________________
૪૨૬ ]
श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી અ૦ ૮/૪
પેાતાને અમુક સમયને માટે ભમરી રૂપે થયેલું હેાય એમ જોવામાં આવે છે, આમ ભમરી રૂપે દેખાઈ કરીથી પાકું પોતાના અસલ સ્વરૂપમાં તેને વિલય થવા ત્યાં સુધીની તેની જે સ્થિતિ તે તેને સ્વભાવ છે. એમ સમજો. તેમ આ જગતાદિ તમામ દૃશ્ય આત્મરૂપ મહાસાગરની એક ભમરી સમાન છે, તે જ્યાં સુધી દ્રષ્ટા, દર્શન અને દૃશ્યા, ત્રિપુટીરૂપે ભાસે છે, તેટલા સમયને માટે તે અમુક મર્યાદિત આવરણવાળું બની આદિ અતરૂપે પ્રતીતિમાં આવે છે. આમ તે જ્યાં સુધી આર્દ્રિ અતવાળું અર્થાત્ મર્યાદિત હાય છે, તે તેટલા સમયમાં તે તે રૂપે ભાસવું એવા જે તેને સ્વભાવિક ધમ તે જ તેને સ્વભાવ અથવા અધ્યાત્મ કહેરાય છે. તે તે સ્વભાવને અનુસરીને જ તે પ્રવર્તે છે. જેમ વાયુતા સ્પદ, આકાશનેા શૂન્ય, તેજને પ્રકાશ, પાણીનેા તતથા પૃથ્વીના જડત્વ ઇત્યાદિ સ્વભાવેı છે તેમ નિયતિના નિયમાનુસાર અહંકારના રાજસ (વ્રુક્ષાંક ફ્ર) અંશથી ઉત્પન્ન થનારા ઇંદ્રિયાને સમૂહ સમ તન્માત્રા તથા તેના સ્થાના એ બધા કારણુ તત્ત્વા એ જ અધ્યાત્મ કિવા રવભાવરૂપ કહેવાય (વૃક્ષાંક હું જુએ). (સમાત્ર માટે અધ્યાય ૫ શ્લાક ૧૪, પૃષ્ઠ ૩૦૫ થી ૩૧૨ જુએ) અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત
નિયતિ (શ્રૃક્ષાંક ૩)ના નિયમ પ્રમાણે ઇશ્વરના મૂળ સંકલ્પવશાત્ તેતી આજ્ઞાનુસાર આ બ્રહ્માંડરૂપ કા` ઉત્પન્ન કરતાં પહેલાં તેના કારણુસ્વરૂપ અહંકાર (વૃક્ષાંક ૮)માંથી સત્ત્વ (૬), રજ (ŕ) અને તમ (૬) એ ત્રણ ભેદેામાંથી કર્તા, કારણ અને કાય એવા સૂક્ષ્મ તત્ત્વાની જે ઉપિત્ત થવી. તેને જ ક્રમે અધિદૈવ (વૃક્ષાંક ≠) અધ્યાત્મ (વૃક્ષાંક ૬) તથા અધિભૂત (વૃક્ષાંક ) કહેવામાં આવે છે (આ સંબંધે વધુ વિવેચન અધ્યાય ૩, શ્લા ૪, પૃષ્ઠ ૧૯૭ થી ૨૦૨ જુએ). અધિદેવમાંથી પુરુષાંશ એવા ઋક્રિયાના દશ દેવતા તથા મન ઉત્પન્ન થાય છે (માંક ૪ ) અને કારણુ વા અધ્યાત્મમાંથી પુરુષાંશ સહિત સ્થાનકેા સહ દશ સૂક્ષ્મ ઈંદ્રિયે (વૃક્ષાંક ≠ મ) ઉત્પન્ન થાય છે; તથા કાય વા અધિભૂતેમાંથી તેની વિષયરૂપ સૂક્ષ્મ તન્માત્રા તથા અપંચીકૃત પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થવા પામેલી છે (વૃક્ષાંક સ્ક્રૂ ૬).
કર્મો એટલે શુ?
ભગવાન આગળ કહે છેઃ ભૂતાદિની ઉત્પત્તિ કરનાર વિસની જ ક એવી સ'ના છે. એટલે કે આ અધ્યાત્મ, અધિભૂત અને અવિદૈવરૂપ સાધન કિવા કારણતત્ત્વા વડે જે ઉત્પત્તિનું કાય' થાય છે તે વિસગ કહેવાય છે (વૃક્ષાંક ૧૩ જુએ). આ વિસČનું જ બીજું નામ ક્રમ છે, એમ સમજ; કારણ કે ઈશ્વરની દક્ષિણશાક્ત વડે માયા (વૃક્ષાંક ૩) સત્ત્વ, રજ અને તમ એમ ત્રણ ગુણા વડે વૃદ્ધિ પામી તે થકી ક્રમે અવ્યક્ત (વૃક્ષાંક ૪), અનારીનટેશ્વર (વૃક્ષાંક ૫), મહાપ્રાણ(વૃક્ષાંક ૬), મહત(વૃક્ષાંક ૭) અહંકાર (વૃક્ષાંક ૮) એમ ક્રમે ઉત્પત્તિ થયેલી છે. પછી તે અહંકાર (૧) કર્તા કિવા અધિદેવ(વૃક્ષાંક ફ્રેં), (૨) કારણક્રિ’વા અધ્યમ (વૃક્ષાંક ←) તથા કાય કિવા અધિસૂત(ક્ષાંક ૬) એમ પેટા ભેદે ત્રણ પ્રકારને થયા; તેમાંથી ક્રમે મનેમય યા દેવતા ( ) તથા ઇંદ્રિય સમુહ (ટ્ટ જ્ઞા) અને પાંચ મહાભૂત સમૂહ (તૢ !) ઉત્પન્ન થયા છે તથા બીજી મુખ્ય શાખા વધી મન(વૃક્ષાંક ૧૧), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦), ચિત્ત(વૃક્ષાંક ૯) અને હિરણ્યગભ’(વ્રુક્ષાંક ૧૨) એ પ્રમાણેની ઉત્પત્તિ થવા પામેલી છે (જીએ વૃક્ષાંક ૩ થી ૮ ના પેટા ભેર સહ વૃક્ષાંક ૧ર સુધી); આ મુજબ માયા (વૃક્ષાંક ૩)થી માંડી થતી સત્રની ઉત્પત્તિને જ સ` કહે છે.
વિસની સુષ્ટિ
ઉપર મુજબ સમ સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી વિરાટ શરીરના અભિમાની એના બ્રહ્મદેવની ઉત્પત્તિ થવા પામેલી છે (વૃક્ષાંક ૧૭ જીએ). આ વિરાટ શરીરના અત્રિમાની બ્રહ્મદેવે કરેલી સ્થાવર જંગમ સૃષ્ટિને વિસ` સૃષ્ટિ કડે છે (વૃક્ષાંક ૧૩ થી ૧૫ ) આ વિસગ એટલે જમ કહેવાય છે. બ્રહ્મદેવે વેદના આધાર વડે પ્રારંભમાં પ્રથમ યજ્ઞાદિ કર્મીની જ ઉત્પત્તિ કરેલી હેાવાથી આ બ્રહ્માંડ મધ્યે થનારા તમામ કાર્યો યજ્ઞ