________________
૨૬૦ ]
अनधननयतिधिनमभ्यः ।
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગી અ૭ ૪૮
પણ બબના અંશરૂપ છવંને બ્રહ્મનું જ્ઞાન થવામાં પ્રતિબંધ કરે છે. જેમ રજૂર્યથી ઉત્પન્ન થયેલા મે જ્યારે વિખરાઈ જાય છે ત્યારે ચક્ષુ પિતાના સ્વપભૂત સૂર્યને ઓળખે છે; તે પ્રમાણે વિવેકરૂપ શક્તિવડે પિતાના અહંકારથી માયામય બંધનને કાપીને જયારે જીવ પરિપૂર્ણ આત્માને અપરોક્ષ અનુભવ કરે છે ત્યારે જ તે આત્યંતિક બલય એટલે મોક્ષને પામે છે અર્થાત મોક્ષ એ જ આત્યંતિક પ્રલય છે, એમ સમજવું.
નિત્ય પ્રલય હવે નિત્ય પ્રલય કહું છું. હે રાજા ! કેટલાએક સૂક્ષ્મ જાણનારા વિદ્વાનો વૈજ્ઞાનિક) કહે છે કે, 'બ્રહ્મદેવદિકથી માંડીને આ સર્વ પદાર્થોની ઉત્પત્તિ અને પ્રલય ક્ષણે ક્ષણે થયા જ કરે છે. કેટલાકે આને દસૃષ્ટિ પણ કહે છે. આ બંને ક્રિયાઓની વચ્ચે સંધિની જે શુદ્ધ અવસ્થા હોય છે એ જ નિર્વિકલ્પ, નિરામય, અસંગ એવો આત્મા છે. તે સ્વતસિદ્ધ મહતસ્વાતંત્ર્યવાન અને સ્વસામર્થ્યવાળા હોવાથી તેને જેવો *જેવા સંક૯પ ૨૬રે છે તેવા તેવા પ્રતીત થાય છે તથા સંક૯૫હત અવસ્થામાં પુનઃ તે પોતે પોતાના અસલ સ્વરૂપમાં જ સ્થિત થાય છે; આવી રીતે નિત્યપ્રતિ થયા જ કરે છે. તેનું નિવિક૯પમાંથી વિવર્તારૂપે ક્ષણવારમાં કાળ, દેશ અને દિવાદરૂપે સવિકપ બનવું તથા સવિકપમાંથી પુનઃ સ્વસ્વરૂપમાં એટલે કાળ, દેશ અને ક્રિયાદિ રહિત એવી નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિત થવું એમ દરેક ક્ષણે ક્ષણે હંમેશ થયા જ કરે છે. આ નિઃગ અવસ્થા જ વિવારે પ્રથમ સાક્ષી કિંવા ઈશ્વર (ક્ષાંક ૨)રૂપ બની તેના ઈક્ષણરૂપ કાળ કિવા સંદિપ વસાત ચરાચર કવિ (1ણાંક ૩ થી ૧૫ ) સ્વપે નિત્યપ્રતિ દૃશ્યમાન થતી રહે છે. આમ તેનું નિર્વિકપમાંથી પ્રથમ “હું” એવા રૂપે દશ્યમાન થવું એ જ યુગ કિવા સંક૯પઅવરથા (વૃક્ષાંક ૩) કહેવાય. આ સંબંધમાં વિધાનાનો નિશ્ચય એવો છે કે, જ્યારે ઈમર(1ણાંક ૨)નો “” ૩૫(માંક ૩) એ સંક૯પ થાય છે, તેટલા સમયમાં બધું જોવામાં આવતું તમામ દૃશ્ય એટલે વિરાટ પુરુષના સ્થલ દેહરૂપ અબાદિથી માંડીને ચૌદ લોકના વિસ્તારવાળું આ આખું બ્રહ્માંડ તેમ જ વિરાટ પુસ્પના સૂક્ષ્મ અને કારણ દેહાપ (ક્ષક ૩ થી ૧૫ ૫ સુધીનું) તમામ દાળ ખડું થઈ જાય છે અને જ્યારે આ “હું” (વૃક્ષાંક ૩)૨૫ તિને તેના સાક્ષી(વૃક્ષાંક ૨) ભાવસહ વિલય થઈ જાય છે ત્યારે પુનઃ “હું” ભાવ સહિત તમામ હસ્યને વિલય થઈ તે આત્મા(માંક ૧)માં સ્થિત થઈ જાય છે; વળી પાછો સંકલ્પ પુરતાં જ સર્વ દેવજળ (ાં ૩ : “હું” થી ૧૫ સધી) પન્ન થઈ જાય છે. આ રીતે ક્ષણમણમાં પ્રલય તથા ઉત્પત્તિ થયા જ કરે છે; આથી અને નિત્યપ્રલય કહેવામાં આવે છે. નદીને પ્રવાહ અને દીવાની જ્યોત આદિ પશિવમ પામનાર પર્વોની જેમ તેમાં ક્ષણે ક્ષણે ફેરફારો થવા આદિ જે અવસ્થાઓ છે, તેવી જ અવસ્થાઓ કાળપી પ્રવાહના વેગમાં તણાતા જતા ૨૫ દેહાદિક દશ્ય જાળની પણ જોવામાં આવી છે, તે અવસ્થા ઉપરથી જ આ ક્ષણિક ઉત્પત્તિ કિંવા નારાનું અનુમાન થઈ શકે છે. આનો ઉદેશ એ કે, જેમ નદીનો પ્રવાહ નિત્ય અને અખંડ વહેતો રહે છે ખરો, પરંતુ એક વખતે જે પ્રવાહ વહી ગયો તેને તે પ્રવાહ જ કરી પાયે કદી પણ આવતો નથી, પરંતુ તે નિત્યપ્રતિ બદલાયા જ કરે છે; તેમ આ સર્વ દશ્ય સંકલ્પને ક્ષણમાત્રને માટે વિલય થઈ તે પુનઃ રવાપમાં લીન થઈ જાય છે; બાદ જયારે ફરીથી સંકલ્પ થાય છે ત્યારે સ્થળ હથિી પુનઃ રચે ને તેનું જ ભાસે છે એ વાત ખરી પરંતુ તે તે વાસ્તવિક નદીના પ્રવાહની જેવું છે. નદીના પાણીનો પ્રવાહ જોવામાં તો અખંડ અને જેમનો તેમ દેખાય છે ખરો, પરંતુ તે પ્રવાહનું પાણી iઈ એન એક મહાન નથી પણ નિત્ય બોલાયા જ કરે છે; તેમ દરેક સાપની વખતે જમત નવું નવું ખરું થઈ જાય છે; ખામ તે નિત્ય બદલાયા જ કરે છે. આ નિયમ અનુસાર “સંભવામિ યુગે યુગે' એટલે કે પ્રિયાની વચ્ચેની મમ એટલે સંધિના સમયમાં અનિર્વચનોય એ , “ “ ” એવી સુર્તિાપે સંભવું છે અર્થાત “હું” “તું” એવા ભાવ વડે પ્રકટ થાઉં ", એમ સમજવવામાં આવેલું છે (પૃ૪ ૨૪ર જુઓ), તે કેટલું યથાર્થ છે તેની કપના આ ઉપરથી આવી શકશે. આદિઅંતથી રહિત અને ઈશ્વરની ઈણિશક્તિ દિવા ઈશ્વરની વિભૂતિપ એવા કાળને લીધે આકાશમાં ચાલતા સૂર્યચંદ્રાદિક તેની