________________
ગીતાદેહન]. સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષમ ને મહાનથી પણ અતિ મહાન- [૫૬૩ વરાળ થકી જેનું પોષણ થાય છે તે ઉષ્ણપા પિતૃઓ એટલે કે શ્રાદ્ધાદિકનું ગરમ અન ખાઈને તૃપ્તિ પામતા પિતૃઓ; ગંધર્વો, યક્ષો, અસુર અને સિદ્ધોના સમૂહે કે જે પૃપી અને વર્ગની વચ્ચે અંતરાળમાં વ્યાપેલા છે તથા અસુરે પૃથ્વીની નીચે પાતાલોમાં વ્યાપેલા છે, તેઓના આ બધા સંધો વિસ્મય પામીને આપની તરફ જ જોયા કરે છે. *
रूप महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुवाहरुपदम् । बहुदरं बहुद ट्राकरालं
#ા સોળ ઘળઉસારસથાયન્ રર .. હું તથા મારું એવી ભાવના વડે જોનારને દુઃખ પ્રાપ્ત થાય છે હે મહાબાહ! આપનાં આ અનેક મુખો તથા નેત્રવાળા, બહુ હાથ, જાંધ, પગ તથા ઉદરવાળા તેમ જ અતિશય વિકરાળ એવી દાઢે વડે ભયંકર એવા આપના આ મહાન રૂપને જોઈને લોકે તથા હું એમ બંને વ્યથાને પામ્યા છીએ. તાત્પર્ય એ કે આપના મહત્ (વૃક્ષાંક ૬ થી ૧૨ જુઓ) કિંવા કારણ પ્રકૃતિવાળા આ રૂપને અહમ તથા મમાદિ ભાવો વડે જેનારા સર્વ લોકે દુઃખને પામી રહ્યા છે, એટલે તમારું સ્વરૂપ તો અહંમમાદિ ભાવ છોડીને જોનારને જ સુખદાયક છે. સારાંશ એ કે પગવાનનું સાચું સ્વરૂપે જોવાની ઈચ્છા હોય તેમણે ડું તથા મારું એવાં બંને ભાન તેના સાક્ષી સહિત ત્યાગ કરી ઐક્ય ભાવ પ્રાપ્ત કરી લેવો જોઈએ, તો જ ભયમાંથી મુક્ત થઈ શકાય છે; કારણ જ્યાં સુધી બીજાપણાનો ભાવ 'છે ત્યાં સુધીને માટે તો ભય હોય છે જ.
नभःस्पृशं दीप्तमने स्वर्ण व्यासानन दो विशालनेत्रम् । दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा
धृति न विन्दामि शर्म च विष्णो ॥ २४ ॥ दष्ट्राकरालानि च ते मुखानि રવિ શાસ્ત્રાજર્ષવિભાજન . दिशे न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥ २५ ॥
* મરુદ્ગણે, આદિ, અને વસુઓના નામ માટે અધ્યાય ૧૦ બ્લેક ૨૦ થી ૨૩ નું વિવરણ જુઓ.