SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] ત ઇસ્લામાામેવાયું વિઝયોડમા મેવાય મંદિમેતિ [ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૭ ૦ ૨/૩૯ મહાભારત ( વિરાટપ, અ॰ ૫૨ )માં અર્જુને પેાતાના પ્રાકટ્ય સબંધમાં ભીમને પ્રશ્ન કર્યાં હતા. તે ઉપરથી ભીષ્મે કહ્યુંઃ કલા, કાછા, મુત, દિવસ, પક્ષ, માસ, નક્ષત્ર, ઋતુ અને સંવત્સર ઇત્યાદિની ક્રાળગણતરી કરવામાંયેાજના થયેલી છે. આ પ્રમાણેના વિભાગથી જ આ કાળચક્ર નિત્યપ્રતિ એકસરખું ભ્રમણ કરી રહ્યું છે. કાળગતિમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રાદિની ગતિમાં અંતર પડતા દ્વાવાથી દર પાંચ સૌર વ માં એ અધિક (પુરુષોત્તમ) મહિનાઓ આવે છે. આ ગણતરી પ્રમાણે આજદિન સુધી તેર વર્ષી, પાંચ મહિના અને બાર દિવસ થયા છે. પાંડવાએ વનવાસની પેાતાની પ્રતિજ્ઞાનું બરાબર રીતે પાલન કરેલું છે અને તેથી જ આ અર્જુન આજે પ્રકટ થયા છે. આ ધર્મયુદ્ધ કેમ ? રાજા દુર્યોધનની દાનત સાફ ન હતી, તેને તા રાજ્યનેા લાભ હતા, તેથી તેણે વ્રતમાંની શરતાનું પાંડવાએ પાલન કર્યું હોવા છતાં પણ તેમનું ખૂંચવી લીધેલું રાજ્ય પાછું આપવા ના પાડી. તેને સમજાવવાને તથા વચનની યાદ અપાવવાને માટે ઘણા ઘણા પ્રયત્ના થયા, પરંતુ તે સર્વે નિષ્ફળ નીવડવાથી પાંડવાને શ્રીકૃષ્ણ ભગવાન તથા અન્ય વડીલેા, આચાર્યાં અને પૂજ્યેાની સલાહ લઈ આખરે નાઈલાજે યુદ્ધના નિય કરવાની ફરજ પડી. કારણ કે, જે રાજા પાતે આપેલા વચનેનું પાલન કરતા નથી તે અધમી ગણાય છે. અધર્મી રાજાની પ્રજા કદી પણ સુખી થતી નથી. તેવા રાજાની સામે યુદ્ધ કરી તેની રૈયતને દુઃખમાંથી છે।ડાવવી જોઈ એ, એવા ક્ષાત્રધર્મ છે. તે ક્ષાત્રધર્મના નિયમાનુસાર આ યુદ્ધ હાવાથી તે ધર્મયુદ્ધ કહેવાયું. ઊલટું જો કાઈ રાજા આ ક્ષત્રિયધર્મનું પાલન ન કરે તેા તે પાપના ભાગીદાર થાય છે. આ અધર્મીને ધર્મ પાલન કરાવવાને માટે (૧) તપ અને (ર) યુદ્ધ એવા બે માર્ગો શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. તે પૈકી ક્ષત્રિયાને માટે યુદ્ધમાં જ વધુ શ્રેષ્ઠ છે. વળી ધર્મયુદ્ધમાં ધમી રાજાને મદદ કરનારનું જો મૃત્યુ થાય તેા તે સ્વર્ગીમાં જાય છે અર્થાત્ તેનું ઐહિક તથા પારલૌકિક એમ ત્રને પ્રકારે હિત થાય છે, પરંતુ અધી રાજાને મદદ કરનારાએ તેા ઊલટા નરકમાં જ જાય છે, એવા શાસ્ત્રનેા નિયમ છે. ક્રયા ચાહો સ્વના આભૂષણ રૂપ છે? અને કયા પ્રકારનું યુદ્ધ અધમ કિવા અપેાગ્ય ગણાય? શૂર યેદ્દો કયા ? તે સંબ ંધે શાસ્ત્રમાં આ પ્રમાણે નિષ્ણુય કરેલા છે. અશ્વયુદ્ધમાં મરનારની ગતિ જે શૂરવીર પુરુષ શાસ્ત્રાકત આચાર પાળનારા પેાતાના સ્વામીને સારુ યુદ્ધમાં મૃત્યુ પામે અથવા તે જય પામે તેને શ્નર પુષાને ઉત્તમ લેાક મળે છે, પણુ અધમ તે માટે યુદ્ધ કરનાર અથવા અધર્મી સ્વામીને માટે જે યેદ્દો યુદ્ધમાં મરણ પામે છે તે પુરુષ ડભાહવ એટલે અયેાગ્ય સંગ્રામમાં મરણ પામેલેા ગણાય છે અને તેને નરકની જ પ્રાપ્તિ થાય છે. જે પુરુષ શાસ્ત્રમાથી વિરુદ્ધ આચારવાળા સ્વામીને માટે યુદ્ધ કરે , તે પુરુષને મરણ પછી અક્ષય નરકવાસ જ મળે છે. યાગ્ય એવી શાસ્ત્રની પદ્ધતિનું તથા લેાકાચારના નિયમેનું પાલન કરનારા અને તેવા પ્રકારના અર્થાત્ ધવાન સ્વામીની સેવા કરનારા જે પુરુષ યુદ્ધ કરે છે તે જ શૂર કહેવાય છે. હે ઉત્તમ બુદ્ધિવાળા! જે પુરુષ ગાય, વેદિવત્ બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, મિત્ર અને નિયમાનુસાર શકને લાભ તેા પ્રતિપક્ષને અર્થાત્ પાંડવેને જ મળી શકે, કેમકે આ બાબત ધૃતમાં નક્કી કરી ન હતી. જે સૌરમાસ પ્રમાણે આ બધું ભેગવવું એવા નિણૅય પ્રથમથી જ નક્કી થયેા હાલ તે દુર્યોધનની વાત ખરી મનાત પરંતુ દુર્ગંધન તે. પેાતાની હઠ છેડવા તૈયાર ને હતેા, તેનું એ વન ન્યાયવિરુદ્ધ હતું, જે રાન પાતે નીતિશાસ્ત્રના નિયમાનુસાર થયેલા ન્યાયને ચુકાદે મનૂર ન કરે તેવા સ્વાર્થથી ભરેલે રાન્ન રૈયતને યાગ્ય ન્યાય આપવા સમર્થ હાતા નથી, એવા રાજનીતિને નિયમ હોવાથી તેનેા રાજા અધી કિવા અન્યાયી ગણાય છે. દુર્થાંનની દાનત કેવળ રાજ્યલેાભને ખાતર ન્યાયમાં સારાસાર વિવેક કરવા અસમર્થ બનેલી હાવાથી તેના અન્યાયની ચેાગ્ય શિક્ષા તેને મળવી જ એઈએ. એટલા માટે પાંડવાને ન્યાયદાતા પચાની સમતિ અનુસાર પેાતાના ક્ષાત્રધમ ખાવવાની એટલે કે એક તે અધર્મી રાનના નાશ કરવા કાં તેા ધર્મયુદ્ધ કરી પેાતાના નાશ થાય તા સ્વર્ગલેાની પ્રાપ્તિ ી લેવી. અર્થાત્ પાંડવાને યુદ્ધ કરવાની ફરજ પડી હતી. આથી આ યુદ્ધ રાજ્યલાભને માટે નહિ પરં'તુ રાજનીતિ અનુસાર ધર્માં યુદ્ધ હતું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy