________________
ગીતાહન] રાતદિવસ હું આ અધ્યાયમાં જ જેઠું છું યા વ્યતીત કરું છું. [ ૨ ૩
“ના રતિઃ થાજુવો સનાતના” આ(આત્મા) નિત્ય સર્વવ્યાપક, સ્થિર, અચળ અને સનાતન છે” આ મંત્ર ભણીને બંને હાથની અનામિકાઓ (ટચલી આંગળી પાસેની આંગળીઓ) ઉપરથી અંગુઠ ફેરવીને “અનામિાભ્યાં નમઃ” એમ બોલીને તેને પરમાત્મભાવે નમન કરવું
ઘર છે નિ રાતરાણ સારા “હે પાર્થ! મારાં સેંકડે અને હજારો રૂપને તું ” આ મંત્ર ભણુને બંને હાથની ટચલી આંગળીઓ ઉપર અંગુઠાને ફેરવીને “નિષ્ઠિાભ્યાં નમઃ” એમ બોલીને તેને નમસ્કાર કરવા.
“ નાનાવિધાનિ લિાનિ નાના જ્ઞાતિ ” “મારાં રૂપે અનેક પ્રકારનાં, દિવ્ય તથા અનેક વર્ણ અને આકારનાં છે” આ મંત્ર ભણી બને હાથની હથેલીઓને તથા તે વડે હાથના પાછલા ભાગને સ્પર્શ કરીને “ તરyભ્યાં નમઃ” એમ બોલીને તેને નમસ્કાર કરવા. આમ કરન્યાસ કરીને પછી હદયાદિ અંગન્યાસ કરવો.
હૃદયાદિ ષડંગન્યાસને વિધિ જૉન છિન્નતિ વાનિ નિ આ(આત્મા)ને શઓ છેદી શકતાં નથી અને અગ્નિ બાળી શકતું નથી.” એમ મંત્ર ભણીને “ દુકયાય નમઃ” એમ બોલીને જમણે હાથ હદય ઉપર મૂકી પછી નમસ્કાર કરવા.
“લં છે ત્યારે જ રોષત્તિ માતઃ” એ (આત્મા)ને પાછું ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.” આ મંત્ર ભણુને “ શિરણે વાહા” એમ બોલીને જમણે હાથ મસ્તક ઉપર મૂકવો અને પછી તેને પ્રણામ કરવા.
વછેરો માહ્યોડમરોળ gવ " “આ(આત્મા) ન તે છેદી શકાય, ન તે બાળી શકાય, ન તો ભીંજવી શકાય, અને ન તો સૂકવી શકાય તેવો છે.” આ મંત્ર ભણીને “શિલ્લા વર્ષ” એમ બોલીને જમણા હાથના અગ્ર ભાગ(આંગળીઓના છેડા) વડે ચેટલી ઊગે છે તે સ્થાનને સ્પર્શ કરવો.
“નિયઃ રાતઃ થાઇવઢsી સનાતન ” આ(આત્મા) નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ અને સનાતન છે” આ મંત્ર ભણને “વવા સુ” એમ બોલીને બંને હથેળીઓ બંને ખભાને અડાડી અદબ વાળીએ તેમ કરવું અને સમગ્ર અંગમાં કવચ પહેર્યાની ભાવના કરવી.
“જે જ્ઞાર્થ હૃપfબ રાતોsઇ રહ્યા “હે પાર્થ ! મારાં સેંકડે અને હજારો રૂપને જે ” આ મંત્ર ભણીને “નૈત્રત્રયાય વૌષ” એમ લીને જમણા હાથની તર્જની અને કનિષ્ઠિકા એ બે આંગળીઓ વડે બંને ચક્ષુઓને અને પછી બંને ભમરો વચ્ચેના ત્રીજા ગુપ્ત જ્ઞાનચક્ષને પણ સ્પર્શ કરો.
નાનાવિધાનિ વિદ્યાનિ નાનાવતીન = " મારાં રૂપ અનેક પ્રકારનાં દિવ્ય તથા અનેક વર્ણનાં છે. આ મંત્ર ભણીને બાય ટુ” એમ બોલીને જમણા હાથને માથા પરથી ફેરવી તેના વડે ડાબી હથેળીમાં તાળી વગાડવી.
દયાનને વિધિ આ પ્રમાણે અંગન્યાસ કર્યા પછી ગીતાના ઋષિ વ્યાસ ભગવાનનું તથા દેવતા શ્રીકૃષ્ણ પરમાત્માનું નીચે કહેલી ભાવનાઓ અને નમસ્કાર સહિત ધ્યાન કરવું.
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं ध्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् ।