________________
૨૨૬ ! મા ઉતાવૈ વૈવાય પાપાનમનજો
જો પ્રતિતિતિ પ્રતિતિત છે. [સિ. ભ૦ ગીe અ૭૩૩૫
કંડ મેળવવાના સાધન૩૫ વિદ્યા; એમ મોક્ષ. ધર્મ, અર્થ અને કામ સંપાદન કરવાની વિવાઓની ઉત્પત્તિ પણ બ્રહ્મદેવના પૂર્વાદિ સુખે કમે થવા પામેલી છે.
વ્યાહૂતિ તથા છની ઉત્પત્તિ ભૂ, ભવઃ, સ્વર અને મહા એ ચાર વ્યહિતિઓ બ્રહ્માના પૂર્વાદિ ચાર મુખમાંથી કમે સજાયેલી છે. સ્કાર તો તેના હદયાકાશમાંથી જ થયો છે. બ્રહ્માના રુવાંટમથી ઉણિક છંદ, વચામાંથી ગાયત્રી છું, માંસથકી ત્રિર્ છંદ, સ્નાયુમાંથી અનુષ્ટ્રમ્ છંદ, અસ્થિમાંથી જગતિ છંદ, મજજામાંથી પંક્તિ છંદ તથા પ્રાણથી બહતી છંદ, એ પ્રમાણે સાત ધાતુમાંથી સાત છંદ ઉત્પન્ન થયેલા છે.
પ્રણવસ્વરૂપથી પરમેશ્વરની સર્વત્ર વ્યાપ્તિ ૪ થી " સુધીના પચીશને ૨૫સ્વરો કહે છે, તે બ્રહ્માને જીવે છે, સ્વર ક,૬૩, ૫, એ દરેક હ, દીર્ધા અને ભુત એવા ત્ર ત્રણ ભેદ વડે બાર થાય છે. ૪, ૬, ૨, મો. , એ પાંચ દીધું અને બુત એવા બે બે ભેદ વડે દશ થાય છે. આ પ્રમાણે કુલ બાવીશ સ્વરો એ બ્રહ્મદેવને દેહ છે. શ, ષ,
અને એ ચાર અક્ષરો ઉમા કહેવાય છે. તે બ્રહ્માની ઇદ્રિો છે તથા અંતઃસ્થ એટલે ૧, ૨, ૪, ૫, એ ચાર બ્રહ્માના બળથી ઉત્પન્ન થાય છે, એટલે બ્રહ્માનું બળ કહેવાય છે; તેમજ બ્રહ્માની ક્રીડામાંથી જ, *મ, ગાંધાર, મધ્યમ, પચમ, ધ રન અને નિકાદ એમ સાત સ્વરે ઉત્પન્ન થયા છે. હું તાત (શિષ્ય કરવા પુત્રને સંબેધાય છે) ! આમ શબદરૂપ બ્રહ્મ એટલે પ્રણવસ્વરૂપથી પરમેશ્વર પોતે પૂર્ણ રીતે ચરાચરમાં વ્યાપક હોઈ જુદા જુદા પ્રકારની શક્તિઓ વડે દર્યાદિ અને ઈકિયાદિ ભાસી રહ્યો છે. બ્રહ્મનું એ શબ્દરૂપ તે નિત્ય છે (ભા રકં૦ ૩, અ૦ ૧૨ તથા આગળ ગીરુ દેવ અ ૮ જુઓ) ઉદ્દેશ એ છે કે, આ ચૌદ લોકવાળા બ્રહ્માંડનું મૂળ બાજ બ્રહ્મદેવ હોઈ તે જ પોતાના સંકલ્પબળ વડે તેને નિયતિના નિયમાનુસાર ભાસ માન કરેલું છે, તેથી મનુ પોના કલ્યાગને માટે તેના જ મુખમાંથી નીકળેલા આ વેદ સર્વને પ્રમાણભૂત છે. આથી ધર્મની વ્યાખ્યા મનસ્વી રીતે નહિ કરતાં તે માટે પણ એક વેદને જ પ્રમાણ માની તેના આધારે કરવી જોઈએ. શાસ્ત્રને અનુસરીને જે ઉહાપોહ કરવામાં આવે છે તેને તક કહે છે (અમૃતનાદપનિષદ); આથી યુક્તિઓ અથવા તે પણ શાસ્ત્રને અનુસાર જ હોવા જોઈએ. આ ન્યાયે સ્વધર્મની વ્યાખ્યા પણ શામને અનુસરતી જ હેવી જોઈએ. વધુ સ્પષ્ટતા માટે નીચેનું વિવેચન ઉપયોગી થશે.
ભિન્ન ભિન્ન મતે વસ્તુતઃ અપરોક્ષાનુભવથી રહિત હોવા છતાં પોતાને બ્રહ્મનિષ્ઠ માની બેઠેલા ઉપદેશ કરનારાઓને પણ ધો ભ્રમ થઈ ગયેલો હોય છે, કારણ કે, તેઓ પૈકીનો મોટો ભાગ આત્માનુભવથી રહિત હોય છે તેથી પણ જ્ઞાન સુગમ રહેતું નથી. કેટલાક વૈશેષિકે) કહે છે કે, આ જગતરૂપે જે કાંઈ પ્રતીત થાય છે તે પ્રથમ જેનો કાંઈ તુ જ નથી તેવું અહેતુક જ ઉત્પન્ન થવા પામેલું છે; એવી યુક્તિ વડે સમજાવે છે. કેટલાક (ગશાસ્ત્રવાળા) છવમાં વાસ્તવિક બ્રહ્મપણું છે જ નહિ પણ યોગ કરવાને લીધે તે પાછળથી આવે છે, એમ કહે છે. કેટલાકે (નૈયાયિ) ઇકિનાં છ પ્રકારનાં જ્ઞાન, વારસો, છ વિધેયો, સુખ દુઃખ અને શરીર એમ એકવીસ પ્રકારના દુઃખોનો નાશ થવો એને જ મોક્ષ કહે છે. કેટલાક (સાં ખ્યાદિ શામકારા) પ્રતિપુ તથા કેટલાક (ભક્તિમાર્ગીઓ) જીવ અને ઈશ્વર ભિન્ન ભિન્ન છે એવી દષ્ટિને આશ્રય લઈ સમજાવે છે; વળી કેટલાકે (મેમસંકો) કહ છે કે, કમનાં ફળે જ સત્ય છે, ઈત્યાદિ આ પ્રમાણે આત્માનું
(1) ગાયત્રી એ.વીશ અક્ષ, (૨) બિઅાવીશ, (૩) અનુપ બત્રીસ, () બહતી છત્રીશ, (૫) પંક્તિ લીશ, (૬) ત્રિપ ચુંમ લીગ, (૭) જમતી અડતાલીશ, (૯) અતિજગતી બાવન, (૯) શકવરી છપ્પન, (૧૦) અતિશકવરી સાડ, (૧૧) અષ્ટિ ચેસ, (૧૨) અત્યષ્ટિ અડસઠ, (૧૩) વિરાટ બેતર અને (૧૪) અતિવિરાટ છેતર અક્ષરના હોય છે, એટલે ગાયત્રીના ચાવીરા અક્ષરથી માંડીને સંરકમાં અમે ચાર ચાર અક્ષરે વધે છે, (જીએ ભાવ ૪૦ ૧૧ અ. ૨૧ ૦ ૩૬ થી ૪૩.)