________________
મીતાહન ] માહિતિ.
[ v ૩૩ આપણે ઉન્નતિને ચાહતા હઈએ તે ગીતાનાં પરાગેરલાં ગુણગાન ઉપર જ મુગ્ધ બની કર્તવ્યહીન નહિ થતાં તેને સારો અને ગૂઢ ઉદ્દેશ સમજી શ્ન એ કેવળ વાણીમાં નહિ પણ વર્તનમાં લાવવાની જરૂર છે. કેવળ વાણીના પ્રલાપસમી વ્યર્થ એવી વાયાળ નહિ પણ આચાર જ મુખ્ય ધર્મ છે. આ કાર્ય પક્ષાપક્ષી કિંવા મતમતાંતરોના પ્રચારાર્થે થયેલી ગીતાના અનુવાદે ઉપરથી નહિ પરંતુ સ્વાનુભવ લઈ નિપક્ષપાત દષ્ટિએ લખાયેલાં પ્રાસાદિક ગીતાભાષ્યો ઉપરથી જ થઈ શકે તેમ છે અને એ ખેઢ ગીતાદહન પૂરી પાડે છે.
ગીતા અને સ્વાર્થ આજકાલ શ્રીમદભગવદગીતા ઉપર લોકપ્રેમ જોઈ તે દ્વારા સાધી શકાય એટલે સ્વાર્થ સાધવાને વયત્ન થતો રહ્યો છે. કેઈએ રાજકારણ સાધવાને, તો કોઈએ સમાજસુધારણાને નામે, કેાઈ એ સ્વતંત્રતાને માટે, કોઈએ સમાનતાને બહાને, કોઈએ હિંદુ સંખ્યાબળ વધે એટલા માટે, તે કઈ એ ધર્મપ્રચારનો ઉદ્દેશ બતાવી: આ રીતે જગત પરિસ્થિતિ અનુસાર લોકોએ અનેકવિધ આદર્શો વા ઉદ્દેશો બતાવી તેનો ઉપયોગ સ્વાર્થ સાધવા અર્થે કર્યો છે. આમ ગીતાના પોતપોતાને ફાવે તેવા મનાવી અર્થે કરી તે દ્વારા લોકોને અવળે માર્ગે દોરવામાં જ આજકાલ પુરુષાર્થ સમજવામાં આવે છે અને તે બધું શ્રીકૃષ્ણ ભગવાનને અને ધર્મશાસ્ત્રોને નામે! કેટલાકે અનાસક્તિને માને છે તે વર્ણાશ્રમપ્રથા તેમ જ કુલધર્મ કલાચારાદિને ઉછે છે; તો કોઈ કર્મયોગને બહાને શાસ્ત્રવિહીન કર્મ કરવાને પ્રોત્સાહન આપે છે અને તે પણ ભગવદગીતાનો આધાર બતાવી તેને ઓથા નીચે ! આ વસ્તુસ્થિતિ કેટલી બધી શેચનીય છે, તેને વિચાર વાચકો જ કરે.
વર્ષાથમ િઅને સાધુ સંતા આ રીતે વગર સમજે લોકોને ભૂલભૂલામણીમાં નાખવાની જે આધુનિક પદ્ધતિ છે તેને નિષેધ થવો. જરૂરી છે. કેમ કે શ્રીકૃષ્ણ ભગવાને પોતે અને અન્ય શાસ્ત્રકારોએ તેમ જ તમામ સાધુસંતોએ વર્ણાશ્રમાદિ સંસ્થાઓ, જાતિનિબંધો, કુલધર્મ અને કુલાચાર વગેરે અર્વની વ્યવહારનો સરળતાને અર્થે ખાસ જરૂર જણાવેલી હેઈ તે બધાને સાચવી રાખીને જ તેઓ વ્યવહારમાં રાજકીય, સામાજિક, કૌટુંબિક યા તે અન્ય કાઈ પ્રવૃત્તિ કરવાનું આજ સુધી જણાવતા માગ્યા છે. રાન, તપ, સંયમ, ઇન્દ્રિયનિગ્રહ વિના તેમ જ વાર્થમયી પ્રવૃત્તિ કિંવા લેભત્તિને છોડી દઈ સ્વાસ્માન મી વિના શાંતિ પ્રાપ્ત થવી કદાપિ શકય જ નથી, એ તેમનું કથન ભૂલવું નહિ જોઈએ.
'સાંપ્રદાયિક કે સામુદાયિક અમુક મત યા સાંપ્રદાયને મનમાં પ્રથમ નિશ્ચય કરી તે ધરણે ગીતાના બોનું પૃથકરણ કરી સમજૂતિ આપવાનો મહાત્માશ્રીને આશય નથી, પરંતુ સત્ય પરિસ્થિતિને સ્વાનુભવ લઈ ખાતરી કરી લીધા બાદ તેને સમગ્ર શાસ્ત્રોના આધાર સહિત વિશદ કરવામાં તે રહેલો છે; જે મહર્ષિવર્યના પુરોવચનથી જાણી શકાશે (લોકાગ્રહને લીધે મહર્ષિવયે કા કરી લખી આપેલું પુરવચન સૌથી પ્રથમ આપવામાં આવ્યું છે તે જોવું). ગુરુપ્રતીતિ, શારીતિ અને આત્મપ્રતીતિ, એ પ્રમાણેનો જે શાસ્ત્રકમ છે તે -નિયમનું આ ગ્રંથમાં વણાઈ રીતે ગલત
સીવહન એ સાંપ્રદાયિક કે સામાયા નહિ પણ આપ્તવામાપ છે, જે મારી માતા ની પણ શકશે.
ગમની માયાદિતા કોઈ પણ મત ઠેરવો એ ઉપનિના ગતિમ એને લક્ષમાં લઈ તેનો સ્વાનુભવ લીધા પછી જ કેરવી શકાય. ભગવદ ગીતા એ સર્વ ઉપનિયલનો સાર છે અને આ ગ્રંથ તેનું પશુ દહન છે એટલે આ ગ્રંથ સારનો પણ સાર છે. વળી એ કાંઈ વળ દિવાની દષ્ટિએ અથવા શુષ્ક તવાદથી યા પંડિતાઈનું પ્રદર્શન કરવાના ઉદ્દેશથી લખાયેલ નથી. લોકો હોિ મ ચેલાં અન્ય વસ્તુસ્થિતિ દર્શાવી શકે એમ