________________
૪૮ ]
[ સિદ્ધાન્તાડ ભ॰ ગી૦ ૦ ૭/૩૦
तयो. म भाददानस्य साधुर्भवति
वेदार॒ सम॑तीतानि वर्तमानानि वार्जुन
I
'
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥ २१ ॥
માં તુ વેદ ન કચ્છન
હે અર્જુન! જેમ સુત્ર માં પ્રથમ થઇ ગયેલા, હાલ માં છે તથા ભવિષ્યમાં થશે તે તમામ દાગીનાએનું અસ્તિત્વ રહેલું છે, પરંતુ દાગીનામાંથી જો સુવણ કાઢી લેવામાં આવે તે તેમનુ સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી; તેમ તત્ કિવા આત્મપ્રકાશ (વૃક્ષાંક ૧) એવા અનિવĆનીય ‘હુ'માં પ્રથમ થઈ ગયેલાં, હાલમાં છે તથા ભવિષ્યમાં થશે તે તમામને સમાવેશ થાય છે. આ ભૂતમાત્રમાંથી જો સના અધિષ્ઠાન આત્મરૂપ એવા હું (વૃક્ષાંક ૧)ને કાઢી લેવામાં આવે તે તે કશાનુ પણ અસ્તિત્ર રહેતું નથી, તેથી હુ તે સર્વને વેદ (જ્ઞાત) છે, પરંતુ મને એટલે ' ને ક્રાઇ કિચિત્માત્ર વેદ (જ્ઞાત) નથી. ભાવાય એ કે, આ ભૂત, ભવિષ્ય અને વમાનમાં મિથ્યા એવા ભૂતમાત્રના જે જે કાંઈ સમૂહના થઈ ગયા, ભવિષ્યમાં થશે અને વમાનમાં છે તે તમામને વેદ એટલે જાણવા જેવા એક આત્મ કિવા બ્રહ્મસ્વરૂપ એવા “હું” (વૃક્ષાંક ૧) જ છે, એટલે કે આ બધાને સૌથી છેવટે હું' કાણુ ? અર્થાત્ પોતાનું સાચું સ્વરૂપ શું છે તે જાણ્યા વગર છૂટકે। જ નથી, પરંતુ આ રીતે સર્વના જ્ઞેયરૂપ વા આત્મસ્વરૂપ એવા મને પણ વળી પાછું ક્રાંઇક જાણવા જેવુ સિલક હશે એવી ને તું શંકા કરશે ા તને કહું છું કે, આ જાણવાપણુારૂપ જ્ઞાનની મર્યાદા અત્રે જ પૂર્ણ થઇ જાય છે. જેમ સૂર્ય` જગતમાં ભૂત, ભવિષ્ય અને વમાનમાં અનેક વસ્તુઓનું પ્રાકમ કરે છે, એટલે અનેક વસ્તુઓને પ્રકટ થવા માટે સૂર્યની જરૂર હેાય છે; તેથી તે વસ્તુઓને જાણવા જેવા એક સૂ` જ હોય છે પરંતુ આ સૂર્યને પ્રકાશવાને માટે બીજા કાઈપણ પ્રકાશની જરૂર હતી નથી, તે તા સ્વતઃસિદ્ધ અને સ્વયંપ્રકાશ છે; તેમ આત્મા સ્વતઃસિદ્ધ અને સ્વયં પ્રકાશ હેાવાથી ભગવાન કહે છે કેઃ હે પા! આ સ ભૂત, મષ્ટિ અને વમાન ભૂતેતે જાણુવાલાયક, જ્ઞાનની અંતિમ મર્યાદા સમાન આત્મસ્વરૂપ અને અનિવČચનીય એવા “ હુ” જ એક છે, પરંતુ આત્મસ્વરૂપ એવા મને જાણવા જેવું આ કરતાં શ્રેષ્ઠ એવુ ખીજું કાંઈ પશુ છે જ નહિ, એમ નિશ્ચયાત્મક જાણુ.
"
इच्छाद्वेषसमुत्ये॒न इ॒न्द्रमोहेन भारत ।
सर्वभूतानि सम्मेाहं सर्गे यान्ति परन्तप ॥ २७ ॥
સર્વ ભૂતા દ્વંદ્દોથી જ સમાહુમાં પડેલા છે
હે ભારત ! વાસ્તવિક હૈ” તા આત્મરૂપ એવા એક જ હોઈ અનિનીય છે. હું' એવા ભાત્ર તેમાં બિલકુલ નથી છતાં માહને લીધે તેમાં ‘હુ' એવા ભાવ છે, એમ માનો લખું તે હું' (વૃક્ષાંક ૩) એટલે બીજો જ કાઈ છે, એમ માનવું એ જ મિથ્યા માહમાં નાખનારા ક્રૂ સમજવા. આમ ઇચ્છા(પ્રીતિ) અને દેવ એટલે (અપ્રોતિ) વડે ઉપજનારા ૬ (મેપણુા)ના મેાહ વડે ફસાઈ ને કે પરંતપ ! ત્રણનીય તથા અવિનાશી એવા આ આત્મા (વૃક્ષાંક ૧) અનિનીય હોઈ તે જો કે તદ્દન નિલેપ છે, છતાં તેમાં જાણે કે “હું” રૂપ એવા મિથ્યા માયા (વ્રુક્ષાંક ૩)ની ઉત્પત્તિ થવા પામેલી છે તથા તેમાં સત્ત્વ, રજ અને તમ એ ગુણા વિતરૂપે પરિણામને પામી પાંચ મહાભૂતા, પાંચ તન્માત્રા, દશ ઇંદ્રિયા, મન, મહત્તત્ત્વ તથા અહંકાર ઇત્યાદિ સર્વે ઉત્પન્ન થયેલાં હેાઈ જેને સમ કહેવામાં આવે છે તેમાં ફ્સાઈ ને સર્વભૂતા સંમેાહને પામે છે, એટલે તમામ ભૂતા ભ્રમમાં પડી આ મિથ્યા સ એટલે સસારને જ મૃત્યુ સમજીને તેમાં જ રચ્યાપચ્યા હીને દુ:ખભાગ ભોગવે છે,