________________
૪૩૮ ]
दूरमेते विपरीते विषूची
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગીર અ૦ ૮/૧o
જોડાણ કરનારા સાંધા છે તેથી તેને મધ્યમા એવું નામ આપેલું છે. ત્યાર પછી રૂપ બનેલા એ જ પરમાત્મા વિરાટના મુખમાં આવે છે અને અતિસ્થૂળ થઈને બહાર પડે છે ત્યારે તે વૈખરી વાણી એવા નામથી કહેવાય છે. વિખર એટલે અત્યંત સ્પષ્ટ વા વિખરી જવું. તે ઉપરથી જ તેને વખરી એવું નામ આપેલું છે. આ રીતે ક્રમે તે વિરાટમાંથી સમષ્ટિ અને સમષ્ટિમાંથી પછી વ્યષ્ટિમાં આવે છે.
ૐ પર પા
આ મુજબ વિરાટમાં વૈખરીને પ્રથમાચાર છે. તે જ સમષ્ટિ તથા ષ્ટિત્યાદિ સ ચરાચર આદિ રૂપ છે. ૧-૩-૬ અને અમાત્રા એમ સાડાત્રણ માત્રાને તે ગણાય છે. તે જ પ્રથમ તા શ્વરી શક્તિ માયા(વૃક્ષાંક ૩)ના ક્રમે તમ, રજ અને સત્ત્વ એ ગુણુ વધુ પ્રાન, તૈજસ અને વિશ્વરૂપે પ્રસૃતિને પામેલા છે. આ અમાત્રા એ તેા ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા બિંદુ એટલે આત્મ(વૃક્ષાંક ૧) છે એમ સમજો. આ રીતે પરમાત્મસ્વરૂપ એવા મૂળ તા કાર છે. તે પ્રથમ માયાના ત્રણ ગુણા વડે મહાકારણુ પ્રકૃતિમાં પ્રાન(વૃક્ષાંક ૩)રૂપે બની, પછી કારણ પ્રકૃતિ, મહાપ્રાણ વા તૈજસરૂપ (વૃક્ષાંક ૬) બને છે. બાદ અહુંકારાદિના ક્રમે તામસ, તૈજસ અને વૈકારિકરૂપે તથા કાય પ્રકૃતિ એટલે સમષ્ટિના વિશ્વસક રૂપે ઉપર જણાવ્યા પ્રમાણે મૂલાધારાદિ સ્થાનેામાં પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી રૂપે પ્રકટ થયા છે. આમાં વૈખરી તે અ, મધ્યમા તે ૩, પશ્યંતી ર્ અને પરાવાણી એ અ માત્રા તથા બિટ્ટુ એ સાક્ષાત્ અનિચનીય પદ છે
એમ સમજો.
વૈખરી વાણીરૂપ ચાસવર્ણ
હરવ, દી, અને લુત એ ત્રણ માત્રાએ; ઉદાત્ત, અનુદ્દાત્ત અને સ્વરિત એમ ત્રણ સ્વરા; અકારાદિ ત્રેસડ યા ચેાસ: વર્ણી; એટલે હસ્ત, દીધ અને ખ્રુત એવા ત્રણુ ત્રણ વડે અ-~~-~, એ ત્રણ ત્રણ પ્રકારના મળી કુલ બાર થાય છે, તથા ૪-૬-તે-ઓ-ગૌ એ પાંચ દીધું અને ખ્રુત ભેદ વડે એ બે પ્રકારના અને છે મળી કુલ દશ. ૪ થી હૈં સુધી તેત્રીશ વ્યંજન-સ્વરા, ચાર યમ (યમ વેદમાં જ આવે છે), અનુવાર, વિસગ, જિન્હામૂલીય, ઉષ્માનીય અને દુઃસૃષ્ટ એમ મળી કુલ ચેાસડ (પાણિનીય શિક્ષા અનુવાક્ ૧ જુએ) વર્ણી એ સવ વૈખરી વાણીનું રૂપ છે, અને તે સર્વે મૂળ ૐકારમાંથી થવા પામેલાં છે. આ પ્રમાણે પરમાત્મા પાતે જ વાણીરૂપે ચરાચરમાં વ્યાપી રહેલા ભાસે છે. આથી પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરીરૂપે જે કાંઈ ભાસે છે તે બધું પરમાત્મારૂપ જ છે. આ ચેાસઠ વર્ણીની સ્પષ્ટતા કહું છું તે સાંભળ. વર્ણ શાસ્ત્રની ઉત્પત્તિ
મહર્ષિ પાણિનિના કથન પ્રમાણે “અ” એવી સંજ્ઞામાં જેનેા સમાવેશ થાય છે તેવા અ હૈં, ૩, , હ્યુ, ૬, મૈં, શો,અને ૌ એ મુજબ કુલ નવ સ્વરા છે. આ અકાદિ વર્ણીના જ હરવ, દીધ અને પ્લુત એવા નીચે પ્રમાણે અઢાર ભેદા પડે છે.
ઞના અઢાર ભેદા
હસ્યના છ પ્રકારો : ૬, ૬, ૩, , અને હૈં એ પાંચ હૂવભેદવડે (૧) ઉદાત્ત અનુનાસિક, (૨) ઉદાત્ત નિરનુનાસિક, (૩) અનુદાત્ત અનુનાસિક, (૪) અનુદાત્ત નિરનુનાસિક, (૫) સ્વરિત અનુનાસિક અને (૬) સ્વરિત નિરનુનાસિક. એ મુજબ છ પ્રકારના છે; દીના છ પ્રકારો : ૭, ક્રૂ, ૩, , પ, હૈ, ઓ અને શૈ એ આઠ દી ભેદે (૧) ઉદાત્તાનુનાસિક, (૨) ઉદાત્ત નિરનુનાસિક, (૩) અનુદાત્તાનુનાસિક, (૪) અનુદાત્ત નિરનુનાસિક, (૫) સ્વરિતાનુનાસિક, (૬) વરિત નિરનુનાસિક એ પ્રમાણે છ પ્રકારના છે. પ્લુતના છ પ્રકાર : અ, ૬, ૩,, હૈં, ઘે, ઓ, ઔ એ નવ પશુ પ્લુત ભેદે કરીને (૧) ઉદાત્તાનુનાસિક, (૨) ઉદાત્ત નિરનુનાસિક, (૩) અનુદાત્તાનુનાસિક, (૪) અનુદાત્ત નિરનુનાસિક,(૫)વરિતાનુનાસિક, અને (૬) સ્વરિત નિરનુનાસિક, એ રીતે છ પ્રકારના છે. આ રીતે કુલ બાવીશ સ્વરા હરવ, દી અને શ્રુત ભેદે રીતે છે. તે દરેકમાં છ છ વિભાગે પડવાથી અઢાર ભેદો બને છે. તેમાં પણ ઉચ્ચારના ભેદે વડે ૬, હૈ, ઓ, અને નૌ દીધ` અને ખ્રુત ભેદથી નીચે મુજબ બાર પ્રકારના બને છે.