________________
૧૨૮]
મારે માથે સુવેતિ નો જ વેતિ વેદ જા
[ સિવાનકાઇ ભ૦ ગ્રી અરુ૧/૪
અર્જુનવિષાદ
અને બોલ્યો : હે કૃષ્ણ! યુદ્ધની ઇચ્છાથી સામે ઊભેલા આ બધા સ્વજનો અર્થાત મારા પોતાના જ સંબંધીઓને જોઈ મારાં ગાગે એટલે હાથપગાદિ સર્વ અવયવો શિથિલ થઈ ગયા છે, મારું મેં સુકાવા લાગ્યું છે, શરીરમાં પૂજારી અર્થાત કંપ ઉત્પન્ન થાય છે, રોમાંચ અથવા વેવાં ખડાં થઈ ગયાં છે, હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડે છે, ત્વચા એટલે આખા અંગની ચામડીમાં દાહ થઈ રહ્યો છે, હાથ પગ અતિશય કંપતા હોવાથી મારામાં ઊભા રહેવાની શક્તિ બિલકુલ નથી, મારું મન ભમે છે, બધાં ચિહ્નો મને તો અવળાં દેખાય છે, યુદ્ધમાં સગાંઓને મારીને અમારું શ્રેય એટલે કલ્યાણ થશે એમ મને જરા પણ લાગતું નથી. હે કૃષ્ણ! મને વિજયની, રાજ્યની કિંવા સુખની બિલકુલ ઇછા નથી. વળી કે ગોવિંદ ! અમને આ રાજ્ય, વૈભવ અથવા જીવિતનું પણ શું પ્રયોજન છે? આ રાજ્ય વૈભવાદિ તેને માટે મેળવવાની અમે ઇચ્છા ધરાવીએ છીએ તે કંઈ સમજાતું નથી. કારણ કે જેમને આ માટે વ્યવહારમાં વિવિધ પ્રકારનાં રાજ્ય અને સુખપભોગાદિની ઈચ્છા રાખવામાં ૨પાવે છે, તે સર્વ સબંધીજને, આચાર્યો, દાદા, ડા, મામા, પુત્ર, પૌત્ર, સાળા, સસરા, વગેરે આપ્તસ્વકીયો તે પોત પોતાનાં ધન, પુત્ર, દારા અને છતને પણ હેડમાં મૂકીને મારી સામે યુદ્ધમાં ઉભેલા છે. તે મધુસૂદન ! તેઓ અમને મારવા માટે ઊભેલા છે, તે જ તે જેમ કરે; તે તેમનાથી હણાઈ જાઉં, છતાં પૃથ્વીનું તો શું પણ ત્રલોકમનું રાજ્ય મને મળતું હોય તેવું છે તેમને મારવાની કે હઝુવાની લેશમાત્ર પણ ઇચ્છા ધરાવતું નથી.
ઉભા પાર્સરાષ્ટ્રમાં શા ત સ્થાપનાના पापमेवाभयेवस्मान्दुत्वैतानाततायिनः ॥ २६ ॥ તલવાછાણી જ પુનું પરાણાવાળાના स्वजन हि कथं हुत्वा सुमितः स्याम माधव ॥ ७ ॥ यद्यप्यते न पश्यन्ति ोभोपस्तचेतसः। कुल यकृत दोष मित्रद्रोहे व पातकम् ॥ ३८ ॥ wઉં ન કgr fસાન
कुलमयकृतं दोष प्रपश्यद्भिर्जनानन ॥ ३१ ॥ અરે! આ કૌરને મારીને અમારું શું કલ્યાણ થાય તેમ છે? (૧) અમિથી બાળનાર, (૨) વિષ દેનાર, () હાથમાં હથિઆર લઈ મારવા માટે તૈયાર થયેલ, (૪) ધન હરનાર, (૫) ખેતર હરનાર અને (૬) બીનું હરણ કરનાર એ છ આતતાયી ગણાય છે; તે પૈકી હાથમાં હથિયાર લઈને મારી સામે આ બધા પૂજ્યશ્રીએ આતતાયી બની રાજ્યના લોભમાં ગરક થવાથી અથવા એશિયાળા બનીને યુદ્ધ માટે ભલે ઊભા હોય, છતાં પણ તેઓને મારવાથી અમો તે પાપના જ ભાગીદાર થઈશું. આથી પોતાના જ ભાઈઓ એટલે કે કૌરવને સંહાર કરવો એ અમારે માટે તે બિલકુલ અયોગ્ય છે, કારણ કે હે માધવ! સ્વજને અર્થાત કુટુંબીજનોને મારીને અમો કેવી રીતે સુખી થઈ શું? તે તમે જ કહે! તેઓની બુદ્ધિ લોભને લીધે નષ્ટ થયેલી હેવાથી થનારા કુલક્ષયને દેજ તથા મિત્રને દ્ધ કર્યાનું પાતક તેમને દેખાતું નથી એ વાત તો ખરી, પરંતુ તે જનાર્દન ! આ બધા કળનો સંહાર થવાથી છે. થ અડાન પાતક અમને સ્પષ્ટ રીતે દેખાતું હોવા છતાં હું અમાર ૫૧ તે થકી પરાફસુખ એટલે અલગ ન થવું જોઈએ?