________________
ગીતાદાહન ] જે જાણું છું ને, તે નથી ખણુતા તે, એ બધું બ્રહ્મ જ છે. નથી રૂપે તે છે રૂપે તે જ્ઞાત નથી. [ ૧૩૧
क्लैम्य॑ मा॒ स्म ग॑मः पा॒र्थ नैतत्त्वय्युप॒पय॑ते
क्षुद्रं॑ इ॒दय॑दब॒ल्यं त्य॒क्स्वोत्तिष्ठ परन्तप ॥ ३ ॥
આર્યાએ ધિક્કારેલુ' એવુ' આ તને શાભતું નથી
શ્રીભગવાન કહે છે : હે અર્જુન ! અરે ! આર્ચીએ ધિક્કારેલું, સ્વારને રોકનાર એટલે અધેતિમાં લઈ જનારું અને અપકીતિ કરાવનારું ‘આ ‘ કમાલ ' એટલે મેશ જેવું કાળું અર્થાત્ અવળચંડું, આવા વિપરીત સમયે તને આજે કયાંથી સૂઝી આવ્યું ? આર્યોં કેાને કહેવા તેની વ્યાખ્યા શામમાં આ પ્રમાણેની છે: “ જે પુરુષ ક બ્ય એટલે શાસ્ત્રવિહિત (શાસ્ત્રમાં બતાવેલા ) કર્મીનું જ સારી રીતે આચરણુ કરે છે અને શાસ્ત્રવિહીન એટલે મક અર્થાત્ શાસ્ત્રનિષિદ્ધ કર્યાંથી દૂર રહે છે, તેમ જ પ્રારÜવશાત્ પ્રાપ્ત થયેલા ચાલુ વ્યવહારને અનુસરીને વતે છે, તે આ` કહેવાય છે; તેમ જ જે પુરુષ કુલપર’પરાગત ચાલતા આવેલા કુલધમ, કુલાચાર તથા વર્ણાશ્રમેાચિત ક્રૌં તથા મહાપુરુષાદિના આચારને અનુસરીને શાસ્ત્રમર્યાદામાં રહી પેાતાના ચિત્તને રુચે તે રીતે સાવધ રહી એટલે હ-શાક, રાગ-દ્વેષ આદિ વિકારથી રહિત થઈ પ્રસંગાચિત યથા પ્રાપ્ત આવી પડેલા વ્યવહાર કરે છે તે પુરુષ જ આય કહેવાય છે ( જીઓ ચેાગ॰ નિર્વાણુ પૂર્વાધ સ ૧૨૬ શ્લાક ૫૪-૫૫). ઉદ્દેશ એ કે, આ યાદ્દાઓ સાથે તારે યુદ્ધ કરવાનું હતું એ તે કંઈ આજે જ જાણ્યું એમ નથી, છતાં આજદિન સુધી તા તે તેનેા કદી વિચાર સરખા પણુ ક્રર્યાં નહિ અને આવા કટાકટીના સમયે મૂઢપણ' દર્શાવનારા આ માહ તને કયાંથી ઉત્પન્ન થયે। ? શાસ્ત્ર સંબંધમાં તે અત્યાર સુધી જે કંઈ કહ્યુ તે જો કે સત્ય છે, પરંતુ ક્ષાત્રધમના નિયમ પ્રમાણે ઉપસ્થિત થયેલા ધર્મયુદ્ધના આ પ્રસંગે તારુ એ કથન બિલકુલ અનુચિત છે. માટે હું પા ! આમ નામ ન બન, લીબતા એટલે બાયલાપણાને ત્યાગ કર. હે અન્યને તાપ ઉત્પન્ન કરનારા પરતપુ ! આ તને શાલતું નથી, માટે ક્ષુદ્ર એવી દુળતાને છેાડી દે અને ઊભે। થઈ જા અર્થાત્ ઊભા થઈ યુદ્ધ કર,
अर्जुन उवाच -
।
कथं भीष्ममहं स॒ख्ये द्रॊणं च मधुसूदन '
इषुभि॒िः प्रतियॊस्यामि प्र॒जाहा॑वर॒स्रुदन ॥ ४ ॥
गुरूमहत्वा
महानुभावान्श्रेयो भोक्तुं भैक्ष्य॒मप॑ह लोके ।
इत्वाऽर्थकामा स्तु गुरूनिदेव भुञ्जीय भोगानुधिरप्रदिग्धान् ॥ ५ ॥
चैतद्वचः कत॒रन्न गरा॒यो यद्वा॑ जय॒म यदि॒ वा
વેસુ:।
यानेव इत्वा न जिजीविषा॒मस्तेऽव॑स्थितः प्रमुखे धार्तरा॒ष्ट्राः ॥ ६ ॥
અમારે માટે કલ્યાણકારી શુ' છે ?
શ્રીભગવાનનું આવું વચન સાંભળીને અર્જુને કહ્યું કે : હું મધુસૂદન ! પુષ્પાદિથી પૂજન કરવા યાગ્ય એવા આ ભીષ્મ અને દ્રોણુની સાથે ખાણા વડે હું સામેા પ્રતિકાર કેવી રીતે કરું ? અર્થાત્ તેઓની સાથે મારાથી લડી શકાય ખરું કે ? અને તેમ કરવું શું યાગ્ય ગણુારો? હું શત્રુએના નાશ કરનારા અરિસૂદન ! મહાનુભાવ એટલે વયેવૃદ્ધ, તપાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, તથા મેઢા પ્રભાવશાળી, બહુશ્રુત અને બહેોળા અનુભવી એવા ગુરુઓને
ત
I