________________
तम्मै या इटका यावती । यथा वा । [સિદ્ધાન્ત કારડ ભ૦ ગીe અe પ૬િ થતો નથી; તેમ કર્મસંન્યાસ કહે અથવા કર્મફળત્યાગ વા કર્મગ કહે, એ બે નામો ભલે જુદાં જુદાં ભાસતાં હશે પરંતુ વાસ્તવિક રીતે તો બંને એક જ છે. આ જ વ્યવહારમાં સમજાવવાને માટે અમે નિષ્ણુ અને સગુણ એવાં નામો પણ અપાયેલા છે. કર્મસંન્યાસણ એ નિર્ગુણ તથા કર્મયોગ એ સગુણનો મૂળ વોતક છે, એમ જાણવું; અર્થત સગુણ નિર્ગુણ ઉપાસના લય પણ અંતે આ બે યુક્તિઓમાં જ થઈ જાય છે.
કર્મયોગની શ્રેષ્ઠતા વિશેષ કેમ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, હું અને ! કર્મસંન્યાસ અને કર્મયોગ એ બંને માર્ગે મેં તને બતાવ્યા છે. તે બંને અંતે તો નિશ્ચયથી પરમ કલાગુરૂપ એવા આત્માની પ્રાપ્તિ કરી આપનારા છે, તેમાં શંકા નથી. છતાં સર્વસામાન્ય અજ્ઞાનીઓ કે જેઓ આત્માનું પરોક્ષજ્ઞાન થયેલુ હોતું નથી તે પાઓને આ દશ્યાદિ નથી અને હું પણ ના, એ પ્રકારને મનમાં વિવેક થઈ તે નિશ્ચય થ અતિ કઠણ હે ય છે; કેમકે મેઢેથી તો કદાચ કોઈ શ્રદ્ધા વડે “આ ના ,' “આ નથી' એમ માની લે, પરંતુ તેવો વિવેક મનમાં કાયમને માટે ટકો કઠણ પડે અને મનમાં ગુપ્ત રીતે એવી શંકા રહ્યા જ કરે છે કે, આ બધું દેખાય છે તો ખરું, છનાં તે નથી એમ કેમ કહેવાય ? જેવી રીતે જેઓ આ નામરૂપાદિના લયનું સાચું તને વિચારપૂર્વક સમજીને તે પ્રમાણે નિશ્ચય કરી નિરંક બની અભ્યાસ કરવાને માટે અશક્ત ડેય છે તે મંદ કેટીનાઓને માટે આ જે જે કાઈ સ્વરૂ ભાસે છે તે તમામ બામરૂપ વ. ભગપાનનું સ્વરૂપ જ છે, એવા પ્રકારના કમ યોગનો અભ્યાસ જ અંધક શ્રેષ્ઠ છે. અર્થાત કર્મસંન્યાસ કરતાં કમ યોગ જ સર્વ સાધારણુ લેકેને માટે વધુ ઉપયોગી હોવાથી જે કે બંનની યોગ્યતા, બેય અને ફળપ્રાપ્તિ વાસ્તવિક રીતે એક જ હોવા છતાં સર્વસાધારણ લેમને માટે સરળતાની દષ્ટિએ કર્મસંન્યાસથી કર્મયોગનો શ્રેષ્ઠતા વિશેષ છે, એમ તને અને કહેવામાં આવ્યું છે.
fો જિ વાર na merge - 3
જ્ઞાની તે નિત્યસંન્યાસી જ છે હે મહાબ ! સંન્યાસ સંન્યાસ કહીને તું શું કરવા માગે છે, તે મને સમજાતું નથી. અરે! જેણેય વસ્તુને જાણે છે એટલે જાણવાનું તે બધું જાણ્યું છે, તો અપક્ષાનુભવી જીવન્મુક્ત જ્ઞાની તે ગમે તેટલાં કર્મો કરતો હોવા છતાં પણ નિત્ય સંન્યાસી જ છે. જેને લવિા ઇરછા બંને હેતાં નથી અર્થાત જેની કોઈ પણ વિષયમાં પ્રીતિ નથી તેમ કોઇ વિષય પ્રત્યે કિંચિત્માત્ર પગ હેત નથી, એ રીતે જેના તમામ ધંધો એટલે એ પણાની ભાવનાઓને સદતર વિલય થવા પામેલ છે તે પુરુષ સુખ ર્વક એટલે કોઈ પણ પ્રકારના કરવાપણ કિવા નહિ કરવાપણના શારીરિક થા માનસિક શ્રમ વગર અર્થાત આગળ બતાવી ગયા તેમ બુદ્ધિ કિંવા જ્ઞાનને આશ્રય વડે સાક્ષાત્કાર કરી સમતા પ્રાપ્ત કરી લઈ તકાળ બંધનમાંથી મુક્ત થઈ શકે છે.
सापयोगी पृथग्बालाः प्रवन्ति न पण्डिताः । પyar વને જાણ જ !
સાંખ્ય અને યોગ જુદા જુના છે એમ અજ્ઞાનીઓ સમજે છે. અરે! એને વિચાર નથી એવા બાળકબુદ્ધિના અર્થાત મા જ સાંખ્ય એટલે કર્મસંન્યાસ અને યોગ એટલે હઠ વા કમ યોગ એ બે ભિન્ન છે એમ સમજે છે (કર્મયોગમાં જ પ્રાપાસનાનો સમાવેશ થઈ ગયા છે પરંતુ જ્ઞાન કિંવા પંડિતને દષ્ટએ તે તે બંને એક જ છે; કારણ કે આ બે માર્ગો પૈકી ગમે તે એક માગનું અવલંબન કરનારો બને માર્ગોના આચરણનું ફળ મેળવે છે અર્થાત બને ભાગને અંતિમ ફળ તો એકમેવ