________________
ગીતાદેહન
(પણ) આમરવરૂપ જ છે; તત્ તે અ! જ છે.
[ ૭રદ
મહાદિરૂપે પણ આકાશ જ બનેલું હોઈ તેમાં ઘટાકાશ, મહાકાશરૂપે પણ તે જ રહેલું છે તથા તેની ચારે તરફ આકાશ જ વીંટાયેલું હોય છે. આમ આ સર્વ આકાશમાં, આકાશ વડે, આકાશરૂપે અને અકાશે જ ઉત્પન્ન કરેલું હોઈ તે આકાશથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી તેમ આ આત્મા જ પોતે, પાતામાં, પાતાવડે, પિતારૂપ “હું” એવા ફુરણરૂપે તથા તેને સાક્ષી ઇત્યાદિ ચરાચરરૂપે થયેલો ભાસે છે.
હું એટલે આત્મા જેમ મૃગજળ સૂર્યકિરણની અંદર જ પાણીરૂપે ભાસે છે છતાં ત્યાં પાણીનો તો કિંચિત્માત્ર પણ અંશ હેતો નથી, પરંતુ કેવળ સૂર્યનાં કિરણે જ હોય છે તેમ અનિર્વચનીય એવા આ આત્મામાં હું “હું' એવા કુરણનો લેશમાત્ર અંશ પણ નહિ હોવા છતાં પણ સૌરાંભિક ન્યાયવત એટલે સૂર્યકિરણમાં પાણીની જેમ આત્મા પોતે જ પોતામાં હું એવા રૂપે ભાસે છે. આથી જેનો “' (હું) એવા શબ્દ વડે જ નિર્દેશ થઈ શકે છે તે વૈશ્વાનરરૂપ આત્મા જ પ્રત્યફ બ્રહ્મ એટલે સાક્ષી (કક્ષાંક ૨) રૂપે છે. અર્થાત આ “હું” એટલે આત્માથી અભિન્ન એ બ્રહ્મરૂપ છે (વૈશ્વાનર સંબંધે છેઉ૫૦ પંચમપ્રખંડ ૧૮ જુઓ). બુદ્ધિ
આદિ તમામ ત્રિપુટીનો જે સાક્ષો તેને “મદY' એટલે હું (વૃક્ષાંક ૩) એમ કહેવામાં આવે છે. તે આ સર્વ દશ્યનું મૂળ કહેવાય એટલે દશ્યની શરૂઆત આ હે થી જ થયેલી છે. આથી આ “અહ” (હું) અને તે વડે દશ્યમાન થતા તમામ ભાવાને “વત્' (1) કર્યું છે. આ ન્યાયે આ ગ્ર' (૯) તેને જાણનારા સાક્ષીને “ત્વનુ' () થાય છે. આમ શ્વમ' (d) પદનું જે જ્ઞાન છે જેને કાય છે એવો જે સાક્ષી તે જ વાસ્તવિક રીતે “માન' એટલે શુદ્ધ હું (વૃક્ષાંક ૨) રૂ૫ છે અને આ સાક્ષી તો વસ્તુતઃ એક અદ્વિતીય એવો ત' એટલે “a” વા આત્મા (વૃક્ષાંક ૧) રૂ૫ છે; તું એટલે અશુદ્ધ હું (વૃક્ષાંક ૩) પણ “તત (આત્મા)રૂપ છે. આ રીતે સર્વત્ર એક તથા અદ્વિતીય એવો આત્મા જ વ્યાપેલો છે. દયની પૂર્વે આત્મસ્વરૂપ એવો તે જ હું છે તથા હાલ પણ તે જ હું છે. એટલે દૃશ્યની પ્રથમ આત્મા જ હતો, હાલ પણ તે જ છે અને ભવિષ્યમાં પણ તે જ છે. એ રીતના વં પદના જ્ઞાનને અર્થાત તે આત્મા છે, એવા જ્ઞાનને તત્પદ કરીને કહે છે અર્થાત હે “ત્વમ' તું આત્મા છે એવો એ જ્યભાવ કરે છે. આ ‘વં પદ એવી સંજ્ઞા વડે નિદે શ કરવામાં આવતી વસ્તુને “સમ, તત, સિ, તું તે છે” એ રીતે એયને અનુભવ કરાવાય છે. સારાંશ એ કે, હું (વૃક્ષાંક ૩) ને વત્ () તથા તેના સાક્ષી (વૃક્ષાંક ૨) ને “મ' (હું), એવી સંજ્ઞાઓ હાઈ અનિર્વચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧) ને “તા' તે એવી સંજ્ઞા છે. એ રીતે વાયુ, લક્ષ્ય અને તત્ત્વદષ્ટિએ વડે “તું તે છે એવી એક્તાનો અનુભવ કરાવી આપનાર એ “માસ' પદ છે. આત્માને “તત' એટલે તે એવી સંજ્ઞા આપવાનું કારણ એ છે કે, આ દશ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) પૂર્વે નિઃસંગ અને શુદ્ધ, શાંત એવું જે પરમતત્વ (વૃક્ષાંક ૧) હતું તે જ આ ચરાચર દશ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ) રૂપે આજે પણ આ રૂપે તેવું ને તેવું જ ભાસે છે. આ બન્નેમાં અજ્યભાવ દર્શાવવાને માટે શાસ્ત્રકારે તે તત્તને તત' (ત) એવી સંજ્ઞા વડે સમજાવે છે (શુક્ર અને શિવને સંવાદ, શુકરહસ્ય કિંવા રહસ્યોપનિષદ્ જુઓ).
સર્વર શorઃ કેમ ન કહ્યું? આ વિવેચન ઉપરથી સારી રીતે જાણી શકાશે કે ભગવાન શ્રીકૃષ્ણ “હું સર્વના હદયમાં હું એવા રૂપે બિરાજેલ છે', એમ જે કહ્યું છે તે હું એટલે અનિર્વચનીય એવો આત્મા જ છે, એમ સિદ્ધ થાય છે. ઉપર કહ્યા પ્રમાણે જેમ આકાશ જ એક બાજુએ વાયુ, તેજ (અગ્નિ), જળ અને પૃથ્વીરપે બની તેમાં દેખાતા ધટપટાદિ વિવિધ આકારો તથા અનેક નામરૂપાદિ ભેદો વડે ભાસમાન થયેલું છે તેમજ ટપટાદિમાંના બટાકાશ, મહાકાશરૂપે પણ તે પોતે જ રહેલું છે અને તેની બહાર પણ તે જ સર્વત્ર વ્યાપેલું છે. એટલે અંદર બહાર, ઉપર નીચે, એમ તમામ રૂપે તે જ છે. આ સર્વના હદયમાં પ્રવેશેલે આત્મરૂપ એ હું (વૃક્ષાંક ૧) હેઈ એવા મારા વડે જ રમૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ વગેરેનું અસ્તિત્વ છે. સર્વ વેદ વિશે જાણવા યોગ્ય એવો પણ એ હું જ છે, વેદનો અંત કરનાર એટલે વેદ જ્યાં નેતિ નેતિ કરીને સ્થગિત એટલે