________________
શક્તિદિogશ્વર [ સિદ્ધાન્તકા ભ૦ ગીવ અ૦ ૬/૧૪ દેતા નો માં દર્શનને અનુભવ પણ થવા માંડે છે તે વિષયના પાશમાંથી તદ્દન નિર્મોહ થયેલો હોય છે. અધ નિયામાં સૂતેલા બાળકની જેના થિનિ હોય તે રી આ યોગી ની સ્થિતિ છે.ય છે. પરંતુ બાળક જેમ કોઈ કઈ વસતે ઝબકીને એકદમ જાગે છે, તેમ આ યોગી કે કોઈ સમયે ઝબકીને ભાનમાં પણ આવે છે. આ યે ગી કઈ વખતે પાંચમી અને કાઈ વખતે છઠ્ઠી ભૂમિકામાં સ્થિત રહે છે.
આજ્ઞાચક્રનું ભેદન ઉપરનાં પાંચ કોનું ભેદન થયા બાદ આજ્ઞાચક્રનો ભેદ કરવો પડે છે. આ ચક્રભેદન ધણી જ કાળજીપૂર્વેક * અને યુક્તિપૂર્વક કરવું પડે છે. આ આજ્ઞાચક ભ્રકુટી (ભૂમધ્ય-બે ભમરની વચ્ચે)માં અને પાંચે ચીની સીધી રવામાં આવેલું હેઈ તેમાં બે દળે છે આ પડ્યું અને ક્ષે; એ બે બીજા અક્ષરોથી યુક્ત હોઈ અતિ મનોહર અને દિવ્ય છે. આના અધિષ્ઠાતા ઈશ્વર હોઈ તે દર્શન થકી જીવ ત્રણ ગુગોથી પર, સર્વને દ્રષ્ટા વા સાક્ષી બની આ કારત્વનો અધિકારી બને છે, આથી આને આજ્ઞાચક્ર કહે છે. બિંદુ એ જ એનું લક્ષ્ય છે. “મ” કારને અંત અને અર્ધમાત્રનું આ સ્થાનક છે. ચક્રભેદનમાં સર્વથી છેવટનું ચક્રભેદન આ જ છે. વિશુદ્ધિચક્રમાંથી પ્રાણ વાયુને ઘણું સાવચેતી રાખી ધીમે ધીમે તાળવાના મૂળમાં જ્યાં પડજીભ હોય છે ત્યાં લાવી, પછી તે જીમનું ભેદન કરી ત્ય થી ઘણી જ સાવચેતીથી બે ભ્રકુટીઓની વચ્ચે આવેલા આજ્ઞાચક્રમાં લાવો. આ સમયે નાકનાં બે છિદ્રો, કાનમાં બે છો, બે નેત્ર અને એક મેટું એમ સાતે ધાને ચોક્કસ રીતે બંધ કરવાં પડે છે. તદ્દન નિર્વાસન બનેલ અને જેને કેઈપણ પ્રકારની એષણા રહેતી નથી તેવો યોગી જ આ આજ્ઞાચક પર્વત પહોંચી શકે છે. આ ચક્રમાં પ્રાણવાયુ સ્થિત થયા પછી કાઈપણ પ્રકારની ક્રિયા કરવાની રહેતી જ નથી. આ સ્થાન એ યિાના અંતિમ સ્થિતિ દર્શાવનારું છે. ભકુટીના મધ્ય ભાગમાં સમાંતરે પાંચે ચક્રની સીધી અને સરળ રેલીમાં આલા આ ચક્રમાં સ્થિરતા થઈ અટલે કૃતકૃવ તે જ પ્રાપ્ત થઈ એમ સમજવું, પ્રથમ પ્રથમ તે આમાં વાયુ સ્થિરતા અભ્યાસ વડે કર છે.પડે છે, પરંતુ પાછળથી તે સ્વત:સિદ્ધ જ થાય છે. આ પ્રમાણે મુખ્ય છ ચક્રો ; તે ઉપર કૈલાસ નામનું ચક્ર છે તેના ઉપર રોધિની ચક્ર આવેલું હોઈ તે ઉપર એક હજાર આલાપાળ અને પરમાત્માના રથા-અધિષ્ઠાન સંસાર ચક્ર છે, આ ચક્રમાં છ શિવનું ઐકય બો ઓગળે તો લખના જેવું અમૃત ઉત્પન્ન થઈ તે વડે કુંડલિની શકિત તૃપ્ત બને છે. મોઢું ફાડીને અને ઉચું જોઇને લાના જેમ મેરુદ ડની ઓર વીંટાયેલી ફડલિની નામની નાગના મુખમાં અમૃતનું ઝરણું આ
સ્થાનમાથી ટપકે છે, તે સેવન વડે જ તે શરીરના સર્વ ભાગને પોષણ આપે છે. આ ચક્રના, વનને માટે તે શું કરું? તરફ તેના સાગરમાં ડૂબેલા તથા કરી અને સાતમી ભૂમિકાઓની વચમાં રમમાણ બનેલો આ મહા ભેગો નિત્ય ચાન્યસ્વરૂપમાં જ તન્મય થઈ રડે છે. કદી કદી પૂર્વાભાસને લીધે સંક૯પ થઈ
તુરત સિદ્ધ થાય છે. આ થાળી કેક વખતે દેવતાઓ સાથે કાઈક વખતે આકાશયારી સિદ્ધી સ થે કિંવા અનેક બ્રહ્માંડમાં પોતાની મરછર ગમે ત્યાં રમણ કરે છે. કોઈ કોઈ વખતે તો સ્વસ્વરૂપમાં થિલ થઈ નિવિકલ્પ નથતિમાં થિત થઈ બેસે છે. કોઈ વખતે બાલ, ઉન્મત ક્રિયા પિશાચ અવસ્થાઓમાં રહ્યા છે, એમ બાહ્ય જગતની દષ્ટિએ તે શરીરની સ્થિતિ દેખાય છે ખરી, પરંતુ અંદર તે તેનાં સત્ય સંકલનું સામર્થ્ય પ્રાપ્ત થયેલું 3વાથી તમામ પ્રકારના રિદ્ધિસિદ્ધિ એ નિરાશ થઈ તેની અજ્ઞાની રાહ જોતી ઉબી ડેમ છે, છiાં આ મડાગે છે તો તેની સામે કડી ૫ ગુ જે નથી. અત્રે ની અર્ધામાત્રાનો વિષય થઈ તે “એમ” શબ્દના નિમાં સ્થિત થાય છે, એટલે સંહિમ ઉચ્ચારણનું સ્વાભાવિક પ્રાકટ્ય થતું રહે છે. આ “સે હમ”, સે હમ એનું ઉચ્ચારણબ્રટથી માડી બ્રહ્મરંધ્ર પર્વતના ભાગમાં ઉપરથી નીચે ને નાચવા ઉપર એમ થતું રહે છે. તે જેમ જેમ ઉપર બ્રધર ધના ભાગ તરફ થિર થતું જાય છે તેમ તેમ એ મહાયોગી સમદ્ર જેવો શત ને વિશ્વળ બનતો જાય છે. ત: મસ્તક ફાટી જશે કે શું? એવી રીતને દેડને અસહ્ય ત્રાસ થવાના અનુભવ કટલે કે સમય આવે છે. લિ ય વૈકુંઠ અને કલાકાદિનાં દર્શન, અનકવિવ ચેતન્ય, પ્રત્યક્ષ દયો, અંતરીક્ષમાં સર્વત્ર વિડર ઇત્યાદિ વિવિધ પ્રકારના અનુભવે તેને થતા રહે છે, પણ તે