________________
૨૯૬]
स चापि तस्त्रस्यवदद्ययोक्तम् -
[સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૦ ૫/૮ જરા વિચાર કરીને જો કે, તું જેને સંન્યાસ સંન્યાસ એમ કહે છે તેની સિદ્ધિ પણ વાસ્તવિક રીતે પગ એટલે કોઈ ને કોઈ પણ પ્રકારના કર્મ વગર થી શક્ય છે ખરી કે ઉદ્દેશ એ કે, જો તું આ સર્વ છોડી દેવું એને જ સંન્યાસ કહેવા માગતો હશે, તો તે છેડવાની જે ક્રિયા કરવી તે પણ યોગ નહિ તો વળી બીજું શું કહેવાય છે નાપર્ય એ કે, અમુક કરવું એ જેમ યોગ કડેવાય, તેમ અમુક નહિ કરવું એ ૫ણુ યોગ જ થયો; જેમકે ખાવાને યોગ, પીવાનો યાગ, બેસવાનો યોગ વગેરે; મ ટે કર્મયોગ વગર સંન્યાસ કેવી રીતે સિદ્ધ થાય? જેમ ગોળ ચક્રવ્યહની રમતમાં અધે રસ્તે ગયા પછી હવે મારે તે આગળ જવું નથી એમ કર્ડ કાઈ સંન્યાસ કરવા માગે છે તેને પોતાના નિવાસસ્થાન સુ ની પાછી આપવાને માટે પ્રયત્ન તે કરવાને રહ્યો જ છે કે કહે કે મેં તો સંન્યાસ કર્યો છે માટે આગળ ૫ નહિ જાડું અને પાછળ પણ નહિ જાઉં તે આમ કારની સ્થિતિ ત્રિશંકુત અર્થાત અર્ધદગ્ધ જેવી દુ:ખરૂપ જ થઈ પડે. તે પ્રમાણે જે તારી સંન્યાસની દવાખ્યા હોય તો તેને તું પતે જ વિચાર કરી જે; અથાત્ જેમ ચક્રમૂડમાં અર્થે રસ્તે ગયેલાને પાછા ફરી પોરાને સ્થાને આવવાનું રહ્યું અથવા તે આગળ જઈ પુનઃ ફરીને સ્વસ્થાને આવવું પડે, એ બે પૈકી કઈ કઈ ક્રિયાની તો જરૂર જ હું ય છે જ. તેમ કમ સંન્યાસ એટલે “આ હું નથી' એવી રીતે વાળ કરતાં કરતાં છેવટે સક્ષી સહિત “” ભાવ પર લય કરી.દે એવા પ્રકારનાં કર્મ ની અથવા તે જે જે કાંઈ છે તે તે સર્વ આમા કિતા બ્રહ્મ જ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારે સર્વાત્મભાવના અભ્યાસરૂ૫ કર્મની વા પ્રાગનોધરૂપ હશે કે જેને શાસ્ત્રમાં કામ કહેવામાં આવે છે, તે પ્રકારના કર્મના આશ્રયની જરૂર હોય છે. આ રીતે કર્મસંન્ય સ ક કિવા કમ બે કો તે બંને વસ્તુતઃ તો એક જ છે, એટલું જ નહિ પણ તે બંને અભ્યાસક્રમ પર પર સાપેક્ષ છે; પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે તે સાંખ્યયુક્તિનો અંતગત જેનો સમાવેશ થાય છે. અને કમં ગયુત વાળી એટલે આ સર્વ બ્રહ્મ ફિવા આમાં છે એ મુજબ સર્વાભના નો નિશ્ચયી અથવા તો બ્રહ્મમાં હું તને, આ વિગેરે કાંઈ નથી, એ મુજબ નિ:શેપમે.વના અભ્યાસ કરતારો સંન્યાસી, થોડા સમયમાં જ બ્રહ્મ પામે છે; છતાં સર્વ સામાન્ય લોકો માટે કમ સન્યાસનો અભ્યાસ કર્યું હોવાથી ઉપર કર્મસંન્યાસ કરતાં કમાયણ શ્રેષ્ઠ છે, એમ કહેવામાં આવ્યું છે. અરે ! વ્યવડારમાં પશુ જુઓ તે જ થશે કે કેાઈએ કદી કાંઈ કર્મ જ કર્યું ન ડાય તો તેનો ત્યામાં કેવી રીતે સંભવે છે તેમને કે, જે વસ્તુ આપણી પાસે કરી હોય જ નહિ અને મેં તેનો ત્યાગ કર્યો છે એમ જે કહેવામાં આવે તો તેને શો અર્થ? ખેર ! તે તો એક ગાંડપણુ જ ગણાય. ત્યાગ તે ગ્રહ વસ્તુ જ થઈ શકે, તે ઘેરશે એનો પણ વિચાર કર, તે તને જણાશે કે ત્યાગ તો જે વસ્તુ પ્રહણ કર્યું છે. તેને જ થઈ શકે. અર્થાત આ સર્વ દયાળ વગેરે અજ્ઞાનને લીધે જે સત્ય ભાસતી હતી તેને હવે જ્ઞાન વડે આત્મસ્વરૂપ કિંવા બ્રહ્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચયથી અને તે પ્રકારના અભ્યાસથી બ્રહ્મરૂપ બનાવવી જોઈએ; આ રીતે જ તેને ત્યાગ થઈ શકે છે. આ પ્રમાણે ભાસતી આ તમામ મિથ્યા દશ્ય જાળને ત્યાગ તે કમ સન્યાસ કિવા કર્મયોગ બનેમાં સિદ્ધ થાય છે.
योगयुको विशुद्वामा विजितात्मा जितेन्द्रियः । सर्वभूतात्मभृतात्मा कुर्वनपि न लिप्यते ॥ ७ ॥
આત્મરૂપ થયેલે કર્મમાં લેપાત નથી ઉપર જણાવ્યા પ્રમાણે “હું” બ્રહ્મ અથવા આત્મા છું, એવા પ્રકારની ચરાચરમાં નિત્ય ભાવના રાખનાર સર્વાત્મભાવનાવાળા કમંગી અથવા બ્રહ્મમાં “હું' અને “મા” વગેરે કાંઈ છે જ નહિ એ પ્રકારે નિઃશેષની ભાવનાવાળે. સંન્યાસ ગી. એ બંને પ્રકા પછી કોઈ પણ એક યોગમાં દઢ નિશ્ચયપૂર્વક સ્થિત થયેલ વિશુદ્ધ આત્મા એટલે જેમાં આત્મવ્યતિરિના બીજા કેઈ ભાવને અશ પણ નથી તે તદ્દન શુદ્ધ આત્મા; વિજિતાત્મા એટલે હું કાંઈદેહાદિનથી પરંતુ શરીરાદિ ભાવેને જેમાં લેશ અશ પણ નથી એવો આત્મસ્વરૂપ જ