________________
૪૫૦ ]
दन्द्रम्यमाणाः परियन्ति महा
[સિદ્ધાન્તકાષ્ઠ ભ॰ ગીર અ૦ ૮/૧૩
सर्वद्वाराणि स य॒स्य मनो हृदि निरुय च ।
मू॒र्व्याघ्रायात्मनः प्रा॒णमा॒स्थितो योगधारणाम् ॥१२॥ ॐ इत्येकाक्षरं व्या॒हम्माम॒नुस्मरन् ।
ब्रह्म
यः प्रया॒ति॒ि त्यज॑न्दे॒हं स॒ यति॑ परमां गतिम् ॥१३॥ સ યાતિ પરમાં ગતિમ્
શ્રી ભગવાન આગળ કહે છે : હે પા`! હવે તને સગભ પ્રાણત્યાગ કરવાના ક્રમ કહું છું તે સાંભળ. પ્રાણ વશ કરવાના સગ` અને અગ' એમ બે પ્રકારા છે. આ સંબંધે વિવેચન પ્રથમ તને કહેલું છે તે ઘેરણે સ દ્વારાનું સયમન (બધ) કરીને મનનેા હૃદયમાં નિરાધ કરવા તથા ઉપર બતાવેલા યાગમાગના ઘેારણે પચ્ચક્ર ભેદન કરીને પ્રાણને આત્મરૂપ એટલે આ સ` પેાતાનું જ સ્વરૂપ છે એવા પ્રકારની સર્વાત્મભાવરૂપ ચેાગધારણા વડે બ્રહારમાં ધારણ કરીને જે નત્ય આ આત્મરૂપ ધારગુામાં જ સ્થિર થઈ રહેલા છે તે એટલે સગભ પ્રાણાયામ કરનારા કિવા જે આત્મરવા૫ એવા માં નિત્યપ્રતિ સ્મરણુ કરનારા અને બ્રહ્મરૂપ કાર એવા એકાક્ષરને જપ કરતા કરતા જે દેહ છેાડી જાય છે તે એટલે કારના ધારશુાભાસી ૫૬ પરમ ગતિને પામે છે.
નું ધ્યાન કરવાની રીતિ
સગર્ભ પ્રાણાયામ સબવે શસ્ત્રમાં પણ આ પ્રમાણેનું કથન છે. ભગવાન કહે છેઃ અતિયા નહિ અને નીચા પણ નહિ એવા કામળાદિક સમ અર્થાત્ પેાતાને અનુકુળ આવે તેવા ગમે તે એક આસન ઉપર એસી, કાયાને સરખી રાખતાં ચિત્તની સ્થિરતાને માટે નાસાગ્ર દૃષ્ટિ રાખવી. પછા તે હાથ ખેાળામાં મૂકીને પૂરક, કુંભક અને રેચકના ક્રમથી અથવા વિપરીત ક્રમથી પ્રાણમાને શુદ્ધ કર. વિયેામાંથી ઇન્દ્રિયાને ખેચી લઈ ને ધીરે ધીરે એ પ્રમાણે અભ્યાસ વધારતા જવા આથી એક સગભ તથા ખીજો અગ એમ એ પ્રકારને પ્રાણાયામ થાય છે. તેમાં સગલ એટલે ૐ સહિત પ્રાણાયામ છે તે વિષે કહું છું કાર કે જે મૂળાધારથી માંડીને બ્રહ્મરધના છેડા પર્યંત કમળના નાળના ત ુરી પેઠે સૂક્ષ્મ અને અવિચ્છિન્ન છે, તેને તઃકરણુમાં મનની દૃઢતાથી પ્રાણુ રૂપે પ્રકટ કરીને પછી તે કારના ઘટાના જે. ઉદાત્ત નાદ થર કરવે; આ પ્રમાણે દરરોજ ત્રણ સમયે સ્થિર ચિત્ત વડે દશ દશવાર કાર સહિત પ્રાણાયામને અભ્યાસ કરે તા તે પુરુષતે એક મહિનાની અંદર પ્રાણવાયુ વશ થાય છે. આ પ્રમાણે તુ ધ્યાન કરવાની રીતિ છે. (ભા॰ રક’- ૧૧ અ૦ ૧૪, ×Àા: ૩૨, ૩૩ જુએ, તેમ જ સગુરુધ્યાન કરવાની રીતિ માટે મૂળ ભાગવત જુએ, જે ધારણાભ્યાસની કલ્પનામાં ઉપયેગી થશે). આ રીતે સમમ પ્રાણાયામની પદ્ધતિ પ્રમાણે પ્રાણુયાગ કરનારા પણ પરમતિને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તે જાવામાં આવ્યું, હવે કેવળ આત્મરૂપની ધારણા વડે કારના જપ કરતાં એટલે યાગમાગે નદ્ધિ પણ કેવળ ધારણાભ્યાસ વડે કારના જપ સાહત જે દેહ ત્યાગ કરે છે તેને પણ પરમગતિની પ્રાપ્તિ અનાયાસે જ થાય છે એમ જે ભગવાને ઉપર સૂચવેલું છે તે પૈકી અગલ અને સગર્ભ પ્રાણત્યાગ કરનારના સબંધમાં તે ઉપર વિવેચન આપવામાં આવ્યું છે. હવે ધારણાભ્યાસથી પ્રાણત્યાગ }વી રીતે થાય છે તથા તે વડે પરમતિની પ્રાપ્તિ શી રીતે થઈ શકે છે, તે સબંધે વિચાર કરવાના છે. આ સંબધમાં પ્રસિદ્ધ એવા ઉદ્દાલક મુનિનું દૃષ્ટાંત શાસ્ત્રપ્રસિદ્ધ છે તે ઉપરથી આ ધારણાભ્યાસની કલ્પના આવશે.
બ્હાર પરબ્રહ્મ સ્વરૂપ છે
ઉદ્દાલક મુનિ પ્રૌઢતાવાળી શુદ્ બુદ્ધિ વડે હું અને આ સુ આત્મસ્વરૂપ છે. એવા નિય કરી પદ્માસન વાળી, તાને અર્ધા ઉધાડાં રાખીને ખેડા.