SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ = ૯૮] ના હા હા હવાલા [ષિાતામણિકા ૫૯૮ T ૬૦૩ મક વિય જઇ કર્મો કરતાં પહેલાં તે ભગવાનનાં છે એમ સમજીને કર ભક્તિમાર્ગ તથા તેમાં સગુણ નિર્ગુણ ઉપાસના કરવાના પ્રકારો શ્રેષ્ઠ અને મંદ અધિકારીઓ માટે અભ્યાસક્રમ ૧૦૦ અંતરહિત એવી શાંતિ પ્રાપ્ત થાય છે અભ્યાસથી જ્ઞાન તથા જમાન શ્રેષ્ઠ કેમ? શાનમાં એકરસ થઈ જવું તે જ દયાન કવાય. ત્યારથી અનંતરશાંતિ પ્રાપ્ત થાય છે ૬૦૩ જીવન્મુકત ભક્ત જ મને પ્રિય છે અભિન્ન ભાવવાળ ભકતગી જ મને પ્રિય છે લાકે જે વડે ઉદ્વેગ પામતા નથી તે ભકત મને પ્રિય છે. ५०४ સર્વ આરંભને પરિત્યાગ કરનારે મને પ્રિય છે, ૬૦૫ શભાશુભ પરિત્યાગી ભકત ૬૦૫ સાથે ભકિતમાન કેને કરેલ મારાથી અભિન્ન ભકતે જ મને પ્રિય છે. સુખદુ:ખ છે જ નહિ ६०९ સુખદુઃખાદિ તે આત્મા જ છે સુખદુઃખાદિ દ્વતોને નાશ આસહિત વગરને પુરુષ જ શાંતિને પામે છે ૬૮ દેહની ચેષ્ટાએનો ત્યાગ એ કાંઈ જીવન્મુકિત નથી ૧૦૮ બદ્ધ અને મુકતની ક્રિયાઓમાં ભેદ છે. હાની પુરુ ઈકિય વડે ચેક કરવા છતાં મુકત કેમ ? આત્માની સાથે તાદામ્ય બનેલે જ રે ભકત છે. મહાત્મા કિંવા મૂર્તિની ઉપાસના કરવાની રીત ભગવાનના પૂજનના અગિયાર સ્થાનક સસ ગ દ્વારા પ્રાપ્ત થતી ભક્તિ વડે જ ઉદ્ધાર થાય છે. વ્યાપક એવા મારા આત્મસ્વરૂપમાં જ એક નિષ્ઠા રાખે ૧ ભક્તિમાર્ગની ઉપાસનાનો આરંભથી અંત સુધીને સંક્ષેપમ પરમેશ્વરને જ આમા છે. ઉત્તમદેવાર્થન ૬૩ માતમાં દેવાચન કરવાનું પ્રયોજન માંક આત્મા જ પૂજ્ય છે. ૬૪. દેવ કયાં છે? પરમા-મામાં બમણું છે જ નહિ પષ અધ્યાય ૧૩ મે ૧૪ થી ૬૫૬) શાને ઉદેશ છે ? શાનો હેત જગતમાં શાને વિસ્તાર કેમ થયા? અનેક સાંપ્રદાયે નીકળવાનું કારણ કેવળ અજ્ઞાન જ છે આચાર્ય બનવાનો મેહ. ભગવાન કયાં અને આપણે કયાં ? જે જેવું દેખાય છે તેવું હોય તે પછી માધની શી જરૂર છે? શું સર્વે શાસ્ત્રને હેતુ અદ્વૈત તવ સમજાવવાને ૧૬૨૦ પ્રકૃતિપુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાનય કહો ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞા ઈશ્વર ક્ષેત્રજ્ઞ અને માયા ક્ષેત્ર કેમ? ત્રણ જ સંક૯૫વશાત વિકાર" એવા આ ક્ષેત્રરૂપે બનેલો છે. ક્ષેત્રક્ષેત્રણ આત્મરૂપ છે એવું યથાર્થ રીતે જાણવું તે જ શાન ક્ષેત્રક્ષેત્રજ્ઞનું સ્વરૂપ કહું છું બષિઓએ જુદે જુદે રૂપે અનેક પ્રકારે વર્ણવેલું આત્મતત્વ વિકારવાળા ક્ષેત્રનું સ્વરૂપ અખંડ બ્રહ્મમાં વિકારની કલ્પના શી રીતે સંભવે 1. પરમાત્મામાં વિકાર કયાંથી સંભવે ? કાય કારણનો પરંપરા કેવળ અજ્ઞાનીઓને સમજાવવા પૂરતી જ છે છવ, ઈશ્વર, માયા ઇત્યાદિ તમામ બ્રહ્મ છે ૬૨૧ સ્વરૂપને નિશ્ચય થાય ત્યાં સુધી જ વૈત યુકિતઓની જરૂર છે. બાધ ઉદય થતાં સુધી મિયા માયાને અંગીકાર કરવો પડે છે. પ્રક્રિયારૂપ મિસ્યા યુકિતની જરૂર જે કાંઈ નહિ તેનું નામ શું !. ૨૮ શાની શી આવશ્યકતા ? બધ થતાં સુધી આત્મતત્ત્વ સમજાવવાની યુતિ જ્ઞાનના ઉપાય ૬૦ ૧૧૨ ૧૨૯
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy