઉપાધિને લીધે આ ધટની અંદરનું આકાશ અને આ ધટની બહારનું આકાશ એવી સંજ્ઞાઓ આપી શકાય પરંતુ સર્વત્ર ચરાચર વ્યાપક એવા આકાશને બહાર અંદર શી રીતે કહી શકાય? કેમ કે આ અંદર બહારની ઉત્પત્તિ તો પટપટાદિ ભેદો વડે પ્રતીતિમાં આવે છે અને તેનું અસ્તિત્વ તે આકાશ વગર કદાપિ સંભવતું નથી. આમ તે સર્વનો આધાર હોવા છતાં પણ મર્યાદાથી પર છે. આવા અમર્યાદને તો વળી
Page #866
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તે બધું (મર્યાદિત હસ્ય જાળ પણ) આત્મસ્વરૂપ જ છે. તત્ એ આ જ છે. [ ૩૭
અને
બહાર કે અંદર એવી મર્યાદા કયાંથી સંભવે? આ દષ્ટાંત પ્રમાણે વાસ્તવિક આકાશના મૂળ બે વિભાગો થયાઃ (૧) ડેઈ પ, ઉપાધિથી તદ્દન રહિત, અતિશય શુદ્ધ, શાંત, સ્વતસિહ, અનિર્વચનીય વગેરે; તેમ જ (૨) આકાશમાંથી વાયુ, વહિ, જળ અને પૃથ્વીરૂપે બની તે પૃથ્વીમાં અસંખ્ય સ્થૂલસૂક્ષ્માદિ ભ વડે તથા આકારાદિરૂપે પ્રતીત થનારું તેમ જ ઘટ, પટ, મઠ ઇત્યાદિરૂપે ભાસના તથા તેમાં બટાકાશ અને મહાકાશરૂપે અસંગ રીતે રહેનારું એવું ઉપાધિયુક્ત આકાશ. આ બીજા પ્રકારમાં મુખ્યત્વે નીચે મુજબ ત્રણ ભેદો પડે છેઃ (૧) મઠ, (૨) મઠની અંદરનું આકાશ તથા (૩) મઠની બહાર સર્વત્ર વ્યાપેલું મહાન આકાશ. વાસ્તવિક તો માની અંદરનું આકાશ તથા બહારનું આકાશ એ બંને એક જ છે પરંતુ જે આકાશ મઠની અંદર છે તેના ઉપર મઠની ઉપાધિને લીધે આ મહાકાશ છે એવી મિયા ઉપાધિનો આરોપ થયો છે. વળી ઘર બાંધ્યા પછી જેમ બીજી સામગ્રીઓને ઘરમાં લાવવી પડે છે તેમ આકાશને કંઈ સાધન વડે ઘરમાં દાખલ કરવામાં આવતું નથી, અથવા તે ગાડાંઓમાં ભરીને ઘરની અંદર ઠાલવવામાં આવતું નથી, પરંતુ પર બાંધ્યું કે તેમાં તે હાજર જ હોય છે. વળી ઘર પડી ગયું કે તે પાછું પિતાને અસલ સ્વરૂપમાં જ મળી જાય છે. ઘરમાં આવ્યું એટલે તે જ મહાકાશ કહેવાય છે પરંતુ વાસ્તવિક છે તે સમયે પણ તે મઠથી તદ્દન અસંગ હોય છે. ઘર પડી જાઓ કે રહે એ બંનેને તે જાણતું નથી. તેમ પિતાને કેાઈ ધટાકાશ વા મઠાકાશ કહે છે તેની પણ તેને કાંઈ ખબર હોતી નથી. તે તે હંમેશાં શુદ્ધ ને શુદ્ધ જ છે. તસ્માત જેમ એક જ તદ્દન શુદ્ધ આકાશ મઠ, મહાકાશ અને મઠની બહાર વ્યાપેલા મહાકાશ એ રીતે એક શાખાને તથા બીજું આકાશ, આકાશ એ નામથી પણ તદ્દન પર ને અસંગ હોય છે; વધે બંને વિભાગ મળીને જ વસ્તુતઃ આકાશ કહેવાય.
આત્મા અસંગ શી રીતે છે? આ ઉદાહરણ પ્રમાણે આ મહાકાશ એ અસંગ કિંવા ફૂટસ્થ એવો આત્મા સમજે. સોનીની એરણ ઉપર ગમે તેટલા દાગીનાઓ ઘડવામાં આવે તો પણ તે જેમ એકની એક જ હોય છે. દાગીનાએ ગમે તેટલા તૈયાર થાય, તેને ફરીફરીથી ગમે તેટલી વખત તેડવામાં કે ઘડવામાં આવે તો પણ એરણ તે એકની એક જ હોય છે એથી તેને કુટસ્થની ઉપમા આપી શકાય, તેમ ગમે તેટલા ધટપટાદિ ઉત્પન્ન થાય કિંવા નાશ પામે છતાં પણ આ મહાકાશને તો તેની સાથે કાંઈ લેવાદેવા નથી, તેમ આ આત્માના સંબંધમાં ૫શું સમજે. ગમે તેટલા આકારો ઉત્પન્ન થાય કે નષ્ટ થાય છતાં તેને તો તેની કલ્પનાયે નથી. તે તે અખંડ ને અખંડ જ રહે છે. તેનો જ એટલે નાશ કદાપિ થતો નથી, તેથી તેને અક્ષર પુરુષ કહે છે (સાંક ૧ જુઓ). આને ભગવાનનું પરસ્વરૂપ પણ કહે છે; તેમ જ મઠાકાશની ઉપાધિને લીધે તેની બહાર રહેલા આ આકાશને મહાકાશ એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ રીતે તેના ઉપર થયેલા મિયાં મહાકાશના આરોપ જેટલું પણ કલંક રહેવા નહિ પામે તેવું એટલે મને વિલય વા નાશ થયા પછી તેમાં મઠાકાશરૂપે રહેલું આકાશ જ્યારે મહાકાશની ઉપાધિથી ૫ણુ મુક્ત થઈ મઠની બહાર રહેલા મહાકાશમાં મળી જાય છે અર્થાત મહાકાશ અને મહાકાશ એ બંને એકત્ર થઈ ગયા પછી જે અભેદ સ્થિતિ થાય તે જ ઉત્તમ પુરુષ કિંવા પુરુષોત્તમ સમજે (વૃક્ષાંક ૨૪ જુઓ), કેમ કે આત્મા તે તદ્દન અસંગ અને નિર્વિકાર હોઈ તેને આત્મા કિંવા અક્ષર કહેવું એ વ્યવહારદષ્ટિએ સમજાવવા પુરતું હેઈ આત્મદષ્ટિએ તે દોષરૂ૫ ગણાય તેથી તેને આત્મા કહે એટલે પણ વિકાર નહિ રહેવા પામે, તને એ અનિર્વચનીય એવું કહેવાપણુરૂપ દોષ પણ ઉત્પન્ન નહિ થાય એટલા માટે તેને આત્માથી પર એટલે પરમાત્મા, પુરુષોથી પર એટલે એક કિંવા ઉત્તમ એ ઉત્તમ પુરુષ કિંવા પુરુષોત્તમ એવી સંજ્ઞા ભગવાને અર્જુનને સમજાવવાને માટે અત્રે આપેલી છે. આ રીતે આત્મા કિંવા અક્ષર પુરુષ અથવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) તથા તેથી પર એવા ઉત્તમ પુરુષ પુરુષોત્તમ કિંવ પરમાત્મા (રક્ષાંક ®) એટલે શું તે તને સમજાવ્યું. હવે ક્ષર પુરુષ એટલે શું તે સમજાવવાની જરૂર રહે છે (“ અક્ષર એટલે બ્રહ્મ છે' એ સંબંધે આ૦ ૮ શ્લોક ૩ પૃષ્ઠ ૪૨૫ જુઓ).
Page #867
--------------------------------------------------------------------------
________________
હ૩૮ ]
जरण्योर्निहितो जातवेदा
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ ૧૫/૧૭
ક્ષર પુરુષ કયો? જેમ આકાશમાંથી (૧) ઉપાધિથી તદ્દન રહિત તથા (૨) ઉપાધિયુક્ત એવી બીજી એક શાખા વાયુ, વહિ, જળ અને પૃથ્વી તથા તેમાંના અનેક આકારપે પ્રતીત થયેલી છે, એમ ઉપર કહેલું છે. તે પછી પ્રથમ શાખાનાં દૃષ્ટાંતવડે ભગવાનના પરસ્વરૂપનું વર્ણન સમજાવ્યું. હવે અપર સ્વરૂપનું વર્ણન સ્પષ્ટ રીતે કરું છું. આ સર્વ દશ્ય જાળ (વૃક્ષાંક ૨ થી ૧૫ ૪ સુધી ) પણ નિઃસંગ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માંથી જેમ આકાશમાં એકાએક વાયુની ઉત્પત્તિ થવા પામે તેમ અકસ્માત ઈશ્વર૩૫ ૯ (વૃક્ષાંક ૨) એ વિવર્તી ભાવ સૂક્ષ્મરૂપે પ્રકટ થાય છે, જે લક્ષ્યાર્થ વડે જ જાણવામાં આવે છે. તે સર્વ દશ્યને પ્રેરક કહેવાય છે. તેમાંથી પછી હું એ બીજો વિવર્ત (વૃક્ષાંક ૩) પ્રગટ થાય છે. આમ પ્રકટ થયેલો જે હું એ જ તમામ દસ્યનું બીજ માયા, પ્રકૃતિ કિંવા હુંનું પ્રથમનું સ્કરણ કિંવા પ્રતિબિંબ (વૃક્ષાંક ૩) કહેવાય છે. તેમાંથી સત્વ, રજ, તમ એવા પિતામાં જ રહેલા ત્રણ ગુણોમાં ઈશ્વર કિંવા હું(વૃક્ષાં)ની કાળશક્તિરૂપ ઈક્ષણ એટલે પ્રેરણાત્મક શક્તિધારા ક્ષોભ થવાથી પ્રથમ અવ્યક્ત (ક્ષાંક ) સ્વરૂપે બંને છે તથા ત્યાર પછી વિવતંક્રમે શિવશક્તિ જિવા અર્ધનારીશ્વર (વૃક્ષાંક ૫), પછી સૂત્રાત્મારૂપ મહાપ્રાણ (વૃક્ષાંક ૬) તથા પછી ક્રમે મહત્ત (વૃક્ષાંક ૭), અહંકાર અને તેની અંદરના તમામ પેટાજા (વૃક્ષાંક ૮), મન(વૃક્ષાંક ૧૧), બુદ્ધિ(વૃક્ષાંક ૧૦),ચિત્ત(વૃક્ષાંક ૯), હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨), બ્રહ્મદેવ (ક્ષાંક ૧૩), વિરાટ (વૃક્ષાંક ૧૪) અને તેની અંદર આવેલા ચૌદલોક (વૃક્ષાંક ૧૫ થી ૧૫ g) ઇત્યાદિ વિસ્તાર વિક્રમે થયેલો છે. વસ્તુતઃ તો આ સર્વે વિવર્તા૨૫ જ છે, હવે જે ઝાડનું જેવું બીજ હોય તેમાંથી તેવું જ ઝાડ પ્રકટ થાય છે. જેમ આંબાના બીમાંથી આંબાનું, લીંબુના બીમાંથી લીંબુનું, વડના બી માંથી વાનું; એ મુજબ ઝાડની ઉત્પત્તિ થવા પામે છે તેમ આ સર્વ દસ્યનું મૂળ બીજ ઈશ્વર (વૃક્ષાંક ૨) છે. તેમાંથી આ મિથ્યા માયારૂપ ત્રિગુણથી ભરેલો મિથ્યા ભ્રમરૂપ અને નાશવંત એવો તમામ દશ્યાભાસ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૬ સુધીનો) સ્વપ્નની જેમ પ્રકટ થયેલ હોવાથી બીજાંકુરન્યાયાનુસાર તે સર્વ ઈશ્વર કિંવા ક્ષર પુરુષ જ છે(આ સર્વ ઈશ્વરરૂપ છે. જુઓ ઈશોપનિષદ્ મંત્ર ૧). આને ક્ષર કહેવાનું કારણ એ છે કે જેમ દાગીનાને ગાળી નાંખતાં જ તેમાંના તમામ નકશીઓને પણ અનાયાસે જ નાશ થઈ જાય છે તેમ આ બધા દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫) નો નાશ થતાંની સાથે જ તેમના સાક્ષીભાવ (વૃક્ષાંક ૨)નો વિલય પણ અનાયાસે જ થઈ જાય છે કિંવા જેમ જાગૃત થતાંની સાથે જ સ્વાન અને તેમાંની તમામ વસ્તુઓ એકદમ કયાંયે અદશ્ય થઈ જાય છે તેમ આ દસ્યનું મૂળ જે હું (વૃક્ષાંક ૩) તેનો વિલય થતાં જ તેના આધાર ઉપર રહેલા દ્રષ્ટા, દર્શન, દક્ષ્યાદિ ત્રિપુટી વડે ભાસતા તમામ કાર્યો, કારણ સૃષ્ટિa૫(વૃક્ષાંક ૪ થી ૧૫ )નો તથા તેના એટલે માયા (વૃક્ષાંક ૩)ના પોતાના સાક્ષી કિંવા ઈશ્વર (ક્ષાંક ૨): પણ વિલય થઈ જાય છે. આ રીતે માયારૂપે હું ઉત્પન્ન થાય ત્યારે તેની સાથે તુરત સાક્ષી, દ્રષ્ટા કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨)ની ઉત્પત્તિ થાય છે તથા તમામ દશ્યજાળ જેના આધારે રહે છે એવી આ માયારૂપ હું (વૃક્ષાંક ૩)ને વિલય થતાં જ તે ઈશ્વર પણ પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈ જાય છે. જેમ ઘરની ઉપાધિને લીધે ઘરની અંદરના મઠાકાશ તેમ જ ઘરની બહાર સર્વત્ર પ્રસરેલું મહાકાશ, આમ એક જ આકાશ ઘરની ઉપાધિભેદને લીધે મઠ અને મહાકાશ એમ બે પ્રકારે બને છે. તે બંને (મઠાકાશ અને મહાકાશ) આકાશ મઠ (ધર)ને નાશ થતાં જ એકરૂપ બને છે અને પછી મઠાકાશ અને મહાકાશ એવા ભેદભેદો રહેવા પામતા નથી; તેમ આ હું ૨૫ માયા(માંક ૩)ને તેના કાર્ય (વૃક્ષાંક ૪ થી ૧૫ ૫) સહિત વિલય થતાંનો સાથે જ તેને સાક્ષી કિંવા દ્રષ્ટા, ઈશ્વર (વૃક્ષાંક ૨)નો વિલય પણ આત્મામાં અનાયાસે જ થાય છે. આમ વ્યવહારદષ્ટિએ જોતાં માયા (વૃક્ષાંક ૩)ના અસ્તિત્વની સાથે જ તે ક્ષર પુરુષ(વૃક્ષાંક ૨)નું અસ્તિત્વ કિંવા
માં (વૃક્ષાંક ૧)માં હું રૂપ એવી મિયા સ્મૃતિ થાય ત્યારે તે સાક્ષીરૂપે એકદમ ખડો થઈ જાય છે તથા જ્યારે હું ભાવનો વિલય થાય ત્યારે તેને પણ અનાયાસે જ સ્વસ્વરૂપ સાથે વિલય થઈ જાય છે. આમ વસ્તુતઃ તો બરફને ગાંગડ કિંવા મીઠાનું ઘર સમુદ્રમાં મળી જતાં તે જેમ સમદ્રરૂપ જ બની જાય છે તેમ આ સર્વે વસ્તુતઃ એકરૂપ જ બને છે પરંતુ
Page #868
--------------------------------------------------------------------------
________________
થતાહન]
જે જાતવેદા (અગ્નિ) અરણીમાં અસુપે રહે છે,
[ ૭૩૯
તેનું અપરોક્ષજ્ઞાન થતાં સુધી તે તવ જ જમવડે આ જગતદિ નાનાવિધ દસ્પરૂપે સત્ય હોવાનું ભાસે છે, તેથી તે ભમના નિવારણના અર્થે ભગવાને આ યુક્તિના આશ્રય વડે અત્રે સમજાવ્યું છે કે વસ્તુતઃ આત્મ એવા તેના આ સાક્ષી તવનો માયાની સાથે જ ઉત્પત્તિ અને નાશ થતું હોવાથી તે કહે છે. એટલે આ સર્વને સાક્ષી, દ્રષ્ટા કિવા માટે પાધિક એ ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ ક્ષર પુરુષ કહેવાય છે. આ સર્વ દક્ષ્યાદિ આના આધાર ઉપર જ અવલંબે છે. જે ઈશ્વર ન હોય તે માયા તથા તેના કાર્ય૨૫ ભૂતો વગેરેનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ સંભવતું નથી, તેથી તે સર્વનું મૂળ બીજ હાઈ બીજાંકુરન્યાયાનુસાર આ કાર્ય અને કારણરૂપ ચરાચર દૃશ્યજાળ(ક્ષાંક ૩ થી ૧૫ શ ) પણ ઈશ્વરથી અભિન્ન જ હેવાથી ભગવાને આ સંવ ભૂતમાત્ર ક્ષરપુરુષ જ છે એમ કહેલું છે. જેમ આકાશમાંથી ઉતપન્ન થયેલા વાયુ, જળ, વહ્નિ અને પૃથ્યાદિ પાંચ મહાભૂતો આકાશરૂપ જ છે તેમ ઈશ્વર કિંવા ક્ષરપુરુષ (કક્ષાંક ૨) માંથી ઉત્પન્ન થયેલું આ સર્વ દશ્ય જાળ ઈશ્વર કિંવા ક્ષરપુરુષરૂપ જ છે. જેમ સુવર્ગમાંથી બનાવેલા દાગીનાઓ સુવર્ણ૨૫ જ છે અથવા પાણીમાંથી બનેલો બરફ (હિમ) પાણીરૂપ જ છે તેમ ઈધર એવા ક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થયેલ આ સર્વ માયા૫ પ્રકૃતિને ખેલ પશુ ઈશ્વર કિંવા ક્ષર (વક્ષાંક ૨)રૂપ જ છે, એમ નિશ્ચિત જાણુ.
ક્ષર અક્ષર પુરુષ લેકમાં કેમ ગણાય? શ્રીભગવાન બોલ્યાઃ ક્ષર અને અક્ષર એવા બે પુરુષો આ લોકમાં જ કહેવાય છે, એટલે આ બે પુરુષોની ગણતરી લોકમાં જ થાય છે. જેમ આકાશમાં ભેદ નહિ હોવા છતાં મઠની ઉપાધિને લીવે તેમાં રહેલું મહાકાશ અને મઠની બહાર રહેલા આકાશમાં મહાકાશ એવા મિથ્યા ભેદભેદથી ક૯પવામાં આવે છે અને તેને જ આ બંને આકાશ છે એમ લોકેમાં એટલે વ્યવહારમાં કહેવામાં આવે છે; તેમ જ માયાની ઉપાધિને લીધે તેનો સાક્ષી વા દ્રષ્ટા એ માય પાધિક ઈશ્વર કિંવા પુરુષ કહેવાયો, અને તે કરતાં પર એવો આત્મા એ અક્ષર કહેવાયો, આ રીતે લોકોની દૃષ્ટિએ સમજાવવાને અર્થે તેને ક્ષર અને અક્ષર એવા નામોની સંશાઓ શાસ્ત્રમાં આપેલી હોવાથી તે બંને લોકોમાં ગણાય છે. આ સર્વ લેકવ્યવહાર નામરૂપાદિ ભેદે વડે જ ચાલી રહેલો જોવામાં આવે છે, અર્થાત આ સર્વ લોકવ્યવહારનું સ્વરૂપ નામરૂપ જ છે, તેમ આત્મા કે જે વાસ્તવિક તદન અનિર્વચનીય છે છતાં જેમ ઘટ અને મઠની ઉપાધિ વડે એક આકાશને જ ઘટાકાશ અને મઠાકાશ એમ કહે છે તેમ આ અનિર્વચનીય પરમાત્માને જ મિથ્યા દર્યાવ્યવહારની માયિક ઉપાધિને લીધે સાક્ષી કિવા ક્ષરપુરુષ એવા નામ વડે તથા આત્મા કિંવા અક્ષર પુરુષ એવા નામ વડે સંબોધવામાં આવે છે. આ નામો વ્યવહારમાંના હોવાથી તે બંનેને લોકમાં જ ગણેલાં છે. ઉદ્દેશ એ કે, પરમાત્માને આ ક્ષરપુરા(ક્ષાંક ૨) છે કિંવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧) છે એવા નામની ઉપાધિ પણ સ્પર્શી શકતી નથી, એવો તે તદન અનિર્વચનીય છે. એ પ્રકારને ભાવ બતાવવાને શ્રીકૃષ્ણ ભગવાનનો હેતુ આમાં સ્પષ્ટ તરી આવે છે.
उत्तमः पुरुषस्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥ १७ ॥
ઉત્તમ પુરુષ અથવા પરમાત્મા હે પાર્થ ! આ બેથી ઉત્તમ પુરુષ તે અન્ય એટલે જુદો જ છે (જુઓ વૃક્ષાંક ), જે પરમાત્મા એવા નામથી કહેવાય છે. એટલે ઉપર કહેલા ક્ષાર અને અક્ષર પુરુષ એવા લેકનામને પણ કલંક નહિ રહે એવું તે આત્મપદ તદ્દન નિર્લેપ તથા અત્યંત શુદ્ધ હેવાથી તે આથી ૫ણ ૫ર છે, એવી અનિર્વચનીયતા અથવા સુષુપ્ત મૌનની કલ્પના દર્શાવવાને માટે તેને પરમાત્મા અર્થાત પરમ આત્મા એવી સંજ્ઞા આપવામાં આવેલી છે, તેમ જ તે સર અને અક્ષર પુરુષથી પણ ૫ર કિંવા ઉત્તમ છે એવી સંજ્ઞા દર્શાવવાને માટે તેને ઉત્તમ પુરુષ (પુરુષ+ઉત્તમ=પુરુષોત્તમ)એ નામથી સંબોધેલું છે (જુઓ વૃક્ષાંક 9). જેમ મને નાશ
Page #869
--------------------------------------------------------------------------
________________
૭૪૦ ]
ન જ વખતો વળીમિક
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૦ ૧૫/૧૯
થતાં તેમાંના મઠાકાશ અને તેની બહાર રહેલા મહાકાશ એ ભેદભેદ મટી જવાથી જે અનિર્વચનીયતા થવા પામે છે તેવી જ સ્થિતિ મિથ્યા માયા, પ્રકૃતિ કિંવા અશુદ્ધ હું (વૃક્ષાંક ૩)નો તેના કાર્ય (વૃક્ષાંક ૪ થી ૧૫૪) સાથે વિલય થતાં જ તેને સાક્ષી, દ્રષ્ટા ને માયોપાધિક એ ઈશ્વર યા ક્ષરપુરુષ (૨ક્ષાંક ૨)ની, તેને લીધે જુદો ગણવામાં આવતા બ્રહ્મ, આત્મા કિંવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧)ની સાથે તદ્રુપતા થઈ ક્ષરાક્ષર બંને એકરૂપ બની જવાથી અનિર્વચનીય સ્થિતિ નિર્માણ થાય છે. તેવી સ્થિતિ એ જ પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ, ઉત્તમ પુરુષ (વૃક્ષાંક 9) સમજ.
આત્માને જ પરમાત્મા તથા ઈશ્વર એવી સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે હે વત્સ! જેમ આકાશ મઠની અંદર પ્રવેશે છે ત્યારે તે મઠની ઉપાધિને લીધે મહાકાશ કહેવાય છે, તેમ આ અવ્યય એટલે આત્મા (વૃક્ષાંક ૧) ત્રણ લોકમાં એટલે દયાદિ મિથ્યા માયા પ્રપંચમાં પ્રવેશે છે ત્યારે તે માયોપાધિક ઈશ્વર એવી સંજ્ઞાવડે કહેવાય છે. સારાંશ, જેવી રીતે એક જ આકાશ ઘર બાંધવાથી મઠની ઉપાધિને લીધે મઠાકાશ અને મહાકાશ એવા બે ભેદને પામે છે અને ઘર પડી જવાથી તે મઠાકાશની ઉપાધિથી રહિત થતાં આ મહાકાશ અને મહાકાશ છે એવા ભેદભેદથી પર બની જાય છે તેમ આ અવ્યય એવો આત્મા કિંવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧) ક્ષરપુરુષનો વિલય થતાં જયારે આત્મા એવા નામની મિથ્યા ઉપાધિને પણ છોડીને નામરૂપાદિથી પર, તદ્દન નિસંગ અને કલંકરહિત છે, એવા ભાવવડે દર્શાવવાને હોય ત્યારે તેનું અનિર્વચનીયપણું દર્શાવવાના ઉદ્દેશથી તેને ઉત્તમ પુરુષ કિંવા પરમાત્મા એની સંજ્ઞાવડે સંબોધવામાં આવે છે તથા જ્યારે તે ત્રણ લેકેમાં એટલે આ માયાવી તમામ દસ્યજળ (વૃક્ષાંક ૩ થી ૧પણ) સુધીમાં એતપ્રોત વ્યાપેલો છે એવા ભાવને ધારણ કરે છે ત્યારે તેને ઈશ્વર (વૃક્ષાંક ૨) એવી સંજ્ઞા વડે સંબોધવામાં આવે છે. જેને ક્ષર પુ કહે છે તે ઉપર કહ્યું છે.
यस्मारक्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ १८ ॥
હું પુરુષોત્તમ છે. આ રીતે હું ક્ષરને ઓળંગી ગયેલ અને અક્ષરથી પણ ઉત્તમ લેવાથી લોકોમાં અને વેદમાં પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે ભારત ! તેં મારું ખરું સ્વરૂપ જાણ્યું ને? હું તને વારંવાર હું એટલે કેણુ તે સમજાવી રહ્યો છું; તેની હવે તેને સારી રીતે સમજ પડીને? આ હું એટલે શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ ઉપર કહેલા ક્ષર અને અક્ષરથી પણ ૫ર તથા સૌથી ઉત્તમ હેઠી “
પુત્તમ’ એ નામે વેદમાં અને લોકમાં પ્રસિદ્ધ છે. અર્થાત જેને માટે વેદો હું કોણ? તે સંબંધે શોધ કરવા પોકાર કરી કરીને કહે છે તથા લેકમાં જેઓએ હુંની શોધ કરીને તેને પ્રત્યક્ષ અનુભવ લઈ સાક્ષાત્કાર કરી લીધો છે, તેવા જીવન્મુકત પણ અનુભવથી એમ જ કહે છે કે, અનિર્વચનીય એવો હું એટલે આ શરીરાદિ અથવા દસ્યાદિ નહિ પરંતુ “પુરુષોત્તમ” છે. ટૂંકમાં હું એટલે પુરુષોત્તમ સમજ, આને જ પરબ્રહા, પરમાત્મા પણ કહેવામાં આવે છે (જુઓ વૃક્ષમાં ).
यो मामेवमसम्मुढा जानाति पुरुषोत्तमम् । स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥ १९ ॥
હું કર્તા અને અકર્તા શી રીતે છે? હે ભારત ! જે મને આ પ્રમાણે દેહાભિમાનથી રહિત એવો પુરુષોત્તમ જાણે છે, તે સર્વ જાણનારા, સર્વભાવે મને જ ભજે છે, અથવા જે આ મુજબ દેહાભિમાનથી રહિત થઈ મને પુરુષોત્તમરૂપે જાણે છે તે જ
Page #870
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] ગર્ભિણી સ્ત્રીએ ધારણ કરેલો ગર્ભ જેમ સારી (અભિન્ન) રીતે ધરાયેલ છે. [ ૭૪૧ સર્વભાવે મને ભજે છે. ભાવાર્થ એ કે, જેઓ હું નામરૂપથી ભાસનારે દેહધારી એ આ કૃષ્ણ નહિ પરંતુ ક્ષર તથા અક્ષરથી એટલે નાશ તથા અનાશથી પણ રહિત, જ્યાં અક્ષર કિંવા આત્મા પ્રકારના કલંકને લવલેશ પણ નથી એ; તદ્દન શુદ્ધ, શાંત, નિર્મળ, પવિત્ર અને અનિર્વચનીય એ શબ્દની પણ જ્યાં પૂર્ણતા થાય છે એવો, સ્વત:સિદ્ધ પરમાત્મા કિંવા પુરુષોત્તમ છે, એમ જે જાણે છે તે જ યથાર્થ જાણવાવાળા છે. હે બુદ્ધિશાળી ! જેમ સ્વપ્નમાંના દસ્યને, પોતાના સં૫વડે ખડું કરી દીધેલ માનસિક જગતને તથા મૃગજળને જેવું ગણવામાં આવે છે તેવું જ આ જગત મારામાં છે એવી ભાવના કર. અર્તાપણાની કિંવા કર્તાપણાની તથા તેમના સાક્ષી પણાની ઈચ્છા(ભાવના)ને પણ મૂળમાંથી ઉચ્છેદ કર. પુરુષોત્તમ એ હું સર્વવ્યાપક હોવા છતાં સર્વથી રહિત છે. જેમ દીવાની ઇચ્છા કિંવ પણ તેના પ્રકાશમાંની વસ્તુઓ પ્રકાશિત થાય છે કિવા સ્વપ્નને વિલય થઈ જવો એવી કેઈની ઇચ્છા નહિ હોવા છતાં પણ તે જાગ્રત થતાં જ એકદમ કયાંયે અદશ્ય થઈ જાય છે તેમ આ સર્વ દશ્ય જાળ ઈરછા વગર અને ક૬૫ના વગર જ જાણે અનિર્વચનીય આત્મરૂપ એવા મારામાં જ ખડું થઈ ગયું ન હોય તેમ અને જ્ઞાન થતાં જ જાણે એકદમ કયાં ય અલેપ (અદમ્ય) થઈ જાય છે તે સમજી શકાતું નથી, એટલું જ નહિ પરંતુ આ દસ્યરૂપી કાર્યનું મૂળ અજ્ઞાન તથા જ્ઞાન પણ કયાં ય અલેપ થઈ જાય છે, તેનો પુરુષોત્તમ એવા મને તે ક૯પના પણ હોતી નથી. આ પ્રમાણે આત્મરૂપ મારામાં સ્વપ્નવત કર્તાપણું, અકર્તાપણું અને તેના અભિમાની, એ બધું ભાસતું હશે છતાં પણ હું તો આકાશની માફક સર્વથી તદ્દન અસંગ અને ઈચ્છાઓ કિંવા સંકલ્પોથી તદ્દન રહિત છે. મને તો તે બંનેની કિંવા તેને જાણનારા અભિમાનીની પણ કલ્પના નથી, તેથી હું અકર્તા છે. આ રીતે મારા અધિષ્ઠાનમાત્રથી જ આ દસ્યાદિને સર્વ વ્યવહાર ચાલતા હેવાનું ભાસે છે છતાં હું તે સઘળી સૂક્ષ્મ કિવા ધૂળ ઇકિયાદિથી રહિત અને આકાશની જેમ સર્વ પદાર્થોથી તદ્દન અસંગ છે એટલા માટે જ અકર્તા અને અભોકતા છે તથા આ બધું સ્વપ્નના જેમ મારામાં ઇછા કિંવા સંકલ્પ વિના જ ભાયમાન થાય છે, તેથી મને કર્તાભોક્તા પણ કહેવામાં આવે છે. જેમ આકાશ તદ્દન અસંગ હોવા છતાં તેમાં આ પૃથ્વી ઇત્યાદિ ચાર મહાભૂતો તેના અધિષ્ઠાન અને આધાર વડે જ રહેલા ભાસે છે છતાં આકાશને તે તેની કલ્પના પણ હોતી નથી. આ સર્વ પૃથ્વી કિંવા સમુદ્રો નષ્ટ થાય કિંવા રહે, એ રીતની બંને ભાવના અથવા તેવી ભાવના કરીને કાંઈક હશે તેની આકાશને કલ્પના પણ હોતી નથી. છતાં આ ચાર મહાભૂતોનું અસ્તિત્વ આકાશ વગર કદી પણ સંભવતું જ નથી. કેમ કે
જે તેઓને રહેવા અવકાશ એટલે સ્થાન જ ન મળે તો તેઓ રહે જ કયાં ? આમ સર્વને અવકાશ આપનારું નિસંગ એવું આ આકાશ જ ભૂતાદિપે ચરાચરમાં પણ બધે વ્યાપેલું જોવામાં આવે છે, છતાં તે જેમ તદ્દન અસંગ છે તેમ પુરુષોત્તમ એવો હું પણ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલો છે છતાં કશામાં કિંચિત્માત્ર પણ મારી આસક્તિ નહિ હોવાથી હું તદ્દન અસંગ છે. આ મુજબ મારામાં કર્તા પણું, અકર્તાપણું તથા તેના સાક્ષીપણું એ બધું છે પણ ખરું અને નથી પણ ખરું. આમ છે, નથી; એમાં નથી અને નથીમાં છે તથા આ બધાનો સાક્ષી એમ સર્વ ભાવેને જ્યાં વિલય થાય છે કિંવા સર્વભાવ જ્યાં એક સાથે અને એકરૂપે જ છે એ હું પુરુષોત્તમ છે, એમ સમજ.
હું પુરુષોત્તમ કેમ ? આ રીતે હું પુરુષોત્તમ એવો પરમાત્મા સર્વના અધિષ્ઠાન૫ હેઈ કર્તા છતાં પણ અકર્તા છે, ભોક્તા છતાં પણ અભોક્તા છે, તે “હુ જ સર્વને ઈશ્વર છે, સર્વેમાં વ્યાપક છે, ચિતન્યમ નિમળરૂપ છે, સર્વ પદાર્થોના મૂળ તત્વરૂ૫ છે, પ્રકાશમાન છે, સર્વ પ્રાણીઓમાં રહેલો છે, ઉદાસીન છે, ઇચ્છાથી રહિત છે; માટે કશું ભગવત પણ નથી અને કશું કરતો પણ નથી તેમ સર્વને પ્રકાશ આપનાર હોવાથી સર્વને ભગવે છે પણ ખરે અને કરે છે પણ ખરો. આ મુજબ આ બધું દશ્ય સાચું" પણ છે અને હું પણ છે, આ હું સર્વપ પણ છે અને સર્વથી ભિન્ન પણ છે, એમ સમજ, હે પાર્થ ! અરે!
Page #871
--------------------------------------------------------------------------
________________
૭૪૨]. હિવે વિ હૃશો ના#િ– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૫/૧૯ સૂર્યમાં કરી અંધારું હેઈ શકે ખરું કે તેમ અનિર્વચનીય એવા મારામાં માયા, અજ્ઞાન અને તેનું ત્રિગુણાત્મક કાર્ય કેવી રીતે સંભવે ? આથી જ હું ક્ષર અક્ષર એ બંનેનું ઉલ્લંધન કરીને તે કરતાં પણ પાર પહેચેલ હેવાથી જીવન્મુક્ત છે તથા વેદોમાં હું પુરુષોતમ એવા નામ વડે પ્રસિદ્ધ છે, એમ મેં પ્રથમ કહ્યું છે. માટે હે ભારત ! દેહાદ રહિત એવા પુરુષોત્તમરૂપ મને જે જાણે છે તે જ સર્વવિદ એટલે . જેને હવે કશું જાણાવાપણું રહ્યું નથી એવો સર્વજ્ઞાન ભંડારરૂપ છે એમ જાણુ. માટે હે પાર્થ! હું સર્વમાં રહેલો છે અને નથી પણ રહ્યો તેમ જ હું કતાં પગ છે તથા અકર્તા પણ છે, એ રીતે ઉપર વર્ણવ્યા પ્રમાણે પુરુષોત્તમની જ જે પોતાહ સર્વમાં ભાવના રાખવામાં આવે તે સંસારમાં પ્રસંગવશાત આવી પડેલાં તમામ કાર્યો કરવા છતાં તેનામાં યત્કિંચિત પણ અહંતા અને મમતા થતી નથી. કારણ કે અંતઃકરણમાં હું એટલે આ પુરષોત્તમ છે એ સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેનાર અર્થાત આ વગર બીજી કઈ પ્રવૃત્તિ જગતમાં છે જ નહિ એ રીતે જાણનાર મનુષ્યને જ ખરો વૈરાગ્યશીલ સમજ. જે પુરુષને હું કાંઈ કરતો નથી એવો દઢ નિશ્ચય હોય, તે પુરુષ ભેગોના સમૂહની કામનાથી કાંઈ તજે કે ગ્રહણ કરે એમ સંભવતું નથી. હું હંમેશા અકર્તા જ છે એવી નિશ્ચયાત્મક ભાવનાના દઢપણાને લીધે પરમસુખ નામની સમતા જ અવશેષ રહે છે અથવા હું તમામ દશ્યાદિને કર્તા છે એમ બધે વિશાળપણાની અર્થાત સમર્પણની ભાવનાથી રહેવાની જે તારી ઇરછા હેય તો તેમ રહેવું, એ પણ ઉત્તમ જ છે. સારાંશ કે સર્વાત્મભાવની કિંવા નિઃશેષભાવની, આ બે પૈકી ગમે તે એક ભાવના કરી તેમાં
જ તદ્દન નિશ્ચલ થઈ રહેવું. અ! હું આ સઘળા દયાદિ ભ્રમને કદી કર્તા જ નથી એટલે મારામાં આ દત્યાદિનો લેશમાત્ર પણ નથી અને આ ભ્રમ જે વડે થઈ શકે એવો જુદે કોઈ મારાથી સંભવત પણ નથી, એ જો દઢ નિશ્ચય થાય તો પછી તેના ઉપર રાગદ્વેષ થવો સંભવનીય નથી. કેમ કે આ શરીરને કઈ લાડ લડાવે કે ત્રાસ દે તે તે ત્રાસ પણ મેં જ દીધું અને લાડ પણ મેં જ લડાવ્યાં, એવો દરેક ઠકો માટે તેનો પાકો નિશ્ચય હોય તે પછી તેને કોઈના ઉપર રાણ અથવા ઠેષ કેમ જ થાય? આ દશ્યરૂપી જાળનો ક્ષય મને દુઃખરૂપ છે અને ઉદય મને સુખરૂપ છે, એ રીતે નાશને માટે દુઃખભાવના તથા ઉત્પત્તિને માટે હર્ષભાવના, એ બંને ભાવનાને કર્તા હું જ છે એવો જે નિશ્ચય હેય તે પછી હર્ષ કિંવા દુઃખને પ્રસંગ જ કયાંથી આવે ? સુખને ઉત્પન્ન કરનારો પણ હું જ છે અને દુઃખને ઉત્પન્ન કરનારો પણ હું જ છે તેમ સુખદુઃખ પણ હું જ છે; એ રીતે પોતામાં જ સર્વનું કર્તાપણું માનવામાં આવે તો ખેદ અને હર્ષ પોતાની મેળે જ શાંત થાય છે અને પછી સમતા જ અવશેષ રહે છે. આ સમતા એ જ સાચી આત્મસ્થિતિ છે. માટે તે સર્વના કર્તાપણાને તથા અકર્તાપણાને પણ છોડી દે તેમ જ તે સાક્ષીભાવને પણ ત્યાગ કરી દે અને પછી શેષ રહેનારી સ્વાભાવિક સ્થિતિમાં જ સ્થિર રહે. કર્તા અને અકતપણાના નિશ્ચયથી રહેવા કરતાં પણ તે બંને નિશ્ચયના સાક્ષીભાવનો પણ વિલય કરીને અખંડ પૂર્ણાનંદ અને એકરસરૂપે રહેવું એ જ નિશ્ચય સર્વથી અતિશ્રેષ્ઠ છે. હું તને વારંવાર તેની જ ભલામણ કરી રહ્યો છું. તેનું કારણ એ છે કે હું સર્વને કર્તા છે અને તેથી સર્વરૂ૫ છે એવા સર્વાત્મભાવને નિશ્ચય જે રાખવામાં આવે તો તેમાં કર્તાપણાના અભિમાનરૂપ તેમજ અનંત બ્રહ્માંડે કિંવા તમામ દસ્ય જાળ પોતાનું સ્વરૂપ છે એવું પોતાના સ્વરૂપમાં મર્યાદિત થવારૂ ૫ કલંક સૂમરીતે રહી જવા પામે છે અને હું કાઈ નો કર્તા નથી અને કર્તા નહિ હોવાથી દેહ સહ દશ્યાદિનો મારામાં કિંચિત્માત્ર પણ સંબંધ નથી એટલું જ નહિ પણ તેને જાણનાર સાલી સાથે પણ મારે તલભાર સંબંધ નથી. આવા નિશ્ચય વડે જે છે જીવને સ્વ૫ શદ્ધ થાય છે પરંતુ તેમાં પણ કિંચિત કલંક તે ગુપ્ત રીતે શેષ રહેવા પામે છે. છતાં આ બે પિકી ગમે તે એક નિશ્ચય રાખવામાં આવે તો અભ્યાસ વડે ભવિષ્યમાં તે થકી પર જઈ શકાય છે. એટલે જ અભ્યાસને માટે આ બે નિશ્ચો પૈકી ગમે તે એક રાખવાને માટે તેને વારંવાર કહેવામાં આવેલું છે, છતાં આ બંને નિશ્ચયોમાં સૂમ રીતે થોડું કલંક રહેવા પામે છે. જેમ આકાશને આકાશ કહેવું એટલે આકાશ છે એમ કહેનાર તે થકી ભિન્ન રહે છે અને આકાશમાં હું અને આ દસ્માદિ નથી
Page #872
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] જે દિવસે હવિ (કો) દ્વારા મનુષ્યોએ જાગ્રત કરેલો છે, તે સ્તુતિ યોગ્ય છે. [૪૩ એમ કહેવું એમાં પણ તેવું કહેનારે રહી જવા પામે છે અથવા આ સર્વ આકાશ જ દયાદિપે થવા પામેલ છે તેમાં પણ સાક્ષીભાવ તો રહે છે; તેવો ભાવ શેષ હોય ત્યાં સુધી તે આકાશની સાથે તદ્ર૫ થયો એમ ગણાય નહિ પરંતુ આ છે કિંવા નથી તેમ જ તેમાં નથી અને નથીમાં છે; આ બંને ભાવને તેમાં સાક્ષી સહ વિલય કરવો એ જ કલંક રહિત એવી શુદ્ધ ભાવના કહેવાય છે. એટલા માટે જ હે ભારત! “હું ક્ષર એટલે સાક્ષી (વૃક્ષાંક ૨) તથા અક્ષર અટલે આત્મા (વૃક્ષાંક ૧) એ બંને ભાવોથી પર એવો ઉત્તમ પુરુષ અર્થાત્ પરમાત્મા કિંવા પુરુષોત્તમ (ક્ષાંક ૨) છે' એમ હું તને વારંવાર કહી રહ્યો છું, તેનું કારણ પણ એ જ છે કે જેમાં કોઈ પણ પ્રકારના કલંકન કિંચિમાત્ર પણ અંશ રહી જવા ન પામે અને નદી જેમ સમુદ્રને મળી ગયા બાદ સમુદ્રરૂપે જ બની જાય છે તેમ તું પણું મારા સત્તા સામાન્યમાં એકરસ થઈ સર્વભાવે મારી ઉપાસના કરી શકે એટલા માટે હું કોણ છે તેવા મારા સાચા સ્વરૂપનું જ્ઞાન જે તેને સારી રીતે થાય તે પછી તેને બીજું કાંઈ જાણવા૫ણું રહેશે નહિ એટલે તું સર્વવિદ્દ થઈ એકનિષ્ઠા વડે કેને ભજવું તે સારી રીતે સમજી શકીશ.
હે ભારત! સર્વભાવે મને ભજ તમાત, હે ભારત! હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આ રીતે હું એટલે આ શરીરધારી કિંવા દસ્યાદિ રૂપવાળો નહિ પરંતુ ઉપર બતાવ્યા પ્રમાણે પુરુષોત્તમ છે કે જેને પરમાત્મા, પરબ્રહ્મ કહે છે; તેને જે જાણે તે જ સર્વવિત અર્થાત બધું જાણનાર સર્વભાવે એટલે કાયિક, વાચિક અને માનસિક ઇત્યાદિ તમામ ભાવના વડે મને જ ભજે છે. અર્થાત પુરુષોત્તમ એવા મારા સ્વરૂપનું તેને સાચું ભાન થયેલ હોવાને લીધે તે શરીર, વાણી અને મન વડે જે જે કાંઈ વ્યવહાર કરે છે તે તમામ આ પુરુષોત્તમ એવા હું રૂપ જ છે. અંતઃકરણમાં જે જે વૃત્તિનું ઉત્થાન થાય કે તેને તે પુરુષોત્તમરૂપ છે, પુરુષોત્તમ એવા હુંથી અભિન્ન કાંઈ છે જ નહિ આવી રીતે જે જે કાંઈ વ્યવહાર વર્તમાનમાં કરે છે, ભવિષ્યમાં કરશે અને ભૂતકાળમાં કર્યા હશે તે તમામ હું એવા પુરુષોત્તમરૂપ જ હતા, છે અને હશે; એ તેને દઢ નિશ્ચય હોવાથી તે સર્વભાવે આ પુરુષોત્તમ એવા મને જ ભજે છે. એટલું જ નહિ તે ભજનારો પોતે પણ તેથી દો નહિ રહેતાં પોતે પણ પુરુષોત્તમ છે એવા પ્રકારના અભિન્ન નિશ્ચય વડે સર્વાભાવે પુરુષોત્તમરૂપ એવા મને જ ભજે છે. આ રીતે ઉપાસના કરનાર તે ઉપાસક પોતે હિમ કિવા મીઠું જેમ પાણીની સાથે એકરસ થઈ જાય તેમ અંતે હું એવા પુરુષોત્તમ રૂપમાં જ મળી જઈ મારા (ઉના) પરમધામને જ પ્રાપ્ત થાય છે. આ સિવાય સંસારમાંથી તરવાનો બીજો એક પણ ઉપાય નથી.
સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઉપદેશ કરે તો પણ તે નિરર્થક બને હે પાર્થ! અત્યાર સુધી મેં તને જે કહ્યું કે તારા ધ્યાનમાં આવ્યું ને? આમ છે એટલા માટે જ તું શરીર, વાણી અને મન ઇત્યાદિ દ્વારા જે જે કર્મો કરે તે સર્વને પુરુષોત્તમરૂપ ગણીને અને સવળી ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાં જતી રોકીને અર્થાત અંતઃકરણમાંથી ઉત્પન્ન થતા તમામ સંકલ્પો ઉત્પન્ન થતાંની સાથે જ તે હું એવા પુરુષોત્તમરૂપ છે, એવા પ્રકારના જ્ઞાન વડે તે સિવાયના તમામ ભાવે ઉપર વૈરાગ્ય કરી સૂક્ષ્મ અને સ્થૂલ એવી તમામ ઇન્દ્રિયોનું તેના વિષે સહ નિયમન કરીને, તમામ ભાવનાઓનો ત્યાગ કર એટલે સર્વ ભાવનાઓને કેવળ એક પુરુષોત્તમરૂપમાં એકઠી કરી દે. આ રીતે પિતામહ સર્વ ભાવનાઓને હું એવા પુરુષોત્તમમાં જ એકરૂપ કરી દે. આમ કરનારો જ સર્વભાવે મને ભજે છે એમ સમજવું. આ પ્રમાણે પિતામહ સર્વત્ર અદ્વૈત એવા એક મારી એટલે પુરુષોત્તમની દૃઢ નિશ્ચય વડે ભાવના કર્યા વગર અથત પિતામહ બીજું બધું ભૂલી જવાય નહિ ત્યાં સુધીને માટે અર્થાત દૈત(બે) ૫ણની ભાવના કાયમ રાખીને તે વડે કિવા આ વ્યતિરિક્ત બીજા કોઈ પણ માર્ગનું અવલંબન કરીને હું સુખ અને શાંતિ મેળવીશ એમ જો કોઈ કહે તો તે કદાપિ શકય જ નથી અથવા તે માટે જે તું હજારો વર્ષ પર્યત દારુણ તપશ્ચર્યા કરીશ કિંવા તારા દેહના ટુકડે ટુકડા કરીશ વા તેના ચૂરેચૂરા બનાવીશ તથા અગ્નિમાં છે
Page #873
--------------------------------------------------------------------------
________________
૭૪૪]
इविष्मद्भिर्मनुष्येभिरग्निः । एतद्वै तत् ॥ कठ
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગૌ૦ અ૦ ૧૬/૧
તેથી મેટા દાવાગ્નિ કિવા વડવાગ્નિમાં પ્રવેશ કરીશ કે ખાડામાં પડીશ કે ખડ્ગની ધાર ઉપર ચાલીશ કિડવા તારા દેહને મહાસાગરે માં ડૂબાવીશ અથવા સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દત્તાત્રેય, દુર્વાસા, વસિષ્ઠ, વિશ્વામિત્ર કિવા ખીજા ક્રાઈમ તત્ત્વવિદ્ મહાન મહર્ષિએ અત્યંત કરુણુાથી વ્યાકુલ થઈ તને ઉપદેશ આપશે, અથવા તું પૃથ્વી ઉપર કે વર્ષોંમાં રહીશ કિવા પાતાળમાં ઘૂસી જઈશ તા પણ સવ પ્રકારના વિસ્મરણ વિના એટલે પેાતાસહ સભાત્રનું વિસ્મરણ થયા વિના દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ કદી પણ આત્યંતિક સુખની પ્રાપ્તિ થશે જ નહિ. આ દુસ્તર સંસારમાંથી તરવાના ઉપર ડ્યો એના સિવાય બીજો એક પણ ઉપાય નથી.૧ એટલા માટે હે વત્સ ! સંકલ્પના ક્ષય કે જે ખાધરહિત છે, નિવિ કાર છે, સુખરૂપ છે અને પરમપાવન છે; તેની પ્રાપ્તિને માટે શરીર, વાણી, સ્થૂલ સૂક્ષ્મ ઇન્દ્રિયા તેના ગેાલકા, વિષયા, મન, બુદ્ધિ તથા અંતઃકરણમાં જે જે સંકલ્પવિકલ્પેાનું ઉત્થાન થવા પામે કે તુરત તે સ પુરુષાત્તમરૂપ છે, એવા પ્રકારના દૃઢ નિશ્ચય અને ભાવના વડે તેને તુરત દાખી દેવા, અંતઃકરણમાંથી બીજી ક્રાઈ કૃત્તિનુ ઉત્થાન જ થવા નહિ દેતાં પાનાસહ સ તે ભૂલી જઈ કેવળ એક અદ્વૈતભાવે પુસ્ત્રેાત્તમ એવા મને ભજ, એમ હું તને વખતેાવખત કહી રહ્યો છું. કારણ કે આમ સભાવે મને ભજનારા ભક્ત સિવાય ખીજાતે કદી પણુ સુખ મળવું શકય જ નથી. હું નિશ્ચય અને પ્રતિજ્ઞાથી તને કહું છું કે જે અસંમૂઢ હું દેહાર્દિક નહિ પરંતુ પુરુષાત્તમરૂપ જ છે એવા પ્રકારે દૃઢ નિશ્ચય વડે મને જાણે છે તે જ સવ' ભાવે પુરુષાત્તમ એવા મને જ ભજે છે પણ મૂઢાને ગમે તેટલી વખત ખેચ આપવામાં આવે તા પણુ તે મને એળખી શકતા નથી. इति गृ॒ह्यतमं शास्त्रम॒दमुक्तं मयानघ ।
।
एतद्बुधा बुद्धिमा॒न्स्यात्कृ॒तकृत्यश्च॒ भारत ॥ २० ॥
આ ગુહ્યુમાં ગુહ્ય શાસ્ત્ર તને કહ્યું
હું અનબ એટલે નિષ્પાપ અર્જુન! આ પ્રકારે અત્યંત ગુદ્ઘમાં ગુહૈં એવું આ શાસ્ત્ર મે' તને કહ્યું. હે ભારત ! બુદ્ધિમાને તેા તેને જાણીને તુરત જ કૃતકૃત્ય થાય છે. તાત્પય` એ કે, અતિ શુદ્ઘમાં ગુદ્ઘ રહયપૂર્ણ એવું આ જ્ઞાન મેં તને સ્પષ્ટ રીતે કહ્યું. શ્રેષ્ઠ બુદ્ધિમાના તા તે સાંભળતાંની સાથે જ કૃતકૃત્ય થાય છે તથા મદ બુદ્ધિમાતાને તેને અભ્યાસ કરવા પડે છે, હે પાથ! તું ખુદ્ધિશાળી છે, પાપથી રહિત છે.ર વળી આવા કટાકટીના પ્રસંગે તને અભ્યાસ કરવાના પશુ સમય નથી તેનેા વિચાર કરીને ગુપ્તમાં ગુપ્ત એવુ શાસ્ત્રરહસ્ય સ્પષ્ટ રીતે તને કહી સંભળાવ્યું છે. માટે તું પણ જ્ઞાતજ્ઞેય અને કૃતકૃત્ય એવા થા. જેણે જાણવાનું તે સવ જાણી લીધું છે તે નુતનેય કહેવાય છે તથા જેતે કાંઈ કરવાનું કે નહિ કરવાનું બાકી રહેતું નથી તે કૃતકૃત્ય કહેવાય છે. વિશેષ શું કહુ` ?
અધ્યાય ૧૬ આત્મામાં ભાસતી એ
શાખાઓ બધું મેં તને
શ્રીભગવાન કહે છેઃ કે પાથ! જે કાંઈ જાણવા જેવું છે તે કરતાં વિશેષ એવું ખીજાં જાવા જેવુ' કાંઈ છે જ નહિં અને તે બધું તું સારી
કહી સંભળાવ્યું. આ
રીતે સમજ્યા છે. છતાં
૧ પાતા સહ સર્વાંનું વિસ્મરણ થયા સિવાય પરમાત્માની પ્રાપ્તિ થવી કદી પણ શક્ય નથી. આ સંબંધે વધુ વિવેચને ઉપનિષદમાં છે તથા યોગવાસિષ્ઠ સ્થિતિ પ્રકરણ સમ` ૫૩ શ્લાક ૫૮ થી ૪૩ તથા અષ્ટાવક ગીતા અ ૧૬ લેાક ૧૧ જુએ.
૨ આત્માની સાથે અકચભાવના થવી તે પુણ્ય તથા ખેપાની ભાવના તે પાપ, એવી શાસ્રષ્ટિએ પાપપુણ્યની સાચી વ્યાખ્યા છે.
Page #874
--------------------------------------------------------------------------
________________
ગોતાહન] કેમ કે બધું તેથી પ્રકાશે છે તે પ્રકટ જાતવેદો તરાત્મા છે. તત તે આ છે. [૭૮૫ હવે ભેદદષ્ટિનો અંગિકાર કરીને હું તને ફરીથી એટલા માટે સમજાવું છું કે જેથી તારી ખાતરી થશે કે તું દૈવી પ્રકૃતિવાળે હાઈ આ જ્ઞાનને માટે સંપૂર્ણ આધકારી છે. આગલા અધ્યાયમાં તને કહેલું જ છે કે, આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ,વદ્વિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી એ રીતે આકાશ જ જાણે વિકારને પભેલું હોય તેમ જણાય છે, છતાં પોતે શુદ્ધનું શુદ્ધ જ રહેલું છે તે જ આ સર્વને અવકાશ આપે છે. આ સર્વ તેના આધાર વડે જ છે અને તપ જ છે. તે જો ન હોય તો વાસ્વાદિ ચાર મહાભૂતોનું અસ્તિત્વ કદાપિ સંભવતું નથી. તે વિકારને પામેલું હોય એમ લોક દૃષ્ટિએ દેખાવા છતાં અને તે સર્વના આધારરૂપે તથા અધિષ્ઠાનરૂપે હોવા છતાં પણ તે પોતે તે વળી પાછું શુદ્ધનું શુદ્ધ, અસંગ અને નિવિકારરૂપે જ રહેલું છે. સિવાય પુનઃ; તે જ આ આકારાદિરૂપે પ્રતીત થનારાં દશ્યોમાં બટાકાશ, મઠાકાશરૂપે રહેલું હોય છે. આ પ્રમાણે આ એક મહાકાશની જ (૧) વાયુ, વહિ, જલ, પૃથ્વી, અને તેમાંના અનંત આકારાદિરૂપે જોવામાં આવતી એક શાખા નીકળેલી છે તથા (૨) તે આકાશાદિમાં મઠાકાશ, બટાકાશ ઇત્યાદિ ઉપાધિરૂપે ગણાતી બીજી શાખા નીકળેલી છે. આ રીતે બંને શાખાઓ વાસ્તવિક શુદ્ધ અને અસંગ એવા એક મહાકાશની જ હાઈ તે પણ વરસ્તુતઃ મહાકાશરૂપ જ છે. વળો ઘટાકાશ, મઠાકાશરૂપે કહેવામાં આવતું આકાશ તે વાસ્તવિક નિર્વિકાર, નિઃસંગ, નિરાકાર, નિરામય એવું જ છે. છતાં ધટમઠની ઉપાધને લીધે તેને ધટાકાશ, મહાકાશ એવી મિસ્યા સંજ્ઞાઓ આપવામાં આવે છે. આમ અસંગ આકાશને જ ઘટમઠની અપેક્ષાએ બટાકાશ, મહાકાશ એવા મિથ્યા દોષો લગાડવામાં આવે છે. એટલે આ વાયુ, વહિ, જલ અને પૃથ્વી તથા તેનાં બનેલાં ધટમડાદિ આકાશરૂપે બનેલું એવું જે આ ભૂલ ઘનીભાવરૂપ આકાશ વિકારવાળું ગણાય છે તથા આ ઘટમઠની ઉપાધિને લીધે તેમાં ઘટાકાશ, મહાકાશરૂપે રહેલું આકાશ અવિકારી ગણાય છે, એમ સમજ. કિંવા જેમ એક જ વૃક્ષમાંથી સારાં અને નઠારાં એમ બન્ને પ્રકારનાં ફળ પાકે છે, તેમ કેવળ એક પરમાત્મસ્વરૂપ એવા મારામાંથી અને મારા થકી અભિન્ન હોવા છતાં જાણે જુદે જુદે રૂપે બનેલાં ન હોય એમ મિયા ઉપાધિભેદ વડે પિતાને જુદા જુદા માનનારા આ અસંખ્ય પ્રાણીઓના સમૂહમાં (૧) દૈવી સંપત્તિવાળા તથા (૨) આસુરી સંપત્તિવાળા એ મુજબ ફક્ત બે જ ભેદ પડે છે. જો કે દેવી અને આસુરી સંપત્તિવાળા કોને કહેવા તે તો તને પ્રથમ કહેવામાં આવેલું જ છે; પરંતુ તેનું વિવરણ ત્યાં અતિ સંક્ષેપમાં કહેલું છે માટે આવા ભેદો મનુષ્યાદિથી માંડીને તે ઠેઠ બ્રહ્મલોક પર્યત કયા ગુણોના પ્રાધાન્ય વડે પડેલા જોવામાં આવે છે તેનું વિશેષ સ્પષ્ટિકરણ કરીને હવે હું તને કહું છું કે જેથી આસુરી સંપત્તિ લઈ જન્મેલા કણ તથા દૈવી સંપત્તિ લઈ જન્મેલા કોણ છે સ્પષ્ટ રીતે સમજી શકીશ. *
श्रीभगवानुवाचअभयं सत्त्वस शुद्धिानयोगव्यवस्थितिः । दानं दुमश्च यशश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ १॥
તપ શબ્દની ઉત્પત્તિ
શ્રીભગવાન બોલ્યા : અભય એટલે ભય રહિત. જ્યાં સુધી બપણાની ભાવના હોય છે ત્યાં સુધી જ ભય હોય છે, તેથી બપણાની ભાવના મટતી નથી ત્યાં સુધી કદી પણ અભય થવાતું નથી. માટે પિતા સહ સર્વત્ર એક આત્મસ્વરૂપની ભાવના કરવી એ જ એક અભયતાનું લક્ષણ છે, એવો શાસ્ત્રસિદ્ધાંત છે. જીવન્મુક્તોના ચિત્તને સર્વ કહે છે, કારણ કે તેઓ હંમેશાં એક આત્મામાં જ રમમાણ થઈ રહેલા હોય
ક દેવી અને આંસરી સંપત્તિવાળા કોને કહેવા તે સંબંધે અધ્યાય ૯ શ્લેક ૧૧, ૧૨ માં કહેવામાં આવેલું છે. અને તે વ્યાખ્યા વ્યવહાર દષ્ટિએ સમજી શકાય એવી રીતે વિસ્તારથી કહી છે.
Page #875
--------------------------------------------------------------------------
________________
૭૪૬ ]
यतश्वोदेति सुर्य :
[ સિદ્ધાતકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૬૨
છે; આથી સત્વશુદ્ધ એટલે અંતઃકરણ શુદ્ધ થઈ જેનું ચિત કેવળ એક આત્મામાં જ રમમાણ થયેલું હોય છે તે. જ્ઞાન એટલે જેઓને આ તમામ દશ્યજાળ આત્મસ્વરૂપ છે, એવું અભિન્નપણાનું જ્ઞાન થયું હોય તે પક્ષજ્ઞાન, યોગ એટલે પરોક્ષજ્ઞાન થયા પછી અપરોક્ષજ્ઞાનના અનુભવને માટે અંતઃકરણમાં જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય કે તે આત્મસ્વરૂપ જ છે, એવી રીતે તેને તુરત દાબી દેવી; આમ આત્મસ્વરૂપના નિશ્ચયની પરિપકવતા થઈ અપરોક્ષાનુભવ એટલે સાક્ષાત્કાર થતાં સુધીનો જે અભ્યાસક્રમ તે યોગ. સંક્ષેપમાં દૈતભાવ મટીને અદ્વૈતભાવ થવો એનું જ નામ યોગ આ રીતે જ્ઞાન અને યોગમાં જેની સ્થિરતા થવા પામેલી છે તે “જ્ઞાનયોગવ્યવરિથતિ” કહેવાય. યથાશક્તિ અન્નદાન, ગુપ્તદાન કરવું તે કિંવા મોહ નિવૃત્તિને માટે મારું એવું ગણાતું તમામ ઇશ્વરાર્પણ કરવું તેનું નામ દાન. દમ એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી હઠાવીને તેને કેવળ એક આત્મામાં જ જેઠવી તે ઇન્દ્રિયનિગ્રહ. યજ્ઞ એટલે સર્વ આત્મસ્વરૂપ છે એવી ભાવના વડે અહેમમાદિ ભાવનો વિલય કરીને સર્વ કર્મો કરવાં તે કિંવા તે ચિત્તશુદ્ધિને માટે કરવામાં આવતા નિષ્કામ યો. સ્વાધ્યાય એટલે જે વડે સ્વ એટલે પિતાના સ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તેટલા માટે ધર્મશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે વેદાદિનું અધ્યયન કરવું તેમ જ હું કાણું છે તેને વિચાર કરી નિશ્ચયપૂર્વક હું એટલે દહાદિ નહિ પણ આત્મા છે એવો સતત અભ્યાસ કરે છે. ધર્મના ત્રણ વિભાગો છે એમ શાસ્ત્રમાં કહ્યું છે: પ્રથમ વિભાગમાં યજ્ઞ, સ્વાધ્યાય અને દાન એ ત્રણને સમાવેશ થાય છે; બીજામાં તપ અને ત્રીજામાં બ્રહ્મચારીએ ગુરુને ઘેર રહી તેની સેવા શુશ્રષા કરવી તે (છાંદો કપાઇ ૨, ખં૦ ૩ મં૦ ૪). તપ એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે શારીરિક, વાચિક કે માનસિક, સાંભારો વડે સ્કૂલ અને સુક્ષમ ઇત્યાદિ તમામ ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પરાવૃત્ત કરીને કેવળ એક આત્મસ્વરૂપમાં રિથર કરવા માટે સંયમ કરતા રહેવું તે. શાસ્ત્રમાં “તપ' શબ્દની ઉત્પત્તિ આ પ્રમાણે કહેલી છે. આ સ્થૂલ બ્રહ્માંડ ક્રિયા સમષ્ટિના ઉત્પત્તિકાર આદિ પુરુષ એવા બ્રહ્મદેવ પોતે જ્યારે વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા ત્યારે પોતા સિવાય બીજું કંઈ હતું જ નહિ, તેઓ એકલા જ હતા. તેથી પોતે જે કમળમાંથી ઉત્પન્ન થયા ત્યાં બેસીને હું કયાંથી ઉત્પન્ન થયા અને મારે શું કરવું, તેનો વિચાર કરવા લાગ્યા; પરંતુ કોઈ પણ વિચાર જ સ્કર્યો નહિ. એક વખત શુદ્ધ જળ કે જે પોતાની પહેલાં જ ઉત્પન્ન થયેલું હતું, તેમાં તેણે સ્પર્શ સ્વર એટલે
જ" થી ૪' સુધીના પચીશ અરો પિકી સાળમ એટલે “a” અને એકવીશમે એટલે “g આ બે અક્ષરો કોઈએ “તપ તપ” એમ બે વખતે ઉપરા ઉપરી ઉચ્ચાર્યા હોય એ પ્રમાણે તેમના સાંભળવામાં આવ્યા. “તi” “તા” એવા શબ્દો જ નિધન પુરુષોના ધનની માફક બ્રહ્મદેવને તે વખતે મહાઉપયોગી થઈ પડ્યો. તેણે આ “તા” “તપ” એવું કહેનાર કોણ તે જાણવાની ઇરછાએ ચારે તરફ નજર કરી પરંતુ ત્યાં પાણી સિવાય બીજું કાંઈ પણ દીઠું નહિ ત્યારે તેણે તે શબ્દોને આજ્ઞા રૂ૫ માનીને પ્રાણ, મન, જ્ઞાનેંદ્રિય અને કમેંદ્રિયોને નિયમમાં રાખી તપ કરવાની શરૂઆત કરી. આ પ્રમાણે આ પૂલ બ્રહ્માંડની ઉત્પત્તિ થયા પૂર્વે આ તપની શરૂઆત વિરાટ વા સમષ્ટિ બ્રહ્માંડના પૂલ ઉત્પત્તિકાર બ્રહ્મદેવથી થયેલી હોવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે “તપની જરૂર હોય છે (ભા. કં૦ ૨, અ૦ ૯ ૦ ૩ થી ૮). આ રીતે આત્મપ્રાપ્તિ થતાં સુધીને માટે બાહ્ય અને આંતર તમામ ઇંદ્રિયોને પોતપોતાના વિષયમાંથી પરાવૃત્ત કરીને તેને સંયમ કરવો તેનું નામ તપ, આર્જવ એટલે સરળતા; જેવું હૃદયમાં હોય તેવું જ બહાર વત કરવું, મનમાં કોઈ પણ પ્રકારની આંટીઘૂંટીઓ નહિ રાખતાં અંતર્લીશ શુદ્ધ અંતઃકરણપૂર્વક વર્તન કરવું તે, આ બધું દેવી સંપકૂપ છે.
भहिसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुप्त्वं मार्दवं हीरचापलम् ॥ २ ॥
Page #876
--------------------------------------------------------------------------
________________
ર
!
જ્યાં (આત્મસ્વરૂપમાંથી સૂર્યને (પણ) ઉદય થાય છે,
[૪૭
અહિંસા કોને કહેવી ? અહિંસા એટલે જીવાત્મા પોતે વાસ્તવિક રીતે તો આત્મસ્વરૂપ હોઈ જન્મમરણાદિથી રહિત છે છતાં અવિદ્યારૂપી ભ્રમને લીધે મોહવશ થઈ હું ઉત્પન્ન થયો છું, એવી ભાવના કરી વિષો એ જ મારું અંતિમ યેય છે એમ માની લે છે. અને તેની પ્રાપ્તિને માટે વાસનાવશાત અનેક યુનિઓમાં જન્મે છે તથા વારંવાર મરણ પામે છે. આ રીતે અજ્ઞાન વડે પોતાના હાથે જ તેની થતી આ જન્મમરણરૂ૫ હિંસામાંથી તેને બચાવવું તે જ સાચી અહિંસા કહેવાય. વ્યવહારમાં પેટ ભરવાના ઉદ્દેશથી મોહમાં ફસાઈ પશુની થતી હિંસા થકી જ્યારે આપણને ઘણું કિંવા તિરસ્કારભાવ ઉત્પન્ન થવા પામે છે તે પછી પોતાની મૂર્ખતાને લીધે પોતાના હાથે જ પોતાની થતી આ હિંસા સંબંધે જે કદી વિચાર ઉપન્ન ન થાય તો તે ખરેખર એક પ્રકારનું ઢાંગીપણું વા પાખંડ જ ગણાય. આમ આત્મવરૂપની પ્રાપ્તિ કરી લેવી એ જ હિંસામાંથી મુક્ત થવાને સાચો ઉપાય છે. અને અંતે આ પ્રકારની અહિંસાની પ્રાપ્તિ થાય એટલા માટે કોઈ ને પણું શરીર, વાણી અને મન વડે કિંચિત્માત્ર પણ દુભાવ નહિ તેને અહિંસા કહેવાની વ્યવહારમાં પ્રથા છે. તેનો અંતિમ અને ગઢ ઉદેશ તો જગતમાં જોવામાં આવતું બેપણું વસ્તુતઃ છે જ નહિ; જેને સંસારમાં બપણાની ભાવનાથી જોવામાં આવે છે, તે પણ વાસ્તવિકતે અદ્વૈત એવું પિતાનું જ સ્વરૂપ છે, એવી ભાવના થાય તો જ વ્યવહારમાં કહેલી કાયિક, વાચિક અને માનસિક એ ત્રણે પ્રકારની હિંસામાંથી બચી શકાય છે. સત્ય એટલે ખોટું અને સાચું શું છે તેનો નિર્ણય કરીને અસત્યને ત્યાગ કરે તથા સત્યને સ્વીકાર કરવો તે અર્થાત આત્મા વગર બીજું બધું અસત્ય છે; માટ કાયિક, વાચિક અને માનસિક વ્યવહારમાં આત્મા સિવાય બીજી કોઈ પણ ભાવના થવી તે અસત્ય અને સર્વત્ર એક આત્મભાવના તેનું નામ જ સત્ય સમજવું. આ રીતના સત્યતાના અંતિમ ધ્યેયની પ્રાપ્તિને માટે જ કાયિક, વાચિક અને માનસિક વ્યવહારમાં પણ સત્યતાનું જ આલંબન કરવા શાસ્ત્રકારો જણાવી રહ્યા છે. જ્યાં બીજાપણાની ભાવના હોય ત્યાં જ ક્રોધ રહી શકે. આ હું છું, અને મારું છે અને આ મારું નથી, આ મને મળવું જોઈએ ઇત્યાદિ પ્રકારની કામના મનમાં ઉત્પન્ન થતાં તે મેળવવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે અને તેમાં જે વચ્ચે બીજો કોઈ અડચણ ઉપન કરે તે ક્રોધ ઉપજે છે, પરંતુ જ્યાં એકત્વની જ ભાવના હોય ત્યાં ક્રોધ કયાંથી હોય? આથી તેવી ભાવના થવી એ જ અક્રોધ કહેવાય; એટલા માટે જ વ્યવહારમાં બીજાઓ તરફથી તિરસ્કાર થાય કિંવા પિતાને ત્રાસ થાય તે પણ મૂંગે મોઢે સહન કરી લેવું, તેને વ્યવહારમાં અક્રોધ કહ્યો છે. તેનો ઉદ્દેશ વરતુતઃ તો બીજે કઈ છે જ નહિ અને જે છે તે સર્વ પિતાનું જ સ્વરૂપ છે એ રીતે પિતે પિતાપર ક્રોધ કરવો તે અયોગ્ય છે; એ મુજબનું સાચું જ્ઞાન થતાં અંતે તે એકત્વની ભાવનામાં જ પરિણમે છે. ત્યાગ એટલે આત્મામાં બીજું કાંઈ છે જ નહિ એવા નિશ્ચય વડે તેમાં બીજું કાંઈ છે, એમ જણાય તો તરત જ તેનો ત્યાગ કરે છે. આથી જ વ્યવહારમાં પણ જે વસ્તુઓ ઈશ્વરપ્રાપ્તિને માટે અડચણ કરે એટલે નડતરરૂપ લાગે તે એટલે પ્રિય એવા સ્ત્રી પુત્રાદિ સહ સર્વને ત્યાગ કરવો અને છેવટે પોતાપણાને પણ ત્યાગ કરવો, આ રીતના ત્યાગને જ સર્વત્યાગ કહ્યો છે. ક્ષાંતિ એટલે અંતઃકરણમાં કોઈ પણ પ્રકારનું ચિંતન જ ન હોય, તેવું ચિંતનરહિત જે નિર્મળ અને શુદ્ધ અંતઃકરણ અથત તમામ વિકલ્પોનું શમન કિંવા સમતા એ જ ક્ષાંતિ. અપશુન એટલે બીજાને હલકે પાડવાની સંકુચિત અને ક્ષુદ્રદષ્ટિનો ત્યાગ કરીને સર્વત્ર વિશાળ એવી એક આત્મદષ્ટિનો આશ્રય લેવો તે; કેઈએ ગમે તેટલું દુ:ખ દીધું હોય કિંવા ઉપકારનો બદલો અપકારથી વાળ્યો હોય છતાં પણ ગુપ્ત રીતે કિંવા છળકપટથી તેને પીછો ન પકડવો અને તેવી વૃત્તિ પણ નહિ રાખવી તે અપશન કહેવાય તથા તેવાને પીછો પકડી તેને છળકપટથી ગુપ્ત યા પ્રકટ રીતે હેરાન કરવો તે પશુન કિંવા પિશાચવૃત્તિ કહેવાય, એ તેને વ્યવહારમાં પ્રચલિત અર્થ છે. દયા એટલે જેઓ અનાની છે, પોતાના સ્વરૂપને નહિ ઓળખતાં મિયા મોહજાળમાં ફસાઈ હમેશાં વિષયોની પાછળ જ મંત્રા રહે છે, તથા પિતાના સાચા હિતને સમજતા નથી, તેવાઓ બિચાશે આ અજ્ઞાનતામાંથી કેવી રીતે ટશે એ રીતે તેમના ઉપર દયાની દષ્ટિ રાખવી અર્થાત તેવાઓ ઉપર તિરરકારભાવના નહિ રાખતાં
Page #877
--------------------------------------------------------------------------
________________
૭૪૮]
अस्तं यत्र च गच्छति ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી૦ અ ૧૬/પ
ઉપેક્ષા રાખવી તે જ ભૂતદયા છે. આથી જ વ્યવહારમાં પણ પૂર્વ પ્રારબ્ધવશાત શારીરિક, વાચિક કિંવા માનસિક આધિવ્યાધિઓથી પીડાએલાં સર્વભૂતે પ્રત્યે દયાભાવ રાખો, તેમનાં પૂર્વ કર્મોમાં ઉપેક્ષાબુદ્ધિ કરવી, એ શાસ્ત્રમાં નિયમ કહેવામાં આવ્યા છે તથા તેને અંત તે છેવટે ઉપર કહેવામાં આવી તેવી ભૂતદયારૂપ ભાવનામાં જ પરિણમે છે. અલુપતા એટલે આ હું છું તથા આ મારું છે, એવી અહમ મમ બુદ્ધિ કિંવા પ્રીતિ નહિ રાખવી અર્થાત આત્મામાં હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ કાઈ પણ ભાવનાઓનો લેશમાત્ર પણ અંશ નથી, આ રીતનું પોતાનું સ્વરૂપ તદ્દન નિર્મળ અને અસંગ છે; એવી રીતનો દઢ નિશ્ચય કરવો તથા હું, તું, ઇત્યાદિ ભાવોનો ઉદય પણ થવા દેવો નહિ તે અલુપતા કહેવાય. આથી જ વ્યવહારમાં પણ વિ પાસે હોય અને તે ભોગવવાનું સામર્થ હોય છતાં પણ તે વગર ચલાવું અગર જરૂર કરતાં વધુ ઉપભોગ નહિ લેવો તે અલોલુપતા હોઈ તેમાં જ રચ્યાપચ્યા રહેવું તે લોલુપતા કહેવાય છે. અને તેને અંત તે અહમ મમાદિ બુદ્ધિના ત્યાગમાં જ થાય છે. માર્દવ એટલે નમ્રપણું કિંવા મૃદુતા અર્થાત અહમ મમાદિ ભાવનાઓની ઉત્પત્તિ થવા પામે કે હઠ વડે નહિ પણ વિચારયુક્ત નમ્રપણે તુરત જ આ બધું એક આત્મરૂપ છે એવા પ્રકારના વિવેકથી તેને આત્મરૂપ જ બનાવવી તે; આથી જ વ્યવહારમાં પણ બીજાઓની સાથે નમ્રપણાથી વર્તવું એવો શાસ્ત્રમાં નિયમ કહે છે. હી એટલે અકાર્યમાં લાજ રાખવી એટલે પ્રથમ કાર્ય શું અને અકાર્ય શું તેનો મનસ્વી નહિ પણ શાસ્ત્રાધાર સહ વિવેક કરી નિશ્ચય કરવો અને પછી જે અકાર્ય કરવામાં લાજ ઉત્પન્ન થવી જોઈએ તે. આ રીતે જે વાસ્તવિક વિચાર કરવામાં આવે તો આત્મપ્રાપ્તિ એ જ ખરું કાર્ય હોઈ તે સિવાયનું બધું જ અકાર્ય કહેવાય, આથી વ્યવહારમાં પણ હીનો અર્થ શાસ્ત્રવિષિદ્ધ આચરણ કરવામાં લજ્જા રાખવી એમ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં, વ્યવહારમાં જે કર્મો ખુલ્લાં અંતઃકરણથી અને વગર સંકેચે લોકોને કહી શકાય તે પુણ્યકર્મો તથા જે લોકોને કહેતાં શરમ આવે તે પાપક સમજવાં. એવી વ્યાવહારિક તદ્દન સરળ વ્યાખ્યા છે; તેથી તેવાં પાપકર્મોનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે સકાય, દાન, યજ્ઞ ઇત્યાદિ લેકેને ખુલ્લી રીતે અને વગર સં કાર્ચ કહી શકાય તેવાં હોય છે તેથી તે પુણ્યકર્મો હાઈ ચેરી, વ્યભિચાર વગેરે કમ છૂપાવવાના પ્રયત્ન કરવામાં આવે છે તેથી તે પાપ કર્મો જાણવાં. વાસ્તવિક રીતે “ હી ” નો અંત તે એક આત્મા સિવાય બીજા બધામાં લજા ઉત્પન્ન થવી એમાં જ થાય છે. અચપળપણું એટલે સ્થિરતા, કિંવા ચંચળતાથી રહિત થવું, નિત્યપ્રતિ એક આત્મસ્વરૂપમાં જ સ્થિર થવું, આત્મામાંથી વૃત્તિને જરા પણ ચલાયમાન થવા નહિ દે તે અચપળતા કહેવાય, આ બધા દેવી સંપકૂપ છે.
तेजः क्षमा धृतिः शौचमुद्रोहो नातिमानिता । भवन्ति सम्पदं दैवीमाभजातस्य भारत ॥ ३ ॥
આ ગુણે દૈવી સંપત્તિવાળામાં હોય છે. તેજ એટલે એજસ, પ્રભાવ, જ્ઞાન અથવા પ્રકાશ, સર્વ દયને હું જે પ્રકાશમાન કરે છે. એવી રીતે બુદ્ધિની સૂક્ષમતારૂપ સ્વયંપ્રકાશતા કિવા પ્રભાવ અર્થાત મૂઢતા કિંવા અજ્ઞાનતાને નહિ પામવું તે તેજ, ક્ષમા એટલે વિષયોમાં ફસાયેલા અને મૂઢ છતાં પોતાને જ્ઞાની સમજનારા અજ્ઞાનીઓનો સામર્થ્ય હોવા છતાં પણ પરાભવ નહિ કરતાં તેમના પ્રત્યે ક્ષમા, દયાભાવ કિંવા ઉપેક્ષાવૃત્તિ રાખવી એટલે જેમ નાનું બાળક માતાપિતાને મારે તે સામર્થ્યવાન હોવા છતાં પણ તે અનાની બાળક છે એમ સમજીને માતપિતા તેને ક્ષમા કરે છે અથવા તે વિષયોમાંથી દુઃખવડે વ્યાકુળ થઈ શાંતિની ઇચ્છાથી આવનાર મુમુક્ષને તેના પાછળના ગુણદોષની ક્ષમા કરી તેને મહાત્મા પુરુષોએ અધિકારવશાત શાંતિને માર્ગે લઈ જવું તે ક્ષમા. ધૃતિ એટલે ધીરજ, ગમે તેવા પ્રસંગમાં વૃત્તિને આત્મામાંથી સહેજ પણ ચલાયમાન થવા નહિ દેવી તેનું નામ જ ખરી ધીરજ છે; આથી વ્યવહારમાં પણ ગમે તેવા ભેગે પોતાના ધ્યેયમાંથી બુદ્ધિને ચલાયમાન
Page #878
--------------------------------------------------------------------------
________________
ગીતાહન
(અને) જે (આત્મપદ)માં (તે) અત (વિલનને) પામે છે,
[ ૭૪૯
થવા નહિ દેવી તેને જ ધીરજ કહે છૅ; આનું અંતિમ ધ્યેય તે। આત્મપ્રાપ્તિમાં જ પરિણમે છે. શૌચ એટલે પવિત્રતા કિવા શુચિર્ભૂતપણું, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ; હું, તું, તે, આ ઋત્યાદિરૂપે ભાસતું આ બધુ દૃશ્યજાળ પણુ આત્મરૂપ જ છે, એવા મતમાં નિત્યપ્રતિ દૃઢ નિશ્ચય થવા તે આંતરશૌચ કહેવાય તથા ગામય, માટી વગેરેથી શરીરને સાફ કરવું, એ બાહ્યશૌય છે. આભાŽશૌચતે અંતર્ભાવ આંતરશૌચમાં થાય છે. જો આંતરશૌચ ન હોય તેા એકનું બાહ્યશૌચ નિરક નીવડે છે. અદ્રોહ એટલે ફાઈના પણ દ્રોહ નહિ કરવા, બીજો હોય તે! જ દ્રોહ થઈ શકે પરંતુ જ્યાં બન્ને કેાઈ છે જ નહિ પણ આ સ` એક આત્મા જ છે એવી નિઃશક રીતે દૃઢભાવના હોય તે। પછી દ્રોહ કયાંથી સંભવે ? નાતિયાનિતા એટલે માનપણાનેા જ જ્યાં અત્યંત અભાવ ધ્યે એવી નિરભિમાનવૃત્તિ રાખવી તે. જ્યાં હું પૂજ્ન્મ છું, મેટા છું એવી ભાવનાને પણ વિલય થાય છે, તે જ નાતિમાનિતા કહેવાય. તા કે, હું આત્મા છે. એવું સર્વાત્મભાવનું અભિમાન રાખી મનમાં મને બધા પૂજે એવા પ્રકારે મનમાં જેતે પૂજાવાની ઇચ્છા હોય તે દાંભિકતા કહેવાય પરંતુ જ્યાં એવી ઇચ્છા પણ હોતી નથી અર્થાત્ અમુક થયું જે એ અને અમુક હિ થવુ' જોઈ એ એ 'તે પ્રકારની બુદ્ધિમાં ઉપેક્ષાવૃત્તિ હોવી તે નાતિમાનિતા કહેવાય છે. જે ભારત ! આ ગુણે દૈવી સંપત્તિ મેળવીને જન્મેલાઓને પ્રાપ્ત થાય છે, અર્થાત્ જે દૈવી સંપત્તિમાં જન્મેલા હેય તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેના તેજ, ક્ષમા આદિ છવ્વીસ (૨૬) ગુગ્રા હોય છે (દૈવી સ`પત્તિ સંબંધમાં અ૦ લે।૦ ૧૩,૧૪ જીએ). હવે તને આસુરી સપત્તિમાં જન્મેલાએના ગુા સક્ષેપમાં કહું છું.
दम्भो द॒र्पोऽभिमान॒श्च क्रोधः पारुष्य॒मेव॑ રા
अज्ञानं॒ चाभिजात॒स्य पार्थ सम्पद्मासुरीम् ॥ ४ ॥
આસુરી સ’પત્તિવાળાના ગુણા
ભગવાન આગળ કહે છે હું પા! તમે આસુરી સપત્તિવાળા કાને કહેવા તે પ્રથમ પશુ કહેલું જ છે (અ॰ ૯ લે. ૧૧, ૧૨, જુઓ). હવે તેના લક્ષણૢા સ્પષ્ટ રીતે કહું છું. દંભ એટલે દાંભિકતા, ૬૫ એટલે ગવ કિવા અક્કડપણું, અભિમાન, ક્રોધ, પાસ્થ્ય એટલે મહેણાં મારવાં, અત્યંત નિષ્ઠુર (કઠણુ)વચન ખેલવું તે, તથા અજ્ઞાન એટલે હું દેહુ છુ એવા પ્રકારે સમજવું તે; આ ગુણે। આસુરી સંપત્તિને મેળવી જન્મેલાએતે પ્રાપ્ત થાય છે અર્થાત્ આસુરી સંપત્તિમાં જન્મેલાઓમાં આ શુ હોય છે.
देवी स॒म्पद्विमोक्षय नबन्धायासुरी
मता 1
मा शु॒च॒ः सम्प॑द॑ दे॒वीम॒भिजातोऽसि॒ पाण्डव ॥ ५ ॥
તુ દૈવીસ પત્તિવાળા છે
દૈવી સંપત્તિ મેક્ષને માટે તથા આસુરી સપત્તિ બંધને માટે માનેલી છે. એટલે જેમાં દૈવી સંપત્તિના ઉપર કળા પ્રમાણેના ગુગ્રા હોય છે, તે આ સંસારરૂપી દુઃખમાંથી છૂટવાના માર્ગે લાગેલા છે, એમ સમજવું તથા આસુરી સંપત્તિવાળાએ તેા નર્કના કીડાની જેમ વિષયવાસનામાં જ રગદેાળાયેલા જ હાવાથી કરી રીથી અત્યંત દુઃખદાયક એવા આ જન્મમરણના ચક્કરમાં જ પડ્યા કરે છે. હે પાંડવ (અર્જુન) તુ દૈવી સ`પત્તિ સંપદન કરીને જન્મેલેા છે, માટે શાક નહિં કર અર્થાત્ તું નરકના કીડાઓની જેમ વિષયમાં ક્રૂસાઈ ફ્રી ફરીને ગવાસમાં રગદોળાઈ તે જન્મમરણાદિ દુઃખપર પરામાં જ ફસાયા કરશે એવી ચિંતા ન કર કેમકે તું હૈવી સ ́પત્તિમાન હેાઈ મેાક્ષની કક્ષા પૈકીના છે. જન્મ મરણાદિના કારણુરૂપ ગર્ભવાસને વિષ્ટામાં સભડતા કીડાની ઉપમા શાસ્ત્રામાં કેમ આપવામાં આવે છે? ગર્ભમાં પિંડ શી રીતે ધાય છે તથા તેને ત્યાં કેવી યાતનાઓ બેગવવી પડે છે, તે સંબધે શાસ્ત્રમાં આ પ્રમાણે વન આવેલું છે.
Page #879
--------------------------------------------------------------------------
________________
{ દેવાઃ સર્વે પિતાઃ-~~
જીવાત્માને શરીરની ઉત્પત્તિ કેવી રીતે થાય છે
આ શરીર પૃથ્વી, જળ, હિં, વાયુ અને આકાશ એમ પાંચ મહાભૂતાનું બનેલું છે. શરીરમાં જે કાણુ ભાગ છે. તે પૃથ્વીતા, દ્રવ ભાગ જળના, ઉષ્ણુ ભાગ તેજનેા, ગતિવાળે! ભાગ તે વાયુનેા અને પેાલાજુવાળા ભાગ તે આકાશના છે. પૃથ્વીના ગુણ ધારણ કરી રહેવુ તે છે, જળતે ગુણુ સતે એકઠું· રાખવાના છે; જેમ પાત્રમાં પાણી કિવા ધાન્ય ભરવામાં આવે તે તે એકઠું' રહે છે તેમ પૃથ્વી એ પાત્રરૂપે તથા તેમાં પાણી એ અંદર એકત્ર રહેલું છે, એમ સમજો. તેજને ગુણુ પ્રકાશવાનેા છે; વાયુના વહન એટલે સંચાર કરવાના તથા આકાશને ગુરુ આ સર્વ વસ્તુએને અવકાશ આપવાવે છે. કાનને વિષય શબ્દપ્રાપ્તિ એટલે કાન વડે શબ્દ સાંભળી શકાય છે, ચામડીના વિષય સ્પર્શ, ચક્ષુના રૂપ, જિદ્દાના સ્વાદ તથા નાસિકાના સૂધાતે છે, ઉપસ્થ ઇન્દ્રિયને વિષય આનંદ લેવાના, ગુદાના મલત્યાગ, બુદ્ધિતા નાન, મનનેા સંકલ્પ, અને વાણીને ખેલવાના છે. મીઠું, ખાટું, ખારું, તૂરું, કડવું અને તીખું' એ છ રસેાના આશ્રયે તે જીવાત્મા સૂક્ષ્મરૂપે રહે છે. આ રસા જળમાંથી ઉત્પન્ન થયેલા છે, તેથી પ્રાણને જળતત્ત્વતા અંશ કહેવામાં આવે છે; ષડ્જ, ઋષભ. ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ, પ્રુષ્ટ, અનિષ્ટ અને પ્રણિધાન એટલે સ્વયનાદ એમ દશ પ્રકારના શબ્દના ગુ]! છે. તે આ પ્રાણમાં સૂક્ષ્મરૂપે રહેલા હાય છૅ. ધેાળું, કાળું, લાલ, ત્ર( ધુમાડા જેવું), પીળું, કપિલ, (આકાશી કાળું મિશ્ર સફેદ) તથા પાંડુ (સફેદ મિશ્ર સહેજ પીળુ) આ સાત રસના ગુા છે. આ બધાના મિશ્રણુ સહિત જીવાત્મા સ્થૂલરૂપે પ્રગટ થયા પૂર્વે પ્રથમ સૂક્ષ્મરસરૂપે રહેશે। હોય છે ત્યારે આ બધાં મિશ્રણા પણુ તેમાં સૂક્ષ્મરૂપે એકત્રિત હોય છે. આમ તે રસરૂપ બને! જીવાત્મા જ્યારે સભાગ દ્વારા વીય` અને રેતાદિના સંયેાગથી સ્થૂલ વા બટ્ટ થવા પામી ક્રમે શરીર ધારગુ કરે છે ત્યારે તેમાં જે રસના 'શ વધુ પ્રમાણમાં હેાય તેવા શરીરના રંગ જોવામાં આવે છે. વળી આ સૂક્ષ્મ એવા પ્રાણતત્ત્વ ધારણુ કરેલા રસરૂપ જીત્રાત્મા એકબીજાની સરખામી (સરખે ભાગે મિશ્રણુ) થાથી છ પ્રકારને થાય છે. તે રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકાં, હાડકાંમાંથી મજ્જા; મજ્જામાંથી શુક્ર(વીય), એમ ક્રમે ક્રમે તે બ* બતી સ્થૂલ ઘનીભાવને પામે છે, તે જ આ સ્થૂલ શરીર કહેવાય છે. તે વાસનાત્મક એવા જીવાત્મા જ સૌથી પ્રથમ કવશાત્ ઈશ્વરી પ્રેરણા અનુસાર પ્રથમ લિંગદેહવડે (સૂક્ષ્મરૂપે) પેાતાની વાસનાને અનુકૂળ થાય એવા શરીરની શેાધ કરી અતરાળમાં વિચરતા હોય છે. તે જીમ પેાતાની વાસનાતે અનુકૂળ શરીર મળતાં જ વૃષ્ટિ, સૂર્ય, કિરણા ત્યાદિ દ્વારા પ્રથમ અન્તમાં પ્રવેશે છે અને ઉપર કર્યું તેમ છ રસાનું સેવન થતાં જ તે પ્રથમ સૂક્ષ્મરૂપે પુરુષ શરીરમાં બીજરૂપે દાખલ થાય છે તથા તેનાં વીમાં સૂક્ષ્મસ્વરૂપે રહેલે હેાય છે. જ્યારે પુરુષનું વીય' અને સ્ત્રીના રે। આ એને સંયેાગ થાય છે ત્યારે ઉપર કળા પ્રમાણે ગભ બધાય છે. ત્યાં તેને સ્ત્રી શરીરમાંથી જ પાષણુ મળતુ` રહે છે. આમ જે પિ'ડ બંધાય છે તે પહેલાં આ વાસનાત્મક સૂક્ષ્મ છત્રની સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહં'કાર તથા તેનું સ્થાન અંતઃકરણુ(હૃદય) એ બધા સૂક્ષ્મરૂપે હાય છે અતે તેની વ્યવસ્થા તે જીવાત્મા હૃદયમાં નીચે પ્રમાણે કરે છે, માતાના જઠરાગ્નિના સ્થાનમાં મનને, પિત્તના સ્થાનમાં ચિત્તને, વાયુમાં અહંકારને તથા હૃદયમાં બુદ્ધિને રાખે છે તેમ જ માતાના તે તે સ્થાન અનુસાર બાળકના તે તે સ્થાનનું નિર્માણુ થઈ તે પાષણ મળતું રહે છે. આ સંબંધમાં નીચેના કથનથી વધુ સ્પષ્ટતા થશે.
| AhA
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૧૬/૫
જીવ ગર્ભમાં કેવી રીતે પ્રવેશ કરે છે
એ રીતે કને લીધે ઈશ્વરે પ્રેરેલા અને દેહ ધારણ કરવાને માટે પુરુષ શરીરના બીજમાં આવે તે જીવ ઋતુકાળે સ્ત્રીસંગ થતાં પ્રથમ સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે ત્યાં જ્યારે એક રાત વિતે છે ત્યારે શુક્ર અને રોણિત(રેત) મળી જઈ તે ડંડાળું બને છે. પાંચ રાતે પરયાટા જેવું ગાળ થાય છે, દસ દિવ સે ખેર જેવી માંસની,કઠણુ પેસી ભંધાય છે તથા અંડજ યેાનિમાં ઇંડુ બંધાય છે, અત્ર માસમાં તે પિંડરૂપે અને છે, જેમ બીજને પાણી નાંખતાં જ તેમાંથી અંકુર, શમા, ા વગેરે ફૂટે છે તેમ ખા ગર્ભ માંથી
Page #880
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] તે (આત્મપદ)માં જ સર્વ દેવે સમર્પિત છે તે જ સર્વનું અધિષ્ઠાન છે). [૭૫ પણ આ પ્રમાણે સ્વાભાવિક રીતે પરિવર્તન થતું જાય છે તેમ સમજવું. એક માસમાં તે વદ બની કઠણ થાય છે, બીજા માસમાં તેને શિરની ઉત્પત્તિ થાય છે, ત્રીજા માસમાં પગ, ચોથા માસમાં ગુલ્ફ એટલે કંદના જેવી ગાંઠે, જઠર તથા કટી પ્રદેશ થાય છે. તે ગર્ભને પાંચમાં માસમાં બરડો તથા સાત ધાતુઓ પ્રકટ થાય છે અને ભૂખ, તરસ લાગવા માંડે છે. છઠ્ઠા માસમાં મુખ, નાસિકા, ચક્ષુ તથા શ્રોત્ર વગેરેવાળા થઈને પુત્ર હોય તો જમણી કુખે તથા કન્યા હોય તો ડાબો કુખે કરે છે. આમ માતાએ ખાધેલા અન્નપાનાદિ વડે જેની સાત ધાતુઓનું પોષણ થઈ દેહ વધતું જાય છે એ આ જીવ ગર્ભાશય એટલે કે જે વિષ્ટા અને મુત્રનો ખાડો હોઈ જેમાં મચ્છર અને ડાંસ જેવા ઘણા જીવજંતુઓ પેદા થયેલા હોય છે તથા જે ખાડે, મોરી પકવા સંડાસની ખાળ જેમ અપ્રિય અને અત્યંત દુધવાળા હોય છે તેમાં તે સૂવે છે. આ વેળા ત્યાંના કૃમિ નામનાં ભૂખ્યાં જીવડાંઓ એ જીવન આખા અંગને કરડી કરડીને વાવાળું કરી મૂકે છે. તેથી કોમળતાને લીધે ઘણું જ કષ્ટ પામીને તે જીન વારંવાર મૂચ્છ પામે છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ખારા, લૂખા-ખાટા ઇત્યાદિ ઉમ પદાર્થોનો સ્પર્શ થતાં આખા શરીરે તેને વેદના થતી રહે છે; અજ્ઞાનતાને લીધે તે બોલી પણ શકતું નથી. વળી ત્યાં કહે પણ કોને? માતા તે બહાર આવ્યા પછી ચિંતા કરે પણ ત્યાં તેને કોણ બેલી! આ રીતે અંદરના ભાગમાં ઓરથી અને ઉપરના ભાગે માતાના આંતરડાઓથી વિંટાઈને માતાના મળમૂત્રથી ભરેલા ગર્ભાશયના અતિશય સાંકડા ભાગમાં જેની પીઠ અને ડોક વાંકી વળી ગયેલી હોય છે, એવો તે જીવ માતાની કુખમાં મસ્તક રાખીને પેટમાં માથું ઘાલીને અને બરડાને અર્ધચંદ્રાકાર કરીને બંને સ્કંધમાં ઘાલીને પિંજરમાં પૂરાયેલા પક્ષો જેમ પોતાના અંગતી ચેષ્ટા કરવામાં પણ અસમર્થ, દીન અને તદ્દન પરતંત્ર બને છે. શ્વાસ લેવાય પણ નહિ અને છેડાય પણ નહિ એવી રીતે તે જીવ મહાન દુઃખરૂપ સંકટમાં ફસાઈ પડે છે. આમ દેહમાં રહી પૂર્વ પ્રારબ્ધાનુસાર કર્મો કરી તેના વડે થતાં અસંખ્ય સુખદુઃખાદિનો તેને અનુભવ થાય છે એવા પ્રકારનો આ દેહાભિમાની જીવ ગર્ભવાસમાં જ એકેક અંગ પ્રત્યંગની વૃદ્ધિ થઈને સાતમા મહિનામાં દાખલ થાય છે અને આઠમા મહિનામાં તે તે સર્વ લક્ષણ વડે સંપૂર્ણ બને છે.
જીવાત્માને ગર્ભમાં અનંત જન્મનું થતું જ્ઞાન ઉપર કહ્યું છે કે જીવન પ્રવેશ સાતમે મહિને માતાના ગર્ભમાં રહેલા તે પિંડમાં થાય છે. તે વખતે તેને પૂર્વપ્રારબ્ધના ગોગથી સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ પાછલા સેંકડો અવતારનું સ્મરણ થાય છે, જેમ કે કોઈ વૃદ્ધ મનુષ્યને પોતાના બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી શું શું બન્યું તેનું જ્ઞાન હોય છે તેમ આ વાસનામક જીવ કે જે વારતવિક રીતે તો શુદ્ધ નિર્વિકાર અને અસંગ એ આત્મસ્વરૂપ હોવા છતાં અજ્ઞાનતાને લીધે અનેક જન્મમરાના ચક્કરમાં ફસાયેલો હોય છે તે જ્યારે જ્યારે ગર્ભમાં પ્રવેશે છે ત્યારે ત્યારે પોતે આજ સુધી કેટલા જન્મ લીધા તેનું તેને ભાન થાય છે. જેમ જાગ્રત અવસ્થામાં ગમે તેટલા પરિશ્રમ કર્યો હોય તે પણ નિદ્રામાં તે તમામ પરિશ્રમનો પરિહાર થઈ જાય છે, કારણ કે જાગૃતિ અને નિદ્રા એ બેની વચ્ચે એક સમ સંધિની અવસ્થા આવી જાય છે, તે જ વાસ્તવિક પરમાત્મસ્વરૂપની શુદ્ધ અવસ્થા છે, તે અવસ્થા જ સત, ચિત અને આનંદરૂપ હોવાથી સર્વ પ્રકારનાં ૬ઃખે તેમાં ભશ્મિભૂત થઈ જાય છે તથા જાગૃત થતાં પૂર્વ સંમરણને લીધે તે સુખદુઃખાદિ ફરી પાછાં તેના અનુભવમાં આવે છે. તે પ્રમાણે જ્યારે જ્યારે જીવ રલ દેહને છોડી મૂકમ દેહદારા અંતરિક્ષમાં જાય છે ત્યારે ત્યારે તે બેની વચ્ચે અજ્ઞાત રીતે ક્ષણવારને માટે આ પરમાત્માસ્વરૂપ એવી સંધિ અવસ્થાનો અનુભવ પ્રત્યેક જીવને આવી જાય છે. તે અવસ્થા છોડી તે જ્યારે સાક્ષી અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તેને પોતાનાં કર્મો કેટલાં બાકી છે તથા ભવિષ્યમાં કયાં કયાં જન્મ લેવાનાં છે ઇત્યાદિ ભવિષ્યનાં તમામ જન્મોનું જ્ઞાન થાય છે તથા જયારે તે તે અવરથા છોડી યમરાજની શિક્ષાઓ ભોગવી કતકર્મોનું ફળ ભોગવવાને માટે ફરીથી પૂલ દેહ ધારણ કરે છે એટલે સૂકમ દેહમાંથી પૂલ દેહમાં પ્રવેશ કરે છે ત્યારે પણ આ સંધિ અવસ્થાને સ્વાનુભવ તેને આવી
Page #881
--------------------------------------------------------------------------
________________
૫૨]
ત૬ નાતિ જન I Uતહૈ ત .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૬૫
જાય છે તથા ત્યારબાદ દેહ ગર્ભમાંથી બહાર આવે ત્યાં સુધી સાક્ષીભાવે તેને આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તથા આજ પર્યત થઈ ગએલા પૂર્વના અનંત જન્મોનું પણ સ્મરણ થાય છે. જો કે આ પ્રમાણે ગર્ભવાસમાં જીવાત્માને આત્માનું ભાન થાય છે ખરું પરંતુ બહાર આવ્યા પછી તે જ્ઞાનની પરિપકવતા થઈ જ્યાં સુધી તે જીવન્મુકત ન બને ત્યાં સુધી તે જેમ દરેક જીવોને તેની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવરથાઓની વચ્ચે નિત્યપ્રતિ પરમાત્મસ્વરૂપનું દર્શન થવા છતાં પણ તેઓ તેથી અજ્ઞાત જ રહે છે તેમ ગર્ભવાસમાં થએલા પણ બહાર આવ્યા બાદ વિસ્મૃત થએલા એ જ્ઞાન થકી તે જીવન્મુક્ત થઈ શકતો નથી એટલે સંસાર પાશમાંથી છૂટી શકતા નથી. જેમ અજ્ઞાત અવસ્થામાં થતું એ ખાત્મદર્શન નિરર્થક નીવડે છે તેમ જીવાત્માને ગર્ભવાસમાં થે મેલું જ્ઞાન પણ નિરર્થક જ છે. જેમ કે કેઈ એ હીરાનું વર્ણન સાંભળ્યું હોય અથવા કેઈ સ્થળે જે પણ હોય છતાં જ્યારે તે તેની પાસે આવે અને તે જે તેને પારખી શકે તે જ તેનું જ્ઞાન પકવ થએલું ગણુય નહિ તે તે નિરર્થક જ છે તેમ બહાર આવ્યા પછી જીવાત્મા જ્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરીને જીવન્મુક્ત બની શકતા નથી ત્યાં સુધી તો તેનું એ જ્ઞાન તદ્દન નિરર્થક જ છે. આથી જો કે જીવાત્માને ગર્ભમાં અનંત જન્મનું જ્ઞાન થાય છે છતાં બહાર આવ્યા પછી તેનું પણું વિસ્મરચું થઈ જાય છે. તે સ્થૂલ દેહમાં સત્યસ' ક૬૫ વા ધારણાભ્યાસાદિ પ્રયત્નદ્વારા જે જાણવામાં આવે તો જ જાણી શકાય છે. આમ જીવાત્માને પ્રારબ્ધયોગથી ગર્ભવાસમાં ઈશ્વરીય જ્ઞાન અને આગલા તથા પાછલા સેંકડો અવતારો સ્મરણમાં આવે છે છતાં તે બધું નિરર્થક નીવડે છે. ત્યાં તો બાપડો તે સારી રીતે શ્વાસ પણ લઈ શકતા નથી અને લાંબા વખત સુધી તેને આવી અતિશય દુઃખદ પરિસ્થિતિમાં ત્યાંનું ત્યાં જ રહેવું પડે છે. જો કે સાતમા મહિનાથી આ જીવાત્માને જ્ઞાન તે પ્રાપ્ત થાય છે પરંતુ પોતે પરાધીન હોવાથી પ્રસવ નામનો વાયુ કે જેને વૈષ્ણવ નામને વાયુ પણ કહે છે. તે તેને ઉપરથી નીચે અને નીચેથી ઉપર આમથી તેમ ઘસડ્યા કરે છે. જેમ સમદ્રમાં પડેલા શ્રીફળને તેનાં મોજાંઓ આમથી તેમ ઘડ્યા જ કરે છે તેમ આ પ્રસવવાયુ કે જેનું વણવવાયુ એવું પણ નામ છે તે ઘસડતો હોવાથી બિચારો આ લાચાર છવ હંમેશા થર થર કંપ્યા જ કરે છે, તેનાથી એક સ્થળે રહી શકાતું નથી. જેમ વાયુ મચ્છરોને તેમની ઇચ્છા ન હોવા છતાં ફાવે ત્યાં ધસડી જાય છે. તેમ આનાથી પણ પ્રસવવાયુના ઝપાટાને લીધે એક સ્થળે સ્થિર રહી શકાતું નથી અને તેની સ્થિતિ વિષ્ટામાં રહેલા કીડા જેવી થાય છે. આમ સાત ધાતુથી વિંટાઈને દુ:ખી થનાર અને શરીર તથા આત્માના સ્વરૂપને વિવેકને જાણનારો તે જીવ આ ગર્ભવાસના દુઃખથી અતિશય કંટાળી જઈ ફરીથી તેમાં સપડાવાનો પ્રસંગ નહિ આવે એટલા માટે આકુળવ્યાકુળ બનીને પરમેશ્વરની
સ્તુતિ કરે છે. હવે આપણે પ્રથમ આઠ માસ પછી જીવાત્માની ગમમાં શી સ્થિતિ થાય છે તેને થોડા વિસ્તારપૂર્વક વિચાર આગળ ચલાવીશું.
આંધળાં, પાંગળાં, છોકરાઓની ઉત્પત્તિનું કારણ ઉપર કહેલું જ છે કે આઠ માસે ગર્ભ જ્યારે સર્વ લક્ષણ વડે પૂણું બને છે ત્યારે જે પિતાનું વીર્ય વધુ પ્રમાણમાં હોય તે પુત્ર અને માતાનું રેત (ણિત) વધારે પ્રમાણમાં હોય તે પુત્રીની ઉત્પત્તિ થાય છે અને બંનેનું સરખું હોય તે નપુસકની ઉત્પત્તિ થાય છે, શરીરમાં માંસ અને રુધિર એ માતાનો અંશ તથા અસ્થિ, મેદ ઇત્યાદિ પિતાનો અંશ છે. જે સંભોગકાળમાં મન વ્યાકુળ હોય તો આંધળું, ખેડું, બહેરુ, કા, પાંગળ અથવા ઠીંગણું ઇત્યાદિ પ્રકારનું બાળક અવતરે છે, સ્ત્રી, પુરુષના અપાનવાયુના દોષને લીધે એટલે અપાનવાયુ અને વિર્યસ્ત્રાવ બને જે સાથે થાય તો શુકના બે ભાગે પડી. જોડકાંની ઉત્પત્તિ થવા પામે છે. આ રીતે તે ગર્ભ પંચાત્મકતાને પ્રાપ્ત થાય છે એટલે પાંચભૂતોના પૂણું મિશ્રણને યોગ્ય એ બને છે. આમ મન વડે પાંચ મહાભૂતોને પામેલી બુદ્ધિ, ગંધ રસાદિજ્ઞાનને લીધે તે જીવ અક્ષરથી પણ આવ એવા રૂપ પ્રવણનું ચિંતન કરે છે. આ મુજબ એકાક્ષરનું જ્ઞાન થયા પછી જ તે ગર્મના દેહને પાંચ મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર મળી આઠ પ્રકૃતિ તથા પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેનિયે, પાંચ
Page #882
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તે (આત્મા) કરતાં (પર) બીજું કાંઈ (પણ) છે જ નહિ. આ જ તે આત્મપદ છે. [૭૫૩
નાના નાના ન
-
તન્માત્રા મન મળી સેળ વિકારો થાય છે. ત્યાર પછી માતા જે કાંઈ અન્નાદિનું ખાન પાન કરે છે, તે નાડીના સૂત્ર દ્વારા એટલે કે બાળકની નાભીમાં જે નાડી હોય છે અને જેને જન્મ થયા પછી કાપી નાખવામાં આવે છે તેને નાડી સુત્ર કિંવા દોરી કહે છે તે નાડીના સૂત્ર દ્વારા ગર્ભને પહોંચી તેના પ્રાણને રક્ષણ થાય છે. આમ જ્યારે તે ગર્ભ નવ મહિનામાં સર્વ લક્ષણેથી પરિપૂર્ણ બને છે ત્યારે તેને પિતાની પૂર્વ જાતિનું સ્મરણ થાય છે અને તે જ્યારે પોતાના એ શુભાશુભ કર્મને જાણે છે ત્યારે નીચે પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરે છે.
જીવાત્માને ગર્ભવાસમાં થયેલું જ્ઞાન મેં પૂર્વે હજારો યોનિઓમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના ભોગે ભેગવ્યા. અનેક પ્રકારનાં સ્તનપાન કર્યો. હું વારંવાર જન્મને તથા મૃત્યુને પામ્યો. મારા કુટુંબને અર્થે મેં જે જે કાંઈ શુભાશુભ કર્મો કર્યા તેનાં ફળો હું હવે એકલે ભોગવી રહ્યો છું, મારા કર્મ વડે જેઓ સુખ ભોગવતા હતા તેઓએ તે મને એકલો મૂકી દીધે. હું આ ભયંકર દુઃખરૂપ મહાસાગરમાં ડૂબેલે છે. આમાંથી તરી શકાય એવો કોઈ ઉપાય હું જેતો નથી. માટે હવે જયારે હું આ યોનિમાંથી બહાર નીકળીશ ત્યારે જન્મમરણરૂપ અશુભ કર્મોને ક્ષય કરનારા અને શુભ ફળ એટલે મુક્તિ આપનાર આત્મસ્વરૂપ એવા નારાયણ કિંવા પુરુષોત્તમ ભગવાનને રણે જઈશ. જ્યારે હું આ યોનિમાંથી બહાર નીકળીશ ત્યારે અશુભના ક્ષયને આપનારા તથા ફળરૂપ મુક્તિને આપવાવાળા તત્ત્વજ્ઞાનને મેળવીશ અને હું નિરંતર સનાતન એવા બ્રહ્મનું જ ધ્યાન કરીશ.
જીવાત્માએ ગર્ભવાસમાં કરેલી ભગવાનની સ્તુતિ હે ભગવન ! હું આપને શરણે આવ્યો છું. મારે આપના સિવાય બીજું કાનું શરણુ હોય? હે પ્રભો! દેહમાં જ અહંતા, મમતા રાખનારા મારા જેવા પાપીને આ ગર્ભવાસરૂપી ગ્ય શિક્ષા આપે કરેલી છે. વારતવિક હું આત્મસ્વરૂપ હોવા છતાં પણ માયાના ત્રણ ગુણના આવરણ વડે ઢંકાઈને ત્રણે કર્મોથી બંધાઈ ગયો હોઉ તેમ અહીં આ વિષ્ટાના ઘરમાં એટલે માતાના ઉદરમાં જ્યાં વિષ્ટા રહે છે તે જ સ્થળે ગર્ભાશયમાં વાસ્તવ્ય કરીને રહે છું, પરંતુ વસ્તુતઃ તે તે હું આત્મસ્વરૂપ છે. તેથી મારા આત્મસ્વરૂપ પરમાત્માને હું જ નમસ્કાર કરું છું. હું આ પાંચ મહાભૂતો તથા સાત ધાતુઓના તેમ જ જ્ઞાનેન્દ્રિય કમેં દિવાળા શરીરથી તદ્દન અસંગ હોવા છતાં મોહ અને મિથ્યા ભ્રમ વડે આમાં ફસાઈ ગયો છું અને વારંવાર અનેક દુઃખો ભોગવી રહ્યો છું. તેવા મને આ દુઃખમાંથી તારનાર આત્મસ્વરૂપ એવા તારા વિના બીજો કોણ હોઈ શકે? તેમ જ મારા સાચા સ્વરૂપનું ભાન પણ કોણ કરાવી શકે તેમ છે? આ સમયે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું જ્ઞાન મને કયા દેવે આવું? આત્મસ્વરૂપ એવી તારી કપાનું જ. તે ફળ છે. મિથ્યા ઉપાધિ વડે કર્મપાશમાં બંધાએલા મને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એવા ત્રણે પ્રકારના તાપની શાંતિને માટે તારા ભજન વિના બીજે કયો ઉપાય છે? માતાના શરીરરૂપી ગુફામાં લોહી, વિષ્ટા અને મૂત્રના ખાડામાં પડેલા તથા અત્યંત દુઃખી થતા તેમ જ અહીંથી નીકળવાને માટે પિતાના મહિનાઓ ગણતા આ કંગાળ જીવને હે પરમેશ્વર ! આપ કયારે બહાર કાઢશે? આપ જેવા દયાળએ આ લાચાર અવસ્થામાં પણ મને આવું જ્ઞાન આપ્યું, તેને બદલો પ્રણામ સિવાય બીજા કયા ઉપાય વડે આપી શકાય તેમ છે! પશુ, પક્ષી આદિકેને તે કેવળ પિતાના શરીરનાં સુખદુઃખાદિની જ ખબર પડે છે પરંતુ હું તો મનુષ્ય હોવાથી આપે આપેલી સ્વતંત્ર બુદ્ધિ વડે વિવેક કરીને અમદમાદિ પાળી શકે તેવી સ્થિતિમાં છું અને તેથી જ પિતાના સ્વરૂપ એવા આપને હું અંદર બહાર પરિપૂર્ણ રીતે દેખી શકે
પ્રભો! જે કે હું આજે ઘણું જ દુઃખની પરિસ્થિતિમાં છું છતાં ગર્ભથી બહાર નીકળવાને ઇચ્છતા નથી. કેમ કે મારે તો આ અંધકૃપમાંથી છૂટી આપની માયા વડે વ્યાપેલા એ બહારના અંધકપમાં જઈને પડવાનું છે. ત્યાં દેહાભિમાન અને સ્ત્રી પુત્ર વગેરેના સંબંધો પ્રાપ્ત થવાથી આપના સ્વરૂપને ભૂલી જવાય છે એટલા માટે મારે ફરી ફરી પાછું આવા કરુણ ગર્ભવાસમાં ફસાવું પડે છે. આ રીતે હું તેને કદી પણ
-
-
-
કાકા મામા
- -
Page #883
--------------------------------------------------------------------------
________________
योवह लद मुत्र
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૬/૮
અંત જેતો નથી. માટે મને પ્રાપ્ત થયેલા જ્ઞાન વડે ધીરજ રાખી હું અહીં જ આપના ચરણને હૃદયમાં રાખી બુદ્ધિની સહાયતાથી આત્મવિચાર કરીને મારો આ સંસારમાંથી ઉદ્ધાર કરીશ કે જેથી અતિ ઘોર એવી વિછામાં રાતદિન રગડાવા રૂ૫ આ ભયંકર નરકાસમાં (ગર્ભવાસમાં) નિવાસ કરવા ૩૫ દુઃખ મને ફરીથી કદી પણ પ્રાપ્ત થશે નહિ.
જીવાત્માની કરુણ કહાણી આ રીતે કરુણુ વડે અત્યંત વ્યાપ્ત થયેલે, લાચાર તથા અસહાય બનેલો, ભચડાઈ ભચડાઈ ને ભયંકર દુઃખેથી દુઃખિત થયેલો, બાપડો નિરાધાર અને પરાધીન એ તે જીવે ડૂસકે ને ડૂસકે રુદન કરી ભગવાનની કરૂણું ભાખી રહ્યો હોય છે, ત્યાં તે પ્રસવ નામના વાયુના વેગને લીધે તે યોનિદ્વાર આગળ આવે છે અને પછી એ વાયુ વેગથી તેને નિડારમાંથી ઊંધે માથે બહાર ફેંકી દેવાની જ્યાં તૈયારી કરે છે એટલામાં તે તેને વૈષ્ણવ નામના વાયુને સ્પર્શ થાય છે, આથી તેને પૂર્વ જન્મનું સ્મરણ જતું રહે છે તથા તે પિતાના પૂર્વાના શુભાશુભ કર્મને તે ભૂલી જાય છે અને બહાર નીકળતી વખતે શ્વાસ રૂંધાવાને લીધે તેને અસહ્ય વેદના થાય છે. આમ પ્રસવવાયુએ ધરતી ઉપર ઊધે માથે પછાડેલ અને વૈષ્ણવ નામના વાયુથી સ્પર્શ પામેલે તે જીવ લેહી, મૂત્ર અને વિષ્ટામાં કીડીઓની પેઠે ટળવળે છે અને જ્ઞાનનો નાશ થતાં અજ્ઞાની દશામાં રદન કરે છે. પોતાને અભિપ્રાય નહિ જાણનારા તથા પારકાથી પોષણ થતાં તે જીવને જે ન જોઈતું હોય તે મળે છે અને જોઈતું હોય તે મળતું નથી છતાં અજ્ઞાનને લીધે તે પોતાનું દુઃખ બીજાને કહી શકતો નથી. માખીએ અને માંકડ વગેરેથી ખરાબ થયેલા અને અપવિત્ર ખાટલામાં સુવાડેલો તે જીવ શરીર ખંજવાળવામાં, બેસવામાં, ઉઠવામાં કે અન્ય ચેષ્ટાઓ કરવામાં પણ અસમર્થ હોય છે. ડૂસકે ને ડૂસકે રોતાં આ કોમળ ચામડીવાળા અજ્ઞાની જીવને ડાંસ, મછર, માંકડ, ચાંચડ વગેરે બચકાં ભરે છે. આ રીતે અત્યંત દુઃખ સહન કરીને મહામુશીબતે બાલ અવસ્થામાંથી તે પાંડ અવસ્થામાં પ્રવેશે છે. ચંચલ સ્વભાવ, અશક્તિ, આપદાઓ, ખાવાપીવાની તૃષ્ણ, મૂંગાપણું, મૂઢપણું, લાલચુપણું, આશાપણું, દીનપણું, ભૂખમાં, ભયમાં તથા આહારમાં તત્પરતા એ સઘળું બાહયાવસ્થામાં અનુભવવું પડે છે. ગુરુની, માતાપિતાની, લોકેાની અને છાયા વગેરેને જોઈપતાથી પોતાની પણ બીક રહે છે.આમ બાળકપણું ભયનું ઘર છે. ત્યાર પછી અનેક વિપત્તિએમાં રાખનારી અને અહંકારયુકત એવી યૌવનાવસ્થા પ્રાપ્ત થાય છે. તેમાં અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન થાય છે. સ્ત્રાઓ એ જ આ અવસ્થાનો મુખ્ય વિષય હોય છે. વિષ નહિ મળતાં આ અવસ્થામાં ઘણું જ દુઃખ થાય છે. શેક અને અજ્ઞાન વડે ક્રોધ ઉત્પન્ન થાય છે. તેમ જ ઈર્ષા, અભિમાન અને કામક્રોધાદિ દેહની સાથે વધી જાય છે. તે બીજાઓ સાથે વિષયો મેળવવાને માટે સ્પર્ધા કરી આપસઆપસમાં ઝઘડાઓ વધાર્યો જાય છે. આ મુજબ આ પાંચ મહાભૂત તથા સાત ધાતુના બનેલા દેહમાં “હું અને મારું” એવું મિથ્યાભિમાન રાખી જેમાં સત્ય, પવિત્રતા, દયા, મૌન, બુદ્ધિ, લમી, લજજા, યશ, ક્ષમા, દમણમાદિ સામર્થ્યને ક્ષય થયો છે એવા દેહને જ આત્મા માનનારા તથા પત્નિઓની પાસે મદારીના વાંદરા જેવા થઈને રહેતા આ આસુરી સંપત્તિવાળા નીચ પુરુષે દેહ એટલે જ “ડુ” છું એમ માની મોહમાં સપડાઈને આ અવિવારૂપ અતિ દુઃખરૂ૫ અને ભયંકર જન્મમરણરૂપી મોહજાળમાં સપડાયા કરે છે.
આસુરી સંપત્તિમાને દુઃખી કેમ થાય છે? ભગવાન કહે છેઃ હે પાર્થ! આસુરી સંપત્તિવાળાઓ પોતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ અવિદ્યાને વશ થઈને નિત્યપ્રતિ જન્મમરણમાં સપડાયા કરે છે અને જન્મમરણું તો પાપરૂપ છે, તેની કલ્પના તને ઉપરનાં શાસ્ત્રોના વિવેચન ઉપરથી સારી રીતે આવી શકશે. નિત્યપ્રતિ જન્મમરણમાં જ પડ્યા કરતાં આસુરી સંપત્તિવાળાઓની આવી કરુણ હાલત સાંભળીને ગમે તે પાષાણુ હદયવાળો ૫ણું પીગળી જાય તેમ છે છતાં આ આસરી સંપત્તિમાં જન્મેલા અવિવેકી મૂઢો તે વિષ્ટાના કીડાઓની જેમ વિલામાં આનદ સમજી તેમાં જ રચ્યાપચ્યા રહે છે. પરંતુ પ્રથમ કહેલા દેવી સંપત્તિવાળાએ તે આ દુઃખરૂપ એવા
Page #884
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] જે આ (દક્ષાદિ દૈતપે) અહીં (પ્રતીત છે) તે (જ) ત્યાં તપે છે, [ ૫૫ સંસારના પાશમાંથી મુક્ત થાય છે. હે પાર્શ્વ ! તું તે આવી દેવી સંપત્તિનાં ગુણો લઈને જો છે, માટે એક મા કર. તું જરૂર આ સંસારસાગરને તરી જઈશ, એમ નિશંક જાણ
તો પૂતળે રોfewા રાજુ રા વિતરફ રોજ બાજુ વાહ રે નુ ૬
આ લાકમાં બે ભૂતસર્ગો છે. હે પાર્થ! આ લેકમાં દેવ અને આસુર એવા બે જ ભૂતસર્ગો છે. સર્ગ એટલે ઈશ્વર (ક્ષાંક ૨) થી પિતાની ઈક્ષણરૂપ કાળશક્તિ વડે પ્રકૃતિના ગુણેમાં ક્ષોભ યાને વિષમતા થતાં અવ્યક્ત યા શિવશક્તિ, સૂત્રાત્મા, મહત્તત્ત, અહંકાર, ઇત્યાદિ સર્વેની જે ઉત્પત્તિ થવી તે સર્ગષ્ટિ કહેવાય (વૃક્ષાંક ૩ થી ૧૨) તથા સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવે કરેલી ચૌદ લેકવાળી જે સ્થાવરજંગમ સૃષ્ટિ તે વિસર્ગ કહેવાય છે ( વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૫ જુઓ). આ સર્ગષ્ટિ એ કારણુ મહાકારણુવાળી સૃષ્ટિ હોઈ તેની અંતર્ગત કાર્યસૃષ્ટિનો સમાવેશ પણ અનાયાસે જ થાય છે તેથી ભગવાને અત્રે કહ્યું છે, કે આ લોકની એટલે તમામ દસ્થ જાળ (વૃક્ષાંક ૩થી ૧૫ g) પર્યંતની અંદર દેવ અને આસુર એવા બે જ ભૂતના સર્ગો એટલે વિભાગો છે. તેમાં દૈવી સંપત્તિનાં લક્ષણે તે પૂર્વે વિસ્તાર પૂર્વક કહ્યાં છે. હવે આસુરીનાં કહું છું, તે સાંભળ.
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः ।
न शौचं नापि चाचारो न सत्य तेषु विद्यते ॥ ७ ॥
આસુરી સંપત્તિમાં તે સમયના અંશનું નામ પણ હોતું નથી પ્રવૃત્તિ એટલે કરવા યોગ્ય શું છે તથા નિવૃત્તિ એટલે નહિ કરવા શું છે, અર્થાત ધર્મ કોને કહેવો અને અધર્મ કોને કહે એ બંનેને તેઓ જાણતા નથી. તેઓમાં શૌચ એટલે પવિત્રતા કિંવા શાહતા હોતી નથી પરંતુ અપવિત્રતા હોય છે. કારણ કે હું શરીર છું એ તેને ખોટો નિશ્ચય દઢ થયેલો હોવાથી તેઓ અશુદ્ધ અને મલિન અંત:કરણવાળા હોય છે. તેઓમાં આચાર પણ હોતો નથી. કળધમ, કળાચારને તેઓ સમજતા જ નથી અને સત્ય તો તેમાં કદી વિદ્યમાન જ હોતું નથી, એટલે સત્યના અંશનું તો તેમાં નામનિશાન પણ જણાતું નથી; કેમ કે તેઓ સત્યને ઓળખતા નહિ હોવાથી અસત્યને જ સત્ય માને છે.
असत्यमप्रतिष्ठं ते जगदाहुनीश्वरम् । अपरस्परसम्भूत किमन्यत्कामहैतुकम् ॥ ८ ॥
આ જગતને કાપભેગ વિના બીજે છે હેતુ હોય આ આસુર લોક, જગત અસત્ય છે એટલે જગતમાં તો અસત્યતાથી જ વર્તવું જોઈએ, કારણ કે તે તે અસત્ય વર્તનથી જ ચાલે છે, એમ માને છે. આ જગત અપ્રતિષ્ઠિત એટલે કેઈના પણ આધાર વગરનું અર્થાત નિરાધાર; અનીશ્વર એટલે જેમાં ઈશ્વર જેવું કાંઈ છે જ નહિ એવું; અપરસ્પરસંભૂત એટલે પરસ્પર એકબીજા વડે જ ઉત્પન્ન થનારું છે, અર્થાત યજ્ઞાદિ દ્વારા દેવતાઓને તુષ્ટ કરી તેઓ મનુષ્યને પોતપોતાનાં ઈચ્છિત ફળ આપે છે કિંવા પુરુષપ્રકૃતિ વ તે ઉત્પન્ન થવા પામ્યું છે, એવા પ્રકારની શ્રુતિને નહિ માનતાં તેવું તે કાંઈ છે જ નહિ એવું માનનારા; મનુષ્યોને આપસઆપસમાં થનારો સર્વ વ્યવહાર કેવળ વિષપભેગાને માટે જ છે, તેમાં આ સિવાય બીજો કોઈ હતું તે વળી શો હોય, એમ કહે છે,
Page #885
--------------------------------------------------------------------------
________________
७५]
यदमुत्र तदन्विह। [fusivels १०il0 240 १६/११ पता दृष्टिमषष्ठभ्य नष्टात्मानोऽल्पबुद्धयः । प्रभवन्त्युग्रंकर्माणः भुयाय जगतोऽहिताः ॥ ९ ॥
જગતના નાશને માટે પેદા થતા નષ્ટાત્માઓ આ પ્રકારની દષ્ટિનો આશ્રય કરીને અ૫ બુદ્ધિવાળા એટલે જે દેખાય તે જ સત્ય છે એમ માની વિષયમાં જ રચીપચી રહેલી બુદ્ધિવાળા અથત દીર્ધ કિવા સૂક્ષ્મ દૃષ્ટિના અમાવવાળા, ઉગ્ર એટલે ક્રૂર અને હિંસાત્મક કર્મ કરનારા તેમ જ ભયંકર ધાતકી એવા આ નષ્ટાત્માઓ પોતે વાસ્તવિક રીતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ ઠ શરીર છે એમ માની દેહાધ્યાસને જ વળગી રહેલા છે. તેમણે પોતાના હાથે જ પોતાનો નાશ કરી લીધો છે; પિતાને આત્મા સમજવું તે આત્માનું રક્ષણ તથા આત્મા નહિ પરંતુ શરીરાદિરૂપે માનવું તે આત્માની ન9તાઆમ દેહાધ્યાસને લીધે પોતાના હાથે જ પોતાનો વિનાશ કરી લેનારા, પિતાનું અને જગતનું અહિત કરનારા, એ નષ્ટાત્માઓ જગતને ક્ષય એટલે નાશ કરવાને માટે જ ઉત્પન થાય છે,
काममाश्रित्य दुष्पूरं दुम्भमानमुदान्विताः । मोहागृहीत्वाऽसङ्ग्रहान्प्रवर्तन्तेऽशुचित्रताः ॥ १० ॥ चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः । कामोपभोगपरमा ए॒तावदिति निश्चिताः ॥ ११ ॥ आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः। ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥ १२ ॥ इदमद्य मया लुब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥ १३ ॥ असौ मया हतः शत्रुर्हनिष्ये चापुरानपि । ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बळवाम्सुखी ॥ १४ ॥ आख्योऽभिजनवान स्मि काऽन्योऽस्ति सदृशो मया । पक्ष्ये दास्यामि माविष्य इत्यहानधिमाहिताः ॥ १५ ॥ भनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः । प्रसक्ताः कामभागेषु पतन्ति भरकेशुवो ॥ १६ ॥
વિષયરૂપ કર્તવ્યની જાળ પૂર એટલે કદી પણ પૂરે ના થાય એ કામને આશ્રય કરીને એટલે વિષપભોગને આશ્રય લઈને ભારે અમુક કર્તવ્ય છે, એ કરવું જ જોઈએ, આ બધાં મારા વગર શું કરશે, એમ માને છે,
Page #886
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] અને જે ત્યાં (અતરૂપે) છે તે જ અહીં (દસ્યાદિ-દ્વતરૂ૫) છે. [ ૭૫૭ વસ્તુતઃ આ અવિચારી કિંવા આસુરી સંપત્તિમાન એવા મૂઢે પોતે માની લીધેલા કર્તવ્યને કર્તવ્ય એવા નામે બરાડે છે ખરા પરંતુ વાસ્તવિક અમો જે કરીએ છીએ તે કર્તવ્ય છે કે નહિ તેનો વિચાર સરખો પણ કરતા નથી. સિવાય પિતે જગકલ્યાણદિના નામે જે કર્તવ્ય કરી રહ્યા છે તેની ખરેખર જગતને જરૂર છે કે નહિ તેનો વિચાર સરખે એ કરતા નથી. જે ખરેખર જમતને તેની જરૂર હોત તો અમારી ઉત્પત્તિ પૂર્વેની પેઢીવાળાઓ, અમે જ્યારે ઉત્પન્ન થયા હતા ત્યારે જગતમાં અમુક ત્રુટી હતી એમ અનુભવતા હોય એમ લાગતું નથી. વળી ભવિષ્યની પેઢીમાં પણ અમારા જેવા જગકલ્યાણના નામે કર્તવ્યો કરનારા અને તે તે વખતે મહાન ગણાતા પુરુષો ઉત્પન્ન થશે એ વાત પણ ચોક્કસ છે. તે તેઓ આજે નથી તેથી જગતમાં શું અપૂર્ણતા ભાસે છે ? તેમના વગર આજે જગતમાં આકાશને કકડો ઓછો છે કે વાયુમાં ત્રુટી છે કે તેજ એાછું લાગે છે? વળી તેઓ કાણુ હશે તેમનું આજે નામ નિશાન પણ અમોને ખબર નથી તેમ જ પૂર્વની પેઢીમાં અમારી સ્થિતિ પણ એવી જ હતી. સારાંશ, આ મુજબ વિચાર કરવાથી જણાશે કે આ જગત એ એક એવી વસ્તુ છે કે તેમાં સમુદ્રમાં જેમ સર્વનો સમાવેશ થાય છે તેમ જ ક્રિયા કાયિક, વાચિક, માનસિક, બૌદ્ધિક ઇત્યાદિ થતી હોય છે જે કાંઈ સાત્વિક, રાજસ કે તામસ વ્યવહાર ચાલતો હોય તે તમામનો સમાવેશ થઈ જાય છે અને કાંઈ પણ ન હોય તે તેને કશી જરૂર પણ નથી. આ મુજબ જગતને અમારા કર્તવ્યની સહેજે જરૂર જણાતી નથી. અમો હાઈ એ તો પણ ઠીક અને ન હોઈએ તો પણ ઠીક, આમ જે જગક૯યાણના નામે અમારી ક્રિયાઓ થઈ રહી છે તેને અમારી જરૂર છે કે નહિ તે પણ આ આસુરી સંપત્તિમાને સમજતા નથી. આમ કર્તવ્ય, કર્તવ્ય તેમ જ જગકલ્યાણદિના ઓઠા નીચે જગતનો વિનાશ તેઓના હાથે જેટલો થઈ રહ્યો છે તેટલો વિનાશ તેઓ જે જગતનો નાશ કરવાનો ખુલે ખુલી રીતે એકરાર કરીને પ્રયત્ન કરે તો પણ કદી થાત નહિ, નિદાન વગરનું ઔષધ રોગવૃદ્ધિ કરે એમાં શી નવાઈ? આ મુજબ હોવા છતાં પણ તેઓ સમજતા નથી કે જ્યાં સુધી કર્તવ્ય શેષ રહેવા પામશે, ત્યાં સુધી જગતમાંથી દુઃખ એાછું નહિ થતાં વધતું જ રહેશે. જ્યાં સુધી કર્તવ્ય શેષ રહેલું હોય છે ત્યાં સુધી દુઃખ પુરુ થતું જ નથી. સંસારમાં મિથ્યા એ કર્તવ્યોનો બોજો માથે ઉપાડી લેવો એ જ મહાનમાં મહાન આપત્તિ છે. જેમ આખા શરીરે દાહ થઈ રહેલ હોય એને ફક્ત પગ ઉપર જ ને ચંદનનો લેપ લગાડવામાં આવે તો તેની જેમ કાંઈ અસર થતી નથી તેમ કર્તવ્યને શેષ રાખી એટલે મારે અમક કરવું જોઈએ, મારું આ કર્તવ્ય છે ઇત્યાદિ પ્રકારે સમજનારાઓનું સમજવું કોઈ મરવા પડ્યો હોય અને તે વખતે તેને સંગીત સંભળાવીને આનંદિત બનાવવાના પ્રયત્ન કરવામાં આવે તો તેને શે
ગ? એવો જ પ્રકાર આ કર્તવ્યનો બોજો માથે લઈને સુખી થવા ઇચ્છતા આસુરી વૃત્તિવાળાઓનો સમજવોઅરેરે ! આ સેંકડો આશાઓ અને કર્તવ્યોરૂપી પિશાચની મોહજાળમાં ફસાઈ પડેલા પણ સુખની જ આશાઓ રાખે છે તે એક મોટો ચમત્કાર જ જાણુઆવા અનંત પ્રકારના આશાપાશમાં બંધાઈ કર્તવ્યના પાશરૂપી પર્વતની નીચે ચગદાઈ મરતા અવિચારીઓ પોતે પિતાને સુખી સમજે છે, તે કેવો ચમકાર છે? સાર્વભૌમ રાજાને જે પ્રયત્ન ચાલુ હોય છે તેવો જ ઉદ્યોગ એક ભિખારીને પણ ચાલુ છે. તેઓ પણ પોતપોતાના પ્રયત્નાનુસાર ફળ મેળવીને પિતાને મોટા સુખી સમજે છે; તો તે પૈકી કોના કર્તવ્યને
આનો અંત કયાં આવશે કિંવા પરિખમે આને શો ઉપયોગ છે તે તરફ તેઓ કદી પણ દષ્ટિ રાખતા નથી અને આંધળાની પાછળ પાછળ ચાલનારા આંધળાઓની જેમ આ આસુરી સંપત્તિવાળા વિચાર અને અવિવેકી મૂઢો અનંત આશાપાશવડે બંધાઈ જેનો કદી પણ છેડો આવવો શકય નથી, એવા વિષયરૂપી કર્તવ્યની મોહજાળમાં ફસાઈ પડેલા હોય છે.
જેને કદી અંત આવતો નથી એવી આશાઓ ભગવાન કહે છેઃ હે પાર્થ! આ રીતે આસુરી સંપત્તિમાં તે કદી પણ પૂરી ન થનારી કામનાઓને એટલે મિયા મૃગજળવત ભાસતા આ વિષપભોગને આશ્રય કરીને મહિને લીધે દંભ, માન અને
Page #887
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
: a મૂક્યુમોતિ–
[ સિદ્ધાન્તા ભર ગીઅહ ૧૬/૧૦
મદ વડે યુકત થઈ અસગંહ એટલે અસંગત કિંવા ફાલતુ એવી મનસ્વી, ગમે તેવી ખોટી કલ્પનાઓ કરી તેને જ સાચી માની લઈ તેવા નિશ્ચય વડે અશુચિત્રતા એટલે અપવિત્રપણું કિંવા પાપી આચરણમાં જ પ્રવર્તે છે. એટલે આવા અવિવેકી મૂઢો તો મોહને-લીધે દાંભિકતા, અભિમાન, અહંકાર તથા મદવડે યુક્ત થઈ શાસ્ત્રવિરૂદ્ધ પોતાના મનમાં આવે તેવાં ફાલતુ શાસ્ત્રવિહીન પાપકર્મો જ કર્યા કરે છે. જે લોકોને તેમ જગતને દુઃખ આપનારા હે પિતાને પણ અધોગતિમાં જ પાડે છે. પ્રલયના અંતે એટલે (૧) નિદ્રા, (૨) મૃત્યુ, (૩) પૃથ્વી, (૪) બ્રહ્માંડ અને (૫) બ્રહ્મદેવનો પણ અંત થાય છતાં પણ જેને કદી અંત નહિ આવે એવી અપરિમિત ( પ્રલય માટે અધ્યાય ૪ શ્લોક ૮ પૃષ્ઠ ૨૫૪ થી ૨૬૧ જુએ), અર્થાત જેની કદી ગણતરી પણ ન થઈ શકે એવી અપાર ચિંતાઓ કિંવા સંકલ્પવિકલ્પોનો આશ્રય કરનારા અને કામોપભોગમાં રયાપચ્યા રહી તેને જ સર્વસ્વ માનનારા એટલે જે કાંઈ પુરુષાર્થ કિંવા ધ્યેય છે, તે આ છે, એ રીતની માન્યતાવાળા અને એવી વિષયજન્ય દષ્ટિના જ આશ્રયી, તેમ જ સેંકડો આશાપાશ વડે બંધાએલા એવા આ અવિચારી લોકે કામ અને ક્રોધપરાયણ થઈ વિષયભોગને માટે જ એટલે શાસ્ત્રમાં ધર્મને માટે ધન કમાવાનું કહેવું છે છતાં ધર્મને માટે નહિ પરંતુ અનેક પ્રકારના વિષપભોગને માટે જ અન્યાય વડે ધનને સંચય કરે છે.
મારા જેવો કેણ છે? “મેં આજે આ મેળવ્યું, આને હું હજી પ્રાપ્ત કરીશ, આટલું ધન તો મારી પાસે છે, વળી બીજું પણ આટલું મળશે એટલે હું મોટો ધનાઢ્ય થઈશ; આ રીતે તેઓ અનેક મનોરથ પોતાના મનની અંદર સેવે છે. મેં આ શત્રુને કે હો! પેલો પણ મારી સાથે શત્રુભાવ રાખતો હતો કેમ? તેને કેવો નાશ કરી નાંખ્યો! અને આ બાકી રહેલા ભીજાઓને પણ હું બતાવી આપીશ; એટલું જ નહિ પરંતુ તેમનાં ધરબાર , સ્ત્રી, પુત્ર વગેરે બધાને પણ લૂંટી લઈશ, શું મારી સાથે શત્રુતા રાખવી સહેલ છે? અરે હું કોણ છું? તેઓ મને પિછાને છે? હું ઈશ્વર છું. મારાથી બીજો કોઈ ઈશ્વર છે જ નહિ, આ બધાં શાસ્ત્રો તથા પોથાં થોથાં તે ગપ્પાં મારે છે. હું ભોગી છું. હું સિદ્ધ છું. હું બળવાન છું. મારી સામે થવાની કોની તાકાત છે? હું સુખી છું. હું ધનવાન છું. હું કુળવાન છું. હું મોટે રાજા છું. હું ચક્રવતી રાજા બનીશ. હું લોકોનું કલ્યાણ કરીશ. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞયાગ કરીશ. હું દાન આ કે જેથી મારી કીર્તિ ચોતરફ ફેલાશે. બધા લોકો મારી સ્તુતિ કરશે અને તે સાંભળીને હું હર્ષ પામીશ. આમ હું મજશેખ તથા ચેનબાજી કરતા રહીશ,” આ રીતે અજ્ઞાનતાને લીધે મોહ પામેલા અને પોતે આત્મસ્વરૂપ હોવા છતાં હું શરીર છું એવી ભાવનાવાળા અવિચારી આસુરી કિંવા અવિવેકી મૂઢ અનેક પ્રકારની દુષ્ટ કલ્પનાઓ વડે જેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે, એવા ચિરવિભ્રાંત થએલા અને મોહરૂપી જાળમાં જ આવત થયેલા અર્થાત જેમ ઘરરૂપ આવરણ વડે તેમાંનું આzત્ત થયેલું આકાશ પતે શુદ્ધ, સ્વરછ અને શાંત હોવા છતાં પોતે પિતાને હું આકાશ નહિ પરંતુ હું એટલે આ ઘટ જ છું એમ માની લે તેનું નામ જ મોહાલસમાવૃત કહેવાય. કામ એટલે વિયોપભોગમાં જ અત્યંત આસકત બનેલા અર્થાત વિષયરૂપી નશાને ઘેનમાં જ ચકચૂર બની ગયેલા, અપવિત્ર અર્થાત દુર્ગધયુક્ત અતિશય ખરાબ એવા નરકમાં જ પડે છે.
आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः । વાસે ગામવો વિજિજૂ ૨૭ u
મંદવડે નામના માટે થતા ય સામાં જેને માટે આત્મા એમ કંઠશેષ કરીને કહેવામાં આવેલું છે, તે આત્મા એટલે આ શરીર એવી રીતે દેહને જ આત્મા માનો તે આત્મસંભાવિતા એટલે જગતમાં બધા મને માટે સમજે છે, પૂજ્ય
Page #888
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] વસ્તુતઃ અમૃતરૂ૫ છતાં મૃત્યુ દંત)ની મા યતાથી મૃત્યુને અનુભવ કરે છે– [ ૭૫૯ માને છે, બુદ્ધિશાળી ગણે છે ઈત્યાદિ પ્રકારે પોતાની મેળે જ પોતે પોતાને પૂજ્ય માની બેઠેલા. સ્તબ્ધ એટલે નમ્રતાશન્ય તાઠર એટલે અક્કડપણુથી રહેનારા, ધન માન અને મદ વડે યુકત બનેલા આ ઉદ્ધત નામય. એટલે કેવળ નામના કિંવા કીર્તાિને માટે જ યજ્ઞ કરનારા હોય છે. વાસ્તવિક તે તેવા યોને યજ્ઞ કહી શકાય જ નહિ, પરંતુ વિધિથી રહિત અને ફક્ત કહેવા પૂરતા નામમાત્ર એવા એ યજ્ઞો તેઓ કેવળ દંભને માટે જ કરે છે; નહિ કે પરમાત્માનું યજન કરવાના ઉદ્દેશથી. આમાં કહેવામાં આવેલા ય એટલે કેવળ ય જ નહિ પરંતુ મૂઢાના થતાં તમામ કર્મો પ્રતિષ્ઠાની ઇરછાથી અને કેવળ ઢોંગ વડે જ ભરેલાં હોય છે એ આશય છે. તેઓ ગરીબગરબાના ઉદ્દેશથી નહિ પણ પિતાને હાજી હા કહેનારા તથા લોકોમાં કીર્તિને ફેલાવો કરનારા એવા પોતાના આડતિયા કિંવા દલાલોને જ દાન આપે છે તથા તે લોકોને જ પાસે રાખે છે. આ મુજબ તેમની સર્વ ક્રિયાઓ ઢેગી પણ વડે જ ભરેલી હોય છે.
ગg & કુર્ણ શામ શોષ ૪ વયિતા:
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१८॥
આસુરીઓને હું હંમેશાં નારકી પોનિમાં ધકેલું છું ભગવાન કહે છે : હે પાર્થ! અડકાર, બળ, ગર્વ કામક્રોધથી ફૂલાઈ જઈ તને જ આશ્રય કરનારા તથા પોતાના અને બીજાઓના દેડેમાં રહેલે આશ્રયરૂપ આત્મસ્વરૂપ એ જે હું તેને અનંત જ અને અસૂયા એટલે ઘણા કરનારા એટલે હું અને આ સર્વ આત્મસ્વરૂપ છે, આત્માથી મિન કાંઈ છે જ નહિ એમ સમજવાને બદલે અવિવેક વડે આમાં એટલે આ શરીર અને તેને સુખી કરવા અને પોષવાને માટે ગમે તે પ્રકારે વિષયોપભોગ મેળવવા તથા તે વડે જ તેને પુષ્ટ કરતા રહેવું, શરીરની કિંવા તેને અવયવ પ્રત્યવાવની કિંચિત્માત્ર પણ હાનિ થવી એટલે જાણે પોતાની જ હાનિ થઈ ગઈ એમ સમજીને મેહ વડે પતાસહ આ બધું આત્મવિરૂ૫ છે, એવું ભાન ભૂલી જઈ ઊલટો તેના ઉપર અત્યંત જ કરે છે; આ રીતે દેહ એટલે જ આત્મા, બીજે કઈ આત્મા છે જ નહિ એવા નિશ્ચયવાળા અને આત્મસ્વરૂપ એવા મારા ઠેષ્ટા, કર અને અશુભ કર્મો કરનારા નરાધમોને હું સંસારમાં વારંવાર આસરી યોનિઓમાં જ ફેંકે છું એટલે તેને હું આ આસરીસંપત કે જે જન્મમરણાદિ અનેક પ્રકારનાં દુઃખોથી ભરપૂર છે, તેમાં જ હંમેશાં ધોયા કરું છે. આ મુજબ કામાસક્તિથી વ્યાકુળ ચિત્તવાળા આસુરી સંપત્તિમાન મૂઢો હંમેશાં નારકી યોનિમાં જ પ્રવેશ કરે છે. તેઓ ઉચ્ચતર યોનિઓને કદી પણ પ્રાપ્ત કરી શક્તા નથી.
तानहुं द्विषतः क्रूरान्स५सारेषु नराधमान् । क्षिपाम्य॒जम्नमशुभानासुरीष्वेव योनिषु ॥१९॥
કઈ પણ નિમાં છવ મરણની ઇચ્છા રાખતા નથી | સર્વ સફાચટ કી જનારે કાળ કે જેણે આજપર્યત અનંત બ્રહ્માંડનું પણ ભક્ષણ કરેલું છે, કરે છે અને કર્યો જાય છે તેનું પરાક્રમ નહિ જાણતાં આ મનુષ્ય સુખ પામવાની ઇચછાથી અનેક દુઃખો વેઠીને પણું જે જે વસ્તુઓ મેળવે છે તે સર્વ વસ્તુને કાળ એક ક્ષણમાં જ સાફ કરી નાખે છે અને પછી તેને માટે તેઓ શોક કરે છે. આ સ્ત્રી પુત્રાદિ સહિત દેહ અનિત્ય હોવા છતાં પણ તેને તથા તેના સંબંધના ધર ખેતર અને ધન વગેરે અસ્થિર તથા નાશવંત પદાર્થોને દબંહિ મનુષ્યો મુખપણાથી અવિચળ માને છે.
Page #889
--------------------------------------------------------------------------
________________
૭૬૦]
જ ૪ નાને પતિ ) . [ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. ૧૬/૧૯ અને તેથી જ તે નષ્ટ થાય એટલે શોક કરે છે. આ સંસારમાં જીવ જે જે નિઓમાં જાય છે તે યોનિઓમાં કોઈને કોઈ જાતના સુખને માની લે છે અને તેથી વૈરાગ્યને પામતો નથી. એક રાજાની વાત છે. તેને મરી ગયા પછી હું મુંડની નિમાં જન્મનાર છું એવું જ્ઞાન થવાથી તેણે પોતાના છોકરાને કહ્યું કે મારા મરણ પછી આ રાજમહેલની આજુબાજુએ મારે ભૂંડની યોનિમાં જન્મ થવાનો છે; માટે છ માસ પછી તું જે ભૂંડને મોઢા ઉપર સિંદુરને રંગની નિશાની હશે તે મારા એ યોનિના જન્મની નિશાની હોવાથી તેને જોતાવેંત મારી નાખજે કે જેથી મારી સદ્ગતિ થશે. આ મુજબ રાજાના મરણ પછી પુત્રે શોધ કરાવી તે કેટલાક દિવસો પછી આ નિશાનીવાળો એ ભૂંડ તેના જેવામાં આવ્યો. રાજાએ તેને ઘેરી લીધો અને તેને મારવાનો પ્રયત્ન કરે છે, એટલામાં પૂર્વ સંસ્કારવશાત તે ભૂંડને વાચા સ્લરી અને તેણે કહ્યું કે, હે રાજા ! તું મને માર નહિ. મને તે વખતે આ વિષ્ટા ખાનારી ભૂંડની યોનિ ઘણું જ ગંદી અને ખરાબ હશે એમ લાગતું હતું પરંતુ હવે મને તે ધણી જ પ્રિય લાગે છે. જો કે મેં તને મારવા કહ્યું હતું છતાં હું નિરપરાધી છે, માટે મને કપા કરીને જીવવા દે. તાત્પર્ય કે, આ રીતે જીવે નરકમાં પડ્યો હોય તે પણ આત્મસ્વરૂપ એવા મારી માયાને લીધે નરકના આહારમાં એટલે નરક ખાવામાં પણ મોટું સુખ જ છે એમ માની કદાપિ મરણને ઈછત નથી. આ સંબંધે શાસ્ત્રનો નિર્ણય કહું છું.
કર્તવ્યરૂપી દાવાનળ દેહ, સ્ત્રી, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુઓમાં દઢ આસક્તિ બંધાઈ જવાથી જે પોતાને કૃતાર્થ માની લે છે અને એના ભરણપોષણની ચિંતાથી જેનાં સઘળાં અંગે કર્તવ્યરૂપી દાવાનળમાં રાતદિન બળ્યા કરે છે, તે એ દુર્બદ્ધિ અને મૂઢ મનુષ્ય નિરંતર પાપકર્મો જ કર્યા કરે છે. સ્ત્રીઓ વ્યભિચારિણી હોવા છતાં પણ તેઓએ એકાંતમાં રચેલી માયાથી તથા બાળકોનાં મધુર ભાષણેથી જેનાં મન અને ઇંદ્રિયો આકર્ષાયેલાં છે, એવો આ પોતાને ગૃહસ્થાશ્રમી માનનાર પુરુષ જેમાં રૂપ ધણુ છે અને દુઃખ જ મુખ્ય છે, એવા ઘરમાં આળસ છોડીને પોતે સુખની ઇચ્છાએ દુ:ખના જ ઉપાય કરે છે અને દુઃખને જ સુખ સમજે છે. મોટી મોટી હિંસા કરી એટલે સાચા ખોટા કરી જ્યાં ત્યાંથી મેળવેલા ધન વડે તે સ્ત્રીપુત્રાદિ કુટુંબીઓનું જ ભરણપોષણ કરે છે અને તેઓને પિતાં બાકી રહેલા ભેમનો પિતે ઉપયોગ કરે છે અને તે વડે છેટે પોતાને તે નરકમાં જ પડવું પડે છે, સંપાદન કરેલી આજીવિકા વારંવાર તૂટી જતાં લોભ વડે દાખી થયેલો એ શક્તિહીન અને અશક્ત મનુષ્ય પછી પરાયા ધનની ઈચ્છા કરે છે. આમ તે દુર્બુદ્ધિ પોતાના કુટુંબનું ભરણપોષણ કરવામાં પણ અમર્થ બને છે. ભાગ્યહીન, લમહિલ, ઉદ્યોગમાં નિષ્ફળ અને કંગાલ બની તે ચિંતાઓથી નિસાસા મૂકે છે. એ રાતે જયારે તે કુટુંબ પોષણ કરવામાં અશક્ત બને છે ત્યારે જેમ ઘરડા બળદને ખેડૂતે આદર આપતા નથી તેમ સ્ત્રીપુત્રાદિ પણ આદર આપતા નથી. આટલું આટલું થવા છતાં પણ તેને કદી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. આજ સુધી જેઓને પોતે પોષણ કરેલું હોય છે તેઓથી જ પોતાનું પોષણ થવાનો પ્રસંગ આવે છે. ઘડપણને લીધે રૂ૫ બગડી જાય છે. કુટુંબીઓ તરફથી વારંવાર અપમાન થાય છે, અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાઈ જાય છે અને ઘણી વખત આપઘાત કરવાને કિંવા મરવાને તૈયાર થાય છે. કુટુંબીઓ તેને પાંજરાપોળમાં મૂકવા લાયક ડોબા ઢેર જેવો ગણે છે; દાસો, પુત્રો. સ્ત્રીઓ, બાંધો તથા સંબંધીઓ ગાંડા મનુષ્યની પેઠે તેની હાંસી કરે છે; આંખોમાંથી અને કાનમાંથી પર વહે છે. નાકમાંથી લીંટ વડે છે. મોઢામાંથી લાળ પડે છે. આખા અંગે કરચલીઓ પડી ગયેલી હોય છે. આ રીતે જોવા પણ નહિ ગમે તેવા વિષ્ણુ અને મૂત્રથી લેપાઈ ગયેલા, રાંકપણું પામેલા, સદ્ગુણ તથા શકિતથી રહિત તથા જીણું બનેલા, એ વૃદ્ધની હાલત ઘણી જ કરુગુ થાય છે. બીજી બાજુ તેને પરલોકની ચિંતા થાય છે. હાય હાય મેં આ લેકમાં આજપર્યત જે કાંઈ કર્યું તે વ્યર્થ ગયું. પરલોકને માટે તો મેં
છવ એક દેહમાંથી બીજો દેહ ધારણ કર્યા કરે છે તેનું નામ સંસાર કહેવાય, તથા જીવે દેહ ધારણ કર્યા પછી મરણ સુધીનું તેનું જે કાર્ય તે વ્યવહાર કહેવાય. આમ શાસ્ત્રમાં આવેલા સંસાર વ્યવહાર શબ્દની વ્યાખ્યા સમજવી. વસ્તુતઃ સંસારમાં વ્યવહારને સમાવેશ થઈ જાય છે,
Page #890
--------------------------------------------------------------------------
________________
ગાંત દેહની
જે (વરતુતઃ આ બધું અભિન્ન છતાં) ભિન્નરૂપે જુએ છે તે.
[
૭૬૧
કાંઈ જ કર્યું નથી. હવે હું શું કરું? કેવી રીતે કરું? એવા પ્રકારની દીનતા ઘડપણમાં આવવા લાગે છે. વળી ઘડપણમાં ખાવાની તૃષ્ણ તો ઘણું વધે છે, પણ ખાઈ શકાતું નથી. મારા સંબંધીઓ મને કેવી રીતનું ખાવાનું આપશે ? કયારે આપશે ? અને કેવું આપશે ઇત્યાદિ ચિંતાઓથી અને અશક્તપણાને લીધે એ વૃહનું હદય બન્યા જ કરે છે. સંબંધીઓએ અપમાનથી નાખેલા ટુકડાને કૂતરાની પેઠે ખાવા પડે છે. જઠરાગ્નિ મંદ પડી જતાં થોડું જ ખવાય છે તથા કામકાજ થતું નથી અને શરીરમાં અનેકવિધ રોગોની ઉત્પત્તિ થાય છે. આમ ધીરે ધીરે મરણની અવસ્થાની નજીક આવતાં તે મનુષ્યનો શ્વાસ ઊગે ચાલવા માંડે છે, તેની આંખો બહાર નીકળે છે, નાડીઓ કફથી રોકાઈ જાય છે, તે ઉધરસ અને શ્વાસથી થાકી જાય છે અને ગળામાં ઘરઘરાટ અવાજ ચાલે છે. આ મુજબ તે કાળના પાશને વશ થઈને મોતની પથારીએ પડે છે. શેક કરતાં સંબંધીઓ આજુબાજુએ વીંટાયેલા હોય છે. તેઓ બોલાવે તો પણ બોલી શકાતું નથી. મરણ જેવું ભયંકર દુઃખ જગતમાં બીજું કયું હોય? આ પ્રમાણે કુટુંબના પિષણમાં લાગેલા અને અજિકિય મનુષ્યની બુદ્ધિ મૃત્યુની અનંત વેદનાઓને લીધે બહેર મારી જાય છે તથા ધૂળ અને સૂક્ષમ દેહની તે તે ઇન્દ્રિયોના દેવતા તે તે ઇન્દ્રિયમાંથી અંતઃકરણમાં એકત્રિત થાય છે. આ રીતે અસંખ્ય વેદનાઓ સહ આખરે જીવાત્મા એ જર્જરિત બનેલ દેહ છોડી દે છે.
યમપુરી ક્યાં અને કેટલે દૂર છે? દેહ ૠતી વખતે ભયંકર અને અતિ વિકરાળ એવા શરીરધારી બે યમદૂતાને તે પોતાની સામે જુએ છે. તેમને જોતાં જ ભય વડે ત્રાસ પામી જઈને પોતે વિષ્ટા કરવા અને મૂતરવા લાગે છે. આ યમદૂતે પાશ વડે બાંધીને તેને યમપુરીના લાંબા માર્ગે લઈ જાય છે. આ બાજુએ દેહમાંથી તેને જીવ નીકળી જતાં કુટુંબીઓ રોવા માંડે છે. યમદૂતના તિરસ્કારથી હદય ભેદાઈ જાય છે અને તેથી તે ધ્રુજવા લાગે છે. માર્ગમાં કૂતરાં ફાડી ખાવા માંડે છે અને અત્યંત પિડ પામવાથી કરેલાં પોતાનાં પાપોનું તે ઉમરણ કરવા લાગે છે. ભૂખ અને તરસ વડે ઘેરાઈ જાય છે. જેમાં રેતી અત્યંત તપેલી છે, તેવા માર્ગમાં સૂર્યના સખત તાપ, દાવાનળ અને પવનથી તે અત્યંત દુઃખી થાય છે. બીજી બાજુ જલદી ચાલે એમ કહી યમદૂતે વાંસામાં ચાબખાઓ મારે છે. આમ આશ્રય અને પગથી (કડી) વગરના એ માર્ગમાં તેને મહાકષ્ટથી ચાલવું પડે છે. માર્ગમાં જયાં ત્યાં પડી જાય છે, થાકી જાય છે, મૂચ્છિત થઈ જાય છે અને તેમાંથી વળી પાછો ઊઠે છે એટલે ફરીથી ચાલે છે. આ રીતે પોતાના મૂર્ણપણને લીધે જ તેને અત્યંત દુઃખ અને કષ્ટ સાથે યમલોકમાં જવું પડે છે. આ ભૂલોકથી યમપુરી દક્ષિણે ૯૯૦૦૦ નવાણું હજાર યોજન (૨ માઈલ=૧ ગાઉ, ૨ ગાઉ=૧ કેષ, ૪ કેષિ=૧ યોજન) દૂર છે. ત્યાં ફકત ચાર કિવા છ ઘડીમાં તેને લઈ જવામાં આવે છે. મૃત્યુ પછી પૂર્વ વાસનાને લીધે તેને શરીરનો અનુભવ થાય છે અને તે દ્વારા ઉપર પ્રમાણે સુખદુ:ખ અનુભવમાં આવે છે. જેવી રીતે રવમમાં સ્વમશરીર વડે સુખદુઃખાદિ અનુભવવામાં આવે છે અને તે સ્વમ સમયને માટે તો તદ્દન સાચાં જ હોય છે તેમ આ શરીરનું પણ સમજે. જ્યારે તે પાછો મનુષ્ય શરીરમાં આવે છે ત્યારે તે બધું ભૂલી જાય છે, પરંતુ જે ધારણાભ્યાસ કરે તે તેને મનુષ્ય શરીરમાં પણ આ બધું મરણ થઈ શકે છે. સ્મશરીરની શક્તિ સ્થૂળ શરીરથી વધુ હોય છે તેથી ચાર કિવા છ ધડીમાં તે ત્યાં પહોંચી શકે છે. જેમ સ્વમની બહાર તો એક પળ જ થઈ હોય છે જ્યારે સ્વમમાં તો દશ વીશ વર્ષોનો અનુભવ થઈ જાય છે એટલે અહીંની એક ક્ષણમાં ત્યાં વીશ વર્ષો જેટલો કાળ થઈ રહે છે તેમ આ યમ લોક સંબંધમાં પણ સમજવું.
યમપુરીનાં વર્ણને સાચાં હશે? શાસ્ત્રોમાં આવતાં યમપુરીનાં વર્ણનો સાચાં છે? એવો પ્રશ્ન કેટલાકે તરાથી પૂછવામાં આવે છે. આ પ્રશ્ન પૂછનારાઓ વાસ્તવિક અનાની હોવા છતાં પોતે મોટા ડાહ્યા છે એવું માની બેઠેલા હોય છે કેમ કે તેઓએ જે આત્મવિચાર કર્યો હોત અને એક આત્મા જ સત્ય હાઈ પોતા સહિત તમામ વયજાળ.
Page #891
--------------------------------------------------------------------------
________________
થ૬૨]
मनसैवेदमाप्तव्यम्
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૭ ૧૬/૧૯
અનામરૂપ હોવાથી સાવ મિથ્યા છે એ રવાનુભવ લીધે હોત અને પછી આમ કહેત તો વાત જુદી હતી. પરંતુ રકતમાંસાદિકને ગોળાને જ હું માનનારા આ દેહાધ્યાસીઓ પોતે અતિ મૂઢ હોવા છતાં પોતાને જ્ઞાની માની બેસે છે અને આવા નિરર્થક પ્રશ્નાદિરૂપે પોતાની એ મૂર્ખતા જગત સામે પ્રકટ કરે છે, તેવાઓએ શાસ્ત્રાભ્યાસ કરવાની જરૂર છે. આ સંબંધમાં પ્રથમ (અધ્યાય ૮ લેક ૨૫, ૨૬ માં ) યોગ્ય વિવેચન આપેલું છે છતાં અત્રે થોડે સંક્ષેપમાં વિચાર કરીશું.
શરીરમાં વસતા ચિત્રવિચિત્ર અસંખ્ય છે જીએ કે આ પૃથ્વી ઉપર કીડીથી માંડીને હાથી પર્વતના નાના મેટા અસંખ્ય છ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. આ તો જે જો મનુષ્યો દેખી શકે છે તેનું થયું; તે કરતાં પણ અતિ સૂક્ષ્મ એવા અનેક છે જે અંતરીક્ષમાં હોય છે તેને તો પાર જ નથી. આ ફકત પાંચ મહાભૂતો પિકી પૃી તત્વનું થયું. તે જ પ્રમાણે જલમાં, તેજમાં, વાયુમાં અને આકાશમાં કેટલા અને કેવા પ્રકારના ચિત્ર વિચિત્ર જીવો છે તેની તે કલ્પના થવી પણ શક્ય નથી. આ મુજબ આ ચૌદ લેક વડે વ્યાપેલું સમગ્ર બ્રહ્માંડ અનેક પ્રકારના પાંચ મહાભૂતના મિત્ર વડે રચાયેલું છે તે દરેક મિશ્રણમાં જુદા જુદા પ્રકારે પૃધ્યાદિ પાંચ મહાભૂતના અંશે તો હેય છે જ; એટલું જ નહિ પણ તે દરેક પંચમહાભૂતોમાં પણ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અસંખ્ય જીવોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયાદિ થતાં રહે છે. ઉદાહરણને માટે મનુષ્ય શરીર લઈશું. તે નાના મોટા અસંખ્ય જીવોના એકત્ર સમૂહનું બનેલું છે. જેમ ધણું બારીક બારીક કણે મળીને પાષાણુ બને છે તેમ આ શરીર પણ અસંખ્ય જીવો મળીને બને છે. તેમાં અંદર અને બહાર ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય છ પ્રસરેલા છે. તે જ શરીરમાં મુખ્યત્વે રસ, રકત, માંસ, મેદ, હાડકાં, મજજા, ધાતુ વા વીર્ય એ પ્રમાણે સાત વિભાગમાં વહેચાએલા હોય છે. તેઓ મનુષ્ય જે ખાય છે અગર પીએ છે તેમાંથી જે તો પોતપોતાને પેક હોય તે મેળવી લઈ તેના રકત, માંસ, મજજાદિ સાત ધાતુઓ બનાવતા રહે છે. જેવી રીતે સમુદ્રમાંના કેટલાક કીડાઓ પત્થરનાં પરવાળાં બનાવે છે અને કેટલાક પાણીના પરમાણુઓમાંથી મેતી બનાવે છે તેમ આ શારીરની અંદર રહેલા અસંખ્ય જીવો શરીરને પુષ્ટિદાયક એવી સમધાતુઓ હંમેશ બનાવ્યા કરે છે. આ બધા મળીને આખા શરીરનો એક મોટો છાત્મા બને છે, તે મનુષ્ય જીવ કડે છે. આ જ રીતે પૃથ્વી પર આવેલા પશુ, પક્ષી, વૃક્ષ, પાવાદ તમામ સ્થાવરજંગમ અને જડચેતનાદિ વિભાગને માટે સમજવું.
વ્યષ્ટિસમષ્ટિ છે એટલે શું? જેમ અનેક પાતરાઓને સમૂહ મળીને જ કેળો થાંભલો બને છે તેમ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અસંખ્ય છ મળીને આ ચૌદ લોક વંડ વ્યાપેલું બ્રહ્માંડ બનેલું છે. જેમ અનેક જીવોના સમૂહો મળીને બનેલા આ સાત ધાતુના શરીરને વ્યષ્ટિ જીવ યા મનુષ્ય શરીર કર્યું છે તેમ સ્થાવર, જંગમ, જડ, ચેતન, સ્થળ, સહમાદિ અનેક ભેદો મળો બનેલા આ સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારા મહાને યા સમષ્ટિ જીવને 'બ્રહ્મદેવ કહે છે. આ જ વિરાટ પુરુષનો પૂલ દેહાભિમાની (વૃક્ષાંક ૧૩) કહેવાય છે. આવાં અનેક બ્રહ્માંડના સમૂહે જેમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં રહે છે અને જેમાં વિલયને પામે છે તે મહાપ્રાણ (રક્ષાંક ૬) કહેવાય છે. આ વિરાટ પુરુષને સૂકમ દે છે. આવા મહાપ્રાણના અસંખ્ય સમડેની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે તે વિરાટ પુરુષનો કારણ દેહ કહેવાય છે. આને જ ઈશ્વરની માયા કિવા પ્રકતિ (વૃક્ષાંક ૩) આદિ અનેક નામે વડે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલું છે.
જગતાદિ છે કે નથી? મનુષ્પાદિ વ્યષ્ટિ જીવો કહે કે બ્રહ્માદિ સમષ્ટિ જ કહે તે પ્રત્યેક ભૂલ દેહ, સંસ્મ કે લિગ દેહ તથા કારણે દેહ વગર કદાપિ અસ્તિત્વ ધરાવી શકતો નથી. એટલે કે સ્થલ દહ હોય તે તેને સક્ષમ
Page #892
--------------------------------------------------------------------------
________________
ગીતારાજન ( વસ્તુતઃ આત્મામાં ભેદપણું નહિ ડાવા છતાં) તે મનથી જ ભાસી રહ્યું છે. [૭૨૩
(લિંગ) અને કારણ દેહ હોવા જ જોઈએ એ તદ્દન નિર્વિવાદ છે અને તેને દ્રષ્ટા કિ વ! સાક્ષી પણ અવસ વા જોઈ એ. જેમ વ્યષ્ટિ દેહને સાક્ષી મનુષ્યાદિ જીવાત્મા અને સમષ્ટિ દેહના સાક્ષી બ્રહ્મદેવ કહેવાય છે તેમ વિરાટપુરુષના ઉપર બતાવેલા સ્થૂલ, સૂક્ષ્મ અને કારાદિ દેડાને જે સાક્ષી કિવા દ્રષ્ટા છે તે ઈશ્વર ( વૃક્ષાંક ૨ ) કહેવાય છે. આને તું પણ કહે છે. હવે જેમ મનુષ્ય કહેતાં જ તેમાં મન, બુચાદિ અંતઃકરણ પંચક, પાંચ કમે દ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિય, સાત ધાતુયુક્ત શરીર અને તેમાંના તમામ સ્થૂલ રૂમ જીવેાતા સમાવેશ થઈ જાય છે, તેમ ઈશ્વર કહેતાં જ તેમાં ષ્ટિ અને સમષ્ટિ જીવાને તથા તેઓના ચાલતા સવ` વ્યવહારાદિના સમાવેશ થઈ જાય છે. આ વિરાટપુરુષ એ આ દૃશ્યાદિની અંતિમ મર્યાદારૂપ છે. તે કરતાં આગળનું સ્થાન તદ્દન અનિĆચનીય હોઈ તેતે જ તુર્યાતીત, આત્મા, બ્રહ્મ, અક્ષર, પુરુષ, સત, ચિત, આનંદ ઇત્યાદિ અનેક સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સાધેલું છે. આ પત્ર આકાશની જેમ સનું અધિષ્ઠાન હોવા છતાં તદ્દન અસંગ, નિ`લ, અત્યંત શુદ્ધ, પવિત્ર, જેમાં કદી પણુ વિકાર થવા શકય નથી એવું અવિકારી અવ્યય, નિર્ગુણુ, નિરાકાર, સ્વયંભૂ જેતે કાઈના પણ આધારની જરૂર નથી છતાં જે સર્વના આધાર છે એવું રવતસિદ્ધ અને અનિવચનીય છે. તે જ ચરાચરમાં વ્યાપેલું છે, તેના વડે જ આ બધું છે અને તે રૂપ જ છે. ટૂંકમાં આ પદ એ જ જ્ઞાનની અતિમ મર્યાદા હાઇ તેના સ્વાનુભવ થયા બાદ આ બધુ મિથ્યા શી રીતે છે તે સારી રીતે જાણી શકાય છે. પરતુ જેને આત્માને સાક્ષાત્કાર થયેા નથી તેવાએ આ બધું જગત છે અને અમે પણ છીએ એમ કહી પછી નર્ક વગેરેને કાલ્પનિક કહેવા માગે તે એક પ્રકારની ઘેલછા જ સમજવી, કેમ કે આત્મદૃષ્ટિએ તેમાં પેાતા સહિત આ બધું કાલ્પનિક છે, પરંતુ પેાતે સિલક રહીને આ બધી કલ્પના છે એમ જો કઈ કહેવા માગે ! તે નરી મૂર્ખતા જ ગણાશે. પેાતે છે તે! આ બધુ' જ છે. પણ જે પેાતાપણું જ મટી જાય તે પછી પારકાપણાનું કે આ બધાના નાસ્તિત્વ કે અસ્તિત્વને વિચાર કરવાપણું રહેતું નથી.
સારાંશ એ કે, જો તમે। આત્માને સાક્ષાત્કાર કરશે તે એક્લા શાસ્ત્રમાં આવતા. નરકાદિ વષ્ણુના જ નહિ પરંતુ તમારા પેાતાસહિત આ બધું જગનાદિ દશ્ય પણ સાવ મિથ્યા છે એમ સારી રીતે અનુભવી શકશે। અતે જો તમે પેાતાને અને જગતાદિ દસ્યને સત્ય માનતા હશે! તે પછી શાસ્ત્રમાં આવેલા નરકાદિ તમામ વહુને પણુ તેટલા જ સત્ય છે, પરંતુ તે જાણવાને માટે તમેા અજ્ઞાની હેાવાથી તમારે શાસ્ત્રમાં બતાવેલા ધારણાભ્યાસાદિ કરવાની જરૂર છે કે જેથી તમે તેને જાણી તેની સત્યતા અનુભવી શકશે. અનભ્યાસે તે નથી એમ કહેવું એ ખરેખર મૂર્ખતા જ ગણાય. જેમ કે વ્યવહારમાં જેણે ગુજરાત પ્રદેશ કદી જોયા ન હોય અને જોવાને માટે પ્રયત્ન નહિ કરતાં જો તે જોનારાઓને કહે કે મને તમે ગુજરાત અહી બતાવે તે હું તમારું ખરું માનુ તો તે જેમ મૂખ પણું જ લેખાય તે જ ન્યાયે. શાસ્ત્રમાંનાં નરકાદિ જેવાં વણુના સંબધે શંકા કરનારા અજ્ઞાની અને મૂઢાને માટે લાગુ પડી શકે છે ( આ સંબંધે અધ્યાય - શ્લાક ૨૫, ૨૬ માં વિવેચન છે ). હવે આપણે જીવ યમપુરીમાં ગયા બાદ ત્યાં તેને કેવાં કેવાં દુઃખા ભેગવવાં પડે છે તેને વિચાર આગળ ચલાવીશું.
જીવને યમપુરીમાં ભોગવવા પડતાં અનેક દુ:ખા
યમપુરીમાં ગયા પછી જીવને ક` પ્રમાણે ત્યાંના દુઃખા ભાગવવાં પડે છે. ત્યાં યમદૂતા તેનાં ગાત્રાને બળતણમાં નાંખીને સળગાવી દે છે. પેાતે હાથે કાપેલુ કિવા બીજાએ કાપી આપેલું પેાતાનું જ માંસ ખાવુ પડે છે. યમપુરીમાંના કૂતરાં અને ગરજો (ગીધ) યમલાકમાં જીવતાં જ આંતરડાંને ખેંચી કાઢે છે. ત્યાંના સૌ, વિંછી અને ડાંસ વગેરે કરડવાથી અસહ્ય વેદના થાય છે. અગેાના ટુકડે ટુકડા કરી નાંખવામાં આવે છે. હાથીએ વડે ચગદાવી નાંખવામાં આવે છે. રક્ત તથા પરૂની નદીઓમાં ધકેલી મૂકે છે. ગરમ પાણી અને ખાડાઓમાં શેકી નાખે છે, આ રીતે તામિસ્ર, અધતામિસ્ર અને રૌરવ વગેરે જે અનેક પ્રકારનાં નરા છે તે પુરુષ અને સ્ત્રીને પરપર સંગ કિવા વિષય ઉપરની આસક્તિને લીધે ભાગવવાં જ પડે છે.
Page #893
--------------------------------------------------------------------------
________________
૭૬૪]
नेह नानास्ति किञ्चन ।
[ સિદ્ધાન્તકાણડ ભ૦ ગી અ૦ ૧૬/૧
વિદ્વાને કહે છે કે સ્વર્ગ અને નરક બધું અહીં જ છે તેમની આ અહીં એ શબ્દોની વ્યાખ્યા એટલે સ્વર્ગથી પાતાળ સુધીની મર્યાદા સમજવી. આને જ શાસ્ત્રોમાં ભૂગોળ કહે છે (અધ્યાય ૮ લોક ૨૫, ૨૬ પૃષ્ઠ ૪૬૮ થી ૪૭૧ જુઓ). તેમાં છહ લોકોનો સમાવેશ થઈ જાય છે, એમ જાણવું. આ લોકમાં જ આ બધું જોવામાં આવે છે. નરકની યાતનાઓ પણ અહીં જ જોવામાં આવે છે. એ પ્રમાણે પોતાના કુટુંબનું પષણ કરનાર કિંવા કેવળ એકલા પોતાનું જ પેટ ભરનારા મનુષ્યોને, કંટુંબને તથા દેહને અહીં જ મૂકીને મરણ પછી આવાં આવાં અનેક કષ્ટદાયક ફળ ભોગવવાં પડે છે અને પછી પહાડ, વૃક્ષ, પક્ષી, પશુ ઇત્યાદિ સ્થાવરજંગમ યોનિઓમાં જન્મમરણાદિ તથા મેહ અને અજ્ઞાનતાના અનેક કલેશ ભોગવીને તે અંતે મનુષ્ય યોનિમાં જન્મે છે. જીવ ગર્ભવાસમાં કેવી રીતે આવે છે તથા ત્યાં તેને કેવું દુઃખ ભોગવવું પડે છે, તે સંબંધમાં તે પ્રથમ વિવેચન કરેલું જ છે ( ભાઇ કં૦ ૩, અ૦ ૩૧ જુઓ)..
आसुरों योनिमापुन्ना मुढा जन्मनि जन्मनि । मामाप्यैव कौन्तेय ततो यान्त्यधमा गतिम् ॥२०॥ જેમાં આસુર અને દૈવ એમ બે વિભાગો પડે છે
હું કતેય ! પોતાના રવસ્વરૂપનું જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દક્ષ્યાભાસની અંદર આવેલા તમામ જીવો પોતે પોતાના હાથે જ આમ દેવી અને આસરી એવી બે યોનિઓમાં ભટકે છે, એટલે જીવોમાં આ બે જ પ્રકારના વિભાગો પડી શકે છે; તે પૈકી દેવી સંપત્તિવાળા જીવો તો મોક્ષમાર્ગના અધિકારીઓ છે પરંતુ આ આસુરી યોનિને પામેલા મૂઢ તે આત્મસ્વરૂપ એવા મને નાહે પામીને જન્મોજન્મમાં તેનાથી અધમ એટલે એક કરતાં બીજી વધુ ખરાબ એ રીતે અધમાધમ નિઓને જ પામતા રહે છે. આ આસુરી સંપત્તિવાળાઓની થનારી ગતિ સંબંધમાં તને કહ્યું અને આ સંબંધે પ્રથમ ( અધ્યાય ૯ શ્લોક ૧૧ થી ૧૪ માં) કહેવામાં આવ્યું છે.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्व॒यं त्यजेत् ॥२१॥
કામ, ક્રોધ, અને મેહનો ત્યાગ કરે
હે પાર્થ! નાશનમાત્મન એટલે આત્માનો નાશ કરનારા અર્થાત પિતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાન વડે હું શરીર છું એ મુજબ પોતાના ખરા સ્વરૂપને બદલે ખોટી રીતે “હું અને મારુ” એ આત્મામાં મિથ્યા અભિનિવેશ (આગ્રહ) કરાવનારા તે કામ, ક્રોધ અને લેભ છે, માટે ત્રણ પ્રકારનું નરકનું એટલે અધઃપતનનું દ્વાર હોવાથી તેને ત્યાગ કરવો જોઈએ. આત્માને હું અને મારું એવી રીતે જાણવું તે અવિધા કિવા અધર્મ કહેવાય. અધર્મ થી દંભ અને માયાની ઉત્પત્તિ થાય છે (અધ્યાય ૩, શ્લોક ૩૭થી 13 જુઓ). આ પ્રમાણે આત્માનો નાશ કરનારા ગુણો જેમનામાં હોય છે તે નિતિ એટલે અસુરે કિવા રાક્ષસો કહેવાય. તેઓ અધર્મના વંશ જ હોઈ કેવળ દંભી હોય છે; તેમની ઉત્પત્તિ આ મુજબની છે. દંભ અને માયા થકી લોભ અને શઠતાની ઉત્પત્તિ થવા પામે છે અને તે બેમાંથી લોભ અને હિંસા ઉત્પન્ન થયેલાં છે. તે થકી કવિ અને દક્તિ એવાં બે ભાઈબહેન અથત કામ અને અનાચાર ઉત્પન્ન થયાં તથા તે બંનેના વ્યભિચારથી (સંગથી) ભય તથા ભયંકર એવું મૃત્યુ અને તેમાંથી નરક (અંધતમ) અને અત્યંત તીવ્ર વેદના ઉપજે છે, એટલે આ ભયંકર દુઃખજાળ ઉત્પન્ન થવા પામેલી છે. આ મુજબ આ અધર્મના વંશની વૃદ્ધિ થવા પામેલી છે એવો શાસ્ત્રમાં પણ નિર્ણય છે (ભા. કં૦ ૪ ૦ ૮ ૦ ૨.
Page #894
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન]
અહીં (દૃશ્યજાળમાં પણુ) અનેકત્વપણાના ભાવ કિંચિત્માત્ર છે જ નહિ, [ sv
આમ વિનાશી અને આસુરીસપને ઉત્પન્ન કરનારા અધરૂપ એવા આ કામક્રોધાદિકા આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. એટલું જ નહિ પરંતુ તે મિથ્યા એવા મૃગજળમાં ફસાવી મનુષ્યના પુરુષાર્થાના નાશ કરી નાખે છે. આ તુચ્છ વિષયેામાં મનુષ્ય જીવ કેવી રીતે ફસે છે તથા તેમાંથી તેને કામ, ક્રોધ, તથા માહ શી રીતે થવા પામે છે, તે સંબંધમાં થોડા વિચાર કરવા અનુચિત ગણાશે નહિં.
કામીની ભ્રષ્ટતા
અજ્ઞાનને લીધે રવસ્વરૂપનું વિસ્મરણ થતાં મિથ્યા અહંમમાદિ ભાતની ઉત્પત્તિ થઈ, અમુક સૌદયવાળુ` છે તેમ જ અમુક સૌંદર્યાંથી રહિત છે ત્યાદિ પણાના ભાવાની કલ્પના થાય છે, પરંતુ વાસ્તવિક સૌદર્ય એ તા મન વડે કરવામાં આવતી એક પ્રકારની કલ્પના છે. સૌંદર્યાદિની કલ્પના કરવાથી કામના ઉત્પન્ન થઈ વિષયાપભેગાની ઇચ્છા થાય છે. જગતમાંના સર્વ વિષયાપભેગામાં રતિભાગના સુખને મુખ્ય માનવામાં આવે છે અને તેની ઇચ્છા સૌંદર્યંની કલ્પનાને લઈ તે જ થાય છે અને તેથી જ સુંદર સ્ત્રીઓના શરીરથી પુરુષને અને સુંદર પુરુષના શરીરથી સ્ત્રીઓને વિષયવાસનાવશાત્ જેટલુ` સૌંદય અને તિભાગનુ સુખ પ્રાપ્ત થતું જણાય છે તેટલું જ યા તે। તે કરતાં પણ વધુ સુખ કદરૂપી સ્ત્રીએની સાથે પુરુષે કિવા કદરૂપા પુરુષા સાથે સ્ત્રીએ પણ મેળવે છે. આ સંબંધમાં એકાગ્રતાથી વિચાર કરશેા તે જણાશે કે જગતમાં ઝાડ, પહાડ, પશુ, પક્ષી ઇત્યાદિની માક સ્ત્રી નામની જે એક વસ્તુ જોવામાં આવે છે, તે તે તેનું ખાદ્ય સ્વરૂપ થયું. તેનું પ્રથમ તા ચિત્તમાં સંકલ્પરૂપે કેઈ એક પ્રકારનું કલ્પના કરેલું સૂક્ષ્મ પ્રતિબિંબ પડે છે. જ્યાં તે રૂપાળી છે એવું ચિત્ર આલેખાય છે, પછી ચિત્તમાં ઉપરાઉપરી એને એ જ વિચાર આવતા રહે છે. તેથી તેના સરંભેાગની ઇચ્છા પુરુષને ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે સ્ત્રીના મનમાં પણ પુરુષ સંબંધી ઇચ્છા પ્રવર્તે છે. આ રીતે જ્યારે પુરુષ કામથી વ્યાકુળ બની જાય છે, ત્યારે જ તેને રતિસુખ અનુભવમાં આવે છે. જો મન જરા પણુ વ્યાકુળ થાય નહિ તેા સ્ત્રી સુંદર હોવા છતાં પણ રતિસુખ અનુભવમાં આવતું નથી. આ ક્ષુબ્ધતા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એટલે સ્ત્રી સૌદય આદિ વિષયાના સંગ, સ્ત્રીના નેત્ર, સ્તન, નિતંબાદિ અવયવનું ચિત્તમાં ફરી કરીતે પડવું એ જ એક વિષય ઉત્પત્તિનું કારણ છે. તેથી તદ્દન નાનાં બાળકાને કિવા ચિત્તનો એકાગ્રતા કરનાર યાગીને આવા ક્ષેામ કદી પણ થતા નથી; આથી જ તેને સ્ત્રીસુખની લાલસા(કામની છા⟩ઉત્પન્ન થતી નથો. તાત્પર્યાં કે, સ્ત્રી સુંદર । કે ન હેા પરંતુ તેના વડે પુરુષ જેમ જેમ સૌંદયની કલ્પના કરી રતિસુખ પ્રાપ્ત કરવા એ છે, તેમ તેમ પેાતાના મનરૂપી પડદા ઉપર પ્રથમ તો તે સ્ત્રી છે અને સુંદર છે, એવું તેનું સૂક્ષ્મ ચિત્ર પાડી લે છે. તેમ સ્ત્રીએ પણ પુરુષા સંબંધી તેવી જ કલ્પના કરી લે છે. અરે! જેના શરીરની સ્થિતિ વાસ્તવિક તા તદ્દન ગંદી હેાય છે એવા તરુણા સાથે સ્રીએ પણ રમમાણુ થઈ આનંદ મેળવે છે, એ તે તેમને થનારી સંતિત ઉપરથી સહેજે સિદ્ધ થાય તેમ છે. તેઓ કદરૂપી છે, એવું મનમાં આવ્યા પછી કિવા તેમને વિષે મનમાં જો કલ્પના જ ઉદ્ભવે નહિ તા એને ઠેકાણે પુરુષને રતિસુખ કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે ? અને આવી વિરુદ્ધ ભાવના થવી એ કંઈ અશકય નથી. કામી પુરુષની આ મનેા ભ્રષ્ટતા બાબત કેટકેટલુ કહીએ ? એ મુર્ખાઓને સ્ત્રીઓના આ અતિશય ગદા અને તુચ્છ એવા રતન, નિતંબ તથા યાનિ ઇત્યાદિ જેવા નરકસમા તુચ્છ ભાગેા ઉપર સૌથી વધુ સૌંદર્ય દેખાય છે. અરે! આ મળમૂત્રથી ભરેલા શરીર ઉપર પણ જેમને સૌંદય' છે એમ લાગતુ હોય તેમને ખીજી કઈ જગ્યાએ સૌદ` દેખાય નહિ ! માટે વિચારી જોતાં જણાશે કે સૌંદય એ તા એક મનની સ્ફુરેલી કલ્પના જ છે. ઉપર જણુાવ્યા પ્રમાણે મનમાં સૌંદયની ભાવના કર્યો સિવાય અર્થાત્ આ સારી છે આ ખરાબ છે એવી ભાવના થઈ તેમાં આસક્ત થયા સિવાય કાઈ પણ વસ્તુ ક્રાઇ પણુ સ્થળે સુખદાયક જાશે નહિ.
સો એ કાંઈ નૈસર્ગિક નથી
મધમાં રહેલી મીઠાશની માફક સૌદય એ જો કુદરતી રીતે જ સંભવત ડાય તે તે નાનાં બાળકાને પશુ કેમ અનુભવમાં આવતુ' નથી તે કહેૉ. જુદા જીદ્દા દેશમાં જુદી જુદી આકૃતિના લેાક્રે। મળી આવે છે.
Page #895
--------------------------------------------------------------------------
________________
મૃ: સ મ ગત
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૭ ૧૬/ર૩
કેઈને પગ એક, તે કોઈને આંખ એક, તે કઈને કાન એક, કેઈના કાન ગધેડા જેવા, તે કેઈનું મોટું ઘોડા જેવું, કોઈને કાન લાંબો, તો કેઈની દાઢ હળ જેવી, કાઈના દાંત મુખની બહાર આવેલા, કાઈ નાક વિનાના, તો કેાઈનું નાક મોટું અને કેઈન શરીર ઉપર વાળનું જાળું જ બંધાયેલું હોય છે ત્યારે કેટલાકના શરીર પર તે વાળ જ હોતા નથી, તે કેઈના વાળ માંજરા, કોઈને ધોળા, કેઈને પીંગળા, તે કેઈના તીક્ષણ હોય છે. કેટલાકે તે કેડ નીકળેલા, કેાઈ કાંગડા જેવા કાળા રંગના, કઈ ભૂખરા રંગના અને કઈ કોઈ તો લાલ શરીરના હોય છે. તાત્પર્ય કે, આવી જાતના અનેક પ્રકારના લોકે પોતપોતાની જાતની સ્ત્રી અને પુત્રો વિષે આપની જેમ પ્રેમ અને સુખનો અનુભવ મેળવે છે. ઉપરાંત આ જગતની અંદર સાધનભૂત માનવામાં આવેલી બધી વસ્તુઓમાં સ્ત્રી શરીર એ મુખ્ય હેઈ તે દરેકને ઘણું જ પ્રિય લાગે છે. અને જેના ઉપર મોટા મોટા ડાહ્યા અને બુદ્ધિમાનો પણ મોહિત થાય છે તેવું છે. આ સ્ત્રી શરીર અને સ્ત્રીઓને અત્યંત પ્રિય એવું આ પુરુષ શરીર, ખરી રીતે વિચારી જોતાં કેવું છે. તેનો જરા સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરો. તે માંસથી લપેટાયેલું છે, લોહીથી ખરડાયેલું નસોથી બંધાયેલું છે અને ચામડીથી મઢેલું છે. અંદર હાડકાંને માળા છે અને બહાર તો ઝીણી ઝીણી રુંવાટી ચાટેલી છે. તે કફ, વાત અને પિત્તથી ભરપૂર હોઈ મળમૂત્રથી ખરડાયેલું છે. અરે શુક્ર અને શેણિત વડે બનેલા અને યોનિ દ્વારા જન્મેલા એવા આ અમંગળ દેહને પણ અતિ પ્રિય ગણવામાં આવે છે, એ કેવો ચમકાર છે ! અત્યંત ચિતરી ચડે કિંવા સાંભળતાં વેંત જ ધ્રુજારી ઉપજે એવા આ અમંગળ દેહ ઉપર પણ જે પ્રેમ કરે છે તેમનામાં અને વિષ્ટામાંના કીડાઓમાં શું ફરક છે? હે રાજન જે આ શરીર આપને અત્યંત પ્રિય લાગે છે તેની ત્વચા, માંસ, લેહી વગેરેની જુદી જુદી સ્થિતિઓ સારી રીતે ધ્યાનપૂર્વક વિચારમાં લો. એવો જ પ્રકાર બીજા તમામ વિષયો કિંવા ભોગ્ય વરતુઓને માટે પણ સમજવો. ગળ્યું, ખાટું વગેરે ભોજનના જે છ રસો છે તેનું પરિણામ શું થાય છે? તેનો પણ જરા સમદષ્ટિથી વિચાર કરી જુઓ. કઈ પણ વસ્તુનું ભક્ષણ કરે પરંતુ છેવટે તેની વિષ્ટા જ થવાની એવો બધાનો અનુભવ છે. માટે હે રાજપુત્ર! જગતમાં આ પ્રકાર જ જ્યાં ત્યાં જોવામાં આવતો હોવાથી તેમાં પ્રિય છે અને અપ્રિય શું ?(જુઓ દત્ત પરશુરામ હેમલે ખા અને હેમચૂડને સંવાદ) આ મુજબ કામ ઉત્પન્ન થવાથી ક્રમે ક્રોધ, સંમોહ તથા છેવટે બુદ્ધિનાશ થાય છે.
पतैविमुक्तः कौन्तेय तमोद्वारैक्षुिभिर्नरः । आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥२२॥
અધર્મના દ્વારરૂપ આ ત્રણને ત્યાગ આ પ્રમાણે વિષય એ કેવળ વિષરૂપ હોઈ મિથ્યા છે, તેનો અધર્મને લીધે વારંવાર અમાસ થવાથી મનષ્ય તેમાં આસક્ત બની જાય છે. તેમ છતાં તેને તે વિષયોગ મેળવવાની ઇચ્છા એટલે વાસના કિંવા કામના જાગ્રત થાય છે. આ રીતે કામાસકત બનેલાને તે વિષયો પાપ્ત નહિ થતાં ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધને લીધે તે મોહવશ થાય છે અને મોહવશતાને લીધે તેની સારાસાર વિવેકબુદ્ધિ નષ્ટ થવા પામે છે. આમ નશાના ઘેનમાં ચકચૂર થયેલ અથત સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો તથા વિષયોમાં જ આસન બનેલો આ અધાર્મિક પુરુષ આયુરી સંપત્તિવાળા કહેવાય છે. આ રીતે પુરુષ પોતે પોતાના હાથે જ પોતાને વિનાશ કરી લે છે. તસ્માત હે પાર્થ! આત્મરૂપ પ્રકાશથી વિરુદ્ધ અશાસ્ત્રીય એવા અંધકાર કિંવા અધર્મના દ્વારા આ ત્રણ એટલે કામ, ક્રોધ અને લોભને તું ત્યાગ કર.
શાસ્ત્ર અને અશાત્ર કેને કહેવું હે કૌતેય! તમ અર્થાત અંધકાર, અજ્ઞાન,અધર્મ કિંવા અશાસ્ત્રીય અને નરકમાં નાખનાર કામ, ક્રોધ અને લેભ એ ત્રણના જડબામાંથી તદન છૂટેલે પુરુષ ધર્મરૂપ એવા આત્મશ્રેયને જ આચરે છે અને
Page #896
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] (છતાં અજ્ઞાની) જે અહી (દક્ષાદિમાં) નાનાત્વભાવ છે. [ ૭૬૭ તેથી તે પરમગતિને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ કે, કામ, ક્રોધ અને લોભ એ ત્રણ પુરુષને મોહમાં ફસાવી નિત્યપ્રતિ જન્મમરણરૂ૫ એવી ખપરંપરામાં જ ભટકાવ્યા કરે છે, તેવા આરી સંપત્તિવાળા અવિવેકીએ અધર્મનું આચરણ કરનારા કિંવા અશાસ્ત્રીય વર્તન કરનારા મૂઢ કહેવાય છે તથા જેઓ શ્રેય એટલે કલ્યાણકારી એવા આત્મધર્મમાં જ સ્થિત રહે છે તેવાઓ ધર્માચરણ કરવાવાળા વિવેકી તથા શાસ્ત્રમાર્ગે ચાલનારા કહેવાય છે. જેઓ આ રીતે કલ્યાણકારી એવા આત્મધર્મ એટલે હું દેહાદિક નહિ પરંતુ આત્મા
ના દઢ નિશ્ચય વડે સતત અભ્યાસ કરે છે, તેવા દેવી સંપત્તિમાન પુરુ દુખપરંપરામાં નાખનાર અજ્ઞાનના દ્વાર સમાન આ ત્રણમાંથી વિમુક્ત એટલે તદ્દન છૂટીને પરમગતિને એટલે આત્મામાં એક થવા રૂપ ગતિને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ એ કે, હું આમા છે એવા પ્રકારે આત્મધર્મને જાણવું એ જ ખરો શાસ્ત્રવિહિત કર્મ કરનારે કહેવાય છે અને જે પોતાને આત્મરૂપે નડિ જાણતાં હું એટલે દેહ છું એવી રીતે જાણે છે તે શાસ્ત્રનિષિદ્ધ કર્મ કરનારે કહેવાય. ટૂંકમાં આમનિશ્ચયવાળો દૈવી સંપત્તિમાન હેઈ ધર્મમાર્ગનું આચરણ કરનાર છે તથા હું દેહ છું, તેવા નિશ્ચયવાળા આસુરી સંપત્તિવાળ ડાઈ અશાસ્ત્રીય આચરણ કરનારે છે એમ સમજવું.
ઘઃ શાવિધિનુ ઘરે જાણતઃ | न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥२३॥
શાસ્ત્રવિધિને ત્યાગ કરનારા અધોગતિમાં પડે છે જે અવિવેકી શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને પોતાની ઇચ્છા પ્રમાણે જ સ્વછંદતાથી વર્તે છે તે કદી પણ સિદ્ધિને, સુખને કે ઉત્તમગતિને પણ પામતો નથી. તાત્પર્ય એ છે કે, જે અવિવેકી અને મૂઢ પુરુષ ગુરુપ્રતીતિ અને શામપ્રતાતિથી સિદ્ધ એવા આત્મરૂપને વિચાર નહિ કરતાં, સર્વ શાસ્ત્રના અંતિમ ધ્યેયરૂ૫ એવું જે આત્મશાચ તે વિધિનો પરિત્યાગ કરીને એટલે પ્રથમતઃ વિવેકયુક્ત વિચારવડે આ સર્વ આત્મરૂપ છે એવા દ નિશ્ચય વડે શરીર, વાણી અને મન વડે થતું તમામ કર્મ આત્મરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એ રીતે અંતઃકરણમાં જે જે સંકલ્પનું ઉત્થાન થાય તેને તુરતજ આત્મરૂપ બનાવી દઈ તેમાં એકરૂપ થતાં અભ્યાસ કરવારૂપ વિધિનો પરિત્યાગ કરીને અવિવેકીપણાથી પોતાના મનમાં જેમ આવે તેમ ઇચ્છાનસાર કાવે તેવી રીતે), સ્વછંદપણાથી વર્તે છે, તેને આ લોકમાં અને પરલોકમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ મળતી નથી, તે પછી અંતિમ એવી આત્માસિદ્ધિની વાત તો દૂર જ રહી. વળી તે આ લોકમાં કે પરલોકમાં કદી પણ સખને પામતો નથી, તેમજ તેને સર્વ કરતાં એક એવી પરમગતિની પ્રાપ્તિ પણ થતી નથી. અર્થાત શાસ્ત્રવિધિને છોડી મનમાં આવે તેમ ફાવે તેવું વર્તન કરનારાઓ અંતે અધોગતિમાં જ પડે છે. તેથી શાસ્ત્રવિધિને શ્રેષ્ઠ માનવી જોઈએ. તે સંબંધમાં વધુ સ્પષ્ટતાની જરૂર હોવાથી તેને વિચાર કરીશું.
શાસ્ત્ર અને વિદ્યા એટલે શું? શાએ શબ્દની મૂળ ઉત્પત્તિ “રા' ધાતુ ઉપથી થયેલી છે. તેની વ્યુત્પત્તિ શિષ્યન્ત નેતિ શાસ્ત્ર' એટલે જેના વડે શાસન કરવામાં આવે છે, કરી શકાય છે ત્યા થઈ શકે છે તે શાસ્ત્ર; એ પ્રમાણેની છે. વ્યવહારમાં શાસ્ત્રના અનેક અર્થે રૂઢ છે તે પૈકી વિદ્યા પ્રાપ્ત કરી આપનારું તે જ ખરું શાસ્ત્ર છે, આ અર્થ પ્રધાન છે. પ્રસ્થાન એટલે ગમન કરવું, જે વિદ્યાના માર્ગે ગમન કરાવે છે તે પ્રસ્થાન કહેવાય છે. સાધન કિંવા માર્ગો એ અર્થે પણ તે વપરાય છે. ગતિની નિવૃત્તિ, સ્થિતિ કિવા સ્થિરતા થવી ઇત્યાદિ પ્રસ્થાનના અનેક અર્થે રૂઢ છે. તેનો ભાવાર્થ એવો છે કે, એક એવું પદ છે કે જ્યાં વાણુ, મન કે બુદ્ધિ વગેરે પ્રવેશી શક્તાં નથી. તેમની ગતિ જયાં સ્થિર થાય છે, એવા પરમપદની જે પ્રાપ્તિ કરાવી આપે તેનું નામ જ વિલા અને તે કરતાં વિપરીત એ બંધી અવિલા સમજવી. “ણા વિયા યા વિ ” તેનું નામ જ વિતા છે
Page #897
--------------------------------------------------------------------------
________________
૭ ]
य इह नानेव पश्यति ॥ कठ.
[ સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગા૦ ૦ ૧૬/૨૩
કે જે મેાહવડે ઉત્પન્ન થતાં અજ્ઞાનજન્ય દુઃખામાંથી છે।ડાવે, દુઃખરૂપ એવા આ સંસારચક્રમાંથી મુક્ત કરાવે, એવુ” વિધાન જેમાં બતાવવામાં આવ્યું છે તેને જ વિદ્યા કહે છે. જ્ઞાન મેં તેનું જ ખીજું નામ હેાઈ તે સ્વતઃસિદ્ધ જ છે. કેાઈનો પણ અપેક્ષાથી રહિત છે. પેાતે સનુ સર્વવ્યાપક અને સનું અધિષ્ઠાન હેાવા છતાં પણુ જે તદ્દન નિ:સંગ છે. વાણી, મન, બુદ્ધિ યાદિ પણુ જ્યાં ચંચુપ્રવેશ થતા નથી એવા રવતઃસિદ્ધપદની પ્રાપ્તિ થવી તે જ વિદ્યાને ઉદ્દેશ હોઈ તેવી વિદ્યા પ્રાપ્ત કરવાનું વિધાન જેમાં બતાવવામાં આવ્યું àાય તે જ ખરું` શાસ્ત્ર કહેવાય. આ મુજબ વિદ્યાપ્રાપ્તિનાં ચૌદ પ્રસ્થાને છે, તેમાં ઉપનિષદો અને ઉપવેદસહિત ચાર વેદ, છ વેદાંગ અને ચાર ઉપાંગને સમાવેશ ( અધ્યાય ૨ શ્લાક ૩૯ પૃષ્ઠ ૧૬૧/૧૬૨ જીએ) થાય છે તે બધાં વિદ્યાપ્રાપ્તિના સાધને! હાવાથી તેઓને શાસ્ત્ર એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. કોઈને મનસ્વી રીતે વવાના અધિકાર નથી.
વ્યવહારમાં શાસ્ત્રનાં વિદ્યા, શ્રુતિ, રસ્મૃતિ, વ્યાકરણાદિ ધ પુસ્તા, આજ્ઞા, નિયમ, કાયદે, વિધાન ત્યાદિ ણા અર્ધાં પ્રચલિત છે. જ્યાં સુધી મનુષ્ય આત્માનેા સાક્ષાત્કાર કરી શકે નહિ ત્યાં સુધી તેની અજ્ઞાનતા કદાપિ નષ્ટ થતી નથી. અજ્ઞાનતાને લીધે જ મેાહ ઉપજે છે અને તેથી સાવ મિથ્યા તથા નાશવંત વસ્તુએ પ્રત્યે સત્ય અને શાશ્વતતાની ભાવના થાય છે. આવી વિપરીત ભાવનાને લીધે તેને ડગલે અને પગલે અત્યંત દુ:ખેા જ ભાગવવાં પડે છે. જેને લીધે તે દરેક કાર્યને અંતે હતાશ બની જાય છે. આ મુજબ પુનઃ પુનઃ ગવાસથી માંડીને મૃત્યુપર્યંત તે અનેક પ્રકારના કર્મી સુખ મેળવવાની આશાએ કરે છે અને મેાહને લીધે હુ કરું' છું એ જ ખરેખર છે એમ મન વધુ માતી લે છે, પરંતુ તે તેા ખે દુરાગ્રહ છે એવું તેને ભાન પણ હેતુ નથી. તેવા પેતાને બુદ્ધિશાળી સમજનારા પણ વાસ્તવિક ખાળકષુદ્ધિની જેવા અજ્ઞાનીઓનાં કર્મો સિદ્ધાંતસ્વરૂપના હોતા નથી પણ પ્રયાગાવસ્થાના હેાવાથી તે પરિણામે શૂન્યરૂપ અને દુ:ખદ નિવડે છે. તેઓ જગતમાં કલ્યાણના નામે અકલ્યાણુ, સુખ સુખ કહી દુઃખ, શાંતિ શાંતિને નામે અશાંતિ, કતવ્યને નામે કર્તવ્યશૂન્યતા પ્રત્યાદિને જ ફેલાવા કરે છે. આમ તેઓ તરફથી શાસ્ત્રના બહાને અશાસ્ત્રીય કર્મી થતાં રહે છે. તે થકી પેાતાને અને સમાજને એમ બંનેને વિનાશ થાય છે કેમ કે તેઓનાં આર્મી નાદાનોભાઁ હાય છે. તમાત્ બુદ્ધિમાનાએ મનવી કર્મો નહિ કરતાં તે શાસ્ત્રવિધિ અનુસાર જ છે એવી પૂરેપૂરી ખાતરી કરીને જ કરવાં જોઈએ; છતાં જે શાસ્ત્ર સમજ્યા વગર અને શાસ્ત્રવિધિ અનુસાર એટલે રગતાદિ નિર્માતા ઈશ્વરે નિર્માણ કરેલા શાનાં વિધાન અથવા આજ્ઞાના ત્યાગ કરી પાતે મનસ્વી રીતે જ કર્મો કરે છે કિવા વર્તે છે, તેએ પેાતે જે ઉદ્દેશ યા ફળ મળવાનો ઇચ્છા રાખતા હેાય તે સિદ્ધિને કદી પશુ પ્રાપ્ત કરી શકતા નથી, તેા પછી શ્રેષ્ઠ એવી પરમગતિ અને સુખ કયાંથી મેળવી શકે? કારણ કે પરમપદની પ્રાપ્તિ વિના સાચુ સુખ અને અખંડ શાંતિ કદાપિ પ્રાપ્ત થઈ શકે જ નહિ, એવા સિદ્ધાંત છે. માટે શાસ્ત્ર આધારને છેાડીને કેવળ મને સ્કૂતિ કિવા પ્રેરણા થઈ તેથી હું આમ વતુ... ... અથવા આમ વવા લેાકેાને કહી રહ્યો છુ, એવુ' જો કાઈ કહે તે તે અજ્ઞાનતાનું લક્ષણ હેઈ એક પ્રકારનું વ્યસન અથવા નશા છે એમ જાણુવુ. અર્થાત્ એવું કહેવાને કે મનસ્વી વતન કરવાના કાઈ ને પણ અધિકાર પહોંચતા નથી, એવું અત્રે ભગવાને સ્પષ્ટ રીતે કહેલું છે.
શાસ્ત્ર આજ્ઞા અનુસાર વન કેમ રાખવુ ?
અત્રે એવી શંકા થવાને સંભવ છે કે શાસ્ત્રવિષિને અનુસરીને વન કેમ રાખવું? અને ઉપર કહેલાં વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનાને જ શાસ્ત્ર કેમ કહેવાં? તેના ઉત્તરમાં કહેવાનું કે, જ્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થઈ પરમપદની પ્રાપ્તિ થયેલી ડેાતો નથી, ત્યાં સુધી થનારાં દરેક કૌને માટે કંઈ પણ નિયમા કિવા કાયદાની અત્યંત જરૂરિયાત હોય છે. વ્યવહારમાં પણ જુએ કે જ્યાં સુધી કાયદેસર સાબિતી થઈ ન શકે, ત્યાં સુધી સરકાર પણુ તે વાતને માન્ય કરતી નથી, જેમ કે કાઈ પણ સ્થાવર ગમના માલિકી હક્ક સંબધે આપસઆપસના ઝવડા ઉપસ્થિત થાય અને તેમાં દરેક પક્ષ પાતપેાતાની મનસ્વી રીતે એ મારી માલિકીની
Page #898
--------------------------------------------------------------------------
________________
કરાઇ . જનજs મા
રા
' 4" 5'3 દ
તા. ૧-૩ ૬,"5' 4
-
-
-
-
-
-
: જામક; , , ,.: 3::
-
-
-
-
- *
-
-
-
*
-
ht, t: _અeft
* -
*
*
-
ા
*
*
*
ગીતા દેહન ] તેવા (અનેકત્વના જ્ઞાનવાળે મૃત્યુ (તભાવ)થી (વારંવાર) મૃત્યુને પામે છે. [ ૭૬૯ છે એમ માની લે છે તેથી કોઈ સરકાર તે કબૂલ નહિ કરે પરંતુ સરકારે ઠરાવેલા નિયમ અનુસાર જે તેને કાયદેસર માલિક છે એવું પુરવાર કરીને બતાવે તે જ તેને ખરો વારસ ય! હકદાર થઈ શકે છે. એ પ્રમાણે કેાઈ ચોરી કરે અને કહે કે મારા મનમાં ઈશ્વરે પ્રેરણા કરી કિંવા મને સ્કૂર્તિ થઈ આવી એટલા માટે તે મેં કરી અથવા બીજાને મદદ કરવા માટે કરી કિવા જગતના ક૯યાણને અર્થે કરી તે તેને એ બચાવે સરકાર માન્ય કરી શકશે ખરી કે? તે તો સરકારના કાયદાની દષ્ટિએ ગુન્હેગાર કરે છે. એ જ રીતે કોઈ સરકાર વિરોધી સંસ્થા હોય પછી તેને ઉદેશ ગમે તેટલો સાચો હશે તો પણ તે ગેરકાયદેસર જ ગણાય છે. આ રીતે સાધારણ દેહધર્મમાં પણ હાથ વડે કામ કરવું, પાવડે ચાલવું, આંખ વડે જેવું, માં વડે ખાવું, મનવડે સંકલ્પ કરવા ઇત્યાદિ કાયિક, વાચિક અને માનસિક તમામ ક્રિયાઓ પરંપરાથી જે શાસ્ત્ર આધારે નિશ્ચિત થઈ ચૂકેલી છે તેનું જ અલંબન સર્વ મનુષ્યોને કરવું પડે છે. આંખનું કામ નાક વડે કે નાકનું કામ આંખ વડે થઈ શકતું નથી. એટલું જ નહિ પણુ હિસાબ જેવો સામાન્યતઃ વ્યાવહારિક બાબતનો વિચાર કરશું તે પણ જણાશે કે તમે તમારો હિસાબ પછી ગમે તેટલો સાચો હશે પરંતુ જો તે કેવળ મોઢેથી જ સરકાર આગળ રજૂ કરશે તો તે કદી ખરો માનશે નહિ. તે તેઃ તેણે કરાવેલા નિયમાનુસાર લેખિત રજા કરો તો જ માને છે. બોલવામાં પણ એમ જ. સરકારી નિયમ વિરુદ્ધ એક પણ શબ્દ બોલો તો તત્કાળ શિક્ષાને પાત્ર થવાય છે. મને કાયદાની-માહિતી ન હતી તેથી મેં ચોરી કરી એવા બહાના તળે તે નિર્દોષ ઠરતો નથી પરંતુ કાયદો જાણી લેવો એ તેની ફરજ ગણાય છે. આમ નિત્યપ્રતિ ચાલતા વ્યવહારમાંની નાની મોટી દરેક બાબતને માટે પણ કાયદાઓ કિવા નિયમના આધાર વિના એક પણ ડગલું આગળ વધી શકાતું નથી તો પછી જેનું બેય સત્યના ઉદ્દેશ વડે ઐહિક અને પરલૌકિક કકાણ કરવું એ જ એક હાય, તેવાં હિતકારક શાસ્ત્રની આજ્ઞાને છોડીને કિંવા અમો શાસ્ત્ર જાગુતા નથી એવું બહાનું બતાવીને મનસ્વી વર્તન કરનારાઓ પોતે તેમના આધાર ઉપર અવલંબન કરી રહેલા બીજા બધાઓ સહિત વિનાશને પામે તો તેમાં નવાઈ શી? એટલા માટે જ ભગવાન અને પરમપદ૩૫ ધ્યેયની પ્રાપ્તિને માટે મનસ્વી વર્તન નહિ કરતાં તમામ કર્મો શાસ્ત્રવિધિને અનુસરીને જ કરવાં જોઈ એ; તડેં પણ મનસ્વી નહિ પણ શાસ્ત્રમાન્ય જ હેવા જોઈએ, એમ સ્પષ્ટ સૂચવ્યું છે.
વિદ્યાનાં ચોદ પ્રસ્થાને જ શાસ્ત્રો કેમ કહેવાય? હવે ઉપર કહેલાં વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનને જ શાસ્ત્રો કેમ કહ્યાં, એ પ્રશને ઉત્તર કહું છું તે સાંભળ. જુઓ કે વ્યવહારમાં પણ ગુનાઓ થયા પછી રાજકાયદાઓ તૈયાર કરવામાં આવતા નથી પણ તે તે પ્રથમથી જ બનાવેલા હોય છે તેથી ગુનો કયા કાયદાની કઈ કલમ નીચે આવે છે એટલું જ ફકત જોવાનું રહે છે તે પ્રમાણે આ બધા અનેક બ્રહ્માંડે જેમાં ઉત્પન્ન થયાં છે એવું આ જગત જેણે ઉત્પન્ન કર્યું છે તે ઈશ્વરે જ આ મનુષ્યાદિ જીવોની ઉત્પત્તિ થતાં ૫ લાખ વર્ષો.
અગાઉથી તે નિર્માણ કરેલા છે. આ રીતે ઈશ્વરપ્રણીત એવા એ વેદ સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલા છે, તેથી તે અપીધેય કહેવાય છે. મનષ્યસજિત શાસાને શાસ્ત્રો નહિ પણ માનસિક કપના જ કહી શકાય; કેમ કે મનુષ્યજીવ એ અજ્ઞાની અને અપૂર્ણ હોઈ અતિમર્યાદિત છે. તે અમર્યાદ અને પૂર્ણ એવા પરમપદની પ્રાપ્તિ કરાવી લોકોને કાયમી સુખશાન્તિનો માર્ગ કેવી રીતે બતાવી શકે? તેથી મનુષ્યરચિત શા કદાપિ હોઈ શકે જ નહિ. તે તો ફકત મનસ્વી ઉપજાવી કાઢેલી અને જેમાં પોતાનો સ્વાર્થ ઉપરાંત એષણાઓ સાધી શકાય એવી પામર દષ્ટિનું અવલંબન કરીને નિયમ વા શાસ્ત્રના નામે તૈયાર કરાયેલી
આ જગતમાં મનુષ્યજીવની ઉત્પત્તિ થઈ તે પૂર્વે સૌર માન પ્રમાણે ૧,૭૦,૬૪,૦૦૦ વર્ષો પૂર્વે વેદાદિ ધર્મશાસ્ત્રો પ્રકટ થયેલાં હતાં એ ગણિતસિદ્ધ હોવાથી તે કાળના નિયમ પ્રમાણે નિશ્ચિત પૂરવાર થયેલી છે. પરંતુ તે પૂર્વે તે કયારે ઉત્પન્ન થયા તે પ્રમાણે કાળથી પર જાય છે. આથી વેદે એ કઈ મનુષ્યકૃતિના નહિ પરંતુ ઈશ્વરપણુત કહેવાય છે. તે કોઈ મનુષ્યના બનાવેલા નહિ હોવાને લીધે અપૌરુષેય કહેવાય છે.
.૧ :: મ
-
* રાકે
r *
* * ૧૩ના -
૯
:
re
s
અ -
w
It
.
. Server
KE
* દ. ".IF
T
મારા
tinki/રાજાએe & A '#
Page #899
--------------------------------------------------------------------------
________________
૭૦]
WEમાત્રઃ પુષ
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ. ૧૬/૨૪
કલ્પિત કાબરીઓ જ છે એમ સમજવું. પરંતુ જેઓએ અપૌરુષેય એવા વેદશાસ્ત્રમાં કહેલા વિધિ અનુસાર પરમપદની પ્રાપ્તિ કરી લીધા બાદ પોતામાં સ્વાનુભવ સહિત તે શાસ્ત્ર આજ્ઞાઓનો અર્થ લેકે સહેલાઈથી અને સરળતાથી સારી રીતે સમજી શકે એટલા માટે પ્રસૃત કરેલ છે તેવા મહષિઓએ યુગારંભમાં તપશ્ચર્યાદિ સાધનો દ્વારા એ વેદે અંતઃકરણમાં સાંભળી તેને શાસ્ત્રવિધિ અનુસાર જ વિસ્તૃત કરેલાં છે. તેનો ઉદ્દેશ એ કે વેદશાસ્ત્રની આજ્ઞાઓનો હેતુ સ્પષ્ટ અને અને સારી રીતે સમજી શકે અગર તે મંદબુદ્ધિમાન શાસ્ત્રકારોએ બતાવેલી એ વિધિ અનુસાર વર્તે તો તે થકી પણ અંતે તે પરમપદની પ્રાપ્તિ કરી કાયમી સુખશાંતિ મેળવી શકે, એવા હેતુથી વેદને આધારે જ એ શાસ્ત્રવિધિનો વિસ્તાર કરેલો છે. આ રીતે વિસ્તાર કરેલા અપૌરુષેય અને પૌરુષેય મળી શાસ્ત્રનાં કુલ ચૌદ પ્રસ્થાને છે, જે ઉપર કહેલાં છે. અન્ય સમયે પણ જેઓ આત્મસાક્ષાત્કાર થયા બાદ પિતાના સ્વાનુભવયુક્ત આર્ષવા કાલદેશાદિન વિચાર કરીને જગતમાં પ્રકટ કરે છે, તે બધા પણ આના જ વિસ્તાર કિંવા ટીકારૂપ હોવાથી ચૌદ પ્રસ્થાનોમાં જ આવી જાય છે. તેથી તેને પણ શાસ્ત્ર એવી સંજ્ઞા વ્યવહારમાં છે એટલે કે જગતમાં શાસ્ત્રવિધિ અનુસાર થતો વ્યાવહારિક, પ્રાપંચક, સાંસારિક, યા પારમાર્થિક સર્વ વ્યવહારનો સમાવેશ આ ચૌદ પ્રસ્થાનમાં જ સમાઈ જાય છે. જેમ કે કોઈ ગ્રંથ ઉપર હજારો ટીકાઓ થાય પણ તે બધીનો સમાવેશ મૂળ એક જ ગ્રંથમાં થઈ જાય છે તેમ પરમપદની પ્રાપ્તિના ઉદ્દેશથી આત્માનુભવ સહિત જે જે કાંઈ કહેવામાં કે કરવામાં આવે છે તે તમામનો સમાવેશ આ ચૌદ પ્રસ્થાનોમાં જ થઈ શકે છે, પરંતુ જેઓ શાસ્ત્રવિધિઓ, શાસ્ત્ર આજ્ઞા કિવા નિયમોને છેડી મનસ્વી રીતે વર્તે તેઓ તો જરૂર વિનાશને પામે છે; એ મુજબ ભગવાને અને સ્પષ્ટ રીતે જણાવેલું છે.
શાસ્ત્રવિધિ એટલે? ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાને આમાં એકલું શાસ્ત્ર એમ કહ્યું નથી પણ “શાસ્ત્રવિધિ એમ કહ્યું છે. તેનો ઉદ્દેશ શાસ્ત્રની આજ્ઞાનું આચરણ કરવાનું છે. કેવળ શાસ્ત્ર સમજવાની કિંવા પઠનપાઠન થકી પણ ધ્યેય પ્રાપ્ત થઈ શકતું નથી, પરંતુ શાસ્ત્રની આજ્ઞાનુસાર વર્તન કરવાથી જ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે, આથી વ્યવહારમાં પણ વિધિ એટલે ગ્રહણ કરવા યોગ્ય અને નિષેધ એટલે ત્યાગવા યોગ્ય, એ મુજબ આ બે સાપેક્ષ શબ્દોનો અર્થ છે. વેદમાં પણ વિધિવા અને નિયમવાકય એ રીતે બે વાક્યોનો સમાવેશ થાય છે. તેમાં વિધિ એ આજ્ઞાવાયો છે. પોતાનું કર્તવ્ય સમજીને જે તે વાતું વિશ્વાસથી પાલન કરે છે તે પરમપદને અવશ્ય પ્રાપ્ત થાય છે. વેદનાં વિધિવાનું એટલે આજ્ઞાનું પાલન કરનારાઓ વિહંગમની જેમ તકાળ પરમપદની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ તેવા તીવ્ર બુદ્ધિમાને તે ઘણા જ થોડા પ્રમાણમાં હોય છે. જગતમાં ઘણે માટે સમૂહ તે એ માર્ગનું ગ્રહણ કરવાને અશક્તિમાન હોવાથી તેમની બુદ્ધિનો વિચાર કરીને જ વેદમાં નિયમવાકયોની પણ યોજન કરવામાં આવેલી છે, એટલે જેમ નાના નાના વહેળાઓ પ્રથમ મેટી નદીને મળી પછી સમુદ્રને મળે છે તેમ આ નિયમવાકયો લાલચ બતાવનારાં હોવાથી તેમાં લેભાઈ લકે તેનો અંગીકાર કરે છે. પરંતુ છેવટે તે વિધવાક્યનું અવલંબન કરી પરમપદને પામે છે. એટલે એક જમે યા હજારે જન્મ પછી નિયમવાકયો વડે પણ છેવટે તે વિધિવાકયમાં જ જવાય છે.
આ વિધિવાનો અંત વેદનાં ચાર મહાવાક્યોમાં થાય છે (મહાવા માટે અધ્યાય ૧૫ શ્લોક ૧૫ પૃષ્ઠો ૭૨૭–૭૩૫ જુઓ)* સર્વ જીવોને છેવટે પરમપદની પ્રાપ્તિ કર્યા સિવાય ક્ટ નથી. એક જન્મે યા અનેક જન્મો પછી રાજ્યાદિ કે સ્વર્માદિ જેવા અનેક પ્રકારના વૈષયિક સુખ ભોગવ્યા પછી કિંવા અંધતાદિ જેવાં નરકવાસાદિ અતિદારૂણ દુખે ભગવ્યા પછી પણ છે. તે જ પદની પ્રાપ્તિ કરવી પડે છે. જ્યાં સુધી તે પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે આ સુખદુઃખાદિ જેવાં કંઠના ચક્કરે અને ભયાદિમાંથી કદી પણ મુક્ત થઈ
વિધિ અને નિયમવાના વધુ વિવરણને માટે કિરણશ ૧૧, અ૬ ૨, શ્લ૦ ર૯ અ૦ ૩ કલેક ૨૯ તથા અધ્યાય ૧૫ બ્લેક ૧૫ વગેરે જુઓ,
Page #900
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] (વસ્તુતઃ આત્મરૂપ એવો વિરાટ) અંગુષ્ઠ માત્ર (અંગુઠા જેવડો) પુરુષ– [ ૯૭૧ શકે જ નહિ. કેમ કે તે બધાં સુખો વૈયિક હોવાને લીધે મૃગજળની જેમ ક્ષણિક હોય છે. તે દેખવામાં સુખરૂ૫ પરંતુ પરિણામે ભયંકર દુઃખરૂપ નીવડે છે. પરમપદ પ્રાપ્ત થકી જ કાયમી અને અખંડ સુખશાંતિ મેળવી શકાય છે તથા તે પરમ પદ પ્રાપ્તિ માટે તેમાં આજ્ઞાવાકયમાં બતાવેલી અંતિમ વિધિના ધ પ્રાપ કરી લઈ આચરણ વા અભ્યાસ કરવાની અત્યંત જરૂર છે, અતિમ વિધિ સંબંધ માં પ વખતોવખત કહેવામાં આવેલું જ છે છતાં પરિપકવતાને માટે પ્રસંગ શ ત ફરીથી કહું છું.
શાસ્ત્રવિધિ કિંવા વેદની અંતિમ આજ્ઞા આ સઘળું દશ્ય આત્મસ્વરૂપ હોઈ હું પોતે પણ આત્મા જ છે અને આ આત્મા એ જ બ્રહ્મ છે. જ્ઞાન પણ એ જ છે તથા તે સ્વતઃસિદ્ધ છે; એ રીતે પ્રથમ દઢ નિશ્ચય કરે અને પછી અંતઃકરણમાં કોઈપણ વૃત્તિને ઊઠવા જ નહિ દેવી તથા જો કદાચ ઉઠે તો તેને તત્કાળ આત્મસ્વરૂપમાં જ દાબી દેવી તેમ જ એવો દાખનારો હું પોતે પણ તક જ છે, એ મુજબ પોતા સહિત તમામ ભાવોના વિલય કરી નાંખે તથા અનિર્વચનીય થવું. આ જ તે વેદોમાં કહેલી અંતિમ આજ્ઞા કિવા ભગવાને કહેલી શાસ્ત્રવિધિ છે. પરંતુ જ્ય સધી આ ઉચ્ચતર શાસ્ત્રવિવિની માહિતી છેતી નથી ત્યાં સુધી ઉપર કહેવામાં આવેલાં પાનાં ચૌદ પ્રસ્થાનમાં કહેવાયેલી વિધિનું અવલંબન કરવાથી છેવટે આ અત્યુતર ધ્યેયને પ્રાપ્ત કરી આપનારી અંતિમ વિધિની પ્રાપ્તિ થઈ શકે છે. આ રીતે ધ્યેય પ્રાપ્ત કરી જીવન્મુકત થયેલ ફક્ત શાસ્ત્રવિધિથી પર થઈ શકે છે, સારાંશ શાસ્ત્રવિધિ યા શાસ્ત્ર આનાને છેડી કિંવા શાસ્ત્રનો અભ્યાસ નહિ કરેલો, પિતાના મનમાં આવે તેવું સ્વછંદી વર્તન કરનાર પછી તે પોતાને ગમે તેવો બુદ્ધિશાળી સમજતો હોય અથવા જગતમાંના લોકો તેને મહાન બુદ્ધિશાળી માનતા હોય છતાં પણ તે એક પેય ચૂકેલે નાદાન છે, એમ સમજવું. આથી તે કદી પોતે માની લીધે સિદ્ધિને પણ પ્રાપ્ત કરી શકતો નથી તે પછી તેને પરમગતિની પ્રાપ્તિ કયાંથી થાય? અને પરમગતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાયમી સુખ ની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? અત્રે ભગવાને વ્યવહારમાં મનસ્વી વર્તન કરવાને કેઈને પણ અધિકાર નથી એવું નિશ્ચિત સિદ્ધ કરી બતાવ્યું છે.
તમાજી પ્રેમાળ તે શાશા થરાતી તથા રાવણનોર્જ દમ શ/દાલ રઝા
કાર્યાકાર્યમાં શાસ્ત્ર જ પ્રમાણ છે તસ્માત કે પાર્થ ! કાર્ય અને અકાર્યની અવસ્થામાં તારે માટે તો શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રોમાં વિધાન કરેલા વિધિને જાણ. તે મુજબ અહીં કર્મો કરવાં એ જ યોગ્ય છે. ભાવાર્થ એ છે કે, ઉપર કહી ગયા તેમ આસરી સંપત્તિવાળાએ પોતાના મનમાં આવે તેમ વગર વિચાર્યું કાર્યો કરતા રહે છે અને તેથી તેઓ કાર્યસિદ્ધિ, પરમપદ કે સુખ કિંવા શાંતિ કદી પણ પ્રાપ્ત કરી શકતું નથી; માટે કાર્યકાર્યવ્યવસ્થિત એટલે કર્તવ્ય કોને કહેવું અને આકર્તવ્ય કેને કહેવું? તે સંબંધમાં નિર્ણય કરવાને માટે આત્માને સાક્ષાત્કાર થતાં સુધી માન્ય એવા શાસ્ત્રને જ પ્રમાણ માન્ય કરવું જોઈએ. કેમ કે બાળકને પોતાનું હિત શામાં છે તેની ખબર હોતી નથી; તેથી તેનાં દરેક કર્મો ઉપર દેખરેખ રાખીને તેને ખાવાપીવા વગેરે તમામમાંથી વખતોવખત પરાવૃત્ત કરવામાં આવે છે. જે તેને મનસ્વી રીતે વર્તાવા દેવામાં આવે તો તે પોતાનો વિનાશ જ કરી લે છે તે જ સ્થિતિ પોતાના મનમાં આવે તેવું સ્વછંદી વતન કરનારની થાય છે. માટે મનુષ્ય કે જે પોતાને મોટો બુદ્ધિશાળી સમજે છે વા નિરહંકારી માને છે, તે વાસ્તવિક બુદ્ધિશાળી હેતે નથી પરંતુ દુરાગ્રહી તથા દુર મમાની હોય છે અને તેવા મિથ્યા અભિમાન વડે તે પિતાના સાચા સ્વરૂપને નહિ પિછાનતાં હાદિક એટલે જ હું એમ માની બેસે છે, એવા આસુરી કિંવા અધમ વૃત્તિના કહેવાય છે. જેનું અંતિમ ધ્યેય આત્માપ્તિ હેઈ તે ધ્યેયની પ્રાપ્તિનો ઉદ્દેશ જેમાં સમાયેલો હોય છે, તેને જ શાસ્ત્ર
Page #901
--------------------------------------------------------------------------
________________
૭૭૨]
मध्य आत्मनि तिष्ठति।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૧
કહે છે. આવું જે મૂળ આધ શાસ્ત્ર તે અપૌરુષેય એવા એકમેવ વેદ જ છે અને તેનું તાત્પર્ય અજ્ઞાનીઓને આત્મસ્વરૂ૫ની પ્રાપ્તિ કરી આપવી એ જ એક છે; જે ઉપર વખતેવખત કહેલું જ છે. સર્વ બ્રહ્મરૂપ છે એમ સમજીને જે કામ થાય છે તે યુકતકર્મ કહેવાય તથા તેની ભાવના જેમાં હોતી નથી તે અયુક્તકમ કહેવાય એવો શાસ્ત્રમાં અંતિમ નિર્ણય છે.
ધર્મ અને અધર્મ ભાગવત ધર્મના મૂળ પ્રવર્તક શ્રી નારાયણ અવતારે કહેલી શાસ્ત્ર પ્રમાણની વ્યાખ્યા પણ આ પ્રમાણેની છે. સર્વ વેદરૂ૫ આત્મસ્વરૂપ એવા એક ભગવાન જ ધર્મ વિષયમાં પ્રથમ પ્રમાણ છે તથા જે વડે તે આત્મસ્વરૂપ જાણી શકાય એટલા માટે સ્વયં ભગવાને પોતે જ પ્રકટ કરેલા અપૌરુષેય એવા વેદ તથા તેના સિદ્ધાંત પ્રતિપાદન કરનારાં કૃતિરમૃત્યાદિ શાસ્ત્રો ( વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનો જુઓ અધ્યાય ૨, ૧૫) એ જ મૂળ પ્રમાણ છે, એટલે ધર્મ માં વેદ જ મુખ્ય પ્રમાણ છે (ભા૦ ૭-૧૧-૭) વેદે જેની આજ્ઞા કરી છે તે ધર્મ છે અને વદ જેનો નિષેધ કર્યો છે તે અધર્મ કહેવાય છે. વેદ એ સ્વયંભૂ (અપૌરુષેય) સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. આ વેદ જ સ્વસ્વરૂપમાં સત્વ, રજ અને તમ ગુણમય પ્રાણીઓ, પદાર્થો, તેઓના ગુણે, નામ, ક્રિયાઓ, રૂ૫ તથા વર્ણાશ્રમ ઇત્યાદિ સર્વને જુદા પાડીને અથથી ઇતિ પર્યત વર્ણન કર્યું છે (ભા૬, ૧,૪૦-૪૧). વેદમાં જે કરવાનું કહ્યું તે કર્મ, વેદમાં જે કરવાની ના પાડી હોય તે અકર્મ અને વેદમાં જે કરવા કહ્યું તે ન કરવું તે વિકર્મ કહેવાય છે. કર્મ કોને કહેવું, અકર્મ કોને કહેવું તથા વિકર્મ કેને કહેવું તે વેદ વડે જ નિશ્ચિત થયેલું છે, બીજા કોઈ પ્રમાણ કિંવા સાધન વડે તે નિશ્ચિત થઈ શકતું નથી. વેદ કોઈ પુરુષે ઉત્પન્ન કરેલા નથી પણ ઈશ્વરથી પ્રકટ થયેલા છે, તેથી જ તે અપૌરુષેય ગણાય છે. વેદે પરોક્ષવાદને અંગીકાર કરીને વર્ણન કર્યું છે. પરોક્ષવાદ એટલે કેઈ જુદા પ્રકારના અર્થને ગુપ્ત રાખવાને માટે કઈ જુદા જ પ્રકારે વર્ણવે છે. જેમ વ્યવહારમાં કોઈ અનાડી માણસ મિથ્યા ભાર વહેતો હોય અને તેને તેમ નહિ કરવા જણાવવું હોય તો તેના દુરાગ્રહી સ્વભાવને લક્ષમાં લઈ આ આપણું સીધું કહેવું સાંભળે તેમ નથી તેથી તેને યુક્તિ વડે એમ કહેવામાં આવે છે કે તું તે આ બધા કરતાં મોટો બળવાન છે. તે બાયલા જેવો આટલો જ બોજો કેમ ઉઠાવે છે? આ કરતાં વધુ બોજો ઉઠાવ; આમ કહેવાથી તે અભિમાનમાં પિતાની શક્તિ બહાર બોજો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે અને અંતે જલદી થાકી જઈ તે છોડી દે છે તેમ વેદમાં જે કર્મો કરવાનું કહ્યું તે કર્મો થકી મુક્ત થવાને માટે જ છે. આ સંબંધમાં બાળકને લાલચ આપીને દવા પાવાનું દૃષ્ટાંત તે પ્રખ્યાત છે (ભાઇ &૦ ૧૧ અ. ૩ શ્લો૦ ૪૩, ૪). સારાંશ એ કે, જો કે અંતિમ ધ્યેય તો આ સર્વ આત્મસ્વરૂપ છે, એમ સમજી તેવા નિશ્ચય વડે અંતઃકરણમાં બીજી કઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ દેવું અને ઉત્થાન થાય તે તત્કાળ તેને દાબી દેવું એ જ છે પરંતુ જ્યાં સુધી આ પ્રકારે આત્માનું સ્વરૂપ સમજવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તેનું પરોક્ષજ્ઞાન થવાને માટે કયું કાર્ય કરવા યોગ્ય છે ને કયું તજવા ગ્ય છે, તે સમજવાને માટે વિદ્યાના ચૌદ પ્રસ્થાનો કે જેને અંતિમ ઉદ્દેશ વેદના મહાવાક્યને જ બોધ કરાવી આપવાનો છે, તેવા શાસ્ત્રના આધાર વડે જ ઉકેલ કરી તેમણે બતાવેલા સર્વાત્મભાવ અથવા નિઃશેષભાવરૂપ વિધિ પ્રમાણે જ ચાલવું જોઈએ. અહીં આ સિવાય બીજે માર્ગ જ નથી; ટૂંકમાં આત્માનું નિશ્ચયાત્મક પરીક્ષજ્ઞાન થતાં સુધીને માટે પિતાના મનમાં આવે તે પ્રમાણે સ્વચ્છંદતાથી ચાલવાનું નથી પરંતુ અમુકને કર્મ કહેવું અને અમુકને અકર્મ કહેવું તથા અમુકને વિકર્મ કહેવું ઇત્યાદિ સિદ્ધાંત કે જે વેદશાસ્ત્રના આધાર વડે જ જગતમાં પ્રસિદ્ધ થવા પામેલ છે, તેના આધારે જ ચાલવું જોઈએ. મારા મનમાં આમ આવ્યું તેથી મેં આ કર્મ કર્યું એવું કહેનારા મહેને પૂછી શકાશે કે હું આ “કર્મ કરું છું’ એમ જે તું
- વેદનું તાત્પર્ય અધ્યાય ૨ શ્લોક ૩૯ ની ટીકા સયુકિતક અયુતિક શાસ્ત્રો, ગીતામાં પણ વેદને જ આધાર છે, ઇત્યાદિ શીર્ષક, અધ્યાય ૩ તથા અધ્યાય ૧૫, અદષ્ટ વિષયમાં પ્રમાણું કર્યું, વેદનું પ્રમાણ શા માટે માન્ય કરવું જોઈએ, વેદને મૂળ ઉશ, ઈત્યાદિ શીર્ષકે જુઓ,
Page #902
--------------------------------------------------------------------------
________________
ગીતાહની (શરીરથી અભિન્ન છે તેમ વિરાટ પુરુષને જીવાત્મા) આત્મામાં (આભ૩૫) સ્થિર છે. [૭૭૩
બેલે છે તે કહે કે આનું નામ “ક” છે એમ તું શી રીતે અને કયા આધાર વડે કહે છે ? તે શબ્દ પણ મૂળ વેદ જ નિશ્ચિત કરી આપ્યો છે કે બ્રહ્મદેવથી માંડીને તૃણ સુધીના જગતમાં ચાલતા તમામ વ્યવહારને કર્મો કહેવાં. આમ શાસે બતાવેલા આ કર્મ શબ્દનો જે તે પ્રથમ સ્વીકાર કરે તે તે શાસ્ત્રનો સ્વીકાર કર્યો એમ જ સિદ્ધ થયું. આમ કર્મ શબ્દને માટે જે શાસ્ત્રને માન્ય રાખવામાં આવે તે પછી તે કમ શી રીતે કરવું તે સંબંધમાં જે કોઈ પોતાની મનસ્વીતાની વાતો કરે છે તે એક પ્રકારનો દંભ કિંવા મૂર્ખતા જ કહેવાય. જે તેણે શાસ્ત્રરચિત આ કર્મ શબ્દને બદલે બીજી કોઈ નવી જ લેધ કરી હોય તે તે વાત જુદી ગણાત પણ પ્રથમ શાસ્ત્રમાન્ય પાયાનો અંગીકાર કરી પછી મિથ્યાભિમાન વડે મે આમ કર્યું, એવા પ્રકારે પોતાની બડાશ હાંકવી તે તો કેવળ મૂખતા જ લેખાય, આવું કહેનારાઓને જ ભગવાને આસુરી સંપત્તિવાળા એટલે અર્ધદગ્ધ કહેલા હોઈ તેઓ પોતાના મિથ્યાભિમાન વડે અધમાધમ યોનિમાં પડી પોતાના હાથે જ પોતાનો વિનાશ કરી લે છે, એટલા માટે જ આ કાર્ય છે અને આ અકાર્ય એવા નિશ્ચયને માટે અહીં વેદશાસ્ત્ર જ પ્રમાણુ છે “ર દેવા પર શa" (વ્યાસાચાર્ય). માટે વેદે કહેલા વિધિને સમજીને અહીં આત્મજ્ઞાન થતાં સુધી તેનું પાલન કરવું એ જ એક ખરો માર્ગ છે.
અધ્યાય ૧૭
અર્જુન સવારછે શારિષિમુત્યુ થનને અટૂયાન્વિતા | तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१॥
શાસ્ત્રવિધિ નહિ જાણનારા શ્રદ્ધાવાની નિષ્ઠા ભગવાન શ્રીકૃષ્ણનું કથન સાંભળોને અર્જુનને શંકા ઉત્પન્ન થઈ. તેણે પૂછ્યું : હે ભગવાન ! આપે અત્યાર સુધી કરેલું વિવેચન પૂર્ણ રીતે મારા લક્ષ્યમાં આવ્યું છે. પિતાને હું શરીર છું, એવું માનનારા આસુરી સંપત્તિવાળા કહેવાય છે તથા હું એટલે આત્મા છે એમ માનનારા દૈવી સંપત્તિવાળા કહેવાય છે; એ પણ હું સારી રીતે સમજ્યા. વળી દેવી સંપત્તિવાળા પુરુષ જગતમાં સુખશાંતિ ઇત્યાદિ સમૃદ્ધિની વૃદ્ધિ કરનારા હોય છે અને આસુરી સંપત્તિવાળા પુરુષો જગતનો વિનાશ કરવાને માટે જ પેદા થાય છે. કારણ કે, તેઓ મિથ્યાભિમાની, દુરાગ્રહી, દંભી અને કેવળ કામ, ક્રોધ અને લોભમાં સપડાયેલા તેમ જ સારાસાર વિવેકથી રહિત હોય છે, તે પણ મારા ધ્યાનમાં આવ્યું. પરંતુ હે પ્રભો! આપે કહ્યું કે કાર્ય અને અકાર્ય એટલે શું ? તેને પ્રથમતઃ શાસ્ત્રવિધિ પ્રમાણે જ નિર્ણય થવો જોઈએ, પણ પોતાની મેળે અર્થાત મનમાં આવે તે એટલે ફાવે તે મનસ્વી નિર્ણય કરી લઈ સ્વછંદતાથી કર્મ કરવું નહિ જોઈએ, પરંતુ મને એક શંકા થાય છે કે જેઓ જાણી જોઈને અભિમાન વડે શાસ્ત્રને અભ્યાસ કર્યા સિવાય જ સારા વગેરે કાંઈ છે જ નહિ એમ સમજીને એટલે શાસ્ત્ર જાણવાની દરકાર નહિ કરતાં પોતાના મનરવી ધોરણે વર્તન કરનારા દાંભિક, અવિવેકી અને અવિચારી એવા આસુરી સંપત્તિવાળા છે તેવાઓને માટે તો આપે છે તે બરાબર છે, પણ જ્યારે તેની કોટિના નથી; પરંતુ કારણવશાત શાસ્ત્રાભ્યાસ નહિ થવાથી અથવા તો બધાં શાસ્ત્રો જાણીને શું કરવું, દેહ ક્ષણભંગુર છે માટે બને તેટલી વરાથી ભગવાનની પ્રાપ્તિ કરશે લેવી જોઈએ, એ રીતની શ્રદ્ધાવાળા અંતઃકરથી યુક્ત થઈને શાસ્ત્રવિધિને નહિ જાણવા છતાં પોતાના અંતઃકરણમાં આવી દેવી ભાવના હોવાને લીધે આ સંસારચકમાં પાડનારા વિષયભોગને કિંચિત્માત્ર ઇચકતા નથી પણ તેમાં નિષ્કામ હોય છે અને પિતાના મનના ઉલ્લાસ પ્રમાણે પરમાત્માનું યજન કરે છે, તો હું
-
ક
ન
ક
=
*
*
Page #903
--------------------------------------------------------------------------
________________
૯૭૪] ईशानो भूतभव्यस्य
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગીટ અર ૧૭/૧ શ્રીકૃષ્ણ! એવા શાસ્ત્રવિધિને છોડીને એટલે શાસ્ત્રને નહિ જાણતાં ચિકિત્સક બુદ્ધિથી રહિત થઈ તદ્દન નિઃશંક બની નિષ્કપટપણે સંપૂર્ણ શ્રદ્ધાથી જેઓ યજે છે અર્થાત આ પ્રમાણે પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે માટે આપણે પણ કરવું જોઈએ એવી રીતે એકનિછાવડે યજનપૂજન ઇત્યાદિ કર્મો કર્યો જાય છે, તો તેવાઓની તે નિકા. કેવી ગણવી સાત્વિક, રાજસ કે તામસ? મારી આ શંકાનું આપ કૃપા કરીને નિવારણ કરે.
વિધિ નહિ જાણનારા ભકતની ગતિ અર્જુનને પ્રશ્ન સાંભળીને ભગવાનને અતિ હર્ષ થયો. તેમણે કહ્યું કે: હે વત્સ! તું ખરેખર બુદ્ધિશાળી છે તેથી જ તારામાં આ સહસદુ વિચારષ્ટિ ઉત્પન્ન થવા પામેલ છે. હવે તારા પ્રશ્નનો ઉત્તર કહું છું તે તું ધ્યાન દઈને સાંભળ. અરે ! જેઓ તદ્દન નિષ્કામ એટલે સંસારવ્યવહાર પૈકી કઈ પણ પ્રકારની કામના રાખતા નથી તેવા મારા શ્રદ્ધાળુ ભક્તો તે શાસ્ત્રવિધિ સમજે કે નહિ સમજે પરતું પરમ શ્રદ્ધા વડે એકનિષ્ઠ થઈને તેઓ વાસ્તવિક મારું જ યજન કરે છે. તે શું તેવા ભક્તો કદી અધગતિને પામે ખરા કે? જેઓ આમ સંપૂર્ણ શ્રદ્ધા વડે યુક્ત થઈ આમસ્વરૂપ એ મારું જ યજનપૂજન કરનારા હોય છે તેઓ વ્યવહારદષ્ટિએ અણઘડ જેવા ભલે લાગે પરંતુ વાસ્તવિક રીતે તે સર્વ ધર્મને જાણનારા છે એમ જાણુ. તેમનાં કમેં શાસ્ત્રવિહીન કહેવાય નહિ; પરંતુ ઉપર મેં તને જે આસુરીવૃત્તિવાળા કહ્યા તેઓ તે પિતાથી પર બીજો કોઈ ઈશ્વર છે જ નહિ અને હું એટલે શરીર તથા તે શરીરના ભરણપોષણ અને મોજશેખને માટે અહર્નિશ પ્રયત્ન કરનારા હોવાથી ભયંકર દુઃખમોગો ભેગવવાના માર્ગમાં જ પડે છે. કેમકે તેઓ તદના અશ્રદ્ધાળ અને અધર્મી હોઈ માન, મોહ, મદ અને અહંકારને લીધે વિષયોની જાળમાં જ ગૂંથાએલા હોય છે તેવા અધર્મીઓ કે જેઓ શાસ્ત્ર ની વિધિનો ત્યાગ કરીને પિતાના મત પ્રમાણે વર્તન કરતા રહે છે તેવાઓને જ હુ અધમાધમ એવી નીચ યોનિઓમાં ફેકું છું; પરંતુ જેઓ શ્રદ્ધાવાળા થઈને નિષ્કામભાવે મને જ ઉપાસે છે તે તો શાસ્ત્રવિધિ સમજતા યા ન છતાં તે સર્વ ધર્મને જાણનારા જ છે. એમ સમજ. આ સંબંધે મેં જ શાસ્ત્રમાં અન્યત્ર કહેલું કથન પ્રથમ તને કહું છું કે જેથી તને આ બાબત સારી રીતે ધ્યાનમાં આવશે.
સુત, વૈદેહક તથા ચાંડાલાદની ઉત્પત્તિ એક વખતે મને એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અમુક કરવું અને અમુક ન કરવું, અને વિાધ અને નિષેધ તો વેદમાં કહ્યો છે અને તે વેદ તે ઈશ્વરરૂપ એવા આપની આજ્ઞા છે. તેમાં જે કર્મો કરવાના કહ્યા તેયો પુથ થાય અને મને કરેલા કર્મો કરવાથી પાપ થાય, વણું અને આશ્રમમાં પણ અમુક ઉત્તમ અને અમુક નિકષ્ટ, જાતિઓમાં પણ અમુક શ્રેષ્ઠ અને અમુક કનિષ્ઠ; સિવાય ઉત્તમ જાતિની સ્ત્રીઓમાં હલકા વર્ણના પુરુષથી સંતતિ ઉતપન્ન થાય, જેમ કે બ્રાહ્મણ સ્ત્રીમાં ક્ષત્રિય પુરુષથી ઉત્પન્ન થનાર સંતાનને સૂત, વૈશ્યથી થનાર વિદેહક અને શથી થનાર ચાંડાલ અને બાકીના તો યવનદિ અધમાધમ જાતિના ગણાય છે એમ વેદ કહે છે. તેમજ બ્રાહ્મણ પિતાથી ક્ષત્રિય સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ સંતાન મૂર્તાવ્યશકિત, વૈશ્ય સ્ત્રોમાં થયેલ અંબા તથા શૂદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થાય તેને માટે નિષાદ અથવા પારશવ ઇત્યાદિ સંજ્ઞાઓ જણાવેલી છે તેમજ દ્રવ્ય, દેશ, અવસ્થા અને કાળ ઇત્યાદિ પશુ અમુક શ્રેષ્ઠ અને અમુક નિકૃષ્ટ એવા ભેદાભેદો છે. વળો પુણ્યથી સ્વર્ગ અને પાપથી નરકરૂપી ફળ મળે છે. આમ ગુણ અને દેશને વેદમાં પણ સ્વીકાર કર્યો હોવાનું જણાય છે; જે તેમ ન હોય તે પછી તમારી આજ્ઞાપ વેદના વિધિ અને નિષેધવાકો એવા વિભાગ જ થવા ન જોઈએ. ગુરુ અને દોષ સમજવામાં કિંવા કાર્ય અને અકાર્ય સમજવામાં વેદ વિના બીજું કઈ શ્રેષ્ઠ શાસ્ત્ર જ નથી, તે જ સૌથી પ્રથમનું હાઈ પ્રમાણભૂત છે. તેના કહેવા વડે જ આ ચરાચર લેકેમાં ભેદદષ્ટિ પ્રચલિત થવા પામેલી છે છતાં આપ કહે છે કે વેદ અભેદબુદ્ધિ રાખતી એવું નિરૂપણ કરે છે તો તે ની રીતે સંભવે? તેનો ઉત્તર કહું છું તે સાંભળ એટલે તારી એ શંકા નિર્મૂળ થશે.
Page #904
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ) ભૂતાદિ (કાળ)ને નિયામક એ આ વિરાટ પુરુષ એ જ) ઈશ્વર છે. [૭૭૫
વેદ સાંખ્ય, કર્મ અને ભક્તિ એ ત્રણની વ્યવસ્થા શા માટે કરી? અજ્ઞાની જીવોના કલ્યાણને માટે તથા આત્માનું યથાર્થ જ્ઞાન થતાં સુધી તેઓને વ્યવહાર સારી રીતે ચાલે અને તેઓ ઉત્તરોઉત્તર શ્રેષ્ઠ લેકની પ્રાપ્તિને માગે જ જાય. તેમ જ અધમનિઓમાં પડી દુઃખો નહિ ભોગવે એટલા માટે મેં વેદમાં બ્રહ્મકાંડ, કર્મકાંડ અને દેવક્રાંડ એમ ત્રણ માર્ગો કહ્યા છે, તે ત્રણેને (૧) સાંખ્ય કિંવા નાનયોગ, (૨) કર્મયોગ કિવા યોગ યોગ અને (૩) ભક્તિયોગમાં સમાવેશ થઈ જાય છે. આ ત્રણ વિના બીજે કઈ પણ ઉપાય કઈ પણ શાસ્ત્રમાં નથી. તાત્પર્ય કે, તમામ શાસ્ત્રને આ ત્રણમાં જ અંતર્ભાવ થઈ જાય છે. જ્ઞાન એ મન શક્તિનું ઘોતક છે તથા પ્રાણ એ ક્રિયાશક્તિનું ઘાતક છે. દેહની થતી તમામ ક્રિયાઓ પ્રાણુ વડે જ થાય છે તેથી તે કર્મયોગ કહેવાય છે. તે વ્યવહારમાં યોગ એવા નામે પ્રસિદ્ધ છે તેથી તેને યોગ કહે છે. કેમ કે પ્રાણોપાસનામાં પણ પ્રાણને વિલય કરવા રૂ૫ ક્રિયા કરવાની હોવાથી તેનો સમાવેશ કર્મયગમાં જ થઈ જાય છે. ભક્તિ યોગમાં તો જગત શું છે, કયાંથી આવ્યું, હું કોણ છું વગેરે ના માર્ગની જેમ વિચાર કરીને નિશ્ચય ઠેરવવાનો હોતો નથી પરંતુ પિતાને જે ઈષ્ટદેવ ઉપર કિવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ ઉપર શ્રદ્ધા હોય તેણે તે દેવ કિવા સદૂગુરુ જ સર્વમાં વ્યાપક છે એવી રીતે પિતામહ તમામ વસ્તુને પિતાના ઇષ્ટદેવતારૂપ ગણવી. એ રીતની અનન્ય શ્રદ્ધાની જ જરૂર હોય છે. આ ત્રણ ભેદો અભ્યાસદષ્ટિ પૂરતા જ કપેલા છે પરંતુ તે વાસ્તવિક નથી. એ ત્રણેને પ્રાપ્તવ્ય ધ્યેય તે એક જ છે. આ ત્રણમાં જેઓ કર્મો અને તેના ફળે તે અત્યંત દુઃખરૂપ છે એવી રીતે વિવેક કરી વિચારયુક્ત બુદ્ધ વડે તેમાંથી વિરક્ત થયેલા હોય છે તેઓ તો આ ફળ ઉત્પન્ન કરનારાં તમામ કર્મોને તત્કાળ ત્યાગ જ કરે છે, તેવા સત્યાસત્યને વિવેક દ્વારા નિશ્ચય કરનારા વિચારવાનોને જ્ઞાનયોગ વડે જ ઇષ્ટ થેયની સિદ્ધિ પ્રાપ્ત થાય છે પણ જેઓનાં ચિત્ત કર્મો થકી કંટાળેલાં ન હોય તેઓ તે કર્મો કરવાની ઇચ્છા રાખે છે તેથી તેવાઓ કર્મફળને પ્રથમથી જ ઈશ્વરને અર્પણ કરવાના નિશ્ચયથી કર્મો કરે અને જે કર્મના ફળ સંબંધે પણ વિરક્ત થયા ન હોય તેવા કર્મો થયા પછી તે સર્વ કર્મો અને તેનાં ફળને ઈશ્વરાર્પણ કરવાં. એ પ્રકારની નિશ્ચયાત્મક ભાવના વડે કર્મો કરવા જણાવેલું છે અને જેઓની અનેક પ્રકારની વ્યવહારસિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેઓને માટે હઠ પગને માર્ગે જ શ્રેયસ્કર છે. કર્મોમાં અત્યંત આસકત બુદ્ધિવાળાઓને માટે જે કર્મો કહેવામાં આવ્યો તેમાં આ રીતે ત્રણ પેટા ભેદો પડે છે, તેઓને માટે આ પ્રમાણેનો કર્મ કરવા રૂપ યોગ જ સિદ્ધિ આપનારે થાય છે અને ત્રીજો પ્રકાર તો જે પુરુ પૂર્વના કોઈ ભાગ્યવશાત આત્મસ્વરૂપ એવી મારી કથા, સત્સંગ વગેરે ઉપર સંપૂર્ણ શ્રદ્ધાવાળો થો હોય, વિષયોમાં અત્યંત વિરક્ત પણ ન હોય અને આસન પણ નહિ હોય તેવાને માટે વેદમાં કહેલ દેવનાકાંડ એટલે ભક્તિયોગ જ સિદ્ધિ આપનારો થાય છે. સારાંશ, (૧) કર્મથી અત્યંત વિરક્ત થયેલા બુદ્ધિમાનોને માટે જ્ઞાનકાંડ અર્થાત સાંખ્ય
નયોગ, (૨) જેઓ કર્મોમાં અત્યંત આસક્ત બુદ્ધિવાળા હોય તેવાઓને માટે ઉપર કહ્યા મુજબ કાયિક, વાચિક અને માનસિક તમામ કર્મો અને તેનાં ફળે કર્મ કરતાં પહેલાં જ ઈશ્વરાર્પણબુદ્ધિથી કરવાં અથવા તો તેમ શક્ય ન હોય તેવાઓને માટે થયા પછી તે ઈશ્વરાર્પણ કરવાં અને જેઓને ઐશ્વર્યાની ઇચ્છા હેય તેઓએ તે પ્રાણ પાસનામાં કહેવામાં આવેલા હઠગ, સ્વાભાવિક પ્રાણે પાસના અથવા ધારણાભ્યાસ કરવારૂપ કર્મયોગ તેમ જ (૩) જે વિષયોમાં અતિશય વિરક્ત પણ નથી અને પ્રીતિવાળા પણ નથી એવા મધ્યમ વર્ગને માટે દેવતાકાંડ કિવા ભકિતમાર્ગ; એ રીતે વેદમાં કહેલો બ્રહ્મકાંડ એટલે જ્ઞાનમાર્ગ, કર્મકાંડ એટલે કર્મમાર્ગ તથા દેવતાકાંડ એટલે ભક્તિમાર્ગ, એ મુજબ ત્રણ માર્ગોની વ્યવસ્થા વેદમાં કરેલી છે. આ ત્રણે માર્ગો પૈકી ત્રીજો માર્ગ ચિકિત્સક બુદ્ધિ નહિ રાખનારા એવો અતિભાવિક વર્ગને છે. તેમને માટે તે બીજા બધા ઉપાયો છેડી ફકત બ્રહ્મનિષ્ઠ સદગુરુ કિંવા ઇષ્ટ દેવતા ઉપર શ્રદ્ધા રાખવા જણાવેલું છે, પરંતુ તેમાં સાચા બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુ કિવા ઈષ્ટ દેવતાની વ્યાપકતાની ભાવના ભૂલી જવાઈ વ્યક્તિત્વના દુરહંકારમાં ફસાઈ જવાય નહિ તે માટે પાસ દક્ષતા રાખવી પડે છે, એટલે હું જે દેવતાની કિવા સદ્દગુરુની
Page #905
--------------------------------------------------------------------------
________________
૭૭૬]
તો વિનુગુણા ત ત .
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. ૧૭૧
ઉપાસના કરું છું તે દેવતા વા સર જ ચરાચરરૂપે સર્વત્ર વ્યાપક છે એવી વિશાળ ભાવના રાખવી પરંતુ કેવળ એક વ્યક્તિત્વની ભાવના રાખી છતરો પર ઠેષબુદ્ધિ રાખવી નહિ. કેમ કે આવા પ્રકારની મત્સરયુક્ત ભાવના રાખવી તે સાચી ભક્તિ કહી શકાય નહિ પણ નવું દંભીપણું જ કહેવાય છે અને તે પ્રકારની ભક્તિ થકી કદાપિ ઈશ્વરપ્રાપ્તિ થવી શક્ય જ નથી.
કર્મયોગનું ફળ જ્ઞાન કિંવા ભકિત છે મનુષ્યને જ્યાં સુધી કર્મોમાં વૈરાગ્ય ઉપ નથી અથવા આત્મસ્વરૂપ એવા મારા ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ ન હોય ત્યાં સુધી તેણે વેદાઝાનુસાર નિત્ય નૈમિત્તિક કર્મો કરવાં જ જોઈએ. સ્વધર્મમાં રહેતા અને આત્મસ્વરૂપભૂત યેયને પ્રાપ્ત કરનારો મનુષ્ય કામ્ય અને શાસ્ત્રનિષિદ્ધ કર્મ કદી પણ ન કરે પરંતુ ફળની ઇચ્છા રાખ્યા વિના ઈશ્વરપંણ બુદ્ધિ રાખી કમ્રૂપ યોથી મારું પૂજન કરે. આ રીતે સ્વધર્માનુસાર સઘળાં નિત્ય નૈમિત્તિક કર્મો કરે છે તે પુણ્ય સ્વર્ગ કિવા નરકને નહિ પામતાં તેની ચિત્તશુદ્ધિ થઈ આ દેહમાં જ તે આત્મસ્વરૂપ એવા મારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અથવા તે ઉત્તમ નમ એવી મારી પરમભક્તિને પામે છે. કેમ કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિવેકયુક્ત સારાસાર વિચાર કરવાથી મારા સ્વસ્વરૂપનો નિશ્ચય થઈ શકે છે પણ મારી ભક્તિની પ્રાપ્તિ ઈરછનારાઓ તો શ્રદ્ધા વડે સર્વત્ર એક હું જ વ્યાપેલો છે એવો તકાળ નિશ્ચય કરવાથી જ મ ર પરમપદને પ્રાપ્ત કરી શકે છે. માટે આવી અનન્ય ભક્તિ થવી એ તે જ્ઞાનથી પણ દુર્લભ છે પરંતુ તે કરનારા કવચિત જ હોય છે. ઉદેશ એ કે, કર્મ કરવાથી ચિત્તશુદ્ધિ થઈ તેનું ફળ અંતે જ્ઞાન કિંવા ભક્તિમાં જ પરિણમે છે.
દેહમાં આસક્તિ નહિ રાખતાં યેયપ્રાપ્તિ કરી લેવી જોઈએ આ મનુષ્યદેહ જ જ્ઞાન અને ભક્તિ ને સાધનરૂપ છે. માટે આ દેહ જ સર્વ દેહથી ઉત્તમ છે. આથી નરકના છો જેમ મનુષ્યદેહને પુછે છે તેમ મર્ણાદિમાં વસતારા જીવો ૫ણ આ મનુષ્યદેહની જ ઇચ્છા રાખે છે. કેમ કે જ્ઞાન અને ભક્તિનો લાભ તો આ મનુષ્ય શરીરથી જ થાય છે, અન્ય દડામાં થતો નથી. માટે મનુષ્ય સ્વર્ગ કિયા નરકની ઈચ્છા રાખવી નહિ. તેમ મનુષ્યદેહ શ્રેષ્ઠ હોવાથી ફરીથી તે મનુષ્ય દેહ પ્રાપ્તિની ઈચ્છા રાખવી નહિ કેમ કે જે દેડમાં આસક્તિ થાય તે આત્મપ્રાપ્તિરૂ૫ ખરો સ્વાર્થ ચૂકી જવાય છે. આ રીતે મનુષ્યદેહ જે કે જ્ઞાન અને ભક્તિના સાધનરૂપ હોઈ ઉત્તમ છે છતાં ક્ષણભંગુર અને નાશવંત હોવાથી તેને કદી પણ વિશ્વાસ કરવો નહિ અને આળસને છોડી દઈ મૃત્યુ પૂર્વે જ મોક્ષને માટે ઉદ્યોગ કરવો જોઈએ. જેમ કે કઈ ઝાડમાં પક્ષી એ માળે કર્યો હોય અને તે ઝાડને કાળ સમાન નિર્દય પુરુષ જે. કાપવા માગે છે તે પક્ષીએ તેમાં આસક્તિ નહિ રાખતાં તુરત જ પિતાને મળો છોડીને ત્યાંથી ચાલ્યા જવું જોઈએ તો જ તે સુખી થઈ શકે છે તેમ આ કાળરૂપી યમરાજા મનુષ્યોના આયુષ્યને અહેરાત્રએ કાપી રહ્યો છે એમ સમજી ભયભીત થઈ દેડમાં આસક્તિ નહિ રાખતાં પિતાના આત્મસ્વરૂપને જાણી લઈ જીવનની તૃષ્ણા છોડીને જે જીવમુક્ત થાય તે જ તે શાંતિને પામે છે.
અધમ મનુષ્યદેહ મળ્યા છતાં પોતે પિતાને વિનાશ કરી લે છે આ મનુષ્યદેવું એ એક ઉત્તમ વહાણ છે, કરોડો ઉદ્યમોથી પણ નહિ મળે એવું છે. દેવવશાત પ્રાપ્ત થયું છે, તે સદગુરુ૩૫ ખલાસી અને હું રૂપી અનુકૂળ વાયુથી પ્રેરાયેલું છે, છતાં દુર્લોભ એ આ મનુષ્યદેહરૂપી વહાણને પ્રાપ્ત થઈને પણ જે ભાસાગરને ન તરે તો તે પુરુષ ખરેખર આ મહયારો છે એટલે પોતે જ વિનાશ કરનાર છે, એમ જાણવું.
મનને આત્મામાં શી રીતે વશ કરવું? વૈરાગ્ય વગરના મનુષ્યને માટે કર્યો કેવી રીતે કરવી તે ઉપર કહ્યું છે. હવે સારી રીતે વરાગ પામેલાને માટે જ્ઞાન પ્રાપ્ત થવા માટે જ્ઞાન મળ્યા પહેલાં શું છોડવાનું ને શું કરવાનું તે કહું છું. કર્યો છે અને દુઃખ
Page #906
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન : (આમ પરાપરને કેવળ) આત્મરૂપ જાણનારે (પછી તેવું) રક્ષવા પણ ઇચ્છતો નથી. [ ૭૭૭ જ કારણ છે, એ રીતે કર્મોમાં દુખ દેખીને જ્યારે ઉદ્વેગ થાય છે તથા કર્મફળોમાં જ્યારે સારી રીતે વૈરાગ્ય ઉપજે ત્યારે યોગીએ જિતેન્દ્રિય બની એટલે દરેક ઈન્દ્રિયો, તેનાં કાર્યો અને વિષયો આત્મરૂપ જ છે એ રીતે દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં સંકલ્પવિકલ્પનું ઉત્થાન થતાંની સાથે તુરત જ તેને દાબી દઈ અવિચ્છિન્ન આત્મવિચારથી મનને અચળ રાખવું. પહેલાં પહેલાં તો મન આત્મામાં સ્થિર થવું સંભવતું નથી, માટે પ્રથમ તે કંઈક તેના સ્વભાવને અનુસરીને તેને વશ કરવું. તેને ધીરે ધીરે વિવેક વડે આ મિથ્યા પદાર્થોના ગુણદોષ બતાવવા તથા સર્વ આત્મસ્વરૂપ શી રીતે છે તે સમજાવવું. આમ જ્યારે યત્નથી નિશ્ચળ રાખ્યા છતાં જે તે ફરીથી ભટકવા માંડે અને સ્થિર નહિ રહે ત્યારે સાવધાન રહીને તેની કંઈક કચ્છી પરિપૂર્ણ કરતા તેને પાછું પિતાને સ્વાધીન કરવું. આ રીતે ધીરે ધીરે તેને વશ કરતાં રહેવું. યોગીએ મનની ગતિને છેક છૂટી નહિ મૂકવી જોઈએ, પરંતુ પ્રાણવાયુ તથા ઈન્દ્રિયોને આત્મરૂપત્તિ વડે જીતી લઈને તેને વિવેક અને વિચારદ્વારા સત્તાગણ વડે વશ કરવું જોઈએ. જેમ કોઈ નહિ કેળવાયેલા ઘોડાને કેળવવો હોય ત્યારે તે ઘોડો મારી ઇચ્છા પ્રમાણે ચાલે તો ઠીક એમ મનમાં ઇરછીને કઈ ઘોડેસ્વાર પ્રથમ પ્રથમ તો તે ઘોડો જેમ ચાલે તેમ ચાલવા દે છે પરંતુ તે વેળા ઘોડાની લગામ તો પોતે જ પકડી રાખે છે અને તે ઘોડે ત્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ પોતે પણ ઉપેક્ષા કર્યા વગર ચાલ્યો જાય છે, તે પ્રમાણે યોગીએ ધીરે ધીરે સત્વગુણથી ભરપૂર એવી બુદ્ધિરૂપ દેરીવડે પકડીને આત્મરૂપ સંયમ વડે મનને વશ કરવું. આ મુજબના પુરુષાર્થ વડે ધીરે ધીરે તે વશ થવા માંડે છે. આ પ્રમાણે મનને અન્ય સંકલ્પોમાંથી નિવૃત્ત કરી કેવળ એક આત્મામાં વશ કરવું એનું નામ જ મોટો યોગ કહેવાય છે, ત્યાર પછી તેને અત્યંત વશ કરવાને માટે આગળનો ઉપાય કરવો. બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસેથી તને યથાર્થ રીતે સમજી લઈ એટલે આત્મા કિંવા બ્રહ્મ તદ્દન અસંગ છે; એવા પ્રકારે તેને સારી રીતે પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થયા પછી મહત્તત્ત્વાદિ કારણુતોનો તથા બ્રહ્માંડથી માંડી દેહશુદ્ધિના સધળા કાર્ય પદાર્થોનો પ્રકૃતિના ત્રણ ગુણે વડે જ વિરતાર થવા પામેલ છે તથા આ સર્વ દશ્યજાળ નાશવંત છે, ક્ષણિક છે. એ રીતે ઉત્પત્તિ તથા નાશનો વારંવાર વિચાર કર્યા કરવો. એ પ્રમાણે જગત ક્ષણિક છે અને વિકારી છે તથા એક આત્મા જ નિર્વિકારી અને સત્ય છે, એવો નિશ્ચય થવાથી મન નિર્મળ થાય છે. આમ જગતદિની વિકારિતા કિવા નશ્વરતા અને એક આત્માની જ સત્યતા ધ્યાનમાં આવી આત્માનાત્મe૫ પ્રાપ્ત થયેલા વિવેક વડે સંસાર ઉપર ઉદ્વેગ થતાં તે થકી જેને વૈરાગ્ય થયો હોય તથા સદગુરુએ ઉપદેશેલા તત્વબોધના અર્થને જ જે વિચાર કરતો હોય તેવા પુરૂનું મન સદગુરુના કહેવાયેલા ઉપદેશનું વારંવાર ચિંતન કરવાથી પોતાના દુષ્ટાત્મા પ્રાણને એટલે દેહાભિમાનને ત્યજી દે છે
પરમાત્માના નિત્ય સ્મરણના ઉપાય જ્ઞાન, ધોગ અને ભક્તિ છે.
શમદમાદિ યોગમાર્ગેથી કિવા તત્વમસિ વાક્યમાં તા કોણ? ત્રમ કોણ? એવી શોધ જેમાં કરવામાં આવે છે તે અવિક્ષિકી બ્રહ્મવિવાથી અથવા આત્મસ્વરૂપ એવી મારી પૂજા, ધ્યાન વગેરેથી મન હંમેશાં પરમાત્માનું જ રમરણ કરે છે. આ ત્રણ સિવાય બીજા કોઈ ઉપાયોથી મન પરમાત્મામાં એકરૂપ થતું નથી. આ રીતે નિત્યપ્રતિ જેનું મન આત્મામાં જ પરોવાયેલું છે એવા યોગીના હાથે કદાચ અજ્ઞાતપણે કિવા ભૂલથી કાંઈ દોષ થઈ જાય તો તે આ જ્ઞાનાભ્યાસરૂપ યોગ વડે અથવા ભક્તપુરુષોના નામસંકીર્તનથી જ તે પાપને તત્કાળ નાશ કરે છે. તેને બીજા કેઈ કચાંદ્રાયણાદિ તો કરવાની જરૂર પડતી નથી. પરંતુ જાણી જોઈને દોષ કરે અને પછી તેના માલનને માટે મોટા દાન, યજ્ઞો
કરછચાંદ્રાયણદિ વ્રતો કરે છતાં કરેલું પાપ ભોગવ્યા વગર શ્યો જ થતો નથી. માટે દરેકે આ સિદ્ધાંત સારી રીતે સમજી પોતપોતાના અધિકારમાં રહેવું તે જ ખરો ગુણ છે, બીજો કોઈ ગુણ નથી. મેં તો :
ત્પત્તિથી જ અશહ છે, તે માટે કર્મો તથા તેના સંગનો ત્યાગ કરવાની ઇચ્છાથી વેદમાં આ ગુણ અને દષના વિધાન દ્વારા કર્મોનો નિયમ કર્યો છે નહિ કે કર્મોમાં રુચિ કરાવવા માટે '
Page #907
--------------------------------------------------------------------------
________________
૮] अङ्गुष्ठमात्रः पुरुषो
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૭/૩ સંયમ નહિ કરી શકે માટે ભક્તિમાર્ગનું આચરણ હવે ભક્તિના અધિકારીઓને માટે ભક્તિ કહું છું જે પુરુષને આત્મસ્વરૂપ એવા મારામાં શ્રદ્ધા થઈ હોય અને તે સિવાયનાં બીજાં બધાં કર્મોના ઉગ થયો હોય તથા કર્મના ફળરૂપ વિષયને દરખરૂ૫ જાણવા છતાં પણ તેઓને ત્યાગ કરવાની શક્તિ ન હોય તેણે તો ફક્ત પૂર્ણ શ્રદ્ધાવાન રહીને ભક્તિથી જ સઘળું થશે, એ, દૃઢ નિશ્ચય રાખી પ્રોતિથી હંમેશાં આત્મસ્વરૂપ એવા મારું પૂજન તથા ભજન કરવું અને વિષયો સેવતી વખતે પણ તેઓ તે પરિણામે દુઃખદાયક છે, એમ સમજીને તેઓમાં કદી પણ પ્રીતિ રાખવી નહિ. આમ ભક્તિ વડે નિરંતર મારું જ ભજન કરનાર મુનિના હદયમાં નિરંતર આત્મસ્વરૂપ એવા મારું જ વાસ્તવ્ય હોવાથી તેના હૃદયમાં રહેલી સઘળી કામનાઓ વિનાશને પામે છે અને હું કે જે આરવરૂપ હાઈ સર્વાત્મક છે તેનું દર્શન થતાં જ દેહાભિમાન ભેરાઈ જાય છે. તેને અસંભાવના અને વિપરીતભાતના આદિ સર્વ સંશયો છેદાઈ જાય છે. માત્ર એક પ્રારબ્ધ જ શેષ રહે છે. તેના સંચિત અને ક્રિયમાણનો તે સદંતર નાશ જ થઈ જાય છે. આ પ્રમાણે જુદા જુદા અધિકાર પરત્વે અજ્ઞાની લોકેાના અજ્ઞાનની નિવૃત્તિના ઉદ્દેશ વડે જ જ્ઞાન, યોગ અને ભક્તિ આ ત્રણે પ્રકારો શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. તેનો હેતુ તો કેવળ આત્મસ્વરૂપ ની પ્રાપ્તિ થવી એ જ એક છે, એમ સમજ. આ રીતે મેં જ શાસ્ત્રમાં નિર્ણય કહ્યો છે. (ભા રકં૦ ૧૧ અ૨૦).
श्रीभगवानुवाच
શme
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा'। सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥२॥
જીવની સત્તા િશ્રદ્ધાઓ સ્વભાવત: જ હોય છે શ્રીભગવાન આગળ કહે છેઃ હે પાર્થ ! આ રીતે તને શાસ્ત્રનો સાચો ઉદ્દેશ શો છે, તે સમજાવવામાં આવ્યો. હવે તારા પ્રમાનુસાર પ્રાણીમાત્રની શ્રદ્ધામાં સત્યાદિ ગુગે વડે ભેદ કેવી રીતે પડે છે, તે હું તને આગળ કરું છું. દેહનું અભિમાન ધારણ કરનારા દેહીએ એટલે જીવોનો તે શ્રદ્ધા અભાવઃ જ સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની થાય છે. ઉદ્દેશ એ કે, જીવાત્માં વાસનાવશાત એક દેહને છોડી બીજે એમ અનેક દેને ધારણ કરે છે, તેને રવભાવ નિયતિ એટલે ઈશ્વરની શક્તિના સત્વ, રજ અને તમ ગુણો વડે થયેલી પ્રેરણાનુસાર પ્રથમથી જ બંધાયેલો હોય છે. આ રવભાવ એટલે જ અધ્યાત્મ કહેવાય. આ સંબંધમાં પ્રથમ વિવેચન આપવામાં આવેલું છે (સ્વભાવ સંબંધે અધ્યાય ૫ શ્લોક ૧૪, અધ્યાય ૮ કલેક ૩ તથા અધ્યાય ૧૧ શ્લોક ૩૨ થી ૩૫ જુઓ). સંક્ષેપમાં ઈશ્વરની (વૃક્ષાંક ૨ ) નિયતિશક્તિ (વૃક્ષાંક ૩) એ જીવાત્માને માટે સત્ત્વાદિ ગુણો (વૃક્ષાંક ૪ થી ૧૫ ઘ) વડે નિશ્ચિત કરી આપેલા જે નિયછે તે જ તેના સ્વભાવરૂપે બનેલા હોય છે. તે સ્વભાવ જન્મ પૂર્વે જ જ્યારે જીવાત્મા ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારથી જ બંધાયેલો હોય છે. એટલે તેણે જન્મ કયારે અને કયાં લેવો? જન્મ પછી શું શું કર્મ કરવું ? જન્મ લીધા પછી દેહ વડે તેને શાં શાં સુખદુઃખાદિ ભોગવવાનાં છે? વિદ્યા કેટલી મેળવવાની અને આ શરીરમાં કયાં સુધી રહેવાનું ઇત્યાદિ તમામ બાબતો જન્મ પૂર્વે જ પૂર્વે સંસ્કારવશાત નિશ્ચિત થઈ જ એ જીવ ગર્ભમાં પ્રવેશે છે અને જન્મમાં આવીને તે પ્રમાણે તેને વર્તવું પડે છે. આ પ્રમાણે જવ જન્મતઃ જ સાત્વિક, રાજસ અને તામસ એવી ત્રણ પ્રકારની શ્રદ્ધા લઈને જન્મેલો હોય છે. આ સર્વાદિ શ્રદ્ધાનો નિયમ શરીરને નહિ પરંતુ વાસનાવશાત અનેક દેહ ધારણ કરનાર દેવી ( જીવાત્મા)ને માટે લાગુ છે. કારણ કે દેહ તે જડ હાઈ બિચારા અંદર રહેલા જીવાત્માની પ્રેરણાનુસાર સૂકમ ઇંદ્રિયની આજ્ઞા
Page #908
--------------------------------------------------------------------------
________________
મીતાદહન .... આત્મા) અંગ્રેષ્ઠ માત્ર એટલે અંગુઠાની જેમ શરીરથી અભિન્ન છે. [ & પ્રમાણે વર્તનારો કેવળ એક યંત્રરૂપ છે. માટે આ મારો દેહ છે એવું અભિમાન ધારણ કરનાર એ દેવીરૂપ છાત્માની એ શ્રદ્ધા સ્વાભાવિક રીતે જ સત્વ, રજ અને તમ એમ ત્રણ પ્રકારની હોય છે, તે સાંભળ.
सत्त्वानुरूपा सर्वस्य श्रृद्धा भवति भारत । ।
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥३॥ પુરુષ જેવી જેવી શ્રદ્ધા વડે યુક્ત થાય તે તે બને છે
હે ભારત ! સર્વની શ્રદ્ધા સરવે અનુરૂપ થાય છે. એવી શ્રદ્ધાવાળે આ પુઆ જ છે. તે જે જે શ્રદ્ધાવાળો થાય તે તે જ કહેવાય છે, ભાવાર્થ એ કે, શાસ્ત્રમાં રથળે સ્થળે જે પુરુષ આમ કરે તો આમ થાય એવું વર્ણન આપેલું હોય છે, તે દેહને ઉદ્દેશીને નહિ પરંતુ દેહી (જીવ)ને ઉદ્દેશીને હોય છે; જે તને વખતેવખત કહેવામાં આવેલું છે. વસ્તુતઃ પુરુષ તે આત્મસ્વરૂપ છે ઈ તદ્દન નિર્વિકાર, નિર્ગુણ અને શાંત છે, છતાં આકાશ જેમ મઠની ઉપાધિ વડે મઠાકાશ કિવા ઘટની ઉપાધિ વડે બટાકાશ કહેવાય છે કિવા અરીસો શુદ્ધ હોવાથી તેમાં ગમે તેટલાં પ્રતિબિંબ પડે તો પણ તે કાંઈ કદી મલિન થતો નથી તેમ વાસ્તવિક રીતે આત્મસ્વરૂપ એવો આ પુ તદ્દન શુદ્ધ, શાંત અને નિર્મળ હોવા છતાં જાણે વિષયની ઉપાધિને લીધે
વરૂપે બનીને અનંત પ્રકારના સુખદુઃખાદિ ભોગ ભોગવી રહ્યો હોય તેવો પ્રતીતિમાં આવે છે. અરીસાને કિવા ઘટાકાશ, મહાકાશને તો બીજા કેઈ આવરણ કરનારાં સાધનોની આવશ્યકતા હોય છે. પરંતુ આ પુરુષ તે રવતસિદ્ધ, તદ્દન સ્વતંત્ર, કેાઈની પણ અપેક્ષા વગર સ્વયંપ્રકાશ અને અનિર્વચનીય હોવાથી તે પોતાની મેળે જ જેવી જેવી શ્રદ્ધાવાળા થાય છે તે તેવો કહેવાય છે. જેમ માટી ઘડાના આકારે થાય તો ઘડો, સગડીના આકારે થાય તે સગડી, રમકડાંને આકારે થાય તે રમકડાં, ઈંટના આકારે ઈંટ ઈત્યાદિ જુદા જુદા આકારે પ્રતીતિમાં આવે છે તેમ આ દશ્યાદિ ત્રિપુટીઓ તથા તેને સાક્ષી ઇત્યાદિ સર્વરપે આ આત્મા પોતે પાતામાં અને પોતા વડે જ જે જેવો થાય છે તે તે રીતે બનેલ પ્રતીતિમાં આવે છે. આથી સરવે એટલે આત્મસ્વરૂપ બનેલા એવા આત્મારામ જીવમુક્તનું ચિત્ત કિવા આત્મા જ પોતે ઈશ્વર, માયા અને તેના ત્રણ ગુણાદિ તથા વારિરૂપે એટલે રવભાવ વા નિયતિરૂપે બની જેવી જેવી ભાવના(શ્રદ્ધા)વાળે બને છે તેવી તેવી ભાવનાવાળે તે પોતે જ પોતાને પિતામાં અનુભવે છે, એટલે વ્યવહારમાં તે પોતે જ તેવા રૂપે થયેલું જોવામાં આવે છે. આથી સર્વની શ્રદ્ધા પોતપોતાના પ્રકૃતિજન્ય સ્વભાવનુરૂપ જ થાય છે. જે શાસ્ત્રમાં કહેલાં કેટલાંક વતે ફક્ત સ્ત્રીઓએ જ કરવાનાં હોય છે છતાં તેમાં બતાવેલી ફળશ્રુતિમાં તો જે પુરુષ આ વ્રત કરે છે તેને જન્મોજન્મ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા પતિનું સુખ મળે છે, અવાં વણનો આવે છે. તે વાંચી પુરુષની વ્યાખ્યા નહિ સમજનારા માટે તેને હાસ્યાસ્પદ ગણે છે, પરંતુ જે વિચાર કરે તે જણાઈ આવશે કે તે તે પોતાની અજ્ઞાનતા કિંવા મૂઢતા છે. અરે! જુઓ કે વ્યવહારમાં ગણાતા પુરુષ કિવા સ્ત્રીઓ પણ આપસઆપસમાં ખબર અંતર પૂછે તે સામાને એમ જ કહે છે કે તમારી પ્રકૃતિ(તબિયત) કેમ છે? કદી કોઈ તમારો પુરુષ કેમ છે એવું પૂછે છે ખરા છે એટલે આ બધું જે જે કાંઈ જવામાં આવે છે તે તો પ્રશ્નતિ જ છે, એમ વ્યવહાર ઉપરથી પણું સિદ્ધ થાય છે. આથી એ નિશ્ચિત છે કે પ્રકૃતિથી પુરૂ તે કોઈ વેગળે છે તે જ આ પકૃતિને ચલાવી રહ્યો છે. અર્થાત કાયિક વાચિક અને માનસિક થતાં તમામ કાર્યને પ્રેરક તે હેવાથી જેમ મારે ગમે તેટલું કામ કરતા હોય છતાં ૫ણુ તેનો માલિક છે કે જે જ હોય છે તેમ આ દેહ તથા ઇન્દ્રિયો તો મારપે હાઈ જે માલિકની આજ્ઞાનુસાર તેઓ વર્તે છે તે તો કોઈ જુદો જ છે. તેને જ “પુરુષ" એવી સંજ્ઞા વડે શાસ્ત્રકારો સંબોધે છે, તે ખાસ ધ્યાનમાં રાખવું.
Page #909
--------------------------------------------------------------------------
________________
૭૮૦]
તિરિવધૂમ:
[ સિદ્ધાન્તકાણ ભર ગીવ અ ૧૭૩
પુરુષ નામ પાડવાનું કારણ સર્વ પાત્રોમાં આત્મસ્વરૂપ એવા ભગવાન જ શ્રેષ્ઠ પાત્ર છે, તે કરતાં શ્રેષ્ઠ પાત્ર કઈ પણ નથી. કેમ કે આ બ્રહ્માંડરૂપી મહાન વૃક્ષ કે જે અનંત છવાના સમૂહ વડે વ્યાપ્ત છે તેનું મૂળ ચિદાકાશરૂ૫ એવા એક ભગવાન જ છે. માટે તેમને ઉદેશીને થનાર યજનપૂજન જ સર્વ જીવો તથા પોતાને પણ તૃપ્ત કરનારું છે. આત્મસ્વરૂપ એવા ભગવાને જ મનુષ્પો, પશુઓ, પક્ષીઓ, ઋષિ અને દેવાદિ તમામ સ્થાવરજંગમાદિ પુરો એટલે શરીર ઉત્પન્ન કર્યા છે અને આ પુરોમાં જીસ્વરૂપે પણ તે પોતે જ બિરાજે છે તેથી તે પુરુષ કહેવાય છે. આ મુજબ શાસ્ત્રમાં પણ નિર્ણય છે(ભાવ &૦ ૭, અ૦ ૧૪ ૦ ૩૭ જુઓ). તે પુરુષ જ જેવી જેવી ભાવના(શ્રદ્ધા)વાળા થાય છે તે રૂપે પોતે પોતાને પોતામાં જ અનુભવે છે. આ રીતે તે પુખ જ સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારની શ્રદ્ધાવાળો બને છે. પુરુષ પિતાની મેળે જ અનેક પ્રકારે કેવી રીતે થાય છે અને તેમાં મુખ્ય કેટલાક પ્રકારના જીવોનો સમાવેશ થાય છે તેની સ્પષ્ટતા માટે શાસ્ત્રનિર્ણયમાં કહેલા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પદાર્થોની ઉત્પત્તિના વિભાગે કિવા જીપમાં સત્વ, રજ તથા તમે ગુણવડે પડતા ભેદો અને મિશ્રણનો ક્રમ તને કહું છું.
આ ક૯૫માં મનુષ્યનિમાં જન્મેલા છવજાતિના ભેદ ચાલુ કપની શરૂઆત થઈ અને તે પૂર્વના કલ્પને જયારે અંત થયો ત્યારે જે જીવના તે કલ્પને (કપ એટલે બ્રહ્મદેવનો દિવસ જુઓ અધ્યાય ૮ ૦ ૧૭ પૃષ્ઠ ૪પ૬/૪૬૦) અંત થતાં સુધી જ્ઞાન પ્રાપ્ત થવાનાં શમદમાદિ સાધને ચાલુ હોય પરંતુ કેઈ પૂર્વ પ્રતિબંધને લીધે તેઓને જ્ઞાન થયું ન હોય તેવા છો તે આ ક૫માં જન્મ થયા પછી પડેલા જ જન્મમાં પૂર્વસંસ્કારવશાત જ્ઞાન પ્રાપ્ત થવાને ગ્ય છે બને છે, તેને ઇદં પ્રથમતા નામના છ કર્યું છે. આ જીવ જાતિમાં જન્મેલા એક જ જન્મમાં મોક્ષને પામે છે. આ ઈદ પ્રથમતા જાતિની કક્ષા પૈકીના બીજા કેટલાક છે કે જેનો એક જન્મમાં નહિ પરંતુ દશ પંદર જન્મ પછી મેક્ષ થાય છે તેવાઓને ગુણપીવરી કહે છે. આ કલ્પમાં જમ્યા પછી સે જન્મે જેને મેક્ષ થાય તેવા પ્રકારના જન્મેલા જીવો સવા કહેવાય છે તથા આ કપમાં હજારો જન્મ દુઃખ ભોગવ્યા પછી જે છાનો મોક્ષ થાય છે તેને અધમસા કહે છે. જે જીવો આ અધમસરવાની કક્ષામાં આવેલા હોય પરંતુ અધ્યાત્મજ્ઞાનવિમુખતાને લીધે ઘણું જન્મ પછી પણ જ્યારે મેક્ષમાં સદેહવાળા હોય છે તેવા જીવો અત્યંત વાતામસી કહેવાય છે. આ રીતે જે ઓ પૂર્વ કપની વાસનાવશાત આ ક૯૫માં બીજી કોઈ પણ યોનિઓમાં નહિ જન્મતાં મનુષ્યનિમાં જ જન્મને પામે છે તેવાઓના સંબંધમાં કહ્યું.
એક કલ્પમાં જ મેક્ષ થનારી છવજાતિના ભેદો પૂર્વકલ્પની વાસનાને અનુસરીને જે જીવે આ કપમાં પ્રથમ મનુષ્યતર નિમાં જન્મ્યા હોય પરંતુ બે ત્રણ જન્મ થયા પછી જ્યારે મનુષ્ય જન્મમાં આવે છે ત્યારે પણ તેઓ સ્વર્ગનરકાદિની પ્રાપ્તિ થાય તેવા કર્મો જ કર્યા કરે છે એટલે મેક્ષને માટે તેમને સંદેહ હોય છે, તેથી તેઓ હંમેશા સકામ કર્મોમાં જ રચ્યાપચ્યા રહે છે તેવા એટલે સકામ કર્મો કરનારા જીવોને રાજસી કહે છે. આ રાજસી જીવે રાજય ક વડે અત્યંત દુઃખ થઈ તે ઉપર જ્યારે સંપૂર્ણ રીતે વૈરાગ્ય ઉપજે છે ત્યારે આત્મજ્ઞાન તો થાય છે પરંતુ તેવા છે કદી જીવન્મુકત બની શક્તા નથી, પરંતુ વિદેહમુક્ત થાય છે એટલે તેઓ દેહ છોડ્યા પછી જ મુકિતને મેળવી શકે છે; તેવા જીવો મંદજ્ઞાનો કિંવા સમનસ્ક કોટીના હોવાથી રાજસસારિકી કહેવાય છે. એવા રાજસસાત્વિકી જીવો પછી જેઓની દેહ છોડ્યા પછી એકદમ મુકિત નહિ થતાં તેઓને મનુષ્યથી ઉચ્ચ કેટીના યક્ષ અને ગંધર્વાદિ યોનિઓમાં જન્મ મળે છે અને ત્યાં ક્રમે જ્ઞાનપ્રાપ્તિ થઈ તેઓ મોક્ષના અધિકારી બને છે, તેને ક્રમ મુકિતના માર્ગે જનારા છો રાજસરાજસી કહેવાય
જસરાજસીને સેંકડો હજારો જન્મ રાજસ અને તામસ કર્મોનાં ફળ ભોગવવાં પડે છે તથા ત્યાર પછી જ તેઓને મોક્ષનો અધિકાર પ્રાપ્ત થાય છે, તેને રાજસતામસી કહે છે અને આ રાજસતામણી
Page #910
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] તે ધુમાડાથી રહિત એવી અમિ તિ (ચતન્ય) ૫ છે. [ ૭૮૧ જીવો પણ મોક્ષમાં સંદેહવાળા થઈ જ્યારે જેમાં લાખો જન્મ થયા જ કરે તેવા કર્મો કરે છે તેને રાજસાત્ય તતામસી કહે છે અને એક કપમાં અનંત જન્મો ભેગવ્યા પછી જ્યારે કાને અંતે જેને મોક્ષ થાય છે તે તામસી છવજાતિ જાણવી. આ મુજબ એક કપમાં જ જેઓને મોક્ષ થાય છે તેવી છવજાતિના ભેદોનું વર્ણન કર્યું. હવે બીજા ક૫માં મોક્ષ થનારી છવજાતિના ભેદો સંબંધમાં કહું છું.
બીજા કલ્પમાં મેક્ષ થનારી છવજાતિના ભેદે ઉપર કહેવામાં આવ્યા તે તામસી જી એવાં કર્મોનો આરંભ કરે કે જેઓને બીજા ક૯૫માં એક જ જમમાં માલ થાય છે તે જીવ જાતિને તામસસવા કહે છે. આ તામસસી પછી ૨જોગુણ તથા તમગુણના કળથી યુક્ત થવાને લીધે જેઓને ઘણું જ પછી મેક્ષ થવા પામે એવી છવજાતિને તમારાજસી કહે છે. આ તમોરાજસી પૈકી જે જીવોના પૂર્વે તો હજારો લાખો વાર જન્મો થયા હોય છે તથા ભવિષ્યમાં લાખો જો થયા પછી મોક્ષની યોગ્યતા થાય છે, તે છવજાતિને તામસતામસી કહે છે,
અનેક કામ પણ મિક્ષ નહિ પામનારા છે જે જેના પ્રથમના કલ્યમાં પણ અનંત જન્મો થયા છે તથા ભવિષ્યના કોમાં થતા જ રહેશે, એ રીતે તેને મેક્ષને માટે સંદેતું હોય છે, એ કદપકલ્પાંતમાં પણ જે એનો મોક્ષ થ! પામતો નથી, તેવી છવજાતિને અત્યંતતામસી કહે છે.
પુરુષ પોતે પિતાના હાથે વિનાશ દિવા ઉદ્ધાર કેવી રીતે કરે ? આ પ્રમાણે સર્વ જાતિ વાસ્તવિક તે પુરુષનું પણ અધિકાન એવા આત્મા કિંવા બ્રહ્મથી જ ઉત્પન્ન થયેલી છે. જેવી રીતે સમુદ્રોમાં માજાઓ ઉત્પન્ન થાય છે, તે મુજબ આ સર્વ જીવજાતિ બ્રહ્મમાંથી ઉત્પન્ન થવા પામેલી છે. અગ્નિમાંથી જેમ તણખા, સૂર્યમાંથી પ્રમા, ચંદ્રમાંથી શી 1ળમંજરી (કિરણ), સુવર્ણમાંથી અલંકાર, જળનાં ઝરણાંઓમાંથી જળના તુષાર ઉત્પન્ન થાય છે તેમ આ તમામ જીવમાત્રના સમડો આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે, આભામાં જ રહે છે, આત્મામાં જ વિલયને પામે છે અને પરમાત્મારૂપ જ છે. તે પરમાત્મા તો અજન્મા છે તેમાં જ આ સર્વ કલ્પનારૂપ છે. ઘટમાં રહેલું આકાશ (ઘરાકાશ) તથા થાળીના છિદ્રની અંદર જેવી રીતે આકાશને ભાગ ૨ હાય છે તેવી રીતે સર લેકની આંકલન પદથી જ થયેલી છે. જળમાંથી જેમ બારીક અને શીતળ કણે, ચકરી, ઘૂમરી, મજા તથા બિંદુઓ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે બ્રહ્મમાંથી આ અસંખ્ય જીવજાતિની ઉ.પત્તિ થવા પામેલી છે. છતાં જેમ તેજ અને પ્રકાશ ભિન્ન નથી તેમ ઉત્પન્ન થયેલ આ સર્વભૂતમાત્રનો સમૂહ આમાથી કિચિત્માત્ર પણ ભિન્ન નથી. જેમ તરંગોને સમુદ્ર માં જ વિલય થાય છે તથા તરંગે કિંવા સમુદ્રો પાણીરૂપ જ છે તેમ આ અનેક પ્રકારની ભૂતમાત્રની સ્થાવરજંગમાદિ છવજાતિ એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે, બ્રહ્મમાં જ રહે છે, બ્રહ્મરૂપ જ હોય છે તથા વળી પાછી બ્રહ્મમાં જ વિયને પામે છે. કોઈ જાતિ હજારો ક સધી જન્મ પામીને પછી, તે કોઈ ચેડા જન્મો ભોગવીને અંતે પુરુષાર્થ કરી બ્રહ્મમાં જ વિલીન થાય છે. બધા વિના તેને માટે બીજો કોઈ માર્ગ હોતો નથી. એ મુજબ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તણખાની પેઠે વિવિધ પ્રકારના જગતમાં પરમાત્માની ઇચ્છાથી ઈશ્વરના વ્યવહારવાળી ઉપર લખેલી આ ભૂતસમૂહની જાતિઓ આવે છે, જાય છે, ઊંચી ચડે છે અને પડે છે. આ રીતનો આત્માનો મિથ્યા બ્રમાત્મક વ્યવહાર અપરોક્ષાનભ થતાં સુધી સ્વખવત ચાલ્યા જ કરે છે. આમ પુરુષ પિતાના હાથે જ પુરુષાર્થ વડે આ દુઃખમય મોહજાળમાંથી મુક્ત થઈ શકે છે કિંવા અજ્ઞાનતાને અંગીકાર કરી પોતે પિતાને, પોતાના હાથે જ વિનાશ કરી લે છે અને તે જ કામે દેશી તથા આસરી સંપત્તિવાળે ગણાય છે એ મુજબ શાસ્ત્રમાં નિશ્ચય છે, એમ સમજ, હવે સાત્વિકી, રાજસી અને તામસી શ્રદ્ધા સંબંધમાં કહું છું.
Page #911
--------------------------------------------------------------------------
________________
૭૮૨ ]
‘ાનો મૂતમ--
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૭/૧૦
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षासि राजसाः । प्रेतान्भृतगणा श्वान्ये य॒जन्ते तामसा जनाः ॥४॥
દેવી નિશ્ચયમાં શ્રદ્ધાવશાત પડતા ત્રણે ભેદ સાત્વિકે દેવને યજે છે, રાજસો યક્ષ અને રાક્ષસોને, બીજા તામસ જનો ભૂત અને પ્રેતગણે ઈત્યાદિને ભજે છે. અર્થાત સાવિક શ્રદ્ધાવાળા જનો દેવાદિકનું જ પૂજન અર્ચન કરતા હોવાથી તેઓ ક્રમે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે, રાજસ હું દેહ છું એવી માન્યતાવાળા હોવાથી રાક્ષનું યજન કરનારા તથા દેહપુષ્ટિ માટે દ્રવ્યાદિની ઇચ્છાવાળા હેવાથી યક્ષોનું વજન કરે છે. (દેવતાઓના દ્રવ્યના ભંડારી મુખ્ય ખજાનચી પક્ષો હાઈ : સર્વમાં મુખ્ય કુબેર છે) તથા તામસી જન તે મૂઢ હોવાથી ભૂતપ્રેતાદિ નીચ ગણોની ઉપાસના કરે છે કેમ કે આ.ઉપાસના તેઓ લોકેના વૈરભાવ માટે જ કરતા હોવાથી તે પારકાને તે પીડા૫ નીવડે છે. પરંતુ સાથે સાથે પોતાને પણ અધમ યોનિમાં ધકેલનારી છે. ભગવાને કહ્યું: હે અર્જુન! જે દેવી નિશ્ચયવાળા શાકના વિધિનો પરિત્યાગ કરીને શ્રદ્ધાવડે યજન કરે તેમની શ્રદ્ધામાં પણ આ રીતે ત્રણ ત્રણ પ્રકારના ભેદો છે. આ તને દૈવી નિશ્ચયવાળા ઉપાસકના સંબંધમાં કહ્યું.
કાતિ ઘોર તથ છે તો નાં: दम्भाहङ्कारसयुक्ताः कामरागवलान्विताः ॥५॥ कर्थयन्तः शरीरस्थं भूतग्राममचेतसः । मां गन्तः शरीरस्थं तान्विज्यासुरनिश्चयान् ॥६॥
અશાસ્ત્રીય તપ કરનારા આખરી નિશ્ચયવાળાઓ જે જ દંભ અને અહંકાર વડે યુક્ત થઈ કામ એટલે અનેક પ્રકારની છાઓ તથા રાગ એટલે સંગ, આસક્તિ કિંવા પ્રીતિના બળવડે યુક્ત થઈને શાસ્ત્રમાં નહિ કહેલાં એવાં ઘોર તપ કરે છે તથા શરીરમાં રહેલા ભૂતના સમૂહને અને તેની અંદર રહેલા શરીરસ્થ એટલે વસ્તુતઃ હું આત્મસ્વરૂપ હોવા છતાં પણ શરીરરૂપે સ્થિત છું અર્થાત હું એટલે શરીર જ છું એવું માનીને આત્મરૂ૫ એવા મને પણ કર્ણયન્ત; એટલે આપે છે કિંવા દૂબળ કરે છે તેવા અવિવેકીઓને આસુરી નિશ્ચયવાળા જાણે. ઉદ્દેશ એ કે અચેતસ એટલે હું ચેતન્ય કિંવા આત્મરૂપ છે એમ નહિ સમજતાં હું શરીર છું એમ પોતાને જડરૂપે માનનારા ચેતન વગરના અર્થાત જીવંત છતાં પણ મરેલા જેવા જે લેકે દંભ અને અહંકાર વડે યુક્ત થઈ કામ અને આસક્તિના જોર ઉપર વગર સમજે શાસ્ત્રવિરુદ્ધ એવું ઘોર તપ કરી શરીર કે જે પાંચ મહાભૂતને સમહ છે તેને વગર કારણે કૃશ કરે છે. એટલું જ નહિ પરંતુ શરીરની અંદર નિવાસ કરનારા અને વારતવિક આત્મસ્વરૂપ એવા મને આ અચેતસઃ દેહ૫ જ સમજે છે, એટલે કે જેઓ હું દેહ છું એમ માની લે છે. તેઓને આસરી નિશ્ચયવાળા સમજ. આ રીતે મેં તને અશાસ્ત્રીય એટલે મનસ્વી રીતે યજન કરનારા દેવી તથા આસુરી નિશ્ચયવાળાનું સ્વરૂપ સમજાવ્યું. હવે આગળ કહું છું.
કા/દસ વર્ષ gિવ મતિ કાઃ |
વધારવા અને તેમાં એરિ અg hણા
Page #912
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
તે ભૂત ભાવિને નિયામક આ ઈશ્વર જ છે,
[ s૮૩
, નિરુધ એટલે અન્નને શુદ્ધ કરનારા ઘી
આહાર, યજ્ઞ, તપ અને દાનમાં પણ ત્રણ ત્રણ પ્રકારે છે ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! ઉ૫ર મેં તને દૈવી અને આસુરી નિશ્ચયવાળાના સંબંધમાં કહ્યું. વળી આ સર્વનો આહાર પણ ત્રણ પ્રકારનો થાય છે તેમ, યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારનાં જ હોય છે. એટલે આ લોકમાં પ્રિય એટલે પોતપોતાનો મનગમતો આહાર પણ ત્રણ પ્રકાર હોય છે. તેમજ તેઓના યજ્ઞ, તપ અને દાનાદિમાં પણ શ્રદ્ધા પ્રમાણે ત્રણ ત્રણ ભેદ જ છે.
आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना । रस्याः स्निग्धाः स्थिराधा आहाराः सात्त्विक प्रियाः ॥८॥
સવિકનો પ્રિય આહાર આયુષ્ય, સત્ત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રતિ વધારનારા, સ્વાદવાળા, નિષ્પ એટલે સ્નેહવાળા, રિથર રહેનારા અને હૃદયની પ્રસનતા કરાવનારા એવા આહારો સાંરિકોને પ્રિય હોય છે. એટલે સારાને જે વડે આયુષ્યની વૃદ્ધિ થાય, સત્તા એટલે જેમાં કસ હોય એવા પદાર્થો, પુષ્ટિદાયક, આરોગ્ય, સુખ અને અભિરુચિ ઉત્પન્ન કરનારા, રવાદિષ્ટ અને મધુરસવાળા, રિનધ એટલે અનને શુદ્ધ કરનારા ! સ્થિર એટલે શરીરની સાથે એકરસ થઈ જનારા અર્થાત ઉલટી વિગેરે દ્વારા નીકળી નહિ જતાં રક્તાદિ સાત ધાતુઓ રૂપે બનનારા, જેમાંથી મેલ એાછા ઉત્પન્ન થાય છે અને હૃદયને પ્રસન્નતા આપે એવા આહાર પ્રિય હોય છે. સંક્ષેપમાં જે આહાર અંતે હદયને આનંદ ઉપજાવે અને સમાગે લઈ જઈ આવ્હાદ ઉ૫ના કરે એવો હોય તે જ સાત્વિકને પ્રિય હોય છે.
कट्टुम्ललवणात्युष्णतीक्ष्णरूनविदाहिनः । आहाग राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥९॥
રાજસને પ્રિય આહાર કડવા, ખાટા, ખારા, અત્યંત ઊના, તીખા, લૂખા, અને દાહ કરનારા તથા દુ:ખ, શાક અને રોગ ઉપજાવનારા આહાર રાજસને પ્રિય છે. એટલે રાજસ લેકે એકદમ ગરમ, ખટો, કડવા, તીખા ઈત્યાદિ વિવિધ પ્રકારના રસાવાળા, ચિત્રવિચિત્ર પ્રકારના અને ભાત ભાતના તળેલા, શેકેલા, ઉકાળેલા, વધારેલા અને મીઠડ મરચું ભભરાવેલા એવા મેંને ઝણઝણાટ અને પાણી ઉત્પન્ન કરનારા પદાર્થોને આહાર કે જે અંતે રેગ ઉપજાવનાર ઈ દુઃખ અને શોક કરાવનાર હોય છે, તેની ઉપર જ વધુ પ્રીતિ ધરાવે છે.
यातयामं गतरसं पृति पर्युषितं च यत् । उच्छिष्टमपि चामेध्यं भोजन तामसप्रियम् ॥१०॥
તામસને પ્રિય આહાર કાચું અને થોડું પાકું, રસ વિનાનું, દુધવાળું, ટાઢું કિંધા, વાસી, ઇંડાયેલું અને યજ્ઞમાં અગ્ય એવું ભોજન તામસને પ્રિય હોય છે. અર્થાત યાતયામ એટલે પહેરા વીતી ગયા હોય તેવું ટાઢું હેવાથી મોટી મુશ્કેલી વડે પચે તેવું અધુ કાચું અને પાકું, રસ વિનાનું, કાંદા લસણ, ડુંગળી, ગાજર, માંસ, માંછલાં સડેલું અને દુર્ગધવાળું, વાસી અથવા સડાવેલું એટલે કે આથેલું, એઠું તથા જેનું ભક્ષણ કરવા શાસ્ત્રમાં મના કરી હોય છે તેવા પદાર્થોવાળું, તદ્દન અપવિત્ર, યજ્ઞ માટે અપવિત્ર (અધ્યાય ૩ બ્લેક ૯ પૃ. ૨૦૫/૨૦૬ જુએ.)
Page #913
--------------------------------------------------------------------------
________________
૭૮૪] ત વ ત સ થ gd 17 . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૭/૧૦ એવું અન્ન તામસી જનેને પ્રિય હોય છે. રાજસ અને તામસ આહારે આધિવ્યાધિ ઉત્પન્ન કરનારા હોવાથી શરીરમાં આધિ અને વ્યાધિઓ શી રીતે ઉત્પન્ન થવા પામે છે તથા તેને નાશ કેવી રીતે થાય છે, તે સંબંધે અત્રે થોડો વિચાર કરવો આવશ્યક છે.
આધિ વ્યાધિનું મૂળ કારણ આધિ અને વ્યાધિ એ બંને દુઃખનું કારણ છે, ઔષધ કરવાથી તે તેટલા પૂરતું સુખ મળે છે પરંતુ જ્ઞાન વડે તે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય છે, એટલે ફરી કદી દુઃખ ઉત્પન્ન થવા પામતું નથી તેથી તે મોક્ષ કહેવાય છે. આ આધિ અને વ્યાધિઓ બંને કેાઈવખતે એક બીજાના નિમિત્તરૂપ થઈને શરીરમાં એક પછી એક એમ ક્રમે કરીને ઉત્પન્ન થવા પામે છે. કેઈ સમયે બંને એક સાથે જ પેદા થાય છે તો કોઈ સમયે એકના શમન પછી બીજો એ ક્રમે થવા પામે છે. સંબંધી જે કાંઈ દુઃખ છે તે વ્યાધિ તથા વાસના વડે થનારી માનસિક વ્યથા તે આધિ એવા નામથી કહેવાય છે. એ બંનેનું વાસ્તવિક (ખ) મૂળ તપાસતાં અજ્ઞાન જ છે એમ જણાઈ આવે છે અને તેને સંપૂર્ણ નાશ તે તત્વજ્ઞાન વડે જ થઈ શકે છે. આત્માની અજ્ઞાનતાને લીધે અને પિતાની ઇંદ્રિયાને સંયમ નહિ થવાને લીધે ચિત્તમાં સ્વચ્છતા રાખનારા સમભાવને છેડી દઈ રાતદિવસ રાગદ્વેષમાં રંધાઈ જઈ આ મળ્યું અને આ ન મળ્યું એની ચિંતાઓથી ગાઢ અંધકારરૂપ મહામહને આપનારી આધિઓ વર્ષાઋતુમાં ઉત્પન્ન થતી ઝાકળની પેઠે કેવળ આત્માના અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે,
આધિ વ્યાધિ ઉત્પન્ન થવાનાં કારણેની ચિકિત્સા અજ્ઞાનને લીધે મનમાં અનેક પ્રકારના વિષયોની ઈચ્છાઓ કુરવાથી, ચિત્ત ન જીતવાથી, દુષ્ટ અન્ન ખાવામાં આવવાથી, સ્મશાનાદિ અશુભ ગણુતાં રથળામાં ફરવાથી, સાયંકાલાદિ અથવા ગ્રહણાદિ જેવા કવખત અને અનિયમિત ભોજન કરવાથી, મૈથુનાદિ વ્યવહારથી, દુષ્ટ કર્મોનું નિત્યપ્રતિ ચિત્તમાં ચિંતન કરવાથી દુર્જનના સંગદોષથી, વિષ, સર્પ, વ્યાધ્ર તથા ભૂતાદિની શંકાઓ આવવાથી, ભૂત, પ્રેત પિશાચાદિના ભયથી, વિષપભોગો ભોગવવાથી વસ્ત્રથી, કોઈના અશુભ સંસર્ગથી, ચેપી રોગવાળાના સંગથી કાંઈ સારું નરસું જેવાથી, કેઈક પદાર્થને સ્પર્શથી કાળના અને સ્થળના વિશેષપણાને લીધે, હથો વધુ પ્રમાણમાં પરિશ્રમ કરવાથી, અનેક પ્રકારની ચિંતાઓને લીધે, શરીરમાં નાડીઓનાં છિદ્રોમાં અન્નને રસ સારી રીતે જઈ નહિ શકવાને લીધે કિંવા ક્ષિણ થઈ ગઈ હોય એવી નાડીઓને જરૂર કરતાં વધુ રસ મળવ આહારથી અને બિલકુલ આહાર નહિ લેવાથી, વધારે પડતા રસાદિથી નાડીઓ પૂર્ણ થઈ જવાને લીધે રકતાભિસરણની ક્રિયા બરાબર નહિ ચાલવાથી, કફ, પિત્ત કિંવા, વાત દેવથી, પ્રાણુ આકુળ વ્યાકુળ થઈ શરીરને અત્યંત વિકળ થઈ જવું ઇત્યાદિ દોષોની વૈષમ્ય અવસ્થાને લીધે પ્રથમતઃ અવ્યકતદશામાં આધિ વ્યાધિઓ શરીરમાં ઉત્પન્ન થવા પામે છે. આ અવ્યકત દશામાં ઉપન્ન થતા આ દોષોને નાશ થઈ શકતે નથી. આધિ વ્યાધિઓ વડે શરીરનો આકાર તદ્દન સૂકાઈને બદલાઈ જાય છે. પૂર્વ જનમની હો યા આ જન્મની હે, શુભ યા અશુભ હે, પરંતુ તે બે પૈકી જે બુદ્ધિ વધુ બળવાળા હોય છે તેવા આધિ વ્યાધિના કમ તરફ તે મનુષ્યને ઘસડી જાય છે. પંચમહાભૂત વડે બનેલા આ સાત ધાતુવાળા સ્થૂળ દેહમાં તથા પાંચ જ્ઞાનેન્દ્રિય, તેના પાંચ વિષયો, પાંચ શબ્દતન્માત્રા તથા મન ઇત્યાદિ વડે બનેલા સૂકમ દેહમાં એ રીતે આધિઓ અને વ્યાધિઓ ઉત્પન્ન થવા પામે છે. સ્થૂળ દેહમાં ઉત્પન્ન થનાર યાધિ અને સૂક્ષ્મ દેહમાં ઉત્પન્ન થનારે આધિ કહેવાય છે.
વ્યાધિના પ્રકારે અને તેના નાશના રામબાણ ઉપાય વ્યાધિ બે પ્રકાર છે, એક સામાન્ય અને બીજે દાતર. ભૂખ, તરસ અને સ્ત્રી પુત્રાદિની ઇચ્છા વડે ઉત્પન થયેલ વ્યાધિ સામાન્ય ગણાય છે અને જન્મમરણાદિ વિકાર આપનાર, સમ દેહની વૃદ્ધિ કરનાર,
Page #914
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તે તથા આ (દયાદિ) સર્વ (વિરાટ)પણ વસ્તુતઃ આત્મસ્વરૂપ જ છે, તત તે આ જ. [ ૭૮૫
વાસનામય વાયુવ્યાધિ દઢતર કહેવાય છે. અન્નપાન તથા સ્ત્રીપુત્રાદિક ઇચ્છિત વસ્તુઓ મળી જવાથી વ્યાવહારિક સામાન્ય આધિ વ્યાધિ તો નાશ પામે છે અને એ આધિઓ નાશ પામતાં મનમાં પણ તેટલા પૂરતો સંતોષ લાગે છે. પરંતુ જેમ દોરીમાં થયેલી સર્પની ભ્રાંતિ દોરીના સાચા જ્ઞાન વગર કદી પણ મટતી નથી તેમ અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલ દઢતર એવો વ્યાધિ કે જે વાસનામય હોઈ અનેક જન્મમરણ આપનારો છે અને જેને ભવરાગ પણ કહે છે, તે તો આ અજ્ઞાનને નિવૃત્ત કરનારા આત્માને અપરોક્ષજ્ઞાન વિના કદી પણ મટતો નથી. આ મુજબ જે દઢતાર એવા આ જન્મમરણાદિરૂપ આધિનો ક્ષય થાય તો જ સર્વ આધિ વ્યાધિઓનો જડમૂળથી
શ થઈ જાય છે. જે વ્યાધિઓ આધિ વિના જ ઉત્પન્ન થાય છે તે તે વૈદકમાં કડેલા ઔષધ અને મંત્રાદિના શુભ કર્મોથી અથવા વૃદ્ધ પરંપરાના ઉપાયોથી દૂર થાય છે.
આધિમાંથી વ્યાધિ શી રીતે ઉત્પન્ન થાય ? હવે આધિમાંથી વ્યાધિ શી રીતે ઉત્પન્ન થાય છે, તે સંબંધે સંક્ષેપમાં કહું છું. પ્રથમ તે ચિત્તમાં અનેક વિષયવાસનાઓ ભોગવવાની ઈચ્છાથી ચિત આધિ વડે પીડા પામે છે અને તેથી શરીરમાં ક્ષોભ થાય છે. ભૂલો પડેલો મનુષ્ય જેમ પાસે રહેલા માર્ગને પણ જોતો નથી અને તે નહિ દેખાયાથી અવળે માગે ચાલ્યો જાય છે કિંવા શસ્ત્રથી વિંધાયેલું હરણ સીધો માર્ગ છેડી દઈ આડે અવળે માર્ગે નાસવા માંડે છે, તેમ શરીરમાં ક્ષોભ થવાથી પ્રાણુદિ પવન પોતાના સમાન ભાવને છોડી, આડે અવળે માર્ગે, ગમે તેમ ગતિ કરવા માંડે છે. પ્રાણુની ગતિ આડીઅવળી થવાથી સધળી નાડીઓ કફ, પિતાદિ દોષો વડે પુરાઈ જવાને લીધે વનસ્ય એટલે વિષમ અવસ્થાને પ્રાપ્ત થાય છે. આમ પ્રાણુ વડે દેહ ચોતરફ વિહવળ થઈ જવાથી કેટલીક નાડીએ અનરસથી પૂરી ભરાઈ જાય છે તથા કેટલીક નાડીઓ તે તદ્દન ખાલી જ રહી જવા પામે છે. પ્રાણની ગતિ બદલાઈ જવાથી કાં તો અવનને રસ જ ખરાબ થાય છે અથવા તો તે અન્ન નહિ પચવાથી અજીર્ણ થાય છે કિંવા અનરસ પણે જ જીર્ણ થઈ સુકાઈ જાય છે, તો તે વડે પણ શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે. જેમ નદીનો પ્રસાહ તેમાંની વસ્તુઓને પોતાની સાથે સમુદ્ર તરફ જ ખેંચી જાય છે તેમ પ્રાણવાયુઓ ખાધેલા અનને રસરૂપ બનાવી દઈ શરીરની અંદર તમામ નાડીઓ દ્વારા પોતપોતાના સ્થાનમાં પહોંચાડી દે છે, પણ જે અન્ન પ્રાણવાયના વિષમપણાથી શરીરના અંદરના ભાગમાં કોઈક સ્થળે અંધાઈ રહે છે તે સ્વાભાવિક રીતે કક આદિ ધાતુઓને બગાડીને વ્યાધિ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે પ્રથમ આધિમાંથી વ્યાધિ ઉત્પન્ન થવા પામે છે અને આધિ મટી જતાં વ્યાધિનો પણ નાશ થાય છે.
મંત્રો વડે થતે વ્યાધિને નાશ મંત્ર વડે વ્યાધિઓને નાશ શી રીતે થવા પામે છે તે સંક્ષેપમાં કહું છું. જેમ હરડેને સ્વભાવ જુલાબ થો એ છે. તેમ ચં, , ૪, ૪, રાં, ઉં, ઇત્યાદિ બીજાત્મક મંત્રો તથા વર્ગો જે શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે તેનો જપ કરવાથી તે તેવા તેવા પ્રકારની મનની શુદ્ધિ કરે છે અને મનની શુદ્ધિ થતાં વ્યાધિઓને મટાડે છે. આથી જેની જેવી જેવી ભાવના હોય તે તે ભાવનાનુસાર તેમાં તેમાં કાર્યો તે કરી આપે છે, કારણ કે સર્વ આધિવ્યાધિઓનું મૂળ વાસના છે. તેની મલિનતાને લીધે જ સર્વ આધિવ્યાધિની ઉત્પત્તિ થયેલી હોવાથી તે વાસના વડે મલિત થયેલું ચિત્ત જ્યારે અને જેટલા પ્રમાણમાં શુદ્ધ થાય તેટલા કાળ અને પ્રમાણમાં તેને આધિવ્યાધિ દૂર થાય છે. જેમ કસોટી પર ઘસવાથી સુવણું પોતાનું નિર્મલપણું પ્રકાશિત કરે છે તેમ શુદ્ધ
૧. મંત્રના સામર્થના સંબંધમાં શ્રી કૃષ્ણાત્મજ વાલસુધા પ્રકાશન ૪ મહાકાલ પુરુ વર્ણન ભાગ ૧ કિરણાંશ ૩૧-૩૪ જુઓ.
૨. તીર્થોમાં સાન કરવાથી, મંત્ર ઔષધાદિ ઉપાય અને લોકોમાં વૃદ્ધ પરંપરાગત ચાલતા ઉપ વગેરે સંબંધમાં શાસ્ત્રોમાં વર્ણન છે. ઈચ્છા હોય તેમણે આર્યભિષક, ભાવપ્રકાશ, સુકૃત, બહસંહિતા ઇત્યાદિ આયુર્વેદશારો જોઈ લેવાં. અને તે મળ આધિવ્યાધિ શી રીતે થવા પામે છે તથા તેને મૂળમાંથી જ કેવી રીતે નાશ કરી શકાય છે તે સંબંધે સંક્ષેપમાં આ વિવેચન છે.
૫૦
!
=
-
નાક
-
Page #915
--------------------------------------------------------------------------
________________
૭૮૬ ]
થયો ૩ ૪ તેવું વિષાવતા
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૭૧૪
અને પુણ્ય કર્મ કરવાથી તથા સત્પની સેવાથી પણ ચિત નિર્મલ થાય છે. ચિત્ત શુદ્ધ થવાથી શરીર આનંદિત બને છે તથા પ્રાણવાયુનો સંચાર પોતાના ક્રમ પ્રમાણે જ થયા કરે છે અને તે અને રસપ્પ કરી તેને બરાબર યોગ્ય સ્થળે પહોંચાડી સારી રીતે પયાવે છે જેથી વ્યાધિ ઓ નાશ પામે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં પણ નિર્ણય છે. માટે જેને આધિવ્યાધિનો નાશ કરવાની ઇચ્છા હોય તેમણે અને કડેવામાં આવેલા આ ઉપાયો વડે તેને મૂળમાંથી જ નાશ કરવો જોઈએ.
अफलाकाङ्क्षिभिर्यको विधिदृष्टो य इज्यते । यष्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥ ११ ॥
સાત્વિક યજ્ઞ યજ્ઞ કરવા એ યોગ્ય જ છે અર્થાત યા કર એ પિતાનું કર્તવ્ય કર્મ છે. એ પ્રમાણે મનના નિશ્ચય વો કોઈપણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વિના જેઓ તરફથી આ શાસ્ત્રવિહિત યજ્ઞ કરવામાં આવે છે તે સારિક કહેવાય છે. એટલે આ તે એક પોતાનું કાવ્ય કર્મ છે, તે માટે આ સ્ય કરવું જોઈએ, એ રીતે મનનો નિશ્ચય કરીને જે શાસ્ત્રમાં બતાવેલી પદ્ધતિ અનુસાર યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે તેને નિકામ અર્થાત ફળની અપેક્ષાથી રહિત થતાં યજ્ઞક સાત્વિક કહેવાય છે.
अभिसन्धाय तु फुलं दुम्भार्थमपि चैव यत् । इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विक्षुि राजसम् ॥ १२ ॥
રાજસ યજ્ઞ હે અન! વળી ફળની ઈચ્છા વડે અને દંભને માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે યાને રાજસ જા. એટલે જેમાં વેદમાં કહેલાં સ્વર્ગાદિક ફળની ઈચ્છા હોય છે તેવા પ્રકારના દંભ અને ફળતી આકાંક્ષા રાખીને કરાતા યજ્ઞકર્મોનાં અનુષ્ઠાનેને રાજસ જાણું.
विधिहीनमसृष्टान्न मन्त्रहीनमदक्षिणम् । अशाविरहितं युझं तामस परिचक्षते ॥ १३ ॥
તામસ યજ્ઞ વિધિરહિત, અન્નદાન વિનાનાં, મંત્રરહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધાને જેમાં અંશ પણ નથી એવા યજ્ઞને તામસ કહે છે. ઉદ્દેશ એ કે, દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર, તેમ જ કર્મ, એ છ પદાર્થ શુદ્ધ હેવાથી ધર્મ થાય છે તથા અશહ હોય તો અધર્મ કહેવાય; એ શાસ્ત્રનો નિર્ણય છે. આશ્વલાયન તથા બાહાયનાદિ મૃતિઓમાં પણ કહ્યું છે કે, દેશ, કાળ, આત્મા, દ્રવ્ય, દ્રવ્યનું પ્રયોજન, યોગ્યતા અને અવસ્થા જાણીને જ શુદ્ધિની કલ્પના કરી લેવી એટલે શુદ્ધિ માટે આટલા સાધનને વિચાર કરવો જોઈએ. વળી યાની અંદર પણું કાળ, દેશ, અનુષ્ઠાન, યજમાન, અફસ્વાદિયા પાત્ર, યજ્ઞાદિ ક્રિયા, મંત્રાદિક, વીહિ આદિ પદાર્થો તથા તે વડે થતાં સ્વગદિ ફળો ઇત્યાદિનો જરૂર હોય છે તેમ જ તેનાં અંગભૂત, બ્રહાજન, અન્નદાન તથા દક્ષિણ વગેરેની પણ આવશ્યક્તા હોય છે; આ પ્રમાણે શાસ્ત્રાના છે, માટે જે ય આ પ્રકારનાં સાધનવાળા દેતા નથી તે શાસ્ત્રથી વિરુદ્ધ પ્રકારનાં કહેવાય. સિવાય તમામ કર્મોમાં આત્મભાવનાવા ઈશ્વરાપણ બુદ્ધિ રાખવી એ મહાયજ્ઞ છે. પરંતુ જે ય શાસ્ત્રમાં બતાવેલી વિધિથી રહિત, અન્નદાન વગરના, સબ
Page #916
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ) જેમ ઉચ્ચ પહાડ પર વરસેલે વરસાદ નીચાણવાળા ભાગ તર વહે છે, [ ૭૮૭ વિનાના, દક્ષિણ આપ્યા વગરના અને શ્રદ્ધાને તે જ્યાં અંશ પણ નથી એવા હોય તે ય તામસ જાણવા. આ મુજબ યજ્ઞના ત્રણ પ્રકાર છે. હવે તપના ત્રણ પ્રકારે કહું છું.
देवढि जगुरुक्षपूजन शौचमार्जवम् । ઘણી ફિણા જ શા ત ?
શારીરિક તપ દેવ, ડિજ એટલે જેઓને ઉપનયનને અધિકાર છે એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈય, એ ત્રણ વર્ગોમાં વેદાદિ અધ્યયન કરનારા સહુથી શ્રેષ્ઠ બ્રાહ્મણ, ગુરુ અને પ્રાજ્ઞ એટલે જ્ઞાનવાન આત્મg એવા વિધાનોનું પૂજન કરવું; શૌચ એટલે આન્તર સ૬ બાહ્ય પવિત્ર છે (અધ્યાય ૧૬ એક ૩ પૃષ્ઠ ૭૪૮/૭૪૯ જ ), સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા; એ શારીરિક તપ કહેવાય છે. દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞ એટલે જ્ઞાનીઓનું પૂજન કરવા સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કથન છે.
મૂર્તિનું પૂજન શ્રેષ્ઠ કે મનુષ્યનું ? સ્થાવરજંગમાદિ તથા પશુપક્ષ્યાદિ ઇતર સર્વ શરીર (પુરો) કરતાં મનુષ્યનાં શરીરમાં ભગવાનનો અંશ વધુ પ્રમાણમાં હોય છે અને આત્માને સાક્ષાત્કાર કરેલા મહાત્મા તો પ્રત્યક્ષ ભગવાનરૂપ જ હોય છે, માટે એવા મનુષ્યો પૂજન કરવાને પાત્ર છે, પરંતુ જે આત્માને નહિ ઓળખતાં કેવળ ઉદરપોષણ કરનારા અને વિષયોમાં જ નિમગ્ન હાઈ શિક્ષોદરપરાયણ હોય એવા અધમે તે પશુ કરતાં ૫શુ નીચ કોટીના ગણાય છે, માટે જેઓમાં તપાદિને કિંવા આત્મજ્ઞાનાદિને ભાગ વધુ હોય તેવા જ પૂજનને પાત્ર છે, એમ જાણવું. સૌથી પ્રથમના સત્યયુગમાં તો આત્મg એવા મનુષ્યનાં શરીરમાં જ ભગવાનની પૂજા કરવાનો રિવાજ હતા, મતિ વગેરે કાંઈ ન હતું, પરંતુ વખત જતાં અજ્ઞાની લોકોમાં દાંભકતા વ્યાપી જવાથી પરસ્પર વાંધાઓ ઊઠીને અપમાન થવા લાગ્યાં. તે જોઈને આત્મવિદ્દ એવા તત્તવનોએ પ્રતિમાઓમાં જ ભગવાનનું પૂજન કરવાનો નિર્ણય કરાવે છે. તેથી કેટલાક પુરુષો મૂર્તિ માં જ ભગવાન છે એમ માનીને તેની જ ઉપાસના કરે છે પરંતુ આમ મૂર્તિનું પૂજન કરવા છતાં જેઓ આત્મસ્વરૂપ એવા પવિત્ર જીવન્મુક્તો કિંવા અન્ય મનુષ્યોને દેષ કરે તે તેઓનું તે પૂજન તદ્દન નિરર્થક જ છે. તે મૂર્તિ તેઓને કદી પણ ફળ આપતી નથી. કોઈપણ મનુષ્યનો ઠેષ નહિ કરતાં એટલે સર્વ આત્મા કિંવા ભગવાન સ્વરૂપ છે એવા પ્રકારની સમાનતાની દઢ ભાવના રાખીને મૂર્તિની ઉપાસના કરી હોય અર્થાત આ સર્વે મનુષ્યો પોતાના ઈષ્ટ એવા ભગવાનરૂપ જ છે એમ સમજીને ઉપાસના કરવામાં આવે તો તે મૂર્તિ મંદ અધિકારીઓને પણ પુરુષાર્થરૂપી ફળ આપે છે. મનુષ્યોમાં પણ જે દ્વિજ (બ્રાહ્મણ) ત૫, વિદ્યા અને સંતોષવુકત હાઈ ભગવાનના શરીરરૂપ વેદને અભ્યાસી હોય તે ઉત્તમ પાત્ર છે, એમ મહાત્માઓએ નિશ્ચય કર્યો છે (ભા. અં. ૭ અ૦ ૧૪ ક. ૩૮૪૨).
વિષયે તે વિઝા ખાનારને પણ મળે છે દુઃખદાયી એવા આ વિષયે કે જેઓ વિષ્ટા ખાનારાં ભંડોને પણ મળે છે તેવા વિષ ભોગવવા એ આ મનુષ્યદેહને માટે યોગ્ય નથી. આવા મનુષ્યદેહમાં તે કેવળ તપ કરવું જ શ્રેષ્ઠ છે. કેમ કે તપ વડે અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થવાથી પરબ્રહ્મ સંબંધી અનંત સુખ મળે છે. મહાત્મા પોની સેવા એ મોક્ષન ઠાર છે (ભા &૦ ૫ અ ૫ હો... ૧). જે મનુષ્ય સંસારપાશના બંધનમાં પડેલાને તેની ઇચ્છા હોવા છતાં પણ છોડાવી શક્તો નથી તે મનુષ્ય ગુરુ, પિતા, માતા, સ્વજન કે દેવ થવા લાયક જ નથી (ભા સં. ૫ અ ૫ શ્લોક ૧૮)
Page #917
--------------------------------------------------------------------------
________________
૮૮] પૂર્વ પમન્યુ વાતાનેવાનુપાવતિ . 4. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૭/૧૬
કેવા ગુરુ પૂજનીય છે? બ્રહ્મનિષ્ઠ એવા મહાત્મા ગુરુ જે દેવગે મળે તે શાસ્ત્રમાં કહેલા સઘળા માર્ગો કરતાં પણ પુરુષ કેવળ એક ગુરુભક્તિથી જ પૂર્વોક્ત સર્વ કામાદિને અનાયાસે જીતી શકે છે, એકનિષ્ઠા વડે કરાયેલી બ્રહ્મનિષ્ઠ સાચા ગુરુની સેવા થકી તે સમગ્ર પુરુષાર્થ સાધ્ય કરી શકે છે. જે મનુષ્યને સાક્ષાત ભગવાનસ્વરૂપ અને પિતાને જ્ઞાનરૂપી દી૫ક અર્પણ કરનારા આવા સાંપડેલા બ્રહ્મનિષ્ઠ સાચા ગુરુ વિષે “ આ ગુરુ તે એક સાધારણ માનવી જ છે” આવા પ્રકારની દુર્બુદ્ધિ હોય તેનું તમામ શાસ્ત્રશ્રવણું હાથીના સ્નાનની પેઠે કેવળ વ્યર્થ જ છે. ગુરુ એ જ પ્રકૃતિપુરુષના પણ નિયંતા અને મોટા મોટા યોગીઓ પણ જેમનાં ચરણોને શોધી રહ્યા છે એવા સાક્ષાત ભગવાન છે છતાં તેમને ભૂખ લેકે મનુષ્ય સમજે છે(ભા.. રક ૭ અ. ૧૫ - ૨૪/૨૭).
દ્વિજ કેણ? વેદાદિની આજ્ઞા અનુસાર વેદના મંત્રો વડે જેને (૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) સીમન્ત, () જાતકર્મ, (૫) નામકરણ, (૬) નિષ્ક્રમણ, (૭) અન્નપ્રાશન, (૮) ચૌલકર્મ, (૯) વ્રતબંધ, (૧૦ થી ૧૩) ચારે વેદ વ્રત, (૧૪) કેશાના, (૧૫) સમાવર્તન અને (૧૬) વિવાહ આદિ સોળ સંસ્કાર અવિચ્છિના કરવામાં આવે તે જ દ્વિજ કહેવાય છે (આ દ્વિજત્વના અધિકારી બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વેશ્ય એમ ત્રણ વર્ણવાળા છે. આ દ્વિજના સંસ્કારો જેમને માટે સ્વયં બ્રહ્માએ વેદની આજ્ઞાનુસાર કહેલા છે, તેને જ થઈ શકે છે. જે દિ કુળથી અને આચારથી શુદ્ધ હોય તેઓને યg, વેદાધ્યયન અને દાન એ ત્રણ કર્મો તથા આશ્રમધર્મ સંબંધી ક્રિયાઓ કરવાની આજ્ઞા છે. બ્રાહ્મણ સર્વ વેદમય છે. મનને નિમ્ર, ઇંદ્રિયોને નિગ્રહ, વ્રત, પવિત્રતા, સંતોષ. ક્ષમા. સરળતા. નાન, દયા અને હંમેશાં આત્મપરાયાપણું એ બ્રાહ્મણ ધર્મ હોઈ જેઓ આ ધર્મનું આચરણ કરે છે તે પશુ બ્રાહ્મણ સમાન જ છે, એ શાસ્ત્રના નિયમ છે(ભા. કં૦ ક અ૦૧૧ લો. ૮ થી ૧૦ તથા ૨૧ જુએ), આ મુજબ દેવ, દ્વિજ, ગુરુ અને જ્ઞાનીએાનું પૂજન; શૌચ એટલે આંતરબાહ્ય પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે.
अनुढेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।। स्वाध्यायाभ्यसनं चैव वाङ्मय तप उच्यते ॥ १५ ॥
વાડ્મય તપ અનદેગ એટલે સંતાપ નહિ કરાવનાર. સાચું. પ્રિય અને હિત કરાવનારું એવું જે વાક્ય તથા સ્વાધ્યાય એટલે અંતે જેનું ધ્યેય આત્મસ્વરૂ૫ની પ્રાપ્તિ કરાવી આપવી એ જ એક છે તેવા વેદાદિને અભ્યાસ, એ વાચિક તપ કહેવાય છે; ચટલે સાચું અને હિત કરનારું વચન કહેવા ચૂકવું નહિ, પછી તે લોકેને ખોટું નહિ લાગે એવા પ્રકારે સૌમ્યતાથી અથવા તે શુદ્ધ હદયે કડકપણુથી સ્પષ્ટ અને ખુલ્લેખુલ્લી રીતે જડબા તોડ કહી દેવું, સામાની શરમને લીધે અથવા તો તેને ખોટું લાગશે એમ સમજી અંદરખાને એક અને બહારથી જા એ અજબનું વર્તન કદી પણ રાખવું નહિ. કેમ કે તે પોતાને છેતરવા સમાન છે. આમ લેકે સાથે કેવી રીતે એલવું કે જેથી તેઓનું પ્રિય અને હિત થાય તથા પિતાનું વામય તપ અનાયાસે જ થાય: એ પ્રકાર બતાવ્યા પછી ભગવાને આમાં એક શરત રાખેલી છે. તે એ કે સ્વાધ્યાય એટલે કે જે વડે પિતાનું આત્મસ્વરૂપ જાણી શકાય એવા ઉદેશવાળા વેદાદિનો અભ્યાસ કિંવા સ્વ એટલે પોતે શરીર નહિ પરંતુ આત્મા છે એવા પ્રકારનો નિત્યપ્રતિ અભ્યાસ કરનાર તે જ વાલ્મય તપને લાયક છે. સારાંશ એ કે, જેમ પોતાને તરતાં આવડતું નહિ હોય તે તે બીજાને શી રીતે તારે, તેમ જે પિતે જ આત્મસ્વરૂપમાં સ્થિર થયેલે નહિ
Page #918
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] તેમ અતરૂપ એક આત્માને ઘણા પૃથક્ ભાવે ને ઘણા અક્ષરૂપે અનુભવે છે. [ ૭૮૯
હોય તે બીજાઓને સત્ય અને હિત કયાંથી બતાવી શકે? માટે ભગવાને આ શરીર, વાણી અને માનસિક તપ સંબંધમાં જે કહ્યું છે તે તો જેઓને આત્મસ્વરૂપનું ૫રોક્ષજ્ઞાન થયેલું હોય તેવાઓ જ કરી શકે છે. આમાં પ્રથમ કહેલાં શારીરિક તપ વડે ગુરુને પ્રસન્ન કરીને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લેવું અને તે સર્વાત્મભાવને નિશ્ચય થયા પછી તેને અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર થવા માટે આ વાણી અને માનસ તપ કરવાનું કહેવામાં આવેલું છે. અર્થાત આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લીધા બાદ તેનો પ્રથમ પોતે નિત્યપ્રતિ અભ્યાસ કરતા રહી તે જ સત્ય અને હિતકારક છે. આ સિવાય બીજું કયાણકારી સાધન ત્રિલોકમાં પણ નથી. એવા પ્રકારનો નિશ્ચય કરીને તે સાચું અને હિત કરનાર તત્ત્વ અજ્ઞાનીઓને ઉઠેગ વગર વા કડકપણાથી પરંતુ સામાને તુચ્છ ગણીને નહિ પણ બને ત્યાં સુધી પ્રિય લાગે તેવા પ્રકારે કહેવાનો પ્રયત્ન કરવો તે જ વાચિક તપ છે. આવું તપ આત્મનિશ્ચયવાળા એટલે આમાનું પરોક્ષજ્ઞાન થયેલાએ જ કરી શકે છે. જે થકી તેઓ ક્રમે અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી શકે છે. આત્મનિશ્ચય વિનાનો જે કાઈ કહે કે હું લોકેને સાચું અને હિતકારી વચન જ કહી રહ્યો છું તે તે કેવળ દાંભિકતા જ ગણાશે, કેમ કે જે પોતે જ પોતાનું હિત જાણતો નથી તે બીજાને હિત બતાવે છે એમ કહેવું છે તે ડૂબતાએ બીજાને પણ પોતાની સાથે ડૂબાડવા જેવું જ ગણાય; માટે તેવું કહેવું એ કેવળ ઢગ જ ગણાશે. તસ્માત કેવળ એક આત્મા જ સત્ય છે એવું તેનું પરોક્ષજ્ઞાન થાય ત્યારે જ એક સત્ય અને હિતકારી ડેઈ બીજું બધું અસત્ય અને અહિતકારી છે એ રીતે સમજીને એક આત્મામાં સત્યતાની દઢ ભાવના અને તે સિવાયના તમામ વિષયોમાં અસત્યની ભાવના થઈ હોય તે જ વાચિક તપને લાયક છે એમ નિશ્ચયપૂર્વક જાણવું.પ્રિય અને હિતકારી વિચને સાચો જિજ્ઞાસ જ ગ્રહણ કરી શકે છે. બીજાઓને તે તે કટુ લાગે છે. જેમાં સામાને ખાટું નહિ લાગે એવા ઉદ્દેશથી તેને સારું લગાડવા માટે અથવા તે તેના તેજમાં અંજાઈ જઈ મીઠું મીઠું બોલે છે તે સત્ય અને પ્રિયભાષી નથી, પરંતુ ખુશામતીઓ કિવા હિતશત્રુ છે, તેવાઓ જગતને અવશ્ય વિનાશ જ કરે છે, એમ જાણવું.
मनः प्रसादः सौम्यत्वं मौनात्मविनिग्रहः । भावस शुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥ १६ ॥
માનસ તપ મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્માનો અત્યંત નિગ્રહ અને શુદ્ધ ભાવના એ માનસ તપ કહેવાય છે. તાતપર્ય એ કે, આત્મવિનિગ્રહમાં એટલે કે મનમાં જે જે સંક૯૫ ઉઠે કે તરત જ તે આત્મસ્વરૂપ છે એ સિવાય બીજી કોઈપણ વૃત્તિનું અંતઃકરણમાંથી ઉથાન જ નહિ થવા દેવું; એ રીતની જે ભાવના તે શુદ્ધ ભાવના કહેવાય તથા આત્મા સિવાય બીજ સંકલ્પોનું ઉત્થાન થવું તે અશુદ્ધ ભાવના કહેવાય. મૌન
સિવાય બીજી સર્વ બાબતને ભૂલી જવી, આત્મા વિના બીજી બધી બાબતોમાં મૌન રાખવું, તે જ ખરું સુષમ મૌન કહેવાય છે (મૌનના પ્રકારો તથા સુષુપ્ત મૌન કોને કહેવું તે સંબંધે અધ્યાય ૧૩ લોક ૧૩ ઉપર વિવેચન છે તે જુઓ). સૌમ્યત્વ એટલે સમભાવના; આ ગ્રાહ્ય છે, આ ત્યાજ્ય છે, આ સુખરૂપ છે, આ દુઃખરૂપ છે, એવા પ્રકારના ઠન્ડ એટલે બેપણની ભાવનાનો ત્યાગ કરી તે બંને ભાવો આત્મસ્વરૂપ જ છે એવી રીતે જુદાપણાની ભાવના વિસરી જઈ એક આત્માની જ ભાવના કરવી તે સૌમ્યપણું. આત્માકારવૃત્તિ એ જ મન પ્રસાદ કહેવાય છે. ટૂંકમાં મનમાં જે જે સંકલ્પ ઉત્પન્ન થવા પામે કે તુરત જ તે આત્મસ્વરૂપ છે એવી ભાવના વડે તેને અત્યંત નિગ્રહ કરવો એટલે આ સંકલ્પ ઉત્પન્ન થયો અને તે આત્મસ્વરૂપ છે એવી સાક્ષીભાવની ભાવનાને પણ વિલય કરી દેવો તે જ માનસ તપ કહેવાય છે. આ પ્રમાણે તને કાયિક, વાચિક અને માનસિક તપના પ્રકારો કહેવામાં આવ્યા, તેમાં પણ પાછા વ્યવહાર દષ્ટિએ સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ ભેદો પડે છે, આત્મ વા તત્વદષ્ટિએ નહિ,
Page #919
--------------------------------------------------------------------------
________________
૯૦ ] થયોર્જ શુ શુદ્રમા તારા મવતિ [ સિદ્ધાન્તકા ભ૦ ગી. અવ ૧૭/૧૨
श्रद्धया परया तृप्तं तपस्तत्रिविधं नरः। अफलाकाङ्किभियुक्तैः साविक परिचक्षते ॥ १७ ॥
સાત્વિક તપ શરીર, વાણું અને મન આ ત્રણ પ્રકારનું ઉપર કહેવામાં આવ્યું તે તપનું અનુષ્ઠાન જે નરી પરમ શ્રદ્ધા વડે યુકત થઈને ફળની આકાંક્ષાથી રહિત બની કરે છે તે સાત્વિક તપ કહેવાય છે. સારાંશ કે “તત' તપ એટલે વાસ્તવિક આત્મસ્વરૂપ એ તે ત્રણ પ્રકારના તપનું અનુષ્ઠાન કિંવા આયરણ જે પુરુષ ફળની ઇવાથી રહિત બની પરમ શ્રદ્ધા વડે યુકત થઈને કરે છે તેને સાત્તિવક તપ કહે છે.
सरकारमा पूजार्थं तपो दम्भेन चैव यत् । क्रियते तदिह प्रोक्तं गजर्स चलमध्रुवम् ॥ १८ ॥
રાજસ તપ સત્કાર, માન અને પૂજાવાને માટે દંમ વડે તપ કરવામાં આવે છે તે રાજસ હાઈ એલ અને અક્ષય કહેવાય છે એટલે જે તપ લોકમાં મારો સત્કાર થાય, માન મળે, લોકે મારી વાહવાહ બોલે અને મને પૂછે એવા પ્રકારની દાંભિક ભાવના વડે કરવામાં આવેલું હોય છે તે રાજસ કહેવાય છે. જેમ મજારને કામ કરાવી લઈ તેની મજૂરી આપી દેવામાં આવે તે પછી તેને અને આપણે કંઈ સંબંધ રહેતો નથી તેમ આ રાજસ તપવાળાઓનો જગતમાંના થોડા ઘણા લોકોએ વાહવાહ કરી સત્કાર કર્યો તથા માન અને પૂજાઓ થઈ એટલે તે તપના ફળની પરિસમાપ્તિ થઈ જાય છે. એટલે જેમ આજે કમાયેલું ધન સંભાળીને નહિ રાખતાં વેડફી નાખનારે બીજે દિવસે કમાવાની અશક્તિને લીધે લાચાર બની જાય છે તેવા પ્રકારે આ રાજસ તપવાળાની રિથતિ પણ સમજવી.
मूढमाहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थ वा तत्तामसमुदाहृतम् ॥ १९ ॥
તામસ તપ મૂઢમાહેશ એટલે મૂઢપણાનું કાણું કરીને બાટો દુરાગ્રહ કિંવા હું દેહ છે એમ માનીને મિયા અભિમાન વડે બીજાઓના નાશના ઉદ્દેશ વડે થતું અને પિતાને હાથે જ પિતાને પીડા કરનારું એવું છે. તપ તે તામસ કહેવાય છે. એટલે કેવળ બેટા દુરાગ્રહ વડે બીજાને નાશને ઉદ્દેશ જેમાં સમાયેલો છે એવું અમમિકાવાળું ગાંડપણ વડે થનારું અવિચારી એવું એ તપ કે જે પિતાને પણ પીડા કરનારું નીવડે છે તેને તામસ તપ કહેવામાં આવ્યું છે. આ રીતે તપના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા તે ત્રણે પણ વાસ્તવિક રિીતે તે આત્મરૂપ જ છે. હવે દાનના પ્રકારે સાંભળ
વાણનિતિ થાને દાવડનુarfim I देशे काले च पात्रे च तहान साविकं स्मृतम् ॥ २० ॥
સાત્વિક દાન દાન દેવું જોઈએ, એ પિતાની ફરજ છે એમ સમજીને યોગ્ય સ્થળ, કાળ અને પાત્ર જોઈને તેમજ હું કાંઈ કાઈના ઉપર ઉપકાર કરતો નથી એવી સમજથી તથા સામો પણ પોતાને ઉપકાર નહિ માને
Page #920
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] જેમ શુદ્ધ જળમાં નાખેલું શુદ્ધ જળ એકરૂપ બની જાય છે, તેમ હે ગૌતમ! [ હલા એવાને ગુપ્ત રીતે જે દાન કરવામાં આવે છે તે સાત્વિક દાન સમજવું. ઉદ્દેશ એ છે, જેઓ પોતે વ્યવહારદષ્ટિએ તે નિષ્કિચન છે, તદ્દન નિર્ધન છે, ગરીબ છે પરંતુ જ્ઞાન અને તપમાં નિષ્ઠાવાળો છે, કેવળ એક પરમાત્મા ઉપર જ આધાર રાખનારો છે. જે જરૂર પૂરતાં અન્નવસ્ત્રાદિ વિના ફાલતુ સંગ્રહને પોતાની પાસે રાખતા નથી, આવા નિષ્કામીઓને કિંવા વેપઠનપાન કરનારા સ્વાધ્યાયી દ્વિજ વિા બ્રાહ્મણને અથવા જે શરીરાદિથી તદન અપંગ છે તેવા જ દાન આપવાને સુપાત્રો કહેવાય છે. નિજન અરણ્ય વા પુણ્ય ક્ષેત્રોમાં જયાં લોકવસ્તીનો યુકિંચિત સંબંધ ના હોય તેવું એકાંત સ્થળ કે જ્યાં સદાચારી અને આત્મચિંતન કરનારા જિતેન્દ્રિય રહે છે તે સ્થળ દાનને માટે યોગ્ય કહેલાય છે; તથા પુણ્યકાળ, સંક્રાંતિ, મહણાદિ ૫ર્વકાળા તથા શાસ્ત્રમાં બતાવેલા પુણ્ય સમયે તેમ જ આત્મચિંતન કરનારા તપસ્વીઓને તેમના નિયત વખતે જે દાન કરવું તે કાળ દાનને માટે યોગ્ય કાળ ગણાય. આ રીતે કોળ, દેશ અને સુપાત્રને જોઈને જે દાન ગુપ્ત રીતે કરવામાં આવે છે તે દાન સાત્વિક કહેવાય છે. આવા પ્રકારનું દાન સામે જઈને કરનારાઓ દેવી સંપત્તિવાળા કહેવાય છે. આ પ્રકારનું દાન કરવું તે પિતાનું કર્તવ્ય છે એમ સમજીને જે. દાન કરે છે તે બીજા કોઈ પણ સાધનની અપેક્ષા વગર જ ચિત્ત શુદ્ધ થઈ અંતે કૃતાર્થ બની શકે છે. આ વ્યતિરિક્ત વ્યવહારમાં ગણતાં બીજા તમામ દાને આસુરી સંપત્તિવાળાં હોઈ તે અધમ કેટિનાં છે.
यत्तु मृत्युपकारार्थ फलमुद्दिश्य वा पुनः । दीयते च परिलिष्ट तहानं राजस स्मृतम् ॥ २१ ॥
રાજસ દાન હે પાર્થ! વળી ફળને ઉદેશીને અથવા સામા ઉપર ઉપકારને માટે અને અતિ કલેશવાળું જે દાન અપાય છે તે દાન રાજસ કહ્યું છે. તાત્પર્ય એ કે, જે દાન સામા ઉપર હું ઉપકાર કરું છું કિંવા અત્રે દાન આપવામાં આવે તો તેને બદલો મને બીજી રીતે મળે એમ છે અથવા આથી મને ભવિષ્યમાં લાભ થવાનો સંભવ છે કિંવા મારી નામના થશે, એવા ઉદ્દેશ વડે દશાય છે કિંવા પરિકિલષ્ટ એટલે જે હું અહીં ધન નહિ આપું તો અમુક ગૃહસ્થને ખોટું લાગશે અને તેથી મારું અનિષ્ટ થશે, એમ સમજીને મનમાં ઇચ્છા નહિ હોવા છતાં પણ સામાના તથા લોકના ભયને કે સિફારસને લીધે બળજબરીથી અને અત્યંત કલેશ પામીને જે દાન આપવામાં આવે છે અથવા તે આ દાન દેવાથી મને પરલોકમાં મોટું સુખ મળશે કિંવા ભવિષ્યમાં માટે લાભ થશે વા લોકોમાં મારું નામ પ્રસિદ્ધ થશે, હું મોટો દાની છું એમ બધા લોકો મને કહેશે. એ રીતની લોકેષણ અને પરલોકેષણ કિંવા ફળપ્રાપ્તિની ઇચ્છાથી જે દાન દેવાય છે તે રાજસ કહેવાય છે. જેમકે ધર્મના નામે અને સ્મારક આદિને નામે એકઠા કરાતા ફંડફાળાઓ, દેવમંદિરોમાં અપાતાં સકામ દાનો, નામ માને અર્થે કુવા, વાવ, તળાદિ થતાં પૂર્ત અને ઈષ્ટ કર્મો (અધ્યાય ૧૨ શ્લોક ૨૦ જુઓ) ફળની ઇચ્છાથી થતાં સકામ યજ્ઞાદિ કર્મો વગેરે.
भदेशकाले यहानमपात्रेभ्यश्च दीयते । असत्कृतमवजात तत्तामसमुदाहृतम् ॥ २२ ॥
તામસ દાન હે અર્જુન ! જે દાન દેશ અને કાળને વિચાર કર્યા વગર સહકારની ભાવનાથી રહિત અગર અવહેલનાપૂર્વક અપાત્રોને જ આપવામાં આવે છે તેને તામસ કહે છે એટલે જેમાં કાળ, દેશ અને પાત્ર ત્રણે અમાસ છે, જે વાસ્તવિક સત્ય નહિ હોવા છતાં તે સતકૃત્ય છે એવું સ્વાથી લોકેએ તેને ટેરવેલું હોય
Page #921
--------------------------------------------------------------------------
________________
૨ ] एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ कठ. [ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૧૭/૨૨
છે તેવું શાસ્ત્રના આધાર વગરનુ અસત્ કૃત (સત્કૃત્યો ને કહેવાં તે આગળ Àાક ૨૬, ૨૭માં કહેવામાં આવશે) અને અવજ્ઞાત એટલે અજ્ઞાનીઓને પેાતાને તેા દાન કેમ આપવું, આ સત્ કાર્યાં છે કે અસત્ છે, ખરેખર આ દાન ચેાગ્ય છે કે અયેાગ્ય તેની ખબર šાતી નથી પરંતુ દાન લેનારા સ્વાથી એએ આ કાળ, સ્થાન અને પાત્ર યોગ્ય છે એમ કહી તેની અજ્ઞાનતાનેા લાભ લઈને એટલે સામાને ફસાવીને યુક્તિપ્રયુક્તિ વડે તેની પાસેથી પડાવેલું દાન તામસ કહેવાય છે. જેમકે દેશમાં નાની મેાટી અનેક સંસ્થાઓના નિત્યપ્રતિ નીકળતા નવા નવા કુંડફાળા, પરકીય વિદ્યાના સ્થાનકા તથા મેાજશાખનાં સાધને અને સાર્વજનિક સંસ્થાઓમાં મારા મૂકવા પ્રીત્યથે અપાતાં મેટાં મેટાં દાને, તેમ જ સત્તા વડે એકઠા કરવામાં આવતાં કુંડફાળા તથા લેાકાતી અજ્ઞાનતાને લાભ લઈ પાશ્ચાત્ય ઢંગતી શાળા, વસતીįàા ઇત્યાદિ માટે અર્વાચીન સમયના ધના નામે ગણુાતાં તમામ દાનેા તામસ ગણાય છે. *
ત્યાજ્ય અને માથે એ કલ્પના શા માટે?
ભગવાને કહ્યું': હું પા! આ પ્રમાણે તને યજ્ઞ, તપ અને દાનમાં શાસ્ત્રને જાનારા નહિ, પરંતુ પેાતાની મરજી પ્રમાણે શ્રદ્ધા વડે ચાલનારાઓના નિશ્ચયેામાં થતા ભેદે સંબંધમાં કર્યું. આને સર એટલે જ કે જેએ શાસ્ત્ર નહિ જાણતાં કિવા શાસ્ત્રને ત્યાગ કરી શ્રદ્દા વડે યુક્ત થઈને પૂજન કરે છે તેએ આ ત્રણ પ્રકારના નિશ્ચયવાળા હોય છે. આ ત્રણુ પૈકી જે જેવા નિશ્ચયવાળા- હોય તેવાં તેવાં ફળને તે પામે છે. હવે આ સબધમાં તું એમ કહેશે કે આ સર્વ આત્મસ્વરૂપ છે છતાં તેમાં આમ ત્યાજ્ય અને ગ્રાહ્યની કલ્પના શા માટે કરવામાં આવે છે? એક જ વસ્તુમાં એક ત્યાજ્ય અને એક ગ્રા, અમુક કાળ ગ્રાહ્ય અને અમુક કાળ ત્યાજ્ય, અમુક કાચ્ અને અમુક કમ ન્યાય, અમુક દેશ ગ્રાહ્ય અને અમુક યાજ્ય, આવા પ્રકારના ભેઠાભેદે! શા માટે કરવામાં આવે? તા તે સંબંધમાં તારી શંકાના સમાધાનમાં સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે જ્યાં સુધી આત્માને દ્વૈતભાવ વડે જોવામાં આવે છે અને આ રીતનું અજ્ઞાન જેઓતે હોય છે તેઓના વ્યવહાર સરળતાથી ચાલી શકે તેટલા માટે આ વર્ણીશ્રમાદિ ધર્મોની વ્યવસ્થા તથા અમુક ત્યાજ્ય છે અને અમુક ગ્રાહ્ય છે એવા ભેદાભે કહેવામાં આવ્યા છે, જેના ઉદ્દેશ ધીરે ધીરે તેઓ ભેદાભેદથી પર એવા આત્મસ્વરૂપને પામે એ છે. આ સંબધે ખાતરીને માટે શાસ્ત્રનું વિવેચન કહું છું.
સન્યાસીએ પ્રવૃત્તિમાં પડવું તે વમનનું ભક્ષણ કરવા સમાન કેમ?
ભગવાને કહ્યું : જેએ જ્ઞાન, ભક્તિ કિવા કયેગ વડે આત્મસ્વરૂપમાં તદાકાર બની ગયા છે સેવા જીવન્મુક્તોને માટે તે। ગુજુ કિવા દોષ ઇત્યાદિ કાંઇ પશુ નથી પરંતુ જે જ્ઞાન, ભક્તિ વા કયેાગના ત્યાગ કરીને નાશવંત એવા પ્રાણા તથા ઇંદ્રિયાથી ક્ષુદ્ર વિષષેાનું જ સેવન કરે છે તેઓ તે આ સંસારને જ પામ્યા કરે છે. ઠરાવેલી શાસ્ત્ર મર્યાદારૂપ પાતપાતાના અધિકારમાં દરેકે રહેવું તેને જ ગુણુ કહેવામાં આવ્યા છે અને તેથી ઊલટુ' વવું તેને દેષ કહેવામાં આવ્યા છે. આ મુજબ ગુણુદોષને નિય છે. નિયમા પાળવાની સઘળી શાસ્રાનાએ તેા ઇંદ્રિયા, તેના વિષયે। તથા મનને જીતવાને અર્થે જ છે. માટે પાતપેાતાની ઠરાવેલી મર્યાદામાં રહીને વવું એ ગુણુ તથા વિરુદ્ધ વર્તવું એષ ગણુાય છે. જેમ કેચિત્તને જીતવાના ઉદ્યોગને માટે સત્ર વ્યવહાર છેડી દઈ સંન્યાસ લીધેલા મનુષ્યે એકલા ફરવું. કાઈ પણૢ વસ્તુના સંગ્રહ કરવા નહિ, આશ્રમેા કે સંસ્થાએ કરવી નહિ, એકાંતમાં રહેવું અને ભિક્ષા માગીને ખાવું તથા મન આત્મામાં તદાકાર થઈ અપરક્ષાનુભવ થાય ત્યાં સુધી એકનિષ્ઠા વડે સતત્ અભ્યાસ કર્યાં કરવા. આ સિવાય ખીજી કાઈ પણ પ્રવૃત્તિ કરવી નહિં, પરંતુ જે પ્રથમ ધર્મ, અર્થ અને કામના ષાથમાંથી છૂટ્ટી સંન્યાસ લે
× દેશમાંથી જ્યારે આવા દાનની પતિ બધ થશે અને લેાકા શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પેાતાનું કચ્ સમજીને શાસ્ત્રમાન્ય દાનાદિ ક્રિયાઓ કરશે ત્યારે જ દેશનું ભલુ થવા સંભવ છે.
Page #922
--------------------------------------------------------------------------
________________
ગીતદેહન ] આત્માને નાનારૂપે જાણનારે મૃત્યુ અને એકરૂપ જાણનારે અમૃતપણાને અનુભવે છે. [૭૯૩
અને વળી પાછે ધર્મ, અર્થ અને કામનું જ સેવન કરે છે તે સંન્યાસીને વમન કરેલું એટલે એકલું ફરીથી ખાનારે અને નિર્લજ સમજો. તેમ ગૃહસ્થ થઈને નિત્ય નૈમિત્તિક ક્રિયાને ત્યાગ કરે, બ્રહ્મચારી થઈને બ્રહ્મચર્યનું પાલન નહિ કરે અને સંન્યાસી થઈને વળી પાછા પ્રવૃત્ત કર્મો કરી ઇન્દ્રિયોના સ્વાદમાં લાલુપતા રાખે તે માયાના મેહમાં ફસાયેલો ખરેખર દયાને જ પાત્ર છે. (ભા. ૭/૧૫/૩૦ તથા ૩૬) તેમ દરેક પોતપોતાનાં કરેલાં કર્મો અનુસાર મર્યાદામાં રહેવું એ ગુણ અને તે પ્રમાણે નહિ રહેવું તે દોષ છે. આમ ગુણ અને દેશનો નિશ્ચય છે.
સર્વ પદાર્થો સરખા જ છે. હે વત્સ! આ જગતમાં સર્વ વસ્તુઓ વા ક વસ્તુતઃ સમાન એટલે એક આત્મરૂપ જ છે; છતાં તે તે દ્રવ્યમાં “ આ યોગ્ય છે કે અયોગ્ય છે ” એવા પ્રકારનો અજ્ઞાની એને સંદેહ હોય છે. તેઓ તેની સમાનતાથી અજ્ઞાત હોવાથી પોતપોતાના મનમાં આવે તેવી છે તે વસ્તુઓ સંબંધમાં કલ્પનાઓ કરી બેસે છે તેથી તેઓને સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી તેમની આ ગમે તેવી મનસ્વી પ્રવૃત્તિઓને અટકાવવાને માટે તે તે દ્રવ્યનું યોગ્ય અયોગ્ય, ગુણ દોષ, ગ્રાહ્ય અગ્રાહ્ય, શુભ અશુભ, નામ, રૂપ, ગુણ ધર્મો ઈત્યાદિ સ્વરૂપના નિર્ણય કરેલા હોઈ તે બધા મેં જ મનરૂપ બની શાસ્ત્રમાં જણાવેલા છે. વસ્તુની આ યોગ્યતા અને અયોગ્યતા સત્યધર્મને માટે જે દર્શાવવામાં આવી છે. તે અશાનીઓને વ્યવહાર સરળતાથી ચાલે એટલા પૂરતી જ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે જેમ સૂતકાદિ અશુદ્ધિમાં પણ રાજઓથી ન્યાયનું કામ થઈ શકે પણ અન્ય કામ ના થઈ શકે ઇત્યાદિ નિયમરચના વ્યવહારની વ્યવસ્થા માટે જ કપેલી છે. તેમ જ શુભ અને અશુભ, ગ્રાહ્ય અને અગ્રાહ્યપણને લીધે થનાર અર્થ અને અનર્થે સીધી રીતે, યોગ્ય અને ન્યાયી નિર્વાહ ચલાવવાને માટે કપેલા છે. જેમ કે અભણ્યનું ભક્ષણ કરવું એ મોટું પાપ છે; તે પણ જ્યારે કાંઈ ખાવા નહિ મળવાથી પ્રાણુ જતા હોય ત્યારે તેનું ભક્ષણ કરવામાં પાપ નથી; ઇત્યાદિ બધું વ્યવહારવ્યવસ્થાને માટે જ કપેલું છે. આ સઘળી વ્યવસ્થા પોતાના સ્વરૂપને નહિ જાણનાર અને અહંકાર વડે પિતાને માથે વગર કારણે કર્તવ્યતારૂ૫ બોજો ઉપાડી લેનારા અજ્ઞાનીઓ માટે છે. માટે આ શુદ્ધિ અને અશુદ્ધિ એ વેદોક્ત નથી અર્થાત તે વેદનું અંતિમ ધ્યેય છે એમ માનવું નહિ. કેમકે સ્થાવરથી તે બ્રહ્મા સુધીનાં સઘળાં શરીરમાં ઉપાદાન કારણ તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત જ છે. અને આત્મદષ્ટિએ તે સર્વ એકરૂપ જ છે; અર્થાત સઘળા પદાર્થો સરખા એટલે એક આત્મરૂપ જ છે. વાસ્તવિક રીતે તે કોઈમાં પણ શહપણું કે અશુદ્ધપણું છે જ નહિ પરંતુ સર્વત્ર કેવળ એક નિર્મળ એવું આત્મસ્વરૂપ જ છે.
ગુણદોષોનું શોધન આ મુજબ સર્વ પદાર્થો એક સરખા આત્મરૂપ હોવા છતાં તેમાં કહેવામાં આવતી ભિન્નતા આ અનાની પ્રાણીઓ કે જેઓ પોતે પોતાને અજ્ઞાની માની બેઠેલા હોય છે તે એની અજ્ઞાનની નિવૃત્તિને માટે છે. અર્થાત પ્રવૃત્તિનો ત્યાગ કરી તે દ્વારા ઠમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકે એવા ઉદ્દેશ વડે તેવાઓને માટે જુદા જુદા વર્ગો, આશ્રમ તથા નામરપાદિની કલ્પના વેદમાં કરેલી છે. એ પ્રમાણે દેશ, કાળ આદિ હાથ વડે લઈ શકાય અને નહિ લઈ શકાય એવી તમામ વસ્તુઓ પણ એક સરખી જ છે છતાં પ્રવૃત્તિનો સંકેચ કરવાને માટે મેં વેદ અને ધર્મશાસ્ત્ર દ્વારા તેઓમાં ગુણદોષ ઠરાવ્યો છે, કે જે કરાવવાથી અજ્ઞાનીઓની અનિયમિત રીતે થ ની પ્રાપ્તિનો મોટો ભાગ અટકી શકે છે. આ રીતે આપણે ગુણદોષનું શોધન કર્યું. હવે ગુરુનું મૂળ શુદ્ધિ અને અશુદ્ધિ જ છે તેથી તે વિશે વિસ્તારથી કહું છું,
દેશશુદ્ધિ પ્રથમ દેશશુદ્ધિને માટે કહું છું. જે દેશમાં કાળિયાર મૃગ ન હોય તે દેશ અપવિત્ર છે; તેમાં પણ થાહ્મણે ઉપર શ્રદ્ધા વગર દેશ અત્યંત અપવિત્ર છે. વળી કાળિયાર :ભ્રમ હોવા છતાં પણ અંગ, બંગ
Page #923
--------------------------------------------------------------------------
________________
पुरमेकादशद्वारम्
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગીe અ૦ ૧૭/ર૩
અને કલિંગાદિક કીટક દેશ કે જેમાં માર્ગાદિકની રવચ્છતા રહેતી ન હોય તે દેશ, જેમાં તે ઘણા હોય તે દેશ અને ખારી પૃથ્વીવાળો દેશ અપવિત્ર છે, પરંતુ એવા દેશમાં પણ જે પુરુષનો નિવાસ હોય તે તે દેશ ગમે તેવો હોય તો પણ અત્યંત પવિત્ર છે એમ જાણો.
કળશુદ્ધિ કાળમાં જે દ્રવ્યની સંપત્તિ ભરપૂર હોય તે કાળ તે તે દ્રવ્યથી થતાં રાજ કર્મો કરવામાં પવિત્ર છે. પ્રાતઃકાળાદિ કાળ તો સત કર્મો કરવામાં હોવાથી સ્વતસિહ પવિત્ર છે, જે કાળમાં દ્રવ્ય નહિ મળવાથી અથવા દેશ ભંગ થવા આદિ કારણથી સત્ કર્મ થતું અટકે તે કાળ અપવિત્ર છે. સૂતકાદિ કાળ સત્ કર્મ કરવામાં અયોગ્ય હેવાથી જાતે જ અપવિત્ર છે. આ મુજબ કાળની શુદ્ધિ કહી હવે દ્રવ્યોની શુદ્ધિ અશુદ્ધિ વિષે કહું છું.
દ્રવ્ય શુદ્ધિ વસ્ત્રાદિ દ્રવ્ય જળરૂપ દ્રવ્યથી શુદ્ધ થાય છે તથા મૂત્રાદિ દ્રવ્યોથી અશુદ્ધ થાય છે, તેમ જ પુષ્પાદિ દવ્ય જળસિંચનથી શુદ્ધ તથા સંવવાથી અશુદ્ધ થાય છે. જ્યારે કોઈ દ્રવ્યના સંબંધમાં આ શુદ્ધ છે કિવા
અશુદ્ધ છે એવો સંદેહ થાય ત્યારે બ્રાહ્મણના મંત્ર વડે તેની શુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય જણાય છે. આમ દ્રવ્ય વડે દ્રવ્યની શુદ્ધિ થાય છે તેમ કાળ વડે પણ દ્રવ્યની શુદ્ધિ થાય છે, જેમ કે નવું પડેલું વરસાદનું પાણી ચોમાસામાં ત્રણ દિવસ પછી શુદ્ધ અને ત્રણ દિવસ સુધી અશુદ્ધ ગણાય છે. માવઠાનું પાણી દશ દિવસ પછી શુદ્ધ અને તે પહેલાં અશુદ્ધ ગણાય છે. અન્ન તરતનું રાંધેલું હોય તે પવિત્ર અને વાસી થયેલું હોય તો તે અપવિત્ર ગણાય છે. દ્રવ્યની શુદ્ધિ અને અશુદ્ધિ તેના મહત્તા અને અ૫ત્વ ઉપરથી પણ ગણવામાં આવે છે. જેમ કે નદી કિંવા તળાવના પાણીને ચાંડાલાદિક અડી જાય તો પણ તેને દોષ નથી પણ જે ધડામાં ભરેલા પાણીને અડે તે અપવિત્ર મનાય છે. દ્રવ્યની શુદ્ધિ અશુદ્ધિ શક્તિ અશક્તિ ઉપરથી પણ ગણવામાં આવે છે. જેવી રીતે સૂર્યગ્રહણાદિ તથા સુતકાદિનું અને સશક્તોને માટે અશુદ્ધ અને અશકતેને માટે શુદ્ધ ગણાય છે. દ્રવ્યની શુદ્ધિ જાણવા ઉપરથી પણ થાય છે, જેમ કે પુત્રને જન્મ થયાનું દશ દિવસ થયા પછી જાણવામાં આવે તે જન્મશૌચ લાગતું નથી અને દશ દિવસની અંદર જાણવામાં આવે તો જન્મશૌચ લાગે છે. દ્રવ્યશુદ્ધિ અશુદ્ધિ સમૃદ્ધિ પરથી જાણવામાં આવે છે. જેમ કે જૂનું અને ફાટેલું મેલું કપડું શ્રીમંતને માટે અશુદ્ધ અને ગરીબો માટે શુદ્ધ કહેવાય છે.
દેશ અને અવસ્થાને આધારે થતી દ્રવ્યશુદ્ધિ ઉપર કહેલાં દ્રવ્ય, કાળ આદિ પદાર્થો કોઈ પાર્થોને અપવિત્ર કરી તે દ્વારા મનુષ્યને જે દોષ ઉત્પન્ન કરે છે તે દોષ પણ દેશ અને અવસ્થાદિને અનુસરીને જ લગાડેલાં છે પણ સઘળાં દેશમાં અને સઘળી અવસ્થાઓમાં એક સરખી રીતે લગાડી શકાતાં નથી, જેમ નિર્ભય દેશમાં જે અશુદ્ધિને દોષ માનવામાં આવેલ હોય છે તે જ પારે ચોરાદિ કિંવા અન્ય ઉપદ્રવ હોય ત્યારે માનવામાં આવતો નથી. તેમ જ જવાની અને આરોગ્યના સમયે જેને અશુદ્ધ માનવામાં આવે છે તે વૃદ્ધ અને અનારોગ્યવાળાને માટે અશુદ્ધ હોતું નથી. તેમ જુવાની અને આરોગ્યના સમયે જે અશુદ્ધ માનવામાં આવે છે તે બાલ્ય કે રોગાદિની અવસ્થામાં માનવામાં આવતો નથી. વળી ધાન્ય, કાઇ, સાબરસીંગ, હાથીદાંતાદિ હાડકાંઓ, તેમ ઘી તેલ ઇત્યાદિ નિગ્ધ રસો, સોનું, રૂપું વગેરે તૈજસ પાથી, ચામડાં તથા રસ્તાને કાદવ ધડ તથા ઇંટ વગેરેની શહિ કાળ, વાયુ, અગ્નિ, માટી અને જળ વડે પગુ થાય છે. વળી તેમાં કેટલીક જગાએ એ પદાર્થો એક સામટા એટલે મિશ્રણમાં લેવાથી તે કેટલાકમાં જુદા જુદા લેવાથી શુદ્ધિ થાય છે, તેમાં પણ કાગડા તથ ચાંડાલાદિકને સ્પર્શ થવાથી અને દેશ, કાળ તથા અવસ્થા વગેરેના અનુમાન ઉપરથી શુદ્ધ અશુદ્ધ થાય છે. આસન, પાત્ર કે વસ્ત્રાદિ પદાર્થોને કેાઈ અપવિત્ર પદાર્થોનો લેપ થ હોય તો તેટલે ભાગ છેલાથી કિંવા
Page #924
--------------------------------------------------------------------------
________________
ગીતારોહન !
આ (કણીદ) અગિયાર ઠાર (છિદ્ર)વાળું જે આ પુર છે,
[ ૭૫
ખારા ખારા પાણીને ઉપયોગ કરવાથી તે પદાર્થોને ગંધ અને લેપ મટી જતાં તે પદાર્થ પાછો જ્યારે અસલ સ્થિતિમાં આવે છે ત્યારે વળી પાછો શુદ્ધ થાય છે, એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. (વધુ માટે નિર્ણયસિંધુ કિવા ધર્મસિંધુ અને જેમિનીકૃત કર્મ વા પૂર્વ મીમાંસા જુએ). આ પ્રમાણે દ્રવ્યશહિ તને કહી. હવે કનની શુદ્ધિ વિષે કહું છું.
કર્તા, કર્મ અને મંત્રની શુદ્ધિ નાન, દાન, તપ, બાયાદિ અવસ્થા શક્તિ ઉપનયનાદિ સરકાર, સંપાસનાદિ કર્મ અને આત્મસ્વરૂપ એવા મારા સ્મરણથી પણ કાર્યની શુદ્ધિ થાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય તેમ જ વૈચ્ચે શુદ્ધ થઈને જ શાસ્ત્રીય કાર્ય કરવું જોઈએ. મંત્રને આત્મનિષ્ઠ સદગુરુના મુખેથી યથાર્થ જાણુ તે મંત્રશુદ્ધિ છે અને દરેક કર્મ ઈશ્વરને અર્પણ કરી દેવાં એ કર્મશુદ્ધિ છે. આ રીતે દેશ, કાળ, કવ્ય, કર્તા, મંત્ર તેમજ કર્મ એ છ શુદ્ધ હેય તે જ ધર્મ થાય છે તથા અશક્ત હોય તે અધર્મ થાય છે, એ મુજબ વેદનાં નિયમ વાક્યોમાં કહેવામાં આવ્યું છે.
ગુણ વ્યવહારસિદ્ધિને માટે છે આ રીતે બતાવેલા ગુણદોષનો વિભાગ વાસ્તવિક સત્ય નથી, કારણ કે શાસ્ત્રના બળવડે કોઈ સમયે ગુણને પણ દોષ અને દોષને ગુણ માનવામાં આવે છે. જેમ કે દાન લેવું એ દોષ છે પરંતુ આપ કાળમાં તે ગુણરૂપ છે. કુટુંબત્યાગ દેષરૂ૫ છે પરંતુ વૈરાગ્યકાળમાં તે જ ગુરુરૂપ છે. આ પ્રમાણે એક જ પદાર્થમાં તે દેશકાળાદિથી જે જે મુદેષપણું ઠરાવેલું છે તે જ પદાર્થ તે તે ગુણદેને ખોટો પણ ઠરાવી આપે છે. જે ગુણદોષાદિ વારતવિક હોય તો જે ગુણ છે તે ગુણ જ રહેવો જોઈએ પરંતુ તે ફક્ત વ્યવહારની વ્યવસ્થા માટે કલ્પાયેલો છે એવો વેદમાં કહેવાયેલાં નિયમવાને હેતુ છે એમ સિદ્ધ થાય છે. (ભા. ૧૧/૨૧/૧થી૧૬)
ॐ तत्सृदिति निर्देशो ब्रह्मणविविधः स्मृतः । ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता पुरा ॥ २३ ॥
# તત સત ભગવાન કહે છે: હે પાર્થ! આ રીતે શાસ્ત્રમાં ગુણદોષની વ્યવસ્થા વ્યવહારસિદ્ધિને માટે અધિકાર પર કરવામાં આવેલી છે. ૐ તત સત એ રીતે બ્રહ્મનો નિર્દેશ ત્રણ પ્રકારનાં સ્મરણવાળો છે. તે વડે પરા એટલે બ્રહ્મદેવના પ્રથમ કલ્પના પ્રથમ દિવસે અર્થાત આદિકાળમાં બ્રાહ્મણે વેત તથા યજ્ઞો ઈશ્વરાજ્ઞાથી બ્રહ્માએ સૂજેલાં છે. ભાવાર્થ એ કે, બ્રહ્મ કિવા આમા તો વાણી, મન અને બુદ્ધિથી પણ અગોચર છે. તેને માટે તો નામરૂપ આકાર, વિકાર, વિધિ યા નિષેધ ઇત્યાદિની કલ્પના પણુ થી શકય નથી. વળી જેમ આકાશ અસંગ હોવા છતાં પણ તેના અસ્તિત્વ વિના વાયુ, વઢિ (તેજ), જળ દિવા પૃથ્વીનું અથવા પૂવીમાં આવેલા ચરાચર ભેદોનું અસ્તિત કદી પણ સંભવતું નથી, આ ચારે મહાભૂતો તેના આધારે તેનામાં અને તે વડે જ અસ્તિત્વને પામેલાં હોવા છતાં તે તો તદ્દન અસંગ છે, તેને નામરૂપ ગુણધર્મ ઇત્યાદિ કંઈ છે જ. નહિ; છતાં આ સર્વ ચરાચરને અવકાશ આપવાવાળું એક તત્વ છે અને તેનું સાચું સ્વરૂપ તો જ્યાં આ ચારે તને વિલય થાય અને ત્યાર પછી જે શેષ રહે તે જ છે એમ અનુમાન વડે જાણી શકાય છે પણ પ્રત્યક્ષ દષ્ટિવડે કિવા વાણી વડે તે જાણી શકાતું નથી; તેથી તને અાકાશ એવી જે સંજ્ઞા આપવામાં આવે છે, તેને નિર્દેશ કહે છે. વ્યવહારમાં પણ વિદ્યાર્થીઓને મગજમાં ઠસાવવા માટે જ્યારે કેઈ ઉદાહરણ સમજાવવામાં આવે છે ત્યારે એક મ નામના મનુષ્ય પાસે આ નામના મનુષ્ય અમુક વસ્તુ અમુક ભાવે લીધી કિવા નબિંદુથી આ બિંદુ અમુક અંતર ઉપર છે ઇત્યાદિ સંજ્ઞાઓ આપીને સમજાવવામાં આવે છે. કેાઈ
Page #925
--------------------------------------------------------------------------
________________
૭૯૬ ]
લગાવતા: [ સિદ્ધાન્તકા ભ૦ માં અ૦ ૧૭/રપ વિદ્યાર્થી કહે છે એ, માં નામના માણસે કયા દેશમાં રહે છે તે કહે એટલે હું તેને મળીને પૂછી આવું કે જેથી આપને આ બધું સમજાવવાની માથાકુટ કરવાની જરૂર રહેશે નહિ તો તેમ કહેનાર મૂર્ખ ગણાશે. આ , ના ઇત્યાદિ માણસ ક્વિા બિંદુઓને ઉદ્દેશ તે સાચો સિદ્ધાંત વિદ્યાર્થીઓના મગજમાં ઠસાવવા પુરતો જ ઉપગમાં લેવાનો હોઈ તે કાલ્પનિક હોવાથી નિર્દેશાત્મક જ છે; આથી એ સિદ્ધ થાય છે કે મૂળ વરતનું સાચું રવરૂ૫ અથવા જ્ઞાન આપવાને માટે તેને જે કાલ્પનિક સંજ્ઞાઓના આધાર વડે સમજાવવાને પ્રયત્ન કરવામાં આવે છે તેને નિર્દેશ કહે છે. નિર્દેશને પર્યાય, સંજ્ઞા કિવા વિવત' ઇત્યાદિ નામો વડે પણ સંબંધે છે તેમ આ વાણી, મન, બુદ્ધિ ઈત્યાદિથી અગેચર એવું અનિર્વચનીય પદ સમજાવવાને માટે તેને બ્રહ્મ એવી સંજ્ઞા આપેલી હોઈ તેનો છે તત સત એના ત્રણ પ્રકારે શાસ્ત્રમાં નિર્દેશ કરવામાં આવેલ છે. તેને સાર એટલો જ કે તે મૃતઃ એટલે જે મરણ કિંવા બુદ્ધિ ઇત્યાદિથી પણ પર છે, એવા પ્રકારની સ્મૃિતિરૂ૫ ક૯૫ના વડે જ જાણી શકાય છે. જે સ્થૂળ રીતે બતાવી નહિ શકાય પરંતુ વાણી વડે જ તેનું વર્ણન થઈ શકે છે તે વાચ્યાર્થી કહે છે અને જે વાણી વડે પણ વર્ણવી શકાય નહિ પરંતુ બુદ્ધિ વડે ફક્ત અનુમાનથી સમજવામાં આવે તે લક્ષ્યાર્થ કહેવાય, તેમજ આ પ્રકારે અનુમાનથી પણ પર કાંઈક છે એવા પ્રકારે જે આભાસાત્મક જાણવું તેને તત્વાર્થ કહે છે. જેમ જ્યાં પૃથ્વી, જલ, તેજ(વહ્નિ) અને વાયુ એ ચાર મહાભૂતો નથી તે આકાશ સમજવું તેમ જ “આ, તું, અને હું” એવી ત્રણે સંજ્ઞાઓ જગતમાં જેને જેને માટે લાગુ પડી શકે છે તે બધું અને આ ત્રશુ સંજ્ઞાઓ જ્યાં નથી એવું જે પદ તેને માટે જ “ત" (તત) એવી સંજ્ઞા વા નિર્દેશ શ સ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. આ રીતે આત્મા કિયા બ્રહ્મને તત્વાર્થ વડે જાણી શકાતું હોવાથી તેને તત એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. આ ઉદ્દેશથી જ ! વેદમાં તત્ત્વમસિ મહાવાકયની રચના થયેલી છે, તેમ જ અજ્ઞાનીને સમજાવવા માટે જ તેના ઉપર આ બધી દક્ષ્યજાળ અસત છે માટે અમુકને સત કહેવું એવા પ્રકારે સમજાવેલું છે ( ની વ્યાખ્યા માટે અધ્યાય ૩ શ્લોક ૩૫ તથા અધ્યાય ૮ શ્લોક ૧૧ જુઓ, સત્ અસતની વ્યાખ્યા માટે અધ્યાય ૨ શ્લોક ૧૬ જુઓ).
» તત સત તથા બ્રહ્મા, વેદ અને ય આ » તત સત વડે જ બ્રહ્મદેવે પ્રથમ ક૯૫માં એટલે બ્રહ્મદેવના આયુષ્યની શરૂઆત થઈ તેના આરંભના પ્રથમના જ દિવસે બ્રાહ્મણ (બ્રહ્મણ ઉપરથી બ્રાહ્મઃ જેમ પરાશર ઉપરથી પારાશર) વેદો અને મનો સજ્યાં એટલે બ્રહ્મને જાણી શકાય એવાં આ ત્રગુ મેં સૂજેલાં છે. એટલે બ્રહ્મને જાણી શકે એવા આ ત્રણ માર્ગ જ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. વેદ શું છે તે આ સાધનો વડે જ જાણી શકાય છે, તેથી સંજ્ઞામાંથી બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારો બ્રાહ્મણ અર્થાત્ બ્રહ્મદેવ, તત સંજ્ઞા વડે બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારા વેદો અને સત સંજ્ઞા વડે બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારા ય; એમ ત્રણના દર્શક ત્રણને સર્યાં છે. ઉદ્દેશ એ કે, આ ત્રણ રૂપે બ્રહ્મ પતે પિતામાં જ પ્રકટ થયું, એટલે પ્રથમ આ અનિર્વચનીય એવા તત્વને ભ્રમ એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ ત્યાર પછી તે ૩ તત સત એવા ત્રણ પ્રકારના નિર્દેશરૂપે જણાવ તત્પશ્ચાત તે નિર્દેશ જાણનારા બ્રાહ્મણ એટલે બ્રહ્મદેવ, વેદ અને યજ્ઞ સૂજ્યાં, અર્થાત આ બ્રહ્મ પોતે પોતામાં 5 એ અક્ષરપે પ્રકટ થયું. અક્ષરમાંથી બ્રહ્મદેવ, બ્રહ્મદેવમાંથી વેદ અને વેદમાંથી યજ્ઞો. આ રીતે આકાશ અસંગ હોવા છતાં જેમ તે પૃથ્વી આદિ ચાર મહાભૂતના વિસ્તારને પામેલું ભાસે છે. તેમ આ બ્રહ્મ જ ઉપર મુજબ વિસ્તારને પામેલું છે. આ ય વડે જ ચરાચર બ્રહ્માંડ વ્યાપેલું છે. આ
બ્રહ્મદેવની ઉત્પત્તિ પૂર્વે કોઈ પણ ક્રિયા વગર જ સૃષ્ટિને વિકાસ સૂમ રીતે થતો રહે છે, પરંતુ બ્રહ્મદેવની ઉત્પત્તિ થયા પછી તેને કમને નિયમ લાગુ પડે છે એટલે તેને બ્રહ્માંડાદિ નિર્માણ કરવાને માટે સંકલ્પરૂપી કર્મ કરવું પડે છે અને પછી માનસિક કર્મમાંથી સ્થલ કર્મો થયેલાં છે. આ રીતે બ્રહ્મદેવનું પ્રથમ સંક૯૫૩૫ કર્મ પેદની આજ્ઞાનુસાર યક્ષ હોવાથી ચરાચર બ્રહ્માંડમાં ચાલતાં કમે તે યજ્ઞકર્મો કહેવાય. આથી બ્રહ્મદેવને માં એવી પણ સંજ્ઞા છે.
Page #926
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] તેમાં વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટ એમ ત્રણેને સમાવેશ થઈ જાય છે. [ ૬૭ રીતે આ મિથ્યા માયાવી જગત વાસ્તવિક અનિર્વચનીય એવા બ્રહ્મરૂપ છે, બ્રહ્મથી ભિન્ન નથી. આ જે જે કાંઈ ભાસે છે તે બ્રહ્મ પિતે પોતામાં અને પોતા વડે જ ભાસમાન થઈ રહેલું છે, એવા પ્રકારનું અપરોક્ષજ્ઞાન થતાં સધીને માટે મને ઉદેશીને » તત્ સત્ એવી ત્રણ સંજ્ઞાઓ તથા બ્રાહ્મગુ, વેઢ અને યાને વિસ્તાર પ્રસૃત થવા પામેલ છે.
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः । प्रवर्तन्ते विधानाक्ताः सततं ब्रह्मवादिनाम् ॥ २४ ॥
દરેક ક્રિયાના આરંભમાં જ ઉચ્ચાર શા માટે કરવો? હે પાર્થ! એટલા માટે જ છે એ પ્રમાણે બોલીને બ્રહ્મવાદીઓએ કહેલી યજ્ઞ, દાન અને તપન દરેક વિધિઓ નિરંતર પ્રવર્તે છે; તાત્પર્ય આ રીતે છ એ સર્વ સૃષ્ટિ ઉત્પન્ન કરનારા બ્રહ્મદેવનું પણ મૂળ હોવાથી બ્રહ્મવેત્તાઓએ વટબીજ ન્યાયનો સિદ્ધાંત બુદ્ધિમાનોને જાણવામાં આવે એવા હેતુથી યજ્ઞ, દાન અને તપ ઇત્યાદિ કોઈ પણ પ્રકારની જગતમાં શાસ્ત્રવિધિ અનુસાર થતી તમામ ક્રિયાઓને આરંભ છે એ શબ્દોચ્ચારણ વડે જ શરૂ કરો એમ ઠરાવ્યું છે. સારાંશ એ કે, જગતમાં થતી તમામ ક્રિયાઓ પછી તે ગમે તે ઉદ્દેશથી કરવામાં આવે, પરંતુ જે તે શાસ્ત્રવિધિ અનુસાર પરમશ્ર વડે યુક્ત થઈને કરવામાં આવે તે જેમ નદી છેવટે સમુદ્રમાં જ જઈને મળે છે તેમ તે બ્રહ્મરૂપમાં જ જઈને મળે છે અને અંતે ક્રિયા કરનાર પોતે પણ ચિત્તશુદ્ધ થઈ ક્રમે પરમપદને જ પામે છે. સંક્ષેપમાં એટલું જ કે નદીની અંદરની વસ્તુ સમજે કે વગર સમજે અંતે સમુદ્રને જ મળે છે તેમ વેદત્તાઓએ કહેલી શાસ્ત્રવિધિ અનુસાર શ્રદ્ધા વડે યુક્ત થઈ ને ક્રિયાઓ કરનારો પરમ પદને પ્રાપ્ત થાય છે. આ તે કેવળ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખીને તેણે કહેલી ક્રિયાઓ કરવાની પોતાની ફરજ છે એવું સમજીને શાસ્ત્રવિધિ અનુસાર ક્રિયાઓ કરનારાની ગતિ સંબંધે કહેવામાં આવ્યું. પરંતુ હવે જે મોક્ષ એ જ એક ધ્યેય છે એમ સમજીને એટલે બ્રહ્મ કિંવા આત્માનું અપરોક્ષજ્ઞાન જેઓને થયેલું હોય તેવાઓ ની ક્રિયા ઓ સંબંધે કહું છું.
तदित्यनभिसाधाय फलं यक्षतपःक्रियाः । दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षुकाटिभिः ॥ २५ ॥
તત વડે થતી સર્વ ક્રિયાઓ તત ઇતિ એટલે તત યાને આત્મા તથા ઇતિ એટલે અંતિમ વા છેવટ યા સમાપ્તિ. અર્થાત આત્મા જ અંતિમ ધ્યેય છે એમ સમજીને કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વગર જ યા અને ત૫રૂ૫ ક્રિયાઓ, દાનકિયાઓ તથા વિવિધ પ્રકારની ક્રિયાઓ મોક્ષને ઇચ્છનારાઓ તરફથી કરાય છે એટલે જેઓને મોક્ષ વગર આ લોક કે પરલોક પિકી કોઈ પણું પ્રકારની ઈચ્છા જ નથી તેવાએ તરફથી જે જે યજ્ઞ, તપ, દાન ઇત્યાદિ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે તે સર્વ તત રૂપ જ છે એવી ભાવના વડે જ થાય છે અર્થાત આ તમામ દશ્યજાળ આત્મરૂપ છે, આમાથી ભિન્ન કાંઈ છે જ નહિ. એવા પ્રકારના દઢ નિશ્ચય વડે વાણી, મન, બુદ્ધિ ઈત્યાદિ ધૂળ કિવા સક્ષમ ઈન્દ્રિયો વડે જે જે ક્રિયાઓ થાય છે તે સર્વ તત એવા આત્મરૂપ છે; એવા પ્રકારના દઢ અભ્યાસ વડે જ કરવામાં આવે છે. સારાંશ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ વડે જે જે કાંઈ વ્યહાર થાય છે કિવા જે જે કાંઈ ક્રિયાઓ કરવામાં આવે છે તે તમામ આત્મરૂપ જ છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવી રીતે આ સર્વ દુને તેના સાક્ષી સહ વિલય કરી આત્મામાં તદાકાર બની જવું. અંતઃકરણમાં કેરી
Page #927
--------------------------------------------------------------------------
________________
બનાવ ન શોતિ– [ સિદ્ધાન્તકાણક ભ૦ ગીર અ૦ ૧૭/૮
પણ અત્તનું ઉત્થાન થાય કે તુરત જ તે તત એવા બ્રહ્મ કિંવા આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારના પ્રતિસંક૯૫ વડે તેને તુરત જ દાબી દેવી, આ રીતે જેઓ મેક્ષની ઇચ્છાવાળા હોય છે તેઓ વેદમાં કહેલા “ તરવમસિ” એ મહાવાકયના અર્થને ધ્યાનમાં લઈ પોતાની તમામ ક્રિયાઓ તને ઉદ્દેશીને કિંવા તમાં અર્પણ કરીને જ કરે છે.
सद्भावे साधुभावे व सदित्येतत्प्रयुज्यते । प्रशस्त कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥ २६ ॥
સત શબ્દની યોજના
હે પાર્થ ! વાસ્તવિક રીતે તે કેવળ તતરૂપ એવો એક આમાં જ સત્ય છે. તત રૂ૫ આત્મા સિવાય બીજું કંઈ સત્ય છે જ નહિ, એટલા માટે ભાવમાં અને સાધુભાવમાં સત એ શબ્દ લગાડવામાં આવે છે તથા પ્રશસ્ત એટલે અયોગ્ય નહિ એવાં કર્મોમાં પણ સત શબ્દનો જ પ્રયોગ કરવામાં આવે છે. તાત્પર્ય એ કે, આ ચરાચર જગતાદિ તમામ દશ્યજાળ અનિર્વચનીય એવા બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મથી ભિન્ન છે જ નહિ. અનિર્વચનીય એવું તે બ્રહ્મ જ ૩ તત સત એવાં નામો વડે પ્રસિદ્ધ છે. આ બ્રહ્મ જ સૌથી શ્રેષ્ઠ છે. બ્રહ્મથી શ્રેષ્ઠ કાંઈ છે જ નહિ એવા પ્રકારનો ખ્યાલ નિત્યપ્રતિ હેકામાં આવે એટલા માટે આ સારો છે, એ સાધુ છે, આ સારાં કર્મ કરનારો છે ઈત્યાદિ પ્રકારનો ભાવ જ્યારે બતાવવાનો હોય છે ત્યારે “સત” શબ્દ લગાડવામાં આવે છે. સંક્ષેપમાં એટલું જ કે વ્યવહારમાં ચાલનારી પ્રવૃત્તિઓ પૈકી જે પ્રવૃત્તિ આત્મસ્વરૂપના જ્ઞાન તરફ લઈ જનારી હોય તે પ્રવૃત્તિ સૌથી શ્રેષ્ઠ પ્રકારની ગણાય છે અને આવી પ્રકૃત્તિ જ વિદત્તાઓએ વ્યવહારમાં લોકેને પરમપદને માર્ગે ચઢાવવાને માટે જ શાસ્ત્રમાં કહેલી છે. તેવા પ્રકારનાં કર્મો કરનાર પ્રત્યે વ્યવહારમાં સદ્દભાવ, સાધુભાવ દાખવવાનું હોય તો આ સારો છે, સાધુ છે, સારાં કર્મો કરનાર છે એવા પ્રકારે તેને માટે સત શબ્દ જ જોડવામાં અાવે છે, એટલે તેવાને માટે સત શબ્દનું જ વિશેષણ લગાડવામાં આવે છે. તથા જે પ્રવૃત્તિ વિષયમાગે એટલે અધમતાને ભાગે લઈ જનારી હોય તેને માટે આ સારો નથી, દુરાચારી છે એ ભાવ બતાવવાને માટે અસત શબ્દ લગાડવામાં આવે છે. કારણ કે, જે વસ્તુ જેવા સ્વરૂપમાં હોય તેવા સાચા રૂપમાં તેને ઓળખીને તેવા પ્રકારે તેની સાથે વ્યવહાર કરવો એ સત કહેવાય અને તેથી વિપરીત તે અસત કહેવાય. જેમ કે મનુષ્યનું રામ એવું નામ હોય છતાં તેને ઓળખ્યા વગર બીજા કોઈ નામ વડે બોલાવવું તે અસત્ અને રામ નામ વડે જ બેલાવવું તે સત; આ રીતે વ્યવહારમાં પણ નિયમ છે. તેમ સર્વ શાસ્ત્રને ઉદ્દેશ આ સર્વ સત એવા બ્રહ્મરૂપ છે માટે તેને તેના પોતાના એક સાચા સ્વરૂપે ઓળખવું તે સત અને બ્રહ્મ હોવા છતાં તેને હું, તું, તે, આ ઇત્યાદિપે કહેવું તે અસત, આથી શાસ્ત્રકારોએ જે ક્રિયાઓ બ્રહ્મનું સાચું ભાન કરાવી આપનારી હોય તે ક્રિયાઓને સત કહેલી છે તથા તે કિયાઓને અનુસાર ચાલનારાઓને માટે ઉચ્ચ ભાવના બતાવવાને અર્થે સત શબ્દ લગાડવામાં આવે છે તથા સતમાં જ નિત્યપ્રતિ સ્થિત રહેવાને માટે સાધુભાવ દર્શાવવાના ઉદેશથી પણ સત શબ્દ જ લગાડવામાં આવે છે, એટલે જેમ જ્યાં અંધારું નથી તે જ અજવાળું કહેવાય તેમ જ્યાં અસત બે કિંવા વિપરીત ભાવ નથી તે જ સત ભાવ,
यशे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।। कर्म चैव तदीयं सदियेवाभिधीयते ॥ २७ ॥
Page #928
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
આ રીતે બધાને આત્મરવાપે જાણનારે શાક કરતો નથી.
[ ૭૯
તે “સત ' એમ કહેવાય છે યજ્ઞમાં અને તપમાં તથા દાનમાં જે સ્થિતિ તે પણ સંત કહેવાય છે તેથી જ તદથય કર્મ પણ સત જ કહેવાય છે. સારાંશ એ કે, યજ્ઞ, તપ અને દાનમાં જે સ્થિતિ એટલે સ્થિરતા કિંવા નિછા તેને પણ સત કહે છે તથા તેવા ઉદ્દેશ વડે થતાં કર્મો પણ સત્કર્મો જ કહેવાય છે, એટલે વ્યવહારમાં પણ યજ્ઞ, તપ, દાન કરવાની ઇચ્છાવાળાઓને માટે આ સત ભાવનાવાળા છે એમ કહેવામાં આવે છે તથા જેઓ આ યજ્ઞ, તપ અને દાનાદિ ક્રિયાઓનું આચરણ કરે છે તેને પણ આ સતકર્મ કરનારા છે એમ વ્યવહારમાં કહે છે. પરંતુ આથી પણ વિશેષતા તો એ છે કે યજ્ઞ, તપ, દાનમાં જેઓ નિછાવાળા હોય તે પણ સત કહેવાય છે એટલું જ નહિ પણ તત અર્થય અર્થાત તત એટલે તે અર્થાત આમા કિંવા બ્રહ્મ એવા અર્થે એટલે કે જેઓ આ સર્વ આત્મસ્વરૂપ છે એવા નિશ્ચયવડે સ્થિર થઈને અંતઃકરણમાં તત (આમા) વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી, તેવાઓ પણ સત જ કહેવાય છે. અર્થાત્ ઉપર જે હરુ એવા શબ્દનું ઉચ્ચારણ કરીને જે. યજ્ઞ, દાન અને ત૫૩૫ ક્રિયાઓ કરનારા કહ્યા તે તથા તતરૂપ છે એવા પ્રકારની ભાવના વડે જે મોક્ષાર્થીઓ ફળની ઈરછા રહિત બનીને યજ્ઞ, તપ કિંવા દાનાદિપ વિવિધ ચેષ્ટાઓ કિંવા ક્રિયાઓ કરે છે, તે બંને સત જ કહેવાય છે, એ ભગવાને અને બંનેનો સમન્વય કર્યો છે. સારાંશ એ છે, કઈ પણ કર્મ તત સત એવા પ્રકારે ત્રણ કિંવા તે પૈકી કઈ પણું એક નામનું અવલંબન કરીને શ્રદ્ધા વડે કરવામાં આવે તે સર્વ રીતે શાસ્ત્રવિધિ પ્રમાણે પરિપૂર્ણ થયું હોય અથવા શાસ્ત્રવિધિ અનુસાર પરિપૂર્ણ ન થઈ શકયું હેય, અર્થાત તેમાં કોઈ નતા રહેવા પામી હેય છતાં પણ તે શારવિધિ અનુસાર જ થયેલું છે એમ સમજવું.
પ્રજ્ઞા દુર્ત વૃત્ત પરત ત ર યા भसदित्युच्यते पार्थ न च तत्प्रत्य नो इह ॥ २८ ॥
શ્રદ્ધા વિનાનું સર્વ અસત છે. હ પાથ, અશ્રદ્ધા વડે હોમેલું, દીધેલું, તપ કરેલું અને જે કરેલું હોય છે તે સર્વે અસત એમ કહેવાય છે. તે આ લોકમાં કે મરણ પછી પરલોકને માટે પણ નિરુપયોગી છે. સારાંશ એ કે, અશ્રદ્ધા વો કરેલા યો. દાન, કિંવા તપ તે સર્વ અસત એવી સંજ્ઞાને પાત્ર છે. ઉપર કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા વડે કરેલું તે સર્વ સત, તે સિવાયનું એટલે અશ્રદ્ધાવાળું સર્વ અસત કહેવાય. જેમકે વ્યવહારમાં પણ જે વસ્તુનું જે નામ હેય તે વરતુને તેના સાચા નામ વડે બોલાવવું તે સત અને વિપરીત નામ વડે બોલાવવું તે અસત કહેવાય છે, ખરું ને? તેમ આને માટે પણ સમજે. સારાંશ, આ સર્વ દશ્ય જાળ અનિર્વચનીય એવું બ્રહ્મ નથી પરતું તે તો વિષયભોગ ભોગવવાના સાધનરૂપ છે એવી વિષયદષ્ટિ વડે તેને ઓળખવું તે સૌથી પ્રમણ મોટામાં મોટી અશ્રદ્ધા છે. અર્થાત વેદશાસ્ત્ર ઉપર અને તેના સિદ્ધાંત ઉપર વિશ્વાસ ન હો એ જ પ્રથમ મોટામાં મોટી વાત એટલે વિનાશ કરનારી અશહા હોવાથી તેવી અશ્રદ્ધાને ત્યાગ કરી સર્વત્ર અનિર્વચનીય એવું એક આત્મરૂપ જ વ્યાપેલું છે એ રીતની એકત્વની ભાવનારૂ૫ દઢ શ્રદ્ધાના અવલંબન વો આમતિ સાધી લેવું જોઈએ. કેમ કે આ સિવાય કોઈપણ પ્રકારે આત્મહિત સાધી શકવું શક્ય નથી અને આ સિવાયની બીજી બધી ભાવનાઓ અમલાપ જ છે. માટે તરૂપ એવી આ અશ્રદ્ધાનો ત્યાગ કરી એકત્વ૫ શ્રદ્ધાનો આશ્રય કરવો જરૂરી છે.
Page #929
--------------------------------------------------------------------------
________________
विमुक्तश्च त्रिमुच्यते । एतद्वै तत् ॥ ૧૩. [ સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગી૦ ૦ ૧૮/૨ અધ્યાય ૧૮ અર્જુનની નિવિકલ્પતા
શ્રીકૃષ્ણ ભગવાનનુ' અત્યાર સુધીનું કથન સાંભળીને અર્જુન મેહમાંથી ત્રણાખરા મુકત થયે, તેને તમામ જગત અસાર કેવી રીતે છે તે સારી રીતે સમજાવ્યું' અને શ્રીકૃષ્ણ ભગવાન એટલે કાઇ, શરીરધારી મનુષ્ય વ્યક્તિ નહિ પરંતુ સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા જ છે; એવુ તેને નિઃશંક નાન થયું અને પેાતાની આજ સુધીની થયેલી અજ્ઞાનતા સંબંધે તેને અતિશય પશ્ચાત્તાપ થયા. આનંદાતિરેકને લીધે તેના કંઠે ભરાઈ ગયા. નેત્રમાંથી ચેાધાર આનદાશ્રુ વહેવા લાગ્યાં અને તે ગદિત થયા. ક્ષણવાર તા તે તદ્દન નિશ્ચળ બની ગયા. આમ ક્ષણવાર ભગવાનના પરમવરૂપની સાથે એકરૂપપણાના અનુભવ થવાો તે નિવિ`કલ્પ સમાધિમાં તદ્રુપ બની ગયા. કેટલાક સમય બાદ દેહભાન ઉપર આવી તેણે ભગવાનની અતિ નમ્રભાવે ગદગદ્ કર્ડ તુતિ કરી કહ્યું : હે પ્રભો ! મેં આપના સાયા પર સ્વરૂપને અનુભવ લીધે છે અને તેમાં જ તન્મય બની ગયા. હવે હું કૃતા' થયું. હું પરાત્પર ગુરુ ! હું આપના સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરું ? મેઢા મેઢા દેવ, ઋષિએ તથા સહસ્ત્રાધારી શેષ પણ અનંતમુખે આપતુ વર્ષોંન કરતા થાકી ગયા છે. વેદ પણ ' નેતિ નેતિ' કહી ચૂપ થયા છે. આપ પે।તે જ અહીં બિરાજેલા સાક્ષાત્ 'બ્રહ્મમૂતિ' એવા શ્રીગણેશ સ્વરૂપે ખની અહિં અને નવિધિએ સહનું છ પ્રકારનું ઐશ્વર્ય વર્ણન જગત સમક્ષ પ્રગટ કરવાની ઇચ્છા કરી છતાં આપ પાતે પણ પેાતાના આ ઐશ્વના પાર પામી શકતા નથી. સાક્ષાત્ વિદ્યાદેવી સરસ્વતીરૂપે આપે જ અનિશ પેાતાના ગુણાનુ` વર્ણન પામર અને અજ્ઞાની છતે સમજાવવાના ઉદ્દેશ વડે લખવાનેા આરંભ કર્યાં; પરંતુ અનંત મહાકલ્પે વહી જવા છતાં પણ જેને પાર (અત) પામી શકાતા નથી, એવા આપે મારા જેવા પામર, અજ્ઞાની અને મૂઢને પેાતાના પર, અપર અને તેથી ઉત્તમ એવા પુરુષાત્તમરૂપની સાથે એકરૂપ બનાવી દીધા. હૈ સ્વામિન્! પારસ લેખડને અડકતાં જ તેને સુવણું બનાવે છે પરંતુ પેાતાનો જેમ કાંઈ પારસ અનાવી શકતા નથી, પરંતુ આપે તે મને આપના અને મારામાં કિંચિત્માત્ર પણ ભેદભાવ નહિ રહે એવા સાચે અનન્ય ભકત બનાવી દીધેા છે. એટલે આપને પારસની ઉપમા આપવી પણ વ્યર્થ છે. આમ છે તે હવે હું રસ્તુતિ ક્રાની અને કેવી રીતે કરુ'! આપે તેા મારી પાસેથી મારાપણું તથા તારાપણું ઇત્યાદિ સર્વૈરવનુ હરણુ કર્યું છે. આપની જેના ઉપર કૃપા થાય તેનું ! આપ હું પણું, તું પણું, તે પણું, આ પણું, ઇત્યાદિ સર્વસ્વ હરણુ કરી લેા છે, નવારાના પૂરમાં રહેલા પુરુષના સર્વ પ્રકારના ભાવાનું હરણ કરનારા હાવ:થી જ શાસ્ત્રકારા આપને નવનોતપ્રિય કહે છે એટલે મારે તા ફકત સુષુપ્તમૌનના જ આશ્રય લેવાનેા રહ્યો. જેમ ધાર નિદ્રા (સુષુપ્તિ)માં પડેલા મનુષ્ય પથારીમાં આળાટે છે, માં વડે મેાટેથો કઈ બબડે છે વગેરે અનેક પ્રકારની ક્રિયા કરતા હોવા છતાં પણ પાતે તે ક્રિયાએ પૈકી કાંઈ પણ જાણતા નહિ હોવાથી તે તદ્દન નિષ્ક્રિય અને મૌનવાળા જ ગણાય છે, તેમ હું હવે આપના કટાક્ષથી તદ્દન અસંગ બની ગયા છું. તું હું રૂપ અને હું તું રૂપ બની ગયા છે. એ રીતે પરસ્પર અભિન્નભાવ થવાથી હવે તારી સ્તુતિ કેવી રીતે કરું ? વળી આ બધા સ્તુતિ, નિંદા, હુ રોાક, સુખ, દુઃખ ઇત્યાદિ વિકારા તા મિથ્યા એવા માયાના કહેવાય છે તથા તેને તે તારામાં લેશ પણુ નથી. જેમ પ્રકાશને અધારુ'એ નામની કેાઈ વસ્તુ હરો એનો કદી માહિતી હોતી નથી તેમ તારામાં તે। માયા કયાં અને કેવી હશે તેની કલ્પના પશુ શી રીતે પી શકે? માટે હું હવે શિષ્ટ સંપ્રદાય પ્રમાણે ફકત વ્યવહાર દષ્ટિએ તને પ્રણામ કરીને દ્વૈત અદ્વૈતાદિ ભાવાના તેમાં સાક્ષીભાવસહ વિલય કરીને સુષુપ્તમૌનની પેઠે તદ્દન નિશ્ચળ સ્થિતિમાં જ સ્થિત થા, એટલું જ એક તારા- ગુણાનુવાદનુ સાધન મારી પાસે છે.
अर्जुन उवाच -
૮૦૦ ]
स ँव्यास॒स्य महाषा॒द्दो त॒स्त्वभच्छामि वेदितुम् ।
'
त्यागस्य॒ च हृषीकेश पृथक्केशिनिषूदन ॥ १ ॥
Page #930
--------------------------------------------------------------------------
________________
ગીતા દેહન ]તે વસ્તુતઃ મુક્ત હોવા છતાં બંધનમાં હતા એમ માનનાર)મુક્તિને પામે છે તે આ તે જ છે. [૮૦૧
સંન્યાસ અને ત્યાગનું તત્ત્વ કહો છે દીનવત્સલ, દીનદયાળ પ્રભે ! આપે સંન્યાસ અને ત્યાગ સંબંધે પ્રથમ જે કે કહેલું છે છતાં મને તે સારી રીતે સમજાયું નથી, તો હું મડાબાડા ! હું હષકેશ ! આ સંન્યાસ અને ત્યાગનાં તત્ત્વને ભિન્નપણે જાણવાને હું ઈચ્છું છું. અર્થાતુ ખરો સંન્યાસ અને ત્યાગ કેને કહેવો તે બંનેનું પૃથક્કરણ એટલે ભિન્ન ભિન્ન રૂપે સ્પષ્ટીકરણ જાગુવાની મારી ઇચ્છા છે તો તે આપ કૃપા કરીને મને કહો કે જેથી હું તે સારી રીતે સમજી શકું. *
ધખાવાનુવાવकाम्यानां कर्मणां न्यासं सन्यास कवयो विदुः ! सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥ २ ॥
ન્યાસ એટલે શું ? ભગવાન બોલ્યાઃ હે વત્સ ! તે ઘણો સારો પ્રશ્ન કર્યો. જો કે તું તને તે સારી રીતે સમજે છે છતાં વ્યવહારમાં આ સંન્યાસ અને ત્યા સંબંધે લોકોમાં પોતપોતાની મનની કલ્પના અનુસાર અર્થોને બદલે અનર્થો જ થવા પામેલા છે; માટે તેનું નિશ્ચિત અને સ્પષ્ટ સ્વરૂપ જાણવાની ઇચ્છાએ તે કરેલો આ પ્રશ્ન ઘણું જ મહત્ત્વનું છે માટે તેનું રહસ્ય હું કહું છું તે તું સાંભળ. “ કામ કર્મોના ન્યાસને વિદ્વાને સંન્યાસ જણે છે તથા વિચારકશળ પંડિતે સર્વ કર્મના ફળના ત્યાગને ત્યાગ કહે છે.” આમાં ભગવાને કામ કર્મોના ન્યાસને સંન્યાસ કહેલો છે. ન્યાસમાં વિ+ગર એ પ્રમાણે બે શબ્દો છે. સ્થાપન કરવું, સ્મરણમાં રાખવું, પિતાની વસ્તુ વિશ્વસનીય એવા કોઈને ત્યાં રાખવી, કઈ વસ્તુ જેને આપતી હોય તેને પ્રત્યક્ષ નહિ આપતાં - તેના ઘરના બીજા કેાઈ મારફતે આ વસ્તુ માલિકને આપો એમ કહીને આપવામાં આવે છે તે, જે મંત્રને જપ કરવાનો હોય તે મંત્રના બીજનું પોતાના શરીરનાં અંગે (અવયવો)માં અધિષ્ઠાન કપીને તે તે શરીરવયને સ્પર્શ કરવો; જેમ કે 28 અંગુષ્ઠાભ્યાં નમઃ, ૐ હ્રદયાય નમઃ ઇત્યાદિ કર કિંવા અંગન્યાસ કરવામાં આવે છે અથવા મંત્રો વડે દેવતાની મૂર્તિના અવયવો ઉપર દેવત્વભાવની સ્થાપના કરવી. જેમ કે આ મુર્તિની આંખમાં મર્ય, હાથમાં ઇન્દ્ર વગેરે છે એમ કલ્પવું તે ન્યાસ કહેવાય છે. સિવાય છાપ (બીબો, છે,ત્યાગ કરવો અથવા સ્વીકાર નહિ કર ઇત્યાદિ ન્યાસના પુષ્કળ અર્થે વ્યવહારમાં વિવક્ષિત છે. પરંતુ અહીં તે ભગવાને કામકર્મોના ન્યાસને સંન્યાસ એમ કહેલું છે તેનો ઉદ્દેશ એટલો જ છે કે પ્રથમ વખતોવખત કહેવામાં આવેલું જ છે કે (અધ્યાય ૨, શ્લોક ૩૯ તથા ૪૨ થી ૪૪, પૃષ્ઠ ૧૫૫/૧૫૬ અને ૧૭૬ થી ૧૭૯ અને અધ્યાય ૩ હેક ૩૫ પ્રથમ અધ્યાય ૪ શ્લોક ૧૬, ૧૭, ૨૦ તેમ જ સંન્યાસ માટે અપાય ૫ શ્લોક ૨-૩ અને ૬ જુઓ) વેદ જે કે નિવૃત્તિપરાયણ છે છતાં તેને સાચા અર્થે નહિ સમજતાં બાળકના બાઉની જેમ તેણે કહેલા સ્વર્ગાદિ ફળની લાલચ આપનારા અને ત્રણ ગગાના પાશમાં સપડાવનારા યજ્ઞ, દાન, તપ, વગેરે ફળની ઈચ્છા વડે થતાં તમામ કર્મો મિથ્યા હોઈ ત્યાજ્ય છે એવી રીતે નિત્યપ્રતિ સ્મરણમાં રાખવું કિવા મનમાં દઢ નિશ્ચય વડે તેનું સ્થાપન કરવું. આ રીતે નિશ્ચય કરીને ફળની ઇરછા વડે થનારાં તમામ કર્મો નાશવંત હોઈ અવિશ્વસનીય છે એમ જાણીને વિષયપાશમાંથી મુકત થઈ બ્રહિને વિશ્વસનીય એવા એક આત્મસ્વરૂપમાં જ સ્થિર રાખવી એટલે નાશવંત અને અવિશ્વસનીય એવા વિષયોમાંથી વૃત્તિને ખેંચી લઈ શાશ્વત એવા એક આત્મામાં જ તેને સ્થિર કરવી. અર્થાત હદયમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું. તેમ જ કઈ વસ્તુ માલિકને પ્રત્યક્ષ નહિ આપતાં તેના માણસોના હવાલે કરી માલિકને પહોંચાડવી એવું જે ઉપર કહ્યું છે તેને અર્થ, પિતપતાન
જમાના નાના કણ કણ - - - - - રસ - રાજ રાગ
ગાવાના કામમાકર નામા નાગાગા ગાગા
- કાર ના
- નવા કાપનારા
Page #931
--------------------------------------------------------------------------
________________
૮૦૨]
१५सः शुचिषद्वसुरन्तरिक्षसत् [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૮/૨ ઇષ્ટદેવતાની નિષ્કામ ઉપાસના કરી તે દ્વારા તપતા પ્રાપ્ત કરી લેવી અથવા તે આ નામરૂપાદિ જે જે કાંઈ છે તે તમામ આત્મા છે. એક આત્મા ઉપર જ ભિન્નભિન્ન નામ૨પાદિને આરોપ કરવામાં આવે છે. એવી રીતના દઢ નિશ્ચય વડે જાણવું તેનું નામ જ ખરો ન્યાસ છે. જેમ સેનાનાં કડાં, કુંડળ, વીંટી, બંગડી ઇત્યાદિને આ બધું સવર્ણ જ છે છતાં તેને જ હું વીંટી, બંગડી, કડા, કુંડળાદિ કહું છું એમ સમજવું તેનું નામ માલિકને બદલે તેના નોકર મારફતે મૂળ વસ્તુ માલિકને પહોંચાડવી. કર તથા હદયાદિ ન્યાસના તથા દેવતાના મૂતિના અવયવ ઉપરના ન્યાસને ઉદ્દેશ પણું એ જ છે કે આ સવ અંગ ઉપાંગા આત્મસ્વરૂપ છે કિંવા પોતપોતાના ઇષ્ટદેવતારૂપ છે એ પ્રકારની ભાવના નિત્યપ્રતિ જાગૃત રહે એટલે મારે, હૃદયમાં મારા અમુક ઇષ્ટ દેવતા છે તેમ જ શિર, કર ઇત્યાદિ સર્વમાં પણ ઇષ્ટદેવતા છે તે જ આ બધે શારીરિક, વાચિક અને માનસિક થતા તમામ વ્યવહાર ચલાવે છે એવી દઢ ભાવના હંમેશાં જાગૃત રહેવાને માટે આ ન્યાસપદ્ધતિ શાસ્ત્રમાં કહેલી છે. જેમ બીબામાં જે આકૃતિ હોય તે જ છાપમાં પડે છે, તેમ આ બધું પણ મૂળ આત્મસ્વરૂપ એવી છાપ કિંવા બીબામાંથી પ્રગટ થયેલું છે તેથી આ તમામ દશ્ય જાળ આત્મસ્વરૂપ જ છે એવી રીતે દઢ નિશ્ચય વડે જાણવું. છાડવું કિંવા તેને ત્યાગ કરવો અથવા સ્વીકાર નહિ કરવો આનો અર્થ પણ સ્પષ્ટ છે કે અનાત્મ વસ્તુને છોડવી કિંવા તેનો ત્યાગ કરી દેવો, ઉદાહરણને માટે સ્વપ્ન કિંવા મૃગજળ હો, તે મિશ્યા હોવાથી જાગૃત થયા પછી સ્વપ્નમાંની વસ્તુઓ મેળવવાને માટે પ્રયત્ન નહિ કરવો અથવા મૃગજળ ભ્રમ વડે ભાસે છે પરંતુ વસ્તુતઃ સત્ય નથી એમ જાણીને તે દેખાય છતાં પણ તેની પાછળ પડી વ્યર્થ પરિશ્રમ નહિ કરે તેનું નામ ન્યાસ છે તે જ પ્રમાણે આ તમામ દશ્ય જાળ પણ આત્મ૫ હોવાથી સ્વપ્ન કિંવા મૃગજળવત સાવ મિથ્યા છે. એમ સારી રીતે જાણી લઈ તેનો સ્વીકાર નહિ કરે તેને ન્યાસ કહેવામાં આવે છે,
આ જ ખરા સંન્યાસ સારાંશ કે, વણથી માંડીને રાજપાટાદિક ઐહિક તથા સ્વર્ગાદિથી તે બ્રહ્મલેક સુધીના પારલૌકિક વિષય એ બધા બહેપરલોકના તમામ વિષયો પ્રાપ્ત કરવાની બુદ્ધિને સ્વીકાર નહીં કરે અર્થાત આ સર્વ વિષયો મિથ્યા છે એ દઢ નિશ્ચય કરીને અંતઃકરણમાં ઉત્પન્ન થતી હું, તું, તે, આ, મારું, તારું, તને, મને વગેરે સર્વ વૃત્તિઓનો સ્વીકાર નહિ કરે, તેને સંન્યાસ કહે છે, તાત્પર્ય એ કે, આમા તદ્દન અસંગ હોઈ તેમાં હ, તું, તે ઇત્યાદિ ભાવનું કિંચિત્માત્ર પણ અરિતત્વ નથી. જેમ પ્રકાશમાં અંધકાર છે નહિ તેમ આત્મા તદ્દન નિર્લેપ હેઈ તેમાં જમરૂ૫ એવી આ મિથ્યા માયા અને તેના વિષયાદિ દશ્ય જાળને કિંચિત્માત્ર પણ અંશ નથી. આ રીતના નિશ્ચય વડે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા પામે નહિ એ પ્રમાણેના અભ્યાસક્રમની જે પૂર્ણતા તે જ ખરો સંન્યાસ છે. સંન્યાસ, સંન્યાસ એમ કહીને જે શાસ્ત્રો પોકાર કરી કરીને કહે છે તેની અંતિમ કક્ષા આ જ છે. આ કક્ષાએ પહોંચે એટલે જ તેનો ખરો સંન્યાસ સાય થયે એમ જાણવું. સંન્યાસની વ્યાખ્યા પણ અત્રે જ પૂર્ણ થાય છે.
વિષયોમાં ભાવિ મહાન દુઃખનાં બીજ છે આ પ્રમાણે ખરા સંન્યાસની પ્રાપ્તિ થવી એ ઘણું જ દુર્લભ છે, કેમ કે જીવને સ્વભાવ સ્વાભાવિક રીતે જ વિષયવાસના મેળવવા રૂ૫ પ્રવૃત્તિ કરવા તરફ જ આકષીયા કરે છે. બને ત્યાં સુધી તે વિષયોમાંથી નિવૃત્ત થવા કદી પણ ઈચ્છતો જ નથી અને તે જેની પાછળ અહર્નિશ દોડે છે તે તમામ વિષયો તો મૃગજળ પ્રમાણે મિથ્યા ભમરૂપ હોવાને લીધે જો કે જીવાત્માની ઇચ્છા તે સુખ મેળવવાની હોય છે છતાં પણ તે અંતે દુ:ખ ભોગ જ ભોગવે છે. આમ તેની મિયા પ્રવૃત્તિ જ્યાં સુધી મટતી નથી ત્યાં સુધીને માટે તે કદી પણ સાચું સુખ પ્રાપ્ત કરી શકતો જ નથી. જો કે આ બધા વિષયે નશાની જેમ તાત્કાલિક થોડા સમયને માટે મોટાં સુખ આપનારા જણાય છે, પરંતુ વસ્તુતઃ તે જણાતા તે સુખમાં જ ભાવ
Page #932
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] હંસ, શુચિષત, અંતરિક્ષસત –
[ ૮૦૩ મહાન દુઃખનાં બીજ અદશ્ય રૂપે રોપાયેલાં હોય છેતેની બિચારા વિષયવાસનાના મેહપાશમાં સપડાએલા આ કામી જીવને સહેજ પણ કલ્પના હોતી નથી. જેમ પતંગિયાઓ રૂપવિષયના મોહપાશમાં સપડાઈ પ્રકાશને જોતાં જ દીવામાં કૂદી પડી પોતાનો વિનાશ પોતાને હાથે કરી લે છે પરંતુ દીપકથી નિવૃત્ત થવામાં જ પિતાનું હિત છે એમ સમજવા શક્તિમાન થતાં નથી ત્યાં સુધી પોતે પોતાને હાથે જ અનર્થરૂપ એ વિનાશ વહેરી લે છે, તેમ આ છવામાં પણ મિથ્યા મૃગજળ જેવા શબ્દ, સ્પર્શાદિ વિષયોના મેહમાં સપડાઈ પોતાને હાથે જ પોતાનો વિનાશ કરી લે છે. મરણ પછી પણ તેમાંથી તે છૂટી શકતો નથી, કેમ કે મરણ તે કાંઈ જીવાત્માનું થતું નથી. તે તો શરીરનું થાય છે પરંતુ જીવાત્મા તે વિષયવાસનાવશાત એક શરીર છૂટે કે બીજું અને બીજું છૂટે કે ત્રીજું એમ અસંખ્ય શરીરો ધારણ કરતો રહે છે તથા તેમાં ગર્ભવાસાદિ તથા નરકવાસાદિ જેવાં અનેક પ્રકારનાં દુઃખોને ભોગવ્યા કરે છે એટલું જ નહિ પણ શરીર લીધા પછી પણ તેમાં શારીરિક અને માનસિક એમ અનંત પ્રકારનાં દુઃખ ભોગવ્યા જ કરે છે, તેનો અંત નથી. આ મુજબ જીવાત્માને વિષયે મેળવવા પ્રત્યે સ્વાભાવિક રીતે જ પ્રીતિ હોય છે તથા
જ્યાં સુધી વિષયોમાંથી સંન્યાસ કરી સંપૂર્ણપણે તે મુક્ત થતો નથી ત્યાં સુધીને માટે તેના દુઃખની નિવૃત્તિ કદાપિ થતી નથી. સિવાય જ્યારે આ જગત દિ સર્વ દશ્યજાળ અસાર ડેઈ મૃગજળ કિંવા રવનવત્ છે એવું આત્માનું નિઃશંક જ્ઞાન તેને થાય છે ત્યારે જ વિષયોમાંથી સંન્યાસ થઈ શકે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વેદે પરોક્ષવાદનાં અંગિકાર કરી, જીવાત્માને નિવૃત્તિપરાયણ કરવાનો માર્ગ કહેલ છે. આ સંબંધમાં વિશેષ વિવેચન અગાઉ આપવામાં આવેલું જ છે (જુઓ અધ્યાય ૨-૪-૮-૧૫).
સંન્યાસને મૂળ કિંવા અંતિમ હેતુ આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે શાસ્ત્રકારોને મૂળ ઉદ્દેશ જીવાત્માના કલ્યાણને અર્થે તેને પિતપોતાની બુદ્ધિ અનસાર યુક્તિપ્રયુક્તિથી ક્રમે ક્રમે નિવૃત્તિપરાયણ કરવાનું જ છે. આથી જ સાધારણત:
વ્યવહારમાં પણ પ્રતિકળ સંજોગો ઉત્પન્ન થતાં જ વ્યાવહારિક ગણાતા સુખની ઇરછાને માટે પણ ગમે તેવો સંન્યાસ કરવામાં આવે છે. ઉદાહરણને માટે શરીરમાં કઈ ભાગ સડી જાય તે તુરત જ તેને કાપી નાખવામાં આવે છે. કારણ કે, જે તેમ નહિ કરવામાં આવે તે બીજા ભાગની ખરાબી કરે છે. પ્રથમ તે ભાગ જ્યારે સારો હોય ત્યારે તો તેની ઘણું જ સંભાળ રાખવામાં આવે છે, પરંતુ તે શરીરના બીજા ભાગને અપાયું એટલે ખરાબી કરનારો નીવડવાનો સંભવ જણાતાં જ તેને કાપીને તેને ત્યાગ કરવામાં આવે છે, પણ બુદ્ધિમાને તો તે સડીને કાપવાની પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામે તે પહેલાં જ તેની યોગ્ય સંભાળ લઈને પ્રથમથી જ સાવચેત રહે છે એટલે જે કારણથી તે ભાગ સડી જાય તેવાં કારણેને તે આરંભમાં ઉત્પન્ન જ થવા દેતા નથી. આને સંન્યાસ કહે છે. સારાંશ એ કે, શરીરમાં રોગની ઉત્પત્તિ થવા નહિ પામે એ રીતે પ્રથમથી જ તેવી સંભાળ રાખવી તેને શ્રેષ્ઠ સંન્યાસ જાણો તથા રોગનું બીજારોપણ થવા પામ્યું હોય તો તેની નિવૃત્તિને માટે ઔષધિ કિંવા યોગ્ય પરેજીનું પાલન કરવું ઇત્યાદિ ઉપાયો એ ગૌણ સંન્યાસ સમજો. આમ શ્રેષ્ઠ અને ગૌણ એવા બે સંન્યાસક્રમો છે તથા રોગ થઈ હાથપગાદિ કઈ ભાગ સડી જવા પામ્યો હોવાથી હવે કાપ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, નહિ તે તે શરીરના બીજા ભાગોને નુકશાનકર્તા થશે, એમ જાણીને તેને કાપી નાખવો તે ત્યાગ સમજે, એટલે ખરે સંન્યાસ તે મૂળમાંથી જ મનમાં સંક૯૫વિકલ્પ થવા નહિ દેવો તે જ છે. તેમ જે ના બની શકે તે મૂળમાંથી જ તેની સિદ્ધિને માટે પોતપોતાની બુદ્ધિ અનુસાર ઓછામાં ઓછાં સાધનો વડે નિભાવ કરવાની ટેવ પાડવી તેમ જ ઉપભોગની ઈરછાએ કોઈ પણ પ્રકારના વ્યાવહારિક વિષયો મેળવવાનો પ્રયત્ન નહિ કરવો અર્થાત કોઈ પણ કાર્ય વ્યાવહારિક વિષયો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી નહિ કરવાં પરંતુ આ સર્વ ઈશ્વર૨૫ છે એવી દઢ ભાવના રાખી કરવાં. આમ સાચો સંન્યાસ પ્રાપ્ત થતાં
૧ સંન્યાસની વ્યાખ્યા માટે અધ્યાય ૫ શ્લોક ૨, ૩, ૨૯૧/૨૯૪ અને અધ્યાય ૧ શ્લોક ૧, ૨, ૩૨૦/૨૪,
Page #933
--------------------------------------------------------------------------
________________
૮૦૪ ]
होता वेदिषदतिथिर्दुरोणसत् ।
[ સિદ્ધાન્તકાષ્ડ ભ ગી૦ અ૦ ૧૮/૨
સુધને માટે ધીરે ધીરે તેને અભ્યાસ કરવા સબંધે શાસ્રના છે. જેમ ક્રેઈનું દેવું હોય તે એકદમ આપી દર્દ તેમાંથી મુક્ત થવું તે સૌથી ઉત્તમ કહેવાય પરંતુ જેની પાસે આવી શક્તિ ન હેાય તેણે ધીરે ધીરે હાએ બાંધીને તેમાંથી મુક્ત થવું, તેનું અંતિમ ધ્યેય તા એક જ છે. એકમ આપે! યા ધીરે ધીરે આપે! પણ શાહકારના દેવમાંથી મુક્તિ મેળવવી એ જ તેનું ધ્યેય છે. તેમ સંન્યાસને મૂળ ક્રિવા અંતિમ હેતુ તેા અહંમમાદ ભાવેને મૂળમાંથી જ ઉચ્છેદ કરી નાખવાને છે. પછી તે ધ્યેય કા બુદ્ધિશાળી આ મિથ્યા વિષયે।રૂપ અહમાદિ ભાવાના એકદમ સન્યાસ કરીને સાધ્ય કરે અથવા તેા વર્ણાશ્રમેચિત કર્મો કરીને ધીરે ધીરે સાધ્ય કરે. ઉદ્દેશ એ કે, આ પ્રમાણે વિષયામાંથી નિવૃત્ત થવાને માટે શાસ્રામાં વર્ણાશ્રમાદિ ધર્મોની વ્યવસ્થા કરેલી છે કે જેના પાલન વડે મનુષ્યનું ઋતુ અને પરલેાકમાં કલ્યાણ થઈ તે મેડા વહેલે પશુ નિવૃત્તિને પામી તે આત્મસ્વરૂપમાં સ્થિત થાય છે. આની સ્પષ્ટતાને માટે શાસ્ત્રમાં કહેલા વર્ણાશ્રમધમ ના સંક્ષેપમાં વિચાર કરીશું.
ધર્મનાં મુખ્ય ત્રીસ લક્ષણા
સર્વ ધર્માંનું મૂળ આત્મસ્વરૂપ એવા ભગવાન શ્રી હિર છે. તેના સ્વરૂપતે જાણવાને માટે વેદ, શ્રુતિ, સ્મૃતિ આદિ શાસ્ત્ર; નિત્યપ્રતિ આત્મસ્વરૂપમાં જ રમમાણુ થયેલા આત્મારામ જીવન્મુક્ત મહાત્માને સદાચાર; આત્મષ્ટિ એટલે હુંમેશાં આત્મામાં જ રમમાણ થવું, આત્મમાં જ તૃપ્ત થવું તે આત્મસંતાય, એ સ વ ધમનું મૂળ છે. અર્થાત્ ધર્મનાં આ ચાર મુખ્ય પ્રમાણેા છે. સત્ય, દયા, તપ અને શૌચ એટલે ખાદ્યાન્યતર પવિત્રતા, સહનશીલતા, સારાસાર વિચાર શમ, દમ, અહિંસા, બ્રહ્મચય, દાન, સ્વાધ્યાય, સરળતા, સંતેષ, મહાત્મા પુરુષાની સેવા, પ્રવૃત્તિમાર્ગનાં કર્મો થકી ધીમે ધીમે નિવૃત્ત થવું, મનુષ્યા વિષયેાની ઇચ્છા વડે જે ક્રિયાઓ કરે છે તે સ` તે કેવી રીતે નિષ્ફળ નીવડે છે તેને વારંવાર વિચાર કરવા, મિથ્યાભાષણુ નહિ કરવું, આત્મા દેહાદિથી તદ્દન ભિન્ન છે એવું નિત્ય ચિંતન, પેાતાની પાસેના અન્નાદિ તથા છતરમાં પેાતાને એકલાને જ ભાગ નથી પરંતુ કુટુંબીએ સિવાય બીજા લેાકાનેા પણ ભાગ છે એમ સમજને ખીજા પ્રાણીઓને યેાગ્ય ભાગ આપવા, સર્વ પ્રાણીમાત્રમાં એક જ આત્મરૂપ દેવ બિરાજે છે એવી દૃઢ બુદ્ધિ રાખવી અને મનુષ્યામા તે। તે વધારે પ્રમાણમાં છે માટે તેમનામાં દેવબુદ્ધિ રાખવા ચૂકવું નહિ, મહાપુરુષ! જે પરમપદને પ્રાપ્ત કરે છે. તેવા આત્મસ્વરૂપ ભગવાન શ્રત્રણ, કીર્તન, સ્મરણુ, સેવા, અન, વંદન, દાસ્ય, સભ્ય અને આત્મનિવેદન એટલે અને આ બધું આત્મસ્વરૂપ છે એવા દૃઢ નિશ્ચય તે; આ ત્રોસ લક્ષવામા ઉત્તમ ધમ સર્વસામાન્ય હેાઈ સર્વ મનુષ્યા માટે તે સાધારણતઃ ઉપયેગી હેાવાથી અત્રે કહેવામાં આવ્યા છે. તેના પાલન વડે સર્વાત્મા ભગવાન પ્રસન્ન થાય છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની
ઉપવિકા
જેને ઉપનયનાદિ ષોડશ સંસ્કારા કરવામાં આવે તે દ્વિજ કહેવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણને તેને અધિકાર છે. આ ોિ જો જન્મ (જાતિ) તથા ક્રમ વડે શુદ્ધ હોય તેા જ તેઓતે આ યજ્ઞ, વેદાધ્યયન, દાન અને બ્રહ્મચર્યાદિ આશ્રમધમ માં કહેલી ક્રિયાઓને સંપૂર્ણતઃ અધિકાર છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. બ્રાહ્મણુને માટે ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા, કરાવવેા, તથા દાન લેવું અને આપવું, આ છે કર્મો કરવાનાં કહ્યાં છે; તે પૈકી ભણાવવું, યજ્ઞ કરાવવા અને દાન લેવું એ ત્રણ ક્રર્મો બ્રાહ્મણને આવિકાને માટે કહ્યાં છે. ક્ષત્રિએ માટે દાન લેવા સિવાયનાં પાંચ ક્રર્મો કરવાનાં હ્યાં છે, છતાં આપત્તિકાળમાં ક્ષત્રિયેાતે પણ ભણાવવાની તથા યજ્ઞ કરવાની છૂટ છે. જે ક્ષત્રિય રાજા હોય તેણે બ્રાહ્મણુ સિવાય બીજાએ ૫સેથો સ્મૃતિધમ માં બતાવ્યા પ્રમાણે કર અને દંડ લેવા વગેરે તેની આજીવિકા માટે છે. વચ્ચે ખેડ અને વેપારથી પેાતાની આજીવિકા ચલાવવી અને નિરંતર બ્રાહ્માને અનુસરીને રહેવું તથા
૧ આ અશ્રમાદિ ધર્મનું વિવરણ ભાગવત સ્ક ંધ ૭ અ૦૧૧ થી ૧૪ માંથી સારરૂપે અત્રે આપવામાં આવેલું છે.
Page #934
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] હતા, વેદિષત, અતિથિ (૨૫), દુરાણસતઃ
[ ૮૦૫ શદ્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વસ્યરૂપી દ્વિજ વર્ણ કે જે પિતાના સ્વામી છે તેની સેવા કરીને આજીવિકા કરવી. (૧) ખેડ વગેરે ધંધા, (૨) યાચના કર્યા વગર જે અનાયાસે મળે તે, (૩) દરરોજ ધાન્ય માણી લાવવું અને (૪) ખેતરમાંથી માલ ઉઠાવી ગયા પછી પડેલા દાણુઓ વીણી લાવવા અથવા હાટના (ગૂજરી) વેપારીઓની દુકાન આગળ પડેલા દાણુઓ વાણી લાવી ગુજરાન ચલાવવું; આ ચાર પ્રકારનો વૃ ત્તઓ બીજા યુગમાં હતી. પ્રથમ યુગમાં તો મુખ્યત્વે બતાવેલી છ પ્રકારની વૃત્તિ જ હતી. તે સમયે આ ચાર જ વૃત્તિઓ ઉત્તરોત્તર એક કરતાં એક શ્રેષ્ઠ ગણાતી હતી. નીચ વર્ણવાળાઓએ આપત્તિકાળ વિના ઉત્તમ આજીવિકાનો આશ્રય કરવો નહિ પરંતુ આપત્તિકાળમાં ક્ષત્રિય વિના ઈતરને માટે ઉપર કહેલી સર્વે આજીવિકા કરવાની છટ હોઈ ક્ષત્રિયને તો એક પ્રતિગ્રહ સિવાય બાકી સધળા દિ જેની આજીવિકાનું ગ્રહણ કરવાની છૂટ છે.
ત, અમૃત, મૃત, પ્રમૃત અને સત્યાગ્રુત એટલા પ્રકારે આવિકામાં છે. તે વડે જીવવું પરંતુ નીચની સેવા વગેરે પોતાથી હલકા પ્રકારની આજીવિકાથી જીવવું તે શ્વાનવૃત્તિની આજીવિકા કહેલાય છે. તેવી આજીવિકા મરણ સમાન જ હોવાથી તેવી આજીવિકા વડે જીવવું નહિ જોઈ એ. (૧) ખેતરમાં કે હાટના વેપારીની દુકાન આગળ પડેલા દાણાઓ વણી લાવીને આજીવિકા કરવી તે ૪ત કહેવાય, (૨) માગ્યા વગર મળે તે અમૃત, (૩) વેજ ભીખ માગવી તે મૃત, (૪) ખેડ કરવી તે પ્રમૃત, (૫) રમૃતિ ધર્મમાં કહેલા ધોરણે સચ્ચાઈથી વેપાર કરવો તે સત્યાવૃત અને (૬) પિતાથી નીચ હોય તેની સેવા કરવી એ શ્વાન કિંવા કતરાની વૃત્તિ સમજવી. આ જાનવૃત્તિ (ઋત્તિ). અત્યંત નિંદિત હોઈ તેનો બ્રાહ્મણ કિંવા રાજાએ ત્યાગ કરવો કેમ કે સર્વધર્મનિષ્ઠ બ્રાહ્મણ સર્વવેદમય છે અને સધર્મી રાજા સર્વદેવમય છે.
બ્રાહ્મણાદિનાં લક્ષણે બ્રાહ્મણનાં લક્ષણે મનેનિગ્રહ, ઈદ્રિયનિગ્રહ, તપ, શચ (આંતરબાહ્યપવિત્રતા, સંતેષ, ક્ષમા, સય. સરલતા, જ્ઞાન, દયા અને નિયંપ્રતિ આત્મ પરાયણતા (ભગવાનમાં જ ૫રાયણ પણું) ક્ષત્રિયનાં લક્ષણે: યુદ્ધમાં ઉત્સાહ, શૌય વા પ્રભાવ, ધીરજ, તેજ, દાન, મનનો જય, ક્ષમા, બ્રાહ્મણે પ્રત્યે પ્રેમ અને ભકિત, પ્રસન્નતા અને સર્વનું રક્ષણ કરવું. વૈશ્યનાં લક્ષણે: દેવ, ગુરુ, અને આત્મસ્વરૂપ એવા ભગવાનની ભક્તિ, ધર્મ, અર્થ અને કામમાં વૃદ્ધિ, આસ્તિકતા, નિત્ય ઉદ્યમ કરવો અને કાર્યકુશળતા. શકનાં લક્ષણો : પોતાથી ઉત્તમ વર્ણનાં ધમપાલન કરનારા સજજનોને પ્રણામ કરવા, બાથ અને આંતર પવિત્રતા રાખવી, નિષ્કપટપણાથી માલિકની સેવા કરવી, મંત્રોચ્ચાર કર્યા વગર જ પાંચ મહાયજ્ઞો, (દેવ, ઋષિ, પિતૃ, મનુષ્ય અને ભૂતય) કરવાં, ચોરી નહિ કરવી, સત્ય બોલવું અને ગાપો તથા બ્રાહ્મણની રક્ષા કરવી. સ્ત્રીઓના ધર્મોઃ પતિની સેવા, પતિને અનુકૂળ વર્તવું એટલે કેઈ પણ પ્રકારે પતિના હતમાં પોતાનું હિત સમજી તેને દુ:ખ થાય તેવું વત ન નાહ કરવું, પોતના આ સ્વકીય તથા બંધુએ વગેરેની સાથે યોગ્ય વર્તાવ રાખો અને નિત્યપ્રતિ પતિવ્રતા ધર્મને ધારણ કરવું. સારાંશ, પતિ સ્ત્રીઓનો મુખ્ય દેવ છે, તેથી પતિવ્રતા સ્ત્રીઓને માટે આ ચાર મુખ્ય લક્ષણે અને ધર્મ છે. સિવાય ઘરમાં વાસી વળવું, લીપ, મંડળ પુરવાં, રાચરચીલું વગેરે સારું રાખવું, ધરની સાફસફાઈ રાખવી, નાની મોટી સુખની તજવીજ જેમ કે ઘરકામ, વિનય, ઈદ્રિયનિગ્રહ તેમ યથોચિત સત્ય અને પ્રિય વચનથી પતિની સેવા કરવી, પોતે સૌભાગ્યથી શણગારેલું રહેવું, ઘરનો સર્વે સરસામાન સ્વચ્છ રાખ, જે કાંઈ મળે તે વડે સંતોષ રાખો, મળેલા પદાર્થો ભેગવવામાં પણુ લુપતા નહિ રાખવી, આળસ રાખવું નહિ, ધમને અનુસાર વર્તવું, પવિત્રપણાથી તથા નેહથી પતિભકિતમાં તત્પર રહેવું. પતિએ પણ પતિત નહિ થવું. આદર્શયુક્ત પતિને માટે ઉપરને પતિવ્રત ધર્મનો ઉલ્લેખ છે. પતિત પતિ અધમી હોવાથી સ્ત્રી પોતાના ધર્મનું પાલન કેવી રીતે કરી શકે? આથી પતિત નહિ થનારા પતિનો લક્ષમીની જેમ સેવા સ્ત્રી કરી શકે છે. પરંતુ જે સ્ત્રી કેવળ આત્મપ્રાપ્તિની જ ઈચ્છા ધરાવતી હોય, જેને વ્યવહાર વિષયાદિની કિંચિત્માત્ર પણ ઈરછા ન હોય તેને આ નિયમ લાગુ નથી. તેને માટે તે પિતાના ધ્યેયમાં અડચણરૂપ થતાં તમામ
Page #935
--------------------------------------------------------------------------
________________
नृषद्वरसहतसद्वयोमसदब्जा
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૮/૨ સાધનને ત્યાગ કરવો એ જ એક ધર્મરૂપ છે. વર્ણસંકરેના ધર્મો: વર્ણસંકર જાતિએ પણ ચોરી તથા પાપ નહિ કરવાં, ધર્મને નહિ છોડતાં પોત પોતાના કુળની ચાલતી આજીવિકા તેઓના જીવનના સાધનરૂપ છે. ચાંડાળ, ધોબી, ચમાર, ઢેડ, ભંગી વગેરેએ પણ ચોરી અને પાપકર્મ સિવાયની પોતાની કુળપરંપરાની આજીવિકા કરવો.
અંત્યજોની ઉત્પત્તિ વર્ણસંકરે બે પ્રકારના હોય છે (અધ્યાય ૧૭ બ્લેક ૧ જુએ), ઉચ્ચવર્ણના પુચ્છથી નીચ વર્ષનો સ્ત્રોમાં ઉત્પન્ન થયેલા અનુલેમ વર્ણસંકર તથા ઉચ્ચ વર્ણની સ્ત્રીઓમાં નીચ વર્ણના પુરુષથી ઉત્પન્ન થયેલા પ્રતિમ વર્ણસંકર, ધાબી, મોચી, ઢેઢ, ભંગી, ચમાર, નટ, માછીમાર, મેદ, ભીલ ઇત્યાદિ પ્રતિમ વર્ણસંકર હોય તેને અંત્યજે કહેલા છે. વર્ણસંકરોની ઉત્પત્તિનું કારણ વર્ણાશ્રમ તથા નીતિપાલને નહિ કરનારા અનીતિમાન પુરુષો અને સ્ત્રીઓ છે. તેઓ પોતાની ઇંદ્રિયોની તૃપ્તિને માટે જ વર્ણાત્રમાદિ શાસ્ત્રમાન્ય ધર્મને ફગાવી દઈ જગતમાં આ વર્ણસંકરોની ઉત્પત્તિ કરી તેઓને દુઃખમાં નાખે છે, માટે ખરેખર જેઓને અંત્યજે પ્રત્યે પ્રેમ હોય તેમણે અનીતિનો ત્યાગ કરવો જોઈએ, કેમ કે અનીતિથી તો વર્ણસંકરની પ્રજામાં ઉલટી વૃદ્ધિ થાય છે, એવો શાસ્ત્રસિદ્ધાંત છે.
શુદ્ધ સંતતિ નિર્માણ કરવાની જરૂર માટે વર્ણસંકરોનું ભલું તો જ્યારે અનીતિનો ત્યાગ થઈ જગત સંયમી બનશે ત્યારે જ થઈ શકશે; આ કાર્યમાં તે સિવાયના બીજા બધા ઉપાયો નકામાં છે. અન્ય ઉપાયો થકી અંત્યજોનું ભલું કરવાને બહાને લોકોની અજ્ઞાનતાનો લાભ લેવો તે તે ખરેખર દાંભિકતા છે એમ સમજવું. આ બાબતમાં લોકમાં અનેક પ્રકારના ભ્રમો પ્રસરેલા જોવામાં આવે છે, તે સર્વના નિવારણનું અને સ્થળ નથી (મહાકાળ પુરુષ વર્ણન ભાગ 1 કિરણાંશ ૩૦ જુઓ), પરંતુ સંક્ષેપમાં એટલું જ જાણવાની જરૂર છે કે શરીરના સંગથી જાતિ ઉત્પન્ન થાય છે અને વણું તે કર્મથી ઉત્પન્ન થયેલાં છે. પૂર્વ કાળમાં વ્યાવહારિક લોકેને કામ કર્મોમાંથી નિવૃત્ત કરવાના ઉદ્દેશથી જે વર્ણાશ્રમાદિના ધર્મોની સ્થાપના ભગવાન મનુએ કરી તે સમયે જતિ અને વણ એક જ હતા કેમ કે જે જાતિને માટે જે નિયમ મનુએ કરાવી આપ્યો હતો તેનું જ તે સમયે અક્ષરશ: પાલન થતું હોવાથી વર્ણ અને જાતિમાં ભેદ નહતા ત્યાર પછીના કાળમાં લાકેએ પિતાને વર્ણાશ્રમ છોડી દઈ પશુવૃત્તિ વડે કેવળ ઇંદ્રિયપોષણ માટે ગમે તેવા અત્યાચારો કર્યા, જેનું પરિણામ એ આવ્યું કે પ્રસ્તુત સમયે અંત્યાદિ વર્ણસંકરોનું પ્રમાણ વધી ગયું અને વધે જાય છે. માટે લોકેએ વણસંકર પ્રજા ઉત્પનન કરવાને બદલે શુદ્ધ સંતતિ નિર્માણ કરવી જોઈ એ; અને તે માટે પોતાના કુલપરંપરાને અનસરીને વર્ણાશ્રમોચિત ધર્મનું પાલન કરવું ઈષ્ટ છે. વર્ણસંકરોએ પણ પોતાના પરંપરાગત ચાલતા આવેલ, જાતિપરંપરાને અનુસારના શુદ્ધ આચારવિમારાદિના સેવન વડે ચેરી અને પાપકર્માદિ નહિ કરતાં ઉચ્ચ વર્ણને અનુરૂપ આજીવિકાનો આશ્રય કરવો કે જેથી તે પોતે ઉગ્ય કેટીમાં ગણાય. મનુષ્ય વર્તનથી જ ઉચ્ચ કેટી પ્રાપ્ત કરી શકે છે નહિ કે બળજબરીથી.
કામ કર્યો કરતાં અને કંટાળો ઉપજે છે પરધર્મ કરતાં પોતાને ધર્મ ગમે તેવો વિગુણ હોય તો પણ તે જ સુખકારી છે. પ્રકૃતિના સત્તાદિક ગુણો ઉપરથી પ્રત્યેક યુગમાં મનુષ્યને માટે જે જે ધર્મ, શાસ્ત્રવેત્તાઓએ કહ્યો છે તે જ ધર્મ તેમને આ લોક અને પરલોકમાં સુખ આપે છે. જે મનુષ્ય સત્ત્વાદિ સ્વભાવથી નક્કી કરવામાં આવેલી વર્ણાનુસાર પોતપોતાની આજીવિકા મુજબ પોતાનું ગુજરાન ચલાવે છે અને પિતાના વણુધર્મના કર્મો કર્યા કરે છે તે મનખ ધીરે ધીરે સત્તાદિ ગુણોના સ્વભાવથી થયેલાં કર્મોનો ત્યાગ કરીને નિર્ગુણપણાને પ્રાપ્ત થાય છે: એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિને પ્રાપ્ત કરી શકે છે. વારંવાર ખેડાઈને વવાતું ખેતર જેમ પોતાની મેળે જ રસહીન બને છે તથા ફરીથી ધાન્યની ઉત્પત્તિને માટે લાયક રહેતું નથી અને તેમાં વાવેલું બીજ પણ
Page #936
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
વૃષત, વરસત, વ્યોમસ, અજા,
[ ૮૦૭
નાશને પામે છે તેમ કામનાઓથી ભરેલું જીવાત્માનું ચિત્ત ધણ વિષપભોગ ભોગવતાં ભોગવતાં તૃપ્ત થઈ વિચાર વડે વા કંટાળીને પછી પોતાની મેળે જ વૈરાગ્યને પામે છે. તાત્પર્ય એ કે, અનંત વાસનાવાળાઓથી એકદમ વાસનાનો ત્યાગ થઈ શકતો નહિ હેવાથી તેવાઓએ વેદોમાં કહેલા નિયમ અનુસાર નિત્ય, નૈમિત્તિક અને કામ્યાદિ કર્મો કરવાં. તે કરતાં કરતાં તેને લીધે છેવટે વિષયોમાં દોષ દેખાવાથી યયાતિ રાજા અને સૌભરિ ઋષિની પેઠે ધીરે ધીરે પોતાની મેળે જ એક યા હજારો જન્મ વિષયો પર વૈરાગ્ય ઉપજે છે. જેમ બળતે અમિ ઘીનાં ટીપાંઓથી શાંત ના થાય પરંતુ ઊલટ પ્રજજવલિત બને છે પણ મોટી ધારા કરીએ તો તે બુઝાઈ જાય છે તેમ જીવાત્મા ચિત્ત વડે થોડા વિષયો ભોગવવાથી શાંત થતો નથી, પરંતુ વેદમાં કહેલાં કામ્યાદિ કર્મો કરી એક કિંવા અનેક જન્મે જ્યારે તેને પુષ્કળ વિષયભોગ પ્રાપ્ત થાય છે ત્યારે તે ભોગવતાં ભોગવતાં તેના ઉપર કઈ કારણસર તિરસ્કાર ઉત્પન્ન થાય છે, આથી કામ્યકર્મોમાં જ દિમૂઢ બનેલાઓને માટે વેદ પ્રથમ તેવા પ્રકારના કર્મો તરફ પ્રવૃત્તિ કરી છેવટે કંટાળીને તેમાંથી નિવૃત્તિ થાય એવો માર્ગ કહેલો છે તેમ જ વિચારશીલ અને સંયમીઓને માટે તે પ્રથમથી જ નિવૃત્તિ રાખવા કહેલું છે. તેવી વ્યવસ્થા વાસનાના મંદ કિંવા તીવ્રપણાના ધોરણે છે એમ સમજવું.
બ્રાહ્મણદિ વિભાગે લક્ષણે વડે જ મુખ્ય છે ઉપર કહેવામાં આવ્યા તે બ્રાહ્મણાદિ વિભાગે મદમાદિ લક્ષણો વડે જ મુખ્ય છે. કેવળ જાતિથી નહિ, આથી પ્રથમ કહેવામાં આવેલા આ બ્રાહ્મણદિનાં લક્ષણે ક્ષત્રિયાદિ અન્ય જાતિમાં જોવામાં આવે તે તે મનુષ્ય ગમે તે જાતિનો હોય પરંતુ તેનો સમાવેશ આ વર્ણની કેટીમાં જ થાય છે એમ સમજવું, એવો શાસ્ત્રમાં નિર્ણય છે. આ તને સર્વસાધારણ નિયમો કહ્યા. હવે આશ્રમધર્મોના સામાન્ય ધર્મો(નિયમો) કે જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તે સંક્ષેપમાં કહું છું.
બ્રહ્મચારીના નિયમો
બ્રહ્મચારીએ ગુરુને ઘેર વાસ કરો, છદ્રિય થવું, ગુરુનું હિત જે વડે થાય તેમ વર્તવું, ગુરુ પાસે દાસની જેમ નમ્રતાથી રહેવું, ગુરુ ઉપર દઢ પ્રેમ રાખો, સવાર સાંજ ગુરુ, અગ્નિ, સૂર્ય અને ઉત્તમ દેવોની ઉપાસના કરવી, ત્રિકાળ સંખ્યા કરી મૌન વડે જ ગાયત્રીને જપ કર, ગુરુ જ્યારે બોલાવે ત્યારે તેમની પાસે અત્યંત સંયમ જાળવીને ધ્યાને દઈ વેદાધ્યયન કરવું, વેદાધ્યયનના આરંભમાં અને અંતમાં ગરુના ચરણોમાં શિરસા પ્રણામ કરવા. શાસ્ત્રાજ્ઞાનુસાર મેખલા, મૃગચર્મ, વસ્ત્ર, જટા, કમંડલુ, કેપિન, યજ્ઞોપવિત ધારણ કરવાં અને હાથમાં દભ રાખ; સવાર સાંજ ભિક્ષા માગી લાવીને તે પ્રથમ ગુરુને આપવી અને તેઓ આપે તો જમવું, નહિતર કેાઈ વખત ઉપવાસ પણું કરો, સ્વભાવ ઉત્તમ રાખો, મિતાહાર એટલે જેટલી ભૂખ લાગી હોય તે પૈકી બે ભાગ ખાવું અને એક ભાગ પાણી પીવું, ચતુરાઈથી રહેવું, શ્રદ્ધા રાખવી, છતેંદ્રિય રહો જરૂર જેટલો જ સ્ત્રીઓ તથા સ્ત્રીવશ ગૃહસ્થાશ્રમીઓ સાથે વ્યવહાર રાખ, એકલા બ્રહ્મચારીએ જ નહિ પરંતુ ગુહસ્થ પણ પિતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓ સાથે તથા વાનપ્રસ્થ કિંવા સંન્યાસીઓએ પણ સ્ત્રી અને સ્ત્રીવશ ગૃહસ્થો સાથે જરૂર કરતાં વધુ સંપર્કમાં આવવું નહિ, સ્ત્રીએ સંબંધી વાતને પણ ત્યાગ કરવો, કેમ કે ઈંદ્રિા બળવાન હોવાથી સાધકના મનનું હરણ કરી લે છે. બ્રહ્મચારીએ ગુરુની યુવાન સ્ત્રીઓ પાસે કેશનો સુધારો, મર્દન, સ્નાન કે અંજનાદિ કરાવવાં નહિ કેમ કે, સ્ત્રી અગ્નિરૂપ તથા પુરુષ ઘીરૂપ છે માટે દિકરીની સાથે પિતાએ પણ એકાંતમાં રહેવું નહિ એવી શાસ્ત્રાના છે. આ સઘળું દશ્યજાળ મિખા છે એવો નિશ્ચય થઈ જ્યાંસુધો સાક્ષાતકાર કરી પૂર્ણ તપતા પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી અભ્યાસ કર્યા કરો, કારણ કે સાક્ષાત્કાર વગર હૅત મટતું નથી અને દ્રિત ય ત્યાંસુધી વિષયમાદિકની લાલચ થવાનો સંભવ હોય છે, માટે સ્ત્રીથી દૂર જ રહેવું.
Page #937
--------------------------------------------------------------------------
________________
૮૯૮] ગોગા ૪તના ગિા સર્વ . 5. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ કી. અ૦ ૧૮/૧
ચારે આશ્રમને માટે સર્વ સામાન્ય નિયમ સ્વનાવ સારે રાખવો ઇત્યાદિ ઉપર જે બ્રહ્મચારીના નિયમો કહ્યા છે તે નિયમો તે ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસીને પણ લાગુ પડે છે. ગૃહસ્થે ઋતુ સમયે સ્ત્રીને સંગ કરવો અને બને તેટલી ગુરુની સેવા અને ઉપજીવિકાની વ્યવસ્થા કરવી એટલું વિશેષ છે. બ્રહ્મચારી, વાનપ્રરથ અને સંન્યાસીઓએ આંજણ આંજવું નહિ, શરીરને તેલ વગેરે ચોપડવું નહિ, મર્દન કરવું નહિ, સ્ત્રી તથા સ્ત્રીનાં ચિત્રો વગેરે પણ જેવાં નહિ. મધ, માંસ, ફુલની માળા, લેપન, સુગંધ અને અલંકાર વગેરેનો ત્યાગ કરવો. એ પ્રમાણે ગુને ઘેર રહી અંગ અને ઉપનિષદ સહિત પિતાની શક્તિ અને અધિકાર મુજબ વેદોનો અભ્યાસ કરી, અર્થ સમજી લઈ શક્તિ હોય તો ગુરુ માગે તે દક્ષિણ આપી પછી ગુરુની રજા લઈ અધિકાર પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં વનમાં કે સંન્યાસાશ્રમમાં જવું અથવા નૈષ્ઠિક બ્રહ્મચારી થવું એટલે આખો જન્મ ગુરુને ઘેર રહી તેમની સેવા કરવી તથા સર્વત્ર આત્મા છે. આમા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે દઢ ભાવના રાખવી. આ રીતે હંમેશાં આત્મચિંતન કરવાથી ચારે આશ્રમવાળા છેવટે પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે.
વાનપ્રસ્થના નિયમ હવે વાનપ્રસ્થના ધર્મોનિયમો) કહું છું કે જેના આચરણ વડે મુનિ મહર્લોકમાં અનાયાસે જ જાય છે. સકામ કર્મો કરનારા ગૃહસ્થાશ્રમી વધુમાં વધુ સ્વર્ગલોક સુધી જ જઈ શકે છે. પણ વાનપ્રસ્થ તો તેથી ઉપર આવેલા મહર્લોકમાં જઈ શકે છે. વાનપ્રસ્થ ખેડવાથી થયેલું ધાન્યાદિ કદી પણ ખાવું નહિ. વગર ખેડેલા પિકી પણ જે ઋતુમાં જે પાકવું જોઈએ તે ઋતુ સિવાયના ઇતર સમયે જો તે પાકયું હોય તે તે પણ ખાવું નહિ. અગ્નિથી પકવેલું પણ ખાવું નહિ અને કાચું પણ ખાવું નહિ પરંતુ જે સૂર્યથી પાકે તે ખાવું. વનમાં ઉત્પન્ન થયેલે સામ, મેરિયો વગેરે તૃણ ધાન્યથી તૈયાર કરેલા ચરુ પુરેડાશાદિને શાસ્ત્રનિયમાનુસાર અગ્નિને અર્પણ કરવા અને નવું અન્ન મળી આવે ત્યારે જાનાનો ત્યાગ કરી દે. માત્ર અગ્નિના રક્ષણ માટે જ ઝૂંપડા કિંવા પર્વતની ગુડાનો આશ્રય કરવો. બાકી પોતે તે ટાઢ, વાયુ, અગ્નિ, વરસાદ અને તડકાને સહન કરી રહેવું. કેશ, સંવાડા, દાઢી, નખ, મૂછ અને મેલને એમનાં એમ જ ધારણ કરવાં. જટા રાખવી, કમંડળ, મૃગચર્મ, દંડ, વલ્કલ અને અગ્નિહોત્રની સામગ્રી દર્મ, સમીધ વગેરે રાખવાં. આ પ્રમાણે વનમાં બાર, આઠ, ચાર, બે કે એક વર્ષ સુધી રહેવું. ત્યાર પછી તપના કલેશ વડે બુદ્ધિ નાશ નહિ પામે તે માટે નીચે કહેલા પિકી ગમે તે એક પક્ષને સ્વીકાર કરવો. રોગ કિંવા વૃદ્ધાવસ્થાને લીધે પોતાની વાનપ્રસ્થ આશ્રમની ક્રિયા પાળવામાં કિંવા જ્ઞાનાભ્યાસમાં જે તે અસમર્થ હોય તે અનશનાદિ બત કરીને ધારણાભ્યાસ વડે દેહનો ત્યાગ કરે, પણ જે જ્ઞાનાભ્યાસ કરવા સમર્થ હોય તો વાનપ્રસ્થ દેહત્યાગ નહિ કરતાં સંન્યાસ ગ્રહણ કરવો.
સંન્યાસીના ધર્મો નિયમ)* સંન્યાસીએ ફક્ત એક દેડને જ બાકી રાખી ઇતર સર્વનો ત્યાગ કરવો. સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને એક સ્થળે એક રાત્રિ કરતાં વધુ નિવાસ નહિ કરવો, કેવળ નિપૂડ વૃત્તિથી પૃથ્વી ઉપર વિચરવું, સંન્યાસીને ધ રાખવાની જરૂર પડે તો તેણે સ્વસ્થતાના સમયમાં ફકત એક કૌપિન(લંગોટી) જ રાખવી, પરંતુ બીજા કોઈ પણું રાખવું નહિ અને દંડ કે જે સંન્યાસની નિશાની છે તે સિવાય બીજું કંઈ પણ પાસે રાખી શકાય નહિ. સંન્યાસીએ સર્વભૂતો સાથે મિત્રી, શાંતિ અને આત્મસ્વરૂપ એવા નારાયણની પરમભકિત શાખીને હંમેશ એક આત્મામાં જ પ્રીતિ રાખવી. આત્મા સિવાય બીજા કશાનો આશ્રય કરો નહિ, એકલા જ કરવું. કાર્ય કારણ ઇત્યાદિ ભાવથી પર એવા એક આત્મામાં જ આ સવળું જગત રહ્યું છે અને આ સર્વેમાં એક આત્મા જ રહ્યો છે, એવો નિશ્ચય કરીને તેને સતત અભ્યાસ
સંન્યાસીના ધર્મોને વધુ વિવેચન માટે ભાગ કંધ૦ ૧૧/૧૮ જુઓ.
* *
* *
*
*
* *
* *
Page #938
--------------------------------------------------------------------------
________________
-
- '
રાજા, અતજા, અદ્વિજા, ઋક્ત ને બહત વગેરે બધું આત્મરૂપ જ છે.
[ ૮૦૦
કરે. સુષુપ્તિમાં તમોગુણને લીધે આત્મસ્વરૂપ યંકાયેલું રહે છે તથા જાગૃત અને રવપ્નમાં વિક્ષેપને લીધે તે તે પ્રકારતું જ નથી, પરંતુ આ અવસ્થાઓની સંધિમાં (કિરણાંશ ૩૫ પૃષ્ઠ ૯૩ તથા અધ્યાય ૧૫ શ્લોક ૧૨, પૃષ્ઠ ૭૧૩ થી ૭૧૫ જુઓ) તમોગુણ કે વિક્ષેપ હોતાં નથી; તેથી તેવી શુદ્ધ સંધિ અવસ્થા એ જ આત્ય' નું સાચું સ્વરૂપ છે. એવી રીતે તે સ્વરૂપને લક્ષમાં લઈ તેમાં જ નિત્યપ્રતિ સ્થિતિ કરવી અને તે જ આત્મસ્વરૂપ સર્વત્ર વ્યાપક હાઈ બંધ અને મોક્ષ તો કેવળ માયામાત્ર છે, એવો વિચાર કરીને સાન્યાસીએ સર્વત્ર એક આત્માની જ વ્યાપકતાની ભાવના કરવી. આમ જે સર્વત્ર હંમેશ એક આત્માની જ ભાવના કરનારો છે તેને જ ખરો સંન્યાસી જાણુ. પછી તે કોઈ પણ વણું કે આશ્રમનો છે. આ દેહનું મરણ કે જે અવશ્ય થનારું જ છે તેની પણ ઈરછા કરવી નહિ અને જીવિત કે જે રહેવાનું નથી તેને પણ ઇચ્છવું નહિ. કેવળ પ્રાણીમાત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ જેના વડે થયા કરે છે એવા કાળની જ રાહ જોવી. આધ્યાત્મિક સિવાય બીજો કેઈ વિષય કિવા શાસ્ત્રને લક્ષમાં નહિ લેવું. જોષીપણાની વૃત્તિથી આજીવિકા તે કરવી નહિ, પરંતુ તેવી પ્રવૃત્તિ પણ કદી કરવી નહિ જલ્પ અને વિતંડાવાદ ત્યાગ કરો, તર્કવિતર્કોને ત્યાગ કરવો. કઈ પણ પક્ષ કે સાંપ્રદાયનો દુરાગ્રહ રાખવો નહિ. બળજબરીથી લલચાવી કે ફોસલાવીને શિષ્યો કરવા નહિ. ધણા ગ્રંથોનો અભ્યાસ કરવો નહિ. સભા ભરી વક્તાપણાનું કામ કરવું નહિ. મઠ, આશ્રમો કે મંદિરો બાંધવા ઇત્યાદિ વ્યાપારો કદી પણ કરે છે નહિ. આ રીતે જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી એટલે આત્માનો સાક્ષાત્કાર થતાં સુધી સંન્યાસનિયમનાં ચિહ્નોનું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ. પરંતુ સાક્ષાત્કાર થયેલો સંન્યાસી પરમહંસ અને મહાત્મા કહેવાય છે. તે સવ આશ્રમ અને ધમથી અતિત એટલે પર થયેલો હોય છે; આથી પરમહંસને કોઈ ચિહ્નોની જર નથી. તે આશ્રમને ધારણ કરે યા તજી દે, એ તેની મરજી ઉપર છે. તે બાહ્ય ચિહ્નોને રાખવાથી પરમહંસને કઈ ખાસ ધર્મ થાય તેમ નથી તેમ નહિ રાખ્યાથી અધમ થતો નથી. તે તો અંતરમાં સતત આત્માનુસંધાનમાં જ મસ્ત રહે છે. આ પરમહંસ વિદ્વાન હોવા છતાં બહારથી તે બાળક અને ઉમત્તની જેમ જણાય છે. મહાન વક્તા હોવા છતાં પણ જાણે લોકદષ્ટિએ મુંગે નહિ હોય એ જણાય છે. આ રીતે આત્મનિષ એવા મહાત્મા પરમહંસ સિને ઓળખવાને માટે કોઈ પણ બાહ્ય ચિહ્યો નથી. નિત્ય આત્મામાં જ પરાયણ, કેઈ વખતે બાળક, કેઈ વખતે ઉન્મત્ત તથા કેઈ સમયે પિશાચાદિ જેવી અવસ્થામાં વિહાર કરનારા એ સિહ પરમહંસને અવધૂત કહે છે.
પૃહસ્થ ધર્મમાં રહેવા છતાં સંન્યાસી હવે ગૃહરથ ધર્મમાં રહેવા છતાં પણ તે સંન્યાસીની પદવી મેળવી પરમહંસને પ્રાપ્ત થનારી ગતિને પ્રાપ્ત કરી શકે તે પ્રકાર કહું છું. ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થ પોતાના આશ્રમને યોગ્ય તમામ ક્રિયાઓ આત્મસ્વરૂ૫ એવા વાસુદેવને અર્પણ કરતા રહેવું અને હંમેશા આત્મનિષ્ઠ મુનિની સેવા કરવામાં જ તત્પર રહેવું. તેણે હંમેશાં આત્મસ્વરૂપ એવા ભગવાનની કથારૂપ અમૃતનું શ્રવણ કરવું અને અનન્ય ભાવના વડે આત્મામાં સ્થિત થયેલા શાંત મહાત્માઓને યથાયોગ્ય સમયે સમાગમ કરો. જેમ સ્વખમાંથી જાગૃત થયેલો મનુષ્ય, સ્વમની અંદર જોયેલાં ધન તેમ જ સ્ત્રીપુત્રાદિની આસક્તિ ઉપરનો ત્યાગ કરે છે, તેમ સત્સંગના પ્રભાવ વડે પુરુષ પોતાના સાચા આત્મસ્વરૂપથી તદ્દન અલગ એવા શરીર, સ્ત્રી, પુત્ર ઈત્યાદિની આસક્તિમાંથી ધીરે ધીરે ક્ટો થાય છે. વિચારશીલ અને બુદ્ધિમાન પુરુષે દેહ અને ઘરમાં ખાસ જેટલી જરૂર હોય તેટલે જ સંબંધ રાખવો અને અંતરંગમાં આ સર્વ સંસાર મિધા છે, એવો વૈરાગ્ય રાખીને બહારથી આસક્ત હોય છે તે રીતે વ્યવહાર કર્યો . જ્ઞાતિ, માતા, પિતા, પુત્ર, ભાઈમાંડુએ અને બીજા સંબંધીઓ જે કહે તેમાં આગ્રહ નહિ રાખતાં મમતાથી રહિત બની ઉપર ઉપરથી સંમતિ આપતા જવી. પધામાંથી જે કાંઈ અનાયાસે મળી આવે અથવા વૃષ્ટિ વગેરેથી જે ધાન્યાદિ પાકે અને જે કાંઈ અકસ્માત મળી આવે તે સર્વ સ્વતઃ ઈશ્વરે નિર્માણ કરેલા દેવ વડે જ પ્રાપ્ત થયેલું છે એમ નિશ્ચયપૂર્વક સમજીને
Page #939
--------------------------------------------------------------------------
________________
૮૧૦ 1
ર્વ પ્રાગમુચિચાને પ્રત્યકારતા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૮/ તેને યોગ્ય ઉપયોગ કરવો. એટલે ઉપર કહ્યા પ્રમાણે તમામ કર્મો વાસુદેવને અર્પણ કરતાં રહેવું. વાસ્તવિક રીતે જેટલાથી પેટ ભરાય તેટલું જ પ્રાણીનું પોતાનું છે માટે તે કરતાં અધિક ઉપર જે અભિમાન રાખે તે ચોર સમાન હોવાથી શિક્ષાને યોગ્ય છે. મૃગ, ઊંટ, ગધેડાં, વાંદરાં, ઉંદરો, સર્પ, પક્ષિઓ અને માખી તથા કિટકાદિને પોતાના પુત્રની સમાન જ ગણવાં કેમ કે તેમનામાં અને પુત્રાદિકમાં કાંઈ અંતર નથી. ગૃહસ્થ પણ અતિકષ્ટથી ધર્મ, અર્થ અને કામનું સેવન કરવું નહિ, પરંતુ દેશકાળને અનુસરી દેવવશાત જેટલું મળે તેટલાથી જ ચલાવવું. કૂતરા, પતિત અને ચાંડાળાદિ તમામ પ્રાણીઓને પોતાને અન્નમાંથી વહેંચી આપવું, પણ એકલા જ ખાવું નહિ. સ્ત્રી કે જે મુખ્યત્વે કરીને પોતાની સેવા કરવા માટે છે જેમાં મનુષ્યો “આ તો મારી છે' એવો આગ્રહ રાખે છે, તેને પણ ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અતિથી સકારાદિમાં લગાડવી. જે સ્ત્રીને માટે મનુષ્ય પોતાના પ્રાણુનો પણ ત્યાગ કરે છે અને જેને માટે પિતા કિંવા ગુરુનો પણ વધ કરે છે તે સ્ત્રી વિષે પુરષોએ મમત્વનો ત્યાગ કરી દેવો જોઈએ. આમ જેણે સ્ત્રી વિષે મમતા છોડી હોય તેણે અજિત એવા ઈશ્વરને પણ વશ કરી લીધા છે, એમ સમજવું. જેની અંતે માટી કે ભસ્મ જ થવાની છે એવો આ તુચ્છ દેહ અને દેહના સુખને માટે જેના પર પ્રીતિ થાય છે એવી સ્ત્રી ક્યાં ? તથા પિતાના માહાસ્ય વડે આકાશને પણ ઢાંકી દેનારો સર્વવ્યાપક નિઃસંગ એ આત્મા ક્યાં ? તમ્માત આત્મપ્રાપ્તિ એ જ ધ્યેય નજરની સામે રાખીને વિવેકી ગૃહસ્થ પ્રારબ્ધ યોગથી જે અનાદિક મળે તેમાંથી પંચયજ્ઞાદિ કરીને બાકી રહેલા અન્નાદિથી પોતાની આજીવિકા ચલાવવી જોઈએ અને ત્યાર પછી પણ જે વધે તેમાંથી મમતાને તજવી જોઈએ. આ પ્રમાણે કરવાથી ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં પણ સંન્યાસની પરમાવધિરૂપ એવી પરમહંસ ગતિની પ્રાપ્તિ થઈ શકે છે. પોતાની યોગ્ય આજીવિકાથી જે ધન મળે તેથી રોજ દેવ, ઋષિ, પિતૃ, મનુષ્ય અને બીજાં પ્રાણીઓનું પણ પૂજન કરવું અને પોતાનું પણ વિણ કરવું. પણ આ બધું આત્માર્પણ બુદ્ધિથી કરવું કે જેથી તે અંતર્યામી ભગવાનનું પૂજન કર્યા સમાન થાય છે. જે અધિકાર તથા યજ્ઞાદિ સર્વ સંપત્તિઓ હેય તે વેદના કહેલા અગ્નિહોત્રાદિક વિધિ અનુસાર પરમાત્માનું પૂજન કરવું. સર્વ યજ્ઞોના ભોક્તા આત્મસ્વરૂપ એવા ભગવાને અગ્નિ મુખમાં હેમેલા ઘી ઇત્યાદિ પદાર્થોથી જેટલા તૃપ્ત થાય છે, તેથી પણ અધિક તૃપ્તિ વેદાધ્યયનાદિ એટલે સ્વાધ્યાય તથા તપાદિ કરનારા બ્રાહ્મણને ખવરાવવાથી થાય છે માટે તેવા બ્રાહ્મણે, દેવતાઓ તથા દરેક પ્રાણીમાત્રના હૃદયમાં રહેલા ક્ષેત્રજ્ઞરૂપ ભગવાનનું તેઓની તે તે કામનાઓ પૂરી કરવાથી પણ પૂજન થાય છે અને મનુષ્યાદિનું પૂજ કરો ત્યારે પ્રથમ જીવન્મુક્ત મહાપુરુષો અને પછી વેદવિત બ્રાહ્મણદિનું કરવું. ગૃહસ્થોએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શ્રાદ્ધાદિ કરીને પિતૃઓનું યજન કરવું તેમ જ શક્તિ અનુસાર પુણ્યકર્મ કરવું જોઈએ. એ જ પોતાના આયુષ્યનું સાફલ્ય છે. સંક્રમણ પર્વકાળાદિ સમયે યોગ્ય રીતે શ્રાધાદિ વડે પિતરોનું તથા સ્નાન, દાન, જપ, વ્રત, હોમ, દેવપૂજન કે બ્રહ્મપૂજનાદિ કર્યું હોય અથવા પિતુ, ભૂત કે મનુષ્યોને જે આપ્યું હોય તે અક્ષપ્ય થાય છે, વળી તીર્થાદિક ક્ષેત્રે એ પવિત્ર દેશે છે, તેની યાત્રા કરવી તથા યોગ્ય દાનધર્મ કરવો. પુરાણપ્રસિદ્ધ ગંગાદિ પવિત્ર નદિઓ, પુષ્પરાદિ તળા, પર્વત, વનો, મહાત્માઓના નિવાસસ્થાન વગેરે સ્થળોનું વારંવાર સેવન કરવું જોઈએ; પરંતુ આ બધું આત્મસ્વરૂપની ભાવના વડે નિષ્કામ રીતે થાય તો જ શ્રેષ્ઠ ફળદાયી નીવડે છે. સારાંશ કે, આ સધળું દશ્યજાળ કેવળ આત્મવરૂપ એવા એક ભગવાનનું જ રૂપ છે તેથી ભિન્ન કાંઈ છે જ નહિ એ અંતઃકરણમાં દઢ નિશ્ચય કરીને અહંતામમતારહિત જે ગૃહસ્થ ઉપર કહેલાં કર્મો કરતો હોય તે ગૃહસ્થ ધર્મમાં રહેવા છતાં પણ મહાન પરમહંસગતિરૂપ સંન્યાસી છે એમ જાણવું. આ રીતે ધર્મશાસ્ત્રોમાં ધીરે ધીરે યુક્તિપ્રયુક્તિધારા પ્રવૃત્તિમાર્ગમાંથી નિવૃત્તિ માર્ગ તરફ લઈ જવાને માટે જ વર્ણાશ્રમધર્મની યોજના શાસ્ત્રમાં કરેલી છે. તે સર્વને મૂળ ઉદ્દેશ જીવાત્મા તેના આચરણ વડે આત્મસ્વરૂપ બને એ જ છે. આ મુજબ આત્માકાર વૃત્તિ બનાવી અને આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એ જ ખરું સંન્યાસનું
-----
—
• પ્રવૃત્તિ અને નિત્તિ કોને કહેવી તે સંબંધમાં અધ્યાય ૬
ક. ૪૩, પૃષ્ઠ ૩૯૩/૩૯૪ જુઓ.
Page #940
--------------------------------------------------------------------------
________________
કશીતદેહન ] (જે) પ્રાણને ઊર્ધ્વગતિ અને અપાનને અધોગતિ આપે છે, (તે) – [ ૮૧૧ અંતિમ ધ્યેય છે. આત્મા સિવાય બીજું કાંઈ છે એવી વૃત્તિનું ઉત્થાન થયું તે જ કાપકર્મો કહેવાય. માટે કાયકર્મોને ત્યાગ એટલે આમા સિવાય બીજી કોઈ વૃત્તિનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા નહિ પામે તે જ ખરો સંન્યાસ છે, એવો શાસ્ત્રના સિદ્ધાંત છે.
કામ્યકર્મોને ન્યાસ કેને કહે? ભગવાન કહે છે: હે પાર્થ ! ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાશે કે વેદમાં બતાવેલાં કામ્યકર્મો તથ વર્ણાશ્રમાદિ ધર્મનો મૂળ ઉદ્દેશ જીવાત્માને કર્મમાંથી નિવૃત્ત કરીને આત્મસ્વરૂપને સાચા સુખ તરફ લઈ જવાનું છે. કેમ કે વિષયો કે જે પુરુષના સર્વસ્વનો ઘાત કરે છે તેમાંથી એકદમ નીકળવું એ તો ઘણું જ દુર્લભ છે. જેમ ઈષ્ટ સ્થળે જવાને માટે ઘણુ મનુષ્પો નીકળે તે પિકી કઈ શકિતમાન હોય તે વિમાન દ્વારા તત્કાળ ત્યાં પહોંચે છે. તો કોઈ અનિરથમાં બેસીને, તો કોઈ પગે જ ચાલે છે, તે બધા મોડાં વહેલાં એક જ રથળે પહોંચે છે, તેમાં સર્વ સંન્યાસનો મૂળ ઉદ્દેશ આત્મામાં જ વૃત્તિ સ્થિર રહે, અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે એવા પ્રકાર છે. બુદ્ધિમાન તે તે ધ્યેયને તત્કાળ પહોંચી શકે છે. તો કેટલાક વર્ણાશ્રમાદિ નિકામકર્મો દ્વારા પ્રથમ બાહ્ય સંન્યાસ અને પછી આંતર સંન્યાસ કરી ત્યારબાદ બંને સંન્યાસોને પણ સંન્યાસ કરે છે. આ રીતે જ્યારે પોતાહ સર્વને સંન્યાસ કરે છે ત્યારે જ ખરો કાયકર્મોને ન્યાસ કિવા સંન્યાસ થયો કહેવાય. આ સંન્યાસ તે અહં એવી વૃત્તિનું કદી ઉથાન નહિ થવા પામે, એ રીતે જ્યારે તેના મૂળમાંથી જ ઉછેદ થવા પામે છે ત્યારે જ થઈ શકે છે. આમ અત્યાર સુધી મેં તને કાર્યો કર્મો અને તેના ન્યાસ એટલે સંન્યાસનું સાચું રહસ્ય કહી સંભળાવ્યું. હવે ત્યાગ સંબંધી કહું છું તે સાંભળ.
કર્મફળત્યાગ સર્વ કર્મોના ફળના ત્યાગને બુદ્ધિમાન પુરુ ત્યાગ કહે છે. વૃત્તિનું “હુ' (વૃક્ષાંક ૩) એ ઉત્થાન થવું તે કર્મ કહેવાય. તે “હું” જ પછી મારું એવા ભાવના પરિવર્તનને પામે છે આમ હું અને મારું એવા ભાવના વિવર્તી થતાં જ હું એટલે આત્મા છે એવો ભાવ ભૂલી જઈ હું એટલે દેહ છું એવો નિશ્ચય તે કરે છે. આથી હું એટલે દેહાદિક છે એવો ભાવ ઉત્પન્ન થતાં તેને તુરત જ આત્મસ્વરૂપે દાબી દેવો તેનું નામ જ કર્મળત્યાગ કહેવાય. તાત્પર્ય એ કે, અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું તેનું નામ કામ્ય કર્મોનો સંન્યાસ અને વૃત્તિનું ઉત્થાન થયું કે તે આત્મરૂપ છે એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને તુરત જ દાબી દેવ તે કમળ ત્યાગ કહેવાય છે. આ ત્યાગ જ સર્વશ્રેષ્ઠ છે. આ સંબંધે શાસ્ત્રનો નિશ્ચય આ પ્રમાણે છે,
હું એવી કઈ વસ્તુ નથી તે જ ત્યાગ હું એવી કોઈ વસ્તુ જ નથી. આત્મા સિવાય સર્વ મિયા હોવાથી કર્મ કરીને કાંઈ છે જ નહિ એમ દઢ નિશ્ચય વડે જાણવું એ જ ખરે કર્મત્યાગ છે અને તે તે જ્ઞાન વડે જ સિદ્ધ થાય છે. બાકી પ્રારબ્ધવશાત દેહાદિ વડે સ્વાભાવિક રીતે થતાં કર્મો કે જે અવસ્તુ એટલે મિથ્યા જ છે તે કરવાથી પણ શું અને નહિ કરવાથી પણ શું ? તમામ દશ્ય પદાર્થોને અભાવ થતાં જ સર્વે સંકપિ મટી જાય છે અને તેથી વાસનાથી રહિત થઈ અમુક કર્યું અને અમુક ન કર્યું એ બંને પ્રકારના સંબંધને પણ છોડી દઈ શાંતપણાથી નિર્વિકારપણે સ્થિતિ રાખવી તે જ ખરે ત્યાગ કહેવાય, ઘણે વખત થઈ જવાથી જેમ ઘણાં ખરાં પાછળનાં કર્મો ભૂલાઈ જવાય છે તે સર્વ દશ્યનું પાછું ચિત્તમાં કઈ પણ દિવસે સ્મરણ ન થાય અથત અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે તેવી રીતે તેને ભૂલી જવું તે કર્મત્યાગ કહેવાય છે. આત્મજ્ઞાન વગરના પુરુષો પૈકી જે વિષયોમાં સંયમ નહિ રાખતાં વિષ્ટામાંના કીડાની જેમ વિષયમાં રચ્યાપચા રહે છે તેવા મૂર્ખાઓ કરતાં જેઓ સંયમ વડે કેવળ કર્મેન્દ્રિયોને જ રોકી રાખવા૫ બાહ્યત્યાગ કરે છે તેઓ વ્યવહારમાં શ્રેષ્ઠ મનાય છે છતાં તેમાં કર્મોનાં મૂળને ઉછેદ થતો નથી; આથી તેવાઓને ત્યાગ કદી
Page #941
--------------------------------------------------------------------------
________________
૮૧૨ ]
મચ્ચે વામનમાહીતૂ વિષે કેવા સવાલ છે
.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૨
સિદ્ધ થતો નથી, તેઓનો તે ત્યાગ અંતે નિરર્થક જ નીવડે છે. એટલું જ નહિ પરંતુ તેવા બાહ્ય ત્યાગીએ કંટાળીને આખરે તેને પણ છોડી દઈ ઊંધે રસ્તે દોરાઈ જવાથી પોતાના અને જગતના વિનાશને જ કારણભૂત બને છે. કેમ કે અવિવેકીઓને એ ત્યાગ ઉદ્દેશ સમજ્યા વગરને હાઈ મિષ્ઠા અહંકાર વડે તે જ ખરા ત્યાગ છે એમ માની લીધેલ હોય છે. આમ તેઓ પોતાને અને જગતને છેતરે છે. તસ્માત બાહ્યત્યાગને ઉદેશ અંતઃત્યાગ કરી છેવટે કમને જડમૂળથી જ ઉખેડી નાખી નિત્યપ્રતિ એક ૫રમતવમાં જ ચિત્તને એકાગ્ર કરવાનો હોવો જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવું. આ રીતની સાધનાને માટે જ બાહ્યાદિ ત્યાગોના માગો શાસ્ત્રમાં કહેલા છે. કેવળ એક આત્મામાં સ્થિતિ રાખનારાઓ જ સાચા ત્યાગી હોઈ જેમ યંત્રથી બનાવેલાં પૂતળાં અને નિદ્રાવશ થયેલા પુરુષોને ભાન હોતું નથી છતાં તેઓ કાર્ય તે કરે છે તેમ આ આત્મવિદેનાં કાર્યો પણ તેમાં લાલુપ થયા સિવાય સહજભાવે આપોઆપ થતાં રહે છે. આમ “અહં” એવા સંકલ્પનો જ જેણે મૂળમાંથી જ ત્યાગ કરે છે એવા વિવેકીઓ અધી જાગ્રત અને અધ સુષુપ્તિ જેવી સંધિ અવસ્થામાં એટલે અનિર્વચનીય એવી યોગભૂમિકાને પ્રાપ્ત થયેલા હોય છે. જેમ વૃક્ષના મૂળને છેદી નાખવું એ જ તેનો ખરો નાશ અથવા ત્યાગ કહેવાય પરંતુ મૂળ રાખી ફકત ઉપર ઉપરથી શાખા વગેરે કાપી નાખવી એ સાચે ત્યાગ નથી, કેમ કે તેમાંથી ફરી પાછું મહાન વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે, તેમ અહંભાવને જ મૂળમાંથી ઉચ્છેદ કરી નાખો એ જ ખરો કર્મત્યાગ હોઈ અહંભાવ સિલકમાં રાખીને બાકી મમાદિ ભાવોનો ત્યાગ કરવામાં આવે તે સાચો કર્યા ત્યાગ કહેવાતો નથી. આ મુળ હું એવું કાંઈ છે જ નહિ, તો પછી તું. તે, આ, મારું, તારું, ઇત્યાદિની તો વાત જ કયાં રહી ? બ્રહ્મમાં આ તમામ દસ્યપ્રપંચાદિ કહ્યું છે જ નહિ, અથવા જે ભાયમાન થાય છે તે બધું અભિન્ન એવું' એક આત્મસ્વરૂપ જ છે, એવું જ્ઞાન થતાં જ કર્મોને ત્યાગ સિદ્ધ થાય છે; આ સિવાય બીજી કઈ પણ રીતે તે સિદ્ધ થતો નથી, માટે આત્માને અપરોક્ષ અનુભવ થાય ત્યાં સુધીને માટે આ પ્રમાણેને દઢ નિશ્ચય કરીને સતત અભ્યાસ વડે નિવિકતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. જેઓ આ રીતે મૂળસહ કર્મોત્યાગ નહિ
વળ બાહ્ય ત્યાગ કરવાનો પ્રયત્ન કરી તેને જ કર્મયાગ માને છે તે સાચો કર્મત્યાગ નહિ હેવાથી તેઓના દુઃખની નિતિ કદાપિ પણ થતી નથી. આ સર્વ એક આત્મરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, આત્મા સિવાય જે જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે બધું મિથ્યા ભ્રમરૂપ છે, એવા પ્રકારના દત નિશ્ચયાત્મક જ્ઞાન વડે પિતાની મેળે જ કમંત્યાગ સિદ્ધ થાય છે. આ રીતે થનારી ક્રિયા વાસનારહિત કહેવાય છે. જેમ સુષુપ્તિ અવસ્થામાં મનુષ્ય કાંઈ બબડે છે, આમથી તેમ આળોટે છે, પરંતુ તેને તે ક્રિયાનું કિંચિત્માત્ર પણ ભાન હેતું નથી, તેથી તેની તે ક્રિયાઓ વ્યર્થ હેઈ કર્યા છતાં પણ નહિ કર્યા સમાન જ છે. તેમ આત્મા વિના બીજું કાંઈ છે જ નહિ; હું, તું, તે, આ, મારું, તારું અને આ બધાને સાક્ષી ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપે જ છે, જેની વૃત્તિ નિત્યપ્રતિ આત્માકાર જ થયેલી છે, આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા પામતું નથી તેવો પુરુષ વાસના વગરને કહેવાય છે. આ રીતે વાસના વગરની થતી ક્રિયા ગમે તેટલી મહાન હોય અથવા સુદ હોય પરંતુ તેનું મૂળ જ બળી ગયેલું હોવાથી તે
અયિા૫ જ છે, અર્થાત ભોગોની આસકિતથી થનારું કર્મ બંધનરૂ૫ છે, ૫ણ સર્વાત્મભાવની દ્રષ્ટિ વડે થના દેહની ચેષ્ટારૂપ ભાસતું સર્વ કર્મ નિષ્ફળ હોવાથી તે બંધનરૂપ થતું નથી. આમ જ્ઞાન વડે કર્મત્યાગ થઈ જતાં વાસતારહિત થએલો જીવન્મુકત પુરુષ ઘરમાં રડે, અરણ્યમાં રહે, દ્રવ્ય આદિ સંપત્તિથી રહિત થઈ જાય તે માટે સમૃદ્ધિવાળે થઈ જાય છતાં તે સદાકાળ સમાન જ હોય છે.
આ જ ખરે કર્મયાગ તેલ વિના ઓલવાઈ જનારા દીવાની પેઠે અજ્ઞાનનો નાશ થઈ અહેમમાદિ સહિત જમતાદિ તમામ દશ્ય જાળનું મિથ્યાપણું જણાતાં તે સર્વના સાચા અને મૂળ સ્વરૂપ એવા આત્માનું જ્ઞાન થવાથી જ ખરો ત્યાગ સિદ્ધ થાય છે, તે વિના બીજી કોઈ પણ રીતે તે સિદ્ધ થતો નથી, કેવળ કર્મોને ત્યાગ
Page #942
--------------------------------------------------------------------------
________________
ગીતાદોહન ] એની (સંધિમાં) સ્થિત, વામન (આત્મવ૫)ને જ સૌ દે ઉપાસે છે. [ ૮૧૩ એ કાંઈ ખરે ત્યાગ નથી પરંતુ જ્યાં કદી અહંભાવનું અસ્તિત્વ છે જ નહિ એવું જે આત્મસ્વરૂપ હે તે જ એક સત્ય છે, એવો નિઃશંક રીતે બોધ થવો તેનું નામ જ ખરો સર્વયાગ કહેવાય છે. આ, હું, તું, તે, આ ઇત્યાદિ દશ્યરૂપે દેખવામાં આવતું દેહાદિ દશ્ય જ હું છું અને દેહાદિ સાથે સંબંધ રાખનારું જમતાદિ મારું ભાગ્ય છે એ રીતે હું અને મારું એવી ભાવનાનો દઢ થયેલે ગિયા અધ્યાસ તેલ વગરના દીવાની પેઠે શાંત થઈ જતાં બાકી રહેનારું નિઃશેષ એવું શુદ્ધ ચિતન્ય કે જે સર્વના આત્મા કિવા મૂળરૂપ છે તે જ બાકી રહે છે. હુ” અને “મારું” એવા પ્રકારનો ભ્રમ જેઓને શાંત થયો નથી તેમને કદી પણ જ્ઞાન થતું નથી અને સાચો ત્યાગ પણ કદી સિદ્ધ થતો નથી તેમ જ નિવૃત્તિ પણ કદી પ્રાપ્ત થતી નથી અને શાંતિ પણ મળતી નથી. હું અને મારું” એટલાનો જ નાશ થઈ જાય તે પછી તે સર્વના અધિષ્ઠાનરૂપ શાંત, આનંદમય અને જ્ઞાનસ્વરૂપ એ એક આત્મા જ શેષ રહે છે. તે વિના બીજું કશું જ રહેતું નથી. આ રીતના તત્વજ્ઞાન વડે જે અહમ નાશ પામી જાય તો મમતાના સ્થાનરૂપ સર્વ દશ્ય જાળનો અનાયાસે જ વિલય થઈ જાય છે અને તદષ્ટિએ જોતાં કશાની કદી ઉત્પત્તિ જ હતી નથી તો નાશ કયાંથી હોય? “” એવી કોઈ વસ્તુ અને તેને જાણનારે સાક્ષી, વરસ્વતઃ અનિર્વચનીય રૂ૫ એવો પરમાત્માની સત્તાથી ભિન્ન છે જ નહિ, એવી નિરહંકારબુદ્ધિની ભાવના કરવાથી અહ એ ભાવ કે જે સર્વ વિદ્યાનું મૂળ છે તે નિર્વિને પિતાની મેળે જ શાંત થઈ જાય છે અને માત્ર એટલા જ એક પ્રયત્નથી ખરી સુખશાંતિ મળી શકે તેમ છે તો પછી તેમાં શા માટે કંટાળી જવું જોઈએ ? હુ” અહંરૂ૫ છું એવા અધ્યાસનું અધિષ્ઠાન પણ ચાન્ય રૂ૫ આત્મા સિવાય બીજું કોઈ નથી અને ચૈતન્યરૂપ આત્મા તે આકાશની પેઠે તદ્દન નિર્વિકાર, અરૂ૫, શુદ્ધ અને અનંત છે; તેમાં એ અવાસની સ્થિતિ પણ કયાંથી સંભવે ?
ખરા કર્મત્યાગ વડે મળતી શાંતિ બ્રાંતિ, ભ્રાંતિનું સાધન, બ્રાંતિનો આશ્રય અને ભ્રાંતિનું ફળ તથા તેનું અધિષ્ઠાન ઇત્યાદિ કશું વાસ્તવિક રીત છે જ નહિ અને છે કે નથી એમ જે કહેવું એ બધો પણ એક વાચારંભણ કાર્યરૂ૫ વાગીને વિલાસ જ છે આ બધો અજ્ઞાનને વિલાસ હેવાથી જ્ઞાન થતાં તે પછી કાંઈ છે જ નહિ એમ જણાય છે. જે સત્તા વડે આ મિથ્યા અજ્ઞાનાદિ મૃગજળ પ્રમાણે ભાસે છે તે સત્તાનું જ સ્વરૂપ વસ્તુતઃ નહિ હોવાથી તે સત્તાને આધારે અનુભવમાં આવતું આ સર્વ દશ્યજાળ રૂપથી રહિત એવું એક સર્વવ્યાપી પરમતત્ત વૃક્ષાંક ૧) જ છે. માટે અંતઃકરણમાં “અહમ' એવું સ્કરણ જ નહિ થવાપી અનિર્વચનીય એવા મૌનને ધારણ કરીને રહેવું, કેમ કે આ સર્વ તે એટલે અહમની સ્મૃતિ પૂર્વે જે રૂપ હોય છે તે જ રૂપ છે અર્થાત છે તે છે તે જ આ અહમમમાદિ પણ છે; અર્થાત આ અને તે બન્ને એકરૂપ જ છે. માટે જે ક્ષણમાં “હું” એવો અહંભાવ સ્કરે કે તે જ ક્ષણે “હું” એવી કોઈ વસ્તુ છે જ નહિ એમ ચિત્તમાં લાવવાથી ખરો ત્યાગ સિદ્ધ થઈ શકે છે. તથા તેવા ત્યાગ વડે જ ખરી આત્મશાંતિ પ્રાપ્તિ થઈ શકે છે અને અનર્થોમાં પડીને કદી પણ દુઃખ કિવા શેક કરવો પડતો નથી. આ મુજબ અહંકારને ત્યાગ કરો એટલે નિરંતર અહંકારની ભાવનાને છોડી દઈ અહમ'રૂપ રકુરણ જ થવા નહિ દેવું કિંવા “અમ' એવું જે ફુરણ પ્રતીતિમાં આવે છે તે આકાશને લે હેય છે કિંવા વધ્યાના પુત્ર અમુક એક કાર્ય કર્યું એમ કહેવા સમાન તદ્દન મિથ્યા છે.
સંન્યાસને માટે અસમર્થ કેણ ? આ રીતે મૂળમાંથી જ અહંભાવને સંપૂર્ણ પણે ઉચ્છેદ કિવા ત્યાગ કરી સર્વ વિકારોથી રહિત અને " તદ્દન અસંગ થઈ આ મિથ્યા સંસારને તરી જવું એ જ ખરો સંન્યાસ છે. જે પુરુષ આટલી સાદી વાત કરવાને પણ શક્તિમાન થતો નથી, તે નરપશુ સમજ. જે કોઈ આ રીતે અહંકારને વિલય કરવા શક્તિમાન ના હોય તો તેણે અહમ એવી ફુરણા થતાંની સાથે જ તરત તે આત્મા છે એવા પ્રકારની
Page #943
--------------------------------------------------------------------------
________________
૮૧૪]
મા વિજ્ઞ સમાન રીસ્થા નિ:
[ સિદ્ધાન્તાઠ ભ૦ ગીવ અ૦ ૧૮/ર
પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવી અને આત્મા એટલે તો જ્યાં અહમ છે જ નહિ એવું આકાશની જેમ તદ્દન નિઃસંગ સ્વરૂપ છે અને તે જ હું છે, એ દઢ નિશ્ચય રાખ. માટે આત્મસ્વરૂપ એવા મારામાં હું” એવો કોઈ પદાર્થ છે જ નહિ આ મુજબ આત્મા કે જે આકાશની જેમ તદ્દન અસંગ છે તેને ઓળખી તે ભાવથી તદ્દન અસંગ રહેવું. આ સર્વ દશ્યરૂપ ભ્રાંતિ તો જયારે હું એવા ભાવને તદ્દન ભૂલી જવાય છે ત્યારે પ્રકાશ થતાં જેમ અંધારું એકદમ કયાંય અદશ્ય થઈ જાય તેમ એકાએક કયાંય અલેપ થઈ જાય છે. તેને પુનઃ કદી પ પણ લાગતો નથી. માટે “હું” એવો કોઈ પદાર્થ જ નથી અને જે છે તે એક ચિતન્યવન એ આત્મા જ છે એવી વૃત્તિ વડે તેને આધાર વગરનો બનાવી દે. આ પ્રમાણે અહંકારને છતવાને પાને સંન્યાસ કરવાને સમર્થ નથી એવો અસંયમી પુરુષ ત્યાગ કિવા સંન્યાસને લાયક જ નથી તેવા મોએ વેદાંતશાસ્ત્રની પ્રવૃત્તિમાં પડવું નિરર્થક જ છે. અરે! જુઓ કે, અજ્ઞાની મૂર્ખાઓ આ મિથ્યા વ્યવહારમાં મોટાં મોટાં શાસ્ત્રોના ઘા સહન કરે છે તથા અસહ્ય એવી આધિ વ્યાધિની વેદનાઓ પણ સહન કરે છે. રાતદિવસ શોકસાગરમાં અને ચિંતામાં જ ડૂબેલા રહે છે. આ રીતે બાપડા જે અનેક અસહ્ય યાતનાઓ સહન કર્યું જાય છે તે પછી હું એવું કાંઈ છે જ નહિ એટલું એક સહન કરી લેવામાં તે મોટી શી પીડા છે? હે મૂઢ! તમો આનંદરૂ૫ અને શાંત હોવા છતાં પણ આ “હું અને મારુ” એવી કલ્પનાઓએ તમારે ઘાત કરેલ છે. આ “હું” એવો અહંકાર જ તમામ દસ્યજગતના પદાર્થ સમૂહના અક્ષય અંકુર૨૫ છે. તે અંકરનો જે સમૂળગે ઉછેદ થઈ જાય તો આ સર્વ જગદિ દશ્ય પિતાની મેળે જ નિર્ભેળ બની જાય છે. આ અહંભાવની પૂર્વનું નિશ્ચલ, તદ્દન શાંત, દક્ષ્યાદિ આભાસથી રહિત, અનંત, જન્મરહિત અને નાશથી પણ રહિત એવું એક પરમ આકાશરૂપ જે તરવે છે, તેને જ શાસ્ત્રમાં અજ્ઞાનીઓને સમાવવાને માટે બ્રહ્મ, આત્મા, ચિતન્ય, અક્ષર પુરુષ, સત, તત ઇત્યાદિ શાબ્દિક મિયા સંજ્ઞાઓ આપેલી છે, પરંતુ તેને ઉદ્દેશ તે ફકત એક અનિર્વચનીય ભાવ દર્શાવવા પૂરતો જ છે, એમ જાણવું.
સંન્યાસ અને ત્યાગની વચ્ચે અંતર આ મુજબનું તે પરમપદ હેવાથી અહંભાવની ઉત્પત્તિ થવા નહિ દેવી તેનું નામ જ કામ કર્મોનો સંન્યાસ કહેવાય. કેમ કે હું ભાવની ઉપત્તિ થાય તે પછી તેમાંથી મારું, તું, તે, આ વગેરે ભાવોનો વિસ્તાર થઈ અનંત કામ્પકર્મોને વિસ્તાર થાય છે. માટે કામ્યકર્મોનું મૂળ એવા હું ભાવની ઉપત્તિ થવા નહિ ? તેનું નામ જ સંન્યાસ હોઈ હું ભાવની ઉત્પત્તિ થયા પછી તું', તે, આ, મારું, તારું વગેરે ભાવો એ તેના ફળરૂપ છે. અર્થાત હું ભાવની ઉત્પતિ થવી તે જ સૌથી પ્રથમનું કામ્યકર્મ છે અને તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભાવ તે કર્મફળ કહેવાય છે. જુઓ કે વ્યવહાર માં પણ અમુક એક વસ્તુ બીજાની હોય ત્યાં સુધી તે મેળવવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તે પોતે મેળવે એટલે આ વસ્તુ મારી છે એમ થયું કે પછી પોતે કરેલાં કર્મનું ફળ મેળવ્યું એમ તે માને છે, અર્થાત મારી નથી એમ માનવું એ ભાવ, કર્મ કરાવવાને માટે કારણભૂત હોવાથી તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ સર્વ ભાવનો વિલય કરી નાખવો જોઈએ. એટલે આ સર્વ ભાવો રૂપથી તદ્દન અભિન્ન હોઈ તે હું એટલે નિઃસંગ અને અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ છે, એવા પ્રકારને જે નિશ્ચય તે જ ખરો કર્મફળત્યાગ છે. સારાંશ એ કે, આત્મામાં હું એવા ભાવની કદી ઉત્પત્તિ જ થવા પામેલી નથી. આ પ્રમાણે દઢ નિશ્ચય વડે જાણીને હું ભાવને વિલય કરી નાખવો. હું ભાવની વૃદ્ધિને ઉત્પન થવા નહિ દેવી તેનું નામ જ કર્મયોગ અથવા સંન્યાસ છે અને હું તથા મારું એવા ભાવ ઉત્પન્ન થયા પછી તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિ જે જે ભાવે ઉત્પન્ન થવા પામે છે તે સર્વ ભાવો આત્મરૂપ છે અને તે જાણનારો હું પોતે પણ આત્મસ્વરૂપ છે એવી રીતે હું, તું, તે, આ ઇત્યાદિ ભાવની અંત:કરણમાં રણ ઉત્પન્ન થવા પામે કે તરત જ તે તે સર્વ ભાવો આત્મસ્વરૂપ છે એવા પ્રકારની પ્રતિતિ કિંવા ભાવના વડે તેને તકાળ દાબી દેવી તેનું નામ જ ખરો કર્મફળત્યાગ છે. આ મુજબને સાચો કમંત્યાગ એટલે સંન્યાસ અને કર્મફળત્યાગ સાધ્ય થતું નથી ત્યાં સુધીને
Page #944
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] શુદ્ધ આત્મતત્ત્વરૂપ દેહી, શરીરાદિમાંથી જ્યારે વિલયને પામે છે, (આમ) [ ૮૧૫ માટે યોગ્યતાનુસાર બાહ્ય અને આંતર સંન્યાસ અથવા ત્યાગ કરવાની રીતિઓ વર્ણાશ્રમાદિ ધર્મોમાં શાસ્ત્રકારોએ બતાવેલી છે.
સંન્યાસ અને ત્યાગ ભગવાન કહે છેઃ હે અર્જુન ! આ રીતે સંન્યાસ અને ત્યાગે કેને કહે તે સંબંધી શાસ્ત્રમાં નિર્ણય છે (જુઓ યે નિ ઉ૦ સ૩/૪). આથી કામ્ય કર્મોના ન્યાસને સંન્યાસ કહે છે તથા સર્વકર્મા ફળોના ત્યાગને ત્યાગ કહેલો છે. આ કર્મફળના ત્યાગના સંબંધમાં મેં પણ તને પ્રથમ કડેલું છે (જુઓ અધ્યાય ૧૨ કલાક ૧૧, ૧૨ પૃષ્ઠ ૫૯૮ થી ૬૦૩). તે તું સારી રીતે ધ્યાનમાં રાખ કે જેથી તારા મનમાંથી ગુંચવાડો નીકળી જશે. હવે તું કદાચ કહેશે કે આ સંન્યાસ અને ત્યાગની જે આવી વ્યાખ્યાઓ પછી મારે વ્યવહારદષ્ટિએ કર્મો કરવાં કે નહિ કરવાં? કારણું કે આ બધાં કર્મો તે આપે બતાવેલા સંન્યાસ અને ત્યાગની વ્યાખ્યા અનુસાર નિરુપયોગી જ ગણાશે, તો તે સંબંધે તો કહું છું તે સાંભળ. આ વિષયમાં મેં તને પ્રથમ વખતેવખત નિયતિ વા પ્રારબ્ધવાદને આધારે સમજાવેલું છે છતાં દઢતાને માટે ફરીથી કહું છું. મેં કહેલ સંન્યાસ કિંવા ત્યાગ જેણે કર્યો હોય તે તો જીવન્મુકત બની જાય છે, આથી તેમાં જેમ સુષુપ્તિ (ગાઢ નિદ્રા)માં પડેલો મનુષ્ય મારામાં હલનચલનાદિ ક્રિયાઓ થાય એમ પણ ઇચ્છતો નથી અને ન થાય એમ પણ ઈચ્છતો નથી, તેમ જ કોઈ ક્રિયાઓ થાય તો પણ તેને તેની કશી માહિતી હોતી નથી. તેના શરીરની હલનચલનની ક્રિયાઓ તો બીજાઓની દૃષ્ટિમાં હોય છે તેની પોતાની દૃષ્ટિમાં તે તે ફકત એટલું જ જાણે છે કે મેં ઘોર નિદ્રા લીધી. તેને બીજો કોઈ પુછે કે તું તો નિદ્રામાં આમથી તેમ આળોટવાની ક્રિયાઓ કરતો હતો. કિંવા બબડતો હતો તેની તને ખબર છે? તો તે કહેશે કે મને તો તેની કશી ખબર નથી. પરંતુ ફકત મેં નિદ્રા લીધી એટલું જ હું કહી શકું છું. અર્થાત નિદ્રા લેનારની દૃષ્ટિએ તો તેમાં થયેલી તમામ ક્રિયાઓનો સમાવેશ પણ ઉંધની અંદર જ થઈ જાય છે, તેમાં મેં કહ્યા પ્રમાણે ખરો સંન્યાસ કરનાર અથવા ત્યાગી જીવન્મુકત હોવાથી તેને કલ્પના પણ હોતી નથી કે મારામાં કાંઈ ક્રિયા હશે. જ્યાં હું ભાવ જ નથી તો પછી ક્રિયાઓની વાત જ કયાં રહી? સારાંશ કે, તે પોતે તો કેવળ આત્મસ્વરૂપમાં જ તદન નિશ્ચળ હોય છે. તેનામાં આત્મા સિવાય બીજી કઈ ભાવના સ્પથી શકતી જ નથી. એટલે જેમ સમુદ્રમાં તરંગ, ફીણ, પરપોટાઓ છે એમ કાંઈ તે જાણતો નથી પરંતુ આ તરંગાદિ છે અને આ સમુદ્ર છે એવો ભેદભાવ તેને જેનારા બીજા કેઈની દૃષ્ટિએ હોય છે, તેમ અદ્વૈત એવા આત્મચેતન્યરૂપ મહાસાગરમાં જ તકપ બનેલ છવમુક્ત મહાયોગો, જેઓની વૈતભાવના નષ્ટ થયેલી હોતી નથી તેવા અજ્ઞાનીઓની દષ્ટિએ સર્વ કર્મો કરતો હોવા છતાં પોતાની દૃષ્ટિથી તે કાંઈ પણ કરતો કે જાતે નથી, એટલે તે જીવન્મુકત યોગી કર્મ કરે છે કિવા નથી કરતો તે ભેદભેદ અજ્ઞાનદષ્ટિનો છે, તત્ત્વદષ્ટિને નથી. જેમ સમુદ્ર, તરંગ, ફીણ, પરપોટા વગેરે રૂ૫ કર્મો કરે તે પણ તેની તે લીલા પાણીથી અભિન્ન હેય છે, વળી સમુદ્રની ઇચ્છા હોય કે ન હોય પણ આ તરંગાદિ તેમાં હંમેશ કુર્યા જ કરે છે. સમુદ્ર તે ન હોય તેમ પણ ઇચ્છતું નથી અને હોવાની પણ ઇચ્છા કરતો નથી અને તેવું કાંઈ જાણતા પણ નથી તેમ આ આત્મારામ પુરુષ ગમે તો મહાન સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની ક્રિયા કરે કિંવા નિર્વિકલ્પ સમાધિમાં જ બેસી રહે, તે બંને તેની દષ્ટિએ તો આત્મસ્વરૂપથી અભિન્ન હોવાથી એકસરખાં જ છે. ફકત તેના શરીરનું હલનચલન થા ક્રિયાની વાત તે શું પણ તરંગરૂપ એવાં આ મિયા અને બ્રહ્માંડે ઉત્પન્ન કિંવા નષ્ટ થવા ૩૫ જે આ માયાનું ભ્રમરૂ૫ વિરાટ કાર્ય અજ્ઞાન વડે પ્રતીત થાય છે તે સર્વ આત્મસ્વરૂપ એવો જીવન્મુક્ત પિતે પિતામાં પિતા વડે અને પિતા રૂપે જ લીલા વડે કરી રહેલો હોવાથી તે સર્વ કાર્ય પણ આત્મર૫ એવા તેનાથી તદ્દન અભિન્ન છે. તાત્પર્ય કે, જેમ સમુદ્રમાં અનેક તરંગો ઉત્પન્ન થતા રહે એવો તેને સ્વભાવ છે પરંતુ સમુદ્ર અને તરંગો પાણીથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી તેમ આ જીવમુક્ત એટલે આત્મારામ પુરુષ પિતે આત્મરૂપ બનેલે હેવાથી તેમાં ઈશ્વરીય શક્તિરૂપ મિથ્યા માયા અને તેનું અજ્ઞાન વડે થતું વિશાળ
Page #945
--------------------------------------------------------------------------
________________
૮૧૬] દેહાતિમુરચનાનસ્થ મિત્ર રવિણસે 1 તા . ૩. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૮/૫
કામ સમુદ્રતરંગન્યાયાનુસાર અજ્ઞાનીઓની દષ્ટિએ થતું જ રહે છે, છતાં તત્વવિત એવા જીવન્મુકતની દષ્ટિએ તો કાંઈ થતું પણ નથી અને તેવું કાંઈ હોય તો તે આત્માથી એટલે પોતાના સ્વરૂપથી અભિન્ન જ છે તેથી કર્મ કરવાં કે નહિ કરવાં એ બને તથા તેને સાક્ષી ઇત્યાદિ કાંઈ હશે એવી તત્વદષ્ટિએ કલ્પના છે જ નહિ તથા સર્વસામાન્ય લોકોને સમજાવવાને માટે અજ્ઞાનની દષ્ટિએ કયાં કર્મો ત્યાજ્ય અને કયાં ગ્રાહ્ય છે તે સંબંધમાં પ્રથમ શાસ્ત્રોનો મત શું છે તે તને કહું છું. વળી લક્ષમાં રાખ કે આ અજ્ઞાની આત્માને સાક્ષાત્કાર થતાં સુધીને માટે જ ઉપયોગી છે.
त्याज्यं दोषदित्येके कर्म प्राहुर्मनीषिणः। यशदानतपः कर्म न त्याज्यमिति चापरे ॥ ३ ॥
કર્મો કરવાં કે નહિ કરવાં મનોષિણ એટલે વિવિધ મતવાળા વિદ્વાનો કર્મ દોષવાળું હોવાથી ત્યાજય છે અને બીજા કેટલાકે યજ્ઞ, દાન અને પરૂપ કર્મ ત્યાજ્ય નથી એમ કહે છે. સારાંશ એ કે, કર્મ તજવું કે નહિ તજવું તે સંબંધમાં કેટલાક પંડિત તમામ કર્મો ધુત છે, કર્મ થયું એટલે તે દોષ વગરનું થવું કદી પણ શકય નથી અને આત્મા તે તદ્દન નિર્દોષ હોવાથી કાયિક, વાચિક, માનસિક તમામ કર્મોનો ત્યાગ કરવો જોઈએ એમ કહે છે, ત્યારે કેટલાકનું કહેવું એમ છે કે, કર્મો દેજયુક્ત છે છતાં યજ્ઞ, દાન અને તપાદિ કર્મો શ્રુતિમાન્ય હે તેઓને આમરણાંત ત્યાગ કરવો જોઈએ નહિ કેમકે તે વડે ચિતશુદ્ધ થઈ અંતે આત્મસ્વરૂ૫મૃત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ સંબંધમાં શાસ્ત્રનું એક કથન કહું છું.
મેક્ષનું સાધન કર્મ કે જ્ઞાન? પ્રશ્નઃ જીવતાં સુધી અમિત્રાદિ તથા સોપાસનાદિ કર્મો કરવાં ઇત્યાદિ કેટલીક કૃતિ સ્મૃતિઓમાં પ્રવૃત્તિરૂપ ધર્મ કહેલ છે તથા કેટલીક કૃતિ રમૃતિએ કહે છે કે ધનથી, કર્માથી કે પ્રજા ઉત્પન્ન કરવાથી મોક્ષ થતો નથી પરંતુ કેવળ તે સર્વના ન્યાગ વડે જ આત્મપદની પ્રાપ્તિ થઈ મોક્ષ થાય છે અને તે પ્રમાણે આચરણ કરીને ઘણાઓ મોક્ષને પામ્યા છે. તો મેક્ષનું સાધન કમ છે કે જ્ઞાન છે અથવા બંને છે તે સંબંધે નિશ્ચય કહે.
કર્મથી ચિત્તની શુદ્ધિ થાય છે ઉત્તર : આકાશમાં જેમ પક્ષીઓ બંને પાંખો વડે ઊડી શકે છે તેમ જ્ઞાન અને કર્મ એ બંને સાધનો તત્તનિશ્ચય થતાં સુધી ઉપયોગી હોવાથી એકલા કર્મથી કિંવા એકલા જ્ઞાનથી મેક્ષ સિદ્ધ થતું નથી; કેમ કે તમામ અહિક વિષયભોગની અભિલાષાઓને છોડી દઈ કેવળ પોતાનું કર્તવ્ય છે એમ સમજીને જે શાસ્ત્રવિહિત કર્મ કરવામાં આવે છે તેવાં નિષ્કામ કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિ થઈ એટલે પછી આત્માનું પરક્ષજ્ઞાન થઈ શકે છે. આમ પરોક્ષજ્ઞાન થયા પછી તે કર્મની અપેક્ષા હતી નથી, પણ બહ્મનિષ્ઠ સદગુએ બતાવ્યા પ્રમાણે અહેમમાદિ ભાવેને વિલય સર્વાત્મભાવના કિવા નિઃશેષભાવના અભ્યાસ વડે કરવો પડે છે, કે જેથી સાક્ષાત્કાર થઈ અંતે મોક્ષરૂપ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. આમ આત્મસ્વરૂ૫ થયેલા કતકર્યો એટલે જેણે જે કરવાનું તે સર્વ કર્યું છે તથા જ્ઞાતય એટલે જે જાણવાનું તે સર્વ જગ્યું છે એવા તે મહાત્માનાં અનાની લોકોની દષ્ટિએ થતાં કર્મો ઘોર નિદ્રામાં પડેલા મનુષ્યની થતી બોલવાની તથા હલનચલનાદિક ક્રિયાઓની જેમ નિખિય૩૫ છે એમ સમજવું. જેમ સ્વપ્નની અંદર વખાને પુત્ર જોવામાં આવેલો હોય પરંતુ જાગૃત થયા પછી તેની સ્મૃતિ, તેની સાથે સ્વપ્નાવસ્થામાં થયેલો વાણીને વંહાર અને સ્વપ્નમાં જોવામાં આવેલા વધ્યાપુત્રની દર્શનરૂપ સત્તા, તેમ તેની સાથે થયેલી વાણીને વ્યવહાર
Page #946
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
દહાદિ સર્વ ભાવોના વિલય બાદ) શેષ શું રહે છે? આત્મા, તે (આત્મા)આ જ. [ ૮૧૭
દર્શન અને રમૃતિરૂ૫ સર્વ વ્યવહાર નિર્વિય થઈ જાય છે, કેમ કે કોઈ કદાચ એમ કહેવા માગે કે મેં આજે સ્વપ્નમાં એક વંધ્યાનો પુત્ર જોયો હતો અને તે ની સાથે વાતો કરી હતી તો તે મૂર્ખાપણું ગણાય, કેમ કે જાગૃતિમાં પણ કદી વંધ્યાનો પુત્ર હોતો નથી તો પછી સ્વપ્નના વંધ્યાપુત્રની તો વાત જ કયાંથી ? ખોટામાં ખોટું. અંધારામાં અંધારું હતું એ કહેવું જેમ મિસ્યા છે તેમ આ સર્વ વ્યવહાર નિરર્થક ઠરે છે, તે પ્રમાણે આત્મસાક્ષાત્કાર થયા પછી પણ સ્વપ્નમાંના વંધ્યાપુત્રવત અહેમમાદિ તમામ દસ્યના સંબંધમાં પણ સ્મૃતિ, વાણીનો વ્યવહાર તથા દષ્ટિ સત્તા એ ત્રણે નિર્વિષય થઈ જાય છે. આમાનો અપરોક્ષ સાક્ષાત્કાર થતાં જ આ સર્વ દશ્યરૂપ સાંસારિક સ્થિતિ નિર્જળ પ્રદેશમાં દેખાતા ઝાંઝવાના જળ (મૃગજળ) ની પેઠે તદ્દન બ્રાંતિમાત્ર જ ભાસે છે. આથી આત્મસાક્ષાત્કારી મહાત્માને તત્ત્વદૃષ્ટિએ તો કશું કરવાનું પણ પ્રયોજન નથી અને નહિ કરવાનું પણ પ્રયોજન નહિ હેવાથી તે કદી કાંઈ કરતો પણ નથી અને કરાવતો નથી. લોકોની દૃષ્ટિએ દેહ હોય ત્યાં સુધીને માટે જે વખતે જે પ્રાપ્ત થાય તેવા યથાયોગ્ય વર્ણાશ્રમોચિત વ્યવહારમાં તે સ્થિતિ રાખીને રહેલો જોવામાં આવે છે, તેને કર્મ કરવામાં કિંવા નહિ કરવામાં પણ આગ્રહ રાખવાનું પ્રયોજન રહેતું નથી. આથી આત્મપ્રાપ્તિ માટે પ્રત્યક્ષ તે છે કે જ્ઞાન જ કારણભૂત છે પરંતુ કમ સિવાય ચિત્તની શુદ્ધિ થતી નથી. વ્યવહારમાં પણ જે માપો વડે વ્યવહાર કરવામાં આવે છે તે માપો શુદ્ધ છે કે નહિ તેના પ્રમાણુની ખાત્રી પ્રથમ કરવી પડે છે કેમ કે જે પ્રમાણ જ શુદ્ધ ન હોય તો પછી તેવા અપ્રમાણિક માપો દ્વારા થયેલે સર્વ વ્યવહાર નિરર્થક નીવડે છે, તેમ અનેક વાસનાઓને લીધે ચિત્ત જ્યાં સુધી અજ્ઞાનરૂપી દોષથી મલિન હેય ત્યાં સુધી આત્મજ્ઞાનનો પ્રવેશ તેમાં થઈ શકતો નથી તેથી ચિત્તશુદ્ધિને માટે સર્વ કામ્ય કર્મોનો કિંવા તમામ કર્મોનાં ફળનો ત્યાગ કરવો આવશ્યક છે. ચિત્તશુદ્ધિ થતાં જ જ્ઞાન થાય છે અને જ્ઞાન વડે મેક્ષ થાય છે એમ જાણવું, આ મુજબ શાસ્ત્રમાં પણ નિર્ણય છે.
निश्चय शृणु मे तत्र त्यागे भरतसत्तम । त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः ॥ ४ ॥
ત્યાગ ત્રણ પ્રકાર છે. ભગવાન આગળ કહે છે: હે ભરત શ્રેષ્ઠ અર્જુન! કર્મ ત્યજ છે કે નહિ, તે સંબંધમાં શાસ્ત્રનિર્ણય તને કહ્યો. હવે તેના ત્યાગ સંબંધમાં હું કહું છું તે સાંભળ, એટલે ત્યાગના સંબંધે પિટા ભેદ સહ વિસ્તારપૂર્વક હું તને કહું છું. તે મારા નિશ્ચયને તું સાંભળ. હે પુરુષવ્યાધ્ર ! ત્યાગ પણ ત્રણ પ્રકારના છે એટલે પ્રથમ (અધ્યાય ૧૭)માં તને શ્રદ્ધા, આહાર, યજ્ઞ, દાન, તપ ઇત્યાદિમાં જેમ સવાદિ ગુગે વડે ત્રણ ત્રણ ભેદ કહ્યા છે તેમ આ ત્યાગમાં પણ ત્રણ ભેદે પડે છે. તે ભેદ કહેવા પૂર્વે યજ્ઞ, દાન અને તપ૨૫ કર્મો કેમ કરવાં તે તને કરું છું.
यशदानतपः कर्म न त्याज्य कार्यमेव तत् । यशो दान तपश्चैव पावनानि मनीषिणाम् ॥ ५ ॥
યજ્ઞ, દાન ત૫રૂપ કર્મો કેમ કરવાં? યજી, દાન અને તપ૩૫ કર્મ તજવા યોગ્ય નથી, પરંતુ તે તે કરવા યોગ્ય છે, કેમ કે આ યજ્ઞ, દાન અને તપ૨૫ કર્મ તો મનીષિણામ એટલે વિવિધ પ્રકારના મતવાદીઓએ અર્થાત મનમાં અનેક પ્રકારની તૃષ્ણાવાળાઓએ આત્માનું અપરોક્ષજ્ઞાન થતાં સુધીને માટે પોતાનું કર્તવ્ય છે એમ સમજીને કરવાં જ જોઈએ, કારણ કે તે કરવાથી અને ચિત્તશુદ્ધિ થાય છે. માટે આ પાવન એટલે ચિત્તશુદ્ધિ કરનારાં યg, દાન અને તપ૫ મે જ્યાં સુધી મનમાં અનેક અભિલાષાઓ છે, જ્યાં સુધી એક આત્મસ્વરૂપને નિશ્ચય ૬૮
૧૨
Page #947
--------------------------------------------------------------------------
________________
૮૧૮
બાર્બન નાપાન નીતિ વિશ્વના
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૮/૮
થયો નથી ત્યાં સુધી વિદ્વાનોએ પણ તે કર્મ કરવાં જ જોઈએ. પછી તે (ઈરછાઓ)શુભ કિંવા અશુભ છે પણ જ્યાં સુધી દૈતભાવનાનો લેશ પણ સિલક છે ત્યાં સુધી તે અવશ્ય કરવાં જ જોઈએ. જ્યારે આત્માને સાક્ષાત્કાર થાય છે ત્યારે અહેમમાદિ તમામ દંતભાવ સહ મનની તમામ ઈરછાઓને વિલય થઈ જાય છે. તે પહેલાં સારી મા માડી કોઈને કોઈ પ્રકારની ઈચ્છાઓ તો મનમાં હોય છે જ, તેથી આ કર્મોને ત્યાગ નહિ કરતાં તે કરવાં જ જોઈએ કે જેથી ચિત્તશુદ્ધિ થઈ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે છે.
पताम्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च । कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥ ३ ॥
યજ્ઞાદિ કર્મો સંગ અને ફલેચ્છારહિત કરવા હે પાર્શ્વ ! જો કે યજ્ઞ, દાન અને તરૂપ કર્મો તજવા યોગ્ય નથી એમ તન ઉપર કહેવામાં ખાખ્યું છે, પરંતુ ખાસ ધ્યાનમાં રાખ કે આ બધા કર્મો પણ સંગ અને ફળ ત્યજીને કરવાં એ ઉત્તમ છે એવો મારે નિશ્ચિત મત છે. ભાવાર્થ એ કે, આત્મસાક્ષાત્કાર થતાં સુધાને માટે આ કર્મો કોઈ પણ વ્યવહાર અર્થે એટલે ફળપ્રાપ્તિની ઇચ્છા નહિ રાખતાં ફકત પોતાનું એક કર્તવ્યકર્મ છે એમ સમજીને કરવાં જોઈએ. જેમ નાટકમાંનો રાજા ઉપરથી વેશ ભજવીને લોકોનું મનર જન કરતો હોવા છતાં પણ અંદરખાને હું રાજ નથી એમ પાક જાણે છે, તેમ જ નાટકની અંદર બીજા દેશો ઉપર ચઢાઈ કરીને તે જીતી લેવા સંબંધે આજ્ઞાઓ કરે છે છતાં અંદરખાને તે રાજ્ય છતાય રૂ૫ ફળ મળશે અને હું તેને ખરેખર રાજા થઈશ એવી ફલેચ્છા તે કદી રાખતો નથી પણ ફક્ત પિતાનું કર્તવ્ય માનીને વેશ ભજવે છે; તેમ આ યજ્ઞ, દાન અને તપ૩૫ કર્યો પણ વ્યવહાર પછી કઈ પણ પ્રકારની ઇચ્છા નહિ રાખતાં નિખાપણે કેવળ પિતાનું કર્તવ્ય સમજીને
પણ બુદ્ધિ વડે જ કરવાં, અર્થાત આ બધું આત્મસ્વરૂપ છે અને હું તો કેવળ તેની આજ્ઞામાં રહેનારો અને વેશ ભજવનાર નટ છું. એવા પ્રકારની ભાવના વડે તે કરતાં રહેવું, તેમજ તે વડે થતાં સુખદુઃખાદિ સંબંધમાં પણ તે પિતાનાં નથી એવો નિશ્ચય રાખો. આ પ્રમાણે કર્તાપણાને અભિમાનથી રહિત અર્થાત સંગનો ત્યાગ કરીને તથા વ્યાવહારિક ફળાની ઇરછા વગર કેવળ પિતાનું કર્તવ્યકમ છે એમ સમજીને કર્મ કરવા એ ઉત્તમ છે, એવો મારો નિશ્ચિત મત છે. કેમ કે તે વડે ઉપર કથા પ્રમાણે ચિત્તશુદ્ધિ થઈ કમે આમાનું પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે તથા છેવટે તે અહેમમાદિ ભાવોનો પણ વિલય કરીને પર સંન્યાસી કિંવા ત્યાગી (જીવન્મત) બની શકે છે. એમ તું નિશ્ચયપૂર્વક જાણું. હવે તને ત્યાગના ત્રણ પ્રકારે કહું છું તે સાંભળ.
नियतस्य तु सरन्यासः कर्मणो नोपपद्यते । मोहात्तस्य पारत्या॒गस्तामसः परिकीर्तितः ॥ ७ ॥
ત્યાગ નિયત એટલે નિયતિ નિયમાનુસાર નિશ્ચિત થયેલું; જેમ કે આંખે જોવું, કાને સાંભળવું, નાકે સંવવું, પગે ચાલવું વગેરે તે તે જ્ઞાનેંદ્રિયો અને કમેંદ્રિયોનાં કર્મો નિયત એટલે નિશ્ચિત થયેલાં છે; માટે તેને સમાસ કેવી રીતે સંભવે ? કોઈ કહે કે પગ વડે ચાલવાનું કામ નિયત છે છતાં પણ હું તો તે કામ હાથે જ કરીશ કિવા નેત્ર જોવાનું કામ કરે છે પણ હું તે તે કાન વડે જ કરીશ તેમ જ મોઢાનું કામ ગુદાવડે અને ગદાનું કામ મેં વડે કરીશ તો તે અશક્ય છે. જ્ઞાની હા કે અજ્ઞાની હો પરંતુ તેમની બાહ્ય ક્રિયાઓ તો એક સરખી જ થાય છે. નાની પણ અજ્ઞાનીની પેઠે મોઢા વડે જ બોલે છે, આમ બાહ્ય ક્રિયાઓ તો બંનેની
1
Page #948
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
કોઈપણ મર્યાં પ્રાણ વડે કે અપાન વડે છાત નથી (૫૭)-
[ ૮૧૯
એક સરખી જ હોવાનું જણાઈ આવે છે, તમાત નિયત અર્થાત પ્રકૃતિ(વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણો વડે નિશ્ચિત થયેલાં કમીને સંન્યાસ કદાપિ સંભવ નથી. છતાં કોઈ નિયત થયેલા નિત્ય નૈમિત્તિકાદિ કર્મોને ત્યાગ કરવાની વાત કરે તો તે જ્ઞાન નહિ પણ મોહ કહેવાય છે. જેમ પોતાને આત્મસ્વરૂપે નહિ જાણતાં હું દડ જ છું એમ કહેવું તે મોહ કહેવાય છે તેમ આ અજ્ઞાની વ્યવહારમાં પણ નિયતિનિયમાનુસાર થયેલું નિયત કર્મ હું કરીશ અથવા આ હું નહિ કરું એમ કહેવું તે બંને કથનો જ્ઞાનયુક્ત નહિ પરંતુ મેહયુક્ત કહેવાય છે. અમુક કરવું અને અમુક નહિં કરવું એ બંને મહાવડે થયેલા વિકાર જ છે કેમ કે તે બીજે કરી રહ્યો હોય તે કાર્ય હું જ કરું છું એમ માની લેવા બરાબર છે. તેથી જેમ તેને ત્યામ સંભવતો નથી તેમ મનુષ્યની ઉન્નતિ અર્થે શાસ્ત્રકારોએ પોત પોતાના વર્ણાશ્રમોચિત ધર્માનુસાર ચિત્તશુદ્ધિને માટે મનુષ્યની સ્વતંત્ર બુદ્ધિનો વિચાર કરી અમુક અંશે કરવા યા નહિ કરવા એવી મર્યાદિત છૂટ મૂકી નિયત કરેલાં નિત્યનૈમિત્તિક કર્માદિનો ત્યાગ કરે કે.ગ્ય નથી, છતાં કોઈ મેં તેને ત્યાગ કર્યો છે એમ કહેવા માગે છે તે ત્યાગ નાટયક્ત કહેવાતો નથી પરંતુ મોહયુક્ત કહેવાય છે અને તે મનુષ્યને અગતિમાં જ નાંખે છે. આમ મોઢ વડે થનારે ત્યાગ તામસ પ્રકારની સત્તાને પાત્ર છે, અર્થાત મોહ વડે થનારે ત્યાગ તામસ કહેવાય છે.
दुःखमित्येव यत्कर्म कायक्लेशभयास्यजेत् । a wથા રાજમાં ચા ના કરું ા
રાજસ ત્યાગ છે આ કર્મો કરવાથી શરીરને કલેશ થશે માટે તેને ત્યાગ કરવો એવા પ્રકારના ભય વડે કમંત્યાગ હે છે. તે રાજસ ત્યાગ કહેવાય છે. તેવો ત્યાગ કરનાર ત્યાગને આત્મજ્ઞાનરૂપ સાચા ફળને કદી પણ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે શરીરાદિકને કલેશ થશે એમ સમજીને કેવળ પ્રમાદ(આળસ)ને લીધે જે નિત્ય નૈમિત્તિકાદિ કર્મો તથા સંયમાદિનું પાલન નહિ કરતે હાથી તેનો ત્યાગ કરે છે તે પ્રમાદ વડે થનારો ત્યાગ રાજસ હોવાથી તે સાચો ત્યાગ કહી શકાતો નથી. જેમ કેટલા પોતાને વ્યવહારદષ્ટિએ અનાદિકનો લાભ થવાનો સંભવ હોય તે તેની આશાએ રાતદિન પરિશ્રમ ઉઠાવે છે પરંતુ શાસ્ત્રકારોએ કરાવી આપેલાં પોતપોતાનાં વર્ણાશ્રમેચિત કર્મો તથા સંયમાદિ કરવાને માટે આ કર્મો કરીને ઉમટ શરીરને શા માટે કષ્ટ આપવાં અથવા વ્યવહારમાં આખો દિવસ થાકી જવાય છે માટે હવે આરામ લેવો જોઈએ, એવી દષ્ટિ રાખીને જે શાસ્ત્ર નિયત કર્મોનો ત્યાગ કર્ક છે તે રાજસ પ્રકારને ત્યાગ હોવાથી, તે ત્યાગને » આશય શાકમાં કહેવામાં આવેલો છે તેને તે કદી પણ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે કર્મોઠારા ચિત્તશુદ્ધિ થઈ તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કદાપિ પણ થઈ શકતી નથી.
कार्यमत्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन । सनं त्यक्त्वा फलं चैव स त्यागः सास्विको मतः ॥९॥
સાત્વિક ત્યાગ હે અર્જુન! આ કર્મ કરવા યોગ્ય છે એટલે કરવાની પોતાની ફરજ છે એમ કેવળ કર્તવ્ય બુદ્ધિ વડે કોઈપણ પ્રકારના વ્યાવહારિક ફળની અથવા ઇતર કશાની પણ ઈછા વગર કેવળ જે શાસ્ત્રકારોએ નિયત કરી આપેલું વર્ણાશ્રમેચિત નિત્ય નૈમિત્તિકાદિક કર્મ સંગરહિત, ફક્ત નિષ્કામ ભાવના વડે જ કરવામાં આવે
નિયતિ અથવા પ્રારબ્ધવાદ સંબંધમાં અધ્યાય ૩, શ્લેક ૫, ૨૮, ૨૯, તથા અધ્યાય , બ્લેક ૮, અધ્યાય ૧ શ્લેક ૧૪, અધ્યાય ૭, ૮, ૧૧, ૧૫ વગેરે જોઈ લેવાં,
Page #949
--------------------------------------------------------------------------
________________
૮૨૦ ] તન તુ ગીન્તિ અસ્મિત્તેતાયુfબત . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૧૦ છે તે ત્યાગ સાત્વિક માને છે. સારાંશ એ કે, જે કર્મ નાટકમાંના નટની પેઠે સંગ અને ફળની ઈચ્છા રહિત બની, આસક્તિ છોડીને માત્ર પિતાનું કર્તવ્યકર્મ છે એમ સમજીને શાસ્ત્રમાં નિયત થયેલું એ કર્મ બરાબર દક્ષતાથી કરવામાં આવે છે તેવું કર્મ એ કર્મ કરવા છતાં પણ ભાગરૂપે જ કહેવાય છે. આ ત્યાગ તે સાત્વિક ત્યાગ સમજવો.
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषजते । ચાર ગુર્જરમાવિશે મેઘાવી છિલરશઃ ઘરના
ખરે ત્યાગી તે જીવન્મુક્ત જ છે ભગવાન આગળ કહે છે. સૌમ્ય! આ તને સત્વ, રજ અને તમ એમ ત્રણ પ્રકારના ત્યાગનું સ્વરૂપે કહ્યુંપરંતુ જેઓની ચિત્તશુદ્ધિ થયેલી હોતી નથી તેવાઓને માટે શાસ્ત્રકારોએ પોતપોતાના વર્ણાશ્રમાદિની દષ્ટિએ ઉચિત એવાં નિત્ય નૈમિત્તિક કર્મો નિયત કરી આપેલાં છે, કેમ કે તેનું આચરણ કરવાથી તેઓની ચિત્તશુદ્ધિ થઈ કમે આત્માના પક્ષ અને અપક્ષ જ્ઞાનને અનુભવ તે કરી શકે છે, પરંતુ પ્રથમ જે તને સૌથી ઉત્તમ પ્રકારને સંન્યાસ અને ત્યાગ કોને કહે એ સંબંધે શાસ્ત્રવિવેચન સહિત કહેવામાં આવેલું છે તેવા ત્યાગ કિવા સંન્યાસવાળા જીવન્મુક્તોની રિથતિ કેવા પ્રકારની હોય છે તે કહું છું. “તત્ત્વજ્ઞાન વડે જેના તમામ સંશયો છેદાઈ ગયા છે એ સર્વસમાવિષ્ટ* બુદ્ધિમાન ત્યાગી, અકુશળ કર્મોને ઠેષ પણ કરતો નથી અને કુશળ કર્મોમાં પ્રીતિ પણ કરતા નથી. એટલે આ, હું, તું, તે આ, મારું તારું, તને, મને ઇત્યાદિ રૂપે ભાસનારી તમામ દસ્યજાળ આત્મસ્વરૂપ જ છે, આમાથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના નિશ્ચય વડે જે તદ્દન શંકારહિત બનેલો હોઈ જેની તમામ કઠોમાં એક આત્મરૂપ એવી સમભાવના થયેલી છે તે સર્વસમાવિષ્ટ બુદ્ધિમાન જીવન્મુક્ત આ કર્મ અકલ્યાણુકારી હોવાથી ત્યાજય છે એમ સમજી તેને કદી ઠેષ પણ કરતું નથી, તેમ આ કર્મ કલ્યાણ કરનારું હોવાથી ગ્રાહ્ય છે એમ માની તેના ઉપર કદી પ્રીતિ વડે આસક્ત થતું નથી. કારણ કે તેની દૃષ્ટિએ તે તે પોતાહ સર્વ એક આત્મસ્વરૂપ હોવાથી સારું કિંવા નરસું, માહ્ય કિંવા ત્યાજ્ય ઈત્યાદિ ભાવનાઓ કયાંથી ઉદ્દભવે? અર્થાત નિત્યપ્રતિ આત્મામાં જ સ્થિત થયેલે નિઃસંશય એવો જીવન્મુક્ત એ જ ખરો ત્યાગી હેવાથી તેમાં પ્રિય અપ્રિયાદિ દૈતભાવનાઓને અંશ કદી પણ હેત નથી, તે તે વ્યવહારદષ્ટિએ બહારથી જાણે કમ કરતા હોય એમ ભાસે છે છતાં અંતરમાં તો વાસ્તવિક રીતે કાંઈ પણ કરતો નથી. તેનાં થતાં કર્મો અજ્ઞાનીઓની દષ્ટિએ છે, તેની પોતાની દૃષ્ટિએ તો તે અંતઃકરણમાં તદ્દન નિક્રિય અને શાંત હોય છે. આથી ખર ત્યાગી તો આત્મારામ એ જીવન્મુકત જ છે, એમ સિદ્ધ થાય છે. ત્યાગ સંબંધમાં શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે કથન છે.
રાજ્ય, સ્ત્રી, પુત્ર, ધનાદિને ત્યાગ ખરે ત્યાગ છે કે? શિખિધ્વજ નામને રાજા રાજપાટ, સ્ત્રી, પુત્ર, ધન, દોલત વગેરે સર્વને ત્યાગ કરી જંગલમાં ઝૂંપડી બાંધીને ત્યાં વલ્કલાદિ ધારણ કરીને અને વાયુ ભક્ષણ કરી રહ્યો હતો. આ પ્રમાણે સુમારે અઢાર વર્ષો સુધી તેણે ઘણી જ ભયંકર તપશ્ચર્યા કરી. તેની સ્ત્રી ચૂડાલા તત્ત્વજ્ઞાની હેઈ જીવન્મુક્ત હતી. તેણે રાજાને બોધ કરવાની ઇચ્છાથી બીજા રૂપમાં જઈને પૂછ્યું કે તમે કોણ છો ? અને અત્રે જંગલમાં કેમ રહ્યા છે? શિખિધ્વજ રાજાએ કહ્યું કે હું રાજ હતું પરંતુ રાજયપાટ વગેરે સર્વનો ત્યાગ કરીને વર્ષો થયા
- જીવન્મુક્ત મહાત્માના ચિત્તને સર્વ કહે છે એ શાસ્ત્રને નિયમ છે તેથી સત્વસમાવિષ્ટ એટલે જેનું ચિત્ત કેવળ એક આત્મતત્વમાં જ સ્થિર થયેલું હોવાથી તે દરેક ઢંઢમાં જેની સમભાવના થયેલી છે તે આત્મજ્ઞ વા જીવન્મુક્ત સમાજ,
Page #950
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન] આ બંનેની સંધિમાં આવેલા (બેના અધિષ્ઠાનરૂપ) ઇતર આત્માવડે જીવે છે. તત તે આ જ. [૮૨૧ આત્મવિશ્રાંતિને માટે વાયુભક્ષણાદિ કરીને તપશ્ચર્યા કરી રહ્યો છું. રાજાનું વચન સાંભળીને તત્વજ્ઞાની ચડાલાએ કહ્યુંઃ હે રાજન! તમેએ હજુ કશું ત્યાગેલું જણાતું નથી. તે કર્યો એમ કહ્યું તે તો તમારું કયારે હતું? આજે જે ગાડી ઉપર બેઠો હશે તે કહેશે કે આ મારું રાજય, તમારા વડીલો પણ મારું રાજ્ય એમ જ કહેતા આવ્યા, તો તે તમારું કયારે અને શી રીતે હતું? આથી તમે એ કાંઈ કરવો જોઈએ તે ત્યાગ કર્યો નથી. આ વચન સાંભળીને ચિત્તશુદ્ધ થયેલા રાજાએ પોતાની ઝૂંપડી, માળા, વલ્કલ, કમંડલુ વગેરે સર્વેને બાળીને કહ્યું કે હવે તે માટે સર્વત્યાગ થયો ને ? ચૂડાલાએ કહ્યું કેઃ ના, તમાએ હજુ જેનો ત્યાગ કરવો જોઈએ તેનો ત્યાગ તે કર્યો નથી. આથી વિચાર કરીને રાજાએ દેહનો નાશ કરવાના ઉદ્દેશથી પૂછયું: આ શરીરનો ત્યાગ કરવાથી તે સર્વત્યાગ સિદ્ધ થશે ને? ચૂડાલાએ કહ્યું કે શરીરનો ત્યાગ કરવાથી કાંઈ તમારો સર્વત્યાગ સિદ્ધ થશે નહીં કેમ કે જેનો ત્યાગ કરે જોઈએ તેનો ત્યાગ નહીં કરતાં બીજા ગમે તેનો ત્યાગ કરે છે તે સર્વ નિરર્થક છે. હે રાજા ! દેહનો કે રાજ્યને ત્યાગ કર્યાથી કે ઝૂંપડી વગેરેને બાળી નાખ્યાથી સર્વત્યાગ કદાપિ સિદ્ધ થતો નથી, પરંતુ જે અહં૫ રકૃતિ વડે આ તમામ દસ્થાદિ ખડું થઈ જાય છે તેનો ત્યાગ એ જ ખરો સંન્યાસ અથવા ત્યાગ છે. રાજન! સર્વને પોતાની નિયત કરેલી સત્તા વડે નિયમનમાં રાખનારું મિથ્યા ભ્રાંતિરૂ૫, શુદ્ધ ચૈતન્યથા જાણે જુદું હોય તથા જડ શરીરાદિકથી પણ ભિન્ન અને જે જીવ(પ્રાણ) આદિ નામોને ધારણ કરે છે એવું આ અહમ હ)રૂપ સ્કરણ જ ચિત્ત એવી સંજ્ઞા વડે શાસ્ત્રોમાં સંબંધેલું હેઈ સર્વરૂપ થયેલું છે તથા તેને જ સર્વપદ એવા નામે સંબોધેલું છે. સર્વ ભ્રાંતિઓનું મૂળ આ અહંરૂપ એવું ચિત્ત જ છે. પુરુષરૂપે પ્રેરણા કરનાર અને પ્રકૃતિરૂપે વ્યવહાર કરનાર પણ આ હું રૂપ ચિત્ત જ છે. તે સર્વ દયાદિરૂપે હોવાથી તેને જ સર્વપદ વડે સંબોધેલું છે. તે જ ત્રણ ગુણોના આશ્રયે અવ્યક્ત, શિવશક્તિ, મહાપ્રાણુ, મહત્તત્ત્વ અહંકાર, દેવતા, ઇદ્રિય, તન્માત્રા અને પંચમહાભૂત, વિષ્ણુ (ક્ષેત્રનું), બ્રહ્મા, મન, હિરણ્યગર્ભ, બ્રહ્માંડ અને તેને અભિમાની બ્રહ્મદેવ તથા બ્રહ્માંડ મળે ભાસતા ચૌદ લેકે અનેક આકારે વિકારો વડે ભાસી રહ્યું છે. આ બધા અહંરૂ૫ ચિત્તની જ ક્રિયાઓને અનુકુળ એવાં નામે છે. આમ આ અહંરૂ૫ ચિત્ત જ સર્વરૂપે પ્રતીતિમાં આવતું હોવાથી તેને જ સર્વ શબ્દ વડે કહેવામાં આવ્યું છે. તેને ત્યાગ થતાં જ સર્વ આધિવ્યાધિઓને અંત આવીને સર્વત્યાગ સિદ્ધ થાય છે.
હુ રૂ૫ ચિત્તને ત્યાગ તે જ ખરે ત્યાગ છે આ અહંરૂ૫ ચિત્ત સ્કરણાનો ત્યાગ તે જ ખરો સર્વત્યાગ છે. તેને ત્યાગ થવાથી જ આત્માનંદના અનુભવ થાય છે. આ કારણમાંથી કાર્ય ઉત્પન થયું છે એમ માનીને બેપણની ભાવના તે દૈતબુદ્ધિ તથા કમથી કાર્યોને કારણમાં લય થાય છે એમ માનીને તેમાં એકપણાની બુદ્ધિ રાખવી તે એકય બુદ્ધિ કહેવાય છે. તે બેપણુની અને એકપણાની એમ બંને ભાવનાઓ ચિત્તને ત્યાગ થવાથી તદ્દન વિરામ પામે છે અને કેવળ એક પરમ શાંત, સ્વચ્છ, નિર્વિકાર, બ્રહ્મતત્વ જ બાકી રહે છે. હું રાજા ! જેમ મારુ મારું એ ભાવ તજવા યોગ્ય છે તેમ હું એવો ભાવ પણ બીજા કોઈ નો મમ ભાવ હોવાથી, તેની દષ્ટિએ આ હું રૂપ અહંકાર પણ ત્યાગ કરવા યોગ્ય છે અને તે ત્યાગ કરવા યોગ્ય એવા “અહમ' ભાવને તમો ગ્રહણ કરી રાખેલો હોવાથી તમારો સવંત્યાગ સિદ્ધ થતો નથી. સંસારના સઘળા પદાર્થોને ત્યાગ કરવો એટલે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું. આમ પિતામહ અહેમમાદિ ભાવોનો વિલય કરી નાખવો તેનું નામ જ સર્વ ત્યાગ છે. જેમ રાજય, વન, મૃગચર્મ, કમંડલુ, માળા, ઝૂંપડી, કૌપીન વગેરે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવાથી તમો પોતે એકલા જ બાકી રહ્યા છે એમ માને છે તેમ આ હું અને મમાદિ ભાવોનો પિતાસહ ત્યાગ કરવાથી જે તત્વ અવશેષ રહે છે તે જ પરમાત્મા છે. તે જ વિવર્તરૂપે ચરાચરમાં ભાસી રહ્યો છે. તેનાથી ભિન બીજું કાંઈ છે જ નહિ. જેમ સમુદ્ર, તરંગ, ફીશું, પરપોટા ઈત્યાદિ સર્વ પાણીરૂપ હાઈ પાણીથી કિચિત્માત્ર પણ ભિન્ન નથી તેમ
Page #951
--------------------------------------------------------------------------
________________
૮૨૨] અત ત ટૂ વાળને નુાં જ સનાતન [સિદ્ધાન્તકાણક ભ૦ ગી- અ. ૧૮/૧૦ પિતામહ હું, તું, તે, આ, મારું, તારુ, તને. મને ઇત્યાદિ તમામ ભાવે આત્માથી અભિન્ન છે. આ રીતે સર્વત્યાગ એ જ આત્માને સાક્ષાત્કાર કરાવનારું પરમ જ્ઞાન છે જેમ અસંગ, સ્વસ્થ અને શાંત રહી નિઃશેષ એવું જે બાકી રહે તે જ તમારું પોતાનું ખરું સ્વરૂપ છે એમ સમજે. હે રાજન! આ અહં એવો ભાવ ઉત્પન્ન થવો એ જ પરમાત્માને પ્રતિબિંબ રૂપે આશ્રય આપનારી માયા(વૃક્ષાંક ૩ જીઓ) હાઈ સધળા દર્યક્ષેત્રનું તે જ મૂળ છે. આ મૂળને ઉખાડી નાખવું જોઈએ એટલે કે, આ “અહમભાવ(વૃક્ષાંક ૩)નો વિલય કરી નાખવો જોઈએ તો જ સર્વત્યાગ સિદ્ધ થાય છે (વેગ. નિ. પૂ. સર્ગ ૯૩-૯૪).
તે જ ખરે ત્યાગ કહેવાય પૃથ્વી અને વનસાથી સુશોભિત આ જગતાદિ હું નથી, તેમ પર્વતની તળેટી, જંગલ, હલનચલનાદિ ક્રિયાઓ, પંચમહાભૂતો, ઇન્દ્રિયો તેના વિષયો, દેવતાઓ વગેરે પણ હું નથી, દેહાદિક તો લોહી માંસ, હાડકાં યાદિ સાત ધાતુઓને બનેલે હેઈ જડ છે તે પણ હું નથી. તેમ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર આ સર્વ જડ હોવાથી તે પણ હું નથી. જેમ સુવર્ણમાં કડાં, કુંડળાદિ કપાયેલાં છે તેમ આ અનંત ચતન્યરૂપ આત્મામાં હું, તું, આ, તમે ઇત્યાદિ અનેક મિયા વિકલ્પ કલ્પાયેલા છે. આ અહ સમાદિ સર્વ દાદિનું મૂળ તપાસી જોતાં તદ્દા મિથ્યા હોવાથી વાસ્તવમાં બિલકુલ છે જ નહિ. હું, તું, તે, આ, મારુ, તારુ ઇત્યાદિ તમામ ભાવે આરોપિત દષ્ટિએ પરમાત્માના જ વિવર્તી હોવાથી પરમાત્માથી જદાં પાડી શકાતાં નથી. આ રીતે વિચાર અને નિશ્ચય વડે અહંકારને સાક્ષીભાવ સહ વિલય કરવો જોઈએ. આ મુજબ મૂળ “અહમભાવનો ઉચ્છેઃ થતાં જે અનંત, જન્મરહિત, અદશ્ય, શાંત, પિતાના સ્વરૂપથી કદીપણ ભ્રષ્ટ નહિ થનારું, આકાશના જેવું સર્વવ્યાપક અને તદ્દન અસંગ એવું એક બ્રહ્મ છે, તે જ અવશેષ રહે છે. તે જ પોતાનું સાચું સ્વરૂપ છે. તસ્માત અહંમમાદિ સર્વ ભાવોને ત્યાગ કરીને તે સ્વ સ્થિતિ થવી એનું નામ જ સર્વ ત્યાગ છે. આ સર્વત્યાગ સંબંધે દેવગુરુ બહસ્પતિએ પોતાના પુત્ર કચને કહેલો ઉપદેશ અતિ મહત્વનું છે, તે બેધની દઢતાને માટે અત્રે આપવામાં આવે તે અયોગ્ય ગણાશે નહિ.
નેત્ર ઉઘાડવાસ કરતાં પણ હુને ત્યાગ સહેલે છે ' કચે પૂછયું હે મહારાજ! ચિત્ત શું છે? તેનું સ્વરૂપ શું અને તેને ત્યાગ શી રીતે કરવો બહસ્પતિ બોલ્યા: “અહમ’ એવા ભાવને જ ચિત્ત કહે છે. “હું” એ જે ભાવ ફુરે છે તેને ચિત્ત એવી સંજ્ઞા વડે પણ સંબોધે છે. કચ્ચે ફરી પૂછ્યું: આ “ભાવ ચિત્ત કેવી રીતે છે? વળી આ હું ૩૫ ચિત્તનો ત્યાગ થવો એ બહુ દુષ્કર હેઈ કદાપિ પણ સિદ્ધ થાય એમ લાગતું નથી. તે હે યોગીઓમાં શ્રેષ્ઠ, તેત્રીશ કેટિ દેવતાઓના ગુરુ ! એ ચિત્તનો ત્યાગ શી રીતે કરવો, તે કૃપા કરીને કહે. બહસ્પતિ કહે છે: પુષ્પને તેડવા અને નેત્રને ઉઘાડમીંચ કરવા કરતાં પણ આ અહંભાવરૂપ તિન ત્યાગ બહુ જ સહેલો છે. તેમાં જરા પણ કલેશ નથી. હવે તે ત્યાગ કેવી રીતે સિદ્ધ થાય તે કહું છું. જે વસ્તુ કેવળ અજ્ઞાન વડે જ ભાસતી હોય તે જ્ઞાન થતાં જ નાશ પામી જાય છે. હે પુત્ર! ખરી વસ્તુનો વિચાર કરતાં મિથ્યા થયેલા શ્રમની નિવૃત્તિ જેમ અનાયાસે જ થઈ જાય છે તેમ વાસ્તવિક રીતે આ અહંકાર કે જે કદી છે જ નહિ તે તો સાવ મિથ્યા છતાં પણ બાળકે કપી લીધેલા વેતાળની જેમ જાણે સત્ય જ હોય તેમ અજ્ઞાન વડે ભાસી રહ્યો છે, જેમ રજજુમાં સપંપણું અને ઝાંઝવાનાં જળમાં જળની બુદ્ધિ આભાસમાત્ર તદ્દન મિયાજ હોય છે તેમ આ અહંભાવ(વૃક્ષાંક ૩) પણ માત્ર મિથ્યા અભાવરૂપે જ હુરે છે. તે સત પણ નથી અને અસત ૫ણું નથી, તેમ જ સત અને અસત એ મ બંને યુકતધર્મવાળા પણ નથી; "નવાવાળાના જ જયા અભાવ છે તો પછી સત અસતપણું કયાં રહ્યું છે અનદિ, અનંત, સર્વનું અધષ્ઠાન, આકાશ કરતાં પણ અતિનિર્મળ, મિત્રણ વગરનું, તદ્દન સ્વચ્છ અને શુદ્ર, સર્વમાં અને સર્વત્ર રહેલું, સર્વને પ્રકાશ આપનારું કેવળ ચત માત્ર એવું એક બ્રહ્મ જ છે, અને એક એવું તે બહ્મ પિતે જ સમુદ્રમાં જેમ તરંગે ફીણ
Page #952
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] હે ગૌતમ! હવે હું તને ગુહ્ય અને સનાતન એવું આ બ્રહ્મ કહું છું. [ ૮૨૩ પરપોટા વગેરે જુદા જુદા પ્રતીત થતાં તેવાં છતાં પાણીથી અભિન્ન એવા એકરૂપ છે, તેમ સવરૂપે જોવામાં આવે છે છતાં એકરૂપ જ છે. તેમાં વળી આ અહમ (વૃક્ષાંક ૩) એ ની અતિ કયાંથી અને શી રીતે ઉત્પન્ન થાય છે? પાણીમાં તે વળી સૂકી ધૂળના ઢગલા શી રીતે મળી શકે? અગ્નિમાં કયે સ્થળે જળ રહી શકે? આમ અસંભવિત હોવાને લીધે આ અહંભાવની આમામાં કદી ઉત્પત્તિ થવી શકય નહિ હોવાથી આત્મામાં આ અહંભાવની કદી ઉત્પત્તિ જ થયેલી નથી. માટે હે પુત્ર ! આ દેહાદિક કે જે માતા પિતા વગેરેમાંથી ઉત્પન્ન થયેલાં છે, તે જ હું છું એવી પરિમિત(મર્યાદિત) આકારવાળી તુચ્છ તથા કાળ, દિશા વડે વૃદ્ધિ અને નાશાદ છે વિકારોને પ્રાપ્ત થનારી બોટી બ્રાંતિને તું તજી દે અને કાળ દેશાદિ મર્યાદાથી જે પર છે એવું અમર્યાદિત, અનંત, રવછ, નિત્યપ્રકાશ, સર્વવ્યાપી અજ્ઞાનની દષ્ટિએ સર્વ પદાર્થરૂપે ભાસતું તથા પરમાર્થદષ્ટિએ માત્ર અદ્વૈતરૂપ, નિર્મળ, નિઃસંગ, અજમા, નિર્વિકાર એવું એક ચૈતન્યન બલ્મ જ તારું ખરું સ્વરૂપ છે. તે જ તું છે, એમ નિશ્ચયપૂર્વક સમજ. જેમ સરે દિશા તરફ રહેલાં ફળ, પુષ્પ અને પત્ર એ સર્વના કારણરૂપ અને સારરૂપ એ તો સદાકાળ તેમાં રહેલા રસ જ છે, તે રસની જેમ તે જ આ સર્વ દશ્યના કારણરૂપે અને સારરૂપે સની અંદર સદાકાળ રહેલો હોઈ અત્યંત નિર્મળ અને અનંત ચિદાત્મારૂપ છે. હે કરા ! તું પણ તે એક, અખંડ, અદ્વૈત અને સત્ય એવો આમરૂપ છે. તો પછી તેમાં આ હું એવો મર્યાદાવાળે નિશ્ચય તે વળી કેવો? અને ક્યાં હોય ? તાત્ આત્મસ્વરૂપ એવા પિતામાં કદી હુંની ઉત્પત્તિ જ થવા પામેલી નથી એવા પ્રકારના દઢ નિશ્ચય વડે મિથ્યાશ્રમને ક્ષણમાત્રમાં ઉખેડી નાખવો, તે જ ચિત્તયાગનો ખરો ઉપાય છે (યોગ. નિ. પૂર સર્ગઃ ૧૧૧).
સન્યાસ કિવા ત્યાગને મૂળ ઉદ્દેશ સમજવાની જરૂર છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે પાર્થ ! આ રીતે ચિત્તત્યાગ કરીને જીવન્મુક્ત બનેલાઓ જ ખરા ત્યાગી કહેવાય છે; તે તારા લક્ષ્યમાં સારી રીતે આવ્યું ને ? આનું નામ જ સર્વોત્તમ ત્યાગ છે. સંન્યાસ ને ત્યાગ એ બંનેના ધ્યેયમાં વાસ્તવિક રીતે બિલકુલ ભેદ નથી છતાં મેં તને પ્રથમ તેનો વ્યવહારદષ્ટિએ પડના ભેદ બતાવ્યો છે. ત્યાગ કહે કે સંન્યાસ કહે પરંતુ જો તેનું અંતે આત્મપ્રાપ્તિરૂ૫ ફળમાં પર્યાવસાન ન થાય તો તે બંને નિરર્થક જ ગણાય; તેથી મેં તને સત્વ, રજ અને તમ એવા ત્યાગના ત્રણ ભેદ કહ્યા પરંતુ તે ભેદો શાસે નિયત કરી આપેલા નિત્ય નૈમિત્તિકાદિકનો ત્યાગ કરનારાઓમાં પડે છે. આથી જ શાસ્ત્રમાં કહેલા યજ્ઞ, દાન અને તપાદિ કર્મો ચિત્તશુદ્ધિ કરનારા હેવાથી તે પણ અવશ્ય કરવાં જ જોઈએ એમ મેં કહ્યું છે, કારણ કે તેઓ અંતિમ ફળરૂપ જે ખરે સંન્યાસ અથવા ત્યાગ કહેવાય છે તેને કરી આપનારાં છે પરંતુ તેવા પ્રકારે સંન્યાસ કિંવા ત્યાગનો મૂળ સાચો ઉદ્દેશ સમજયા વગર જેઓ દેહાદિક બાહ્ય ક્રિયાઓનો જ ત્યાગ કરવા મથે છે તેના સંબંધમાં હવે કહું છું તે સાંભળ.
म हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः । पस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥११॥
દેહાભિમાનીએથી વિશેષ કર્મ ત્યાગ અશક્ય છે છે દેહ છું એવો જેઓને નિશ્ચય છે એવા દેહભત અર્થાત્ દેહાભિમાનીઓને માટે તદ્દન શેષ નહિ રહે એવી રીતે કર્મોને ત્યાગ થવો શકય જ નથી. માટે જે કર્મફળને ત્યાગી હોય તે જ ખર ત્યાગી કહેવાય છે. સારાંશ એ કે, હું દેહ છું એવા નિશ્ચયવાળા હેય તેઓ જે એમ કહે કે હું નિયતિએ નિર્માણ કરેલા જ્ઞાનેન્દ્રિય કિવા કર્મેન્દ્રિય વડે થતાં તમામ કર્મીને ત્યાગ કરું છું તે તે કદી પણ શકય જ નથી. હાથ કદી પગનું કાર્ય કરી શકે નહિ, તેમ આંખનું કાર્ય કાન અને કાનનું કાર્ય આંખો કરી શકે નહિ, વળી કોઈ કહેશે કે હું કર્મેન્દ્રિયનો વ્યાપાર નહિ કરું અને સમાધિમાં જ બેસી રહે અથવા સુષુપ્તિમાં જ પડી
Page #953
--------------------------------------------------------------------------
________________
૮૨૮] રા ર મ પ્રાણ મારમાં મતિ નૌતમ / ઠ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૧૧ રહું તે આમ સમાધિમાં બેસવું કિંવા ઊધ લેવી એ પણ એક પ્રકારની ક્રિયા થઈ કે નહિ ? વાસ્તવિક રીત તો કર્મેન્દ્રિયો વડે કોઈને કોઈ દિયા વગર દેહધારી જંપીને કદી બેસી શકતો નથી પછી તે ક્રિયા ગમે તે પ્રકારની હોય. દેઈ હાથ ઊંચા કરવાની ક્રિયા કરશે તો કઈ નીચે પડી રહેવાની કિંવા કેઈ બીજા કે પ્રકારે ક્રિયા કરશે પરંતુ તે સર્વે ક્રિયાઓ જ ગણાય, ખરું ને? તે જ પ્રમાણે બીજી કમેંન્દ્રિયો સંબંધે પણ સમજવું, આમ હોવા છતાં કોઈ કહે કે હું તે કર્મેન્દ્રિયની તમામ ક્રિયાઓને ત્યાગ કરું છું, તે પડ્યું તે માનસિક સંક૯પવિક કરી માનસિક ક્રિયાઓ તે કર્યા જ કરે છે, આ રીતે જયાં સુધી શરીર હોય ત્યાં સુધીને માટે કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ થતી જ રહે છે. હાથની ક્રિયા બંધ હોય તો પગની અને પગની બંધ હોય તે કાનની અથવા છેવટે મનના સંકલ્પવિકલ્પ તો ચાલુ જ હોય છે કિંવા સુષુપ્તિમાં એટલે કાપાષણાદિ જેવી જડ અવસ્થામાં પણ પડી રહેવા ૩૫ કિંવા છતર કોઈ પ્રકારની ક્રિયાઓ તે ચાલુ હોય છે. આવી ક્રિયાઓનો તન અવશેષ સુદ્ધાં ન રહે એટલે બિલકુલ ક્રિયાઓથી રહિત બને એ તો દેહાભિમાનના નિશ્ચયવાળાને દેહ હોય ત્યાં સુધીને માટે કદી પણ શક્ય જ નથી, પછી તે સ્થૂળદેહ હે, સૂક્ષમ (લિંગ)દેહ હા યા કારણ દેહ હા, આ ત્રણે દેહમાં કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ તો થતી જ ર
સ્થળ દેહમાં કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયની ક્રિયાઓ થતી જોવામાં આવે છે, અમદેહમાં મનની ક્રિયાઓ થતી રહે છે અને કારણ દેહમાં તો જડતારૂપ એટલે હું કાંઈ જાણતા નથી એવી ક્રિયા થતી રહે છે. તાત્પર્ય એ કે, “હું” અમુક જાણું છું એમ કહેવું એ જેમ એક પ્રકારની ભાવાત્મક ક્રિયા છે તેમ “હું” કાંઈ જાણતો નથી એવા પ્રકારની અવસ્થા એ પણ એક ભાવાત્મક ક્રિયા જ છે. આ ક્રિયાઓની સમસ્યા વાસનાવશાત દેહ ધારણ કરનારા જીવાત્માને લાગુ પડે છે એટલે આ ક્રિયાઓ દેહ કરે છે એમ નહિ પરંતુ અનેક વાસનાઓવશાત દેહ ધારણ કરનારે જીવાત્મા કરે છે. તેથી ક્રિયા કરવાને આરેપ છવાત્મા ઉપર કરવામાં આવે છે, આથી જ્યાં સુધી હું દેહ છું એ તેને નિશ્ચય હોય ત્યાં સુધીને માટે તે દેહાભિમાનીઓથી ક્રિયાઓનો ત્યાગ કદી પણ સંભવતા નથી. આ સંબંધે ઉપર પણ સંક્ષેપમાં વિવેચન આપેલું છે તેમજ પ્રથમ ૫ણ વખતોવખત જણાવેલું છે (જુઓ અધ્યાય ૩ ક૩) બાહ્ય ક્રિયાઓની દષ્ટિએ જે વિચાર કરવામાં આવે તો જ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની ક્રિયાઓ દેખવામાં તે એક સરખી જ હોય છે. જેમ જ્ઞાનીઓ પણું નેત્ર વડે જવાનું કામ કરે છે ત્યારે અજ્ઞાનીઓ પણ જોવા માટે નેત્રનો જ ઉપયોગ કરે છે. આ રીતે મેં વડે બોલવું, પગ વડે ચાલવું વગેરે વ્યવહારો જ્ઞાની અને અજ્ઞાનીઓમાં એક સરખા હોવાનું નજરે પડે છે, પરંતુ વાસ્તવિક જ્ઞાનીઓનો નિશ્ચય આત્મ૨૫ હોવાને લીધે તેમની તમામ ક્રિયાઓ પણ આભા૫ જ હોય છે, તેમની ક્રિયાઓ કર્મબંધનરૂપ કહી શકાતી નથી, પરંતુ જેઓને હું દેહ છું એવો નિશ્ચય હાય તેમની થતી ક્રિયાઓ જ કર્મરૂપ કહેવાય છે. તેથી જ્ઞાનીના ચિત્તને સર્વ કહે છે અને તેમની સર્વ ક્રિયાઓને સત્તા સામાન્ય કહે છે તેમની થતી બધી ક્રિયાઓ અક્રિયારૂપ છે. આ ન્યાયે જ અજ્ઞાનીઓને માટે કેવળ બાહ્ય ત્યાગને સાચો ત્યાગ નહિ પરંતુ કર્મફળ ત્યાગને જ સાચો ત્યાગ કહે છે. આ સંબધે શાસ્ત્રનો નિર્ણય કહું છું.
દેહ હોય ત્યાં સુધી પ્રારબ્ધ ઓળંગી શકાય નહિ જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સમાન ચિત્ત રાખીને, નિર્વિકાર અવસ્થામાં રહી આત્મસાક્ષાત્કાર થયેલા જે જ્ઞાનીઓ વ્યવહાર કરે છે તેનું બહુમાનસ એવું નામ છે. જેઓ તને નહિ જાણવાથી જ અજ્ઞાનને લીધે સ્વભાવ વડે જ નિયત કરાયેલી દેહની અવસ્થાઓથી ભયભીત બનીને બેયને સમજયા સિવાય અજ્ઞાનને લીધે બાહ્ય કર્મત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે તેઓને સાચા કર્મયાગનું ફળ મળતું નથી, જ્યાં સુધી તલ હોય ત્યાં સુધી તેમાં તેલ હોય છે જ તેમ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી તેનાં નિયતિનિયમાનુસાર પ્રારબ્ધવશાત નિયત થયેલા કર્મેન્દ્રિયના બાહ્ય વ્યવહારો ચાલુ જ હોય છે. હું તે ક્રિયાઓ નથી કરતો એમ જે કઈ જેવા માગે છે તે તલવાર વડે આકાશને છેદવાને પ્રયત્ન કરે છે, એમ સમજવું. સર્વ
Page #954
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] (જે) આત્મસ્વરૂપ (વા છતાં) મરણને પ્રાપ્ત થાય છે (એમ અજ્ઞાનથી ભાસે છે.) [ ૮૨૫ આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના પગ વડે ચિત્તની સમાનતા રાખી કરવું અને નહિ કરવું એ બંને બાબતેનો દુરાગ્રહ છોડી દઈ, આત્માના અપરોક્ષ અનુભવથી સિદ્ધ એવી નિર્વિકાર દશાથી નાટકમાંના નટની જેમ અનાયાસે યથાયોગ્ય સમયે જે જે વ્યવહાર પ્રાપ્ત થાય તે અસંગ રીતે અહમ ભાવ વગર યંત્રવત પુર્વપ્રારબ્ધાનુસાર કર્યા કરવા, તેવા વ્યવહાર વડે સુખ કિંવા દુઃખ ગમે તે થાય તેને પણ વિચાર છડી પોતે અંતરમાં તે સમાન જ રહેવું. આ રીતે શાંતચિત રહેવું એ જ ખરો ત્યાગ છે. બાકી કમેંદ્રિયો તરફ ચિત્તની સ્થિતિ રાખી તેને હઠ વડે રોકવાનો પ્રયત્ન કરવો એટલે મનમાં અનેક વિષયોનું ચિંતન કરવું અને ઉપરથી ઇક્રિયત્યાગને માટે હઠ કરવી એ દેહ દશા સંબંધી દુઃખોના ત્યાગને સાચા ઉપાય નથી. જ્ઞાની પુરુષે પણ પિતાનો દેહ રહે ત્યાં સુધીને માટે અંતરમાં આત્માકાર વૃત્તિ રાખી ઉપરથી કેવળ કમેં દ્રિય વડે સદાચારને અનુસાર વ્યવહાર કરતા રહેવું પરંતુ મન વગેરે ઇન્દ્રિયોથી હર્ષશોક વડે વિકારવાળા કદાપિ થવું નહિ. બ્રહ્માથી માંડી સર્વ જીવન્મુક્ત પુરુષોએ પણ નિયતિનિયમાનુસાર દેહ સંબંધી પ્રારબ્ધથી પસવ્યવહાર કર્યો કરવો. એવો જ દેવ એટલે પ્રારબ્ધ કિંવા નિયતિને નિશ્રય છે. અજ્ઞાની છો અને જ્ઞાની મહાત્માઓ ઈત્યાદિ જે જે કાંઈ આ દસ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ વ)રૂપે રહેલું જોવામાં આવે છે તે સર્વ જેમ નદીનું જળ સમુદ્ર તરફ જાય છે તેમ દેવ તરફ જ જાય છે. તાત્પર્ય કે, મિથ્યા ભ્રમ વડે ભાસતી તમામ દશ્યજળ(વૃક્ષાંક ૩ થી ૧૫ દેવને અધીન છે(પ્રારબ્ધને માટે અધ્યાય ૩-૪-૫-૧૧-૧૫ ઇત્યાદિ જુઓ.) જ્ઞાની પુરુષોનો વ્યવહાર અંતઃકરણમાં સમાન અને નિર્વિકાર અવસ્થામાં યંત્રની માફક અનાયાસે જ થતું રહે છે. આમ દેહ હોય ત્યાં સુધી તેમના વ્યવહાર પ્રારબ્ધવશાત ચાલુ હોય છે. ભેદ એટલો જ કે અજ્ઞાની પુરુષ પ્રારબ્ધ પ્રમાણે દશા આવી પડતાં હદયમાં ખેદને પામે છે તેથી તેમને જે સુખદુઃખ આવી પડે તેમાં તે આકુળવ્યાકુળ બની જાય છે અને અનેક પ્રકારનાં જન્મમરણાદિ દુ:ખો જેમાં રહેલાં છે એવા હજારો દેહ ધારણ કરવામાં કારણભૂત એવા કર્મો જ તેઓ કર્યા કરે છે, તેથી તેમનું પ્રારબ્ધ પણ વાસનાવશાત વખતેવખત બદલાયા કરે છે. હે સૂર ! અમુક પ્રાણીએ અમુક જન્મમાં અમુક પ્રકારે સુખમાં રહેવું અને અમુક પ્રકારે દુઃખમાં રહેવું એવું જે કાંઈ છએ વાસનાવશાત અને પોતાના કર્મો અનુસાર, પિતા પોતાના લલાટ એટલે પ્રારબ્ધમાં લખેલું છે, તે નિર્માણ થયેલા પૂર્વ પ્રાબ્ધવશાત જ તેને વ્યવહાર કરવો પડે છે એટલે જ્ઞાની હે યા અનાની છે પરંતુ દેહ હોય ત્યાં સુધીને માટે નિયતિ કિવા પ્રારબ્ધ કદી ૫ ઓળંગી શકાતું નથી. જ્ઞાનીઓને માટેનું આ વિવેચન વ્યવહારદષ્ટિએ સમજાવવા પૂરતું જ કહેવામાં આવેલું છે.
કર્મનું બીજ અને કર્મફળ કેને કહેવું હે બુદ્ધિશાળી ! કર્મનું મુખ્ય બીજ ચિદામાસવડે કહેવાનું વચેતન્ય જ છે. જીવપણું હેય તે જ આ મોટી શાખાઓ તથા ફળકલવાળું મમાદિ ભાવો વડે પ્રતીત થનારું સંસારવૃક્ષ ઊગી નીકળે છે. એટલે મહાપ્રાણ(રક્ષાંક ૬) અહંકારાદિમાં મળી જઈ તેમાં આત્મરૂપતા એટલે પોતાપણું માની લે છે અને નિસંગ આત્મામાં અનાદિ અવિદ્યા ૨૫ ભ્રમવડે રફરેલા મિથ્યા રપ હુર(વૃક્ષાંક ૩)ને લીધે નિયત થયેલી ઈશ્વર(વૃક્ષાંક ૨)ની કાળરૂપ ઈક્ષણશક્તિ વડે આ માયાના સત્ત્વ, રજ, તમ આદિ ગુણેમાં અવિદ્યાના સંસ્કારથી ઊઠેલાં “હુરૂપ સ્કરણ તથા હું કર્તા અને આ અમુક છે, હું અમુકરૂપ છું, હું અમુક કરું છું, ઇત્યાદિ નામરૂપવાળી ભાવનાઓ વડે જે તે જીવાત્મા બંધાઈ જાય તો તે કર્મના બીજરૂપ થાય છે એટલે
જે તે હું અને મારુ” એવા ભાવ વડે બંધાઈ જાય છે તે ભાવ જ કર્મના બીજરૂપ કહેવાય મિથ્યા માયાના ચક્કરમાં ફસાઈ વાસનાવશાત વિશટ, સમષ્ટિ અને વ્યષ્ટિ ઇત્યાદિ અનંતાપે બને છે. આ સર્વ દશ્યજાળ જીવાત્માના તેવા તેવા પ્રકારના ભ્રમનું જ ધોતક છે, પરંતુ જે તે પિતાના શુદ્ધ સ્વરૂપને ઓળખી લે એટલે હું આત્મા છે અને તેમાં હું કિવા મારું ઇત્યાદિ ભાવ તે કંઈ છે જ નહી એવા મૂળ સ્વરૂપને ઓળખી લે તો પછી તે પરમપદ૫ જ બની જાય છે. આમ હું એ અહંકાર ધારણ કરવાથી તે ચિદાભાસ (જીવાત્મા) ૨૫ બને છે તથા “હ નો વિલય કરી સ્વરૂપમાં રિથતિ કરે છે ત્યારે તે ચિદાકાશ
Page #955
--------------------------------------------------------------------------
________________
૮૨૬૩ योनिमन्ये प्रपद्यन्ते--
[ સિદ્ધાનકારડ ભ૦ ગીવ અ. ૧૮/૧૧ એટલે બ્રહ્મ કિંવા આત્મરૂપ બને છે. વાસ્તવિક રીતે અહંભાવ ધારણ કરનારે હું પોતે ચાન્ય વા આત્મe૫ હોવા છતાં પણ બહુ કર્તા છું અને મારાં અમુક નામરૂપ છે, એવી હું, તું, તે, આ, મારી, તારી ઇત્યાદિ ભાવનાઓ કરી લે છે અને વાસનાવશાત તે તે ભાવનારૂપ જ બની જાય છે અને જો તેમ ન થાય તો પોતે પરમપદમાં જ સ્થિર રહે છે; માટે પ્રથમ “અહમ' ભાવને ધારણ કરી પછી દેહાદિકના આકારે આત્મબુદ્ધિ થવી અર્થાત હું દેહ જ છું એમ માનવું તે જ કર્મનું કારણ છે. આવી ભાવના એ જ મુખ્ય કર્મના ફળરૂપ છે. સારાંશ એ કે હું એમ માનવું તે જ કર્મને બીજ ૨૫ હાઈ ‘હુ દેહ છું, હું કર્તા છું, અમુક મા છે, ઇત્યાદિ રીતે જે માનવું તેનું નામ જ કર્મફળ છે, એવો શાસ્ત્ર નિર્ણય છે માટે કમળને ત્યાગ કરવો એટલે “હું” અને “માસ' ઇત્યાદિ તમામને ત્યાગ કરવો. આનું નામ જ મુખ્ય કર્મફળત્યાગ છે. આમ કર્મનું બીજ અને કર્મફળ કોને કહેવું તેની શાસ્ત્રમાં કહેલી વ્યાખ્યાઓ તને કહી. તસ્માત તું હવે હું ભાનો મૂળમાંથી જ ઉછેદ કરીને પરમપદમાં રિત થઈ જા. બાકી અહેમમાદિ સિલક રાખીને કઈ કહે કે હું કેવળ બાહ્ય એવા કર્મેન્દ્રિયનાં કર્મને જ ત્યાગ કરું છું, તે તે ત્યાગ સાચો નથી. કારણ કે જે બીજનો જ નાશ થયો ના હોય તે ફક્ત ઉપરની શાખા વગેરેના નાશથી શું વળવાનું છે? એટલા માટે કેવળ કર્મનો ત્યાગ કરતાં કર્મફળત્યાગની મહત્તા વિશેષ છે, એમ હું તને કહી રહ્યો છું.
જીવાત્માને ભયભીત થવાનું કારણ હે પ્રિય! આ મિથ્યા એવા સૂક્ષ્મ ચિદાભાસરૂપ મૂળ બીજમાંથી થનારા કર્મની દેહાદિ ઉપાધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી વાળ પણ શો અને તેનું અનુષ્ઠાન એટલે પ્રણ કરવું એ પણ શું? મિયા વસ્તુને તો વળી ત્યાગ અથવા અન્યાગ પણ શું? આ મિથ્યા ચિદાભાસરૂપ જીવ ચેતન્ય(જીવાત્મા) બહાર અને અંદર વાસનાવશાત જેવી જેવી રીતે રકુરે છે તેવી રીતે તે પોતે જ ક્ષણમાત્રમાં બની જાય છે. આ બધું દશ્યજાળ જે જોવામાં આવે છે તે બધું આ પ્રમાણેનું જ છે. આમ તે વાસના કિંવા કુરણવશાત અસત્યને આકારે દેખાય કે સત્યરૂપે દેખાય પરંતુ તે ભય પેદા કરી દે છે અને તે જે કુરણાથી રહિત થઈ રહે તે ભ્રાંતિથી મુક્ત બની જાય છે, પછી કુરણુરૂપ થયેલ આ ભ્રમ સાચો છે કે ખોટે છે તેનું કાંઈ પ્રયેાજન રહેતું જ નથી. જેમ દોરી ઉપર ભમવડે સર્પની ભ્રાંતિ થાય છે ત્યારે તે ભયભીત બનાવી દે છે પરંતુ જ્યારે તે ભ્રતિરૂપ રસરણ નષ્ટ થાય છે ત્યારે પાછલો ભ્રમ ગમે તેવો હોય છતાં તે નિર્ભય અને શાંત બની જાય છે કિંવા જાગ્રત થતાંની સાથે જ સ્વપ્ન ખરું છે કે ખોટું છે તેનું પ્રયોજન રહેતું નથી તેમ વાસ્તવિક રીતે તે આત્મસ્વરૂપ હોવા છતાં પણ જ્યારે તે ચિદ ભાસરૂપે અહેમમાદિ કુરણુવાળા થાય છે ત્યારે તે આ મુજબ અનેક ચિત્રવિચિત્ર દશ્યના આકારે બની અનેક જન્મમરણાદિના ચક્કરમાં પડીને ભયભીત બની જાય છે, પરંતુ જ્યારે તે અહમ્ એવી ફુરણાથી રહિત બને છે ત્યારે જ આ ભ્રમ સાચો હતો, બેટા હતા કિંવા તે હશે અને તે એવી કલ્પના કરવાનું પણ તેને કાંઈ પ્રજન રહેતું નથી. કારણ તે તદ્દન નિર્વિકાર, નિવિકલ્પ, શાંત, એકરસરૂપ બનેલે હેઈ તેમાં બીજાપણાને ભાવ ક્યાં રહે? અને તેની કલ્પના કરવાવાળો પણ જુદો કયાં રહે? પ્રકાશને અંધારું કેવું હશે, કયાં હશે, મને (પ્રકાશ)ને જોતાં જ તે ભાગી જાય છે ઇત્યાદિ કલ્પનાઓ હોય છે ખરી કે? તેમ જ આ ચિદાભાસરૂપ જીવાત્માનું પણ સમજે, તાત્પર્ય કે, આ તમામ દસ્યશ્રમ નષ્ટ કરવાને માટે હંભાવને વિલય કર્યા સિવાય બીજા કોઈ પણ પ્રકારે શાંતિ કિંવા અભય રિથતિ પ્રાપ્ત થતી નથી; આનું નામ જ અપરોક્ષાનુભવ કિંવા સાક્ષાત્કાર છે. આવા આત્માનું જે શરીર અને તે વડે થતું જે કર્મ જોવામાં આવે છે તે ઇતરોની દૃષ્ટિએ જ હોય છે, પરંતુ તેની પોતાની ઈષ્ટએ નથી. આ મુજબ જ્યાં સુધી આત્માનો અનુભધ થતો નથી ત્યાં સુધી એ ચિદાભાસરૂ૫ છ ચેતન્ય જ પોતે પિતામાં ભ્રાંતિ વડે ઉત્પન્ન થપેલા વાસના, ઇચ્છા, મન, કર્મ અને સંક૯૫ ઇત્યાદિ નામરૂપના વિસ્તારને પામે છે. વળી જ્ઞાની પણ બીજાની દૃષ્ટિએ શરીર હોય ત્યાં સુધી દેહપ્રારબ્ધવશાત કર્મો કરતે હોય એવો માસે છે, બાકી આત્મદષ્ટિએ તો જ્યાં ચિદાભાસ જ નથી તે પછી તેના આધારે રહેનારાં કર્મ અને શરીર વગેરેની વાત જ માં રહી? પરંતુ અનાદષ્ટિએ તો તેવું હોય એમ ભાસે છે.
Page #956
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન ] (અને વસ્તુતઃ આત્મરૂપ છતાં) અનેક સૈનિએમાં પ્રવેશ કર્યો કરે છે— [ ૮૨૭
સમૂળગા ત્યાગ કેમ શકય નથી ?
ડે મહાબાહેા ! ઉપર કહેવા પ્રમાણે અનુાનદષ્ટિને આશ્રય લઈ વિચાર કરતાં જણાશે કે, મનુષ્ય ભલે જ્ઞાની હૈ। અથવા અજ્ઞાની હૈ, પરંતુ જ્યાં સુધી જ્ઞાનીને દેહ રહે ત્યાં સુધી અને અજ્ઞાનીને તે। આત્મસાક્ષાત્કાર થતાં સુધી, ચિત્તરૂપ ઉપાધિ કે જેમાં ચૈતન્યનું પ્રતિભિબ પડી ચિદાભાસ ( જીવમા ) અજ્ઞાનીની પેઠે આ દેહરૂપી પરમાં રહે ત્યાં સુધી એટલે વિદેહમુક્ત થતાં સુધી ક્રિયાઓનેા ત્યાગ શકય નથી. જીવત પુરુષમાં ક્રિયાઓને ત્યાગ શી રીતે થઈ શકે? બાકી પ્રારબ્ધવશાત્ આવી પડૅલે વ્યવહુ!ર કર્યાં છતાં પણું અંતઃકરણુમાં “હું અસંગ, અદ્વિતીય, કૂટય, ચિરૂષ તથા અકર્તા છે,' એવા દૃઢ નિશ્ચય વડે કેવળ નિષ્ક્રિય એવા એક આત્મામાં જ સ્થિતિ રાખી રહેવું જોઈ એ. નામ અને રૂપાદિની ભાવના જ મનમાં કદી નહિ થવા દેતાં આ ક` છે, આ એક છે ત્યાદિ વિકાને પણુ ત્યાગ કરી દેવામાં આવે તેા કત્યણ કે ચિત્તયાગ પેાતાની મેળે જ થઈ જાય છે. બાકી અજ્ઞાનીએતી સ્થૂલ ષ્ટિએ તે કા ત્યાગ દાપિ સંભવતા જ નથી. છતાં શાસ્ત્રમાં ચિત્તશુદ્ધિને માટે નિત્યનૈમિત્તિક કર્મીની શાસ્ત્રકારોએ હરાવી આપેલી નિયમિત રીતને જે ત્યાગ કરે છે તે તે એક દાંભિકતા જ કહેવાય છે. તેણે ખરો ત્યાગ કર્યો જ નથી એમ સમજવું. કર્માંના ત્યાગ અસ‘ભવિત છે એમ માનનારા અજ્ઞાનીઓની સ્થૂળષ્ટિએ જ્ઞાતીનાં થતાં કર્મો તેવામાં આવે છે છતાં તેએ અમુક પ્રકારે કરવાં અથવા અમુક પ્રકારે નહિં કરવાં જ્યાદિ સ’વિકલ્પ વગરનાં ાવાથી જેમ કુંભારના ચાકને આપેલા વેગ બંધ થતાં સુધી તે ક્રતું જ રહે છે કિવા અગ્નિમાં લાકડાં નોંડુ મળતાં તે ધીરે ધીરે શાંત બની જાય છે તેમ પૂસરકારવશાત વિદેહમુક્ત થતાં સુધી જીવ-મુક્ત જ્ઞાનીના જે દેઢ અજ્ઞાનીઓની દૃષ્ટિએ લેવામાં આવે છે તેનાં થતાં કર્માં આસક્તિ અગર સ્વાભાવિક રીતે જ થતાં રહે છે. તેથી વાસ્તવિક રીતે તે પેતે તેા તદ્દન નિષ્ક્રિય હાય છે કારણ કે પરેક્ષનાન વડે, આ જે કાંઈ હું, તું, તે, આ, ઇત્યાદિરૂપે દૃશ્યની ભ્રાંતિ દેખાય છે, તે સનું તત્ત્વજ્ઞાન વડે અનુભવસિદ્ધ મિથ્યાપણું સમજતાં જ સવ દૃશ્યનેા ખાધ થઈ જાય છે અને જગત આદિને તદ્દન અભાવ છે એમ અનુભવમાં આવે છે. આ મુજબ અપરાક્ષાનુભવ થઈ સર્વ દશ્યાદિના ખાધ થઈ જવા તે જ આ મિથ્યા જગાદિને તેમાં રહેલા ચિત્તને અને કનેા અને તેના ફળને ખરા ત્યાગ છે. કેમ કે તેવી સ્થિતિ પ્રાપ્ત થતાં જ આત્માનુ અસગપણ પૂર્ણ પણે અનુભવવામાં આવે છે અને તેથી સ્વાભાવિક રીતે અનાયાસે જ શાંતિ પ્રાપ્ત થાય છે. માટે અહંભાવને મૂળમાંથી ઉચ્છેદ કરવા તે જ ખરા ત્યાગ કિવા સન્યાસ છે એવેા શાસ્ત્રને પણ સિદ્ધાંત છે.
ત્યાજ્ય કેમ ?
ક્રમાના ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાત આગળ કહે છે : હે ધનંજય ! ત્યાગ અથવા સન્યાસ કાને કહે છે તે તારા લક્ષમાં સારી રીતે આવ્યું તેં? સક્ષેપમાં એટલું જ સમજ કે અહભાવને તેના સાક્ષી સહિત વિલય કરી નાંખવા, અંતઃકરણમાં હું એવા ભાવની ઉત્પત્તિ જ થવા દેવી નહિ, તે જ ખરા કર્માંસંન્યાસ અથવા ત્યાગ કહેવાય અને અંતઃકરણમાં તે હું, તું, તે, આ, મારું, તારું, ઇત્યાદિ ભાવાની ઉત્પત્તિ થાય તેા તુસ્ત જ તે આત્મરૂપ છે એવા પ્રકારની આત્મભાવરૂપ પ્રતિપિત્ત વડે તેને દાબી દેવી તેનું નામ જ કળત્યાગ છૅ, પણ એટલું ખાસ ધ્યાનમાં રાખ કે તારા જેવા વિવેકી અને શ્રેષ્ઠ અધિકારીએ જ આવા પ્રકારના કર્મોસન્યાસ કિડવા કત્યાગ અથવા કફળત્યાગની સાચી વ્યાખ્યા સમજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ બહારથી પેાતાને મેાટા બુદ્ધિશાળી સમજનારા પણુ સંપૂર્ણતઃ અહંકારમાં ક્રૂસાયેલા હેાય છે, તેનુ મન સ્વાભાવિક રીતે જ વિષયેભાગમાં આસક્ત બનેલું હોય છે, એવા કેટલાક અજ્ઞાનો અને મૂઢ લોકા શાસ્ત્રમાં કહેલા આ ખરા કત્યાગનું રહસ્ય નહિ સમજતાં પોતે પેાતાનો અંદરખાને રહેલી વિષયવાસના તૃપ્ત કરવાના ઉદ્દેશથી અને પશુપિત્તને સતાવાને માટે જ તેનેા મનમાન્યા અથ કરે છે અને તેને જ ક્રમ. માની બેસે છે તથા તેના કમ માગના ઉપદેશ જ ખરા ષમ છે એમ સમજે છે. તેવા બહારથી લેાકામાં
Page #957
--------------------------------------------------------------------------
________________
૨૮] शरीरत्वाय देहिनः।
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગી. અ. ૧૮/૧૪ પિતાને બુદ્ધિમાન ગણાવી અને ખુશામતપ્રિય લેકે પાસે વાહ વાહ કહેવરાવો પિતાને બધા મેટો બુદ્ધિશાળી સમજે છે એવું માની બેઠેલા, અંદરખાને અનેકવિધ વિષયોની લાલચમાં ફસાયેલા એવા આ અવિવેકી મોના મન ઉપર રૂઢ થયેલી કર્મમાર્ગની આ ભૂલભરેલી કલ્પના દૂર થવાનું અશક્ય બન્યું છે આ રીતે કર્મમાર્ગને નામે જમતમાં જ્યાં ત્યાં ઢંગનું સામ્રાજ્ય પ્રસરેલું છે તેને દુરુપયોગ થતો રહ્યો છે, આટલા માટે આ કર્મમાર્ગનો ઉપદેશ ત્યાજ્ય છે. આવા મૂર્ખઓ પોતે તે વિનાશમાં પડે છે પરંતુ સાથે સાથે જગતને અવગતિને પંથે ઘસડી જઈ તેનો પણ વિનાશ કરી રહ્યા છે. આ તેઓને હાથે મહાન અપરાધ થઈ રહ્યો છે. લોકોમાં નાની ગણાતા પરંતુ અંદરખાને વિષયની આસક્તિવાળા એવા આ મૂઢાને તેની કલ્પના પણ હોતી નથી. તેવા આ ઉચ્ચ કેટીના ત્યાગની વ્યાખ્યા સમજવા અસમર્થ હોવાથી તેમને આત્મજ્ઞાન થતાં સુધીને માટે ચિત્તશુદ્ધ થવા અર્થે મેં પ્રથમ શાસ્ત્રમાં પ્રમાણ મનાયેલાં યજ્ઞ, દાન અને તપાદિ કર્મો નિષ્કામ રીતે કરવા કહેલું છે (અધ્યાય ૧૮ શ્લોક ૪, ૫ જુઓ), વળી તેવા નરપશુઓને માટે સંયમની પણ ધણી જરૂર હોવાથી બાહ્ય ત્યાગની પણ આવશ્યકતા હોય છે છતાં જે તે શાસ્ત્રમાં નિયત થયેલાં નિત્યનૈમિત્તિકાદિ કર્મોનો ત્યાગ કરે અને મનસ્વી કર્મો તથા તેના ત્યાગને સાચે માનો તેને જ કર્મવેગ વા કર્મયાગ સમજે તે તેને સત્વ, રજ અને તમે એમ ઉપર કહેલી ત્યાગની ત્રણ કેદી પિકીના જ સમજવા. ઉદેશ એ કે, જ્યાં સુધી ચિત્તશુદ્ધિ થઈ આત્મા અનામાનો વિવેક જાગૃત થતો નથી, ત્યાં સધીને માટે તે બાહ્ય ત્યાગની જરૂર હોઈ શાસ્ત્રમાં કહેવા પ્રમાણે નિત્ય નૈમિત્તિક કર્મો કરવાથી ખરે ત્યાગ ધીરે ધીરે સાધ્ય થાય છે. આ રીતે ધીરે ધીરે ત્યાગ કરનાર અત્યાગ એટલે ખરો ત્યાગ નહિ સમજનાર કમસંન્યાસી કવાય તથા અને ત્યાગ કરનારાઓ જ સંન્યાસી એટલે શ્રેષ્ઠ સંન્યાસી કહેવાય છે.
अनिष्ट मिष्ट मिश्रं च त्रिविधं कर्मणः फलम् । भवस्य॒त्यागिनां प्रेत्य न तु सन्यासिनो क्वचित ॥१२॥
ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર કર્મફળે કોને ભેગવવાં પડે છે? હે પાર્થ! તને જે ઉપર શાસ્ત્રમાં નિયત થયેલાં કર્મ કરી કમે સાચા ત્યાગનું રહસ્ય સમજનારા અત્યાગીઓ કિંવા કમસંન્યાસી અને શાસ્ત્રનિયત કમ નહિ કરતાં મનસ્વી રીતે કર્મ કરનારા અથવા કર્મયાગ કરનારાએ કહ્યા, તેવાઓને અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું જે કર્મનું ફળ ઉત્પન્ન થાય છે તે મરણ પછી ભોગવવું જ પડે છે, પરંતુ જે શ્રેષ્ઠ સંન્યાસી બે હેય તેમને તો તે કર્મફળ કદી પણું પ્રાપ્ત થતું નથી. સારાંશ એ કે, કર્મ કરવાથી સર્વસામાન્ય રીતે સારું, નરસું અને બંનેનું મિશ્રણ એમ ત્રણ પ્રકારનું કમળ ઉત્પન્ન થાય છે એવો નિયતિનો નિયમ છે. તે કદાચ તને શંકા થશે કે તમોએ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીને થતાં કર્મોમાં તે કાંઈ ભેદ નથી એમ કહ્યું તો પછી આ કર્મોનાં ઉત્પન્ન થતા ઈચ્છાનિ અને મિશ્રણાત્મક ફળ પણ બંનેને ભોગવવાં પડશે અને જો આમ હોય તો પછી વિદેડમુક્તિ સિદ્ધ થશે નહિ તે તેમ નથી. જો કે જ્ઞાની અને અજ્ઞાનીના દેડ વડે થતાં કર્મો તે એક સરખાં હોય એમ જોવામાં આવે છે ખરાં, પરંતુ જ્ઞાની તો તેથી તદ્દન અસંગ, અનાસક્ત હોવાથી જળમાં રહેલા કમળની જેમ તે કર્મફળ તેને કિંચિત્માત્ર પણ સ્પર્શ કરી શકતાં નથી. કારણ કે, તેમણે અહંભાવને સંપૂર્ણતઃ વિલય કરી આત્માનો સાક્ષાત્કાર કરી લીધેલ હોવાથી તેમનામાં જ્યાં અહંભાવ જ હોતો નથી તો પછી કર્મ અને તેના ફળની તો વાત જ કયાં રહી? જેમ શેકેલું બી ઉગી શકતું નથી તેમ જ્ઞાનીનાં સર્વ કર્મો જ્ઞાન વડે દગ્ધ થયેલા હોવાથી તે ફળ ઉત્પન્ન કરવા સમર્થ હોતા નથી, પરંતુ જેઓને ઉપર કહ્યા પ્રમાણે સાચો ત્યાગ સાપ્ય થયેલે હેત નથી એટલે આત્મસાક્ષાત્કાર થયેલું હેત નથી તેઓ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નિયત કર્મો કર્યા કરે છે તે થકી તેઓની ચિતશુદ્ધિ થઈ ક્રમે કર્મત્યાગનું રહસ્ય
Page #958
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
કેટલાકે અન્યરૂપે બની દેહાભિમાનથી શરીર પ્રહણને માટે;
૮૨૯
સમજાય છે. પણ જેઓ શાસ્ત્ર પ્રમાણને છેડી દઈ મનસ્વી વર્તન કરનારા હોય છે તેઓ હું અનાસક્ત છું, કર્મયોગી છું, કર્મત્યાગી છું એમ માની બેસે તેથી કિંવા તેમના ખુશામતીયાઓ પાસે તેવું કહેવરાવવાથી કમંડળમાંથી છૂટી શકતા નથી પરંતુ આત્મજ્ઞાન થતાં સુધી પોતપોતાનાં કર્મના ઉત્પન્ન થતાં ઈષ્ટ, અનિષ્ટ અને બંનેના મિશ્રણાત્મક એવાં કર્મોનાં ફળો કહ અને પરલોકમાં ભોગવ્યા વિના તેઓને થ્યો જ થતો નથી, એમ નિશ્ચયાત્મક જાણુ.
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे । साले कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१३॥
" કર્મ થવાનાં મુખ્ય પાંચ કારણે છે હે મહાબાહે ! ઉપર મેં તને ફળના ઉત્પન્ન થતા ત્રણ પ્રકારે કહ્યા; હવે સર્વ કર્મો ઘવાને માટે સાંખ્ય એટલે વેદાંતશાસ્ત્રમાં કહેવામાં આવેલા કતાંત એટલે કર્મનો અંત બતાવનારા છે તે આ પાંચ કારણોને તું મારા થકી સાંભળ. ઉદ્દેશ એ છે કે, આ જગતમાં કોઈ પણ કર્મ થવાને માટે પાંચ કારણોની જરૂર હોય છે. પાંચ કારણ વગર કોઈ પણ કાર્ય કદી પણ થવું શકય નથી. આ પાંચ કારણે તત્ત્વજ્ઞાન કરાવી આપનારા સાંખ્ય એટલે વેદાંતશાસ્ત્રમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એવા ઉદેશથી કહેલાં છે. તેનો આશય એ કે, આ તમામ કર્મો અંતવાળાં કિવા નાશવંત છે તેને સારી રીતે બોધ થાય અને સત્ય એવું આત્મસ્વરૂપ જાણવામાં આવે એટલા માટે આ પ્રમાણે વિવેક વડે સર્વમાન્ય એવા વેદાંત શાસ્ત્ર નાં આધારે હું તને તે અધિષ્ઠાનાદિ પાંચે કહું છું; કેમ કે આત્મજ્ઞાન સમજાવવાને માટે આ સિવાય બીજી કોઈ યુકિત નથી. પરોક્ષજ્ઞાન થતાં સુધી સાંખ્યશાસ્ત્રના આધારે જ સમજાવવાની શાસ્ત્રપ્રથા છે. આ સંબંધે વધુ વિવેચન પ્રથમ આવેલું જ છે (જુઓ અધ્યાય ૨ શ્લોક ૩૯, અધ્યાય ૫, શ્લેક ૧૪).
अधिष्ठान तथा कर्ता करणं च पृथग्विधम् । विविधाश्च पृथश्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१४॥
પાંચ કારણુતની ઉત્પત્તિ અધિષ્ઠાન, કર્તા, જુદાપણાને ભાવ બતાવનારું કરણ, વિવિધ પ્રકારની ચેષ્ટાઓ અને તેમાં દેવ એ પાંચમું છે. સારાંશ, આ પાંચ કારણોમાં અધિષ્ઠાન એટલે જ આધાર. જેમ વાયુ, અગ્નિ, જળ અને પૃ, III એ સર્વનો આધાર કિવા અધિષ્ઠાન આકાશ કહેવાય છે, તેમ સાક્ષી સહિત અહેમમાદિ તમામ ભાનું | મૂળ અધિષ્ઠાન દિવા આધાર આત્મા (વૃક્ષાંક ૧) છે. જેમ આકાશ સર્વાનું અધિષ્ઠાન હોવા છતાં પણ | સર્વથી તદ્દન અસંગ છે તેમ જ આ આત્મા સર્વથી અસંગ હઈ નિર્વિકાર, નિરાકાર અને નિ તથા તે જ આ આકાશાદિનો પણ આધાર છે; માટે સર્વનું તે અધિષ્ઠાન કહેવાય છે. કર્તા એટલે ઈશ્વર કિંવા પુરુષ(વૃક્ષાંક ૨) છે. તેણે જ પોતાની કાળરૂપ ઈક્ષણશક્તિ વડે “હું” રૂપ પ્રકૃતિ કિવા માયારૂપે પ્રકટ થઈ પ્રકૃતિના સર્વાદિ ગુણમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો છે. આમ ઈશ્વર કર્તા હેઈતની કાળરૂપ ઇક્ષિણશક્તિને દૈવરૂપ કાળ કિંવા કાપાલિક કહે છે. આ દેવરૂપ ઈક્ષણશક્તિ વડે જ માયા કિવા નિયતિ સત્રાદિ ગુણે વડે સર્વને નિયમમાં રાખી શકે છે. (દેવરૂપકાળ સંબધી વર્ણન માટે જુઓ અધ્યાય ૧૧, લેક ૩૨) આ ઈશ્વરની ઇંરૂપ નિયતિ, પ્રકૃતિ કિવા માયા (ક્ષાંક ૩) એ સર્વ કારોનું પણ આદિ કારણ હોવાથી તે કરશું કહેવાય છે. અસાધારણું કાર શુને જ કરણ કહે છે. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે તેમ “હું” એવા પ્રતિબિંબિત જુદાપણાને ભાવ પ્રથમતઃ અહીંથી જ પ્રકટ થયો છે, માટે તે સર્વ દશ્યનું આદિ કારણ કહેવાય છે. આમ તે અસાધારણ કારણ હેવાથી જ તે પૃથફવિધ કરણ અર્થાત “હું” એવા પ્રતિબિંબિત ભાવને જુદું પાડનારું એવું આદિ
Page #959
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
स्थाणुमन्येऽनुसश्यन्ति
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૮/૧૭
કારણ છે. આ હું એ પ્રથમ મિથ્યાભાવ બાહ્ય રીતે પ્રકટ થયો તે જ મિયા એવી દશ્ય જાળ માયા કહેવાય છે. આત્મા વસ્તતઃ અતરૂપ હોવા છતાં પણ તે જ “હુ"પ પ્રકટ થયો ના હોય એવો તેમાં મિથ્થા દ્વત ભાસને આભાસ બતાવનારું આ જ ભ્રમરૂપ એવું પ્રથમનું મિથ્યા કુરણ (વૃક્ષાંક ૩) છે, તેથી તે કરણ કહેવાય છે. આમ હું ભાવની ઉત્પત્તિ થાય છે ત્યાર પછી નાના પ્રકારની ચેષ્ટાઓ કરનાર મમભાવ એવા મિથ્યા જીવભાવની ઉત્પત્તિ થવા પામેલી છે. જેમ રવછ આકાશમાં એકાએક વાદળની ઉત્પત્તિ થવા પામે તેમ નિર્વિકાર, સર્વના અનિષ્ઠાનરૂ૫ આત્મામાં મિયા ઉત્પન થયેલા અને સર્વના કર્તા કહેવાતા એવા ઈશ્વરની દૈવરૂપ કાળ કિવા ઈક્ષણશક્તિ વડે હું એ મિથ્યા પ્રતિબિંબિત ભાસ પુર્યો અને તે પિતાને “હું” “હું” એમ સમજવા લાગ્યો તેમ જ તે હુંમાંથી પછી મારું મારું એ ભાવ પ્રકટ થવા પામ્યો છે. આથી જેટલા જેટલા મારું મા (મમાદિ ભાવ પ્રકટ થયા તેટલા તેટલા તે દરેકના કારણ૩૫ જુદા
” હું". એવા કરણભાવ પ્રકટ થયા. ત્યાર પછી આ સમસ્ત જગત પ્રથમ (કિરણુશ ૩૬ વૃક્ષ ભમાં) બતાવેલા કને વિસ્તારને પામેલ છે. માટે (૧)અધિષ્ઠાન એટલે સર્વને આધાર આત્મા (વૃક્ષાંક ૧) હેઈ (૨) કર્તા એટલે ઈશ્વર અથવા પુરુષ (વૃક્ષાંક ૨) કહેવાય છે, તેમ જ (૩) ઈશ્વરની ઈક્ષણશક્તિ૨૫ કાળ કે જે તમામને નિયતિની મર્યાદામાં રાખે છે તે દેવ કહેવાય છે(વૃક્ષાંક ૨ ને ૭ વચ્ચેનું) તથા (૪) આ દવાપ એવા કાળ વડે 'ભાવના મિથ્યા કુરણને પામેલી માયાશક્તિ કિંવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)ને સર્વ દયાદિનું મૂળ કારણ હેવાથી કરણ કહેવાય છે. આ હું જ પછી અનંતરૂપે થયું છે. જેમ આ ઈશ્વર (ક) તેની પ્રેરણાત્મક કાળાશક્તિ (દેવ) તથા અહમાપ મિથ્યા કુરણ (કરણ) એ સર્વનું અધિષ્ઠાન આત્મા છે તેમ મમાદિ સર્વ ભાવેને આધાર આ હું જ છે. તે જ ક્રમે અવ્યકત અને શિવશકિતરૂપ એટેકા વિવર્તભાવને પામીને પછી (૫) મહાપ્રાણ અથવા વાદિપે મમ એટલે મારું મારું એવા અનેક છવભાવને પ્રાપ્ત થઈ વિવિધ પ્રકારની ચેષ્ટાવાળો થશે. આથી તે જેટલા જેટલા મારું મારુ એવા ભાવને પ્રાપ્ત થયે તેટલા તેટલા પ્રકારે તેના કારણરૂપે “હું” “હું” એવા ભાવો પણ થતા રહ્યા. આ રીતે ભિન્ન ભિન્ન કારણો તથા વાસનાવશાત અનંત પ્રકારની ચેષ્ટાઓને કરનારો તે મહાપ્રાણુરૂપ બન્યો. આ પ્રમાણે આ પાંચ કારણ તની ઉત્પત્તિ થઈ તે વગર કઈ પણ કાર્ય થવું શક્ય નથી (કિરણશ ૩૦ પૃ ૮૪ જુઓ).
शरीरवाईनोभिर्यत्कर्म प्रारभते नरः ।
भ्याज्यं वा विपरीत षा पबैते तस्य हेतवः ॥१५॥
કાયા, વાચા અને મન વડે થતાં કર્મોમાં આ હેતુરૂપ છે નર એટલે પુરુષ શરીર, વાણી અને મન વડે જે ન્યાયી કિંવા વિપરીત કર્મો કરે છે તે દરેકના આ પાંચ જ હતુa૫ છે. સારાંશ, મનુષ્ય કાયિક, વાચિક, માનસિક એમ ત્રણ પ્રકારે કર્મો કરે છે, પછી તે
મેં જાય એટલે ધર્મ પ્રમાણેના હેય કે તેથી વિપરીત એવા ગમે તે પ્રકારના હોવા છતાં પણ તે આ પાંચ કારણ વગર થવા કદી પણ શકય નથી.
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः । पश्यत्यकृतबुद्धिवान स पश्यति दुर्मतिः ॥१६॥
આત્માને કર્તા ખે તે આંધળા જ જાણવા હે પ્રાથ! આ પ્રમાણેની પરિસ્થિતિ છે છતાં જે કેવળ આત્માને જ કર્તા સમજે છે તે અકૃતકૃતિવાળે દુર્મતિ સારું રહસ્ય જાણી શકતું નથી. સારાંશ, આત્મા (વક્ષાંક ૧) તે આકાશની જેમ તદ્દન અસંગ,
Page #960
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]. (તો) કેટલાકે તે સ્થાવર (ભાવ)ને જ પામે (જાય) છે; [૮૩૧ નિર્મળ, શાંત અને વિકારાદિથી રહિત અત્યંત શુદ્ધ છે. તે કે સર્વનું અવિઝાન છે છતાં તે કર્તા, કરણ અને કાર્યશપ પણ નથી અને તેવું કાંઈક હશે એમ જાણતો પણ નથી. જેમ આકાશ સર્વને અધિષ્ઠાન હોવા છતાં કાંઈ કરતું પણ નથી અને કર્તાપણાદિ કોઈ હશે એવું જાણતું પણ નથી; તે તે તદન અસંગ, શુદ્ધ અને શાંત જ હોય છે, તે પ્રમાણે આત્મા પણ તદ્દન અસંગ, શાંત અને નિર્મળ છે. આમાની સત્ય પરિસ્થિતિ આ પ્રમાણેની હોવા છતાં આ આત્માને જ કર્તા છે એમ જે જુ એ છે એટલે જાણે છે તે ખતબુદ્ધિવાળે એટલે સારામાર વિવેક વડે આત્માના સાચા સ્વરૂપને નહિ ઓળખનારા દુર્મતિને નેત્ર હોવા છતાં પણ તે આંધળે જ છે એમ જાણવું.
यस्य नाहङ्कतो भावा बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स इमा५ लोकान्न हन्ति न निबध्यते ॥१७॥
સર્વ લેકેને હણીને પણ કેણ હણાતું નથી? હે અર્જુન! આત્મા તે તદ્દન અસંગ હઈ તે જ પોતાનું સ્વસ્વરૂપ છે, એ પ્રમાણેના દઢ નિશ્ચય વડે, હું કત છું એવી ભાવનાથી જેની બુદ્ધિ લેખાતી નથી તે આ બધા લોકોને હણીને પણ હણતો કે હણાતો નથી અને કદાપિ બંધનને પણ પામતા નથી. ઉદ્દેશ એ કે, જેમ આકાશ તો તદ્દન અસંગ છે તેમાં કિંચિત્માત્ર પણ વિકાર નથી. તેને આકાશાદિ નામની સંજ્ઞા આપવી એ પણ વ્યવહારદષ્ટિએ સમજવા પૂરતી જ છે. આકાશ પોતે તો તે જાણતું પણ નથી કે મને કઈ આકાશ કહે છે અને મારું નામ આકાશ છે તથા હું આ બધાને અધિષ્ઠાન છું તેમ આત્મા પણ બિલકુલ અલિપ્ત હાઈ નિસંગ છે, તેમાં કિંચિત્માત્ર પણ વિકાર નથી. એવા અનિર્વચનીય, શાંત અને નિર્મળ સ્વરૂપને જ આમાં એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. તેને અપાયેલી આ સંજ્ઞા ફક્ત વ્યવહારદષ્ટિએ સમજવા અને સમજાવવા પૂરતી જ છે. તેને તે કલ્પના પણ નથી કે મને કોઈ આત્મા કહે છે અને હું આ સર્વનું અધષ્ઠાન . જેમ ધર બાંધવામાં આવ્યું કે તેમાં આકાશને બીજે કઈ સ્થળેથી લાવવું પડે છે એમ નથી. ઘર હોય તો પણ તે છે અને ના હોય તો પણ તે તો છે જ. ઘરની ઉપાધિ વડે પોતાને મઠાકાશ કહેવામાં આવે છે એવું પણ તે જાણતો નથી. વળી ઘર પડે કે રહે તેથી તેને કોઈ હર્ષાકાદિ પણ નથી તેમ જ તે ધરને કત થવા કરણાદિ પણ થતું નથી, છતાં આ બધાને નાશ થવાનું તથા ઉત્પન્ન થવાનું કાર્ય આકાશના અધિષ્ઠાન વડે જ થઈ શકે છે. આ મામ જગતનો નાશ થઈ જાય તે પણ આકાશને તેને કિંચિત્માત્ર પણ લેપ લાગી શકતો નથી; તેમ હું એટલે અસંગ એવો આત્મા છે, મારામાં ” એવા ભાવની જ કદી ઉત્પત્તિ થયેલી નથી. એ પ્રમાણે જેના નિશ્ચય થયેલ હોઈ જેણે “હું ભાવનો વિલય કરીને પોતાના સાચા નિર્વિકપ સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરેલો છે તેવા આત્માનો સાક્ષાત્કાર કરેલા જ્ઞાનીની બુદ્ધિ અસંગ એવી આત્માકાર બનેલી હોવાથી કમળ જેમ પાણીમાં રહેવા છતાં પણ તદ્દન અલિપ્ત રહે છે તેમ આ અપરોક્ષાનુભવી મહાત્માની બુદ્ધિ કિંચિત્માત્ર પણ કદી કશામાં લપાતી નથી. તે પુરુષ લોકદષ્ટિએ આખા જગતના લોકોને હણે છતાં પણ તે કોઈને હણતો કે હણતા પણ નથી અને બધાને હણવાથી કદી બંધનને પણ પામતા નથી. જેમ કે પુરુષ શસ્ત્રો ધા કરી સામાને મારી નાંખે છતાં અને તેનો બાધ લાગતો નથી અને શસ્ત્ર તે જાણતું પણ નથી તેથી તે તદ્દન અસંગ જ ગણાય છે, તે મુજબ જ્યાં અહંભાવ કદી ઉત્પન્ન થયેલો નથી એવો આકાશવત નિરભિમાની બનેલે આત્મારામ પુરુષ પોતે તો તદ્દન અકર્તા હોવાથી અસંગ અને અલિપ્ત હોય છે. તે પોતાની દષ્ટિએ કિંવા તત્ત્વવિદોની દષ્ટિએ તો જો કે વાસ્તવિક તદ્દન અલિપ્ત હોય છે પરંતુ અજ્ઞાની લોકોની દષ્ટિએ વિદેહમુક્તિ થતાં સુધી તેને જે શરીર અને શરીર વડે થતાં કર્મો જોવામાં આવે છે તેની વ્યવસ્થા શાસ્ત્રમાં એવી છે કે તેનાં શરીર અને તે વથતાં તમામ કાર્યો તો નિયતિકિંવા પ્રારબદ્ધશાત ઈશ્વરની સત્તાથી જ મંત્રની જેમ થઈ રહ્યાં છે; એટલે જેમ હથિયારને ચલાવનારો તેને જેમ ચલાવે ફિવા
Page #961
--------------------------------------------------------------------------
________________
૮૩૨] ધાર્મ નથી તમ્ જઠે.
[સિદ્ધાન્તકાડ ભ૦ ગોહ અવ ૧૮/૧૯ મૂકી રાખે તેમ તેને વર્તવું પડે છે, હથિયાર પિતાની મેળે કાંઈ પણ કાર્ય કરતું નથી તેમ જ તે કોઈ કાર્ય કરે છે કિંવા મારા આધાર વડે બીજે કઈ કાંઈ કાર્ય કરે છે ઈત્યાદિ પણ કાંઈ જાણતું નથી, પરંતુ તેને ચલાવનાર કિંવા માલિકી હક્ક દર્શાવનારે માલિક અથવા કર્તા તે બીજે જ કઈ હોય છે, તેની સાથે હથિયારને કિંચિત્માત્ર પણ સંબંધ હેત નથી. તેમ જ્ઞાનીનું જોવામાં આવતું શરીર અને તે વડે થતો તમામ વ્યવહાર અજ્ઞાની લોકોની દષ્ટિએ જોવામાં આવે છે, તે સર્વ ઈશ્વરની પ્રેરણા વડે થતું માયાશક્તિનું કાર્ય છે, તેનું તે હથિયાર હોય છે. તે હથિયાર દ્વારા તે ઈશ્વર પોતાની માયાશક્તિ એટલે નિયતિ વા પ્રારબ્ધ વો જોઈએ તે આખા જગતનો સંહાર કરાવે અથવા તો આ હથિયારના ટુકડે ટુકડા કરી નાખે તે કાર્ય તો ઈશ્વર (દક્ષાંક ૨)નું છે અને જ્ઞાની પોતે તો અનિર્વચનીય એવો આત્મા(વૃક્ષાંક ૧) હોઈ તદ્દન અસંગ હેય છે. તેમાં આ ઈશ્વર(વૃક્ષાંક ૨) તથા તેની માયાશક્તિનું કાર્ય(વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) ઇત્યાદિ કાંઈ છે જ નહિ. આ જ્ઞાનીના શરીરની અને તે વડે થતાં સર્વ કાર્યોની સ્થિતિ આ પ્રમાણેની છે, એટલું જ નહિ પરંતુ આ દશ્ય વિશ્વની અંદર ચાલતું તમામ કાર્ય પછી તે વ્યષ્ટિનું છે, સમષ્ટિનું હે યા વિરાટનું હે (વૃક્ષાંક ૩થી ૧ ), પણ તે સર્વ આ ઈશ્વરની માયાશક્તિની પ્રેરણુ વડે નિયત થયેલું હોઈ યંત્રવત ચાલી રહ્યું છે, તેમાં કિ ચિત્માત્ર પણ ફેરફાર કરવા કોઈ શકિતમાન થતું નથી. માટે હે અર્જુન ! તું જરા મરણાદિ છ વિકારોથી રહિત છે, નિત્ય છે, અસંગ એ સર્વને આત્મા છે, શરીરધારી નથી. ભાસી રહેલા આ શરીરને ચલાવનાર તે કોઈ બીજો જ છે, આત્મા નહિ, આમ જો શરીરને ચલાવનારો કઈ જુદો છે તો તેણે શું કરવું અથવા શું નહિ કરવું, તેની પાસે શું કરાવવું કે શું નહિ કરાવવું એ બધું તે જોઈ લેશે. વળી આ શરીર પણ લોકોની દષ્ટિએ જ છે, તું પોતે અમરૂપ હોવાથી તારી દષ્ટિએ તો તેવું કાંઈ છે જ નહિ; તેથી હું છું એવા પ્રકારના અભિમાનને તદ્દન છોડી દે તથા હું આ બધાને હણનારો છું એવા મિથ્યા અહંકારને ત્યજી દે. તું કદી કેઈને હણનારે અથવા કોઈ વડે હણનાર વગેરે પિકી કોઈ પણ નથી. આ રીતે આત્મસ્વરૂપ હોવા છતાં જે પુરુષ મિથ્યા ક્રોધાદિને વશ થઈને હું છું અને હું અમુકને માનનારો છું, એવો અહંકાર કરે નહિ અને જેની બુદ્ધિ આકાશની જેમ સર્વ જમતાદિ નષ્ટ થાય ત્યાં રહે છતાં તદ્દન અસંગ રહી હર્ષશેકાદિ વડે કદી પણ લેપાય નહિ તે નિઃસંગ અને આત્મા જીવન્મુકત પુરુષ લોકદષ્ટિએ સઘળાંને મારી નાખે તો પણ કોઈને મારતો નથી અને તે થકી થતાં પાપરૂપી ફળો વડે કદી બંધાતા પણ નથી. કારણ સ્પષ્ટ જ છે કે, આ અસંગ આત્મા નિત્ય હોઈ તેને વધ થવો શકય નથી અને તે કોઈનો વધ કરે એ પણ શકય નથી પરંતુ પોતાનું આ મુજબનું સાચું સ્વરૂપ નહિ જાણનારા અજ્ઞાની મૂઢે જ આ સર્વ શાંત અને આત્મસ્વરૂપ છેવા છતાં જાણે ઉત્પન્ન થતું હોય, રિથર રહેતું હોય અને નાશ પામતું હોય એવા પ્રકારનું માની લે છે; પરંતુ વાસ્તવિક રીતે તો આ બધું દસ્ય સ્વપ્ન કિવા મૃગજળવત હોવાથી તેને નાશ થયો તે પણ શું અને રહે છે પણ શું? આથી જ હું કર્તા છું, એવા પ્રકારની ભાવના વડે જેની બુદ્ધિ લેપતી નથી, એટલે જેનો હુંભાવનો સાક્ષી સહ સદંતર વિલય થયો છે, તે આ સર્વ લોકોને હણીને પણ હણુ કે હણત નથી એમ કહેલું છે, તેમાં વિરોધાભાસ જેવું કાંઈ પણ નથી, તે હવે સારી રીતે તારા ધ્યાનમાં આવ્યું હશે (વધુ માટે અધ્યાય ૩ શ્લેક ૫ થી ૮ તથા અધ્યાય ૪, ૫, ૭, ૮, ૧૧, ૧૫, વગેરે જુઓ),
અજ્ઞાની અને જ્ઞાનીની ક્રિયાઓમાં ભેદ છે? ભગવાન કહે છેઃ હે પાર્થ! મેં તને આ જ્ઞાનીઓના કર્મ સંબંધમાં કહ્યું કેમ કે ઉપર મેં અનાની લેકેને તત્ત્વજ્ઞાન થવાને માટે શાસ્ત્રકારોએ પિતા ઉપર અજ્ઞાનતાનો આરોપ કરી લઈ કર્મોદિ સંબંધનું વિવેચન કહ્યું તેમાં અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર એ ત્રણ કર્મનાં ઉત્પન થતાં ફળે હેઈ અધિષ્ઠાન, કર્તા, કરણ, નાના પ્રકારની ચેષ્ટા એટલે કાર્ય અને દૈવ એ પાંચ કર્મનાં કારણે કહ્યાં; વળી શરીર હોય ત્યાં સુધી જ્ઞાની વિા અજ્ઞાની શરીર, વાણી, અને મન વડે ગમે તે કરે છે તે આ પાંચના આધાર વગર કદી પણ થઈ
Page #962
--------------------------------------------------------------------------
________________
ગીતાદાહન
(આમ તેએ) કમ અને વાસના પ્રમાણેના ભાવાને પામે છે.
[ ૮૩૩
શકતાં જ નથી, એમ જણાવેલું છે. તેથી કદાચ કાર્યને શકા થાય કે જો આમ જ હશે તે પછી ગાળીને પણ ક્રફળ ભોગવવાં પડશે. કેમ કે જો કની મામ્યતા છે તે ફળની પણ સામ્યતા હશે અને પછી જ્ઞાતી અને અજ્ઞાની એવા ભેદ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે તે નિરક જ ગણો, તથા જીવન્મુક્તિ પણ સિદ્ધ થશે નહિ. એટલા માટે જીવન્મુકત અને મૂઢ બુદ્ધિવાળાની બાહ્ય કર્મોમાં તે કે સામ્યતા જણાય છે ખરો પરંતુ આંતરક્રિયામાં શે! ભેદ હોય છે તેનુ સ્પષ્ટકરણ મે ઉપર કરેલું છે. અરે! વ્યવહારમાં પણ વિચાર કર કે જ્યારે મેાટા માણુસાને બાળકાની સાથે રમતાં એામાં આવે છે ત્યારે બનેની ક્રિયામાં તે! સામ્યતા જ જણાય છે, આ મેટાં મનુષ્યે બાળકાની સાથે રમનમાં કાઈ કાઈ વખત ખારું ખાટું રડે છે, હસે છે, શાક કરે છે, હ કરે છે પરંતુ રખાતે તે તદ્દન સાવધ હોય છે તેમ જ આ અજ્ઞાની એવા મૂળે અને જીવન્મુક્તાની ક્રિયાને માટે સમજવું. હવે હું તને અજ્ઞાનીઓને તત્ત્વજ્ઞાન થવાને માટે સાંખ્યશાસ્ત્રકારોએ *હેલી યુક્તિઓના આશ્રય વડે પ્રથમ કહેલું કર્માદિનું વિવેચન આગળ કહું છું.
ज्ञानं ज्ञेयं परिश॒ता त्रिविधा कर्मचोदना ।
कर्म
करणं
43
'
कर्तेति त्रिविधः कर्मसङ्ग्रहः ॥ १८ ॥
त्रिविधः कर्मसङ्ग्रहः
હે ભારત! મેં તને પ્રથમ (૧) ઋષ્ટ, (૨) અનિષ્ટ, અને (૩) ઇષ્ટાનિષ્ટનું મિશ્રણાત્મક એવું ત્રણ પ્રકારનું ક`ફળ થાય છે તથા (૧) અધિષ્ઠાન, (૨) કર્તા, (૩) કરણ, (૪) કાર્યાં, (૫) દૈવ એ પાંચ કના હેતુ છે તેમ જ (૧) કાયિક, (૨) વાચિક અને (૩) માનસિક એમ ત્રણ પ્રકારનાં કર્મો થાય છે, તે કહેલું જ છે, હવે આ કાયા, વાચા અને મન વડે જે જે કર્માં વ્યવહારમાં થતાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે તેમાં પણ (૧) જ્ઞાન, (૨)જ્ઞેય અને (૩) નાતા એ ત્રણ કમ કરવાના પ્રેર}ા કિંવા કર્માંની પ્રવૃત્તિ કરાવનાર પ્રવત!! છે અને (૧) કરછુ, (૨) ક અને (૩) કર્તા એ ત્રણ પ્રકારને કમ` સંગ્રહ કહેવાય છે. ઉદ્દેશ એ કે, કોઈ પણ કાર્ય પ્રત્યક્ષ રીતે સ્થૂલ સ્વરૂપે બાહ્ય કૃતિમાં આવે તે પૂર્વે પ્રથમતઃ તે તે અધિષ્ઠાનાદિ પાંચ હેતુરૂપ સૂક્ષ્મ ભાવમાં હોય છે; ત્યાર પછી કાયિક, વાચિક અને માનસિક એ ત્રણ સ્થૂલ ભાવા વડે પ્રકટ થવા પામે છે. આમ સ્થૂલ રીતે પ્રકટ થતાં પૂર્વે તમામ કમ` જ્ઞાન એટલે જાણવું, જ્ઞેય એટલે જાણવાની વસ્તુ અને પરિજ્ઞાતા એટલે સને જાણનારા એ ત્રણ કર્મોના સૂક્ષ્મ પ્રેરક હેઈ તેમની પ્રેરણા મળે એટલે કરણ (સાધન), ક` અને કર્તા એ ત્રણ કમ કરવાના સાધનરૂપ હોવાથી જ્યારે આટલી બાબતેાના સંગ્રહ થાય અર્થાત્ જ્યારે આટલી બધી બાબતેા સૂક્ષ્મ રીતે એકત્ર થાય ત્યારે જ શરીર, વાણી અને મન વડે સ્થૂલ કર્યાં થઈ શકે છે. સારાંશ એ કે, શારીરિક, વાચિક અને માનસિક સ્થૂલ કર્મી થવાને માટે તે પૂર્વે સૂક્ષ્મરૂપે અધિષ્ઠાનાદિ પાંચ કારણેા, જ્ઞાનાદિ પ્રવતા તથા કર્તાર્દિકે સંગ્રહ એટલે કાયા, વાચા અને મન વડે સ્થૂળરૂપે ક્રમ પ્રકટ કરાવનારાં આટલાં સૂમ સાધનેાતા સંગ્રહ થવાની જરૂર હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મરૂપે પ્રથમ સાધને તૈયાર થયાં એટલે તે કાયિક, વાચિક અને માનસિક કરૂપે એટલે સ્થૂલ ક્રિયાએ રૂપે પ્રકટ થાય છે. આ મુજબ સ્થૂલ કર્યાં થયાં કે તેના ઇષ્ટ એટલે સારાં, અનિષ્ટ એટલે ખરાબ અને બ્રાનિષ્ટના મિશ્રણાત્મક એવા ત્રણ પ્રકારે થાય છે; જે તને પ્રથમ કહેલું જ છે.
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते॒ गुणसङ्ख्या॒ने य॒थाव॑च्छृणु तान्यपि ॥ १९ ॥
Page #963
--------------------------------------------------------------------------
________________
૮૩૪]
ચ gg સુતેષુ નાગર્તિ અમન–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૧૮રપ
જ્ઞાન, કર્મ અને કર્તામાં પડતા ત્રણ ભેદો હે સે! જ્ઞાન, કર્મ તથા કર્તા એ ગુણભેદ વડે સાંખ્યશાસ્ત્ર ત્રણ પ્રકારના કહેવાય છે. તેમને પણ બરાબર સાંભળ. સારાંશ એ કે, અજ્ઞાનીઓને જ્ઞાન થવાને માટે આ દશ્ય જગતને તમામ વ્યવહાર પ્રકૃતિપુરુષના ત્રણ ગુણે વડે કેવી રીતે વિસ્તારને પામેલો છે તેનું આત્માનાત્મવિવેક થવાના ઉદ્દેશથી સાંખ્ય શાસ્ત્રકારોએ સારી રીતે વિવેચન કરેલું છે. સંક્ષેપમાં એટલું જ કે અજ્ઞાનીઓને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં સુધી માટે વેદાંત સમજાવવાની યુકિતરૂપ એવું સાંખ્યશાસ્ત્ર જ મુખ્ય છે (અધ્યાય ૨ તથા ૫ જુઓ). તેમાં જ્ઞાન, કર્મ અને કર્તા એ ત્રણેમાં સત્વ, રજ અને તમોગુણના ભેદ વડે પડતા ભેદો હું તને કહું છું તે સાંભળ.
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते । अधिभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥ २० ॥
સાત્ત્વિક જ્ઞાન જે વિભક્ત એટલે ભિન્ન ભિન્ન સર્વ ભૂતેને ઠેકાણે અવિભક્ત એટલે જ્યાં જુદાપણું નથી એવા એક અવ્યય ભાવને જ જુએ છે, તેવા આત્માના જ્ઞાનને સાત્વિક જાણ. સારાંશ એ છે કે, આ વિભક્ત એટલે અનેક આકારો વડે અને ભિન્ન ભિન્ન રૂપે ભાસતું ભૂતાદિ તમામ દશ્યજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪) વસ્તુતઃ જુદું જુદું નથી પરંતુ કેવળ અવિભક્ત એવું એક આત્મસ્વરૂપ છે, આત્માથી જુદું કાંઈ છે જ અર્થાત અંતઃકરણમાં હું એવો દૈત ભાવ જ કદી ઉત્પન્ન થવા નહિ દેવો અને જ્યાં બેપણાની ભાવના | ઉત્પન્ન થાય કે તુરત જ આત્મસ્વરૂ૫ છે એવા પ્રતિસંકલ્પ વડે તેને તુરત ઉચછેદ કરીને અમેય એવા એક આત્મપદમાં જ સ્થિતિ કરવી એટલે આ સર્વ એક આત્મસ્વરૂ૫ છે એવી રીતના દૃઢ નિશ્ચયવાળું જે જ્ઞાન તે જ્ઞાન સાત્વિક છે એમ જાણવું.
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावा-पृथग्विधान् । घेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥ २१ ॥
રાજસજ્ઞાન હે ધનંજય! પછી જે સર્વ ભૂતોમાં જુદા જુદા અનેકવિધ ભાવે છે એમ જાણે છે તે જ્ઞાનને રાજસ જાણવું, એટલે આ સર્વ ભૂતાદિ દશ્ય જોવામાં આવે છે તે બધું અનંત ભેદવાળું હોઈ જુદા જુદા અનેક નામરૂપાદિ ભાવાર્થ જ છે, એમ જે તેને અનેક રૂપોવાળું હોવાનું માને છે અથત આ બધું અનેક ભૂત વડે ભાસતું દશ્ય અનંત પ્રકારના આકાર વિકાર વાળું હોઈ, ભિન્ન ભિન્નરૂપે જોવામાં આવે છે તેવું જ તે છે એવી રીતે જેએની માન્યતા થયેલી છે, જેઓને સારાસારવિવેકબુદ્ધિ પ્રાપ્ત થયેલી હતી નથી, તેઓનું જ્ઞાન તે રાજ જ્ઞાન કહેવાય છે.
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् । अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥ २२ ॥
તામસ જ્ઞાન હે પાર્થ! જે જ્ઞાન દુરાગ્રહ વડે કઈ એક કાર્યમાં જ આસક્તિવાળું અને જાણે તે જ પરિપૂર્ણ છે એવી માન્યતાવાળું, અહેતુક અને અતત્વાર્થ એટલે તત્ત્વના અર્થ વગરનું એટલે વિચારશન્ય, અયુક્તિક તથા અલ્પ છે, તે જ્ઞાનને તામસ કહે છે. સારાંશ એ કે, પિતે જે સમજે છે કિવા માની લીધું છે તે જ
Page #964
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] જે પુરુષ (આત્મા) સુષુપ્તિમાં (પણ) જાગે છે,
[ ૮૩૫ સાચું અને પરિપૂર્ણ છે, આ કરતાં બીજું કાંઈ સમજવાનું રહેતું નથી, એવા દુરામહ કિંવા હઠ વડે માની લીધેલું વગર વિચારનું અને નાના બાળકની રમત જેવું, પરમાર્થ તરવનો જેમાં ગંધ પણ નથી એવું અહેતુક અને અજ્ઞાન તે તામસ કહેવાય છે. આ રીતે તેને જ્ઞાનના ત્રણ પ્રકારો કહ્યા. હવે કર્મના ત્રણ પ્રકારો કહું છું તે સાંભળ.
नियतं समरहितमरागद्वेषतः कृतम् । अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥ २३ ॥
સાત્ત્વિક કર્મ નિયત કર્મ સંગરહિત, રાગદષાદિ વગર અને ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે તે સાત્વિક કર્મ કહેવાય છે. ભાવાર્થ એ કે, આ કર્મ તો ઈશ્વરે પ્રકૃતિના ગવશાત નિયત કરેલા નિયતિને નિયમાનુસાર થતું રહે છે, તેની સાથે મારો કિંચિત્માત્ર પણ સંબંધ નથી (અધ્યાય ૩ શ્લોક ૫, ૮ તથા અધ્યાય ૪, ૭, ૮, ૧૧, ૧૨માં આવેલું વિવેચન જુઓ). હું તો આકાશની જેમ તદ્દન અસંગ, પ્રીતિ કિંવા અપ્રીતિ વગરનો છે તેમ જ કર્તા અને તેના ફળાદિ વગેરેની સાથે મારો તલભાર પણ સંબંધ નથી, એવા પ્રકારના આત્મનિશ્ચયરૂપ અભ્યાસ વડે યથાપ્રાપ્ત નિયત થયેલું નિત્યનૈમિત્તિકાદિ કર્મ કેવળ પ્રારબ્ધવશાત કરવું ઉચિત છે એમ સમજીને જે સંગરહિત થઈ કરવામાં આવે છે તે સાત્વિક કર્મ કહેવાય છે,
यत्तु कामेप्सुना कर्म साहक्कारेण वा पुनः । fજા થરાવા તરન્નામુરાદતy I ૨૪
રાજસ કર્મ હે પાર્થ! સિવાય જે કર્મ ફળની ઇચ્છા વડે અહંકારસહિત ઘણા જ પરિશ્રમપૂર્વક ફરીથી એટલે એક વખત પરિશ્રમથી સાધ્ય નહિ થાય તો તેનું તે જ ફરી ફરીથી કરવામાં આવે છે તે રાજસ કહેવાય છે. તાત્પર્ય એ કે, મારે અમુક પ્રાપ્ત કરવું જોઈએ, હું અમુક પ્રાપ્ત કરીશ, મેં અમુક પ્રાપ્ત કર્યું છે, ઇત્યાદિ મનમાં અનેક પ્રકારના કામનાઓ અથવા ઈચ્છાઓ રાખી હું કર્માને કર્તા છું, હું અમુક કાર્ય કરીશ. એવા પ્રકારના અહંભાવ વડે તે અજરૂરિયાત અને મિથ્યા કાર્યોની સિદ્ધતાને માટે ઘણો જ પરિશ્રમ અને કલેશ સહન કરીને એક વખત સિદ્ધ ન થયું તો તેની સિદ્ધિ અર્થે ફરી ફરી પ્રયત્ન કર્યા જ કરે છે. એવું અત્યંત કલેશ આપનારું કર્મ રાજસ કહેવાય છે.
मनुबन्ध भय हिसामनपेक्ष्य च पौरुषम् । मोहाद्वारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥ २५ ॥
તામસ કર્મ હે સૌમ્ય! અનુબંધ, ક્ષય, હિંસા અને પૌરુષને વિચાર કર્યા સિવાય કેવળ મેહ વડે જ જે કર્મ આરંભાય છે તે તમાસ કહેવાય છે. સારાંશ એ કે, જે કર્મ ભવિષ્યમાં પિતાને જ બંધન કરનાર નીવડે છે અર્થાત પિતાના હાથે જ પિતાને વિનાશ કરનારું અને જન્મમરણાદિના ચક્કરમાં ફસાવનાર કિવા વ્યવહારદષ્ટિએ પોતાનો જ વાત કરાવનારું હોય તેને અનુબંધન કહે છે. ક્ષય એટલે જે કર્મ વડે પિતાનું આયુષ્ય, પુણ્ય, બળ, ધન વગેરે દરેકની વૃદ્ધિ થવાને બલે ક્ષય થતો રહે છે. પૌરુષ એટલે આ કર્મ કરવા
Page #965
--------------------------------------------------------------------------
________________
#મ ો નિર્ષિભાળ:
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૮/૨૮
જેવું છે કે નહિ, આ કર્મ હું પુરું કરીશ કિંવા નહિ કરે અથવા મારામાં તે કરવાની શક્તિ છે કે નથી, આ કર્મ કરવાથી તેમાં ઘણી હિંસાઓ થશે અને ઘણું લોકોને ત્રાસ થશે ઇત્યાદિ બાબતને અને પિતાની શકિતનો વિચાર કર્યા વગર મોહવશ મૂઢપણાથી જે કર્મનો આરંભ કરવામાં આવે છે તે તામસ કહેવાય છે. આમ કર્મ સંબંધે કહ્યું, હવે કર્તા સંબંધે કહું છું તે સાંભળ.
मुक्तसङ्गोऽनह वादी धृत्युत्साहसमन्वितः । सिद्धथसिद्धयोनिर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥ २६ ॥
સાત્વિક કર્તા મુક્તસંગ, અનહંવાદી, ધૈર્યવાન તથા ઉત્સાહયુક્ત, સિદ્ધિ અને પ્રસિદ્ધિમાં નિર્વિકાર કર્તા સાત્ત્વિક કહેવાય છે. સારાંશ કે, જે તમામ સંગેથી તદન મુક્ત થયેલ હોઈ અનહંવાદી અર્થાત જેમાં હું એવા ભાવ છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે અનહંભાવનો વૈર્ય અને અત્યંત ઉત્સાહ વહે અભ્યાસ કરનાર એટલે જેમાં હું એવો ભાવ નથી એ જે આત્મા(વૃક્ષાંક ૧)છે તે જ મારું ખરું સ્વરૂપ છે, એવી રીતના વિવેકયુક્ત દઢ નિશ્ચય વડે ધણી જ ધીરજ અને ઉત્સાહથી યુક્ત થઈ આત્માના અપરોક્ષ સાક્ષાત્કારનો દઢતા વડે અભ્યાસ કરનાર, સિદ્ધિ અને અસિદ્ધિમાં નિર્વિકાર, આત્મામાં સિદ્ધિ અને અસિદ્ધિ એમ બંને ભાવો નથી અને એવા કેઈ - ભાવો હશે એમ તે જાણતા પણ નથી, એવી રીતના નિશ્ચય વડે આ બંને વિકારથી રહિત બનેલો, એવો કર્તા સાત્ત્વિક કહેવાય છે
रागी कर्मफलप्रेप्सु धो हिसात्मकोऽशुचिः । हर्षशोकाम्वितः कर्ता ग़जसः परिकीर्तितः ॥ २७ ॥
રાજસ કર્તા રાગી એટલે અનેક વિષયોમાં આસક્તિ રાખનારો; કર્મફળbસુ એટલે આ કર્મનું અમુક ફળ મળવું જ જોઈએ. વ્યવહારમાં ગણુતા ધન, પુત્ર, સ્ત્રી ઇત્યાદિ ફળની પ્રાપ્તિ થાય તે જ કર્મ કરવું એવા નિશ્ચયવાળો; વિષયોમાં જ નિત્યપ્રતિ રપ રહેનારો તે લુબ્ધઃ હિંસાત્મક એટલે હિંસા કરવાની વૃત્તિવાળા એટલે પોતાનો નાશ થાય તો પણ પારકાને પીડા કરવાની વૃત્તિવાળો, અશુચિ અર્થાત અંતર્બાહ્ય અપવિત્ર, હંમેશાં હર્ષ અને શોકરૂપ મહાસાગરમાં જ ડૂબેલે એ કર્તા રાજસ કહેવાય છે.
अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोलसः । विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥ २८ ॥
તામસ કર્તા અયુક્ત એટલે કરવા ગ્ય શું અને નહિ કરવા જેવું શું તે બંનેને સારાસાર વિચાર જેને નથી તે અવિવેકી પિતાના મનમાં આવે તે જ ખરું છે એમ દુરાગ્રહ વડે સમજી વગર વિચારે લાત ખાવા છતાં પણ ગધેડાની પૂંછડીને જ પકડી રાખનારો, ઘમંડી મૂર્ણ અને વિવેકશન્ય; જેની બુદ્ધિમાં કિંચિત્માત્ર પણ સંસ્કાર નથી એવો અજ્ઞાની બાળક જેમ તદ્દન જડ, મૂઢ કિંવા પામર બુદ્ધિવાળો તે પ્રાકૃત; સ્તબ્ધ અથત પત્થર જેવો જડ, નમ્રતારહિત, વિનયશન્ય કિંવા અક્કડપણાની વૃત્તિવાળો; શેઠ એટલે બીજેઓની છેતરપીંડી કરવાવાળે, ધૂતારે ઠગ કિંવા કપટી નષ્કતિક અથવા જેની જરૂર નથી તેવાં
Page #966
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
(જે જે) ઇચ્છે (તે સ્વરૂપે) બની જાય છે
[ ૮૩૭
નિરર્થક કર્મો કરનારો, બીજાઓની ઉપજીવિકાનું છેદન કરનારો, હિતેચ્છુપણાનો ઢંગ બતાવી બીજાઓનાં કાર્યોનો ઉછેર કરી પોતાનો સ્વાર્થ સાધી લેનાર, બીજાના પેટ પર પગ મૂકનારો, બુડાવનારો કિવા દેવાળિયો; આળસુ, વિષાદી એટલે અસંતોષ, સામાનું સા નહિ જોઈ શકવાથી હંમેશાં પરિતાપ કર્યા કરે તેવા સ્વભાવવાળો અથવા તુંડમિજાજનો એટલે ચી િતથા દીર્ઘસૂત્રી એટલે આજે કરું છું, કાલે કરું છું, હવે થશે, ઉતાવળ શી છે? એ મુજબ કાર્યને લંબાવ્યા જ કરે એવા સ્વભાવવાળા જે કર્તા તે તામસ કહેવાય છે. આ રીતે અજ્ઞાનીઓને સારાસારનો વિવેક જાગ્રત થઈ આત્માનું અતિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધીને માટે સાંખ્યશાસ્ત્ર વિના બીજે કંઈ માગ નહિ હોવાથી મેં તને તે આધારે આ બધું સમજાવ્યું છે. હવે આત્માને પરોક્ષજ્ઞાન થયેલાઓને માટે તત્ત્વદૃષ્ટિ વડે કમ અને કર્તાનું સ્વરૂપ જાણવાની યુક્તિ સંબંધે શાસ્ત્રનો નિર્ણય કહું છું તે સાંભળ.
કર્મ અને કર્તા બંને અભિન્ન છે વસ્તુતઃ તો કર્મ અને કર્તા એ બંનેનું સ્વરૂપ અભિન્ન છે. જેમ વૃક્ષમાંથી પુષ્પ અને તેની સુગંધ બંને એક જ સમયે ઉત્પન્ન થાય છે તેમ સૃષ્ટિના આદિમાં કર્મ અને કર્તા એ બંને પોતાના સ્વભાવથી એક જ સમયે પરમાત્મામાંથી પ્રકટ થયેલાં છે. આકાશમાં જેમ નીલિમા એટલે ભુરાપણું દેખાય છે તેમ તદ્દન અસંગ અને સંકલ્પથી રહિત એવા પરમાત્મામાં જીવત્વનું રકુરણ થયેલું હોય એમ ભાસે છે. હે વત્સ! અજ્ઞાનીઓને સમજાવવાને માટે બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થયો છે એમ કહેવામાં આવે છે પણ જ્ઞાનવાનની દૃષ્ટિએ બ્રહ્મમાંથી આ થયું અથવા નથી થયું તથા તેને જાણનાર કેઈ સાક્ષી છે એમ કહેવું શોભતું નથી, પરંતુ
જ્યાં સુધી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થયેલું હોતું નથી ત્યાં સુધીને માટે ઉપદેશ્ય, ઉપદેશ અને ઉપદેશક, એવી કલ્પનારૂપ યુક્તિઓ વડે સમજાવ્યા સિવાય બીજી કોઈ યુક્તિઓ સંભવતી નથી. એટલા માટે જ્યાં સુધી અજ્ઞાનરૂપ એવો આ વ્યવહાર ભાસે છે ત્યાં સુધી કૅત કલપનાનો અંગીકાર કરી લઈ “આ બ્રહ્મ અને આ છવ છે ” એ રીતની ભેદૃષ્ટિને અંગીકાર કરી તે વડે કહેવામાં આવે છે પરંતુ તે તો ફક્ત એક વાણીનો વિલાસ છે. વસ્તુતઃ બ્રહ્મ તો તદ્દન અસંગ અને અદ્વિતીય છે. તેમાંથી કાંઈ ઉત્પન્ન થવું કિવા નહિ થવું એમ બંને પક્ષોનો કિવા તેના સાક્ષીભાવનો સંભવ નથી, છતાં ઉત્પન્ન થયેલું છે એવા પક્ષનો જે અંગીકાર કરવામાં આવે તો તે બધું બીજાંકુરન્યાયાનુસાર બ્રહ્મથી અભિન્ન જ છે. જેમ પુષ્પ અને તેની સુગંધ અભિન્ન છે તેમ પુરુષ(વૃક્ષાંક ૨) તથા તેની ઈક્ષણશકિત વડે થતું કારણરૂપ કર્મ(વૃક્ષાંક ૩થી ૫)
કમ ( ક્ષાક ૬થી ૧૨ ) તથા આ પ્રત્યક્ષ દેખાતું સૃષ્ટદ્યાદિપ યૂલ કમ(વૃક્ષાક ૧૩થી ૧૫ ૧) એ સર્વ પણ આમાથી અભિન્ન છે. તે આ બંને પર (વૃક્ષાંક ૧)અને અપર(ક્ષાંક ૨થી ૧૫ ઘ) સ્વરૂપ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયાં છે, તેમાં જ રહે છે અને તેને વિષે જ વિલયને પામે છે.
અજ્ઞાનીઓને માટે પ્રમાણુ જેનું પ્રમાણ જ ગ્રાહ્ય કરી શકાય એવા પ્રામાણિક દષ્ટિવાળા તથા રાગદ્વેષાદિથી રહિત એવા સમદશી મનુ, વ્યાસ વગેરે જીવન્મુક્તિએ ધર્મ તથા અધર્મરૂપી અર્થમાં અવિરુદ્ધપણુથી વેદાદિને સાચે અર્થ અજ્ઞાની લોકોને બતાવવાના ઉદ્દેશથી શ્રુતિ, સ્મૃતિ, પુરાણ વગેરેમાં જે જે નિર્ણય કરેલ છે તેને શાસ્ત્ર કહેવામાં આવે છે. જેઓ અત્યંત શુદ્ધ અને સત્વગુણથી યુકત હાઈ ધીરજવાન અને સમદષ્ટિવાળા છે
નિર્વચનીય એવા બ્રહ્મને સાક્ષાતકાર કરેલા અપરાક્ષનુભવી મહાત્માઓ હોય છે, તેને જ સાધુ પુરુષ કહેવામાં આવે છે; જેઓને તત્ત્વજ્ઞાન થયેલું હોતું નથી તેવા અજ્ઞાનીઓને માટે સાક્ષાત્કાર થતાં સુધી તો શાસ્ત્ર અને સાધુ પુરુષોનો આચાર એ બે નેત્રો છે એટલે તત્ત્વજ્ઞાન વગરના અજ્ઞાનીઓને માટે શાસ્ત્ર અને પુરુષોને આચાર એ બે જ પ્રમાણે હેઈ તેઓએ તે પ્રમાણે વર્તવું જોઈએ. આથી તેઓની કમે ચિત્તશુદ્ધિ થઈ અને તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તથા તે વડે તેઓ શાંતિને પામે છે, પરંતુ જે આ સપુરુષના આચાર અને શાસ્ત્રનો ત્યાગ કરે છે તે દુઃખમાં જ ડૂબી જાય છે.
!
Page #967
--------------------------------------------------------------------------
________________
૮૩૮] તવ શુ ત વાતમુમતે . [ સિદ્ધાન્તકા ભ૦ ગીર અ. ૧૮/૧૮
માસ્યન્યાય કેને કહે છે? લેકમાં અને વેદમાં એવી કૃતિ છે કે કર્મ અને કર્તા એ બંને કિમે કરીને એક સાથે રહેનાર છે એટલે કે, કર્મને લીધે કર્તા અને કર્તાને લીધે કર્મ ઉત્પન્ન થાય છે અને આ બીજાં કરન્યાય લોકમાં તથા વેદમાં પણ પ્રસિદ્ધ છે. જેમ બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે તેમ કર્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે અને અંકુરમાંથી જેમ પાછું બીજ ઉત્પન્ન થાય છે તેમ જીવમાંથી વળી પાછાં કર્મ ઉત્પન્ન થાય છે. જેવી જેવી વાસના વડે જીવ આ જગતરૂપી પંજરામાં જન્મે છે તેવી તેવી વાસનાને અનુસરીને તેને ફળનો અનભવ આવે છે. આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ તમે કર્મરૂપી બીજ વિના કેવળ બ્રહ્મપદથી જ ભૂત(પ્રાણી)માત્રની ઉત્પત્તિ થાય છે એમ કહે છે તેનું કારણ શું? આમ તમારા મત પ્રમાણે કેવળ બ્રહ્મમાંથી ઉત્પત્તિ થયેલી હોવાથી તે સર્વ બ્રહ્મરૂપ છે એમ જે હોય તે ઉપર કહ્યા પ્રમાણે જગતમાં થતી જંતુ અને કર્મની અવિનાભાવિતાનો એટલે પરસ્પર એકબીજામાંથી એકબીજાની ઉત્પત્તિ થાય છે એવી પ્રસિદ્ધિને તમે તિરસ્કાર કર્યો ગણાશે અને પછી માયા શબલ બ્રહ્મ કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨)માં આકાશાદિ રળ, સૂમ, કારણ, મહાકારાદિ દેહરૂપ ફળો છે તથા તેમાં સ્વર્ગાદિ તથા નકદિરૂપ ફળ ભેગે છે એવી પ્રસિદ્ધિ જે શાસ્ત્ર અને લોકોમાં છે તે પણ નિરર્થક કરે છે અને આ રીતે જે કર્મ નિષ્ફળ કરે તો નરકાદિના ભયના અભાવથી અને લોકોમાં સંકર થવાને લીધે જેમ મેટાં માછલાઓ નાના માછલાંઓને મારી નાખે તેમ આ માસ્ય ન્યાયાનુસાર તમામ લોકેનો નાશ થાય. માટે કરેલું કર્મ ફળ૨૫ થાય કે નહિ એ જો તું સંશય કરે છે તે સંબંધે કહું છું.
ચિત્તમાં હુંરૂપે સ્કૂરણ થવું એ જ કર્મ કહેવાય ક્રિયામાં કુશળપણાના અનુસંધાનથી એટલે હું ક્રિયા કરું છું એવા અનુસંધાનરૂપ સત્ય સંકલ્પથી પુષવૃક્ષાંક ૨)ના મનનો જે વિકાસ થયો હોય એમ કહેવાય છે તે જ કર્મનું બીજ છે એટલે પુરુષ કિવા ઈશ્વર(વૃક્ષાંક ૨)માં હું એવું પ્રતિબિંબરૂપ મિથ્યા ફુરણ એ જ તમામ કર્મનું મુખ્ય બીજ હોઈ તને જ કળ થાય છે. આત્મા તો તે બંનેથી તદ્દન અસંગ જ હોય છે એમ કહે કિવા તે જ આ બીજાદિપે ભાસમાન થયો છે એમ કહો. આમ સર્વના મૂળ આત્મપદમાં જ્યારે પુરુષ(વૃક્ષાંક ૨)ભાવની ઉત્પત્તિ થઈ તેને જે હુ૫ એ વિકાસ(વણાંક ૩) તે જ માયા કિવા મનરૂપે થયો અને ત્યાર પછી જ છવનું કર્મ થયું અને પછી દેહાદિભાવને પ્રાપ્ત થયો. જેમ પુષ્પ અને સુગંધમાં ભેદ હોતો નથી તેમ આ કર્મ અને મનમાં પણ ભેદ હોતો નથી. વસ્તુતઃ અસંગ એવા આત્મામાં હું (વૃક્ષાંક ૩) એવા પ્રકારની ક્રિયાપ મિથ્યા અરણા થવી તેને જ કર્મ કહે છે. પરંતુ આ પૂલ એવું વિરાટ કાર્ય ઉત્પન્ન થવા પૂર્વે તે મનપી સક્ષમદેહવિક્ષાંક ૬થી૧૨) વડે સ્થિત હોય છે તેમાં જ આ સ્થલ કાર્યસૂષ્ટિની ઉત્પત્તિ થવાના ધર્મોને એટલે સૂક્ષ્મતત્વોનો સંગ્રહ સૂમરૂપે થયેલો હોય છે, તે જ પછી સમષ્ટિ અભિમાની એવા બ્રહ્મદેવ (૨ક્ષાંક ૧૩) રૂપે પ્રકટ થઈ આ સ્થળ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે તેથી તેને કર્મ કહે છે અને તેણે રચેલા બ્રહ્માંડને પણ કમ ક્વિા વિસર્ગષ્ટિ કહેવામાં આવે છે. વૃક્ષાંક ૧૪થી૧૫ ) મનરૂપ દેહમાં કર્મના ધર્મ છે માટે મન તે જ કર્મ છે. આમ અજ્ઞાનીઓની દષ્ટિએ નિયતિ વા પ્રારબ્ધની સત્તા સર્વત્ર વ્યાપેલી છે. એ કોઈ પર્વત નથી, આકાશ નથી, વાયુ નથી, વહિ નથી, જળ નથી કે પૃથ્વી કિવા ઇતર કેઈ સ્થાન નથી કે જેમાં કમંડળ ન હેય. એવા આ અનિર્વચનીય પદમાં જ વિવર્તરૂપે આ કિવા પૂર્વ જન્મમાં કરેલાં કર્મો ફળ૨૫ થાય છે કારણ પુરુષપ્રયત્ન એટલે કરેલે ઉદ્યોગ કેઈ પણ દિવસ નિષ્ફળ જતો નથી. પછી તે અજ્ઞાન હષ્ટિએ કરવામાં આવે તે તેને જન્મમરણાદિ ફળરૂપે વણથી સ્વર્ગપર્યંતના ભેગોને કારણભૂત બને છે અને પરમાર્થદષ્ટિએ કરવામાં આવે તો જીવન્મુકત બની જઈ દુખમાંથી છૂટી શકાય છે. અજ્ઞાન વડે થતાં મેં નિયતિના બંધનમાં હોય છે. આમ કરવામાં આવતા પ્રયત્ન કદી પણ નિષ્ફળ જતો નથી, કાજળમાંની કાળાશને ક્ષય થતાં જેમ કાજળનો ક્ષય થાય છે તેમ અંદાત્મક (પાણીમાંથી
Page #968
--------------------------------------------------------------------------
________________
ગીતાસાહન]
તે બધું પણ વસ્તુતઃ) બ્રહ્મ છે. શુદ્ધ બ્રહ્મને જ અમૃત કહે છે.
[૮૩૯
નીકળતે તુષાર કિંવા મોજાને સ્પંદ કહે છે)કર્મને ક્ષય થવાથી મનને ક્ષય થાય છે સારાંશ બહુ એવા સૌથી પ્રથમ થતા ક્રિયાત્મક ભાવનો સદંતર વિલય થવો એ જ કર્મનો નાશ હોઈ તે વડે મનને નાશ અનાયાસે જ થાય છે. આનું નામ જ સાચું કર્મરહિતપણું કહેવાય. આ રીતે અહં(ક્ષાંક ૩)૨૫ ર્તિને સમૂળગો નાશ થવો એ જ કમંરહિતપણું હોઈ તે જીવન્મુક્તને પ્રાપ્ત થાય છે, પરંતુ અયુક્ત એટલે મૂઢને કદી પણ પ્રાપ્ત થતું નથી. અમિ અને ઉષ્ણુતા એ બંને જેમ સાથે જ રહે છે તેમ ચિત્ત અને કર્મ એ બંને સાથે જ રહે છે. એ બે પૈકી એકનો નાશ થાય એટલે બંનેનો નાશ થઈ જાય છે. ચિત્ત સદા હું ૨૫ સ્કુરણને પામી પછી આ મા, આ તારું, આ સારું, આ નરસું એવા દૈત ભાવોને પામીને વિહિત તથા નિષિદ્ધ કર્મનું સંપાદન કરી, પુણ્યપાપરૂપ ધર્મ અને અધર્મરૂપે પરિણામ પામે છે. ત્યાર પછી તે ચિત્ત વડે થયેલાં કર્મો શુભાશુભ ભોગોને અનુકૂળ એવા વાસનાત્મક ચિત્તરૂપ સ્કુરણને પામે છે. આ મુજબ ચિત અને કર્મ એ બે જ ધર્મ અને કર્મ એવા નામથી લોકેમાં કહેવામાં આવે છે.
ઈક્ષણશક્તિ કિંવા મન ઈશ્વરની કાળરૂપ જે ઈક્ષણશક્તિ કે તેને મહામન પણ કહે છે, તે કેવળ ભાવનામાત્ર જ છે અને ભાવના તે હુંરૂ૫ એવા કુરણધર્મવાળી છે. કુરણ ક્રિયારૂપ હોઈ તે ક્રિયાના કુરણને લીધે જ સર્વને ફળ મળે છે. આ મુજબ મન કે જે જડ છતાં અજડ આકૃતિરૂપે ભાસે છે તેનું સ્વરૂપ વિસ્તારથી કહું છું તે સાંભળ. અનંત અને સર્વશક્તિમાન માયા શબલપુરુષ કિવા ઈશ્વર(વૃક્ષાંક ૨)રૂ૫ આત્મતત્ત્વનું કાળ૨૫ ઈક્ષિણશક્તિવાળું કિંવા સંકલ્પશક્તિ વડે રચેલું જે રૂ૫ તેને જ મન કહે છે. “અમુક વરતુ આમ હશે કે આમ હશે," આ રીતે પુરુષ(વૃક્ષાંક ૨)ના ચિત્તમાં સંક૯૫વિક૬૫થી જે બે પક્ષની ભાવના ઉત્પન થાય છે તે જ મનનું રૂપ છે. આત્મા ચૈતન્યપણાથી સર્વદા સ્વયંપ્રકાશ જ છે છતાં તેને હું જાણતો નથી” તથા “હું કર્તા છું, કરું છું' એવો જે વડે નિશ્ચય થાય છે તે જ કાળશક્તિરૂપ મહામન કહેવાય છે. ગુણ વિના જેમ ગુણોનો સંભવ હોતા નથી તેમ જ્યાં સુધી હું એવી રફુરણું અથવા સંકલ્પવિકલ્પશક્તિ (વૃક્ષાંક ૩) પ્રકટ નહિ થાય ત્યાં સુધી મનનું અસ્તિત્વ સંભવનીય નથી. જેમ અમિ અને ઉષ્ણતા ભિન્ન નથી. તેવી રીતે કર્મ એટલે મન, જીવ અને મનની સત્તા એ ત્રણે ભિન્ન નથી. આ મહામન ચિત્તરૂપ ધર્મવાળું છે. તેનું કર્મ એટલે “હું' એવું સ્કરણ હોઈ એ જ સર્વ દશ્યનું મૂળ છે (ક્ષાંક ૩). તેનું શરીર કેવળ આ હું, એવી ક્રિયાને પ્રેરણું કરવી એવા ઈક્ષણરૂપ સંક૯પમાય છે અને તે જ “હું હું' એવા અનેક વિસ્તારપણાથી શોભે છે. આ સમસ્ત જગત તે મન વડે જ વ્યાપ્ત હોઈ તે દૈતરૂ૫ છે, માયામય છે, નિષ્કારણ છે, સ્થિતિ વિનાનું છે, મિયા છે અને વાસનાઓ વડે થતી મિથ્યા અનેક કલ્પનાઓથી વ્યાકુળ છે. જે પુરુષ જેવી જેવી વાસનાઓનું આરોપણ કરે છે તેવી તેવી રીતે ફળને અનુભવે છે. આ વાસનારૂપી વૃક્ષનું હું એ જ કર્મરૂપી બીજ છે, એ જ મહામનના હું એવા સ્કરણુપ શરીર છે તથા એમાંથી મારું, તારું, ઇત્યાદિ અનેક ભાવો વડે થતી અનેકવિધ ક્રિયાઓ એ શાખા હોઈ તેમાં વિચિત્ર ફળ રહેલું છે. મહામન જેવું અનુસંધાન (પ્રેરણા) કરે છે તેવી જ કર્મેન્દ્રિય પ્રવૃત્તિ કરે છે અને પ્રવૃત્તિ અનુસાર ફળ સંપાદન કરે છે. માટે અહં એવી મૂળ રિપ જે કર્મ એ જ મહામન છે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, કર્મ, કલ્પના, સંસ્કૃતિ, વાસના, વિદ્યા, પ્રયત્ન, સ્મૃતિ, ઈદ્રિય, પ્રકૃતિ, માયા અને ક્રિયા આ પ્રમાણે શબ્દની વિચિત્ર પ્રકારની ઉક્તિ નિર્મળ અને અસંગ બ્રહ્મના મિથ્થા સંસાર શ્રમના હેતુરૂપ છે. કાકતાલીય યોગથી એકાએક ચિંતન્ય આત્મા કિંવ બ્રહ્મને જ્યારે હું ૨૫ બાહ્ય ક૫નાપણાનું રણ પ્રાપ્ત થવાને ભાસ થાય છે ત્યારે પર્યાયે તેનાં જ મન બુદ્ધિ ઈત્યાદિ નામે પડે છે આ નામોની રઢી શી રીતે પર્યાય વૃત્તિરૂપે વ્યવહારમાં આવી તે કહું છું.
પ્રકૃતિ વડે સતમાં અસતપણું ભાસે છે આત્મસ્વરૂપ એવી આ અનિર્વચનીય પરમસંવિત જ્યારે ઈશ્વરની ઈક્ષણશક્તિ વડે અવિદ્યાપી કલકપણાને પામે છે તેને મહામન કિવા કાળ પણ કહે છે. બાદ તે જ જ્યારે હું એવા પ્રતિબિંબિત મિથ્યા
Page #969
--------------------------------------------------------------------------
________________
૮૪૦] તા : 1િ: સર્વે
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અ. ૧૮૧૮ પુરણરૂપને પ્રાપ્ત થાય છે ત્યારે તેને ક્રિયા કિંવા કર્મરૂપે પણ કહે છે. પરમાત્મા અનિર્વચનીય છતાં સર્વ દશ્યસમૂહના ઉપલકારણરૂપ “હું' એવા કુરણને પામે છે ત્યારે તેને પ્રકૃતિપણું કિંવા સત્ પદાર્થમાં અસતપણું અને અસત પદાર્થમાં સતપણું બતાવે છે, એ મુજબ સત્તા અને અસત્તાના વિકલ્પરૂપને લીધે તેને માયા પણ કહે છે. તે જ આ સંકલ્પરૂ૫ કિવા ક્રિયારૂપ “ હું' એવું પુરણ (વૃક્ષાંક ૩) સમજે. તે સંકલ્પ પિકી કોઈ એક વિકલ્પને સ્થિર કરે છે અથવા ત્રણ ગુણનું સમભાવે મિશ્રણ કરે છે, ત્યારે અવ્યક્ત કિંવ
બુદ્ધિ (વૃક્ષાંક ) કહેવાય છે. તે જ્યારે દેહાદિ મિથ્યા પદાર્થોમાં અભિમાન વડે પોતાની જ સત્તાની કલ્પના કરે છે ત્યારે તે અહંકાર કહેવાય છે, અને તેથી જ સંસારમાં બંધન થાય છે. જ્યારે એક વિષયને ત્યાગ કરીને બીજા વિષયનું મરણ કરે છે અને પૂર્વાપર વિચારનો ત્યાગ કરે છે ત્યારે તે જ ચિત્ત એવી સંજ્ઞા વડે કહેવાય છે. કુરણ થવું એ સંવિતનો ધર્મ છે એટલે તે અસત રફુરણને લીધે જ્યારે તે કર્તાના શરીર તથા અવયવને દેહાદિનો સંગ સંપાદન કરાવે છે ત્યારે તે સંવિત જ કર્મ સંજ્ઞા વડે પ્રતીત થાય છે. અદ્વિતીય એવા એક પરમાત્માના સ્વરૂપના નિશ્ચયને ત્યાગ કરીને તે સંવિત જયારે પિતાની ઈચ્છા પ્રમાણે અન્ય વરતની કલ્પના કરી લે છે ત્યારે તેને જ કહપના કહે છે અમક પદાર્થ પ્રથમ જોયેલો છે અથવા જોયો નથી એવી રીતે સ્મરણથી નિશ્ચય કરીને જ્યારે તે સંવિત ચેષ્ટા કરે છે ત્યારે તે સંસ્કૃતિ કહેવાય છે. પ્રથમ અનુભવ કરેલા પદાર્થની શક્તિ જ્યારે આકાશની પેઠે શન્ય અવસ્થામાં કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના સૂમરૂપે રહે છે ત્યારે તેને વાસના કહે છે. આત્મતત્વે જ તદ્દન નિર્મળ હેઈ તેમાં આ મિથ્યા પ્રપંચ ત્રણે કાળમાં છે જ નહિ એમ જાણવું તે જ વિદ્યા કહેવાય છે; તે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. તેથી જ તેને પ્રયત્ન કહે છે, તે વિવિધ પ્રકારના પદાર્થોનું સ્મરણ કરાવે છે તેથી તેને સ્મૃતિ કહે છે. આત્માના અદર્શનને લીધે અત્યંત વિસ્મરણ કરાવે છે તેથી તેને વિસ્મૃતિ કહે છે. મિથ્યા વિકલ્પોના સમૂહે કરવાને લીધે તેને જ મળ કહે છે. એટલે કે, તે આવરણ એટલે અસલ સ્વરૂપને ઢાંકી દેવું કિંવા ભૂલાવવું એવા પ્રકારની શક્તિને લીધે મળ તથા વિક્ષેપશક્તિના પ્રધાનપણાને લીધે વિસ્મૃતિ કહેવાય છે. તે શ્રવણ, સ્પર્શ, દર્શન, ભજન, સુગંધ અને વિચારાદિ વડે જીવભાવે રહેલા કર્મેન્દ્રિયોના સ્વામી અથવા દેવતાઓને આનંદ પમાડે છે તેથી તે ઇંદ્રિય કહેવાય છે. તેમ જ દર્શન, શ્રવણ, સ્પર્શ, રસન અને ધ્રાણ ઇત્યાદિ કર્મોને લીધે તેને ક્રિયા કહેવામાં આવે છે. આમ ચેતાને અનુસાર ચૈતન્ય જેવા જેવા રૂપે રકુરણ થવા પામે છે તેવા તેવા તેના પર્યાયથી અજ્ઞાન દશામાં નામે પડેલાં છે. આમ અનિર્વચનીય એવા આત્માને જ મિથ્યા કાળરૂપ એવા મનપ પ્રાપ્તિ થતાં તેમાં હું ઇત્યાદિ રફુરણુરૂપ દેશ વગેરે માયિક એવી મર્યાદા રૂ૫ સંસારપદવી પ્રાપ્ત થયેલી હોઈ પિતે એક હોવા છતાં પણ વિવર્તરૂ૫ હજાર ફુરણને લીધે તેને મન બુદ્ધિ વગેરે નામે વ્યવહારરઢિમાં પ્રાપ્ત થયેલાં ભાસે છે, માટે આ બધાં નામો કેવળ એક ચિત્ત, આમાં અથવા બ્રહ્મનાં જ પોતામાં, પિતા વો, પિતાને અને પોતે જ આપેલી મિથ્યા વિવર્તરૂપ સંજ્ઞાઓ છે. એટલે જેમ એક જ નટ જુદાં જુદાં કામ કરે છે ત્યારે જુદાં જુદાં નામ ધારણ કરે છે કિંવા એક જ મનુષ્ય રસોઈ કરતો હોય ત્યારે રાંધનાર, પાઠ કરતી વખતે પાઠ કરનાર, કથા કહેતી વખતે વિતા, સાંભળતી વખતે શ્રોતા ઇત્યાદિ જુદાં જુદાં નામની સંજ્ઞાઓ તેની ઉપર લાદવામાં આવે છે, તેમ આ આત્મા ઉપર મિથ્યા વિવર્તાભાવે મન, બુદ્ધિ, માયા, પ્રકૃતિ, અહંકાર, કર્મ, ઇંદ્રિયાદિ જુદી જુદી સંજ્ઞાઓ આપવામાં આવેલી છે.
હું પદ વિલય કરી અનુભવ લે એ જ પ્રમાણ છે ચિત એટલે આત્માની મનાદિરૂપ જે મિથ્થા સંજ્ઞા મેં તને ઉપર કહી તે જ સંજ્ઞા અન્ય મતવાળાએ પોતપોતાની કાળકપિત ક૨૫નાથી કરેલી યુક્તિવશાત જુદી જુદી રીતે કહેલી છે. જેનો જેવો સ્વભાવ હોય તે પ્રમાણે બુદ્ધિ, રાખીને ઈછામાં આવે તે રીતે આ મન, બુદ્ધિ, માયા, કર્મ, ઇદ્રિ ઇત્યાદિને વિચિત્ર નામોના ભેદ વડે તેઓ જુદી સંજ્ઞાઓ પણ આપે છે. કેટલાક જીવથી ભિન્ન જડ પ્રકૃતિને મન કહે છે; કેટલાક અહક
ન કહે છે અને કેટલાક બુદ્ધિ કહે છે, પણ આ બધી કેવળ આમા ઉપર કરેલી
Page #970
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ]
આ બધા લકે તેમાં જ આશ્રય કરી રહેલાં હેઈ–
[ ૮૪
વિવર્તરૂ૫ મિથ્યા કલ્પનાઓ જ છે અને વસ્તુતઃ તે તે એકરૂપ એવા આત્માની જ સંજ્ઞાઓ છે; છતાં
ન્યાયમતવાળાએ પોતાની બુદ્ધિ અનુસાર તેની જુદી જ કલ્પના કરેલી છે, સાંખ્ય મતવાળાએ પણ જુદી કરેલી છે, વૈશેષિકોએ પોતાના મત પ્રમાણે જુદી ક૯પના કરેલી છે; એ જ રીતે બુદ્ધ, અર્હત, ચાવીક ઇત્યાદિકોએ તો સાંખ્યમતની યુક્તિને બદલે પોતપોતાની બુદ્ધિને અનુકૂળ એવી વિચિત્ર કપનાએ કરેલી છે; વળી સુગત, જમિનિ, પતંજલિ, નારદ, વ્યાસ ઇત્યાદિકાએ પણ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી કલ્પનાઓ કરી આત્મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે; છતાં એક જ નગરમાં જવાના જુદા જુદા અનેક માર્ગો હે તે સર્વ માર્ગેથી જનારાઓ અંતે તો નગરમાં જ પહોંચી જાય છે, તે પ્રમાણે આ સર્વ લોકોનું ધ્યેય પરમત એવા આત્મસ્વરૂપમાં પહોંચવારૂપ એક જ છે. તે પદની પ્રાપ્તિના ધ્યેય સંબંધે તો સર્વની એકતા જ છે છતાં પરમાર્થને અજ્ઞાનને લીધે કિંવા લુખી કલ્પનાઓને લીધે થયેલા વિપરીત બાધ વડે તેઓ વિવાદો કર્યા કરે છે; પરંતુ જો એક વખત અંતર્મુખ થઈ અહંભાવને વિલય કરી નિર્વિક૫તાનો સ્વાનુભવ પ્રાપ્ત કરી લે તો તેઓને વિવાદ કરવાનું પ્રયોજન રહેતું નથી. પણ તેઓ કેવળ વાણીના વિલાસ વર અનિર્વચનીય પરમપદ કે જે વસ્તુતઃ તો અનુભવગમ્ય જ છે. તેને માટે મિથ્યા કપના કરી પિતપોતાના મતનો દુરાગ્રહ રાખી તેનાં જ વખાણ કર્યા કરે છે. એક જ મનુષ્યને માટે કાકા, મામા,પિતા, પુત્ર, પતિ, સ્નેહી, ભાઈ, શત્રુ, મિત્ર આદિ જુદાં જુદાં અનેક નામો કપાયેલાં હોય છે કિંવા ક્રિયાવિશાત સ્નાન કરતી વખતે સ્નાનકર્તા, દાન કરતી વખતે દાનકર્તા, કામ કરતી વખતે કાર્યકર્તા, એમ અનેક નામો પડે છે, તેમ ક્રિયાના વિચિત્ર ભેદને લીધે આ આત્મસ્વરૂપે એક ચૈતન્યના જ મિથ્યા વિવર્તભાવે જીવ, વાસના, કમ, મન, બુદ્ધિ, માયા, પ્રકૃતિ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત, મડાપ્રાણુ, અહંકાર, અધિદેવતા, અધ્યામ, અધિભૂત, બ્રહ્માંડ, સમષ્ટિ ઇત્યાદિ અનેક નામો વ્યવહારમાં પ્રતીત થતાં જોવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તો આ સર્વે નામોની સંજ્ઞાઓ કિંવા મતમતાંતરે મિથ્યા હોઈ તે કેવળ કર્મમાગ માં દુરાગ્ર રાખી આત્માનભવ નહિ લેનારા દુરાગ્રહીઓના મનમાં વિલાસરૂપ છે અને તે મન તે તદ્દન મિથ્યા છે. આને માટે ગમે તેટલે વાણીને વિકાસ કરવામાં આવે તો પણ તે સર્વ નિરર્થક જ છે, કારણ કે, જ્યાં સુધી જાગત થવામાં નહિ આવે ત્યાં સુધી સ્વમનો તમામ વ્યવહાર જેમ સત્ય જ ભાસે છે, તેમ જ્યાં સુધી અહમ અને મમાદિ સર્વ ભાવનો વિલય કરીને તે પદનો અનુભવ લેવામાં આવતો નથી ત્યાં સુધી તેને માટે કરવામાં આવતી તમામ કલપનાઓ નિરર્થક જ છે. માટે હે પાર્થ! હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આ બાબતમાં અનુભવ વિના બીજું કોઈ પણ પ્રમાણુ નથી. માટે જે હુંરૂપ એવી આ મિથ્યા કુરણનો મૂળ સહિત વિલય કરીને નિઃશેષપદને અનુભવ કર્યો છે તે જ આ પરમપદને સાચો જ્ઞાતા હેઈ બાકીના બધા મિથ્યા વાદવિવાદ કરનારા દુરાગ્રહીઓ અને દાંભિક જ છે, એમ જાણવું. આમ “હું” ભાવનો જેણે વિલય કર્યો છે તે જ સાચો સાક્ષાત્કારી કિંવા અપરોક્ષાનુભવી મહાત્મા ફેઈ તે મારું જ સ્વરૂપ છે. માટે તો અહંભાવને છોડીને મારા નિઃશેષ એવા સાચા પરમપદને અનુભવ લે એટલે પછી આ કર્મ, કર્તા ઇત્યાદિ સર્વ ભેદભેદ કરોળીયાની લાળની જેમ અભિન્ન એવા એક આત્મરૂપ જ કેવી રીતે છે તે તું સારી રીતે જાણી શકીશ, આમ જીવન્મુક્ત બન્યા પછી અજ્ઞાનીઓની દષ્ટિએ દેખવામાં આવતો તારો આ સર્વ વ્યવહાર સ્વમવત મિયા હોવાથી સ્વપ્રમાંના સવનો નાશ થવાથી ૫શુ જેમ પિતાને કાંઈ હાનિ થતી નથી તેમ લૌકિક દૃષ્ટિએ તું સર્વને હણશ કિંવા તારા કહેવામાં આવતા આ દેહના હણાઈને ટુકડે ટુકડા વા ચૂરેચૂરા થઈ જશે છતાં તું તેથી તદ્દન અલિપ્ત જ રહીશ; તને તે કર્મને લેશ પણ સ્પર્શ થશે નહિ, એમ નિશ્ચયાત્મક જાણુ,
સર્વ મતવાદીઓની નિરર્થકતા કિંવા એકવાક્યતા ભગવાન આગળ કહે છે. ધનુર્ધર ! આ પ્રમાણે જ્ઞાનીઓની દષ્ટિએ કર્તાકર્માદિની અભિન્નતા છે, એ શાસ્ત્રનો પણ નિશ્ચય છે. આ શામનિર્ણયનું મારા નિશ્ચયસહનું ગુઢ રહસ્ય મેં તને કહી સંભળાવ્યું, તે ઉપરથી તે જાણી શકીશ કે હું સહિત સધળા મમાદિભાવને વિલય કરીને તે પરમપદને અનુભવ લેવા જોઈએ,
Page #971
--------------------------------------------------------------------------
________________
૮૪ર ] તટુ નાતિ કથન ઉતરે તત્ છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ૧૮/૩૪ એ જ એક પ્રમાણુ હોવાથી સર્વ વાદીઓની તિપિતાની બુદ્ધિ અનુસાર તે વડે પ્રચલિત થયેલી તર્કવિતારૂપ મિયા મનની શક્તિસમી આ અમિત માન્યતાને તત્ત્વજ્ઞો કદી પણ પ્રમાણુ ગણતા નથી. આથી તમામ વાદીઓના મનમાં જે નામરપાદિ ભેદે છે તે કેવળ અજ્ઞાન વડે થયેલી ભ્રાંતિરૂપ હેવાથી નિરર્થક જ છે; છતાં પણ વાસ્તવિક રીતે જેમ કઈ વસ્તુને તેના સાચા નામ વડે નહિ ઓળખતાં જુદાં જુદાં નામ વડે ઓળખવામાં આવે
તેથી તે વસ્તુમાં કઈ ફેરફાર થવા પામતો નથી, તે તે જેમનો તેમ જ હોય છે, એટલે જેમ કે અજ્ઞાની બાળક પુસ્તકને જ રમકડું કહે તેનો અર્થ રમકડું એ પુસ્તકનું જ બીજું નામ કિતા સંજ્ઞા ગણાય, કેમ કે તેને રમકડું કહેવાથી તે પુસ્તક મટી રમકડું થઈ જતું નથી. તે તો જેમનું તેમ જ હોય છે. એટલે પુસ્તકનું જ રમકડું એવું વિવર્તરૂપ બીજું નામ કહેવાય તેમ ચૈતન્યરૂપ એવા એક આત્મતત્વને જ અનેક મત વાળા વાડીઓ અજ્ઞાન વડે ગમે તેવી સંજ્ઞાઓ આપે છે. છતાં તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થવા પામતું નથી. આ રીતે વિચાર કરતાં સર્વ વાદીઓની એકવાકયતા જ સિદ્ધ થાય છે. સારાંશ કે, મેં તને કર્તાકર્માદિ સંબંધ જ્ઞાનીઓની દષ્ટિએ અભેદતા કેવી રીતે છે તે સમજાવ્યું તથા અજ્ઞાની એની દૃષ્ટિએ તેમાં ત્રણ ગુ વડે . ત્રણ ત્રણ ભેદ કેવી રીતે પડે છે તે સાંખ્ય (વેદાન) શાસ્ત્રાનુસાર સમજાવ્યું. હવે આ અજ્ઞાનીઓની દૃષ્ટિએ બુદ્ધિ, ધૃતિ અને સુખ ઇત્યાદિ ગુણો વડે પડતા ત્રણ ત્રણ ભેદ વિસ્તારથી કહું છું તે સાંભળ.
बुद्धभेद धृतेश्चैव गुणतत्रिविधं शृणु।
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ॥ २९ ॥
પ્રકૃતિ વડે બુદ્ધિ અને ધૃતિમાં પણ ત્રણ ત્રણ ભેર પડે છે હે ધનંજય! બુદ્ધિ અને વૃતિ ધારણા) કિંવા વૈર્યમાં પણ ગુણે વડે ત્રણ ત્રણ પ્રકારના ભેદ પડે છે. તે બધા તને કહું છું તે સાંભળ. એટલે જેમ કર્તા, કર્મ શાન યાદિ દરેકમાં પ્રકૃતિના ત્રણ ગોવશાત ત્રણ ભેદ જોવામાં આવે છે તેમ બુદ્ધિ એટલે જે વડે નિશ્ચયો થાય છે તે નિશ્રામાં તથા ધૃતિ એટલે ધારણ કિયા ધિય અર્થાત નિશ્ચય થયા પછી તેનું ધારણ કરવું, અથવા કરેલા નિશ્ચયમાં સ્થિતિ કરવી, તેમાં પણ પ્રકૃતિના ત્રણ ગુણે વડે ત્રણ ત્રણ ભેદો જ પડે છે, તે સઘળા જુદા જુદા કહું છું.
प्रवृत्तिं च निवृत्ति व कार्याकार्य भयाभये । बन्ध मोक्षं च या वेति बुद्धिः सा पार्थ सात्विको ॥ ३० ॥
સારિતકી બુદ્ધિ હે પાર્થ! જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને આકાય, ભય અને અભય તથા બંધ અને મેક્ષને જાણે છે તે સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. તાત્પર્ય કે, પ્રવૃત્તિ કેને કહેવી અને નિવૃત્તિ કેને કહેવી ? (પ્રવૃત્તિ નિવૃત્તિ માટે અધ્યાય ૮ ૦ ૨૫-૨૬ પૃષ્ઠ ૪૬૨/૪૬૩ જુએ) કાર્ય કર્યું અને અકાર્ય કર્યું (કર્મ, અકર્મ, વિકર્મ સંબંધે અ૦ ૨ ૦ ૪૨ થી ૪૪ અને ૪૭ તથા અ૦ કલેક ૧૬ થી ૧૮) ભય અને અભય કેને કહે છે ?' બંધ અને મોક્ષ એટલે શું? તેને સારાસાર વિવેક જે જાણે છે, તેવી બુદ્ધિ સાવકી જાણવી.
૧ બીજો કોઈ છે એમ સમજવું તે જ ભય કહેવાય તથા આ સર્વ અત એવા એક રૂપ જ છે એમ નણવું તે અભય કહેવાય છે. અર્થાત્ આત્મામાં હું એમ જણવું તે આત્મદષ્ટિએ બીજે થયું અને તે ને વિલય કરી પરમપમાં સ્થિતિ કરવી તેનું નામ જ અભય સમજે.
૧ ૬ શરીરાદિ દાયરૂપ છું એમ નણવું તે બંધ તથા હું આત્મા છે, મારામાં દયયાદિને અંશ પણ નથી મમ “ને વિલય કરીને અપરાક્ષ સાક્ષાત્કાર કરે તે જ મોક્ષ કહેવાય.
Page #972
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તેનું ઉલ્લંધન કેઈ પણ કરી શક્તા નથી; આ (પણ) તે (બ્રહ્મ) જ છે. [ ૮૩
રાજસી બુદ્ધિ હે પાર્થ! જે ધર્મ કે અધર્મક કાર્યઅકાર્યને અયથાર્થ રીતે જાણે છે તે બુદ્ધિ રાજસી કહેવાય છે. સારાંશ કે, જે બુદ્ધિ વડે ધર્મ કોને કહેવો અને અધર્મ કોને કહેવો, કાથ કેને કહેવું અને આકાય કોને કહેવું તે યથાવત એટલે યથાર્થ રીતે જેવું હોય તેવા સ્વરૂપે નહિ જાણી શકવાથી આમ હશે, કે તેમ હો એવી સંશયગ્રસ્ત હોય છે તેવી અવિશ્વસનીય બુદ્ધિને રાજસી કહે છે.
यया धर्ममधर्म च कार्य चाकार्यमेव च । अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥ ३१ ॥ अधर्म धर्ममिति या मन्यत तमसावृता। सर्वार्थाविपरीताश्च धुद्धिः सा पार्थ तामसी ॥ ३२ ॥
તામસી બુદ્ધિ તમ વડે આવત્ત થયેલી, જે અધર્મને જ ધર્મ માને છે તથા સર્વ અર્થો આમ વિપરીત જ કરે છે તે બુદ્ધિ તામસી કહેવાય છે. સારાંશ એ કે, અજ્ઞાન વડે ઢંકાઈ ગયેલી એટલે મૂઢ બનેલી બુદ્ધિ કે જે અધમને જ ધર્મ માની લે છે તેમ જ તમામ અર્થોને વિપરીત એટલે અહંકાર વડે પિતાના મનમાં આવે તેમ માની લઈ દુરાગ્રહ વડે તે જ સાચું છે એમ જીદ પકડી લઈ ખોટાને જ ખરું સમજી લે છે, તેવી અવળચંડી બુદ્ધિ તામસી કહેવાય છે. આ રીતે નિશ્ચય કરવારૂપ બુદ્ધિના ત્રણ ભેદે કશા. હવે વૃતિના ત્રણ ભેદ સાંભળ.
धृत्या यया धारयते मुनाणेन्द्रियक्रियाः । योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥ ३३ ॥
સાવિક વૃતિ જે ધૃતિ, યોગ એટલે કેવળ એક બ્રહ્મમાં જ એકાગ્રતા ધારણ કરેલી હૈઈ મન, પ્રાણ તથા ઇકિની કિયામાં જે વ્યભિચારિણી અર્થાત એક આત્મામાં જ ધારણ કરાવનારી, આત્મામાંથી જરા પણ ચલાયંમાન થવા નહિ દેવા૩૫ પોગવાળી જે તિ તે સાત્વિકી કહેવાય છે. તાત્પર્ય એ કે, કૃતિ એટલે ધારણું, મન, પ્રાણ અને ઇકિયાદિ વડે થતી તમામ ક્રિયાઓને અવ્યભિચારિણી અર્થાત જેમાં સ્વસ્વરૂપ સિવાય બીજો કોઈ વ્યભિચાર છે જ નહિ એવા પ્રકારે નિત્યપ્રતિ એક આત્મામાં જ ધારણ કરી રાખવા યોગવાળી છે એટલે કે કાયિક, વાચિક અથવા માનસિક જે જે કાંઈ કર્મ થાય અથવા અંતઃકરણમાં જે જે કઈ વૃત્તિનું ઉત્થાન થાય એટલે કે વૃત્તિ ઊઠતાંની સાથે તુરત જ તે આત્મરૂપ છે અને આત્મા તો જ્યાં હું ભાવ જ નથી એ અનિર્વચનીય છે. એવા પ્રકારે દાબી દે છે અને તેને આત્મામાંથી કિંથિન્માત્ર પણ ઇતરત્ર જવા દેતી નથી તેવી અવ્યભિચારિણી કિંવા કેવળ એક આત્મામાં જ સ્થિર થયેલી મોક્ષરૂપ પુરુષાર્થપ્રાપ્તિ કરાવવાવાળી કૃતિ તે સાત્વિકી કહેવાય છે.
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन । ગણન જાથા જુતિ કા ળું જાણી શકો.
Page #973
--------------------------------------------------------------------------
________________
૮૪૪ ]
अग्नियेथको भुवनं प्रविष्टो।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અત્રે ૧૮૪૦
રાજસી શ્રુતિ હે અર્જુન! વળી જે વૃતિ વડે કેવળ ધર્મ, અર્થ અને કામને જ ધારણ કરાય છે અને જે વડે પ્રસંગવશાત ફળની ઈચ્છા રાખવામાં આવે છે તે રાજસી સમજે. તાત્પર્ય કે, જે ધૃતિ કેવળ ધર્મ, અર્થ અને કામ એવા ત્રણ પ્રકારના પુરુષાર્થો સાધ્ય કરવાની ઈચ્છાવાળી હોઈ વ્યવહારમાં ઉત્પન્ન થતાં પ્રસંગવશાત તેવા તેવા પ્રકારની ઈચ્છાવાળી થાય છે એટલે વ્યવહારમાં ચાલતી રૂઢિ, પરંપરાનો મોભો, કુટુંબ પોષણાદિની બરછી, શરીરાદિ સુખો અર્થાત સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, સ્થાન ઇત્યાદિ લૌકિક પદાર્થો મેળવવા, તેને સંભાળી રાખવા કિંવા નષ્ટ નહિ થવા દે ઇત્યાદિની ઈચ્છી વડે વ્યાવહારિક ફળની આકાંક્ષાઓ વડે જ જે ધર્મ, અર્થ અને કામનું સેવન કરે છે; આ મોકે સારો છે, એમ સમજીને આવેલા પ્રસંગને ચાલતી ગાડીમાં ચઢી પોતાનો વાર્થ સાધી લેવા ઉપયોગ કરી લેવામાં આવે છે, તે ધારણું રાજસી ગણાય છે.
षया स्वप्नं भयं शोक विषादं ममेव च । न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥ ३५ ॥
તામસી યુતિ હે પાર્થ! જે વૃતિ વડે નિદ્રા, ભય, શોક, વિવાદ અને મદને કદી પણ છોડવામાં આવતા નથી તેવા દુર્બહિવાળાની ધારણા તામસી કહેવાય છે, એટલે જે વડે આળસ, નિદ્રા, પ્રમાદ, ભય, શોક અને નિત્યપ્રતિ ઇન્દ્રિયોના ભોગો ભોગવવારૂપ વ્યાકુળતા, ખેદ કિંવા ગ્લાનિ ઉત્પન્ન થાય છે અને પોતાને હું મોટો પ્રતિષ્ઠિત છું, મારા જેવો કોણ છે, એવી મદ ધારણ કરાવનારી, તમોગુણ વડે દૂષિત થયેલી, અહંકારયુક્ત કૃતિ કિંવા ધારણાને તામસી કહે છે. આ રીતે તને બુદ્ધિ અને ધૃતિના સુક્ષમ ત્રણ ત્રણ ભેદો કહ્યા.
सुख त्विदानों त्रिविधं शृणु मे भरतर्षभ । अभ्यासाद्रमते यत्र दुःखान्त च निगच्छति ॥ ३६ ॥
સુખના પ્રકારે પ્રકૃતિના ગણે વડે સુખ પણ ત્રણ પ્રકારનાં છે. હે ભરત! તને કહેવામાં આવતાં સુખના એ ત્રણ પ્રકારને તું મારી પાસેથી સાંભળ છે. જેના અભ્યાસ વડે હંમેશાં તેમાં જ રમમાણ થયેલો દુઃખનો પાર પામી શકે છે.
पत्तद्ने विषमिव परिणामेऽमृतोपमम् । तासुख सात्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥ ३७ ॥
સાત્વિક સુખ હે ભારત! આ આત્મબુદ્ધિપ્રસાદથી પ્રક્ટ થતું તત એટલે આત્મસ્વરૂપ એવું જે સુખ છે તે પ્રથમ તે વિષ સમાન છે પરિણામે અમૃતનો ઉપમારૂ૫ છે તેને સાત્વિક સુખ કહે છે.ભાવાર્થ એ કે આત્મબુદ્ધિપ્રસાદથી એટલે જે સુખ આત્મબુદ્ધિરૂપ પ્રસાદને લીધે ઉત્પન્ન થવા પામેલું છે અર્થાત આ બધું આત્માથી અભિન અને અનિર્વચનીય એવું એક પરમતત્વ હેઈ તે જ મારું સ્વરૂપ છે એવ પિતે આત્મસ્વરૂપભૂત નિર્મળ એવી નિશ્ચયાત્મક બુદ્ધિને પ્રાપ્ત થનારું જે સુખ છે કે જેને ‘તત’ એટલે આત્મા એવી સંજ્ઞા વડે કહેવામાં આવ્યું છે તે સુખ, આરંભમાં તે મેટા ભયંકર વિષ જેવું લાગે છે.
Page #974
--------------------------------------------------------------------------
________________
ગીતા દાહન 1
જેમ એક જ અગ્નિ (અનેક) ભુવનમાં જુદે જુદે રૂપે પ્રવેશી –
[૮૫
કારણ કે અજ્ઞાનતાને લીધે પોતે પિતાને દેહાદિક માનીને વિોમાં લંપટ થઈ બેઠેલે જીવાત્માનો મિયા ભ્રમરૂપ દઢ થયેલ અધ્યાસ છૂટો ધણે જ કઠણ થઈ પડે છે, તે વિષયોને છેડવા તૈયાર હેત નથી, તેથી તેને આ સુખની લેશમાત્ર પણ કહપના હોતી નથી. જેમ રોગના નાશને માટે પ્રથમ કડવી દવાનું પાન કરવું પડે છે તેમ વિષયના અધ્યાયમાં જ નિત્યકતિ રમમાણ થયેલો હોવાથી જીવાત્માને આરંભમાં વિષયને ત્યાગ કરો તો ભયંકર વિષસમાન જ લાગે છે પરંતુ જ્યારે તેને આત્મબુદ્ધિની નિર્મળતા પ્રાપ્ત થઈ સાચા આત્મસુખનું ભાન થાય છે તથા તેને તેના અમૃતરૂ૫ની મહત્તા સમજાય છે ત્યારે તો તે જયાં દુ:ખને અંશમાત્ર પણ નથી એવા અમૃતરૂ૫ સુખમાં એટલે આત્મરૂપ નિષ્ઠામાં જ તન્મય બની જાય છે. આ મુજબ આરંભમાં વિષસમાન પરંતુ પરિણામે અમૃત સમાન એવું જે આત્મસુખ છે તેને સાત્ત્વિક સુખ કહે છે.
विषयेन्द्रियस योगायत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥ ३८ ॥
રાજસ સુખ હે ભારત ! વિષય અને ઇદ્રિના સંયોગથી ઉપજેલું છે, આરંભમાં અમૃત જેવું પરંતુ પરિણામે વિષસમાન છેએવું જે સુખ તે રાજસ જાણવું. જેમ ગળ્યા પદાર્થો ખાવામાં તો અમૃત જેવા સારા લાગે છે પરંતુ તેને અંતિમ પરિણામ તો શરીરમાં રોગાદિ ઉત્પન્ન કરનારું હાઈ અતિશય ભયંકર નીવડે છે, તેમ ઇંદ્રિયો વડે ભોગવવામાં આવનારું જે વિષયસુખ છે તે આરંભમાં તે અમૃત જેવું લાગે છે, પરંતુ તેનું પરિણામ તે વિષ જેવું ભયંકર ઉત્પન્ન થાય છે, તેથી તેવા સુખને રાજસ સુખ કહ્યું છે.
यदने चानुबन्धे व सुखं मोहनमात्मनः । निद्रालस्यप्रमादोत्थं तृत्तामसमुदाहृतम् ॥ ३९ ॥
તામસ સુખ હે ભારત! જે સુખ પોતે આત્મા ૫ હોવા છતાં પણ મેહ ઉપજાવીને આરંભમાં બંધન કરાવનારું હાઈ આળસ અને પ્રમાદ કરાવનારું છે તે તામસ કહેવાય છે, તાત્પર્યું કે, વરતુતઃ પોતે આત્મરૂપ છે છતાં મોહવશ થઈ આરંભમાં જ હું શરીરાદિ છું, એવા પ્રકારના નિશ્ચય વડે બંધનકર્તા તથા આળસ, નિદ્રા અને પ્રમાદ વડે પ્રકટ થતું અને પોતાના કર્તવ્યને ભુલાવનારું હેઈ જેમ શરીરના વ્યાધિ વડે પીડાયેલો મનુષ્ય તેને સારું કરવાના ઇરાદાથી દવા પીવાને બદલે અજ્ઞાનતાથી વગર સમજ્ય અને વિચાર કર્યા વગર પિતાની મેળે વિષને જ દવા માની લઈ તેનું પાન કરે છે તે પ્રમાણે આરંભમાં જ મોહ ઉપજાવનારું અને અજ્ઞાનતાને લીધે બંધનાદિમાં પાડનારું જે સુખ તે તામસ કહેવાય છે.
न तदुस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः । सस्व प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यास्त्रिभिर्गुणैः ॥ ४० ॥
નિયતિ (પ્રારબ્ધ)ની નિશ્ચિતતા - હે પાર્થ ! વધુ શું કહ્યું? ટૂંકમાં એટલું જ સમજ કે આ પૃથ્વીમાં, અંતરિક્ષમાં કિવ સ્વર્ગમાં કે દેવતા(અધિદેવતા)માં એવું કાંઈ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત્ત્વાદિ ગુણોથી મુક્ત હેય. આમાં
Page #975
--------------------------------------------------------------------------
________________
૮૪૬] रूपं रूपं प्रतिरूपो बभूव ।
[સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૪ર ભગવાને ધણે જ યુક્તિવાદ કહેલો છે. પ્રથમતઃ તે આમાં નિયતિ કિંવા પ્રારબ્ધવાદની તદ્દન નિશ્ચતતા બતાવેલી છે. તેઓ કહે છે કે જેટલું જેટલું જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંઘવામાં આવે છે અથવા જ્ઞાનેન્દ્રિયે કિંવા કર્મેન્દ્રિયો વડે જે જે કાંઈ કર્મ થાય છે કે શારીરિક, વાચિક અથવા માનસિક જે જે કાંઈ કર્મો થતાં હોય છે; જે જે કાંઈ મન વડે સંક૯પ કરાય છે, બુદ્ધિ વડે નિશ્ચય કરાય છે તથા અંતઃકરણમાં વૃત્તિઓનું ઉત્થાન થવા પામે છે એટલું જ નહિ પરંતુ જે કાંઈ પૃથ્વી, જળ, વહિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો સહિત ચૌદલોકવાળું બ્રહ્માંડ છે તેમાં કિંવા જેમાં આવાં અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે તેમ જ તેનાં જે જે કાંઈ કારણતત્તવો અથવા મહાકારણુતો (વૃક્ષાંક ૪ થી ૧૫ ઘજુઓ) છે તે સર્વાનિયતિના પાશમાં છે. વિરાટમાં એવી કઈ વસ્તુ વિદ્યમાન નથી કે જે આ પ્રકૃતિ કિવા માયા (વૃક્ષાંક ૩)ના સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણેના પાશમાંથી છૂટેલી હોય, આને જ નિયતિ કિંવા પ્રારબ્ધ કહે છે. ટૂંકમાં એટલું જ કે આ પ્રકૃતિ કિવા માયા(વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણો વડે નિયત કર્યા પ્રમાણે જ વાયુ વહે છે. આકાશ સર્વને અવકાશ આપે છે, સૂર્ય ઊગે છે, ચંદ્ર ક્ષયવૃદ્ધિને પામે છે, વહ્નિ બાળે છે, જળ દ્રવત્વને પામેલું છે, પૃથ્વી ધનપણાને પામેલ છેપૃથ્વીની અંદર રહેલા તમામ દેવ, પિતરો, ઉરગ, પશુ, પક્ષી, ઝાડપાન, લતા, પત્રાદિકે કિવા અંજાદિ ચાર પ્રકારના છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ દેવતાઓ કિંવા મહત્તત્ત્વાદિકે ઇત્યાદિ સર્વે આ પ્રકૃતિના ત્રણ ગુણેના પાશ વડે બંધાયેલા છે તે જેમ દર તેમ જ બિચારા દોરાય છે. આવી રીતે આમ ભગવાને નિયતિવાદની તદ્દન સ્પષ્ટતા કરેલી છે. આમ આમાં નિયંતિવાદની નિશ્ચિતતા બતાવેલી હેઈ યુક્તિ વડે એમ પણ કહેવામાં આવેલું છેઃ હે પાર્થ ! ફક્ત એક આત્મજ્ઞ કિંવા છવમુક્ત જ આ પ્રકૃતિના ત્રણ ગુના પાશમાં સપડાયેલો હોતો નથી, અર્થાત આ આત્મતત્ત્વ જ એક એવું અનિર્વચનીય છે કે જેમાં આ પ્રકૃતિ અને તેના ત્રણુ ગુણેનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ નથી, જેમ પ્રકાશ જ એવી વસ્તુ છે કે જેમાં અંધારું કદી હોતું નથી તેમ આ આતમરૂપ પ્રકાશ જ એવી એક વસ્તુ છે કે જેમાં આ પ્રકૃતિના નિયંતા ઈશ્વર(વૃક્ષાંક ૨) અને તેના ત્રણ ગુણનું લેશમાત્ર પણ અસ્તિત્વ કદી સંભવતું નથી. આ સિવાય પ્રકૃતિના પાશમાંથી છૂટી શકે એવો બીજો કઈ પણ પદાર્થ જ નથી, આ રીતે અત્રે ભગવાને બે અર્થનું સુચન કર્યું છે. માટે જે હું, મારું ઇત્યાદિ ભાવનો સાક્ષી સહ વિલય કરે તે જીવન્મુક્ત આત્મસ્વરૂપ બનેલ યોગી અજ્ઞાનીઓની દષ્ટિએ તો જાણે પ્રકૃતિના પાશમાં સપડાઈને કર્મ કરતો હોય એમ ભાસે છે, કેમ કે જેમને સર્વ વ્યવહાર પ્રકૃતિવશ હેય છે તેઓની દષ્ટિએ કમળો થયેલો જેમ સર્વત્ર પીળું જ દેખે તેમ નિયતિતંત્રના પાશમાં સપડાએલાઓની દષ્ટિએ જીવમુક્ત પણ નિયતિતંત્ર પકીને જ કોઈ છે એમ તેઓ દેખે છે, પરંતુ તે તત્ત્વરિત તો વાસ્તવિક રીતે પોતાના આત્મસ્વરૂપમાં જ સ્થિત હોય છે. કે જ્યાં કદી આ માયા કે નિયતિને કિંચિત્માત્ર પણ સ્પર્શ થે સંભવતો નથી. આ સિવાય બીજી કઈ પણ દષ્ટિએ પ્રકૃતિને મૂળ સ્વભાવ કિંવા નિયતિ કદી પણ અન્યથા થતી નથી. આ સંબંધે કૃતિમાં 'પણ પ્રમાણ છે. ૨
આત્મામાં નિયતિની ગંધ પણ નથી હે અર્જુન! તને જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, સુખ ઇત્યાદિમાં પ્રકૃતિના ગુણે વડે પડતા ત્રણ ત્રણ ભેદો કહ્યા. આ પ્રકૃતિના ત્રણ ગુણની સત્તામાંથા કઈ છૂટી શકે તેમ નથી. નિયતિએ નિશ્ચય કર્યો પ્રમાણે જ આ સર્વ કાર્યો નિયમિત રીતે ચાલી રહ્યાં છે. એક તણખલું પણ તેને નિયમ તેડી શકતું નથી, તો પછી બીજાઓની તો વાત જ શી કરવી ? આ રીતે આ બધું મિયા દશ્યજાળ તે નિયતિના નિશ્ચિત નિયમ પ્રમાણે જ ચાલી રહ્યું છે, ફક નિઃશેષ એવું એક આત્મતત્વ જ આ નિયતિના તંત્રથી તદન
૧ નિયતિ કિંવા પ્રારબ્ધવાદની ૨૫ઢતાને માટે અધ્યાય ૩, ૪, ૫, ૭, ૮, ૧૧, ૧૫ ઇત્યાદિ જુએ, ૨ માંકય હ૫૦ કારિકા સહ અશ્વેત પ્રકરણ ૧૭ થી ૨૪ જુએ.
Page #976
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
વિવિધરૂપે (અ) પ્રતિરૂપે પ્રતીત થાય તેવો ભાસે છે,
[ ૮૪૭
જ
અલિપ્ત છે. તેને આ નિયતિ કદી સ્પર્શી શકતી નથી. જેમ પ્રકાશમાં અંધારું રહી શકતું નથી તેમ આત્મામાં નિયતિનું નામનિશાન પણ હોતું નથી. વળી પ્રકાશને જેમ અંધારું કર્યાં હશે તેની માહિતી લેતી નથી તેમ આમાને આ નિયતિ કરીને કાંઈક હશે તેની ગંધ પણ ક્યાંથી હોય? હવે આ નિયતિએ જ અજ્ઞાનીઓને માટે મનુ, નારાયણ, હંસ ઇત્યાદિની પાસે નિશ્ચિત કરાવેલા સ્વભાવસિદ્ધ એવા વર્ણાશ્રમાદિ ધર્મો સંબંધમાં તને કહું છું તે સાંભળી.
ब्राह्मणक्षत्रियविशां शुद्राणां च परन्तप । કામfશ રિમgrઈન માવામાં
વર્ણાશ્રમાદિ ધર્મો નિયતિએ જ નિશ્ચિત કરેલા છે હે પરંતપ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શનાં કર્મો નિયતિએ નિશ્ચિત કરેલા સત્તાદિ ગુણોના સ્વભાવ વડે જ ભિન્ન ભિન્ન થયાં છે એટલે બ્રાહ્મણોએ અમુક કરવું, ક્ષત્રિઓએ અમુક કરવું, વૈશ્યએ અમુક કરવું અને શકોએ અમુક રાતે જ વર્તવું; એ પ્રમાણે નિયતિએ પોતાના ત્રણ ગુણોવશાત સ્વભાવસિદ્ધ ધર્મો પણ નિશ્ચિત કરી રાખેલ છે. સારાંશ કે, બ્રાહ્મણાદિ વર્ણો, તેમના સ્વભાવ, કર્મો, વ્યાપારો વગેરે નિયતિએ જ નિશ્ચિત કરી આપેલાં છે. તેમાં પણ બે પ્રકારે છેઃ એક તદ્દન નિશ્ચિત યેલા; જેમ કે આંખે જોવું, કાને સાંભળવું વગેરે તથા બીજો પ્રકાર વર્ણાશ્રમાદિ ઠરેલાં કર્મોમાં પિતાની મરજી પ્રમાણે અમુક કક્ષા સુધી ફેરફાર કરવા ટ આપેલી છે. જેમ કે બ્રાહ્મણનાં વણું અને આશ્રમનાં કર્મો ક્ષત્રિયાદિ પણ કરી શકે છે અને ક્ષત્રિયાદિના મન વગેરે મારફત નિયતિએ કરાવી આપેલા વર્ણાશ્રમ ધર્મો બ્રાહ્મણાદિ તથા વૈશ્યાદિકે પણ કરી શકે છે, પરંતુ જેમને માટે જે વર્ણાશ્રમ ધર્મ કહેલો છે તે કરતાં અધમવર્ણ કે આશ્રમના કર્મો કરવાથી તે નીચેની કેટીન ગણાય છે તથા પોતાથી શ્રેષ્ઠ કેટીના ધર્મકર્મોનું સમજ્યા વગર અથવા ઉદેશ નહિ સમજતાં આ લેકે મોટા શ્રેષ્ઠ કાણ? એ રીતની બુદ્ધિ વડે તેનું અનુકરણ જે કરે છે તે પોતાના ધર્મનું અતિક્રમણ થયું ગણાય, પણ ઠેષબુધથી રહિત બની સમજપૂર્વક જે કરવામાં આવે તે વાત જુદી અને પોતપોતાનો મોભો જાળવી રાખનાર જ શ્રેષ્ઠ ગણાય એ પણ નિયતિનો જ નિયમ કરેલો છે. આ રીતે બ્રાહ્મણદિ વર્ણોને માટે ત્રણ ગુણેનો વિચાર કરીને તેઓની આત્મોન્નતિ થવાને માટે મનુ વગેરે દ્વારા સ્વભાવનુરૂપ નિશ્ચિત ઠરાવી આપેલા વર્ણાશ્રમોચિત ધર્મો તને કહું છું.
शमो दुमस्तपः शौचं भान्तिरार्जवमेव च । ज्ञान विज्ञानमास्तिक्य ब्रह्मकर्म स्वभावजम् ॥ ४२ ॥
બ્રાહ્મણનાં કર્મો શમ એટલે મને નિગ્રહ, દમ એટલે ઈદ્રિયનિગ્રહ, તપ એટલે આત્મપ્રાપ્તિ માટે કરવામાં આવતું કાયિક, વાચિક અને માનસિક તપ, શૌચ એટલે અંતર્ગસ્થ પવિત્રતા, શાંતિ એટલે ક્ષમા, બધા અજ્ઞાનીઓ આત્મસ્વરૂપને નહિ પિછાનતા મિયા દુઃખ ભોગવી રહ્યા છે એમ સમજી તેઓ પ્રત્યે ક્ષમાં રાખવી અથવા બધા આત્મસ્વરૂપ છે એવી ભાવના વડે તેઓ તરફથી થતાં દુઃખાદિને કોલ કર્યા વગર સહન કરવાં, આર્જવ એટલે મનમાં કોઈપણ પ્રકારનું કપટ રાખ્યા સિવાય જેવું અંદર હોય તેવું જ બહાર કહેવું તે, આસ્તિકતા કિંવા શ્રદ્ધા; તેમ જ જ્ઞાન એટલે આત્માનું પરોક્ષ જ્ઞાન તથા વિજ્ઞાન એટલે આત્માન અપરોક્ષનાન એ બધા સ્વભાવસિહ એવાં બ્રાહ્મણ કર્મો છે એટલે નિયતિએ ત્રણ ગુણે વડે નિશ્ચિત કરેલાં સ્વભાવાનસાર
-
1
Page #977
--------------------------------------------------------------------------
________________
૮૪૮ ]
જતા મતાન્તરાત્મા– [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીટ અ ૧૮/૪૬ આ કમેં જે સમજ પૂર્વક કરતા હોય તે ગમે તે જાતિના હોય તે પણ બ્રાહ્મણકર્મ કરનારે જ છે એમ સમજવું. સારાંશ એ કે, આવા સ્વભાવવાળો એ જ ખરો બ્રાહ્મણ છે (શ્લેક ૨ પૃષ્ઠ ૮૦૪૮૦૫ જુઓ.
शौर्य तेजो धृतिक्ष्यिं युद्धे चाप्यपलायनम् । दानमीश्वरभावश्च मात्र कर्म स्वभावजम् ॥ ४३ ॥
ક્ષત્રિય કર્યો શૌર્ય એટલે શરવીરતા, તેજ એટલે ઇતર પર પ્રભાવ પાડો તે, ધૃતિ એટલે ધીરજ કિંવા ધારણાશક્તિ દાક્ય એટલે સર્વકાર્યમાં દક્ષતા કિંવા ચતુરાઈ અપલાયન એટલે ગમે તેવા પ્રસંગે અથવા યુદ્ધમાંથી પાછા નહિ હઠવું, દાન એટલે છુટા હાથે દાતૃત્વશક્તિ અર્થાત ઉદારતા, ઈશ્વરભાવ એટલે હું જ સર્વનું પાલન પિષણ કરનારે છું, એવી રાજાપણાની ભાવના વડે આશ્રિતનું કિવા પ્રજાનું પ્રેમપૂર્વક રક્ષણ અને પાલન કરવું તેમ જ હિત અહિતાદિનો વિચાર કરીને તેઓની પાસે પોતપોતાના ધર્મમાર્ગનું પાલન કરાવવું, એ બધાં સ્વભાવસિદ્ધ એવાં ક્ષાત્રકર્મો છે, એટલે નિયતિનિયમાનુસાર ગુણે વડે નિશ્ચિત ઠરેલાં સ્વભાવાનુસાર આ કર્મો જેમાં હેય તે ગમે તે જાતિને હે.ય તે પણ તે ક્ષત્રિય કર્મ કરનારો છે એમ સમજવું.
कृषिगोरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् । परिचर्यात्मकं कर्म शुद्रस्थापि स्वभावजम् ॥ ४४ ॥
વૈશ્ય અને શુદ્રનાં કર્મો કૃષિ એટલે ખેતી કરવી, ગોરક્ય એટલે ગાયોનું રક્ષણ કરવું, વાણિજ્ય એટલે ન્યાય વડે વેપાર રોજગાર કર; એ બધાં સ્વભાવસિદ્ધ એવાં વૈશ્યકર્મો છે. પરિચર્યાત્મક કર્મ એટલે ત્રણે વર્ગોની સેવા, નોકરીચાકરી કરવી એ શકનાં સ્વભાવસિદ્ધ કર્યો છે. એટલે નિયતિનિયમાનુસાર ત્રણ ગુણો વડે સ્વભાવાનુરૂ૫ થકને માટે નિશ્ચિત કરેલા સેવા તથા નેકરી, ચાકરી આદિ કર્મો જે કરે તે શકમ કરનારા જાણવા, પછી તે ગમે તે જ્ઞાતિ કે જાતિના હેય અને ખેતી કરવી વેપાર કરવો ગાયનું પોષણ કરવું એ વગેરે પ્રકારના કર્મો નિયતિનિયમાનુસાર સ્વભાવસિદ્ધ એવા વૈશ્યનાં હેવાથી તે કર્મો કરે તે વિસ્મકર્મો કરનાર જાણવા, પછી તે ગમે તે જ્ઞાતિ જાતિના હેય (સ્પષ્ટતા માટે લેક ૨ પૃષ્ઠ ૮૦૪૮૦૫ જુઓ).
स्वे स्वे कर्मण्यभिरतः सरसिद्धि लभते नरः । શનિઃ ક્ષિ ઘણા વિતિ તરછg wજ .
સ્વકર્મનિરત સિદ્ધિને પામે છે ઉપરના બતાવ્યા પ્રમાણે પોતપોતાના કર્મોમાં રત રહેનાર પુરુષ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે જે રીતે સિદ્ધિને પામે છે તે સાંભળ. એટલે બ્રાહ્મણાદિકના જે કર્મો ઉપર કહ્યાં તે કર્મોનું આચરણ બ્રાહ્મણદિકની જાતમાં ઉત્પન્ન થયા હોય તેમણે પોતપોતાની જાતિ પ્રમાણે કરવું શ્રેયસ્કર છે. શરીર વડે જાતિ ઉત્પન્ન થાય છે તથા કર્મો એ વર્ણના સૂચક છે. માટે બ્રાહ્મણ જાતિમાં ઉત્પન્ન થયેલા જે ક્ષત્રિય, વૈશ્ય, કિંવા શૂદ્રના આચાર પાળે તો તેઓ અધમ કેટીમાં જઈ તે તે કર્મો કરવાથી મળનારી સિદ્ધિ તેઓને પ્રાપ્ત થતી નથી તે જ પ્રમાણે છતરવર્ગો પણ પોતાથી ઉચ કિંવા નીચ જાતિના આચારનું પાલન કરે તો પણ તેને સિદ્ધિ પ્રાપ્ત થવા માટે પ્રત્યવાયરૂપ નીવડે છે. માટે બને ત્યાં સુધી પિતપતાના ડરેલા જાતિ અને વર્ણના
Page #978
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ]
તેમ સર્વ ભૂતામાં અંતરાત્મા એક (જ) હેાવા છતાં. ~~
[ ૮૪
આચારમાં વ્યભિચાર એટલે જુદાપણું ન થાય તે રીતે તે તે જાતિમાં ઉત્પન્ન થયા પ્રમાણે જ નિયતિએ ઠરાવી આપ્યા પ્રમાણેના વર્ણાશ્રમેાના ધર્મોનું પાલન કિવા અનુષ્ઠાન કરવાથી જ મનુષ્યા સિદ્ધિને પ્રાપ્ત થાય છે. હવે વર્ણાશ્રમના આચરવાળા અને આચાર વગરના મનુષ્યે તે પરમાત્મપ્રાપ્તિરૂપ સિદ્ધ થવાને માટે યુગાદિમાં નિશ્રિત થયેલા વણુ ધૌ સમજી શકાય એ રીતે કરીથી સંક્ષેપમાં કં છું.
યુગ અને વર્ણાશ્રમ તથા સર્વસામાન્ય ધર્મો
પ્રથમ સત્યયુગમાં મનુષ્યાતા હંસ નામે એક જ વણ્ હતેા. એકાક્ષર કાર જ વેદરૂપ હતા અને મનમાં આત્મસ્વરૂપ એવા મારું ધ્યાત કરવું એવા ચાર પાયારૂપ ધમ હતા. પાપરહિત હોવાથી મન તથા ઈદ્રિયાને એકામ કરવારૂપ તપમાં લાગેલા લેાકા મારા શુ૬ બ્રહ્મસ્વરૂપની જ ઉપાસના કરતા હતા અને તેવી ઉપાસના જ મુખ્ય ધર્મરૂપ હતી. લેાકેા જન્મથી જ કૃતા હતા. તેથી તેનુ' નામ મૃતયુગ એવું હતું. જુદા જુદા આચાર પાળવાપ ધમ તે ત્રેતાયુગના આર ંભથી શરૂ થયા છે. ત્રેતાયુગનાં આરંભમાં મારા ઈશ્વર(વૃક્ષાંક ૨) સ્વરૂપના હૃદયમાંથી શ્વાસરૂપે ત્રણ વેદરૂપ વિદ્યા ઉત્પન્ન થઈ અને તેમાંથી જેમાં હેતા, ઉદ્ગાતા અને અધ્વર્યુનુ કામ પડે છે એવા મારા આત્મસ્વરૂપભૂત યજ્ઞ ઉત્પન્ન થયા. મારા એ ઈશ્વરસ્વરૂપ ॥ મુખ, બાહુ, સાથળ અને પગમાંથી અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શત્રુ એ ચાર વર્ણોની ઉત્પત્તિ થઈ છે જેએ પેાતપાતાના આચાર ઉપરથી જુદા જુદા જાણવામાં આવે છે. મારા એ ઈશ્વરસ્વરૂપના પેઢુંમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષ:સ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સન્યાસાશ્રમ ઉત્પન્ન થયા છે. મનુષ્યેાના આ વણુ અને આશ્રમેાના સ્વભાવે ખેતપેાતાની જ્યાંથી ઉત્પત્તિ થઈ તે તે સ્થાનને અનુસરતા થયા. એટલે મારા (સમષ્ટિના) ઉત્તમ અગમાંથી ઉત્પન્ન થનારાના ઉત્તમ, ઉતરતા અંગમાંથી ઉત્પન્ન થનારાના ઉતરતા પ્રકારના થયા. શમ, દમ, વિચાર, પવિત્રતા, સ ંતેષ, ક્ષમા, સરળતા, આત્માની જ ભક્તિ, દયા અને સત્ય એ બ્રાહ્મણુ સ્વભાવના ગુણ્ણા છે. પ્રતાપ, બળ, રાતન, સહનતા, ઉદારતા, ઉદ્યમ, સ્થિરતા, બ્રાહ્માને માનવાપણું અને ઐશ્વર્યાં એ ક્ષત્રિયસ્વભાવના ગુગ્ગા છે, આસ્તિકપણું, દાન દેવામાં નિષ્ઠા, નિષ્કપટપ, બ્રાહ્મણેાની સેવા અને ધનમાં અસàાષ એ વૈશ્ય સમાવતા ગુા છે. બ્રાહ્મણ, ગાયા અને દેવતાઓની નિષ્કપટપણે સેવા અને તેમાંથી મળે તેથી જ સતાપ એ શરૂના સ્વભાવના ચુણા છે. આ ચાર વષ્ણુના સ્વભાવ ઉપરથી ચાર આશ્રમેાના સ્વભાવાતી પણુ કલ્પના કરી લેવી (આશ્રમધર્માંના વિવરણને માટે આ અધ્યાયના શ્લાક ૨ પૃષ્ઠ ૮૦૪ થી ૮૦૭ ઉપર જુઓ). અપવિત્રતા, મિથ્યા ભાષણુ, ચેરી, નાસ્તિકપણું, ખાટા કજિયાએ, કામ, ક્રોધ અને તૃષ્ણા એ ચારે વધુ માં ન આવેલા એટલે વણુ વગરના મનુષ્યાના ધર્મો સમજવા, એટલે આવા ગુણા જેવામાં હાય તેએ વણુ વગરના સમજવા. અહિંસા, સત્ય, ચેારી નહિ કરવી, કામક્રોધલાભાદિ દુર્ગુણૈાથી રહિતપણું તથા સર્વપ્રાણીમાત્રનુ તન, મન અને ધન વડે હિત કરવાના ઉદ્યોગ કરવા, કાઇને કદી પણ ફસાવવું નહિ, એ સબળા વર્ણીના સામાન્યધમ છે. આ પ્રમાણે નિયતિક્રમ વડે વર્ણાશ્રમ તથા યુગધમ ની તદ્દન નિશ્ચિતતા થયેલી છે.* આમ નિયતિએ નિશ્ચિત કરેલી વ્યવસ્થાનુસાર દરેક વણુ અને આશ્રમધર્માવાળા એક બીજાના ધર્મો અને કર્માંતા વ્યભિચાર કર્યા વગર જો તેનુ સારી રીતે પાલન કરે તે તે વડે જરૂર સિદ્ધિને પ્રાપ્ત કરે છે. હવે સિદ્ધિ ક્રાને કહેવી તે કહું છું,
'
यतः प्र॒वृत्तिर्भूता॒नां ये॒न सर्व॑मि॒दं म् ।
कर्मणा तमभ्युद्धं विन्दति मानवः ||४६ ॥
સ્તનથઃ
•
વર્ણાશ્રમધર્મ તથા યુગધર્માદિની વધુ સ્પષ્ટતા માટે ભા૦ સ્ક૦ ૧૧ અ૦ ૧૭/૧૮ તથા બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શાની ઉત્પત્તિને માટે વેદમાં આવેલ' પુરુષસૂક્ત તથા બૃહ૦ ૧૦ ૧/૪ ૧૧ થી ૧૪ જુએ.
૧૪
Page #979
--------------------------------------------------------------------------
________________
૮૫૦ ].
હર્ષ હર્ષ તિવો ગ્રહ છે ,
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગી- અ. ૧૮/૪૭
પિતાના નિયત કર્મ વડે થતી આત્મસિદ્ધિની પ્રાપ્તિ હે પાર્થ! જેના વડે આ તમામ ભતેની પ્રવૃત્તિ ચાલી રહી છે, જે વડે આ સર્વ વ્યાપ્ત છે એ આત્મવરૂપ જે “ત’ કિવા આત્મા(ટાંક ) તેને પોતપોતાના નિયતિનિયમાનુસાર નિયત થયેલાં કર્મો વડે આરાધીને કિંવા અર્ચન કરીને મનુષ્યો આત્મરૂપ સિદ્ધિને પામે છે. સારાંશ એ કે, આત્મસિદ્ધિ એ જ ખરી સિદ્ધિ હે ઈ તેની પ્રાપ્તિ થવી એ જ સર્વનું અંતિમ ધ્યેય છે. આમપ્રાપ્તિ એ જ ખરી સિદ્ધિ હાઈ બીજી બધી સિદ્ધિઓ કે જેને વ્યવહારમાં સિદ્ધિઓ કહેવામાં આવે છે તે સર્વ તદ્દન નકામી છે. માટે જ્યાં સુધી આ સાચા યેયની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સાચું ધ્યેય પ્રાપ્ત થયું એમ કહી શકાય નહિ અને જ્યાં સુધી આત્મસિદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને ખરી સુખશાંતિ કદી પણ મળતી નથી (ખરી સિદ્ધિ કોને કહે છે તે માટે દત્ત પરશુરામ પ્રકરણ ૨૨ જુઓ). આથી ભગવાને કહ્યું છે કે પ્રાણીમાત્રની ચાલી રહેલી આ ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂ૫ તમામ પ્રવૃત્તિઓ તથા તેમનાં તમામ કાર્યો ઇત્યાદિ સર્વ તત એટલે આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧)૨૫ છે. સારાંશ એ કે, પ્રાણીમાત્રની કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, શરીર, મન કિંવા બુદ્ધિ વડે જે જે કાંઈ કરૂપ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ રૂપે પ્રવૃત્તિ ચાલી રહેલી જોવામાં આવે છે તે બધી વાસ્તવિક રીતે તે “તત' એવા આત્માપ જ છે, આમાથી ભિન્ન કાંઈ છે જ નહિ છતાં અજ્ઞાનને લીધે જ્યાં સુધી આ રીતનું સાચું. અપક્ષ જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે તે આ પ્રકૃતિ ક્વિા માયાના ત્રણ ગણના મિયા પાશમાંથી કદી પણ છૂટી શકતા નથી, એટલા માટે જ દરેકે આ પ્રકૃતિએ પિતાપિતાના ગુણધર્માનુસાર નિયત કરી આપેલા વર્ણ, આશ્રમ તથા યુગાદિ ધર્માનુસાર પિતાપિતાનાં કર્મો વડે તે એટલે આત્માનું અભ્યર્ચન અર્થાત અર્ચન કિંવા ઉપાસના કરતા રહેવું જોઈએ; એટલે
પર નિયત થયેલા ધર્મોનું તે આત્મરૂપ છે એવા નિશ્ચય વડે પાલન કરવું એ આભપ્રાપ્તિની સિદ્ધિને માટે ઉપાસનારૂપ જ છે. ટૂંકમાં નિયતિએ જે આ નિયમ દરેકના ગુણધર્મવશાત નિશ્ચિત કરેલા છે તે નિયમનું સારી રીતે અને બિનચૂક જે પાલન થાય તે તે વડે મનુષ્યો આત્મરૂ૫ સિદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરીને કૃતાર્થ થઈ શકે છે, એટલે સામાન્ય વ્યવહારમાં અજ્ઞાનીઓ બીજું કાંઈ પણ નહિ કરે અને ફક્ત પોતપોતાના વર્ણાશ્રમાદિ ધર્મોથી નિયત થયેલાં કાર્યો આત્મરૂપ છે એમ સમજી અને તે આ રીતે કરવાં એ પોતાનું કર્તવ્ય માનીને કર્યું જાય તો પણ તે વડે તે આત્મસિદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.
બુદ્ધિસ્વાતંત્ર્યને થતે દુરુપયોગ આ નિયતિએ મનુષ્યો માટે ઉપર બતાવ્યા ઉપરાંત સાથે સાથે એવો પણ સંકલ્પ નિયત કરી રાખેલો છે કે તેમને માટે વર્ણાશ્રમાનુસાર નિયત કરી આપેલાં કર્મોનું તેઓ પરસ્પર મિશ્ર પણ કરી શકે છે અથવા કમતીત થઈ ત્રણ ગુના પાશમાંથી છૂટી તુરત આત્મજ્ઞાનરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે, આ પ્રમાણે ના બે નિયમ તેણે નિશ્ચિત કરી રાખેલા છે. જેમ ઉંદરને પકડનારી બિલાડી સારી રીતે સમજે છે કે હવે આ મારા પાશમાં પૂરેપૂરો સપડાઈ ગયેલું હોવાથી તેમાંથી છૂ8ી શકે તેમ નથી તેથી તે તેને એકદમ મારી ન નાખતાં છૂટો મૂકે છે અને તે થોડેક ગયો કે ફરી પાછો પકડી લે છે; આમ બિલાડીની રમત અને ઉંદરને જાન જાય, એ કહેવત પ્રમાણે નિયતિએ પરસ્પર વર્ણાશ્રમનાં કર્મોનું મિશ્રણ કરવાની જે સ્વતંત્રતા મનુષ્યોને આપેલી છે તેને અર્થ ઉંદરબિલાડીની રમત જેવો છે. કેમ કે બ્રાહ્મણુવર્ણ જો ક્ષત્રિય, વૈશ્ય અને શકના આચાર તથા કર્મોનું પાલન કરે તે તેનું અધઃપતન થાય. વળી ક્ષત્રિય વર્ણ આચારમાં બ્રાહ્મણનું પાલન કરે છતાં તેને જ્ઞાતિની દષ્ટિએ બ્રાહાણુવર્ણ પિતામાં લેતો નથી અને આ પિતાના વર્ણથી શ્રેષ્ઠ આચારનું પાલન કરનારને પોતાની જ્ઞાતિ પ્રત્યે તિરસ્કારને ભાવ ઉત્પન્ન થાય છે એટલે તેમના સાથે વ્યવહાર કરવામાં તેને સંકોચ ઉત્પન્ન થાય છે, આથી પરિસ્થિતિ આમ બને છે કે પોતાના અનુકૂળતા મુજબ એક જુદી જ જ્ઞાતિ ઉત્પન્ન કરવાનો ભાંજગડમાં પડે છે. જે તે જ્ઞાતિ અને વણું એ બેનું રહસ્ય સમજ આચારમાં શ્રેષ્ઠ વર્ણને રહી જ્ઞાતિના કુલાચાર અને કુલધર્માનુસાર વર્તે છે તે જલદી જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત કરી શકે એ વાત નિર્વિવાદ છે, પરંતુ તે બાબશાદિ
Page #980
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] ભિન્ન ભિન્ન રૂપે, પ્રતિરૂપે અને બહાર પણ તે (આત્મરૂપે) જ ભાસે છે. [ ૮૫૧ વિવાળે જે પિતાથી કનિષ્ઠના આચારનું પાલન કરનારો બને તો અવશ્ય અધઃપતનને જ પામે છે. સારાંશ એ કે,
પોતપોતાની જ્ઞાતિ અને વર્ણનું તત્તવ સમજી નિરહંકાર બુદ્ધિ વડે કુલધર્મ, કુલાચાર, વર્ણ અને આ ધર્મનું તે આત્મસ્વરૂ કે એવા દઢ નિશ્ચય વડે નિરહંકારપણે જે સારી રીતે પાલન થાય તે પણ મનુષ્ય અંતે મૂળ એય જે આત્મસિદ્ધિ તેને પ્રાપ્ત કરી શકે છે. વળી જેમ ઉંદર જે યુક્તિથી બિલાડીના પાશમાંથી છટકીને દરમાં ભરાઈ જાય તે મુક્ત થાય છે તેમ મનુષ્ય પણુ યુક્તિ વડે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તો પણ તે નિયતિના પાશમાંથી મુક્ત થઈ શકે છે. આ રીતે મનુષ્યને બુદ્ધિની સ્વતંત્રતા પણ બક્ષેલી છે તેથી તેનો સદુપયોગ કરીને જે માનવી નિયતિના ત્રણ ગુણે વડે નિશ્ચિત થયેલા મિથ્યાતંત્રને તેના પ્રેરણાત્મક એવા ઈશ્વરને સ્વાધીન કરીને પોતે તેમાંથી અહંભાવ છોડી દે એટલે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિ જે જે કાંઈ ભાવ પ્રતીત થયેલા જોવામાં આવે છે તે તે નિયતિના ત્રણ ગુણના પાશમાંના હાઈ હું તો તેથી તદ્દન અસંગ એવો છે, મારામાં આ નિયત (ક્ષાંક ૩) કિવા તેના ગુણે તેમ જ નિયતિનો પણ નિયામક ઈશ્વર (વૃક્ષાંક ૨) ઇત્યાદિ કાંઈ નથી. હું તો આત્મરૂ૫ (વૃક્ષાંક ૧) છે. તે પછી તે ઈશ્વરે પોતાની નિયતિશકિતધારા હું, તું, આ વગેરે રૂપે મિયા ભાયમાન કરેલું આ સમગ્ર દૃશ્ય જાળરૂપ કાર્ય તે ઈશ્વર અને નિયતિ ભલે કરે, તેની સાથે મારો તલભાર પણ સંબંધ નથી; એવા નિશ્ચય વડે વા શરીર, વાણી, મન ઇત્યાદિ સૂમ કિવા રધૂલ ઇન્દ્રિયાદિ દ્વારા થતાં તમામ કર્મો અહંકાર રાખ્યા વિના કર્યો જાય, તો પણ તે આ નિયતિના ત્રણ ગુના કાર્યરૂપ ચક્રમાંથી તત્કાળ 8ી શકે છે, પરંતુ મનુષ્યસ્વભાવ એવો છે કે પોતાને મળેલી સ્વતંત્ર બુદ્ધિનો તે સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ જ વધારે કરે છે. તે ધોરણે આ નિયતિએ બિલાડીની રમત સમી મનુષ્યને આપેલી આ સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ ઉપર પ્રમાણે અહમભાવ છોડી દઈ આત્મસ્વરૂપમાં સ્થિત થવારૂપ નિયતિ પાશમાંથી છૂટવાના માર્ગ તરફ નહિ કરતાં તેનો ઉપયોગ તેઓ વર્ણાશ્રમાદિ નિયત થયેલા ધર્મોનો ત્યાગ કિવા ૫ર ૫ર મિશ્રણ (વ્યભિચાર ) કરવા તરફ કરે છે, તેથી બિલાડી અને ઉંદરની રમતની જેમ તેઓ ભયંકર દુઃખ ભોગવવારૂપ અધોગતિમાં પડે છે. કેમ કે નિયતિનો પાશ તો એવો વિલક્ષણ છે કે ઉપર કહેલી સવીત્મભાવ વા નિઃશેષભાવરૂપ જ્ઞાનયુક્તિ વિના તેમાંથી કોઈ કદી પણ છથી શકતો નથી. પરંતુ આત્મજ્ઞાન સિવાયના ઇતર કઈ માર્ગ વડે વાને હું પ્રયત્ન કરું છું એમ કહેનારાઓ તો તેમાં ઊલટા વધુ ને વધુ જકડાય છે; તેની આ મૂઢોને, તે કલ્પના પણ હોતી નથી અને જ્યાં સુધી તે આ મુજબ આત્મજ્ઞાનરૂપી સાધન વડે નિયતિ પાશમાંથી છૂટી શકે નહિ ત્યાં સુધી ખરી આત્મસિદ્ધિ તે કદી પણ પ્રાપ્ત કરી શકતો નથી; તસ્માત ભગવાને અત્રે કહ્યું છે કે પોતપોતાના નિયત થયેલા વર્ણાશ્રમ તથા યુગાદિ ધર્મનું તે આતમરૂપ છે એવું સમજીને તેનું ચુસ્ત રીતે પાલન કરતાં રહેવું. એ આત્માનું ખરું અર્ચન કિવા ઉપાસના છે. તે વડે જ માનવ ખરી સિદ્ધિને પ્રાપ્ત થઈ શકે છે.
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वभावनियतं कर्म कुर्वनाप्नोति किल्बिषम् ॥४७॥
સ્વભાવનિયત કર્મ શ્રેષ્ઠ કેમ? હે પાર્થ! એટલા માટે જ તને કહું છું કે પરધર્મ સારી રીતે આચરણ કરી શકાય એવો લાગે છતાં પણ આચરણમાં કઠણુ જણાતો પોતાનો સ્વધર્મ જ વધુ શ્રેષ્ઠ છે. કેમ કે તે સ્વભાવનુસાર નિયત થયેલો હોવાથી તે કર્મ કરવા છતાં પણ તેમાં પાપ લાગતું નથી. ભાવાર્થ એ કે, વાસ્તવિક પ્રમાણે તત કિંવા આત્મરૂપ એવા સ્વધર્મની પ્રાપ્તિ એ જ સર્વ ધર્મનું મૂળ બેય હેઈ તે જ ખરું શ્રેય અથવા ક૯યાણકારી છે. છતાં જયાં સુધી તેવા પ્રકારનું અને જ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી ત્યાં સુધી અનાનીઓને માટે તે નિયતિએ નિયત કરી આપેલા ચાતુર્વણશ્રમાદિ ધર્મો પછી તે તેનું પાલન થવાને
Page #981
--------------------------------------------------------------------------
________________
૮૫ર] ગાર્ચો મુજન વિરો-- [ સિદ્ધાન્તકાણક ભ૦ ગીઅર ૧૮૪૯ કિવા આચરણ કરવાને માટે ગમે તેવા કઠણ અથવા વિગુણ એટલે ગુણે રહિત જણાતા હેય અને પરધર્મ એટલે બીજાનો ધર્મ સારી રીતે અનુષ્ઠાન એટલે આચરણ કરી શકાય એમ લાગતું હોય પરંતુ પ્રકૃતિ સ્વભાવાનુસાર (પ્રારબ્ધ પ્રાપ્ત) નિયત થયેલાં સ્વભાવસિદ્ધ કર્મો કરવા થકી પુરુષ પાપને પામતે નથી.
પરધર્મમાંથી સ્વધર્મમાં આવવાથી પાપ લાગે છે કે? વિ' શબ્દ વડે અત્યંતપણું બતાવાય છે, જેમ કે વિજય, વિનાશ વગેરે; તે ધરણે વિગુણ એટલે અત્યંત ગુણવાળ વધર્મ જ શ્રેયરૂપ છે પરંતુ અજ્ઞાનતા વડે કિંવા કેઈ કારણથી પરધર્મનું જ અનુષ્ઠાન અથવા આચરણ થયેલું હોય તો પણ તેનો ત્યાગ કરીને પોતપોતાના નિયત થયેલા અત્યંત ગુણવાળા એવા રવધર્મરૂપ કમનું અવલંબન કરવાથી મનુષ્ય પાપને પામતો નથી. ભાવાર્થ એ છે કે, અજ્ઞાનપણાને લીધે કોઈએ તેનો લાભ લઈ ફસાવવાથી અથવા અન્ય કે ગમે તે કારણોને લીધે પરધર્મનું આચરણ થયેલું હોય તો તે પાપરૂપ હોવાથી તેને છોડી દઈ ઈશ્વરી સત્તા વડે માયાના ત્રણ ગુણ થકી નિયત થયેલ વિગુરુ એટલે અત્યંત ગુણવાળા મૂળ ધર્મના કર્મોનું જ અવલંબન કરવું જોઈએ. આની શંકામાં કેઈએમ કહેશે કે અમે તે પરંપરાથી (પેઢીઓથી) પરધર્મનું આચરણ કરતા આવ્યા છીએ તે હવે તે છોડીને પિતાના મૂળ ધર્મનું અનુષ્ઠાન કરીશું તો અમને પાપ લાગશે? તે તે સંબંધમાં ભગવાન અત્રે એવો ખુલાસો કરે
છે કે વસ્તુતઃ તે તમો મૂળ ધર્મ છોડીને પરધર્મનું અનુષ્ઠાન કરતા હતા તે જ પાપરૂપ હતું એટલે - તે પાપમાંથી બચવાને માટે તમારે પોતાના સ્વધર્મ અર્થાત અસલ ધમનું પાલન કરવું જોઈએ કે જેથી તે કર્મ કરવા છતાં પણ તમે પાપને પામશે નહિ.
સ્વધર્મ અને પરધર્મ સ્વ' એટલે પોતે અને ધર્મ' એટલે ધારણ કરવું. હું આત્મરૂપ છે એવા પ્રકારે પોતાને સમજવું અર્થાત ધારણ કરવું તેનું નામ રવધર્મ કહેવાય; તે આત્મરૂપ ધર્મ એ જ અત્યંત ગુણવાળો હોઈ તે જ શ્રેય અર્થાત ખરું ધ્યેય પ્રાપ્ત કરી આપનાર છે. આત્મા સિવાય બીજું કાંઈ છે એવા પ્રકારને ધર્મ એટલે ધારણ કરવું તે જ વાસ્તવિક રાતે પરધર્મ કહેવાય, તે ગમે તેટલો અભ્યાસ કરાએલો હેય એટલે કે અદ્વિતીય આત્માને આત્મારૂપે નહિ સમક્તા આ તે હું, તું,તે, આ, મારું, તારું ઈત્યાદિરૂપે ભાસનારું આત્માથી જુદું જ કાંઈ છે એ ગમે તેટલે અધ્યાસ થયો હશે તે પણ સ્વભાવથી નિયત થયેલો કમી કરવાથી એટલે મૂળ તે એક આત્મા જ હોવાથી હું, તું,તે,આ,મારું તારું, તને, મને ઈત્યાદિ ભાસતું સર્વ મિથ્યા છે તે સર્વ આત્મા જ છે એવા પ્રકારના નિયત સ્વભાવરૂપ બની જવું એટલે પૂર્ણ આત્માકાર બની જઈ પછી ગમે તેટલાં કર્મો કરવાં છતાં પણ પુરુષ કદી પાપને પામતે નથી. સારાંશ એ કે, બીજે કઈ છે એમ માનવું તે પાપ અને આ સર્વ આત્મસ્વરૂપ છે,આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એમ માનવું તે પુણ્ય સમજવું, એવો એમાં ભાવાર્થ સમાયેલ છે. જુઓ, શ્રીકૃષ્ણ ભગવાને આમાં કેટલું બધું ગૂઢ રહસ્ય બતાવેલું છે ! (૧) વર્ણાશ્રમાદિ ધર્મોની આવશ્યક્તા અને તેનું આચરણ કેવી રીતે કરવું તેનું રહસ્ય, (૨) પરધર્મનું આચરણ કરનારાઓ પોતાના સ્વધર્મમાં આવવા માગે તો આવી શકે કે કેમ અને તેમ થવાથી તેમને પાપ લાગે કે કેમ અને (૩) આત્મરૂપ ધર્મ એ જ ખરો સ્વધર્મ છે, એ સિવાય બીજો બધો પરધર્મ છે. એ રીતે સ્વધર્મ અને પરધર્મની વ્યાખ્યાઓ સંબંધે આત્મા, લૌકિક અને વ્યવહાર,પંચાદિ તમામ દૃષ્ટિનું અવલંબન કરીને આમાં ગુહ્ય રહસ્ય સમજાવેલું છે અને તેટલા માટે સર્વ વ્યવહારધમને મળ આરંભ વેદજ્ઞાનુસાર વર્ણાશ્રમ એ જ હોઈ જાતિવશાત તેમાં ભિન્ન ભિન્ન ભેદ પડેલા છે; તેથી જાતિથી અતીત થવાય છતાં ત્યાં પણ તે વર્ણાશ્રમકર્મો કરીને ઉત્તમ વર્ણાદિની યોગ્યતા મેળવી શકે છે ઈત્યાદિ ભાવ અને કહેવામાં આવ્યો છે. છે આ સંબંધે પ્રથમ કિરણાંશ ૨૯, અધ્યાય ૪, એક ૧૩ તથા અધ્યાય ૧૮ ઑફ ૨ ઉપર વર્ણન આપેલું
Page #982
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] જેમ એક જ વાયુ (અનેક) ભુવનમાં (જુદે જુદે શી– ૮૫૩
सहज कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् । सर्वारम्भा हि दोषेण धुमेनाग्निरिवावृताः ॥४८॥
સહજર્મને ત્યાગ કદી પણ કરવો નહિ હે કૌતેય! સહજકમ દોષવાળું જણાય તો પણ તે તજવું નહિ કેમ કે સર્વોરંભ એટલે સર્વ કર્મો આરંભથી જ ધુમાડાથી જેમ અગ્નિ કંકાયેલો હોય તેમ દોષ વડે જ ઢંકાયેલાં છે. ભાવાર્થ એ કે, નિયતિનિયમાનુસાર નિયત થયેલાં સ્વભાવજન્ય કર્મો કદી પણ તજવાં નહિ અને જે ભૂલેચૂકે તેઓને ત્યાગ થયો હોય તો ફરીથી પોતાના સહજ સ્વભાવાનુસાર થતા મૂળ કમરૂ૫ ધર્માનું જ પાલન કરવું અને આ રીતે છેવટે આત્મધર્મ૨૫ સ્વધર્મની પ્રાપ્તિ કરી લેવી. કારણ એ કે જયાં સુધી આત્મધર્મની સિકતા થતી નથી એટલે આ સર્વ આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ અને હું પોતે પણ તે ૩૫ જ છું, એવી રીતે શ્રેય કરાવી આપનારા અત્યંત ગુણયુક્ત એવા સ્વધર્મની પ્રાપ્તિ થયેલી હોતી નથી ત્યાં સુધીને માટે નિયતિએ નિયત કરી આપેલા યુગ, વર્ણ, આશ્રમાદિ ધર્મો એ જ સહજ કર્મો કહેવાય છે. તેઓ પ્રકૃતિના ત્રણ ગુણોના ધોરણે નિયત થયેલાં હેર સ્વભાવજન્ય (સ્વાભાવિક) હોવાથી તેઓને કદાપિ પણ તજવાં નહિ. કેમ કે જે ધ્યેય સાધ્ય કરવાનું છે. તે બેયની સાધ્યતાને વિચાર કરીને જ તેનો નિર્ણય શાસ્ત્રોમાં કરવામાં આવેલ છે; તે ધ્યેયની એટલે આત્મરૂ૫ સિદ્ધિની પ્રાપ્તિ થતાં સુધીને માટે જેમ અમિ હોય તો તેમાં ધુમાડો તે હેય જ, ધુમાડાને છોડીને અગ્નિ કદી પણ રહી શકતો જ નથી, તેમ આત્મા સિવાય ઇતર દરેક આરંભ એટલે કર્મો દોષ વડે જ યુક્ત છે. કેઈ ગામે પહોંચવા માટે જવાના ધણા માર્ગો હોય છે તે સર્વે એક સ્થળેથી જ જુદા જુદા નીકળેલા હોય છે તે પિકો કોઈ એકાદ માર્ગેથી તે ગામે જવા કેઈ મનુષ્ય નીકળે અને અડધે રસ્તે ગયા પછી તેને કઈ કહે કે આ તો લાંબો માર્ગ છે હું તને ટૂંક માગ બતાવું છું તો તું પાછા ફર ને મારી સાથે ચાલ, તે તે અડધે રસ્તે આવેલી મનુષ્ય ફરીથી પાછો પોતાના મૂળ ગામમાં જઈ બીજા ટૂંકા માર્ગે ગમન કરે અને તે માર્ગે પણ અડધો આવે એટલે ત્રીને કહે કે અરે ! આથી બીજે ટ્રક માર્ગ તને બતાવું. એમ જે કર્યા જ કરે છે તે જવાના સ્થળે કદાપિ પણ પહોંચતો નથી. વળી કદાચ કોઈ પ્રથમ માર્ગે ચાલ્યો હોય અને તેને બીજા ટૂંકા માર્ગની ઈરછા વડે કાઈને ભમાવ્યાથી તે પાછો ફરે અને થોડેક ગયા પછી પોતાની ભૂલ સમજઈ અસલ માગે જ જાય તો ઇષ્ટ સ્થળે અવશ્ય પહોંચી શકે છે. તે પ્રમાણે નિયતિનિયમાનુસાર નિશ્ચિત થયેલાં સ્વભાવજન્ય સહકર્મોનો ત્યાગ નહિ કરતાં અને જે ભૂલેચૂકે થયો હોય તે ફરીથી પોતાના નિયત કર્મોના અવલંબન વડે જ આત્મધર્મરૂપ શ્રેયને સાધ્ય કરી લેવું જોઈએ. કારણ કે ગમે તે માર્ગે જવામાં આવે તે છતાં પણ ચાલવાનું તે પોતાને જ હોય છે તેમ પરધર્મમાં પણ આચરણ તે પોતાને જ કરવાનું હોય છે. વળી ઇષ્ટ એય સુધી પહોંચવામાં ન આવે ત્યાં સુધી એવું કઈ કમ નથી કે જે દેષયુકત ન હોય. આથી જ એક જે પોતે કરે છે તે સારું છે એમ સમજે છે ત્યારે બીજો તેને ખરાબ સમજે છે. આ રીતે અનંત ભેદો થવાનાં કારણે તે અનંતવિધ કર્મો હોઈ તે બધાં મનુષ્યાદિ તરફથી પોતપોતાની બુદ્ધિ અનુસાર કલ્પેલાં છે. આમ હોવાને લીધે તેમાંથી બચાવવાના ઉદ્દેશથી શાસ્ત્રકારોએ સૌથી પ્રથમ યુગ, વર્ણ અને આશ્રમ જેવા ધર્મની તથા કર્મનો વ્યવસ્થા પ્રકૃતિના સત્વ, રજ અને તમ એ ત્રણુગવશાત નિયત યાને નિશ્ચિત કરેલી છે, તે સહજ કર્મોને ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ થતાં સુધી કદી પણ ત્યાગ કરવો નહિ. આ પ્રમાણે ધર્માચરણ કરીને જે આત્મરૂપ એવા સ્વધર્મના સિદ્ધિને પ્રાપ્ત થયેલ છે તેની સ્થિતિ કહું છું, તે હવે સાભળ.
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः । नैष्कर्म्यसिद्धि परमां सरन्यासेनाधिगच्छति ॥४९॥
Page #983
--------------------------------------------------------------------------
________________
૮૫૮] હર્ષ પ્રતિ વમૂવ
[ સિદ્ધાન્તકાણ ભ૦ મી. અ૦ ૧૮પર
વિદ્વત સંન્યાસ જેમ આપણને અંધારાદિ વડે થયેલી દિશાશૂલ ખોટી છે એમ જાણવા છતાં પણ જ્યાં સુધી ધારેલો દિશાનો પ્રત્યક્ષ અનુભવ નહિ થાય અથવા ખોટે માર્ગે ચઢી જવાથી થયેલી ભૂલ જ્યાં સુધી સાચા માર્ગ ઉપર જઈ ઈષ્ટ સ્થળે પહોંચી ન શકાય ત્યાં સુધી તે મટી છે એમ જાણવું નહિ, કેમ કે તેમાં વળી પાછો દિશાભૂલ થવાનો સંભવ હોય છે, તેમ દેહાદક સહ આ સઘળો દર્યપ્રપંચ ખરેખર મિથ્યા છે એવું તર્ક વડે જાણવા છતાં પણ અપરોક્ષ અનુભવ અર્થાત સાક્ષાત્કાર વડે જયાં સુધી તેમાં લીન થઈ એકા નથી ત્યાં સુધી જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો જોઈએ. કેવળ જગત મિથ્યા છે એવું વાણી વડે બોલવાથી કિવા તર્ક વડે જાણ્યાથી જ કાંઈ આ જગતભ્રતિ મટતી નથી; પરંતુ જેણે અપક્ષ અનુભવ યાને સાક્ષાત્કાર કરી આ સર્વ કેત પ્રપંચ અને તેની નિવૃત્તિનું સાધન માયા માત્ર છે, એમ જાણીને જ્ઞાનના પણ જેણે આત્મસ્વરૂપ એવા પિતામાં જ ત્યાગ કરી દીધો હોય તે જ ખરો વિદ્વતસંન્યાસી કહેવાય. અર્થાત આમાનું પરોક્ષ જ્ઞાન થઈ અપરોક્ષાનુભવ થતાં સુધી જ્ઞાનનો આશ્રય કરી સતસંગ અને સતશાસ્ત્રનો આશ્રય
ગમાં દઢ અભ્યાસ કરવો અને પછી અજ્ઞાનનો નાશ કરનાર તે જ્ઞાનનો પણ ત્યાગ કરી દેવો, અર્થાત અજ્ઞાન અને તેનું સાધન જ્ઞાન એ બંનેને નાશ કરી દેવો અને પછી અનિર્વચનીય પદમાં નિશ્ચલ થઈ રહેવું તે જ ખરો સંન્યાસ કહેવાય. જેમ દોરી ઉપર સર્પને ભ્રમ થાય તો તે અજ્ઞાન ભમ આ સ૫ નથી પણ દેરી છે એવા જ્ઞાન વડે નષ્ટ થાય છે. પરંતુ દેરીને કાંઈ કલ્પના હતી નથી કે મને કોઈએ સાપ કહ્યો હતો અને હવે દોરો કહે છે, અથવા તે અજ્ઞાની હતા ને હવે જ્ઞાની થયો વગેરે. તે તો જે છે તે જ છે. તે મુજબ આ જ્ઞાન (પક્ષ) અને વિજ્ઞાન (અપરોક્ષ), એ બંનેનો ત્યાગ કરી તદ્દન નિશ્ચલ એવી : સમસ્થિતિમાં રહેવું તે જ ખરો અસક્ત બુદ્ધિવાળા અને સંન્યાસી કહેવાય છે.
નકાર્ય સિદ્ધિ તે આ જ હે પાર્થ ! આમાને જેણે જીતેલે છે, જેની તમામ ઇચ્છાઓ અત્યંત નાશ પામેલી છે, એવા પ્રકારના સંન્યાસ વડે સર્વત્ર આસક્તબુદ્ધિવાળે પરમનિષ્કર્ષીસિદ્ધિને એટલે ખરી નિષ્કામતાને પ્રાપ્ત થયા છે. સારાંશ એ કે, વિગતસ્પૃહ એટલે જેની સર્વ ઈચ્છાઓ અત્યંત નાશ પામી ગયેલી છે, જે કોઈ પણ સ્થળે આસક્ત થતું નથી અર્થાત આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ હશે એવી જેને કિંચિત્માત્ર પણ કદી કલ્પના ને આસક્તિ નથી, તેવો તદ્દન અસંગ અને નિર્મળ બુદ્ધિવાળે છતાત્મા એટલે કે જેણે આત્માને જીત્યો છે અર્થાત જે જે સંકલ્પવિકલ્પાદિ ઉત્પન્ન થાય તે સર્વ આત્મરૂપ જ છે; હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ રૂપે જે જે કાંઈ પ્રતીત થાય છે તે સર્વ આત્માથી અભિન્ન હોઈ જેને અંતઃકરણમાં આત્મવ્યતિરિક્ત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા પામતું નથી, જે ઉપર બતાવ્યા મુજબ જ્ઞાન અને વિજ્ઞાનથી ૫ણ ૫ર એવા સહજ અથવા કેવળભાવમાં જ સ્થિત થયેલ છે, તે છતામાં આ જ્ઞાન અને વિજ્ઞાનના ત્યાગરૂપ સંન્યાસ વડે પરમર્નિષ્કર્પરૂપ સિદ્ધિને પ્રાપ્ત થઈ શકે છે, એટલે જે સર્વ કરવા છતાં પણું વસ્તુતઃ કાંઈ કરતા જ નથી એવા પ્રકારે વ્યવહારમાં જેને માટે કહેવામાં આવે તેવી સિદ્ધિ એ નિષ્કર્માસિદ્ધિ કહેવાય. જેમ સુષુપ્તિમાં કોઈ માણસ કાંઈ બબડે અથવા તે આમથી તેમ આળોટવાની ક્રિયા કરે છતાં પણ તે પિતે તે કાંઈ જાણતા નથી તેમ જ નાનાં બાળકની થતી ક્રિયાઓ થવા છતાં પણ નહિ થવી જેવી જ ગણાય છે, તે પ્રમાણે આ રીતના જ્ઞાન વિજ્ઞાનનાં સંન્યાસ વડે પ્રાપ્ત થનારી સિદ્ધિ નષ્કર્પર૫ એટલે તે સર્વ કરતો હોવા છતાં પણ કાંઈ કરતો જ નથી. એવા પ્રકારનો કહેવાય છેઆવી સિદ્ધિ ફક્ત એક જીવન્મુક્ત જ પ્રાપ્ત કરી શકે છે.
सिद्धि प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे । समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥५०॥
Page #984
--------------------------------------------------------------------------
________________
-
ગીતારહા ] વિવિધપે પ્રતિરૂપે, પ્રતીત થાય છે વા ભાસે છે.
[ ૮૫૫ જ્ઞાનનિષ્ઠાને અભ્યાસ હે કય! આ રીતે સિદ્ધિને પામેલ જે પ્રકારની જ્ઞાનનિષ્ઠા વડે બ્રહ્મરૂપને પ્રાપ્ત થાય છે તે જ્ઞાનનિષ્ઠા હું તને સંક્ષેપમાં કહું છું તે સાંભળ, ઉપર કેવા પ્રકારના સંન્યાસ વડે નૈષ્કર્માસિદ્ધિને પ્રાપ્ત થયેલ ગણાય તેનું લક્ષણ તને કહ્યું. હવે તેની પ્રાપ્તિ થવાને માટે કેવા પ્રકારની જ્ઞાનનિષ્ઠામાં રિથતિ થવાની આવશ્યકતા હોય છે, કે જેથી બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે કે બ્રહ્મસાક્ષાત્કારને અર્થે જ્ઞાનનિષ્ઠામાં સ્થિર થવાને અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ તે કહું છું.
बुझया विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दान्विषया रस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥५१॥
આત્માને કેવી રીતે નિયમનમાં લે
હે પાર્થ ! અત્યંત શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત થઈ ધારણા વડે આત્માના સાચા સ્વરૂપનું જ નિયમન કરવું અને રાણદેષાદિ છોડીને શબ્દાદિ વિષયનો ત્યાગ કરે. સારાંશ એ કે, આત્મસ્વરૂપમાં સ્થિર થવાના. અભ્યાસ માટે તેને પ્રથમ જે બુદ્ધિયોગ કહેવામાં આવ્યો છે (કિરણાંશ ૨૨ તથા અધ્યાય ૨ શ્લોક ૩૯, પૃષ્ઠ ૧૬૭ થી ૧૬૯ જુઓ), તે મુજબ પ્રથમ તો રાગદ્વેષાદિ તમામ કંકોની ભાવના છોડી દેવી જોઈએ એટલે આ પ્રિય છે. આ અપ્રિય છે, આ ગ્રાહ્ય છે આ અગ્રાહ્ય છે ઈત્યાદિ સર્વ દૈત ભાવનાઓને છેડી દઈ આ સર્વે આત્મરૂપ છે. આત્મતિરિત બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે દઢતા ધારણ કરવી જોઈએ. આ મુજબ દઢ નિશ્ચયવાળી આત્મરૂપ ધારણ વડે અત્યંત શુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત થઈને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને અંધાદિ દરેક વિષયને ત્યાગ કરીને તેને આત્મરૂપ નિયમનમાં લાવવા જોઈએ, એટલે કે વાણી વ, સ્પર્શેન્દ્રિય વડે, રસનેન્દ્રિય વડે, ચક્ષુરિંદ્રિયની અને ઘાણંકિય વડે જે જે ક્રિયાઓ થાય તે સર્વ આત્મરૂ૫. છે એ નિશ્ચય કરવો જોઈએ. જ્ઞાનેન્દ્રિયની તમામ ક્રિયાઓ આત્મરૂપ થાય એટલે કર્મેન્દ્રિય તેનાં આધાર વો જ ક્રિયાઓ કરી શકતી હોવાથી તે પણ આત્મરૂપ જ બને છે અને મન પણ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે જ જીવાત્માને વિષયોનું સેવન કરાવે છે એટલે તે પણ સ્વાભાવિક રીતે આત્મરૂપ જ બને છે. સંક્ષેપમાં એ, હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિરૂપ જે જે કાંઈ દશ્ય વિષય છે, તે સર્વ આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા દઢ નિશ્ચય વડે આત્મરૂપ ધારણામાંથી બુદ્ધિને જરા પણ ચલાયમાન થવા નહિ દેતાં, અંત:કરણમાં સંકલ્પવિક ઉત્પન્ન થાય કે તુરત જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના પ્રતિસંક૯પ વડે તેને દાબી દેવા. આ મુજબ આત્માને નિયમમાં લઈ વિષયોનું કેવળ એક આત્મામાં જ સંયમન કરવું જોઈએ. આને બુદ્ધિયોગ પણ કહે છે. જે મેં તને પ્રથમ જ કહેલો છે. ( આત્મવિશ્રાંતિના અભ્યાસક્રમ માટે કિરણાંશ ૨૨ અધ્યાય ૨, શ્લોક ૩૯ તથા નિશ્રયના પ્રકાર માટે અધ્યાય ૧૫, ૫% ૬૭૭ થી ૬૮૭ જુઓ).
विविक्तसेवी लध्वाशी यताकायमानसः । भ्यानयोगपो नित्यं वैराग्यं समुपाश्रितः ॥५२॥
બ્રહ્મસાક્ષાત્કારની યોગ્યતા ભગવાન આગળ કહી રહ્યા છે? હે પાર્થ! આ પ્રમાણે આત્મનિશ્ચયપ બુદ્ધિ થયા સિવાય ઇતર ગમે તેટલો અભ્યાસ કરવામાં આવે તે પણ તે નિરુપયોગી છે. આ અભ્યાસ ગમે તે સ્થિતિમાં થઈ શકે
Page #985
--------------------------------------------------------------------------
________________
૮૫૬ ]
પ્રવકતથા વૈમતાના સ્મા- [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૮/૫૫ છે. વિવિક્તસેવી એટલે પિતાને મન માને તે સ્થળે વિહાર કરનારે અથવા એકાંત સેવનારે, પેટમાં જગા હેય તેનાથી અર્ધો ભાગ ખાનાર અને ચતુર્થી ભાગ પાણી પીનારે લવાશી અથવા મિતાહારી કહેવાય છે. વાણી, કાયા અને મન જેણે ક્યાં છે એવો એટલે કાયિક, વાચિક અને માનસિક થતાં તમામ કર્મો આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના વૈરાગ્યના આશ્રય વડે નિરંતર આત્મધ્યાનરૂપ યોગમાં જ પરાયણ થઈ રહેનારે એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થાય કે તરત જ તે આત્મરૂપ છે એવા પ્રકારે તેને દાબી દેવા૫ આત્મધ્યાનમાં સ્થિર રહેનારો બ્રહ્મસાક્ષાત્કારને યોગ્ય થાય છે,
अहङ्कारं बलं दर्ष काम क्रोध परिग्रहम् । विमुच्य निर्भमः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥५३॥
તે જ બ્રાહાપ્રાપ્તિને યોગ્ય છે. અહંકાર અર્થાત “દે એટલે જ હું” એવા પ્રકારે અભિમાન વડે કુલ, વિદ્યા, ધન ઈત્યાદિને ગર્વ છે તે: “ મોટો બળવાન છું, મારા જેવો બીજો બળવાન કેણુ છે?” એવા પ્રકારનું બળ; હર્ષાદિ ઉન્માદ થવાને લીધે તેના પાશમાં સપડાઈને ધર્મનું ભાન ભૂલી જઈ ગમે તે અધર્મ કરી બેસ , તે પક વિષયોના સેવનને માટે જ અહર્નિશ તત્પર થઈ પ્રયત્ન કરે તે કામ: વિષપભેગની ઈચ્છા પૂર્ણ નહિ થવાથી વ્યાકુળતા થવાને લીધે દ્વેષબુદ્ધિ ઉપન્ન થવા તે કોધ તથા પરિગ્રહ એટલે અહેમમાદિ ભાવ વડે સંગ્રાહક વૃત્તિ રાખવી. આ સર્વને જેણે પરિત્યાગ કર્યો છે, એટલે અહંકાર, બળ, દઉં, કામ, ક્રોધ, પરિગ્રહ ઇત્યાદિ તમામને જેણે પરિત્યાગ કર્યો છે અર્થાત જેમાં આને અંશ પણ નથી તેવો તદ્દન મમતારહિત અને શાંત એવો પુરુષ જ બ્રહ્મપ્રાપ્તિ કિવા બ્રહ્મસાક્ષાત્કારને માટે ગ્ય થાય છે. હવે આ રીતે બ્રહ્મસ્વરૂપ બનેલા જીવન્ત યોગીનાં લક્ષણે કહું છું.
Fામુત: કરણારણા શોતિ ન ફ્રાતિ. समः सर्वेषु भूतेषु मुमति लभते पराम् ॥५४॥
મારી પરાભક્તિની પ્રાપ્તિ હે ભારત ! બ્રહ્મની સાથે એકરૂપ થયેલું છે એ બ્રહ્મભૂત અને હંમેશાં આત્મસ્વરૂપમાં જ પ્રસન્ન રહેનાર પ્રસન્નાભા, કશાને શોક પણ કરતું નથી અથવા કશાને ઇચ્છતો પણ નથી. જે સર્વ ભૂતમાં સમપણે જ રહેલો છે તે જ આત્મસ્વરૂપ એવા મારી (કક્ષાંક ૧)ની પરાભક્તિને પામે છે. સારાંશ એ કે, આ અહેમમાદિ સર્વ દશ્યજાળ તેના સાક્ષી (વૃક્ષાંક ૨ થી ૧૫ ૧) સહ મારું “ અપર' સ્વરૂપ હાઈ તેથી પર એવું જે અનિર્વચનીય તત કિંવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) એ મારું ( ૫ર સ્વરૂપ છે, તથા જે આ બ્રહ્મરૂપ એવા મારા આત્મ કિંતે બ્રહ્મ સ્વરૂ૫ની સાથે તદ્દન તદ્રુપ બની ગયેલ હોય છે, તે કદી શેક પણ કરતા નથી અને કાંઈ ઇચ્છતું પણ નથી. સર્વભૂતેમાં આ સર્વ આત્મરૂપ છે અને તે આત્મા હું પિતે જ છે એમ જે પોતે તે ભૂત અને જે ભૂતે તે પોતે છે; આ પ્રમાણે જેને સર્વ દશ્યમાત્ર પ્રત્યે સમદ્ધિ થયેલી છે, તે જ આત્મસ્વરૂપ એવાં મારી પરાભક્તિને પ્રાપ્ત કરી શકે છે. સારાંશ, જયાં સુધી તે આત્મસ્વરૂપ એવા મારી સાથે તદ્રુપતાને પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી તેને મારા “તત '૨૫ એવા પર સ્વરૂપની પ્રાપ્તિ કદી પણ થતી નથી.
Page #986
--------------------------------------------------------------------------
________________
ગીતાહન]
તેમ સર્વ ભૂતોમાં અંતર આત્મા એક (જ) હોવા છતાં–
[૮૫૭
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः । ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥ ५५ ॥
હું વાચ્યાર્થ કિવા લક્ષ્યાથ વડે જાણી શકાતું નથી જે અને જે હું છે તેવી રીતને મને જે ભકિતવડે તસ્વરૂપે સારી રીતે જાણે છે, તે તત્ત્વ વડે જાણીને ત્યાર પછી તેને વિષે જ પ્રવેશે છે. એટલે હું કે, જેને જાણવાને માટે શાસ્ત્રમાં તત એટલે આત્મા (વૃક્ષાંક ૧) એવી સંજ્ઞા કહેવામાં આવેલી છે, તેને સતરૂપ છે એવી ભક્તિ કિંવા અભ્યાસ વડે જે સારી રીતે જાણે છે તે અનંતર એટલે એવા જ્ઞાન પછી “તત' (આત્મ) પદને જ પામે છે. સારાંશ એ કે, ભગવાન કહે છે કે આત્મસ્વરૂપ એ જે હુ" તેને જાણવાને માટે વાચ્યાર્થી કિંવા લદ્યાર્થી તે તદ્દન નિરુપયોગી જ છે. ફકત તત્તરાર્થને જ ઉપયોગ થાય છે. આમ કેવળ તસ્વાર્થ વડે જાણવા થકી એટલે તેને પરોક્ષજ્ઞાન થવાથી પણ કાંઈ પૂર્ણતા થઈ શકતી નથી, પરંતુ તવ વડે જમ્યા પછી મારા તેવા સ્વરૂપના અપરોક્ષાનુભવને માટે પરમાત્મા અનિર્વચનીય એ વા “તત' (આત્મા) ૩૫ હાઈ હું પોતે પણ તેથી તદ્દન અભિન્ન એ “તત’ કિંવા આત્મરૂપ છે; એટલે ભગવાન અને “હું” એ બંનેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી, એવા પ્રકારના દઢ અભ્યાસ વડે જ્યારે જુદાપણાના ભાવ દેખાતા તદ્દન બંધ થઈ, નદી જેમ સમુદ્રને મળ્યા પછી જુદી થઈ શકતી નથી અથવા મીઠાનો ગાંગડો કિંવા હિમ (બરક)નો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી એકરૂપ બની જાય છે, તેવી રીતે તન્મયતા અથવા એકરૂપતાને પ્રત્યક્ષ અનુભવ આવી, પિતા સહ આ સર્પનો વિલય થઈ જાય ત્યાં સુધી દઢ નિશ્ચય વડે ભકિત અથવા અભ્યાસ કરવો જોઈએ; કે જેથી ત્યાર પછી એટલે આ અભ્યાસના પૂતાને અંતે “તે' તતરૂપ એવો બનીને મારામાં જ પ્રવેશે છે અર્થાત તતરૂપ જ બની જાય છે. તાત્પર્ય, હું પોતે સ્વયમેવ આત્મસ્વરૂપ છે, મને જાણવાને માટે બીજું કોઈ પ્રમાણુ કિવા સાધન જ નથી. જે મારી સાથે એકરૂપ થાય છે તે જ મને જાણ શકે છે. મારાથી ભિન્ન રૂપે રહેનારાને તો મારું પરક્ષજ્ઞાન પ્રાપ્ત થવું કદી શકય નથી; તો પછી અપરોક્ષની તો વાત જ શી કરવી આમ આત્મસ્વરૂપ એવા મને જાણવાને માટે પોતે, આ સર્વે દર્યા અને પિતે પણ તે ૨૫ જ છે, આભ૫ એવા મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના અભિન્નભાવનાયુક્ત દઢ નિશ્ચય વડે જ મારું પરોક્ષજ્ઞાન થઈ તેવા પ્રકારની અભિનેતારૂપ ભક્તિ વડે મારી સાથે તદાકારતા પ્રાપ્ત થઈ મારા સાચા રવરૂપનો તે પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. આ સિવાયના મારી પ્રાપ્તિ માટે કરવામાં આવત બીજા બધા ઉપાયો નકામા જ નીવડે છે. આ રીતનું મારું સાચું સ્વરૂપ છે અને તે જ પરમાનંદરૂ૫ છે.
મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ કેમ થતી નથી? મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા તે ઘણું છે; પરંતુ તેઓ બહિર્મુખ થઈને જાદાપણાની ભાવના રાખીને પ્રયત્ન કરતા હોવાથી મારી મોહરૂપી માયામાં સપડાયેલા હોય છે, તેનું એ અનાન કદી મટતું જ નથી; કેમ કે હું તો કદી બે પાને પ્રાપ્ત થયેલો જ નથી; છતાં બેપણુ વડે ભાસવું તે તે મારી મિથ્યા મોહરૂપ માયાને પ્રભાવ છે, તે નહિ સમજતાં આ લેકે જુદાપણાની ભાવના વડે જ મારી પ્રાપ્તિ કરવાની ઇચ્છા રાખે છે, પરંતુ હાથમાં દીવો લઈને અંધારાની શોધ કરવા નીકળવું કિવા હાથમાં મશાલ લઈને સર્યને જોવા માટે પ્રયત્ન કરવો, એ જેમ મૂર્ખતા છે તેમ તભાવ વડે મારી પ્રાપ્તિની ઇશ કરવાવાળાઓની સ્થિતિ જાણવી. આ રીતે દૈતભાવ વડે મારી પ્રાપ્તિની ઈરછા કરનારાઓ અને તે
હૈતભાવ છોડી દઈ એકયભાવનારૂપ નિશ્ચયવાળે ભક્ત કહેવાય છે અને તેવા નિશ્ચય વડે તદાકારતા પ્રાપ્ત થતાં સુધી અર્થાત તભાવનાના વિલયને પ્રત્યક્ષ અનુભવ થતાં સુધી તે જે અભ્યાસ કરે છે. તેને ભક્તિ કહે છે.
Page #987
--------------------------------------------------------------------------
________________
૮૫૮ ].
d i aણવો
. .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૫૬
માટે જ પ્રયત્ન કરનારાઓ બિચારા શોધી શોધોને થાકી જાય છે છતાં તેઓ મારા પરમપદને કદાપિ પ્રાપ્ત કરી શકતા નથી. આ જગતમાં મોટા મોટા શાતાએ, બુદ્ધિમાનો, તર્કશાળીઓ અને પુરુષાર્થિઓ પણ અનેક છે છતાં તેઓ બધા માયાને મોહમાં ફસાઈ મારા સ્વસ્વરૂપના અજ્ઞાનને લીધે કદી પણ શાંતિને પ્રાપ્ત કરી શકતા નથી. શબ્દાર્થ કરવાનો વિદ્યા હોય, મોટી પંડિતાઈ કિવા વ્યાખ્યાનો કરવાની કળામાં નિપૂણતા હોય છે તેથી કાંઈ પરમપદની પ્રાપ્તિ થતી નથી અગર તે કોઈ તેની રાતદિન શોધ જ કર્યા કરે તે તેવી શોધ તે ગમે તેટલા લાંબા કાળ સુધી કર્યા કરે તેથી પણ કાંઈ મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ તેને કદી થવી શક્ય નથી; કારણ કે તે પદ ગ્રહણ થઈ શકે એવું નથી, તેમ કયાંય પણ દૂર જઈને પ્રાપ્ત કરી
કાય એવું પણ નથી. તે તે હમેશાં સર્વકાળ નિત્યપ્રતિ પ્રાપ્ત જ છે. વળી બેઠેલી બેઠકે પણ તે પ્રાપ્ત જ છે. સિવાય તે પદ કાંઈ વિચાર કરવાથી સમજાય એવું પણ નથી. સર્વ વિચાર જ્યારે બંધ પડે છે ત્યારે તે પ્રકાશિત થાય છે. મસ્તકની છાયા દોડી દોડીને પકડવા જતાં તે કદી પણ હાથ લાગતી નથી તેમ આ આમપદ કેઈ એકાદ ક્રિયા કરવામાં આવે કિંવા છોડવામાં આવે તો તે વડે પ્રાપ્ત થાય એવું નથી. જેમ કઈ મનુષ્ય નજીક પડેલા તકતામાં (અરીસામાં) પિતા સહ બીજા હજારો પ્રતિબિંબે જુએ છે છતાં અરીસો તો કંઈ જોનારને કિંવા તેમના પ્રતિબિંબને જાણુ કિંવા જેતે પણ નથી, તે પ્રમાણે આ બધા લેકે અત્મસ્વરૂપ એવા મારા મહા આદર્શરૂપમાં પ્રતિબિંબિત થયેલાં જગત ચિત્રો જોતાં હોવા છતાં પશું મારા સાચા રવરૂપની ઓળખ નહિ હોવાને લીધે જ મને ઓળખી શકતાં નથી, તસ્માત હું, તું, તે, આ ઇત્યાદિ તમામ દશ્યભાવને વિલય કરીને એટલે પિતા સહ સર્વને ભૂલી જઈ કેવળ સપ આત્મા વડે જ આત્માને જે. અર્થાત ભિન્નપણાનો ભાવ છોડી દઈ ભિન્ન એવા આત્મરૂપે જ આત્માને અનુભવ કરવા જોઈએ. પ્રથમ તે આ રીતે કેવળ અંતર્મુખ દષ્ટિ કરી આત્મસ્વરૂપ એવા મારું પરક્ષજ્ઞાન કરવું અને તે થયા પછી તેવા દઢ નિશ્ચય વડે અભ્યાસ દ્વારા “હું ભાવને ભૂલી જઈ મારી સાથે એકરૂપ થઈ જવું. આ મુજબ જ્યારે તત એવા મારા (વૃક્ષાંક ૧)માં એકરૂપતા પ્રાપ્ત થાય ત્યારે જ તે મારા સાચા સ્વરુપને અનભવ કરી શકે છે. આ સિવાયના બીજા બધા ઉપાયે કિંવા સાધનો મારા સાચા સ્વરૂપનો અનુભવ કરાવી આપવા અસમર્થ છે.
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मपाभयः । मत्प्रसादादवाप्नोति शाश्वत पदमव्ययम् ॥५६॥
મારા શાશ્વત અને અવ્યય એવા પદની પ્રાપ્તિ હે ધનુધર! ઉપર કહ્યા મુજબ આત્મસ્વરૂપ એવા મારી સાથે અભેદભાવને આશ્રય જેણે કરેલ છે એ પુરુષ હમેશાં સર્વ કર્મો કરવા છતાં પણ મારા પ્રસાદ (કૃપા) વડે શાશ્વત એવા અવ્યયપઠને મેળવે . છે. તાત્પર્ય એ કે, જે આ પ્રમાણે મારાથી અભિભાવની દઢ નિશ્ચય વડે ભાવના કરી મારા અપરોક્ષ સાક્ષાત્કાર માટે હંમેશાં મારે જ આશ્રય કરી રહેલો છે; એટલે અંતઃકરણમાં હું, તું, તે, આ, માસ, તારું, તને, મને ઇત્યાદિ ભાવને કદી પણ ઉત્પન્ન થવા દેતો નથી અને ઉત્પન્ન થાય તો તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારે તરત જ તેને દાબી દે છે, આ પ્રમાણે હંમેશાં જે આત્મસ્વરૂપ એવા મારા અભ્યાસમાં જ રત થયેલો છે, તેવો મારો આશ્રયી કિંવા શરણાગત થયેલો પુરુષ સદા સર્વદા કર્મો કરતે હેવા છતાં પણ આત્મસ્વરૂપ એવા મારી કૃપા વડે તે શાશ્વત એવા અવ્યય (ક્ષાંક ૧) પદને પામે છે. જેમ માટીનો બનેલો રાક માટીથી જ નથી તેમ આત્મસ્વરૂપ એવા મારામાં કપાયેલું આ તમામ દસ્ય મારાથી ભિન્ન નથી જેમ તરંગો જળથી અને દાગીનાઓ સુવર્ણથી જુદા નથી તેમ મારા આત્મપદમાં કપાયેલું આ સર્વ દશ્ય વારતવિક મારાથી જરા પણુ જ નથી.
Page #988
--------------------------------------------------------------------------
________________
ગીતારહા ] ભિન્ન ભિન્ન છે, પ્રતિશે અને જાણે કે) બહાર ને હેય તે ભાસી રહ્યો છે. [ ૮૫૦
જો આ મેહને મહિમા! હે પાર્થ! જેને આ મહિને કેવો મહિમા છે! સર્વત્ર વ્યાપક એવું મારું આત્મસ્વરૂપ પાસે ને પાસે હોવા છતાં પણ મોટા મોટા પંડિતો, વિદ્વાનો, શાસ્ત્રીઓ, વક્તાઓ, શેકે, કર્મઠ (કર્મકાંડીઓ), તપરવી, ભક્તિમાર્ગના કહેવાતા પ્રણેતાઓ, આચાર્યો વગેરે મોહપાશમાં સપડાઈ અજ્ઞાનતાને લીધે તેને જાણી શકતા નથી અને વગર કારણે દુરાગ્રહ રાખી, દુઃખભે જ ભોગવી રહ્યા છે. સંકલ્પ નહિ ઊઠવો એટલે કે અંતઃકરણમાં હું, તું, તે, આ, ઇત્યાદિ કઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું, માત્ર એટલું જ એક સાધન આત્મરવરૂપ એવા મારી પ્રાપ્તિને માટે બસ છે, તેને મેં જાતે અનુભવ કર્યો છે. માટે તું પણ તેનો અનુભવ લે. આમ સંક૫રહિત સ્થિતિમાં રહેવાથી મારું અતિ ઉત્કૃષ્ટ એવું પરમપદ પ્રાપ્ત થાય છે કે જેની આગળ મહાન સામ્રાજય પણ એક તણખલા જેવું તુચ્છ લાગે છે. માત્ર પહોંચવાના સ્થાન તરફ જ લક્ષ રાખીને ગતિ કરનાર(ચાલનારા) મુસાફરના પગમાં જેમ સંક૯પ વગર સ્વાભાવિક રીતે જ ક્રિયા થતી રહે છે, તે પ્રમાણે જીવમુક્ત સંકલ્પોને છોડીને આવી પડેલાં કાર્યો નિઃસંકલ્પાવસ્થામાં કરતે રહે છે. ગાઢ નિદ્રામાં પડેલા મનુષ્યની થતી ચેષ્ટાઓ જેમ સંક૯પ વગર જ થતી રહે છે અથવા સુકું પાંદડું કિંવા ધાસ (તણખલું) વાયુ અથવા પાણીના પ્રવાહમાં તણાઈ પિતે ગતિ કરતું હોય એમ લાગે છે પરંતુ તે પોતે કાંઈ કરતું નથી, તેમ જીવન્મુક્ત આવી પડેલાં તમામ કાર્યોની પ્રવૃત્તિ સંક૯પ કર્યા વિના, સુખદુઃખાદિ કંકોની ભાવના વિના, હજભાવે જ કરતો રહે છે. જાણે કે બીજાને કૌતુક ઉપજાવવાને માટે નૃત્ય કરતી ન હોય ! એવી રીતે દેખાતી લાકડાની પૂતળી પોતે તો અંદર વાસનાદિ વિકારરહિત, શગારાદિ રસની ભાવના વિનાની હોય છે છતાં કદષ્ટિએ તો તે નાચવાની ક્રિયા કરતી હોય એમ જણાય છે તેમ જીવન્મુક્ત પણ બહાર યથોચિત કર્મ કરવાં છતાં પણ અંદરથી હું, તું, તે, આ ઈત્યાદિ સર્વ ભાવનાઓથી તદ્દન અસંગ હોય છે. તેની જવામાં આવતી તમામ ઇક્તિ રસ વિનાની હોય છે. અંદરથી વાસનારહિત હોવા છતાં બહારથી લોકદષ્ટિએ જાણે યંત્રની ચેષ્ટાસમાન સંકષરહિત ચેષ્ટા કરતી હોય છે. આ રીતે જીવન્મુક્તની " સ્થિતિમાં રહી તું કર્મ કર,
કર્મ કરવા છતાં પણ અસંગપણું હે અર્જુન! કોઈ પણ પુરુષ કર્મ કરે અથવા નહિ કરે પરંતુ જ્યાં સુધી ઈદ્રિયોની વૃત્તિ વિષયરસમાં વાસનાવાળી હશે, ત્યાં સુધી તો આ સંસારના જન્મમરણાદિ અનર્થો કિંવા દુઃખ પરંપરાનો સાથ કદી પણ છૂટવાનું નથી. જેમ પવન, અમિ, જવાળા, પાણી અને યંત્ર સ્વાભાવિક રીતે આપોઆપ જ ગતિ કે ક્રિયા કરતા રહે છે, તેમ જીવન્મુક્ત થતાં સુધી સંકષરહિત અવસ્થા કદાપિ પ્રાપ્ત થતી નથી અને જીવમુક્ત અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીમાં તમામ કર્મો નિરર્થક જ છે, સં૫રહિત થનારાં કર્મો જ અંતરહિત, મોક્ષરૂ૫ અને પરમકલ્યાણકારી એવા મારા આત્મસ્વરૂ૫ની પ્રાપ્તિ કરી આપવા સમર્થ છે. વાસનારહિત કર્મો કરવાં એ જ પરમ ધૃતિ એટલે વૈર્ય કિંવા ધારણ કહેવાય છે. જીવન્મુક્ત કર્મમાં, તેના કળમાં કે તેના ત્યાગમાં એમ કશામાં પણ આસક્ત થતા નથી. તેમને તે કર્મોમાં અને તે કરવામાં પણ દુરાગ્રહ હોતે નથી, નહિ કરવામાં પણ દુરાગ્રહ હોતો નથી; તેમ તેને તેના ફળની કલ્પના પણ હોતી નથી. આ રીતે તદ્દન અસંગ અનાસક્ત બની ગમે તેટલાં કર્મો કરવાં અથવા બિલકુલ નહિં કરવાં એ બંને સરખું જ છે; પરંતુ ખાસ ધ્યાનમાં રાખ કે આવા પ્રકારની અવસ્થા તો એક જીવન્મુક્ત જ પ્રાપ્ત કરી શકે છે. વધુ શું કહું ! સંક્ષેપમાં એટલું જ કે “ એ પ્રથમ સંક૯૫ થયો તે જ પ્રથમતઃ તે બંધનમાં નાખનારું હાઈ ૨૫ની સ્કુરણ જ થવા નહિ દેવી તેનું નામ મુક્તપણું છે. એ જ મારું પરમપદ છે. આમાં કોઈ કાળે અને કોઈ સ્થળે કાંઈ કરવાપણું અથવા નહિ કરવાપણું એ બંને ભાવો નથી. અરે! જ્યાં હું એ ભાવની પણ હુરણા નથી એવું આ જન્મથી રહિત, શાંત, નિઃસંગ અને અનંત એવું પરબ્રહ્મ તે જ મારું સાચું સ્વરૂપ છે. માટે મારા તે જ સ્વરૂપમાં તું સ્થિત થા,
Page #989
--------------------------------------------------------------------------
________________
સુયે યથા તરંથ ૨૪– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૧૮/૫૯ આ મુજબ કોઈ પણ જાતનો સંકલ્પ જ થવા નહિ દેવે તેને વિદ્વાનો વેગ કહે છે. આ યોગ એ રવાભાવિક રીતે જ ચિત્તનો નાશ કરનાર છે. માટે તું આ રીતના મારા સ્વરૂપમાં તન્મય થઈને પછી જે છે તે રહી ભલે તારું કર્મ કર, સર્વત્ર સમાન રીતે રહેલો શાંત, સુખરૂપ, સૂમ, બેપણું અથવા એકપણું એ બંને ભાવોથી રહિત, સર્વવ્યાપી, અનંત અને શુદ્ધ એવા મારા પરબ્રહ્મ સ્વરૂપમાં ખેદ કે હર્ષને અથવા રાગદ્વેષાદિને સ્થાન કયાંથી હોય ?
મારામાં હું મારું ઇત્યાદિ ભાવે કદી છે જ નહિ જેમ પથ્થર ઉપર વાવેલાં બીને અથવા શેકેલાં બને કદી અંકુર થતું નથી તેમ તારામાં પ્રથમ તે હું” એવા સંકલ્પને ઉદય જ ન થાઓ. આમ જે પુરુષ સંકલ્પરહિત, શાંત અને બ્રહ્મરૂપ એવા મારામાં જ સ્થિત હોય છે તે જીવતા હોય ત્યારે કિંવા વિદેહમુક્ત થાય ત્યારે પણ તેને લેકે અથવા વેદ સંબંધી કર્મો કરવાથી કિવા નહિ કરવાથી, આલોક સંબંધી કે પરલોક સંબંધી તેમજ જીવન કે મરણ સંબંધી કશું પણ પ્રયોજન રહેતું નથી, કેમ કે નિરંતર આત્મદષ્ટિએ સર્વત્ર અભેદરૂપે તે પોતે જ રહેલે હેઈ, કર્મ અને અકર્મ એ બંનેનો જ્યાં બાધ થાય છે તેના અવધિ એવા એક મારારૂપ જ એટલે આત્મરૂપ જ તે હોય છે. તે જ આ પ્રતિભાસિક એવાં કર્મરૂપે જોવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે તે આત્મસ્વરૂપ એવા મારામાં કમંપણું છે જ નહિ. આ પ્રમાણે આત્મસ્વરૂપ એવો હું આભાસાત્મક દૃષ્ટિએ કર્તા, કરિરૂપે દેખાઉં છું. પરંતુ તત્વ કે સત્યદષ્ટિએ તે મારામાં કર્તાપણાનો અંશ પણ નથી. માટે જ્યાં સુધી હું અને મારું” એવો સંકલ્પ સુર્યા કરે છે ત્યાં સુધી આ મારી માયાના વિસ્તાર વડે ભાસતા, મિયા સંસારરૂપી દુઃખોમાંથી કદાપિ પણ મુક્ત થઈ આત્મસ્વરૂપ એવા મારા પરમ પદની પ્રાપ્તિ થઈ શકતી નથી, પરંતુ આ “હું અને મારુ” એવા સંકલ્પનો સંન્યાસ કરવાથી જ એટલે કે તેવા સંકલ્પથી રહિત થતાં જ સંસારદુ:ખમાંથી મુક્ત થઈ આત્મસ્વરૂપ એવા મારા પરમપદને પ્રાપ્ત કરી શકાય છે માટે આ પિકી તને જે વાત ચે તેને આશ્રય કર. તવદષ્ટિ વડે જોતાં તો “ હું અને મારું'' છે જ નહિ અને જે છે એમ કહેવામાં આવે છે તે સર્વ પરિપૂર્ણ પરમાત્મા એવું મારું જ સ્વરૂપ છે. મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ. આ મારા પરમપદથી જ જે કાંઈ દશ્યરૂપ જગતાદિ ભાસંમાન થાય તે તે જેમ કડાં, મંડળ, નુપૂર, બાજુબંધ ઇત્યાદિ સુવર્ણના દાગીનાઓ સુવર્ણથી ભિન્ન હેતા નથી અથવા સુવર્ણથી કિંચિત્માત્ર પણ ભિજ નથી, તેમ આ સર્વ નિઃસંગ, નિરાકાર, અવ્યય, અજન્મા એવા મારું આત્મસ્વરૂ૫ જ છે. હું પાર્થ! હું તને ફરીથી હાથ ઊંચા કરીને પોકારી પોકારીને કહું છું કે સંક૫રહિત અવસ્થા એ જ મારું ખરું આત્મસ્વરૂપ છે કે જેમાં “હું” એવું કુરણ છે જ નહિ, તે પછી તું, તે, આ, મારું, તારું, તને, મને વગેરે ભાવે તે કયાંથી હોય? તે તું સારી રીતે ધ્યાનમાં રાખ, એ જ મારું શાશ્વત અને અધ્યયપદ છે.
चेतसा सर्वकर्माणि मयि सन्यस्य मत्परः ।। बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥ ५७ ॥
બુદ્ધિગને આશ્રય કર હે પાર્થ! મારું શાશ્વત પદ તારા ધ્યાનમાં આવ્યું ને! એટલા માટે જ છે કે મેં તને પ્રથમ તે કહેલું જ છે છતાં દૃઢતાને માટે ફરીથી કહું છું કે, ચેતસા એટલે મન થકી આ સર્વ ચૈતન્યરૂપ છે, એવા પ્રકારના જ્ઞાન વડે સર્વ કર્મોને મારામાં જ સંન્યાસ કરી તું મારા પરાયણ રહેનાર, બુદ્ધિયોગના આશ્રય વડે આત્મસ્વરૂપ એવા એક મારામાં અને મારા વિષે જ ચિત્તવાળો થા. સારાંશ એ કે, બુદ્ધિગનો આશ્રય મને એટલે બુદ્ધિને આત્મસ્વરૂપ એવા મારામાંથી કિંચિત્માત્ર પણ આમથી તેમ હઠવા નહિ દેતાં, મારામાં જ પાવી રાખવી (બુદ્ધિયોગ માટે જુઓ અધ્યાય ૨ શ્લેક ૩૯). આ પ્રમાણે દઢ નિશ્ચય વડે બુદ્ધિને એક
Page #990
--------------------------------------------------------------------------
________________
ગતિદેહન ]
જેમ આ સુર્ય જ સર્વ લેકનાં ચક્ષુ(ઇદ્રિય)૨૫ હેવા છતાં પણું,
[ ૮૬
મારામાં જ પરોવી રાખીને પછી અંતઃકરણમાં જે જે સંકટ થાય કે તેને તરત જ તે મારું (આત્મસ્વરૂ૫ છે, એ રીતના પ્રતિસંકલ્પ વડે તત્કાળ મારામાં જ સંન્યાસ કરી દે. એટલે સંક૯૫ ઉત્પન્ન થાય કે તરત જ તે આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને મારામાં જ અર્પણ કરી દેવો. આ મુજબ હું, તું, તે, આ, મા, તારું તને, મને ઇત્યાદિ તમામ ભાવેને આત્મસ્વરૂપ એવા મારામાં જ સમર્પણ કરનારે, મારે જ પરાયણ રહેશે, જેનું ચિત્ત સતત મારામાં જ પરોવાયેલું છે, એવા પ્રકારના બુદ્ધિયોગને આશ્રયી તું થા. આમ હું, તું, તે, આ ઇત્યાદિ ભાવની ઉત્પત્તિ જ થવા નહિ | દેવી અને થાય છે તે આત્મરૂ૫ છે, એવા પ્રકારની ભાવના વડે તેને તત્કાળ દાબી દેવી, તેનું નામ જ ખરો સંન્યાસ કિંવા ત્યાગ હેઈ આત્મસ્વરૂપ એવા મારા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવી રીતના દઢ નિશ્ચય વડે બુદ્ધિને તેમાંથી કિંચિત્માત્ર પણ ઢળવા નહિ દેવી, તેનું નામ બુદ્ધિગને આશ્રય સમજ.
मश्चित्तः सर्वदुर्गाणि मुत्प्रसादात्तरिष्यसि । પણ માત્ર એક વિનતિ અ%ા.
અહમનાશથી થતી પરમાત્મપ્રાપ્તિ હે ધનુર્ધર ! ઉપર કહ્યા પ્રમાણે બુદ્ધિગના આશ્રય વડે, મચ્ચિત્તઃ એટલે આત્મસ્વરૂપ એ જે હું તે મારામાં જ હંમેશાં ચિત્તને પરોવવાથી આત્મરૂપ એવા મારા પ્રસાદ વડે સર્વ પ્રકારના દુર્ગે એટલે અરિષ્ટો અથત ભય કિંવા સંકટમાંથી તું તરી જઈશ એટલે સર્વ દુઃખોમાંથી પાર થઈશ; પરંતુ જો તું અહંકાર વડે મારું કહ્યું સાંભળીશ નહિ તે નિશ્ચિત વિનાશને પામીશ. તાત્પર્ય એ કે, આ પ્રમાણે અત્યાર સુધીમાં મે તને મારું સાચું સ્વરૂપ કે જ્યાં હું એવો ભાવ જ નથી તે કહ્યું માટે તું હવે “હું' પદને ત્યાગ કરી આત્મસ્વરૂ૫ એવા મારામાં જ તક થઈ જ, પરંતુ તને આટલું આટલું કહેવા છતાં પણ જો તું આ “હું” પણ (અહંકાર)ને ત્યાગ નહિ કરીશ, અર્થાત મારું કહ્યું નહિ માનીશ તો પછી તે અહંકાર તારે જરૂર નાશ કરશે, એમ નિશ્ચિત સમાજતસ્માત હું તને હાથ ઊંચો કરી વારંવાર બૂમો પાડીને કહી રહ્યો છું કે, આ હુને નાશ કરવો, “હું” રૂ૫ રૂર્તિને કદી પણ ઉત્પન્ન જ થવા નહિ દેવી એ જ પરમ ક૯યાણ કરનારું હાઈ આત્મસ્વરૂપ એવા મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી આપનારું છે તથા “હું'નું હરણ થવું એ જ વિનાશ કરનારું છે, તે તું સારી રીતે ધ્યાનમાં રાખ. જ્યાં સુધી તારો અહંકાર નષ્ટ નહિ થાય ત્યાં સુધી આ સર્વ આત્મસ્વરૂપ એવું મારું રૂપ છે એવા પ્રકારની દઢ નિશ્ચયવાળી બુદ્ધિનો આશ્રય કરી ચિત્ત વડે સર્વ ઇંદ્રિયોને અંતઃકરણુમાં સંકર વિકલપ ઉત્પન્ન થતાંની સાથે તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને તત્કાળ દાબી દે. આ મુજબ દઢ નિશ્ચય અને શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ વડે પિતા સહ સર્વને નિરાસ કરવાથી અંતે અહમભાવનો પણ વિલય અનાયાસે જ થઈ જાય છે. આમ અહમને વિલય થતાં જ ક્ષણમાત્ર નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરી આત્મા વડે જ આત્માનું અવલોકન કર. આ રીતના આત્મસાક્ષાત્કાર વડે જ તારી આ મોહજન્ય સર્વ શ્રાંતિ ક્ષણુવારમાં મટી જશે પરંતુ - અહંકારને નાશ નહિ કરતાં તે તેના જ અપૂરમાં ફસાઈશ. તે પછી તે પોતાના હાથે પોતે જ વિનાશને નોતર્યો છે, એમ નક્કી જાણ.
यदहकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैव व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोश्यति ॥५९॥ શું ભગવાને અર્જુનને યુદ્ધમાં પરવાને માટે ઉપદેશ આપ્યો છે? શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! વળી આગળ કહું છું તે સાંભળ. તું કદાચ કહેશે કે મને યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાને માટે આ બધી વેદાંતની ડાહી ડાહી વાત તમે કહેલી છે તે તારું તેમ
Page #991
--------------------------------------------------------------------------
________________
૮૨ ] રિતે જાવા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીત અ૦ ૧૮/૫૯ માનવું તદ્દન નિરર્થક છે. તું યુદ્ધ કરવાનું જ છે. એ સંબંધમાં તે મને જરા પણ સદેહ નથી, પ્રથમ પણ ન હતું, હમણું પણ નથી અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી; કારણ કે તું યુદ્ધ કરવાનો છે, એ વાત તે સૂર્યના ઉદય અને અસ્ત જેટલી નિયતિનિયમાનુસાર તદ્દન નિશ્ચિત છે. જેમ ઉદય પામેલા સૂર્યને સાંજે અસ્ત થશે અને અસ્ત થયેલો પાછો પ્રાત:કાળમાં ઉદય પામશે, એ જેટલું નિયતિક્રમમાં નિશ્રત છે, તેમાં કળત્રયે પણ ફેરફાર થવો શક્ય નથી, તેમ જેઓને મેં ઉપર કહ્યા પ્રમાણે “અહમ ભાવ નષ્ટ થયેલો હોતો નથી તેવાઓને માટે તો નિયતિનિયમાનુસાર વર્તાવા સિવાય બીજો કોઈ પુરુષાર્થ છે જ નહિ. તેમની હલનચલન બલવાની, સંકલ્પ કરવાની, નિશ્ચય કરવાની ઇત્યાદિ કર્મેન્દ્રિય અથવા જ્ઞાનેન્દ્રિય વડે જે જે કાંઈ કાયિક, વાચિક અને માનસિક અથવા બૌદ્ધિક ક્રિયાઓ થાય છે, તે સર્વ મારી માયા કિવા પ્રકૃતિએ નિયત કરેલા ત્રણ ગુણેના આધાર વડે જ થઈ શકે છે અને તે માયાને પ્રેરક ઈધર હેઈ તેણે છાનાં પૂર્વકર્મોવશાત શું કરવાનું, ક્યારે કરવાનું, કયાં કરવાનું અને કોની મારફતે કરવાનું વગેરે સર્વ કાળ, સ્થાન ઇત્યાદિ સહ પ્રથમથી જ નક્કી કરી રાખેલું છે, એટલે જીવને જન્મ થવા પૂર્વે જ તે તે જીવોનું આયુષ્ય કર્મ, વિત્ત, વિદ્યા અને મરણ; ટૂંકમાં જન્મથી મરણ સુધી તેણે શું શું કરવું? ક્યારે અને કયાં કરવું ? ઈત્યાદિ તમામ બાબતે યંત્રની પૂતળીને જેમ પ્રથમથી જ તદ્દન નિશ્ચિત કરી ચુકેલી હોય છે. તેમાં ફેરફાર કરવા કઈ પણ સમર્થ છે જ નહિ જે જીવને જે જે સમયે જે કાંઈ પ્રાપ્ત કિવા અપ્રાપ્ત થવાનું હોય તે તે સમયે તેને માટે નિયતિનિયમાનુસાર તેવી તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, તથા આજુબાજુએ એવાં કારણોને યોગ કાકતાલીય ન્યાયની પેઠે અનાયાસે જ ઉત્પન્ન થતા રહે છે. અને તે પ્રમાણે બુદ્ધિને પ્રેરણા થઈ ક્રિયાઓ થતી રહે છે, આ રીતે બધું પ્રકૃતિના સ્વભાવનુસાર યા તે નિયતિનિયમાનુસાર થતું હોવા છતાં વ્યવહારમાં મૂઢ લાકે તેને જ આ મેં કયું” આ બહુ કરું છું, ઇત્યાદિ અભિમાન વડે માની લે છે અને આનું નામ જ પુરુષાર્થ એમ તેઓ સમજે છે. આ રીતે નિયતિના નિયમમાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર પણ ફેરફાર કરવા સમર્થ નથી, તો પછી તારા જેવા બિચારા દેહાધ્યાસીની તે શું કથા? સારાંશ એ કે, આ નિયતિને પ્રેરણા કરનાર ઈશ્વરની આજ્ઞા વિના એક પાન અથવા તણખલું પણ હલનચલન કરી શકે તેમ નથી; તે ધોરણે તું યુદ્ધમાં જોડાય એવા ઉદેશે મેં કાંઈ તને આ જ્ઞાન કહ્યું નથી પરંતુ તને ઉત્પન્ન થયેલ મેહ નષ્ટ કરવાને માટે જ આ બધું સત્ય અને પરમ ગુહ રહસ્ય સમજાવ્યું છે. તું યુદ્ધ તે કરવાનો જ છે તે હું સારી રીતે જાણું છું, કેમ કે તને ઉપજેલો આ વૈરાગ્ય સ્મશાનવૈરાગ્ય જેવો જ છે. તે શર ક્ષત્રિય હોવાથી જ્યારે રણભૂમિમાંથી નાસવા માંડીશ ત્યારે આ બધા લોકે તારી નિંદા કરશે તે સહન કરવી તાર માટે અસહ્ય થશે અને તું હાથમાં હથિયાર લેશે અને તારો એવો ક્ષાત્રસ્વભાવ જ તને આ યુદ્ધ કાર્યમાં જોડાશે, તે હું સારી રીતે સમજું છું. વળી દરેક મહાયુગોમાં આ રીતે મહાભારત યુદ્ધો થયા જ કરે છે અને તેને તે સમય ઉપર તારા જેવા અર્જુન નામધારી દેહાધ્યાસીને વિષાદ ઉત્પન્ન થવાથી હું વાસ્તવિક આત્મસ્વરૂપ હાઈ અશરીરી હોવા છતાં લોકદષ્ટિએ તારું સારધ કરનારા તારા મામાના પુત્ર શ્રીકૃષ્ણના નામ વડે મારે તને બોધ આપવો પડે છે, એવો નિયતિક્રમ છે તે પણ હું સારી રીતે જાણું છું. આ પ્રમાણે ચાલુ ક૫માં અને નામધારી તને મેં કહ્યું નામધારીરૂપે સત્તાવીશ વખત તે પ્રથમ બોધ આપેલ છે અને હજી ભવિષ્યમાં નવસો બેતર વખતે આપવામાં આવશે (અધ્યાય ૨ ક૧૧થી૧૩નું વિવરણ જુઓ ; સારાંશ, આ નિયતિના ચક્કરમાંથી છૂટે એવા આ ત્રિલોક્યમાં એક તું ને વિલય કરીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરનારા જીવન્મુક્ત સિવાય કોણ છે? કોઈ નથી. અરે, એટલું તો શું પણ જેમ સૂકાં પાંદડાને પવન જ્યાં લઈ જાય ત્યાં તે જાય છે તેમ જીવન્મુક્ત તત્વવેત્તાની દૃષ્ટિએ જે કે કશું છે જ નહિ છતાં લૌકિક દૃષ્ટિએ તે આ જીવન્મુક્તનું શરીર જ્યાં સુધી વિદ્યમાન હેય છે ત્યાં સુધીને માટે તે પણ આ નિયતિના પાશમાંથી છૂટી શકતું નથી, જો કે મારે કાંઈ કર્તવ્ય નથી. હું તત્ત્વતઃ તદ્દન નિષ્ક્રિય અને અજન્મા છે છતાં લોકદષ્ટિએ તે જાણે જ છું, તારું સાર કરું છું વગેરે તું અને આ બધા અજ્ઞાનીઓ સ્પષ્ટ જ જોઈ શકે છે, ખરું ને? આમ પિતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિને માટે પુસ્નાથ તે ગમે તે પુરુષ કરી શકે
Page #992
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન]
તેમનાં બાદ વડે તે લેપાત નથી;
[ ૮૬૩
પરંતુ આ બીજાના એટલે ઈશ્વરના કાર્યમાં તો તે કિંચિત્માત્ર પણ ચંચૂપ્રવેશ કરી શકે નહિ, કેમ કે આ કાર્ય કરનાર અને તેના કાર્યને લેશ અંશ પણ આત્મસ્વરૂપ એવા આ ડુંમાં નથી. અને તે જ તારું સાચું સ્વરૂપ છે. જેમ પ્રકાશ પોતાના સ્વજાતીય એવા ગમે તેટલા પદાર્થોને પ્રકાશિત કરી શકે છે પરંતુ પિતાથી વિરુદ્ધ ધર્મવાળા અંધકારને કદી પણ પ્રકાશિત કરી શકતું નથી એટલે પ્રકાશ થતાંની સાથે જ અંધકારને નાશ થઈ જાય છે એમ કહો અથવા તો તે પ્રકાશરૂપ જ બની જાય છે એમ કહે, પરંતુ પ્રકાશને અંધકાર કેવો હશે તેની કદી પણ કહપના હોતી નથી, તેમ આ મારું આત્મસ્વરૂપ અને તેનાથી તદ્દન ભિન્ન એવી માયા આત્મસ્વરૂપમાં લેશમાત્ર પણ્ અંશ કે સંબંધ તો નથી; અર્થાત જ્યાં આત્મસ્વરૂપનો પ્રકાશ થયો કે આ સર્વ અંધકારમયી માયા એકાએક કયાંયે અદશ્ય થઈ જાય છે અથવા કમળા થનારને જેમ સર્વ પીળું જ દેખાય છે તેમ આત્મરૂપ બનેલાને સર્વ આત્મરૂપ જ દેખાય છે, પરંતુ તે જ્યાં સુધી માયાના ચક્કરમાં હેય, ત્યાં સુધી તે આત્મસ્વરૂપને જોઈ શકતા નથી અર્થાત પ્રકાશ હોય ત્યાં અંધારું ના હોય અને અંધારું હોય ત્યાં પ્રકાશ ન હોય. એ વ્યવહારમાં પણ અનુભવ છે, તેમ માયા હેય ત્ય આત્મા દભ છે તથા આત્મા હોય ત્યાં માયાનું નામનિશાન પણ હોઈ શકે નહિ. હવે વ્યવહારમાં તે અંધારુ નષ્ટ કરવાને માટે દી કિંવા સૂર્યાદિ સાધનોની તથા નેત્રાદિ ઇદ્રિ વગેરે સાધનોની જરૂર હોય છે, તેથી પ્રકાશ અને અંધારું એવો સાક્ષી રૂપે અનુભવ મનુષ્ય કરી શકે છે, પરંતુ સ્વયંપ્રકાશ કે જેને પ્રકાશવા કોઈ પણ સાધનની જરૂર નથી, એટલું જ નહિ પરંતુ આ સૂર્યચંદ્રાદિને પણ જે પ્રકાશ આપી રહ્યો છે, એવા આત્મરૂપ સ્વયંપ્રકાશમાં અંધારાની કલ્પના પણ કયાંથી અને શી રીતે હોઈ શકે ?
અજ્ઞાનીઓને માટે દશ્ય અને જ્ઞાનીને આત્મા હે પાર્થ! આ રીતે નિશ્ચયપૂર્વક જાણું કે, મેં તને આ નિયતિની નિશ્ચિતતા સંબંધમાં જે કહ્યું તે તો જેઓએ “અહમને વિલય કરીને આત્મસ્વરૂપ એવા મારાં (વૃક્ષાંક ૧નાં) દર્શન કર્યા નથી તેવાઓને માટે જ લાગુ પડે છે પરંતુ જેમણે “હું' એવા ભાવનો વિલય કરીને મારા રૂપમાં સ્થિતિ કરેલો છે તેવાને માટે તે પ્રકાશમાં જેમ અંધકાર નથી તેમ માયાનો પ્રેરક ઈશ્વર તથા તેની કાળ૩૫ અક્ષણુશક્તિ અને તમામ દત્યજાળ૨૫ માયામય કાર્ય ઇત્યાદિ કશાનું પણ અસિવ નથી અને જે કાંઈ છે તે તે સર્વ આત્મસ્વરૂપ એવા મારાથા અભિન્નરૂપ જ છે, પરંતુ અજ્ઞાનીઓની દષ્ટિ એ તો માયા વિના બીજું કઈ દેખાતું જ નથી. તે માયા અથવા નિયતિના નિયમોમાં આ જ્ઞાનીએ કે અજ્ઞાનીઓ પૈકી કોઈ પણ રકાર કરી શકતા નથી એટલે આત્માને જે આત્મરૂપથો અભિન્ન ભાસે છે તે જ નેત્રદોષવાળાની પેઠે અજ્ઞાનીઓને દશ્યરૂપે અનેકરૂપે દેખાઈ રહ્યું છે. આમ દસ્થાદિ ત્રિપુટી અને તેના સાક્ષીભાવ વડે ભાસવું તે અજ્ઞાન તથા આત્મરૂપે ભાસવું તે જ્ઞાન કહેવાય; પરંતુ આ રીતનું સાચું જ્ઞાન તે સારાસાર વિવેક વડે પરોક્ષજ્ઞાન થયા પછી આત્મરૂપના દઢ નિશ્ચય વડે બુદ્ધિને કેવળ એક આત્મારૂપ નિશ્ચયમાં સ્થિર રાખી
' ભાવનો વિલય થતાં સુધી સતત અભ્યાસ કરવો અને એક વખતે હું ભારનો વિલય કરી, તે નિર્વિકલ્પતાને ક્ષણમાત્ર અનુભવ લઈ પછી તે સ્વરૂપની જ સતત ભાવના રાખવી. આ રીતે જ્યાં સુધી હ' ભાવના વિલયનો અનુભવ થઈ શકતો નથી ત્યાં સુધી મારું સાચું જ્ઞાન કિંવા મારા સાચા સ્વરૂપની પ્રાપ્ત કદી પણ થતી નથી અને આમ મારા સાચા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ એટલે આત્મદષ્ટિવાળા તે પોતે આ નિયતિના પાશમાંથી છૂટી શકે છે અને એટલા માટે જ મેં તને કાળચક્રના પાશમાંથી છૂટવાને માર્ગ બતાવ્યું છે.
આ બધું નિયતિના તંત્ર વડે ચાલે છે નિયતિની નિશ્ચિતતાના સંબંધમાં મેં તને પાછળ પણ વખતોવખત સમજાવેલું છે જ છતાં અત્રે સંક્ષેપમાં કહું છું કે, હું, તું, તે, આ, મારું, તારુ, તને, મને, છે, નથી, છ, યાદિ છે જે જે કાંઈ ભાવે
• નિયતિ સ બંધે અધ્યાય ૩, ૪, ૫, ૭, ૯, ૧૧, ૧૫ જુઓ.
Page #993
--------------------------------------------------------------------------
________________
૮૬૪]
एकस्तथा सर्वभूतान्तरात्मा
[સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૮૫૯
પ્રતીત થતા જોવામાં આવે છે, તે સર્વે તેના નિયામક ઈશ્વર કિંવા સાક્ષી (વૃક્ષાંક ૨)ના હોઈ તે ઈશ્વર વડે નિશ્ચિત થયેલા છે એમ જાણવું. જેમ કે દાગીનામાં સોનું છે, તેના વગર દાગીનાનું લેશમાત્ર પણું અસ્તિત્વ સંભવતું નથી પરંતુ સોનાએ કાંઈ દાગીને બનાવેલા નથી, દાગીના બનાવનાર તે કઈ જુદો જ હોય છે. વળી દાગીના બનવાથી સોનામાં કાંઈ હાનિ થતી નથી. તેમ જ પિતાના દાગીના બને કિંવા ન બને, એવી બંને ભાવનાઓ સેનાને કદી પણ હતી નથી અને તેને દાગીના બનાવનાર કેઈ છે તેમ જ દાગીના કરીને કાંઈક હશે એવી કલ્પના પણ સંભવતી નથી, તેમ આત્મા(વૃક્ષાંક ૧) તે તદ્દન નિશ્ચળ, શાંત, વિકારથી રહિત, અવ્યય અને જન્મથી કિવા દયાદિ ત્રિપુટી અને તેના સાક્ષી એ સર્વથી પર છે. તેને તે કપના પણ નથી કે મારામાં ઈશ્વર (વૃક્ષાંક ૨) કરીને કાંઈ છે અને તે પોતાની માયાશક્તિ (વૃક્ષાંક ૩)રૂ ૫ “હું” દ્વારા આ બધું દયાદિ ઉત્પન્ન કરે છે. જાણવું, નહિ જાણવું ઇત્યાદિ ક્રિયાએ પણ નિયતિનિયમાનુસારની છે, આત્માની નથી; તેથી આ બધું, હું, તું, તે, આ, મારું તારું, તને મને, છે, નથી અને તેને સાક્ષી ઇત્યાદિરૂપે જે જે કાંઈ પ્રતીત થતું જોવામાં આવે છે, તે તો ઈશ્વર (વૃક્ષાંક ૨)નું કાર્ય હેઈ તે તેણે નિયત કરેલા નિયતિના તંત્ર વડે તદ્દન નિયમિત રીતે ચાલી રહેલું છે. જેમ દાગીનાની નકશી સનીએ પિતાના મન પ્રમાણે કોતરેલી હોય છે, તે તેના બનાવનારની માનસિક શકિતથી સહેજ પણ વિરુદ્ધ થઈ શકતી નથી અથવા સ્વપ્નની અંદર તું જે દસ્ય જુએ છે તે સ્વપ્નમાંના પુરુષો ગમે તેટલું પુરુષાર્થ કરે તો પણ કદી આ જામત સૃષ્ટિમાં આવી શકે છે ખરા કે? અથવા તેઓને જાગ્રત નામની કઈ રુષ્ટિ અસ્તિત્વમાં હશે એવી કદી કલપના પણ હેવી શક્ય નથી તે પ્રમાણે જ આ બધું દૃશ્ય જગત પણ આ ઈશ્વરીય સંક૯પાનસાર નિશ્ચિત કરેલા વિરાટ પુરુષના સ્વપ્ન રૂપે જ છે. આત્મા તે તે કરતાં તદ્દન વિરુધર્મી એટલે અસંગ, નિર્વિકારી, નિરાકાર, અવ્યય અને અનિર્વચનીય એવો હોવાથી તેને આ દશ્ય જગત અને તેના કર્તા કઈ છે અગર તે વિરાટ પુરુષના સ્વપ્નરૂપ છે ઇત્યાદિ કલ્પનાઓ પણ કદી સંભવતી નથી. જેમ સ્વપ્નમાંના પુરુ સ્વપ્નસૃષ્ટિની બહાર પુરતાર્થ કરવા યત્કિંચિત પશુ સમર્થ હેતા નથી અથવા તે વ્યવહારમાં પણ નાનાં બાળકે પોતે પિતાના મનસ્વી રીતે હું પુરુષાર્થ કરું છું એમ માને છે પરંતુ વાસ્તવિક તે તેના પાલક કિંવા દેખરેખ રાખનારની નજર બહાર તેઓ જઈ શકતાં નથી એટલે તેમનો એ પુરુષાર્થ તો તેમના ઉપર નજર રાખનાર ની ઠરાવેલી મર્યાદા સુધીને જ હોય છે, તેવી રીતે આ દય જગતમાં (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધી) હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, ઇત્યાદિ રૂપે જે જે કાંઈ વ્યવહાર ચાલેલો જોવામાં આવે છે, તે તમામ આ ઈશ્વરની ઈક્ષણરૂપ કાળશકિતના બળે માયા કિંવા પ્રકૃતિના સત્વ, રજ અને તમે એ ત્રણ ગુણે વડે તેણે નિયત કરેલા ધરણે જ ચાલી રહ્યો છે, તેની આજ્ઞા વગર એક તૃણ પણ હાલી શકતું નથી, આમ આત્મા તદ્દન અલિપ્ત અને અસંગ હોઈ આ સર્વ વ્યવહાર દ્વિરીય એવી માયા વડે નિયત થયા પ્રમાણે ચાલી રહ્યો છે; આથી તેમાં થતો પુરુષાર્થ એ વાસ્તવિક રીતે પુરુષાર્થ નથી પરંતુ પ્રકૃત્યર્થ જ છે. વ્યવહારમાં તે આ પ્રકૃત્યર્થને જ પુરુષાર્થ સમજવામાં આવે છે, પણ ખરી રીતે તો તે અજ્ઞાનતા જ છે.
જાણવા છતાં પુરુષાર્થ નહિ કરનારની મૂઢતા હે ધનુર્ધર! તું કદાચ શંકા કરશે કે આપે તે કેટલીક વખતે એમ કહેવું છે, કે અજ્ઞાની એવા વ્યાવહારિક લોકોની બુદ્ધિનો ભેદ નહિ કરવો જોઈએ અને આ તમારા પ્રારબ્ધવાદના કથન વડે તો લોકોની બુદ્ધિ ભ્રશ થઈ હો ખળ થશે અને પોતે જે કાંઈ પાપ કરે છે, તે પિતાની પ્રકૃતિ અને પૂર્વ પ્રારબ્ધવશાત જ થયા કરે છે, એમ માની સ્વછંદી બનશે. સિવાય આ મુજબ જે પ્રારબ્ધની નિશ્ચિતતા ઠરે તે પછી કેઈને તું સારું કરે છે યા નરસું કરે છે એમ કહેવાપણું પણું રહેતું નથી. જો આમ જ હેાય તે પછી શાસ્ત્રકારે સત્કર્મ કરવાને પિકાર કરીને કેમ કહી રહ્યા છે? તારી એ શંકાના સંબંધમાં કહું છું તે સાંભળ. વાસ્તવિક પુરુષાર્થ એટલે આત્મપ્રાપ્તિ એ જ એકમેવ છે. તેને માટે પ્રારબ્ધ વિા નિયતિ કાંઈ કરી શકે નહિ. જેમ વાગોને
Page #994
--------------------------------------------------------------------------
________________
ગીતા દહન ] તેમ અંતરાત્મા એક જ હોવા છતાં (૫૭)
[ ૮૬૫ પોતે છે તેનું છું એમ જાણવા માગે છે તેથી સોની તેને કાંઈ રોકી શકે નહિ, તેમ પિતાનું સ્વરૂપ જાણવાને માટે નિયતિ કાંઈ પણ અડચણ કરી શકતી નથી; એ સિદ્ધાંત પ્રથમતઃ નિશ્ચયપૂર્વક સારી રીતે જાણવામાં આવો જોઈએ. કેમ કે આ પ્રારબ્ધ (નિયતિ) અને પુરુષાર્થને આ પ્રમાણેને દઢ નિશ્ચય થયો કે તે પુરુષ પ્રકૃતિના પાશનો વિચાર છેડી દઈ ખરે પુરુષાર્થ (સ્વસ્વરૂપાનુભવ) કરવા તરફ પ્રેરાય છે. તેની જગતના વ્યવહાર પ્રત્યે રવપ્નદષ્ટિ થઈ જવાથી સ્વમમાં કઈ ખરાબ કામ કરે તો જાગ્રત થયા પછી તે મનુષ્યને શિક્ષા કરી શકાતી નથી, પરંતુ સ્વમમાં સમ વખતે યમરૂપ શિક્ષાને જ તે પાત્ર હોય છે, તેમ આ પ્રકૃતિ વા નિયતિતંત્રને નિયમ તે તદ્દન નિશ્ચિત છે તેમાં તે જરા પણ શંકા નથી; પરંતુ જેઓ આ પ્રમાણે તેની નિશ્ચિતતા જાણ્યા પછી સ્વરવરૂ૫ભૂત પુરુષાર્થ તરફ નહિ વળે તો તેઓ ખરેખર દંભી જ ગણાશે, કેમ કે તરસ વડે જીવ અત્યંત વ્યાકુળ થતું હોય અને સામે મીઠા પાણીનું સરોવર દેખાવા છતાં તેને છોડી દઈ મૃગજળની પાછળ દોડનાર જેમ મહામૂર્ખ જ ગણાય, તેમ પ્રારબ્ધની નિશ્ચિતતા સમજાયા પછી સ્વરવ૫મૃત પુરુષાર્થ નહિ કરનારાઓ પણ મૂઢ જ ગણાય.
બધું નિશ્ચિત જ હોય તો પછી શાસ્ત્રની શી જરૂર? વ્યવહારમાં સર્વ સામાન્ય એવો નિયમ છે કે પ્રકૃતિવશ થયેલા અજ્ઞાની લો કે સારાસાર વિવેક સમજવાને શક્તિમાન હતા નથી અને એવા લોકોનું જ પ્રમાણ વધુ હોય છે. તેઓને સર્વ વ્યવહાર જે કે સ્વમમાંનાં લોકોના વ્યવહારની જેમ ચાલતા હોવા છંતાં તે લોકોને તે તે તદ્દન સત્ય તે બધા પોતે જ કરી રહ્યા છે એમ જ લાગે છે, તેથી જેમ સ્વમમાંના લોકો પોતાના ચાલતા વ્યવહારને માટે અમો પુરુષાર્થ કરીએ છીએ એવી કલપના કરી છે, તે મુજબ આ બધા લોકો પણ પિતાની પ્રકૃતિવશ ચાલતા વ્યવહારને અજ્ઞાનને લીધે સમજતાં નહિ હોવાથી અમે પુરુષાર્થ કરીએ છીએ એમ માની બેઠા છે. જેમ ગાડાની નીચે ચાલતો કતરે “આ ગાડાનો સર્વ બોજો હું ખેંચુ છું.” એમ માને તેમ આ ઈશ્વરીય સંક૯૫વશાત પ્રકૃતિ કિંવા
ત્રણ ગુણેના પાશમાં બંધાયેલા અવશ એવા આ સઘળા વવેકી મૂઢા અને પુરુષાર્થ કરી રહ્યા છીએ એમ મિથ્યાભિમાન વડે માની બેઠા છે. તેવાઓને માટે તમો જે પુરુષાર્થ કરી શકે છે તે પાપ કર્મ ન કરો કેમ કે તેનું ફળ ઈહ અને પરલોકમાં પણ ઘણું ખરાબ મળે છે, પરંતુ સત્કર્મ કરો કે જેથી તમે જે વ્યવહાર સુખસંપત્તિ ઇચ્છે છે તેની પણ પ્રાપ્તિ થઈ શકશે. આથી વસ્તુતઃ તો તેનું પૂર્વ પ્રારબ્ધ અનુકુળ હોય તે તેઓ સન્માર્ગે જઈ કાતાલીયન્યાયે વ્યવહારસુખાદિ પ્રાપ્ત કરે છે અને વ્યવહારમાં તે પુરુષાર્થ વડે પ્રાપ્ત થયું એમ માની બેસે છે તથા બીજા કેટલાકે ૫ણું પ્રારબ્ધવશાત જ તેમાં પડે છે. છતાં તેઓ શાસ્ત્રમાં કહેવાથી અમો પુરુષાર્થ કરી રહ્યા છીએ એમ માને છે. આ રીતે અજ્ઞાનીઓને માટે આ શાસ્ત્રની પ્રવૃત્તિ છે એમ સમજવું. સામાન્યતઃ મનુષ્યબુદ્ધિ અસન્માર્ગ તરફ સ્વાભાવિક રીતે જ ઢળે છે તેથી તેને ખરાબ કર્મો કરવાનું શીખવવાને માટે નિશાળે કિંવા શાસ્ત્રોની જરૂર હોતી નથી. આથી લાખો વર્ષો થયાં પાપકર્મો નહિ કરો, જૂઠું ન બોલો, ચોરી ન કરો, હિંસા ન કરો, સન્માર્ગે ચાલે, વગેરે સદુપદેશો, શાસ્ત્ર અને શાસ્ત્રવેત્તાઓ પરંપરાથી આપતા આવ્યા છે, છતાં જગતમાંથી તે તદ્દન નષ્ટ થવાને બદલે વધતાં જ રહ્યાં છે. આ રીતની નિયતિ વા પ્રારબ્ધની નિશ્ચિતતાનું ખરું સ્વરૂપ સમજાયા પછી તે સારાં યા નરસાં બંને પ્રકારનાં વ્યવહારમાં થતાં કર્મો સંબંધે ઉપેક્ષાકૃદ્ધિ થાય છે, પછી તેને શાસ્ત્રની જરૂર હોતી નથી; તે તે સ્વરવરૂપની પ્રાપ્તિ૨૫ પુસ્ત્રાર્થમાં જ લાગીને તે આ મિથ્યા રવજળરૂપે પ્રપંચમાંથી છૂટી જાય છે. પણ જેઓને તેવો નિશ્ચય હતો નથી તેવા અજ્ઞાનીઓ માટે મનુષ્યની સ્વાભાવિક વૃત્તિનો વિચાર કરીને આ શાસ્ત્ર રચના થયેલી છે. આથી જ જે કે શાસ્ત્રો સતકાર્યો કરવા માટે પોકારી પોકારીને કહી રહ્યાં હોવા છતાં આજ સુધી સત્કર્મો કરનારાઓ કરતાં તેથી ઊલટા ચાલનારાઓ જ એટલે અસતકર્મીઓ જ વધુ નીપજેલા જોવામાં આવે છે. જેમ કેઈ મનુષ્ય પિતાના મનમાં કેઈ કાર્ય કરવાનું અભિમાન રાખતા હોય તો, તેને તેથી અઘરું કાર્ય બતાવીને કહેવામાં આવે કે આ કાર્ય
Page #995
--------------------------------------------------------------------------
________________
}} ]
न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ कल.
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ અ૦ ૧૮/૧ તું કરે તા જ ખરા! આ રીતે કહેવામાં તેને મદ ઉતારવાને ઉદ્દેશ જ તેમાં હોય છે તેમ અજ્ઞાની લેાકાતે નિયતિતંત્રનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધીને માટે શાસ્ત્રની આ પ્રવૃત્તિ છે. જો કે કેટલાક અવિવેકી મૂઢા વ્યવહારમાં પેાતાનાં પાપકર્મોં છૂપાવવાને માટે નિયતિ કિવા પ્રારબ્ધને માનતા હોય એવા ડાળ બતાવીને તે બહાને લેાકેાને છેતરે છે, પર`તુ ભીષ્મને માટે તે જગતમાં શે। ઉપાય હાય ? તેઓ તે વિષ્ટામાં સબડી રહેલા કીડાઓનો જેમ ધેાર નરકમાં જ પડે છે. કેમ કે મોં વડે ખાલી નિયતિને માનવાના બહાને જગતને અને પેાતાને છેતરવાથી કાંઈ પાપકર્મોના ફળ કે જે નિયતિએ જ ઠરાવેલાં છે તેમાંથી તેઓ છૂટી શકતા નથી પરંતુ જેએતે આ નિયતિનું સાચું જ્ઞાન થાય છે તેએ તે। બીજું બધું છોડીને આત્મપ્રાપ્તરૂપ પુરુષાર્થ કરવા તરફ જ પ્રેરાય છે અને નિયતિ વા પ્રારબ્ધવશાત્ પ્રાપ્ત થનારાં સુખદુઃખાદિ તરફ અપેક્ષાવૃત્તિ રાખે છે, એ જ નિયતિનું સ્વરૂપ સમજ્યાનું ચિહ્ન છે. આમ જ્યારે પ્રકૃતિ અને પુરુષનું સાચું' જ્ઞાન તેને થાય ત્યારે જેમ જાગેલા મનુષ્યને સ્વપ્રમાંની તમામ ક્રિયાએ અને તે ક્રિયાએ બતાવનારા શાસ્ત્રો નિરુપયેગી હાય છે અર્થાત્ સ્વપ્નની સાથે જ સ્વગ્નમાંનાં શાસ્ત્રો પણ નિરર્થીક જ છે, તેમ આત્માનું અપરે।ક્ષજ્ઞાન થનારને માટે આ બધી ચાલી રહેલી વ્યવહારપ્રવૃત્તિ અને તે બતાવનારી શામપ્રવૃત્તિ સબંધે સમજવું. સારાંશ, અજ્ઞાનીએતે માટે આ બધા શાસ્ત્રોની જરૂર પણ છે તથા તત્ત્વવિદ્ એવા જ્ઞાનીઓની દૃષ્ટિએ નથી, એમ તું નિશ્ચયપૂર્વક જાણુ,
તને યુદ્ધનીતિ પ્રેમ નહિ સમજાવી ?
શ્રીભગવાન કહે છે : હે ધનુર્ધાર ! આ વિવેચન ઉપરથી પુરુષાર્થ અને પ્રારબ્ધ સંબંધે તારા લક્ષ્યમાં સારી રીતે આવ્યું હશે જ, એટલા માટે હું તને કહી રહ્યો છુ કે, આ જ્ઞાન મેં કાંઈ તને યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થવા સારુ કહ્યું નથી, પર`તુ મારે શરણે આવીને તે હવે મારે હવે શું કરવું? મને કાંઈ સૂઝતુ નથી; હું તમારા શિષ્ય છું, તમારે શરણે આવ્યા છું, એમ કહી શરણાગતિ સ્વીકારીને શિષ્યભાવે પ્રશ્ન કર્યાં (અધ્યાય ૨ શ્લાક ૪ થી ૭) અને જ્યારે તારે મારા પ્રત્યેને આ તે એક સાધારણુ મનુષ્ય છે, આપણેા કુટુંબી છે,મારા મામાના છેાકરે છે, મારા સખા છે વગેરે પ્રકારના વ્યાવહારિક ભાવ નષ્ટ થયા અને આમના સિવાય હવે તારા સાચા હિતના માગ કાઈ બતાવી શકશે નહિ એ મુજખ જ્યારે તારી મારામાં દૃઢ શ્રદ્દા ઉત્પન્ન થઈ, તારા શૂરવીરતાનેા ગવ` તદ્દન નષ્ટ થયે। એટલું જ નહિ પરંતુ તને હું અને પરલાક સધી તમામ વિષયેા ઉપર સપૂણૅતઃ વૈરાગ્ય ઉત્પન્ન થયેા. બૈલાયનું નિષ્ક ટ્રક રાજ્ય મળે તા પણ આ મારા શાક મટે તેમ નથી એવું જ્યારે તને સાચા અંત:કરણથી જણાયું ત્યારે તું અહીંકારથો રહિત થઈ અત્યંત મૂઢ બન્યા તથા તે જ્યારે મારી સંપૂણુ શરણાગતિ સ્વીકારી ત્યારે મેં તને તારા હિતને આ સાચા માર્ગ બતાવ્યા છે. તેને મુખ્ય ઉદ્દેશ તે એ કે, પ્રથમ તારે જીવન્મુક્તિ પ્રાપ્ત કરી લેવી જોઈએ; એ જ આ બધા ઉપદેશનેા સાર છે. જો તારી આવી પરિસ્થિતિ ન થાત તે તને ગમે તેટલા સત્ય એધ આપવામાં આવત તા પણ તે પત્થર ઉપર પાણી રેડવાની જેમ તદ્દન નિરક જ નીવડત, વળી જો તને યુદ્ધ કરવાને માટે જ પ્રવૃત્ત થવાનું કહ્યું હેત તે તને આ આત્મધમ સમજાવવાની કાંઈ જરૂર ન હતી. તેને માટે તેા કેવળ ક્ષત્રિય ધમ સાથે યુદ્ધનીતિનુ જ વર્ષોંન કરત, તે પણ ચાલી શકત, પરંતુ તે થકી તારા મેાહ નષ્ટ થઈ તું કદી પણ આંતરિક શાંતિ પ્રાપ્ત કરી શક્ત નહિ. વળી જ્યાં સુધી પુરુષને આત્મરૂપ ધ્યેયની પ્રાપ્તિ થયેલી હાતી નથો ત્યાં સુધીનાં તેનાં સર્વ કર્મી નિર્ક જ નીવડે છે. પછી જોઈએ તે તે નાના પ્રકારના શાસ્ત્રોનું પઠન કરે, નાના પ્રકારના દેવતાઓનું પૂજન કરે, યજ્ઞ કરે, દાન કરે, યાગ કરે કે મેાટી તપશ્ચર્યાં કરે, સ તે એક આત્મજ્ઞાન વગર નિરક જ છે, એટલા માટે જ મેં તને ‘હું' કાણુ? અને ‘મારું સાચું સ્વરૂપ શું ?' તે સમજાવ્યું છે; તેમ જ બીજી અનેક પ્રકારની શાસ્ત્રયુક્તિઓનું તારી આગળ નિરૂપણ કર્યું છે. બાકી તું યુદ્ધ કરીશ તે સંબંધે તે। મને યત્કિંચિત્ પશુ શંકા છે જ નહિં,
Page #996
--------------------------------------------------------------------------
________________
ગીતાહન]. બાહ્ય લોકેાનાં દેખાતાં આ દુખેથી (તે કદી) લેપ નથી. [૮૯૭
તું યુદ્ધ કરીશ જ શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે ધનંજય! તું યુદ્ધ કરીશ એમ જે હું તને નિશ્ચયાત્મક રીતે કહી રહ્યો છું, તેનું કારણ એ કે મેં ઉપર કહ્યા પ્રમાણે “અહમ” ભાવને ત્યાગ કરીને મારા આત્મપદમાં સ્થિર નહિ થતાં અહંકારનો આશ્રય કરીને “હું” યુદ્ધ નહિ કરું એમ જે તું કહે તો તે તારો પ્રયત્ન સાવ મિયા જ છે, કેમ કે તારે પ્રકૃતિસ્વભાવ જ તને અવશ્ય યુદ્ધમાં જોડાશે. તાત્પર્ય એ કે, અહંકારને ત્યાગ કરી મારા સ્વરૂપની પ્રાપ્તિરૂપ પુરુષાર્થને માર્ગ છોડી દઈ અર્થાત આ બધું આત્મસ્વરૂપ છે એવા પ્રકારના નિશ્ચય વડે અહમભાવનો વિલય નહિ કરતાં અહંકાર વડે હું યુદ્ધ નહિ કરું' એવો નિશ્ચય જ “હું કરીશ” એમ જે તું કહેવા માગતા હશે તે તારો તેવા પ્રકારનો પ્રયત્ન કિવા નિશ્ચય તદ્દન વ્યર્થ જ છે; કારણ આ અહમભાવનો આશ્રય કરનારો તે પ્રકૃતિના ત્રણ ગુણના પાશમાં સપડાઈ દીન અને પરાધીન બનેલો એ જીવ હોય છે. તે પ્રકૃતિને નિયમ છોડીને સ્વતંત્ર રીતે કઈ પણ કાર્ય કરવા સમર્થ નથી એટલે અહમભાવ ધારણ કરનાર પ્રકૃતિના તાવડામાંથી કદાપિ પણ છૂટી શકતો જ નથી; તેથી તને તારો પ્રકૃતિજન્ય રજોગુણયુક્ત ક્ષાત્રસ્વભાવ જ યુદ્ધ કરવા પ્રેરશે એટલે હવે ફક્ત અહંભાવ સહિત યુદ્ધ કરવું, કે તે થકી રહિત થઈ યુદ્ધ કરવું એટલું જ તારે નક્કી કરવાનું છે. (નિયતિ કમ માટે અધ્યાય ૨, ૩, ૬, ૭, ૮, ૯, ૧૫ અને ૧૮ ઇત્યાદિ જુઓ).
स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा। कर्तु नेच्छसि यन्मोहास्करिष्यस्यवशोऽपि तत् ॥६०॥
અવશ થઈને પણ તારે યુદ્ધ તે કરવું જ પડશે છે તેય! આમ પ્રકૃતિએ નિશ્ચિત કરેલા જન્મસિદ્ધ રવભાવ વડે પિતાનાં જ કર્મવશાત બંધાયેલ ત માને લીધે જે કરવા ઇરછતો નથી તે અવશ એટલે તારી પોતાની ઇચ્છા નહિ હાલ પરવશ થઈને કરીશ, એ તદ્દન નિશ્ચિત છે. સારાંશ કે, તું વિવેકયુક્ત વિચાર વડે નહિ પરંતુ હું મારીશ અને આ બધા મારા સ્વજનો મરી જશે એવી રીતના તેઓના ઉપરનાં સાંસારિક એવા મિથ્યા કૌટુંબિક પ્રેમને લીધે મોહ વડે યુકત થઈ આ યુદ્ધ કરવાને ઇચ્છતો નથી કેમ કે જો આમની જગ્યાએ યુદ્ધમાં તારી સામે બીજાઓ ઉભેલા હોત તો તને આ મોહ થાત નહિ એટલે વાસ્તવિક તું યુદ્ધને ઇચ્છતો નથી એમ નથી પરંતુ આ સંબંધીજનો સાથે યુદ્ધ કરવાની તારી ઇચ્છા નથી. તે અજ્ઞાન વડે ઉપજેલે અને ક્ષાત્રધર્મને નહિ છાજે એવો મોહ કહેવાય, છતાં પણ હું તને કહું છું કે તારે પિતાના પૂર્વ જન્મના કર્મ વડે નિશ્ચિત થઈ ચૂકેલા પ્રારબ્ધવશાત્ તારી ઇચ્છા હે વા ના હે પણ પ્રકૃતિજન્ય સ્વભાવને અનુસરીને, પરવશ થઈને પણ આ યુદ્ધકર્મ કર્યા વગર સ્ટક જ થવાનું નથી અને તે તું કરીશ જ એવો નિયતિને નિશ્ચય છે. આ યુદ્ધકર્મ તે શું પરંતુ તારાં અને ભૂતમાત્રનાં થતાં તમામ કાયિક, વાચિક અને માનસિક કર્મોની બાબતમાં પણ મોહ વડે તું ભલે મનમાં સમજ હશે કે આ હું કરું છું અને આ નથી કરતું પરંતુ તેવી સમજ તો સાવ મિયા જ છે; વસ્તુતઃ તે નિયતિના ગુનામાં પરવશ થઈને પ્રારબ્ધવશાત આ બધાનાં થતાં કર્મો થયા જ કરે છે, એમ તે નિશ્ચયપૂર્વક જાણું.
ईश्वरः सर्वभूतानां देशेऽर्जुन तिष्ठति । भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥ ११ ॥
આ સઘળું યંત્રવત ચાલી રહ્યું છે હે અર્જુન! સર્વ ભૂતોના હદયમાં તિક એટલે રિથત રહેલો અર્થાત જે અહમ, અહમ (૬) એવી રઉરણાને પ્રેરણા કરે છે તે ઈશ્વર (ક્ષાંક ૨) પિતાની કાળરૂપ ઈક્ષણશક્તિયુક્ત માયા દિવા પ્રકૃતિ
Page #997
--------------------------------------------------------------------------
________________
૮૬૮ ]
છે વશ સમૂતાન્તરાત્મા–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૮/૬૨
કે જેને “સુ” રૂ૫ પ્રથમને આભાસ કિવા પ્રતિબિંબ પણ કહે છે (વૃક્ષાંક ૩), તેના ત્રણ ગુણેના આધારે યંત્ર ઉપર બેસાડેલાં પૂતળાં (વૃક્ષાંક થી ૧પણ)ની જેમ તમામ ભૂતને એટલે પ્રાણીમાત્રને ભ્રમણ કરાવતા રહે છે. સારાંશ એ કે, સના હદયમાં જે હુ હું એવી સ્કૂતિ થાય છે તે સ્કૂર્તિને પ્રેરણા કરનારે ઈશ્વર છે* અને તે જ પોતાની કાળરૂ૫ ઈક્ષણશક્તિયુકત “હું' એવા રણુરૂપે માયા વડે સત્વ, રજ તમ એ ત્રણ ગુણોના આશ્રય વડે નિયત કરેલા સ્વભાવનુસાર સર્વ ભૂતેને યંત્ર ઉપર ગોઠવેલી પૂતળીની માફક ભ્રમણ કરાવી રહ્યો છે, એટલે જેમ યંત્ર ઉપર ગોઠવેલી ઢીંગલીઓ (પૂતળીઓ) તેને ચલાવનારે જેમ નચાવે તેમ નાચે છે, તે કઈ તેમાં યત્કિંચિત ફેરફાર કરી શકતી નથી, પરંતુ બિચારાઓ તદ્દન પરાધીન હોય છે તે મુજબ જેઓ અહમભાવને વિલય કરવા૨૫ પુરુષાર્થ કરી મારા સાચા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ની પ્રાપ્તિ કરી શકતા નથી, પરંતુ અહંકાર ધારણ કરીને હું પુરુષાર્થ કરું છું એવું જે સમજે છે તે તે આ યંત્ર ઉપર ગોઠવેલી પૂતળીની જેમ તદ્દન પરાધીન હાઈ ઈશ્વરની આજ્ઞારૂપ નિયતિએ નિશ્ચિત કરેલા સ્વભાવના પાશમાંથી કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા સમર્થ નથી. આ સંબંધે શાસ્ત્રમાં પણ વર્ણને છે.
આ બધાં દૈવનાં રમકડાં છે શ્રી કુંતાજી પોતાના ભાઈ વસુદેવને કહે છેઃ હે આર્ય! હું મને પૂર્ણ મનોરથવાળી સમજતી નથી કારણ કે, તમો મેટા હોવા છતાં આપત્તિના સમયમાં પણ મારી ખબર લેતા નથી. અરે! તેમાં તમારો પણ શો દોષ છે? જે પુરુષને દૈવ(પ્રારબ્ધ) અનુકૂળ હેતું નથી તે પિતાને ગમે તેવો સગો થતો હોય છતાં પણ તેને સ્નેહીઓ, જ્ઞાતિજનો, પુત્રો, ભાઈ એ કિંવા માતાપિતા પણ સંભારતાં નથી. આ વચન સાંભળીને વસુદેવજી બોલ્યાઃ હે બહેન ! તું સમજદાર હોવા છતાં પણ આમ કેમ બેલે છે? તું આમ મારી ઉપર દોષારોપણ કરીશ નહિ, કારણ કે આપણે બધાં એટલે આ સર્વ મનુષ્યો અરે! એકલાં મનુષ્યો શું પરંતુ અન્ય પ્રાણીમાત્ર તથા સ્થાવરજંગમ જડચેતનાદિ સર્વ દમ્ય ઈશ્વરે પોતાની માયાશક્તિ વડે નિયત કરેલાં દૈવ(પ્રારબ્ધ)નાં રમકડાં જેવું છે. સર્વ લોકે ઈશ્વરને વશ રહીને જ સર્વ કર્મ કરે છે. ઈશ્વર જ તેમની પાસેથી બધું કરાવી રહ્યો છે. હું બહેન! જો કે દૈવ વડે કંસથી દુઃખ પામેલા અમે બધા એક વખતે કેવી હીન દશામાં આમથી તેમ નાસભાગ કરતા હતા? તે વળી હમણુ કાંઈક પોતાના સ્થાને આવ્યા છીએ. આ બધે ઈશ્વરે નિર્માણ કરેલા દૈવને જ પ્રતાપ છે (ભા. ૧૦-૮૨–૨૦-૨૧).
પરાધીન બીજાનું રક્ષણ શી રીતે કરે? હે રાજન! આ સર્વ જગત ઈશ્વરને આધીન છે, માટે કોઈ ને શેક કરવો ન જોઈએ. જે ઈશ્વરને લેકપાળો સહિત સર્વે લેકે બલિદાન આપી રહ્યાં છે, તે જ ઈશ્વર દૈવવશાત પ્રાણીઓના સમૂહને એકઠા કરે છે અને જુદા પાડે છે. જેવી રીતે નાકમાં નાથીને તે નાથને બીજી દોરી વડે બાંધેલા બળદો ધણીને વશ રહે છે તેવી રીતે ઈશ્વરની આજ્ઞારૂપ એવી કાળરૂપ ઈક્ષણશક્તિ વડે નાઘેલા અને તેની જ હું ૫ માયાના ત્રણ ગુણોની રાશ વડે બંધાયેલા મનુષ્યો ઈશ્વરને બલિદાન આપી રહ્યા છે એટલે તેઓ બધા ઈશ્વર જેમ ચલાવે તેમ ચાલી રહ્યા છે. જેમ રમતમાં રમવાના પદાર્થોનું ભેળું થવું કિંવા છૂટું પડવું એ રમત રમનારની ઈચ્છા ઉપર આધાર રાખે છે તેમ મનુષ્યોને પણ જ્યારે ભેળું થવું અથવા જુદું પડવું તે સર્વ ઈશ્વર ઉપર જ આધાર રાખે છે. આમ પ્રવૃત્તિમાં તથા સંગવિયોગમાં જીવ તદ્દન ઈશ્વર ઉપર જ આધાર રાખનારો છે. તમે મનુષ્યને નિત્ય, અનિત્ય, નિત્યાનિત્ય કિંવા શુદ્ધ બ્રહ્મરૂપે અનિર્વચનીય એવા બ્રહ્મસ્વરૂપ માનતા હતા તે આ ચારે પક્ષમાં પણ કેવળ મોહ થકી થયેલા એહ વિના બીજું કાંઈ પણ કારણ નથી અને આમ મોહ થકી ઉત્પન્ન થયેલા નેહ વડે આ ચારે પક્ષમાં તમારે શેક કરવો યોગ્ય નથી. શોકનું કારણ સ્નેહ હેઈ સ્નેહનું કારણ મેહ છે. જે મેહ અજ્ઞાન વડે જ થાય છે. માટે હે યુધિષ્ઠિર ! જેનું કઈ વાલી, વારસ કે
વૃક્ષ ગ માં રક્ષાંક ૨૦ તે જુઓ. વૃક્ષ બની સમજૂતી માટે કિરણાશ ૩૬થી ૧ તથા અધ્યાય ૩ને ૮ જુએ.
Page #998
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] જે અનેક ભૂતેમાં એક અંતરાત્મારૂપે નિયમન કરી રહ્યો છે. [ ૮૬૯ પિષણ કરનાર નથી એવા ગરીબ, અનાથ અને વનમાં વસેલાં ધૃતરાષ્ટ્ર વગેરે શી રીતે રહેશે? એવી અજ્ઞાનતા વડે થયેલી વ્યાકુળતાને તમે ત્યાગ કરો. જેને સપને દંશ થયેલ છે તે જેમ બીજાની રક્ષા કરી શકતો નથી તેમ કાળ, કર્મ અને ગુણને અધીન તથા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતેથી થયેલે આ સપ્તધાતુને દેહ અથવા વાસનામક દેહાભિમાની કદી પણ બીજાનું રક્ષણ કરી શકતો નથી કેમ કે એ તો ઈશ્વરના તંત્રને તદ્દન અધીન હોય છે. આ પ્રમાણે પોતે જ જ્યાં પરાધીન હોય તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે? આ પરાધીને માટે ઈશ્વરે નિયતિતંત્ર પ્રથમથી જ તદ્દન નિશ્ચિત કરી રાખ્યું છે. તે મુજબ જેને તેને યોગ્ય સમય પર સુખદુઃખાદિ પ્રાપ્ત થયે જાય છે, તેમાં હર્ષશોકાદિ જેવું કાંઈ છે જ નહિ (ભા. ૧-૧૭–૩૯ થી ૪૬).
ઈશ્વરની કૃપા વિનાના સર્વ ઉપાયો નકામા છે છે જે કાંઈ પ્રામાપ્રાપ્ત થાય છે તે સર્વ ઈશ્વરની કૃપા વડે મેળવી શકાય છે. પ્રાચીન કર્મો અનંત હાઈ તે એવાં તો બળવાન છે કે ઈશ્વરની કૃપા વિના કેવળ કુલીનતા, સદાચાર, ન્યાયીપણું અથવા પરાક્રમ, તેને કદી પરાજય કરી શકતાં નથી. માટે તમો શાસ્ત્રોમાં કહેલા વિવિધ ઉપાયે કરા ખેદ પામવા કરતાં એક તે ઈશ્વરને જ સર્વભાવે શરણે જાએ; કારણ કે એક વખત લલાટમાં લખાયું એટલે પોતે ઈપર પણ તેને ભૂંસી શકતો નથી. પરંતુ જે અહમભાવને સમૂળ વિલય થાય તો જ ઈશ્વરના દેવરૂપ કાળચક્રમાંથી છૂટી શકાય છે. ( નિઃ પૂ૦ ૧૨૭/૩૮૪૦).
પ્રકૃત્યર્થને જ પુરુષાર્થ માનનારા મૂઢ છે આત્મસ્વરૂપને નહિ ઓળખનારા, અહમભાવ ધારણ કરેલા આ બધા લેકે ભીલ લોકેની પેઠે માત્ર પિતાના ગામમાં એટલે દેહાભિમાનમાં જ પડયા રહે છે અને પોતે જંગલી જેવા હોવાથી પ્રારબ્ધવશાત અનેક પ્રકારનાં દુઃખ ભોગવ્યા કરે છે. તેઓ અશાસ્ત્રીય માર્ગે ચાલનારા અને અવિચારી હોવાથી પિતાના અભિમાનમાં જ મગરૂર રહે છે, તેવા દુરાચરણીઓ ઈશ્વરીય નિયતિતંત્ર પ્રમાણે યંત્ર વડે બનાવેલી પત્થરની પૂતળીઓની પેઠે કામ, અર્થ, વિષયવાસના અને દ્વેષાદિવડે પોતાનું કાર્ય કર્યું જાય છે અને તે કાર્યને જ હું પોતે પુરુષાર્થ કરી રહ્યો છું, એમ સમજીને કિંવા માનીને તેમાં જ આનંદ માને લે છે. આમ પરાધીન હોવા છતાં પિતાને પુરુષાર્થી માનનારાઓની બુદ્ધિ અભિમાનને લીધે મલિન થએલી હેવાથી તે આત્મસ્વરૂપ પુરુષાર્થ સમજવા શક્તિમાન હોતી નથી (ગનિ. ૩-૨૩/૧૬ થી ૧૮), સારાંશ, આ તમામ દશ્ય જાળ ઈશ્ચરાધીન હોઈ તેની આજ્ઞા વગર એક તણખલું પણ પિતાનું કાર્ય કરવા શક્તિમાન નથી, તસ્માત ઈશ્વરના આ યંત્રવત ચાલનારા દેવ૩૫ કાળચક્કરના પાશમાંથી છૂટીને આત્મસ્વરૂપમાં સ્થિત થવાને માટે એક જ ઉપાય છે તે કહું છું.
तमेव शरणं गच्छ सर्वभावेन भारत । પ્રાણાવિ શક્તિ સ્થાને વાસ્થતિ ખ્યતન્ હરા
મા શાશ્વત સ્થાનની પ્રાપ્તિ હે ભારત ! સર્વ ભાવ વડે તે ઈશ્વરનું જ શરણ લેવું. તેની કૃપાથી મારી પર એટલે આત્મસ્વરૂપ શાંતિને તથા શાશ્વત સ્થાનને પામીશ. ઉદેશ એ છે, ઉપર કહ્યા પ્રમાણે આ બધું નિયતિતંત્ર ઈશ્વરને અધીન છે માટે તેને જ શરણે જા. વ્યવહારમાં પ્રાપ્ત થતાં સર્વ કર્મો તેને જ અર્પણ કરતા રહે એટલે તે તે ઈશ્વરનાં છે એમ સમજીને અહંકારને ત્યાગ કર. ટૂંકમાં એ કે, હું, તું, તે, આ, મા, તારું, તને, મને, છે, નથી છત્યાદિ જે જે કાંઈ હસ્યભાવ છે તે સર્વ ઈશ્વરના છે અને તે બધા ઈશ્વર૫ છે. આમ
Page #999
--------------------------------------------------------------------------
________________
૮૭૦ ]
gષા : જલિ (સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૬ પ્રકૃતિનાં (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધીનાં ) તમામ કર્મોને ઈશ્વર૫ સમજીને આ અપરસ્વરૂપને ત્યાગ કર અને “અહમ' (હું) એવા ભાવને પણ વિલય કર એટલે તેની કૃપાથી મારા શાશ્વત અર્થાત જેનો કદી નાશ થતું નથી એવા પર એટલે આત્મસ્વરૂપ (વક્ષાંક ૧) તથા પરમ શાંતિપ સ્થાનને પ્રાપ્ત થઈશ, એમ નિશ્ચયપૂર્વક જાણુ.
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया । વિકૃતિહાનિ થેરરિ તુણા ક ાદા
હે અર્જુન ! તને યોગ્ય લાગે તેમ કર હે અર્જાન! આ અત્યંત ગવમાં ગઇ એવું જે જ્ઞાન તે મેં તને અત્યાર સુધી કહ્યું. એને આદિથી અંત સુધી વિચારીને જેવી ઇચ્છા હોય તેમ કર. સારાંશ એ કે, આ પ્રમાણે અત્યંત ગુઘમાં ગુહ્ય એવું પરમ ગુહ્યતમ રહસ્યવાળું જ્ઞાન મેં તને કોઈ પણ પ્રકારે બાકી ન રહે એવી રીતે કહી સંભળાવ્યું છે, એટલે હવે તને આ કરતાં વધુ કાંઈ કહેવાનું કે જાણવાનું રહેતું નથી. માટે તેને અથથી ઇતિ સુધી વિચારીને હવે તારી જેવી ઇચ્છા હોય તેમ કર; અર્થાત અહમભાવને વિલય કરીને મારા સ્વસ્વરૂપમાં સ્થિત થઈ જીવન્મુક્ત બનીને યુદ્ધ કર અથવા તે મિથ્યા “અહમ ભાવ ધારણ કરીને પ્રકૃતિના પાશમાં સપડાઈને યુદ્ધ કર. જેમ તને રુચે એમ કર; કારણ કે તું તે યુદ્ધ કરવાનો જ છે, એ વાત મને તદ્દન દીવા જેવી સ્પષ્ટ લાગે છે. માટે હવે તે જીવન્મુક્ત કોટિની અવસ્થામાં સ્થિત રહી જળકમળવત કરવું, કે મિયા અહંકાર ધારણ કરીને નહિ છતાં બંધાયેલા જેવા અજ્ઞાન અથવા મૂઢપણુ વડે કરવું તેને તું પ્રથમ સારી રીતે વિચાર કરે અને પછી તેને યોગ્ય લાગે તેમ કર.
सर्वगृह्यतमं भूयः शृणु मे परमं वचः । इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥६४॥
ફરીથી પણ ગુમાં ગુઢ રહસ્ય કહું છું હે પ્રિય! સર્વ ગુણોમાં પણ અત્યંત ગુહ્ય એવું રહસ્ય ફરીથી પણ તને કહું છું કે જેથી તારું સાચું હિત થાય, તે તું સાંભળ; કેમ કે તું મને અત્યંત પ્રિય છે. સારાંશ એ કે, ઉપર જે માગી મેં તેને કહ્યા તે પૈકી કયો માર્ગ તારું હિત કરનાર છે, તેનું પરમ ગુહ રહસ્ય છે કે મેં તને પૂર્વે તે કહેલું જ છે છતાં તેને ફરીથી પણ કરું છું. કેમ કે, તેં મારું શરણુ લઈ “મારું હિત શામાં છે ” એ પ્રશ્ન કર્યો છે અને વળી તું મને અત્યંત વહાલે છે.
मन्मना भव मक्तो मयाजी मां नमस्कुरु । मामेवैष्यसि सत्य ते प्रतिजाने प्रयोसि-मे ॥६५॥
મને પ્રિય કોણ? તે સત્ય પ્રતિજ્ઞાથી કહું છું હે પાર્થ? હું તને સત્ય પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આત્મસ્વરૂપ એવા મારે વિષે મનવાળો થા, મારા બત થા, મારું પૂજન કરનારે થા અને મને જ નમસ્કાર કરનારા થા, તે તેથી તું મને જ પામીશ; કારણ કે તે જ મને પ્રિય છે. સારાંશ એ કે, મારું સાચું સ્વરૂપ મેં તને ઉપર વખતોવખત કહેલું જ છે. હું કાણ, એ સંબંધે મેં તને અનેક વખત ચેતવ્યો છે, અર્થાત હું એટલે કાંઈ આ શરીરધારી દિવા
Page #1000
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] જે એક હેવા છતાં અનેક રૂપ ધારણ કરે છે; છતાં તે બધા આત્મરૂપે– [૮૭૧
આકૃતિવાળે દસ્યરૂપે તને દેખાઉં છું એવો સાડા ત્રણ હાથવાળો નહિ પરંતુ નિર્વિકાર, નિસંગ, ચરાચરમાં વ્યાપક અને સર્વને અધિષ્ઠાતા એવો આત્મા કિંવા પુરુષોત્તમ છે. કૃષ્ણ એટલે કે? તે સંબંધે શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે વર્ણન છે.
કૃષ્ણ એટલે કેણ “ આ શ્રીકૃષ્ણ ભગવાન જ આત્મસ્વરૂપ એવા આદિ પુરુષ સાક્ષાત નારાયણ છે. તે કેવળ વિવરૂપે ઈશ્વરાદિ રૂપ બની પોતાની માયાશક્તિ વડે ગૂઢ રીતે મોહ ઉપજાવતાં જાણે કે આ યાદોમાં વિહાર કરી રહ્યા ન હોય એમ ભાસે છે. હે રાજા ! પરંતુ આ શ્રીકૃષ્ણના સાચા સ્વરૂપને તથા પ્રભાવને તે સાક્ષાત શંકર, દેવર્ષિનારદ અને કપિલ મહર્ષિ જ જાણે છે. જેમને તું મામાનો પુત્ર, પ્રિયમિત્ર અને શ્રેષ્ઠ સંબંધી સમજે છે તથા જેમને તે વિશ્વાસથી મંત્રી, દૂત અને સારથિ કર્યો એમ માને તે ભગવાનનું વાસ્તવિક વરૂપ તે જુદું જ છે. તે તે સર્વેના અધિષ્ઠાતા આત્મા છે. સમદષ્ટિવાળા છે. અદ્વિતીય છે. અહંકારથી રહિત છે. રાગદ્વેષાદિથી પણ રહિત તેમ જ અજન્મા, શાંત, અવિનાશી દયાદિ ભાવોથી રહિત એવા કર્મોતીત છે, તેથી તેમને ઊંચ નીચ કમથી થતી બુદ્ધની વિષમતા કદાપિ છે જ નહિ, એવા ખરું સ્વરૂપ તે તદ્દન અનિર્વચનીય એવું છે. આ દેહ કિંવા શરીરાદિ એ તેમનું માયાવી સ્વરૂપ છે, એમ જાણ (ભા. ૧/૯/૧૮થી ૨૧).
તાત્પર્ય એ કે, કષ્ણ એટલે આત્મા હોઈ આત્માના ગુણધર્મો તે તને વખતોવખત કહેવામાં આવ્યા છે. માટે આત્મસ્વરૂપ એ જે હું તે મારે વિષે જ મનવાળો થા; અર્થાત મનમાં જે જે કાંઈ સંકો વિકો થાય તે આત્મસ્વરૂપ એવું મારું જ રૂપ છે, એવી રીતે તેને હંમેશ મારામાં જ પરોવી દે. આત્મા સિવાય મનમાં બીજા કોઈ સંકલ્પોનું ઉત્થાન થવા ન દે. આત્મસ્વરૂપ એવા મારાથી કિંચિત્માત્ર પણ વિભક્તતા અર્થાત જ્યાં બીલકુલ ભેદભાવ છે જ નહિ એવી રીતે મારી સાથે તદ્દન અભેદદષ્ટિવાળો ભક્ત થા. આત્મસ્વરૂપે એવા મારું જ પૂજન કરનાર અને નિત્યપ્રતિ આત્મસ્વરૂપ એવા મને જ નમસ્કાર કરનાર થા. આ રીતે જે તું સર્વભાવ વડે કેમળ એક મારે શરણ આવશે એટલે આત્મરૂપ એવા મારા વિના અંતઃકરણમાં બીજા કોઈ ભાવ ઊઠવા પામે જ નહિ એવી રીતના દઢ નિશ્ચય અને અભ્યાસ વડે મારામાં જ સ્થિર કરશે, તે છેવટે મને જ પામશે; એટલે આત્મસ્વરૂપ એવા મારા સાચા સ્વરૂપની સાથે તદાકાર બની જઈશ. આમ હું અને તું એ બંને ભાવો નીકળીને નદી જેમ સમુદ્રમાં મળતાં સમુદ્રાકાર બને તેમ તું પણ હું એટલે તે આત્મસ્વરૂપ એ ભક્ત જ બની જઈશ. હે પાર્થ! હું તને આ સત્ય પ્રતિજ્ઞાથી કહું છું કે આ ભi જ મતે અત્યંત પ્રિય છે અર્થાત જે મારી સાથે એકરૂપ બને છે તે ભકત જ મને અત્યંત વહાલો છે. નહિ રે જાડાપણાની ભાવના રાખનારો. એમાં પોતાને કો ભકત પ્રિય છે તેને ભગવાને સત્ય પ્રતિજ્ઞાપુર્વક સ્પષ્ટીકરણ કરેલું છે.
રિઘ મા શri s. अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥६६॥
આત્મા સંબંધી વાને નિર્ણય ભગવાન કહે છે હે શુદ્ધ અંતઃકરણવાળા પાર્થ ! સર્વ ધર્મોને પરિત્યાગ કરીને આત્મસ્વરૂપ એવા એક મારું જ શરણ લે. હું તને સર્વ પાપ થકી મુક્ત કરીશ. શોક ન કર. તાત્પર્ય એ કે, મેં તને અત્યાર સુધી અનેક પ્રકારના ધર્મો સમજાવ્યા. આ સર્વ ધર્મોને મુખ્યત્વે સાંખ્ય, યોગ, અને ભકિત એ ત્રણ માર્ગમાં જ માવેશ થાય છે. આથી મેં તને આ ત્રણ અને તેની અંતર્ગત જેને સમાવેશ થાય છે એવો પેટા વર્ણાશ્રમાદિ
લ
Page #1001
--------------------------------------------------------------------------
________________
૮૭] તમારમાં વેડનુવરિત વીરા - [સિદ્ધાન્તકારડ ભ૦ ગી. અવે ૧૮/૬ તથા સામાન્ય ધર્મો અને સાંખ્યશાસ્ત્ર એટલે તત્ત્વજ્ઞાન સમજાવવાની યુકિત વડે પ્રકૃતિ પુરુષ કિંવા માયા અને બ્રહાનો વિવેક સારી રીતે સમજાવ્યો. તેનો ઉદ્દેશ એ કે, મારા અનિર્વચનીય એવા સાચા આત્મસ્વરૂપનું તને જ્ઞાન થાય તેટલા માટે જ અનેક વાદીઓના તે ઉપર તકે, તેના ખંડન મંડનાદિ પ્રકારો ઇત્યાદિ સર્વ ધર્મો તને વિસ્તૃત રીતે સમજાવ્યા અને નિયતિવાદ પણ સારી રીતે સમજાવ્યો, પરંતુ વસ્તુતઃ તે મારા આત્મસ્વરૂપમાં હું, જીવ, કે કર્તા ઈત્યાદિ કાંઈ જ ઉત્પન્ન થયેલું જ નથી. એ જ મારું સૌથી પરમસત્યરૂપ છે; તેથી જ મેં તને વારંવાર કહ્યું છે કે હું એટલે આ શરીરાદિક અથવા નામરૂપ આકારવિકારવાળે કૃષ્ણ નહિ પરંતુ આત્મસ્વરૂપ છે અને તે આત્મા એટલે જેમાં “હું' એવા ભાવની કદિ ઉત્પત્તિ જ થવા પામેલી નથી એવા પ્રકારનો છે, એ તારા ધ્યાનમાં આવે એટલા માટે જ મેં તને પ્રથમ “હું, કેણુ તેનું સાચું સ્વરૂપ વારંવાર સમજાવેલું છે. તાત્પર્ય હું એટલે આત્મા છે. એ તારો નિશ્ચય થયો કે તે આત્માના ગુણધર્મો જ્ઞાન થતાં સુધોને માટે વ્યવહારમાં સમજાવવા પૂરતાં શાસ્ત્રકારોએ જે કહેલા છે, તે ગુણધર્મો એ જ મારા ગાણુધર્મો છે; તે ધોરણે આત્માનો અર્થ અનિર્વચનીયતા કે જયાં કશું ઉત્પન્ન થતું નથી, થયું છે અથવા તેને જાણનારો કેઈ સાક્ષી હશે એ પૈકી કઈ ભાવ છે જ નહિ. અરે! છે જ નહિ એ પણ જ્યાં નથી, એવા પ્રકારની સમજ. આનું નામ જ અનિર્વચનીયતા હોઈ એ જ પરમ સત્ય છે. જેમ હું' આકાશ જેવો છે એને અર્થે જ્યાં આ દશ્યાદિભાવો છે જ નહિ એવો. અનિર્વચનીય છે, તેમ જે કોઈ પણ પ્રકારના વિવાદોથી રહિત, વિરુદ્ધતાથી રહિત, જેમાં કશાને પણ સ્પર્શ નથી, જે તદ્દન અસંગ, અજ અને અવ્યય છે, એવો એ આત્મા છે. તેને માટે કેટલાક વાદીઓ વિદ્યમાનમાંથી ઉત્પત્તિ માને છે તથા કેટલાક અવિદ્યમાનમાંથી ઉત્પત્તિ માનીને પરસ્પર વાદવિવાદો કરે છે; આ બે પ્રકારના વાદોમાં જ સર્વ વાદીઓનો સમાવેશ થઈ જાય છે, પરંતુ તે વાદવિવાદનો ઉત્તર તો ફક્ત એટલે જ છે કે, જે છે તેને શું કહેનારો બીજ હોય છે કે તે વસ્તુ જ પિતાને જ છે એમ કહે છે? જે બીજે કઈ હેય તે તે વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન ? આ રીતે તે વસ્તુને આ અમુક વસ્તુ છે એમ કહેનારે તે વસ્તુથી બીજો કોઈ હોય છે એવો વ્યવહારમાં અનુભવ છે. પરંતુ તે વસ્તુ કોઈ હું અમુક વસ્તુ છું એમ પોતાને માટે કહેતી કે ઓળખતી નથી, તેમ આત્મા સ્વતઃસિદ્ધ હોવાથી તેના ઉપર વાદ કયાંથી સંભવે? અર્થાત વાદવિવાદનું અસ્તિત્વ આત્મામાં હોઈ શકે જ નહિ. જે વસ્તુ વિદ્યમાન હોય તે તો છે જ; તેની તે વળી ઉત્પત્તિ કેવી ? અને જે વસ્તુ અવિદ્યમાન હોય તેના કદી પણ ઉત્પત્તિ છે જ નહિ. આ રીતે સર્વ દૈતવાદીઓનો વાદ પણ વસ્તુતઃ અજાતવાદનો જ પ્રકાશ કરે છે. એટલા માટે જ જે આત્મસ્વરૂપને અનુત્પત્તિનો પ્રકાશ પાડે તેને અર્થાત આત્માનું અપરોક્ષજ્ઞાન થતાં સુધી આત્મામાં કદી કાંઈ ઉત્પન્ન થયેલું જ નથી, અથવા તે આ બધું આત્માના જ વિવર્તરૂ૫ છે, એવા પ્રકારની યુકિતવાદ વડે સમજાવનારા અદ્વૈતવાદીઓને જ અમો અનુમોદન આપીએ છીએ; તેઓની સાથે અમારે કાંઈ વાદ રહેતા નથી. આથી જેમ વાયુ, વહિ, જલ અને પૃથ્વી એ ચાર મહાભૂતો જ્યાં નથી તે જ આકાશ કહેવાય તેમ , આ અદ્વૈતસિદ્ધાંતને કોઈપણ વિવાદથી રહિતરૂપે જાણવો. આ રીતે આત્મા કે જે જન્મ૨૫ ધર્મથી રહિત છે, તેની તે વળી ઉત્પત્તિ કેવી? અર્થાત પ્રકાશમાં જેમ અંધકાર નથી તેમ આત્મામાં હું ૨૫ ધર્મની ઉત્પત્તિ જ થવા પામેલી નથી, તો પછી એવી અજન્મા વસ્તુને તે વળી વાદ છે? આ પ્રમાણે શ્રત્યાદિ શાસ્ત્રોને નિર્ણય છે. (માંડ ઉ૫૦ ગૌપાદકારિકા, અદ્વૈત પ્રકરણ - ૪૮ તથા અલાત શાંતિ કારણું સ્લો૧ થી ૮ જુઓ).
મારા સ્વાસ્વપને નિશ્ચય સાંભળ હે વત્સ! મારા સાચા સ્વરૂપનું વર્ણન તને પ્રથમ તે વખતો વખત કહેવામાં આવ્યું છે, છતાં બોધ સારી રીતે દર થવાને માટે ફરીથી સ્પષ્ટ રીતે કહું છું. નિર્વિકાર અને શાંત પરબ્રહ્મ જ એક સત્ય હેઈ તે જ મારું સાચું સ્વરૂપ છે. જે અખંડિત, પૂર્ણ, પરમશાંત, નિર્વિકલ્પ, નિરાભાસ, અનાદિ, અનંત અને “અહમ' એવી સુર્તિથી પણ રહિત એવું જે બ્રહ્મરૂપ છે, તે જ મારું સ્વસ્વરૂપ હેઈ તે અજન્મા એટલે
Page #1002
--------------------------------------------------------------------------
________________
ગાતાહન ] આત્મામાં જ સ્થિત છે એવા તે આત્માને જે ધીર(અપક્ષ) અનુભવે છે. [ ૮૭૩ જન્મથી રહિત છે, શાંત છે, આદિઅંત વિનાનું છે, ઉપાધિથી તદ્દન રહિત છે, અસંગ છે અને નિરાકાર છે. હું એટલે તો સ્વયંતિ , ચૈતન્યરૂ૫ તથા શુદ્ધ જ્ઞાનમય હોઈ એક આત્મરૂપ છે અને બેપણ કે એકપણાની ભાવનાથી તદ્દન રહિત છે. વળી મારામાં બપણાની કિવા એકપણાની ભાવના હશે અને તેનો જાણનારો કોઈક છે એવી કલપનાનો પણ ઉદય નથી. આ બધું અજ્ઞાનીની દૃષ્ટિએ જે અનેકવિધ દસ્યજાળ પ્રતીત થયેલું જોવામાં આવે છે, તે તમામ મારી દૃષ્ટિમાં તો આત્મ(બ્રહ્મ)સ્વરૂપ એવા મારાથી અભિન્ન એવું મારું જ સ્વરૂપ છે અને બ્રહ્મમય હોવાથી નિત્યમુક્ત છે; સર્વ આરંભથી તથા પ્રવૃત્તિથી રહિત હાઈ આકાશમાં રહેલા નીલવર્ણની કિવા મૃગજળની જેમ જાન્યભાવથી પણ તદ્દન રહિત તેમ જ અસંગ અને શાંત છે. આ બધું દશ્યજાળ સ્વપ્ન કિંવા મનોરાજ્યમાંના નગરના જેવું અવયવાદિથી રહિત છે, આ જગત અવિવેકીઓની દષ્ટિએ સત્ય લાગે છે, વિવેકીઓની દષ્ટિએ અસત્ય ભાસે છે, શાંત પુરુષની અંદર શાંત તથા બ્રહ્મવેત્તાની દષ્ટિએ તે બ્રહ્મરૂપ છે. એ બ્રહ્મમાં કાંઈ છે, નથી, તેને જાણનારો ઇત્યાદિ કઈ ભાવોના લેશ પણ નથી. તત્ત્વજ્ઞ પુરુષની દૃષ્ટિએ આ હું, તું, તે, આ, મા, તારું, તને, મને, છે, નથી ઈત્યાદિ સ્થાવરજંગમાદિ જે જે કાંઈ ભાવ પ્રતીત થતા જોવામાં આવે છે, તે તમામ પિતામહ બ્રહ્મરૂપ જ છે.
મારું સ્વરૂપ અસંગ કેમ? હે ધનંજય! હું આત્મરૂ૫ છે, તું પણ આત્મરૂ૫ છે, જગત, આકાશ તથા આ બધાને સાક્ષી તે બધું પણ ચિદાકાશરૂપ જ છે. માટે તેવા પ્રકારના મારા સાચા આત્મસ્વરૂપનો નિશ્ચય કરીને તે સાથે તું એકરૂપ બની જા. આમ તું, હુંરૂપ છે તથા હું તુંરૂપ હોઈ આ હું અને તું બને ભાવો તત્ એવા બ્રહ્મરૂપથી અભિન્ન છે; આ પ્રકારના શુદ્ધ નિર્મળ અને પવિત્રજ્ઞાન વડે તે સર્વનો આત્મા બનેલા હોવાથી પુરુષોમાં છે. આ મુજબ જમતાદિ તમામ આત્મારૂપ હોવાથી તે આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે, આત્મામાં જ રહે છે અને વળી પાછું આત્મામાં જ વિલીન થાય છે તથા તેને સાક્ષી પણ આત્મરૂપ જ હેય છે, આ રીતે કારણ વગર ઉત્પન્ન થયેલું જે કાંઈ હશે જ તે તે સર્વ આત્માથી અભિન્ન એવું મારું
સ્વરૂપ જ છે, એમ નિશ્ચયપૂર્વક જાણું. હું પણ નથી, તું પણ નથી, તે પણ નથી, આ પણ નથી, જગતાદિ પણ નથી, અવયવો પણ નથી, ધટપટાદિ પણ નથી, મારું, તારું પણ નથી; છે, નથી, એ પણ નથી અને એવું કહેનારે પણું નથી, પરંતુ આ તમામ ભાવોને જ્યાં અંશમાત્ર સ્પર્શ પણું થઈ શકતો નથી એ એક અસંગ આત્મા છે તે જ મારું સાચું સ્વરૂપ છે.
મારી પ્રાપ્તિને બીજે કઈ ઉપાય નથી હે પાર્થ ! ઉપર જે મેં તને સર્વ વસ્તુઓનો નિષેધ દર્શાવ્યો, તે કેવળ વિતંડાવાદી તાર્કિકે કે જેઓમાં આ તત્વવિચાર કરવાની બુદ્ધિ હોતી નથી છતાં મનમાં તે પોતે મોટા બુદ્ધિશાળી છે એવું મિથ્યા અભિમાન(ધમંડ)રાખે છે તેવા મૂઢવાદીઓની દષ્ટિએ તે નિંદા કિયા હાસ્યાસ્પદ જ લાગશે, પરંતુ આત્મજ્ઞાનને
ને અનુભવથી તત્વોની (પરીક્ષકની) સભામાં તો આ વિચર ઝળકી ઉઠશે. સર્વ પદાર્થોને નિષેધ તે છેવટ કાંઈ કર્મો ન કરાવનારો છે અને આત્મસ્વરૂ૫ ૫ સુષુપ્ત મૌનરૂપ હોવાને લીધે તે સંબંધે વસ્તુત: વિવાદ છે જ નહિ, કેમ કે આત્મસ્વરૂપ એવો હું, તે તદ્દન નિઃશેષરૂ૫ છે, તે વિવાદો વડે તેનું જ્ઞાન કેવી રીતે સંભવે? દોડી દેડીને છાયાને પકડવાનો પ્રયત્ન કરવામાં આવે તે તે જેમ હાથ લાગતી નથી અથવા હાથમાં દીવો લઈને અંધારાની ગમે તેટલી શોધ કરવામાં આવે તો તે મૂઢતા જ છે, તેમ આનર્વચનીય એવા આત્મા સંબંધે વાદવિવાદે એ તદ્દન મૂ ખતારૂ૫ છે; તેને માટે તો સર્વ વિવાદના મૂળરૂપ આમ' એવી મૂર્તિને વિલય કરીને અનુભવ લેવો જોઈએ, આ સિવાય મિથ્યાભિમની નિવૃત્તિ થવાને અન્ય કેઈ પણ ઉપાયો નિરુપયોગી જ છે. આત્મતત્ર પ્રમાણે વડે અગમ્ય છે, કોઈ પણ પ્રકારના ચિહ્ન કિવા સજ્ઞાથી રહિત છે અને કેવળ પિતાના અનુભવ વડે જ અનુભવાય છે; એવું મારું આત્મસ્વરૂપ
Page #1003
--------------------------------------------------------------------------
________________
૮૭૪ ]
તૈષ સુ શાશ્વતં મૈતરવાનું છે
.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગા૦ અ૦ ૧૮%
વિવાદો અથવા તે ઇતર કઈ સાધન વડે શી રીતે પ્રાપ્ત થઈ શકે? જે સર્વ શાસ્ત્રભેદના અર્થનું પણ ઉલ્લંધન કરીને રહેલું છે, કઈ પણ પ્રકારના ચિહ્ન વા સંજ્ઞાઓ રહિત છે, સ્વછ છે, એક છે, જેને કદી જન્મ થવો શક્ય નથી, જે નામરૂપાદિથી રહિત છે, જે સર્વના આદિ૨૫ હેઈ કલ્પના કરનારું કઈક છે એવી કલ્પનાથી પણ રહિત છે, જ્યાં “હું” એવો ભાવ જ કદી ઉત્પન્ન થઈ શકતો નથી. શુદ્ધ, નિર્મળ, અત્યંત પવિત્ર અને નિર્વિકાર, નિરામય અને જે કેવળ અનુભવ વડે જ કળી શકાય છે એવું એ મારું આત્મસ્વરૂ૫ છે, માટે તેમાં દશ્યાદિ નિરુપયોગી મેલ હોવાની ખોટી શંકાઓ રાખવાનું છોડી દઈ તેવા મારા સાચા સ્વરૂપની સાથે જ એકરૂપ થઈ જવું, એ જ શ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ છે. મારા સ્વસ્વરૂપની પ્રાતિને માટે આ સિવાય બીજો કઈ પણ માર્ગ છે જ નહિ એ નિશ્ચયાત્મક જાણુ.
સર્વ ધર્મોને છોડી મારું જ શરણ લે હે પાર્થ! આ મુજબ મારું સાચું સ્વરૂ૫ તને કહ્યું, તે તે તદ્દન શુદ્ધ એવું એક આત્મરૂપ જ છે અને આ આત્મા એટલે “હું” એવા ભાવનું પણું જયાં ધારણ કરાયેલું હોતું નથી એવો તદ્દન અસંગ, શાંત, નિર્મળ, અજન્મા, અવ્યય, અવિકારી ઇયાદિ ધર્મવાળા ગણાય છે; નહિ કે આ મૃગજળ જેવા જોવામાં આવનાર દશ્યાદિ પવાળા ! આ દયાદિ પ્રપંચ તે કોઈ પણ કાળ કિંવા દેશમાં થયેલો જ નથી. અરે ! કાળ, દેશ જ થયેલ નથી તો પછી તેના આધાર વડે ભાસનારા આ દશ્યની તે વાત જ ક્યાં રહી? તેવી જ આ જગત વંધ્યાના પુત્ર જેવું છે, એમ શાસ્ત્રકારો પિકારી પોકારીને કહી રહ્યા છે. આ રીતનું મારું સાચું સ્વરૂ૫ તારા ધ્યાનમાં આવ્યું ને? માટે સર્વ ધર્મોને પરિત્યાગ કરીને એટલે હું, . તું, તે, આ ઈત્યાદિ ભાવોનો વિલય કરીને કેવળ એક આત્મસ્વરૂપ એવા મારા જ શરણને પ્રાપ્ત કરી લે, એ જ માર્ગ શ્રેષ્ઠ છે, પરંતુ જો તેમ થવું તારાથી શક્ય ન હોય તે હું, તું, તે, આ ઇત્યાદિ તમામ ભાવ કેવળ એક કૃષ્ણરૂપ છે, એવા દઢ નિશ્ચય વડે મારે જ શરણે આવ. મારા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું કદાપિ પણ અંત:કરણમાં ઉત્થાન જ થવા નહિ દે. આ રીતે જે સવભાવે કેવળ એક મને જ શરણ આવશે તે પણ તુ ક્રમે કરીને મારા સાચા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ એટલા માટે સર્વભાવે હું આમવરૂપ છે એવા નિશ્ચય વડે સર્વધર્મોને છોડીને કેવળ એક મારે જ શરણે આવ. હું તને સર્વ પાપ થકી મુક્ત કરીશ, માટે તું શોક કરવાનું છોડી દે,
___ इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।। म चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यस्यति ॥६७॥
આ જ્ઞાનમાં નાલાયક કેણ? ભગવાન શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ હે ધનુધર! આ રીતે તેને જે કાંઈ કહેવાનું હતું તે સર્વ કર્યું છે. જે તપથી રહિત, ભક્તિથી રહિત અને સેવાભાવથી રહિત છે તથા જે મારી અસૂયા કરે છે, તેને કદી પણ આ જ્ઞાન કહેવા યોગ્ય નથી. સારાંશ એ કે, યજ્ઞ, અધ્યયન અને દાન મળી પ્રથમ ધ; ત૫ એ બીજે અને ગુરુને ઘેર રહી તેમની સેવા કરવી એ ત્રીજે કંઇ કહેવાય આ રીતે ધર્મના મુખ્ય ત્રણ રક છે (છાં ઉ૫૦ ૨-૧૩–૧; તેનું જેણે સારી રીતે પાલન કર્યું હોય તેવાઓ જ આ જ્ઞાનના અધિકારી છે, પરંતુ જેઓ કાયિક, વાચિક અને માનસિક તપાચરણથી રહિત છે અર્થાત જેઓ પશુઓની માફક ઇકિયો દ્વારા વિષયાનું જ સેવન કર્યો જ જાય છે અને કદી પણ સંયમન કરતા નથી તેવા તપથી રહિત, જેઓ બપણાની ભાવનાને છેડી દઈ મારામાં એકરૂપપણાની ભાવના વડે ભક્તિ કરવા સમર્થ હોતા નથી તેવા અભક્તો; જેઓ તત્ત્વબોધ કરનારા ગુરુની સેવાશુશ્રષાથી રહિત છે, જેઓ તત્ત્વવિદ્દ ગુરુ પાસે નમ્રતાદિ ભાથી રહિત છે,ગુસેવામાં તત્પર નથી અને મનમાં જાણે હું કઈ મેટ , એવું મિથ્યાભિમાન ધારણ
Page #1004
--------------------------------------------------------------------------
________________
'
او،]
ગીતાદેહન]
તેઓ જ શાશ્વત સુખ મેળવે છે, ઇતર નહિ, કરીને જે પરમાત્માસ્વરૂપ તત્ત્વજ્ઞ ગુરુ સાથે ઉદ્ધતાઈથી વર્તનારે હોય તે દાંભિક તથા અસૂયા એટલે દ્વ કરનાર અર્થાત જેને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની અંતઃકરણમાં ખરેખરી તાલાવેલો એટલે જિજ્ઞાસા ઉત્પન્ન થયેલા છેતી નથી પરંતુ તેમાં શું છે તે પણ જરા જોઈશું એવા પ્રકારની ચિકિત્સકબુદ્ધિ હેય છે તેવાઓ અથવા જેઓ તત્ત્વજ્ઞાન સાંભળીને સમજ્યા છતાં પણ અંતર્મુખ થઈ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરા શકતા નથી અને હંમેશાં વિષયોમાં જ રચ્યાપચ્યા રહે છે, તેવા પૂંછડા અને શિંગડા વગરના નરપશુઓ આ ગુહ્ય જ્ઞાનને માટે નાલાયક છે; તેવા અનધિકારીઓને આ જ્ઞાન કદી પણ વાય એટલે કહેવા યોગ્ય નથી.
य इम परमं गुह्यं मक्तेवभिधास्यति । भक्तिं मयि परां कुत्या मामेवैष्यत्यसशयः ॥३८॥
જ્ઞાનમાં નાલાયક છે? આત્મસ્વરૂપ એવા મારામાં પરમભક્તિ વડે યુકત થઈ આ પરમ ગુહ્ય રહસ્ય જે મારા ભક્તોમાં સ્થાપન કરશે તે નિઃસંશય મને જ પામશે. સારાંશ એ કે, આ પરમ ગુહ્ય રહસ્ય જે કંઈ ઉપર કહેલા અભક્તોમાં નહિ પરંતુ જેઓ મને જુદાભાવે નહિ પણ એકય ભાવે ભજે છે તેવા પ્રકારની શ્રદ્ધાવાળા ભક્તોમાં કહેશે તે પર્યાયે મારી આ પ્રકારની એટલે “તત' રૂપમાં અકય થવારૂપ ભક્તિ વડે આત્મસ્વરૂપ એવા મારા સ્વરૂપને અર્થાત મારી સાથે અકય થવારૂપ પરમભાવને પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. આ રીત જ્ઞાનમાં લાયક કોણ અને શ્રદ્ધાળુ ભક્તોમાં આ જ્ઞાનને પ્રચાર કરનારા અહંકારરહિતની શી સ્થિતિ થાય છે, તે ભગવાને આમાં સમજાવ્યું છે. જેઓ દંભ વડે, મોટાઈને માટે તથા દ્રવ્યોપાર્જનનો ઉદ્દેશ મનમાં રાખીને અહંકાર વડે ઉપદેશ કરનારા હોય તેઓને સાચા ઉપદેશકે નહિ પરંતુ પેટ ભરનારા ધુતારાઓ જ સમજવા (અધ્યાય ૫ શ્લેક ૯ “શુભાશુભજ્ઞાનબંધુતા” જુઓ).
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृतमः । भविता न च मे तस्मादन्यः प्रियतरो भुषि ॥६९॥
મારા ઉપર ખરી પ્રીતિવાળો કોણ ? હે પાર્થ! વળી આ મુજબ મને આત્મસ્વરૂપે જાણીને, મારા અભિનભાવનું પરમ ગુહ્ય જ્ઞાન ભકતોમાં નિકામભાવના વડે જે પ્રકટ કરે છે તે કરતાં મનુષ્યોમાં મને બીજો કોઈ પણ વધારે પ્રિય નથી અને થવાને પણ નથી, તેમ જ પૃથ્વીમાં તે કરતાં મને કોઈ વધારે વહાલ પણ નથી. અર્થાત જે પુરુષ મારા આત્મસ્વરૂપને જાણી આત્મા સિવાય આ જગતાદિ તમામ ભા મિથ્યા છે એવા પ્રકારની દઢ ભાવના વડે આ પ્રમાણેનું મારા પરમસ્વરૂપનું ગુહ્ય જ્ઞાન, લેકવણુ, વિૌષણા, પુષણ ઇત્યાદિ કંઈ પણ પ્રકારની એષણાઓથી રહિત થઈને નિરહંકાર બુદ્ધિ વડે મારા ભકતો એટલે જેઓને મારામાંથી ભેદથતિ નાશ પામેલી છે તેવા પ્રકારના અભેદબુદ્ધિવાળા શ્રદ્ધાળુ ભકતામાં જે આ જ્ઞાનનો પ્રચાર કરશે તે કરતાં મને આ પૃથ્વીમાં બીજે કઈ પણ વહાલ નથી તેમ જ તે પોતાનું સાચું પ્રિય કરનારે હોવાથી તે કરતાં મારે વધુ કાંઈ પ્રિય કરે તેવો બીજો કોઈ નથી, એટલું જ નહિ પરંતુ થવાને પણ નથી.
अध्येयते च य इमं धर्म्य संस्थामाषयोः ।
ज्ञानयझेन तेनाह मिष्टः स्यामिति मे मतिः ॥७०॥
Page #1005
--------------------------------------------------------------------------
________________
વિસ્થાનિસ્થાના પૈતનતનાના–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૮૭ર
આ જ મારું ખરું પૂજન હે મહાબાહા ! જે આપણા બેના સંવાદરૂપ અને ધર્મરૂપ એવા આ શાસ્ત્રનું અધ્યયન કરશે, તે પુરુષના જ્ઞાનરૂ૫ યજ્ઞ વો હું પૂજાઉં છું, એવો મારો નિશ્ચય છે. સારાંશ કે, જે આપણું બેનો આ સંવાદરૂપ અને ધમરૂપ શાસ્ત્રનું નિષ્કામ ભાવે અધ્યયન એટલે પઠન પાઠન કરશે તો તે જ્ઞાનયજ્ઞ વડે “તત' રૂ૫ એવા મારું જ સાચું પૂજન કરી રહ્યો છે એમ માનું છું એટલે તેવા નિષ્કામ સેવાભાવી ભકતોની પાસે પૂજાનાં મોટાં મોટાં સાધનો નહિ હોવા છતાં પણ તે આ રીતે મારું જ પૂજન કરી રહ્યો છે એવા પ્રકારની મારી નિશ્ચિત મતિ છે.
श्रद्धावाननस्यश्च शृणुयादपि यो नरः । લોપિયુ મારજોશાગાજુગારનુષ્યના www
આ જ્ઞાન સાંભળનારની થતી ગતિ હે ધનુર્ધારી! જે પુરુષ શ્રદ્ધાવાન તથા અસૂયાથી રહિત થઈને કેવળ આને સાંભળે છે તે પણ મુક્ત થઈ પુણ્યકર્મ કરનારાઓના શુભલકને પામે છે. સારાંશ એ કે, જે પુસન ઉપેક્ષાબુદ્ધિ છોડીને, સંશયવિપર્યયથી રહિત થઈને, કેવળ શ્રદ્ધાયુક્ત અંતઃકરણ વડે કઈ પણ પ્રકારના લૌકિક અર્થની ભાવના રાખ્યા સિવાય નિષ્કામ ભાવ વડે કુત્સિતબુદ્ધિને ત્યાગ કરીને આ પરમગુહ્ય જ્ઞાનને કેવળ સાંભળશે તે તે પણ પુણ્યકર્મવાળા લોકે, મોટા મોટા યજ્ઞયાગાદિ કરીને જે સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે તે સ્થાનની પ્રાપ્તિ સહજમાં જ કરી. શકશે અને ત્યાંથી પછી ક્રમ મુક્તિને પામશે.
તને વારંવાર પુનરુકિત કેમ કરી? હે અર્જુન ! વિચાર કરીને જે કે વ્યવહારમાં એક તૃણની રક્ષાને માટે પણ મેટો પ્રયત્ન કરવામાં આવે છે તે જાણે સ્વરૂપને ઢાંકી દેતું ન હોય એવા અવિદ્યારૂપ મિથ્યા ભ્રમાત્મક આવરણને કાઢવાને માટે જે તત્વજ્ઞાનરૂપ સાધન છે તે પ્રયત્ન અથવા અભ્યાસ વગર કેવી રીતે સિદ્ધ થાય ? હદયમાં રહેલી અનેક અધમ કામનાઓને જીતવામાં અસમર્થ એવું આ આખું જગત જે ઉત્તમ આત્મસ્થિતિ આગળ ઉપહાસના સ્થાનરૂપ છે તે વિજ્ઞાનમય ઉત્તમ સ્થિતિનો લાભ પ્રયત્ન વગર શી રીતે મળી શકે? આ રાજ્યખાદિ તે મનના એક અંકુર સમા છે, તે આત્મપદની આગળ શું હિસાબમાં છે? તત્વજ્ઞાન વડે થતી એક ઉત્તમ વિશ્રાંતિ આગળ ઈદ્રપદ પણ એક વાસના તણખલા જેવું અતિ તુચ્છ છે, તે પછી બીજાની તે શી વાત છે આ અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલા અને આ દયાદિ જ સત્ય છે એમ માની મૃગતૃષ્ણાની જેમ તેની પાછળ જ રચ્યાપચ્યા રહેનારા, કેવળ ભેગોમાં આસકત રહેલા અવિવેકી મનુષ્યો જેમ દસ્યને અતિ આસકિતથી જ જુએ છે તેમ શાંત એવા તરવજ્ઞ મહાત્માઓ દશ્યમાં કદી પણ આસક્તિ બાંધતા નથી. પ્રબોધને પામેલા તેઓ તે હંમેશાં સુષુપ્તિ જેવી અવસ્થામાં જ સ્થિત રહેલા હોય છે. તેમના થતા સર્વ વ્યવહારો સૂકા પાંદડાને વાયુ ક્યાં લઈ જાય ત્યાં તે જાય છે તેવા પ્રકારના જ હોય છે. અતિશય પ્રયત્ન વિના શ્રમ વડે ભાસનાર આ અવિવારૂપ મોહ નષ્ટ થઈ દુર્લભ એવા મોક્ષપદની પ્રાપ્તિ કદી પણ થતી નથી. મહાન અભ્યાસ વડે જ પરમપદરૂ૫ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ પ્રસંગ એવો તો કટોકટોનો છે કે તને કઈ પણ પ્રકારને અભ્યાસ કહેવામાં આવે તો તે કરવાને તને સમય પણ નથી, એટલા માટે મેં તારા અભ્યાસની અનાયાસે દઢતા થઈ જાય તેથી પુનકિતને બાધ નહિ ગણુતાં એક જ તત્વ વારંવાર યુકિતપ્રયુકિતધારા અનેક વખતે સમજાવ્યું છે. માટે આ તો એકની એક જ વાત કહી રહ્યા છે, એમ સમજીને તું તે પ્રત્યે અશ્રદ્ધાબુદ્ધિ રાખીશ નહિ અને આપણા સંવાદરૂ૫ આ શાસ્ત્રનું અધ્યયન કરનારાઓએ
Page #1006
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] (જ) નિત્યાનું પણ નિત્ય(રૂપે), ચેતનનું (પણ) ચેતનરૂપે, [ ૮૭૭ પણું આવી બુદ્ધિ નહિ રાખવી જોઈએ. કેમ કે કેઈઅતિ તીવ્ર અને કુશળ બુદ્ધિવાળાને જ અભ્યાસની અંક્ષા હોતી નથી, પરંતુ આ પ્રકારના બુદ્ધિશાળી બેના ઉદાહરણે તો મેટામેટા મહષિઓમાં પણ જનકાદિ જેવાં અને તે પણ પ્રથમ યુગમાં જ કવચિત મળી શકે છે. માટે અવિવેકી એવા સર્વસામાન્ય લોકોના હૃદયમાં તો આ દુર્બોધ આત્મતત્વ આટલું બધું વિસ્તારપૂર્વક કહેવા છતાં પણ ઠસી શકતું નથી. આથી મેં તને વારંવાર તે તત્ત્વ અનેક શાસ્ત્રયુક્તિઓ દ્વારા સમજાવ્યું છે, તે બુદ્ધિશાળી હોવાથી તે જરૂર તારા ધ્યાનમાં આવ્યું હશે જ ! આપણા બેના સંવાદરૂ૫ આ શાસ્ત્રનું નિષ્કામભાવે જેઓ વારંવાર આવર્તન (વાચન) કરશે, લાંબો સમય તેને જ અભ્યાસ કરવામાં આવે, તેનું જ શ્રવણ કિંવા કથા કરવામાં આવે તો તે ગમે તે અજ્ઞાની હશે તો પણ તે જરૂર તત્ત્વજ્ઞ બની તેને મારા સ્વરૂપમાં ઐકય થવા ૨૫ સાક્ષાત દર્શન થશે, પરંતુ જે મનુષ્ય હવે તેમાં શું જોવાનું છે કિંતા એક વખત જોઈ લીધું એમ કહીને દુર્લક્ષ્ય વડે મારી પ્રાપ્તિ કર્યા સિવાય જ જે તેને છોડી દેશે તે પાસે ચિંતામણી હોવા છતાં પણ જેમ કેઈ ભિક્ષા માગે તેમ તે અને બીજાં ગમે તેટલાં કાર્યો અને શાસ્ત્રોમાંથી ૫ણું કાંઈ લાભ થવાનો સંભવ નથી, એમ નિશ્ચયપૂર્વક જાણુ.
આ શાસ્ત્ર આત્મજ્ઞાન કરાવી આપે છે આ આખ્યાન અતિ ઉત્તમ છે, વેદની પેઠે તેનું સદા અધ્યયન કરવું, વ્યાખ્યાન કરવું અને તેનું પૂજન કરવું કેમ કે તે પુરુષાર્થરૂપી ફળ આપનારું છે. જે ફળ વેદ વડે પ્રાપ્ત થાય છે તે જ આ શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્ર આત્મજ્ઞાન કરાવી આપનારું હાઈ પ્રત્યક્ષ મારી પ્રાપ્તિ કરાવી આપનાર છે. આ
ન મળવાથી અને અધ્યયન કરવાથી તેનાં સર્વ કર્મો અને જ્ઞાન એ બંને પવિત્રતાને પ્રાપ્ત થઈ જાય છે અર્થાત તેની વૃત્તિ પછી બીજા કોઈ પણ અપવિત્ર કાર્ય તરફ થતી જ નથી. વળી આ શાસ્ત્ર વડે. વેદાંતનો તર્કશુદ્ધ સિદ્ધ થતા સિદ્ધાંત જણાઈ આવે છે, તેમ જ આખ્યાનદષ્ટિમાં પણ એ અતિ ઉત્તમ છે.
મૂઢ પણ સાક્ષાત્કાર કરી શકે છે હે પાર્થ! હું તને આ બધા હદયમાંના સાચા ઉદગારો અંતરની સાચી દયાદ્રતાથી કહી રહ્યો છું. માયા વડે અથવા તો તને યુદ્ધમાં લગાડવાની ઇરછાથી કહેતો નથી. વળી તું પણું આ શાસ્ત્ર સાંભળવાથી આ સંસાર૩પી દશ્યસમૂહને મિથ્યા માયારૂપે સમજશે અને જેઓ આ શાસ્ત્રનું ભક્તિભાવ વડે અધ્યયન (પઠન-પાઠન) કરશે તેઓને પણ આ જમતાદિનું મિથ્થારૂપે સમજવામાં આવી મારા સાયા સ્વરૂપનું નાન અવશ્ય થશે. પ્રતિજ્ઞાપૂર્વક એમ ખાતરીથી જાણું કે આનું એક, બે કે પાંચ વખતે સારી રીતે વિચાર કરીને પઠન પાઠન કરવામાં આવશે તો તે ગમે તેવો અજ્ઞાની હશે તો પણ જ્ઞાનવાન થશે. વધારેમાં વધારે એકસો આઠ પારાયણ કરવામાં આવશે તે અત્યંત મૂઢ પણ સર્વ દુબેમાંથી મુક્ત થઈ મારા સ્વરૂપને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી શકશે અને સહસ્ત્ર પાઠ કરનારને ત્યાં હું બળિરાજાની જેમ દ્વારપાળ થઈ રહીશ. માટે જિજ્ઞાસુઓએ આને સારી રીતે અભ્યાસ કરવો. આ એક ઉત્તમ શાસ્ત્રને જાણવાથી બીજા કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન તો સહેજમાં પ્રાપ્ત કરી શકાય છે. મિથ્યાભિમાન વડે જે કુત્સિત અને અજ્ઞાની પુરુષ આનો અનાદર કરશે તે મનુષ્ય નહિ પરંતુ ખરેખર પત્થર જ છે એમ જાણુ.
कविदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा । firpurનામોદ: શરદ પૂના છરા
હે ધનંજય! તારે મેહ નષ્ટ થયું ? હે પાર્થ ! કેમ, તે આ બધું એકાગ્ર ચિત્ત વડે સાંભળ્યું ને? હે ધનંજયં! શું તારે અજ્ઞાનસંમેહ નષ્ટ થયું કે ? સારાંશ એ કે, હે પાર્થ! મેં તને અત્યાર સુધી જે કાંઈ પરમગુહ્ય એવું રહસ્ય કહ્યું તે
Page #1007
--------------------------------------------------------------------------
________________
૮૮ ] gો વજન યો વિષાતિ જમાના [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૦૩ બધુ તે એકામ ચિત્ત વડે સાંભળ્યું ને? આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે તથા અવિવેક વડે ઉત્પન થયેલ તારે મેહબ્રમ હવે નષ્ટ થયો કે? તને તારા સાચા ધર્મ અને કર્તવ્યનું ભાન આવ્યું કે આ પ્રમાણે બોલી ભગવાન શ્રીકૃષ્ણ પોતાની વાગ્ધારાને બંધ કરી દીધી.
अर्जुन उवाच
नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादाम्मयाच्युत । स्थिताऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥७३॥
મારે મેહ નષ્ટ થાય છે ભગવાન શ્રીકૃષ્ણને ઉદ્દેશ જાણ લઈ અને કહ્યું છે અચુત! આપની કૃપાથી મારે મેહ નષ્ટ થયો છે. મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, હવે હું સંદેહરહિત અવસ્થામાં સ્થિત છું, આપનાં વચન પ્રમાણે કરીશ. સારાંશ એ કે, હે પ્રભો ! સ્વપ્નવત એવા આ મિથ્થા સંસારના અનર્થનું કારણ અને સમુદ્રની પેઠે કુસ્તર એ જે આ મોહરૂપી અંધકારનો મેં આશ્રય કર્યો હતો, તે આપની કૃપાથી સૂર્ય જેમ અંધકારને નાશ કરે તેમ એકદમ નષ્ટ થઈ ગયો છે. અજ્ઞાનને લીધે જેની વિસ્મૃતિ થવા પામેલી હતી તે મારા સાચા આત્મસ્વરૂપની મને હવે સ્મૃતિ પ્રાપ્ત થયેલી છે. વાસ્તવિક તો હું પ્રથમથી જ શુદ્ધ સ્વરૂપ હતો, છતાં આપે આપની માયા વડે મિથ્યા ભ્રમરૂપ બનાવી પાછો જાણે મને સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરાવી ન હોય તેવો વિજ્ઞાનરૂપ દીપક અર્પણ કર્યો છે. આ બધે આપની મિથ્યા માયાનો પ્રતાપ છે. તસ્માત આપના આ અત્યંત અનુગ્રહને જાણનારો કયો અધમ પુરુષ તેને છોડીને બીજાને શરણે જાય? હે કૃષ્ણ! આપની કૃપાથી મારે મેહ દૂર થયો છે. મને આત્મભાન થયું, સર્વ સંદેહે દૂર થયા છે અને હવે હું સ્વસ્થ થયો છું. હવે હું આપને કહેવા પ્રમાણે વત થયાગ. નિ. પૂ. સ. ૫૮–૧).
હે ભગવાન! પારસ તે લોખંડનું સુવર્ણ બનાવે છે પરંતુ તેને પારસ બનાવી શકતો નથી, પરંતુ આપે તો મને અંતરબાહ્ય આપનાથી અંતરરહિત એવો આત્મસ્વરૂપ બનાવી દીધો છે તો એવો કયો અધમ પુરુષ હોય કે જે આપના વચનનું ઉલ્લંઘન કરી શકે? ખરેખર આપે આપની મિથ્યા માયા વડે ને મોહરૂપી રને પાશ પાથરી દીધો હતો તે આત્મજ્ઞાનરૂપ શાસ્ત્રના ઉપદેશ વડે આપે જ છેદી નાખ્યો છે. મને સાચા સ્વરૂપની સ્મૃતિ થયેલી છે અને હવે હું મારા સાચા ધર્મ અને કર્તવ્યને જાણી શકો છું. અરેરે ! આ કેટલો બધો આપની મિયા માયાનો મોહ છે, કે પોતાના સાચા સ્વરૂપને નહિ જાણતાં આ આખું જગત અહેમમાદિ ભાવ વડે દુખસાગર૨૫ ચક્કીમાં જ પિસાયા કરે છે છતાં આત્મસ્વરૂપ એવા આપને શરણે આવતા નથી.
મારી સર્વ હૃદયમંથિઓ છેદાઈ ગઈ છે હે પ્રભો ! જ્યારે હદયમાંની તમામ મંથિઓ આ દેહમાં જ નાશ પામે છે ત્યારે તે ત્યાં જ અમર્યાં
રોમ કહેવાય છે અને પછી તે અહીં એટલે દેહ હોવા છતાં પણ અમલૈં એવા અમૃતરૂપ બને છે, એ વેદનો તથા કૃતિઓને જે ઉદ્દેશ છે (કઠ૦ ઉ૫૦ ૨-૫-૧૫ જુઓ), તે હવે મને સારી રીતે સમજાય છે. આપની કપાથી હવે મારી તમામ હદયમંથિઓ છેદાઈ ગઈ છે. જ્યાં સુધી હદયમંથિઓ છૂટેલી હતી નથી ત્યાં સુધી ખરી સુખશાંતિ કદી પણ પ્રાપ્ત થતી નથી. આ હદયગ્રંથિઓ કરોડે છે તે સર્વ મોહ નામની દેરી વડે બંધાયેલી છે. સ્વસ્વરૂપનું અજ્ઞાન એ જ મેહરૂપી રજુ (દેરી) હેઈ તેના ઉપર વિપરીત મહાત્મક થયેલો ભ્રમરૂપ નિશ્ચય એ સાળી ગ્રંથિઓ કહેવાય. અજ્ઞાનતાને લીધે આ હદયગ્રંથિઓ કરોડો છે, તેમાં પ્રથમ તે દેહ એટલે જ આત્મા એવો નિશ્ચય એ સર્વ મંથિઓની પણ મહાન એવી મુખ્ય
Page #1008
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહને 3 (અનંત છતાં) એકરૂપે, (કામના રહિત છતાં) અનેક કામોને ધારણ કરનારો એવો– [૮૭૯ મંથિ હેઈ તે વડે જ આ સંસાર આટલો બધો વિશાળ અને અનિવાર્ય અર્થાત સમેટી નહિ શકાય એ વિસ્તારાયેલો છે. તેમ આ ભાયમાન થનારું તમામ જગત આત્મરૂપ નથી એ નિશ્ચય થા તથા આત્મા
એટલે જગત જ છે એ નિશ્ચય થવો, એ બીજી મંથિ કહેવાય. તે પ્રમાણે જીવ અને ઈશ્વર એ બંને પરસ્પર ભિન્ન ભિન્ન છે અથવા જીવ તથા ઈશ્વર પરસ્પર એક બીજાથી જુદાજુલા છે ઈત્યાદિ પ્રકારના જે નિશ્ચય તે બધી હદયમંથિઓ જ છે. આ રવરૂપનું અજ્ઞાન અનાદિ કાળથી મિથ્યા બમ વડે ઉત્પન્ન થયેલું છે તેના ઉપર વિપરીત પ્રહાત્મક અર્થાત ઉલટા નિશ્ચય વડે માની લીધેલી એવી અનેક ગ્રંથિઓની ગૂંચ વળીને (ગૂંચવાઈ જઈને) તે મહાન ગ્રંથિઓના ગૂંચળાં રૂપે થવા પામેલું છે. તે પૈકી સૌથી પ્રથમની ગ્રંથિનો ઉકેલ થતાં જ ઇતર સર્વ ગ્રંથિઓ આપોઆપ ઉકલી જાય છે. હું મારીશ કિંવા મરીશ ઇત્યાદિ કાંઈ મારામાં નથી. હું મારીશ કિંવા મરીશ, આ બધાં મારાં સ્વજને છે તે મરશે વગેરે બુદ્ધિ તો અજ્ઞાન વડે બ્રાન્તિને લીધે થવા પામેલી હતી. તે મારી સર્વ ગ્રંથિઓ હે ભગવન! આપની કૃપાથી છેદાઈ ગયેલી હોઈ હું હવે તદ્દન નિઃસંદેહ અવસ્થામાં સ્થિત થયો છે,
સ્વસ્વરૂપની ઓળખ નહિ થયાથી થનારી મિથ્યાભ્રાંતિ
અહે ! આ મૃગજળવત મિથ્યા સંસારરૂપી અનંત આકાશમાં અને તેમાં પણ આ બ્રહ્માંડરૂપી તેની એક ગુહારૂપ દિશામાં પણ લાંબા સમય સુધી હું આપને આત્મસ્વરૂપ નહિ ઓળખતાં તથા આપ હંમેશાં મારી પાસે હોવા છતાં પણ ભ્રમમાંને ભ્રમમાં ભટકતો જ રહ્યો પરંતુ આપની કૃપાથી આત્મવરૂપને ઓળખ્યા પછી હવે હું તદ્દન નિઃસંશય રીતે કહું છું કે આ દસ્યાદિ જગતની ભ્રાંતિ તે કાંઈ છે જ નહિ. તે સાવ મિથ્યા છે. તે પૂર્વે કદી હતી જ નહિ, હાલમાં પણ નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ,
આ સર્વ શાંત, નિરાલંબ, કેવળ એક આત્માથી અભિન્ન એવું અનિર્વચનીય તત્વ જ છે. તે કેવળ વિજ્ઞાનરૂપ છે, ચિત ધન છે, નિર્વિકલ્પ અને રાગદ્વેષાદિથી રહિત છે. અહો ! આશ્ચર્યની વાત છે કે, જે વાસ્તવિક રીતે પોતાનું સ્વરૂપે ઓળખવામાં આવે તો આ સર્વ પરમ એવા આકાશરૂપ જ છે, છતાં તે જાણે કેમ સંસારને રૂપે થઈ રહ્યું ન હોય તેવું જણાય છે. આ પ્રમાણે આ મિથ્યા દૈતનું ભાન ખડું થઈ જવા પામે છે. આ તમામ લોકે, પર્વત, નદીઓ, હાથી, ઘડા, હથિયારો, હું, તું, તે, આ વગેરે સર્વ વસ્તુતઃ તો સ્વચ્છ, નિર્મળ અને તદ્દન શુદ્ધ એવા એક આત્મસ્વરૂ૫ છે, તો જાણે તે મલિન ન થયું હોય તેમ દયાદિરા બેપણુતા ભાવે વડે મૃગજળની જેમ મિયા ભાસી રહ્યું છે. આ સૃષ્ટિ આદિમાં, પરલોકાદિમાં, સ્વપ્ન તથા ક૯પના આદિમાં આત્મા જ જાણે તેવા તેવા પ્રકારે થયે ન હાય તેમ દયના જેવો ભાસે છે; કેમ કે જ્યાં બીજું કાંઈ છે જ નહિતે પછી બે રૂપે ભાસનારો તથા તેને જાણનારો તેના વિના બીજું કશું હોય? તેથી વાસ્તવમાં તે આ દશ્ય, દ્રષ્ટા, સૃષ્ટિ, જગત, ચિદાભાસ, (જીવ), જામત, સ્વપ્ન તેમાં ભાસતાં અનેકવિધ દો કિંવા પદાર્થો, સુષુપ્તિ તેમ જ તે સર્વને જાણનારો સાક્ષી વગેરે જે કાંઈ અનિર્વચનીય હોવા છતાં માયારૂપે વચનીય હોય એમ પ્રતીતિમાં આવે છે, તે સર્વ સાવ મિયા જ છે. હે કેશવ! આ શ્રાંતિ કરીને કાંઈક છે એ સંભવ પણ કયાંથી હોય અને આ પ્રમાણે, તે ભાંતિરૂ૫ છે, એવી રીતે કલ્પી લઈ તેના કારણનો વિચાર કરવો તે પણ અયુક્ત અને ખાલી માથાંડ ર્યા સમાન છે, કેમ કે ભ્રાંતિનો અભાવ જ માત્ર અનુભવમાં આવે છે. પ્રકાશમાં જેમ અંધકાર કિંવા તેના કારણદિનો વિચાર પણ કદી સંભવે નહિ તેમ નિર્વિકાર એવા આત્મપદમાં ભ્રાંતિ તે વળી શું હશે? કયાં હશે? કેવી હશે? એવો વિચાર, કિંવા ભ્રાંતિ કરીને કાંઈક હશે એવું જ્ઞાન પણ કાને અને શી રીતે સંભવે? આથી ભ્રાંતિરૂપ કાંઈ ભાસે છે કિંવા તેનું જે કાંઈ જ્ઞાન થાય છે તે પણ તમામ બ્રહ્મરૂપ જ છે, તેનાથી જુદુ કાંઈ છે જ નહિ. એકરસ, નિર્વિકપ અને નિર્વિકાર એવા આત્મસ્વરૂપની અંદર જ્યાં બીજી કોઈ વસ્તુ જ નથી, તો પછી અભેદ અને ભેદની કલ્પના કરનાર પણ કયાંથી હોય?
Page #1009
--------------------------------------------------------------------------
________________
*
-
-
૮૮૦ ]. તમાWય પત્નિ હીરા – [ સિદ્ધાતકાણ ભ૦ ગીઅ૧૮/૭૩
ભ્રાંતિની સત્તા કેવી હશે? બ્રતિ વડે ભાસમાન થનારો આ બે પાને અનુભવ સ્વપ્નની અંદર થયેલા પિતાના મરણની જેમ તદન મિથ્યા છે. આ જે અજ્ઞાન કિંવા બ્રાંતિ કરીને કાંઈક કહેવાય છે તે તે તત્ત્વજ્ઞાન વડે' તુરત જ શમી જાય છે. આ જ તરૂ૫ ભ્રાંતિ જાગ્રદાવસ્થામાં, જો કે પ્રત્યક્ષ દેખાય છે છતાં તે તે મૃગજળવત હેઈ નાના બાળકને ભૂતની કિંવા બાવાની દેખાતી બ્રાંતિની જેમ સાવ મિથ્યા જ છે, તે યથાર્થ નથી; કેમ કે અવિચાર વડે જ રૂઢ થયેલી હોવાથી તે વિચાર વડે એકદમ શમી જાય છે. અપર અને પર એ બંને સ્વરૂપો પણ એક જ છે. અર્થાત તાદિ તમામ ભાવો તેના સાક્ષી સહ અભેદ એવા એક આત્મસ્વરૂપ જ છે. એ પ્રકારના દઢ નિશ્ચય વડે જયારે હું ભાવને વિશ્વય કરી તેને પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવામાં આવે છે ત્યારે તેના હૃદયની તમામ ગ્રંથિઓનું તત્કાળ ભેદન થઈને તે તદ્દન નિઃશંક બની જાય છે (મુંડક ઉપ૦ ૨/૨/૮). હે મહાત્મન ! આ રીતે બ્રહ્માસાક્ષાત્કાર થયા પછી તે આ ભitત કરીને કાંઈક હતું અને તે કયાંથી ઉત્પન્ન થયું હતું ઇત્યાદિ પ્રશ્નો પણ અહિં ઘટી શકતા નથી કેમ કે મૃગજળથી આપણી તૃષા કેમ શાંત થઈનહિ તેના કારણનો ગમે તેટલો વિચાર કરવામાં આવે તો પણ તેનો શો અર્થ? તેમ મિથ્થા વસ્તુનો તો વળી વિચાર કેવો અને વિચાર કરવાવાળું કોઈક છે, એમ માનનાર તે વળી શું હશે? તાત્પર્ય એ કે. સત્ય વસ્તુને વિચાર કરવાથી લાભ છે પરંતુ મિથ્થા વસ્તુને વિચાર કરવાથી શું લાભ? આ ભ્રાંતિરૂ૫ જગદાદિનું મૂળ જે અજ્ઞાન છે તે પ્રમાણિક વિચાર વડે જોતાં કયાંયે જડતું નથી; અર્થાત તે મિયા હેવાથી તેને અનુભવ થાય છે એમ કહેવું એ તે વળી એક મહાશ્રમ કહેવાય. આપે કહેલા સર્વ કૃતિ આદિ પ્રમાણેનો સારી રીતે વિચાર કરીને અનુભવ વડે છેવટે મને એ જ જણાયું કે પરિછિન્ન (મર્યાદાવાળી) એવી દશ્ય નામની કંઈ વસ્તુ છે જ નહિ. આત્મામાં તેવી વસ્તુ તે પ્રકાશમાં અંધકારની જેમ કિંવા આકાશનાં પુષ્પો અથવા સસલાનાં શિંગડાંનો જેમ કદાપિ હતી જ નથી. તે સાવ મિથ્યા છે. તે તેવી મિથ્યા વરતુ ગમે તેટલા વિચારો કરવા છતાં પણ શી રીતે મળે ? જેમ વાંઝણીને કદી પુત્ર હતા જ નથી તથા પુત્ર હોય તો તે વાંઝણી કહી શકાય જ નહિ તેમ આ દશ્ય પ્રપંચ વાંઝણીના પુત્ર જે સાવ મિથ્યા છે દિવા જે હોય તો તે આત્માથી અભિન્ન છે. આમ દ પ્રપંચ કોઈ પણ પ્રમાણ વડે સિદ્ધ થતો નથી તો પછી તેવી મિથ્યા વસ્તુની તો વળી સત્તા કેવી રીતે સંભવે? માટે કંઈ પણ દેશકાળમાં કશી પણ ભ્રાંતિ સંભવતી જ નથી. આ સર્ચ આવરણ વિક્ષેપાદિથી રહિત, વિજ્ઞાનઘન એવું એક આત્મરૂપ જ સર્વત્ર પ્રસરી રહેલું છે.
પ્રતીતિ કિવા અપ્રતીતિ બને નથી જે કાંઈ જગતની અંદર આ બધી દસ્પજાળ ભાસે છે, પ્રથમ ભાસતી હતી અને ભવિષ્યમાં ભાસશે. તે સર્વ બ્રહ્મ જ છે અને તેમ કહેનારે તેને સાક્ષી પણ તકૂપ જ છે. એ બ્રહ્મ નિરતિશય આનંદ વડે પરિપૂર્ણ એવા સ્વસ્વરૂપમાં જ પૂર્ણપણે રહેલું છે. વાસ્તવિક બ્રહ્મ સિવાય અહીં કોઈ કાળે કે સ્થળે બીજી કાંઈ પ્રતીતિમાં આવતું જ નથી તેમ તેની સાવ અપ્રતીતિ છે એમ પણ નથી; તે તો તદ્દન અનિર્વચનીય છે એટલે આ છે, નથી કે તેવું કહેનારા તેને સાક્ષી ઇત્યાદિ કોઈ ભાવોનો તેમાં વિકાર નહિ હોવાથી છે દવા નથી એવો નિર્ણય કોણ અને શી રીતે કરી શકે? તમાત તે અનિર્વચનીય છે, એવા પ્રકારનું સક્ષમ મૌન જ તેને માટે બસ છે. આ સ્વછ એવું શાંત આત્મસ્વરૂપ આ રીતે વિવરૂપે જગતને આકારે થઈ રહેલું ભાસે છે. જરામરણાદિ વિકારોથી રહિત, કેઈથી કદી પણ હરી ન શકાય એવું અવિકારી, આનંદમય, શહ, અદ્વિતીય છતાં ભ્રમ વડે અનેક પ્રકારે પ્રતીતિમાં આવતું, વિદ્વાને એ અનુભવેલું, સર્વવ્યાપી અને પૂર્ણ એવું સ્વસ્વરૂપ જ અહંકારને વિલય કરીને અવશેષ રહેનારા આત્મસ્વરૂ૫ના બંધને લીધે સર્વત્ર પ્રસરી રહેલું છે.
Page #1010
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
આ આત્મા છે તેમાં આ ઉભયવિધ ગુણે આત્મરૂપે જ ભાસતા હેવાનું–
[ ૮૮૧
આપનું પરમ સ્વરૂપ જ બધે ભાસે છે આદિ, મધ્ય અને અંતથી રહિત એવા જે પરમપદને દેવતાઓ અને મહર્ષિએ પણ જાણી શકતા નથી તે પરમતત્વરૂ૫ એવું આપનું સ્વરૂપ જ આ દસ્પાદિના વિવરૂપે ભાસી રહ્યું છે; બાકી વસ્તુતઃ તે જગત પણ કયાં છે અને દશ્ય પણ કયાં છે ? દૈત, અદ્વૈતનું અનુસંધાનમાં મનની અંદર જે ભેદ ઉત્પન્ન થયા કરે અને તે વડે વાણીના જે વ્યવહાર, સંદેહે અને સંભ્રમો થાય તે સાથે નિર્વિકારી એવા મારે શો સંબંધ હોય? આત્મસ્વરૂપ એવા મારે તેની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ નથી. મને તો ભાસે છે કે આ સર્વ શાંત, નિર્મળ, શુદ્ધ, સર્વના આદિરૂપ અને નિર્વિકાર એવું આપનું બ્રહ્મરૂપ હોઈ તે જ મારું સ્વરૂપ છે. જેમ તરંગોનો ભેદ જળની અંદર ગલિત થઈ જાય છે તેમ જડ જેવો દેખાવા છતાં જડભાવથી રહિત એવો તત્ત્વજ્ઞ જીવન્મુક્ત, વ્યવહારવાળા દેખાવા છતાં પણ તેના ભેદનો ભ્રમ જળારંગ જેવો જ જાણ તે બીજાઓની દષ્ટિએ દેખાવા પૂરતો જ છે, તેની પોતાની દૃષ્ટિએ નથી. બાવાભાવમાં, કાર્યોમાં, જરા, મરણ અને જન્મમાં
જ્યાં સુધી પ્રારબ્ધનો વેગ રહે છે, ત્યાંસુધી તરજ્ઞ એવો જીવન્મુકત પુરુષ વ્યવહારના વિક્ષેપમાં રહેલો હોય એમ લોકદષ્ટિએ દેખાય છે છતાં તેનાથી લિપ્ત હોતો નથી; વસ્તુતઃ તો અહી અવિદ્યા પણ નથી. ભ્રાંતિ પણ નથી, સુખને ઉદય કિંવા દુ:ખ પણ નથી. વિદ્યા, વિદ્યા, સુખદુઃખ, એ સર્વ નિર્મળ એવું આત્મસ્વરૂપ જ છે. આમ મને આ દશ્યનું સાચું સ્વરૂપ એાળખવામાં આવ્યું છે. નિર્મળ એવું બ્રહ્મરૂપ જ નિર્મળ એવા બ્રહ્મરૂપે જ આ સઘળા દશ્ય વિસ્તારવાળું ભાસે છે એટલે તે સર્વ પણ નિર્મળ એવા બ્રહ્મરૂપે જ છે, આ રીતે તત્તદષ્ટિએ જાણી નહિ શકાય, વર્ણવી નહિ શકાય, એવી એક સ્વસ્વરૂ૫ સિવાય બીજી કે વસ્તુ છે જ નહિ. આમ હું કે જે અજ્ઞાન હતો તે હું હવે પ્રબુદ્ધ થઈ ગયો છે. આત્મરૂપ બનેલા “હું” નું “છું” પણું પણ મટી ગયું છે તેને હવે “ છે ” પણું પ્રાપ્ત થયું છે, “છું ” “છે” સંબંધમાં મારી સર્વ પ્રકારની અજ્ઞાનદૃષ્ટિ શાંત થઈ ગઈ છે. તેથી છે રૂ૫ બનેલો હું હવે આ સર્વ દૃષ્ટિને શાંત અને સર્વત્ર સમાનતાથી રહેલા ચિતન્યરૂપે જ દેખે છે. આમ આપનું સ્વરૂપ સારી રીતે ઓળખવામાં આવે તે આ સવ એક બ્રહ્મરૂપ છે. પ્રથમ હું જયારે મારું સ્વરૂપ ઓળખતો ન હતો ત્યારે પણ વસ્તુતઃ ? બ્રહ્મરૂપ જ હતા છનાં બ્રહ્મરૂપ એવા એ હું ને જ હું અજુન છું અને આ બધા મારા સ્વજનો છે, હું મરું છું, જન્મ છું, મારું છું ત્યાદિ વિકારભાવના વડે ઓળખાતો હતો, તેથી આમસ્વરૂ૫ એવો તે હું જ જાણે ખરેખર અજ્ઞાની બની ગયું ન હોય તેવી રીતે અનુભવમાં આવતો હતો પરંતુ હવે આત્મજ્ઞાન વડે જાયત થતાંની સાથે જ જેમ સ્વપ્નને બાધ થઈ જાય છે, તેમ આ હુંરૂ૫ મિયા દેહાધ્યાસ કિવા દેહાભિમાન કેણ જાણે કયાં અલોપ થઈ ગયું તેને પત્તો નથી. હવે હું આમસ્વરૂપની ઓળખાણને લીધે, તેમાં જ સ્થિતિ કરી રહ્યો છે. જેમ આકાશ છે એમ કહેવું એ આકાશની દષ્ટિએ મિથ્યા આરોપ છે તેમ જ પાણીમાં તરંગપણું, મૃગજળમાં જળપણું કિંવા સ્વમમાં દશ્યપણું, ફકત નામ માત્ર જ છે પણ વાસ્તવિક નથી તેમ આત્મામાં આ દસ્યાદિ સર્વ દશ્ય જાળ, નામ માત્ર હાઈ સાવ મિથ્યા છે. જેવી રીતે આકાશ સ્પામતા, શૂન્યતા, અને એકતાના અધિકાનરૂપ છે તેમ નિર્વિકાર અને આભાસથી રહિત એવું બ્રહ્મ જ જ્ઞાન, અજ્ઞાન અને તેને સાક્ષી ઇત્યાદિ સર્વ વસ્તુરૂપ છે.
આપનું આત્મસ્વરૂપ મને સમજાયું હે પ્રભે! આપની કૃપા વડે હવે હું પૂર્ણપણે જ્ઞાનસ્વરૂપમાં સ્થિત થયો છું. સત્યજ્ઞાનને લીધે નિર્વાણુરૂપને પામ્યો છું, નિઃશંક થઈ રહ્યો છું, નિષ્કામ થયો છું, ચિત્તમાં નિર્વિક્ષેપ એવા આત્મસ્વરૂપ પ્રવાહની એક ધારાને જ ધારણ કરી રહ્યો છું અને નિરંતર યથાસ્થિત એવા આમસ્વરૂપમાં જ વિશ્રાંતિ કરી રહ્યો છું. આ રીતના પ્રબોધને પ્રાપ્ત થયેલો હે સર્વને આત્મરૂપ એવા આપના સ્વસ્વરૂપમાં જ સ્થિતિ નહિ રાખું તો પછી તેને માટે બીજું સ્થાન કયાં છે? અર્થાત હું ને આત્મસ્વરૂ૫ વગર બીજું કંઈ સ્થાન છે જ નહિ. હું જ સર્વદા અનંત એવી વસ્તુ૨૫ છે અથવા કથારૂપ પણ નથી પરંતુ અત્યંત શાંત છે. આ
૫૬
Page #1011
--------------------------------------------------------------------------
________________
૮૮૨ ]
તેવા નિતઃ જાતી નેતરેવાનું | ઢ.
[ સિદ્ધાન્તકાણ૩ ભ૦ ગીર અ૦ ૧૮/૫
સઘળું કાંઈ છે જ નહિ. કેવળ સદરૂ૫ એ એક હું જ છે કિંવા દેશકાળાદિનું પણ જ્યાં અસ્તિત્વ નહિ હોવાને લીધે હું કયાંયે પણ નથી. અહાહા ! આ કેવી આશ્ચર્યજનક શાંતિ છે, જે કઈ જાણવા યોગ્ય હતું તે સર્વ મેં આપની કૃપા વડે જાણ્યું છે અને અવિવેકીઓને દુષ્કાય એવું મોક્ષસુખ પણ મને પ્રાપ્ત થયું છે. આ સમસ્ત વસ્તુઓનો સમૂહ મારી દૃષ્ટિમાં હવે બિલકુલ છે જ નહિ. સાક્ષાત્કાર વડે પ્રબોધને ઉત્થાન કરનારું અંતિમ એવું આપને આત્મસ્વરૂપ હવે મને સારી રીતે ઓળખાયું છે, તેમાં આ જન્મમરણાદિ સુખદુ:ખોનું નામનિશાન પણ નથી. તેવા અનિર્વચનીય સ્વરૂપમાં જ હવે હું સ્થિત થયો છે.
આ દેહની ઇન્દ્રિય ભલે કર્મમાં પ્રવૃત્ત થાય ભગવાન ! મારે હવે અપ્રાપ્ય શું છે? અને હોય તે તે આત્મસ્વરૂપ વિના બીજે કઈ સ્થળે હોઈ શકે ખરું કે? અરે, સ્થાન કાળની પણ જેમાં કલ્પના નથી એવા આત્મસ્વરૂપમાં તદ્દવ્યતિરિક્ત કે વસ્તુ હેવાનો સંભવ પણ કેવી રીતે હોઈ શકે? અરે, પ્રથમ તે મારા ચૈતન્યમય આત્મરવરૂપમાં અહંરૂપ ક્રિયા જ કેવી રીતે સંભવે? જેમ સ્વમ તદ્દન મિથ્યા છે, તેમ આત્મદષ્ટિએ આ દેહ, ઇન્દ્રિયો અને મન તથા તેને સર્વે વ્યાપાર પણ સાવ મિથ્યા જ છે અને હું તે અખંડેકરસ આમવરૂપ હોવાથી જે કાંઈ હશે તો તે સર્વ પણ આત્મસ્વરૂપ એવા મારાથી અભિન્ન છે. ચિદાનંદ વડે ભરપૂર અને ગગન કરતાં પણ પૂર્ણ, આત્મસ્વરૂપ એવા મારું શુભ કિંવા અશુભ કરે એવું તે વળી શું હોઈ શકે? અને તે હેય જ ક્યાંથી? વળી મારા સામર્થ્ય ઉપર જ આ કરડે ભાસો ભાસમાન થતા હોવાને લીધે તેમાં કોઈ આભાસાત્મક ક્રિયા ભાસમાન થાય તે પણ શું અને તે ન થાય તે પણ શું? મને તે આમ કર્તવ્ય અને અકર્તવ્ય, એ બંનેને તલમાત્ર પણ સ્પર્શ નથી. ત્યારે હું યુદ્ધ નહિ કરું એવા દુરાગ્રહનું શું પ્રયોજન છે? સત્ય અને પરિપૂર્ણ સ્વભાવનો હું સમાધિમાં કે વ્યુત્થાનમાં ક્રિયા અને અક્રિયા બંનેમાં આનંદ વડે ભરેલો છે. જાગ્રત થયા પછી સ્વમમાં ચાલતી ક્રિયાઓ મિથ્યા છે, માટે તેને શોધી કાઢીને તેનો નાશ કરવા કિંવા સ્વપ્રમાંના પોતાના શરીર વડે હજુ પણ ક્રિયાઓ કઈ રથળે થતી હશે એમ સમજીને કોઈ તેને ખોળી કાઢી બંધ કરાવવા પ્રયત્ન કરે છે ખરા કે ? તે પછી મારી દષ્ટિએ આત્મરૂપ પરંતુ અજ્ઞાની લોકોની દષ્ટિએ અર્જુન, તેનો દેહ, ઈદ્રિયો વગેરે કાંઈ હોય તો તે અર્જુન, તેનો દેહ, ઇકિયો, મન, બુદ્ધિ ઈત્યાદિ જે જે કઈ રવાભાવિક રીતે પ્રકૃતિ સ્વભાવને અનુસરી જે જે કર્મમાં પ્રવૃત્ત થતાં હોય યા નિવૃત્ત થતાં હો તો તેમ ભલે થાઓ. તેમની એ પ્રવૃત્તિ કિંવા નિવૃત્તિ વડે મારા અસંગ એવા આત્મસ્વરૂપને શો લાભ અથવા હાનિ થવાની છે?
करिष्ये वचनं तव હે પ્રભો! આ પ્રમાણે હું સ્વસ્વરૂપના અનુસંધાનને પ્રાપ્ત થયેલ હોવાથી હંમેશાં સ્વસ્થ, શાંત અને પરમાનંદ મહાસાગર બની ગયો છું. મારા સ્વયંપ્રકાશનો અસ્ત કદાપિ થતો નથી. હું અત્યંત પરિપૂર્ણ અને સર્વ સંગથી રહિત એવા તમારા આત્મસ્વરૂપની સાથે તદ્દન તદાકાર બની ગયા છે. હવે મને આ સર્વભૂતે પોતાના આત્મરૂપ હોવાનો અનુભવ થાય છે એટલે શોક કે મોહ રહેવાનું પ્રયોજન કયાંથી હોય? (ઈશ. ઉ૫૦ ૭ તથા છાં. ઉ૫૦ ૭/૧/૩ જુઓ). હે ભગવાન શ્રીકૃષ્ણ! આપની કૃપાથી મારી બુદ્ધિ હવે કતકત્ય થયેલી છે, હું એ નિર્વાણપદને પ્રાપ્ત થઈ ચૂકયો છે, મારા સર્વ સંશયો છેદાઈ ગયા છે, હું હવે નિઃશંક થઈ ચૂકયો છે, મને હવે કોઈ પ્રકારની આકાંક્ષા નથી. જે કહેવાનું હતું તે સર્વ આપે કહ્યું છે અને જે જાણવાનું હતું તે સર્વ મેં જાણી લીધું છે. કૃતકૃત્ય થયેલી આપની વાણુ હવે સુખેથી વિશ્રાંતિને પ્રાપ્ત થાઓ. સેય વસ્તુ પ્રાપ્ત કરવાને માટે જે જાણવાનું હતું તે સર્વ જાણું લઈ મને હવે તેને સાક્ષાત્કાર થયો છે. મારા દૈતભાવનો સંપૂર્ણપણે નાશ થઈ ગયા છે. દશ્યના ભેદનું મારું બધું ભાન હવે
ન ગલિત થઈ ગયું છે. આ મુજબ હે પ્રભો ! આપની કપાથા મને મારા સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થયેલો છે. મેહ નષ્ટ થયું છે. હું હવે તદ્દન સંશય રહિત એવી સ્થિતિમાં નિશ્ચલ થઈ રહ્યો છે; માટે આપની આજ્ઞા પ્રમાણે હવે હું કરીશ,
Page #1012
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] જે જુએ છે તેવા ધીરે શાશ્વત સુખ તથા શાંતિને પામે છે, બીજાએ નહિ. [ ૮૮૩
વા વારइत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः । सश्वामिममश्रौषमतं रोमहर्षणम् ॥ ४ ॥
આ કૃષ્ણાનસંવાદ હું સાંભળતું હતું સંજય કહે છે: હે રાજા ધૃતરાષ્ટ્ર! આ પ્રમાણે મહાત્મા વાસુદેવ અને પાર્થના આ સંવાડાંઓ ઉભાં કરે એવા અદ્દભૂત સંવાદને હું સાંભળતો હતો, એટલે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને થયેલા મોહ નષ્ટ કરવાને માટે આ અતિ રહયપૂર્ણ અને અત્યંત ગુથમાં ગુહ્ય એવું જે પરમ રહસ્ય યુદ્ધભૂમિ ઉપર કહ્યું તે સર્વ અથથી ઇતિ સુધી હું સાંભળતો હતો.
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमह परम् । योग योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥ ७५ ॥
મેં યોગેશ્વરના મુખેથી સાંભળેલ સંવાદ હે રાજા! આ પરમ ગુઘ યોગને વ્યાસની કૃપાથી હું. યોગેશ્વર શ્રીકૃષ્ણ કહેતા હતા તે સાક્ષાત સાંભળતો હતો. સારાંશ એ કે, મારા ગુરુ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન શ્રીમદ્ વેદવ્યાસાચાર્યની કૃપા વડે એટલે તેમણે આપેલી દિવ્યદૃષ્ટિ વડે, આ સંવાદ યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખેથી મેં પ્રત્યક્ષ સાંભળે છે. જ્યારે તેમણે તને આ યુદ્ધની શરૂઆત થતાં પૂર્વે તારી આ યુદ્ધ જેવાની ઈચ્છા હશે તે “હું તને દૃષ્ટિ આપું” એમ કહ્યું હતું ત્યારે મેં કહ્યું કે, “મેં આખો જન્મારો અંધાપામાં વિતાવ્યો છે, માટે મારા કુળનો સંહાર જોવાની મારી ઇચ્છા નથી, પરંતુ મને યુદ્ધની અથથી ઇતિ સુધી તમામ હકીક્ત બેઠા બેઠા જ અને જાણવા મળે એવી વ્યવસ્થા કરી આપો;” એવા પ્રકારની તારી વિનંતિ ઉપરથી તે મહર્ષિ પરાશરના પુત્ર અને મારા પિતૃતુલ્ય અને સદગુરુએ મને દિવ્યદૃષ્ટિ અર્પણ કરી, તેમની કૃપાથી જ મને ઉત્તમબુદ્ધિ, વિજ્ઞાનદષ્ટિ, બેઠેલી બેઠકે જે ગમે તેટલા દૂરનું શ્રવણ કરવાની શક્તિ, બીજાના મનમાં શું ચાલી રહ્યું છે તેનું જ્ઞાન; ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પાછળનું જે ભૂલી જવાયું હોય તે સર્વનું મરણજ્ઞાન, આકાશમાં ગમન કરવાની ગતિ અને યુદ્ધભૂમિમાં યુદ્ધ ચાલતી વખતે પણ હું ગમે ત્યાં જાઉં તો મને કોઈપણુ શસ્ત્ર જરા પણ કદી સ્પર્શ કરી શકે નહિ એવી રીતની યુદ્ધમાં શસ્ત્રની અસંગતાની પ્રાપ્તિ ઇત્યાદિ સિદ્ધિ પ્રાપ્ત થવાનું વરદાન મળેલું છે, તે તું તેને સારી રીતે જાણે છે. અરે! સદ્ગુરુકૃપા શું ન કરી શકે? તેનું તમે આ પ્રત્યક્ષ પ્રમાણુ જુઓ. મારા જે મૂઢ કયાં અને સદ્દગુરુની કૃપા કયાં? તે શું ન કરી શકે? ઈશ્વર લલાટમાં લખેલું પોતે પણ ભૂંસી શકતો નથી, તો ઈતરની તે વાત કયાં રહી? છતાં પણ જે મન અને વાણી વડે, અગમ્ય તથા અતકર્ય, અખંડ બ્રહ્મરૂપ, આત્મચેતન્યના વક્તા શ્રીકૃષ્ણ ભગવાન જેવા સદ્દગુરુ મળવા એ ક્યાંથી. સંભવે? તેમ જ અજુન જે બુદ્ધિશાળી, બોધ ગ્રહણ કરવાની ગ્યતાવાળે કુશળ શિષ્ય પણ કયાંથી સંભવે? અને આ બંનેને અદભુત સંવાદરૂપ યોગ મારા જેસ પામરને કયાંથી જાણવા મળે? પરંતુ ગુરુકૃપા અગમ્ય છે. પણ તે ધૃતરાષ્ટ્ર! આ ત્રૈલોકયમંડળમાં પ્રથમતઃ બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુ જ કયાં છે ? કદાચ કોઈ દૈવયોગે મળી આવે તો તેને પારખવાની અમારી શક્તિ પણ કયાંથી હોય?
ગુરુ કે જાદુગરે ? હે રાજા! જગતમાં આજકાલ ગુરુઓ નામે પ્રસિદ્ધિ પામેલા એવા એક છે; (૧) કરામત કરી મનોરંજન કરાવનારા પણ પોતાને ગુરુ કહેવરાવે છે, (૨) સભામાં નજરબંધી કરી બધાને આશ્ચર્યચકિત
Page #1013
--------------------------------------------------------------------------
________________
૮૮૪]
તિિત મીત્તેનિ વામં સુરમ્
[ સિદ્ધાન્તકા ભ૦ ગીવ અ૦ ૧૮/૭૫
કરનારા, (૩) જંતરમંતરવાળા, (૪) નાના પ્રકારના ચમત્કારે અને કૌતુક કરી બતાવવાવાળા, (૫) ગારુડી વિદ્યાવાળા, (૬) ઔષધિ દવાદાર કરનારા, (૭) ધાતુ (સેનું) બનાવવાની રસાયન વિવાવાળા, (૮) ફક્ત નજર નાખતાં જ ઈષ્ટ વસ્તુની જાણે પ્રાપ્તિ થતી ન હોય એવો ચમકાર કરી લેકેને આશ્ચર્યચકિત કરવાના ઉપાયો કહેનારા, (૯) હાથમાંથી કંકુ, બંગડી, શ્રીફળ ફળ, સાકર વગેરેને જાણે અદશ્યમાંથી લાવીને એકદમ વરસાદની પેઠે ખડાં કરી દેનારા, (૧૦) માટી, રેતીની સાકર અથવા પાણીનું દૂધ કરી બતાવનારા, (૧૧) એકાએક અદસ્ય બની જવાની ક્રિયાવાળા, (૧૨) પ્રેતવિદ્યા સાધ્ય કરેલા, (૧૩) સાચી જ હૈય તેવી રામકૃષ્ણાદિ દેવતાની મૂર્તિનું દર્શન કરાવનારા, (૧૫) કર્ણપિશાચી, ભૂત ભવિષ્ય કહેનારા (૧૫) પેંડા, બરફી, હલવો, હાર, અત્તર, ગુલાલ, કુલે વગેરેને અદશ્યમાંથી એકદમ ખડાં કરી દે તેવી મલિને વિદ્યાવાળા, (૧૬) સાહિત્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર ભણાવવાવાળા તથા તેવાં શાસ્ત્રો વાંચીને સમજાવનારા અને તે ઉપર ગુજરાન ચલાવવાવાળા, (૭) લોકોને શ્રુતિ સ્મૃતિ, પુરાણુદિ શાસ્ત્રોના અર્થો વગેરે કહેવાને બહાને તેને વિક્રય કરી તે વડે પેટ ભરનારા (શાસ્ત્રવિક્રયી), (૧૮) નૃત્યવિદ્યા વગેરે કળાએ ભણાવવાવાળા, (૧૯) શાળાની અંદર ભણાવવાવાળા, (૨૦) પંચાક્ષરી, (૨૧) અનેક પ્રકારના વ્યાપાર ભણાવવાવાળા, (૨૨) પેટ ભરવાની કળા ભણાવનારા અને (૨૩) જગતનું કલ્યાણ કરવાને બહાને કૂડકપટ અને ફંડફાળા એકઠા કરનારા; ઈત્યાદિ અનેક પ્રકારના ગુરુઓ કહેવાય છે, પરંતુ તે બધા ગુરુઓ નથી પણ સ્વાર્થી અને જગતને ધુતનારા ધુતારાઓ કિંવા જાદુગરો સમજવા.
સદ્દગુરુ તો તે બધાથી જુદો જ છે હે રાજન ! માતા, પિતા પણ ગુરુ જ છે, પરંતુ તે અજ્ઞાનનો નાશ કરી ભવસાગરમાંથી પાર ઉતારી શકતાં નથી. જનોઈ વખતે ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે છે તે પણ ગુરુ જ છે. આ સિવાય કેાઈકુલગુ, ધર્મગુરુ, જગદ્ગુરુ, રાજગુરુ, મંત્રગુરુ, તંત્રગુરુ, યંત્રગુરુ, મીઠું મીઠું બેલી પિતાને વાર્થ સાધી લેનાર ઉસ્તાદગુરુ,વિદ્યાગુરુ, કવિદ્યાગુરુ, પોતપોતાના મન વડે માની લીધેલા હોય તેવા ગુરુઓ, પાપમાગે લઈ જવાવાળા અસત્ ગુરુ, પોતે ગુપ્ત રહી શક્તિસંચારને નામે શિષ્યને પોતે કિંવા પોતાના તરફથી અન્ય કોઈની મારફતે શક્તિ
કલાવે છે માટે શિષ્યએ તો ફક્ત તેની રાહ જોતાં બેસી રહેવું અથવા તો રોજ શક્તિ આવે છે એમ માની લેવું, આ સિવાય બીજું કાંઈ પણ નહિ કરવું; એ રીતે તેમને પુરુષાર્થહીન અને યાચક વૃત્તિનાં બનાવવાવાળા ગુરુ, સર્વ કળાઓમાં પ્રવીણ ગુરુ, રવમમાં દર્શન થયા તે ગુરુ, દિક્ષાગુરુ, પ્રતિમાગુરુ રાજકીય શિક્ષણ આપનારા ગુર, દેશગુરુ, દ્રોહ કરાવવાની કળાવાળા દ્રોહગુરુ, અંધાનુકરણીયગુરુ, જગતમાં જેમનો જે જે વ્યવસાય હાય તે તે માનેલા ગુરુઓ; આ રીતે ગુરુઓની સંખ્યાઓને તે જગતમાં પાર જ નથી, પરંતુ આ બધા ગુરુઓ નકામાં છે. આવા ગુરુઓ ત્રાંબિયાના ત્રણ મળે તો પણ તે નકામા છે; કેમ કે બહારથી પિતાને ગુરુ. કહેવરાવનારા પરંતુ અંદરખાને અનેક વિષયોની લાલસાવાળા સ્વાર્થસાધુઓ સાચા ગુરુઓ નથી પરંતુ ભિખારી છે. જે જ્ઞાનબોધ વડે અવિદ્યાનો ઉચ્છેદ કરી ઇન્દ્રિય જય કરાવી શકતો નથી, જે શિષ્યો પાસેથી દ્રવ્ય લઈને તેને જ અંકિત(દાસ) બની જાય છે એટલે દ્રવ્ય આપનાર શિષ્યોનો જે અંકિત(દાસ) બને છે, તેઓના મનને સારું લાગે તેમ વર્તે છે, શિષ્યની હાજી હા જ કર્યું જાય છે, તેમને ઠીક લાગે તે જ કહેનાર હોઈ જે આશાઓનો ગુલામ છે, જે નિસ્પૃહ નથી, સાચી વાત બતાવી શકતો નથી, નિર્ભિડ નથી, તો ગુરુ તે અત્યંત અધમ અને ઠગ કહેવાય. માટે દુરાચારી, ભીડખાઉ (જે શિષ્યની ભીડને લીધે સાચી વાત શિષ્યને કહી તેના દર્ટ હડાવી નહિ શકે તે) ગુરુ, જેમ (ધાતકી) ઊંટવૈદ્ય રોગીનો સર્વસ્વ નાશ કરે છે તેમ શિષ્યને સર્વસ્વઘાત કરનારે સમજવો. તેવા ગુરુઓ ઉપયોગી નથી, સાચો ગુરુ તે આ બધા કરતાં જુદો જ હોય છે.*
* ગુરુ અને શિષ્યનાં લક્ષણે સંબંધમાં શ્રી સમર્થ રામદાસ સ્વામીએ પોતાના દાસાધમાં વિસ્તૃત વર્ણન કર્યું છે, તથા ગવાસિષ્ઠાદિ અને શાસ્ત્રોમાં પણ વર્ણને આવે છે તે જિજ્ઞાસુઓએ જોઈ લેવાં.
Page #1014
--------------------------------------------------------------------------
________________
- ગીતાદેહન ] આ બધું અનિદેશ્ય એવું (જે) પરમસુખ (તેને) તે (આત્મા) એવા નિર્દેશથી) માને છે– [૮૮૫
જીવન્મુક્ત સદ્દગુરુનાં લક્ષણો નિત્યપ્રતિ બ્રહ્મમાં જ તદાકાર થયેલ, સાચા એકનિષ્ઠ ભકત તીવ્ર જિજ્ઞાસાથી આત્મ સંબંધી ગમે તેવો કૂટ પ્રશ્ન કર્યો હોય, તો તેને તત્કાળ ઉત્તર આપી તેનું સમાધાન કરી શકે તેવો, અંતરમાં પૂર્ણ આત્મનિષ્ઠામાં જ એકરૂપે રમમાણ થયેલ પરંતુ બહાર તો મનસ્વી રીતે બાલેન્મત્ત પિશાચવત વૃત્તિમાં રહેનાર, ભકિત, જ્ઞાન, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, કર્મ ઇત્યાદિમાં નિપુણ, સર્વ સંદેહ નિઃસંશય કરી શકે છે, જે વેદ બાઘને કદી સ્પર્શ પણ કરતો નથી, જે વિષયના પાશમાંથી તદ્દન વિરક્ત બને છે. સંપૂર્ણ રીતે વિરાગ્યશીલ છે આસકિતથી તદન રહિત છે અને હંમેશાં આત્મપરાયણ છે, તે જ સદગુરુ છે. તીવ્ર જિજ્ઞાસ શિષ્યને અપરોક્ષાનુભવ કરાવી આપે એવા બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુનું શિષ્યોએ સંપૂર્ણપણે શરણું લેવું જોઈએ. હે રાજન ! જીવન્મુક્ત સદગુરૂના વર્ણનને તે પાર નથી. અરે ! જ્યાં માયા જ નથી તો પછી માયા વડે થતાં આ વર્ણનનો તો સગુસ્વરૂપમાં શી રીતે સ્પર્શ થઈ શકે? માટે સદગુરુ અગમ્ય, અગોચર અને વાણીથી પર છે એટલું જ ટૂંકમાં સમજ, વળી ભગવાને પણ જીવમુક્ત એવા સદગુરુનાં લક્ષણો વખતોવખત શ્રી અર્જુનને કહેલાં છે, તે મેં તને કહેલાં જ છે.
સંત શિષ્યનાં લક્ષણો હે રાજા ધૃતરાષ્ટ્ર! ઉપર પ્રમાણે ગુંગવાળા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય એવા સશુર મળે તે જિજ્ઞાસુ શિષ્ય ગમે તેમ કરીને પણ તેમને સેવવા જોઈએ. આવા બ્રહ્મનિષ્ઠ સગુસ્થી મોટા કઈ દેવ હશે એવી જેના મનમાં લવલેશ પણ શંકા હશે તો તેને કરમટા , અભાગી, અધમ, નરકનો અધિકારી જાણો, શિષ્ય પણ વિષય સંબંધમાં પૂર્ણ વૈરાગ્યયુકત થવું, જેઓને વિષે વિસમાન તદ્દન મિથ્યા લાગે છે, વ્યવહારમાં કિંચિત્માત્ર આસકિત નથી, સદ્ગમાં જે.પી પૂર્ણનિષ્ઠા છે, સશુરુના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ છે તેમ જ જે તેમને અનન્યભાવે શરણે ગયેલો છે, નિર્મળ અને પવિત્ર બુદ્ધિવાળો છે, આચારવિચારસંપન્ન છે, અતિ ધીરજવાળો, ઉદાર, પરમાર્થમાં અત્યંત તત્પર, પરોપકારી, નિર્મત્સર, સારાસાર વિવેકી, પરમશુદ્ધ આત્મસ્વરૂપમાં જ સાવધાન રહી અન્ય સર્વ મિથ્યા છે એવા ભાવમાં હંમેશાં તત્પર રહેનારો, બુદ્ધિશાળી, નીતિવંત, સત અસતનો નિર્ણય કરનાર, કંટાળ્યા વગર ગુરુએ કહેલે અભ્યાસ કરનારો, કળવાન, પુણ્યવાન, સાત્વિક, દંભ, માન અને મેહથી રહિત પોતે જ સ્વતંત્ર રીતે આત્મવિચાર કરી શકનારો, ગમે તેવા પ્રસંગમાં પણ ગુરુનિષ્ઠામાં ખંડ ન પડે તેવ, જગત મિથ્યા અને નશ્વર છે એમ સમજનાર, સત્પાત્ર, વિદ્યાવાન, સદ્દભાવવાળા, સંસારથી તપ્ત થયેલે, સંસાર સંબંધમાં જેને ખરેખર . સંપૂર્ણ રીતે વૈરાગ્ય ઉપજેલ છે, આ યાત્મિક, આધિદૈવિક અને અધિભૌતિક ત્રણે પ્રકારને તાપ વડે જે તપ્ત થયેલો છે અને જે ગર્ભસખી, આત્મપ્રાપ્તિને માટે પોતાનો પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે, એવી દઢ માન્યતાવાળો: જે દેહાધ્યાસી એવો અવિવેકી નથી તેવા સંત શિષ્ય સદ્ગુરુને સંપૂર્ણ નિષ્ઠા વડે શરણે જવું જોઈએ.
બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુને આત્માર્પણ કરવું જોઈએ હે રાજા! આ રીતના સદ્ગુણસંપન સશુરુ અને સત શિષ્યોને મેળ થયો એટલે પછી શું બાકી રહે? આખું બ્રહ્માંડ પણ તેને એક તણખલા સમાન તુચ્છ છે. ટૂંકમાં એટલું જ કે, આત્મનિષ્ઠ જીવમુકત સદગુરુનો મહિમા અગાધ છે. કપતરુ નીચે બેડલા મનુષ્યને જેમ કેઈપણ વાતની ઉણપ હોતી નથી તેમ આ સદ્દગુરુની છાયામાં રહેનારા શિષ્યને શી ઉણપ હોય? અરે ! સદગુરુ વ્યાસાચાર્યની અગાધ શક્તિ તો જુઓ! એમણે મારા જેવા પામરને કેવી દિવ્યશકિત અર્પણ કરી છે અને તે વડે આ પરમ યોગેશ્વર શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુનનો અદ્દભુત સંવાદ મેં પ્રત્યક્ષ સાંભળે; આથી મારું અજ્ઞાન અને તેનું કાર્ય એ બંને નાશ પામ્યાં છે. મને ઉત્તમોત્તમ જ્ઞાનનો પરમ લાભ થયો છે. જેમ સુવર્ણ કડાં, બાજુબંધ, પચી તથા નુપુર આદિને આકારે થઈ જાય છે અથવા જળની અંદરના તરંગે અભિન્ન સત્તાથી જળપ
Page #1015
--------------------------------------------------------------------------
________________
૮૬ ] અર્થ નું તાંગાની ક્રિકુ મત વિમાત વા #. [ સિદ્ધાનકાણ ભર ગીર અ. ૧૮/૮
કુરણને પામે છે તેમ આ પરમતત્વમાંથી જ આ સર્વ દશ્ય ફરે છે. આ સર્વ જગત પણ તે પરમતત્વરૂપ જ છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપમાં જ પૂર્ણ પણે રડેલું છે. હવે અર્જુનની જેમ હું પણ યથાપ્રાપ્ત વ્યવહારને અનુસરી રહ્યો છું, અને શ્રી સશુ વ્યાસાચાર્યજીની આજ્ઞા પ્રમાણે આ સર્વ વૃતાંત તને કહી રહ્યો છું. કેમ કે સદ્ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે એવો અધમ પુરુ કોણ હશે? હે રાજા! શ્રી સદ્ગુરુની કૃપા વડે જે જાણવાનું તે સર્વ મેં જાણ્યું છે. હવે હું જ્ઞાન અને કૃતકૃત્ય થયો છું. હું કૃતાર્થ થયો છું, હું વારંવાર તેમને જ નમન કરી રહ્યો છું. શિષ્યોનાં કયાં કર્મોવડે શ્રી સદગુરુના કરેલા ઉપદેશનો બદલો વળી શકે તેમ છે? માટે શિષ્યોએ કાયા, વાચા અને મન વડે આત્મસમર્પણ કરવું એ જ તેમનો ઉપકારનો બદલે છે, બાકી કેઈપણ કર્મથી આ સગુરુના ઉપકારનું ઋણ કદાપિ પણ વળી શકે તેમ નથી. આમ સદગુરુની દિવ્ય એવી આ અમૃત વર્ષાવ ની કૃપા વડે હું આ સંસારસાગર તરી ગયો છું અને પૂર્ણ આનંદભાવથી આ જગતને પરિપૂર્ણ એવા આત્મસ્વરૂપે જ નિઃસંશય દેખતે થયો છું. આ સર્વ બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે, બ્રહ્મમાં જ રહે છે, બ્રહ્મરૂપે જ હોય છે અને વળી પાછું બ્રહ્મમાં જ વિલયને પામે છે. બ્રહ્મ વડે જ તેનું પાલન થાય છે તેથી આ સર્વ બ્રહ્મરૂપે જ છે, એવે તે ઉપદેશ પ્રત્યક્ષ અનુભવ વડે હું અનુભવી શકો. હે રાજન ! શ્રી સદ્ ગુરુના અગાધ મહિમાનું વર્ણન તો મારા જેવા પામરથી કેવી રીતે થઈ શકે? જુઓ આ તેમની કૃપા પ્રતાપ! સશુ વ્યાસાચાર્યજીએ મને જે દિવ્યદ્રષ્ટિ અર્પણ કરેલી હતી તેના આધારે મે આ ભગવાન શ્રીકરણ અને અર્જુનનો અદભુત સંવાદ પ્રત્યક્ષ સાંભળ્યો અને તે વડે જ મને કૃતાર્થતા પ્રાપ્ત થઈ છે.
राजन्स ५स्मृत्य सस्मुत्य सवादमिममद्भतम् । केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥ ७६ ॥ तञ्च सस्मृत्य सस्मृत्य रूपमत्यद्भुत हरेः । विस्मयो मे महानराजन्हृष्यामि च पुनः पुनः ॥ ७७ ॥
સંવાદ અને રૂપનું મને વારંવાર સ્મરણ થાય છે હે રાજન! ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ પુણ્યપ તથા અદ્દભુત સંવાદને સંભારી સંભારીને હું વારંવાર હર્ષને પામું છું. તેમ જ હરિના એ અદ્દભુત રૂપને સંભારી સંભારીને હે રાજન! હું ફરી ફરીને હર્ષને પામું છું. તાત્પર્યા, હે રાજા ધૃતરાષ્ટ્ર ! કદી પણ ભૂલી ન શકાય એવા આ શ્રીકૃષ્ણાજુનના પુણ્યકારક અને આત્મજ્ઞાનરૂપ અદ્દભુત સંવાદનું વારંવાર સ્મરણ કરી કરીને હું નિત્યપ્રતિ હર ખાઉં છું અને હરિના અત્યંત અદ્દભુત એવા તે એટલે આત્મરૂપને નિત્યપ્રતિ સંભારતાં સંભારતાં મને હંમેશાં વણે હર્ષ થયા કરે છે અને તેથી જ હું કૃતાર્થ થ છું.
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीविजयो भूतिधुवा नीतिमतिर्मम ॥ ७८ ॥
यत्र योगेश्वरः कृष्णः હે રાજા ધૃતરાષ્ટ્ર! તને આખરે હું કહું છું, તે સાંભળ, જ્યાં એગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુધરી અન છે ત્યાં જ શ્રી, વિજય, ભૂતિ, ઐશ્વર્ય, અને નીતિ છે એવો મારો મત છે, સારાંશ એ છે, જે
Page #1016
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] તેને શી રીતે જાણુવું? શું તે આભાસાત્મક છે?
૮૮૭ પક્ષમાં યોગેશ્વર એવા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ છે તથા ધનુર્ધારી અજુન છે, તે પાંડવપક્ષમાં જ આ રાજયલક્ષ્મી, વિજય, ભૂતિ, એક પ્રકારના ઉત્કર્ષરૂ૫ ઐશ્વર્યાની વૃદ્ધિ અને નીતિ એ બધું અવશ્ય છે, એમાં શંકા નથી; અર્થાત આ કૌરવોનો બધા સહ નાશ થવાનું છે એ મારો નિશ્ચિત મત છે. બ્રહ્માના પુત્ર દક્ષ ની મુતિ નામની પુત્રીમાં સાક્ષાત ધર્મનું સ્થાપન કરનારા અને પાપીઓને દંડ દેનારા યમ વડે સર્વગુણસંપન્ન એવા નારાયણ અને નર નામના સાક્ષાત પરબ્રહ્મરૂપ એવા બે પુત્રો ઉત્પન્ન થયા જેમન જન્મ વડે આ સર્વ જગત આનંદત થઈ ગયું હતું. તે પરમ અવતારિક અને ત૫૫રાયણ તેમ જ ધર્મની વૃદ્ધિ કરનારા આ સમર્થ ઋષિઓ કે જેમણે કામને પણ છો હતો, તે જ આ બે જણે અવતારરૂપે આ પૃથ્વી ઉપર કઠણ અને અર્જુનરૂપે અવતરેલા છે. વસ્તુતઃ તે તેઓ અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ છે, તેમનો અવતાર શા માટે થયે તે સંબંધમાં શાસ્ત્રવિવેચન તને કહું છું તે સાંભળ.
સાચો ન્યાયદાતા
પૂર્વે રામાવતારમાં શ્રી રામચંદ્રજીને સદ્દગુરુ વાસણછ બેધ આપતા હતા ત્યારે તેમણે આ ભવિષ્યમાં થનારા મહાભારત યુદ્ધાદિ સંબંધે સૂચન કરીને શ્રી રામચંદ્રજીને અર્જુન જેવા થઈ રહેવા કહ્યું હતું, ત્યારે શ્રી રામે પૂછયું હતું અને તેનો ઉત્તર વસિષ્ઠજીએ જે આયો તે હું તને કહું છું. વસિષ્ઠજી બોલ્યાઃ જે અસંગ સ્થિતિનો ઉપદેશ ભવિષ્યમાં શ્રીકૃષ્ણ અર્જુનને આપવાના છે અને તેને લીધે અર્જુન જીવન્મુક્ત બની પોતાનું આયુષ્ય સુખેથી પસાર કરશે, તેવી અસંગ સ્થિતિને પ્રાપ્ત કરીને તમે પણ તમારા જીવનને સુખી બનાવે. રામ પૂછે છેઃ મહારાજ ! આ પાંડુનો પુત્ર અર્જુન કયારે થશે? અને શ્રીકૃષ્ણ તેને કેવી રીતે અને શા માટે અસંગ સ્થિતિને ઉપદેશ કરશે, તે મને કહે.
વસિષ્ઠજી બોલ્યાઃ સાંભળ! આત્મા એવા કલ્પિત નામ વડે કહેવાનું અને જેમ આકાશમાં મહાકાશ રહે છે તેમ આદિથી અને અંતથી રહિત, પોતાના જ સ્વરૂપમાં સ્થિત રહેલું સત્તામાત્ર નિર્દેશાત્મક પરમતત્વ જ છે. જેમ સુવર્ણની અંદર કુંડળ, કડાં, વગેરે નામો વિવર્તરૂપે ભાસે છે તેમ આ નિર્મળ એવા પરમતત્વમાં આ મિથ્યા સંસારરૂ૫ ભ્રમ જોવામાં આવે છે. આ તત્ત્વમાં મિથ્થા સંસારરૂપ આ માયાજાળની અંદર બ્રહ્માંડાદિ રૂપો તથા તેમાં ચૌદ લોક અને અનેક પ્રકારની સ્થાવર, જંગમ, જડ, ચેતન, વિભાગવાળી આ છત્ર જાતિઓ ફરી રહેલી છે. તે જાતિઓ પૈકી આ યમ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય ઇત્યાદિ છો કે જેમનાં ચરિત્રાનાં વણનો વેદાદિમાં આવે છે તેઓ આ પંચમહાભૂતાત્મક સંસારચક્રના કપાળે થયેલાં છે. એ લોકપાળેાએ, આ તવદષ્ટિએ મિથ્યા પરંતુ અજ્ઞાનની દષ્ટિએ સત્ય ભાસતી દસ્ય સૃષ્ટિમાં ઈશ્વરના નિયતિતંત્રને અનુસરી એટલે નિયતિએ નિયત કરેલા નિયમાનુસાર આ અજ્ઞાની લોકોની વ્યવસ્થાને માટે “આ કૃતિ સ્મૃત્યાદિમાં કહેલું પુણ્યરૂપ કર્મ કરવા યોગ્ય છે અને આ પાપરૂપ કર્મ ત્યજવા યોગ્ય છે" એ પ્રકારની મર્યાદા સ્થાપેલી છે. હે રામ! પોતપોતાના અધિકારને અનુસરીને જે કાર્ય નિયતિનિયમાનુસાર કરવું જોઈએ તે કરવાને માટે તે લોકપાલે પૈકી એક યમરાજા જ એવા સ્થિર ચિત્તવાળા છે કે જે પહાડની માફક તદ્દન નિશ્ચળ રહેલા છે. આ બધું
ના શુભાશુભ કર્મોને ન્યાય કરવાનું કાર્ય તે બુદ્ધિશાળી ન્યાયાધીશ યમરાજનું છે. જે ન્યાય કરનાર પક્ષકારો પૈકી કેઈને માટે સારી કિવા માઠી એવી કલ્પના કરી લે છે તે ન્યાયનું સાચું રહસ્ય નહિ સમજતાં મહાશમાં ફસાઈ પડે એટલું તે શું પરંતુ પોતાના મનમાં પણ કેઈ સંકલ્પવિકષિ ઉત્પન્ન થાય છે તે વડે પણ ચિત્ત તે તરફ જ ખેંચાઈ સમાનતા નષ્ટ થઈ જાય છે. આ રીતે જે તુલાની દાંડીની જેમ પોતાના ચિત્તનું સમતોલપણું રાખી શકતો નથી તે સાચો ન્યાયાધીશ થવાને લાયક જ હોતો નથી. આ પ્રમાણે ન્યાયદાતા તો કેવળ એક યમરાજ હાઈ ફક્ત તેમનું ચિત્ત જ પહાડની પેઠે આજ સુધી તદ્દન અચળ રહેવા પામેલું છે. તેઓ જીવન્મુક્ત જ છે.
Page #1017
--------------------------------------------------------------------------
________________
८८]
न तत्र सूर्यों भाति न चन्दतारक
સદ્ધાન્તકાષ્ઠ ભર ગી- અર ૧૮/૭૮
યમરાજનું ત૫ આ મહાત્મા યમરાજા, યુગોની એક ચોકડી સંપૂર્ણ થવા આવે એટલે તેમાંથી કત, નેતા, અને દ્વાપર એ ત્રણ યુગની સમાપ્તિ થઈ કળિયુગ આવવાનો સંભવ હોય છે, ત્યારે દ્વાપરયુગના અંતમાં પોતે આજપર્યંત જે પ્રાણીઓને ન્યાય કર્યો તેમાં ભૂલથી પણ કોઈ અન્યાય થવા પામ્યો હોય તો તે પાપક્ષાલનને માટે કાંઈક તપ કરે છે. આવું તપ કોઈ સમયે ચાર, પાંચ, સાત, આઠ, દશ, બાર, કિવી સાળ વર્ષો પર્યત કર્યું જાય છેએટલે જ્યારે તેઓ નિર્વિકલ્પ સમાધિમાં જ સ્થિત થઈ જાય છે ત્યારે તેમનું ઉત્થાન થતાં ઉપર કહ્યાં તેટલાં વર્ષોને અવધિ લાગી જાય છે. આ રીતે યમનું તપ ચાલતું હોય ત્યારે તે પોતે નિવિકલ્પ સ્થિતિમાં હોય છે એટલે જગતમાં નિયતિક્રમે જે જન્મમરણાદિનું પ્રમાણુ નિશ્ચિત સિદ્ધ થયું છે તે પ્રમાણે જગતમાં મૃત્યુનું પ્રમાણ ઘટે છે અને જન્મનું પ્રમાણ વધે છે. આમ જ્યારે જન્મનું પ્રમાણ વધી જવાથી જેમ વરસાદના દિવસોમાં પસીનાવાળે હાથી અનેક મછરોથી ઘેરાઈ જાય તેમ આ પૃથ્વી અનેક પ્રાણીઓના સમૂહથી ઘેરાઈ જાય છે. તે પ્રાણીઓની એટલી બધી ગીચ વસ્તી થઈ જાય છે કે હરવા ફરવા પણ જગા રહેતી નથી. હે રામ! આ પ્રમાણે ની પરિસ્થિતિ થતાં દેવતાઓ આ પૃથ્વી ઉપર ખોટો વધી ગયેલો ભાર ઉતારવાને માટે ઘણી ઘણી યુકિતઓથી એ વિચિત્ર પ્રાણીઓને નાશ કરવાની ગોઠવણ કરે છે. આવી પદ્ધતિ ચાલતાં ચાલતાં હજારો યુગો, હજારો વ્યવહાર અને હજારો બ્રહ્માંડે થઈ ગયાં છે, એટલે આ પ્રમાણે યમરાજ જ્યારે જ્યારે તપશ્ચર્યામાં બેસે છે ત્યારે ત્યારે આવું થતું જ આવ્યું છે.
વસ્તુતઃ તે યમરાજથી કદી અન્યાય થતો જ નથી છતાં પણ આ રીતે નિષ્કામ તપશ્ચર્યા વડે તેનું પ્રાયશ્ચિત્ત લે છે.
* આજકાલ જેને લેકે પૃથ્વી કિવા જગત કહે છે, તે આખી પૃથ્વીમાં અને શાસ્ત્રદષ્ટિએ આ જંબુદ્વીપની અંદર દરરેજ વિજ્ઞાનદષ્ટિએ સુમારે ઓછામાં ઓછા ૧,૨૧,૬૦૦ મનુષ્ય ઉત્પન્ન થવા અને નિત્યપ્રતિ ૮૨,૦૮૦ છોનો નાશ થ એ સર્વ સામાન્ય નિયતિક્રમ છે. આ રીતે આખી પૃથ્વીમાં જ બુદ્વીપમાં ૧,૯૭,૬૦,૦૦,૦૦૦ થી કદીપણ વધુ સંખ્યા થઈ શકતી નથી અને ૧૩૩૩૮૦૦,૦૦૦ સંખ્યા ઘણે ભાગે સ્થિર રહે છે. શ્વાસોચ્છવાસને પ્રદેશની મર્યાદાને એક લાખ વડે ગુણી તેને ૮/૧૨૦ વડે ભાગ આપી તેને અર્ધ કરવો. એટલે મનુષ્ય જીવની ઉત્પત્તિની અતિમ મર્યાદા થાય છે, તેમાં ગર્ભપાત થનાર છે, ગર્ભવાસમાંથી મૃત્યુને વશ થયેલા છે તથા જેઓ એકરાત્રિ છવી શક્યા નથી એવા જીવોને પણ સમાવેશ થાય છે. આ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગણિતસિદ્ધ અને નિશ્ચિતનિયમ છે. આ સંબંધે “ મહાકાળપુરુષ વર્ણન''ના ભાગ ૭ માં ગણિતસિદ્ધ વર્ણન આવનાર હતું. પરંતુ તે સર્વ કાર્યને મૂળ સહિત નાશ થવા પામેલો હોવાથી અને સંક્ષેપમાં જ દિગદર્શન આપેલું છે.
સૂચના-સુમારે ૧૦-૧૫ વર્ષ પૂર્વે મહાત્માશ્રીએ બે ત્રણ વર્ષ એક સરખી રાતદિવસ નિત્યપતિ સુમારે વીશ વીશ કલાકની મહેનતે પત્ય ભૌતિક વિજ્ઞાનની લોકોને કલ્પના આવે તે સમજાવવાને માટે લોકાગ્રહને લીધે ખગોળ, ભૂળ, બ્રહ્માંડ, સંખ્યા શાસ્ત્રની ઉત્પત્તિ, અરશાસ્ત્રની ઉ૫ત્તિ, પરમાણુ કેવી રીતે પરસ્પર એકરસ થાય. રમેશચંદ્ર વગેરે મોટા મોટા નકશાઓ ટ્રેસિંગ પેપર ઉપર તૈયાર કરેલા હતા તે પૈકી કેટલાકના ફેટા-બ્લેક-પ્રકાશન ૧ આત્મસાક્ષાત્કાર પદ્ધતિ ” તથા ૪ “મહાકાળપુરુષ વર્ણન' ભાગ ૧ માં આવેલા છે તે ઉપરથી જિજ્ઞાસુઓને કલ્પના આવશે. આ વિજ્ઞાનનું રહસ્ય લોકોને સારી રીતે સમજી શકાય એટલા માટે તેનું વિવરણ સુમારે સેળ ભાગમાં કરેલું હતું. પરંતુ દેશના દુર્ભાગ્યવશાત થોડા સમય પૂર્વે આ સર્વ કાર્યને જડમૂળમાંથી નાશ થઈ ગયો છે એટલે હવે મહાકાળ પુરુષ વર્ણનના જે બીજા પંદર ભાગે નીકળી, જગતને વિજ્ઞાનને લાભ મહાત્માશ્રીના યોગસામર્થ્યની દ્રષ્ટિથી મળી શકતી તે હવે મળી શક શકય નથી. કેમ કે મહાત્માશ્રીને વિનંતિ કરતાં તેઓશ્રીએ કહ્યું કે “ગઈ ગુજરી ભૂલી જાઓ; ईश्वरेच्छा नहीं है, अब वह हम भी तयार नहीं कर सकते; जो होगया सो ठीक ही हुआ, यह तो हमारा समय
તિત રને મૌન થા'. આ વિજ્ઞાનરૂપ મહાકાર્યની કલ્પના તો જેઓએ તે કાર્ય પ્રત્યક્ષ જોયેલું છે. તેઓને તે સારી રીતે છે, પરંતુ અન્યને માટે તો ફક્ત મહાત્મા શ્રીના આત્મસાક્ષાત્કાર પદ્ધતિ તથા મહાકાળ પુરુષ વર્ણન ભાગ ૧ તેમ જ તેમણે કરેલા પ્રવચનના આધારે “ગાયત્રી પરબધ્ધ” નામનું પુસ્તક તેમના શિષ્ય પ્રસિદ્ધ * છે તે ઉપરથી જ આપી શકાય તેમ છે. સંચાલક શ્રી. ૧. વાકસુધા સમિતિ.
Page #1018
--------------------------------------------------------------------------
________________
ગીતાદેાહન ] ત્યાં (તે આત્મા વા બ્રહ્મમાં) સૂર્ય, ચંદ્ર કે તારાના પશુ ભાસ થતા નથી; [૮૮૯
શ્રીકૃષ્ણ અને અર્જુન કેણુ‘?
આ સાંપ્રત જે પૃથ્વી છે તેમાંના યમરાજ સૂર્યના પુત્ર છે અને પિતૃઓના અધિપતિ કહેવાય છે, એટલે જેએ દક્ષિણાયન માર્ગે જઈ ફરીફરીથી જન્મમરણના ચક્કરમાં આવનારા હોય છે. તેમને શિક્ષા કરનારા હેવાથી તે પિતૃએના અધિપતિ કહેવાય છે. તે પાતે ભવિષ્યમાં કેટલેાક સમય વીતી ગયા પછી પ્રાયશ્ચિતને માટે બાર વર્ષ સુધી તપ કરશે તે વખતે ઉપર કહ્યા પ્રમાણે મચ્છર જેવા જગતને ઉપદ્રવરૂપ નકામા અને આત્મસ્વરૂપથી વિમુખ એવાં ધણુાં પ્રાણીએ વડે પૃથ્વી ભરાઈ જશે. આ રીતે ખરૂપ થઈ પડેલા માણુસાથી તથા પ્રાણીઓથી આ પૃથ્વી વૃક્ષાની ગીચ ઝાડી જેવી ભીડવાળી થઈ જશે, તેથી તે વિષ્ણુ ભગવાનને શરણે જશે અને દેવતાઓની પ્રાર્થનાને લીધે તમારી પેઠે આ નારાયણરૂપ વિષ્ણુ એ દેહ ધરી, પૃથ્વીમાં અવતરશે અને તેમને સહાયતા કરવાને માટે સર્વ દેવતાએ પણ પાતપાતના અંશે વડે અવતરશે, આ વિષ્ણુના જે એ દેહ તે જ નર-નારાયણ ઋષિ હા તે પૈકી એક નારાયણરૂપવાળા, વસુદેવને ઘેર તથા ખીજો નરરૂપવાળે પાંડુ રાજાને ઘેર અવતરશે, તે જ ક્રમે શ્રીકૃષ્ણુ અને અર્જુન એમ કહેવાશે.
શ્રીકૃષ્ણ અર્જુનને એધ કેમ કરશે ?
પાંડુરાજાના મોટા પુત્ર યુધિષ્ઠિર નામના થશે. એ ધર્માંના અંશરૂપ અને ધર્મને નથુતારા યુધિષ્ઠિર સઘળી પૃથ્વીના ચક્રવર્તી રાજા થશે અને તેના કાકાના છોકરા પિતરાઈ ભાઈ દુૌધન નામના થશે. તે ભંયકર સ્વભાવવાળા દુર્યોધન, જેમ નાળિયે સપના પાર્કા શત્રુ હોય તેમ યુધિષ્ઠિરને પાકે શત્રુ થશે, તે યુધિષ્ઠરનુ રાજ્ય યુક્તિ વડે પડાવીને પાછું આપશે નહિ ત્યારે તેમાં રાજ્ય લેવાની ઇચ્છાથી લડાઇની તૈયારી કરતાં કુક્ષેત્રમાં અતિ ભયંકર અઢાર અક્ષૌહિણી સેના ભેગી થશે. હે રામ ! એ શ્રીકૃષ્ણે પાતાના ગાંડીવ નામના ધનુષને ધારણ કરનારા અર્જુન નામના પોતાના બીજા દેહના હાથે એ સ અઢાર અક્ષૌહિણી સેનાને ક્ષય કરાવીને પૃથ્વીને ભાર વિનાની કરશે. આ મહાભારત યુદ્ઘતે। આરંભ થવાની અગ્રી વખતે દેહાર્દિકમાં આત્માના અધ્યાસને લીધે અર્થાત્ દેહ એટલે જ આત્મા એવા પ્રકારના અનુ!નને લીધે હશેાકાદિ વિકારો વડે વ્યાકુળ અનેલે। અને મેહવશ થયેલે અર્જુન એક પામરના પેઠે અજ્ઞાની જેવા થશે. બંને સેનામાં આવેલા પેાતાના જ સ્વજનાને મરવા તૈયાર થયેલા જોઇ અર્જુનને ખેદ ઉત્પન્ન થશે અને તે યુદ્દ કરવાનુ છેાડી દેશે ત્યારે સ્વયં જ્ઞાનવાળા ભગવાન શ્રીકૃષ્ણે પેાતાના દેહે કરી પૃથ્વીનેા ભાર ઉતારવા અર્જુન નામના દેહને આત્મજ્ઞાનરૂપી સંસાર નિવૃત્તિને માટે અસ'ગરૂપ સ્થિતિને આત્મભેાધ કરશે. યા નિ॰ પૂ॰ પર, ૮ થી ૩૫).
તસ્માત્ હે રાજા ધૃતરાષ્ટ્ર ! આ પ્રમાણે નિયતિ ક્રમ નિશ્રિત છે. · માટે જે પક્ષમાં પરમયેાગેશ્વર શ્રોકૃષ્ણ ભગવાન સાક્ષાત્પે બિરાજે છે તથા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ એવા અર્જુન છે તે પક્ષમાં જ સમસ્ત જૈàાકયની લક્ષ્મીના વાસ અચળ છે. તા પછી આ રાજ્ય, લક્ષ્મી, ભૂતિ, એટલે ઐશ્વ કિવા ઉત્કર્ષ તથા નીતિ નિશ્ચિત હાય એમાં શંકાને સ્થાન છે જ નહિ,
મારા વાપ્રવાહની પૂર્ણાહુતિ
રાજન! આ મુજબ મને જે ઈશ્વરપ્રેરિત અંતઃકરણમાં સ્ફૂર્તિ થઈ હતી તે બ્ય સ`દેશ સાત અહારાત્ર સમાપ્ત થઈ આઃ સૂર્યાંય થયા ત્યાં સુધી મે` સતત્ એકધારા વાપ્રવાહ નિયમિત રીતે તદ્દન નિય અને નિ:રા’ક બની વૈકુંઠની સભામાં મહેશ, વિષ્ણુ, બ્રહ્મા આદિ મહાદેવેા; ઉમા, લક્ષ્મી, સાવિત્રી, સરવતી, મહાકાળી આદિ મહાદેવીએ; વસિષ્ઠ, વિશ્વામિત્રાદિ મથિંગગ્રા; નારદાદિ દેવવિષએ; જનકાદિ રાજર્ષિઓ; બૃહસ્પતિ તથા શુક્રાચાય વગેરે દેવતા અને અસુરાના ગુરુએ; રામ, કૃષ્ણુ, વરાહ, નૃસિંહ, મચ્છ, કચ્છપાદિ અવતારા; ઇન્દ્ર, અગ્નિ, વસ્તુ, વાયુ, યમ વિગેરે દિક્પાલાદિ દેવતાઓ; સૂર્યાદિ નગ્રહે; ચામુંડાદિ દેવીએ અને અન્ય દેવતાઓ તથા દેવીએના અસ`ખ્ય ગણુસમૂÌ; મહર્ષિ'એના શિષ્ય સમુદાયા વગેરે; તેત્રીસકર દેવતા ગા; સિંહો, ચારણા, ગૌ, અપ્સરાા, કિન્નરા, કિંપુરુષા અને આકાશચારી, વાયુચારી,
Page #1019
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
નૈમા વિવુ માન
ચમન :
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગc ખ૦ ૧૮/૮
અણિયારી, જલસંચારી તથા પૃથ્વીસંચારી અસંખ્ય ગગને સમૂહો તેમ જ કૃત, ત્રેતા, દ્વાપર અને કલિયુગના અધિષ્ઠાતા દેવતાઓ ઈત્યાદિ સમક્ષ કહ્યો હતો. તે સંદેશ બધા સભાસદે સ્તબ્ધ બનો એકચિત્ત સાંભળતા હતા. જ્યારે મારું આ વકતવ્ય સમા થયું ત્યાર બાદ સુમારે અર મુહૂર્તી એટલે એક ઘટી (લગભગ ૨૪ મિનિટ) સુધી તે હું નિર્વિકપ સ્થિતિમાં જ સ્થિર હતો. તે સમયે સર્વ સભાસદે પણ તદ્દન શાંત ને નિશ્ચલ થઈ બેઠા હતા કેટલાકે તો મારી સાથે નિર્વિકપ દશામાં જ સ્થિત થયા હતા. હું જ્યારે નિવિકલ્પ દશામાંથી જાગ્રત થયા ત્યારે મને ભાન આવ્યું, તેથી ઊડીને મેં શ્રીભગવાનને સાષ્ટાંગ દંડવત કર્યા. ભગવાને મને ઉઠાડીને આલિંગન કર્યું અને પોતાના ગળામાં હાર પહેરાવ્યો. ત્યાર પછી ત્રલેક્સજનની લમી માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યા, તેમણે પણ વાત્સલ્યભાવથી અતિષિત થઈ મારું સ્વાગત કર્યું ને પુષ્પવૃષ્ટિ કરી કે તુરત જ અંતરિક્ષમાં રહેલા વિમાનચારી દેવાદિક અને અન્ય સર્વ સભાસદોએ ભગવાનના જયનાદ વચ્ચે પુષ્પની વૃદ્ધિ કરી તથા ૬૬બી, નેબતાદિ વાદ્યોનો જયઘોષ શરૂ થયો. થોડા સમય બાદ શ્રી લક્ષ્મીજી સહિત ભગવાને મા' પાદ્ય પૂજન અર્ચન કર્યું અને પછી સભામાં બેઠેલા સર્વ બ્રહ્મવિદોનું પણ ક્રમે પાઘ પૂજનાદિ કર્યું. આ બધે સમારંભ જોઈ ને હું તે તદ્દન દિમૂઢ જ બની ગયો હતો, કેમ કે આવા માનને માટે મારામાં લાયકાત કયાં હતી ? થોડો વખત થયા બાદ સભામાં ફરી પાછી શાંતિ છવાઈ ગઈ. આનંદના અતિરેકને લીધે મારે કંઠ ભરાઈ ગયો, આંખમાંથી ચોધાર આનંદાશ્રુ વહેવા લાગ્યાં, તેવી રિથતિમાં જ ગદ્દ કંઠે નમ્રભાવે મેં કહ્યું : ભગવન ! હું તે અજ્ઞાની, મૂઢ અને પામર છું, આવા સન્માનને લાયક નથી, હું તો આપના ચરણુ દાસાનુદાસ છું, વધુ શું કરું! એમ કહી મેં ફરીથી સાષ્ટાંગ દંડવત કર્યા. ભગવાને અતિ પ્રેમપૂર્વક ઉઠાડીને મને આલિંગન આપ્યું અને તેઓ મને તથા સર્વ સભાસદોને ઉદેશીને બોલ્યા :
ભગવાનનું મંતવ્ય આ છે સમાસદે ! આ વૈકુંઠ લેકની સભામાં સાત અરાત્ર અને આઠ સાયન સૂર્યોદય (દિવસ) પર્યત તમો બધાએ આ મહામાના મુખે સાંભળેલો બોધ તેમને નિમિત્તરૂપ બનાવી પ્રત્યક્ષ મેં જ કહેલો છે, કેમ કે જોવામાં આવતું આ મહાત્માનું શરીર તેઓ અહંભાવથી રહિત હોવાને લીધે અનિર્વચનીય એવું બ્રહ્મરૂપ હાઈ તે સંપૂર્ણતઃ મઢ૫ છે. મારી સાથે તાદાસ્યભાવને પામેલા હોવાને લીધે તેઓ ક્રિયા, અક્રિયા કે તેના સાક્ષી ઇત્યાદિ તમામ ભાવોથી પર બનેલા છે. તેમનામાં ર્તાપણું, અકર્તાપણું, દસ્થ કે દ્રષ્ટાપણું, જ્ઞાતાપણું કે અજ્ઞાતાપણું; ધ્યાતા કે અધ્યાતાપણું; ભોકતા કે અભોક્તાપણું વગેરે પ્રકારનાં કંકો અથવા કઈ પણ પ્રકારની ત્રિપુટીને યા તે સર્વને જાણનારા સાક્ષીભાવને; ઈશ્વરનો વે માયા અને તેને કાર્યાદિને લેશમાત્ર પણ અંશ નથી. તેઓ અનિર્વચનીય એવા બ્રહ્મરૂપ જ બનેલા છે. આમ અભાવ અને તેના સાક્ષીભાવથી રહિત હોવાને લીધે તેમની થતી કાયિક, વાચિક કે માનસિક વા બૌદ્ધિક અને શ્વાસોચ્છવાસરૂપ જોવામાં આવતી તમામ ક્રિયાઓ હું જ કરી રહ્યો છું; એમ નિશ્ચિત માનશો. તેઓ મદ્ર પૃથ્વી મધ્યે આવેલા જબુદ્દીપમાં તથા અન્ય દ્વિપાદિ તેમ જ બ્રહ્માંડાદિમાં અવધૂત દશામાં સંચાર કરી તે તે લેકને અને પૃથ્વીને પાવન કરી રહ્યા છે. તેઓ મદ્રપ થવાને લીધે નદીઓ જેમ સમુદ્રમાં મળતાં એકરૂપ થયા પછી નદીરૂપે નહિ પણ સમુદ્રરૂપે જ અસ્તિત્વ ધરાવી શકે તે પ્રમાણે તેઓનું અસ્તિત્વ મટી જતાં હવે તેઓનું અસ્તિત્વ ' દ્રશ્ય જ હોઈ શકે; આથી તેમનાં શ્વાસોશ્વાસમાંનાં પરમાણુઓથી માંડી તેમના સહવાસમાં આવનારા ખરેખર ધન્ય જ છે. તેમની કાયિક, વાચિક, માનસિક, બૌદ્ધિક ઇત્યાદિ થતી તમામ ક્રિયાઓ મદ્રુપ હેવાને લીધે તે થકી જગત પાવન થાય છે. તેમના દષ્ટિપાથો પણ પાપ નષ્ટ થઈ જાતશુદ્ધિ સ્વાભાવિક રીતે જ થતી રહે છે. આ મુજબ મકૂપ બનેલાએ જ મારા સાચા ભકતો છે. વધુ શું કરું? એ મારું જ બીજુ રૂપ છે ઇત્યાદિ કહી મને પુનઃ આલિંગન કરીને પ્રસ્થાને બિરાજ્યા તથા હું સાષ્ટાંગ દંડવત કરી તેમના સિંહાસનની પાસે જ બેઉ હાથ જોડી નમ્રભાવે ઊભા રહ્યા. તે સમયે સર્વે સભાસદોએ જયઘોષ કર્યો; બાદ અન્ય સભાસદોએ પોતપોતાનું વકતત્વ શરૂ કર્યું.
Page #1020
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન )
ત્યાં વિહતને પણ ભાસ થતું નથી, તે પછી અગ્નિની તે વાત જ શી ?
[ ૮૯
મહર્ષિ વસિષ, વિશ્વામિત્રાદિના મંતવ્ય શ્રીમહર્ષિ વસિષ્ઠ બોલ્યાઃ હે સભાસદે ! કલિયુગ અતિ ઘોર પાપથી ભરેલો છે છતાં તેમાં પણ સાચા લિથી ભગવાનની ભક્તિ કરતાર કેવી ઉચતમ સ્થિતિએ પાંચે છે તે તમેએ આ મહાત્માના ઉદાહરણ ઉપરથી પ્રત્યક્ષ અનુભવ્યું છે. શુદ્ધ અંતઃકરણપૂર્વક સાચી જિજ્ઞાસાથી અને વ્યવહારાસક્તિથી રહિત બની નિષ્કામભાવે ભગવાનનું નામસ્મરણ કરનાર કેવા તાદામ્યભાવ ની પ્રાપ્તિ કરી શકે છે તે જુઓ! હવે આ મહામાની હું તમને વ્યવહારદષ્ટિ એ ઉચિત એવી સંક્ષેપમાં ઓળખ આપું છું, તે સાંભળે.
એક વખતે બ્રહ્મલોકની સભામાં આ સાક્ષાત વૈકુંઠાધિપતિ ભગવાનનું આગમન થયું હતું. તે વખતે સભામાં તરવવિષયક ચર્ચા ચાલી રહી હતી. ભગવાનના સાચા રવરૂ૫ના નિર્ણય સંબંધે મહાત્મ અહેરાત્ર કહેલા ઉપદેશની તુલ્ય મારો ઉપદેશ ચાલુ હતો તે સાંભળીને ભગવાન આંત આનંદિત થયા અને તેમણે મારા ઉપર પ્રસન્ન થઈ મને વચન આપ્યું કે કલિયુગના સુમારે પાંચ હજાર વર્ષોને કાળ વ્યતીત થયા પછી લોકોમાં સાચા સ્વરૂપના જ્ઞાનનો પુનરુદ્ધાર કરવાના ઉદ્દેશથી જંબુદ્વીપ મળે તારા કુળમાં હું જન્મ લઈ આ જ્ઞાન જગતમાં પ્રસિદ્ધ કરીશ. તે વચનાનુસાર ભગવાનના એ અનુગ્રહને લીધે મારા ગોત્રમાં તેઓએ તપતી અને સત્પાત્ર બ્રાહ્મણકુળમાં મારા કુળના અશ્વને દીપાવતો સૂર્ય પ્રભાસમો આ અવતાર લીધો છે અને કાળદેશને અનુસાર સત્ય જ્ઞાનનો બોધ જગતને આપ્યો છે, કલયુગ સમાં મહાન ઘોર તથા પાપકર્મો કરવામાં જ પ્રોતિ રાખનારા કેમાં પણ ખરેખર અંતઃકરણપૂર્વક ઈશ્વરપ્રાપ્તિની ઇચ્છા થાય તો તે ટલી બધી સણમ છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. સત્યયુમના મોટા મેટા મહષિએસમાં આ અવતરિક મહાપુરુષને આશિષ સહિત આત્મરૂપે પ્રણામ છે.
વિશ્વામિત્ર બેલ્યાઃ હે સભાસદે! મહર્ષિ વસઈજીએ કહ્યું તે બિલકુલ યથાર્થ છે. વેદ વેદાંગાદિના સાર૫ પ્રતિસ્મૃતિમાન્ય એવું ગહન જ્ઞાન જે કલિયુગમાં અતિશય દુર્લભ છે, તે જ્ઞાન પ્રાકૃત ભાષામાં અતિસુલભ અને સરળ ભાષામાં સયુક્તિક પદ્ધતિથી કહેલું છે. તેવા બ્રહ્મસ્વરૂપ અવતારિક મહાત્માને આશિષ અને પ્રણામ કરવાં ઉચિત છે.
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યાઃ મેં દ્વાપર યુગની અંતમાં મારા જ અંશરૂપ એવા અર્જુનને નિમિત્ત બનાવી મહાભારતના યુદ્ધ સમયે જે ગુહ્યતમ જ્ઞાન લેકકલ્યાણાર્થે કહ્યું હતું તેને ખરો અર્થ જગતમાંથી લુપ્ત થવાને લીધે અજ્ઞાનતાથી મિથ્યા વિતંડાવાદ વધવા પામ્યા હતા. તે જ્ઞાનને સાચા અર્થ હવે મારા જ સ્વરૂપમાં આ અવતારિક મહાપુરુષ દ્વારા લેકમાં પ્રકટ થવા પામશે તેથી મને સ્વાભાવિક રીતે જ હર્ષ થાય છે. એમ કહી તેમણે મને અતહર્ષ સહિત છાતી સરસે ચાં. મેં તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમણે પણ મને સામા પ્રમ કરી પોતાના ગળામાંને હાર પહેરાવ્યો.
અર્જુન બોલ્યાઃ ભગવાન શ્રીકૃષ્ણ અને મહાભારતના યુદ્ધ સમયે કહેલા બેધને સાચા અને સરળ અર્થ લે માં પ્રગટ કરવાના ઉદ્દેશથી મહર્ષિ વસિષ્ઠના કુળમાં અવતાર લઈ લોકોમાં અજ્ઞાનતા નષ્ટ કરવાને માટે ભગવાને જે પરિશ્રમ ઉઠાવ્યા છે તે બદલ હું તેમના આ રૂપને શતશઃ પ્રણામ કરું છું.
શ્રીવ્યાસાચાર્યજી, સર્વ સભાસદે તેમ જ સભામાં બેઠેલા કલિયુગના અધિષ્ઠાતા દેવતાને ઉદ્દેશીને બોલાઃ હે કલિદેવ ! હું તમને નમસ્કાર કરું છું, તને બધા લોકે પાપી, નીચ ને હલકે ગણે છે પરંતુ તારા ઉપરનું એ દૂષણ હવે આ તત્વવિદોની સભામાં જ દૂર થયું છે; કેમ કે સત્યયુગમાં હજારો વર્ષો અતિશય દારુણ તપ કરવા છતાં પણ અશક્ય ગણાતું પરમાત્માનું આ અતિ ગુહ્ય એવું જ્ઞાન કલિયુગમાં સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે અને એ વાતની ખાતરી વૈકુંઠ જેવી મહાસભામાં મળે છે. આથી વિશેષ પૂરાવો અને આશ્ચર્ય શું? ગીતાકાર ગુઘખાનપ્રસૂતિનો મારો ઉદ્દેશ ખરેખર. આજે સફળ થયો છે; આથી મને રહીને રહીને ઘણે હર્ષ થાય છે. આ મહાત્મા સર્વશાસ્ત્રસંપન હેઈનમાં અતિ નિપુણ અને
Page #1021
--------------------------------------------------------------------------
________________
૮૯૨ ]
તમેવ માતમનુમતિ -
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૧૮૭૮
ધારણાભ્યાસી હોવાથી તેઓ આ જ્ઞાન તત્ત્વવિદોની સભામાં અખલિત રીતે સર્વ તત્વવિદેને, માન્ય એ એકધારે બંધ કરી શક્યા છે. ખરેખર દેવતાઓ પણ તેમના દર્શનાર્થે તલસે છે એવા સાક્ષાત બ્રહ્મસ્વરૂપ અને પૂર્ણ ભગવાન સમા એ અવતારિક દિવ્ય પુરુષને તથા સર્વ સભાસદોને શતઃ પ્રણામ હે!
શ્રી ગણેશજી બોલ્યાઃ હે મહર્ષિ! તમેએ મારી ઘણાં વર્ષો સુધી આરાધના કરેલી છે તેથી હું ઘણે પ્રસન્ન થયો છું. મારી શુભાશિષ છે કે તમારો આ દિવ્ય સંદેશ ભૂતળમાં મહાન વિખ્યાત થશે, તે વડે ઘણા લોકોનું કલ્યાણ થશે. ગરુડ જેમ સર્ષને કાપી નાખે છે તેમ તમારા આ દિવ્ય સંદેશનું ભાવના સહિત સેવન કરનારના તમામ વિધનોનો હું તત્કાળ નાશ કરીશ.
માતાશ્રી શ્રીસરરવતીદેવીએ મારા મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, કે હું નિત્ય તારી પાસે જ છું. જે આ તારા સંદેશનું અહેનિશ શ્રદ્ધાપૂર્વક સેવન કરશે તેને હું અવશ્ય પ્રસન્ન થઈશ. પછી તે ગમે તેવો મૂઢ કેમ ન હોય ! તેને પણ સર્વ વિદ્યાની અવશ્ય પ્રાપ્તિ થશે. એવી મારી આશિષ છે.
માતાશ્રી લક્ષ્મીજીએ મારી પિઠ ઉપર હાથ ફેરવીને કહ્યું : હે વત્સ! તારા આ દિવ્ય સંદેશનું જે અહેનિશ શુદ્ધ ભાવનાથી સેવન કરશે તેને સરસ્વતીદેવી એટલે વિદ્યા સહિત મારી પ્રાપ્તિ પણ અવશ્ય થશે.
માતા શ્રી મહાકાળીદેવીજીએ પણ પ્રસન્ન થર્ડ કહ્યું કે હું તને આશિષ આપું છું કે જે આ દિવ્ય સંદેશનું નિત્યપ્રતિ સેવન કરશે તે સર્વ સંકટ થકી મુક્ત થઈ અમય થરો.
શ્રી વિવસ્વાન સૂર્ય દેવતા બોલ્યા : વત્સ! શ્રી ગણેશજીની આજ્ઞાથી તે પ્રથમ મારી ધારણાભ્યાસની ઉપાસના કરી હતી તેથી મેં તારા ઉપર પ્રસન્ન થઈ તને સૂર્યલોકનું દિવ્ય દર્શન કરાવ્યું હતું, તેનું તને સ્મરણ છે ને? તારો જય હે. આ દિવ્ય સંદેશનું શ્રદા વડે સેવન કરનારો ગમે તેવો મહાનમાં મહાન પાપી હશે તો પણ હું તેના સર્વ પાપોનો અંધારાની જેમ તકાળ નાશ કરીશ અને તેને અવશ્ય સૂર્યલેકમાં સ્થાપિશ, તેમ જ સ્મરણ કરતાં તારી સમક્ષ ઉપસ્થિત થઈશ,
મારા વિવેકાત્મક આશિર્વાદ એ રીતે નૃસિંહ, રામાદિ અવતાર, જનક, શુકદેવ, ઉદ્દાલક, ત્રિપુરાસુંદરી માતા, સરસ્વતી, મહાકાળી, મહાલક્ષમી, ગાયત્રી વગેરે મહાદેવીએ; નારદ, તુંબર, શેષભગવાન, સાંખ્યાયનાચાર્ય, મહર્ષિ પતંજલિ, પાણિનિ ઇત્યાદિ અને તત્ત્વવિદોના પ્રશંસાત્મક ઉદગારો સાંભળી મેં તેમને સર્વને પ્રણામ કરી કહ્યું કે, હું કાંઈ આ રીતની સન્માનતા કે પ્રશંસાને પાત્ર નથી પરંતુ આપનો સર્વને દાસ હેઈ આશિષને લાયક છું. મોટેરાઓને સ્વભાવ છે કે તેઓ બાળકને ગૌરવ કરે તેમ આપ સર્વ મહાપુરુષોનો મારા પ્રત્યે આશિષ દર્શાવતે આ વિવેક છે, એમ હું સમજું છું. મને આપ બધા આપના ચરણારવિંદમાં રાખશે એવી મારી નમ્રભાવે પુનઃ પુનઃ પ્રાર્થના છે એમ કહી સર્વ દિશાએ નમન કરી ભગવાન સન્મુખ સાષ્ટાંગ પ્રણામ કર્યા ને સ્વસ્થાને બેઠે. ત્યાર બાદ બધા મહાદેવ, દેવીઓ, તેમ જ અન્ય દેવતા ગણે, દેવર્ષિઓ, મહર્ષિઓ, રાજર્ષિઓ, સૂર્યાદિ મહમણો ઈત્યાદિ સર્વને અમારી દિવ્યશક્તિ તમારામાં પ્રવેશશે એ રીતની અંજલિ સમર્પણ કરી તથા ભગવાને મને છ રૂપે સ્મરણ કરતાં જ હું તારી પાસે હાજર રહીશ એવું આશ્વાસન આપ્યું. ફરીથી દુંદુભી, નેબત વગેરે વાદ્યોને ઘેષ શરૂ થ, સર્વના જયઘોષ અને પુષ્પવૃષ્ટિ વચ્ચે સભા બરખાસ્ત થવા લાગી એટલામાં તેજ:પુંજ ચૈતન્યયુક્ત અને અતિ દેદિપ્યમાન એવું એક કારનું વિમાન આવ્યું, તેમાં જેમ પાણીમાં બરફ પિગળે તેમ સર્વ સભાસદે સહિત હું એકાએક રૂપ બની ગયો. અહાહા! કેટલે બધો આ અપૂર્વ ચમત્કાર!
–
Page #1022
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] આ બધા ભાસે સમયે અને અંત પછી પણ તે (આત્મા તે ભાસે જ) છે; [ ૮૯૩
ઈશ્વરકુરિત દેશની પૂર્ણતા હે રાજન! આ પ્રમાણે ભગવાનની સભા સમક્ષ કહેવામાં આવેલે ઈશ્વરસ્તુરિત સર્વ સંદેશ કે જે સભામાં સાક્ષાત શ્રીકળણ ભગવાન અને અર્જુન પણ બિરાજેલા હતા, જે મેં તમારી સર્વાની ઈચ્છાનુસાર અથથી ઇતિ સુધી સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યો તે તમોએ લક્ષપૂર્વક સાંભળ્યો ને ? હવે તમો નિઃસંશય બની પરમપદમાં સ્થિત થયા કે? રાજા બોલ્યા : મહાત્મન ! આપના આ અમુલ્ય ઉપદેશથી હું તદ્દન શાંત થયો છું; મારા તમામ સંશો છેદાઈ ગયા છે, આપની કૃપાથી હું હવે પરમપદમાં સ્થિત થયો છું. જે પરમેશ્વરથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, ધડામાં રહેલી માટી અને અંધકારમાં રહેલા સુવર્ણની પેઠે આ પરમેશ્વર પોતે જ કાર્યરૂપ જગત વિષે કારણરૂપે ચરાચર વ્યાપી રહેલા છે, જે જ્ઞાનરૂપ અને રવયંપ્રકાશ છે, જેનો અર્થ સમજવામાં મોટા મોટા બુદ્ધિમાનો પણ મોહને પામી જાય છે, એવા વેદના જે પરમેશ્વરે આદિ કવિ એવા બ્રહ્માના મનમાં અંતર્યામીરૂપે પ્રકાશ કર્યો છે. જેમ સૂર્યનાં કિરશે વિષે શ્રાંતિ વડે દેખાતું ઝાંઝવાનું પાણી સાચું નથી છતાં ૫ણું સૂર્યનાં કિરણેની સત્તાથી તે સાચું હોય તેમ ભાસે છે અને જેમ રિથર પાણીમાં ભાન્તિથી આ કાચ છે એવી બુદ્ધિ થાય છે તે સાચી નથી તે પણ તે પાણીની સત્તાથી સાચી હોય તેમ ભાસે છે, જેમ કાચને વિષે બ્રાન્તિથી “ આ પાણી છે” એવી બુદ્ધિ થાય છે, તે સાચી નથી તો પણ તે કાચની સત્તાથી સાચી હોય એમ ભાર્સે છે, તેમ અધિષ્ઠાન એવા પરમેશ્વરને વિષે તમોગુણના કાર્યરૂપ પાંચ મહાભૂતની સૃષ્ટિ, રજોગુણના કાર્ય૫ ઇંદ્રિયોની | રુષ્ટિ તથા સર્વગણના કાર્ય૨૫ દેવતાઓની સૃષ્ટિ કલ્પિત અને અસત્ય જ છે, તે પણ જે પરમાત્માની સત્તાથી તે સાચી હોય તેમ ભાસે છે, જે પરમેશ્વરે પિતાના જ્ઞાનરૂપ પ્રકાશથી માયારૂપ કપટ ટાળી નાખ્યું છે અને જે પરમેશ્વરને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ તથા જાગ્રત, સ્વપ્ન અને સુપ્તિ એ ત્રણે અવસ્થાઓ અને ત્રણે કાળમાં પણ નાશ નથી એવા સર્વથી શ્રેષ્ઠ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો શાસ્ત્રમાં જે નિશ્ચય ક હ્યો છે તે હું હવે સારી રીતે સમજો છું. સદગુરુ કૃપાથી મૂખ હે યા પંડિત હેય તે પણ તે આત્મતત્વને જાણીને દુ:ખરૂપ એવા આ સંસારસાગરમાંથી છૂટી અખંડ શાંતિને પ્રાપ્ત કરી શકે છે, એવું જે શાસ્ત્રમાં કહ્યું છે તેને પ્રત્યક્ષ અનુભવ મને થયું છે. આપની કૃપાથી હું રામાદિ દોથી મુક્ત થયો છું દઢ બોધને લીધે સર્વત્ર સમબુદ્ધિમાન, શાંત અને સુખનો મહાસાગર જ બની ગયો છું, સાક્ષાત બ્રહ્મસ્વરૂપ એવા આપને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. અઢાર પુરાણમાં શ્રી મદ્ ભાગવત પુરાણ વર્તમાનકાળમાં લોકોમાં અતિશય પરિચિત છે તેમ જ શ્રીવસિષ્ઠજીએ કહેલા મહારામાયણની અજોડતા સંબંધમાં કોઈ અજાણ નથી, તેના આધાર સહિત આ ભગવદ્ ગીતાનો ઉપદેશ વડે ખરેખર વેદ, વેદાંગ, ઉપનિષદાદિ શ્રતિસ્મૃતિ શાસ્ત્રો તથા પુરાણું વગેરેની એકવાકયતા શી રીતે છે, એ વાત આપે જ સમજાવી તે હવે II અમને સારી રીતે સમજવામાં આવી છે, માટે અવતારિક ચેતન્યસ્વરૂપ એવા હે પરમાત્મન ! આપને હું પુનઃ શતશઃ પ્રણામ કરું છું.
ब्रह्मानन्दं परमसुखदं केवल ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्ादिलक्ष्यम । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूत
भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॥ રાજન! તમે તત્ત્વજ્ઞ થઈ પરમપદમાં વિશ્રાંત થયા છે એટલે હવે સ્તુતિને સ્થાન કયાં હેય? આ તે મારી બડબડ છે.
મહારાજ! આવા અમૂલ ઉપદેશને તે વળી બડબડ શી રીતે કહી શકાય ?
Page #1023
--------------------------------------------------------------------------
________________
૮૯૪]. તા મારા સમર વિમતિ આ જઠ. [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીવ અ૦૧૮%
રાજા સાંભળ! જીવન્મુક્ત મહાત્માઓ સુષુપ્ત મૌનમાં સ્થિત હોય છે જેમ ગાઢ નિદ્રામાં પડેલો મનુષ્ય ધમાં કાંઈ બોલે તો લોકે તેને બડબડ કહે છે, ખરા ને? તેવી સ્થિતિમાં જ મહાત્મા રહે છે, વળી અજ્ઞાની લોકો તેમના ઉપદેશને ધ્યાનમાં લેતા નથી, માટે તે બડબડ નહિ તે બીજું શું કહેવાય ?
મારી ભિક્ષા नायमात्मा प्रवचनेन लो
___न मेधया न बहुना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥
(મુંદ૦ ૩૧૦ ૧/૨/૩) આ આત્મા પ્રવચન વડે, બુદ્ધિ વડે કિંવા બહુશ્રુત થવાથી કદી પણ લભ્ય પ્રાપ્ત થનારો નથી, પરંતુ જેને ખરેખર તેને જ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા હોય તેને તે પિતા વડે જ પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્દેશ એ કે, આત્મા એ કાંઈ ઘણું પુસ્તકોને અભ્યાસ કરવાથી, બુદ્ધિ વડે કિંવા બુદ્ધિશાળી પણાના અહંભાવથી, પુષ્કળ પાંડિત્ય વડે, ઘણાં પ્રવયને વા વ્યાખ્યાનો કરવાં કિંવા તે જ સાંભળતા રહેવા થકી કદાપિ પ્રાપ્ત થતા નથી, તેની પ્રાપ્તિને માટે તે ફકત તીવ્ર મુમુક્ષતા એ જ એક સાધન છે, જેને આવી તીવ્ર જિજ્ઞાસા હેય, જે અન્યભાવનાને ત્યાગ કરી આત્મા વડે જ આત્માને પામવાને ઇ છે, તે જ આ આત્માને પોતે પિતામાં મેળવી શકે છે. ટૂંકમાં બેપણની ભાવના વડે આત્મા કદી પણ પ્રાપ્ત થઈ શકતો નથી પરંતુ તીવ્રતર જિજ્ઞાસાહ એકપણાની વા અદ્વૈતની નિશ્ચલ ભાવના વડે અપરોક્ષજ્ઞાન કરવાથી જ તેની પ્રાપ્તિ થઈ શકે છે.
મારે વાર લકે જે કે મને મહાત્મા કહેતાં, મારી પૂજા કરતાં, પોતાને શાંતિ મળી છે એમ પણ કહેતાં, એટલું જ નહિ પરંતુ મારા પુસ્તકે જ્ઞાનથી એવા તે ભરપૂર છે કે તેની બરાબરી પ્રાકૃત ભાષામાં કવચિત જ કોઈ કરી શકે ! એવું એવું ઘણુંએ કહેતાં, છતાં આજ સુધી હું મને પિતાને અપૂણું સમજતો હતો કેમ કે હું કેવળ ગ્રંથોના લેખન, વાચન કિંવા તો સમજાવી ઉપરચોટિયું જ્ઞાન પ્રાપ્ત કરનારાઓનો વર્ગ નિર્માણ કરે અથવા વધુ લોકોને જમાવ કરવો છે મારાં સ્તુતિસ્તોત્રાદિ કરનારાઓને સમૂહ એકત્ર કરવા કરતાં આત્માના અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરનારાઓને જ હું વધુ લેખું છું. આથી મને હંમેશાં એમ જ લાગ્યા કરતું કે જગતમાં કેવળ પ્રવચનો વા પુસ્તક લખીને જ હું સાચો વારસો આપી શકતા નથી, પરંતુ
જ્યારે એક પણ વ્યક્તિને પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરાવી આપું કે જેથી તે વ્યવહારમાં રહીને અને ગમે તે સુખ દુઃખાદિ પ્રસંગો આવવા છતાં પણ તે થકી હેજે ચલિત નહિ થતાં જળકમળવત અલિપ્ત રહે અને કેવળ શાંતિમાં પોતાનું આયુષ્ય વ્યતીત કરે તથા મમાદિ સહિત “હું” ભાવને વિલય કરીને એટલે મન રહિત અવસ્થામાં પણ વ્યવહાર કેવી રીતે અને કેટલી બધી કુશળતાથી થઈ શકે છે, શાસ્ત્રોમાં કહેવામાં આવેલ અનાસકત કર્મયોગ કેને કહે છે, તે સંબંધે જીવન્મુક્તિનું રહસ્ય તથા મારા રવાનુભવનું તત્ત્વ “હું” જગતને જીવન્મુક્તોના ઉદાહરણની સાથે પ્રત્યક્ષ બતાવીને ખાતરી કરાવી ન શકું ત્યાં સુધી હુ" મારે સાચો વારસો જગતને આપી ન શકું; પરંતુ ઈશ્વરેચ્છાથી એવું એક તે શું પૂરતું સમાજમાં અધિકારી ગણાતાં સ્ત્રી અને શ્રદ્ધાદિક સહ કેટલાંક ઉદ્વાહરણે હું આજે જગત સમક્ષ મૂકી શકે છે. તેથી મને સ્વાભાવિક રીતે જ આનંદ થાય છે અને આથી જ હું જગતને આ સંદેશો આપવા પ્રેરાયો છું.
દયેયપ્રાપ્તિની યુતિ “તમે માને યા ન માને તમારામાં શ્રદ્ધા છે વા ન છે પરંતુ જો તમે અનાસક્ત વ્યવહાર કિયા કર્મયોગ કેને કહે છે, તેનું સાચું રહસ્ય જાણવાની ઈચ્છા ધરાવતા હે, સંસારમાં રહે છતાં પણ
Page #1024
--------------------------------------------------------------------------
________________
ગાતાદેવન] (તમ) આ સિવ (પણ) તેના વડે જ ભાયમાન થાય છે.
[ ૮૯૫ જળકમળવત્ કેવી રીતે કહી શકાય છે. તથા પોતાનું આયુષ્ય સુખ, શાંતિ તથા પરોપકારત્તિમાં જ કેવી રીતે પસાર થઈ શકે તેનું સાચું રહસ્ય જાણવાની જે તમારામાં ખરેખર તીવ્ર જિજ્ઞાસા હોય તો હું તમને પ્રતિજ્ઞાથી કહું છું કે તેવી સ્થિતિ પ્રાપ્ત થવી એ તમારે માટે કાંઈ અશક્ય નથી, પરંતુ આવી સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે તમારે ફક્ત ગ્રંથવાચનને જ ધ્યેય નહિ સમજવું જોઈએ; તે તો ફક્ત એક સાધન છે, એમ સમજી તેમાંનાં તત્તનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાને જે તમો પ્રયત્ન કરશો તો તમો તે બેયને જરૂર સાય કરી શકશે, એમ નિઃસંદેહ સમજે.
તમારા આ યેયપ્રાપ્તિના કાર્યમાં કાંઈક અંશે મદદરૂપ થઈ શકાય એટલા પૂરતો જ સદગ્રંથોનો ઉપયોગ છે, આથી જ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે ઋફ, યજુ, સામ, અને અથર્વવેદ, શિક્ષા, જ્યોતિષ, છંદ, નિરુકત, કલ્પ અને વ્યાકરણ એ છે વેદાંગો; ઉપનિષદાદિ, શ્રુતિસ્મૃતિ ઇત્યાદિ સઘળા સગ્રંથો તો ફકત આત્માના પરોક્ષજ્ઞાનમાં જ ઉપયોગી છે. આ બધા થકી અપરાવિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે. તેની પ્રાપ્તિ થઈ એટલે તે કરતાં પણ ૫ર એવી પરા વિદ્યા તે અનુભવ વડે જ પ્રાપ્ત કરી શકાય છે. માટે તમે અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરે. જેમ પેટ ભરેલો મનુષ્ય ઉપવાસીઓને ગમે તેટલો બોધ આપે છતાં જવાં સુધી તેઓનું પેટ ભરાય નહિ ત્યાં સુધી તે નિરર્થક જ નીવડે છે; તથા પેટ ભરાયું કે નહિ તે તો ખાનાર પોતે જ જાણી શકે છે, બીજે નહિ; તેમ તમો પોતે જ પ્રત્યક્ષ આત્માનો સ્વાનુભવ કરો એટલે પેટ ભરીને જમેલાને ગમે તેટલું પંચપકવાન આપશે તે પણ તે ખાવાની કદાપિ ઇરછા કરશે નહિ, તેમ એક વખતે તમો આત્માનો સાક્ષકાર પ્રાપ્ત કરશો એટલે આ કરતાં વિશેષ જાણવાનું કાંઈક હશે એવો તમને કદી સ્વપ્નમાં પણ વિચાર આવશે નહિ, તમો હંમેશને માટે તપ્ત થશો અને કાયમી સુખશાંતિમાં મહાલી રહેશો, આમાં અનુભવ એ જ પ્રમાણ છે. તમે ત તે કાર્યમાં તમને મદદરૂપ થાય એવા સગ્રંથનો જ તમો નિત્ય અભ્યાસ કરો તથા અનુભવના માર્ગે વળે. તમારી પાસે હું આ જ ભિક્ષા માગું છું. તમોને તમારા અનુભવરૂપ મેયપ્રાપ્તિના માર્ગમાં એટલે અપરોક્ષજ્ઞાન અથવા સાક્ષાત્કાર કરવાના કામમાં જ મારા આ અને ઇતર ગ્રંથ મદદરૂપ નીવડે તે હું મારી મહેનત સફળ થઈ એમ સમજીશ, પરંતુ ધ્યાનમાં રાખો કે હું તમારી પાસેથી મંથકત્યય કરતાં અનભવ પ્રાપ્ત કરી લેવા રૂ૫ ભિક્ષાની જ અપેક્ષા ધરાવું છું. સદગ્રંથો તે તમોને પાલકની જેમ સાચા તત્વનું પરિક્ષજ્ઞાન જ કરાવી આપશે, પરંતુ ફક્ત તેના વડે કાંઈ ખરું સુખ અથવા કાયમી શાંતિ કદી પણ પ્રાપ્ત થવાની નથી. તેની પ્રાપ્તિ તો તમે જ્યારે સ્વતઃ અનુભવ કરો ત્યારે જ કરી શકશે.”
આ વાત હું કાંઈ તમને નવી જ કહી રહ્યો છું, એમ સમજશો નહિ પરંતુ ઉપનિષદાદિમાં શાસ્ત્રકારો પણ પોકાર કરી કરીને એમ જ કહી રહ્યા છે.
शब्दासरं परब्रह्म यस्मिाक्षीणे यदक्षरम् ।
तद्विद्वानक्षरं ध्यायेचदीच्छेच्छान्तिमात्मनः ॥ પરબત એ શબ્દદાથી પણ પર છે. આ સર્વનો નાશ થવા છતાં પણ જેને કદી નાશ થતો નથી, એવું તે અક્ષર છે. માટે જેને ખરેખર આત્મસંતની ઇચ્છા હોય તેણે તે નિરંતર અવિનાશી એવા એક બહાનું જ સતત ધ્યાન કરવું જોઈ એ.
हे विये वेदितव्ये तु शब्दब्रह्म परं च यत् ।
शब्दब्रह्मणि निष्णातः परं ब्रह्माधिगच्छति ॥ વિલા બે પ્રકારની છે. (૧) શબ્દબ્રહ્મ એટલે જેને પરિક્ષજ્ઞાન કહે છે તથા (૨) પરબ્રહ્મ એટલે અપરોક્ષાનુભવ. જેને શબ્દબ્રહ્મ એટલે આત્માનું પરોક્ષજ્ઞાન સારી રીતે થવા પામેલું હોય છે તે કુશળ
Page #1025
--------------------------------------------------------------------------
________________
૮૯૬] બૈોડવાવશાલ પ્રોડબસ્થ: સનાતન: [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મીટ અ ૧૮/૭૮ કિંવા નિષ્ણાત પુરુષ જ પરબ્રહ્મને પામે છે એટલે પક્ષજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ અપરોક્ષજ્ઞાન કિવા સાક્ષાત્કાર થઈ શકે છે.
ग्रन्थमभ्यस्य मेधावी ज्ञानविज्ञानत्त्वतः । पलालमिव धान्यार्थी त्यजेन्थमशेषतः ॥
(મમૃત વા ઘોઘનિષ) પ્રથાના અભ્યાસ વડે જ્ઞાન એટલે શબ્દબ્રહ્મ વા પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ બુદ્ધિ માટે તત્વને સારી રીતે સમજી લીધા બાદ વિજ્ઞાન એટલે અપરોક્ષજ્ઞાન વા સાક્ષાત્કારને માટે ધાન્યની ઇચ્છાવાળો જેમ છોતરાને ત્યાગ કરી દે છે, તેમ ગ્રંથોનો તદ્દન ત્યાગ કરી દેવો જોઈએ..
तमेव धीरो विज्ञाय प्रज्ञां कुर्वीत ब्राह्मणः । नानुध्यायादरच्छब्दावाचो विग्लापनं हि तदिति ॥
( વૃ૦ ૩૧૦ ૧૦ ૪ ગ્રા૦ ૪ માત્ર ૨૧) ધીરપુરુષ જ જાણવાનું તે જાગી લઈ પ્રજ્ઞા સંપાદન કરે તથા ઘણુ શબ્દોનું ચિંતન ન કરે અર્થાત આત્માનું પરીક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ પછી તે શાબ્દિક જ્ઞાનનો પણ ત્યાગ કરે કેમ કે તે તે કેવળ વાણીનો મિયા પરિશ્રમ કરાવનારાં છે.
મુંઝવણ મટાડવાનો ઉપાય જેમ કોઈ કહેશે કે, તમોને અઢળક સંપત્તિ, સુંદર સ્ત્રીઓ અને મોટું સામ્રાજ્ય વગેરે સધળું આપવામાં આવશે પરંતુ તે માટે તમારે કદી લઘુશંકા કે શૌચ જવું નહિ, એટલી એક જ શરત છે તે તે સર્વને ત્યાગ કર્યા સિવાય છૂટકે જ થતો નથી. એટલું જ નહિ પરંતુ ગમે તેવાં જરૂરી અને મહત્વનાં સઘળાં કામને પડતાં મૂકવાં પડે છે, તેમ તમને જગત પૈકીનો કેઈ પણ પ્રકારનો મોહ સિલક રહેવા પામ્યો ન હોય, ઉપર મુજબ જ્યારે તમારી ગમે તે ભોગે પરમાત્મપ્રાપ્તિ કિંવા આત્મસાક્ષાત્કારની તીવ્રતર ઇરછા થશે, ત્યારે તેને માટે એક ક્ષણ જેટલો વખત પણ લાગશે નહિ. જયારે તમારી બેયપ્રાપ્તિ માટેની અતિ તીવ્રતર જિજ્ઞાસા પેદા થયેલા હશે, કેવળ ૫રમાત્મપ્રાપ્તિ એ જ એક તમારું ધ્યેય બની ગયું હશે, સમગ્ર ઐયના રાજ્યનો પણ ત્યાગ કરવાની તમારી પૂર્ણ તૈયારી હશે, વિષયભોગની અસારતા સમજાઈ તેના પ્રત્યે તમો સંપૂર્ણ વૈરાગ્યશીલ બન્યા હશે; આટલું થયા છતાં પણ જે તમો ગુંચવણમાં પડ્યા હશો, સાચો માર્ગ નહિ જડવાને લીધે જે તમને અર્જાનની જેમ ખરેખરી મુંઝવણ ઉત્પન્ન થઈ હશે; જ્યારે તમે અર્જુનની માફક તદ્દન નિર્ગવ, નિરભિમાની બની સમર્પણની ભાવનાવાળા થયા હશો; તમો દુરાગ્રહથી તદ્દન રહિત બન્યા હશો; તમારું માનસ જીવનમરણના ફૂટ પ્રશ્ન સંબંધે વિચાર કરવા અસમર્થ બન્યું છે એમ તમને લાગે અને તમારી મારા પ્રત્યે પૂર્ણપણે એવી નિસીમ અને નિઃશંક શ્રદ્ધા થઈ હશે કે તમારી મુંઝવણ મારાથી જ અવશ્ય દૂર થઈ શકશે; તો તમારો એ મોહભ્રમ હું એક ક્ષણમાં મટાડી તમારી મુંઝવણ અવશ્ય દૂર કરીશ; એ વાત તમોને સત્યપ્રતિજ્ઞાથી કહું છું. મારે તો આવા નીતિવાનોનું જ કામ છે, બાધાઓનું નહિ, પરંતુ જ્યાં સુધી તમને આવી રીતની આત્મપ્રાપ્તિની તીવ્રતર જિજ્ઞાસ્ત ઉત્પન્ન થયેલી ન હોય ત્યાં સુધી તમારે માટે અને તમારે ખોટે વખત બગાડવાનો પ્રયત્ન કરવો નહિ જોઈએ. નિઃશંક અને સંપૂર્ણ શ્રદ્ધાયુક્ત તીવ્રતર જિજ્ઞાસા સિવાય અપાયેલ તત્ત્વબોધ કાચા પારાના જેમ વ્યર્થ નીવડશે એટલું જ નહિ પણ તમારું તે પગલું અવિચારી ગણાશે કેમકે તમો મારે તાપ સહન નહિ કરી શકે. એ ખાસ ધ્યાનમાં રાખશે. પટને ખાતર સર્વને ત્યાગ કરી પરદેશગમન કરવું પડે છે, શિક્ષણને માટે પણ માતા, પિતા અને સગાંસંબંધીઓને છોડવાં પડે છે, યુદ્ધની નોકરીમાં ફક્ત પેટને માટે નનની કુરબાની આપવી પડે છે,
Page #1026
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ] ઊંચા મૂળ અને નીચી શાખાવાળે આ અશ્વથ (વરતુતઃ) સનાતન (બ્રહ્મ) છે. [ ૯૯૭
વ્યવહારમાં આબરુ સાચવવાને અર્થે પણ લોકો મરણનું શરણું ગ્રહણ કરવાને તૈયાર હોય છે. આ રીતે વ્યવહારમાં આવી નજીવી અને નકામી બાબતે કે જે છેવટે સાવ મિથ્યા કરે છે તેને માટે પણ જે મરણપર્યતન-મોટે ત્યાગ કરવાને લોકો તૈયાર હોય છે તે પછી અત્યંત સુખના પરમાવધિ સમું આ આમપદ કે જે સર્વનું મૂળ અધિષ્ઠાન છે, મોડી યા વહેલી જેની પ્રાપ્તિ કર્યા સિવાય જીવોને છૂટકે જ થવાની નથી, તેવા પરમ પદની પ્રાપ્તિ માટે તુચ્છ અને પરિણામે નિરર્થક એવા આ કાયિક, વાચિક અને માનસિક વ્યવહાર સહિત મિથ્યા અહેમમા ભાવોને જે વિલય યા ત્યાગ કરવો પડે તે એમાં તે મોટી શી વાત છે? તેને માટે ખાટાં બહાનાએ બતાવવા એ પોતાના કાયરતારૂપ છે; તેવાઓનું આમાં કામ નથી. જિજ્ઞાસુઓએ ખાસ ધ્યાનમાં રાખવું કે આત્મ પ્રાપ્ત તો પોતાના પુરુષાર્થ વડે જ સાધ્ય થઈ શકે છે, તે કોઈની પાસેથી ગુપ્ત શક્તિ દ્વારા પોતામાં પ્રવેશી જશે એવી ઇચ્છા વા યાચના કરવા થકી પ્રાપ્ત થવી કદી પણ શકય નથી. બીજાઓ રસ તૈયાર કરી આપે પણ ખાવાનું કાર્ય તો પોતે જ કરવું પડે છે તેમ આત્માનું પરોક્ષજ્ઞાન કેઇ પણ પ્રકારનો દુરાગ્રહ છોડી નિરભિમાન પણે નમ્રતા અને વિવેક સહ શ્રી ગુરુની સેવા કરી તેમની કૃપાથી જ પ્રાપ્ત કરી લેવું પડે છે, ત્યારબાદ તેઓ બતાવે તે ધરણે અંતરંગમાં તેનો દઢ અભ્યાસ કરી પુરુષાર્થ વડે અંતિમ ધ્યેય સાધ્ય કરી લેવું જોઈએ.
I
૧
પરમાત્માપ્તિના સંબંધમાં મારે જે કાંઈ કહેવાનું હતું તે બધું મેં વખતોવખત પ્રવચનો, વ્યાખ્યાનો, સંવાદ, પ્રશ્નોત્તર અને શંકાસમાધાનરૂપે ચર્ચાઓ દ્વારા તેમ જ આ ગીતાદહન, દત્ત પરશુરામ તથા અન્ય પુસ્તકો દ્વારા પણ કહેલું છે. શાસ્ત્રકારો પણ એ જ પકારી પોકારીને કહી રહ્યા છે; પરંતુ જેઓ અવિવેકી
પોતાને વિવેકી માની બેઠા છે, અહંકારથી ભરપૂર હોવા છતાં પોતાને અહંકારથી રહિત સમજે છે, વિષયોમાં અત્યંત આસકત હોવા છતાં પિતાને અનાસક્ત માને છે, બુદ્ધિહીન હોવા છતાં પોતાને મોટા બુદ્ધિમાન સમજે છે, કેવળ પિતાના સ્વાર્થ ખાતર જગતને વિનાશ કરી રહ્યા હોવા છતાં જગતના હિતેચ્છુ હોવાનો દાવો કરે છે, પારકી અને બાયલી જેવી બુદ્ધિ હોવા છતાં પોતે સ્વતંત્ર વિચારના છે એમ માને છે; એવા વાસ્તવિક દુરાગ્રહી, વિધ્યાભિમાની અને મૂઢો હોવા છતાં પણ વ્યવહારમાં દોઢડાહ્યા ગણાતા ખુશામતિયાઓને ગલાદેહનાદિ તો શું પરંતુ શ્રતિસ્મૃત્યાદિ સઘળાં શાસ્ત્ર સહ વૈકુંઠાધિપતિ વિષ્ણુ ભગવાન બ્રહ્મદેવ વા પ્રત્યક્ષ મહેશ્વર પોતે આવીને સાચું તત્તવ સમજાવે તો પણ તે બે ગદ્ધાને વાતની જેમ તદ્દન નિરર્થક જ છે.
દે ગધા
એક સદાચાર સંપન્ન બ્રાહ્મણ ગૃહસ્થ કાશીક્ષેત્રમાં જઈ વેદવેદાંગાદિ શાસ્ત્રસંપન્ન બનીને ઘણું ઘણું પ્રમાણપત્રો અને માનપાન મેળવીને પોતાને વતન નિવાસને માટે આવ્યા, ત્યાંના રાજા એ તેમની ધણી આગતાસ્વાગતા કરી અને તેમને મોટા માનની પદવી સાથે રાજગુરુ તરીકે અતિ આગ્રહથી પોતાની પાસે રાખ્યા. સદરહુ ગૃહસ્થ ધણુ ભલા અને અતિ વિદ્વાન હતા. તેઓ રાજાને દરરોજ સાંજે બે કલાક નીતિશાસ્ત્રાદિનો ઉપદેશ સારી રીતે આપતા હતા. રાજા તે બધું જાગું લક્ષ્ય પૂર્વક સાંભળતો હોય અને બધું તુરત જ સમજી જતો હોય એવો ભાવ પ્રદર્શિત કરતે આથી શાસ્ત્રીજીને ત્રણે જ આનંદ થતા. તેમણે વિચાર્યું કે આ રાજા ધાણે જ બુદ્ધિશાળી છે કેમ કે આટલું બધું ગહન તત્વ તે એક વખતના કહેવામાત્રથી વગર પ્રમને સારી રીતે સમજી શકે છે, તે હવે શ્રીમદભગવદગીતાનો ઉપદેશ આપી અનાસકત કર્મયોગી બનાવીએ. આમ પોતે અનાસક્ત છે કે નહિ એનો વિચાર નહિ કરતાં માત્ર રાજાને અનાસક્ત બનાવવાનો ઇરાદે સેવતા આ રાજગુરુ શાસ્ત્રીવયે તે વાત રાજાને કહી રાજાએ ઘણું જ આનંદથી તેમાં સંમતિ આપી. દરરોજ રાજસભાની વચમાં જ સાંભળવાની ઇચ્છા જણાવી કે જેથી તેનો લાભ બધાને મળે. રાજઆજ્ઞા અને રાજવ્યવસ્થા પછી શું પૂછવું? રાજગુરુએ ગીતા, ન્યાસ વગેરે કરી “ સનિષો ના સાધા નેપાનવન” એ શ્લોક
૫૦
Page #1027
--------------------------------------------------------------------------
________________
૮૯૮ ]
तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते ।
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી અ૦ ૧૮/૭૮
મેથી ગીતા કહેવાના આરંભ કર્યાં. ભગવાને મૌન બનાવી લેાકા ઉપર ખરેખર ઉપકાર કર્યો છે, કેમ કે તે થકી મૂર્ખાઓ પડિતાઇમાં ખપી શકે છે અને વિદ્યાતાને તા તે ભૂષણુરૂપ જ છે. રાજા તે। દરરોજ મંત્રો સહિત બધું ધ્યાન દઈને સાંભળે અને જાણે બધું એકદમ સમજી જતા હોય તેમ જી હા, વગેરે જેવી લકીશ ખેંચે. તેવા આવિર્ભાવ બતાવે અને નદી ભળકની જેમ માથુ ધૂણૢાવે જાય. આ ઉપરથી રાજગુરુ માની લે । આને તે! આમાં ખૂબ રસ પડે છે અને ધણું ઊંડું જ્ઞાન છે, એમ સમજી શાસ્રીજી બિચારા દાખલાદલીલ સહિત વધુને વધુ આધારે। ટાંકી વિસ્તારપૂર્વક વર્ણન કરે જાય. લગભગ એત્રણ વર્ષો સુધી આ ક્રમ ચાલ્યા. માટી ધામધૂમથી પૃર્ણીતી થઈ તે બધા સભાસદે શાંત ચિત્તે બેઠા હતા. રાજગુરુએ માન્યું, કે રાજા હવે પૂર્ણ પણે અનાસક્ત બની ચૂક્યા છે, આથી તે પેાતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. એટલામાં રાજાએ શાઓજીને ઉદ્દેશીને કર્યું': હા જી, ગુરુ મહારાજ ! આપે તે મને પાન કર્યાં છે. આપના જેવું જ્ઞાન મે'. ક્રાઈ પણ જગ્યાએ સાંભળ્યું નથી, આપે મતે અનેક પ્રકારે યુક્તિ પ્રયુક્તિદ્વારા જે અમુલ્ય ખેાધ આપ્યા તેથી મને ઘણી શાંતિ થઈ છે. આપના ઉપકાર ભૂલાય એમ નથી. હું આપે જે કર્યું એ બધું સારી રીતે સમજ્યા છું, વગેરે સમારાપનું ભાણું કે જે મંત્રીઓએ કહેલું હતું તે, રાજાએ અથથો છત સુધી બધા સભાસદો સમક્ષ કહી સંભળાવ્યું અને છેવટે આ પ્રમાણે કહ્યું: ગુરુ મહારાજ ! મને એ બધું તેા સમજાયું, પણ એક સશય રહી ગયા છે, તેનું નિરસન આપ કૃપા કરીને કરા. આપનો આના હોય તેા પૂછુ. શાસ્ત્રીજીએ વિચાયું કે રાજા ઊંડા તત્ત્વજ્ઞાનો લાગે છે; કેમ કે આજ સુધી એણે એક પશુ પ્રશ્ન કર્યો નહિ એટલે જરૂર એ આત્માનુભવ સંબધે જ પ્રશ્ન કરશે, પશુ મેં કાંઇ આત્માનુભવ ર્યાં નથી. અત્યાર સુધી તે। શાસ્ત્રની વાત હતી તે તે। ઠીક; પણ હવે બીજો શા ઉપાય? રાજાને ક ંઈ ના કહેવાય? એવા થેાડીવાર મનમાં વિચાર કરી તેમણે કહ્યું: મહારાજ, આપ તેા માટા જ્ઞાતી છે, બહુશ્રુત છે. એટલે આપનેા પ્રશ્ન જરૂર ગઢુન જ હશે, છતાં હું તેનુ મારી અલ્પમુદ્ધિ અનુસાર શાસ્ત્ર પદ્ધતિએ વિવરણુ કરી આપના પ્રશ્નનેા ઉત્તર આપવાના અવશ્ય પ્રયત્ન કરીશ, માટે આપ ખુશોથી પૂછે. એ સાંભળો રાજા મેલ્યા : જી હા, ગુરુ મહારાજ ! આપ ભગવદ્ગીતાના આરંભમાં પ્રથમના દિવસે “ દે। ગધા ' એવું કાંઈ ખેલ્યા હતા, પણ ત્યાર પછો હું દરાજ ધ્યાન દઈને એ ત્રણ વર્ષ સાંભળતા આવ્યેા છતાં પેલા પહેલે દિવસે કરેલા રેશા ' તું ( મે ગધેડાએ હિંદીમાં ‘દે” એટલે “એ” અને “ગધા” એટલે “ગધેડાએ” એવા અર્થ છે ) શું થયું ? તે કયાં ગયા? હજી લડાઈનો શરૂઆત થયેલી નહેાતી એટલે તેએ માર્યાં ગયા એમ કાંઈ કહેવાય નહિ, બસ એટલું જ જાણવાની મારી પ્રુચ્છા છે. રાજાને આ મૂખાંભર્યાં પ્રશ્ન સાંભળી શાસ્રાજીને અંદરખાને હસવું આવ્યું અને સાથે સાથે પેાતા ઉપર ક્રોધ પણુ આવ્યા. અરે! હું કેવા મૂખ કે આટલાં બધાં વર્ષે આ રાજાના સહવાસમાં રહ્યા છતાં પણુ હું તેને પારખી ન શકયા! કેવળ પેટને માટે શેહમાં દબાયાથી તેના દેષા પશુ મતે ગુણુ જેવા લાગ્યા, આવા મૂર્ખાઓની સેાબત નકામી છે. પેાતે વિદ્વાન હેાવાથી તેમણે તત્કાલ રાજદરબારને ત્યાગ કરવાને મનમાં નિશ્ચય કર્યાં અને સર્વ સભાસદો સમક્ષ કહ્યુ કે રાજન! સાંભળે, તમેાએ આ પ્રશ્ન ઠીક કર્યાં. એ એ ગધેડાનો વાત તેા છું'પણુ ભૂલી ગયા હતા. તમાએ આજે યાદ આપી તે પણ ધણું સારું કર્યું. હું કહું છું તે હવે ધ્યાનપૂર્વક સાંભળે. આટલાં આટલાં વર્ષોથી તમે મારા અહેનિશ સહવાસમાં રહ્યા છતાં તમારા હાવભાવ ઉપરથી તમે ધણુા જ્ઞાની છે! એમ હું અત્યાર સુધી સમજતે। તે; એટલે હું તમાને આટલા બધા પરિચય અને સવાય પછી પણ પારખી શકયા નહિં, તેથી મારા જેવા બીજો ગધેડા ક્રાણુ ાય? એ હિસાબે પેલા જે બે ગધેડાએ કહ્યા તે પૈકી એક હું છું: અને તમેને વર્ષો સુધી તનતેાડ મહેનત કરી મે અનેક શાસ્ત્રયુક્તિઓ દ્વારા સમજાવ્યુ` છતાં પત્થર ઉપર પાણીની જેમ પરિણામે તે સર્વે બ્ય જ ગયું; એ Rsિસામે તમા પણુ ગધેડા જ ગણાવ. આમ આપણે બંને ગધેડાએ જેવા હતા તેવા કારા ને કારા જ સિલકમાં રા. એ રીતે તમારા એ ગધેડાના હિસાબ પતી ગયેા. હવે હું આપને અને બધા સભાસદેાને રામરામ કરુ` છું. આવા મૂર્ખાઓની સભામાં તે વળી કાપડિત રહી શકે? આ વાતની જેમ જ શાસ્ત્ર અને શાવિદેએ આટલું આટલું કહેવા છતાં પણ જેએ સુધરી ન શકે તેમની સ્થિતિ છે,
Page #1028
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તે જ શશિ પ્રકાશમાન) છે. વસ્તુતઃ તે બ્રહ્મસ્વરૂપ હેઈ તેને જ અમૃત કહે છે. [ ૮૯
એમ જાણવું. તસ્માત ખરેખર આપણે સમજ્યા છીએ તે બરોબર છે કે નહિ, આપણામાં ખરેખર અહંકારાદિ છે કે નહિ તેનો હંમેશ મનની સાથે તાળો મેળવવો જોઈએ. જેમ ભરેલા ઘડાનું પાણી છિદ્ર વાટે જેમ જેમ બહાર નીકળતું જાય તેમ તેમ તેને ખાલી થયેલે ભાગ અનાયાસે જ આકાશથી ભરાઈ (વ્યાપી) જાય છે, તે પ્રમાણે જેમનામાંથી અહંભાવાદિ ગલિત થઈ ગયા હોય છે, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હોય છે. તેઓ તે પોતે પિતાને ભૂલી જાય છે એટલે એક આત્મતત્ત્વ જ અવશેષ રહેવા પામે છે. જ્યાં અહેમમાદિ ભાવ ન હોય ત્યાં બીજું શું રહી શકે? એનું નામ જ સાચી સાત્વિકતા છે. માટે જેમને હું પોતે છું, મને આ બધું સમજાયું છે, મેં બધું જાણ્યું છે, હું તદ્દન નિ:શંક થયો છું, દેહ હોય ત્યાં સુધી આ બધું રહેવાનું જ, દેહ વિલય થતાં સુધી અનાસક્ત કર્મો કરવા જોઈએ, અમુક મહાત્માઓનું પણ આમ જ થયું હતું વગેરે પ્રકારના સંકલ્પો અંતઃકરણ મથે ભૂલમાં પણ જે ઊઠતા હોય અગર ઊઠે તે જાણવું કે અમારો અહંભાવ મલિત થઈ ચૂક્યો છે એમ માનનારાઓને અહંભાવે જ ગળી નાખ્યા છે, માટે જેમને ખરેખર દંભ નહિ પણ સાચી આત્મપ્રાપ્તિ કરવાની જ ઇછા હોય તેમણે તો પોતાને હંમેશાં તપાસતા રડેવું જોઈએ કે પ્રકાશ હોય ત્યાં કદી અંધારું રહી શકે જ નહિ તે જ્યાં અસંગ એવો આત્મા હોય ત્યાં સસંગ એવા હું અને છે. મારું, તારું, તે ઇત્યાદિ ભાવોનો લેશ પણ કદી હોઈ શકે નહિ. માટે આત્મહિત સાધનારાઓએ “હુ” એવો ભાવ જ ઊઠવા નહિ પામે, એ માટે નિત્યકતિ સંભાળ રાખી પોતાને હંમેશ તપાસતા રહેવું જોઈએ. બાકી જેમ ઔષધિ કિંવા દવાના સેવન વડે ઉપર ઉપરથી તે રેગ સારો થયો એમ જણાય છે પરંતુ તેનું મૂળ સૂક્ષ્મરૂપે અંદર રહેવા પામેલું હોય છે. તેને કયારે અંકુર ફુટશે એ કહી શકાય નહિ તેમ
વ્યાવહારિક ગણાતાં સુખસાધનો અને સંપત્તિ વગેરેના કેફને લીધે મનુષ્ય સાચું તત્વ નહિ સમજતાં હું હવે સમજી ચૂકયો છું, હું અહંભાવ રહિત થઈ ચૂક્યો છું, મને શાંતિ પ્રાપ્ત થઈ છે વગેરે માની બેસે છે. તેને કલ્પના પણ હોતી નથી કે આ સાચી આત્મશાંતિ નથી, તેના મૂળમાં સૂક્ષ્મ અહંભાવ રહેલે હોવાથી તે થકી પોતાને વિનાશ અવશ્ય થશે તેનું તેઓને ભાન પણ હોતું નથી, પરંતુ આ તદન સાદી અને દીવા જેવી સ્પષ્ટ વાત છે કે જ્યાં અંધકાર નહિ ત્યાં પ્રકાશ જ હેય એ ન્યાયાનુસાર જ્યાં અહંભાવ નહિ ત્યાં આત્મા જ હોય; જે આત્મા આકાશની જેમ અહેમમાદિ વૃત્તિઓથી તદ્દન રહિત છે. માટે જિજ્ઞાસુઓએ પોતામાં કદી અહેમા ઉદય જ થવા ન પામે તે માટે હંમેશાં ખાસ સાવચેતી રાખવી જોઈએ અને જે ભૂલમાં પણ કદી અને ઉદય થાય તે માનવું કે આ આત્મા નથી. એ રીતના પુરુષાર્થ વડે જ બીજ સહિત અહંનો વિલય કરવાથી જ પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે. જીવન્મુક્તિ કોઈના પ્રમાણપત્ર ઉપરથી. યા લોકોના કહેવા ઉપર અવલંબન રાખતી નથી; આ સંબંધમાં એક પ્રસંગ કહું છું.
જીવનનું અંતિમ ધ્યેય શું? એક વાતૃહ રાજવીની ઇરછાથી તેમના જન્મ દિવસની શુભ પ્રસંગે શુભાશિષ માટે જવાનો યોગ આવ્યો, સદરહુ રાજવી વિચક્ષણ બુદ્ધિના અને સાધુ સંતેના પ્રેમી હતા, તેઓને ઉદ્દેશીને કહ્યુંઃ રાજન! આપે પોણોસો વર્ષો સુધી આ તરફનું રાજય સારી રીતે કર્યું પરંતુ તે કાંઈ યેયરૂપ કહેવાય નહે. પ્રજાવત્સલ તથા ન્યાયનીતિપૂર્ણ ધર્માનિક રાજવી એ મનુસ્મૃત્યાદિમાં કહ્યા મુજબ સારી રીતે રાજ ધર્મને પાલન કરે છે તેને જરૂર આત્મપ્રાપ્તિ થઈ શકે છે. જે રાજા પિતાની પ્રજ, પોતે રચેલા કાયદાઓને પાલન કરે એવું ઇચ્છતા હોય તેણે પોતાને માટે શાસ્ત્રમાં કહેવાયેલા નિયમો કે જે અંતે આત્મધર્મને માર્ગે લઈ જનારા છે તેનું સંયમશીલ થઈ શિસ્ત ચુસ્ત રીતે બિનચૂક પાલન કરવું જોઈએ. આ બધું નાશવંત છે. તે તમેએ કર્યું નથી પણ થયું છે, કેમ કે બધું જગત ઈશ્વરે ઠરાવેલા નિયતિક્રમ પ્રમાણે જ ચાલે છે. એક તૃણ અગર એક પાન પણ ઈશ્વરની આજ્ઞા વગર હાલી શકે તેમ નથી. આમ હોવા છતાં ગાડા નીચે ચાલનારા કુતરાની જેમ જગતમાં બધા આ હું કરું છું, આ મારું છે, આ તું છે વગેરે મિયા અભિમાન વડે બકવા કરે છે. તમારા વડવાઓ આ મારું રાજ છે, પ્રજાપાલન કરવું એ મારું કર્તવ્ય
Page #1029
--------------------------------------------------------------------------
________________
૯૦૦ ]
મિક: બ્રિતા નä - [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૧૮/૮ છે ઇત્યાદિ કહેતા આવ્યા, તેઓ બધા પણ કાળના ખપ્પરમાં કયાંયે હોમાઈ ગયા! જે ખરેખર માનવી છો માને છે તેમ તેમના હાથમાં હેત જેને તેઓ પોતાનું કર્તવ્ય સમજે છે તે છેડીને આ મૂખ મનુષ્યા કદી પણ મરત નહિ. કેમ કે કોઈ પણ માનવી મરણને ઇચ્છતા નથી પણ પિતે માનેલા કર્તવ્યને માટે જીવવાની આશા રાખે છે, પરંતુ નાઇલાજે મરણુ શરણે જવું પડે છે. એ વાત જુદી. આ મુજબ જે પિતે ઈચ્છા હોવા છતાં જીવી શકતો નથી, પોતે જ પરતંત્ર છે, બંધનમાં છે છતાં સ્વતંત્ર માની લે છે, એ કેવા આશ્ચર્યની વાત છે! માટે રાજન ! તમે એમ માનતા હશે કે આજ સુધી મેં મારું કર્તવ્ય સમજીને સારી રીતે રાજ કર્યું છે, તો તમારી એ માન્યતા ખેટા અહંભાવવાળી છે એમ જાણજે. રાજ! જેમ તમામ નદીઓનો અંત સમુદ્રમાં જ થાય છે એટલે અહોરાત્ર વહેણ રૂપે નદીની ચાલતી પ્રવૃત્તિ અને તે વહેણાદિમાં જે જે કાંઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય છે તે તમામ પ્રવૃત્તિનો વિલય નદીના વહેણ દ્વારા 'અંતે સમુદ્રમાં જ થાય છે તેમ આ સંસારરૂપ નદીના વહેણમાં ચાલતી તમામ સ્થાવર જંગમ જીની કાયિક, વાચિક, માનસિક, બૌદ્ધિક કે અન્ય પ્રકારની સઘળી પ્રવૃત્તિ આ સંસારરૂપ નદીના વહેણ દ્વારા આત્મરૂપ મહાસાગરમાં જઈને જ વિલયને પામે છે એટલે જે કોઈ એમ કહેવા માગે કે હું પાણી પીઉં છું, સ્નાન કરું છું, મેલ સાફ કરું છું, કચરો વગેરે નાખું છું, તે બધું નદીના કલ્યાણને માટે જ કરી રહ્યો છું અથવા નદીના વહેણમાં નાખવામાં આવેલો કયરો કહે કે આ નદીનું વહેણ મારે લીધે જ વહી રહ્યું છે અને હું જ એને સમુદ્ર તરફ લઈ જાઉં છું તે તે જેમ મૂર્ખતા ગણાય તેમ આ ઈશ્વરીય સત્તા વંદે આ જગતના સંસારરૂપ વહી રહેલા અવ્યાહત પ્રવાહમાં તણાતા જગતમાં સ્થાવરજંગમ, જડચેતનાદિ મૂઢ છો મિથ્યા અહંભાવ વડે આ જગત અમે જ ચલાવીએ છીએ, અમારા વડે જ ચાલી રહ્યું છે, જગતને સુખી કરવું એ અમારા હાથમાં છે વગેરે પ્રકારના મિથા પિકારે કર્યું જાય છે. તેમનું આ બરાડવું કેટલું અગ્ય છે તેને વિચારશીલ પુરુષો જ વિચાર કરે.
ઉપર મુજબનો સાચો સિદ્ધાંત સમજીને માનવીઓએ સમજવું જોઈએ કે, આ જગતનો અવ્યાહત પ્રવાહ જે ઈશ્વરીય સત્તા વડે ચાલી રહ્યા છે તેમાં તણાતા અમે તો કેવળ એક તરંગ સમા હોઈ અમારે એ પ્રવાહની સાથે મને કે કમને આત્મરૂપ મહાસાગરમાં મળી જઈ એકરૂપ થવું જ પડશે, એ જ અમારું અંતિમ ધ્યેય છે.
આ રીતે જગતમાં સાચું સ્વરૂપ જાણુ સુજ્ઞ પુરુષે તેમાં કદી પણ મિથ્યા અભિમાન કરતા નથી અને તદ્દન નિર્ગવ બની અહંકારથી તદ્દન ૨હિત બને છે તેમ જ ભૂલથી પણ કદી પિતામાં આ મિથ્યા અહંભાવ ઘૂસી જવા નહિ પામે તે માટે સતત સાવચેતી રાખે છે.
અહંકારને વિલય એ જ દયસિદ્ધિ આ પ્રમાણે અહંકાર રહિત બનતાં જ તે ધ્યેયને ત્યાંને ત્યાં જ પ્રાપ્ત કરી શકે છે. જે પિતાને પાણીથી તરંગરૂપે જુદો માને છે તે જ મૂળ અહંકાર છે. તેનો વિલય થયો કે હું જ પ્રવાહને વહાવી સમુદ્ર તરફ લઈ જાઉં છું. વગેરે પ્રકારની તેની માન્યતાઓનો વિલય અનાયાસે જ થઈ જાય છે અને તે તત્કાળ જીવન્મુકત બને છે. આ મુજબની જીવન્મુક્તિ પ્રાપ્ત કરી લેવી એટલી જ અન્ય સ્થાવર જંગમ અને જડચેતન નિઓ કરતાં મનુષ્ય યોનિમાં વિશેષતા છે; તેથી જ શાસ્ત્રકાર પોકાર કરી કરીને કહી રહ્યા છે કે હે માનવીએ ! તમે મિથ્યા અહંભાવ છેડી દ્યો અને પિતાના સાચા સ્વરૂપમાં જ ત૬પ બની રહે. એટલે બીજી પેનિઓની માફક તમારે કદી પણ દુઃખનો પ્રસંગ આવશે નહિ. તમે જીવન્મુક્તિ પ્રાપ્ત કરી સુખાનંદમાં જ મહાલી રહેશે.
રાજન ! મેં સાંભળ્યું છે કે તમો તીવ્ર બુદ્ધિશાળી અને સારા સલાહકાર છે; તમારામાં ઇતર રાજવીઓ કરતાં અપ્રતિમ ગુણ છે. આથી લેકે તમને જનકવિદેડી જેવા જીવન્મુકત માને છે. પરંતુ
—
—કાનદાર
Page #1030
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
આ બધા લોકે તે બ્રહ્મને જ આશ્રયે રહેલા છે,
[ ૯૦૧
તો ધ્યાનમાં રાખશે કે ઇતર લોકોના કહેવાથી ર પ્રમાણપત્રો વડે કાંઈ જનકવિદેહી થવાતું નથી. પણ ઉપર કહ્યા મુજબ અહંભાવને સંપૂર્ણ રીતે વિલય કરી આત્માનુભવ પ્રાપ્ત કરવાથી જ થઈ શકાય છે. તમે કહેશો કે મારી એંસી વર્ષની ઉમર થઈ ચૂકી, હવે હું રાજપાટ છોડીને જંગલમાં જઈ તપ કરી શકે એવી સ્થિતિ નથી. તે તે સંબંધમાં હું તમોને કહું છું કે તમે સાચા જનકવિદેહી જ બનો, કેમ કે જાક વિદેહીએ રાજપાટનો ત્યાગ નહિ કરતાં કે આત્મપ્રાપ્તિને માટે તપ, ધ્યાન, ધારણ વગેરે કશું નહિ કરતાં કેવળ સત્સંગતી વડે તીવ્ર જિજ્ઞાસા થતાં બેઠેલી બેઠકે અંતરિક્ષમાંથી વિહાર કરનારા સિદ્ધોને તtવધ ઉપર ચાલતે સંવાદ સાંભળવામાં આવતો અને તે બાધ પૂર્ણ થતાં પહેલાં તો તેઓએ અહંભાવનો વિલય કરી નિર્વિક૯૫તા પ્રાપ્ત કરી લીધી અને તેઓ આમસ્વરૂપની સાથે તદ્રુપ બની ગયા અને આ બધું કેવળ અરધા મુદુર્તામાં જ*, તેમ હું ઇચ્છું છું કે આ જ સ્થિતિમાં, બેઠેલી બેઠકે, આજે ને અત્યારે તમે પણ સાચો બાધ પ્રાપ્ત કરીને જનક વિદેહીની જેમ જીવન્મુક્ત બને જેથી મને પણ જનક વિદેહી નિર્માણ કરનારા સાચા સાધુપણાની સાર્થકતા થઈ એમ લાગશે અને તમને ખરેખર બુદ્ધિમાન છો, એ વાત પણ જગત નિઃશંક રીતે જાણી આનંદ વ્યક્ત કરશે, એટલું નહિ પણ તત્ત્વવિદોની સભામાં રાજર્ષિ તરીકે તમારું કાયમી સ્થાન રહેશે.
રાજન! જે તમારી ખરે ખર સત્ય જાણવાની સાચેસાચી તીવ્રતર જિજ્ઞાસા હશે અને મારા પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હશે તો હું તમોને પ્રતિજ્ઞાથી કહું છું કે આજે આ સ્થળે આ કાળમાં બેઠેલી બેઠક જ તમે ક્ષણવારમાં જનક વિદેહીની જેમ જીવન્મુક્ત પ્રાપ્ત કરી શકે છે. આટલું કહેવા છતાં રાજા સ્તબ્ધ જ રહ્યા.
આત્મપ્રાપ્તિ પ્રમાણિક પ્રયત્ન માગે છે અવિવેકીઓને ગમે તેટલું હિતનું વચન કહેવામાં આવે છતાં તેઓને ગળે તે કદી પણ ઉતરતું જ નથી. રાજન ! લોકોને કંઈ કરવું નથી પણ ખાલી વાત કરવી છે એટલે શું થાય ? બાકી કરવાવાળાઓને માટે તે અશકય શું છે? શ્રી છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી અને તુકારામ મહારાજ બને સમકાલિન હતા. એક વખતે બંનેનો નજીકના ગામોમાં મુકામ થયે બંનેના શિષ્યોએ વિચાર્યું કે આ બે મહાપુરુષો આટલી નજીકમાં આવ્યા છે એટલે તેમને ભેટો થાય તે આપણને કાંઈક જાણવાનું મળે. એવા વિચાર વડે તેઓએ પરસ્પર સલાડ મસલત કરી પોતપોતાના ગુરુને વાત કરી. તેઓએ હા પાડી, આથી બંને પક્ષમાં બધા રાજી થયા. ઠરાવ્યા પ્રમાણે, બીજે દિવસે બંને મહાપુરુષો પોતપોતાના શિષ્યસમુદાયે સાથે ભજન. સ્તોત્ર. પાઠ, ધૂન, લેક ૫ઠ નું તથા જયઘોષ કરતા નીકળે. ભેટ તો રસ્તામાં જયા અને સમુદાયને ભેટા થાય ત્યાં જ કરવી, એવો દાવ હતો, રસ્તામાં એક નદી આવી તેના કાંઠા ઉપર વિશ્રાંતિને માટે સામસામાં બંનેએ એક એક ઝાડની નીચે પડાવ નાખ્યો. ભજન, ધૂન, લોક વગેરેને નાદ થોડા વખત બાદ બંધ થયો અને બંને સ્થળે શાંતિ છવાઈ ગઈ. એટલે પ્રથમ શ્રી તુકારામ મહારાજ પિતાના શિષ્યસમુદાય વચ્ચે હાથમાં બે પત્થરો લઈ ઉભા થયા અને ટાળ (મોટાં મંજીરા) વગાડે તેમ વગાડી તેને ઘસીને બાજુએ કેની દીધા અને પોતાના સ્થાને બેસી ગયા. સામે કાંઠેથી આ ક્રિયા સમથે શ્રી રામદાસ સ્વામીના જોવામાં આવી તેઓએ તેમને ઉત્તર આપવાના ઈરાદે સમુદાય વચ્ચે ઉભા થઈ માટે મોટેથી શંખનાદની જેમ બૂમો પાડી અને તે પણ સ્થાને બેસી ગયા. થોડીવાર પછી બંનેએ પોતપોતાના શિષ્યોને પાછું ફરવાની આજ્ઞા કરી. શિષ્યો બંનેની મુલાકાત થશે જાણી આનંદમાં આવી ગયા હતા, તેઓ આ આજ્ઞા સાંભળતાં વંત જ વિચારમાં પડી ગયા; આ સમુદાયમાં શ્રી શિવાજી રાજા પણ હતા. તેમણે એક દિવસ સર્મથ રામદાસ સ્વામી આનંદમાં છે એમ જોઈ પૂછયું: ભગવન! તે દિવસે શ્રીસુકારામ મહારાજની અને આપની મુલાકાત થયા
બે નાડી કિંવા ઘટિ બરાબર ૧ મુહર્ત કહેવાય એ ઘારણે અધું મુહર્ત બરાબર ૧ પટિ હાલમાં મિનિટ કહે છે તે છે.
મે ૨૪
Page #1031
--------------------------------------------------------------------------
________________
૯૨]
હું જાતિ અને
તે તા 5. [સિદ્ધાનકાડ ભર ગીત અર ૧૮/૮
સિવાય આપ પાછા ફર્યા એનું કારણુ અમને સમજાયું નહિ, શ્રીસમર્થે હસીને કહ્યું: શિવબા ! અમારી બંનેની મુલાકાત થઈ ગઈ. તમો તે જાણું શક્યા નહિ એમ લાગે છે. અરે ! જે કે બધે શાંતિ છવાયા પછી સામે કાંઠેથી શ્રી તુકારામ મહારાજ ઉઠીને ઊભા થયા અને હાથમાંના પત્થરો ઘસી ઘસીને ફેંકી દીધા એનો ઉદેશ એ હતો કે હું દરરોજ ભજન કરવાનું કહી કહીને થાકી ગયો, મારા હાથમાંના કરતાલા, ઝાંઝવા પત્થરો વસાઈ ગયા છતાં પણ લોકે સાંભળવાને તૈયાર જ નથી. તેના ઉત્તરમાં મેં ઉભા રહી શંખનાદની જેમ બૂમ મારી તેનો અર્થ એ કે, હું પણ ઉપદેશ કહીને બૂમ મારી મારીને શંખનાદ કરી કરીને થાકી ગયો છતાં મારું પણ કઈ સાંભળતા નથી. - રાજ! લોકોની સ્થિતિ આ પ્રમાણેની છે. તેઓ પિતાના હિતનું વચલ સાંભળ ને પણ તૈયાર નથી. આ રીતની કર્તવ્ય કરવાના બહાના તળે ચાલી રહેલી લોકની ઘેલછે જેમાં તેઓ ની આ દયાજનક સ્થિતિ ખરેખર ઉપહાસને જ પાત્ર છે.
इति श्रीमहष्णात्मजेन विरचितः श्रीकृष्णात्मजवाक्सुधायां गुर्जरगिरायां षष्ठप्रकाशनरूपः श्रीभगवद्गीताविज्ञानरहस्पदर्शको गोतादोहननामा तत्वार्थ दीपिकानागा वा श्रीमद्भगवद्वीताप्रन्थः समाप्तः ॥ ॐ तत्सत्
अपूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पुणमेघावशिष्यते ॥
તિઃ શાન્તિઃ શાન્તિઃ |
મહર્ષિવર્યના કાર્યસિદ્ધાન્ત દરેકે ગ્ય દક્ષતાથી અને બિનચૂક કાર્ય કરવાનું છે. ભૂલો થવાની છે પણું કરવાની નથી. ભૂલે થવી એ બેદરકારીની નિશાની છે. ભૂલ થઈ ગઈ એમ ફક્ત મેં વડે કબૂલ કરવાથી વા માફી માગવાથી કાંઈ તેનું પ્રાયશ્ચિત થતું નથી. કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કેવળ એક શિક્ષા જ છે. અભ્યાસ કિવા જવાનો પ્રયત્ન કર્યા સિવાય તેમાં માથું મારવું ને ભૂલ થાય એટલે અજ્ઞાનથી થયેલી છે એમ માનવું એ મૂર્ખતા છે. જાણ્યા સિવાય કંઈ પણ કાર્યમાં માથું મારવું કિંવા અજ્ઞાત વિષયમાં સમજ્યા વગર અમે પણ કાંઈક જાણીએ છીએ. એ દંભ બતાવી સલાહ કિવા અભિપ્રાય આપવા અને પછી ભૂલ થઈ એમ કહેવું એ નરી મૂર્ખાઈ છે, તેવી ભૂલો થયેલી નહિ, પણ કરેલી છે એમ જાણવું અને તે ક્ષમાને નહિ પણ શિક્ષાને પાત્ર છે. શિક્ષા વગર કરેલી ભૂલને માટે બીજું એકે પ્રાયશ્ચિત નથી જેમ દેવતા હોય તે બાળે છે એમ જાણવા છતાં દુર્લક્ષતાથી કેટલાક તે ઉપર પગ મૂકે અને પછી ભૂલ થઈ એમ કહે તો તે અક્ષમ્ય છે કેમ કે તે થયેલા નહિ પણ બેદરકારીથી કરેલો છે. તેથી તે શિક્ષાને પાત્ર છે. પણ નાના બાળકને દેવતાનું જ્ઞાન નહિ હોવાથી તે ભૂલથી દેવતા તરફ ન જાય એ જવાબદારી તે સમજદાર થાય ત્યાં સુધી પાલકની છે. તેને રોકવા છતાં તે તે તરફ જવાનો પ્રયત્ન કરે તે પણ તે ભૂલ ક્ષમ્ય છે. તેથી તેને તેમ કરતાં રોકવું જોઈએ. સમજદાર થયા પછી કિવા દુલક્ષતાને લીધે સમજવાનો પ્રયતા જ નહ કરનારાઓ તરફથી થતી ભૂલે અક્ષમ્ય હોઈ તે શિક્ષાને પાત્ર છે.
Page #1032
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
તેનું ઉલ્લંધન કઈ પણ કરી શકતા નથી. તત તે આ જ છે.
[ ૯૦૩
# સત્તત્
હિતેપદેશ જે મનુષ્ય અધર્મથી મળતા મોટા અર્થલાભ ત્યાગ કરે છે તે જુની કાંચળીનો ત્યાગ કરનાર સર્ષની જેમ દુઃખ થકી મુક્ત થઈ નિર્ભય બને છે.
અસત્ય બોલીને વિજય મેળવવો, સ્વામી કે રાજા પાસે ચાડી ખાતી અને સદગુરુની આગળ મિથ્યા આગ્રહ કરવો, એ અવનતિને કરાવનારાં મહાન પાપ સમાન છે.
ઈર્ષ્યા કરવી એ ખરેખર મરણ સમાન છે. વધારે પડતું બોલવું એ લમીને નાશ કરનારું છે અને સદગુરુની સેવા નહિ કરવી, કઈ પણ કાર્ય એકદમ ઉતાવળથી કરવું તેમ જ આત્મશ્લાઘા કરવી એ વિદ્યાના કદર શત્રુ છે.
આળસ, મદ, મોહ, ચપળતા, વાડીઆ૫ણું, ઉદ્ધતાઈ, અભિમાન અને લેભ આ સાત વિદ્યાપ્રાપ્તિ ઈચ્છતા વિદ્યાર્થીઓને માટે દેવરૂપ છે.
અમિ લાકડાથી તૃપ્ત થતો નથી, સમુદ્ર નદીઓથી તૃપ્ત નથી, તેમ મૃત્યુ સર્વ પ્રાણીઓના ત્રાસ થકી કદી તૃપ્ત થતું નથી. અતૃપ્ત એવો આ કાળ પ્રાણીમાત્રના ભક્ષણ માટે ટાંપી બેઠો છે, માટે મનુષ્ય તેના પંજમાં ઝડપાતાં પૂર્વે જ ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી લેવી જોઈએ.
અરક્ષણથી પ્રજા પશુઓને નાશ થાય છે, આશા ધ્યેયને નાશ કરે છે, કાળ સમૃદ્ધિને નાશ કરે છે, ક્રોધ લક્ષમીને નાશ કરે છે, કુપણુતા યશને નાશ કરે છે અને પાયમાન થયેલ બ્રહ્મનિષ્ઠ પુરુષ સમસ્ત જગતનો નાશ કરે છે.
શુભમાં અશુભ અને અશુભમાં શુભ જેનારા ભૂખે મનુષ્ય પોતાની અવશ ઇન્દ્રિયોને લઈ મહાન 3:ખને સુખ માની વારંવાર આપત્તિઓ જ ભોગવ્યા કરે છે.
મનુષ્યોએ મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને નિયમમાં રાખી આત્મબુદ્ધિ વડે જ આત્માને ઓળખ.
જ્યારે વિનાશ થવાને હેય છે ત્યારે અજ્ઞાનથી કલુષિત થયેલી બુદ્ધિમાં અન્યાય જ ન્યાય જેવો ભાસે છે અને તે હદયમાંથી ખસતો નથી.
બોલવા કરતાં મૌન રાખવું શ્રેષ્ઠ છે, તે કરતાં સત્ય તથા જે થકી પ્રિય થાય એવું બોલવું એ વધુ શ્રેષ્ઠ છે અને તે કરતાં પણ ધર્માનુરૂપ બલવું એ વધુ શ્રેષ્ઠ છે.
મનુષ્યોને બુદ્ધિ અને યુક્તિદ્વારા નિહિત કર્મોમાં ઉદ્યોગ કરવાથી ધન મળે છે ખરું, પણ તેથી એ પ્રશંસા પામતો નથી..
જે કળા પશુઓ તેમ જ ધનધાન્યથી સંપન્ન હોય છતાં જે સદાચારરહિત હોય તો તેની ગણના હલકાં કળામાં થાય છે; તેમ જ અ૬૫ ધનવાળાં હોય છતાં સદાચારસંપન્ન અને ન્યાય નીતિવાળાં હોય તેની ગણના ઊંચા કુળમાં થાય છે.
સદાચારનું યત્નથી રક્ષણ કરવું જોઈએ.
ધન તે આવે છે અને જાય છે કેમ કે લક્ષમી ચંચળ છે. ધનથી લાગુ થયેલે મનુષ્ય ક્ષીણ થયેલ ગણાતું નથી પરંતુ જે સદાચારથી પતન પામેલ છે તે નાશ પામે છે એમ જાણવુ.
આંગણે આવેલા અતિથિને બેસવા માટે ઘાસની ચટાઈ, ઉતરવા જમીન, પીવા માટે પાણી અને સત્ય તથા મધર ભાષણ, આ વસ્તુઓ સજજનેના ઘરમાંથી ઉચ્છેદ પામતી નથી.
Page #1033
--------------------------------------------------------------------------
________________
૯૦૪ ]
यदि किच जगत्सबै प्राण एजति निःसृतम् ।
[હિતાપદેશ
શાકથી કિવા સંતાપથી રૂપ નાશ પામે છે, બળ નાશ પામે છે, જ્ઞાન નાશ પામે છે અને શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થાય છે.
હંસા જેમ સૂકાયેલા સરાવરને છેાડી નાસી જાય છે તેમ લક્ષ્મી પણ ચ'ચળ ચિત્તવાળા અવિવેકીએ તથા ઇન્દ્રિયાના દાસ થયેલા પુરુષને છેાડી જાય છે.
નીચેના સત્તર પુરુષોને અત્યંત મૂર્ખ કહેલા છેઃ (૧) જે અપલાભથી સાષ માની એસી રહે છે, (૨) જે પેાતાના કામને અર્થે વારંવાર શત્રુઓનાં પડખાં સેવે છે, (૩) જે સ્ત્રીઓનું જતન કરવામાં જ કલ્યાણુ છે એમ માને છે, એટલે નિત્ય સ્રોઓના સહવાસમાં રહેનારા બાયલે છે, (૪) જે યાચના કરવાને અયેાગ્ય એવાની યાચના કરે છે, (૫) જે આપવડાઈ હાંકે છે, (૬) જે ઉત્તમ કુળમાં જન્મ્યા છતાં અયેાગ્ય અને નિદિત કાર્યો કરે છે, (૭) જે નિળ હેાઈ અળિયા સાથે નિત્ય વેર રાખે છે, (૮) જે અશ્રદ્ધાળુને હિતવચન કહે છે, (૯) જેએ અનિચ્છનીય વસ્તુની ઇચ્છા કરે છે, (૧૦) જે સસરા પુત્રવધૂતી ડેટા મશ્કરી કરે છે, (૧૧) જે વહુના પિતા આદિ સંબધીજનેા પાસેથી સ’કટના સમયે રક્ષણ મેળવ્યા છતાં તેએની પાસે માનની આશા સેવે છે, (૧૨) જે પરસ્ત્રોમાં આસક્તિ રાખે છે અથવા પરાયા. ખેતરમાં ખીજતું વાવેતર કરે છે, (૧૩) જે સ્ત્રી સાથે હદ બહારના કજીયે। કંકાસ કરે છે, (૧૪) જે પેાતાને વસ્તુ મળ્યા છતાં મને યાદ નથી એમ કહે છે, (૧૫) જે વયન આપ્યા છતાં યાચકને આપતા નથી, (૧૬) જે ખાલી કાશ મારે છે, અને (૧૭) જે ખાટાને સાચે। ઠરાવવા મથે છે; આ પ્રકારે જેમનામાં હેય તેમને - આકાશને મુઠ્ઠી વડે પ્રહાર કરનારા એટલે મહામૂખ` કલા છે.
જ્ઞાન વિના, તપ વિના, ઇન્દ્રિયાના નિગ્રહ વિના તેમ લાભના ત્યાગ વિના શાંતિ કદાપિ પણુ શકય નથી.
જે મનુષ્ય જેના પ્રત્યે જેવું વન રાખે તેના પ્રત્યે તેવું વર્તન રાખવુ' તે ધમ' છે.
કપટીની સાથે કપટથી વધુ' અને સદાચારી સાથે સદાચારીથી વવું.
મીઠું· ખેલનારા મનુષ્યા સદાયે જ્યાં ત્યાં મળી આવે છે, પણુ કડવુ છતાં હિતકારી કહેનાર તે ફુલભ જ હાય છે.
ગરહિત, સામર્થ્યવાન, શીધ્ર કામ કરનારા, દયાળુ, મીડા સ્વભાવને, બીજા કાઈથી કુરી નહિ જનારા, નિરોગી યુક્તિભરેલુ. તથા મહાન અવાળું ખેલનારે એ આ ાથી સંપન્ન હોય તેને દંત કહે છે.
બુદ્ધિ, કુલીનતા, જ્ઞાન, ઇંદ્રિયનિગ્રહ, પરાક્રમ, અ૫ભાષણુ, યથાશક્તિ દાન ને કૃતજ્ઞતા, આ આઠ ગુણા પુરુષને દીપાવે છે.
મેળવેલા ધનાદિની વૃદ્ધિ, પ્રભાવ, તેજ, ધમ તથા જ્ઞાનના ઐશ્વયરૂપ સત્ત્વ, ઉદ્યોગ અને નિશ્ચય; આટલુ જેને હાય તેને અવિકાના અભાવને ભય ક્યાંથી હેાય ?
દુષ્ટ બુદ્ધિવાળા ખીજાના દોષો જોવાની જેવી ઇચ્છા રાખે તેવી- તેમેના ઉત્તમ ગુગ્રા જાશુવા ઇચ્છા રાખતા નથી.
જે પુરુષ ક્રાધ અને હર્ષોંથી ઉપજેલા વેગને સારી પેઠે કાજે રાખે છે અને જે ગમે ત્યાં સકટમાં પણ કદી મૂંઝાતા નથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
પુરુષાનું બળ નિત્ય પાંચ પ્રકારનું હોય છે. (૧) બાહુબળ, (૨) સારા સલાહકાર હોય એ અમાત્યબળ, (૩) સન્માર્ગે મેળવામાં આવતું ધનબળ, (૪) કુળમળ તથા (૫) બુદ્ધિબળ; આ પાંચ ઉત્તરાત્તર શ્રેષ્ઠ છે,
Page #1034
--------------------------------------------------------------------------
________________
ગીતાાહન ] જે કાંઈ આ જગતરૂપે ભાસે છે તે બધું પ્રાણમાંથી નીકળી ચેટાળું થયું છે. [ ૯૦૫
સ્ત્રી, રાજા, સપ, અધ્યયન તૃપ્તિ થઇ એમ માનનાર, સમ શત્રુ, વૈભવ અને આયુષ્ય એટલાને. વિશ્વાસ કયા ડાઘો પુરુષ કરશે ?
સર્પ, અગ્નિ, સિંહ અને જ્ઞાતિ; આ ચારનું મનુષ્ય કદી અપમાન કરવું નહિ.
ક્રાઇની પણ છેતરિપ`ડી નહિ કરવી, દાન આપવું, ઠરાવેલી મર્યાદાનું પાલન કરવું તથા પ્રિય અને હિતકર વાણી મેલવી ઋત્યાદિ ણા વડે પ્રાણીઓને પેાતાના પક્ષમાં કરી લેવાય છે.
થૈય†, શાંતિ, ઋદ્રિયનિગ્રહ, પવિત્રતા, દયા, કૈામળ અને મધુર વાણી તેમ જ મિત્રદ્રોહના ત્યાગ; એ સાત લક્ષ્મીની વૃદ્ધિને પમાડે છે.
જ્યાં સ્ત્રી, બાળક અથવા ધૃત (કપટી)ની સત્તા ચાલતી હેાય ત્યાંના લેાકા નદીમાં પત્થરની નાવની પેઠે પરાધીન અની ડૂબી જાય છે.
જે આવશ્યક એવા મુખ્ય કાર્યોંમાં જ પ્રવૃત્ત થાય છે અને વધારે ભાંજગડમાં પડતા નથી તેઓને હું પડિત માનું છું.
લેાકેાના કલ્યાણુને નામે ફેકટની પારકાની પંચાતમાં પડનારા તે મૂખ હાઈ જગતને અન કરનારા નીવડે છે.
કેટલાક ગુણ્ણા અને કેટલાક ધનની સમૃદ્ધિવાળા હાય છે. તેમાં જેએ ધનથી સમૃદ્ધ હાવા છતાં પણ ગુણ્ણાથી રહિત હેય તા તેને તુરત ત્યાગ કરવા જોઈ એ,
ભૂલથી કાઈ અન્યાય થઇ ગયેા હાય પશુ પાછળથી તે ભૂત ધ્યાનમાં આવ્યા ખાદી વિચારપૂર્વક વવું એ બુદ્ધિમાનેનુ લક્ષણ છે.
તત્ત્વનિષ્ઠ બ્રહ્મવિદ્ એવા મહાકુશળ પુરુષાએ ઉપદેશેલા જ્ઞાનમાંથી જાણવા જેવુ જાણ્યું નહિ અથવા જાણ્યા છતાં પણ્ તે પ્રમાણે વર્તન કર્યું નહિં, તે! તે ઉપદેશેલુ વ્ય
જ છે.
મહાનુભાવ બ્રહ્મનિષ્ઠા તથા વૃદ્ધોની
દેવગુરુ બૃહસ્પતિ જેવાને પણ શાસ્ત્ર અધ્યયન વિના તેમ જ સેવા કર્યાં વિના ધમ તથા અનુ જ્ઞાન થતું નથી.
શાણાને સેવનાર, વિદ્વાન, ધાર્મિક, સ્વરૂપવાન, મિત્રવાળા અને મધુર વાણીવાળા સુ-સ્નેહીનુ પરિપાલન કરવુ.
ડાહ્યા પુરુષે ગષ્ટિ, મૂખ, ક્રોધી, સાહસિક અને ધમ ભ્રષ્ટ મનુષ્યની સાથે કદી પણુ મત્રો કરવી નહિં, પરંતુ કૃતજ્ઞ, ધાર્મિ ક, સત્યનિષ્ઠ, મોટા મના, દૃઢ ભકિતવાળા, જિતેન્દ્રિય, ગમે તે સ્થિતિમાં સાથ આપનારા અને ગે। નિહ. દેનારાઓને જ મિત્ર કરવા.
જે કાઈ કાર્યં અન્યાયને લીધે યા ગેરસમજને લીધે બગડયું હૅોય તેને દઢ નિશ્ચયપૂર્વક ન્યાયથી પાછુ પૂર્વ સ્થિતિમાં લાવવું એ જ ઉત્તમ પુરુષનું વ્રત છે.
મંગળ વસ્તુઓને સ્પર્શ, સહાય, સ`પત્તિ, શાસ્ત્રજ્ઞાન, સરળતા અને બ્રહ્મનિષ્ઠ આત્મવેત્તા એવા સત્પુરુષાનું વારવાર દંન તથા સેવન એ સર્વાં સમૃદ્ધિ આપનારા છે.
દુ:ખથી પીડાતા, પ્રમત્ત, નાસ્તિક, માળસુ, પ્રદ્રિયાધીન તથા વિષયલંપટ અને નિરુત્સાહી એટલાઓને વિષે લક્ષ્મીને વાસ કાયમી રહેતા નથી.
જે અતિશય સરળ, અતિશય દાની, અતિશય શૂર અને અતિશય વ્રતી હેાઈ ખડડિયા હોય તે વ્યવહારકા માટે નિરુપયેાગી હાઈ તેની પાસે લક્ષ્મી કદી ભૂલથી પણ દરતી નથી.
Page #1035
--------------------------------------------------------------------------
________________
૦૬ ]
महद्भय वज्रमुथत य एतद्विदुरमृतास्ते भवन्ति । कठ. [ હિતોપદેશ લક્ષમી અતિશય ગુણવાળા (સપુર)ની પાસે રહેતી નથી તેમ જ અત્યંત ગુણહીનેની પાસે પણ રહેતી નથી.
લક્ષ્મી ગુણવાનને ચાહતી નથી તેમ ગુણહીનતાથી પણ રીઝાતી નથી.
જંગલમાં, ભયંકર ઝાડીઓમાં, મોટી આપત્તિઓમાં, ગભરાટના સમયમાં અને હથિયાર ઉગામેલાં હોય તે સમયે હૃદયબળવાળાને ભય લાગતું નથી.
આત્મપ્રાપ્તિ માટે દીર્ધ ઉદ્યોગ, ઈદ્રિયનિગ્રહ, દક્ષતા, સાવધાની, ધર્મ, સ્મરણશકિત અને વિચારપૂર્વક કાર્યારંભ, એ બધાં ઉત્કર્ષના કારણે તથા ઐશ્વર્યવૃદ્ધિનાં લક્ષણે છે.
જળ, મળ, હવિષ, ફળ, દૂધ, બ્રાહ્મણની ઈચ્છાથી ગૃહીત કે ગુનાં વચનથી લીધેલ, ઔષધ, આ આઠના સ્વીકારથી ઉપવાસાદિ વ્રતનો ભંગ થતો નથી.
પિતાને જે પ્રતિકુળ લાગે તે બીજા પ્રત્યે પણ કરવું નહિ જોઈ એ; આ સર્વસાધારણ ધર્મ છે. સ્વેચ્છાચાર અને સ્વછંદતાથી વર્તવું એ અધર્મરૂપ છે. શાંતિથી ક્રોધને જીતવો, સૌજન્યથી દુર્જનને જીતવો, દાનથી કૃપણને છત, અને સત્યથી અસત્યને જીતવું.
સ્ત્રી, દગ, આળસુ, બીકણ, ક્રોધી, અભિમાન, ચેર, કૃતી અને નાસ્તિક એટલાને કદી પણ વિશ્વાસ નહિ કરવો.
સેનાને રૂપું, રૂપાને કથીર, કથીરને સીસું અને સીસાને માટી મલિન કરે છે.
આ પૃથ્વીમાં જેટલી સુવર્ણદિની અને રત્નાદિની ખાણે છે તે બધી ધાન્ય, પશુપક્ષ્યાદિ તેમ જ તમામ સ્ત્રીઓ એ બધું કોઈ એકને જ પ્રાપ્ત થાય તો પણ તેને કદી તૃપ્તિ થવી શકય જ નથી. માટે વિચારશીલ પુરુષે તેમાં મોહ નહિ રાખવો જોઈએ.
કામ, લેભ, ભય, કે જીવિતને માટે કદી ધર્મને ત્યાગ કર નહિ આત્મા નિત્ય હેઈ આવવાદિ અનિત્ય છે.
કયું કાર્ય કરવું અને કહ્યું નહિ કરવું એ સંબંધમાં જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિવામાં અને વયમાં વૃદ્ધ એવા પિતાના સંબંધી યા આત્મનિષ્ઠ સદગુરુને માન આપી પૂછે છે તે કઈ દિવસ મૂંઝાતો નથી.
સુવિચાર અને ધીરજ વડે શિશ્ન અને ઉદરની રક્ષા કરવી, હાથ અને પગની રક્ષા સકાર્ય અને યાત્રા વડે કરવી, માનસિક સંયમ વડે આંખ અને કાનની રક્ષા કરવી.
જે નિત્ય સત્ય જ બેલે છે અને હંમેશ સદ્દગુરુની સેવામાં તત્પર રહે છે, તે બ્રહ્મ લેકથી કદીપણ ભષ્ટ થતું નથી.
ભક્ષ્ય, ભોય, પદાર્થોના ગુણે જાણવા છતાં તેને ખાધાવિના તૃપ્તિ થતી નથી, તેમ ધર્મને જાણવા છતાં આચરણ કર્યા વિના મુકિત થતી નથી, તેમ જ આભશાંતિ પણ મેળવી શકાતી નથી,
જે વિદ્યા આ લોકમાં કર્મઠારા આત્મશાંતિ સિદ્ધિ પ્રાપ્ત કરી આપનારી હોય તે જ ફલદાયી છે, બીજી બધી વિદ્યાઓ નિષ્ફળ છે.
જે બ્રાહ્મણ નિત્ય યોગ્ય સમયે સ્નાન, સંધ્યા, પોપવિત ધારણ, વેદાધ્યયન, પતિતના અન્નને ત્યાગ, સત્યવકતૃત્વ અને ગુરુસેવા કરે છે તે બ્રહ્મકથા કદી ભષ્ટ થતું નથી.
જે ક્ષત્રિય વેદાધ્યયન, અગ્નિહોત્ર, યજ્ઞોથી દેવાનું યજન તથા પ્રજાપાલન કરી મૌત્રાહ્મણને માટે શથી હણાય છે અથવા ધર્મમાં પ્રાણ આપે છે, તે પવિત્ર ચિત્તવાળે થઈ સ્વર્ગમાં જાય છે.
Page #1036
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] અને તે ઉગામેલા ભયંકર વજ જેવું છે, તેને આત્માપ જાણનારા અમૃતત્વ મેળવે છે; [ ૯૦૭
જે વય વેદાધ્યયન કરી યોગ્ય સમયે બ્રાહ્મણ, ક્ષત્રિયો, તેમજ આશ્રીતને ધનને વિભાગ આપ અને ગાર્હસ્પત્ય, આહવનીય અને દક્ષિણગ્નિ, એ ત્રણ અગ્નિને પુણ્ય પવિત્ર ધૂમાડો સુંઘી એટલે સ્વધર્મ રીતીએ ચાલી પ્રાણત્યાગ કરે છે, તેને સ્વર્ગપ્રાપ્તિ થાય છે.
જે શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યની અનુક્રમે યથાયોગ્ય સેવા કરે છે તે થકી બ્રાહ્મણદિ, સંતૃપ્ત થઈ તેમની શુભાશિષથી તે દુઃખરહિત તથા પાપરહિત બને છે અને દેહત્યાગ પછી તેને પણ સ્વર્ગપ્રાપ્તિ થાય છે.
કોઈપણ પ્રાણી દૈવ (પ્રારબ્ધ)ને ઓળંગી શકે એમ નથી. સર્વ જગત દેવાધીન છે. પ્રમાદ એટલે આત્મતત્વના અજ્ઞાનને મૃત્યુ અને અપ્રમાદ એટલે આત્મજ્ઞાનને મેક્ષ કહે છે.
કર્મફળમાં આસક્તિવાળા જીવો ભોગ આપનાર કર્મને ઉદય થતાં સ્વર્ગાદિ લોકમાં જાય છે. પણ મૃત્યુને તરી શકતાં નથી.
બ્રહ્મપ્રાપ્તિ કરાવનારા યોગનો લાભ ન થવાથી જ છવ કેવળ વિષયભોગની લાલસા વડે મનુષ્ય તથા પશુપક્ષ્યાદિની યોનિઓમાં વારંવાર જમ્યા કરે છે. - ઉન્નતિ ચાહનારે નિદ્રા, તંદા, ડર, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રતા એટલે જલદી કરવાના કાર્યમાં વિલંબ કરે તે; આ છનો તુરત ત્યાગ કરવો જોઈએ.
સન્માર્ગને હિતોપદેશ નહિ આપનારો આચાર્ય, મંત્રોચ્ચાર નહિ કરવાવાળો હેતા, રક્ષા કરવામાં અસમર્થ એ રાજા, કટુવચન બોલવાવાળી સ્ત્રી, ગામમાં રહેવાની ઇચ્છાવાળો ગોવાળ અને વનમાં રહેવાની ઇચ્છાવાળા હજામ એ છને તત્કાળ ત્યાગ કરવો જોઈએ.
ધાર પુરુષ આત્માનું ચિંતન કર્યા કરે છે, પાસે આવેલા વિષયો તરફ તે તુચ્છ બુદ્ધિ રાખે અને તેનું ચિંતન ન કરતાં તેને નાશ કરે છે.
વિષયને અનુસરનારે પુરુષ વિષયની પાછળ વિનાશ પામે છે, પણ જે પુરુષ વિષયને ત્યાગ કરે છે, તે જે જે કાંઈ દુઃખરૂપ હોય તે સર્વનો વિનાશ કરે છે.
ચોતરફ દેખાતું જે આ જગત સત્ય જેવું જણાય છે, તે નિર્વિકારી સર્વેશ્વર્યસંપન્ન પરમાત્મા જ છે. મોક્ષની પ્રાપ્તિમાં સંન્યાસ તથા ઉપાસને સહિત નિષ્કામ કર્મ એ બંને ઉપયોગી છે.
જે દેશમાં પિતાનું માહાસ્ય પ્રગટ ન કરવાથી અમંગળ ભય આવી પડ હોય, તેવા ભય આપનારા દેશમાં જઈ ચઢતાં પણ જે પિતાની શ્રેષ્ઠતા પ્રકટ કરતા નથી, તે મનુષ્ય એક છે, બીજો નહિ.
તરો જેમ પોતાના અકલ્યાણ માટે નિત્ય પોતાને એકલું ખાય છે, તેમ જે સંન્યાસીઓ પિતાને પાંડિત્ય દર્શાવીને ભિક્ષાની ઇચ્છા કરે છે, તે પિતાનું એકલું ખાવા સમાન ખાય છે.
જે પુરુષ દેહાદિકથી વિપરીત એવા આત્માને દેહાદિકાપે માને છે, તે (સમગ્ર) આત્માની ચેરી કરનાર ચોરે કર્યું પાપ કર્યું નથી?
ગમે તેટલા મોટા પાત્રમાં એક નાનું સરખું પણ છિદ્ર હોય, તો તેમાંનું બધું જ પાણી ગળી જાય છે, તેમ માણસની ગમે તે એક ઈન્દ્રિય પણ જે કાબૂ વિનાની હેય, તે તેની તમામ બુદ્ધિ હરાઈ જાય છે.
જ્ઞાન વડે મનને વશ કરવું; મન વડે ચહ્યું અને કન્દ્રિયોને વશ કરવાં; ચક્ષુ અને કર્ણજિયો વડે હાથ પગને વશ રાખવા તેમ જ વિવેક અને શૈર્ય વડે ઉપસ્થ તથા ઉદરને વશ રાખવાં.
આશા પૈયને હરી લે છે, ઇર્ષ્યા ધર્મનું હરણ કરે છે. ધ શ્રીનું હરણ કરે છે, કુસંગતિ ચારિત્ર્યનું હરણ કરે છે, કામ લજજાને હરે છે, વૃદ્ધાવસ્થા રૂપને હરે છે, મૃત્યુ પ્રાણુને હરે છે અને અહંકાર સર્વવનું હરણ કરે છે. - બીજાઓને જીતવા કરતાં પિતાને જીતવું એ શ્રેષ્ઠ છે. પિતાને જીતનાર મહાત્માના જયને ફેરવીને તેને પરાજ્ય કરવા કેઈ સમર્થ નથી. | હે લાવવાનું રહી ગયેલે કિંચિત અગ્નિ, કરજ ભરતાં ભરતાં રહી ગયેલું છે પણ કરજ અને મરતાં મરતાં રહી ગયેલો નાનો સરખો શણ, થોડી વારમાં જ વધી જાય છે અને તે સર્વસ્વનો નાશ
Page #1037
--------------------------------------------------------------------------
________________
tot भयादस्याग्निस्तपति भयात्तपतिसूयः ।
[हित५हेश જે વગર તે આવીને ઉભો રહે છે, વગર પૂછ સલાહ આપતો ફરે છે, જે વિશ્વાસપાત્ર હોય તના અવિશ્વાસ કરે છે અને અવિશ્વાસપાત્ર હોય તેનો વિશ્વાસ કરે છે, તેને મહામૂખ જાણ.
ઢોધ કરતાં પહેલાં ઘણે વિચાર કરવો. મોઢામાંથી વેણુ ઉરચારવું તે ઘણે વિચાર કરીને જ ઉચ્ચારવું. પિતાનું કર્તવ્ય નક્કી કરતાં પૂર્વે તે ખૂબ વિચાર કરીને જ નકકી કરવું. કોઈ પણ કાર્ય હાથમાં લેતાં પહેલાં ખૂબ વિચાર કરવો અને આરંભેલું કામ પડતું મુક્તાં પહેલાં પણ પુષ્કળ વિચાર કરવો જોઈએ.
અવિચાર અને ઉતાવળથી કઈ પણ કાર્યને એકદમ આરંભ કરનારો તેમ જ તેને વચ્ચેથી તત્કાળ પડતું મુકનારે અવિવેકી અને મહામૂર્ખ કહેવાય છે.
વચાર કર્યા સિવાય મનમાં આવે તેમ ફાવે તેવું બોલી નાખવું. તેમજ પોતાની કાર્યશકિતનો વિચાર હ કરતાં કાર્યનો આરંભ કરનાર અવિવેકી પણ મહામૂર્ખ છે.
વિધાનો મદ, ધનનો મદ અને પુત્રપરિવારપદને મદ, આ બધું મદ (અભિમાનમાં આંધળાઓ)ને માટે મદ છે; પરંતુ એ જ બધું સાપુરુષોને માટે તો દમ (સમાન) જ છે.
નગવાન કહે છેઃ છે અને ! હું તારી પાસે સોગન ખાઈને કહું છું કે જે સ્થળે બ્રહ્મચર્ય છે, સવ છે. ઇન્દ્રિયનિય છે, અંદર અને બહાર પવિત્ર છે, જેના હદયમાં કડકપટ નથી, ધર્મ છે, નમ્રતા છે. લક્ષમાં છે, ધર્યા અને ક્ષમા છે તે સ્થળે આત્મસ્વરૂપ એ હું નિરંતર રમણ કરું છું.
अथ समयातीते गतकलि ५०४७ सौरवर्षे, शेषकलि ४२६९५३ वर्षे, स्वस्ति श्रीमन्नपशालिवाहन शके १८६८, व्ययनामसवत्सरे तथा च विकमार्कलवत्तरे २००२, उदगयने, वसन्ततौं, रेवत्यर्के, पुण्यमये चैत्रमाले, सितपक्षे, नरम्यां (श्रीरामजन्मपर्वण्याम् ) शुभतिथौ, सौम्यवासरे, पुण्यनक्षत्रे, धृतियोग, कौलवकरणे, मीनस्थिते श्रीसूर्ये, कर्कस्थिते चन्दे, कन्यास्थिते देवगुरौ, मिथुनस्थितयोः फणिराजमन्दयोः, शेषेषु ग्रहेषु यथायथाराशिस्थानस्थितेषु, तहिने, जाम्बुद्वीपे, भरतवर्षे, भरतखण्डे, चम्पारण्ये, गुर्जरदेशे, साभ्रमतीसरित्तंटे, आशापल्ली (कर्णावती) क्षेत्रे, श्रीगीतादोहनं तत्वार्थदीपिका वा नामेदं शुभकार्य समाप्तम् ।
अथ समयानीते गतकलि ५०५० सौरवर्षे, शेषकलि ४२६९५० वर्षे, स्वस्तिश्रीमन्नृपशालिवाहनशक १८७१, विरोधिनामसवत्सरे तथा च विक्रमार्कसवत्सरे २००५, शार्वरीनामसवत्सरे दक्षिणायने, वर्षौं, मघा, पुण्यनये श्रावणमासे, कृष्णपक्षे, अष्टम्यां (श्रीकृष्णजन्मपर्वण्याम् ) शुभतिथौ, सौम्यवासरे, कृत्तिकानक्षत्रे, ध्रुवयोगे, कौलवकरणे, कर्कस्थिते श्रीसूर्ये, वृषभस्थिते चन्द्रे, मकरस्थिते देवगुरौ, मीनस्थिते फणिराजे, सिंहस्थिते मन्दे शेषेषु ग्रहेषु यथायथाराशिस्थानस्थितेषु, तदिने, जाम्बुद्वीपे, भरतवर्षे, भरतखण्डे, चम्पारण्ये, गुर्जरदेशे, साम्रमतीसरित्तटे, आशापल्ली (कर्णावती)क्षेत्रे श्रीगीतादोहनं तत्त्वार्थदीपिका वा नामेदं द्वितीयावृत्तेः शुभकार्य समाप्तम् ।
अथ समयातीते गतकलि ५०५३ सौरवर्षे, शेषकलि ४२६९४७ वर्षे, स्वस्तिश्रीमन्नृपः शालिवाहन शके १८७३, खरनामसवत्सरे तथा च विक्रमार्क सवत्सरे २००८, शोभन नाम सवत्सरे, उदगयने, शिशिरी, श्रवणार्के, पुण्यमये माघ मासे, सित पक्षे, पंचम्यां (श्री वसंतपंचमी पर्वण्याम् ) शुभ तिथौ, गुरुवासरे, उत्तराभाद्रपदनक्षत्रे, सिद्धियोगे, बालवकरणे, मकरस्थिते श्री सूर्ये मीनस्थितयोश्चंद्रदेवगुर्वा : शुभयुतौ, कुमस्थिते फणिराजे, कन्यास्थिते मन्दे, शेषेषु ग्रहेषु यथा यथा राशिस्थानस्थितेषु, तहिने, जाम्बुद्वीपे, भरतवर्षे, भरतखण्डे, चम्पारण्ये, गुर्जरदेशे, साभ्रमतीसरित्तटे, आशापल्ली (कर्णावती) क्षेत्रे, श्री गीतादोहनं तत्वार्थदीपिका वा नामेदं तृतीयावृत्तेः शुभकार्य समाप्ताम् ।
यस्य स्मृत्या च नामोक्त्या तपोयशक्रियादिषु । न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम् ॥
ॐ तत्सत् ॐ शान्तिः शान्तिः शान्तिः॥ ॐ तत्सत् ब्रह्मार्पणमस्तु
Page #1038
--------------------------------------------------------------------------
________________
॥ ॐ तत्सत् ॥ ॥ परमात्मने नमः॥
मामलाम
इति
ॐ महर्पिवर्य श्रीकृष्णात्मजप्रणीत श्री गीता दोहन
तत्त्वार्थदीपिका सिद्धान्तकाण्ड
Page #1039
--------------------------------------------------------------------------
________________
भयादिन्द्रश्च यायश्च मत्युवितिं पश्चमः ॥ ४.
[श्री गीतमा
॥ ॐ तत्सत् ॥ श्री गीतामाहात्म्य
गीताशाने मनिास्ति सर्व तनिष्फलं जगुः । भौनक उवाच ।
धिक तप ज्ञानदातारं व्रतं निष्ठां तपो यशः ॥१४॥ गीतायाश्चैव माहात्म्यं यथावस्मृत मे वद ।
गीतार्थपटनं नास्ति नाधमस्तत्परो जनः । पुरा नारायणक्षेत्र व्यामेन मुनिनोदितम् ॥ १ ॥
गीतागीतं न यज्ज्ञानं तहियासुरसम्भवम् ॥१८॥
तन्मोघं धर्मरहित वेदवेदान्तसहितम् । मृत उवाच।
तस्माद्धर्ममयी गीता सर्वज्ञान प्रयोजिका । भद्रं भगवता पृष्ट यद्धि प्रातमं परम् ।
सर्वशास्त्रसारभता किशुद्धा सा विशिष्यते ॥ १९॥ शक्यते केन नद्रव गोतामाहाम्भ्यमुत्तमम् ॥२॥ योऽधीचे विष्णुपर्वाहे गीता श्रीहरिवासरे । कृष्णो जानाति वै सम्यक् के च कुन्तीसुतः फलम् । स्वपजाग्रचलंस्तिष्टञ्छत्रुभिर्न स होयते ॥२०॥ व्यामो वा म्यासपुत्रो वा याज्ञवल्क्योऽथ मैथिलः ॥३॥ शालग्रामशिलायां वा देवागारे शिवालये। अभ्ये श्रवणतः श्रवा लेश मोतयन्नि च ।
तीर्थ नद्यां पठन् गीतां सौभाग्यं लभते ध्रुवम् ॥२१॥ तस्मारिकच्चिद्वदाम्यत्र व्यासम्यास्यान्मया शतम् ॥ ४॥ देवकीनन्दनः कृष्णो गीपाटेन तुष्यति । सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः ।
यथा न वेदैनिन यजतीर्थवतादिभिः ॥ २२ ॥ . पार्थो कप: मुधीर्भोक्ता दुग्धं गीतामृत महत ॥५॥ गीताधीता च येनापि भक्तिभावन चोत्तमा । सारथ्यमर्जुनस्यादौ कुर्वन् गीतामृतं ददौ ।
वेदशास्त्रपुराणानि तेनाधीतानि सर्वशः ॥ २३ ॥ लोकत्रयोपकाराय तस्मे कृष्णात्मने नमः ॥६॥
योगिस्थाने सिद्धपीठे शिलाग्रे सत्सभासु च । ससारसागरं घोरं तर्तुमिच्छति यो नरः ।
यज्ञे च विष्णुभक्ताने पठन् सिद्धि परां लभेत् ॥२४॥ गीतानावं समासाद्य पार यातु सुखेन सः ॥७॥
गीतापाठं च श्रवणं यः करोति दिने दिने । गीताज्ञानं श्रुत नेव सदवाभ्यासयोगतः। ।
कतवो वाजिमेधादाः कृतास्तेन सदक्षिणाः ॥२५॥ मोक्षमिच्छति मूढारमा याति बालकहास्यताम् ॥८॥
यः शृणोति च गीतार्थ कीतयत्येव यः परम् । ये भवन्ति पटन्त्येव गीताशास्त्रमहनिशम् ।
श्रावयेच्च परार्थ वै स प्रयाति परं पदम् ॥ २६॥ न ते वे मानुषा ज्ञेया देवरूपा न स शयः ॥९॥
गीतायाः पुस्तकं शुद्धं योऽपयत्येव सादरात् । गीताज्ञानेन सम्बोधं कृष्णः प्राहार्जुनाय वै।
विधिना भक्तिभावेन तस्य भार्याप्रिया भवेत् ॥२४॥ भक्तित्त्वं पर तत्र सगुणं चाथ निर्गुणम् ॥१०॥
यशः सौभाग्यमारोग्यं लभते नात्र सशयः। सोपानाष्टादशेरेव भुक्तिमुक्तिसमुच्छितः ।
दयितानां प्रियो भूत्वा परमं सुखमश्नुते ॥ २८ ॥ क्रमशः चित्तशुद्धिः स्यात्प्रेमभवत्यादिकर्मसु ॥१॥ अमिचारोद्भवं दुःखं वरशापगतं च यत् । साधु गीताम्भसि स्नान ससारमलनाशनम् ।
नोपसपन्ति तत्रैव यत्र गीताचंनं गृहे ॥२९॥ श्रद्धाहीनस्य तत्कार्य हस्तिस्नानं यथैव तत् ॥१२॥ तापत्रयोद्भवा पीडा नैव व्याधिर्भवेक्वचित् । गीतायाश्च न जानाति पठन नैव पाठनम् ।
न शापो नैव पापं च दुर्गतिर्नरकं न च ॥३०॥ स एव मानुषे लोके मोधकर्मकरो भवेत् ॥१३॥
विस्फोटकादयो देहे न बाधन्ते कदाचन । यस्माद्गीतां न जानाति नाधमस्तस्परो जनः । । लभेत् कृष्णपदे दा भक्ति चाव्यभिचारिणीम् ॥३१॥ धिक् तस्य मानुषं देह विज्ञानं कुलशीलताम् ॥१४॥ जायते सततं सख्यं सर्वजीवगणैः सह । गीतार्थ न विजानाति नाधमस्तस्परो जनः ।
प्रारब्धं भुञ्जतो वापि गीताभ्यासरतस्य च ॥३२॥ धिक्छरीर शुभं शीलं विभवं तद्गृहाश्रमम् ॥१५॥
स मुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते । गीताशास्त्रं न जानाति नाधमस्तस्परो जनः ।
महापापादिपापानि गीताध्यायी करोति चेत् । चिक् प्रारब्धं प्रतिष्ठां च पूजां मानं महत्तमम् ॥१६॥ न किचित् स्पृश्यते तस्य नलिनीदलमम्भसा ॥३३॥
Page #1040
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તેમ ઈન્દ્ર, વાયુ અને મૃત્યુ એ પાંચે તેના નિયમમાં રહી પોતાનું નિયત કાર્ય કરે છે. [ ૯૧૧
भनाचारोद्भवं पापमवाच्यादिकृतं च यत् । अभक्ष्मभक्षजं दोषमस्पृश्यस्पर्शजं तथा ॥ ३४ ॥ ज्ञानाज्ञानकृतं नित्यमिन्द्रियजनितं च यत् । तत्सर्व माशमायाति गीतापाठेन तत्क्षणात् ॥३५॥ सर्वत्र प्रतिभोका च प्रतिगृह्य च सर्वशः । गीतापाठं प्रकुर्वाणो न लिप्येत कदाचन ॥३६॥ रत्नपूर्णी महीं सी प्रतिगृह्याविधानतः । गीतापाठेन चैकेन शुद्धस्फटिकवत्सदा ॥३७॥ यस्यान्तःकरणं नित्यं गीतायां रमते सदा । स साग्निकः सदा जापी क्रियावान् स च पण्डितः ॥३८॥ दर्शनीयः स धनवान् स योगी ज्ञानवानपि । स एव याज्ञिको याजी सर्ववेदार्थदर्शकः ॥३९॥ गीतायाः पुस्तकं यत्र नित्यपाठश्च वर्तते । तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि भूतले ॥४०॥ निवसन्ति सदा देहे देहशेषेऽपि सर्वदा । सर्वे देवाश्च ऋषयो योगिनो देहरक्षकाः ॥४१॥ गोपालो बालकृष्णोऽपि नारदध्रुवपार्षदैः । सहायो जायते शीघ्र यत्र गीता प्रवर्तते ॥ ४२ ॥ यत्र गीताविचारश्च पटनं पाठनं तथा । मोदते यत्र भगवान् कृष्णो राधिकया सह ॥४३॥
श्रीभगवानुवाच । गीता मे हृदयं पार्थ गीता मे सारमुत्तमम् । गीता मे ज्ञानमत्युग्रं गीता मे ज्ञानमव्ययम् ॥४४॥ गीता मे चोत्तम स्थानं गीता मे परमं पदम् । गीता मे परमं गुह्यं गीता मे परमो गुरुः ॥४५॥ गीताश्रयेऽहं तिष्ठामि गीता मे परमं गृहम् । गीताज्ञानं समाश्रित्य त्रिलोकी पालयाम्यहम् ॥४६॥ गीता मे परमा विद्या ब्रह्मरूपा न सशयः । अर्द्धमात्रा परा नित्यमनिर्वाच्यपदात्मिका ॥४॥ गोतानामानि वक्ष्यामि गुह्यानि भृणु पाण्डव । कीर्तनात्सर्वपापानि विलयं यान्ति तत्क्षणात् ॥४८॥ गङ्गा गोता च गायत्रो सीता सत्या सरस्वती । ब्रह्मवल्लो ब्रह्मविद्या त्रिसन्ध्या मुक्तिगेहिनी ॥४९॥ अर्द्धमात्रा चिदानन्दा भवघ्नो भ्रान्तिनाशिनी । वेदत्रयी परानन्दा तत्त्वार्थज्ञानमञ्जरी ॥५०॥ इत्येतानि जपेन्नित्यं नरो निश्चलमानसः । ज्ञानसिद्धि लभेन्नित्यं तथान्ते परमं पदम् ॥ ५१ ॥ पाठेऽसमर्थ. सम्पूर्णे तदधै पाठमाचरेत् । तवा गोदान पुण्यं लभते नात्र सशयः ॥५२॥
त्रिभाग पठमानस्तु सोमयागफलं लभेत् । षडश जपमानस्तु गङ्गास्नानफलं लभेत् ॥५३॥ तथाध्यायद्वयं नित्यं पठमानो निरन्तरम् । इन्द्रलोकमवाप्नोति कल्पमेकं वसेद् ध्रुवम् ॥५४॥ एकमध्यायकं नित्यं पठते भक्तिसश्युतः । रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेञ्चिरम् ॥५॥ अध्यायाध च पादं वा नित्यं यः पठते जनः । प्राप्नोति रविलोकं स मन्वन्तरसमाः शतम् ॥५६॥ गीतायाः प्रलोकदशकं सप्तपञ्चचतुष्टयम् । त्रिव्येकमेकमध वा श्लोकानां यः पठेन्नरः । चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं तथा ॥५॥ गोतार्थमेकपादं च श्लोकमध्यायमेव च स्मरस्त्यक्त्वा जनो देहं प्रयाति परमं पदम ॥५॥ गीतार्थमपि पाठं वा भृणुयादन्तकालतः । महापातकयुक्तोऽपि मुक्तिभागी गवेजनः ॥५९॥ गीतापुस्तकसयुक्तः प्राणा५स्त्यक्त्वा प्रयाति यः । स वैकुण्ठमवाप्नोति विष्णुना सह मोदते ॥६॥ . गीताध्यायसमायुक्तो मृतो मानुषतां व्रजेत् । गीताभ्यास पुनः कृत्वा लभते मुक्ति मुत्तमाम् ॥३१॥ गीतेत्युच्चारसयुक्तो म्रियमाणो गति लमेत् । यदाकर्म च सर्वत्र गीतापाटप्रकीर्तितम् । तत्तत्कर्म च निर्दोष भृत्वा पूर्णत्वमाप्नुयात् ॥६२॥ पितृनुद्दिश्य यः श्राद्ध गीतापाठं करोति हि । सन्तुष्टाः पितरस्तस्य निरयाद्यान्ति स्वर्गतिम ॥६॥ गीतापाठेन सन्तुष्टाः पितरः श्राद्धतपिताः । पितृलोकं प्रयान्त्येव पुत्राशीर्वादतत्सराः ॥६॥ गीतापुस्तकदानं च धेनुपुन्छसमन्वितम् । कृrग च तद्दिने सम्यक कृतार्थो जायते जनः ॥६५॥ पुस्तक हेमसयुक्तं गीतायाः प्रकरोति यः । दत्वा विप्राय विदुषे जायते न पुनभवम् ॥६६॥ शतपुस्तकदानं च गीतायाः प्रकरोति यः । स याति ब्रह्मसदनं पुनरावृत्तिदुलभम् ॥६॥ गीतादानप्रभावेण सप्तकल्पमिताः समा । विष्णुलोकमवाप्यान्ते विष्णुना सह मोदते ॥६॥ सम्यक्त्वा च गीतार्थे पुस्तकं य: प्रदापयेत् । तस्मै प्रोतः श्रोभगवान् ददाति मानसेप्सितम् ॥६९॥ देहं मानुषमाश्रित्य चातुवर्येषु भारत । न शृणोति न पठति गोताममृतरूपिणीम् । हस्तात्त्यक्त्वामृत. प्राप्तं स न। विषमश्नुते ॥७॥ जनः ससारदुःखा” गीताज्ञानं समालमेत् । पीत्वा गीतामृतं लोके लम्चा भक्ति सुखीभवेत् ॥१॥
P
-
Page #1041
--------------------------------------------------------------------------
________________
१२]
इहं चेदशकद्वोर्ल्ड' प्राक्शरीरण वेस्रसः ।
[ श्री
महालय
गीतामाश्रित्य बहवे। भभुजो जनकादयः । निधेतकल्मषा लोके गतास्ते परमं पदम् ॥७२॥ गीतासु न विशेषोऽस्ति जनेषूच्चावचषु च । ज्ञानेष्वेव समग्रेषु समा ब्रह्मस्वरूपिणी ॥७३॥ योऽभिमानेन गण गोतानिन्दा करोति च । स याति नरकं घोरं यावदाभतसंप्लवम् ॥७४॥ अहङ्कारेण मूढात्मा गीतार्थ नैव मन्यते । कुम्भीपाकेषु पच्येत यावत्कल्पक्षयो भवेत् ॥७५॥ गीतार्थ वाच्यमान यो न शृणोति समीपतः । स शूकरभवां योनिमनेकामधिगच्छति ॥६॥ चौर्य कृत्वा च गीतायाः पुस्तकं यः समानयेत् । न तस्य सफल किञ्चित् पठनं च वृथा भवेत् ॥७॥ यः श्रवा नैव गोतार्थ मोदते परमार्थतः । नव तस्य फलं लोके प्रमत्तस्य यथा श्रमः ॥८॥ गीतां श्रत्वा हिरण्यं च भोज्यं पट्टाम्बरं तथा । निवेदयेत् प्रदानार्थ प्रीतये परमात्मनः ॥७९॥ वाचकं पूजयेद्भक्त्या द्रव्यवस्त्राद्युपस्करैः । अनेकबहुधा प्रीत्या तुष्यतां भगवान् हरिः ॥८॥
सूत उवाच । माहात्म्यमेतद्गीतायाः कृष्णप्रोक्तं पुरातनम् । गीतान्त पठते यस्तु यथोक्तफलभाग्भवेत् ॥८१॥ गीतायाः पठनं कृत्वा माहात्म्यं नैव य: पठेत् । वृथा पाठफलं तस्य श्रम एव ह्युदाहृतः ॥८२॥ एतन्माहात्म्यस युक्तं गीतापाठं करोति यः । श्रद्धया यः शृणोत्येव परमा गतिमाप्नुयात् ॥८३॥ श्रुत्वा गीतामर्थयुक्तां माहात्म्यं यः शृणोति च ।
तस्य पुण्यफलं लोके भवेत् सवसुखावहम् ॥८४॥ इति श्रीवैष्णवीयतन्त्रसारे श्रीमद्भगवद्गीतामाहात्म्यं सम्पूर्णम् ।
भारतादधिनिम यगोनानिमस्तिस्य च । सारमुय कृष्णेन अर्जुनस्य मुखे धृतम् ॥६॥ मलनिर्वाचन पुश्सां गङ्गास्नानं दिने दिने । सकृद्रोताम्भसि स्नान ससारमलनाशनम् ॥७॥ गीतानामसहस्रेण स्तवराजो विनिर्मितः । यस्य कुक्षौ च वर्तत सोऽपि नारायणः स्मृत ॥८॥ सर्ववेदमयी गीता सर्वधर्ममयो मनुः । सर्वतीर्थमयी गङ्गा सर्वदेवमयो हरिः ॥९॥ पादस्याप्यर्धपादं वा श्लोक लोकाधमेव वा। नित्यं धारयते यस्तु स मोक्षमधिगच्छति ॥१०॥ कृष्णवृक्षसमुद्भता गीतामृतहरीतकी। मानुपैः किं न खाद्येत कलौ मलविरेचिनी ॥११॥ गङ्गा गीना तथा भिक्षुः कपिलाश्वत्थसेवनम् । वासरं पद्मनाभस्य पावनं किं कलौ युगे ॥१२॥ गीता सुगीता कतव्या किमन्यः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनि:मृता ॥१३॥ आपदं नरकं घोरं गीताध्यायी न पश्यति ॥ १४ ॥ इति श्रीस्कन्दपुराणे श्रीमद्भगवद्गीतामाहात्म्य समाप्तम् ।
___ॐ तत्सत् ।
गीताशास्त्रमिदं पुण्य पठेत्प्रयतः पुमान् । विष्णोः पदमवाप्नोति भयोकादिवर्जितः ॥१॥ गोताध्ययनशीलस्य प्राणायामपरस्य च । नव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च ॥२॥ मलनिर्मोचनं पुश्सां जलस्नानं दिने दिने । सकुनीताम्भसि स्नानं सश्सारमलनाशनम् ॥३॥ भारतामृतसवस्वं विष्णुवक्त्राद्विनिःसृतम् । गीतागडोदकं पीत्वा पुनर्जन्म न विद्यते ॥४॥ सर्वोपनिषदो गावो दाग्धा गोपालनन्दनः । पार्थो वस्सः सुधीर्मोक्ता दुग्धं गीतामृतं महत् ॥५॥
श्रीभगवानुवाच । न बन्धोऽस्ति न मोक्षोऽस्ति ब्रह्मवास्ति निरामयम् । नैकमस्ति न च द्वित्वं सच्चित्कारं विजम्भते ॥१॥ गीतासारमिदं शास्त्रं सर्वशास्त्रसुनिश्चितम् । यत्र स्थितं ब्रह्मज्ञानं वेदशास्त्रसुनिश्चितम् ॥२॥ इदं शास्त्रं मया प्रोक्तं गुह्यवेदार्थदर्पणम् । यः पठेत्प्रयतो भत्वा स गच्छेद्विष्णुशाश्वतम् ॥३॥ एतत्पुण्य पापहरं धन्यं दुःखप्रणाशनम् । पठाः शृण्वतां वापि विष्णोर्माहात्म्यमुत्तमम् ॥४॥ अधदशपुराणानि नवव्याकरणानि च । निर्मथ्य चतुरों वेदान् मुनिना भारतं कृतम् ॥५॥
गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रसग्रहैः । या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता ॥१॥ सर्वशास्त्रमयी गीता सवदेवमयो हरिः । सर्वतीर्थमयो गङ्गा सर्व वेदमयो मनुः ॥२॥ गीता गङ्गा च गायत्री गोविन्देति हृदि स्थिते । चतुर्गकारसंयुक्ते पुनर्जन्म न विद्यते ॥ ३ ॥ भारतामृतसर्वस्वं गीताया मथितस्य च ।
सारमुद्धत्य कष्णेन अर्जुनस्य मुखे हुतम् ॥४॥ इति श्रीमहाभारते श्रीमद्भगवद्गीतामाहात्म्यं सम्पूर्णम् ॥
Page #1042
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ]
તેને બ્રહ્મરૂપે જાણનારે શરીરના વિસજન પૂર્વે જ મેક્ષભાગી થાય છે,–
[ ૯૧૩
છે તa" - શ્રીમદ્દભગવદ્ગીતા માટે વિદ્વાનોના અભિપ્રાયો
વિવેકવૃક્ષને બગીચા : ગીતા વિવેકરૂપી વૃક્ષને એક અપૂર્વ બગીચો છે, તે બધાં સુખોની ખાણ છે. સિદ્ધાંતોનો ભંડાર છે. નવરસરૂ ની અમૃતથી ભરેલો ભંડાર છે. મોક્ષપ્રાપ્તિનું સાધન છે. બધી વિદ્યાની મૂળ ભૂમિ છે. અરોષ શાસ્ત્રોના આધાર છે. બધા ધર્મોની માતૃભૂમિ છે. સજજનાનો પ્રેમાળ મિત્ર છે. સરરવતીના લાવણ્યરત્નનો ભંડાર છે. ગીતા જ્ઞાનરૂપી અમૃતથી ભરેલ ગંગાજી અને વિવેકરૂપી ક્ષીરસાગરની નવલક્ષ્મી છે.
--મહાત્મ જ્ઞાનેશ્વર અત્યંત તેજસ્વી નિર્મળ હીરો : શ્રીભગવદગીતા અમારા ધર્મગ્રંથાનો એક અવન્ત તેજસ્વી અને નિર્મળ હીરો છે. પિડ-બ્રહ્માંડ-જ્ઞાન સહિત આત્મવિદ્યાના ગુઢ અને પવિત્ર તત્તવોને ટૂંકમાં અને સ્પષ્ટ રીતે સમજાવી દેનારો, તે તોના આધાર ઉપર મનુષ્યમાત્રને પુરુષાર્થની અર્થાત આધ્યામિક પૂર્ણાવસ્થાને પરિચય કરાવી દેવાવાળે અને તે દ્વારા સંસારના દુઃખિત મનુષ્યને શાંતિ આપી તેને નિષ્કામ કર્તવ્યાચરણમાં લગાવી દેવાવાળે ગીતા જે બાળબોધ ગ્રંથ, જગતના કોઈપણ સાહિત્યમાં નહિ જડે, તો પછી સંરકતની તે વાત જ કયાં? તેમાં આત્મજ્ઞાનના અનેક સિદ્ધાંત એવી સરળ ભાષામાં લખવામાં આવ્યા છે કે જે વૃદ્ધો અને બાળકોને માટે સમાન હોઈ સરળ છે અને તેમાં જ્ઞાનયુક્ત ભક્તિરસ અખૂટ ભરેલો છે. જે ગ્રંથમાં સમસ્ત વૈદિક ધર્મનો સાર, સ્વયં શ્રીકૃષ્ણ ભગવાનની વાણીરૂપે સંગ્રહિત કરવામાં આવ્યો છે, તેની યેગ્યતાનું વર્ણન કેમ થઈ શકે ?
–લેકમાન્ય તિલક ગીતામાં ઈશ્વરવાદઃ ભવિદ્દગીતા યથાર્થ રીતે કહીએ તે હિંદુઓને બ્રહ્મવાદને નહિ પરંતુ પ્રાધાન્યતઃ તેમના ઈશ્વરવાદનો ગ્રંથ છે, એ વાતને ન તે અમારા દેશના લોકેએ, ન તે ગીતાના બનાવો અને તેના સાર્વભૌમ સિદ્ધાંત પર મુગ્ધ થનાર વિદેશીઓએ હદયથી નિશ્ચય કર્યો હોય એમ પ્રતીત થાય છે.
–શ્રી વિપીનચંદ્ર પાલ ગીતાની વ્યાપક દષ્ટિ : શ્રીભગવદ્દગીતા ભારતવર્ષને ઉત્તમ કોટિનો અને જગતનાં ગંભીર શાસ્ત્રોમાં મુકુટમણિ છે, કાવ્યની સુષમા અને શક્તિનો તે એક અક્ષય ભંડાર છે. તેનું પાત્ર સમરાંગણની શૌર્યપૂર્ણ અત્યંત પ્રભાવશાળી યોજનામાં, તેનો વિરચિત દર્પ અને પ્રતાપને કારણે બધાનું ધ્યાન ખેંચે છે. નિરાશા, સન્ડેડ અને અવસાદને કારણે અર્જુન આપણને કેટલો “માનવ” માલુમ પડે છે અને ત્યાં જ આપણું ગૌરવપૂર્ણ, સુદઢ, પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે શ્રીકૃષ્ણ કેટલા અલૌકિક લાગે છે? અને તે બંને પ્રકારનું વ્યકિતત્વ કેટલું સુસ્પષ્ટ સજીવ અને જગતના સનાતન સત્યનું અમર પ્રતીક છે. એટલું જ કેમ, ગીતા ઈશ્વરીય પ્રેરણ. ભાવભરી ભક્તિ અને માનવ હદયને પારખવાવાળો સૂકમ અંતર્દષ્ટિથી સંપન્ન છે કિંવા પૂર્ણપણે ઓતપ્રેત છે. અમારા કર્મ સંપાદનમાં નાના પ્રકારની પરસ્પર વિરોધી ભાવનાઓ વારંવાર આવી ને આપણને વિચલિત કરી દે છે, સ્વાર્થની બેડીઓ હદયની અવહેલના કરી આપણને ' | પરમાત્મપથમાં આગળ વધવા દેતી નથી, હૃદયની સૂક્ષ્મ પ્રેરણું અને સૂચનાઓની અવહેલના કરી મન માને તેમ ચાલવાને જે આપણે સ્વભાવ બની ગયો છે, ગીતામાં તે બાબતનું ખૂબ વિશદ વિવેચન થયું છે, અને તેનું અત્યંત સ્પષ્ટ દર્શન પણ આપણને થાય છે, તે પણ ગંભીર આત્મચિંતનની આવશ્યક્તાની ગીતા અવહેલના નથી કરતી, તેનો સ્વીકાર કરે છે અને તે જ કારણે ભારતીય દર્શનના વિકાસની એક એક અવસ્થાનો, તેમ જ તક અને અધ્યાત્મ શાસ્ત્રના અત્યંત સમ તને પણ ગીતામાં સમુચિત સમાવેશ
Page #1043
--------------------------------------------------------------------------
________________
૯૧૪ ]
ततः सर्गेषु लोकेषु शरीरस्वाय कल्पते ॥ कठ.
[ અભિપ્રાય
છે. સાથે સાથે ભારતીય રાજનીતિ તથા ભારતીય ઇતિહાસ જોડે સંબંધ રાખવાવાળી અનેક સમસ્યાઓ તથા પ્રશ્નો પર ગીતાએ ખૂબ સુંદર રીતે પ્રકાશ પાડ્યો છે, અને સરળ વ્યાવહારિક માર્ગ બતાવ્યા છે, ગીતાનું તે માર્ગદર્શન તે સંકેત આજે પણ અમારે માટે એટલું જ ઉપયોગી અને કામનું છે કે જેટલું એ હજાર વર્ષ પૂર્વે હતું.
-મહોદય શ્રીચાર્લ્સ જોન્સ્ટન સાહિત્ય-ભંડારનું અમૂલ્ય રત્વઃ ભૂમંડળના (જગતના) સાહિત્ય ભંડારમાં શ્રીભગવદ્દગીતા એક અમૂલ્ય, અદિતિય, તેમજ અનુપમ રન છે. હિન્દુ ધર્મના મુખ્ય-મુખ્ય દાર્શનિક વિચાર, વૈજ્ઞાનિક સિદ્ધાંત, ધાર્મિક તત્વ, નૈતિક ઉપદેશ તેમ જ જ્ઞાન, વેગ, ભકિતમાર્ગોનાં સાધન વગેરે બધી બાબતોનું આ અમૂલ્ય ગ્રંથમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
-લાલા કોમલ એમ. એ. | ગીતામાં અવતાર સિદ્ધાંતઃ ભગવદગીતા મહાભારતને મહત્વપૂર્ણ અંશ છે. તે એક નાય પલા કાવ્ય છે. અને તેની શિલી કઈ કઈ કટોના સંવાદ (Dialogue of Plato)ને મળતી છે. વિષ્ણુ અવતાર શ્રીકૃષ્ણ અને મહાભારતના ચરિત્રનાયક વોર અનનો સંવાદ તેનો વિષય છે. ભગવદગીતાને બધે જ મહાન, આદર છે અને હિન્દુ જાતિના વિચાર તથા વિજ્ઞાન પર તેના સિદ્ધાંતોને ઊંડે પ્રભાવ છે. તે સિદ્ધાંત માં ઈશ્વરાવતારનો સિદ્ધાંત પણ મળી રહે છે જેની ઉપર હિન્દુ જાતિને અટલ વિશ્વાસ છે.
–રેવેન્ડ ઈ. ડી. પ્રાઈસ ગીતા ધર્મને ભંડાર છે. મારો વિશ્વાસ છે કે મનુષ્ય જાતિના ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાન અને અલૌકિક શક્તિસંપન્ન પુરુ ભગવાન શ્રીકૃગુ થયા છે. મારો બીજો વિશ્વાસ એ છે કે જગતની પ્રચલિત ભાષાઓમાં જે ભગવાન શ્રીકૃષ્ણની કહેલી ભગવદ્ગીતા સમાન નાના કદમાં આટલો મહાન જ્ઞાનપૂર્ણ બીજો કોઈ ગ્રંથ નથી.
વેદ અને ઉપનિષદોને સાર આલેક અને પરલેક બનેમાં મંગળમય માર્ગને દેખાડવાવાળો, કર્મ, જ્ઞાન, અને ભક્તિ એ ત્રણ માર્ગ દ્વારા મનુષ્યને પરમ શ્રેયની સાધનાને ઉપદેશ કરવાવાળો, બધાથી ઊંચું જ્ઞાન, સૌથી વિમલ ભકિન, સૌથી ઉજજવલ કર્મ, યમ, નિયમ, ત્રિવિધ તપ, અહિંસા, સત્ય અને દયાના ઉપદેશની સાથે સાથે ધર્મને માટે ધર્મનું અવલંબન કરવાનું અધમને ત્યાગ કરી, યુદ્ધ કરવાનો ઉપદેશ કરવાવાળો, તે અદ્દભુત ગ્રંથ છે; જેમાં અઢાર નાના અધ્યાયમાં જેટલું સત્ય એટલું જ જ્ઞાન, એટલા જ ઊંચા સાત્વિક ઉપદેશ ભર્યા છે કે જે મનુષ્યમાત્રને નીચામાં નીચી દશાથી ઉપાડી દેવતાઓ સાથે બેસાડી દેવાના શકિત ધરાવે છે. પૃથ્વી મંડળમાં મારા ખ્યાલ પ્રમાણે ભગવદ્ગીતા જેવો બીજો ગ્રંથ નથી. ગીતા ધર્મના ભંડાર છે. કેવળ હિન્દુઓનો નહિ પરંતુ સારાય જગતના મનુષ્યાનું ધન છે. જગતના અનેક દેશોના વિદ્વાનોએ તેનો અભ્યાસ કરી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવાવાળા પરમ પુરુષના શુદ્ધ સર્વોત્કૃષ્ટ જ્ઞાન અને તેના ચરણમાં નિર્મળ, નિષ્કામ અને પરમ ભક્તિની પ્રાપ્તિ કરી છે. એ પુરુષ અને સ્ત્રી ઘણાં જ ભાગ્યવાન છે કે જેઓને આ સંસારના અહંકાસથી ભરેલા ઘણા II માર્ગોમાં પ્રકાશ દેખાડવાવાળો નાને પરંતુ અક્ષય, નેહપૂર્ણ, ધર્મ-પ્રદીપ પ્રાપ્ત થયો છે. જેમને આ ધર્મ-પ્રદીપ પ્રાપ્ત છે તેઓને તે પણ ધર્મ છે કે તે મનુષ્યમાત્રને આ પવિત્ર મંથનો લાભ પહોંચાડવા પ્રયત્ન કરે..
મારી આ અભિલાષા અને જગદાધાર જગદીશને પ્રાર્થના છે કે હું મારા જીવનમાં એ સમાચાર સાંભળી લઉં કે મેટામાં મેટાથી લઈને નાનામાં નાના સુધીમાં દરેક સનાતની હિન્દુના ઘરમાં એક ભગવદગીતાનું પુરતક ભગવાનની મૂર્તિની સમાન ભકિતની ભાવના સાથે રાખવામાં આવે અને હું તે પણ સાંભળું કે જુદા જુદા ધર્મમાં માનવાવાળા, આ દેશના કે જગત ઉપરના બીજા દેશોના રહેવાસીઓ પણ ભગવદ્દગીતાના પ્રચારના આ કાર્યના મહત્વને ઉપર્યુકત સુવિચારી ભક્તિ, જ્ઞાન અને ધનથી સુસમર્થિત થઈ ગયા છે,
–માનમોહન માલવીયા
Page #1044
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] અને નહિ જાણનારે જન્મમરણની પરંપરામાં પડી શરીર ધારણ કરે છે. "
ગીતાનું શિક્ષણ: હું તે ઇચ્છું છું કે ગીતા ફક્ત રાષ્ટ્રિય શાળાઓમાં જ નહિ પરંતુ દરેક શિક્ષણ-સંસ્થાઓમાં શીખવવામાં આવે. એક હિંદુ બાળક અથવા બાલિકાને માટે ગીતાનું અજ્ઞાત (ન જાણવું) તે શરમની વાત હેવી જોઈએ. તે સાચું છે કે ગીતા સર્વ ધર્મનું એક પુસ્તક છે. બહારના દબાણથી ઉપદેશ) ગીતા કદી વિશ્વવ્યાપી નહિ બને. તે વિશ્વવ્યાપી ત્યારે જ બનશે કે જ્યારે તેના પ્રશંસકે તેને બળજબરીથી બીજાને ગળે નહિ ઉતારતાં પોતે પોતાના જીવનદ્વારા તેના (ગીતાના) પદેશ મૂર્ત સ્વરૂપ આપશે. | ગીતામાં શ્રદ્ધાઃ જે વસ્તુ બુદ્ધિથી પણ વધારે છે પર છે-તે શ્રદ્ધા છે. બુદ્ધિનું ઉત્પત્તિસ્થાન મસ્તક છે. શ્રદ્ધાનું હદય છે, અને તે તો જગતને અવિચ્છિન્ન અનુભવ છે કે બુદ્ધિબળથી હૃદયબળ હજાર ગણું વધારે છે. વિશ્વાસે વહાણ ચાલે છે, શ્રદ્ધાથી મનુષ્ય પુરુષાર્થ કરે છે, શ્રદ્ધાથી તે પડા-અર્ચને પણ ચલાવી શકે છે. શ્રદ્ધાળનો કઈ પરાજય કરી શકતું નથી. બુદ્ધિમાનને હંમેશાં પરાજયના ડર લડે છે. તે કાર ભગવાને ગીતાના રનરમાં અધ્યાયમાં કહ્યું છે કેઃ યો છઠ્ઠઃ સ gવ : જેવી જેની શ્રદ્ધા વાય છે તેવો જ, તે બને છે. મનુ ય તે શ્રદ્ધા કેમ પ્રાપ્ત કરે ? તેનો જવાબ ગીતામાં જ છે, રામચરિતમાનસમાં છે, તે ભક્તિથી અને સત્સંગથી શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. | ગીતામાં અનાશક્તિ: આપણું અને પારકું તેની વચ્ચે બે ન રાખવાની વાત તો ગીતાના પાને પાને છે, પણ તે કેમ થઈ શકે? તે વિચારતાં વિચારતાં આપણે તે નિશ્ચય પર પડેચીશું ? અનાસક્તિપૂર્વક બધાં કામ કરવા તે ગીતાનો પ્રવાન સૂર છે.
ગીતા બધી ધાર્મિક સમસ્યાઓ હાંસલ કરે છે. જયારે જ્યારે દુઃખ પડે છે, ત્યારે ત્યારે સંકટ ટાળવા માટે આપણે ગીતા પાસે દોડી જઈએ છીએ અને તેમાંથી આશ્વાસન મેળવીએ છીએ. આપણે ગીતાને એ દૃષ્ટિથી અભ્યાસ કરે છે, જે આપણે માટે સરરૂ૫ છે, માતારૂપ છે તેથી આપણે વિશ્વાસ રાખો જોઈ એ તેના ખોળામાં માથું રાખવાથી આપણે સહસલામત રહીશું. ગીતા દ્વારા આપણે આપણી ધાર્મિક ભૂખ સંતોષીશું. આ વિધિ પ્રમાણે જે રોજ ગીતાનું મનન કરશે તેને તેમાંથી રોજ નો આનંદ મળશે. નવો લાભ પ્રાપ્ત થતો રહેશે. એવી એક પણ ધાર્મિક સમસ્યા નથી કે જેને ગીતા સ્પષ્ટ ન કરી શકે.
– મહાત્મા ગાંધીજી ગીતાની ઉપગીતા : ત્યાગ મનુષ્યનું અનન્ત કર્તવ્ય છે; જેની સાથે અમારો રક્ત સંબંધ છે. અત્યાર સુધી આપણે તેને માટે ત્યાગ કરતા આવ્યા છીએ. પરંતુ હવે આપણે તેનાથી ઉત્તમ કોટિના ત્યાગની આવશ્યકતા છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં જે કાંઈ ઉપદેશ આપ્યો છે તેને જે આપણે આપણું માર્ગદર્શન માન્યું હોત તો એવો ત્યાગ થઈ ગયો હત. શ્રીભગવદ્દગીતા વર્તમાન સમયમાં શિક્ષિત ભારતસમુદાય માટે યોગ્ય ગ્રંથ છે. ફળની કામનાથી પર રહી, કર્મનું કર્મની દષ્ટિએ પાલન કરવું તે જ ગીતાનો ઉપદેશ છે.
–જસ્ટીસ પી. આર. સુંદરમ અથર. ગીતાના પ્રકાશની ચમકઃ ગીતા તેલ વિનાને દીવો છે કે જે અનંત કાળ સુધી આપણા જ્ઞાનમંદિરમાં પ્રકાશ પાડતું રહેશે. પાશ્ચાત્ય દાર્શનિક ગ્રં ખૂબ ચમકે પરંતુ અમારા આ નાના દીપકને પ્રકાશ તે બધાંથી અધિક ચમકી તેને ઢાંકી દેશે.
–મહર્ષિ બ્રિજેન્દ્રનાથ ઠાકર ગીતામાં વિશ્વધર્મની ઉપયોગીતાઃ ભગવદ્દગીતામાં એક ધર્મ પુસ્તકમાં હેવી જોઈએ તેવી બધી વિશેષતાઓ છે. હિંદુ ધર્મના જુદી જુદી જાતના સંપ્રદાયનું ઐકય કરવાવાળો આ એક અનુપમ ગ્રંથ છે. ભવિષ્યમાં જગતના સાર્વભૌમિક ધર્મના સૂત્ર બનવા માટે ગીતા જ બધી રીતે એમ છે.
Page #1045
--------------------------------------------------------------------------
________________
૯૧૬]
થયાઇલ તથાઇsમનિ
[ અભિપ્રાય { ભારતના ગૌરવપૂર્ણ પ્રાચીન કાળના આ અમૂલ્ય રત્નની માનવજાતને તેનાથી પણ વધારે ગૌરવપૂર્ણ અને વધારે ઉજજવળ ભવિષ્યનિર્માણમાં ઘણી મદદરૂપ થશે.
ગીતા મુક્તિ આપનાર ગ્રંથ છે? ગીતા સ્મૃતિ ઉપનિષદ છે અને તે ઉપનિષદ હેવાથી મેના સાધનરૂપ કેવળ જ્ઞાનનો ઉપદેશ કરે છે. નિષ્કામકર્મ, ભક્તિ, સંન્યાસ, ધ્યાનયોગ એ ઉત્તરોત્તર બધાં જ જ્ઞાનનાં સાધન છે, નિષ્કામકર્મ આદિ સાધના અધિકાર પ્રમાણે પ્રકાર હોઈ શકે, ગીતા ઉપનિષદ હેવાથી અરણ્ય કાંડમાં પાઠત ઉપનિષદોની સદશ નિવૃત્તિ પ્રધાન છે. ગીતામાં જે પ્રવૃત્તિ વિહિત છે તે પણ નિવૃત્તિનું જ અંગ છે. ગીતામાં જે નિષ્કામકર્મયોગ બતાવ્યો છે તે પ્રાપ્ત કર્મ નહિ પરંતુ નિવૃત્તિ કર્મ જ છે.
–આચાર્ય ભક્ત પંડિત વિષ્ણુ શાસ્ત્રીજી બાપટ રહસ્યપૂર્ણ ગ્રંથઃ અમે પ્રત્યક્ષ જોઈ એ છીએ કે આ રહસ્વપૂર્ણ ગ્રંથ(ગીતા) એક મહાન આત્માની કૃતિ છે અને સંપૂર્ણ યોગી એના ઉપદેશો સાથે તેની સરખામણી કરતા અમને જરા પણ સંકોચ નથી.
–બર્ટ ફેરિક હેલ ગીતાનાં અઢાર નામ मीता गङ्गा च गायत्री सीता सत्या सरस्वती । ब्रह्मविद्या ब्रह्मवल्ली त्रिसन्ध्या मुक्तिगेहिनी ॥ अर्धमात्रा चिदानन्दा भवन्नी भयनाशिनी । वेदत्रयी पराऽनम्ता तत्वार्थशानमारी ॥ इत्येतानि जपेनित्यं नरो निश्चलमानसः ।
शानसिद्धिं लभेच्छीघ्र तथान्ते परमं पदम् ॥ ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સતી, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલી, ત્રિસંધ્યા, મુક્તિગહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવધી, ભયનાશિની, વેદત્રયી, પરા, અનતા અને તરવાર્થમંજરી, આ અઢાર નામને સ્થિર મનથી નિત્ય જપ કરવાવાળો એટલે તેનો અર્થ સમજી, તેને અનુકૂળ અનુભવ કરવાવાળા મનુષ્ય તુરત જ જ્ઞાન સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને અને પરમપદને પામે છે.
| ગીતાવતા ભગવાન શ્રીકૃષ્ણ: આપણે જોઈએ છીએ કે આ ગ્રંથમાં શ્રીકૃષ્ણ જે ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર હતા, જે સાક્ષાત સામે આવીને તેમના મોક્ષના સિદ્ધાંતનું પ્રતિ પાદન કરે છે તે ભગવાન સર્વત્ર એટલે સર્વશક્તિસંપન્ન છે તથા જગતના શાશ્વત નિયંતા પણ છે, જે લોકે તેમનામાં શ્રદ્ધા રાખી તેની ઉપાસના કરે છે તેને તે :કૃપાપૂર્વક મુક્તિરૂપી ફળ આપે છે. અર્જુનની સામે મસ્તક ઉપર મુકટ ધારણ કરેલા, હાથમાં ગદા અને ચાર ધાર કરેલા દિવ્ય ભાસાંમર વિભૂષિત, મનમોહક સુગંધીથી સુવાસિત, તેજોમય દિવ્ય શરીર ધારણ કરીને પ્રગટ થયા હતા.
–હે મૂટ ફેન ક્લાજેનપ શ્રીમદ ભગવદગીતા” આનંદચિદાન, પોશ્વર્યપણું, ચરાચરવન્દિત, પરમ પુરુષોત્તમ, સાક્ષાત શ્રી કુણુભગવાનની દિવ્ય વાણી છે. તે અના રહસ્યોથી પૂર્ણ છે. પરમ દયામય ભગવાન શ્રીકૃષ્ણની કપાથી કોઈ પણ અંશમાં તેનું રહસ્ય સમજવામાં આવી શકે છે. જે પુરુષ પરમ શ્રદ્ધા અને ભુખી વિશદ ભક્તિથી પિતાના હત્યને ભગવદ્ કૃપાની આશાથી ભગવદગીતાનું મનન કરે છે તેઓ ભગવદ્ કૃપાને પ્રત્યક્ષ અનુભવ કરી, ગીતાના શપની કોઈ અંશમાં ઝાંખી કરી શકે છે. એટલે કે પોતાનું ક૯યાણ ચાહવાવાળા નર નારીઓને ઉચિત છે કે તેમણે ભક્તવર અને આદર્શ માનીને પિતામાં અર્જુનના આદર્શોનું
Page #1046
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન]
જેવી રીતે દર્પણમાંના પ્રતિબિંબ દર્પણથી અભિન્ન છે –
(૯૧૭
અર્જન કરતાં કરતાં શ્રદ્ધાભકિતપૂર્વક ગીતાનું શ્રવણ અધ્યયન કરે અને એવી રીતે ભગવાનની આજ્ઞાનુસાર યથાયોગ્ય તૈયારી સાથે સાધનામાં લાગી જાય, જે પુરુષ આ પ્રકારે કરે છે તેને અંતઃકરણમાં રોજ નવી નવી પરમ આનંદદાયક અનુપમ અને દિવ્ય ભાવોની રફુરણાઓ થતી રહે છે અને સર્વથા શુદ્ધ અંતઃકરણ થઈને ભગવાનની અલૌકિક કૃપા અમૃતના રસાસ્વાદને અનુભવ કરતાં તે શીધ્ર ભગવાનને પ્રાપ્ત કરે છે.
પવિત્ર જળાશય: પ્રાચીન કાળની બધી સ્મરણીય વસ્તુઓમાં ભગવદ ગીતાથી શ્રેષ્ઠ કઈ વસ્તુ નથી. ભગવદ્દગીતામાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાને થયે અગણિત વર્ષો થયાં છતાં ૫ તેના સમાન બીજો એક પણ ગ્રંથ અદ્યપર્યત લખાયો નથી. ગોતાની સાથે તુલના કરતાં મને જગતને આધુનિક સમસ્ત જ્ઞાન તુચ્છ લાગે છે. વિચાર કરતાં આ ગ્રંથનું મહત્વ અને એટલે અધિક માલમ પડે છે કે આ તત્વજ્ઞાન કેઈ જુદા જ યુગમાં લખાયેલું હોવું જોઈએ. હનિય પ્રાતઃકાળમાં મારાં હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળાશયમાં સ્નાન કરાવું છું..
– મહાત્મા થેરે સંસારને સામાન્ય ગ્રન્થઃ ગીતાનું તત્ત્વ બહુ જ ગહન છે. તેના એકે એક ગ્લૅક ઉપર મહાભારત સમાન મળ્યો લખી શકાય તેમ છે. ગોતાના વિમળ વિવેચનાઓ જોઈને ચાહે કોઈ પણ દેશનો વિદ્વાન હોય, તે નિશ્ચિત ચકિત થઈ જાય છે. સુરભારતી ( ભારતના ) લોકેાની તો કહેવાની વાત જ કયાં? જે ગીતાને સારી દુનિયાના લોકે સન્માનની દૃષ્ટિથી જુએ છે તે ગીતા સાધારણું પુરતક નથી.
–મહામહોપાધ્યાય પંડિતપ્રવર શ્રી લક્ષ્મણ શાસ્ત્રી દ્રાવિડ સર્વપ્રિય કાવ્યઃ આટલા ઉચ્ચ કોટિના વિદ્વાને પછી જે હું આ આશ્ચર્યજનક કાવ્યનું અનુવાદ કરવાનું સાહસ કરી રહ્યો છું, તે વિદ્વાનોના પરિશ્રમમાંથી કેવળ ભગવદ્દ ( ગીતારપી) લાભ ઉઠાવ્યાની
મૃતિમાં છે, અને તેનું બીજું કારણ એ પણ છે કે ભારતવર્ષના આ સર્વપ્રિય કાવ્યમય દાર્શનિક ગ્રન્થ વિના અંગ્રેજી સાહિત્ય જરૂર અપૂર્ણ રહેશે.
–સર એડવિન આરા આર્ય જાતિને જીવન-પ્રાણ? ગીતા જે દિવ્ય સંદેશને ઇતિહાસ છે. સદા સર્વદા આર્ય જાતિને જીવન-પ્રાણ રહ્યો છે, આ ગ્રંથનું નિર્માણ પ્રધાનતઃ આર્ય જાતિ માટે જ થયું છે અને સારાય જગતની ભલાઈન માટે ભારતીય આર્યોએ સૈકાઓથી તેનું રક્ષણ કર્યું છે.
ડો. સર સુબ્રમણ્ય અથર
કે. સી. આઈ. ઈ. એલ. એલ. ડી. ગીતા નિત્ય નવીનઃ જગતના સંપૂર્ણ સાહિત્યમાં જે તેને સાર્વજનિક લાભની દષ્ટિએ જોવામાં આવે તે ભગવદગીતા સમાન અન્ય કોઈ પણ કાવ્ય નથી. દર્શનશાસ્ત્ર હોવા છતાં પણ આ સર્વદા પવને પ્રકાર નવીન અને રસપૂર્ણ છે. આમાં મુખ્યતઃ તાર્કિક શૈલી હોવા છતાં પણ આ એક ભકિતમન્ય છે ને ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસના અત્યન્ત ઘાતક યુદ્ધને એક અભિનયપૂર્ણ દૃશ્ય-ચિત્ર હોવા છતાં પણ શાંતિ તથા સક્ષમતાથી પરિપૂર્ણ છે. અને સાંખ્ય-સિદ્ધાંત પર પ્રતિષ્ઠિત હોવા છતાં પણ તે આ
સ્વામિની અનન્ય ભકિતનો પ્રચાર કરે છે. અધ્યયન માટે આથી અધિક સામગ્રી બીજે કયાં ઉપલબ્ધ હોઈ શકે ?
–જે. એન. ફરકયુહર. એમ. એ.
Page #1047
--------------------------------------------------------------------------
________________
૯૧૮ ]
यथा स्वप्ने तथा पितृलोके
[ અભિપ્રાય
| ગીતામાં સર્વધર્મતત્વઃ શ્રીકૃષ્ણના ઉપદેશમાં શાસ્ત્રકથિત પ્રાયઃ બધા જ ધાર્મિક વિષયોનું તત્ત્વ આવી જાય છે. તેની ભાષા એટલી ગંભીર અને ઉત્કૃષ્ટ છે કે જેથી તેનું ભગવદ્ગીતા અથવા ઈશ્વરીય સંગીતના નામથી પ્રસિદ્ધ હોવું ઉચિત છે.
--જસ્ટીસ. કે. ટી. તૈલંગ ચમત્કારપૂર્ણ કાવ્યઃ ભારતના વમયને બહુશાખ વૃક્ષ ઉપર ભગવદ્ગીતા એક અત્યન્ત સુંદર એવું માસંપન્ન સુમન છે. આ અયુત્તમ ગીતમાં આ પ્રાચીનમાં પ્રાચીન તથા નવીનમાં નવીન પ્રશ્નનું વિવિધ પ્રકારે વિવેચન કરવામાં આવ્યું છે કે “મોક્ષોપયોગીજ્ઞાન કેમ પ્રાપ્ત કરી શકાય? શું આપણે કર્મથી ધ્યાનથી યા ભકિતથી ઈશ્વર સાથે એકતા પ્રાપ્ત કરી શકીએ છીએ ? શું આપણે આત્માની શનિના લાભને માટે આસકત અને વાર્થબુદ્ધિથી રહિત થઈને સંસારના પ્રભથી દુર ભાગવું જોઈએ ?”
આ ચમત્કારપૂર્ણ કાવ્યમય ગ્રંથમાં આપણને તે વિચાર વારંવાર નિત્ય નવા રૂપમાં મળે છે. ભગવદ્દગીતાની ઉત્પત્તિ દર્શનશાસ્ત્ર અને ધર્મમાંથી થઈ છે, તેની અંદર આ બંને ધારાઓ સાથે સાથે પ્રવાહિત થઈને એક બીજાને મળી જાય છે. ભારતીઓના મનોભાવનો અમારા જર્મન દેશવાસીઓ ઉપર મહાન પ્રભાવ પડ્યો છે અને તે કારણે અમારું મા વારંવાર ભારત દેશ તરફ આકર્ષિત થાય છે.
--શ્રીમતી કે. એલ. જે. લ્યુડર્સ સાહિત્યનું સર્વોત્કૃષ્ટ રત્નઃ આધુનિક કાળમાં સજજનગણ, તત્પરતાની સાથે ભારતના સાહિત્યના સર્વોત્કૃષ્ટ રત્ન, ગીતાને પ્રચાર કરી રહ્યો છે. જો આ પ્રગતિ તે પ્રકારની રહેશે તે આગામી સન્તાન વેદાન્ત સિદ્ધાન્તના પ્રત્યે અધિક મ્યો પ્રકટ કરી તેનું પાલન કરશે.
– સર જોન વુડરેક અમર ગ્રન્થ: ગીતા કેવળ હિન્દુઓનું નહિ પરંતુ જગતની બધી જાતિઓનું ધર્મપુસ્તક છે. પ્રત્યેક મનુષ્ય આ અમર મંથને ધ્યાનપૂર્વક અને પક્ષપાત રહિત થઈને વાંકે જોઈએ. પછી ભલે તે બીજા ધર્મ અને ધર્મગુરુને માનતો હેય. ગીતાની એક એક પંકિત, એક એક શબ્દ, પવિત્ર વિચારોથી સુભિત છે. તેમાં એક છેડાથી બીજા છેડા સુધી આધ્યાત્મિકતા હેમસત્ર માફક ઓતપ્રેત છે. ગીતાને જે દિવ્ય જ્ઞાનની ખાણ કહેવામાં આવે તે કઈ અત્યુકિત કહી શકાય નહિ. જે તેના તત્ત્વને બરાબર સમજવા ઇચ્છા હોય અને તેના દાર્શનિક વિચારોને આપણા જીવનના એક અંગરૂપ બનાવવા માગતા હોઈએ તે તેનો વારંવાર શુદ્ધ હદયથી એક ચિતે અભ્યાસ કરવો જોઈએ.
–શ્રી કૈખુશરૂ જે. દર
એમ. એ. એલએલ. બી. ગીતામાં સમર્પણ: શ્રીમદ્દ ભગવદ્ગીતાને લાગે મનુષ્યોએ સાંભળી, વાંચી તથા વંચાવી છે અને
પરાયણ કરવામાં આ પુસ્તક ખૂબ આશાજનક સિદ્ધ થયું છે, તેની ધારણા બીલકુલ નિરાધાર નથી, કેમ કે ગીતાને સુંદર સંદેશ અનંત પ્રેમાભિલાષીઓ માટે પ્રત્યેક સ્થાન અને સમય પર પોતાની અસીમ કયાની વર્ષા કરવી તથા જીવનમાં બધાં કાર્યો, પરમાત્માની નિઃસ્વાર્થ સેવા નિમિતે સમર્પણ કરવાં તે છે.
–ો. લીઓનેલ. ડી. બેરેટ ગીતા અસાધારણ ગ્રંથ છે. માનસિક વિકાસના નિમિત્તે ગીતાનું અધ્યયન કરીને અટકી જવું તે ઠીક નથી, પરંતુ તેના સિદ્ધાંતને થે અંગે કાર્યએ ઉતારવા તે આવશ્યક છે. ગીતા કેઈ સાધારણ સંગીત અથવા ગ્રંથ નથી. ભગવાન શ્રીકૃષ્ણે તેને ઉપદેશે તેવા સમયે આ હતો જયારે તેને આમા અત્યંત પ્રબુદ્ધ હતા.
– બીસેન
Page #1048
--------------------------------------------------------------------------
________________
ગીતાદેહન ) અને જેમ સ્વમમ ભાસતા રમતન્યથી અભિન્ન છે તેમ પિતૃકાદિ, [ ૯૯
-
॥ ॐ
तत्सत् ।
श्रीगीतादोहन या तत्त्वार्थदीपिका
श्लोकसूचि
-
क्रम
अ-का
...
१६
... 10 २८
ॐ इत्येकाक्षरं ब्रह्म * नन्मदिति निर्देशो
-
૧૮ ૧૨ ૧૭ ૨૫ १८२५
11
E
अ-त्रो० क्रम
लोकपाद
२८ अनन्तविजयं राजा ... १३ २९ अनन्तश्चास्मि नागानाम ... 123
३० अनन्यचेताः सततम् ३१ अनन्याश्चिन्तयन्तो माम् ३२ अनपेक्षः शुचिर्दक्षः ३३ अनादित्वान्निर्गुणत्वात् ३४ अनादिमध्यान्तमनन्तवीर्य ३५ अनाधितः कर्मफलम् ३६ अनिष्टमिटं मिश्रं च ३७ अनुगकरं वाक्यम् ३८ अनुबन्ध क्षयं हि साम्
३९ अनेकचित्तविभ्रान्ताः ... 3 3
४० अनेकवाहूदरबक्रनेत्रम् ... १२४
४१ अनेकवस्त्रनयनम् ... २ 33
४२ अन्तकाले च मामेव
४३ अन्तवतु फलं तेषाम् १४२ ४४ अन्तवन्त इमे देहाः 10 ४२ ४५ अन्नाद्भवन्तिभूतानि
४६ अन्ये च बहवः शूराः ४७ अन्ये त्वेवमजानन्त ४८ अपरं भवतो जन्म
४९ अपरे नियताहाराः ૧૨ ૧૩ ५० अपरेयमितस्त्वन्याम्
५१ अपर्याप्तं तदस्माकं ૧ ૪૧
५२ अपाने जुहति प्राणम्
५३ अपि चेत्सुदुराचारो ... ८४ ५४ अपि चेदसि पापेभ्यः
५५ अप्रकाशोऽप्रवृत्तिश्च ... १८ १४ ५६ अफलाकाक्षिभिर्यको १३ ११ ५७ अभयं सत्त्वसशुद्धिः
५८ अमिसन्धाय तु फलम्
१ अकीतिं चापि भृतानि २ अक्षरं ब्रह्म परमम् ३ अक्षराणामकारोऽस्मि ४ अग्निज्योतिरहः शुक्लः ५ अच्छेद्योऽयमदाह्योऽयम् ६ अजोऽपि सन्नव्ययात्मा ७ अज्ञश्चाश्रद्दधानश्च ८ अत्र शूरा महेप्यासा ९ अथ केन प्रयुक्तोऽयम् १० अथ चित्तं समाधातुम् ११ अथ चेत्त्वमिमं धर्म्यम् १२ अथ चैनं नित्यजातम् १३ अथवा योगिनामेव १४ अथवा वहुनतेन १५ अथ व्यवस्थितान्दृष्ट्वा १६ अथैतदप्यशक्तोऽसि १७ अदृष्टपूर्व हृषितोऽस्मि १८ अदेशकाले यद्दानम् १९ अद्वेष्टा सर्वभूतानाम् २० अधर्म धर्ममिति या २१ अधर्माभिभवात्कृष्ण २२ अधश्चोर्चे प्रस्तास्तस्य २३ अधिभूतं क्षरो भावः २४ अधियज्ञः कथं कोऽत्र २५ अधिष्ठानं तथा कर्ता २६ अध्यात्मज्ञाननित्यत्वम् २७ अभ्येष्यतेचय इमम्
G
૩ ૧૪
-
+
૨૫
<
<
.
૧૮ ૩૨
१५ २
.
-
६
Page #1049
--------------------------------------------------------------------------
________________
१२०]
थि
भ-लो. ... १६ २ ... १० ५
... ११ ३१ .. १ ३४
श्रोकपाद ५९ अभ्यासयोगयुक्तेन ६० अभ्यासेऽप्यसमर्थोऽसि ६१ अमानित्वमदम्भित्वम् ६२ अमी च त्वां धृतराष्ट्रस्य ६३ अर्मा हि त्वां सुरसङ्घाः ६४ अयनेषु च सर्वेषु ६५ अयतिः श्रद्धयोपेतो ६६ अयुक्तः प्राकृतः स्तब्धः ६७ अवजानन्ति मां मूढाः ६८ अवाच्यवादाश्च बहून् ६९ अविनाशि तु तद्विद्धि ७० अविभक्तं च भूतेषु ७१ अन्यक्तादीनि भूतानि ७२ अव्यक्ताद्वयक्तयः सर्वाः ७३ अव्यक्तोऽक्षर इत्युक्तः ७४ अव्यक्तोऽयमचिन्त्योऽयम् ७५ अन्यक्तं व्यक्तिमापन्नम् ७६ अशास्त्रविहितं घोरम् ७७ अशोच्यानन्वशोचस्त्वम् ७८ अश्रद्दधानाः पुरुषाः ७९ अश्रद्धया हुतम् ८० अश्वत्थः सर्ववृक्षाणाम् ८१ असक्तबुद्धिः सर्वत्र ८२ असक्तिरनभिष्वङ्गः ८३ असत्यमप्रतिष्ठं ते ८४ असौ मया हतः शत्रु: ८५ असश्यतात्मना योगो ८६ असशयं महाबाहो ८७ अस्माकं तु विशिष्टा ये ८८ अहमात्मा गुडाकेशः ८९ अहो बत महत्पापम् ९. अहंकारं बलं दर्पम्
यथाप्सु परीव ददृशे
[ अ-श्लो० क्रम
श्लोकपाद ... ८ ८ ९६ अहिसासत्यमक्रोधः .... १२ १० ९७ अहिसा समता तुष्टि ... 13 ७
आ ૧૧ ૨૬ 11 २१
९८ आख्याहि मे को भवान् ... 111
९९ आचार्याः पितरः पुत्राः ... ३७
१०० आढ्योऽभिजनवानस्मि ... १८ २८
१०१ आत्मसम्भाविताः स्तब्धाः ... 11
१०२ आत्मौपम्येन सर्वत्र
१०३ आदित्यानामहं विष्णुः ... २ १७ १०४ आपूर्यमाणमचलप्रतिष्ठं ... १३१६१०५ आब्रह्मभुवनाल्लोकाः ... २ २..
१०६ आयुधानामहं वज्रं ... ८८
१०७ आयुः सत्त्वबलारोग्य ... ८ २१
१०८ आरुरुक्षोमुनेर्योगम् ११. आवृतं ज्ञानमेतेन
११० आशापाशशतैर्बद्धाः ... ७२४ ... १७ ५ १११ आश्चर्यवत्पश्यति १ ११२ आसुरों योनिमापन्नाः
११३ आहारस्त्वपि सर्वस्य ११४ आहुस्त्वामृषयः सर्वे
।
:::
१७
७
૧૦ ૧૩
... ७२७ ... १७
૧૩ ૧૮ १५ २०
21
११५ इच्छाद्वेषसमुत्थेन
११६ इच्छा द्वेषः सुखम् ... 15 ८ ११७ इति क्षेत्र तथा ज्ञानम् ... १३ १४ ११८ इति गुह्यतमं शास्त्रम् ... १३६ ११९ इति ते ज्ञानमाख्यातम् ... १३५ १२० इत्यर्जुनं वासुदेवः ... १ ७ १२१ इत्यहं वासुदेवस्य ... १० २० १२२ इदमद्य मया लब्धम् ... १ ४५ १२३ इदं ज्ञानमुपाश्रित्य ... १७ १८ १२४ इदं तु ते गुह्यतमम् ... १८ ५३ १२५ इदं ते नातपस्काय ... ५ १६ १२६ इदं शरीरं कौन्तेय ... १५ १४ १२७ इन्द्रियस्येन्द्रियस्यार्थे ... १० ८ १२८ इन्द्रियाणां हि चरताम् ... .२४ १२९ इन्द्रियाणि पराण्याहुः
:::::::::::::::
९२ अहं क्रतुरहं यक्षः ९३ अहं वैश्वानरो भूत्वा ९४ अहं सर्वस्य प्रभवो ९५ अहं हि सर्वयज्ञानाम्
Page #1050
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ]
પણ પાણીમાંની (છાયાની) જેમ (આત્માથી) અભિન્ન છે. આમ-
| હરા
अ-लो.
3 ४३ १२ ।
... 13 ... १७२७
कम लोकपाद अ-श्रा कम
लोकपाट १३० इन्द्रियाणि मनोबुद्धिः ... 3 ४० १६० एवमुक्त्या हाकेशम् १३. इन्द्रियार्थषु वैगग्यम ... 13 ८ १६१ एवमेतद्यथाऽऽत्थ त्वम् १३२ इमं विवस्वते योगम ... ४ १ १६२ पवं ज्ञात्वा रुतं कर्म १३३ इटान्भोगान्हि
... ३२१६३ एवं परंपराप्राप्तम् १३४ इहकम्थं जगत्कृत्स्नम
॥ ७ १६४ एवं प्रवर्तितं चक्रम् १३५ इहैव नैर्जितः मा
૫ ૧૯ १६५ एवं बहुविधा यज्ञा
१६६ एवं बुद्धः परं वुद्ध्या १३६ ईश्वरः सर्वभूतानाम्
... 141
२६७ गवं सततयुक्ता ये १६८ पपा तेऽभिहिता साख्ये
१६९ पपा ब्राह्मी स्थितिः पार्थ १३७ उच्चैःश्रवममध्यानाम
...100
१७० ओमित्येकाक्षरं ब्रह्म १३८ उन्क्रामन्नं स्थितं वाऽपि
... १५ १०
१७. ॐ तत्सदिति निर्देशो १३९ उत्तमः पुरुषस्वन्यः १४० उत्पन्नकुलधर्माणाम १४१. उन्मीदेयुग्मेि लोकाः १४२ उदागः सर्व एवैते
१७२ कच्चिदेतच्छुतं पार्थ १४३ उदासीनवदासीनः
૧૪ ૨૩
१७३ कच्चिन्नोभयविभ्रष्टः १४४ उद्धरेदात्मनाऽऽत्मानम्
१७४ क वम्ललवणात्युष्णः १४५ उपद्रष्टाऽनुमन्ता च
१७५ कथं न ज्ञेयमस्माभिः १७६ कथं भीष्ममहं सङ्ख्ये
१७७ कथं विद्यामहं योगिम् १४६ ऊर्ध्वमूलमधः शास्त्रम्
१७८ कर्मजं बुद्धियुक्ता हि १४७ ऊर्ध्व गच्छन्ति सत्त्वस्था ...
१७९, कर्मणः सुकृतस्याऽऽहुः
१८० कर्मणैव हि ससिद्धिम् १४८ ऋषिभिर्वहुधा गीतम्
१८१ कर्मणो ह्यपि बोद्धव्यम् १८२ कर्मण्यकर्म यः पश्येत्
१८३ कर्मण्येवाधिकारस्ते १४९ एतच्छ्रुत्वा वचनं केशवस्य ... ११ ३५ १८४ कर्मब्रह्मोद्भवं विद्धि १५० एतद्योनीनि भूतानि ... ७ १८५ कर्मेन्द्रियाणि सश्यम्य १५१ एतन्मे सशयं कृष्ण ... १३८ १८६ कर्षयन्तः शरीरस्थम् १५२ एतान्न हन्तुमिच्छामि
१८७ कविं पुराणमनुशासितारं १५३ एतान्यपि तु कर्माणि
१८८ कस्माच्च ते न नमेरन् १५४ एतां दृष्टिमवष्टभ्य
१८९ कासन्तः कर्मणां सिद्धिम् १५५ एतां विभूति योगं च ... १. ७ १९० काम एष क्रोध एष १५६ एतैविमुक्तः कौन्तेय ... १६ २२ १९१ कामक्रोधवियुक्तानाम् १५७ एवमुक्तो हृषीकेशः ... १ २४ १९२ काममाश्रित्य दुष्परम् १५८ एवमुक्त्वाऽर्जुनः सङ्ख्ये ... १ ४७ १९३ कामात्मानः स्वर्गपर १५९ एवमुक्त्वा ततो राजन् ... १. १९४ कामैस्तैस्तैरतमानाः
... १८७२ ... १३८ ... १७
१३९
... १५
3 २०
... ४
... २४३
Page #1051
--------------------------------------------------------------------------
________________
कम
१३ २०
१५
-
१२२] नया गन्धर्वलोके छायातपयोरिख ब्रह्मलोके ॥ कठ.
[ PALEYA भोकपाद अ-लो. कम श्लोकपाद
अ-. १०५ काम्यानां कर्मणां
... १८ २ १९६ कायेन मनसा बुद्धया
... ५ ॥
२२९ जन्म कर्म च मे दिव्यम १९७ कार्पण्यदोषोपहतः
... २ ॥
२३० जरामरणमोक्षाय १२८ कार्यकारणकत्वे
२३१ जातस्य हि धुवो मृत्युः १९९ कार्यमित्येव यत्कर्म
११ .
२३२ जितात्मनः प्रशान्तस्य २०० कालोऽस्मि लोकक्षयक ... 11 ३२
२३३ ज्ञानं कर्म च कर्ता च २०१ काश्यश्च परमेष्वासः
... 1१७
२३४ ज्ञानं ज्ञेयं परिज्ञाता २०२ किरीटिने गदिन चक्र०
२३५ शानं तेऽहं सविज्ञानम २०३ किरीटिनं गदिनं चक्रि०
२३६ ज्ञानयज्ञेन चाप्यन्ये
૧૫ २०४ किं कर्म किमकर्मति
२३७ ज्ञानविज्ञानतृप्तात्मा २०५ किं तद्ब्रह्म किमध्यात्मम्
२३८ ज्ञानेन तु तदशानम् २०६ किं पुनर्ब्राह्मणाःपुण्याः
२३९ शेयं यत्तत्प्रवक्ष्यामि ... 13 १२ २०७ कुतस्त्वा कश्मलमिदम् ... २ २
२४० ज्ञेयः स नित्यसन्यासी २०८ कुलक्षये प्रणश्यन्ति |
२४१ ज्यायसी चेत्कर्मणस्ते २०९ कृपया परयाऽऽविटो ... । २८
२४२ ज्योतियामपि तज्ज्योतिः 13 १७ २१० कृषिगोरक्ष्यवाणिज्यम ૧૮ ૪૪ २११ कैलिङ्गैस्त्रीन्गुणानेतान्
.... १४ २१ २१२ क्रोधाद्भवति सम्मोहः
२४३ ततःपदं तत्परिमा २१३ क्लेशोऽधिकतरस्तेषाम् । ... १२ ५ २४४ ततः शङ्खाश्च भर्यश्च २१४ क्लैब्यं मा स्म गमः पार्थ ... २३ २४१ ततः प्रवेतैर्हयैर्युक्ते
૧ ૧૪ २१५ क्षियं भवति धर्मात्मा
२४६ ततः स विस्मयाविशे २१६ क्षेत्रक्षेत्रज्ञयोरेवम्
... १३ ३४ २४७ तत्क्षेत्रं यश्च यादृक्व २१७ क्षेत्रज्ञं चापि मां विद्धि ... १३२ २४८ तच्च सरस्मृत्य सश्स्मृ त्य ... १८७७
२४९ तरखविनु महावाहो
२५० तत्र तं बुद्धिसश्योगम् ... :४३ २१८ गतसङ्गस्य मुक्तस्य २१९ गतिर्भा प्रभुः साक्षी
२५१ तत्र सत्त्वं निर्मलत्वात्
, १४ । २२० गाण्डीवं स्रसते हस्तात् ...
२५२ तत्रापश्यस्थितान्पार्थ ... १२१ २२१ गामाविश्य च भूतानि
२५३ तत्रैकस्थं जगत्कृत्स्नम् ... ११३ २२२ गुणानेतानतीत्य त्रीन्
२५४ तत्रैकाग्रं मनः कृत्वा ... ११२ २२३ गुरूनहत्वा हि महानु०
२५५ तत्रैवं सति कर्तारम् २५६ तदित्यनभिसन्धाय
२५७ तद्बुद्धयस्तदात्मान २२४ चञ्चलं हि मनः कृष्ण
२५८ तद्विद्धि प्रणिपातेन २२५ चतुर्विधा भजन्ते माम् ... ७ १६
२५९ तपस्विभ्योऽधिको योगी २२६ चातुर्वण्यं मया सृष्टम्
... ४१३ २६० तपाम्यहमहं वर्षम्
૯ ૧૯ २२७ चिन्तामपरिमेयां च
... १६ ११
२६१ तमस्त्वज्ञानजं विद्धि ... १४८ २२८ चेतसा सर्वकर्माणि ... १८ ५७
२६२ तमुवाच हृषीकेशः
૧૫ ૪ ... 1 13
१११४
...
४
Page #1052
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] (તાદિ) બધા ભાવે વસ્તુતઃ આત્માથી અભિન હેઈ આત્મામાં જ દેખાય છે. [ ૯ર૩
अ-लो.
... 11 १२
-
... 11५१ ... १ २८
१५ २४
::::::::::::::
कम ओकपाद
अ-श्रा कम २६३ तमेव शरणं गच्छ ___... १८६२ २९९ दिवि सूर्यसहस्रस्य २६४ तस्माच्छास्त्रं प्रमाणं ते
१६ २४
३०० दिव्यमाल्याम्बरधरम् २६५ तस्मात्त्वमिन्द्रियाण्यादी
:४१ ३०१ दुःखमित्येव यत्कर्म २६६ तस्मात्त्वमुत्तिष्ठ यशो
૧૧ ૩૬ ३०२ दुःखेष्वनुद्विग्नमनाः २६७ तस्मात्प्रणम्य प्रणिधाय 11 ४४ ३०३ दूरेण हावरं कर्म २६८ तस्मान्मर्वपु कालेषु
८. ३०४ दृश्वा तु पाण्डवानीकम् २६०. तस्मादमनः सततम
३०५ दृष्ट्रदं मानुपं रूपम् २७० तस्मादशानसम्भृतम्
३०६ दृष्ट्युमं स्वजनं कृष्ण २७१ तस्मादामित्युदाहत्य
३०७ देवद्विज गुरुप्राज्ञ २७२ तस्माद्यम्य महावाहा
३०८ देवान्भावयतानेन २७३ तस्मानार्हा वयं हन्तुम
३०२ देहिनोऽस्मिन्यथा देहे २७४ तम्य मानयन्हपम
३२० देही नित्यमवध्योऽयम् २७५ नानहं द्विपतः करान
1 १४ ३११ देवमेवापरे यशम् २७ तानि सर्वाणि मरयम्य ...
३१२ देवीपा गुणमयी २७७ तुल्पनिंदास्तुनिर्मानी ... १२ १ ३.३ देवी सम्पद्विमोक्षाय २७८ तेजःक्षेमा धृतिः शौचम् ... १६ ? ३१४ दोपैरेनैः कुलध्नानाम् २७९ ते तं भुक्त्वा स्वर्गलोकम्
३१५ द्यावापृथिव्योरिद० २८० तेषामहं समुद्धर्ता ... १२ ७ ३१६ द्यूतं छलयतामस्मि २८१ तेषामेवानुकम्पार्थम् ... 10 11 ३१७ द्रव्ययज्ञास्तपोयज्ञाः २८२ तेषां ज्ञानी नित्ययुक्त
३१८ द्रपदो द्रौपदेयाश्च २८३ तेषां सततयुक्तानाम्
३१९ द्रोणं च भीमं च २८४ तं तथा कृपयाऽऽविष्टम्
३२० द्वाविमौ पुरुषौ लोके २८५ तं विद्यादुःखसयोगम्
३२१ द्वौ भूतस! लोके २८६ त्यक्त्वा कर्मफलासङ्गम् २८७ त्याज्यं दोषवदित्येके २८८ त्रिभिणमयैर्भायैः
૭ ૧૩
३२२ धर्मक्षेत्रे कुरुक्षेत्रे २८९ त्रिविधा भवति श्रद्धा
३२३ धूमेनाऽऽवियते वह्निः २९० त्रिविधं नरकस्येदम्
३२४ धूमो रात्रिस्तथा कृष्णः २९१ त्रैगुण्यविपया वेदाः
३२५ धत्या यया धारयते २९२ विद्या मां सोमपाः
३२६ धृष्टकेतुश्चेकितानः २९३ त्वमक्षरं परमं वेदि०
३२७ ध्यानेनाऽत्मनि पश्यन्ति २९४ त्वमादिदेवः पुरुषः
३२८ ध्यायतो विषयान्पुरसः
૧૬ ૫
1 ४३
૧૧ ૨૦ 10
-
... । १.
૧૧ ૩૪ ૧૫ ૧૬
...
( २५ १८ 33
... १३ २४
... ५१४
२९५ दण्डो दमयतामस्मि २९६ दम्भो दर्पोऽभिमानश्च २९७ ६५ष्ट्राकरालानि च ते २९८ दातव्यमिति थहानम्
..... १० ३८ ... १ ४
२५ ... १७२०
३२९ न कर्तृत्वं न कर्माणि ३३० न कर्मणामनारम्भात् ३३१ न काइले विजयं कृष्ण ३३२ न च तस्मान्मनुष्येषु
... १३२
-
Page #1053
--------------------------------------------------------------------------
________________
कम
.
R
८२०
E
८२४ ] इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् ।
[सम * लोकपाद अ-लो. क्रम
लोकपाद
अले. ३३३ न च मत्स्थानि भूतानि ... ५ ५ ३७० निर्मानमोहा जितसङ्गदोषाः ... १५ ५ ३३४ न च मां तानि कर्माणि ... ८४ ३७१ निश्चयं शृणु मे तत्र
१८ ४ ३३५ न चैतद्विद्मः कतरनो ... २६ ३७२ निहत्य धार्तराष्ट्रान्नः ३३६ न जायते म्रियते वा
.२० ३७३ नेहाभिक्रमनाशोऽस्ति ३३७ न तदस्ति पृथिव्यां वा
३७४ नेते सृती पार्थ जानन् ३३८ न तद्भासयते सूर्यो ... १५ । ३७५ नैनं छिन्दन्ति शस्त्राणि ३३९ न तु मां शक्यसे द्रष्टुम्
___३७६ नैव किञ्चित्करोमीति ३४० न त्वेवाहं जातु नासम्
३७७ नैव तस्य कृतेनार्थी
१८ ३४१ न द्वेश्यकुशलं कर्म ३४२ न प्रहृष्येत्प्रियं प्राप्य
३७८ पञ्चैतानि महाबाहो
૧૮ ૧૩ ३४३ न बुद्धिभेदं जनयेत्
__३७९ पत्रं पुष्पं फलं तोयम् ३४४ नमः स्पृशं दीप्तमने
11 २४ ३८० परस्तस्मात्तु भावोऽन्यः ३४५ नमः पुरस्तादथ पृष्ठः
.४० ३८१ परित्राणाय साधूनाम् ३४६ न मां कर्माणि लिम्पन्ति
३८२ परं ब्रह्म परं धाम
૧૦ ૧૨ ३४७ न मां दुष्कृतिनो मूढाः १५ ३८३ परं भूयः प्रवक्ष्यामि
૧૪ ૧ ३४८ न मे पार्थास्ति कर्त० २२ ३८४ पवनः पवतामस्मि
૧૦ ૩૧ ३४९ न मे विदुः सुरगणाः १० २ ३८५ पश्य मे पार्थ रूपाणि
૧૧ ૫ ३५० न रूपमस्येह तथो ___... १५ ७ ३८६ पश्याऽऽदित्यान्वसू० ३५१ न वेदयशाध्ययन ... 11 ४८ ३८७ पश्यामि देवास्तव देव ३५२ नटो मोहः स्मृतिर्लब्धा १८ ७३ ३८८ पश्यैतां पाण्डुपुत्राणाम् ३५३ न हि कश्चित्क्षणमपि
३८९ पाश्चजन्यं हृषीकेशो ३५४ न हि ज्ञानेन सदृशम् . ... ४ ३८ ३९० पार्थ नैवेह नामुत्र ३५५ न हि देहभृता शक्यम् ... १८ १ ३९१ पिताऽसि लोकस्य ३५६ न हि प्रपश्यामि ममा० ... २ ८ ३९२ पिताऽहमस्य जगतो ३५७ नात्यश्नतस्तु योगोऽस्ति
३९३ पुण्यो गन्धः पृथिव्यां च ३५८ नाऽऽदत्ते कस्यचित्पापम् ... ५ १५ ३९४ पुरुषः प्रकृतिस्थो हि ३५९ नान्तोऽस्मि मम दि० ... १० ४० ३९५ पुरुषः स परः पार्थ ... ८ २२ ३६० नान्यं गुणेभ्यः कर्तारम् ... १४ १४ ३९६ पुरोधसां च मुख्यं मां ... १० २४ ३६१ नासतो विद्यते भावो ... २९ ३९७ पूर्वाभ्यासेन तेनैव ३६२ नास्ति बुद्धिरयुक्तस्य ... २१६ ३९८ पृथक्त्वेन तु यज्क्षानम् ૧૮ ૨૧ ३६३ नाहं प्रकाशः सर्वस्य - ... ७ २५ ३९९ प्रकाशं च प्रवृत्ति व ३६४ नाहं वेदैर्न तपसा ... ११ ५३ ४०० प्रकृति पुरुषं चैव ३६५ निमित्तानि च पश्यामि ... १ ३१ ४०९ प्रकृति पुरुष बैर ३६६ नियतस्य तु संन्यासः
४०२ प्रकृति स्वामवष्टभ्य ३६७ नियतं कुरु कर्म त्वम् ... ३ ८ ४०३ प्रकृतेः क्रियमाणानि ३६८ नियतं सारहितम् ... १८ २७ ४०४ प्रकृतेर्गुणसम्मूढाः ३६९ निराशीर्यतचित्तात्मा ... ४ २१ ४०५ प्रकृत्यैव च कर्माणि
१५
< 0
.
૧૩ ૨૩
* ૨૨
Page #1054
--------------------------------------------------------------------------
________________
ગીતાūાહન ] (મ) મુજબ આત્માનું સ્વરૂપ જાણીને ભાવરૂપ માન્ડગોના વિક્ષળુ સ્વભાવેા, [ કરપ
भ-प्रो०]
૨ ૫૫
૬ ૪૫
૮ ૧૦
પ્ ૯
1} 19
१८ ३०
६ २७
६ १४
૨ ૬૫
क्रम
पाद
४०६ प्रजहाति यदा कामान्
४०७ प्रयत्नाद्यतमानस्तु ४०८ प्रयाणकाले मनसा ४०९ प्रलपन्विसृजन्गुरून् ४१० प्रवृत्ति च निवृत्ति व
33
४११ ४१२ प्रशान्तमनसं होनम् ४१३ प्रशान्तात्मा विगतभीः ४१४ प्रसादे सर्व दुःखानाम् ४१५ प्रह्लादश्चास्मि दैत्या० ४१६ प्राप्य पुण्यकृता लोकान् ब
33
33
39
४१७ बन्धुरात्माऽऽत्मनस्तस्य ४१८ ले बलवतां बाहम् ४१९ वहिरन्तश्च भूतानाम् ४२० बहूनां जन्मनामन्ते ४२.१ बहूनि मे व्यतीतानि ४२२ बाह्यस्पर्शेष्वसक्तात्मा ४२३ बीजं मां सर्वभूतानाम् ४२४ बुद्धियुक्तो जहातीह ४२५ बुद्धिर्ज्ञानमसम्मोह ४२६ बुद्धेभैई धृते चैव ४२७ बुद्धा विशुद्धया युक्तो ४२८ बृहत्साम तथा साम्नाम् ४२९ ब्रह्मणो हि प्रतिष्ठाऽहम् ४३० ब्रह्मण्याधाय कर्माणि ४३१ ब्रह्मभूतः प्रसन्नात्मा ४३२ ब्रह्मार्पणं ब्रह्म हविः ४३३ ब्राह्मणक्षत्रियविशाम्
भ
४३४ भक्त्या त्वनन्यया शक्य ४३५ भक्त्या मामभिजानाति ४३६ भयाद्रणादुपरतम् ४३७ भवान्भीष्मश्च कर्णश्च ४३८ भवाप्ययौ हि भूतानाम् ४३९ भीष्मद्रोणप्रमुखतः
४४० भूतप्रामः स एवायम्
...
...
...
...
...
...
***
...
...
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
...
...
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
१० ३० } ૪૧
ई
19 ११
૩૩ ૩૫
19 १८
४ ૫
५ २१
१०
७ १०
૨ ૫૦
૧૦
४
१८ २८
૧૮ ૫૧
૧૦ ૩૫
૧૪ ૨૭ ૫ ૧૦
૧૮ ૫૪
४ २४
૧૨ ૪૧
૧૧ ૫૪
૧૮ ૫૫
૨ ૩૫
૧ ८
૧૧ ૨
૧ ૨૫
૮ ૧૯
क्रम
पद
४४१ भूमिरापोऽनलो वायुः
४४२ भूय एव महाबाहो ४४३ भोक्तारं यज्ञतपसाम ४४४ भोगेश्वर्यप्रसक्तानाम्
म
४४५ मचितः सर्व दुर्गाणि ४४६ मचिता महतप्राणाः ४४७ मत्कर्मकृन्मत्परमो
४४८ मत्तः परतरं नान्यत्
४४९ मदनुग्रहाय परसम ४५० मनः प्रसादः सौम्यत्वम् ४५१ मनुष्याणां सहस्रेषु ४५२ मन्मना भव मो
४५३
33
११
४५४ मन्यसे यदि तच्छक्यम् ४५५ मम योनिर्महद्ब्रह्म ४५६ ममैवा शो जीवलोके ४५७ मया ततमिदं सर्वम् ४५८ मयाऽध्यक्षण प्रकृतिः ४५९ मया प्रसन्नेन तवा० ४६० मयि चानन्ययोगेन ४६१ मयि सर्वाणि कर्माणि ४६२ मय्यावेश्य मनो ये माम् ४६३ मय्यासक्तमनाः पार्थ ४६४ मय्येव मन आधत्स्व ४६५ महर्षयः सप्त पूर्वे ४६६ महर्षीणाम् भृगुरहम् ४६७ महात्मानस्तु मां पार्थ ४६८ महाभूतान्यहङ्कारो ४६९ मा ते व्यथा मा च ४७० मात्रास्पर्शास्तु कौन्तेय ४७१ मानापमानयास्तुल्यः ४७२ मामुपेत्य पुनर्जन्म ४७३ मां च योऽव्यभिचारेण ४७४ मां हि पार्थ व्यपाश्रित्य ४७५ मुक्तसंगो नह वादी ४७६ मुडप्राणाऽऽत्मनो यत्
....
***
...
...
***
...
***
...
...
...
...
...
***
...
...
... १४
૧૫
台
८ १०
११ ४५
१३ १०
उ ३०
૨
७ 1
૧૨ ८ ... १० } ૧૦ ૨૫ ८ 13 ૧૩ ૫
૧૧ ૪૯
२ १४
૧૪ ૨૫
૮ ૧૫
૧૪ ૨૬ ... e ૩૨
૧૮ ૨૬ ... १७ १८
***
...
...
...
...
अ०
...
ܪ
৬
४
1
५२८ २. ४४
16 46
12
s
११ ५५
1'
11 १ १५11.
'' 3
1
ני'
८६४ १८ १५ ii
९
Page #1055
--------------------------------------------------------------------------
________________
अलो
२५८
१८ ५
_a_
८२६ । पृथत्पद्यमानना| मत्वा धीगे न शोचति ॥ कठ.
[A सूचि म लोकपाद भ-लो. कम
लोकपाद ४७७ मृत्युः सर्वहरचाहम् ... १० ३४ ५१२ यदक्षरं वेदविदो ४७८ मोघाशा मोघकर्माणो ... १२ ५१३ यदने चानुवन्धे च
५१४ यदहंकारमाश्रित्य
५१५ यदा ते मोहकलिलम् ४९ य इदं परमं गुह्यम् ... १८ १८ ५१६ यदादित्यगतं तेजो १८० य एनं वेत्ति हन्तारम ... २४५१७ यदा भूतपृथग्भावम ४८२ य वं वेत्ति पुरुष
1323 ५१८ यदा यदा हि धर्मस्य ४८२ यचापि सर्वभूतानाम् १० ३८ ५१९ यदा विनियतं चित्तम्
६ १८ ४८३ यच्चावहामार्थमस० 11 ४२ ५२० यदा सत्त्वे प्रवृद्धे तु
૧૪ ૧૪ ४८४ यजन्ते साचिका देवान् १७ ४ ५२१ यदा सहरते चायम् ४८५ यज्ञदानतपः कर्म
५२२ यदा हि नेंद्रियार्थेषु ४८६ यज्ञ शिष्टामृतभुजो
५२३ यदि मासप्रतीकारम् ४.७ यज्ञशिष्टाशिनः मंतो
५२४ यदि हाई न वयम् ४८८ यज्ञार्थात्कर्मणोऽन्यत्र
५२५ यदृच्छया चोपपन्नम् ४८५ यज्ञ तपसि दाने च
१७ २७ ५२६ यदृच्छा लाभसन्तुष्टो ४९० यज्ञात्वा न पुनमोहम् ... ४ ३५ ५२७ यद्यदाचरति श्रेष्ठः ४९१ यततो ह्यपि कौन्तेय ... २१० ५२८ यद्यद्विभूतिमत्सत्त्वम् ४९२ यतन्तो योगिनश्चनम् ... १५ ११ ५२९ यद्यप्येते न पश्यन्ति ४९३ यतः प्रवृत्तिभूतानाम
10 ४६
५३० यया तु धर्मकामार्थान् १८ ३४ ४९४ यतेन्द्रियमनोबुद्धिः
५३१ यया धर्ममधर्म च ४५५ यतो यतो निश्चरति
५३२ यया स्वप्नं भयं शोकं ... १८ ३५ ४९६ यत्करोषि यदश्नासि
५३३ यं यं वाऽपि स्मरन् भावम् ४९७ यत्तदने विषमिव
५३४ यं लब्ध्वा चापरं लाभ ४९८ यत्तु कामेप्सुना कर्म
५३५ यं संन्यासमितिप्राहुः ४९९ यतु कृत्स्नवदेकस्मिन् ... १८ २२ ५३६ यं हि न व्यथयन्त्येते ... २१५ ५०० यत्तु प्रत्युपकारार्थम् | ... १७ २१ ५३७ यः शास्त्रविधिमुत्सृज्य ५०१ यत्र काले त्वनावृत्तिम्
५३८ यः सर्वत्रानभिस्नेहः
૨ ૫૭ ५०२ यत्र योगेश्वरः कृष्णो ... १८ ७८ ५३९ यस्त्वात्मरतिरेव स्यात्
૩ ૧૭ ५०३ यत्रोपरमते चित्तम्
६ २० ५४० यस्त्विन्द्रियाणि मनसा ५०४ यत्सांख्यैः प्राप्यते ... ५ ५ ५४१ यस्मात्क्षरमतीतोऽहम्
૧૫ ૧૮ ५०५ यथाऽऽकाशस्थितो नित्यम् ... ८१ ५४२ यस्मान्नोद्विजते लोको ५०६ यथा दीपो निवातस्थो
६ १८ ५४३ यस्य नाहकृतो भावा ५०७ यथा नदीनां बहवोऽम्बु
૧૧ ૨૮
५४४ यस्य सर्वे समारम्भाः ५०८ यथाप्रकाशयत्येकः . ... १3 33 ५४५ यातयाम गतरसम् ५०९ यथा प्रदीप्तं ज्वलनम् __... ११ २४ ५४६ या निशा सर्वभूतानाम् ५१० यथा सर्वगतं सौरम्यात् ... १३ ३२ ५४७ यान्ति देवव्रता देवान् ... २५ ५११ यथैधासि समिद्धोऽग्निः ... ४ ३७ ५४८ यामिमां पुष्पितां वाचम् ।
૧૮ ૩૧
Page #1056
--------------------------------------------------------------------------
________________
ગીતાāાહન ] તથા તજજન્મ ઉત્પત્તિ પ્રલયાદિ ભાવાને આત્મરૂપે જાણુનારા ધીર શેક કરતા નથી.
क्रम
*लोकपाद
५४९ यावत्सञ्जायते किंचिद् ५५० यावदेतान्निरीक्षेऽहम् ५५१ यावानर्थ उदपाने ५५२ युक्तः कर्मफलं त्यक्त्वा ५५३ युक्ताहारविहारस्य ५५४ युञ्जन्नेवं सदाऽऽत्मानम ५५५
५५६ युधामन्युश्च विक्रान्तः ५५७ ये चैव सात्त्विका भावाः ५५८ ये तु धर्म्यामृतमिदम ५५९ ये तु सर्वाणि कर्माणि ५६० ये त्वक्षरमनिर्देश्यम् ५६१ ये त्वेतदभ्यसूयन्तो ५६२ येऽप्यन्यदेवताभक्ताः ५६३ ये मे मतमिदं नित्यम् ५६४ ये यथा मां प्रपद्यन्ते ५६५ ये शास्त्रविधिमुत्सृज्य ५६६ येषामर्थे कारक्षितं नो ५६७ येषां त्वन्तगतं पापम् ५६८ ये हि स स्पर्शजा भोगा ५६९ योगयुक्तो विशुद्धात्मा ५७० योग संन्यस्तकर्माणम् ५७१ योगस्थः कुरु कर्माणि ५७२ योगिनामपि सर्वेषाम् ५७३ योगी युञ्जीत सततम् ५७४ योत्स्यमानानवेक्षेऽहम् ५७५ यो न हृष्यति न द्वेष्टि ५७६ योऽन्तः सुखोऽन्तरारामः १९७७ यो मामजमनादि च ५७८ यो मामेवमसम्मूढो १७९ यो मां पश्यति सर्वत्र ५८० योऽयं योगस्त्वया प्रोक्तः ५८१ यो यो यां यां तनुं भक्तः र
५८२ रजस्तमश्चाभिभूय ५८३ रजसि प्रलयं गत्वा ५८४ रजो रागात्मकं विद्धि ५८५ रसोऽहमप्सु कौन्तेय ५८६ रागद्वेषवियुक्तैस्तु
...
...
:
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
१५ १२
... १२ २०
1ર {
⠀⠀⠀⠀⠀
...
37-4210
૧૩ ૨૬
૧ ૨૨
२. ४६
...
૫ ૧૨
६ १७
૬ ૧૫
...
६ २८
1 ६
१२ ર
३ ३२
८२३
૩ ૧
४ ११
१
1 33
७ २८
५ २२
મ 19
૪ ૪૧
२ ४८
२ ४७
૬ ૧૦
१२३
१७
५ २४
3
19
१२
૧૪ ૧૦
... १४ १५
૧૪
७
૨ ૬૪
૧૦
૧૫
૧૯
१ ३०
33 ૭ ૨૧
2 7628
७
क्रम
पाप
५८७ रागीकर्म फलप्रेप्सु
५८८ राजन्स स्मृत्य म स्मृत्य ५८९ राजविद्याराजगुह्यम्
५९० रुद्राणां शकरश्चास्मि ५९१ रुद्रादित्या वसवो ये व ५९२ रूपं महत्ते बहुवक्त्र
ल
५९३ लभन्ते ब्रह्मनिर्वाणम् ५९४ लेलिहासे ग्रसमानः ५९५ लोकेऽस्मिन्द्विविधा ५९६ लोभः प्रवृत्तिरारम्भः
व
५९७ वक्तुमर्हस्यशेपेण ५९८ वक्त्राणि ते त्वरमाणा ५९९ वायुर्यमोऽग्निर्वरुणः ६०० वासासि जीर्णानि यथा ६०१ विद्याविनयसंपन्ने ६०२ विविक्तसेवी लध्वाशी ६०३ विधिहीनमसृप्रान्नम ६०४ विषयाविनिवर्तते ६०५ विषयेन्द्रियस योगात् ६०६ विस्तरेणाऽऽत्मनो योगम् ६०७ विहाय कामान्यः
६०८ वीतरागभयक्रोधाः ६०९ वृष्णीनां वासुदेवाऽस्मि ६१० वेदानां सामवेदोऽस्मि ६११ वेदाविनाशिनं नित्यम् ६१२ वेदाहं समतीतानि ६१३ वेदेषु यज्ञेषु तपःसु ६१४ व्यवसायात्मिका बुद्धिः ६१५ व्यामिश्रेणेव वाक्येन ६१६ व्यासप्रसादाच्छ्रुतवान्
श
६१७ शक्नोतिहैव यः सेोदुम् ६१८ शनैः शनैरुपरमेत् ६१९ शमो दमस्तपः शौचम् ६२० शरीरवाङ्मनोभिर्यत् ६२९ शरीरं यदवाप्नोति ६२२ शुक्लकृष्णे गती. होते ६२३ शुत्रौ देशे प्रतिष्ठाप्य
अ- लो०
... १८ २७
१८ ७६ ८ २
... १० २३
... 11 २२
11 २३
:: ::
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
[ ८२७
...
...
५ २५ 11 30
૨૨૨
५ १८
૧૮ ૫૨ १७१३ २ ५८
૧૨ ૩૨
... १०१८
...
?
૧૪ ૧૨
१० १५ ११२७
૧૧ ૩૯
२ ७१ ४ १०
१० ३७
૫ ૨૩ १ २५ १८४२ ... १८ १५
... १५ ८
१० २२ २ २१
७२९ ८२८ ૨ ૪૧ 32
૧૮ ૭૫
૮ ૨૬ ૬ ૧૧
Page #1057
--------------------------------------------------------------------------
________________
<... KAR
31
૧૨ ૧૨
૧૮ ૪૮
२२८] इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तमम् ।
[ थि ।। कम प्रलोकपाद अ-प्रा. क्रम
लोकपाद
अ-रलो. ६२४ शुभाशुभफलैरेवम्
९२८ ६६५ सर्वकर्माणि मनसा ६२५ शौर्य तेजो धृतिर्दाक्ष्यम्
... ५१३ ... १८ ४४
६६६ सर्वकर्माण्यपि सदा ६२६ श्रद्धया पग्या तप्तम .... ११ १७
... १८ 48
६६७ सर्वगुह्यतमं भूयः ... १८ ६४ ६२७ श्रद्धावाननसूयश्च ६२८ श्रद्धावा: लभते ज्ञानम्
६६८ सर्वतः पाणिपादं तत् ... १3 13 ६२९ श्रुतिविप्रतिपन्ना ते
६६९ सर्वद्वाराणि सयम्य ... ८ १२
५३ ६३० श्रेयान्द्रव्यमवाद्यज्ञात्
६७० सर्वद्वारेषु देहेऽस्मिन्
... १४ ११ ६३१ श्रेयान्स्वधमा विगुणः
६७१ सर्वधर्मान्परित्यज्य
...१८१४
६७२ सर्वभूतस्थमात्मानम् ६३३ श्रेयो हि ज्ञानमभ्या०
६७३ सर्वभूतस्थितं यो माम् ६३४ श्रोत्रादीनिन्द्रियाण्यन्ये
६७४ सर्वभूतानि कौन्तेय । ६३५ श्रोत्रं चक्षःस्पर्शनं च
६७५ सर्वभूतेषु येनैकम् ... १८ २० ६३६ श्वशुगन्सुहृदश्चैव
६७६ सर्वमेतदृतं मन्ये
૧૦ ૧૪ ६७७ सर्वयोनिषु कौन्तेय
૧૪ ૪ ६३७ स एवायं मया तेऽद्य
६७८ सर्वस्य चाहं हृदि
૧૫ ૧૫ | ६३८ सङ्करो नरकायैव
1 ४२ ६७९ सर्वाणीन्द्रियकर्माणि
४ २७ ६३९ सङ्कल्पप्रभवान्कामान् ६२४ ६८० सर्वेन्द्रियगुणाभासम्
૧૩ ૧૪ ६४० सक्ताः कर्मण्यविद्वांसः ... २५
६८१ सहजं कर्म कौन्तेय ६४१ सखेति मत्वा प्रसभम् ૧૧ ૪૧
६८२ सहयज्ञाः प्रजाः सृष्ट्वा ... 3 १० ६४२ स घोपो धार्तराष्ट्राणाम्
६८३ सहस्रयुग पर्यन्तम्
... ८१७ ६४३ सततं कीर्तयंतो माम
६८४ साङ्ख्ययोगौ पृथग्बालाः ६४४ स तया श्रद्धया युक्तः ... ७२२
६८५ साधिभूताधिदैवं माम् ६४५ सन्तुष्टः सततं योगी ... १२ १४ ५४६ सत्कारमानपूजार्थम् ... १७ १८
६८६ सिद्धि प्राप्तो यथा. ६४७ सत्त्वात्सञ्जायते ज्ञानम् ... १४ १७ ६८७ सीदन्ति मम गात्राणि ६४८ सत्त्वानुरूपा सर्वस्य
६८८ सुखदुःखे समे कृत्वा ६४९ सत्त्वं रजस्तम इति
... १४ ५ ६८९ सुखमात्यन्तिकं यत्तत् ६५० सत्वं सुखे सञ्जयति
६९० सुखं त्विदानी त्रिविधम
१८६ ६५१ सदृशं चेष्टते स्वस्याः
६९१ सुदुर्दर्शमिदं रूपम्
૧૧ ૫૨ ६५२ सनावे साधुभावे च ... १७ २६ ६९२ सुहृन्मित्रार्युदासीन ६५३ सन्नियम्येन्द्रियग्रामम् ... १२ ४ ६९३ स्थाने हृषीकेश तव
૧૧ ૩૬ ६५४ संन्यासस्तु महाबाहो ... ५१ ६९४ स्थितप्रज्ञस्य का भाषा ६५५ संन्यासस्य महाबाहो ... 161 संन्यासं कर्मणां कृष्णः
६९५ स्पर्शान्कृत्वा बहिर्वाह्यान् ६५७ संन्यासः कर्मयोगश्च
६९६ स्वधर्ममपि चावेक्ष्य
૨ ૩૧ ६५८ समदुःखसुखः स्वस्थ: ... १४ २४
६९७ स्वभावजेन कोन्तेय
१८ १० ६५९ समोऽहं सर्वभूतेषु ... २६
६९८ स्वयमेवात्मनाऽऽत्मानम् ६६० समं कायशिरोग्रीवम् ... 13
६९९ स्वे स्वे कर्मण्यभिरतः ૧૮ ૪૫ ६६१ समं पश्यन्हि सर्वत्र
१७२८ ६६२ समं सर्वेषु भूतेषु ... १३ २७ ७०० हतो वा प्राप्स्यसि ... २ ३७ ६६३ समः शत्रौ च मित्रे च । ... १२ १८ ७०१ हन्त ते कथयिष्यामि ___... १०१८ ६६४ सर्गाणामादिरन्तव ... १० ३२ ७०२ एपीकेशं तदा वाक्यम् ... १२१
५४
27
-
Page #1058
--------------------------------------------------------------------------
________________
ગીતાન ]
ઇથિી
પર મન છે અને મનથી પર સાવ છે,-
.
[ ૯૨૯
શબ્દાનુક્રમણિકા
૨૨, ૫૦, ૬, ૭, ૮૫, ૧૦૭, ૧૮, ૧૫૫, ૨૨૬, ૨૩૨, ૩૪૫, ૩૫૭, ૩૫૪, ૩૫૬, ૪૦૯, ૧૦, ૪૨૧, ૪3૮, ૪૪૧, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૫, ૪૫૨, ૪૮૧, ૫૪૧, ૫૮૭, ૫૮૯, ૧૧, ૫૯, ૧૦, ૧૧૪, ૧૭, ૬૯, ૭૦, ૭૫૨, ૭૫, ૬, ૭૯૭, ૭૨૮, ૭૯, ૮૦૧, ૮૪૮૯૨.
અ એકમ ૨૩૦, ૨૭, ૨૭૧, ૨૨, ૮૯, ૭૭ર. અખ્યાતિઃ ૫૪૭, ૧૪૮, અગમ્યઃ ૪૫. અષભ: ૪૩૬, ૪૨૦, ૫૪. અગ્નિોમ: ૧૫. ૪૯૭. અજાતશત્રુ ૧૨, અજાત: ૧૪૯, ૧૬૭, ૧૬૮, ૪૫, ૬૧૯, ૬૨૦. અજાતવાદ: ૧૪૮, ૧૬. અજામીલ: ૩૭. ગણવાદ: ૪૨૨. અત્રિઃ ૨૫૩, ૩૬૧, અતઃ ૧૭૮, ૧૮૯, ૨૧૫, ૨૧૯, ૨૨૭, ૨૩૫, ૨૫૪,
૨૫૭, ૨૮૭, ૨૮, ૨૯૭, ૩૧૪, ૩૫, ૩૨૩, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૭૭, ૩૮૦, ૩૯૪, ૩૯૭, ૩૯૮, ૪૦૬, ૪૧૪, ૪૫, ૪૧૯, ૫૪૯, ૫૫૨, ૫૭૨, ૫૭૭, ૫૯૮, ૧૦૫, ૧૧૪, ૧૫, ૧૬, ૬૧૭, ૧૮, ૧૯, ૨૦, ૬૨૮, ૬૩૨, ૧૩૩, ૬૫૧, ૬૮૪, ૭૨, ૭૪૩, ૭૪૪, ૭૪૬, ૭૪૭, ૮૦૦, ૮૧૫, ૮૨૩, ૮૩૦, ૮૩૭, ૮૫,
૮૮૧, ૮૯૪, અદશ્યમતઃ ૪૨૨. અધમ ૧૭, ૧૩૮. અધમસવાડ ૮૦. અધમ ૧૪૬, ૧૪૭. અચાત્મઃ ૮૫, ૨૧, ૪૦૦, ૪૦૬, ૪૨૫, ૨૬, ૨૭,
૪૨૮, ૪૨૯,૪૩૦, ૪૩, ૪૩૨, ૪૩૩, ૪૭૩, ૧૨૫,
૧૪૩, ૬૮૯, ૮૪૧, અધ્યાતમદષ્ટિઃ ૨૨, ૨૨૨, ૪૪૨. શક્યારા૫ ૨૦.
અધિષ્ઠાનઃ ૫૬, ૮૦, ૮૪, ૮૫, ૧૦૭, ૧૬૦, ૧૮,
૨૦૨, ૨૩, ૨૦૮, ૨૨૧, ૨૨૮, ૨૦૬, ૨૪૨, ૨૫૬, ૨૫૯, ૩૦૧, ૧૦૨, ૯૦૩, ૩૨૫, ૩૨૩, ૩૬૮, ૧૯, ક૭૦, ૩૭૮, ૩૭૯, ૩૮૩, ૪૦૦,૪૭, ૪૦૮, ૧૮, ૪૨૮, ૪૧, ૪૩૨, ૪૩૩, ૫, ૪૫૪, ૪૮૮, ૪૮, ૪૯૨, ૪૯૭, ૪૬૮, ૪૯૯, ૫૮૧, ૫૯૬, ૬૦૭, ૬૭૪, ૧૮૩, ૬૮૪, ૬૮૫, ૬-૩, ૬-૭, ૭૦૬, ૭૨૮, ૭૩૬, ૭૪૧, ૭૪૫, ૭૬૮, ૭૮૧, ૮૦૧,
૮૨૨, ૮૨૯, ૮૩૦, ૮૩૧, ૮૩૨, ૮૮૫, ૮૯, અધિયાઃ ૪૧૯, ૨૫, ૪૩, ૪૩૨, ૪૩૩, ૪૭૩. અધિભૂતઃ ૮૫, ૨૦૧, ૪૦૦, ૪૦૧, ૧૯, ૪૨૫, ૨૬,
૪૨૭, ૪૬૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧, ૪૩૨, ૪૩૩,
૬૨૫, ૧૪૩, ૧૮૯, ૭૦૮, ૮૪૧, અધિદેવઃ ૮૫, ૨૦૧, ૨૦૮, ૪૦૦, ૪૦૧, ૪૦, ૪૨૫,
૪૨૬, ૪૨૭, ૨૮, ૪૨૦, ૪૩૦, ૪૩૧, ૪૩૨, ૪૩૩
૪૭૩, ૫૬૧, ૫૭, ૧૨૫, ૧૪૩, ૧૮૯, ૭૦, ૮૪૧, અન્યથાખ્યાતિ ૫૪૭, અવય; ૪૦૮, અનસૂયા: ૨૫૩, અન્નમયકેશઃ ૩૫૪. અનાહતઃ ૩૪૪, ૩૫૨, ૩૫૫, ૪૩૬, ૪૪.
અનિકીની: ૧૨૩. અનિર્વચનીય: ૪૧૬, ૧૭,૪૮,૪૮, ૪૨૦, ૪૨,
૪૨૩, ૪૬૫, ૪૩૨, ૪૩૩, ૪૩૫, ૪૩૭, ૪૩૮, ૪૪૧, ૪૪૮, ૪૫૩, ૪૬૦, ૪૬૫, ૪૬૩, ૪૬૫, ૪૬૭, ૭૮, ૪%, ૪૮૧, ૪૧, ૪૮૩, ૪૮૫, ૪૮૭, ૫૪૪, ૧૪૭, ૫૫, ૫૫૩, ૫૫૫, ૧૬૯, ૫૭૦, ૫૬, ૫૮૪, ૫૮૬, ૫૦૪, ૫૮૯, ૬૦૨, ૬૦૩, ૧૧૪, ૬૨૪, ૬૩૦, ૬૩૨, ૬૩૩, ૬૩૫, ૬૩૬, ૧૩૭, ૬૩૮, ૬૩૯, ૬૪૦, ૬૪૧, ૬૪૨, ૬૫૧, ૬૫૪, ૬૫૬, ૬૫૯, ૬૬૦, ૬૭૧, ૬૭૨, ૬૭૬, ૬૭૭, ૬૮૩, ૧૮૪, ૧૮૫, ૧૯૪, ૬૯૬, ૬૯૮, ૭૪૦, ૪, ૭૪૨, ૭૭, ૭૯૬, ૭૯૭, ૭૯૮, ૭૯૯, ૮૧૪, ૮૩૨, ૮૩૭, ૮૩૯, ૮૪૦, ૮૪૩, ૮૪૬, ૮૫, ૮૫૬, ૫૭,
૮૧૮, ૮, ૮૭૩, ૮૯, ૮૮૦, ૮૯, ૮૮૭, ૮, નિયનીય ખ્યાતિ ૧, ૧૪,
Page #1059
--------------------------------------------------------------------------
________________
૯૩૦] .
મનુગીતા કર.
અનુષ્ઠાન: ૬, ૧૨, ૪૩.
અનુદાત્તઃ ૯૦, ૪૩૮, ૪૩૯, ૪૪૦, ૪૪૧, ૪૪૩, ૪૪૪,
૪૪૫, ૪૪૬, ૪૧ર.
અપ્રદાનઃ ૪૪૪,
અનુવાદ: તા. અનન્તરિક્ષય: ૧૨૬.
चादपि महानारमा महतोऽय्यमुत्तमम् ॥ क
અપવાદઃ ૭૨૦.
અપરસ્વરૂપ: ૨૭૨, ૪૦૧, ૧૫૦, ૫૫૩, ૫૫૬, ૫૦૦, ૫૭૧, ૧૭૨, ૫૭૪, ૬૫૮, ૬૫૯, ૭૨૨, ૮૭,
પરવિદ્યા:
૫. પાપ્રકૃતિ: ૪૦, ૪૦૬, ૪૦૬, ૪૫, ૪૦૬,
૫૪૫, ૫૫, ૫૫૨, ૬૪૨, ૬૪૩, ૬૯૬, પરીક્ષાન: ૩૦, ૧૧, ૨૨, ૯૩, ૧૧૪, ૧૬૬, ૧૧ ૧૬૭, ૧૭૩, ૨૩૩, ૨૩૮, ૨૭, ૨૮૭, ૩૦૩, ૩૦૪, ૩૧૪, ૩૩૨, ૩૩૩, ૩૩૭, ૩૩૮, ૩૬૫, ૩૭૯, ૩૮૦, ૩૮૮, ૯૨, ૩૪, ૩૯૬, ૩૯૭, ૭૧૨, ૪૭૬, ૪૮૪, ૪૮૯, ૫૫૬, ૬૯, ૧૧૩, ૧૧૬, ૬, ૧૩૭, ૧૪૩, ૬૭, ૬૭૫, ૯૧, ૬૯૨, ૭૩૪, ૭૩૯, ૭૪૬, ૭૯૭ ૮૧૭, ૭૧૮, ૮૨૦, ૮૩૭, ૮૪૭, ૮૧, ૮૬૬, ૮૭૨, ૮૯૪, ૮૬.
૪૩૭,
અપાત: ૩૬૯, ૭૬૮, ૩૭૯, ૪૨૧, ૪૩૬, ૪૫૨. અપોનેય: ૩૦, ૧૮, ૨૩, ૨૪, ૮૧, ૮૧, ૮૩, ૮૯, ૮૬, ૮૭, ૮૮, ૯૨, ૧૫૫, ૧૬, ૧૬૫, ૨૧૩, ૨૬, ૨૨૮, ૨૩૦, ૨૭૭, ૪૦૬, ૪૪૦, ૪૪૧, ૪૪૭, ૪૭૨, ૬૧૫, ૧૬૨૦, ૬૯૦, ૭૨૪, ૭૩૧, ૭૩૩, ૭૩૪, ૭૬૯, ૭૭૦, ૭૭૨, અશિનિવેશ: ૮, ૪૨૧, ૧૧૪, શ્રાભિમન્યુ: ૧૨૩,
રિકા: ટ
[ શબ્દાનુક્રમણિકા
૪૧,
૩૩૦, ૩૩૧, ૩૩૩, ૩૩૫, ૩૩૭, ૩૩૮, ૩૪૧, ૩૪૧, ૪૩, ૩૪૪, ૩૪, ૩૪૮, ૩૪૯, ૩૫, ૩૫૫, ૩૧૦, ૩૭૧, ૩૭૨, ૩૭૬, ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૫, ૩૮૬ ૩૮૮, ૩૮૯, ૩૯૦, ૩૯૨, ૩૯૫, ૩૯૬, ૩૯૭, ૩૯૮ ૩૯૯, ૪૦૪, ૪૫, ૪૦૯, ૧૦, ૪૧૨, ૪૧૩, ૪૪, ૪૧૮, ૪૯, ૪૨૦, ૪૧૧, ૪૨૫, ૪૩૨, ૪૩૩, ૪૩૪, ૪૪, ૪૫૪,૫૫, ૪૫૬, ૪૬૧, ૪૬૯, ૪૭૩, ૪૭૪, ૪૭૬, ૪૮, ૨૪૭*, ૪૮૪, ૪૯૫, ૪૦, ૪૯૩, re૪, ૪૯૫, ૪૯૦, ૫૪૪, ૫૪૫, ૫૪૯, ૫૧, ૫૧, ૫૫૬, ૫૫૩, ૫૫૪, ૫૫૬, ૫૫૭, ૫૬, ૫૭, ૫૭૧, ૫૦૩, ૧૦૫, ૫૭૬, ૫૭૭, ૫૭૮, ૧૮૧, ૧૮૬, ૫૮૭, ૫૮૮, ૫૯૯, ૬૦૭, ૬૧૯, ૨૦, ૬૧, ૬૨, ૬૩, ૪૧, ૬૪૨, ૧૪૫, ૬૫૧, ૬૭૧, ૬૭૬, ૬૮૪, ૬૯૫, ૬૯૮, ૭૧, ૭૦૬, ૭૧૫, ૭૨, ૭૩૭, ૭૪૯, ૭૭૩, ૭૭૪, ૭૮૩, ૮૦, ૮૧૯, ૮૩૧, ૯૪૪, ૮૪૬, ૮૫૯, ૮૬૧, ૮૬૨, ૬૭, ૮૭૬, ૮૮૨, ૮૮૩, ૮૮૫, ૮૮૬, ૮૮૭, ૮૮૯, ૮૧, ૮૯૩, ૮૯૬,
૭૨૧, ૭૩૦
૮૧૫, ૮૧૭,
અનારીટેક્ચર, ૫, ૧૫૯, ૨૦, ૨૧, ૨૦૦, ૨૪૬, ૨૫, ૪૫, ૪૦૨, ૪૨૬, ૪૨૯, ૪૩૬, ૪૭૭, ૫૫૦, ૫૭૧, ૧૨૨, ૧૪૩, ૬૫૮, ૬૮૫, ૧૮૮, ૭૩૮, શ: ૮.
અત: ૫૫, ૮૭, ૪૨૩, ૧૧૬, ૮૪૧
અપણ: ૮. અલ: ૧૨૨.
અવધ ગીતાઃ .
અવતાર: ૨૪૫, ૨૪૭, ૨૪૮, ૨૪૯, ૨૫૫, ૨૫૨, ૨૫૩,
૨૫૪, ૨૬૧, ૨૬૫, ૬૮, ૬૯૨, ૮૮૭, વિવિધ .
અનિવા: ૧, ૧૨, ૧૦, ૧૦, ૧૦૮, ૧૧૬, ૧૧૪, ૧૧, ૧૬૮, ૧૭૩, ૪૨૧, ૪૨૨ ૪૪, ૪૭.
અમા: ૫૪૬.
અથિ: ૪૭૨.
અર્જુન: ૧૩, ૫૬, ૬૭, ૭૦, ૮૩, ૯૦, ૨૧, ૨૨,
૨૩,
૧૩૦,
૧૩૧,
૯૪, ૨૫, ૧૨૩, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૧, ૧૩૭, ૧૩૯, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૭૦, ૧૦૧, ૧૭૨, ૧૦૩, ૧૭૪, ૧૭૫, ૧૦૬, ૧૭૭, ૧૭૯, ૧૮૧, ૧૨, ૧૮૫, ૧૮૭, ૧૮, ૧૯૦, ૧૯૨, ૯૪, ૧૬, ૧૨૭ ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૦, ૨૧૫, ૨૮, ૧૯, ૨૧, ૨૨૨,
૨૨૪, ૨૩૫, ૨૩૧, ૨૩૭, ૧૩૮, ૨૪૨, ૨૧, ૨૧ અન્યભિચારિણી શક્તિ ૧૩૧, ૧૦, ૧૦૧,
અશ્વત્થામા: ૧૨૩, ૩૬૫.
૨૧૩, ૨૧, ૨૬૫, ૨૬૯, ૨૭૧, ૧૭૨, ૨૭૭, ૨૧, ૨૮૪, ૨૮૬, ૨૮, ૨૯૦, ૨૧, ૨૨૪, ૩૧૪, ૩૧૬, ૧૮, ૧૧૯, ૩૨૦, ૩૧, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૯,
અણવઃ ૬૮, ૧૭૩, ૧૩૯, ૬૪′′,
અવ્યક્ત: ૬૩, ૬૪, ૮૪, ૮૫, ૧૫૭, ૧૫૮, ૧૮૪, ૧૫, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૨૭, ૨૮, ૨૪૩, ૨૪૬, ૨૪૭, ૨૫૨, ૨૫૬, ૨૫, ૨૬, ૩૦૫, ૩૧૧, ૪૦, ૪૧, ૪૧૭, ૧૨૬, ૪૨, ૪૩૧, ૪૩૬, ૪૬૦, ૪૬૧, ૪૦૧, ૦૭, ૪૭૮, ૪૭૯, ૧૮૦, ૪૮૬, ૪૮૭, ૪૮, ૫૦, ૬૨૨, ૬૪૩, ૬૫૮, ૬૮૫, ૧૮૮, ૭૮, ૭૮, ૮૪, ૮૪.
Page #1060
--------------------------------------------------------------------------
________________
ગીતાન ].
સત્વો પર મત્તત્ત્વ છે અને મહતણી પર અવ્યક્ત
[ ૯૩
બાવ તા: ૮૮, ૮૯.
સતવાતિઃ ૨૪, ૧૪૭, ૧૪૮. અસિપત્ર: ૧૧, ૪૧૭. અસ્તિ ; ૩૨૯. અસિત : ૮૧, ૫૪૮. અસ્મિતાઃ ૪૨૧. અસકિત : ૧૯૨, ૩૪. અહકાર: ૮૫, ૧૪૮, ૧૫૨, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૬૦,
૧૬૧, ૨૧, ૨૭, ૨૦૮, ૨૪૬, ૨૫૨, ૨૫૫, ૨૧૮, ૩૦૫, ૧૦, ૩૭૪, ૪૦૦, ૪૦૧, ૦૦૨, ૪૫, ૪૦૬, ૧૮, ૪૨૦, ૪૨૨, ૪૨૬, ૪૨૭, ૨૮, ૪૨૯, ૪૩૧. ૪૦૬, ૪૬૮, ૧૯, ૨૬, ૫૬૬, ૫૭૧. ૧૯૩, ૬૨. ૧૨૪, ૧૨૫, ૧૮૧, ૧૮૯, ૧૮૯, ૭૮, ૭૩૮, ૭૫૨,
૨૧, ૮૨૨, ૮૪૦, ૮૪૧, અહિંસા: ૭૭. અક્ષર: ૩૧૪, ૪૩૭, ૧૧, ૭૩૭, ૭૩૯, ૭૦, ૭૪
૭૪૩, ૮૯૫. અક્ષૌહિણ: ૧૨૪, ૧૧૪ અ : ૮,
ઇષ: ૧૦૫ઇદકર્મ : ૧૨, ૨૮૩, ૪૬૩, , ૭, ઈશ-ઉપનિષદઃ ૮૩. ઈસાઈઃ ૫૫. ઈશ્વર : ૫૪, ૫૫, ૨૬, ૧૨, ૭. ૮૦, ૮૨, ૮, ૮૪,
૮૫, ૮૧, ૯૩, ૯૪, ૧૦૫, ૧૦, ૧૩૪, ૧૪૯, ૧૫ર. ૧૫૩, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૮, ૧૭૭, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૯૮, ૧૯, ૨૦૦, ૨૦૬, ૨૦૭, ૨૧૦ ૨૨૦, ૨૩૩, ૨૪, ૨૪૧, ૨૪૨, ૨૪૫, ૨૪૬, ૨૪૯, ૨ ૫૦, ૨૫૨, ૨૫૬, ૨૬૦, ૨૬૪, ૨૭૪, ૧૦૫, ૩૦૭, B૧૬, ૩૨૦, ૩૨૧, ૩૩૬, ૩૫૧, ૩૬૫, ૩૮૩, ૪૦૦ ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૦૬, ૪૨૦, ૪૧૩, ૪૧૬, ૧૭, ૪૨૭, ૨૮, ૪૨૯, ૪૩૨, ૪૩૮, ૪૪૦ ૪૭૭, ૪૮૬, ૪૮૭, ૪૮૮,૪૮૯, ૪૯૨, ૪૯૩, ૪૯૯, ૫૫૦, ૫૬૬. પ૬૯, ૫૭૦, ૫૭૧, ૫૭૩, ૧૨૧, ૬૨૨, ૨૩, ૬૨૬, ૧૪૧, ૧૪૩, ૬૫૯, ૬૬૭, ૬૭૦, ૧૮૫, ૬૮૮, ૧૮૯, ૧૯૯, ૭૦૬, ૩૦૮, ૭૦૯, ૭૧૧, ૭૧૮, ૭૨૨, ૭ર૭, ૭૩૮, ૭૩૯, ૭૪૦, ૭૫૫, ૭૭૮, ૮૨૫, ૮૯, ૮૩૨,
૮૩૮, ૮૩૯, ૮૪૧, ૮૪૬, ૮૫, ૮૧૪, ૮૬૭, ૮૬૮, ઈશ્વરવાદઃ ૪૨૧, ૪૨૩, ઈશ્વરભાવ ; ૮૩, ઈશ્વરલ સંકલ્પઃ ૮૪. ઈક્ષણ : ૧૯૯, ૨૦૬, ૨૦૭, ૨૨૦, ૩૦૮, ૩૬૫, ૪,
૪૨૬, ૪૨૦, ૪૪૮, ૪૯૨, ૪૯૩, પ૬૬, પ૬૭, ૫૬૯, ૫૭, ૬૨૧, ૧૨૨, ૧૪૩, ૬૪૪, ૧૪૬, ૧૫૭, ૧૮૫, ૬૯૩, ૧૯૯, ૭૦૮, ૧૮, ૭૩૮, ૭૫, ૨૫,
૮૨૯, ૮૩૦, ૮૩૭, ૮૩૯, ૮૬૩, ૮૧૪, ૮૬૭, ૮૧૮, ઇસ્લાકઃ ૨૪૦, ૨૫૩,
જાતિ : ૨૫. આચાર્ય પદ્ધતિ : ૮૯, ૯૩, ૯૫. આતતાયી: ૧૨૮, આત્મત્વભ્રાન્તિ: ૧૩, ૧૪. આત્મસાક્ષાત્કાર : ૨૪૩. આધ્યાત્મિક: ૮, ૨૭. આધિદૈવિક: ૮, ૨૭. આધિભૌતિક: ૮, ૨૭. આ ખ: ૩૦, ૩૩, ૪, ૫, ૧૨, ૧૯, ૮૧. આદિકા: ૧૮. આશાપ: ૩, ૬. આશ્વલાયન : ૨૮૦. આશ્ચમધમ: ૨૩૩. આસન : ૧૩૪, ૩૩૫, ૩૩૬, ૩૩૭, ૩૩૯, ૪૩૬, ૬. આજ્ઞાચક: ૪૩૬,૪૪૧. આસ્તિક: ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૪૨૦, ૪૨૩. અવિર: ૨૬૫, ૨૭૦. આક્ષ: ૪૫૬, ૪૫૮.
ઇ અને ઈ
ઉત્તમૌજ: ૧૨૩, ઉત્તરાયણઃ ૧૪૫, ૨૪૧, ૩૦૭, ૪૫૬, ૪૫૯, ૧૧,
૪૧૨ ૪૬૩, ૪૬૪, ઉત્તમ પુરુષ: ૪૦૭. ઉત્તાનપાદ: ૨૫૩,
માતા: ૮૯, ઉદગીથઃ ૮૯, ઉદાત્ત: ૪૩૮, ૪૩૯, ૪૪૦, ૪૪, ૪૪૩, ૪૪, ૪૫,
૪૬, ૪૫૦, હાલક: ૬૮, ૪૫૦, ૫, ૨, ૩, ૪૫૪. ઉદ્ધવ ૧, ૧૫૫, ૧૫૧, ૧૧, ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૧૮,
૨૮૩, ૨૮૪, ૩૨૩, ૩૨૪ ૩૯ ઉદ્ધવ ગીતા: ૨, ૩, ૪,
ઈજ્યા: ૨૨૫, ૨૩૦.
પ્રથમતા ૮૦.
Page #1061
--------------------------------------------------------------------------
________________
૯૩૨ ]
अम्मकातु परः पुरुषो म्यापकीलिा एव च ।
[ શબ્દાનમણિકા
પતિ : ૧૮, ઉપમા ધમ : ૨૩૪.
કયઃ ૮૨૨, ૮૨. ઉપાસના: ૨૬, ૩, ૪૦, ૪૧, ૪, ૫, ૫૧, ૫૬, ૫૭,
કઃ ૨૫૩. ૫૮, ૧૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૨૫, ૧૪૮,
કબીર: ૧૭, ૬૮. ૨૩૨, ૨૩૩, ૨૧૩, ૨૧૪, ૨૬૬, ૨૮૦, ૨૮૧, ૨૮૪,
કલિઃ ૮૮. ૨૯૪, ૩૨૫, ૩૩૨, ૩૩૩, ૩૩૪, ૩૫૪, ૩૫૯, ૩૬૫,
કપિલ: ૮૬, ૧૪૮, ૧૫૦, ૧૫, ૧૫૨, ૧૫૪, ૧૫૬, ૨૪૭, ક૬૭, ૩૬૯, ૩૭૬, ૩૫, ૪૫૬, ૪૮૧, ૪૮૩, ૪૮૫,
૨૫૨, ૩૯, ૫૪, ૬૧૬, ૬૧૭, ૧૨૦, ૮૧. ૪૫, ૪૯૬, ૪૬૭, ૫૦૯, ૫૮૧, ૫૮૩, ૫૮૬, ૧૮૭,
ક : ૮૬, ૧૫૪, ૪૨૨, ૬૧૬, ૬૧૭, ૧૨૦, 9૧૪. ૫૮૮, ૫૮૯, ૫૯૦, ૫૯, ૧૯૨, ૫૦૪, ૫૯૫, ૨૬,
કર્ણ: ૧૨૩, ૩૨૮, ૧૬૪, ૫૭૦, ૭૧૯. ૫૯૯, ૬૦૩, ૧૯, ૧૧, ૧૧૪, ૧૪૭, ૧૮૭, ૭૪૩,
કદમ: ૧૫૦, ૨૫ર. ૭૮૭, ૮૦૨, ૮૪૯, ૮૫.
કર્મ: ૧૨, ૧૩, ૩૦, ૪૫, ૫૧, ૧૪, ૫, ૭૨, ૭૩, ૭૭, ઉમા ૪૪૭
૮૦, ૮૨, ૮૫, ૮૬, ૯૧, ૯૫, ૧૮, ૧૮૨, ૧૮૩, શિનર: ૧૨.
૧૯૪, ૧૯૫, ૧૯૭, ૧૯૮, ૨૬૧, ૨૧૩, ૨૧૪, ૨૬૫,
૨૬૬, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૭૪, ૨૭૫, ત્રવેદઃ ૩૧.
૨૭૬, ૨૭, ૨૭૮, ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૨૯૦ કાયા: ૩૧.
૨૯૨, ૧૯૩, ૩૦૧, ૩૦૨, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ૩૧૨, જન: ૫૫, ૩૨૩, ૩૨૩, ૩૩૦, ૪૩૨.
૩૮, ૩૨૩, ૩૨૩, ૩૨૨, ૩૨૫, ૩૨૬, ૩૨૮, ૩૨૯, રજુ: ૧૨.
૩૩૨, ૩૩૩, ૩૪૮, ૩૪૯, ૩૫૯, ૩૬૦, ૩૬૧, ૩૬૩, રાષભદેવ: ૧૦૫, ૨૪૭, ૨૫.
૩૭૩, ૩૮૬, ૩૯૧, ૩૯૨, ૩૬૩, ૩૬, ૪૦૦, ૪૦૨, અષીકેશઃ ૨૩,
૪૦૬, ૪૦૮, ૪૩, ૪૧૫, ૪૨૦, ૪૨૫, ૨૬, ૪૨૭,
૪૨૮, ૪૩૨, ૪૩૩, ૪૪૯, ૪૧૨, ૪૭૩, ૪૮૮, ૪૮૯, એક ષ: ૧૭૪.
૪૧, ૪૨, ૪૯૩, ૪૯૪, ૪૯, ૫૯૮, ૧૬૭, ૭૭૩, એશિયા: ૪૬૮,
૭૭૫કમસંગ્રહઃ ૮૩૩.
કમ કૌશલ્ય: ૧૮૭. અ ષા : ૧૭, ૮૧, ૨૪, ૧૪૫, ૪૮૧, ૪૨, ૪૫, કમ માગ: ૯૦.
૫૫૨, ૫૭૯,૫૯, ૧૦૮, ૧૨, ૧૪, ૬૨૦, ૧૪૨, કમલેગઃ ૧૭, ૧૮, ૪, ૫, ૬૬, ૬૯, ૭૦, ૯૩, ૧૪, ૬૯૬, ૭૦૩, ૧૧, ૭૨૯, ૮૫૭.
૧૫, ૨૦૪, ૨૦૫, ૨૯૧, ૨૯૩, ૨૪, ૨૫, ૨૬, એમ . ૫ર
૨૯૮, ૩૩૫.
કમ સંન્યાસઃ ૧૯૧, ૨, ૨૨, ૨૯૩, ૧૯૪, ૨૯૫, ૨૬. શાહિયા: ૧૮,
રજાજન: ૨૬૫.
કજિય: ૭૨, ૭૭, ૧૩૫, ૧૫૨, ૧૫૬, ૧૫૭, ૨૦૨, બીeષ૪૮.
૨૦૩, ૨૦૪, ૨૦૮, ૨૩૬, ૩૦૪, ૩૦, ૩૫૦, ૩૫, ૩૭૪, ૩૭૫, ૩૨,૪૮, ૪૨૦, ૪૨૦, ૪૨૦, ૫૪,
૧૦૮, ૧૮, ૧૦, ૧૮૯, ૭૦, ૭૦, ૭૪૬, ૭૫૨; મંદિર ૧૦૦.
૧૩, ૮૧૮, ૮૨૨, ૮૧૪, ૮૨૫, ૨૬, ૮૪૬, ૮૫, અપરંપા ન્યાય ૪૯ ૪૮૦.
૮૫૫, અંહા : ૨.
કવિ: ૨૬૫, ૪૩૫. અંતરિક્ષ : ૨૬૫.
કw: ૨૦૭, ૨૪, ૨૫, ૨૫૨, ૨૫૩, ૨૫૪, ૨૬, ૨૬, સંતશાળ:૪૫. ૩૭૪, ૩૫, ૩૮૨, ૩૯૪,૪૯, ૫૫૫, ૪૫,
૩૬૫, ૪૩૬, ૪૫૬, ૫, ૭, ૭૨, ૮૬, ૮૧૨. ૬૦, ૧૯૧૯૦.
કનિકઃ ૯૮, ૨૪૭, ૨૫૪ અંશાવતાર૧૪૯,
ક : ૨૦૯, ૨૮૦,
Page #1062
--------------------------------------------------------------------------
________________
ગીતાદહન ] અવ્યક્તથી પર પુઆ છે, તેના સર્વવ્યાપક પણ છે અને અલિગાપ પણ છે. [ ૯૩૩
યપ ૨૪૦.
- ગ કળા : ૧૨.
મંથરત્યયઃ ૫, ૧૭, ૭૦.
ગજેન્દ્રઃ ૨૮૩, ૫૭૯. કાકડી : ૩૬૯.
ગગ : ૮૯. કાર્તિકસ્વામી: પ૪૬, ૫૧૮.
ગંગોત્રો: ૨૦, ૭૬. કાળ : ૮૪, ૧૬૦, ૧૮૪, ૧૯૪, ૧૯૮, ૨૪૧, ૨૪, ૨૫૦, ગાયત્રી: ૧૪૮.
૩૧૬, ૩૨૩, ૩૩૫, ૪૨૯, ૫૬૬, ૨૬૭, ૨૧૮, ૫૬૯, ગાંડી: ૧૨૧, ૧૨૮. ૫૭૦, ૫૧, ૮૩૯.
ગીતા: ૮૯. કાળમાન ૪૫૬, ૪૫૮.
ગીતાદેહન: ૯૦. કાળવાદ : 36.
ગુણ: ૮૦, ૮૪, ૩૨૪, ૩, ૭૫, કાળસુત્ર : ૧૬.
ગુણપીવરી : ૭૮૦. કાશીરાજ: ૧૨૧, ૧૨૬.
ગુણાધાનભ્રાંતિ : ૧૩, ૧૪. કામોન: 633, ૭૦૨.
ગુરુપૂજન : ૭૮૮, ક્રિયમાણ ૨૦૩,
મમતી : ૫૪૫. શિયાશકિત : ૮૫, ૧૫૮, ૧૬૦, ૧૯૯, ૨૦૦, ૨૦૦, ૨૫૨,
ગોપીતળાવ: ૫૪૫. ૨૧૮, ૩૫, ૪૧, ૪૭૫, ૪૭૭, ૫૧૮, ૫૧, ૬૨૧, ગામ : ૮૬, ૧૫૪, ૧૧૬, ૬૭, ૧૧,
૬૨૨, ૧૨૫, ૨૬, ૧૪૩, ૬૫૮, ૧૮૫, ૬૮૮, ૬૮૯, ગલક: ૭ર. કુબેર . ૬૫.
ગૃહસ્થાશ્રમ : ૪૩, ૪૫, ૪૧, ૪૯, કુમાર્ગ: ૩૨૪.
ધાર: ૫૦૦ કુરુરાજા: ૧૨૩.
ચ કુરુક્ષેત્ર: ૧૨૩.
ચમસ: ૨૬૫. રૂટસ્થ ઃ ૮૩, ૧૦૮, ૧૮૦.
જન્મઃ ૮૬ : કૃતયુગ: ૨૪૪, ૪પ૯, ૭૫, ૫૯૦.
ચાર્લોક ૧૩, ૫૫, ૮૭, ૧૭૭, ૪૨૧, ૪૨૩, ૮૪૧. કૃપાચાર્ય: ૧૨૩, ૧૪૫, ૩૬૫.
ચિત્ત: ૭, ૧૩, ૬૫, ૮૫, ૧૫૨, ૧૭૮, ૧૪૯, ૧૯૨, ૨૦૧, કેદારનાથ: ૨૦, ૭૬.
૨૦૨, ૨૦૩, ૨૦૧, ૨૦૮, ૨૧૪, ૧૫, ૨૬૬, ૨૬૯ કેવળભk: ઉ૫૨, ૩૬૬, ૩૬૯. કલેશ : ૧૩૮, ૪૨૧, ૪૨૨,
૨૭૪, ૨૭૫, ૨૭૬, ૨૮૨, ૨૯૮, ૩૦૨, ૩૦૮,
૩૧૬, ૩૧૮, ૩૨૪, ૩૨૮, ૩૩૦, ૩૩૫, ૩૩૭, ૩૩૮, કેવલ્ય: ૩૬૪, ૩૬૮,૪૮.
૩૪૮, ૩૫૯, ૩૬૬, ૩૬૩, ૩૬૪, ૩૬૮, ૩૭૦, ૩૭૧, કલાસ: ૭૧.
૩૭૨, ૩૭૩, ૩૭૪, ૩૭૫, ૩૭૭, ૩૭૮, ૩૭૯, ૩૯૨ કૌશલ્યાઃ ૨૫૩.
૩૭, ૪૦૦, ૪૦૮,૪૬, ૪૩૧ ૪૩૭, ૪૯૨, ૪૯ કંગાલ: ૩૨૨, ૩૨૪,
૫૪૩, ૫૭૧, ૬૨૨, ૧૪૩, ૬૧૭, ૧૮૬, ૧૮૯, ૭૮ કેસ: ૮૬૮.
૭૩૮, ૭૫, ૮૧૬, ૮૨૦, ૨૨, ૨૪, ૨૫, ૮૩૮ કલિની ૩૩૯, ૩૪૧, ૩૪, ૩૪, ૩૪૫, ૩૪૧, ૩, દિન
- સિદ્ધિઃ
. ૧૭૫, ૫૫૦, ૫૫,૫૫૪, ૫૭૭, ૫૯૮, ૫te,
૦૫ ૩૪૮, ૩૫ર, ૩૨૩, ૩૫૪, ૩૫૫, ૩૫, ૪૫ર, ૫૫૦
૧૧, ૧૨, ૧૨, ૧૩૨, ૧૧૪, ૭૪૬, ૭૭, ૮૬, ઉતાજી: ૩૮, ૮૬૮,
૮૧૭, ૮૧૮, ૧૯, ૨૦, ૨૩, ૨૭, ૨૮, ૮૩૭. તીજ: ૧૨૩,
વિંછa: ૩૬૫, ૩૭૦, ૩૭૧. ભક: ૩૪૦, ૩૧, ૩૪૪ ૩૬૭.
યાલુક્ય ૮૦, હોંચીઃ ૬૮.
અડાલાઃ ૨૨, ૨૦, ૮૨૧,
કિતાના ૧૨૩, ખ્યાતિ ૫૪૭.
તન્ય: ,૫૫, ૮, ૧૭૭, ૧૪૮, ૧૮, ૨૭, ૧૪ : ૧૦૫.
૯૪૦,
Page #1063
--------------------------------------------------------------------------
________________
૯૩૪ ]
यशाया मुच्यते जन्तुरमतत्व व गच्छति ।।कठ.
[ શબાનમણિકા
ચંદ્ર: ૨૦, ૩૧૧.
૮૨૦, ૮૨૩, ૮૨૫, ૮૨૭, ૮૦૨, ૮૧૩, ૮૩૭, ૮૩૮ ચાંડાલ : ૭૭૪
૮૩૯, ૮૪૧, ૮૪૬, ૮૫૧, ૮૫૯, ૮૧૨, ૮૭૦, ૮૮૧, માંદ્રમાન: ૧૪૫, ૪૫૬.
૮૮૫, ૮૮૭, ૮૯૪, ૯૦૦, ૯૦૧,
છવભૂત પ્રકૃતિ: ૪૦૫, ૪૦૭, દ: ૨૨૬. ૧૯૦, ૧૯૮,
જેમિની: ૮૬, ૪૪૯, ૧૧, ૧૯, ૮૪૧, છળધમ : ૨૩૪,
જબુતી:: ૬૮, ૪૬૮, ૪૭૦, ૪૦૨, ૮૯,
જંબુવાન: ૨૮૩. જહબુદ્ધિવાદઃ ૪૨૩. જહભરત : ૩૬૧, ૧૩૭.
તત: ૮૭, ૭, ૧૦૫. જનમેજય: ૮, ૯૫.
(૧દષ્ટિ: ૪૨૨, ૪૨૪. જનક: ૪૪, ૪૯, ૫૧, ૧૭, ૧૮, ૧૭૩, ૨૧૩, ૨૧૫,
તમ: ૮૪, ૮૫, ૪૦૬, ૪૨૦, ૪ર૯, ૪૩૮, 661, ૧૬૩, ૨૭, ૨૯૮, ૩૬૧, ૩૮૦, ૪૭૧, ૬, ૮૭૭, ૮૯૨, ૧૫, ૧૬૬, ૧૬૭, ૧૮, ૧૯, ૬૭૦. ટાયુ: ૨૮૩.
તમાત્રા: ૧૫૨, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૨૦૧, જન્માત્રી: ૨૦, ૭૧.
૨૦૪, ૨૦, ૨૩૮, ૨૫૨, ૨૫૫, '૨૮, ૩૦૮, ૩૦૯, જમદગ્નિઃ ૨૫૩.
૩૦, ૩૪૬, ૩૪૯,૪૨૬, ૪૨૦, ૫૪૯, ૫૯૩, ૬૨૪, જયદ્રથ: ૫૭૦, ૭૧૯,
૬૨૫, ૧૪૩, ૧૮૯, ૭૦૮, ૭૦૯, જય: ૧૬.
તાપી: ૨૦. જરાસ્ત : ૧૦૫
તામસ કર્મઃ ૮૩૫, છ: ૪૪, ૪૫, ૫૪, ૫૫, ૨૬, ૧૨, ૬, ૬૬, ૭૪, ૭૮, તામસ કર્તા: ૮૩૬
૮૫, ૮૧, ૧૩૫, ૧૩૯, ૧૭૩, ૧૭૮, ૧૮૩, ૧૮, તામસ સુખ: ૮૪૫. ૧૮૫, ૧૮૧, ૧૯૭, ૧૯૯, ૨૦૦, ૧૦૧, ૨૦૨, ૨૦૩, તામસ તપ: ૭૯૦. ૨૦૭, ૨૨૦, ૨૨૮, ૨૪, ૨૫, ૨૫૩, ૨૫૯, ૨૬૦, તામસ ત્યાગ: ૮૧૮, ૨૭૪, ૩૦૧, ૧૦૫, ૧૦૮, ૩૦૯, ૩૧૦, ૩૧૧, ૩૧૨, તામસ દાન: ૭૯. ૧૧૪, ૩૨૩, ૩૨૮, ૩૪૬, ૩૪, ૩૫, ક૬૦, ૩૬૩, તામસ જ્ઞાન ૮૩૪. ૨૭૮, ૩૮૦, ૩૮૫, ૩૮૯, ૩૯૧, ૧૯૨, ૩૯૩, ૪૦૧, તામસી યજ્ઞ: ૭૮૬, ૪૦૩, ૪૩, ૪૨૩, ૪૧૪, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૭૧, તામસી યુતિ: ૮૪૪. ૪૭૨, ૧૪૯, ૫૫૯, ૫૯૧, ૧૨૨, ૬૨૫, ૬૨૬, ૬૪૫, તામસી યુતિઃ ૮૪૩, ૧૪૭, ૧૫૮, ૧૧૪, ૬૬૭, ૬૬૯, ૧૮૯, ૧૮૯, ૭૦૮, તામસી આહાર : ૭૮૦. ૭૦૯, ૭૦, ૧૧, ૭૨, ૭૨, ૭૫૦, ૭૫, ૭૫૨,
તામસી મહા: ૭૮૨. ૭૫૩, ૭૫, ૭૫૯, ૭૬૦, ૭૨, ૮૬૩, ૭૬૪, ૮૩૭, તિતિક્ષા: ૩૨૩, ૩૨૩, ૮૬૭
ત્રિપુરસુંદરી: ૬૮, ૩૫૭, ૪૦૬, ૮ર. છવમુક્ત : ૧૦, ૧૨, ૧૫, ૪૩, ૪, ૫, ૬, ૬૫, તુકારામ: ૨૫, ૭, ૧૦, ૧૮, ૯૦૧,
૭૫, ૯૩, ૧૩૮, ૧૪૪, ૧૪૭, ૧૮૧, ૧૮૨, ૧૮૬, ગા: ૩૯૨, ૩૯૪, ૧૮૭, ૧૮૮, ૧૮, ૨૩૮, ૨૪૨, ૨૪૫, ૨૫, ૨૫૮, તુલસીદાસ: ૧૮. ૨૭૧, ૨૭૪ ૨૭૬, ૨૭૭, ૨૮, ૨૯૫, ૨૯૭, ૩૦૧, ગુલાકા૨: ૨૮૩, ૩૦૨, ૩૩, ૩૫, ૩૧૬, ૩૭, ૩૧૮ ૩૨૫, ૩૨૮, તા: ૮૮, ૨૩૨, ૨૪૪, ૨૪૭,૪૫૯, ૮, ૮૮૮, ૩૩૦, ૩૩૧, ૩૩૩, ૩૬૬, ૩૬૨, ૪૨, ૪૨૩, ૪૨, તેજસ: ૪3૮, ૪૬૭, ૪૬૪, ૪૩૪, ૪૫૩, ૫, ૬૮૪,૪૮૮,૪૮, ૪૧, ૪૯૨, ૬ ૦ : ૯૨. ૪૯, ૫૪૪, ૫૫૦, ૫૫૫, ૫૮૦,૫૮૨, ૫૮૩, ૫૮, તા : ૧૬, ૧•, ૬-૩, ૬૦૦, ૬૦૫, ૬-૧, ૬૮, ૬૦૯, ૧૧, ૧૯, ૨૭, ૬૩૩, ૧૩૧, ૯૩૭, ૧૩૮, ૧૪૯ ૬૫, ૪૫૨શામ: ૯૭. ૧૪૮, ૧૧, ૧૮, ૧૮, ૧૩, ૪, , ૭પર, દત્તાત્રેયઃ ૧૭, ૨૨, ૨૨૭, ૧૪૭, ૨૭, ૨૮૪ ૩૫ ૭૭૧, ૭૮૦૪, ૮૦૦, ૮૦ ૮૧૫ ૬, ૮૧૮ ૩૬૦૦
Page #1064
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ] તેને આ રીતે જાણનારે જીવાત્મા જ
પાશમાંથી શ્રીને અમૃતભાવને પામે છે.
૩૫
નમઃ ૩૨૨, ૩૧.
દેવઃ ૮૪, ૨૫૦ યાઃ ૩૨૩.
જૈવિક ન્યૂઃ ૧ર૭. રિદ્રી: ૨૨, ૩૨૪,
તેવી પ્રકૃતિઃ ૪૫. દક્ષ: ૨૫, ૫૪૧, ૮૭.
દેવી સંપત્તિ ૮૦, ૪૬, ૭૪૮, ૭૪૯, ૭૫૫, ૭૬૭, દક્ષિણા: ૨૫૨, ૩૨૩, ૩૨૩,
૭૭૩ ૭૮૧, ૭૯૧, દક્ષિણાયનઃ ૧૪૫, ૨૬, ૩૦૭, ૪૫૬, ૪૨, ૪૧૩, દ્વતઃ ૧૮૫, ૨૧૫, ૧૯, ૨૨૨, ૨૨૩, ૨૩૧, ૨૪૨, ૨૫, ૪૬૪, ૪૬૫, ૪૭૨.
૨૬, ૨૬૬, ૨૬૯, ૨૭, ૨૮૫, ૨૮૮, ૨, ૩૮, દાન: ૩૨૨, ૩૨૩.
૩૨, ૩૨૩, ૩૨૭, ૩૨૮, ૩ર૯, ૩૩૧, ૩૩૮, ૩૪૦, હા૫ર ૮૮, ૯૫, ૧૩૪, ૨૪૧, ૨૬, ૨૭, ૪૫, ૫૭૫,
૩૭૭, ૩૮૯, ૩૯૭, ૩૯૯, ૪૧૯, ૪૨૦, ૪૨૨, - ૫૯૦, ૮૮૮.
૪૯૦,૫૫, ૫૭૯, ૫૯૩, ૫૧, ૫૯૮, સૂર ૨.
૬૦૭, ૧૧૪, ૧૫, ૧૬, ૬૧૭, ૧૮, ૧૯, દક્ષી: ૪૪૧, ૪૪૭,
૧૨૫, ૬૨૭, ૧૩૧, ૯૩૭, ૧૪૭, ૧૪૮, ૬૫, દ્વારિકાઃ ૫૪૪,
૬૭૪, ૬૮૪, ૬૯૫, ૧૯૭, ૭૦૩, ૭૦૮, ૧૨, દિગબરઃ ૧૬૧.
૭૨, ૭૨૬, ૭૪૬, ૭૯૯, ૮૦૦, ૮૧૮, ૮૨૦, ૮૩૦, હિs: ૧૨૨.
૮૩૪, ૮૩૯, ૮૫૪, ૮૫૫, ૮૫૭, ૮૮૦, ૮૨. દિવ્યઃ ૪૫૮.
: ૭૯૩, ૭૯૪, ૭૯૫. દિવ્યદષ્ટિ: ૫૫, ૫૫૪, ૫૫૫, ૫૫૧, ૫૧, ૫૧e, ૮૮૩
પાપનયનઃ ૧૪, ૧૫. ૮૮૬.
દેવ૫નયન શાંતિઃ ૧૩, ૧૪. કિજઃ ૭૮૮.
કોણ: ૧૨૩, ૧૨૪, ૧૨૭, ૧૧, ૧૪૫, ૫૦૪, ૫૦૬, દુર્વાસા: ૧૧, ૩૬૬, ૭૭૪.
૭૯, દુકૃત: ૩૧૩, ૪૧૯.
કોપઃ ૧૪. દુર્યોધનઃ ૯૫, ૧૨૩, ૧૨૫, ૧૪, ૧૫, ૧૦૨, ૨૭૫, ૨૩૭, ૭૨૯, ૮૮૮૯.
દજિનીઃ ૧૨૪. ખઃ ૦૨૨, ૩૨૪,
હતીઃ ૨૫૩. પદઃ ૧૨૩.
બનવાના ૩ર૩, ૩૨૪, હમિલઃ ૨૬૫.
ધનઃ ૩ર૩, ૩૨૩, ત: ૧૪૩.
ધર્મ ૧૭, ૨૮, ૧, ૪૩, ૪૪, ૪૫, ૮૧, ૨૪૨, ૧૪૭, દયસઃિ ૨૨૯,
૨૪૫, ૨૪૯, ૪૦, દસિદ્ધિવાદ: ર૬૦.
ધમધ. ૪૫ર. વકીઃ ૬૭, ૨૫૩, ૫૦૦
vમયુદ્ધ: ૧૨૨, ૧૩૩, ૧૪૩, ૧૪, ૧૪૬, ૧૪૭, ૧૭, ૨૭: ૮૧, ૫૪૮,
૧૭૨, ૧૭૫, ૨૮, દત્તક ૧૨૬,
ધમયાધઃ ૨૮૩. દેવપુરા: ૨૮૯.
મલેશ. ૧૨૨. વિમાનઃ ૪૫૬.
ધાણાઃ ૬૯, ૭૨, ૭૧, ૮૧, ૨૮૦, ૩૩૨, ૩૩૮, ૩૯, વયાન: ૪૬૫, ૪૬૩, ૪૧૪, ૪૬૫, ૪૦૨.
૩૪૭, ૩૫૭, ૩૬૪, ૩૯૫, ૪૫, ૪૫ર. હતિ. ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૨૫૨.
ધાણાભ્યાસ ૨૨, ૨૩, ૪૫, ૫૪, ૮૧, ૨૮, ૩૪, દેવીપુરા ૩૯,
ક૬૫, ૪૫૨, ૫૮૨. દેશઃ ૮૪, ૧૯૪, ૧૮.
પાના: ૫, ૭૨, ૩૨૯, ૩૦, ૫૭, ૩૧, ૧૪, ૩૮૧, R: ૧૪૨ cવાસના ૮, ૧૩, ૧૧.
તશઃ ૯૫, ૧૨, ૧૨, ૧૧, ૧૨૭, ૧૩૦, ૧૨, હયાસ ૧, ૭, ૮૦૦
૧૪, ૧૪૫, ૫૫૭, ૫૫૯, ૫૬, ૫૭૨, ૫૮, ૮૬૯, ૯૮૦, ૮૮૫, ૮, ,
Page #1065
--------------------------------------------------------------------------
________________
૯૩૬] न सन्दशे तिष्ठति रूपमस्य
[ શખાનામણિકા કૃતિઃ ૩૨૨, ૩ર૩.
નિર્ગુણ: ૩૯,૪૨, ૧૦, ૧૫૩, ૬૫, ૩૭૬, ૩૭૭, ૫૦ વ: ૨૫૩, ૫૭૯.
૫૧, ૫૯૩, ૫૯૪, ૫, ૬-૩, ૬૧૨,
નિર્વાણ ૩૧૮, ૨૮, ૩૩૭, ૩૫ર, ૫૯૮, ૧૦૨, ૬૫૬, ઘુમ્ન: ૫, ૧૨૩, ૧૨૧.
નિર્વિકલ્પ સમાપીઃ ૯૪, ૨૯૮, ૩૪૫, ૩૬૩, ૪૫૨,૪૫૩, ધકેતુઃ ૧૨૩.
૪૮૪, ૫૫૦, ૫૫૯, ૬૦૨, ૧૮૧, ૩, ૮૦૦, ૮૧૫,
૮૬, ૮૮૮. Iકુલ ૧૨૬.
નિરીશ્વરવાદ: ૨૩. નરસિંહ: ૧૮,૫૪૯.
નિવૃત્તકમર ૪૬૫, ૪૬૩, ૪૬૪. નો: ૪, ૫, ૧૧, ૧૭.
નિવૃત્તિમાગ ૧૫૫. નઝમાનસઃ ૩૫૭, ૩૬૬, ૩૬૨, ૩૬૩,
નિષાદ: ૭૭૪. નંદલાલ બોડીવાલા: ૭૬.
નિમોષભાવઃ ૩૪, ૫૧, ૫૮, ૧૦૮, ૨૨૨, ૩૭૬, ૩૭૭, નાગનાથ: ૫૪૫,
૩૮૦, ૩૮૭,૪૮૩, ૪૮૪, ૫૮૧, ૫૯૦, ૬૦, ૬૦૩, નાભિઃ ૨૫૩.
૬૧૨, ૬૫૬, ૬૭૭, ૧૯૮, ૭૦૦, ૭૦, ૭૦૩, ૭૨. નાદ: ૪૬૩.
૭૭૨, ૮૧૬, ૮૫૧, નામદેવઃ ૬૭.
નીલોહિત ૫૪૬. નામરમરણ: ૩૫, ૩૬, ૩૭. નારદ: ૧૧, ૬૬, ૬, ૭૨, ૮૬, ૪, ૫, ૬૫. સિ: ૬૭, ૮૯, ૨૪૯, ૨૫૩. ૮૪૧, ૮૮૯, ૮૯૨.
નિમિષારણય: ૯૬. નારદપચરાત્રતંત્રઃ ૮૬,
નેયાયિક: ૨૨૬. નારાયણ; ૮૫, ૧૫૯, ૨૫૩, ૨૫૫, ૨૬૭, ૨૬૮, ૨૯૯, ૩૧૧, ૪૨૦, ૪૨૯, ૪૨૦, ૬૨૨, ૮૪૭.
પતંજલિ ૮૧, ૧૫૮, ૨૮૦, ૩૩૮, ૩૦, ૩૦, ૪૦૬, નારાયણીય ધર્મ ૨૬૫, ૨૬૭, ૨૬૯.
૬૬, ૬૧૭, ૬૧૯, ૮૪૧, ૮૯૨. નાસિતકા ૧૩, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૧૬૧, ૪૨૧, ૬૨૦, પદ્મપાદ: ૨૪, ૨૫, યાયશાસ: પપ.
પદાર્થોભાવિની: ૩૯૨, ૩૯૪. નિરાધ: ૧૨.
પયગંબર: ૧૦૫. નિદિધ્યાસનઃ ૮, ૧૭૦, ૩૫૪, ૩૬, ૩૮૦.
પરથ: ૩૨૫, ૮૯૫, ૮૯૬. નિયતિ: ૪૫, ૬૭, ૭૨, ૮૪,૪૮૫, ૮૭, ૮૮, ૯૩, ૫, પરત : ૩૨૪. ૧૩૪, ૧૮૩, ૧૯૮, ૧૯, ૨૦૦, ૨૦૧, ૧૦૨,
પરધર્મ: ૨૨૪, ૨૩૪, ૨૩૫, ૮૫ર, ૮૫૩. ૨૦૪, ૧૫, ૨૦૭, ૨૧૨, ૨૯, ૨૨૨, ૨૨૩, ૨૨ પરપુરુષ: ૪૩૪, ૪૬૫, ૪૩૬, ૪૬૧. ૨૨૬, ૨૩૫, ૨૩૭, ૨૪૫, ૨૪૬, ૨૪૭, ૨૪૮ પરમહંસક ૩૫૭. ૨૫૦, ૨૫૧, ૨૫, ૨૫૪, ૨૬, ૨૭૩, ૩૦૧,
પરમાણ: ૧૦૫, ૧૪૯, ૩૦૮, ૩૨, ૩૬૫, ૪૬૫, ૪૬૫, ૪૦૬, ૪૨૭, ૪૬૦,
પરમાણવાદ: ૪૨. ૧૮૭, ૪૨, ૪૩, ૪૫, ૨૬, ૫૭૦, ૫૭૫,
૫૨માત્મા. ૪૩૪, ૫૮૦, ૭૨૪, ૭૨૫, ૭૭૮, ૮૫, ૮૧૮, ૮૯, ૮૨૩,
પરમેકિમંડલ૪૩૬. ૮૨૪, ૨૫, ૮૨૮, ૮૩૦, ૮૩, ૮૩૨, ૮૩૫, ૮૩૮,
પરવ૫: ૨૨, ૫૫૦, ૫૭૦, ૫૨, ૫૭૩, ૬૮૫ ૭૩૮ ૮૪૫, ૮૪, ૮૭, ૮૪૮, ૮૪, ૮૫૦, ૮૫, ૮૫૩,
પરશુરામ: ૧૭, ૮, ૧૩૭, ૨૪, ૨૫૩, ૨૮૪, ૩૫૮ ૮૬૨, ૮૬૩, ૮૬૪, ૮૯૫, ૮૯,
૩૫૯, ૩૬૦, ૩૬૩, ૩૬૨, ૩૬૫.
૮૬૮, ૧૯, ૮૭, ૮૮૮
પરા: ૨૩, ૫૫, ૬, ૪૨૦, ૪૮, ૪૪૩, ૪૪૮, ૧૫૪, નિયમઃ ૩૭,૪૭, ૮૪, ૩૨૩, ૩૨૩, ૩૩૫, ૩૩૯, ઉપર,
૧૯૦, ૧૧.
પરાચિતિ. ૧૭૦. ૩૫, ૩૫૭, ૩૭૨..
પરાગતિ ૪૦૫, ૪૦૬, ૪૦૩, ૪૩૬, ૪૨. નિયમવાય: ૮, ૮૨, ૮૯, ૧૧, ૧૪, ૨૭૦, ૭૭૦, પશભકિત: ૮૫૧.
પવિલ૮
Page #1066
--------------------------------------------------------------------------
________________
ગીતાસહન ]
પરાશ: ૮૯, ૨૫૩, ૮૮. પરાક્ષજ્ઞાન: ૧૦, ૧૨, ૧૩, ૬, ૧૨,
૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૮૧, ૨૩૮, ૨૩૯, ૨૨૨, ૨૮,
૨૯,
૩૬, ૬૩, ૩૩૨, ૩૩૩, ૩૩૮, ૩૯, ૪૧૨, ૧૧૯, ૪૫૬, ૪૬૪,
૫૦૬, ૫૦૦, ૫૯૦, ૬૦૦, ૬૦૧, ૬, ૬૧”, ૧૧૯, ૬૨, ૬૩૨, ૧૪૨, ૬૫, ૬૬૬, ૬૬૮, ૬૬૬, ૭૮૧, ૧૩૨, ૭૭૭, ૭૮૯, ૭૭, ૮૨૯, ૮૩૭, ૮૪૭, ૮૧, ૮૫૭, ૮૫૮, ૮૬૩, ૮૯૫,
૬૭,
૬૮૭, ૧૯૧, ૮૧, ૮૨૦, ૮૨૭,
428.
આ આત્માનું રૂપ એ હનના વિષય નથી.
૧૩, ૧૪, ૧૫, ૧૯૦, ૧૯૫, ૨૫૫, ૩૨૪, ૩૨૧, ૨૮,
૩૪, ૩૮૮, ૩૯૬,
૪૮, ૫૫૧, ૫૫૬,
૧૯૦૨, ૬૩૬,
૬૧૨, ૬૩, ૬૩, ૬૩૯,
પરિયલ: ૨૦૬, ૬૬૫.
પલ્લુિમવાદ: ક,
પરિસ’ખ્યાઃ ૮૧, ૫૦૬.
પરાક્ષવાદ, ૮૧, ૨૭૦, ૪૨૪, ૪૪૯, ૭૭૨, ૮૦૩,
પશ્યતી: ૨૬, ૨૬, ૬૯, ૪૩૭, ૪૩૮, ૪૪૮, ૪૪૯, ૧૫૪.
૧૯૭, ૬૯૧.
પાડવ્યસન: ૧૦, ૧૧.
પામષ્ટિ ૨૩. પારસી ધમ.
પાણિનિઃ ૪૩૮, ૪૪૦, ૪૪૧, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૮૯૨. પિત૨: ૪૫૮.
નિશાન: ૪૫૬.
પિયાણ: ૪૬૨, ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૭૨.
પિપ્પલાયન: ૨૬૫, ૨૬૮.
પુત્રૈષણા: ૫, ૯, ૨૮, ૩૩,
પુનર્જન્મઃ ૧૦, ૧૨, ૧૪, ૩૯૨.
પુરુષ: ૬૨, ૭, ૮૩, ૧૦૫, ૧૧૦, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૪, ૧૫૫, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬, ૧૬૧, ૧૮૩, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૩૦૩, ૨૦૬, ૨૦૭, ૨૨૭, ૨૩૭, ૨૫૦, ૨૫૧, ૩૦૫, ૩૦૭, ૩૧૨, ૩૧૬, ૩૩૧, ૩૩૮, ૩૪૮, ૧૪૯, ૩૭૪, ૩૮૨, ૩૮૩, ૩૯૯, ૪૦૦, ૪૦૧, ૪૦૩, ૪૧૪, ૪૫૬, ૪૨૮, ૧૮૧, ૫૯૦, ૫૯૧, ૬૦૦, ૧૧૬, ૬૧૯, ૬૨૦, ૬૨૧, ૧૨૩, ૬૨૫, ૧૪૨, ૬૪૩, ૬૪૫, ૬૪૬, ૧૪૭, ૬૫૨, ૬૫૬, ૭૦૧, ૭૭, ૭૮, ૨૭૨.
૯૨૯, ૪, ૮૩, ૪, ૧૧,
પુનિતા ૧૨૩.
પુરુષોત્તમઃ ૧૦૮, ૪૮, ૪૦૬, ૪૧૦, ૧૨૯, ૩૩૬, ૭૩૩, ૭૩૯, ૭૪૦, ૭૪૧, ૭૪૨, ૭૪૩, ૭૪૪, ૭૫૩, ૮૦૦,
૧.
પુખક: ૧, ૩૪, ૪૦૬, પુષ્કરદ્વીપ: ૪૬૮.
[ ૯૩૭
પૂક: ૧૨, ૨૮૩, ૪૬૨, ૧૧૧, ૭૯૧. પૂર્ણાવતાર: ૨૪૯, પૂતિઃ પદ્મ,
પૌરુષેયઃ ૮૭, ૮૮, ૮૯, ૧૬૧. પૌડ ૧૨૬,
પતિ. ૧૩૪, ૩૨, ૩૨૩, ૩૨૪, પંચમહાભૂત: ૧૦૪. પાંડુ: ૮૮૯. પાંચજન્ય: ૧૨૬.
પ્રકૃતિ: ૬૨, ૭૨, ૭૭, ૭૯, ૮૦, ૮૧, ૮૩, ૮૪, ૮૫,
૧૪૮, ૧૪૯, ૧૫, ૧૫૧, ૧૫૨, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫, ૧૬, ૧૬૬, ૧૬૩, ૧૬૪, ૧૭૯, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૯૮, ૧૯, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૧૦૩, ૨૦૪, ૨૦૬૭, ૨૧૯, ૨૨૦, ૨૨, ૨૨૩, ૨૨૬, ૨૨૮, ૨૩૫, ૨૬, ૨૩૭, ૨૩, ૨૩૯, ૨૪, ૨૪૬, ૨૭, ૨૫૨, ૨૫૫, ૨૬, ૩૫, ૩૧૧, ૩૧૩, ૩૩૨,* ૩૪૪, ૩૪૯, ૩૪૯, ૩૫૫, ૩૫૪, ૩૬૧, ૩૬૫, ૩૭૪, ૩૮૧, ૩૮૨, ૩૮૩, ૬૯, ૪૦, ૪૧, ૪૩, ૪૪, ૪૫, ૪૦૬, ૪૦૭, ૪૦૮, ૪૧૪, ૪૨૮, ૪૨, ૪૩૦, ૪૩૧, ૪૩૨, ૪૩૬, ૪૩૭, ૪૩, ૪૪૭, ૪૯૦, ૪૭૯, ૫૪૧, ૫૪૫, ૫૪૯, ૫૫૭, ૫૮૧, ૫૯, ૫૧, ૫૯, ૬૧૬, ૬૧૯, ૬૨૦, ૬૨, ૬૨૨, ૬૨૩, ૧૨૪, ૬૨૫, ૬૨૮, ૬૪૨, ૬૪૩, ૬૪૪, ૬૪૫, ૬૪૬, ૧૪૭, ૧૪૮, ૧૫૨, ૬૫૩, ૬૫૫, ૬૫૬, ૬૫૭, ૬૫૮, ૬૫, ૬૬૦, ૬૬૩, ૧૬૭, ૧૬૭૨, ૬૭૩, ૬૮૫, ૬૮૯, ૬૯, ૭૦૧, ૭૮, ૭૦૯, ૭૧૦, ૭૧૧, ૨૭, ૭૩૮, ૭૪૦, ૭૫૫, ૭૬૨, ૭૭૯, ૮૧૯, ૮૨૯, ૮૩૦, ૮૩૪, ૮૩૫, ૮૯, ૮૪૦, ૮૪૧, ૮૪૨, ૯૪૪, ૮૪૫, ૮૪૬, ૮૧, ૮૫૩, ૮૬૨, ૮૬૪, ૮૬૫, ૮૬૬, ૮૬૭, ૮૭૦, ૮૭૩. પ્રચિત: ૪૬.
મનપાતઃ ૧૩, ૧૭૭, ૨૦૮, ૩૧૧.
પ્રત્યાહારઃ ૧૭૦, ૭૩૯, ૩૫૭, ૩૬૧, ૩૬૩, ૩૭૮, ૩૨૪, ૫૫, ૫૫૧.
પ્રધુમ્ન: ૫૪૯, પ્રધાનઃ ૧૫૭, ૨૦૧ પ્રબુદ્ધીશાઃ ૪૬૫,
કાકવાદ ૫૪૭.
મહુવા ૬૮, ૬૯, ૧૨૬,
પ્રયત્નઃ ૪૪૪,
મય: ૨૪૭, ૨૪૮, ૨૫૧, ૨૫૪, ૨૫૫, ૨૫૬, ૨૫, ′′, ૧૧, ૧૨, ૪
Page #1067
--------------------------------------------------------------------------
________________
૯૩૮ ]
न चक्षुषा पश्यति बननम् ।
[ શબામણિકા
ઘણાં. ૧૨, ૧•,૧૦૩, રા : ૨૮૩, આરાયણ ૮, બાલાકિ: ૧૨. બાસ્પત્ય: ૪૫૬, ૪૫૭,૪૫૮. છામાનઃ ૫૬, બાલાસ્થિતિ: ૧૭, ૧૯૪, બુદ્ધ: ૧૦૫, ૨૪૭, ૨૫૪, ૩૯૦. બુદ્ધિઃ ૨૬. બુદ્વિતઃ ૨૧૮, બુઢિયાગ: ૧૬૬, ૧૬૭, ૧૭૧, ૧૪, ૧૭૫, ૧૭૬, - ૧૭૭, ૧૭૮, ૧૭૯, ૧૮૬, ૧૮૭, ૧૮૮, ૧૯, ૧૭,
૩૮૬, ૩લ્પ, ૪૨૧, ૫૮, ૮૫૫, ૮૬૦, ૮૬. બુહાગવાસિષ્ઠ: ૮૮, પૃહસ્પતિઃ ૩૧, ૫૪૬, ૮૨. બુકસામ: ૫૧, ૫૪૨. બૌદ્ધઃ ૫૫, ૬૧૧, બૌહાયન; ૨૮૦. બઃ ૩૨૩, ૩૨૪.
,
. ૫૮
યામાહ
મનકમ ૧૩,૧૪, પ્રવૃત્તિમાગ ૩૩૯. પ્રણિધાન: ૩૩૬. પ્રહૂલાદ: ૨૫૪, ૨૮૩, ૧૪૯, ૫૯૪, ૬૭૬, ૧૭૫. માણમયકેરા: ૩૫૪. પ્રાણાયામ: ૨૩૪, ૨૮, ૩૨૩, ૩૩૬, ૩૩૯, ૩૪૦, ૪૧,
૩૪૫, ૧૪૬, ૩૪૭, ૧૪૮, ૧૫૨, ૩૫૭, ૩૬૬, ૩૬૭, ૪૩૫,
૪૩૬, ૪૩૭, ૪૫૦, ૫૪, ૬11. પ્રાકૃત સૃષ્ટિ: ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૫૫, ૪૨૭. માજાપત્ય: ૪૫૬, ૪૫૭, ૪૮, માણ: ૧૫૭, ૩૯, ૩૦, ૩૩૪, ૩૩૫, ૩૩૬, ૩૫, ૩૫ર,
૩૫૪, ૩૬૬, ૩૬૭, ૩૬૮, ૩૬૯, ૩૭૦, ૪૨, ૪૩૫,
૪૩૬, ૪૩૭, ૪૫ર. પ્રાણપાસના: ૨૭૯, ૨૮૦, ૨૮૧, ર૯૪, ૩૧૯, ૩૩૨, ૩૩૩,
૩૩૪, ૩૩૫, ૩૩૩, ૩૩૮, ૩૩૯, ૩૪૫, ૩૪૭, ૩૫૦, ૩૫ર, ૩૫૩, ૩૫૭, ૩૬૬, ૩૬૫, ૩૭૬, ૩૭૨, ૩૫,
૩૯૬, ૪૭૭, ૫૮૨, ૬૦૦, ૭૭૫. પ્રારધ: ૧૩૩, ૨૦૩, ૨૦૫, ૨૧૫, ૩૬, પ્રારધવાદ: ૯૩. પ્રાણઃ ૪૩૮, ૪૬૫. પ્રિયઃ ૩૨૯, પતના: ૧૨૪, પૃથ: ૬૭, ૨૪૭, ૨૫૩, ૪૭૫. પૃથરી: ૪, ૮૩, ૮૬, ૪૬૮, ૪૬૯, ૭૦, ૧, ૨, લક્ષદીપ: ૪૨૦.
બ કાલિઃ ૨૫૩, ૨૮૩, ૩૬૫, ૫૪, ૮૭૭. બળઃ ૩૨૨, ૩૨૩, બારીનાથ: ૨૦, ૭૬. બદરીનારાયણ: ૨૦. બદરિકાશ્રમ: ૯૨. બહિષ: ૩૧. બહુમાનસ ૫૭, ૩૧, ૨, ૪,.
રાશ વ્યસન: ૧૧, બ: ૫૫. બચયવત: ૨૨૫. બ્રહચર્યાશ્રમઃ ૪૦, મરસતા ૨૫, થશચય: ૩૭.
વ: , ૨, શાહર: ૧, ૪, ૪૫૦૦ વરુણ: .
ભરત: ૪૫૪. ભક્તિ માગ: ૬૫, ૯૦, ૧૫૨, ૧૮૦, ૩૩૩, ૩૦, ૪૨૦,
૪૨૩, ૪૮૦, ૪૮૧, ૪૮૨, ૪૮૩, ૫૫૦, ૫૫, ૫૫૪, ૫૭૨, ૫૮૦, ૫૦૪, ૫૦૪, ૫૦૪, ૫૮૫, ૨૬, ૫૮૭, ૫૮૮,૫૮૯, ૫૯, ૧૯૨, ૫૯૩, ૫૯૪, ૫૯૬, ૧૯૯, ૧૦,
૬૦૧, ૧૧, ૧૨, ૧૧, ૧૪૯, ૧૩, ૫, ૭૮. ભગ: ૩૨૨, ૩૨૩, ૪૨૦, ભગવાય: ૮. ભગવદગીતા: ૮૮, ૮૯, ભગવતમરઃ ૩૫.
મઃ ૫૩, ૫૪, ભરતખ: ૧૮, ભાગવત: ૩૯,૪૦, . ભાગત ધમર ૨૬, ૪૨૦, ૫, જાતિ ૩૨૯, લાનિનઃ ૧૪, જાવ ૫૮, લીમઃ ૧૨, ૧૨૧. ભીખઃ ૯૫, ૧૨, ૧૨૭, ૧૧, ૧૪૫
તમતિ ૨૦૭. વિડ ૧૨૩,
Page #1068
--------------------------------------------------------------------------
________________
ગીતાહન ],
શ વડે કાપિ જોઈ શકાતું નથી. છતાં–
વોકિઃ ૧૫૯.
માવડર, ૩૬૫ ભૂઃ ક૨૨, ૨૩.
માગી ૫૪૨. શ: ૧૭૦.
યાત્રા: 15૮. o: ૧૪૮, ૧૬૭.
માનસતપ: ૭૮૯ બોલિક ૨૩.
મીમાંસા: ૮૧. બૌતિકવાદ: ૨૩.
મીમાંસા: ૨૨૬.
મુખ: ૩૨૩, ૩૨૩, ૩૨૪. મચ્છ: ૧૭, ૮૮.
મૂલાવિહા: ૮૪. મચાવતા ૨૫૩.
મુસલમાનઃ ૫૫.
મૂતિઃ ૮૮૭, મતઃ ૧૭૨, ૨૨૨.
મૂર્તિપૂજન: ૭૮૭. મયુરા: ૭૦.
મુકા: ૩૩૯, ૩૪૧, ૩૪૫.. મયમા: ૨૨, ૨૩, ૬૯, ૭, ૪૩૮, ૪૪૮, ૪૯,
મૂલાધાર ચક: ૨૩, ૩૩૬, ૩૬૩, ૩૪૪, ૩૪૫, ૩૧, ૬૫૪, ૬૯૦.
૩૪૭, ૩૫ર, ૩૨૩, ૩૫૫, ૪૦૬, ૪૦, ૪૬૮, ૪, મવિદ્યા: ૪૭૫.
r૫૧, ૬૨૦. મનન: ૮, ૩૫૯, ૩૬૧, ૩૯૪, ૩૫..
મેર ૫૬૮. મનુઃ ૪૩, ૮૬, ૮૯, ૧૭૭, ૨૦૮, ૨૦૯, ૨૦, ૨૪૭, ૨પર
* અફવી: ૨૫.
છે ૨૫, ૪૧૪, ૫૪૬, ૧૪૮, ૮૦૬, ૮૪૭.
અયઃ ૨૦૭, ૨૨૫ મનોપાસના: ૨૯૫, ૩૩૨, ૩૩૩, ૩૩૪, ૩૩૭, ૩૩૯, ૩૫૪
મેહની: ૨૪. ૩૬૫, ૩૭૨, ૩૯૫, ૩૯૬, ૪૭૭.
અર: ૭૮૫,. મનેમયા : ૩૫૪,
મ હતિ: ૯૦. મણિપુરચક: ૩૪૩, ૩૪, ૩૫૩, ૪૩૬, ૪૩૦, મણિપુષ્પક ૧૨૬. મય: ૨૫૩.
: ૩૧. મરીચિ: ૨૪૦
યજીક: ૩૧મહાકહ૫: ૪૫, ૪૭૧, ૫૬૮.
યદુઃ ૨૫૩ મહાકાર: ૪૦૦.
યમર ૩૭, ૪૭, ૩૨૨, ૩૩૫, ૩૦, ૨૫૨, ૫, ૭, મહાકારણ પ્રકૃતિ: ૪૫, ૪૭.
૭૭૨ મહાતમઃ ૧૮૪.
યયાતિઃ ૮૦૭. મહાપ્રલય: ૧૫૮,
યવનઃ ૨૩. મહાભૂત: ૧૩૫, ૧૫૨, ૧૫૭, ૧૫૮, ૧૬૦, ૨૦૭. યણઃ ર૦૫, ૨૬, ૨૦૭, ૨૧, ૨૨, ૨૨૪, ૨૫, ૨૦, મહામંત્ર ૩૫૯,
૨૩૩, ૨૭૮, ૨૯, ૨૮૦, ૨૮૧, ૨, ૩૨૩, , મહાયુગ: ૧૩૪,
યજ્ઞનારાયણ ૨૮, મહારથી: ૧૨૩.
યાહુડી: ૫૫. રહાવાકય: ૩૧, ૧૮, ૭૫, ૮૩, ૬, ૮૭, ૯૨, ૧૩, યાજ્ઞવલ્કયઃ ૮૬, ૮૯, ૨૨૬.
૧૫૩, ૧૫૪, ૧૫૫, ૧૫૮, ૧૮૧, ૨૩૧, ૨૯૪, ૬૬૪, યુક્તાહારઃ ૩૭૩. ૭૨૮, ૭૩૧, ૭૩૪, ૭૭૦, ૭૭૨, ૭-૬, ૭૯૮
યુક્તિવાદ: ૧૬૨. મહાસિદ્ધિઃ ૩૫૭.
યુધામન્યુઃ ૧૨૩. મહારાજ: ૮૫.
યુધિષ્ઠિ: ૧૭, ૧૨૧, ૧૪, ૧૧, ૧૧, ૧૫૪, ૨૮૦, આહવા : ૨૨૮, ૨૨૯, ૩૨૦.
૮૧૮, ૮૮, માનસરોવર: ૭૬.
યુપાનઃ ૧૨૭. માદયમિક: ૧૬,
પા, ૪૬૮,
Page #1069
--------------------------------------------------------------------------
________________
હા ]
मीषा मनसाsist
[ શબાનાગથિ
! પગ: ૧૮, ૮૦, ૮૯, ૧, ૩, ૫, ૧૯૭, ૧૭, ૧૮, ૨ hત્યાગ: ૧૯.
૨૭૫, ૨૯, ૨૮૦, ૨૮૪, ૨૮, ૨૪, ૨૦, ૩૧, રાજસીગાહા ૮૩. ૩૨૪, ૩૨૩, ૩૨૬, ૨૮, ૩૩, ૨૮, ૧૯, ૭૫, સીઇતિઃ ૮૪૪. ૩૭, ૩૮૫, ૩૦, ૪૨૦, ૪૩૪, ૪૫૪, ૫૫, ૧૦૧, રાજસીવિડ ૮૪૩. ૬, ૬૧૬, ૭૪૬.
હાજરીમહા: k, યાયાગ: ૬૯, ૭૦, ૨૫, ૩૬.
રાજાઃ ૪૭૪, ૭૫, ૭૬. થાગમાર્ગ: ૦, ૧૭.
રામગાતા: ૮૯ યોગનિક
રાવણ ૨૫૩, યોગ: ૩૮૯, ૩૫. પગમાયા ૪૧૬, ૪૭.
હવાસના: ૮, ૧૬, ૧૭. પાગવડ ૩૬.
કાયતિ:, ૧૩. | યોગશાસ. ૧૨૯.
લોકસંગ્રહ: ૨૪, ૨૫, ૨૧૮, ૨૭૫. યાગક્ષેમઃ ૧૮૧.
લોકો ૪૬૮, ૪૭૦, ૫૬૮. પગાર: ૩૨૬, ૩૨૭, ૩૨૮,
લૌકિક: ૧, ૧૪, ૧૫, ૧૬, યોગાચાર: ૧૬.
લોકેષણા: ૪, ૫, ૬, , ૧, ૨૮, ૧૫, કાક, ૩૦, પગી: ૧૭૪,
૬૬૨, ૬૬૬, ૭, ૮૭૫. થાનિ: ૨૮, ૪૫, ૫૪, ૬૨, ૭૦, ૮૧, ૧૦૨, ૧૦૯, ૨૪ હજી ૩૨૩, ૩ર૩.
૫૩, ૩૬૦, ૪૦૬, ૪૦૬, ૪૪૭, ૪૫૫, ૬, લાભ: ૩૨૩, ૩૨૩, ૪૬૭, ૪૬૮, ૪૭૦, ૪૭૧, ૬૧૫, ૧૪૫, ૬૫૭, ૬૫૮, લીલા: ૨૬૫. ૬૫૯, ૬૬૫, ૬૬૬, ૬૭૭, ૧૮૧, ૧૮૨, ૧૮૬, ૬૯, લય: ૪૧.
૭૨૪, ૭૨૬, ૭૫, ૭૫૯, ૭૬૪, ૭૮૦. યૌતિકદષ્ટિ ૪૨, ૪૨૪, ૫૫૬.
વળગ્યું: ૧૨૩, ૧૨૪, ૧૮મજ જાય: ૮૦.
રચી . ૪૪૬, ૪૪૭. ૨૪ ૮૪, ૮૫, ૪૩૮, ૧૬૦, ૬૬, ૧૨, ૧૩, ૧૬૪, ૧ ૪૩, ૪૪૧, ૨, ૪૪૪, ૪૪૧, ૪૦, ૪૪૮. ૬૬૫, ૬૬૬, ૬૬૭, ૬૬૮, ૬૬૯, ૧૭૦.
વર્ણાશ્રમ ૪૨. ૨થી: ૧૩૦.
શe: ૫૯. વાગશેષ: ૭૭, ૭૨, ૭૩, ૭૫, ૨૬, ૨૨૩, ૨૪, ૨૪૩, વસિષ્ઠ ૬, ૭, ૬૭, ૧૮, ૧૯, ૮૮, ૧૬૨, ૧૬૬ ૩૫, ૩૨૯, ૩૮૯, ૪૫.
૨૪, ૨૪૯, ૨૫૦, ૩૪૫, ૩૬૬, ૩૬૬, ૩૬૮, ૩૭૦ રામચંદ્રઃ ૧૬, ૩૯, ૪૦, ૫૯, ૧૪, ૧૫, ૧૭, ૮૭, ૧૦૫,
૩૭, ૩૭૮, ૨૮, ૪૭૫, ૫૪૧, ૧૪૭, ૧૪૩, ૧૧૫ ૨૧૪, ૨૩, ૨૪૮, ૨૪૯, ૩૦૦, ૩૪૫, ૩૮૯, ૩૯૦,
૬૭૯, ૭૦, ૮૮૭, ૮૯, ૮૬૩. ૧૨, ૧૬૬, ૭૦૫, ૯૮૭
વસુદેવ ૨૫૩, ૭૩૦, ૮૬૮, ૮૮. રામદાસ. ૪૭, ૧૭, ૮૮૪, ૯૦૧, ૧૦૨.
વસુધા ૮૯. માય ૩૯, ૮૬, ૮,
વાફમય: ૭૮૮.
વામમાગ ૮૧. રાજસૂયયણઃ ૭૨.
પામવ ૧૭.
વામનઃ ૬૫, ૬૭, ૮૯, ૨૫૩. શાસકર્તા ૮૭૬
વાત્સ્યાયના ૧૭૭. જસણખ: ૮૪૫.
વાતની ૧૨૪, રાજયઃ ૭૮૧,
મિક ૮૭. શાસકમ ૮૩૫.
વાસના ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૪, ૪૫, ૫૪, ૭૦, ૭૫, રજાસત૫ ૭૬૦,
૫૮, ૩૫૯, ૩૬૦, ૭, ૧૨, ૩૭૯, ૩૮૧, ૧૧, જમાડવા ૭૧
૩૮૯, ૩૧, ૯૪.
Page #1070
--------------------------------------------------------------------------
________________
ગીતાન] ઉત્પન્ન કરે સંભેરી રતિ બની સમીક રીતે અનુભવ કરવા તે- [
-
-
વાવ ૫૪૮.
૧૫૫ ૨૮. જિક ૧૨૩.
વશ થાક , ૮, ૯, ૧૦૦. વિકમ ૨૩૦, ૨૦૦, ૨૧, ૨.
પક્ષ બની સમજતિ ૧૦૦ વિકwવાદ ૫૪.
૪૬૪. બકાશ ૧૬૨, ૧૬૩, ૧૭૫.
વલ : ૪૭૦, વિચારઃ ૩૯ર, ૩૯૩.
લક્ષાંક - ૧૦૧, ૧૦૭, ૪૦૭, ૪૪, , ૫૭૦, વિજયઃ ૧૬.
૫૭૩, ૭૭, ૭૪૦, ૭૪૩. વિકાઃ ૨૮, ૬૫.
- વૃક્ષાંક ૧ ૮૫, ૮૫, ૧૦૧, ૧૦૮; ૧૦૯, ૧૧૦, વિધા: ૧૧, ૧૭, ૮, ૧૨, ૮-૭, ૬, ૨૨૫, ૩૨૩, ૩૨૩,
૧૩૮, ૧૪૭, ૧૫, ૧૫૩, ૧૫૪, ૧૫૭, ૧૬૮, વિદુરજી: ૧૪૫, ૧૫૦, ૨૨૪.
૧૮૦, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૧, ૧૮૯, વિમુકતઃ ૪૮.
૨૧૮, ૧૯, ૧૦, ૧૨૧, ૨૨૩, ૨૪૦, ૨૪૧, વિમઃ ૨૪.
૨૪૩, ૨૪૪, ૨૪૬, ૨૪૮, ૨૫, ૨૬, ૨૫૮, વિધિવા, ૮૧, ૮૨, ૮૯, ૨૨૭, ૨૭૦, ૨૧, ૭૭૦.
૨૬૧, ૨૬૨, ૨૬૩૨૬, ૨૬૬, ૨૧૮, ૨૯૯, વિભીષણ: ૨૮૩, ૩૬૫.
૨૭૩, ૨૮૫, ૨૮૬, ૨૮૭, ૨૭, ર૯, ૩૦૫, ૧૦, વિત ૮૪, ૮૫, ૧૦૮, ૧૦, ૧૪૮, ૧૪૯, ૧૬૩,
૩૩૭, ૩૩૮, ૩૭૨, ૩૮૨, ૩૮૩, ૩૮૪, ૩૯૬, ૩૯૮, ૧૬, ૧૧૮, ૧૭૦, ૨૬૭, ૨૬૩, ૨૧૮, ૨૧, ૨૭૩,
૩૯૯, ૪૦૬, ૪-૭, ૪૧૦, ૪૧, ૪૧૩, ૪૪, ૧૫, ૧૮૫, ૩૦૬, ૩૦૭, ૩૦૮, ૪૨, ૪૨૨, ૪૨૦, ૪૮૮,
૪૧૬, ૪૧૭, ૪૬૮, ૪૯, ૪૨૦, ૪૨૫, ૨૭, ૨૮ ૪૯૧, ૧૯૭, ૪૯, ૫૪૮, ૫૭૧, ૯૩૩, ૬૩૫, ૬૪૦,
૪૩૩, ૪૩૪, ૪૩૬, ૪૩૭, ૪૩૯, ૪૪૮, ૪૫૪, ૧૧૮, ૧૮૯, ૧૯, ૭૦, ૭૨૦, ૭૨૮, ૭૩૦, ૭૩૮,
૪૬૦, ૪૬૧, ૪૧૩, ૪૬૫, ૪૭૩, ૭૭, ૪૭૮, ૮૧, ૮૨૧, ૮૩૦, ૮૪૦, ૮૪૨, ૮૭, ૮૭૨, ૮૮૦, ૮૭.
૪૮૦, ૪૮૨, ૪૮૫, ૪૮૬, ૪૮૭, ૪૮૮, ૯૧, ૪૯૨, વિતવાદઃ ૧૬.
૪૯૩, ૪૫, ૪૬૭, ૪૮, ૪૯, ૫૦૦, ૫૪, પ, વિરાટ ૨, ૮૫, ૨૯, ૨૦, ૨૩૨, ૨૫૨, ૨૬૦, ૩૦૭,
૫૪૫, ૫૫૦, ૫૫, ૫૫૫, ૫૫૬, ૫૬૧, ૫૭૦, ૫૭૩, ૫૭૬, ૩૧, ૩૫, ૪૦૦, ૪૦૧, ૪૦૬, ૪૦૩, ૪૦૫, ૪૨૮, ૫૭૯, ૫૮૧, ૫૮૭, ૧૦૩, ૬૦૫, ૬૨૯૧૩, ૬૩૨, ૪૩૦, ૪૩૭, ૪૪૧, ૪૪૮, ૪૬૪, ૫૫૦, ૫૧૧, પાર, ૬૩૩, ૩૬, ૧૪૧, ૬૪૨, ૧૪૫, ૬૪૬, ૬૫૩, ૬ ૫, ૫૫૩, ૫૫૪, ૫૫૬, ૫૫૭, ૫૫૮, ૫૫૯, ૫૭૦, ૫૭૨,
૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૭, ૧૭૨, ૬૭૫, ૬૭૬, ૬૭૭, ૫૭૪, ૫૭૫, ૫૭૧, ૫૭૭, ૫૭૮, ૧૭૯, ૫૮૦, ૧૯૭, ૧૮૬, ૭૦૦, ૭૦, ૭૦૪ ૭૨૮, ૭૨૯, ૭૦, ૭૩૭, ૬૧૩, ૫, ૬૨૨, ૧૨૩, ૬૩૫, ૬૪૨, ૬૫૮, ૧૮, ૭૩૯,૭૪૦,૭૪૩, ૮૧૭, ૮૨૯, ૮૩૨, ૮૩૬, ૮૩૭, ૭૨૨, ૭૪૬, ૮૩૮.
૮૫૦. ૮૫, ૮૫૬, ૮૫૭, ૮૫૮, ૮૧૪, ૮૬૮, ૮૦૦ વશરાજઃ ૧૨૩,
વક્ષાંક ૨૦ ૮૪, ૧૦૧, ૧૯, ૧૦, ૧૪૮, ૧૫૩, ૧૫૭, વિરોચન ૧૨.
૧૫૯, ૧૧૮, ૧૬, ૧૭૭, ૧૮૦, ૧૮૩, ૧૮૪, ૧૮૫, વિસમાં ૮૫, ૨૬, ૨૭, ૪૬૮, ૪૨, ૯૯, ૧૪૮, ૨૧૮, ૨૨૦, ૨૩૩, ૨૩, ૨૪, ૨૫, ૨૫, ૨૪૧, ૭૨૨, ૭૫૫, ૮૩૮.
૨૪૯, ૨૫૦, ૨૫૨, ૨૫૬, ૨૫૮, ૨૬૪, ૩૦૫, ૦૦૯ વિશુદ્ધિચ ૩૫૫, ૪૭૧, ૪૨૦, ૪૧.
૩૧૨, ૩૫૧, ૩૮૩, ૩૯૯, ૪૦૦, ૪૦૨, ૪૦૬, ૪૦૭, વિશ્વઃ ૪૩૮, ૪૬૪.
૪૦, ૩, ૪૪, ૪૧૬, ૪૦, ૪૨૦, ૪૨૦, ૪૨૦, વિશ્વામિત્ર ૬૭, ૭૪૪, ૮૯,
૪૩૨, ૪૩૬, ૪૩૮, ૪૪૦, ૪૪૮, ૪૬૩, ૪૭૭, ૪ , વિજ્ઞાનઃ ૧૦૫, ૧૪૯, ૨૩૭, ૨૩૮, ૩૫૪, ૬, ૧૨૫, ૪૮૬, ૪૮૭, ૮૯, ૪૬૫, ૪૨, ૪૯૩, ૪૬૮, ૪૯,
૩૩૬, ૩૮૪, ૩૭, ૩૯૮, ૧૦૮, ૪૨૦, ૪૨૨, ૪૫૪, ૫૦૦, ૫૨૦, ૫૫૨, ૫૫૫, ૫૫૬, ૫૬૬, ૨૬૭, ૨૬૯, ૫૭૦, ૪૭૪, ૭૬, ૪૭૭, ૪૮૦, ૪૮૬, ૫૪, ૬૬, ૬૭૦, 95, ૫૯, ૫૮૭, ૧૨, ૧૨૨, ૬૨૩, ૬૨૯, ૧૧, ૮૭.
૧૨, ૧૪૩, ૧૪૮, ૧૪૫, ૬૪૧, ૬૫૫, ૬૫૭, ૫૮, વિજ્ઞાનવાહક ૩૬, ૪૨.
૧૫, ૧૬૭, ૬૭૦, ૬૮૫, ૬૮૮, ૧૮, ૧૯૩, ૬૯૪, શારઃ ૨૮૩, ૨૮૪.
૨૯૮, ૧૯, ૭૦, ૭૦૦, ૭૦૮, ૭૦૯, ૧૧, ૧૨, ૧૭, ૭૨૭, ૨૮, ૭૨૯, ૭૮, ૧૯, ૭૦, or,
-
-
- -
-
- - -
-
- - -
-
- - -
-
- -
- - -
- ----- ----- ---
1
Page #1071
--------------------------------------------------------------------------
________________
ડા ૧ ૩
म एतिद्विदुरमृतास्ते भवन्ति ॥ कः
૭૫૧, ૫૧૪, ૭૭૯, ૮૧, ૮૧, ૮૩૦, ૮૭, ૮, ૮૧, ૮૩, ૮૪૧, ૪૯, ૮૧, ૮૧૪, ૮૧૭. guide ૩ ૮૩, ૮૪, ૮૫, ૧૦૧, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૩૬ ૧૪૦, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૧૦, ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૯૦, ૨૮૭, ૧૮૪, ૧૮૫, ૨૧, ૨૨૦,૨૪૩, ૨૪૩,૨૪૧ ૨૪૮, ૨૫૦, ૨૨, ૨૫૫, ૨૫૬, ૨૫, ૨૬૯, ૨૮૫, ૨૮૫, ૨૯૬, ૩૦૫, ૩૦૭, ૩૦૯, ૩૫૧, ૩૬૫, ૩૮૧,
૩૮૧, ૩૮૩, ૩૯૯, ૨૦૦, ૪૦૨, ૪૦૩, ૪૯, ૪૦, ૪૧૬, ૪૧૭, ૨૬, ૪૨૯, ૪૩૭, ૪૪", ૪૬૦, ૪૧૬, ૪૫, ૪૭૮, ૪૮૨, ૪૮૬, ૪૮૭, ૧૮૭૯, ૪૧, ૪૯૨, ૪૬, ૫૦૦, ૧૪૫, ૫૦૪, ૫૫, ૫૬૭, ૧૨, ૧૨૩, ૧૨૩, ૬૨૫, ૧૨૯, ૧૪૩, ૧૪૪, ૪૫,
૧૫૩, ૧૦૬, ૬૫૭, ૨૫૮, ૬૫૯, ૬૬૩, ૧૭૦, ૬૫, ૬૬
૬૯૩, ૧૯૮, ૬૯૯, ૭૮, ૭૦૯, ૧૧, ૭૨૭, ૭૨૮, ૭૩૮, ૭૩૯, ૭૪૦, ૭૨, ૮૧૯, ૮૨૨, ૨૩, ૮૨૯, ૮૩૦, ૮૩૮,
૪૦૬, ૪૦૭,
૪૩૦, ૪૩૬, ૪૩૯, ૪૮,
૪૯૩, ૪૪, ૧૬૮, ૫૦૦,
૭૨, ૭૨૬,
૭૮૮,
૧૧, ,
૮૩,
૮૪,
૮૪૬, ૬૪, ૮૧,
ઘણાંક ૪ઃ ૧૦૨, ૧૫, ૧૫૮, ૧૫, ૧૮૫, ૨૮,
૨૪૮, ૨૪, ૨૫૨, ૧૫૬, ૨૬૯, ૩૦૫,
૩૧૧,
૪૦૧, જા૭, ૪૩૬, ૪૨૯, ૪૩૬, ૪૬૦, ૪૭૧,
૪૭૮, ૪૮૦, ૪૮૬, ૪૮૭, ૫૭૧, ૬૨ા, ૧૨૫, ૬૪૩,
૧૫૮, ૧૫, ૧૮૮, ૧૮૯, ૭૦૮, ૭૩૮, ૮૪૦. વાંક ઃ ૫, ૧૫૮, ૧૮૪, ૨૪૬, ૨૫૨,
૪૨૯, ૪૩૬, ૪૭૭, ૧૭૧, ૧૨, ૧૨૫,
૧૯૫, ૬૯, ૭૦૮, ૭૩૮.
૪૦૬,
૧૪૭,
૧૧૧,
૩૦૦,
૪૭૭,
૪૨૧,
૧૧,
૨૨૦,
વાંક ૧ ૮૫, ૧૫૮, ૧૮૩, ૧૮૪, ૧૮૧, ૨૫, ૨૬૮, ૭૦૯, ૩૧૦, ૩૧, ૩૫૧, ૪૦૧, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૬, ૪૩૮, ` ૪૬૩, ૪૬૬, ૪૯૯, ૧૦૧, ૬૨, ૬૨૫, ૧૪૩, ૧૪૫, ૧૬૭, ૬૮૫,
૨૪૬૦
૪૨,
૪૭૭,
[ શબ્દાનુક્રમણિ
lia ૧૧ ૮, ૧૫૨, ૧૫, ૩૬, ૪૦૦, ૪૦૬, ૪૨૧, ૪૯, ૫૭૧, ૧૨, ૧૩, ૧૪, ૧૦, ૧૮૯, ૮, ૭૩૮,
૬૬, ૬૨, ૬૨૯૦, ૭૦૦, ૭૧૮, ૭૩૮, ૭૬૨, ૮૨૫. વણાંક ૭૩ ૮૫, ૧૫૮, ૧૮૪, ૨૪૭, ૨૫૫, ૨૬૮, ૩૦૫, ૪૦૧, ૧૦૨, ૪૩૬, ૪૨૯, ૪૩૬, ૫૭૧, ૧૨૫, ૧૬૮૬, ૧૮૮, ૮૯, ૭૦૮, ૭૩૮.
વાંક ૮૦ ૮૫, ૧૫૨, ૧૫૮, ૨૪૭, ૨૫૨,
વૃક્ષાંક ૧૧: ૮૫, ૧૫૯, ૨૦, ૨૫૫, ૪૦૦, ૪૧૬, ૪૧૮,
૪૨૯, ૪૪૯, ૪૮૭, ૪૯૯, ૫૦૧, ૬૨, ૬૨૩, ૧૩૫, ૧૪૩, ૧૮૬, ૬૮૯, ૬૯, ૭૦૮, ૭૧૮, ૭૩૮,
માંક ૧: ૮૫, ૧૫૯, ૨૪૦, ૪૦૦, ૪૨૬, ૧૨૨,. ૧૨૩,
૬૪૩, ૧૮૬, ૧૯૦, ૭૨૨, ૭૩૮, ૭૬૨, ૮૩૮.
વૃક્ષાંક ૧૪: ૧૫૯, ૨૦૮, ૨૪૦, ૧૨૩, ૭૩૮, વણાંક ૧૫ ૬ અંતર્ગત ૬ જ આ ઘ) ૨૫, વૃક્ષાંક આ ૧: ૪૬૪
(
વૃક્ષાંક આ ૨: ૪૬૪, ૪૬૫. વૃક્ષાંક ગ : ૪૬૪.
વણાંક આ ૪: ૪૬૪, ૪૬૫. વણાંક આ પા ૪૬૪,
વણાંક આર્મી : ૪૧૪, ૪૫, વણાંક આ ૭ઃ ૪૬૪, ક્ષાંક આ ૮ઃ ૪૧૮, ૪૧૫. વૃક્ષાંક આ ૨: ૪૧૪, રૃક્ષાંક આ ૧૦: ૪૬૪, ૪૬૫, વૃક્ષાંક આ ૧૧; ૪૬૪, વૃક્ષક આ ૧૨: ૪૬૨. રક્ષાંક ગ : ૪૬૪, વૃક્ષાંક ૧૪: ૪૬૫. વૃક્ષાંક આ ૧૫: ૪૬૫, વૃક્ષાંક બ ૧૧: ૪૫, વૃક્ષાંક આ ૧૭૪૧૫,
વેદાન્ત: ૪૬ ૧૪૮; ૧૪૯, ૧૫૦; ૧૫૨, ૧૫૪, ૬;
૧૬; ૧૬, ૧૬૬; ૧૬૭, ૧૭૦ ૧૭૩, ૧૦૧, ૧૧૧, ૩૩૨; ૩૮; ૩૮૩; ૪૨૦૬ ૪૨૧; ૪૨૨; ૫૮૮૬ ૧૧૧; ૧૭; ; ૧૨૦; ૬૪; ૬૫૧; ૧૬, ૭૨, ૭૨૧; ૭૨૩; ૮૧૪; ૮૨૯; ૮૩૪; ૮૪૨; ૮૧૧; ૮૭.
મૈકૃત સૂષ્ટિ ૨૮.
વૈખરી; ૨૩; ૬૯; ૮૬; ૪૩૭; ૪૩૮; ૪૯૦; ૪૪; rec;
+; ૬૫૪; ૬૯૦; ૬૧.
૨૫૫,
૨૬૯,
૬૮૬.
૩૦૫, ૩૧૦, ૧૦૦, ૧૦૧, ૪૦૨, ૪૨૬, ૪૯૬, ૪૨૭, ૪૨૨, ૪૩૬, ૫૦૦, ૬૨૨, ૬૨૩, ૬૨૨, ૧૪૩, ૧૮૯, ૭૮, ૭૩૯, ( પેઢા વિશાળા સટિન) વાંક ૯૦ ૮૪, ૧૫૨, ૧૫૯, ૩૧૦, ૪૦૦, ૪૦૬,
૪૨૬,
૪૯, ૫૭૧, ૧૨૩, ૬૨૩, ૬૨૫, ૧૪૩, ૧૮૬, ૬૮૯, ૭૦૮, ૧૩૮.
વૃક્ષાંક ૧૦૦ ૮૫, ૧૫૨, ૧૫૯, ૩૧૦, ૯૦૦, ૪૦૬, ૪૨૬, વેશ પાયન: ૮૨; ૯૫.
૫૦૧, ૬૨૨, ૧૨૩, ૧૪૩, ૧૮૬, ૬૮૯, ૭૦૮, ૭૩૮,
૦૭: ૭૭૪. વૈશાર્ષિક ૬૧.
૧શષ્ય: ૩૨૨; ૩૩૮; ૩૪૧; ૩૪૯, ૩૫૫, ૩૫૯; ૩૬૦; ૩૬૧; ૩૮૬; ૩૮૭; ૩૮૯૬ ૩૯૦; ૩૯૩; ૪૧૧; ૧૪; ૫૮૧; ૬૩૦.
ચુંબનથી હાર્ડડ ૭૭; તુ કર,
Page #1072
--------------------------------------------------------------------------
________________
ગીતાહન] સારી રીતે પ્રકાશિત થતું હેઈ જે તેને અનુભવે જાણે તે અમૃતભાવને પામે છે. [૯૪૩ ટેલિક: ૮૯; ૨૨૬.
તાલુઃ ૧૨
શૈ : ૧૨૩. વ્યતિપ: ૪૦૮.
શૌષ: ૩૨૨, ૩૨૩. વ્યાધિ: ૮૦, ૭૮૧; 19૮૧, જાયાલ્મિકાલિક ૧૭૪.
શૌનક: ૮૨ ૯૬.
શૌર્ય: ૩૨૩, વ્ય6િ: ૨૩; ૧૮૯; ૨૦૮; ૨૩૨; ૨૫, ૩૧૨; ૭૫૧; ૩૪; ૪૦૧; ૨૮; t૩૬; ૧; ૫૮; ૫૭૪; ૫૯૨; ૬૫; શકા: ૩૫; ૩૯.
રાકર: ૧૮, ૬૨૨; ૬૭૮; ૬૮૧, ; ૭૭; ૧૮; ૭૨૨; ૭૨૫;
શકરાયા: ૨૪ ૬૭; ૬૮; ૫૪૫; ૫૪૭, ૬૨; ૮૨૫, ૮૩૨,
શદ્વારઃ ૫૪૫. યાસ: ૧; ૬૬ ૬૭; ૮૧; N; ૧૫૪; ૧૮૧; ૨૩૨; ૨૪૭;
શ્રદ્ધા: ૧૨; ૨૪; ૨૫, ૨૬, ૨૭; ૨૮; 3; ૩૧; 3; 33; ૨૬૬; ૨૭૦; ૩૬; ૩૬૫ ૩૧; ૫૪૮; ૬૧૧; ૬૧૭;
૩૪; ૩૭; ૩૯; ૫૯; ૬૦; ૬૨; ૬૩; ૭૪; ૧૭૮; ૨૨૨; ૭૩૫; ૮૩૭, ૮૪૧; ૮,૩; ૮૮૬, ૮૯૧.
૨૮૮ ૨૮૯; ૨૯૪ ૩૦૦; ૩૫; 332; ૩૫૯; ૩૬૫; મહતિઃ ૨૨૬.
૩૮૮; 3; ૩૯૭; ૪૦૮; ૪૧; ૪૧૪; ૪૧૫; ૪૧૯.
શિવણ ૩૫૯ ૩૬ ૩૮૪ ૩૯૫. શક્તિઃ ૨૦૦, ૨૫, ૨૦, ૨૧૯.
ચકૃષ: ૧૩; ૫૬; ૮; ૮૯; ૨૧ ૨૨; ૯૩, ૯૪; ૯૫; શતપ: ૨૦, ૫૪૮.
૧:૧; ૧૨૭; ૧૨૮; ૧૨૯; ૧૩૦; ૧૩૬; ૧૪૦; ૧૪૫; રાજબ્રા ૮૯૫ ૮૯૬.
૧૪૬; ૧૪૭; ૧૫૫; ૧૫૮; ૧૬૦; ૧૬૨; ૧૬૫; ૧૬૭; ; ૨૨૫, ૨૪૯, ૨૩૧,
૧૭૦; ૧૭; ૧૨ ૧૭૩; ૧૭૮ ૧૭૫ ૧૭૬; ૧૮૧;
૧૮૨; ૧૮૩; ૧૮૫ ૧૯૩; ૧૯; ૨૧૫; ૨૧૮; ૨૧e; સાકતીઃ ૪૬૮
૨૨૧; ૨૨૨; ૨૩૨; ૨૩૫; ૨૩૮; ૨૩૯; ૨૪૦; ૨૪૧; રાત: ૮૬
૨૨; ૨૪૪; ૨૫૩; ૨૬૧; ૨૬૪; ૨૬૫; ૨૬૯; ૨૭૧: શારદાપી. ૫૪ ૫
૨૭૬; ૨૭૭; ૧૮૩; ૨૮૮; ૨૯૦; ૨૯; ૨૯; ૨૯૪; શારીરિકતપ: ૭૮ ૭.
૩૧૩; ૩૧૭ ૩૧૯ ૩૨૦;૪૩૧; ૪૩૨; ૪૩૩, ૪૫૪; સામાલદીપઃ ૪૬૮, ૭૦.
૪ ૫૫; ૪૬૮, ૪૭૩; ૭૪; ૪૭૭; ૪૮૮; &; ૧૯૨;
૪૫; ૪૯૬૪૬૭; ૪૯૮; ૫૦૦; ૫૩૪; ૫૪ ૫૪૪; શાલીવાહનઃ ૨૫૪.
૫૪૫; ૫૫૭; ૧૨; ૫૭૮; ૫૭૯; ૫૮૨; ૫૮૪; ૫૮૫; શ્વાસ: ૨૨૮, ૨૩.
૫૮૧; ૫૮૮૬ ૫૮૯; ૫૯૫; ૫૬૫૯૯; ૬૦૧; ૬૦૧; રાસભ્યસન ૧૧, ૧૨,
૬૧૨; ૬૪૭; ૬૫૧; ૬૫ર; ૬૫૬; ૬ ૫૭; ૬૬૪; ૬૬૬, રાસવાસના: ૮, ૧૦,
૬૭૦; ૬૧; ૬૭૬; ૬૮૫; ૧૮૮; ૬૯૪ ૬૯૫ ૭૦૫; સાવિધિ. ૭૭૦, ૭૭ી.
૩૦૭; છાપ; ૭ર૯; ૭૩૦; ૭૩૧; ૭૪; ૭૭૩;
૮૦૦; ૮૨૩; ૮૨૭; ૮૫૨; ૮૬૧; ૮૬૨ ૮૬૭; ૮૭૧; શાસ્ત્રીય ગુણાધાન ૧૫,
૮૭૪ ૮૭૮; ૮૮૨; ૮૮૩; ૮૮૫; ૮૮૫ ૮૮૬; ૮૮૯, શિબિવઃ ૨૮૨, ૨૮, ૩૪૫, ૪૨૦,
૮૯૧; ૮૯3. શિખડીઃ ૧૨૬. શિવઃ ૩૭, ૩૦, ૪૦, ૪૨, ૧૪, ૧૫, ૨૫, ૩૧૬.
વરસઃ ૨૦૬. શિવરાત્રી: ૩૭.
પક: ૩૩૯. શિવશકિતઃ ૮૫.
પચ : ૪૩૬; ૪૫૦.
૨ દિવા: ૦૧. શિશુમારઃ ૩૦૭.
સગુણ ૩૯; ૫, ૬૮૧૪૮; ૧૫૩; ૧૬૫ ૩૭૬
૩૭૭; ૧૮૮૬ ૫૮૯; ૫૯૦; ૫૯૧; ૫૯૨; ૫૯૩; ૫૯૪; ક્ષા જી.
૫૯૫; ૫૯૯; ૬૦૦; ૧૧; ૬૯ ૬૨૨ શુકદેવ: ૮૨, ૧૪૪, ૨૫૪, ૮૯૨.
સથિાન: ૧૮; ૨૪૫; ૩૫૭; ૫૫ ૫૭૯ ૬૨૧. શકાયાયઃ ૩૬.
સખા: ૩૩૮રિલા: ૧૭૦.
સતઃ ૩૪, ૫૫, ૯૭, ૧૫. રછા: ૩૮૯૬ ૩૯૫ ૩૯૨, ૩૯૩.
સખ્યાતિઃ ૪૨ ૧ઃ ૮૪, ૧૦૫; ૩૬,
સવઃ ૮૪; ૮૫ ૪૨૬, ૪૨૯ ૪૩૮ ૪૮૩; ૫૪૩; ૫૯૮; સવારઃ ૧૬; ૨૧ ૪૨૨; ૨૩.
૬૬૦, ૬૬૧; ૬૬૨; ૬૬૩; ૬૬૪; ૬૬૫ ૬૬૬; ૬૬૭; વ્યાતિઃ ૫૪૦, ૫૪૮.
૬૬૮૦ ૬૬૯ ૭૪૫, ૮૦૦૬ ૮૧૪.
Page #1073
--------------------------------------------------------------------------
________________
er]
સત્યવતીઃ ૨૫.
સસ'ગઃ ૮; ૨૮૩; ૨૮૪; ૨૮૬; ૨૮૭, સાસામાન્યઃ ૧૭; ૩૫૧૪:૪૫૩; ૬૩૬; ૭૪૬૮૨૪ સયાજીનઃ ૨૫૩૬ ૩૧૨, સાત્તિ: ૩૫૫; ૨૨ ૯૪ સત્તાતાચસી: છ.
સાસાણઃ ૩૫૭.
ૐ પતિ ! શાક | શિ !!!
સદ્ગુરુઃ ૧૧; ૧૨; ૬૩; ૬૮; ૧૭૮; ૨૧૬; ૨૮; ૩૨૪; ૩૨૫; ૩૩૨; ૩૭૭; ૩૮૭; ૩૯૩; ૪:૫; ૪૫૫, ૫૭૭; ૫૮૧ ૫૮૨, ૫૯ ૫૯૮; ૬૦૦; ૬૮, ૬૧૧; 17
૬૧૭; ૬૩૭; ૬૩૯; ૬૪૦; ૬૪૭; ૬૪૮; ૬૫૦; ૬૬૩; ૭૦૫; ૭૭૬, ૭૭૭૬૮૧૬;૮૮૩૬૮૮૪; ૮૯૫; ૮૮૬; ૮૯૩. સઃ ૮૫.
સહજ સમાઃિ ૧૬:૩૭+;૩૧૩૯૪, ૪૮; ૫૫૪; ૧૪૯, સઃ ૩૧૬; ૪૨૬; ૪૨૦, ૧૮૯૬ ૬૯૬, ૭૫૫. સ્વતઃસિદ્ધઃ ૧૩૬.
ષ: ૨૨૪; ૨૩૧૬૨૩૨; ૨૩૪૬૨૩૫; ૩૭૮; ૮૧૨૮૫૩
સ્વાઃ ૪૯૮,
TMભાવ ૩૦૬; ૩૦૭, ૩૦૮; ૩૧૨; ૪૩૫૬ ૪ર૬, ૪૨૮. સ્વભાવવાદઃ ૪૨૧; ૪૨૩.
સનઃ ૨૪૯; ૨૫૩.
૧૨ઃ ૨૨૬; ૪૩૯; ૪૪૦; ૪૪૧; ૪૪; ૪૪૩, ૪૪૪, ૪૪૫; ૪૪૬; ૪૭.
સનઃ ૨૦૮૬ ૨૫૩, ૨૭૦૬ ૩૬૧; ૬૬૪.
સનકુમાર: ૧૨; ૬૬; ૬૭૬૨૦૮; ૨૫૩૬ ૪૭૫, ૫૪૮,૬૧૫. સ્થરિતઃ ૯૦; ૪૩૮; ૪૩૯ ૪૪૦; ૪૪૪; ૪૪૫; ૪૪૬.
સનદનઃ ૨૫૩. સનાતન .. બિલઃ ૦૫. સુધામઃ ૬,
સમતળુદ્ધિઃ ૩૬.
સમતાઃ ૭૦, ૭૧; ૭૩; ૭૫; ૮૨, ૧૯૪; ૨૦૨, સુતરફેઃ ૩૧૬૬ ૩૫૭; ૩૬૧; ૩૬૨; ૩૬૩,
કારઃ ૩૨૧; ૩૨૨. સાત્યકિઃ ૧૨૩૬ ૧૨૬, સાહ્નિકમાહારઃ 23. સાત્વિકર્તાઃ ૨૩૬ સાયિક્રમઃ ૮૩૫ સાત્વિક તષઃ ૭૯૦. સાત્મિત્યાગઃ ૧૨, ૮૨૦. સાત્વિકદાનઃ ૭૯૦, ૭૯૧. સાત્ત્વિકૃતિઃ ૪૩. સાહ્સિક્લુદ્ધિઃ ૯૪૨૮ સાત્વિચા; ૭૮૬.
સમષ્ટિ ૨૨; ૨૩; ૮૫૬ ૧૯૮; ૧૯૯; ૨૦૮; ૨૩૨;
૨૫૨;
કાર; ૩૫૧; ૪૦૧; ૪૦૬; ૪૦૩૬ ૪૨૯; ૪૩૦; ૪૩૧; ૪૩૨; ૪૩૬; ૪૩૭; ૪૩, ૪૪૧; ૪૪, ૪૬૪, ૪૯૯;
;
૫૭૪, ૧૩, ૧૪૩, ૧૫૯ ૧૭૯, ૧૮૬, ૧૮૭; ૬૯૧; ૭૧૧; ૭૧૭; ૭૧૮; ૭૨૨; ૭૨૪;*૭૨૫; ૭૪૬; ૭૫૫, ૮૨૫૬ ૮૩૨૬ ૮૪.
૭૧૩;
સમ્રાપ્તિ કઃ ૧૭૯; ;
૧
સાંતિગ્રાઃ સાકિબઃ ૮૪, ૪૫. સાયિકસાનઃ
૧
૩૬૪૬ ૪૫૧; ૪૮૪, ૪૫, ૫૪૬; ૫૬૯. સમીપતાઃ ૧૫૩.
સરસ્વતીઃ ૬૯ ૪૬૫.
સતાઃ ૧૫૩. સહતાઃ ૧૫૪.
વિકલ્પ સમાધિઃ ૪૫૦; ૮૨. સુરક્ષા ૭૮૦.
; ; ૧૧,
સર્વાત્મભાયઃ ૩૫; ૪૨, ૫૧; ૫૫, ૫૬, ૫૮; ;
૬૦;
૬૪; ૬૫; ૬૯; ૭૨, ૧૫, ૧૬૭, ૧૭૪, ૧૯૫, ૨૦૪; ૨૨૧૬ ૨૨૨; ૨૫૪૬ ૨૬૭, ૨૭૨; ૨૭૩; ૨૭૪; ૨૭૬; ૨૯૦; ૨૯૨; ૨૯૩; ૨૯૬; ૩૧૦; ૩૧૩; ૩૧૫૬ ૩૨૧;
૩૨૨; ૩૨૬; ૩૨૮; ૩૩૧; ૩૩૩; ૩૩૪; ૩૭૬, ૩૭;
૪૮૩;
૩૭૮; ૩૮૦; ૩૮૭; ૩૯૮; ૪૨૦, ૪૫, ૪૭૩, ૪૮૪૬ ૪૯૯; ૫૪૫; ૫૪૯; ૫૮૩; ૫૮૩, ૫૮૬, ૫૮૭; ૫૮, ૧૯૦૬ ૫૯૧; ૬૦૦; }ા; ૧૪૭; ૬૪૯; ૬પર; ૧૫૫, ૬૫, ૬૬૪; ૬૭; ૬૮૬;૬૮૭, ૬૯૧; ૬૯૫; ૬૮; ૭૦૦, ૭૦૧; ૭૧૬, ૭૨૨; ૭૪; ૭૪; ૭૮૯; ૮૧૨; ૮૧૬; ૮૫૧,
સર્વા પયિામઃ ૧૦૫; ૧૭૨
અશઃ ૩૬૬; ૧૭; ૩૧૮, ૧૯, સહદેવ ૧૨૬.
[ શખાગણિય
સાપેલાનઃ ૨૫૬, ૨૫૬ ૨. સાવન, ૪૫૬૬ ૪૫૭૬ ૪૫૮. સામઃ ૩૧
સાયુજ્યતા: ૧૫૩ સાથિઃ ૧૩૦.
સાક્ષીભાવઃ ૫૮; ૫૯૬ ૬૦૬ ૬૨૬ ૧૪૮, ૧૬૭, ૧૬૮૬ ૧૬૬ ૧૮૦૬ ૧૨૭, ૨૧૫, ૫૮, ૨૨૨, ૨૪૦૬ ૧૫૮; ૨૭૩, ૨૯૭૬ ૩૦૨, ૩૦૫૬ ૩૧૬૬ ૩૨૧૬ ૩૭૯૬ ૩૬૪; ૩૭૬૬ ૩૯૪૬ ૪૧૬૬ ૪૩૫, ૭૭, ૭૯૬ ૪૮n_rt; ૪૯૨૬ ૫૪૭, ૫૫૫૬ ૫૮૮૬ ૬૨૪૬ ૧૩૩૬ ૬૩૧ ૬૩૭; ૬૪૦૬ ૬૨, ૬૪૭, ૬૭૪૬ ૬૭, ૧૯૪૬ ૭૦૧૬ ૭૧૩૬ ૭:૫, ૭૦, ૭૭, ૭૪૨, ૭૫૨, ૮૩W,
સ્થાનઃ ૩૩૪.
સ્વાધ્યાયઃ ૬; ૨૭૯૬ ૩૩૪.
સ્વાહાઃ ૪૮.
સ્થિતપ્રજ્ઞઃ ૭૪; te
તિઃ જા સિતાગઃ ૧૪૫.
Page #1074
--------------------------------------------------------------------------
________________
ગીતોહન ]
» શક્તિ ! શાન્તિ!! શાન્તિ !!!
[ ૯૪૫
સિદ્ધગીતા: ૮૮ ૮૯.
૨૪૧; ૨૫૨; ૨૮૪; ૨૯૪, ૨૯૫; ૨૯૬ ૩૧૧, ૩૨૩ સિદ્ધાન: ૧૭૨.
૩૩૨, ૩૩3; ૩૫૪ ૩૯૦; ૩૯૬. ૩૯૯, ૪૨૦, ૪૨૧
૪૨૨; ૪૩૪; ૪૫૪; ૫૫૧; ૫૫૨; ૫૮૧; ૫૮૨ ૫૮, સિદ્ધિઃ ૧૮૬ ૩૭૮૬ ૩૮૯.
૫૮૯; ૫૯૦; ૫૯ ૩; ૫૯૧; ૬૦૦; ૬૧૨; ૬૪; ૬૧૧; સુત: ૨૪૩ ૨૪ ૩૧૩
૬૧૯; ૬૪૭૮૨૯ ૮૩૩; ૮૩૪,૮૩૭૮૪૧; ૮૭૧; ૮૭ર; સુખ: 336 3૨૪
સાંખ્યાયનઃ ૮૬, ૩૯૯. સુરત: ૮૭; ૪૨૧, ૮૪૧
હ સુગ્રીવ: ૨૮૩
હનુમાન: ૧૨૬; ૨૮૩; ૩૬૫. સુદાન: ૫૪૮
હઠયાગ: ૩૬૭. દેવી: ૨૫૩
હયગ્રીવ: ૨૪૭, ૨૫૩, ૫૪૯. સુધષ: ૨૬
હરિ: ૨૬૫. સુમાર્ગ: ૩૨૩ ૩૪,
હરિધાર: ૨૩. સુવિચાર: % ૮.
હવ્ય: ૨૯, ૨૮૦. સુપુસિ ૯૪.
હસ્તિનાપુરઃ ૧૨૨. સુવુસમૌનઃ ૨૭૪ ૪૯૦: ૫૪ ૬૩૪ ૬૩૬, ૭૦૨૩ હિમાલય: ૧૯. ૭૩૯, ૭૮૯, ૮૦૦, ૮૭૩, ૮૯૩.
હિરણ્યગર્ભ: ૮૫. સુષુષ : ૩૭૦; ૪૩૬
હિરણ્યકશિપુ: ૨૫૯. સુરત:
હિરણ્યાક્ષ: ૨૫૨. રાતિ: ૨૨૫ ૨૩૦.
હૃષીકેશ: ૨૭; ૧૨૬; ૧૩૩. સૂત: ૧૫૦; ૭ ૪
હેતુ: ૧૮૩, સુત્રાત્મા' ૮૫૬ ૨૦૧૪ ૨૧૮; ૪૦૧ ૪૬૩, ૪૯૯; ૫૫૭૬
હેરા: ૪૫૭ ૫૭૧; ૬૨૫-૬ ૬૫૬ ૬૮૫
હસ: ૨૪૩; ૮૪3૮૪૯,
જ સૂર્યપૂર(સૂત). ૨૦: ૭૧ સત્રાંતિક: ૧૧.
ક્ષણિકવાદઃ ૪૨૩. સૌભરિઃ ૮૭.
ક્ષર: ૨૪૫; ૬૮૪; ૭૧૧; ૭૧૮; ૭૨૨; ૭૨ ૭૩૬, ૭૭૭
૭૩૯; ૭૪૦; ૭૪૧. સૌતિકઃ ૯૬ .
ક્ષિપ્રાઃ ૭૬. સૌરમાન ૮. ૧૪૧, ૪૫૭; ૪૫૯, ૪૬૦ ૪૭૧. સંકલપસુષ્ટિવાદ: ૪૨૩.
ક્ષેમ: ૧૮૦. સંક: ૫૪૮ સંચિત: ૨૦૩
જ્ઞાન: ૧૭; ૩૦, ૪૨૪૫; ૫૧; ૫૩; ૫૪; ૫૫; ૫૭; ૧૦, સંજય ૯૫ ૧૨૨ ૧૨૬ ૧૨૭; ૧૩૦; ૧૩૩; ૧૪૫;
૬૬; ૮૩૯૧ ૯૨૬ ૯૩; ૧૦૫; ૧૭૪; ૨૩૭; ૨૪૦; ૨૭૭;
૨૮૪; ૨૮૬; ૨૮૭, ૨૮૯ 34; ૩ર૧ ૧૨, ૩૩૦; - ૫૫૭, ૫૫૯, ૫૭૨, ૫૭૮, ૮૮૩
૩૫૪; ૩૬૦ ૩૬૧; ૩૯૬, ૩૯૭; ૪૯૮; ૪૧૭; ૪૧૯. સંધિ ૯ ૧૩૩; ૧૦૦; ૧૭૩; ૧૮ ૨૫૯; ૨૬૦ ૨૬૮;
જ્ઞાન ધુઃ ૩૦૦; ૩૦૧; ૩૧૩; ૩૮૭ ૩૧૯૬ ૩૬૬, ૩૬૬ ૩૬૮; ૩૬૯,
જ્ઞાનમાર્ગ: ૬૫; ૯૦; ૪૮૨; ૪૮૪, ૫૫૧; ૫૯૩, ૫૯૬; ૫દરMિ: ૮૫.
૫૯૯, ૧૧સંન્યાસ: ૪૪; ૪૫; ૪૬; ૪૮; ૬૬; ૭૨, ૯૨; ૧૯૫; ૧૯૬,
જ્ઞાનયજ્ઞ: ર૭૭; ૨૭૯; ૨૮૧ ૨૨૨; ૨૨૫; ૨૩૨; ૨૭૬૬ ૨૮૩ ૨૮૪, ૨૯૦, ૨૯૧,
જ્ઞાનશક્તિઃ ૮૫; ૨૦૦; ૨૦૭; ૨૪૫; ૨૫૨; ૨૬૮; ૩૫૧ ૨૯૨ ૨૯૩, ૯૪, ૨૯૫, ૩૦૧, ૩૦૩, ૩૨૦, ૪૦૧; ૪૭૭; ૧૦૧; ૬૨૧; ૬૪૩; ૬૫૮; ૬૭૪; ૭૮૫; ૩૨૧, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૪૬, ૫૮૧, ૮૦૧;. ૬૮૮; ૬૮૯, ૮૦૨, ૮૦૩, ૮૦૮ ૮૦૮; ૮૧૦; ૮૧૧; ૮૧૩; સાયગઃ ૧૮; ૬૬; ૧૯; ૭૦,
૮૧૪; ૮૧૫; ૮૧૮; ૮૨૦; ૮૨૩; ૮૨૭; ૮૫૪; ૮૬૧. જ્ઞાનીબંધુ: ૩૦૦. સાવિત: ૧૪૩.
જ્ઞાનેન્દ્રિયઃ ૫૦; ૫૩; ૭૨; ૭૭; ૧૩૫; ૧૫૨; ૨૦૩; ૨૦૮, સવિતઃ ૧૭૦
૨૩૬; ૩૦૪ ૩૧૦; ૩૩૮; ૩૫૦ ૩૫૧ ૩૭૪; ૩૮૫; સાંખ્ય: ૧૮; ૬૫; ૬૬; ૭૦, ૮૬; ૮૯ ૮૧ ૯૨; ૯૫;
૩૯૨૪૨૦; ૪૨૮; ૪૩; ૫૪૯ ૬૬૮; ૬૭૦ ૭૯, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧ ૧૫૨; ૧૫૩; ૧૫૪; ૧૫૮;
૭૬૦; ૭૪૧; ૭૬૩; ૮૨૮; ૮૨૨; ૮૨૩; ૮૨૪; ૮૪૬; ૧૬૦ ૧૬૧ ૧૬૨; ૧૧૪ ૧૬૫ ૧૬૬; ૧૧૭; ૧૭૦;
૮૫૦; ૮૫૫. ૧૭૧ ૧૭૬; ૧૯૪; ૧૯૫; ૧૯૬; ૨૧૯; ૨૨૬; ૨૩૧, જ્ઞાનેશ્વર ૬૭; ૧૮; ૩૪૧; ૧૪૫; ૩૪૭.
Page #1075
--------------------------------------------------------------------------
________________
ॐ तत्सत्
श्रीविज्ञाननौका
तपोयज्ञदानादिभिः शुद्धबुद्धिर्विरक्तो नृपादौ पदे तुच्छबुद्धथा । परित्यज्य सर्व यदामोति तत्त्वं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥१॥ दयालु गुरुं ब्रह्मनिष्ठं प्रशान्त समाराध्य भक्त्या विचार्य स्वरूपम् । यदामोति तत्त्वं निदिध्यास्य विद्वान् परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥२॥ यदानन्दरूपं प्रकाशस्वरूपं निरस्तप्रपञ्च परिच्छेदशून्यम् । अहं ब्रह्मकृत्यैकगम्यं तुरीयं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥३॥ यदज्ञानतो भाति विश्वं समस्तं विनष्टं च सद्यो यदात्मप्रबोधे । मनोवागतीतं विशुद्धं विमुक्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥४॥ निषेधे कृते नेति नेतीति वाक्यैः समाधिस्थितानां यदा भाति पूर्णम् । अवस्थात्रयातीतमद्वैतमेकं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥५॥ यदानन्दलेशैः समानन्दि वि यदा भाति सत्त्वे तदा भाति सर्वम् । . यदालोचने हेयमन्यत्समस्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥६॥ अनन विभुं सर्वयोनि निरीहं शिवं सङ्गहीनं यदोङ्कारगम्यम् । निराकारमत्युज्ज्वलं मृत्युहीनं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि यदानन्दसिन्धौ निमग्नः पुमान्स्यादविद्याविलासः समस्तपपश्चः । तदा न स्फूरत्यद्भूतं यनिमित्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि स्वरूपानुसन्धानरूपां स्तुतिं यः पठेदादराद्भक्तिभावो मनुष्यः । शृणोतीह वा नित्यमुद्युक्तचित्तो भवेद्विष्णुरत्रैव वेदप्रमाणात् ॥९॥ विज्ञाननावं परिगृह्य कश्चित्तरेद्यदज्ञानमयं भवाब्धिम् ज्ञानासिना यो हि विच्छिद्य तृष्णां विष्णोः पदं याति स एव धन्यः ॥१०॥
॥७॥
॥८॥
इति श्रीमत्परमहसपरिव्राजकाचार्य श्रीमच्छङ्कराचार्यविरचितं विज्ञाननौकास्तोत्रं सम्पूर्णम् ॥
Page #1076
--------------------------------------------------------------------------
________________
3 તત્સત્ છે કે
શ્રી કૃષ્ણાત્મજ વાફસુધા વા સ્વયં પ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાલાના આજ સુધી
પ્રકટ થયેલાં અન્ય પ્રકાશનો
કમાંક
પુસ્તકનું નામ
આત્મસાક્ષાત્કાર પદ્ધત્તિ
સ્વધર્માચરણ વિશ્વશાંતિ મહાકાળ પુરુષવર્ણન (ગહન વિજ્ઞાન) દત્ત અને પરશુરામ - અનાસકત કર્મયોગનું સાદી અને સરળ ભાષામાં અપૂર્વ વિવેચન ગીતા દોહન વા તત્ત્વાર્થ દીપિકા ઈશ્વરાર્થન
* મુખ્ય વિક્રેતાઓ *
(૧) આર.આર. શેઠની કાં. પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ-૨, ટે. ૨૦૧૩૪૪૧ (૨) આર. આર. શેઠની કાં. ગાંધી માર્ગ અમદાવાદ-૧.ટે. ૩૫૬૫૭૩ (૩) ગુજરાતી પુસ્તકાલય સહાયક મંડળ લી. સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા.
નમ્ર વિનંતી : ગુરુવર્યશ્રી કૃષણાત્મજજી મહારાજના અન્ય પુસ્તકો અપ્રાપ્ય હોવાથી સર્વે ભાવિકજનોને
નમ્ર વિનંતી કે આપની પાસે મહારાજશ્રીના અન્ય પુસ્તકો હોય તો, પ્રકાશક સંસ્થાનો તુરંત સંપર્ક સાધ, જેથી તેનું પુનઃમુદ્રણ શક્ય બને.
Page #1077
--------------------------------------------------------------------------
________________
|
Page #1078
--------------------------------------------------------------------------
_