________________
ગીતાદેહન એ આ આત્મા પ્રાણીમાત્રની હદયગુહામાં રહેલો છતાં- [ પu તથા કેટલાકે તો આપના બંને દાંતના વચલા ભાગમાં જ ચોટેલા દેખાય છે. જેમ ઘણી નદીઓના જળપ્રવાહ સમુદ્ર ભણી મુખ કરીને એક સરખા તે તરફ જ દેડે છે તેમ આ મનુષ્યલોકમાંના વીરપુરૂ સર્વ બાજુએથી આપના પ્રજવલિત મુખોમાં જ પેસે છે. જેમ પ્રદીપ્ત (બળતા) અગ્નિમાં પતંગીયાએ પોતાના નાશને માટે જ અત્યંત વેગ વડે પેસે છે તેમ પોતાના નાશને માટે આ લોકે અત્યંત વેગવાળા થઈને આપના મુખમાં પેસે છે.
लेलिह्यसे ग्रसमानः समन्तालोकान्समग्रान्धइनेवद्भिः । तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तोग्राः प्रतपन्ति विष्णो ॥ ३० ॥
आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीर । विज्ञातुमिच्छामि भवन्ताचं म हि प्रजानामि तव प्रवृत्तिम् ॥ ३१ ॥
ઉગ્ર રૂપવાળા આપ કોણ છે? હે વિષ્ણ! સમતાર એટલે બધી બાજુએથી આ બધા લોકેનું જાજવલ્ય (વાળાયુક્ત) મુખે વડે ભક્ષણ કરીને તમે પોતાની છોને ચાટી રહ્યા છે, તેમ જ પોતાના તેજ વડે જગતને સર્વ બાજુએથી વ્યાપી નાખી આપન તેજની આ ઉગ્ર પ્રભા વા કાંતિઓ સંતાપ ઉત્પન્ન કરે છે. હે દેવવર! પ્રસન્ન થાઓ. ઉમરૂપવાળા આપ કોણ છે? તે મને કહે. આપને નમસ્કાર છે. સર્વાના મૂળકારણુરૂપ આ એવા આપ કોણ છે? તેવા આપને હું સારી રીતે જાણવા ઈચ્છું છું. કારણ કે આપની પ્રવૃત્તિ એટલે આ આકળિત કરણી મને કાંઈ સમજાતી નથી, તો કૃપા કરીને કહો.
છીણાવાવ – कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकाम्समाहर्तुमिह प्रवृत्तः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे કથિસા રસ્થની થપાઃ in n
તારી સામે ઉભેલે હું કેણ? શ્રી ભગવાન કહે છે કે પાર્થ! સાંભળ. હું લેકને સંહાર કરનારે અને પ્રહ એટલે ઘણા પ્રાચીન સમયથી વૃદ્ધિને પામેલ એ કાળ છું અને આ સમયે લેકેના સંહાર કિંવા ભક્ષણ માટે નિયતિ