________________
ગીતાહન ) જ્યાં પ્રાણથી પ્રેરણા થતી નથી તે તથા પ્રાણ પ્રેરણા કરે એ ય બબ જ છે. [૧૫
ॐ तत्सत् ।
સિદ્ધાન્તકાડ
પ્રાર્થના * पूर्णमदः पूर्णमिई पूर्णात्पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥१॥ ॐ अव्यक्तमध्ययं शान्तं नितान्त योगिनां प्रियम् ।
सर्वानन्दस्वरूपं यत्तं वन्दे ब्रह्मसञ्चकम् ॥२॥ ॐ यत्सत्तया सदिदमस्ति यदात्मभाला प्रद्योतितं जगदशेषमपास्तदोषम् । तब्रह्म निष्कलमसङ्गमपारसौख्यं
प्रत्यग्भजे परममङ्गलमद्वितीयम् ॥३॥ ॐ विश्वतश्चकृत विश्वतोमुखो विश्वतोबारुत विश्वतरपाद ।
सं गहुभ्यां धमति लं पतत्रैवाभूमी जनयन्देऽवः ॥५॥ ॐ जम्माघस्य यतोऽन्वयादितरतधार्थ वभिक्षः स्वराद तेने ब्रह्महदा य आदिकवये मुह्यन्ति यत्सरयः । तेजोवारिमदां यथाविनिमयो यत्र त्रिस! मृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं स यं परं धीमहि ॥५॥ ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम
देवों सरस्वती चैव ततो जयमुदीरयेत् ॥६॥ ॐ नमस्ते विश्वरूपाय विश्वस्थित्यन्तहेतवे। विश्वेश्वराय विश्वाय गोविन्दाय नमो नमः ॥७॥
-આ ભાગને સિદ્ધાન્ત કારડ કહેવાનું કારણ એ છે કે, ઉપાસનાદિ સિદ્ધ થયા પછી ચિત્તશુદ્ધિ થઈ સાપક જ્યારે છે. ત્તા બને છે ત્યારે તે વેદના મહાવાનાં પદપદાથેના અંતિમ સિદ્ધાંત સમજવાને શક્તિમાન થાય છે, આથી સર્વ પનિષદ દિન. કફપ એવા સિદાતે સમજાવવાનો પ્રયત્ન જે ભાગમાં કરવામાં આવે છે, તે સિદ્ધાંત ભાગ કહેવાય છે. પ્રસ્તુત સમયે શ્રીમદ્ ભગવદ્ગીતા એ સર્વ ઉપનિષદેના સારૂપ સુવિખ્યાત અને જગમાન્ય, એ શાસગ્રંથ છે. તેથી તેને અત્રે નિમિત્ત બનાવી સર્વ વેદ, વેલંગ, કૃતિ, સ્મૃતિ, ધર્મશાસ્ત્રો, પુણે, ૫પુરાણો ઇત્યાદિ વિદ્યાનાં સૌ પ્રસ્થાનોને ભાવાર્થ સંક્ષેપમાં અને સરળતાથી સમજી શકાય એવા પ્રકારે તાત્વિક દષ્ટિએ વિવેચન આમાં આપવામાં આવેલું છે.
આ કાંઈ શ્રીમદ ભગવદગીતાનું અક્ષરશઃ ભાષાંતર નથી. તેમ તેમને કોઈ પણ ભાવ છૂટવા પામેલો નથી; પરંતુ અને તે ફક્ત તેને ગઢ અને સાચે તત્વાર્થ લોકોને સરળતાથી સારી રીતે સમજી શકે એ પ્રમાણે વિસ્તાર કરવામાં આવેલ હોવાથી આને “ગીતાહન છે તરવાડોપિયા” એ નામ આપવામાં આવેલ છે.