Page #1
--------------------------------------------------------------------------
________________
ણમાં હિન્દુસ્સ ણમોળુ સમણસ્સ ભગવઓ મહાવીરસ
શિવમસ્તુ સર્વજગતઃ
ચતુર્દશપૂર્વધરશ્રીભદ્રબાહુરવામિવિરચિતા નવાંગીવૃત્તિસંશોધકશ્રીદ્રોણાચાર્યવૃત્તિસહિતા
श्री ओघनियुक्तिः
( इयं प्रव्रज्याप्रथमदिवसे एव दीयते )
ભાગ-૨
सूयगडंग
आचारांग पिण्डनियुक्तिः आंघानियुक्तिः
પ્રેરક 8 ], ચન્દ્રશેખરવિજ્યજી
વિવેચનકાર૩ મુનિ ગુણસવિજયજી સંશોધક 8 આ અભયશેખરસૂરિજી
| મુનિ ભવ્યસુંદરવિજ્યજી
Page #2
--------------------------------------------------------------------------
________________
૩૫૩
ણોતિષસ્ત્ર ણમોત્થ ણં સમણસ્ય ભગવઓ મહાવીરસ્સ શિવમસ્તુ સર્વજત:
आघनियक्ति
सूयगडांन
पिण्डनियुक्तिः
9=BAR
h. : (079) 23276
आचारांग
ચતુર્દશપૂર્વધરશ્રી ભદ્રબાહુરવામિવિરચિતા નવાંગીવૃત્તિસંશોધકશ્રીદ્રોણાચાર્થવૃત્તિસંહિતા
श्री ओघनिर्युक्तिः
• इयं प्रव्रज्याप्रथमदिवसे एव दीयते )
ભાગ-૨
પ્રેરક પ. ચન્દ્રશેખરવિજયજી વિવેચનકાર : મુનિ ગુણહસવિજયજી
સંશોધક 8 આ. અભયશેખરસૂરિજી મુનિ ભવ્યસુંદરવિજ્યજી
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક :
કમલ પ્રકાશન ટ્રસ્ટ જી.પ્ર.સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩
: લેખક : સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય
પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજીના શિષ્ય મુનિશ્રી ગુણહંસાવજયજી
=
E
=
F
=
=
=
=
=
=
: આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ : નકલ : ૨૦૭૦ વિ.સં. ૨૦૬૪ તા. ૧૧-૨-૨૦૦૮
મૂલ્ય - રૂ. ૧૫૦-૦૦
: ટાઈપસેટીંગ : અરિહંત ગ્રાફિકસ, ખાડિયા ચાર રસ્તા, ખાડિયા, અમદાવાદ ફોનઃ ૩૨૯૯૫૯૮૦
&
=
P
=
H
•s '
=
+
: મુદ્રક : નવપ્રભાતપ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા, અમદાવાદ.
P
]
Page #4
--------------------------------------------------------------------------
________________
મ
OT
સૌજન્ય
પોતાના ભાવિ શ્રમણ-શ્રમણીઓ ઉપર ઉપકાર કરવા જેમણે ઘોર ઉપસર્ગો-પરિષહો સહન કર્યા, સ્વયં ઉત્કૃષ્ટ આચારપાલન કરવા દ્વારા જેઓએ આપણને આચારનો અપરંપાર મહિમા દર્શાવ્યો, દેશનામાં પોતાની સાડાબાર વર્ષની સાધનાનું વર્ણન કરી જેમણે આપણને એ સાધના માટે પ્રોત્સાહિત કર્યા, પ્રભુના નામે નિશ્ચયની એકાંત વાતો કરનારાઓને જેમણે પોતાના આચારજીવન દ્વારા જ ઠંડા પાડી દીધા,
એવા
અનંતાનંત ઉપકારી અનેકાન્તવાદ પ્રદર્શક ષટ્કાય સંરક્ષક નિરતિચારસંયમારાધક શાસનપતિ
ત્રિલોકગુરુ
અમા
ભગવાન મહાવીરદેવ
ના શ્રમણ-શ્રમણીઓ વધુ ને વધુ આચાર સંપન્ન બને એવી શુભભાવનાથી ભાવિત એક શ્રાવક !
Page #5
--------------------------------------------------------------------------
________________
T
I
स्म
પૂ.પાદ પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના ચિંતનોથી ભરપૂર
સંપાદક :
ગુણવંત શાહ
સહસંપાદક :
ભદ્રેશ શાહ
માસિક
માસિકના ગ્રાહક બનવાથી આપશ્રીને
મૈં પૂજ્યશ્રીના પરોક્ષ સત્સંગનો લાભ મળશે. ૭૨ વર્ષના અનુભવોનો નિચોડ મળશે. 5 ધર્મ-સંસ્કૃતિ-રાષ્ટ્ર રક્ષાના ઉપાયો જાણવા મળશે.
ત્રિવાર્ષિક લવાજમ માત્ર
31.940/
ત્રિવાર્ષિક
લવાજમ માત્ર
A.૧૫૦/
થોડામાં ઘણુ જાણવાનું મળશે.
લવાજમ ભરવાનું સ્થળ ઃ
કમલ પ્રકાશન ટ્રસ્ટ
જી.પ્ર. સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, રિલીફ રોડ, અમદાવાદ. ફોન ઃ ૨૫૩૫૫૮૨૩
Page #6
--------------------------------------------------------------------------
________________
(ઉમળકાભર્યા હૈયે અમે સ્વીકારીએ છીએ આપનું સ્નેહભર્યું સૌજન્ય તિ " ( પૂજ્યપાદ પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના નૂતન પ્રકાશિત થનારા પુસ્તકમાં " આપના શ્રીસંઘે જ્ઞાનખાતાની રકમ આપી લાભ લીધો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ
(સૌજન્ય) છે પરમપૂજ્ય પરમ ઉપકારી શ્રી પ્રેમભુવનભાનુ સમુદાયના પરમપૂજ્ય આચાર્ય 8 IT (O) ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભપ્રેરણાથી (9) I ) , શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પી કે શેઠ કલ્યાણજી સોભાગચંદજી જેન પેઢી
HI Rણ 'સ્ટેશન-સિરોહી રોડ, પિણ્ડવાડા-૩૦૭૦૨૨. જિલો-સિરોહી (રાજસ્થાન)
Page #7
--------------------------------------------------------------------------
________________
{
"
P
=
E
E
E
જોડાઓ. જોડાઓ...
જોડાઓ... સત્સંગની અને સંસ્કરણની સાથોસાથ સમ્યગ જ્ઞાન આપતી અજોડ સંસ્થા એટલે....
શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત
પૂ. આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી સંરકૃત પાઠશાળા) પ્રેરણામૂર્તિ પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ તથા પૂ. સાધ્વીશ્રી મહાનંદાશ્રીજીના સ્વર્ગીય માતુશ્રી
સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પ્રેરણાદાતા પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ,
સંયોજક: પૂ. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મ.સાહેબ,
# '
= = =
હN
Bદદ ન B1
Page #8
--------------------------------------------------------------------------
________________
=
[ સંસ્કૃત પાઠશાળાની કેટલીક વિશિષ્ટતાઓ : | ૦૩ કેપ વર્ષનો કોર્ષ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃતાદિનો અભ્યાસ
અંગ્રેજી-સંગીત-નામું-કોમ્યુટર-પૂજનાદિનો કોર્સ વિવિધ પ્રકારની સ્કોલરશીપ અને ઈનામો મુમુક્ષુ આત્માઓને સંયમની વિશિષ્ટ તાલીમ અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી પાઠશાળામાં ગોઠવવા પ્રયત્ન તા.ક. આ સંસ્થામાં દાન આપવાની ભાવનાવાળા પુણ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક કરવો.
સંપર્ક સ્થળ: પ્રેમસુરીશ્વરજી સંરકૃત પાઠશાળા
આ તપોવન સંસ્કારપીઠ, મુ. અમીયાપુર, પો. સુઘડ,
જિ. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન: (૦૭૯) ૨૩૨૮૯૦૩૮, ૨૩૨૭૬૯૦૧-૯૦૨ લલિતભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૦ ૬૦૦૯૩૦ રાજુભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૫ ૦૫૮૮૨ છે. નોંધઃ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને, પંડિતવર્યોને પરિચિતોમાંથી વિદ્યાર્થીઓને મોકલવાની પ્રેરણા કરવા વિનંતી છે.
તપોવન પધારો તો અવશ્ય સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.
=
=
,,
- 8
Page #9
--------------------------------------------------------------------------
________________
=
=
ઉચ્ચ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણના સોપાન સર ક્રવાના લક્ષને વરેલા
તપોવનમાં ભણતા બાળકો )
અતિથિઓને નમોનમઃ કરે છે. ....રોજ નવકારશી ક્રે છે.
....રોજ નવા સ્તવનના રણ શિખે છે. ...રોજ અષ્ટપ્રકારી જિનપૂજા ક્રે છે. ..કોમ્યુટ શિખે છે...ક્રાટે શિખે છે.. ..રોજ રાત્રિભોજનનો ત્યાગ કરે છે. ....કેટીંગ શિખે છે... યોગાસન શિખે છે.... ....રોજ ગુરુવંદન કરે છે.
.સંગીતકળા શિખે છે....નૃત્યકળા શિખે છે.... ...રોજ નવી નવી વાર્તાઓ સાંભળે છે. ...લલીતળા શિખે છે....ચિત્રકળા શિખે છે.... ....રોજ કુમારપાળ રાજાની આરતિ ઉતારે છે.
વસ્તૃત્વકળા શિખે છે....અભિનયકળા શિખે છે... ....નવી નવી વંદનાઓ ગાય છે.
...અંગ્રેજીમાં
આપતા પણ શિખે છે.... માતાપિતાના સેવક બને છે. પ્રભુના ભક્ત બને છે. ગરીબોના બેલી બને છે. પ્રાણીઓના મિત્ર બને છે.
શક્તિમાન બનવા સાથે ગુણવાન બને છે.
=
=
,
1
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
॥१॥
ण
मो
स
म
स्म
मोत्थु णं समणस्स भगवओ महावीरस्स
॥ ॥
चतुर्दशपूर्वधरश्रुतकेवलिश्रीमद्भद्रबाहुस्वामिभिरुद्धता अखण्डपाण्डित्ययुतश्रीद्रोणाचार्यकृतविवृतियुता
श्री ओघनिर्युक्तिः भाग - २ ઓતિયુક્તિ ભાગ-૨
ओ.नि. : इदानीं प्रत्युपेक्षणीयमुच्यते, तत्प्रतिपादयन्नाह -
ठाणे वगर या थंडिलअवद्वंभमग्गपडिलेहा । किंमाई पडिलेहा पुव्वण्हे चेव अवरहे ॥ २६४ ॥
'स्थानं' कायोत्सर्गादि त्रिविधं वक्ष्यति, तथा 'उपकरणं' पात्रकादि 'स्थण्डिलं' यत्र कायिकादि क्रियते, अवष्टम्भनं
स
U
स्म
ओ
म
हा
॥१॥
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિયુક્તિ ભાગ-૨ |
| ૨ .
E
अवष्टम्भस्तत्प्रत्युपेक्षणा 'मार्ग:' पन्था, यदेतत्पञ्चकमुपन्यस्तम्, एतद्विषया प्रत्युपेक्षणा भवति । 'किमाई पडिलेहा पुव्वण्हे' किमादिका प्रत्युपेक्षणा पूर्वाह्ने ?, मुखवस्त्रिकादिकेति, अपराह्ने किमादिका?, तत्रापि मुखवस्त्रिकादिका । द्वारगाथेयं,
ચન્દ્ર.: હવે પ્રત્યુપેક્ષણીય વસ્તુ કહેવાય છે. તેનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૬૪: ટીકાર્થ : (૧) સ્થાન એ કાયોત્સર્ગાદિ ત્રણ પ્રકારનું છે, તે આગળ કહેવાશે. (૨) પાત્રાદિ | ઉપકરણો (૩) જ્યાં માત્ર વગેરે કરાય તે થંડિલ. (૪) આધારભૂત વસ્તુ, તેની પ્રતિલેખના અને (૫) માર્ગ, આમ [ પ્રત્યુપેક્ષણીય તરીકે આ પાંચ વસ્તુ દર્શાવી. આ પાંચ વસ્તુઓની પ્રત્યુપેક્ષણા હોય છે.
પ્રશ્ન : સવારે પ્રતિલેખના કઈ વસ્તુથી શરુ થાય ? ઉત્તર : મહાપત્તિથી શરુ થાય. પ્રશ્ન : સાંજે કઈ વસ્તુથી શરુ થાય. ઉત્તર : સાંજે પણ મુહપત્તિથી શરુ થાય. આ તારગાથા છે..
=
= •
=
=
// ૨ |
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૩ ||
वृत्ति : इदानीं भाष्यकार: प्रतिपदं व्याख्यानयति, तत्र सामान्येन तावत्सर्वाण्येव द्वाराणि व्याख्यानयन्नाह - ओ.नि.भा. : ठाणनिसीयतुयट्टणउवगरणाईण गहणनिक्खेवे ।
पुव्वं पडिलेहे चक्खुणा उ पच्छा पमज्जिज्जा ॥१५१॥ स्थानं-कायोत्सर्गस्तं कुर्वन् प्रथमं चक्षुषा प्रत्युपेक्षते पश्चात्प्रमार्जयति, तथा निषीदनम्-उपवेशनं, त्वग्वर्त्तनंण स्वपनं, तथोपकरणादीनां ग्रहणे निक्षेपे च, आदिग्रहणात्स्थण्डिलमवष्टम्भश्च गृह्यते, एतानि सर्वाण्येव पूर्वं चक्षुषा ण | प्रत्युपेक्ष्य पश्चाद्रजोहरणेन प्रमृज्यन्ते ॥
ચન્દ્ર. : ભાષ્યકાર દરેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પહેલા તો સામાન્યથી તમામ કારોનું વ્યાખ્યાન કરતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૧ : ગાથાર્થ : સ્થાન, નિષદન, સ્વપન, ઉપકરણાદિના ગ્રહણ નિક્ષેપમાં પહેલા આંખ વડે પ્રતિલેખન કરે, પછી પ્રમાર્જન કરે.
ટીકાર્થ: સ્થાનને એટલે કે કાયોત્સર્ગને કરતો સાધુ પહેલા ચક્ષુ વડે પ્રતિલેખન કરે, પછી તે ઊભા રહેવાની જગ્યાને પ્રમાર્જ, એમ નિષીદન એટલે બેસવું, ત્વવર્તન એટલે ઊંધવું તથા ઉપકરણાદિના ગ્રહણ અને નિક્ષેપમાં.... આ બધા જ સ્થાનો પહેલા ચક્ષુ વડે જોવાય અને પછી ઓઘા વડે પ્રમાર્જન કરાય. ૩૫રાદ્રિ માં જે દ્રિ શબ્દ છે, તેના દ્વારા ; I all
Page #13
--------------------------------------------------------------------------
________________
કર
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'b
#
| ૪ ||
=
=
=
ચંડિલભૂમિ અને અવષ્ટમ્ભ=ટેકો દેવાનું સ્થાન લેવા.
वृत्ति : इदानीमेतामेव द्वारगाथां विशेषेण व्याख्यानयन्नाह - ओ.नि.भा. : उड्डनिसीयतुयट्टणठाणं तिविहं तु होइ नायव्वं ।
उड्ढे उच्चाराई गुरुमूलपडिक्कमागम्म ॥१५२॥ तत्र स्थानं त्रिविधं ज्ञातव्यं-ऊर्ध्वस्थानं निषीदनस्थानं त्वग्वर्त्तनस्थानं च, तत्राद्यमूर्ध्वस्थानं व्याख्यानयन्नाह-'उड्ढे | उच्चाराई' ऊर्ध्वस्थानकं कायोत्सर्गः, स च उच्चारादीन् कृत्वा, आदिग्रहणात्प्रश्रवणं कृत्वा, ततश्च गुरुमूले आगत्य प्रतिक्रामतः, काम् ?-ईर्यापथिकां प्रतिक्रामतो भवति ऊर्ध्वस्थानम् ॥
ચન્દ્ર, ઃ હવે આ જ દ્વાર ગાથાને વિશેષથી વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૫૨ : ગાથાર્થ : ઊભા રહેવું, બેસવું અને ઊંઘવું ત્રણ સ્થાન જાણવા. ઉચ્ચારાદિ કરી ગુરુ પાસે આવી પ્રતિક્રમણ કરવામાં ઊર્ધ્વસ્થાન હોય.
ટીકાર્થ : સ્થાન ત્રણ પ્રકારનું હોય. (૧) ઊર્ધ્વસ્થાન (૨) નિષીદનસ્થાન (૩) વૈશ્વર્તનાસ્થાન. તેમાં પહેલા ઊર્ધ્વસ્થાનનું વ્યાખ્યાન કરતા કહે છે. સ્પંડિલાદિ કરીને ત્યારબાદ ગુરુ પાસે આવીને ઈરિયાવહિ પ્રતિક્રમણ કરનારા સાધુને
=
=
Page #14
--------------------------------------------------------------------------
________________
श्री सोध-त्यु
M त्यi Gभा २ वार्नु लोय छे. मह उच्चारादि मां आदि श०६ छ, तनाथी प्रथq= भात्रु सम४. नियुति ओ.नि.भा.: पक्खे उस्सासाई पुरतो अविणीय मग्गओ वाऊ । ભાગ-૨
निक्खमपवेसवज्जण भावासण्णे गिलाणाई ॥१५३॥ कायोत्सर्गं च कुर्वता आचार्यपक्षके-पक्षप्रदेशे न स्थातव्यं यतो गुरुरुच्छवासेनाभिहन्यते, नापि पुरतः स्थातव्यं, यतः पुरतोऽविनीतत्वमुपजायते गुरुमाच्छाद्य तिष्ठतः, नापि मार्गतो-गुरोः पृष्ठतो यतो गुरोर्वायुनिरोधेन ग्लानता भवति, वायुरपानेन निर्गच्छति, कथं पुनः स्थातव्यं ?, यत्र निष्क्रमणप्रवेशस्थानं, तद्वर्जयित्वा कायोत्सर्गं करोति । भावासन्ने 'त्ति य उच्चारादिना पीडितः स च निर्गमे रुद्ध सञ्जानिरोधं करोति, ततश्च ग्लानता भवति, अथ निर्गच्छति ततः कायोत्सर्गभङ्गः ॥
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૫૩ : ટીકાર્થ: (૧) કાયોત્સર્ગ કરનારા સાધુએ ગુરુની ડાબી કે જમણી બાજુમાં ન ઉભા રહેવું. કેમકે એ રીતે ગુરુની.... આજુબાજુમાં નજીક ઉભા રહેવાથી શિષ્યના શ્વાસોચ્છવાસ ગુરુને લાગે. આશાતના થાય. છે (૨) ગુરુની બરાબર આગળ પણ ન ઉભા રહેવું. કેમકે આ રીતે ઉભો રહે તો સાધુ ગુરુને ઢાંકી દેનારો બને. કોઈ આવે રા
તો શિષ્ય વચ્ચે ઉભો હોવાથી ગુરુના દર્શન ન કરી શકે. એટલે આ રીતે ઉભા રહેનારાને અવિનય રૂપ દોષ લાગે.
Page #15
--------------------------------------------------------------------------
________________
(૩) ગુરુની બરાબર પાછળ પણ ન ઉભા રહેવું. કેમકે એ રીતે ઉભો રહે તો ગુરુએ લજ્જાદિના કારણે વાછૂટ રોકવી પડે શ્રી ઓઘ-થી. નિયુક્તિ કરી
'T અને એમ કરે તો એમને માંદગી આવે. વાયુ=વાછૂટ એ ગુદા વડે નીકળતી હોય છે. ભાગ-૨
પ્રશ્ન : તો પછી કેવી રીતે કાયોત્સર્ગમાં ઉભા રહેવું ?
ઉત્તર : ત્યાં આવવા-જવાના સ્થાનને છોડીને કાયોત્સર્ગ કરે. (દા.ત. બારણા પાસે જ કે દાદરા પાસે જ કાયોત્સર્ગ // ૬ll yકરે તો આવનાર-જનારને મુશ્કેલી પડે જ.) કેમકે જો એવા સ્થાનમાં ઉભા રહે અને કોઈક સાધુ અંડિલ જવાની શંકાથી પીડિત
v થયેલો બહાર નીકળવા માંગે તો એ જવાનું સ્થાન કાયોત્સર્ગ કરનારા વડે અટકી ગયું હોવાથી એ સાધુ અંડિલને રોકી રાખે - અને એટલે માંદગી આવે. અને જો એ સાધુ ગમે તેમ કરી બહાર નીકળે તો આ સાધુને આડ પડવાદિ કે સાધુ હલી જવા . જ વગેરે કારણસર કાયોત્સર્ગનો ભંગ થાય. સાધુ અને આચાર્યની વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય પસાર થાય તો આડ ગણવાનો અત્યારે lar વ્યવહાર છે.)
છે
ન
ओ.नि.भा. : भारे वेयणखमगुण्हमच्छपरियावछिंदणे कलहो ।
अव्वाबाहे ठाणे सागारपमज्जणा जयणा ॥१५४॥ तथा च मार्गे कायोत्सर्गकरणे एते दोषाः, भिक्षामटित्वा कश्चिदायातः साधुः स च भारे सति यदि प्रतिपालयति ततो वेदना भवति, तथा क्षपकः कश्चिद्भक्तं गृहीत्वाऽऽयातस्तथाऽन्य उष्णसंतप्त आयातः, अनयोर्द्वयोरपि प्रतिपालयतो:
,૫
પ
મેં
Page #16
--------------------------------------------------------------------------
________________
EB (ર)
सतोर्यथासङ्ख्यं मूर्छापरितापौ भवतः, क्षपकस्य मूर्छा उष्णतप्तस्य परितापः, अथैते कायोत्सर्ग छित्त्वा प्रविशन्ति ततः શ્રી ઓધનિયુક્તિ કરી
परस्परं कलहो भवति, तस्मादव्याबाधे स्थाने कायोत्सर्गः कर्त्तव्यः एतद्दोषभयात् । 'सागारपमज्जणा जयण'त्ति यदा ભાગ-૨||
तु पुनः सागारिको भवति कायोत्सर्ग कर्वतस्तदाऽप्रमार्जनमेव करोति, यतनया वा प्रमार्जयति, कथं ?,
रजोहरणबाह्यनिषद्यया प्रमज्य कायोत्सर्गस्थानं ततस्तां निषद्यां सागारिकपुरतः एकान्ते मञ्चति, गते च तस्मिन् गहाति। म उक्तमूर्ध्वस्थानं,
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૪ : ટીકાર્ય : આવવા જવાના માર્ગમાં, વચ્ચે જ કાઉસ્સગ્ન કરવામાં આ પ્રમાણે દોષો લાગે કે (૧) ગોચરી ફરીને કોઈક સાધુ આવ્યો હોય, એના હાથમાં ગોચરીનો ભાર હોય. હવે જો એ પેલા કાઉસ્સગ્ગવાળા સાધુના કાઉ. પારવાની રાહ જુએ તો ત્યાં સુધી ભારને કારણે વેદના થાય (૨) કોઈક તપસ્વી ગોચરી લઈને આવ્યો. તથા કોઈક વળી ભયંકર તાપથી ત્રાસીને બહારથી આવેલો હોય, આ બેય જણ જો ઉપર મુજબ રાહ જુએ તો શક્ય છે કે તપસ્વી બેભાન બને અને ઉષ્ણસંતપ્તને વધુ પીડા થાય.
(૩) હવે જો ઉપર બતાવેલા સાધુઓ સાધુ અને આચાર્યશ્રીની વચ્ચેથી પસાર થઈને અંદર પ્રવેશે (અથવા સાધુને બાજુ પર ખસેડી પ્રવેશ કરે) તો પરસ્પર ઝઘડો થાય.
આ બધા દોષોના ભયથી જ વ્યાબાધ વિનાના સ્થાનમાં કાયોત્સર્ગ કરે.
૬
e
fe is -
Page #17
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ |
*
=
=
=
હવે જો સાધુ જ્યાં કાયોત્સર્ગ કરવાનો હોય ત્યાં ગૃહસ્થની હાજરી હોય તો પછી ઉભા રહેવાની જગ્યાનું પ્રતિલેખન , શ્રી ઓધ- થી
કરે, પણ પ્રમાર્જન, ઓઘાથી પુંજવાની ક્રિયા ન કરે. અથવા તો પછી યતના વડે પ્રમાર્જન કરે. ભાગ-૨ | પ્રશ્ન : કઈ રીતે યતના કરવાની ?
ઉત્તર : ઓઘાની બાહ્ય નિષદ્યા વડે એટલે કે ઓધારિયા વડે એ કાયોત્સર્ગના સ્થાનને પ્રમાજી પછી તે નિષદ્યાને | ૮ = ગૃહસ્થની સામે જ એકાંત સ્થાનમાં મૂકી દે, એ જતો રહે તે પછી તે નિષદ્યા લઈ લે (ગૃહસ્થની હાજરીમાં એ સ્થાન ઓઘા
જ વડે કેમ ન પંજાય ? ઉપર પ્રમાણે વિધિ કરવાની જરૂર શી છે ?.... એવું કશું જ અહીં જણાવ્યું નથી. વર્તમાનમાં તો
ગૃહસ્થની હાજરીમાં ય ત્યાં ઓઘાદિ વડે પંજાય જ છે. એટલે પરંપરાથી પણ આ પદાર્થ જાણવો કઠિન છે. આવા પ્રકારના |
આચારના કારણોનો ઉલ્લેખ સ્પષ્ટ તો ક્યાંય જોવામાં આવ્યો નથી. કલ્પના કરીને નીચેના કારણો દર્શાવાઈ શકાય....(૧). 1 ઓઘાથી નીચેની જમીન પૂજે, ધૂળ ઓઘાને લાગે અને એ જ ઓઘો સાધુ હાથમાં ઉંચકી રાખે... આ જોઈને ગૃહસ્થને સાધુઓ
ગંદા લાગે. જેમ ગૃહસ્થો કચરો વાળવા ઉપયોગી ઝાડું હાથમાં ન પકડી રાખે, એ તો કચરો વાળ્યા પછી જમીન પર જ મૂકી દેવામાં આવે. ઝાડુ કંઈ સારી, હાથમાં પકડી રાખવા યોગ્ય વસ્તુ ન ગણાય. એટલે જ અહીં ધૂળ સાફ કરવા માટે વપરાયેલો ઓઘો સાધુ હાથમાં જ પકડીને ઉભો રહે, એ પેલા ગૃહસ્થને દુર્ગછાનું કારણ બની રહે. માટે જ ઓઘારિયાથી પૂંજી તે ઓધારિયું તેની સામે જ એકાન્તમાં મૂકી દેવા જણાવ્યું છે. આમ કરવાથી ઉપર મુજબની દુર્ગછા થવાનો પ્રશ્ન રહેતો નથી. તથા નીચે જીવો ન દેખાય તો પણ પૂંજવું જરૂરી એટલા માટે કે ચાલે ત્યારે જ દેખાય એવા કુંથુઆ વિ. જીવો અને
=
=
*
*
e's
A
Page #18
--------------------------------------------------------------------------
________________
. E F S?
oil
આજુબાજુની સચિત્ત ધૂળના કણો ઉડી ઉડીને ત્યાં પડ્યા હોવાની શક્યતા છે. ઓઘાથી કે છેવટે ઓધારિયાથી પુંજવા દ્વારા શ્રી ઓઘ
એની વિરાધના ઘટાડી શકાય છે.... (૨) ઓઘો એ જાણે મંત્રતંત્ર કરનારાઓનું સાધન લાગે. સાધુ જો નીચે ઘા વડે પૂજે નિર્યુક્તિ
તો ગૃહસ્થ એમ સમજે કે “આ સાધુ કંઈક મંત્રતંત્ર કરે છે અને ગામમાં જો કોઈ અણબનાવ બને તો એ ગૃહસ્થ આ મંત્ર- ભાગ-૨
તંત્રના કારણે એ અણબનાવ થયો હોવાની કલ્પના ય કરે અને જાહેરાત પણ કરે. માટે જ તો ગૃહસ્થની સામે ઓઘાથી પગ II ૯ો
પુજવાનો આચાર નિષિદ્ધ કરાયો છે. એમાં પણ આ બે કારણો વિચારવા. પ્રથમ કારણ વધુ સંગત જણાય છે.)
ઉર્ધ્વસ્થાન કહેવાઈ ગયું. वृत्ति : इदानीं निषीदनस्थानं प्रतिपादयन्नाह - ओ.नि.भा. : संडास पमज्जित्ता पुणोवि भूमि पमज्जिआ निसीए ।
राओ य पुव्वभणिअं तुयट्टणं कप्पई न दिवा ॥१५५॥ 'संदंशं-जङ्गोर्वोरन्तरालं तं प्रमूज्य उत्कुटुकः स्थित्वा पुनर्भुवं प्रमृज्य निषीदेत् । उक्तं निषीदनस्थानं, इदानीं म त्वग्वर्त्तनस्थानं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)-रात्रौ पूर्वोक्तमेव त्वग्वर्त्तनं, दिवा पुनस्त्वग्वर्त्तनं न कल्पते, नोक्तं
મવદ્ધિ,
:
૯
Page #19
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ની
ચન્દ્ર.: હવે નિષીદનાસ્થાનનું પ્રતિપાદન કરતા કહે છે. શ્રી ઓઘ
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૫૫ : ગાથાર્થ : સંડાસા પંજીને ફરી પાછી ભૂમિ પૂજીને પછી બેસે. પૂર્વ કહેલ સ્વપન રાત્રે | '" કલ્પ, દિવસે નહિ.
જ ટીકાર્થ : જંઘા અને ઉરુનો વચ્ચેનો ભાગ તે સંદંશ કહેવાય. (ઘુંટણની નીચેનો ભાગ જંઘા અને ઘુંટણની ઉપરનો ભાગ 10ો. = ઉરુ, જોકે પ્રસિદ્ધ તો એમ છે કે ઘુંટણની ઉપરનો ભાગ જંઘા છે. પણ શાસ્ત્રમાં ઠેર ઠેર જંઘાનો અર્થ ઘુંટણની નીચેનો ભાગ
જ સંગત થાય છે. ટુંકમાં ઘુંટણની પાછળનો ભાગ કે જ્યાંથી પગ વળે છે, તે ભાગ સંદંશ કહેવાય. તથા એ ભાગ પણ સંદેશ * કહી શકાય કે જયાંથી હાથ વળે છે.)
આ સંદેશને પૂંજી પહેલા ઉભડગપગે બેસે, પછી જમીન પૂંજે અને પછી નીચે બેસે. (જમીન ઉભડક પગે બેઠા પછી 'પૂંજવાની છે કારણ કે ઊભા ઊભા નીચેના જીવન પણ દેખાય.)
નિષદના સ્થાન કહેવાઈ ગયું હવે વૈશ્વર્તના સ્થાન કહેવાય છે. જે પૂર્વે કહી જ ચૂક્યા છે એ તન્વર્તન રાત્રે કહ્યું. દિવસે તો ત્વશ્ર્વર્તન ન કલ્પે. કેમકે પ્રભુએ કહ્યું નથી. ત્તિ ઃ વિ સર્વચૈવ ન શત્પરે ? રૂત્તિ, ન ફાદ -
| ૧૦ |
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
ओ.नि.भा. : अद्धाणपरिस्संतो गिलाणवुड्डा अणुण्णवित्ताणं । નિર્યુક્તિ
संथारुत्तरपट्टे अत्थुरण निवज्जणालोयं ॥१५६॥ ભાગ-૨
अध्वनि परिश्रान्तस्तथा ग्लानो वृद्धश्च, एते त्रयोऽप्यनुज्ञाप्याचास्तितश्च संस्तारकोत्तरपट्टी आस्तीर्य 'निवज्जण'त्ति
स्वपन्ति 'आलोय'ति सावकाशं प्रदेशं मुक्त्वाऽभ्यन्तरे स्वपन्ति, मा भूत् सागारिकस्य शङ्का स्यात्, यदुत-नूनं रात्रौ | ૧૧II
सुरतप्रसङ्गे स्थितोऽयमासीत्, कुतोऽन्यथाऽस्य निद्रेति ?। त्वग्वर्त्तनस्थानमुक्तं तत्प्रतिपादनाच्च स्थानद्वारमुक्तम् ।
ચન્દ્ર. : પ્રશ્ન : શું કોઈપણ હિસાબે દિવસે ઉંઘવું ન કલ્પે ? ઉત્તર : ના, એવો એકાંત નથી.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૬ : ગાથાર્થ : માર્ગશ્રમિત, ગ્લાન અને વૃદ્ધ રજા લઈને આલોક ત્યાગી સંથારો ઉત્તરપટ્ટો પાથરી ઉંધે.
ટીકાર્થ : વિહાર કરવાથી થાકેલો સાધુ, ગ્લાન સાધુ અને વૃદ્ધ સાધુ આ ત્રણેય જણ આચાર્યની રજા લઈને ત્યારબાદ * સંથારો-ઉત્તરપટ્ટો પાથરીને ઉંધે. પણ એમાં અવકાશવાળીઃખુલ્લી = લોકોની નજર પડે તેવી જગ્યા છોડી અંદરના ભાગમાં
ઉંધે.
= he is - E
પ્રશ્ન : આનું શું કારણ ?
Page #21
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
लाग-२
॥ १२ ॥
ס
ᄑ
ᄑ
ण
भ
ઉત્તર : એવું ન થાઓ કે સાગારિકને ખોટી શંકા થાય અર્થાત્ ગૃહસ્થને થતી ખોટી શંકા અટકાવવા માટે આમ કરે. ગૃહસ્થને દિવસે સાધુને ઉંધેલો જોઈ એવી શંકા થાય કે “નક્કી રાત્રે આ સાધુ સુરત પ્રસંગમાં રહેલો હશે, અર્થાત્ વિષયસુખો ભોગવવામાં રહ્યો હશે. બાકી તો આને અત્યારે નિંદ્રા શી રીતે આવે ? (ગૃહસ્થો આ કારણસર દિવસે પણ ઉંઘતા હોય એટલે દિવસે સાધુને ઉંઘતો જોઈને એ પણ એવા જ કારણની કલ્પના કરે.)
ત્વવર્તનાસ્થાન કહેવાઈ ગયું. તેના પ્રતિપાદન દ્વારા સ્થાન દ્વાર કહેવાઈ ગયું.
वृत्ति : इदानीमुपकरणद्वारं प्रतिपादयन्नाह
ओ.नि.भा. : उवगरणाईयाणं गहणे निक्खेवणे य संकमणे ।
-
ठाण निरिक्खपमज्जण काउं पडिलेहए उवहिं ॥१५७॥ ( भा.)
उपकरणादीनां ‘ग्रहणे' आदाने यत्स्थानं तन्निरीक्ष्य-निरूप्य प्रमृज्य च उपधिः प्रत्युपेक्षणीय इत्यत्र संबन्ध:, तथा उपकरणादीनां निक्षेपणे च यत्स्थानं तन्निरीक्ष्य प्रमृज्य चोपधिः प्रत्युपेक्षणीयः तथा उपकरणादीनामेव यत्संक्रमणं स्थानात्स्थानान्तरसंक्रमणं तस्मिन् यत्स्थानं तन्निरीक्ष्य प्रमार्जनं कृत्वा उपधिं प्रत्युपेक्षेत, योऽयमादिशब्दः वी अयमुपधिप्रकारप्रतिपादकः । उपकरणादेर्ग्रहणनिक्षेपणसंक्रमणेषु यत्स्थानं तस्य निरीक्ष्य प्रमार्जनमुक्तं,
मा
स
णं
ण
स्स
भ
स्स
॥ १२ ॥
Page #22
--------------------------------------------------------------------------
________________
ગો
ચન્દ્ર. : હવે ઉપકરણ દ્વારનું પ્રતિપાદન કરતા કહે છે. શ્રી ઓધ-વુિં નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૫૭ઃ ટીકાર્થ : ઉપકરણ વગેરેને ગ્રહણ કરવામાં જે સ્થાન હોય એટલે કે જે ભાગેથી ઉપકરણ ભાગ-૨ " પકડવાનું હોય, તે સ્થાન જોઈને અને પ્રમાર્જીને ઉપધિનું પ્રતિલેખન કરવું,
તથા ઉપકરણાદિને મૂકવામાં જે સ્થાન હોય એટલે કે જે સ્થાને ઉપધિ મૂકવાની હોય તે સ્થાને જોઈને, પ્રમાર્જન કરીને ૧૩ ઉપધિનું પ્રતિલેખન કરવું (ઉપધિ મુકવી).
તથા ઉપકરણાદિને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હટાવવામાં આવે, તેમાં જે સ્થાને તે ઉપકરણાદિ મૂકવાના હોય, | તેનું પ્રમાર્જન કરીને પછી ઉપધિનું પ્રતિલેખન કરવું. (ઉપધિનું સંક્રમણ કરવું.)
પ્રશ્ન : ગાથામાં જે ૩૫RUાવા લખેલ છે, તેમાં માત્ર શબ્દથી ઉપધિ સિવાયની બીજી કઈ વસ્તુ લેવી? ઉત્તર : જે આ મઃિ શબ્દ છે, તે તો ઉપધિના જ પ્રકારોને દેખાડનારો છે. એનાથી ઉપધિ સિવાયની બીજી વસ્તુ લેવાની નથી. આમ ઉપકરણાદિના ગ્રહણ, નિક્ષેપ અને સંક્રમમાં જે સ્થાન હોય, તેનું નિરીક્ષણ અને પ્રમાર્જન કહેવાયું. वृत्ति : इदानीमुपकरणप्रत्युपेक्षणा( णां )प्रतिपादयन्नाह - ओ.नि.भा. : उवगरण वत्थपाए वत्थे पडिलेहणं तु वोच्छामि ।
પુત્રદેવરબ્દ મુપત્તિમારૂ પડત્રે ૨૫ટા (મ.)
Page #23
--------------------------------------------------------------------------
________________
// ૧૪
उपकरणप्रत्युपेक्षणा द्विविधा-'वत्थे पाए त्ति वस्त्रविषया पात्रविषया चेति, तत्र तावद्वस्त्रे वस्त्रविषयां प्रत्युपेक्षणां શ્રી ઓઘ-, નિર્યુક્તિ
वक्ष्ये, आदौ वस्त्रप्रत्युपेक्षणा उच्यते, यतः प्रव्रजितस्य प्रथमं वस्त्रोपकरणमेव दीयते न पात्रोपकरणं, सा च ભાગ-૨
वस्त्रप्रत्युपेक्षणा कस्मिन् काले भवतीत्यत आह-'पुव्वण्हे अवरण्हे' पूर्वाहे वस्त्रप्रत्युपेक्षणा भवत्यपराहे च, किमादिका
पुनः प्रत्युपेक्षणा भवतीत्यत आह-'मुहपोत्तियमादि पडिलेह'त्ति मुखवस्त्रिका आदौ यस्याः प्रत्युपेक्षणायाः सा म मुखवस्त्रिकादिका प्रत्युपेक्षणा, कदा ?, पूर्वाह्नेऽपराह्ने चेति,
ચન્દ્ર. : હવે ઉપકરણની પ્રત્યુપેક્ષણાનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૮ : ગાથાર્થ : ઉપકરણ વસ્ત્ર અને પાત્ર છે. વસ્ત્રમાં પ્રતિલેખના કહીશ. સવારે અને સાંજે મુહપત્તિથી શરુ કરીને પ્રતિલેખના થાય છે.
ટીકાર્થ : ઉપકરણ પ્રત્યુપેક્ષણા બે પ્રકારે છે. વસ્ત્ર સંબંધી અને પાત્ર સંબંધી. તેમાં પ્રથમ તો વસ્ત્ર સંબંધી પ્રત્યુપેક્ષણા જ કહીશ. પ્રથમ વસ્ત્રપ્રત્યુપેક્ષણા કહેવાય છે, કેમકે દીક્ષા લેનારાને પ્રથમ તો વસ્ત્ર રૂપી ઉપકરણ જ અપાય છે. પાત્રરૂપ ઉપકરણ નહિ.
હવે તે વસ્ત્રપ્રત્યુપેક્ષણા કયા કાળે થાય છે ? તે કહે છે કે સવારે અને સાંજે થાય. પ્રશ્ન : કઈ વસ્તુથી પ્રારંભીને તે પ્રત્યુપેક્ષણા થાય ?
૬
=
k “s
૧૪ |
-
E
Page #24
--------------------------------------------------------------------------
________________
श्री भोधનિર્યુક્તિ ભાગ-૨
HEAPES
॥१५॥
ઉત્તર : મુખવસ્ત્રિકાથી પ્રારંભીને તે પ્રત્યુપેક્ષણા થાય. સવારે પણ અને સાંજે પણ. वृत्ति : तत्र मुखवस्त्रिकाऽऽदिवस्त्रप्रत्युपेक्षणायामयं विधिःओ.नि. : उर्दु थिरं अतुरिअं सव्वं ता वत्थ पुव्व पडिलेहे ।
तो बिइयं पप्फोडे तइयं च पुणो पमज्जिज्जा ॥२६५॥ तत्र वस्त्रोचं कायोर्ध्वं च आचार्यमतेन भविष्यति, चोदकमतेन च वक्ष्यमाणं, तत्र वस्त्रोद्यं कायोर्ध्वं च यथा भवति तथा प्रत्युपेक्षेत, थिर'ति यथास्थिरं सुगृहीतं कृत्वा प्रत्युपेक्षेत, 'अतुरियं 'ति अत्वरितं स्तिमितं प्रत्युपेक्षेत-चक्षुषा | निरीक्षेत, 'सव्वं 'ति सर्व-कृत्स्नं वस्त्रं तावत्पूर्व-प्रथमं प्रत्युपेक्षेत-चक्षुषा निरीक्षेत, एवं तावदर्वाग्भागः, परभागोऽपि परावृत्त्य एवमेव चक्षुषा निरीक्षेत, 'तो बिइयं पप्फोडे त्ति ततो द्वितीयायां वारायां प्रस्फोटयेद्वस्त्रं षट् पुरिमाः कर्त्तव्या इत्यर्थः, 'तइयं च पुणो पमज्जिज्ज 'त्ति तृतीयायां वारायां हस्तगतान् प्राणिनः प्रमार्जयेदिति ।
ચન્દ્ર, : તેમાં મુખવસ્ત્રિકા વગેરે વસ્ત્રોની પ્રત્યુપેક્ષણા કરવામાં આ વિધિ છે. ' ઓઘનિર્યુક્તિ-૨૬૫: ટીકાર્થ : પ્રતિલેખના વિધિમાં આચાર્યશ્રીના મતે વસ્ત્રોદ્ધ અને કાયોર્વે બે થશે. પ્રશ્રકારના મતે દા भाग वाशे ते प्रभारी थशे. (१) तेमारीत भने शरीरबेय 64-या २ ते शत प्रतिवेपन १२वी. (२)
PERBER
Page #25
--------------------------------------------------------------------------
________________
વસ સ્થિર રહે તે રીતે સારી રીતે પકડેલું કરીને પછી પ્રત્યુપેક્ષણા કરવી. (૩) ત્વરા વિના શાંતિથી વસ્ત્રને જોવું. (૪) પહેલા શ્રી ઓઘ- . નિર્યુક્તિ
આખું વસ્ત્ર ચક્ષુથી જોઈ લેવું. ભાગ-૨
આમ આ તો વસ્ત્રના આગલા ભાગની વિધિ દર્શાવી.
હવે પાછળનો ભાગ પણ વસ્ત્રને ફેરવીને આ જ પ્રમાણે, ચક્ષુ વડે નિહાળવો. એ નિહાળ્યા બાદ આ બીજી વારમાં ૧૬l વસ્ત્રને ખંખેરવું. એટલે કે છ પુરિમા કરવા. કવાર હળવા હાથે એ ખંખેરવું.
ત્રીજીવારમાં એટલે કે વસ્ત્ર પાછું ફેરવી લીધા બાદ પછી હાથમાં રહેલા જીવોને પ્રમાર્જે. वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वत्थे काउडूमि परवयण ठिओ गहाय दसियंते ।
तं न भवति उक्कुडुओ तिरिअं पेहे जह विलित्तो ॥१५९॥ तत्रोचं द्विधा-वस्त्रोचं कायोर्ध्वं चेति, एतस्मिन्नुक्ते 'परवयणं'ति पर:-चोदकस्तस्य वचनं परवचनं, किं तद् ? इत्याह - 'ठिओ गहाय दसियंते 'त्ति स्थितस्य-ऊर्ध्वस्य गृहीत्वा दशान्ते वस्त्रं प्रस्फोटयत: वस्त्रोचं कायोर्ध्वं च यथा भवति, एवमुक्ते सत्याचार्य आह - 'तन्न भवति' तन्न भवति यच्चोदकेनाभिहितं कुतः ? यस्मात् 'उक्कुडुओ तिरिअं
ક . ૧૬I
Page #26
--------------------------------------------------------------------------
________________
पेहे"उत्कुटुकस्थितस्तिर्यक् प्रसार्य वस्त्रं प्रत्युपेक्षेत, एतदेव च नः कायोर्ध्वं वस्त्रोर्ध्वं च, नान्यत्, यथा चन्दनादिना શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ
विलिप्ताङ्गः परस्परमङ्गानि न लगयति एवं सोऽपि प्रत्यपेक्षते । ततश्चैवमुत्कुटुकस्य कायोर्ध्वं भवति, ભાગ-૨
तिर्यक्प्रसारितवस्त्रस्य च वस्त्रोद्धं भवति । 'उड्डूं'ति भणिअं,
ચન્દ્ર.: હવે આ જ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરતા કહે છે. | ૧૭ II
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૫૯ : ટીકાર્થ : ઉર્ધ્વ - ઉંચ બે રીતે થાય, વસ્ત્રોદ્ધ અને કાયોર્વે. આ વાત કહી એટલે પ્રશ્રકારનું વચન ઉપસ્થિત થાય છે.
તે કયું વચન છે ? એજ કહે છે. ઢિો..... સાધુ ઉભો રહીને વસ્ત્રની દસીઓના અન્ન ભાગે વસ્ત્રને પકડીને વસ્ત્રને ખંખેરે, એટલે એમાં કાયોદ્ધ અને વસ્ત્રોદ્ધ બેય થઈ જાય. ટુંકમાં સાધુએ ટટ્ટાર ઉભા રહી વચને છેક છેડેથી પકડી જમીનને ન અડે એ રીતે લટકતું રાખી ખંખેરવું. આમ શરીર પણ ઉર્ધ્વ અને વસ્ત્ર પણ ઉર્ધ્વ બની જાય.
પ્રશ્રકારના આ વચનની સામે આચાર્ય કહે છે કે પ્રશ્નકારે આ જે વાત કરી છે તે બરાબર નથી. પ્રશ્ન : શા માટે ? શું વાંધો છે ?
ઉત્તર : સાધુએ ઉકુટુક આસન = ઉભડગ પગે બેસીને વસ્ત્રને તીર્ણ વિસ્તારીને પ્રતિલેખન કરવાનું છે. આ રીતે કરવું આ એજ અમારા મતે કાયોદ્ધ અને વસ્ત્રોદ્ધ છે. આ સિવાયનું કોઈપણ ઉર્ધ્વ અમને માન્ય નથી.
ક ૧૭
Page #27
--------------------------------------------------------------------------
________________
જે રીતે ચંદન વડે લેપાયેલા શરીરવાળો માણસ પોતાના શરીરના અંગોને પરસ્પર અડવા ન દે, તેમ આ સાધુ પણ શ્રી ઓઘ-.
શરીરનાં અંગો પરસ્પર ન સ્પર્શે એમ પ્રતિલેખન કરે. (અહીં વસ્ત્ર શરીરને ન અડવા દેવું, જમીન ઉપર બેસી ન જવું... નિર્યુક્તિ
એજ વિધિરૂપ સમજવાનું છે. કેટલાક એવો અર્થ કરે છે કે પગની પાની કમરની નીચેના ભાગને પણ ન અડવી જોઈએ. ભાગ-૨
એ રીતે અર્થ કરવો ઉચિત ભાસતો નથી. કેમકે એમાં બધા સાધુ સ્થિર ન રહી શકે, પ્રતિલેખનમાં એકાગ્રતા ન આવે. છતાં | ૧૮ = તત્ત્વ બહુશ્રુતગમ્ય છે.)
એટલે આ રીતે ઉત્કટુક આસનવાળાને કાયોદ્ઘ થાય. અને વસ્ત્રને તઇચ્છું વિસ્તારનારાને વસ્ત્રોદ્ઘ થાય. ૩છું શબ્દનો અર્થ કહેવાઈ ગયો.
B
E
R
=
=
=
वृत्ति : इदानीं स्थिरादीनि पदानि भाष्यकार एव व्याख्यानयन्नाह - ओ.नि.भा. : घित्तुं थिरं अतुरिअंतिभागबुद्धीए चक्खुणा पेहे।
____ तो बिइयं पप्फोडे तइयं च पुणो पमज्जिज्जा ॥१६०॥ 'घित्तुं' गृहीत्वा 'स्थिरं' निबिडं 'अत्वरितं' स्तिमितं दृढं वस्त्रं ततः प्रत्युपेक्षेत वस्त्रं 'तिभागबुद्धिए'त्ति भागत्रयबुद्ध्या इत्यर्थः, चक्षुषा प्रत्युपेक्षेत, ततो द्वितीयवारायां प्रस्फोटयेत् तृतीयवारायां प्रमार्जयेदिति पूर्ववत् ।
=
"
Page #28
--------------------------------------------------------------------------
________________
=ી
=
E E
=
ચન્દ્ર.: હવે ભાષ્યકાર જ ‘fથર' વગેરે પદોનું વ્યાખ્યાન કરતા કહે છે. શ્રી ઓથનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૦ઃ ગાથાર્થ : સ્થિર ધારણ કરીને, બુદ્ધિ વડે ત્રણ ભાગ કલ્પીને ધીમે ધીમે ચક્ષુ વડે પ્રતિલેખન .. ભાગ-૨ | કરે. ત્યારબાદ બીજીવાર પ્રસ્ફોટન કરે. ત્રીજીવાર વળી પ્રમાર્જન કરે.
ર ટીકાર્થઃ વસ્ત્રને દૃઢ રીતે પકડીને એકદમ શાંતિથી પ્રતિલેખન કરે. વસ્ત્રના ત્રણ ભાગ કલ્પી દરેકે દરેક ભાગનું ચક્ષુ | ૧૯ો . - વડે પ્રતિલેખન કરે. (અર્થાત્ એક સમયે આખા વસ્ત્રનું ચક્ષુથી પ્રતિલેખન ન કરે, પણ વારાફરતી વસ્ત્રના એક એક ભાગોનું
1 પ્રતિલેખન કરી એ રીતે એક તરફમાં ત્રણ ભાગ જુએ, પછી બીજી બાજુ પણ ત્રણ ભાગ જુએ.)
ત્યાર પછી બીજીવારમાં પ્રસ્ફોટન કરે અને ત્રીજીવારમાં પ્રમાર્જન કરે.... એ વાત પૂર્વની જેમ જાણી લેવી. (આ બાબત સામાન્યથી બતાવી છે. આગળની ગાથાઓમાં જે સ્પષ્ટતા થઈ છે, તેજ બરાબર જાણવું.)
वृत्ति : इदानीं प्रत्युपेक्षणां कुर्वता इदं कर्त्तव्यम् - ओ.नि. : अणच्चाविअं अवलिअं अणाणुबंधिं अमोसलिं चेव ।
छप्पुरिमा नव खोडा पाणी पाणिपमज्जणं ॥२६६॥ तत्र प्रत्युपेक्षणां कुर्वता वस्त्रमात्मा वा न नर्तयितव्यः, तथा अवलितं च वस्त्रं शरीरं च कर्त्तव्यं, 'अणाणुबंधिं 'ति
IF | ૧૯ો र न अनुबन्धः अननुबन्धः सोऽस्मिन्नस्तीति अननुबन्धि प्रत्युपेक्षणं नानवरतं प्रस्फोटनादि कर्त्तव्यं, किं तर्हि सान्तरं
=
=
F = = •
= હિક -
૬ ife + B
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
૨૦ ||
सविच्छेदमित्यर्थः, 'अमोसलि'ति. न मोसली क्रिया यस्मिन् प्रत्युपेक्षणे तदमोसलि प्रत्युपेक्षणं, यथा मुशलं झटिति ऊर्ध्वं लगति अधस्तिर्यक् च, न एवं प्रत्युपेक्षणा कर्त्तव्या, किन्तु यथा प्रत्युपेक्षमाणस्य ऊर्ध्वं पीढिषु न लगति न च
तिर्यक्कुड्ये, न च भूमौ तथा कर्त्तव्यं । 'छप्पुरिमा' तत्र वस्त्रं चक्षुषा निरूप्य-अर्वाग्भागं निरूप्य त्रयः पुरिमाः कर्त्तव्याः, स तथा परावर्त्य-अपरभागं निरूप्य पुनरपरेऽपि त्रयः पुरिमाः कर्त्तव्याः, एवं एते षट् पुरिमाः, षड्वाराः प्रस्फोटनानीत्यर्थः, म 'नव खोडत्ति नव वारा: खोटकाः कर्त्तव्याः पाणेरुपरि 'पाणी पाणिपमज्जणं'ति प्राणिनां-कुन्थ्वादीनां पाणौ-हस्ते प्रमार्जनं नवैव वाराः कर्त्तव्याः । इयं द्वारगाथा ।
ચન્દ્ર. ઃ હવે એ બતાવે છે કે પ્રત્યુપેક્ષણા કરનારાએ આ કાર્ય કરવું. ઓઘનિર્યુક્તિ-૨૬૬: ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ: (૧) ત્યાં પ્રત્યુપેક્ષણા કરનારાએ વસ્ત્રને કે આત્મા = શરીરને નચાવવું નહિ, અર્થાત્ એને વધુ હલાવ-હલાવ ન કરવા. પણ સ્થિર રાખવા.
(૨) વસ્ત્ર અને શરીર નહિ વળેલા = સીધા = ટટ્ટાર રાખવા. (વસ વળી ગયેલું હોય તો પછી તે ભાગ સ્પષ્ટ ન દેખાવાથી એની પ્રતિલેખના સમ્યફ ન થાય. એટલે વસ્ત્ર વળ્યા વિનાનું સીધું ખુલ્લું હોવું જોઈએ. એમ શરીર વળેલું હોય તો વસ્ત્રને ખુલ્લું-પહોળું થવાની જગ્યા પૂરતી ન મળે.)
- | ૨૦I
Page #30
--------------------------------------------------------------------------
________________
આ
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
| ૨૧.
(૩) અનુબંધનો અભાવ એનું નામ અનનુબંધ. અનનુબંધવાળુ પ્રત્યુપેક્ષણ હોવું જોઈએ. એટલે કે જે અખોડા, પખોડા કરીએ, તે સતત = એક સાથે ન થવા જોઈએ. પરંતુ વિચ્છેદવાળા = અંતરવાળા = ભેટવાળા થવા જોઈએ. (દા.ત. ૩ વાર ખંખેરવાનું હોય તો કોઈક સાધુ જોરથી એકજવાર ખંખેરે, તો કોઈક વળી એકદમ ઝડપથી એકી સાથે ત્રણવાર ખંખેરી લે. એમાં બે ખંખેરણી વચ્ચે ભેદ ન પડે. આવું ન ચાલે, બે ખંખેરણી વચ્ચે સમયગાળો હોય તો અંદર રહેલા જીવને સરકીને
નીચે આવવા માટે પૂરતો સમય મળે. એટલે એ ત્રણેય ખંખેરણી સ્પષ્ટ રીતે જુદી જુદી થવી જોઈએ. તો એ અનનુબંધી / કહેવાય. એ જ રીતે હાથ પ્રમાર્જન કરીએ તેમાં ય સમજવું.). FI (૪) જે પ્રતિલેખનમાં મોત ક્રિયા ન હોય તે અમોસલિ પ્રતિલેખન કહેવાય. જેમ મુશલનો વપરાશ કરતી વખતે |
એ મુશલ ઉપર, નીચે અને તીઠું-ભીંત વગેરે ઉપર ઝડપથી લાગી જાય. તે રીતે વસ્ત્રની પ્રત્યુપેક્ષણામાં થવું જોઈએ નહિ. 'r પરંતુ જે રીતે પ્રતિલેખન કરનારાના વસ્ત્ર-હાથ વગેરે ઉપર માળીયાદિને વિશે ન લાગે, તિછ ભીંતને ન લાગે અને નીચે '
જમીનને ન લાગે તે રીતે કરવું. (પહેલવાનો જે અત્યંત ભારે, ધોકા જેવી વસ્તુથી કસરત કરે તે મુશલ કહેવાય છે. પહેલવાનો એને ખૂબજ ઝડપથી ઉપર નીચે, તીર્ફે ચારે બાજુ ફેરવતા હોય છે. અલબત્ત એ ઉપર અડકે નહિ, પણ એ બધે જ ઝપાટાબંધ પહોંચે. સાધુનું વસ્ત્ર એ રીતે ઉપર, નીચે, તીર્ફ ઝપાટાબંધ ફેરવવાનું નથી, તથા એ વસ્ત્રાદિ ક્યાંય સ્પર્શવા પણ ન જોઈએ.
વળી અનાજ વગેરેને ખાંડણીમાં ખાંડવા માટે પણ મુશળ વપરાય છે, તે પણ ઝડપથી ઉપર જાય, પછી નીચે પહોંચે...
Page #31
--------------------------------------------------------------------------
________________
=
૪
ન એ રીતે વસ્ત્રમાં થવું ન જોઈએ.) શ્રી ઓઘનિર્યુક્તિ
(૫) છપ્પરમ શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે વસ્ત્રના આગળના ભાગને, આંખની સામે રહેલા ભાગને જોઈને પછી ભાગ-૨
Sા ત્રણ પુરિમ કરવા. (ત્રણવાર ધીમેથી ખંખેરવાની વિધિ) તથા પાછળના ભાગને જોઈને ફરી બીજા પણ ત્રણ પુરિમ કરવા.
આમ આ છ પુરિમ થાય. એટલે કે છવાર ખંખેરણી થાય. ૨૨ | = (૬) નવવાર ખોટક કરવાના છે. હાથની ઉપર જે કંથવા વગેરે જીવો આવી પડેલા હોય તેનું હાથ ઉપર જ નવવાર
પ્રમાર્જન કરવું.
આ આખી દ્વાર ગાથા છે. वृत्ति : इयं द्वारगाथा, इदानीं भाष्यकार: पूर्वार्द्धं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वत्थे अप्पाणंमि अचउहा अणच्चाविअं अवलिअं च ।
अणुबंधि निरंतरया तिरिउड्ढह य घट्टणा मुसली ॥१६१॥ वस्त्रे आत्मनि चेत्यनेन पदद्वयेन भङ्गचतुष्ट्यं सूचितं भवति, ततश्चानेन प्रकारेण अन पितं चतुर्द्धा भवति, कथं?, वत्थं अणच्चाविअं अप्पाणं च अणच्चाविएगो भंगो १, तथा वत्थं अणच्चाविअं अप्पाणं च णच्चाविअं२,
3
=
, 2
ન
જ
'
Page #32
--------------------------------------------------------------------------
________________
श्री जोध
નિર્યુક્તિ
भाग-२
112311
मो
तहा वत्थं णच्चाविअं अप्पाणं अणच्चाविअं ३, तथा वत्थंपि नच्चाविअं अप्पाणंपि नच्चाविअं ४, एस चउत्थो, एत्थ पढो भंगो सुद्धो । एवं अवलिअंपि - अवलितेऽपि चत्वारो भङ्गाः, यथा वत्थं अवलिअं अप्पाणं च अवलिअं एगो १, तहा वत्थं अवलिअं अप्पाणं च वलिअं २, तहा अप्पाणं अवलिअं वत्थं वलिअं ३, अप्पाणंपि वलिअं वत्थंपि सवलिअं ४, एत्थवि पढमो भंगो सुद्धो । 'अणुबंधि निरंतरय 'त्ति अनुबन्धो निरन्तरतोच्यते, ततश्च न अनुबन्धेन - नैरन्तर्येण म प्रत्युपेक्षणा कर्त्तव्या । इदानीममोसलिं व्याख्यानयन्नाह - 'तिरिउड्डूह य घट्टणा मुसलि त्ति त्रिविधा मुसली - तिर्यग्घट्टना १, ऊर्ध्वघट्टना २, अधोघट्टना ३ चेति, तत्र प्रत्युपेक्षणां कुर्वन् वस्त्रेण तिर्यक् कुड्यादि घट्टयति-स्पृशति, ऊर्ध्वं कुटिकादिपटलादि घट्टयति, अधो भुवं घट्टयति, एवं न मुशली किन्त्वमुशली - न किञ्चित्प्रत्युपेक्षणां कुर्वन् वस्त्रेण भ घट्टयति ।
ण
स्स
ચન્દ્ર. : હવે ભાષ્યકાર પૂર્વાર્ધનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૧ : ગાથાર્થ : વસ્ત્ર અને આત્મામાં અનર્તપિત અને અવલિતને લઈને ચાર પ્રકાર થાય. અનુબંધી એટલે નિરંતરતા, તીર્જી, ઉભુ અને નીચું ઘટ્ટન, સ્પર્શન એ મુશલી છે.
ટીકાર્થ : ગાથામાં વસ્ત્ર અને આત્મા = શરીર એ બે પદ લખેલા છે, તેના દ્વારા ચતુર્થંગી સૂચવાયેલી થાય છે. એટલે આ પ્રકારે નૃત્ય નહિ કરાવાયેલ વસ્ત્રાદિ ચાર પ્રકારે છે.
णं
म
भ
a
म
हा
TH
1123 11
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૨૪ ||
પ્રશ્ન : તે ચાર પ્રકારે કેવી રીતે થશે? ઉત્તર : વસ્ત્ર અનતપિત અને આત્મા અનર્તાપિત એ પહેલો ભાંગો.
વસ્ત્ર અનર્તાપિત અને આત્મા નર્તાપિત એ બીજો ભાંગો. વસ્ત્ર નર્તાપિત અને આત્મા અનર્તાપિત એ ત્રીજો ભાંગો.
વસ્ત્ર નર્તાપિત અને આત્મા નર્તાપિત ચોથો ભાંગો. આમાં પહેલો ભાંગો શુદ્ધ છે. એ રીતે અવલિતમાં પણ ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે...
વસ્ત્ર અવલિત અને આત્મા અવલિત એ પહેલો ભાંગો. વસ્ત્ર અવલિત અને આત્મા વલિત એ બીજો ભાંગો. વસ્ત્ર વલિત અને આત્મા અવલિત એ ત્રીજો ભાંગો.
વસ્ત્ર વલિત અને આત્મા વલિત એ ચોથો ભાંગો. અનુબંધ એટલે નિરંતરતા કહેવાય. એટલે અર્થ એ થયો કે નિરંતરતા વડે પ્રતિલેખના ન કરવી.
CE # Fis - E
| ૨૪ ||
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
II ૨૫
હવે અમોસલી શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે કે મુસલી ત્રણ પ્રકારે છે. (૧) તછ ઘટ્ટના (૨) ઉદ્ઘઘટ્ટના (૩) અધોઘટ્ટના. તેમાં પ્રત્યુપેક્ષણા કરતો સાધુ વસ્ત્ર વડે તીર્થો ભીંત વગેરેને સ્પર્શે. ઉપર મુફ્રિકાદિપટલોને (=લાકડાની પટ્ટી=છતને) સ્પ, નીચે જમીનને સ્પર્શે.
સાધુ પ્રત્યુપેક્ષણ કરતે છતે વસ્ત્ર વડે કોઈપણ વસ્તુને ન સ્પર્શે. वृत्ति : इदं तावत्पूर्वोक्तमन पितादि कर्त्तव्यं, इदं तु वक्ष्यमाणं न कर्त्तव्यं, किं तद् ? इत्याहओ.नि. : आरभडा संमद्दा वज्जेयव्वा य मोसली तईया ।
पप्फोडणा चउत्थी विक्खित्ता वेइया छट्ठी ॥२६७॥ 'आरभड'त्ति आरभटा प्रत्युपेक्षणा न कार्या, 'संमद्दत्ति संमर्दा न कार्या, वर्जनीया च मोसली तृतीया, प्रस्फोटना चतुर्थी, विक्षिप्ता पञ्चमी, वेदिका षष्ठी विवर्जनीयेति द्वारगाथेयं ।
ચન્દ્ર. : આમ અનર્તાપિત વગેરે આ બધી કરવા યોગ્ય વસ્તુઓ બતાવી. હવે જે કહેવાશે તે અકર્તવ્ય ત્યાજય છે. તે શું છે? એ વાત કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૨૬૭: ગાથાર્થ: (૧) આરભટા (૨) સમ્મદ (૩) મોસલી (૪) પ્રસ્ફોટના (૫) વિક્ષિપ્તા (૬) વેદિકા -
- '
+
+
ત
૨૫
=
=
Page #35
--------------------------------------------------------------------------
________________
श्रीमत्व मा छोडवा सेवा
ભાગ-૨
॥ २६॥ म
ટીકાર્થ : આરભટા પ્રત્યુપેક્ષણા ન કરવી. સંમર્દી ન કરવી. મોસલી રૂપ ત્રીજી પ્રત્યુપેક્ષણા ન કરવી. ચોથી પ્રસ્ફોટના ન કરવી. પાંચમી વિક્ષિપ્તા છોડવી. વેદિકા છોડવી. આ દ્વારગાથા છે.
वृत्ति : इदानीं प्रतिपदं भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह - ओ.नि.भा.: वितहकरणं च तुरिअं अण्णं अण्णं च गिण्हणाऽऽरभडा ।
अंतो व होज्ज कोणा निसियण तत्थेव संमद्दा ॥१६२॥ वितर्थ-विपरीतं यत्करणं तदारभटाशब्देनोच्यते, सा चारभटा प्रत्युपेक्षणा न कार्या, विपरीता प्रत्युपेक्षणा न कर्त्तव्येत्यर्थः, वा-विकल्पे, इयं वाऽऽरभटोच्यते यदुत त्वरितमाकुलं यदन्यान्यवस्तुग्रहणं तदारभटाशब्देनोच्यते, सा च प्रत्युपेक्षणा न कर्त्तव्या, त्वरितमन्यान्यवस्त्रग्रहणं न कर्त्तव्यमित्यर्थः । 'आरभडे 'त्ति भणिअं, इदानीं संमर्दा व्याख्यायते, तत्राह-'अंतो व होज्ज कोणा निसियण तत्थेव संमद्दा' अन्तः-मध्यप्रदेशे वस्त्रस्य संवलिता: कोणा यत्र भवन्ति सा संमर्दोच्यते, सा प्रत्युपेक्षणा या तादृशी क्रिया न कार्या, निसीयण तत्थेव'त्ति तत्रैव-उपधिकायां उपविश्य यत्प्रत्युपेक्षणं करोति सा वा संमर्दोच्यते, सा च न कर्त्तव्या । 'संमद्दे 'ति भणिअं,
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ભાગ-૨
|| ૨૭
ચન્દ્ર. : હવે ભાગકાર આના દરેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ અવયવ આરભટાનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૬૨ : ગાથાર્થ : વિતથકરણ અને ઉતાવળથી અન્ય-અન્યને ગ્રહણ કરવું એ આરભટા છે. અંદર ખૂણા થાય કે ઉપધિ ઉપર જ બેસાય તે સંમર્દો છે. * ટીકાર્થ : શાસ્ત્રમાં બતાવેલી વિધિ કરતા ઊંધી રીતે જે કરવું તે આરભટા શબ્દ વડે કહેવાય છે. તે આરભટા પ્રપેક્ષણા આ ન કરવી. એટલે કે વિપરીત પ્રત્યુપેક્ષણા ન કરવી.
ર શબ્દ વિકલ્પ સૂચવવાના અર્થમાં છે, એટલે કે આરભટા શબ્દનો બીજો અર્થ દર્શાવવા માટે વ શબ્દ છે. (એ બીજો | વિકલ્પ જ બતાવે છે કે, આ પણ આરભટા કહેવાય કે, “જે ઉતાવળપૂર્વક બીજા-બીજા વસ્ત્રનું ગ્રહણ કરવું.” આ પણ જ : આરભટા શબ્દ વડે ઓળખાય. આવી પ્રત્યુપેક્ષણા ન કરવી. (પ્રતિલેખન વખતે કેટલાકો ઝપાટાબંધ એક પછી એક વસ્ત્ર |
લેતા જાય, પ્રતિલેખિત થયેલું વસ્ત્ર હજી તો બાજુ પર મૂક્યું પણ ન હોય અને તરત બીજું વસ્ત્ર ઝડપથી ખેંચીને પ્રતિલેખન કરે શરૂ કરી દે...આ દોષ છે. આ રીતે કરવામાં જયણા ઓછી પળાય, ઝાપટ જેવું લાગવાથી વાયુકાયની વિરાધના થાય. પ્રતિલિખિત વસ્ત્રને અપ્રતિલિખિત સ્પર્શી જવાની શક્યતા રહે.)
આરટાનો અર્થ કહેવાઈ ગયો. હવે સંસદનું વ્યાખ્યાન કરાય છે.
F
A is e E.
|| ૨૭
Page #37
--------------------------------------------------------------------------
________________
જે પ્રતિલેખનમાં વસ્ત્રના મધ્યપ્રદેશમાં સંવલિત એટલે કે વળી ગયેલા કોણોઃખૂણા થાય, તે સંમર્દો કહેવાય. (આશય श्रीभोध-त्यु
એ છે કે વસ્ત્રના બધા ભાગો છૂટા-છૂટા થવા જોઈએ. જેમ લીસી લાકડાની પાટ વચ્ચે-વચ્ચેથી વળેલી ન હોય તેમ પ્રતિલેખન | નિયુક્તિ કર
વખતે પણ વસ્ત્ર ક્યાંય વળેલું ન હોવું જોઈએ. એના બધા જ ભાગો સીધા હોવા જોઈએ.) તેવા પ્રકારની પ્રત્યુપેક્ષણા ન ભાગ-૨
१२वी. ॥२८॥
અથવા તો ઉપધિ ઉપર બેસીને જે પ્રત્યુપેક્ષણા કરવી તે પણ સંમર્દી કહેવાય. તે ન કરાય. 'संभ'नो अर्थ पाई गयो. वृत्ति : इदानीं मोसलीवर्जनं प्रतिपादनायाह - ओ.नि.भा. : मोसलि पुव्वुद्दिट्ठा पप्फोडण रेणुगुंडिए चेव ।
विक्खेवं तुक्खेवो वेइयपणगं च छद्दोसा ॥१६३॥ मोसली पूर्वोद्दिष्टा-पूर्वमेव भणितेत्यर्थः, "मोसलि"त्ति गयं, इदानीं पप्फोडणत्ति व्याख्यायते तत्राह - म 'पप्फोडण-रेणुगुंडिए चेव' प्रकर्षेण धूननं-स्फोटनं तद्रेणुगुण्डितस्येव वस्त्रस्य करोति, यथाऽन्यः कश्चिद्गृहस्थः रेणुना श्री गुण्डितं सद्वस्त्रं प्रस्फोटयति एवमसावपि, इयं च न कर्त्तव्या । 'पप्फोडण त्ति गयं, "विक्खित्त"त्ति भण्यते, तत्राह - र 'विक्खेवं तुक्खेवो' विक्षेपां तु तां विद्धि यत्र वस्त्रस्यान्यत्र क्षेपणं, एतदुक्तं भवति-प्रतिलेखयित्वा वस्त्रमन्यत्र
॥२८॥
Page #38
--------------------------------------------------------------------------
________________
।
जवनिकादौ क्षिपति, अथवा विक्षेपो-वस्त्राञ्चलानामूर्ध्वं यत्क्षेपणं स उच्यते, स च प्रत्युपेक्षणायां न कर्त्तव्यः । श्रीभोध-त्यु નિર્યુક્તિ ન
'विक्खित्त त्ति गयं, वेदिय'त्ति व्याख्यायते तत्राह - 'वेदिअपणगं' च वेदिका पञ्चप्रकारा, तंजहा-उड्डवेइया अहोवेइया भाग-२
तिरिअवेइया दुहओवेइया एगओवेइआ, तत्थ उड्डवेइआ उवरि जण्णुयाणं हत्थे काऊण पडिलेहइ, अहोवेइया
अहोजण्णुयाणं हत्थे काऊण पडिलेहेइ, तिरियवेड्या संडासगाणं मज्झे हत्थे णेऊण पडिलेहेति, दुहतोवेदिया बाहाणं ॥२८॥ म अंतरे दोवि जण्णुगा काऊण पडिलेहेति, एगतो वेदिया एगं जण्णुअं बाहाणं अंतरे काऊण पडिलेहेति, इदं
वेदिकापञ्चकं प्रत्युपेक्षणां कुर्वता न कर्त्तव्यम्। 'छद्दोसा' इति एत आरभटादयः षड् दोषाः प्रत्युपेक्षणां कुर्वता न कर्त्तव्या इति ।
यन्द्र. : हवे 'भोसलीवईन' नुं प्रतिपादन ७२ हे छे.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૬૩ : ગાથાર્થ : મોસલી પૂર્વે કહેવાઈ ગઈ છે. પ્રસ્ફોટન ધૂળવ્યાપ્ત વસ્ત્રની જેમ છે. વિક્ષેપ भेटले. उत्क्षे५. पिंय....मामहोपो छे.
ટીકાર્થ : મોસલી તો પહેલા જ કહેવાઈ ગયેલી છે. વધુ પડતું વસ્ત્ર હલાવવું એ પ્રસ્ફોટન છે. ધૂળથી વ્યાપ્ત બનેલા વસ્ત્રની જેમ જ આ પ્રસ્ફોટન થાય છે. જેમ બીજો કોઈ ગૃહસ્થ ધૂળ વડે વ્યાપ્ત વસ્ત્રને ખંખેરે, એમ આ સાધુ પણ ખંખેરે. આ પ્રસ્ફોટના કહેવાય. આ ન કરવી. (વિધિમાં જે પ્રસ્ફોટના કરવાની પૂર્વે બતાવી છે, તે તો હળવા હાથે ધીમે ધીમે કરવાની
REE Eo
1
॥ २८॥
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
શા છે. અહીં તો ધૂળ ઉડાડવા ગૃહસ્થોની માફક વસ્ત્રો ઝાટકવામાં આવે છે.... એટલે અવિધિ છે....) નિર્યુક્તિ
પ્રસ્ફોટના'નો અર્થ પૂર્ણ થયો. | I ભાગ-૨)
હવે વિક્ષિપ્તાનો અર્થ કહેવાય છે.
વિક્ષિપ્તા પ્રતિલેખના તો તમે એને જાણો કે જે પ્રતિલેખનામાં વસ્ત્રને અન્ય સ્થાને ફેંકવામાં આવે છે. આશય એ છે / ૩૦ ૪ કે વસ્ત્રનું પ્રતિલેખન કરીને પછી એ વસ્ત્રને પડદા વગેરે અન્ય સ્થાન ઉપર નાંખે એ વિક્ષિપ્તા કહેવાય. '
અથવા તો વસ્ત્રના છેડાઓને જે ઉંચી બાજુ ફેંકવા એ વિક્ષેપ કહેવાય. (કેટલાકો વસ્ત્રનું પ્રતિલેખન કરતી વખતે જે ભાગ | જોવાઈ ગયો હોય એને હાથમાં જ સંકોચીને પકડી રાખવાને બદલે એને જરાક ઉપરની બાજુ ફેંકે, હાથમાંથી એ છોડી દે...
અથવા તો દોરી ઉપર ફેંકી દે કે દોરી પર છેડો લટકતો હોય તો ઉપર ફેંકી દે. આ બધું વિક્ષેપ કહેવાય) આ વિક્ષેપ | પ્રતિલેખનામાં કરવો ન જોઈએ.
વિક્ષિપ્ત નામનો પાંચમો દોષ કહેવાઈ ગયો. હવે વેદિકા નામનો છઠ્ઠો દોષ કહેવાય છે.
વેદિકા પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) ઉર્ધ્વવેદિકા (૨) અધોવેદિકા (૩) તિર્યગુવેદિકા (૪) ઉભયતઃ વેદિકા (૫) એકતઃ વેદિકા. - તેમાં (૧) ઉર્ધ્વવેદિકા એટલે ઘુંટણની ઉપર બે હાથ રાખીને પ્રતિલેખન કરે તે. (૨) બે હાથ બે ઘૂંટણની વચ્ચે રાખે,
ન
થ, ન
૩૦]
૧
૧
Page #40
--------------------------------------------------------------------------
________________
ण
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
છતાં પણ ખૂબ નીચે રાખેલા હોય તો એ અધોવેદિકા કહેવાય. (વસ્ત્ર આંખની સામે આવે એ રીતે હાથ ઉંચા જોઈએ, એને બદલે એકદમ નીચા રાખે તો એ આ દોષ ગણાય.) (૩) તિર્યક્ વેદિકા એટલે ઘુંટણની નીચે સાંધાના ભાગમાં હાથ રાખીને પ્રતિલેખન કરે તે. (ઘુંટણની બરાબર પાછળનો ભાગ કે જેને સંધિ, સંડાસા કહીએ છીએ ત્યાંથી બે હાથ બહાર કાઢી પ્રતિલેખન કરે તે. જોકે આવું વિચિત્ર પ્રતિલેખન તો ભાગ્યે જ કોઈ કરે. પણ કોઈક મશ્કરી વગેરે કારણોસર આવું પણ કરી ॥ ૩૧ || શકે ખરા... એમ સમજી આ દોષ દર્શાવાયો છે. અથવા સાંધાના ભાગ પર કોણી ટેકવીને પ્રતિલેખન કરે... એમ અર્થ લાગે TM છે.) (૪) ઉભયતો વેદિકા એટલે બે હાથની વચ્ચે બેય ઘુંટણો કરીને જે પ્રતિલેખન કરે તે. (અધોવેદિકામાં હાથ એકદમ નીચે # હોય, જ્યારે આમાં હાથ તો ઘુંટણ જેટલા ઉંચા રાખેલા હોય, પણ બે ઘુંટણો બે હાથની વચ્ચે કરીને પ્રતિલેખન કરાતું હોય મ છે.) (૫) એકતો વેદિકા એટલે બે હાથની વચ્ચે એક ઘુંટણને કરીને પ્રતિલેખન કરે તે. (એક ઘુંટણ તદ્દન બહાર અને એક 7 ઘુંટણ બે હાથની વચ્ચે... આ દોષ છે.)
म
UI
(વાસ્તવિક વિધિ એ છે કે સાધુ ઉભડગ પગે બેઠો હોય, હાથ ક્યાંય સ્પર્શતા ન હોય, ઘુંટણથી પણ ઉપર, ઘુંટણાદિ ભાગોને નહિ સ્પર્શેલા હાથો વડે વસ્ત્ર પકડીને પ્રતિલેખન કરે. એમાં વસ્ત્ર નીચે અડવા વગેરે રૂપ કોઈ દોષ ન લાગે. અને શરીરના હસ્તાદિ અવયવો અન્ય અવયવોને સ્પર્શવા રૂપ દોષ પણ આમાં ન લાગે.)
આ આરભટા વગેરે છ દોષો પ્રતિલેખન ક્રિયામાં ન કરવા જોઈએ.
वृत्ति : तथा एते च दोषाः प्रत्युपेक्षणायां न कर्त्तव्याः -
भ
1
મ
आ
॥ ૩૧ ||
Page #41
--------------------------------------------------------------------------
________________
f
श्री मोघ
ओ.नि. : पसिढिल पलंब लोला एगामोसा अणेगरूवधुणणा । નિર્યુક્તિ ,
कुणइ पमाणपमायं संकिए गणणोवगं कुज्जा ॥२६८॥ ભાગ-૨
- पसिढिलं-दृढं न गृहीतं 'पलंब'त्ति प्रलम्बमानाञ्चलं एकान्ते गृहीतं ततश्च प्रलम्बते, 'लोला' इति भूमौ लोलते
सहस्ते वा पुनः पुनर्लोलयति प्रत्युपेक्षयन् । 'लोलत्ति गयं, 'एगामोस'त्ति मज्झे गहिऊण हत्थेहिं वत्थं घसंतो ॥ ३२॥ म
ण तिभागावसेसं जाव नेइ दोहि वा पासेहिं जाव गिण्हणा इत्यर्थः । अहवा तिहिं अंगुलीहि घेत्तव्वं तं एक्काए चेव गिण्हइ, स्स अहवा ‘णेगामोसा' इति केचित्पठन्ति, तत्र न एके आमर्शाः अनेकामर्शा अनेकस्पर्शा इत्यर्थः । 'अणेगरूवधुणण'त्ति स्स
अणेगपगारं कंपेइ, अथवा अणेगाणि वत्थाणि एगओ काऊण धुणइ । तथा 'कुणइ पमाणपमाय'त्ति पुरिमेषु खोटकेषु - ग वा यत्प्रमाणमुक्तं तत्र प्रमादं करोति, एतदुक्तं भवति-तान् पुरिमादीन् न्यूनानधिकान् वा करोति, 'संकिते गणणोवगं ग
कुज्जत्ति शङ्किता चासौ गणना च शङ्कितगणना तां शङ्कितगणनामुपगच्छति या प्रत्युपेक्षणा सा शङ्कितगणनोपगा, तामेवंगुणविशिष्टां न कुर्यात्, एतदुक्तं भवति-पुरिमादयः शङ्किता-न जानाति कियन्तो गता इति ततो गणनां करोति, अथवाऽनाभोगात् शङ्किते सति गणनोपगां-गणनामुपगच्छतीति गणनोपगा तां गणनोपगां-गणनायुक्तां प्रत्युपेक्षणां करोति पुरिमादीन् गणयन्नित्यर्थः । द्वारगाथेयम्,
॥३२॥
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
છે ૩૩ ll
ચન્દ્ર, તથા હવે બતાવાતા દોષો પણ પ્રતિલેખનામાં ન કરવા જોઈએ.
ઓશનિયુક્તિ-૨૬૮ઃ ટીકાર્થ: (૧) પ્રશિથિલ એટલે વસ્ત્ર દૃઢ રીતે ન પકડાયું હોય તે. (૨) પ્રલંબ એટલે લટકતા છેડાવાળું ગ્રહણ કરાયું હોય. (એક છેડેથી ગ્રહણ કરાયેલું હોય, આવી રીતે પકડેલું હોવાથી તે વસ્ત્રનો છેડો લટકે. (૩) લોલ: વસ્ત્ર ભૂમિ ઉપર આળોટે, ઘસાયા કરે. અથવા તો પ્રતિલેખન કરતો સાધુ વસ્ત્રને હાથ ઉપર વારંવાર આળોટાવે, ફેરવ્યા કરે,
લટકતું ઘસાતું કરે... (૪) એકામર્શ એટલે હાથો વડે વસ્ત્રને મધ્યભાગમાં પકડીને વસ્ત્રને ઘસતો, આગળ લઈ જતો ત્યાં સુધી , જ લઈ જાય કે તેનો ત્રીજો ભાગ બાકી રહે. (દા.ત. ૬૦ સે.મી. લાંબુ વસ્ત્ર હોય તો જો પદ્ધતિસર પ્રતિલેખન કરે તો ૨૦મુ ૨૦ સે.મી.ના ત્રણ ભાગ ક્રમશઃ જોવાના થાય. એને બદલે આ સાધુ એક તો બરાબર વચ્ચેથી ૩૦ સે.મી.ના ભાગથી જ
વસ્ત્રને ઉંચકે, અને પછી એને જોતો જાય પણ એક માત્ર ૧૦ સે.મી.નો નાનકડો ભાગ જુએ, ૨૦ સેમી જેટલો જે ત્રીજો ભાગ | | બાકી હોય તેને બિલકુલ જોયા વિના વસ્ત્ર પાછું મુકી દે. આમ ૬૦ સે.મી.ના વસ્ત્રમાં માત્ર ૩૦ થી ૪૦ સે.મી.નો જે ભાગ હોય તેનું જ પ્રતિલેખન થાય, એ સિવાય ૧ થી ૩૦ સે.મી. અને ૪૧ થી ૬૦ સે.મી.નું પ્રતિલેખન બિલકુલ ન થાય... આ એક માત્ર દષ્ટાન્ત છે. આ રીતે વસ્ત્રમાં જો ૫,૧૦,૧૫ કે ૨૦ સે.મી. ભાગ જોવાનો રહી જાય તો પણ તે આમાં ગણી શકાય.)
અથવા તો વસ્ત્રને બેય છેડા વડે પકડે તે પણ આ દોષ કહેવાય. (પલા વગેરે વસ્ત્રો ઘણા મોટા ન હોવાથી સાધુઓ એના બે બાજુના બે છેડા પકડી એકી સાથે આખું વસ્ત્ર જોઈ લે, ત્રણ ભાગ કરીને ક્રમશઃ જોવાની વિધિ ન જાળવે એ આ
F
S
S
I ૩૩ ..
«
E
1
Page #43
--------------------------------------------------------------------------
________________
ક
F
દોષ છે.) શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ ,
અથવા તો વસ્ત્ર ત્રણ આંગળીઓ (અને અંગુઠા) વડે પકડવાનું હોય છે, તેને સાધુ એકજ આંગળી (અને અંગુઠા) વડે ભાગ-૨
ગ્રહણ કરે, એ પણ આ દોષ કહેવાય.
કેટલાકો વળી મોસા ને બદલે ગામોમાં શબ્દ પાઠાન્તર તરીકે કહે છે ત્યાં આ પ્રમાણે અર્થ છે કે અનેક સ્પર્શવાળી | ૩૪ | v પ્રતિલેખના તે અનેકામર્શ કહેવાય. (વસ્ત્ર એકમાત્ર હાથ સિવાય ક્યાંય સ્પર્શવું ન જોઈએ, આ એકામર્શ કહેવાય. પણ એને
બદલે વસ્ત્ર જમીનને, ભીંતને, બીજા વસ્ત્રને, પગને સ્પર્શે તો તે અનેકામર્શ પ્રતિલેખના કહેવાય અથવા એમ પણ કહેવાય કે એક વસ્ત્રનો એક ભાગ કુલ ત્રણ ભાગમાં વહેંચાઈને ત્રણ વાર હાથ વડે સ્પર્શાય એને બદલે જો ચાર, પાંચ, છ ભાગમાં
એ વસ્ત્રને પ્રતિલેખન કરે તો એ અનેકામર્શવાળું પ્રતિલેખન બને. લાંબુ વસ્ત્ર હોય કે સાધુ પ્રમાદી હોય તો આવું બની શકે જ જ છે.).
અનેક રૂપથુનન એટલે વસ્ત્રને અનેક રીતે કંપાવે, હલાવે, ધુણાવે તે. અથવા ઘણાવસ્ત્રો એક સાથે ભેગા કરીને પછી એને ધુણાવે, હલાવે.
તથા પ્રમાણમાં પ્રમાદ કરે. એટલે કે પુરિમો અને ખોટકોમાં જે પ્રમાણે સંખ્યાનું માપ કહેવાયેલું છે, તેમાં પ્રમાદ કરે. આશય એ છે કે તે પુરિમ વગેરેને શાસ્ત્રોક્ત પ્રમાણ કરતા ઓછા કરે કે વધારે કરે. (પુરિમ એટલે વસ્ત્ર ખંખેરવું તે, એ છવાર કરવાના આગળ બતાવ્યા છે. અને ખોટક એટલે જમણા હાથ ઉપર જે પ્રમાર્જન કરીએ છીએ તે. તે નવવાર કરવાનું ; . ૩૪ /
= =
=
=
=
& *
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓ
કહ્યું છે.)
શંકિતગણના કરે. એટલે કે શંકિતગણનાવાળી જે પ્રતિલેખના હોય, તે ન કરવી. આશય એ છે કે કોઈક સાધુને એવી નિર્યુક્તિ ન ભાગ-૨ " શંકા થતી હોય કે “મેં કેટલા પુરિમ કે ખોટક કર્યા ?” તો પછી એ શંકા દૂર કરવા માટે સાધુ પોતે કરેલા પુરિમાદિની ગણતરી
કરે. એ ગણવા માટેનો પ્રયત્ન કરે... આ દોષ છે. તે ૩૫ | w અથવા તો કોઈક સાધુને અનાભોગ, અનુપયોગના કારણે પુરિમાદિની સંખ્યામાં શંકા પડતી હોય તો એ સાધુ
જ પુરિમાદિની સંખ્યાને ગણવાપૂર્વક પ્રતિલેખના કરે. એટલે કે પુરિમાદિને ગણતો ગણતો પ્રતિલેખના કરે. એ દોષ છે. (બે * અર્થમાં ફરક છે. પહેલા અર્થમાં એવો ભાવ છે કે પ્રતિલેખના કર્યા બાદ શંકા પડી એટલે પ્રતિલેખનામાં કરેલા પુરિમાદિને ભા. | ગણવાનો પ્રયત્ન કરે. પણ એમાં એણે પ્રતિલેખના વખતે પુરિમાદિ નથી ગયા, પ્રતિલેખનાદિ પતી ગયા બાદ ગણ્યા છે. ' જયારે બીજા અર્થમાં એ ભાવ છે કે એને પુરિમાદિની સંખ્યાની શંકા પડતી હોય, એટલે એ શંકા ન પડે તે માટે પ્રતિલેખન ! વખતે જ એ પુરિમાદિને ગણતો જાય.)
આ તારગાથા છે. वृत्ति : इदानीं भाष्यकार: प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पसिढिलमघणं अतिराययं च विसमगहलंबकोणं वा ।
| ૩૫ II
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘनियुति ભાગ-૨
स
भूमीकरलोलणया कड्डणगहणेगआमोसा ॥१६४॥ प्रशिथिलं अघनं अदृढं गृह्णाति 'अतिरायतं वा' अताडितं वा प्रशिथिलमुच्यते । 'पसिढिल 'त्ति गयं, पलंबत्ति भण्यते - 'विसमगहलंबकोणं वत्ति विषमग्रहणे सति लम्बकोणं भवति वस्त्रं । 'पलंब'त्ति गयं, लोला भण्यते, अत्राह-'भूमीकरलोलणया' भूमौ लोलयति करे-हस्ते वा लोलयति प्रत्युपेक्षयन् । 'लोल'त्ति गयं, 'एगामोस'त्ति भण्यते, तत्राह-'कड्डणगहणेगआमोसा' मध्ये वस्त्रं गृहीत्वा तावदाकर्षणं करोति यावत्रिभागशेषग्रहणं जातं, इयं 'एगामोसा' एकाघर्षणमित्यर्थः, अथवाऽऽकर्षणे ग्रहणे चानेके आमोसा अनेकानि स्पर्शनानि, एतदुक्तं भवतितद्वस्त्रमनेकधा स्पृशति ।
॥ ३६॥
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આના દરેક પદોનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૬૪: ટીકાર્થ : પ્રશિથિલ એટલે ઘન રીતે નહિ, એટલે કે અદૃઢ રીતે વસ્ત્રને પકડે અથવા તો અતાડિત પણ પ્રશિથિલ કહેવાય. પ્રલંબ એટલે વિષમ રીતે વસ્ત્ર પકડવામાં વસ્ત્ર લટકતા ખુણાવાળુ બને છે. પ્રલંબ શબ્દનો અર્થ કહેવાઈ ગયો.
वे लोल शनी अर्थ वाय छे. प्रतिलेपन १२नार साधु वखने मीन 6५२ सोलावे (स्पशवि, घसावे, આળોટાવે) કે હાથ ઉપર લોલાવે.
वा॥38॥
Page #46
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ vi
लोल नो अर्थ 45 गयो. श्रीमोध-न्यु
હવે મોત શબ્દનો અર્થ કહેવાય છે, વસ્ત્રને મધ્યભાગમાં પકડીને ત્યાં સુધી એને ખેંચે, કે જ્યાં સુધી એનો ત્રીજો ભાગ-૨ | ભાગ બાકી રહે તે રીતે એ વસ્ત્રનું ગ્રહણ થાય.
અથવા બીજો અર્થ એ છે કે આકર્ષણમાં એટલે કે વસ્ત્રના પ્રહણમાં અનેક સ્પર્શી થાય, અર્થાત્ તે વસ્ત્રને અનેક પ્રકારે ॥ ७॥
स्पश. (या ४३२. होय त्या स्पर्श से. यास. में सिवाय स्पर्श त न यात..)
एगामोस नो अर्थ वायो.
वृत्ति : एगामोसत्ति गयं 'अणेगरूवधुणण'त्ति भण्यते - ___ओ.नि.भा. : धुणणा तिण्ह परेणं बहूणि वा घित्तु एक्कई धुणइ ।
खोडणपमज्जणासु य संकियगणणं करि पमाई ॥१६५॥ 'धुनना' कम्पना 'त्रयाणां' पुरिमाणां परत उपरिष्टाद्यत्करोति, अत्र च त्रयाणां परत इति यदुक्तं तदेकवस्त्रापेक्षया, , बहूनि वा गृहीत्वा वस्त्राणि 'एकीकृत्य' यौगपद्येन 'धुनाति' प्रस्फोटयति । 'अणेगधुणण'त्ति भणिअं, 'कुणइ पमाणपमायं 'ति भण्णइ, तत्राह - 'खोडणपमज्जणासु य' खोटकेषु नवसु प्रमार्जनासु च नवसु प्रमादं करोति । "कुणइ
관
॥38॥
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૩૮ ||
T
मो
મ
મ
T
पमाणपमायं 'ति गयं, "संकिए गणणोवगं "ति भण्णइ, अत्राह संकियगणणं करि पमाई' शङ्किते सति गणनां करोति यः प्रमादी भवति, एवमियमित्थम्भूता प्रत्युपेक्षणा न कर्त्तव्येति स्थितं ।
ચન્દ્ર. : હવે અને વધુળળ શબ્દનો અર્થ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૫ : ગાથાર્થ : ત્રણથી વધારે વાર ધુણાવે, અથવા ઘણા વસ્ત્રો લઈ એક સાથે ધુનન કરે. પ્રમાદી સાધુ ખોટક અને પ્રમાર્જનમાં શંકિત થાય, તો ગણન કરે.
ટીકાર્થ : “ત્રણ પુરિમો કરતા વધારે કરે તો એ દોષ” આ જે વાત કરી, તે એક વસ્ત્રની અપેક્ષાએ સમજવી. બીજો મ અર્થ આ પણ થાય કે ઘણા વસ્ત્રો ગ્રહણ કરી એકસાથે પ્રસ્ફોટન કરે, ખંખેરે. (ચારપલ્લાનું એક સાથે પ્રતિલેખન કરે.) અનેધુનન નો અર્થ કહેવાઈ ગયો.
હવે પૂર્વે જે ાફ પમાળે... કહેલું, તેનો અર્થ કરતા કહે છે કે નવ ખોટકો અને નવ પ્રમાર્જનોમાં પ્રમાદ કરે. (મુહપત્તિને જ્યારે ખંખેરીએ, ત્યારે તે પુરિમ કહેવાય. પછી હાથ ઉપર અંદરની બાજુ મુહપત્તિ લઈ જવાની જે ક્રિયા કરીએ છીએ, એ અક્બોડા કહેવાય. એ જ ખોટક કહેવાય. આ કુલ નવ થાય. અને કોણીથી હથેળી બાજુ જ્યારે મુહપત્તિથી હાથને પુંજીએ એ પ્રમાર્જન કહેવાય. એ કુલ નવ થાય.)
ારૂ પમાળે નો અર્થ કહેવાઈ ગયો. હવે આગળ જે સંપ્િ... કહેલું એનો અર્થ કરે છે કે જે પ્રમાદી હોય તેને
| j
भ
1132 11
Page #48
--------------------------------------------------------------------------
________________
E
=
'P
P
=
-
=
A
=
ચા અફખોડાની સંખ્યા વગેરેમાં શંકા થાય, અને શંકા થાય એટલે એ પછી સંખ્યાની ગણતરી કરે. (આનો અર્થ કહેવાઈ ગયો શ્રી ઓઘ-યુ. નિયુક્તિ નો ભાગ-૨
આમ આ આવા પ્રકારની પ્રત્યુપેક્ષણા ન કરવી એ વાત સ્થિર થઈ.
વૃત્તિ : વિશિષ્ટ પુન: વર્ણવ્યા રૂતિ ?, મત બાદ – . | ૩૯ ા
ओ.नि. : अणूणाइरित्तपडिलेहा अविवच्चासा तहेव य ।
पढमं पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाणि ॥२६९॥ अन्यूनातिरिक्ता अविपर्यासेन प्रत्युपेक्षणा कर्त्तव्या, एभिश्च त्रिभिः पदैष्टौ भङ्गाः सूचिताः तेषां चैषा स्थापनाएतेषां प्रथमं पदं प्रशस्तं शेषाणि तु 'अप्रशस्तानि' अनादेयानि ।।
ચન્દ્ર. પ્રશ્ન : તો પછી કેવી વિશિષ્ટ પ્રતિલેખના કરવી ?
ઓઘનિર્યુક્તિ-૨૬૮: ગાથાર્થ : ઉત્તર : અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસવાળી પ્રતિલેખના હોય. પહેલું પદ રા પ્રશસ્ત છે, બાકીના પદો અપ્રશસ્ત છે.
ટીકાર્થ : અન્યૂન અને અનતિરિક્ત એવી તથા વિપર્યાસ વિનાની પ્રતિલેખના કરવી. આ ત્રણ પદો વડે આઠ ભાંગા
=
ક
=
=
= '#
#
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
સૂચવાયા. તે આઠ ભાંગાઓની આ સ્થાપના છે.
(૧) અન્યૂન અનતિરિક્ત અવિપર્યાસ (૨) અન્યૂન અનતિરિક્ત વિપર્યાસ (૩) અન્યૂન અતિરિક્ત અવિપર્યાસ (૪) અન્યૂન અતિરિક્ત વિપર્યાસ (૫) જૂન અનતિરિક્ત અવિપર્યાસ (૬) ન્યૂન અનતિરિક્ત વિપર્યાસ (૭) જૂન અતિરિક્ત અવિપર્યાસ (૮) જૂન અતિરિક્ત વિપર્યાસ
અખોડાદિ સંખ્યા કરતા ઓછા કરવા તે ન્યૂન. કહેલી સંખ્યા કરતા વધુ કરવા તે અતિરિક્ત. ઉપર બતાવેલા દોષોમાંથી તે તે દોષવાળી પ્રતિલેખના કરવી તે વિપર્યાસ.
આમાંથી પહેલો ભાંગો સારો છે. બાકીના ભાંગાઓ આદરવા યોગ્ય નથી. वृत्ति : इदानीं भाष्यकार: शुद्धाशुद्धपदप्रदर्शनायाह -
"
s
૬
5
=
ક
ક કંદ
"fy
|| ૪ol
-
-
E
B
Page #50
--------------------------------------------------------------------------
________________
श्रीभोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥४१॥
ओ.नि.भा. : नवि ऊणा नवि रित्ता अविवच्चासा य पढमओ सुद्धो ।
सेसा होंति असुद्धा उवरिल्ला सत्त जे भंगा ॥ १६६॥ नापि न्यूना नाप्यतिरिक्ता अविपर्यासेण च, अयं प्रथमो भङ्गः शुद्धः, शेषं सुगमं । ચન્દ્ર, : હવે ભાગ્યકાર શુદ્ધ અને અશુદ્ધ ભાંગાનું પ્રદર્શન કરવા માટે કહે છે કે
मोधनियुत्ति-भाष्य-१६ : थार्थ : न्यून ५९ नल, अतिरित 491 नल, अविसिवाणी... | पहेलो भो શુદ્ધ છે. ઉપરના જે સાત ભાંગા છે, તે અશુદ્ધ છે.
ટીકાર્થ : ન્યૂન પણ નહિ, અતિરિક્ત પણ નહિ અને વિપર્યાસ વિનાની પ્રતિલેખના... આ પહેલો ભાંગો શુદ્ધ છે. ગાથાનો બાકીનો ભાગ સ્પષ્ટ છે.
वृत्ति : इदानीं ये तेऽशुद्धाः सप्त भङ्गकाः प्रदर्शितास्त एवं भवन्ति - ओ.नि. : खोडणपमज्जणवेलासु चेव ऊणाहिआ मुणेयव्वा ।
अरुणावासग १ पुव्वं २ परोप्परं ३ पाणिपडिलेहा ॥२७०॥
Page #51
--------------------------------------------------------------------------
________________
खोटका यदि ऊना अधिका वा क्रियन्ते ततोऽशुद्धता भवति, प्रमार्जना च नवसङ्ख्यया यद्यूना अधिका वा श्री भोध- न्यु AL क्रियते ततोऽशुद्धता भवति, वेलायां च न्यूनायामधिकायां वा प्रत्युपेक्षणायां क्रियमाणायामशुद्धा भङ्गका भवन्ति । નિર્યુક્તિ मागरण एवं च ते न्यूनाधिका भवन्ति विज्ञेयाः । आह-वेलायां न्यूनाधिकायां प्रत्युपेक्षणायां क्रियमाणायां दोष उक्तस्तत्कस्यां
पुनर्वेलायां प्रत्युपेक्षणा कर्त्तव्या ?, तत्र केचनाहुः-'अरुणावासग पुव्वं' अरुणादावश्यकं पूर्वमेव कृत्वा ततः ॥४२॥ अरुणोद्गमनसमये -प्रभास्फुटनवेलायां प्रत्युपेक्षणा क्रियते १, अपरे त्वाहुः-अरुणोद्गमे सति -प्रभायां स्फुटितायां
सत्यामावश्यकं 'पूर्वं' प्रथमं कृत्वा ततः प्रत्युपेक्षणा क्रियते २, अन्ये त्वाहुः-'परोप्परं'त्ति परस्परं यदा मुखानि विभाव्यन्ते तदा प्रत्युपेक्षणा क्रियते ३, अन्ये त्वाहुः-'पाणिपडिलेहा' यस्यां वेलायां पाणिरेखा दृश्यन्ते तस्यां वेलायां भ प्रत्युपेक्षणा क्रियते ४ ।
यन्द्र. : हवे ते अशुद्ध सात मin हेपाऽया. ते मा प्रभारी थाय.
ઓઘનિર્યુક્તિ-૨૭૦: ટીકાર્થ : ખોટક જો ઓછા કે વધારે કરાય, તો પ્રતિલેખનની અશુદ્ધતા થાય. પ્રમાર્જના જો નવ સંખ્યા કરતા ઓછી કે વધારે કરાય તો પણ અશુદ્ધતા થાય. તથા ન્યૂન વેળામાં (એટલે કે શાસ્ત્રમાં બતાવેલા સમય કરતા વહેલી) પ્રતિલેખના કરવામાં કે પછી અધિકળામાં (એટલે કે શાસ્ત્રમાં બતાવેલા સમય કરતા મોડી) પ્રતિલેખન કરવામાં અશુદ્ધ ભાંગાઓ થાય છે.
हा
॥४२॥
44
Page #52
--------------------------------------------------------------------------
________________
આ રીતે તે ભાંગાઓ ન્યૂન અધિક બને છે. (એટલે કે અખોડાદિની સંખ્યા ઓછીવત્તી થવી અને પ્રતિલેખનાનો સમય શ્રી ઓઘ-૨,
1 વહેલો મોડો થવો, એ બેય રીતે પ્રતિલેખના ન્યૂન-અધિક તરીકે ઓળખાય છે.), નિર્યુક્તિ ભાગ-૨
પ્રશ્નઃ ન્યૂન કે અધિક (વહેલી કે મોડી) વેળામાં પ્રતિલેખના કરવામાં તમે દોષ કહ્યો, તો પછી કઈ વેળામાં પ્રત્યુપેક્ષણા
કરવી ? ' || ૪૩ ||
ઉત્તર : આમાં (૧) કેટલાકો કહે છે કે અરુણોદય થતા પહેલા જ પ્રતિક્રમણ કરી લઈ ત્યારબાદ અરુણોદય સમયે એટલે જ કે આકાશમાં જ્યારે પ્રભા ફાટતી હોય, પહો ફાટતો હોય, સહેજ પ્રકાશ ફેલાતો હોય ત્યારે પ્રતિલેખના કરવી. (૨) બીજાઓ તો કહે છે કે પ્રભા ફાટી રહી હોય ત્યારે નહિ, પણ પ્રભા ફાટી ચૂકી હોય, પ્રકાશ ફેલાઈ ચૂક્યો હોય ત્યારે એની પૂર્વે જ !
પ્રતિક્રમણ કરીને પછી પ્રતિલેખના કરવી. (પહેલા મત કરતા આ મતમાં થોડાક વધુ પ્રકાશમાં પ્રતિલેખના કરવાની વાત છે.) ML i (૩) અન્ય લોકો વળી કહે છે કે જ્યારે સાધુઓ પરસ્પર એકબીજાના મુખ જોઈ શકે ત્યારે પ્રત્યુપેક્ષણા કરવી. (આ મતમાં 1
પહેલા બેય મત કરતા વધુ પ્રકાશમાં પ્રતિલેખનાની વાત છે. આપણે અનુભવીએ છીએ કે દૂર આકાશમાં આપણને સહેજ ધોળાશ, પ્રકાશ ફાટતો કે ફાટેલો દેખાય, પણ જો આપણા ઉપાશ્રયમાં લાઈટ, દીવા વગેરેનો પ્રકાશ લેશ પણ આવતો ન હોય તો એ વખતે એકબીજાના મુખ જોઈ શકાતા નથી. એટલે પરસ્પર મુખ દેખાય ત્યારે પ્રતિલેખનાનું વિધાન એ પૂર્વના બેય મત કરતા વધુ પ્રકાશમાં પ્રતિલેખના કરવાની વાત સૂચવે છે.) (૪) અન્ય લોકો વળી એમ કહે છે કે જે વેળામાં = કાળમાં હાથની રેખાઓ દેખાય, તે વેળામાં પ્રતિલેખના કરવી. (બીજાઓના મોટા મોઢા જોવા માટે જેટલો પ્રકાશ જોઈએ
| | ૪૩ |
4,aછે. 2
ય
#
Page #53
--------------------------------------------------------------------------
________________
મા
म म
॥४४॥
|
આ એના કરતા હાથની પાતળી, અસ્પષ્ટ રેખાઓ જોવા માટે વધુ પ્રકાશ જોઈએ એવું અનુભવસિદ્ધ છે. એટલે આ મત ત્રીજામત श्री मोध
કરતાંય વધારે પ્રકાશમાં પ્રતિલેખના કરવાનું વિધાન કરે છે.) નિર્યુક્તિ ન ભાગ-૨
वृत्ति : सिद्धान्तवाद्याह - ओ.नि. : एते उ अणाएसा अंधारे उग्गए विहु न दीसे ।
___ मुहरयनिसिज्जचोले कप्पतिगदुपट्टथुई सूरो ॥२७१॥ । एते सर्व एव 'अनादेशाः' असत्पक्षाः, यतः 'अंधारे उग्गएविहु न दीसे' अन्धारे प्रतिश्रये उद्गतेऽपि सूर्ये रेखा न | दृश्यन्ते तस्मादसत्पक्षोऽयं, शेषं पक्षत्रयं सान्धकारत्वादेव दूषितमेव द्रष्टव्यं, तत्कस्यां वेलायां प्रत्युपेक्षणा कार्या ? इत्यत |
आह -'मुहरयनिसिज्जचोले कप्पतिगदुपट्टथुई सूरो' 'मुख' इति मुखवस्त्रिका 'रय' इति रजोहरणं 'निसिज्जा' रजोहरणस्योपरितनपट्टो 'चोले 'त्ति चोलपट्टकः 'कप्पतिग'त्ति एक औणिको द्वौ सौत्रिकी, 'दुपट्ट'त्ति संस्तारकपट्ट उत्तरपट्टश्च 'थुइ'त्ति प्रतिक्रमणसमाप्तौ ज्ञानदर्शनचारित्रार्थं स्तुतित्रये दत्ते सति एतेषां मुखवस्त्रिकादीनां प्रत्यपेक्षणासमाप्त्यनन्तरं यथा सूर्य उगच्छति एष प्रत्यपेक्षणाकालविभाग इति ।
यन्द्र. : सिद्धान्तवाही हे छे.
E
PRE TO HE
Page #54
--------------------------------------------------------------------------
________________
છે
ઓઘનિયુકિત-૨૭૧ : ગાથાર્થ : આ (ચાર) અનાદેશો છે. કેમકે અંધારામાં તો સૂર્ય ઉગ્યા છતાં ન દેખાય. (શેષ શા શ્રી ઓઘ-થી
ટીકાર્થથી સ્પષ્ટ થશે.) નિર્યુક્તિ ભાગ-૨
ટીકાર્થ : ઉપર બતાવેલા ચારેય મતો ખોટા પક્ષ છે, એટલે કે એમનો અભિપ્રાય બરાબર નથી. કેમકે સૂર્ય ઉગી ગયો
હોય તોય ઉપાશ્રયમાં ગાઢ અંધકારમાં હાથની રેખા ન દેખાય તેવું પણ બને. એટલે સૌથી વધુ પ્રકાશવાળો ચોથો મતપણ | ૪૫] ખોટો છે. બાકીના ત્રણ પક્ષ તો ચોથા કરતા ઓછા પ્રકાશમાં પ્રતિલેખના કરનારા હોવાથી એટલે કે અંધારાવાળા હોવાથી
જ જ દોષવાળા તરીકે સમજી લેવા. (આશય એ છે કે ચાર મતમાં ચોથો મત સૌથી વધુ પ્રકાશમાં પ્રતિલેખના માનનારો બને # છે. પણ એ જે એમ કહે છે કે “હાથની રેખા દેખાય, ત્યારે પ્રતિલેખન કરવું” એ બરાબર નથી. કેમકે ઘણીવાર એવું બને ,
કે અમુક ઉપાશ્રયો અંધારાવાળા હોય તો છેક સૂર્યોદય થયા પછી તેમાં અંધારુ હોવાના કારણે હાથની રેખા ન દેખાય, અને | તો પછી સૂર્યોદય પછી પણ પ્રતિલેખન ન કરી શકાય. આમ રેખા દેખાવાનું ગણિત કોઈક ચોક્કસ સમય સૂચવી શકતું નથી. |
એટલે આમાં તો પ્રતિલેખનનો સમય અનિશ્ચિત જ બની રહે. માટે આ મત યોગ્ય નથી. હવે જ્યારે આ ચોથો મત કે જે બાકીના ત્રણ મતની અપેક્ષાએ વધુ પ્રકાશમાં પ્રતિલેખના માનનારો છે. તે પણ ખોટો હોય તો બાકીના ત્રણ મતો તો ચોથાની અપેક્ષાએ ઓછા પ્રકાશમાં જ પ્રતિલેખનાના મતવાળા હોવાથી એ ખોટા સાબિત થઈ જ જાય છે.)
પ્રશ્ન : તો પછી કઈ વેળામાં પ્રતિલેખના કરવી ? ઉત્તર : મુહપત્તિ, ઓઘો, ઓઘાની ઉપરની નિષઘા (ઓધારિયું), ચોલપટ્ટો, એક ઉનના કપડો (કામળી) અને બે - 1 કપ
૬
=
he is
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
નિર્યુક્તિ
ભાગ-૨
E
ને સદા
F
સુતરાઉના કપડા, સંથારો અને ઉત્તરપટ્ટો.... પ્રતિક્રમણની સમાપ્તિ થયા બાદ જ્ઞાન, દર્શન અને ચારિત્રને માટે ત્રણ સ્તુતિ આપ્યા બાદ (સવારે વિશાલલોચન. ની જે ત્રણ સ્તુતિ બોલીએ છીએ તે,) આ મુહપત્તિ વગેરેની પ્રત્યુપેક્ષણા કરવી. અને એ કર્યા બાદ જે રીતે સૂર્ય ઉગે એટલે કે પ્રતિલેખના પૂરી થાય અને સૂર્ય ઉદય પામે એ રીતે પ્રત્યુપેક્ષણાના કાળનો વિભાગ સમજવો. (ટુંકમાં સૂર્યોદય વખતે પ્રતિલેખના સંપૂર્ણ થાય, એ રીતે જ પ્રતિલેખના અને એની પહેલા પ્રતિક્રમણ કરવું. પ્રતિલેખન અને પ્રતિક્રમણ વચ્ચે અંતર રાખવાનું નથી. પ્રતિક્રમણ પછી તરત પ્રતિલેખન શરુ કરી જ દેવાનું.) | (વસ્ત્રોનું પ્રતિલેખન અજવાળામાં કરવાનો આગ્રહ તો ખરો જ. માટે જ તો અંધારાદિમાં પ્રતિલેખન કરવાનું ન જ | જણાવતા સૂર્યોદયે પ્રતિલેખન સમાપ્ત થાય એ રીતે પ્રતિલેખન શરુ કરવાનું જણાવેલ છે. સ્વાભાવિક છે કે પ્રતિલેખન કરતા ૨૦-૨૫ મિનિટ થાય, અને સૂર્યોદયથી ૨૦-૨૫ મિનિટ પૂર્વે તો ઘણો પ્રકાશ ફેલાઈ જ ગયો હોય છે.
પણ ઉપાશ્રયની વિચિત્રતાના કારણે કદાચ પ્રકાશ ન હોય તો પછી પ્રકાશ થાય એની રાહ જોઈ પ્રતિલેખન મોડું કરવું યોગ્ય જણાય છે.)
वृत्ति : यदुक्तं प्रागुपधेविपर्यासः प्रत्युपेक्षणायां न कर्त्तव्य इत्युसर्गतोऽभिहितं, तस्यापवादमाहમો.નિ.: પુસુિવરવિવથ્વીનો સાgિ ઋરિન્ગ ૩હિવવ્યાપ્ત છે
आपुच्छित्ता व गुरुं पहुव्वमाणेयरे वितहं ॥२७२॥
ક
*
*
*
E
Page #56
--------------------------------------------------------------------------
________________
ण
श्री जोध- त्य
નિર્યુક્તિ
भाग-२
णं
स
॥ ४७ ॥ म
UT
तत्र विपर्यासो द्विविधः - पुरुषविपर्यासः उपधिविपर्यासश्च तत्रोपधिविपर्यासप्रतिपादनायाह- 'सागारिए करिज्ज उवहिवच्चासं' 'सागारिके' स्तेनादिके सत्यागते विपर्यासः क्रियते प्रत्युपेक्षणायां, प्रथमं पात्रकाणि प्रत्युपेक्ष्यन्ते पश्चाद्वस्त्राणि । एवमयं प्रत्युषसि विपर्यासः प्रत्युपेक्षणायां, एवं विकालेऽपि सागारिकानागन्तुकान् ज्ञात्वा । इदानीं पुरुषविपर्यास उच्यते, तत्राह - 'आपुच्छित्ता व गुरुं पहुव्वमाणे' आपृच्छ्य गुरुमात्मीयामुपधिं ग्लानसत्कां वा प्रत्युपेक्षते, स कदा ? अत आह- 'पहुव्वमाणे' यदा आभिग्रहिका उपधिप्रत्युपेक्षकाः 'पहुवंति' पर्याप्यन्ते तदैवं करोति 'इतरे म विहंत्ति इतरेऽऽभिग्रहिका यदा न सन्ति तदा प्रथममात्मीयामुपधिं प्रत्युपेक्षमाणस्य 'वितथं ' अनाचारो भवति इत्यर्थः,
ચન્દ્ર. : આગળ કહી ગયા કે ઉપધિની પ્રતિલેખનામાં વિપર્યાસ ન કરવો. તે વાત ઉત્સર્ગથી કરેલી. હવે તેનો અપવાદ
उहे छे.
ओधनिर्युक्ति-२७२ : टीडअर्थ : अतिसेनामां विपर्यास - अविधि में प्रारे छे. (१) पुरुषविपर्यास ( २ ) ઉપધિવિપર્યાસ. તેમાં ઉપધિવિપર્યાસનું પ્રતિપાદન કરવા માટે ગાથામાં સારિણ્ લખેલ છે. આશય એ છે કે ચોર વગેરે ગૃહસ્થો ત્યાં આવેલા હોય તો પ્રત્યુપેક્ષણાનો વિપર્યાસ કરી શકાય. ત્યાં પહેલા પાત્રાનું પ્રતિલેખન કરવું, પછી વસ્ત્રોને પ્રતિલેખવા. (કારણસર અમુક વસ્ત્રો સારા, મોંઘા રાખેલા હોય, અને જો ચોરાદિની સામે પ્રતિલેખન કરવામાં આવે તો તેઓ એ ધ્યાનમાં લઈ લાગ જોઈ ચોરી જાય... માટે પહેલા સામાન્ય એવા પાત્રાદિનું પ્રતિલેખન કરવું અને પછી વસ્ત્રાદિનું કરવું.
स्थ
णं
व्
ओ
हा
at
स्प
118911
Page #57
--------------------------------------------------------------------------
________________
+
8
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
vi
=
*
૪૮ |
F
E
છા વળી આપણા પાત્રા ગૃહસ્થને લગભગ અનુપયોગી છે, એટલે એ ચોરાઈ જવાનો ભય ન રહે.)
આમ આ સવારના પ્રત્યુપેક્ષણાનો વિપર્યાસ, ક્રમબદલી દર્શાવી. એ રીતે સાંજે પણ સાગારિકો આવેલા હોય. તો એમને જોઈ ઉચિત રીતે વિપર્યાસ કરવો.
હવે પુરુષવિપર્યાસ કહેવાય છે. w ગુરુને પૂછીને પોતાની ઉપાધિ કે ગ્લાનની ઉપધિને પ્રતિલેખે.
પ્રશ્ન : ગુરુને પૂછીને તરત જ પોતાની ઉપધિનું પ્રતિલેખન કરી શકાય ? શું ગુદિની ઉપધિનું પ્રતિલેખન કરવા ન જવું જોઈએ ?
ઉત્તર : જ્યારે ઉપધિની પ્રતિલેખના કરવાની પ્રતિજ્ઞાવાળા સાધુઓ પુરતા પ્રમાણમાં હોય ત્યારે તે સાધુઓ જ પ્રતિજ્ઞા ઘ| મુજબ ગુર્વાદિની ઉપધિનું પ્રતિલેખન કરનારા હોવાથી તે વખતે ગુરુને પૂછીને સીધું જ સ્વોપધિનું પ્રતિલેખન કરી શકાય, એમાં કોઈ દોષ નથી.
પણ જો આવા અભિગ્રહિકો ન હોય તો તો પછી એ સાધુ જો પોતાની ઉપધિનું પ્રથમ પ્રતિલેખન કરે તો એને અનાચાર રૂપ દોષ લાગે.
F
=
*
F
तत्र न केवलं प्रत्युपेक्षणाकाले उपधिविपर्यासं कुर्वतो वितथं-अनाचारो भवति, एवं च वितथं भवति -
="+
૪૮ ,
E
Page #58
--------------------------------------------------------------------------
________________
पडिलेहणं करेंतो मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ॥ २७३॥
॥ ४८ ॥
म
'प्रत्युपेक्षणां कुर्वन्मिथः कथां मैथुनसंबद्धां करोति जनपदकथां वा, प्रत्याख्यानं वा श्रावकादेर्ददाति, 'वाचयति' स कञ्चित्साधुं पाठयतीत्यर्थः, 'सयं पडिच्छति वा स्वयं प्रतीच्छति आत्मना वाऽऽलापकं दीयमानं प्रतीच्छति गृह्णाति । एतच्च वक्ष्यमाणं कुर्वन् षण्णामपि जीवनिकायानां विराधको भवति, अत आहपुढवी आऊक्काए तेऊवाऊवणस्सइतसाणं । 'पडिलेहणापमत्तो छण्हंपि विराहओ होइ ॥ २७४॥
श्री सोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
म
ण
स्स
भ
स्स
ओ.नि.
सुगमा ॥
ચન્દ્ર: માત્ર પ્રત્યુપેક્ષણાના કાળમાં ઉપધિ વિપર્યાસ કરનારાને જ અનાચાર દોષ લાગે એવું નથી. પણ હવે કહેવાશે એ રીતે પણ વિપર્યાસ = અનાચાર દોષ લાગે.
ઓઘનિર્યુક્તિ-૨૭૩ : ગાથાર્થ : પ્રતિલેખન કરતો સાધુ પરસ્પર કથા કરે, કે જનપદની કથા કરે કે પચ્ચક્ખાણ આપે. पाठ आये, } भते पाठ स्वीडअरे (खा अघी अनायार छे.)
म
हा
at
स्स
1180 11
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ |
| Vol.
ટીકાર્થ : પ્રતિલેખન કરતો સાધુ પરસ્પર = બીજા સાધુ વગેરે સાથે મૈથુનસંબંધી કથાઓ કરે, અથવા તો જનપદ = રાજ્યાદિ સંબંધી વાતો કરે અથવા પ્રતિલેખન વખતે શ્રાવકાદિને પચ્ચકખાણ આપે અથવા તો કોઈક સાધુને ભણાવે અથવા તો બીજા વડે અપાતા સૂત્રના આલાવાદિને જાતે ગ્રહણ કરે.
આ બધુ કરનારો સાધુ છએ છ કાયોનો વિરાધક બને છે. આથી કહે છે કે
ઓઘનિર્યુક્તિ-૨૭૪ : ગાથાર્થ : પ્રતિલેખનામાં પ્રમત્ત સાધુ પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિ અને ત્રસ એ છયે કાયોનો વિરાધક થાય.
ટીકાર્થ : સુગમ છે. वृत्ति : कथं पुनः षण्णामपि कायानां विराधकः ? अत आह - ओ.नि. : घडगाइपलोडणया मट्टिअ अगणी य बीय कुंथाई ।
उदगगया व तसेयर उम्मुग संघट्ट झावणया ॥२७५॥ स हि साधुः कुम्भकारादिवसतौ प्रत्युपेक्षणां कुर्वन्ननुपयुक्तस्तोयघटादि प्रलोठयेत्, स च तोयभृतो घटो
; . ૫૦
Page #60
--------------------------------------------------------------------------
________________
R
નિયંતિ ની
E
F
G
( 5
E
F
E
मृत्तिकाग्निबीजकुन्थ्वादीनामुपरि प्रलुठितस्ततश्चैतान् व्यापादयेत्, यत्राग्निस्तत्र वायुरप्यवश्यंभावी, अथवाऽनया भङ्ग्या
षण्णां कायानां व्यापादकः 'उदगगता व तसेतर'त्ति योऽसौ उदकघटः प्रलोठितस्तदुद्भवा एव तसा भवन्ति पूतरकादयः भाग-रण 'इतर'त्ति वनस्पतिकायश्च, तथा वस्त्रान्तेन चोल्मुकं 'संघट्टयेत्' चालयेत् ततश्च'झावणय'त्ति तेनोल्मुकेन चालितेन सता
प्रदीपनकं संजातं, ततश्च संयमात्मविराधना जातेति । | ૫૧ | v
ચન્દ્ર. : પ્રશ્ન : પ્રતિલેખનામાં પ્રસાદી સાધુ છ એ છ કાયોનો વિરાધક વળી શી રીતે બને ?
ઓઘનિર્યુક્તિ-૨૭૫ : ટીકાર્થ : ઉત્તર : તે સાધુ કુંભારની શાળા વગેરે રૂપ વસતિમાં ઉતર્યો હોય, અને ત્યાં પ્રત્યુપેક્ષણા કરતી વખતે જો ઉપયોગ ન રાખે તો પોતાનો હાથ વગેરે લાગવાથી ત્યાં પડેલો પાણીનો ઘડો વગેરે ઢળી પડે. (આ ઘડો સાધુનો નથી, સાધુ તો ઘડા રાખતા જ ન હતા. પણ કુંભારશાળામાં માટી પલાળવા માટે આવા ઢગલાબંધ ઘડા પાણી ભરેલા પડેલા જ હોય.) હવે તે પાણી ભરેલો ઘડો માટી, અગ્નિ, બીજ, કંથવાદિ જીવોની ઉપર જ ઢોળાય તો એ બધા જીવોને મારી નાંખે. (કુંભારને ત્યાં ઘડાઓ પકાવવા માટે અગ્નિ પેટાવેલો હોય, અને એમાં પાણી જાય. કુંભાર જે માટી લાવ્યો હોય તેમાં કે એ સિવાય પણ બીજ, અંકુરા વગેરે વનસ્પતિ હોય તેમાં પાણી જાય. અને આ બધી જગ્યાએ કંથવા વગેરે જીવો તો હોય જ છે.)
વળી જયાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ અવશ્ય હોય જ. (એ વિના અગ્નિ ઉત્પન્ન ન થાય.) આમ પ્રતિલેખનામાં પ્રસાદ
G
F
F
=
=
*
is
| ૫૧ |
Page #61
--------------------------------------------------------------------------
________________
T
શ્રી ઓઇ.થ કરનાર સાધુ પકાયનો વિરાધક બની શકે છે. નિર્યુક્તિ
અથવા પ્રમાદી સાધુ આ કહેવાતી બીજી પદ્ધતિ વડે પણ ષટ્કાયનો વિરાધક બની શકે છે. ભાગ-૨]
જે આ પાણીનો ઘડો ઢોળાયો, તેમાં જ પોરા વગેરે ત્રસ, બેઇન્દ્રિયાદિજીવો હોય છે. તથા એ પાણીમાં વનસ્પતિકાય
પણ છે. || ૫૨ ..
તથા પ્રમાદના કારણે વસ્ત્રના છેડા વડે કદાચ એ સાધુ ત્યાં રહેલા ઉંબાડીયાને સ્પર્શી બેસે (દોરીના આગળના ભાગમાં કપડાનો જથ્થો બાંધી કેરોસીનથી ભીનો કરી પછી એને સળગાવાય તો એ જેવો લાગે, લગભગ એવા પ્રકારનું જ આ | ઉંબાડીયું હોય છે. પ્રાચીનકાળમાં સગડી વગેરે સળગાવવા માટે આવા ઉંબાડીયા ઘરે રખાતા. એમાંય કુભારાદિને ત્યાં તો | ખાસ હોય.) હવે એ ઉંબાડીયું હલે, ચારેબાજુ ફરે એટલે એના કારણે આગ પણ લાગે અને તેનાથી સંયમની અને આત્માની વિરાધના થાય.
-
E
=
F
=
=
=
=
=
=
, A
=
જ
=
E
वृत्ति : अथोपयुक्तः प्रत्युपेक्षणां करोति तत एतेषां एव षण्णां जीवनिकायानामाराधको भवति, एतदेवाह - __ ओ.नि. : पुढवी आउक्काए तेऊवाऊवणस्सइतसाणं ।
पडिलेहणमाउत्तो छण्हऽपाराहओ होड ॥२७॥ सुगमा ॥ नवरम् 'आराधकः' अविराधको भवति ।
PIE
=
* | પર ..
F
G
!
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
vi
// પ૩ મા !
ચન્દ્ર. : હવે જો ઉપયોગપૂર્વક પ્રત્યુપેક્ષણ કરે તો આ ષટ્ જીવનિકાયનો આરાધક બને. આ જ વાત કરે છે.
ઓઘનિર્યુક્તિ-૨૭૬ : ગાથાર્થ : પ્રતિલેખનમાં ઉપયોગવાળો સાધુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ અને ત્રણ એ છયે કાયોનો આરાધક બને છે.
ટીકાર્થ : સુગમ છે. માત્ર આરાધક એટલે અવિરાધક એમ અર્થ કરવો. (“શ્રાવક એ ધર્મનો આરાધક છે.” એનો અર્થ એ કે “ધર્મ કરનાર છે.” અહીં સાધુ ષકાયનો કરનાર નથી બનતો પણ “ષકાયને પોતાના નિમિત્તે મારતો નથી, વિરાધક બનતો નથી” એ જ અહીં અર્થ સંગત થાય. માટે જ અહીં આરાધક શબ્દનો અર્થ અવિરાધક કરવો યોગ્ય બની રહે. ટુંકમાં અહીં વિરાધના ટાળવા રૂપ આરાધના છે.) । वृत्ति : न केवलं प्रत्युपेक्षणा, अन्योऽपि यः कश्चिद् व्यापारो भगवन्मते सम्यक् प्रयुज्यते स एव दुःखक्षयायालं મત, તિવાદ – ओ.नि. : जोगो जोगो जिणसासणंमि दुक्खक्खया पउंजंतो ।
अण्णोण्णमबाहाए असवत्तो होइ कायव्वो ॥२७७॥ योगो योग इति वीप्सा, ततश्च व्यापारो व्यापारो जिनशासने प्रयुज्यमानो दुःखक्षयाय 'प्रयुज्यमानः' क्रियमाणः
| ૫૩ .
Page #63
--------------------------------------------------------------------------
________________
ર
”
P
=
कथम् ? 'अन्योऽन्याबाधया' परस्परापीडया, एतदुक्तं भवति- यथा क्रिया क्रियमाणाऽन्येन क्रियान्तरेण न बाध्यते શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ
एवमन्योऽन्याबाधया प्रयुज्यमानः 'असवत्तो' असपत्नः अविरुद्धो भवति कर्त्तव्य इति । ભાગ-૨"
ચન્દ્ર. : માત્ર પ્રતિલેખન નહિ, બીજો પણ જે કોઈ વ્યાપાર પ્રભુના મતમાં સમ્યક રીતે આચરાય, તો તે જ દુઃખના " ક્ષય માટે સમર્થ બને. | ૫૪.
આ જ વાત કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૭૭: ગાથાર્થ : જિનશાસનમાં દુઃખક્ષયને માટે કરાતો દરેક દરેક યોગ પરસ્પર બાધા ન આવે એ રીતે અબાધિત રૂપે કરવો જોઈએ. ' ટીકાર્થ : ગાથામાં યોગ શબ્દ બે વાર લખ્યો છે. એને ‘વીણા' કહેવાય. આશય એ કે જિનશાસનમાં દુઃખ ક્ષય માટે a કરાતો યોગ એકબીજાને પીડા ન થાય તેમ કરવો.
આશય એ છે કે કરાતી ક્રિયા બીજી ક્રિયા વડે બાધિત ન થાય, વિરોધી ન થાય, એમ એકબીજાને અબાધા વડે અવિરુદ્ધ કરવા યોગ્ય છે. (પ્રતિક્રમણ કરવાના સમયે જો જપ કરવા બેસી માંડલી છોડે તો એ જપક્રિયા વડે પ્રતિક્રમણ રૂપ ક્રિયા બાધિત થાય છે... માટે એ ન કરાય સાર એટલો જ કે જે કાળે જે યોગ આચરવો ઉચિત હોય તે કાળે તે યોગ આચરવો.)
वृत्ति : इदानीं फलं प्रदर्शयन्नाह -
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
ओ.नि. : जोगे जोगे जिणसासणंमि दुक्खक्खया पउंजते । નિર્યુક્તિ
एकिक्रमि अणंता वटुंता केवली जाया ॥२७८॥ ભાગ-૨
सुगमा । नवरम्-एकैकस्मिन् 'योगे' व्यापारे वर्तमाना अनन्ताः केवलिनो जाता इति ॥ ॥५५॥
एवं पडिलेहता अईयकाले अणंतगा सिद्धा ।
चोयगवयणं सययं पडिलेहेमो जओ सिद्धी ॥२७९॥ एवं प्रत्युपेक्षणां कुर्वन्तोऽतीतकालेऽनन्ताः सिद्धाः । एवमाचार्येणोक्ते सति 'चोयगवयणं' अत्र चोदकवचनंभ चोदकपक्षः, किं तद् ? इत्याह-'सततं पडिलेहेमो' यद्येवं प्रत्युपेक्षणाप्रभावादनन्ताः सिद्धास्ततः सततमेव भ प्रत्युपेक्षणामेव कुर्मः, किमन्येन योगेनानुष्ठितेन ?. यतस्तत एव सिद्धिर्भवति।
यन्द्र. : वेजने हेमाउता छ -
ઓઘનિર્યુક્તિ-૨૭૮ : ગાથાર્થ : જિનશાસનમાં દુઃખલય માટે કરાતા એકે એક યોગમાં વર્તતા અનંતા જીવો કેવલી हा था .
ટીકાર્થ : સ્પષ્ટ છે. માત્ર આટલું સ્પષ્ટ કરવું કે એકે એક વ્યાપારમાં વર્તતા અનંતા કેવલી થયા.
150
EPTE
॥ ५५॥
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
I ૫૬.
ઓઘનિર્યુક્તિ-૨૭૯: ગાથાર્થ : આ રીતે પ્રતિલેખના કરનારા અનંતાજીવો ભૂતકાળમાં સિદ્ધ થયા છે. પ્રશ્રકારનું વચન છે કે “અમે સતત પ્રતિલેખન કરીશું. જેથી સિદ્ધિ મળે.”
ટીકાર્થ: આ રીતે પ્રતિલેખના કરનારા ભૂતકાળમાં અનંત જીવો સિદ્ધ થયા છે. આ પ્રમાણે આચાર્ય વડે કહેવાય છતે પ્રશ્રકારનું વચન ઉપસ્થિત થાય છે. = તે વચન શું છે? એજ બતાવે છે કે જો આ રીતે પ્રતિલેખનાના પ્રભાવથી અનંતા જીવો સિદ્ધ થયા હોય તો પછી અમે સતત પ્રત્યુપેક્ષણા કરીશું. બીજા કોઈ યોગ આદરવા વડે શું કામ છે ? કેમકે આ પ્રતિલેખન વડે જ સિદ્ધિ થઈ જાય.
વૃત્તિ : માવાઈ: પ્રાદYT મો.નિ. : એલેમવદ્યુત પરિહંતાવિ રેસમરાદે
जइ पुण सव्वाराहणमिच्छसि तो णं निसामेहि ॥२८०॥ शेषेषु योगेषु अवर्तमानः सम्यक् शास्त्रोक्तेन न्यायेन प्रत्युपेक्षणां कुर्वन्नपि देशत आराधक एवासौ, न तु सर्वमाराधितं भवति, तेन यदि पुनः संपूर्णाराधनामिच्छसीत्यादि सुगमं ।
ચન્દ્ર. આચાર્ય જવાબ આપે છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ णं
भाग-२
114011
म
TUT
मो
ઓધનિર્યુક્તિ- ૨૮૦ : ગાથાર્થ : શેષ યોગોમાં ન વર્તતો સાધુ પ્રતિલેખન કરવા છતાં પણ દેશને જ આરાધે છે. જો તું સર્વારાધનાને ઇચ્છે છે. તો તું સાંભળ. (જે આગળ કહેવાશે)
ટીકાર્થ : બાકીના યોગોમાં ન વર્તતો સાધુ શાસ્ત્રમાં કહેલા ન્યાય વડે પ્રત્યુપેક્ષણાને કરતો હોય તો પણ દેશથી જ આરાધક બને છે. પણ તેના વડે સર્વ યોગો આરાધાયેલા બનતા નથી. તેથી જો તું સંપૂર્ણ આરાધના ઇચ્છે છે.... બાકીનું सुगम छे.
वृत्ति : कथं च सर्वाराधको भवति ?, अत आह -
ओ.नि. :
पंचिदिएहिं गुत्तो मणमाईतिविहकरणमाउत्तो ।
तवनियमसंजमंमि अ जुत्तो आराहओ होइ ॥ २८१॥
पञ्चभिरिन्द्रियैर्गुप्तो मनसादिना त्रिविधेन करणेन 'आयुक्तः ' यत्नवान् तपसा द्वादशविधेन युक्तः नियम:इन्द्रियनियमो नोइन्द्रियनियमश्च तेन युक्तः, संयमः - सप्तदशप्रकारः पुढविक्काओ आउक्काओ तेडक्काओ वाक्काओ वणस्सइकाओ बेइंदियतेइंदियचउरिंदियपंचिंदियअजीवकायसंजमो पेहाउपेहापमज्जणं परिद्वावणं मणवइकाए । अत्र संयतः सन् मोक्षस्याराधको भवति प्रव्रज्याया वाऽऽराधकः । द्वारगाथेयम् ।
म
स्स
भ
म
स्प
114011
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૫૮
ચન્દ્ર. : પ્રશ્ન : કેવી રીતે જીવ સર્વારાધક બને ?
ઓઘનિર્યુક્તિ-૨૮૧ : ગાથાર્થ : ઉત્તર : પાંચ ઇન્દ્રિયો વડે ગુપ્ત, મન વગેરે ત્રણ કરણમાં આયુક્ત, તપ અને સંયમમાં યુક્ત જીવ આરાધક થાય.
ટીકાર્થ: (૧) પાંચ ઇન્દ્રિયો વડે ગુપ્ત (૨) મન વગેરે ત્રણ કરણ વડે પ્રયત્નવાળો (૩) બાર પ્રકારના તપ વડે યુક્ત, ૪ (૪) નિયમ એટલે ઇન્દ્રિયનિયમ અને માનનિયમ.... આ બે વડે યુક્ત (૫) સંયમ સત્તર પ્રકારનો છે. પૃથ્વીકાય, અકાય, જ તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાયસંયમ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના,
| પરિષ્ઠાપના, મન, વચન, કાયા આ ૧૩ વસ્તુને આશ્રયીને ૧૭ પ્રકારનો સંયમ છે. આ ૧૭ વસ્તુમાં સંયમવાળો બનેલો જ છતાં જીવ મોક્ષનો અથવા તો દીક્ષાનો આરાધક બને છે. [ આ દ્વારગાથા છે.
वृत्ति : इदानीं भाष्यकार एतां गाथां प्रतिपदं व्याख्यानयति, तत्र 'पंचिदिएहिं गुत्तो'त्ति प्रथममवयवं व्याख्यानयन्नाह - મો.નિ.મા. વિવિરનિરો પત્તેવિ રાવોલનિહvi |
अकुसलजोगनिरोहो कुसलोदय एगभावो वा ॥१६७॥
A
B
| ૫૮
8 F WT
Page #68
--------------------------------------------------------------------------
________________
R
इन्द्रस्यामूनि इन्द्रियाणि तेषां विषयाः-शब्दादयः तेषां यो निरोधः सा पञ्चेन्द्रियगुप्तिरभिधीयते, अयमप्राप्तानां श्रीमोधનિર્યુક્તિ
शब्दादिविषयाणां निरोधः, तथा 'पत्तेसुवि रागदोसनिग्गहणं 'ति तथा 'प्राप्तेषु' गोचरमागतेष्वपि शब्दादिविषयेषु ભાગ-૨
रागद्वेषयोनिग्रहणं यत्सा पञ्चेन्द्रियगुप्तता, तत्रेष्टशब्दादि-विषयप्राप्तौ रागं न गच्छति अनिष्टशब्दादिविषयप्राप्तौ द्वेषं न
गच्छति, भणिता पञ्चेन्द्रियगुप्तता, इदानीं 'मणमाईतिविहकरणमाउत्तो' भन्नति, तत्राह-'अकुसलजोगनिरोहो' ॥५८॥ अकुशलानाम्-अशोभनानां मनोवाक्काययोगाना-व्यापाराणां यो निरोधः सा त्रिविधकरणायुक्तता, तथा 'कुसलोदय'त्ति
कुशलानां प्रशस्तानां मनोवाक्कायव्यापाराणां य उदयः सा त्रिविधकरणोयुक्तता, तथा 'एगभावो वत्ति न कुशलेषु योगेषु प्रवृत्ति प्यकुशलेषु योगेषु प्रवृत्तिर्या मध्यस्थता सा वा त्रिविधकरणगुप्तता । भणिता त्रिविधकरणगुप्तता, ' ચન્દ્ર, : હવે ભાષ્યકાર આ ગાથાના પ્રત્યેક પદનું વ્યાખ્યાન કરતા કહે છે તેમાં પffહં અત્તો એ પ્રથમ અવયવનું व व्याख्यान ४२ता छ.
ઓઘનિયુક્તિ-ભાગ-૧૬૭ઃ ટીકાર્થ : ઇન્દ્ર એટલે આત્મા. ઇન્દ્રની આ ચક્ષુ વગેરે છે, એટલે તે ચક્ષુ વગેરે ઇન્દ્રિય કહેવાય. તેઓના વિષયો તરીકે શબ્દ, રૂપ, રસાદિ છે. તેઓનો નિરોધ એ પંચેન્દ્રિયગુપ્તિ કહેવાય છે. આ તો પ્રાપ્ત નહિ રા થયેલા શબ્દાદિ વિષયોનો નિરોધ સમજવો.
તથા ઇન્દ્રિયના વિષય તરીકે આવેલા એવા પણ શબ્દાદિ વિષયોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ કરવો તે પંચેન્દ્રિયગુપ્તતા
॥५
॥
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
નિયુક્તિ ને
ભાગ-૨
// ૬૦
છે. તેમાં ઇષ્ટ શબ્દ વગેરે વિષયોની પ્રાપ્તિ થાય તો એમાં રાગ ન પામે અને અનિષ્ટ શબ્દાદિની પ્રાપ્તિમાં દ્વેષ ન પામે. ૧
આ (૧) પંચેન્દ્રિયગુપ્તતા કહેવાઈ. (શક્ય હોય તો શબ્દાદિ વિષયો સાથે ઇન્દ્રિયોનો સંબંધ જ ન થવા દેવો. હવે જે શબ્દાદિ વિષયો ઇન્દ્રિય સાથે સંબંધ પામી જ જાય તેમાં પછી રાગદ્વેષ ન કરવો જોઈએ.)
- હવે (૨) મન વગેરે ત્રણ કરણોની આયુક્તતા (પ્રયત્ન) કહેવાય છે. મન, વચન, કાયાના ખરાબ યોગોનો જે નિરોધ + તે ત્રિવિધકરણક્તિતા કહેવાય, તથા મનવચનકાયાના સારા વ્યાપારોનો જે ઉદય તે પણ ત્રિવિધકરણ ગઝ«આયુક્તતા) જ કહેવાય. તથા કુશલયોગમાં પ્રવૃત્તિ પણ નહિ કે અકુશલયોગોમાં પ્રવૃત્તિ પણ નહિ. આ રૂપ જે મધ્યસ્થતા તે જ ત્રિવિધકરણગુપ્તતા છે.
આમ ત્રિવિધકરણગુપ્તતા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं 'तव'त्ति भण्णति - ओ.नि.भा. : अभितरबाहिरगं तवोवहाणं दुवालसविहंपि ।
इंदियतो पुव्वुत्तो नियमो कोहाइओ बिइओ ॥१६८॥ अभ्यन्तरं बाह्यं च यत्तप उपधानम्-उपदधातीत्युपधानम्-उपकरोतीत्यर्थः, तत्तपउपधानं द्वादशविधमपि तप
ક
E
| F n *
E i ૬૦ll
* Fી
Fs મ ા
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ fી
उच्यते । तवो गओ, नियमो भण्णति, स च द्विविधः-इन्द्रियनियमो नोइन्द्रियनियमश्च, तत्रेन्द्रियतः-इन्द्रियाण्यङ्गीकृत्य पूर्वोक्तो नियमः, 'कोहाइओ बिइओ'त्ति द्वितीयो नोइन्द्रियनियमः क्रोधादीनां, आदिग्रहणान्मानमायालोभा गृह्यन्ते, एतेषां नियमो-निरोधः । नियमोत्ति गयं,
ભાગ-૨
|| ૬૧ ||
ચન્દ્ર. : હવે (૩) તપ કહેવાય છે. -
' ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૮ : ગાથાર્થ : આભ્યન્તર અને બાહ્ય, તપોપધાન બાર પ્રકારે છે. ઇન્દ્રિયથી નિયમ પૂર્વે ના સ્મ કહેવાયો અને બીજો ક્રોધાદિથી નિયમ.
ટીકાર્થ ? આભ્યન્તર અને બાહ્ય એમ બે પ્રકારે તપ છે. આ તપ ઉપકાર કરે છે. માટે ઉપધાન કહેવાય. તે બારેય ' પ્રકારનો તપ ઉપધાન કહેવાય છે. તપ કહેવાઈ ગયો.
(૪) નિયમ કહેવાય છે. તે બે પ્રકારે છે. ઇન્દ્રિય નિયમ અને નોઇન્દ્રિયનિયમ. તેમાં ઇન્દ્રિયોને આશ્રયીને પૂર્વે કહેલો આ નિયમ સમજવો. (ઈષ્ટાનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરવો તે.) નોઇન્દ્રિયનિયમ ક્રોધાદિકષાયો સંબંધી છે. ક્રોધાદ્રિ માં જે સાદ્રિ શબ્દ છે, તેના દ્વારા માન, માયા, લોભ ગ્રહણ કરાય છે. આ બધાનો નિયમ એટલે કે એ બધાનો નિરોધ-અટકાવ.
નિયમ એ પૂર્ણ થયું.
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-, નિયુક્તિ , ભાગ-૨ |
||
૨ |
s
वृत्ति : इदानीं संजमो भण्णइ, स च सप्तदशप्रकारस्तत्राह - મો.નિ.મા. : પુદ્ધવિર૩ મિ૩િ વUરૂબ્રિતિવડhપવી .
अजीव पोत्थगाइसु गहिएसु असंजमो जेणं ॥१६९॥ पुढविदगअगणिमारुअवणस्सईबेइंदिअतेइंदियचउरिदिअपंचिंदिआ । तथा अजीव 'त्ति 'अजीवेषु' पनकसंसक्तपुस्तकादिषु गृहीतेषु असंयमो भवति येन, तन्न ग्राह्य, आदिशब्दात् दूसपणगं तणपणगं चम्मपणगं च, एतेषु अपरिगृहीतेषु संयमः, परिगृहीतेषु असंयमः ।
ચન્દ્ર. : હવે (૫) સંયમ કહેવાય છે. તે ૧૭ પ્રકારે છે. તેમાં કહે છે.
ઓઘનિયુક્તિ-ભાષ્ય- ૧૬૯ ગાથાર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, બો પંચેન્દ્રિય અને અજીવ સંયમ. કેમકે ગ્રહણ કરાયેલા પુસ્તકાદિમાં અસંયમ છે.
ટીકાર્થ : પૃથ્વી..... પંચેન્દ્રિય અને અજીવ આમ ૧૦ને આશ્રયીને ૧૦ પ્રકારનો સંયમ થાય. (અજીવવસ્તુમાં અસંયમ શી રીતે ? એવા પ્રશ્નનું સમાધાન આપે છે કે) નિગોદના સંબંધવાળા એટલે કે નિગોદવાળા પુસ્તકાદિ લેવામાં આવે તો એમાં
| ૬૨ ||
Page #72
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्थु
નિર્યુક્તિ
ભાગ-૨
PERSEP
॥६
॥
असंयम थाय, भाटे ते पुस्तहिन सेवा. पोत्थगाइसु मां आदि श०६ छ, अनाथ व पंय, तृपय, भय सेवा. (આ તૃણપંચકાદિની જાણકારી માટે પ્રવચન સારોદ્ધાર ૬૭૫-૬૭૬-૬૭૭ અને ૬૭૮મી ગાથા જોઈ શકાય.) આ બધુ જો પોતાની પાસે ન રાખેલું હોય તો સંયમ છે અને જો પોતાની પાસે રાખેલું હોય તો અસંયમ છે.
वृत्ति : तथा - ओ.नि.भा. : पेहित्ता संजमो वुत्तो उपेहित्तावि संजमो ।
पमज्जित्ता संजमो वुत्तो परिझुवित्तावि संजमो ॥१७०॥ प्रेक्षासंयमः-चक्षुषा यन्निरूपणं, ततश्चैवं पूर्वं चक्षुषा निरूपयतः प्रेक्षासंयम उक्तः । 'उपेहित्तावि संजमो 'त्ति उपेक्षा | द्विप्रकारा तां कुर्वतः संयम उक्तस्तां च वक्ष्यति । 'पमज्जित्ता संजमो वुत्तोत्ति प्रमार्जयतः संयम उक्तः । 'परिटुवित्तावि संजमोत्ति 'परिष्ठापयतः' "परित्यजतोऽपि पानकादि अतिरिक्तं संयम उक्तः, एवमेते चतुर्दश, मनोवाक्कायसंयमश्च त्रिविध उक्त एव द्रष्टव्यः । इदानीं भाष्यकृव्याख्यानयति-प्रथमगाथार्थः एकाकिकारणिकगमनयतनायामुक्तः, अजीवपुस्तकादि-संयमोऽपि अचित्तवनस्पतिगमनयतनायां व्याख्यात एव द्रष्टव्यः, इदानीं यदुपन्यस्तं 'पेहित्ता संयम' इत्यादि तन्न क्वचिद्व्याख्यातमिति व्याख्यानयन्नाह -
FRONE
॥
3॥
Page #73
--------------------------------------------------------------------------
________________
श्रीमोधનિર્યુક્તિ ભાગ-૨
PRE
||६४॥
ओ.नि.भा. : ठाणाइ जत्थ चेए पुव्वं पडिलेहिऊण चेएज्जा ।
संजयगिहिचोयणाचोयणे य वावारओवेहा ॥१७१॥ स्थान-ऊर्ध्वस्थानं कायोत्सर्गादि, आदिग्रहणान्निषीदनं त्वग्वर्तनस्थानं च गृह्यते, तत्स्थानादि यत्र चेतयते 'चिती संज्ञाने' जानाति चेष्टते करोति कर्तुमभिलषतीत्यर्थः, तत्र पूर्व-प्रथमं प्रत्युपेक्ष्य-चक्षुषा निरीक्ष्य ततश्चेतयते स्थानं म ण कायोत्सर्गादि, आदिग्रहणान्निषीदनस्थानं त्वग्वर्तनस्थानं च, उक्तः प्रेक्षासंयमः, इदानी उपेक्षासंयम उच्यते, सा चोपेक्षा स्स द्विविधा, कथं ?-संयतव्यापारोपेक्षा गृहस्थव्यापारोपेक्षा च, तत्र च यथासङ्ख्यं चोदनाचोदनविषया, संयतस्य स्स
चोदनविषया व्यापारोपेक्षा, गृहस्थस्य चाऽचोदनविषया व्यापारोपेक्षा, एतदुक्तं भवति-१२साधू विषीदन्तं दृष्ट्वा | संयमव्यापारेषु चोदयतः संयतव्यापारोपेक्षा, उपेक्षाशब्दश्चात्र 'ईक्ष दर्शने' उप-सामीप्येनेक्षा उपेक्षा, तथा गृहस्थव्यापारोपेक्षा, गृहस्थमधिकरणव्यापारेषु प्रवृत्तं दृष्ट्वाऽचोदयतो गृहस्थव्यापारोपेक्षा उच्यते, उपेक्षाशब्दश्चात्रावधीरणायां वर्त्तत इति ।
यन्द्र. : ओधनियुति-भाष्य-१७० : थार्थ : प्रेक्षा व संयम ठेवायो छ, 6पेक्ष3 ५९॥ संयम पायो छ. પ્રમાર્જન વડે સંયમ કહેવાયો છે. પરિષ્ઠાપન વડે પણ સંયમ છે
ટીકાર્થ : આંખ વડે જે જોવું એ પ્રેક્ષાસંયમ છે. એટલે આ મુજબ ચક્ષુ વડે જોનારાને પ્રેક્ષાસંયમ કહ્યો છે.
SF
FORE
FOTO
MEX
Page #74
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
મ
*
=
=
=
ઉપેક્ષા બે પ્રકારે છે. તેને કરનારાને સંયમ કહેવાયો છે. તે બે પ્રકારની ઉપેક્ષાને આગળ કહેશે. શ્રી ઓઘનિયુક્તિ કરી
પ્રમાર્જન કરનારાને સંયમ કહેવાયો છે. એમ વધી ગયેલા પાણી વગેરેને પરઠવનારાને પણ સંયમ કહેવાયો છે. આમ " આ કુલ ૧૪ સંયમ થયા. એ ઉપરાંત ત્રણ પ્રકારનો મન, વચન, કાય સંયમ તો કહેવાઈ ગયેલો જાણવો.
હવે ભાષ્યકાર વ્યાખ્યા કરે છે કે પહેલી ગાથાનો અર્થ એટલે કે મેં કહેલ ૧૬૯મી ગાથાનો અર્થ તો એકાકી કારણિક | ૬૫ | v સાધુના ગમન વખતની યતનામાં કહેવાઈ ગયો છે. એટલે કે મેં આ જે ૧૬મી ભાષ્ય ગાથામાં ૧૦ પ્રકારના અસંયમનો
જ ઉલ્લેખ કર્યો છે, તેનો અર્થ અત્રે જણાવતો નથી. તે પૂર્વે કહેવાઈ ગયો છે.
| (પ્રશ્ન પૂર્વે તો માત્ર પૃથ્વીથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોના જ સંયમનો ઉલ્લેખ થયો છે. અજીવ સંયમ બતાવાયો જ નથી.)
ઉત્તર : અજીવ પુસ્તકાદિનો સંયમ પણ અચિત્તવનસ્પતિમાં ગમન કરતી વખતે બતાવેલી યતનામાં કહેવાઈ જ ગયેલો જાણવો.
હવે ૧૭૦મી ગાથામાં જે લખેલ છે, તેનું તો ક્યાંય પણ વ્યાખ્યાન કરાયું નથી. એટલે તેનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૭૧ : ગાથાર્થ : જ્યાં સ્થાનાદિ કરવાનો વિચાર કરે, ત્યાં પહેલા પ્રતિલેખન કરીને પછી સ્થાનાદિ કરે. સંયતને પ્રેરણા કરવામાં અને ગૃહસ્થને પ્રેરણા ન કરવામાં વ્યાપારોપેક્ષા થાય.
ટીકાર્થ : સ્થાન એટલે કાયોત્સર્ગાદિ રૂપ જે ઉર્ધ્વસ્થાન, ઉભા રહેવું તે. થાનાદ્રિ માં જે માઃિ શબ્દ છે, તેનાથી
=
=
૫ ||
Page #75
--------------------------------------------------------------------------
________________
ur
मो
શ્રી ઓધ-બેસવાનું સ્થાન અને ઉંઘવાનું સ્થાન પણ લઈ લેવું.
નિર્યુક્તિ
[
આ ઉર્ધ્વસ્થાનાદિ જ્યાં કરવા માટે ઇચ્છે, ત્યાં પહેલાં ચક્ષુ વડે જોઈને ત્યાં કાયોત્સર્ગ વગેરે કરે. નિત્ ધાતુ સંજ્ઞાન ભાગ-૨ અર્થમાં છે એટલે ચેતયતે પદનો અર્થ “જાણે છે, ચેષ્ટા કરે છે, કરે છે, ઇચ્છે છે... થાય. (ગાથામાં બે વાર વિન્ ધાતુનો મૈં પ્રયોગ છે. એમાં પહેલા ચેર્ શબ્દનો અર્થ ઇચ્છે એમ ક૨વો. જ્યારે ચેન્નાનો અર્થ ‘કરે’ એમ કરવો.)
|| ૬૬॥
म
અહીં પણ આદિ શબ્દથી નિષીદનસ્થાન, બેસવાનું સ્થાન અને ત્યવર્તનાસ્થાન એટલે ઉંઘવાનું સ્થાન લેવું. પ્રેક્ષાસંયમ કહેવાઈ ગયો.
હવે ઉપેક્ષાસંયમ કહેવાય છે.
તે ઉપેક્ષા બે પ્રકારે છે.
કેવી રીતે બે પ્રકારે ?
(૧) સંયત વ્યાપાર ઉપેક્ષા (૨) અસંયતવ્યાપાર ઉપેક્ષા
એમાં ક્રમશઃ આ પ્રમાણે અર્થ કરવો કે સાધુને પ્રેરણા કરવા સંબંધી વ્યાપાર ઉપેક્ષા અને ગૃહસ્થને પ્રેરણા ન કરવા સંબંધી વ્યાપારોપેક્ષા છે.
આશય એ છે કે સંયમયોગોમાં સાધુને સીદાતો જોઈને એને સંયમમાં સ્થિર કરવા માટે યોગ્ય પ્રેરણા કરનારાને
ण
भ
स्स
Inf
म
भ
H
મ
|| ૬૬||
Page #76
--------------------------------------------------------------------------
________________
-
૪
'P
P
=
=
સંયતવ્યાપારોપેક્ષાનું પાલન થાય. શ્રી ઓઘ-.
(પ્રશ્ન : ઉપેક્ષા શબ્દનો અર્થ લોકોમાં તો જુદો જ છે. કોઈ ગમે તેવી પ્રવૃત્તિ કરતો હોય તો પણ એને ગુરુ કશું ન નિર્યુક્તિ ભાગ-૨
કહે... એ ઉપેક્ષા કહેવાય છે. જ્યારે તમે તો જુદો જ અર્થ બતાવ્યો.
= ઉત્તર ઃ ૩પ ઉપસર્ગ સામીપ્ય અર્થમાં વપરાય છે. ક્ષ ધાતુ જોવાના અર્થમાં છે. નજીકથી જોવું એનું નામ ઉપેક્ષા. આમ ને ૬૭
* આ રીતે અર્થ કરવાથી પદાર્થ સંગત થશે. સીદાતા સાધુને લાગણીથી પ્રેરણા કરવી એ નજીકથી જોવાની, કાળજી લેવાની આ ક્રિયા કરેલી ગણાય એટલે એ ઉપેક્ષા ગણાય.
| ગૃહસ્થની વ્યાપારોપેક્ષા છે. એટલે કે ગૃહસ્થને હિંસાદિ વ્યાપારોમાં પ્રવર્તેલો જોઈને એને પ્રેરણા નહિ કરનારો સાધુ જ ગૃહસ્થવ્યાપારોપેક્ષાવાળો બને. (અહીં હિંસાદિ વ્યાપારોમાં પ્રવર્તેલાને હિંસાદિથી અટકાવવાનો ઉચિત ઉપદેશ આપવા રૂપ માં જ પ્રેરણા કરવામાં તો કોઈ જ વાંધો નથી. પરંતુ ખેતી કરનારાને ખેતી કરવાની વિધિનો ઉપદેશ આપવો, ખેતી વગેરેમાં ભૂલ
કરતો હોય તો એ ભૂલ બતાવવી. સારી ખેતી માટે ઉપયોગી સલાહ આપવી... આ બધું કરવાનો નિષેધ છે. ઉપરાંત કોઈ ! ગૃહસ્થ ધંધા-પાણી ન કરતો હોય અને એને એ માટે પ્રેરણા કરી ધંધાદિમાં પ્રવર્તાવવો એ પણ ગૃહસ્થવ્યાપારોપેક્ષાનો ભંગ કહેવાય... ઇત્યાદિ અનેક બાબતો જાણવા જેવી છે.)
આ ગૃહસ્થવ્યાપારોપેક્ષામાં જે ઉપેક્ષા શબ્દ છે, એ અવધારણા, તિરસ્કાર અર્થમાં છે. (ઉપેક્ષાનો પ્રસિદ્ધ અર્થ અહીં લીધો છે.).
=
E
F
= "Is
| ૬૭.
-
E
Page #77
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥१८॥
म
वृत्ति : इदानीं 'परिझुवित्तावि संजमो 'त्ति व्याख्यायते, तत्राह - ओ.नि.भा. : उवगरणं अइरेगं पाणाई वाऽवहट्ट संजमणा ।
सागारियऽपमज्जण संजम सेसे पमज्जणया ॥१७२॥ _ 'उपकरणं' वस्त्रादि यदतिरिक्तं गृहीतं तथा 'पाणाई वा' तथा पानकादि वा यदतिरिक्तं गृहीतं तद् 'अवहट्ट'त्ति परित्यज्य, किं ? - 'संजमणा' संयमो भवतीति, आदिग्रहणाद्भक्तं वाऽतिरिक्तं परित्यज्य संयमः । इदानीं 'पमज्जित्तावि संजमो' व्याख्यायते - 'सागारियऽपमज्जण संजमो' सागारिकाणामग्रतो यत्पादाप्रमार्जनमसावेव संयमः, 'सेसे पमज्जणय'त्ति 'शेषेषु' सागारिकाद्यभावेषु प्रमार्जनेनैव संयमः ।
यन्द्र. : ४वे. १७०भी भाष्याथाना परिहावेत्तावि... श०र्नु व्याण्यान, राय . मोधनियुजित-भाष्य-१७२ : uथार्थ : हाथी स्पष्ट थशे.
ટીકાર્થ : વધારે લેવાઈ ગયેલા વસ્ત્રાદિ ઉપકરણો અને વધારે લેવાઈ ગયેલી પાણી વગેરે વસ્તુઓ જે હોય, તેને ५२४वीने संयम थाय छे. सेट मे ५२४५j मे ५९। संयम छे. पाणाइ भा २ मा आदि २०६थी सम४ारे सेवाये। ભોજનને પરઠવીને પણ સંયમ થાય છે.
૫
7
॥
८॥
Page #78
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥
८॥
(અલબત્ત આ બધું વિધિપૂર્વક પરઠવવાનું છે અને વિધિ આગળ બતાવાશે.)
હવે પમન્નિત્તાવિ સંગમો એ ૧૭૦મી ગાથાના શબ્દનું વ્યાખ્યાન કરાય છે. ગૃહસ્થોની હાજરીમાં પગનું ન મૂંજવું એ જ સંયમ છે અને ગૃહસ્થોની ગેરહાજરીમાં પગ પુજવા વડે જ સંયમ છે. (ગામ વગેરેમાં પ્રવેશતા કે નીકળતા પગ પૂજવાની જે વિધિ છે, તે અંગે આ નિરૂપણ છે.)
वृत्ति : इदानीं योगत्रयसंयमप्रतिपादनायाह - ओ.नि.भा. : जोगतिगपुव्वभणि समत्तपडिलेहणाए सज्झाओ ।
चरिमाए पोरिसीए पडिलेहे ताहे पत्तदुगं ॥१७३॥ योगत्रयं पूर्वमेव 'व्याख्यातं, 'मणमाइतिविहकरणमाउत्तो' इत्यस्मिन् ग्रन्थे, अत्रापि तथैव द्रष्टव्यम् । उक्तः सप्तदशप्रकार: संयमः, तत्प्रतिपादनाच्चोक्ता वस्त्रप्रत्युपेक्षणा, तत्समाप्तौ च किं कर्त्तव्यमित्यत आह'समत्तपडिलेहणाए सज्झाओ' १२समाप्तायां प्रत्युपेक्षणायां स्वाध्यायः कर्त्तव्यः सूत्रपौरुषीत्यर्थः पादोनप्रहरं यावत् । इदानीं पात्रप्रत्युपेक्षणामाह - 'चरिमाए' चरिमायां पादोनपौरुष्यां प्रत्युपेक्षेत 'ताहे'त्ति तदा तस्मिन् काले स्वाध्यायानन्तरं पात्रकद्वितयं प्रत्युपेक्षते ।
FROTohs
||ELI
Page #79
--------------------------------------------------------------------------
________________
TE B ? :
નE
#
ચન્દ્ર, : હવે છેલ્લા ત્રણ સંયમો = ત્રણ યોગના સંયમને બતાવવા માટે કહે છે. શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૭૩ : ટીકાર્થ : ત્રણયોગો પૂર્વે જ મામા.. એ ઓઘનિર્યુક્તિ-૨૮૧મી ગાથામાં કહેવાઈ જ ભાગ-૨
ગયેલા છે. અહીં આ ગાથામાં પણ એ ત્રણ યોગો એ જ પ્રમાણે જાણવા.
આમ ૧૭ પ્રકારનો સંયમ કહેવાઈ ગયો. || 9 ||
આનું પ્રતિપાદન પૂર્ણ થવાથી વસ્ત્ર પ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ. પ્રશ્ન : પ્રતિલેખના થયા બાદ શું કરવું ?
ઉત્તર : સવારે સૂર્યોદય સમયે પ્રતિલેખના કર્યા બાદ સ્વાધ્યાય કરવો, એટલે કે સૂત્ર પોરિસી કરવી. એ ચોથા ભાગન્યૂન * પ્રહર સુધી એટલે કે પોણા પ્રહર સુધી કરવી. (આપણે અત્યારે સવારે પ્રતિલેખન બાદ ઇરિયા. કરી સઝાય કરુ નો આદેશ | માંગી પાંચ ગાથા બોલીએ છીએ. પ્રાચીનકાળમાં તો ગુરુની રજા લઈ રીતસર પોણો પ્રહર સાધુઓ સ્વાધ્યાય = સૂત્રપોરિસી " કરતા. ધીમે ધીમે એ આચારનું પાલન નબળું પડતું ગયું એટલે પછી એ મુખ્ય આચારના પ્રતીકરૂપે ગીતાર્થોએ સવારે જ
સજઝાય કરુ’ના આદેશ સાથે પાંચ ગાથા બોલવાની વિધિ ગોઠવી. એ પછી “ઉપયોગ કરું'નો કાઉસ્સગ્ગ પણ ગોઠવાયો. * એની વિચારણા પછી કરશું) હવે પાત્ર પ્રત્યુપેક્ષણાને કહે છે.
; iા ૭૦I
F
=
ક
=
“fક "
દે's
R.
Page #80
--------------------------------------------------------------------------
________________
go
of
ચરમ પોરિસીમાં એટલે કે પાદોન પોરિસીમાં એટલે કે પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી હોય ત્યારે પાત્રાની જા श्री मोध
પ્રતિલેખના કરવી. ટુંકમાં સ્વાધ્યાય કર્યા બાદ તે કાળે બે પાત્રોની પ્રતિલેખન કરે. (તે વખતે પાત્રક અને માત્રક એમ બે નિર્યુક્તિ
४ पात्रता .) ભાગ-૨
वृत्ति : इदानीं यदुक्तं 'चरमपौरुष्यां पात्रकद्वितयं प्रत्युपेक्षणीयं' तत्र पौरुषी एव न ज्ञायते किंप्रमाणा ? ॥ ७१॥ म
अतस्तत्प्रतिपादनायाह - स्स ओ.नि. : पोरिसिपमाणकालो निच्छयववहारिओ जिणक्खाओ ।
निच्छयओ करणजुओ ववहारमतो परं वोच्छं ॥२८२॥ पौरुष्याः प्रमाणकालो द्विविधः, निश्चयतो व्यवहारतश्च ज्ञातव्यः, तत्र 'निश्चयतो' निश्चयनयाभिप्रायेण करणयुक्तःऔ गणितन्यायात्, अतः परं 'व्यावहारिकं' व्यवहारनयमतेन वक्ष्ये । तत्र निश्चयपौरुषीप्रमाणकालप्रतिपादनायाह - . ओ.नि. : अयणाईयदिणगणे अट्ठगुणेगट्ठिभाइए लद्धं ।
उत्तरदाहिणमाई पोरिसि पयसुज्झपक्खेवा ॥२८३॥ दक्खिणानयने उत्तरायणदिनानि उत्तरायणे दक्खिणायनदिनानि मीलयित्वा गण्यन्ते, स च राशिरष्टभिर्गुण्यते,
For
Page #81
--------------------------------------------------------------------------
________________
एकषष्ट्या भागो ह्रियते, लब्धान्यङ्गलानि, द्वादशाङ्गलैः पादः, यावत्पुनरपि (यावता भवति उत्तरत्ति) मकरदिने ४ श्रीमोध-त्यु નિયુક્તિ કરી
पादाः । ( दाहिणत्ति-कर्कदिने २ पादौ, शेषेषु पदशुद्धिप्रक्षेपौ) (अयन-उत्तरायणं दक्षिणायनं च, तस्य अतीतदिनानिભાગ-૨
अतीतदिवसाः, तेषां गणः सर्वोत्कृष्टतः त्र्यशीतिशतं, तच्चाष्टगुणं जातं चतुर्दशशतानि चतुःषष्ट्यधिकानि, तत्र
चैकषष्ट्या भागे हृते लब्धानि चतुर्विंशत्यङ्ग्लानि, तत्रापि द्वादशभिरङ्गलैः पादमिति द्वे पादे जाते, एतयोश्चोत्तरायणादौ ॥७२॥ दक्षिणायनादौ च ‘पयत्ति' पदोः शुद्धिः प्रक्षेपश्च, तत्र उत्तरायणप्रथमदिने चत्वारि पदानि आसन्,
ततस्तन्मध्यात्पदद्वयोत्सारणे कर्कसंक्रान्तिदिने पदद्वयं संजातं, दक्षिणायने द्वे पदे अभूतां, तन्मध्ये च द्वयोः प्रक्षिप्तयोर्मकरसंक्रान्तौ जातानि चत्वारि पदानि, इदमुत्कृष्टदिनयोः पौरुषीमानं, मध्यमदिनेष्वपि स्वधिया भावनीयं) | ચન્દ્ર, : પ્રશ્ન : હમણાં તમે જે કહ્યું કે ચરમપોરિસીમાં = પાદોનપોરિસીમાં બે પાત્રાની પ્રતિલેખના કરવી. પણ અમને a એ જ ખબર નથી કે પોરિસી જ કેટલા પ્રમાણવાળી હોય, તો તમે જણાવો કે પોરિસીનું માપ= પ્રમાણ કેટલું છે ?
ઉત્તર : પોરિસીનાં પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૮૨ : ગાથાર્થ : પોરિસીના પ્રમાણનો કાળ નિશ્ચયથી અને વ્યવહારથી જિનેશ્વર વડે કહેવાયો છે. નિશ્ચયથી કરણયુક્ત છે. એ પછી વ્યવહારમતે કહીશ.
ટીકાર્થ : પોરિસીનો પ્રમાણ કાળ (પોરિસી, પ્રહર ક્યારે થાય ઇત્યાદિ) નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારે
७२॥
Page #82
--------------------------------------------------------------------------
________________
જાણવો. એમાં નિશ્ચયનયની અપેક્ષાએ તો એ ગણિતના ન્યાયથી કરણયુક્ત બને છે. એટલે કે એ ગણિત પદ્ધતિથી જણાય શ્રી ઓઘ
છે. એ પછી હું વ્યવહારનયના મતથી કહીશ. અર્થાત્ નિશ્ચયનયથી પ્રહર પ્રમાણ કહ્યા બાદ પછી વ્યવહારથી કહીશ. નિર્યુક્તિ ભાગ-૨ " તેમાં નિશ્ચયમાન્ય પોરિસીપ્રમાણકાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૮૩ : ટીકાર્થ : દક્ષિણાયનમાં ઉતરાયણના દિવસો, ઉત્તરાયણમાં દક્ષિણાયનના દિવસો ભેગા કરીને | ૭૩ » ગણવા. તે રાશિ આઠ વડે ગુણવી. પછી ૬૧ વડે ભાગવી. જે મળે એટલા અંગુલો કરવા. બાર અંગુલ વડે એક પાદ થાય.
જ એમ કરતાં કરતાં છેલ્લે ઉત્તરમાં એટલે કે મક૨ દિવસે, મકરસંક્રાન્તિનાં દિવસે ચાર પાદ થાય. દક્ષિણમાં એટલે કે કર્કદિનમાં * બે પાદ થાય. બાકીમાં પદની શુદ્ધિ અને પદનો પ્રક્ષેપ કરવો. એટલે કે પદની હાનિ-વૃદ્ધિ કરવી.
(આજ ગાથાની ટીકા અન્યપ્રતમાં જુદી જ છે, અને એ વધુ સ્પષ્ટ છે. પહેલા આપણે એનો અર્થ જોઈ લઈએ.
અયન બે પ્રકારના છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. સૂર્ય સૌથી છેલ્લા મંડલમાંથી અંદરની તરફ, મેરુ તરફ આવવાનું શરૂ કરે તે ઉત્તરાયણ. સૂર્ય સૌથી પહેલા મંડલમાંથી બહારની તરફ લવણસમુદ્ર તરફ જવાનું શરૂ કરે તે દક્ષિણાયન. તેના પસાર થઈ ચૂકેલા દિવસોનો સમૂહ સૌથી વધારે ૧૮૩ દિવસનો હોય. તેને આઠ ગણો કરીએ એટલે ૧૮૩ X ૮ = ૧૪૬૪ થાય. તેમાં ૬૧ વડે ભાગાકાર કરીએ એટલે ૨૪ અંગુલ થાય. તેમાં પણ ૧૨ અંગુલનું એક પાદ થાય. એટલે ૨૪ અંગુલના બે પાદ થાય. આ બે પાદનો ઉત્તરાયણની શરુઆતમાં પ્રક્ષેપ કરવાનો અને આ બે પાદની દક્ષિણાયનની શરુઆતમાં શુદ્ધિક હાનિ કરવાની.
ક
=
k is
; ૭૩
E
Page #83
--------------------------------------------------------------------------
________________
તેમાં ઉત્તરાયણના પહેલા દિવસે ચાર પાદ હતા, તો તેમાંથી બે પાદ દૂર કરીએ એટલે કર્કસંક્રાન્તિના દિવસે ૨ પાદ શ્રી ઓઘ-યુ
થાય. અર્થાતુ દક્ષિણાયનમાં બે પાદ થયા. હવે તેમાં બે પાદ ઉમેરો એટલે મકરસંક્રાન્તિમાં ચાર પાદ થાય. આ ઉત્કૃષ્ટ એવા નિર્યુક્તિ
| i બે દિવસનું પોરિસીપ્રમાણ છે. મધ્યમ દિવસોમાં પણ સ્વબુદ્ધિથી વિચારી લેવું.) ભાગ-૨
સાર : અયનના અતીત દિવસોના ગણને ૮થી ગુણીને ૬૧થી ભાગતાં જે આવે તેને ઉત્તરાયણ કે દક્ષિણાયનના | ૭૪ || | આદિમાં જે પોરસી પ્રમાણ (છાયાનું પ્રમાણ) હોય તેમાંથી ઓછા કરવા અથવા વધારવા. ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં
જ અનુક્રમે શુદ્ધિ અને પ્રક્ષેપ સમજવો, એટલે કે એ અયનના અતીત દિવસો જો ઉત્તરાયણના હોય તો જે જવાબ આવે તેને ,
ઉત્તરાયણના આદિ દિવસે ૪ પાદ પ્રમાણે પોરસીમાંથી બાદ કરવો અને જો એ દિવસો દક્ષિણાયનના હોય તો એને |
દક્ષિણાયનના આદિ દિવસે ૨ પાદ પ્રમાણ પોરસીમાં પ્રક્ષેપsઉમેરવો. 11 આમાં અયનના અતીત દિવસો ઉપરથી પોરસીકાળે છાયાનું પ્રમાણ જાણવાની રીત આપેલી છે.
વિવક્ષિત દિવસે જે અયન ચાલતું હોય એના કેટલા દિવસ અતીત થયા = પસાર થયા હોય તે અનિયત છે. ૫-૨૫૫૫-૭૨ વગેરે દિવસો અતીત થયા હોય અને ત્યારે પોરસીનું પ્રમાણ જાણવું હોય તો સૌથી પહેલા એક દિવસમાં છાયાની વૃદ્ધિ કે હાનિ કેટલી થાય છે તે જાણવું જરૂરી છે.
૧, દિવસમાં છાયાની વૃદ્ધિ-હાનિનું પ્રમાણ મળી જાય તો ગમે તેટલા દિવસની છાયાની વૃદ્ધિ-હાનિનું પ્રમાણ સહેલાઈથી શોધી શકાય છે.
*
ટૅ
,
લ
8
E
Page #84
--------------------------------------------------------------------------
________________
ટુ
TE F S? -
દ
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
*
ને ૭૫ |
F
=
=
જેમ લોકવ્યવહારમાં ૧ વસ્તુની કિંમત ૫ રૂપિયા હોય એ ખ્યાલમાં આવે તો એવી ૧૦-૧૨-૨૫-૫૦ વસ્તુની કિંમત સહેલાઈથી શોધી શકાય.
તેથી સૌપ્રથમ ૧ દિવસમાં છાયાની વૃદ્ધિ-હાનિનું પ્રમાણ ત્રિરાશિની મદદથી શોધવું જોઈએ. તે આ રીતેજો ૧૮૩ દિવસમાં ૨૪ અંગુલની વૃદ્ધિ કે હાનિ થાય છે. તો ૧ દિવસમાં ? (કેટલી) વૃદ્ધિ કે હાનિ થાય છે.
૧ X ૨૪ + ૧૮૩ અહીં ઉપર નીચે ૩ થી ભાગ ચાલશે. | તો ૧ દિવસમાં ૮/૬૧ અંગુલની વૃદ્ધિનહાનિ થશે. હવે અતીત દિવસોની સંખ્યાને આની સાથે ગુણવાથી તેટલા દિવસમાં છાયાની વૃદ્ધિ કે હાનિ પણ જાણી શકાશે.
ધારો કે, ૧૨૨ દિવસો પસાર થયા પછી છાયાનું પ્રમાણ જાણવાની ઇચ્છા થાય તો - ૧૨૨ X ૮ + ૬૧ અંગુલ = ૧૬ અંગુલ આવ્યા.
જો ઉત્તરાયણના ૧૨૨ દિવસ પસાર થયા હોય તો ઉત્તરાયણના પ્રથમ દિવસની છાયા = ૪ પાદ = ૪૮ અંગુલમાંથી ૧૬ અંગુલનો ઘટાડો (શુદ્ધિ:) કરવો.
તો ૪૮-૧૬= ૩૨ અંગુલ પ્રમાણ છાયા જાણવી.
H
=
-
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-થી.
નિર્યુક્તિ ન
ભાગ-૨
ન
એ જ રીતે દક્ષિણાયનના ૧૨૨ દિવસ પસાર થયા હોય તો દક્ષિણાયનના પ્રથમ દિવસની છાયા ૨ પાદ = ૨૪ શ્વા અંગુલમાં ૧૬ અંગુલનો પ્રક્ષેપ કરવાથી ૨૪+૧૬=૪૦ અંગુલ પ્રમાણ છાયા જાણવી.
આ રીતે, કોઈપણ વિવક્ષિત દિવસે તે અયનના કેટલા દિવસ પસાર થયા છે તે જાણીને છાયાનું માપ જાણી શકાય. કોઈ પણ અયનના દિવસો વધુમાં વધુ ૧૮૩ હોય છે..
૧૮૩ દિવસો પસાર થયા પછી નવું અયન શરૂ થઈ જાય. તેથી અતીત દિવસો તરીકે ૧૮૩ થી વધુ દિવસ મળી ન જ
|| ૭૬ /
જ શકે.
| નવા અયનના પ્રથમ દિવસે પૂર્વ અયનના ૧૮૩ દિવસો અતીત થયા છે તેથી ત્યારે છાયાનું પ્રમાણ જાણવા માટે
૧૮૩ X ૮ + ૬૧ = ૨૪ અંગુલ આવ્યા. ઉત્તરાયણના પ્રથમ દિવસે દક્ષિણાયનના ૧૮૩ દિવસ પસાર થયા હોય છે. તેથી ત્યારે છાયાનું પ્રમાણ = દક્ષિણાયનના પ્રથમ દિવસની છાયા ૨ પાદ = ૨૪ અંગુલ + આ ૨૪ અંગુલ = ૪૮ | અંગલ = ૪ પાદ પ્રમાણ થશે. એ જ રીતે દક્ષિણાયનના પ્રથમ દિવસે ઉત્તરાયણના ૧૮૩ દિવસ પસાર થયેલા છે. તો E ઉત્તરાયણના પ્રથમ દિવસની છાયા = ૪૮ અંગુલ – આ ૨૪ અંગુલ =૧૪ અંગુલ = ૨ પાદ પ્રમાણ છાયા આવે.
આ જ વાત કૌંસમાં આપેલા પાઠમાં છે ઉત્કૃષ્ટથી અતીત દિવસો ૧૮૩ ને ૮ ગુણા કરી ૬૧ થી ભાગતાં ૨૪ અંગુલ આવ્યા.
तत्राऽपि द्वादशभिरङ्गुलैः पादमिति द्वे पादे जाते,
| ૭૬ ..
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ |
નિર્યુક્તિ
vi
ભાગ-૨
|| ૭૭ || म
UT
स्स
2321
એમાં ૧૨ અંગુલ = ૧ પાદ, તો ૨૪ અંગુલ = ૨ પાદ થાય. एतयोश्चोत्तरायणादौ दक्षिणायनादौ च पदोः शुद्धिः प्रक्षेपश्च
આનો ઉત્તરાયણાદિમાં અને દક્ષિણાયનની આદિમાં આ બે પાદની શુદ્ધિ અને પ્રક્ષેપ.
तत्र उत्तरायणप्रथमदिने चत्वारि पदानि आसन् ततस्तन्मध्यात्
એમાં ઉત્તરાયણ પ્રથમદિને ૪ પાદ પ્રમાણ – ૨ પાદ =
कर्कसंक्रान्तिदिने पदद्वयं संजातं,
કર્કસંક્રાન્તિદિને (=દક્ષિણાયન પ્રથમદિને) ૨ પાદ પ્રમાણ છાયા થઈ दक्षिणायने द्वे पदे अभूतां तन्मध्ये च द्वयोः प्रक्षिप्तयो:,
દક્ષિણાયન પ્રથમ દિને ૨ પાદ હતા એમાં ૨ પાદ ઉમેરતાં
मकरसंक्रान्तौ जातानि चत्वारि पदानि
મકરસંક્રાન્તિદિને (ઉત્તરાયણ પ્રથમદિને) ૪ પાદ થાય.
આ ઉત્કૃષ્ટદિનનું પોરસી પ્રમાણ છે. મધ્યમ દિવસોમાં પણ આ જ રીતે જાણી લેવું.
ם
स्थ
ण
મ
भ
i
સ
|| ૭૭ ||
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
*
નિર્યુક્તિ
ઇ
E
ભાગ-૨
બીજી વાત એ કે જયારે ૨ પાદ પ્રમાણ છાયા મળે ત્યારે જ પુરુષપ્રમાણ છાયા હોય છે. બાકીના મહિનાઓમાં છાયાપ્રમાણ વધશે.
પ્રશ્ન : પુરુષપ્રમાણ છાયા તો મોટી હોય છે, ૧૦-૧૨-૧૩-૧૪ પાદપ્રમાણ હોય છે, તમે માત્ર ૨ પાદ પ્રમાણ જ શા માટે કહો છો ? ૫ ઉત્તર : ૨ પાદ પ્રમાણ છાયા તો માત્ર તળિયાથી જાનુ-ઘુંટણ સુધીની છાયા જ કહેવાઈ છે. એ જયારે ર પાદ પ્રમાણાદિ જ રૂપ હોય ત્યારે પુરુષ પ્રમાણ છાયા હોય. સ્વસ્વદેહ પ્રમાણે આ માપ લેવું.
F
| ૭૮
+
=
E
5
F
=
,
G
E
-
-
वृत्ति : इदानी व्यवहारतः पौरुषीप्रमाणकालप्रतिपादनायाह - | મો.નિ. નાદે મારે યુપથી પોતે મારે ૩_થા
વેત્તાસોનું માસેતિયા હોફ પરિણી ર૮8ા . आषाढे मासे पौर्णमास्यां द्विपदा पौरुषी भवति, पदं च द्वादशाङ्गलं ग्राह्यं, पौषे मासे पौर्णमास्यां चतुष्पदा पौरुषी भवति तथा चैत्राश्वयुजपौर्णमास्यां त्रिपदा पौरुषी भवति ॥
s
*
*
ચન્દ્ર. : હવે વ્યવહારથી પોરિસી પ્રમાણકાલનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
; i ૭૮ |
Page #88
--------------------------------------------------------------------------
________________
स
श्री मोधનિર્યુક્તિ भाग-२
मोधनियुक्ति-२८४ : थार्थ : टी स्पष्ट थशे.
ટીકાર્થ : આષાઢ માસમાં બે પદવાળી પોરિસી હોય. અહીં પદ એટલે બાર અંગુલ પ્રમાણનું ગણવું. પોષ માસમાં પુનમને દિવસે ચાર પદવાળી પોરિસી હોય. તથા ચૈત્ર અને આસો મહિનાની પુનમમાં ત્રણ પદવાળી પોરિસી હોય.
S.
॥
८॥
वृत्ति : इदानीं कियती वृद्धिः कियत्सु दिनेषु ? कियती वा हानिरेतत्प्रतिपादयन्नाह - ओ.नि. : अंगुलं सत्तरत्तेणं पक्खेणं तु दुअंगुलं ।
वड्डए हायए वावि मासेणं चउरंगुलं ॥२८५॥ आषाढपौर्णमास्या आरभ्याङ्गलं सप्तरात्रेण वर्द्धते, पक्षण अङ्गलद्वयं वर्द्धते, तथा मासेनाङ्गलचतुष्टयं वर्द्धते, इयं भ च वृद्धिरुत्तरोत्तरं तावन्नेया यावत्पौषमासपौर्णमास्यां पदचतुष्टयेन पौरुषी जायते, हानिरपि पौषपौर्णमास्याः परत एवमेव द्रष्टव्या, यदुताङ्गलं सप्तरात्रेणापहियते, पक्षणाङ्गलद्वयं, मासेनाङ्गलचतुष्टयमपहियते, एवमियं हानिरुत्तरोत्तरं तावन्नेया यावदाषाढपौर्णमास्यां द्विपदा पौरुषी जायेत । स्थापना चेयम्-आसाढपुण्णिमाए पद २ पौरुषी, सावणपुण्णिमाए पद २ अंगुल ४, भद्दवयपुण्णिमाए पद २ अंगुल ८, आसोयपुण्णिमाए पद ३, कत्तियपुन्निमाए पद ३ अंगुल ४, मग्गसिरपुण्णिमाए पद ३ अंगुल ८, पोसपुण्णिमाए पद ४, एत्तियं जाव वुड्डी होइ । माहपुण्णिमाए पद ३ अंगुल ८, फग्गुणपुण्णिमाए पद ३ अंगुल ४, चेत्तपुण्णिमाए पद ३, वइसाहपुन्निमाए पद २ अंगुल ८, ज्येष्ठ जेट्ठ)पुन्निमाए पद
॥७९॥
Page #89
--------------------------------------------------------------------------
________________
नियुजित
HE
२ अंगुल ४, आसाढपुन्निमाए पद २, इत्तियं जाव हाणी । (सूरसंवच्छरे दिन ३६६, अयणे दिन १८३ उउदिन ६१, श्रीभोध-त्यु નિર્યુક્તિ
मासे दिन ३०,) भावत्थो इमो-सावणस्स पढमदिवसाओ आरब्भ वुड्डी जदा भवति तदा दिवसे दिवसे अंगुलस्स सत्तमो ભાગ-૨ भागो किंचूणो वड्डइ, जदा उण हाणी तदा एवमेव अंगुलस्स सत्तमो भागो किंचूणो हायति, इमं भणियं होइ-सावणस्स
पढमदिणे दोहि पएहिं पोरिसी अंगुलस्स य सत्तमभागेणं किंचूणेण अहिया, एवं बितियदिवसे दो पयाई दो अ ॥८०॥ सत्तमभागा अंगुलस्स किंचूणा, एवं तइये दिवसे दो पयाई अंगुलस्स य सत्तभागा तिण्णि किंचूणा, एवं एयाए वुड्डिए
ताव जाव सावणपुण्णिमाए दो पयाइं चत्तारि य अंगुलाई वुड्डी जाया, एवं इमाए कमवुड्डीए ताव नेयव्वं जाव पोसमासपुण्णिमा । तत्थ य चउप्पया पोरिसी, ततो परं माहपढमदिवसाउ आरब्भ हाणी एतेन चेव कमेण नायव्वा जाव भ आसाढपुण्णिमा । आह-इदमुक्तं सप्तभिर्दिवसैरङ्गलं वर्द्धते, तथा पक्षणाङ्गलद्वयं वर्द्धते इत्युक्तं, तदयं विरोधः, कुतो?,भ
यदा पक्षणाङ्गलद्वयं वर्द्धते तदाऽङ्गलं सप्तभिः सार्दिवसैर्वर्द्धते ?, आचार्य आह, सत्यमेतत्, किन्त्वनेनैतत्प्रख्याप्यते१"वरं किञ्चिद्वद्वायां पौरुष्यां पारितं मा भून्यूनायां, प्रत्याख्यानभङ्गभयात्, न्यूनता च पौरुष्या एवं भवति, यदि याऽसौ मातुमारब्धा छाया तस्यां यदि प्रदीर्घायां भुङ्क्ते तदा न्यूना पौरुषी, अधिका च तदा भवति यदा सा छाया स्वल्पा भवति ।
ચન્દ્ર. ઃ હવે કેટલા દિવસો પસાર થયે છતે કેટલી વૃદ્ધિ ? કે કેટલી હાનિ થાય ? એ વાતનું પ્રતિપાદન કરતા કહે છે.
F
G
-
॥10॥
Page #90
--------------------------------------------------------------------------
________________
ઓઘનિયુક્તિ-૨૮૫: ગાથાર્થ સાત રાત્રિ વડે એક અંગુલ, ૧૫ દિન વડે બે અંગુલ અને એક મહિના વડે ચાર અંગુલ શ્રી ઓઘ-થિી.
વધે કે ઘટે. 91 viી
ટીકાર્થઃ આષાઢ પુનમથી માંડીને સાત રાત થાય એટલે એક અંગુલ વધે. એક પક્ષ પસાર થાય એટલે બે અંગુલ વધે.
કી ભાગ-૨ |
. મહિનો પસાર થાય એટલે ચાર અંગુલ વધે. આ ઉત્તરોત્તર વૃદ્ધિ ત્યાં સુધી જાણવી કે છેવટે પોષ માસની પુનમને દિવસે ચાર ૮૧ = પાદ વડે પોરિસી થાય એટલે પોષ પુનમે ચાર પાદવાળી પોરિસી બને. એ રીતે હાનિ પણ પુનમથી પછી એજ પ્રમાણે જાણવી
જ કે સાત રાતે એક અંગુલ ઘટે, પક્ષે બે અંગુલ ઘટે, મહિને ચાર અંગુલ ઘટે. આમ આ હાનિ ઉત્તરોત્તર ત્યાં સુધી જાણવી કે * છેલ્લે અષાઢ પુનમે બે પદવાળી પોરિસી થાય. | સ્થાપના આ પ્રમાણે છે. ' (૧) અષાઢ પુનમે બે પાદવાળી પોરિસી (૨) શ્રાવણ પુનમે બે પાદ + ૪ અંગુલવાળી પોરિસી (૩) ભાદરવાની પુનમે
બે પદ + ૮ અંગુલ પોરિસી (૪) આસો પુનમે ત્રણ પાદવાળી પોરિસી (૫) કારતક પુનમે ત્રણ પાદ + ૪ અંગુલવાળી આ પોરિસી (૬) માગશરપુનમે ત્રણપાદ + ૮ અંગુલવાળી પોરિસી (૭) પોષ પુનમે ચાર પાદવાળી પોરિસી. આમ અહીં સુધી
વૃદ્ધિ થાય. (૮) માઘ પુનમે ત્રણ પાદ + ૮ અંગુલવાળી પોરિસી (૯) ફાગણ પુનમે ત્રણ પાદ + ચાર અંગુલવાળી પોરિસી ર (૧૦) ચૈત્રી પુનમે ત્રણ પાદવાળી પોરિસી (૧૧) વૈશાખ પુનમે બે પાદ+૮ અંગુલવાળી પોરિસી (૧૨) જેઠ પુનમે બે પાદ
+ ચાર અંગુલવાળી પોરિસી (૧૩) આષાઢ પુનમે બે પાદવાળી પોરિસી થાય. આમ અહીં સુધી હાનિ થાય.
|| ૮૧ ||.
Page #91
--------------------------------------------------------------------------
________________
T
શ્રી ઓઘ- J નિર્યુક્તિ
ભાગ-૨
સૂર્યસંવત્સરમાં ૩૬૬, એક અયનમાં ૧૮૩, ઋતુમાં ૬૧ અને માસમાં ૩૦ દિવસ હોય છે.
ભાવાર્થ આ છે. શ્રાવણના પહેલા દિવસથી માંડીને જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે દિવસે દિવસે અંગુલનો કંઈક ન્યૂન સાતમો ભાગ વધે. આશય એ છે કે શ્રાવણના પહેલા દિવસે બે પાદ અને અંગુલના કંઈકન્સૂન એવા સાતમાં ભાગ વડે અધિક પોરિસી હોય. એમ બીજા દિવસે બે પાદ અને અંગુલના કંઈકન્યૂન બે સમભાગો જેટલી પોરિસી હોય. આમ આ વૃદ્ધિ પ્રમાણે મૈં છેક શ્રાવણ પુનમે બે પાદ અને ચાર અંગુલ વૃદ્ધિ થાય. આમ આ જ ક્રમવૃદ્ધિ વડે ત્યાં સુધી જાણવું કે છેલ્લે પોષ માસની પુનમ આવે. ત્યાં ચારપાદવાળી પોરિસી હોય. ત્યારબાદ માઘના પ્રથમ દિવસથી માંડીને આજ ક્રમથી હાનિ જાણવી કે છેક V અષાઢ પુનમ સુધી એ જાણવી.
॥ ૮૨ ॥
મ
स्स
स
પ્રશ્ન ઃ તમે કહ્યું કે સાત દિવસે અંગુલ વધે. અને પંદર દિવસે બે અંગુલ વધે. પણ આમાં તો વિરોધ છે. વિરોધ શી રીતે? એમ જો પૂછો તો ઉત્તર એ છે કે જો ૧૫ દિવસે બે અંગુલ વધે તો સીધા ગણિત પ્રમાણે એક અંગુલ સાડા સાત દિવસે જ વધે ને ? ૭ દિવસે શી રીતે વધે ? સાડાસાત દિવસે અંગુલ વધવાનું હોય, એને બદલે સાત દિવસે અંગુલ વધારો તે કેમ ચાલે ?
आ
ઉત્તર : તમારી વાત સાચી છે. પણ આના વડે જ તે વાત જણાય છે કે કંઈક વધેલી પોરિસીમાં પચ્ચ. પરાય એ સારુ, પણ કંઈક ઓછી પોરિસીમાં પરાય એ સારુ નહિ. કેમકે ઓછી પોરિસીમાં પચ્ચ. પારીએ તો પચ્ચ. ભંગનો દોષ લાગે.
स्स
मो
પોરિસીમાં ન્યૂનતા આ પ્રમાણે થાય કે જે આ માપવા માટે શરુ કરાયેલ છાયા છે, તે જો લાંબી હોય અને વાપરે તો ન્યૂન પોરિસી થાય, અને પોરિસી વધારે ત્યારે થાય કે જ્યારે તે છાપા સ્વલ્પ હોય અને વાપરે.
| f
A
व
મ
|| ૮૨ ॥
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૮૩ |
w
वृत्ति : अधुना येषु मासेष्वहोरात्राणि पतन्ति तान् मासान् प्रतिपादयन्नाह - ओ.नि. : आसाढबहुलपक्खे भद्दवए कत्तिए य पोसे य ।
फग्गुणवइसाहेसु य बोधव्वा ओमरत्ताओ ॥२८६॥ आषाढस्य मासस्य बहुलपक्षे-कृष्णपक्षेऽहोरात्रं पतति, तथा भाद्रपदबहुलपक्षे कृष्णपक्षे अहोरात्रं पतति तथा कार्तिकबहुलपक्षे पौषबहुलपक्षे फाल्गुनबहुलपक्षे वैशाखबहुलपक्षे चैतेषु अहोरात्राणि पतन्ति । 'ओमरत्तं' अहोरात्रं, न ण च तैरहोरात्रैः पतद्भिः पौरुष्या न्यूनता वेदितव्या, अस्यार्थस्य ज्ञापनार्थमिदमुक्तं ।
ચન્દ્ર. : હવે જે મહિનાઓમાં અહોરાત્રિઓ = દિવસો પડે છે, તે મહિનાઓને બતાવતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૮૬ : ગાથાર્થ : અષાઢ વદ પક્ષમાં, ભાદરવામાં, કાર્તિકમાં, પોષમાં, ફાગણ અને વૈશાખમાં 3 અવમરાત્રિઓ જાણવી.
ટીકાર્થ : અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં અહોરાત્ર પડે, તથા ભાદરવા વદપક્ષમાં, કારતકવદપક્ષમાં, પોષવદપક્ષમાં, ફાગણવદપક્ષમાં અને વૈશાખવદપક્ષમાં અહોરાત્રિ પડે છે. પ્રશ્ન : આ અહોરાત્રિના પતનનું નિરૂપણ કરવાની શી જરૂર ? અહીં તો તેની કોઈ વાત જ નથી.
TET | ૮૩ ll ઉત્તર : “આ અહોરાત્રિ પડે તો પણ પોરિસીની ન્યૂનતા ન સમજવી” એ જણાવવા માટે આ વાત કરી છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु
वृत्ति : एवं तावत्पौरुष्याः प्रमाणमुक्तं, या तु पुनश्चरमपौरुषी सा कियत्प्रमाणा भवतीत्यतस्तत्स्वरूपं નિર્યુક્તિ
प्रतिपादनायाह (प्रतिपादयन्नाह) ભાગ-૨
ओ.नि. : जिट्ठामूले आसाढसावणे छर्हि अंगुलेहिं पडिलेहा ।। ॥८४॥
अट्ठहिं बितिअतियंमि अ तइए दस अट्ठहिं चउत्थे ॥२८७॥ ज्येष्ठामूले मासे तथाऽऽषाढे श्रावणे च षड्भिरङ्गलैर्यावदद्यापि पौरुषी न पूर्यते तावच्चरमपौरुषी भवति । 'अट्ठहिं बितिअतियंमि'त्ति भाद्रपदे अश्वयुजि कार्तिके च तस्मिन् द्वितीयत्रिकेऽष्टभिरङ्गलैर्यावदद्यापि पौरुषी न पूर्यते भ तावच्चरमपौरुषी भवति । ततिए दसत्ति मार्गशिरे पौषे माघे च एतस्मिन् तृतीये त्रिके दशभिरङ्गलैर्यावदद्यापि पौरुषी
न पूर्यते तावच्चरमपौरुषी भवति । 'अट्टहिं चउत्थे 'त्ति फाल्गुने चैत्रे वैशाखे च अस्मिंश्चतुर्थे त्रिकेऽष्टभिरङ्गलैर्यावन्न पूर्यते । पौरुषी तावच्चरमपौरुषी भवति, "एतस्यां चरमपौरुष्यां पात्रकाणि प्रतिलेख्यन्ते ।
ચન્દ્ર. : આ તો પોરિસીનું પ્રમાણ કહ્યું. જે વળી ચરમપોરિસી = પાદોનપોરિસી છે, તે કેટલા પ્રમાણવાળી છે ? એ 2 પ્રશ્ન થવાથી હવે તેના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે. (પ્રતિપાદન કરતા કહે છે.)
मोधनियुजित-२८७ : थार्थ : 21stथी स्पष्ट थशे.
EESEX
FOTO
॥ ८४॥
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
|| ૮૫ ||
UI
णं
स
UT
भ
ग
ટીકાર્થ : જેઠ માસમાં, આષાઢમાં અને શ્રાવણ માસમાં જ્યાં સુધી હજી પણ છ અંગુલ વડે પોરિસી પૂરી ન થઈ હોય ત્યારે ચરમ પોરિસી થાય. ભાદરવો આસો અને કારતક આ ત્રણ મહિનાઓ રૂપ બીજી ત્રિકમાં આઠ અંગુલ વડે જ્યાં સુધી પોરિસી પૂરી ન થઈ હોય ત્યારે ચરમ પોરિસી થાય. માગશર, પોષ, માઘ આ ત્રણ મહિના રૂપ ત્રીજી ત્રિકમાં જ્યાં સુધી દશ અંશુલ વડે હજી પણ પોરિસી પુરાઈ ન હોય ત્યારે ચરમપોરિસી થાય. ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ત્રણ મહિના રૂપ ચોથી ત્રિકમાં જ્યાં સુધી આઠ અંગુલ વડે પોરિસી પૂર્ણ ન થઈ હોય ત્યારે ચરમપોરિસી થાય.
uj
UT
(દા.ત. અષાઢ પુનમે બે પાદ = ૨૪ અંગુલની છાયા હોય ત્યારે પોરિસી આવે છે. એટલે જ્યારે અષાઢ પુનમે ૨૪+૬ = ૩૦ અંગુલની છાયા હોય, ત્યારે પાત્રાપોરિસી આવી જાય. સૂર્ય આગળ વધે, એમ અંગુલ ઘટે એમ કરતાં જ્યારે ૨૪ મ અંગુલ થાય ત્યારે પચ્ચ પોરિસી આવે..)
આ ચરમપોરિસીમાં પાત્રાઓ પ્રતિલેખન કરાય.
वृत्ति : स च पात्रकप्रत्युपेक्षणासमये पूर्वं एनं व्यापारं करोतीत्यत आह -
યોનિ :
उवउंजिऊण पुव्वं तल्लेसो जइ करेइ उवओगं ।
सोएण चक्खुणा घाणओ य जीहाऍ फासेणं ॥ २८८ ॥
'उपयुज्य' उपयोगं दत्त्वा पूर्वमेव, यदुत मयाऽस्यां वेलायां पात्रकाणि प्रत्युपेक्षणीयानीत्येवमुपयुज्य पुनः 'तल्लेश्य
A
1
ओ
म
|| ૮૫॥
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥८६॥
एव' प्रत्युपेक्षणाभिमुख एव 'जति'त्ति 'यतिः' प्रव्रजित: पात्रकसमीपे उपविश्य 'उपयोगं करोति' मतिं व्यापारयति, कथं ?- 'श्रोत्रेण' श्रोत्रेन्द्रियेण पात्रके उपयोगं करोति, कदाचित्तत्र भ्रमरादि गुञ्जन्तं शृणोति, पुनस्तं यतनयाऽपनीय तत्पात्रकं प्रत्युपेक्षते, तथा चक्षुषा उपयोगं ददाति कदाचित्तत्र मुषकोत्केरादिरजो भवति, ततस्तद्यतनयाऽपनयति, घ्राणेन्द्रियेण चोपयोगं करोति कदाचित्तत्र सिरसुबकादिर्मर्दितो भवति पुनश्च घ्राणेन्द्रियेण ज्ञात्वा यतनयाऽपनयति, जिह्वया च रसं ज्ञात्वा यत्र गन्धस्तत्र रसोऽपि गन्धपुद्गलैरोष्ठो यदा व्याप्तो भवति, तदा जिह्वया रसं जानातीति, स्पर्शनेन्द्रियेण चोपयोगं ददाति कदाचित्तत्र मूषकादिः प्रविष्टस्तन्नि:श्वासवायुश्च शरीरे लगति, ततश्चैवमुपयोगं दत्त्वा पात्रकाणि प्रत्युपेक्षते ॥ ( ચન્દ્ર. : તે સાધુ પાત્રાઓનું પ્રત્યુપેક્ષણ કરવાના સમયે પ્રતિલેખન કરતા પૂર્વે આ (વફ્ટમાણ) વ્યાપાર કરે એ કહે છે. '
ઓઘનિર્યુક્તિ-૨૮૮ : ટીકાર્થ: સૌ પ્રથમ તો પહેલેથી જ આ ઉપયોગ રાખે કે “મારે આ વેળામાં પાત્રા પ્રતિલેખવાના છે.” અને એ રીતે ઉપયોગ મૂકીને પ્રતિલેખન કરવા અભિમુખ થયેલો સાધુ પાત્રાઓની પાસે બેસીને ઉપયોગ કરે એટલે કે ત્યાં બુદ્ધિ વાપરે.
प्रश्न : वीरीत ७५यो रे ? ઉત્તર : કાન વડે પાત્રામાં ઉપયોગ કરે. ક્યારેક એવું બને કે ત્યાં ભમરા વગેરે ગુંજન કરતા હોય, તો એને તે સાધુ પ ૮દા.
Page #96
--------------------------------------------------------------------------
________________
TÉ E
*
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
:
vi
| ૮૭ll
સાંભળે. અને જો આ રીતે ભમરો હોવાની ખબર પડે તો એને યતનાપુર્વક દૂર કરીને તે પાત્રાનું પ્રતિલેખન કરે. (જો કાનથી ઉપયોગ ન મૂકે અને સીધો જ ઝોળી પકડવા જાય અને ત્યાં ભમરી હોય તો ભમરીને કિલામણા થાય, કદાચ એ ડંખ મારી દે...).
તથા એ પાત્રામાં ચક્ષ વડે ઉપયોગ આપે, અર્થાત ચક્ષુ વડે ધ્યાનથી એ પાત્રાનેeઝોળીને જુએ. ક્યારેક એવું પણ બને કે પાત્રાદિ ઉપર ઉંદરે જમીનમાંથી કોતરીને કાઢેલી ધૂળ ચોંટી હોય. જો દેખાય તો પછી યતનાથી એને દૂર કરી શકે. - તથા નાક વડે ઉપયોગ કરે. ક્યારેક એવું બને કે તે પાત્રાદિમાં સુરભકાદિ (જીવવિશેષ=અળસિયા જેવો કોઈક કીડો) ) | મર્દન કરાયેલો - ઘસાઈ ગયેલો હોય, અને ગંધ દ્વારા તેનો ખ્યાલ આવે એટલે યતનાથી એ સુરભકાદિને દૂર કરે.
એમ જીભ વડે ઉપયોગ મૂકી રસને જાણીને પણ એ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે. (પ્રશ્ન : જીભ દ્વારા ઉપયોગ મૂકવો એટલે શું ? શું એ સાધુ જીભ વડે પાત્ર ચાટે ? એ કંઈ ઉચિત ગણાય ?)
ઉત્તર : જીભથી પાત્રાને ચાટવાનું નથી, પણ એવો નિયમ છે કે જયાં ગંધ હોય ત્યાં રસ પણ હોય એટલે જયારે સાધુ સુંઘે અને એટલે ગંધના પુદ્ગલો વડે હોઠ વ્યાપી જાય, ત્યારે જીભ દ્વારા રસને જાણી લે. (આજે પણ રસોડામાંથી આવતી સુગંધથી ઘણીવાર ખબર પડી જાય કે આજે મગની દાળનો શીરો, પુરણપોળી કે જલેબી... છે. હવે ગંધ માત્રથી આવો ભેદ શી રીતે પકડાય ? હકીકત ત્યાં પણ આ જ છે કે ગંધના પુદ્ગલો હોઠ જીભને લાગે એટલે એનો સ્વાદ પણ પકડાય અને વસ્તુ ઓળખાય)
&
P
HE's
;
૮૭
=
=
Page #97
--------------------------------------------------------------------------
________________
s*
P
*
*
*
તથા સ્પર્શેન્દ્રિય વડે ઉપયોગ આપે. ક્યારેક એવું બને કે તે પાત્રાદિમાં ઉંદર વગેરે પ્રવેશેલો હોય, અને તેના શ્રી ઓઘ
નિઃશ્વાસનો વાયુ શરીર ઉપર લાગે. (બહારથી પાત્રાદિને સ્પ, અને અંદર રહેલા ઉંદરના નિઃશ્વાસનો વાયુ હાથ ઉપર લાગે નિયુક્તિ કરી
તો એનાથી પણ ખબર પડી જાય કે અંદર ઉંદરાદિ છે. એ પછી ઉચિત પ્રવૃત્તિ કરી શકાય છે.) ભાગ-૨
આમ આ પ્રમાણે ઉપયોગ આપીને પછી પાત્રાઓનું પ્રતિલેખન કરે. II ૮૮ |
वृत्ति : इदानी भाष्यकृत्किञ्चिद्व्याख्यानयन्नाह - FE મો.નિ.મી.: પત્નેિળિયા વાળે gિ વેચ્છાએ તુ છિન્ને !
पायस्स पास बिट्ठो सोयादुवउत्त तल्लेसो ॥१७४॥ प्रत्युपेक्षणाकाले 'फिटिते' अतिक्रान्ते एक कल्याणकं यतः प्रायश्चित्तं भवति अत: पूर्वमुपयोगं प्रत्युपेक्षणाविषयं करोति । किंविशिष्टोऽसौ उपयोगं करोतीत्यत आह-'पायस्स पास बिट्ठो' पात्रकस्य पार्वे उपविष्टः श्रोत्रादिभिरुपयुक्तस्तल्लेश्यः-तच्चित्तो भवतीति ।
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ વિષયમાં કંઈક વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૭૪ : ગાથાર્થ : પ્રતિલેખનાકાળ સ્ફિટિત થયે છત્તે કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે. પાત્રાની પાસે
*
*
*
૬
"
-
E
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨)
'
| ૮૯
બેસે, શ્રોતાદિનો ઉપયોગ આપે, તેમાં વેશ્યાવાળો બને.
ટીકાર્થ : જો શાસ્ત્રીય પ્રતિલેખનાકાળનું ઉલ્લંઘન થઈ જાય, તો એક કલ્યાણક પ્રાય. આવે. (કલ્યાણક શબ્દનો અર્થ છેદગ્રન્થના અભ્યાસ માટે સુપાત્ર જીવોને જણાવાય છે, એટલે જાહેરમાં એ અર્થ લખતાં નથી.) આવું છે, માટે પહેલા પ્રતિલેખના સંબંધમાં ઉપયોગ કરે.
પ્રશ્ન : આ સાધુ કેવા પ્રકારનો વિશિષ્ટ બનીને આ ઉપયોગ કરે ? ઉત્તર : પાત્રાની પાસે બેસીને કાન વગેરે વડે ઉપયોગવાળો બને અને પ્રતિલેખનામાં જ ચિત્તવાળો બને. वृत्ति : कथं पुनः पात्रकप्रत्युपेक्षणां करोतीत्यत आह - ओ.नि. : मुहणंतएण गोच्छं गोच्छगगहिअंगुलीहिं पडलाइं ।
उक्कुडुयभाणवत्थे पलिमन्थाईसु तं न भवे ॥२८९॥ 'मुहणंतएण'त्ति रजोहरणमुखवस्त्रिकया 'गोच्छकं वक्ष्यमाणलक्षणं प्रमार्जयति, पुनस्तदेव गोच्छकमङ्गलीभिर्गृहीत्वा पटलानि प्रमार्जयति । १६अत्राह पर:-उक्कड्यभाणवत्थे' उत्कुटुकः सन् 'भाजनवस्त्राणि' गोच्छकादीनि प्रत्यपेक्षयेत् यतो वस्त्रप्रत्युपेक्षणा उत्कटकेनैव कर्तव्या, आचार्य आह - 'पलिमंथाईस तं न भवे' तदेतन्न भवति
IFT ; ૮૯
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
-
5
B
यच्चोदकेनोक्तम्, यतः पलिमन्थः सत्रार्थयोर्भवति, कथं ? प्रथममसौ पादप्रोञ्छने निषीदति पश्चात पात्रकवस्त्रप्रत्युपेक्षणायामुत्कुटको भवति पुनः पात्रकप्रत्युपेक्षणायां पादप्रोञ्छने निषीदति, एवं तस्य साधोश्चिरयत: सत्रार्थयोः पलिमन्थो भवति ततः पादप्रोञ्छने निषण्णेनैव पात्रकवस्त्रप्रत्यपेक्षणा कर्त्तव्येति ॥
ચન્દ્ર. : પ્રશ્ન : પાત્રાની પ્રતિલેખનાને કેવી રીતે કરે ?
ઓઘનિર્યુક્તિ-૨૮૯ : ટીકાર્ય ઉત્તર : ઓઘા સંબંધી મુહપત્તિ વડે (રોજીંદા વપરાશની મુહપત્તિ વડે) આગળ કહેવાશે # તેવા લક્ષણવાળા ગુચ્છાને પ્રમાર્જે પછી તે જ ગુચ્છાને આંગળીઓ વડે પકડીને પલ્લાઓને પ્રમાર્જે.
અહીં કોઈક કહે છે કે “સાધુએ ઉકુટુક આસનમાં બેસીને એટલે કે ઉભડગ પગે બેસીને ગોચ્છાદિ વસ્ત્રોનું પ્રતિલેખન આ કરવું જોઈએ. કેમકે વસ્ત્રની પ્રતિલેખના ઉભડગ પગે બેસીને જ કરવાની હોય છે.” ૩ આચાર્ય કહે છે કે પ્રશ્નકારે જે આ વાત કરી તે બરાબર નથી, કેમકે આ રીતે પાત્રા સંબંધી વસ્ત્રોનું ઉભડગ પગે પ્રતિલેખન કરવામાં સૂત્ર અને અર્થનો પલિમંથ = વ્યાઘાત = હાનિ થાય.
પ્રશ્ન : એ વળી કેવી રીતે ?
ઉત્તર : આ સાધુ સૌ પ્રથમ પાદપ્રીંછન (ઓઘારીયાને ખોલીને તેની ઉપર) ઉપર બેસે પછી પાત્રાના વસ્ત્રોની પ્રતિલેખના કરવામાં ઉભડગ પગવાળો થાય, ફરી પાછો પાત્રાની પ્રતિલેખના કરવા માટે પાદપ્રીંછન ઉપર બેસે. (પાત્રા
=
=
= '#
E
,
,
૯૦
Page #100
--------------------------------------------------------------------------
________________
ના
ઉભડગપગે બેસીને પ્રતિલેખન કરવાનો નિષેધ છે, કેમકે એમાં જો હાથમાંથી પાત્રુ પડે તો તૂટી જાય... પલાઠી વાળીને श्रीभोध-न्यु
બેસીને પાત્રાને પ્રતિલેખે, તો એ તો જમીનથી ખૂબ નજીક હોવાથી પડવા છતાં તૂટે નહિ.) આમ ઉઠ બેસ કરવામાં એ સાધુને नियुजित ભાગ-૨
વાર લાગે. અને વાર લગાડતા એ સાધુના સૂત્ર અને અર્થનો વ્યાઘાત થાય. આવું છે, માટે પાદપ્રોંછન ઉપર બેઠેલા એવા
જ સાધુએ પાત્રાના વસ્ત્રોની પ્રતિલેખના કરવી.) ॥८ ॥ म
वृत्ति : ततः किं करोतीत्यत आह - म्स ओ.नि. : चउकोण भाणकण्णं पमज्ज पाएसरीइ तिगुणं तु ।
भाणस्स पुप्फगं तो इमेहिं कज्जेहिं पडिलेहे ॥२९०॥ पटलानि प्रत्युपेक्ष्य पुनर्गोच्छवं वामहस्तानामिकाङ्गुल्या गृह्णाति "ततः पात्रककेसरिकां-पात्रकमुखवस्त्रिकां पात्रकस्थामेव गृह्णाति 'चउक्कोण 'त्ति चतुरः पात्रबन्धकोणान् संवोपरिस्थापितान् प्रमार्जयति, पुनर्भाजनस्य कर्ण प्रमार्जयति, पुनश्च पात्रककेसरिकयैव 'तिगुणं' तिस्र एव वारा बाह्यतोऽभ्यन्तरतश्च तिस्त्र एव वाराः प्रमार्जयति, ततः 'भाणस्स' पात्रकस्य 'पुष्पकं' बुलं ततः एतानि वक्ष्यमाणलक्षणानि कार्याणि यदि न भवन्ति ततः प्रथमं बुलं पात्रकस्य प्रत्युपेक्षेत ।
हFOTO
Page #101
--------------------------------------------------------------------------
________________
*
P
P
=
=
E
=
ચન્દ્ર, : પ્રશ્ન : ત્યાર પછી શું કરે ? એટલે કે ગુચ્છા વડે પલ્લાઓનું પ્રતિલેખન કર્યા બાદ શું કરે ? શ્રી ઓઘનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૨૯૦: ટીકાર્થ : ઉત્તર : (પલ્લાઓને ગુચ્છા વડે પ્રમાજી પછી) પલ્લાઓને પ્રતિલેખીને ફરી ગુચ્છાને ભાગ-૨
ડાબા હાથની ત્રીજી આંગળી વડે = અનામિકા આંગળી વડે ગ્રહણ કરે. ત્યારબાદ પાત્રાની મુહપત્તિ કે જે પાત્રામાં જ રહેલી
હોય તેને ગ્રહણ કરે. ત્યારબાદ પાત્રા ઉપર ચારે બાજુયે ભેગા કરીને સંકોચીને પાત્રા ઉપર સ્થાપેલા પાત્રાબંધનના = ઝોળીના / ૯૨ .. IN ચાર ખૂણાઓને પ્રમાર્શે ત્યારબાદ પાત્રાના કર્ણને= પાત્રાના પકડવાના ભાગને પ્રમાર્જે, ત્યારબાદ પાત્ર કેસરિકા વડે જ
ત્રણવાર બહારની બાજુ અને ત્રણવાર અંદરની બાજુ પાત્રને પ્રમાર્જે, ત્યારબાદ પાત્રાના બુઘ્નને એટલે કે પાત્રાની નીચેના | મધ્યભાગને પ્રમાર્જે, (પાત્ર જેના આધારે જમીન ઉપર સ્થિર રહે છે, એવો પાત્રાનો સૌથી નીચેનો ભાગ એ બુન કહેવાય.) .
આશય એ છે કે પાત્રાને અંદર બહાર ત્રણ ત્રણ વાર પ્રમાર્યા બાદ જો આગળ કહેવાશે તેવા કોઈ કાર્યો ન હોય તો સૌ . 7 પ્રથમ પાત્રકના બુબ્સનું પ્રતિલેખન = પ્રત્યુપેક્ષણ કરે.
(આ ગાથામાં ઘણા બધા મહત્ત્વના પદાર્થો છુપાયેલા છે. (અ) કોઈપણ વસ્તુ લેતા કે મૂકતા પહેલા એ વસ્તુનો 'ના પકડવાનો ભાગ વગેરે જોઈ લેવાનો. અને પછી પૂંજી લેવાની વિધિ આદાનભંડમતનિક્ષેપણા સમિતિ તરીકે પ્રસિદ્ધ છે. એ
પુજવા માટેના સાધન તરીકે ઓઘા કે મુહપત્તિ વગેરેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન એ થાય કે પુસ્તકાદિ લેવા માટે એને ૨ ઓઘાદિથી પુજીએ, પણ એ માટે ઓઘો તો પહેલા પકડવો પડશે ને ? એને લેતા પહેલા શેનાથી પુંજવો? જો એને મુહપત્તિથી વી પૂંજીને પછી હાથમાં લઈએ તો એ મુહપત્તિને લેતી વખતે એને પકડવાનો ભાગ શેનાથી પુંજશો? એ માટે બીજી કોઈ વસ્તુ
; i૯૨
=
=
=
છે
ન
યુ,૫
8
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
કક રુ' 'E C
નિર્યુક્તિ ભાગ-૨
|
૩
રાખશો, તો પાછો પ્રશ્ન થશે કે એને શેનાથી પૂંજીને લેશો?... એટલે આ તો અનવસ્થા ચાલવાની. આ અનવસ્થા ન ચાલે તે માટે કોઈક એક વસ્તુ તો પૂંજ્યા વિના પણ પકડવાની રજા આપવી જ પડવાની. એ એક વસ્તુ પૂજયા વિના પકડ્યા બાદ પછી એ વસ્તુ દ્વારા બધી વસ્તુઓ પૂંજી પૂંજીને લઈ શકાય. આજ કારણસર અહીં સૌપ્રથમ ઓઘાની મુહપત્તિ વડે ગુચ્છાને
પ્રમાર્જવાનું જણાવ્યું. એ પછી એજ ગુચ્છાને આંગળીઓ વડે પકડી પલ્લાને પ્રમાર્જવાનું જણાવ્યું. (ગાથા ૨૮૯માં) અહીં આ પ્રશ્ન થાય કે “મુહપત્તિ વડે જ પલ્લાને પ્રમાર્જવાને બદલે ગુચ્છા વડે પ્રમાર્જવાનું શા માટે જણાવ્યું ?” તો એનો ઉત્તર એ જ છે કે મુહપત્તિ થુંક, મેલ લાગવાદિ કારણોસર મલિન બની હોય, અને પાત્રાની બધી ઉપાધિ ગોચરી વાપરવામાં ઉપયોગી
બનતી હોવાથી તેને આવી મલિન વસ્તુ ન લગાડાય. એટલે મુહપત્તિ વડે ગુચ્છાને પ્રતિલેખીને પછી ગુચ્છા વડે પલ્લાનું જ
પ્રતિલેખન દર્શાવ્યું. (૨) પ્રશ્ન એ થાય કે “પહેલા પ્રતિલેખન અને પછી પ્રમાર્જન હોય. જયારે અહીં ૨૮મી ગાથામાં ' પહેલા ગુચ્છા વડે પલ્લાનું પ્રમાર્જન જણાવેલ છે. તો આ તો ક્રમ ખોટો છે. પહેલા પ્રતિલેખન હોય અને પછી પ્રમાર્જન :
હોય...” આ વાતનું સમાધાન એ છે કે ગુચ્છા વડે પલ્લાનું પ્રમાર્જન કરવાનું જે કહ્યું છે, એનો અર્થ એ નથી કે “આખાય પલ્લા ઉપર ગુચ્છો ફેરવવો.” એનો અર્થ એટલો જ છે કે પલ્લાને જે ભાગેથી પકડવાના હોય તે ભાગને ગુચ્છા વડે પૂંજી અને પલ્લા હાથમાં લેવા અને એ પછી એ પલ્લાનું રોજીંદી વિધિ પ્રમાણે પ્રતિલેખન કરવું. (૩) પલ્લાઓને પ્રતિલેખીને પાછો ગુચ્છો હાથમાં લઈ પાત્રની મુહપત્તિને ગ્રહણ કરવાનું કહ્યું છે. એનો ભાવાર્થ એ કે પાત્રાની મુહપત્તિને જે ભાગેથી પકડવાની છે, એ ભાગને ગુચ્છા વડે પૂંજી અને પછી એ પાત્રાની મુહપત્તિ ઉંચકવી. આપણે અત્યારે પાત્રાનું પ્રતિલેખન કરવા માટે
=
"Is
; i ૯૩
E
1
Page #103
--------------------------------------------------------------------------
________________
E
ભાગ-૨
પૂંજણી વાપરીએ છીએ, પરંતુ તે વખતે તો ઓઘા સાથે રખાતી મુહપત્તિની જેમ પાત્રામાં પણ મુહપત્તિ રખાતી. એનાથી શ્રી ઓઇલ
પાત્રાનું પ્રતિલેખન કરાતું. હવે એને હાથમાં લઈ પછી પાત્રાની ઉપર ચારે બાજુથી વાળીને રાખેલા ઝોળીના ચાર ખુણાઓને નિર્યુક્તિ
પૂજે, અને એ ખૂણાઓને પાત્રા પરથી દૂર કરે. અને પછી જે ભાગેથી પાત્રાને પકડવાનું છે, પાત્રાના તે ભાગને એ
પાત્રકેસરિકા વડે પૂજે.એ પછી પાત્રાને હાથમાં પકડે. આ વિધિ પ્રમાણે એમ લાગે છે. કે આપણે અત્યારે પાત્રા ઉપર પલ્લા | ૯૪ |
અને એ પલ્લાની ઉપર ઝોળી રાખીએ છીએ અને એ ઝોળી ઉપર ગુચ્છા ચડાવીએ છીએ. પણ અહીં જે રીતે ક્રમ આપ્યો જ છે, એ મુજબ તો પાત્રા ઉપર પહેલા પાત્રબંધન = ઝોળી છે, ઝોળીમાં પાત્રા મૂકી ચારે બાજુથી છેડાઓ વડે એ પાત્રા ઢાંક્યા ન
છે, એ પછી એના ઉપર પલ્લા છે, અને તેની ઉપર ગુચ્છો છે. જો આ રીતનો ક્રમ હોય તો જ ઉપર બતાવેલી વિધિ સંગત | થાય. વળી ઉપરના ગુચ્છામાં અત્યારે વચ્ચે કાણું હોય છે. અને ઝોળીના બે છેડા એ કાણામાંથી ખેંચીને બહાર કાઢીએ છીએ. એ છેડાઓ થેલાદિ સાથે બાંધવામાં ઉપયોગી થાય. પરંતુ પ્રાચીનવિધિ પ્રમાણે એમ લાગે છે કે ત્યાં આવા કાણાવાળા ગુચ્છા... વગેરે નહિ હોય. તે વખતે પુસ્તકાદિનો વપરાશ પણ શરુ થયો ન હોવાથી થેલો કે પોથી વગેરે પણ ન હતાં કે જેની સાથે આ ઝોળી વગેરે બાંધવાનો પ્રશ્ન ઉભો થાય. વિહારમાં અમુક પદ્ધતિ અપનાવી પાત્રા ઉંચકતા હશે એમ માનવું. તે વખતે તપણી ચેતનો પણ ન હતા. એ ખાસ ધ્યાનમાં રાખવું.
આમ અનેક બાબતો આમાં ધ્યાનમાં લેવા જેવી છે.) वृत्ति : कानि पुनस्तानि कार्याणि ? अत आह -
:
૯૪
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ ભાગ-૨
|| ૯૫ ||
[
r
म
ઓ.નિ. : મૂલાવરે, થળસંતાળÇ રૂથ ।
भ
उदए मट्टिया चेव, एमेया पडिवत्तिओ ॥ २९९॥
कदाचित्तत्र मूषकोत्केररजो लग्नं भवति ततस्तद्यतनयाऽपनीयते, तथा घनः सन्तानको वा कदाचित् तत्थ कोलिअतंतुयं लग्गं होइ तद्यतनयाऽपनीयते । तथा 'उदए 'त्ति कदाचिदुदकं लग्नं भवति, सार्द्राया भूमेरुन्मज्ज्य लगति, ण तत्र यतनां वक्ष्यति, 'मट्टिआ चेव' तथा कदाचित् मृत्तिका गृहकारिकायाः संबन्धिनी लगति तत्र यतनां वक्ष्यति, ण स्स एवमेताः प्रतिपत्तयः - प्रकारा - भेदा यदि न भवन्ति ततो बुध्नं प्रत्युपेक्षते ।
म
ચન્દ્ર. ઃ પ્રશ્ન ઃ એ કયા કાર્યો છે ? કે જે હોય તો બુધ્નનું પ્રતિલેખન ન કરાય, અને એ ન હોય તો બુઘ્નનું પ્રતિલેખન મ
કરાય.
णं
ઓઘનિર્યુક્તિ-૨૯૧ : ટીકાર્થ : ઉત્તર : (૧) ક્યારેક એ પાત્રાદિ ઉપર ઉંદરે કોતરેલ માટી લાગેલી હોય, તો પછી એ યતના વડે દૂર કરવી. (૨) તથા ઘન સંતાનક એટલે કે ક્યારેક ત્યાં પાત્રાદિ પર કરોળીયાના જાળા લાગેલા હોય, તો પછી તે યતનાપૂર્વક દૂર કરાય. (૩) ક્યારેક ત્યાં પાણી લાગેલું હોય, જ્યાં જમીન ભીની હોય, ત્યાં એ જમીનમાંથી પાણી નીકળીને ત્યાં ચોટે એ શક્ય છે. (એકવાર તદ્દન નવા બનેલા, માત્ર સીમેન્ટવાળા, ટાઈલ્સો નાંખવાની બાકી હતી તેવા સ્થાનમાં રાત્રે ઉંધ્યા, સવારે જોયું તો ઉધિ બાંધવાનું પ્લાસ્ટીક, છૂટી પડેલી બીજી પણ ઉપપિધે ભીની ભીની થઈ ગયેલી.
时
|| ૯૫ ||
Page #105
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री सोध- त्थु નિર્યુક્તિ
पणं
भाग-२
11GE 11
म
ण
म
પ્લાસ્ટીક ઉપર તો રીતસર પાણીના ટીપા બાઝેલા હતા એટલે આવા સ્થાનમાં પાત્રા વગેરે ઉપર પણ જમીનમાંથી નીકળેલું પાણી લાગી જવાની શક્યતા છે જ) આવું થાય, ત્યારે શું જયણા સાચવવી, એ આગળ કહેશે. (૪) ક્યારેક તે પાત્રાદિ ઉપર ભમરીના સંબંધી માટી એટલે કે ભમરીએ ઘર બનાવવા લાવેલી માટી લાગી હોય, ત્યારે શું કરવું ? એ યતના પણ આગળ उहेशे.
જો આ ઉપર બતાવેલ ચાર (કે એના જેવા જ બીજા કોઈક) ભેદો ન હોય તો બુઘ્નનું પ્રતિલેખન= પ્રત્યુપેક્ષણ કરે.
वृत्ति : कुतः पुनरुत्केरादिसम्भवः ? इत्यत आह -
ओ.नि. :
नवगनिवेसे दूराउ उक्केरो मूसएहिं उक्कण्णो ।
निद्धमहि हरतणू वा ठाणं भेत्तूण पविसेज्जा ॥ २९२॥
'नवगणिवेसे' यत्र ग्रामादौ ते साधव आवासिताः स नव:-अभिनवो निवेशः कदाचिद्भवति, तत्र च पात्रकसमीपे मूषकैरुत्केर उत्कीर्णस्तेन रजसा पात्रकं गुण्ड्यते । 'मूसगरयउक्केरे 'त्ति भणियं । 'निद्धमहि हरतणू वा' तथा स्निग्धायांसार्द्रायां भुवि 'हरतणू वत्ति सलिलबिन्दव उन्मज्ज्य लगन्ति ततो भुव उन्मज्ज्य पात्रकस्थापनकं भित्त्वा प्रविशेत् स लग्नो भवेत् तद्यतनां वक्ष्यति । 'उदए 'त्ति गयं, इह कस्मादुदकमस्थान एवोक्तम् ? उच्यते, पृथिवीकायस्य घनसन्तानस्य च तुल्ययतनाप्रतिपादनार्थम् ।
ण
त्थ
स
म
UT
स्स
भ
र
II
॥ ८६ ॥
Page #106
--------------------------------------------------------------------------
________________
E F S
=
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'b
=
#
| ૯૭ |
=
=
=
ચન્દ્ર. : પ્રશ્ન : પણ આ ઉત્કરાદિનો સંભવ શી રીતે થાય ? એ જ સમજાતું નથી.
ઓઘનિર્યુક્તિ-૨૯૨ : ટીકાર્ય ઉત્તર ઃ જે ગામ વગેરેમાં તે સાધુઓ રહેલા હોય તે ક્યારેક તદ્દન નવું જ રહેઠાણ હોય. અર્થાત્ એ ગામ તદ્દન નવું જ વસેલું હોય. અને ત્યાં ઉંદરે પોતાનું ઘર બનાવવા પાત્રાની પાસે જ બધી ધૂળ ખોદીને ઢગલો કર્યો હોય. અને તેથી તે ધૂળ વડે તે પાત્રુ પણ ધૂળવાળું બન્યું હોય. |
એમ ભીની જમીનમાં પાણીના ટીપાઓ જમીનમાંથી બહાર નીકળીને બુબ્સ ઉપર લાગે. એટલે કે જમીનમાંથી બહાર માં નીકળી પાત્રક સ્થાપનકને પણ ભેદીને અંદર પ્રવેશે અને બુબ્સ ઉપર લાગે. (પાત્રા મૂકવા માટેનું ગરમ વસ્ત્ર એ પાત્રક
સ્થાપનક. આજે વિહારમાં પ્લાસ્ટીકની અંદર ઉપધિ બાંધીએ, તો પરસેવો વીંટીયા બંધનને ભીનો બનાવી છેક અંદર પ્લાસ્ટીક " સુધી પહોંચે છે. પ્લાસ્ટીક પરસેવો ચૂસનાર ન હોવાથી ત્યાં પરસેવો બાઝી રહે છે, સુકાતો ચુસાતો નથી. માટે જ સ્થાને - પહોંચ્યા બાદ સાધુઓ એ પ્લાસ્ટીક લૂંછી નાંખે છે.) ત્યાં શું યતના કરવી? એ કહેશે. ૩ ની વાત થઈ ગઈ.
પ્રશ્ન : ૨૯૧મી ગાથામાં મૂષક-ઉત્કર, ઘનસંતાનક, ઉદક, મટ્ટિકા.. આ ક્રમથી ચાર વસ્તુ બતાવી છે. તમે ઉત્કરનું વર્ણન કર્યા બાદ સીધું ઉદકનું વર્ણન કેમ કરો છો ?
ઉત્તર : માટી અને ઘનસંતાનક એ બેયની યતના સરખી જ છે, એટલે અમે ઘનસંતાનકનું વર્ણન ન બતાવ્યું અને સીધી ઉદકની વાત કરી. એટલે માટી અને ઘન સંતાનકની સમાન યતના દર્શાવવા માટે અમે આ ઉદક વર્ણન અધવચ્ચે કરેલ છે,
:
=
F
=
=
=
F “He '
૯૭
Page #107
--------------------------------------------------------------------------
________________
એમ જાણવું. આશય એ કે ઘનસંતાનક, ઉદક અને મફ્રિકામાં ઘનસંતાનક અને મફ્રિકાની યતના સરખી જ છે. જે આગળ श्रीमोध-न्थु
બતાવાશે. એટલે વચ્ચે ઉદકપ્રયતના બતાવી દીધી. નિયુક્તિ ભાગ-૨
वृत्ति : तथा - ॥८८॥
ओ.नि. : कोत्थलगारिअघरगं घणसंताणाइया व लग्गेज्जा। म
उक्केर सट्ठाणे हरतणु चिट्ठज्ज जा सुक्को ॥२९३॥ 'कोत्थलकारिकागृहकं' गृहकारिका गृहकं मृन्मयं करोति तत्र यतनां वक्ष्यति । मट्टिए'त्ति भणि, घनसन्तानिका भ वा कदाचिल्लगति घणसंतानिया लग्गा, आदिशब्दात्तदण्डकादिः । इदानीं सर्वेषामेवैतेषां यतनां प्रतिपादयन्नाह -'उक्करं |
सटाणे' "मुषकोत्केर: स्वस्थाने मुच्यते-यतनया मूषकोत्केरमध्य एव स्थाप्यते प्रमूज्य । 'हरतणू' अथ हरतनुः । औ अधस्तात्सलिलबिन्दव उन्मज्ज्य लग्नास्ततस्तावत्प्रतिपालयति यावदेते शोषमुपगच्छन्ति, ततः पश्चात्पात्रं प्रत्युपेक्ष्यते । ओ
'उदए 'त्ति गयं॥
PBE
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૨૯૩ : ટીકાર્થઃ ભમરી માટીનું બનેલું ઘર બનાવતી હોય છે, તેમાં યતનાને કહેશે મટ્ટિા ની पात पू[ 25. स्या२३ रोजीयाना Quallan डोय, घणसंताणाइया भां सा आदि श०६या शेणीयाना कोरे
॥८॥
Page #108
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
,
સમજવા. શ્રી ઓધ-થ
હવે આ બધાયની યતનાને કહેતા કહે છે કે ઉંદરે ખોદેલો માટીનો ઢગલો સ્વસ્થાને મૂકી દેવો. એટલે કે પાત્રા ઉપર ભાગ-૨
લાગેલી એ માટી એ ઉંદરે ખોદેલા ઢગલા ઉપર જ પ્રમાજીને સ્થાપી દેવી. અર્થાતુ પ્રમાર્જન કરી કરીને એ માટી પાત્રા ઉપરથી
દૂર કરી એ ઢગલામાં નાંખતા જવી. (આમાં જો કે સચિત્તનો સંઘટ્ટો કરવાનો દોષ લાગે, પરંતુ એ માટી પોતાના મૂળ સ્થાનમાં // ૯૯ો. પ વધુ જીવી શકે. જો પાત્રા ઉપર જ રહે, એને દૂર ન કરીએ તો એ જીવો જલ્દી મરી જાય. એટલે એ જીવો લાંબુ જીવી શકે
જ તે માટે એ પાત્રા ઉપરથી એ માટી પૂંજી પૂંજીને ઢગલા ઉપર સ્થાપિત કરવી જરૂરી છે. અથવા તો પ્રમાર્જનનો અર્થ એવો [ કરવો કે પાત્રને એ ઢગલા ઉપર પકડી ખંખેરવાથી એના પર માટી પડી જાય.) . હવે જે હરતનુ છે, એટલે કે પાત્રાની નીચે જમીનમાંથી નીકળીને લાગેલા જે પાણીના ટીપાઓ છે, તેને વિશે તો આ if યતના છે કે જ્યાં સુધી એ સુકાઈ ન જાય ત્યાં સુધી એ રાહ જુએ, એ સુકાઈ ગયા બાદ પાત્રાનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે.
૩૬ ની યતના બતાવી. ओ.नि. : इयरेसु पोरिसितिगं संचिक्खावेत्तु तत्तिअं छिदे ।
सव्वं वावि विगिंचइ पोराणं मट्टिअं ताहे ॥२९४॥ 'इयरेसु' त्ति कोत्थलकारिआघणसंताणियादीणं 'पोरिसितिगं संचिक्खावेत्तु 'त्ति प्रहरत्रयं यावत्तत्पात्रकं
E
*
E
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ण
મ
|| ૧૦૦ || મ
T
મા
म
ण
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૯૪ : ટીકાર્થ : ભમરીના ઘરની અને કરોળીયાની જાળની ત્રણ પ્રહર સુધી રાહ જુએ, જો Æ એટલી વારમાં એ પાત્રા ઉપરથી તે ઘર કે જાળ નીકળી જાય તો તો સારું જ છે. પણ જો ત્રણ પ્રહર રાહ જોવા છતાં પણ મ તે ભમરીધર કે કરોળીયાની જાળ દૂર ન થાય તો પાત્રા કે પાત્રસ્થાનકના જેટલા ભાગમાં એ ઘર કે જાળ હોય, એટલો જ ભાગ છેદી નાંખી પરઠવી દેવો. બાકીના પાત્રાદિનો ઉપયોગ કરી લેવો.
स्म
संचिक्खावेत्तु = प्रतिपाल्य, यदि तावत्याऽपि वेलया नापैति ततः पात्रकस्थापनादेस्तावन्मात्रं छित्त्वा परित्यज्यते । 'सव्वं वावि विर्गिचति' अन्येषां वा पात्रकस्थापनादीनां सद्भावे सर्वमेव तत्पात्रकस्थापनादि परित्यजति । 'पोराणं मट्टिअं ताहे 'त्ति अथ तत्कोत्थलकारिगृहकं न सचेतनया मृत्तिकया कृतं किन्तु पुराणमृत्तिकया ततस्तां पुराणां मृत्तिकां 'ताहे 'त्ति तस्मिन्नेव प्रतिलेखनाकालेऽपनयति यदि तत्र कृमिकास्तया न प्रवेशिता इति ।
|
भ
| ગ
હા, જો સાધુ પાસે બીજું પાત્રસ્થાપનક કે બીજુ પાત્રુ હોય તો તો પછી એ માટી ઘર કે જાળ વાળા પાત્રાસ્થાપનકાદિને આખું ને આખું જ પરઠવી દે, એને છેદવાનું કામ ન કરે. (આ રીતે એ ભાગ છેદીને પરઠવી દેવાથી એ સચિત્ત માટીને સ્પર્શ કો કરવા વગેરે રૂપ વિરાધના કરવી ન પડે, અને એ જીવો પણ સુરક્ષિત રહે. વસ્ત્રાદિમાં પણ જેટલા ભાગમાં નિગોદ થયેલ હોય, એટલો ભાગ છેદીને દૂર કરવાથી બાકીના વસ્ત્રમાં નિગોદ થતી અટકે, એનો વપરાશ કરાય અને નિગોદની વિરાધનાનો દોષ પણ ન લાગે.)
હવે જો તે ભમરીનું ઘર ચિત્ત માટી વડે બનાવાયેલું ન હોય પરંતુ જૂની અચિત્ત માટી વડે બનાવાયેલું હોય તો પછી
म
મા
स्प
|| ૧૦૦ ||
Page #110
--------------------------------------------------------------------------
________________
श्री श्री सोध- त्थु નિનૅર્યુક્તિ
भाभाग-२
स्थ
એ જૂની માટીને પ્રતિલેખનાના જ કાળે દૂર કરી દે. પણ હા ! જો એ ભમરીએ તે ઘરમાં જીવડાઓ મૂકી દીધા ન હોય તો જ આ વાત સમજવી. જો કૃમિઓ મૂકી દીધા હોય તો પછી એ માટી અચિત્ત હોવા છતાં દૂર ન કરાય.
णं
ओ.नि. :
पत्तं पमज्जिऊणं अंतो बाहिं सई तु पप्फोडे ।
केइ पुण तिणि वारे चउरंगुल भूमिं पडणभया ॥ २९५॥
इदानीं तत्पात्रकं पात्रकेसरिकया-पात्रकमुखवस्त्रिकया तिस्रो वारा बाह्यत: प्रमृज्य संपूर्णास्ततो हस्ते | स्थापयित्वाऽभ्यन्तरतस्त्रयो वाराः पुनः समन्ततस्तं प्रमृज्य ततः 'सई तु पप्फोडे त्ति सकृद् एकां वारामधोमुखं कृत्वा भ बुध्ने प्रस्फोटयेत्, एवं केचिदाचार्या ब्रुवते, केचित्पुनराचार्या एवं भणन्ति, यदुत तिस्रो वारा: प्रस्फोटनीयं, एतदुक्तं ग भवति - एकां वारां प्रमृज्य पश्चादधोमुखं प्रस्फोट्यते पुनरपि प्रमृज्य प्रस्फोट्य पुनरपि प्रमृज्यते प्रस्फोट्यते, एवं एतास्तिस्त्रो वारा: प्रस्फोटनीयं । तत्पात्रकं भुव उपरि कियद्दूरे प्रत्युपेक्षणीयमित्यत आह 'चउरंगुल भूमिं पडणभया' चतुर्भिरङ्गुलैर्भुव उपरि धारयित्वा प्रत्युपेक्षणीयं मा भूत्पतनभङ्गभयं स्यादिति । एवं तावत्प्रत्यूषसि वस्त्रपात्रप्रत्युपेक्षणा
उक्ता,
स
॥ ११०१ ॥ म
UT
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૯૫ : ટીકાર્થ : કેટલાક આચાર્યો આ પ્રમાણે પાત્ર પ્રતિલેખનાવિધિ બતાવે છે કે મુહપત્તિ વડે
स
स्स
॥ १०१ ॥
Page #111
--------------------------------------------------------------------------
________________
પાત્રાને બહારની બાજુ સંપૂર્ણ ત્રણવાર પ્રમાર્જીને પછી એ પાત્રુ હાથમાં સ્થાપીને પછી અંદરની બાજુ ત્રણવાર બધી જગ્યાએ પૂંજીને પછી એ પાત્રને ઉંધુ કરીને એના બુઘ્ન ઉપર એકવાર પ્રસ્ફોટન(=પાત્ર કેસરિકા સહેજ અફાળવા રૂપ ક્રિયા) કરવું. કેટલાક આચાર્યો આમ કહે છે કે ત્રણવાર પ્રસ્ફોટન કરવું. આશય એ છે કે એકવાર પ્રમાર્જીને પછી અધોમુખ કરી પ્રસ્ફોટન કરવું. ફરી પાછુ બીજી વાર પ્રમાર્જન કરી બીજી વાર બુઘ્ન પર પ્રસ્ફોટન કરવું એમ ત્રીજીવાર પણ કરવું. (એકવાર ક્રમશઃ બહારથી પ્રમાર્જન+અંદરથી પ્રમાર્જન+બુઘ્નપ્રસ્ફોટન કર્યા બાદ બીજીવાર અને ત્રીજીવા૨ પણ એજ 1 પ્રમાણે કરવું.)
|| ૧૦૨ ||
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
त्थ
fl
ᄇ
T
મ
मो
वृत्ति : इदानीमुपधि पात्रकं च प्रत्युपेक्ष्य किमुपधेः कर्त्तव्यं ? क्व वा पात्रकं स्थापनीयमित्यत आह - સોનિ वेंटिअबंधणधरणे अगणीतेणे य दंडियक्खोभे ।
उउबद्धधरणबंधण वासासु अबंधणा ठवणा ॥ २९६ ॥
त्थ
પ્રશ્ન : તે પાત્રુ જમીનથી ઉપર, અધ્ધર કેટલું દૂર રાખીને પ્રતિલેખન કરવું ?
|
ઉત્તર : જમીન કરતા ચાર આંગળ ઉપર, અધ્ધર રાખીને પ્રતિલેખન કરવું. જો વધારે ઉપર રાખે અને કદાચ હાથમાંથી મેં પડે તો પાત્રુ ભાંગી જવાનો ભય રહે. એ ન રહે માટે માત્ર ચાર જ અંગુલ જમીનથી પાત્રુ અધ્ધર રાખી પ્રત્યુપેક્ષણ કરવું. ૫ આમ આ તો સવારના સમયની વસ્ત્ર અને પાત્રની પ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ.
ओ
म
य
ᄆ
|| ૧૦૨ ||
Page #112
--------------------------------------------------------------------------
________________
मो
त्थ
उपधिविण्टिकानां बन्धनं कर्त्तव्यं, 'धरणे 'त्ति पात्रकस्य चात्मसमीपे आत्मोत्सङ्गे धरणं कार्यम्, अनिक्षिप्तमित्यर्थः, किमर्थं पुनरेतदेवं क्रियते ? यदुपधिका बध्यते पात्रकमनिक्षिप्तं क्रियत इति ?, उच्यते, 'अगणित्ति 'अग्निभयात्' प्रदीपनभयात् स्तेनकभयात् दण्डिकक्षोभाच्च एतदेवं क्रियते, कस्मिन् पुनः काले एतदेवं क्रियते कस्मिन् पुनः काले न क्रियते इत्यत आह-' उउबद्ध' ऋतुबद्ध उच्यते शीतकाल उष्णकालश्च तस्मिन् पात्रकधरणमुपधेश्च ॥ १०३ ॥ मबन्धनं कर्त्तव्यं, 'वासासु'त्ति वर्षाकाले 'अबंधण 'त्ति उपधेरबन्धनं कर्त्तव्यं उपधिर्न बध्यते, 'ठवण 'त्ति पात्रकं च निक्षिप्यते - एकदेशे स्थाप्यते, प्रयोजनमुपधेरबन्धने पात्रकस्य च निक्षेपणे वक्ष्यति ।
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
णं
स
भ
ચન્દ્ર. : હવે ઉપધિ અને પાત્રને પ્રત્યુપેક્ષીને તે ઉપધિનું શું કરવું ? કે તે પાત્ર ક્યાં સ્થાપવું-મૂકવું ?
-
ઓનિર્યુક્તિ - ૨૯૬ : ટીકાર્થ : ઉપધિનો વીંટીયો બનાવી એ વીંટીયો બાંધી દેવો. પાત્રાને પોતાના ખોળામાં ધારી રાખવા. એટલે કે નીચે જમીન પર કે પાત્ર સ્થાપનક ઉપર પણ ન મૂકવા.
આ પ્રમાણે કરવાનું છે.
પ્રશ્ન : આવું શા માટે કરવું ? કે ઉપધિ બાંધવી અને પાત્રા નીચે ન મૂકવા ? ખોળામાં રાખવા ? ઉત્તર : અગ્નિના ભયથી, ચોરના ભયથી અને દંડિક, અન્યરાજાના ભયથી પ્રશ્ન : કયા કાળમાં આ પ્રમાણે કરવું ? અને કયા કાળમાં ન કરવું ? ઉત્તર ઃ ઋતુબદ્ધકાળ એટલે શિયાળો અને ઉનાળો. તેમાં આ બે વસ્તુ કરવાની કે (૧) પાત્રાને ખોળામાં ધા૨વા અને
मा
ण
स
4
ण
स्स
व
ओ
हा
20
॥ १०३ ॥
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ.
.
નિર્યુક્તિ
ભાગ-૨
*
| ૧૦૪ .
F
=
(૨) ઉપધિનું બંધન કરવું. ચોમાસામાં ઉપધિનું બંધન ન કરવું એટલે કે ઉપધિનો વીંટીયો બાંધી રાખવાની જરૂર નહિ, તથા પાત્રા પણ ઉપાશ્રયના એક ભાગમાં સ્થાપી રાખવા.
ચોમાસામાં ઉપધિ ન બાંધવામાં અને પાત્રો એક સ્થાનમાં મૂકી દેવામાં શું પ્રયોજન છે? એ આગળ કહેશે. (ઉપધિના વીંટીયાનું બંધન એનો અર્થ એ કે ઉપધિનો વીંટીયો તૈયાર કરીને રાખવો કે જેથી જરૂર પડે ત્યારે તરત બાંધી શકાય.)
वृत्ति : इदानीं भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : रयत्ताण भाण धरणं उउबद्ध निक्खिविज्ज वासासु ।
अगणीतेणभएण व रायक्खोभे विराहणया ॥१७५॥ रजस्त्राणस्य भाजनस्य च धरणं-अनिक्षेपणं कर्त्तव्यं, कदा? - ऋतुबद्धे शीतोष्णकालयोः, वर्षासु पुनर्भाजनं निक्षिपेदेकान्ते, किमर्थं पुनर्भाजनस्य उत्सले धरणं क्रियते ? अत आह - 'अगणी' अग्निभयेन-प्रदीपनभयेन स्तेनभयेन वा राजक्षोभेण वा, मा भूदाकुलस्य गृह्णतः पलिमन्थेनात्मविराधना संयमविराधना वा स्यात् ॥
*
=
*
=
F
=
=
*
*
=
=
R
=
ચન્દ્ર, : હવે ભાણકાર વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૭૫ ટીકાર્થઃ રજાણ અને પાત્રા શીત-ઉષ્ણકાળમાં જમીન ઉપર મૂકી ન શકાય. ચોમાસામાં
E
૧૦૪
F
G
|
Page #114
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
ઉત્તર : આગના
તો વળી પાત્રુ એક ભાગમાં મૂકી શકાય. શ્રી ઓધ-/
પ્રશ્ન : પાત્રને ખોળામાં ધારી રાખવાનું શું કામ ? ' ઉત્તર : આગના ભયથી, ચોરના ભયથી કે રાજના ભયથી આ પ્રમાણે કરવું જરૂરી છે, જો પાત્રાને ખોળામાં ન રાખે ભાગ-૨
અને અચાનક આગ લાગવાથી ભય ઉત્પન્ન થાય, તો એ વખતે સાધુ હાંફળો-ફાફળો બની જાય, એ પાત્રાઓ લેવાનો પ્રયત્ન | ૧૦૫ = કરે, એમાં જે કંઈ સમય બગડે તેમાં તો એ આગ વ્યાપી જવાદિ કારણોસર આત્મવિરાધના, મરણાદિ થાય. (ધરતીકંપ, આગ 1
vi લાગવી વગેરે પ્રસંગોમાં સેકંડ-સેકંડની કિંમત હોય છે, એનો બધાને અનુભવ હશે જ.) અને જો પાત્રાને લીધા વિના જાય, મુ તો એ પાત્રા પણ અગ્નિમાં બળે, એનાથી અગ્નિજીવોની વિરાધના થાય એટલે સંયમવિરાધના થાય. અથવા તો ઉતાવળમાં | | પાત્રી લેવા જતા એ પડી જાય, તુટી જાય તો પણ સંયમવિરાધના થાય.
. ओ.नि.भा. : परिगलमाणा हीरेज्ज डहणा भेया तहेव छक्काया ।
गुत्तो व सयं डज्झे हीरेज्ज व जं च तेण विणा ॥१७६॥ अग्न्यादिक्षोभे निर्गच्छत आकुलस्य उपधिरबद्धा परिगलति ततश्च परिगलमाना केनचिदपहियते 'डहण'त्ति दह्यते वा अबद्धा सती अवधिर्यावद् गृह्यते, 'भेया' इति आकुलस्य निर्गच्छतोऽनासन्नं पात्रकं गृह्णतो 'भेदो' विनाशो भवति ततश्च षट्कायस्यापि विराधना संभवति । 'गुत्तो व सयं डज्झे' संमूढो वा उपधिपात्रकग्रहणे स्वयं दह्येत, स्तेनकसंक्षोभे
CE > E F S
| ૧૦૫||
T
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-૧,
त्य च सति अवधिपात्रकग्रहणव्याक्षेपेण स्तेनकैः-म्लेच्छैरपहियते, 'जं च तेण विण'त्ति यच्च 'तेन विना' उपधिपात्रकादिना નિર્યુક્તિ
विना भवति, आत्मविराधना संयमविराधना च तत्तदवस्थमेवेति । ભાગ-૨
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૭૬ : ટીકાર્થ : અગ્નિ વગેરેનો ક્ષોભ થાય ત્યારે આકુળ વ્યાકુળ બનીને ભાગતા સાધુની
નહિ બાંધેલી ઉપધિ સરકવા માંડે, અને સરકતી-પડી જતી ઉપધિ કોઈક વડે ચોરાઈ જાય. તથા નહિ બંધાયેલી ઉપાધિ જયાં | ૧૦૬
સુધી ગ્રહણ કરાય ત્યાં સુધીમાં તો એ ઉપધિ બળી જાય. તથા આકુળ બનીને નીકળતો સાધુ નજીક રહેલા (ખોળામાં નહિ # રહેલા) પાત્રને લેવા જાય એમાં એ પાત્રનો વિનાશ થાય. અને તેનાથી ષકાયની પણ વિરાધના થાય. (પાત્રુ કીડી વગેરે
ઉપર પડે તો કીડી મરે... વગેરે.) અથવા એવું બને કે ઉપધિ અને પાત્રને લેવામાં લીન બનેલો સાધુ અગ્નિ પ્રત્યે ધ્યાન ન આપી શકે અને એટલે અગ્નિ વડે જાતે જ બળે. 1 એમ ચોરોનો ઉપદ્રવ થાય ત્યારે જો સાધુ ઉપધિ અને પાત્રાનું ગ્રહણ કરવામાં લાગે તો એમાં સમય બગડવાથી એ બો ભાગી ન શકે અને પરિણામે ચોરો વડે તેનું અપહરણ થાય. ચોરો સાધુને જ ઉપાડી જાય, અથવા તો તે ચોરો ઉપધિ વગેરેને ઝો
ચોરી જાય અને ઉપધિ-પાત્રા ચોરાઈ જવાથી તેના અભાવના લીધે જે કોઈ આત્મવિરાધના અને સંયમવિરાધના થવાની હોય તે તો એમ જ રહે. એમાં તો કોઈ ઘટાડો ન થાય, (શિયાળામાં ઉપધિ વિના થીજી જાય, સંથારા વિના ઉંઘી ન શકે... આમ આત્મવિરાધના થાય, પાત્રા વિના ગોચરી વાપરી ન શકે માટે પણ આત્મવિરાધના થાય. બીજી બાજુ એ ઉપધિ થકી જે સંયમ
Iri ૧૦૬
Page #116
--------------------------------------------------------------------------
________________
5
નિર્યુક્તિ
FREE
श्री मोध-त्यु 2. પળાતું હતું, ઉપધિ જવાથી એ સંયમ પણ ન પળાય અને એ રીતે સંયમવિરાધના પણ થાય.)
वृत्ति : आह-पुनः किं कारणं वर्षासु उपधिर्न बध्यते पात्रकाणि च निक्षिप्यन्ते ? उच्यते - ભાગ-૨
ओ.नि.भा. : वासासु नत्थि अगणी नेव य तेणावि दंडिया सुत्था । ॥ १०॥
तेण अबंधण ठवणा एवं पडिलेहणा पाए ॥१७७॥ वर्षासु नास्ति अग्निभयं नापि च स्तेनभयं, स्तेनाश्चात्र पल्लीपतिकादयो द्रष्टव्याः, यतस्त एव वर्षासु प्रतिबन्धेन नागच्छन्तीति, दण्डिनश्च-राजानो वर्षासु स्वस्थास्तिष्ठन्ति, विग्रहस्य तस्मिन् कालेऽभावात्, अतस्तेन कारणेन | 'अबंधण'त्ति अबन्धनमवधेः 'ठवण'त्ति पात्रकं च पार्श्वे निक्षिप्तं न क्रियते अपि तु स्थाप्यते-मुच्यते । एवं प्रत्युपेक्षणा भ| पात्रविषया प्रतिपादिता, तत्प्रतिपादनाच्चोक्तमुपकरणप्रत्युपेक्षणाद्वारम्,
यन्द्र. : प्रश्न : “योभासामा ७५धिन नाधवी मने पात्रामी ५४० मे स्थाने भूडी हेवा" मे विधिमा | १२९छ ? ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૭૭: ટીકાર્થ : ઉત્તર : ચોમાસામાં અગ્નિનો ભય ન હોય અને ચોરનો ભય ન હોય. પ્રશ્ન : ચોમાસામાં ચોરો ચોરી ન કરે ? ઉત્તર : અહીં ચોર એટલે પલ્લીપતિ વગેરે લેવા. કેમકે તેઓ જ ચોમાસામાં કાદવ-કીચડ વગેરેના પ્રતિબંધને કારણે
PREP
॥ १०७॥
Page #117
--------------------------------------------------------------------------
________________
ચોરી કરવા ન આવે. (જૂના જમાનામાં જે લુંટારાઓ-ડાકુઓ વગેરે હતા, તેઓ જંગલોમાં રહેતા અને ગામ-નગરોમાં ધાડ શ્રી ઓધ
પાડી ચોરી કરતા. આ બધાને ચોમાસામાં ચોરી કરવા આવવામાં કાદવ-કીચડના કારણે ખૂબજ મુશ્કેલી પડે. તે વખતે કઈ | નિર્યુક્તિ કરી
'/viી ડામરના રસ્તાઓ ન હતા.) ભાગ-૨
દંડિકો એટલે બીજા રાજાઓ, તેઓ પણ ચોમાસામાં તો પોતપોતાના સ્થાનોમાં જ રહે. બીજા રાજા ઉપર આક્રમણ || ૧૦૮ Is કરવાનું કામ ચોમાસામાં ન કરે. કેમકે ચોમાસામાં યુદ્ધ થઈ ન શકે.
જ આમ ચોમાસામાં આ બધા ભયો ન હોવાથી તે કાળમાં ઉપધિનો વિટીયો બાંધવાનો ન હતો અને તે કાળમાં પાત્રુ પણ Fપડખે એટલે કે ખોળામાં રાખવાનું ન હતું, પરંતુ યોગ્ય સ્થાને પાત્રુ મૂકી દેવાનું હતું. આમ પાત્ર સંબંધી પ્રત્યુપ્રેક્ષણા બતાવી Mદીધી, અને તેનું પ્રતિપાદન થવા દ્વારા ઉપકરણપ્રત્યુપેક્ષણાદ્વાર પણ પૂર્ણ થયું.
वृत्ति : इदानीं स्थण्डिलद्वारस्य स्वरूपप्रतिपादनायाह (स्थण्डिलद्वारस्वरूपं प्रतिपादयन्नाह) ओ ओ.नि. : अणावायमसंलोए अणावाए चेव होइ संलोए ।
માવાયસંનો માવાચેવ સંનો ર૧૭ના - 'अणावायमसंलोए'त्ति न आपातः-अभ्यागमः स्वपरपक्षयोर्यस्मिन् स्थण्डिले तदनापातं, 'लोक दर्शने' न हा र संलोको-न दर्शनं छन्नत्वाद्यस्मिन् स्थण्डिले तदनालोकम्, अनापातं च तदसंल्लोकं च अनापातासंल्लोकं एको भेदः
Page #118
--------------------------------------------------------------------------
________________
श्री.मोध-त्यु
स्थण्डिलस्य, तथा 'अणावाए चेव होइ संलोए' नापातः कस्यचिद्यत्र तदनापातं, अनापातं च तत्संलोकं च-अच्छन्नं च । નિર્યુક્તિ
अनापातसंलोकं, अच्छन्नत्वात्, एतदुक्तं भवति-यत्रासौ पुरीषं व्युत्सृजति तत्र न कस्यचिदापातः किन्तु दूरस्थिताः ભાગ-૨
पश्यन्ति आकाशत्वादिति अयं द्वितीयो भेदः, तथाऽन्यद् 'आवायमसंलोए'त्ति आपातासंलोकम्, आपातं यत्र
कश्चिदागच्छति असंलोकं-छन्नं, आपातं च तदसंलोकं च आपातासंलोकम्, एतदुक्तं भवति-आपातोऽस्ति ॥ १०॥ म सागारिकाणामासन्ना एव तिष्ठन्ति न च वनादिवृत्यादितिरोहितत्वाव्युत्सृजन्तं साधुं पश्यन्ति, एष तृतीयो भेदः,
तथाऽन्यत्-'आवाए चेव संलोए 'त्ति 'आपातः' अभ्यागमः कस्यचिद्यत्र 'संलोकः' संदर्शनं यत्र तत् आपातं च । तत्संलोकं च आपातसंलोकं सागारिकागमो भवति दूरस्थिताश्च सागारिकाः पश्यन्ति साधुं व्युत्सृजन्तं, अयं चतुर्थः ।
ચન્દ્ર. : હવે થંડિલ દ્વારના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૯૭ : ટીકાર્થ : જે સ્થડિલમાં સ્વપક્ષ અને પરપક્ષનું આગમન ન હોય તે અનાપાત થંડિલ કહેવાય, आ लोक् पातु वाना अर्थमा छ.४ स्थउिदा भूमि गुल होपाथी 3 तेम न होय ते मनाला स्थलि वाय. અનાપાત એવું જે અસંતોક સ્થાન તે ચંડિલનો એક ભેદ થયો.
જ્યાં કોઈનો આપાત ન હોય, તે અનાપાત, આવું જે સ્થાન સંલોક રૂપ એટલે કે પ્રગટ રૂપે હોય તો તે અનાપાત સંલોક અંડિલ કહેવાય. આશય એ છે કે જયાં તે સાધુ અંડિલ વોસિરાવે છે. ત્યાં કોઈનો આપાત નથી, પરંતુ ખુલ્લી જગ્યા હોવાથી
१०८॥
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ-
ચી દૂર રહેલાઓ તે સાધુને અંડિલ વોસિરાવતો જોઈ શકે છે ખરા. આ બીજો ભેદ છે.
** રહેલ નિયુક્તિ ન
1 ત્રીજો ભેદ આપાત-અસંલોક છે. જ્યાં કોઈક આવે તે આપાત. અસંલોક એટલે છન્ન-ગુપ્ત- ન દેખાય તેવું. આપાત ભાગ-૨
એવું જે અસલીક સ્થાન તે આપાત-અસંલોક. આશય એ છે કે તે સ્થાનમાં ગૃહસ્થોનું આગમન તો છે, તેઓ ચંડિલસ્થાનની
નજીકમાં જ છે, પણ વન વગેરે કે કાંટાની વાડ વગેરેથી ઢંકાયેલું એ સ્થાન હોવાથી તેઓ સાધુને ચંડિલ કરતો જોઈ શકતા // ૧૧૦ x નથી. આ ત્રીજો ભેદ છે.
ચોથો ભેદ આ છે કે જયાં કોઈકનું આગમન છે, અને જ્યાં સંદર્શન પણ છે. આપાત એવું જે સંલોક સ્થાન તે આપાત- r[, - સંલોક સ્થાન કહેવાય. જયાં ગૃહસ્થનું આગમન હોય અને દૂર રહેલા ગૃહસ્થો અંડિલ કરતા સાધુને જોતા હોય. જ આ ચોથો ભાંગો છે.
वृत्ति : इदानी चतुर्थमेव तावद्भेदं व्याख्यानयति, यतस्तद्व्याख्यानेऽन्ये विधिप्रतिषेधरूपाः सुज्ञाना भवन्तीति ।। ओ.नि. : तत्थावायं दुविहं सपक्खपरपक्खओ य णायव्वं ।
दुविहं होइ सपक्खे संजय तह संजईणं च ॥२९८॥ तत्रापातं स्थण्डिलं 'द्विविधं' द्विप्रकारं वर्त्तते, कथं द्वैविध्यं भवतीत्यत आह 'सपक्खपरपक्खओ य नायव्वं 'ति तत्र स्वपक्षः-संयतवर्गः परपक्षः-गृहस्थादिः, तत्र स्वपक्षापातं द्विविधं संयतस्वपक्षापातं संयतीस्वपक्षापातं च ।
1
हा
9,
૧૧oો.
લ
*
Page #120
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
શ્રી ઓધ- .
ચન્દ્ર, ઃ હવે પહેલા ચોથા ભેદનું જ વ્યાખ્યાન કરે છે. કેમકે તેનું વ્યાખ્યાન થઈ જાય એટલે બીજા પણ વિધિ અને
પ્રતિષેધ રૂપ ભેદો સહેલાઈથી જણાઈ જાય છે. (પહેલો ભાગો વિધિરૂપ છે. અને બીજો ત્રીજો ભાંગો અંશતઃ પ્રતિષેધરૂપ છે. ભાગ- ૨T ચોથો ભાંગો સંપૂર્ણ પ્રતિષેધ રૂપ છે. અથવા તો આમ અર્થ કરવો કે આપાત + સંલોક એ બે વિધિરૂપ = હકારાત્મક છે.
અને અનાપાત-અસંલોક નિષેધરૂપ=નકારાત્મક છે. ચોથાભેદમાં બંને હકારાત્મક છે, એટલે એ જણાવવાથી એના નિષેધરૂપ // ૧૧૧ / ૪ ભાંગાઓ સારી રીતે જણાઈ જાય.).
ઓઘનિર્યુક્તિ-૨૯૮ : ગાથાર્થ : તેમાં આપાત બે પ્રકારે જાણવો. સ્વપક્ષથી અને પરપક્ષથી. સ્વપક્ષમાં સાધુ અને સાધ્વીનો આપાત એમ બે પ્રકાર છે.
ટીકાર્થ : બતાવેલા ભાંગાઓમાં આપાત થંડિલ બે પ્રકારે છે. પ્રશ્ન : બે પ્રકાર કેવી રીતે થાય ?
ઉત્તર : સ્વપક્ષ એટલે કે સાધુવર્ગ અને પરપક્ષ એટલે ગૃહસ્થાદિ એમ બે પ્રકાર થાય. તેમાં સ્વપક્ષ-આપાત બે પ્રકારે છે. (૧) સંતસ્વપક્ષાપાત (૨) સંયતી સ્વપક્ષાપાત. ओ.नि. : संविग्गमसंविग्गा संविग्गमणुण्णएयरा चेव ।
असंविग्गावि य दुविहा तप्पक्खियएअरा चेव ॥२९९॥
:
P
P
=
૧૧૧ /
+
B
Page #121
--------------------------------------------------------------------------
________________
___ "तत्र ये ते संयतास्ते संविग्नाश्च असंविग्नाश्च, ये ते संविग्नास्ते मनोज्ञा इतरे अमनोज्ञाश्च, असंविग्ना अपि श्रीभोध-त्यु નિર્યુક્તિ
| द्विविधाः-'तत्पाक्षिकाः' संविग्नपाक्षिकाः इतरे च-असंविग्नपाक्षिकाः निर्द्धर्मा नैव श्लाघन्ते तपस्विनश्च निन्दन्ति । उक्तः । ભાગ-૨
स्वपक्षः,
यन्द्र. : ओधनियुजित-२८८ : दार्थ : तेमांते संयतो-साधुसो छ.ते . (१) संविन (२) मसविन. ॥ ११२॥
४ ते संविनी छे, तेथे प्रारे छे. (१) मनो-सानोनि (२) अमनो-सानो४ि.
અસંવિગ્નો પણ બે પ્રકારે છે. (૧) સંવિગ્નપાક્ષિકો (૨) અસંવિગ્ન પાક્ષિકો, જેઓ સ્વયં ચારિત્ર ધર્મ વિનાના હોય, | અને ચારિત્રધરોની પ્રશંસા ન કરનારા હોય, ઉલ્ટ તપસ્વીઓની નિંદા કરનારા હોય.
સ્વપક્ષ કહેવાઈ ગયો. वृत्ति : इदानी परपक्ष उच्यते - ओ.नि. : परपक्खेवि अ दुविहं माणुस तेरिच्छिअंच नायव्वं ।
एक्विक्वंपि अ तिविहं पुरिसित्थिनपुंसगे चेव ॥३०॥ परपक्षेऽपि च द्विविधं स्थण्डिलं मानुषापातं तिर्यगापातं च ज्ञातव्यं, यत्तन्मानुषापातं तदेकैकं त्रिविधं-पुरुषापातं
I PEHSEEF
॥११२॥
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
// ૧૧૩ ૪
= = = =
*
F
स्त्र्यापातं नपुंसकापातं चेति, तिर्यगापातमपि त्रिविधं-तिर्यक्पुरुषस्तिर्यस्त्री तिर्यग्नपुंसकं चेति ।
ચન્દ્ર.: હવે પરપક્ષ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૩૦૦ : ટીકાર્થ : પરપક્ષમાં પણ બે પ્રકારે અંડિલ છે. મનુષ્યોના આપાતવાળું અને તિર્યંચોના આપાતવાળું, જે તે મનુષ્યોના આપાતવાળુ છે, તે ત્રણ પ્રકારે છે. (૧) પુરુષાપાત (૨) સ્ત્રી આપાત (૩) નપુંસકાપાત. તિર્યચઆપાત પણ ત્રણ પ્રકારે છે. (૧) તિર્યંચપુરુષ (૨) તિર્યંચ સ્ત્રી (૩) તિર્યંચ નપુંસક. મો.નિ.: રિક્ષાવાયં તિવિદ્દ વંડિમે વોવુંવિા ય પાડ્રા
ते सोयऽसोयवाई एमेवित्थी नपुंसा य ॥३०१॥ तत्र पुरुषापातं त्रिविधं-'दण्डिकः' राजा'कौटुम्बिकः' श्रेष्ठ्यादिः, 'प्राकृतिकः' प्रकृतीनां मध्ये यः, अयं त्रिविधःपुरुषः, तेषामेकैकस्त्रयाणामपि पुरुषाणां शौचवादी अशौचवादी चेति । 'एमेवित्थी नपुंसा य'त्ति एवमेव दण्डिककौटुम्बिकप्राकृतिकशौचवाद्यशौचवादिनः स्त्रीनपुंसका ज्ञातव्या एभिर्भेदैभिन्नाः ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૦૧ : ટીકાર્થ : પુરુષાપાત ત્રણ પ્રકારે છે. (૧) દંડિક એટલે રાજા (૨) કૌટુંબિક એટલે શેઠ વગેરે. (૩) પ્રાકૃતિક એટલે સામાન્ય પ્રજાની અંદર જે હોય તે.
.
=
ક ?
=
=
દ
છે. એ
=
E
'
=
he's
•fછે.'
-
૧૧૩ .
F
T
Page #123
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ viી
પુરુષ
તે ત્રણેય પ્રકારના પુરુષોમાંથી દરેકે દરેક પુરુષ બે પ્રકારે છે. (૧) શૌચવાદી (ગંદકી તરફ ધિક્કાર ધરાવનાર) (૨) શ્રી ઓઘ-.
અશૌચવાદી.
પુરુષની જેમ જ દંડિક, કૌટુંબિક અને પ્રાકૃતિક રૂપ સ્ત્રીઓ અને નપુંસકો જાણવા. એ બધા જ પાછા શૌચવાદી અને ભાગ-૨
અશૌચવાદી પણ જાણવા, એ પણ પુરુષની જેમ જ બતાવેલા ભેજવાળા છે. ૧૧૪ N.
वृत्ति : इदानीं मनुष्याणां मध्ये द्वितीयं परपक्षभेदं प्रतिपादयन्नाह - स ओ.नि. : एए चेव विभागा परतित्थीणंपि होंति मणुयाणं ।
तिरिआणं पि विभागो अओ परं कित्तइस्सामि ॥३०२॥ एत एव 'विभागा' भेदा दण्डिककौटुम्बिकप्राकृतिकशौचाशौचवादिरूपाः परतीथिकानामपि भवन्ति मनुष्याणां, इदानी तिरश्चामपि 'विभागान्' भेदानतः परं 'कीर्तयिष्यामि' प्रतिपादयामीत्यर्थः ॥
ચન્દ્ર.: હવે મનુષ્યોની અંદરનો જે બીજો પરપક્ષ ભેદ છે, તેનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૦૨ : ટીકાર્થ : દંડિક, કૌટુંબિક, પ્રાકૃતિક અને એ બધાય શૌચવાદી અને અશૌચવાદી આ બધા હા વિભાગો પરતીર્થિક-અજૈન મનુષ્યોના પણ હોય છે. (આગળ જૈનગૃહસ્થોના દંડિકાદિ ભેદ બતાવ્યા, અહીં અજૈન ગૃહસ્થોના
નક F હતુ
|| ૧૧૪ |
Page #124
--------------------------------------------------------------------------
________________
UI
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ णं
भाग-२
दित्तादित्ता तिरिआ जहन्नमुकोसमज्झिमा तिविहा । एमेवित्थिनपुंसा दुगुंछिअदुगंछिआ नेया ॥ ३०३ ॥
द्विविधास्तिर्यञ्चो- दृप्ताश्चादृप्ताश्च मारकाश्चामारकाश्चेति, पुनरेकैकास्त्रिविधा दृप्ता अदृप्ताश्च य उक्तास्ते जघन्या उत्कृष्टा मध्यमाश्च । तत्र जघन्या मूल्यमङ्गीकृत्य मेण्ढकादयः, उत्कृष्टा हस्त्यश्वादयो मध्यमा गवादयः । 'एमेवित्थिनपुंसा' भ ये ते दृप्ता अदृप्ताश्च ते सर्व एव प्राग्वत् स्त्रियः पुमांसो नपुंसकानि च, ते च पुनः सर्व एव 'जुगुप्सिताः ' निन्दिताः भ 'अजुगुप्सिताः' अनिन्दिता ज्ञेयाः ॥
स
॥ ११५ ॥ म
ण
દંડિકાદિ ભેદો બતાવ્યા. અથવા આગળ એમ વિભાગ પાડવો.) હવે પછી તિર્યંચોના પણ વિભાગોને કહીશ.
ओ.नि. :
T
यन्द्र : खोधनियुक्ति-303 : टीडअर्थ तिर्थयों से अअरे छे. (१) हप्त = भा२४ (२) अदृप्त=समार=शांत.
એ દરેકે દરેક પાછા ત્રણ પ્રકારે છે. એટલે કે જે દસ અને અદ્યપ્ત બતાવ્યા, તે દરેક જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે.
તેમાં મૂલ્યની અપેક્ષાએ જઘન્ય તિર્યંચ તરીકે ઘેંટા વગેરે આવે. ઉત્કૃષ્ટ તરીકે હાથી, ઘોડા વગેરે આવે અને મધ્યમ
स
आ
म्य
॥ ११५ ॥
Page #125
--------------------------------------------------------------------------
________________
श्री जोध- त्थु નિર્યુક્તિ
भाग-२
॥ ११६ ॥
તરીકે ગાય વગેરે આવે.
જે તે દૃપ્ત અને અદપ્ત તિર્યંચો કહ્યા, એ બધા જ પહેલાની જેમ ત્રણ પ્રકારે સમજવા. સ્ત્રી, પુરુષ અને નપુંસક. આ બધા જ ભેદો બે પ્રકારે હોય છે. જુગુપ્સિત-નિંદિત અને અજુગુપ્સિત-અનિંદિત જાણવા. (ભૂંડ વગે૨ે નિંદિત છે, ગાય વગેરે અનિંદિત છે.)
वृत्ति : तत्रैतेषां भेदानां मध्ये केषामापाते सति गमनं कर्त्तव्यमित्यत आहओ.नि. : गमण मणुणे इयरे वितहायरणंमि होइ अहिगरणं । पउरदवकरण दडुं कुसील सेहऽण्णहाभावो ॥३०४॥
मनोज्ञानामापातो यस्मिन् स्थण्डिले तत्र गमनं कर्त्तव्यं, 'इयरे'त्ति अमनोज्ञास्तेषामापाते गमनं न कर्त्तव्यम्, यतः 'वितहायरणंमि होति अहिगरणं 'ति वितथाचरणम्-अन्यसामाचार्या आचरणं तस्मिन् सति शिक्षकाणां परस्परं स्वसामाचारीपक्षपातेन राटिर्भवति ततश्चाधिकरणं भवति । तथा कुशीलापातेऽपि न गन्तव्यं यतः 'पउरदवकरण दट्टु' प्रचुरेण द्रवेण शौचकरणक्रियामुच्छोलनां दृष्ट्वा कुशीलानाम् - असंविग्नानां संबन्धिनीं पुनश्च सेहादीनामन्यथाभावी भवेत्, यदुतैते शुचयो न त्वस्मत्साधवः तस्मादेते एव शोभनाः पूज्याश्चेति तन्मध्ये यान्ति, संयतापातेऽयं दोषः,
णं
म
म
भ
म
हा
स्स
॥ ११६ ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
|| ૧૧૭ ॥
ण
મ
संयत्यापातं त्वेकान्तेनैव वर्जनीयम् ।
ચન્દ્ર. : આમ ઉપર આપાતના અનેક ભેદો બતાવ્યા. હવે એ બતાવે છે કે આમાંથી કોનો આપાત હોય તેમાં ગમન કરવાની = સ્થંડિલ જવાની રજા છે ?
T
T
त्थ
UT
ઓઘનિર્યુક્તિ-૩૦૪ : ટીકાર્થ : સાંભોગિકોનો જે સ્થંડિલમાં આપાત હોય ત્યાં ગમન કરવું. જે અસાંભોગિક હોય તેઓના આપાતવાળા સ્થાનમાં ગમન ન કરવું. (અહીં એક ખ્યાલ રાખવો કે જે સંવિગ્ન-સુસાધુ હોય, તેઓ જ સાંભોગિક કે અસાંભોગિક ગણાય. જેઓ શિથિલ જ છે. તેઓ માટે સાંભોગિકાદિ શબ્દો ન વપરાય. એની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવાનો જ ન હોવાથી તેઓ સાંભોગિક હોઈ જ ન શકે માટે જ અસંવિગ્નોના આ બે ભેદ પાડ્યા જ નથી.) કેમકે અન્યસામાચારીનું આચરણ થાય એટલે નૂતનદીક્ષિતો વચ્ચે પરસ્પર પોતપોતાની સામાચારી પ્રત્યેના પક્ષપાતને લીધે મેં બોલાચાલી થાય અને તેનાથી ઝઘડો થાય. (સ્થંડિલમાં દાંડો ક્યાં રાખવો, પાણી શેમાં લઈ જવું, એનો વપરાશ શી રીતે કરવો... વગેરે અનેક બાબતોમાં જુદા જુદા ગચ્છોની જુદી જુદી સામાચારી હોય છે. હવે સ્થંડિલ સ્થાને ભેગા થયેલા અપરિપક્વ સાધુઓ એકબીજાની સામાચારી જોઈ એકબીજાને કહે કે “આ તમારી ભૂલ છે, એના કરતા અમારી સામાચારી સાચી...” આમ પરસ્પર ઝઘડો થાય.)
એમ જ્યાં શિથિલાચારીઓનો આપાત થાય, ત્યાં પણ ન જવું. કેમકે તેઓ ઘણા વધારે પાણી વડે શુદ્ધિ કરવાની ક્રિયા
णं
स
म
स्स
ओ
ᄑ
વી
Y
|| ૧૧૭||
Page #127
--------------------------------------------------------------------------
________________
કરે, એ ક્રિયા પણ ઉચ્છોલના વડે એટલે કે છબછબીયા વડે - વધારે પાણી બગડે એ રીતે કરે અને એને જોઈ એ નૂતન श्रीमोध-त्यु
દીક્ષિતાદિઓનો પરિણામ ઉંધો થાય, બદલાઈ જાય, કે “આ સાધુઓ પવિત્ર છે, પણ આપણા સાધુઓ નહિ. માટે આ નિયુક્તિ કર
સાધુઓ જ સારા છે. અને પૂજાય છે... અને આમ વિચારી શિથિલોની અંદર જતા રહે. ભાગ-૨
સાધુઓના આપાતવાળા સ્થાનમાં આ ઉપર બતાવેલા દોષો લાગે. હવે જે સાધ્વીઓના આપાતવાળું સ્થાન છે, એ તો ॥११८॥
એકા છોડી દેવું.
वृत्ति : इदानीं परपक्षमानुषापातदोषान् दर्शयन्नाह - ओ.नि. : जत्थऽम्हे वच्चामो जत्थ य आयड नाइवग्गो णे।
परिभव कामेमाणा संकेयगदिन्नया वावि ॥३०५॥ तत्पुरुषा एवमाहः यदुत-ययैव दिशा वयं पुरीषव्युत्सर्जनार्थं व्रजाम: यत्र चाचरति-सञ्ज्ञाव्युत्सृजनं करोति न:अस्मदीयो ज्ञातिवर्ग:-स्वजनयोषिद्वर्गः तयैव दिशा एतेऽपि व्रजन्ति, 'परिभव' त्ति ततश्चैते परिभवमस्माकं कुर्वन्ति, म 'कामेमाण'त्ति नूनमेते 'कामयन्ति' अभिलषन्ति स्त्रियं तेन तत्र प्रयान्ति, 'संकेतगदिन्नआ' दत्तसङ्केतका वा तेन स्त्र्यापाते
व्रजन्ति ।
॥११८॥
Page #128
--------------------------------------------------------------------------
________________
ण
मो
શ્રી ઓધ ચુ
નિર્યુક્તિ નું
ભાગ-૨
ચન્દ્ર. ઃ હવે પરપક્ષ મનુષ્યાપાતવાળા સ્થાનના દોષોને દેખાડતા કહે છે.
स
ઓઘનિર્યુક્તિ-૩૦૫ : ટીકાર્થ : જો ૫૨૫ક્ષ - ગૃહસ્થ રૂપ મનુષ્યો જ્યાં સ્થંડિલ જતા હોય ત્યાં સાધુઓ સ્થંડિલ જાય, તો તે પુરુષો આ પ્રમાણે બોલે કે → જે દિશાથી અમે સ્થંડિલનું વ્યુત્સર્જન કરવા માટે જઈએ છીએ અને જ્યાં અમારો સ્વજન-સ્ત્રીવર્ગ સ્થંડિલ વોસિરાવવાની ક્રિયાને કરે છે. તે જ દિશાથી આ સાધુઓ પણ જાય છે. તેથી આ સાધુઓ તો અમારો ॥ ૧૧૯॥ મૈં પરિભવ-અપમાન-તિરસ્કાર કરે છે. (અમને ત્યાં સ્થંડિલ બેઠેલા જુએ, અમારી સ્ત્રીઓને જુએ તો એ તો કેવું ખરાબ કહેવાય ?) વળી નક્કી આ સાધુઓ સ્ત્રીને ઇચ્છતા લાગે છે, અને માટે જ તેઓ તે જગ્યાએ જાય છે. અથવા તો કોઈક સ્ત્રીને મૈં એમણે સંકેત આપ્યો હશે કે “આ સ્થાને મળવું” અને માટે સંકેત આપી ચૂકેલા (કે સ્ત્રીઓ પાસેથી સંકેત પામેલા) તે સાધુઓ સ સ્ત્રીઓના આપાતવાળા સ્થાનમાં જાય છે. બાકી એમને ત્યાં જવાની શી જરૂર ? ←
भ
वृत्ति: एते च दोषाः
યોનિ : दव्व अप्प कलुस असई अवण्णपडिसेहविप्परीणामो ।
संकाईया दोसा पंडित्थिसु गहिए य जं चऽण्णं ॥ ३०६ ॥
कदाचिद्द्रवमल्पं भवति तत उड्डाहादि 'कलुस 'त्ति कलुषं वा उदकं भवति, 'असई 'त्ति अभावो वा द्रवस्य भवति, ततश्चैते दोषाः-अवर्णः-अश्लाघा प्रवचने भवति, प्रधानो वा कश्चिद् दृष्ट्वा प्रतिषेधं भिक्षादेः करोति, 'विपरिणामो
-
णं
મ
म
व
स्प
|| ૧૧૯ ||
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૧૨૦
वा' कस्यचिदभिनवश्राद्धस्य भवति, शङ्कादयश्च दोषाः पण्डकस्त्रीविषया भवन्ति, 'गहिए जं चऽण्णं'ति पण्डकस्त्रीभ्यां बलाद्गृहीतस्य यच्चान्यदाकर्षणोड्डाहादि भवति स च दोषः ।
ચન્દ્ર. : વળી બીજા પણ આ બધા દોષો લાગે.
ઓઘનિર્યુક્તિ-૩૦૬ : ટીકાર્થઃ ક્યારેક એવું બને કે સાધુ પાસે પાણી ઓછું હોય, હવે જો સાધુ આવા પરપક્ષાપાતવાળા સ્થાનમાં જાય તો લોકો સાધુને અલ્પ વાણી વાપરતો જોઈ શાસનની નિંદા વગેરે કરે કે “છી ! જૈન સાધુઓ કેવા ગંદા છે.”
ક્યારેક એવું બને કે સાધુ પાસે થંડિલશુદ્ધિ માટેનું પાણી મેલું હોય. (જૂના જમાનામાં તો કાંજીનું પાણી-ધોવણનું પાણી વગેરે પણ સાધુઓ ગીતાર્થ હોવાથી અચિત્ત જાણ્યા બાદ વહોરતા અને પછી એ પાણી લઈ સ્પંડિલ પણ જતા.)
ક્યારેક એવું બને કે પાણીનો અભાવ હોય. (તે વખતે પ્રાયઃ દોષિત પાણી વપરાતું ન હતું. પાણી ન મળે તો પાણી વિના જ સ્પંડિલ જતા, પત્થરાદિનો ઉપયોગ કરી શુદ્ધિ કરી લેતા.)
હવે આ બધી પરિસ્થિતિમાં આ પ્રમાણે દોષો થાય કે (૧) જિનશાસનની અશ્લાઘા-અપ્રશંસા-નિદા થાય. અથવા તો રાજા, નગરશેઠ, મંત્રી વગેરે કોઈક મુખ્ય માણસ સાધુઓને આ રીતે સ્પંડિલ જતા જોઈ ગુસ્સે ભરાઈને ગામ, નગરમાં જાહેરાત કરી દે કે “આ ગંદા, વિચિત્ર સાધુઓને કોઈએ ગોચરી વહોરાવવી નહિ.” (૨) કોઈ નવા શ્રાવકનો શુભ પરિણામ ભાંગી પડે. સાધુઓને અપવિત્ર માનીને જૈનધર્મ છોડી દે, (૩) નપુંસક- સ્ત્રી સંબંધી શંકા વગેરે દોષો પણ થાય. (સાધુ આવા
;
-
૧૨૦I
Page #130
--------------------------------------------------------------------------
________________
श्री मोध- त्यु નિયુક્તિ કર ભાગ-૨
॥ १२१॥
F#BE
સ્ત્રી વગેરેના આગમનવાળા સ્થાનમાં જાય એટલે લોકોને શંકા થાય જ કે “આ સાધુ કોઈ સ્ત્રી કે નપુંસકાદિ સાથે પાપો કરવા તો નહિ જતો હોય ને ?” વળી આવા સ્થાનમાં સ્ત્રી, નપુંસક સામેથી સાધુ પ્રત્યે આકર્ષાય, કે સાધુ ત્યાં સ્ત્રી વગેરેને જોઈને ખરાબ વિચારવાળો બને..) (૪) આવા સ્થાનમાં સાધુ જાય અને એને જોઈ સ્ત્રી-નપુંસકાદિ એના તરફ આકર્ષાય અને બળજબરીથી સાધુને પકડી લે, અને પછી સાધુને પોતાની પાસે ખેંચે. આ બધુ જોઈ લોકો શાસનની નિંદા વગેરે કરે... આ દોષો લાગે.
वृत्ति : इदानी तिर्यगापाते दोषं दर्शयन्नाह - ओ.नि. : आहणणाई दित्ते गरहिअतिरिएसु संकणादीणि ।
एमेव य संलोए तिरिए वज्जित्तु मणुआणं ॥३०७॥ दृप्ततिर्यगापाते - मारणकतिर्यगापाते आहननादिदोषाः, आदिग्रहणाद्भक्षणदोषश्च मर्कटादिकृतः, गर्हितेषुगर्दभ्यादिषु तिर्यक्षु मैथुनाशङ्काद्याः, आदिग्रहणान्निःशङ्कमेव वा भवति । एवं तावदेते आपातदोषा उक्ताः, 'एमेव य संलोए' एवमेव संलोकेऽपि 'मनुष्याणां' मनुष्यसंबन्धिनि दोषा द्रष्टव्याः, किन्तु 'तिरिए वज्जित्तु 'त्ति तिरश्चो मुक्त्वा, एतदुक्तं भवति-तिर्यक्संलोके न कश्चिद्दोषो भवतीति ।
॥ १२१॥
Page #131
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર.: હવે તિર્યંચાપાતવાળા ચંડિલના દોષને દેખાડતા કહે છે. શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૩૦૭ : ટીકર્થ : દેસતિર્યંચોના આપાતમાં એટલે કે મારક એવા વાંદરાદિ તિર્યંચોના આપાતવાળા
સ્થાનમાં આહનન વગેરે દોષો લાગે. (આહનન એટલે બળદ-ગાય વગેરે શીંગડું મારી સાધુને પાડી નાંખે....વગેરે.) ભાગ- ૨T
હUTI માં જે મરિ શબ્દ છે, એનાથી માંકડા વગેરે વડે કરાયેલ ભક્ષણાદિ દોષ સમજવો. (વાંદરા, કુતરા બચકુ ભરી I ૧૨૨ / ૫ માંસ ઉખાડી નાંખે એ ભક્ષણ દોષ કહેવાય.)
જો નિંદિત કક્ષાના ગધેડી વગેરે તિર્યંચો આવતા હોય અને સાધુ ત્યાં જાય તો સાધુ ઉપર લોકોને મૈથુનની શંકા વગેરે થાય. (ગધેડી વગેરે તિર્યંચો સાથે પણ મનુષ્યો ચતુર્થવ્રતના પાપો કરતા હશે, એટલે જ આવા તિર્યંચોવાળા સ્થાનોમાં સાધુને 'જતો જોઈને લોકો વિચારે કે આ સાધુ પણ એવા પાપો તો નહિ કરતો હોય ને ?”) સંપIIકીfણ માં જે માદ્ર શબ્દ છે, " તેનાથી એમ સમજવું કે કોઈકને તો આ બાબતમાં નિશ્ચય જ થઈ જાય કે “સાધુ આવા પાપ કરવા માટે જ ત્યાં જાય છે.” "
આમ આ તો બધા આપાતદોષો કહેવાયા. -
આ જ રીતે મનુષ્ય સંબંધી સંલોકમાં પણ દોષો સમજી લેવા. અર્થાતુ જયાં દૂર રહેલાઓ સાધુને ચંડિલ વ્યુત્સર્જન કરતો * જોઈ શકે ત્યાં પણ આ દોષો જાણવા. પણ આમાં તિર્યંચોને છોડીને આ દોષો સમજવા. આશય એ છે કે તિર્યંચના સંલોકવાળા
સ્થાનમાં કોઈ દોષ નથી, અર્થાત દૂર રહેલા તિર્યંચો અંડિલ કરતા સાધુને જોતા હોય તોય એમાં કોઈજ વાંધો નથી, મુશ્કેલી નથી.
|
૧ ૨ ૨ |
Page #132
--------------------------------------------------------------------------
________________
मो श्री ओोध- त्थु
નિર્યુક્તિ णं
लाग-२
वृत्ति : इदानीं संलोके दोषानेव दर्शयन्नाह
ओ.नि. :
कलुसवे असई य व पुरिसा लोए हवंति दोसा उ ।
पंडीसुविएखद्धे वेउव्वि मुच्छा य ॥ ३०८ ॥
॥ १२३ ॥ म
ण
कलुषे द्रवे सति 'असति' अभावे वा द्रवस्य पुरुषालोके पुरुषो यस्मिन् स्थितः पश्यति, पण्डकस्त्रीजनिताश्च | शङ्कादयो दोषाः पूर्वोक्ताः तथा 'खद्धे' बृहत्प्रमाणे शेफे 'विउव्वित्ति विक्रियामापन्ने शेफे दृष्टे सति पण्डक
वा मूर्च्छा अनुरागो भवति । उक्तं चतुर्थं स्थण्डिलमापातसंलोकरूपम्,
ST
-
म
हा
ण
व
ચન્દ્ર. ઃ હવે સંલોકમાં દોષોને જ બતાવતા કહે છે. (આમ તો ઉપર આપાતની જેમ જ બધા દોષો સમજી લેવાનું કહ્યું ર્ જ છે. પણ એ દોષો સ્પષ્ટ કરીને વર્ણવ્યા નથી. એટલે સ્પષ્ટ રીતે બતાવે છે. વળી બીજા પણ કેટલાક વધારાના દોષો પણ जतावशे.)
ઓધનિયુક્તિ-૩૦૮ : ટીકાર્થ : સાધુ પાસે શુદ્ધિ માટેનું પાણી મલિન હોય અથવા તો પાણીનો અભાવ હોય અને જો એ સ્થાન પુરુષાલોકવાળું હોય એટલે કે જે જગ્યાએ દૂર રહેલો મનુષ્ય સાધુને જોતો હોય ત્યાં નિંદાદિ દોષો લાગે. એમ નપુંસક અને સ્ત્રીથી ઉત્પન્ન થયેલા શંકા દોષો પણ લાગે કે જે પૂર્વે કહેલા છે. (સ્ત્રી-નપુંસકની ત્યાં દૃષ્ટિ પડતી હોય એ જોઈ
णं
स्प
11923 11
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૧૨૪
E
E
બીજાઓ વિચારે કે આ સાધુ સ્ત્રી કે નપુંસક દૂરથી જોતા હોવા છતાં ચંડિલ માટે બેઠો છે, એટલે નક્કી આ રીતે પોતાના જ અવયવો દેખાડી સ્ત્રી વગેરેને આકર્ષવાના વિચારવાળો લાગે છે.” અથવા તો જોનારા સ્ત્રી-નપુંસકને જ વિચાર આવે કે “અમારી નજર સામે આ સાધુ આ રીતે બેસે છે, એટલે એ અમને ઇચ્છતો લાગે છે.” એક જગ્યાએ આવું જ બન્યું. નાદાન of
સાધુ આજુબાજુ જોયા વિના સ્પંડિલ બેસી ગયા, દૂર કોઈક બહેન બેઠેલા. એમને સાધુનું આ વર્તન જોઈ સાધુ પર ગુસ્સો w
ચડ્યો. ગામમાં જઈ પુરુષોને વાત કરી કે “જૈન સાધુ મારી સામે આવું કરે છે...” લોકો મારવા આવ્યા. મહામુશ્કેલીથી જ બધાને પાછા વાળ્યા...) વળી કોઈક સાધુનું લિંગ મોટું હોય, કોઈકનું લિંગ વાયુ વગેરે દોષને લીધે વિક્રિયાને પામ્યું હોય... આ જોઈને નપુંસકને કે સ્ત્રીને મૂર્છા=રાગ થાય.
આ રીતે આપાતસંલોક રૂપ ચોથું સ્પંડિલસ્થાન કહેવાઈ ગયું. इदानीं तृतीयमापातासंलोकरूपमुच्यते, तत्राह - મો.નિ.: માવાયવોસ તરૂણ વિરૂપ સંતોયો નવે રોસા !
ते दोवि नत्थि पढमे तहिं गमणं तस्थिमा मेरा ॥३०॥ तृतीयं स्थण्डिलं यद्यप्यसंलोकं तथाऽप्यापातदोषदुष्टं वर्तते । उक्तं तृतीयम्, इदानीं हा द्वितीयमनापातसंलोकरूपमुच्यते, तत्राह-'बिइए संलोयओ भवे दोसा' द्वितीये यद्यप्यापातदोषो नास्ति तथापि संलोकतो
F
=
=
=
=
= =
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
भवन्ति दोषाः, उक्तं द्वितीयं स्थण्डिलं, इदानी प्रथममनापातमसंलोकमुच्यते, तत्राह-'ते दोवि नत्थि पढमे 'त्ति ते दोषा आपातजनिताः संलोकजनिताश्च न सन्ति पढमे स्थण्डिलेऽतस्तत्रैव गमनं कर्त्तव्यं, तत्र चेयं 'मेरा' मर्यादा-वक्ष्यमाणा इयं नीतिरिति ॥
/ ૧૨૫ll v,
ચન્દ્ર. : હવે ત્રીજું આપાત-અસંલોક રૂપ સ્થાન કહેવાય છે.
ઓઘનિયુક્તિ-૩૦૯ : ટીકાર્થ: ત્રીજું સ્થડિલ જો કે અસંલોક છે, તો પણ એ આપાતદોષથી દુષ્ટ છે. આમ ત્રીજું સ્પંડિલ કહેવાઈ ગયું. હવે અનાપાતસંલોક રૂપ બીજું સ્પંડિલ કહેવાય છે. બીજામાં જો કે આપાતદોષ નથી, તો પણ તેમાં સંલોકથી તો દોષો છે. આમ બીજું સ્પંડિલ કહેવાઈ ગયું.
હવે પહેલું અનાપાત અસંલોક કહેવાય છે.
આ અંડિલમાં આપાતજન્ય દોષો કે સંલોકજન્ય દોષો નથી, માટે આ પ્રથમ સ્થંડિલમાં જ ગમન કરવું. (આ સાધુઓ માટે વિધાન છે. સાધ્વીજીઓ માટે આપાત-અસંલોક સ્થાનમાં જ જવાની સ્પષ્ટ આજ્ઞા બૃહકલ્પાદિ ગ્રન્થોમાં કરી છે. તે માટેની વિસ્તૃત ચર્ચા તેજ ગ્રન્થમાંથી અથવા ગીતાર્થો પાસેથી જાણી લેવી.)
આ પ્રથમ ઈંડિલમાં જનારા સાધુઓની આ આગળ કહેવાશે તે મર્યાદા-નીતિ-વિધિ છે.
वृत्ति : तत्र यदुक्तं प्रथमे स्थण्डिले गच्छतामियं मेरा, साऽभिधीयते -
Page #135
--------------------------------------------------------------------------
________________
सत्य 'નિર્યુક્તિ ભાગ-૨
॥ १२६॥ म
ओ.नि. : कालमकाले सण्णा कालो तइयाए सेसयमकालो ।
पढमा पोरिसि आपुच्छ पाणगमपुष्फियऽण्णदिसिं ॥३१०॥ अत्रैका काले सञ्ज्ञा भवति अन्याऽकाले सञ्ज्ञा भवति । 'कालो ततियाए'त्ति 'कालः' सञ्ज्ञायाः तृतीयायां पौरुष्यां भवति 'सेसयमकालो 'त्ति शेषकाले या सञ्ज्ञा भवति साऽकालसञ्जत्युच्यते, 'पढमा पोरिसि'त्ति २°तत्राकालसञ्ज्ञा प्रथमपौरुष्यां यदि भवति ततः 'आपुच्छ पाणग'त्ति आपूच्छय साधून, एतदुक्तं भवति- ण साधनेवमसावापृच्छति यदुत-भवतां किं कश्चिच्चङ्क्रमणभूमि यास्यति न वा ? इति, पुनः 'पाणगं'त्ति तदनुरूपं पानकमानयति किंविशिष्टम् ? - 'अपुष्फियं' अपुष्पिकं तरिकारहितं येन स्वच्छतया उदकभ्रान्तिर्भवति, 'अण्णदिसिं'ति अन्यया पत्तनस्य दिशा उदकं गृह्यते अन्यया च दिशा चङ्क्रमणभूमि प्रयाति येन सागारिकाशङ्का न भवति यदुतैष काञ्जिकेन शौचं करोतीति ॥
FFE
ચન્દ્ર, : ૧૦૮મી ગાથામાં છેલ્લે આ વાત કરી કે “પ્રથમ સ્થડિલમાં જનારાઓની આ મર્યાદા છે.” હવે એ મર્યાદા डेवाय छे.
ઓઘનિર્યુક્તિ-૩૧૦: ટીકાર્થ: એક સંજ્ઞા-સ્થડિલગમન કાલમાં થાય, બીજી સંજ્ઞા અકાળમાં થાય. સંજ્ઞાનો કાળ ત્રીજી પોરિસીમાં છે. એ સિવાયના કાળમાં જે સંજ્ઞા થાય તે અકાલસંજ્ઞા કહેવાય. (કાળસંજ્ઞા થાય, તો શ્રેષ્ઠ છે, પણ અકાળસંજ્ઞા
PROTHE
॥१२६॥
Page #136
--------------------------------------------------------------------------
________________
5
F
આ થાય તો એ સાધુ પાપ કરનારો ન કહેવાય. આ શરીરનો ધર્મ છે. અનિવાર્ય છે. એ કંઈ રાગદ્વેષની પરિણતિથી અકાલસંજ્ઞા શ્રી ઓધ
નથી કરતો. એટલે એને અકાળસંજ્ઞા નામ આપ્યું છે. એટલા માત્રથી એ “પાપ છે' એમ સમજવાની કે એ કરનારાને પાપી નિર્યુક્તિ
| માનવાની ભૂલ ન કરવી.) ભાગ-૨
હવે આમાં અકાળસંજ્ઞા જો દિવસના પ્રથમ પ્રહરમાં થાય તો પહેલા સાધુઓને પુછવું કે “તમારામાંથી શું કોઈપણ ૧૨૭ જલ0 SL3 લાન'
| ચંક્રમણભૂમિ-ચાલવાની ભૂમિ - ઈંડિલભૂમિ જવાનું છે ?” એ પુણ્યા બાદ તે અનુસાર પાણી વહોરી લાવે. (જો બીજા સાધુ જ આવવાના હોય તો પછી બધાને ચાલી રહે એટલું પાણી વહોરી લાવે. અને કોઈ ન આવવાના હોય તો પોતાના પુરતું પાણી આ વહોરી લાવે.
પ્રશ્ન : એ પાણી કેવા પ્રકારનું લાવે ? | ઉત્તર : અપુષ્પિત - તર વિનાનું - મેલના થર વિનાનું પાણી લાવે, કે જેથી એ સ્વચ્છ હોવાથી જોનારાને એમાં ચોખા | પાણીની જ ભ્રમણા થાય. (ધોવણ વગેરેનું પાણી મેલું હોય, ભાતની કાંજી વગેરેનું પાણી પણ ડહોળું હોય. પણ એમાંનો કચરો બેસી ગયો હોય, તો બાકીનું પાણી ચોકખું લાગે. આવું પાણી જ લે. જેથી કોઈને એ ખબર ન પડે કે સાધુઓ ચંડિલમાં ધોવણાદિનું મેલું પાણી વાપરે છે. જો મેલવાળું પાણી વહોરે, તો વહોરાવનારને અને પછી બીજાઓને પણ એ પાણી જોઈને સાધુ માટે અસદ્ભાવ થવાની સંભાવના છે.)
તથા નગરની બીજી જ દિશા વડે પાણી વહોરી લાવે અને બીજી જ દિશા વડે થંડિલભૂમિ જાય કે જેથી ગૃહસ્થોને એવી
=
= "જ
-
5
૧૨૭ll
Page #137
--------------------------------------------------------------------------
________________
ક
શંકા ન થાય કે આ સાધુઓ કાંજી વડે શુદ્ધિ કરે છે. (આશય એ છે કે ઉપાશ્રયની પૂર્વદિશામાં અંડિલભૂમિ હોય, સાધુ માત્રક શ્રી ઓઘ-ચિં નિર્યુક્તિ ન
લઈ પૂર્વદિશા તરફ આગળ વધે. રસ્તે આવતા ઘરોમાંથી જરૂરી પાણી વહોરી તે જ દિશામાં આગળ વધે તો વહોરાવનાર
વિચારવાનો જ કે સાધુ મારા ઘરે કાંજી વહોરી આ ગામ બહાર જંગલ રસ્તે કેમ જાય છે ? અહીં તો બધા સ્પંડિલ જતા હોય ભાગ-૨)
છે. તો નક્કી આ સાધુ પણ ચંડિલ જ ગયો છે. અને એ મારી કાંજી લઈને ગયો છે. બીજું પાણી તો એની પાસે છે જ નહિ. એટલે સાધુ મળશુદ્ધિમાં કાંજી વાપરશે એ નક્કી છે. આ સાધુઓ તો અપવિત્ર છે...આમ તેઓ અધર્મ પામે. આવું ન બને તે માટે જો ઉપાશ્રયની પૂર્વદિશામાં અંડિલ જવાનું હોય તો ઉપાશ્રયથી પશ્ચિમાદિ દિશામાં જાય અને ત્યાંના ઘરોમાંથી કાંજી સ્ક વગેરે લઈ ઉપાશ્રય તરફ પાછો ફરે. એટલે વહોરાવનારાઓ તો સાધુને ઉપાશ્રય તરફ જતો જોઈ એમ જ વિચારે કે ઉપાશ્રય | જઈ પછી પીશે... આમ એને એવી શંકા ન થાય કે સાધુ મારી કાંજી વડે મલેશુદ્ધિ કરે છે... આમ ગૃહસ્થોના ઘરે મેલું પાણી ન વહોરવું અને ચોખ્ખ-કાંજી પાણી પણ ઉપર બતાવ્યા મુજબ વહોરવું કે જેથી ગૃહસ્થો અધર્મ ન પામે.) ओ.नि. : अइरेगगहण उग्गाहिएण आलोअ पुच्छिउं गच्छे ।
एसा उ अकालंमी अणहिंडिअ हिंडिआ कालो ॥३११॥ अतिरिक्तं च तत्पानकं गृह्यते कदाचिदन्यसाधोः कार्यं भवेत् सागारिकपुरस्ताद्वा उच्छोलनादि क्रियते । 'उग्गाहिएणत्ति उद्ग्राहितेन-पात्रबन्धबद्धेन पात्रकेणानीयते गुप्तं सत् 'आलोए'त्ति आनीय चाचार्यस्य तदालोच्यते,
#
=
=
=
“fo
૨૮
Page #138
--------------------------------------------------------------------------
________________
-
X
'पुच्छिउं गच्छे त्ति पुनस्तमेवाचार्यं पृष्ट्वा चङ्कमणिकायां गच्छति, इयमकाले सञ्ज्ञा अकालसझेत्यर्थः, अहिण्डितानां શ્રી ઓઘનિર્યુક્તિ
सतां भवति । कालसञ्ज्ञा पुनर्हिण्डितानां-भिक्षाटनकालस्योत्तरकालं भुक्त्वा या भवति सा कालसञ्ज्ञा भवति । अन्ये ભાગ-૨
त्वाहुः-'अणहिंडिय हिंडियाकालो 'त्ति अहिण्डितानामर्थपौरुषीकरणोत्तरकाले या भवति सा कालस.व तथा
हिण्डितानां भिक्षाभ्रमणभोजनोत्तरकालं या भवति साऽपि कालसज्ञोच्यते । ૧૨૯ો vi
- ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૧૧ : ટીકાર્થ : તે પાણી વધારે લેવું. કેમકે કદાચ બીજા સાધુને એની જરૂર પડે અથવા તો જ ગૃહસ્થોની આગળ પગ ધોવા પડે. = છબછબીયા કરવા પડે (બીજા સાધુએ પાણી લાવવાનું ન કહ્યું હોય તો પણ વધારે
વહોરવું. કેમકે ઘણીવાર પાછળથી કોઈકને પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે. વળી ચંડિલ જઈને આવ્યા બાદ ઉપાશ્રય પાસે પગ ધોવાની વિધિ તો નથી, પણ ત્યાં જ બ્રાહ્મણાદિ લોકો બેઠા હોય તો પગ ધોવા જ પડે. જો વધારે પાણી ન હોય - તો પગ ધોઈ ન શકાય = છબછબીયા કરી ન શકાય અને તો પછી હીલના થાય.)
પાત્રા બંધન વડે = ઝોળી વડે બંધાયેલા એવા પાત્રાથી = માત્રકથી ગુપ્ત રીતે તે પાણી લાવીને પછી આચાર્યની પાસે તે પાણીની આલોચના કરવી. (આપણે ગોચરી-પાણી આલોવવાની જે ક્રિયા કરીએ છીએ, તેની અહીં વાત છે. આપણે તો માત્ર સૂત્રો બોલીએ. પરંતુ તેઓ તો ત્યાં રીતસર પાણી ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા... વગેરે બધું જ જણાવે... એને આલોચના કહેવાય.) (આલોચના કરવાનો લાભ એ છે કે જો આચાર્યને તે પાણી સચિત્ત જણાય તો ના પાડી શકે....વળી હીં મુખ્ય લાભ એ કે “મારે બધું જણાવવાનું છે” – માથા પર રહેલો આ ભાર આપણને ઘણા દોષોથી સહજ રીતે બચાવે છે
'|| ૧૨૯ો
=
છે, એ
ન
છે ?
૫
h is
ય
-
#
E
|
Page #139
--------------------------------------------------------------------------
________________
જ
E
જેમ કે સંઘાટક ગોચરી.) એ પછી તે જ આચાર્યને પૂછીને ચંક્રમણિકા માટે જાય એટલે કે ઠલ્લે જાય. શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ
આ જે અકાલ સંજ્ઞા છે, એ ગોચરી માટે નહિ ફરેલા સાધુઓને હોય છે. જ્યારે ગોચરી માટે ફર્યા બાદ ગોચરી વાપરીને |ી જે સંજ્ઞા થાય તે કાલસંજ્ઞા કહેવાય. ભાગ-૨
. કેટલાકો એમ કહે છે કે ગોચરી માટે ન ફરેલા સાધુઓને પણ અર્થપોરિસી કર્યા બાદ જે સંશા થાય. તે કાલસંજ્ઞા જ I ૧૩ળા = છેતથા ગોચરી માટે ફર્યા બાદ ભોજન કર્યા પછી જે સંજ્ઞા થાય તે પણ કાલસંજ્ઞા કહેવાય છે. ટૂંકમાં ત્રીજા પ્રહરની સંજ્ઞા n
જ કાળસંજ્ઞા કહેવાય. પછી એ ગોચરીની પૂર્વે હોય કે ગોચરી પછીની હોય એનાથી કોઈ ભેદ પડતો નથી. પૂર્વે બતાવેલા મતમાં ઇr
તો ગોચરી પૂર્વેની સંજ્ઞા ત્રીજા પ્રહરમાં હોય તો પણ તે અકાલસંજ્ઞા જ ગણી છે. સૂત્ર કે અર્થ...બેમાંથી એક પણ પોરિસીનો જ
વ્યાઘાત કરનારી નથી. માટે કાળ સંજ્ઞા... એવો એમનો અભિપ્રાય છે. વ્યાઘાત કરે તો અકાલસંજ્ઞા પૂર્વમતવાળા કહે છે T કે છતાં પાણી માટે સ્પેશ્યલ ફરવું પડે છે માટે અકાલસંજ્ઞા.).
वृत्ति : भुक्तोत्तरकालं या सञ्ज्ञा भवति तत्र किं कृत्वा कथं वा गम्यते ? इत्यत आह - ओ.नि. : कप्पेऊणं पाए एक्किक्कस्स उ दुवे पडिग्गहए ।
दाउं दो दो गच्छे तिण्हऽट्ठ दवं तु घित्तूणं ॥३१२॥ पात्रकाणि कल्पयित्वा पत्ताई तिप्पिऊण इत्यर्थः पुनरेकैकस्य साधोः पतद्ग्रहद्वयं दत्त्वा, एतदुक्तं भवति-योऽसौ
* F = =
= દક
II 130]
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
ની.
૧૩૧ |
E
E
तिष्ठति साधुस्तस्य आत्मीयमेव (? मेकं) पतद्ग्रहकं द्वितीयं तु पतद्ग्रहकं योऽसौ साधुश्चमणभूमि प्रयाति स चात्मीयमपि तद्धस्ते समर्पयित्वा व्रजति अत एकैकस्य द्वौ द्वौ पतद्ग्रहको भवतः । 'दो दो गच्छे'त्ति द्वौ द्वौ गच्छतः नैकको गच्छति, तत्र च 'तिण्हट्ट दवं तु घित्तूणं' त्रयाणां साधूनामर्थे यावदुदकं भवति तावन्मानं तौ गृहीत्वा व्रजतः।
ચન્દ્ર.: પ્રશ્ન : વાપર્યા પછીના કાળમાં જે સંજ્ઞા થાય, તેમાં શું કરીને અથવા તો કેવી રીતે જવું ?
ઓઘનિર્યુક્તિ-૩૧૨ : ટીકાર્થ : ઉત્તર : પાત્રાઓને ધોઈને પછી એક એક સાધુને બે બે પાત્રો આપીને જવું. આશય એ છે કે તે વખતે બધા સાધુઓ સંઘાટક તરીકે ગોચરી જતા. એમાં પદાર્થ સમજવા એક કલ્પના કરીએ કે નં. ૧ અને નં. ૨ સાધુ એ બે ભેગા મળી ગોચરી જાય છે. એમ નં.૩ અને નં.૪ ભેગા મળી ગોચરી જાય છે. હવે આ બધા સાધુ ગોચરી વાપર્યા બાદ પ્રથમ તો પોતાના પાત્રો ધોઈ નાંખે. હવે એ ચારમાંથી નં.૧ સાધુ ઉપાશ્રયમાં રહે છે. અને તેની પાસે પોતાનું જ એક IF પાત્રુ છે, અને જે નં. ૨ સાધુ સ્પંડિલ ભૂમિ જાય છે, તે સાધુ આ નં.૧ સાધુને પોતાનું પાત્ર સોંપીને જાય. એ જ રીતે .૪ 3 સાધુ નં.૩ સાધુને પોતાનું પાત્રુ સોંપીને જાય. આમ નં. ૧ સાધુ અને નં.૩ સાધુ ઉપાશ્રયમાં રહે અને એ બે ય પાસે બે બે બો પાત્રા રહે. (૧) પોતાનું (૨) પોતાના સંઘાટક સાધુનું. બીજી બાજુ નં.૨ અને નં.૪ સાધુ માત્રામાં પાણી લઈને બેય સાથે જાય. પણ એકલા ન જાય. (તમામ સાધુ પાસે એક પાત્રક અને એક માત્રક એમ બે પાત્રો હોય. આ નં. ૨ અને નં.૪ સાધુ પોતાનું પાત્રક સંઘાટકને સોંપીને પછી એક એક માત્રકમાં પાણી લઈને જાય. નં.૧ અને નં.૩ પાસે પણ પોતપોતાનું માત્રક તો હોય જ. આમ એ સં.૧ અને નં.૩ સાધુ પાસે ખરેખર ત્રણ પાત્ર થશે. એક પોતાનું પાત્રક, બીજું સંઘાટકનું પાત્રક અને
| ૧૩૧ ||
F
=
'
5
= Rહ‘re
= he "s
' iĖ 8 +
Eી
Page #141
--------------------------------------------------------------------------
________________
श्रीजुं पोतार्नु मात्र...) श्रीमोध-त्यु નિર્યુક્તિ
આ જે બે સાધુઓ ચંડિલ જાય, તેઓ ત્રણ સાધુઓને ચાલી રહે એટલું એટલે કે એક સાધુ માટે વધારાનું પાણી લઈને ભાગ-૨
वृत्ति : ते च कथं गच्छन्ति ? अत आह - || १३२॥ ण ओ.नि. : अजुगलिआ अतुरंता विकहारहिआ वयंति पढमं तु ।
निसिइत्तु डगलगहणं आवडणं वच्चमासज्ज ॥३१३॥ न युगलिता:-समश्रेणिस्था व्रजन्ति किन्तु अयुगलिता: अत्वरमाणा विकथारहिताश्च व्रजन्ति, ततश्चङ्क्रमणभुवं भ प्राप्य प्रथमं 'निषीदयित्वा' उपविश्य डगलकानां-अपानपुञ्छनार्थमिष्टकाखण्ड-लकानां लघुपाषाणकानां वा ग्रहणं - करोति, 'आवडणं ति प्रस्फोटनं तेषां डगलकानां करोति, कदाचित्तत्र पिपीलिकादिः स्यात्, तेषां च ग्रहणे किं प्रमाणमत आह-वच्चमासज्ज' पुरीषमङ्गीकृत्य, श्लथं कठिनं वा विज्ञाय पुरीषं ततस्तदनुरूपाणि डगलकानि गृह्णाति, ततो डगलकानि गृहीत्वोत्थाय स्थण्डिले उपविशति । यन्द्र. : प्रश्न : तेसो विधि 43 14 ? (पूर्वनी याम व्रजतः मेम द्विवयननो प्रयोग, ते मे संघाटी
-॥ १२॥
Page #142
--------------------------------------------------------------------------
________________
r
અપેક્ષાએ છે. એક સંઘાટક = બે સાધુ. અહીં છત્ત એમ બહુવચન પ્રયોગ છે, તે એટલા માટે કે આવા બે-પાંચ સંઘાટક શ્રી ઓઘનિર્યુક્તિ
જાય, એટલે સાધુ તો ઘણા જ હોય એટલે બ.વ.પ્રયોગ કરાય. તથા પ્રહi #તિ માં એકવચન છે, તે એટલા માટે કે દરેકેદરેક ભાગ-૨
સાધુએ પોતપોતાના પાષાણ જાતે-અલગ અલગ લેવાના છે. આમ અપેક્ષાએ એ.વ. પણ સંગત થાય.).
ઓઘનિર્યુક્તિ-૩૧૩ : ટીકાર્થ : ઉત્તર : (૧) સમશ્રેણીમાં રહીને ન ચાલે. અર્થાત્ બેય આજુબાજુમાં - અડખે પડખે | ૧૩૩ ] » ઉભા રહીને ન ચાલે. પરંતુ આગળ પાછળ, જરાક દૂર દૂર રહી ઉતાવળ વિના અને વિકથાઓથી રહિત બનીને ચાલે.
" (વિકથા ઉપરાંત સ્વાધ્યાયાદિ પણ છોડી દે.)
આ રીતે ઘંડિલભૂમિએ પહોંચીને સૌપ્રથમ તો નીચે બેસીને (નીચે નમીને-ઉભડગ પગે બેસીને) અધિષ્ઠાન-ગુદાને | જ લુંછવા માટે ઈંટના ટુકડાઓનું કે નાના પત્થરોનું ગ્રહણ કરે. (અંડિલ કર્યા બાદ સીધી પાણીથી શુદ્ધિ ન કરે. કેમકે એમાં જ * ઘણું પાણી બગડે, હાથમાં મળની દુર્ગધ પણ રહે. એ દુર્ગધ દૂર કરવા માટીથી હાથ ધુએ તો વળી વધુ પાણી બગડે. તદ્દન |
નિર્દોષ પાણી તો દુર્લભ હોવાથી ઘીની જેમ જ વપરાતું. અને સુલભ હોય તો પણ જો પાણી વધુ ઢોળાય તો એનાથી નાના નાના ત્રસજીવો તણાઈને મરી પણ જાય. એટલે સૌ પ્રથમ તો આવા પત્થરાદિ વડે જ મળની શુદ્ધિ કરાતી. પછી પાણીથી શુદ્ધિ કરાતી. આમ હોવાથી સ્પંડિલ કરતા પહેલા જ આવા પત્થરાઓ શોધી લેવા પડતા. એ માટે સૌપ્રથમ આ વિધિ દર્શાવી
એ પછી એ ડગલકોનું પ્રસ્ફોટન કરે, અર્થાતુ એને જમીન ઉપર અફાળે. જેથી જો કદાચ એમાં કીડી વગેરે હોય તો કે ૧૩૩ I
Page #143
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
म
॥ १३४ ॥ म
UT
स्स
ग
ओ
at
T
स्म
એ નીકળી જાય. ક્યારેક નાનો વીંછી વગેરે હોય તોય નીકળી જાય. (જો અફાળ્યા વિના વાપરે તો કીડી વગેરેની વિરાધના થાય અને વીંછીનો ડંખ લાગવાથી આત્માની વિરાધના થાય.)
પ્રશ્ન : ડગલકાદિનું ગ્રહણ કરવામાં
પ્રમાણ છે ? અર્થાત્ કેટલા ડગલક લેવાના ?
ઉત્તર ઃ પોતપોતાના મળને અનુસારે ડગલકનું પ્રમાણ સમજવું. જો ઢીલો મળ નીકળતો હોય તો પછી શુદ્ધિ માટે વધુ ડગલક લેવા પડે અને જો કઠિન મળ નીકળતો હોય તો પછી તેને અનુસારે અલ્પ-ઓછા ડગલક લેવા પડે. આમ ડગલકોને ગ્રહણ કર્યા બાદ પછી છાંયડાવાળી જગ્યાએ સ્થંડિલ કરવા બેસે.
वृत्ति : कीदृशे इत्यत आह -
ओ.नि. :
अणावायमसंलोए परस्सणुवघाइए ।
समे अज्झसिरे यावि अचिरकालकयंमि अ ॥३१४॥
अनापातः असंलोकश्च परस्य यस्मिन् तदनापातासंलोकं स्थण्डिलं लोकस्य, तथा 'अणुवघाइए 'त्ति उपघातश्च यत्र न भवति उड्डाहादिस्तस्मिन्ननुपघातिके, तथा समं यत्र लुठनं न भवति, लुठिते स्थण्डिले आत्मपतनभयं पुरीषं च मुक्तं कीटिकादि चूर्णयति तथा 'अज्झसिरे यावित्ति यत्तृणादिच्छन्नं न भवति, तत्र हि वृश्चिकादिरागत्य दशति कीटकादि वा प्लाव्यते, 'अचिरकालकयंमि यत्ति अचिरकालकृतं तस्मिन्नेव द्विमासिके ऋतौ यदग्न्यादिना प्रासुकीकृतं तस्मिन् ।
भ
स
ग
ओ
11938 11
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ન
ભાગ-૨
// ૧૩૫
ચન્દ્ર.: પ્રશ્ન : એ જગ્યા કેવી હોય ?
ઓઘનિર્યુક્તિ-૩૧૪: ટીકાર્થઃ ઉત્તર : (૧) જે સ્થાનમાં કોઈ પારકી વ્યક્તિનો - લોકનો આપાત અને સંલોક નથી. તે અનાપાત-અસંલોક અંડિલ કહેવાય. (૨) જયાં પ્રવચનનો ઉદ્ઘાહ થવા વગેરે રૂપ ઉપઘાત ન થાય તે અનુપઘાતિક. (૩)
જે ભૂમિ સમ - સીધી હોય કે જેથી જ્યાં સુઠન-ગબડવું ન થાય. જો અંડિલ ભૂમિ ઉંચી નીચી હોય તો ક્યારેક સાધુ પોતે ૪
જ પડી જવાનો ભય રહે. અને જે મળ છોડ્યો હોય તે પણ જમીનની વિચિત્રતાને લીધે ગબડતો જાય અને કીડી વગેરેને મારતો જાય. (૪) જે સ્થાન ઘાસ-કચરો-લાકડા વગેરેથી ઢંકાયેલું ન હોય તે અઝુષિર. જો આવું ઢંકાયેલું હોય તો એમાં અંદર વીંછી-સાપ વગેરે હોવાની શક્યતા છે. ઉપર ઘાસાદિ હોવાથી સાધુને એ નીચે રહેલા સર્પાદિ ન દેખાય અને ત્યાં બેસે, તો 'એ વીંછી, સર્પાદિ આવીને ડંખ મારે, જો નીચે કીડી વગેરે હોય તો એ જ માત્રાના પ્રવાહમાં તણાઈ જાય. (૫) જે જ : અંડિલભૂમિ અચિરકાલકૃત હોય. એટલે કે તેજ બે મહિનાની ઋતુમાં જે ભૂમિ અગ્નિ વડે અચિત્ત કરાયેલી હોય. (જો ઋતુ .
બદલાય તો એ ભૂમિ પાછી સચિત્ત બની જાય. એટલે જે ઋતુમાં જે ભૂમિ શસ્ત્રાદિ વડે અચિત્ત બને, એ જમીન એજ ઋતુમાં આ અચિત્ત રહે, એ પછી પાછી સચિત્ત બની જાય.) ओ.नि. : वित्थिण्णे दूरमोगाढे, नासण्णे बिलवज्जिए ।
तसपाणबीयरहिए उच्चाराईणि वोसिरे ॥३१५॥
' if
૧૩૫ ;
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૧૩૬ .
तथा विस्तीर्णे, तत्र विस्तीर्णं जघन्येन हस्तप्रमाणं चतुरस्रमुत्कृष्टेन चक्रवावासनिकाप्रमाणं द्वादशयोजनप्रमाणमिति गम्यते तस्मिन्, 'दूरमोगाढे 'त्ति दूरमधोऽवगाह्य अग्न्यादितापेन प्रासुकीकृतं जघन्येन चत्वार्यङ्गलानि अधः, 'नासण्णे'त्ति तत्रासन्नं द्विविधं भावासन्नं दव्वासनं च, भावासनं अणहियासओ अतिवेगेण आसन्ने चेव वोसिरइ, दव्वासण्णं धवलघरआरामाईणं आसन्ने वोसिरइ, न आसन्नं अनासन्नं-यद्रव्यासन्नं भावासन्नं वा न भवति तस्मिन् व्युत्सृजति तथा 'बिलवजिते' बिलादिरहिते स्थण्डिले व्युत्सृजति, तथा त्रसप्राणबीजरहिते व्युत्सृजतीति, एतस्मिन् दशदोषरहिते स्थण्डिले सति उच्चारादीनि व्युत्सृजति । | ચન્દ્ર,ઃ ઓઘનિર્યુક્તિ-૩૧૫ : ટીકાર્થ : (૬) એ ભૂમિ વિસ્તીર્ણ- મોટી હોવી જોઈએ. ઓછામાં ઓછી એક હાથ ચોરસ સ્થાન વિશાળ અને વધુમાં વધુ ચક્રવર્તીની છાવણીના પ્રમાણ જેટલી એટલે કે બાર યોજન જેટલી ભૂમિ મળે. (એક ITI હાથ લાંબી-પહોળી અચિત્ત નિર્દોષ ભૂમિ હોય તો જ એમાં અંડિલ-માઝું ટકી રહે, અને એનાથી બહાર ન જાય. એના કરતા a નાની જગ્યા હોય તો માત્ર તો ફેલાય જ અને તે અચિત્તભૂમિને ઓળંગીને સચિત્તમાં પહોંચે, આમ વિરાધના થાય. એટલે આ ઓછામાં ઓછી એક હાથ ચોરસ જમીન તો વ્યવસ્થિત મળવી જ જોઈએ. ચક્રવર્તીનું સૈન્ય બાર યોજન જેટલા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. અને એ સૈન્યના કારણે એ બાર યોજન જેટલી જમીન અચિત્ત બની જાય. એટલે ઉત્કૃષ્ટથી આટલી ભૂમિ અચિત્ત મળી શકે.)
|| ૧૩૬ I
Page #146
--------------------------------------------------------------------------
________________
|
मो
શ્રી ઓધ
નિર્યુક્તિ ri
ભાગ-૨
(૭) દૂર=જમીનની અંદર ઊંડાઈમાં અગ્નિ વગેરેના તાપ વડે અચિત્ત કરાયેલી ભૂમિ જોઈએ. તે પણ નીચે ઓછામાં ઓછી ચાર અંગુલ તો અચિત્ત હોવી જ જોઈએ. (માત્ર જમીનમાં તો ઉતરવાનું જ. હવે જો નીચે એક બે આંગળ જ અચિત્ત હોય, પછી જમીન ચિત્ત હોય તો માત્રા દ્વારા તેની વિરાધના થાય. પણ પ્રાયઃ માત્ર ચાર આંગળથી વધુ તો નીચે ઉતરતું નથી. એટલે જો ચાર આંગળ જેટલી જમીન અચિત્ત હોય તો વિરાધના ન થાય.)
स
|| ૧૩૭ | મ (૮) એ ભૂમિ આસન્ન ન હોવી જોઈએ. અહીં આસન્નદોષ બે પ્રકારે છે. (૧) દ્રવ્યાસન્ન (૨) ભાવાસન્ન એમાં If ભાવાસન્ન એટલે સ્થંડિલનો અતિવેગ થવાથી એ વેગ સહન ન કરી શકવાના કારણે નજીકમાં જ ઠલ્લે બેસી જાય.
(૯) દર વગેરેથી રહિત સ્થંડિલભૂમિમાં સ્થંડિલ જાય.
त्थु
દ્રવ્યાસન્ન એટલે (અતિવેગ વગેરે ન હોવા છતાંય) રાજમહેલ, બગીચા વગેરેની નજીકમાં જ બેસી જાય. જે દ્રવ્યાસન્ન
મ
કે ભાવાસન્ન ન હોય, તેવા સ્થાનમાં સાધુ સ્થંડિલ જાય. (ટુંકમાં સ્થંડિલ જવા માટે અતિ ઉતાવળ થઈ જાય, રહી જ ન શકાય TM એવું સાધુ થવા જ ન દે. જરાક શંકા થાય કે તરત નીકળી જ જાય એટલે ઉતાવળ થવાનો પ્રશ્ન ન રહે. એમ રાજમહેલાદિની ૫
નજીકના સ્થાને ન બેસે, પણ યોગ્ય સ્થાને બેસ.)
ओ
(૧૦) સજીવો અને વનસ્પતિના બીજ વિનાની જમીનમાં સાધુ સ્થંડિલ જાય.
આમ દશદોષ વિનાનું સ્થંડિલસ્થાન હોય તો એમાં સ્થંડિલ, માત્રુ વગેરે વોસિરાવે.
स
ण
ד
स्स
|| ૧૩૭ ||
Page #147
--------------------------------------------------------------------------
________________
श्री मोध- त्यु નિર્યુક્તિ ભાગ-૨
वृत्ति : इदानीमेकादिसंयोगेन यावन्ति स्थण्डिलानि भवन्ति तावन्ति प्रतिपादयन्नाह - ओ.नि. : एगदुगतिगचउक्गपंचगछसत्तट्ठनवगदसगेहिं ।
संजोगा कायव्वा भंगसहस्सं चउव्वीसं ॥३१६॥ एकद्वित्रिचतुष्पञ्चषट्सप्ताष्टनवदशकैः संयोगाः कर्त्तव्याः, ततश्च सर्वैरेभिनिष्पन्नं भङ्गकसहस्रं चतुर्विंशत्युत्तरं भवति ।
॥ १३८॥
म'
EFFE
PRE
ચન્દ્ર.: હવે એક, બે વગેરેના સંયોગ વડે જેટલા સ્પંડિલસ્થાનો થાય તેટલા બતાવતા કહે છે.
मोधनियुस्ति-3१६ अर्थ : , , , या२, पाय, छ, सात, म16, नव भने सव संयोगो ४२वा. तेथी આ બધા ભાંગાઓ વડે કુલ ૧૦૨૪ ભાંગા બને. (આનું વર્ણન આગળ આવશે.)
वृत्ति : इदानीं भाष्यकार एतान्येव स्थण्डिलपदानि व्याख्यानयति, तत्राद्यमनापातमसंलोकं व्याख्यातमेव, इदानीमनुपघातिकपदव्याचिख्यासयाऽऽह - ओ.नि.भा. : आयापवयणसंजमतिविहमुवघाइयं तु नायव्वं ।
आराम वच्च अगणी पिट्टण असुई य अन्नत्थ ॥१७८॥
कFacts
उ८॥
Page #148
--------------------------------------------------------------------------
________________
मो
श्री खोधનિર્યુક્તિ भाग-२
णं
औपघातिकं त्रिविधं ज्ञातव्यं-आत्मौपघातिकं प्रवचनौपघातिकं संयमौपघातिकं च, तत्रात्मौपघातिकं क्व भवति ? अत आह - आरामे - आरामादौ व्युत्सृजतः, प्रवचनौपघातिकं च क्व भवतीत्यत आह- ' वच्च' वर्चो गूथं तत्करीषे व्युत्सृजतः, संयमौपघातिकं च क्व भवतीत्यत आह- 'अगणी' अग्निः स यत्र प्रज्वाल्यते, एतच्च यथासङ्ख्येन योजनीयम् । कथमात्मोपघातादि भवतीत्यत आह-'यथासङ्ख्येन 'पिट्टण असुई य अन्नत्थ' आरामे व्युत्सृजतः पिट्टणं॥ १३८ ॥ मताडनं भवति, वर्चः करीषे व्युत्सृजतोऽशुचिरयमिति लोक एवं संभावयति, अङ्गारदहनभूमौ व्युत्सृजतः सोऽङ्गारदाहकः म 'अण्णत्थ 'त्ति अन्यत्राङ्गारार्थं प्रज्वालयति ततश्च संयमोपघात इति, यतश्चैते दोषा भवन्ति अतोऽनुपघातिके स्थण्डिले व्युत्सृजनीय्यमिति । अनुपघातिकं गतम्,
स
स
Dr
ण
स्प
ण
मो
હવે અનુપઘાતિક પદનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે –
ओोधनिर्युक्ति-भाष्य-१७८ : टीडार्थ : औषधाति । प्रारे भावु. (१) आत्मोपधाति (२) प्रवयनौपधाति (૩) સંયમૌ પઘાતિક. તેમાં આત્મૌપઘાતિક ક્યાં થાય ? એ કહે છે કે બગીચામાં સ્થંડિલ જનારાને આત્મૌપઘાતિક થાય. પ્રવચનૌપઘાતિક ક્યાં થાય ? એ કહે છે કે વિષ્ટાના ઢગલામાં સ્થંડિલ જનારાને થાય. (વિષ્ટા સુકાઈ જાય એટલે પછી એ
त्थ
णं
भ
ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર આ ૧૦ સ્થંડિલપદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ અનાપાત-અસંલોક પદનું વ્યાખ્યાન તો થઈ જ ગયું .
ग
व
ओ
म
हा
॥ १३८ ॥
Page #149
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
શ્રી ઓધ
વિષ્ટાને કરીષ કહેવાય.) સંયમૌપઘાતિક ક્યાં થાય ? એ કહે છે કે અગ્નિ જ્યાં પ્રજવલિત હોય ત્યાં થાય.
પ્રશ્ન : ગાથામાં તો આ રીતે કોઈ સ્પષ્ટ ખુલાસો નથી, કે “બગીચામાં આત્મૌપઘાતિક, વિષ્ટા =કરીષમાં જ પ્રવચનૌપઘાતિક અને અગ્નિમાં સંયમૌપઘાતિક થાય.” તો તમે આ અર્થ ક્યાંથી લાવ્યા ? ભાગ-૨
| ઉત્તર : ગાથામાં માથાપવાસંગમ.... એમ ક્રમશઃ ત્રણ શબ્દો લખેલ છે. અને ઉત્તરાર્ધમાં ગરમ વન્દ્ર ડાળી એમ ૧૪ol = ત્રણ શબ્દ લખેલા છે એટલે ક્રમશઃ એ બધા શબ્દો જોડવાથી ઉપરનો અર્થ પ્રાપ્ત થાય. માયા સાથે મારામ, પવય સાથે
વન્દ્ર અને સંગમ સાથે ૩ી ...
પ્રશ્ન : પણ બગીચા પાસે બેસવાથી આત્મોપઘાતિક બને....? એ બધુ શી રીતે ઘટે ?
ઉત્તર : સીધી વાત છે. બગીચાની નજીકમાં અંડિલ બેસે તો બગીચાનો માલિક મારવાનો. એમ વિષ્ટાના સુકાયેલા ઢગલાદિ ઉપર બેસે તો “આ સાધુ અપવિત્ર છે.” એમ લોક વિચારવાના જ. તથા અંગારાને બાળવાની ભૂમિમાં એટલે કે આ અગ્નિ પેટાવવાની ભૂમિમાં જો સાધુ અંડિલ બેસે તો એ અંગારા બાળવાનું કામ કરનાર માણસ પોતાની જગ્યા મલિન થયેલી જોઈને અન્ય સ્થાને નવી અગ્નિ પ્રગટાવશે. હવે આ સ્થાન અચિત્ત હતું, પણ નવું સ્થાન તો વનસ્પતિ વગેરેવાળું હોય એટલે એ બધાની હિંસા સાધુના કારણે થયેલી ગણાય. એટલે સંયમોપઘાત થાય. જે કારણથી આ દોષો છે, તે કારણથી જ અનુપાતિક એવા સ્થડિલસ્થાનમાં બેસવું.
ક ૧૪૦
Page #150
--------------------------------------------------------------------------
________________
मा
श्री खोध- त्थु
vi
નિર્યુક્તિ
भाग-२
स
॥ १४१ ॥ भ
UT
અનુપઘાતિક પૂર્ણ થયું.
वृत्ति : इदानीं 'समे 'त्ति व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : विसम पलोट्टण आया इयरस्स पलोट्टणंमि छक्काया । सिरंमि विच्छुगाई उभयक्कमणे तसाईया ॥ १७९॥
म
ण
चन्द्र : हवे सम नी व्याप्या उरता उहे छे.
जोधनियुक्ति-भाष्य- १७८ : गाथार्थ : विषम= यी-नयी भूमिमां व्युत्सर्ठन २नारा साधुनुं ४ गजडवानुं थाय. અર્થાત્ આવા સ્થાનમાં ક્યારેક સાધુ જ ગબડી પડે તો આત્મવિરાધના થાય. તથા માત્રુ સ્થંડિલ પણ ગબડે, તેના આક્રમણથી
स्थ
विषमे स्थण्डिले व्युत्सृजतः प्रलुठनं साधोरेव भवति ततश्च तस्मिन् प्रलुठने सति आत्मोपघातो भवति । 'इतरस्स' इति इतरयोः कायिकापुरीषयोः प्रलुठने सति षट् काया विराध्यन्ते, तस्मात् समे व्युत्सृजनीयम् । 'समे 'त्ति गतं, भ 'अज्झसिरे 'त्ति व्याख्यायते, तत्राह - 'झुसिरंमि विच्छुगाई' झुसिरं पलालादिछन्नं तत्र व्युत्सृजतो वृश्चिकादिभक्षणं संभवति भ ततश्चात्मविराधना 'उभय त्ति मूत्रपुरीषं तदाक्रमणेन त्रसादयो विराध्यन्ते ततश्च संयमोपघातो भवति, तस्मादशुषिरे ओ व्युत्सृजनीयम्, दारम् ।
स
at
122-4
11 989 11
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
त्य
नियुजित
ભાગ-૨
॥ १४२॥
साहिवोनी विराधना थाय, षटयनी विराधना थाय तथा समस्थानमा सj. समनी व्याण्या ई.
અનૂષિરની વ્યાખ્યા કરે છે. ગ્રૂષિર એટલે પાંદડા વગેરેથી ઢંકાયેલું સ્થાન. તેમાં વ્યુત્સર્જન કરનારાને વીંછી વગેરે કરડી જાય તો આત્મવિરાધના થાય. તથા એ પાંદડા વગેરેની નીચે ત્રસાદિ જીવો હોય, એટલે એ મૂત્ર-સ્થડિલ એના ઉપર પડવાથી તે ત્રસાદિ જીવોની વિરાધના થાય અને આમ સંયમોપઘાત થાય. માટે અનૂષિર સ્થાનમાં બેસવું.
अझुषिर द्वार पू[ थयु. वृत्ति : इदानीं 'अचिरकालकयंमि यत्ति व्याख्यायते - ओ.नि.भा. : जं जंमि उउंमि कया पयावणाईहि थंडिला ते उ ।
होंति इयरंमि चिरकया वासा वुत्थेय बारसगं ॥१८०॥ यानि यस्मिन् ऋतौ-शीतकालादौ प्रतापनादिभिः-अग्निप्रज्वालनादिभिः स्थण्डिलानि कृतानि तानि तस्मिन्नेव च ऋतौ स्थण्डिलान्यचित्तानि, तान्येव स्थण्डिलानि इतरस्मिन्-अनन्तरऋतौ चिरकृतानि मिश्रीभूतानि चायोग्यानि भवन्ति । 'वासा वुत्थेय बारसगं'ति यस्मिन् प्रदेशे एकं वर्षाकालं ग्राम उषितः, स च प्रदेशो 'द्वादश' द्वादश वर्षाणि यावत्स्थण्डिलं भवति, यत्र पुनर्वर्षमात्रमुषितो ग्रामस्तत्र भवत्येव स्थण्डिलं द्वादश वर्षाणीति ।
F॥ १४२॥
Page #152
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री जोध- त्थु
णं
નિર્યુક્તિ लाग-२
म
॥ १४३ ॥ म
ग
ચન્દ્ર. : હવે અચિરકાલકૃતનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૦ : ટીકાર્થ : જે સ્થાનો જે શીતકાલાદિ ઋતુમાં અગ્નિનું પ્રવાલન વગેરે રૂપ શસ્ત્રો વડે સ્થંડિલભૂમિ તરીકે=અચિત્તભૂમિ રૂપ થયેલા હોય, તે સ્થંડિલસ્થાનો તે જ ઋતુમાં અચિત્ત રહે. તે અચિત્ત સ્થંડિલો એની પછીની ઋતુ શરુ થતા ચિરકૃત- લાંબા કાળવાળા અને મિશ્ર થઈ જાય છે, માટે જ અયોગ્ય બની જાય છે.
म
જે પ્રદેશમાં એક ચોમાસા સુધી ગામ વસે, તે પ્રદેશ બાર વર્ષ સુધી સ્થંડિલ=અચિત્ત બની જાય. જે જગ્યાએ વળી ગામ એક વર્ષ સુધી રહી જાય, તે તો અવશ્ય બાર વર્ષ સુધી સ્થંડિલ રહે (અહીં માત્ર શબ્દ પ્રમાણ અર્થમાં છે. વર્ષપ્રમાણ કાળ.) 7.
स्स
वृत्ति : इदानीं 'वित्थिण्णं 'त्ति व्याख्यायते
ओ.नि.भा. :
-
ण
हत्थायामं चउरंसं जहणणं जोयणे बिछक्कियरं ।
चरंगुलप्पमाणं जहण्णयं दूरमोगाढं ॥ १८९ ॥
विस्तीर्णं द्विधा - जघन्यमुत्कृष्टं च तत्र जघन्यं हस्तायामं चतुरस्त्रं च जघन्यतो विस्तीर्णं स्थण्डिलं, 'जोयणे बिछक्कियरं' त्ति इतरं - उत्कृष्टं विस्तीर्णं योजनानां द्विषट्कं, द्वादशयोजनविस्तीर्णमित्यर्थः । वित्थिण्णेत्ति गयं, इदानीं 'दूरमोगाढ'त्ति व्याख्यायते, तत्राह - 'चतुरंगुलप्पमाणं' चत्वार्यङ्गुलानि भुवोऽधो यदवगाढं तज्जघन्यतो
भ
ग
ओ
ᅵᄑ
हा
वा
रूप
11 98311
Page #153
--------------------------------------------------------------------------
________________
=
=
થી ચા સૂરો મિત્યુતે, મધ્યમમુર્ણ ૨ નામથતક્રિયતિ સામ્ નિર્યુક્તિ | ચન્દ્ર.: હવે વિચ્છિન્ન શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૧ : ટીકાર્થ : વિસ્તીર્ણ બે પ્રકારે હોય. જઘન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં જઘન્ય એક હાથની લંબાઈ - વાળું, ચોરસ સ્થાન એ જઘન્યથી વિસ્તીર્ણ થંડિલ કહેવાય. ઉત્કૃષ્ટ વિસ્તીર્ણ ચંડિલ તો યોજનના બે ષટ્રક થાય. એટલે કે ૧૪૪ ૪
બાર યોજન વિસ્તીર્ણ થાય.
હવે ત્રીવIઢ શબ્દનું વ્યાખ્યાન કરાય છે. જમીનની અંદર - નીચે જે ચાર અંગુલ અવગાઢ હોય તે જઘન્યથી દૂરાવગાઢ કહેવાય. મધ્યમાવગાઢ અને ઉત્કૃષ્ટાવગાઢ તો નીચે ચાર અંગુલ કરતા વધારે અંગુલ અચિત્ત હોય ત્યારે જાણવું.
वृत्ति : आसन्नं व्याख्यायते तत्राह - ओ ओ.नि.भा. : दव्वासण्णं भवणाइयाण तहियं तु संजमायाए ।
__ आयापवयणसंजमदोसा पुण भावआसपणे ॥१८२॥ आसन्नं द्विविधं-द्रव्यतो भावतश्च, तत्र द्रव्यासन्नं भवनादीनामासन्ने व्युत्सृजतो द्रव्यासन्नं भवति, तत्र चहा संयमात्मोपघातो भवति, तत्र संयमोपघात एवं भवति-स गृहपतिस्तत्पुरीषं साधुव्युत्सृष्टं केनचित्कर्मकरेणान्यत्र
=
=
, ગ
જ
|| ૧૪૪ |
૧
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ કે ભાગ-૨
/ ૧૪૫ .
त्याजयन्ति ततश्च तत्प्रदेशविलेपने हस्तप्रक्षालने च संयमोपघातो भवति, आत्मोपघातश्च स गृहपती रुष्टः सन् कदाचित्ताडयति ततश्चात्मोपघात इति, तस्माद्रव्यासन्ने न व्युत्सृजनीयं । इदानीं भावासन्नं प्रतिपादयन्नाह'आयापवयण'त्ति आत्मप्रवचनसंयमोपघातदोषा भावासन्ने भवन्ति, कथं ?, स हि साधुरन्ययोगव्यावृत्त (पृत) स्तावदास्ते यावदतीव भावासन्नः संजातः, ततश्च त्वरितं प्रयाति, पुनश्च केनचिद् धूर्तेनोपलक्ष्य भावासन्नतां धर्मप्रच्छनव्याजेनार्द्धपथ एव धृतः, ततश्च तस्य पुरीषवेगं धारयत आत्मोपघातो भवति, अथार्द्धपथ एव व्युत्सृजति ततश्च प्रवचनोपघातो भवति, संयमोपघातोऽपि तत्रैवाप्रत्युपेक्षितस्थण्डिले व्युत्सृजतो भवति, तस्मादनागतमेव गमने प्रवर्त्तते।
ચન્દ્ર.: હવે માત્ર ની વ્યાખ્યા કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૮૨ : ટીકાર્થ : આસન્ન બે પ્રકારે છે. (૧) દ્રવ્યથી (૨) ભાવથી. તેમાં દ્રવ્યાસ એટલે મકાન | વગેરેની નજીકમાં વ્યુત્સર્જન કરનારાને દ્રવ્યાસન્ન થાય. તેમાં સંયમ અને આત્માનો ઉપઘાત થાય. તેમાં સંયમોપઘાત આ પ્રમાણે થાય. તે ગૃહસ્થ સાધુએ છોડેલ તે મળને કોઈક નોકરાદિ દ્વારા બીજે ઠેકાણે નંખાવડાવે અને ત્યારબાદ તે પોતાના સ્થાનને વિલેપન કરે એટલે કે તે જગ્યાને પાણી વગેરેથી સાફ કરે અને એ નોકર પોતાના હાથનું પ્રક્ષાલન કરે આમ આ બેયમાં સંયમનો ઉપઘાત થાય.
આત્મોપઘાત આ પ્રમાણે કે તે ગૃહસ્થ ગુસ્સે થઈને ક્યારેક સાધુને મારે. અને તેથી આત્માનો ઉપઘાત થાય. તેથી ક ૧૪૫ી.
કં
= he's
E
Page #155
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
દ્રવ્યાસગ્નમાં મળવ્યુત્સર્જન ન કરવું. શ્રી ઓઇ- થી
હવે ભાવાસનું પ્રતિપાદન કરતા કહે છે કે ભાવાસન્નમાં આત્મા, પ્રવચન અને સંયમ એ ત્રણેયનો ઉપઘાત થવા રૂપ (iા દોષો લાગે છે. ભાગ-૨
પ્રશ્ન : એ કેવી રીતે ? | ૧૪૬I | ઉત્તર : તે સાધુ સ્વાધ્યાય વગેરે બીજા-ત્રીજા યોગોમાં એકદમ તલ્લીન બનીને ત્યાં સુધી એ કાર્ય કરતો રહે કે જ્યાં જ
" સુધી અત્યંત તીવ્ર શંકા થાય અને પછી ઝડપથી ભાગે. હવે એ વખતે કોઈક લુચ્ચો માણસ સાધુના મુખ ઉપરથી ભાવાસન્નતાને-સ્થડિલની ઉતાવળને જાણીને ધર્મપૃચ્છા કરવાના બહાનાથી સાધુને અડધે રસ્તે જ પકડે. એટલે એ સાધુએ
સ્પંડિલનો વેગ જોરથી અટકાવવો પડે અને એમાં આત્માનો ઉપઘાત તો સ્પષ્ટ રૂપે થાય જ છે. હવે જો અડધે રસ્તે જ એ જ ' ઉતાવળને કારણે અંડિલ કરી બેસે, ચંડિલ નીકળી જાય તો પ્રવચન ઉપઘાત થાય. તથા તે અડધે રસ્તે જ પ્રતિલેખિત નહિ \|
થયેલા ચંડિલસ્થાનમાં અંડિલ કરનારાને સંયમોપઘાત પણ થાય. એ સ્થાને રહેલા ત્રસાદિજીવોની હિંસા થાય. (પોતે ઉતાવળના લીધે આ કાળજી રાખી ન શકે.) તેથી અંડિલની શંકા થાય એ પૂર્વે જ એ અંડિલ માટે ગમન કરવાની પ્રવૃત્તિ
કરે.
इदानीं बिलवर्जितं व्याख्यायते, तत्राह -
Page #156
--------------------------------------------------------------------------
________________
(ण
मो श्री जोध- त्थु
નિર્યુક્તિ
ભાગ-૨
हा
ओ.नि.भा.: होंति बिले दो दोसा तसेसु बीएस वावि ते चेव ।
संजोगओ अ दोसा मूलगमा होंति सविसेसा ॥ १८३॥
T
म
स
म
॥ १४७ ॥ म
बिलप्रदेशे व्युत्सृजतो दोषद्वयं भवति-आत्मविराधना संयमविराधना च दारं । इदानीं 'तसपाणबीयरहियं 'ति व्याख्यायते, तत्राह - ' तसेसु बीएस वावि ते चेव' त्रसेषु व्युत्सृजत आत्मसंयमविराधना भवति, बीजेषु च व्युत्सृजतस्त ण एव दोषा भवन्ति - आत्मविराधना संयमविराधना च तत्रात्मविराधना गोक्षुरकप्रभृतीनामुपरि व्युत्सृजतो भवति, ण स्स संयमविराधनाऽपि तथैवेति, दारं । एवं तावदेकैकदोषदुष्टं स्थण्डिलमुक्तम् । इदानीं द्वितीयादिसंयोगेन दोषदुष्टतां स्म प्रतिपादयन्नाह - 'संजोगओ अ' संयोगतो द्वयादिदोषसंबन्धेन 'मूलगमात्' मूलदोषात् सकाशात् 'सविशेषाः ' गद्विगुणतरादयो दोषा भवन्ति, एतदुक्तं भवति मूलभेदस्तावदापातसंलोकदोषदुष्टता तथाऽन्यस्तत्रैव यद्युपघातदोषो भवति ग ततो द्विदोषसंयोगतः सविशेषा दोषा भवन्ति । एवं दोषत्रयादिसंयोगतः सविशेषा अधिका एकैकस्मिन् स्थण्डिले ज्ञेया इति ।
भ
ण
न्द्र : हवे बिलवर्जित शब्दनुं व्याख्यान उरे छे.
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૮૩ : ટીકાર્થ : દ૨-કાણાવાળા પ્રદેશમાં સ્થંડિલાદિ જનારને બે દોષ લાગે. આત્મવિરાધના અને
स्थ्
स
आ
म
वी
지
॥ १४७ ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
E
ત્ર
નિર્યુક્તિ viી.
'E
F
E
સંયમવિરાધના (એ દરમાં જો સર્પાદિ હોય તો ડંખ મારે, એનાથી આત્મવિરાધના. અને જો એ દરમાં કીડી વગેરે હોય તો શા શ્રી ઓઘ
મરે, એનાથી સંયમવિરાધના) ભાગ-૨ | " પ્રાણવી નહિત શબ્દની વ્યાખ્યા કરે છે.
ત્રસજીવોવાળા સ્થાનમાં વ્યુત્સર્જન કરનારાને સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. બીજવાળા સ્થાનમાં | ૧૪૮ | વ્યસર્જન કરનારાને તે જ દોષો લાગે, કે સંયમ વિરાધના અને આત્મવિરાધના.
પ્રશ્ન : બીજવાળા સ્થાનમાં વળી આત્મવિરાધના કેવી રીતે ?
ઉત્તર : ગોક્ષુરક (નાની નાની અને ઘણા કાંટાઓથી ભરેલી અમુક પ્રકારની વનસ્પતિ કે જે ગોખરું કહેવાય છે તે | જ રાજસ્થાનમાં ઘણી જોવા મળે છે.) વગેરે બીજોની ઉપર વ્યુત્સર્જન કરનારને આત્મવિરાધના થાય. સંયમવિરાધના પણ એ જ ' જ રીતે થાય. (તે બીજાદિ સચિત્ત હોવાથી સંયમવિરાધના તો સ્પષ્ટ જ છે.)
આમ એકેક દોષથી દુષ્ટ સ્થડિલ કહેવાઈ ગયું.
હવે બે, ત્રણ વગેરે દોષોના સંયોગ વડે થંડિલની જે દોષદુષ્ટતા થાય છે, તેને બતાવતા કહે છે. મૂલદોષોના ભેદ " કરતા તો એ દોષોના સંયોગો દ્વારા બમણા-ત્રણગણા વગેરે દોષો થાય. આશય એ છે કે ૧૦ મૂલભેદ બતાવ્યા. એમાં પ્રથમ
ભેદમાં તો આપાતસંલોક દોષદુષ્ટતા છે. તથા ત્યાં જ બીજો પણ જો ઉપઘાતદોષ થાય તો એ બે દોષના સંયોગથી વધુ દોષ થવાના. એમ ત્રણ દોષ, ચાર દોષ વગેરેના સંયોગથી વિશેષતઃ વધારે દોષો તે એકેક અંડિલમાં જાણવા.
=
| ૧૪૮||
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-થી.
=
નિર્યુક્તિ
(૧૦ દોષોને ક્રમશઃ મૂકી પછી એના સંયોગો કરવામાં આવે તો કુલ ૧૦૨૪ ભેદો થાય. એ વિસ્તારથી બતાવવા | અશક્ય હોવાથી માત્ર પાંચ દોષોને લઈને ભેદો બતાવીએ છીએ. એના ઉપરથી ૧૦ દોષોના ભેદો સમજી લેવા.
અઝૂષિર વિચ્છિન્ન દૂરાવગાઢ ત્રણ પ્રાણબીરહિત અનુપઘાતિક
'
ભાગ-૨
F
|| ૧૪૯ો
=
=
S
=
S
=
*
=
*
ܕ ; ; ; ;ܚ ܕ݇ ܡܼܲ ܀
*
*
S
S
| ૧૪૯.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦I
Re FT
***Sess ****
* * * * * * \\\\\\
SS S SS S * * * * * * *
*
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| Oh! |
Page #160
--------------------------------------------------------------------------
________________
*
* V
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ |
xxxxxxx
* S
૧૫૧ |
« S
૨૯.
*
*
X રે
*
*
૩૦. . ૩૧. ૩૨. x
કોઈપણ બે વસ્તુના સંયોગી ભાંગા ૪, ત્રણ વસ્તુના ૮, ચાર વસ્તુના ૧૬, પાંચ વસ્તુના ૩૨, છ વસ્તુના ૬૪, સાત વસ્તુના ૧૨૮, આઠ વસ્તુના ૨૫૬, નવ વસ્તુના ૫૧૨ અને દસ વસ્તુના ૧૦૨૪ ભાંગા થાય. આમ આગળ પણ બમણાબમણા ભાંગા સમજી શકાય. અહીં પાંચ વસ્તુના ૩૨ ભાંગા છે. એમાં પહેલો ભાગો સંપૂર્ણ નિર્દોષ છે. એ પછીના જે જે ભાંગાઓમાં એક એક ચોકડી છે. તે બધા એક એક દોષવાળા છે. એમ જેમાં જેટલી ચોકડી, તેમાં એટલા દોષો છે, અને
૧૫૧
Page #161
--------------------------------------------------------------------------
________________
PREP
એમાં એટલા નુકસાન વધારે.) श्री मोधનિર્યુક્તિ वृत्ति : इदानीं तस्मिन् दोषरहिते स्थण्डिले प्राप्तस्य यो विधिः स उच्यते - ભાગ-૨
ओ.नि. : दिसिपवणगामसूरियछायाए पमज्जिऊण तिक्खत्तो । ॥१५२॥ म
जस्सोग्गहोत्ति काऊण वोसिरे आयमिज्जा वा ॥३१७॥ तत्र तेन साधुना सञ्ज्ञां व्युत्सृजता 'दिसि 'त्ति उत्तरस्यां दिशि पूर्वस्यां च न पृष्ठं दातव्यं, लोकविरोधात्, तथा | पवनग्रामसूर्याणां च पृष्ठं दत्त्वा न व्युत्सृजनीयं, लोकविरोधादेव । तथा छायायां प्रमार्जयित्वा 'तिक्खुत्तो 'त्ति तिस्रो वारा:
प्रमार्जयित्वा तत्र व्युत्सर्जनीयं, 'जस्सोग्गहो 'त्ति यस्यायमवग्रहस्तेनानुज्ञातव्य इत्येवं कृत्वा व्युत्सृजनीयं 'आयमिज्जा वा' ग निर्लेपनं चापाने एवमेव कुर्यात्, यदुत स्थण्डिलेऽनुज्ञापयित्वा चेति ।
ચન્દ્ર. : તમામ દોષ વિનાની તે સ્પંડિલભૂમિમાં પહોંચી ચૂકેલા સાધુની જે વિધિ છે તે હવે બતાવે છે.
ઓઘનિયુક્તિ-૩૧૭ : ટીકાર્થ : (૧) તે ભૂમિમાં સંજ્ઞા-મળને વ્યુત્સર્જન કરનારા તે સાધુએ ઉત્તર કે પૂર્વ દિશા તરફ પીઠ ન રાખવી. કેમકે એમાં લોકની સાથે વિરોધ થાય. (૨) તથા પવન, ગામ અને સૂર્યની તરફ પીઠ રાખીને વ્યુત્સર્જન वी न ४२. म मांय लो साथै विरो५°४ थाय छे. (3) तथा छायामiत्रावार प्रभाळने पछी त्यो छायामां मलव्युत्सर्जन
॥१५२॥
Page #162
--------------------------------------------------------------------------
________________
આ કરવું. (૪) જેની આ જગ્યા હોય, તે અમને સ્પંડિલ માટે અનુમતિ આપો. આ પ્રમાણે અનુમતિ માંગીને વ્યુત્સર્જન કરવું. આ श्रीमोध-न्यु
(અહીં મુખ્યત્વે તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવની અનુમતિ મંગાય છે. (૫) ગુદાના ભાગમાં નિર્લેપન એટલે કે પાણી વડે શુદ્ધિ નિયુક્તિ |
પણ એ પ્રમાણે જ કરવી કે એ નિર્લેપન થંડિલભૂમિમાં જ થાય અને એ પણ રજા લઈને જ થાય. અત્યંડિલભૂમિમાં કે અનુજ્ઞા भाग-२
વિના અપાનશુદ્ધિ ન કરવી. ॥ १५॥
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : उत्तरपुव्वा पुज्जा जम्माए निसियरा अहिवडंति ।
घाणाऽरिसा स पवणे सूरियगामे अवण्णो उ ॥१८४॥ उत्तरा दिक् पूर्वा च किल लोके एते द्वेऽपि पूज्ये, ततश्च तयोः पृष्ठं न दातव्यं, 'जम्माए निसियरा अभिवडंति 'त्ति ग याम्या दक्षिणा दिक् तस्यां च रात्रौ पृष्ठं न दातव्यं, किमिति?, रात्रौ निशाचरा:-पिशाचादयः 'अभिपतंति 'त्ति अभिमुखा आगच्छन्ति, एतदुक्तं भवति-२ रात्रौ दक्षिणाया दिश उत्तरायां दिशि देवाः प्रयान्ति (इति) लोके श्रुतिः, ततश्च तत्र पृष्ठ न दातव्यं, प्रयच्छतो लोकविरोधो भवतीति । 'घाणारिसा य पवणे 'त्ति पवनस्य च पृष्ठं यदि दीयते ततो घ्राणार्थी भवतीति । सूर्यग्रामयोश्च पृष्ठप्रदाने अवर्ण:-अयशो भवतीति ।
॥१५॥
REETO HE
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
ચ . : હવે આ જ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરતા કહે છે. નિયુક્તિ કરે
ઓalઘનિર્યુક્તિ- ભાગ-૧૮૪: ટીકાર્થ: (૧) ઉત્તર અને પૂર્વ આ બેય દિશા લોકમાં પૂજય છે, તેથી તેની તરફ પીઠ | ભાગ-૨
ન કરવી. * રાત્રે દક્ષિણ દિશા તરફ પીઠ ન કરવી. “શા માટે ?” એનો ઉત્તર એ છે કે રાત્રે પિશાચ વગેરે દેવો દક્ષિણદિશામાંથી
આ તરફ આવતા હોય છે. | ૧૫૪. v આશાશય એ છે કે “રાત્રે તે પિશાચાદિ દેવો દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં આવતા હોય છે.” એવી લોકમાં શ્રુતિ
આ છે = લોકકમાં પ્રસિદ્ધિ છે અને માટે તે તરફ પીઠ ન આપવી. કેમકે એ તરફ પીઠ કરીએ તો લોકો એ જોઈને વિરોધ કરે જ કે “ ખો સાધુઓ દેવોને પીઠ કરે છે.” આમ આમાં તો પ્રત્યક્ષથી જ વિરોધ થાય.
(૨) જો પવન તરફ પીઠ રાખીએ તો એ પીઠ તરફથી આવતો પવન થંડિલની ગંધ લઈને આગળ આવે, અને નાકમાં પણ ઘુસે, એનાથી નાકમાં મસા, ફોલ્લા થાય. એમ ગામ અને સૂર્યને પીઠ આપીએ તો અપયશ થાય.
वृनित्ति : इदानीं 'छायाए'त्ति व्याख्यानयन्नाह - ओ पी.नि.भा. : संसत्तगहणी पुण छायाए निग्गयाए वोसिरह ।
छायासइ उपहंमिवि वोसिरिअ मुहुत्तयं चिढ़े ॥१८५॥ 'संसंसक्तग्रहणिः' कृमिसंसक्तोदर इत्यर्थः यद्यसौ साधुर्भवेत् ततो वृक्षछायायां निर्गतायां व्युत्सृजति, २२अथ छाया
TI ૧૫૪
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥ १५५॥
5
न भवति ततो व्यत्सज्य महर्तमानं तिष्ठेद येन ते कमयः स्वयमेव परिणमन्ति।
यन्द्र. वे छायाम पोसिश' में पार्थनु व्याण्यान ४२छे.
ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૮૫ : ટીકાર્થ : કરમિયાથી વ્યાપ્ત પેટવાળો જો આ સાધુ હોય તો તો નીકળેલી વૃક્ષછાયામાં સ્પંડિલ બેસે. હવે જો છાયા ન હોય તો તડકામાં વોસિરાવીને પછી મુહર્ત સુધી પોતાના શરીરની છાયા અંડિલ ઉપર પડતી રહે એ રીતે ઉભો રહે કે જેથી એટલીવારમાં કરમિયાઓ જાતે જ મૃત્યુ પામે. (જો જતો રહે તો તડકાના કારણે વહેલા મરે, એનો દોષ સાધુને લાગે.)
वृत्ति : किं चासौ करोतीत्यत आह - ओ.नि. : उवगरणं वामे उरुगंमि मत्तं च दाहिणे हत्थे ।
तत्थऽन्नत्थ व पुंछे तिहिं आयमणं अदूरंमि ॥३१८॥ 'उपकरणं' रजोहरणदण्डकादि वामे ऊरुणि स्थापयेत्, मात्रकं च दक्षिणे हस्ते स्थापयति, प्रोञ्छनं च अपानस्य तत्रान्यत्र वा करोति, यदि कठिनं पुरीषं ततस्तत्रैव प्रोञ्छयति, अथ श्लथं ततोऽन्यत्र, 'तिर्हि आयमणं'ति त्रिभिश्चुलुकैनिर्लेपनं करोति, अदूरंमित्ति स्थण्डिलस्यासन्नप्रदेशे निर्लेपनीयमिति ।
कि
।
॥१५५॥
Page #165
--------------------------------------------------------------------------
________________
sી
"b
#
=
g
=
*
=
શ્રી ઓઘ-વ્યું ચન્દ્ર. પ્રશ્ન : આ સાધુ બીજું શું કરે ? નિયુક્તિ , ઓઘનિર્યુક્તિ-૩૧૮: ટીકાર્થ : ઉત્તર : ઓઘો અને દાંડો ડાબા સાથળ ઉપર સ્થાપે. (ઓઘો બગલમાં હોય, પણ જ્યારે ભાગ-૨
બેસીએ ત્યારે સહજ રીતે એ સાથળ ઉપર આવી જાય.) માત્રક-પાણીનું ભાજન જમણા હાથમાં રાખે. તથા ગુદાનું પત્થરો
* વડે પ્રોંછન-લુંછન ત્યાં જ કરે કે અન્ય સ્થાને કરે. જો મળ કઠિન હોય તો ત્યાં જ પ્રોંછન કરે. પણ જો મળ ઢીલો હોય તો | ૧૫૬
જરાક દૂર હટી પછી પ્રોંછન કરે. તથા પાણી વડે શુદ્ધિ ત્રણ ચુલુકો વડે- ત્રણ ખોબા વડે કરે. અર્થાત્ એક એક ખોબા જેટલા પાણી વડે કુલ ત્રણવાર શુદ્ધિ કરે, આ શુદ્ધિ જયાં મળ કાઢયો, ત્યાં ન કરે, પણ એની નજીકના પ્રદેશમાં જ કરે. (મળ કાઢ્યા
બાદ મળ કઠણ હોવાથી પત્થર વડે પ્રોંછન જો ત્યાં જ કર્યું હોય તો પાણી વડે શુદ્ધિ કરવા તે સ્થાનની નજીકના જ બીજા * સ્થાનમાં જાય. પણ જો મળ ઢીલો હોવાથી પ્રોંછન અન્યસ્થાનમાં કર્યું હોય તો પછી પ્રોંછનના સ્થાને જ જલ વડે શુદ્ધિ કરવામાં જ કોઈ વાંધો જણાતો નથી. હા ! એ મળવાળા યેલા પત્થર ઉપર પાણી ન પડે એ કાળજી રાખવી. કેમકે જો પાણી પડે તો મળ ભીનો રહેવાથી બે ઘડીમાં સંમૂચ્છિમની વિરાધનાની શક્યતા રહે.).
वृत्ति : इदानीं स्थण्डिलयतनोच्यते, तत्राह - ओ.नि. : पढमासइ अमणुन्नेयराण गिहियाण वावि आलोए ।
पत्तेयमत्त कुरुकुय दवं च परं गिहत्थेसु ॥३१९॥
F
=
=
=
=
* iદ -s
•fe *
-
E
Page #166
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ની.
प्रथमस्य-अनापातासंलोकरूपस्य 'असति' अभावे अथवा प्रथमस्य संविग्नसमनोज्ञापातस्थण्डिलस्यासति क्व શ્રી ઓઘ-યુ.
गन्तव्यमत आह-'अमणुण्ण'त्ति अमनोज्ञानामापाते स्थण्डिले गन्तव्यम्। 'इतराण'त्ति कुशीलानां ભાગ-૨
संविग्नपाक्षिकाणामसंविग्नपाक्षिकाणां चापातस्थण्डिले गन्तव्यं, एतेषां चानन्तरोदितानां सर्वेषामेवमर्थमालोको
नोपात्तो, यतस्ते दूरस्थिता नाभोगयन्त्येव । 'गिहियाण वावि आलोए 'त्ति तदभावे गृहस्थालोके स्थण्डिले गन्तव्यम् । તે ૧૫૭ म 'पत्तेयमत्त'त्ति प्रत्येकं प्रत्येकं यानि मात्रकाणि गृहीतानि तैः प्रत्येकं मात्रकैः ‘कुरुकुचां' पादप्रक्षालनाचमनरूपां
प्रचुरद्रवेण कुर्वन्ति, 'गिहत्थेसु'त्ति गृहस्थविषये आलोके सति इदं पूर्वोक्तं कुरुकुचादि कुर्वन्तीत्यर्थः । 1 ચન્દ્ર, હવે સ્પંડિલની યતના કહેવાય છે. (એટલે કે ઉત્સર્ગ માર્ગે તો બધા દોષો વિનાની ભૂમિમાં મળ વોસિરાવવાનો છે. પણ એવી જગ્યા ન મળે તો શું શું અપવાદ ક્યા ક્રમથી સેવાય ? એ રૂપ યતના હવે બતાવે છે.)
ઓઘનિર્યુક્તિ-૩૧૯ : ટીકાર્થ : અનાપાત-અસંલોક સ્થાન ન હોય તો અથવા તો સંવિગ્ન-સાંભોગિકના આપાતવાળુ સ્થાન ન હોય તો પછી ક્યાં જવું ? એ બતાવે છે કે સંવિગ્ન-અસાંભોગિકોના આપાતવાળા ચંડિલમાં જવાય. (જો આ ન મળે તો) કુશીલ - શિથિલ સંવિગ્નપાક્ષિક હોય તેવાઓના આપાતવાળા સ્થાનમાં જવું. શિથિલ અસંવિગ્ન પાક્ષિકના આપાતવાળા સ્થાનમાં જવું.
પ્રશ્ન : આગળ આ બધાના આપાતનું વર્ણન બતાવેલું. પણ આ બધાનો જયાં સંલોક હોય ત્યાં શું કરવું? એ વાત તો
* ik Ki
૧૫૭
Ha
Page #167
--------------------------------------------------------------------------
________________
બતાવી નથી. શ્રી ઓઘ- નિર્યુક્તિ
ઉત્તર : આ હમણા બતાવેલા સાધુઓનો આલોક-સંલોક પૂર્વે બતાવેલો ન હતો કેમકે તેઓ દૂર રહીને ચંડિલ કરતા ભાગ-૨ | સાધુને જોતા જ નથી એટલે એમના આલોક અંગે કોઈ વિચારણા કરવાની જ જરૂર નથી.
જો તેઓ ન હોય તો ગૃહસ્થના આલોકવાળા સ્પંડિલમાં જવાય. પણ ત્યાં પોત પોતાના માત્રક હાથમાં રાખી રહેલા | ૧૫૮ ૫ દરેકે દરેક સાધુ પુષ્કળ પાણી વડે પગ ધોવાની ક્રિયા આચમન ક્રિયાને કરે. (મળશુદ્ધિની ક્રિયા આચમન ક્રિયા સમજવી.)
આમ ગૃહસ્થ સંબંધી આલોકમાં સાધુઓ આ હમણા બતાવી ગયેલ કુરુકુચાદિ (જલથી શુદ્ધિ વગેરે) કરે. __ ओ.नि. : तेण परं पुरिसाणं असोयवाईण वच्च आवायं ।
इत्थिनपुंसालोए परंमुहो कुरुकुया सा उ ॥३२०॥ ततः परं यदि गृहस्थालोकं नास्ति स्थण्डिलं ततः पुरुषाणामापाते तत्राप्यशौचवादिनां व्रज आपातस्थण्डिलं । अथाशौचवादिपुरुषापातस्थण्डिलं नास्ति ततः 'इत्थिनपुंसालोए' स्त्रीनपुंसकालोके स्थण्डिले पराङ्मुखो व्युत्सृजति, कुरुकुचा च सैव कर्तव्या । ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૩૨૦: ટીકાર્થ : જો ગૃહસ્થાલોકવાળુ સ્થાન ન હોય તો પછી પુરુષોના આપાતમાં અને તેમાંય
Gu ૧૫૮
Page #168
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
f
॥१५॥
અશૌચવાદિ પુરુષોના આપાતવાળા ચંડિલમાં જવું. હવે જો અશૌચવાદિપુરુષાપાત અંડિલ ન હોય તો પછી સ્ત્રી-નપુંસકના श्रीमोध-त्यु
આલોકવાળા ચંડિલમાં પરાઠુખ થઈને બેસે. અર્થાત્ દૂરથી જોનારા સ્ત્રી-નપુંસક તરફ પીઠ રાખીને બેસે. (જેથી ભાગ-૨
લિંગદર્શનથી ઉત્પન્ન થનારા વિકારાદિ દોષો ન થાય.) અને પૂર્વે બતાવી જ ચૂક્યા છીએ એ કુરુકુચા કરવી. । ओ.नि. : तेण परं आवायं पुरिसेअरइत्थियाण तिरियाणं ।
तत्थवि अ परिहरिज्जा दुगुंछिए दित्तचित्ते य ॥३२१॥ ततः परं तदभावे सति पूर्वोक्तस्थण्डिलस्य तिरश्चां संबन्धिनो ये पुरुषाः इतरे च नपुंसकास्तथा स्त्रियः भ एतेषामापातस्थण्डिले व्युत्सृजन्ति । 'तत्थ वि यत्ति तत्रापि तिरश्चां मध्ये जुगुप्सिता दृप्तचित्ताश्च परिहरणीयाः, भ ग यतस्तत्रात्मसंयमोपघातो भवतीति ॥
तत्तो इत्थि नपुंसा तिविहा तत्थवि असोयवाईणं ।
तहिअं तु सद्दकरणं आउलगमणं कुरुकुया य ॥३२२॥ ततस्तदभावे स्त्रीनपुंसकापातस्थण्डिले गन्तव्यं, तत्र स्त्री त्रिविधा-दण्डिककौटुम्बिकप्राकृतभेदभिन्ना, नपुंसकमपि त्रिविधं दण्डिककौटुम्बिकप्राकृतभेदभिन्नं, तत्राप्यशौचवादीनामापाते व्युत्सृजति । आह-स्त्र्याद्याशङ्कादयस्तत्र तदवस्था
BE
TO
॥१५॥
Page #169
--------------------------------------------------------------------------
________________
// ૧૬૦
3
શ્રી ઓધ- વ્યો.
एव दोषा: ? उच्यते, 'तहियं तु सद्दकरणं' तत्र स्थण्डिले व्रजन् अन्येषामाशङ्काविनिवृत्त्यर्थमुच्चैः काशितादिरूपं शब्द નિર્યુક્તિ
करोति परस्परं वा जल्पन्तो व्रजन्ति ततश्च ते गृहस्था नाशङ्कां-स्त्र्याधभिलषणरूपां कुर्वते, यतस्ते प्रसभं प्रयान्तीति, ભાગ-૨
आकुलगमनं वा कुर्वन्ति, एकत्र मिलित्वा गच्छन्तीत्यर्थः, कुरुकुचा च पूर्ववत्कर्त्तव्या । उक्तं स्थण्डिलद्वारम्,
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૨૧ : ટીકાર્થ : હવે જો સ્ત્રી-નપુંસકાલોકÚડિલ ન હોય તો તિર્યંચોના સંબંધી જે પુરુષો, ના નપુંસકો અને સ્ત્રીઓ હોય, તેઓના આપાતવાળા સ્પંડિલમાં વોસિરાવવું. પણ એમાંય તિર્યંચોની અંદર જે જુગુણિત છે અને ના
જે દંતચિત્તવાળા છે તેને છોડી દેવા કેમકે તેમાં આત્મા અને સંયમનો ઉપઘાત થાય છે. (અને તેનાથી બચવાનો ત્યાં પ્રાયઃ કોઈ ઉપાય નથી.)
ઓઘનિર્યુક્તિ-૩૨૨ : ટીકાર્થ: જો આવું તિર્યંચાપાતÚડિલ ન હોય તો પછી સ્ત્રી-નપુંસકોના આપાતવાળા અંડિલમાં જવું. તેમાં સ્ત્રી ત્રણ પ્રકારે છે. રાજ સંબંધી, કૌટુંબિક = શ્રેષ્ઠી સંબંધી, પ્રજા સંબંધી (તે વખતે સંડાસ ન હોવાથી બધા બહાર (કો જતા) નપુંસક પણ ત્રણ પ્રકારે છે. દંડિક, કૌટુંબિક, પ્રાકૃત. એમાંય પ્રથમ અશૌચવાદીઓના આપાતમાં વોસિરાવવું. ગા.
પ્રશ્ન : પણ તમે જ તો આગળ સ્ત્રી-આપાતાદિમાં તો દોષો બતાવેલા. હવે જો ત્યાં જઈએ તો એ બધા દોષો તો એમને એમ જ છે. એનો ત્યાગ શી રીતે થશે ? ઉત્તર : આવા સ્પંડિલમાં જતો સાધુ બીજાઓને થનારી આશંકાના નિરાકરણ માટે મોટેથી ખાંસી વગેરે રૂપ શબ્દને કરે
૧૬૦I.
Page #170
--------------------------------------------------------------------------
________________
oil
તે
E
E
અથવા તો બીજા સાધુ સાથે વાત કરતો કરતો ચાલે. તેથી તે ગૃહસ્થો એના ઉપર આવી શંકા ન કરે કે “આ સાધુ સ્ત્રી વગેરેની શ્રી ઓઘ-૬
અભિલાષાવાળો છે, અને માટે અહીં જાય છે..” કેમકે એ તો નિશ્ચિત બનીને = પ્રગટ રૂપે જાય છે. (સ્ત્રી વગેરેની નિર્યુક્તિ
અભિલાષાથી જનારો માણસ તો ગભરાતો હોય, છુપાઈ છુપાઈને જવાનો પ્રયત્ન કરતો હોય, એના મુખ ઉપર સ્પષ્ટ ભાગ-૨
ગભરાટના ભાવ દેખાતા હોય.... હવે જો સાધુ જોરથી ખાંસી ખાતો કે વાતચીત કરતો, નિશ્ચિત બનીને જતો દેખાય તો ૧૬૧ | w
કોઈને એના માટે આવી શંકા ન થાય.) અથવા તો આકુળ ગમન કરે એટલે કે એકસ્થાને ઘણા સાધુઓ ભેગા મળીને જાય. (ઘણા હોવાથી પણ લોકોને પેલી ખરાબ શંકા ન પડે)
અહીં પણ કુરુકુચા પૂર્વે બતાવ્યા પ્રમાણે કરવી. અંડિલ દ્વાર કહેવાઈ ગયું.
वृत्ति : इदानीमवष्टम्भद्वारं प्रतिपादयन्नाह - ओ ओ.नि. : अव्वोच्छिन्ना तसा पाणा पडिलेहा न सुज्झई ।
तम्हा हट्ठपहट्ठस्स अवटुंभो न कप्पई ॥३२३॥ अवष्टम्भः स्तम्भादौ न कर्त्तव्यः, यतः प्रत्युपेक्षितेऽपि तस्मिन् पश्चादपि 'अव्यवच्छिन्नाः' अनवरतं त्रसाः प्राणा र भवन्ति, ततश्च तत्र प्रत्युपेक्षणा न शुद्ध्यति तम्हा 'हट्ठपहट्ठस्स' हृष्टो-नीरोग: प्रहृष्टः-समर्थस्तरुणस्तस्य एवंविधस्य
=
=
=
=
*
*
Page #171
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री जोध-त्यु साधोरवष्टम्भो ‘न कल्पते' नोक्तः ।
નિર્યુક્તિ
भाग-२
॥ १६२ ॥
ચન્દ્ર. : હવે અવખંભ દ્વારનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓધનિર્યુક્તિ-૩૨૩ : ટીકાર્થ : થાંભલા વગેરેને વિશે અવષ્ટ ન કરવો અર્થાત્ થાંભલા-ભીંત વગેરેનો ટેકો ન લેવો.
프 કેમકે આ સ્થાનો એવા છે કે તેનું પ્રત્યુપેક્ષણ કર્યું હોય તો પણ ત્યાં એ પછી પણ ગોળી-કરોળીયા-કીડી વગેરે ત્રસજીવો
णं
UT
સતત આવી પડતા હોય છે, અને તેથી ત્યાં પ્રત્યુપેક્ષણા શુધ્ધ થતી નથી. (અર્થાત્ એ કરવા છતાં પાછળથી વિરાધનાનો = સંભવ હોવાથી એ પ્રત્યુપેક્ષણા ફલદાયક નથી બનતી.) તેથી જે નીરોગી, સમર્થ યુવાન હોય, તેવા પ્રકારના સાધુને ટેકો લેવાનો કહ્યો નથી.
म
ओ
वृत्ति: इदानीं के ते त्रसाः प्राणिन इत्येतत्प्रदर्शयन्नाह
ओ.नि.
-
संचर कुंथुद्देहिअलूयावेहे तहेव दाली अ ।
घरकोइलिआ सप्पे विस्संभरउंदुरे सरडे ॥ ३२४॥
तत्रावष्टम्भे-स्तम्भादौ संचरन्ति प्रसर्पन्ति, के ते ? - कुन्थुसत्त्वा उद्देहिकाश्च लूता - कोलियकः तत्कृतो वेधो भक्षणं भवति, तथा च दाली-राजिर्भवति तस्यां च वृश्चिकादेराश्रयो भवति, तथा 'गृहकोकिलिका' घरोलिका उपरिष्टान्मूत्रयति,
स
स्य
भ
ग
ओ
म
हा
H
॥ १६२ ॥
Page #172
--------------------------------------------------------------------------
________________
ण
શ્રી ઓધ. યુતનૂÀળ ચોપવાતો મતિ ચક્ષુષ:, સર્વો વા તાશ્રિતો ભવેત્, વિશ્વમ્ભરો નીવિશેષ ન્યુરો ના મવેત્, ‘સટ:’ નિર્યુક્તિ
कृकलाश:, स च दशनादि करोति ।
| of
ભાગ-૨
મ
|| ૧૬૩ || મ
ચન્દ્ર. : હવે એ બતાવે છે કે તે ત્રસ જીવો કયા છે ? જે સ્તંભાદિ ઉપર આવી જાય છે.
स
म
ઓનિર્યુક્તિ-૩૨૪ : ટીકાર્થ : થાંભલા વગેરે ઉ૫૨ કુંથવાઓ, ઉધઈઓ અને કરોળીયાઓ ફરકતા હોય છે. અને તેથી ટેકો લઈને બેસવામાં એ જીવો સાધુને ડંખ મારે, લોહી પીએ. એ બધુ થાય.
UT
તથા થાંભલા-ભીંત વગેરેમાં તીરાડ હોય અને તેમાં વીંછી વગેરેનું ઘર હોય એ શક્ય છે. તથા ભીંત-થાંભલા ઉપર મ ચાલતી ગરોળી ઉપરથી મુતરે એવું પણ બને અને તેના મૂત્ર વડે ચક્ષુનો ઉપઘાત થાય. અથવા તો તે થાંભલા વગેરેને આશ્રયીને સર્પાદિ રહેલા હોય. તથા વિશ્વભરનામનો એક પ્રકારનો જીવ કે ઉંદર પણ હોય. એમ કાચીંડો પણ હોય અને તે ડંખ મારવાદિ કામ કરે.
ઓ.નિ.મા. :
संचारगा चउद्दिसी पुव्वि पडिलेहिएवि अन्नंति ।
उद्देहि मूल पडणं विराहणा तदुभए भेओ ॥ १८६॥
‘सञ्चारकाः' कुन्थ्वादयः पूर्वोक्ताश्चतसृष्वपि दिक्षु तस्मिन्नवष्टम्भे परिभ्रमन्ति, पूर्वं प्रत्युपेक्षितेऽपि तस्मिन्
UI
ओ
म
at
| || ૧૬૩॥
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ ભાગ-૨
स्तम्भाधवष्टम्भेऽन्ये आगच्छन्ति । दारं । 'उद्देहि त्ति कदाचिदसौ स्तम्भादिरवष्टम्भो मूले उद्देहिकादिभक्षितः ततश्च पुनरवष्टम्भं कुर्वतः पतति, पुनश्च विराधना 'तदुभए' भवति आत्मनि संयमे च भेदश्च पात्रकादेर्भवति । दारं । ओ.नि.भा. : लूयाइ चमढणा संजमंमि आयाए विच्छुगाईया ।
एवं घरकोइलिआ अहिउंदुरसरडमाईसु ॥१८७॥ लूतादिचमढने-मर्दने संयमे संयमविषया विराधना भवति, आत्मविराधना च वृश्चिकादिभिः क्रियते । एवं गृहकोलिका सर्पउन्दरसरडादिविषया संयमविराधना आत्मविराधना च भवति । उक्त उत्सर्गः,
| ૧૬૪ |
w
ચન્દ્ર. : હવે ભાણકાર વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૮૬ : ટીકાર્થ : કુંથવા વગેરે પૂર્વ કહેલા જીવો તે થાંભલાદિ ઉપર ચારે દિશામાં ફરતા હોય છે. આ નો અર્થાત્ પૂર્વે પ્રતિલેખિત કરેલા એવા પણ થાંભલા ઉપર તેઓ આવી પડતા હોય છે.
ક્યારેક આ થાંભલા વગેરે અવખંભનું મૂલ ઉધઈ વગેરે વડે ખવાઈ ગયેલું હોય તો પછી તેમાં ટેકો લેતા સાધુથી તે આ થાંભલો પડી જાય. અને તો પછી આત્મવિરાધના, સંયમની વિરાધના અને પાત્રાદિનો ભેદ થાય. વી ઓઘનિયુક્તિ-ભાગ્ય-૧૮૭ : ટીકાર્થ : કરોળીયા વગેરેનું એ ભીંતને ટેકો દેવામાં મર્દન થઈ જાય તો સંયમ વિરાધના
= 2x - E
વી. ૧૬૪ ll
Page #174
--------------------------------------------------------------------------
________________
ur
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
लाग-२
म
॥ १६५ ॥ म
ण
થાય. વીંછી વગેરે વડે આત્મવિરાધના થાય. એમ ગિરોળી, સાપ, ઉંદર, કાચીંડા સંબંધી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય.
ઉત્સર્ગ કહેવાઈ ગયો.
स्म
वृत्ति : इदानीमपवाद उच्यते -
ओ..... अतरंतस्स व पासा गाढं दुक्खंति तेणऽवभे ।
:
संजयपट्टी थंभे सेल छुहाकुडवेंटीए ॥ ३२५॥
'अतरंतस्स' अशक्नुवतो ग्लानादेः पार्श्वानि गाढं अत्यर्थं दुःखन्ति तेन कारणेनावष्टम्भं कुर्वन्ति, क्व ? अत आह भ संयतपृष्ठे स्तम्भे वा 'सेल'त्ति पाषाणमये स्तम्भे सुधामाष्टर्ये कुड्ये वाऽवष्टम्भं कुर्वीत अवधिकां वेण्टिकां वा ओ कुड्यादौ कृत्वा ततोऽवष्टम्भं करोति । उक्तमवष्टम्भद्वारम्,
-
मो
यन्द्र. : हवे अपवाह हेवाय छे.
ઓઘનિર્યુક્તિ-૩૨૫ : ટીકાર્થ : ટેકો લીધા વિના બેસી શકવા માટે અસમર્થ એવા ગ્લાન વગેરેના પડખાઓ પીઠનો ભાગ ટેકો લીધા વિના ખૂબ જ દુઃખે, આ કારણસર તેઓ ટેકો લે. આ ટેકો સાધુની પીઠ ઉપર, લાકડાના થાંભલા ઉપર કે
त्थु
णं
म
स्स
at
स्स
॥ १६५ ॥
Page #175
--------------------------------------------------------------------------
________________
ס
શ્રી ઓધ ચુ
નિર્યુક્તિ
ભાગ-૨
ᄇ
|| ૧૬૬|| મ
91
स्स
મ
T
મ
પત્થરમય થાંભલા ઉપર કે ચૂનાથી સાફ કરાયેલ-ચૂના ધોળાયેલ ભીંત ઉપર લે. અથવા તો ભીંત વગેરેને વિશે ઉપધિ કે વિટીયો કરીને પછી ટેકો લે.
स्थ
અવષ્ટમ્ભદ્વાર થઈ ગયું.
वृत्ति : इदानीं मार्गद्वारं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह ) -
ઓનિ. :
पंथं
तु वच्चमाणो जुगंतरं चक्खुणा उ पडिले । अइदूरचक्खुपाए सुहुमतिरिच्छग्गय न पेहे ॥ ३२६ ॥
पथि व्रजन् ‘युगान्तरं' युगं - चतुर्हस्तप्रमाणं तन्मात्रान्तरं चक्षुषा प्रत्युपेक्षेत, किं कारणं ? यतोऽतिदूरचक्षुःपाते भ सति सूक्ष्मांस्तिर्यग्गतान् प्राणिनः 'न पेहे' न पश्यति, दूरे प्रहितत्वाच्चक्षुषः ।
૧
म
ચન્દ્ર. : હવે માર્ગદ્વારનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૨૬ : ટીકાર્થ : રસ્તામાં ચાલતો સાધુ ચાર હાથ જેટલા અંતરને ચક્ષુ વડે જુએ. એટલે કે પોતે જે સ્થાને હોય, ત્યાંથી ચાર હાથ દૂરની જમીનને જોતો જાય, જેમ જેમ આગળ વધે, તેમ તેમ તે તે જમીનને જોતો આગળ આગળ જતો જાય. (અન્યગ્રન્થોમાં સાડા ત્રણ હાથનું અંતર પણ બતાવેલ છે.)
ס
व
ઓ
at
H
॥ ૧૬૬ ॥
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૧૬૭||
मो
स
ण
T
પ્રશ્ન : આ રીતે ચાર હાથનાં અંતરની જગ્યાને જોઈને ચાલવાનું શું કારણ ? પાંચ, છ હાથ પછીની કે ચારની અંદરની જગ્યાને જોઈને ચાલતો ચાલતો ન જઈ શકે ?
स्म
ઉત્તર : જો ચાર હાથથી પણ વધારે દૂરની જગ્યા ચક્ષુ વડે જોતો જોતો ચાલે, તો એટલે દૂરની જમીન પર રહેલા ઝીણા ઝીણા તિર્યંચ ગતિના જીવોને (અથવા તો ચક્ષુની અપેક્ષાએ તીર્છા-ત્રાંસા રહેલા જીવોને) તે સાધુ જોઈ ન શકે... કેમકે ચક્ષુ ઘણી દૂર મોકલાયેલી છે.
ઓનિ. :
अच्चासन्ननिरोहे दुक्खं दट्टुपि पायसंहरणं । छक्कायविओरमणं सरीर तह भत्तपाणे य ॥३२७॥
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૩૨૭ : ટીકાર્થ : હવે જો ચાર હાથની અંદર અત્યન્ત નજીકની જગ્યાને જોતો જોતો ચાલે, એટલે વી કે ચક્ષુને અત્યંત નજીકના સ્થાનમાં એકાગ્ર કરે તો કદાચ ત્યાં નાના જીવો દેખાય તો પણ પોતે સતત ચાલી રહેલો હોવાથી
स्थु
णं
स
UT
TH
भ
अथ अत्यासन्ने निरोधं करोति चक्षुषस्ततो दृष्ट्वाऽपि प्राणिनं दुःखेन पादसंहरणं पादं प्राणिनि निपतन्तं ग धारयतीत्यर्थः, अतिसन्निकृष्टत्वाच्चक्षुषः । 'छक्कायविओरमणं 'ति षट्कायविराधनां करोति शरीरविराधनां तथा भक्तपानविराधनां च करोतीति ।
ओ
म
દા
वी
स्स
| || ૧૬૭ |
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
.
નિર્યુક્તિ
એ જીવ પર પડી રહેલા પોતાના પગને અટકાવવા-પાછો ખેંચવા માટે સમર્થ ન બને. અર્થાતુ પ્રાણી ઉપર પડતા પગને ઇચ્છવા છતાં દુઃખેથી અટકાવી શકે. કેમકે ચક્ષુ ઘણા નજીકના સ્થાનમાં સંબંધ વાળી છે. તથા ષકાયની વિરાધના થાય. આ ઉપરાંત શરીર વિરાધના અને ભક્ત પાનની વિરાધનાને પણ કરે. (પડી જતા ભક્ત-પાનાદિ ઢોળાઈ જાય.)
ભાગ-૨
|| ૧૬૮
*
*
वृत्ति : इदानीमस्या एव गाथायाः पश्चार्द्धं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : उड्डाहो कहरत्तो अवयक्खंतो वियक्खमाणो य ।
बायरकाए वहए तसेतरे संजमे दोसा ॥१८८॥ ऊर्ध्वमुखो व्रजन् कथासु च रक्तः-सक्तः 'अवयक्खंतो 'त्ति पृष्ठतोऽभिमुखं निरूपयन् 'विवक्खमाणो 'त्ति विविधं भ सर्वासु दिक्षु पश्यन्, स एवंविधो बादरकायानपि व्यापादयेत् 'त्रसेतरांश्च' पृथिव्यादीन् स्थावरकायान्, ततश्च 'संयमे' संयमविषया एते दोषा भवन्तीति ।
=
=
*
F
ચન્દ્ર. : હવે આજ ગાથાના પશ્ચાઈનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૮ઃ ટીકાર્થ ઉપર તરફ મોઢું રાખીને ચાલતો, વાતચીત કરવામાં આસક્ત બનેલો, પાછળની બાજુ જોતો, વિવિધ પ્રકારે ચારે દિશાઓમાં જોતો... આવા પ્રકારનો સાધુ બાદરજીવોને પણ મારનારો બને. વીર વ વાયઃ
=
- ૧૬૮
Page #178
--------------------------------------------------------------------------
________________
ક
B
ui
P
= =
= =
એષા તે વરિયા: ત્રસા: (એટલે કે ત્રસજીવોને પણ મારનારો બને) અને ત્રણ સિવાયના પૃથ્વી વગેરે સ્થાવરજીવોને પણ શ્રી ઓઘનિર્યુક્તિ
મારનારો બને. (આમ તો સ્થાવર પણ બોદર હોઈ શકે છે. પણ ત્રસજીવો અહીં બાદરકાય તરીકે વિવક્ષિત છે, તેમ જાણવું.) *
અને એટલે આ બધા સંયમ સંબંધી દોષો લાગે. ભાગ-૨
વૃત્તિ : રૂાની શરીરવિરાથનાં પ્રતિપાવનાથાદ (પ્રતિપાયન્નાદ) – || ૧૬૯ો ___ओ.नि.भा. : निरविक्खो वच्चंतो आवडिओ खाणुकंटविसमेसु ।
पंचण्हइंदियाणं अन्नतरं सो विराहिज्जा ॥१८९॥ निरपेक्षो वजन् आपतितः सन् स्थाणुकण्टकविषमेषु, विषमं-उन्नतं तेष्वापतति ततः पञ्चानामिन्द्रियाणां-भ चक्षुरादीनां अन्यतरत् स विराधयेत् ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૯ : ટીકાર્ચ : નિરપેક્ષ બનીને – ઉપયોગરહિત બનીને ચાલતો સાધુ ઝાડનાં ઠુંઠા વગેરે, કાંટા અને ઉંચાનીચા સ્થાનોમાં અથડાય, અને એમાં ચક્ષુ વગેરે પાંચ ઇન્દ્રિયોમાંથી ગમે તે ઇન્દ્રિયની વિરાધના દ કરનારો બને. (કાંટા વાગે તો લોહી વગેરે નીકળે, ઉંચાનીચા સ્થાનોમાં પડી જાય તો કદાચ આંખમાં પણ કંઈક ઘુસી જાય, ઠંઠાના કારણે પડી જવાથી પણ ઘણું નુકસાન થાય.).
: ૧૬૯
= = =
Page #179
--------------------------------------------------------------------------
________________
ण मो શ્રી ઓધ- સુ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૧૭૦૫ મ
ण
भ
स्म
वृत्ति : इदानीं 'भत्तपाणेय त्ति अवयवं व्याख्यानयन्नाह -
ઓનિ.મા. :
भत्तं वा पाणे वा आवडियपडियस्स भिन्नपाए वा । छक्कायविओरमणं उड्डाहो अप्पणो हाणी ॥ १९०॥
आपतितश्चासौ पतितश्च आपतितपतितस्य साधोः भिन्ने भग्ने वा पात्रके सति भक्ते वा प्रोज्झिते पानके वा ततः षट्कायव्युपरमणा भवति, उड्डाहश्च भवति आत्मनश्च 'हानिः ' क्षुधाबाधनं भवति ।
મ
ᄑ
UT
ચન્દ્ર. ઃ હવે ભક્ત-પાન એ ૩૨૭મી ગાથાના અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૦ : ટીકાર્થ : આપતિત-પતિત એવા તે સાધુનું પાત્ર તૂટી જાય અને એમાંથી ભોજન કે પાણી મ ઢોળાઈ જાય, અને તેનાથી ષટ્કાયની વિરાધના થાય. તથા શાસનની હીલના થાય. (વહોરેલી વસ્તુઓ ઢોળાઈ જાય, લોકો જુએ. પ્રમાણ વધારે પણ હોય.... લોકો નિંદા કરે.) તથા બધુ ઢોળાઈ જવાથી પોતાને ભૂખ વડે બાધા પહોંચે. (નવું બધું વહોરવામાં સમય તો લાગે જ, એટલે ભૂખ વડે પરેશાન થવું પડે. વળી પાત્રુ જ તૂટી ગયું હોવાથી શેમાં વહોરે ?) અને એનાથી પાછી ષટ્કાયની હિંસા અને શાસનહીલના થાય. (દુઃખથી પરેશાન થયેલો સાધુ ઈય્યસમિતિ વગેરે પાળી ન શકે, કંટાળીને આધાકર્માદિ દોષો સેવવા પણ તત્પર બને... એટલે ષટ્કાયવિરાધના થાય. વળી સાધુને ભૂખથી પીડાતો જોઈ લોકો પણ નિંદા કરે કે ‘“હાય ! જૈન સાધુઓને ખાવાનું પણ નથી મળતું. ભૂખે પીડાવું પડે છે.”)
म
H
|| ૧૭૦ ||
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
वृत्ति : कथं पुनः षट्कायव्युपरमणमुड्डाहश्च ? नियुति
ओ.नि. : दहि घय तक्कं पयमंबिलं व सत्थं तसेतराण भवे । ભાગ-૨
खलुमि य जणवाओ बहुफोडा जं च परिहाणी ॥१९१॥ ॥ १७१ । म
तानि गृहीतानि कदाचिद्दधिघृततक्रपयःकाञ्जिकानि भवन्ति, ततश्च तानि शस्त्रं, केषां ? - त्रसानामितरेषां चपृथिव्यादीनां भवेत्, 'खलुमि'त्ति "प्रचुरे च तत्र भक्ते लोकेन दृष्टे सति जनापवादो भवति-उड्डाहः, यदुत 'बहुफोड'त्ति
बहुभक्षका एत इति, या चात्मपरितापनादिका परिहाणिः सा च भवति । ग यन्द्र. : ओधनियुस्ति-भाष्य-१८१ : टार्थ : पात्रामा प्रहरी ४२वी वस्तुमी तरी ज्यारे ६४ी, घी, , दूध, 3 કાંજી હોય. અને એ બધી વસ્તુ જો ઢોળાય તો એ ત્રસજીવોનું અને પૃથ્વી વગેરે જીવોનું શસ્ત્ર બને. તથા પાત્રુ તૂટ્યા પછી
ઢોળાયેલ પુષ્કળ ભોજન જોઈ લોકો નિંદા કરે કે “આ સાધુઓ તો ઘણું ખાનારા છે.” વળી જે પોતાને ભુખના કારણે પીડા થાય, આ બધું પરિહાનિ કહેવાય. તે પણ અહીં થાય. (આમ જો ઈર્યાસમિતિ બરાબર ન પાળે, તો સાધુ વડે, પાત્રુ मांगे...वगैरे घोषो उमा थाय.)
EिR
Page #181
--------------------------------------------------------------------------
________________
*
| ૧૭૨ /
*
ओ.नि. : तथा पात्रविराधनायां याचनादोषान् प्रदर्शयन्नाह - શ્રી ઓધ-વુિં નિર્યુક્તિ
पायं च मग्गमाणे हविज्ज पंथे विराहणा दुविहा । ભાગ-૨
दुविहा य भवे तेणा परिकम्मे सुत्तपरिहाणी ॥३२८॥ पात्रं चान्विषति सति ग्रामादौ भवेत्पथि विराधना द्विविधा-आत्मविराधना संयमविराधना चेति, पथि स्तेनाश्च ण द्विविधा भवन्ति-उपधिस्तेनाः शरीरस्तेनाश्चेति । लब्धेऽपि कच्छात्पात्रे तत्परिकर्मयतः-तद्व्यापारे लग्नस्य स सूत्रार्थपरिहाणिः ॥
ચન્દ્ર, ઃ બીજી વાત એ કે પાત્રાની વિરાધના થઈ એટલે કે પાત્રુ તૂટી ગયું એટલે હવે પાત્રાની યાચના કરવી પડશે ! એટલે પાત્રાની યાચના વગેરે કરવાના દોષો લાગશે. એજ દોષોને હવે દેખાડે છે.
ઓઘનિર્યુક્તિ-૩૨૮ : ટીકાર્થ : નવું પાત્ર ગામ વગેરેમાં શોધવા માટે સાધુએ જવાનું થાય, એમાં રસ્તામાં આત્મા વિરાધના અને સંયમવિરાધના થાય.
રસ્તામાં ચોરો બે પ્રકારના હોય (૧) ઉપધિના ચોરો (૨) શરીરના ચોરો. (ઉપધિ ચોરાય તો એના વિના સંયમવિરાધના અને ચોરો સાધુને જ ઉપાડી જાય તો આત્મવિરાધના.)
ક
ક
*
's
૭૨ ||
A
S
Page #182
--------------------------------------------------------------------------
________________
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
H
॥ १७३ ॥ म
ण
기
ધારો કે મુશ્કેલીથી નવું પાત્ર મળી જાય, તો પણ પછી એને લેપ કરવો. ..વગેરે રૂપ અનેક પ્રકારનું પાત્ર સંબંધી પરિકર્મ કરવું પડે. અને એમાં સૂત્ર અને અર્થની હાનિ થાય.
ओ.नि. :
एसा पडिलेहणविही कहिआ भे धीरपुरिसपन्नत्ता ।
संजमगुणड्डगाणं निग्गंथाणं महरिसीणं ॥३२९॥
अयं च प्रत्युपेक्षणाविधिः कथितो 'भे' भवतां, किंविशिष्टः ? ' धीरपुरुषैः प्रज्ञप्तः गणधरैः प्ररूपितः, संयमगुणैराढ्यानां निर्ग्रन्थानां 'महर्षीणां' कथित इति ॥ तथा अधुनाऽस्यैवाचीर्णस्य फलमाह - एयं पडिलेहणविहिं जुंजंता चरणकरणमाउत्ता ।
साहू खवंति कम्मं अणेगभवसंचिअमनंतं ॥ ३३० ॥
एतं प्रत्युपेक्षणाविधिं 'युञ्जन्त: ' कुर्वाणाः चरणकरणयोगयुक्ताः उद्युक्ताः सन्तः साधवः क्षपयन्ति कर्म, किंविशिष्टम् ?–‘अनेकभवसञ्चितम्' अनेकभवोपात्तम् 'अनन्तम्' अनन्तकर्मपुद्गलनिर्वृत्तत्वादनन्तम्, २५ अनन्तानां वा भवानां हेतुर्यत्तदनन्तं क्षपयन्तीति । उक्तं मार्गप्रत्युपेक्षणाद्वारम्, तत्प्रतिपादनाच्चोक्तं प्रत्युपेक्षणाद्वारमिति प्रतिलेखनाद्वारं समाप्तं ॥
स्थ
णं
म
UT
ग
ओ
म
7
स्स
II 193 11
Page #183
--------------------------------------------------------------------------
________________
‘E E
ન
શ્રી ઓઘ- ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૨૯ઃ ટીકાર્થઃ સંયમના ગુણો વડે સમૃદ્ધ, નિર્ચન્થ સાધુઓને આ ધીરપુરુષો વડે = ગણધરો નિર્યુક્તિ ન વડે કહેવાયેલી આ પ્રતિલેખન વિધિ તમને કહેવાઈ. હવે એ વિધિ આચરવાનું ફળ કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૩૦: ટીકાર્થ ? આ પ્રત્યુપેક્ષણા વિધિને કરનારા, ચરણ-કરણના યોગવાળા એવા સાધુઓ અનેક - ભવોથી એકઠા કરેલા અનંતા કર્મને ખતમ કરે છે. || ૧૭૪ ||
કર્મ અનંત છે કેમકે તે અનંત કર્મયુગલોથી બનેલ હોય છે. અથવા તો કર્મ અનંતા ભવોનું કારણ છે, માટે પણ તે # અનંત કહેવાય છે. તેવા તે કર્મનો આ સાધુઓ નાશ કરે છે.
માર્ગપ્રત્યુપેક્ષણા દ્વાર કહેવાઈ ગયું. તેના પ્રતિપાદન દ્વારા પ્રત્યુપેક્ષણા દ્વારા પણ આખું કહેવાઈ ગયું. અને આમ | પ્રતિલેખના દ્વાર સમાપ્ત થયું. (પ્રતિલેખક, પ્રતિલેખનીય અને પ્રતિલેખના એ ત્રણ વસ્તુ પ્રતિલેખના દ્વારમાં હતી. એ ત્રણ ' પૂર્ણ થઈ, એટલે સૌપ્રથમ મૂલદ્દાર પ્રતિલેખના પૂર્ણ થયું.)
वृत्ति : इदानीं पिण्डद्वारप्रतिपादनायाह - ओ.नि. : पिंडं व एसणं वा एत्तो वोच्छं गुरूवएसेणं ।
गवसणगहणघासेसणाए तिविहाइवि विसुद्धं ॥३३१॥
૧૭૪ |
Page #184
--------------------------------------------------------------------------
________________
श्री सोधનિયુક્તિ ન ભાગ-૨ |
पिण्डं वक्ष्ये एषणां च, एषणा-गवेषणादि तां चातः परं वक्ष्ये, गुरूपदेशेन न स्वमनीषिकया, सा चैषणा त्रिविधा भवति-गवेषणैषणा ग्रहणैषणा ग्रासैषणा चेति, अनया त्रिविधयाऽप्येषणया विशुद्धः-शुचिर्यः पिण्डस्तं वक्ष्य इति योगः ।
ચન્દ્ર. : હવે પિંડ દ્વારના પ્રતિપાદનને માટે કહે છે. ॥ १७५॥ मा
ઓઘનિર્યુક્તિ-૩૩૧ : ટીકાર્થ : હવે પછી હું ગુરુના ઉપદેશ પ્રમાણે પિંડને અને એષણા-ગવેષણાને કહીશ. આ વાત स्स भारी बुद्धिथा नथी जवानो..
તે એષણા ત્રણ પ્રકારે છે. ગવેષરૈષણા, ગ્રહઔષણા, ગ્રામૈષણા. આ ત્રણેય પ્રકારની એષણા વડે શુદ્ધ જે પિંડ હોય ત तेने सेश, मेम पाउवो.
वृत्ति : यथोद्देशं निर्देश इति न्यायात्प्रथमं पिण्डमेव व्याख्यानयन्नाह - ओ.नि. : पिंडस्स उ निक्खेवो चउक्कओ छक्कओ य कायव्यो ।
निक्खेवं काऊणं परूवणा तस्स कायव्वा ॥३३२॥ तत्र पिण्डनं-पिण्डः, 'पिण्डि सङ्घाते' पिण्ड इत्यस्य पदस्य निक्षेपः कर्त्तव्यः, स च निक्षेपश्चतुष्ककः क्रियते
॥ १७५॥
Page #185
--------------------------------------------------------------------------
________________
-
શ”
P
P
=
કે,
=
છે
=
षट्को वा, एवं निक्षेपं कृत्वा प्ररूपणा-व्याख्या तस्यैव पिण्डस्य कर्त्तव्या॥ શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ન ચન્દ્ર: “જે ક્રમથી પદાર્થો બતાવેલા હોય, તે જ ક્રમ પ્રમાણે તે પદાર્થોનું નિરૂપણ કરવું જોઈએ.” એ ન્યાય અનુસાર ભાગ-૨ સૌ પ્રથમ પિંડ પદાર્થ બતાવેલો હોવાથી તેનું જ વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૩૨ : ટીકાર્થ : પિંડ ધાતુ સંઘાત = સમૂહના અર્થમાં છે. પિંડન-સમૂહ એ પિંડ. હવે પિંડ આ શબ્દનો | ૧૭૬ | F,
નિક્ષેપ કરવાનો છે. તે નિક્ષેપ ચાર પ્રકારનો કે છ પ્રકારનો કરાય છે. આ પ્રમાણે નિક્ષેપ કરીને પછી તે જ પિંડની વ્યાખ્યા કરવાની.
वृत्ति : तत्र चतुष्ककनिक्षेपं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)ओ.नि. : नामं ठवणापिंडो दव्वपिंडो य भावपिंडो य ।
एसो खलु पिंडस्स उ निक्खेवो चउव्विहो होइ ॥३३३॥ नामपिण्डः स्थापनापिण्डो द्रव्यपिण्डो भावपिण्डश्चेत्येष तावच्चतुष्कको निक्षेपः, यदा तु पुनः क्षेत्रपिण्डः कालपिण्डश्च निक्षिप्यते तदाऽयमेव षट्को भवति ।
ક
=
= .
વ
ક
ચન્દ્ર. : તેમાં પિંડના ચાર પ્રકારના નિક્ષેપનું પ્રતિપાદન કરતા કહે છે.
- ૧૭૬ |
Page #186
--------------------------------------------------------------------------
________________
श्री मोध- त्यु
નિયુક્તિ ની પ્રમાણેનું ના
ભાગ-૨
॥१७७॥
FREE
मोधनियुमित-333: टीअर्थ : नामपिंड, स्थापनपिंड, द्रव्य पिंड भने भावपिंड... माम मातो यार प्रा२नो निक्षेप છે. જ્યારે વળી એમાં ક્ષેત્રપિંડ અને કાલપિંડ ઉમેરાય ત્યારે આ જ પિંડ છ પ્રકારનો બને છે. તેમાં નામપિડ એટલે પિંડ એ પ્રમાણેનું નામ જે વસ્તુનું હોય તે (માણસ વગેરે કોઈપણ) નામપિંડ કહેવાય.
तत्र नामपिण्ड:-पिण्ड एव नाम यस्य स नामपिण्डः । तच्च नाम - ओ.नि. : गोण्णं समयकयं वा जं वावि हविज्ज तदुभएण कयं ।
तं बिंति नामपिण्डं ठवणापिण्डं अओ वोच्छं ॥३३४॥ तच्च नाम गोण्णं भवति यथा गुडपिण्ड इति, तथाऽन्यत् समयकृतं भवति, समय-सिद्धान्तस्तेन कृतं, यथा “से भ भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविढे समाणे जं जाणिज्जा अन्नं वा पाणगं वा( अंबपाणगं | वा)" इत्यादि यद्यप्यसौ पानकस्य द्रवस्वभावस्य (कृते) प्रविष्टस्तथाऽप्यसौ पिण्डार्थं प्रविष्ट इत्युच्यते, एष समयसिद्धः पिण्डः, यद्वा नाम भवेत्तदुभयेन कृतं लोकलोकोत्तरकृतं वा यन्नाम भवेत्, यथा "गाहावइकुलं पिंडवायपडियाए पवितुण पिंडो चेव सत्तुगाणं केरओ लद्धो गुडपिंडो वा" तत्र लोके गुडपिण्डकः गुडपिण्डक एवोच्यते, समयेऽप्येवमेव पिण्डक एवोच्यते, तमेवं गुणविशिष्टं सर्वमेव नामपिण्डं ब्रुवते, इत ऊर्ध्वं स्थापनापिण्डं वक्ष्ये इति ।
१७७॥
Page #187
--------------------------------------------------------------------------
________________
E
श्रीमोघ-त्यु
अक्खे वराडए वा कढे पोत्थे व चित्तकम्मे वा । નિર્યુક્તિ
सब्भावमसब्भावं ठवणापिंडं वियाणाहि ॥३३५॥ ભાગ-૨
स्थापना द्विविधा-सद्भावस्थापना असद्भावस्थापना चेति, तत्राक्षविषया सद्भावस्थापना असद्भावस्थापना च
भवति, कथं ? यदा एक एवाक्षः पिण्डकल्पनया बुद्ध्या कल्प्यते तदाऽसद्भावस्थापना, यत्र पुनस्त एवाक्षास्त्रिप्रभृतय ॥ १७८॥मा
एकत्र स्थाप्यन्ते तदा सद्भावस्थापना, एवं 'वराटकेषु' कपर्दकेषु, तथा काष्ठकर्मणि पुस्तकर्मणि चित्रकर्मणि चेति । स्स यदैकमेव काष्ठं पिण्ड एष इत्येवं कल्प्यते तदाऽसद्भावस्थापना, यदा तु बहूनि एकत्र मिलितानि पिण्डत्वेन कल्प्यन्ते
तदा सद्भावस्थापना, एवं 'पुस्ते' पुत्तलिकादिष्वपि एवं चित्रकर्मण्यपि, यदैकचित्रकर्मणि पुत्तलकपिण्ड इति स्थाप्यते ग तदाऽसद्भावपिण्डस्थापना, यत्र त्रिप्रभृति पिण्डबुद्ध्या कल्प्यते तदा सद्भावस्थापना, एवं सद्भावपिण्डमसद्भावपिण्डं ग च जानीहि ।
यन्द्र. : सोधनियुस्ति-33४ : टार्थ : ते नाम (१) गौए।-रात-निष्पन्न होय छे. गोगनो पिं" (વ્યાકરણ પ્રમાણે શબ્દની વ્યુત્પત્તિ અર્થ જે થાય, તે અર્થ જે વસ્તુમાં ઘટતો હોય, તે વસ્તુનું જ જો તે નામ પાડવામાં આવે
તો એ નામ ગૌણનામ બને. દા.ત. વર્ધમાનકુમારનું નામ મહાવીર છે. હવે આનો સ્પષ્ટ અર્થ તો મોટો વીર એમ થાય. એ : અર્થ વર્ધમાનમાં ઘટે છે. તો એમનું આ નામ ગૌણનામ કહેવાય. પરંતુ તદ્દન ડરપોક છોકરાનું પણ એના માતાપિતા મહાવીર
TED
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
ચા નામ પાડે તો એ નામ ગૌણનામ ન બને. પ્રસ્તુતમાં પિંડ એટલે સંઘાત. ગોળપિંડ સંઘાત રૂપ જ છે, એટલે તેનું પુfપve
. નિર્યુક્તિ
એ નામ ગૌણ નામ કહેવાય.) ભાગ-૨
તથા બીજું એ કે તે નામ સમયકૃત હોય છે. સમય એટલે સિદ્ધાન્ત. તેના વડે કરાયેલું નામ એ સમયકૃત. દા.ત. તે a સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પિંડપાતને માટે પ્રવેશેલો છતો જે કેરીના પાણી વગેરેને જાણે...” અહીં જો કે સાધુ પિંડ માટે // ૧૭૯ = નહિ, પણ દ્રવ(પ્રવાહી)સ્વભાવવાળા એવા પાણીના માટે પ્રવેશ્યો છે. છતાં સૂત્રમાં તો એમ જ લખ્યું છે કે “પિંડને માટે
પ્રવેશ્યો છે.” એટલે સૂત્રમાં પાણી પણ પિંડ શબ્દથી ઓળખાય છે. પાણી તો પ્રવાહીરૂપ હોવાથી તે ખરેખર તો શબ્દથી,
ન ઓળખાય. ઘનજથ્થારૂપ પદાર્થ જ પિંડશબ્દથી ઓળખાય. એટલે પાણીનું આ પદ નામ ગૌણ નથી, પરંતુ શાસ્ત્ર અને * પિંડ કહ્યું છે. એટલે આ નામ સમયકૃત બની રહે છે. '; અથવા તો નામ તદુભય વડે કરાયેલું હોય. એટલે કે લોક અને લોકોત્તર વડે કરાયેલું જે નામ હોય તે તદુભયકૃત
ગણાય. દા.ત. “ગૃહસ્થના ઘરમાં પિંડપાતને માટે ગયેલા સાધુ વડે સાથવા સંબંધી પિંડ કે ગોળપિંડ મેળવાયો.” આવું શાસ્ત્રમાં કહ્યું છે. હવે લોકમાં પણ ગોળપિંડ ગોળપિંડ જ કહેવાય છે. અને અહીં શાસ્ત્રમાં પણ એ જ પ્રમાણે ગોળપિંડ પિંડ કહેવાય છે. આમ આવા પ્રકારના ગુણો વડે વિશિષ્ટ બધું જ નામપિંડ કહેવાય. (fઉડવાથપડિયા નો અર્થ પિંડપાતના માટે... એમ થાય. અર્થાત્ ઓદનાદિપિંડનો પાત્રામાં પાત થાય, એટલે કે ઓદનાદિની પ્રાપ્તિ થાય એ માટે.... તથા શેરો
; ૧૭૯ II
”
છું
N
ન
,૫
E
F
*
E
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓથ નિર્યુક્તિ ભાગ-૨ |
|| ૧૮૦
નો અર્થ સંબંધી થાય. સાથવાના સંબંધી એટલે કે સાથવાનો બનેલો... ' હવે પછી હું સ્થાપનાપિંડને કહીશ.
ઓઘનિર્યુક્તિ-૩૩૫ : ટીકાર્ય : સ્થાપના બે પ્રકારની છે. સદૂભાવસ્થાપના અને અસદુભાવસ્થાપના. એમાં અક્ષસંબંધી સ્થાપના સર્ભાવસ્થાપના અને અસભાવસ્થાપના એમ બે પ્રકારે થાય છે. (અક્ષ એટલે અત્યારે આપણે જે સ્થાપનાજી x તરીકે રાખીએ છીએ તે...).
પ્રશ્ન : અક્ષમાં પિંડસ્થાપના આ બે પ્રકારે શી રીતે થાય ?
ઉત્તર : જ્યારે એક જ અક્ષની બુદ્ધિ વડે પિંડ તરીકે કલ્પના કરાય એટલે કે એક જ અક્ષપિંડ મનાય, ત્યારે તે ખરેખર s| પિંડ ન હોવા છતાં બુદ્ધિથી પિંડ કપ્યો હોવાથી અસદ્ભાવસ્થાપના કહેવાય. (પિંડ એટલે જથ્થો. અહીં અક્ષ એકજ છે. " જ અક્ષોનો જથ્થો નથી. એટલે એક અક્ષ પિંડ ન કહેવાય) હવે જયારે તે જ અક્ષો ત્રણ. ચાર, પાંચ વગેરે ભેગા કરી એક || જગ્યાએ સ્થપાય ત્યારે તે સભાવસ્થાપના. (અહીં સાચા ત્રણ, ચાર અક્ષો ભેગા કરે તો એ તો ભાવપિંડ જ બની જાય. અહીં તો સ્થાપનાની વાત ચાલે છે. એટલે એમ અર્થ કરવો કે કાગળ વગેરે ઉપર ત્રણ કે તેથી વધારે અક્ષોની આકૃતિ એક સાથે ભેગી દોરવામાં આવે તો એ સભાવસ્થાપના બને. અથવા તો ત્રણ-ચાર અક્ષોના પિંડમાં “આ પંડાઓનો સમૂહ છે...' એ રીતે અન્ય પિંડની સ્થાપના કરાય તે અન્યપિંડની અપેક્ષાએ સદ્ભાવસ્થાપનાપિંડ છે. અક્ષપિંડનો તો ભાવ નિક્ષેપ જ છે.)
આજ પ્રમાણે વરાટકોમાં - કોડીઓમાં અથવા તો કાષ્ઠ કર્મમાં સમજવું. જયારે એક જ લાકડું “આ પિંડ છે” એમ
=
ક
-
૧૮૦
Page #190
--------------------------------------------------------------------------
________________
मो
કલ્પના કરાય ત્યારે અસદ્ભાવસ્થાપના. જ્યારે એક જ જગ્યાએ ઘણા ભેગા મળેલા લાકડાઓ પિંડ તરીકે કલ્પના કરાય ત્યારે સદ્ભાવસ્થાપના.
એ રીતે પુસ્તકમાં - ઢીંગલી વગેરેમાં, પુતળી વગેરેમાં પણ અને એજ પ્રમાણે ચિત્રકર્મમાં પણ સમજવું. જ્યારે એક ચિત્રકર્મમાં “આ પુત્તલપિંડ (પુત્તલ =પુતળું) છે' એ પ્રમાણે સ્થાપના કરાય ત્યારે અસદ્ભાવસ્થાપના. અને જ્યારે ત્રણ ॥ ૧૮૧॥ મૈં વગેરે ચિત્રો પિંડની બુદ્ધિથી કલ્પના કરાય ત્યારે સદ્ભાવ સ્થાપના. આ પ્રમાણે સદ્ભાવપિંડને અને અસદ્ભાવપિંડને જાણો.
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
म
भ
वृत्ति : इदानीं द्रव्यपिण्डस्य ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तस्य प्रतिपादनायाह ઓનિ : तिविहो य दव्वपिंडो सच्चित्तो मीसओ य अच्चित्तो ।
-
अच्चित्तो य दसविहो सच्चित्तो मीसओ नवहा ॥ ३३६ ॥
त्रिविधो द्रव्यपिण्डः - सचित्तोऽचित्तो मिश्रश्चेति । तत्र योऽसावचित्तः स दशविधः, सचित्तो नवप्रकारः, मिश्रश्च
નવધા ॥
स्स
भ
ण
મ ચન્દ્ર. : હવે જ્ઞશરીરભવ્યશ૨ી૨વ્યતિરિક્ત એવા દ્રવ્યપિંડનું પ્રતિપાદન કરવા માટે કહે છે. (જ્ઞશરીરાદિનું સ્વરૂપ પ્રસિદ્ધ
हा
હોવાથી અત્રે જણાવેલ નથી.)
वी
H
| || ૧૮૧ ||
Page #191
--------------------------------------------------------------------------
________________
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
F
ओधनियुक्ति - उउ : टीअर्थ: । प्रहारनो द्रव्यपिंड छे सत्ति, अत्ति अने मिश्र तेमां खा अत्ति छे. ते દશ પ્રકારનો છે. સચિત્ત નવપ્રકારનો છે. મિશ્ર નવ પ્રકારે છે.
।। १८२ ॥ म
ण
स्स
वृत्ति : तत्राचित्तपिण्डप्रतिपादनायाह -
ओ.नि. :
पुढवी आउक्काए तेउवाऊवणस्सई चेव ।
बिअतिअचउरो पंचिंदिया य लेवो य दसमो उ ॥ ३३७ ॥
पृथिवीकायपिण्डः अप्कायपिण्डस्तेजस्कायपिण्डः वायुकायपिण्डः वनस्पतिकायपिण्डः द्वीन्द्रियकायपिण्डः भ त्रीन्द्रियकायपिण्डः चतुरिन्द्रियकायपिण्डः पञ्चेन्द्रियकायपिण्डः पात्रकार्थं लेपपिण्डश्चेति दशमः । एवमयं भ ग दशप्रकारोऽचित्तपिण्डः,
ग
ચન્દ્ર. : તેમાં અચિત્તપિંડના પ્રતિપાદન માટે કહે છે.
खोपनियुक्ति ३३७ : टीडार्थ: पृथ्वी डायपिंड, अण्डायपिंड, तेभ्स्डायपिंड, वायुडायपिंड, वनस्पति डायपिंड, બેઇન્દ્રિયપિંડ, તેઇન્દ્રિયપિંડ, ચઉરિન્દ્રિયપિંડ, પંચેન્દ્રિય પિંડ અને પાત્રા માટે લેપપિંડ એ દશમો છે.
આમ આ દશ પ્રકારનો અચિત્તપિંડ છે.
णं
स IT
TIT
स्स
377
हा
11 9 22 11
Page #192
--------------------------------------------------------------------------
________________
श्री सोध- त्यु वृत्ति : इदानीं योऽसौ अचित्तः पृथिवीकायादिपिण्डः स सचित्तपूर्वको भवतीति कृत्वा स एव प्रथम नियुति सचित्तपिण्डः प्रतिपाद्यते, तथोपन्यासोऽपि सचित्तस्यैव प्रथमं कृतः, तथा योऽसौ सचित्तो मिश्रश्च एकैको नवप्रकार ભાગ-૨
उक्तः सोऽप्यनेन क्रमेण व्याख्यातो भवतीति कृत्वा पूर्वं सचित्तं व्याख्यानयन्नाह - ॥१८॥मा
ओ.नि. : पुढविक्काओ तिविहो सच्चित्तो मीसओ य अचित्तो ।
सच्चित्तो पुण दुविहो निच्छयववहारओ चेव ॥३३८॥ २६पृथिवीकायस्त्रिविधः सचित्तो मिश्रोऽचित्तश्च । तत्र सचित्तो द्विविधः-निश्चयसचित्तो व्यवहारसचित्तश्च ।
निच्छयओ सच्चित्तो पुढविमहापव्वयाण बहुमज्झे ।
अच्चित्तमीसवज्जो सेसो ववहारसच्चितो ॥३३९॥ निश्चयतः सचित्तः पृथिवीनां-रत्नशर्कराप्रभृतीनां संबन्धी यः 'महापर्वतानां' हिमवदादीनां च 'बहुमध्ये' म मध्यदेशभागे । इदानी व्यवहारसचित्तप्रतिपादनायाह - अचित्तवर्जः मिश्रवर्जश्च, एतदुक्तं भवति-योऽचित्तो न भवति
न च मिश्रः स व्यवहारतः सचेतन इति, स चारण्यादौ भवति यत्र वा गोमयादिर्नास्ति । उक्तः सचित्तः पृथिवीकायः,
REF BFF.
-॥१८॥
Page #193
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ
| Vij
ભાગ-૨
ચન્દ્ર. ઃ હવે જે આ અચિત્ત પૃથ્વીકાયાદિપિંડ છે. તે સચિત્તપૂર્વક હોય છે. અર્થાત્ કોઈપણ અચિત્તપિંડ પૂર્વે તો સચિત્ત જ હોય છે એટલે હવે સૌપ્રથમ એ સચિત્ત પિંડ જ કહેવાય છે. અને માટે જ ૩૩૬મી ગાથામાં સચિત્તનો જ ઉપન્યાસ પ્રથમ કર્યો છે. (ભલે, ૩૩૭મી ગાથામાં પહેલા અચિત્તના ૧૦ ભેદ બતાવ્યા હોય..... પણ એ તો એ સુગમ હોવાથી બતાવી દીધા છે...વળી સાધુઓને ઉપયોગમાં અચિત્તપૃથ્વી આવનાર છે, માટે એનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે, એમ પણ સમજી શકાય
।। ૧૮૪ ૩ છે.)
मा
तथ
ઓઘનિર્યુક્તિ-૩૩૯ : ટીકાર્થ : રત્નપ્રભા, શર્કરાપ્રભા વગેરે પૃથ્વીઓ નિશ્ચયથી સચિત્ત છે. એમ હિમવંત વગેરે મોટા પર્વતોની વચ્ચેનો ભાગ પણ નિશ્ચયસચિત્ત જાણવો.
णं
મ
H
મા
તથા જે આ સચિત્ત અને મિશ્ર આ એકેક પિંડ નવપ્રકારનો કહ્યો છે, તે પણ આ જ ક્રમથી વ્યાખ્યાન કરાયેલો બને. મેં (પહેલા સચિત્તના નવભેદો બતાવાય, તો પછી તરત જ મિશ્રના નવભેદો ય કહેવાઈ જ જાય.... એટલે પહેલા ચિત્તનું વર્ણન યોગ્ય છે.) આમ હોવાથી પહેલા ચિત્તનું વ્યાખ્યાન કરતા કહે છે.
भ
ઓઘનિર્યુક્તિ-૩૩૮ : ટીકાર્થ : પૃથ્વીકાય ત્રણ પ્રકારે છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં સચિત્ત બે પ્રકારે છે. (૧) ૫ મૈં નિશ્ચય સચિત્ત (૨) વ્યવહારસચિત્ત. (જે અવશ્ય સચિત્ત જ હોય એ નિશ્ચયસચિત્ત. જે ક્યારેક કેવલીની દૃષ્ટિમાં અચિત્ત પણ હોઈ શકે, પરંતુ શસ્ત્રોપહત ન હોવાના કારણે મોટા ભાગે જે ચિત્ત જ હોય અને માટે જ છદ્મસ્થોએ જેને સચિત્ત માનીને જ ચાલવું પડે તે વ્યવહારસચિત્ત)
व
ओ
મ
हा
स्स
1192811
Page #194
--------------------------------------------------------------------------
________________
હવે વ્યવહારસચિત્તનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે અચિત્ત અને મિશ્ર સિવાયની બાકીની બધી પૃથ્વી સચિત્ત છે. ' શ્રી ઓઘનિર્યુક્તિ
આશય એ છે કે (શાસ્ત્રીયદષ્ટિએ) જે અચિત્ત ન હોય, જે મિશ્ર ન હોય તે વ્યવહારથી સચિત્ત કહેવાય. (શાસ્ત્રો કહે કે આ ભાગ-૨ |ી. પૃથ્વી આ આ કારણોસર અચિત્ત કે મિશ્ર છે, ત્યાં તો વ્યવહારથી એ અચિત્ત કે મિશ્ર કહેવાય. પણ જયાં જે પૃથ્વીને અચિત્ત
કે મિશ્ર કહેવા માટેનો શાસ્ત્રાધાર ન હોય, ત્યાં તે સચિત્ત કહેવાય. ભલે એ કદાચ કેવલીની દૃષ્ટિએ અચિત્ત પણ હોય. પણ | ૧૮૫ =
છબસ્થો એ જાણી શકતા ન હોવાથી તેઓએ તો એને સચિત્ત જ માનવી પડે. અને એ પૃથ્વી મોટા ભાગે સચિત્ત જ હોય. ક્યારેક જ એવું બને કે કેવલીની દૃષ્ટિએ એ અચિત્ત બની ચૂકી હોય.)
આવી વ્યવહારસચિત્ત પૃથ્વી જંગલ વગેરેમાં હોય છે, અથવા તો જ્યાં છાણ વગેરે શસ્ત્રો ન હોય ત્યાં હોય છે. સચિત્ત પૃથ્વીકાય કહેવાઈ ગયો. वृत्ति : इदानीं मिश्रपृथिवीकार्य प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)ओ.नि. : खीरदुमहिट्ठ पंथे कट्ठोल्ला इंधणे य मीसो य ।
__पोरिसी एगदुगतिगं बहुइंधणमज्झथोवे य ॥३४०॥ क्षीरद्रुमाः-उदुम्बरादयस्तेषामधो यः पृथिवीकायः स मिश्रः, ते हि क्षीरद्रुमाः मधुरस्वभावा भवन्ति, पथि च मिश्रः । पृथिवीकायः, 'कट्ठोल्ला 'त्ति "हलकृष्टो यः पृथिवीकायस्तत्क्षणादेव आर्द्रश्च शुष्कश्च क्वचिन्मिश्रः पृथिवीकायः 'इंधणे
* ૧ થs છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
॥ ૧૮૬ |
프
[
यत्ति इन्धनं - गोमयो भण्यते, तत्थ कुम्भकारेण सद्रवो आणिओ तेण मिलितो संतो पृथिवीकायो मिश्रो भवति, कियत्कालं यावद् ? अत आह 'पोरिसीएगदुगतिगं' यथासङ्ख्येन 'बहुइंधणमज्झिधणथोविंधण ' ( थोवे य) यदि बहु इन्धनं स्वल्पः पृथिवीकायस्ततः पौरुषीमात्रं यावत् मिश्रो भवति, मध्ये तु इन्धने अर्द्धमिन्धनस्य अर्द्ध पृथिवीकायस्य यत्र स पौरुषीद्वितयं यावन्मिश्रः, स्वल्पेन्धनस्तु पृथिवीकायः पौरुषीत्रयं यावन्मिश्रो भवति । उक्तो મિશ્ર,
स्स
ચન્દ્ર. : હવે મિશ્રપૃથ્વીકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
भ
ઓઘનિર્યુક્તિ-૩૪૦ : ટીકાર્થ : ઉદુમ્બર વગેરે જે વૃક્ષો છે, તે ક્ષીરવૃક્ષ કહેવાય છે. તેમની નીચે જે પૃથ્વીકાય હોય તે મિશ્ર હોય. આ ક્ષીરવૃક્ષો મધુરસ્વભાવવાળા હોય છે. (પણ કટુ-તિતસ્વભાવવાળા નથી હોતા) એટલે એના સંપર્કથી મૈં પૃથ્વી મિશ્ર બને (પણ અચિત્ત ન બને.) (મિશ્રપૃથ્વીનો અર્થ એ કે એમાં કેટલાક પૃથ્વીજીવો આવી ગયા છે, કેટલાક જીવે છે. અથવા તો તે પૃથ્વીનો અમુક ભાગ અચિત્ત થઈ ગયો છે અને અમુક ભાગ સચિત્ત છે... એ પણ મિશ્ર પૃથ્વી કહેવાય.) (એવી પણ સંભાવના કરાય છે કે આ વૃક્ષોમાંથી દૂધ ઝરતું હોવું જોઈએ અને એના કારણે આ માટી મિશ્ર થતી હશે...) આ ઉપરાંત માર્ગમાં પણ મિશ્ર પૃથ્વીકાય હોય. (માર્ગમાં લોકોની અવરજવરના કારણે એ પૃથ્વીનો અમુક ભાગ વી અચિત્ત બની ગયો હોય, અમુક ચિત્ત હોય.. એમ મિશ્ર પૃથ્વી સંભવે.)
라
T
स्म
स्स
आ
મ
મ
랑
|| ૧૮૬ |
Page #196
--------------------------------------------------------------------------
________________
તથા હળ વડે ખેડાયેલ જે પૃથ્વીકાય હોય તે કોઈક ભાગમાં ભીનો અને કોઈ ભાગમાં સુકો હોય છે. તે પૃથ્વી ખેડવાના શ્રી ઓઘ
T સમયથી જ મિશ્ર પૃથ્વી બની જાય. (હળ રૂપી શસ્ત્ર લાગવાથી અમુક ભાગ અચિત્ત બને, અમુક ભાગ સચિત્ત રહે.) નિર્યુક્તિ ભાગ-૨ |
ઇંધન એટલે છાણ. તેમાં કુંભારે તો દ્રવવાળુ છાણ એટલે કે લીલું છાણ લાવેલું હોય તો એની સાથે જે પૃથ્વીકાય મિશ્રિત
થાય તે મિશ્ર બની જાય. I ૧૮૭૪ પ્રશ્ન : કેટલો કાળ એ મિશ્ર રહે ?
જ ઉત્તર : જો ઘણું ઈંધન અને અલ્પ પૃથ્વીકાય હોય તો એક પોરિસી સુધી મિશ્ર રહે. (એ પછી અચિત્ત બને.) હવે જો જી | મધ્યમ ઈંધન હોય એટલે કે ધનનો અડધો ભાગ અને પૃથ્વીકાયનો અડધો ભાગ હોય તો એમાં તે પૃથ્વી બે પ્રહાર સુધી | મિશ્ર હોય (એ પછી અચિત્ત બને.) જો અલ્પ ઈંધનવાળો પૃથ્વીકાય હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે (એ પછી અચિત્ત | ' બની જાય.)
મિશ્ર પૃથ્વીકાય કહેવાઈ ગયો. वृत्ति : इदानीमचित्त उच्यते, स चैवं भवति - ओ.नि. : सीउण्हखारखत्ते अग्गीलोणूसअंबिले नेहे । वक्कंतजोणिएणं पओयणं तेणिमं होइ ॥३४१॥
|| ૧૮૭
Page #197
--------------------------------------------------------------------------
________________
શીતશસ્ત્રમિત , ૩MIઢIITમદા:, ક્ષા:-તિતક્ષા તેિનામદતો ચ:, ક્ષત્રોઇIIfમહત્ત:, ક્ષäશ્રી ઓઘનિર્યુક્તિ
करीषविशेषः, अग्निशस्त्राभिहतः, लवणशस्त्राभिहतः, उषशस्त्राभिहतः, काञ्जिक-शस्त्राभिहतः, स्नेहेन-घृतादिना :/vt. ભાગ-૨ )
शस्त्रेणाभिहतः सन् यो व्युत्क्रान्तयोनिकः अथवा वक्कंतजोणिएवि केचित्पठन्ति, तत्रायमर्थः-व्युत्क्रान्ता अपगता
योनिःस्वयमेव यस्य पृथिवीकायस्य, तेन च 'इदं' वक्ष्यमाणं प्रयोजनं भवति । ૧૮૮૫
ચન્દ્ર. : હવે અચિત્ત કહેવાય છે. તે આ પ્રમાણે થાય.
ઓઘનિર્યુક્તિ-૩૪૧ : ટીકાર્થ: (૧) ઠંડી રૂપી શસ્ત્ર વડે હણાયેલ (1) ગરમી રૂપી શસ્ત્ર વડે હણાયેલ (૩) તલનો ક્ષાર . 'T વગેરે રૂપી ક્ષાર વડે હણાયેલ (૪) ક્ષત્ર વડે–એક વિશેષ પ્રકારના છાણ વડે હણાયેલ (અહીં ખાતર તરીકે વપરાતા છાણની II a વાત હોય એમ લાગે છે.) (૫) અગ્નિરૂપી શસ્ત્ર વડે હણાયેલ (૬) મીઠા રૂપી શસ્ત્ર વડે હણાયેલ (૭) જમીનમાંથી નીકળતા a
ક્ષાર રૂપ શસ્ત્ર વડે હણાયેલ (૮) કાંજી રૂપી શસ્ત્ર વડે હણાયેલ (૯) ઘી વગેરે શસ્ત્ર વડે હણાયેલ પૃથ્વી અચિત્ત બને. વ્યુત્ક્રાન્તયોનિક બને. અર્થાત ખતમ થયેલી છે યોનિ જેની તેવી તે પૃથ્વી બને. (અર્થાત્ અચિત્ત બને).
કોઈક અહીં વધંતનોળિvi એવા પાઠને બદલે વધંતનોfણવિ એમ પાઠ બોલે છે. અર્થાત્ ત્રીજીના બદલે સાતમી વો વિભક્તિ કરે છે. એમના અનુસાર આ પ્રમાણે અર્થ થાય કે જે પૃથ્વીકાયની યોનિ જાતે જ નીકળી ગઈ છે. એટલે કે જેની
૧૮૮ છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
[ 5
F
સચિત્તતા કોઈપણ પ્રકારના શસ્ત્ર વિના એમને એમ નીકળી ગઈ છે તે વ્યુત્ક્રાન્તયોનિક કહેવાય. એના વડે આ કહેવાતું શ્રી ઓધ- યુ.
પ્રયોજન છે. નિયુક્તિ કરી ભાગ-૨
(જેઓ ત્રીજી વિભક્તિવાળો પાઠ માને છે, એમના અનુસાર ઉપર બતાવ્યા મુજબ નવ પ્રકારે પૃથ્વી અચિત્ત બને. If
વ્યક્તિયોનિન શબ્દનો અર્થ તેઓ આમ કરે કે આ નવ જગ્યાએ પૃથ્વી વ્યુત્ક્રાન્તયોનિક બને છે, અને એવી પૃથ્વી વડે છે ૧૮૯ો આ પ્રયોજન છે...
- જ્યારે જેઓ સપ્તમી વિભક્તિવાળો પાઠ માને છે. તેઓના મતે ઉત્તે, અંવિન્નેનેદે.. આ સપ્તમી વિભક્તિની જેમ આ , પણ સપ્તમી વિભક્તિવાળો શબ્દ હોવાથી તેઓ આને ૧૦માં ભેદ તરીકે ગણે. અર્થાત્ ઉપર નવ પ્રકારે તો પૃથ્વી અચિત્ત જ બને જ. એ ઉપરાંત તેનો દસમો ભેદ આ પણ છે કે “જે પૃથ્વી પોતાની મેળે જ અચિત્ત બને તે દશમો ભેદ.” I પણ પ્રથમ મતને આ વાત માન્ય નથી. કેમકે કોઈપણ પ્રકારના શસ્ત્ર વિના જે પૃથ્વી એમને એમ અચિત્ત બની હોય
એ તો વ્યવહારસચિત્ત જ માનવી પડે. એને અચિત્તભેદમાં ગણવાની જ નથી. છઘો શસ્ત્ર વડે નહિ હણાયેલ કોઈપણ T વસ્તુને અચિત્ત માની શકતા જ નથી. એટલે આવી પૃથ્વીને અચિત્તભેદમાં ન લેવાય. પરંતુ નવપ્રકારે જે પૃથ્વી શસ્ત્રો પહત બને, તે પૃથ્વી જ અચિત્ત કહેવાય...
બીજા મતનો આશય એમ લાગે છે કે ભલે એ સ્વયં અચિત્ત થયેલી પૃથ્વી વ્યવહારસચિત્ત કહેવાય. પણ એ પરમાર્થથી તો અચિત્ત જ છે. એટલે અચિત્તના ભેદોમાં એ દર્શાવવામાં કોઈ વાંધો નથી. હા ! એનો વ્યવહાર સચિત્ત તરીકે કરવો. Gu ૧૮૯ો.
a ,
R
Page #199
--------------------------------------------------------------------------
________________
श
ચી પણ વાસ્તવિક પદાર્થ તો બતાવવો જ પડે ને ?) श्रीमोध-त्यु નિર્યુક્તિ
वृत्ति : किं तत्प्रयोजनमित्यत आह - ભાગ-૨
ओ.नि. : अवरद्धिग विसबंधे लवणेण व सुरभिउवलएणं वा । ॥१८॥
अच्चित्तस्स उ गहणं, पओयणं होइ जं चऽन्नं ॥३४२॥ । अवरद्धिगा-लूताफोडिआ तस्यां लूतास्फोटिकायामुत्थितायां दाहोपशमार्थमचेतनेन पृथिवीकायेन परिषेकः क्रियते, यदि वा अवरद्धिगा-सर्पदंशस्तस्मिन् परिषेकादि क्रियते, दंशे विषे वा पतिते सति तयाऽचेतनया मृत्तिकया बन्धो वा दीयते, लवणेन वा प्रयोजनमचित्तेन भवति, 'सुरभिउवलएणं वत्ति गन्धारोहकेणापि किञ्चित्प्रयोजनं
भवेत्पामादौ, एभिः प्रयोजनैरचेतनस्य पृथिवीकायस्य ग्रहणं भवति-प्रयोजनं भवति । ओ
ચન્દ્ર. : આ અચિત્ત પૃથ્વીકાય વડે વફ્ટમાણ પ્રયોજન હોય છે. પ્રશ્ન : તે પ્રયોજન શું છે ? અર્થાત્ આ પૃથ્વીનો સાધુઓ શી શી રીતે ઉપયોગ કરે ?
ઓઘનિર્યુક્તિ-૩૪૨ : ટીકાર્થ : અવરધ્ધિકા એટલે લૂતાસ્ફોટિકા નામનો રોગ. (શરીરમાં ભયંકર ગરમી ઉત્પન્ન થાય, वा साग... भे) यारे मारोग 6पस्थित थाय, त्यारे अयित्त पृथ्वीय 3 शरीर ७५२ सिंयन राय. अर्थात् मा भयित्त
E
हा
To
॥१०॥
Bal
Page #200
--------------------------------------------------------------------------
________________
અથવા છે ,
પૃથ્વી શરીર ઉપર લગાડાય, એનાથી દાહનો ઉપશમ થાય. શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ
અથવા તો અવરબિકા એટલે સાપ ડંખ મારે છે. તે સર્પદંશમાં પણ પૃથ્વી વડે પરિષક વગેરે કરાયશરીર ઉપર ડંખ ભાગ-૨
| કે ઝેર પડે તો તે અચિત્ત માટી વડે બંધ અપાય. (એ ભાગમાં અચિત્ત માટી બાંધવામાં આવે, જેથી તે ઝેર ફેલાય નહિ અને
ફસાઈ જાય...આમાં કઈ માટી વાપરવી, કેવી રીતે બાંધવી.. વગેરે વિશેષ બાબતો તો વૈદ્ય વગેરે પાસેથી જ જાણી શકાય.) // ૧૯૧ / v અથવા અચિત્ત મીઠાનું પણ કામ પડે.
તથા ખજવાળ વગેરે... રોગમાં ગંધારોહક (સુગંધી પત્થર અથવા “ગંધકતત્ત્વ ધરાવતો પત્થર’ આવો અર્થ લાગે છે.) વિડે પણ કોઈક કામ પડે. (એ વસ્તુ પૃથ્વી રૂપ છે. એ ઘસવાથી કે ખાવાથી ખજવાળ દૂર થતી હોય)
આ બધા કાર્યો માટે અચિત્ત પૃથ્વીનું ગ્રહણ સાધુઓ કરે છે. (ગૃહસ્થો તો ગમે તે પ્રકારની પૃથ્વી વાપરે. પણ સાધુઓ જ ' સચિત્ત-મિશ્ર ન વાપરે, માત્ર અચિત્ત જ વાપરે.)
તથા આગળ કહેવાશે તેવું બીજું પણ આ પ્રયોજન છે. वृत्ति : इदं च वक्ष्यमाणलक्षणमन्यत् - ओ.नि. : ठाणनिसीयणतुयट्टण उच्चाराईण चेव उस्सग्गो । घट्टगडगललेवो एमाइ पओयणं बहुहा ॥३४३॥
-
કં
= es - E
૧૯૧
Page #201
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
.
*lvi ભાગ-૨
૧૯૨TI
w!
स्थान-कायोत्सर्गः सोऽचेतने पृथिवीकाये क्रियते, निषीदनम्-उपवेशनम् त्वग्वर्त्तनं च क्रियते उच्चारादीनां वोत्सर्गः क्रियते, 'घट्टग'त्ति घट्टकः-पाषाणकः येन पात्रकं लेपितं सद् घृष्यते, तथा डगलकाः अपानप्रोञ्छनार्थं लेपश्च पात्रकाणां, एवमादि प्रयोजनमचित्तेन पृथिवीकायेन भवति । उक्तः पृथिवीकायः,
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૪૩: ટીકાર્થ સ્થાન એટલે કાયોત્સર્ગ. તે અચિત્તપૃથ્વીકાય ઉપર કરાય. એમ બેસવું, ઉંઘવું, F. અંડિલાદિનું વોસિરાવવું અચિત્ત પૃથ્વી ઉપર કરાય. તથા ઘટ્ટક=પાષાણક કે જે અચિત્ત વિશેષ પ્રકારનો પત્થર છે, લેપાયેલું જ પાત્ર તેના વડે ઘસવામાં આવે તથા ચંડિલ કર્યા બાદ ગુદાને લુંછવા માટે ડગલક-પથરાઓ ઉપયોગી બને. પાત્રાઓનો લેપ પણ પૃથ્વી છે. (લપમાં પૃથ્વીનો ભાગ આવે જ છે.).
આ વગેરે પ્રયોજન અચિત્ત પૃથ્વીકાય વડે હોય છે. પૃથ્વીકાય કહેવાઈ ગયો. वृत्ति : इदानीमप्काय उच्यते, असावपि त्रिविधः सचित्तमिश्राचित्तभेदतः, तत्र सचित्तप्रतिपादनायाह - ओ.नि. : घणउदहीघणवलया करगसमुद्ददहाण बहुमज्झे । अह निच्छयसच्चित्तो ववहारनयस्स अगडाई ॥३४४॥
Iril ૧૯૨ છે.
૬
= i
is
= Rs - E
"
E
!
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ ભાગ-૨
૧૯૩ /
૫
घनोदधयो रत्नप्रभापृथिव्यादीनां घनवलयानि च करकाश्च एतेषु नियमात् सचित्तोऽप्कायः समुद्रबहुमध्येमध्यप्रदेशे द्रहमध्ये च निश्चयतः सचेतनः, व्यवहारनयतश्च पुनरगडादौ-कूपादौ योऽप्कायः स व्यवहारतः सचित्तः ।
ચન્દ્ર. : હવે અકાય કહેવાય છે. એ પણ ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) મિશ્ર (૩) અચિત્ત. તેમાં સચિત્તના પ્રતિપાદનને માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ૩૪૪: ટીકાર્થ : રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓની નીચે જે ઘનોદધિ છે, તથા જે એ રત્નપ્રભા વગેરે ક્ષણ પૃથ્વીની ચારેબાજુ બંગડીના આકારે રહેલા ઘનવલયો છે, તથા જે કરી છે. તે બધામાં નિશ્ચયથી સચિત્ત અપકાય હોય.
સમુદ્રના મધ્યભાગમાં અને સરોવરના મધ્યભાગમાં નિશ્ચયથી સચિત્ત હોય. વ્યવહારનય પ્રમાણે તો કુવા વગેરેમાં IST રહેલો અકાય એ સચિત્ત છે.
वृत्ति : इदानी मिश्रप्रतिपादनायाह - ओ.नि. : उसिणोदगमणुवत्ते दंडे वासे य पडिअमेत्ते य । मोत्तूणाएसतिगं चाउलउदगं बहुपसन्नं ॥३४५॥
: ૧૯૩
કે
બે
ક,
કં
= Fes - B
1
Page #203
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી ઓઘ-થી નિર્યુક્તિ ભાગ-૨
'P
F
|| ૧૯૪ |
w
=
=
२"उष्णोदकमनद्वत्ते दण्डे मिश्रं भवति, तत्थ य मज्झे जीवसंघाओ पिंडीभूओ अच्छइ पच्छा उव्वत्ते सो परिणमइ, सो जाव न परिणमइ ताव मीसो, वासे य पडियमित्ते - वर्षे च पतितमात्रे मिश्रो भवत्यप्कायः, तन्दुलोदके व्यवस्था का? इति चेत् तदुच्यते, 'मोत्तूण' इत्यादि, तदपि मिश्रं, चाउलोदगं बहु प्रसन्नं सदचेतनं भवति आदेशत्रितयं मुक्त्वा तदनेकान्तान् ॥
ચન્દ્ર.: હવે મિશ્રનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૪૫ : ટીકાર્થ : અનુવૃત્તે ટુડે - ત્રણ ઉકાળા વિનાનું પાણી મિશ્ર હોય છે. પ્રશ્ન : બે ઉકાળાવાળું પાણી પણ અચિત્ત ન બને ?
ઉત્તર : ત્રણ ઉકાળા આવે ત્યારે બધું જ પાણી ઉંચ-નીચું થઈ જાય. પણ એ પહેલા તો પાણી સ્થિર હોય એટલે આજુ બાજુનું પાણી ભલે અચિત્ત બને. પણ બરાબર વચ્ચે રહેલું પાણી વધુ ગરમી ન મળી હોવાથી અચિત્ત ન બને. જયારે ઉકાળો આવે ત્યારે બધુ પાણી ઉંચ-નીચું થઈ જાય ત્યારે તે અચિત્ત બને. પણ જ્યાં સુધી આ રીતે અચિત્ત ન બને ત્યાં સુધી તો તે મિશ્ર જ રહે. (થોડી ઘણી ગરમી મળી હોવાથી સંપૂર્ણ સચિત્ત પણ ન જ હોય)
તથા વરસાદ પડતાની સાથે મિશ્ર અપુકાય બને. (વરસાદનું પાણી જમીન પર પડતા જ મિશ્ર બને.) પ્રશ્ન : ચોખાના પાણીમાં શું વ્યવસ્થા છે ? અર્થાતુ એ ક્યારે અચિત્ત બને ?
=
=
,
૧૯૪ I.
Page #204
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
मो
॥ १८५ ॥ म
भ
ग
व
आ
ઉત્તર : આ બાબતમાં ત્રણ મતો ખોટા છે કેમકે એમાં એ પાણી અચિત્ત થાય જ તેવો એકાન્ત નથી. અને એટલે એ ત્રણ મતમાં પાણી અચિત્ત થવાનો એકાન્ત ન હોવાના કારણે એ ત્રણ આદેશો ન માનવા. એ છોડીને ચોથો સાચો આદેશ આ પ્રમાણે છે કે ચોખા પલાળેલું પાણી પહેલા મિશ્ર બને અને પછી ઘણું-સંપૂર્ણ ચોખ્ખુ બને ત્યારે એ અચિત્ત બને. (આ વાત વિસ્તારથી આગળ બતાવવાના જ છે.)
वृत्ति : के च ते आदेशा: ?
ओ.नि. :
आसतिगं बुब्बु बिन्दू तह चाउला न सिज्झति ।
मोत्तूण तिणि एए चाउलउदगं बहु पसण्णं ॥ ३४६ ॥
भति- जाव बुब्बुया न फिट्टंति ताव तं मीसं, अण्णे भांति-भंडयलग्गा बिंदुणो
UT सुक्कंति जाव ताव
मी, अण्णे भांति - जाव चाउला न सिज्झंति ताव मीसं, एते अणाएसा, जम्हा एयाणि तिण्णि वत्थूणि कयाइ चिरेण होंति कयाई सिग्घतरं चेव होति आहारवसाओ, तम्हा चाउलोदगं जदा बहुपसन्नं होइ तदा तं अचित्तं भवइ, अथवा मुक्त्वा तन्दुलोदकं बहुप्रसन्नं यदन्यदादेशत्रितयं प्रतिपादितं तन्मिश्रं द्रष्टव्यमिति । उक्तो मिश्रोऽप्कायः,
चन्द्र प्रश्न से भरा आहेशी ज्या छे ? ४ फोटा छे.
स
पा
स्स
ओ
स्प
1190411
Page #205
--------------------------------------------------------------------------
________________
ur
मो
શ્રી ઓધ સ્થ
નિર્યુક્તિ
ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૪૬ : ટીકાર્થ : ઉત્તર ઃ (૧) કોઈ એમ કહે છે કે જ્યાં સુધી એ પાણીમાં થયેલા પરપોટા સમી ન જાય ત્યાં સુધી એ પાણી મિશ્ર ગણાય. (૨) બીજા કહે છે કે એ પાણી જે વાસણમાં કાઢ્યું, એ વાસણની ધાર વગેરે ઉપર ઉડી ઉડીને લાગેલા ટીપાઓ જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી એ પાણી મિશ્ર રહે. (૩) બીજાઓ કહે છે કે જ્યાં સુધી એ ચોખા ચૂલા ઉપર ચડીને સીઝી ન જાય ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય.
|| ૧૯૬ || મ
(ગૃહસ્થો સવારે ચોખા પાણીમાં પલાડે, અને હાથ વડે મસળીને એને ધૂએ, અમુક સમય પલાડી રાખ્યા બાદ એ ળ પાણીને બીજા વાસણમાં નીતારી લે, એ પાણી ક્યારે અચિત્ત થાય ? એની અત્રે વિચારણા ચાલે છે.)
આ ત્રણ અનાદેશો - ખોટા મત છે કેમકે આ ત્રણેય વસ્તુ ક્યારેક લાંબાકાળે પણ થાય અને ક્યારેક જલ્દી પણ થાય. એમાં મુખ્ય કારણ આધાર-વાસણ છે. (ધારો કે માટીના વાસણમાં એ ચોખાના ધોવાણનું પાણી નીતારવામાં આવે, હવે એ ૐ માટીનું વાસણ જો ભીનું હોય, ઘણું વપરાયેલું હોય તો એની કિનારાદિ ઉપર લાગેલુ પાણી જલ્દી ન સુકાય. અને એ વાસણ તદ્દન નવું હોય તો પછી એ જલ્દી સુકાય. હવે ધારો કે આ પાણીને અચિત્ત થતા ૩ મિનિટ લાગતી હોય, તો જૂના વાસણમાં પેલા ટીપા ૭ મિનિટ પછી સુકાતા હોય એવું ય બને. એટલે ૩ થી ૭ મિનિટ દરમ્યાન એ અચિત્ત હોવા છતાં સચિત્ત માનીને છોડી દેવું પડે, જે યોગ્ય નથી. અને નવા વાસણમાં ૧ જ મિનિટમાં સુકાઈ જાય તો ૧-૨-૩ મિનિટ દરમ્યાનમાં તે પાણી સચિત્ત હોવા છતાં અચિત્ત સમજીને વહોરી લેવાનો દોષ ઉભો થાય. એટલે “બાઝેલા ટીપા સુકાઈ જાય એટલે અચિત્ત” એ નિયમ બરાબર નથી.
એમ ‘નીતારેલા પાણીમાં ઉત્પન્ન થયેલા પરપોટા શમી જાય એટલે અચિત્ત' એ નિયમમાં ય વાંધો પડે. જો પવન વધારે
I
OT
U
स
ओ
म
랑
स्म
|| ૧૯૬ ||
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
0
मो
피
|| ૧૯૭૫ મ
T
T
મ
હોય તો ૧ મિનિટમાં બધા પરપોટા શમી જાય. અને બિલકુલ પવન ન હોય તો ૭ મિનિટમાં ય પરપોટા શમી ન જાય. આમ બેય રીતે ઉપર મુજબ વાંધો પડે.
તથા ચોખા ગંધાય, એટલે આ પાણી અચિત્ત થાય” આ નિયમ પણ બરાબર નથી. કેમકે પાણી નીતર્યા બાદ ચોખા મોડા રાંધવા મૂકે તો ? અથવા તો ધીમા તાપે ચોખા રાંધવા મૂકે તો ? ચોખા જૂના હોય તો જલ્દી સીઝે અને નવા હોય તો વાર લાગે... આ બધામાં ચોખા સીઝવાના સમયમાં ઘણો જ ફેરફાર-ભેદ રહે છે.
એટલે આ બધા મતો ખોટા છે.
તેથી ચોખાના ધોવાણનું નીતારેલું પાણી જ્યારે બહુપ્રસન્ન એકદમ ચોક્કુ થઈ જાય ત્યારે તે અચિત્ત બને. (પાણી નીતારીએ, ત્યારે તે ચોખાના અંશો ભેગા હોવાથી ડહોળું દેખાય. હવે એ ડહોળામણ ધીમે ધીમે નીચે બેસી જાય એટલે પછી ઉપરનું પાણી એકદમ ચોખ્ખુ થઈ જાય. અને ત્યારે એ અચિત્ત બને.)
આમ ૩૪૫ની ગાથાના ઉત્તરાર્ધનો એક અર્થ આ કર્યો કે “આદેશત્રિકને છોડીને બહુપ્રસન્ન ભાતનું પાણી અચિત્ત જાણવું.”
હવે એનો બીજી રીતે અર્થ કરે છે કે “બહુપ્રસન્ન તન્દુલપાણીને છોડી એ સિવાયના જે ત્રણ આદેશ બતાવેલા છે, તે મિશ્ર જાણવા.''
મિશ્ર અકાય કહેવાઈ ગયો.
मो
स्थु
| Tf
म
ण
स्स
મ
|| ૧૯૭૫
Page #207
--------------------------------------------------------------------------
________________
श्री मोधनियुति ભાગ-૨
॥१८८॥मा
वृत्ति : इदानीमचित्तप्रतिपादनायाह - ओ.नि. : सीउण्हखारखत्ते अग्गीलोणूसअंबिले नेहे ।
वक्कंतजोणिएणं पओयणं तेणिमं होति ॥३४७॥ पूर्ववत् । तेन चाचित्ताप्कायेन इदं प्रयोजनम् - यन्द्र. : मयित्तनुं प्रतिपाइन ४२वा माटे छे.
ઓઘનિર્યુક્તિ-૩૪૭ : ટીકાર્થ : પૂર્વની જેમ સમજી લેવો. (પૃથ્વીકાય અચિત્ત શી રીતે થાય ? એનું વર્ણન ૩૪૧મી r ગાથામાં કરેલું છે, એ પ્રમાણે પાણીમાં પણ યથાયોગ્ય રીતે સમજી લેવું.)
તે અચિત્ત અકાય વડે આ કાર્ય કરાય છે. ओ.नि. : परिसेयपियण हत्थाइधोवणे चीरधोवणा चेव ।
आयमण भाणधुवणं, एमाइ पओयणं बहुहा ॥३४८॥ परिषेक:-सेचनं व्रणकुष्ठाद्युत्थिते सति क्रियते, तथा पानं हस्तादिधावनं चीरधावनं च क्रियते, तथा आचमनं
Page #208
--------------------------------------------------------------------------
________________
श्री जोधનિર્યુક્તિ
ભાગ-૨
॥ १८८ ॥
ण
मो
त्थ
स
म
UT
भ
ग
भाजनप्रक्षालनं च क्रियते, एवमादीनि प्रयोजनानि बहुधा भवन्ति ।
यन्द्र. : सोधनियुक्ति-३४८ : टीअर्थ : घा, डोढ वगेरे रोग उमा थाय तो पाशी वडे शरीरनो से उराय (रसी दूर કરવા પાણીનો વપરાશ કરવો...વગેરે.) તથા પીવું, હાથાદિ ધોવા અને વસ્ત્ર ધોવા... આ બધું પાણી વડે કરાય છે તથા આચમન-મળશુદ્ધિ અને ભાજન-પાત્રાનું પ્રક્ષાલન પાણીથી થાય છે. આમ આવા પ્રકારના ઘણા બધા કાર્યો અનેક પ્રકારે પાણી वडे थाय छे.
दोषा भवन्ति
वृत्ति : इदानीं चीरप्रक्षालनं क्रियत इत्युक्तं तच्च ऋतुबद्धे न कर्त्तव्यं, अथ क्रिय ओ.नि. : उउबद्धधुवण बाउस बंभविणासो अठाणठवणं च । संपाइमवाउवो पलवण आतोपघातो य ॥ ३४९॥
ऋतुबद्धः-शीतकालोष्णकालौ मिलितावेव भण्येते, तत्र यदि चीवराणां धावनं क्रियते ततो बाकुशिको भवति विभूषणशील इत्यर्थः यदा च विभूषणशीलो भवति तदा ब्रह्मविनाशो भवति, तथा अस्थानस्थापनं च भवति, यदुत नूनमयं कामी तेनात्मानं मण्डयति ततश्चास्थानस्थापनम् - अयोग्यतास्थापनं भवतीति, तथा संपातिमसत्त्वानां वायोश्च वो भवति तथा प्लवनेन च सत्त्ववधो भवति, तथाऽऽत्मोपघातश्च भवति हस्ते कण्डकपतनादिति ।
स
म
UT
स्प
म
स्प
॥ १८८ ॥
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૨૦ ||
ચન્દ્ર.: હમણા એ વાત કરી કે “વત્રનું પ્રક્ષાલન કરવામાં પાણી ઉપયોગી છે.” પણ એ વસ્ત્રનું પ્રક્ષાલન શેષકાળમાં 1 ન કરવું. જો કરાય તો આ બધા દોષો લાગે. ન ઓઘનિર્યુક્તિ-૩૪૯: ટીકાર્થ : ઠંડી અને ગરમીનો કાળ એ બેય ભેગા કરો એ ઋતુબદ્ધ કહેવાય. તેમાં જો વસ્ત્રો
ધોવામાં આવે, તો (૧) સાધુ બાકશિક બને અર્થાત વિભૂષા કરવાના સ્વભાવવાળો ગણાય. (૨) જયારે વિભૂષણશીલ બને, = ત્યારે બ્રહ્મચર્યનો વિનાશ થાય. (૩) લોકો એને અસ્થાનમાં સ્થાપે, એટલે કે એ સાધુ માટે ખોટી કલ્પના કરે કે “નક્કી આ
સાધુ કામી લાગે છે. તેથી જ એ જાતને વિભૂષિત કરે છે.” આમ તેઓ સાધુમાં અયોગ્યતાનું સ્થાપન કરે. (૪) કાપ કાઢવામાં જ * માખી-મચ્છરાદિ સંપાતિમજીવોનો-ઉડી ઉડીને આવી પડનારા જીવોનો અને વાયુકાયનો વધ થાય છે. (વસ્ત્ર ઘસવાદિમાં, | | પાણી હલે વગેરેમાં વાયુનો વિનાશ થાય.) (૫) પરઠવેલા પાણીમાં તણાઈ જવાના કારણે કીડી વગેરે જીવોનો વધ થાય. (૬) આત્માનો ઉપઘાત થાય. કેમકે કપડા ઘસવામાં હાથ ઉપર ચાઠા પડી જાય.
वृत्ति : आह-यद्येवं न धावितव्यान्येव चीवराणि, उच्यते, वर्षाकाले प्रक्षालयितव्यानि, अथ न प्रक्षाल्यन्ते तत एते તોષા મવત્તિ – ___ओ.नि. : अइभारचुडणपणए सीयलपाउरण अजीरगेलन्ने । ओभावणकायवहो वासासु अधोवणे दोसा ॥३५०॥
: ૨૦૦ ||
Page #210
--------------------------------------------------------------------------
________________
UT
मो
શ્રી ઓઘ- ચુ નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : પ્રશ્ન : જો આમ હોય તો પછી કદિ વસ્ત્રો ધોવા જ ન જોઈએ.
॥ ૨૦૧ || મ
ण
ઉત્તર ઃ ના, એવું નહિ. ચોમાસાના સમયે વસ્ત્રો ધોવાના. જો ચોમાસાની શરુઆત થતા પહેલા વસ્ત્રો ન ધોવામાં આવે Æ તો આ દોષો લાગે કે
| મ
રા
मलेनातिगुरूणि भवन्ति तथा 'चुडण 'त्ति जीर्यन्ते पनकश्च तत्र लगति पनकः - फुल्ली, शीतलप्रावरणे चाजीर्णं भवति, ततश्च ग्लानता भवति, तथा 'ओभावणा' परिभवो भवति कायवधश्च भवति, तानि हि आर्द्राणि रच्योतन्ति सन्ति अप्कायादि विनाशयन्ति, एते वर्षास्वधावने दोषा भवन्तीति ।
भ
T
ઓઘનિર્યુક્તિ-૩૫૦ : ટીકાર્થ : (૧) વસ્ત્રો મેલ વડે અતિ ભારે થાય. (વસ્ત્રો મેલા હોય, અને ભેજના વાતાવરણના કારણે એ મેલમાં પાણીના અંશો ભળવાથી એ કડક=દૃઢ=વજનદાર બને.) (૨) એ વસ્ત્રો ફાટી જાય. (૩) મેલા વસ્ત્રોમાં ચોમાસામાં નિગોદ થાય. (૪) મેલા, માટે જ ઠંડા વસ્ત્રો પહેરવામાં અજીર્ણ થાય. (અતિમેલા વસ્ત્રો જલ્દી સુકાતા નથી હોતા, ભેજ પકડી રાખે છે. અને એટલે એવા વસ્ત્રો પહેરવાથી ખાધેલી વસ્તુ પચે નહિ.) અને તેનાથી માંદગી થાય. (૫) આવા મેલા ભીના વસ્ત્રો પહેરનારા સાધુઓને જોઈ લોકોમાં શાસનની હીલના થાય. (“ભીના કપડા પહેરવાથી રોગો થાય’ એવું લોકો પણ જાણતા હોય, એટલે સાધુઓને ભીના-મેલા કપડા પહેરતાં જોઈને લોકો કહે કે “જૈનધર્મમાં શરીર સાચવવાની પદ્ધતિ પણ બતાવી નથી. તેઓ શું વળી ધર્મની સાચી વાત કરવાના ? આ લોકોને રોગ ન થવા દેવા માટેના
ᄑ
स्स
મ
हा
स्स
|| ૨૦૧ ||
Page #211
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ ભાગ-૨
| ૨૦૨ /
૫
+
E
ઉપાયોનું પણ ભાન નથી.”) (૬) કાયનો વધ થાય. તે આ પ્રમાણે – આ મેલા વસ્ત્રો ચોમાસામાં ભીના થાય, સુકાય નહિ. આ એમાંથી પાણી નીતરે એ સચિત્ત પાણી માટે એ મેલ જોરદાર શસ્ત્ર બને. ટુંકમાં ભીના વસ્ત્રો નીતરે એટલે એ વસ્ત્રો અપુકાયાદિની હિંસાનું કારણ બને. આમ એ પાણીની વિરાધના થાય. (જો વસ્ત્ર ધોયેલા હોય, તો પછી ઉપરના દોષો ન લાગે.)
આ બધા દોષો ચોમાસામાં – ચોમાસાના પ્રારંભની પૂર્વે વસ્ત્ર ન ધોવામાં લાગે.
वृत्ति : कदा पुनस्तत्प्रक्षालनं कार्यमित्याह - __ ओ.नि. : अप्पत्ते च्चिय वासे सव्वं उवहिं धुवंति जयणाए ।
असइए व दवस्स उ जहन्नओ पायनिज्जोगो ॥३५१॥ अप्राप्ते एव वर्षाकाले अर्द्धमासमात्रेण सर्वमुपधिं प्रक्षालयन्ति यतनया । अथोदकं प्रासुकं प्रचुरं नास्ति ततो जघन्येन 'पात्रनिर्योगं' पात्रकोपकरणं प्रक्षालनीयं येन गृहस्था भिक्षां प्रयच्छन्तो न जुगुप्सन्ते इति ।
F
=
=
=
ક
=
=
-
"fe
ચન્દ્ર. : પ્રશ્ન : વસ્ત્રપ્રક્ષાલન કયારે કરવું ? ઓઘનિર્યુક્તિ-૩૫૧ : ટીકાર્થ : ઉત્તરઃ માત્ર ૧૫ દિવસ વડે વર્ષાકાળ હજી પ્રાપ્ત થયો ન હોય ત્યારે જ બધી ઉપધિને વીરા
*
-
E
Page #212
--------------------------------------------------------------------------
________________
જ્ઞા
નિયુક્તિ ની
યતનાપૂર્વક ધોવી. (દા.ત. તે તે ક્ષેત્રમાં અષાઢ સુદ-૧ થી વરસાદની શરુઆત થતી ગણાતી હોય, તો એના ૧૫ દિન પૂર્વે શ્રી ઓધ
ગુજરાતી માસ પ્રમાણે જેઠ વદ-૧ના દિવસે બધો કાપ કાઢી લેવો.) ભાગ-૨
હવે જો અચિત્ત પાણી વધુ પ્રમાણમાં ન હોય તો પછી ઓછામાં ઓછી પાત્રા સંબંધી ઉપધિ તો ધોઈ જ નાંખવી કે જેથી
ગૃહસ્થો ભિક્ષા આપતી વખતે જુગુપ્સા ન કરે. (તે વખતે દોષિત પાણી વાપરતા ન હતા. અને નિર્દોષ પાણી કાપ કાઢવા | ૨૦૩ Id = માટે જેટલું જોઈએ એટલું ન પણ મળે..... તથા મેલા પલ્લા-ઝોળીમાં પાત્રો રાખી વહોરે, તો ગૃહસ્થોને મનમાં જુગુપ્સા
થાય જ કે આ સાધુઓ આવા મલિન વસ્ત્રોમાં ગોચરી લઈ જાય છે... એટલે પાત્રોની ઉપધિ તો ધોઈ જ લેવી.)
वृत्ति : आह-किं सर्वेषां वर्षपर्यन्त एवोपधिः प्रक्षाल्यते ?, न इत्यत आह - ओ.नि. : आयरियगिलाणाणं मइला मइला पुणोवि धोवंति ।
मा ह गुरूण अवन्नो लोगंमि अजीरणं इयरे ॥३५२॥ सुगमा ॥ नवरं 'अजीरणं इयरे'त्ति इतरेषां ग्लानानां चीवराणि प्रक्षालनीयानि, यदि न प्रक्षाल्यन्ते ततोऽजीर्ण મતિ
ચન્દ્ર, : પ્રશ્ન : શું બધા જ સાધુઓની ઉપધિ વર્ષના અંતે ધોવાની હોય ? (અષાઢ સુદ પુનમથી ચોમાસુ શરુ થાય એ
|| ૨૦૩ |
Page #213
--------------------------------------------------------------------------
________________
|E
5
પછી અષાઢ વદ એકમ આવે. મારવાડીઓમાં એજ દિવસે શ્રાવણ વદ એકમ હોય. અને પૂર્વના કાળમાં શ્રાવણ વદ-૧થી ચા શ્રી ઓઘ
જ વર્ષની શરુઆત ગણાતી. હવે એ વર્ષ અષાઢ પુનમે પૂર્ણ થાય. અને કાપ કાઢનારાઓ અષાઢ સુદ-૧ વગેરે દિવસોમાં નિર્યુક્તિ
કાઢે, તો એ વર્ષના અંત ભાગમાં જ કાપ કાઢેલો કહેવાય.) ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૫૨ : ટીકાર્થ : સુગમ છે. (અર્થ આ પ્રમાણે છે કે આચાર્ય અને ગ્લાન સાધુઓના મેલા મેલા વસ્ત્રો // ૨૦૪ ૫ વારંવાર પણ ધોવા તે એટલા માટે કે લોકમાં ગુરુનો અવર્ણવાદ ન થાઓ અને ગ્લાનમાં અજીર્ણ ન થાઓ.) માત્ર છેલ્લે જે
" નીર રૂપે શબ્દ છે, તેનો અર્થ આ છે કે ઇતરોના એટલે કે ગ્લાન સાધુઓના ધોવા યોગ્ય વસ્ત્રો જો ન ધોવાય તો ગ્લાનને જ અજીર્ણ થાય.
वृत्ति : इदानीमुपधिप्रक्षालनकाले कानि न विश्रामणीयानि ? इत्येतत्प्रदर्शयन्नाह - * મો.નિ. : પાયસ પડયા યુનિસિ% તિપટ્ટપત્તિરદર
एते ण उ विस्सामे जयणा संकामणा धुवणं ॥३५३॥ पात्रकस्य ‘पडोयारं' परिकरं पात्रबन्धादिकं न विश्रामयेत्, तथा 'दुन्निनि (दुनि) सिज्ज 'त्ति रजोहरणनिषद्याद्वयं एका और्णिकी बाह्यनिषद्या द्वितीया मध्यवर्तिनी क्षौमी निषद्या, एतद्द्वयं न विश्रामणीयं । 'तिपट्टत्ति एकः संस्तारपट्टको द्वितीय उत्तरपट्टकः तृतीयश्चोलपट्टकः, 'पोत्तित्ति मुखवस्त्रिका 'रयहरणं 'ति रजोहरणं प्रसिद्धमेव, एतानि
: ૨૦૪
Page #214
--------------------------------------------------------------------------
________________
न विश्रामयेत्, यतो नान्यान्यनुपभोग्यानि सन्ति । तत्र च षट्पदसङ्क्रामणं कथं क्रियते इत्यत आह-'जयणा संकामणा' શ્રી ઓધ-થિ નિર્યુક્તિ
यतना "वस्त्रान्तरितेन हस्तेनान्यस्मिन् वस्त्रे षट्पदी: सज़ामयति, ततो धावनं करोतीति । ભાગ-૨
- ચન્દ્ર, ઃ ઉપધિના પ્રક્ષાલન સમયે કયા વસ્ત્રો વિશ્રામણ કરવા યોગ્ય નથી? એ હવે બતાવે છે. (પિંડનિર્યુક્તિમાં વસ્ત્રની
વિશ્રામણા કરવાની વિધિ બતાવી છે. એનો સાર એ કે જે કપડાનો કાપ કાઢવાનો હોય, એનો તરત કાપ ન કઢાય. પણ // ૨૦૫ =
ન એ માટે એ કપડાને અમુક દિવસો સુધી અમુક વિધિમાંથી પસાર કર્યા બાદ પછી કાપ કઢાય. હવે આ વિશ્રામણાની વિધિ # અમુક જ વસ્ત્રોમાં કરવાની છે. અમુકમાં નથી કરવાની તો ક્યા વસ્ત્રોમાં એ વિધિ નથી કરવાની ? એ બતાવે છે.)
ઓઘનિર્યુક્તિ-૩૫૩ : ટીકાર્થ : પાત્રાની જે પાત્રબંધ- ઝોળી વગેરે રૂપ ઉપધિ હોય, તેની વિશ્રામણા ન કરવી. તથા || 'ઓઘાની બે નિષદ્યાઓ (ઓઘારિયું અને નિષેથિયુ) એક ઉનની બાહ્યનિષદ્યા અને બીજી અંદર રહેતી સુતરાઉ નિષદ્યા - આ બેની વિશ્રામણા ન કરવી.
એક સંથારો, બીજો ઉત્તર પટ્ટો અને ત્રીજો ચોલપટ્ટો આ ત્રણ પટ્ટ, મુહપતી અને ઓઘો... આટલી વસ્તુઓની વિશ્રામણા કરાવવી નહિ.
પ્રશ્ન : શા માટે ? ઉત્તર : કેમકે આ ઉપાધિઓ બીજી અનુપભોગ્ય હોતી નથી. (આશય એ છે કે આ ઉપાધિઓનો રોજીંદો વપરાશ છે.
Tu ૨૦૫.
ક
=
H
|
Page #215
--------------------------------------------------------------------------
________________
E
B
|
જો એની વિશ્રામણા કરીએ તો પછી તે ઉપધિ એ વખતે વાપરી ન શકાય. હવે એ ઉપધિ તો રોજ વાપરવી જરૂરી જ છે. શ્રી ઓઘ
હવે જો બીજો ચોલપટ્ટો, બીજી મુહપત્તી વગેરે હોય કે જે હજી ભોગવી - વાપરી ન હોય, તો એ વાપરી શકાય અને નિર્યુક્તિ ભાગ-૨
વપરાયેલો ચોલપટ્ટો વગેરેની વિશ્રામણા કરી શકાય. પણ આ બધી વસ્તુઓ એકેક જ હોય છે. બે હોતી નથી. બીજી નહિ
ભોગવવા યોગ્ય એટલે કે નહિ વપરાયેલી હોતી નથી. અને એટલે જ આ ઉપધિઓની વિશ્રામણા ન કરાવાય, પરંતુ એ | ૨૦૬l v
સિવાયની જે ઉપાધિ હોય, બે કપડા-કામળી... એની વિશ્રામણા કરાવાય. મુહપત્તી વગેરે તો વિશ્રામણા વિના જ તરત કાપ જ કાઢી તરત ઉપયોગમાં લઈ લેવી. ત્રણ કપડાઓમાં એ વાંધો આવતો નથી. એ બધું જ પિંડનિર્યુક્તિની વિધિ જોવાથી વધુ મ્ર સ્પષ્ટ થશે.)
પ્રશ્ન : વસ્ત્રમાં જો જુ વગેરે નીકળે, તો એને ત્યાંથી દૂર કરી અન્ય સ્થાને મૂકવા રૂપ સંકમણ કેવી રીતે કરવું ? ' ઉત્તર : યતનાપૂર્વક સંક્રમણ કરવું. વસ્ત્રથી ઢંકાયેલા હાથ વડે એ જુઓને બીજા વિશ્વમાં સંક્રમાવે, અને પછી પ્રસ્તુત આ વસ્ત્ર ધૂએ. (ધારો કે ચોલપટ્ટામાં જુ દેખાય, તો એને સીધી હાથ ઉપર લઈને બીજે ન મૂકે. કેમકે સીધો હસ્તસ્પર્શ એને પીડાકારી બને છે. એટલે હાથ ઉપર વસ્ત્ર રાખી પછી એ વસ્ત્રવાળા હાથ વડે એ જુને બીજા વસ્ત્ર - ઉત્તરપટ્ટાદિ ઉપર મૂકી પછી ચોલપટ્ટાનો કાપ કાઢે.) (અહીં જુને ગમે ત્યાં મૂકવાને બદલે વસ્ત્ર ઉપર મૂકવાનું કહ્યું છે. તેનું કારણ એ લાગે છે કે
આ જંતુ વસ્ત્રમાં ઉત્પન્ન થયો હોવાથી વસ્ત્ર એનું યોનિસ્થાન છે. અને જીવ યોનિસ્થાનમાં પીડા ઓછી પામે. એટલે જો એને વી જમીન વગેરે ઉપર મૂકીએ તો એને વધારે પીડા થાય... એ ન થાય તે માટે એને બીજા વસ્ત્ર ઉપર મૂકે. એ બીજુ વસ્ત્ર પ્રાયઃ
=
|
is
૨૦૬
E
E.
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥ २०७॥
15 Sote
मेसेपोताना 6पयोगमा नडोय...)
वृत्ति : इदानीं शेषमुपधि विश्रामयतः को विधिरित्यत आह - ओ.नि. : अब्तिरपरिभोगं उवरि पाउणइ णातिदूरे य ।
तिन्नि य तिन्नि य एक्कं निसिं तु काउं परिछिज्जा ॥३५४॥ 'अभितरपरिभोगं' क्षौमकल्पं शेषकल्पयोरुपरि प्रावृणोति, कति रात्रयः ? तित्र इति वक्ष्यति, तथा नातिदूरे चात्मासन्ने तमेव कल्पं रात्रित्रयमेव स्थापयति, 'तिन्नि य तिन्नि य'त्ति पदद्वयं योजितमेव द्रष्टव्यं, 'एक निसिं तु काउंति एकां रात्रिमात्मोपरि कीलकादौ तमेव कल्पं स्थापयेत् । 'परिच्छिज्जत्ति एवं सप्त दिनानि परीक्षा कर्त्तव्या । अथवा 'परिच्छिज्ज'त्ति एवं सप्तवाराः कृत्वा पुनश्च शरीरे वस्त्रं-प्रावृत्य परीक्षणीयं, यदि षट्पदा न लगन्ति ततः । प्रक्षालनीयमिति ॥
ચન્દ્ર, ઃ હવે ઉપર બતાવ્યા સિવાયની ઉપધિની વિશ્રામણા કરનારા સાધુની વિધિને બતાવે છે.
ઓઘનિર્યુક્તિ-૩૫૪ : ટીકાર્થ : સુતરાઉ કપડાને બાકીના બે કપડાની ઉપર ઓઢે. (એક સુતરાઉ કપડો અંદર પહેરવાનો. એક સુતરાઉ કપડો કામળીમાં નાંખવાનો અને ત્રીજા કપડા તરીકે કામળી પોતે જ ગણવી.) એમાં સૌથી અંદર
BHOG
Page #217
--------------------------------------------------------------------------
________________
'
ण
શ્રી ઓઘ-સ્થ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૨૦૮ || K
VT
| T
म
વપરાતો સુતરાઉ કપડો જ્યારે કાપ કાઢવો હોય, ત્યારે પ્રથમ તો એને હવે સૌથી બહાર ઓઢે. (એટલે કે કપડાવાળી કામળી પહેરી એની ઉપર એ કપડો ઓઢે.)
પ્રશ્ન : કેટલી રાત્રિ આમ કરવાનું ?
ઉત્તર : ત્રણ રાત કરવાનું. આ વાત આગળ કહેશે.
એ પછી તે જ કપડાને રાત્રે બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ.... એ રીતે સ્થાપે.
આમ ગાથામાં રહેલ તિત્રિ ય ત્તિન્નિ ય શબ્દ જોડી લીધેલો જ જાણવો. અર્થાત્ એનો અર્થ કહેવાઈ જ ગયો છે. (એક તિન્નિ થી વિશ્રામણાની ત્રણ રાત્રિ લીધી અને બીજા ત્તિન્નિ શબ્દથી પોતાની પાસે રાત્રે સ્થાપી રાખવાની ત્રણ રાત્રિ લીધી.)
स्स
એ પછી એક રાત પોતે જ્યાં ઉંઘતો હોય તેની ઉપર ખીલા વગેરે ઉપર તે કપડો રાખવો. આ રીતે સાત દિવસ તે મ કપડાની પરીક્ષા કરવી.
[
અથવા ગાથામાં ડિછેખ્ખા શબ્દ છે, એને બદલે પરિક્વેખ્ખા શબ્દ હોય તો આ પ્રમાણે અર્થ થાય કે આ રીતે સાતવાર કરીને (સાત રાત્રિ કરીને) ફરી પાછું એ વસ્ત્ર પહેરીને એની પરીક્ષા કરવી. જો તેમાં જુ વગેરે ન જણાય (ન હોય) તો પછી ધોવું.
(આ વિધિનો વિસ્તાર પિંડનિર્યુક્તિમાં આપ્યો છે, છતાં સામાન્ય બોધ માટે કેટલીક બાબતો અહીં જણાવાય છે.
व
म
हा
વી.
TH
| || ૨૦૮ ||
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનકાળના સાધુઓ જીર્ણ-શીર્ણ પ્રકારના વસ્ત્રો વાપરતા, કાપ ન કાઢતા.... અને શરીરની કોઈ પ્રતિકૂળતાને લીધે એમના જ શ્રી ઓઘ-થિ
વસ્ત્રોમાં શરીરના પરસેવા-મેલ વગેરેના સંપર્કથી નાની નાની જીવાતો ઉત્પન્ન થવાની સંભાવના રહેતી. ક્યારેક તો શરીરમાં નિર્યુક્તિ
M પણ એવી જીવાતો ઉત્પન્ન થતી. તાજેતરમાં જ એક સાધુને આ રીતે શરીરમાં-ચામડીમાં નાની નાની જીવાતો ઉત્પન્ન થતી ભાગ-૨
સાક્ષાત્ દેખાણી. આ જીવાતો વસ્ત્રમાં જ ઘૂસી જાય. એ એટલી બધી નાની હોય અને લગભગ કપડાના રંગની હોય કે જલ્દી ૨૦૯ો |
દેખાય પણ નહિ. સાધુઓ પણ દેહમમત્વરહિત હોવાથી તેઓ શરીરની વિશેષ દરકાર ન કરતા. એ જીવાતો શરીરના v પરસેવા-લોહીમાંથી જ પોતાનો ખોરાક મેળવીને જીવે. હવે જો આવો કપડો સીધો જ કાપ કાઢવામાં આવે તો પુષ્કળ જીવો | મરી જાય. વળી આ જીવો કપડાના તાણાવાણામાં એવા તો ઘૂસી ગયા હોય કે જલ્દી દેખાય જ નહિ, એટલે સાધુ પોતાના
એ કપડામાં જીવ છે કે નહિ ? એ માટે પ્રથમ પરીક્ષા કરે. એટલે સૌથી અંદરના વસ્ત્રને સૌથી બહારની બાજુ પહેરે. હવે રોજ શરીરની ચામડીમાંથી ખોરાક પામનારા એ જીવો આજે એ ન મળવાથી કપડાની બહાર ધસી આવે... આમ ત્રણ દિવસમાં તો એ બધા જીવો નીકળી જાય.. જો ન હોય તો તો પ્રશ્ન જ નથી. એ પછી પાછા ત્રણ દિ' રાત્રે પોતાની નજીકમાં સ્થાપે... એમ સાત દિન બાદ પાછુ એ વસ્ત્ર પહેરે. હવે જો એમાં જીવાત હોય તો એ સાત દિવસથી ભોજન મળ્યું ન હોવાથી શરીરનું ભોજન કરવા બહાર નીકળે... અને જો નીકળે તો પાછું એનું વિશ્રામણ કરવું પડે. કેમકે હજી એમાં જીવો હોવાથી કાપ ન કઢાય. પરંતુ લગભગ તો આ સાત દિનની પ્રક્રિયામાં બધી જ જીવાતો નીકળી ગઈ હોય, અને આઠમે દિવસે એ વસ્ત્ર પહેર્યા પછી જો કોઈ જીવાત ન દેખાય તો પછી એ વસ્ત્રનો કાપ કાઢે... આ સામાન્યથી વિધિ બતાવી.)
: ૨૦૯ો.
૬
-
E
-
Page #219
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
RE
श्रीमोध-त्यु
ओ.नि. : केई एक्कक्कनिसिं संवासेउं तिहा परिच्छंति । । ભાગ-૨
पाउणिय जइ ण लग्गति छप्पया ताहे धोविज्जा ॥३५५॥
केचनाचार्या एवमाहुः-'एक्केकनिसिं संवासेउत्ति अयमत्रार्थः-३°तमभ्यन्तरं कल्पं क्षौममितरकल्पयोरुपरि एकां ॥२१०॥ म
रात्रिं प्रावृणोति, पुनरपरस्यां रात्रावात्मासन्ने करोति, पुनरपरस्यां रात्रौ आत्मोपरि कीलकादौ लम्बमानं करोति, एवं त्रिरात्रं स्स यावत्परीक्ष्यते पश्चाच्च तं कल्पं पुनः प्रावृणोति, प्रावृते च कल्पे यदि न लगन्ति षट्पद्यस्तदा धावयेत्-प्रक्षालयेत् ।।
| ચન્દ્ર, ઃ ઓઘનિર્યુક્તિ-૩૫૫ : ટીકાર્થ : કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે અભ્યત્તર સુતરાઉ કપડાને બે 1 કપડાઓની ઉપર એક રાત પહેરે. ફરી બીજી રાતે એ વસ્ત્રને પોતાની નજીકમાં સ્થાપે. ફરી ત્રીજી રાતે પોતાની ઉપર | ખીલાદિને આધારે એ વસ્ત્ર લટકતું રાખે.
ત્રણ રાત સુધી એની પરીક્ષા કરે, એ પછી તે વસ્ત્રને પાછુ પહેરે. હવે જો વસ્ત્ર પહેર્યા બાદ એમાં પદી વગેરે ન लागे, तो पछी तेने धूमे. वृत्ति : ते च प्रक्षालयन्तः -
२ ॥२०॥
a FOTO HE
Page #220
--------------------------------------------------------------------------
________________
त्य ओ.नि. : निव्वोदगस्स गहणं केई भाणेसु असुइ पडिसेहो । નિર્યુક્તિ
___ गिहिभायणेसु गहणं ठियवासे मीसिअं छारो ॥३५६॥ ભાગ-૨
ते च साधवश्चीवरप्रक्षालनार्थं नीव्रोदकस्य ग्रहणं कुर्वन्ति, तत्राह-'केई भाणेसु'त्ति केचनैवं ब्रुवते यदुत 'भाजनेषु' ॥ २११॥
पात्रेषु नीव्रोदकग्रहणं कार्य, आचार्य आह-'असुइ' लोका एवं भणन्ति, यदुत अशुचय एते, ततश्च प्रतिषेधं कुर्वन्ति। ण क्व पुनर्ग्राह्यमित्यत आह-'गिहिभायणेसु' गृहस्थसत्केषु भाजनेषु-कुण्डादिषु भाजनेषु गृह्यते, कदा?-'ठियवासे' स्थिते प्रवर्षणे-थक्के वरिसियव्वे, 'मीसगं( सिअं)"त्ति अथ तत्र प्रवर्षति पर्जन्ये गृह्यते ततो गृह्णतो मिश्रं | भवत्यन्तरिक्षोदकपातात् तस्मात्स्थिते प्रवर्षणे ग्राह्य, गृहीत्वा च क्षारः क्षेपणीयो येन सचित्ततां न याति ।
यन्द्र. : वस्त्रानु प्रक्षालन ४२ मा साधुसो | ४३? मे बताये छ.
ઓઘનિર્યુક્તિ-૩૫૬ : ટીકાર્થ : તે સાધુઓ વસ્ત્રોના પ્રક્ષાલન માટે નીદ્રોદકનું ગ્રહણ કરે. (વરસાદનું પાણી ઘરના ' છાપરા કે નળીયા ઉપર પડે અને પછી તે છાપરા કે નળીયાની ધાર ઉપરથી નીચે પડે. આ પાણી નીદ્રોદક કહેવાય.).
આમાં કેટલાકો એમ કહે છે કે “નીત્રોદકને પાત્રામાં ગ્રહણ કરવું.” પણ આચાર્યશ્રી કહે છે કે એવું કરશું તો લોકો બોલશે કે આ સાધુઓ અપવિત્ર છે. ખાવાના પાત્રામાં આવું ગંદુ પાણી લે છે ?”
प्रश्न : तो पछी मे पा शेभा ले ?
१FOTO
RTO FE
H॥२११॥
Page #221
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
ભાગ-૨
ઉત્તર : ગૃહસ્થોના કુંડા વગેરે ભાજનોમાં એ પાણી લેવું. શ્રી ઓઘ-થિ
પ્રશ્ન : એ ક્યારે લેવું ?
ઉત્તર : જ્યારે વરસાદ પડતો અટકી જાય ત્યારે એ પછી પાણી લેવું. જો વરસાદ પડવાનો ચાલુ હોય અને ગ્રહણ કરે
તો એ પાણી મિશ્ર થાય, કેમકે એમાં ઉપરથી આકાશનું પાણી પડતું હોય છે. (પડી ચૂકેલું પાણી અચિત્ત મિશ્ર, પડતું પાણી | ૨૧૨ I w સચિત્ત.... બે ભેગા થાય એટલે મિશ્ર.) એટલે વરસાદ અટકી ગયા પછી એ પાણી લેવું. (એ પણ ૪૮ મિનિટ બાદ લેવું.
જ એમ પિંડનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે.) એ ગ્રહણ કરેલા પાણીમાં પછી ક્ષાર-ચૂનો નાંખી દેવો કે જેથી તે પાણી સચિત્તતાને vr)
ન પામે.
वृत्ति : कस्य पुनः प्रथममुपधिः प्रक्षालनीय इत्यत आह - ओ.नि. : गुरुपच्चक्खाणगिलाणसेहमाईण धोवणं पुव्वं ।
तो अप्पणो पुव्वमहाकडे य इतरे दुवे पच्छा ॥३५७॥ प्रथमं गुरोरुपधिः प्रक्षालनीयः ततः 'पच्चक्खाय'त्ति प्रत्याख्यानी अनशनस्थस्तस्योपधिः प्रक्षाल्यते समाधानार्थं, ततो ग्लानस्य पश्चात्सेहस्यावधिप्रक्षालनं मा भून्मलपरीषहपीडया चित्तभङ्गः, एवमेतेषां पूर्वमुपधिः प्रक्षाल्यते तत र आत्मनः प्रक्षालयत्युपधिम् । इदानी कानि प्रथमं प्रक्षालनीयानि ? इत्यत आह-'पुव्वमहाकडे य'त्ति यानि एकखण्डानि
II
ર ૧
Page #222
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री सोध- त्यु अतूर्णितानि यथाकृतानि पूर्वं प्रक्षालयति, 'इयरे दुवे पच्छत्ति इतरौ द्वौ वस्त्रभेदौ पश्चात्प्रक्षालयति, एकान्यल्पपरिकर्माणि यानि क्वचिन्मनाक् तूर्णितानि, अन्यानि बहुपरिकर्माणि यानि द्विधा सीवितानि तूर्णितानि च, स्वल्पपरिकर्माणि च क्षालयित्वा ततो बहुपरिकर्माणि क्षालयति ।
નિર્યુક્તિ
णं
णं
भाग-२
अच्छोsपिट्टणासु य ण धुवे धोवे पतावणं न करे । परिभोगमपरिभोगे छाया तव पेह कल्लाणं ॥ ३५८ ॥
स
॥ २१३ ॥ म
UT
इदानीं स साधुः प्रक्षालयन् कर्पटानि नाच्छोटयति रजकवत्, नापि च पिट्टयति काष्ठपिट्टनेन स्त्रीवत्, किन्तु हस्तेन
| मनाग्यतनया धावनं करोति, धौतानि च वस्त्राणि आतपे न प्रतापयति, मा भूत्तत्र काचित् षट्पदी स्यात्, कानि पुनरातपे
भ
ग कर्त्तव्यानि कानि वा न कर्त्तव्यानि ? इत्याह 'परिभोगमपरिभोगे त्ति तानि कर्पटानि द्विविधानि भवन्ति - परिभोग्यानि ग
अपरिभोग्यानि च तत्र यथासङ्ख्येन छायातपयोः कर्त्तव्यानि, परिभोग्यानि छायायां शोष्यन्ते, मा भूत्तत्र षट्पदी स्यात्, अपरिभोग्यान्यातपे शोषयति, 'पेह'त्ति तानि च कर्पटानि शुष्यन्ति सन्ति निरूपयत्यपहरणभयात् । 'कल्लाणं 'ति पश्चात्तस्य पक्षालनप्रत्ययमेककल्याणकं प्रायश्चित्तं दीयते उक्तोऽप्कायः,
यन्द्र प्रश्न डोनी उपधि पहेला धोवी ?
स्म
हा
स्प
॥ २१३ ॥
Page #223
--------------------------------------------------------------------------
________________
B
નિ9
vi
E
F
=
=
ઓઘનિર્યુક્તિ-૩૫૭ : ટીકાર્થ : ઉત્તર : સૌ પ્રથમ ગુરુની ઉપધિ ધોવી. ત્યારબાદ અનશન કરનારાની ઉપધિ તેની શ્રી ઓઘ-. નિર્યુક્તિ
સમાધિ – પ્રસન્નતાને માટે ધોવી. ત્યાર પછી ગ્લાનની, એ પછી નૂતનદીક્ષિતની ઉપધિ ધોવી. જો એની ઉપધિ ધોવામાં ન
આવે તો એ તો નવો હોવાથી, ઘડાયો ન હોવાથી મલ પરીષહની પીડા સહન ન કરી શકે અને એ પીડાના કારણે એનું મન ભાગ-૨!
| ભાંગી જાય. આમ પહેલા આ બધાની ઉપાધિ ધોવી, એ પછી પોતાની ઉપધિ ધોવી. (આમ કાપ કાઢનારા પણ ઘણા હોય એટલે ૨૧૪ માં
કંઈ એક જ સાધુએ આ બધાની ઉપધિનો કાપ કાઢવાનો નથી. પણ આ ક્રમ તો જરૂરી છે જ, એ દર્શાવવા બતાવેલ છે.) જ જ પ્રશ્ન : ક્યા વસ્ત્રો પહેલા ધોવા ?
ઉત્તર : પહેલા યથાકૃત વસ્ત્રો ધોવા. જે વસ્ત્રો એકજ ટુકડા રૂપ હોય એટલે કે જે વસ્ત્ર બે ટુકડા સાંધીને તૈયાર કરાયેલું " ન હોય અને જે વસ્ત્ર અતૂર્ણિત હોય (વસ્ત્રમાં કાણું વગેરે પડી ગયું હોય ત્યારે જે “રજૂ કરવામાં આવે છે, તે તૂર્ણિત કહેવાય 'જ છે.) તે યથાકૃત કહેવાય. બાકીના બે ભેદવાળા વસ્ત્રોને પછીથી ધૂએ. એમાં એક અલ્પપરિકર્મવાળા હોય કે જે વસ્ત્રો કોઈક
જગ્યાએ કંઈક રફૂ કરેલા હોય. જ્યારે બીજા વસ્ત્રો બહુપરિકર્મવાળા છે કે જે વસ્ત્રો બે પ્રકારે છે. સીવેલા અને તૂર્ણિત કરેલા. સ્વયં સીવવામાં કે તૂર્ણિત કરવામાં કોઈ વિરાધના ન હોય તો પણ આ બધું પરિકર્મ કરવામાં ઘણો સમય જાય, સ્વાધ્યાયનો વ્યાઘાત થાય એટલે યથાકૃતવસ્ત્ર કરતા આ વસ્ત્ર દોષવાળા તો ગણાય જ. માટે જ સંયમ-સ્વાધ્યાયનું પોષણ કરનારા યથાકૃત વસ્ત્રો પરના બહુમાનથી જ પ્રથમ તે વસ્ત્રો ધૂએ. પછી અલ્પ પરિકર્મવાળા વસ્ત્રો ધૂએ અને પછી બહુપરિકર્મવાળા વસ્ત્રો ધૂએ. ઓઘનિર્યુક્તિ-૩૫૮: ટીકાર્થ : વસ્ત્રો ધોતો તે સાધુ વસ્ત્રોને ધોબીની જેમ આચ્છોટે નહિ. (વસ્ત્રમાં વચ્ચે પાણી નાંખી
TET ૨૧૪
=
=
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ T
ભાગ-૨
|| ૨૧૫ |
ધોયેલા વસ્ત્રો તડકામાં તપાવે-સૂકવે નહિ. કદાચ એવું ન બનો કે એ વસ્ત્રમાં કોઈક ષટ્પદી-જંતુ-જુ રહી ગઈ હોય. એ વસ્ત્રમાં તાણાવાણામાં ઘુસેલી ષ૫દી રહી ગઈ હોય અને જીવતી હોય અને હવે જો એ વસ્ર તડકામાં સૂકવે તો તડકાથી એની વિરાધના થાય. જોકે એક પણ ષ૫દી નથી એવી ખાતરી બાદ વસ્ત્ર ધૂએ છે. છતાં શક્ય છે કે કોઈક ષપદી અંદર મૈં રહી ગઈ હોય... એ સંભાવનાને નજરમાં રાખીને વસ્ત્રો તડકામાં ન સૂકવે.)
ᄇ
ત્યાં જ વસ્ત્રને ગુંચળુ વાળી જોર જોરથી અફાળવું એ આચ્છોટન. અથવા તો વસ્ત્રોને પત્થર ઉપર પછાડવા એ આચ્છોટન) સ્ત્રીની જેમ લાકડાના પિટ્ટન વડે પીટે નહિ. (સ્ત્રીઓ વસ્ત્ર ઉપર ધોકા મારી મારીને ધુએ, એવું સાધુ ન કરે.) પરંતુ હાથ વડે યતના પૂર્વક કંઈક ધાવન કરે. (ધીમે હાથે વસ્ત્રોને મસળે...)
TT
પ્રશ્ન ઃ કયા વસ્ત્રો તડકામાં ક૨વા (સુકવવા) અને કયા ન સુકવવા ?
ઉત્તર : તે વસ્ત્રો બે પ્રકારના હોય છે. પરિભોગ્ય વસ્ત્રો અને અપરિભોગ્ય વસ્ત્રો. તેમાં ક્રમશઃ છાયા અને આતપમાં ૫ કરવા. એટલે કે પરિભોગ્ય વસ્ત્રો છાયામાં સુકવવા. એવું ન બને કે તેમાં ષ૫દી હોય (અને એટલે તડકામાં સુકવવાથી વિરાધના થાય...) અપરિભોગ્ય વસ્ત્રો આતપમાં સુકવવા. (જે વસ્ત્રો શરીર સાથે વધુ સંપર્કમાં આવે તે પરિભોગ્ય ગણવા, બીજા અપરિભોગ્ય ગણવા દા.ત. પલ્લા.)
તે વસ્ત્રો જ્યારે સુકાતા હોય ત્યારે એનું અપહરણ થઈ જવાના ભયથી એનું ધ્યાન રાખે. (અર્થાત્ એ વસ્ત્રો કોઈ ચોરી ન જાય એ માટે ચોકી રાખે.)
j
મ
हा
at
|| ૨૧૫॥
Page #225
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
HTPER
॥ २१६॥
આ વિધિ પતી ગયા બાદ તે સાધુને આ પ્રક્ષાલન કરવા નિમિત્તે એક કલ્યાણકનું પ્રાયશ્ચિત્ત અપાય છે. (જિનાજ્ઞા પ્રમાણે श्री मोध-त्यु
કાપ કાઢવો એ દોષ નથી. પરંતુ આ કાપ કાઢવામાં પ્રમાદ-અનાભોગથી નાની-મોટી કોઈ ને કોઈ જીવવિરાધના થવાની
શક્યતા ઘણી વધારે છે માટે જ એની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત મુખ્યત્વે છે એમ જાણવું.) ભાગ-૨
અકાય કહેવાઈ ગયો. (નવપ્રકારના પિંડના વર્ણનમાં બીજો અકાય પિંડ કહેવાઈ ગયો.) वृत्ति : इदानीमग्निकाय उच्यते - ओ.नि. : इट्टगपागाईणं बहुमज्झे विज्जुयाइ निच्छइओ ।
इंगालाई इयरो मुम्मुरमाई य मीसो उ ॥३५९॥ असावपि त्रिविधः सचित्तादिभेदेन, तत्र सचित्त इष्टकापाकादीनां बहुमध्ये विद्युदादिको नैश्चयिको भवति, औ अङ्गारादिश्चेतरो व्यावहारिकः मुर्मुरादिकः-उल्मुकादिमिश्रो भवति । इदानीमचित्ताग्निकायस्योपयोगमचित्ताग्निशरीरोपयोगं च दर्शयन्नाह -
ओदणवंजणपाणगआयामुसिणोदगं च कुम्मासा । डगलगसरक्खसूई पिप्पलमाई य परिभोगो ॥३६०॥
HEROERA
1॥२१
॥
Page #226
--------------------------------------------------------------------------
________________
ण
मो
શ્રી ઓધ- જ્
f
નિર્યુક્તિ
ભાગ-૨
स || ૨૧૭|| મ
-
ओदनं-कूरादि व्यञ्जनं- तिम्मणं पानकं - आचाम्लं आयामं अवश्रावणं उष्णोदकं कुल्माषाश्च एतानि अग्नेर्निर्वत्र्त्वानि कार्याणि ततश्चैभिरुपयोगः क्रियते । इदानीमग्निनिर्वर्त्तितशरीरोपभोगं दर्शयन्नाह - डगलकाइष्टकाखण्डा अतीव पक्वा: सरक्खो - भस्मसूच्यः पिप्पलकः - क्षुरकः, एवमादिभिरचित्तैरग्निशरीरैरुपयोगः क्रियते, अग्निशरीराणि च द्विविधानि भवन्ति - बद्धिल्लयाणि मुक्किल्लयाणि च तत्रात्र मुक्किल्लयाणि द्रष्टव्यानि ।
હવે અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ શું ? અને અચિત્તાગ્નિના શરીરનો ઉપયોગ શું ? એ બે વસ્તુ દેખાડતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૩૬૦ : ટીકાર્થ : ઓદન - ભાત, વ્યંજન - તીમન = વધાર (વઘારેલું શાક), પાનક-આચામ્લ (ખાટું પાણી) આયામ-અવશ્રાવણ - ભાતનું ઓસામણ, ગરમ પાણી અને અડદ = બાફેલા અડદ આ બધી વસ્તુઓ અગ્નિના કાર્યો છે અને એટલે આ બધી વસ્તુઓ વડે ખરેખર અગ્નિનો જ ઉપયોગ કરાય છે.
=
હવે અગ્નિથી બનાવાયેલા શરીરોના ઉપભોગને-ભોગવટાને દેખાડતા કહે છે. ઇંટના અત્યંત પાકેલા ટુકડાઓ, રાખ,
if
A
म
ચન્દ્ર. ઃ હવે અગ્નિકાય કહેવાય છે.
UT
ઓઘનિયુક્તિ-૩૫૯ : ટીકાર્થ : આ અગ્નિ પણ ત્રણ પ્રકારે છે. તેમાં ઇંટો પકાવવાની ભઠ્ઠીની બહુમધ્ય ભાગમાં અને મ વાદળાની વિજળી વગેરે એ નિશ્ચયથી સચિત્ત હોય છે. અંગારા વગેરે રૂપ અગ્નિ ઇતર છે એટલે કે વ્યવહારથી ચિત્ત છે. મુર્મુર વગેરે અગ્નિ મિશ્ર છે.
भ
| |
व
ओ
हा
| || ૨૧૭||
Page #227
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિયુક્તિ કરે
ભાગ-૨
॥२१८॥
સોયો, કાતર આ વગેરે અચિત્ત અગ્નિશરીરો વડે ઉપયોગ કરાય છે.
અગ્નિના શરીરો બે પ્રકારના હોય છે. (૧) બદ્ધ (૨) મુક્ત (જેમાં સચિત્ત અગ્નિકાય હોય તે બદ્ધ અગ્નિ શરીર કહેવાય. જેમાં સચિત્ત અગ્નિકાય ન હોય તે મુક્ત શરીર કહેવાય) તેમાં અહીં મુક્ત શરીરો જાણવા.
वृत्ति : इदानी वायुकाय उच्यते, असावपि त्रिविधः सचित्तादिरूपः, तत्र नैश्चयिकसचित्तप्रतिपादनायाह - ओ.नि. : सवलयघणतणुवाया अतिहिमअतिदुद्दिणे य निच्छइओ ।
ववहार पाइणादी अक्कंतादी य अच्चित्तो ॥३६१॥ सह वलयैर्वर्त्तन्त इति सवलया घनवाताश्च तनुवाताश्च सवलयाश्चैते घनतनुवाताश्च सवलयघनतनुवाता निश्चयतः भ| सचित्ताः । तथाऽतिहिमपाते यो वायुरतिदुर्दिने च यो वायुः स नैश्चयिकः सचित्तः, व्यवहारतः पुनः प्राच्यादि-पूर्वस्यां - यो दिशि, आदिग्रहणादत्तरादिग्रहणपरिग्रहः, एतदुक्तं भवति-अतिहिमअतिर्दिनरहितो यः प्राच्यादिवायुः स व्यवहारतः सचित्तः । इदानीमचित्तः 'अक्कंताई य अच्चित्तो 'त्ति ३यः कर्दमादावाक्रान्ते सति भवति सोऽचित्तः, स च पञ्चधाअक्कंते धंते पीलिए सरीराणगए संमच्छिमे, तत्थ अक्कंतो चिक्खिलाइस, धंतो दतियाइस, पीलिओ पोत्तचम्माईस, सरीराणुगओ ऊसासनीसासवाऊ उदरत्थाणीओ, संमच्छिमो तालियंटाईहिं जणिओ।
।
Page #228
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
|
ચન્દ્ર.: હવે વાયુકાય કહેવાય છે. તે પણ સચિત્ત વગેરે રૂપે ત્રણ પ્રકારે છે. તેમાં નૈૠયિક સચિત્તનું પ્રતિપાદન કરવા શ્રી ઓઘ
માટે કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૬૧ : ટીકર્થ : વલયોની - બંગડીના આકારવાળા અવયવોની સાથે જે વર્તે – વિદ્યમાન હોય તે
સવલય કહેવાય. ઘનવાત અને તનુવાત આ બે શબ્દોનો દ્વ સમાસ કરીએ એટલે ધનતનુવાતા: શબ્દ બન્યો છે. એ પછી ૨૧૯ો w કર્મધારય સમાસ કરીએ એટલે સવાશ્ચ તે ઘનતનુવાતાશ રૂતિ વર્તનતનુવાતા: એમ શબ્દ બને. જે ગાથામાં લખેલો
" છે. આ બધા નિશ્ચયથી સચિત્ત હોય છે. (રત્નપ્રભા વગેરે પૃથ્વીની નીચે ઘનોદધિ છે, એની નીચે ઘનવાત છે અને એની
નીચે તનવાત છે. તથા રત્નપ્રભા વગેરે પૃથ્વીને વીંટળાઈને બંગડી આકારે ઘનોદધિ છે. એની પછી બંગડી આકારે ઘનવાત અને તનવાત છે. આ ત્રણેય બંગડી આકારે હોવાથી એ વલય તરીકે ઓળખાય છે.)
તથા ઘણો વધારે બરફ પડે તે વખતે જે વાયુ હોય અને વાદળાઓ ખૂબ જ હોવાને લીધે અંધારાવાળું ભેજવાળુ ' વાતાવરણ થાય એ વખતે જે વાયુ હોય તે નૈૠયિક સચિત્ત કહેવાય. (મેષણં તુનિ તમ: વાદળાઓથી ઉત્પન્ન થયેલો અંધકાર દુર્દિન કહેવાય છે. એ જયારે ઘણો હોય ત્યારે વાયુ પણ ચોક્કસ સચિત્ત જ હોય. બેયમાં અપકાયના મુદ્દગલો વાયુમાં ભળે, એ વાતાવરણ વાયુને સચિત્ત બનાવી જ દે, સચિત્તને અચિત્ત ન બનવા દે. વળી સૂર્યની ગરમી ઓછી થવાના કારણે પણ વાયુ સચિત્ત બની જાય.
તથા વ્યવહારથી સચિત્ત વાયુ તો પૂર્વદિશામાં જે વાયુ હોય તે. એમ માત્ર શબ્દ દ્વારા ઉત્તરાદિ દિશા પણ લઈ લેવી.
૬
R
's
B
E
Page #229
--------------------------------------------------------------------------
________________
એ બધાનો વાયુ વ્યવહારથી સચિત્ત હોય. શ્રી ઓઘનિયુક્તિ |
આશય એ છે કે અતિહિમ અને અતિદુર્દિન વિનાનો જે પૂર્વ-ઉત્તરાદિ દિશામાંથી આવતો વાયુ છે તે વ્યવહારથી સચિત્ત ભાગ-૨)
છે. (એ મોટાભાગે સચિત્ત જ હોય. ક્યારેક કેવલીની દૃષ્ટિએ તે અચિત્ત બની ગયો હોય તો પણ છબ0ો એ જાણી શકતા
ન હોવાથી એમણે તો એનો સચિત્ત તરીકે જ વ્યવહાર કરવાનો રહે.) ૨૨0ો | - હવે અચિત્તવાયુ બતાવાય છે. કાદવ વગેરે દબાયે છતેં જે પવન ઉત્પન્ન થાય તે અચિત્ત હોય. (કાદવાદિ ઉપર પગ
" પડે એટલે પોચો કાદવ અંદર દબાય એના કારણે વાયુની ઉત્પત્તિ થાય. આ ઉત્પન્ન થયેલો વાયુ અચિત્ત હોય.) * તે પાંચ પ્રકારે છે. (૧) આક્રાન્ત (૨) માત (૩) પીલિત (૪) શરીરાનુગત (૫) સંમૂચ્છિમ. તેમાં (૧) કાદવ વગેરે
દબાવાથી ઉત્પન્ન થતો વાયુ આક્રાન્ત કહેવાય. (૨) દતિ વગેરેમાં ફૂંક મારી મારીને જે વાયુ ભરવામાં આવેલો હોય તે બાત 'વાયુ. (દતિ એટલે ચામડાનું એક સાધન છે. નદી વગેરે ઉતરવા માટે એ ઉપયોગી બને. અત્યારે જેમ પવન ભરેલા ટાયરોથી ||
પાણીમાં તરાય, એમ પૂર્વે આ પવન ભરેલી દતિ વગેરેથી તરી શકાતું.) (૩) વસ્ત્ર ચામડા વગેરેમાં પીલિત વાયુ. (આશય થી એ છે કે કાપ કાઢતી વખતે વસ્ત્ર વગેરે દબાવવામાં આવે, તે વખતે વાયુ ઉત્પન્ન થાય. એમ વસ્ત્ર નીચોવવાદિ વખતે પણ
વસ્ત્રને પીડવામાં આવે અને એમાં પણ વાયુની ઉત્પત્તિ થાય.) (૪) ઉચ્છવાસ અને નિચ્છવાસનો વાયુ. પેટમાં રહેલો વાયુ છે એ બધો શરીરાનુગત કહેવાય. (૫) પંખા વગેરે વડે ઉત્પન્ન થયેલો વાયુ સંમૂછિમ કહેવાય. (આ વાયુ ભલે અચિત્ત હોય, વી પણ ઉત્પન્ન થયેલો આ વાયુ બહાર રહેલા સચિત્તાદિ વાયુનો હિંસક બને છે. માટે એને અચિત્ત સમજી એને ઉત્પન્ન કરવામાં
E fk's
|| ૨ ૨૦ll.
. |
Page #230
--------------------------------------------------------------------------
________________
આ કોઈ વિરાધના નથી” એવું ભૂલથી પણ ન વિચારવું. હા ! શ્વાસોચ્છવાસાદિ અનિવાર્ય હોવાથી તેમાં દોષ નથી, પણ જયાં ના श्रीभोधનિર્યુક્તિ
1 એ વાયુની ઉત્પત્તિ અટકાવી શકાય, ત્યાં તો એ વાયુ નિષ્કારણ ઉત્પન્ન કરવામાં અવશ્ય દોષ લાગે જ.) ભાગ-૨) । वृत्ति : इदानीं मिश्र उच्यते, आह-किं पुनः कारणमिह मिश्रः पश्चाद्व्याख्यायते ?, उच्यते, अचित्तेनैव
स साधुर्व्यवहारं करोति, स च गृहीतः सन्नेव मिश्रीभवति, अस्यार्थस्य प्रदर्शनार्थं पश्चान्मिश्र उच्यते । ॥२२१॥
ओ.नि. : हत्थसयमेग गंता दइओ अचित्तो बिइए संमीसो ।
. तइयंमि उ सच्चित्तो बत्थी पुण पोरिसिदिणेहिं ॥३६२॥
अचित्तवायुभृतो इतिस्तरणार्थं गृह्यते, स च क्षेत्रतो हस्तशतमेकं यावद्गत्वाऽपि अचित्त एव, तोयं तीर्वाऽपि ततो | हस्तशतादूर्ध्वं द्वितीयहस्तशतप्रारम्भे मिश्रो भवति, तृतीयहस्तशतप्रारम्भे सचित्तो भवति, क्षेत्रमङ्गीकृत्य यावता क्षेत्रेण - मिश्रो भवति तथोक्तं, इदानीं कालमङ्गीकृत्य यावता कालेनाचित्तः सन् मिश्रः सचित्तो वा भवति तत्प्रदर्शयन्नाह-'बत्थी पुण पोरिसिदिणेहि ति तत्र बस्ति:-चर्ममयी खल्लोच्यते, सा चाचित्तवायोरापूरिता उत्कृष्टस्निग्धकाले पौरुषीमात्रं कालं यावत्तत्रस्थो वायुरचित्त एवास्ते, अयमत्र भावार्थ:-कालो हि द्विविधः-निद्धो लुक्खो य, तत्थ निद्धो कालो सपाणितो इयरो लुक्खो, तत्थ निद्धो तिविहो उक्कोसो मज्झिमो जहन्नो य, तत्थ उक्कोसनिद्धे काले एगं पोरिसी जाव बत्थी
BF HP
PETECTOR
PTOR
॥२२१॥
Page #231
--------------------------------------------------------------------------
________________
वायुपूरितो अचित्तो होइ तदुवरि सो चेव बिइए पहरे मिस्सो होइ तदुवरि सो चेव तइए पहरे सचित्तो होइ, मज्झिमनिद्धे श्रीमोध-त्यु નિર્યુક્તિ
काले बत्थी वाउणाऽऽपूरिओ दो पोरिसीओ जाव अचित्तो होइ तदुवरि सो चेव तइयपहरे मीसो भवति तदुवरि सो चेव ભાગ-૨
चउत्थे पहरे सचित्तो होइ, जहण्णे निद्धे काले बत्थी वाउणाऽऽपूरिओ तिण्णि पहरे जाव अचित्तो होइ, तदुवरि सो चेव
चउत्थे पहरे मिस्सो होइ, तदुवरि पंचमे पहरे सो चेव सचित्तो होइ । एवं निद्धकाले माणं भणिअं, इदाणि रुक्खकाले ॥२२२॥ दिणेहिं परूवणा किज्जइ, तत्थ लुक्खकालोऽवि तिविहो-जहन्नलुक्खो मज्झिमलुक्खो उक्कोसलुक्खो य, तत्थ
जहन्नलुक्खे काले बत्थी वाउणाऽऽपूरिओ एगदिवसं जाव अचित्तो होइ, तदुवरि सो चेव बिईयदिवसे मिस्सो होइ तदुवरि
सो चेव ततिए दिवसे सचित्तो होइ, मज्झिमलुक्खे काले बत्थी वाउणाऽऽपूरिओ दो दिणाणि जाव अचित्तो होइ, |भ तदुवरि सो चेव तइए दिवसे मिस्सो होइ, तदुवरि चउत्थे दिवसे सचित्तो, एवं सो चेव वाऊ उक्कोसलुक्खकाले
दिवसतिगंजाव अचित्तो होइ, तदुवरि सो चेव चउत्थे दिवसे मिस्सो होइ, तदुवरि सो चेव पंचमे दिवसे सचित्तो भवति । एवं एगदुगतिसंखा पोरिसिदिणेसुं अणुवट्टावणीआ इति ।
यन्द्र. : वे मिश्रवायु वाय छे.
પ્રશ્ન : કયા કારણસર મિશ્રવાયુનું નિરૂપણ પાછળથી કર્યું ? એ તો સચિત્ત પછી તરત જ કરવું જોઈએ ને ? = ઉત્તર : સાધુ અચિત્તવાયુ વડે જ વ્યવહાર કરે છે. અર્થાત્ સાધુ પોતાના વપરાશમાં અચિત્તવાયુ લે છે. પણ તે
Page #232
--------------------------------------------------------------------------
________________
જ
'
P
=
=
=
અચિત્તવાયુ ગ્રહણ કરતાની સાથે જ અમુકવારમાં મિશ્ર થઈ જાય છે. આ પદાર્થ દેખાડવા માટે જ અચિત્ત બાદ મિશ્રવાયું શ્રી ઓઘ-થી.
કહેવાય છે. નિર્યુક્તિ ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૬૨ : ટીકાર્થ: અચિત્તવાયુથી ભરેલ દતિ નદી વગેરે ઉતરવા માટે = તરવા માટે ગ્રહણ કરાય. ક્ષેત્રની
અપેક્ષાએ વિચારીએ તો એ દતિમાં રહેલો અચિત્તવાયુ એક સો હાથ જેટલું પાણીમાં ગયા પછી પણ અચિત્ત જ હોય. ૨૨૩v ત્યારબાદ સો હાથની ઉપર જાય તો બીજા સો હાથનો પ્રારંભ હોય ત્યાં એ મિશ્ર થઈ જાય, ત્રીજા સો હાથના પ્રારંભમાં સચિત્ત જ બની જાય.
આમ ક્ષેત્રની અપેક્ષાએ એ વાયુ જેટલા કાળે મિશ્ર, સચિત્ત થાય તે પ્રમાણે બધી વાત જણાવી.
હવે કાળને આશ્રયીને જેટલા કાળે અચિત્તવાયુ મિશ્ર કે સચિત્ત થાય છે, તેને દેખાડવા માટે કહે છે. વત્થી...વગેરે. ( બસ્તિ એટલે ચામડાની બનેલી ખલ્લા. (દતિની જેમ જ આનો ઉપયોગ પણ નદી વગેરે તરવા માટે જ થાય છે. બેયમાં માત્ર ને
એટલો જ ભેદ છે કે એકમાં તે તે પ્રાણીનું શરીર અંદરથી સંપૂર્ણ ખાલી કરી ગુદાનો ભાગ પૂરી ગળાનો ભાગ વાયુ પુરવા માટે ખુલ્લો રખાય છે. અને બીજામાં ગળાનો ભાગ બંધ કરી ગુદાનો ભાગ વાયુ પુરવા માટે રખાય છે. મરી ગયેલા પ્રાણીના શરીરની અંદરથી માંસ વગેરે બધું જ કાઢી લઈ એ શરીર આખું પોલું બનાવી દેવાય અને પછી એમાં વાયુ ભરીને એનો નદી વગેરે તરવાના સાધન તરીકે ઉપયોગ થાય. આ બધું કંઈ સાધુ ન કરે. ગૃહસ્થો પોતાના ઉપયોગ માટે આવી વસ્તુ બનાવતા હોય છે, સાધુ તો જયારે જરૂર પડે ત્યારે એ લઈ એનો ઉપયોગ કરે.).
=
=
':
૨૨૩ ILL
Page #233
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
૨૨૪
આ બસ્તિ અચિત્ત વાયુથી પૂરી દેવામાં આવે તો પછી તેમાં રહેલો વાયુ અતિ સ્નિગ્ધકાળમાં એક પ્રહર જેટલા સમય સુધી અચિત્ત જ રહે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે કાલ બે પ્રકારે છે. સ્નિગ્ધ અને રુક્ષ. એમાં સ્નિગ્ધકાળ એટલે ભેજવાળો કાળ. અને If ઈતર-પાણી વિનાનો કાળ (જેમાં વાતાવરણમાં પાણીનો અંશ ન અનુભવાય તેવો, ઉનાળાનો કાળ) તેમાં સ્નિગ્ધકાળ ત્રણ x પ્રકારે છે. | (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તેમાં ઉત્કૃષ્ટ સ્નિગ્ધ કાળમાં વાયુથી ભરેલી બસ્તી એક પ્રહર સુધી અચિત્ત રહે. જ
ત્યારબાદ તે જ વાયુ ત્રીજા પ્રહરમાં સચિત્ત થાય. (એટલે કે બીજા પ્રહરમાં મિશ્ર હોય.) મધ્ય સ્નિગ્ધ કાળમાં વાયુથી ભરેલો છે A બસ્તી બે પ્રહર સુધી અચિત્ત રહે, ત્રીજા પ્રહરમાં મિશ્ર રહે, ત્યારબાદ તેજ ચોથા પ્રહરમાં સચિત્ત થાય. જઘન્ય સ્નિગ્ધકાળમાં જ '* વાયુથી ભરેલો બસ્તી ત્રણ પ્રહર અચિત્ત રહે, ત્યાર પછી તે જ ચોથા પ્રહરમાં મિશ્ર થાય, અને ત્યારબાદ પાંચમાં પ્રહરમાં ૩ તે જ સચિત્ત થાય. આ પ્રમાણે સ્નિગ્ધકાળમાં પ્રમાણ કહેવાયું.
હવે રુક્ષકાળમાં દિવસો વડે પ્રરૂપણા કરાય છે. અર્થાત્ એમાં પ્રહરને બદલે દિવસો ગણવાના છે. તેમાં રુક્ષકાળ પણ ત્રણ પ્રકારનો છે. (૧) જઘન્ય રુક્ષ (૨) મધ્યમરુક્ષ અને (૩) ઉત્કૃષ્ટ રુક્ષ. તેમાં જઘન્યક્ષ કાળમાં વાયુથી ભરેલો બસ્તી એક દિવસ સુધી અચિત્ત રહે. ત્યાર પછી તે જ બીજા દિવસે મિશ્ર થાય અને તે જ ત્રીજા દિવસે સચિત્ત થાય. મધ્યમરુક્ષકાળમાં વાયુથી ભરેલો બસ્તી બે દિવસ સુધી અચિત્ત રહે, ત્યારબાદ તે જ ત્રીજા દિવસે મિશ્ર થાય અને ત્યારબાદ ચોથા દિવસે સચિત્ત
૨૪ IL
Page #234
--------------------------------------------------------------------------
________________
થાય. તે જ વાયુ ઉત્કૃષ્ટરુક્ષકાળમાં ત્રણ દિવસ સુધી અચિત્ત હોય, ત્યારબાદ તે જ ચોથા દિવસે મિશ્ર થાય અને તે જ પાંચમાં શ્રી ઓઘ
દિવસે સચિત્ત થાય. નિયુક્તિ કે
આ પ્રમાણે પ્રહરમાં અને દિવસમાં એક બે ત્રણની સંખ્યા લગાડવી. (અતિગાઢ શિયાળો કે અતિગાઢ ચોમાસુ એ ભાગ-૨
અતિસ્નિગ્ધકાળ. મધ્યમ શિયાળો અને મધ્યમ ચોમાસુ એ મધ્યમકાળ... એમ બધામાં સમજી લેવું.) (વ્હીલચેરમાં આ | ૨૨૫ - વિચાર કરવાનો છે એના પૈડામાં - ટાયરમાં વાયુ ભરવામાં આવે છે. શિયાળામાં તો એ ૧૨/૩ પ્રહર બાદ મિશ્ર-સચિત્ત જ થઈ જ જાય. એની વિરાધના થયા જ કરે.)
वृत्ति : इदानीमचित्तेन वायुना यत्प्रयोजनं भवति तत्प्रदर्शयन्नाह - ओ.नि. : दइएण वत्थिणा वा पओयणं होज्ज वाउणा मुणिणो ।
गेलनंमि वि होज्जा सचित्तमीसे परिहरिज्जा ॥३६३॥ सुगमा ॥ नवरं दतिएणं तरणं कीरति, गेलन्ने बत्थिणा कज्जं होइ । उक्तो वायुः, ચન્દ્ર.: હવે અચિત્તવાયુ વડે જે પ્રયોજન છે, તેનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૩૬૩ : ટીકાર્થ : સુગમ છે. (અર્થ આ પ્રમાણે છે કે મુનિને દતિ અને બસ્તી દ્વારા વાયુ વડે પ્રયોજન
II ૨ ૨૫II
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
ની
/ ૨૨૬IL
- 5
E
હોય છે. અર્થાત્ આ બે વસ્તુનો ઉપયોગ કરે ત્યારે એમાં વાયુનો ઉપયોગ જ થાય છે. અથવા તો માંદગીમાં પણ એનો આ ઉપયોગ થાય. સચિત્ત અને મિશ્ર વાયુને છોડી દેવો જોઈએ.) માત્ર એટલું કે દતિ વડે નદીમાં તરી શકાય. જ્યારે માંદગી વગેરેમાં બસ્તિ વડે કામ પડે. (રેચ લેવા વગેરે માટે એનો ઉપયોગ સંભવિત છે. અથવા મસા, ભગંદર વગેરે રોગો થયા હોય ત્યારે વાયુપૂરિત બસ્તિ ઉપર બેસાય છે, એવી રીતે એનો માંદગીમાં ઉપયોગ થાય છે. જો કે પૂર્વે બસ્તિનો ઉપયોગ
અમે નદી તરવામાં દર્શાવ્યો છે. એ પિંડ નિ. ગ્રન્થના આધારે કહ્યો છે. અહીં એનો માંદગીમાં ઉપયોગ કહ્યો છે, એટલે એ જ બીજી પણ વસ્તુ સંભવિત છે. વિશેષ બહુશ્રુતો જાણે...)
વાયુ કહેવાઈ ગયો. वृत्ति : इदानीं वनस्पतिकाय उच्यते, असावपि सचित्तादिभेदात्रिधा, तत्र निश्चयसचित्त-प्रतिपादनायाह - ओ.नि. : सव्वो वऽणंतकाओ सच्चित्तो होइ निच्छयनयस्स ।
ववहाराउ अ सेसो मीसो य पव्वायरोट्टाई ॥३६४॥ ३२सर्व एवानन्तवनस्पतिकायो निश्चयनयेन सचित्तः, शेषः परित्तवनस्पतिर्व्यवहारनयमतेन सचित्तः, 'मीसो म । पव्वायरोट्टाई 'त्ति मिश्रस्तु प्रम्लानानि फलानि यानि कुसुमानि पर्णानि च रोट्टो-लोट्टो तन्दुला: कुट्टिताः, तत्थ तंदुलमुहाई अच्छंति तेण कारणेन सो मिस्सो भण्णइ ।
- ૨૨૬ો.
=
=
= '
K
"s
-
E
Page #236
--------------------------------------------------------------------------
________________
-
a
શ્રી ઓઘ-૬ ચન્દ્ર. : હવે વનસ્પતિકાય કહેવાય છે. આ પણ સચિત્તાદિ ભેદોથી ત્રણ પ્રકારે છે. તેમાં નિશ્ચય સચિત્ત વનસ્પતિનું નિર્યુક્તિ પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૬૪: ટીકાર્થ : તમામે તમામ અનંતવનસ્પતિકાય નિશ્ચયનયથી સચિત્ત હોય. જયારે બાકીનો પ્રત્યેક
વનસ્પતિ વ્યવહારનયના મતે સચિત્ત હોય, જયારે કરમાઈ ગયેલા ફળો, પુષ્પો, પાંદડાઓ, લોટ, આ બધું મિશ્ર કહેવાય. | ૨૨૭ll.'
ગાથામાં રોટ્ટા લખેલ છે. એમાં રોટ્ટ એટલે લોટ. લોટ એટલે કુટેલા - દળેલા - તંદુલ - ચોખા તેમાં તંદુલના મુખો હોય # છે. તે કારણથી મિશ્ર છે. (અહીં જે ભાત તરીકે વપરાતા ચોખા છે એ તો અચિત્ત જ છે એનો લોટ પણ અચિત્ત બને. પણ મા
એ ચોખાના દાણા જયારે ફોતરા સાથેના હોય ત્યારે એ ડાંગર કહેવાય. અને એ જ્યારે ખાંડવામાં આવે, કુટવામાં આવે ત્યારે ચોખા અચિત્ત ભલે બને પણ એ ચોખા ઉપર રહેલ ફોતરાનો મુખનો ભાગ સચિત્ત હોઈ શકે છે અને તે આ લોટમાં ભેગો ન હોવાથી લોટ મિશ્ર બને.)
(પૂર્વે જે નૈૠયિક સચિત્ત પૃથ્વી વગેરે બતાવ્યા, તે એવા છે કે એ ત્રણેય કાળમાં સચિત્ત જ રહેનારા છે. જ્યારે અહીં જે નૈૠયિક સચિત્ત અનંતવનસ્પતિ બતાવેલ છે, તેમાં એવું નથી. ઘણી નિગોદો સુકાઈ ગયા બાદ અચિત્ત જ બની જાય છે અને એવો વ્યવહાર પણ ચાલુ જ છે. એક કંદમૂળ વગેરે અનંતકાય પણ રંધાયા પછી અચિત્ત જ છે. એટલે અહીં આ પ્રમાણે અર્થ સમજવો કે જે નિગોદો શાસ્ત્રીય દૃષ્ટિએ = વ્યવહારથી અચિત્ત ન થઈ હોય તે તમામ નિગોદ અવશ્ય સચિત્ત જ હોય. પ્રત્યેક વનસ્પતિમાં એવું નથી. શાસ્ત્રીય દૃષ્ટિએ જે પ્રત્યેક વનસ્પતિ અચિત્ત ન બની હોય તે નિશ્ચયથી - કેવલી દષ્ટિએ
*
*
*
*
*
*
| ૨૨૭ll
*
Page #237
--------------------------------------------------------------------------
________________
E F
શ્રી ઓઘ-યુ.
S?
નિર્યુક્તિ
E
ભાગ-૨
|| ૨૨૮ -
અચિત્ત બની ચૂકેલી પણ હોઈ શકે છે... આમ આટલો પદાર્થવિવેક કરવો.)
वृत्ति : इदानीमचित्तवनस्पतिकायं तदुपयोगं च दर्शयन्नाह - મો.નિ. : સંથારપારંવાઘોમિઝમ્બાકું પીનકું !
ओसहभेसज्जाणि य एमाइ पओयणं तरुसु ॥३६५॥ तत्र संस्तारकः अशुषिरतृणैः क्रियते, कल्पद्वयं च कार्पासिकं भवति, औषधमन्तरुपयुज्यते, भेषजं तु बहिर्लेपः। उक्तो वनस्पतिकायः,
ચન્દ્ર. : હવે અચિત્ત વનસ્પતિકાયને અને તેના ઉપયોગને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૯૫ : ટીકાર્થ : (સંથારો, પાત્રા, દાંડો, સુતરાઉ કપડો, પીઠ, ફલક, ઔષધ, ભૈષજ આ બધા ! વનસ્પતિના ઉપયોગો છે.) તેમાં સંથારો પોલાણ વિનાના તણખલાઓ વડે કરાય. (પોલાણ વગેરેવાળા તણખલાઓમાં જીવો ભરાઈ જવાથી વિરાધના થાય.) બે કપડા કપાસના બનેલા હોય છે અને કપાસ વનસ્પતિ છે. જે શરીરની અંદર ઉપયોગી થાય તે હરડે, ત્રિફળાદિ ઔષધ કહેવાય. જે શરીરની બહાર ઉપયોગી થાય તે વિલેપન વગેરે ભૈષજ કહેવાય.
(આમાં જો કે સીધો વનસ્પતિકાયનો ઉપયોગ જ બતાવ્યો છે. અચિત્ત વનસ્પત્તિનું વર્ણન નથી કર્યું. જ્યારે ગાથાની
ર૮II
Page #238
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्थु नियुति भाग-२
॥२२८॥
અવતરણિકામાં તો અચિત્તવનસ્પતિકાય દેખાડવાની પણ પ્રતિજ્ઞા કરેલી છે. એટલે આ સંગત ન થાય. પણ એમાં આ રીતે સમજી લેવું કે આ બધી વસ્તુઓમાં જે વનસ્પતિ વપરાય છે, તે અચિત્ત હોય છે એટલે એ રીતે અચિત્ત વનસ્પતિનું વર્ણન પણ થઈ ગયું.)
વનસ્પતિકાય કહેવાઈ ગયો. वृत्ति : इदानी द्वीन्द्रियादिप्रतिपादयन्नाह - ओ.नि. : बियतियचउरो पंचिंदिया य तिप्पभिई जत्थ उ समिति ।
सट्ठाणे सट्ठाणे सो पिंडो तेण कज्जमिणं ॥३६६॥ द्वित्रिचतुष्पञ्चेन्द्रिया एकैके त्रिप्रभृतयो यत्र समवायं गच्छन्ति स द्वीन्द्रियादिपिण्डः, ते चैवं समवायं गच्छन्ति स्वस्थाने स्वस्थाने, एतदुक्तं भवति-द्वीन्द्रिया द्वीन्द्रियैरेव मिलितैर्तीन्द्रियपिण्ड उच्यते, तथा त्रीन्द्रियास्त्रीन्द्रियैरेव त्रिप्रभृतिभिर्मिलितैस्त्रीन्द्रियपिण्ड उच्यते, एवं स्वजातीयैर्मिलितैः पिण्डो वक्तव्यो यावत्पञ्चेन्द्रिया इति स्वस्थाने स्वस्थाने स पिण्डः । अयं तावद् द्वीन्द्रियादिः पञ्चेन्द्रियपर्यन्तः सचित्तादिपिण्डो भवति, यश्चाचित्तपिण्डो द्वीन्द्रियादिसत्कस्तेन चैतत्कार्यम् -
॥२२
॥
Page #239
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર.: હવે બેઇન્દ્રિયાદિનું પ્રતિપાદન કરવા માટે કહે છે. શ્રી ઓઘ-, નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૩૯૬ : ટીકાર્થ : બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય દરેકે દરેક જ્યાં ત્રણ, ચાર, પાંચ વગેરે ભાગ-૨
સમૂહને પામે, ભેગા થાય તે બેઇન્દ્રિયાદિપિંડ કહેવાય. તે જીવો પોતપોતાના સ્થાને જ આ પ્રમાણે સમવાયને = સમૂહને
પામે છે. આશય એ છે કે બેઇન્દ્રિયો બેઇન્દ્રિયો સાથે ભેગા મળીને જ બેઇન્દ્રિયપિંડ બને. તથા તેઇન્દ્રિયો ત્રણ વગેરે તે ઇન્દ્રિયો , ૨૩૦ મા
સાથે ભેગા મળીને જ તે ઇન્દ્રિયપિંડ બને, એમ સજાતીય જીવો ભેગા થાય ત્યારે પિંડ કહેવાય. એમ છેક પંચેન્દ્રિય સુધી ગણવું. જ આ પ્રમાણે પોત પોતાના સ્થાનમાં તે પિંડ થાય. Fા આ તો બેઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનો સચિત્તાદિપિંડ થાય છે. જે બેઇન્દ્રિય વગેરે સંબંધી અચિત્તપિંડ છે, તેના / ધ વડે આ કાર્ય છે. (જે હવેની ગાથામાં કહેવાશે) R મો.ન. : વેરિયરમોનો અવસ્થા સંg fસથાળ
તેવિયા, હિડારૂ = વા વા વિક્કો રૂદ્દા द्वीन्द्रियाणां परिभोग: 'अक्षाणां' चन्दनकानां सशङ्खा या शुक्तयः तदादीनां, शङ्खषु शुक्तिषु च औषधानि क्रियन्ते। म त्रीन्द्रियाणां मध्ये उद्देहिकया, आदिशब्दादन्येन वा त्रीन्द्रियेण, यद्वा वैद्यो ब्रूयाद्, उद्देहिकाया: सत्कया मृत्तिकया प्रयोजनं, स सर्वस्त्रीन्द्रियपरिभोगः ।
;
કં
= Bio - 5
૨૩૦ml.
Page #240
--------------------------------------------------------------------------
________________
E F
S
શ્રી ઓઘ
નિર્યુક્તિ
'E
ભાગ-૨)
| ૨૩૧ |
#
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૩૬૭ : ટીકાર્થ : બેઇન્દ્રિયનો પરિભોગ-ઉપયોગ આ પ્રમાણે કે સ્થાપનાજી તરીકે અક્ષોનોચંદનકોનો પરિભોગ થાય. શંખ સાથેની જે શક્તિ-છીપલાઓ હોય, તેનો ઉપયોગ થાય, શંખમાં અને છીપલાઓમાં ઔષધો કરાય છે. (એમાં અમુક ઔષધો તૈયાર કરવામાં આવતા હશે... એમ કલ્પી શકાય છે.) તેઇન્દ્રિયોની અંદર ઉધઈ વડે પ્રયોજન થાય છે. ગાથામાં દિ૬ માં જે દ્રિ શબ્દ છે. તેનાથી બીજા પણ તે ઇન્દ્રિય લઈ શકાય. અથવા વૈદ્ય આ પ્રમાણે કહે કે ઉધઈની બનાવેલી માટી વડે પ્રયોજન છે. (ઉધઈ જે ઘર બનાવે, એ માટીનો ઉપયોગ થાય.)
આ બધો જ તે ઇન્દ્રિયનો પરિભોગ છે. वृत्ति : इदानीं चतुरिन्द्रियपरिभोग उच्यते - ओ.नि. : चउरिदियाण मच्छियपरिहारो आसमच्छिया चेव
पंचिंदिअपिंडम्मि उ अव्ववहारा उ नेरड्या ॥३६८॥ चतुरिन्द्रियाणां मध्ये 'मक्षिकापरिहारेण' मक्षिकापुरीषेण ऊर्ध्वविरेकः क्रियते शरीरपाटवार्थं, अश्वमक्षिकोपयोगश्च तयाऽक्ष्णोरक्षराः पतिता उद्धियन्ते । अयं चतुरिन्द्रियपिण्डपरिभोगः, पञ्चेन्द्रियपिण्डे तु यदि परं नारकैर्व्यवहार:-उपयोगो न कश्चिक्रियते । शेषास्तु तिर्यञ्चो मनुष्या देवाश्चोपयुज्यन्ते,
૩૧ ||
Page #241
--------------------------------------------------------------------------
________________
-
ક
8"
F
ચન્દ્ર, : હવે ચઉરિન્દ્રિયનો પરિભોગ કહેવાય છે. શ્રી ઓઘનિયુક્તિ ન
ઓઘનિર્યુક્તિ-૩૬૮: ટીકાર્થ : ચઉરિન્દ્રિયોમાં તો માખીની વિષ્ટા વડે પ્રયોજન પડે. કેમકે શરીરને સારું કરવા માટે
માખીની વિષ્ટા વડે ઉલ્ટી કરાય. (આશય એ કે શરીરમાં ઘણો બગાડ ભેગો થયો હોય, તો એને બહાર કાઢી નાંખવા માટે ભાગ-૨
જ માખીની વિઝા ખાવામાં આવે, એનાથી ઉલ્ટી થાય, બગાડ નીકળી જાય, શરીર સારું થાય...) | ૨૩૨ /
અશ્વમક્ષિકાનો (એક વિશેષ પ્રકારની માખી છે, જે ચઉરિન્દ્રિય છે જે “મામાજીનો ઘોડો' તરીકે પ્રસિદ્ધ છે) ઉપયોગ જ જ આ પ્રમાણે છે કે એના વડે આંખમાં પડેલા અક્ષરોનો ઉધ્ધાર કરી શકાય છે. (આંખમાં થતા મોતીયાદિ રોગો અહીં અક્ષર wr/ Fી તરીકે લેવાના છે, એ આ માખીના પ્રયોગથી નીકળી જાય.).
આ ચઉરિન્દ્રિયપિંડ બતાવ્યો.
પંચેન્દ્રિયપિંડમાં માત્ર એટલું જ કે એમાં નારકો વડે કોઈ પ્રયોજન નથી. એમના વડે કોઈ ઉપયોગ = કાર્ય કરાતું નથી. બાકીના તિર્યંચ, દેવ, મનુષ્ય રૂપ પંચેન્દ્રિયો તો ઉપયોગી બને છે.
वृत्ति : तत्र तिरश्चां पञ्चेन्द्रियाणां सत्कमुपयोगं दर्शयन्नाह - ओ.नि. : चम्मट्ठिदंतनहरोमसिंगअविलाइच्छगणगोमुत्ते ।
खीरदहिमाइयाणं पंचिंदिअतिरिअपरिभोगो ॥३६९॥
B
=
=
| ૨૩૨ I
Page #242
--------------------------------------------------------------------------
________________
तत्र चर्मणा कुष्ठिनः प्रयोजनं भवति, अस्ना-गृध्रनलकेन प्रयोजनं भवति वाय्वपहरणार्थं पादे बध्यते, दन्तेन શ્રી ઓઘ-થી નિર્યુક્તિ
सूकरादेः संबन्धिना प्रयोजनं नखेन वा, रोमभिः प्रयोजनमुरभ्रादीनां सत्कैस्तैः कम्बलिका भवति, श्रृङ्गेण ભાગ-૨
किञ्चित्प्रयोजनं भवेत्, अविला उरभ्रा तत्पुरीषं पामादावुपयुज्यते पामा मते, तेन गोमूत्रेण चोपयोगः । शेषं सुगमम् ।
ચન્દ્ર, : તેમાં તિર્યચપંચેન્દ્રિયોનો ઉપયોગ શું છે? એ દેખાડતા કહે છે. ૨૩૩ .
ઓઘનિર્યુક્તિ-૩૬૯: ટીકાર્થ : તેમાં તિર્યંચના ચામડા વડે કોઢીઓને કામ પડે. ગીધના હાડકા વડે કામ પડે. એ હાડકું ના શ્ન વાયુ વગેરેના અપહરણ માટે પગમાં બંધાય, ભૂંડ વગેરેના દાંત કે નખ વડે કામ પડે. ઘેટા વગેરેની રુંવાટી વડે કામ પડે.
કેમકે એ રુંવાટી વડે કામળી થાય. એમ શીંગડા વડે પણ કોઈક કામ થાય. અવિલા એટલે ઘેટી, તેની વિષ્ટા ખજવાળ વગેરેમાં 'ઉપયોગી છે. આમ ઘૂંટીની વિષ્ટા અને ગોમૂત્ર વડે પણ ઉપયોગ થાય. ' શેષ = ગાથાનો ઉત્તરાર્ધ સુગમ છે. (દૂધ-દહીં વગેરે તિર્યંચો પાસેથી મળે છે. એટલે એ રીતે પંચેન્દ્રિયતિર્યંચોનો ઉપયોગ થાય.)
ન
ક.
वृत्ति : इदानी मनुष्योपयोग: प्रदर्श्यते - ओ.नि. : सच्चित्ते पव्वावण पंथुवदेसे य भिक्खदाणाई ।
सीसट्ठियअच्चित्ते मीसट्ठिसरक्खपहपुच्छा ॥३७०॥
- Nels
I:
૨૩૩ I
-
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
प्रथमाई सुगम, सचित्तमनुष्यप्रयोजनमुक्तम्, इदानीमचित्तमनुष्यपिण्डप्रतिपादनायाह - 'सीसट्ठिगअचित्ते 'त्ति નિર્યુક્તિ
३४अचित्तेन शिर:कपालेन प्रयोजनं भवति, पित्तारुएसं घसिऊण दिज्जइ, वेषपरावर्तादि क्रियते । इदानीं ભાગ-૨) मिश्रमनुष्यपिण्ड उच्यते-'मीसट्ठिसरक्खपहपुच्छा' मिश्रोऽस्थियुक्तो यः सरजस्कः कापालिकस्तस्य मिश्रस्य पथि
पृच्छनोपयोगः। ૨૩૪ || |
ચન્દ્ર. : હવે મનુષ્યનો ઉપયોગ દેખાડાય છે.
ઓઘનિર્યુક્તિ-૩૭૦: ટીકાર્થ : ગાથાનો પહેલો અડધો ભાગ સુગમ છે. (સચિત્ત મનુષ્ય દીક્ષા આપવામાં, માર્ગ દેખાડવામાં અને સાધુને દાનાદિમાં ઉપયોગી થાય. (અર્થાત્ સાધુઓ સચિત્ત મનુષ્યને દીક્ષા આપી શકે, એની પાસેથી માર્ગનું 'જ્ઞાન પામી શકે. એની પાસેથી ભિક્ષા મેળવી શકે).
સચિત્તમનુષ્યનું પ્રયોજન કહેવાઈ ગયું.
હવે અચિત્ત મનુષ્યપિંડનું પ્રયોજન દેખાડવા માટે કહે છે. અચિત્ત એવા મસ્તકના કપાલ વડે પ્રયોજન પડે. પિત્તના ગ, - રોગમાં એ ખોપરી ઘસીને આપવામાં આવે એટલે કે તેનો પાવડર વગેરે અપાય (મસ્તકાદિ પર લગાડાય....) તો પિત્ત શાંત
થાય. તથા એ ખોપરી વગેરેની માળા બનાવી એ પહેરીને સંન્યાસી વગેરેનો વેષ ધારી શકાય. આમ વેષ પરાવર્તનમાં પણ એ ઉપયોગી બને.
Si ૨૩૪ |
F fe's
=
Page #244
--------------------------------------------------------------------------
________________
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ vi
भाग-२
॥ २३५ ॥ म
ण
स्स
भ
હવે મિશ્ર મનુષ્યપિંડ કહેવાય છે.
અચિત્ત હાડકાઓ વાળો જે સરજસ્ક એટલે કે કાપાલિક (એક પ્રકારનો સંન્યાસી) હોય, તે મિશ્ર મનુષ્ય કહેવાય. તેનો ઉપયોગ માર્ગમાં પૃચ્છા વડે થાય. એટલે કે તેને માર્ગની પૃચ્છા કરી શકાય અને એ માર્ગ બતાવવા દ્વારા ઉપયોગી બને.
वृत्ति : इदानीं देवोपयोगप्रतिपादनायाह -
ओ.नि. : खमगाइकालकज्जातिएस पुच्छिज्ज देवयं किंचि ।
पंथे सुभासुभे वा पुच्छिज्ज व दिव्वमुवओगो ॥३७१ ॥
क्षपकादिः कश्चिद्, आदिशब्दादाचार्यादयः कालकार्यादौ आदिग्रहणात्सङ्घादिकार्ये वा उत्पन्ने पृच्छति अर्थयते भ काञ्चिद्देवतां, पथि वा गच्छन् शुभाशुभं पृच्छेत्, अथवा शुभाशुभं दुर्भिक्षादि पृच्छेत्, ततश्चायं दिव्यपिण्डोपयोगः । एवं तावत्सचित्तो नवप्रकारः पिण्ड उक्तः, तदनन्तरं मिश्रोऽपि पिण्डो नवप्रकारः प्रतिपादितः, अचित्तोऽपि नवप्रकारः प्रतिपादित एव ।
यन्द्र. : हवे हेवनो शुं उपयोग ? मे बताववा माटे उडे छे.
ઓઘનિર્યુક્તિ-૩૭૧ : ટીકાર્થ : કોઈ તપસ્વી, આચાર્ય વગેરે કાલકાર્યાદિમાં એટલે કે પોતાના મૃત્યુની પૃચ્છા,
स
हा
11 234 11
Page #245
--------------------------------------------------------------------------
________________
मो
શ્રી ઓઘ ચુ સંઘાદિના કાર્ય ઉત્પન્ન થયે છતેં કોઈક દેવતાને પૃચ્છા કરે. અહીં ગાથામાં લુમાર્ માં જે આવિ શબ્દ છે, તેનાથી આચાર્ય નિર્યુક્તિ વગેરે લેવા. અને હ્રાજ્ઞાતિભુ માં જે આવિ શબ્દ છે, તેનાથી સંઘાદિના કાર્ય લેવા.
f
ભાગ-૨
(કોઈ તપસ્વી પોતાનું મરણ જાણવા દેવતાને પૃચ્છા કરે. કોઈ આચાર્યાદિ સંઘાદિના કાર્ય માટે દેવને પૃચ્છા કરે...) અથવા રસ્તામાં વિહાર કરતો સાધુ દેવતાને શુભ અને અશુભ સંબંધી પૃચ્છા કરે. અથવા તો શુભાશુભ એટલે દુકાળાદિ અંગે ॥ ૨૩૬॥ ॥ પૃચ્છા કરે. આમ આ રીતે દિવ્યપિંડનો ઉપયોગ સાધુઓ કરે.
ण
આમ આ નવપ્રકારનો સચિત્તપિંડ કહેવાઈ ગયો. ત્યારપછી મિશ્ર પણ પિંડ નવપ્રકારનો કહેવાઈ ગયો. અચિત્ત પણ નવ પ્રકારનો પિંડ કહેવાઈ જ ગયો.
--
वृत्ति : इदानीं दशमो भेदोऽचित्तो लेपपिण्ड उच्यते, स चैतेषामेव पृथिव्यादीनां नवानां भेदानां संयोगेन भवति, व एतदेव प्रदर्शयन्नाह -
-
ઓનિ. :
अह होइ ले पिंडो संजोगेण नवण्ह पिंडाणं ।
स्म
नायव्वो निप्पन्नो परूवणा तस्य कायव्वा ॥ ३७२ ॥
अथ भवति लेपपिण्डः संयोगेन नवानां पिण्डानां निष्पन्नो ज्ञातव्यः, कथं ? दुचक्का गड्डिआ, तत्थ अक्खे मक्खिए
HT
T
न्धु
व
મ
हा
at
મ
॥ ૨૩૬॥
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૨૩૭ !
पुढविकायस्स रजो लग्गति, आउक्काओ नदीए उत्तरओ लग्गइ, तेउकाओ तत्थ लोहं फंसइति (घंसति), वायु तत्थेव,
यत्राग्निस्तत्र वायुना भवितव्यम् । वणस्सई अक्खो बितिचउ संपातिमा पाणा पडंति, पंचिंदियाणवि वरत्ता घस्सति । ण एवं संजोएण निष्फन्नो लेवो,
ચન્દ્ર, : હવે દશમો અચિત્તભેદ જે લેપપિંડ કહેવાય છે, તે લેપપિંડ આ જ પૃથ્વી વગેરે નવ ભેદોના સંયોગ વડે બને ' છે.આ જ વાતને દેખાડતા કહે છે.
ઓઘનિયુક્તિ-૩૭૨ : ટીકાર્થ : નવ પિંડોનો સંયોગ થાય તેમાં આ લેપપિંડ બનેલો જાણવો. પ્રશ્ન : લેપપિંડમાં વળી નવપિંડનો સંયોગ કેવી રીતે ?
ઉત્તર : બે ચક્રવાળુ સાધન ગાડું કહેવાય. તેનો અક્ષ પ્રક્ષિત કરાયે છતે તેમાં પૃથ્વીકાયની રજ – ધૂળ ચોટે. (જેમ સાયકલની ચેનમાં ઓઈલ પુરીએ, તેમ ગાડાના અક્ષ નામના એક અવયવમાં જૂના જમાનામાં તેલ-ઘી વગેરે પીવડાવાતુ. એ લગાડે એટલે એ ચીકણું હોવાથી ઉડતી ધૂળ એના પર લાગે.)
આ ગાડુ નદી ઉતરે ત્યારે એ ભાગમાં અપકાય લાગે. તે ભાગમાં લોઢાને ઘસે – લોઢું ઘસાય એટલે તેઉકાય થાય. જયાં તેઉ ત્યાં વાયુ હોય જ, એ ન્યાયથી ત્યાં જ વાયુ છે.
I:
ર૩૭.
Page #247
--------------------------------------------------------------------------
________________
અક્ષ પોતે લાકડાનો બનેલો હોવાથી તે વનસ્પતિ છે. श्री मोध-त्यु નિર્યુક્તિ
બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિમાં જે સંપાતિમ જીવો છે, ઉડી ઉડીને પડનારા જીવો છે, તે બધા એ લેપમાં | भाग-२
પડે. તથા ગાડાને બંધાતા પંચેન્દ્રિય વગેરેનું ચામડું પણ એ ભાગ ઉપર ઘસાય.
આમ આ લેપપિંડ નવપિંડના સંયોગથી બનેલો હોય છે. ॥ २३८॥
इदानीं तस्य प्ररूपणा कर्त्तव्या । स ओ.नि. : अव्वक्कालिअलेवं भणंति लेवेसणा नवि अ दिट्ठा ।
ते वत्तव्वा लेवो दिट्ठो तेलोक्कसीहिं ॥३७३॥ पर आह-अर्वाक्कालिकं लेपं केचन प्रतिपादयन्ति, सदोषत्वाल्लेपस्य, तथा लेपैषणा च समये न क्वचिद् दृष्टा, यतो द्विविधैव एषणा प्रतिपादिता-वस्त्रैषणा पात्रैषणा च, ततश्चायमक्कालिको यतो न युक्त्या घटते नाऽपि समये दृष्ट इति । एवमुक्ते आचार्य आह-'ते वत्तव्वा' त एवं भणनीयाः-इदं वक्तव्याः, यदुत लेपो दृष्टस्त्रैलोक्यदर्शिभिः-जिनैः, एतदुक्तं भवति-पात्रैषणां प्रतिपादयता लेपैषणाऽपि उक्तैव द्रष्टव्या, अन्यथा तद्व्यतिरेकेण पात्रग्रहणानुपपत्तेः, पात्रं हि लेपादिसंस्कृतमेवोपयोगभाग् भवति नान्यथेति ।
रकमBE
924
Page #248
--------------------------------------------------------------------------
________________
E
ચન્દ્ર. : હવે તે લેપપિંડની પ્રરૂપણા કરવાની છે.
ઓઘનિર્યુક્તિ-૩૭૩ : ટીકાર્થ : કેટલાક લોકો લેપને નવો કહે છે કે અર્થાત્ “પ્રભુના કાળમાં લેપ હતો જ નહિ, એ પાછળથી શરુ થયો છે.” એમ કહે છે. એનું કારણ તેઓ એ બતાવે છે કે લેપ દોષવાળો હોવાથી એ પ્રભુના કાળમાં ન હોય. વળી શાસ્ત્રમાં ક્યાંય લેવૈષણા - લેપની એષણા દેખાડી નથી. એવું પણ એ આધારે કહીએ છીએ કે એષણા બે પ્રકારની જ બતાવેલી છે. વસ્ત્રષણા અને પાત્રૈષણા. આ પ્રમાણે કારણથી આ લેપ યુક્તિ પ્રમાણે સંગત નથી કે શાસ્ત્રમાં જોવાયેલો નથી, જ્ઞ માટે તે લેપ નૂતન છે.
|| ૨૩૯ મ
શ્રી ઓઘ
નિર્યુક્તિ
| TMf ભાગ-૨
T
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ઓ.નિ.મા. :
त्थ
आयापवयणसंजमउवघाओ दीसई जओ तिविहो । तम्हा वदंति केई न लेवगहणं जिणा बिंति ॥१९२॥
भ
આ પ્રમાણે પૂર્વપક્ષ કહેતે છતે આચાર્ય કહે છે કે આવું બોલનારાને આ પ્રમાણે જવાબ આપવો કે લેપ ત્રિલોકદર્શી જિનોએ જોયો જ છે. આશય એ છે કે પાત્રૈષણાનું પ્રતિપાદન કરતા તીર્થંકરે લેપૈષણા પણ પ્રતિપાદન કરી જ દીધી છે, એમ 7 જાણવું. જો લેપૈષણાનું પ્રતિપાદન ન માનો તો તો લેપ વિના પાત્રગ્રહણ કરવું પડે કે જે ઘટતું નથી. એનું કારણ એ કે પાત્ર ૫ એ લેપ વગેરે વડે સંસ્કારિત થયેલું હોય તો જ ઉપયોગી બને. એ સિવાય નહિ.
| ओ
f
મા
મ
ण
स्स
म
at
|| ૨૩૯ ॥
Page #249
--------------------------------------------------------------------------
________________
पर आह-आत्मप्रवचनसंयमोपघातो दृश्यते यतस्त्रिविधस्तस्माद्वदन्ति केचन न लेपग्रहणं जिना ब्रुवते । श्रीभोध-त्यु નિર્યુક્તિ
ચન્દ્ર, : ભાણકાર હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-ભાષ-૧૯૨ : ટીકાર્થ : પૂર્વપક્ષ કહે છે કે લેપમાં આત્મા, પ્રવચન અને સંયમ એ ત્રણેયનો ઉપઘાત 5 દેખાય છે, આમ જ કારણથી આ ત્રણ પ્રકારનો ઉપઘાત દેખાય છે, તે કારણથી કેટલાકો કહે છે કે જિનેશ્વરોએ લેપનું ગ્રહણ ॥ २४०॥
કરવાનું કહ્યું જ નથી.
वृत्ति : इदानीं पर एवात्मोपघातादि प्रदर्शयन्नाह - भ ओ.नि.भा. : रहपडणउत्तिमंगाइभंजणं घट्टणे य करघाओ ।
____ अह आयविराहणया जक्खुलिहणे पवयणंमि ॥१९३॥ तस्य साधोर्लेपं गृह्णतो दुःस्थितरथपतनेनोत्तमाङ्गादिभङ्गो भवति, घट्टने च-चलने सति रथस्य करस्य-हस्तस्य घातो भवति-संपीडनं भवतीत्यर्थः, अथैषाऽऽत्मविराधनोक्ता, इदानीं प्रवचनोपघातं प्रदर्शयन्नाह - 'जक्खुल्लिहणे पवयणंमि' यक्षः-श्वा स हि यक्षोऽक्षप्रदेशमुल्लिहति ततश्च तस्मिन् यक्षोल्लिहने सति 'प्रवचने' प्रवचनविषये उपघातो भवति ।
ચન્દ્ર.: હવે પૂર્વપક્ષ જ આત્મોપઘાતાદિને દેખાડતા કહે છે.
AN
॥२४०॥
Page #250
--------------------------------------------------------------------------
________________
| E
B
ક
શ્રી ઓઘ-થિ નિયુક્તિ ન ભાગ-૨
| ૨૪૧ |
F
E
ઓઘનિયુક્તિ-૧૯૩ : ટીકાર્થ : જો રથ = ગાડું વ્યવસ્થિત ઉભું ન હોય તો એ પડી જાય અને તેના વડે લેપને ગ્રહણ ચા કરનાર સાધુના મસ્તકાદિનો ભંગ થાય. (ખાડા ટેકરાદિ સ્થાને પડેલા ગાડાના પૈડાના અક્ષમાંથી લેપ કાઢવાનો છે એટલે એમાં | ક્યારેક રથ પડી જવા વગેરેની શક્યતા રહે છે.).
વળી સાધુ લેપ કાઢતો હોય અને એ રથ-ગાડું ચાલવા લાગે, તો હાથને નુકશાન પહોંચે. હાથ દબાઈ-પીડાઈ જાય. આ બધી આત્મવિરાધના કહેવાઈ.
હવે પ્રવચનોપઘાતને દેખાડતા કહે છે કે યક્ષ એટલે કુતરો. તે આ યક્ષ અષના ભાગને ચાટે, અને આમ એ અક્ષનો ભાગ કુતરા વડે ચટાયેલો હોવાથી એવા સ્થાનથી લેપ લેવામાં પ્રવચનનો ઉપઘાત થાય જ. લોકો બોલવાના કે “આ સાધુઓ કેવા ગંદા છે. કુતરાએ ચાટેલું લે છે.”
वृत्ति : इदानीं संयमविराधनां प्रदर्शनायाह - મો.નિ.મા. : THUTIVIમ દળે તિટ્ટાને સંયને વિરારંપાયા
महिसरिउम्मुगहरिआ कुंथू वासं रओ व सिया ॥१९४॥ लेपार्थं गमने च आगमने च ग्रहणे च लेपस्य संयमविराधना भवति, कथं ? 'महिसरिउम्मुगहरिआ कुंथु'त्ति तत्र गच्छतो मही सचित्ता भवति, तथा सरिदुत्तरणेऽप्कायविराधना भवति, तथा ग्रहणे चाग्निविराधना भवति, स हि गृह्णन
*
કં
=
"is
II ૨૪૧ II
-
E.
Page #251
--------------------------------------------------------------------------
________________
-
कदाचिदुल्मुकं चालयति ततश्चाग्निविराधना, यत्राग्निस्तत्र वायुना भवितव्यं, तथा कदाचिदसौ गन्त्री શ્રી ઓઘનિર્યુક્તિ
हरितकुन्थुकादिमध्ये व्यवस्थिता भवति ततश्चासौ लेपं गृह्णन् तानि विराधयति, अथवाऽनया भङ्ग्या संयमविराधना ભાગ-૨ T
भवति-'वासं रओ व सिया' तत्र गतस्य कदाचिद्वर्षति ततश्चाप्कायविराधना भवति । अथ रजःसंपातो भवति ततश्च
पृथिवीकायविराधना भवति, | ૨૪૨ Is
ચન્દ્ર. : હવે સંયમવિરાધનાને દેખાડવા માટે (દેખાડતા) કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૪: ટીકાર્થ : લેપ લેવા માટે જવામાં, આવવામાં અને લેપ ગ્રહણ કરવામાં સંયમ વિરાધના
*
F
= F
B
& થાય.
E
iા પ્રશ્ન ઃ એ શી રીતે ?
ઉત્તર : લેપના સ્થાને જતા સાધુને રસ્તાની ભૂમિ સચિત્ત પણ આવી શકે. તથા કદાચ નદી ઉતરવી પડે તો અપકાયની વિરાધના થાય. તથા લેપ લેવામાં અગ્નિની વિરાધના થાય, તે આ પ્રમાણે - તે સાધુ લેપ લેતો લેતો ક્યારેક અજાણપણે આજુબાજુમાં રહેલા ઉંબાડીયાને હલાવી દે તો અગ્નિની વિરાધના થાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય એટલે વાયુની પણ વિરાધના થાય. વળી ક્યારેક આ ગાડું ઘાસ, કંથવાદિ જીવોની ઉપર જ પડેલું હોય, અને એટલે ત્યાંથી લેપ લેતો આ સાધુ તે જીવોની પણ વિરાધના કરનારો બને.
= fઇe.
૨૪૨ |
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓછુ
નિર્યુક્તિ
ભાગ-૨
Tr
'મ
H
॥ ૨૪૩॥ ૫
T
અથવા તો બીજી પદ્ધતિથી પણ અહીં સંયમવિરાધના થાય છે. તે આ પ્રમાણે
કદાચ ત્યારે વરસાદ આવે તો અકાયની વિરાધના થાય.
णं
હવે જો ધૂળનો સંપાત થાય એટલે કે વા-વંટોળીયો, ખેતરખેડાણ વગેરેના કારણે ખૂબ ધૂળ ઉડતી હોય તો પછી એ પૃથ્વીની પણ વિરાધના થાય.
वृत्ति: एवमुक्ते सत्याह सूरिः ઓ.નિ.મા.
=
– ત્યાં ગાડા પાસે સાધુ ગયો હોય અને
मो
વોસાળ પરિહારો ચોયા ! નયળાણુ જીર્ણ તેતિ ।
पाए उ अलिप्यंते ते दोसा होंति णेगगुणा ॥ १९५॥
भ
दोषाणां परिहारस्तेषां चोदकोक्तानां क्रियत इति संबन्धः, कथं क्रियते ? इत्यत आह- हे चोदक ! यतनया लेपस्य ग ग्रहणं क्रियते, ततश्च यतनया ग्रहणे सत्यात्मोपघातादयो दोषा न भवन्ति, पात्रे चालिप्यमाने त एव दोषा यत्त्वयोदिता आत्मोपघातादयोऽनेकगुणा अनेकप्रकारा भवन्ति ।
ચન્દ્ર. : આમ લેપમાં ત્રણ ઉપઘાત પૂર્વપક્ષે બતાવ્યા એટલે આચાર્ય કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૫ : ટીકાર્થ : એ નોદક ! પ્રશ્નકાર ! આ બધા દોષોનો પરિહાર તો કરી શકાશે. (ગાથામાં
મ
|| ૨૪૩॥
Page #253
--------------------------------------------------------------------------
________________
मो
४ कीरई शब्द छे तेनो परिहारो शब्द साधे संबंध रखो.)
પ્રશ્ન : પણ એ કેવી રીતે થશે ?
ઉત્તર ઃ યતના વડે લેપનું ગ્રહણ કરાય તો દોષોનો પરિહાર થઈ જાય. અર્થાત્ યતના વડે લેપનું ગ્રહણ કરીએ તો આત્મોપઘાત વગેરે દોષો ન થાય. બાકી તો નોદક ! જો પાત્ર લેપવામાં નહિ આવે તો તારા વડે કહેવાયેલા આત્મોપઘાતાદિ ॥ २४४ ॥ मघोषो मनेगा थर्ध ४शे.
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
णं
स्म वृत्ति : इदानीं आचार्य एवात्मोपघातादि दर्शयन्नाह -
ओ.नि.भा. :
भ
रूस
उड्डाई विरसंमी भुंजमाणस्स हुंति आयाए ।
gift भायम गरहइ लोगो पवयणंमि ॥ १९६ ॥
ऊर्ध्वादि-छर्दनादि दोषो भवति विरसे तस्मिन् पात्रे भुञ्जतः ततश्चात्मविराधनैव भवति । तथा 'दुग्गंधि' तस्मिन् भाजने भिक्षां गृह्णतो लोको गर्हां करोति ततश्च 'प्रवचने' प्रवचनविषये उपघातो भवति ।
ચન્દ્ર. : હવે આચાર્ય જ આત્મોપઘાતાદિને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૬ : ટીકાર્થ : જો પાત્રાને લેપ કરવામાં ન આવે તો અત્યંત વિપરીત રસવાળા એ પાત્રામાં
मो
त्थ
स
म
स्स
णं
भ
ओ
स्प
11288 11
Page #254
--------------------------------------------------------------------------
________________
૪
E
F
-
=
=
=
*
=
=
ભોજન વાપરનારાને ઉલ્ટી થઈ જવા વગેરે રૂપ દોષ થાય અને એનાથી તો આત્મવિરાધના જ થવાની. (ધારો કે લાકડા શ્રી ઓઘ-,
વગેરેનું પાત્રુ હોય અને એકપણ લેપ-રંગ ન હોય, તો એનામાં ગોચરી વહોરીએ એટલે ધીમે ધીમે પાત્ર બગડવા લાગે. એના નિયુક્તિ |
કારણે ભોજનનો સ્વાદ પણ વિચિત્ર બને અને એટલે એ ખાવાથી ઉલટી વગેરે થાય.) ભાગ-૨
વળી દુર્ગધી એ પાત્રામાં ભિક્ષા ગ્રહણ કરનારા સાધુની લોકો નિંદા કરે, એટલે પ્રવચનસંબંધી ઉપઘાત થાય. | ૨૪૫ll
वृत्ति : यच्चोक्तं चोदकेन "जक्खुल्लिहणे पवयणंमि" तत्रेदमुच्यते - ओ.नि.भा. : पवयणघाया अन्नेवि अस्थि जयणा उ कीई तेसिं ।
आयमणभोयणाई लेवे तव मच्छरो को ण ॥१९७॥ प्रवचनोपघातोऽन्योऽप्यस्ति किन्तु यतना क्रियते तेषां, के च ते प्रवचनोपघाताः ? अत आह'आचमनभोजनादयः' ३५आचमनं-निर्लेपनादि भोजनं चैकमण्डल्यां, एतानि प्रवचनोपघातानि कर्वन्ति यदि प्रकटानि - क्रियन्ते, किन्तु यतनया करणान्न प्रवचनोपघातो भवतीति, ततश्च लेपे तव को मत्सर: ? इति ।
ચન્દ્ર.: હવે નોદક વડે જે કહેવાયેલું કે “કુતરો એ ભાગને ચાટે, એમાં પ્રવચનોપઘાત થાય” તેમાં આ ઉત્તર અપાય છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૭ : ટીકાર્થ : બીજા પ્રવચનોપઘાત કયા છે ?
=
=
* F
=
=
=
*
*
= દિfક '
*
( ૨૪૫
Page #255
--------------------------------------------------------------------------
________________
श्री भोध- त्यु नियुजित ભાગ-૨
આ બધું જો લોકો
અને લેપમાં એવો તો શેર કરવામાં આવે તો પ્રવચન
॥२४६॥
EFFo
ઉત્તર : ઈંડિલ બાદ કરાતુ નિર્લેપન - શુદ્ધિ, એક મંડલીમાં ભોજન. આ બધી વસ્તુઓ પણ પ્રવચનનો ઉપઘાત કરનારી , छ, ते 20 राय तो. (पत्थरथी भलशुद्धि, पछी म पी 43 शुद्धि... माधुंदो मे तो मे પ્રવચનોપઘાતક બની રહે. પરંતુ જો યતનાપુર્વક આ બધુ કરવામાં આવે તો પ્રવચનોપઘાત થતો નથી. તો એ જ વાત લેપમાં ય સમજી લેવી. તો પછી તને લેપમાં એવો તો કયો દ્વેષ છે ? કે જેથી તું એની ના પાડે છે.
वृत्ति : इदानीं पात्रस्यालेपने संयमविराधनां प्रतिपादयन्नाह - ओ.नि. : खंडंमि मग्गिअम्मी लोणे दिन्नंमि अवयवविणासो ।
अणुकंपाई पाणंमि होइ उदगस्स उ विणासो ॥३७४॥ एगेण साहुणा गिलाणटुं खंडं मग्गिअं, तम्मि च विसए लोणंपि खंडं भण्णइ, ततो तेणं सावएणं लोणं मग्गियंति काउं भायणे लोणं दिण्णं, पच्छा गएण दिढे जाव तं लोणं, ततो तेण पुढविकाउत्ति काऊण परिझुविअं, ततो परिटुवियंमिवि तंमि लोणमि तत्थ खरफरुसे भायणे लग्गा राइसु य पविट्ठा लोणावयवा, ततो जदि तत्थ अण्णपाणगाइ घेप्पड़ ततो ताणं लोणावयवाणं विणासो होइ, अथ न गिण्हइ लोणखरडिए भायणे, तत आत्मादिविराधना भवति, अहवा कंजिअपाणे मग्गिअंमि गिहत्थीए अणुकंपाए आउक्काओ दिण्णो, आदिग्रहणात्पडिणीयत्तणेण अणाभोएणं वा तओ तंमि कडुयभायणमि सो विणस्सइ-विराध्यते ततो संजमविराधना भवति ।
EPTORE
॥२४६॥
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- ચન્દ્ર. : હવે પાત્રનો લેપ ન કરવામાં સંયમવિરાધનાને દેખાડે છે. નિર્યુક્તિ ને ઓશનિયુક્તિ-૩૭૪: ટીકાર્થ : એક સાધુએ ગ્લાનને માટે ખાંડ માંગી, હવે તે દેશમાં મીઠું પણ ખાંડ શબ્દથી ઓળખાય ભાગ-૨ Tછે. એટલે તે શ્રાવક એમ સમજયો કે “સાધુ મીઠું માંગે છે” એટલે એણે પાત્રામાં મીઠું આપ્યું. પછી ઉપાશ્રયમાં ગયા બાદ
F સાધુએ જોયું કે આ તો મીઠું છે. ત્યારપછી એણે “આ પૃથ્વીકાય છે.” એમ વિચારીને એ પરઠવી દીધું. ત્યારબાદ તે મીઠું / | ૨૪૭
પરઠવી દેવા છતાંય કર્કશ સ્પર્શવાળા તે પાત્રામાં મીઠાના અવયવો લાગી ગયા. અને પાત્રાની ઝીણી ઝીણી તિરાડોમાંય એ અવયવો પ્રવેશી ગયા. હવે જો તેમાં અન્ન-પાનાદિ ગ્રહણ કરે તો તે મીઠાના અવયવોનો વિનાશ થાય. હવે જો એ પાત્રુ મીઠાથી ખરડાયેલ હોવાથી એમાં નવી ગોચરી ન લે તો પોતે ભૂખના લીધે મૃત્યુ પામવાથી આત્મવિરાધના થાય. (જો લેપ * કરેલું પાડ્યુ હોય તો એ મીઠું બધું જ નીકળી જાય, એના અવયવો ચોંટવાનો કોઈ પ્રશ્ન જ ન રહે...) ' અથવા તો એવું બને કે સાધુએ કાંજીનું પાણી માંગ્યું અને ગૃહસ્થની સ્ત્રીએ અનુકંપાથી-દયાથી સચિત્ત પાણી આપી ! દીધું. (સાધુઓ નિર્દોષ પાણીના ખૂબજ આગ્રહી હતા. હવે અચિત્ત નિર્દોષ પાણી તો આવા કાંજીના પાણી-ધોવાણના પાણી વગેરે જ મળતા. જે ચોક્ખુ પાણી કહેવાય એ અચિત્ત-નિર્દોષ મળવું ખૂબજ દુર્લભ છે. એટલે સ્ત્રીને વિચાર આવે કે આ સાધુઓ કાયમ આવું જ પાણી વાપરે છે. એમને ચોક્ખુ પાણી વાપરવા નથી મળતું... અને એમ વિચારી દયાના અતિરેકમાં સચિત્ત ચોકખુ પાણી વહોરાવી દે, એ વખતે તે સાધુઓ અજૈનોમાં પણ ગોચરી જતા એટલે આવા અજૈન બહેનો આ ભુલ કરે એ શક્ય છે. અથવા તો એવું બને કે સાધુએ કાંજીના પાણીની માંગણી કરી, પણ સ્ત્રી પાસે એ નથી. એટલે છેવટે સાધુ
:
:
8િ - શ્રેષ ન
૨૪૭
Page #257
--------------------------------------------------------------------------
________________
થી ઓઇ.થ પ્રત્યેની દયાથી એ ચોખ્ખ-સચિત્ત પાણી વહોરાવી દે.) नियुति
ગાથામાં અનુક્રંપાદ્રિ લખેલ છે, તેમાં બદ્રિ શબ્દથી એ પણ સમજી લેવું કે કોઈક વળી સાધુ પ્રત્યેની શત્રુતાના લીધે એના ભાગ-૨ વ્રત ભાંગી નાંખવા પણ સચિત્ત પાણી વહોરાવે તો કોઈક વળી અજાણતા પણ વહોરાવી દે.
રે હવે આ સચિત્ત પાણી તો લેપ નહિ કરેલા કડવા, તીક્ષ્ણ પાત્રામાં ઝડપથી અચિત્ત થઈ જાય, જીવો મરી જાય અને ॥२४८॥ म તેથી સંયમવિરાધના થાય.
वृत्ति : अथवा इमो दोसो हवइ पायस्स अलेवणे - ओ.नि. : पूयलिअलग्गअगणीपलीवणं गाममाइणं होज्जा ।
रोट्टपणगा तरुंमी भिगुकुंथादी य छटुंमि ॥३७५॥ एगेण साहुणा कणिक्कमंडलिआ लद्धा, तीए हेट्ठा सुहुमो अंगारो लग्गो दिण्णो, सो उ साहुणा न दिट्ठो, ततो भमंतस्स तं पत्तं पडलेहिं समं पलित्तं ततो तेण पलित्तपायं दृढण घत्तियं तंपि वाडीए पडि गामपलीवणं जायं, यत्राग्निस्तत्र वायुरपि । अहवा रोट्टो चाउलरोट्टो लद्धो, सो अपरिणओ होइ, 'पणगा तरुंमि'त्ति पणगो उल्ली राइस होइ, ततो तब्विणासो-तरुविणासो, वणस्सइविणासोत्ति भणि होइ, भिगु-राजिण्यते, तत्र कुंथाईआ पाणिणो हवंति,
वा॥२४८॥
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨
// ૨૪૯
ततो एवं छट्ठो तसकाओ विणासिओ होइ, एवं अलित्ते पत्ते छज्जीवणिकायविराधना अवस्सं होई ॥ .
ચન્દ્ર, અથવા તો પાત્રને લેપ ન કરવામાં આ દોષ લાગે.
ઓઘનિર્યુક્તિ-૩૭૫ ટીકાર્થ : એક સાધુએ લોટનો બનેલો પુડલો-રોટલો મેળવ્યો. હવે એની નીચે નાનકડો અંગારો ચોટેલો હતો, એ પણ દાતાએ રોટલા સાથે ભેગો જ નાંખી દીધો. સાધુએ તે ન જોયો. એટલે સાધુ તો એ વહોરી પાછો ગોચરી માટે ફરવા લાગ્યો. હવે આ અવસ્થામાં તે સાધુનું તે પાત્ર પલ્લાઓ સાથે લગભગ બળી ગયું. એને અચાનક બળેલું જોઈને ગભરાયેલા સાધુએ એ પલ્લા સાથે પાત્રુ ફેંકી દીધું. હવે એ બળતું પાત્રુ પણ વાડીમાં પડ્યું અને એનાથી આખા ગામમાં આગ લાગી. જ્યાં અગ્નિ ત્યાં વાયુ હોય એટલે એમાં વાયુની પણ વિરાધના થઈ.
અથવા તો રોટ્ટ એટલે ચોખાનો લોટ ક્યારેક મળેલો હોય, હવે તે અચિત્ત સમજીને વહોર્યો હોય પણ તે ખરેખર સચિત્ત “ ' હોય તથા લેપ વિનાના પાત્રાની જ ભીની તિરાડોમાં નિગોદ થઈ જાય, (રોજ પાત્રુ વપરાય એટલે એ તિરાડોમાં પાણી તો આ જવાનું જ...) એટલે એમાં એ સચિત્ત લોટ અને નિગોદ બેય વનસ્પતિનો વિનાશ થાય.
ગાથામાં fમ લખે છે, એનો અર્થ “I – રાજી-તિરાડ થાય. તે નહિ લેપેલા પાત્રની તિરાડોમાં કંથવા વગેરે જીવો હોય. આમ છઠ્ઠો ત્રસકાય પણ વિનિષ્ટ થાય (નાશ પામે). આમ પાત્રુ ન લેપવામાં અવશ્ય પર્કાયની વિરાધના થાય. वृत्ति : यच्चोक्तं 'त्रैलोक्यदर्शिभिः समये लेपैषणा नोक्ता' तत्रेदमुच्यते -
I:
૨૪૯ |
Page #259
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु
ओ.नि. : पायग्गहणंमि य देसिअंमि लेवेसणावि खलु वुत्ता । નિર્યુક્તિ કરે
तम्हा उ आणणं लिंपणा य जयणाए कायव्वं ॥३७६॥ ભાગ-૨
पात्रग्रहणे दर्शिते-उपदिष्टे सति लेपैषणाऽपि खलूक्तैव द्रष्टव्या, तस्मादानयनं लेपस्य लिम्पनं च यतनया कर्त्तव्यम्। ॥ २५०॥ मा यन्द्र. : तें पूर्व "तीर्थ व शास्त्रमा पैष वायेबी नथी.” ते अंगमा उत्तर अपाय छ
ઓઘનિર્યુક્તિ-૩૭૬ : ટીકાર્થ : પાત્રાનું ગ્રહણ શાસ્ત્રમાં ઉપદેશાયેલું છે. એટલે લેપૈષણા પણ કહેવાયેલી જ જાણવી. તેથી લેપનું લાવવું અને પાત્રાને લેપ કરવો આ બેય યતનાપૂર્વક કરવા.
वृत्ति : अत्राह पर:| ओ.नि. : हत्थोवघाय गंतूण लिंपणा सोसणा य हत्थंमि ।
सागारिए पभुजिंघणा य छक्कायजयणा य ॥३७७॥ यदि नाम पात्रं लिप्यते लिप्यतां नाम, किन्तु तत्रैव शकटसमीपे नीत्वा लिप्यतां, यतो लेपानयने हस्तस्योपघातो बाधा भवति, अथवा हस्तेन यदि लेप आनीयते, ततः संपातिमसत्त्वानामुपघातो भवति, तस्माद्गत्वा पात्रलेपनं कार्य, एवमुक्ते आचार्या भणिष्यन्ति, यदुत त्वदीयेऽपि पक्षे आत्मोपघातादि भवत्येव । तथा पुनरपि पर एवं भणति तत्पात्रक
५०॥
Page #260
--------------------------------------------------------------------------
________________
= =
E F S
શ્રી ઓઘ
GL ભાગ-૨
| ૨૫૧ ||
-
E
लेपयित्वा पुनश्च शोषणा हस्तव्यवस्थितस्यैव पात्रकस्यैव कर्त्तव्या, येन सार्द्रनिक्षेपदोषः परिहृतो भवति, आचार्योऽप्यत्र प्रत्युत्तरं दास्यति, यदुत हस्ते ध्रियमाणेन पात्रेण आत्मोपघातादयो दोषा भवन्ति तस्मात्पात्रकं हस्ते न शोषणीयं लेपश्च आनयनीयः, तत्र च लेपार्थं गच्छन् स साधुः कदाचिदासन्न एव 'सागारिए 'त्ति सागारिकः-शय्यातरस्तच्छकटानि यदि पश्यति ततस्तेष्वेव लेपं गृह्णाति, न तत्र गृह्णतः शय्यातरपिण्डदोषो भवति, 'पभु'त्ति तेन साधुना लेपं गृह्णता यस्तेषां शकटानां प्रभुः स प्रच्छनीयः, अप्रच्छने तु दोषा भवन्ति । तथा लेपस्य जिघ्रणं कर्त्तव्यं, किमयं कटुरकटुर्वा ? तथा षट्काययतना च कार्या, इत्येतत्सर्वं वक्ष्यति ।
ચન્દ્ર. : અહીં પૂર્વપક્ષ કહે છે કે –
ઓઘનિર્યુકિત-૩૭૭ઃ ટીકાર્થ : જો પાત્ર લેપવું જ હોય, તો ભલે લેપો. પરંતુ ત્યાં જ ગાડાની પાસે જઈને પાત્રને લેપો. A કેમકે ઉપાશ્રયમાં લેપ લાવવામાં તો હાથને નુકશાન થાય. (હાથ ખરડાય.... વગેરે.) અથવા તો જો હાથ વડે લેપ લેવાય તો માખી-મચ્છર વગેરે સંપાતિમજીવોનો વિનાશ થાય. (એ ગમે ત્યાંથી ઉડી આવી લેપ ઉપર ચોંટે, મરે...) તેથી ગાડા પાસે જઈને પાત્રાનો લેપ કરવો.
આ પ્રમાણે પૂર્વપક્ષે કહ્યું એટલે હવે આચાર્ય જવાબ આપશે કે તારા પક્ષમાં પણ આત્મોપઘાતાદિ થાય જ છે. તથા ફરી પાછો એ પૂર્વપક્ષ આ પ્રમાણે બોલે છે કે તે પાત્રાને લેપીને પછી એ પાત્ર હાથમાં જ રાખીને એ લેપને
=
=
*
F F
|| ૨૫૧ ||
'
Page #261
--------------------------------------------------------------------------
________________
F
શ્રી ઓધ- સુ સુકવવા દેવો. કે જેથી ભીની વસ્તુ નીચે મૂકવા રૂપ દોષ ત્યજાયેલો થાય. (ભીની વસ્તુ જો નીચે મૂકીએ તો એ ભીનાશ
ચીકાશના કારણે જીવો ખેંચાય અને મરે. એટલે આવી વસ્તુ નીચે મૂકવાનો સ્પષ્ટ નિષેધ છે.)
નિર્યુક્તિ
of
ભાગ-૨
स
॥ ૨૫૨ | મ
म्म
હવે લેપને માટે જતો સાધુ ક્યારેક નજીકમાં જ શય્યાતરના ગાડાઓને જો જુએ, તો પછી ત્યાં જ લેપનું ગ્રહણ કરે. ત્યાં ગ્રહણ કરનારા તેને શય્યાતર પિંડ રૂપ દોષ લાગતો નથી.
ד
| ni
આચાર્ય પણ અહીં ઉત્તર આપે છે કે હાથમાં જ જો લેપેલું પાત્ર પકડી રાખવામાં આવે, તો આત્મોપઘાત વગેરે દોષો થાય. તેથી પાત્રુ હાથમાં સુકવવું નહિ અને લેપ ઉપાશ્રયમાં લાવવો.
મા
वृत्ति : इदानीं एतामेव गाथां भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह
ઓનિમા : चोदगवयणं गंतूण लिंपणा आणणे बहू दोसा ।
' સ
रस
તથા લેપ ગ્રહણ કરનારા તે સાધુએ તે ગાડાના માલિકને પૃચ્છા કરી લેવી. જો પૃચ્છા ન કરે તો દોષો લાગે. તથા લેપને ” સુંઘવો. શું એ કટું છે ? કે અકટુ ? એ જાણવું તથા ષટ્કાયની યતના કરવી.
આ બધી જ વાત આગળ કરશે.
म
भ
기
व
म
हा
संपाइमाइघाओ अतिउव्वरिए य उस्सग्गो ॥१९८॥
चोदकस्य वचनं, किं तद् ?, गत्वा लेपना पात्रकस्य कर्त्तव्या, यत आनयने लेपस्य बहवो दोषा भवन्ति, कथं ?,
स्स
|| ૨૫૨ ॥
Page #262
--------------------------------------------------------------------------
________________
==
''
શ્રી ઓઘ- त्थु નિર્યુક્તિ
ભાગ-૨
ण
ᄑ
|| ૨૫૩૫ મ
भ
यदि तावद्धस्तेनानीयते लेपस्ततो हस्तस्य बाधोपजायते । तथा संपातिमसत्त्वघातो भवति, अत्युद्धरिते च तस्मिन् लेपे 'उत्सर्गः ' परिष्ठापनं भवति, तत्र चासंयम इत्यतस्तत्रैव गत्वा लिम्पतु ।
UT
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૮ : ટીકાર્થ : અહીં પ્રશ્નકારનું વચન છે. (તે શું છે ? એ જ હવે કહે છે) કે ગાડાની પાસે Æ જઈને પછી પાત્રાનું લેપન કરવું. કેમકે લેપ ઉપાશ્રયમાં લાવવામાં તો ઘણા દોષો થાય છે.
પ્રશ્ન : ઘણા દોષો કેવી રીતે ?
ઉત્તર : જો લેપ હાથ વડે લાવો તો હાથ ચીકણો - બગડેલો થવાથી હાથને બાધા થાય તથા સંપાતિમ જીવોનો ઘાત થાય. એ લેપ જો પાત્રામાં લીંપ્યા પછી પણ ઘણો વધી પડે તો એ પરઠવવો પડે. તેમાં અસંયમ છે. તેથી ગાડાના સ્થાને જ જઈને લેપ કરવો.
ग
ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં (૩૭૭મી ગાથાના) પ્રથમ અવયવનું વ્યાખ્યાન કરવાની
ઇચ્છાથી કહે છે.
वृत्ति: एवमुक्ते सत्याचार्य आह -
ओ.नि.भा. : एवंपि भाणभेओ विआवडे अत्तणो य उवघाओ ।
नीसंकियं च पायंमि गिण्हणे इहरहा संका ॥ १९९॥
vi
મ
म
भ
UT
ओ
म
हा
at
H
|| ૨૫૩॥
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
एवमपि गत्वा भाजन लिम्पतो भाजनभेदो भवति, व्यापृतस्य च-आकुलस्य पात्रकलेपने गन्त्र्याश्चलने सत्यात्मोपघातो भवति । तथा प्रकटं तत्रैव पात्रे लेपग्रहणं कुर्वतो निःशङ्कितं लोकस्य भवति यदुतैतेऽशुचयः येनाशुचिना लेपेन पात्रकलेपनं कुर्वन्ति । इहरहा संक'ति इतरथा यदि तत् पात्रं तत्र प्रकटं न लिप्यते ततो लोकस्य शबॅव केवला भवति यदुत न विद्मः किमप्यनेन लेपेनैते करिष्यन्ति इति, ततः प्रतिश्रय एवागत्य लेपना कर्त्तव्येति ।
ण
૨૫૪
ચન્દ્ર.: આ પ્રમાણે પૂર્વપક્ષ વડે કહેવાય છતે આચાર્ય કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૯૯ : ટીકાર્થ : તમારા કહેવા પ્રમાણે ગાડા પાસે જઈને પાત્ર લેપનારા સાધુનું પાત્ર ભાંગી જવાનો પ્રસંગ આવશે. (ત્યાં કંઈ આસન ઉપર વ્યવસ્થિત બેસીને તો પાત્રુ લેપી શકાવાનું નથી. અદ્ધરતાલ પાત્રુ લેપવું જ પડે એમાં એ પડી જવાદિ રૂપ દોષ થવાની પાકી સંભાવના છે.) તથા ત્યાં સાધુ ગાડા પાસે બેસી પાત્રુ લેપવામાં લીન બની ગયો હોય અને બીજી બાજુ ગાડુ ચાલવા માંડે તો સાધુને ચકરડું વાગી જવાદિ કારણોસર આત્મોપઘાત પણ થાય.
તથા જાહેરમાં ત્યાં જ પાત્રામાં લેપગ્રહણ કરનારા અને પાત્રામાં લેપ કરનારા) સાધુને જોઈને લોકો નિઃશંક પણે આ વિચાર આવવાનો જ કે “આ બધા ગંદા છે કે જેથી ગંદા લેપ વડે પાત્રાનો લેપ કરે છે.” (ગાડાના ચક્રમાંથી કાઢેલું તેલઆ ઘી એ તો મેલુ-કાળાશ પડતું પણ થઈ ગયું હોય. સ્વાભાવિક છે કે આવો લેપ લોકો તો ગંદો જ ગણવાના.) એને બદલે વો જો તે પાત્ર ત્યાં જાહેરમાં લેપવામાં ન આવે તો લોકોને સાધુને લેપ લેતો જોઈને માત્ર શંકા જ થાય કે આપણે નથી જાણતા
: ૨૫૪ IL
Page #264
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
કે આ લોકો આ લેપ વડે કંઈપણ કરશે ? અર્થાતુ તેઓ માત્ર જિજ્ઞાસાવાળા જ બનશે કે “આ ગાડાની મળીનો તેઓ શું શ્રી ઓઘ- ૦
ઉપયોગ કરતા હશે ?” પણ “સાધુઓ ગંદા છે' એવો તો તેઓને આના પરથી વિચાર પણ નહીં આવે, વળી લેપ લેવાની | " ક્રિયા, લેપ કરવાની ક્રિયા કરતાં ઘણી અલ્પકાલીન છે એટલે ઘણા લોકો જોતા હોય એવા સમયને ટાળીને પણ લઈ શકાય.). ભાગ-૨)
માટે ઉપાશ્રયમાં જ આવીને લેપ કરવો જોઈએ. | ૨૫૫ .
મો.નિ.મી.: વોડું પુણો નેવું બોર્ડ લિંપિપા તો હલ્યું !
अच्छउ धारेमाणो सद्दवनिक्खवपरिहारी ॥२००॥ अत्र पर: पुनरपि चोदयति-एवं नामानीय लेपमाश्रये लिम्पतु पात्रकं, किंतु लेपयित्वा ततो हस्ते तत्पात्रकं लिप्तं भ सत् धारयस्तिष्ठतु यावत्तद्धस्तस्थितमेव शोषमुपयाति, किं कारणं?, यतो यूयं 'सद्रवनिक्षेपपरिहारिणः' सद्रवस्य निक्षेपः ग सद्रवनिक्षेपस्तं परिहर्तुं शीलं येषां भवतां ते सद्रवनिक्षेपपरिहारिणः, एतदुक्तं भवति- पात्रकं तोयामपि न निक्षिपथ से किं पुनर्लेपलिप्तमिति ।
ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૦૦ઃ ટીકાર્થ : પૂર્વપક્ષ પાછો વાંધો ઉઠાવે છે કે ચાલો, આ પ્રમાણે લેપને ઉપાશ્રયમાં લાવીને પાત્રુ લેપો. પરંતુ લેપ્યા બાદ હાથમાં જ તે પાત્રને પકડી રાખીને સાધુએ રહેવું કે જયાં સુધી હાથમાં જ એ પાત્રુ
Fi૨૫૫/
Page #265
--------------------------------------------------------------------------
________________
R
સુકાઈ ન જાય. श्रीमोघ-त्यु નિર્યુક્તિ
प्रश्न : मार्बु शा भाटे ? ભાગ-૨
| ઉત્તર : કેમકે તમે તો ભીની વસ્તુને જમીન ઉપર મૂકવાની ક્રિયાના ત્યાગવાળા છો. આશય એ છે કે તમે તો પાણીથી
ભીના પાત્રને પણ નીચે મૂકતા નથી. (કેમકે એ ભીનાશમાં સંપાતિમાદિ જીવો ચોંટીને મૃત્યુ પામે,) તો પછી ચીકાશવાળા ॥२५॥
લેપથી લેપાયેલા પાત્રની તો વાત જ શી કરવી ? એટલે જ્યાં સુધી પાત્ર ન સુકાય ત્યાં સુધી હાથમાં જ રાખવું.
वृत्ति : एवमुक्ते सति परेणाचार्य आह - ओ.नि.भा. : एवं होउवधाओ आताए संजमे पवयणे य ।
मुच्छाईपवडते तम्हा उ न सोसए हत्थे ॥२०१॥ एवं पात्रकं लेपितं हस्तेन धारयतो भवत्युपघात आत्मनि संयमे प्रवचने च, तत्रात्मविषयः संयमविषयश्च कथं ?__'मुच्छाईपवडते 'त्ति कदाचित्तस्य साधोनिरोधे पात्रकं हस्तस्थं धारयतो मूर्छा भवति ततश्च प्रपतति, पतितस्य
चात्मोपघातो भवति अविनाशलक्षणः, पात्रकभेदे च संयमविराधना भवति, तथा प्रवचनोपघातश्चैवं भवति, तं तथा पतितं साधुं दृष्ट्वा कश्चित्सागारिक एवं ब्रूयात्, यदुत-त्वदीयसर्वज्ञेन हस्ते पात्रधारणमुपदिशता अयमप्यपायो भावी न
EFBEEFL
॥२५॥
Page #266
--------------------------------------------------------------------------
________________
ક
'
5
નિર્યુક્તિ ભાગ-૨
*
૨૫૭I
*
5
=
- दृष्ट इति, तस्मादेतद्दोषभयान्न हस्ते शोषयेत् पात्रमिति ।
- સુવિદાં ય હતિ પાયા નુત્રા ય નવા ય ને ૩ નિખંતિ !
जन्ने दाएऊणं लिंपड़ पुच्छा य इयरेसिं ॥३७८॥ w
तानि च लेपयितव्यानि पात्रकाणि द्विविधानि भवन्ति, 'जूर्णानि' पुराणानि 'नवानि' अधुनैव यान्यानीतानि तानि ण प्रथमं लिप्यन्ते, तत्र यानि जूर्णानि पात्रकाणि लिम्पनीयानि तानि गुरोः प्रदर्श्य लिम्पति, एवंविधान्येतानि पश्य किं लिप्यन्ते उत न ?, इतरेषां-नवानां पात्रकाणां लेपने पृच्छा कर्त्तव्या, किं एतानि लिप्यन्ते उत तिष्ठन्तु ? इति ।
ચન્દ્ર. : આ પ્રમાણે પૂર્વપક્ષ વડે કહેવાય છાઁ આચાર્ય કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાણ-૨૦૧: ટીકાર્થ: આ પ્રમાણે લેપાયેલા પાત્રને હાથ વડે જ જો ધારી રાખવામાં આવે તો એ સાધુને આત્મામાં, સંયમમાં અને પ્રવચનમાં ઉપઘાત થાય.
પ્રશ્ન : આ ત્રણમાં આત્મસંબંધી અને સંયમ સંબંધી વિરાધના કેવી રીતે લાગે ?
ઉત્તર : ક્યારેક નિરોધમાં - એકાંતમાં અથવા તો એકજ સ્થાને પાત્રાને હાથમાં રાખનારા સાધુને મૂર્છા આવી જાય વી તો એ પડી જાય અને પડનારા સાધુના અંગ ભાંગી જવા રૂપ આત્મોપઘાત થાય. (લેપેલુ પાત્ર હાથમાં હોય એટલે સાધુએ
=
=
E
૨૫૭ll
Page #267
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૨૫૮ ||
H
स
व
એકજ જગ્યાએ બેસી કે ઉભા રહેવું પડે. એ આમતેમ ફરી ન શકે, આમ નિરોધમાં રહે. હવે આવી અવસ્થામાં ક્યારેક મૂર્છા પણ આવી જાય. હાથ-પગ અકડ થઈ જાય. ખાલી આવી જાય આ બધાના કારણે પડી જવાની સંભાવના ઊભી થાય. ઘણીવાર જોઈએ છીએ કે જો મન કે શરીર કોઈ એકજ વસ્તુમાં કે એકજ સ્થાનમાં લાંબો સમય ટકે તો એ થાક અનુભવે, એ પોતાનું સામર્થ્ય ગુમાવે.)
म
વળી સાધુ પડે એટલે હાથમાંનું પાત્રુ પણ પડે, એ તૂટે એટલે સંયમ વિરાધના થાય. તથા પ્રવચનોપઘાત આ પ્રમાણે TM થાય કે આ રીતે પડેલા તે સાધુને જોઈને કોઈક ગૃહસ્થ એમ બોલે કે “આ રીતે હાથમાં પાત્ર ધારી રાખવાનો ઉપદેશ 7 આપનારા તમારા તીર્થકર વડે આવો પણ થનારો અપાય દેખાયો નથી.” (અર્થાત્ “આ તે કંઈ સર્વજ્ઞ કહેવાય ? કે જે આવા દોષો ઉત્પન્ન થવાના હોય તેવી આજ્ઞા કરે.')
મ
स
णं
भ
11
તેથી આ બધા દોષોનો ભય હોવાથી હાથમાં પાત્રને સુકવવું નહિ.
ओ
ઓઘનિર્યુક્તિ-૩૭૮ : ટીકાર્થ : તે લેપવા યોગ્ય પાત્રા બે પ્રકારના હોય છે. (૧) જૂના (૨) હમણાં જ જે લવાયેલા હોય તે. હમણાં લવાયેલા હોય તે પહેલા લેપ કરાય. તેમાં જે જૂના પાત્રા લેપવાના હોય તે ગુરુને દેખાડ્યા પછી જ સાધુ લેપે. ગુરુને કહે કે “મારા પાત્રા આવા પ્રકારના છે. આપ કહો કે આ લેપવા કે નહિ ?’’ નવા પાત્રાઓના લેપનમાં ગુરુને પૃચ્છા કરવી કે ‘“આ પાત્રા લેપવા ? કે એમને એમ રાખવા?’’
वृत्ति : आह- कः पुनरनापृच्छ्य पात्रकाणि विलिम्पति (लिम्पति सति दोषः ) ? उच्यते, यो मायावी भवति स
म
at
TH
॥ ૨૫૮ ॥
Page #268
--------------------------------------------------------------------------
________________
चैवं ज्ञात्वा पात्रकाणि लिम्पति - શ્રી ઓઘ-થિ. નિયુક્તિ , મો.ન. : પડિછાદાઈ નાકvi ોફ મામUTTછું . ભાગ-૨
दढलेवेवि उ पाए लिंपइ मा तेसि दिज्जिज्जा ॥३७९॥ | ૨૫૯ો :
___पाडिच्छगा-सूत्रार्थग्रहणार्थं ये आचार्यसमीपमागच्छन्ति सेहा-अभिनवप्रवजिताः, एतेषामागमनं ज्ञात्वा H | कश्चिन्मायावी दृढलेपान्यपि तानि पुराणपात्रकाणि लेपयति, मा भूदाचार्यस्तेभ्यः प्रतीच्छकसेहेभ्यो दद्यात् ॥
ચન્દ્ર. : પ્રશ્ન : ગુરુને પુછ્યા વિના પાત્રો લેપવાનું કામ તો કોણ કરે? (ગુરુને પૂછ્યા વિના પાત્રા લેપવામાં શું દોષ?) | ઉત્તર : જે માયાવી સાધુ હોય તે તો હમણાં જ કહેવાશે એ પ્રમાણે જાણીને પૃચ્છા વિના જ પાત્રાઓને લેપવા માંડે.
ઓઘનિર્યુક્તિ-૩૭૯ : ટીકાર્થ : પ્રાતઇચ્છકો એટલે સૂત્ર અને અર્થને ગ્રહણ કરવા માટે જે સાધુઓ આચાર્ય પાસે આવે તે શૈક્ષ એટલે નૂતનદીક્ષિતો. આ બધાનું આગમન જાણીને કોઈક માયાવી સાધુ દેઢ લેપવાળા એવા પણ તે જૂના પાત્રાઓને લેપે. એવું ન બનો કે આચાર્ય આ પાત્રા પ્રતઇચ્છક અને સેહને આપી દે. (જૂના પાત્રામાં પહેલા તો લેપ કરી જ દીધો હોય, હવે ઘણો સમય થવાથી એ લેપ ઉખડી ગયો હોય કે બગડી ગયો હોય તો પછી એ બીજો લેપ જરૂરી બને. પણ જૂનો લેપ વ્યવસ્થિત હોય તો નવો લેપ ન કરાય. હવે એ જમાનામાં તો પાત્રા પણ તદ્દન નિર્દોષ વપરાતા. એટલે જયારે પ્રાતઇચ્છકો કે નૂતનદીક્ષિત આવે ત્યારે એની પાસે પાત્રા હોય તો તો વાંધો નથી. પણ એમને પાત્રાની જરૂર હોય તો કંઈ આજની જેમ
&
* Fes + B
૨૫૯ો.
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રાવકો પાસે ખરીદાવીને આપી ન શકાતા. ત્યારે તો આચાર્ય એ મહેમાન જેવા સાધુઓની કાળજી માટે ગચ્છના સાધુઓના શ્રી ઓઘ-થા
પાત્રા પણ તત્કાળ એમને આપી દે. પછીથી ગચ્છના સાધુઓ યાચનાદિ કરી નિર્દોષ નવા પાત્રા પોતાના માટે લાવે. હવે નિયુક્તિ કે
કોઈ કપટી સાધુ પોતાના પાત્રો આ રીતે બીજાને આપવા માંગતો ન હોય, મમત્વવાળો હોય તો ગુરુ પોતાના પાત્રો બીજાને ભાગ-૨
આપી ન દે એ માટે જલ્દી નવો લેપ કરી દે, જો ગુરુ એના પાત્રને આપવા તૈયાર થાય તો તરત ગુરુને કહી શકાય કે “એમાં | ૨૬૦ =
તો લેપ કરેલો છે, એ સુકાયો નથી.” એટલે ગુરુ એનું પાત્ર બીજાને આપી ન શકે. આ બધું ન થાય એ માટે જ પાત્રા લેપતા v પૂર્વે ગુરુને પૃચ્છા કરવાની સ્પષ્ટ આજ્ઞા કરવામાં આવી છે.) મો.ન.મી.: મદવાવ ત્રિમૂસાઈ દ્વિપ ના સેકIIT પરિટ્ટા
अपडिच्छणे य दोसा सेहे काया अओ दाए ॥२०२॥ अथवा दृढलेपमपि पात्रं विभूषया लिम्पति, तस्मिंश्च लिप्ते पात्रे या 'शेषकाणां' ग्लानादीनां परिहानिः सा सर्वा तेन कृता भवति । 'अपडिच्छणे य दोस'त्ति पत्तयाभावे आयरिओ ते न पडिच्छति ततो दोसा' निर्जराद्यभावलक्षणाः। म 'सेह'त्ति यः प्रव्रजितमात्रस्तस्मै यदि पात्रकादि न दीयते ततस्तस्योपकरणरहितस्य चित्तविपरिमाणो भवति,
विपरिणामतश्च कायान् व्यापादयति, अतः अस्मात्कारणाद्दर्शयित्वा पात्रं लिप्यते, कदाचिदसावाचार्यः प्रतीच्छकादीनागन्तुकान् श्रुत्वा निवारयेत्तं साधु लिम्पन्तमिति ।
Fri ૨૬0ા.
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-વ્ય. ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૦૨ : ટીકાર્થ : અથવા એવું પણ બને કે સાધુ દેઢલેપવાળું પાત્ર પણ માત્ર વિભૂષા માટે નિર્યુક્તિ ને ફરીથી લેપે. હવે આ રીતે જો એ પાત્ર નવું લેપે તો ગ્લાનાદિ સાધુઓની તે પાત્રના અભાવમાં જે કંઈ હાનિ થાય તે બધી ભાગ-૨ILજ તે સાધુ વડે કરાયેલી થાય. તે આ પ્રમાણે (૧) પાત્રા ન હોવાથી આચાર્ય તે સૂત્રાર્થ લેવા આવેલાઓને પોતાની નિશ્રામાં
ન સ્વીકારે. (આચાર્યની ફરજ છે કે નિશ્રામાં આવેલા સાધુઓની બધા જ પ્રકારે કાળજી કરવી. જો કાળજી ન કરી શકે તો // ૨૬૧.
Eી નિશ્રામાં ન લેવા. એટલે હવે જો પાત્રા ઓછા હોવાથી આચાર્ય એ અંગેની કાળજી પ્રતઇચ્છકોની કરી શકે એમ ન હોય તો
પછી એ એમને ન સ્વીકારે. જેમ ગચ્છમાં વૈયાવચ્ચી ન હોય તો વૃદ્ધ-ગ્લાનાદિ સાધુને પોતાની નિશ્રામાં કોઈપણ આચાર્ય ન સ્વીકારે. કેમકે એની સેવા કરનાર જ કોઈ નથી. એમ અહીં પણ સમજવું.) અને ન સ્વીકારે એટલે તે પ્રતઇચ્છકોને સુત્રાર્થ આપવા વગેરેમાં જે નિર્જરાદિ લાભો થવાના હતા, તે બધાનો અભાવ થવા રૂપ દોષો લાગે. (૨) સેહ એટલે જેણે હમણાં જ દીક્ષા લીધી હોય છે. હવે જો એ ઉપકરણ વિનાનો હોય અને એને પાત્રા આપવામાં ન આવે તો પાત્રા વિના એ ગોચરી- " પાણી શેમાં વાપરે ? એટલે ચિત્તમોહ થાય. અર્થાત્ એનો સંયમપરિણામ તૂટી જાય. અને આ રીતે એને વિપરીત પરિણામ થવાથી પછી તો એ ષકાયને મારનારો બને. (દીક્ષા છોડી દે તે તો ષકા હિંસક બને જ. પણ અહીં પણ પાત્રા ન હોય તો છેવટે પોતાનો નિર્વાહ કરવા ગમે તે રીતે ગોચરી-પાણી વાપરવાનો પ્રયત્ન કરવાનો જ અને એમાં પકયહિંસા ઉત્પન્ન થવાની જ.)
આ બધા કારણોસર ગુરુને પાત્ર દેખાડ્યા બાદ જ લેપવું. એનાથી એ લાભ થાય કે ક્યારેક એ આચાર્ય પ્રતઇચ્છકાદિને કી : પોતાની પાસે આવતા સાંભળીને આ સાધુને પાત્ર લેપતા અટકાવે કે “આ પાત્રાની કદાચ જરૂર પડશે, હમણા લેપતો નહિ.”
કં
=
- .
Page #271
--------------------------------------------------------------------------
________________
E
=
=
=
શ્રી ઓઘ
वृत्ति : कदा पुनर्लेपग्रहणं दानं च कर्त्तव्यमित्यत आह - નિર્યુક્તિ
મો.નિ. : પુષ્યદિ જોવાઈ જોવVIRvi સંવરં ભાગ-૨
लेवस्स आणणे लिंपणे य जयणाविही वोच्छं ॥३८०॥ ૨૬૨ / w पूर्वाह्ने लेपप्रदानं पात्रकस्य कर्त्तव्यं लेपेन लेपनमित्यर्थः, येन तत्प्रत्यूषसि लिप्तं दिवसेन शुष्यति, तथा
'लेपग्गहणं' सुसंवरं काउंति गृह्यतेऽस्मिन्निति ग्रहणं-शरावसंपुटं सुसंवरं-सुगुप्तं चीवरेण कृत्वा तं शरावसंपुटम् । इदानीं लेपस्यानयने लेपने च पात्रकस्य यो यतनाविधिर्भवति तं वक्ष्ये ।
ચન્દ્ર. : પ્રશ્નઃ લેપનું ગ્રહણ અને પાત્રામાં લેપ આપવાનું કાર્ય ક્યારે કરવું ?
ઓઘનિર્યુક્તિ-૩૮૦: ટીકાર્થ : ઉત્તર : પૂર્વાનમાં એટલે કે દિવસના પ્રથમ બે પ્રહર દરમ્યાન પાત્રાનું લેપન કરવું. ૧ ન કે જેથી સવારે લેપાયેલું તે પાત્ર આખા દિવસમાં સુકાઈ જાય. મ તથા જેમાં ગ્રહણ કરાય તે ગ્રહણ . શરાવ સંપુટ - કોડીયું એ ગ્રહણ કહેવાશે. (કેમકે એમાં લેપ ગ્રહણ કરાય છે.) તેને રા વસ્ત્ર વડે બરાબર ઢાંકેલું કરીને પછી લેપનું ગ્રહણ કરવું.
હવે લેપને લાવવામાં અને પાત્રાને લેપવામાં જે યતનાવિધિ છે. તેને કહીશ.
R
=
%
F
૨ |
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘमिथुन ભાગ-૨
॥ २६॥ म
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयति - ओ.नि.भा. : पुव्वण्हि लेवगहणं काहिति चउत्थगं करिज्जाहि ।
__ असहू वासिअभत्तं अकारलंभे य दितियरे ॥२०३॥ पूर्वाह्ने लेपदानं करिष्यामीति कृत्वा चतुर्थमेकमुपवासं कुर्याद् येन निर्व्यापार: सुखेनैव करोति, अथासौ चतुर्थं कर्तुं न शक्नोति अत्यन्तमसहिष्णुस्ततो वासिकभक्तं भक्षयित्वा पात्रकाणि लेपयति। 'अकारऽलंभे 'त्ति अथ तद्वासिकभक्तमकारकं-अपथ्यं तस्यालम्भो वा तया वेलया स न लभते भक्तं ततः 'दितितरे'त्ति 'इतरे' अन्ये साधव आनीय ददति लब्धिसंपन्ना ये । ततश्च लेपयित्वा कृतकृत्यो घट्टयन्नास्ते -
यन्द्र. : वे भाष्य।२ ॥ ४ ॥यानुं व्याज्यान ४३ छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૦૩ : ટીકાર્થ : “સવારે લેપ કરીશ” એમ વિચારી સાધુ ઉપવાસ કરે છે જેથી પછી ગોચરી લાવવા, વાપરવાની ન હોવાથી કશી પ્રવૃત્તિ વિના શાંતિથી લેપનું કાર્ય કરી શકાય.
પણ જો એ સાધુ ઉપવાસ કરવા માટે અત્યંત અસહિષ્ણુ હોવાથી સમર્થ ન હોય તો પછી સવારે જ આગલા દિવસનું Eી સુક પાકુ ભોજન લાવી-વાપરી પછી પાત્રો લેપે. (કે જેથી બપોરે ગોચરી પાણી લાવવા-વાપરવા ન પડે અને એટલે પાત્રાના
HERE
PTOP
६
॥
Page #273
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ન
લેપમાં વિક્ષેપ ન પડે.) શ્રી ઓઘ-થી.
1 હવે જો તે વાસિ (બીજે દિવસે પણ ચાલી શકે તેવી સુકીપાકી વસ્તુઓ) ભોજન તેને શરીર માટે પ્રતિકૂળ હોય અથવા
ઇ તો તેનો લાભ ન થતો હોય એટલે કે તે સ્થાનમાં સવારે એની પ્રાપ્તિ ન થતી હોય તો પછી જે બીજા લબ્ધિસંપન્ન સાધુઓ ભાગ-૨
હોય તેજ અને ગોચરી લાવી આપે. (જેથી આ સાધુએ વહોરવા જવું ન પડે અને એટલે પાત્ર લેપ સારી રીતે થાય.) ૨૬૪ v (લબ્ધિધારીઓને સવારે પણ તાજુ ભોજન મળી જાય કે વાસી મળી જાય) ત્યારબાદ લેપ કરીને કૃતકૃત્ય થયેલો તે લેપને પથરા
જ વડે લીસો કરતો રહે. (આશય એ કે ગોચરી-પાણી લબ્ધિધારીઓ લાવી આપે એટલે એ વાપરીને લેપના કામમાં લાગી જાય. Fા અને લેપ કરી પછી પથરા વડે લેપને ઘસવાનું કામ પણ કરતો રહે.)
ओ.नि.: कयकितिकम्मो छंदेण छंदिओ भणइ लेवऽहं घेत्तुं ।
तुब्भंपि अस्थि अट्ठो ? आमं तं कित्तिअं किं वा ॥३८१॥ स हि लेपार्थं व्रजन् गुरोः कृतिकर्म-द्वादशावर्त्तवन्दनं करोति, कृतकृतिकर्मा च छन्देनेति-द्वादशावर्त्तवन्दनके गुरुवाक्यमेतत्, छन्दितः-अनुज्ञातः सन् भणति-लेपमहं ग्रहीष्यामि ततश्च तुभ्यं-भवतामपि अस्त्यर्थित्वं लेपेन ?, पुनरसौ गुरुर्भणति-आमम्-अस्ति कार्य, पुनः साधुर्भणति-'तं कित्तिअं' तं लेपं कियन्तं ग्रहीष्यामि ? 'किं वत्ति किं वा मलिकया तव प्रयोजनं उत लेपेन ?, आचार्यस्य च लेपेन प्रयोजनं भवति ? तस्य गच्छसाधारणं नन्दीपात्रमस्ति तदर्थं
| ૨૬૪|
Page #274
--------------------------------------------------------------------------
________________
-
૪
P
=
=
तस्य वाऽऽचार्यश्चिन्तां करोति । શ્રી ઓઘનિયુક્તિ ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૩૮૧ : ટીકાર્થ : લેપને માટે જતો તે સાધુ ગુરુને દ્વાદશાવર્તવંદન કરે. આમ વંદન કરી ચૂકેલો ન ભાગ-૨
સાધુ ગુરુ વડે લેપ લાવવા માટે ઇન્ટેન શબ્દ દ્વારા રજા અપાયેલો છતો બોલે કે “હું લેપ લાવીશ. તેથી શું આપને પણ લેપ
વડે કાંઈ કામ છે?” (દ્વાદશાવર્તવંદનમાં ઇન્ટેન શબ્દ ગુરુએ બોલવાનો હોય છે. જેનો અર્થ એ છે કે મારી ઇચ્છાથી હું તને ૨૬૫ II
જ વંદન માટેની રજા આપું છું.” અહીં તો લેપ માટેની રજા આપી છે. એટલે લેપ માટે ગુરુ વડે ઇન્ટેન શબ્દનો અર્થ એ થશે *ી કે “તને ઇચ્છાથી લેપ લાવવાની રજા આપું છું...” અથવા તો આમ અર્થ કરવો પડે છેન્દ્રન ઈન્દ્રિત બ્રિતિષ્પો .
દ્વાદશાવર્તવંદનમાં ગુરુ વડે ઇન્ટેન શબ્દ દ્વારા વંદન માટે રજા અપાયેલો અને માટે જ રજા મળવાથી વંદન કરી ચૂકેલો તે | સાધુ પછી બોલે કે “હું લેપ ગ્રહણ કરવાનો છું...”) છે (અહીં આચાર્ય કંઈ પોતાના પાત્રા લેપવા ન બેસે, અને એટલે જ એમને કંઈ લેપની જરૂર ન હોય. પરંતુ માંડલીના -
ગ્લાનાદિ સાધુઓને લેપ જો ઈતો હોય, આચાર્યને પોતાના પાત્રામાં લેપની જરૂર લાગી હોય... તો એ લેપ મંગાવી મ ગ્લાનાદિને આપે, પોતાનું પાત્ર અન્ય સાધુને લેપવા આપે...)
ગુરુ બોલે કે “હા, લેપનું કાર્ય છે.” (લેપ જરૂરી હોય તો આમ કહે. નહિ તો ના પાડે.) ફરી સાધુ બોલે કે “આપના આ માટે કેટલો લેપ લઉં?” શું આપને મલિકા (મલી ઉપર જે તર આવે તે મલિકા કહેવાય.) નું કામ છે? કે પછી લેપનું કામ ; ૨૬૫
=
=
Page #275
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ નો
E
છે ?” એમ પૃચ્છા કરે. આચાર્યને લેપનું કામ હોય, કેમકે આચાર્ય પાસે આખાય ગચ્છ માટે સાધારણ એવું નંદિપાત્ર હોય, શ્રી ઓઘ-યુ
1 આચાર્ય તે પાત્ર માટે ચિંતા કરે અથવા તો તે પાત્રની ચિંતા કરે. અને માટે લેપ મંગાવે. ભાગ-
૨T મો.નિ.: સેવિ પુછhvi ય૩સ્સો ગુરું પમિvi . || ૨૬૬ | E!
मल्लगरुवे गिण्हइ जइ तेर्सि कप्पिओ होइ ॥३८२॥ न केवलं गुरुमेव पृच्छति शेषानपि साधून् पृष्ट्वा कृतोत्सर्गः कृतोपयोगो गुरुं नमस्कृत्य, किं करोतीत्यत आह'मल्लकरूवे गिण्हइ' मल्लकं-शरावं यत्र लेपो गृह्यते, रूतं च गृह्णाति येनासौ लेपो छाइज्जइ, "मल्लकरूतयोश्च तदा ग्रहणं भ करोति यदा तयोः कल्पिको भवति, एतदुक्तं भवति-यद्यसौ वस्त्रैषणायां पात्रैषणायां च गीतार्थस्तदा मल्लकं रूतं च भ ग मार्गयित्वा गच्छतीति ।
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૩૮૨ : ટીકાર્થ : માત્ર ગુરુને જ ન પૂછે, પણ બાકીના પણ સાધુઓને આ પ્રમાણે પૃચ્છા કરીને કાઉસ્સગ્ન કરીને = ઉપયોગ કરીને, ગુરુને નમસ્કાર કરીને (પછી શું કરે ? એજ કહે છે કે, કોડીયું કે જેમાં લેપ લેવાનો
છે તે અને રૂને ગ્રહણ કરે કે જે રૂ વડે એ લેપ ઢાંકી શકાય. (જેમ ગોચરી લેવા જતા પૂર્વે ઉપયોગ કરવો પડે અને અત્યારે ત્રી જેમ સવારે જ ઉપયોગનો કાઉસ્સગ કરાય છે. તેમ ત્યારે લેપ માટે ઉપયોગ કરવો પડે. એમાં એણે ઉપયોગ કરવાનો કે
F
=
=
૯
=
=
= Rs - E
CT ૨૬૬
*
*
Page #276
--------------------------------------------------------------------------
________________
E $
?
'
માં મારે કેટલો લેપ, ક્યાંથી કેવો, કોના માટે, શેમાં... લાવવાનો છે ?... કે જેથી પછી કોઈ ગરબડ ન થાય.) શ્રી ઓઘનિર્યુક્તિ કેન
પ્રશ્ન : મલ્લક અને રૂનું ગ્રહણ ક્યારે કરે ? ભાગ-૨
ઉત્તર : જયારે સાધુ તે બે વસ્તુ માટે કલ્પિક યોગ્ય બને, ત્યારે જ એ તે બે વસ્તુ લાવી શકે. આશય એ છે કે જો આ
સાધુ આચારાંગમાં બતાવેલ વઐષણા અને પારૈષણાને ભણી-ગણીને એ વિષયમાં ગીતાર્થ બની ગયો હોય ત્યારે જ તે | ૨૬૭ મલ્લક અને તને માંગી લાવીને લેપ લેવા જાય. (મલ્લક-કોડીયું એક પ્રકારનું પાત્ર જ છે. અને રૂ એક પ્રકારનું વસ્ત્ર છે.)
ओ.नि. : गीयत्थपरिग्गहिए अयाणओ रूवमल्लए घित्तुं ।
छारं च तत्थ वच्चइ गहिए तसपाणरक्खट्ठा ॥३८३॥ अथासौ मल्लकरूतयोर्मार्गणे न कल्पिकस्ततो गीतार्थपरिगृहीते-स्वीकृते मल्लकरूते गृहीत्वा क्षारं च-भूति गृहीत्वा तत्र मल्लके व्रजति, गृहीते लेपे सति चीरमुपरि दत्त्वा लेपस्य ततो रूतं, तत उपरि भूतिं ददाति, किमर्थं ?, त्रसप्राणरक्षणार्थमिति ।
જ
ક
E
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૮૩ : ટીકાર્ય : હવે જો આ સાધુ મલ્લક અને તેની યાચના કરવામાં કલ્પિક બન્યો ન હોય, તો પછી આ બેમાં ગીતાર્થ બની ચૂકેલો સાધુ એને આ બે વસ્તુ લાવી આપે અને એ બેને લઈને તથા તે મલ્લકમાં રાખ લઈને
བས༔ ཡེ ཝེ , མ་ ཡ་ པའི འི སམ། ༼༢ས་ ས@༔ ས ས སྤྱིས
ક દfts - E!
Page #277
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
'P
|
=
૨૬૮
=
=
=
પછી આ સાધુ લેપ લેવા જાય. લેપ લઈ લીધા બાદ લેપ ઉપર વસ્ત્ર ઢાંકી, ત્યારબાદ એ વસ્ત્ર ઉપર રૂ મૂકી પછી તેની ઉપર રાખ નાંખે.
પ્રશ્ન : આવું શા માટે કરે ?
ઉત્તર : ત્રસજીવોની રક્ષા માટે. (જો એ લેપ ખુલ્લો લઈ જાય તો ઉડી ઉડીને પડનારા મચ્છર-માખી વગેરે જીવો કદાચ એમાં પડીને, ચોંટીને મરી જાય. પણ એના ઉપર ક્રમશઃ વસ્ત્ર, રૂ અને રાખ ઢાંકી હોવાથી હવે એ ત્રસજીવો સીધા લેપમાં જ પડે જ નહિ એટલે કોઈ વિરાધના ન થાય.) । वृत्ति : इदानीं यदुक्तं प्रेरकेणासीत् यदुत सागारिकगन्त्र्यां लेपग्रहणं न कार्यं यतोऽसौ शय्यातरपिण्डो वर्त्तत इति, - ત~તિવેથાથાદ - ૩ મો.નિ. : વચ્ચે ય હિદું સાવુિi તુ કદમા !
तत्थेव होइ गहणं न होइ सो सागारिअपिंडो ॥३८४॥ व्रजता साधुना लेपग्रहणार्थं यदि दृष्टं सागारिकसंबन्धि द्विचक्रं - गन्त्रिका अभ्यासे-समीपे ततस्तत्रैव ग्रहणं कर्त्तव्यं न भवत्यसौ सागारिकपिण्ड:-शय्यातरपिण्डोऽसौ न भवति ।
=
= '
I; ii ૨૬૮ .
Page #278
--------------------------------------------------------------------------
________________
જ
'E
F
=
FE F
=
=
ચન્દ્ર.: પૂર્વપક્ષે જે કહેલું કે “શય્યાતરના ગાડામાંથી લેપનું ગ્રહણ ન કરવું. કેમકે એ લેપ તો શય્યાતરપિંડ છે અને શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ન
શયાતરપિંડ સાધુને ન કલ્પે.હવે આનું ખંડન કરવા માટે કહે છે. ભાગ-૨)
ઓઘનિર્યુક્તિ-૩૮૪: ટીકાર્થ : લેપને લેવા માટે જતો સાધુ જો શય્યાતર સંબંધી ગાડાને નજીકમાં જોઈ લે તો પછી આ
તેણે ત્યાંજ લેપનું ગ્રહણ કરવું. આ લેપ શય્યાતરપિંડ ન કહેવાય. | ૨૬૯ મી
वृत्ति : इदानीमसौ गत्वा किं कृत्वा लेपं गृह्णातीत्यत आह - ओ.नि. : गंतुं दुचक्कमूलं अणुनवित्ता पहुं तु साहीणं ।
___ एत्थ य पहुत्ति भणिए कोई गच्छे निवसमीवे ॥३८५॥ गत्वा 'द्विचक्रमूलं' गन्त्रीसमीपं, यदि तत्प्रभुः 'स्वाधीनः सन्निहितो भवति ततस्तमनुज्ञाप्य गृह्यते, अथ तत्र गन्त्र्या आसन्नः प्रभुर्नास्ति ततश्चासौ साधुः पृच्छति-कोऽत्र प्रभुः ? इति, पुनश्चैवं पृष्टे सति कश्चित्पुरुष एवं ब्रूयाद्, यदुत 'एत्थ य पभुत्ति' ३९अत्र शकटप्रभू राजा, ततश्चैवं भणिते सति कश्चिदगीतार्थो गन्त्रीणामनुज्ञापनार्थं नपसमीपमेव गच्छेत् ।
ચન્દ્ર. : પ્રશ્ન : હવે આ સાધુ ત્યાં જઈને શું કરીને લેપનું ગ્રહણ કરે ? ઓઘનિર્યુક્તિ-૩૮૫ : ટીકાર્થ : ઉત્તર : ગાડા પાસે ગયા બાદ જો એ ગાડાનો માલિક નજીકમાં જ હોય તો એની રજા
=
=
* F = =
= હs
દE iefs - Em
T
Page #279
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
લઈને પછી લેપ ગ્રહણ કરાય. હવે જો ત્યાં ગાડાની નજીકમાં માલિક ન હોય તો પછી આ સાધુ પૃચ્છા કરે કે “અહીં કોણ જ શ્રી ઓઘ
સ્વામી છે ?” આ પ્રમાણે પૃચ્છા થાય એટલે પછી કોઈક પુરુષ આ પ્રમાણે બોલે કે આ ગાડાને વિશે તો રાજા માલિક છે.” ભાગ-૨
હવે આવું કહેવાય એટલે કોઈક અગીતાર્થ મુગ્ધ સાધુ એ ગાડાની રજા લેવા માટે રાજાની પાસે જ જતો રહે. (આવું જ
योग्य नथी. मे मागणशे.) ॥ २०॥ मा
वृत्ति : एत्थ य अविहीअणुण्णवणाए दितो - ओ.नि. : किं देमित्ति नरवई तुझं खरमक्खिआ दुचक्कित्ति ।
सो य पसत्थो लेवो इत्थ य भद्देतरे दोसा ॥३८६॥ एगो साहू लेवस्स कज्जे निग्गओ जाव पेच्छइ सगडाइं, साहुणा पुच्छिअं-कस्स एते सगडा ?, गिहत्थेण सिटुं राउला, साहू अगीयत्थो चिंतेइ-पहू अणुण्णवेयव्वो, वच्चामि, रायं पिच्छामि । तेण राया दिट्ठो, भणति राया-किं तुह देमि?, साहू भणति-तुब्भं सगडे तिल्लमक्खिए अत्थि तत्थ लेवो पसत्थो होइ तं मे देहि, एत्थ य भद्देयरे दोसा भवंति, तत्थ जइ सो राया भद्दो ताहे सव्वर्हि चेव उग्घोसणं करावेत्ति जहा न केणवि सगडा घएण मक्खियव्वा जो मक्खेड़ सो दंडं पत्तो एवमाई भद्दओ पसंगं कुज्जा, अह सो पंतो राया ताहे सो भणिज्जा - अन्नं किंची न जाइयं इमीए
॥२०॥
THE
Page #280
--------------------------------------------------------------------------
________________
•!
परिसमज्झे तो लेवो जातिओ, अहो असुई समणा खलु एए । मा एएसिं भिक्खं पि देउ । एते अविहीअणुण्णवणाए શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ભાગ-૨
ચન્દ્ર. : આ વિષયમાં અવિધિથી રજા લેવા સંબંધી દષ્ટાન્ત છે. (એ હવે કહે છે.)
ઓઘનિર્યુક્તિ-૩૮૬ : ટીકાર્થ : એક સાધુ લેપ લેવા માટે નીકળ્યો અને એ ગાડાઓને જુએ છે. સાધુએ પૃચ્છા કરી | ૨૭૧ || જ
કે આ ગાડાઓ કોના છે?” ગૃહસ્થ કહ્યું કે “રાજાના છે.” હવે અગીતાર્થ સાધુ વિચારે કે “માલિકની રજા તો લેવી જ પડે, ચાલો, હું જાઉં. રાજાને જોઉં” (અર્થાત્ એને પૃચ્છા કરી લઉં.) તે રાજા પાસે ગયો. રાજા કહે છે “તને શું આપું?” સાધુ | કહે કે “તમારા ગાડાઓ તલના તેલથી પ્રષિત કરાયેલા છે, તેમાં લેપ સારો હોય છે. તે મને આપો. ' હવે આવું બને ત્યારે ભદ્રક અને પ્રાન્તના દોષો છે. તે આ પ્રમાણે જો રાજા ભદ્રક સારો હોય તો પછી બધે જ ઘોષણા કરાવે કે “આ રાજ્યમાં કોઈએ પણ ઘી વડે ગાડા પ્રષિત ન કરવા. જે કરશે તે દંડ પામશે.” (“બધા તેલ વડે કરે એટલે
સાધુઓને તેલનો લેપ સુલભ થઈ જાય” એવો રાજાનો આશય છે.) આમ ભદ્રકરાના આવા પ્રકારના પ્રસંગ કરે. અર્થાત્ - સાધુને માટે દોષિત બની જાય એવા પ્રકારના લેપને ઉત્પન્ન કરાવવાનું કામ કરી બેસે.
હવે જો એ રાજા પ્રાન્ત - વિચિત્ર હોય તો એ બોલે કે “આ સાધુએ આ ભરસભામાં મારી પાસે બીજું કશું ન માંગ્યું વી અને આ તુચ્છ લેપ માંગ્યો. આ બધા સાધુઓ ગંદા છે. હવે તો કોઈએ આ સાધુઓને ભિક્ષા જ આપવા જેવી નથી.” (અને
-
s
*
=
F
૭૧|
,
Page #281
--------------------------------------------------------------------------
________________
श्री मोधનિર્યુક્તિ ન (भाग-२
मेरी आमा २४यम साधुने मिक्षा वसोवानी निषेध ४३....)
અવિધિથી રજા લેવામાં આ બધા દોષો લાગે.
॥२७२॥
ओ.नि. : तम्हा दुचक्कवइणा तस्संदिद्वेण वा अणुण्णाए।
कडुगंधजाणणट्ठा जिंघे नासेणं अफुसंता ॥३८७॥ तम्हा विहीए अणुण्णवेयव्वो, सो य विही-ताव सगडाणं पासे ठिओ अच्छड़ जाव दुचक्कवई आगओ, तओ दुचक्कवइणा-गड्डियावइणा अणुण्णाए सति लेवो गहेयव्वो, तेण वा दुचक्कवतिणा जो संदिट्ठो पहुत्ते ठवितो जहा तुमे | भलेयव्वं, तेण वा अणुण्णाओ संतो गेण्हइ, कडुगंघजाणणटुं जिंघियव्वो लेवो-किं सो कडुओ ?-कडुअतिल्लमक्खिओ भ नवत्ति, जइ कडुतिल्लमक्खिओ ताहे न घेप्पइ, सो अथिरो होइ, जो मिट्टतिलतेल्लमक्खिओ सो घिप्पड़ । कथं पुनर्जिघ्रणं करोति ?, नासिकया अस्पृशन् । जिंघणा इति अवयवो भणिओ ।
- 03
यन्द्र. : मोधनियुत्ति-3८७ : टार्थ : मा २९स२ विषियी २% लेवी मे. ते विधि मा प्रभारी छे. सनी પાસે એ સાધુ ત્યાં સુધી ઉભો રહે જ્યાં સુધી ગાડાનો માલિક આવી જાય. એ પછી ગાડાના માલિક વડે લેપ લેવાની રજા અપાયે છાઁ લેપ ગ્રહણ કરવો. ક્યારેક એવું બને કે તે ગાડાના માલિકે કોઈક નોકરને ગાડા પાસે રાખેલો હોય અને કહ્યું
२७
Page #282
--------------------------------------------------------------------------
________________
જ
'E
F
હોય કે “તારે આની સંભાળ લેવી” તો આવો જે ગાડાના માલિક વડે સંદિષ્ટ થયેલો નોકર હોય તો તેના વડે રજા અપાય શ્રી ઓ.
1 ત્યારે પણ એ લેપ લઈ શકાય.
| “એ લેપની ગંધ કડવી છે કે નહિ ?” એ જાણવા માટે લેપ સુંઘવો કે જેનાથી ખબર પડે કે કડવા તેલ વડે આ પ્રક્ષિત ભાગ-૨
છે ? કે મીઠા તેલ વડે ?" જો કટ તેલ વડે પ્રક્ષિત હોય, તો એ ગ્રહણ નહિ કરવો. કેમકે તે અસ્થિર હોય છે. એ ટકતો ૨૭૩ . = નથી. પણ જે લેપ મીઠા તલના તેલ વડે પ્રક્ષિત હોય તે ગ્રહણ કરવો.
પ્રશ્ન : કેવી રીતે સુંઘે ? ઉત્તર : નાક વડે સ્પર્શ ન થાય એ રીતે નાકથી આંગળી (લેપ) દૂર રાખીને સુંધે. fબધા એ શબ્દ કહેવાઈ ગયો.
=
=
=
=
=
૬
वृत्ति : इदानीं छक्कायजयण त्ति व्याख्यानयन्नाह - ओ.नि. : हरिए बीए चले जुत्ते वच्छे साणे जलट्ठिए ।
પુઢવી સંપામાં સામે મઢવાતે મદિયામિણ રૂ૮ટા हरिते बीजे वा तच्छकटं प्रतिष्ठितं भवति ततश्च तत्र न ग्राह्यो लेपः, तथा तत्कदाचिच्छकटं 'चलं' गमनाभिमुखं
he is
Gu ૨૭૩ II
E. |
Page #283
--------------------------------------------------------------------------
________________
E
E
व्यवस्थितं भवति तदापि न ग्राह्यः, तथा जुत्ते वा हवइ तदापि न ग्राह्यः, कदाचिच्च तस्मिन् शकटे वत्सको बद्धो भवति શ્રી ઓઘ-થી નિર્યુક્તિ
तदासन्नो वा ततश्च न ग्राह्यः, श्वा वा तत्र बद्धः तथापि न ग्राह्यः, जलमध्ये तत् शकटं व्यवस्थितं भवति ततश्च न ग्राह्यः, ભાગ-૨
कदाचिच्च सचित्तपृथिवीप्रतिष्ठितं भवति तथाऽपि न ग्राह्यः, कदाचित्संपातिमसत्त्वैः स प्रदेशो व्याप्तो भवति ततश्च न
ग्राह्यः, तथा श्यामा-रात्रिस्तस्यां च न ग्राह्यः, महावाते च वाते सति न गृह्यते, 'महिकायां' धूमिकायां निपतन्त्यां न | ૨૭૪ | | गृह्यते, अमितश्चासौ लेपो न गृह्यते किन्तु प्रमाणयुक्त एव ग्राह्यः । द्वारगाथेयम्, # ચન્દ્ર,ઃ હવે છાયાયણ એ શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઘનિર્યુક્તિ-૩૮૮: ટીકાર્થ : વનસ્પતિ ઉપર કે બીજ ઉપર તે ગાડું પડેલું હોય તો પછી ત્યાં લેપ ન લેવો. તથા તે ગાડું ક્યારેક ચાલવાની તૈયારીમાં હોય તો પછી તેમાંથી લેપ ન લેવો. તથા તે ગાડું યુક્ત હોય એટલે કે એમાં બળદો (૩) બાંધેલા તૈયાર હોય તો લેપ ન લેવો. ક્યારેક તે ગાડામાં વાછરડો બાંધેલો હોય અથવા તો ગાડાની નજીકમાં વાછરડો હોય
તો પણ લેપ ન લેવો. અથવા ત્યાં કુતરો બાંધેલો હોય તો પણ લેપ ન લેવો. તે ગાડું પાણીમાં પડેલું હોય, તો પણ લેપ આ ન લેવો. ક્યારેક તે ગાડાવાળો પ્રદેશ સંપાતિમજીવો વડે વ્યાપ્ત હોય તો પણ લેપ ન લેવો. તથા રાત્રે લેપ ન લેવો. ભયંકર
પવન વાતો હોય ત્યારે લેપ ન લેવો. ધૂમ્મસ પડતું હોય ત્યારે લેપ ન લેવો. તથા વધુ પ્રમાણમાં લેપ ન લેવો. પરંતુ પ્રમાણસર લેવો.
F
=
-
૨૭૪ ..
Page #284
--------------------------------------------------------------------------
________________
આ દ્વારગાથા છે. श्रीभोध-त्यु નિર્યુક્તિ वृत्ति : इदानीं भाष्यकृद्व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासुराह - ભાગ-૨ |
ओ.नि.भा. : हरिए बीएसु तहा अणंतरपरंपरे वि य चउक्का । ॥ २७५॥ मा
आया दुपयं च पतिट्ठियंति एत्थंपि चउभंगो ॥२०४॥ हरिते बीजे च द्वौ चतुष्कौ भवतः, कथम् ?, अनन्तरपरम्परकल्पनया, एतदुक्तं भवति हरितबीजयोरनन्तर| प्रतिष्ठितत्वमाश्रित्य भङ्गचतुष्टयं निष्पद्यते, तथा तयोरेव हरितबीजयोः परम्परप्रतिष्ठितत्वमाश्रित्य द्वितीयभङ्गचतुष्टयं भ निष्पद्यते । अत्र चेयं भावना-अणंतरं हरिते पतिट्ठिया गड्डी बीए अ अणंतरं पतिट्ठिआ, एगो भंगो। तहा अणंतरं हरिए भ
पतिट्ठिआ ण बीए तेषामभावात्, बिइओ भंगो २ । अण्णा हरिए अणंतरं न पतिट्ठिया तस्याभावात् बीए अणंतरं पइट्ठिआ तइओ ३। तहा अन्ना ण हरिए अणंतरं पइट्ठिआ ण बीए अणंतरं पइट्ठिआ तयोरभावात्, चउत्थो ४, एस सुद्धो भंगो । एवं हरितबीजपदद्वयेनानन्तरप्रतिष्ठितत्वकल्पनया भङ्गचतुष्कं लब्धं ।
इदानीं हरितबीजपदद्वयेन परम्परप्रतिष्ठितत्वकल्पनया यथा भङ्गचतुष्कं लभ्यते तथोच्यते, तच्चैवं-हरिते परंपरपइट्ठिया गड्डी बीए परंपरपइट्ठिआ एगो भंगो, अण्णा हरिए परंपरपइट्ठिआ न बीए परंपरपइट्ठिआ बीजानामभावात्
PERBETF
FOTOHRI
२१५॥
Page #285
--------------------------------------------------------------------------
________________
श्री सोध
ण
मो
નિર્યુક્તિ णं
(भाग-२
म
॥ २७६ ॥ म
ur
at
T
स्स
बिइओ भंगो, तहा अण्णा हरिते ण परंपरपइट्ठिआ हरिताभावात् बीजे उण परंपरपइट्टिआ तइओ, अण्णा ण हरि परंपरपइट्ठिआ ण बीए परंपरपइट्ठिआ तयोरभावात् चउत्थो भंगो, एस सुद्धो भंगो । 'आया दुपयं च पट्ठिअंतिथं चउभंगो' तथा तेष्वेव हरितबीजेषु आत्मा प्रतिष्ठितः द्विपदं च प्रतिष्ठितमिति, एतस्मिन्नपि पदद्वये चतुर्भङ्गिका भवति कथम् ?, आया हरितबीएसु पइट्ठिओ दुपयं च हरितबीएस पट्टिअं एगो भंगो १ ।
तथा आया हरितबीएस पट्टिओ न दुपयं हरितबीएसु पइट्ठियं बितिओ २ । तथा आया न हरितबीजेसु पट्टिओ दुपयं च हरितबीएसु पइट्ठिअं तइओ ३ । तथा न आया हरितबीएस पट्ठिओ णावि दुपयं च हरितबीएसु पतिट्ठिअं चउत्थ भंग ४, एसो य सुद्धो । एवं अन्नेवि परित्तणंताईहिं भंगा सबुद्धीए ऊहेयव्वा । 'हरिते बीए 'त्ति गयं,
छ.
जोधनियुक्ति-भाष्य- २०४ : टीडार्थ: हरित जने श्रीमां मे यतुर्भगी थाय.
प्रश्न : देवी रीते थाय ?
म
भ
यन्द्र. : हवे भाष्यार सा गाथानुं व्याप्यान उरे छे. तेमां प्रथम अवयव हरिए... नुं व्याप्यान वानी छाथी उहे ग
a
ओ
ઉત્તર : અનંતર અને પરંપરની કલ્પના વડે થાય. કહેવાનો આશય એ છે કે હિરત અને બીજની અનન્તરપ્રતિષ્ઠિતતાને આશ્રયીને એક ચતુર્થંગી થાય અને પછી તે જ હરિત અને બીજની પરંપરપ્રતિષ્ઠિતતાને આશ્રયીને બીજી ચતુર્ભૂગી થાય.
स्स
ᄑ
हा
॥ २७६ ॥
Page #286
--------------------------------------------------------------------------
________________
છે ૬, ૩
શ્રી ઓઘ-થી
નિયુક્તિ કરી
ભાગ-૨
અહીં આ ભાવના - પરમાર્થ છે - (૧) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત અને બીજ ઉપર અનંતર પ્રતિષ્ઠિત છે. (૨) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત છે પણ બીજ ઉપર અનંતર પ્રતિષ્ઠિત નથી. કેમકે ત્યાં બીજ નથી. (૩) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત નથી, પણ બીજ ઉપર અનંતરપ્રતિષ્ઠિત છે. કેમકે ત્યાં હરિત નથી. (૪) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત નથી અને બીજ ઉપર પણ અનંતરપ્રતિષ્ઠિત નથી. કેમકે ત્યાં બેયનો અભાવ
// ૨૭૭ો.
=
=
*
આ ચોથો ભાંગો શુધ્ધ છે. આમ હરિત અને બીજ એ બે પદો વડે અનન્તરપ્રતિષ્ઠિતપણાની કલ્પના વડે ચાર ભાગા મળ્યા.
હવે હરિત અને બીજના જ પરંપર પ્રતિષ્ઠિતપણાની કલ્પના વડે જે રીતે ચાર ભાગા મળે તે રીતે કહેવાય છે. તે આ પ્રમાણે –
(૧) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત છે અને બીજ ઉપર પણ પરંપરપ્રતિષ્ઠિત છે. (૨) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત છે, પણ બીજ ઉપર પરંપરપ્રતિષ્ઠિત નથી. કેમકે બીજનો અભાવ છે. (૩) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત નથી, પણ બીજ ઉપર પરંપરપ્રતિષ્ઠિત છે. કેમકે હરિતનો અભાવ છે. (૪) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત નથી, અને બીજ ઉપર પણ પરંપરપ્રતિષ્ઠિત નથી. કેમકે બેયનો અભાવ છે.
*
*
| ૨૭૭
Page #287
--------------------------------------------------------------------------
________________
આ ચોથો ભાંગો શુધ્ધ છે. શ્રી ઓથયુ નિર્યુક્તિ
(નીચે વનસ્પતિ-ઘાસાદિ હોય અને ઘઉંના દાણા વગેરે રૂપ બીજ પણ હોય અને એની ઉપર જ ગાડું હોય તો એ ભાગ-૨
અનંતરપ્રતિષ્ઠિત કહેવાય. પણ ઘાસ-બીજ વગેરેની ઉપર લાકડાનું મોટુ પાટીયું વગેરે પડેલું હોય અને એની ઉપર ગાડું હોય
તો એ પરંપરપ્રતિષ્ઠિત કહેવાય) ૨૭૮
હવે તેજ હરિત અને બીજ ઉપર આત્મા સાધુ પોતે પ્રતિષ્ઠિત હોય અને ગાડું પ્રતિષ્ઠિત હોય. એમ આ બે પદમાં પણ જ ચતુર્ભગી થાય.
પ્રશ્ન : કેવી રીતે થાય ? ઉત્તર : (૧) આત્મા હરિત-બીજમાં પ્રતિષ્ઠિત છે અને ગાડું હરિતબીજમાં પ્રતિષ્ઠિત છે. (૨) આત્મા હરિત બીજમાં પ્રતિષ્ઠિત છે પણ ગાડું હરિતબીજમાં પ્રતિષ્ઠિત નથી. (૩) આત્મા હરિત-બીજમાં પ્રતિષ્ઠિત નથી, પણ ગાડું હરિતબીજમાં પ્રતિષ્ઠિત છે. (૪) આત્મા હરિત-બીજમાં પ્રતિષ્ઠિત નથી, અને ગાડું પણ હરિતબીજમાં પ્રતિષ્ઠિત નથી. આ ચોથો ભાંગો શુદ્ધ છે.
આ રીતે બીજા પણ પ્રત્યેક અનંત વનસ્પતિ વગેરે વડે ભાગાઓ સ્વબુદ્ધિથી વિચારી લેવા. (અર્થાતુ ગાડું પ્રત્યેક ઉપર અનંતપ્રતિષ્ઠિત છે, અનંતકાય ઉપર અનંતરપ્રતિષ્ઠિત નથી... એ રીતે ઘણા પ્રકારે ચતુર્ભગીઓ થાય.).
૫,૫
૨૭૮ છે.
૧
#
Page #288
--------------------------------------------------------------------------
________________
D '=
LF B
=
?
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
:
=
રિતે વી એ શબ્દનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीं 'चले 'त्ति व्याख्यानयन्नाहમો.નિ.મી. : રલ્વે માવે ય બૅમિ સુપટ્ટિ તુ નું સુપડ્યું
आयाए संजमंमि अ दविहा उ विराहणा तत्थ ॥२०५॥ चलं द्विविधं-द्रव्यचलं भावचलं च, तत्र द्रव्यचलं 'दुपइट्ठिअं तु जं दुपयं' दुष्प्रतिष्ठितं यद् द्विपदं-शकटं तद्रव्यचलमुच्यते, तत्र च द्रव्यचले लेपं गृह्णत आत्मसंयमविराधना द्विविधा भवति ।
=
| ૨૭૯ો જ
=
E
#
=
=
= =
ચન્દ્ર. : હવે ‘વન' એ શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ-૨૦૫ : ટીકાર્થ : ચલ બે પ્રકારે હોય. (૧) દ્રવ્યચલ (૨) ભાવચલ. તેમાં દ્રવ્યચલ એટલે જમીન ઉપર જે ગાડું દુપ્રતિષ્ઠિત હોય - એકદમ દઢ રીતે સ્થિર થયેલું ન હોય તે દ્રવ્યચલ. (જરાક ધક્કો લાગે અને ગાડું ગબડવા માંડે કે ઉંધુ થઈ જાય. આ બધું દ્રવ્યચલ છે.)
આવા દ્રવ્યચલ ગાડામાં લેપને ગ્રહણ કરનારાને આત્મા અને સંયમ એમ બે પ્રકારની વિરાધના થાય.
; ૨૭૯I
iદ “HT
Page #289
--------------------------------------------------------------------------
________________
वृत्ति : इदानीं भावचलप्रतिपादनायाह - श्रीमोधमिति ओ.नि.भा. : भावचलं गंतुमणं गोणाई अंतराइयं तत्थ । ભાગ-૨
जुत्ते वि अंतरायं वित्तस चलणे य आयाए ॥२०६॥ ॥२८०॥ म
भावचलमुच्यते यच्छकटं गमनाभिमुखं वर्त्तते, तत्र च लेपं गृह्णतः 'गोणाई अंतराइयं 'ति-गवादीनां अंतरायं ण भवति, कथं ?, स कयाइ सगडपभू भद्दओ भवति ततो सो जाव साहू लेवं गेण्हइ ताव ते बइल्ले न जोएइ पच्छा ऊसूरे | जोतेति ततो ताणं बइल्लाणं पयट्टति काउं चारिं न दिति अग्गतो य जा चारी सा ऊसूरे पत्ता, एवं भावचले गिण्हंतस्स
अंतरायं हवइ । दारं । इदानीं 'जुत्ते 'त्ति व्याख्यायते, तत्राह-'जुत्ते वि अंतरायं' बलीवर्दयुक्तेऽपि शकटे एवमेवान्तरायं भवति । तथाऽयं च दोषः 'वित्तस चलणे य आयाए' ते बलीवर्दाः कदाचित्तं साधुं दृष्ट्वा वित्रसन्ति, ततश्च | गन्त्र्याश्चलने लेपं गृह्णत आत्मोपघातो भवति । दारं ।
ચન્દ્ર.: ભાવચલનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૦૬ : ટીકર્થ : જે ગાડું ગમન કરવાને અભિમુખ હોય, અર્થાત્ ગાડાનો માલિક જે ગાડાને વૌ ચલાવીને લઈ જવાની તૈયારીમાં જ હોય તે ભાવચલ કહેવાય. તેમાં લેપને ગ્રહણ કરનારા સાધુને બળદ વગેરેને અંતરાય ક..
॥२८०॥
F
14
Page #290
--------------------------------------------------------------------------
________________
P
કરવા રૂપ દોષ લાગે. શ્રી ઓઘનિર્યુક્તિ
પ્રશ્ન : આમાં વળી બળદાદિને અંતરાય શી રીતે ? ભાગ-૨
ઉત્તર : ક્યારેક એવું બને કે તે ગાડાનો માલિક ભદ્રક-સારો હોય, અને તો પછી તે તો જયાં સુધી સાધુ લેપને ગ્રહણ
કરે ત્યાં સુધી બળદોને ગાડામાં જોડે નહિ, પણ સાધુ લેપ લઈ લે ત્યારબાદ મોડેથી બળદોને જોડે અને એ વખતે મોડું થઈ | // ૨૮૧ ૫ ગયું હોવાથી બળદોને ચારો પણ ન આપે કેમકે, “સાધુ લેપ લઈ લે એટલે તરત નીકળવાનું જ છે. જો ચારો આપીશ તો
જ વધુ સમય લાગશે.” આમ એમને ત્યારે ચારો નહિ આપે. વળી આમાં તો જે ચારો વહેલો અપાતો હતો તે ચારો મોડો
અપાશે, ધારો કે ૮ વાગે ગાડું જોડી નવ વાગે ઈષ્ટ સ્થાને પહોંચી ચારો આપવાનો હોય તો સાધુના લેપ લેવામાં ૧૦-૧૫ "T જ મિનિટ લાગવાથી સવા આઠ વાગે ગાડું શરુ કરી સવા નવ વાગે ઈષ્ટસ્થાને પહોંચી પછી ચારો આપશે, આમ બળદોને ધ
સાધુના કારણે મોડો ચારો મળવાથી અંતરાય કર્યાનો દોષ લાગે.) I હવે ગુત્ત એ શબ્દ વ્યાખ્યાન કરાય છે.
બળદથી યુક્ત એવા ગાડામાં પણ આ જ પ્રમાણે અંતરાય થાય. અર્થાત્ જયાં સુધી સાધુ લેપ લે, ત્યાં સુધી માલિક બળદોને રોકી રાખે... આમ એમને ચારો મોડો મળવા વગેરે રૂપ અંતરાય થાય.
વળી આ દોષ પણ લાગે કે તે બળદો ક્યારેક તે સાધુને જોઈને ગભરાઈ જાય અને તેથી તેઓ હલન-ચલન કરે, ભાગે એમાં ગાડુ પણ ચાલવા લાગે એટલે ગાડાના ઈંડામાંથી લેપ કાઢનારા સાધુને વાગી જવા-પડી જવા વગેરે રૂપ આત્મોપઘાત
=
=
ફ
=
= I, is "
is
E
Page #291
--------------------------------------------------------------------------
________________
श्रीमोघ-त्व थाय.
નિર્યુક્તિ ભાગ-૨
॥२८२॥ म
वृत्ति : इदानीं 'वच्छे 'त्ति व्याख्यायते - ओ.नि.भा. : वच्छो भएण नासइ भंडिक्खोभेण आयवावत्ती ।
आया पवयण साणे काया य भएण नासंति ॥२०७॥ ४ यदि च तत्र वत्सक आसन्न एव भवति ततश्चासौ तं साधं दृष्ट्वा कदाचिद्भयेन नश्यति ततो नश्यन् कायान व्यापादयति । अथासौ तस्यामेव गन्त्र्यां बद्धस्ततोऽसौ भयेन नश्यन् गन्त्र्याः क्षोभं करोति तेन च 'भण्डिक्षोभेण' गन्त्रीक्षोभेण आत्मव्यापत्तिर्भवति । इदानीं 'साणे'त्ति व्याख्यायते कदाचित्तत्र श्वा तिष्ठति, स च तमक्षं जिह्वया लिखति ततश्च लेपं गृह्णत आत्मोपघातो भवति प्रवचनोपघातश्च, भयेन नश्यता कायाश्च विनाश्यन्ते । दारं ।
यन्द्र. : वे वच्छ शर्नु व्याण्यान राय छे.
ઓઘનિર્યુક્તિ- ભાષ્ય-૨૦૭: ટીકાર્થઃ જો ત્યાં વાછરડો નજીકમાં જ હોય, તો સાધુને જોઈને કદાચ ભય પામી ભાગતો એ વાછરડો ગાડાના ક્ષોભને ઉત્પન્ન કરે અર્થાતું ગાડું ચંચળ બને. અને ગાડાના ક્ષોભ વડે સાધુને નુકશાન, હાનિ, મરણાદિ थाय.
बERONE
||२८२॥
Page #292
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु
હવે સાગ શબ્દનું વ્યાખ્યાન કરાય છે. નિર્યુક્તિ
ક્યારેક ત્યાં કુતરો ઉભો હોય, અને તે કુતરો તે અક્ષને જીભથી ચાટતો હોય અને તેથી ત્યાં લેપ ગ્રહણ કરનારાને भाग-२ " આત્મોપઘાત અને પ્રવચનોપઘાત થાય. (કુતરો બચકુ ભરે તો આત્મોપઘાત. લોકો બોલે કે “સાધુઓ કુતરાએ ચાટેલું લે
छ... ते प्रत्यननो ७५यात.) वणी भयथा माता कुत२॥ 43 षटयनी हिंसा ५९ थाय. ॥ २८॥
वृत्ति : इदानीं 'जलपुढवि'त्ति व्याख्यायते, तत्राह - ओ.नि.भा. : जो चेव व हरिएसुं सो चेव गमो उ उदगपुढवीसु ।
संपाइमा तसगणा सामाए होइ चउभंगो ॥२०८॥ य एव हरितबीजेषु गमः-अधिगम उक्तः असावेवोदकपृथिव्योर्द्रष्टव्यः, एतदुक्तं भवति-यथा तत्र पदद्वयेन भङ्गका उपलब्धाः, एवमत्राप्युदकपृथिवीपदद्वयन भङ्गकाः कर्त्तव्याः । दारं । इदानीं 'संपातिम'त्ति व्याख्यायते, तत्राह-संपाइमा
तसगणा' संपातिमशब्देन त्रसगणा उच्यन्ते, ते यदि भवन्ति ततो लेपो न ग्राह्यः, तत्र च भङ्गचतुष्टयं भवति, तद्यथान संपातिमेसु अप्पा पइट्ठिओ भंडी वि पइट्ठिआ एगो १, तहा अप्पा संपातिमेसु पइट्ठिओ न भंडी पइट्ठिआ बीओ २, अप्पा वी न पइट्टिओ भंडी तु पइट्ठिआ तइओ ३, अप्पा न पइट्ठिओ न भंडी पइट्ठिआ चउत्थो ४, एसो सुद्धो । दारं । इदानी
FOTO
-॥२८॥
Page #293
--------------------------------------------------------------------------
________________
| 5
S
શ્રી ઓઘ
'सामाए'त्ति व्याख्यायते, तत्र च श्यामायां भङ्गचतुष्कं भवति, कथं ?, लेवो दिवा गहिओ अण्णंमि दिवसे लाइओ एगो भंगो १, दिवा गहिओ राईए लाइओ बीओ २, राईए गहिओ दिवा लाइओ तइओ ३, राओ गहिओ राओ लाइओ
નિર્યુક્તિ
'E
=
ભાગ-૨
)
| ૨૮૪ ||
F
P
E
=
?
ચન્દ્ર. : નાનપુઢવી શબ્દનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૦૮ ટીકાર્થ: હરિત અને બીજમાં જે પ્રકાર બતાવ્યો, તે જ પાણી અને પૃથ્વીમાં પણ જાણવો. | આશય એ છે કે જેમ ત્યાં બે પદ વડે ભાગા મળ્યા, એમ અહીં પણ પાણી અને પૃથ્વી આ બે પદ વડે ભાગાઓ કરવા. જ
I હવે સંપતિમ શબ્દની વ્યાખ્યા કરાય છે. અહીં સંપતિમ શબ્દથી ત્રસજીવો લેવાના છે. તે જો ત્યાં હોય તો લેપ ગ્રહણ /x ન કરવો.
આમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે - (૧) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત હોય અને ગાડું પ્રતિષ્ઠિત હોય. (૨) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત હોય પણ ગાડું પ્રતિષ્ઠિત ન હોય. (૩) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત ન હોય, પણ ગાડું પ્રતિષ્ઠિત હોય.
૮૪||
Page #294
--------------------------------------------------------------------------
________________
(૪) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત ન હોય, અને ગાડું પ્રતિષ્ઠિત ન હોય. શ્રી ઓઘ-વા. નિયુક્તિ કરે
ચોથો ભાંગો શુદ્ધ છે. ભાગ-૨
સામા શબ્દનું વ્યાખ્યાન કરાય છે.
તેમાં શ્યામામાં પણ ચાર ભાંગા થાય છે. શ્યામ એટલે રાત્રિ. | ૨૮૫ |
પ્રશ્ન : ચાર ભાંગા કેવી રીતે ? ઉત્તર : (૧) લેપ દિવસે લીધો, બીજા દિવસે લગાડ્યો આ પહેલો ભાગો છે. (૨) દિવસે લેપ લીધો અને રાત્રે લગાડ્યો આ બીજો ભાંગો છે. (૩) રાત્રે લેપ લીધો અને દિવસે લગાડ્યો આ ત્રીજો ભાગો છે. (૪) રાત્રે લેપ લીધો અને રાત્રે લગાડ્યો આ ચોથો ભાંગો છે.
(ચારેય ભાંગા અશુદ્ધ છે. પહેલા ભાગોમાં પણ ભલે દિવસે લીધો અને બીજા દિવસે લગાડ્યો પણ વચ્ચે રાત્રે તો પોતાની પાસે જ રાખ્યો. એટલે એમાં એક તો સંનિધિદોષ લાગે. વળી રાત્રે કાળજી ન રહેવાથી એ લેપમાં ત્રસાદિ જીવોની વિરાધના પણ શક્ય છે. એમ રાત્રે લેપ લાવવામાં અને રાત્રે લેપ લગાડવામાં પુષ્કળ દોષો સંભવે છે. એ જાતે વિચારી લેવા. અને દોષોના કારણે છેલ્લા ત્રણ ભાંગા પણ અશુદ્ધ જ બની રહે છે.)
Tu ૨૮૫
Page #295
--------------------------------------------------------------------------
________________
श्री खोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
वृत्ति : 'महावाए 'त्ति व्याख्यायते
ओ.नि.भा.
-
वाउंमि वायमाणे संपयमाणेसु वा तसगणेसु ।
नाणुन्नायं गहणं अमियस्स य मा विगिंचणया ॥ २०९ ॥
H
॥ २८६ ॥ म
वायौ वाति सति संपतत्सु वा त्रसगणेषु नानुज्ञातं लेपग्रहणं । दारं । इदानीं महिका, सा च 'संपयमाणेसु वा ण तसगणेसु' इत्यनेन वा शब्देन व्याख्यातैव दृष्टव्या, एतदुक्तं भवति - वाशब्दान्महिकायां च निपतन्त्यां लेपो न ग्राह्य इति । ण स्स दारं । 'अमियरस य 'त्ति व्याख्यायते ' अमितस्य च' प्रमाणाधिकस्य लेपस्य ग्रहणं न कर्त्तव्यं, यतः 'मा विकिंचण यत्ति स | मा भूत्प्रभूतलेपस्य ग्रहणे विकिंचणं त्यागस्तत्कृतो दोषो भविष्यतीति । दारं ।
चन्द्र. : महावात शब्दनुं व्याख्यान राय छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૦૯ : ટીકાર્થ : પવન વાતો હોય અથવા ત્રસજીવો પડતા હોય તો લેપનું ગ્રહણ કરવાની રજા
त्थ
नथी.
हवे महिका भी वात रे छे. ते महिका - धुम्मस संपयमाणेसु वा... जे शब्छोमां रहेला वा वडे व्याप्यान यह यू डेल જ જાણવું. કહેવાનો ભાવ એ છે વા શબ્દ દ્વારા એવું સૂચિત કર્યું છે કે “ધુમ્મસ પડતું હોય ત્યારે લેપ લેવો નહિ.”
ᄑ
ᄑ
हा
al
स्स
॥ २८६ ॥
Page #296
--------------------------------------------------------------------------
________________
' E
=
S'
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'
5
#
૨૮૭ |
અમિત શબ્દની વ્યાખ્યા કરાય છે.
જરૂરી પ્રમાણ કરતા વધારે લેપનું ગ્રહણ ન કરવું. એવું ન થાઓ કે વધારે લેપ લેવામાં તેને પરઠવવું પડે અને એ પરઠવવાથી થનારા દોષો લાગે. મ.ન. : થોવિમુહૂં પિત્તે છારે મક્ષિમિત્તાઓ
चीरेण बंधिऊणं गुरुमूलपडिक्कमालोए ॥३८९॥ एतद्दोषविप्रमुक्तं लेपं गृहीत्वा वस्त्रेणाच्छाद्य छारेणाक्रम्य ततश्चीवरेण तं शरावसंपुटं बद्ध्वा गुरुमूलमागत्य ईर्यापथिकां प्रतिक्रम्य गुरवे आलोचयति ।
#
E
E
E
F
G
F
F
=
a
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૮૯ : ટીકાર્ય : આ બધા દોષોથી વિમુક્ત એવા લેપને ગ્રહણ કરી, વસ્ત્ર વડે ઢાંકી (તેના ઉપર રૂ મૂકી) રાખ વડે એને આક્રમીને એટલે કે એના ઉપર રાખ રાખીને પછી એ કોડિયાને વસ્ત્ર વડે બાંધીને ગુરુ પાસે આવીને ઈરિયાવહિ પ્રતિક્રમીને પછી ગુરુની પાસે આલોચના કરે. (લેપ કેવી રીતે લીધો ?” એ બધું કહે.).
= '#
*
ओ.नि. : दंसिअ छंदिअगुरुसेसए य ओमंथियस्स भाणस्स ।
काउं चीरं उवरिं रूयं च छभिज्ज तो लेवं ॥३९०॥
*
૮૭.
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
/ ૨૮૮
w
पुनश्चासौ कायव्यापारेण दर्शयति, पुनश्च गुरुं छन्दयति-आमन्त्रयति, यदि भदन्तस्य प्रयोजनमनेन लेपेन ततश्च । गृह्यतामिति, एवं छन्दयति । 'सेसए यत्ति शेषांश्च साधून् छन्दयति, यदुत यदि भवतामनेन लेपेन किञ्चित्प्रयोजनं ततो गृह्यतामिति । एवं यदा न कश्चिद् गृह्णाति तदा 'ओमंथियस्स भाणस्स'त्ति ओमस्थितस्य-अधोमुखीकृतस्य भाजनस्य उपरि कृत्वा चीरं, ततश्चीरस्योपरि रूतपटलं करोति, 'छुभिज्ज तो लेवं 'ति ततो रूतस्योपरि लेपं प्रक्षिपेत् ।
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૯૦: ટીકાર્થ : વચન વડે લેપનું વર્ણન કર્યા બાદ પછી એ સાધુ કાયાની પ્રવૃત્તિ વડે એ લેપ | ગુરુને દેખાડે. (એટલે કે હાથમાં રહેલો એ લેપ ગુરુને દેખાડે) એ પછી ગુરુને આમંત્રણ આપે કે “જો આપ પૂજ્યને લેપનું કામ હોય તો આ લેપ ગ્રહણ કરો.” આ પ્રમાણે છંદના કરે. એ પછી બીજા સાધુઓને પણ લેપ માટે આમંત્રણ આપે કે “જો | તમોને આ લેપ વડે કંઈપણ કામ હોય તો આ ગ્રહણ કરો. (અહીં કોઈને પ્રશ્ન થાય કે - પોતાના માટે લાવ્યો છે. છતાં : બધાને આપવા માટે તૈયાર છે. જતી વખતે બધાને પૂછીને જ ગયેલો. હવે જો બધાએ ના પાડી હોય તો ખરેખર તો પાછા આવીને ફરી વિનંતિ કરવાની જરૂર જ નથી. જેણે લેપ મંગાવ્યો હોય એને જ જરૂરિયાત પ્રમાણે આપવાનો રહે. છતાં સાધુ પાછો બધાને વિનંતિ કરે છે. એ શા માટે ? – પણ એ પાછળનો આશય એ હોય કે “પહેલા ભલે ના પાડી હોય, પણ પાછળથી કોઈકને લેપની ઇચ્છા થઈ, તો બીજીવાર વિનંતિ કરવામાં એ સાધુની ભક્તિનો લાભ મળી જાય.” વળી આમાં છંદના સામાચારીના પાલન રૂપ ઉત્કૃષ્ટ લાભ તો છેજ.) આ પ્રમાણે વિનંતિ કર્યા બાદ જ્યારે કોઈપણ એ લેપ ન લે ત્યારે એ એક ભાજન-પાત્રાદિને ઉંધુ કરી એની ઉપર વસ્ત્ર
:
૨૮૮
Page #298
--------------------------------------------------------------------------
________________
રાખી, પછી તે વસ્ત્રની ઉપર રૂના પટલ મૂકે. અને પછી એ રૂની ઉપર લેપને ખાલી કરે. શ્રી ઓઘ-થી. નિયુક્તિ ગો.નિ. સંપરમિન્દ્રમાદિ ધિતું ય તો વીરા ભાગ-૨
आलिंपिऊण भाणे एकं दो तिण्णि वा घट्टे ॥३९१॥ | ૨૮૯ો જ पुनश्चासौ रूतस्योपरि परिक्षिप्य लेपं पुनरङ्गष्ठप्रदेशिनीमध्यमाभिरङ्गलीभिर्गृह्णाति, गृहीत्वा च 'घनम्' अत्यर्थं चीरं ।
पुनः पोट्टलिकाविनिर्गतेन लेपरसेन पात्रमालिम्पति, तच्च पात्रकं कदाचिदेकं भवति कदाचिद् द्वे कदाचित्रीणि ततश्च तान्यालिप्य पुनः घट्टयति-अङ्गल्या मसृणानि करोति इत्यर्थः । - ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૩૯૧: ટીકાર્થઃ આ સાધુ રૂની ઉપર લેપને ખાલી કર્યા બાદ એ વસ્ત્રને અંગુઠો, પહેલી આંગળી : અને મધ્યમ આંગળી વડે ગાઢ રીતે પકડે, અને પકડીને એ પોટલામાંથી નીકળેલા લેપના રસ વડે પાત્રને લેપે. (ઉંધા કરેલા ભાજન ઉપર વસ્ત્ર અને તને ગોઠવી એની ઉપર લેપને ખાલી કરે. એ લેપ ખાલી કર્યા બાદ જે વસ્ત્ર ભાજન ઉપર પાથરેલું છે એના બધા છેડા ભેગા કરી વસ્ત્રને ઉંચકી લે એટલે એ હવે પોટલી જેનું બની જાય. પછી એને ગાઢ રીતે દબાવે એટલે અંદર રહેલા લેપનો રસ રૂ-વસ્ત્રાદિમાંથી ગળાઈને બહાર નીકળે. એ રસ વડે પછી પાત્રાને લેપે.) તે પાત્રા ક્યારેક એક હોય ક્યારેક બે હોય કે ક્યારેક ત્રણ હોય. એટલે તે પાત્રાઓને લેપી પછી એને આંગળી વડે
I:
૨૮૯
Page #299
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ oil
ના લીસા કરે (અર્થાતુ આંગળી વડે એ રસને પાત્રામાં ચારે બાજુ વ્યવસ્થિત ઘસીને એ પાત્રુ લીસું બનાવે.) श्रीमोध-त्यु
वृत्ति : तानि च पात्रकाणि एवं लिम्पति - ભાગ-૨
ओ.नि. : अन्नोऽन्नं अंकंमि उ अन्नं घट्टेइ वारवारेणं । ॥ २८॥
आणेइ तमेव दिणं दवं रएउं अभत्तट्ठी ॥३९२॥ अन्यद् अन्यद् अङ्के-उत्सने स्थापयति, स्थापयित्वा चान्यद् 'घट्टयति' अङ्गल्या मसृणं करोति, एवं वारया वारया एकं द्वे वाऽङ्के स्थापयति अन्यच्चैकं मसृणं करोति एवं तावद्यावन्मसृणानि संजातानि भवन्ति । यदा पुनरेकमेव | लेपितमुत्कृष्टलेपेन भवति तदा रूढे सति 'आणेइ तमेव दिणं'ति आनयति तस्मिन्नेव दिवसे द्रवं-पानकमानयति 'रएउं' भ रङ्गयित्वा पात्रकं तदेव 'अभत्तट्ठित्ति उपोषितो यः स एवं करोति ।
यन्द्र. : ते पात्रामोने मा प्रभारी (वेडेवाशे विवि) सेपे.
ઓઘનિર્યુક્તિ-૩૯૨ : ટીકર્થ : ખોળામાં બીજું બીજું પાત્ર મૂકે અને બીજું પાત્ર આંગળી વડે મસૃણ કરે, આમ વારાફરતી એક બે પાત્રાઓને ખોળામાં સ્થાપે અને બાકીના એકને લીસું કરે. આમ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી એ પાત્રાઓ લીસા થઈ જાય. (જો બે પાત્રા લેપવાના હોય, તો એકપાત્રાને લેપ લગાડી ખોળામાં મૂકી પછી બીજા પાત્રાને લેપ લગાડે.
|| २८०॥
Page #300
--------------------------------------------------------------------------
________________
એ પછી બીજુ પાત્રુ ખોળામાં મૂકી પહેલું પાત્ર હાથમાં લઈ એને આંગળી વડે લીસું કરે. થોડીવાર બાદ પહેલું પાત્રુ ખોળામાં શ્રી ઓઇનિયુક્તિ કરે
મુકી, બીજું પાડ્યું હાથમાં લઈને પછી એને લીસું કરે, એમ વારાફરતી બે પાત્રાઓને લીસું કરતો રહે, જો ત્રણ પાત્રા હોય ભાગ-૨
તો પણ આજ પ્રમાણે કરે. માત્ર એમાં ખોળામાં બે પાત્રો રાખે અને એક પાત્ર હાથમાં રાખી લીસું કરે. એમ વારાફરતી
કરતો રહે.) ૨૯૧ / v. જ્યારે એક જ પાત્ર ઉત્કૃષ્ટ લેપ વડે લેપાયેલું થાય ત્યારે તે લેપ જો પાત્રામાં બરાબર ચડી ગયો હોય - એકમેક થઈ
ગયો હોય - સુકાઈ ગયો હોય તો પાત્રને લેપ કર્યા બાદ તે જ દિવસે તે પાત્રામાં પાણી લાવે.
ઉપવાસવાળો સાધુ આ પ્રમાણે કરે.
ર
=
R
R
*
=
=
* to
= '#
5
वृत्ति : अथासौ ग्लानादीनां वैयावृत्त्यको भवेत्ततः - ओ.नि. : अभत्तट्ठियाण दाउं अन्नेसि वा अहिंडमाणाणं ।
हिंडिज्ज असंथरणे असहू घित्तुं अयं तु ॥३९३॥ अथ तत्पात्रकं न रूढं ग्लानादयश्च सीदन्ति सोऽपि वैयावृत्त्यकरस्ततो ये अभक्तार्थिकाः-उपवासिकाः साधवस्तेभ्यो 'दाउं' समर्पयित्वा भिक्षार्थं व्रजति । अथवा 'अन्नेसि वा अहिंडमाणाणं' अन्ये वा ये भिक्षां नाटन्ति
F
= f “fs.
હs
ક ૨૯૧
ક બE es - E1
Page #301
--------------------------------------------------------------------------
________________
तेषामहिण्डमानानां भोक्तृणां साधूनां समर्प्य हिण्डते । 'असंथरणे 'त्ति ग्लानादीनामसंस्तरणे-असंतरणए होतए एवमसौ શ્રી ઓઘનિર્યુક્તિ
करोति । 'असहुत्ति अथासौ स्वयमेवासहिष्णुरुपवासं कर्तुं ततः "घित्तुं अयं तु 'त्ति गृहीत्वाऽन्यसाधुसत्कं पात्रं 'अरइयं ભાગ-૨
तु' अरञ्जितं तस्मिन् दिवसे, पूर्वलेपितमित्यर्थः, तद् गृहीत्वा हिण्डेत ।
ચન્દ્ર, ઃ હવે જો એ લેપ કરનાર સાધુ ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કરનારો હોય (અને એટલે એણે ગોચરી લેવા જવાનું ૨૯૨ |
હોય) તો પછી શું કરવું ? એ હવે કહે છે. - ઓઘનિર્યુક્તિ-૩૯૩ : ટીકાર્થ : લેપેલું તે પાત્ર રૂઢ થયું નથી. અર્થાતુ લેપ હજી સંપૂર્ણ સુકાઈ ગયો નથી અને બીજી | બાજુ ગ્લાન વગેરે સીદાય છે. (આ સાધુ લેપ કરવામાં રોકાયો છે, એટલે ગ્લાનાદિની સેવા કરી શકતો નથી, માટે તેઓ પરેશાન થાય.) તે પણ સાધુ પાછો વૈયાવચ્ચી છે. (બીજા સાધુ વૈયાવચ્ચી હોત, તો તો ગ્લાનાદિને સદાવાનો પ્રસંગ જ ન
આવત.) તો પછી જે ઉપવાસવાળા બીજા સાધુઓ હોય તેઓને પોતાનું લેપેલું + નહિ સુકાયેલું પાત્ર આપીને ભિક્ષા લેવા ' માટે જાય. (પોતાને ઉપવાસ છે. પણ ગ્લાનાદિની ગોચરી પોતે લાવવાની છે. એટલે ઉપર મુજબ બીજા ઉપવાસીઓને પાત્રુ સોંપીને જાય. બીજા ઉપવાસીઓ તો ઉપવાસ હોવાથી જવાના નથી, એટલે એમને પાત્રુ સોંપી શકાય.)
અથવા તો ઉપવાસી સિવાયના પણ જે બાલ-વૃદ્ધાદિ સાધુઓ ભિક્ષા લેવા માટે જતા ન હોય, તે ભિક્ષા માટે નહિ ત્રી ફરનારા, ઉપવાસ વિનાના-વાપનારા સાધુઓને તે પાત્ર સોંપીને આ સાધુ ગ્લાનાદિ માટે ગોચરી જાય.
Flv ૨૯૨
Page #302
--------------------------------------------------------------------------
________________
[
파
શ્રી ઓધ- Y
vi
નિર્યુક્તિ
ભાગ-૨
મ
પણ હવે જો આ લેપકારી સાધુ સ્વયં જ ઉપવાસ કરવા માટે અસમર્થ હોય તો પછી બીજા સાધુનું એ દિવસે નહિ લેપાયેલું એટલે કે પૂર્વે જ લેપાઈ ગયેલું જે પાત્ર હોય તેને લઈને આ સાધુ ગોચરી માટે ફરે. (સવારે જ ગોચરી વાપરી લીધી ॥ ૨૯૩૫ ૫ હોય તો તો બપોરે વાપરવાની જરૂર જ નથી. પણ ગમે તે કારણસર સવારે ગોચરી ન વાપરી હોય અને બપોરે જ વાપરવાની " હોય ત્યારે આ વાત સમજવી અથવા સવારે વાપર્યું હોય તો પણ અસમર્થ હોવાથી બપોરે પણ વાપરવું. જરૂરી હોય ત્યારે મ પણ આ સમજી શકાય છે.)
મા
આમ પોતે ગોચરી લેવા ન જાય ત્યારે ગ્લાનાદિનો નિર્વાહ ન થતો હોવા રૂપ કારણને લીધે આ લેપ કરનાર સાધુ ઉપર મુજબ કરે.
T
वृत्ति : यदा पुनरेवंविधः साधुर्नास्ति कश्चिद्यस्य तन्नवलेपं पात्रकं समर्प्य भिक्षामटति, आत्मना च त्रीणि पा संवाहयितुं न शक्नोति, कानि त्रीणि ?, एकं नवलेपं पात्रकं अन्यो भक्तपतद्ग्रहस्तृतीयमशुद्धार्थं मात्रकं, तदा को विधिरित्यत आह -
ઓનિ. :
न तरिज्जा जड़ तिन्नी हिंडावेडं तओ अ छारेणं ।
उच्चुणेउं हिंडइ अन्ने य दवं सि गिण्हंति ॥ ३९४॥
४१' न तरेत् 'न शक्येत यदि त्रीणि पात्रकाणि हिण्डापयितुं ततो नवलेपं पात्रकं छारेण भूतिना अवचूर्ण्य
rr
स्थ
સ
म
स्स
म
हा
at
11263 11
Page #303
--------------------------------------------------------------------------
________________
॥ २८४॥
गुण्डयित्वा एकस्मिन् प्रदेशे स्थापयित्वा हिण्डते । 'अन्ने य दवं सि गिण्हंत 'त्ति अन्ये साधवस्तदर्थं द्रवपानकं गृह्णन्ति। श्रीमोध-त्यु
तथा चનિર્યુક્તિ ભાગ-૨
लिथारियाणि जाणिउ घट्टगमाईणि तत्थ लेवेणं ।
संजमफाइनिमित्तं ताई भूतीए गुंडिज्जा ॥३९५॥ 'लित्थारियाणि' लिप्तानि, केन ? लेपेनेति संबन्धः, यानि घट्टकादीनि, तत्र घट्टको येन पाषाणकेन पात्रं नवलेपं स सन् मसृणं क्रियते, आदिग्रहणाच्छरावं चीरं च लेपेन लिप्तं, एतानि लेपेन सर्वाण्येव लिप्तानि तत्र पात्रकं लेपयतः,
ततश्च तानि घट्टकादीनि भूत्या गुण्डयति येन तत्र प्रतिष्ठापितानां सतां कीटिकाद्युपघातो न भवेत् । किमर्थं पुनरेवं | क्रियते?, अत आह - संजमफातिनिमित्तमिति संयमवृद्धिनिमित्तमिति ।
एवं लेवग्गहणं आणयणं लिंपणा य जयणाय ।
भणियाणि अतो वोच्छं परिकम्मविहिं तु लित्तस्स ॥३९६॥ 'एवम्' उक्तेन न्यायेन लेपग्रहणं तथा तस्यैवानयनं लिम्पना च पात्रकस्य यतना च ग्रहणे लेपस्यैतानि भणितानि, वा अतः परं वक्ष्ये परिकर्मविधि लिप्तस्य पात्रकस्य यो भवति ।
॥२९४॥
Page #304
--------------------------------------------------------------------------
________________
'
શ્રી ઓઘ-, ચન્દ્ર.: હવે જ્યારે એવા પ્રકારનો કોઈ સાધુ ન હોય કે જેને આ સાધુ પોતાનું નવા લેપવાળું પાત્ર સોંપીને ભિક્ષા માટે નિયુક્તિ - જઈ શકે, ત્યારે અને સ્વયં પોતે ત્રણ પાત્રા સાથે લઈને ગોચરી ફરવા માટે સમર્થ ન હોય ત્યારે શું વિધિ ? એ ત્રણ પાત્રા ભાગ-૨ T કયા? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે એક નવા લેપવાળું પાત્ર, બીજુ ભોજન માટેનું પાત્ર અને ત્રીજું અશુદ્ધવસ્તુ માટેનું માત્રક
રૂપી પાત્ર. (બે સાધુ સંઘાટક જાય, ત્યારે બેય પાસે બે બે પાત્રા હોય. એમાં એ એક પાત્ર ભોજન માટે, એક પાત્રક પાણી ૨૯૫
માટે, અને એક માત્રક રૂપી પાત્ર ગુર્નાદિ પ્રાયોગ્ય વસ્તુ માટે, તથા જે વસ્તુ કંઈક શંકાવાળી લાગે તે જુદી વહોરવા માટે આ એક માત્રકરૂપી પાત્ર... આમ અહીં આ સાધુને “અશુદ્ધવસ્તુ માટે માત્રક” એમ કહેલ છે.
ઓઘનિર્યુક્તિ-૩૯૪ : ટીકર્થઃ ઉત્તર : જો ત્રણ પાત્રાઓ લઈને ગોચરી ફરવા માટે એ સમર્થ ન હોય તો પછી નવા || * લેપવાળા પાત્રકને રાખ વડે ગુંડિત કરી - ઘસી નાંખી - વ્યાપ્ત કરી એક ભાગમાં મૂકી દઈ પછી બે પાત્રા લઈને ફરે. (જો -
નવાલેપવાળું પાત્ર એમને એમ મૂકી જાય, તો ભીના ચીકણા એ લેપમાં જીવો ચોંટી ચોંટીને મરી જાય) બાકીના સાધુઓ તેને , માટે દ્રવ-પ્રવાહી સ્વરૂપ પાનને ગ્રહણ કરે. (અહીં એમ લાગે છે કે આ સાધુ સંઘાટક ગોચરી જવાને બદલે એકલો ગોચરી જતો હશે કે જેથી જલ્દી આવીને લેપવાળા પાત્રની કાળજી કરી શકાય. બાકી જો સંઘાટક ગોચરી જાય તો પૂર્વે જણાવ્યા પ્રમાણે બે સાધુઓ વચ્ચે એક માત્રક પાણી લાવવા માટે છે જ. એટલે આ સાધુ એકલો જાય અને પાણી ન લાવે. એકમાં ભોજન અને એકમાં અશુદ્ધ વસ્તુ લાવે. જીવ વગેરેથી સંસક્ત વસ્તુ પણ અશુદ્ધ ગણાય. આવી વસ્તુ કારણસર વહોરવી પડે તો એ જુદા માત્રકમાં વહોરી, ઉપાશ્રયે આવી એ બરાબર જોઈ જીવ હોય તો એને દૂર કરીને બાકીનું વાપરે... અથવા સંઘાટક
, ૫
III.
વ
8
Page #305
--------------------------------------------------------------------------
________________
R
ગોચરી ગયો હોય તો પણ પાણી જો સુલભ ન હોય તો એનું પાણી બીજાઓ લાવે. જેથી આ સાધુનો એટલો સમય બચે. શ્રી ઓઘ
જલ્દી ઉપાશ્રયે આવી શકે.) નિર્યુક્તિ ભાગ-૨ " ઓઘનિર્યુક્તિ-૩૯૫: ટીકાર્થઃ લેપ વડે લેપાયેલા જે પત્થર, કોડીયું, વસ્ત્ર વગેરે છે, તે બધા જ રાખ વડે ગુંડિત કરી
લે. રાખમાં મસળી નાંખે. એમાં ઘટ્ટક એટલે જે પત્થર વડે નવા લેપવાળુ પાત્રુ લીસું કરાય તે પત્થર. ગાથામાં લખેલા રાત્રિ | | ૨૯૬ I vશબ્દથી શરાવ-કોડીયું અને વસ્ત્ર આ બેય લેપવાળા થયેલા હોવાથી તે પણ સમજી લેવા. પાત્રને લેપનારા સાધુની આ બધી જ
આ વસ્તુઓ લેપ વડે લેપાઈ ગઈ હોય છે. આ બધાને રાખ વડે ગુંડિત કરી દે કે જેથી ત્યાં ઉપાશ્રયમાં મૂકી રાખેલા એ પદાર્થો ની | દ્વારા કીડી વગેરે જીવોની હિંસા ન થાય.
પ્રશ્ન : પણ આવું બધું શા માટે કરવાનું ? 'r ઉત્તર : સંયમના વિસ્તાર માટે કરવાનું. ષકાયરક્ષાના ઉપાયો અજમાવવાથી સંયમ વિશાળ-વિસ્તૃત બને.
ઓઘનિર્યુક્તિ-૩૯૬ : ટીકાર્થ ઉપર કહેલા ન્યાય પ્રમાણે લેપનું ગ્રહણ, તે જ લેપનું આનયન, પાત્રકની લિંપના અને લેપના ગ્રહણમાં યતના... આ બધી બાબતો બતાવી દીધી.
હવે પછી લેપાયેલા પાત્રના પરિકર્મવિધિને કહીશ. વૃત્તિ : સ વાર્થ વિમવિધિઃ –
I:
૨૯૬
Page #306
--------------------------------------------------------------------------
________________
मो श्री खोध- न्यु
ui
નિર્યુક્તિ
भाग-२
लित्ते छगणिअछारो घणेण चीरेणऽबंधिउं उन्हे ।
अंछण परियत्तण सोसणा य धोए पुणो लेवो ॥३९७॥
म
॥ २८७ ॥ म
लिप्ते तस्मिन्पात्रके सति 'छ्गणियछारो 'त्ति गोमयछारेण तत्पात्रकं गुण्ड्यते, पश्चाच्च घनेन 'चीरेण' पात्रकबन्धेन वेष्टयित्वा रजस्त्राणेन च परिवेष्ट्य 'अबंधिउं 'त्ति पात्रकबन्धग्रन्थिमदत्त्वा तत एवंविधं कृत्वा 'उण्हे 'त्ति उष्णे स्थापयति, 'अंछण 'त्ति ततोऽङ्गुल्या लिप्तस्य रङ्गितस्य पात्रकस्याकर्षणं समारणं करोति, 'परियत्तण'त्ति आतपे कृत्वा पुनः ण म्स परिवर्त्तयति आतपाभिमुखं स्थापयति, एवं शोषणा तस्य नवलेपस्य पात्रकस्य, धौते च छारगुण्डिते तस्मिन् पात्रके स पुनर्लेपो दीयत इति ।
भ
ग
ओ.नि.
ચન્દ્ર. ઃ તે પરિકર્મવિધિ આ છે. (લેપેલા પાત્રને સાચવવા વગેરે સંબંધી વિધિ)
ઓઘનિર્યુક્તિ-૩૯૭ : ટીકાર્થ : તે પાત્રુ લેપાઈ જાય એટલે છાણની રાખ વડે તે પાત્ર ગુંડિત કરવું. પછી ઘન-ગાઢ પાત્રબંધ વડે એ પાત્ર વીંટીને રજસ્ત્રાણ વડે એ પાત્રબંધવાળા પાત્રને પાછું વીંટીને પછી ઝોળીની ગાંઠ આપ્યા વિના એ પાત્રને ગરમીમાં સ્થાપવું.
मा
ત્યારબાદ અંગુલિ વડે લેપાયેલા તે પાત્રનું આકર્ષણ-સમારણ કરે.
પાત્રને તડકામાં મૂકીને વારંવાર ફેરવતો રહે એટલે કે તડકાને અભિમુખ કરતો રહે. આ રીતે નવા લેપાયેલા તે પાત્રની
י
णं
स
ᄑ
हा
बी
14
11209 11
Page #307
--------------------------------------------------------------------------
________________
( શોષણા કરે. રાખથી ડિત તે પાત્ર ધોવાયે છતે ફરી પાછો લેપ અપાય. (આ ગાથાનું વિસ્તારથી વર્ણન હમણાં જ કરશે.) श्री मोध-त्यु નિર્યુક્તિ
वृत्ति : इदानीं भाष्यकार एतामेव गाथां व्याख्यानयति, तत्र 'लित्ते छगणियछारो'त्ति इदं व्याख्यातमेव द्रष्टव्यं । (भाग-२ शेषं व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : दाउं सरयत्ताणं पत्ताबंधं अबंधणं कज्जा । ॥२८८॥
साणाइरक्खणट्ठा पमज्ज छाउण्हसंकमणा ॥२१०॥ दत्त्वा तस्मिन् पात्रके सरजस्त्राणं पात्रबंधं पुनश्चाबंधणं कुज्जत्ति तत्र-ग्रन्थि न ददाति, किमर्थम् ?, अत आह |भ - 'साणादिरक्खणट्ठा' श्वानादिरक्षणार्थं ग्रन्थि न ददाति, एतदुक्तं भवति-ग्रन्थिना दत्तेन सता कर्पटैकदेशे गृहीतं सत् |
शुना माजरिण वा नीयते, पुनश्च तत्पात्रकं प्रमृज्य भुवं छायात उष्णे सङ्क्रामयति, एतदुक्तं भवति-अपराह्नछायाक्रान्तं
सत् पुनरुष्णे स्थापयति । म यन्द्र. : वे भाष्या२ मा ४ ॥थानुं व्याण्यान ४२ छे.
તેમાં લિજો... એ શબ્દનું તો વ્યાખ્યાન થઈ જ ગયેલું જાણવું. (અર્થાતુ લેપાયેલા પાત્રને છાણની રાખથી ગુંડિત કરવું. = એ તો સ્પષ્ટ જ છે, એમાં વિશેષ વિવેચનની જરૂર નથી.) હવે એ સિવાયનું વ્યાખ્યાન કરતા કહે છે.
H॥२८॥
Page #308
--------------------------------------------------------------------------
________________
E
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૦: ટીકાર્થ : તે પાત્રામાં રજસ્ત્રાણપૂર્વક પાત્રાબંધનને આપીને પછી તેમાં ગાંઠ ન આપે. શ્રી ઓઘનિયુક્તિ કરી
(૩૯૬મી ગાથામાં પહેલા પાત્રાબંધનથી બાંધવાની અને પછી રજસ્ત્રાણની વાત હતી. પણ એ ગાથામાં ક્રમ વિના જ પદાર્થો
આપેલા છે. જાણકાર એ બધુ ક્રમશઃ ગોઠવી આપે છે. એટલે પદાર્થ ભાષ્યગાથાઓ પ્રમાણે સમજવો.) ભાગ-૨
પ્રશ્ન : એને ગાંઠ કેમ ન આપે ? | ૨૯૯ w ઉત્તર : કુતરા વગેરેથી રક્ષણ મેળવવા માટે એના ઉપર ગાંઠ ન આપે. આશય એ છે કે જો એ પાત્રાની ઝોળીના -
જ પાત્ર બંધનના બે છેડાઓની ગાંઠ લગાડવામાં આવે, તો એ લટકતા બે છેડાઓના એક ભાગને પકડીને તે પાત્રાને કૂતરો
કે બિલાડી ખેંચીને લઈ જઈ શકે. એવું ન થવા દેવા માટે પાત્રાબંધનના બે છેડાઓની ગાંઠ ન કરવી. (દા.ત. દોરી નાંખેલી ભા. 'તરાણીની દોરી ખેંચી ખેંચીને કુતરો દૂર સુધી લઈ જઈ શકે. પણ એકલી તપણીને પકડીને લઈ જઈ શકે નહિ.). ' તથા જમીન પૂંજીને તે પાત્ર છાયામાંથી તડકામાં લઈ જાય. આશય એ કે બપોરે એ પાત્રુ તડકામાં મુકવું, પરંતુ સૂર્ય ' આગળ વધતો જાય, એટલે સાંજનો છાંયડો એ પાત્રા ઉપર આવી જાય. જ્યારે આવું થાય ત્યારે ફરી પાછુ એ પાત્રાને ત્યાંથી ઉંચકી તડકાના સ્થાનમાં મૂકે. ओ.नि.भा. : तद्दिवसे पडिलेहा कुंभमुहाईण होइ कायव्वा । छन्ने य निर्सि कुज्जा कए य कज्जे विउस्सग्गो ॥२११॥
T ૨૯૯ો
Page #309
--------------------------------------------------------------------------
________________
यस्मिन दिवसे पात्रकं लेपयति तस्मिन् दिवसे 'कम्भमखादीनां' घटग्रीवादीनां प्रत्युपेक्षणं कृत्वा ततश्च गहाति, શ્રી ઓઘનિયુક્તિ કર
येन लिप्तं पात्रकं बहिस्तस्यां ग्रीवायां तस्मिन् दिवसे क्रियते, निशायां तु छन्ने तत्पात्रकं कुर्यात् आत्मसमीपे, कृते च ભાગ-૨
कार्ये व्यत्सर्गः कर्त्तव्यस्तेषां घटग्रीवादीनां तस्मिन्नेव दिवसे येन परिग्रहकतदोषो न भवेत, अन्यस्मिन् दिवसेऽन्यानि
= અવિષ્યતતિા | ૩ooો !
ચન્દ્ર.: ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૧૧ : ટીકાર્થ : જે દિવસે પાત્રને લેપે, એ દિવસે ઘડાના કાઠા વગેરેનું પ્રતિલેખન કરી # લીધા બાદ એને ગ્રહણ કરે. (ઘડાનો ઉપરનો ગળા જેવો ભાગ એ ઘડાનો કાઠો કહેવાય. ફુટેલા ઘડાના આવા છૂટા કાઠાને
આ સાધુ લઈ લે.) કે જેથી લેપાયેલું પાડ્યુ તે દિવસે બહાર તડકામાં તે ગ્રીવા - કાઠા ઉપર મૂકી શકાય. રાત્રે પાત્રને ખુલ્લામાં ન રાખતા ગુપ્ત સ્થાનમાં એટલે કે ઉપાશ્રયની અંદર પોતાની પાસે રાખવું.
એ કાઠા વગેરેનું કામ પૂર્ણ થઈ જાય એટલે એ તે જ દિવસે પરઠવી દેવું, કે જેથી પરિગ્રહકૃત દોષ ન લાગે. બીજા a દિવસે બીજા કાઠા મળી રહેશે. એ માટે આને ભેગું કરી રાખવાની જરૂર નથી. (આશય એ કે કોઈકને એવો વિચાર આવે કે “લેપ કરવાનું કામ તો પાછુ આવશે જ. તો આ કાઠો રાખી મૂકીએ, ભવિષ્યમાં કામ આવશે.” પણ આચાર્યશ્રી કહે છે કે આ રીતે તો પરિગ્રહ ઉભો થાય, તેનાથી પાંચમાં મહાવ્રતના અતિચારો ઉત્પન્ન થવા રૂપ દોષ લાગે. એટલે આ બધી વસ્તુ પરઠવી જ દેવી. જ્યારે જરૂર પડશે ત્યારે એ મળી જ રહેશે.)
;
૩૦૦
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ओ.नि. : अथ लेपशेषः कश्चिदास्ते ततस्तस्य को विधिरित्यत आह -
अट्टगहेडं लेवाहियं तु सेसं सरूवगं पीसे ।
अहवावि नत्थि कज्जं सरूवमुज्झे तओ विहिणा ॥३९८॥ __ कदाचित्तत्रान्यस्मिन् वा पात्रकेष्टको दातव्यो भवति, ततस्तदर्थ-अष्टकनिमित्तं करेण तं लेपाधिकं शेषं सरूतं । पिष्यते, अथ तेन लेपशेषेण न किञ्चित्कार्यमस्ति ततः सरूतमेव विधिना परित्यजेत् छारेण गुण्डयित्वेत्यर्थः ।
|| ૩૦૧ ||
w
ચન્દ્ર. : પ્રશ્ન : કોઈક લેપ થોડોક વધી પડે તો પછી તેની શું વિધિ કરવી ? - ઉત્તર : ક્યારેક તે પાત્રામાં કે અન્ય પાત્રામાં અષ્ટક (મલી અને રૂને ઘસી ઘસીને એકમેક કરીને અષ્ટક બનાવાય છે. ( જે કુટ્ટો પણ કહેવાય. આ કુટ્ટો પાત્રામાં રહેલા કાણાઓ અને તિરાડો વગેરેને પૂરવા માટે વપરાય છે. આ વસ્તુ લાપિ પણ કહેવાય છે.) આપવાનો હોય, તો પછી અષ્ટકને માટે તે લેપ કરી લીધા પછી વધેલા લેપને હાથથી રૂ સાથે પીંસવું.
હવે જો વધેલા તે લેપનું કોઈ જ કામ ન હોય તો પછી રાખ વડે એ લેપને ગુંડિત કરીને વિધિ પૂર્વક લેપ પરઠવી દેવો.
૬
-
वृत्ति : इदानीं तत्पात्रकं कस्यां पौरुष्यां बाह्यतः स्थापनीयं ? कस्यां चाभ्यन्तरे प्रवेश्यमित्येतत्प्रदर्शयन्नाह
"Is
:
૩૦૧ //
- H
T
Page #311
--------------------------------------------------------------------------
________________
ओ.नि. : पढमचरिमाउ सिसिरे गिम्हे अद्धं तु तासि वज्जिज्जा । श्रीमोध-त्यु નિર્યુક્તિ
पायं ठवे सिणेहातिरक्खणट्ठा पवेसो वा ॥३९९॥ भाग-२
'शिशिरे' शीतकाले प्रथमपौरुषी वर्जयित्वा तत्पात्रकं बहिरातपे स्थाप्यते, चरमायां-चतुर्थप्रहरे पौरुष्यां
तत्पात्रकमभ्यन्तरे प्रवेशयेत्, 'गिम्हे अद्धं तु तासि वज्जिज्जत्ति ग्रीष्मकाले तयोः-प्रथमचरमपौरुष्योरर्द्धं वर्जयेत्, ततः ॥ ३०२॥ मा
ण पात्रकं स्थापयेत् प्रवेशयेद्वा, एतदुक्तं भवति, ग्रीष्मे अर्द्धपौरुष्यां गतायां सत्यां पात्रकं बहिः स्थापयेत्, तथा चरमप्रहरार्द्ध | गते सति तत्पात्रकं प्रवेशयेत्, किमर्थं ? - 'सिणेहाइरक्खणट्ठा' एतदुक्तं भवति-शिशिरे प्रथमप्रहरः चरमप्रहरश्च स्निग्धः कालस्तस्मिश्च पात्रकं न क्रियते (स्थाप्यते), पविनाशभयात्, तथोष्णकाले च प्रथमप्रहरार्द्ध चतुर्थप्रहरार्द्धं च न स्थाप्यते, सोऽपि स्निग्ध एव कालः, अतीवोष्णे स्थापनीयं येन रुह्यत इति ।
PERSE
ચન્દ્ર. તે પાત્ર કયા પ્રહરમાં ઉપાશ્રયની બહાર ખુલ્લામાં સુકવવા મૂકવું? અને કયા પ્રહરમાં ઉપાશ્રયની અંદર લાવી દેવું ? એ હવે દેખાડવાને માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૯૯ : ટીકાર્થ : શિયાળામાં પહેલો પ્રહર છોડીને તે પાનું બહાર તડકામાં મૂકવું અને ચોથા પ્રહરમાં એટલે કે શિયાળાના દિવસના ચોથા પ્રહરમાં તે પાત્રુ અંદર લઈ લેવું.
POTO RE
F॥ ३०२॥
Page #312
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ ન
E
ઉનાળામાં પહેલા અને છેલ્લા પ્રહરનો અડધો ભાગ છોડી દેવો. એટલે કે પહેલા પ્રહરના અડધા ભાગ બાદ પાત્રાને શ્રી ઘનથી .
બહાર મૂકવું. અને ચોથા પ્રહરનો અડધો ભાગ પસાર થાય ત્યારે પાત્રાને અંદર લાવવું. ભાગ-૨)
પ્રશ્ન : આવું કરવાનું શું કારણ ?
ઉત્તર : શિયાળામાં પહેલો અને છેલ્લો પ્રહર સ્નિગ્ધ કાળ છે. તેથી તે કાળમાં પાત્રોને બહાર ન મૂકવું. કેમકે એમાં /૩૦૩ / s લેપનો વિનાશ થવાનો ભય રહે છે.
તથા ઉણકાળમાં પહેલા પ્રહરના અડધા ભાગમાં અને ચોથા પ્રહરના છેલ્લા અડધા ભાગમાં બહાર ન મૂકવું. કેમકે * એ પણ સ્નિગ્ધ કાળ છે. તથા પાત્રુ અત્યંત ગરમીમાં મૂકવું કે જેથી એ પાત્રા ઉપર લેપ ચડી જાય. (લપ પાત્રા સાથે એકમેક |
થઈ જાય.) R મો.નિ.: ડવો ૨ મમવë વારે વારાફરવા |
वावारे व अन्ने गिलाणमाईसु कज्जेसु ॥४००॥ तस्मिश्चातपस्थापिते पात्रके 'उपयोगं' निरूपणं 'अभीक्ष्णं' पुनः पुनः करोति, किमर्थमित्यत आह'वासाइरक्खणट्ठा, वर्षादिरक्षणार्थं, आदिग्रहणात् श्वादिरक्षणार्थं च, अन्यान् वा साधून व्यापारयति पात्रकरक्षणार्थं यद्यात्मना ग्लानादिकार्येष्वक्षणिको भवति ।
Tu ૩૦૩ /
=
=
=
:
ક
-
ર Ffs
he's
H
T
Page #313
--------------------------------------------------------------------------
________________
-
II
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
૩૦૪
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૪૦૦: ટીકાર્થ : પાત્રુ જયારે તડકામાં પડેલું હોય ત્યારે વારંવાર એનું નિરીક્ષણ કરે. પ્રશ્ન : શા માટે ?
ઉત્તર : વરસાદ વગેરેથી એનું રક્ષણ કરવા માટે. મદ્ર શબ્દથી સમજવું કે કૂતરા વગેરેથી રક્ષણ કરવા માટે વારંવાર નિરીક્ષણ કરે. પોતે જો કોઈ બીજા કામમાં હોય. જાતે ગ્લાનાદિના કાર્યોમાં અક્ષણિક હોય તો પાત્રની રક્ષા માટે બીજા સાધુઓને વ્યાપારિત કરે. (જેને એકક્ષણની પણ ફુરસદ ન હોય તે અક્ષર કહેવાય.)
वृत्ति : कियन्तः पुनर्लेपा दीयन्त इत्यस्यार्थस्य प्रदर्शनायाह - ओ.नि. : एक्को व जहन्नेणं दुगतिगचत्तारि पंच उक्कोसा ।
___ संजमहेउं लेवो वज्जित्ता गारवविभूसं ॥४०१॥ एको जघन्येन प्रलेपो दीयते मध्यमेन न्यायेन द्वौ त्रयश्चत्त्वारो वा लेपा दीयन्ते, उत्कृष्टतः पञ्च लेपा दीयन्ते, स च संयमार्थं दीयते वर्जयित्वा गौरवविभूषे, तत्र गौरवं येन मां कश्चिद्भणति यथैतदीयमेतच्छोभनं पात्रमिति, विभूषा સુકામાં - ચન્દ્ર, : પ્રશ્ન : એક પાત્રાને કેટલા લેપ આપવા ?
Fri ૩૦૪ ..
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥ उ०५॥ मा
ઉત્તર : આ જ વાત દેખાડવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૦૧ : ટીકાર્થ : જઘન્યથી એક લેપ આપવો. મધ્યમન્યાયથી બે, ત્રણ કે ચાર લેપ આપવા. ઉત્કૃષ્ટથી પાંચ લેપ આપવા. તે લેપ સંયમને માટે અપાય છે. એ અભિમાન અને વિભૂષાને છોડીને અપાય છે. તેમાં અભિમાન આ પ્રમાણે કે “હું પાત્રુ સારુ લેવું કે જેથી કોઈક મને કહે કે “આમનું આ પાત્ર સારુ છે.” આવા આશયથી પાત્ર લેપવામાં આવે.”
૩૯૭મી ગાથાનો વિભૂષા શબ્દ તો સ્પષ્ટ જ છે કે પાત્રુ આકર્ષક - મનોરમ બને એ માટે પાત્રુ લેપે. वृत्ति : इदानीं 'धोते पुणो लेवो'त्ति, अमुमवयवं व्याख्यानयन्नाह - ओ.नि. : अणुवटुंते तहवि हु सव्वं अवणित्तु तो पुणो लिंपे ।
तज्जायसचोप्पडगं घट्टगरइयं ततो धोवे ॥४०२॥ अनुपतिष्ठति-अरुह्यमाणे अरुझंते, एतस्मिन्पात्रके 'तथाऽपि' तेनापि प्रकारेण यदा न रोहति तदा सर्वं लेपमपनीय ततः पुनलिम्पति । एष तावत् खञ्जनलेपविषयो विधिरुक्तः, इदानीं तञ्जातलेपविधि प्रदर्शयन्नाह-'तज्जायसचोप्पडगं' तस्मिन्नेव जातस्तज्जातो-गृहस्थस्यैवाऽलाबुकस्य 'सचोप्पडगस्स' तैलस्निग्धस्य यद्रजः श्लक्ष्णं चिक्कणं लग्नं स तज्जातलेप उच्यते, एवं तज्जातलेपः सचोप्पडं-सस्नेहं यत्पात्रकं तद् 'घट्टगरइतं' घट्टकेन रचितं मसृणितं घृष्टं सत्ततः काञ्जिकेन क्षालयेत्।
॥ 30५॥
Page #315
--------------------------------------------------------------------------
________________
છે
નિર્યુક્તિ
અપાયુ
'E
F
G
E
F
શ્રી ઓઘવ ચન્દ્ર.: હવે ધોવે પુખ તેવો એ અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૦૨ : ટીકાર્થ : જો એ લેપ પાત્રા ઉપર બરાબર ન ચડે, કોઈપણ પ્રકારે જ્યારે એ લેપ ન ચડે ત્યારે ભાગ- ૨T
એ બધો લેપ દૂર કરી ફરી પાછુ એ પાત્ર લેપે.
આ તો ખંજનલેપ સંબંધી વિધિ કહી. ૩૦૬ |
હવે તજ્જાતલેપની વિધિને દેખાડતા કહે છે.
જે લેપ તેમાં જ ઉત્પન્ન થયેલો હોય તે તજજાતલેપ કહેવાય. આશય એ કે ગૃહસ્થની પાસે જ રહેલ, તેલથી સ્નિગ્ધ 1. જે તુંબડું હોય, તેના ઉપર જે બારીક ચીકણી ધૂળ લાગે તે તજ્જાતલેપ કહેવાય. (આ તુંબડું લઈએ, તો પછી એમાં આપણે | નવો લેપ કરવો જ ન પડે, એ લેપ એની મેળે જ એ તુંબડામાં થઈ ચૂક્યો છે.)
હવે સ્નેહવાળું ચીકાશવાળું જે પાત્ર હોય તે પાષાણ વડે લીસું કરાય, ઘસાય અને એ પછી તેને કાંજી વડે ધોઈ નાંખવું. વૃત્તિ : તિપ્રાર: પુનર્લેપ: ? ત્યત માદ - ओ.नि. : तज्जायजुत्तिलेवो खंजणलेवो य होइ बोद्धव्वो ।
मुद्दिअनावाबंधो तेणयबंधेण पडिकुट्ठो ॥४०३॥
G
E
Page #316
--------------------------------------------------------------------------
________________
ક
દ
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
P
*
II ૩૦૭ ||
F
E
=
F
=
तज्जातलेपो युक्तिलेपः-पाषाणादिः खञ्जनलेपश्चेति विज्ञेयः । एवं च यदा तत्पात्रकं पूर्वमेव भग्नं भवेत् लेपयतो वा भग्नं भवेत् तदा किं कर्त्तव्यमित्यत आह-तदाऽन्यगृह्यते पात्रकं, यदाऽन्स्याभावस्तदा किं कर्त्तव्यमित्यत आह" 'मुद्दिअनावाबंधो 'त्ति तदा तदेव पात्रकं सीवयति । केन पुनर्बन्धेन तत्सीवनीयं ?, मुद्रिकाबन्धेन-ग्रन्थिबन्धेन तथा
नौबन्धेन सीवयति यादृशो नावि बन्धो भवति तत्सदृशेन गोमूत्रिकाबन्धेनेत्यर्थः, अन्यः स्तेनकबन्धो गूढो भवति स w वजितो यतस्तत्पात्रकं तेन स्तेनकबन्धेनाऽदृढं भवति झुसिरं च होतित्ति ।
ચન્દ્ર, : પ્રશ્ન : લેપ કેટલા પ્રકારનો છે ?
ઓઘનિર્યુક્તિ-૪૦૩ : ટીકાર્થ : ઉત્તર ઃ તજજાતલેપ, યુક્તિલેપ = પાષાણાદિ અને ખંજન લેપ એમ ત્રણ પ્રકારે લેપ જાણવો. (તજજાતલેપ હમણા જ ઉપર બતાવ્યો. ખંજન લેપ તો જે લેપની વિધિ વિસ્તારથી બતાવી જ દીધી છે. તે લેપ જાણવો. અને યુક્તિલેપ ૪૦૪મી ગાથામાં કહેશે.)
પ્રશ્ન : આ રીતે જ્યારે તે પાત્ર પહેલેથી જ ભાંગી જાય અથવા તો લેપ કરતા કરતા ભાંગી જાય તો શું કરવું ? ઉત્તર : ત્યારે નવુ પાત્ર લેવું, પ્રશ્ન : જો નવા પાત્રનો અભાવ હોય તો શું કરવું? ઉત્તર : તો પછી સાધુ તે જ પાત્રને સીવી લે.
=
=
=
=
=
=
=
=
Tiા ૩૦૭
*
*
Page #317
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु
॥ 30८॥ म
प्रश्न : या बंधन व सीवg? નિર્યુક્તિ
ઉત્તર : મુદ્રિકાબંધ વડે એટલે કે ગ્રન્થિબંધ વડે સીવે. અથવા તો નાવડીમાં જેવા પ્રકારનો બંધ હોય છે તેના જેવા એટલે ભાગ-૨)
" કે ગોમૂત્રિકાના બંધ વડે સીવે. એ બે સિવાયનો ત્રીજો સ્તનક બંધ ગૂઢ હોય છે. તે બંધ શાસ્ત્રમાં વર્જિત છે. કેમકે તે પાત્રુ IT તે સ્તનક બંધ વડે અદૃઢ થાય અને ક્રૂષિર-કાણાવાળુ થાય.
वृत्ति : इदानीमेतामेव गाथां व्याख्यानयति, तत्र तज्जातखञ्जनलेपौ व्याख्यातावेव, इदानीं युक्तिले प्रतिपादयन्नाहओ.नि. : जुत्तीउ पत्थराई पडिकुट्ठो सो उ सन्निही जेणं ।
दयसुकुमार असन्निहि खंजणलेवो अओ भणिओ ॥४०४॥ युक्तिलेपः पुनः प्रस्तरादिरूपः आदिग्रहणाच्छकरिकालेपो वा, स च प्रस्तरादिलेपः प्रतिकृष्टः-प्रतिषिद्धो भगवद्भिर्यतः स सन्निधिमन्तरेण न भवति, यतश्चैवमतो जीवदयार्थं सुकुमारत्वाद-सन्निधिरिति च कृत्वा खञ्जनलेप एभिः कारणैरुक्तोभणितः ।
ચન્દ્ર.: હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં તજ્જાતલેપ અને ખંજનલેપ તો કહેવાઈ જ ગયા છે હવે યુક્તિલેપનું ; ૩૦૮ |
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
પ્રતિપાદન કરે છે.
ઓઘનિર્યુક્તિ-૪૦૪ : ટીકાર્થ : યુક્તિલેપ એ પત્થરાદિ સ્વરૂપ છે. પ્રસ્તાવિ માં રહેલા આવિ શબ્દથી શર્કરિકાદિ લેપ સમજવો, તે પ્રસ્તરાદિ લેપ ભગવંતો વડે નિષેધ કરાયેલો છે. કેમકે તે લેપ સંનિધિ કર્યા વિના થતો નથી. જે કારણથી આવું છે તે કારણથી જ જીવદયાને માટે અને સુકુમાર છે એ માટે અને સંનિધિદોષ લાગતો નથી માટે... આ ત્રણ કા૨ણોસ૨ ખંજન મ લેપ જ કર્તવ્ય તરીકે કહેવાયેલો છે. (આશય એ લાગે છે કે લાકડાદિના પાત્રા ઉપર પત્થર કે રેતી લગાડી દેવામાં આવે
|| ૩૦૯ ||
UT
f
or
-
તો પછી એ પત્થર કે રેતી લેપનું કામ કરે. લાકડામાં તો ભોજન-પાનાદિ ઘુસી જાય, ચૂસાય એ પત્થરાદિમાં ન ચૂસાય. પણ આ માટે એ પત્થર કે રેતી પાત્રામાં ચોંટાડવા પડે. આ બધુ કામ અનેક વસ્તુઓની સંનિધિ વિના ન થાય. ઘણા દિવસે થાય. મૈં વળી એમાં પાત્રાનો ભાર વધે, જીવદયા ઓછી પળાય... આ લેપ પાત્રા સાથે જોડાય છે, યુક્તિ-સંબંધ પામે છે, પણ એકમેક TM નથી થતો. આમાં ઉપર મુજબ દોષ હોવાથી એનો નિષેધ કર્યો છે. ખંજનલેપમાં આવા કોઈ દોષ નથી. એટલે એની રજા
મ
છે. આમાં બીજો કોઈ અર્થ પણ સંભવિત છે. એ માટે અન્ય ગીતાર્થોને પૃચ્છા કરવી. પ્રસ્તરાદિ લેપ ગૃહસ્થોમાં થતા હશે, પણ એ સંનિધિ વિના નહિ થતા હોય એટલે એનો નિષેધ કરેલો હશે. પ્રસ્તરલેપ એટલે પ્રતિમા વગેરે પર કરાતો લેપ અને શર્કરિકાલેપ એટલે નાના નાના પત્થરોને જમીન પર ચોંટાડવા માટેનો લેપ...આવું કંઈક વિચારી શકાય.)
વૃત્તિ : આદ-વં હિં સુમારે લેપમિતસ્તસ્ય વિભૂષા મવતિ ? વ્યતે, નૈતવસ્તિ, યત: -
मो
स्थ
મ
ण
H
|| ૩૦૯ ॥
Page #319
--------------------------------------------------------------------------
________________
मो श्री जोध- त्थु
of
નિર્યુક્તિ
भाग-२
भ
ग
अ
ओ.नि. :
म
॥ ३१० ॥ म
'संयमहेतुं' संयमनिमित्तं लेप उक्तो न विभूषार्थं वदन्ति तीर्थंकराः । अत्र च सईदृष्टान्तः असईदृष्टान्तश्च । एक्कमि स सन्निवेसे दो इत्थियाओ, ताणं एक्का सई अण्णा असई, जा सा सई सा अत्ताणं विभूसंती अच्छइ, असईवि एवमेव, णतओ सईए भत्तारभत्तित्ति काउं उव्वणवेसो लोगेण गणिज्जइ न य हसिज्जइ, असईए उण वेस उव्वणो लोए हसिज्जइ, ण स यतस्तस्या असौ वेषोऽन्यार्थं वर्त्तते । एवमत्र सतीसाधर्म्ये उपनयः कर्त्तव्यः, यथा सत्या विभूषां प्रकुर्वत्या अपि सा विभूषा लोकेऽन्यथा न कल्प्यते, एवं साधोः संयमार्थं शोभनं लेपयतोऽपि न विभूषादोष इति ॥
स्स
संजमहेउं लेवो न विभूसाए वदंति तित्थयरा । सइ असई दितो सइसाहम्मे उवणओ उ ॥४०५॥
ચન્દ્ર. : પ્રશ્ન ઃ આ રીતે તે પત્થરાદિના કર્કશ લેપનો નિષેધ કરે અને તેલ વગેરેના કોમળ લેપને ઇચ્છે તો તે સાધુને તો વિભૂષાદોષ લાગવાનો જ.
उत्तर : खावु नथी, उमडे -
ઓઘનિર્યુક્તિ-૪૦૫ : ટીકાર્થ : તીર્થકરોએ લેપ સંયમને માટે કહ્યો છે, વિભૂષાને માટે કહ્યો નથી. અહીં સતીનું દૃષ્ટાંત અને અસતીનું દૃષ્ટાન્ત છે. એક સંનિવેશમાં (સ્થાન વિશેષમાં) બે સ્ત્રીઓ હતી. તેમાંથી એક સતી અને બીજી અસતી હતી. જે તે સતી હતી, તે પોતાને વિભૂષિત કરીને રહે છે. અસતી પણ એમ જ કરે છે. હવે લોકો તો સતીના સુંદર ભભકાદાર
Of
भ
हा
स्स
11 390 11
Page #320
--------------------------------------------------------------------------
________________
વેષને “પતિની ભક્તિ છે” એમ ગણે છે, એની મશ્કરી નથી કરતા. જ્યારે અસતીનો ભભકાદાર વેષ લોકમાં હાસ્યપાત્ર બને श्री मोध-त्यु નિર્યુક્તિ
1 છે, કેમકે તેનો આ વેષ પતિ માટે નહિ, પણ અન્ય પુરુષ માટે છે. ભાગ-૨
" એમ અહીં સતી સ્ત્રીની સમાનતામાં ઉપનય-ઉપસંહાર કરવો. જેમ સતી સ્ત્રી વિભૂષા કરે તો પણ તે વિભૂષા લોકો
વડે ખોટી-વિચિત્ર-ખરાબ કલ્પાતી નથી. એમ સાધુ સંયમને માટે સારો - સુંદર લેપ કરે તો પણ એને વિભૂષાદોષ ન લાગે. ॥ ११॥ म
वृत्ति : इदानीं मुद्रिकादिबन्धान व्याख्यानयति, तत्संबन्धं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)ओ.नि. : भिज्जिज्ज लिप्पमाणं लित्तं वा असइए पणो बंधो ।
मुद्दिअनावाबंधो न तेणएणं तु बंधिज्जा ॥४०६॥ भिद्येत तल्लिप्यमानं पात्रकं वा लेपितं वा सद्भिद्येत ततोऽन्यस्य पात्रकस्याभावे पुनरपि बध्यते-सीव्यते, तत्र मुद्रिकाबन्धस्येयं स्थापना, नौबन्धः पुनर्द्विविधो भवति तस्य चेयं स्थापना । स्तेनकबन्धः पुनर्गुप्तो भवति, मध्येनैव पात्रककाष्ठस्य दवरको याति तावद्यावत् सा राजिः सीविता भवति, तेन स्तेनकबन्धेन दुर्बलं पात्रकं भवत्यतोऽसौ वर्जनीयः ।
ચન્દ્ર. : હવે મુદ્રિકા વગેરે બંધોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ એ બંધોનું વ્યાખ્યાન કરવા માટે તેના સંબંધનું
R PERBEF
Po
Page #321
--------------------------------------------------------------------------
________________
રા પ્રતિપાદન કરતા કહે છે. (લેપના વર્ણન પછી બંધનું વર્ણન શા માટે ? એ બે વચ્ચે શું સંબંધ છે ? એ સંબંધ બતાવે છે.) શ્રી ઓઘ વિ. નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૪૦૬ : ટીકાર્થ: તે લેપાતુ પાત્ર કે લેપાઈ ગયેલુ પાત્ર તૂટી જાય તો બીજા પાત્રની ગેરહાજરીમાં તે પાત્ર ભાગ-૨
| ૩૧૨ /
- ફરીથી સીવવું પડે. તેમાં મુદ્રિકાબંધનું ચિત્ર આ છે. 1-૨T નૌબન્ધ વળી બે પ્રકારે છે. તેની આ સ્થાપના છે. w v > $
દોરો ગાંઠ દોરો
/
/
AAA.
/
બતે જે સ્તનકબંધ વળી ગુપ્ત હોય છે. પાત્રના લાકડાની અંદર જ દોરો ત્યાં સુધી જાય કે જ્યાં સુધીમાં તે રેખા-તિરાડ બાં
સિવાઈ જાય. તે તેનબંધ વડે પાત્ર દુર્બલ બને છે. આથી એ બંધ છોડી દેવો.
(વર્તમાનમાં તો આપણે એરેલાઈટ, સ્ટીકફાસ્ટ વગેરેથી જ તુટેલું પાત્રુ સાંધીએ છીએ. પૂર્વના જમાનામાં તો જેમ વસ્ત્રો સોય દોરા વડે સીવાતા, તેમ લાકડાની તિરાડો વગેરે પણ વિશેષ પ્રકારના મોટા સોંય દોરા વડે સીવાતા. એ સીવવાની પદ્ધતિઓ અહીં બતાવી છે. એમાં મુદ્રિકા બંધ આ પ્રમાણે સમજવો કે અત્યારે ભાઈઓ જે શર્ટ પહેરે છે. એની એક બાજુ બટન અને બીજી બાજુ બટન ફીટ કરવા માટેનું કાણું હોય. ચાર બટન હોય તો ચાર કાણા હોય. એક બટનને બીજા બટનાદિ
| ૩૧૨ |
Page #322
--------------------------------------------------------------------------
________________
સાથે સંબંધ નહિ, એમ આમાં જે પાત્રામાં તિરાડ પડે, તે પાત્રામાં તિરાડની જમણી બાજુથી સોય ઘુસાડી, પછી તિરાડની શ્રી ઓઘનિયુક્તિ કર
ડાબી બાજુ લઈ જઈ પછી ત્યાં કાણું પાડી બેય બાજુના છેડાઓ વડે ગાંઠ લગાડે. એ પછી એની જરાક નીચે એ જ રીતે બીજી ભાગ-૨
ગાંઠ લગાડે. આમ કુલ ધારો કે આઠ ગાંઠ મારે તો દોરાના આઠ ટુકડાઓ વડે આઠ ગાંઠ લાગે.
જ્યારે બુટમાં બેય બાજુ ધારોકે છ છ કાણા હોય તો ત્યાં એક જ મોટી દોરી લઈ એ સામ સામેના કાણાઓમાંથી પસાર | ૩૧૩ I m કરવામાં આવે છે. અહીં કાણા ભલે વધારે હોય પણ દોરી તો આખીને આખી એક જ છે. હવે આમાં બે ભેદ છે.
o to o .
E
*
F
=
=
૩૦ – ૪
૧ -૦ )ધારો કે ૮ કાણા છે. તો એક દોરીનો એક છેડો એક કાણામાંથી પસાર કરી પછી બીજા કાણામાં નાંખવામાં આવે, પછી ત્રીજા, ચોથા... આઠમામાં નંખાય. આમ દોરીનો એક છેડો છેક આઠમાં કાણા પાસે હોય અને બીજો છેડો પહેલા કાણા પં
: પાસે હોય. આ નાથાબંધનો પ્રથમ ભેદ છે.
=
૩૧૩ .
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
11398 11
HIT
vi
ᄑ
મ
સ્તનકબંધમાં આ પ્રક્રિયા છે કે પાત્રાની જે જાડાઈ છે. તેની અંદરથી જ સોંય પસાર કરી અંદર જ દોરી જવા દે. પાત્રાની અંદર કે બહાર દોરી દેખાય જ નહિ. પાત્રાની જાડાઈની વચ્ચોવચ્ચ એ દોરી જતી રહે. અત્યારે સાધ્વીજીઓ મોટા પાત્રાની ગોળાઈ ઉપર દોરી બાંધી, ચોંટાડી પછી એની ઉપર કલર કરતા હોય છે. એમાં પાત્રા અને કલ૨ વચ્ચે જેમ દોરી છે. તેમ અહીં તો પાત્રાની જાડાઈમાં જ દોરી હોય છે. જ્યાં તિરાડ પડે ત્યાં આ પદ્ધતિથી અંદર દોરી નાંખી દે, પણ આ 7 રીતે સીવાયેલું પાત્ર લાંબુ ટકતું ન હોવાથી શાસ્ત્રકારોએ આ બંધનો નિષેધ કર્યો છે.
-
પણ લોકો કંઈ આ રીતે દોરી નથી બાંધતા. લોકો તો દોરીના એક છેડાને પહેલા કાણામાં નાંખે અને બીજી બાજુના બીજા છેડાને બીજા કાણામાં નાંખે. પછી દોરીના પહેલા છેડાને ચોથામાં, પાંચમામાં અને પછી આઠમામાં નાંખે. અને દોરીના બીજા છેડાને ત્રીજામાં છટ્ઠામાં અને સાતમામાં નાંખે, એમ બેય છેડા સામ સામે આવે, એ બેયની ગાંઠ લાગી જાય. નાવાબંધની આ બીજી પદ્ધતિ છે.
T
ओ.. : इदानीं स लेप उत्तममध्यमजघन्यभेदेन त्रिविधो भवत्यत आह
खरअयसिकुसुंभसरिसवकमेण उक्कोसमज्झिमजहन्ना । नवणी सप्पिसा गुले य लोणे अलेवो उ ॥४०७॥
खर इति- खरं सण्हं (खरसन्नयं इति पाठान्तरम् ) तिलतिल्लं तेण कओ उक्कोसो लेवो, अयसि कुसुंभिअतिल्लेण
भ
OT
મ
व
F
김
at
-
|| ૩૧૪ ||
Page #324
--------------------------------------------------------------------------
________________
मज्झिमो लेवो, सरिसवतेल्लेण य जहन्नओ होइ, अनेन क्रमेणोत्कृष्टो मध्यमो जघन्य इति । कैः पुनर्लेपो न भवतीत्यत श्री मोध-त्यु I I आह-नवनीतेन सर्पिषा-घृतेन वसया गुडेन लवणेन च, एभिः रसैरलेपः-एभिर्लेपो न भवति । उक्तो द्रव्यपिण्डः, इदानीं भाग-२" पिण्डस्यैकार्थिकान्युच्यन्ते, तत्राह
पिंडनिकायसमूहे संपिंडण पिंडणा य समवाए । ॥ १५॥
समोसरण निचय उवचय चए य जुम्मे य रासी य ॥४०८॥ पिण्डो निकायः समूहः संपिण्डनं पिण्डना च समवायः समवसरणं 'सृ गतौ' सम्यग्-एकत्र गमनं समवसरणं, निचय उपचयः चयश्च जुम्मश्च राशि: संघातार्थः । प्रतिपादितो द्रव्यपिण्डः,
FFERE
ચન્દ્ર. તે લેપ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ ભેદથી ત્રણ પ્રકારે છે. એ હવે કહે છે.
मोधनियुक्ति-४०७ : टार्थ : ५२ सेट ५२ नामवाणु तखनु तेस. तेना 3 रायसो ५ 6ष्ट ५ . मतसीકુસુંભા વડે કરાયેલો લેપ મધ્યમ છે. (અતસીનું તેલ પણ હોય છે.) સરસવના તેલ વડે કરાતો લેપ જઘન્ય લેપ છે. આમ આ ક્રમથી ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય.
પ્રશ્ન : કઈ વસ્તુઓ વડે લેપ ન થઈ શકે ?
FD.
॥१५॥
Page #325
--------------------------------------------------------------------------
________________
આ
નિર્યુક્તિ
ઉત્તર : માખણ, ઘી, ચરબી, ગોળ અને મીઠું આ પાંચ રસો વડે લેપ થઈ ન શકે. (અર્થાતુ એ લેપ રૂપે ટકી જ ન શકે.) श्रीभोध-न्यु
આમ દ્રવ્યપિંડ કહેવાઈ ગયો. ભાગ-૨
હવે પિંડના સમાનાર્થી શબ્દો કહેવાય છે.
ओधनियुजित-४०८:2ीर्थ : पिंड, निय, समूह, संघिउन, पिउना, समवाय, समक्स२५१, नियय, ५५, २५, ને ૩૧૬l vજુમ્મ, રાશિ. આ પિંડ શબ્દના સમાનાર્થીઓ છે. તેમાં સુ ધાતુ ગતિના અર્થમાં છે. સારી રીતે એકસ્થાને જવું તે સમવસરણ.
દ્રવ્યપિંડ કહેવાઈ ગયો. वृत्ति : इदानीं भावपिण्डप्रतिपादनायाह - ओ.नि. : दुविहो य भावपिंडो पसत्थओ होइ अप्पसत्थो य ।
दुगसत्तट्ठचउक्कग जेणं वा बज्झइ इयरो ॥४०९॥ द्विविधो भावपिण्ड:-प्रशस्तभावपिण्डोऽप्रशस्तभावपिण्डश्च, तत्राप्रशस्तं प्रतिपादनायाह - 'दुयसत्तट्ठ' इत्यादि, म दुविहो रागो य दोसो य, सत्तविहो सत्त भयट्ठाणाणि, एतानि च तानि-इहलोकभयं परलोकभयं आयाणभयं अकम्हाभयं
आजीवियाभयं मरणभयं असिलोगभयं, 'इहपरलोयायाणमकम्हाआजीवमरणमसिलोए'त्ति । 'अट्टविहो' अट्ठ कम्मपयडीओ णाणावरणाइयाओ, अहवा अट्ठ मयट्ठाणाइं-जाइकुलबलरूवे तवईस्सरिए सुए लाभे । चउव्विहो
१६॥
Page #326
--------------------------------------------------------------------------
________________
,
શ્રી ઓધ ધ સોનામાનો
નિર્યુક્તિ ભાગ-૨
कोहमाणमायालोहरूवो । रागद्वेषावेव पिण्डः औदयिको भावोऽनन्तकर्मपुद्गलनिवृत्तः पिण्डः, एवं सप्तभिर्भयस्थानों जन्यते स कर्मपिण्डः, एवमन्यत्रापि योज्यं, 'येन वा बाह्येन वस्तुना इतर:-आत्मा बध्यते कर्मणाऽष्टप्रकारेण સૌપ્રશતઃ
H
*
5
ચન્દ્ર. : ભાવપિંડનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ૩૧૭.
ઓઘનિર્યુક્તિ-૪૦૯ : ટીકાર્થ : ભાવપિંડ બે પ્રકારે છે. (૧) પ્રશસ્ત ભાવપિંડ (૨) અપ્રશસ્તભાવપિંડ. તેમાં w, અપ્રશસ્તનું પ્રતિપાદન કરતા કહે છે કે તે રાગ અને દ્વેષ એમ બે પ્રકારે છે. એમ સાત પ્રકારના ભયસ્થાનો એમ સાત પ્રકારે
છે. એ ભયસ્થાનો આ છે. (૧) ઈહલોકભય (૨) પરલોક ભય (૩) આદાનભય (૪) અકસ્માતભય (૫) આજીવિકાભય '(૬) મરણ ભય (૭) અશ્લોક - નિંદાભય. (મનુષ્યાદિથી ભય તે ઈહલોકભય. એમ પરલોકનો ભય અથવા તો દેવતિર્યંચથી ' ભય તે પરલોક ભય. કોઈ ઈષ્ટ વસ્તુ લઈ લેશે એવો ભય તે આદાનભય.... બાકીના ભયો સુગમ છે.) 'નો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મપ્રકૃતિઓ અથવા આઠ સદસ્થાનો જાતિ, કુલ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત, લાભ એ આઠ કી વસ્તુઓ એ આઠ પ્રકારનો અપ્રશસ્તપિંડ છે.
ક્રોધ, માન, માયા અને લોભ રૂપ ચાર પ્રકારનો અપ્રશસ્ત પિંડ છે. રાગદ્વેષ પોતે જ પિંડ છે. તેજ અનંતકર્મપુદ્ગલોથી બનેલો ઔદયિકભાવ રૂપ પિંડ છે. આ રીતે સાત ભય સ્થાનો વડે વીકા
=
Page #327
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
1] [
મ
स
॥ ૩૧૮ | મ
ण
જે કર્મ ઉત્પન્ન થાય. તે કર્મપિંડ બને. આમ બીજા બધામાં પણ સમજી લેવું. અથવા તો જે બાહ્ય વસ્તુ વડે આત્મા આઠ પ્રકારના કર્મથી બંધાય તે બાહ્ય વસ્તુ પણ અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય.
T
वृत्ति : इदानीं प्रशस्तं भावपिण्डं प्रतिपादयन्नाह
સોનિ. :
तिविहो होइ पसत्थे नाणे तह दंसणे चरिते य ।
मोत्तूण अप्पसत्थं पत्थपिंडेण अहिगारो ॥ ४१० ॥
त्रिविधः प्रशस्त भावपिण्डः - ज्ञानविषयः दर्शनविषयः चारित्रविषयश्च । तत्र ज्ञानपिण्डो ज्ञानं स्फातिं नीयते येन सः भ तथा दर्शनं स्फातिं नीयते येन, चारित्रं स्फातिं नीयते येन स बाह्योऽभ्यन्तरश्च पिण्डः, मुक्त्वाऽप्रशस्तं प्रशस्तपिण्डेनाधिकारः ।
-
ચન્દ્ર. ઃ હવે પ્રશસ્તપિંડનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૧૦ : ટીકાર્થ : પ્રશસ્ત ભાવપિંડ ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞાનસંબંધી (૨) દર્શનસંબંધી (૩) ચારિત્ર સંબંધી તેમાં જેના વડે જ્ઞાન વૃદ્ધિ પમાડાય તે પુસ્તકાદિ જ્ઞાનપિંડ
જેના વડે દર્શન વૃદ્ધિ પમાડાય તે જિનપ્રતિમાદિ દર્શનપિંડ.
A
॥ ૩૧૮૫
Page #328
--------------------------------------------------------------------------
________________
श्री भोध-त्यु નિર્યુક્તિ
णं ભાગ-૨ )
જેના વડે ચારિત્ર વૃદ્ધિ પમાડાય તે રજોહરણાદિ ચારિત્રપિંડ
આ પ્રશસ્તભાવપિંડ બાહ્ય અને અભ્યત્તર એમ બે પ્રકારે છે. (પુસ્તકાદિ એ બાહ્ય અને આત્મામાં પડેલું પુષ્કળ જ્ઞાનાદિ से अभ्यन्तर...)
અપ્રશસ્ત પિંડનું અહીં કામ નથી. અહીં એને બાજુ પર મૂકીને પ્રશસ્તપિંડ વડે અધિકાર છે.
॥ १८॥
58 O
वृत्ति : अयं च भावपिण्ड: केन पिण्ड्यते ?-प्रचुरीक्रियते, शुद्धेनाहारोपधिशय्यादिना, अत्र चाहारेण प्रकृतं, स एव प्रशस्तो भावपिण्डः, कारणे कार्योपचारात्, ज्ञानादिपिण्डकारणमसौ, स चाहार एषणाशुद्धो ग्राह्यः, अनेन | संबन्धेनागता एषणा प्रतिपाद्यते । अथवा पूर्वमिदमुक्तं-'पिंडं च एसणं च वोच्छं' तत्र पिण्ड उक्तः, इदानीमेषणा प्रतिपाद्यते, अथवा स्वयमेवायं भाष्यकृत्सम्बन्धं करोति - ओ.नि.भा. : लित्तंमि भायणम्मी पिंडस्स उवग्गहो य कायव्यो ।
जुत्तस्स एसणाए तमहं वोच्छं समासेणं ॥२१२॥ लिप्ते भाजने सति ततः पिण्डस्योपग्रहो - ग्रहणं कर्त्तव्यं, किंविशिष्टस्य पिण्डस्य ?-एषणायुक्तस्य, यन्द्र. : प्रश्न : मा भावपिंड ओना 43 विरत राय ? तैयार ४२राय ? पुषण राय ?
RTO
॥ १८॥
Page #329
--------------------------------------------------------------------------
________________
| ની
ઉત્તર : શુધ્ધ એવા આહાર, ઉપધિ, શયા વગેરે વડે એ ભાવપિંડ પુષ્કળ થાય, અહીં તો આહારનો અધિકાર છે. તેજ શ્રી ઓઘ-વી નિર્યુક્તિ
પ્રશસ્ત ભાવપિંડ છે. કેમકે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરાયો છે. (કારણને કાર્યના નામથી ઓળખવું એ = કારણનો ભાગ-૨
કાર્ય તરીકે વ્યવહાર કરવો એ કારણમાં કાર્યોપચાર કરેલો કહેવાય. દા.ત. ઘી આયુષ્યનું કારણ છે. ઘીને જ આયુષ્ય શબ્દથી
ઓળખવું એ કારણમાં કાર્યનો ઉપચાર કહેવાય. પ્રસ્તુતમાં શુદ્ધ આહાર કારણ છે. જ્ઞાનાદિવૃદ્ધિરૂપ પ્રશસ્ત ભાવપિંડ કાર્ય | | ૩૨૦I wછે, અહીં શુધ્ધ આહાર પ્રશસ્ત ભાવપિડ શબ્દથી ઓળખાવાય છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર ગણાય.)
માં આ આહાર જ્ઞાનાદિપિંડનું કારણ છે. તે આહાર એષણાશુદ્ધ લેવો જોઈએ. આમ આ સંબંધથી આવેલી એષણા હવે પ્રતિપાદન કરાય છે.
અથવા તો પહેલા એમ કહેલું કે પિંડની એષણાને કહીશ તેમાં પિંડ કહેવાઈ ગયો. હવે એષણા કહેવાય છે. (પિંડ પછી આ એષણાનું નિરૂપણ શા માટે ? એ માટે આ બે સંબંધો બતાવ્યા.)
અથવા તો આ ભાષ્યકાર જાતે જ પિંડ પછી એષણાના નિરૂપણમાં સંબંધ કરી આપે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૧૨ : ટીકાર્થ : ભાજન લેપાયે છતે ત્યારબાદ પિંડનું ગ્રહણ કરવું. કેવા વિશિષ્ટ પિંડનું ગ્રહણ કરવું? એનો ઉત્તર એ છે કે એષણાયુક્ત પિંડનું ગ્રહણ કરવું. वृत्ति : अतस्तामेवैषणां प्रतिपादयन्नाह -
:
૩૨૦.
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૩૨૧ |
ओ.नि. : नाम ठवणा दविए भावंमि य एसणा मुणेयव्वा ।
दव्वंमि हिरण्णाई गवेसगहभुंजणा भावे ॥४११॥ नामस्थापने सुगमे, द्रव्ये-द्रव्यविषया, यथा हिरण्यादेर्गवेषणां करोति कश्चिद्, भावे-भावविषया त्रिविधागवेषणैषणा-अन्वेषणैषणा, ग्रहणैषणैषणा-पिण्डादानैषणा, भुञ्जनैषणा-ग्रासैषणा चेति ।
ચન્દ્ર, ઃ એટલે હવે તે જ એષણાનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૧૧ : ટીકાર્થ: નામ અને સ્થાપના એષણા તો સ્પષ્ટ છે. દ્રવ્યસંબંધી એષણા આ પ્રમાણે કે કોઈ વ્યક્તિ - સુવર્ણાદિની ગવેષણા - શોધ કરે.
ભાવસંબંધી એષણા ત્રણ પ્રકારે છે. (૧) ગવેષશૈષણા એટલે કે અન્વેષરૈષણા. (૨) ગ્રહમૈષરૈષણા એટલે કે પિંડાદાનૈષણા. (૩) ભુજનૈષણા એટલે કે ગ્રામૈષણા. वृत्ति : सा च गवेषणैषणा एभिरिरभिगन्तव्या -
:
૩૨૧.
Page #331
--------------------------------------------------------------------------
________________
श्रीसत्यु ओ.नि. : पमाणे काले आवस्सए य संघाडए य उवकरणे । નિયુક્તિ કે
मत्तगकाउस्सग्गो जस्स य जोगो सपडिवक्खो ॥४१२॥ ભાગ-૨
प्रमाणं कतिवारा भिक्षार्थं प्रवेष्टव्यमिति, एतद्वक्ष्यति, 'काले 'त्ति कस्यां वेलायां प्रवेष्टव्यं ?, भिक्षा गवेषणीया
इत्यर्थः, 'आवस्सए'त्ति आवश्यकं-कायिकादिव्युत्सर्गं कृत्वा भिक्षाटनं कर्त्तव्यं गवेषणमित्यर्थः, 'संघाडए 'त्ति ॥ २२॥ म
ण सङ्घाटकयुक्तेन हिण्डनीयं नैकाकिना, 'उवगरणे'त्ति भिक्षामटता किं सर्वमुपकरणं ग्राह्यमाहोश्वित्स्वल्पं, 'मत्तग'त्ति स्स भिक्षामटता गवेषयता मात्रकग्रहणं कर्त्तव्यं, कायोत्सर्गः भिक्षार्थं गच्छता उपयोगप्रत्ययः कार्यः, तथा च यस्य योग: -- भिक्षार्थं गच्छन्निदं वक्ति यस्य योगो-येन वस्तुना सह संबन्धो भविष्यति तद् ग्रहीष्यामीत्यर्थः, 'सपडिवक्खो 'त्ति सर्व एवायं द्वारकलाप: सप्रतिपक्षोऽपि वक्तव्यः, सापवादोऽपीत्यर्थः ।
यन्द्र. : (१) ते गवेषौषमामतावातावारी 43 वी. मोधनियुजित-४१२ : टीअर्थ : (१) प्रभा : सीवार भिक्षा माटे नाणी शाय, घरोमा प्रवेशाय ? मे शे.. (२) आस : या राम गोयरी भाटे प्रवेश ? मेटभिक्षानो गवेष यो छ ? (3) आवश्य : भात्रु बगेरेनु व्युत्सईन [ मा भिक्षाटन - गवेष। २.
PM
॥३२२॥
Page #332
--------------------------------------------------------------------------
________________
or
मो
શ્રી ઓધ-િ
નિર્યુક્તિ
of
ભાગ-૨
॥ ૩૨૩॥ ૧
UT
(૪) સંઘાટક : સંઘાટક સાથે ફરવું, એકાકી નહિ.
(૫) ઉપકરણ : ભિક્ષા માટે ફરતા સાધુએ બધા જ ઉપકરણ સાથે લેવા ? કે ઓછા ? (૬) માત્રક : ભિક્ષા ફરનારા સાધુએ માત્રકનું ગ્રહણ કરવું. માત્રક સાથે રાખવું.
(૭) કાયોત્સર્ગ : ભિક્ષા માટે જતા સાધુએ ઉપયોગ માટેનો કાઉસ્સગ્ગ કરવો.
(૮) યસ્યયોગ : ભિક્ષા માટે જતો સાધુ આ બોલે કે જેનો યોગ થશે એટલે કે જે વસ્તુની સાથે સંબંધ થશે, તે ગ્રહણ કરીશ.”
(૯) સપ્રતિપક્ષ : આ બધા જ દ્વારોનો સમૂહ પ્રતિપક્ષ પૂર્વક પણ કહેવો. એટલે કે અપવાદપૂર્વક પણ કહેવો. (ઉત્સર્ગ મૈં અને અપવાદ બેય બતાવવાના છે.)
म्म
वृत्ति : इदानीं भाष्यकारः प्रतिपदमेतां गाथां व्याख्यानयति, तत्र 'पमाणे 'त्ति व्याख्यानयन्नाह -
યોનિ : दुविहं होइ पमाणं काले भिक्खा पवेसमाणं च ।
सन्ना भिक्खायरिआ भिक्खे दो काल पढमद्धा ॥ २९३ ॥
द्विविधं प्रमाणं भवति, 'काले 'त्ति एकं कालप्रमाणं कालनियमः - वेलानियम इत्यर्थः, तथाऽन्यद्भिक्षार्थं
स
स्स
भ
-મ
व
ओ
म
स्प
|| ૩૨૩॥
Page #333
--------------------------------------------------------------------------
________________
प्रविशमानानां 'प्रमाणं' वारालक्षणं भवति, तत्र भिक्षाप्रवेशप्रमाणं प्रतिपादयन्नाह - 'सन्ना भिक्खायरिया भिक्खे दो' श्री मोध-त्यु નિર્યુક્તિ
भिक्षार्थं वाराद्वयं प्रविशति, एकमकालसझापानकनिमित्तं, द्वितीयं भिक्षाचर्याकाले प्रविशतीति । जदि पुण तइयवारं ભાગ-૨
भिक्खायरिअं करेइ ततो खेत्तं चमढिज्जइ उड्डाहो य हवइ, जहा णत्थि एएसि भिक्खाहिंडणे नियमो, तम्हा दोण्णि वाराउ हिंडियव्वं, एयं च पुव्वभणियमेव- पुणो पुणो पविसणे सड्ढयकुलाणि चमढिज्जंतित्ति, तेण भासकारेण बहुवारा पविसणे दोसा न दंसिआ । उक्तं भिक्षाप्रवेशवाराप्रमाणं । इदानी भिक्षाकालप्रमाणं प्रतिपादयन्नाह-'काले पढमद्धा' काल इति भिक्षाकालस्तस्मिन् प्रविशितव्यं, तथा 'पढमद्धा' इति प्रथमपौरुष्यां यदळू तस्मिंश्च भिक्षार्थं प्रविशितव्यं, उक्तं कालप्रमाणम् ।
ચન્દ્ર, : હવે ભાણકાર દરેકે દરેક પદને લઈને આ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રમાણ એ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૧૩: ટીકાર્થ: (૧) પ્રમાણ બે પ્રકારે છે. કાલનું પ્રમાણ એટલે કે વેળાનો નિયમ એટલે કે કયા * કાળે ગોચરી જવું તે. અને બીજું પ્રમાણ ‘ભિક્ષા માટે પ્રવેશનારા સાધુઓ કેટલીવાર જઈ શકે?’ એ વારાઓ રૂપ પ્રમાણ. છે એમાં ભિક્ષા માટે જવાના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ભિક્ષા માટે બેવાર પ્રવેશે (ઘરોમાં જાય.) એક હૈ તો અકાળે અંડિલ જવાનું થાય ત્યારે પાણી લેવા ઘરે જાય. અને બીજું તો ભિક્ષાચર્યાના કાળે ગૃહસ્થોના ઘરોમાં પ્રવેશે.
PERSEE
૩૨૪
Page #334
--------------------------------------------------------------------------
________________
#
હવે ભિક્ષા.
જો ત્રીજીવાર ભિક્ષાચર્યા કરે, તો એ ક્ષેત્ર ચમઢિત- પરેશાન કરાયેલું થાય. અને ઉદ્દાહ થાય કે “આ સાધુઓને કોઈ શ્રી ઓઘ
ભિક્ષાચર્યા માટે નિયમ જ નથી.” તેથી બે જ વાર ગોચરી ફરવું. આ વાત પહેલા કહી જ ગયા છીએ કે “વારંવાર ઘરોમાં નિયુક્તિ કે
પ્રવેશીએ તો શ્રાવકના કુળો ચમઢિત થાય.” આ કહી ગયા છીએ, માટે જ ભાષ્યકારે ઘણીવાર પ્રવેશવામાં થતાં દોષો ભાગ-૨
દેખાડેલા નથી. / ૩૨૫T | આમ ભિક્ષાપ્રવેશના વારાનું પ્રમાણ બતાવી દીધું.
હવે ભિક્ષાના કાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે. કાળ એટલે ભિક્ષાકાળ. તેમાં જ ગોચરી માટે ઘરોમાં જવું. તથા * પહેલા પ્રહરનો જે અડધો ભાગ તેમાં ભિક્ષા માટે પ્રવેશવું. (પહેલાં પ્રહરનો પહેલો અડધો ભાગ છોડી છેલ્લા અડધા ભાગમાં પ્રવેશવું.) મો.નિ.મા. : મારે માંતા મા કૂવા મંડUT પોસા |
दोसीण पउरकरणं ठवियगदोसा य भइंमि ॥२१४॥ यदि पुनरर्द्धपौरुष्या आरत एव-प्रत्यूषसि एव भिक्षार्थं प्रविशति ततो भद्रकप्रान्तदोषा भवन्ति, तत्र भद्रककृता हा एते दोषाः ‘उट्ठवणं भंडण पओसा' उट्ठावणं पसुत्तमहिलाए करेइ, जहा पव्वतियगा आगया तं उद्वेत्ता देसुत्ति, अहवा वी सा आलस्सेण न उठेइ तओ भंडणं-कलहो होज्जा, अथवा सा चेव पओसिज्जा, प्रद्वेषं गच्छेदित्यर्थः । 'दोसीण
*
૩૨૫
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ભાગ-૨
| ૩૨૬ |
વય સાધુ ઉપર
રાંધજે. કે જેથી વળી આ રીત
पउरकरणं'त्ति सो चेव गिहवई इमं भणइ-जहा एए तवस्सिणो रति अजिमिआ एत्ताहे छुहाईआ अओ समतिरेगं
रंधिज्जासु जेण एयाणं पसरवेलाए आगयाणं होइत्ति । तथा 'ठविअगदोसा यत्ति स्थापनाकृताश्चैवं दोषा भवन्ति । T ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૪ : ટીકાર્થ : જો અડધી પોરિસી પહેલા જ સવારે જ ભિક્ષા માટે ઘરોમાં પ્રવેશે તો * ભદ્રક-પ્રાન્તકૃત દોષો લાગે. તેમાં ભદ્રક ગૃહસ્થ વડે કરાયેલા આ દોષો લાગે. કે (૧) ભદ્રક ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે જ
ઉંધેલી સ્ત્રીને ઉઠાડે. કહે કે “સાધુ આવ્યા છે, તેમને ઉભી થઈને ભિક્ષા આપ.” (૨) અથવા જો તે પત્ની આળસના કારણે ન ઉઠે તો પછી બે વચ્ચે ઝઘડો થાય. (૩) અથવા એ સ્ત્રી સ્વયં સાધુ ઉપર દ્વેષ પામે. (૪) તે ગૃહપતિ આમ બોલે કે “આ તપસ્વીઓ રાત્રે જમ્યા નથી. એટલે સવારે ભૂખ્યા થયા છે. એટલે તું હવે વધારે રાંધજે. કે જેથી સવારના સમયે આવેલા
આ સાધુઓને એ ગોચરી આપી શકાય. આપણી પાસે તે વહોરાવવાની વસ્તુ હાજર હોય.” (૫) વળી આ રીતે વધુ " બનાવીને સાધુ માટે રાખે એટલે એ સ્થાપનાથી થનારા દોષો પણ લાગે.
જો ગૃહસ્થ સારો હોય તો આ બધા દોષો લાગે. वृत्ति : साम्प्रतं प्रान्तकृतदोषकथनायाह - ओ.नि.भा. : अद्दागमंगलं वा उब्भा( ओभा )वण खिसणा हणण पंते ।
फिडिउग्गमे य ठविया भद्दगचारी किलिस्सणया ॥२१५॥
*
*
e iદ “s
es - B
Page #336
--------------------------------------------------------------------------
________________
ण
मो
गिहवई घरे अच्छति, तओ पसरे साहू आगओ, तं दट्ठूण य गिहवई इमं भणिज्जा- अहो मे अद्दागमिव अधिट्ठाणं दिट्ठ, अमंगलं चासौ गृहपतिर्मन्यते साधुदर्शनं, ततश्चैवं ओहावणा-परिभवो हवइ, तथा ख्रिसणा वा भवति, जहा एते पोट्टपूरणत्थमेव पव्वइया, आहणणा वा पंते- प्रान्तविषये भवति । एते तावत्प्रत्यूषस्येव प्रविशतो दोषा उक्ताः । 'फिडिए 'त्ति अथापगतायां अतिक्रान्तायामर्द्धपौरुष्यां भिक्षार्थं प्रविशति ततश्च यदि भद्रको भवति तत एवं ब्रवीति॥ ३२७ ॥ म यदुत अद्यदिवसादारभ्य यथा इयंती वेला राद्धस्य भक्तस्य भवति तथा कर्त्तव्यं ततश्च उद्गमदोषः - आधाकर्मादिदोषः,
णं
स
श्री खोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
ण
'ठवियत्ति अथवा यदुद्धरितं तत्त्वयाऽद्यदिवसादारभ्य साध्वर्थं स्थापनीयं ततश्चैवं स्थापनादयो दोषा भद्रकविषया भवन्ति, अथासौ गृहपतिर्भद्रको न भवति ततः 'चारी' इति ततश्चासौ वेलायां अतिक्रान्तायां भिक्षार्थं प्रविष्टे एवं प्रान्तो भ ब्रवीति यदुतायं चारी = भण्डिकः कश्चिद् अन्यथा कोऽयं भिक्षाकाल इति, नायं प्रत्यूषकालो नापि मध्याह्नकाल इति । 'किलिस्साय'त्ति तथा अवेलायां भिक्षानिमित्तं प्रविष्टस्य क्लेश एव पर्यटनजनितः परं न तु भिक्षाप्राप्तिः, तम्हा ओ दोसीणवेलाए चेव उयरेयव्वं ।
ק
ચન્દ્ર. ઃ જે ગૃહસ્થ સાધુ પ્રત્યે સદ્ભાવવાળો ન હોય, તો પછી તેના વડે કયા દોષો કરાય ? એ દોષોનું કથન કરવા માટે કહે છે.
स्म
म
at
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૨૧૫ : ટીકાર્થ : ગૃહસ્થ ઘરે છે. અને સવારે સાધુ આવ્યો. તેને જોઈને ગૃહસ્થ આમ બોલે કે
म्स
1132911
Page #337
--------------------------------------------------------------------------
________________
“આણે દર્પણની જેમ મારું અધિષ્ઠાન=ગુપ્તાંગો જોઈ લીધા. જેમ દર્પણ સ્વચ્છ હોય અને એ સ્પષ્ટ દેખાય એમ આણે મારા ગુપ્ત શ્રી ઓઘનિર્યુક્તિ
અંગો સ્પષ્ટ જોઈ લીધા.” (વહેલી સવારે ગૃહસ્થ ગમે તેમ ઉધ્યો હોય, એના વસ્ત્રાદિના ઠેકાણા ન હોય... એટલે આવું બને.) ભાગ-૨
વળી આ ગૃહસ્થ સાધુના દર્શનને અમંગલ માની લે અને એટલે એ વખતે શાસનની અપભ્રાજના થાય. અથવા તો
સાધુને જ કડવા વચનો સંભળાવે કે “આ બધા તો પેટ પૂરવા માટે જ દીક્ષિત થયેલા છે.” અથવા તો આવા હલકા ગૃહસ્થના ૩૨૮ w વિષયમાં આહનન થાય એટલે કે તે ગૃહસ્થ સાધુને મારી પણ દે.
આમ સવારે જ ગોચરી માટે ગૃહસ્થોના ઘરોમાં પ્રવેશનારાઓને દોષો દર્શાવી દીધા.
હવે જો અર્ધપ્રહર પસાર થઈ ગયા બાદ મોડેથી ભિક્ષા માટે પ્રવેશે તો પછી જો એ ગૃહસ્થ ભદ્રક હોય તો આ પ્રમાણે | જ બોલે કે આજના દિવસથી માંડીને હવે આટલી વેળા રાંધેલા ભોજનને થાય તે રીતે કરવું. (દા.ત. તેઓ સવારે સાડા આઠ ' સુધીમાં ભોજન બનાવી લેતા હોય અને સાધુ નવ વાગે જાય, તો એ નક્કી કરે કે હવે નવ વાગે જ ભોજન બની રહે એ જ!
રીતે બનાવવું. જેમ અર્ધપ્રહરમાં ગોચરી જવાનો નિષેધ છે. તેમ અર્ધપ્રહર બાદ ઘણો સમય નીકળી જાય તોય ગોચરી જવાનો નિષેધ છે. બેયમાં ગરબડ થાય.) અને આ રીતે કરે તો પછી આધાકર્માદિ દોષો લાગે.
અથવા ગૃહસ્થ એમ કહે કે ભલે આપણી રસોઈ વહેલી બને. પણ એ વાપર્યા પછી જે વધે તે તારે આજથી માંડીને છે. સાધુ માટે સ્થાપી રાખવું. સાધુ મોડા આવે છે તો એને વહોરાવી શકાય. - હવે જો આમ કરે તો સ્થાપના વગેરે દોષો લાગે.
Gu ૩૨૮
Page #338
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
|
આમ ગૃહસ્થ જો ભદ્રક હોય તો ઉપર મુજબ દોષો લાગે. શ્રી ઓઘનિર્યુક્તિ ન
હવે જો આ ગૃહપતિ ભદ્રક ન હોય તો પછી અકાળે ભિક્ષામાં પ્રવેશેલા સાધુને જોઈને એ પ્રાન્ત ગૃહસ્થ બોલે કે આ I લુંટારો (કે નટ) લાગે છે. જો એવું ન હોય તો આ વળી કયો ભિક્ષાકાળ છે? આ સવારનો કાળ પણ નથી અને મધ્યાહ્ન
કાળ પણ નથી. (ખ્યાલ રાખવો કે આજે પણ અજૈનો ગામડીયાઓ સવારે પણ ગરમ રોટલા-રોટલી વગેરે રાંધતા જ હોય ૩૨૯ો. = છે. ખાખરાદિ વસ્તુઓ તો મોટા ભાગે જૈનોમાં જ છે. હવે સવારે અડધો પ્રહર વીતે, લગભગ એ સમય ભિક્ષાકાળ હોય
| છે. એ પછી છેક બપોરે ભિક્ષાકાળ હોય, સાધુ જ નવ-સાડાનવ વાગે જાય તો એ બેય ભિક્ષાકાળથી વિપરીત કાળ છે, એટલે " એમાં સાધુને ઉપર મુજબ દોષો લાગવાના.)
વળી અકાળે ભિક્ષા માટે પ્રવેશેલાને તો માત્ર ભટકવાથી ઉત્પન્ન થયેલ સંકુલેશ જ થાય છે. ભિક્ષાની પ્રાપ્તિ તો થતી જ નથી. તેથી દોસણવેલાએ – અર્ધપ્રહર વીતે તે વખતે જ ભિક્ષા માટે પ્રવેશી જવું. વહેલા પણ નહિ અને મોડા પણ નહિ. (આજના કાળની દષ્ટિએ જ્યાં જેનો જે સમય હોય ત્યાં તે પ્રમાણે ગોચરી જવું.)
वृत्ति : इदानीं मध्याह्नस्यारत एव यदि भिक्षामटति ततः को दोषः ? इत्यत आहओ.नि.भा. : भिक्खस्सवि य अवेला ओसक्कहिसक्कणे भवे दोसा ।
भद्दगपंतातीया तम्हा पत्ते चरे काले ॥२१६॥
= he is
:
૩૨૯ો.
*
3. '
Page #339
--------------------------------------------------------------------------
________________
भिक्षाया अवेलायां यदि प्रविशति ततो यदि भद्रकः 'ओसक्कणं'ति याऽसौ रन्धनवेला तां मध्याह्लादारत एव - શ્રી ઓઘનિર્યુક્તિ
कारयति येन साधोरपि दीयते, एवं तावद्भिक्षावेलायामप्राप्तायां हिण्डतो दोषाः, अथ पुननिवृत्तायां भिक्षावेलायामटति ભાગ-૨
| ततः 'अहिसक्कणे 'त्ति रन्धनवेलां तामुत्सूर एव कारयति येन साधोरपि भक्तं भवति, एवमेते दोषा भद्रके भवन्ति ।
'पंतादीय'त्ति प्रान्तकृतास्तु दोषा पूर्ववद्रष्टव्याः भण्डिकोऽयमिति ब्रूते प्रान्तः, तस्मात्प्राप्ते काल एव चरेद्भिक्षां न || ૩૩૦ | | ચૂનેfધ વા ‘ાત્ર'ત્તિ જયં,
- ચન્દ્ર. : પ્રશ્ન : મધ્યાહ્નની પહેલા જ સાડા દસ-અગ્યાર વાગે જો ભિક્ષાને માટે ફરે તો શું દોષ ?
ઓશનિયુક્તિ-ભાષ્ય-૨૧૬ : ટીકાર્થઃ ઉત્તર : ભિક્ષાના અકાળમાં જો પ્રવેશે તો જો ગૃહસ્થ ભદ્રક હોય તો એ જે આ ભોજન રાંધવાનો સમય હોય તેને મધ્યાહ્નની પૂર્વે જ કરાવી દે એટલે કે ભોજન વહેલું કરાવડાવે કે જેથી સાધુને પણ આપી ( શકાય. (એમાં ઉપર મુજબ આયાકર્માદિ દોષો લાગે.)
આમ આ તો ભિક્ષાવેળા પ્રાપ્ત થઈ ન હોય ત્યારે ગોચરી ફરનારાને દોષો દર્શાવ્યા. હવે જો ભિક્ષાવેળા પસાર થઈ ગયા બાદ દોઢ બે વાગે ગોચરી ફરે તો તે રાંધવાની વેળાને મોડી જ કરી દે કે જેથી સાધુને પણ ભોજન થાય. (વહોરાવી
શકાય.) આમ ભદ્રક ગૃહસ્થમાં આ બધા દોષો થાય. પ્રાન્ત ગૃહસ્થ હોય તો એના વડે થતા દોષો પૂર્વની જેમજ સમજી લેવા er વી કે એ બોલે કે આ કોઈ ભાંડિક છે.” (પ્રાયઃ ભાંડિક એટલે નટ વગેરે છે, તેઓ અકાળે આ રીતે ભીખ માંગતા હોય છે.)
':
+
=
૩૩૦I.
E
Page #340
--------------------------------------------------------------------------
________________
श्री ओधનિર્યુક્તિ ભાગ-૨
॥33॥
“આ બધા દોષો થતા હોવાથી ભિક્ષાકાળ પ્રાપ્ત થાય ત્યારે જ ભિક્ષા માટે ફરવું. પણ ન્યૂનમાં = ભિક્ષાકાળ પહેલા કે અધિકમાં - = HिALtm वीत याबाद न प्रवेश.
बीलु काल द्वार पू यु. वृत्ति : इदानीं 'आवस्सए'त्ति व्याख्यायते - ओ.नि.भा. : आवस्सग सोहेउं पविसे भिक्खस्स सोहणे दोसा ।
उग्गाहिअवोसिरणे दवअसईए य उड्डाहो ॥२१७॥ ४४अवश्यं कर्त्तव्यमावश्यकं-कायिकाव्युत्सर्गरूपं शोधयित्वा कृत्वेत्यर्थः, ततो भिक्षार्थं प्रविशति, अशोधने | आवश्यकस्य दोषा भवन्ति, कथं ? - 'उग्गाहियवोसिरणे 'त्ति यद्यसौ साधुः उद्ग्राहितेन-गृहीतेनैव पात्रकेण व्युत्सृजति तत उड्डाहः, अथ तत्पात्रकमन्यस्य साधोः समर्प्य यदि व्युत्सृजति ततश्च द्रवस्यासति - अभावे सति 'उड्डाहो' उपघातो भवति । ओ.नि.भा. : अइदूरगमणफिडिओ अलहंतो एसणंपि पिल्लिज्जा ।
छड्डावण पंतावण धरणे मरणं च छक्काया ॥२१८॥
SHER
TO
||
3१॥
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
ભાગ-૨
II ૩૩૨ |
अथाऽसौ अतिदूरं गमनं करोति स्थण्डिले ततः 'फिडिओ'त्ति भ्रष्टः सन् भिक्षावेलाया भिक्षामप्राप्नुवन्नेषणामपि 'प्रेरयेत्' अतिक्रामयेत्, अथ तत्रैव क्वचिद् गृहासन्ने व्युत्सृजति ततः 'छड्डावण'त्ति स गृहपतिस्तदशुचिं छड्डावेति त्याजयतीत्यर्थः, अथवा पंतावणं-ताडनं कशादिना करोति, अथैतद्दोषभयाद्धरणं करोति पुरीषवेगस्य ततो मरणं भवेत्,
व्युत्सृजतस्तु षट्कायविराधनेति, स्थण्डिलाभावात् । 'आवस्सए'त्ति गयं, =
ચન્દ્ર. : હવે (૩) અવશ્ય દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૭ : ટીકર્થ : અવશ્ય કરવા યોગ્ય કાર્ય તે આવશ્યક કહેવાય. માત્રુ જવું વગેરે અવશ્યકર્તવ્ય 1. છે. આવા આવશ્યકને શુદ્ધ કરીને એટલે કે માત્રુ કરીને પછી ભિક્ષા માટે પ્રવેશવું. જો માત્રુ વગેરે કર્યા વિના પ્રવેશે (ગોચરી | લેવા જાય) તો દોષો લાગે.
પ્રશ્ન : દોષો કેવી રીતે લાગે ?
ઉત્તર : જો ગોચરી નીકળી ગયેલો સાધુ પાનું હાથમાં રાખીને જે માત્ર વોસિરાવે તો ઉદ્દાહ – શાસન નિંદા થાય. (શું કોઈ ભોજનની થાળી હાથમાં રાખી માત્રુ કરે ખરા ?) હવે જો એ સાધુ તે પાત્ર બીજા સંઘાટકાદિ સાધુને સોંપીને માત્રુ-ઈંડિલ વોસિરાવે તો એની પાસે પાણી ન હોવાથી ઉડ્ડાહ – ઉપઘાત થાય. (ગૃહસ્થો માત્રુ વગેરે કર્યા બાદ હાથ ધોવાદિ કાર્ય કરતા હોય છે. આ સાધુ જાહેરમાં માત્રુ-સ્પંડિલ જાય, ગૃહસ્થો જુએ, પછી હાથ વગેરે ન ધૂએ તો નિંદા થવાની જ.)
:
kis 5 |
૩૩૨ ..
Page #342
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
5 F
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૧૮ : ટીકાર્થ: હવે જો આ સાધુ અતિ દૂર અંડિલ ભૂમિમાં ગમન કરે (કે જેથી કોઈ જુએ નહિ, શ્રી ઓ.
અને એટલે પાણી ન હોય તોય નિંદાદિ થવાનો પ્રસંગ જ ન આવે) તો એમાં ઘણો સમય લાગી જવાથી એ ભિક્ષાવેળાથી | | ભ્રષ્ટ થાય અને એટલે ભિક્ષા ન પામતો તે સાધુ એષણાને પણ પ્રેરે - ઓળંગે, અર્થાત્ નિર્દોષ ભિક્ષાચર્યા ઓળંગી દોષિત ભાગ-૨
લેવા પણ તૈયાર થાય. | ૩૩૩ અથવા એવું બને કે જો સાધુ ત્યાં જ કોઈક ઘરની નજીકના ભાગમાં સ્પંડિલ જઈ આવે તો ગૃહસ્થ સાધુ પાસે તે અશુચિ 5
દૂર કરાવડાવે. પરઠવાવે. અથવા તો ગુસ્સે થઈ ચાબુક-લાકડી વગેરે વડે મારે.
હવે જો આ બધા દોષો લાગવાના ભયથી ચંડિલના વેગને રોકી રાખે તો મરણ થવાનો ભય ઉત્પન્ન થાય. અને વળી જા. ગમે ત્યાં ઉતાવળને લીધે અંડિલ બેસી જાય તો નિર્દોષ સ્પંડિલ ભૂમિ ન હોવાથી ષકાયની વિરાધના થાય. માટે ગોચરી જ 1 પૂર્વે થંડિલ-માત્રુની શંકા દૂર કરી પછી જ ગોચરી જવું.
वृत्ति : इदानीं 'संघाडए'त्ति व्याख्यायते - ओ.नि. : "एकाणियस्स दोसा इत्थी साणे तहेव पडिणीए ।
भिक्खविसोहि महव्वय तम्हा सबितिज्जए गमणं ॥ ४१३॥ यदि सङ्घाटकोपेतः सन् भिक्षाटनं न करोति तत एकाकिन एते दोषा: - स्त्रीकृतः श्वजनितः प्रत्यनीकजनितः,
= = = '*
* દKE - E
* ટિN 1
૩૩૩ો.
Page #343
--------------------------------------------------------------------------
________________
|
मा
શ્રી ઓઘ
નિર્યુક્તિ
y | ભાગ-૨
|| ૩૩૪ | ૫
r
રા
T
भिक्षाविशुद्धिरेकस्य न भवति, तथा महाव्रतोपघातो भवति तस्मात्सद्वितीयेन गन्तव्यम् । इयं च प्रतिद्वारगाथा, ચન્દ્ર. : હવે (૪) સંઘાટક દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૧૩ : ટીકાર્થ : જો સંઘાટકની સાથે ભિક્ષાટન ન કરે અને એકલો ફરે તો એકાકીને આ બધા દોષો લાગે કે (૧) સ્ત્રીકૃત (૨) શ્વાનજન્ય (૩) શત્રુજન્ય (૩) એકલાને ભિક્ષાવિશુદ્ધિ ન હોય (૫) મહાવ્રતનો વિનાશ થાય. તેથી બીજા સાધુ સાથે ગોચરી જવું.
म
T
આ પ્રતિદ્વારગાથા છે. (એષણાં માટેના આઠ-નવ દ્વારોની ગાથા પહેલા આવી ગઈ. એમાંનું ચોથું સંઘાટક દ્વાર છે. સ એના પણ દ્વારો દર્શાવનારી આ ગાથા છે. એટલે દ્વારના પણ દ્વારો દેખાડનાર આ ગાથા હોવાથી એને પ્રતિદ્વારગાથા કહેવાય.)
वृत्ति : इदानीं भाष्यकारः प्रतिपदं व्याख्यानयति
ઓનિ.મા. :
-
संघाडगअग्गहणे दोसा एगस्स इत्थियाउ भवे । साणे भिक्खुवओगं संजम आएगयरदोसा ॥ २१९ ॥
'सङ्घाटकस्य' सङ्घाटकसंयोगस्य 'अग्रहणे' अकरणे दोषा एकाकिनः स्त्रीभ्यो भवन्ति, एकाकिनं दृष्ट्वा साधुं
ग
ᄑ
हा
स्स
॥ ૩૩૪ ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
ક
ર
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
कदाचिद्गृह्णीयात् । इत्थि 'त्ति गयं, 'साणे 'त्ति व्याख्यायते-शुन्युपयोगं यदि ददाति ततः संयमविषयो दोषो भवति, अथ भिक्षायामुपयोगं ददाति तत आत्मोपघातदोषः, एवमेकाकिनः प्रविशतः शुनीकृत एकतरदोषो भवतीति, यथासङ्ख्यं દૈત વ્યારàયે ‘સાત્તિ .
F
=
૩૩૫ |
=
=
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આના દરેક પદોને લઈને વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૧૯: ટીકાર્થ : સંઘાટકનો સંયોગ ન કરવામાં એકાકી સાધુને સ્ત્રીકૃત દોષો સંભવે છે. એકાકી # સાધુને જોઈને કદાચ એ સ્ત્રી એને પકડી લે. સ્ત્રી દ્વારા પૂર્ણ થયું.
હવે શ્વાન દ્વારનું વ્યાખ્યાન કરાય છે. જો સાધુ કુતરાથી બચવા કુતરા-કુતરીમાં જ ઉપયોગ રાખે તો ઈર્યાસમિતિનું ... ' અપાલન-અભ્યાહતદોષમાં અનુપયોગ વગેરે રૂપ સંયમ સંબંધી દોષ લાગે અને જો ભિક્ષામાં ઉપયોગ આપે તો પછી
આત્માનો ઉપઘાત (કુતરો કરડી લે એ) રૂપ દોષ લાગે. આમ એકાકી ગોચરી જનારાને કુતરા-કુતરી જન્ય દોષ થાય. ગાથામાં ઈમરજુવો એ જે ઉત્તરાર્ધ છે, એમાં ક્રમશઃ પદાર્થો જોડીને વ્યાખ્યા કરવી. જો શ્વાનમાં ઉપયોગ રાખે તો સંયમદોષો અને જો ભિક્ષામાં ઉપયોગ રાખે તો આત્મદોષ... એમ ક્રમશઃ દોષો જોડવા. (સંયમભૈતરોષાઃ એ છેલ્લો શબ્દ છે.)
वृत्ति : इदानीं 'पडिणीए'त्ति व्याख्यायते -
Gu ૩૩૫T.
Page #345
--------------------------------------------------------------------------
________________
श्री सोध
ओ.नि.भा. : दोण्णि उ दुद्धरिसतरा एगोत्ति हणे पदुट्ठपडिणीए । નિર્યુક્તિ
तिघरगहणे असोही अग्गहण पदोसपरिहाणी ॥२२०॥ ભાગ-૨
द्वौ साधू भिक्षामटन्तौ प्रत्यनीकस्य दुष्प्रधृष्यतरौ भवतः-दुःखेन परिभूयेते दुर्जयतरौ इत्यर्थः । 'एगोत्ति हणे'
एकाकिनं पुनदृष्ट्वा प्रहन्यात् प्रद्विष्टः सन् प्रत्यनीकस्तस्मात् सङ्घाटकेन गन्तव्यम् । 'पडिणीए'त्ति गयं, इदानीं । उउ६॥ मा
'भिक्खविसोहि'त्ति भण्णइ यदा स एकाकी कस्मिंश्चित्पाटके भिक्षार्थं प्रविष्टः समकमेव च गृहत्रयान्निर्गतां भिक्षां गृह्णतो | भिक्षाया अशुद्धिर्भवति-आहृतदोषो भवति, यत ईर्यापथिकां शोधयितुं न शक्नोति, अथ तत्रैकां भिक्षां गृह्णाति | | यस्यामुपयोगो दत्तः तत इतरस्य भिक्षाद्वयस्याग्रहणे 'पओस'त्ति ते भिक्षादातार: प्रद्वेषं गच्छेयुः, यदुतास्माकमयं परिभवं| करोति येन नास्मदीयं गृह्णाति 'परिहाणि 'त्ति अग्रहणे च परिहाणिर्भवति भिक्षाया गच्छस्य वा तेनागृहीतेन 'भिक्खविसोहि त्ति गयं,
यन्द्र. : वे प्रत्यनी द्वारर्नु व्याज्यान २।५ छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૦: ટીકાર્થ : જો બે સાધુ ભિક્ષા માટે ફરતા હોય તો શત્રુને માટે એમને હેરાન કરવા અઘરુ કામ થઈ પડે. શત્રુ એ બે સાધુને જીતી ન શકે. મારી – ફસાવી ન શકે. પણ જો સાધુ એકલો હોય તો પછી ગુસ્સે થયેલો
F॥33॥
Page #346
--------------------------------------------------------------------------
________________
જ શત્રુ એકલા સાધુને જોઈને તેને મારે. માટે સંઘાટક સાથે જવું. પ્રત્યેનીક દ્વાર પૂર્ણ થયું. હવે ભિક્ષાવિશુદ્ધિનું વ્યાખ્યાન કરાય શ્રી ઓઘ-૧
છે. જયારે તે એકાકી સાધુ કોઈક વાડામાં-શેરીમાં ભિક્ષા માટે પ્રવેશે, અને એક સાથે ત્રણ ઘરોમાંથી નીકળેલી ભિક્ષાને ગ્રહણ નિર્યુક્તિ
છ કરે તો તેને ભિક્ષાની અશુદ્ધિ થાય, એટલે કે અભ્યાહતદોષ લાગે. એનું કારણ એ કે ત્રણ ઘરોમાંથી બહેનો ભિક્ષા લઈને ભાગ-૨
નીકળે છે. તો સાધુ બધે ઉપયોગ ન રાખી શકે એટલે સાધુ તે બહેનો ક્યાંથી ચાલીને આવે છે. નીચે કાચા પાણી કીડી વગેરે | ૩૩૭ી.
ઉપર પગ મૂકીને નથી આવતાને ? એ બધુ તપાસી ન શકે. (જો એ બાજુ ઉપયોગ રાખે તો પછી ભિક્ષા લેવામાં ઉપયોગ જ ન રહે.) * હવે જો આ ભિક્ષા દોષ ન લાગે એ માટે ત્યાં એક ભિક્ષા લે કે જેમાં એણે ઉપયોગ આપેલો છે. અને બીજી બે ભિક્ષા
ન લે કે જેમાં ઉપયોગ અપાયો નથી તો પછી એ બે ભિક્ષા ન લેવામાં તો એ ભિક્ષાના દાતાઓ દ્વેષ પામે કે “આ સાધુ અમારું. 1 અપમાન કરે છે. કે જેથી અમારું ભોજન વહોરતો નથી.” અને વળી આ રીતે વારંવાર બે બે ભિક્ષા ન લેવામાં આવે તો I ભિક્ષાની હાનિ થાય. અર્થાતુ સંપૂર્ણ ભિક્ષા ન મળે. ઘણો ઘણો સમય ફરે પછી માંડ સંપૂર્ણ ભિક્ષા મળી રહે. અથવા તો તે ભિક્ષા ન લેવાથી ગચ્છની હાનિ થાય. એટલે કે ગચ્છને પુરતી ગોચરી-પ્રાયોગ્ય ગોચરી ન મળવાથી ગચ્છને મુશ્કેલી પડે. (એ બે ભિક્ષા પ્રચુર પ્રમાણમાં મળતી હોય અને ગચ્છ પ્રાયોગ્ય સારા દ્રવ્યો મળતા હોય પણ આ ભિક્ષા છોડી દે તો ગચ્છને નુકશાન થાય.).
(જો બે જણ જાય, તો એક ગોચરી વહોરે અને બીજો લવાતી બે ભિક્ષામાં ઉપયોગ રાખે, અને એટલે અભ્યાહતાદિ
!
nu s
Fun ૩૭
E
Page #347
--------------------------------------------------------------------------
________________
દોષો ન લાગે.) ભિક્ષાવિશુદ્ધિ દ્વાર પૂર્ણ થયું. श्रीमोध-त्यु नियुति वृत्ति : इदानीं 'महव्वय'त्ति व्याख्यायते - ભાગ-૨
ओ.नि.भा. : पाणिवहो तिसु गहणे पउंजणे कोंटलयस्स बितियं तु । ॥ 33८॥ म
तेणं उच्छुद्धाई परिग्गहोऽअणेसणग्गहणे ॥२२१॥ त्रिषु गृहेषु यौगपद्यागतां भिक्षां यदा गृह्णाति तदा प्राणिवधः कृतो भवति, ततश्च प्रथमव्रतभङ्गः, तथाऽसौ एकाकी कौटिलं ज्योतिषं निमित्तं वा प्रयुक्ते, तत्र चानृतस्य नियमेनैव सम्भवो यतस्तत्रोपघातकरमवश्यमुच्यते, उपघातजनकं भ चानृतम् तदुच्चारणे द्वितीयव्रतभङ्गः । तेणं उच्छुद्धाई' अथ तत्र गृहे एकाकी प्रविष्टः सन् उच्छुद्धं-विक्षिप्तं हिरण्यादि पश्यति ततश्च तद्गृह्णाति, एकाकिनो मोहसंभवात्, 'तेणं'ति ततः स्तैन्यदोषस्तृतीयव्रतभङ्ग इत्यर्थः, तथा कदाचिदेकाकी ग अनेषणीयमपि गृह्णीयात्, ततस्तस्मिन्ननेषणीये गृहीते परिग्रहकृतो दोषश्चतुर्थः, चतुर्थव्रतमत्र पृथग् नोक्तं, मध्यमतीर्थकराणां परिग्रह एव तस्यान्तर्भावात्, किल नापरिगृहीता स्त्री भुज्यत इति,
यन्द्र. वे महाव्रत वारनुं व्याण्यान राय छे. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૧ : ટીકાર્થ : એકલો સાધુ ત્રણ ઘરોમાં એક સાથે આવેલી ભિક્ષાને જો ગ્રહણ કરે તો એ સાધુ
૩૩૮.
Page #348
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
vi
વડે પ્રાણીવધ કરાયેલો ગણાય. (આમાં સચિત્તપાણી વગેરેની વિરાધના એ ભિક્ષા લાવનારા બહેનોથી થઈ હોવાની સંભાવના શ્રી ઓઘ
છતાં સાધુ વહોરે એટલે હિંસાદોષ લાગવાનો જ.) અને એટલે પહેલા મહાવ્રતનો ભંગ થાય.
તથા આ એકાકી સાધુ કૌટલ, જ્યોતિષ કે નિમિત્તનો પ્રયોગ કરે. એટલે કે ગૃહસ્થોની કુંડળી જોઈ આપે, જ્યોતિષ ભાગ-૨
ભાખે, સારા-નરસા નિમિત્તોનું કથન કરે. (જમણી આંખ પુરુષને ફરકે તો સારું... આ બધા નિમિત્ત કથનો છે. કૌટલ એટલે I ૩૩૯ો »
કામણ-ટુમણ વગેરે હોવા જોઈએ.) હવે આ બધામાં અવશ્ય મૃષાવાદનો સંભવ છે. કેમકે આ બધા કથનમાં અવશ્ય જ હિંસાજનક વચન બોલાય. (દા.ત. જો અત્યારે તમે ખેતી કરશો તો ઘણો લાભ થશે. એમ જયોતિષ-નિમિત્તને અનુસાર સાધુ # કહે. આ વાત સાચી પણ હોય. પણ હવે આ સાંભળી પેલો તો ખેતી શરુ કરી જ દેવાનો... એમાં પુષ્કળ હિંસા થવાની. સી.
એટલે આ વચન સાચું હોવા છતાં હિંસાજનક હોવાથી મૃષાવાદ કહેવાય) અને હિંસાજનક વચન તો સાવદ્ય વચનરૂપ , | હોવાથી મૃષાવાદ જ કહેવાય એટલે આ વચનોના ઉચ્ચારણમાં બીજા વ્રતનો ભંગ થાય.
હવે તે ઘરમાં એકાકી પ્રવેશેલો સાધુ ઘરમાં છૂટા-છવાયા પડેલા સુવર્ણ અલંકાર વગેરે વસ્તુઓને જુએ તો કદાચ લલચાઈને એ લઈ લે કેમકે એકલા સાધુને આવો મોહ થવાનો સંભવ છે. અને આમ ચોરીનો દોષ લાગે એટલે કે ત્રીજાવ્રતનો ભંગ થાય.
તથા ક્યારેક એવું બને કે એકાકી સાધુ અનેષણીય - દોષિત પણ લે, અને તે અનેષણીય લે એટલે પરિગ્રહકૃત દોષ | લાગે. (આસક્તિ વિના દોષિત વસ્તુ વહોરાતી નથી. આસક્તિ=મમત્વભાવ એ પરિગ્રહ જ છે. એટલે પાંચમાવતનો ભંગ
|| ૩૩૯ો
= =
= =
= હ s
Page #349
--------------------------------------------------------------------------
________________
थाय.)
निहित
श्रीमोध-थु
અહીં ચોથું વ્રત જુદું બતાવેલ નથી. કેમકે મધ્યમ તીર્થકરોના - ૨ થી ૨૩ તીર્થકરોના ગાળામાં તો પાંચમાં વ્રતમાં જ ભાગ-૨
ચોથા વ્રતનો અંતર્ભાવ થઈ જાય છે. તેનું કારણ એ છે કે સ્ત્રીનો ભોગ સ્ત્રીનો પરિગ્રહ કર્યા વિના થતો જ નથી. એટલે
કે સ્ત્રીનો પરિગ્રહ થાય પછી જ સ્ત્રીનો ભોગ થાય. એટલે સ્ત્રીભોગ પણ પરિગ્રહરૂપ પાંચમાં વ્રતમાં જ આવી જાય છે. ॥ ४०॥ मा
___वृत्ति : पश्चिमस्य तु तीर्थकृतः पृथक् चतुर्थं व्रतं, तन्मतेन चतुर्थव्रतभङ्गं दर्शयन्नाह - ओ.नि.भा. : विहवा पउत्थवइया पयारमलभंति दलूमेगागी ।
___दारपिहणे य गहणं इच्छमणिच्छे य दोसा उ ॥२२२॥ विधवा स्त्री, धवो-मनुष्यः स विनष्टो यस्या इति समासः, तथा प्रोषितभर्तृका, तथा या प्रचारं न लभते-निरुद्धा ध्रियते, सा एवंविधा त्रिप्रकारा स्त्री एकाकिनं साधुं प्रविष्टं दृष्ट्वा गृहे द्वारं ढङ्कयित्वा गृह्णीयात्, तत्र यद्यसौ तां स्त्रियमिच्छति ततः संयमभ्रंशः, अथ नेच्छति तत उड्डाहः, सैव स्त्री लोकस्य कथयति, यदुतायं मामभिभवतीति, ततश्चोड्डाहः । प्रतिद्वारगाथा व्याख्याता,
ચન્દ્ર, : છેલ્લા તીર્થકરને ચોથું વ્રત જૂદુ છે, એટલે હવે તેમના મતે ચોથાવતના ભંગને દેખાડતા કહે છે.
॥ ४०॥
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ન
ભાગ-૨
| ૩૪૧ ||
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૨ : ટીકાર્થ : ધવ એટલે મનુષ્ય, પતિ, પુરુષ. એ વિનષ્ટ થયો છે, મરી ગયો છે જે સ્ત્રીનો, તે સ્ત્રી વિધવા કહેવાય. તથા પરદેશ ગયેલો છે પતિ જેનો એવી સ્ત્રી પ્રોષિતભર્તૃકા કહેવાય. તથા જે સ્ત્રી ક્યાંય અવર જવર ન કરી શકે, જેને ઘરમાં જ ગોંધાઈ રહેવું પડે, કડક નિયંત્રણ વચ્ચે સ્ત્રી નિરુદ્ધ-સંધાયેલી રખાય તે સ્ત્રીપ્રચારને ન પામનારી સ્ત્રી કહેવાય.
આ ત્રણ પ્રકારની સ્ત્રી એકાકી સાધુને ઘરમાં પ્રવેશેલો જોઈ બારણા બંધ કરીને પકડી લે. હવે જો આ સાધુ તે સ્ત્રીને જ ઇચ્છે તો સંયમનો નાશ થાય. જો ના પાડે તો પેલી સ્ત્રી સાધુ ઉપર ખોટા આળ ચડાવી દે એટલે જિનશાસનની અપભ્રાજના " થાય કે જૈનસાધુઓ ઘરોમાં ઘુસી એકલી સ્ત્રીઓ ઉપર બળજબરી કરે છે. તે સ્ત્રી જ લોકોને કહે કે આ સાધુ મને પરેશાન કિરે છે... અને તેનાથી ઉદ્દાહ થાય.
મૂળ દ્વારોમાંના ચોથા સંઘાટક દ્વારની પ્રતિદ્વારા ગાથાનું (ઓ.નિ. ૪૧૩) વર્ણન થઈ ગયું. વૃત્તિ : : પુનઃ &ારરસ પછી મત ?, તત્રદ - મો.ન.મા. : ભારવિણ વદી માફ અત્ન નુદ્ધ નિદ્ધમે !
दुल्लभअत्ताहिट्ठिय अमणुन्ने वा असंघाडो ॥४१४॥ 'गारविए'त्ति गर्वेण लब्धिसंपन्नोऽहमिति कृत्वा एकाकी भवति, तथा 'काहीए'त्ति भिक्षार्थं प्रविष्टो धर्मकथां - || ૩૪૧ |
Page #351
--------------------------------------------------------------------------
________________
श्रीमोघ-थु नियुक्ति
PERSE
महतीं करोति महती वेलां तिष्ठति ततस्तेन सार्द्धं न कश्चित्प्रयाति ततश्चैकाकी भवति, तथा मायावानेकाकी भवति, स
हि शोभनं भुक्त्वाऽशोभनमानयति, स च द्वितीयं नेच्छतीत्यत एकाकी भवति, 'अलसः' अन्येन सह प्रभूतं ભાગ-૨
ण पर्यटितुमसमर्थस्तत एकाक्येवानीय भक्षयति, गच्छवैयावृत्त्येऽलसः स एकाकी भवति, 'लुद्ध'त्ति लुब्धो विकृती:
प्रार्थयति, ताश्च द्वितीये सति न शक्यन्ते प्रार्थयितुमत एकाकी भवति । निर्द्धर्मः अनेषणीयं गृह्णाति ततश्च द्वितीयं ॥ ३४२॥ म नेच्छति, 'दुल्लभ'त्ति दुर्लभे दुर्भिक्षे एकाकी संभवति, तत्र हि एक एव गच्छति येन पृथक् पृथक् भिक्षा लभ्यते, तथा
। 'अत्ताहिट्ठिय'त्ति आत्माधिष्ठितो यदाऽऽत्मना लभते तदाहारयति 'अत्तलद्धिउत्ति जं भणिअं होइ, तथा अमनोज्ञो न कस्यचित्प्रतिभाति रटनशीलत्वात्ततश्चैकाकी हिण्डते, एवमसङ्घाटको भवतीति ।।
ચન્દ્ર, ઃ હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “સાધુ એકાકી થાય જ શા માટે ? એવા તે કયા કારણો છે ? કે જેને લીધે સાધુ मेडी . थाय."
તેનો હવે ઉત્તર આપે છે.
मोधनियुजित-४१४ : टीअर्थ : (१) “हुं सविसंपन्न छु.” मावा अभिमानथी 15 थाय. (२) भिक्षा माटे પ્રવેશેલો તે સાધુ ધર્મકથા કરતો હોય, લાંબો સમય ત્યાં ઉભો રહેતો હોય અને એટલે એની સાથે કોઈ સાધુ જવા તૈયાર ન વી થાય, એટલે તે એકાકી થાય. (૩) તથા કપટી સાધુ એકાકી થાય. તે સાધુ સારું સારુ ખાઈને સામાન્ય વસ્તુઓ જ માંડલીમાં
44NE
॥४२॥
Page #352
--------------------------------------------------------------------------
________________
मो
શ્રી ઓઘણું
નિર્યુક્તિ
ભાગ-૨
લાવતો હોય. હવે આવું કરવું હોય એટલે એ પોતાની સાથે બીજા સાધુને ન ઇચ્છે, માટે એકાકી થાય. (૪) સંઘાટકની સાથે ઘણું વધારે ફરવું પડે, અને તેના માટે તે અસમર્થ હોય, તેથી તે એકલો જ ગોચરી લાવીને વાપરે. (બે ભેગા હોય તો બે ण જણ પુરતી ગોચરી મળે ત્યાં સુધી બેય જણે ફરવું પડે.) ગચ્છની વૈયાવચ્ચ કરવામાં આળસું હોય એટલે એકાકી થાય. (૫) આસક્ત સાધુ વિગઈઓની યાચના કરતો હોય. હવે જો બીજો સાધુ સાથે હોય તો વિગઈઓની યાચના કરી જ ન શકાય. માટે તે એકાકી થાય. (૬) નિર્મી - નિષ્ઠુર સાધુ દોષિત પણ લેતો હોય એટલે તે સાથે બીજા સાધુને ન ઇચ્છે. (૭) ગોચરી દુર્લભ હોય એટલે દુર્ભિક્ષકાળ હોય તો એકાકી થાય. દુર્ભિક્ષમાં સાધુ એક એક જ જાય કે જેથી જુદી જુદી ભિક્ષા મેળવે. મૈં (દા.ત. ૧૦ સાધુ બે-બેના ગ્રુપ રૂપે પાંચ ઘરમાં જાય, અને બધા ઘરે બે બે રોટલી મળે તો ૫×૨=૧૦ રોટલી થાય પણ એ જ ૧૦ સાધુ એકલા એકલા ૧૦ ઘરોમાં જાય. તો બધે બે બે રોટલી મળે એટલે ૧૦૪૨=૨૦ રોટલી મળે...) (૮) આત્માધિષ્ઠિત એટલે જે પોતાની મેળે મળે તે જ વાપરે, બીજાએ લાવેલું ન વાપરે તે. એવા વિશેષ અભિગ્રહવાળો સાધુ એકાકી થાય. એ આત્મલબ્ધિક કહેવાય. (૯) અમનોજ્ઞ એટલે જે સાધુ ઝઘડો કરવાના સ્વભાવવાળો હોવાથી કોઈને ગમતો ન હોય અને એટલે કોઈ એની સાથે જવા તૈયાર ન થાય અને તેથી તે સંઘાટક વિના એકલો ગોચરી જાય.
મ
|| ૩૪૩૦ મ
वृत्ति : इदानीं एतामेव गाथां भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवप्रतिपादनायाह ओ.नि.भा. : संघाडगरायणिओ अलद्धिओमो य लद्धिसंपन्नो ।
નિઠ્ઠા(ન)પઙિાહમાં મુખ્ય ચારવારળા શો રરફા
—
ण
स
377
r
H
॥ ૩૪૩॥
Page #353
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ| નિયુક્તિ
ભાગ-૨
| ૩૪૪ ||
E E F
G
कस्यचित्सङ्घाटकस्य योऽसौ रत्नाधिकः-पर्यायज्येष्ठः स 'अलद्धि 'त्ति अलब्धिकः-लब्धिरहितः 'ओमो यत्ति पर्यायलघुद्वितीयः स च लब्धिसंपन्नः, ततो योऽसौ पर्यायेण लघुर्लब्धिमान् स भिक्षामटन्नग्रतो गच्छति रत्नाधिकस्तस्य पृष्ठत एव व्रजति । पुनश्च मण्डल्यां भोजनकाले आचार्या एवं भणन्ति, यदुत ज्येष्ठार्यस्याग्रतः पतद्गृहं मुञ्च, पुनरसौ ओमराइणिओ चिन्तयति, यदुतास्यां वेलायां ज्येष्ठार्यः सञ्जातो न तु भिक्षावेलायां ज्येष्ठार्यः, अहं भक्तं लभे यावता ज्येष्ठार्यस्य प्रथमं समर्प्यते । ततश्चानेन गर्वकारणेन एकाकी भवति-एकाक्येवाहं भिक्षां यामीति । 'गारविए'त्ति गतं,
ચન્દ્ર. : હવે આ જ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૩ : ટીકાર્થ : કોઈક સંઘાટકમાં જે રત્નાધિક - વડીલ સાધુ હોય તે લબ્ધિ વિનાનો હોય, અને - બીજો જે નાના પર્યાયવાળો સાધુ છે તે લબ્ધિસંપન્ન છે. તેથી જે આ પર્યાયથી નાનો લબ્ધિધારી છે, તે ભિક્ષા માટે ફરતી વખતે
આગળ ચાલે અને રત્નાધિક પાછળ ચાલે. પણ પછી જયારે ગોચરી વહોરી માંડલીમાં આવે, ત્યારે માંડલીમાં ભોજનકાળે આચાર્ય એમ બોલે કે “આ વડીલ સાધુની આગળ પાટુ મૂકો.” આ જોઈને નાનો લબ્ધિધારી સાધુ વિચારે કે આ કાળે આ વડીલ થઈ ગયા, પણ ભિક્ષાકાળે વડીલ ન થયા. ગોચરી બધી હું મેળવું છું અને વાપરતી વખતે પહેલા બધુ વડીલને સમર્પિત કરાય છે. તો હવે તો મારે એમની સાથે જવું જ નથી. એમની ગોચરી મારાથી પૂર્ણ થાય છે. એ દેખાડી દઉં...” અને એટલે
આ ગર્વરૂપી કારણસર તે એકાકી જ ફરે. (ટુંકમાં ગોચરી વહોરવામાં નાનો સાધુ જ મુખ્ય ભાગ ભજવતો હોય. એની ' હોંશિયારી લબ્ધિ કામ કરતી હોય અને ઉપાશ્રયે આવ્યા બાદ એ ગોચરી પહેલા નાના સાધુ સાથેના સંઘાટક સાધુને અપાય,
ન
લ
,
ક
ગ, Rછે
|| ૩૪૪ ||.
Page #354
--------------------------------------------------------------------------
________________
॥४५॥
એ લઈ લે પછી નાનાને અપાય... એટલે નાનો અહંકારના કારણે એકાકી થવાનો વિચાર કરે.) श्रीमोघ-धु
ગારવિક - અભિમાની દ્વારનું વર્ણન થઈ ગયું. नियुक्ति ભાગ-૨
वृत्ति : 'काहिए 'त्ति व्याख्यायते - ओ.नि.भा. : काहीओ कहेइ कहं बिइओ वारेइ अहव गुरुकहणं ।
एवं सो एगागी माइल्लो भद्दगं भुंजे ॥२२४॥ भिक्षार्थं प्रविष्टः कथको धर्मकथां कुर्वन्नास्ते, ततश्च तस्य द्वितीयो वारयति-मा कृथा धर्मकथां ग्लानादयः भसीदन्तीति, अथवाऽऽगत्य गुरोः कथयति यदुताऽयं धर्मकथां कुर्वंस्तिष्ठति, गुरुरपि तं निवारयति, यदि वारितोऽपि "कथयति तदा स एकाक्येव संजायते । 'काहिए 'त्ति गयं, मायावी भद्रकं भुङ्क्ते अत एव एकाकी गच्छति ।। 'माइल्ले 'त्ति ओ गयं,
यन्द्र. : वे 25 द्वा२नु नि ४२।५ छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૪: ટીકાર્થ ભિક્ષા માટે ગયેલો કથાકાર સાધુ ત્યાં ધર્મકથા જ કરતો રહે. અને એટલે બીજો T સાધુ તેને અટકાવે કે “ધર્મકથા ન કર. મોડું થાય છે. ગચ્છના ગ્લાનાદિ સાધુઓ સીદાય છે.”
॥ ३४५॥
Page #355
--------------------------------------------------------------------------
________________
*
*
F
શ્રી ઓઇ .
અથવા તો એ બીજો સાધુ ઉપાશ્રયે આવીને ગુરુને કહે કે “આ સાધુ ઘરોમાં ધર્મકથા કરતો કરતો લાંબો સમય રહે આ
છે.” ગુરુ પણ એને અટકાવે. હવે જો અટકાવાયેલો એવો પણ તે સાધુ ધર્મકથા કરે તો પછી કોઈ સાથે ન જાય, અને તે નિર્યુક્તિ ના
i આ રીતે એકાકી જ બની જાય. ભાગ-૨
કાથિક શબ્દનો અર્થ કહી દીધો. || ૩૪૬ | | માયાવી સાધુ સારું સારું ખાતો હોય, ખાઈને જ પાછો ઉપાશ્રયે આવે અને એટલે જ તે એકાકી જાય.
માયાવી દ્વારા પૂર્ણ થયું. વૃત્તિ : 'મન'ત્તિ ચારાયતે – ओ.नि.भा. : अलसो चिरं न हिंडइ लुद्धो ओहासए विगईओ ।
निद्धम्म णेसणाई दुल्लहभिक्खे व एगागी ॥२२५॥ अलसश्चिरं न हिण्डते, कतिपयां भिक्षां गृहीत्वाऽऽगच्छति । अलसे 'त्ति गयं 'लुद्धो 'त्ति भण्णति, लुब्धो विकृती: प्रार्थयते, ततश्चैकाक्येव याति । 'लुद्धो 'त्ति गयं, 'णिद्धम्मे 'त्ति भण्यते, निर्धर्मो अनेषणीयादि करोति कृत्वा चानेषणां शीघ्रमागच्छति, अपरसाधुप्रेरितश्चैकाकीभूयैवाऽटति, 'णिद्धम्मे 'त्ति गयं । 'दुल्लभ'त्ति भण्यते, दुर्भिक्षे दुर्लभायां भिक्षायां वी
Eu ૩૪૬
=
"
Page #356
--------------------------------------------------------------------------
________________
संघाटकं नेच्छति एकाक्येव भिक्षयति, ततश्चैकाकी भवति, 'दुल्लभ 'त्ति गयं ।
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
૩૪૭I
ચન્દ્ર.: હવે એનસ દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૨૫ : ટીકાર્ય : આળસુ સાધુ લાંબુ ન ફરે, થોડીજ ભિક્ષા લઈને પાછો આવી જાય. (માટે જ એ એકલો થઈ જાય.) સંતસ દ્વાર પૂર્ણ થયું. w
સુબ્ધ એ દ્વાર કહેવાય છે.
લોભી સાધુ વિગઈઓ માંગે અને એટલે તે એકાકી જ જાય. સુબ્ધ દ્વાર થઈ ગયું. હવે નિર્ધ દ્વાર કહેવાય છે. નિષ્ફર| નિધર્મી સાધુ દોષિત વગેરે પણ લે. અને તે વખતે સાથેના બીજા સાધુ એને ઠપકો આપે એટલે પછી તે એકલો થઈને જ " ફરે. “નિર્ધર્મ” દ્વારા કહેવાઈ ગયું.
હવે દુર્લભ દ્વાર કહેવાય છે.
જ્યાં ભિક્ષા દુર્લભ હોય ત્યાં સાધુ સંઘાટકને ન ઇચ્છે એ એકલો જ ભિક્ષા માટે ફરે, આમ તે એકાકી જ થાય. દુર્લભ દ્વાર પૂર્ણ થયું.
વૃત્તિ: ‘ત્તાદિદિયત્તિ વ્યાધ્યાયતે –
a
૫, as
Gh ૩૪૭ll
*
Page #357
--------------------------------------------------------------------------
________________
ण
177
श्री खोध- त्य
નિર્યુક્તિ
भाग-२
11382 11
पण
म
UIT
ओ.नि.भा. : अत्ताहिट्ठियजोगी असंखडीओ वsणिट्ठ सव्वेसिं ।
एवं सोएगागी हिंडड़ उवएसऽणुवदेसा ॥ २२६ ॥
म
आत्मनाधिष्ठितेन लब्धेन भक्तादिना युज्यते इति आत्माधिष्ठितयोगी अत्तलद्धिओ इत्यर्थः, स एकाकी भवति । 'अत्ताहिट्टिए 'त्ति गयं, 'अमणुन्ने 'त्ति व्याख्यायते - 'असंखडिओ वणिट्ठ सव्वेसिं ति कलहकारकः सर्वेषामनिष्टः सन् ततश्चैकाकी क्रियते, एवमेभिः कारणैरेकाकी असौ हिण्डते, उपदेशेन अनुपदेशेन वा उपदेशेन गुरुणाऽनुज्ञातः अनुपदेशेन गुरुणाऽनुक्तः । व्याख्यातं सङ्घाटकद्वारम्,
迂 ચન્દ્ર. : હવે આત્માધિષ્ઠિત દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
व
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૬ : ટીકાર્થ : આત્માધિષ્ઠિત સાથે એટલે કે જાતે જ મેળવાયેલા ભક્તાદિની સાથે જે જોડાય તે આત્માધિષ્ઠિતયોગી કહેવાય. એનો સાર એ કે આત્મલબ્ધિક. (“પોતાની લબ્ધિથી જે મળે એ જ વાપરવું, બીજું નહિ.” એવી પ્રતિજ્ઞાવાળો સાધુ આત્મલબ્ધિક કહેવાય.) તે એકાકી થાય.
अत्ताहिट्ठि द्वार पूर्ण थयुं.
હવે અમણુત્ર દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
717
स्म
म
Et
॥ ३४८ ॥
Page #358
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
I ૩૪૯ો.
ઝઘડો કરનાર સાધુ બધાય સાધુઓને અપ્રિય બને અને એટલે તે બધા વડે એકાકી કરાય. શ્રી ઓધ
આમ આ બધા કારણોસર એ સાધુ એકાકી ફરે. ભાગ-૨ |
એમાં એ ઉપદેશથી એકલો ફરે કે ઉપદેશ વિના એકલો ફરે.
ઉપદેશથી એટલે કે ગુરુની રજાથી એકલો ફરે. અને અનુપદેશથી એટલે કે ગુરુની રજા વિના એકલો ફરે. (ગુરુ આમ || તો આવા ખોટા કારણોસર એને એકલા ફરવાની છૂટ ન આપે. પણ કેટલીકવાર ના છૂટકે અપવાદ માર્ગે છૂટ આપવી પડે. મને
- હા ! ગોચરી દુર્લભ હોવી અને આત્મલબ્ધિક હોવું... આ બે પુષ્ટ કારણો છે. એમાં ગુરુ સામે ચાલીને રજા આપે એ / પણ શક્ય છે.)
સંઘાટક દ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीमुपकरणद्वारमुच्यते - ओ.नि.भा. : सव्वोवगरणमादाय असहू आयारभंडगेण समं ।
नयणं तु मत्तगस्सा न य परिभोगो विणा कज्जे ॥२२७॥ तत्रोत्सर्गतः सर्वमुपकरणमादाय भिक्षागवेषणां करोति, अथासौ सर्वेण गृहीतेन भिक्षामटितुमसमर्थस्तत
':
૩૪૯.
Page #359
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
૩૫oll
आचारभण्डकेन समं, आचारभण्डकं-पात्रं पटलानि रजोहरणं दण्डकः, कल्पद्वयं-औणिकः क्षौमिकश्च मात्रकं च, एतद्गृहीत्वा याति । 'उवगरणे 'त्ति गयं, इदानी मात्रकग्रहणप्रतिपादनायाह - नयणं गाहद्धं, नयनं मात्रकस्य करोति भिक्षामटन्, न च तस्य मात्रकस्य कार्येण विना संसक्तादिना परिभोगः क्रियते । 'मत्तए'त्ति गयं
ચન્દ્ર. : હવે ઉપકરણ દ્વાર કહેવાય છે. w
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૭: ટીકાર્થ : ઉત્સર્ગ માર્ગે તો સાધુ પોતાની બધી જ ઉપધિ લઈને પછી ભિક્ષાની ગવેષણા H. ગોચરીચર્યા કરે. પણ હવે જો આ સાધુ બધી ઉપાધિ સાથે લઈને ભિક્ષા ફરવા માટે અસમર્થ હોય તો પછી આચારભંડકની # સાથે ગોચરી ફરે. આચારભંડક એટલે પાત્રુ રૂપલ્લા+ઓઘો+દાંડો+બે કપડા (ઉનનો અને સુતરાઉનો)+માત્રક આટલી | ઉપધિ લઈને ગોચરી જાય. (જો ઉપકરણ ઉપાશ્રયમાં મૂકીને જાય તો એની રક્ષા કોણ કરે ? અચાનક આગ લાગે તો આ ઉપાશ્રયમાં રહેલા સાધુઓ પોતપોતાની ઉપધિ સંભાળે. પરિણામે આ સાધુની ઉપધિ તો બળી જ જાય. વળી ગોચરી માટે ફરતો હોય અને અચાનક જ ત્યારે ચોર-ડાકુઓના આક્રમણ વગેરેનો ભય ઉત્પન્ન થાય તો એણે ત્યાંથી જ ભાગી જવું પડે. હવે પોતાની ઉપધિ સાથે ન હોય તો એણે ઉપાશ્રયે પાછું જવું પડે. અને તો એ યોગ્ય સ્થાને ભાગી ન શકવાથી ડાકુ વગેરેના સકંજામાં ફસાઈ જાય. હવે જો ઉપાશ્રયે ગયા વિના જ બહાર ભાગી જાય તો સંથારાદિ ઉપધિ વિના એને જ સ્વયં મુશ્કેલી પડે.. માટે ઉત્સર્ગ માર્ગે બધી ઉપધિ સાથે જ રાખી ગોચરી જાય. વળી જ્ઞાનીઓ ત્રણે કાળને નજરમાં રાખીને વિધાન કરતા
=
=
'I ૩૫૦
+
+
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
j
|| ૩૫૧ || મ
ण
મ
હોય છે. અમુક કાળ એવો આવે કે સ્થિર રાજ્ય આપી શકે એવો રાજા ન પાકે... વારંવાર યુદ્ધ થાય, રાજા બદલાયા કરે, વિજેતા લુંટફાટ ચલાવે, ક્યારેક ચોરી-ધાડ વારંવા૨ થયા કરતા હોય... ક્યારેક આંતરવિગ્રહ... આવા બધા નિમિત્તે સાધુઓને પણ ભય રહેતો હોય... માટે ઉપકરણો પણ સાથે જ રાખવા એ જણાવ્યું છે.)
ઉપકરણ દ્વાર થઈ ગયું.
હવે માત્રક ગ્રહણનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ભિક્ષા માટે ફરતો સાધુ સાથે માત્રક લઈ જાય, હા ! એ માત્રકનો ઉપયોગ સંસક્ત વસ્તુ વગેરે રૂપ કામ વિના બીજા કામ માટે ન કરે.
स्स
માત્રક દ્વાર પૂર્ણ થયું.
वृत्ति : 'काउस्सग्ग 'त्ति व्याख्यायते
ओ.नि.भा. : आपुच्छणत्ति पढमा बिइया पडिपुच्छणा य कायव्वा ।
आवस्सिया य तइया जस्स य जोगो चउत्थो उ ॥ २२८ ॥
४६ पढमं आपुच्छ्इ, यदुत - संदिसह उवओगं करेमि, एसा पढमा, उवओगकरावणिअं काउस्सग्गं, अट्ठहिं उस्सासेहिं
-
भ
기
ण
म
|| ૩૫૧ ॥
Page #361
--------------------------------------------------------------------------
________________
<
*
*
E
F
नमोक्कारं चिंतेइ, ततो नमोक्कारेण पारेऊण भणति-संदिसह, आयरिओ भणइ-लाभो, साहू भणइ-कहत्ति, एसा શ્રી ઓઘનિર્યુક્તિ
पडिपुच्छा, ततो आयरिओ भणइ-तहत्ति, तओ 'आवस्सियाए जस्स य जोगो 'त्ति जं जं संजमस्स उवगारे वट्टइ तं तं ભાગ-૨
गिहिस्सामि, 'जस्स य जोगो'त्ति व्याख्यातम् ।
ચન્દ્ર, : હવે કાઉસગ્ગ દ્વારનું વ્યાખ્યાન કરાય છે. | ૩૫૨ Is
- ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૨૮: ટીકાર્થ : સૌપ્રથમ ગુરુને પુછવું કે “રજા આપો, તો હું ઉપયોગ કરું?” આ પ્રથમ ભાગ છે. પછી ઉપયોગ કરાવવા સંબંધી કાઉસ્સગ્ન કરવો પછી આઠ ઉચ્છવાસ વડે નવકારનું ચિંતન કરે. ત્યારપછી નવકાર વડે પારીને બોલે કે “રજા આપો.” (મને ગોચરી જવા માટેની રજા આપો.)
આચાર્ય કહે કે “લાભ” (તને યોગ્ય વસ્તુનો લાભ થાઓ.) સાધુ કહે કે “ક” (એ લાભ કેવી રીતે કરવો ?) આ પ્રતિપૃચ્છા છે. આ બીજો ભાગ છે.) ત્યારપછી આચાર્ય કહે કે “તથતિ - તે પ્રમાણે.” (જે રીતે પૂર્વ સાધુઓએ લીધું તે પ્રમાણે લાભ લેવો.)
ત્યાર પછી સાધુ કહે કે “અવશ્ય કાર્ય માટે જાઉં છું (આ ત્રીજો ભાગ છે.) જેનો યોગ થશે તે લઈશ. એટલે કે જે જે 2 વસ્તુ સંયમના ઉપકારમાં વર્તે, તે તે વસ્તુ ગ્રહણ કરીશ.”
નસ ૫ નોનો એ શબ્દનું વ્યાખ્યાન થઈ ગયું.
*
:
૩૫૨ /
Page #362
--------------------------------------------------------------------------
________________
श्री मोध-न्यु वृत्ति : इदानीमेतान्येव प्रमाणादीनि द्वाराणि सप्रतिपक्षाण्यभिधीयन्ते, तत्र यदुक्तं प्रमाणद्वारे वाराद्वयं प्रवेष्टव्यं, निति तस्य प्रतिपक्ष उच्यते, वारात्रयमपि प्रविशति, किमर्थमत आहभाग-२
ओ.नि.: आयरियाईणद्वा ओमगिलाणट्रया य बहसोऽवि । । उ43॥ मा
गेलन्नखमगपाहुण अतिप्पएऽतिच्छिए यावि ॥४१५॥ आचार्यादीनामर्थाय बहुशोऽपि वाराः प्रविशति, ओमो-बालस्तदर्थं ग्लानार्थं च बहुशः प्रविशति । प्रमाणयतनोक्ता, इदानीं यदुक्तं कालद्वये प्रवेष्टव्यं तत्प्रतिपक्ष उच्यते, ग्लानक्षपकप्राघूर्णार्थमतिप्रत्यूषस्यपि प्रविशति तथा 'अतिच्छिए यावि'त्ति अतिक्रान्तायामपि भिक्षावेलायां प्रविशति बहुशः ॥
ચન્દ્ર.: હવે આ જ પ્રમાણ વગેરે આઠ દ્વારા અપવાદપૂર્વક કહેવાય છે. અર્થાત્ એના અપવાદ કહેવાય છે.
તેમાં પ્રમાણ દ્વારમાં જે કહ્યું કે વહોરવા માટે બે જ વાર ઘરોમાં પ્રવેશવું. તેનો અપવાદ હવે કહેવાય છે કે સાધુ ત્રણવાર પણ પ્રવેશે.
શા માટે ત્રણવાર પ્રવેશે ? ઓઘનિર્યુક્તિ-૪૧૫ઃ ટીકાર્થઃ ઉત્તર : આચાર્યાદિને માટે ઘણી બધીવાર પણ વહોરવા માટે શ્રાવકના ગૃહોમાં પ્રવેશે, ; ૩૫૩
"PrSEF
व
HT:
Page #363
--------------------------------------------------------------------------
________________
ण
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
स
॥ ३५४ ॥ म
ण
भ
ઓમ એટલે બાલ, તેને માટે અને ગ્લાનને માટે અનેકવાર પ્રવેશે.
खा प्रभास द्वारनी यतना (अपवाह ) अहेवार्ड.
પૂર્વે જે કહેલું કે બે કાળે જ પ્રવેશવું. (બપોરે અને સવારે અડધો પ્રહર પૂર્ણ થાય ત્યારે.) તેનો અપવાદ હવે કહેવાય છે કે ગ્લાન, તપસ્વી, મહેમાન સાધુ માટે વહેલી સવારે પણ પ્રવેશે, (એમ એમને માટે ભિક્ષાવેલા પસાર થઈ ગયા બાદ પણ અનેકવાર પ્રવેશે.
ओ.नि. :
राम
अणुकंपा पडिसेहो कयाइ हिंडिज्ज वा न वा हिंडे ।
अणभोगि गिलाणट्ठा आवस्सग सोहइत्ताणं ॥ ४१६॥
स च प्रत्युषस्येव प्रविष्टः कस्मिंश्चिद् गृहे ग्लानार्थं, लब्धं च तत्तेन तत्र, ततश्च पुनर्भणति अनुकम्पया यदुत पुनरपि त्वया ग्लानार्थमस्यां वेलायां आगन्तव्यं, ततश्चासौ साधुः प्रतिषेधं करोति, कथं ?, तं गृहस्थमेवं भणति, यदुत प्रत्यूषसि श्वः कदाचिदहं हिंडिज्जा कदाचिन्न हिंडेमि, एवं भणतेण आगंतुका उग्गमदोसा परिहरिया होंति न च प्रतिषेधः कुतो भवति । उक्ता कालयतना, इदानीमावश्यकयतनोच्यते-कदाचिदसौ साधुरनाभोगेन 'आवश्यकं ' वी कायिकाव्युत्सर्गलक्षणमकृत्वा ग्लानार्थं त्वरितं गतः,
ᄑ
हा
म
भ
ग
ur
हा
स्प
11 348 11
Page #364
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઇ.
નિર્યુક્તિ ભાગ-૨
| ૩૫૫ /
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૪૧૬ : ટીકાર્થ તે સાધુ સવારે જ કોઈક ઘરમાં ગ્લાનાદિ માટે પ્રવેશ્યો. ત્યાં તે સાધુ વડે વસ્તુ મેળવાઈ. એટલે ગૃહપતિ અનુકંપાથી બોલે કે “તમારે ગ્લાનને માટે ફરીથી પણ આ સમયે આવવું.” હવે આ વખતે આ સાધુ પ્રતિષેધ કરે.
પ્રશ્ન : પ્રતિષેધ કેવી રીતે કરે ? ઉત્તર : સાધુ તે ગૃહસ્થને આ પ્રમાણે કહે કે “આવતીકાલે સવારે હું કદાચ ગોચરી માટે ફરું કે ક્યારેક ન પણ ફરું.”
આમ કહેનારો સાધુ ભવિષ્યમાં થનારા ઉદ્દગમદોષોનો પરિહાર કરનારો બને છે. અને સ્પષ્ટ પ્રતિષેધ પણ કરાયેલો થતો નથી. (સાધુનું આવવાનું નિશ્ચિત ન થવાથી તે ગૃહસ્થ સ્પેશ્યલ કંઈજ બનાવશે નહિ, એટલે ઉદ્દગમ દોષો નહિ લાગે. અને | જ “નથી જ આવવાનો” એવો સ્પષ્ટ નિષેધ પણ કર્યો નથી, એટલે બીજા દિવસે કદાચ ત્યાં પાછું જવાનું થાય તોય કોઈ વાંધો પણ નથી.)
કાલની યતના કહેવાઈ ગઈ. હવે આવશ્યકની યતના (અપવાદ) કહેવાય છે.
ક્યારેક એવું બને કે આ સાધુ ઉપયોગ ન રહેવાથી માત્રુ કરીને જવા રૂપ આવશ્યક કાર્ય કર્યા વિના ગ્લાનને માટે | હૃાં ઉતાવળો નીકળી ગયો. વૃત્તિ : તત: –
Tu ૩૫૫
+
=
B
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ ચું નિર્યુક્તિ
ભાગ-૨
आसन्नाउ नियत्तड़ कालि पहुप्पंति दूरपत्तोवि । अपहुति तत्तो च्चिय एगो धरे वोसिरे एगो ॥ ४१७॥
तत आसन्नात्सञ्जातकायिकाद्याशङ्को निवर्त्तते, जति कालो पहुप्पइ ततो दूरगतोऽवि निवर्त्तते, अथ निवर्त्तमानस्य कालो न पहुप्पड़, ततः 'तत्तो च्चिअ' तत एव यतो भिक्षार्थं गतस्तत एव व्युत्सृजति, कथम् ?, एकः साधुर्भाजनं पण धारयति एकस्तु व्युत्सृजति कायिकादि ।
|| ૩૫૬॥
स्स
| ગ્
ઓનિર્યુક્તિ-૪૧૭ : ટીકાર્થ : નીકળ્યા પછી જો માત્રાદિની શંકા થાય અને જો એ ઉપાશ્રયથી વધુ દૂર ગયો ન હોય, મૈં નજીકમાં જ હોય તો નજીકનાં સ્થાનથી એ પાછો વળી જાય. જો દૂર નીકળી ગયો હોય તો પણ એની પાસે જો સમય પુરતો ” હોય એટલે કે ઉપાશ્રયે આવી શંકા દૂર કરી પછી ગોચરી લેવા જાય તોય મોડું થવાનું ન હોય તો એ પાછો ફરી જાય. પણ હવે જો ઘણે દૂરથી પાછા આવવામાં એની પાસે પુરતો સમય ન હોય તો પછી જે બાજુ એ સાધુ ભિક્ષા માટે ગયો હોય તે બાજુ જ માત્ર વોસિરાવે.
ત
પ્રશ્ન : કઈ વિધિથી વોસિરાવે ?
મા
ઓનિ. :
R
ઉત્તર : એક સાધુ બધા પાત્રા પકડી રાખે, બીજો સાધુ માત્રુ વગેરે પરઠવે. (પાત્રાદિ નીચે મૂકી ન શકાય. કેમકે જો મૂકે તો પછી જીવાદિ ચડી ફસાઈ જવાની શક્યતા રહે. એટલે જો નીચે મૂકે તો બધું ફરીથી પ્રતિલેખન કરવું પડે... એટલે
ओ
॥ ૩૫૬ ॥
Page #366
--------------------------------------------------------------------------
________________
भी साधुने सापाने पोसिरावे.) श्री मोध-न्यु AS ओ.नि. : भावासन्ने समणुन्न अन्नओसन्नसड्ढविज्जघरे । ભાગ-૨
सल्लपरूवणविज्जे इत्थेव परोहडे वावि ॥४१८॥ ॥ उ49॥ मा अथवा भावासन्नः' असहिष्णुरत्यन्तं भवति ततः समनोज्ञा यदि तस्मिन् क्षेत्रे आसन्ना अन्यस्मिन् प्रतिश्रये ततस्तत्र
| प्रविश्य व्युत्सृजति । 'अण्ण त्ति अथवा अमनोज्ञास्तत्रासन्नास्ततस्तद्वसतौ प्रविश्य व्युत्सृजति, तदभावेऽवसन्नानां वसतौ व्युत्सृजति तदभावे श्राद्धगृहे, तदभावे वैद्यगृहे व्युत्सृजति, तत्र च वैद्यगृहे प्ररूपयति यदुत 'तिणि सल्ला महाराय' इत्येवमादि, ततश्चासौ वैद्यः स्मारितग्रन्थ एवं भणति 'इत्थेव'त्ति अत्र पश्चाद्गृहके व्युत्सृज, 'परोहडे वा' गृहस्य पश्चादङ्गणे व्युत्सृजेति ।
ઓઘનિર્યુક્તિ-૪૧૮: ટીકાર્થ અથવા તો આવું પણ થાય કે જો એ સાધુ સ્પંડિલ કે માત્રાદિને અતિતીવ્ર શંકા થવાથી રોકવા સમર્થ ન બને તો પછી તે ક્ષેત્રમાં નજીકમાં અન્ય ઉપાશ્રયમાં જો સમનોજ્ઞ = સમાન સામાચારીવાળા હોય તો ત્યાં
પ્રવેશીને વોસિરાવે. (ઉત્સર્ગમાર્ગે તો એમને ત્યાં પણ નથી જવાનું. માટે જ તો પહેલો વિકલ્પ એજ બતાવ્યો કે પોતાના જ ml ઉપાશ્રયમાં જાય, આ તો દૂર પહોંચ્યો છે, સમય ઓછો છે માટે પછી સાંભોગિકોના નજીકના ઉપાશ્રયમાં જવાનો અપવાદ
1349॥
Page #367
--------------------------------------------------------------------------
________________
-
=
શ્રી ઓધય બતાવ્યો.)
નિર્યુક્તિ વોસિરાવે.
P
=
=
=
*
H
=
*
હવે જો ત્યાં નજીકમાં સાંભોગિકો ન હોય પણ અસાંભોગિકો નજીકમાં હોય તો પછી તેમની વસતિમાં પ્રવેશીને માત્રાદિ ભાગ-૨
તેઓ ન હોય તો પછી શિથિલોની વસતિમાં પ્રવેશીને વોસિરાવે. તેઓ ન હોય તો પછી શ્રાવકના ઘરમાં વોસિરાવે. I ૩૫૮ - તે ન હોય તો વૈદ્યના ઘરે વોસિરાવે. અને ત્યાં વૈદ્યના ઘરે કહે કે “તિful...”
. (કોઈક સ્ત્રીને રાજસભામાં વાછૂટ થયી એટલે બધા હસ્યા ત્યારે એ સ્ત્રીએ રાજાને કહ્યું કે “આ શરીરમાં ત્રણ શલ્યો
રહેલા છે. વાયુ-મૂત્ર અને સ્પંડિલ. એના વેગને અટકાવવા નહિ. “આ વાત વૈદ્ય પણ જાણે છે એટલે એ આ પરિસ્થિતિ સિમજીને સાધુ પ્રત્યે અસદુભાવવાળો નહિ બને એ આશયથી વૈદ્યને ત્યાં જાય અને આ શ્લોક યાદ કરાવે.) આમ એ કહે 1 એટલે એ વૈદ્ય આ રીતે શાસ્ત્ર પાઠ યાદ કરાવાતે છતેં આ પ્રમાણે બોલે કે અહીં “પાછલા ઘરમાં બેસી જાઓ.” અથવા તો
“ઘરની પાછળ આંગણામાં બેસી જાઓ.” | મો.નિ. : પ્તિ મસા રાયપદે હોયરા વા મા
हत्थं हत्थं मोत्तुं मज्झे सो नरवइस्स भवे ॥४१९॥ एतेषां-पूर्वोद्दिष्टानां अभावे नरपतिपथे-राजमार्गे व्युत्सृजेत् यतोऽसौ सामान्यो लोकस्य, तदभावे द्वयोहयोर्मध्ये
=
=
F
=
=
=
"
=
= ‘ક્ર
=
=
*
,
“
૩૫૮||
'
Page #368
--------------------------------------------------------------------------
________________
-
s”
નિર્યુક્તિ ન
P
I
+
व्युत्सृजति तयोश्च मध्ये व्युत्सृजन् हस्तमात्रं हस्तमात्रं ओलिकाया उभयोहयोर्मुक्त्वा व्युत्सृजति, यतोऽसौ मध्यप्रदेशः, શ્રી ઓઘ-,
स च नरपतेः परिग्रहः ततश्च कलहादिर्न भवति । ભાગ-૨ 1 ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૧૯ઃ ટીકાર્થ: પૂર્વે દર્શાવેલા આ બધાનો અભાવ હોય તો રાજાના માર્ગમાં = રાજમાર્ગમાં
* વોસિરાવે. કેમકે રાજમાર્ગ લોકને સામાન્ય હોય છે. અર્થાત્ કોઈ વ્યક્તિ એનો માલિક નથી. ત્યાં પણ શક્ય ન હોય તો | ૩પ૯૫
બે ઘરની વચ્ચે વોસિરાવે. તે બે ઘરની વચ્ચે વોસિરાવે ત્યારે બે ય ઘરના ઉંબરાના (કે દિવાલના) એક-એક હાથને છોડીને વોસિરાવે. કેમકે આ તો મધ્યપ્રદેશ છે, અને તેની માલિકી રાજાની છે. તેથી કલહાદિ ન થાય. (ગૃહસ્થોને એ ન ગમે તો પણ એ જગ્યા એમની માલિકીની ન હોવાથી હકપૂર્વક ના ન પાડી શકે. વળી આ બધું પણ અતિ અતિ ગાઢ કારણસર જ કરવાનું છે.)
+ 1
E
F
=
=
=
=
મો.નિ. : ૩ હાડ઼યવને છઠ્ઠા વવહારો મણ તલ્થ
गारविए पन्नवणा तव चेव अणुग्गहो एस ॥४२०॥ तदभावे गृहस्थसत्केऽवग्रहे परिगृहीते तस्मिन्नपि व्युत्सृजति, कथं ? कायिकावर्ज पुरीषमृत्सृजन्नपि कायिकी न व्युसृजति । किं कारणं ?,, जओ छड्डुणि ववहारो लब्भइ, जदि गिहत्थो भणिज्ज-छड्डेहि, तो न छड्डेइ, ववहारं राउले
= f “'
ક. ૩૫૯I
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૩૬oll
v
करेइ । जहा चाणक्केवि भणिअं-'जइ काइन वोसिरइ ततो अदोसो' । अयमित्थंभूतस्तत्र व्यवहारो लभ्यते, अतः कायिकां न व्युत्सृजति । उक्ताऽऽवश्यकयतना, इदानीं सङ्घाटकयतनोच्यते, तत्र चेयं प्रतिद्वारगाथोपन्यस्ताऽऽसीत् 'गारविए काही' त्येवमादिका, तस्या यतनोच्यते, तत्र 'गारविए' त्यस्य पदस्य यतनामाह-गारविए गाहापच्छद्धं 'गारविए पन्नवणा' योऽसौ ओमराइणिको लब्ध्या गर्वितः सन्नेकाकी भवति तमाचार्यो धर्मकथया प्रज्ञापयति, यदुत तवैवायमनुग्रहो यत्त्वदीयलब्ध्युपष्टम्भेन स्वाध्यायादि कुर्वन्तीति । गारवियजयणा गया, एवमिदमुपलक्षणं वर्त्तते, अन्येषामपि कथिकमायाविअलसलुब्धनिर्द्धर्माणां प्रज्ञापना कर्त्तव्या ।
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૪૨૦ઃ ટીકાર્થ : જો આવી બે ઘરની વચ્ચેના ભાગ સુધી જગ્યાએ ચંડિલાદિ કરવા પણ શક્ય ' ન બને (ગૃહસ્થના ઘરમાં જ અત્યંત ઉતાવળ થઈ, એટલે જવા જેટલી પણ ધીરજ ન રહી.) તો પછી ગૃહસ્થ સંબંધી પરિગ્રહ ' કરાયેલા એવા પણ તે સ્થાનમાં વોસિરાવે. અર્થાત્ ગૃહસ્થની માલિકીવાળા આંગણા વગેરે સ્થાનમાં પણ વોસિરાવે. (વૈદ્યની વાત પૂર્વે આવી ગઈ છે. એટલે વૈદ્ય સિવાયના બાકીના ગૃહસ્થો માટે આ વાત સમજવી.)
પ્રશ્ન : ત્યાં કઈ વિધિથી વોસિરાવે ? ઉત્તર : ત્યાં માત્ર ન કરે, એટલે કે ચંડિલ વોસિરાવવા છતાં પણ કાયિકીને ન વોસિરાવે. પ્રશ્ન : આવું શા માટે ?
૩૬ol
Page #370
--------------------------------------------------------------------------
________________
T
|| ૩૬૧ ||
શ્રી ઓધ- સુ
નિર્યુક્તિ
ભાગ-૨
ઉત્તર : કેમકે આ રીતે ગૃહસ્થની માલિકીવાળા સ્થાનમાં વોસિરાવે એટલે લગભગ ગૃહસ્થ સાથે ઝઘડો થવાનો જ. ગૃહસ્થ રાજાને ત્યાં જઈ આની ફરિયાદ કરવાનો જ. એટલે ન્યાયાલયમાં આનો ચૂકાદો (સાધુની તરફેણમાં) મેળવાય. એ વખતે આ માત્રા વિના સ્થંડિલ કરવાની ક્રિયા સાધુ માટે ઉપયોગી બને. તે આ પ્રમાણે—જો વોસિરાવી દીધા બાદ એ જોઈ ગયેલો ગૃહસ્થ બોલે કે “આ બધું ઉંચકીને બહાર નાંખ.” તો સાધુ એ ન નાંખે. અને એટલે રાજકુળમાં ચૂકાદો મેળવાય કે ચાણક્યે પણ કહ્યું છે કે “જો માત્ર ન વોસિરાવે તો સ્પંડિલ વોસિરાવવા છતાં નિર્દોષ જ ગણાય.” આમ આવા પ્રકારનો । વ્યવહાર નિર્ણય, ચૂકાદો ત્યાં મેળવાય અને એટલે સાધુ નિર્દોષ છૂટે.
મ
T
-
(કોઈ ગૃહસ્થના ઘરના આંગણામાં સાધુ સ્થંડિલ કરી બેસે એ અત્યંત બેહુદુ વર્તન કહેવાય. એમાં શાસનહીલનાદિ પણ થાય. ભલે ઉપર મુજબ સાધુ નિર્દોષ છૂટે પણ લોકમાં તો આ પ્રસંગથી સાધુ માટે તિરસ્કારાદિ થવાની જ. છતાં સાધુ ખરેખર નિર્દોષ ગણાય કેમકે આ બધું એ રાગ, દ્વેષ, પ્રમાદ વગેરેથી નથી કરતો, ગાઢ કારણ આવી પડવાથી કરે છે. માટે નિર્દોષ છે.)
આવશ્યકની યતના કહેવાઈ ગઈ.
હવે સંઘાટકની યતના કહેવાય છે.
તેમાંય આ પ્રતિદ્વાર ગાથા પૂર્વે બતાવેલી હતી કે રવિની... એ પ્રતિદ્વારગાથાની યતના કહેવાય છે.
તેમાં વિણ્ શબ્દની યતના કહે છે. જે આ અવમરાત્વિક - નાનો સાધુ છે કે જે પોતાની લબ્ધિ વડે અભિમાની બનેલો
मो
त्य
ण
म
ST
व
म
हा
स्स
|| ૩૬૧ ||
Page #371
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓથયું
,
E
| છતાં એકાકી થાય છે, એને આચાર્ય ધર્મકથા વડે સમજાવે કે આ તારો જ અનુગ્રહ - ઉપકાર છે કે તારી લબ્ધિના આધારથી
અન્ય સાધુઓ સારી વસ્તુઓ પામી-વાપરીને સ્વાધ્યાયાદિ કરે છે. નિર્યુક્તિ ન
આ ગારવિકની યતના બતાવી. ભાગ-૨
આ યતના ઉપલક્ષણ છે. એનાથી સમજી લેવું કે બીજા પણ જે કથિક, માયાવી, આળસુ, લોભી, નિધર્મી સાધુઓ છે, | ૩૬૨ છે.' = તેમને પણ ગુરુએ ધર્મકથા વડે સમજાવવા. (સ્વજ્ઞાપ સતિ વેતરજ્ઞાપુત્વે ૩૫તક્ષાત્વ.. જે પદાર્થ પોતાને જણાવવા
સાથે પોતાના સિવાયના અન્ય પદાર્થને પણ જણાવે તે ઉપલક્ષણ કહેવાય. અહીં ગારવિકની યતના બતાવી, એ પોતાને / | જણાવવા ઉપરાંત પોતાના સિવાયની બાકીની યાતનાઓને પણ જણાવી દે છે. એ જુદી સ્પષ્ટ બતાવવી પડતી નથી. માટે એ ઉપલક્ષણ છે.)
वृत्ति : इदानी दुर्लभपदव्याख्यानं कुर्वन्निदमाह - ओ ओ.नि. : जइ दोण्ह एग भिक्खा न य वेल पहुप्पए तओ एगो ।
सव्वेवि अत्तलाभी पडिसेहमणुन्नपियधम्मे ॥४२१॥ यदि तत्र क्षेत्रे पर्यटतामेकैव भिक्षा द्वयोरपि लभ्यते हिण्डतोर्न च कालः पर्याप्यते-न य पहुप्पड़ तदा एकाकिन एव हिण्डन्ते । दुर्लभयतनोक्ता, इदानी अत्ताहिट्ठिययतनोच्यते-“यदि ते सर्व एव खग्गडा अत्तलदिया होइउमिच्छंति
*
F
=
=
* t Kit
e is
E
Page #372
--------------------------------------------------------------------------
________________
#
'
નિર્યુક્તિ
'=
=
ન
=
A
શ્રી ઓઘ
- तदाऽऽचार्यः प्रतिषेधं करोति, अथ कश्चित्प्रियधर्मा आत्मलब्धिको भवति तत आचार्योऽनुज्ञां करोति, ततश्चैवमेकाकी
भवति, अत्ताहिट्ठिअजयणा भणिया, ભાગ-૨
ચન્દ્ર. : હવે દુર્લભપદની વ્યાખ્યા કરતા આ વાત કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૧ : ટીકાર્થ : જો તે ક્ષેત્રમાં ગોચરી માટે ફરતા સાધુઓને બે સંઘાટક રૂપે જવામાં એક જ ભિક્ષા | ૩૬૩ II
મળતી હોય, બેને બે ભિક્ષા ન મળતી હોય અને કાળ પણ ઓછો પડતો હોય તો પછી તે સાધુઓ એકાકી જ ફરે. | દુર્લભ ગોચરી હોય તો એકાકી થવાનો અપવાદ બતાવી દીધો. | હવે આત્માધિષ્ઠિતની યતના કહેવાય છે કે જો તે બધા જ સાધુઓ ખગૂડ - વિચિત્ર - કપટી બની આત્મલબ્લિક થવા ' ઇચ્છે તો આચાર્ય નિષેધ કરે. (એકલા જવા મળે તો સારુ સારુ ખવાય. આપણી લાવેલી વસ્તુ કોઈને આપવી ન પડે...
આમ વિચારી એ સાધુઓ સ્વાર્થ પોષવા માટે ગુરુને કહે કે “અમારે આત્મલબ્ધિક બનવું છે..” ગુરુ પણ ચાલાક હોવાથી ' સમજી જાય કે “આને કોઈ ધર્મ પરિણામ નથી. માત્ર મલિનવૃત્તિ છે” તો ના પાડે)
પણ જો કોઈ સાધુ ખરેખર પ્રિયધર્મી હોય અને સારાભાવથી આત્મલબ્લિક થતો હોય તો પછી આચાર્ય એને રજા આપે અને આ રીતે તે સાધુ એકાકી બને.
આત્માધિતિની યતના બતાવી દીધી.
કે
ક
એ
છે,
ન
૫
,
;
૩૬૩
'
Page #373
--------------------------------------------------------------------------
________________
वृत्ति : इदानी अमणुण्णयतनां प्रतिपादयन्नाह - श्रीमोध-त्यु नियुति. ओ.नि. : अमणुन्न अन्नसंजोयणा उ सव्वेवि णेच्छण विवेगो । ભાગ-૨
बहुगुणतदेकदोसं एसणबलियं न उ विगिंचे ॥४२२॥ ___यद्यसौ 'अमनोज्ञः' रटनशीलस्ततोऽन्यस्य संयोज्यते तेन सह हिण्डते । अथ सर्व एव नेच्छन्ति ततस्तस्यामनोज्ञस्य । ॥ उ६४॥ मा
विवेकः-परित्यागः क्रियते, अथासौ बहुगुणः सर्वगुणसंपन्नः किन्तु स एवैको दोषः रटनशीलता एषणायां च बलवांस्ततो नासौ परित्यज्यते । भणिया अमणुण्णजयणा, इदानीं यदुक्तम् - 'एगाणियस्स दोसा' इत्येवमादि तेषां स्स यतनोच्यते, आह किं पुनः कारणमुत्क्रमेण स्त्र्यादीनां पदानां यतनोच्यते ?, उच्यते, गर्वितकथिकादयः प्रज्ञापिताः सन्तः | कारणवशादेकाकिनोऽपि भिक्षामटन्ति, ततश्चैकाकिनामटतां यद्यपि स्त्रीकृता दोषा भवन्ति तथाऽपि तत्रेयं यतना,
ચન્દ્ર.: અમનોજ્ઞની યતનાનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૨ : ટીકાર્થ : જો આ સાધુ ઝઘડો-કચકચ કરવાના સ્વભાવવાળો હોય તો આચાર્ય અને બીજા-ત્રીજા સાધુની સાથે જોડતા રહે. (જો કોઈની સાથે મેળ પડી જાય તો સારુ...) પણ હવે જો છેલ્લે બધા જ ના પાડે તો પછી એવા વો અમનોજ્ઞ સાધુનો ત્યાગ જ કરી દેવો. અર્થાત્ ગચ્છમાંથી કાઢી મૂકવો. પણ હવે જો આ સાધુ ઘણા ગુણોવાળો હોય, પરંતુ વી.
॥ 3६४॥
Page #374
--------------------------------------------------------------------------
________________
તેનો આ જ એક દોષ હોય કે કચકચ કરે... પણ એ સાધુ પાછો નિર્દોષ ગોચરીમાં બલવાન હોય તો એને છોડી ન દેવાય. (પણ એકલા જવાની રજા આપવી પડે.)
અમનોજ્ઞનો અપવાદ બતાવી દીધો.
જે પૂર્વે કહેલું કે “એકાકી સાધુને સ્ત્રી વગેરે દોષો લાગે” તેની હવે યતના કહેવાય છે. અર્થાત્ આવા દોષોથી બચવા ॥ ૩૬૫ ૫શું કરવું ? એ દર્શાવે છે.
UT
શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ ui
ભાગ-૨
મ
પ્રશ્ન : તમે પૂર્વે તો સ્ત્રી વગેરે દોષો પહેલા બતાવેલા, પછી ગાવિક વગેરે બતાવેલા. જ્યારે યતનાના વર્ણનમાં પૂર્વે ગારવિક વગેરે બતાવ્યા અને પછી સ્ત્રી વગેરેની યતના બતાવી. તો શા માટે આ ક્રમ ઉલ્લંઘીને સ્ત્રી વગેરે પદોની યતના કહેવાય છે ?
ઉત્તર : ગર્વિત, કથિક વગેરે સાધુઓ ગુરુ વડે સમજાવાયેલા છતાં (એકાકી પણું છોડી દે, છતાં) કારણસર એકલા પણ ભિક્ષા માટે ફરે અને એટલે એકલા ફરતા તેઓને જોકે સ્ત્રી વડે કરાયેલા દોષો થઈ શકે છે, તો પણ ત્યાં આ યતના કરવી... (ટુંકમાં પૂર્વે અમે સ્ત્રીદોષ પહેલા અને ગારવિક વગેરે પછી બતાવેલા. પણ અત્યારે ગારવિક વગેરે પહેલા અને સ્ત્રી વગેરે પછી બતાવ્યા. કેમકે ગારવિક વગેરે એકલા ફરે તો પછી એમને સ્ત્રીદોષો લાગે... માટે સ્ત્રીદોષોનું વર્ણન પાછળથી કરવું સારું પડે. આશય એ છે કે પહેલા તો એકલા ફરવું જ નહિ ફરવું વડે તો કહેવાતી યતના જાળવવી.)
ओ.नि. : इदानीं या गाथोपन्यस्ताऽऽसीत् यदुत 'एगाणियस्स दोसा' इत्येवमादिका, तत्र यतनां प्रतिपादनायाह
त्थ
ण
म
भ
व
ओ
म
स्स
|| ૩૬૫ ॥
Page #375
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
श्रीमोध-न्थु (प्रतिपादयन्नाह)
इत्थीगहणे धम्मं कहेइ वयठवण गुरुसमीवंमि । (भाग-२
इह चेवोवर रज्जू भएण मोहोवसम तीसे ॥४२३॥ ॥ ६॥ मा "एवं तस्यैकाकिनो गतस्य सतः स्त्रीग्रहणे सति-स्त्रिया गृहीतः सन् धर्मकथां करोति यदुत नरकगमनाय
ण मैथनसेवेत्येवमादिकां, अथ कथितेऽपि धर्मे न मञ्चति ततो भणति यदत व्रतानि गुरुसमीपे स्थापयित्वाऽऽगच्छामीति, | एतदभिधाय नश्यति । अथ तथापि न लभते गन्तं, ततो भणति इहैवापवरके व्रतमोक्षणं करोमीति, तत्र च प्रविश्य, उल्लम्बनार्थं रज्जं गहाति, ततस्तेन भयेन कदाचिन्मोहोपशमो भवति, मोहनीयरसो भयेन हियते, अथैवमपि न मुच्यते ततो म्रियत एवेति । उक्ता स्त्रीयतना,
REENER
" pERSEE
ચન્દ્ર. : હવે જે ગાથા પહેલા બતાવેલી કે એકાકીને દોષો લાગે... તેમાં યતના બતાવતા કહે છે. (એ દોષથી બચવાનો ઉપાય બતાવે છે.).
ઓઘનિર્યુક્તિ-૪૨૩ઃ ટીકાર્થ : તે સાધુ એકાકી જાય અને કોઈ સ્ત્રી એને પકડી લે તો પછી સાધુ તેને ધર્મકથા કહે દ) "भैथुन- मासेवन तो नरम मन भाटे थाय छे." वगेरे... वे धर्म छत ५९ मे न छोड़े, तो बोले
वी
ह॥
Page #376
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨ |
“ગુરુ પાસે વ્રતો મૂકીને પછી પાછો આવું.” આમ કહીને ત્યાંથી ભાગી જાય. હવે જો આમ કહેવા છતાં પણ એ સ્ત્રીના જ શ્રી ઓઘ-થિ
હાથમાંથી છટકવું શક્ય ન બને તો પછી કહે કે “અહીં જ ઓરડામાં વ્રતત્યાગ કરી દઉં.”અને પછી ઓરડામાં પ્રવેશે (બારણું નિર્યુક્તિ ન
બંધ કરી) લટકી જવા માટે દોરડું ગ્રહણ કરે. એનાથી કદાચ તે ભય વડે સ્ત્રીના મોહનો ઉપશમ થાય. (બારીમાંથી સાધુને ફાંસો ખાતો જોઈ સ્ત્રી ગભરાય, અથવા તો સાધુ જ ઓરડામાંથી બોલે કે “તું જો મને જવા નહિ દે તો હું ગળે ફાંસો ખાઈ
લઈશ.” સ્ત્રીને ડર લાગે કે સાધુ જો મારા ઘરમાં મરશે તો મારા ઉપર જ બધો દોષ આવી પડશે. એટલે એનો મોહ શાંત જ થાય કામવિકારનો રસ ભય વડે હણાઈ જાય છે.
હવે જો આમ કરવા છતાં પણ સ્ત્રી ન છોડે તો પછી સાધુ ખરેખર મરી જ જાય. પણ વ્રતભંગ ન કરે. वृत्ति : इदानीं श्वादियतनोच्यते - ओ.नि. : साणा गोणाइ घरे परिहररुणाभोगकुड्डकडनीसा ।
वारेइ य दंडएणं वारावे वा अगारेहिं ॥४२४॥ श्वानो गवादयश्च येषु गृहेषु तानि परिहरति, अथानाभोगेन कथमपि प्रविष्टस्ततः कुड्यकटनिश्रया तिष्ठति, कुड्यं म हा कटं वा पृष्ठे करोति अग्रतो दण्डकेन वारयति, अगारैर्वा वारापयति । उक्ता श्वयतना, इदानीं पडिणीययतनोच्यते -
ક
E es 1
Page #377
--------------------------------------------------------------------------
________________
=
H
पडिणीयगेहवज्जण अणभोगपविट्ठ बोलनिक्खमणं । શ્રી ઓઘનિર્યુક્તિ
मज्झे तिण्ह घराणं उवओग करित्तु गिण्हेज्जा ॥४२५॥ ભાગ-૨
एकाकिना प्रत्यनीकगृहे न प्रवेष्टव्यं, अथानाभोगेन प्रविष्टः प्रत्यनीकैश्च ग्रहीतुमारब्धस्ततो बोलं करोति-उच्छब्दयति
येन लोको मिलति, तत आकुले निष्कामति । उक्ता प्रत्यनीकयतना, अधुना भिक्षाविशोधियतनोच्यते - मध्ये -1 || ૩૬૮ w
स्थितस्त्रयाणामपि गृहाणामुपयोगं दत्त्वा पड्क्त्या स्थितानां भिक्षां गृह्णाति, उक्ता भिक्षाविशोधियतना, अधुना पञ्चमहाव्रतयतनोच्यते, तत्र भिक्षायामुपयोगं ददता प्राणातिपातसंरक्षणं कृतमेव,
ચન્દ્ર, : હવે શ્વાન વગેરેની યતના કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૪: ટીકાર્થ : કુતરા, ગાય વગેરે જે ઘરોમાં હોય એકાકી સાધુ તે ઘરોને છોડી દે, હવે જો અજાણતા કોઈપણ રીતે અંદર પ્રવેશી જાય અને કુતરાદિનો ઉપદ્રવ શરુ થાય તો પછી ભીંત-સાદડી વગેરેની નિશ્રા વડે ઉભો રહે. એટલે
કે ભીંત કે સાદડીને પીઠ પાછળ કરે, આગળથી દંડ વડે કુતરાદિને અટકાવે કે પછી ગૃહસ્થો દ્વારા કુતરાને અટકાવે. (ધારો " કે બે-ચાર કુતરા હોય અને સાધુ વચ્ચે ઉભો રહી એમને અટકાવવાનો પ્રયત્ન કરે તો પાછળની બાજુથી કો'ક કુતરો આવીને
સાધુને પરેશાન કરી મૂકે, બચકુ ભરી લે. પણ સાધુ જો બરાબર ભીંત પાસે જ ઉભો રહી જાય તો સાધુની પાછળ ભીંત આવી જવાથી પાછળથી તો કોઈપણ ભય ન જ રહે, અને આગળની બાજુ દાંડાથી કુતરાઓને અટકાવવા સરળ પડે.) Fri ૩૬૮.
=
=
=
=
=
* E Kir - FT
Page #378
--------------------------------------------------------------------------
________________
vi
હવે પ્રત્યેનીકની = શત્રુની યતના કહેવાય છે. શ્રી ઓધ
ઓઘનિર્યુક્તિ-૪૨૫ : ટીકાર્થ : એકાકી સાધુએ શત્રુના ઘરમાં (જૈન સાધુઓ પ્રત્યે ભયંકર ષવાળા વ્યક્તિઓના નિયુક્તિ કે ભાગ-૨
ઘરમાં) પ્રવેશવું નહિ. જો અજાણતા પ્રવેશી જાય અને શત્રુઓ સાધુને પકડવા માંડે તો સાધુ જોર જોરથી બૂમો પાડે છે જેથી
લોકો ભેગા થાય અને એટલે લોકો અને શત્રુઓ વચ્ચે વાતચીત વગેરે થાય ત્યારે આવી આકુલતા થતાં જ સાધુ તરત ત્યાંથી ૩૬૯ vછટકી જાય.
પ્રત્યેનીકની યતના કહેવાઈ ગઈ. હવે ભિક્ષાવિશોધિની યતના કહેવાય છે.
ત્રણ ઘરોની વચ્ચે ઉભો રહીને ત્રણેય ઘરોમાં ઉપયોગ આપીને ક્રમશઃ રહેલા તે ઘરોની ભિક્ષા ગ્રહણ કરે. (પહેલા 'જ ઘરે ઉભો રહે તો બીજા અને ત્રીજા ઘરમાં ઉપયોગ રાખવો અઘરો પડે. પણ વચ્ચેના ઘરમાં ઉભો રહે તો પછી બેય બાજુ જ
ઉપયોગ રાખી શકે. અલબત્ત આ રીતે ઉપયોગ રાખવો ય થોડોક તો અઘરો છેજ. કેમકે ગોચરી વહોરવામાં ઉપયોગ રાખે?
કે એ ઘરોમાંથી આવતી ગોચરીમાં ? છતાં એ શક્ય એટલો પ્રયત્ન કરે. વળી ક્રમશઃ રહેલા ઘરોમાં જ આ યતના પળાય. - આડા-અવળા રહેલા ત્રણ ઘરોમાં તો એક સાથે નજર રાખવી અઘરી જ પડે.. માટે પસ્યા શબ્દ લખેલ છે.)
ભિક્ષાવિશોધિની યતના કહેવાઈ ગઈ. હવે પાંચ મહાવ્રતની યતના કહેવાય છે.
IFT ૩૬૯ો:
+
ફ
=
is
Page #379
--------------------------------------------------------------------------
________________
ण
27
તેમાં ભિક્ષામાં ઉપયોગ આપતા સાધુએ પ્રાણાતિપાતનું સંરક્ષણ તો કરી જ દીધું ગણાય. वृत्ति: इदानीं द्वितीयमहाव्रतयतनां प्रतिपादनायाह ( प्रतिपादयन्नाह ) - ओ.नि. : विंटल पुट्ठो न याणे आइन्नादीवि वज्जए ठाणे । सुद्धं गवेस उंछं पंचऽइयारे परिहरंतो ॥४२६॥
वेण्टलं - निमित्तादि पुष्टः सन्नेवं भणति न जान इति एवं भणता द्वितीयमहाव्रतयतना कृता भवति । इदानीं तृतीयमहाव्रतयतनां दर्शयन्नाह - 'आइण्णादीवि वज्जए ठाणे' तत्र भिक्षार्थं प्रविष्ट आकीर्णादिस्थानं परिवर्जयेत्, यत्र भ हिरण्यादि विक्षिप्तमास्ते तदाकीर्णस्थानं तच्च साधुना वर्जनीयं, एवं तृतीयमहाव्रतयतना कृता भवति । इदानीं पञ्चममहाव्रतयतनां प्रतिपादयन्नाह 'शुद्धम्' उद्गमादिदोषरहितं 'गवेषयति' अन्वेषयति 'उञ्छं' भक्तं पञ्चाप्यतीचारान् रक्षन् । उक्ता पञ्चममहाव्रतयतना, चतुर्थमहाव्रतयतना तूक्तैव । 'इत्थिग्गहणे धम्मं' इत्येवमादिना, उक्ता सङ्घाटकयतना,
श्री सोध- त्थु
નિર્યુક્તિ लाग-२
स
॥ ३७० ॥ म
ण
T
स्स
ચન્દ્ર. : હવે બીજા મહાવ્રતની યતનાનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૬ : ટીકાર્થ : ગૃહસ્થો નિમિત્ત વગેરેની પૃચ્છા કરે તો સાધુ આ પ્રમાણે બોલે કે “હું જાણતો નથી” આ પ્રમાણે બોલતા સાધુએ બીજા મહાવ્રતની યતના કરેલી ગણાય.
णं
म
हा
11 390 11
॥
Page #380
--------------------------------------------------------------------------
________________
હવે ત્રીજા મહાવ્રતની યાતનાને દેખાડતા કહે છે કે ભિક્ષાને માટે પ્રવેશેલો સાધુ જયાં આભૂષણાદિ વસ્તુઓ છૂટી-છવાઈ શ્રી ઓઘ
પડેલી હોય તેવા સ્થાનને જ છોડી દે. (ત્યાં જાય, ઉભો રહે તો પછી ચોરવાની ઇચ્છા થાય કદાચ ન ચોરે તોય બીજાઓને નિર્યુક્તિ
/ શંકા વગેરે દોષો થાય. પણ ત્યાં જાય જ નહિ, તો વાંધો ન આવે.) આ રીતે ત્રીજા મહાવ્રતની યતના કરાયેલી થાય. ભાગ-૨
- હવે પાંચમાં મહાવ્રતની યાતનાનું પ્રતિપાદન કરતા કહે છે. પાંચેય અતિચારોને (એટલે કે ગોચરીકાળમાં પાંચેય ૩૭૧. v મહાવ્રતોમાં જે અતિચારો લાગવાનો સંભવ છે, તે અતિચારોને) રક્ષતો સાધુ ઉગમાદિદોષો વિનાના ભોજનની તપાસ કરે.
(દોષવાળું ભક્ત લેવામાં આવે, તો એ પરિગ્રહ સંબંધી અતિચાર ગણાય. વસ્ત્ર-પાત્ર-ભોજનાદિ વસ્તુઓ સંયમના સાધક હોય તો પરિગ્રહ ન ગણાય, પણ દોષિત તે વસ્તુ સંયમબાધક છે. માટે પરિગ્રહનો દોષ લાગે.)
પાંચમાં મહાવ્રતની યતના કહેવાઈ ગઈ. ચોથા મહાવ્રતની યતના તો ઇન્થિગ્રહણે. ૪૨૩મી ગાથામાં કહેવાઈ જ ગઈ છે. સંઘાટકની યતના કહેવાઈ ગઈ. वृत्ति : इदानीमुपकरणयतनामाह - ओ.नि. : जहन्नेण चोलपट्ट वीसरणालू गहाय गच्छिज्जा ।
उस्सग्ग काउ गमणं मत्तयगहणे इमे दोसा ॥४२७॥
૩૭૧ |
Page #381
--------------------------------------------------------------------------
________________
E F
8?
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
=
| ૩૭૨ /
उत्सर्गतस्तावद्भिक्षार्थं गच्छता सर्वमुपकरणं गृहीत्वा गन्तव्यं, यस्तु विस्मरणालुः स जघन्येन चोलपट्टकमादाय गच्छति, उपलक्षणं चात्र चोलपट्टकोऽन्यथा पात्रकं पटलानि रजोहरणं दण्डकं कल्पद्वयं चैतद् गृहीत्वा गच्छति । उक्तोपकरणयतना, इदानी मात्रकयतनां प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)- मात्रकं गृहीत्वा गन्तव्यं, गृहीत्वा चोत्सर्ग
उपयोगं कृत्वा व्रजति, अथ मात्रकं न गृह्णाति गच्छंस्ततश्च मात्रकाग्रहणे एते च वक्ष्यमाणलक्षणा दोषाः, अत्र च ૫ यदुत्सर्गग्रहणं कृतं, तद्विधिप्रदर्शनार्थं न तु पुनः स्वस्थानमिति ।। - ચન્દ્ર. : હવે ઉપકરણની યતનાનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓધનિયુકિત-૪૨૭: ટીકાર્થ : ઉત્સર્ગ માર્ગ એ છે કે ગોચરી જતા સાધુએ બધા ઉપકરણ લઈને જવું. જે સાધુ ભૂલી I જવાના સ્વભાવવાળો હોય તે ઓછામાં ઓછો ચોલપટ્ટો તો લઈને જ જાય.
પ્રશ્ન : એકલો ચોલપટ્ટો જ પહેરીને જાય ? કપડા, ઝોળી, પલ્લા, પાત્રા કંઈ જ નહિ ? આવો તો વિસ્મરણ સ્વભાવ 3 થોડો હોય ? રે ! એ ગોચરી વહોરે શેમાં ?).
ઉત્તર : ગાથામાં ચોલપટ્ટો લઈ જવાની વાત લખી છે, તે ઉપલક્ષણ છે. બાકી તો જઘન્યથી પણ પાત્રા, પલ્લા, ઓઘો, દાંડો અને બે કપડા (કામળી+કપડો) લઈને જ જાય એમ સમજી લેવું. ઉપકરણની યતના કહેવાઈ ગઈ.
:
*
5
૬
|
=
"is
૩૭૨ .
E
Page #382
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
F
હવે માત્રકની યાતનાનું પ્રતિપાદન કરતા કહે છે. શ્રી ઓઘ
માત્રક ગ્રહણ કરીને ઉપયોગ કરીને જવું. જો ગોચરી જતો સાધુ માત્રક ગ્રહણ ન કરે તો માત્રકનું ગ્રહણ ન કરવામાં ભાગ-૨
આગળ કહેવાશે એ બધા દોષો લાગશે.
(પ્રશ્ન : અહીં ઉપયોગ કરવાની વાત ક્યાંથી આવી ? એ તો પૂર્વે આવી જ ગયેલી છે.) // ૩૭૩ ૪ ઉત્તર : અહીં જે ઉત્સર્ગ ઉપયોગ કરવાની વાત લીધી છે. તે તો ઉપયોગ કરવાની વિધિને દેખાડવા માટે છે. બાકી
" આ કંઈ ઉત્સર્ગઃઉપયોગનું વર્ણન કરવાનું આ સ્થાન નથી. (એનું વર્ણન તો થઈ જ ગયું છે. અત્યારે તો માત્રકનું જ વર્ણન "
કરવાનું છે, પણ “ગોચરી જતી વખતે ઉત્સર્ગઃઉપયોગ કરીને જવાની વિધિ છે.” માત્ર એ વિધિ દર્શાવવા માટે જ અહીં | ઉપયોગનું ગ્રહણ કરેલ છે.)
वृत्ति : इदानी मात्रकाग्रहणे दोषान् प्रदर्शयन्नाह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लहे सहसलाभे ।
संसत्तभत्तपाणे मत्तगगहणं अणुण्णायं ॥४२८॥ आचार्यार्थं ग्लानार्थं प्राघूर्णकार्थं वा दुर्लभं वा किञ्चिलभ्यते तदर्थं, 'सहसा' अकस्मात्किञ्चित्कदाचिल्लभ्यते तदर्थं, तथा संसक्तभक्तपानग्रहणार्थं मात्रकग्रहणमनुज्ञातम् ।
;
=
=
=
=
૬
F
=
=
PIs - E
૩૭૩.
=
Page #383
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૩૭૪ ||
E
F
ચન્દ્ર, હવે “માત્રક ન લેવામાં કયા દોષો લાગે છે?” એને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૨૮ઃ ટીકાર્ય આચાર્ય માટે, ગ્લાન માટે, મહેમાન માટે અથવા તો કોઈક દુર્લભ વસ્તુ મળે તો એને માટે, અથવા તો અચાનક જ કોઈક વસ્તુ ક્યારેક મળી જાય તો એને માટે અથવા તો જીવસંસક્ત ભોજન–પાણીને ગ્રહણ કરવા માટે માત્રકનું ગ્રહણ કરવાની અનુમતિ અપાયેલી છે. (કાલ અને ક્ષેત્રના કારણે જે વસ્તુ મુશ્કેલીથી પ્રાપ્ય હોય તે દુર્લભ કહેવાય છે. દા.ત. ચોમાસાના દિવસોમાં આમળાદિ પ્રાપ્ત ન થાય, માગશર-પોષમાં કેરી ન મળે. તથા રાજસ્થાનના ગામડાઓમાં દાળ વગેરે દુર્લભ હોય છે.) જ્યારે જે વસ્તુઓ બહુ પ્રચલિત જ ન હોય અને ક્યારેક મળી જાય એ આકસ્મિક મા વસ્તુ દા.ત. ગુલાબજાંબુ, રસગુલ્લા આ બધી વસ્તુ પ્રાયઃ ઘરોમાં ન મળે, એ જો ક્યારેક મળે તો દુર્લભ તરીકે ન ગણતા આકસ્મિક તરીકે ગણવી. (આકસ્મિકનો અર્થ એવો પણ કરાય છે કે અલ્પ વહોરાવવા જતા અચાનક જ વધારે પડી જાય અને જ એ રીતે પુષ્કળ લાભ થાય એ પણ આકસ્મિક લાભ.) (અમુક વિદ્વાનો આમ પણ કહે છે કે જ્યાં ખેડૂતોમાં ભાતાદિનો વપરાશ ન હોય ત્યાં એ દુર્લભ. જ્યારે ગોચરી જ મુશ્કેલીથી મળતી હોય અને ક્યાંક કોઈકને અચાનક લાભ થાય તો એ આકસ્મિક.)
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पाउग्गायरियाई कहिं गिण्हउ मत्तए अगहियंमि ।
जा एसि विराहणया दवभाणे जं दवेण विणा ॥२२९॥
*
F
=
=
ક
=
= f “
's
૭૪
-
E
Page #384
--------------------------------------------------------------------------
________________
-
5 ‘E
8
શ્રી ઓધ
ન
નિર્યુક્તિ ભાગ-૨
E
E
F
| ૩૭૫ .
F
=
=
=
=
=
प्रायोग्यमाचार्यादीनां क्व गृह्णातु मात्रकेऽगृहीते सति ?, तदग्रहणाच्च या तेषामाचार्यादीनां विराधना सा तेनाङ्गीकृता भवति, अथैवं मन्यसे द्रवभाजने गृह्णातु ततश्चैवं द्रवेऽगृहीते द्रवेण विना या विराधना सा तदवस्थैव, आदिग्रहणाद् ग्लानप्राघूर्णका अपि व्याख्याता एव ।
ચ, હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૯ : ટીકાર્થઃ જો ગોચરીમાં સાથે માત્રક લઈ ન જવામાં આવે, તો આચાર્યાદિને અનુકૂળ વસ્તુ # સાધુ શેમાં વહોરે ? (એક પાત્રમાં તો પોતાનું ભોજન લેવાનું છે. બીજું માત્રક રૂપી પાત્રક લીધું જ નથી) અને એ વસ્તુ ન
લે, તો એ વસ્તુના અભાવને લીધે આચાર્યાદિને જે મુશ્કેલીઓ પડે એ બધી જ માત્રક ન લેનારા સાધુએ સ્વીકાર કરેલી ગણાય. (અર્થાત્ “આચાર્યને પડતી આપત્તિઓ એ સાધુને મંજુર છે” એમ એનો અર્થ થાય.).
જો તું એમ માનશે કે “બીજા સંઘાટક સાધુ પાસે બે ય સાધુ માટેનું પાણી લેવા માટેનું માત્રક રૂપી ભાજન છે જ, તેમાં જ આચાર્યાદિને યોગ્ય વસ્તુ લેશું એટલે આચાર્યાદિને કોઈ તકલીફ નહિ પડે.” તો એનો ઉત્તર એ છે કે એમાં જો આચાર્યદિયોગ્ય વસ્તુ લઈશ, તો તારા અને સંઘાટક સાધુ માટેનું પાણી શેમાં લઈશ? અને એ ન લઈ શકાવાથી તમને બે ને જે પીડા-વિરાધના-આર્તધ્યાનાદિ થાય તે તો એમને એમ જ રહ્યા. એનો નિકાલ ન થયો.
મરિયા માં જે માત્ર શબ્દ છે. તેનાથી ગ્લાન-પ્રાપૂર્ણકાદિનું પણ વ્યાખ્યાન થઈ જ ગયેલું જાણવું.
=
=
=
=
=
=
. “fe
Page #385
--------------------------------------------------------------------------
________________
ur
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
ओ.नि.भा. : दुल्लहदव्वं व सिया घयाइ गिण्हे वग्गहकरं तु । परन्नपाणलंभे असंथरे कत्थइ सिया उ ॥ २३०॥
दुर्लभं वा द्रव्यं घृतादि 'स्यात्' भवेत् ततश्च घृतादि गृह्यते यत उपग्रहं करोति- अवष्टम्भं करोति तत्, अथ 'सहसा ' स आकस्मिकः प्रचुरान्नपानलम्भः स्यात्ततः असंस्तरतां प्रव्रजितानामात्मानं कृच्छ्रेण यापयतां कुत्रचित् स्याद् ग्रहणमिति ।
|| ૩૭૬ ॥
ण
भ
ᅲ
મ
म
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૩૦ : ટીકાર્થ : ક્યારેક ઘી વગેરે રૂપ દુર્લભ દ્રવ્ય મળે તો તે માત્રકમાં ઘી વગેરે લઈ स्स શકાય કે જેથી તે ઘી ગચ્છના સાધુઓને પોષણ કરનાર બને.
ग
M
ક્યારેક અચાનક જ પુષ્કળ ભોજન-પાણીનો લાભ થાય તો નિર્વાહ ન પામતા - જાતને મુશ્કેલીથી વહન કરતા મ સાધુઓને ક્યાંક પ્રચુર ભક્તપાનનું ગ્રહણ પણ કર્તવ્ય બને. (પણ જો માત્રક ન હોય તો એ લેવું શક્ય ન બને.) (સાધુઓ દોષિત ભાગ્યે જ લેતા, ગામોમાં ફરતા એટલે શરીરને પોષણ કરનાર વસ્તુ ઓછી મળતી. માંડ માંડ શરીરનો નિર્વાહ થતો. તેનું તેઓને આર્તધ્યાન ન હતું. પણ જો શરીરને પોષણ મળે તો વધુ આરાધના થાય એ તો તેઓ પણ સમજતા એટલે જ જો ક્યારેક અચાનક અમુક લતામાં કંઈક ઉત્સવ જેવું વાતાવરણ હોય. . .ને બધાના વહોરાવવાના ભાવો ઉછળતા હોય તો ઘેર ઘેર વધારે મળવાથી પુષ્કળ ભોજનાદિ મળી જાય તો લઈ લેતા ખરા. પણ જો એ વહોરવા માટેનું માત્રક જ ન હોય તો ? સાધુ પાત્રામાં પોતાનું વહોરે, પણ ગચ્છના સાધુઓ માટે શેમાં વહોરે ?)
મા
at
H
|| ૩૭૬ ||
Page #386
--------------------------------------------------------------------------
________________
દ”
P
*
ક
5
F
=
શ્રી ઓઘ
વૃત્તિ : તથા ૨ - નિર્યુક્તિ
ओ.नि.भा. : संसत्तभत्तपाणे मत्तग सोहेउ पक्खिवे उवरि । ભાગ-૨
संसत्तगं च णाउं परिट्ठवे सेसरक्खट्ठा ॥२३१॥ | ૩૭૭. ' संसक्तभक्तपानग्रहणे सति मात्रके 'शोधयित्वा' प्रत्युपेक्ष्य सक्तुकाञ्जिकादि पात्रकस्योपरि प्रक्षिपेत् । ५१अथम
तत्पानकादि गहीतं मात्रके किन्तु अशद्धं संसक्तं जातं, ततश्चैवं ज्ञात्वा विधिना तस्मिन्नेव क्षणे परिष्ठापयति किमर्थं ? शेषभक्तरक्षणार्थ, मा भत्तद्गन्धेन शेषस्यापि संसक्तिः स्यात, तस्मान्मात्रकं ग्रहीतव्यं,
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૩૧ : ટીકાર્થ : જે ભોજન કે પાણી એવા હોય કે જેમાં ત્રસાદિ જીવ હોવાનો સંભવ છે '૩ હોય. તે ભોજન પાણી પહેલા માત્રકમાં લઈ બરાબર છૂટું છૂટું કરીને, જોઈને એ જીવ વિનાના ભોજનાદિ પાત્રામાં લઈ લે. 3 શ્રી એમાં સફr - સાથવો - સેકેલા જવનો લોટ એ ભક્તમાં ગણાય અને કાંજી પાણીમાં ગણાય. - હવે જો તે પાનક વગેરે માત્રકમાં લીધું પણ એ બગડેલું જીવસંસક્ત હોય અર્થાતુ જીવવ્યાપ્ત નીકળ્યું. તો પછી આ પ્રમાણે જાણીને તે જ ક્ષણે તેને પરઠવી દે. પ્રશ્ન : શા માટે ? શાંતિથી પરાઠવે તો શું વાંધો?
-
=
=
ક
દ
ક '
૩૭૭
Page #387
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु
ઉત્તર : બાકીના ભોજનના રક્ષણ માટે આવું કરવું પડે. એવું ન થાઓ કે આ જીવવાળા પદાર્થની ગંધથી બીજા જ
ભોજનમાં પણ જીવની ઉત્પત્તિ થાય. (લોટ વગેરેમાં કીડાઓ થાય છે, તે જ્યારે લોટ બગડે ત્યારે જ પ્રાયઃ થાય. બગડેલા નિર્યુક્તિ ન ભાગ-૨
લોટની ગંધ બીજી વસ્તુને પણ એ ગંધથી વાસિત કરે અને એટલે બીજી વસ્તુમાં પણ જીવ ઉત્પન્ન થાય. એ ન થાય તે માટે स
તાત્કાલિક એ વસ્તુ પરઠવી દેવી પડે. જેમ એક બગડેલી કેરી કરંડિયામાં હોય તો બીજી સારી કેરીઓને પણ બગાડે... તેમ ॥ ३७८॥ म आमा समj.)
આ બધા કારણોસર માત્રક લેવું. वृत्ति : एभिश्च कारणैर्न गृह्णाति - ओ.नि. : गेलन्नकज्जतुरिओ अणभोगेणं च लित्त अग्गहणं ।
अणभोगगिलाणदा उस्सग्गादीणि नवि कज्जा ॥४२९॥ ग्लानकार्येण त्वरितो गतः, ततश्चैवं न गृह्णाति, अनाभोगेन वा निर्गतो यदि, लिप्तं वा लेपेन तन्मात्रकं यदि, हा ततश्चैवमग्रहणं मात्रकस्य संभवतीति । उक्ता मात्रकयतना, इदानीं उत्सर्गयतना प्रतिपादनायाह - अणभोग गिलाणट्ठा वी पच्छद्धं अनाभोगेन उत्सर्ग-उपयोगं न कुर्यात्, ग्लानार्थं वा त्वरित उत्सर्गं न कुर्यात्, आदिग्रहणादावश्यकं च न
॥39८॥
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઇ.થ જયોતિ ત્યવતનો.
નિર્યુક્તિ
" ri
ચન્દ્ર. . પરંતુ હવે બતાવાતા કારણોસર એ માત્રકનું ગ્રહણ ન પણ કરે. ભાગ-૨
T ઓઘનિયુક્તિ-ભાગ-૪૨૯ : ટીકાર્થ : ગ્લાનના કાર્ય માટે ઉતાવળો નીકળી ગયો હોય તો એ માત્રક લેવાનું ભૂલી
= જાય. અથવા તો ઉપયોગ ન રહેવાથી નીકળી ગયો હોય, અથવા તો તે માત્રક લેપથી લેપાયેલું હોય. તો આ રીતે માત્રકનું // ૩૭૯ I w Tઅગ્રહણ સંભવે છે.
માત્રક્યતના કહેવાઈ ગઈ.
હવે ઉત્સર્ગ - કાયોત્સર્ગની યતનાનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ઉપયોગ ન રહેવાથી ઉત્સર્ગની = ઉપયોગ કરવાની ક્રિયા ન કરે. અથવા તો ગ્લાનને માટે ઉતાવળો થાય તો ઉત્સર્ગ ન કરે. ૩ વીfણ માં જે મઃિ શબ્દ છે, તેનાથી એમ સમજવું કે અનાભોગાદિ કારણોસર આવશ્યકને - અંડિલ માત્રાની શંકાના નિવારણને ન કરે.
ઉત્સર્ગની યતના કહેવાઈ ગઈ.
वृत्ति : इदानीं 'जस्स य जोगो' अस्य विधिरुच्यते - __ ओ.नि. : जस्स य जोगमकाऊण निग्गओ न लहई तु सच्चित्तं ।
नवि वत्थपायमाई तिण्णं गहणे कुणसु तम्हा ॥४३०॥
F*
=
"s
:
૩૭૯ll
-
E
Page #389
--------------------------------------------------------------------------
________________
'b
#
=
=
=
શ્રી ઓઘ યુ “નસ ચ નોક' રૂત્યેવં “વૃત્વ' અમત્વિા નિતઃ સન પુર્વ “ર નમ' ને મહત્યામાવ્યું “ક્ષત્તિ' હ્યુ નિર્યુક્તિ प्रव्रज्यार्थमुपस्थितं गृहस्थं, नाप्यचित्तं वस्त्रपात्रकादि, अथ यस्य योग इत्येवमकृत्वा गृह्णाति ततः स्तैन्यं भवति, ભાગ-૨
तस्मात्कुरु यस्य योग इत्येवम् । || ૩૮o ||.
ચન્દ્ર.: હવે “નસ્ત ગોરા” એની વિધિ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૩૦ઃ ટીકાર્થઃ “ના નો” એ પૂર્વે બતાવેલી વિધિને કર્યા વિના એટલે કે “હું જે યોગ્ય વસ્તુનો | લાભ થશે. તેને લાવીશ” એ પ્રમાણે ગુરુને કહ્યા વિના નીકળી જાય તો એવો નીકળેલો સાધુ શિષ્ય, વસ્ત્ર, પાત્રાદિ ન પામે. | ' એટલે કે એને આ બધી વસ્તુઓ મળે તો પણ એ તેની માલિકીની ન થાય. દીક્ષા માટે કોઈ ગૃહસ્થ ઉપસ્થિત થાય, (ચાલુ જ ગોચરીમાં જ કોઈ ગૃહસ્થ આવીને કહે કે મારે દીક્ષા લેવી છે.) તે સચિત્ત વસ્તુ અને વસ્ત્રપાત્રાદિ એ અચિત્ત વ... આમાંથી કોઈપણ વસ્તુની માલિકી એ સાધુ ન કરી શકે. હવે જો એ સાધુ યસ્ય યોગઃ એ પ્રમાણે કર્યા વિના નીકળ્યા બાદ મળેલી સચિત્ત કે અચિત્તવસ્તુને ગ્રહણ કરે તો એને ચોરીદોષ લાગે માટે “યસ્ય યોગ..” એ પ્રમાણે વિધિ કરવી. (વર્તમાનમાં વધઘટમાં માત્ર ૪-૬ રોટલી જ લાવવાની હોય અને સાધુ “રોટલી વગેરે માટે જાઉં છું. યથાયોગ્ય લેવા જાઉં છું” એમ કહીને નીકળે, તો રોટલી ઉપરાંત બીજી પણ વસ્તુ લઈ શકે, પણ માત્ર રોટલીનું કહીને નીકળે તો બીજી વસ્તુ ન લઈ શકે.
Tu ૩૮૦
=
૬
=
=
Page #390
--------------------------------------------------------------------------
________________
ण
मो श्री जोध- त्थु
णं
નિર્યુક્તિ
भाग-२
ओ.नि. :
भ
सो आपुच्छि अण्णाओ सग्गामे हिंड अहव परगामे । सग्गामे सइ काले पत्ते ( इत्तो ) परगामि वोच्छामि ॥४३१॥
ण
मो
프
स
म
।। ३८१ ।। म
आपुच्छणा णाम 'संदिसह उवओगं करेमि त्ति, बितिया पडिपुच्छणा - किह गिण्हामित्ति, गुरू भाइ - तहत्ति, यथा पूर्वसाधवो गृह्णन्तीत्यर्थः एवमसौ अनेन क्रमेण प्रच्छने कृते सत्यनुज्ञात आवश्यकीं कृत्वा यस्य च योग ण इत्येवमभिधाय निर्गत्य स्वग्रामे हिण्डते, अथवा 'परग्रामे' समीपग्रामे तत्र स्वग्रामे यदि हिण्डते ततः 'सति काले' ण स्स प्राप्तायां भिक्षावेलायामित्यर्थः, इदानीं परग्रामे वक्ष्यामि हिण्डतो विधिम्,
जी प्रतिपृछा छे. कह गिण्हामि (ई बेशुं ? मे आपसे पुछीओ छीओ.)
ગુરુ કહે તાત્તિ એટલે કે જે રીતે પૂર્વના સાધુઓ એ ગ્રહણ કરેલું છે તે પ્રમાણે ગ્રહણ કરજો .
खामखा अडारे पृथ्छा उराये छतें गुरु वडे रभ अपायेलो साधु स्थंडिल मात्राहिनी शंका राणीने "यस्य योगः" भे પ્રમાણે કહીને નીકળીને પોતાના ગામમાં અથવા પરગામમાં એટલે કે નજીકના ગામમાં ફરે.
स्थ
णं
यन्द्र : योधनियुक्ति-४३१ : टीडार्थ: आपृच्छा भेटले } "२४ खायो, हुं उपयोग उरुं" या प्रमाणे अहेवु ते भ (सवारे आहेश मांगी छीओ 3 ईच्छकारेण संदिसह भगवन् ! “उपयोग रुं” मे आहेश ४ मा सम४वो.)
ग
व
ओ
ᄑ
हा
at
11 329 11
Page #391
--------------------------------------------------------------------------
________________
E
=
*
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'E
પ્રશ્ન : પણ ક્યારે ફરે ? ઉત્તર : સીધી વાત છે કે જ્યારે તે સ્થાનમાં ભિક્ષાવેળા થાય ત્યારે ફરવું.
(પૂર્વના કાળના સાધુઓ બપોરે ગોચરી જવાના સમય પૂર્વે “શું લાવવાનું છે? કેટલું કોને માટે ક્યાંથી લાવવાનું છે? | M વગેરે બાબતોને મનમાં સ્થિર કરવા માટે ઉપયોગનો કાઉસ્સગ્ન કરે. એ માટે પ્રથમ ઉપયોગ કરવાની રજા માંગે. w હવે પરગામમાં ગોચરી ફરનારા સાધુની વિધિને કહે છે. (અત્યારે આદેશ ભલે સવારે લેવાઈ જાય છે, પણ નીકળતાં જ પહેલાં ઉપયોગ = વિચાર તો કરી જ લેવો જોઈએ કે શું શું કેટલું લાવવાનું છે? કયા વિસ્તારમાં જવાનું છે ? આચાર્ય
ગ્લાનાદિ માટે કોઈ વિશેષ જરૂરી ચીજ કઈ છે ?).
F
૩૮૨ /
=
=
=
= '
વૃત્તિ : તમે વાદओ.नि. : पुरतो जुगमायाए गंतूणं अन्नगामि बाहिठिओ ।
तरुणे मज्झिमथेरे नव पुच्छाओ जहा हिट्ठा ॥४३२॥ पुरतो युगमानं निरीक्षमाणो 'गत्वा' अन्यग्रामं संप्राप्य बहिर्व्यवस्थितः पृच्छति-किं विद्यते भिक्षावेलाऽत्र ग्रामे उत म वी न?, कान् पृच्छतीयत आह - तरुणं मध्यमं स्थविरं, एकैकस्य त्रैविध्यान्नव पृच्छाः कर्त्तव्याः, यथाऽधस्तात्
= he is 5
૩૮૨ ||
5
Page #392
--------------------------------------------------------------------------
________________
प्रतिपादितास्तथैवात्रापि न्याय्याः, अत्र च तरुणं स्त्रीपुंनपुंसकं मध्यम स्त्रीपुंनपुंसकं स्थविरं स्त्रीपुंनपुंसकमिति । एवं श्रीभोध-त्यु નિર્યુક્તિ
पृष्ट्वा यदि तत्र भिक्षावेला तत्क्षण एव, ततः को विधिरित्यत आह - भाग-२
पायपमज्जणपडिलेहणा य भाणदुग देसकालंमि । ॥ ३८॥ म
___ अप्पत्तेऽविय पाए पमज्ज पत्ते य पायदुगं ॥४३३॥ तत्र हि ग्रामासन्ने उपविश्य पादप्रमार्जनं करोति, किं कारणं?, तत्पादरजः कदाचित्सचित्तं भवति कदाचिन्मिश्रं स्स लग्नं भवेत्, ग्रामे च नियमादचित्तं रजोऽतः प्रमार्जयति, पुनश्च प्रत्युपेक्षणां करोति पात्रद्वितयस्य पतद्गृहस्य मात्रकस्य
च, एवं 'देशकाले' भिक्षावेलायां प्राप्तायां करोति, अथाद्यापि न भवति भिक्षाकालस्ततस्तस्मिन्नप्राप्ते भिक्षाकाले पादौ ग प्रमाष्टि, ततस्तावदास्ते यावद्भिक्षाकालः प्राप्तः, ततस्तस्मिन् प्राप्ते सति तस्यां वेलायां पात्रद्वितयं प्रत्युपेक्षत इति ।
यन्द्र. : मोधनियुति-४३२ :डा : भागण युगनी = धुसरी मात्रा = प्रभाए। =
साथ 26 भीनने જોતો અન્ય ગામમાં જઈને બહાર રહીને પૃચ્છા કરે કે શું આ ગામમાં ભિક્ષાનો સમય થઈ ગયો છે? કે નહિ ?”
प्रश्न : भा २७ औने ? ઉત્તર : તરુણ, મધ્યમ અને સ્થવિર ત્રણ પ્રકારના લોક હોય. એકેક પાછા ત્રણ પ્રકારના હોવાથી કુલ નવ પૃચ્છા કરવી.
॥३८
॥
Page #393
--------------------------------------------------------------------------
________________
sh
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
P
=
૩૮૪ |
=
=
રીતે પહેલા આ જ ગ્રન્થમાં પ્રતિપાદન કરેલ છે, તે જ રીતે અહીં પણ એ જ જાય છે.
તેમાં તરુણના ત્રણ ભેદ – સ્ત્રી-પુરુષ - નપુંસક. મધ્યમના ત્રણ ભેદ > સ્ત્રી - પુરુષ - નપુંસક.
વિરના ત્રણ ભેદ કે સ્ત્રી - પુરુષ - નપુંસક. પ્રશ્નઃ આ રીતે પૂક્યા બાદ જો ખબર પડે કે તે ગામમાં તે પૃચ્છાના કાળે જ ભિક્ષા વેળા છે, તો પછી શું વિધિ ? "
ઓઘનિયુક્તિ-૪૩૩ : ટીકાર્થ : ઉત્તર : ત્યાં ગામની નજીકમાં બેસીને પાદનું પ્રમાર્જન કરે. પ્રશ્ન : શા માટે આવું કરે ?
ઉત્તર : ક્યારેક તે પગમાં લાગેલ ધૂળ સચિત્ત હોય, ક્યારેક મિશ્ર લાગેલી હોય તેવું બને. જયારે ગામમાં તો રજ ! અવશ્ય અચિત્ત જ હોય. એટલે જો પૂંજ્યા વિના અંદર જાય તો એ સચિત્ત – મિશ્ર પૃથ્વી ગામની અચિત્ત પૃથ્વીથી વિનાશ પામે. (વિદ્વાનો કહે છે કે માત્ર પગના તળીયા નથી પૂજવાના, પરંતુ મુખ્યત્વે તો આંગળીઓ અને પગની ઘુંટણી સુધીનો ભાગ પુંજવાનો છે. તળીયાની ધૂળ તો મોટા ભાગે એની મેળે પડી ગયેલી જ હોય એને દૂર કરવાની જરૂર ન રહે. પણ ઉપરના પંજાના ભાગ ઉપરની ધૂળ તો ચોંટેલી હોય, જો એ દૂર કરવામાં ન આવે તો ગામની ઉડતી ધૂળ એની ઉપર પડી
એને મારી નાંખે. એટલે માત્ર તળીયા પુંજવાને બદલે પગની ઉપરના પણ ભાગો કે જ્યાં સચિત્ત - મિશ્ર ધૂળ લાગી હોવાની : શક્યતા હોય છે, તે પૂંજી લેવા. અલબત્ત એમાં પણ એ ઘાનાં સ્પર્શથી એ જીવોને કિલામણા તો થાય જ... છતાં મોટી
મિણા તો થાય જ... છતાં મોટી : ૩૮૪ .
=
=
* ૧ કપ ન .
Page #394
--------------------------------------------------------------------------
________________
*
વિરાધના અટકાવવા માટે આ નાની ક્રિયા સ્વીકારાઈ છે... એમ જાણવું.) શ્રી ઓધ-સ્થિ
એ પછી ફરી પાત્રક અને માત્રક એ બે પાત્રોની પ્રત્યુપેક્ષણા કરી લે, એને બરાબર જોઈ લે. નિર્યુક્તિ ભાગ-૨
આ ઉપરની વિધિ ત્યારની છે કે જ્યારે સાધુએ કાળની પૃચ્છા કરી અને ત્યારે જ ભિક્ષાકાળ થઈ ગયો હતો. પણ હવે - જો પૂછે ત્યારે હજી પણ ભિક્ષાકાળ ન થયો હોય તો પછી ભિક્ષાકાળની અપ્રાપ્તિની દશામાં બે પગને પૂંજે અને પછી ત્યાં ૩૮૫ ૫ સુધી બહાર રહે કે જયાં સુધી ભિક્ષાકાળ થાય. ત્યારબાદ ભિક્ષાકાળ થાય એટલે તે વેળામાં બે પાત્રાની પ્રતિલેખના કરે.
v (ટુંકમાં વહોરવાની ક્રિયાની બરાબર પૂર્વના કાળે બે પાત્રાનું પ્રતિલેખન કરવું આવશ્યક છે. એમાં કોઈ જીવો રહી ગયા હોય | કે પાછળથી ભરાયા હોય તો એમાં ભોજનાદિ વહોરતા જ એ જીવો વિનાશ પામે. એ ન પામે તે માટે એનું છેલ્લે પણ પ્રતિલેખન કરવું.).
एवमसौ पात्रद्वितयं प्रत्युपेक्ष्य ग्रामे प्रविशन् कदाचिच्छ्रमणादीन् पश्यति ततस्तान् पृच्छति, एतदेवाह - ओ.नि. : समणं समणि सावगसावियगिहिअन्नतिथि बहि पुच्छे ।
अत्थिह समण ? सुविहिया सिढे तेसालयं गच्छे ॥४३४॥ श्रमणं श्रमणी श्रावकं श्राविकां गृहस्थमन्यतीथिकान् वा बहिर्दृष्ट्वा पृच्छति, एतानन्तरोक्तान् सर्वान् दृष्ट्वा T| પૃચ્છતિ, સત્ર ક્ષત્તિ શ્રમUT: ?, જિ વિશિષ્ટ ?-શોમ વિદિતમેષાિિત સુવિદિતા:-શોમનાનુષ્ઠાના:, તતક્ષેતેષામત મેર // ૩૮૫ll
*
F
=
=
=
• •je
Page #395
--------------------------------------------------------------------------
________________
- कथिते सति ततस्तेषामेव-श्रमणादीनां 'आलयं' आवासं गच्छेत् । ततस्तेषां आलयं प्राप्य किं करोति ? इत्याह - श्रीभोध-त्यु નિર્યુક્તિ
. समणुण्णेसु पवेसो बाहिं ठवेऊण अन्न किइकम्मं । ભાગ-૨
खग्गूडोसन्नेसु ठवणा उच्छोभवंदणयं ॥४३५॥
यदि हि ते समनोज्ञाः-एकसामाचारीप्रतिबद्धास्ततस्तेषां मध्ये प्रविशति, अन्ये-असमनोज्ञा भवन्ति यदि, ततो ॥ ३८६॥
ण बाह्यत उपकरणं स्थापयित्वा प्रविश्य 'कृतिकर्म' द्वादशावर्त्तवन्दनं ददाति, अथ ते संविग्नपाक्षिका अवसन्ना भवन्ति स ततो बहिर्व्यवस्थित एव वन्दनं कृत्वाऽबाधां पृच्छति, अथ ते 'अवसन्नाः' खग्गूडप्रायास्ततो बहिरेवोपकरणं स्थापयित्वा | | पुनश्च प्रविश्य तेषामुच्छोभवन्दनं करोति ।
ચન્દ્ર. આ રીતે સાધુ બે પાત્રાને પ્રત્યુપેશીને ગામમાં પ્રવેશે, ત્યારે ક્યારેક શ્રમણ વગેરેને જુએ, અને તો પછી તેમને
" PEHSEBF
RP CTOR
ओ पूछे.
मे४ वात -
मोधनियुमित-४३४ : टार्थ : साधु, साध्वी, श्रा, गृहस्थ 3 अन्यतार्थ - संन्यासी बने बहाने पूछे એટલે કે આ બધા બહાર દેખાય તો જોઈને પૃચ્છા કરે કે “અહીં સાધુઓ છે?”
વી
for
॥3८६॥
Page #396
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
પ્રશ્ન : કેવા વિશેષ પ્રકારના સાધુઓ અંગે પૃચ્છા કરે ? શ્રી ઓઘ
ઉત્તર : સુંદર અનુષ્ઠાનવાળા સાધુઓ માટે પૃચ્છા કરે. (સામે સાધુ મળે તો પણ આ જ પૃચ્છા કરવી. તે તો અત્યારે ભાગ-૨
એકલો જ દેખાયો છે. એટલે અન્ય સાધુઓ અંગે આ પૃચ્છા સંગત બને.) ન હવે આ રીતે પૃચ્છા બાદ જો ઉપર બતાવેલા શ્રમણાદિમાંથી કોઈપણ વડે એનો ઉત્તર “હા”માં અપાય તો પછી તે ૩૮૭ ૪ શ્રમણાદિના ઉપાશ્રયમાં જાય.
પ્રશ્ન : તેઓના સ્થાનમાં પહોંચીને પછી શું કરે ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૪૩૫: જો તે સાંભોગિક હોય એટલે કે આવનાર સાધુના જેવી જ એક સરખી સામાચારીવાળા | * હોય, તો તેઓની અંદર પ્રવેશે. પણ જો તે અસાંભોગિક હોય તો પછી ઉપાશ્રયની બહાર જ ઉપકરણ સ્થાપીને - મૂકીને એ જ પછી અંદર પ્રવેશીને દ્વાદશાવર્તવંદન કરે. (અસાંભોગિકો પોતાની ઉપધિ ન જૂએ એ જરૂરી છે, નહિ તો એ ઉપધિમાં ય જુદી | જુદી સામાચારીના કારણે મતભેદાદિ ઉત્પન્ન થાય. પણ ત્યાં વંદનનો તો નિષેધ નથી જ.)
હવે જો તે સાધુઓ શિથિલ પણ સંવિગ્ન સાધુઓ પ્રત્યે બહુમાનવાળા હોય તો પછી આ સંવિગ્ન સાધુ અંદર ન જાય મ પણ બહાર રહીને જ વંદન કરીને અબાધાને - સુખશાતાને પુછે. (અહીં માત્ર વન્દ્રનું શબ્દ લખેલ છે. દ્વાદ્રશાવર્તવન્દ્રનું નહિ,
એટલે માત્ર વ્યવહાર ખાતર મલ્થ ચંદ્રામિ રૂ૫ ફેટાવંદન કરે એમ માનવું યોગ્ય લાગે છે.) : હવે જો તે સાધુઓ શિથિલ અને નિષ્ઠુર = નિધર્મી = સંવિગ્નો પ્રત્યે બહુમાનાદિ વિનાના હોય તો પછી બહાર જ "૩૮૭ી.
Page #397
--------------------------------------------------------------------------
________________
ઉપકરણ સ્થાપી, પછી અંદર પ્રવેશીને તેઓને ઉચ્છોભવંદન કરે. (અત્યારે સામાન્ય સાધુઓ પરસ્પર જે અભુદિઓવાળુ શ્રી ઓઘ-ધી
વંદન કરે છે. તે ઉચ્છોભવંદન કહેવાય. પ્રશ્ન એ થાય કે “સંવિગ્નપાલિકો શિથિલ હોવા છતાં આ નિષ્ફર શિથિલો કરતા નિર્યુક્તિ
તો સારા જ છે. છતાં આવનાર સાધુ સંવિગ્નપાક્ષિકોને માત્ર ફેટાવંદન કરે અને આ નિષ્ફર શિથિલોને ઉચ્છોભવંદન કરે છે. ભાગ-૨.
તો આ નિષ્ફર શિથિલો સાથે સંવિગ્નપાલિકો કરતા વધુ સારો વ્યવહાર શા માટે ?” તેનું સમાધાન એમ લાગે છે કે છે ૩૮૮ :
સંવિગ્નપાક્ષિકો તો સમજદાર હોવાથી, પોતાની શિથિલતાદિના પશ્ચાત્તાપવાળા હોવાથી સંવિગ્ન સાધુના આ આચારને સીધી ન રીતે જ સ્વીકારશે. એમને ખોટું નહિ લાગે. વળી તેઓ સંવિગ્નોના વંદન લેતા જ નથી. એ જ એમનો આચાર છે. પણ જો
પેલા નિધુર શિથિલો સાથે વ્યવસ્થિત વર્તન કરવામાં ન આવે તો તો તેઓ ભડકે... એટલે એમની સાથે વ્યવહાર સારો કરવો.) / * મો.ન. નન્નારૂ મવાÉ પુછયે સથવાર ર વીવિત્તા
जयणाए ठवणकुले पुच्छड़ दोसा अजयणाए ॥४३६॥ एवं सर्वेष्वेतेष्वनन्तरोदितेषु समनोज्ञादिषु प्रविश्य ग्लानाद्यबाधां पृष्ट्वा स्वकीयमागमनकारणं दीपयित्वा' निवेद्य यतनया मधुरवाक्यलक्षणया, यदिवा वक्ष्यमाणलक्षणया स्थापनाकुलानि पृच्छति । अयतनया पृच्छतो दोषः वक्ष्यमाणलक्षणो यतोऽतो यतनया पृच्छति ।
- ૩૮૮
Page #398
--------------------------------------------------------------------------
________________
sી
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'b
E
II ૩૮૯ો
!
F
=
=
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૪૩૬ : ટીકાર્ય : આમ ઉપર બતાવેલા સમનોજ્ઞાદિ બધાયને વિશે બતાવેલી વિધિ પ્રમાણે છે પ્રવેશીને પછી ગ્લાન વગેરેની સુખશાતા પૂછીને પોતાના આગમનનું કારણ મધુરવાણી રૂપી યતના વડે જણાવે, અથવા તો આગળ કહેવાતી યતના વડે સ્થાપના કુલોને પૂછે. જો અયતનાથી પૂછે તો આગળ કહેવાશે તે દોષ લાગશે. માટે યતના વડે પૃચ્છા કરે.
वृत्ति : एतानि तानि स्थापनाकुलानि - મો.નિ. રાજે મિક/મન સંમત્તે ઘનુ તહેવ મિચ્છરે છે
मामाए अचियत्ते कुलाइ जयणाइ दायंति ॥४३७॥ दानश्राद्धकोऽभिगमश्राद्धको-यत्र कारणे आपन्ने प्रविश्यते, सम्यक्त्वधरकुलं, मिथ्यात्वकुलं, मामाकः-मा मम ! समणा घरमइंतु तत्कुलं, 'अचियत्तं' अदानशीलकुलं, एतानि कुलानि ते वास्तव्यास्तस्य साधोर्यतनया दर्शयन्ति ।
ચન્દ્ર. : આ (૪૩૭મી ગાથામાં કહેવાશે) તે સ્થાપનાકુલો છે.
ઓઘનિર્યુક્તિ-૪૩૭: ટીકાર્થ: (૧) દાનશ્રાદ્ધક (૨) અભિગમ શ્રાદ્ધક એટલે જયાં કોઈ કારણ આવી પડે તો પ્રવેશ કરાય તે. (૩) સમ્યકત્વધરનું કુલ (૪) મિથ્યાત્વીનું કુલ (૫) “મારા ઘરમાં સાધુઓ ન આવો” આવું કહેનાર તે મામાક.
=
=
Page #399
--------------------------------------------------------------------------
________________
श्री मोध- न्यु
ચી તેનું કુલ. (૬) દાન નહિ આપવાના સ્વભાવવાળું કુલ. આ કુલોને વાસ્તવ્ય સાધુ આગન્તુક સાધુને યતના વડે દેખાડે. नियुति ओ.नि. : सागारि वणिम सुणए गोणे पुन्ने दुगुंछियकुलाई । ભાગ-૨
हिंसागं मामागं सव्वपयत्तेण वज्जेज्जा ॥४३८॥ ॥ ३८ ॥ म सागारिक:-शय्यातरस्तद्गृहं दर्शयन्ति, तथा ५५वणीमओ-दरिद्रस्तद्गहं दर्शयन्ति, तत्र हि एतदर्थं न गाते, स हिम
ण दरिद्रोऽसति भक्ते लज्जां करोति, यद्वा यत्किञ्चिदस्ति तहत्त्वा पुनरात्मार्थं रन्धनं करोति, तथा श्वा यत्र दुष्टो गृहे तच्च,
गौर्वा यत्र दुष्टो गृहे तच्च, 'पुण्णे 'त्ति, पुण्यार्थं यत्र बहु रन्धयित्वा श्रमणादीनां दीयते, अथवा पूर्ण यद्गृहस्थैर्बहुभिस्तच्च प्रदर्शयन्ति, जुगुप्सितं-छिम्पकादि तच्च, हिंसागं-सौकरिकादिगृहं तच्च, मामाकं चोक्तं, एतानि दर्शितानि सन्ति सर्वयत्नेन परिहर्त्तव्यानीति ।
यन्द्र. : मोघनियमित-४३८ : टार्थ : तथा सारिनामेट शय्यातरन। धरने हेमा3. वनीमेट गरीन, તેના ઘરને દેખાડે.
प्रश्न: हरिद्रना घरभनवाय? ઉત્તર : ત્યાં આ કારણસર ન જવાય કે તે ગરીબ પોતાની પાસે વહોરાવવા યોગ્ય ભોજન ન હોવાથી લજ્જા કરે.
॥ उco॥
Page #400
--------------------------------------------------------------------------
________________
અથવા તો જે કંઈ પોતાની પાસે હોય તે આપી ફરી પોતાને માટે રાંધે. (ગરીબ હોવાથી તે અત્યંત માપસર - ઓછું જ રાંધતો શ્રી ઓઘથી
હોય, એમાંથી સાધુને વહોરાવે એટલે પછી એણે નવું રાંધવું જ પડે.) તથા જ્યાં દુષ્ટ કુતરો હોય તે ઘરને દેખાડે. જે ઘરમાં નિર્યુક્તિ ભાગ-૨
ગાય દુષ્ટ હોય તે ઘરને દેખાડે. જ્યાં ઘણું વધુ રાંધીને શ્રમણોને અપાતું હોય તે પુણ્યાર્થ ગૃહને દેખાડે. અથવા તો જે ઘર
ઘણા ગૃહસ્થો વડે ભરેલું હોય તેને દેખાડે. જે નિંદિત છિપકાદિના કુલ હોય તેને દેખાડે. (ઝિંપક એટલે વાંસના ટોપલા / ૩૯૧. v બનાવનાર) તથા જે ભૂંડ મારનારા વગેરેના ઘરો હોય તેને દેખાડે. મામાકનું ઘર તો પહેલા કહેવાઈ ગયું.
આ ઘરો ત્યાંના વાસ્તવ્ય સાધુઓ વડે દેખાડાય એટલે સર્વયત્ન વડે છોડી દેવા. (ગાથા ૪૦૫માં સ્થાપના કુલો દેખાડેલા જ છે. સ્થાપના કુલો બે પ્રકારે હોય છે. જયાં બિલકુલ ગોચરી ન જવાય એવા કુલો. દા.ત. મામાક.... વગેરે. જ્યારે જ દાનશ્રાદ્ધકાદિ સ્થાપનાકુલોમાં કાયમ માટે પ્રવેશનિષેધ નથી, પરંતુ ઉચિતકાલે ત્યાં જવાનું વિધાન પણ છે. હા ! ૪૩૮મી ' ગાથામાં જે કુળો બતાવ્યા છે, તે તો કાયમ માટે ત્યાજવાના છે. આ ગાથામાં માટે જ સવ્વપત્તળ વનેગના લખેલ છે.)
वृत्ति : इदानीं यदुक्तं 'यतनया स्थापनाकुलानि प्रच्छनीयानि कथनीयानि च' तत्प्रतिपादनायाह - ओ.नि. : बाहाए अंगुलीइ व लट्ठीइ व उज्जुओ ठिओ संतो ।
__ न पुच्छिज्ज न दाएज्जा पच्चवाया भवे दोसा ॥४३९॥ बाहुं प्रसार्य गृहाभिमुखं न दर्शयति नाऽपि पृच्छति, तथाऽङ्गुल्या यष्ट्या वा न पृच्छति नापि कथयति, ऋ
॥ ३८१॥
Page #401
--------------------------------------------------------------------------
________________
जुर्गेहाभिमुखं स्थितो न पृच्छति साधु पि दर्शयेद्, यतस्तत्र दोषाः, किंविशिष्टाः ?, -प्रत्यपायजनिता भवन्ति । શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ચન્દ્ર, જે કહેલું કે “યતના વડે સ્થાપનાકુલો આગંતુકે પુછવા અને વાસ્તવ્યોએ કહેવા” હવે તે યતનાનું પ્રતિપાદન : ભાગ-૨
કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૩૯ : ટીકાર્થ : ઘરની તરફ હાથ લંબાવીને સ્થાપનાકુલો ન દેખાડે કે ન પૂછે. તથા આંગળી વડે કે / ૩૯૨ | |
લાકડી વડે ન પૂછે કે ન કહે. ઘરની તરફ ઉભો રહીને પૃચ્છા ન કરે કે ન દેખાડે. કેમકે આ રીતે કરવામાં દોષો છે.
પ્રશ્ન : કેવા પ્રકારના દોષો છે ? ઉત્તર : પ્રત્યપાયથી = આપત્તિથી જન્ય દોષો છે. वृत्ति : के च ते प्रत्यपायाः ? इत्यत आह - ओ.नि. : अगणीण (हि) व तेणेहि व जीवियवरोवणं तु पडिणीए ।
खरओ खरिया सुण्हा णटे वट्टक्खुरे संका ॥४४०॥ यया दिशा साधुना बाहुं प्रसार्य गृहं पृष्टं तेन वा बाह्वादि प्रसार्य तत्कथितं, तद्गृहं कदाचिदग्निना दग्धं भवति તતશ વૃક્રપતિતં સાધુનાશક્ત, વડુત તેન સાધુનાડચણ સાથોર્થતંદ્ધિ શતાસીર તોડ્યું પાત: તિ, Eh ૩૯૨ .
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
स
|| ૩૯૩|| મ
ण
મા
માન્યઃ, , स्तेनकैर्वा मुषितं भवति जीवितव्यपरोपणं वा गृहस्थस्य प्रत्यनीकेन कृतं भवति तत आशङ्का साधोरुपरि भवति, कदाचिद्वा 'खरियत्ति द्व्यक्षरिका-कर्मकरी नष्टा भवति, 'खरओ' द्व्यक्षरो वा कर्मकरप्रायो नश्यति, सुण्हा वा- स्नुषा वा केनचित्सह गता, एतेषु नष्टेषु सत्सु साधोरुपरि शङ्का भवति यदुत तत्कृतोऽयं उपघात इति, 'वृत्तखुर: ' अश्वः प्रधानः केनचिदपहृतो भवेत्ततश्च साधोरूपरि बाह्वादिना दर्शयतः शङ्का भवति ॥
અથવા તો ચોરો વડે એ ઘર ચોરાયું હોય, અથવા ગૃહસ્થના શત્રુ વડે તેના જીવનનો વિનાશ એ દિવસે કરાયેલો હોય તો પછી સાધુ ઉપર શંકા થાય કે “એમણે ચોરી / હત્યા કરી હશે.’
પ
ક્યારેક એ ગૃહસ્થની નોકરાણી - દાસી તે રાત્રે કોઈની સાથે ભાગી જાય અથવા તો કોઈ નોકર ભાગી જાય કે પછી એ ગૃહસ્થની પુત્રવધૂ કોઈકની સાથે ભાગી જાય. આ બધા ભાગી જાય તો ગૃહસ્થને તો આંગળી બતાવનાર સાધુ ઉપર જ
T
ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે કયા પ્રત્યપાયો છે ?
T
ઓઘનિર્યુક્તિ-૪૪૦ : ઉત્તર ઃ ટીકાર્થ : સાધુએ જે દિશા તરફ હાથ પ્રસારીને ઘરની પૃચ્છા કરી અને વાસ્તવ્ય સાધુએ મ બાહુ વગેરે પ્રસારીને તે ઘરનું કથન કર્યું. તે ઘર કદાચ અગ્નિ વડે બળી જાય અને તો પછી ગૃહસ્થ તે સાધુ ઉપર શંકા કરે કે “તે સાધુએ બીજા સાધુને ગઈકાલે આ ઘર આંગળી વડે દેખાડેલું, તેથી શક્ય છે કે કદાચ તે સાધુ વડે કરાયેલો આ ઘાત હોય, નહિ કે બીજા વડે કરાયેલો.'
भ
A
સુ
|TM
દા
તા.
지
| || ૩૯૩॥
Page #403
--------------------------------------------------------------------------
________________
।
श्रीभोध-त्यु
भाग-२
શંકા જાય કે “આ જે કંઈ ઘાત થયો છે, એ બધો તે સાધુ વડે કરાયેલો છે.” નિર્યુક્તિ કરી
' એમ ગૃહસ્થનો ઉંચી કોટિનો ઘોડો કોઈ ચોરી ગયું હોય તો પછી હાથ વગેરે વડે ઘરને દેખાડતા સાધુની ઉપર જ બધાને શંકા થાય. (માટે આવી રીતે ઘરો પુછવા નહિ કે દેખાડવા નહિ.)
वृत्ति : इदानीं यानि प्रतिकुष्टकुलानि कथितानि तान्येभिरभिज्ञा वर्जयति - ॥ ३८४॥ म
ओ.नि. : पडिकुट्ठकुलाणं पुण पंचविहा थूभिआ अभिन्नाणं ।
भग्गघरगोपुराई रुक्खा नाणाविहा चेव ॥४४१॥ तेषां प्रतिकुष्ठकुलानां पञ्चविधा स्तूपिकाऽभिज्ञानं भवति, कथं पुनः पञ्चप्रकारत्वं ?, जत्थ अमुई थुभिगा तत्थ भ| म पडिकुट्ठकुलादि तीसे वा अब्भासे पुरओ वा पक्खओ वा मग्गओ वा तिरियं वा, यदिवा अन्यथा पञ्चविधा स्तूपिका -
कृष्णनीलरक्तपीतशुक्लभेदभिन्ना या स्तूपिका, सा अभिज्ञानं भवति, भग्नगृहसमीपादौ वा तथा गोपुरसमीपे वा बहिरन्तर्वा वृक्षा नानाविधा अभिज्ञानं प्रतिषिद्धकुलानाम् ।
ચન્દ્ર. જે નિષિદ્ધ કુલો દેખાડ્યા તેને ૪૪૧મી ગાથામાં કહેવાતા ચિહ્નો વડે છોડવાના છે. ઓઘનિર્યુક્તિ-૪૪૧ : ટીકાર્થ : નિષિદ્ધ કુલોની પાંચ પ્રકારની સ્કૂપિકા - અભિજ્ઞાન - ચિહ્ન હોય છે. તે આ પ્રમાણે
॥ उ८४॥
Page #404
--------------------------------------------------------------------------
________________
આ
નિર્યુક્તિ oil
=
H
Sા (૧) જ્યાં તે સ્કૂપિકા છે ત્યાં પ્રતિષિદ્ધ કૂલાદિ છે. (૨) અથવા તો તે ઑપિકાની નજીકમાં છે. (૩) અથવા તે સ્કૂપિકાની શ્રી ઓઘણું
આગળ છે. (૪) અથવા તે સ્કૂપિકાની પડખે છે. (૫) અથવા તે સ્કૂપિકાની પાછળ છે કે તેની તીર્થી દિશામાં છે. ભાગ-૨
અથવા તો બીજી રીતે પાંચ પ્રકારની તૃપિકા સંભવે છે. કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શુક્લ એ પાંચ ભેજવાળી જે સ્કૂપિકા,
તે ચિહ્ન બને. | ૩૫ || - આ ઉપરાંત (૧). ભાંગેલા ઘરની નજીકમાં...વગેરે. (૨) નગરના દરવાજાની નજીકમાં (૩) બહાર (૪) અંદર (૫)
જુદા જુદા વૃક્ષો. આમ પ્રતિષિદ્ધ કુલોના પાંચ ચિહ્નો છે. (આશય એ છે કે સ્થાપનાકુલો પુછનાર કે કહેનાર હાથ વડે, આંગળી વડે એ ઘરોની પૃચ્છા કે કથન ન કરે. પણ આ રીતે બોલે કે “પેલા ભાંગેલા ઘરની નજીકમાં રહેલું ઘર સ્થાપનાકુલ છે...” આમ ઉપર બતાવેલા કે એવા પ્રકારના બીજા ચિહ્નો વડે તે ઘરોની પૃચ્છા અને કથન કરે. પણ આંગળી દેખાડવાદિ કોઈપણ અનુચિત પ્રવૃત્તિ નૈ કરે.)
વૃત્તિ : ડૂત સ્થાપનાનેવું ન પ્રવેદૃઢ્યું, યતિ: – ओ.नि. : ठवणा मिलक्खुनिष्टुं अचियत्तघरं तहेव पडिकुटुं ।
एवं गणधरमेरं अइक्कमंतो विराहेज्जा ॥४४२॥ स्थापनाकुलानि तथा 'मिलक्खु' म्लेच्छगृहं तथा अचियत्तगृहं तथा 'प्रतिकुष्टं' छिम्पकादिगृहं सूतकोपेतगृहं वा,
*
F
S
=
+
=
F
(કે “fe.
G
૩૯૫ છે.
H
5
Page #405
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥८६॥मा
एतेषु न प्रवेष्टव्यं, इयं 'गणधरमेरा' इयं गणधरस्थितिस्ततश्चैतां मेरां प्रवेशेनातिक्रामन् विराधयति दर्शनादि । त
यन्द्र. : ली पात में स्थापनाकोमा प्रवेश न ४२वो. भ3 -
मोधनियुजित-४४२ : 2ीर्थ : स्थापनालो, ५७नुं घर, प्रीति २४नु घर, छिं५हनु ५२, सूतवाणु ५२... આ બધામાં પ્રવેશ ન કરવો. આ ગણધરોની મર્યાદા છે. તેથી આવા ઘરોમાં પ્રવેશ કરવા દ્વારા આ મર્યાદાને ઓળંગનારો સાધુ દર્શનાદિને વિરાધે છે. ओ.नि. : आह-प्रतिकृष्टकुलेषु प्रविशतो न कश्चित् षड्जीववधो भवति किमर्थं परिहार इति ?, उच्यते -
५५छक्कायदयावंतोऽवि संजओ दुल्लहं कुणइ बोहिं ।
आहारे नीहारे दुगुंछिए पिंडगहणे य ॥४४३॥ सुगमा ॥ नवरम्-आहारनीहारौ यद्यगुप्तः सन् करोति, 'जुगुप्सितेषु' छिम्पकादिषु यदि पिण्डग्रहणं करोति ततो दुर्लभां बोधि करोतीति । ननु च ये इह जुगुप्सितास्ते चैवान्यत्राजुगुप्सितास्ततः कथं परिहरणं कर्त्तव्यं ? उच्यते -
जे जहिं दुगुंछिया खलु पव्वावणवसहिभत्तपाणेसु । जिणवयणे पडिकुट्ठा वज्जेयव्वा पयत्तेण ॥४४४॥
-
॥८६॥
Page #406
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
ये 'यस्मिन्' विषयादौ जुगुप्सिता: प्रव्रज्यामङ्गीकृत्य वसितमङ्गीकृत्य तथा भक्तं पानं चाङ्गीकृत्य ते तत्र वर्जनीयाः, શ્રી ઓથયું.
तत्थ पव्वावणं प्रतीत्य अवरुद्धिगा ण पव्वावणजोग्गा वसहिभत्तपाणेसु जोग्गा, वसहिमङ्गीकृत्य जुगुप्सितो भंडाण નિર્યુક્તિ કે 'It.
वाडओ तत्थ वसई न कीड, जतो तत्थ गाइयव्वनच्चियव्वएण असज्झायादि होइ, पव्वावणभत्तपाणेसु पुण जुग्गो,
तथा भक्तपानग्रहणेषु जुगुप्सितानि सूतकगृहाणि पव्वावणेसु य, ताणि पुण वसहि अण्णत्थ दवावेंति, अण्णाणि पुण I ૩૯૭ll = તિપિ વોર્દૂિ હૂ વ વ)માળ, તે નિનવનપ્રતિષ્ઠા વર્ગનીયા: પ્રત્યેના
ચન્દ્ર, : પ્રશ્ન : પ્રતિષિદ્ધ કુલોમાં પ્રવેશીએ તોય ત્યાં કંઈ છકાય જીવવધ તો થતો જ નથી. તો પછી એ કુળોનો ત્યાગ | કરવાની જરૂર જ શી છે ?
ઓઘનિર્યુક્તિ- ૪૪૩. ઉત્તર : ટીકાર્થ : સુગમ છે. (ષટ્કાયની દયાવાળો એવો પણ સંયમી નિદિત આહાર, નિહાર, પિંડગ્રહણમાં બોધિને દુર્લભ કરે છે.) માત્ર આટલો અર્થ સ્પષ્ટ કરવો કે જો એ સાધુ આહાર અને નિહાર છૂપી રીતે ન કરે, બી જાહેરમાં કરે. અને જો છિપકાદિઓના ઘરોમાં પિંડગ્રહણ કરે તો એ બોધિને દુર્લભ કરે. અર્થાત્ એને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ બની જાય.
પ્રશ્ન : જે ઘરો અહીં જુગુપ્સિત છે તેજ ઘરો અન્યસ્થાનમાં અજુગુણિત છે. તો પછી શું કરવું? શું બધે જ એ ઘરો છોડી દેવા. (અથવા તો - જે ઘરો ગોચરી-પાણી વગેરે અમુક વિષયમાં જુગુપ્સિત છે, તે જ ઘરો અન્યસ્થાનમાં = દીક્ષા
અન્યસ્થાનમાં = દીક્ષા- /
૩૯૭
Page #407
--------------------------------------------------------------------------
________________
E B ર
વસતિ વગેરે વિષયમાં અજુગુપ્સિત છે... આવું હોય તો શું કરવું ?) શ્રી ઓઘનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૪૪૪ : ઉત્તર : ટીકાર્થ : જે દેશ, ગામ વગેરેમાં જે કુળો દીક્ષાને આશ્રયીને, ઉપાશ્રય વસતિને આશ્રયીને |ી અને ભોજન-પાણીને આશ્રયીને જુગુપ્સિત હોય તે દેશગામાદિમાં તે કુલો તે દીક્ષાદિને આશ્રયીને વર્જવા. (અથવા તો - જે ભાગ-૨
- ઘરો ગોચરી-વસતિ-દીક્ષા વગેરે જે જે વિષયોમાં જુગુણિત હોય તે તે વિષયોમાં તે છોડવા. પણ ગોચરી-વસતિ-દીક્ષા આદિ ૩૯૮ = જે જે વિષયોમાં અજુગુણિત હોય તે તે વિષયમાં તે ઘરો વર્જવાની જરૂર નથી.) તેમાં દીક્ષાને આશ્રયીને વિચારીએ તો
જ અવન્થિકો એ દીક્ષા માટે યોગ્ય નથી, (જે લોકો બીજા વડે પ્રતિષેધ કરાયેલા હોય, જેના માથે દેવું હોય, લેણદાર ઘણા # હોય, વગેરે. એવા લોકો અવરુન્ધિક કહેવાય.) પણ વસતિ, ભક્ત, પાન માટે યોગ્ય છે. (અર્થાતુ અવસન્ધિકોને દીક્ષા ન જ
| અપાય. પણ એમના ઘરે રહેવાય ખરું. એમના ભોજન-પાણી ખપે.) વસતિની અપેક્ષાએ વિચારી તો નાટક ચટક T કરનારાઓનો વાડો જુગુણિત છે. ત્યાં વસતિ ન કરાય એટલે કે સાધુઓએ ત્યાં ન રહેવું. કેમકે ત્યાં ગીતગાન-નાચગાન | સતત ચાલે એના કારણે સાધુઓ સ્વાધ્યાય જ ન કરી શકે.
હા ! નટોનો વાડો દીક્ષા, ભોજન, પાણી માટે યોગ્ય છે. તથા ભોજન-પાણીના ગ્રહણમાં સૂતકગૃહો જુગુણિત છે. તથા એ ગૃહો દીક્ષામાં પણ જુગુણિત છે. સૂતકના ગૃહો = એ ઘરવાળાઓ પોતાને ત્યાં તો સાધુઓને વસતિ ન આપે, પરંતુ બીજાને વસતિ અપાવડાવે. કેટલાક નોકર વગેરેના (ચમાર વગેરેના) ઘરો એવા છે કે જે વસતિ - દીક્ષા - ભક્તપાન એ ત્રણેયના દોષથી દુષ્ટ
=
=
=
*
.
I ૩૯૮
Page #408
--------------------------------------------------------------------------
________________
=
'P
| ૩૯૯ો
=
=
T છે. અર્થાતુ એ દોષવાળા બને છે. ત્યાં આ ત્રણમાંથી કશું ન કરાય. શ્રી ઓઘનિર્યુક્તિ
આ બધા કુલો જિનવચનમાં નિષિદ્ધ છે, તે યત્ન વડે વર્જવા. (સાર એટલો જ છે કે જયાં જે કરવાથી સાધુઓ,
જિનશાસન નિંદાપાત્ર બને ત્યાં તે પ્રકારની પ્રવૃત્તિ ન કરવી. લોકવિરુદ્ધ આચરણ ન કરવું.) ભાગ-૨
वृत्ति : अथवा पश्चार्द्धमन्यथा व्याख्यायते, पव्वावणे दुगुंछिया एते - ओ.नि. : अट्ठारस पुरिसेसु वीसं इत्थीसु दस नपुंसेसुं ।
पव्वावणाए एए दुगुंछिया जिणवरमयंमि ॥४४५॥ पव्वावणे जिणवयणे पडिसिद्धा, वसहिदुगुंछिया ओसण्णा अमणुण्णा वा, भत्तपाणेवि एते चेव, एते जिनवचनप्रतिकुष्टाः ।
ચન્દ્ર.: અથવા તો આ ગાથાનો પાછલો અડધો ભાગ બીજી રીતે વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે – દીક્ષા માટે જુગુણિત વ્યક્તિઓ આ છે.
ઓઘનિર્યુક્તિ-૪૪૫ ટીકાર્થ : જિનવચનમાં પુરુષોમાં અઢાર પ્રકારના પુરુષો, સ્ત્રીઓમાં ૨૦ પ્રકારની સ્ત્રીઓ અને , – નપુંસકોમાં ૧૦ પ્રકારના નપુંસકો દીક્ષા માટે નિષેધ કરાયેલા છે. જુગુણિત છે. (તેનું વર્ણન અન્ય ગ્રન્થોમાંથી જાણવું.) - ૩૯૯
=
=
કે
=
, ૫
૫
Page #409
--------------------------------------------------------------------------
________________
E
વસતિમાં જુગુણિતશિથિલો કે અસાંભોગિકો છે. (આ વાત સાધુઓની અપેક્ષાએ છે. અર્થાત્ જયાં શિથિલ સાધુઓ ક્યા શ્રી ઓઘ-વી.
I કે અસાંભોગિકો રહે ત્યાં અન્ય સાધુઓએ ન રહેવું.) નિર્યુક્તિ ન
| " ભોજન અને પાનમાં પણ આજ પ્રતિકુષ્ટ - નિષિદ્ધ છે. (અર્થાતુ શિથિલ સાધુઓ સાથે કે અસાંભોગિકો સાથે ભોજન- If ભાગ-૨
પાણીનો વ્યવહાર ન કરવો. એમને લાવી પણ ન આપવા. એમના લેવા પણ નહિ અને ભેગા મળી વાપરવું પણ નહિ.) ૪૦૦ = ન, મો.નિ. : રોસેન નેT મસો માથાનો પવથ ય મદUT I
विप्परिणामो अप्पच्चओ य कुच्छा य उप्पज्जे ॥४४६॥ सर्वथा येन केनचित् 'दोषेण' निमित्तेन यस्य संबन्धिना 'अयशः' अश्लाघा 'आयासः' पीडनं प्रवचने भवति, भ अग्रहणं वा विपरिणामो वा श्रावकस्य शैक्षकस्य वा तन्न कर्त्तव्यं, तथाऽप्रत्ययो वा शासने येन भवति यदुतैतेऽन्यथा वदन्ति अन्यथा कुर्वन्ति एवंविधोऽप्रत्ययो येन भवति तन्न कर्त्तव्यं, तथा जुगुप्सा च येनोत्पद्यते यदुत वराका एते दयामनस्कास्तदेवंविधं न किञ्चित्कार्यम् ।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૪૪૬ : ટીકાર્થ : સાર એ કે જે કોઈ વ્યક્તિ સંબંધી જે કોઈ નિમિત્ત વડે સર્વ પ્રકારે અપ્રશંસા અને જિનશાસનને વિશે પીડા થતી હોય અથવા તો શ્રાવકનું અગ્રહણ થતું હોય એટલે કે શ્રાવક દીક્ષા લેવાની ભાવના છોડી દઈ
:
૬
=
k “s
૪૦૦I.
- E
Page #410
--------------------------------------------------------------------------
________________
જ
નિયુક્તિ
છi.
P
P
=
=
E F
=
દીક્ષા ગ્રહણ કરતા અટકતો હોય અથવા તો નૂતનદીક્ષતને વિપરીણામ થતો હોય એટલે કે તેને દીક્ષા લેવાનો અફસોસ, દીક્ષા શ્રી ઓઘ-યુ.
પ્રત્યે અરુચિભાવ પ્રગટતો હોય તેવી પ્રવૃત્તિ સર્વ પ્રકારે ન કરવી. ભાગ-૨ " તથા જેના વડે લોકોને જિનશાસનમાં અવિશ્વાસ ઉત્પન્ન થતો હોય કે “આ બધા તો જૂદું જ બોલે છે અને જુદુ જ આચરે
છે.” તો આવો અવિશ્વાસ જેના કારણે થાય તે ન કરવું. | ૪૦૧ ll તથા જેના વડે લોકોને જૈનસાધુ પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થાય કે “આ દયામનવાળાઓ તો બિચારા છે, બાપડા છે...” ઇ તો એવા પ્રકારનું કોઈપણ કામ ન કરવું.
वृत्ति : यस्तु पुनरेवं करोति तस्येदमुक्तं भगवता - ओ.नि. : पवयणमणपेहंतस्स तस्स निद्धंधसस्स लुद्धस्स ।
बहुमोहस्स भगवया संसारोऽणंतओ भणिओ ॥४४७॥ प्रवचनमनपेक्षमाणस्य तस्य 'निद्धन्धसस्य' निःशूकस्य लुब्धस्य बहुमोहस्य भगवता संसारोऽनन्त उक्त इति ।। ચન્દ્ર.: જે સાધુ વળી આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેને તો ભગવાન વડે આ પ્રમાણે કહેવાયું છે કે, ઓઘનિર્યુક્તિ-૪૪૭ : ટીકાર્થ : જિનશાસનની અપેક્ષા નહિ રાખનારા, નિષ્ફરપરિણામવાળા, ઘણા મોહવાળા તે
=
=
= = = =
= fbe
Il XOS
Page #411
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ | ભાગ-૨
સાધુનો ભગવાન વડે અનંતસંસાર કહેવાયો છે.
तथा न केवलं बहुमोहस्यैतद्भवति योऽप्यन्यस्तस्याप्येवं कुर्वतोऽनन्त एव संसारः । एतदेवाह - ओ.नि. : जो जह व तह व लद्धं गिण्हइ आहारउवहिमाईयं ।
___समणगुणमुक्कजोगी संसारपवड्डओ भणिओ ॥४४८॥ સામાં
E
// ૪૦૨ |
F
E
F
=
=
=
ચન્દ્ર. : માત્ર ઘણા મોહવાળાને જ આવું થાય એવું નહિ, જે વળી બીજો છે = અલ્પ મોહવાળો છે, આવું આચરણ કરનારા તેનો પણ અનંત જ સંસાર થાય.
આ જ વાત કરે છે.
ઓઘનિર્યુક્તિ-૪૪૮ : ટીકાર્થ : સ્પષ્ટ છે. (જે સાધુ મળેલા આહાર-ઉપાધિ વગેરેને ગમે તેમ ગ્રહણ કરે. અથવા તો જે સાધુ ગમે તે પ્રકારે મળેલા આહાર ઉપધિ વગેરેને પણ ગ્રહણ કરે. શ્રમણગુણોના યોગોને છોડી ચૂકેલો તે સાધુ સંસારવર્ધક કહેવાયેલો છે.)
वृत्ति : एवं तावज्ज्ञानवतामपि दोषाः, ५९ये त पुनराचार्येण मुण्डितमात्रा अगीतार्था एव मुक्तास्ते सतरामज्ञानादेव
૪૦૨
Page #412
--------------------------------------------------------------------------
________________
- 5
F
દ
एषणादि न कुर्वन्ति, एतदेवाह - શ્રી ઓઘનિર્યુક્તિ. મો.નિ. અલમોસUાં વા વદ તે નાત્કિંતિ નિવિરમથે વા ! ભાગ-૨ |
कुरिणमि व पोयाला जे मुक्का पव्वइयमित्ता ॥४४९॥
सुगमा ॥ नवरं 'कुरिणमित्ति महति अरण्ये 'पोयाला' मृगादिपोतलकास्ते यथा यूथपतिना मुक्ताः सन्तो ॥४० ॥ म ण विनश्यन्ति एवं तेऽपीति ।
ચન્દ્ર.: આમ આ તો જ્ઞાનવાળાઓને પણ દોષ લાગે. (અર્થાત્ જેઓ જાણતા હોવા છતાં નિષ્ફર બની ગમે તેમ વર્તે જ એમને તે જ્ઞાની હોય તો પણ દોષ લાગે... એ વાત કરી) - જે વળી શિષ્યો આચાર્ય વડે માથે મુંડન કરાવતાની સાથે જ અગીતાર્થપણામાં જ છૂટા મૂકાય છે, તેઓ તો બિચારા
અવશ્ય અજ્ઞાનના કારણે જ એષણાદિપિંડની શુદ્ધિ વગેરેને નહિ કરે. (આચાર્યે દીક્ષા આપ્યા બાદ કશો શાસ્ત્રીયબોધ આપ્યા વિના એક કે બીજા બહાને જે શિષ્યોને રખડતા મૂકી દીધા, તેઓ તો બિચારા ઘોર અજ્ઞાનતાના કારણે ઢગલાબંધ દોષો સેવવાના જ.)
આજ વાત કરે છે કે – ઓઘનિર્યુક્તિ-૪૪૯ : ટીકાર્થ સ્પષ્ટ છે. (તે સાધુઓ એષણાને કે અનેષણાને કે જિનવરના મતને શી રીતે જાણશે?)
ક
=
=
=
=
=
*
=
*
8
e fe 1
૪૦૩||
:
Page #413
--------------------------------------------------------------------------
________________
માત્ર ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે કે જેમ મોટા જંગલમાં હરણિયાના વંદના અધિપતિ વડે છૂટા છોડી મૂકાયેલા હરણિયાના श्रीमोध-त्यु
બચ્ચાઓ વિનાશ પામે. તેમ આ સાધુઓ પણ વિનાશ પામે. नियुक्ति ભાગ-૨
एवं तावदाचार्यदोषेणैवंविधा भवन्ति, एते तु स्वदोषेण भवन्ति, के च ते ?, अत आह -
ओ.नि. : गच्छंमि केइ पुरिसा सउणी जह पंजरंतरनिरुद्धा । ॥४०४॥ मा
सारणवारणचइया पासत्थगया पविहरंति ॥४५०॥ गच्छे केचित्पुरुषा निरुद्धाः सन्तः शकुनीव पञ्जरान्तरनिरुद्धा, ते 'सारणवारणचइया' सारणं-प्रसर्पणं संयमे तेन भ 'सृ गतौ' इत्यस्येदं रूपं अथवा सारणं-स्मारणं वा संयमविषयं, वारणं-दोषेभ्यो निवारणमिति एवं निरुद्धाः सन्तः । 'चइत्ता' त्याजिताः सन्तः पार्श्वस्थादिषु प्रविहरन्ति । तथा-'जह सागरंमि०' गाहा सुगमा, ‘एवं गच्छसमुद्दे' गाहा सुगमा।
तिविहोवघायभूयं परिहरमाणो गवेसए पिंडं।
दुविहा गवेसणा पुण दव्वे भावे इमा दव्वे ॥४५१॥ एवं त्रिविधस्य ज्ञानदर्शनचारित्रस्योपघातभूतं पिण्डं 'परिहरन्' परित्यजन्, किं कुर्वीत ? अत आह 'गवेसए' गवेषयेद्-अन्वेषयेत्, कं ?-तमेव 'पिण्डं' संयमोपकारिणं । इदानीं सा गवेषणा द्विविधा-द्रव्यतो भावतश्च,
44 AM
४०४॥
Page #414
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ ની
।
श्रीमोध-थु
द्रव्यतस्तावद् 'इमा' वक्ष्यमाणलक्षणा । का चासौ वक्ष्यमाणा?, सोच्यते-वसंतपुरं नयरं, जियसत्तू राया, धारिणी देवी,
सा य अत्तणो चित्तसभं अइगया कणगपिट्ठिमिगे पासइ, सा य गुग्विणी, तेसु कणगपिट्ठिमिगेसु दोहलो समुप्पण्णो, ભાગ-૨
चिंतेइ य-धन्नाओ ताओ जाओ एएसिं चम्मेसु सुवंति मंसाणि य खायंति, सा तेणं डोहलेणं अणवणिज्जंतेण दुब्बला
जाया, रण्णा य पुच्छिया, कहियं च तीए, ताहे रण्णा पुरिसा आणत्ता, वच्चह कणगपिटे मिगे गिण्हह, तेसिं पुण ॥ ४०५॥ म मिगाणं सीवण्णिफलाणि आहारो, तया य सीवण्णीणं अकालो फलस्स, ताहे कित्तिमाणि कणिकाफलाणि काउं गया
अडवीए, तत्थ य पुंजयपुंजया सीवण्णीणं हिट्ठा ठवंति, ताहे कुरंगेहिं दिटुं, गया य जूहवइस्स साहेति, ताहे ते मिगा | आगया, जो सो तेसिं अहिवई सो भणइ-अच्छह तुब्भे, पेच्छामि ताव अत्तणा गंतुं, दिटुं च तेणं, कहियं च ताणं जहा भ केणइ धुत्तिमा कया अम्ह गहणत्थं, जेण अकालो सीवण्णिफलाणं, अह भणह-अकालेवि हवंति चेव फलाणि, तं|
सच्चं, किंतु ण पुंजपुंजया होंति, अह भणह वातेण तहा कया तण्ण, जओ पुरावि एवमेव वाया वायंता न उण | पुंजपुंजएहि फलाइं कयाइ ठियाणि ता ण गच्छामो तत्थ, एवं भणिए केइ तत्थ ठिया, अण्णे पुण असद्दहंता गया, तत्थ य बंधमरणाई पाविया, जे उण ठिया ते सच्छंदं वणेसु सुहं मोदंते । एस एगो दिटुंतो,
बीओ भण्णइ-एक्को राया, तेण य हत्थिगहणत्थं पुरिसा भणिया, जहा गिण्हह हत्थी, ते भणंति-जत्थ हत्थी चरंति वी तं नलवणं सुक्कं गिम्हकालेण, तो तत्थ अरण्णे अरहट्टो कीरउत्ति, राइणा तहत्ति पडिवण्णं, तेहिपि तत्थ गंतूण तहत्ति
44NE
॥४०५॥
Page #415
--------------------------------------------------------------------------
________________
भा
श्री मोध
નિર્યુક્તિ કરી
ભાગ-૨
॥४०६||
म
कयं असूहं च नलवणं हरियं जायं, ताहे जूहवइणा दिटुं, निवारेइ नियकलहगे, जहा विदियमेयं गयकुलाणं जया रोहंति नलवणा, एत्थ पुण अकालेण, अह भणह पाणियं पभूयं निज्झरेसु वट्टइ तेण नीला, तं न (तन्न), अण्णयावि जेण कारणेन बहुयं पाणियं हुंतं, न उण नीला नलवणा, ता अच्छह मा एत्थ पविसह-विणासं समागच्छिह, एवं भणिए जे तत्थ ट्ठिया ते पउरणपाणियएसु सुहं विहरंति, जे पुण न ठिया ते वारीसु बद्धा हम्मंति अंकुसपहारेहिं । एस बितिओ दिटुंतो ॥ एसा दव्वगवेसणा, इमा य भावगवेसणा-लोगुत्तमण्हवणाइसु मिलियाणं साहूणं केणइ सावएणं भद्दएणं वा आहाकम्माणि भक्खाणि रइल्लयाणि, भोयणं वा केणइ साहुणो दटुं भद्दएण कयं, तत्थ य अणेगे निमंतिआ अण्णाण य पभूयं दिज्जइ, सो य भद्दओ चिंतेइ-एयं दद्रुण साहूणो आगमिस्संति, आयरिएण तं नायं, ततो साहूणो निवारिता, |मा तेसु अल्लियह, ताहे केइ सुणंति केइ न सुणंति, जेहिं सुयं ते परिहरंति, ते य अंतकुलपंतकुलेसु हिंडंति, अरिहंताणं भ| च आणा आराहिआ परलोगे य महंताणं सुहाणं आभागिणो जाया । जेहिं पुण ण सुयं ते तहिं भोयणे गया अरहंताणं आणाभंगो कओ अणेगाणं च जम्ममरणाणं आभागिणो जाया ॥
ERBE85
ચન્દ્ર,ઃ આમ આ બધા શિષ્યો તો આચાર્યના દોષથી આવા પ્રકારના થાય છે. જયારે આ શિષ્યો પોતાના દોષથી આવા भने छे.
प्रश्न : ओछ? 8 पोताना ४ घोषयी मावा बने छ ?
FOTO HE
॥४०|
Page #416
--------------------------------------------------------------------------
________________
E 6
=
'#
#
=
=
F
=
*
ઓઘનિર્યુક્તિ-૪૫૦ઃ ઉત્તર : ટીકાર્થ જેમ પક્ષિણી પાંજરાની અંદર પુરી દેવામાં આવે તેમ ગચ્છની અંદર સંધાયેલા શ્રી ઓઘ-વ્યું નિર્યુક્તિ
કેટલાક સાધુઓ સારણ અને વારણ વડે ગચ્છમાંથી ત્યજાયેલા છતાં પાર્થસ્થાદિઓમાં વિચરવા લાગે છે. સારા... શબ્દમાં સૃ ધાતુ છે, તે ગતિ અર્થમાં છે. એટલે સંયમમાં પ્રસરવું, સંયમનું વિશેષતઃ પાલન કરવું એ સારણ છે. અથવા તો સંયમ
સંબંધી સ્મરણ કરાવવું તે સારણ છે અને દોષોથી નિવારણ કરવું એ વારણ છે. (ગચ્છમાં ગુરૂ શિષ્યો પ્રત્યે આ સારણ-વારણ | ૪૦૭ ll કરે જ. એમાં કેટલાક સાધુઓને આ ગચ્છવાસ ત્રાસદાયક જેવો લાગે. સારણાદિથી તેઓ કંટાળે, ગચ્છવાસ ત્યાગવાની
| ઇચ્છાવાળા બને અને છેવટે શિથિલાચારી બનીને શિથિલો સાથે વિચરે.)
ઓઘનિર્યુક્તિ-૪૫૧ : ટીકાર્થ : આ પ્રમાણે જ્ઞાનદર્શનચારિત્ર રૂપે ત્રણ રત્નોના વિનાશભૂત પિંડને ત્યાગતો સાધુ શું કરે ? એ પ્રશ્ન થવાથી કહે છે કે, તે જ સંયમોપકારી પિંડને શોધે.
હવે તે ગવેષણા બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ગવેષણા આ કહેવાશે તે જાણવી. પ્રશ્ન : એ વક્ષ્યમાણ ગવેષણા કઈ છે?
ઉત્તર : તે જ કહેવાય છે. વસંતપુર નામનું નગર છે. જિતશત્રુ રાજા છે. ધારિણી રાણી છે. તે પોતાની ચિત્રસભામાં ગઈ, સુવર્ણની પીઠવાળા હરણોને જુએ છે. તેણી ગર્ભવતી હતી. તેણીને તે સોનાની પીઠવાળા મૃગલાઓમાં દોહલો ઉત્પન્ન થયો, વિચારે છે કે “તે સ્ત્રીઓ ધન્ય છે કે જેઓ આ હરણાઓના ચામડાઓ ઉપર ઉંધે છે અને માંસ ખાય છે.” તેણી તે
=
F
= =
=
=
= 45
= '#
'
E
,
= R F ET
ને ૪૭I.
Page #417
--------------------------------------------------------------------------
________________
દોહલો સંપૂર્ણ ન થવાથી દુર્બલ થઈ. તેથી રાજા વડે પુછાય છે. તેણી વડે બધી વાત કરાઈ ત્યારે રાજાએ પુરુષોને આજ્ઞા શ્રી ઓઘ
કરી કે “જાઓ, સુવર્ણની પીઠવાળા હરણાઓને પકડી લાવો.” તે હરણાઓનો ખોરાક શ્રીપર્ણીફળો છે ત્યારે શ્રીપર્ણીફળનો નિયુક્તિ ન
અકાળ હતો. ત્યારે તે પુરુષો કૃત્રિમ, લોટના બનેલા શ્રીપર્ણીફળોને બનાવીને જંગલમાં ગયા. ત્યાં શ્રીપર્ણીફળોના ઢગલે | ભાગ-૨
ઢગલા નીચે જમીન ઉપર સ્થાપિત કરે છે. હરણો વડે એ ઢગલા જોવાયા. તેઓ ગયા અને મૃગલાઓના યુથના અધિપતિને
કહે છે ત્યારે તે બધા મૃગલાઓ ત્યાં આવ્યા. તે બધાનો જે અધિપતિ હતો તે કહે છે કે “તમે ઉભા રહો. હું પહેલા ત્યાં જ જઈને જોઈ આવું.” યુથાધિપતિએ જોયું, એણે હરણોને કહ્યું કે “કોઈ ધુતારાએ આપણને પકડવા માટે આ ઢગલા કરેલા જ માં છે. કેમકે અત્યારે તો શ્રીપર્ણીફળોનો અકાળ છે.” હવે જો તમે એમ કહો કે “અકાળમાં પણ ફળો હોય જ છે.' તો એ સાચી જ
વાત છે. પરંતુ અકાળમાં ફળોના ઢગલા નથી હોતા. હવે જો તમે એમ કહો કે “પવનના કારણે એ બધા ફળો એક જગ્યાએ ઢગલો થઈ ગયા હોય.” તો એ વાત બરાબર નથી. કેમકે પહેલા પણ આ જ પ્રમાણે પવન વાતો હતો, પણ ક્યારેય આ ઢગલારૂપે ફળો રહ્યા નથી. તેથી આપણે ત્યાં નહિ જઈએ.”
આમ અધિપતિએ કહ્યું એટલે કેટલાકો ત્યાં જ રહ્યાં. અન્ય વળી હરણો આ બધી બાબતો ઉપર શ્રદ્ધા ન કરીને ફળો. ખાવા ગયા. અને ત્યાં બંધન-મરણાદિને પામ્યા. જે હરણો અટકી ગયેલા તે પોતાની ઇચ્છા પ્રમાણે વનોમાં સુખેથી આનંદ
,
આ એક દૃષ્ટાન્ત છે.
;
૪૦૮
R
|
Page #418
--------------------------------------------------------------------------
________________
હવે બીજું દષ્ટાન્ત કહેવાય છે. શ્રી ઓઘનિર્યુક્તિ
એક રાજા છે. તેના વડે હાથીઓને પકડવા માટે પુરુષો આજ્ઞા કરાયા કે “હાથીને પકડી લાવો.” તેઓ કહે છે કે જ્યાં ? ભાગ-૨
" હાથી ચરે છે, તે નલવન - વાંસડાઓનું જંગલ (કે નલ નામના ઘાસાદિ) સુકાઈ ગયેલ હોવાથી ખાવા આવતા નથી. તો
તે જંગલમાં રેટ કરાય (જેનાથી પુષ્કળ પાણી એ વનમાં જાય અને નલ ખૂબ ઉગે.) રાજાએ તે વાત તત્તિ કરી. તે પુરુષોએ ખો ૪૦૯ માં પણ ત્યાં જઈને તે પ્રમાણે કર્યું. અને સુકાઈ ગયેલું નલવન લીલુછમ થઈ ગયું. ત્યારે હાથીઓના યુથના અધિપતિએ જોયું. તે જ
જ પોતાના બચ્ચાઓને અટકાવે છે કે જે કાળમાં નલવનો ખીલે છે તે કાળ તો હાથીકુળોની જાણમાં જ છે. અહીં તો અકાળે નલવન * ખીલ્યું છે. હવે જો તમે એમ કહો કે “ઝરણાઓમાં ઘણું પાણી વર્તે છે. તેથી નલવન લીલુછમ થયું છે.” તો એ ખોટી વાત છે .
કેમકે અન્ય કાળમાં પણ ઘણું પાણી હતું જ. પણ ક્યારેય નવિન લીલા નથી થયા. તેથી તમે અટકી જાઓ. નલવનમાં પ્રવેશતા
5
છે
ક
=
લ
'નહિ.
=
વ
=
લ
કુ
ક
આમ કહેવાયેલા જે હાથીઓ ત્યાં અટકી ગયા, તેઓ પ્રચુર અન્ન-પાણીને વિશે સુખેથી વિચરે છે. જેઓ વળી ન અટક્યા તેઓ પાણીમાં બંધાયેલા છતાં (?) (કાદવમાં ફસાયેલા છતાં) અંકુશના પ્રહારો વડે હણાય છે.
આ બીજું દૃષ્ટાંત છે. આ દ્રવ્યગવેષણા છે. હવે ભાવગવેષણા કહે છે. લોકમાં ઉત્તમ એવા તીર્થકરોના સ્નાત્રાદિ મહોત્સવમાં ભેગા થયેલા સાધુઓની ભક્તિ માટે : ૪૦૯
=
એ
છે,
=
Page #419
--------------------------------------------------------------------------
________________
કોઈક શ્રાવકે કે ભદ્રક પરિણામ એ આધાકર્મી ભક્યો - મીઠાઈ વગેરે તૈયાર કર્યા. અથવા તો (સ્નાત્રાદિ મહોત્સવ વિના ! શ્રી ઓઘ-૬
એમજ) સાધુઓને જોઈને કોઈકે ભોજન તૈયાર કર્યું. ત્યાં તે ગૃહસ્થ અનેક સાધુ બાવા વગેરેને નિમંત્રણ આપ્યું. એ બાવા, નિર્યુક્તિ
ફકીર વગેરે બીજાઓને પુષ્કળ ભોજન આપે છે. તે ભદ્રક વિચારે છે કે આ રીતે અન્યોને અપાતું જોઈને સાધુઓ આવશે.” ભાગ-૨
આચાર્યે આ કપટ જાણી લીધું. તેથી તે સાધુઓને અટકાવે છે કે “તે સ્થાનોમાં તમે જતા નહિ.” ત્યારે કેટલાક સાંભળે છે || ૪૧૦I w
તો કેટલાક નથી સાંભળતા. જેઓએ સાંભળ્યું તેઓ તે આહારાદિનો ત્યાગ કરે છે, તેઓ અંતપ્રાંત કુલોમાં - સામાન્ય ઘરોમાં આ ન ફરે છે અને અરિહંતોની આજ્ઞાને આરાધે છે. તેઓ પરલોકમાં મોક્ષ સુખોને ભજનારા થયા. જેઓએ વળી આચાર્યની વાત ન | ન સાંભળી, તેઓ તે ભોજનસ્થાને ગયા, અરિહંતોની આજ્ઞાનો ભંગ કર્યો અને અનેક જન્મમરણના ભાગી થયા. (બંધક | થયા) મો.ન. : जियसत्तुदेवि चित्तसभपविसणं कणगपिट्ठपासणया ।
डोहल दुब्बल पुच्छा कहणं आणा य पुरिसाणं ॥ ४५२ ॥ सीवन्निसरिसमोदगकरणं सीवन्निरुक्खहिट्ठासु । आगमण कुरंगाणं पसत्थअपसत्थउवमा उ ॥४५३॥
| ૪૧ol
ક
F
“s
E
Page #420
--------------------------------------------------------------------------
________________
ण
'મ
विइयमेयं कुरंगाणं, जया सीवन्नि सीदई ।
पुरावि वाया वायंति, न उणं पुंजगपुंजगा ॥४५४॥
सुगमा || नवरं प्रशस्तोपमा यैर्यथपतेर्मतं कृतं, अप्रशस्ता च यैर्न कृतं ॥ सुगमा, नवरं जया सीवण्णि सीयई 프 તતીત્યર્થ: ।
|| ૪૧૧ || મ
શ્રી ઓઘ-સ્થિ
નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. ઃ હવે આ જ અર્થને ગાથાઓ વડે ઉપસંહરતા ગ્રંથકાર કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૫૨-૪૫૩-૪૫૪ : ટીકાર્થ : સુગમ છે (જિતશત્રુની દેવીનો ચિત્રસભામાં પ્રવેશ - મેં હરણાઓનું દર્શન, દોહ્યલો, રાણી દુર્બલ-રાજાની પૃચ્છા, દોહ્યલા અંગેનું કથન - પુરુષોને આશા લાડવાઓનું કરણ - શ્રીપર્ણીના વૃક્ષોની નીચે સ્થાપન - હરણોનું આગમન - પ્રશસ્ત અપ્રશસ્ત ઉપમા)
(એટલું સ્પષ્ટ કરવું કે જેઓ વડે ટૂથપતિની આજ્ઞા મનાઈ તે પ્રશસ્ત ઉપમા છે. અને જેમના વડે એ મત ન કરાયો તે અપ્રશસ્ત ઉપમા છે. ૪૫૪મી ગાથા સુગમ છે. માત્ર સીયડ્ - તાતિ એ પ્રમાણે અર્થ કરવો.)
(૪૫૪મી ગાથાનો અર્થ :હરણાઓને આ પ્રસિદ્ધ છે કે જ્યારે શ્રીપર્ણીફલો ફલે છે... પહેલા પણ પવન વાતા હતા, પણ ઢગલા નથી થયા.)
स्म
OT
स्थ
સુવર્ણપીઠવાળા
શ્રીપર્ણી જેવા મ
UT
व
म
हा
॥ ૪૧૧||
Page #421
--------------------------------------------------------------------------
________________
R
श्री माध- न्यू ओ.नि. : हथिगहणं गिम्हे अरहट्टेहिं भरणं तु सरसीणं । नियुक्ति
अच्चुदएण नलवणा अभिरूढा गयकुलागमणं ॥४५५॥ ભાગ-૨
विइयमेयं गयकुलाणं जया रोहंति नलवणा । ॥ ४१२॥
अन्नयावि झरंति सरा न एवं बहुओदगा ॥४५६॥ सुगमे, नवरं 'भरणं च सरसीणं'ति महंति सरांसि सरस्य उच्यन्ते तासां भरणम् ॥
यन्द्र. : मोधनियुस्ति-४५५-४५६ : टीशर्थ : स्पष्ट छ. (हाथीमोना हा भाटे नामामा मोटा सरोवरोन TI અહિટ્ટયંત્રો વડે ભરણ થયું. પુષ્કળ પાણી વડે નલવનો ખીલ્યા. ગજકુલોનું આગમન થયું.) મોટા સરોવરો જ સરસી કહેવાય 3 છે. તેઓનું ભરણ થયું. (ટુંકમાં ઓછા પાણીવાળા સરોવરોમાં રેંટ વગેરે વડે પુષ્કળ પાણી ભરવામાં આવ્યું. તેનાથી એ નલવનો અકાળે ઉગી નીકળ્યા.) ओ.नि. : तथा च -
ण्हाणाईसु विरड्यं आरंभकडं तु दाणमाईसु । आयरियनिवारणया अपसत्थितरे उवणओ उ ॥४५७॥
For
॥४१२॥
Page #422
--------------------------------------------------------------------------
________________
स्नानादिषु विरचितं किञ्चिद्भक्तं, आरम्भे वा भोजने दानादि किञ्चित्प्रवर्तितं, तत्राचार्यों निवारणां करोति । अयं श्री मोधનિર્યુક્તિ
चाप्रशस्तस्येतरस्य चोपनय उक्तः, ભાગ-૨
अहवा इमा भावगवेसणा-धम्मरुई नाम अणगारो सो जिट्टामूले ज्येष्ठमास इत्यर्थः, तर्हि आयावेइ अट्टमं च करेइ,
सो य पारणए सग्गामे न हिंडइ अन्नं गामं वच्चइ, तत्थ य वच्चंतं साहुं दगुण एक्का देवया आउट्टा, कोंकणगरूयाई ॥४१॥ मा
दो विउव्वइ, ताहे सा रुक्खहिट्ठा अणुकंपाए लाउएणं कंजियस्स भरिएणं अच्छइ, ताहे तं साहुं अब्भासगं दृट्ठण एगो
भणइ तुमं पिब कंजियं ताहे सो भणइ अलाहि मम पीएणं ताहे सो भणइ-को उण एयं वहीहित्ति तम्हा साहुस्स दिज्जउ, | ताहे बीओ भणइ-देहि छड्डेहि वा, तओ तेणं सो अणगारो निमंतिओ भणिओ य तुब्भे इमं गिण्हह, ताहे सो भगवं भदव्वओ खेत्तओ कालओ भावओ य गवेसइ, दव्वओ इमं कंजियं सीयलं सुरहिं च, खेत्ततो इमाए अडवीए को देइ ?, भ
कालतो जेट्टमासो, एत्थवि दुक्खं दाउं, भावओ हत्थतुटुचित्तेण निमंतेति, तं एत्थ कारणेण भवियव्वं, ताहे सो उवउत्तो हेट्ठा पिच्छड़ जाव भूमीए पाया न लग्गति, उवरि पेच्छइ अच्छीणि अणिमिसाणि ताहे देवयत्ति नाऊण वज्जियं ॥
अहवा वइरसामी दितो, वइरसामी आयरिएहिं समं वासारत्तं एगंमि नगरे ठिओ, तत्थ य सत्ताहवद्दले न कोइ णीइ, सोवि भगवं डहरओ ण णीति तस्स पुव्वसंगइया देवा आगया, ते हि तत्थ वणियवेसं काऊण भरिएहिं आगंतूण अब्भासे ठिआ, तेहिं तत्थ अणेगरूवं उवक्खडियं, अव्वत्ता अकलिज्जंता य गता निमंतंति साहुणो, ते भणंति-एस
Page #423
--------------------------------------------------------------------------
________________
E =
નિર્યુક્તિ
E
શ્રી ઓઘ
खुडलओ गेण्हउ, ताहे सो आयरियसंदिट्ठो पयट्टो जाव अज्जवि वरिसइ, ताहे तेहिं देवेहिं सव्वं वद्दलं उवसंहरियं, आगओ
तं पएसं, देवेहि य वीहिकूरो दाउमारद्धो पूसफलं माहुरयं च, सो भगवं उवउत्तो - को कालो वाणियगाणं एत्थ ભાગ-૨
आगमणे, एज्ज वा अकाले वासं वा न उवसमइ तो किह आगया ?, इमो य पढमपाउसो कतो वीहिणो पूसफलं वा?,
एवं चिंतित्ता हेट्ठा उवरिं च निरूवेइ जाव भूमीए पाया न लग्गंति अणिमिसाणि अच्छीणि तओ गुज्झगत्ति काऊण ॥ ४१४॥ म वज्जेइ, ताहे देवा सत्थं साहरित्ता वंदंति अभिनंदंति धन्नोऽसि भयवं!, तत्थ य से वेउव्वलद्धि नभोगमणलद्धि च दिति, म
ताहे गया देवा ॥ एसा भावगवेसणा ।
| ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૪૫૭: ટીકાર્થ : સ્નાત્ર મહોત્સવાદિમાં કોઈક વડે કોઈક ભક્ત = ભોજન સાધુ માટે બનાવાયું.
અથવા તો આરંભમાં - ભોજનમાં કાંઈક દાનાદિ પ્રવર્તાવાયું. (અર્થાત્ પુષ્કળ ભોજન બનાવડાવી બધાને દાન આપવાનું શરું. a કર્યું.) તેમાં આચાર્ય નિવારણ કરે છે.
આ અપ્રશસ્તનો અને ઈતરનો – પ્રશસ્તનો ઉપનય કહેવાયો.
અથવા તો આ ભાવગવેષણા છે. ધર્મરુચિ નામના અણગાર હતા. જે જેઠ મહિનામાં આતાપના લે છે. અને અટ્ટમ દા કરે છે તે પારણાના દિવસે સ્વગામમાં ફરતા નથી. પણ બીજા ગામમાં જાય છે. ત્યાં જતાં સાધુને જોઈને એક દેવતા આવર્જિત વી થઈ – પ્રસન્ન થઈ. તે પછી તે કોંકણ દેશના બે માણસના રૂપ વગેરેને વિદુર્વે છે. પછી વૃક્ષની નીચે સાધુ પ્રત્યેની અનુકંપાથી
|
૪૧૪
Page #424
--------------------------------------------------------------------------
________________
- ભક્તિથી કાંજી ભરેલા તુંબડાને લઈને રહે છે. તે સાધુને નજીકમાંથી જતો જોઈને એક માણસ બોલે છે કે “તું આ કાંજી શ્રી ઓઘ-યુ.
પી.” ત્યારે તે કહે “મારે પીવા વડે સર્યું. મારે નથી પીવું.” ત્યારે પેલો કહે કે “તો આ ભરેલા તુંબડાને કોણ ઉંચકશે ? નિર્યુક્તિ
il એના બદલે સાધુને જ આપી દઈએ.” ત્યારે બીજો કહે કે “આપી દે કે ઢોળી દે.” (મારે કોઈ નિસ્બત નથી.) ત્યારબાદ ભાગ-૨
તેના વડે તે સાધુ નિમંત્રાયો અને કહેવાયો કે “તમે આ ગ્રહણ કરો.” ત્યારે તે ભગવાન (સાધુ) દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી
અને ભાવથી ગવેષણા કરે છે. દ્રવ્યથી - આ કાંજી શીતળ અને મધુર છે. અર્થાતુ ઘણું ઉત્તમ દ્રવ્ય છે. ક્ષેત્રથી - આવા જંગલમાં || ૪૧૫
તો કોણ દાન આપે ? કાળથી - જેઠ માસ છે. આવા કાળમાંય આવું દ્રવ્ય આપવું અઘરું છે. ભાવથી - આ માણસ હૃષ્ટતુષ્ટ ચિત્ત વડે - હર્ષવાળા અને સંતોષવાળા મનથી નિમંત્રણ કરે છે. (આ બધું વિચારતા એને વસ્તુ દોષિત લાગી. એટલે આગળ વિચારે છે કે, અહીં કોઈક કારણ હોવું જોઈએ. (અર્થાત્ આ વસ્તુ જે રીતે વહોરાવાય છે. તે સ્વાભાવિક નથી. તેમાં કોઈક ગરબડ લાગે છે.) એટલે તે સાધુ ઉપયોગવાળો બની નીચે જમીન ઉપર જુએ છે કે પેલા માણસના પગ ભૂમિ ઉપર લાગતા નથી. ઉપર જુએ છે કે એની આંખો પલકારા વિનાની છે. ત્યારે સાધુએ તેને દેવ જાણી લઈ તે વસ્તુ છોડી દીધી. (તે દેવે જ બે માણસો વગેરેની વિદુર્વણા કરેલી. કોંકણ દેશમાં કાંજી વગેરેનો વપરાશ ખૂબ હશે, એટલે કોંકણ દેશના માણસના વેશવાળુ રૂપ વિકુવ્યું હશે. જેથી સાધુને વિશ્વાસ પડે.)
અથવા વજ સ્વામીનું દૃષ્ટાન્ત છે. વજસ્વામી આચાર્ય સાથે એક નગરમાં ચોમાસું રહ્યા. ત્યાં સાત દિવસ ધોધમાર વરસાદ પડતાં તેમાં કોઈ સાધુ બહાર
,
neto
૪૧પ ||
Page #425
--------------------------------------------------------------------------
________________
, હું
નીકળતો નથી. તે પણ બાળમુનિ વજસ્વામી નીકળતા નથી. તેમના પૂર્વભવનાં પરિચયવાળા દેવો આવ્યા. તેઓ ત્યાં શ્રી ઓઘ.
વેપારીનો વેષ કરીને સાથે સાથે આવીને નજીકમાં રહ્યા. તેઓ વડે ત્યાં અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરાવાઈ. પછી નિયુક્તિ ,
'/ l અવ્યક્ત (વ્યક્તસ્પષ્ટ નહિ તેવા) અને બીજાઓ વડે નહિ ઓળખાતા તેઓ ઉપાશ્રયમાં ગયા, સાધુઓને નિમંત્રે છે. vi ભાગ-૨
સાધુઓ કહે છે કે “આ બાલમુનિ ભિક્ષા ગ્રહણ કરો.” (એટલે કે આ વજમુનિ જ ભિક્ષા લેવા જાય.) ત્યારે આચાર્ય વડે || ૪૧૬ | w
આદેશ કરાયેલ વજ ભિક્ષા લેવા નીકળી જ રહ્યા છે, ત્યાં ખ્યાલ આવ્યો કે “હજીપણ વરસાદ વરસે છે.” (એટલે તે ઉભા I રહી ગયા, ત્યારે તે દેવોએ બધા વાદળ સંહરી લીધા. તેથી તેમના સ્થાનને પામ્યા. (બધા ભિક્ષાસ્થાને પહોંચ્યા દેવોએ ન
ચોખાના ભાત આપવાની શરુઆત કરી. સોપારી અને મધુર વસ્તુ પણ આપવા લાગ્યા. તે ભગવાન (વજસ્વામી) ઉપયોગ જ
મૂકે છે કે વાણિયાઓનો અહીં આવવાનો આ કયો કાળ છે? અને આજે અકાળે વરસાદ અટકે નહિ. તો આ બધા કેવી રીતે : આવ્યા? વળી આ તો પ્રથમ ચોમાસું (અષાઢ-શ્રાવણ માસ) છે. તો સોપારી, વ્રીહિ ક્યાંથી હોય ?” આ પ્રમાણે વિચારતા
નીચે અને ઉપર જુએ છે, તો એ વણિકોના પગ ભૂમિ ઉપર લાગતા નથી અને નેત્રો પલકારા મારતા નથી એટલે તે વણિકોને યક્ષ=દેવ જાણીને વજસ્વામી વહોરવાનું છોડે છે. ત્યારે દેવો સાર્થને સંહરણ કરી વંદે છે. નમે છે, પ્રશંસે છે કે “તું ધન્ય છે.” ત્યાં દેવો વજસ્વામીને વૈક્રિયલબ્ધિ અને આકાશગમનની લબ્ધિને આપે છે. પછી દેવો ગયા.
આ ભાવગવેષણા છે. वृत्ति : अमुमेवार्थं गाथाभिरुपसंहरति, अत्र नियुक्तिकार: कथानकद्वयमपि उपसंहरनाह -
*
Page #426
--------------------------------------------------------------------------
________________
मण
श्री मोध
ओ.नि. : धम्मरुइ अज्जवइरे लंभो वेउव्वियस्स नभगमणं । નિર્યુક્તિ
जिवामूले अह अट्ठमेण उवरिं हिट्ठा य देवाणं ॥४५८॥ ભાગ-૨
- धर्मरुचिरनगारस्तथाऽऽर्यवैरस्वामी लम्भो वैकुर्विकलब्धेर्नभोगमनलब्धेश्च तस्यैव, तथा ज्येष्ठामूले ज्येष्ठमास
स इत्यर्थः । धर्मरुचिरष्टमभक्तेन स्थितोऽन्यस्मिन् ग्रामे गच्छन् देवेन दृष्टः स च भगवानधस्तादुपरि चोपयोगं दत्त्वा पुनश्च ॥४१७॥ मा ण न गृहीतवानकल्प्यमिति ।
ચન્દ્ર. : આ જ અર્થને ગાથાઓ વડે ઉપસંહરે છે. તેમાં નિર્યુક્તિકાર બેય કથાનકોનો ઉપસંહાર કરતા કહે છે કે
ઓઘનિર્યુકિત-૪૫૮ : ટીકાર્થ : ધર્મચિ અણગાર તથા આર્યવજ સ્વામી. લંભ એટલે તે જ વજસ્વામીને વૈક્રિયલબ્ધિનો અને આકાશ ગમન લબ્ધિનો લાભ. જયેષ્ઠામૂલ એટલે જેઠમાસ. ધર્મરુચિ અટ્ટમના પારણે અટ્ટમ કરતો બીજા ગામમાં જતો એ દેવ વડે દેખાયો. તે ભગવાને નીચે અને ઉપર ઉપયોગ આપીને અકથ્યને ન લીધું.
वृत्ति : इदानीं भाष्यकारो धर्मरुचिकथानकमुपसंहरन्नाह - ओ.नि.भा. : आयावणऽट्ठमेणं जेट्ठामूलंमि धम्मरुइणो उ ।
गमणऽन्नगामभिक्खट्ठयाए देवस्स अणुकंपा ॥२३२॥
न
४१७॥
Page #427
--------------------------------------------------------------------------
________________
श्री मोध
નિર્યુક્તિ
ભાગ-૨
॥४१८॥ मा
कोंकणरूवविउव्वण अंबिल छड्डेमऽहं पियसु पाणं । छडेहित्ति य बिइओ तं गिण्ह मुणित्ति उवओगं ॥२३३॥ तण्हाछुहाकिलंतं दट्टणं कुंकणो भणइ साहुं । उज्झामि अंबकंजिय अज्जो गिण्हाहि णं तिसिओ ॥२३४॥ सोऊण कोंकणस्य य वयणं साहू इमं विचिंतेइ । गविसणविहिए निउणं जह भणि सव्वदंसीहिं ॥२३५॥ गविसणगहणकुडंगं नाऊण मुणी उ मुणियपरमत्थो । आहडरक्खणहेउं उवउंजइ भावओ निउणं ॥२३६॥ उक्कोसदव्वखित्तं च अरण्णं कालओ निदाहो उ । भावे हट्ठपहट्ठो हिट्ठा उवरि च उवओगो ॥२३७॥
" PERSEE
॥४१८॥
Page #428
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ન
ભાગ-૨
૪૧૯
*
F
दट्ठण तस्स रूवं अच्छिनिवेसं च पायनिक्खेवं ।
उवउंजिऊण पुदि गुज्झगमिणमो त्ति वज्जेइ ॥२३८॥ गवेषणागहनमेव 'कुडंग' गह्वरमित्यर्थः, तज्ज्ञात्वा मुनिः ॥ उत्कृष्टमेतद्र्व्यं-काञ्जिकं सुरभि क्षेत्रतोऽरण्ये कुतोऽस्य सम्भवः ?, शेषं सुगमं । दृष्ट्वा च 'तस्य' देवस्य रूपं वर्जयतीति संबन्धः ।
ચન્દ્ર. : હવે ભાણકાર ધર્મરુચિ કથાનકનો ઉપસંહાર કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૩૨ થી ૨૩૮ : ટીકાર્થ : ગવેષણા એ જ ગહન એટલે ગધ્વર (ગાઢવન) તેને જાણીને... (૨૩૬મી ગાથાનો પૂર્વાધ છે.)
ઉત્કૃષ્ટ આ દ્રવ્ય - સુગંધી કાંજી છે. ક્ષેત્રથી તો જંગલમાં આનો સંભવ ક્યાંથી હોય ? (૨૩૭મી ગાથાનો પૂર્વાધ છે) બાકી બધું સુગમ છે. (કથાનક આગળ આપી જ દીધું છે. છતાં સારાર્થ નીચે દેખાડાય છે. ૨૩૨ - અટ્ટમ વડે આતાપના - જેઠમાસમાં ધર્મરુચિનું અન્યગામમાં ભિક્ષા માટે ગમન - દેવની અનુકંપા. ૨૩૩ - કોંકણરૂપનું વિદુર્વણ - હું કાંજીને ફેંકુ છું, તું પાનને પી લે. “ફેંકી દે” એ પ્રમાણે બીજો બોલે. - મુનિ ગ્રહણ
=
=
=
=
* it +
= fb“is
he's
'૧૯ો
F
E
Page #429
--------------------------------------------------------------------------
________________
E
5
E
F
ના કરો અને ઉપયોગ કહે. ૨૩૪ - તૃષા અને ભૂખથી દુઃખી થતા સાધુને કુંકણ બોલે કે હું આ અંબિકાંજીને ફેંકી દઉં છું. તરસ્યો શ્રી ઓઘ
થયેલો તું લઈ લે. ૨૩પ - કોંકણના આ વચનને સાંભળીને સાધુ વિચારે છે કે સર્વદર્શીઓએ (કેવલીઓએ) ગવેષણાવિધિમાં નિર્યુક્તિ
નિપુણતાપૂર્વક કહેલું છે કે ગવેષણા રૂપી ગાઢ વાંસડાના વનને જાણીને પરમાર્થ જાણનાર સાધુ અભ્યાહતનું રક્ષણ કરવા માટે ભાગ-૨
ભાવથી નિપુણતાપૂર્વક ઉપયોગ મૂકે. ૨૩૭ - દ્રવ્ય ઉત્કૃષ્ટ છે. ક્ષેત્ર જંગલ છે. કાલથી ઉનાળો છે. ભાવમાં હૃષ્ટપ્રહૃષ્ટ થયેલો | ૪૨૦)
વહોરાવે છે. નીચે અને ઉપર સાધુ ઉપયોગ આપે છે. ૨૩૮ તેના અક્ષિ નિવેશ અને પાદનિક્ષેપને જોઈને “આ દેવ છે.” એમ ઉપયોગ કરીને એને ત્યાગે છે.
वृत्ति : इदानीं भाष्यकार एव वैरस्वामिकथानकमुपसंहरन्नाह - મો.નિ.મા.: સત્તાવિત્રે પુષ્યાંકા વાયવરૂવડવડvi |
आमंतण खुड्डुगुरू अणुण्णवणं बिंदु उवओगो ॥२३९॥ सप्ताहवर्दले पूर्वसङ्गतिकदेवो विरूपरूपं - अनेकप्रकारं उवक्खडित्ता आमन्त्रणं क्षुल्लकस्य कृतवान्, गुरुणा म चानुज्ञातः प्रवृत्तश्च, पुनश्च बिन्दुपतनात् स्थितो, देवेन चोपसंहरितं, पुनश्च वैरस्वामिना उपयोगो दत्त इति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૩૯ : ટીકાર્થ : સાત દિવસના વરસાદમાં પૂર્વપરિચિત દેવ અનેક પ્રકારની વસ્તુઓ
=
F
=
=
=
= '#
=
E
* ૉ Kit
•fક '
I:
is ,
૪૨૦
- E
Page #430
--------------------------------------------------------------------------
________________
R
શ્રી ઓથ
બનાવીને ક્ષુલ્લકને આમંત્રણ કરે છે. ગુરુ વડે અનુમતિ અપાયેલ વજ સ્વામી ગોચરી લેવા પ્રવૃત્ત થયા. પણ બિંદુનો પાત નિર્યુક્તિ
થવાથી ફરી અટકી ગયા. દેવે વાદળો સંહરી લીધા. ફરી વજ સ્વામીએ ઉપયોગ મૂક્યો. ભાગ-૨
ओ.नि. : एसा गवसणविही कहिया भे धीरपुरिसपन्नत्ता ।
गहणेसणंपि एत्तो वोच्छं अप्पक्खरमहत्थं ॥४५९॥ ॥४२१॥ मा
सुगमा ।
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૪૫૯ : ટીકાર્થ : સુગમ છે. (ધીરપુરુષો વડે કહેવાયેલ આ ગષણાની વિધિ કહેવાઈ. હવે અલ્પઅક્ષરવાળી અને મોટા અર્થવાળી ગ્રહમૈષણાને પણ કહીશ.).
वृत्ति : तत्र यदुक्तं 'इत ऊर्ध्वं ग्रहणैषणां वक्ष्ये' इति, तत्प्रतिपादनायाह - ओ.नि. : नामं ठवणा दविए भावे गहणेसणा मुणेयव्वा ।
दव्वे वानरजूहं भावंमि य ठाणमाईणि ॥४६०॥ याऽसौ ग्रहणैषणा सा चतुर्विधा-नामग्रहणैषणा, स्थापनाग्रहणैषणा, द्रव्यग्रहणैषणा, भावग्रहणैषणा च ज्ञेया ।
Page #431
--------------------------------------------------------------------------
________________
f
શ્રી ઓઘ
नामग्रहणैषणा सुगमा, तत्र स्थापनाग्रहणैषणा द्विविधा-सद्भावस्थापनाग्रहणैषणा चित्रकर्मणि साधुम्रहणैषणां कुर्वन् । નિર્યુક્તિ
दर्श्यते, असद्भावस्थापनाग्रहणैषणाऽक्षादिषु । तत्र द्रव्यग्रहणैषणा आगमतो नोआगमतश्च, आगमतो ભાગ-૨ ग्रहणैषणापदार्थज्ञः, तत्र चानुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरे तथा ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तद्रव्यगहणैषणायां
वानरयूथं, भावग्रहणैषणायां तु स्थानादीनि भवन्ति, एतदुक्तं भवति-भावग्रहणैषणां कुर्वन् विवक्षिते स्थाने तिष्ठति, ॥४२२॥ म दातृप्रभृतीनि च परीक्षते भावग्रहणैषणायां,
तत्र द्रव्यग्रहणैषणायामिदमाख्यानकम् - एकं वणं तत्थ वानरजूहं परिवसइ, कालेण य तं परिसडियपंडुपत्तं जायं, ." ताहे जूहवई भणइ-अण्णं वणं गच्छामो, तत्थ तेसिं जूहवई अण्णवणपरिक्खणत्थं दोन्नि व तिन्नि व पंच व सत्त व | भ पयट्टइ, वच्चह वणंतरे जोएह, ताहे गया एगं वणसंडं पासंति पउरफलपुष्फ, तस्स वणस्स मज्झे एगो महद्दहो, तं दद्रुण भ हट्ठतुट्ठा गया जूहवइणो साहति ताहे सो जूहवई सव्वेहि समं आगओ ताहे तं वणं रुक्खेण रुक्खं पलोएइ, ताहे तं वणं सुद्धं, तेण भणिया - खायह वणफलाइं, जाहे ते तत्थ धाया ताहे पाणियं गया, ताहे सो जूहवई दहस्स परिपेरंतेहिं पलोएइ जाव ओयरताणि पयाणि दीसंति नीसरंताणि न दीसंति, ताहे सो भणइ-एस दहो सावाओ ता मा एत्थ तीरट्ठिआ मज्झे वा उयरिय पाणियं पियह किंतु नालेण पियए, तत्थ जेहिं सुयं तस्स वयणं ते पुष्फफलाणं आभागिणो जाया, जेहिं न सयं तस्स, ते रुक्खेहिंतो तस्सि दहे जंपाउ दिति ण चेव उत्तरंति तेण अणाभागिणो जाता, एवं चेव आयरिओ
Page #432
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
मो
ताणं साहूणं आहाकम्मुद्देसियाणि समोसरणण्हवणाइसु परिहरावेइ, उवाएण फासूयं गिण्हावेइ, जहा न छलिज्जंति आहाकम्माइणा तहा करेइ, तत्थ पुव्वकयाणि खीरदहियाईणि तारिसाणि गिण्हावेइ अकयाकारियासंकप्पियाणि, तत्थ जे आयरियाणं वयणं सुणिति ते परिहरंति ते अचिरेणं कालेणं कम्मक्खयं करिहिंति, जे ण सुणंति ते भांति एते तुम्हारा असद्विकल्पाः, किं कारणं एयं न घिप्पंतित्ति ?, एवं असुर्णेता अणेगाणं जाइयव्वमरियव्वयाणं आभागिणो
णं
નાયા
॥ ૪૨૩ મ
ण
ચન્દ્ર. : જે કહ્યું કે “હવે પછી ગ્રહણૈષણાને કહીશ.” તેનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
भ
ઓનિર્યુક્તિ-૪૬૦ : ટીકાર્થ : જે આ ગ્રહણૈષણા છે, તે ચાર પ્રકારે છે (૧) નામગ્રહણૈષણા (૨) સ્થાપનાગ્રહણૈષણા (૩) દ્રવ્યગ્રહણૈષણા (૪) ભાવગ્રહણૈષણા.
નામગ્રહણૈષણા સુગમ છે. (જીવ કે અજીવરૂપ જે વસ્તુનું પ્રદઔષળા એ પ્રમાણે નામ હોય તે વસ્તુ નામગ્રહણૈષણા.) તેમાં સ્થાપનાગ્રહણૈષણા બે પ્રકારે છે. સદ્ભાવસ્થાપનાગ્રહણૈષણા એટલે ચિત્રકર્મમાં = ચિત્રમાં સાધુ ગ્રહણૈષણાને કરતો દેખાડાય તે અને અસદ્ભાવસ્થાપના ગ્રહણૈષણા અક્ષાદિમાં સમજવી. (અક્ષાદિને જ ગ્રહણૈષણા કરતા સાધુ તરીકે કલ્પી લેવામાં આવે તે... નિર્દોષ ગોચરી લાવનારા સાધુ પ્રત્યેના અતિશય બહુમાનથી કોઈક સાધુ / શ્રાવક સ્થાપનાજીમાં એ સાધુની કલ્પના કરીને વંદન કરે તો એ અસદ્ભાવસ્થાપના ગ્રહણૈષણા કહેવાય.)
मा
स्थ
स
H
મ
રા
॥ ૪૨૩॥
Page #433
--------------------------------------------------------------------------
________________
E
F S
નિર્યુક્તિ
E
તેમાં દ્રવ્યગ્રહણષણા બે પ્રકારે છે. (૧) આગમથી અને (૨) નોઆગમથી. શ્રી ઓઘ
આગમથી દ્રવ્યગ્રહઔષણા એટલે પ્રહરૈષણાશબ્દના અર્થનો જાણકાર અને અત્યારે તે અર્થમાં ઉપયોગ રહિત એવો ભાગ-૨
જીવ.
1 નો આગમથી દ્રવ્યગ્રહણષણા એટલે જ્ઞશરીર અને ભવ્ય શરીર. (આ પ્રસિદ્ધ હોવાથી ટીકાકારે દર્શાવ્યા નથી. અર્થ એ ૪૨૪ જ છે કે ગ્રહમૈષણા શબ્દના અર્થને જાણનારનું મૃતક. તે નો આગમથી શરીર દ્રવ્યગ્રહમૈષણા કહેવાય. જયારે જ ગ્રહમૈષણાશબ્દના અર્થને ભવિષ્યમાં જાણનારા બાલકાદિનું શરીર એ નો-આગમથી ભવ્ય શરીર દ્રવ્યગ્રહઔષણા કહેવાય.)
તથા જ્ઞશરીરભવ્યશરીરથતિરિક્ત દ્રવ્યગ્રહઔષણામાં વાનરોનું યૂથ દૃષ્ટાન્ત છે. ભાવગ્રહમૈષણામાં સ્થાન વગેરે છે. જ કહેવાનો ભાવ એ છે ભાવગ્રહમૈષણાને કરતો સાધુ વિવક્ષિતસ્થાનમાં ઉભો રહે તથા ભાવગ્રહમૈષણામાં સાધુ દાતા વગેરેની ૪) પરીક્ષા કરે.
તેમાં દ્રવ્યગ્રહમૈષણામાં આ કથાનક છે.
એક વન છે. તેમાં વાનરનું યૂથ રહે છે. કાળક્રમે ઉનાળામાં તે વન સડી ગયેલા, પીળા, સફેદ પડી ગયેલા પાંદડાવાળુ થઈ ગયું. ત્યારે યૂથપતિ કહે છે, “બીજા વનમાં જઈએ” ત્યાં તે વાનરોના યૂથપતિ બીજા વનની પરીક્ષા માટે બે, ત્રણ, પાંચ કે સાત વાંદરાઓને મોકલે છે, કે “જાઓ, બીજા વનમાં તપાસ કરો.” ત્યારે તેઓ ગયા, પુષ્કળ ફૂલ-પુષ્પવાળા એક વનખંડને જૂએ છે. તે વનની વચ્ચે એક મોટું સરોવર છે. તેને જોઈને હૃષ્ટ-તુષ્ટ થયેલા તેઓ ગયા, યૂથપતિને કહે છે. ત્યારે
E૪૨૪ .
Page #434
--------------------------------------------------------------------------
________________
E
#
નિર્યુક્તિ
યૂથપતિ બધા વાંદરાઓની સાથે આવ્યો. ત્યારે તે વનના એકે એક વૃક્ષને જુએ છે. એ પછી તે વન શુદ્ધ નક્કી કર્યું. પછી શ્રી ઓઘ-થી
યૂથપતિં વડે કહેવાયું કે “વનના ફળો ખાઓ.” જ્યારે તેઓ ત્યાં તૃપ્ત થયા, ત્યારે પાણી પીવા ગયા. ત્યારે તે યૂથપતિ | of સરોવરની ચારેબાજુ જૂએ છે, એમાં એને સરોવરની અંદર ઉતરતા પગલા દેખાય છે, પણ બહાર નીકળતા પગલા દેખાતા ભાગ-૨
નથી. ત્યારે તે બોલે છે કે આ સરોવર અપાયવાળું - મુશ્કેલીવાળુ છે તેથી અહીં કિનારે રહીને કે મધ્યમાં કે ઉપર પાણી નહિ | ૪૨૫ | "
પીતા. પરંતુ નાલ વડે – ભુંગળી વડે પાણી પીજો .” ત્યાં જે વાંદરાઓએ તેનું વચન સાંભળ્યું તેઓ પુષ્પફળને ભજનારા થયા. જેઓએ ન સાંભળ્યું તેઓ વૃક્ષો ઉપરથી તે સરોવરમાં કુદકો મારે છે, પણ પાછા બહાર નીકળી શકતા નથી. આથી તેઓ પુષ્પફળાદિને પામનારા ન થયા. એ જ રીતે આચાર્ય તે સાધુઓને પ્રભુના સ્નાત્ર મહોત્સવાદિમાં આધાકર્મ, દેશિકાદિ ણ દોષોને ત્યજાવે છે અને ઉપાય વડે પ્રાસુક ગોચરી ગ્રહણ કરાવે છે. જે રીતે સાધુઓ આધાકર્માદિ વડે ઠગાઈ ન જાય એ રીતે ..
કરે છે. ત્યાં સાધુઓના આગમન પૂર્વે જ કરાયેલા દૂધ-દહીં-ઘી વગેરે તેવા પ્રકારના, સાધુ વડે ન કરાયેલા, સાધુઓ વડે નહિ ! a કરાવાયેલા કે સાધુઓ વડે નહિ અનુમોદાયેલા દ્રવ્યો સાધુઓને ગ્રહણ કરાવડાવે. તેમાં જેઓ આચાર્યના વચનને સાંભળે a
તેઓ દોષિતને ત્યાગે. તેઓ ઝડપથી અમુક કાળે કર્મક્ષયને કરશે. જેઓ ન સાંભળે તેઓ બોલે કે “આ બધા તમારા ખોટા વિકલ્પો છે. અર્થાત્ તમે ખોટી ખોટી કલ્પના કરો છો. શા માટે આ વસ્તુ ન લેવાય ?” આ પ્રમાણે ગુરુના વચનને નહિ સાંભળતા તેઓ જન્મમરણોના ભાગી થયા.
E
P's
वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिः प्रदर्शयन्नाह -
:
૪૨૫.
=
|
Page #435
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
॥ ४२६॥ म
परिसडियपंडुपत्तं वणसंडं दट्ट अन्नहिं पेसे । जूहवई पडियरिए जूहेण समं तहिं गच्छे ॥४६१॥ सयमेवालोएउं जूहवई तं वणं समं तेहिं । वियरइ तेसि पयारं चरिऊण य ते दहं गच्छे ॥४६२॥
ओयरंतं पयं दिटुं उत्तरतं न दीसइ ।
नालेण पियह पाणीयं न एस निक्कारणो दहो ॥४६३॥ सुगमा; नवरं 'पडियरिए' निरूविए ॥ नवरं 'वियरइ' ददाति 'तेषां' वानराणां 'प्रचारं' अटनमुत्सङ्कलयति ॥ एवं तावद्रव्यग्रहणैषणा उक्ता ।
यन्द्र. : मोधनियुति-४६१-४६२-४६३ : टीआर्थ : स्पष्ट ४ छे. मात्र पडियरिए शहनो अर्थ छ. निरूपिते । ४६०भी थाम ५ ५ स्पष्ट ४ छे. मात्र वियरइ - ददाति म अर्थ ४२वी. तेषां वानराणां प्रचार =21 = ६२. तनी छूट आपे छे.
॥४२६॥
Page #436
--------------------------------------------------------------------------
________________
દ
E
F
- (ત્રણગાથાનો સ્પષ્ટ અર્થ આ છે કે (૪૬૧) પડી ગયેલા સફેદ પાંદડાવાળા વનખંડને જોઈને અન્ય સ્થાને વાંદરાઓને શ્રી ઓઘનિર્યુક્તિ
જોવા મોકલે. એ સ્થાન જોવાયે છતે યૂથપતિ યૂથની સાથે ત્યાં જાય. (૪૬૦) જાતે જ તેઓની સાથે એ વનને તપાસીને ભાગ-૨ |
યૂથપતિ તેઓને વનમાં પ્રચાર-ફરવાની છૂટ આપે છે. તે વાંદરાઓ ખાઈ-પીને સરોવરમાં ગયા. નીચે ઉતરતા પગ જોવાયા,
પણ ઉપર આવતા પગલાને યૂથપતિ જોતો નથી. એટલે તે વાંદરાઓને કહે છે કે નાળ વડે - મોટી ભુંગળી વડે પાણી પીઓ. ૪૨૭l w
આ સરોવર નિષ્કારણ =ઉપદ્રવરહિત (કુદરતી) નથી.)
આ દ્રવ્યગ્રહણૂષણો બતાવી.
वृत्ति : तथा इमा भावग्रहणैषणा एभिरिरनुगन्तव्या - T મો.નિ. : તા ય વાયા વેવ, અમને દWITH ને !
પ રિ પ ગુયં તિહાં ભાવે ૪૬૪ तत्र पिण्डग्रहणं कुर्वता वक्ष्यमाणं स्थानत्रितयं परिहरणीयं, तद्यथा-आत्मोपघातिकं प्रवचनोपघातिकं म संयमोपघातिकं चेति । तथा पिण्डग्रहणं कुर्वता दाता परीक्षणीयः-योऽव्यक्तादिरूपो यदि न भवति, तथा दातुर्गमनं
निरूपणीयं भिक्षार्थमभ्यन्तरं प्रविशतो भिक्षां च दत्त्वा गच्छतो गमनं निरूपणीयं, 'गहणं'ति स भिक्षादाता यस्माद
=
=
*re.
CE & ‘- 5
૪૨૭ો.
Page #437
--------------------------------------------------------------------------
________________
미
मो
श्री जोध- त्थु
हण्डिकादिस्थानाद्ग्रहणं भिक्षायाः करोति तन्निरूपणीयं स दाता तां भिक्षां गृहीत्वाऽभ्यागच्छन् निरूपणीय:, 'पत्ते 'त्ति નિર્યુક્તિ प्राप्तस्य दातुस्तस्य हस्त उदकार्द्रा न वेति निरूपणीयः, अथवा 'पत्ते 'त्ति पात्रं स्थानं यस्मिन् भिक्षामादाय गृहस्थ आगतः कडुच्छुकादि तन्निरीक्षणीयं, अथवा पत्तेत्ति प्राप्तं द्रव्यमोदनादि निरूपयति 'परियत्ते 'ति परावृत्तमधोमुखं स्थितं स भिक्षां ददतो दातुः कडुच्छुकादिकं तन्निरूपयति कदाचिदुदकार्यं भवति, 'पाडिए 'त्ति पातितश्च पात्रके पिण्डो ।। ४२८ ।। म निरूपणीयः, 'गुरुयं 'ति गृहस्थभाजनं स्थाल्यादि गुरु भवति, कदाचिद्रव्यं गुडादि गुरु भवति, पाषाणादिर्वा म तद्रव्यस्योपरि यो दत्तः, तथा 'तिह'त्ति त्रिविधः कालो वक्तव्यः, भावश्च प्रशस्ताप्रशस्तरूपो वक्तव्यः ।
भाग-२
स
ण
UT
स्स
गां
T
ग्रहणयन्त्र : भावाप्रैषाखा द्वारो वडे भरावी.
जो नियुक्ति - ४६४ : टीडअर्थ : (१) पिंउग्रश डरनारा साधु उडेवाता त्रा स्थान छोडी हेवा. (१) आत्मोपधासिङ (२) प्रवयनोपघाति (२) संयमोपधाति.
(૨) પિંડગ્રહણ કરનારાએ દાતાની પરીક્ષા કરવી કે જે દાતા બાળક વગેરે રૂપ ન હોય.
(૩) દાતાનું ગમન જોવું. એટલે કે ભિક્ષા માટે અંદર પ્રવેશતા અને ભિક્ષા આપીને બહાર નીકળતા તેના ગમનનું નિરૂપણ કરવું.
(૪) તે ભિક્ષાદાતા હાંડી વગેરે રૂપ જે સ્થાનથી ભિક્ષાનું ગ્રહણ કરે તે હાંડી વગેરે સ્થાન જોવું. (અન્ન પકાવવાનું માટી
भ
णं
म
हा
at
स्प
118 22 11
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ.ધ
કશ
વગેરેનું વાસણ તે હાં )
*
F
E
F
નિર્યુક્તિ |
(૫) તે દાતા તે ભિક્ષા લઈને પાછો આવતો હોય, તે જોવો. ભાગ-૨
(૬) નજીક પહોંચી ચૂકેલા દાતાનો હાથ પાણીથી ભીનો છે કે નહિ ? તે જોવું. અથવા તો પાત્ર એટલે સ્થાન. ભિક્ષા # લાવીને ગૃહસ્થ આવેલો હોય તે કડછો વગેરે રૂપ પાત્ર-સ્થાન જોવું, અથવા ગાથામાં લખેલ પત્તે એટલે પ્રાપ્ત = લાવેલું | ૪૨૯
દ્રવ્ય, ભાત વગેરેને તે સાધુ જુએ. (ગાથાના જે શબ્દના જ ત્રણ અર્થ લીધા. આવી પહોંચેલા દાતા, દાતાના હાથમાં રહેલા વાસણ કે વાસણમાં રહેલ વસ્તુ)
(૭) ભિક્ષા આપતા દાતાના ઊંધા થયેલા કડછો વગેરે રૂપ સાધનને જુએ. કદાચ તે નીચેના ભાગમાં પાણીથી ભીનું હોય. (કડછો સીધો હોય ત્યારે તો તેની નીચેનો ભાગ ન દેખાય. પણ વસ્તુ માત્રામાં વહોરાવવા માટે જ્યારે એ કડછો ઉંધો જ કરવા જાય ત્યારે કડછાની નીચેનો ભાગ દેખાય. એ જો કાચા પાણી વગેરેથી ભીનો હોય તો તરત વહોરાવતા શ્રાવકાદિને અટકાવાય.)
(૮) પાત્રામાં પડી ચૂકેલ પિંડ જોવો જોઈએ.
(૯) ક્યારેક ગૃહસ્થનું થાળી વગેરે રૂપ વાસણ ભારે હોય, ક્યારેક વાસણમાં રહેલું દ્રવ્ય, ગોળ વગેરે ભારે હોય અથવા આ તો વાસણની ઉપર મૂકેલો જે પત્થર વગેરે હોય તે ભારે હોય. આ બધું પણ સાધુએ ચકાસવું.
= *
'T ૪૨૯ો .
Page #439
--------------------------------------------------------------------------
________________
(१०) नारनो वानो छे. (११) प्रशस्त भने प्रशस्त ३५ भाव
वानो छ.
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥४30॥
वृत्ति : इदानीं भाष्यकार: प्रतिपदं व्याख्यानयति, तत्राद्यावयवं प्रति व्याख्यानायाह - ओ.नि.भा. : आया पवयण संजम तिविहं ठाणं तु होइ नायव्वं ।
गोणाइ पुढविमाई निद्धमणाई पवयणमि ॥२४०॥ त्रिविधमुपघातिकं स्थानं भवति, तद्यथा-आत्मोपघातिकं प्रवचनोपघातिकं संयमोपघातिकं चेति, तत्र यथायोगं | गवादिभिरात्मोपघातिकं भवति, पृथिवीकायादिभिः संयमोपघातिकं भवति, निद्धमणादि-नगरोदकोपघसरादि उपघातस्थानं प्रवचनविषयं भवति ।
' PER BEE
ચન્દ્ર, : હવે ભાણકાર આ જ ગાથાના દરેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં સ્થાન નામના પ્રથમ અવયવનું વ્યાખ્યાન કરવા માટે કહે છે.
मोधनियुक्ति माध्य-२४० : टार्थ : (१) स्थान : ७५घातस्थान परेछ. (१) आत्मोपवाति (२) પ્રવચનોપઘાતિક (૩) સંયમોપઘાતિક. તેમાં ગાય વગેરે વડે આત્મોપઘાસિક થાય. પૃથ્વીકાય વગેરે વડે સંયમોપઘાતિક થાય,
FOTO HE
॥४०॥
Page #440
--------------------------------------------------------------------------
________________
= = ”
ક
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ |
'E
-
*
ને ૪૩૧ |
F
=
+
અને નગરના મેલા પાણીની ગટરાદિ એ પ્રવચન સંબંધી ઉપઘાતસ્થાન છે. (આશય એ છે કે સાધુ જો ગાય વગેરેની નજીકના ભાગમાં ઉભો રહી ભિક્ષા વહોરે તો ક્યારેક વીફરેલી ગાયથી નુકશાનનો સંભવ છે. એમ સચિત્ત માટી, પાણી વગેરેથી વ્યાપ્ત ઘરમાં ગોચરી માટે જાય તો જીવવિરાધનાના કારણે સંયમઘાત થાય. અને ગટરાદિ ગંદા સ્થાન પાસે ગોચરી માટે ઉભો રહે તો શાસનની નિંદા થાય.
ગાથાના ઉત્તરાર્ધના જો પદ્ધવિમારું વગેરે શબ્દો પૂર્વાર્ધના તે તે યોગ્ય શબ્દો સાથે જોડવાના છે. દા.ત. માયાશોર્ડ, વિયા-નિમા વગેરે ક્રમ પ્રમાણે ન જોડવા. કેમકે પૂર્વાધમાં બીજો શબ્દ પુઢવીમા છે. જ્યારે ઉત્તરાર્ધમાં બીજો | શબ્દ પવયા છે. તેનો ક્રમ પ્રમાણે સંબંધ બેસતો નથી. એટલે યથાયો શબ્દ લખીને દર્શાવ્યું છે કે જેની સાથે જેનો સંબંધ યોગ્ય હોય તે પ્રમાણે પદાર્થ ઘટાવવો.)
वृत्ति : तत्र गवादिभिः कथमात्मोपघातो भवतीति एतत्प्रदर्शनायाह - ओ.नि.: गोणे महिसे आसे पिल्लण आहणण मारणं वावि ।
दरगहिय भाणभेदो छड्डणि भिक्खस्स छक्काया ॥४६५॥ चलकुड्डपडणकंटगबिलस्स वा पासि होइ आयाए ।
g
*
+
= fk 'fs
|| ૪૩૧ ||
-
B
Page #441
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥४३२॥
निक्खमपवेसवज्जण गोणे महिसे य आसे य ॥४६६॥ यदा गोमहिष्यादिस्थाने स्थितो भिक्षाग्रहणं करोति ततो गोमहिष्यश्वादिप्रेरणं-विक्षेपणं आघातो वा मारणं तत्कृतं भवति इयं आत्मविराधना, अर्द्धगृहीतायां भिक्षायां 'भाजनभेदः' पात्रकभेदो भवति, ततश्च भिक्षायाः 'छड्डुने' प्रोज्झने षडपि काया विराध्यन्ते, इयं संयमविराधना। अथवाऽनेन प्रकारेणात्मविराधना भवति-तत्र भिक्षाग्रहणस्थाने कदाचिच्चलं कुड्यमासन्ने भवति-ततस्तत्पतनजनित आत्मोपघातो भवति, कण्टका वा तत्र भवन्ति, बिलस्य वा 'पार्श्वे' आसन्ने तत्स्थानं भवति ततश्चात्मविराधना । तथा निष्क्रमणप्रवेशस्थानं गोमहिष्यश्वादीनां वर्जयित्वा तिष्ठति भिक्षाग्रहणार्थम् ।
ચન્દ્ર. : તેમાં ગાય વગેરે વડે આત્મોપઘાત કેવી રીતે થાય ? એ દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૬૫: ટીકાર્થઃ જ્યારે ગાય, ભેંસ વગેરેના સ્થાનમાં રહેલો સાધુ ભિક્ષાને ગ્રહણ કરતો હોય ત્યારે ભેંસ ઘોડા વગેરેનું પ્રેરણ થાય એટલે કે તે ધક્કો મારી દે, એનો આઘાત લાગે અથવા તો તેના વડે કરાયેલ મારણ થાય. આ પ્રમાણે આત્મવિરાધના થાય. એ વખતે ભિક્ષા અડધી વહોરી હોય અને આવો ધક્કો વગેરે લાગવાથી પાત્રાનો ભેદ થાય. અને તેથી ભિક્ષા ઢોળાઈ જવાથી ષયની વિરાધના થાય. આ સંયમવિરાધના છે.
અથવા આ પ્રકારે આત્મવિરાધના થાય કે તે ભિક્ષાગ્રહણના સ્થાનમાં કદાચ ચલ (પડી જાય એવી) ભીંત નજીકમાં હોય
Page #442
--------------------------------------------------------------------------
________________
ક
૪'
E
F E
તા અને તેથી તે ભીંતના પતનથી ઉત્પન્ન થયેલો આત્મોપઘાત થાય. અથવા તો ત્યાં કાંટાઓ હોય અથવા તો બિલની નજીકમાં જ શ્રી ઓઘ
તે સ્થાન હોય, તો પણ આત્મ વિરાધના થાય. (બિલમાંથી નીકળેલા સર્પ વગેરે ડંખ મારે.) તથા ગાય, ભેંસ વગેરેના નિર્યુક્તિ
નીકળવાના અને પ્રવેશવાના સ્થાનને છોડીને ભિક્ષા લેવા માટે ઉભો રહે, કે જેથી આત્મોપઘાતાદિ દોષો ન લાગે. ભાગ-૨
वृत्ति : तथा प्रकारान्तेण संयमोपघातं प्रदर्शनायाह - ૪૩૩ / ની મો.નિ.: પુવિfામાયતત્તવનંતિ કાછિન તાડુક્યા છે
दिती व हिट्ठ उवरि जह व न घट्टेइ फलमाई ॥४६७॥ पृथिव्युदकाग्निमारुततरुत्रसैर्वजिते स्थाने स्थातव्यं, यथा वा भिक्षां प्रयच्छन्ती गृहस्था 'अधो' भूमौ 'उपरि' च नीव्रादौ न सङ्घट्टयति फलादि, तत्र प्रदेशे स्थितो गृह्णाति ।
ચન્દ્ર, ઃ હવે બીજા પ્રકારે સંયમોપઘાતને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૬૭ : ટીકાર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રણ વિનાના સ્થાનમાં રહેવું. અથવા 2. તો ભિક્ષાને આપતા બહેન જે રીતે નીચે જમીન વિશે કે ઉપર નીક-નળીયા વગેરે ઉપર ફલાદિનો સંઘટ્ટો ન કરે, તે પ્રદેશમાં વો રહેલો છતો ભિક્ષા ગ્રહણ કરે. (નીચે ફળાદિ પડેલા હોય કે ઉપર નળીયામાં ઝોળી વગેરે લટકાવેલી હોય અને એમાં ફળાદિ
=
fe
૪૩૩ II
F•
E
!
Page #443
--------------------------------------------------------------------------
________________
॥ ४३४॥
होय.) श्री मोघ-त्यु નિર્યુક્તિ
वृत्ति : इदानी प्रवचनोपघातं प्रदर्शनायाह - ભાગ-૨
ओ.नि. : पासवणे उच्चारे सिणाण आयमणठाण उक्कुरुडे ।
निद्धमणअसुइमाई पवयणहाणी विवज्जिज्जा ॥४६८॥ प्रश्रवणस्य उच्चारस्य स्थानं, स्नानस्य आचमनस्य च यत्स्थानं तथा कज्जत्थोत्कुरुटिकास्थानं तथा निर्द्धमनस्थानं " उदकघसरस्थानं यत्र वाऽशुचि प्रक्षिप्यते स्थाने, एतेषु स्थानेषु भिक्षां गृह्णतः प्रवचनोपघातो भवति, तस्मात् सर्वप्रकारैः प्रवचनहानि-हीलनां वर्जयेत् । उक्तं स्थानद्वारम्,
यन्द्र. वे अवयनोपयातने हेमा माटे छे.
ઓઘનિર્યુક્તિ-૪૬૮ઃ ટીકાર્થઃ માત્રાનું, ચંડિલનું, સ્નાનનું, આચમનનું (ચંડિલ ગયા બાદ શુદ્ધિ કરવાનું) જે સ્થાન જ હોય તથા કચરો નાંખવાનું સ્થાન હોય તથા ગટરનું જે સ્થાન હોય અથવા જે સ્થાનમાં અશુચિ પરઠવાતી હોય, આ બધા
સ્થાનોમાં ભિક્ષા લેનારાને પ્રવચનોપઘાત થાય. માટે સર્વ પ્રકારો વડે પ્રવચનહાનિ, હીલનાને છોડવી જોઈએ. (જયાં સ્પંડિલ જાય, ત્યાં જ પછી શુદ્ધિ કરે તેવું ન હતું. જેમ બાળકો વગેરે અંડિલ જઈ આવ્યા બાદ પાછા ફરે પછી માતા અમુક સ્થાને
४३४॥
Page #444
--------------------------------------------------------------------------
________________
BET's
આ પાણી દ્વારા શુદ્ધિ કરે... એમ આચમન અંગે સમજવું. અથવા તો મળવિસર્જનસ્થાને સામાન્ય શુદ્ધિ કર્યા બાદ જે સ્થાને હાથश्री सोध-त्यु
પગ ધોવામાં આવે, તે સ્થાન આચમનસ્થાન ગણી શકાય.) નિર્યુક્તિ ભાગ-૨
(१) स्थान द्वारा आयु.
वृत्ति : अधुना दातृद्वारमुच्यते, तत्र चैतानि द्वाराणि - ॥ ४३५॥
ओ.नि. : अव्वत्तमपहु थेरे पंडे मत्ते य खित्तचित्ते य ।
दित्ते जक्खाइढे करचरणछिन्नऽन्ध णियले य ॥४६९॥ तद्दोसगुव्विणीबालवच्छकंडंतिपीसभज्जंती ।
कत्तंती पिंजंती भइया दगमाइणो दोसा ॥४७०॥ 'अव्यक्तः'अष्टानां वर्षाणामधो बालः, स यद्यपि भिक्षां ददाति तथापि न गृह्यते, तथा अप्रभुर्यस्तस्य हस्तान्न गृह्यते, तथा स्थविरहस्तात् 'पण्डकात्' नपुंसकहस्तात्, मत्तो यः सुरया पीतया तस्य हस्तान्न गृह्यते, क्षिप्तं चित्तं यस्य हा द्रविणाद्यपहारे सति चित्तविभ्रमो जातः, तथा दीप्तं चित्तं यस्यासकृच्छत्रुपराजयाद्युत्कर्षेणातिविस्मयाभिभूतस्य
चित्तहासो जातः यथा मत्तुल्यो नास्तीति, तथा 'यक्षाविष्टः' पिशाचगृहीतः करच्छिन्नः चरणच्छिन्न : अन्धश्च निगडितश्च
REP
FOTO
॥४५॥
.
Page #445
--------------------------------------------------------------------------
________________
"
E
F
=
=
=
यः, त्वग्दोष:-कुष्ठी यः तथा गुर्विण्या हस्तात् तथा बालवत्सा शिशुबालका या, कण्डन्ती व्रीह्यादि, तथा पिषन्ती શ્રી ઓઘ-વ્યા નિર્યુક્તિ
गोधूमादि, तथा भृज्जन्ती यवधान्यादि, तथा केषाञ्चित्पाठो भुञ्जन्ती, तथा कर्त्तयन्ती सूत्रं, पिञ्जयन्ती रुतं, एतेभ्यो ભાગ-૨
गाथाद्वयोपन्यस्तेभ्यो दातृभ्योऽव्यक्तादिभ्यः पिञ्जयन्तीपर्यन्तेभ्यो दातृभ्यो हस्ताद् न ग्राह्या भिक्षा, 'भइय'त्ति भजना
विकल्पनाऽत्र कर्त्तव्या, एतदुक्तं भवति-कदाचिदेतेभ्योऽव्यक्तादिभ्यः पिञ्जयन्तीपर्यन्तेभ्यो दातृभ्यो हस्ताद् गृह्यते | ૪૩૬ / + कदाचिन्न गृह्णात्यपि, दगमाइणो दोस'त्ति एतेषु भुञ्जानादिदातृषु आचमनोदकप्रोज्झनदोषः, अव्यक्तादिष्वनेके
| उपघातादयः । प्रतिद्वारगाथाद्वयमेतत्,
ચન્દ્ર.: હવે (૨)દાતા દ્વાર કહેવાય છે. તેમાં આ દ્વારો છે.
ઓઘનિર્યુક્તિ-૪૬૯-૪૭૦: ટીકાર્થ: (૧) અવ્યક્ત એટલે કે આઠ વર્ષથી નાની ઉંમરનો બાળક, તે જો કે ભિક્ષા આપે 3 તો પણ ગ્રહણ ન કરાય. (૨) અપ્રભુ - અસ્વામી. વહોરાવાતી વસ્તુની માલિકી ન ધરાવનારના હાથથી ન લેવાય. (૩)
વૃદ્ધના હાથથી (૪) નપુંસકના હાથથી (૫) પીધેલા દાથી જે મત્ત બનેલો હોય, તેના હાથથી ભિક્ષા ન લેવાય. (૬) ક્ષિપ્ત ૨ = ગાંડા જેવું બનેલું છે મન જેનું તે fક્ષત્તિ ધન વગેરેનું અપહરણ થવાથી જેના ચિત્તનો વિભ્રમ થઈ ગયો હોય તે. (જેને વે આપણે ડીપ્રેશન જેવા રોગનું નામ આપી શકીએ તેવા પ્રકારની હાલત આમાં થાય.) (૭) દીપ્ત છે ચિત્ત જેનું તે દીપ્તચિત્ત.
=
*
'|| ૪૩૬ ]
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-યુ
નિર્યુક્તિ ભાગ-૨
| ૪૩૭ી.
શત્રુઓનો પરાજય થવા વગેરે રૂપ યોગના ઉત્કર્ષના લીધે અત્યંત આશ્ચર્યથી ઘેરાયેલાને ચિત્તનો હ્રાસ થયેલો હોય (ઘણા વિજયો આનંદ અને ગાંડપણ લાવનાર બને.) કે “મારા જેવો બીજો કોઈ નથી.” (૮) પિશાચ વડે ગ્રહણ કરાયેલો એટલે કે ભૂતના વળગાડવાળો. (૯) કપાયેલા હાથવાળો (૧૦) કપાયેલા પગવાળો (૧૧) અન્ય (૧૨) સાંકળોથી બંધાયેલો (૧૩) કોઢીઓ. આ બધાના હાથથી ન લેવું. તથા (૧૪) ગર્ભવતીના હાથથી ન લેવું. (૧૫) બાલવત્સા એટલે કે નાનકડા
બાળકવાળી સ્ત્રી (૧૬) ડાંગર વગેરેને ખાંડવાનું કામ કરતી (૧૭) ઘઉં વગેરેને પિંપતી (૧૮) જવ, ધાન્ય વગેરેને સેકતી જ (૧૯) કોઈકનો પાઠ આ પ્રમાણે છે કે મુશ્નન્તી એટલે કે ભોજન કરતી સ્ત્રી (૨૦) સૂત્ર-સુતરના દોરાઓને કાંતવાનું કામ જ કરતી (૨૧) કપાસિયામાંથી રૂને કાઢવાનું કામ કરતી...
આ બધા બે ગાથામાં બતાવાયેલા અવ્યક્તથી માંડીને પિંજતી સુધીના દાતાઓની પાસેથી ભિક્ષા ન લેવી.
આમાં ભજના-વિકલ્પના કરવાની છે. આશય એ છે કે આ અવ્યક્તાદિ પાસેથી ક્યારેક ગ્રહણ કરાય, ક્યારેક ગ્રહણ ન કરાય - એમ વિકલ્પ સમજવાનો છે.
આ ભોજન કરતા વગેરે દાતાઓમાં (જો વહોરીએ તો) હાથ ધોવા, પાણી ઢોળવું વગેરે દોષ લાગે. અવ્યક્તાદિમાં ઉપઘાત વગેરે અનેક દોષો લાગે. મુખ્ય દાતા દ્વારના પેટાદ્વારોને દર્શાવનારી આ ગાથા છે.
वृत्ति : इदानी भाष्यकारः प्रतिपदं व्याख्यानयति, तत्राद्यावयवप्रतिपादनायाह -
કે
E
'Is
૪૩૭
+
R
C
Page #447
--------------------------------------------------------------------------
________________
श्री सोधનિર્યુક્તિ
भाग-२
1183211
Tr
ओ.नि.भा. : कप्पट्ठिगअप्पाहणदिन्ने अन्नन्नगहणपज्जत्तं ।
खंतियमग्गणदिन्नं उड्डाहपदोसचारभडा ॥२४१॥
तत्थ अव्वत्तो भण्णइ जाव अट्ठवरिसो जाओ तस्स हत्थाउ न गिहियव्वं, को दोसो ?, इमो-एगा भद्दिगासा छेत्तं गया, तीए डहरगा चेडी संदिसिज्जइ, जहा यदि एज्ज पव्वइगो तस्स भिक्खं देज्जाहि, तओ ताए गए आ ण भिक्खावेलाए पव्वइयगो, ताहे तेण सा चेडी भण्णइ कहिं तुह अंबा गया ?, सा भाइ छेत्तं, सो भणइ-आणेहि ण स भिक्खं, ताहे ताए कुरो दिण्णो, ताहे सो अण्णण्णाणिवि जेमणाणि मग्गड़, ताहे सव्वं दिण्णं खीरं दहिं तक्कं, तओ स्स
म
uf
भ
| चेव चउत्थरसिअं, तेणवि सव्वं गहेऊण पज्जत्तं काऊण निग्गओ, सा भद्दिगा आगया अवरण्हे ताहे खंतिया जेमणं गमग्गड़, सा चेडी भण्णइ - पव्वइयस्स मए दिण्णं, सा भणइ सुड्डु कयं, कूरं आणेहि जेमेमि, सा भणति-दिण्णो पव्वइयस्स, सा भाइ- सुट्टु कयं, आणेहि कुसणं दधिदुद्धादि, सा भाइ-दिण्णं, सुट्ट कयं, आणेहि कंजिअं, चेडी भणइ-तंपि दिण्णं, एत्थ सा भद्दिगा रुट्ठा भणति कीस सव्वं देहि ?, चेडी भाइ, सो मग्गड़, सा भाइ - चेडरू परिभाविऊण सव्वं घेत्तूण गओ, गया आयरियस्स पासं, तत्थ खिसति- एस चारभडो इव सव्वं घेत्तूण आगओ, आयरिएणं तीए पुरओ चेव तस्स सव्वं उवकरणं अदक्खेयव्वं, एते दोसा अव्वत्तगहत्थाओ गहणे । दारं ।
T स्प
पणं
स
म
हा
रूस
॥ ४३८ ॥
Page #448
--------------------------------------------------------------------------
________________
E F
=
ભાગ-૨
ચન્દ્ર.: હવે ભાષ્યકાર એના પ્રત્યેક પદોની વ્યાખ્યા કરે છે. તેમાં પહેલા અવ્યક્ત પદની વ્યાખ્યા કરવા માટે કહે છે. આ શ્રી ઓશ- નિર્યુક્તિ ,
ઓઘનિયુક્તિ ભાષ્ય-૨૪૧ : ટીકાર્થ : બાળક જયાં સુધી આઠ વર્ષનો થાય ત્યાં સુધી અવ્યક્ત કહેવાય. તેના હાથે ગોચરી ન લેવી.
પ્રશ્ન : એમાં શું દોષ છે ? / ૪૩૯ |
ઉત્તર : આ દોષ છે, એક ભદ્ર સ્વભાવવાળી સ્ત્રી હતી, તેણી ખેતરમાં કામ માટે ગઈ. તેણીએ નાની છોકરીને કહી રાખ્યું કે જો સાધુ આવે તો તેને ભિક્ષા આપજે. ત્યારબાદ તેણી ગઈ એ પછી ભિક્ષા સમયે સાધુ આવ્યો. તેના વડે તે નાની | છોકરી કહેવાઈ કે “તારી માતા ક્યાં ગઈ છે ?” તેણી કહે છે કે “ખેતરમાં ગઈ છે.” તે કહે છે કે “ભિક્ષા લાવ.” ત્યારે તેણીએ ભાત આપ્યો. પછી સાધુ બીજી પણ ખાદ્ય વસ્તુઓ માંગે છે. પછી તો છોકરીએ (માતાનો આદેશ સમજી) દૂધ, દહીં, w છાશ બધું જ આપ્યું. ત્યાર પછી કાંજી પણ આપી. તે સાધુ પણ બધું ગ્રહણ કરી બધું પૂરું કરી નીકળી ગયો. તે ભદ્રક સ્ત્રી | સાંજે આવી ત્યારે થાકેલી તે ભોજન માંગે છે. તે છોકરી કહે કે “મેં સાધુને આપ્યું” તેણી કહે “સારુ કર્યું. ભાત લાવ, ખાઈ લઉં.” છોકરી કહે કે “સાધુને આપ્યો.” તેણી કહે કે “સારું કર્યું, દહીં-દૂધ વગેરે લાવ.” છોકરી કહે “આપી દીધું.” સ્ત્રી કહે કે “સારું કર્યું. કાંજી લાવ,” છોકરી કહે “એ પણ આપી દીધી.” ત્યારે તે ભદ્રક સ્ત્રી ગુસ્સે થઈને બોલે છે. “બધું જ
શા માટે આપી દીધું?” છોકરી કહે કે “તે સાધુએ માંગ્યું એટલે આપ્યું.” માતા કહે કે “આ છોકરી છે” એમ વિચારી છોકરીને Rી પટાવીને બધું જ લઈને સાધુ જતો રહ્યો.” પછી એ સ્ત્રી આચાર્યની પાસે આવી. ત્યાં નિંદા કરે છે કે “આ લુંટારાની જેમ
૩૯ો.
Page #449
--------------------------------------------------------------------------
________________
ן
मा
શ્રી ઓધ-ચુ બધું જ લઈને તમારી પાસે આવ્યો છે.”
ત્યાં પણ આચાર્ય વડે તેની આગળ જ તેનું બધું જ ઉપકરણ અદૃશ્ય કરી દેવું. (આશય એ કે આચાર્યે એ સાધુના બધા ઉપકરણ લઈ લેવા. અને દીનહીન જેવો બનાવી દેવો... એ વખતે એ સ્ત્રીને જો દયા આવે અને માફ કરવા કહે, તો એમ કરવું. કદાચ સ્ત્રીનો રોષ ઉપકરણાદિ લેવા છતાં ન ઉતરે, તો જાણે કે એ સાધુને કાઢી મુકવામાં આવે છે, એવો દેખાવ ૫ કરવો... પ્રાયઃ આવ. નિર્યુક્તિ કે પિંડનિર્યુક્તિમાં આ અર્થ દર્શાવેલો છે.) અવ્યક્તના હાથથી લેવામાં આ બધા દોષો લાગે.
स
॥ ४४० ॥
નિર્યુક્તિ
भाग-२
भ
म
강
ח
ओ
राम
वृत्ति : इदानीं अप्रभुद्वारमुच्यते
ओ.नि.भा. : अप्पभुभयगाईया उभएगतरे पदोस पहु कुज्जा ।
थेरे चलंत पडणं अप्पभुदोसा य ते चेव ॥ २४२॥
अप्रभवो - भूतकादयस्तेषां हस्ताद्भिक्षा न ग्राह्या, यतः 'उभयो:' प्रव्रजितभृतकयोः प्रद्वेषं कुर्यात्, एकतरस्य वा
भृतकस्य प्रव्रजितस्य वोपरि द्वेषं कुर्यात् प्रभुः, द्वारं । इदानीं स्थविरद्वारमुच्यते - स्थविरस्यापि हस्ताद्भिक्षा न गृह्यते,
यतस्तस्य चलतः -कम्पमानस्य पतनं भवति, अप्रभुदोषाश्च त एव भवन्ति, एतदुक्तं भवति - स्थविर: प्रायेणाप्रभुर्भवति परिभूतत्वादिति । द्वारं ।
-
126
ण
स
म
TIT
भ
ग
म
॥ ४४० ॥
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|
| ૪૪૧ ||.
ચન્દ્ર.: હવે અપ્રભુ દ્વાર કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ-૨૪૨ : ટીકાર્થ : અપ્રભુ એટલે નોકર વગેરે. તેમના હાથે ભિક્ષા ન લેવી. કેમકે માલિક સાધુ અને નોકર એમ બે ય ઉપર દ્વેષ કરે. અથવા તો બેમાંથી કોઈપણ એકની ઉપર - સાધુ ઉપર કે નોકર ઉપર દ્વેષ પામે. - અપ્રભુ દ્વાર થઈ ગયું.
હવે સ્થવિર દ્વારા કહેવાય છે. સ્થવિરના હાથે પણ ભિક્ષા ન લેવી. કેમકે કંપતા તે વૃદ્ધનું પતન થાય. અને અપ્રભુના આ થનારા જે દોષો હોય તેજ અહીં પણ થાય. આશય એ કે વૃદ્ધ માણસ પ્રાયઃ ઘરમાં પ્રભુ ન હોય કેમકે એ વૃદ્ધત્વથી પરિભૂત થયેલો - પરેશાન થયેલો - શક્તિહીન બનેલો હોય છે.
સ્થવિર દ્વાર થઈ ગયું. वृत्ति : इदानीं पण्डकद्वारमुच्यते - ओ.नि.भा. : आयपरोभयदोसा अभिक्खगहणंमि खुब्भण नपुंसे ।
लोगदगंछा संकाएरिसगा नणमेतेऽवि ॥२४॥ | नपुंसकान गृह्यते यत आत्मनः परत उभयतश्च दोषा: संभवन्ति, आत्मशब्देन साधुन्ह्यते, ततः को दोषः ?,
क्षोभणं स्यात् बहुमोहनपुंसकदर्शनेऽभीक्ष्णं, तत्र भिक्षाग्रहणे च तद्वा क्षुभ्यति अभीक्ष्णं साधुदर्शनादिना, उभयकृतो वा
૪૪૧II
Page #451
--------------------------------------------------------------------------
________________
૬
”
શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨
P
*
| ૪૪૨ |
F
5
=
दोषः, लोकश्च जुगुप्सते शडूते च, नूनमेतेऽपि नपुंसकानीति । द्वारं। .
ચન્દ્ર, હવે પંડક દ્વાર કહેવાય છે.
ઓઘનિયુક્તિ-ભાગ-૨૪૩: ટીકાર્થઃ નપુંસક પાસેથી ન વહોરવું, કેમકે ત્યાં પોતાના (સાધુના) નિમિત્તે, નપુંસકના નિમિત્તે કે બેયના નિમિત્તે દોષો સંભવે છે. અહીં માત્મ શબ્દ વડે સાધુ લેવો. w
પ્રશ્ન : સાધુ નિમિત્તે શું દોષ થાય ?
ઉત્તર : વારંવાર ઘણા મોહવાળા નપુંસકનું દર્શન થવામાં સાધુને ક્ષોભ - કામવિકાર જાગ્રત થાય અથવા તો ત્યાં ભિક્ષા ભ| લેવામાં વારંવાર સાધુના દર્શન થકી તે નપુંસક ક્ષોભ પામે, વિકારી બને. અથવા બેય ક્ષોભ પામે તો ઉભયકૃત દોષ લાગે. તથા લોકો સાધુની નિંદા કરે કે “આ બધા નપુંસકો પાસેથી પણ વહોરે છે.” અને સાધુની ઉપર શંકા કરે કે “નક્કી આ પણ નપુંસકો લાગે છે. માટે જ તેની પાસે વારંવાર જાય છે.”
વૃત્તિ : મત્તારમાદ - ओ.नि.भा. : अवयास भाणभेदो वमणं असुइत्ति लोगउड्डाहो ।
खित्ते य दित्तचित्ते जक्खाइटे य दोसा उ ॥२४४॥
=
=
=
=
ક
=
=
૪૪૨ ||
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
|| ૪૪૩૧ મ
UT
મ
ᅲ
10
सुरापानेन यो मत्तस्तस्य हस्ताद्भिक्षा न गृह्यते, किं कारणं ?, यतः स मत्तो भिक्षां प्रयच्छन् कदाचिदवयासं करोति-आलिङ्गति कदाचिद्वा भाजनं पात्रकं भिनत्ति वमनं वा-तत्र छर्दनं करोति, तथाऽशुचिरिति कृत्वा लोकउड्डाहो भवति - प्रवचनोपघातः । द्वारम् । इदानीं द्वारत्रितमुच्यते - व्याक्षिप्तचित्ते दीप्तचित्ते यक्षाविष्टे एत एव दोषा आलिङ्गनभाजनभेदवमनाशुचिप्रभृतयो भवन्तीति ।
ચન્દ્ર. : મત્ત દ્વારને કહે છે.
ઓધનિયુક્તિ ભાષ્ય-૨૪૪ : ટીકાર્થ : દારૂના પાન વડે જે મત્ત બનેલો હોય તેના હાથથી ભિક્ષા ન લેવાય. પ્રશ્ન : કેમ ? શું કારણ એના હાથે ન લેવાય ?
ઉત્તર ઃ કારણ એ કે મત્ત થયેલો માણસ ભિક્ષાને આપતી વખતે ક્યારેક સાધુને વળગી પડે. ક્યારેક પાત્રા ભાંગી નાંખે,
અથવા તો ઉલ્ટી કરે. વળી “આ દારૂડિયો તો અપવિત્ર છે” એમ વિચારી લોકો સાધુને એની પાસે ગોચરી વહોરતો જોઈને શાસનની નિંદા કરે. એમાં પ્રવચનનો ઉપઘાત થાય.
હવે એક સાથે ત્રણ દ્વાર કહેવાય છે.
વ્યાક્ષિપ્તચિત્ત, દીપ્તચિત્ત, યક્ષાવિષ્ટ. આ ત્રણેય દાતાઓમાં એ જ દારૂડિયામાં દર્શાવેલા આલિંગન-ભાજનભેદ-ઉલ્ટી
T
मो
स्थ
स
f
DT
स्स
भ
15
મ
| ॥ ૪૪૩॥
Page #453
--------------------------------------------------------------------------
________________
मा
શ્રી ઓઘ-સુ અશુચિ વગેરે દોષ લાગે.
નિર્યુક્તિ
भाग-२
म
।। ४४४ ।। म
ण
एम
भ
म्म
वृत्ति : इदानीं द्वारपञ्चकप्रतिपादनायाह
ओ.नि.भा. :
-
ש
करच्छिन्न असुइ चलणे पडणं अंधिल्लए य छक्काया । नियलाऽसुइ पडणं वा तद्दोसी संकमे असुई ॥२४५॥
म
छिन्नकरो यदि भिक्षां ददाति ततो न गृह्यते यतोऽशुचिदोषो लोके भवति । द्वारं । तथा यस्यापि चरणौ छिन्नौ म तस्मादपि हस्ताद्भिक्षा न गृह्यते यतः तस्य प्रयच्छतः पतनं भवति । द्वारं । अन्धादपि न गृह्यते यतोऽसौ प्रयच्छन् षट् कायान् व्यापादयति । द्वारं । निगडितपुरुषहस्तादपि न गृह्यते भिक्षा यतस्तस्याशुचिर्भवति, पतनं वा तस्य निगडबद्धस्य स्यात् । द्वारं । त्वग्दोषदूषितस्यापि हस्तान्न गृह्यते यतः कदाचित्कुष्ठसंक्रमः स्यात्, अशुचिश्चासौ वर्त्तते । द्वारं ।
ચન્દ્ર. : હવે એક સાથે પાંચ દ્વારોનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિયુક્તિ ભાષ્ય-૨૪૫ : ટીકાર્થ : કપાયેલા હાથવાળો માણસ જો ભિક્ષા આપે તો ન લેવાય, કેમકે લોકમાં અશુચિદોષ થાય. (હાથ વિનાનો માણસ સ્થંડિલ ગયા બાદ શુદ્ધિ વગેરે શી રીતે કરે ?... એટલે એને લોકો ગંદો ગણે જ
व
디
अ
स्प
11888 11
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
त्य
અને એટલે એના હાથે ગોચરી લેનારાને પણ લોકો ગંદા ગણે.) છિન્નકર દ્વાર થઈ ગયું.
તથા જેનો પગ કપાઈ ગયો છે, તેની પાસેથી પણ ન લેવાય. કેમકે ભિક્ષા આપતા તેનું પતન થાય. છિન્નચરણ દ્વાર થઈ ગયું.
મ
અંધ પાસેથી પણ ન લેવાય, કેમકે એ તો ગોચરી આપતા ષટ્કાયને મારનારો બને. (જોઈ ન શકતો હોવાથી ગમે ત્યાં ॥ ૪૪૫ ૬ ચાલે, વસ્તુ ગમે ત્યાં નાંખી દે...) અંધ દ્વાર થઈ ગયું.
UT
T]
व्विणि संघट्टणा उ उट्ठितं निविसमाणी य । बालाई मंसुंडग मज्जाराई विराहिज्जा ॥ २४६॥
गुर्विणीहस्तान्न गृह्यते यतस्तस्या गर्भे संघट्टनं भवति, कथम् ?, उत्तिष्ठन्त्याश्चोपविशन्त्याश्च । दारं । बालवत्साया अपि हस्तान्न गृह्यते भिक्षा, यतो बालं मुक्त्वा यदि भिक्षां ददाति ततस्तं बालं 'मंसुण्डकादिबुद्ध ધ્યા'
ण
'
स्स
સાંકળાદિથી બંધાયેલા પાસેથી પણ ભિક્ષા ન લેવાય. કેમકે એ અપવિત્ર હોય છે. વળી સાંકળથી બંધાયેલાનું તો વહોરાવતા વહોરાવતા પતન થઈ જાય. નિગડિત દ્વાર થઈ ગયું.
ચામડીના રોગથી દૂષિત થયેલાના પણ હાથથી ન લેવાય કેમકે કદાચ એના કોઢ રોગનું આપણામાં સંક્રમણ થઈ જાય. મ TM વળી એ અપવિત્ર હોય. ‘ત્વગ્દોષ દુષ્ટ’ દ્વાર પૂર્ણ થયું.
If
ઓ.નિ.મા.
व
ओ
ᄑ
.
at
स्स
| |॥ ૪૪૫ ॥
Page #455
--------------------------------------------------------------------------
________________
||
मो
શ્રી ઓઘ- યુ માંસપિજ્ઞાતિવ્રુધ્ધા, માપ્રિટ્ઠાન્નવનીતવુધ્ધા વા માનોરાવિવિધયેત્ । દ્વાર
નિર્યુક્તિ
ભાગ-૨
પ્રશ્ન : ગર્ભનો સંઘટ્ટો શી રીતે થાય ?
ઉત્તર : વહોરાવવા માટે ગર્ભવતી સ્ત્રી ઉભી થાય, બેસે .... એમાં ગર્ભનો સંઘટ્ટો થાય. ગુર્વિણી દ્વાર થઈ ગયું. નાના છોકરાવાળી માતાના હાથથી પણ ભિક્ષા ન લેવાય. કેમકે તેણી બાળને મૂકીને જો ભિક્ષા આપે તો તે બાલને માંસપિંડની બુદ્ધિથી અથવા તો માખણની બુદ્ધિથી બિલાડી વગેરે ખાઈ જાય, મારી નાંખે. મંસુડાવિ... માં રહેલા આવિ TM શબ્દથી નવનીતનું ગ્રહણ થાય છે.
भ
|| ૪૪૬ || મ
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૪૬ : ટીકાર્થ : ગર્ભવતીના હાથથી ભિક્ષા ન લેવાય, કેમકે તેણીના ગર્ભમાં સંઘટ્ટો
થાય. એટલે કે ગર્ભને પીડા થાય.
T
वृत्ति : इदानीं द्वारपञ्चकप्रतिपादनायाह
ઓનિ.મા. :
-
बीओदगसंघट्टण कंडणपीसंति भज्जणे डहणं । कत्ती पिंजंती हत्थे लित्तंमि उदगवहो ॥२४७॥
If
भ
י
व
ओ
મ
हा
at
॥ ૪૪૬ |
Page #456
--------------------------------------------------------------------------
________________
E
'E F
S”
શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ ભાગ-૨
'
कण्डयन्त्याः पिंषन्त्याश्च हस्तान्न गृह्यते यतस्तत्र यथासङ्खयेन एकस्या बीजसंघट्टनकृतो दोषः अपरस्या उदकसंघट्टनकृतो दोषः, इति द्वारद्धयम् । याऽपि यवादीनां भर्जनं करोति तस्यापि हस्तान्न गृह्यते, यतस्तत्र यवादिदहनकृतो दोषो भवति । द्वारं । तथा कर्त्तयन्त्याः पिञ्जयन्त्याश्च हस्तान्न गृह्यते यतस्तयोनिष्ठीवनलिप्तौ हस्तौ भवतः पुनश्च तत्प्रक्षालने उदकवधः भवति, द्वारद्धयं ।
ને ૪૪૭ll
ચન્દ્ર. : હવે બીજા પાંચ દ્વાર બતાવવા માટે કહે છે. પણ ઓઘનિયુક્તિ ભાષ્ય-૨૪૭ઃ ટીકાર્થ: ડાંગરને કાંડતી અને સચિત્ત ધાન્યને પીંસતી સ્ત્રીના હાથથી ન લેવાય. કેમકે જો
તેમાં ક્રમશઃ એક સ્ત્રીના દ્વારા બીજના સંઘટ્ટાથી કરાયેલો દોષ થાય અને બીજી સ્ત્રીના દ્વારા પાણીના સંઘટ્ટાથી કરાયેલો દોષ | : થાય. (ડાંગર કાંડે તેમાં બીજનો સંઘટ્ટો, પીંસતી વખતે થોડુંક પાણી નાંખતી હોય માટે કાચા પાણીનો સંઘટ્ટો.) બે દ્વાર થયા. ૩ જે સ્ત્રી જવ વગેરેને સેકતી હોય, તેના હાથથી ન લેવાય. કેમકે ત્યાં જવ વગેરેના બળી જવાથી દોષ લાગે. તથા રૂ કાંતતી a
અને પિંજન કરતીના હાથેથી ભિક્ષા ન લેવાય, કેમકે તે બેના હાથ થુંકથી લેપાયેલા હોય છે. એટલે તે સ્ત્રીઓ બે હાથ ધોઈને જ વહોરાવે અને તેમાં પાણીની હિંસા થાય. બે દ્વાર થઈ ગયા.
वृत्ति : इदानीं यदुक्तमासीद् भजनया-विकल्पेनैषामव्यक्तादीनां हस्ताद् गृह्यते न त्वेकान्तेनैवाग्रहणं किन्तु ग्रहणमपि, तत्प्रदर्शयति, तत्राद्यावयवभजनाप्रतिपादनायाह -
:
૪૪૭ll
Page #457
--------------------------------------------------------------------------
________________
ક
શ્રી ઓઘ
શ’
નિર્યુક્તિ
‘E
ભાગ-૨
=
૪૪૮
=
E E
ओ.नि. : भिक्खामित्ते अवियालणं त बालेण दिज्जमाणंमि ।
संदिढे वा गहणं अइबहुयवियालणुन्नाए ॥४७१॥ बालो यदि भिक्षामात्रं परोक्षेऽपि ददाति ततो भिक्षामात्रे दीयमानेऽविचारणया गृह्णाति, अथाऽसौ बालो गृहपतिना प्रत्यक्षमेव 'संदिष्टः' उक्तो यथा प्रयच्छास्मै साधवे भिक्षा, ततोऽसौ साधुर्गृह्णाति, अथाऽसौ बालोऽतिबहु प्रयच्छति, ततः
૯ साधुर्विचारयति यदुत किमद्यातिबहु दीयते ?, एवमुक्ते सति यद्यसौ गृहस्थ एवं भणति-यदुताद्य प्राघुर्णकादिवशाबहु स संस्कृतं, ततोऽसौ साधुर्गृह्णाति । उक्ताऽव्यक्तयतना,
ચન્દ્ર.: પૂર્વે જે કહેલું હતું કે “વિકલ્પ અવ્યક્તાદિના હાથેથી ભિક્ષા લઈ શકાય છે. એકાંતે જ ત્યાં કંઈ ગ્રહણનો નિષેધ જ " નથી. પરંતુ વિકલ્પ ગ્રહણ પણ છે.”
તે વાતને દેખાડે છે. તેમાં પ્રથમ અવયવ બાલકમાં વિકલ્પનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૭૧ : ટીકાર્થ : જો બાલક માત્ર સામાન્ય ભિક્ષાને જ વહોરાવતો હોય તો એ માતાપિતાદિની ગેરહાજરીમાં એકલો પણ વહોરાવે તો એ ભિક્ષા માત્ર જ અપાતી હોતે છતે કશો વિચાર કર્યા વિના સાધુ ગ્રહણ કરી શકે. (વિશેષ દ્રવ્યો વહોરાવે કે સામાન્ય દ્રવ્યો પણ વધુ પ્રમાણમાં વહોરાવે તો તે ન વહોરાય.) હવે જો ગૃહપતિ વડે એ બાલક
GTL ૪૪૮
= = = =
Èë ૬s - E
= દ8 *
Page #458
--------------------------------------------------------------------------
________________
સાક્ષાત જ કહેવાય કે “આ સાધુને ભિક્ષા આપ” તો આ સાધુ ગ્રહણ કરે. હવે જો એ બાલક ઘણું વધારે વહોરાવે તો પછી श्रीमोध
સાધુ વિચારે અને કહે કે “આજે કેમ આટલું બધું વહોરાવો છો ?” આમ સાધુ વડે કહેવાય છતે જો ગૃહસ્થ આ પ્રમાણે બોલે નિર્યુક્તિ
કે “આજે મહેમાનો આવેલા હોવાના કારણે ઘણું રાંધેલું છે.” તો પછી સાધુ એ ગ્રહણ કરે. ભાગ-૨
वृत्ति : इदानीं अप्रभुयतनोच्यते - ॥४४८॥ मा M ओ.नि. : अप्पहुसंदिढे वा भिक्खामित्ते व गहणऽसंदितु ।
थेरपह थरथरते धरणं अहवा दढसरीरे ॥४७२॥ अप्रभुः-भृतकादिर्यदि सन्दिष्टः-उक्तो भवति प्रभुणा, ततस्तस्य हस्ताद्गृह्यते भिक्षा, यदा पुनर्न सन्दिष्टः-नोक्तः | स प्रभुणा यथा त्वया दातव्यं, तस्मिन्नसन्दिष्टे सति भिक्षामात्रकस्यैव ग्रहणं करोति । अप्रभुयतनोक्ता, इदानीं स्थविरयतनोच्यते-स्थविरः सन् प्रभुर्यदि ददाति किंविशिष्टः ? - कम्पमानः परेण धृतः सन् यदि दद्यात् ततो गृह्यते, अथासौ स्थविरः प्रभुर्यदि दृढशरीरो ददाति तथाऽपि गृह्यते । द्वारं ।
यन्द्र. : वे अप्रभुनी यतन वाय छे. मोधनियुक्ति-४७२ : टीअर्थ : नो७२ वगैरे प्रभु, स्वामी व वायदो ४ छोय? “तारे साधुभोने वोरा"
कर
॥४४॥
Page #459
--------------------------------------------------------------------------
________________
I
RE
તો પછી તેના હાથે ગ્રહણ કરાય. પણ જો સ્વામી વડે તે કહેવાયેલો ન હોય કે “તારે ભિક્ષા આપવી” તો પછી આ રીતે શ્રી ઓઘ-થી.
1 એ નોકરાદિ અસંદિષ્ટ હોતે છતે ભિક્ષામાત્રનું ગ્રહણ કરે. અર્થાત્ સામાન્ય-અલ્પ ભિક્ષા જ લે કે જેથી પાછળથી એ નોકરાદિ
vi ઉપર સ્વામીને ગુસ્સે થવાનો અવસર જ ન આવે. ભાગ-૨
હવે વિરની યતના કહેવાય છે. જો વૃદ્ધ માણસ ઘરમાં પ્રભુ- વર્ચસ્વવાળો હોય અને એ જો આપતો હોય અને એ | ધ્રુજતો-કંપતો હોવા છતાં બીજા યુવાનાદિ વડે પકડાયેલો હોય અને એટલે પડી જવાદિનો ભય ન હોય તો તેની પાસેથી
લેવાય. | હવે જો એ વૃદ્ધ પ્રભુ હોય અને જો દઢશરીરવાળો હોય, તો પછી તેના હાથથી લેવાય. (ભલે એને કોઈએ પકડી રાખ્યો ન હોય.)
वृत्ति : इदानीं पण्डकादीनां यतनादर्शनायाह - ડો મો.નિ.: પંsT3uડવી મત્તો સ વ મપૂસા gિ
खित्ताइ भद्दगाणं करचरबिट्ठप्पसागरिए ॥४७३॥ पण्डकस्य ददतो गृह्यते यद्यसावप्रतिसेवी भवति-न कुत्सितं कर्म आचरति । दारं । श्राद्धकस्य च मत्तस्य T હસ્તાદ્ય, યદ્યવિન્યસારિવા: મવે, વીશબાજૂમદશ વ ચત્તા તથા ક્ષિપ્તવત્તવીર્તવત્ત ક્ષાવિષ્ટનાં
=
=
=
=
=
.
[ Ė is
=
૪૫૦I
વ
- E
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિયુક્તિ ન
ભાગ-૨
| ૪૫૧ |
E F ET
हस्ताद्गृह्यते यदि प्रकृत्या भद्रका भवन्ति-साधुवासनावन्त इत्यर्थः। द्वारत्रितयं । तथा कररहितचरणरहितानां हस्ताद्गृह्यते, कथं ?, चरणरहितो यधुपविष्टो ददाति अल्पसागारिकं च यदि भवति, कररहितोऽपि यद्यल्पसागारिके હત તતો ગૃઇ નાન્યથા તાદિતાં ,
ચન્દ્ર.: હવે પંડકાદિની યાતનાને દેખાડવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૭૩ : ટીકાર્થ : નપુંસક આપતો હોય તો એની પાસે લેવાય ખરું, પણ એ નપુંસક નિંદિત કર્મને આચરનારો ન હોવો જોઈએ. (અર્થાત્ નપુંસકમાં જે વિચિત્ર વર્તણુંકો, કામની અતિભયંકર તીવ્રતા વગેરે હોય છે. તે જો આ નપુંસકમાં ન હોય તો તેના હાથે લેવામાં વાંધો નથી.) નપુંસક દ્વાર થયું.
તથા દારૂ પીધેલા પરંતુ સાધુ પ્રત્યે શ્રદ્ધાવાળા ગૃહસ્થના હાથેથી પણ લેવાય, જો ત્યાં તે એકલો હોય કે ત્યાં ૧-૨ જ ગૃહસ્થો હોય. (એ એક-બે શ્રાવકો પણ ભદ્રક પરિણામી - શ્રદ્ધાળુ જોઈએ નહીંતર ન વહોરાય.) ગાથામાં લખેલા વા શબ્દથી બી એ પણ લેવું કે તે અલ્પ મદવાળો હોય. અર્થાત્ તે એકલો કે એક-બે ગૃહસ્થોવાળો અને અલ્પસંદવાળો હોય તો પછી તે
શ્રાદ્ધ પાસેથી = સાધુ પ્રત્યે બહુમાનવાળા પાસેથી વહોરી શકાય. તથા ક્ષિપ્તચિત્ત, દેખચિત્ત અને ક્ષાવિષ્ટોના હાથેથી પણ લઈ શકાય જો તેઓ સ્વભાવથી ભદ્રક હોય. સાધુ માટે સારા સંસ્કારવાળા હોય.
આ ત્રણ દ્વારા થઈ ગયા.
આ
ri ૪૫૧ |
Page #461
--------------------------------------------------------------------------
________________
श्रीमोत्य
નિર્યુક્તિ ના
તથા હાથ વિનાના અને પગ વિનાના હાથેથી લેવાય. જો એ પગ રહિત માણસ નીચે બેઠો બેઠો જ આપે અને એકાંત
હોય. હાથરહિત માણસ પણ જો ૧-૨ ગૃહસ્થોની હાજરીમાં આપે, તો એની પાસેથી લેવાય, પણ ૧-૨ ગૃહસ્થોથી વધારે भाग-२ ગૃહસ્થો ત્યાં હોય તો એની પાસેથી ન લેવાય. (અલ્પસાગારિક શબ્દનો અર્થ (૧) સર્વથા એકાંત (૨) એક-બે ભદ્રકપરિણામી
सहस्थो... मेम बने यश. यथायोग्य अर्थ घावो.) ॥४५२॥ म
वृत्ति : इदानीमन्धादियतनाप्रदर्शनायाह - ओ.नि. : सड्डो व अन्नरंभण अंधे सवियारणा य बलुमि ।
तद्दोसिए अभिन्ने वेला थणजीवियं थेरा ॥४७४॥ अन्धस्य च हस्ताद्गृह्यते यदि श्रद्धावानन्येनाकृष्यमाणो ददाति । दारं । बद्धस्य च हस्ताद्गृह्यते यदि स सविचारो भवति-परिष्वष्कितुं शक्नोति । दारं । 'त्वग्दोषदुष्टस्यापि' कुष्ठिनोऽपि हस्ताद्गृह्यते यद्यसावभिन्नकुष्ठी भवति-गलत्कुष्ठी न भवतीति । दारं । वेलेति-गुर्विण्या यदि वेलामासस्ततस्तस्या हस्तान्न गृह्णन्ति स्थविरकल्पिका इतरत्र गृह्णन्ति, जिनकल्पिकादयस्तु यतः प्रभृत्यापन्नसत्त्वा भवति, तत एवारभ्य न गृह्णन्ति । दारं । तथा स्थविराः स्थविरकल्पिकाः स्तनोपजीवी यो बालस्तुद्यक्ता या बालवत्सा तस्या हस्तान्न गृह्णन्ति, जिनकल्पिकादयस्तु यावदपि बालस्तावदपि तां
४५२॥
Page #462
--------------------------------------------------------------------------
________________
| |
मो
શ્રી ઓધ- યુવાનવત્યાં પરિન્તિ-ન તથા દસ્તાવૃત્તિ દ્વાg |
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૪૫૩ ||
ui
ण
ચન્દ્ર. : હવે અંધ વગેરેની યતનાને દેખાડવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૭૪ : ટીકાર્થ : અંધના હાથેથી ગ્રહણ કરાય, જો એ શ્રદ્ધાવાન હોય અને બીજા વડે લવાતો છતો આપે. અર્થાત્ કોઈક એને પકડીને આગળ લાવે અને પેલો અંધ એ વ્યક્તિના માર્ગદર્શન પ્રમાણે વ્યવસ્થિત વહોરાવે તો વહોરવામાં વાંધો નથી. અંધ દ્વાર થયું.
મ
UT
સાંકળથી બંધાયેલાના હાથેથી ગ્રહણ કરાય, જો તે સવિચાર હોય એટલે કે સાંકળ લાંબી હોવાને લીધે આમતેમ હરી મ ફરી શકવા સમર્થ હોય. બદ્ધ દ્વાર થયું.
#
કોઢીયાના હાથથી પણ ગ્રહણ કરાય, જો એ અભિન્ન કોઢવાળો હોય એટલે કે રસી ટપકતા કોઢવાળો ન હોય, ને તેથી ચેપ લાગવાની શક્યતા ન હોય (માત્ર સફેદ ચાઠા જ પડ્યા હોય.) કોઢી દ્વાર પૂર્ણ થયું.
'
જો ગર્ભવતી સ્ત્રીનો નવમો માસ હોય તો પછી સ્થવિર કલ્પિક સાધુઓ તેના હાથેથી ગ્રહણ ન કરે, પણ એ સિવાય આઠ મહીના દરમ્યાનમાં તો ગર્ભવતીના હાથે પણ ગ્રહણ કરે. જિનકલ્પી વગેરે તો જ્યારથી માંડીને સ્ત્રી ગર્ભવતી થાય, ત્યારથી માંડીને જ ગ્રહણ ન કરે. (ધારો કે હજી એ સ્ત્રીને ગર્ભવતી થયાને પાંચ જ દિન થયા હોય, એ સ્ત્રીને પણ એની ખબર ન હોય પણ જિનકલ્પી વિશિષ્ટજ્ઞાનથી એ જાણી લઈ તેના હાથેથી ન વહોરે.) ગુર્વિણી દ્વાર થયું.
지
ग
व
ओ
랑
at
H
॥ ૪૫૩॥
Page #463
--------------------------------------------------------------------------
________________
જા
શ્રી ઓઘ
સ્તનપાન ઉપર જ જીવનારો, બીજુ કશું જ ન ખાનારો જે બાલ હોય તે બાલવાળી જે સ્ત્રી હોય તેના હાથેથી નિર્યુક્તિ સ્થવિરકલ્પિકો ગ્રહણ ન કરે. (પણ એ બાળક સ્તનપાન ઉપરાંત અન્ય પણ ખોરાક લેતો થઈ ગયો હોય તો પછી ભાગ-૨ વિરકલ્પિકો એની પાસેથી ગ્રહણ કરે.) જિનકલ્પિકો તો જ્યાં સુધી તે બાલ છે, ત્યાં સુધી તે બાલવત્સાને ત્યાગે છે, એટલે
રણ કે તેના હાથે ગ્રહણ કરતા નથી. (બાલક સ્તનપાન સંપૂર્ણ છોડી દે, માત્ર ખોરાકાદિ ઉપર જીવતો થાય ત્યારે તે બાલક મટી // ૪૫૪ / v ગયો કહેવાય, એની માતાના હાથે જિનકલ્પિકો પણ લઈ શકે.)
બે દ્વાર થયા.
वृत्ति : इदानीं कण्डयन्त्यादियतनोच्यते - ( મો.નિ.: વિવૃત્તડપષ્યવાણ વડે વીસે વ છૂઢ મન્નતી !
सुक्कं व पीसमाणी बुद्धीए विभावए सम्मं ॥४७५॥ तत्र कण्डयन्त्या हस्ताद्गृह्यते यद्युत्क्षिप्तं मुशलमास्ते साधुश्च प्राप्तस्ततोऽप्रत्यपाये स्थाने मुशलं स्थापयित्वा यदि ददाति । दारं । पीसे वत्ति-पेषयन्त्या हस्ताद्गृह्यते यदि तत्पेषणीयमचेतनं-धानादि तथा यदि सचित्तं पूर्वं यत् प्रक्षिप्तं तत्पिष्टं अन्यदद्यापि न प्रक्षिप्यते साधुश्च भिक्षार्थमागतः ततस्तस्या हस्ताद्गृह्यते, तच्च पेषणं शिलायां घरट्टे वा । दारं।
૪૫૪ ||
Page #464
--------------------------------------------------------------------------
________________
P
P
=
%
જ
सीबो-त्यु 'अच्छूढ भज्जन्ती 'ति भर्जयन्त्या अपि हस्ताद्गृह्यते यदि पूर्वप्रक्षिप्तं भृष्टं अन्यदद्यापि न प्रक्षिप्यते साधुश्चत्यु નિર્યુક્તિ
प्राप्तोऽस्मिन्नवसरे, शुष्कं वाऽचेतनं तद्वस्तु यदि पिनष्टि ततश्च बुद्ध्या 'विभाव्य' निरूप्योत्तरकालं गृह्णाति । ભાગ-૨]
ચન્દ્ર. : હવે કંડતી વગેરે સ્ત્રીઓની યતના બતાવાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૭૫: ટીકાર્થ: તેમાં કંડન કરતી = ખાંડતી સ્ત્રીના હાથથી ગ્રહણ કરી શકાય, જો એણે ઉપાડેલું મુશળ ૪૫૫ / ૫૫
ના અદ્ધર ઉપાડેલું હોય અને ત્યારે જ સાધુ પહોંચે અને સ્ત્રી એ મુશળને પ્રત્યપાય વિનાના સ્થાનમાં મૂકીને પછી આપે તો સાધુ ન
વહોરે. (મુશળને જો કોઈક ખૂણા વગેરેના ટેકે મૂકે તો એ પછી પડે નહિ, પરંતુ મુશળને એવી જગ્યાએ ટેકવે કે એ સરકી જ જઈને પડી જવાની શક્યતા રહે તો પછી એમાં જીવો મરવાની શક્યતા ઉભી થાય. કેમકે જો મુશળ પડે તો એ ભારે હોવાથી
નીચે રહેલા કીડી વગેરે જીવો ઉપર મુશળ પડતા જ એ જીવો મરી જાય. એટલે અપ્રત્યપાય સ્થાનનો અર્થ એ છે કે જ્યાં ! a કોઈપણ પ્રકારની હિંસા થવાનો સંભવ ન હોય તેવા સ્થાને જો મુશળને મૂકે તો સાધુ લઈ શકે. એમ એ મુશળ સાધુ પર કે a ગૃહસ્થ ઉપર પડવાની શક્યતા ન રહે એવા સ્થાનમાં મુકેલું હોય એ પણ જરૂરી છે.
જુના જમાનાના ઘરોમાં એક ખાડો રાખવામાં આવતો, એમાં ડાંગર નાંખી પછી ભારેખમ મુશળ વડે એને ખાંડવામાં આવતા, આને જ કંડનક્રિયા કહેવાતી, હવે ડાંગર સચિત્ત હોય છે. જો એ મુશળ અદ્ધર ન હોય પણ એ ખાડામાં ડાંગર સાથે સ્પર્શવાળુ હોય અને સાધુ પહોંચે તો એ સ્ત્રી મુશળ છોડીને સાધુને વહોરાવવા આવે. હવે સાધુને જોયા બાદ મુશળ છોડવા
8
=
ક
5
બ,
૪૫૫ II
Page #465
--------------------------------------------------------------------------
________________
થી ઓછા વગેરેમાં એ ધાન્યનો સંઘટ્ટો વગેરે થાય એટલે એમાં નિમિત્ત સાધુ ગણાય માટે દોષ લાગે.) નિયુક્તિ - “કંડન કરતી સ્ત્રી” દ્વાર પૂર્ણ થયું. ભાગ-૨
ધાન્ય પીંસનારી સ્ત્રીના હાથથી ગ્રહણ કરી શકાય જો તે અચિત્ત ધાનાદિ વસ્તુને પીષતી હોય. તથા સચિત્ત ધાન્ય * પીસાતું હોય તો પણ જે સચિત્ત દળવા માટે પહેલા ઘંટીમાં નાંખેલું એ પીસાઈ ગયું હોય અને બીજું હજી પણ તેમાં નંખાયું ૪૫૬ો '
ન હોય અને સાધુ તે જ અવસરે ત્યાં ભિક્ષા માટે પહોંચે તો પછી તે સ્ત્રીના હાથથી લેવું કહ્યું. (કેમકે એ વખતે એને કોઈપણ સચિત્ત સાથે સંઘટ્ટો નથી.) આ પોષવાની ક્રિયા શિલામાં કે ઘંટીમાં થાય.
“પીંસનારી સ્ત્રી” દ્વાર પૂર્ણ થયું. - જવ વગેરેને ભુજનારીના હાથથી પણ ગ્રહણ કરાય, જો કઢાઈમાં પૂર્વે સેકવા માટે નાંખેલ સચિત્ત જવ વગેરે સેકાઈ15
ગયા હોય અને બીજા હજી પણ નાંખ્યા ન હોય અને ત્યાં સાધુ પહોંચે તો આ અવસરે લેવું કહ્યું. (જો કઢાઈમાં ધાન્ય સેકાતું 'લો હોય અને સાધુ ત્યાં પહોંચી વહોરે તો એટલા સમયમાં એ ધાન્ય બળી જાય. એટલે ત્યાં લેવું ન કહ્યું. પણ ધારો કે સાધુ છો,
વહોરે, ત્યાં સુધીમાં એ સેકાતા ધાન્ય બળી જવાદિ રૂપ કોઈપણ ગરબડની શક્યતા ન હોય તો પછી વહોરવામાં વાંધો નથી. જેમ ગ્યાસ ઉપર ભાત, દાળ મૂકેલા હોય તો પણ બીજી બાજુ બીજી વસ્તુઓ સાધુ વહોરે જ છે...). અથવા જો સ્ત્રી શુષ્ક વસ્તુને - સચિત્તવસ્તુને પીસતી હોય તો બુદ્ધિથી પહેલા બરાબર વિચારી લઈ ત્યાં ભિક્ષા વહોરે.
Fi ૪૫૬ .
ક
-
=
=
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
[
એટલે કે વગર વિચાર્યે વસ્તુ ધડાધડ ન વહોરવી પરંતુ બુદ્ધિથી પહેલા વિચારી વસ્તુ નિર્દોષ લાગે તો જ વહોરવી. (જો કે આ જ ગાથામાં ટીકાકારે આજ વાત હમણાં જ કરી દીધી છે. છતાં ફરીથી એ વાત કરવાનું કારણ એ લાગે છે કે ગાથામાં સુ શબ્દ જે આવ્યો. તેના અર્થને દર્શાવવા પહેલા બધું જ જણાવી દીધું. અને પછી પીસમાળી શબ્દ આવ્યો એટલે એ જ અર્થને ફરી જણાવ્યો. એટલે પીસતી સ્ત્રીનું દ્વાર પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ આ રીતે ફરીથી એ પદાર્થ લેવામાં આવ્યો
૪૫૭
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयति - ओ.नि.भा. : मुसले उक्खित्तंमि य अपच्चवाए य पीस अच्चित्ते ।
भज्जंती अच्छूढे भुंजंती जा अणारद्धा ॥२४८॥ मुशले उत्क्षिप्ते सति अप्रत्यपाये प्रदेशे स्थापयित्वा यदि भिक्षां ददाति, 'पीस अच्चित्ते 'त्ति अचेतनं वा यदि घरट्टादौ पिनष्टि ततो ददाति भिक्षा, भुज्जंतीति जवधाणे भटुंमि अण्णमि अप्पखित्ते सति एयंमि अवसरंमि साहुणो भिक्खं देइ, भुञ्जानाया अपि हस्ताद्गृह्यते यद्यद्यापि न विद्यालयति भक्तं यत्तद्भाजनगृहीतं तदुत्थाय ददाति ॥ ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે.
Gu૪૫૭
R
E
E.
T
Page #467
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-થિી
E
ભાગ-૨ |
F
=
=
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૪૮: ટીકાર્થઃ મુશલ ઉપાડેલું હોય ત્યારે સાધુ પહોંચે અને મુશલને પ્રત્યપાય વિનાના પ્રદેશમાં જ નિર્યુક્તિ
સ્થાપીને જો સ્ત્રી ભિક્ષા આપે, અથવા તો સ્ત્રી ઘંટી વગેરેમાં અચિત્ત પીંસતી હોય, અને પછી ભિક્ષા આપે. જવધાણા ભુંજાઈ ગયા હોય અને નવા ન નાંખ્યા હોય એ અવસરે સાધુને ભિક્ષા આપે. (તો સાધુ વહોરી શકે.)
ભોજન કરતી સ્ત્રીના હાથથી પણ લેવાય, જો હજી પણ તે થાળીમાં લીધેલું જે ભોજન છે તે એઠું કરેલું ન હોય અને // ૪૫૮ yતે ભોજનને તે સ્ત્રી ઉભી થઈને આપે. (અર્થાત્ સ્ત્રી જમવાની શરૂઆત કરી જ રહી હોય અને સાધુ પહોંચે તો એના હાથે F/
લેવામાં દોષ નથી.) ओ.नि. : कत्तंतीए थुलं विक्खिणणोरुणण जति य निट्ठविगं ।
पिंजण असोयवाई भयणागहणं तु एएसि ॥४७६॥ तथा कर्त्तयन्त्या अपि हस्ताद्गृह्यते यदि स्थूरमसौ कर्त्तयति, किं कारणं ?, यतः स्थूरमसौ कर्त्तयन्ती न शङ्खचूर्णेन हस्ताङ्गलीः करोति, नापि निष्ठीवनेन, 'विक्खिवणं'ति रूयं विक्खिवणंतीए हत्थाउ घेप्पइ, तथा उरुणणं-लोढणं यदि निट्ठविअं ततो तीए हत्थाओ भिक्खा घेप्पई, एतदुक्तं भवति-जो सो कप्पासघाणो लोढणीए दिन्नो सो लोढिओ, अन्नो न अज्जवि दिज्जइ घाणो, एयाए वेलाए धिप्पइ भिक्षा देंतीए तीए । पिञ्जयन्त्या अपि हस्ताद्गृह्णाति यद्यसौ
Tu ૪૫૮II
=
=
Page #468
--------------------------------------------------------------------------
________________
ST નિયુક્ત ગી
શ્રી ઓઘ-૬,
महेलाऽशौचवादिनी भवति-न हस्तौ प्रक्षालयति । एवमेषां दातॄणां हस्ताद्भजनया ग्रहणं करोति । उक्ता प्रतिद्वारगाथा,
तत्प्रतिपादनाच्चोक्तं, दातृद्वारं, ભાગ-૨
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૪૭૬ : ટીકાર્થ : કાંતનારીના હાથેથી પણ ભિક્ષા લેવાય જો એ સ્ત્રી જાડું સુતર કાંતતી હોય. ૪૫૯ો =1
પ્રશ્ન : એવું શું કારણ છે? કે એના હાથે લેવાય.
ઉત્તર : જો એ જાડુ સુતર કાંતતી હોય તો એ હાથની આંગળીમાં શંખનું ચૂર્ણ ન લગાડે. એમ થુંક પણ ન લગાડે. (પણ ના * જો પાતળું સુતર કાંતતી હોય, તો પાતળું કાંતવા માટે આંગળી ઉપર થુંક કે શંખચૂર્ણ લગાડવું પડે અને એ લગાડેલું હોય | | તો પછી એ ભિક્ષા આપવા માટે પહેલા પોતાના હાથ ધોશે જે અને જો એ રીતે હાથ ધુએ તો વિરાધના થાય. એટલે એના | હાથે ન વહોરાય. રૂમાંથી જાડા કે પાતળા સુતરના દોરા વણવાનું = તૈયાર કરવાનું કામ એટલે જ કાંતવાનું કામ.) |
રૂને છૂટું છૂટું કરતી સ્ત્રીના હાથથી વહોરી શકાય. ઉરૂણણ એટલે લોઢણ. જો લોઢણ કરવા યોગ્ય વસ્તુ નિષ્ઠાપિત હોય ! તો તેણીના હાથથી વહોરી શકાય. આશય એ છે કે લોઢણીમાં = રૂ અને ફોતરાદિને જૂદું કરનાર યંત્રમાં જે તે કપાસનો ઘાણ (જથ્થો) નાંખ્યો હોય, તે બરાબર છૂટો પડી ગયો હોય અને બીજો ઘાણ હજી પણ એમાં નંખાયો ન હોય, એ વેળાએ ભિક્ષા આપતી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવાય. કેમકે એ વખતે કોઈ વિરાધના સાધુ નિમિત્તે થતી નથી. (ખેતરોમાં કપાસનો પુષ્કળ પાક થાય એમાં ઉપર ઉપર રૂ હોય અને અંદરના ભાગમાં સચિત્ત બીજ-ફોતરા વગેરે હોય. એટલે જ એને અડવામાં વિરાધના
| ૪પ૯ો
Page #469
--------------------------------------------------------------------------
________________
ण
मो
શ્રી ઓઘ
નિર્યુક્તિ ni
ભાગ-૨
स
||૪૬૦ના મ
ण
भ
T
દ
થાય. ખેડૂતો યંત્રમાં આ બધા પાક નાંખી બીજ વગેરે અને રૂ એ બેને છૂટું પાડવાનું કામ કરતા હોય છે. ઘરની બહેનો પણ આ કામ કરે. એમાં યંત્રમાં જેટલો ભાગ નાંખ્યો હોય, એમાં છૂટું પડવાનું કામ થઈ ગયું હોય અને નવો ભાગ હજી નંખાયો ન હોય તો વચ્ચેના સમયમાં વહોરાય. પણ બહેન નવો ભાગ નાંખી રહ્યા હોય તો તો સંઘટ્ટો ચાલુ હોવાથી ત્યારે ન વહોરાય...) પિંજવાનું કામ કરનારી સ્ત્રીના હાથથી પણ ગોચરી વહોરાય જો એ સ્ત્રી અશૌચવાદી હોય. એટલે કે ન હોય.
હાથ ધોવાની
આમ આ બધા દાતાઓના હાથે વિકલ્પે ગોચરીનું ગ્રહણ કરી શકાય છે. પ્રતિદ્વાર ગાથા કહેવાઈ ગઈ. તેનું પ્રતિપાદન થવાથી. દાતૃ દ્વાર કહેવાઈ ગયું.
वृत्ति : इदानीं गमनद्वारप्रतिपादनायाह -
ઓનિ :
गमणं च दायगस्सा हेट्ठा उवरिं च होइ नायव्वं ।
संजम आयविरहण तस्स सरीरे य मिच्छत्तं ॥४७७॥
વી
'गमनं च ' भिक्षादानार्थमभ्यन्तरप्रवेशस्तस्य दातुः 'अधस्ताद्' भुवि विज्ञेयम् 'उपरि च' उपरिविभागश्च विज्ञेयः । यदि न निरूपयति ततस्तस्य गच्छतः पृथिव्यादिमर्दने सति साधोः संयमविराधना भवति, आत्मविराधना च तस्य दातुः र शरीरे सर्पादिदशनजनिता भवति, अत एव च निमित्ताच्छ्राद्धः सन् मिथ्यात्वं यायात् यदुतैवंविधस्य दत्तं येन तत्क्षण
ur
स
भ
|| ૪૬૦ ||
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૪૬૧ |
"
एव स दाता सर्पण दष्ट इति ।
ચન્દ્ર. ? હવે ગમન દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૭૭: ટીકાર્થ : ગમન એટલે કે સ્ત્રી સાધુને આપવા યોગ્ય ભિક્ષા લેવા માટે ઘરની અંદર પ્રવેશ કરે તે. તે વખતે તે દાતાની નીચેની જમીન અને ઉપરનો વિભાગ એ બે ભાગ જોવા. જો સાધુ એ અંદર જનારી સ્ત્રીના ચાલવાનો ભાગ અને ઉપર મસ્તકાદિના ભાગને ન જૂએ તો જતા તે દાતા દ્વારા પૃથ્વી વગેરેની વિરાધના થયે છતે સાધુને સંયમવિરાધના થાય. તથા તે દાતાના શરીર પર સાપ વગેરેના ડંખથી થનાર આત્મવિરાધના થાય. (એ દાતા (સ્ત્રી કે પુરુષ) સાધુને માટે જ અંદર ભિક્ષા લેવા જાય છે, હવે જો એ નીચે ધરતી ઉપર સચિત્ત પૃથ્વી - પાણી - વનસ્પતિનો સંઘટ્ટાદિ કરતો ચાલે તો ' આ બધી વિરાધના સાધુના કારણે થઈ હોવાથી સાધુને દોષ લાગે. જો સાધુ નીચેની જમીન જોતો હોય તો એ મધુરભાષામાં એ દાતાને કહી શકે કે “તમે આ સચિત્ત માટી, પાણી વગેરે ઉપર પગ ન મૂકશો.” એ રીતે વિરાધના ટાળી શકે. હવે જો એનાથી એ વિરાધના થઈ જ જાય તો પછી સાધુ ત્યાં ગોચરી વહોરવાનું બંધ રાખે એટલે એ સાધુને એ વિરાધનામાં બિલકુલ અનુમોદના ન હોવાથી કોઈ દોષ ન લાગે.)
(નળીયાવાળા ઘરોમાં ઘણીવાર ઉપર નળીયામાંથી સાપ નીચે આવતા હોય છે. હવે જો એ સાપનું મોઢું જરાક નળીયાની બહાર નીકળેલું હોય અને બહેન એની જ નીચેથી પસાર થાય તો એ વખતે સાપે ડંખ મારી દે એવી શક્યતા છે. એટલે જ સાધુ ઉપર નીચે બધે જ નજર રાખે.)
;
૪૬૧TI
Page #471
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ન
ભાગ-૨
Al૪૬૨
હવે જો આ રીતે એ દાત્રીને સર્પાદિખે, તો આ જ નિમિત્તને પામીને તેનો પતિ વગેરે પૂર્વે શ્રાવક હોવા છતાં હવે મિથ્યાત્વને પામે કે “આવા પ્રકારના સાધુને દાન આપ્યું કે જેથી તે ક્ષણે તે દાતા સર્પ વડે ડંખાયો.”
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वच्चंती छक्काए पमद्दए हिट्ठतो उवरि तिरियं च ।
फलवल्लिरुक्खसाला तिरिया मणुया य तिरियं तु ॥२४९॥ व्रजन्ती सा स्त्री भिक्षादात्री षडपि कायान् प्रमर्दयेत्, क्व ?, - 'अधस्ताद्' भुवि पृथिव्यप्तेजोवनस्पतित्रसान् व्यापादयेत्, वायुकायं कदाचिद् दृतौ स्थितं स्पृशन्ती व्यापादयेत्, तथोपरि तिर्यग्व्यवस्थिताः फलवल्लीवृक्षशाला:शाखा विराधयति, तथा तिर्यग्मनुजान्-जातमात्रबालकान् तिरश्चः - अश्ववत्सकादीन् सङ्घट्टयेत् ।
હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે. ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૪૯ : ટીકાર્થ : જતી એવી તે ભિક્ષાને દેનારી સ્ત્રી છે જીવદાયની હિંસા કરનારી બને. પ્રશ્ન : કયા પકાયને હણે ? ઉત્તર : જમીન ઉપર પૃથ્વી, જલ, તેજ, વનસ્પતિ અને ત્રસજીવો રહેલા હોય તેને મારનાર બને. તથા દતિ વગેરેમાં
છું, A = = =
Fi ૪૬૨ .
Page #472
--------------------------------------------------------------------------
________________
| 5 '5
5*
શ્રી ઓથ
વાયુ રહેલો હોય તો એ દતિને સ્પર્શતી સ્ત્રી વાયુની પણ વિરાધના કરનાર બને. તથા ઉપરની તરફ તો તિછ રહેલા ફલ,
વેલડી, વૃક્ષ કે શાખાની વિરાધના કરનાર બને. તથા જતી સ્ત્રી તિર્યગુ મનુષ્યોને એટલે તાજા જન્મેલા બાળકોનો અને ઘોડાનિયુક્તિ ન ભાગ-૨
વાછરડાદિનો સંઘટ્ટો કરનાર બને. (નાના બાળકો પગ પર ઉભા ન રહી શકે, એટલે જ તીર્થો જ ઉંધેલા પડ્યા રહે. એટલે
તિગ્મનુષ્ય શબ્દનો અર્થ તાજા જન્મેલા બાળકો એમ કરેલો છે.) ૪૬૩ ૫,
વૃત્તિ: મા ચૈતે તોષા: – મો.નિ.મી.: વંટામા પદે ૩ મહિમાવિનંવ ગાય !
तस्स सरीरविणासो मिच्छत्तुड्डाह वोच्छेओ ॥२५०॥ कण्टकादयो वाऽधो भवन्ति, उपरि अह्यादि-सर्पादिलम्बने आत्मविराधना दातुः, तस्य च-दातुः शरीरविनाशे मिथ्यात्वं तस्यान्यस्य वा भवति, 'उड्डाहश्च' प्रवचनोपघातश्च भवति यदुत एतेषामेतावानपि प्रभावो नास्ति येन दातारं रक्षन्ति । व्याख्यातं गमनद्वारम्,
ચન્દ્ર.: વળી આ બધા (હવે કહેવાશે તે) દોષો પણ લાગે. ઓઘનિર્યુક્તિ ભાષ-૨૫૦: ટીકાર્થ : નીચે કાંટા વગેરે હોય, ઉપર સાપ વગેરે લટકતા હોય તો દાતાને કાંટા
ક
Eા ૪૬૩
Page #473
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
मो
णं
म
॥ ४६४ ॥ म
प
स्स
વાગવાથી કે સાપથી આત્મવિરાધના થાય. અને તે દાતાના શરીરનો વિનાશ થાય એટલે તે દાતાને કે એ વિનાશ જોનારા અન્યને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. (આ જૈન સાધુઓના કારણે મને તકલીફ પડી, એવા વિચારથી તેઓ મિથ્યાત્વ પામે.) તથા શાસનની નિંદા થાય કે આ સાધુઓનો આટલો પણ પ્રભાવ નથી કે જેથી તેઓ દાતારની રક્ષા કરનારા બને. ગમન દ્વાર પૂર્ણ થયું.
ओ
वृत्ति : इदानीं ग्रहणद्वारप्रतिपादनायाह -
ओ.नि. :
नीयदुवारुग्घाडकवाडठिय देह दारमान्ने । इडुरपत्थियलिंदे गहणं पत्तस्सऽपडिलेहा ॥ ४७८ ॥
'नीयदुवार' गाहा, नीचद्वारं यदि भवति तत्र चक्षुषा निरूपणं कर्त्तुं न शक्नोति अतो न गृह्यते भिक्षा, तथोद्घाटकपाट-अनर्गलितकपाटं न, किन्तु पिहितकपाटं, तत्रापि न गृह्णाति तथा दातुः संबन्धिना स्वदेहेन द्वारे रुद्धे सति न गृह्यते, आकीर्णं वान्यपुरुषैर्गमागमं कुर्वद्भिः तथा इडुरं गन्त्र्याः संबन्धि तेन तिरोहिते, पत्थिका - बृहती पिठिका तया वा तिरोहिते अलिन्दं कुण्डकं तेन वा तिरोहिते द्वारे सति एवमेतेषु दोषेषु सत्सु 'ग्रहणं प्राप्तस्य' गृहस्थस्य वी गृह्यतेऽस्मिन्निति ग्रहणं, यस्मात्प्रदेशाद्भण्डकं गृह्णाति तं प्रदेशं प्राप्तस्य 'अपडिलेह'त्ति यतः प्रत्युपेक्षणा न शुद्ध्यति
CT
णं
म
स्स
भ
ओ
म
at
स्प
॥ ४६४ ॥
Page #474
--------------------------------------------------------------------------
________________
अनन्तरोदितैर्दोषैरतो न गृह्यते भिक्षा, यद्येभिरनन्तरोदितैर्दोषैर्भवद्भिर्न ग्रहणं ततो ग्रहणप्रदेशं प्राप्तस्य गृहस्थस्य શ્રી ઓઘણું નિર્યુક્તિ
प्रत्युपेक्षणा कर्त्तव्या-श्रोत्रादिभिरुपयोगं करोति यदि श्रोत्राद्युपयोगेन शुद्धा ततो ग्रहीष्यति, अथ न शुद्धा ભાગ-૨
श्रोत्राद्युपयोगेन ततो न ग्रहीष्यति ॥
ચન્દ્ર. : હવે ગ્રહણ દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. || ૪૬૫ | |
ઓઘનિર્યુક્તિ-૪૭૮: ટીકાર્થ : જો ઘરનું બારણું નીચું હોય તો ત્યાં ચક્ષુ વડે નીચેની જમીન ઉપર જીવો છે કે નહિ? # વગેરે જોવું શક્ય ન બને, આથી ત્યાં ભિક્ષા ન લેવાય.
| તથા ઉઘાડા કમાડવાળુ ઘર ન હોય, પણ બંધકમાડવાળુ હોય તો ત્યાં પણ ભિક્ષા ન લેવાય. તથા દાતાના પોતાના - શરીર વડે બારણું રુંધાયેલું હોય તો ત્યાં ભિક્ષા ન લેવાય. (કેમકે બારણું રૂંધાવાથી અંદરનું દશ્ય સાધુને ન દેખાય અને એટલે કે
( ત્યાં અંદર ગરબડની શક્યતા હોવાથી સાધુ ત્યાં ગોચરી ન વહોરે.) ' તથા ગમનાગમન કરતા અન્ય પુરુષો વડે જે ઘર વ્યાપી ગયેલું હોય તથા ગાડાના સંબંધી ઈડર વડે બારણું ઢંકાયેલું ન હોય, કે મોટી પેટી વડે બારણું ઢંકાયેલું હોય કે કુંડા વડે બારણું ઢંકાયેલું હોય... તો આ પ્રમાણે જો આ બધા દોષો હોય
તો ગ્રહણસ્થાનને પામેલા ગૃહસ્થની પ્રત્યુપેક્ષણા શુદ્ધ બનતી નથી માટે ત્યાં ન લેવાય. (ગાડાનો અમુક પ્રકારનો ભાગ તે | કાળમાં ઇર તરીકે ઓળખાતો...).
T૪૬૫.
Page #475
--------------------------------------------------------------------------
________________
ગાથામાં પ્રજ્ઞાં શબ્દ છે, તેનો અર્થ એ કે જે જગ્યાએ ભોજનાદિ વસ્તુ ગ્રહણ કરાય તે ગ્રહણ. અર્થાત્ જે સ્થાનથી દાતા ભોજનનું ભાજન ગ્રહણ કરતો હોય તે સ્થાન ગ્રહણ કહેવાય. તે સ્થાને પહોંચેલો દાતા સાધુ વડે સ્પષ્ટ જોઈ શકાતો નથી. કેમકે વચ્ચે ઈઙ૨-મોટી પેટી - કુંડા વગેરે પ્રતિબંધકો આવેલા છે.
હવે જો આ ઉપર બતાવેલા દોષો વડે ત્યાં ગ્રહણ - ગોચરી સ્વીકાર શક્ય ન હોય તો પછી છેવટે ગ્રહણપ્રદેશે પહોંચેલા ॥૪૬૬॥ ૬ એ ગૃહસ્થની પ્રત્યુપેક્ષણા કરવી એટલે કે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો વડે સાધુ ઉપયોગ મૂકે. જો શ્રોત્ર વગેરેના ઉપયોગ વડે એ પ્રત્યુપેક્ષણા શુદ્ધ થાય તો પછી ત્યાંથી ગોચરી વહોરે. હવે જો શ્રોત્રાદિના ઉપયોગ વડે પ્રત્યુપેક્ષણ શુદ્ધ ન બને તો પછી ગ્રહણ ન કરે.
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ui
भ
वृत्ति : इदानीं भाष्यकारः प्रतिपदमेनामेव गाथां व्याख्यानयति, तत्र कथं जिनकल्पिकादयो गृह्णन्ति कथं वा स्थविरा: ? इत्येतत्प्रदर्शयन्नाह
स्थ
-
स
ण
(આશય એટલો જ કે મુખ્યત્વે તો સાધુએ દાતાની તમામે તમામ પ્રવૃત્તિ નજર સામે જોઈ હોય અને તેમાં એકપણ મેં વિરાધના ન થઈ હોય તોજ તે વહોરે. પણ કેટલાક કારણોસર દાતાની રસોડાદિની અંદર થતી પ્રવૃત્તિ સાધુ વડે જોવી શક્ય ૫ ન બને તો બહાર રહીને એ શ્રોત્ર, પ્રાણાદિ ઇન્દ્રિયોનો ઉપયોગ મૂકી અંદર થતી પ્રવૃત્તિ જાણવા પ્રયત્ન કરે અને એમાં જો વિરાધના થયેલી જણાય તો ન વહોરે. જો વિરાધના ન થયેલી જણાય તો વહોરે. આ વાત ભાષ્યકાર સ્પષ્ટ કરશે.)
व
स्स
ओ
H
મ
|| ૪૬૬॥
Page #476
--------------------------------------------------------------------------
________________
''
શ્રી ઓધ- ચું
નિર્યુક્તિ
ભાગ-૨
ओ.नि.भा. : नियमा उ दिट्ठगाही जिणमाई गच्छनिग्गया होंति ।
थेरावि दिट्ठगाही अदिट्ठि करेंति उवओगं ॥ २५९ ॥
|| ૪૬૭|| મ
'नियमात्' अवश्यन्तयैव दृष्टग्राहिणः जिना - जिनकल्पिका न नीचद्वारादितिरोहिते गृहद्वारे ते गृह्णन्ति यतस्ते जिनकल्पिकादयो 'गच्छनिर्गता:' परित्यक्तगच्छा भवन्ति, 'स्थविरा:' स्थविरकल्पिका अपि 'दृष्टग्राहिण एव' ण अतिरोहितद्वार एव गृहे गृह्णन्ति, किमयमेव नियमः ?, नेत्याह 'अदृष्टे' ६४ तिरोहिते गृहद्वारे कपाटादिना उपयोगं स्स श्रोत्रादिभिरिन्द्रियैर्दत्त्वा ततः परिशुद्धं गृह्णन्ति ।
भ
ग
T
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાના પ્રત્યેક પદનું વ્યાખ્યાન કરે છે.
તેમાં પ્રથમ તો જિનકલ્પીઓ કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરે ? અથવા તો સ્થવિરો કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરે ? એ પદાર્થનું પ્રદર્શન કરવાને માટે કહે છે.
ઓધનિયુક્તિ ભાષ્ય-૨૫૧ : ટીકાર્થ : ગચ્છમાંથી નીકળેલા જિનકલ્પી વગેરે અવશ્ય પોતે નજર સામે જોયેલી વસ્તુને ગ્રહણ કરનાર હોય છે. સ્થવિરકલ્પિકો પણ ખુલ્લા દ્વારવાળા ઘરમાં જ ગ્રહણ કરે છે.
પ્રસ્ન : શું સ્થવિર કલ્પિકો માટે આ જ નિયમ છે ? કે “ખુલ્લા બારણાવાળા સ્થાને જ લેવું.”
ઉત્તર ઃ ના, એમાં એકાંત નથી. જો ઘરનું બારણું કમાડાદિ વડે બંધ હોય તો કાન વગેરે ઇન્દ્રિયો વડે ઉપયોગ આપીને
ur
| મ
મા
भ
ओ
|| ૪૬૭ ||
Page #477
--------------------------------------------------------------------------
________________
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ४६८ ॥
UT
無
પછી જો કોઈ દોષ ન જણાય તો વહોરે... (ખ્યાલ રાખવો કે સ્ત્રી અંદર ભિક્ષા લેવા જયાં ગઈ છે, એ સ્થાન બારણાદિથી ઢંકાયેલું હોવાથી અંદર જોઈ શકાતું નથી...ત્યાંની આ વાત છે.)
वृत्ति : इदानीं 'नीयदुवारुग्धाडकवाडे 'त्ति व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : नीयदुवारुवओगे उड्डाह अवाउडा पदोसो य । हियनटुंमि अ संका एमेव कवाडउघाडे ॥ २५२॥
स्प
न्द्र. : हवे. नीयदुवार... मेनुं व्याप्यान उरता भाष्यार उन्हें छे.
वी
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૫૨ : ટીકાર્થ : નીચા બારણાવાળા ઘરમાં ગોચરી ન લેવી. કેમકે નીચા બારણાવાળા ઘરમાં સાધુ જો એકદમ નીચો નમીને ઉપયોગપૂર્વક જીવાદિનું નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરે તો એની આવી વિચિત્ર પ્રવૃત્તિ જોઈને લોકમાં
त्थ
नीद्वारे गृहे न ग्राह्यं यतस्तत्र नीचद्वारे निक्रुटनं कृत्वोपयोगं निरीक्षणं कुर्वत उड्डाहः पश्चाद्भागदर्शने भ अपानपेलादिदर्शने सति कदाचित्तत्राप्रावृताः स्त्रियस्तिष्ठन्ति ततश्च निरूपयतः प्रद्वेषं तदुपरि कुर्वन्ति, तथा हृते चौरादिना भ नष्टे - स्वयमेवादृश्यमाने कस्मिंश्चिद्वस्तुनि शङ्कोपजायते गृहस्थानां यदुत पव्वइएणं निउडिऊण निरूवियं आसी दि तेणाहियं भवे ?, 'एवमेव' एते एव दोषाः पिहितकपाटे निरर्गलमुद्घाटयतोऽप्रावृत्तिकादयः ॥
स्स
10
ओ
हा
at
स्स
॥ ४६८ ॥
Page #478
--------------------------------------------------------------------------
________________
ક
$
શ્રી ઓઘ-થિ નિયુક્તિ | ભાગ-૨
{
P
=
=
શાસનનો ઉદ્દાહ થાય.
વળી આવા સ્થાનમાં સ્ત્રીઓના શરીરનો પાછળનો ભાગ દેખાતાં અને ત્યાં ક્યારેક સ્ત્રીઓ વસ્ત્રરહિત રહેલી હોય તો આ રીતે જોનારા સાધુની ઉપર ગૃહસ્થો પ્રષ પામે. તથા ચોર વગેરે વડે ત્યાં કોઈ વસ્તુ ચોરાય, કે ચોર વિના પણ ગૃહસ્થને પોતાની વસ્તુ આડી – અવળી મૂકાઈ જવાદિ કારણોસર ન દેખાય તો ગૃહસ્થોને શંકા થાય કે સાધુએ નીચે નમીને જોયેલું ; હતું. એટલે કદાચ તેણે તો એ વસ્તુ ચોરી નહિ હોય ને ?
બંધ બારણાવાળા ઘરમાં પણ આ જ બધા દોષો લાગે. એ બંધ બારણાવાળા ઘરમાં અંદર સાંકળ ન લગાવી હોય અને સાધુ અચાનક ધક્કો મારી ઉઘાડે અને કદાચ અંદર બહેનો વસ્ત્ર-રહિત હોય... વગેરે દોષો લાગે. (બહેનો કપડા બદલતા હોય, સ્નાનાદિ કરતા હોય... વગેરે ઘણા વિકલ્પોથી દોષો થવાનો સંભવ છે.) મો.નિ.મા. : દસરીન વાર પદિગં નાકનં વાવિ
इडरपत्थियलिंदेण वावि पिहियं भवे दव्वं ॥२५३॥ दातुर्देहेन पिहितं स्थूलत्वाद्देहस्य अन्यस्य वा पार्श्वस्थस्य शरीरेण द्वारं पिहितं । द्वारम् । आकीर्णं व्याख्यानयतिजनाकुलं वा द्वारं निर्गच्छता प्रविशता वा लोकेन, तथा 'इड्रेण' गन्त्रीसम्बन्धिना 'पत्थिकया' बृहत्पिट्टिकया 'अलिन्देन' कुण्डकेन वा पिहितं द्वारं भवेत्, 'तर्हि वावि'त्ति तस्मिन् वा इड्डुरादौ स्थगितं द्रव्यं भवेत्ततश्च न गृह्यते ॥
ti ૪૬૯ો
=
=
=
=
=
=
- ft
Page #479
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ને
શરીર ત્ય
શ્રી ઓઘ- ચન્દ્ર,ઃ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૫૩ઃ ટીકાર્થ: દાતાના શરીર વડે બારણું ઢંકાઈ જાય. આવું ત્યારે બને કે જયારે દાતાનું
શરીર ધૂલ હોય. અથવા તો બાજુ પર રહેલો બીજો કોઈ આગળ ઉભેલો હોય અને એમના શરીર વડે બારણું ઢંકાઈ જાય ભાગ-૨IT તો પણ ત્યાં સાધુ ન વહોરે. (કેમકે અંદરનું દશ્ય જોઈ ન શકાવાથી “વિરાધના થાય છે કે નહિ ?” એ ખબર ન પડે અને
ન વહોરે.). | ૪૭૦ILE
પિહિત દ્વાર પૂર્ણ થયું. હવે આકીર્ણ દ્વારનું વ્યાખ્યાન કરે છે.
નીકળતા કે પ્રવેશતા લોકો વડે જે ઘરનું દ્વાર જનાકુળ હોય અર્થાતુ લોકોની ઘણી અવર જવરને કારણે જે ઘરનું દ્વાર લોકોથી વ્યાપ્ત રહેતું હોય. 1 તથા ઈડર વડે = ગાડા સંબંધી વસ્તુવિશેષ વડે, મોટી પેટી વડે કે કુંડ વડે બારણું સ્થગિત થયેલું હોય, ઢંકાયેલું હોય એ તો ત્યાં ન વહોરાય. અથવા તો તે ઈડર, મોટી પેટી વગેરેમાં તે વહોરાવવા લાયક દ્રવ્ય ઢાંકવામાં આવેલું હોય તો પછી આ
તેમાંથી ન લેવાય.
ओ.नि.भा. : एतेहिं अदीसमाणे अग्गहणं अहवे कुज्ज उवओगं ।
सोतेण चक्खुणा घाणओ य जीहाए फासेणं ॥२५४॥
; ૪૭૦.
Page #480
--------------------------------------------------------------------------
________________
एभिः' अनन्तरोदितैः । 'अदृश्यमाने' अचक्षुर्दर्शने सत्यग्रहणं भवति, अथवा दृश्यमानेऽप्युपयोगं कुर्यात्, श्री मोध-त्यु નિર્યુક્તિ
कैरित्याह-श्रोत्रेण चक्षुषा घ्राणतो जिह्वया स्पर्शेन चेति ॥ ભાગ-૨
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ભાષ-૨૫૪: ટીકાર્ય : આ હમણાં જ કહેવાયેલા કારણોસર જો એ વસ્તુનું - વસ્તુ આપનાર આ દાતાની પ્રવૃત્તિનું ચક્ષુ વડે દર્શન ન થતું હોય તો પછી ત્યાં ગોચરીનું ગ્રહણ ન કરાય. ॥४७१॥
અથવા તો અપવાદ માર્ગે એ બધુ ન દેખાવા છતાં ઉપયોગ કરવો. प्रश्र : 64योग शेना 43 ४२वो ? 6.२ : डान, , न, म भने स्पर्श 43 64यो ४२वी.. वृत्ति : कथं श्रोत्राद्युपयोगं करोति ? - ओ.नि.भा. : हत्थं मत्तं च धुवे सद्दो उदकस्स अहव मत्तस्स ।
गंधेण कुलिंगाई तत्थेव रसो फरिसबिंदू ॥२५५॥ हस्तं मात्रं वा कुण्डेलिका सा गृहस्था प्रक्षालयेत्ततश्चोदकस्य झलझलाशब्दो भवति, अथवा मात्रकस्यकुण्डेलिकादेः प्रक्षाल्यमानस्य खसखसाशब्दो भवति, तथा घ्राणेनोपयोगं करोति, कदाचित्कुलिङ्गः
ERTONE
Page #481
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૪૭૨ /.
द्वित्रीन्द्रियादिमर्दितो भवेदागच्छन्त्या, एतच्च गन्धेन जानाति अशोभनेन, ततश्च न गृह्णाति, यत्र गन्धस्तत्र रसोऽपीति रसेन जानाति, तथा स्पर्शेन चोपयोगं ददाति, कदाचिदुदकबिन्दुर्लगति शीतलः, चक्षुषा तूपयोगं ददाति गमनागमने प्राप्तस्य च द्रव्यस्य हस्तस्य भाजनस्य वा, मा भूदुदकसंस्पृष्टं स्यात् ।
ચન્દ્ર.: પ્રશ્ન : પણ શ્રોત્રાદિના ઉપયોગને કેવી રીતે કરે ?
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૫૫ : ટીકાર્ય : રૂમની અંદર ગયેલી સ્ત્રી હાથ કે કુંડલિકાદિ રૂપ વાસણને ધુએ તો તે વખતે જ્ઞા | પાણીનો ઝલ-ઝલ શબ્દ થાય. અથવા તો માત્રક એટલે કુંડલિકા. ધોવાતી કુંડલિકા વગેરેનો ખસખસા શબ્દ થાય. (એટલે શ્રોત્રેન્દ્રિયના ઉપયોગથી ત્યાં વિરાધના થતી જાણીને સાધુ વહોરે નહિ.).
તથા પ્રાણ વડે ઉપયોગ આપે. ક્યારેક એવું બને કે ભિક્ષા લઈને પાછી સાધુ પાસે આવતી સ્ત્રી વડે રસ્તામાં બેઇન્દ્રિય : વગેરે જીવ મર્દિત કરાયો હોય, મરાયો હોય. અને આ હકીકત એ મરેલા જીવની ખરાબ ગંધ વડે સાધુ જાણી લે. અને એટલે પછી તે ગ્રહણ ન કરે..
જયાં ગંધ હોય ત્યાં રસ પણ હોય જ. એટલે ગંધના ઉપયોગમાં રસનો ઉપયોગ પણ ભેગો આવી જ જાય.
તથા સ્પર્શેન્દ્રિય વડે ઉપયોગ આપે, ક્યારેક ઠંડુ પાણીનું બિંદુ લાગે તો ખ્યાલ આવે. (સાધુને જલબિંદુ શી રીતે લાગે? એ પ્રશ્ન થાય. એવું લાગે છે કે સાધુ અને સ્ત્રી વચ્ચે દિવાલ, સાદડી જેવું અંતર હોય, એ દિવાલ કે સાદડી વગેરેની આડશમાં
૭૨ II
Page #482
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી હાથ ધોવાદિ ક્રિયા કરે ત્યારે દિવાલમાં રહેલી જાળીમાંથી કે સાદડીના કાણાદિમાંથી પાણીનું બિંદુ ઊડીને સાધુ પર ચ શ્રી ઓઘ-થી.
પડે... આવી રીતની કોઈક સંભાવના વિચારવી..) જયારે ચક્ષુથી ઉપયોગ તો જતા-આવતા દાતાની પ્રવૃત્તિ ઉપર નિર્યુક્તિ ભાગ-૨
દષ્ટિપાત રાખવાથી થાય. તથા સાધુ પાસે લવાયેલ વહોરાવવાના દ્રવ્ય, એ દ્રવ્યવાળું ભાજન કે દાતાના હાથ ઉપર ચક્ષુ વડે
ઉપયોગ આપે. આ વસ્તુઓ પાણીથી સંસ્કૃષ્ટ ન હોય એ માટે આ ઉપયોગ મૂકે. || ૪૭૩ / ૫
મો.ન.મી. નો રોફ વિટ્ટી નો પતે ગુંગડું રે મળે છે
निस्संकिय निग्गमणं आसंकपयंमि संचिक्खे ॥२५६॥ स एवंविधो दृष्टग्राही भवति य एतानि पदानि स्थानान्तराणि पूर्वोक्तानि प्रयुक्ते उपयोगपूर्वकं सर्वाणि, अथग निःशङ्कितमेव भवति यदुतानेन गृहस्थेन पुरःकर्मादि कृतं तत्र वारयित्वा निर्गच्छति, अथाऽऽशङ्कितं भवति किमनेन पुर:कर्मादि कृतं न वेतीत्थमाशङ्कायां निरूपयति प्राप्तां सती गृहस्थाम् । उक्तं ग्रहणद्वारम्,
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૨૫૬ : ટીકાર્થ : જે સાધુ આ પૂર્વે બતાવેલા જૂદા જૂદા બધાજ સ્થાનોનો ઉપયોગપૂર્વક - પ્રયોગ કરે છે. (એટલે કે પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ મૂકવા વગેરે રૂપ પ્રવૃત્તિ કરે છે) તે દષ્ટગ્રાહી થાય છે, હવે જો આ ઉપયોગ વી મૂકવાદિ દ્વારા એ વાત નિઃશકિત થાય કે આ ગૃહસ્થ પુર:કર્માદિ (વહોરાવતા પહેલા સાધુને વહોરાવવા નિમિત્તે હાથ ધોવાદિ
Iri ૪૭૩ .
Page #483
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
પ્રવૃત્તિ) કરેલ જ છે, તો તો પછી તે ઘરમાં તેને વહોરાવતો અટકાવીને નીકળી જાય. श्रीमोध-त्यु
પણ હવે જો શંકા હોય કે “આણે પુરકર્માદિ કરેલ છે કે નહિ?” તો પછી આવી શંકાની હાજરી હોય ત્યારે વહોરાવવા " માટે સાધુ પાસે આવેલી તે બહેનનું સાધુ નિરૂપણ કરે. (એના હાથ જરાક ભીના દેખાય કે વાસણ જરાક ભીનું દેખાય... ભાગ-૨
વગેરે દ્વારા પુર:કર્માદિ થવા કે ન થવાનો નિશ્ચય થઈ શકે.) અથવા તે સંબંધી પૃચ્છા કરે. ॥ ४७४॥ ગ્રહણ દ્વારા કહેવાઈ ગયું.
वृत्ति : इदानीं आगमनद्वारप्रतिपादनायाह - ओ.नि. : आगमणदायगस्सा हिट्ठा उवरिं च होइ जह पुट्वि ।
संजमआयविराहण दिदंतो होइ वच्छंमि ॥४७९॥ 'आगमनं' भिक्षां गृहीत्वा साध्वभिमुखमागच्छन्त्या अधस्तादुपरि च निरूपणीयमागमनं यथा पूर्वं गमने संयमात्मविराधने निरूपिते एवमत्रापि संयमात्मविराधने निरूपणीये । उक्तमागमनद्वारं, इदानीं 'पत्ते 'त्ति द्वारप्रतिपादनायाह - 'दिटुंतो होइ वच्छंमि' अत्र प्राप्तायां भिक्षायां दात्र्यां वत्सकेन दृष्टान्तो वेदितव्यः । जहा एगस्स
वाणियस्स वच्छओ, तद्दिवसं तस्स संखडी, न कोइ तस्स भत्तपाणियं देइ, मज्झण्हे वच्छएण रडियं, सुण्हाए से - अलंकियविभूसियाए दिण्णं भत्तपाणं, जहा तस्स वच्छस्स चारीए दिट्ठी ण महिलाए, एवं साहुणावि कायव्वं ।
REET
७४॥
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-૧ી ચન્દ્ર.: હવે આગમન દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. નિર્યુક્તિ કરી ઓઘનિર્યુક્તિ-૪૭૯ : ટીકાર્થ : ભિક્ષાને ગ્રહણ કરીને સાધુની પાસે આવતી સ્ત્રીનું આગમન ઉપર અને નીચે ધ્યાનથી ભાગ-૨
T જોવું. આશય એ કે જેમ પહેલા સાધુ માટે અંદર ભિક્ષા લેવા જતી સ્ત્રીના ગમનમાં સંયમ વિરાધના અને આત્મવિરાધનાનું
૨૪
અવલોકન કરેલું એમ અહીં પણ સંયમવિરાધના અને આત્મવિરાધના જોઈ લેવા. (એ થતા હોય, તો સ્ત્રીને અટકાવવી. જો ર સંયમ વિરાધના થઈ જ જાય, તો પછી વહોર્યા વિના નીકળી જવું.)
આગમન દ્વારા કહેવાઈ ગયું.
હવે ‘પ્રાપ્ત' દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે જ્યારે દાત્રી સ્ત્રી ભિક્ષા લઈને સાધુ પાસે આવી પહોંચે ત્યારે એ ' દાત્રીને વિશે વાછરડાનું દૃષ્ટાન્ત જાણવું. તે આ પ્રમાણે – એક વાણિયા પાસે વાછરડો હતો. હવે એક દિવસ વાણિયાને ત્યાં જમણવાર હતો. ઘરના બધા જ લોકો એમાં જોડાયેલા હોવાથી કોઈએ વાછરડાને ભોજન પાણી ન આપ્યા. મધ્યાહ્ન સમયે વાછરડો રાડો પાડવા લાગ્યો, ત્યારે અલંકારો વડે અલંકૃત થયેલી અને સારા-સારા વસ્ત્રો વડે વિભૂષિત થયેલી પુત્રવધૂએ તે વાછરડાને ભોજન-પાણી આપ્યા. જેમ તે વાછરડાની દૃષ્ટિ પોતાને અપાયેલ ઘાસના ચારામાં હોય, પણ પુત્રવધૂ ઉપર ન હોય એમ સાધુએ પણ વાછરડાની જેમ કરવું. (અર્થાતુ બહેન ઉપર દષ્ટિ ન રાખવી, પણ “ભિક્ષા કલ્પનીય છે કે નહિ !'' એ જ ખ્યાલ રાખવા પ્રયત્ન કરવો.)
IF
૪૭૫ II
Page #485
--------------------------------------------------------------------------
________________
श्री सोधनियुति ભાગ-૨
॥४६॥
वृत्ति : अहवाओनि. : पत्तस्स उ पडिलेहा हत्थे मत्ते तहेव दव्वे य ।
उदउल्ले ससिणिद्धे संसत्ते चेव परियत्ते ॥४८०॥ प्राप्तस्य गृहस्थस्य प्रत्युपेक्षणा कार्या हस्ते, किमयं हस्तोऽस्य उदकाद्याो न वेति, तथा मात्रकं च-कुण्डेलिकादि गृहस्थसत्कं निरूपयति यत्र गृहस्था भिक्षामादाय निर्गता, द्रव्यं च-मण्डकादि निरूपयति संसक्तं न वेति । एवं पत्तदारं निज्जुत्तिकारेण वक्खाणियं, इदानीं नियुक्तिकार एव परियत्तेत्तिद्वारं व्याख्यानयन्नाह - 'परिवर्तिते' पर्यस्तिते सति | | गृहस्थेन मात्रके कुण्डेलिकादौ यादका दृश्यते सस्निग्धं संसक्तं वा मात्रकं ततस्तस्मिन्नेवंविधे मात्रके परिवृत्ते सति भ| | दृष्ट्वा न गृह्यते ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૮૦: ટીકાર્થ : સાધુ પાસે આવી પહોંચેલા ગૃહસ્થના હાથ ઉપર સાધુએ પ્રત્યુપેક્ષણા કરવી કે શું આનો હાથ પાણી વગેરેથી ભીનો છે? કે નહિ ?” તથા કુંડલિકા વગેરે રૂપ જે ગૃહસ્થનું વાસણ હોય, કે જે વાસણમાં સ્ત્રી ભિક્ષાને લાવીને બહાર નીકળી હોય (સાધુ પાસે આવી હોય) તે વાસણને પણ સાધુ ધ્યાનથી જોઈ લે.
તથા રોટલી વગેરે રૂપ દ્રવ્યને પણ સાધુ જોઈ લે કે એ સંસક્ત છે કે નહિ ? (અર્થાતુ એમાં કીડી વગેરે જીવો ચડેલા
આ
4NE
॥ ४७६॥
Page #486
--------------------------------------------------------------------------
________________
E -
શ્રી
ઘનય છે કે નહિ ?)
નિયુક્તિ ના
હવે નિર્યુક્તિકાર જો
F
આ રીતે નિર્યુક્તિકારે પ્રાપ્ત દ્વારની વ્યાખ્યા કરી. ભાગ-૨
હવે નિયુક્તિકાર જ પરિવર્ત એ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે કે જ્યારે ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે કંડિકાદિ રૂપ છi - વાસણ ઉંધુ કરે, ત્યારે જો એ વાસણનો નીચેનો ભાગ પાણીથી ભીનો દેખાય અથવા તો પાણીથી જ સામાન્ય સ્નિગ્ધતાવાળો ૪૭૭IL
દેખાય કે પછી કીડી વગેરે ત્રસજીવો વાળો દેખાય તો આવા પ્રકારનું જો એ ઊંધું કરાયેલું પાત્ર હોય તો સાધુ ત્યાં ગોચરી જ ન વહોરે.
वृत्ति : इदानी भाष्यकार: 'पत्ते 'त्ति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : तिरियं उड्डमहेवि य भायणपडिलेहणं तु कायव्वं ।
हत्थं मत्तं दव्वं तिन्नि उ पत्तस्स पडिलेहा ॥२५७॥ गृहस्थभाजनस्य आगच्छत एव तिर्यक्-पार्श्वतो भाजनस्य उर्ध्वं कर्णकेषु भाजनस्य अधो-बुध्ने प्रत्युपेक्षणा म कर्त्तव्या, तथा 'प्राप्तस्य' आसन्नीभूतस्य गृहस्थस्य हस्तं मात्रकं द्रव्यं त्रीण्यप्येतानि गृहस्थसत्कानि प्रत्युपेक्षयेत् - निरूपयेत्,
| ૪૭૭.
=
=
=
3
is
"
Page #487
--------------------------------------------------------------------------
________________
BET'
श्री भोधનિર્યુક્તિ ભાગ-૨
यन्द्र. : वे भाष्यभर प्रा द्वारर्नु व्याध्यान २त छे. "s: ઓશનિયુક્તિ ભાષ્ય-૨૫૭ : ટીકાર્થ : ગૃહસ્થનું ભોજન સાધુ પાસે આવતું હોય ત્યારે એ ભાજનના બેય બાજુના ભાગો, ઉપર એ ભાજન પકડવાના ભાગો અને એ ભાજનની નીચેનો તળિયાનો ભાગ... આટલી જગ્યાએ સાધુએ પ્રત્યુપેક્ષણા કરવી.
તથા સાધુની નજીક આવી ચૂકેલા ગૃહસ્થના હાથ, ભાજન અને વહોરાવવાનું દ્રવ્ય, ગૃહસ્થસંબંધી આ ત્રણેય વસ્તુઓને साधुमे, यासे.
॥४७८॥
છે
PRESEP
वृत्ति: किम् ? - ओ.नि.भा. : संसिणिद्धोदउल्ले तसाउलं मा गिण्ह एगतरं दटुं ।
परियत्तियं च मत्तं ससिणिद्धाईसु पडिलेहा ॥२५८॥ सस्निग्धं तोयेन उदका त्रसाकुलं च हस्तं मात्रं द्रव्यं वा दृष्ट्वा एकतरमपि तन्मा गृहाण । 'पत्ते 'त्ति द्वारमुक्तं, इदानीं भाष्यकार एव 'परियत्ते 'त्ति व्याख्यानयन्नाह - 'परियट्टियं च मत्तं' परावर्तितं सत् गृहस्थमात्रकं कदाचित्सस्निग्धादिसमन्वितं भवति ततश्च सस्निग्धादिषु सत्सु प्रत्युपेक्षणा कर्त्तव्या । उक्तं परावर्तितद्वारं,
4AANA
॥४७८॥
Page #488
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-યુ.
ચન્દ્ર, પ્રશ્ન : “આ બધાને સાધુ જુએ” એમ કહ્યું પણ એમાં શું જોવાનું? નિર્યુક્તિ કે ઉત્તર : ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૫૮ : ટીકાર્થ : એ હાથ-ભાજન કે દ્રવ્ય ત્રણમાંથી એકપણ વસ્તુ પાણીથી ભીની અને ભાગ-૨ ત્રસજીવોથી આકુળ જોઈને ત્યાં ગોચરી ન વહોરવી.
પ્રાપ્ત દ્વાર પૂર્ણ થયું. // ૪૭૯+
હવે ભાષ્યકાર જ પરાવર્તિત એ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે કે તે ગૃહસ્થનું ભોજન ક્યારેક સસ્નિગ્ધાદિથી યુક્ત હોય, એવી સંભાવના છે. એટલે આવુ શક્ય હોવાથી સાધુએ પ્રત્યુપેક્ષણા કરવી. (પાણીના ટીપાઓ સ્પષ્ટ દેખાય તો એ ઉદકાન્દ્ર અને માત્ર ભીનાશ દેખાય તો સસ્નિગ્ધ.)
પરાવર્તિત દ્વારા કહેવાઈ ગયું. वृत्ति : इदानीं 'पाडिय'त्ति द्वारं व्याचिख्यासुराह - ओ.नि. : पडिओ खलु ददुव्वो कित्तिमसाभाविओ व जो पिंडो ।
संजमआयविराहण दिटुंतो सेट्ठिकप्पट्ठो ॥४८१॥ पतितः पात्रके पिण्डो द्रष्टव्यः किमयं कृत्रिमः ? - योगेन निष्पन्नः सक्तुमुद्गपिण्ड इव सिद्धपिण्डो वा किं
Gu૪૭૯ો.
Page #489
--------------------------------------------------------------------------
________________
'E
F
G
E
F
| स्वाभाविककूरखोट्ट इव, तत्र यदि कृत्रिमं पिण्डं स्फोटयित्वा तं न निरूपयति ततः संयमात्मविराधना भवति, यथा । શ્રી ઓઘનિયુક્તિ કરે
सेट्ठिकप्पट्ठस्स हृता काष्ठेन कुण्डिका इत्येतत्कथानकमनुसरणीयं, तेन हि संयोगपिण्डो न निरूपितस्तत्र च ભાગ-૨
संकलिकाऽऽसीत्, तत्र राजकुले व्यवहारस्तेन च काष्ठर्षिणा भगवता नियूंढम्, अन्यश्च कदाचित्तादृशो न भवति ततश्च
निरूपणीय इति । | ૪૮૦] »
ચન્દ્ર.: હવે પતિત દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા નિયુક્તિકાર કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૮૧ : ટીકાર્થ : પાત્રમાં પડેલો પિંડ જોવો જોઈએ કે શું એ કૃત્રિમ છે? એટલે કે બે વસ્તુના યોગથી - મિશ્રણથી બનેલો છે ? જેમકે સાથવા અને મગનો પિંડ. કે પછી સિદ્ધપિંડ છે? એટલે કે સ્વાભાવિક ભાતના - ચોખાના 1 લોટ જેવો એકજ વસ્તુનો બનેલો છે?
( (જે ખાદ્યવસ્તુ અંદરથી પોલી = પોલાણવાળી હોય, તે વસ્તુ કૃત્રિમ ગણવી. રોટલી, રોટલા, ખાખરા... એ અંદરથી 8 ન પોલાણવાળા ન ગણાય... એટલે એ તોડીને જોવાની જરૂર નહિ. પણ બુંદીના લાડવા વગેરે જોવા પડે...)
જો એ કૃત્રિમ પિંડ હોય તો જો એને તોડીને - છૂટો-છૂટો કરીને ન જૂએ તો સંયમ-આત્માની વિરાધના થાય. આ વિષયમાં શેઠના દીકરાની સોનાની ચેન કાઇ સાધુ વડે ચોરાઈ” એ દૃષ્ટાન્ત અનુસરવું. તે કાઇ સાધુ વડે સંયોગપિંડ ન જોવાયો, તેમાં સોનાની ચેન હતી. ત્યાં પછી રાજકુળમાં વ્યવહાર = કેસ ચાલ્યો. ત્યાં તો કાષ્ઠ ઋષિએ પોતાની જાતને
=
=
કે
ન
,
જ
Page #490
--------------------------------------------------------------------------
________________
E F
S
'S
R
આ નિર્દોષ સાબિત કરી. પણ એવો બીજો સાધુ કાર્ષિ જેવો હોંશિયાર ન હોય તો એ તો પરેશાન જ થાય. માટે એ પિંડ જોવો શ્રી ઓઘ-યુ
જોઈએ. (આ વાર્તા મોટી છે. ટુંકમાં પત્નીની કુશીલતાદિને લીધે કાષ્ઠશેઠે દીક્ષા લીધી. વર્ષો બાદ પરપુરુષ સાથે રહેતી નિર્યુક્તિ
પત્નીના ઘરે જ વહોરવા પહોંચી ગયા. પત્નીને થયું કે “આ મને ઓળખીને મારો અપયશ ફેલાવશે...” એટલે લાડવાદિની ભાગ-૨ |
અંદર સોનાની નાની ચેન નાંખી દઈ એ વહોરાવ્યું. સાધુએ વસ્તુ તોડીને ન જોઈ, ઉદ્યાનમાં જઈ વાપરવા બેઠા, ત્યારે | ૪૮૧ Y એમાંથી સોનાની ચેન નીકળી, ત્યાં તો પેલી સ્ત્રીની ફરિયાદથી રાજાના સૈનિકો સાધુને પકડવા આવ્યા. ચેન જોઈ સાધુને :
જ ચોર સમજી લઈ ગયા... પણ એ રાજા કાષ્ઠસાધુનો જ પુત્ર હતો, જુની દાસીએ રાજાને ઓળખ કરાવી. પેલી સ્ત્રીની # કુશીલમાતા તરીકે ઓળખ કરાવી. વગેરે.)
वृत्ति : तत्रात्मविराधनादिप्रतिपादनायाह - __ओ.नि. : गरविस अट्ठिय कंटा विरुद्धदव्वंमि होइ आयाए ।
संजमओ छक्काया तम्हा पडियं विगिचिज्जा ॥४८॥ स गर उच्यते य आहारं स्तम्भयति कार्मणं वा गरः, स कदाचित्तत्र पिण्डे भवति, तथा विषमस्थीनि कण्टकाश्च कदाचिद्भवन्ति, विरुद्धं वा किंचिद्रव्यं तत्र भवति, ततश्चानिरूपणे एभिरात्मविराधना भवति, तथा संयमतश्च षट्काया विराध्यन्ते, कथं ?, कदाचित्तत्र पृथिवी उदकं वनस्पतिरग्निर्वा लग्नो भवति, यत्राग्निस्तत्र वायुरपि, द्वीन्द्रियादयश्च
& Fis
૪૮૧ ||
-
B
Page #491
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ s ભાગ-૨
'P
कदाचिद्भवन्ति, ततश्च 'पडियं विगिंचिज्जा' विभागेन विभजेत-निरूपयेदित्यर्थः ।
ચન્દ્ર. તેમાં આત્મવિરાધનાદિનું પ્રદર્શન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૮૨ : ટીકાર્થ : તે ગર કહેવાય કે જે આહારને થંભાવી દે (પચવા ન દે ?) અથવા તો કામણ-ટુમણ કરેલ દ્રવ્ય પણ ગર કહેવાય. હવે એ સંયુક્ત પિંડમાં ક્યારેક ગર હોય, તથા ઝેર, હાડકા અને કાંટા ક્યારેક હોય, અથવા તો તેમાં કોઈક વિરુદ્ધ દ્રવ્ય હોય. એટલે જો એ વહોરેલો આહાર સ્પષ્ટ જોવામાં ન આવે તો આ બધી વસ્તુઓ વડે આત્મવિરાધના થાય. તથા સંયમથી પણ વિરાધના થાય. કેમકે આમાં લીધેલી વસ્તુ ન જોવામાં પકાયની વિરાધના સંભવિત
#
IL ૪૮૨ IL.
#
E
F
=..'
પ્રશ્ન : આમાં ષકાયની વિરાધના શી રીતે ?
ઉત્તર : ક્યારેક એવું બને કે વહોરેલા તે પિંડમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ કે અગ્નિ લાગેલો હોય, જયાં અગ્નિ હોય તે અને ત્યાં વાયુ પણ હોય અને ક્યારેક બેઇન્દ્રિયાદિ જીવો પણ હોય. જો લીધેલા પિંડને સ્પષ્ટ રીતે છૂટો છૂટો કરી ને જોવામાં આવે છે તો સંયમની પણ વિરાધના થાય.
(વહોરાવેલા રોટલા-રોટલી ઉપર કાચું મીઠું, કાચું પાણી લાગી ગયું હોય. ભેજ વગેરેને કારણે મીઠાઈ વગેરેમાં નિગોદ થઈ ગઈ હોય. સાક્ષાત સળગતા કોલસા પર સેકાયેલા રોટલા-ભાખરાની નીચે અગ્નિના નાના કણિયા લાગેલા હોય...
૪૮૨ /
Page #492
--------------------------------------------------------------------------
________________
BER
श्रीमोध-त्यु नियुति ભાગ-૨)
॥४८॥
२. वगैरे खोय...) માટે પાત્રામાં પડેલા પિંડને છૂટો છૂટો કરીને જોવો જોઈએ. वृत्ति : अथवाऽनाभोगेन कदाचित्तत्र सुवर्णादि स्थापयित्वा ददाति, एतदेवाह - ओ.नि. : अणभोगेण भएण व पडिणी उम्मीस भत्तपाणंमि ।
दिज्जा हिरण्णमाई आवज्जणसंकणादितु ॥४८३॥ अनाभोगेन ददाति-तन्दुलादिमध्ये व्यवस्थितं सुवर्णादि पुनश्च रन्धयित्वा तद्ददात्यनाभोगेन प्रदानं भवति, भयेन वा ददाति, कथं ?, कयापि कस्यचित्सत्कं सुवर्णमपहृतं पुनश्च प्रत्याकलिता सती कलिकलङ्कभयात्साधोर्वेष्टयित्वा ओदनादिना ददाति, प्रत्यनीकत्वेन वा 'उन्मिय' एकीकृत्य भक्तपानादिना सह हिरण्यादि ददाति, ततश्च "तस्य साधोरेतहोषं विनाऽपि यदि न निरूपयति ततः 'आवज्जणं'ति आवर्जनं पूर्वोक्तं संयमविराधनादिदोषाणां भवति, प्रमादपरत्वात्तस्य, तथा शङ्कना-दृष्टे तस्मिन् सुवर्णादौ राजप्रभृतीनां शङ्का भवति, यदुत न विद्मः किं तावदयं साधुरेवंविधः आहोस्विद्भिक्षादातेति । तस्मात्पतितः सन् पिण्डो निरूपणीयः । इत्युक्तं पतितद्वारं,
॥४८॥
Page #493
--------------------------------------------------------------------------
________________
मो
શ્રી ઓધ- સુ
નિર્યુક્તિ
T
ભાગ-૨
સ
॥ ૪૮૪॥ મ
ण
ચન્દ્ર. ઃ અથવા એવું બને કે દાત્રી સ્ત્રી ભૂલમાં તે ખાદ્યવસ્તુમાં સુવર્ણાદિ સ્થાપીને આપી દે.
ઓઘનિર્યુક્તિ-૪૮૩ : ટીકાર્થ : દાત્રી સ્ત્રીએ ચોખા વગેરેની અંદર સોનું વગેરે રાખેલું હોય અને પાછળથી ભૂલી જાય. એટલે એ સોના ભેગા જ ચોખા રાંધ્યા હોય એ રાંધેલા સોનાવાળા ચોખા વહોરાવી દે. અથવા એવું બને કે સ્ત્રી ભયથી સોનું વહોરાવી દે.
પ્રશ્ન : ભયથી સોનું વહોરાવે ? એ શી રીતે ?
ઉત્તર ઃ કોઈક સ્ત્રીએ બીજા કોઈનું સુવર્ણ ચોરેલું હોય અને પાછળથી એ ચોર તરીકે ઓળખાઈ જાય તો ઝઘડો થવાના અને કલંક લાગવાના ભયથી એ ચોરેલું સોનું ભાતાદિની સાથે મિશ્ર કરીને સાધુને વહોરાવી દે.
भ
અથવા એવું બને કે કોઈક વ્યક્તિ શત્રુ હોવાના કારણે ભોજનપાનાદિની સાથે સોનું વગેરેને ભેગા કરીને એ સોનું વગેરે મ TM વહોરાવી દે.
|
આ બધી શક્યતાઓ છે, માટે પિંડ જોવો જોઈએ. કદાચ આ કોઈ દોષો એ વહોરેલી વસ્તુમાં ન હોય તો પણ જો એ સાધુ એ ભોજનપાનાદિને ન જુએ તો ઉપરના દોષો ન હોવા છતાં પણ સાધુને એ સંયમવિરાધના અને આત્મવિરાધનાની પ્રાપ્તિ થાય. કેમકે સાધુ પ્રમાદમાં તત્પર છે. એટલે પ્રમાદના કારણે બધા દોષ લાગી જાય.
તથા શંકા આ પ્રમાણે થાય કે તે ભોજનાદિમાં સુવર્ણાદિ દેખાય ત્યારે રાજા વગેરેને શંકા પડે કે આપણે તો જાણતા નથી કે “શું આ સાધુ આવા પ્રકારનો = ચોર છે ? કે પછી ભિક્ષાદાતા જ ચોર છે ?”
स्स
णं
저
व
स्स
| || ૪૮૪ ||
Page #494
--------------------------------------------------------------------------
________________
श्री मोधનિર્યુક્તિ
ભાગ-૨
॥ ४८५॥
તેથી પાત્રામાં પડેલો પિંડ જોવો જોઈએ. पतित द्वार गयु. वृत्ति : इदानीं गुरुकद्वारप्रतिपादनायाह - ओ.नि. : उक्खेवे निक्खेवे महल्लया लुद्धया वहो दाहो ।
अचियत्ते वोच्छेओ छक्कायवहो य गुरुमत्ते ॥४८४॥ यत्पाषाणादिघट्टनं दत्तं तस्योत्क्षेपे सति निक्षेपे वा-मोक्षणे सति तस्य गृहस्थस्य कटिभङ्गो वा पादस्योपरि पतनं वा भवति 'महल्लया' इति महत्प्रमाणं वा तद्गृहस्थभाजनं तस्योत्क्षेपे निक्षेपे सति दोषा भवन्ति, अथवा 'महल्ल्या' इति महता भाण्डकेन दीयतामित्येवं कदाचिदसौ साधुर्भणति, ततश्चैवं लुब्धता साधोरुपजायते, तथा वधश्च-तस्यैव साधोः पादस्योपरि पतितेन भाण्डकेन वधो भवति, गृहस्थस्य वा पादस्योपरि पतितेन वधो भवति, तथा 'दाहो 'त्ति दाहो वा भवति यदि तदुष्णं भण्डकं भवति, अचियत्तं वा भवति तस्यैव गृहस्थस्य तद्गृहपतेर्वा 'अचियत्तं वा' अप्रीतिर्वा भवति, महाप्रमाणकेन भण्डकेन दीयमाने सति व्यवच्छेदो वा तद्रव्यस्यान्यद्रव्यस्य वा भवति, षट्कायवधश्च भण्डकपतने सति भवति, एवं गुरुके भण्डके एते दोषा भवन्ति ।
FEED
FORE
॥४८५॥
Page #495
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ન
ચન્દ્ર. : હવે ગુરુક દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. શ્રી ઓઘ
ઓઘનિર્યુક્તિ-૪૮૪: ટીકાર્થ: ગૃહસ્થ ખાઘવસ્તુની ઉપર જે મોટો પથરો વગેરે રૂપ ઢાંકણું ઢાંકેલું હોય, સાધુને ખાદ્ય ' ભાગ-૨
વસ્તુ વહોરાવવા એ ઢાંકણને ઉપાડવામાં કે ઉપાડ્યા બાદ નીચે મૂકવામાં ક્યારેક ગૃહસ્થની કેડ ભાંગી જાય, ક્યારેક પગની
ઉપર જ એ પત્થર રૂપ ઢાંકણ પડે. ૪૮૬ો
અથવા તો એવું બને કે તે ગૃહસ્થનું ખાદ્યવસ્તુવાળું વાસણ જ મોટા પ્રમાણવાળું હોય, અને એટલે સાધુને વહોરાવવા આ માટે તે એક વાસણ ઉંચકવામાં પણ પૂર્વોક્ત કટિબંગાદિ દોષો લાગે. | અથવા તો એવું બને કે ગૃહસ્થ નાના વાસણથી વહોરાવવા જાય ત્યારે આ સાધુ બોલે કે “મોટા વાસણથી જ
વહોરાવો.” (કે જેથી જલ્દી કામ પતે અને વધુ પ્રમાણમાં વહોરી શકાય. એવો આ સાધુનો આશય હોવો સ્પષ્ટ જ છે.) આમાં | 'r આ રીતે બોલવામાં તો સ્પષ્ટપણે સાધુનો લોભ પ્રગટ થાય છે.
વળી એ ભારે વાસણ જો સાધુના પગની ઉપર પડે તો એના વડે સાધુનો વધ થાય એટલે કે સાધુને ઈજા થાય, વાગે.
તથા જો તે વાસણ ગરમ હોય તો ઉંચકનારી દાત્રીને એ ગરમ વાસણથી દાહ થાય. અથવા તો એ ગરમવસ્તુ વહોર્યા બાદ એ ગરમ વસ્તુથી ગરમ થઈ ગયેલું પાત્ર ઉંચકવામાં એ સાધુને દાહ થાય.
વળી આ રીતે મોટા પ્રમાણવાળા વાસણ વડે સાધુને વહોરતો જોઈને તે વહોરાવનાર ગૃહસ્થને કે એ ઘરના માલિકને અપ્રીતિ થાય.
I:
૪૮૬
Page #496
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિયુક્તિ viી સાધુઓને
ભાગ-૨
તથા મોટા પ્રમાણવાળા વાસણ વડે તે ગૃહસ્થો વસ્તુ વહોરાવે તો એમાં તો એ વસ્તુ ઘણી વધારે વહોરાય અને એટલે એ દ્રવ્યનો પછીથી લાભ ન થાય, અથવા તો આ રીતે મોટા માપવાળા વાસણથી વહોરવામાં ગૃહસ્થ અપ્રીતિ પામે અને પછી સાધુઓને તે વસ્તુ કે બીજી પણ વસ્તુઓ વહોરાવવાનો નિષેધ કરી દે.
વળી ભારે ભાજન જમીન પર પડે એટલે જમીન પર રહેલા ષકાયનો વધ પણ થવાની સંભાવના છે. આમ ભારે વાસણમાં આ બધા દોષો થાય છે.
૪૮૭ll
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह - ओ.नि.भा. : गुरुदव्वेण व पिहिअं सयं व गुरुयं हवेज्ज जं दव्वं ।
उक्खेवे निक्खेवे कडिभंजण पाय उवरि वा ॥२५९॥ गुरुद्रव्येण वा 'पिहितं' घट्टितं भवेत् तद्रव्यं, स्वयं वा तद्रव्यं गुडपिण्डकादि गुरुकं भवेत्, ततश्च तस्य 'उत्क्षेपे' उत्पाटने निक्षेपे च पुनर्मोचने सति कटिभङ्गो भवति, पादस्य वा उपरि पतेत्ततश्चात्मविराधना भवति ।
ચન્દ્ર : આજ ગાથાને ભાગકાર કહે છે. તેમાં પ્રથમ અવયવ - ઉત્કંપને કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૫૯: ટીકાર્થ: ભારે વસ્તુ વડે-વાસણ વડે તે દ્રવ્ય ઢંકાયેલું હોય, અથવા તો તે ખાદ્ય દ્રવ્ય પોતે ૪૮૭I
Page #497
--------------------------------------------------------------------------
________________
श्री जोध
નિર્યુક્તિ
भाग-२
ण
마
।। ४८८ ॥ म
ण
व
म
महल्लेण देहि माडहरएण भिन्ने अहो इमो लुद्धो । उभएगरे व वहो दाहो अच्चुहि एमेव ॥ २६०॥
स्स
कश्चित्साधुः कडुच्छुकिकया ददतीं स्त्रियं एवं ब्रूते यदुत 'महल्लेण' बृहता भाजनेन स्थाल्यादिना देहि, मा भ डहरकेण' लघुना प्रयच्छ कडुच्छुकादिना, ततः सा तथैव करोति, अशक्नुवन्त्याश्च कदाचित्तद्भाजनं भज्यते ततश्च भिन्ने भ सति तस्मिन् भाजने गृहस्थ एवं भणति यदुताहो ! अयं साधुर्महालुब्धः येन बृहता भाजनेन दीयमानं गृह्णाति, तत 'उभयस्य' साधोर्गृहस्थस्य पादस्योपरि पतितेन भण्डकेन वधो भवति, एकतरस्य वा वधो भवति, तथा दाहश्च अत्युष्णे ओ तस्मिन् द्रव्ये पतिते सति भवति, 'एमेव 'त्ति उभयोरन्यतरस्य वा ॥
ओ
જ (ગોળનો રવો વગેરે રૂપ) ભારે હોય. એટલે તેને ઉંચકવામાં અને પછી પાછું મૂકવામાં કેડ ભાંગી જવાની શક્યતા છે. જો એ પગની ઉપર પડે તો એનાથી આત્મવિરાધના થાય.
स्म
वृत्ति : इदानीं ' महल्ल्या 'दीनि व्याख्यानयन्नाह -
ओ.नि.भा. :
न्द्र : हवेलाष्यार महल्लया शब्हनुं व्याप्यान उरता उहे छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૦ : ટીકાર્થ : કોઈક સાધુ કડછા - નાના ડોયા વડે ગોચરી વહોરાવતી સ્ત્રીને આ પ્રમાણે કહે
स्स
॥ ४८८ ॥
Page #498
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધનિર્યુક્તિ | ભાગ-૨
‘E
F
G
E
E
K
RE
કે “થાળી વગેરે રૂપ મોટા વાસણ વડે વહોરાવ. નાના કડછા વગેરે રૂપ નાના વાસણ વડે ન વહોરાવ.” એટલે તેણી તે પ્રમાણે જ કરે. પણ મોટા ભાજન વડે વહોરાવવા અસમર્થ એવી તે સ્ત્રીનું તે ભાજન તૂટી જાય (મોટી તપેલીમાંથી વાટકીવાટકીએ દૂધ-રસાદિ વહોરાવતા હોય અને એ વખતે સાધુ એ જ મોટી તપેલી વડે દૂધ વહોરાવવાનું કહે તો શક્ય છે કે એટલી મોટી તપેલી ઉંચકવા વગેરેમાં એ સ્ત્રીને ઘણી મહેનત પડે, કદાચ એ વાસણ પડી જાય..) અને એ રીતે એ વાસણ તૂટે એટલે
ગૃહસ્થ આ પ્રમાણે બોલે કે “અરે ! આ સાધુ મોટો લોભી છે કે જેથી મોટા વાસણ વડે અપાતી વસ્તુને વહોરે છે.” જ વળી આ જે ભાજન વડે ગોચરી વહોરાવાય છે, તે સાધુ અને ગૃહસ્થ એ બેયના પગ ઉપર પડી શકે અને તેના દ્વારા * બેયનો વધ થાય. - પીડા થાય કે પછી કોઈપણ એકાદ ઉપર પડે તો તે બેમાંથી કોઈપણ એકને ઈજા થાય.
તથા જો તે દ્રવ્ય અતિગરમ હોય અને પડે તો એનાથી સાધુ અને ગૃહસ્થ બેયને કે પછી બેમાંથી એકને દાહ થાય. वृत्ति : इदानीं 'अचियत्ते 'त्ति व्याख्यानयन्नाह - મો.નિ.મી. વહુને વિયત્ત વોચ્છો તન્ન રવ્ય તરસ વાવ .
___ छक्कायाण य वहणं अइमत्ते तंमि मत्तंमि ॥२६१॥ बहुग्रहणे सति तस्य घृतादिद्रव्यस्य 'अचियत्तं' अप्रीतिर्भवति तस्य तद्गृहपतेर्वा, व्यवच्छेदो वा, तदन्यद्रव्यस्य
E
F
= '#
E
.
૪૮૯
Page #499
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨]
भवति-तस्य घृतादेः, अन्यद्-तदन्यक्षीरगुडादि, तस्य व्यवच्छेदो भवति, तस्य वा-घृतादेव्यस्य वा व्यवच्छेदो भवतीति, तथा षट्कायानां वधनं भवति 'अतिमात्रे' बृहत्प्रमाणे 'मात्रके' स्थाल्यादौ गृहीते सति । उक्तं गुरुकद्वारं,
| ૪૯oll
ચન્દ્ર. : હવે અચિયત્ત દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૬૧ : ટીકાર્થ: ઘી વગેરે દ્રવ્યનું વધારે પ્રમાણમાં ગ્રહણ કરીએ તો વહોરાવનારને કે તે ઘરના / સ્વામીને અપ્રીતિ થાય. અથવા તો ગુસ્સે થયેલા તેઓ પછી તે દ્રવ્ય કે બીજા દ્રવ્ય વહોરાવવાના જ બંધ કરી દે. અર્થાત જે # ઘણું વધારે વહોરેલું, એ ઘી દ્રવ્ય પણ ન વહોરાવે અને એ ઘી વગેરે સિવાયનું બીજું જે દૂધ-ગોળાદિ દ્રવ્ય છે, તેનો પણ RI
વ્યવચ્છેદ થાય. અથવા તો મોટા પ્રમાણવાળા થાળ વગેરે વડે વહોરવામાં ષકાયની પણ હિંસા થાય. ગુરુક દ્વાર કહેવાઈ
ગયું.
2
वृत्ति : इदानीं त्रिविधेतिद्वारं प्रतिपादनायाह - ओ.नि. : तिविहो य होइ कालो गिम्हो हेमंत तह य वासासु ।
तिविहो य दायगो खलु थी पुरिस नपुंसओ चेव ॥४८५॥ कालस्त्रिविधो भवति, तद्यथा-ग्रीष्मो हेमन्तो वर्षा च, तत्र त्रिविधेऽपि काले दाता त्रिविध एव भवति, तद्यथा
1
,
L૪૯0ો
વ
*
Page #500
--------------------------------------------------------------------------
________________
का
શ્રી ઓઘનિયુક્તિ ન ભાગ-૨
" ॥४८ ॥ म
B
स्त्री पुमान्नपुंसकं चेति ।
ચન્દ્ર. ઃ હવે ત્રિવિધ દ્વારનું પ્રતિપાદન કરતા કહે છે.
मोधनियुजित-४८५: टीअर्थ : स रनो छ. श्रीम, हेमन्त भने [. (नाणो, शियाणो भने योमासु) એ ત્રણેય કાળમાં દાતા ત્રણ પ્રકારનો જ હોય છે. સ્ત્રી, પુરુષ કે નપુંસક. ओ.नि. : एक्कक्कोवि अ तिविहो तरुणो तह मज्झिमो य थेरो य ।
सीयतणुओ नपुंसो सोम्हित्थी मज्झिमो पुरिसो ॥४८६॥ स पुनः एकैकः स्त्र्यादिदाता त्रिविधो भवति-तरुणो मध्यमः स्थविरश्च । इदानी नपुंसकादीनां स्वरूप प्रतिपादनायाह - शीतलतनुर्नपुंसको भवति, 'सोम्हित्थि त्ति सोष्मा स्त्री भवति, मध्यमश्च पुरुषो भवति-नात्युष्णो नातिशीतल इति ॥
पुरकम्मं उदउलं ससिणिद्धं तंपि होइ तिविहं तु । इक्किकपि य तिविहं सच्चित्ताचित्तमीसं तु ॥४८७॥
EPSEE
E
35
F Net
॥ ४८१॥
Page #501
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ- સ્થ નિર્યુક્તિ
vi
ભાગ-૨
મ
||૪૯૨ | મ
भ
न केवलं कालादयस्त्रिविधाः यच्च पुरः कर्मादि तदपि त्रिविधं तद्यथा- पुरः कर्म उदकार्द्रं सस्निग्धं चेति, तत्पुनरेकैकं त्रिविधं सचित्ताचित्तमिश्रभेदभिन्नं भवति, एतदुक्तं भवति - यत्पुरः कर्म तत्सचित्तमचित्तं मिश्रं चेति, तत्राचित्तं स्थाप्यं, यदपि उदकार्द्रं तदपि सचित्तमचित्तं मिश्रं चेति, यदपि सस्निग्धं तदपि सचित्तमचित्तं मिश्रं चेति ।
ण
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૮૬ : વળી એ સ્ત્રી વગેરે ત્રણેય દાતા ત્રણ પ્રકારે છે. (૧) તરુણ (૨) મધ્યમ (૩) સ્થવિર. હવે નપુંસક વગેરેના સ્વરૂપનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે નપુંસક ઠંડા શરીરવાળો હોય છે, સ્ત્રી ઉષ્માવાળી # હોય છે અને પુરુષ મધ્યમ હોય એટલે કે ગરમ ન હોય અને શીતલ ન હોય. (અથવા તો એમ અર્થ કરવો કે જે શીતલ રૂ શરીરવાળો હોય તે નપુંસક. જે ગરમ શરીરવાળી હોય તે સ્ત્રી. અને જે ઉષ્ણ કે શીતશરીરવાળો ન હોય તે પુરુષ.)
ग
ઓઘનિર્યુક્તિ-૪૮૭ : માત્ર કાલ વગેરે પદાર્થો જ ત્રણ પ્રકારના છે, તેવું નહિ. પણ જે પુરઃકર્માદિ છે, તે પણ ત્રણ છે. (૧) પુર:કર્મ (૨) ઉદકાર્દ્ર (૩) સસ્નિગ્ધ.
એ દરેક પુરઃકર્માદિ પાછો સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદવાળા હોય. આશય એ છે કે જે પુરઃકર્મ છે, તે ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
of
જે વળી ઉદકાર્દ્ર છે, તે પણ ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
જે વળી સસ્નિગ્ધ છે, તે પણ ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
त्थ
णं
રા
स्स
|| ૪૯૨ |
Page #502
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
॥४८॥
वृत्ति : इदानीं यदुक्तं पुरःकर्मादित्रितयं तत्राद्यद्वयस्य प्रतिषेधं कुर्वन्नाह - ओ.नि. : आइदुवे पडिसेहो पुरओ कयं जं तु तं पुरेकम्मं ।
उदउल्लबिंदुसहिअं ससणिद्धे मग्गणा होइ ॥४८८॥ आद्यद्वयस्य पुरःकर्मण उदकार्द्रस्य च प्रतिषेधो द्रष्टव्यः, यतस्ताभ्यां सदोषत्वान्नैव व्यवहार इति। इदानीं ण पुरःकर्मादीनां लक्षणप्रतिपादनायाह - 'पुरओ कयं जं तु तं पुरेकम्म' भिक्षायाः पुरतः-प्रथममेव यत्कृतं कर्म- ण | कडुच्छुकादिप्रक्षालनादि तत्पुर:कर्माभिधीयते, उदकार्द्र पुनरुच्यते यद्विन्दुसहितं भाजनादि गलद्विन्दुरित्यर्थः, सस्निग्धं स्स पुनरुच्यते यद्विन्दुरहितमा च, तत्रेह सस्निग्धे 'मार्गणा' अन्वेषणा कर्त्तव्या, यतः सस्निग्धे हस्तादौ ग्रहणं भविष्यत्यपि ॥
ચન્દ્ર, ઃ જે કહી ગયા છે કે પુર:કર્માદિ દોષો પણ દરેક ત્રણ પ્રકારના છે, તેમાં હવે પહેલા બે ભેદનો પ્રતિષેધ કરતા ओ हे छे.
ઓઘનિર્યુક્તિ-૪૮૮ : ટીકાર્થ : પુર:કર્મ અને ઉદકાÁ આ બે નો તો પ્રતિષેધ જ સમજવો. કેમકે આ બે પદાર્થો દોષવાળા હોવાથી આ બે વડે વ્યવહાર થતો નથી એટલે કે આ બે દોષવાળી વસ્તુઓ વહોરી શકાતી નથી.
હવે પુર:કર્માદિ ત્રણેયના લક્ષણનું પ્રતિપાદન કરવા માટે કહે છે. (૧) ભિક્ષા વહોરાવતા પૂર્વે જ જે કડછો ધોવા વગેરે
॥४८॥
Page #503
--------------------------------------------------------------------------
________________
V
શ્રી ઓધ- યુરૂપ કાર્ય કરેલ હોય તે પુર:કર્મ કહેવાય. (૨) ઉદકાર્ડ તો વળી તે કહેવાય કે ભાજન વગેરે - વાસણ વગેરે પાણીના
નિર્યુક્તિ
બિંદુઓવાળા હોય એટલે કે જેમાંથી કાચા પાણીના ટીપાઓ ટપકતા હોય. (૩) સસ્નિગ્ધ તે કહેવાય કે જે ભીનું હોય પણ એમાં પાણીના ટીપાઓ ન હોય. માત્ર ભીનાશ હોય.
ભાગ-૨
|| ૪૯૪ ||
H
સમ
भ
TT
આમાં જે સ્નિગ્ધ છે, તેમાં અન્વેષણા - તપાસ કરવાની છે. કેમકે સસ્નિગ્ધહસ્તાદિમાં ગોચરીનું ગ્રહણ થઈ પણ શકે છે. (પહેલા બેનો તો નિષેધ જ છે.)
યોનિ :
ससिणिर्द्धपि य तिविहं सचित्ताचित्तमीसगं चेव । ठप्पं अहिगारो मीससच्चित्ते ॥ ४८९॥
पुण
अचित्तं
यत्तत्सस्निग्धं तत्त्रिविधं सचित्तमचित्तं मिश्रं चेति । तत्राचित्तं स्थाप्यं यतस्तत्राचित्तसस्निग्धे ग्रहणं क्रियत एव न तत्र निरूपणा, अधिकारः पुनः - निरूपणं मिश्रसचित्तयोः कर्त्तव्यं ।
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૪૮૯ : ટીકાર્થ : સસ્નિગ્ધ પણ ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તેમાં અચિત્ત સસ્નિગ્ધને સ્થાપી રાખો, અર્થાત્ અત્યારે એની કોઈ વાત કરવી નથી. કેમકે તે અચિત્ત સસ્નિગ્ધમાં તો ગોચરી વહોરાય
स
म
स्प
णं
મ
|| ૪૯૪ ॥
Page #504
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्थु
ચી જ છે, એટલે તેમાં કોઈ નિરૂપણ કરવાની જરૂર નથી. અહીં તો મિશ્ર અને સચિત્તનો અધિકાર છે. એટલે તે બેનું નિરૂપણ નિર્યુક્તિ કરવું. ભાગ-૨
वृत्ति : इदानीं मिश्रसच्चित्तसस्निग्धे हस्ते सति ग्रहणविधिं प्रतिपादनायाह - ॥४८५॥
ओ.नि. : पव्वाण किंचि अव्वाणमेव किंचिच्च होअणव्वाणं ।
पाएण हि तं सव्वं एक्वेक्कहाणी य वुड्डी य ॥४९०॥ तत्र हस्ते सस्निग्धं किञ्चित् प्रम्लानं - मनाक्शुष्कं तथा 'अव्वाणं'ति आव्यानमुद्वानं किञ्चित्स्निग्धं 'किञ्चिच्च होअणुव्वाणं 'ति किञ्चिच्च स्निग्धमनाव्यानमनुद्वानं च, त्रिविधमप्येतत्सर्वं प्रायेण सस्निग्धमुच्यते, एवमेतद्विभाव्य तत एकैकशुष्कभागवृद्ध्या ग्रहणं कर्त्तव्यं पूर्वानुपूर्व्या, तथा एकैकशुष्कभागहान्या पश्चानुपूर्व्या गृह्णाति भिक्षां ।
ચન્દ્ર.: હવે મિશ્ર અને સચિત્ત સસ્નિગ્ધ હોય, તો તેમાં ગોચરી ગ્રહણ કરવાની જે વિધિ છે, તેનું પ્રતિપાદન કરતા
मोधनियुक्ति-४८० : मामiत्री-हताना यम
सस्नि छोय छ, ते त्र
12 . (१) US सस्नि५ वीnony
84E
Page #505
--------------------------------------------------------------------------
________________
=
શ્રી ઓઘ-૬, નિર્યુક્તિ કરે ભાગ-૨
'#
#
૪૯૬ |
w
=
=
=
પ્રમ્યાન - કંઈક સુકાયેલ. (૨) કોઈક સસ્નિગ્ધ આવ્યાન - સંપૂર્ણ સુકાયેલ હોય. (૩) કોઈક સસ્નિગ્ધ અનાવ્યાન-અનુવાન હોય. સુકાયેલું ન હોય.
આ ત્રણેય પ્રકારના આ બધા જ ભેદો પ્રાયઃ સસ્નિગ્ધ કહેવાય. આ પ્રમાણે આ સસ્નિગ્ધને વિચારીને પછી એકેક શુષ્ક ભાગની વૃદ્ધિ વડે પૂર્વાનુપૂર્વીથી ગ્રહણ કરવું. અથવા એકેક શુષ્કભાગની હાનિ વડે પશ્ચાનુપૂર્વીથી ભિક્ષા ગ્રહણ કરે. (આ પદાર્થ આગળ સ્પષ્ટ કરશે.).
वृत्ति : सा एकैकभागवृद्धिः कथं कर्त्तव्येत्यत आह - મો.નિ. સત્તવિમા ૩ ૪ વિમાવત્તા સ્થિમાક્vi |
निच्चुन्नएयेरविय पव्वे रेहा करतले य ॥४९१॥ “સપ્ત વિમાન' સપ્તથા વા '' હર્ત વિમર્ચ' વિમાન્ય, શ્રેષાં ?-સ્થાવીનાં, ત્તે વિમા તાનફીત્ય | कर्तव्याः, के च ते ?-'निम्नोन्नतेतरान्' तत्र निम्नं त्वङ्गलिपवरेखा उन्नतमलिपर्वाणि इतरत्-करतलं नोन्नतं नापि निम्नं।
ચન્દ્ર. : પ્રશ્ન : તે એકેક ભાગવૃદ્ધિ કેવી રીતે કરવી ? ઓઘનિર્યુક્તિ-૪૯૧ : ઉત્તર ઃ ટીકાર્થ: સ્ત્રી વગેરેના હાથને સાત વિભાગમાં વહેંચી દઈને આ એકેક ભાગની વૃદ્ધિ - ૪૯૬ll
=
=
“
=
||
Page #506
--------------------------------------------------------------------------
________________
$
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
કરવાની છે. એ સાત વિભાગો નિમ્નભાગ, ઉન્નતભાગ, ઇતર ભાગ આ ત્રણને આશ્રયીને કરવા. તેમાં આંગળીઓના પર્વમાં જે રેખાઓ છે એ નિમ્ન ભાગ કહેવાય (કારણ કે આસપાસના ભાગની અપેક્ષાએ એ ભાગ નીચો-ઊંડાણવાળો હોય છે.) આંગળીના જે પર્વના ભાગો છે તે ઉન્નત ભાગ કહેવાય (કારણકે આસપાસના ભાગની અપેક્ષાએ એ ભાગ ઊંચો-ઉપસેલો હોય છે.) અને જે હાથનું તળીયું એ ઉન્નત પણ ન કહેવાય કે નિમ્ન પણ ન કહેવાય.
'P
=
| ૪૯૭IL
=
=
દે
TITI
ماه ها و
=
=
અનિમ્નોન્નત.
نعم
(૧) ૧ થી ૭ નંબરના ભાગો ઉન્નત કહેવાય.
:
fe's HT
૪૯૭T.
Page #507
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्थु
નિર્યુક્તિ
ભાગ-૨
॥ ४८८॥
(२) (8), (५), (1) भागो निम्न वाय. (3) qथ्येनो मा अनिम्न-मनुन्नत वाय. નિમ્ન : આંગળીઓમાં કરેલી કાળી લીટીઓ એ પર્વરેખા છે. उन्नत : यारे १-२-3 बरे नंबरों में पर्व छ.
वृत्ति : इदानीं केन शुष्केण प्रदेशेन कः प्रदेशः प्रम्लानो भवति ? केन वा प्रम्लानेन प्रदेशेन कः सार्द्रः प्रदेशो भवतीत्यस्यार्थस्य ज्ञापनार्थमाह - ओ.नि. : जाहे य उन्नयाई उव्वाणाइं हवंति हत्थस्स ।
ताहे तलपव्वाणा लेहा पुण होतऽणुव्वाणा ॥४९२॥ यदा उन्नतानि हस्तस्थानानि उद्वानानि भवन्ति तदा हस्ततलं प्रम्लानं - मनाक् शुष्कं भवति रेखास्तु भवन्त्यनुद्वानाः।
ચન્દ્ર, ઃ હવે એ બતાવે છે કે આમાં હાથનો કયો ભાગ સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે બીજો કયો ભાગ પ્રમ્લાન – મના શુષ્ક બની જ ગયેલો હોય.
४८८॥
TEE
Page #508
--------------------------------------------------------------------------
________________
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ णं
भाग-२
स
।। ४८८ ।। म
स्स
म
भ
ग
તથા કયો ભાગ પ્રમ્લાન હોય ત્યારે કયો પ્રદેશ સાર્દ્ર = (પ્રમ્યાન કરતા) વધુ ભીનો હોય... એ અર્થને જણાવવાને
माटे हे छे.
ઓઘનિર્યુક્તિ-૪૯૨ : ટીકાર્થ : જ્યારે ઉન્નત હસ્તસ્થાનો - પર્વો સંપૂર્ણ સુકાઈ જાય, ત્યારે હાથનું તળીયું પ્રમ્લાન - મનામ્ શુષ્ક હોય. અને ત્યારે પર્વરેખાઓ અનુઢ્ઢાન - તળીયા કરતા વધુ ભીની હોય.
—
वृत्ति : इदानीं शुष्कहस्तस्थानानामेकैकवृद्ध्या यथा यस्मिन् काले ग्रहणं भवति तथा प्रदर्शयन्नाह - ओ.नि. : तरुणित्थि एक्कभागे पव्वाणे होइ गहण गिम्हासु । हेमंते दोसु भवे तिसु पव्वाणेसु वासासु ॥ ४९३॥
६७तरुण्याः स्त्रिय उन्नतसप्तमैकभागे प्रम्लाने शुष्के सति उष्णकाले गृह्यते भिक्षा यतः स्वोष्मतया कालस्य चोष्णतया यावता कालेन असावुन्नतप्रदेशः शोषमुपगतस्तावता कालेन इतरेऽपि निम्नप्रदेशाः सार्द्रा अपि अचित्ताः संजाता अतः कल्पते भिक्षाग्रहणं, हेमन्तकाले तस्या एव तरुण्या द्वयोः सप्तमभागयोः शुष्कयोः सतोभिक्षाग्रहणं भवेदिति, तस्या एव तरुण्या वर्षाकाले त्रिषु सप्तमभागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं भवति ।
ચન્દ્ર. ઃ જે રીતે હાથના શુષ્ક સ્થાનોની એક એક ભાગની વૃદ્ધિ વડે જ્યારે જે કાળમાં ગોચરી લઈ શકાય, તે રીતે હવે
स
U
भ
ओ
म
हा
वी
स्प
।। ४८८ ॥
Page #509
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ-વ્ય દેખાડતા કહે છે. નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ-૪૯૩ : ટીકાર્થ : જ્યારે યુવાન સ્ત્રીના હાથના ઉન્નતભાગના સાત ભાગો કરીને એમાંથી એક ભાગ છે. ભાગ-૨ સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે ઉનાળાના કાળમાં એ યુવાન સ્ત્રી પાસેથી વહોરી શકાય.
(પ્રશ્ન : ઉન્નત ભાગના કુલ સાત ભાગ કલ્પીને એમાંથી માત્ર ઉપરનો એક ભાગ સુકાય એટલા માત્રમાં વહોરવાની જ // ૫૦૦ ll રજા શી રીતે મળે ? પેલા નિમ્નભાગાદિ તો તે વખતે ભીના જ હોય ને ?)
ઉત્તર : યુવાનસ્ત્રી ઉખાવાળી - વધુ ગરમીવાળી હોય છે, માટે અને તે વખતે ઉનાળાનો કાળ છે, અને આ કાળ ગરમાટાવાળો હોય છે, એટલે જ જેટલા કાળમાં આ ઉન્નતપ્રદેશ સુકાઈ જાય એટલા કાળમાં બાકીના નિમ્નપ્રદેશો ભીના હોવા છતાં પણ અચિત્ત થઈ જાય. એટલે ત્યાં ગોચરી લેવી કલ્પ.
શિયાળામાં તે જ તરુણીના ઉન્નતભાગના કુલ સાત ભાગમાંથી બે ભાગ સુકાઈ જાય એટલે ભિક્ષાનું ગ્રહણ થાય. તથા ચોમાસામાં તે જ યુવાન સ્ત્રીના હાથના ઉન્નતભાગના કુલ સાતભાગમાંથી ત્રણ ભાગ સુકાઈ જાય ત્યારે ભિક્ષાનું ગ્રહણ થાય.
*
*
F
=
=
E
=
ओ.नि. : एमेव मज्झिमाए आढत्तं दोसु ठायए चउसु ।
तिसु आढत्तं थेरी य नवरि ठाणेसु पंचसु उ ॥४९४॥
“
P's
. F EE F G /
00ll
F
5
-
Page #510
--------------------------------------------------------------------------
________________
BER
एवमेव मध्यमायाः स्त्रिया उष्णकाले द्वयोर्भागयोः प्रारब्धं चतुर्यु भागेषु संतिष्ठते, एतदुक्तं भवति-मध्यमायाः શ્રી ઓઘનિર્યુક્તિ
स्त्रिया उष्णकाले द्वयोः सप्तमभागयोः शुष्कयोः सतोर्ग्रहणं भवति, तथा तस्या एव मध्यमायाः स्त्रिया हेमन्ते काले त्रिषु ભાગ-૨
सप्तमभागेषु शुष्केषु सत्सु ग्रहणं भवति, तस्या एव च मध्यमस्त्रिया वर्षाकाले चतुर्षु सप्तमभागेषु शुष्केषु सत्सु
भिक्षाग्रहणं कर्त्तव्यं, एवं स्थविराया अपि उष्णकाले त्रिषु भागेषु प्रारब्धं पञ्चसु भागेषु संतिष्ठते, एतदुक्तं भवति||५०१॥ मा उष्णकाले स्थविर्या स्त्रिषु सप्तमभागेषु शुष्केषु सत्सु ग्रहणं भवति, तथा तस्या एव स्थविर्या हेमन्तकाले चतुर्यु
ण सप्तमभागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं भवति, तथा तस्या एव स्थविर्या वर्षाकाले पञ्चसु सप्तमभागेषु शुष्केषु सत्सु स्स भिक्षाग्रहणं कर्त्तव्यम् । | ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૪૯૪: ટીકાર્થ એજ પ્રમાણે ઉષ્ણકાળમાં મધ્યમ સ્ત્રીના બે ભાગથી શરુ કરીને ચાર ભાગ સુધી
આ પદ્ધતિ જાણવી. કહેવાનો ભાવ એ છે કે ઉનાળામાં મધ્યમ સ્ત્રીના ૨/૩ ભાગ (સાત ભાગમાંથી બે ભાગ) સુકાય એટલે તેના હાથેથી વહોરી શકાય. તથા શિયાળામાં તે જ મધ્યમ સ્ત્રીના ૩/૭ ભાગ સુકાય એટલે વહોરી શકાય. અને ચોમાસામાં તે જ મધ્યમ સ્ત્રીના ૪/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લઈ શકાય.
આમ વૃદ્ધા સ્ત્રીમાં પણ ૩૭ ભાગથી શરુ કરીને પ૭ ભાગ સુધી જાણવું. તે આ પ્રમાણે - ઉનાળામાં વૃદ્ધા સ્ત્રીના ૩૭ ભાગો સુકાય એટલે ગ્રહણ થાય, તથા શિયાળામાં તે જ વૃદ્ધાના ૪૭ ભાગો સુકાય એટલે ગ્રહણ થાય અને ચોમાસામાં
REER OF
E
|| ५०१॥
Page #511
--------------------------------------------------------------------------
________________
FER'
॥ ५०२॥
તે જ સ્ત્રીના ૫૭ ભાગો સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય. श्रीमोध-त्थु नियुति ओ.नि. : एमेव होइ पुरिसे दुगाइछट्ठाण पज्जवसिएसुं । ભાગ-૨
अपुमं तु तिभागाई सत्तमभागे अवसिते उ ॥४९५॥ एवमेव पुरुषस्य द्वयोर्भागयोः प्रारब्धं षट्स्थानपर्यवसितेषु भागेषु संतिष्ठते , एतदुक्तं भवतिण तरुणपुरुषस्योष्णकाले भागद्वये शुष्के सति गृह्यते, तथा तस्यैव तरुणस्य शीतकाले त्रिषु भागेषु शुष्केषु सत्सु भिक्षा स गृह्यते, तथा तस्यैव तरुणस्य वर्षाकाले चतुर्षु भागेषु शुष्केषु सत्सु ग्रहणं, तथा मध्यमपुरुषस्योष्णकाले त्रिषु भागेषु | भ शुष्केषु सत्सु ग्रहणं भवति, तस्यैव मध्यमस्य हेमन्तकाले चतुर्यु भागेषु शुष्केषु सत्सु ग्रहणं, तथा तस्यैव मध्यमस्य भ | वर्षाकाले पञ्चसु भागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं कर्त्तव्यं, तथा वृद्धपुरुषस्योष्णकाले चतुर्षु भागेषु शुष्केषु सत्सु ग्रहणं ग कर्त्तव्यं तथा तस्यैव वृद्धस्य हेमन्तकाले पञ्चसु भागेषु शुष्केषु सत्सु ग्रहणं, तस्यैव वृद्धस्य वर्षाकाले षट्सु भागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं कर्त्तव्यं । नपुंसकस्य पुनस्त्रिभागेष्वारब्धं सप्तमभागे अवसिते सति संतिष्ठते, एतदुक्तं भवतिसर्वस्मिन् हस्ते शुष्के सति ग्रहणं कर्त्तव्यं भवति, अत्र चेयं भावना-तरुणनपुंसकस्योष्णकाले त्रिषु भागेषु शुष्केषु भिक्षाग्रहणं कल्पते, तस्यैव तरुणनपुंसकस्य हेमन्तकाले चतुर्षु भागेषु शुष्केषु भिक्षाग्रहणं, तस्यैव च वर्षाकाले पञ्चसु भागेषु शुष्केषु ग्रहणं, मध्यमनपुंसकस्योष्णकाले चतुर्षु भागेषु शुष्केषु सत्सु ग्रहणं, तस्यैव च हेमन्तकाले पञ्चसु भागेषु
24NE
||५०२॥
Page #512
--------------------------------------------------------------------------
________________
?
છે
शुष्केषु ग्रहणं, तस्यैव च वर्षाकाले षट्सु विभागेषु शुष्केषु ग्रहणं, वृद्धनपुंसकस्योष्णकाले पञ्चसु भागेषु शुष्केषु सत्सु શ્રી ઓઘનિર્યુક્તિ
भिक्षाग्रहणं, तस्यैव हेमन्तकाले षट्सु भागेषु शुष्केषु भिक्षाग्रहणं, तस्यैव च वृद्धनपुंसकस्य वर्षाकाले सप्तस्वपि ભાગ-૨
णं सप्तमभागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं कर्त्तव्यमिति । एवमेकैकवृद्ध्या ग्रहणमुक्तं, पश्चानुपूर्व्या तु एकैकभागहान्या
भिक्षाग्रहणं वेदितव्यं, तच्चैवं-स्थविरनपुंसकस्य वर्षाकाले सप्तभिरपि हस्त( सप्तम) भागैः शुष्कैर्गृह्यते भिक्षा, तस्यैव / ૫0૩/l. मच शीतकाले षभिर्भागैः शुष्कैर्गुह्यते भिक्षा, तस्यैवोष्णकाले पञ्चभिर्भागैः शुष्कैर्गृह्यते, एवमनया हान्या तावन्नैतव्यं
यावत्तरुणी स्त्रीति । उक्तं त्रिधा द्वारं,
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૯૫ : ટીકાર્ય : આ જ પ્રમાણે પુરુષમાં બે ભાગથી શરૂ કરીને છ ભાગ સુધી આ પદ્ધતિ જાણવી. કહેવાનો ભાવ એ છે કે ઉનાળામાં તરુણ પુરુષના બે ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. તથા શિયાળામાં તે જ તરુણ પુરુષના ૩૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય તથા ચોમાસામાં તે જ યુવાન પુરુષના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય.
તથા ઉષ્ણકાળમાં મધ્યમપુરુષના ૩૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. શિયાળામાં તેજ મધ્યમપુરુષના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. ચોમાસામાં તે જ મધ્યમ પુરુષના ૫૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય.
તથા ઉનાળામાં વૃદ્ધ પુરુષના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય. શિયાળામાં તે જ વૃદ્ધ પુરુષના ૫/૭ ભાગ
ક
લ
8, વ
8
ત્ર, 8
૫૦૩ II
Page #513
--------------------------------------------------------------------------
________________
સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય અને ચોમાસામાં તે જ વૃદ્ધના ૬ ૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય. શ્રી ઓઘનિયુક્તિ કે
નપુંસકોમાં તો ત્રણ ભાગથી શરુ કરીને સાત ભાગ સુધી જાણવું. ભાગ-૨ |
કહેવાનો ભાવ એ છે કે આખોય હાથ સુકાયે છતે ગ્રહણ કરવું. અહીં આ ભાવના છે કે ઉનાળામાં તરુણ નપુંસકના ન ૩/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કલ્પે. તે જ તરુણ નપુંસકના શિયાળામાં ૪/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. // ૫૦૪ L = ચોમાસામાં તે જ તરુણ નપુંસકના પ૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય.
તથા ઉનાળામાં મધ્યમનપુંસકના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. શિયાળામાં મધ્યમનપુંસકના ૫૭ ભાગ | સુકાય એટલે ભિક્ષા લેવાય, અને ચોમાસામાં મધ્યમનપુંસકના ૬ ૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય.
તથા ઉનાળામાં વૃદ્ધનપુંસકના ૫/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. શિયાળામાં વૃદ્ધનપુંસકના ૬ ૭ ભાગ સુકાય જ એટલે ભિક્ષા લેવાય અને ચોમાસામાં વૃદ્ધ નપુંસકના ૭/૭ ભાગ - આખો હાથ સુકાય ત્યારે ભિક્ષા લેવાય.
આમ આ તો એક એક ભાગની વૃદ્ધિ વડે શી રીતે ગ્રહણ થાય એ બતાવ્યું. હવે જો પાછળથી શરૂ કરીએ તો એક એક ભાગની હાનિ વડે ભિક્ષાનું ગ્રહણ જાણવું. તે આ પ્રમાણે – સ્થવિરનપુંસકના ચોમાસામાં સાતેય ભાગો સુકાય ત્યારે ગ્રહણ થાય.
શિયાળામાં તે જ સ્થવિર નપુંસકના ૬ ૭ ભાગ સુકાય ત્યારે ભિક્ષા લેવાય અને ઉનાળામાં તે જ સ્થવિર નપુંસકના ૫૭ ભાગ સુકાય ત્યારે ભિક્ષા લેવાય... આ પ્રમાણે છેક છેલ્લે આ ભાંગો આવશે કે ઉનાળામાં તરુણ સ્ત્રીનો ૧/૩ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય.
:
૬F feb - E
૫૦૪ ..
Page #514
--------------------------------------------------------------------------
________________
Fક '
ભાગ
શ્રી ઓઘ-, નિર્યુક્તિ ભાગ-૨
=
=
// ૫૦૫ |
=
=
કાળ ઉનાળો શિયાળો ચોમાસું ઉનાળો શિયાળો ચોમાસુ ઉનાળો શિયાળો ચોમાસુ ઉનાળો શિયાળો ચોમાસુ
વ્યક્તિ તરુણ સ્ત્રી તરુણ સ્ત્રી તરુણ સ્ત્રી મધ્યમાં સ્ત્રી મધ્યમાં સ્ત્રી મધ્યમાં સ્ત્રી વૃદ્ધા સ્ત્રી વૃદ્ધા સ્ત્રી વૃદ્ધા સ્ત્રી તરુણ પુરુષ તરુણ પુરુષ તરુણ પુરુષ
૧૭ ભાગ ૨૭ ભાગ ૩૭ ભાગ ૨૭ ભાગ ૩૭ ભાગ ૪૭ ભાગ ૩૭ ભાગ ૪૭ ભાગ ૫૭ ભાગ ૨૭ ભાગ ૩/૭ ભાગ ૪૭ ભાગ
| પ૦૫).
Page #515
--------------------------------------------------------------------------
________________
=
શ્રી ઓઘનિયુક્તિ | ભાગ-૨
| ૫૦૬ | |
ઉનાળો શિયાળો ચોમાસુ ઉનાળો શિયાળો ચોમાસુ ઉનાળો શિયાળો ચોમાસુ ઉનાળો
5
=
F
મધ્યમ પુરુષ મધ્યમ પુરુષ મધ્યમ પુરુષ વૃદ્ધ પુરુષ વૃદ્ધ પુરુષ વૃદ્ધ પુરુષ તરુણ નપુંસક તરુણ નપુંસક તરુણ નપુંસક મધ્યમ નપુંસક મધ્યમ નપુંસક મધ્યમ નપુંસક વૃદ્ધ નપુંસક
૩૭ ભાગ ૪૭ ભાગ ૫૭ ભાગ ૪૭ ભાગ ૫૭ ભાગ ૬ ૭ ભાગ ૩/૭ ભાગ ૪૭ ભાગ પ૭ ભાગ ૪૭ ભાગ ૫૭ ભાગ ૬/૭ ભાગ ૫/૭ ભાગ
=
=
=
=
"
= '#
શિયાળો
F
ચોમાસુ
હ
ક
ઉનાળો
પ0 ||
Page #516
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥ ५०७॥ म
શિયાળો વૃદ્ધ નપુંસક ૬/૭ ભાગ
ચોમાસુ વૃદ્ધ નપુંસક ૭/૭ ભાગ ત્રિવિધ દ્વાર પૂર્ણ થયું. ओ.नि. : भावद्वारप्रतिपादनायाह -
दुविहो य होइ भावो लोइयलोउत्तरो समासेणं ।
एक्किको वि य दुविहो पसत्थओ अप्पसत्थो य ॥४९६॥ द्विविधो भवति भावः-लौकिको लोकोत्तरश्चेति, समासतः पुनरेकैको द्विविधः-प्रशस्तोऽप्रशस्तश्च, लौकिकः भ प्रशस्तोऽप्रशस्तश्च, एवं लोकोत्तरोऽपि । तत्रोदाहरणमुच्यते-एगंमि सन्निवेसे दो भाउया वणिया, ते य परोप्परं विरिक्का, तत्थ एगो गामे गंतूण करिसणं करेइ, अण्णोवि तहेव, तत्थ एक्कस्स सुमहिला अण्णस्स दुम्महिला, जा सा दुम्महिला । सा गोसे उट्ठिया मुहोदगदंतपक्खालणउद्दागफलिहमाईहि मंडंती अच्छइ, कम्मारगाईणं न किंचि जोगक्खेमं वहइ, कल्लेउयं च करेइ, अण्णस्स य जा सा महिला कम्माईणं जोगक्खेमं वहइ अत्तणो य सकज्ज मंडणादि करेइ, तत्थ जा सा अत्तणो चेव मंडणे लग्गा अच्छइ, तीए अचिरेण कालेणं परिक्खीणं घरं, इयरीए घरं धणधण्णेणं समिद्धं जायं।
PRTO
409॥
E
Page #517
--------------------------------------------------------------------------
________________
gui
'
!
E F
एवं च जो साहू वण्णहेडं रूवहेउं वा रसहेउं वा आहारं आहारेइ, नवि आयरिए णवि बालवुड्डगिलाणदुब्बले य શ્રી ઓઘનિર્યુક્તિ
पडियग्गति अप्पणो य गहाय पज्जत्तं नियत्तइ, एवं सो अप्पपोसओ, जहा सा चुक्का हिरण्णाईणं, एवं इमोवि जो ભાગ-૨
निज्जरालाभो तस्स चुक्किहिइ, पसत्थो इमो जो णो वण्णहेउं णो रूवहेडं वा रसहेउं वा आहारं आहारेइ, बालाईणं दाउं
पच्छा आहारेइ, सो नाणदंसणचरित्ताणं आभागी भवति । एवं पसत्थेण भावेणं आहारेयव्वो सो पिंडो । / ૫૦૮.
ચન્દ્ર.: હવે ભાવદ્વાર કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૯૬ : ટીકાર્થ : ભાવ બે પ્રકારનો છે. લૌકિક અને લોકોત્તર. એ બેય ભાવો સંક્ષેપથી બે પ્રકારે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત એટલે કે લૌકિક ભાવ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે તથા લોકોત્તર ભાવ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત... એમ બે પ્રકારે છે. આ વિષયમાં દૃષ્ટાન્ત કહેવાય છે.
એક સંનિવેશ (ગામડા જેવું સ્થાન)માં બે વણિક ભાઈઓ હતા, તે પરસ્પર છૂટા પડ્યા. તેમાં એક ભાઈ ગામમાં જઈ ‘ી ખેતી કરે છે. બીજો પણ તે જ પ્રમાણે કરે છે. તેમાં એકની પત્ની સારી હતી, બીજાની ખરાબ હતી. જે ખરાબ સ્ત્રી હતી,
એ તો પોતાના પતિની ગેરહાજરી હોવાથી સવારે ઉઠીને મોઢાને પાણીથી ધોવું, દાંત ધોવા, દર્પણમાં જોવું, કાંસકા વડે વાળો સમારવા... વગેરે કાર્યો વડે પોતાને મંડન કરતી જ રહે છે. નોકર-ચાકરોના કોઈપણ પ્રકારના યોગક્ષેમને કરતી નથી. (નોકરોને એમને ઉચિત કાર્યોમાં જોડવા તે જોગ, તેમને યોગ્ય ભોજનાદિ આપવા તે ક્ષેમ...) કલ્ય (આગળ આનો અર્થ
Tu ૫૦૮
= t
જ
ઇfe 5
Page #518
--------------------------------------------------------------------------
________________
ર
E
,
કહેવાશે) કરે. બીજા ભાઈની જે સ્ત્રી હતી, તે સ્ત્રી નોકરાદિના યોગક્ષેમને પણ વહન કરે છે અને પોતાના મંડનાદિ કાર્ય શ્રી ઓઘ-.
' પણ કરે છે. તેમાં જે તે સ્ત્રી માત્ર પોતાને ભૂષિત કરવામાં જ લાગેલી રહે છે, તેણીનું ઘર ખૂબ ઓછા કાળમાં ખલાસ થઈ નિયુક્તિ કેન
( ગયું. જ્યારે બીજી સ્ત્રીનું ઘર ધનધાન્ય વડે સમૃદ્ધ થયું. ભાગ-૨
એ પ્રમાણે જે સાધુ પોતાના શરીરનો વર્ણ સારો કરવા, રૂપ વધારવા આહાર વાપરે, પણ આચાર્યની કે બાલ-વૃદ્ધ|| ૫૦૦ x ગ્લાન-દુર્બલની સેવા ન કરે અને પોતાના જ માટે પુરતું લઈ આવીને જે પાછો ફરી જાય અને એ પ્રમાણે જે માત્ર જાતનું
જ જ પોષણ કરનારો હોય તે જેમ પેલી સ્ત્રી સુવર્ણાદિ ગુમાવનારી બની તેમ આ સાધુનો પણ નિર્જરાલાભ ચૂકાઈ જાય. | આ અપ્રશસ્ત ભાવ થયો.
પ્રશસ્ત ભાવ આ પ્રમાણે કે જે સાધુ વર્ણ માટે કે રૂપ માટે કે રસ માટે આહાર ન કરે, અને બાલાદિને ગોચરી વપરાવીને '* જે વાપરે, તે જ્ઞાન-દર્શન-ચારિત્રનો ભાગી બને.
આમ પ્રશસ્ત ભાવથી તે પિંડ વાપરવો જોઈએ. वृत्ति : इदानीमेतदेवार्थजातं गाथाभिरुपसंहरन्नाह - ओ.नि. : सज्झिलगा दो वणिया गामं गंतूण करिसणारंभो ।
एगस्स देहमंडणबाउसिआ भारिया अलसा ॥४९७॥
*
«ft +
:
૫૦૯ II
|
Page #519
--------------------------------------------------------------------------
________________
BER
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ |
॥ ५१०॥
मुहधोवण दंतवणं अदागाईण कल्ल आवासं । पुव्वण्हिकरणमप्पण उक्कोसयरं च मज्झण्हे ॥४९८॥ तणकट्ठहारगाणं न देइ न य दासपेसवग्गस्स । न य पेसणे निउंजइ पलाण हिय हाणि गेहस्स ॥४९९॥ बिइयस्स पेसवग्गं वावारेऊण पेसणे कम्मे ।
काले देआहारं सयं च उवजीवई इड्डी ॥५००॥ सुगमाः नवरं 'बाउसिआ' विहूसणसीला । मुखधावनं करोति तथा 'कल्लत्ति कल्यपूपकम् आवश्यक पूर्वाह्ने करोत्यात्मन उत्कृष्टतरं च घृतपूर्णादि मध्याह्ने भक्षयत्येकाकिनी । तृणकाष्ठहारकाणां न किञ्चिद्ददाति दासवर्गस्य तथा प्रेष्यो यः कश्चित्प्रेष्यते तद्वर्गस्य च न किञ्चिद्ददाति, न च 'प्रेषणे कार्ये नियुक्ते कर्मकरान्, ततश्च भोजनादिना विना 'पलाणा' नष्टा हृतं च यत्किञ्चिद्गृहे रिक्थमासीत्, एवं हानिर्जाता गेहस्य, तत्रायं लौकिकोऽप्रशस्तो भावः । इदानीं लौकिकप्रशस्तभावप्रतिपादनायाह - द्वितीयस्य या भार्या सा प्रेष्यवर्गं प्रेषणे कार्ये व्यापार्य कर्मणि च त्रिविधे काले च तेषामाहारं ददाति स्वयं च काले आहारमुपजीवति ऋद्धिं च उपजीवति । अयं च लौकिकोऽत्र प्रशस्तो भाव उक्तः,
PERSEF
F
॥५१०॥
Page #520
--------------------------------------------------------------------------
________________
-
=
ક
8'
'E
T
=
શ્રી ઓઘ-૧ ચન્દ્ર. : હવે આ જ અર્થનો ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૪૯૭ થી ૫૦૦: ટીકાર્થઃ ચારે ય ગાથાઓ સરળ છે. માત્ર એમાં જે અઘરા શબ્દો છે, તેના અર્થો આ ન ભાગ-૨
પ્રમાણે છે.
૪૯૭ માં વીસમા શબ્દ છે. તેનો અર્થ એ કે વિભૂષા કરવાના સ્વભાવવાળી. ૪૯૮માં કલ્ય શબ્દ છે. કલ્ય એટલે F, | ૫૧૧| |
કલ્યપૂપક કે જે આવશ્યક હોય. અર્થાત્ જે રસોઈ રોજીંદી હોય તે વસ્તુ સવારે બનાવે કેમકે સવારે પતિ વગેરે ઘણા ખાનારા જ હોય એટલે ત્યારે બધા માટે સામાન્ય વસ્તુ બનાવે અને પોતે જાતે બપોરે એકલી ઉત્કૃષ્ટતર એવી ઘેબર વગેરે વસ્તુ વાપરે.
૪૯૮માં - ઘાસ - લાકડા લાવનારાઓને કે દાસવર્ગને કશું ન આપે (એટલે કે એમની સંભાળ ન કરે) તથા પ્રેષ્ય એટલે - જે કોઈ વ્યક્તિ કામે મોકલાય છે. તે પ્રધ્યવર્ગને પણ કશું ન આપે. એ નોકરોને તેઓને ઉચિત કાર્યમાં જોડે પણ નહિ. એટલે ! a તેઓ બધા ભોજનાદિ ન મળવાના કારણે ત્યાંથી ભાગી ગયા અને જે કોઈ ધન ઘરમાં હતું એ પણ ચોરી ગયા. આ રીતે ગો ઘરની હાનિ થઈ. તેમાં આ લૌકિક અપ્રશસ્તભાવ છે.
હવે લૌકિક પ્રશસ્તભાવનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
૪૯૮માં - બીજા ભાઈની જે પત્ની હતી, તે નોકરવર્ગને પ્રેષણકાર્યમાં અને વિવિધ કાર્યોમાં જોડીને યોગ્ય કાળે તેઓને થી આહાર આપે છે અને સ્વયં યોગ્યકાળે આહાર વાપરે છે, આ લૌકિક પ્રશસ્ત ભાવ કહેવાયો.
કૃ
=
Bio
૧ ||.
-
5
Page #521
--------------------------------------------------------------------------
________________
श्री खोध- न्यु
નિર્યુક્તિ
भाग-२
॥ ५१२ ॥
ण
स
प
भ
म्म
वृत्ति : इदानीं लोकोत्तराप्रशस्तभावप्रतिपादनायाह
ओ.नि. : वन्नबलरूवहेउं आहारे जो तु लाभि लब्धंते ।
-
अतिरेगं न उ गिण्हइ पाउग्गगिलाणमाईणं ॥ ५०१॥ जह सा हिरण्णमाईपरिहीणा होइ दुक्खआभागी । एवं तिगपरिहीणो साहू दुक्खस्स आभागी ॥५०२॥ आयरियगिलाणट्ठा गिहइ न महंति एव जो साहू । नो वन्नरूवहेउं आहारे एस उ पसत्थो ॥ ५०३ ॥
वर्णबलरूपहेतुमाहारयति यश्च लाभे क्षीरादौ लभ्यमाने सति प्रायोग्यं ग्लानादीनामतिरिक्तं न गृह्णाति । यथा गृहस्था हिरण्यादिपरिहीणा संजाता दुःखभागिनी च जाता एवं साधुरपि त्रिकेण ज्ञानदर्शनचारित्रलक्षणेन हीनो दुःखस्य आभागी भवति । उक्तो लोकोत्तराऽप्रशस्तः, इदानीं लोकोत्तरप्रशस्तभावप्रदर्शनायाह - आचार्यादीनामर्थाय गृह्णाति, न ममेदं योग्यं किन्त्वाचार्यादेः, एवं यः साधुर्गृह्णाति, शेषं सुगमं । उक्तो लोकोत्तरः प्रशस्तो भावः, उक्तं भावद्वारम् ॥
阿
ר
स
प्र
UT
स्म
ओ
म
हा
॥ ५१२ ॥
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-, નિર્યુક્તિ ભાગ-૨ |
૫૧૩ /
w
ચન્દ્ર. : હવે લોકોત્તર - અપ્રશસ્ત ભાવનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિયુક્તિ : ૫૦૧-૫૦૨-૧૦૩: ટીકાર્થ : જે સાધુ વર્ણ-બલ-રૂપને માટે વાપરે, અને દૂધ વગેરે ઉત્તમ દ્રવ્યો મળે ત્યારે ગ્લાનાદિને પ્રાયોગ્ય એ વસ્તુ એમને માટે વધારે ન વહોરે. (પણ માત્ર પોતાના પુરતી વહોરે અને પોતે જ વાપરે.)
જે રીતે તે ગૃહસ્થા સુવર્ણાદિથી હીન બની અને દુઃખ ભાગી બની એમ સાધુ પણ જ્ઞાન - દર્શન - ચારિત્ર રૂપ ત્રિક વડે હીન અને દુઃખના ભાગીદાર થાય. લોકોત્તર અપ્રશસ્તભાવ કહેવાઈ ગયો.
હવે લોકોત્તર પ્રશસ્તભાવને દેખાડવા માટે કહે છે કે એ સાધુ આચાર્યાદિના માટે સારી વસ્તુઓ વહોરે અને સમજે કે આ મારે યોગ્ય નથી. પણ આચાર્યાદિને યોગ્ય છે. આ પ્રમાણે જે સાધુ ગ્રહણ કરે તે તેનો પ્રશસ્ત ભાવ કહેવાય.
આ સિવાયનું આ ત્રણગાથામાં લખેલું સરળ છે. આમ લોકોત્તર પ્રશસ્તભાવ કહેવાઈ ગયો. ભાવદ્વાર કહેવાઈ ગયું.
ओ.नि. : उग्गमउप्पायणएसणाए बायाल होति अवराहा ।
सोहेउं समुयाणं पडुप्पन्ने वच्चए वसहि ॥५०४॥
૫૧૩ ||
Page #523
--------------------------------------------------------------------------
________________
'ur
मो
श्री जोध- धु
નિર્યુક્તિ
भाग-२
सुन्नघरदेउले वा असई य उवस्सयस्स वा दारे । संसत्तकंटगाई सोहेउवसग्गं पविसे ॥५०५ ॥
म
।। ५१४ ।। म
एवं साधुरुद्गमोत्पादनैषणाभिर्द्विचत्वारिंशदपराधा भवन्ति तैः समुदानं भैक्षं 'शोधयित्वा' विविच्य ततः ‘पडुप्पन्ने वच्चए वसहिं' लब्धे सति भक्तादौ वसतिं प्रयाति । इदानीं तद्भक्तं गृहीतं सच्छोधयित्वा वसतिं प्रविशति केषु ण स्थानेषु ?, अत आह- गृहीत्वा भक्तमुपाश्रयाभिमुखो व्रजन् शून्यगृहे तद्भक्तं प्रत्युपेक्ष्य ततो वसतिं प्रविशति, तदभावे | देवकुले वा, 'असई य' गृहादीनामभावे उपाश्रयद्वारे संसक्तं त्रसैः कण्टकैर्वा यद्व्याप्तं तत् शोधयित्वा - प्रोज्झ्य स्स संसक्तादिभक्तं तत उपाश्रयं प्रविशति ।
ui
यन्द्र. : सोधनियुक्ति-५०४-०५ : टीडार्थ : उगम उत्पादन भने भेषणा वडे कुल ४२ घोषो थाय, साधु आ બધાય દોષોથી શુદ્ધ એવી ભિક્ષા શોધીને, સંસક્ત ગોચરીથી છૂટી પાડીને પછી આ રીતે ગોચરી મળી ગયે છતે ઉપાશ્રયમાં प्रवेशे .
હવે એ બતાવે છે કે ગ્રહણ કરાયેલા તે ભોજનને શુદ્ધ કરીને તે સાધુ વસતિમાં પ્રવેશ કરે.
પ્રશ્ન ઃ કયા સ્થાનોમાં રહીને સાધુ એ વહોરેલી ગોચરીને શુદ્ધ કરે ? (ગોચરીને બરાબર છૂટી છૂટી કરીને એમાં જોવું કે ઠળિયા, જીવાતો વગેરે તો આવી ગયા નથી ને ? આ કામ ગૃહસ્થના ઘરમાં વહોરતી વખતે વ્યવસ્થિત ન થાય. એટલે
णं
ओ
म
हा
वी
स्स
1149811
Page #524
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ण
vi
બધુ વહોર્યા બાદ ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલા એ બધી ગોચરી ચકાસે.)
ઉત્તર ઃ ભોજન લઈને તે સાધુ ઉપાશ્રય તરફ ચાલે. વચ્ચે જો કોઈ શૂન્યગૃહ આવે તો ત્યાં તે ભોજનને બરાબર જોઈચકાસી લઈ પછી વસતિમાં પ્રવેશે.
णं
મ
જો શૂન્યગૃહ ન હોય તો પછી દેવકૂલમાં (મંદિર જેવા સ્થાનમાં) ભોજન ચકાસે. જો શૂન્યગૃહ - દેવકુલાદિ કશું ન હોય ॥ ૫૧૫ ૬ તો પછી ઉપાશ્રયના બારણા પાસે રહી પોતાના ભોજનમાં જે વસ્તુઓ ત્રસજીવોથી કે કાંટાથી (કે અન્ય પણ અયોગ્ય વસ્તુથી) I વ્યાસ હોય, તેને શુદ્ધ કરીને એટલે કે તે ત્રસાદિવાળા ભોજનને પરઠવી દઈને પછી ઉપાશ્રયમાં પ્રવેશે. (ગોળ-લાડવા-ચણા વગેરેમાં છેક અંદર પણ કીડા વગેરે ઘુસી ગયા તો એટલે એવી વસ્તુ તો આખી પણ પરઠવી દેવી પડે. કેમકે એમાંથી “ ત્રસજીવોને દૂર કરવા શક્ય ન પણ બને. ખાદ્ય પદાર્થોમાં તે જીવો આરપાર ન થયા હોવાનો સંપૂર્ણ વિશ્વાસ હોય તો પછી ST TM તે ત્રસજીવોને જૂદા કરીને તે વસ્તુ વાપરવી ઉચિત ભાસે છે. દા.ત. રોટલી ઉપર એક-બે કીડી ફરતી દેખાય તો એ કીડી ૬ દૂર કરીને રોટલી વાપરી શકાય.) (ઉપાશ્રયની બહાર જ આ કામ કરી લેવાનું, ઉપાશ્રયમાં પ્રવેશ્યા બાદ નહિ. એનું કોઈ
સ્પષ્ટ કારણ તો અત્રે લખતા નથી. પણ કલ્પના કરીએ તો (૧) જીવ-સંસક્ત વસ્તુ જેટલી ઝડપી જૂદી કરાય, એટલો વધુ લાભ એ કે સાથેના બીજા દ્રવ્યો આની ગંધથી સંસક્ત ન થાય. (૨) “ઉપાશ્રયાદિમાં પહોંચ્યા બાદ શુદ્ધિ કરવી, જીવો લાગે તો પરઠવવું અને પછી પાછી નવી ગોચરી લાવવી.’ આ બધામાં વધુ સમય લાગે. જો બહાર જ શૂન્ય ગૃહાદિમાં આ કાર્ય પતી જાય તો સાધુ ત્યાંથી જ બીજી ગોચરી લાવીને ઉપાશ્રય પહોંચે એટલે એનો સમય ન બગડે... એટલે શક્ય એટલો ઓછો
મ
म
म
हा
વા
॥ ૫૧૫॥
Page #525
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
मो
णं
स
॥ ५१६ ॥ म
ण
समय जगडे, खोछो परिश्रम पडे से मारे शून्यगृह हेवड्डुलिा उपाश्रयना जार... शुद्धि रवानी वात हर्शावी छे... આવા કોઈક કારણો હોવા જોઈએ.) - ઉપાશ્રયમાં જુદું કરાય, તો જીવોને ક્યાં મૂકવા ? તેની વિરાધનાની સંભાવના રહે.
म
वृत्ति : एवं तस्य प्रत्युपेक्ष्यमाणस्य कदाचित्संसक्तं भवति ततः किं करोतीत्यत आहओ.नि. : संसत्तं तत्तोच्चि परिद्वावित्ता पुणो दवं गिण्हे ।
कारण मत्तय गहिअं पडिग्गहे छोदु पविसणया ॥५०६ ॥
भ
यदि तत्र संसक्तं भक्तं पानकं वा भवेत्ततोऽस्मादेव स्थानात्परिस्थाप्य पुनरप्यन्यद्द्रवं (द्रव्यं) गृह्णाति तथा भ ग्लानादिकारणेन च मात्रके यद्गृहीतमासीत्तत्पतद्ग्रहे प्रक्षिप्य प्रविशति यतस्तस्य साधुभिराख्यातं यदुत ग्लानस्यान्यल्लब्धमतो निष्कारणं मात्रकोपयोगं परिहरन् पतद्ग्रहे प्रक्षिप्य प्रविशति, निष्कारणमात्रकोपयोगे च प्रमादी ओ भवति । एवमसौ परिशुद्धे सति भक्ते प्रविशति उपाश्रयं ।
ચન્દ્ર. : પ્રશ્ન ઃ આ રીતે સાધુ ભોજનનું પ્રત્યુપેક્ષણ કરે, ત્યારે ક્યારેક એવું બને કે તે વસ્તુ જીવ સંસક્ત હોય. તો પછી સાધુ શું કરે ? (અલબત્ત ઉપર કહી જ દીધું છે કે “તે ભક્તને પરઠવીને પછી ઉપાશ્રયમાં પ્રવેશે' એટલે આ પ્રશ્ન આમ તો અસ્થાને છે. છતાં આ વિધિ વિશેષથી બતાવવા માટે ફરીથી આ પ્રશ્ન ઊભો કરાયો છે.)
णं
स
म
हा
॥ ५१६ ॥
Page #526
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
sી
નિર્યુક્તિ
'P
ભાગ-૨
=
|| ૫૧૭ ||
=
=
=
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૦૬ : ટીકાર્થ : જો ત્યાં સંસક્ત ભક્ત કે સંસક્ત પાનક હોય તો પછી તેજ સ્થાનથી પાછો ફરી, ફરી પાછું બીજું પાણી લે. (દ્રવ્ય શબ્દ વધુ સંગત થાય છે. કેમકે ભોજન અને પાણી બેયની ભેગી વાત ચાલે છે. એટલે દ્રવ શબ્દ પ્રમાણે ભલે પાણી અર્થ લખ્યો છે, પણ ઉપલક્ષણથી ભોજન પણ ગ્રહણ કરી લેવું.)
વળી ગ્લાન વગેરેને માટે જે વસ્તુ માત્રકમાં લીધેલી હોય, તેને પાત્રામાં નાંખીને પછી અંદર પ્રવેશે.
પ્રશ્ન: ગ્લાન માટે જો માત્રકમાં વહોર્યું છે, તો ગ્લાન માટે જ એ માત્રકમાં જ રાખવું જોઈએ ને ? જુદું કરવાની જરૂર " શી છે? | ઉત્તર : માત્રકમાં ગ્લાન માટે વહોરેલી વસ્તુ પાત્રકમાં નાંખી દઈને પછી ઉપાશ્રયમાં પ્રવેશવા પાછળ એ કારણ છે કે | = એ સાધુને બીજા સાધુએ કહ્યું હોય કે “ગ્લાનને માટે બીજું મળી ગયું છે.” (રસ્તામાં જ બીજા સાધુ મળ્યા હોય અને એમણે ' આ વાત કરી હોય) તો હવે ગ્લાન માટે એ વસ્તુ રાખવાની જરૂર જ નથી. અને માત્રકનો ઉપયોગ તો ગ્લાનાદિના કારણે
જ કરવાનો છે. એ કારણ હવે નથી, એટલે નિષ્કારણ એ માત્રકનો ઉપયોગ કરવો ન પડે એ માટે તેમાં રહેલી વસ્તુ માત્રામાં નાંખીને ઉપાશ્રયમાં પ્રવેશે. જો વગર કારણે માત્રકનો ઉપયોગ કરાય તો સાધુ પ્રમાદી બને.
આ રીતે આ સાધુ તપાસ્યા બાદ જ ભોજન પરિશુદ્ધ હોય તો ઉપાશ્રયમાં પ્રવેશે. वृत्ति : अथाशुद्धं भवति ततः परिष्ठाप्य किं करोतीत्यत आह -
=
in v૧૭TI
Page #527
--------------------------------------------------------------------------
________________
”
=
=
=
=
=
શ્રી ઓઘ-વ્યું
ओ.नि. : गामे य कालभाणे पहुव्वमाणे हवंति भंगट्ठा । નિર્યુક્તિ
___काले अपहुप्पंते नियत्तई सेसए भयणा ॥५०७॥ ભાગ-૨
यदा ग्रामः पर्याप्यते कालश्च यदा पर्याप्यते भाजनं च पर्याप्यते एवमस्मिस्त्रये पर्याप्यमाणे सति पदत्रयनिष्पन्ना / ૫૧૮
अष्टौ भङ्गका भवन्ति, तेषां च भङ्गकानां मध्ये यस्मिन् भड़के कालो न पर्याप्यते तस्मिन्निवर्त्तत एव, शेषेषु च चतुर्यु w ण भङ्गकेषु 'भजनां' विकल्पनां करोति ।
ચન્દ્ર. પણ જો એ ભોજન અશુદ્ધ હોય તો પછી એને પરઠવી દે, અને એ પરઠવ્યા પછી શું કરે ? એ હવે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૦૭: ટીકાર્થ : જો ગામ મોટું હોવાથી ઘરો પુરતા પ્રમાણમાં હોય અને કાળ પણ પુરતો હોય, મોડું | થયું ન હોય અને જો પોતાની પાસે ભાજન - પાત્રા પણ પુરતા હોય (પાત્રા તો બે જ રાખવાના છે. એમાં સંખ્યા વધવાની નથી. પણ એ પાત્રામાં અન્ય વસ્તુ વહોરી શકાય તેમ હોય તો એ પુરતા પ્રમાણના ભાજન કહેવાય.) તો આ રીતે ત્રણેય વસ્તુ પુરતી હોતે છતે એ ત્રણ વસ્તુને લઈને આઠ ભાંગા થાય. તે આઠ ભાંગાઓની અંદર જે ભાંગો એવો હોય કે જેમાં કાળ પુરતો ન હોય. તે ભાંગામાં તો સાધુ ઉપાશ્રયમાં જ પાછો ફરે. ગોચરી લેવા ન જાય. કાળની પર્યાપ્તતા વાળા બાકીના ચાર ભાંગાઓમાં વિકલ્પના કરે એટલે કે ભજના કરે.
=
=
=
૫૧૮
Page #528
--------------------------------------------------------------------------
________________
वृत्ति : इदानी भजनां दर्शयन्नाह - श्री मोधनियुति ओ.नि. : अण्णं च वए गामं अण्णं भाणं व गिण्ह सइ काले । ભાગ-૨
पढमे बीए छप्पंचमे य भय से स य नियत्ते ॥५०८॥ ॥५१॥ म
अन्यं ग्रामं वा व्रजति काले पर्याप्यमाणे, अन्यच्च भाजनं गृह्णाति पर्याप्यमाणे काले सति एवं प्रथमे भड़के ण द्वितीये च षष्ठे पञ्चमभङ्गके च 'भजनां' सेवनां करोति काले सति, शेषभङ्गकेषु येषु कालो न पर्याप्यते तेषु 'निवर्तेत' ण न गन्तव्यं भिक्षाया इत्यर्थः ।।
यन्द्र. : मेमना = विपनाने ४ हेमात छ.
ઓઘનિયુક્તિ-૫૦૮ : ટીકાર્થ : જો કાળ પુરતો હોય તો એ સાધુ બીજા ગામમાં જાય. કાળ પુરતો હોય તો બીજું ભાજન ગ્રહણ કરે. આ પ્રમાણે પહેલા ભાંગામાં, બીજા ભાંગામાં, છઠ્ઠા અને પાંચમા ભાંગામાં કાળ હોતે છતે સેવના કરે. ગામ કાળ
ભાજન
POE
Page #529
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨ |
| ૫૨ol.
(આમાં ૧-૨-૫-૬ આ ચાર ભાંગામાં કાળ પુરતો છે. એમાં જયાં ગામ પુરતું ન હોય ત્યાં અન્ય ગામમાં પણ જાય. ' જ્યાં ભાજન ઓછા હોય એટલે કે ભરાઈ ગયા હોય... ત્યાં બીજા ભાજન પણ લઈ જાય. આ ચાર ભાંગાઓમાં સેવના ૩ કરવી એટલે કે ગોચરી લેવા જવું.)
બાકીના જે ચાર ભાંગાઓ છે, કે જેમાં કાળ પુરતો નથી. તે ભાંગામાં પાછા ફરવું એટલે ભિક્ષા લેવા ન જવું પણ સ્થાને પાછા આવી જવું.
K
वृत्ति : स च पर्याप्यमाणः कालो द्विविधः-जघन्य उत्कृष्टश्च तत्र जघन्यप्रतिपादनायाह -
':
E Rels + E
૫૨૦IL
Page #530
--------------------------------------------------------------------------
________________
श्री सोध- धु
નિર્યુક્તિ
भाग-२
ᄇ
ओ.नि.
ग
वोसिट्ठमागयाणं उव्वासिअ मत्तए य भूमितिअं । पडिलेहअणत्थमिए सेसत्थमिए जहन्नो उ ॥ ५०९॥
स
म
सञ्ज्ञां व्युत्सृज्यागतानां मात्रकं च यस्मिन् तोयं गृहीत्वा गत आसीन्निर्लेपनार्थं तस्मिन्नुद्वासिते - शोषिते सति ॥ ५२१ ॥ भूमित्रिके च- कायिकीभूमौ द्वादश स्थण्डिलानि सञ्ज्ञाभूमौ द्वादश स्थण्डिलानि कालभूमौ त्रीणि स्थण्डिलानि, ण एवमस्मिन् भूमित्रिके प्रत्युपेक्षिते सति यदाऽस्तमनं भवति तस्मिन् प्रदेशे 'सेसत्थमिए 'त्ति "शेषावधि अस्तमिते आदित्ये ण स्म प्रत्युपेक्षते यदा, अयमित्थम्भूतो जघन्यः काल इति ।
यन्द्र. : हवे ते पर्याप्त आज से प्रारे छे. (१) ४धन्य (२) उत्कृष्ट
તેમાં જધન્યકાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૦૯ : ટીકાર્થ : ગોચરી લાવી, વાપરી, સ્પંડિલ જઈને પાછા આવેલા તથા જેમાં પાણી ગ્રહણ કરીને મળશુદ્ધિ માટે લઈ ગયેલા હતા તે માત્રક સુકાઈ જાય ત્યારે, તથા માત્રાની ભૂમિમાં ૧૨ નિર્દોષ ભૂમિઓને અને ડિલભૂમિમાં ૧૨ નિર્દોષભૂમિઓને તથા કાલભૂમિમાં ત્રણ સ્થંડિલોને પ્રત્યુપેક્ષિત કરી લે અને તે વખતે જ્યારે સૂર્યાસ્ત થાય, અને તે સ્થાનમાં સૂર્ય અસ્ત પામે છતે બાકી ઉપધિને પ્રત્યુપેક્ષી શકે. આવા પ્રકારનો કાળ જઘન્યકાળ ગણાય.
णं
भ
ग
ओ
म
हा
T
स्स
1142911
Page #531
--------------------------------------------------------------------------
________________
સા
(આશય એ છે કે બહાર ત્યાં સુધી જ ગોચરી માટે ફરવાની છૂટ, કે જ્યાં સુધી ગોચરી ઉપાશ્રયે લાવ્યા પછી વાપર્યા- શ્રી ઓઘ-થી
ચંડિલ ગયા - અંડિલમાત્રાદિની ભૂમિ પ્રત્યુપેશ્યા પછી જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે માત્ર શેષ ઉપધિ પ્રતિલેખન કરવાની બાકી નિયુક્તિ કરી
રહે... એ રીતે જ બહાર ગોચરી માટે ફરવું.). ભાગ-૨
वृत्ति : इदानीमुत्कृष्टकालप्रतिपादनायाह - ૫૨૨ I w
ओ.नि. : भुत्ते वियारभूमिं गयागयाणं तु जह य ओगाहे ।
चरमाए पोरिसीए उक्कोसो सेस मज्झिमओ ॥५१०॥ भुक्ते सति विचारभूमि-सञ्ज्ञाभूमि गत्वाऽऽगतानां यथा 'ओगाहे' आगच्छति चरमा पौरुषी-चतुर्थः प्रहरः, अथवा | म चरमपौरुषी-पादोनश्चतुर्थप्रहरो यथाऽऽगच्छति अस्यां वेलायामयमुत्कृष्टः कालः, शेषस्त्वन्यो मध्यमः काल इति ।
ચન્દ્ર.: હવે ઉત્કૃષ્ટ કાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિયુક્તિ-૫૧૦: ટીકાર્થ : ગોચરી વાપર્યા બાદ સ્પંડિલભૂમિ જઈને આવેલા સાધુઓને જે રીતે ચોથો પ્રહર શરુ. થાય, અથવા તો પાદચૂન ચોથો પ્રહર - પોણોપ્રહર જે રીતે શરુ થાય, આ વેળામાં ગોચરી જવું. આ ઉત્કૃષ્ટ કાળ છે. આ સિવાયનો બીજો બધો કાળ મધ્યમ કાળ છે.
E
FLL ‘fe
૫૨૨
-
E
Page #532
--------------------------------------------------------------------------
________________
या
मा
श्री सोध- त्थ
નિર્યુક્તિ
भाग-२
1142311
T
IT
H
भ
वृत्ति : ७° तेन च भिक्षामटित्वा विनिवृत्त्य प्रविशता वसतौ किं कर्त्तव्यमत आह - ओ.नि. : पायपमज्जण बाहिं निसीहि तिन्नि उ करे पवेसंमि ।
अंजलि ठाणविसोही दंडग उवहिस्स निक्खेवो ॥५११ ॥
बहिरेव वसतेः पादौ प्रमार्जयति निषीधिका( नैषेधिकी) त्रितयं करोति, प्रविशन् पुनश्च गुरोः पुरस्तादञ्जलिना नमस्कारं करोति "नमो खमासमणाणं "ति, तथा प्रविष्टश्च स्थानं विशोधयति यत्र दण्डकस्योपधेश्च निक्षेपं करोति ।
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : एवं पडुपने पविसओ उ तिन्नि उ निसीहिया होंति ।
अग्गद्दारे मज्झे पवेस पाए असागरिए ॥ २६२॥
णं
म
ચન્દ્ર. : આ રીતે ભિક્ષા ફરીને, પાછા ફરીને વસતિમાં પ્રવેશતા તે સાધુએ શું કરવું ? એ કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૧૧ : ટીકાર્થ : વસતિની બહાર જ બે પગને પ્રમાર્જો, અને પછી ત્રણવાર નિસીહિ બોલે, વળી પ્રવેશ F उरतो साधु गुरुनी भागण संसि वडे नमस्कार ४२, "नमो खमासमणाणं" जोते. तथा अंदर प्रवेशेलो साधु स्थानने બરાબર જોઈ લે, કે જ્યાં દંડનો અને ઉપધિનો નિક્ષેપ કરવાનો હોય.
UT
TT
व
ओ
म
हा
at
1142311
Page #533
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु
નિયુક્તિ ન
ભાગ-૨
॥ ५२४॥ म
एवं प्रत्युतन्ने-लब्धे सति भक्ते प्रविशतस्तिस्रो निषीधिका (नैषधिक्यः) भवन्ति, क्व ? अग्रद्वारे प्रथमा, द्वितीया मध्यप्रदेशे, वसतेः प्रवेशे च मूलद्वारस्य तृतीयां निषीधिकां (नैषेधिकी) करोति पादौ च प्रमार्जयति यदि कश्चित्सागारिको न भवति, अथ तत्र सागारिको भवति ततो वरण्डकाभ्यन्तरे प्रमार्जनं करोति, अथ मध्येऽपि भवतिद्वितीयनिषीधिका (नषेधिकी) स्थानेऽपि भवति सागारिकः ततो मध्ये प्रविश्य प्रमार्जयति पादौ, अनेनैव कारणेन पश्चाद्भाष्यकारेण पादप्रमार्जनं व्याख्यातं येन तदनियतं वर्त्तते, निषीधिकासु (नषेधिकीषु) कृतास्वपि कारणवशात्संभवतीति ।
ચન્દ્ર.: હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા ભાષ્યકાર કહે છે. ઓઘનિર્યક્તિ-ભાગ-૨૬ ૨ : ટીકાર્થ : આ પ્રમાણે ભોજન મળી ગયા બાદ વસતિમાં પ્રવેશ કરતો સાધુ ત્રણ નિસીહ
580
ESEE
प्रश्र : य य ?
ઉત્તર : પહેલી નિસીહિ અગ્ર દ્વાર ઉપર કરે, બીજી નિસાહિ મધ્યપ્રદેશે કરે, અને ત્રીજી નિસીહિ જ્યારે વસતિના वी भूखद्वारमा प्रवेशे त्यारे ४३.
FOTO HD
॥२४॥
Page #534
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-ધુ
નિર્યુક્તિ
ભાગ-૨
UI
ᄇ
॥ ૫૨૫|| મ
-
ત્રીજી નિસીહિ.
વસતિ
મૂલકાર
- ચારેબાજુની ભીંત
T
૫૦૯ની ગાથામાં પહેલા પાદપ્રમાર્જન અને પછી નિસીહિ દ્વાર બતાવ્યું છે, જ્યારે ભાષ્યકારે આ ગાથામાં પહેલા ત્રણ નિસીહિનું વર્ણન અને પછી પાદપ્રમાર્જનનું વર્ણન કરેલ છે. એનું કારણ એ જ છે કે પાદપ્રમાર્જન નિયત નથી, એ ત્રણમાંથી કોઈપણ એકાદ સ્થાને કરાય છે. એટલે કે નિસીહિ કર્યા પછી પણ કારણવશ એ પાદપ્રમાર્જન સંભવે છે.
त्थ
UT
બીજી નિસીહિ.
પહેલી નિસીહિ.
વળી વસતિમાં પ્રવેશતા પહેલાં તે બે પગને તો પ્રમાર્જે, જો કોઈક સાગારિક (ગૃહસ્થ) ત્યાં ન હોય. હવે જો ત્યાં ૫ સાગારિક હોય, તો પછી વરંડાની અંદર જઈ પ્રમાર્જન કરે. હવે જો મધ્યમભાગમાં પણ એટલે કે બીજી નિસીહિ કરવાના સ્થાને પણ જો સાગારિક હોય તો પછી અંદર પ્રવેશીને બે પગોને પ્રમા.
म
हा
स्स
|| ૫૨૫॥
Page #535
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ
वृत्ति : इदानीमञ्जल्यवयवं व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमोक्कारो । ભાગ-૨
गुरुभायणे पणामो वायाए नमो न उस्सेहो ॥२६३॥ ॥५२६॥ मा हस्तस्योत्सेधं नमस्कारार्थं करोति, शीर्षप्रणमनं करोति, वाचा च "नमो खमासमणाणं''ति, इत्येवं नमस्कार
करोति, अथ तद्गुरु भिक्षाभाजनं भवति मात्रकं च गुरु गृहीतमङ्गलीभिः ततश्चैवं गुरुणि भाजने सति शिरसा प्रणामं । करोति वाचा च नम इत्येवं बूते, न हस्तस्योच्छ्रयं करोति, यतोऽसौ गुरोर्मात्रकस्याधो हस्तो दत्तः
संधारणार्थमतोऽक्षणिकस्ततश्च नोच्छ्रयं करोति ।
यन्द्र. : वे "स" शनुं व्याण्यान उता हे छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૩ : ટીકાર્થ: ગુરુને નમસ્કાર કરવા માટે હાથને ઉંચો કરે, પછી મસ્તક વડે નમન કરે અને મા વાણી વડે “નમો ખમાસમણાણુંએમ નમસ્કાર કરે.
હવે જો સાધુનું ભિક્ષાનું પાત્રુ ભારે હોય અને આંગળીઓ વડે ગ્રહણ કરેલું માત્રક પણ ભારે હોય. તો પછી આ રીતે ભાજન ગુરુ હોય તો મસ્તક વડે પ્રણામ કરે અને વાણી વડે એ પ્રમાણે બોલે. પણ હાથ ઉંચો ન કરે. કેમકે એણે ભારે માત્રકની
॥२६॥
Page #536
--------------------------------------------------------------------------
________________
થી ઓઘર નીચે પોતાનો હાથ રાખેલો છે. અને એ પણ એ પાત્રાને ધારી રાખવા માટે રાખેલ છે એટલે તે હાથ ક્ષણિક - નવરો - છૂટો રહ્યું નિર્યુક્તિ
નથી, પણ કાર્યમાં લાગેલો છે. એટલે તે હાથને ઉંચો ન કરે. ભાગ-૨
वृत्ति : इदानीं स्थानविशोधि व्याख्यानयन्नाह - // ૫૨૭ - મો.ન.પા. : કવ િહિટ્ટા ય પનિક નંદ્દેિ હવે સટ્ટાને
___ पटुं उवहिस्सुवरिं भायणवत्थाणि भाणेसु ॥२६४॥ उपरि-कुड्यस्थाने अधस्ताच्च-भुवं प्रमृज्य पुनश्च स्वस्थाने यष्टिं स्थापयेत्, पुनश्च 'पट्टकं' चोलपट्टकमुपधेरुपरि स्थापयति-मुञ्चति 'भाजनवस्त्राणि च' पटलानि 'भाजनेषु' पात्रकोपरि स्थापयति ॥
ચન્દ્ર.: હવે સ્થાનવિશોધિનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ-૨૬૪: ટીકાર્થ : ઉપર ભીંતના ભાગે અને નીચે જમીનને પૂજીને પછી દાંડાને એના યોગ્ય સ્થાને * સ્થાપે. એ પછી ઉપધિની ઉપર ચોલપટ્ટકને મૂકે. અને પલ્લાઓ પાત્રાની ઉપર મૂકે. (ગોચરી જતી વખતે કપડા વગેરે પહેરેલા હોય અને એ સિવાય પણ બધી ઉપધિ સાથે લઈને જ ગોચરી ગયો હોય તો એ ઉપધિ ઉપર ચોલપટ્ટકને વિસ્તારે.)
:
&
P
Here
૫૨૭
- 1
Page #537
--------------------------------------------------------------------------
________________
श्री जोध- त्धु
નિર્યુક્તિ
णं
भाग-२
स ।। ५२८ ॥ म
पण
भ
व
जइ पुण पासवणं से हविज्ज तो उग्गहं सपच्छागं । दाउं अन्नस्स सचोलपट्टओ काइयं निसिरे ॥ २६५ ॥
यदि पुनस्तस्य साधोः 'प्रश्रवणं' कायिकादिर्भवति ततश्च 'अवग्रहं' पतद्ग्रहं 'सपच्छागं' सपटलं 'दाउं' अर्पयित्वा अन्यस्य साधोः पुनश्च सह चोलपट्टकेन - चोलपट्टकद्वितीयः कायिकां व्युत्सृजति । कायिकां व्युत्सृज्य कायोत्सर्गं करोति,
ओ.नि. :
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ ભાષ્ય-૨૬૫ : ટીકાર્થ : જો તે સાધુને માત્રુ વગેરે જવાનું હોય તો પલ્લા સાથે પાત્ર બીજા સાધુને આપીને પછી ચોલપટ્ટા સાથે માત્રાને વોસિરાવે. માત્ર વોસિરાવીને પછી કાયોત્સર્ગ કરે.
वृत्ति : तत्र च को विधिरित्यत आह
ओ.नि. : चउरंगुलमुहपत्ती उज्जुए वामहत्थि रयहरणं ।
वोसचत्तदेहो काउस्सग्गं करिज्जाहि ॥ ५१२ ॥
चतुर्भिरङ्गुलैर्जानुनोरुपरि चोलपट्टं करोति नाभेश्चाधश्चतुर्भिरङ्गुलैः पादयोश्चान्तरं चतुरङ्गुलं कर्त्तव्यं, तथा मुखवस्त्रिकां उज्जुगे-दक्षिणहस्तेन गृह्णाति वामहस्तेन च रजोहरणं गृह्णाति, पुनरसौ व्युत्सृष्टदेहः - प्रलम्बितबाहुस्त्यक्तदेहः
णं
स
भ
ग
आ
म
al
स्प
11422 11
Page #538
--------------------------------------------------------------------------
________________
માં
શ્રી ઓધ યુ સાંદ્યપદ્રવેઽપ નોભારયતિ ાયોત્સર્યાં, અથવા વ્યુત્કૃષ્ટàદ્દો વિવ્યોપમ་પિ ન જાયોત્સર્ગમ, ોતિ, त्यक्तदेहोऽक्षिमलदूषिकामपि नापनयति, स एवंविधः, कायोत्सर्गं कुर्यात् ।
ur
નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : તે કાયોત્સર્ગ કરવાની શું વિધિ છે ? તે દેખાડે છે.
॥ ૫૨૯ મ
ઓઘનિર્યુક્તિ-૫૧૨ : ટીકાર્થ : ઢીંચણની ઉપર ચાર અંગુલ સુધી ચોલપટ્ટો ઉંચો પહેરે અને નાભિની નીચે ચાર અંગુલ ળ છોડીને ચોલપટ્ટો રાખે તથા બે પગ વચ્ચેનું અંતર ચાર અંગુલ કરવું. તથા મુહપત્તીને જમણા હાથે પકડે. ડાબા હાથે ઓઘાને
પકડે. એ પછી વ્યુત્ક્રુષ્ટ દેહવાળો એટલે કે લટકતા - સીધા કરેલા હાથવાળો, દેહને વોસિરાવી ચૂકેલો સાધુ સર્પાદિના મૈં ઉપસર્ગમાં પણ કાયોત્સર્ગ ન પારે. અથવા તો દેહને વોસિરાવી ચૂકેલો સાધુ દૈવી ઉપસર્ગોમાં પણ કાયોત્સર્ગનો ભંગ ન કરે. મ દેહ વોસિરાવી ચૂકેલો સાધુ આંખના મલ રૂપ જે દોષકારી વસ્તુ છે. (પિયાં વગેરે) તેને પણ દૂર ન કરે. આવા પ્રકારનો તે સાધુ કાયોત્સર્ગ કરે.
ग
-
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह -
ઓનિ.મા. :
चउरंगुलमप्पत्तं जाणुगहिट्ठा छिवोवरिं नाहिं |
उभओ कोप्परधरिअं करिज्ज पट्टं च पडलं वा ॥ २६६ ॥
H
व
ओ
म
at
મ
॥ ૫૨૯ ॥
Page #539
--------------------------------------------------------------------------
________________
यो श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
पुदिट्ठे ठाणे ठाउं चउरंगुलंतरं काउं । मुहपोत्ति उज्जुहत्थे वामंमि य पायपुंछणयं ॥५१३॥ काउस्सग्गंमि ठिओ चिंते समुयाणिए अईयारे । जा निग्गमप्पवेसो तत्थ उ दोसे मणे कुज्जा ॥५१४॥
उभयतो
चतुर्भिरङ्गुलैरधो जानुनी अप्राप्तश्चोलपट्टको यथा भवति तथा नाभिं चोपरि चतुर्भिरङ्गुलैर्यथा न स्पृशति, बाहुकूर्पराभ्यां धृतं करोति 'पट्टकं ' चोलपट्टकं पडलं वा उभयकूर्परधृतं करोति, यदा चोलपट्टकः सच्छिद्रो भवति तदा भ पटलं गृह्णाति । पूर्वोद्दिष्टमेव कायोत्सर्गस्थानं तस्मिन् स्थित्वा, तथा पादस्य पादस्य चान्तरं चतुरङ्गुलं कृत्वा मुखवस्त्रिकां च दक्षिणहस्ते कृत्वा वामहस्ते च पादपुञ्छनकं - रजोहरणं कृत्वा कायोत्सर्गेण तिष्ठति । पुनश्च कायोत्सर्गे च स्थितश्चिन्तयेत्, ‘सामुदानिकानतिचारान्' भिक्षातिचारानित्यर्थः, कस्मादारभ्य चिन्तयत्यतिचारान् ? - निर्गमादारभ्य ओ यावत्प्रवेशो वसतौ जातः, अस्मिन्नन्तराले तत्र ये दोषा जातास्तान् 'मनसि करोति' स्थापयति चेतसि ॥
॥ ५३० ॥ म
ओ.नि. :
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૬, ઓઘનિર્યુક્તિ-૫૧૩-૫૧૪ : ટીકાર્થ : નીચે ચાર અંગુલ વડે ઢીંચણને ન પામેલો એવો
स
स्स
11 430 11
Page #540
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'P
P
| ૫૩૧ II
=
B
=
ચોલપટ્ટો જે રીતે થાય તે રીતે તથા ઉપર ચાર અંગુલ વડે નાભિને જે રીતે ન સ્પર્શે તે રીતે પહેરે. તથા બેય બાજુ બે હાથની બે કોણીઓ વડે એ ચોલપટ્ટાને અથવા તો પલ્લાને ધારી રાખે. (અત્યારની જેમ એ ચોલપટ્ટો ફીટ ન કરે, કંદોરો ન બાંધે. એટલે જો બે કોણીઓ વડે ચોલપટ્ટો ધારી ન રાખે તો એ ચોલપટ્ટો પડી જ જાય. અર્થાતુ ચોલપટ્ટા કે પલ્લાને બે કોણી વડે
ધારણ કરી રાખે. NI
પ્રશ્ન : આમાં પલ્લા રાખવાની શી જરૂર ?). | ઉત્તર : જયારે ચોલપટ્ટો કાણાવાળો થયો હોય ત્યારે એને ઢાંકવા પલ્લા ગ્રહણ કરે. તથા પૂર્વે દર્શાવેલા જ કાયોત્સર્ગસ્થાનમાં ઉભો રહીને અને બે પગનું અંતર ચાર અંગુલ કરીને મુહપત્તિને જમણા હાથમાં રાખીને ડાબા હાથમાં ઓઘાને કરીને કાઉસ્સગ્ગ વડે ઉભો રહે. વળી કાયોત્સર્ગમાં ઉભેલો સાધુ ભિક્ષા સંબંધી અતિચારોને વિચારે.
પ્રશ્ન : ક્યાંથી પ્રારંભીને એ અતિચારોને વિચારે ?
ઉત્તર : ઉપાશ્રયમાંથી નીકળ્યો, ત્યારથી માંડીને જયાં સુધીમાં ઉપાશ્રયમાં પ્રવેશ થયો, તે વચ્ચેના કાળમાં જે દોષો લાગેલા હોય તેને તે મનમાં સ્થાપિત કરે. ओ.नि. : ते उ पडिसेवणाए अणुलोमा होति वियडणाए य ।
पडिसेववियडणाए एत्थ उ चउरो भवे भंगा ॥५१५॥
=
= =
=
=
=
-
= he°e E
૫૩૧ ||
Page #541
--------------------------------------------------------------------------
________________
or
मा
श्री सोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
तांश्चातिचारान् प्रतिसेवनानुलोम्येन यथैव प्रतिसेवितास्तेनैवानुक्रमेण कदाचिच्चिन्तयति, तथा 'वियडणाए 'ति विकटना - आलोचना तस्यां चानुलोमानेव चिन्तयति, एतदुक्तं भवति पढमं लहुओ दोसो पडिसेविओ पुणो वड्डो वड्डयरो, चिंतेइ एवमेव, ततश्च प्रतिसेवनायां अनुकूलम्, आलोचनायामप्यनुकूलमेव, यतः प्रथमं लघुको दोष आलोच्यते पुनर्बृहत्तरः पुनर्बृहत्तम इत्येष प्रथमो भङ्गक इति, अण्णो पडिसेवणाए अणुकूलो न उण विअडणा, ॥ ५३२ ॥ एतदुक्तं भवति - आसेविअं पढमं वड्डुं पुणो लहुअं पुणो वड्डुं पुणो वड्डयरं, चिंतेइ एवमेव, ततश्च प्रतिसेवनाया अनुकूलं म
स
स
ण
TT
न त्वालोचनायाः, यतस्तत्र प्रथमं लघुतर आलोच्यते पुनर्बृहत्तरः पुनर्बृहत्तम इत्येष द्वितीयो भङ्गकः, अण्णो पडिसेवणाए अणणुकूलो आलोयणाए पुण अनुकूलो, एतदुक्तं भवति - अड्डवियड्डा पडिसेविआ चिंतेइ पुण आलोयणाणुकूलेणं, भ एसो तइओ भंगो, अण्णे उण पडिसेवणाएवि अणणुकूलो आलोयणाएवि अणणुकूलो, एतदुक्तं भवति - "पढमं वड्डो भ पडिसेविओ पुणो लहुओ पुणो वड्डो पुणो वड्डयरो, चिंतेइ पुण जं जहा संभर, पढमं वड्डो पुणो लहुओ पुणो वड्डो yasa एवं अड्डवियङ्कं चिंतंतस्स ण पडिसेवणाणुकूलो णालोयणाणुकुलो, एस चउत्थो, एसो य वज्जेयव्वो । इदानीममुमेवार्थं गाथार्द्धेनोपसंहरन्नाह - 'पडिसेववियडणाए य होंति एत्थंपि चउभंगा' ( एत्थ उ चउरो भवे भंगा) इदं व्याख्यातमेवेति ।
चन्द्र. : ओधनियुक्ति-५१५: टीडार्थ : हवे खतियारी तिववाना मे प्रहार छे. (१) झ्यारेड जे साधु के रीते पोते
ण
णं
स्स
11 432 11
Page #542
--------------------------------------------------------------------------
________________
-
ક
'
અતિચારોને ચિંતવે
P
=
=
=
- જે ક્રમથી અતિચાર સેવેલા હોય તે ક્રમથી જ ચિંતવે. (૨) ક્યારેક વિકટનામાં - આલોચનામાં અનુકૂળ થાય એ રીતે જ આ શ્રી ઓઘનિયક્તિ ભાગ-૨
કહેવાનો ભાવ એ છે કે પહેલા નાનો દોષ સેવ્યો હોય, પછી મોટો, પછી વધુ મોટો અને સાધુ ચિંતવે પણ એ જ
પ્રમાણે. તો આ પ્રતિસેવનાને અનુકૂળ છે અને આલોચનામાં પણ અનુકૂળ છે. કેમકે પહેલા નાના દોષ આલોચાય છે, પછી 3 પ૩૩ = મોટો, પછી ઘણો મોટો એટલે પ્રતિસેવનાનુકૂલ - આલોચનાનુકૂલ આ પહેલો ભાંગો છે.
બીજો ભાંગો-પ્રતિસેવનાનુકૂલ છે, પણ આલોચનાનુકૂલ નથી.
કહેવાનો ભાવ એ છે કે પહેલા મોટો દોષ સેવ્યો, પછી નાનો, પછી મોટો, પછી વધુ મોટો અને સાધુ ચિંતવે પણ ના એજ ક્રમથી છે. એટલે આ પ્રતિસેવનાને અનુકૂલ આલોચના છે. કેમકે પ્રતિસેવનાના ક્રમ પ્રમાણે આલોચના કરી છે. પણ | આ આલોચનાને અનુકૂળ નથી. કેમકે આલોચનામાં તો સૌથી નાનો પહેલા અને પછી ઉત્તરોત્તર મોટા... છેલ્લે સૌથી મોટો દોષ... એ પ્રમાણે આલોચના કરવાની હોય છે. અહીં એવું નથી.
આ બીજો ભાંગો થયો.
ત્રીજો ભાંગો-પ્રતિસેવનાને અનુકૂળ નથી, પણ આલોચનાને અનુકૂળ છે. કહેવાનો આશય એ કે અતિચારો આડાઅવળા, ઉંધા-ચત્તા સેવ્યા હોય એટલે કે પહેલા મોટો, પછી નાનો, પછી વધુ મોટો, પછી મોટો, પછી નાનો, પછી વધુ
'|| ૫૩૩ .
=
=
$
*
e's
મોટો...
ર
Page #543
--------------------------------------------------------------------------
________________
मो
શ્રી ઓધ- સ્થ
નિર્યુક્તિ નું
ભાગ-૨
જ્યારે સાધુ એને આલોચનાને અનુકૂળ થાય એ રીતે ચિંતવે છે = આલોચે છે. પહેલા સૌથી નાનો. છેલ્લે સૌથી મોટો... આ ત્રીજો ભાંગો છે.
ચોથો ભાંગો પ્રતિસેવનાને પણ અનુકૂળ નથી અને આલોચનાને પણ અનુકૂળ નથી. કહેવાનો આશય એ કે પહેલા મોટો દોષ સેવ્યો, પછી નાનો, ફરી મોટો, ઘણો મોટો.. જ્યારે ચિંતવે છે તો જેમ જે રીતે યાદ આવે તેમ. પહેલા મોટો, ૫૩૪॥ મૈં પછી નાનો, ફરી મોટો, ફરી ઘણો મોટો... આમ ગમે તેમ ચિંતવનારા સાધુને તે પ્રતિસેવનાનુકૂલ પણ નથી કે
स
स
આલોચનાનુકૂલ પણ નથી.
આ ચોથો ભાંગો છે, આ છોડી દેવો.
T
હવે આ જ અર્થનો ગાથામાં અડધા ભાગ વડે ઉપસંહાર કરતા કહે છે કે “પ્રતિસેવના - આલોચના, આમાં પણ ચાર TM ભાંગા થાય.” આ પદાર્થનું વ્યાખ્યાન કરી જ દીધું છે.
ओ
वृत्ति : इदानीं सामुदानिकानतिचारानालोचयति यदि व्याक्षेपादिरहितो गुरुर्भवेत्, अथ व्याक्षिप्तो भवति तदा नालोचयति, एतदेवाह
ઓનિ. :
:
=
|f
वक्खित्तपराहुत्ते पमत्ते मा कयाइ आलोए ।
आहारं च करितो नीहारं वा जइ करेइ ॥५१६॥
ण
स्स
[
व
ओ
at
સ
11 438 11
Page #544
--------------------------------------------------------------------------
________________
श्रीमा-त्यु ओ.नि.भा. : कहणाईवक्खित्ते विकहाइ पमत्ते अन्नओ व मुहे। નિર્યુક્તિ ન
अंतरमकारए वा नीहारे संक मरणं वा ॥२६७॥ ભાગ-૨
- व्याक्षिप्तो धर्मकथनादिना स्वाध्यायेन, 'पराहुत्तो'त्ति पराङ्मुखः पराभिमुख इत्यर्थः, प्रमत्त इति विकथयति,
Hएवंविधे गुरौ न कदाचिदालोचयेत्, तथाऽऽहारं कुर्वति सति, तथा नीहारं वा यदि करोति ततो नालोचयति । ॥ ५५॥ म
ण इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - धर्मकथादिना व्याक्षिप्तः कदाचिद् गुरुर्भवति, विकथादिना वाण स्स प्रमत्तोऽन्यतोऽभिमुखो वा भवति, भुञ्जतोऽपि वा नालोचनीयं, किं कारणं? 'अंतर'त्ति अन्तरायं भवति यावदालोचनां
शृणोति, अकारकं वा-शीतलं भवति यावदालोचनां शृणोति । तथा नीहारमपि कुर्वतो नालोचनीयं, किं कारणं?, यत आशङ्कया साधुजनितया न कायिकादि निर्गच्छति, अथ धारयति ततो मरणं वा भवति ।
ચન્દ્ર.: હવે એ સાધુ (કાયોત્સર્ગમાં અતિચારો ચિંતવી લીધા બાદ) જો ગુરુ વ્યાક્ષેપાદિ વિનાના હોય તો ગોચરી સંબંધી બો અતિચારોની આલોચના કરે. હવે જો ગુરુ વ્યાક્ષિત હોય તો પછી આલોચના ન કરે.
એ જ વાત કરે છે.
मोधनियुक्ति-५१६, मोधनियुस्ति-भाष्य-२६७ : टीअर्थ : (१) गुरु व्याक्षित होय मे था वगेरे ३५ સ્વાધ્યાય કરતા હોવાના લીધે એમાં તલ્લીન હોય. (૨) પરાભુખ હોય એટલે કે આલોચક સાધુ કરતા અન્ય સાધુ વગેરે
॥34॥
Page #545
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- Y
નિર્યુક્તિ T
ભાગ-૨
તરફ મુખવાળા - ધ્યાનવાળા હોય. (૩) પ્રમાદી હોય એટલે કે વિકથા કરતા હોય. આવા પ્રકારના ગુરુ હોય તો ક્યારેય આલોચના ન કરવી.
(૪) તથા ગુરુ આહાર કરતા હોય (૫) ગુરુ સ્થંડિલ - માત્રુ કરતા હોય તો આલોચના ન કરે.
હવે આજ ગાથાનું ભાષ્યકાર વર્ણન કરે છે. ક્યારેક ગુરુ ધર્મકથા વગેરેને લીધે વ્યાક્ષેપવાળા હોય, ક્યારેક વિકથા વગેરે ॥ ૫૩૬॥ ૬ વડે પ્રમત્ત હોય, ક્યારેક અન્ય તરફ અભિમુખ હોય, તથા ક્યારેક ગોચરી વાપરતા હોય તો પણ ત્યારે આલોચના ન કરવી. પ્રશ્ન : શા માટે ત્યારે આલોચના ન કરવી કે જ્યારે એ વાપરતા હોય ?
ण
T
स्स
ઉત્તર : જો ત્યારે આલોચના કરો તો ગુરુ વાપરવાનું બંધ કરી આલોચના સાંભળવામાં તલ્લીન બને. હવે જો એમ મૈં થાય તો એટલો વખત એમને વાપરવામાં અંતરાય થાય અને વળી જ્યાં સુધી તે આલોચના સાંભળે ત્યાં સુધીમાં તો તે ભોજન મ શીતલ - શરીરપ્રતિકૂળ થઈ જાય.
[
તથા સ્થંડિલ -માત્રુ કરતા ગુરુની આગળ પણ આલોચના ન કરવી.
પ્રશ્ન : શા માટે ?
म
ગુરુ : “સાધુ અહીં જ છે, મને જુએ છે” એવા પ્રકારની સાધુજન્ય શંકાને કારણે ગુરુને માત્ર સ્થંડિલ નીકળતા અટકી જાય. (ભયના-લજ્જાના કારણે આવું બને.)
હવે જો સ્થંડિલ માત્ર જાતે ન અટકે પણ ગુરુ જ શરમના કારણે કે અન્ય કારણે એને રોકી રાખે તો પછી કદાચ ગુરુનું
ᄑ
हा
at
स्स
|| ૫૩૬ ॥
Page #546
--------------------------------------------------------------------------
________________
भ२
५। थाय
श्रीमोध-त्थु
નિર્યુક્તિ
ભાગ-૨
॥ ५७॥
EFFOR
वृत्ति : यस्मादेते दोषास्तस्मात् - ओ.नि. : अव्वक्खित्ताउत्तं उवसंतमुवट्ठिअं च नाऊणं ।
अणुन्नवित्तु मेहावी आलोएज्जा सुसंजए ॥५१७॥ ओ.नि.भा. : कहणाइ अवक्खित्ते कोहाइ अणाउले तदुवउत्ते ।
संदिसहत्ति अणुन्नं काऊण विदिन्नमालोए ॥२६८॥ धर्मकथादिनाऽव्याक्षिप्ते गुरौ आलोचयेत्, आयुक्तं-उपयोगतत्परं 'उपशान्तं' अनाकुलं गुरुं दृष्ट्वा 'उपस्थितं' उद्यतं च ज्ञात्वा, एवंविधं गुरुमनुज्ञाप्य मेधावी आलोचयेत् 'सुसंयतः' साधुः । इदानीमेतामेव गाथां व्याख्यानयन् भाष्यकृदाह-धर्मकथादिनाऽव्याक्षिप्ते क्रोधादिभिरनाकुले तदुपयुक्ते-भिक्षालोचनोपयुक्ते च 'संदिसहत्ति अणुन्नं काऊण' संदिशत आलोचयामीत्येवमनुज्ञां कृत्वा मार्गयित्वेत्यर्थः, 'विदिण्ण'त्ति आचार्येण विदिन्नायामनुज्ञायां भणत इत्येवंलक्षणायां तत आलोचयेत् ।
1439॥ ચન્દ્ર, : જે કારણથી આ બધા દોષો લાગે છે, તે કારણથી
Page #547
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
ઘનિર્યુક્તિ-૫૧૭, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૮ઃ ટીકાર્ય : ગુરુ ધર્મકથા વગેરે વડે વ્યાક્ષિત ન હોય તથા શા આલોચનામાં ઉપયોગ રાખવામાં તત્પર હોય, તથા ઉપશાન્ત - અનાકૂળ હોય, તથા ઉપસ્થિત એટલે કે આલોચના સાંભળવા માટે તૈયાર હોય, તેવા પ્રકારના ગુરુને જાણીને એવા પ્રકારના ગુરુની રજા લઈને પછી મર્યાદાવાન સાધુ આલોચના કરે.
હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે.
ધર્મકથા વગેરે વડે વ્યાક્ષેપ વિનાના, ક્રોધ વગેરે વડે આકુળતા વિનાના, શિષ્ય વડે કરાઈ રહેલી ભિક્ષાની આલોચના સાંભળવામાં ઉપયોગવાળા એવા ગુરુ હોય ત્યારે “આપ રજા આપો તો હું આલોચના કરું” એમ રજા માંગીને પછી જયારે આચાર્ય “બોલો” એ પ્રમાણે રજા આપે ત્યારે સાધુ આલોચના કરે.
૫૩૮ I
वृत्ति : तेन च साधुनाऽऽलोचयता एतानि वर्जनीयानि - ओ.नि. : नट्टं वलं चलं भासं मूयं तह ढङ्करं च वज्जिज्जा ।
आलोइज्ज सुविहिओ हत्थं मत्तं च वावारं ॥५१८॥
करपाय भमुहसीसऽच्छिउट्ठमाईहि नट्टिअं नाम । મો.નિ.મા. : વU સ્થીરે વત્તા વા ય મારે ય મારા
bs - E
2I
Page #548
--------------------------------------------------------------------------
________________
ण
गारत्थियभासाओ य वज्जए मूय ढढ्ढरं च सरं । आलो वावारं संसट्ठियरे च करमत्ते ॥ २७० ॥
स
।। ५३८ ॥ म
ण
नृत्यन्नालोचयति वलंश्च नालोचयति अंगानि चलयन्नालोचयति, तथा 'भासं 'ति गृहस्थभाषया नालोचयति, किं तर्हि ? - संयतभाषयाऽऽलोचनीयमिति, तद्यथा - सुयारियाओ इत्येवमादि, तथा आलोचयन् मूकेन स्वरेण नालोचयति ण मिणिमिणतं, तथा ढढ्ढरेण च स्वरेण उच्चैर्नालोचयति एवंविधं स्वरं वर्जयेत् । किं पुनरसावालोचयतीत्येतदाह स आलोचयेत् सुविहितो हस्तमुदकस्निग्धं, तथा 'मात्रकं' गृहस्थसत्कं कडुच्छुकादि - उदकार्द्रादि, तथा गृहस्थया कतमं स्स व्यापारं कुर्वत्या भिक्षा दत्तेत्येतच्चालोचयति । इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - करस्य तथा पादस्य ग भ्रुवः शिरसः अक्ष्णः ओष्ठस्य च, एवमादीनामङ्गानां सविकारं चलनं नर्त्तनं नाम, तच्च नर्त्तितं कुर्वन्नालोचयति, वलनं हस्तस्य शरीरस्य च कुर्वन्नालोचयति, तथा चलनं कायस्य करोति मोटनं तत्कुर्वन्नालोचयति, तथा भावतश्चलनमन्यथा गृहीतमन्यथाऽऽलोचयति अड्डवियडुं || आलोचयन् गृहस्थभाषया नालोचयति यदुत "तलंगणीओ ( ? )लद्धाओ मंडया लद्धा” इत्येवमादि, किन्तु संयतभाषयाऽऽलोचनीयमिति 'सुयारियाउ' इत्येवमादि, मूकस्वरं मनाक् ढढ्ढरं च महान्तं स्वरं वर्जयन्नालोचयति, किमालोचयति ? - 'व्यापार' गृहस्थायाः सम्बन्धिनं, तथा 'संसृष्टम्' उदकार्द्रादि, इतरं असंसृष्टं किं तत् ? - करं संसृष्टमसंसृष्टं च उदकेन, तथा 'मात्रकं' गृहस्थसत्कं कुण्डेलिकादि उदकसंसृष्टमसंसृष्टं चेति, एतदालोचयेत् ।
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
-
णं
स
व
स्स
11 436 11
Page #549
--------------------------------------------------------------------------
________________
मो
શ્રી ઓઘ ધુ
નિર્યુક્તિ
ભાગ-૨
ण
ચન્દ્ર. : આલોચના કરનારા સાધુએ આટલી વસ્તુઓ છોડી દેવી.
ઓઘનિર્યુક્તિ-૫૧૮, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૯-૨૭૦ : ટીકાર્થ : (૧) નાચતા નાચતા આલોચના ન કરવી. (૨) વળતા વળતા આલોચના ન કરવી. (૩) શરીરના અંગોને હલાવતા હલાવતા આલોચના ન કરવી. (૪) બોલતો સાધુ ગૃહસ્થની ભાષા વડે (એમનામાં પ્રસિદ્ધ એવા શબ્દો વડે) આલોચના ન કરે. પરંતુ સાધુની ભાષા વડે આલોચના કરે. દા.ત. સુયારિયા વગેરે. (આ તે વખતે સાધુજનમાં પ્રસિદ્ધ એવા તે તે વસ્તુના પારિભાષિક શબ્દો જાણવા.)
(૫) તથા આલોચના કરતો સાધુ મુંગા સ્વર વડે આલોચના ન કરે કે જેમાં કોઈ સ્પષ્ટ શબ્દ ન સંભળાય, માત્ર મિણમિણ અવાજ જ સંભળાય. (ગણગણાટ કરતો હોય તેવો...) (૬) મોટા સ્વરે આલોચના ન કરે. આવા પ્રકારના સ્વરને છોડી મેં દેવો.
स
|| ૫૪૦|| મ
ण
स्स
પ્રશ્ન : આ સાધુ શેની શેની આલોચના કરે ?
ઉત્તર : સુવિહિત સાધુ પાણીથી સ્નિગ્ધ એવા હાથની આલોચના કરે, પાણીથી ભીના વગેરે રૂપ કડછાદિની આલોચના કરે. તથા ‘કયા વ્યાપારને કરતી સ્ત્રી વડે ભિક્ષા અપાયેલી છે.” એની પણ આલોચના કરે.
હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા ભાષ્યકાર કહે છે કે
(૧) હાથ - પગ-ભ્રૂ (આંખની ઉપર રહેલ ભ્રમર) - મસ્તક -આંખો અને હોઠ... આ બધા અંગોનું વિકારપૂર્વક જે
स्थ
स
UT
ग
हा
स्स
11480 11
Page #550
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ ન ભાગ-૨
HTT
|| ૫૪૧ "
ચલન કરવું અર્થાતુ વિચિત્ર પ્રકારે તેને હલાવવા (સાહજિક ચલન તો ચાલુ હોય) તે નર્તન. આવું નર્તન કરતો કરતો આલોચના ન કરે. (૨) હાથ અને શરીરના વલનને કરતો કરતો આલોચના ન કરે. (૩) કાયનું ચલન તથા કાયને મોડવાનું કાર્ય કરતો આલોચના ન કરે. અહીં ભાવથી ચલન એટલે જે વસ્તુ બીજી જ પદ્ધતિથી ગ્રહણ કરાયેલી હોય અને બીજી જ રીતે આલોચે. ગમે તેમ ક્રમાદિ સાચવ્યા વિના આલોચે. આવું ભાવચલન પણ ન કરાય.
તથા આલોચના કરતો સાધુ ગૃહસ્થની ભાષા વડે આલોચના ન કરે. દા.ત. તલંગણીઓ = પૂરી વગેરે મળી, ઠંડક મળ્યા” વગેરે. (આ બધા શબ્દો ગૃહસ્થોમાં પ્રસિદ્ધ છે. એટલે એના બદલે સાધુજનમાં નક્કી કરેલા શબ્દો વાપરે.) પરંતુ સાધુની ભાષા વડે આલોચના કરવી. “સુથારિયા” વગેરે.
તથા મૂંગા સ્વરને કે કંઈક મોટા સ્વરને છોડતો પોતે આલોચના કરે. પ્રશ્ન : શેની આલોચના કરે ? ઉત્તર : સ્ત્રીના સંબંધી વ્યાપારની, તથા ઉદકાઠું વગેરે રૂપ સંસૃષ્ટની અને અસંસૃષ્ટની આલોચના કરે. પ્રશ્ન : આ સંસૃષ્ટ કે અસંસ્કૃષ્ટ કઈ વસ્તુ છે કે જેની આલોચના કરવાની છે ? ઉત્તર : પાણી વડે સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ એવા હાથની આલોચના કરે. તથા ગૃહસ્થસંબંધી કુંડલિકાદિ (વાસણ વિશેષ) રૂપ માત્રકની આલોચના કરે કે “તે ઉદકસંસ્કૃષ્ટ હતું કે ન હતું?” આ
2
ના
Gu૫૪૧ I
#
Page #551
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-યુ.
નિર્યુક્તિ ભાગ-૨
| ૫૪૨ ||L
*
t
બધાની આલોચના કરે. (ઉત્તમ પુરુષોનું આ લક્ષણ છે કે નાનામાં નાનો દોષ લાગ્યો હોય અને છતાં તેઓ એકદમ જાગ્રત હોય. દોષો પ્રત્યેની બેદરકારી અને નિષ્ફરતા ન આવી જાય એની કાળજી સદા ઉત્તમપુરુષો રાખે. એટલે તેઓના જીવનમાં મોટા દોષોનું સેવન પ્રાયઃ ન જ હોય. આ કારણથી નાના નાના દોષોનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.) મો.નં.: પદ્દોષવિમુ ગુણો પુરસમય વાડો , I
जं जह गहियं तु भवे पढमाए जा भवे चरिमा ॥५१९॥ इस एभिर्दोषैविमुक्तमनन्तरोक्तैर्भेक्षमालोचयेद्गुरोः समीपे, यो वा गुरोः संमतो-बहुमतस्तस्य समीपे आलोचयेत्, भ कथमालोचनीयं ?, यद्यथा गृहीतं भवेत्-येन क्रमेण यद्गृहीतं प्रथमभिक्षाया आरभ्य यावच्चरमा-पश्चिमा भिक्षा भ तावदालोचयेदिति । एष तावदुत्सर्गेणालोचनाविधिः ।
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૫૧૯ : ટીકાર્થ : ઉપર કહેલા આ બધા દોષોથી મુક્ત એવા શૈક્ષ - ગોચરીને ગુરુની પાસે કે ગુરુને બહુમાન્ય અન્ય સાધુની પાસે સાધુ આલોચે. (ગુરુએ પોતાની ગેરહાજરીમાં જે સાધુની પાસે આલોચના કરવાનું કહ્યું હોય તે સાધુ પાસે બધા સાધુઓ આલોચના કરે.)
પ્રશ્ન : કેવી રીતે આલોચના કરે ?
=
=
=
=
I પ૪૨ ||.
Page #552
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु नियुति ભાગ-૨
॥५४॥
ण
ઉત્તર : જે વસ્તુ જે રીતે વહોરેલી હોય, જે ક્રમથી વહોરેલી હોય એ ક્રમથી પહેલી ભિક્ષાથી માંડીને છેલ્લી ભિક્ષા સુધીની બધી જ આલોચના કરે.
આ તો ઉત્સર્ગમાર્ગે આલોચનાવિધિ બતાવી. वृत्ति : यदा पुनरेतानि कारणानि भवन्ति तदा ओघत आलोचयतीत्येतदेवाह - ओ.नि. : काले अपहुप्पंते उच्चाओ आवि ओहमालोए ।
वेला गिलाणस्स व अइच्छई गुरू व उच्चाओ ॥५२०॥ यदा तु पुनः काल एव न पर्याप्यते यावदनेन क्रमेणालोचयति तावदस्तं गच्छत्यादित्यः तदा तस्मिन् काले भ ओघत:-संक्षेपेणालोचयति, यदि वा श्रान्तः कदाचिद्भवति तदाप्योघत एव आलोचयति, वेला वा ग्लानस्यातिक्रामति यावत्क्रमेणालोचयति अत ओघत आलोचयति, अथवा गुरुः उच्चातो-श्रान्तः कुलादिकार्येण केनचित् तत ओघत आलोचयति एभिः कारणैरिति ।
ચન્દ્ર. : જ્યારે નીચે પ્રમાણેના કારણો આવી પડે ત્યારે વિસ્તારથી આલોચના કરવાને બદલે સામાન્યથી આલોચના
४३.
॥५४॥
24
Page #553
--------------------------------------------------------------------------
________________
કી
શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ ભાગ-૨)
P
P
=
I ૫૪૪ ||.
=
=
એ જ વાતને કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૨૦ઃ ટીકાર્થ: (૧) જ્યારે સમય પુરતો ન હોય એટલે કે જ્યાં સુધી એ સાધુ ઉપર બતાવેલા ક્રમ પ્રમાણે આલોચના કરે, ત્યાં સુધીમાં જો સૂર્ય અસ્ત પામી જતો હોય તો પછી તેવા કાળમાં ઓઘથી - સામાન્યથી - સંક્ષેપથી આલોચના કરે.
(૨) અથવા તો ક્યારેક તે સાધુ થાકી ગયેલો હોય તો પણ ઓઘથી આલોચના કરે.
(૩) અથવા તો જો એ ક્રમથી આલોચે તો જેટલીવારમાં ક્રમથી આલોચના કરી લે, એટલીવારમાં ગ્લાનને વસ્તુ આપવાનો સમય ઓળંગાઈ જતો હોય તો પછી ઓઘથી આલોચના કરે.
(૪) અથવા તો ગુરુ જ કોઈક કુલાદિ કાર્ય વડે થાકી ગયેલા હોય, તો પછી આ પ્રમાણેના કારણો હોતે છતે ઓઘથી ! આલોચના કરે.
વૃત્તિ: 1 વાસાવવાનોચના ? – ओ.नि. : पुरकम्मपच्छकम्मे अप्पऽसुद्धे य ओहमालोए ।
तुरियकरणंमि जं से न सुज्झई तत्तिअं कहए ॥५२१॥
=
=
=
"Is
|| ૫૪૪ ||
-
Y.
1
Page #554
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૫૪૫
ક
आकुलत्वे आपन्ने सत्येवमोघालोचनयाऽऽलोचयति-पुर:कर्म पश्चात्कर्म च अल्पं-नास्ति किञ्चिदित्यर्थः, 'असुद्धे . य'त्ति-अशुद्धं चाल्पं, अशुद्धमाधाकर्माद्यभिधीयते तदल्पं-नास्तीति, एवमोघतः-संक्षेपेणालोचयेत्, ।
'तुरियकरणंमि'त्ति त्वरित कार्ये जाते सति यन्न शुद्ध्यति उक्तेन प्रकारेण तावन्मात्रमेव कथयति, एषा ओघालेचनेति ॥ ૪
ચન્દ્ર. : પ્રશ્ન : આ ઓઘાલોચના કઈ છે ? એમાં શું બોલવાનું ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૨૧ : ટીકાર્થ : ઉપર કહ્યા પ્રમાણે જ્યારે આકુળતા હોય, વિસ્તારથી આલોચના શક્ય ન હોય , # ત્યારે ઓઘ-આલોચના વડે આલોચના આ પ્રમાણે કરે કે “પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ દોષ અલ્પ છે એટલે કે એ કોઈ દોષ છે |
જ નહિ. (અન્ય શબ્દ સમાવ નો વાચક લીધો છે. સાધુઓ આવા કોઈપણ દોષો સેવતા ન હતા એટલે આવી આલોચના - એમના માટે સંભવિત છે.)
તથા “અશુદ્ધ એટલે કે આધાકર્માદિ પણ અલ્પ છે. અર્થાતુ એ દોષ પણ નથી.” આ પ્રમાણે સંક્ષેપથી આલોચના કરે.
ગોચરી વાપરવા વગેરે રૂપ ઉતાવળું કામ આવી પડેલું હોય તો પછી ઉપર બતાવ્યા પ્રમાણે માત્ર જે શુદ્ધ ન થયું હોય તેટલું જ કહે. (પણ બધી જ બાબતો વિસ્તારથી ન કહે) આ ઓઘાલોચના છે.
*
= 45
( t -
E F fs
પ૪૫ II
- B
Page #555
--------------------------------------------------------------------------
________________
$
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
F
| પ૪૬ |
|
=
=
ओ.नि. : आलोएत्ता सव्वं सीसं सपडिग्गहं पमज्जित्ता ।
उड्ढमहे तिरियम्मि य पडिलेहे सव्वओ सव्वं ॥५२२॥ एवमेषा मानसी आलोचना वाचिकी वाऽऽलोचनोक्ता, इदानीं कायिकी आलोचना भण्यते-आचार्यस्य भिक्षादीते, एवं मनसा वाचा कायेनालोचयित्वा 'सर्व' निरवशेषं, तथा मुखवस्त्रिकया शिरः प्रमृज्य पतद्ग्रहं च ण सपटलं प्रमृज्य 'ऊर्ध्वं' पीठी:' 'अघो' भुवि 'तिर्यक्' तिरश्चीनं 'प्रत्युपेक्षेत' निरूपयेत् 'सर्वतः' समन्ताच्चतसृष्वपि स्स दिक्षु सर्वं नैरन्तर्येण, ततः पतद्ग्रहं हस्ते कृत्वा भक्तादि गुरोर्दर्शयतीति वक्ष्यति भाष्यकृत् । ' ચન્દ્રઓઘનિર્યુક્તિ-૫૨૨ : ટીકાર્થ : આ પ્રમાણે આ માનસિક આલોચના અથવા તો વાચિક આલોચના કહેવાઈ ( ગઈ. હવે કાયિકી આલોચના કહેવાય છે. તે આ પ્રમાણે - સાધુ આચાર્યને ભિક્ષા દેખાડે.
આશય એ છે કે મનથી કે વચનથી બધી જ આલોચના કરીને તથા મુહપત્તી વડે મસ્તક પૂંજીને પલ્લા સાથે પાત્રને પૂંજીને, ઉપરનો પીઠી વગેરે ભાગ, નીચે જમીનનો ભાગ અને પછી તીર્થો ભાગ જોઈ લે. તથા ચારેય દિશામાં બિલકુલ અંતર રાખ્યા વિના બધું જ જોઈ લે. ત્યાર પછી હાથમાં પાત્રુ કરીને ગુરુને ભોજનાદિ દેખાડે... આ બધી જ વાતો ભાગકાર કરશે.
Page #556
--------------------------------------------------------------------------
________________
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकृद् व्याख्यानयति, अत्र गुरुदोषत्वात्प्रथममूर्ध्वादीनि त्रीणि पदानि श्रीमोध-त्यु નિર્યુક્તિ
| व्याख्यानयन्नाह - (मा-२" ओ.नि.भा. : उ8 पुप्फफलाई तिरियं मज्जारसाणडिभाई।
खीलगदारुगआवडणरक्खणट्ठा अहो पेहे ॥२७१॥ ॥५४७॥
उद्यानादौ आवासितानां सतां पुष्पफलादिपातमूर्ध्वं निरूप्य ततो गुरवे दर्शयति, तिर्यङ् मार्जारश्वडिम्भाना- ण स्स लोक्यालोचयति मा भूत्ते आगच्छन्तस्तत्पात्रमुत्प्रेर्य पातयिष्यन्ति, आदिशब्दात्काण्डं वा केनचिद्विक्षिप्तमायाति
अतस्तिर्यग् निरूप्यते, तथाऽधो निरूपयति, किमर्थं ? कदाचित्कीलको भवति दारु काष्ठं वा भवति, तत्रापतनम् -4 आस्खलनं मा भूदिति, अतोऽधो निरूप्य ततो भक्तादि दर्शयति ।
ચન્દ્ર. : તેમાં ઉર્ધ્વ વગેરે ત્રણ દોષો મોટા દોષ હોવાથી પહેલા એ ત્રણ પદોની વ્યાખ્યા કરતા કહે છે.
ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૭૧ : ટીકાર્થ : ઉદ્યાન વગેરેમાં સાધુઓ રહેલા હોય તો એમાં ઉપરથી પુષ્પાદિનો પાત થવો શક્ય છે. એટલે ગોચરી બતાવતા પહેલા સાધુ ઉપર જોઈ લે કે “ઉપરથી પુષ્પ-ફલાદિ પડતા નથી ને ?” એ જોઈ લઈને वी पछी शुरुने गोयरी हेमा3.
PRESEE
॥ ५४७॥
Page #557
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
નિર્યુક્તિ નો
ભાગ-૨
૫૪૮ |
E
E
એમ તીર્જી દિશામાં બિલાડી, કૂતરાના બચ્ચા વગેરેને જુએ, એ બધું ચકાસીને પછી આલોચના કરે. રખે ને એવું થાય શા . કે આવતા એવા તે બિલાડી-કુતરા વગેરે તે પાત્રને ધક્કો મારીને પાડી નાંખે.
ગાથામાં લખેલા આ શબ્દથી એ પણ સમજવું કે તીર્થી દિશામાંથી કોઈક વડે ફેંકાયેલ બાણ આવી પડે. એટલે આ IST બધાથી પાત્રુ તુટી ન પડે એ માટે સાધુ તીઠું પણ જુએ. તથા નીચું પણ જુએ. મી
પ્રશ્ન : નીચે શા માટે જુએ ?
ઉત્તર : કદાચ નીચે ખીલો હોય એટલે તેમાં સાધુ અથડાઈ ન પડે એ માટે નીચે જૂએ. અને નીચે જોયા બાદ ભોજનાદિને દેખાડે.
वृत्ति : इदानीं 'सीसं सपडिग्गहं पमज्जित्त'त्ति व्याख्यानयति - 6 મો.ન.મી.: મોજો પડMા સિ૩ પUTI સિર પમન્વેળા !
एवमेव उग्गहमिवि मा संकुडणे तसविणासो ॥२७२॥ हस्तस्थे पतद्ग्रहेऽवनमतः शिरसः प्रपतेयुः प्राणिनः कदाचिदतः शिरः प्रथममेव प्रमार्जयेत्, एवमेव पतद्ग्रहे वी प्रमार्जनं कृत्वा प्रदर्शयेद्भक्तादि, किं कारणं ?, मा संकुडणे तसविणासो 'त्ति मा भूत्सङ्कोचने सति पटलानां
I:
F
F
S
S
«
૫૪૮ |
Page #558
--------------------------------------------------------------------------
________________
=
=
શ્રી ઓઘ-યુ.
त्रसादिविनाशो भविष्यत्यतः प्रमृज्य पतद्ग्रहं भक्तं प्रदर्शयतीति ॥ નિર્યુક્તિ
ચન્દ્ર. ઃ હવે સૌનું સાહિહિં... એ શબ્દનું વ્યાખ્યાન કરે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૨ : હાથમાં પાત્રુ રાખેલ હોય અને સાધુ ગુરુને દેખાડવા માટે માથાને નમાવે તો એ નમતા
મસ્તકમાંથી ક્યારેક જીવાતો પાત્રામાં પડે. આવું ન થાય એ માટે પહેલેથી જ મસ્તકને પ્રમાર્જી લે. એ જ પ્રમાણે પાત્રામાં // ૫૪૯ II |
પ્રમાર્જન કરીને ભોજનાદિ દેખાડે.
પ્રશ્ન : આવું શા માટે કરે ? પાત્રામાં પ્રમાર્જન કરવાની શી જરૂર ?
ઉત્તર : જો પ્રમાર્જન કર્યા વિના સીધું જ પાત્રુ દેખાડાય, તો પલ્લા વગેરેનો સંકોચ થતા એમાં ત્રસાદિ જીવોનો વિનાશ IF થાય. આવું ન થાય તે માટે પાત્રાને પંજીને ભોજન દેખાડે. મો.નિ.મા. : al૩ પરિહિં #રયત્નતિ મk a gifમત્તાdi
भत्तं वा पाणं वा पडिसिज्जा गुरुसगासे ॥२७३॥ कृत्वा पतद्ग्रहं करतले अर्धं च शरीरस्यावनम्य पुनर्भक्तं वा पानं वा प्रदर्शयेत् गुरुसकाश इति । ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૩ઃ ટીકાર્ય : હથેળીમાં પાત્રાને રાખીને અને શરીરનો અડધો ભાગ નમાવીને પછી
=
=
= **
*
*
# ૧ થી
u ૫૪૯
Page #559
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु नियुति ભાગ-૨
॥५५॥ म
ગુરુની પાસે ભોજનને કે પાનને દેખાડે. ओ.नि.भा. : ताहे उ दुरालोइय भत्तपाण एसणमणेसणाए उ ।
से अहवा अणुग्गहादीउ झाएज्जा ॥२७४॥ ततः कदाचिट्ठरालोचितं भक्तपानं भवति, 'नट्टं वलं चलं' इत्येवमादिना प्रकारेण, तथैषणादोषः कदाचित्सूक्ष्मः कृतो भवति, अनेषणादोषो वा कश्चिदजानता कृतः, ततश्चैतेषां विशुद्ध्यर्थमष्टोच्छ्वासं-नमस्कारं ध्यायेत्, अथवा 'अणुग्गहादीउत्ति अथवाऽनुग्रहादि ध्यायेत्, 'जइ मे अणुग्गहं कुज्जा साहू होज्जामि तारिओ' इत्येवमादि गाथाद्वयं (दशवै.अध्य.५ उद्दे.१, गा. ९४-९५) कायोत्सर्गस्थो विशुद्ध्यर्थं ध्यायेत्, उत्सार्य च कायोत्सर्गं ततः स्वाध्यायं प्रस्थापयेत्।
यन्द्र. : ओधनियुजित माध्य-२७४ : टीर्थ : त्या२ ५छी ४२j ? मे पाउता छ : साधुझे मो४न l આલોવ્યા તો ખરા, પરંતુ ક્યારેક એ સારી રીતે આલોવ્યા ન હોય. નાચતા - વળતા - ચંચળતા પૂર્વક આલોચના કરી હોય... એ બધા પ્રકારે આલોચના કરી હોય. તથા ક્યારેક સૂક્ષ્મ એષણાદોષ સેવાયેલો હોય અથવા તો અજાણતા સાધુ વડે ओ (भोटो) भनेहोष सेवायेसो होय.
॥ ५५०॥
Page #560
--------------------------------------------------------------------------
________________
ક
$
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ ભાગ-૨ "
'E
=
// ૫૫૧.
=
=
=
આ બધી શક્યતા છે, માટે જ આ બધાની વિશુદ્ધિને માટે આઠ ઉચ્છવાસનું નમસ્કારનું ધ્યાન કરે.
અથવા તો નવકારને બદલે અનુપ્રાદ્રિ નો વિચાર કરે. અર્થાત્ દશવૈ. ની જે ગાથાઓ છે કે “જો આ સાધુઓ મારા ઉપર અનુગ્રહ કરે તો સંસારથી તરી જાઉં” વગેરે. તે ગાથાઓને કાયોત્સર્ગમાં રહેલો સાધુ વિશુદ્ધિની પ્રાપ્તિ માટે ધ્યાવે. કાયોત્સર્ગ પાર્યા બાદ સ્વાધ્યાય કરે.
वृत्ति : एतदेवाह - __ ओ.नि. : विणएण पट्ठवित्ता सज्झायं कुणइ तो मुहुत्तागं ।
पुव्वभणिया य दोसा परिस्समाई जढा एवं ॥५२३॥ विनयेन प्रस्थाप्य स्वाध्यायं मुहूर्त्तमात्रं करोति, जघन्यतो गाथात्रयं पठति, उत्कृष्टतश्चतुर्दशापि पूर्वाणि सूक्ष्मानप्राणलब्धिसंपन्नोऽन्तर्मुहर्तेन परावर्त्तयति, एवं च कुर्वता पूर्वभणिता दोषा 'धातुक्खोभे मरण' मित्येवमादयः तथा परिश्रमादयश्च दोषा 'जढा: 'त्यक्ता भवन्तीति ।
ચન્દ્ર. : એ જ વાત કરે છે. ઓઘનિર્યુક્તિ-૫૨૩ : ટીકાર્ય : યોગોદ્વહનની વિધિમાં જેમ વિનયપૂર્વક સ્વાધ્યાય - પ્રસ્થાપન કરે, તેમ અહીં પણ ; ૫૫૧ .
=
= te
*
Page #561
--------------------------------------------------------------------------
________________
E E
'E
F
G
E
કાયોત્સર્ગ પાર્યા બાદ વિનયપૂર્વક સ્વાધ્યાય પ્રસ્થાપન કરીને મુહૂર્તમાત્ર કાળ સ્વાધ્યાય કરે. જઘન્યથી ત્રણ ગાથાનો પાઠ કરે, શ્રી ઓઘ-૭
અને ઉત્કૃષ્ટથી તો સૂક્ષ્મશ્વાસોચ્છવાસલબ્ધિસંપન્ન તે સાધુ ચૌદપૂર્વનું એક અંતર્મુહૂર્તમાં પુનરાવર્તન કરી લે. આમ કરવાથી નિર્યુક્તિ,
'તે પૂર્વે જે દોષ બતાવેલા કે “ધાતુક્ષોભમાં મરણ થાય” વગેરે તથા “પરિશ્રમાદિ થાય” વગેરે દોષો ત્યજાયેલા થાય છે. (ગોચરી ભાગ-૨
ફરીને આવે, ત્યારે પરિશ્રમને કારણે ધાતુઓ ક્ષોભ પામેલી હોય અને એમાં જો ગોચરી વાપરે તો એ બધું ઝેર બની મારક | ૫૫૨ ||
T બને. એટલે વચ્ચે સ્વાધ્યાય કરી લેવો. એટલીવારમાં ધાતુઓ પાછી શાંત થઈ જાય અને એટલે પછી વાપરવામાં કોઈ દોષ | ન લાગે.) મો.નિ. : યુવા ય સાવિ સાહૂમંડેનિડવ નીવો ૨ રુ .
मंडलिमुवजीवंतो अच्छड़ जा पिंडिया सव्वे ॥५२४॥ स च साधुद्धिप्रकारो-मण्डल्युपजीवकः इतरश्च-मण्डल्यनुपजीवकः, तत्र यो मण्डल्युपजीवकः साधुः सोऽटित्वा भिक्षां तावत्प्रतिपालयति यावत् 'पिण्डिताः' एकीभूताः सर्वेऽपि साधवो भवन्ति, पुनश्च स तैः सह भुङ्क्ते ।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૫૨૪ : ટીકાર્થ : તે સાધુ બે પ્રકારનો હોઈ શકે છે. (૧) માંડલીનો ઉપજીવક (૨) માંડલી અનુપજીવક, તેમાં જે સાધુ માંડલીમાં વાપરનાર હોય એ સાધુ ભિક્ષા ફરીને પાછો આવ્યા બાદ ત્યાં સુધી રાહ જૂએ કે જયાં સુધી ગોચરી ગયેલા બધાજ સાધુઓ ઉપાશ્રયમાં આવી જાય, ભેગા થઈ જાય. એ પછી તેમની સાથે આ સાધુ વાપરે.
F
F
*
છું”
ન મા
= f “B *
- ૧ થQ૫
પપ૨ ll
Page #562
--------------------------------------------------------------------------
________________
DER
નિર્યુક્તિ .
ભાગ-૨
कि
.
॥ ५५॥
श्री माध- ... ओ.नि. : इयरो वि गुरुसगासं गंतूण भणइ संदिसए भंते !।
पाहुणगखवगअतरंतबालवुड्डाण सेहाणं ॥५२५॥ __ 'इतरोऽपि' अमण्डल्युपजीवकः साधुर्गुरुसकाशं गत्वा तमेव गुरुं भणति-यदुत हे आचार्याः ! संदिशत-ददत यूयमिदं भोजनं प्राघूर्णकक्षपकअतरन्तबालवृद्धशिक्षकेभ्यः साधुभ्य इति । | यन्द्र. : मोधनियुति-५२५ : टार्थ : अमise- व भेट मांडलीनी महार वा५२नारी होय ते. ते કે આ માંડલી -ઉપજીવક હોય તે સાધુ ગુરુ પાસે જઈને તે જ ગુરુને કહે કે “હે આચાર્ય ! તમે આ ભોજન મહેમાનો - તપસ્વીઓ છે --मसभथा - बाल-वृद्ध नूतनहीक्षितो ३५ साधुभाने मापो."
वृत्ति : पुनश्च - ओ.नि. : दिण्णे गुरूहि तेसिं सेसं अँजिज्ज गुरुअणुन्नाए ।
गुरुणा संदिट्ठो वा दाउं सेसं तओ भुंजे ॥५२६॥
॥५५
॥
Page #563
--------------------------------------------------------------------------
________________
ur
मा
श्री जोध- त्थु
एवमुक्तेन सता गुरुणा दत्ते सति तेभ्यः प्राघूर्णकादिभ्यो यच्छेषं तद् भुञ्जीत गुरुणाऽनुज्ञाते सति यदिवा गुरुणा ' सन्दिष्टः ' उक्तो यदुत त्वमेव प्राघूर्णकादिभ्यः प्रयच्छ, एवमसौ साधुर्भणितः सन् दत्त्वा प्राघूर्णकादिभ्यस्ततः शेषं यद् भक्तं तद्भुङ्क्ते ।
નિર્યુક્તિ
णं
भाग-२
म
।। ५५४ ॥ म
ur
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૨૬ : ટીકાર્થ : આ રીતે સાધુ વડે કહેવાયેલા ગુરુ એ સાધુએ લાવેલ ભોજન પ્રાઘુર્ણકાદિને આપે, અને પછી તેમાંથી જે શેષ બાકી હોય તે જ ગુરુની રજા પામીને પછી એ સાધુ ગોચરી વાપરે.
म
ण
અથવા એવું બને કે ગુરુ એ સાધુને કહે કે “તું જ મહેમાનાદિ સાધુઓને ભોજન આપ.” તો આ રીતે કહેવાયેલો છતો સ્ત્ર આ સાધુ મહેમાનાદિને ભોજન આપીને પછી જે બાકી બચે, તે વાપરે.
णं
वृत्ति: एवं न केवलमसौ प्राघूर्णकादिभ्यो ददाति अन्यानपि साधूनिमन्त्रयति, तत्र यदि ते गृह्णन्ति ततो निर्जरा, ग अथ न गृह्णन्ति तथाऽपि विशुद्धपरिणामस्य निर्जरैवेति ॥ एतदेवाह
ओ.नि. :
इच्छिज्ज न इच्छिज्ज व तहविय पयओ निमंतए साहू ।
-
परिणामविसुद्धीए अ निज्जरा होअगहिएवि ॥५२७॥
इच्छेत् कश्चित्साधुर्नेच्छेद्वा तथापि प्रयत्नेन - सद्भावेन निमन्त्रयेत्साधून्, एवं सद्भावेन निमन्त्रयमाणस्य
म
हा
11448 11
Page #564
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
1144411
पण
मो
ᄇ
'परिणामविशुद्ध्या' चित्तनैर्मल्यान्निर्जरा भवति कर्मक्षयलक्षणाऽगृहीतेऽपि भक्ते भवतीति ।
ચન્દ્ર. : આ રીતે આ સાધુ માત્ર મહેમાનાદિને ન આપે, પણ બીજા પણ સાધુઓને ભોજન માટે નિમંત્રિત કરે. તેમાં જો તેઓ ભોજન ગ્રહણ કરે તો નિર્જરા મળે. અને જો તેઓ ન લે તો પણ વિશુદ્ધપરિણામવાળા સાધુને નિર્જરા જ મળે. આ જ વાત કરે છે.
स्म
वृत्ति : अथावज्ञया निमन्त्रयति ततश्चायं दोषः ।
ओ.नि. :
ur
ઓઘનિર્યુક્તિ-૫૨૭ : ટીકાર્થ : કોઈક સાધુ આ ભોજન લેવા ઇચ્છે કે કોઈ ન પણ ઇચ્છે, તો પણ આ સાધુએ તો # સદ્ભાવપૂર્વક સાધુઓને નિમંત્રણ આપવું. આ રીતે સદ્ભાવથી નિયંત્રણ કરનારા સાધુને ચિત્તની નિર્મલતાના કારણે નિર્જરા મ મળે. ભલે પેલા સાધુઓ ભોજન ન લે.
७३भरहेरवयविदेहे पन्नरसवि कम्मभूमिगा साहू । एक्कमि हीलियंमी सव्वे ते हीलिया होंति ॥ ५२८ ॥ भरहेरवयविदेहे पन्नरसवि कम्मभूमिगा साहू | एक्कमि पूइयंमी सव्वे ते पूइया होंति ॥ ५२९ ॥
त्थ
י
णं
स
भ
ओ
म
हा
11 444 11
Page #565
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु
નિર્યુક્તિ
ભાગ-૨
॥ ५५॥
अह को पुणाइ नियमो एक्मि वमाणियंमि ते सव्वे । होंति अवमन्निया पूइए य संपूइया सव्वे ॥५३०॥ नाणं व दसणं वा तवो य तह संजमो य साहुगुणा । एक्के सव्वेसुवि हीलिएसु ते हीलिया होति ॥५३१॥ एमेव पूइयंमिवि एक्कंमिवि पूइया जइगुणा उ । थोवं बहूनिवेसं इइ नच्चा पूयइ मइमं ॥५३२॥ तम्हा जइ एस गुणो एक्कंमिवि पूइयंमि ते सव्वे ।
भत्तं वा पाणं वा सव्वपयत्तेण दायव्वं ॥५३३॥ सुगमा ।। यदा पुनरादरेण निमन्त्रयते तदायं महान् गुण:-सुगमा । अत्राह पर: - अथ कः पुनरयं नियमः ? यदुत एकस्मिन्नवमानिते सति सर्व एवापमानिता भवन्ति, तथैकस्मिन् संपूजिते सर्व एव संपूजिता भवन्ति, न चैकस्मिन् संपूजिते सर्वे संपूजिता भवन्ति, न हि यज्ञदत्ते भुक्ते देवदत्तो भुक्तो भवतीति । आचार्य आह-ज्ञानं दर्शनं च तपस्तथा
PRESER
५५॥
Page #566
--------------------------------------------------------------------------
________________
णं
संयमश्च एते साधुगुणा वर्त्तन्ते, एते च गुणा यथैकस्मिन् साधौ व्यवस्थिता एवं सर्वेष्वपि, एकस्वरूपत्वात्तेषां, यतश्चैवमत एकस्मिन् साधौ हीलिते - अपमानिते सर्वेषु वा साधुषु हीलितेषु 'ते ज्ञानादयो गुणा ' हीलिताः' अपमानिता भवन्ति॥ एवमेकस्मिन् पूजिते पूजिता यतिगुणाः सर्वे भवन्ति, यस्मादेवं तस्मात्स्तोकमेतद्भक्तपानादि 'बहुनिवेसं' स बह्वायमित्यर्थः निर्जराहेतुरिति, तस्मादेवं ज्ञात्वा पूजयेत्साधून् मतिमानिति, यतश्चैवमत एवमेव कर्त्तव्यम् । एतदेवाह - ॥ ૫૫૭૫ ૫ ‘ત' ચાર્િ, મુળમાં ॥
ण
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : હવે જો આ સાધુ બીજા સાધુઓને તિરસ્કાર પૂર્વક નિમંત્રણ આપે (લેવું હોય તો જલ્દી લો, મારે મોડું થાય છે...) તો આ દોષ લાગે કે
=
ઓઘનિર્યુક્તિ-૫૨૮ થી ૫૩૩ : ટીકાર્થ : ૫૨૮મી ગાથા સુગમ છે. (ભરત, ઐરાવત અને મહાવિદેહ એ પંદરેય ૐ કર્મભૂમિઓમાં સાધુઓ રહેલા છે. એમાં એકપણ સાધુની હીલના થાય તો એ બધા સાધુની હીલના કરાયેલી ગણાય.) હવે જો સાધુ આદરપૂર્વક બીજાઓને નિમંત્રણ આપે તો આ મોટો ગુણ થાય કે ભરતાદિ પંદર કર્મભૂમિઓમાં સાધુઓ રહેલા છે. તેમાં એકની પણ પૂજા કરીએ એટલે બધા સાધુઓ પૂજિત બને.
અહીં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે કે આ વળી કયો નિયમ છે ? કે એક સાધુ અપમાનિત કરાય એટલે બધાજ સાધુઓ અપમાનિત થાય, અને એકજ સાધુ સંપૂજિત કરાય એટલે બધા જ સાધુઓ પૂજાયેલા થાય. ખરેખર તો એક સાધુ પૂજિત બને
णं
स
મ
સ
म
|| ૫૫૭ ||
Page #567
--------------------------------------------------------------------------
________________
मो
શ્રી ઓધ સ્થ
નિર્યુક્તિ
ભાગ-૨
|| પપટી મ
પા
એટલે કંઈ બધા સાધુઓ પૂજિત ન બને. યજ્ઞદત્ત ભોજન વાપરી લે, એટલે કંઈ દેવદત્ત ભોજન ખાધેલો ન બની જાય. આચાર્ય કહે છે કે જ્ઞાન, દર્શન, તપ અને સંયમ આ સાધુગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં રહેલા છે, તેમ તમામ સાધુઓમાં રહેલા છે. કેમકે આ ગુણો એકજ સ્વરૂપના છે. આવું છે માટે એક સાધુ અપમાનિત થાય એટલે બધા સાધુઓ અપમાનિત થાય તેમાં એમના જ્ઞાનાદિ ગુણો અપમાનિત બને. અને એક સાધુ પૂજાય એટલે બધાજ સાધુગુણો પૂજિત બને. આ હકીકત છે, માટે જ તો થોડા ભક્તપાનાદિ ઘણી નિર્જરાનું કારણ છે.
આ બધું જાણીને બુદ્ધિમાન સાધુએ સાધુઓને પૂજવા જોઈએ.
આશય એ કે જે કારણથી ઉપર પ્રમાણેની હકીકત છે, તે કારણથી આ પ્રમાણે જ કરવું.
આ જ વાતને કરે છે કે તેથી જો એકને પૂજવામાં બધા પૂજિત થઈ જવા રૂપ મોટો લાભ થતો હોય તો સાધુઓને ભોજન-પાન સર્વ પ્રયત્નથી આપવું.
ओ.नि. :
-1/?
वेयावच्चं निययं करेह उत्तमगुणे धरणं । सव्वं किल पडिवाई वेयावच्चं अपडिवाई ॥५३४॥ पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुयं अगुणणाए । न हु वेयावच्चचियं सुहोदयं नासए कम्मं ॥ ५३५॥
स
'
UT
T
भ
આ
म
|| ૫૫૮ ||
Page #568
--------------------------------------------------------------------------
________________
श्री मोधनियुक्ति ભાગ-૨
॥ ५५॥
लाभेण जोजयंतो जइणो लाभंतराइयं हणइ । कुणमाणो य समाहिं सव्वसमाहिं लहइ साहू ॥५३६॥ भरहो बाहुबलीवि य दसारकुलनंदणो य वसुदेवो । वेयावच्चाहरणा तम्हा पडितप्पह जईणं ॥५३७॥ होज्ज न व होज्ज लंभो फासुगआहारउवहिमाईणं । लाभो उ निज्जराए नियमेण अओ उ कायव्वं ॥५३८॥ वेयावच्चे अब्भुट्ठियस्स सद्धाए काउकामस्स ।
लाभो चेव तवस्सिस्स अद्दीणमणसस्स ॥५३९॥ वैयावृत्त्यं 'नियतं' सततं कुरुत, केषाम् ? - उत्तमान् गुणान् धारयतां साधूनां कुरुत । शेषं सुगमम् । किञ्च- 'प्रतिभग्नस्य' उन्निष्क्रान्तस्य मृतस्य वा नश्यति चरणं, श्रुतमगुणनया, न तु वैयावृत्त्यचितं-बद्धं शुभोदयं नश्यति कर्म । किञ्च-'लाभेन' प्राप्त्या घृतादेः 'योजयन्' घृतादिलाभेन योजयन् कान् ?-यतीन्, लाभान्तरायं कर्म हन्ति । तथा
LEARNE
॥५५॥
Page #569
--------------------------------------------------------------------------
________________
पादप्रक्षालनादिना कुर्वन् समाधि 'सर्वसमाधि' मनसः स्वस्थतां वाचो माधुर्यादिकं कायस्य निरुपद्रवताम्, एवं શ્રી ઓઘનિર્યુક્તિ . વીજૂથમાણ સવલમ
कुर्वंस्त्रिरूपमपि सर्वसमाधि लभते ॥ सुगमा, नवरं 'पडितप्पहत्ति वैयावृत्त्यं कुरुत । किञ्च-भवेद्वा न वा लाभः, - ભાગ-૨)
केषां ?- प्रासुकानामाहारोपध्यादीनां तथापि तस्य वैयावृत्त्यार्थमभ्युद्यतस्य साधोविशुद्धपरिणामस्य लाभ एव निर्जरायाः,
न अवश्यं लाभे एव सति निर्जरा भवति, यस्मादेवं तस्मात्कर्त्तव्यं वैयावृत्त्यम् । सुगमा, नवरं वैयावृत्त्ये 'अभ्युत्थितस्य' | ૫૬૦I w उद्यतस्य श्रद्धया कर्तुकामस्य लाभ एव ।
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-પ૩૪ થી ૫૩૯ : ટીકાર્થ : ઉત્તમ ગુણોને ધારણ કરનારા સાધુઓનું વૈયાવચ્ચ કાયમ કરો. કેમકે બધું જ પ્રતિપાતી-વિનાશી - નિષ્ફળ બની શકે, પણ વૈયાવચ્ચ અપ્રતિપાતી - અવિનાશી -- સફળ બનનાર છે. ' દીક્ષા છોડી ચૂકેલા કે મરેલાનું ચારિત્ર નાશ પામે, શ્રત પુનરાવર્તન ન કરવાથી નાશ પામે. પણ વૈયાવચ્ચથી બંધાયેલ શુભ-ઉદયવાળુ કર્મ નાશ ન પામે.
વળી ઘી વગેરેની પ્રાપ્તિ સાથે સાધુઓને જોડતો સાધુ લાભાન્તરાય કર્મને હણે છે. (અર્થાત્ તેઓને ઘી વગેરે આપીને, એ પોતે પોતાના લાભાન્તરાયને તોડે છે.)
તથા સાધુઓના પાદનું પ્રક્ષાલન કરવાદિ દ્વારા તેઓને સમાધિ પમાડતો સાધુ મનની સ્વસ્થતાને, વાણીની મધુરતાદિને અને શરીરની નિરુપદ્રવતાને પામે છે. આમ આ પ્રમાણે વૈયાવચ્ચ કરતો સાધુ ત્રણેય પ્રકારની સ્વસમાધિ પામે.
દ
F
fi
૫૬ol
E.
Page #570
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
मो
| ri
ᄇ
|| ૫૬૧|| મ
મ
ભરત, બાહુબલી, દશારકુલનંદન વસુદેવ આ વૈયાવચ્ચના દૃષ્ટાન્તો છે. તેથી સાધુઓની સેવા કરે.
પ્રાસુક આહાર, ઉપધિ વગેરેનો લાભ થાય કે ન થાય તો પણ વૈયાવચ્ચ માટે અભ્યાત થયેલા વિશુદ્ધ પરિણામવાળા
સાધુને અવશ્ય નિર્જરાનો લાભ જ થાય છે. વૈયાવચ્ચ કરવા માટે આ બધી વસ્તુઓ ન મળે, તો પણ સાધુના ભાવ વૈયાવચ્ચ કરવાના હોવાથી નિર્જરા થાય.
જે કારણથી આવું છે તે કારણથી વૈયાવચ્ચ કરવી.
વૈયાવચ્ચમાં ઉદ્યમવાળા બનેલા, શ્રદ્ધાથી વૈયાવચ્ચ કરવાની ઇચ્છાવાળા, અદીનમનવાળા તપસ્વીને લાભ જ થાય.
પ્રો.નિ. :
एसा गणेसणविही कहिया भे धीरपुरिसपन्नत्ता । घासेसणंपि इत्तो वोच्छं अप्पक्खरमहत्थं ॥५४० ॥ સુગમા // ઉત્તા પ્રશ્નઔષળા |
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૪૦ : ટીકાર્ય : ધીરપુરુષો વડે કહેવાયેલી આ ગ્રહણૈષણાવિધિ તમને કહેવાઈ. હવે અલ્પઅક્ષરવાળી અને મોટા અર્થવાળી ગ્રાસૈષણાને પણ કહીશ.
ગ્રહણૈષણા કહેવાઈ ગઈ.
| ગ
म
हा
H
|| ૫૬૧ ||
Page #571
--------------------------------------------------------------------------
________________
श्री मोघ- वृत्ति : साम्प्रतं ग्रासैषणोच्यते, तथा चाह - નિર્યુક્તિ
ओ.नि. : दव्वे भावे घासेसणा उ दव्वंमि मच्छआहरणं । ભાગ-૨
गलमंसुंडगभक्खण गलस्स पुच्छेण घट्टणया ॥५४१॥ ॥ ५६२॥ म
सा च ग्रासैषणा द्विविधा-द्रव्यतो भावतश्च, तत्र द्रव्ये मत्स्योदाहरणं, तं जहा-एगो किर मच्छबंधो गले मंसपिंडं दाऊण दहे छुहइ, तं च एगो मच्छो जाणइ, जहा एस गलोत्ति, सो परिपेरंतेण मंसं खाइऊण ताहे पराहुत्तो छिप्पाए
गलमाहणइ, मच्छबंधो जाणइ-एस गहिओत्ति, एवं तेणं सव्वं खइयं मंसं, सो य मच्छबंधो खइएण मंसेण अद्धिईए | भ लद्धो अच्छइ । एत्थ य आहरणं दुविहं-चरिअं कप्पिअंच, तं एयं मच्छबंधं ओहयमणसंकप्पं झायंतं दृटुं मच्छो भणइ-भ | अहं पमत्तो चरन्तो गहिओ बलागाए, ताहे सा उक्खिवित्ता पच्छा गिलइ, ताहे अहं वंको तीसे मुहे पडामि, एवं बितियं ओ तइयं पि उच्छालिओ ताहे मुक्को, अण्णया समुद्दे अहं गओ तत्थ मच्छबंधा वलयामुहाई करेंति कडएहि, ताहे
समुद्दवेलापाणिएणं सह अहं तत्थ वंकीकए कडे पविट्ठो, ताहे तस्स कडगस्स अणुसारेण अतिगओ, एवं तिण्णि वारा वलयामुहाओ मुक्को, जालाओ एक्कवीसं वारा फिडिओ, किह पुण ?, जाहे जालं छूटं भवति ताहे अहं भूमि धित्तूण अच्छामि, तहा एकंमि छिण्णोदयम्मि दहम्मि अच्छित्ता, अम्हेहिं किहवि न नायं जहा इमो दहो सुक्किहिइ, ताहे सो दहो
ERBETE
HERONE
५६२॥
Page #572
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
નિયુક્તિ iી.
ભાગ-૨ |
| ૫૬૩ /
E
E
सुक्को, मच्छाणं थले गई णत्थि, ते सव्वे सुक्कंते पाणिए मया, केइ जीवंति, तत्थ कोई मच्छबंधो आगओ, सो हत्थेण गहाय सूलाए पोएति, ताहे मए नायं, अहंपि अचिरा विज्झीहामि जाव न विज्झामि ताव उपायं चिंतेमि, ताहे तेर्सि मच्छाणं अंतरालं सूलं मुहेण गहिऊण ठिओ, सो जाणइ-एते सव्वे पोइयल्या, ततो सो गंतूण अण्णहिं दहे धोवइ, तत्थ अहं मच्छुव्वत्तं करितो चेवुड्डीणो पाणिए पविट्ठो, तं एयारिसं मम सत्तं, तहवि इच्छसि गलेण धित्तुं ?, अहो ! ते निल्लज्जत्तणंति ॥ अमुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - 'गलमंसुंडगं' गाहद्धं, गलमांसपिंडभक्खणं, शेषं सुगमं ॥
ચન્દ્ર, : હવે ગ્રામૈષણા કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૫૪૧ : ટીકાર્થ: તે ગ્રામૈષણા બે પ્રકારે છે. (૧) દ્રવ્યથી (૨) ભાવથી. તેમાં દ્રવ્યને આશ્રયીને કહે છે કે દ્રવ્યગ્રામૈષણામાં માછલાનું દષ્ટાન્ત છે. ' તે આ પ્રમાણે – એક માછીમાર માછલી પકડવાના યંત્રના કાંટા ઉપર માંસના ટુકડાને લગાડીને એ કાંટાને સરોવરમાં નાંખે છે. તેને એક માછલો જાણે છે કે “આ તો એમને મારવા માટેનું સાધન છે.” તે માછલો એ યંત્રની ચારેબાજુથી માંસ ખાઈને પછી ઉંધો થઈ પુંછડી વડે એ કાંટાને ધક્કો મારે. માછીમાર એમ સમજે કે “આ માછલો પકડાયો.” (એટલે એ યંત્રને બહાર કાઢે, પણ એમાં તો કોઈ માછલો પકડાયો જ ન હોય. એ માછીમાર પાછો માંસપિંડ લગાડી પાછું એ યંત્ર અંદર નાંખે...) આ રીતે તે માછલો બધું માંસ ખાઈ ગયો. એટલે તે માછીમાર પોતાનું બધું માંસ ખવાઈ જવાથી અવૃતિથી ઘેરાયેલો
F
H
R
*e.
, જs
૫૬૩ |
-
2
Page #573
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ ધ
રહે છે.
અહીં બે પ્રકારના દૃષ્ટાન્ત હોય છે. ચરિત અને કલ્પિત. (આ કાલ્પનિક દૃષ્ટાન્ન છે.) તે માછીમારને હણાઈ ગયેલા નિર્યુક્તિ
મનસંકલ્પવાળો, ખેદ કરતો જોઈને માછલો એને કહે છે કે “હું પ્રમાદપૂર્વક સરોવરમાં ફરતો હતો અને એક બગલાએ મને ભાગ-૨
પકડ્યો. પછી તે બગલો મને ઉપર ફેંકીને મને ગળવાનો પ્રયત્ન કરે છે પણ ત્યારે હું તેના મોઢામાં વાંકો થઈને પડું છું. | ૫૬૪ નેમ
(એટલે એ મને ખાઈ શકતો નથી.) આ રીતે બીજીવાર અને ત્રીજીવાર પણ હું ઉછાળાયો. (પણ મને એ ખાઈ ન શક્યો) જ છેવટે હું છોડાવ્યો. Tી એકવાર હું સમુદ્રમાં ગયો ત્યાં માછીમારો જાળો વડે ગોળાકાર ભાગોને કરે છે. (ઉંડી કઢાઈ જેવી હોય, લગભગ એવી
* રીતે એ જાળને ગોઠવે. ^ આવા આકારનું એ હોય.) હું સમુદ્રની ભરતીના પાણીની સાથે વાંકી કરાયેલી જાળમાં આવી જ
પડ્યો. પણ હું ત્યારે એ જાળના અનુસારે બહાર નીકળી ગયો. (માછલાઓ તો ઓછી બુદ્ધિવાળા હોવાથી જાળમાં ફસાયા
બાદ ઉંચાનીચા થાય. પણ બુદ્ધિનો ઉપયોગ કરી છટકી ન શકે. આ માછલો હોંશિયાર હતો, ‘જે માર્ગેથી હું જાળમાં પ્રવેશ Eા પામીને ફસાયો, એજ માર્ગેથી હું જાળમાંથી નીકળી પણ શકું...” એમ ધીમે ધીમે સરકતો સરકતો એ જાળમાંથી છટકી ગયો.)
આ રીતે હું ત્રણવાર બંગડીના આકારવાળા (ગોળાકાર) જાળમાંથી છટક્યો.
PR Tot
'| ૫૬૪ |
Page #574
--------------------------------------------------------------------------
________________
એ ઉપરાંત જાળમાંથી હું એકવીસ વાર છૂટી ગયો. શ્રી ઓઘ-, નિર્યુક્તિ
પ્રશ્ન : એ વળી કેવી રીતે ? ભાગ-૨ |
ઉત્તર : જ્યારે માછીમારો જાળમાં માછલાઓને પકડી એ જાળને નદી કિનારે નાંખી દે ત્યારે હું ધરતીને ચોંટીને રહી
જતો. (એટલે હું એમના ધ્યાનમાં ન આવતો અને એ રીતે છૂટી જતો.) તથા અમે એક પાણી વિનાના સરોવરમાં રહ્યા. // પ૬૫ n = અમે એવું ક્યારેય જાણેલું નહિ કે આ સરોવર સુકાઈ જશે. પણ એ સરોવર સુકાઈ ગયું. માછલાઓની પણ જમીન ઉપર જ
આ તો ગતિ નથી જ. એટલે એ બધા સુકાતા પાણીમાં મરી ગયા. કેટલાક જીવતા હતા, ત્યારે ત્યાં કોઈ માછીમાર આવ્યો. તે માછીમાર હાથ વડે એક એક માછલાને પકડીને મોટા સોયામાં બધાને વારાફરતી પરોવે છે. મને ખબર પડી ગઈ કે “હું મો.
પણ બહુ ઝડપથી સોયા વડે વીંધાઈ જઈશ. એટલે જ્યાં સુધી ન વિધાઉ, ત્યાં સુધી કોઈક ઉપાયને વિચારું.” એટલે હું તે ! 'r પરોવાયેલા માછલાઓની વચ્ચે જ સોંપાને મોઢા વડે પકડીને રહી ગયો. (માછીમારનું એ તરફ ધ્યાન ન હોય. એ તો એમ | ૨ જ સમજે કે આ બધા પરોવાઈ ગયા છે.) એટલે તે બીજા સરોવરમાં જઈને એ બધા સોયામાં પરોવેલા માછલાઓને ધૂએ 1 છે. (આ સરોવર પાણી વિનાનું કીચડવાળુ હોવાથી બધા માછલા કાદવવાળા હોય એટલે બીજા સરોવરમાં એ સોયો બોળી
દઈને માછલા ધૂએ છે.) ત્યાં હું મત્સ્યોવૃત્તને કરતો એટલે કે માછલાની જેમ કુદકા મારતો મારતો ભાગી ગયો અને રાં પાણીમાં પ્રવેશ્યો.
આમ આવા પ્રકારનું મારુ સત્ત્વ છે તો પણ તું મને આ યંત્ર વડે પકડવા ઇચ્છે છે ?
૬૫T
Page #575
--------------------------------------------------------------------------
________________
श्रीमोधનિર્યુક્તિ ભાગ-૨
॥५६॥
महो! मातारी वनिता!
આ જ અર્થનો ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે કે નિમંસુડાં ગલ - માછલી પકડવાનું યંત્ર - તેમાં લગાડેલા માંસપિંડનું તેણે ભક્ષણ કર્યું. એ સિવાય બાકીના શબ્દાર્થો સુગમ છે. ओ.नि. : अह मंसंमि पहीणे झायंतं मच्छियं भणइ मच्छो ।
किं झायसि तं एवं ! सुण ताव जहा अहिरिओऽसि ॥५४२॥ चरियं व कप्पियं वा आहरणं दुविहमेव नायव्वं । अत्थस्स साहणत्था इंधणमिव ओयणट्ठाए ॥५४३॥ तिबलागमुहुम्मुक्को तिखुत्तो वलयामहे । तिसत्तखुत्तो जालेणं सई छिन्नोदए दहे ॥५४४॥ एयारिसं ममं सत्तं, सढं घट्टिअघट्टणं । इच्छसि गलेण धित्तुं, अहो ते अहिरीयया ॥५४५॥
LEE|
Page #576
--------------------------------------------------------------------------
________________
श्री मोधનિર્યુક્તિ ભાગ-૨
॥ ५
॥
अह होइ भावघासेसणा उ अप्पाणप्पणा चेव । साहू भुंजिउकामो अणुसासइ निज्जरट्ठाए ॥५४६॥ बायालीसेसणसंकडंमि गहणंमि जीव ! नह छलिओ । इण्हि जह न छलिज्जसि भुंजंतो रागदोसेहिं ॥५४७॥ जह अब्भंगणलेवा सगडक्खवणाण जुत्तिओ होति ।
इय संजमभरवहणट्ठयाए साहूण आहारो ॥५४८॥ सुगमाः, तिस्रो वारा बलाकाया मुखेनोन्मुक्त:-उर्ध्वं क्षिप्तः त्रिकृत्वो 'वलयामुखे' कटात्मके आवर्त्तवद्रचिते, तथा ग त्रयः सप्तका जालात्प्रच्युतः 'सकृद्' एकवारां छिन्नोदके द्रहे छुटितः ॥ एवंविधं मम सत्त्वं शठं मां तथा 'घटितघट्टन' । घटितानि-संबद्धानि घट्टनानि-जालादीनि चलनानि यस्य सोऽहं घटितघट्टनः, तमेवंविधं इच्छसि गलेन ग्रहीतुं ?, अहो ते निर्लज्जता ॥ उक्ता द्रव्यग्रासैषणा, यतोऽसौ ग्रासं कुर्वन्न क्वचिच्छलित इति । इदानीं भावग्रासैषणां प्रतिपादयन्नाह
- अथ भवति भावग्रासैषणा, कथं ?, यदाऽऽत्मानमात्मनैव साधुरनुशास्ति, कदा पुनः ?, - 'भोक्तुकामः' र भोक्तुमभिलषन्, निर्जरार्थं न तु वर्णाद्यर्थम् । किं पुनरसौ चिन्तयन्नात्मानमनुशास्तीत्यत आह-द्विचत्वारिंशदेषणादोषैः
1001
५६७॥
Page #577
--------------------------------------------------------------------------
________________
[
मो
શ્રી ઓધ સ્થુ નિર્યુક્તિ
णं
ભાગ-૨
॥ ૫૬૮૫ મ
ચન્દ્ર. : ઓધનિયુક્તિ-૫૪૨ થી ૫૪૮ : ટીકાર્થ : માંસ ખવાઈ જવાથી ખેદ કરતા માછીમારને માછલો કહે છે કે શા મૈં માટે આ રીતે ખેદ કરે છે ? તું પહેલા તો એ સાંભળ કે જે રીતે તું તિરસ્કારાયો છે.
ण
त्य
संकटं- दुष्प्रवेशं यद्गहनं गह्वरं तस्मिन् हे जीव ! न त्वं छलितः, शेषं सुगमं, यथा न व्यंस्यसे तथा कर्त्तव्यं । यथाऽभ्यङ्गलेपा यथासङ्ख्येन शकटाक्षस्य व्रणानां च युक्तितो भवन्ति, एतदुक्तं भवति - यथाऽभ्यङ्गः शकटाक्षे युक्त्या दीयते न चातिबहुर्न चातिस्तोको भारवहनार्थं, तथा व्रणानां च लेपो युक्त्या दीयते नातिबहुर्नातिस्तोकः, एवं संयमभरवहनार्थं साधूनामाहारः ॥
r
ચરિત્ર અને કલ્પિત એમ બેજ પ્રકારના દૃષ્ટાન્ત જાણવા. જેમ ઓદનને સાધવા માટે ઈંધન જોઈએ, તેમ અર્થની સિદ્ધિ માટે આ દૃષ્ટાન્તો જોઈએ.
ત્રણવાર બગલાના મોઢા વડે ઉપર ફેંકાયો. ત્રણવાર ગાઢ આવર્ત જેવા જાળરૂપ ગોળાકાર ભાગમાં ફસાયો તથા ત્રણસાતવાર (ત્રણ વખત સાત એટલે ૨૧ વાર) જાળમાંથી છટક્યો તથા એકવાર સુકાયેલા પાણીવાળા સરોવરમાં છટક્યો. આવા પ્રકારનું મારું સત્ત્વ છે. જાળ વગેરે પદાર્થો મારી સાથે ઘણીવાર જોડાયા છે. આવા પ્રકારના હોંશિયાર એવા મને તું યંત્ર વડે પકડવા ઇચ્છે છે ? અહો ! આ તારી નિર્ભૂજતા !
દ્રવ્યગ્રાસૈષણા કહેવાઈ ગઈ. (આને દ્રવ્યગ્રાસૈષણા શા માટે કહેવાય ? તેવો પ્રશ્ન થાય તો એનો ઉત્તર આપે છે કે)
If
-
י
મ
ओ
॥ ૫૬૮ ॥
Page #578
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૫૬૯ || મ
કેમકે આ માછલો માંસના ટુકડાઓ ખાતો ખાતો ક્યાંય ઠગાયો-ફસાયો નહિ.
હવે ભાવગ્રામૈષણાનું પ્રતિપાદન કરતા કહે છે કે જ્યારે સાધુ વર્ણાદિ માટે નહિ, પરંતુ નિર્જરા માટે ખાવાની ઇચ્છાવાળો બને ત્યારે તે પોતાની જાતને જ પોતાની જાત વડે જ ઉપદેશ આપે.
પ્રશ્ન : આ સાધુ એવું તો શું વિચારતો વિચારતો આત્માને હિતશિક્ષા આપે ?
ઉત્તર : ૪૨ એષણા દોષોને લીધે જેમાં પ્રવેશ કરવો ખૂબ કપરો છે, તેવા વનસમાન આ નિર્દોષ ગોચરીચર્યામાં તું બિલકુલ સ્ખલના ન પામ્યો અને હવે વાપરતી વખતે જે રીતે તું રાગદ્વેષ વડે સ્ખલના ન પામે તેમ કરજે.
DI
मा
उवजीवि अणुवजीवी मंडलिं पुव्ववन्निओ साहू । मंडल समुद्दिसगाण ताण इणमो विहिं वुच्छं ॥५४९॥
तत्र मण्डल्युपजीवी अनुपजीवी च पूर्वमेव द्विविधो व्यावर्णितः साधुरेकः, इदानीं बहूनां मण्डल्यामसमुद्दिशकानां
U
મ
#
જેમ અત્યંગ - તેલ અને લેપ એ ક્રમશઃ ગાડાની ધરીને અને શરીરના ઘાને યુક્તિથી થાય છે. એટલે કે જેમ તેલ મેં શકટાક્ષમાં યુક્તિ વડે અપાય છે. અતિ વધારે નહિ અને અતિ ઓછું પણ નહિ. ભારનું વહન કરવા માટે આ પ્રમાણે કરાય તથા શરીર પર લાગેલા ઘા ઉપર લેપ યુક્તિથી અપાય, અતિ વધારે પણ નહિ અને અતિ ઓછા પણ નહિ. એમ સંયમભારને ૫ વહન કરવા માટે સાધુનો આહાર છે.
ઓનિ
E
f
|| ૫૬૯ ||
Page #579
--------------------------------------------------------------------------
________________
यो विधिर्भवति तं वक्ष्ये ॥ श्री मोध-त्यु નિર્યુક્તિ ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-૫૪૯ઃ ટીકાર્થ: તેમાં એક માંડલી ઉપજીવી સાધુ અને એક માંડલી અનુપજીવી સાધુ એમ પહેલા ભાગ-૨ જ બે પ્રકારના સાધુઓ કહેવાઈ ગયા છે. હવે ઘણા બધા સાધુઓ માંડલીમાં નહિ વાપરનારા અને છુટ્ટા વાપરનારા હોય
તો શું વિધિ છે ? તે હવે હું કહીશ. ॥ ५७०॥ मा
वृत्ति : ते च कथं मण्डल्यामसमुद्देशका भवन्ति ?, अत आह - ओ.नि. : आगाढजोगवाही निज्जूढत्तट्ठिआ पाहुणगा।
सेहा सपायछित्ता बाला वुड्डेवमाईया ॥५५०॥ आगाढयोगो - गणियोगः तत्स्था ये ते मण्डली नोपजीवन्ति, 'निज्जूढ'त्ति अमनोज्ञाः कारणान्तरेण तिष्ठन्ति ते पृथग भुञ्जते, तथाऽऽत्मार्थिकाश्च पृथग् भुञ्जते प्राघूर्णकाश्च, यतस्तेषां प्रथममेव प्रायोग्यं पर्याप्त्या दीयते, ततस्तेऽप्येकाकिनो भवन्ति, शिक्षका अपि सागारिकत्वात् पृथग भोज्यन्ते, सप्रायश्चित्ताश्च पृथग भोज्यन्ते, यतस्तेषां शबलं चारित्रं, शबलचारित्रैः सह न भुज्यते, बालवृद्धा अप्यसहिष्णुत्वात्प्रथममेव भुञ्जतेऽतस्तेऽप्येकाकिन इति, एवमाद्या मण्डल्यामसमुद्दिशका भवन्ति, आदिग्रहणात्कुष्ठव्याध्याधुपद्रुता इति ॥
Fo+म
।। ५७०॥
Page #580
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
*
|| ૫૭૧ || મ
UT
ચન્દ્ર. : પ્રશ્ન : આ સાધુઓ શા માટે માંડલીની બહાર વાપરે ? માંડલીમાં ન વાપરે ?
f
ઓઘનિર્યુક્તિ-૫૫૦ : (૧) આગાઢ યોગ એટલે કે ગણિના યોગ. તેમાં રહેલા જે સાધુઓ હોય તેઓ માંડલીમાં ન વાપરે. (૨) અસાંભોગિક સાધુઓ અન્ય કોઈક કારણસર સાથે રહ્યા હોય તો તેઓ પણ જૂદુ વાપરે. (૩) આત્માર્થિકો - પોતાની ગોચરી પોતે જ લાવીને વાપરવાના અભિગ્રહ વાળાઓ પણ જૂદી ગોચરી વાપરે. (૪) મહેમાનો પણ જૂદી ગોચરી વાપરે.
પ્રશ્ન : મહેમાનો શા માટે જૂદી ગોચરી વાપરે ?
ઉત્તર ઃ તેઓ વિહાર કરીને આવેલા હોય, થાકેલા હોય એટલે તેમને પ્રાયોગ્ય વસ્તુ પહેલેથી જ પૂરતા પ્રમાણમાં આપી મેં દેવાય. એટલે તેઓ પણ એકલા જ વાપરનારા બને.
{
मो
(૫) નૂતનદીક્ષિતો - માંડલીમાં પ્રવેશ ન પામેલા સાધુઓ સાગારિક-ગૃહસ્થ-સંસારી જ હોવાથી તેઓ જૂદું વાપરે. (૬) પ્રાયશ્ચિત્તવાળાઓ માંડલીથી જૂદા જ રહી વાપરે. કેમકે તેઓનું ચારિત્ર શબલ-દોષિત છે. (માટે જ તો પ્રાયશ્ચિત્ત આપેલ છે.) અને શબલચારિત્રવાળાઓ સાથે ગોચરી ન વપરાય. એટલે તેઓ જુદી ગોચરી વાપરે. (પ્રાયશ્ચિત્ત કરી લે, પછી એમની સાથે વપરાય.)
(૭) બાલ અને વૃદ્ધો પણ અસહિષ્ણુ હોવાથી વહેલા જ વાપરી લે, એટલે તેઓ પણ એકલા જ વાપરનારા હોય. (બધી
म
UT
भ
व
आ
H
म
મા
11409 11
Page #581
--------------------------------------------------------------------------
________________
'મ
શ્રી ઓઘ- હ્યુ
णं
નિર્યુક્તિ
ભાગ-૨
स
|| ૫૭૨ || ||
ण
T
ગોચરી આવ્યા બાદ માંડલી બેસે, એમાં ઘણું મોડું થાય. એટલા કાળ સુધી આ બાલાદિને ધીરજ ન રહે, એટલે એમને વહેલા વપરાવી દેવાય.)
આ વગેરે સાધુઓ માંડલીમાં નહિ વાપરનારા છે. ગાથામાં લખેલા આવિ શબ્દથી કોઢ રોગ વગેરેથી પીડાયેલા સાધુઓ લેવા. તેઓ પણ માંડલીમાં ન વાપરે પરંતુ જૂદું જ વાપરે.
वृत्ति : ते च भुञ्जानाः सन्त आलोके भुञ्जते, स चालोको द्विविधो भवतीत्येतदेवाह -
ओ. नि. : दुविहो खलु आलोको दव्वे भावे य दव्वि दीवाई ।
सत्तविहो पुण भावे आलोगो तं परिकहेऽहं ॥ ५५१ ॥
द्विविध आलोको -द्रव्यालोको भावालोकश्च तत्र द्रव्यालोकः प्रदीपादिः, भावविषयः पुनरालोकः सप्तविधः, तं च कथयाम्यहं तत्र भावालोकस्येयं व्युत्पत्तिः - आलोक्यते इत्यालोकः-स्थानदिगादिनिरूपणमित्यर्थः ।
ચન્દ્ર. : આમ આ સાધુઓ માંડલી બહાર વાપરે, પણ તેઓ આલોકમાં વાપરે. તે આલોક બે પ્રકારે છે એ જ વાતને હવે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૫૧ : ટીકાર્થ : બે પ્રકારનો આલોક છે. દ્રવ્યાલોક અને ભાવાલોક. તેમાં દ્રવ્યાલોક પ્રદીપાદિ છે અને
મા
阿
भ
f
11492 11
Page #582
--------------------------------------------------------------------------
________________
આ ભાવસંબંધી આલોક સાત પ્રકારનો છે. તે હું તમને કહું છું. તેમાં ભાવાલોક શબ્દની વ્યુત્પત્તિ આ છે કે જે દેખાય - આલોકાય જ श्रीमोध-त्यु
તે આલોક, સ્થાન, દિશા વગેરેનું નિરૂપણ એ ભાવાલોક કહેવાય. નિર્યુક્તિ ભાગ-૨
वृत्ति : तं च सप्तविधमपि प्रतिपादयन्नाह -
ओ.नि. : ठाणदिसिपगासणया भायणपक्खेवणे य गरुभावे । ॥ ५७ ॥ म
सत्तविहो आलोको सयावि जयणा सुविहियाणं ॥५५२॥ तैश्चामण्डलिसमुद्दिशकैनिष्क्रमप्रवेशवजिते स्थाने भोक्तव्यं, तथा कस्यां दिशि आचार्यस्योपवेष्टव्यमित्येतद्वक्ष्यति, भ तथा सप्रकाशे स्थाने भोक्तव्यं, भाजने च विस्तीर्णमुखे भोक्तव्यम्, प्रक्षेपणं च कवलानां कुर्कुट्यण्डकमात्राणां भ
कर्त्तव्यं, तथा गुरोश्चक्षुः पथे भोक्तव्यं, तथा भावो ज्ञानादि, तत्संधानार्थं भोक्तव्यमित्येतद्वक्ष्यति । एवमयं सप्तविध । ओ आलोकः, सदाऽपि च यतना-तस्मिन् सप्तविधेऽप्यालोके यतना सुविहितानाम् ।
ચન્દ્ર. : તે સાતેય પ્રકારના ભાવાલોકનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૫૨ : ટીકાર્થ : (૧) માંડલીમાં નહિ વાપરનારા સાધુઓએ નિર્ગમ-પ્રવેશના સ્થાનને છોડીને અન્ય स्थाने वापर. (२) मायायनी ४ हिशाम वा५२वा अस ? शे. (3) शवामा स्थानमा ५२j. (४) मोटा
PRESEF
FOTO
५७॥
Page #583
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु नियुक्ति ભાગ-૨
॥ ५७४॥
મોઢાવાળા ભાજનમાં વાપરવું. (૫) કુકડીના ઈંડા જેટલા પ્રમાણવાળા કોળીયાઓનો મુખમાં પ્રક્ષેપ કરવો. (૬) ગુરુની નજર સામે વાપરવું. (૭) જ્ઞાનાદિરૂપ ભાવનું સમ્યફ વહન થાય એ માટે વાપરવું એ કહેશે.
આમ આ પ્રમાણે સાત પ્રકારનો આલોક છે. સુવિહિત સાધુઓની આ સાતેય પ્રકારના આલોકમાં યતના હોય છે. वृत्ति : इदानीं भाष्यकारो व्याख्यानयति प्रतिपदं, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह - ओ.नि.भा. : निक्खमपवेसमंडलि सागारियठाणपरिहरियट्ठाए ।
मा एक्कासणभंगो अहिगरणं अंतरायं वा ॥२७५॥ निष्क्रमप्रवेशौ वर्जयित्वा भोजनार्थमुपविशति तथा मण्डलीप्रवेशं च वर्जयति, तथा सागारिकस्थानं च परिहृत्य भ भुङ्क्ते, मा भूत् सागारिके प्राप्ते सति एकाशनकभङ्गः स्यादिति, 'अधिकरणं' राटिर्वा भवति, अन्येन प्रव्रजितेन सह, । अस्थाने उपविष्टस्य भुञ्जतोऽन्तरायं च भवति, कथं ?, स साधुरन्यस्य सत्के स्थाने भुङ्क्ते उपविष्टः, सोऽपि साधुरागतः प्रतीक्षमाण आस्ते, एवं चान्तरायं कर्म बध्यते ।
રા
ચન્દ્ર, : હવે ભાગ્યકાર આ ગાથાના પ્રત્યેક પદોની વ્યાખ્યા કરે છે. તેમાં પહેલા અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી हेछ.
F40 PE
॥५७४॥
Page #584
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ની
શ્રી ઓઘ-યુ.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૫ : ટીકાર્થ : (૧) નિર્ગમપ્રવેશ સ્થાન છોડીને ભોજનને માટે તે સાધુઓ બેસે. (૨) તથા
માંડલી બેસવાનું જે સ્થાન હોય તે પ્રવેશદ્વારને | પ્રવેશ સ્થાનને પણ છોડી દે. (૩) જયાં ગૃહસ્થનું સ્થાન હોય એટલે કે જે ભાગ-૨ સ્થાને ગૃહસ્થ બેસતા હોય તે સ્થાનને છોડીને વાપરે. એ એટલા માટે કે ત્યાં વાપરવા બેસે અને ગૃહસ્થ ત્યાં આવી પડે તો IF
સાધુએ ઉભા થઈ બીજે જવું પડે અને એમાં એકાસણાનો ભંગ થાય. આવું ન થાય એ માટે ત્યાં ન વાપરે. (ગૃહસ્થ આવે તો
તો ઉભા થઈને અન્યત્ર જવાનો આગાર છે ખરો, એટલે એમાં એકાશનનો ભંગ ખરેખર તો ન થાય. પણ એ તો ત્યારે કે " જયારે આવો આગાર સેવવો જ ન પડે એની પૂરેપૂરી તકેદારી રાખી હોય અને પછી અચાનક કોઈ સાગારિક આવી ચડે અને
| ઉભા થવું પડે તો. બાકી પહેલેથી ઉપયોગ રાખ્યા વિના ગૃહસ્થોના સ્થાનમાં બેસવું અને પછી એમનું આગમન થતા ઉભા જ થઈને અન્ય સ્થાને જઈ વાપરવું. એમાં તો ચોક્કસ દોષ લાગે જ.) (૪) વળી સાધુ જો અયોગ્ય સ્થાને બેસે અને વાપરે તો જ ' જ બીજા સાધુ સાથે ઝઘડો થાય, વળી અયોગ્ય સ્થાને બેસે તો બીજા સાધુઓને પણ વાપરવાદિ કાર્ય કરવામાં અંતરાય થાય. ' (અથવા અસ્થાને બેઠેલા સાધુને પણ વાપરવામાં અંતરાય થાય.)
પ્રશ્ન : આ અંતરાય વળી કેવી રીતે ?
ઉત્તર : તે સાધુ અન્ય સાધુની જગ્યાએ બેસીને વાપરે છે, અને તે સાધુ પણ ત્યાં આવે, પોતાની જગ્યાએ સાધુને "| વાપરતો જોઈ એના ઉભા થવાની રાહ જુએ અને એ રીતે અંતરાય કર્મ બંધાય.
પ૭૫
Page #585
--------------------------------------------------------------------------
________________
श्री जोध- त्थु
નિર્યુક્તિ भाग-२
ण
॥ ५७६ ॥ म
वृत्ति : इदानीं दिशाद्वारप्रतिपादनायाह
ओ.नि.भा. :
-
UT
पच्चरसिपरंमुहपिट्टिपक्ख एया दिशा विवज्जेत्ता ।
ईसाणग्गेई व ठाएज्ज गुरुस्स गुणकलिओ ॥२७६॥
उरसोऽभिमुखं प्रत्युरसं गुरोरभिमुखं वर्जयित्वेत्यर्थः, पराङ्मुखश्च नोपविशति गुरो:, तथा पृष्ठतश्च गुरोर्नोपविशति, पक्षके च नोपविशति, एवमेता दिशो वर्जयित्वा ईशान्यां दिशि गुरोराग्नेय्यां वा दिशि 'तिष्ठेत्' उपविशेद्भोजनार्थं पा |गुणकलितः साधुर्यः ।
स्स
ચન્દ્ર. ઃ હવે દિશા દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૬ : ટીકાર્થ : (૧) ગુરુની છાતીની સામેનો ભાગ છોડીને સાધુએ ગોચરી વાપરવા બેસવું. (२) गुरुथी पराङ्मुख अवणामुषवाणा थर्धने न बेसवु अर्थात् गुरुने पीठ रीने न फेसवु. (3) गुरुनी पाछण न जेसे. (૪) ગુરુના આજુબાજુના બે પડખે ન બેસે.
આમ આ બધી દિશાઓ છોડીને ગુરુથી ઈશાન દિશામાં કે આગ્નેય દિશામાં વાપરવા માટે બેસે કે જે સાધુ ગુણવાન
होय.
भ
ण
ओ
ᄑ
랑
वा
स्प
॥ ५७६ ॥
Page #586
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
ગુરુની પાછળ
નિર્યુક્તિ ની
ભાગ-૨
પ૭૭
!
ગુરુની પડખે -
- ગુરુની પડખે
/ આગ્નેય
ગુરુની સામેનો
ભાગ
ઈશાન
ઇશાન-આગ્નેય દિશામાં બેસવું. અન્ય સ્થાને નહિ. वृत्ति : इदानीं 'पगासणय'त्ति व्याख्यायते - ओ.नि.भा. : मच्छियकंटगट्ठाईण जाणणट्ठा पगास जणया ।
अट्ठियलग्गणदोसा वग्गुलिदोसा जढा एवं ॥२७७॥
;
૫૭૭l.
Page #587
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
જ
નિર્યુક્તિ
'P
ભાગ-૨
=
૫૭૮
૫
=
E
=
F
कथं नु नाम मक्षिका ज्ञायेत-दृश्येत तथा कण्टको वा कथं नु नाम दृश्येत अस्थि वा उपलभ्येत?, एवमर्थ 'प्रकाशे' सोद्योतस्थाने भुज्यते, आदिग्रहणाद्वालादि वा दृश्यते, एवं च प्रकाशे भुञ्जानेन योऽसौ गलकादौ अस्थिलगनदोषस्तथा कण्टकलगनदोषश्च गलकादौ स परिहतो भवति, तथाऽन्धकारे मक्षिकाभक्षणजनितो यो वल्गुलिव्याधिदोषः स परिहृतो भवति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૭ : ટીકાર્થ : જો અંધારું હોય તો ભોજનમાં ગમે તે કારણે આવી પડેલ માખી, કાંટો કે ઠળીયો કેવી રીતે દેખાય ? એટલે સાધુ પ્રકાશવાળા સ્થાનમાં વાપરે. ગાથામાં રહેલ ટટ્ટાન માં જે માત્ર શબ્દ છે, તેનાથી વાળ વગેરે લેવા. વાળ વગેરે જોઈ શકાય એ માટે પ્રકાશવાળા સ્થાનમાં બેસે.
આમ ગળામાં ઠળીયો ફસાઈ જવા રૂપ જે દોષ છે, તથા ગળામાં કાંટો લાગી જવા રૂપ જે દોષ છે, પ્રકાશમાં વાપરનારા વડે તે દોષ દૂર કરાયેલો થાય છે. તથા અંધકારમાં માખીનું ભક્ષણ થઈ જવાથી ઉત્પન્ન થનાર જે ઉલ્ટી થવા રૂપ દોષ છે, તે ઉલ્ટી રૂપ વ્યાધિ પણ દૂર કરાયેલી થાય છે.
वृत्ति : इदानीं 'भायण'त्ति द्वारमुच्यते - ओ.नि.भा. : जे चेव अंधयारे दोसा ते चेव संकडमुहंमि ।
परिसाडी बहुलेवाडणं च तम्हा पगासमुहे ॥२७८॥
=
=
=
=
=
= દ૬૪ '
I:
= h"Is A ET
૫૭૮ ||
Page #588
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : હવે ભાજન દ્વાર કહેવાય છે.
॥ ૫૭૯ || મ
ण
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૮ : ટીકાર્થ : અંધકારમાં વાપરનારાને માખી વગેરેથી જન્ય જે દોષો થાય તેજ દોષો નાના મ - સાંકડા મોઢાવાળા કમઢક વગેરે ભોજનમાં વાપરનારાને લાગે. વળી આ બીજો વધારાનો દોષ છે કે નાના મોઢાવાળા ભાજનમાં ભોજન વાપરીએ તો ભોજનના કણિયા ભાજનની બહાર પડી જાય.
भ
a
ये एवान्धकारे भुञ्जानस्य 'दोषाः ' मक्षिकादिजनिता भवन्ति ते एव दोषाः 'सङ्कटमुखे' भाजने कमठादौ भुञ्जतः, अयमपरोऽधिकोषः 'परिसाडी' परिशाटी भवति पार्श्वे निपतति, तथा 'बहुलेवाडणं च' वडुं विच्चं खरडिज्जइ हत्थस्स उवरिंपि भुंजंतस्स संकडे तस्मात् 'प्रकाशमुखे' विपुलमुखे भाजने भुज्यत इति ।
--
णं
મ
મ તથા સાંકડા મોઢાવાળા ભાજનમાં વાપરનારાને ગોળાકાર પાત્રાની પાળી = કિનારી અને હાથનો ઉપરનો ભાગ વગેરે પણ ખરડાઈ જાય. (અંદર હાથ નાંખે ત્યારે એ હાથ સાંકડા મોઢાને સ્પર્શતો જાય અને એટલે એ મોઢા આગળ રહેલ વસ્તુ આખા હાથને બગાડે...) (વડું = પાત્રાની કિનારી, વિધ્વં = વૃત્ત = ગોળાકાર)
આ કારણસર મોટા મોઢાવાળા ભાજનમાં વાપરવું.
वृत्ति: पक्खेवणविही भण्णइ -
व
म
हा
at
|| ૫૭૯ ||
Page #589
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु
ओ.नि.भा. : कक्कडिअंडगमित्तं अविगियवयणो उ पक्खिवे कवलं । નિર્યુક્તિ ન
अइखद्धकारगं वा जं च अणालोइयं होज्जा ॥२७९॥ ભાગ-૨
कुक्कुट्या अण्डकं कुक्कुट्यण्डकं तत्प्रमाणं कवलं प्रक्षिपेद्वदने मुखे, किंविशिष्टः सन् ? - 'अविकृतवदनः' नात्यन्तं ॥ ५८०॥
निर्धाटितमुखः प्रक्षिपेत्कवलम् । दारं । गुरुत्ति व्याख्यायते - 'अतिखद्ध 'त्ति गुरोरालोके भोक्तव्यं, यदि पुनर्गुरोर्दर्शनपथे ण न भुङ्क्ते ततः कदाचित्साधुः 'अतिखद्धम्' अतिप्रचुरं भक्षयेन्निःशङ्कः सन्, स च सव्याजशरीर: कदाचिद्वा गुरोरदर्शनपथे | भुञ्जानोऽकारकं-अपथ्यमपि भुञ्जीयानिशङ्कः सन्, कदाचिद्वा भिक्षामटताऽनेन स्निग्धद्रव्यं लब्धं भवेत् तच्चानालोच्यैव | भक्षयेद् एकान्ते मा भून्मामाचार्यों निवारयिष्यति ।
यन्द्र. : वे प्रक्षेपविपि वाय छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૯ : ટીકાર્થ : સાધુ કુકડીના ઈંડા જેટલા માપના કોળીયાઓને મોઢામાં નાંખે. એ વખતે સાધુનું મોટું ઘણું વધારે ઉઘાડેલું ન હોવું જોઈએ એટલે કે વિકૃત ન લાગવું જોઈએ.
હવે ગુરુ દ્વારા વ્યાખ્યાન કરાય છે.
ગુરુની નજર સામે વાપરવું. જો ગુરુની નજર સામે ન વાપરે તો કદાચ સાધુ નિઃશંક નિર્ભય બનીને ઘણું વધારે પણ વાપરી લે. અથવા તો કોઈક રોગયુક્ત શરીરવાળો સાધુ ગુરુની ગેરહાજરીમાં વાપરતો હોય તો નિઃશક બનીને અપથ્ય વસ્તુ
EToE
॥५८०॥
Page #590
--------------------------------------------------------------------------
________________
પણ વાપરી લે. श्रीमोध-त्यु નિર્યુક્તિ
તથા જો ગુરુની નજર સામે વાપરવાનું ન હોય તો ક્યારેક ભિક્ષા ફરતા એ સાધુને સ્નિગ્ધ દ્રવ્ય મળેલું હોય તો સાધુ ભાગ-૨
તેની ગુરુ પાસે આલોચના કર્યા વિના જ એકાંતમાં બેસીને ખાઈ લે. (જો ગુરુની સામે જ વાપરવાનો નિયમ હોય તો તો
એ એકાંતમાં બેસીને આ ગરબડ ન કરે. એ ગભરાય, ગુરુ એને રોજ પોતાની સામે વાપરતો જોતા હોય અને આજે ન જુએ // પ૮૧ ૫ એટલે પૃચ્છા પણ કરે... એટલે એ આવું પાપ ન કરી શકે.) કે જેથી આચાર્ય અટકાવી ન શકે.
1 જ
BF
वृत्ति : अतः ओ.नि.भा. : एएसि जाणणट्ठा गुरुआलोए तओ उ भुंजिज्जा ।
नाणाइसंधणट्ठा न वन्नबलरूवविसयट्ठा ॥ २८०॥ 'एतेषां' प्रचुरभक्षितादीनां दोषाणां ज्ञानार्थं गुरोः 'आलोके' चक्षुर्दर्शनपथे भुञ्जीत येन गुरुः समीपस्थं भुञ्जानं दृष्ट्वा प्रचुरं भक्षयन्तं निवारयति, तथाऽकारकं भक्षयन्तं निवारयति, तथा अणालोइयं चोरिअं खायंत निवारयति, मा भूदवारणेऽपाटवजनिता दोषाः स्युः । इदानीं भावेति व्याख्यायते-'णाणाइ'त्ति ज्ञानादिर्भावः ज्ञानं दर्शनं चारित्रं च, एतज्ज्ञानादिभावत्रयमभुज्यमाने त्रुट्यति-व्युच्छिद्यते, अत एतेषां ज्ञानादीनां त्रुट्यतां 'सन्धानार्थं' अविच्छिन्नप्रवाहार्थं भुज्यते, न वर्णार्थं भुज्यते, न वर्णो मम गौरत्वं स्यादित्येवमर्थं, तथा बलं मम भूयाद् इत्येवमर्थमपि न भुज्यते, रूपं
॥५८१॥
Page #591
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
मम भूयाद् बुभुक्षया क्षीणगण्डपार्श्वः सन् मांसोपचयेन पूरितगण्डपार्थो रूपवान् भविष्यामीति नैवमर्थं भुङ्क्ते, नापि श्रीभोध-त्यु
'विषयार्थ' मैथुनाद्यासेवनार्थं भुङ्क्ते ।। भाग-२
सो आलोइयभोई जो एए जुंजए पए सव्वे ।
गविसणगहणग्घासेसणाइ तिविहाइवि विसुद्धं ॥५५३॥ ॥५८२॥ मा
ण 'सः' साधुर्गुरोरालोचितं भुङ्क्ते य एतानि पदान्यनन्तरोदितानि 'युनक्ति' प्रयुक्ते करोति स्थानादीनि, स च ण स गवेषणैषणया ग्रहणैषणया ग्रासैषणया, अनया त्रिविधयाऽप्येषणया विशुद्धं भुङ्क्ते य एतानि पदानि प्रयुक्त इति । स्स
एवं एगस्स विही भोत्तव्वे वन्निओ समासेणं ।
एमेव अणेयाणवि जं नाणत्तं तमहं वोच्छं ॥५५४॥ एवमेकस्य साधोर्भोक्तव्ये विधिर्वर्णितः 'समासेन' सङ्क्षेपेण, एवमेवानेकेषामपि साधूनां भोजने विधिः, यत्तु पुनर्नानात्वं भवति तदहं वक्ष्ये ।। ચન્દ્ર. : આ કારણસર
-॥५८२॥ ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૮૦ઃ ટીકાર્થ: પુષ્કળભક્ષણાદિ દોષોના જ્ઞાન માટે ગુરુની નજર સામે સાધુ વાપરે છે જેથી ગુરુ
BEFOTO
E0ES
Page #592
--------------------------------------------------------------------------
________________
R
'E
:
નજીકમાં રહેલા વાપરનારા સાધુને જોઈને વધુ વાપરતા તેને અટકાવી શકે. તથા અપથ્ય વસ્તુ વાપરતો હોય તો અટકાવી ચા શ્રી ઓઘ-
શકે. તથા ગુરુને કહ્યા વિનાનું ચોરેલું ખાતાને અટકાવી શકે. જો એને અટકાવવામાં ન આવે તો એના શરીરની માંદગી થાય, નિયુક્તિ કર
અને તેનાથી થનારા બીજા અનેક દોષો થાય. એટલે આવું ન થાય તે માટે એને અટકાવે. ભાગ-૨
હવે માવ દ્વારા વ્યાખ્યાન કરાય છે.
જો ગોચરી વાપરવામાં ન આવે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ જે ભાવત્રિક છે, તે તુટી જાય. એટલે તૂટી જતા " આ જ્ઞાનાદિનો આત્મામાં અવિચ્છિન્ન પ્રવાહ ચાલુ રહે તે માટે સાધુ વાપરે. વર્ગ માટે ન વાપરે. એટલે કે “મારુ શરીર સારુ
થાય તો લોકોમાં મારો વટ પડે” એ માટે ન વાપરે. તથા મારું બળ વધે એ માટે પણ ન વાપરે. N) “મારું રૂપ વધે. અત્યારે તો હું ભૂખને કારણે ક્ષીણ થયેલી આંખો અને ક્ષીણ થયેલ બે ગાલવાળો છું. પણ જો બરાબર જ
ખાઈશ તો માંસનું પોષણ થવાથી મારા બેય ગાલો ભરાઈ જશે અને હું રૂપવાન થઈશ” આવા કારણસર ન વાપરે. તેમ | વિષયસુખો વગેરેને ભોગવવા માટે જરૂરી શારીરિકબળ મેળવવા ન વાપરે.
ઓઘનિર્યુક્તિ-૫૫૩ : ટીકાર્થ : તે સાધુ આલોચિતભોજી છે કે જે ઉપર બતાવેલા આ બધા સ્થાનાદિ પદોને આચરે મ છે. ગુરુને આલોચિત કરાયેલી વસ્તુ જે વાપરે તે આલોચિતભોજી. આ સાધુ ગવેષણા, ગ્રહઔષણા અને ગ્રામૈષણા એ ત્રણેય આ પ્રકારની એષણા વડે શુદ્ધ ગોચરી વાપરનારો બને કે જે આ પદોને જોડે – આચરે.
ઓઘનિર્યુક્તિ-૫૫૪ : ટીકાર્ય : આમ એક સાધુને વાપરવાનું હોય ત્યારની વિધિ સંક્ષેપથી કહી. આજ પ્રમાણે અનેક
F fs
= '#
_
E
“s.
-
| ૫૮૩ II
Page #593
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ (भाग-२
સાધુઓના ભોજનમાં પણ વિધિ જાણવી. એ બે વચ્ચે જે કંઈક ભેદ છે. તેને હું કહીશ. (એક સાધુ એટલે માંડલીની બહાર વાપરનારા સાધુઓ. અને અનેક સાધુ એટલે ગોચરી માંડલીમાં વાપરનારા સાધુઓ. એમ અર્થ સમજવો.)
वृत्ति : आह-किं पुनः कारणं मण्डली क्रियते ?, उच्यते - ओ.नि. : अतरंतबालवुड्डा सेहाएसा गुरू असहुवग्गो ।
साहारणोग्गहाऽलद्धिकारणा मंडली होइ ॥५५५॥ अतरन्त इति ग्लानस्तत्कारणात्-तन्निमित्तं मण्डली भवति, “यतस्तस्य ग्लानस्य यद्येकः साधुर्वैयावृत्त्यं करोति ततस्तस्य तत्रैवाक्षणिकस्य सूत्रार्थहानिर्भवति, मण्डलीमध्ये तु कश्चित्किञ्चित्करोति, अत एतदर्थं मण्डली क्रियते येन भ बहवः प्रतिजागरका भवन्तीति । बालोऽपि भिक्षामटितुमसमर्थः, संच बहूनां मध्ये सुखेनैव कथं नु नाम वर्तेत ?, अतो " मण्डली भवति । वृद्धोऽप्येवमेव । सेहः-शैक्षकः स चैकः सन् भिक्षाविशुद्धिं न जानाति ततस्तस्यानीय दीयते, आएसो-प्राघूर्णकस्तस्य चागतस्य सर्व एवोपकुर्वन्ति, स चोपकारः सर्वैरेव मिलितैः कर्तुं शक्यते न त्वेकेन, गुरोश्च सर्वैरेवोपकर्तुं शक्यते न त्वेकेन सूत्रार्थपरिहानेः, तथा 'असहुवग्गो 'त्ति असमर्थो राजपुत्रादिः स च भिक्षामटितुं सुकुमारत्वान्न शक्नोति ततश्च सर्व एव मिलिता उपकुर्वन्ति, तस्मात् साधारणोग्गहा' साधारणश्चासावुपग्रहश्च
FREE
॥ ५८४॥
॥५८४॥
Page #594
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
1142411
F
न्यू
णं
20
साधारणोपग्रहस्तस्मात् साधारणोपग्रहात् कारणान्मण्डली कर्त्तव्या, अथवा मण्डलीविशेषणमेतत्, उपगृह्णातीत्युपग्रहो भक्तादिः स साधारण:- तुल्यो यस्यां सा साधारणोपग्रहा मण्डली भवति । 'अलद्धिकारणा मण्डली होइ' इति कदाचित्कश्चित्साधुरलब्धिमान् भवति ततश्च तेऽन्ये साधवस्तस्मै आनीय प्रयच्छन्ति, अत एतत्कारणान्मण्डली भवति ।
ચન્દ્ર. : પ્રશ્ન : પણ આ રીતે ગોચરી માંડલી કરવાની શી જરૂર ? દરેક જણ પોતપોતાની ગોચરી લાવે અને પોતપોતાના સ્થાને વાપરી લે. બધાએ એક સ્થાને ભેગા મળીને વાપરવા પાછળ શું કારણ છે ?
1]
(૨) બાલ સાધુ પણ ભિક્ષા ફરવા માટે અસમર્થ છે. હવે એ બાલ ઘણા સાધુઓની વચ્ચે સુખેથી શી રીતે રહે ? એટલે એને માટે માંડલી કરાય છે. (બધા પોતપોતાનું લાવે તો બાલને કોણ લાવી આપે ? માંડલી હોય તો બધા એકજ જગ્યાએ ભેગા થાય, લાવેલું મૂકે, એમાંથી બાલાદિનો પણ નિર્વાહ થઈ જાય. જો કોઈ એકજ સાધુને બાલની જવાબદારી સોંપાય તો એના સૂત્રાર્થ હાનિ પામે.)
त्य
મ
म
ઉત્તર : (૧) જે ઘણો માંદો હોય તેને માટે માંડલી થાય છે. કેમકે જો તે ગ્લાનની કોઈપણ એક સાધુ વૈયાવચ્ચ કરે મ તો પછી તે એક સાધુ તે ગ્લાનની સેવામાં જ રચ્યો-પચ્યો રહે, એને બિલકુલ સમય ન મળે અને એમાં એના સૂત્ર અને અર્થની હાનિ થાય. જ્યારે જો ગોચરી માંડલી બેસતી હોય તો ગ્લાનની ગોચરીની બધી જવાબદારી એકજ સાધુ પર ન આવે, પણ કોઈક સાધુ કંઈક અને કોઈક સાધુ કંઈક વૈયાવચ્ચ કરી લે. એટલે આ કારણસર માંડલી કરાય છે કે જેથી એક જ ગ્લાનના ઘણા બધા વૈયાવચ્ચી બની જાય.
[
| ओ
મ
हा
1142411
Page #595
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
HTT
सा
(૩) વૃદ્ધ પણ બાલ જેવો જ છે. શ્રી ઓઘ-થી
(૪) સેહ એટલે શૈક્ષક - નૂતનદીક્ષિત. તે તો જો એકલો હોય તો ભિક્ષાની વિશુદ્ધિને ન જાણે. એટલે એ પોતે તો
પોતાની ગોચરી લેવા ન જઈ શકે એટલે તેને ભિક્ષા લાવી આપવામાં આવે (અને એમાં માંડલી હોય તો બાલાદિમાં દર્શાવ્યા ભાગ-૨
પ્રમાણે બધું સરળ થઈ પડે.) | ૫૮૬ | v (૫) મહેમાન સાધુ આવેલા હોય તો બધા જ સાધુઓ તેમની સેવા-ભક્તિ કરે, હવે આ ઉપકાર-સેવાભક્તિ બધા
v સાધુઓ ભેગા મળીને જ કરી શકે. એકથી એ ન થઈ શકે માટે માંડલી થાય.
(૬) ગુરુનું વૈયાવચ્ચ બધા સાધુઓ ભેગા મળીને જ કરી શકે, માત્ર એક સાધુ ન કરી શકે. જો એક જ સાધુ કરે તો | એમાં જ એનો ઘણો સમય જવાથી સૂત્રાર્થની હાનિ થાય. " (૭) જે રાજપુત્ર વગેરે અસમર્થ - કોમળ સાધુઓ હોય, તેઓ કોમળ હોવાથી ભિક્ષા ફરવા માટે સમર્થ ન બને. એટલે જ બધા ભેગા થઈને જ તે બધા ઉપર ઉપકાર કરે.
આમ સાધારણ ઉપગ્રહ થાય એટલે કે ગચ્છના તમામ સાધુઓ ઉપર ઉપકાર થાય, બધા જ સચવાઈ જાય એ કારણસર માંડલી કરાય છે.
ગાથામાં જે સહારોદ શબ્દ છે, એ પંચમ્યન્ત ગણીને ઉપર મુજબ અર્થ કરેલ છે. અથવા તો આ શબ્દને પંચમ્યન્ત ન માનતા માથામાં રહેલા મુહુર્તી શબ્દનું વિશેષણ જ સમજવું. એટલે અર્થ આ પ્રમાણે થશે કે જે ઉપકાર કરે, ઉપયોગી
| ૫૮૬ |.
Page #596
--------------------------------------------------------------------------
________________
श्रीभोध-न्धु
બને તે ઉપગ્રહ. એટલે કે ભોજનાદિ. અને તે ભોજનાદિ ઉપગ્રહ સાધારણ - તુલ્ય- સમાન છે જેમાં તે સાધારણોપા नियत मांडली वाय. (संघा23 साधुसो म पोतपोतानी गोयरी खावे, ५९ मांडलीभां भूस्या माह में अभी वस्तु मे ४ थाय. । ભાગ-૨ || જેણે જે લાવી, એ એની માલિકીની ન ગણાય.).
માંડલી કરવાનું બીજું કારણ એ છે કે કોઈક સાધુ લબ્ધિરહિત હોય. એને ગોચરીમાં કશું મળતું ન હોય અને એટલે // ૫૮૭ll ST તે બીજા સાધુઓ તે લબ્ધિરહિતને લાવી આપે. અને એ બધુ માંડલીમાં શક્ય બને. આમ આ કારણસર પણ માંડલી થાય.
वृत्ति : इदानी भिक्षागतानां साधूनां यो वसतिरक्षपाल आस्ते तेन किं कर्त्तव्यमित्यत आह___ओ.नि. : नाउ नियट्टणकालं वसहीपालो य भायणुग्गाहे ।
परिसंठियच्छदवगिण्हट्ठया गच्छमासज्ज ॥५५६॥ ज्ञात्वा भिक्षागतानां निवर्तनकालं वसतिपालो 'भाजनं' नन्दीपात्रं तत्प्रत्युपेक्ष्योद्ग्राहयति-सङ्घटितेनास्त इत्यर्थः, किमर्थं ?, परिसंस्थिताच्छद्रवग्रहणार्थम्, एतदुक्तं भवति-तत्रानीय साधवः पानकं प्रक्षिपन्ति, पुनश्च तत्र परिसंस्थितंस्वच्छीभूतं सत्तस्मादन्यत्र पात्रके क्रियते येन तत्स्वच्छमाचार्यादीनां प्रायोग्यं भवति, पात्रकादिप्रक्षालनं च क्रियते । 'गच्छमासज्ज 'त्ति 'गच्छमाश्रित्य' गच्छस्य प्रमाणं ज्ञात्वा पात्रकमुद्ग्राहयन्ति, एतदुक्तं भवति-यदि महान् गच्छस्ततः पानकगलनार्थं महत्प्रमाणं पात्रकमुद्ग्राहयति, तथा द्वे त्रीणि चत्वारि पञ्चादीनि यावत् ।
॥५८७॥
Page #597
--------------------------------------------------------------------------
________________
*
શ્રી ઓગ-
નિર્યુક્તિ
E
ભાગ-૨
F
1
| ૫૮૮
=
=
=
ચન્દ્ર.: ભિક્ષા ફરીને સાધુઓ પાછા ઉપાશ્રયે આવી પહોંચે ત્યારે જે ઉપાશ્રયનો રક્ષપાલ સાધુ હોય કે જેને ઉપાશ્રયની રક્ષા કરવા નીમેલો હોય તેણે શું કરવું? એ હવે બતાવે છે.
ઓઘનિર્યુક્તિ-૫૫૬ : ટીકાર્થ : ભિક્ષા ગયેલા સાધુઓનો પાછા આવવાનો સમય થઈ ગયો છે એમ જાણીને વસતિપાલક નંદીપાત્રને પ્રતિલેખીને પોતે ગ્રહણ કરે એટલે કે પોતાની પાસે એ નંદીપાત્ર તૈયાર કરીને રાખે.
પ્રશ્ન : આ નંદીપાત્ર શા માટે તૈયાર રાખવાનું છે ? ઉપર સ્થિર રહેલા ચોકખા પાણીના ગ્રહણ માટે આમ કરે.
આશય એ છે કે સાધુઓ ત્યાં પાણી લાવીને એ પાણી નંદીપાત્રમાં નાંખે. અને તે નંદીપાત્રમાં કચરો નીચે બેસે અને ઉપરનું પાણી ચોકખુ થાય એટલે તે પાણી બીજા પાત્રામાં લઈ લેવાય કે જેથી તે સ્વચ્છ પાણી આચાર્યાદિને યોગ્ય બને. અને વળી એ પાણીથી એંઠા થયેલા પાત્રાદિનું પ્રક્ષાલન પણ કરાય. (પૂર્વના કાળમાં ઘણા પ્રકારના પાણી વપરાતા, એમાં ૩ ધોવાણાદિ અનેક પાણીઓ હોય, એમાં કચરો પણ ભેગો આવે. આવું પાણી આચાર્યાદિને ન અપાય એ સ્વાભાવિક છે. આ એટલે આ પ્રક્રિયા કરવામાં આવતી.)
“ગચ્છ કેટલો મોટો છે”, એ અનુસાર સાધુઓ પાત્રુ લે. એટલે કે જો મોટો ગચ્છ હોય તો પાણી ગળવાને માટે મોટા વી પ્રમાણવાળું નંદીપાત્ર છે. એમ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે પણ નંદીપાત્ર લે.
-
=
*
=
F
= • =
=
૫૮૮
Page #598
--------------------------------------------------------------------------
________________
|
असई य नियट्टेसुं एवं चउरंगुलूणभाणेसु ।
पक्खिविय पडिग्गहगं तत्थऽच्छदवं तु गालिज्जा ॥ ५५७ ॥
स
॥ ૫૮૯ી મ
अथ तत्र रक्षपालः समर्थो नास्ति यः पात्रकमुद्ग्राहयति, अथवा 'असई यत्ति यदि नन्दीपात्रं नास्ति, यत्रोदकमानीतं स्वच्छीकरणार्थं क्रियते ततोऽसति तस्मिन् नन्दीपात्रे तदेकं पतद्ग्रहं प्रक्षिप्य क्व ?, अत आहण चउरंगुलूणभाणेसु' चतुरङ्गुलैरूनानि यानि भाजनानि तेषु प्रक्षिप्य पतद्ग्रहं पुनस्तस्मिन् क्षणीभूते अच्छं द्रवं गालयेत्, ण स अत्र चायं नियमो द्रष्टव्यः यदुत भिक्षां तावत्साधवः पर्यटन्ति यावत्पात्रकं चतुर्भिरङ्गलैरूनमास्त इति ।
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ri
T
--
ઓનિ :
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૫૭ : ટીકાર્થ : હવે જો ત્યાં એવો કોઈ રક્ષપાલ સાધુ સમર્થ ન હોય કે જે નંદીપાત્રને ધારી મ રાખે, અથવા તો એવો રક્ષપાલ હોય પણ જો નંદીપાત્ર જ ન હોય, કે જેમાં સાધુઓ વડે લવાયેલ પાણી સ્વચ્છ કરવા માટે મૂકી શકાય. તો પછી આ રીતે નંદીપાત્રની ગેરહાજરી હોય ત્યારે જે પાત્રાઓ સાધુઓ ભરીને લાવેલા હોય, તેમાંથી એક પાત્રાને બીજા પાત્રામાં ખાલી કરી પછી એ ખાલી થયેલા પાત્રમાં સ્વચ્છ દ્રવ્યને ગળવું.
પ્રશ્ન : પણ એ ભરેલું પાત્ર શેમાં ખાલી કરવું ?
ઉત્તર : બાકીના ભરેલા પાત્રાઓમાં જે જે પાત્રાઓ ચાર-ચાર અંગુલ જેટલા ખાલી હોય. તેમાં ખાલી કરી પછી તે ખાલી પાત્રમાં સ્વચ્છ પાણીને ગાળવું. (અહીં ગાળવું એટલે વસ્ત્રથી ગાળવું એમ અર્થ ન કરવો પણ એ પાત્રમાં પાણી ભેગું
ण
મા
आ
म
મા
स्स
|| ૫૮૯)
Page #599
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ vi
ભાગ-૨
શ્રી ઓધન
ચી કરી, કચરો નીચે બેસી ગયા બાદ ઉપરનું ચોકખુ પાણી લઈ લેવું.... એટલો જ પદાર્થ છે.)
કરી 1 પ્રશ્ન : શું બીજા પાત્ર ચાર આંગળ ખાલી હોય ?
ઉત્તર : અહીં તમારે આ નિયમ જાણવો કે સાધુઓ ત્યાં સુધી ભિક્ષા લેવા ફરે કે જ્યાં સુધી એ પાત્ર ચાર આંગળ ઓછું
રહે. (એ પછી ન વહોરે.) | પ૯૦). "
- વૃત્તિ : માદ - %િ પુન: +ાર તદ્રવાનનું યિતે ?, ओ.नि. : आयरियअभावियपाणगट्ठया पायपोसधुवणट्ठा ।
होइ य सुहं विवेगो सुह आयमणं च सागरिए ॥५५८॥ आचार्यपानार्थं अभावितसेहादिपानार्थं च गलनं क्रियते । तथा पादधावनार्थं 'पोस'त्ति अधिष्ठानं तस्य प्रक्षालनार्थं, तथा भवति च सुखेन विवेकः-त्यागोऽतिरिक्तस्य सतः, तथा सुखेन वाऽऽचमनं सागारिकस्याग्रतः क्रियते, एवमर्थं गलनं क्रियत इति ।
રક F
*
F
=
=
=
ચન્દ્ર. : પ્રશ્ન : શા માટે તે પાણીને ગાળવું જોઈએ ? શું જરૂર છે ? ઓઘનિર્યુક્તિ-૫૫૮ : ટીકાર્ય : આચાર્યશ્રીને આપવાના પાણી માટે તથા ભાવિત નહિ થયેલા નૂતન દીક્ષિતાદિના Guપ૯ol
=
Page #600
--------------------------------------------------------------------------
________________
પાણીને માટે જલને ગાળવું પડે. વળી પગ ધોવા તથા ગુદાની શુદ્ધિ કરવા માટે એ પાણી ગાળવું પડે. વળી વધેલા પાણીનો શ્રી ઓથયુ
ત્યાગ સહેલાઈથી થાય, જો એ ચોક્ખુ હોય. (દાણા વગેરે વાળુ હોય, તો એને પરઠવવામાં વિરાધનાદિનો સંભવ રહે.) નિયુક્તિ .
વળી એ ચોક્ખા પાણી દ્વારા ગૃહસ્થોની સામે સુખેથી આચમન (ચંડિલ ગયા બાદ શુદ્ધિ તથા હાથ-પગ ધોવા...) કરી ભાગ-૨
શકાય. (આમ તો ગૃહસ્થોની દૃષ્ટિ પડે ત્યાં સ્પંડિલ જવાનું જ નથી. પણ અન્ય સ્થાન ન મળવાથી ગૃહસ્થોના દષ્ટિપાતવાળા || ૫૯૧ || w
સ્થાનમાં પણ જવું પડે. હવે જો ત્યાં પાણી ગંદુ લઈ ગયા હોઈએ અને એનાથી શુદ્ધિ કરીએ તો ગૃહસ્થોને સાધુઓ પ્રત્યે અરુચિ થાય કે “આ સાધુઓ ચંડિલ શુદ્ધિમાં આવું કચરાવાળુ મેલું પાણી વાપરે છે !' માટે ત્યાં શુદ્ધ પાણીની જરૂર છે. વળી ઉપાશ્રયે આવ્યા બાદ પણ ગૃહસ્થોની હાજરીમાં પગ ધોવાદિ માટે ચોક્ખા પાણીની જરૂર પડે એ પણ સમજી શકાય છે.)
આમ આ બધા કારણોસર પાણી ગાળવાની ક્રિયા જરૂરી છે. (ફરી યાદ કરવું કે અહીં ગાળવું એટલે કોઈ વસ્ત્ર વડે | ગાળવાની વાત નથી. પરંતુ કચરો નીચે બેસી જાય એટલે પછી ઉપર શુદ્ધ બની ગયેલ પાણી જૂદુ કાઢી લેવું એ જ અહીં જલગલન છે.)
वृत्ति : कियन्ति पुनः पात्रकाणि गलितद्रवस्य भ्रियन्ते ? इत्यत आह - ओ.नि. : एक्कं व दो व तिन्नि व पाए गच्छप्पमाणमासज्ज ।
अच्छदवस्स भरिज्जा कसट्टबीए विगिचिज्जा ॥५५९॥
:
૫૯૧ /
Page #601
--------------------------------------------------------------------------
________________
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
स
।। ५८२ ।। म
ચન્દ્ર. : પ્રશ્ન : આ ગળેલા ચોખ્ખાપાણીના કેટલા પાત્રાઓ ભરવા ?
ण
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૫૯ : ટીકાર્થ : એક બે કે ત્રણ પાત્રા ભરવા. ગચ્છના પ્રમાણને જાણીને ચાર પાંચ વગેરે પણ મૈં એ એ શુદ્ધ પાણીના પાત્રા ભરવા.
હવે એ પાણી ગળાયે છતે પછી જે કચરો, ઘઉંના દાણા વગેરે બાકી બચે એને પરઠવી દેવા.
भ
एकं द्वे त्रीणि वा पात्रकाणि भ्रियन्ते, गच्छप्रमाणं ज्ञात्वा चतुष्प्रभृतीन्यपि भ्रियन्ते स्वच्छद्रवस्य, “तत्र च गलिते सति कसट्टं-कचवरं बीजानि च - गोधूमादीनि 'विगिञ्चेत्' परित्यजेत्, एवं तावत्पतद्ग्रहकर्णेनापि उदकमपवृत्त्य पानकगलनं क्रियते ।
대
આમ આ તો પાત્રાના કર્ણ વડે પાણીને નીતારીને પાણીનું ગાલન કરાય. (પાત્રાને જરાક નમાવી એના એક ખૂણેથી પાણીની ધાર કરી ઉપરનું પાણી બીજા પાત્રામાં કાઢી લેવું એ આ ગાલન કહેવાય.)
वृत्ति : अथ पुनस्तत्र कीटिकामर्कोटकादयः प्लवमाना दृश्यन्ते ततस्तत्र गालने को विधि: ? इत्यत आहओ.नि. : मूइंगाईमक्कोडएहिं संसत्तगं च नाऊणं ।
गालिज्ज छब्बएणं सउणीघरएण व दवं तु ॥ ५६० ॥
UT
ט
स्थ
A
Th
स
भ
ओ
म
हा
स्प
11 482 11
Page #602
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
त्य मूइंगा-कीटिका मर्कोटकाश्च तैः संसक्तं ज्ञात्वा गालयेत् 'छब्बएणं' वंशपिटकेन शकुनिगृहकेण वा गालयेत् तद्य
द्रवं ॥ ભાગ-૨
इय आलोइयपट्टविअगालिए मंडलीए सटाणे ।
सज्झायमंगलं कुणइ जाव सव्वे पडिनियत्ता ॥५६१॥ ॥ ५८ ॥
'इय'त्ति पूर्वोक्तविधिना आलोचिते सति प्रस्थापिते स्वाध्याये गालिते च पानके पुनश्च मण्डल्यां स्वस्थाने ण स उपविश्य स्वाध्यायमङ्गलं करोति-स्वाध्याय एव मङ्गलं स्वाध्यायमङ्गलं तावत्करोति यावत् सर्वे साधवः प्रतिनिवृत्ता स्म भ भवन्ति ।
ચન્દ્ર, : હવે જો એ પાણીમાં કીડી, મંકોડા વગેરે જીવો તરતા દેખાય તો પછી તે પાણી ગાળવામાં શું વિધિ છે ? કઈ 'મને રીતે એ પાણી ગાળવું ? એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે
ઓઘનિર્યુક્તિ-પ૬૦: ટીકાર્થ : કીડી, મંકોડા વડે યુક્ત તે પાણીને જાણીને વાંસડાની બનેલી છાબડી વડે કે સુઘરી પક્ષિણીના માળા વડે તે પાણીને ગાળે.
ઓઘનિર્યુક્તિ-૫૬૧: ટીકાર્ય : આમ પૂર્વે કહેલી વિધિ વડે આલોચના કરાયે છતે, સ્વાધ્યાયનું પ્રસ્થાપન થયે છતે
॥५
॥
Page #603
--------------------------------------------------------------------------
________________
श्री खोध- त्यु
નિર્યુક્તિ
भाग-२
ur
स
।। ५८४ ।। म
ण
स्स
અને પાણી ગળાયે છતે પછી માંડલીમાં પોતપોતાના સ્થાને બેસીને સ્વાધ્યાય મંગલ કરે. સ્વાધ્યાય એજ પોતે સ્વયં મંગલ છે, તે કરે કે જ્યાં સુધીમાં બધા સાધુઓ ઉપાશ્રયે પાછા ફરી જાય.
वृत्ति: एवं यदि सहिष्णवस्ततो यौगपद्येन भुञ्जते, अथाऽसहिष्णवस्तत्र केचिद्भवन्ति ततः को विधिरित्यत आहओ.नि. : काले पुरिसे आसज्ज मत्तए पक्खिवित्तु तो पढमा । अहवावि पडिग्गहगं मुयंति गच्छं समासज्ज ॥५६२॥
ण
स्थ
ઓઘનિર્યુક્તિ-૫૬૨ : ટીકાર્થ : તે અસહિષ્ણુ સાધુ સ્વભાવથી જ અસહિષ્ણુ નથી હોતો, પણ ગ્રીષ્મકાળ વગેરેને લીધે વી અસહિષ્ણુ બનતો હોય છે. અથવા તો એમ પણ કહેવાય કે ગરમી વગેરેના કારણે જ ક્યારેક તે સાધુ ભૂખ્યો-તરસ્યો થાય.
T
स्म
स
स चासहिष्णुग्रष्मकालाद्यङ्गीकृत्य भवति, स एव वा पुरुषः कदाचित् बुभुक्षालुर्भवति, तमाश्रित्य मात्रके प्रक्षिप्य भ भक्तं प्रथमालिका तावद्दीयते, अथ बहवो बुभुक्षालवस्ततः पतद्ग्रहकं मुञ्चति तेभ्यो भक्षणार्थं, गच्छं 'समासज्ज 'त्ति भ गच्छमल्पं बहुं वा ज्ञात्वा तदनुरूपं पतद्ग्रहं मुञ्चतीति ।
ग
ચન્દ્ર. : આમ જો આ સાધુઓ સહિષ્ણુ હોય તો એકસાથે વાપરે અને જો કેટલાક અસહિષ્ણુ હોય તો પછી શું વિધિ छे ? जे हवे जतावे छे.
ओ
114e8 11
Page #604
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
હવે જો આવા અસહિષ્ણુ સાધુ હોય તો પછી તેવા સાધુ માટે માત્રકમાં થોડુંક ભોજન કાઢીને વાપરવા આપી દેવું. શ્રી ઓઘ-થી.
(પ્રથમાલિકા આમ તો નવકારશી ગણાય. પણ અહીં સાધુઓ નવકારશી નથી કરી રહ્યા. માત્ર બપોરે જ એકાસણામાં વધુ
ભૂખ લાગવાથી ત્યારે જ માંડલીમાં બેસીને જ વહેલું વાપરે છે. એટલે અહીં આ વહેલું વાપરવું એને જ પ્રથમાલિકા ગણવી.) ભાગ-૨
હવે જો ઘણા સાધુઓ ભૂખ્યા થયેલા હોય તો પાત્રકમાંથી માત્રકમાં ભોજન કાઢીને આપવાને બદલે તે સાધુઓના | ૫૯૫ ૫ વાપરવા માટે એ પાત્રુ જ મૂકી દેવું. એમાંય ગચ્છ નાનો કે મોટો જાણી તેને અનુસારે પાડ્યુ મૂકવું. (ઘણા મોટા ગચ્છમાં ઘણા wા વધુ સાધુ વહેલા વાપરનારા હોય તો વધુ મોટું પાત્ર મૂકવું પડે કે એકને બદલે બે ત્રણ પાત્રા મૂકવા પડે.)
वृत्ति : पुनश्च मिलितेषु साधुषु मण्डलीस्थविरः प्रविशति, (परिविशति ?) किं कृत्वेत्यत आह - ओ.नि. : चित्तं बालाईणं गहाय आपुच्छिऊण आयरिअं।
जमलजणणीसरिच्छो निवेसई मंडलीथेरो ॥५६३॥ ८५चित्तं बालादीनां गहीत्वा पष्ट्वाऽऽचार्य मण्डलीस्थविरः प्रविशति, किं विशिष्टः ? इत्यत आहजमलजणणीसरिच्छो 'निवेसई' उपविशति मण्डलीस्थविर इति ।
ચન્દ્ર. : હવે બધા સાધુઓ ભેગા થઈ જાય ત્યારે માંડલીનો સ્થવિર સાધુ પ્રવેશે.
// ૫૯૫TI
Page #605
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| પ૯૬
પ્રશ્ન : માંડલીસ્થવિર શું કરીને માંડલીમાં પ્રવેશે ?
ઓઘનિર્યુક્તિ-૫૬૩ : ટીકાર્થ : ઉત્તર : બાલાદિના ચિત્તને ગ્રહણ કરી, આચાર્યને પૂછીને માંડલીસ્થવિર (ગોચરી 1 માંડલીમાં પીરસનારો) માંડલીમાં પ્રવેશે. (બાલને શું ઈષ્ટ છે ? વૃદ્ધને શું જોઈએ છે ?... વગેરે લગભગ દરેક સાધુની
અનુકૂળતાદિને જાણી લઈ પછી એ માંડલીમાં પ્રવેશે.) + પ્રશ્ન : આ સ્થવિર કેવો વિશિષ્ટ હોય ? અર્થાતુ એમાં કઈ વિશેષતા હોવી જોઈએ ? '
ઉત્તર : જોડીયા જન્મેલા બે દીકરાઓની માતા જેવો તે હોવો જોઈએ. (આગળ-પાછળ જન્મેલા છોકરાઓ ઉપર પણ , * માતાના સ્નેહમાં થોડોક ફરક હોય છે. નાનો વધુ વહાલો કે મોટો વધુ વહાલો વગેરે ભેદ પડે. જ્યારે જોડીયા જન્મેલા બે મા,
બાળકો ઉપર તો માતાનો સરખો જ સ્નેહ હોય. આમ પણ માતાને બધા દીકરા સરખા જ વહાલા હોય, છતાં એમાંય જોડીયા | બાળકોની માતાનો એમના પર સ્નેહ વધુ સરખો હોય છે.)
ओ.नि. : स च मण्डलीस्थविरो गीतार्थो रत्नाधिकोऽलुब्धकश्च भवति । अनेन च पदत्रयेणाष्टौ भङ्गाः सूचिता भवन्ति, तत्र तेषां मध्ये ये शुद्धा अशुद्धाश्च तान् प्रदर्शयन्नाह -
जइ लुद्धो राइणिओ अहव अलुद्धोवि जोवि गीयत्थो । ओमोवि हु गीयत्थो मंडलिराइणि उ अलुद्धो उ ॥ ५६४॥
:
-
ક
=
e “fe
૫૯૬ ll
-
Page #606
--------------------------------------------------------------------------
________________
यद्यसौ मण्डलीस्थविरो लुब्धो रत्नाधिकश्च ततस्तिष्ठति-न परिविशति, अनेन च लुब्धपदेन द्वितीयचतुर्थषष्ठाष्टमा श्रीमोध-त्यु નિર્યુક્તિ
भङ्गका अशुद्धाः प्रदर्शिता भवन्ति । 'अलुद्धोवि जोवि गीयत्थो ओमोवि हु'त्ति अलुब्धोऽपि यदि गीतार्थ ओम:भाग-२
लघुपर्यायः स मण्डल्यां परिविशति, अनेन च ग्रन्थेन तृतीयभड़कः कथितो भवति, अयं च प्रथमभङ्गकाभावे भवति ।
अत्र च भड़के गीतार्थपदग्रहणेन यत्र यत्र भङ्गकेऽगीतार्थपदं स सर्वो दुष्टो ज्ञातव्यः । 'गीयत्थो मंडलिराइणिउ ॥५८७॥ अलुद्धो 'त्ति यस्तु पुनर्गीतार्थो रत्नाधिकोऽलुब्धश्च स मण्डल्यां परिविशति, अनेन च ग्रन्थेन प्रथमो भङ्गकः शुद्धः
प्रदर्शितो भवति, सर्वथा यत्र यत्र लुब्धपदमगीतार्थपदं च स स परिहार्यः, ओमराइणियपदं च यद्यगीतार्थः लुब्धपदं च न भवति ततोऽपवादे शुद्धं भवति, प्रथमं तु शुद्धमेव ॥
ચન્દ્ર. પ્રશ્ન : જે ગીતાર્થ હોય, રત્નાધિક - વડીલ હોય અને અલુબ્ધ હોય તે માંડલીસ્થવિર બને. અહીં આ ત્રણ પદ વડે આઠ ભાંગાઓ સૂચવાયેલા છે. (૧) તેમાં તે આઠ ભાંગાઓની અંદર જે ભાંગાઓ શુદ્ધ છે અને જે ભાંગાઓ અશુદ્ધ છે તેને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૬૪: ટીકાર્થ: જો આ માંડલીવિર લુબ્ધ – ખાવામાં લંપટ હોય અને રત્નાધિક હોય તો એ રત્નાધિક હોવા છતાં પણ માંડલીમાં ન પ્રવેશે. (અર્થાતુ માંડલીમાં ગોચરી વહેંચવાનું કામ ન કરે.) આ લુબ્ધ પદ વડે બીજો, ચોથો, વી છઠ્ઠો અને આઠમો આ ભાંગાઓ અશુદ્ધ દેખાડાયા. કેમકે એ ભાંગાઓમાં લુબ્ધ પદ આવે છે.
SEE Eo
1॥५५॥
Page #607
--------------------------------------------------------------------------
________________
मो
શ્રી ઓઘ
નિર્યુક્તિ ri
ભાગ-૨
જે અલુબ્ધ હોય, ગીતાર્થ હોય, તે ઓછાપર્યાયવાળો હોય તો પણ તે જ માંડલીમાં પીરસે. આ ગ્રન્થ વડે = શબ્દ વડે ત્રીજો ભાંગો કહેવાયો. આ ભાંગો પહેલા ભાંગાના અભાવમાં હોય. તથા આ ત્રીજા ભાંગામાં ગીતાર્થપદનું ગ્રહણ કરેલું હોવાથી એ સમજી લેવું કે જે જે ભાંગામાં અગીતાર્થ પદ હોય તે બધા જ ભાંગા દુષ્ટ જાણવા.
જે ગીતાર્થ રત્નાધિક અને અલુબ્ધ હોય તે માંડલીમાં પીરસે. આવું કહેવા વડે પહેલો ભાંગો શુદ્ધ દેખાડ્યો. જ્યાં જ્યાં ॥ ૫૯૮ ॥ મેં લુબ્ધ પદ અને અગીતાર્થપદ હોય તે તે ભાંગો છોડી દેવો.
ण
અવમરાત્વિક (નાનો સાધુ) પણ જો તે અગીતાર્થ હોવા છતાં લુબ્ધ ન હોય તો અપવાદમાર્ગે શુદ્ધ છે. પ્રથમ ભાંગો તો શુધ્ધ જ છે.
(આ ભાંગા આ પ્રમાણે છે.
ગીતાર્થ
भ
રત્નાધિક
**
અલુબ્ધ
**
म
H
기
|| ૫૯૮ ॥
Page #608
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु ५x नियुति ભાગ-૨
।
||५
PERSETF
||
સૌથી ઉત્કૃષ્ટ તો પહેલો ભાંગો છે. એ ન મળે તો પછી ત્રીજો ભાંગો સારો. બાકીના ભાગા ન ચાલે.
वृत्ति : इदानीं ते मिलिताः सन्त आलोके भुञ्जन्ते, स च आलोको द्विविधो द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतः प्रदीपादिः, भावतः सप्तप्रकारस्तं दर्शयन्नाह - ओ.नि. : ठाणदिसिपगासणया भायणपक्खेवणा य भावगुरू ।
सो चेव य आलोगो नाणत्तं तद्दिसा ठाणे ॥५६५॥ स्थानं वक्तव्यं उपविशने, दिग् वक्तव्या, प्रकाशमुखे भाजने भोक्तव्यं, भोजनक्रमो वक्ष्यमाणः, प्रक्षेपणं च वदने हा वक्तव्यं, भावालोको वक्तव्यः, गुरुर्वक्तव्यः, स एवालोकः पूर्वोक्तः, नानात्वं त्वत्र यदि परं दिश: स्थानस्य च, अत्र
दिक्पदमन्यथा वक्ष्यति स्थानं च ।
Green
Page #609
--------------------------------------------------------------------------
________________
ક
£
શ્રી ઓઘનિયુક્તિ ભાગ-૨
P
=
|| ૬00 |
=
દE
=
=
F
ચન્દ્ર, ઃ તે બધા ભેગા મળેલા સાધુઓ પ્રકાશમાં વાપરે, તે પ્રકાશ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી પ્રદીપાદિ અને ભાવથી આલોક સાત પ્રકારનો છે. તેને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૬૫ : ટીકાર્થ : ગોચરી વાપરવા બેસવા અંગે સ્થાન કહેવાનું છે. દિશા કહેવાની છે. તથા પ્રગટમુખવાળા ભાજનમાં વાપરવું. ભાજનનો ક્રમ આગળ કહેવાશે. તથા મોઢામાં કોળીયા નાંખવા અંગે કહેવાનું છે. ભાવાલોક કહેવાનો છે. ગુરુ કહેવાના છે.
આ ૭ વસ્તુ એ જ આલોક છે, એ પૂર્વે કહેવાઈ ગયો છે. (માંડલીની બહાર વાપરનારા સાધુઓના વર્ણનમાં આ સાત / વસ્તુઓ બતાવેલી, અહીં માંડલીમાં વાપરનારા સાધુઓના વર્ણનમાં પણ આ જ સાત વસ્તુઓ છે.) હા, માત્ર દિશા અને સ્થાન આ બે આલોકમાં પૂર્વે કરેલા વર્ણન કરતા તફાવત છે. અહીં દિક્ષદ અને સ્થાનપદની બીજી રીતે વ્યાખ્યા કરશે... "
वृत्ति : इदानीं भाष्यकार: स्थाननानात्वं दर्शयति, तत्र स्थानव्याख्यानायाह - ओ.नि.भा. : निक्खमपवेस मोत्तुं पढमसमुद्दिस्सगाण ठायति ।
सज्झायप्परिहाणी भावासन्नेवमाईया ॥२८१॥ प्रथमसमुद्दिष्टानां ग्लानादीनां निर्गमप्रवेशौ मुक्त्वा उपविशन्ति, किमर्थं ?, तत्र यदि ते मार्गं रुद्ध्वा मण्डल्यां
=
=
=
=
= "
=
=
=
ool
"
Page #610
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
तिष्ठन्ति ततः पूर्वभुक्तानां स्वाध्यायपरिहाणिर्भवति तथा 'भावासन्नस्य' सज्ञादिवेगधारणासहिष्णोः पीडा भवति ।। एवमादयोऽन्येऽपि दोषाः ॥
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૬૦૧ |
ચન્દ્ર. : હવે ભાષ્યકાર સ્થાનની તરતમતાને દેખાડે છે. તેમાં સ્થાનનું વ્યાખ્યાન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૧ : ટીકાર્થ : પહેલા વાપરી ચૂકેલા ગ્લાનાદિની આવ-જા કરવાની જગ્યાનેકસ્થાનને છોડીને જ અન્ય સ્થાને બેસે.
પ્રશ્ન : આવું શા માટે ?
ઉત્તર : ત્યાં જો તે વાપરનારા સાધુઓ આવ-જા કરવાના માર્ગને સંધીને માંડલીમાં બેસે એટલે કે એવા સ્થાને માંડલી | કરીને બેસે તો પૂર્વે કહેલા પહેલા વાપરી ચૂકેલા ગ્લાન, બાલ, વૃદ્ધ વગેરેના સ્વાધ્યાયની હાનિ થાય. (બહારથી અંદર આવવામાં કે અંદરથી બહાર જવામાં એમને મુશ્કેલી પડે એમાં વધુ વાર લાગે એટલે એટલો સમય એમનો સ્વાધ્યાય બગડે.) '
. વળી જે સાધુને સ્પંડિલ-માત્રાદિની જોરદાર શંકા હોય એને રોકવા માટે એ અસમર્થ હોય તો એને બહાર જવામાં આ માંડલી પ્રતિબંધક બનવાથી પીડા થાય. આ વગેરે બીજા પણ દોષો લાગે.
૬
= he is
वृत्ति : दिग्द्वारप्रतिपादनायाह -
Tu ૬૦૧TI
E
Page #611
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ભાગ-૨
| ૬૦૨ /
૫
""
"J
P
ના
ओ.नि.भा. : पुव्वमुहो राइणिओ एक्को य गुरुस्स अभिमुहो ठाइ ।
गिण्हइ व पणामेइ व अभिमुहो इहरहाऽवन्ना ॥२८२॥ पूर्वाभिमुखो रत्नाधिक उपविशति मण्डल्यां, तस्यां च मण्डल्यामेकः साधुर्गुरोरभिमुख उपविशति, किमर्थं ?, कदाचित्किञ्चिद्गुरोरतिरिक्तं भवति तद्गृह्णाति दातव्यं वा किञ्चिद्भवति तद्ददाति मण्डलीस्थविरेणापितं, एतदर्थमभिमुख ण उपविशति, इतरथा-यद्यभिमुखो नोपविशति ततोऽवज्ञा-परिभवः कृतो भवति, पृष्ठ्यादि दत्त्वोपविशतोऽवज्ञादिकृता તોષ મવત્તિ .
ચન્દ્ર.: હવે દિફદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૨ : ટીકાર્થ : રત્નાધિક માંડલીમાં પૂર્વદિશાને અભિમુખ બેસે. તે માંડલીમાં એક સાધુ ગુરુની " સામે (નજીકમાં જ) બેસે. તે એટલા માટે કે ક્યારેક કોઈક વસ્તુ ગુરુને વધી પડે તો એ વસ્તુ તે સાધુ લઈ લે. અથવા તો
ક્યારેક ગુરુને કંઈક વસ્તુ વધુ આપવી પડે તો માંડલીસ્થવિર વડે અપાયેલ વસ્તુને તે સામે નજીક બેઠેલો સાધુ ગુરુને આપે. (એ સાધુ પણ જાતે લઈને ગુરુને ન આપે પણ માંડલીનો વ્યવસ્થાપક સાધુ તે સાધુને આપે અને એ પછી ગુરુને આપે.) આમ આ કારણસર તે સાધુ સામે બેસે.
જો આ રીતે એક સાધુ ગુરુની અભિમુખ ન બેસે તો ગુરુની અવજ્ઞા કરાયેલી થાય. ગુરુની સમ્યક કાળજી ન કરાયેલી
Page #612
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ९०३ ॥ म
ण
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૬૬ : ટીકાર્થ : જે વળી ૧૫ ઉપવાસાદિ કરનારો તપસ્વી સાધુ હોય તે કે ઘણો થાકી ગયેલો મહેમાનાદિ સાધુ હોય (કે જેણે અત્યારે વાપરવાનું ન હોય) તે માંડલીની બહાર બેસે. અથવા તો પહેલા જ ગોચરી વાપરી ચૂકેલો સાધુ એટલેકે માંડલીમાં વાપરનાર સાધુ પણ જેણે ખૂબ ઝડપથી ગોચરી વાપરી લીધી હોય તે કોઈ ગૃહસ્થ આવી ન ओ भय से माटे मांडलीनी जहार रहे.
ओ. नि. :
रा
થાય. અને જો પીઠ વગેરે ગુરુને કરીને બેસે તો પણ અવજ્ઞાદિ થાય અને તે સંબંધી દોષો થાય. जो पुण हविज्ज खवओ अतिउच्चाओ य सो बहिं ठाइ । पढमसमुदिट्ठो वा सागारियरक्खणट्ठाए ॥५६६ ॥
ओ.... :
यस्तु पुनः क्षपकोऽर्द्धमासादिना भवेदतिश्रान्तो वा प्राघूर्णकादिः स बहिर्मण्डल्यास्तिष्ठति प्रथमसमुद्दिष्टो वा साधुः, शीघ्रतरेण येन भुक्तं स सागारिकरक्षणार्थं बहिस्तावन्मण्डल्यास्तिष्ठति ॥
म
एक्क्स्सि य पासंमि मल्लयं तत्थ खेलमुग्गाले । कण्टट्टिए व छुब्भइ मा लेवकडा भवे वसही ॥५६७॥
11 €03 11
Page #613
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
ભાગ-૨
|
| ૬૦૪ |
.. तत्र च साधूनां भुञ्जानानामेकैकस्य साधोः पार्वे मल्लकं भवति, तत्र खेलः श्लेष्म उद्गालयेत्-तस्मिन् मल्लके श्लेष्मनिष्ठीवनं कुर्वन्ति, तथा तत्र भुञ्जतः कदाचित्कण्टको भवेत् स तत्र क्षिप्यते, अस्थिखण्डं वा भवेत् तच्च क्षिप्यते, अथ तु भुवि क्षिप्यतेऽस्थिकण्टकादि ततो वसतिर्लेपकृता-अनायुक्ता भवति, अतस्तत्परिहारार्थं मल्लकेषु क्षिप्यते ।
ચ. ઓઘનિર્યુક્તિ-પ૬૭: ટીકાર્થ: ત્યાં સાધુઓ વાપરે ત્યારે બધા સાધુઓની પાસે એક એક પ્યાલો હોય. તે | ના પ્યાલામાં તેઓ કફ થુંકવાનું કાર્ય કરે. (એ પ્યાલા આજની જેમ ધાતુ કે પ્લાસ્ટીકના ન હોય પણ માટી વગેરેના બનેલા હોય. # ફુટેલા ઘડાનું ઠીકરું પણ પ્યાલા તરીકે ચાલે.)
વળી ત્યાં વાપરનારા સાધુને ક્યારેક ભોજનમાં કાંટો કે ઠળિયો નીકળે તો એ બધું પણ તે પ્યાલામાં નંખાય.
જો આ બધુ સીધું જમીન ઉપર નાંખી દે તો વસતિ લેપવાળી = બગાડવાળી થાય. આથી તેનો પરિહાર કરવા માટે પ્યાલાઓમાં પણ બધી વસ્તુ નંખાય.
वृत्ति : तथाऽमुमपरं भुञ्जानानां विधिं प्रतिपादयन्नाह - ओ.नि. : मण्डलिभायणभोयण गहणं सोहीय
भोयणविही उ एसो भणिओ तेल्लुक्कदंसीहिं ॥५६८॥
૬૦૪
Page #614
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
// ૬૦૫ . '
मण्डली यथारत्नाधिकतया कर्त्तव्या, भाजनानि च पूर्वं अहाकडाई भुञ्जन्ति, भोजनं च स्निग्धमधुरं पूर्वं भोक्तव्यं, ग्रहणं च पात्रकात् कुक्कुड्यण्डकमात्रं कवलग्रहणं कर्त्तव्यं, तथा ग्रहणस्यैव शुद्धिर्वक्तव्या, अथवा शुद्धिर्भुञ्जतो यथा भवति तथा वक्तव्यं, कारणे भोक्तव्यं, तथा 'उव्वरिए 'त्ति अतिरिक्ते विधिर्वक्तव्यः । अयं भोजनविधिः सुगमः ।
ચન્દ્ર. : વાપરનારા સાધુઓ અંગેની આ બીજી વિધિ પણ હવે બતાવે છે. - ઓઘનિયુક્તિ-૫૬૮ : ટીકાર્થ: માંડલી રત્નાધિકના ક્રમ પ્રમાણે બનાવવી. તથા પહેલા નિર્દોષ પાત્રાઓને વાપરે. (જે પાત્રાઓમાં સાધુઓએ કોઈપણ પ્રકારનું તોડફોડ કરવાદિ રૂપ પરિકર્મ કરવું પડ્યું ન હોય તે પાત્રા યથાકૃત કહેવાય.) આશય એ કે જે ૨૦-૨૫ પાત્રાઓમાં ગોચરી આવેલી હોય. તેમાંથી જે પાત્રાઓ યથાકત હોય તેની ગોચરી પહેલા વાપરે, એ પછી અલ્પ પરિકર્મવાળા અને પછી બહુપરિકર્મવાળા પાત્રાની ગોચરી વાપરે.).
તથા પહેલા સ્નિગ્ધ અને મધુર ભોજન વાપરવું. તથા પાત્રામાંથી કુકડીના ઈંડાના પ્રમાણ જેટલા કોળીયા લેવા. વધુ મોટા ન લેવા.
તથા એ ગ્રહણની જ શુદ્ધિ કહેવાની છે. અથવા તો વાપરનારાઓની જે રીતે શુદ્ધિ થાય તે કહેવાનું છે. તથા કારણસર વાપરવું. તથા ગોચરી વધી પડે તો શું વિધિ ? એ કહેવાનું છે.
- ૬૦૫.
Page #615
--------------------------------------------------------------------------
________________
આ ભોજનવિધિ સુગમ છે. શ્રી ઓઘનિર્યુક્તિ वृत्ति : इदानीं भाष्यकार: प्रतिपदं व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह - ભાગ-૨
ओ.नि.भा. : मण्डलि अहराइणिआ सामाचारी य एस जा भणिआ । M०६॥ म
पुव्वं तु अहाकडगा मुच्चंति तओ कमेणियरे ॥२८३॥ मण्डली कथमुपविशति ?, अत आह-यथारत्नाधिकतया सामाचारी चात्र कार्या, एषा या भणिता-उक्ता कतमा?, 'ठाणदिसिपगासणया" इत्येवमादिका साऽत्रापि तथैव द्रष्टव्या । उक्तं मण्डलीद्वारम्, इदानीं भाजनद्वारप्रतिपादनायाह - | 'पुव्वं तु अहकाडगा' 'पूर्वं' प्रथमं 'यथाकृतानि' परिकर्मरहितानि लब्धानि यानि तानि समुद्देशनार्थं मुच्यन्ते, एतदुक्तं भवति-प्रथममप्रतिकर्मा प्रतिग्रहको भ्राम्यते, ततः क्रमेण इतरे' अल्पपरिकर्मबहुपरिकर्माणि एव मुच्यन्ते । भायण'त्ति
गयं,
REE
ચન્દ્ર : હવે ભાષ્યકાર આ પ૬૮મી ગાથાના દરેકે દરેક પદનું વ્યાખ્યાન કરે છે. તેમાં પહેલા અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૮૩ : ટીકાર્થ : માંડલી કેવી રીતે બેસે ? એ કહે છે કે રત્નાધિકના ક્રમ પ્રમાણે અહીં માંડલી
Page #616
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ ન
, , ચા કરવી તથા સામાચારી અહીં આ કરવી કે જે પહેલા કહેવાયેલી છે.
પ્રશ્ન : પહેલા કઈ સામાચારી કહેવાઈ છે ? ભાગ-૨
ઉત્તર : સ્થાન, દિશા, પ્રકાશ વગેરે પૂર્વે જે સામાચારી બતાવેલી, તે અહીં પણ તે જ પ્રમાણે જાણવી.
(વર્તમાનમાં માંડલી પદ્ધતિ આ રીતે છે. અને એ શાસ્ત્રીય છે. ૧-૨ આંકડાઓ રત્નાધિક સાધુઓના ક્રમ પ્રમાણે છે. પણ | ૬૦૭.
(૧) ગુર (૨) ગુરુ સન્મુખ
(૪) એક સાધુ બેસે.
કે
E
E
ક
F
ક
=
શ
ગુરુનું મુખ પૂર્વદિશાભિમુખ છે.
= •
હું
(૧છો.
=
છે
હૈ is
=
માંડલીદ્વાર કહેવાઈ ગયું. હવે ભાજદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
૬૦૭.
- E
Page #617
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ ની પછી આ
'#
#
#
E
F
પરિકર્મ વિનાના જે ભાજનો - પાત્રાઓ મળેલા હોય, પહેલા તે પાત્રાઓ ગોચરી વાપરવા માટે મુકાય. આશય એ આ શ્રી ઓઘ-યુ.
છે કે જે પાત્રાઓમાં ગોચરી આવી છે એમાં જે પરિકર્મ વિનાના પાત્રા હોય તે પહેલા આખી માંડલીમાં ભમાવાય. ત્યારબાદ
પછી અલ્પપરિકર્મવાળા અને બહુપરિકર્મવાળા પાત્રાઓ મૂકાય. (જે પાત્રાઓમાં સાંધવા, તોડવા વગેરે રૂપ પ્રતિકર્મ=પરિકર્મ ભાગ-૨
કરાયેલું હોય, તે પરિકર્મવાળા પાત્રા કહેવાય...) | ૬૦૮ ] » ભાજનદ્વાર પૂર્ણ થયું.
वृत्ति : इदानीं 'भोयण'त्ति व्याख्याते - ओ.नि.भा. : निद्धमहुराणि पुव्वं पित्ताईपसमणट्ठया भुंजे ।
बुद्धिबलवड्डणट्ठा दुक्खं खु विकिंचिउं निद्धं ॥२८४॥ प्रथमार्द्धं सुगमं । किमर्थं स्निग्धमधुराणि पूर्वं भक्ष्यन्ते ?, यतो बुद्धेर्बलस्य च वर्द्धनं भवति, तथा चाह -'घृतेन वर्द्धते मेधा' इत्यादि, बलवर्द्धनं च प्रसिद्धमेव, बलेन च वद्धितेन वैयावृत्त्यादि कर्तुं शक्यते, दुःखं च परिस्थापयितुं स्निग्धं घृतादि भवति यतोऽसंयमो भवतीति । उक्ता ग्रहणशोधिः ચન્દ્ર. : હવે ભોજનદ્વાર કહેવાય છે.
Si ૬૦૮
=
*
+
E
"Is
E
Page #618
--------------------------------------------------------------------------
________________
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૨૮૪ઃ ટીકાર્થ : પહેલા પિત્તાદિના પ્રશમન-શાંતિ માટે સ્નિગ્ધ-મધુર દ્રવ્યોને વાપરે. શ્રી ઓઘનિર્યુક્તિ
પ્રશ્ન : સ્નિગ્ધ અને મધુર દ્રવ્યો પહેલા શા માટે વાપરવા? (ઉત્તર આવી જ ગયો છે કે પિત્તાદિ પ્રશમન માટે પહેલા ભાગ-૨
વાપરવા. છતાં એનું બીજું કારણ દર્શાવવા ફરી આ પ્રશ્ન ઊભો કરાયો છે.)
ઉત્તર : સ્નિગ્ધ-મધુર દ્રવ્યો પહેલા વાપરવાથી બુદ્ધિની અને બલની વૃદ્ધિ થાય. કહ્યું જ છે કે ઘી વડે બુદ્ધિ // ૬૦૯ : વધે....વગેરે. અને સ્નિગ્ધાદિ દ્વારા બલની વૃદ્ધિ તો પ્રસિદ્ધ જ છે. તથા બલ વધે એટલે વૈયાવચ્ચાદિ કરવા શક્ય બને.
ને વળી જો ઘી વગેરે સ્નિગ્ધવસ્તુઓ પહેલા ન વાપરીએ અને પાછળથી વધી પડે તો તેને પરઠવવા અઘરા છે. કેમકે એ ની સ્નિગ્ધ હોવાથી એમાં જીવવિરાધનાની શક્યતા ઘણી છે, અસંયમ થાય છે. એટલે જો સૌથી પહેલા જ સ્નિગ્ધાદિ વાપરી મા લઈએ તો પછી એ વધવાનો કે પરઠવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. ओ.नि.भा. : अह होज्ज निद्धमहुराणि अप्पपरिकम्मसपरिकम्मेहिं ।
भोत्तूण निद्धमहुरे फुसिअ करे मुंचऽहागडए ॥२८५॥ : अथ भवेयुः स्निग्धानि मधुराणि च द्रव्याणि अल्पपरिकर्मसु बहुपरिकर्मजनितेषु च पात्रकेषु ततः को विधिरित्यत आह-तान्येव भुक्त्वा स्निग्धमधुराणि द्रव्याणि ततः करान् प्रोञ्छयति प्रोञ्छयित्वा च करान् 'मुंचऽहाकडए'त्ति यथाकृतानि-अपरिकर्माणि पात्रकाणि समुद्दिशनार्थं मुच्यन्ते । भोयण'त्ति गयं,
I FOCII
Page #619
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ- ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૫ : ટીકાર્થ : પ્રશ્ન : હવે જો સ્નિગ્ધ અને મધુર દ્રવ્યો અલ્પપરિકર્મવાળા અને નિયુક્તિ - બહુપરિકર્મવાળા પાત્રામાં હોય તો પછી શું વિધિ ? આશય એ છે કે આપણે પરિકર્મ વિનાના પાત્રાઓ પહેલા વાપરવાના ભાગ-૨ કહ્યા છે. અને બીજી બાજુ સ્નિગ્ધાદિ દ્રવ્યો પણ પહેલા વાપરવાના કહ્યા છે. હવે જો સ્નિગ્ધાદિ પદાર્થો અલ્પપરિકર્માદિ
પાત્રામાં હોય અને રુક્ષ પદાર્થો અપરિકર્મ પાત્રામાં હોય તો શું કરવું? જો અપરિકર્મપાત્રાઓની વસ્તુ પહેલા વાપરીએ | ૬૧૦ ||
તો પહેલા સ્નિગ્ધ દ્રવ્યો વાપરવાની આજ્ઞા ન પળાય અને જો સ્નિગ્ધાદિ દ્રવ્યો પહેલા વાપરીએ તો પછી અપરિકર્મ પાત્રાવાળા ન પદાર્થ પ્રથમ વાપરવાની આજ્ઞા ન પળાય. તો હવે શું કરવું ?
ઉત્તર : તે સ્નિગ્ધ મધુર દ્રવ્યો જ પહેલા વાપરી લેવા, એ વાપર્યા પછી હાથ લુછી લેવા. હાથ લુછીને પછી યથાકૃત /- અપરિકર્મ પાત્રો ભોજન વાપરવા મુકાય. (સ્નિગ્ધાદિ પ્રથમ વાપરવામાં વધારે લાભ છે, માટે પ્રથમ એ વાપરવા)
ભોજન દ્વારા થઈ ગયું. वृत्ति : इदानी ग्रहणद्वारप्रतिपादनायाह - ओ.नि.भा. : कुक्कुडिअंडगमित्तं अहवा खुड्डागलंबणासिस्स ।
लंबणतुल्ले गिण्हइ अविगियवयणो य राइणिओ ॥२८६॥
E
F
=
=
=
*
I ૬૧૦
Page #620
--------------------------------------------------------------------------
________________
तस्मात्पतद्ग्रहात्कवलं गृह्णन् कुक्कुड्यण्डकमात्रं गृह्णाति, अथवा 'खुड्डागलंबणासिस्स' क्षुल्लकेन लम्बनकेन-हस्तेन શ્રી ઓઘનિર્યુક્તિ પર
अशितुं शीलं यस्य स क्षुल्लकलम्बनाशी तत्तुल्यान् कवलान् गृह्णाति-स्वभावेनैव लघुकवलाशिनस्तुल्यान् कवलान् ભાગ-૨ |
गृह्णाति ‘अविकियवयणो य राइणिओ' अविकृतवदनो रत्नाधिकः, न भावदोषेण मुखमत्यर्थं बृहत्कवलप्रक्षेपार्थं
निर्वादयति, किं तर्हि ?, स्वभावस्थेनैव मुखेनेति । | ૬૧૧ | |
ચન્દ્ર. : હવે ગ્રહણ દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. # ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૬ : ટીકાર્થ : પાત્રામાંથી કોળીયાને લેતો સાધુ કુકડીના ઈંડા માત્ર પ્રમાણવાળા કોળીયાઓને
લિ. અથવા તો જે વ્યક્તિ નાના હાથ વડે વાપરવાના સ્વભાવવાળો હોય, તેના જેટલા કોળીયા પ્રમાણવાળા કોળીયાને ગ્રહણ " કરે. અર્થાતુ સ્વભાવથી જ નાના કોળીયા ખાનારા વ્યક્તિના કોળીયાના જેટલા કોળીયા ગ્રહણ કરે. ' રત્નાધિક અવિકૃત વદનવાળા હોય. એટલે કે અંદર પડેલા આસક્તિદોષને પરવશ થઈને મોટો કોળીયો મોઢામાં નાંખવા માટે મોઢાને અત્યંત મોટું ખોલનારા ન હોય. પરંતુ સ્વાભાવિક મુખ વડે જ વાપરનારા હોય.
વૃત્તિ : થવાડ્યું પ્રવિધિ: – ओ.नि.भा. : गहणे पक्खेवंमि अ सामाचारी भवे पुणो दुविहा ।
गहणं पायंमि भवे वयणे पक्खेवणा होइ ॥२८७॥
= he is E
Page #621
--------------------------------------------------------------------------
________________
नियुक्ति
'ग्रहणे' कवलादाने प्रक्षेपे च सामाचारी पुनरियं द्विविधा भवति, तत्र ग्रहणं पात्रकविषये भवेत श्री मोष- त्यु
पात्रकात्कवलोत्क्षेपः, वदनविषयं च प्रक्षेपणं कवलस्य भवति । (भाग-२
यन्द्र. : अथवा मा महाविपिछे.
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૮૭: ટીકાર્થ : કવલને ગ્રહણ કરવામાં અને મુખમાં કવલનો પ્રક્ષેપ કરવામાં... આમ આ બે ॥ १२॥ मा
પ્રકારની સામાચારી છે. તેમાં ગ્રહણ પાત્રકમાં થાય, કેમકે પાત્રામાંથી કોળીયાને ઉંચકવાનો હોય છે. જયારે કોળીયાનો પ્રક્ષેપ મુખસંબંધી હોય છે. મોઢામાં કોળીયો નાંખવાનો હોય છે.
वृत्ति : तत्र पात्रकात्कथं भक्षयद्भिर्गृह्यते ? इत्येतत्प्रदर्शयन्नाह -
ओ.नि.भा. : कडपयरच्छेएणं भोत्तव्वं अहव सीहखइएणं । ओ
एगेण अणेगेहि व वज्जेत्ता धूमइंगालं ॥२८८॥ तत्र कटच्छेदेन भोक्तव्यं यथा कलिञ्जस्य खण्डलकं छित्त्वाऽपनीयते, एवमसावपि भुङ्क्ते, तथा प्रतरच्छेदेन वा भोक्तव्यं तरिकाच्छेदेनेत्यर्थः, अथवा सिंहभक्षितेन, सिंहो हि किल एकदेशादारभ्य तावद्भुङ्क्ते यावत्सर्वभोजनं निष्ठितं भवति, तच्चैकेन बहुभिर्वा भोक्तव्यं, वर्जयित्वा धूमाङ्गारकं द्वेषरागौ वर्जयित्वेत्यर्थः ।
100
।
॥१२॥
Page #622
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘણુ
ન
સી
અને
ચન્દ્ર. : તેમાં ખાનારા સાધુઓએ પાત્રોમાંથી કોળીયો શી રીતે ગ્રહણ કરવો ? એ વાત દેખાડતા કહે છે. નિર્યુક્તિ ન ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૮૮ : ટીકાર્થ : કટછેદ વડે વાપરવું. જેમ કાલિંગડાનો ટુકડો છેદીને દૂર કરાય છે, એમ આ ભાગ- ૨T પણ ભોજનના ટુકડાને છેદીને વાપરે. અથવા તરિકાછેદ વડે=પ્રતર છેદ વડે વાપરવું. અથવા સિંહભક્ષિત વડે વાપરવું. સિંહ
એક બાજુથી શરુ કરીને ત્યાં સુધી વાપરે છે જ્યાં સુધીમાં બધું જ ભોજન સમાપ્ત થઈ જાય. તે ભોજન એક સાધુએ કે ઘણા || ૬૧૩ II.
સાધુએ વાપરવું. (સાધુ એક પાત્રામાં એકલો વાપરતો હોય કે ઘણા બધા ભેગા મળીને એક પાત્રકમાં વાપરતા હોય, ત્યારે આ ત્રણવિધિપૂર્વક વાપરે. જો વિધિપૂર્વક વાપરે તો ખાદ્યપદાર્થ એંઠા ન થાય, અને એવા વિધિમુક્ત ખાદ્યપદાર્થ કદાચ વધી પડે તો ખપાવવા માટે બીજાઓને આપી શકાય.).
એ પણ ધૂમ અને અંગાર દોષ છોડીને એટલે કે રાગદ્વેષ છોડીને વાપરવું. (અહીં કટચ્છેદ – પ્રતરચ્છેદ – સિહભક્ષિત આ ત્રણેયનો અર્થ સમજવો જરૂરી છે...) કટચ્છેદ = ઢગલાના કિનારાથી વાપરવું. દા.ત. ખીચડીમાં વચ્ચે હાથ નાખીને ન વપરાય પણ કિનારી પરથી વપરાય.
પ્રતરછેદ = પાત્રામાં ૪-૫ રોટલી હોય તો પહેલા ઉપરની એક રોટલીના કટકા કરીને વપરાય, પછી બીજી રોટલી * રૂપ પ્રતર લેવાય અને તેના ટુકડા કરાય. એ રીતે ત્રીજી, ચોથી, પાંચમી રોટલીમાં પણ સમજવું. વસ્તુની ઉથલ-પાથલ,
ઉંચીનીચી કરવાની ક્રિયા ત્યાજય છે. . સિંહભક્ષિત = ટીકામાં જ સ્પષ્ટ સમજાવી દીધું છે.
(
૬૧૩ .
Page #623
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ भाग-२
॥१४॥
वृत्ति : इदानीं वदनप्रक्षेपणशोधिं दर्शयन्नाह - ओ.नि.भा. : असुरसुरं अचवचवं अट्ठयमविलंबिअं अपरिसाडि ।
मणवयकायगुत्तो भुंजे अह पक्खिवणसोही ॥२८९॥ असुरसुरं भुङ्क्ते-सरडसरडं अकरंतो 'अचवचवं' न चर्वयन् वल्कमिव चपचपावेइ, तथा 'अद्रुतम्' अत्वरितं तथा 'अविलम्बितम्' अमन्थरं अपरिशाटिं मनोवाक्कायगुप्तो भुञ्जीत, न मनसा विरूपमिति चिन्तयति, वाचा नैवं वक्ति, यदुत को इमं भक्खेइ ? जो अम्हारिसो न होइ, काएण उद्घोसए मुहेण न देइ, एवं त्रिगुप्तस्य भुञ्जानस्य प्रक्षेपणशोधिर्भवति ॥
ચન્દ્ર. : હવે મુખમાં કોળીયાનો પ્રક્ષેપ કરવાની શુદ્ધિને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૮૯ઃ ટીકાર્થઃ સરડ-સરડ ન કરતો વાપરે. (જેમ મોસંબીનો રસ વગેરે વાપરતી વખતે ગૃહસ્થો એક એક ઘુંટડો પીએ અને એમાં રીતસર મોઢાનો અવાજ પણ આવે, તે રીતે સાધુ પાણી વગેરે ન વાપરે.) તથા ચાવતી વખતે સાધુ પાંદડાની જેમ = છાલની જેમ ચબ-જબ અવાજ ન કરે. ઉતાવળ વિના વાપરે. બહુ ધીમે પણ ન વાપરે. તથા ઢોળાય નહિ એ રીતે વાપરે. “આ ગોચરી ખરાબ છે” એવું મનથી ન વિચારે. વાણી વડે એ પ્રમાણે ન બોલે કે “કોણ આ
FSEP
9.
SEE
१४॥
Page #624
--------------------------------------------------------------------------
________________
म.
श्री मोध-त्यु
નિર્યુક્તિ
ભાગ-૨
॥१५॥
वस्तु पाय ? अभावो नहोय. अर्थात् आप ४ मा माऽभे, जीओ तो अनपाय." मेम शरीर 43... જુગુપ્સા કરતો મુખમાં ન આપે (ન નાંખે.)
આ રીતે ત્રણગુપ્તિ પૂર્વક વાપરનારાને પ્રક્ષેપણની શુદ્ધિ થાય છે. ओ.नि. : उग्गमउप्पायणासुद्धं एसणादोसवज्जिअं ।
साहारणं अयाणंतो साहू होइ असारओ ॥५६९॥ उग्गमउप्पायणासुद्धं एसणादोसवज्जिअं । साहारणं विआणंतो साहू होइ ससारओ ॥५७०॥ उग्गमउप्पायणासुद्धं एसणादोसवज्जिअं । साहारणं अयाणंतो साहू कुणइ तेणिअं ॥५७१॥ उग्गमउप्पायणासुद्धं एसणादोसवज्जिअं । साहारणं वियाणंतो साहू कुणइ निज्जरं ॥५७२॥
POTO HB
१५॥
Page #625
--------------------------------------------------------------------------
________________
HE'
श्रीमोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
र
॥१६॥
अंतंतं भोक्खामित्ति बेसए भुंजए य तह चेव । एस ससारनिविट्ठो ससारओ उठ्ठिओ साहू ॥५७३॥ एमेव भंगतिअं जोएयव्वं तु सारनाणाई ।
तेण सहिओ ससारो समुद्दवणिएण दिटुंतो ॥५७४॥ उद्गमशुद्धं उत्पादनाशुद्धं एषणादोषवर्जितं 'साधारणं' सामान्यमेतद्गुडादि अजानान:-अतिमात्रं दुष्टेन भावेन आददानः योऽसौ पतद्ग्रहो भ्रमति तस्मात्साधुः 'असारकः' अप्रधानो ज्ञानदर्शनचारित्राण्यङ्गीकृत्यासार: स भवति । तथा उद्गमोत्पादनाशुद्धमेषणादोषवर्जितं साधारणमेतद्रव्यमित्येवं जानानोऽदुष्टेनान्तरात्मना कवलं गुडादेराददानः साधुर्भवति 'ससार:' ज्ञानदर्शनचारित्रसारवान् भवति । कथं पुनरसार: साधुर्भवति ? अत आह-उद्गमोत्पादनाशुद्धमेषणादोषवर्जितं साधारणमेतद्गुडादिद्रव्यमित्येवमजानन् दुष्टेन भावेनाददानः साधुः स्तेयं करोति ततोऽसारोऽसौ । स कथं पुनः ससार: साधुर्भवति ? उद्गमोत्पादनाशुद्धमेषणादोषवर्जितं 'साधारणं' तुल्यमेतत्सर्वेषां गुडादीत्येवं जानानोऽदुष्टान्तरात्मना स्वल्पमाददानः साधुनिर्जरां करोति अत: ससारो ज्ञानदर्शनचारित्रैरिति । इदानीं ससार: कदाचिद्भोजनार्थमुपविशन् भवति कदाचिदुपविष्टः कदाचिदुत्थितः, एतत्प्रदर्शयन्नाह - अन्त्यं-प्रान्त्यं वल्लचणकादि तदप्यन्त्यं-पर्युषितं चणकादि
SR
05
Fors
॥१६॥
Page #626
--------------------------------------------------------------------------
________________
श्री सोध-त्यु
अन्त्यमप्यन्त्यमन्त्यान्त्यं भक्षयिष्यामि एवंविधेन परिणामेनोपविष्टो मण्डल्यां उपभुङ्क्ते यस्तथैव एष साधुः ।
शुद्धपरिणामत्वात् ससार उपविष्टः ससारश्चोत्थितः, तस्य शुभपरिणामस्याप्रतिपतितत्वात्, एवमेव भङ्गत्रितयं योजनीयं, ભાગ-૨
" तत्र प्रथमो भङ्गः ससारो निविट्ठो ससारो उठ्ठिओ १, ससारो निविट्ठो असारो उट्ठिओ बिइओ भंगो २, असारो निविट्ठो
ससारो उठ्ठिओ तइओ ३, असारो निविट्ठो असारो उठ्ठिओ एस चउत्थो ४, सारश्चात्र ज्ञानादि, आदिग्रहणादर्शनं चारित्रं ॥१७॥ म चेति, तेन ज्ञानादिना सहितो यः साधुः स ससारो भण्यते । अत्र च समुद्रवणिजा दृष्टान्तः ॥ एगो समुद्दवणिओ बोहित्थं
" भंडस्स भरिउं ससारो गओ, ससारो य पउरं हिरन्नाइ विढवेऊण आगओ । अण्णो पुण ससारो भंडं गहेऊण गओ निस्सारो
| आगओ, कवडियाएवि रहिओ, तंपि पुव्विल्लयं हारेऊण आगओ । अण्णो असारो अंगबीओ णिहिरणो गओ ससारो भ आगओ पभूयं विढवेऊण । अण्णो पुण असारो हिरण्णरहिओ गओ असारो चेव आगओ कवडियाएवि रहिओ ॥ एवं | साधोरपि सारासारयोजना कर्त्तव्या वणिग्न्यायेन ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૬૮: ટીકાર્થ : ઉદ્ગમદોષોથી શુદ્ધ, ઉત્પાદના દોષોથી શુદ્ધ અને એષણાદોષથી રહિત એવા ગોળ વગેરે રૂપ ભોજનને સાધારણ તરીકે ન જાણતો સાધુ, અત્યંત દુષ્ટ ભાવથી વધુ પ્રમાણમાં જાતે ગ્રહણ કરતો એ સાધુ
અપ્રધાન = જ્ઞાન દર્શન-ચરિત્રની અપેક્ષાએ અસાર થાય છે. (આશય એ છે કે આખી માંડલીમાં જે આ ભોજનવાળુ પાત્રુ વૈ ફરતું હોય તેમાંથી દરેક સાધુએ ઉચિત માપમાં જ વસ્તુ લેવી જોઈએ કે જેથી એ વસ્તુ બધાને સરખા ભાગે મળી રહે. આમ
॥१७॥
Page #627
--------------------------------------------------------------------------
________________
5
E
એ ભોજનને આખા ગચ્છના માટે સાધારણ જાણીને એ પ્રમાણે લેવાને બદલે જો કોઈ સાધુ આસક્તિ વગેરેને લીધે વધુ શ્રી ઓઘ- ૭
પ્રમાણમાં લઈને વાપરે તો બીજા સાધુઓને ન મળે. ઓછું મળે. આવું કરનારા સાધુમાં જ્ઞાનાદિગુણો તુચ્છકક્ષાના હોય એટલે નિર્યુક્તિ ન
તે અસાર કહેવાય. વિશિષ્ટજ્ઞાનાદિગુણો રૂપી સાર એની પાસે નથી.) ભાગ-૨
એમ ઉગમ-ઉત્પાદના દોષોથી શુદ્ધ, એષણાદોષથી રહિત આવા દ્રવ્યને “આ સાધારણ છે, બધા સાધુઓની આમાં || ૬૧૮. v માલિકી છે.” એ પ્રમાણે જાણતો, અદુષ્ટ મન વડે ગોળ વગેરેના કોળીયાને યોગ્ય માપમાં ગ્રહણ કરનારો સાધુ જ્ઞાન-દર્શન
જ ચારિત્ર રૂપ સારવાળો બને.
પ્રશ્ન : સાધુ જો વધારે લઈ લે, તો એટલા માત્રથી અસાર કેમ બને ?
ઉત્તર : ઉદ્ગમ-ઉત્પાદનાથી શુદ્ધ, એષણાદોષ રહિત એવા ભોજનને “આ બધા માટે સમાન છે” એ નહિ જાણતો બા ' તે સાધુ દુષ્ટભાવથી વધારે પ્રમાણમાં લે તો એ સાધુ ચોરી કરનાર બને એટલે એ અસાર બને.
પ્રશ્ન : તે સાધુ વળી સસાર કેવી રીતે બને ?
ઉત્તર : ઉદ્ગમોત્પાદનાદોષથી શુદ્ધ, એષણા દોષથી રહિત એવી ગોચરીને “આ બધાયને માટે સમાન છે.” એ પ્રમાણે ૫ જાણતો અષ્ટ અન્તરાત્માવાળો સ્વલ્પ ગ્રહણ કરનાર સાધુ નિર્જરા પામે છે. આથી એ જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે સંસાર બને ઈં છે.
સસાર સાધુ ક્યારેક ભોજન માટે બેસતો સસાર હોય, ક્યારેક બેસી ચૂકેલો સસાર હોય, ક્યારે ઊભો થયેલો સંસાર
=
=
*
*
fe
Page #628
--------------------------------------------------------------------------
________________
T
*
શ્રી ઓધ- વ્યુ
નિર્યુક્તિ
ભાગ-૨
지
|| ૬૧૯॥ મ
ण
भ
હોય... આ વાતને દેખાડવા માટે કહે છે કે અન્ય એટલે વાલ-ચણા વગેરે હીનવસ્તુઓ, તે પણ પાછી અત્ત્વ એટલે પર્યુષિત – ઘણો સમય થઈ ગયો હોય તેવી... આવી અન્ત્યાન્ય વસ્તુને વાપરીશ” એ પ્રમાણેના પરિણામથી માંડલીમાં બેઠેલો જે
સાધુ વાપરે. તે જ પ્રમાણે આ સાધુ પરિણામવાળો હોવાથી સસાર બેઠેલો અને સસાર ઊભો થયેલો ગણાય. કેમકે એનો શુભ પરિણામ પતન પામ્યો નથી.
આ જ પ્રમાણે ત્રણ ભાંગાઓ જોડવા.
તેમાં પહેલો ભાંગો
(૧) સસાર વાપરવા બેઠો અને સસાર જ ઊભો થયો.
(૨) સસાર વાપરવા બેઠો અને અસાર જ ઊભો થયો. (૩) અસાર વાપરવા બેઠો તને સસાર ઊભો થયો.
(૪) અસાર વાપરવા બેઠો અને અસાર ઊભો થયો.
અહીં સાર એટલે જ્ઞાનાદિ. આદિ શબ્દથી દર્શન અને ચારિત્ર લેવા. આ જ્ઞાનાદિથી યુક્ત સાધુ તે સસાર કહેવાય.
આ વિષયમાં સમુદ્ર નામના વિણકનું (અથવા તો સમુદ્ર દ્વારા વેપાર કરનારા વણિકનું) દૃષ્ટાન્ત છે.
એક સમુદ્ર નામનો વિણક કરિયાણાનું વહાણ ભરીને સસાર ગયો અને પુષ્કળ સુવર્ણાદિને મેળવીને સસાર પાછો
૧૬ આવ્યો.
यस
भ
저
व
ओ
મ
|| ૬૧૯ ||
Page #629
--------------------------------------------------------------------------
________________
श्री जोध
નિર્યુક્તિ
भाग-२
मो
Ur
स
॥ ६२० ॥ म
पण
भ
स्म
બીજો એક વણિક સસાર છતો કરિયાણું લઈને ગયો અને બધું ગુમાવી, એક કોડી પણ કમાયા વિના નિઃસાર પાછો આવ્યો. જે જૂનું ધન હતું તે પણ હારીને આવ્યો.
ત્રીજો અસાર વણિક માત્ર પોતાના શરીર સાથે, સુવર્ણાદિ વિના નીકળ્યો અને પુષ્કળ કમાઈને સસાર પાછો આવ્યો.
· ચોથો વળી અસાર સુવર્ણરહિત ગયો અને અસાર જ પાછો આવ્યો. એક કોડી પણ પાસે ન રહી.
આ રીતે વણિકના ન્યાયથી સાધુની પણ સાર-અસારની યોજના કરવી.
ओ.नि. :
वृत्ति : एवं तेषां भुञ्जतां यदि पतद्ग्रहको भ्रमन्नेवार्द्धपथे निष्ठां याति तदा को विधिरित्यत आह - जत्थ पुण पडिग्गहगो होज्ज कडो तत्थ छुब्भए अन्नं । मत्तगगहिउव्वरिअं पडिग्गहे जं असंस ॥५७५ ॥ जं पुण गुरुस्स सेसं तं छुब्भइ मंडलीपडिग्गहके । बालादीण व दिज्जइ न छुब्भई सेसगाणऽहिअं ॥५७६ ॥ कोलडिग्गहगे विआणिउं पक्खिवे दवं सुक्के । अभत्तआिणट्ठा बहु लंभे जं असंसट्टं ॥ ५७७॥
माँ
त्थ
ण
5
म
हा
॥ ६२० ॥
Page #630
--------------------------------------------------------------------------
________________
श्रीमोधનિર્યુક્તિ ભાગ-૨
॥ २१॥ मा
यत्र पुनर्भुञ्जतां पतद्ग्रहको भवेत् 'कडो 'त्ति निष्ठितभक्तो जातः साधुपर्यन्तमप्राप्त एव, तत्र किं कर्त्तव्यमित्यत आह-'तत्र' तस्मिन्निष्ठितभक्ते पतद्ग्रहकेऽन्यद्भक्तं प्रक्षिप्यते, ततश्च यस्मिन् साधौ स निष्ठितः पतद्ग्रहस्तस्मादारभ्य तेनैव क्रमेण पुनर्धाम्यते, मात्रके वा यद्वालादीनां प्रायोग्यं गृहीतमासीत्, तदिदानीमुद्वरितं तदसंसृष्टं सत् पतद्ग्रहे प्रक्षिप्य पतद्ग्रहो यस्मिन् साधौ निष्ठितस्तस्मादारभ्य पुनभ्रंमतीति । यत्पुनर्गरोः शेषं भुञ्जतो जातं तत्संसष्टमपि प्रक्षिप्यते मण्डलीपतद्ग्रहके, बालादीनां वा दीयते तदाचार्योदरितं, यत्पुनराचार्यव्यतिरिक्तानामुदरितम् - अधिकं जातं तन्न प्रक्षिप्यते मण्डलीपतद्ग्रहके संसृष्टं सत् । किञ्च, 'सुक्कत्ति एकः शुष्केण भक्तेन पतद्ग्रहः, अपर: ‘उल्लत्ति आर्द्रण भक्तेन पतद्ग्रहः, एवं विज्ञाय ततः प्रक्षिपेट्वं 'सुक्के 'त्ति शुष्कभक्तपतद्ग्रहे, येन तोयप्रक्षेपेण संजातबन्धं तद्भक्तं सुखेनैव कवलैगुह्यते, अथ बहुलाभः संजातः-प्रचुरं लब्धं गुडादि ततोऽसंसृष्टमेव ध्रियते, किमर्थम् ?, अभक्तार्थिकानामर्थे, येन मनोज्ञं भवेत् ।
ચન્દ્ર, : પ્રશ્ન : આ પ્રમાણે તેઓ વાપરતા હોય અને ફરતું પાત્ર અડધે રસ્તે જ ખાલી થાય તો પછી શું વિધિ ? (પીરસનારો પાત્ર લઈને પીરસતો હોય અને એમાં ૫૦માંથી ૧૫, ૨૦, ૨૫ સાધુને પીરસાયું અને પાત્ર ખાલી થયું, તો પછી हा वे शुं विष ?)
- ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૭૫ થી ૭૭: ટીકાર્થ : જો વળી સાધુઓ વાપરતા હોય અને અધવચ્ચે એ પાત્રનું બધું ભોજન
Page #631
--------------------------------------------------------------------------
________________
vi
ખાલી થઈ જાય, એટલે કે છેલ્લા સાધુ સુધી એ પાત્ર ન પહોંચે અને અધવચ્ચે ખાલી થાય તો પછી ત્યાં શું કરવું? એ કહે શ્રી ઓઘ
છે કે ખાલી થયેલું છે ભોજન જેમાંથી તેવા તે પાત્રામાં બીજું ભોજન નાંખવું અને પછી જે સાધુને વિશે એ પાત્રુ ખાલી થયેલું નિર્યુક્તિ
હતું, ત્યાંથી માંડીને તેજ ક્રમથી એ પાત્રુ ફરી ફેરવવું. (આશય એ છે કે દશ-બાર પાત્રાઓમાં ગોચરી આવી છે, એમાંથી ભાગ-૨
એકપાત્રામાં વધારે ગોચરી ભરી સાધુઓને આપવાની શરુ કરે અને અડધા સાધુઓને પીરસાય અને ત્યાં જ એ ખાલી થઈ
જાય તો પછી જે બીજા પાત્રાઓમાં ગોચરી પડી છે, એ આ પાત્રામાં પાછી ભરી દઈ પછી જ્યાંથી અટક્યા હોય ત્યાંથી ફરીથી જ પીરસવાનું શરું કરે.).
અથવા તો એવું પણ બને કે વહેલા વાપરવા બેઠેલા બાલાદિને માત્રકની અંદર જે બાલાદિપ્રાયોગ્ય ભરીને આપેલું હતું, . તેમાંથી જે વધેલું હોય અને એંઠું ન થયું હોય તેને એ પાત્રામાં ભરીને જે સાધુમાં એ પાત્રુ ખાલી થઈ ગયું ત્યાંથી માંડીને | T ફરીથી એ પાત્રુ આગળ ભમાવાય. (એટલે કે સાધુ પીરસે.)
હા ! ગુરુને વાપરતા વાપરતા જે કંઈક શેષ વધ્યું હોય એ તો એંઠું હોય તો પણ માંડલીના પાત્રામાં પાછું નાંખી શકાય છે. એમાં વાંધો નથી. ' અથવા તો આચાર્યની વધેલી તે ગોચરી બાલાદિને અપાય. જયારે આચાર્ય સિવાયના સાધુઓની જે ગોચરી વધી હોય, દાતે જો એંઠી થયેલી હોય તો માંડલીના પાત્રામાં ન નખાય. વળી એક પાત્રુ સુકા ભોજનવાળું હોય અને બીજું પાનું (સ્નિગ્ધ)
ભીના ભોજનવાળું હોય.
Tu ૬૨૨ ..
Page #632
--------------------------------------------------------------------------
________________
હવે જો શુષ્ક ભોજન હાથથી લેવામાં મુશ્કેલી પડતી હોય, ઢોળાઈ જતું હોય તો પછી તે સુકા ભોજનવાળા પાત્રામાં શ્રી ઓધનિર્યુક્તિ ન
દૂધ-પ્રવાહી નાંખી દે, કે જેથી પાણી પડવાથી એ સુકું છૂટું ભોજન બંધાઈ જાય અને એટલે પછી સહેલાઈથી કોળીયા વડે
તે ભોજન લઈ શકાય. (દા.ત. એકલો લોટ હોય, તો એ હાથમાં લેવા કરવામાં ઓછો વત્તો ઢોળાય તો ખરો જ. પણ એજ ભાગ-૨
લોટમાં જો પાણી નાંખી પિંડ બનાવી દઈએ તો પછી એમાંથી એકપણ કણિયો ઢોળાવાનો પ્રશ્ન જ ન આવે. સાધુઓ પણ | ૬૨૩ |
મહાવૈરાગી હોવાથી આવા પાણી નાંખેલા ભોજન પણ વાપરી જાય.)
હવે જો ગોચરી ઘણા વધુ પ્રમાણમાં મળી હોય, ગોળ વગેરે ખૂબ મળ્યા હોય તો તેને ચોખા જ ધારી રાખવા. ક્ષી પ્રશ્ન : શા માટે ?
ઉત્તર : ઉપવાસવાળાઓ માટે કે જેથી તેઓને તે અનુકૂળ રહે. (આશય એ છે “ગોચરી વધવાની છે.” એમ ખબર | જ પડે તો એમાંથી ગોળ વગેરે સારી વસ્તુઓ ચોખ્ખી રાખે, કે જેથી છેલ્લે ગોચરી વધી પડે તો ઉપવાસી વગેરેને ખપાવવા જ
માટે આપી શકાય. હવે જો ગોળ વગેરે સારી વસ્તુઓ પહેલા વાપરી લીધી હોય અને પાછળથી શુષ્ક વગેરે વધે અને એ ૧ * ઉપવાસીને ખપાવવા આપવી પડે તો એમાં એને ખપાવવામાં ખૂબ પ્રતિકૂળતા રહે. એટલે આ વાત કરી છે.) + ગ્રહણશુદ્ધિ કહેવાઈ ગઈ.
वृत्ति : अधुना भुञ्जतः शोधिरुच्यते, सा च चतुर्धा, एतदेवाह -
Page #633
--------------------------------------------------------------------------
________________
यो
श्री जोधत्थु
નિર્યુક્તિ
भाग-२
म
॥ ६२४ ॥ म
ण
भ
ग
ओ
म
ओ.नि. : सोही चक्क भावे वीइंगालं च विगयधूमं च ।
रागेण सइंगालं दोसेण सधूमगं जाणे ॥ ५७८॥ जत्तासाहणहेउं आहारेंति जवणट्टया जइणो । छायालीसं दोसेहिं सुपरिसुद्धं विगयरागा ॥५७९॥ हियाहारा मिताहारा अप्पाहारा य जे नरा ।
स
न ते विज्जा तिगिच्छंति अप्पाणं ते तिगिच्छ्गा ॥ ५८० ॥
शुद्ध चतुष्कं भवति नामस्थापनाद्रव्यभावरूपं, तत्र नामस्थापनाद्रव्यशोधिः पूर्ववत्, भावविषया पुनः शोधिः ग विगताङ्गारं विगतधूमं च भुञ्जतो भावशोधिर्भवति, कथं साङ्गारं कथं वा सधूमं भवतीति ?, एतदेवाह - 'रागेण' इत्यादि सुगमं ॥ 'चारित्रयात्रासाधनार्थं ' धर्मसाधननिमित्तमाहारयन्ति यापनार्थं - शरीरसंधारणार्थं मुनयः षट्चत्वारिंशद्दोषैः सुपरिशुद्धमाहारयन्ति, के च ते ?, षोडशोद्गमदोषाः षोडशोत्पादनादोषाः दशैषणादोषाः संयोजणा पमाणं सइंगलं सधूमगं चेत्येते षट्चत्वारिंशत्, एभिर्विशुद्धं सद् विगतरागा आहारयन्ति ॥ सिलोगो सुगमः । उक्तो भुञ्जनविधिः,
म
हा
॥ ६२४ ॥
Page #634
--------------------------------------------------------------------------
________________
=
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'#
#
| ૬૨૫ /
=
=
=
ચન્દ્ર. : હવે વાપરનારા સાધુની શુદ્ધિ કહેવાય છે. તે ચાર પ્રકારે છે. એ જ વાતને કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૭૮-૫૭૯-૫૮૦: ટીકાર્થ : નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ શુદ્ધિમાં ચાર પ્રકાર છે. નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યશુદ્ધિ પૂર્વની જેમ જાણવી. જયારે અંગારરહિત અને ધૂમરહિત વાપરનારા સાધુને ભાવશુદ્ધિ થાય. ૫ પ્રશ્ન : ગોચરી અંગારવાળી કે ધૂમવાળી કેવી રીતે થાય ?
ઉત્તર : રાગથી ગોચરી વાપરે તો એ અંગારવાળી બને અને દ્વેષથી એ ગોચરી ઘૂમવાળી બને.
ધર્મને સાધવા માટે શરીરને ટકાવવું જરૂરી છે અને એટલે શરીરને ટકાવવા માટે સાધુઓ ૪૬ દોષોથી વિશુદ્ધ એવા | - આહારને વાપરે.
પ્રશ્ન : તે દોષો કયા છે ? ઓ ઉત્તર : ૧૬ ઉગમદોષો, ૧૬ ઉત્પાદના દોષો, દશ એષણા દોષો... સંયોજન, પ્રમાણ, સાંગાર અને સધૂમ આ ૪
માંડલી દોષો એમ કુલ ૪૬ દોષો થાય. આ દોષો વિનાની ગોચરીને રાગરહિત થઈને સાધુઓ વાપરે. - હિતકારી આહારવાળા, માપસર આહારવાળા, અલ્પ આહારવાળા જે મનુષ્યો છે, વૈદ્યો તેઓની ચિકિત્સા કરતા નથી પણ તે આત્માઓ પોતાના આત્માની ચિકિત્સા કરે છે.
ભોજન કરવાની વિધિ કહેવાઈ ગઈ.
=
=
=
દ૨૫ |
Page #635
--------------------------------------------------------------------------
________________
॥२६॥
श्रीमोध-त्यु वृत्ति : 'कारणे'त्ति द्वारं व्याख्यानयन्नाह - નિર્યુક્તિ
ओ.नि. : छहमन्नयरे ठाणे कारणमि उ आगए । ભાગ-૨
आहारेज्ज मेहावी संजए सुसमाहिए ॥५८१॥ वेयणवेयावच्चे इरियट्ठाए य संजमट्ठाए ।
तहपाणवत्तियाए छटुं पुण धम्मचिंताए ॥५८२॥ ओ.नि.भा. : नत्थि छुहाए सरिसिया वेयणा भुंजेज्ज तप्पसमणट्ठा ।
छाओ वेयावच्चं न तरड़ काउं अओ भुंजे ॥२९०॥ इरियं नवि सोहेइ पेहाईयं चं संजमं काउं ।
थामो वा परिहायइ गुणणुप्पेहासु य असत्तो ॥२९१॥ षण्णां स्थानानामन्यतरस्मिन् स्थाने-कारणे आगते सति आहारयेन्मेधावी संयतः सुसमाहितः। कानि च तानि षट् र स्थानानि ? इत्यत आह-वेदना-क्षुद्वेदना तत्प्रशमनार्थं भुङ्क्ते, तथा वैयावृत्त्यार्थं तथा ईर्यापथिकाशोधनार्थं तथा संयमार्थं
॥२६॥
Page #636
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु
स च पेहोपेहपमज्जणादिलक्षणः, तथा 'पाणवत्तियाए' प्राणसंधारणार्थं, षष्ठं पुनर्धर्मचिन्तार्थं भुङ्क्ते । नियति इदानीमेनामेव गाथां भाष्यकृत्प्रतिपदं व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाह-नास्ति क्षुत्सदृशी वेदनाऽतो (भाग-२ ।
भुञ्जीत तत्पशमनार्थम् । दारं । 'छाओ'त्ति बुभुक्षितो वैयावृत्त्यं कर्तुं न शक्नोति अतो भुङ्क्ते । दारं । ईर्यापथिकां
बुभुक्षितो न शोधयति यतोऽतस्तच्छोधनार्थं भुङ्क्ते । दारं । तथा 'पेहाईयं चत्ति 'पेहोपेहपमज्जण' इत्यादिकं संयम ॥२७॥
बुभुक्षितः कर्तुं न शक्नोति यतोऽतो भुङ्क्ते । दारं । 'थामो वा' प्राणस्तस्य परिहाणिर्भवति यदि न भुङ्क्ते अतस्तदर्थं भुञ्जीत । दारं । तथा गुणनं पूर्वपठितस्य अनुप्रेक्षा-चिन्तनं ग्रन्थार्थयोः एतदसौ कर्तुमसमर्थः सन् भुङ्क्ते । दारं ।
ચન્દ્ર. ? હવે કારણ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૮૧-૫૮૨, ભાષ્ય-૨૯૦-૨૯૧ : ટીકાર્ય છે કારણોમાંથી કોઈપણ એકાદ કારણ પણ આવી પડે તો પણ સુસમાહિત, મર્યાદાવાન સાધુ આહાર વાપરે.
प्रश्न : ते ७ स्थानो - ॥२९या छ ?
6.१२ : (१) भूपनी वहनाने शांत २वा भाटे वा५३. तथा (२) वैयावय्य ४२वा माटे (3) यसमितिनी शुद्धि भाटे हा (४) संयम पालन, माटे वा५३. संयम प्रेक्षा-6पेक्षा-प्रार्थना १७ ५२नो छ. (५) प्रा. 214वा माटे अने. (६)
ધર્મચિંતન કરવા માટે વાપરે.
E२७॥
Page #637
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
// ૬૨૮||
R
હવે ભાણકાર આજ ગાથાના પ્રત્યેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પહેલા તો પ્રથમ અવયવને કહે છે. (૧) ભૂખ જેવી કોઈ વેદના નથી, માટે ભૂખને શમાવવા માટે વાપરે. (૨) ભૂખ્યો થયેલો સાધુ વૈયાવચ્ચ ન કરી શકે, આ કારણસર વાપરે. (૩) ભૂખ્યો થયેલો ઈર્યાસમિતિને શુદ્ધ ન પાળી શકે, માટે જ તેની શુદ્ધિ માટે વાપરે. (૪) ભૂખ્યો થયેલો સાધુ પ્રેક્ષાદિ રૂપ ૧૭ પ્રકારના સંયમને પાળી ન શકે, માટે વાપરે. (૫) જો વાપરે નહિ, તો જીવનની હાનિ થાય. માટે જીવન ટકાવવા માટે વાપરે.
(૬) પૂર્વે ભણાયેલા સૂત્ર કે અર્થનું પુનરાવર્તન કરવું એ ગુણન કહેવાય. અને સૂત્ર અને અર્થનું ચિંતન કરવું એ = અનુપ્રેક્ષા કહેવાય. આને કરવા માટે અસમર્થ બનેલો સાધુ એ કરવાની શક્તિ મેળવવા વાપરે. ओ.नि. : अहव न कुज्जाहारं छहिं ठाणेहिं संजए ।
पच्छा पच्छिमकालंमि काउं अप्पक्खमं खमं ॥५८३॥ ओ.नि.भा. : आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीए ।
पाणदयातवहेउं सरीरवोच्छेयणट्ठाए ॥२९२॥
F
'
=
=
;
૬૨૮
Page #638
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥२८॥
E PREBERE P.
GE
आयंको जरमाई राया सन्नायगा व उवसग्गा । बंभवयपालणट्ठा पाणिदयावासमहियाई ॥२९३॥ तवहेउ चउत्थाई जाव छम्मासिओ तवो होइ।
छटुं सरीरवोच्छेयणट्ठया होयणाहारो ॥२९४॥ ओ.नि. : एएहिं छहिं ठाणेहिं अणाहारो य जो भवे ।
धम्म नाइक्कमे भिक्खू झाणजोगरओ भवे ॥५८४॥ अथवा न कुर्यादेवाहारमेभिः षड्भिः स्थानैर्वक्ष्यमाणलक्षणैः । तत्र नियुक्तिकार एव षष्ठं पदं व्याख्यानयन्नाह'पच्छा पच्छिमकालंमि' पश्चिमकाले-संलेखनाकाले 'आत्मक्षमाम्' आत्महितां क्षमां-क्षान्तिमुपशमं कृत्वा ततः पश्चात्सुखेन शरीरपरिकर्मानन्तरं सर्वाहारं मुञ्चतीति । इदानी भाष्यकार एव एतानि षट्स्थानानि प्रदर्शयन्नाह-'आतङ्कः' ज्वरादिर्वक्ष्यते, तथा 'उपसर्गः' राजादिजनितः, एतेषां 'तितिक्षार्थं' सहनार्थं न भोक्तव्यं, तथा ब्रह्मचर्यगुप्त्यर्थं च न भोक्तव्यं, तथा प्राणिदयार्थं च न भोक्तव्यं, तथा तपोऽर्थं शरीरव्यवच्छेदार्थं च न भोक्तव्यमिति । इदानी भाष्यकृत् प्रतिपदं व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह-आतङ्को-ज्वरादिः, आदिग्रहणादन्यो व्याधिर्यत्र भोजनं न पथ्यं,
F
0
६२८॥
Page #639
--------------------------------------------------------------------------
________________
=
નિર્યુક્તિ
'
=
तदर्थं न भुङ्क्ते । दारं । राज्ञा राजकुलधारणादिरूपो यधुपसर्गः कृतः, सन्नायगा वा-स्वजना यदि उन्निष्क्रमणार्थमुपसर्गं શ્રી ઓઘ-થિ.
कुर्वते ततो न भुङ्क्ते । दारं । ब्रह्मव्रतपालनार्थं न भुङ्क्ते, यतो बुभुक्षितस्योन्मादो न भवति । दारं । प्राणिदयार्थं न ભાગ-૨
भुङ्क्ते, यदि वर्षति महिका वा निपतति । दारं । तपोऽर्थं न भुङ्क्ते तच्च चतुर्थादि यावत्षण्मासास्तावत्तपो भवति तदर्थं
न भुङ्क्ते । दारं । षष्ठं शरीरव्यवच्छेदार्थमनाहारः साधुर्भवतीति ॥ एभिः पूर्वोक्तैः षड्भिः स्थानैरनाहारको भवति स धर्म ।। 30॥ म नातिक्रामति भिक्षुरतो ध्यानयोगरतेन भवितव्यमिति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૮૩, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૯૨-૯૩-૯૪, ઓઘનિર્યુક્તિ-૫૮૪: ટીકાર્થ : (ઉપર આહાર વાપરવાના કારણો દર્શાવ્યા, હવે એનાથી તદ્દન વિપરીત આહાર ન વાપરવાના કારણોને દર્શાવે છે) અથવા આ આગળ " કહેવાતા છે કારણોસર પોતે આહાર ન વાપરે. તેમાં નિર્યુક્તિકાર જ છઠ્ઠા પદનું વ્યાખ્યાન કરતા કહે છે કે સંલેખના કર્યા :
બાદ આત્માને હિતકારી એવી ક્ષમાને - ઉપશમભાવને પામીને સુખેથી શરીરની સંલેખના કર્યા બાદ બધા જ આહારને છોડી 'ઓ દે.
હવે ભાગ્યકાર જ આ છ સ્થાનોને દેખાડતા કહે છે. (૧) આતંક એટલે જવર વગેરે આગળ કહેવાશે. (૨) રાજાદિથી ઉત્પન્ન થયેલો ઉપસર્ગ આવે. આ આતંક અને ઉપસર્ગને સહન કરવા માટે ન વાપરે.
=
Page #640
--------------------------------------------------------------------------
________________
(૩) તથા બ્રહ્મચર્યની ગુપ્તિ માટે ન વાપરે. શ્રી ઓઘનિર્યુક્તિ
(૪) તપ માટે (૫) શરીરના વ્યવચ્છેદ માટે ન વાપરવું. ભાગ-૨
હવે ભાષ્યકાર પ્રત્યેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ અવયવ આતંકનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે . (૧) આતંક એટલે તાવ વગેરે. આદિ શબ્દથી બીજા પણ રોગો જેવા કે જેમાં ભોજન કરવું હિતકારી = પથ્ય ન હોય, તો + ૬૩૧ એ વખતે વાપરવું અપથ્ય હોવાના કારણે ન વાપરે.
" (૨) રાજાએ સાધુને રાજકુળની અંદર પકડી રાખવા - પૂરી દેવા વગેરે રૂપ ઉપસર્ગ કરેલો હોય અથવા તો કોઈ સ્વજનો
સાધુને દીક્ષા છોડાવવા માટે ઉપસર્ગ કરે તો એ વખતે ન વાપરે. (આવા વખતે ન વાપરવાથી ઉપસર્ગ દૂર શી રીતે થાય? |
એ એક પ્રશ્ન છે. તેનું સમાધાન એ કે (૧) સાધુ ઉપવાસ કરે તો એ તપના પ્રભાવથી દેવની સહાય મળે અને આ ઉપસર્ગ જ 1 ટળે, (૨) સાધુને ઉપવાસ ઉપર ઉતરેલો જાણી રાજાસ્વજનાદિ ગભરાઈ જાય. “આ રીતે તો આ મરી જ જશે.” એમ | વિચારી છેવટે એને છોડી મૂકે. આમ આવી રીતે ઉપસર્ગ ટળે. બાકી જો બીજી કોઈ રીતે ભાગી જવાદિ દ્વારા ઉપસર્ગ ટળી ઘ
જતો હોય તો તો કોઈ વાંધો જ નથી. ત્યાં વાપરવાનું બંધ કરવાની જરૂર નથી.) ૫ (૩) બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ન વાપરે. કેમકે ભૂખ્યાને ઉન્માદ ન થાય, એટલે જો વાપરે નહિ, તો કામોન્માદ શાંત થવાથી બ્રહ્મચર્યપાલન સરળ બને.
(૪) જીવદયા માટે એટલે કે વરસાદ કે ધુમ્મસ હોય તો ન વાપરે.
મેં ૧ થs a
૬૩૧ ||
Page #641
--------------------------------------------------------------------------
________________
मा
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ३२ ॥ म
ण
(૫) તપ કરવા માટે ન વાપરે. તે તપ ઉપવાસથી માંડીને છ માસનો છે. તે ક૨વા માટે ન વાપરે.
(૬) શરીરનો વ્યવચ્છેદ કરવા માટે સાધુ અણાહારી બને.
આ પૂર્વે કહેલા છ સ્થાનોના કારણે જે સાધુ આહારત્યાગી બને તે ધર્મનું ઉલ્લંઘન કરતો નથી. માટે સાધુએ ધ્યાનયોગમાં सीन रहेवु.
वृत्ति : आह- इदमुक्तं षड्भिः कारणैराहार आहारयितव्यः षड्भिश्च कारणैर्नाहारयितव्यस्तत्किमेततद्भोजनसमपवादपदं ?, उच्यते, अपवादपदमेवैतद्, यतः -
ओ.नि. :
भुंजतो आहारं गुणोवयारं सरीरसाहारं ।
विहिणा जहोवइट्टं संजमजोगाण वहणट्ठा ॥ ५८५ ॥
म
भुञ्जन्नाहारं, किंविशिष्टं ? - गुणोपकारं' ज्ञानदर्शनचारित्रगुणानामुपकारकं, तथा शरीरस्य साधारं शरीरस्य संधानकमाहारं भुञ्जन् विधिना-ग्रासैषणाविशुद्धं 'यथोपदिष्टम्' आधाकर्मादिरहितं 'संयमयोगानां' संयमव्यापाराणां वहनार्थं भुञ्जन्नपवादपदस्थ एव भुङ्क्ते नान्यथा । इदानीं समुद्दिष्टे सति संलिहनकल्पः कर्त्तव्यः - भिक्षाभक्तविलिप्तानां वी पात्रकाणां संलिहनं कर्त्तव्यमित्यर्थः तथा चाह -
त्यु
णं
UT
י
म
강
स्स
11 € 32 ||
Page #642
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- ધુ
નિર્યુક્તિ ભાગ-૨
णं
ચન્દ્ર. : પ્રશ્ન : તમે કહી ગયા કે છ કારણોસર આહાર વાપરવો અને છ કારણોસર આહાર ન વાપરવો. તો પછી એ વિચાર આવે છે કે શું આ ભોજન અપવાદ પદ છે ?
ઉત્તર : હા, આ અપવાદ પદ જ છે. કેમકે
ઓઘનિર્યુક્તિ-૫૮૫ : ટીકાર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણોને ઉપકારી, શરીરને આધાર આપનાર, વિધિ વડે એટલે ॥ ૬૩૩॥ ॥ કે ગ્રાસૈષણાથી શુદ્ધ, આધાકર્માદિ રહિત તેવા આહારને સંયમ વ્યાપારોના વહન માટે વાપરતો સાધુ અપવાદ માર્ગમાં રહેલો છતો જ વાપરે. (પણ ઉત્સર્ગમાર્ગે એ વાપરતો નથી.)
રા
ભોજન વપરાઈ ગયા બાદ સંલિહનકલ્પ કરવાનો છે. એટલે ભિક્ષા રૂપ ભોજન વડે ખરડાયેલા પાત્રાઓની ઘસીમૈં ઘસીને શુદ્ધિ કરવી.
ओ.नि. :
भुत्तट्ठियावसेसो तिलंबणा होइ संलिहणकप्पो । अपहुप्पंते अन्नं छोढुं तय लंबणो ठवए ॥ ५८६ ॥ संदिट्ठा संलिहिउं पढमं कप्पं तु दिंति कलुसेणं । तं पाउं मुहमासो बितियच्छदवस्स गिण्हंति ॥५८७॥
भ
ण
'મ
ण
ग
મ
ओ
મ
વી.
|| ૬૩૩ ||
Page #643
--------------------------------------------------------------------------
________________
श्री मोध
નિર્યુક્તિ
EP
ભાગ-૨
॥
४॥
दाऊण बितियकप्पं बहिआ मज्झट्ठिओ उ दवहारी ।
तो देति तइयकप्पं दोण्हं दोण्हं तु आयमणं ॥५८८॥ भुक्तानामवशेषो यः स संलेखनकल्पः कर्त्तव्यः, स चावशेषो न ज्ञायते कियत्प्रमाण: ? अत आह - 'त्रिलम्बनः' त्रिकवलः कवलत्रयप्रमाणो भुक्तावशेष: संलेखनकल्पः कर्त्तव्यः, यदा तु त्रिकवलप्रमाण: संलेखनकल्पो न भवति ण तदाऽपर्याप्यमाणेऽन्यदपि तस्मिन् पात्रके भक्तं प्रक्षिप्य ततस्त्रीन् कवलान् स्थापयति । सन्दिष्टाः' भुक्ताः सन्तः संलिह्य
पात्रकाणि पुनश्च प्रथमं कल्पं ददति कलुषोदकेन, पुनश्च तत्पीत्वा 'मुहमासो'त्ति मुखस्य परामर्श:-प्रमार्जनं कुर्वन्तीति, | पुनश्च द्वितीयकल्पार्थमच्छस्य द्रवस्य ग्रहणं कुर्वन्तीति, गृहीत्वा च कल्पार्थमच्छद्रवं मण्डल्या उत्थाय बहिः पात्रकप्रक्षालनार्थं गच्छन्ति । तत्र च दत्त्वा द्वितीयकल्पं 'बाह्यतः' पात्रकप्रक्षालनभूमौ, ते च मण्डल्याकारण तत्रोपविशन्ति, तेषां च मध्ये स्थितो द्रवधारी भवति, स च पात्रप्रक्षालनं सर्वेषामेव प्रयच्छति, ततो ददति ते साधवः पात्रकाणां तृतीयं कल्पं, पुनश्च पात्रकप्रक्षालनानन्तरं 'दोण्हं दोण्हं तु आयमंण 'ति द्वयोर्द्वयोः साध्वोः पात्रकेषु 'आचमनार्थं' निर्लेपनार्थमदकं प्रयच्छतीति ।
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૫૮૬-૫૮૭-૫૮૮: ટીકાર્થઃ વાપરી ચૂકેલા સાધુઓને જે અવશેષ બાકી હોય તે સંલેખન કલ્પ તરીકે કરવો. (ગોચરી વાપરતા પહેલા અમુક ટુકડા જૂદા રાખી મૂકે. બધુ વાપર્યા પછી એ રાખેલા ટુકડાઓ-કોળીયાઓ વડે
४
॥
Page #644
--------------------------------------------------------------------------
________________
પાત્રુ ઘસી ઘસીને સાફ કરવામાં આવે. આ રખાતા કોળીયાઓ એ જ સંલિહનકલ્પ કહેવાય.) તે બાકી રહેલું કેટલું હોય = શ્રી ઓઘ
કેટલા પ્રમાણવાળું હોય એ નથી જણાતું. એટલે કહે છે કે જ્યારે ત્રણકોળીયા પ્રમાણ સંલિહનકલ્પ ન રહે (એટલે કે જેટલું ? નિર્યુક્તિ
લીધેલું એ બધું જ વપરાઈ જાય. સુકા ત્રણ કોળીયા બાકી ન રહે ત્યારે) તે પાત્રામાં બીજું ભોજન નાંખીને પછી ત્રણ કોળીયાને | ભાગ-૨ |
સ્થાપી રાખે. (ટુંકમાં બધું વાપરી લીધા બાદ ત્રણ કોળીયા સુકી વસ્તુના = રોટલી વગેરેના વધવા જોઈએ...) | ૬૩૫૫
- આમ વાપર્યા બાદ ત્રણ કોળીયા વડે આખું પાત્રુ ઘસીને સાફ કર્યા બાદ પછી એ પાત્રાઓને કલુષ - મલિન - ૫ જ ડહોળાયેલા પાણી વડે કલ્પ આપે. (એટલે કે ચોકખુ પાણી જૂઠું કાઢ્યા બાદ જે ડહોળું પાણી હોય તે પાણીથી એ પાત્રાઓને જ
પ્રથમવાર ધૂએ) પછી એ પાણી પી જઈને ભીના હાથ વડે મુખને સ્વચ્છ કરે. (મોઢા ઉપર કંઈક અનાજના કણાદિ લાગેલા , | હોય તો ભીનો હાથ ફેરવવાથી એ નીકળી જાય.)
એ પછી બીજો કલ્પ કરવા માટે (એટલે કે બીજીવાર એ પાત્રા ધોવા માટે) ચોકખુ પાણી ગ્રહણ કરીને માંડલીમાંથી ' ઊભા થઈને બહાર પાડ્યુ ધોવા માટે જાય, ત્યાં બીજો કલ્પ આપી દે અને પછી તે પાત્રક પ્રક્ષાલન ભૂમિમાં તે સાધુઓ માંડલીના આકારે બેસે. તેઓમાં જે દ્રવધારી - શુદ્ધ પાણીનું પાત્રુ ધારીને રહેલો હોય તે બધા સાધુઓને પાત્રાના પ્રક્ષાલન માટે પાણી આપે. અને એટલે પછી તે સાધુઓ પાત્રાને ત્રીજો કલ્પ આપે.
આમ પાત્રકનું ત્રણવાર પ્રક્ષાલન થઈ ગયા બાદ બે બે સાધુઓને નિર્લેપન માટે માત્રકોમાં પાણી આપે. (સ્થડિલ બાદ ગુદાની શુદ્ધિ કરવી એ નિર્લેપન)
કે
ન
),
૬૩પ છે.
વ
Page #645
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
॥६६॥
वृत्ति : एष तावदनुद्वरिते भक्ते विधिरुक्तः, यदा तु पुनरुद्वरितं भक्तं भवति तदा को विधिरित्यत आह - ओ.नि. : होज्ज सिआ उव्वरियं तत्थ य आयंबिलाइणओ होज्जा ।
पडिदंसि य संदिट्ठो वाहरड़ तो चउत्थाई ॥५८९॥ मोहतिगिच्छविगिट्ठ गिलाण अत्तट्ठियं च मोत्तूणं । सेसे गंतुं भणई आयरिया वाहरंति तुमं ॥५९०॥ अपडिहणतो आगंतु वंदिउं भणइ सो य आयरिए । संदिसह भुंज जं सरति तत्तियं सेस तस्सेव ॥५९१॥ अभणंतस्स उ तस्सेव सेसओ होइ सो विवेगो उ । भणिए तस्स उ गुरुणा एसुवएसो पवयणस्स ॥५९२॥ भुत्तंमि पढमकप्पे कयंमि तस्सेव देंति तं पायं । जावतिअंतिअ भणिए तस्सेव विगिंचणे सेसं ॥५९३॥
Page #646
--------------------------------------------------------------------------
________________
___ 'भवेत्' स्यात् कदाचिदुद्वरितं तत्र' साधूनां मध्ये कदाचित्केचिदाचाम्लादिनो भवन्ति आदिग्रहणादभक्तार्थिको वा श्रीमोध-त्यु
| कश्चिद्भवेत्ततस्तदुद्वरितं भक्तं रत्नाधिक आचार्याय प्रदर्शयति, पुनश्च प्रदर्शितभक्तो गुरुणा च 'सन्दिष्टः' उक्तः यदुत નિર્યુક્તિ ભાગ-૨
आह्वयाचाम्लादीन् साधून् येन तेभ्यो दीयते, पुनश्चासौ रत्नाधिकः सन् चतुर्थादीन् साधून् व्याहरति । स च व्याहरनेतान्न
व्याहरति, मोहचिकित्सार्थं य उपवासिकः स्थितस्तं न व्याहरति तथा विकृष्टतपसं साधुं न व्याहरति, || 3७॥ म विकृष्टतपाश्चाष्टमादारभ्य भवति, तस्य च कदाचिद्देवता प्रातिहार्यं करोति अतस्तस्य न दीयते, ग्लानश्च ज्वरादिना तं च
न व्याहरति, आत्मलब्धिकं च न व्याहरति, एताननन्तरोदितान् साधून मुक्त्वा शेषान् साधून् गत्वा भणति, यदुत आचार्या | व्याहरन्ति युष्मान्, तेषां च मध्ये यश्चतुर्थादिक आकारितः स आकर्ण्य किं करोति ? इत्याह-अनतिलङ्घयन् गुरोराज्ञामागत्य वन्दित्वा भणति तमाचार्यं यदुत-संदिशत यूयं, आचार्योऽपि भणति-भुञ्जीत, सोऽपि भणति-जं सरति तत्तिअं भुञ्जामि, शेषं यदुद्वरति तत्तस्यैव यस्य सत्कः प्रतिग्रहकः, पुनश्च स एव परिष्ठापयतीति । अथासौ साधुरेवं न ग भणति यदुत 'जं सरइ तत्तिअं' ततस्तस्य एवमभणतस्तस्यैव यच्छेषं भक्तमुद्वरितं तद्भवति, स एव 'विवेचकः' परिष्ठापक इत्यर्थः, भणिते तु एवं 'जावइयं सरइ तावइयं सारेमि त्ति, ततस्तस्यैव साधोर्यस्य सत्कः पतद्ग्रहकः तस्यैव गुरुणा पतद्ग्रहकः समर्पयितव्यः, पुनः स एव कल्पं ददाति । अयं प्रवचनस्य पूर्वोक्त उपदेशः । अथ यदुद्वरति तत्सर्वं
भुक्ते ततस्तस्मिन् भुक्ते सति तस्य पात्रकस्य प्रथमकल्पं ददाति, कृते च तस्मिन् प्रथमकल्पे तस्यैव साधोर्यस्य सत्कः र पतद्ग्रहकस्तस्यैव तत्पात्रकं 'ददाति' समर्पयतीत्यर्थः, अर्थतन्न ब्रूते यदुत जावइयं सरइ तावइयं सारेमित्ति, ततः
FIE3७॥
Page #647
--------------------------------------------------------------------------
________________
जावतिअंति अभणिते सति तस्यैव साधोर्यः पारिष्ठापनिकभोक्ता तस्यैव यदुवरितं शेषं तत्परित्याज्यं भवति । इदं च શ્રી ઓઘ
पूर्वोक्तस्यैव व्याख्यानं द्रष्टव्यं न तु पुनरुक्तमिति । નિર્યુક્તિ ભાગ-૨
ચન્દ્ર. આમ આ તો જયારે ભોજન ન વધે ત્યારની વિધિ બતાવી.
જ્યારે ભોજન વધે, ત્યારે શું વિધિ છે ? એ હવે કહે છે. | ૩૮૫
ઓઘનિર્યુક્તિ-૫૮૯ થી ૫૯૩ : ટીકાર્થ : ક્યારેક એવું બને કે લાવેલી ગોચરી વધી પડે, તો તે સાધુઓમાં કેટલાક સાધુઓ આંબિલાદિવાળા હોય. ગાદ્રિ શબ્દથી ઉપવાસીઓ લેવાના. હવે રત્નાધિક સાધુ તે વધેલું ભોજન આચાર્યને દેખાડે, આ રીતે ભોજન દેખાડાય એટલે પછી ગુરુ કહે કે “આંબિલાદિ કરનારા સાધુઓને બોલાવ કે જેથી તેઓને આપી શકાય.”
આ રીતે આદેશ કરાયેલો રત્નાધિક ઉપવાસાદિવાળા સાધુઓને બોલાવે. a સાધુઓને બોલાવનાર તે રત્નાધિક હવે બતાવાતા સાધુઓને ન બોલાવે. મી (૧) મોહ રૂપી રોગને દૂર કરવા માટે જે ઉપવાસી બનેલો હોય, તેને ન બોલાવે.
(૨) અક્રમાદિતપવાળા સાધુને ન બોલાવે. વિકૃષ્ટતપ અટ્ટમથી શરૂ થાય. આવા તપસ્વીને કોઈ દેવ સાન્નિધ્ય કરતો હા હોય એ શક્ય છે એટલે તેને વધેલી ગોચરી ન અપાય. (દવ જતો રહે.) વૈ (૩) તાવ વગેરે વડે જે ગ્લાન હોય, તેને ન બોલાવે.
૬
|
=
૧૪ - 5
૬૩૮
Page #648
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
(૪) “પોતે જ લાવેલી ગોચરી પોતે વાપરવી” આવા પ્રકારના અભિગ્રહવાળાને ન બોલાવે. આ ચાર પ્રકારના ઉપવાસી વગેરે સાધુઓને છોડીને બાકીના આંબિલાદિના અભિગ્રહવાળાઓને જઈને તે રત્નાધિક
નિયુક્તિ નો
કે “આચાર્ય તમને
હવે એ બધા સાધુઓની અંદર જે ઉપવાસી વગેરે સાધુ બોલાવાયેલો હોય તે આ સાંભળીને શું કરે ? એ કહે છે કે // ૬૩૯I F ગુરુની આજ્ઞાને લેશ પણ ન ઉલ્લંઘતો તે સાધુ ગુરુ પાસે આવી વંદન કરીને તે આચાર્યને કહે કે, “આપ આદેશ ફરમાવો”
| આચાર્ય પણ કહે કે, “આ વધ્યું છે. તે વાપરી જાઓ.” તે પણ કહે છે કે, “જેટલું ચાલશે, એટલું વાપરી લઈશ.”
એણે પોતાને ચાલે એટલું લઈ લીધા બાદ પછી જે વધે, તે એ પાત્રુ જે સાધુનું હોય તેને જ આપી દેવામાં આવે, તે | * જ સાધુ પરઠવે.
હવે જો આ ખપાવનાર સાધુ એમ ન કહે કે, “જેટલું ચાલશે, તેટલું વાપરીશ” અને એ પાત્રુ લઈ લે, તો પછી આ " રીતે બોલ્યા વિના ખપાવનારને વધી પડે તો પણ એ વધેલા ભક્તને તેણે જ પરઠવું પડે, એ પાત્રાના માલિકે પરઠવવાની જરૂર નહિ.
જો આમ કહ્યું હોય કે “જેટલું ચાલશે, એટલું ચલાવીશ” તો પછી જે સાધુનું તે પાત્ર હોય ગુરુએ તે જ સાધુને તે પાત્ર આપી દેવું. તે જ સાધુ એ પાત્રાને કલ્પ આપે.
આ બધો પૂર્વે કહેવાયેલો ઉપદેશ પ્રવચનનો છે.
| ૬૩૯
Page #649
--------------------------------------------------------------------------
________________
હવે જો ખપાવનાર સાધુ જેટલું વધેલું હોય તે બધું જ વાપરી લે તો પછી તે ખપાવનાર સાધુ જ એ પાત્રાને પ્રથમ કલ્પ યા શ્રી ઓઘ-યુ.
T આપે. અને એ પ્રથમ કલ્પ કરાય એટલે પછી જે સાધુનું એ પાત્ર હોય તેને જ તે પાત્રુ આપી દે. નિયુક્તિ કરે
| ભાગ-૨
હવે જો આમ ન બોલે કે “જેટલું ચાલશે, તેટલું ચલાવીશ” તો પછી તે પારિષ્ઠાપનિકાને ખપાવનાર સાધુ જ તે વધી
પડેલું જે ભોજન હોય તેને પરઠવનારો બને. (અર્થાત્ એ જાતે શક્ય એટલું ખપાવે, એ પછી વધે તો પણ એ જાતે જ પરઠવે. ૬૪oો. પાત્રાના માલિક સાધુને પરઠવવા ન આપે.).
પ્રશ્ન : આ વાત તો આગળ કરી જ ગયા છે, પાછી શા માટે કહે છે ? ઉત્તર : પૂર્વે કહેવાયેલા પદાર્થનું જ આ વ્યાખ્યાન = સ્પષ્ટ કથન સમજવું. પણ પુનરુક્તિદોષ ન સમજવો. किंविधं पुनश्चतुर्थोपवासिकादेः पारिष्ठापनिकं कल्पते ?, अत आहओ.नि. : विहिगहिअं विहिभुत्तं अइरेगं भत्तपाण भोत्तव्वं ।
विहिगहिए विहिभुत्ते एत्थ य चउरो भवे भंगा ॥५९४॥ ओ.नि.भा. : उग्गमदोसाइजढं अहवा बीअं जहा जहिं गहिअं ।
इइ एसो गहणविही असुद्धपच्छायणे अविही ॥२९५॥
fts F E
Page #650
--------------------------------------------------------------------------
________________
ओ.नि. :
र
श्री सोधનિયુક્તિ | भाग-२
ओ.नि.भा. :
॥४१॥
RBE
कागसियालक्खइयं दविअरसं सव्व एसो उ भवे अविही जहगहिरं भोयणंमि (भुंजओ य) विही ॥५९५॥ उच्चिणइ व विट्ठाओ कागाउ अहवावि विक्खिड़ सव्वं । विप्रोक्खइ व दिसाओ सियालो अन्नोन्नहिं गिण्हे ॥ २९६॥ सुरहीदोच्चंगट्ठा छोढूण दवं तु पियइ दवियरसं । हेट्ठोवरि आमटुं इय एसो भुंजणे अविही ॥२९७॥ जह गहिअं तह नीयं गहणविही भोयणे विही इणमो । उक्कोसमणुक्कोसं समीकयरसं तु भुंजिज्जा ॥२९८॥ तइएवि अविहिगहिअं विहिभुत्तं तं गुरूहिष्णुन्नायं । सेसा नाणुन्नाया गहणे दिते य निज्जुहणा ॥२९९॥
१॥
Page #651
--------------------------------------------------------------------------
________________
ײ
श्री सोध- त्यु
નિર્યુક્તિ
लाग-२
अहवावि अकरणाए उवट्ठियं जाणिऊण कल्लाणं । घट्टे दिति गुरू पसंगविणिवारणट्ठाए ॥ ३००॥
स
॥ ६४२ ॥ म
UT
विधिनोद्गमदोषादिरहितं सारासारविभागेन च यन्न कृतं पात्रके तद्विधिगृहीतं, तथा 'विधिभुक्तं' कटच्छेदेन प्रतरच्छेदादिना वा यद्भुक्तं तद्विधिभुक्तमुच्यते, तदेवंविधं विधिगृहीतं विधिभुक्तं च सत् यदतिरिक्तं संजातं भक्तं पानकं वा तद्भोक्तव्यं परिष्ठापनिकाकारेण कल्पते । अत्र च विधिगृहीते विधिभुक्ते चास्मिन् पदद्वये चत्वारो भङ्गका भवन्ति, ण स् तद्यथा - विहिगहिअं विहिभुत्तं एगो भंगओ, विहिगहिअं अविहिभुत्तं बिइओ भंगओ, अविहिगहिअं विहिभुत्तं तइओ स्स भंगओ, अविहिगहिअं अविहिभुत्तं चउत्थो भंगओ ॥ इदानीं भाष्यकृद् विधिगृहीताविधिगृहीतयोः स्वरूपं प्रतिपादयन्नाह - उद्गमदोषादिभिर्जढं त्यक्तं यत्तद्विधिगृहीतं, अथवा यद्वस्तु मण्डकादि यथैव यस्मिन् स्थाने पतितं भवति तत्तथैव नतु समारयति इत्येष ग्रहणविधिः । ' असुद्धपच्छायणे अविही' अशुद्धस्य उद्गमादिदोषान्वितस्य यद्ग्रहणं इदमविधिग्रहणं, अथवा गुडादेर्द्रव्यस्य मण्डकादिना प्रच्छाद्य यदेकस्मिन् पात्रकप्रदेशे स्थापनं तदविधिग्रहणमुच्यते । इदानीमविधिभोजनविधिभोजनयोः स्वरूपं प्रतिपादयन्नाह - काकभुक्तं श्रृगालभुक्तं तथा 'दवियरसं' द्रावितरसमित्यर्थः 'सर्वतः परामृष्टम्' उत्थल्लपत्थल्लणेण भुक्तं 'एसो उ भवे अविही' इदं तु पूर्वोक्तमविधिना भुक्तमुच्यते, यथैव गृहीतं पात्रके तथैव भुञ्जतो विधिभुक्तमुच्यते । इदानीं भाष्यकृद् व्याख्यानयति, तत्राद्यावयवप्रतिपादनायाह-यथा का
णं
॥ ६४२ ॥
Page #652
--------------------------------------------------------------------------
________________
ण
श्री खोध- त्थु
નિર્યુક્તિ
णं
भाग-२
स ॥ ६४३ ॥ म
मां उच्चियोच्चित्य विष्टादेर्मध्याद्वल्लादि भक्षयति एवमसावपि, अथवा विकिरति काकवदेव सर्वं, तथा काकवदेव कवलं प्रक्षिप्य मुखे दिशो विप्रेक्षते, तथा श्रृंगाल इवान्यस्मिनन्यस्मिन् प्रदेशे भक्षयति । सुरभि यद् 'दोच्चंगं' तीमनं ओदनादिना सह यन्मिश्रीभूतं तत्र द्रवं प्रक्षिप्य यो निर्यासः संजातस्तत्पिबनं यत्तद्रवितरसमुच्यते । तथाऽधस्तादुपरि च यद् 'आमठ्ठे' विपर्यासीकृतं भुङ्क्ते तदेतत्परामट्टं, अयमेष भोजने विधिः । कः पुनर्ग्रहणभोजनयोर्विधि: ? इत्यत आहयथैव गृहीतं - गृहस्थेन दत्तं सत्तत्तथैवानीतं यदयं ग्रहणविधिः, भोजने पुनरयं विधिः- यदुतोत्कृष्टद्रव्यमन्यदनुत्कृष्टद्रव्यं च पण समीकृतरसं भुञ्जीतेत्ययं प्रथमो भङ्गकः शुद्ध इति । तृतीयेऽपि भङ्गकेऽविधिना असमाचार्या गृहीतं विधिना भुक्तंसमीकृतरसं सद् भुक्तं तच्च गुरुणाऽनुज्ञातं, शेषौ तु द्वौ भङ्गकौ नानुज्ञातौ, “यस्तु विधिगृहीतमविधिभुक्तं भ काकश्रृगालादिरूपं भक्तं ददाति योऽपि गृह्णाति तयोर्द्वयोरपि 'निज्जुहणा' निर्द्धारणं क्रियते, तथाऽविधिगृहीत मविधिभुक्तं च यो ददाति गृह्णाति वा तयोर्द्वयोरपि निर्द्धारणं क्रियत इति । अथवा एतद्दोषाकरणतया अनासेवनया उपस्थितं दातारं ग्रहीतारं च ज्ञात्वा संगोपायनं क्रियते, कल्याणकं च गुरवो ददति, तच्च ददति 'घट्टयित्वा' तिरस्कृत्य, यदुत त्वया पुनरेवं न कर्त्तव्यं, स चैवं गुरुः किंनिमित्तं करोतीत्यत आह- 'पसंगविणिवारणद्वाए' प्रसङ्गस्य-पुनरासेवनस्य विनिवारणार्थमेवं करोतीति ।
ચન્દ્ર. : પ્રશ્ન ઃ એક ઉપવાસવાળા વગેરેને કેવા પ્રકારનું પારિષ્ઠાપનિકા કલ્પે ?
स
म
ण
॥ ६४३ ॥
Page #653
--------------------------------------------------------------------------
________________
=
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૯૪-૯૫ ભાષ્ય-૨૫ થી ૩૦૦ : ટીકાર્થ : સાધુએ વિધિગૃહીત અને વિધિભક્ત એવું જે શ્રી ઓધ
ભોજન પાણી વધેલ હોય તે વાપરવું. એમાં જે ભોજન-પાણી ઉદ્દમાદિ દોષ વિનાના હોય અને પાત્રામાં વહોરતી વખતે નિયુક્તિ કરે
[ સારા-ખરાબનો ભેદ પાડીને જૂદા જૂદા ન વહોર્યા હોય પણ એકીસાથે વહોર્યા હોય તે વિધિગૃહીત બને. ભાગ-૨
અને જે કટછેદ વડે અથવા તો પ્રતરછેદાદિ વડે વપરાયું હોય તે વિધિમુક્ત બને. આમ આવા પ્રકારનું વિધિગૃહીત // ૬૪૪ ૫ અને વિધિમુક્ત જે જે વસ્તુ વધી પડેલી હોય તે ભોજન કે પાણી ઉપવાસી વગેરે સાધુઓને પારિઠાવણી તરીકે વાપરવા કહ્યું જ છે. (વિધિમુક્ત ભોજન એઠું થયેલું ન હોય.)
આવું કલ્પતું હોવાના કારણે હવે બીજા પ્રકારથી આ પદાર્થને દર્શાવે છે કે આ વિધિગૃહીત અને વિધિભક્ત આ બે Is પદમાં ચાર ભાંગાઓ થાય છે.
તે આ પ્રમાણે (૧) વિધિગૃહીત + વિધિમુક્ત (૨) વિધિગૃહીત + અવિધિમુક્ત (૩) અવિધિગૃહીત + વિધિમુક્ત (૪) અવિધિગૃહીત + અવિધિમુક્ત
=
= 15
i
fe,
:
૬૪૪
Page #654
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ ની
- 5
:
હવે ભાષ્યકાર વિધિગૃહીત અને અવિધિગૃહીતના સ્વરૂપનું પ્રતિપાદન કરતા કહે છે કે જે વસ્તુ ઉગમદોષો વગેરેથી આ શ્રી ઓઘ-યુ
'T રહિત હોય તે વિધિગૃહીત કહેવાય. ભાગ-૨ |
અથવા તો જે મંડકાદિ વસ્તુ માત્રામાં જે રીતે જે સ્થાનમાં વહોરતી વખતે પડેલી હોય તે વસ્તુ તે જ રીતે રહે, સાધુ
એને વ્યવસ્થિત ગોઠવે નહિ તો એ વિધિગૃહીત કહેવાય. ગોચરી ગ્રહણ કરવાની આ વિધિ છે. | ૬૪૫ | - જ્યારે ઉદ્ગમાદિદોષવાળી વસ્તુનું જે ગ્રહણ કરાય તે અવિધિગ્રહણ છે. અથવા તો ગોળ વગેરે સારી વસ્તુને રોટલી
જ વગેરેથી ઢાંકી દઈને પાત્રાના એક ભાગમાં જે સ્થાપી રાખવી તે અવિધિગ્રહણ કહેવાય છે. Fા હવે અવિધિભોજન અને વિધિભોજનના સ્વરૂપનું પ્રતિપાદન કરતા કહે છે કે કાકભુક્ત, શૃંગાલમુક્ત, દ્રાવિતરસ, જ સર્વતઃ પરાકૃષ્ટ એટલે કે ઉથલપાથલ કરવા વડે વપરાયેલ આ ચાર અવિધિયુક્ત છે. જ્યારે પાત્રામાં જે રીતે ગ્રહણ કર્યું હોય 'જ તે જ રીતે વાપરનારાને તે વિધિમુક્ત કહેવાય.
હવે ભાષ્યકાર વર્ણન કરે છે. તેમાં પ્રથમ અવયવનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે જેમ કાગડો વિષ્ટાદિમાંથી વાલ વગેરેને ચૂંટી ચૂંટીને વાપરે એમ આ સાધુ પણ ભોજનમાંથી સારી સારી વસ્તુઓ ચૂંટી ચૂંટીને વાપરે તો એ કાકભુક્ત કહેવાય.
અથવા તો કાગડાની જેમ ભોજનને આજુબાજુ ઢોળતો ઢોળતો વાપરે તો એ પણ કાકભુક્ત કહેવાય. તથા કાગડાની જેમ મોઢામાં કોળીયો નાંખ્યા બાદ ચારેબાજુ દિશાઓને જુએ તો એ પણ કાકભુક્ત કહેવાય. તથા શિયાળની જેમ અન્યત્ર અન્યત્ર પ્રદેશમાં ખાય. એટલે કે શિયાળ જેમ કોઈક મડદાને એક જ બાજુથી ન ખાય, TI ૬૪પી .
ક
*
F
= '
Page #655
--------------------------------------------------------------------------
________________
5 R
પણ જૂદા જૂદા ભાગોથી બચકા ભરીને ખાય એમ સાધુ પણ એ રીતે જૂદા જૂદા ભાગોથી તે તે વસ્તુ ખાય (આસક્તિના કારણે આ શ્રી ઓઘ-થિી
આવું બને) નિર્યુક્તિ ભાગ-૨
તથા સુગંધવાળુ જે તમન -વઘાર - છાશ હોય તે ભાત વગેરે સાથે જે મિશ્ર થયેલું હોય તેમાં દ્રવને – પ્રવાહીને નાંખીને /
પછી જે રસરૂપ ખોરાક બને, તેને જે પી જવો એ દ્રવિતરસ કહેવાય. II ૬૪૬૪ - તથા નીચેની વસ્તુ ઉપર લાવીને ખાય. ઉપરની વસ્તુ નીચે જવા દે, પછી ખાય તે આ રીતે ઉંચ નીચું કરીને વાપરે જ તે પરાકૃષ્ટ દોષ કહેવાય.
આ બધી ભોજન વિષેની અવિધિ છે.
પ્રશ્ન : તો પછી ગોચરી ગ્રહણ કરવામાં અને વાપરવામાં વિધિ શું છે ? ' ઉત્તર : જે રીતે ગૃહસ્થ પાત્રામાં વસ્તુ આપી હોય, તે તે જ રીતે ઉપાશ્રયમાં લાવવામાં આવે, એમાં લેશ પણ ફેરફાર " ન કરવામાં આવે એ ગ્રહણવિધિ છે.
જ્યારે ભોજનમાં વળી આ વિધિ છે કે જે ઉત્કૃષ્ટ - સારા રસવાળી વસ્તુઓ હોય અને જે અનુત્કૃષ્ટ દ્રવ્ય હોય એટલે ૫ કે ઓછા રસવાળી હોય, તે બધુ એક સરખા રસવાળું કરીને વાપરવું. અર્થાત્ બધું ભેગું કરી, એકમેક કરી વાપરવું એ વિધિ દે છે. (દા.ત. એક ચેતનો દૂધપાક છે અને એક ચેતનો મોળું ઠંડુ દૂધ છે તો બેય ભેગા કરીને પછી વાપરવા.)
આમ વિધિગૃહીત - વિધિમુક્ત પ્રથમ ભાંગો શુદ્ધ છે. અવિધિગૃહીત અને વિધિમુક્ત એ ત્રીજો ભાંગો છે, તો એમાં
= = = *
* હs ,
Page #656
--------------------------------------------------------------------------
________________
પણ એ ભોજન અવિધિથી - અસામાચારીથી ગ્રહણ કરાયેલું હોવા છતાં વિધિપૂર્વક વપરાયું હોય, સમાનરસવાળુ કરીને શ્રી ઓઘ
વાપર્યું હોય તો એ ગુરુ વડે રજા અપાય છે. નિયુક્તિ કે ભાગ-૨
એ સિવાયના બાકીના બે ભાગા બીજા-ચોથો એ અનુજ્ઞા અપાયેલા નથી.
જે સાધુ વિધિગૃહીત અને કાક-શગાલાદિ રૂપ અવિધિમુક્ત ભોજન બીજા સાધુને ખપાવવા આપે અને જે એવું ભોજન ૬૪૭ ૪ ખપાવવા લે, તે બેયને ગચ્છની બહાર કાઢી મૂકવા.
એમ અવિધિગૃહીત અને અવિધિમુક્ત ભોજન જે બીજાને ખપાવવા આપે અને જેઓ ખપાવવા લે, તે બેયને પણ * ગચ્છમાંથી કાઢી મૂકવા. જ હવે જો એ બંને ગુરુ પાસે ઉપસ્થિત થઈને કહે કે “અમે ફરી આ દોષ નહિ સેવીએ” તો પછી આ રીતે ઉપસ્થિત થયેલા જ ' દાતા અને ગ્રહીતા બેયને ગચ્છમાં રાખી શકાય. ગુરુ કલ્યાણકનું પ્રાયશ્ચિત્ત આપે અને તે પ્રાયશ્ચિત્ત પણ તે બેયનો તિરસ્કાર કરીને આપે. કે “તમારે ફરી આ રીતે ન કરવું.”
પ્રશ્ન : તે ગુરુ આવા સામાન્ય દોષ માટે આટલી બધી સખ્તાઈ શા માટે કરે ?
ઉત્તર : તે સાધુઓ ફરીથી એ પાપ ન સેવે. તે માટે આચાર્ય આ પ્રમાણે કરે. આવી સખ્તાઈના કારણે પછી ભવિષ્યમાં તે સાધુઓ પાપ સેવતા ગભરાય.
કં
=
's
| ૬૪૭I.
F
Eો
Page #657
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥६४८॥
ओ.नि.भा. : घासेसणा उ एसा कहिया भे ! धीरपुरिसपन्नत्ता ।
संजमतवड्डगाणं निग्गंथाणं महरिसीणं ॥३०१॥ एयं घासेसणविहिं जुजंता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥३०२॥ (घासेसणा समत्ता) एत्तो परिढवणाविहिं वोच्छामि धीरपुरिसपन्नत्तं ।
जं नाऊण सुविहिया करिति दुक्खक्खयं धीरा ॥३०३॥ सुगमाः ॥
यन्द्र. : मोधनियुमित-भाष्य-30१-२-3 : टीशर्थ : घारपुरुषो 43 वायेस, मेवी मा संयमतपय निग्रन्थ મહર્ષિઓની ગ્રામૈષણા વિધિ તમને કહેવાઈ.
આ ગ્રામૈષણા વિધિને પાળતા, ચરણ-કરણમાં જોડાયેલા સાધુઓ અનેક ભવથી એકઠા કરેલા અનંત કર્મોને ખપાવે છે. હવે ધીરપુરુષ વડે કહેવાયેલ પારિષ્ઠાપનિકાવિધિને કહીશ કે જેને જાણીને સુવિહિત ધીર પુરુષો દુ:ખના ક્ષયને કરે છે. |
PRESEEP
॥
४८॥
Page #658
--------------------------------------------------------------------------
________________
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ६४९८ ॥
म
ण
म
ग
रस
वृत्ति : इदानीं उव्वरिएत्ति द्वारं भण्यते, अथवा स्वयमेव भाष्यकारः संबन्धं प्रतिपादयन्नाहओ.नि.भा. : भत्तट्ठि उव्वरिअं अहव अभत्तट्ठियाण जं सेसं ।
संबंधेणाणेण उ परिठावणिआ मुणेयव्वा ॥ ३०४॥
भक्तार्थिकानां च भुक्तानामुद्वरितं यद् अथवा अभक्तार्थिकानां पारिष्ठापनिकाभोक्तृणां यदुद्वरितं - यच्छेषं तत्परिष्ठापनीयमिति कृत्वा अनेन संबन्धेन पारिष्ठापनिका विज्ञेया भवतीत्यर्थः ।
ओ.नि. : सा पुण जायमजाया जाया मूलोत्तरेहि उ असुद्धा ।
लोभातिरेगगहिया अभिओगकया विसकया वा ॥ ५९६ ॥
सा पुनः पारिष्ठापनिका जाता अजाता च भवति, तत्र जाता ग्रहणकाल एव प्राणातिपातादिदोषेण युक्ता अथवा आधाकर्मादिदोषेण 'जाता' उत्पन्ना, अजाता पुनः- आधाकर्मादिदोषेण न दूषिता या साऽजातेत्युच्यते, तत्र जातास्वरूपप्रतिपादनायाह- मूलगुणैः- प्राणातिपातादिभिरशुद्धा, तथा उत्तरगुणैश्चाधाकर्मादिभिरशुद्धा, तथा लोभातिरेकेण - लोभाभिप्रायेण साधुना गृहीता साऽप्यशुद्धा लोभदोषदूषिता सती जातेत्युच्यते, तथा अभियोगकृता, अभियोगो द्विविध:-वशीकरणचूर्णो मन्त्रश्च तत्र सा भिक्षा कदाचित्संयोजिता भवति मन्त्राभिमन्त्रिता वा साऽप्यशुद्धा,
स्थ
णं
स
म
ण
भ
स्म
म
स्प
॥ ६४८ ॥
Page #659
--------------------------------------------------------------------------
________________
{
$?
નિક્તિ ની
'S
'P
+
+
5
શ્રી ઓઘ
अतो जाता सा पारिष्ठापनिकेत्युच्यते, विषेण वा व्यामिश्रं भक्तं केनचिद् द्विष्टेन दत्तं भवति तस्य यत् परिष्ठापनं सा
जातापरिष्ठापनिकेति । ભાગ-૨
ચન્દ્ર.: હવે ઉદ્ધતિ દ્વારા કહેવાય છે.
અથવા તો ભાષ્યકાર સ્વયં પૂર્વના પદાર્થ સાથે હવેના પદાર્થનો સંબંધ બતાડતા કહે છે. | ૬૫ol
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૩૦૪: ટીકાર્થ : વાપરનારા સાધુઓ વાપરી લે, એ પછી જે ભોજનાદિ વધે, અથવા તો એ વધી # પડેલા ભોજનાદિને ખપાવવા તરીકે લેનાર ઉપવાસી સાધુઓને પણ પછી જે ભોજનાદિ વધે તે પછી પરઠવી દેવું પડે એટલે સી
હવે આ સંબંધથી પારિષ્ઠાપનિકા જાણવા યોગ્ય બને છે. | ઓઘનિર્યુક્તિ-૫૯૬ : ટીકાર્થ ઃ તે પારિષ્ઠાપનિકા બે પ્રકારે છે. જાતા અને અજાતા. તેમાં જાતા એટલે ગોચરી ગ્રહણ કરી Gી કરવાના કાળે જ જે પ્રાણાતિપાતાદિદોષ વડે યુક્ત હોય અથવા તો ગ્રહણ કરવાના કાળે જ જે આધાકર્માદિદોષ વડે ઉત્પન્ન 'જો થઈ હોય. આ બધી જાતા કહેવાય.
અજાતા એ કે જે આધાકર્માદિ દોષ વડે દૂષિત થયેલી ન હોય તે. - તેમાં જાતા પારિષ્ઠાપનિકાના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે (૧) જે ગોચરી પ્રાણાતિપાત વગેરે દા મૂલગુણસંબંધી દોષો વડે અશુદ્ધ હોય (૨) તથા જે આધાકર્માદિ વગેરે ઉત્તરગુણ સંબંધી દોષો વડે અશુદ્ધ હોય તથા જે
(3)
:
"
૬૫ol.
Page #660
--------------------------------------------------------------------------
________________
EB '
P
5
લોભના અતિરેકને કારણે - આસક્તિની તીવ્રતાના કારણે જે સાધુ વડે વહોરાયેલી હોય તે પણ અશુદ્ધ છે. તે લોભદોષથી શ્રી ઓઘ- યુ.
1 દૂષિત થયેલી છતી જાતા કહેવાય છે. (૪) અભિયોગકૃત ગોચરી પણ જાતા કહેવાય. નિયુક્તિ ને ભાગ-૨
અભિયોગ બે પ્રકારે છે. (૧) વશીકરણચૂર્ણ (૨) મંત્ર.
તે ભિક્ષા ક્યારેક વશીકરણના ચૂર્ણ વડે સંયોજિત હોય અથવા તો એ મંત્રથી મંત્રિત પણ હોય તો આ બેય ભિક્ષા અશુદ્ધ | ૬૫૧ || = છે. એટલે આ બધી જાતા પારિ. કહેવાય.
એમ કોઈક શત્રુએ ઝેરથી મિશ્રિત ભોજન આપેલ હોય તો તે ભોજનની પારિ. એ જાતા કહેવાય. (આનો સ્પષ્ટાર્થ આગળ કરવાના જ છે. એટલે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.) वृत्ति : इदानीं भाष्यकृदेनामेव गाथां व्याख्यानयति, तत्र जाता परिष्ठापनिकास्वरूपाभिधानायाह - ओ.नि.भा. : मूलगुणेहिं असुद्धं जं गहिअं भत्तपाण साहूहिं ।
एसा उ होइ जाता वुच्छं सि विहीए वोसिरणं ॥३०५॥ મો.નિ. : एगंतमणावाए अच्चिते थंडिले गुरुवढे ।
आलोए एगपुंजं तिट्ठाणं सावणं कुज्जा ॥५९७॥
૬૫ ૧JI.
Page #661
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
11 €42 11
त्थ
H
म
हा
ओ.नि.भा. :
ओ.नि. :
लोभातिरेगगहिअं अहव असुद्धं तु उत्तरगुणेहिं ।
एसावि होति जाया वोच्छं सि विहीए वोसिरणं ॥ ३०६ ॥ एगंतमणावाए अच्चित्ते थंडिले गुरुवइ ।
UT
आलए दोन्नि पुंजा तिद्वाणं सावणं कुज्जा ॥५९८॥
मूलगुणैः प्राणातिपातादिभिरशुद्धं यद्गृहीतं भक्तं पानकं वा साधुभिरियं जाताऽभिधीयते, वक्ष्ये 'अस्याः ' जाताया विधिना 'व्युत्सर्जनं' परित्यागं । सा च जाता किंविधे स्थण्डिले परिष्ठापनीया ?- एकान्ते 'अनापाते' भ लोकापातरहिते अचित्ते स्थण्डिले गुरूपदिष्टे 'अणावायमसंलोए' इत्येवमादिके 'आलोगे' समे भूभागे, न गर्त्तादौ यत्र भ प्राघूर्णकादयः सुखेन पश्यन्ति, तत्र च तस्य भक्तस्य एकः 'पुञ्जः ' राशिः क्रियते, पुनश्च 'त्रिस्थानं' त्रयो वारा: श्रावणं करोति-व्युत्सृष्टं व्युत्सृष्टं व्युत्सृष्टमिति, तच्च त्रिस्थानं श्रावणं करोति त्रिविधेन मनसा वाचा कायेन व्युत्सृष्टमित्यस्य ओ ज्ञापनार्थमिति । यत्पुनः साधुना लोभातिरेकेण गुडादिद्रव्यं मूर्च्छया गृहीतं अथवा यदशुद्धमुत्तरगुणैः- आधाकर्मादिभिः, इयमपि भिक्षा जातेत्युच्यते वक्ष्ये अस्या विधिना व्युत्सर्जनं परित्यागम् । पूर्वार्द्धं सुगमं, केवलमत्र द्वौ पुञ्जौ क्रियेते आलोके साधुनाम् ।
हा
॥ ६५२ ॥
Page #662
--------------------------------------------------------------------------
________________
દ
ચન્દ્ર, : હવે ભાણકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં જાતાપારિષ્ઠાપનિકાનું સ્વરૂપ કહેવા માટે કહે છે કે શ્રી ઓઘનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૩૦૫ : ટીકાર્થ : સાધુઓ વડે પ્રાણાતિપાત વગેરે મૂલગુણો વડે અશુદ્ધ એવું જે ભોજન કે પાણી ભાગ-૨
ગ્રહણ કરાયું હોય તે જાતા કહેવાય.
[ આ જાતા ભિક્ષાનો વિધિ વડે શી રીતે પરિત્યાગ કરવો ? એ કહીશું. // ૬૫૩ / જ તે જાતા ભિક્ષા આવા પ્રકારની જમીનમાં પરઠવવી કે જે જગ્યા એકાન્તમાં હોય. લોકોના આગમન વિનાની હોય.
અચિત્ત હોય, ગુરુ વડે જે જગ્યાએ પરઠવવાની સંમતિ અપાયેલી હોય. સમાન-સીધી જમીન હોય. ખાડા વગેરે રૂપ ન હોય * કે જે સીધી જમીનમાં મહેમાન સાધુઓ વગેરે પરઠવાયેલી વસ્તુઓને સુખેથી જોઈ શકે... આવા પ્રકારની જમીનમાં એ જાતા | જ ગોચરી પરઠવવી.
આ જગ્યામાં તે ભોજનનો એક ઢગલો કરીને મૂકી દેવો. અને ત્રણવાર સંભળાવવું એટલે કે બોલવું કે વ્યુત્કૃષ્ટ (વોસિરાવી દીધું, ત્યાગી દીધું. વોશિરે વોસિરે વોસિર)
પ્રશ્ન : ત્રણવાર શ્રાવણ શા માટે ?
ઉત્તર : તે સાધુ ત્રણસ્થાનવાળુ (એટલેકે ત્રણ વખત) શ્રાવણ એટલા માટે કરે કે એ એના દ્વારા એમ જણાવે છે કે આ વસ્તુ મેં મનથી, વચનથી અને કાયાથી ત્યાગ કરી દીધી છે.
=
=
=
=
e “fe
૫૩ ||
Page #663
--------------------------------------------------------------------------
________________
તથા સાધુએ લોભના અતિરેકને કારણે આસક્તિથી જે ગોળ વગેરે દ્રવ્ય ગ્રહણ કરેલા હોય અથવા જે આધાકર્માદિ श्री सोध-न्यु
ઉત્તરગુણો વડે અશુદ્ધ હોય એ પણ જાતા ભિક્ષા કહેવાય. આનું પણ વિધિપૂર્વક વ્યુત્સર્જન શી રીતે થાય ? તે કહીશ. नियुस्ति (भाग-२
પ૯૮મી ગાથાનો પ્રાંતમ એ પૂર્વાર્ધ સુગમ છે. ઉત્તરાર્ધમાં પણ માત્ર આટલું જ સ્પષ્ટ કરવું કે આ લોભ-આધાકર્માદિ
દોષવાળુ ભોજન સાધુઓ જોઈ શકે એવા સ્થાને બે ઢગલા રૂપે મૂકીને પરઠવવું. ॥६५४॥ म
वृत्ति : इदानीं 'अभिओगे'त्ति व्याख्यानयन्नाह - स ओ.नि. : दुविहो खलु अभिओगो दव्वे भावे य होइ नायव्वो ।
दव्वंमि होइ जोगो विज्जा मंता य भावंमि ॥५९९।। द्विविधोऽभियोगो-द्रव्याभियोगो भावाभियोगश्च ज्ञातव्यः, तत्र द्रव्ये योगो द्रव्ययोगश्शूर्णस्तन्मिश्रपिण्डोऽभियोगपिण्डः, स च परित्यजनीयः, भावाभियोगश्च विद्यया मन्त्रेणाभिमन्त्र्य पिण्डं ददाति स तादृशो भावाभियोगपिण्डः, स च परिष्ठापनीय इति । अत्र चागार्या दृष्टान्तः, एगा अविरड्या सा अणिट्ठा पतिणो, ताए परिवाइया अब्भत्थिया जहा किंचि मंतेण अहिमंतेऊण मे देहि जेण पई मे वसे होइ, ताहे ताए अभिमंतेऊण करो दिण्णो, अविरड्याए चिंतियं, मा एसो दिण्णेण मरिज्जा ततो ताए अणुकंपाए उक्कुरुडियाए छड्डिओ, सो गद्दहेण
3 pHRSRF
For
॥५४॥
Page #664
--------------------------------------------------------------------------
________________
-
P
=
5
=
F
=
खइओ, सो रत्तिं घरदारं खोट्टेउमारद्धो ताणि णिग्गयाणि जाव पेच्छंति गद्दहेण खोट्टिज्जंतं, सो अविरओ भणइ-कि શ્રી ઓઘ-, નિયુક્તિ ન
एयंति ?, ताए सब्भावो कहिओ, तेणवि सा चरिगा दंडाविआ, एस दोसो । एवं जदि तिरियाणं एरिसा अवस्था होइ, ભાગ- ૨T माणुसस्स पुण सुट्टयर होइ, अओ एरिसो पिंडो न घेत्तव्यो ।
ચન્દ્ર.: હવે મિયા એ શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે. || ૬૫૫||
ઓઘનિર્યુક્તિ-૫૯૯ ટીકાર્થ ઃ બે પ્રકારનો અભિયોગ છે. (૧) દ્રવ્યાભિયોગ (૨) ભાવાભિયોગ. તેમાં તે તે દ્રવ્યોના સ સંયોગથી બનેલ જે ચૂર્ણ, તે દ્રવ્યચૂર્ણથી મિશ્રિત થયેલો પિંડ એ દ્રવ્યાભિયોગ પિંડ કહેવાય. તે પરઠવી દેવો.
તથા વિદ્યા કે મંત્ર વડે પિંડને મંત્રીને જે પિંડને સંસારી વહોરાવે, તે તેવા પ્રકારનો પિંડ ભાવાભિયોગપિંડ છે. પરઠવી : દેવો.
આ વિષયમાં સ્ત્રી દષ્ટાન્ત છે. એક સ્ત્રી હતી, તે તેના પતિને ગમતી ન હતી. તેણીએ પરિવ્રાજિકાને - સંન્યાસિનીને 3 આ પ્રાર્થના કરી કે મંત્ર વડે કંઈક મંત્રીને મને આપ કે જેથી મારો પતિ વશ થાય. ત્યારે તેણે મંત્રીને ભાત આપ્યો.
પણ પછી સ્ત્રીને વિચાર આવ્યો કે “રખેને આ પતિ આ અપાયેલા મંત્રિત ભાત વડે મરી જાય તો?” એટલે એણે રા પતિ પ્રત્યેની દયાથી એ ભાત ઉકરડામાં નાંખી દીધો. તે ભાત ગધેડાએ ખાધો. તે ગધેડો રાત્રે એ સ્ત્રીના ઘરનું દ્વાર ખખડાવવા વો લાગ્યો. તે પતિ-પત્ની નીકળ્યા, તો એમણે ગધેડા વડે દરવાજો ખખડાવાતો જોયો.
=
=
=
=
*
F
=
૬૫૫ ||
Page #665
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
PERBE
પતિએ પત્નીને પુછ્યું કે “આ શું છે ?” પત્નીએ સાચી વાત કરી. તે પતિએ પણ પેલી પરિવ્રાજિકાને દંડ કરાવ્યો. श्री गोध-त्यु
આમ જો તિર્યંચોની પણ આવા પ્રકારની અવસ્થા થાય. તો મનુષ્યોની તો વધુ ખરાબ દશા થાય. માટે આ પિંડ ન લેવો. ભાગ-૨
वृत्ति : अमुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - EH ॥ ५६॥
ओ.नि. : विज्जाए होअगारी अचियत्ता सा य पुच्छए चरिअं ।
अभिमंतणोदणस्स उ अणुकंपणमुज्झणं च खरे ।६००॥ बारस्स पिट्टणंमि अ पुच्छण कहणं च होअगारीए ।
सिटे चरियावंडो एवं दोसा इहंपि सिया ॥६०१॥ विद्याभिमन्त्रिते पिण्डेऽगारी दृष्टान्तः, सा च भर्तुरचियत्ता - न रोचते, सा च चरिका - परिवाजिकां पृच्छति पत्युर्वशीकरणार्थं, तयाऽप्यभिमन्त्रमोदनस्य कृत्वा दत्तं, तयाऽपि अगार्या पत्युर्मरणानुकम्पया न दत्तं, 'उज्झनं' परित्यागः कृतः, स चोज्झितः खरेण भक्षित इति । स च गर्दभ आगत्य द्वारं पिट्टयति मन्त्रवशीकृतः सन्, शेषं सुगमम् । एवं भावाभियोगदृष्टान्त उक्तः, इदानीं द्रव्याभियोगचूर्णं वशीकरणपिण्ड उच्यते-एगा अविरड्या, सा च सखूवस्स भिक्खुणो अज्झोवण्णा अणुरत्ता, ताहे सा तं पेच्छति अणिच्छंतस्स चुण्णाभिओगेण संजोएउं भिक्खं पाडिवेसिअघरे
IELE||
Page #666
--------------------------------------------------------------------------
________________
काऊण दवाविअं, ताहे जत्थेव तस्स साहुस्स पडिग्गहगे पडिअं तत्थेव तस्स साहुस्स तओ मणो हीरइ, तेण य नायं श्रीसोध-त्यु નિર્યુક્તિ
ताहे नियत्तइ, आयरियाणं पडिग्गहगं दाउं काइयभूमि वच्चइ जाव आयरियाणंपि तत्तोहुत्तो भावो हीड, ताहे सो सीसो ભાગ-૨ |
आगंतुं आलोएइ, आयरिया भणंति-ममवि अत्थि भावो, तं एत्थं संजोगचुण्णेण कओ पिंडो अस्थि, ताहे परिठविज्जइ,
जो विही परिद्धावणे सो उवरि भणिहिति । एवमेव विसकयंपि, एगा अगारी साहुणो अज्झोववण्णा, सो य नेच्छा, ॥ ५७॥ मा ताहे रुट्ठाए विसेण मिस्सा भिक्खा दिण्णा, तस्स य दिण्णमेत्तेणं चेव सिरोवेयणा जाया, पडिणियत्तो य गुरुणो
समप्पेऊण काइयं वोसिरह जाव गुरुणोवि सीसवेयणा जाया, तं च गुरुणा गंधेण णायं जहा इमं विसमिस्सं, अहवा तत्थ लवणकया भिक्खा पडिया ताहे तं विसं उप्पिसति, एवं नाए परिझुविज्जति सा य भणीहामि ।
यन्द्र. : २४ अर्थनो थामी 3 64संहार ४२ता हे छे.
सोधनियुजित-800-80१ : टार्थ : विधायी मंत्रित पिंउमा स्त्री-दृष्टान्त छे. ते स्त्री पतिने गमती नती. ते પરિવ્રાજિકાને પતિને સ્વવશ કરવા માટે ઉપાય પુછે છે. તેણીએ પણ એ સ્ત્રીને ઓદનનું અભિમંત્રણ કરીને તેણીને તે ભાત આપ્યો. તે સ્ત્રીએ પણ ‘આનાથી પતિ મરી જશે તો ?' એ પ્રમાણે અનુકંપાથી પતિને એ ભાત ખાવા ન આપ્યા. એ ભાત
ઉકરડામાં નાંખી દીધા. ફેંકાયેલા એ ભાત ગધેડાએ ખાધા. એ ગધેડો મંત્ર વડે વશ કરાયેલો છતો એ સ્ત્રીના ઘર પાસે આવીને वी बार ५५वे छ... मेसिवायन सुगमछे. (मनो अर्थ मागणावी ४ गयो छे.) परिवामेि मेवो मंत्र पेसो
॥५
॥
Page #667
--------------------------------------------------------------------------
________________
5 E
શા કે જેથી તે સ્ત્રીનો પતિ તે સ્ત્રી પ્રત્યે આકર્ષાય. હવે અહીં તો એ પિંડ ગધેડો ખાઈ ગયો, તો એની અસર ગધેડાને થઈ અને આ શ્રી ઓઘ
ગધેડો સ્ત્રી પ્રત્યે આકર્ષાયો.) નિયુક્તિ કરી ભાગ-૨
આમ ભાવાભિયોગનું દષ્ટાન્ત કહેવાઈ ગયું.
હવે દ્રવ્યાભિયોગ ચૂર્ણ એટલે કે વશીકરણપિંડ કહેવાય છે. (મંત્રિતચૂર્ણાદિવાળો જે પિંડ વશીકરણ કરનારો બને એ પિંડ I ૬૫૮ ૪ વશીકરણપિંડ કહેવાય.) એનું વર્ણન કરે છે.
એક સ્ત્રી રૂપવાન સાધુ ઉપર કામરાગવાળી, અનુરાગિણી થઈ. એટલે તેણી તે ભિક્ષુને જ જુએ છે. પણ સાધુ ઇચ્છતો Fી નથી. એટલે તેણીએ વશીકરણની શક્તિવાળા ચૂર્ણાભિયોગ વડે ભિક્ષાને મિશ્રિત કરીને પડોશીના ઘરમાં એ વસ્તુ સાધુને
' અપાવડાવી. (એ સાધુ સ્ત્રીના ખરાબ ભાવ જાણી ગયા હોવાથી એના ઘરે જતો ન હોય એટલે તેણીએ પાડોશીના ઘરમાંથી જ એ વસ્તુ અપાવડાવી.).
જે સમયે તે અભિયોગવાળું ભોજન સાધુના પાત્રામાં પડ્યું, તે જ સમયથી તે સાધુનું મન તે વસ્તુના કારણે તે સ્ત્રી તરફ ખેંચાય છે. સાધુ જાણી ગયો એટલે એ તરત ઉપાશ્રયે પાછો ફર્યો. આચાર્યને પાત્રુ આપી, માત્ર કરવાની ભૂમિમાં માત્ર કરવા જાય છે, આ બાજુ આચાર્યનો પણ એ સ્ત્રી તરફ ભાવ ખેંચાય છે. એ પછી શિષ્ય પાછો આવી ગોચરી આલોવે છે કે “મારે મન પેલી સ્ત્રી તરફ ખેંચાય છે” આચાર્ય કહે છે કે “મારો પણ એવો જ ભાવ થયો છે, એટલે આ સંયોગચર્ણ વડે કરાયેલો પિંડ છે એટલે એ પરઠવી દેવો.”
F = = *
* હs ,
Page #668
--------------------------------------------------------------------------
________________
TE F
નિયુક્તિ ની
આવી ગોચરી પરઠવવામાં જે વિધિ છે તે આગળ કહેવાશે. શ્રી ઓઘ-.
આ જ પ્રમાણે વિષકૃત ભોજન પણ સમજી લેવું. એક સ્ત્રી સાધુ પર રાગી થઈ. સાધુ એને ઇચ્છતો નથી. એટલે ગુસ્સે
થયેલી તેણીએ વિષમિશ્રિત ભિક્ષા આપી. જેવું એ ભોજન સાધુને અપાયું કે તરત સાધુને મસ્તકની વેદના શરૂ થઈ. (વિષની ભાગ-૨
તીવ્ર ગંધાદિને કારણે આવી મસ્તક પીડા સંભવિત લાગે છે.) સાધુ ઉપાશ્રયે પહોંચી પાત્રુ ગુરુને આપીને માત્રુ વોસિરાવે છે. | ૬૫૯ = કે આ બાજુ ગુરુને પણ મસ્તકની વેદના થઈ અને ગુરુએ ગંધ વડે આ વાત જાણી લીધી કે “આ ભોજન વિષમિશ્રિત છે.'
અથવા તો એવું પણ બને કે એ ઝેરવાળી ગોચરીમાં જ બીજી મીઠાવાળી ભિક્ષા પડી એટલે મીઠું ભેગુ થવાથી એ ઝેર છૂટુ પડે - પીગળે. એટલે જણાઈ જાય. આ પ્રમાણે એ ઝેરવાળું જાણીને પછી એ પરઠવી દેવી. તે વિધિ હું કહીશ.
E
F
=
=
=
૬
=
वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - ओ.नि. : जोगंमि उ अविड्या अज्झुववन्ना सरूवभिक्खुंमि ।
कडजोगमणिच्छंतस्स देइ भिक्खं असुभभावे ॥६०२॥ संकाए स नियट्टो दाऊण गुरुस्स काइयं निसिरे । तेसिंपि असुभभावो पच्छा उ ममापि उज्झयणा ॥६०३॥
= f
"Is
fક '
| ૬પ૯ો
મ
મ
|
Page #669
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु नियुक्ति, ભાગ-૨
16000
एमेव विसकयंमिवि दाऊण गुरुस्स काइयं निसिरे । गंधाई विनाए उज्झगमविही सियालवहे ॥६०४॥ एवं विज्जाजोए विससंजुत्तस्स वावि गहियस्स । पाणच्चएवि नियमुज्झणा उ वोच्छं परिठ्ठवणं ॥६०५॥ एगंतमणावाए अच्चित्ते थंडिले गुरुवइढे ।
छारेण अक्कमित्ता तिढाणं सावणं कुज्जा ॥६०६॥ जोगे अविरड्या - गृहस्थी दृष्टान्तः, अज्झोववण्णा सरूपे भिक्षौ, अनिच्छतस्तत्कर्म कर्तुं कृतयोगो भिक्षापिण्डो ग दत्तः, पुनश्च तस्य साधोहणानन्तरमेवाशुभभावो जातः - तदभिमुखं चित्तमिति । तया च 'शङ्कया' योगकृतभिक्षाशङ्कया स निवृत्तो भिक्षापरिभ्रमणात् । शेषं सुगमम् ॥ एवमेव विषकृतेऽपि दृष्टान्तः, गुरोः 'दत्त्वा' समर्पयित्वा कायिकां व्युत्सृजति, तेन च गुरुणा गन्धादिना विज्ञाते, आदिग्रहणाद् भत्तस्स उप्फंसणेण वा, 'उज्झनं' परित्यागः क्रियते तत्र विधिना, अविधिपरिष्ठापने सति शृगालादिवधो भवति । एवं विद्याभिमन्त्रितस्य योगचूर्णकृतस्य तथा विषसंयुक्तस्य गृहीतस्य सतः 'प्राणात्ययेऽपि' अत्यर्थं क्षत्पीडायामपि सत्यां नियमेन - अवश्यन्तयोज्झनीयं (ना
कम
Page #670
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨
P
| ૬૬૧ /
5
कार्या) तस्य च परिष्ठापनविधिं वक्ष्ये । पूर्वार्द्ध पूर्ववत्, तद्विषादिकृतं भोजनं 'छारेण' भूत्या 'आक्रम्य' मिश्रीकृत्य चैव परिष्ठापनीयं, सुगमम् ।
ચન્દ્ર. : હવે આ જ અર્થનો ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે –
ઓઘનિર્યુક્તિ-૬૦૨ થી ૬૦૬ : ટીકાર્થ : સંયોગચૂર્ણમાં ગૃહસ્થી=સંસારી સ્ત્રીનું દૃષ્ટાન્ત છે. તે રૂપવાનભિક્ષમાં રાગી w | થઈ. પણ તે પાપકર્મ કરવાને નહિ ઇચ્છતા સાધુને તેણીએ કરાયેલા યોગવાળો=વશીકરણચૂર્ણવાળો ભિક્ષાપિંડ આપ્યો. આ # ગ્રહણ કર્યા બાદ સાધુને તરત જ અશુભભાવ થયો. એટલે કે તે સ્ત્રી તરફ ચિત્ત ખેંચાવા લાગ્યું. તે સાધુને શંકા પડી કે “આ જ
ભિક્ષા યોગકૃત છે.” એટલે એ શંકાના કારણે સાધુ ભિક્ષાપરિભ્રમણથી પાછો ફર્યો. આ જ પ્રમાણે વિષકૃતમાં પણ દષ્ટાન્ત છે. ' એ પાત્રુ ગુરુને આપીને માત્ર કરી લે છે. તે ગુરુ વડે ગંધાદિ દ્વારા જણાવે છતે, તે ભોજનનો વિધિ વડે ત્યાગ કરાય - | છે. “ દ્રિ થી જાણે” એમ કહ્યું. તેમાં માઃિ થી સમજવું કે મીઠાવાળું ભોજન એમાં પડવાથી પણ ઝેર છૂટું પડે એટલે ખ્યાલ આવે.
આ ભોજનનો ત્યાગ વિધિપૂર્વક કરવો કેમકે અવિધિથી પરઠવવામાં આવે તો શિયાળાદિનો વધ થાય. આમ વિદ્યાથી મંત્રિત, યોગચૂર્ણકૃત, વિષસંયુક્ત ભોજનગ્રહણ કરાયેલું હોય તો ગમે એટલી ભૂખની પીડા હોય તો પણ આ ભોજનનો અવશ્ય ત્યાગ જ કરવો. તેને પરઠવવાની વિધિ હું કહીશ.
:
૬
=
"Is
૬૬૧ /
- E
Page #671
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
પૂર્વાદ્ધ પૂર્વની જેમ જાણવો. શ્રી ઓઘ-
આ ઝેર વગેરે વાળું ભોજન રાખ વડે મિશ્રિત કરીને જ પરઠવવું. એ સિવાય બધું સ્પષ્ટ છે. ભાગ-૨
वृत्ति : इदानीं 'तिट्ठाणं सावणं'त्ति व्याख्यायते -
___ओ.नि. : दोसेण जेण दुटुं तु भोयणं तस्स सावणं कुज्जा । ૬૬૨ /.
एवंविहवोसढे वेराओ मुच्चई साहू ॥६०७॥ दोषेण येन-मूलकर्मादिना आधाकर्मादिना वा दुष्टं भोजनं भवति तस्य तिस्रो वाराः श्रावणं कर्त्तव्यं, यदुत स्स | मूलकर्मादिदोषैर्दुष्टमिति, एवमुत्तरगुणयोगमन्त्रविषकृतदुष्टानामपि तिस्रो वाराः श्रावणं करोति, एवं विधिना व्युत्सृष्टे सति
‘વૈરા' શર્મો અને સાધુ , અથવા ‘વૈરાત્' નીવવધનિતાન્યુચ્યતે સાધુરિત છે અને ચન્દ્ર. : હવે તિટ્ટા સાવ એનું વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-૬૦૭ઃ ટીકાર્થ : મૂલકર્માદિ કે આધાકર્માદિ જે દોષ વડે દુષ્ટ તે ભોજન હોય તે દોષની ત્રણવાર શ્રાવણા Eા કરવી કે (બોલવું કે, “આ મૂલકર્માદિ દોષો વડે દુષ્ટ છે.” એ રીતે ઉત્તરગુણોથી દુષ્ટનું, યોગદુષ્ટનું, મન્નદુષ્ટનું,
વિષમૃતદુષ્ટનું પણ ત્રણવાર શ્રાવણ કરવું.
|| દ૬૨ ||
Page #672
--------------------------------------------------------------------------
________________
श्री मोधનિર્યુક્તિ भाग-२
॥६६॥
EHHR
આ રીતે વિધિપૂર્વક વોસિરાવે તો સાધુ કર્મથી મુક્ત બને છે.
અથવા તો વૈરાતુ શબ્દનો અન્ય અર્થ કરીએ તો આ રીતે પણ અર્થ થાય કે આ રીતે વિધિપૂર્વક પરઠવવાથી સાધુ જીવવધ જન્ય એવા પાપથી મુક્ત બને છે.
वृत्ति : आह-इदमुक्तं शुद्धाया भिक्षाया यत्परिष्ठानं साऽजातापरिष्ठापनिकेत्युच्यते, ततश्च - ओ.नि. : जावइयं उवउज्जइ तत्तिअमित्ते विगिंचणा नत्थि ।
तम्हा पमाणगहणं अइरेगं होज्ज उ इमेहिं ॥६०८॥ यावन्मात्राकमेवोपयुज्यते तावन्मात्रमेव भिक्षाग्रहणं कर्त्तव्यं, यदा चैवं तदा तावन्मात्रकग्रहणे 'विगिचनं' परिष्ठापनं भ| 'नास्ति' न भवति तस्मात्प्रमाणग्रहणमेव कर्त्तव्यं, ततश्च कुतोऽजातायाः संभवति परिष्ठापनम् ?, अतिरेकग्रहणाभावादिति, एवमुक्ते परेण आह सूरि:-'अइरेगं होज्ज उ इमेहं' 'अतिरिक्तं' शुद्धमपि भक्तं 'एभिः' । वक्ष्यमाणकारणैर्भवेत्,
ચન્દ્ર. : પ્રશ્ન : તમે એ વાત કહી ગયા કે શુદ્ધભિક્ષાનું જે પરિષ્ઠાપન કરાય તે અજાતા પારિ. છે. પણ એ સમજાતું नथी, भ3
TRA
Page #673
--------------------------------------------------------------------------
________________
ના
श्रीमोध-त्यु
નિર્યુક્તિ vi
ઓઘનિર્યુક્તિ-૬૦૮ઃ ટીકાર્થ : જેટલી ગોચરી જરૂરી હોય એટલા પ્રમાણમાં જ ભિક્ષાગ્રહણ કરવાનું છે અને જો આ રીતે જરૂરિયાત પૂરતું જ લાવવાનું હોય તો પછી પરિઝાપન કરવાની જરૂર જ ન રહે ને ? કેમકે જરૂરિયાત કરતા વધારે તો લેવાનું જ નથી.
આ પ્રમાણે પૂર્વપક્ષે કહ્યું એટલે આચાર્ય કહે છે કે આગળ કહેવાશે તે કારણોસર શુદ્ધ ભક્ત પણ વધી પડે એ શક્ય
ભાગ-૨
॥१४॥
वृत्ति : कानी च तानि वक्ष्यमाणकारणानीत्यत आह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लभे सहसदामे ।।
एवं होइ अजाया इमा उ गहणे विही होइ ॥६०९॥ कदाचित्कस्मिंश्चित्क्षेत्रे आचार्यप्रायोग्यं दुर्लभं भवति ततश्च सर्व एव सङ्घाटका आचार्यप्रायोग्यस्य ग्रहणं कुर्वन्ति ततश्च तद् घृतादि कदाचित्सर्व एव लभन्ते ततस्तदुद्धरति, ततोऽन्येषां च साधूनां पर्याप्तं, एवमाचार्यार्थं गृहीतस्य
शुद्धस्यापि परिष्ठापना भवति । तथा ग्लानार्थमप्येवमेव गृहीतं सदुद्वरति, प्राघूर्णकानामप्येवमेव, तथा दुर्लभलाभे सति वी सर्वैरेव सङ्घाटकैर्गृहीतमुद्वरति, तथा सहसदाणे' अप्रतर्कितदाने सति प्रचुरमुद्धरति, तत एवं भवति अजातापरिष्ठापनिका।
तत्र चाचार्यादीनां ग्रहणेऽयं विधिः - वक्ष्यमाणः,
६४॥
Page #674
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓ.યુ. ચન્દ્ર. : પ્રશ્ન : એ કયા કારણો છે ? નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૬૦૯ : ટીકાર્થ : ઉત્તર : (૧) ક્યારેક કોઈક ક્ષેત્રમાં આચાર્યપ્રાયોગ્ય વસ્તુ દુર્લભ હોય તો પછી બધા ભાગ-૨ જ સંઘાટકો આચાર્યને અનુકૂળ વસ્તુઓ આચાર્ય માટે વહોરે. હવે આમાં એવું બને કે ક્યારેક બધાને આચાર્યપ્રાયોગ્ય ઘી
વગેરે વસ્તુનો લાભ થાય, આચાર્ય તો એકાદનું વાપરે, અને એ સિવાય બીજાનું ઘી વધી પડે હવે આચાર્ય સિવાયના બીજા | ૬૬૫૫ સાધુઓને તો પોતાના પૂરતું ભોજન મળી જ ગયું હોય એટલે એ લોકો તો આ વધેલી વસ્તુ વાપરવા અસમર્થ બને. આમ
ને આ રીતે આચાર્યને માટે ગ્રહણ કરેલા શુદ્ધ વસ્તુની પણ પરિષ્ઠાપના કરવી પડે.
(૨) તથા ગ્લાનને માટે પણ એ જ પ્રમાણે બધાએ વસ્તુ વહોરી હોય અને એટલે પાછળથી વધી પડે. (૩) એમ મહેમાનો માટે પણ આ જ વાત સમજવી.
(૪) કોઈક જગ્યાએ તે તે વસ્તુનો લાભ દુર્લભ હોય, અને જોગાનુજોગ બધા જ સંઘાટકોને એ દિવસે એ વસ્તુ મળી છે એટલે બધાએ વહોરી અને એટલે ગોચરી વધી પડે.
(૫) ક્યારેક અચાનક જ કોઈક વસ્તુનો લાભ થઈ જાય તો એને સાધુ વધુ પ્રમાણમાં વહોરી લે અને એટલે પાછળથી એ વધી પડે.
આમ આ બધા કારણોસર અજાતા પરિષ્ઠાપનિકા થાય.
* F = =
= fee
': ૬૫ |
Page #675
--------------------------------------------------------------------------
________________
श्री सोध- त्थु
નિર્યુક્તિ णं
भाग-२
जड़ तरुणो निरुवहओ भुंजइ तो मंडलीइ आयरिओ । असहुस्स वीसुगहणं एमेव य होइ पाहुणए ॥ ६१०॥
केचनैवं भणंति-यद्यसावाचार्यस्तरुणो निरुपहतपञ्चेन्द्रियश्च ततोऽसौ मण्डल्यामेव भुङ्क्ते सामान्यं, अथ असहूअसमर्थस्ततस्तस्य विष्वक् पृथग् ग्रहणं प्रायोग्यस्य कर्त्तव्यं, एवमेव प्राघूर्णकेऽपि विधिर्द्रष्टव्यः, यदि प्राघूर्णकः भ समर्थस्ततो नैव तत्प्रायोग्यग्रहणं क्रियते, अथासमर्थस्ततः क्रियत इति,
म
॥ ६६६ ॥ म
તેમાં આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુ વહોરવામાં આ વિધિ છે કે જે આગળ કહેવાશે.
वृत्ति : कश्चासावित्यत आह
ओ.नि. :
ण
चन्द्र. : से हुई विधि छे ? ते उहे छे.
ઓધનિર્યુક્તિ-૬૧૦ : ટીકાર્થ : કેટલાકો આ પ્રમાણે કહે છે કે જો આ આચાર્ય યુવાન હોય અને પાંચેય ઇન્દ્રિયો સારી હોય તો પછી એ આચાર્ય માંડલીમાં જ બધાની સાથે બધાને માટે આવેલી ગોચરીમાંથી જ વાપરી લે. પણ જો એ આચાર્ય એ રીતે સામાન્ય વસ્તુ વાપરવા (અથવા રાહ જોવા) સમર્થ ન હોય તો પછી તેના માટે પ્રાયોગ્યવસ્તુનું જૂદું ગ્રહણ કરવું. અર્થાત્ આચાર્ય માટે સાધુઓ અલગ ગોચરી લાવે.
ण
त्थ
स
स्प
|| EEE ||
Page #676
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥
9॥
म
આ જ પ્રમાણે મહેમાન સાધુમાં પણ સમજવું. જો મહેમાન સમર્થ હોય તો પછી તેમને માટે પ્રાયોગ્ય વસ્તુઓનું જૂદું ગ્રહણ કરવાની જરૂર નથી. પણ જે બધાની ભેગી ગોચરી આવે એમાંથી એમને આપવામાં આવે.
પણ જો પ્રાપૂર્ણક અસમર્થ હોય તો પછી તેને પ્રાયોગ્યનું અલગ ગ્રહણ કરવું. वृत्ति : केचित्पुनरेवं भणन्ति-यदुत समर्थस्याप्याचार्यस्य प्रायोग्यग्रहणं कर्त्तव्यं, यत एते गुणा भवन्ति - ओ.नि. : सुत्तत्थथिरीकरणं विणओ गुरुपूय सेहबहुमाणो ।
दाणवतिसद्धवुड्डी बुद्धिबलवद्धणं चेव ॥६११॥ ___ आचार्यस्य प्रायोग्यग्रहणे क्रियमाणे सूत्रार्थयोः स्थिरीकरणं कृतं भवति, यतो मनोज्ञाहारेण सूत्रार्थों सुखेनैव भ चिन्तयति, अत आचार्यस्य प्रायोग्यग्रहणं कर्त्तव्यं, तथा विनयश्चानेन प्रकारेण प्रदर्शितो भवति, गुरुपूजा च कृता " भवति, सेहस्य चाचार्य प्रति बहुमानः प्रदर्शितो भवति, अन्यथा सेह इदं चिन्तयति, यदुत न कश्चिदत्र गुरुर्नापि लघुरिति, ओ अतो विपरिणामो भवति, तथा प्रायोग्यदानपतेश्च श्रद्धावृद्धिः कृता भवति, तथा बुद्धेर्बलस्य चाचार्यसत्कस्य वर्द्धनं भवति, तत्र च महती निर्जरा भवति । ચન્દ્ર,: બીજા કેટલાકો આ પ્રમાણે કહે છે કે આચાર્ય સમર્થ હોય તો પણ તેમના માટે પ્રાયોગ્ય વસ્તુઓ અલગ લાવવી
H
Swagalas
॥
Page #677
--------------------------------------------------------------------------
________________
-
"
P
P
=
=
=
ચી અને વપરાવવી, કેમકે એમાં આ બધા લાભો છે કે – શ્રી ઓઘણું નિયુક્તિ
ઓઘનિર્યુક્તિ-૬૧૧ : ટીકાર્થ: (૧) આચાર્યને માટે પ્રાયોગ્ય વસ્તુનું જો ગ્રહણ કરીએ તો એમના સૂત્ર અને અર્થનું ભાગ-૨
1 સ્થિરીકરણ કરાયેલું થાય. કેમકે સુંદર આહાર વાપરવાના કારણે આચાર્ય સૂત્રાર્થોને વિચારી શકે. માટે આચાર્ય માટે અનુકૂળ
વસ્તુઓ લેવી. (૨) વળી આ રીતે આચાર્યને સારી વસ્તુઓ વપરાવવા દ્વારા એમના પ્રત્યે વિનય પણ પ્રદર્શિત કરાયેલો થાય. ૬૬૮
= (૩) આ રીતે ગુરુપૂજા કરાયેલ થાય. (૪) બીજા સાધુઓ આચાર્યને અનુકૂળ વપરાવે એ જોઈને નૂતનદીક્ષિતને ખ્યાલ આવે જ કે આ બધાને આચાર્યશ્રી પ્રત્યે ખૂબ બહુમાન છે. બાકી જો આચાર્યની ભક્તિ કોઈ કરતું ન હોય તો પેલો નૂતન એમ જ ! # વિચારે કે “અહીં તો કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી. બધા સરખા છે.’ આમ એને વિપરીત પરિણામ ઉત્પન્ન થાય. (૫) |
| પ્રાયોગ્યગોચરી જે દાતા વહોરાવે તેને શ્રદ્ધાની વૃદ્ધિ પણ થાય. જો આવી અનુકૂલ વસ્તુઓ ન વહોરાય તો એ દાતાની i શ્રદ્ધાવૃદ્ધિ ન થાય. (૬) તથા આચાર્યના બુદ્ધિ અને બલની વૃદ્ધિ થાય. તેમાં સેવા કરનારાઓને મોટી નિર્જરા પ્રાપ્ત થાય. અને મો.ન. : અહિં રખોદિ૩ ઘુસવ વયંતિ મનુબ્રુપ છે ,
गरूअणकंपाए पण गच्छे तित्थे य अणकंपा ॥१२॥ 'एभिः' पूर्वोक्तकारणैः केचित्समर्थस्याप्याचार्यस्यानुकम्पा कर्तव्येत्येवं वदन्ति, यतो गुरोरनुकम्पया गच्छे तीर्थे चानुकम्पा कृता भवति । यतश्चैवमतः प्रायोग्यग्रहणं ग्राह्यमिति ।
=
=
=
:
૯૬૮.
Page #678
--------------------------------------------------------------------------
________________
मो श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
स
॥ ६६८ ॥ म
ण
भ
त्थ
यन्द्र. : ओधनियुक्ति - १२ : टीडार्थ : जा जधा अरशोसर डेटलाडी 'समर्थ आयार्यनी पए। अनुया = लक्ति = (અનુકૂલવસ્તુ વપરાવવી) કરવી” એમ કહે છે. કેમકે આચાર્યની =ગુરુની અનુકંપા = ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા ગચ્છ ઉપર અને તીર્થ ઉપર આ અનુકંપા કરાયેલી થાય છે.
આ બધા કારણોસર પ્રાયોગ્યવસ્તુનું ગ્રહણ કરવું.
वृत्ति : अत आह -
ओ.नि. :
सति लाभे पुण दव्वे खेत्ते काले य भावओ चेव । गहणं तिसु उक्कोसं भावे जं जस्स अणुकंपं ॥६१३॥
'सति' विद्यमाने लाभे द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्चोत्कृष्टं ग्राह्यं । इदानीं निर्युक्तिकारो व्याख्यानयन्नाह - 'गहणं' तिसु उक्कोसं' ग्रहणं त्रिषु द्रव्यक्षेत्रकालेषु उत्कृष्टं कर्त्तव्यं, भावे तु यद्वस्तु यस्याचार्यस्यानुकूलं तद्गृह्यते ।
पण
यन्द्र : माटे ४ हवे उहे छे } -
ઓઘનિર્યુક્તિ-૬૧૩ : ટીકાર્થ : જો વસ્તુનો લાભ થતો હોય તો આચાર્ય માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ र उत्कृष्ट द्रव्य ग्रहण २.
म्प
ण
स
म
ण
स्स
भ
व
ओ
ᄑ
at
स्म
Il Feell
Page #679
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री सोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
स
॥ ६७० ॥ म
-
वृत्ति : इदानीं भाष्यकृद्व्याख्यानयति, तत्र द्रव्ये उत्कृष्टतां प्रदर्शयन्नाह - ओ.नि.भा. : कलमोतणो उ पयसाउक्कोसो हाणि कोवुब्भज्जी । तत्थवि मिउतुप्पतरयं जत्थ व जं अच्चियं दोसु ॥ ३०७ ॥ कलमशाल्योदनः पयसा सह द्रव्यमुत्कृष्टं ग्राह्यं तदलाभे हान्या तावत् गृह्यते यावत् 'कोहवुब्भज्जी' भ कोद्दवजाउलयं, तत्राप्ययं विशेष: क्रियते यदुत तदेव जाउलयं मृदु गृह्यते, तथा 'तुप्परयं 'ति स्निग्धतरं तदेव जाउल ओ गृह्यते, उक्तं द्रव्योत्कृष्टं, इदानीं क्षेत्रकालोत्कृष्टप्रतिपादनायाह-' जत्थ व जं अच्चियं दोसु' द्वयोरिति-क्षेत्रकालयोर्यद्वस्तु यत्र पूजितं तत्तत्र गृह्यते, एतदुक्तं भवति यद्यत्र क्षेत्रे बहुमतं द्रव्यं तत्तस्मिन् क्षेत्रे उत्कृष्टमुच्यते तच्च ग्राह्यं, तथा यद्वस्तु यस्मिन् काले बहुमतं तत्तस्मिन् काले उत्कृष्टमुच्यते भावोत्कृष्टं पुनर्निर्युक्तिकारेणैव व्याख्यातं । उक्तं प्रसङ्गागतम्,
ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે. તેમાં દ્રવ્યને વિશે ઉત્કૃષ્ટતા બતાવતા કહે છે કે -
ण
स्स
म
हा
भ
હવે નિર્યુક્તિકાર વ્યાખ્યાન કરતા કહે છે કે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળમાં ઉત્કૃષ્ટ ગ્રહણ કરવું. (દા.ત. જે પ્રદેશમાં જે વસ્તુ મુખ્ય ગણાય, તે પ્રદેશની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે. જે કાળમાં જે વસ્તુ ઉત્કૃષ્ટ ગણાય તે કાળથી ઉત્કૃષ્ટ છે. અને જે દ્રવ્ય સ્વયં उत्कृष्ट होय (क्षेत्र- अपनी दृष्टिखे नहीं) ते द्रव्योत्कृष्ट गाय.)
T
णं
व
म
|| 06 ||
॥
Page #680
--------------------------------------------------------------------------
________________
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૩૦૭ઃ ટીકાર્થ : કલમશાલિદન (એક વિશેષ પ્રકારની ચોખાની જાત) દૂધની સાથે ઉત્કૃષ્ટ દ્રવ્ય માં શ્રી ઓઘ-યુ.
ગણાય. તે ગ્રહણ કરવું. તે ન મળે તો પછી હાનિ વડે ત્યાં સુધી ગ્રહણ કરવું કે છેલ્લે કોદ્રવજાત ગ્રહણ કરવા. (ઉત્કૃષ્ટ દ્રવ્ય નિયુક્તિ ન
| Mા ન મળે તો છેલ્લે પછી નીચે ઉતરતા ઉતરતા સામાન્ય દ્રવ્ય પણ લેવાય.) તેમાં આટલી વિશેષતા કે તે હલકું ધાન્ય પણ મૃદુ | ભાગ-૨
= કોમળ હોય તે લેવું. તથા તે હલકું ધાન્ય જે વધુ સ્નિગ્ધ હોય તે લેવું. | ૬૭૧ | w
દ્રવ્યોત્કૃષ્ટ પતી ગયું. - હવે ક્ષેત્રોત્કૃષ્ટ અને કાલોત્કૃષ્ટનું પ્રતિપાદન કરતા કહે છે કે જે ક્ષેત્રમાં અને જે કાળમાં જ્યાં જે વસ્તુ પૂજિત હોય = જ * બહુમાન્ય હોય ત્યાં તે ગ્રહણ કરાય.
આશય એ છે કે જે ક્ષેત્રમાં જે દ્રવ્ય બહુમત હોય, તે ક્ષેત્રમાં તે દ્રવ્ય ઉત્કૃષ્ટ કહેવાય અને તે વસ્તુ આચાર્ય માટે ગ્રહણ જ જ કરવી.
તથા જે વસ્તુ જે કાળમાં બહુમત હોય તે તે કાળમાં ઉત્કૃષ્ટ કહેવાય. ભાવોત્કૃષ્ટ તો નિર્યુક્તિકારે જ દર્શાવી દીધેલ છે. (આચાર્યને જે અનુકૂળ હોય, તે વપરાવવું...) આમ પ્રસંગથી આવેલ કેટલીક બાબતો દર્શાવી દીધી. वृत्ति : इदानीं यदुक्तं आचार्यादीनां गृहीतं सद्यथोद्धरति तथा प्रतिपादयन्नाह -
Page #681
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૬૭૨ ॥
TH
मो
T
મ
ઓનિ
लाभे सति संघाडो गेण्हइ एगो उ इहरहा सव्वे ।
तस्सप्पणी य पज्जत्त गेण्हणा होइ अतिरेगं ॥ ६१४॥
"यदि तत्र क्षेत्रे घृतादीनां स्वभावेनैव लाभोऽस्ति ततस्तत्र लाभे सति आचार्यस्यैक एव सङ्गाटक: प्रायोग्यं गृह्णाति, 'इहरह'त्ति यदा तत्र क्षेत्रे न प्रायोवृत्त्या प्रायोग्यस्य लाभः तदा सर्व एव सङ्गाटकास्तस्याचार्यस्य प्रायोग्यं पर्याप्त्या गृह्णन्ति, ततश्च तस्याचार्यस्यात्मनश्चार्थाय पर्याप्तग्रहणे सत्यतिरिक्तं भवति, ततश्च तत्परिष्ठाप्यत इति ।
મ
ચન્દ્ર. : આગળ જે કહી ગયેલા કે ‘આચાર્યાદિને માટે ગ્રહણ કરેલી વસ્તુ વધી પડે' તે જે રીતે વધી પડે તે રીતે બતાવતા મેં કહે છે
ग
स्म
=
TH
म
ण
स्स
મ
| ''
ઓઘનિર્યુક્તિ-૬૧૪ : ટીકાર્થ : જો તે ક્ષેત્રમાં આચાર્યપ્રાયોગ્ય ઘી વગેરે દ્રવ્યોનો સહજ રીતે જ લાભ થતો હોય તો પછી એક જ સંઘાટક (મુનિયુગલ) આચાર્યપ્રાયોગ્ય તે વસ્તુઓ લાવે. બીજા બધા સાધુઓ ન લાવે અને એટલે ગોચરી વધવાનો પ્રશ્ન ન રહે. પરંતુ જો તે ક્ષેત્રમાં પ્રાયઃ કરીને આચાર્યને અનુકૂળ વસ્તુઓનો લાભ ન થતો હોય તો પછી બધા જ સંઘાટકો તે આચાર્યને અનુકૂલ વસ્તુ પૂરતા પ્રમાણમાં વહોરે. (આચાર્યપ્રાયોગ્ય દુર્લભ હોય ત્યારે બધા સંઘાટકોને કહેવાય કે “જેને જેને આચાર્યપ્રાયોગ્ય મળે, તે લાવવું.' હવે ક્યારેક એવું બને કે બધાને કે ઘણાને આચાર્યપ્રાયોગ્ય મળે. બધા જ સૂચના મુજબ લઈ આવે... આ રીતે એ વધે.) આમ તે દરેક સાધુઓ આચાર્ય અને પોતાના માટે પૂરતા પ્રમાણમાં ગ્રહણ
મ
દા
स्प
|| ૬૭૨ ||
Page #682
--------------------------------------------------------------------------
________________
श्रीभोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
| 93॥
કરે એટલે આચાર્ય તો એકાદ-બે સાધુઓએ લાવેલી પ્રાયોગ્ય વસ્તુ વાપરે. બીજી બધી તો પડી જ રહે, એટલે એ રીતે ગોચરી વધે અને એટલે પછી તે પરઠવવી પડે.
वृत्ति : इदानीं 'गिलाणे'त्ति व्याख्यानयन्नाह - ओ.नि. : गेलन्ननियनमगहणं नाणत्तोभासियंपि तत्थ भवे ।
ओभासियमुव्वरिअं विगिंचए सेसगं भुजे ॥६१५॥ ग्लानस्य नियमेन प्रायोग्यग्रहणं कर्त्तव्यं, यदि परं नानात्वं 'ओभासियंपि' प्रार्थितमपि तत्र ग्लाने भवति, ग्लानार्थ प्रायोग्यस्य च प्रार्थनमपि क्रियते, ततश्च ओभासितं-प्रार्थितं सद ग्लानार्थं पुनश्च यदुद्वरति ततस्तद् 'विगिच्यते' परित्यज्यते , ‘से सयं भुजे 'त्ति शेषं यदनवभासिअं-अप्राथितमद्वरितं तद्ध जीत कश्चित्साधुरिति । प्राघूर्णकोऽप्याचार्यवद्व्याख्यात एव द्रष्टव्यः ।
ચન્દ્ર, : ઓઘનિયુક્તિ-૬૧૫ : ટીકાર્થ: ગ્લાનને માટે અવશ્ય પ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરવું, હો એટલી વિશેષતા આમાં છે કે ગ્લાનને માટે યાચના કરીને પણ લાવવું કહ્યું. એને માટે પ્રાયોગ્ય વસ્તુની પ્રાર્થના પણ કરાય અને એટલે ગ્લાનને વ યાચના કરીને લાવેલી વસ્તુ પણ પછી વધી પડે તો એ પરઠવાય. હા ! એ ગ્લાનને માટે માંગીન લાવેલી વસ્તુ વધી પડે
Page #683
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
||६७४॥
તો પણ અન્ય સાધુ ખપાવવા સમર્થ હોય તો પણ એને એ ખપાવવા ન આપવી, પણ પરઠવી દેવી. જ્યારે એ સિવાય માંગ્યા વિના લાવેલામાંથી જે કંઈ પણ વધેલું હોય તેને તો કોઈક સાધુ ખપાવી લે. (આશય એ છે કે “ગ્લાન માટે જોઈએ છે' એ રીતે યાચેલું હોય અને તે વધે તો બીજા ન વાપરે.)
પ્રાદુર્ણક પણ આચાર્યની જેમ જ વ્યાખ્યાન કરાયેલો જ જાણવો, એટલે એમાં નવું કંઈ કહેવાનું નથી.
वृत्ति : इदानीं दुर्लभत्ति व्याख्यानयन्नाह - ___ओ.नि. : दुल्लभदव्वं व सिआ घयाइ घेत्तूण सेस भुझंति ।
थोवं देमि व गेण्हामि यत्ति सहसा भवे भरियं ॥१६॥ दुर्लभद्रव्यं वा स्याद्-भवेत् घृतादि तद्गृहीत्वा उपभुज्य च यत् शेषं तद् उज्झति, एवं वा पारिष्ठापनिकं भवति। इदानीं सहसदाणत्ति व्याख्यानयन्नाह - 'थोवं देमी'त्यादि, स्तोकं दास्यामीत्येवं चिन्तयन्त्या गृहस्थया सहसा - अतर्कितमेव तत् साधुभाजनं भृतं, साधुर्वा चिन्तयति स्तोकं ग्रहीष्यामीति, पुनश्चातर्कितमेव भाजनं भृतं, ततश्चैवमतिरिक्तं भवति, पुनश्च परिष्ठाप्यत इति ।
यन्द्र. : वे दुर्लभ शनुं व्याण्यान २ता छे.
६७४॥
Page #684
--------------------------------------------------------------------------
________________
ण
શ્રી ઓછુ-ટ્યુ
નિર્યુક્તિ ન
ભાગ-૨
णं
હવે સહસવાળ ની વ્યાખ્યા કરતા કહે છે કે કોઈક બહેન ‘ઓછું આપીશ' એમ વિચારતી વિચારતી વહોરાવતી હોય અને અચાનક જ સાધુનું ભાજન ભરાઈ જાય એ રીતે વહોરાવાઈ જાય. ક્યારેક એવું બને કે સાધુ પોતે ‘થોડું લઈશ’ એમ ॥ ૬૭૫ ॥ ॥ વિચારતો હોય અને અચાનક જ એ ભાજન ભરાઈ જાય. અને એટલે પછી એ વસ્તુ વધી પડે એટલે પછી પરઠવવી પડે. (ઘણીવાર એવું બને કે થોડું આપવા જતાં વસ્તુ વધારે પડી જાય.... એટલે આમાં એ વસ્તુ પાછી ન અપાય. વહોરેલી ગણાવાથી વહોર્યા બાદ પરઠવી દેવી પડે.)
H
ઓઘનિર્યુક્તિ-૬૧૬ : ટીકાર્થ : ઘી વગેરે દ્રવ્યો દુર્લભ હોય, મળતા ન હોય અને એ ક્યાંક મળી જાય, તો એ ગ્રહણ કરીને અને વાપરીને એ પછી જે બાકીનું વધે તેને પરઠવી દે. એટલે આ રીતે પણ પારિષ્ઠા. થાય.
म्म
ओ. नि. : एएहिं कारणेहिं गहियमजाया उसा विगिंचणया ।
आलोगंमि तिपुंजी अद्धाणे निग्गयातीणं ॥ ६१७॥
एभिः पूर्वोक्तकारणैर्यद्गृहीतं भक्तं सा 'अजातविगिंचणय'त्ति अजाता परिष्ठापनोच्यते, "तस्याश्चाजातायाः साध्वालोके त्रयः पुञ्जाः क्रियन्ते, किमर्थमित्याह - 'अद्धाणे निग्गयाईणं' अध्वाने निर्गतास्तदर्थं त्रयः पुञ्जाः क्रियन्ते, आदिग्रहणात्कदाचित्त एव कारणे उत्पन्ने गृह्णन्तीति ।
સ
म
關
भ
ग
व
ओ
म
हा
at
म्स
|| ૬૭૫ |
Page #685
--------------------------------------------------------------------------
________________
=
શ્રી ઓઘ-થી નિર્યુક્તિ ભાગ-૨
'#
#
| ૬૭૬
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૧૭: ટીકાર્થ : આ બધા પૂર્વે કહેલા કારણોસર જે ભોજન ગ્રહણ કરાયું અને પછી વધ્યું તે અજાતા પારિષ્ઠા. કહેવાય. આ અજાતા ગોચરીના ત્રણ ઢગલાઓ સાધુઓ જોઈ શકે તેવા સ્થાનમાં કરવા. (વિહાર કરનારાદિ સાધુઓની દૃષ્ટિ જ્યાં સહજ રીતે પડે તેવા સ્થાનમાં એ વધેલી અજાતા ગોચરી ત્રણ ઢગલા રૂપે કરવી.)
પ્રશ્ન : પણ આ રીતે તેઓ જોઈ શકે ત્યાં અને એ ય ત્રણ પુંજ રૂપે પરઠવવાનું શું કારણ ?
ઉત્તર : મોટા વિહારો કરવા માટે જે સાધુઓ નીકળેલા હોય, તેમને માટે ત્રણ પુંજો કરાય. તેઓને કદાચ એ ગોચરીની જરૂર પડે તો તેઓ ઢગલા ઉપરથી સમજી જાય કે આ સાધુઓએ પરઠવેલી ગોચરી છે અને અજાતા છે. એટલે તેઓ એ લઈ શકે.
પ્રશ્ન : ગાથામાં ગાળે નિવાતી લખેલ છે, તેમાં મ િશબ્દથી કોણ સમજવાના ?
ઉત્તર : ક્યારેક આ ગોચરી પરઠવનારા (વાસ્તવ્ય) સાધુઓ જ પાછળથી કોઈક કારણ આવી પડવાથી એ ગોચરી પાછી જ લઈને વાપરે. એટલે સમરિ થી એ સાધુઓ લેવાય.
=
=
=
જ
=
વૃત્તિ : સાદ – મો.નિ.: પ વ તો તિન્ન વ jના શીતિ વિં પુ" નિમિત્ત ?.
विहमाइनिग्गयाणं सुद्धेयरजाणणट्ठाए ॥६१८॥
//
૬૭૬ II
Page #686
--------------------------------------------------------------------------
________________
"
E
'E
શ્રી ઓઘ-થિી.
एको वा द्वौ वा त्रयो वा पुञ्जाः किं पुनर्निमित्तं क्रियन्ते ?, उच्यते, 'विहमादि' विहः-पन्थास्तदर्थं निर्गतानां साधूनां નિર્યુક્તિ
| शुद्धतरभक्तपरिज्ञानार्थं त्रयः पुञ्जकाः क्रियन्ते, आदिग्रहणाद्वास्तव्यानामेव कदाचिदुपयुज्यते इतिकृत्वा परिज्ञानार्थं त्रयः ભાગ-૨ )
पुञ्जकाः क्रियन्त इति । इयं च गाथाऽनन्तरातीतगाथाया व्याख्यानभूता द्रष्टव्येति ।।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૬૧૮: ટીકાર્થ : એક બે કે ત્રણ પુંજ શા માટે કરાય છે ? માર્ગમાં વિહાર કરનારા સાધુઓ માટે | ૬૭૭ll
પંજ કરાય એ સાચું, પણ એમાં આ પુંજની સંખ્યાને શું લાગે વળગે ? ક્યારેક એક ક્યારે બે.... એવું શા માટે ? - ઉત્તર : એ સાધુને ખબર પડે કે “આ વસ્તુ શુદ્ધ છે, અને આ વસ્તુ અશુદ્ધ છે.’ એ માટે આ ત્રણ પુંજા કરાય છે. (મૂલગુણાપરાધવાળી ગોચરી એક પુંજ રૂપે પાઠવે. ઉત્તરગુણાપરાધવાળી ગોચરી બે પુંજ રૂપે કરે, વિશુદ્ધ ગોચરી ત્રણ પંજ ' રૂપે કરે.)
માત્ર શબ્દથી સમજી લેવું કે ત્યાં રહેલા સાધુઓને જ કદાચ ઉપયોગી બને એમ હોવાથી એમને બોધ કરાવવા માટે ત્રણ પુંજો કરાય.
આ પદાર્થ આગળ આવી ગયા છે એટલે આ ગાથા આગળ જ આવી ચૂકેલી ગાથાની વ્યાખ્યાનભૂત ગાથા જાણવી. _____ओ.नि. : एवं विर्गिचिउं निग्गयस्स सन्ना हवेज्ज तं तु कहं ?। निसिरेज्जा अहव धुवं आहारा होइ नीहारो ॥६१९॥
Tu ૬૭૭
- s
ક
દ
=
*
*
Page #687
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥
७८॥
म
स
‘एवं' उक्तेन प्रक्रमेण परिष्ठापनार्थं विनिर्गतस्य यदि 'सञ्जा' पुरीषोत्सर्जने बुद्धिर्भवेत् 'तत्कथं ?' किं तत्र कर्त्तव्यमिति, अत आह- 'निसिरेज्ज' व्युत्सृजेत्, अथवा किमत्र प्रष्टव्यं ?, धुवमाहारानीहारो भवति, ततश्च स्थण्डिले व्युत्सृजनं कर्त्तव्यं,
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૬૧૯ : ટીકાર્થ : પ્રશ્ન : ઉપર બતાવેલા ક્રમ પ્રમાણે વધેલ ગોચરી પરઠવવા માટે નીકળેલા સાધુને જો અંડિલ વોસિરાવવાની બુદ્ધિ થાય અર્થાત્ ઠલ્લે જવાની શંકા થાય તો શું કરવું ?
त्त२ : तो स्थाउस ४६ व.
અથવા તો આમાં પુછવા જેવું શું છે ? એ નક્કી વાત છે કે આહાર કરવાથી નિહાર થાય અને એટલે નિર્દોષભૂમિમાં भणोत्सर्ग ४२वो. (8d xg)
वृत्ति : तत्र स्थण्डिलं पूर्वमणितमेव, तथाऽऽह - ओ.नि. : थंडिल्ल पुव्वभणियं पढमं निद्दोस दोसु जयणाए ।
नवरं पुण णाणत्तं भावासन्नाए वोसिरणं ॥६२०॥ स्थण्डिलं पूर्वभणितमेव, यदुत अनापातं असंलोकं १ अनापातं ससंलोकं २ सापातमसंलोकं ३ सापातं ससंलोकं
ETONE
Page #688
--------------------------------------------------------------------------
________________
ण
'મ
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ of
ભાગ-૨
ચન્દ્ર. : તેમાં સ્થંડિલ = નિર્દોષભૂમિ તો પૂર્વે કહેવાઈ જ ગઈ છે.
એ જ વાત કરે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૨૦: ટીકાર્થ : સ્થંડિલ પહેલા કહી જ દીધું છે કે અનાપાત + અસંલોક, અનાપાત + સંલોક, સાપાત સ + અસંલોક, સાપાત+સસંલોક.
भ
આમાં પહેલો ભાંગો નિર્દોષ છે. બીજા અને ત્રીજા ભાંગા રૂપી બે સ્થંડિલમાં યતનાપૂર્વક જાય. આ બધી બાબત પૂર્વે દર્શાવેલ સ્થંડિલભૂમિને સમાન જ જાણવી.
વિશેષતા માત્ર આટલી જ છે કે ત્યાં સ્થંડિલ જવામાં અતિપીડા = અતિ ઉતાવળ થાય તો અસ્થંડિલ ભૂમિમાં પરઠવવાની પણ રજા છે. આગળ સ્થંડિલના=જગ્યાના વર્ણનમાં અનુજ્ઞા દર્શાવી ન હતી, જ્યારે અહીં દર્શાવી છે. એટલે એ બે વચ્ચે ભેદ છે તેથી ચોથા ભાંગાની પણ અનુજ્ઞા સમજી જ લેવી.
वृत्ति : इदानीं भाष्यकारः पूर्वोक्तस्थण्डिलानि प्रदर्शयन्नाह -
 || 26 3 ||
ण
T
४ अत्र प्रथमो भङ्गको निर्दोषः, द्वयोश्च द्वितीयतृतीयभङ्गकयोर्यतनया व्युत्सृजति, एतत्पूर्वोक्तस्थण्डिलस्य सामान्यमेव, 'नवरं पुण णाणत्तं 'ति नवरं - केवलमिदं नानात्वं, यदुतात्र भावासन्ने अतिपीडायां व्युत्सृजनमनुज्ञातं, तत्र चानुज्ञा नैव कृताऽऽसीदिह च कृताऽतो नानात्वं ततश्चतुर्थभङ्गकासेवनमप्यनुज्ञातमेव द्रष्टव्यमिति ।
ओ
भ
T
|| ૬૭૯ ||
Page #689
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ ન
ओ.नि. : अणावायमसंलोयं अणावायालोय ततिय विवरीयं । श्रीभोध-त्यु
आवातं संलोगं पुव्वुत्ता थंडिला चउरौ ॥३०८॥ ભાગ-૨
अनापातमसंलोकं च प्रथमो भङ्ग उक्तस्तथाऽन्यदनापातमालोकं च द्वितीय, तृतीयं पुनविपरीतं ॥ ६८०॥ मा - स्थण्डिलंसापातमसंलोकमित्यर्थः, तथाऽन्यदापातं संलोकं च चतुर्थो भङ्गकः, एतानि पूर्वोक्त स्थण्डिलानि चत्वारि । ओ.नि. : अणावायमसंलोगं निद्दोसं बितियचरिम जयणाए ।
पउरवकुरुकुयादी पत्तेयं मत्तगा चेव ॥६२१॥ तइएवि य जयणाए नाणत्तं नवरि सद्दकरणंमि ।
भावासन्नाए पुण नाणत्तमिणं सुणसु वोच्छं ॥६२२॥ अत्रानापातमसंलोकं च स्थण्डिलं निर्दोष, द्वितीयतृतीयचरमेषु भङ्गकेषु यतनया व्युत्सर्जनं कर्त्तव्यं, का चासौ यतना ? प्रचुरद्रवेण कुरुकुचादिकं कर्त्तव्यं, प्रत्येकं प्रत्येकं च मात्रकाणि सपानकानि भवन्तीति । किं सर्वेष्वेव स्थण्डिलेषु कुरुकुचैव यतना कर्त्तव्या उत कश्चिद्विशेषः ? उच्यते, अस्ति विशेषः, तृतीयेऽपि स्थण्डिले यतनाया नानात्वमेतावद्यदि परं यदुत शब्दकरणं, एतदुक्तं भवति-तृतीये स्थण्डिले आपातासंलोके शब्दं कुर्वद्भिर्गन्तव्यं,
Page #690
--------------------------------------------------------------------------
________________
E F S
નિર્યુક્તિ
vi
;
E
શ્રી ઓઘ-૬
भावासन्ने पुनर्यतनायां यन्नानात्वं तच्छृणुत, वक्ष्ये ।
ચન્દ્ર, : હવે ભાણકાર પૂર્વે બતાવેલા અંડિલોને દેખાડતા કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ ભાગ-૩૦૮ : ટીકાર્થ : અનાપાત-અસંલોક એ પહેલો ભાંગો કહેવાયો છે. બીજો અનાપાત સંલોક
કહેવાયો છે. ત્રીજો વળી વિપરીત ઈંડિલ છે એટલે કે સાપાત+અસંલોક રૂપ છે. તથા ચોથો ભાંગો આપાત-સંલોક છે. આ I ૬૮૧ || w ન પૂર્વે કહેલા ચાર અંડિલો છે.
ઓઘનિર્યુક્તિ દ૨૧-૬૨૨ : ટીકાર્ય : આમાં અનાપાત-અસંલોક ચૅડિલસ્થાન નિર્દોષ છે, બીજા, ત્રીજા અને ચોથા | ભાંગામાં યતનાપૂર્વક વોસિરાવવાનું કામ કરવું.
પ્રશ્ન : આ યતના કઈ છે ?
ઉત્તર : યતના એ કે એ છેલ્લા ત્રણ ભાંગામાં પુષ્કળ પાણી વડે કરકુચાદિ રૂપ યતના કરવી અને દરેક સાધુ પાસે પાણીવાળા માત્રકો હોય. (લોકો જોતા હોય એટલે વધુ પાણીનો વપરાશ કરવો જરૂરી છે. એ માટે બધા પુષ્કળ પાણી રાખે...)
પ્રશ્ન : શું તમામે તમામ સ્પંડિલભૂમિઓમાં કુરુકુચા કરવા રૂપ જ યતના છે કે એમાં કોઈ ભેદ છે ? ઉત્તર : એમાં વિશેષતા = ભેદ છે. તે એ કે ત્રીજા અંડિલમાં પણ યતનાનો ભેદ = વિશેષ છે. એ માત્ર એટલું જ કરે
*
F
=
ક
ક
દ ‘fe -
૮
||
Page #691
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
|
વિશેષ છે કે ત્યાં શબ્દ કરવાનો છે. (પહેલા ભાંગાની અપેક્ષાએ બાકીના ત્રણ ભાગમાં એ વિશેષતા છે કે તેમાં યતના શ્રી ઓઘથી
કરવાની છે. પણ એ ત્રણ ભાંગામાં ય એક સરખી યતના નથી. ત્રીજા ભાંગામાં પણ કંઈક વિશેષતા જોવાની છે. આપાતનિર્યુક્તિ
અસંલોક ત્રીજો ભેદ છે. એ સ્થાનમાં અવાજ કરવાનો છે.)
આશય એ છે કે ત્રીજા આપાત-અસંલોક સ્થાનમાં શબ્દ કરતા કરતા જવું. (જેથી ત્યાં રહેલાઓ સાવધાન થઈ જાય // ૬૮૨ 3 અને બીજા જોનારાઓ પણ સાધુ ઉપર શંકા કરનારા ન બને. છાનો છાનો જાય તો બધાને શંકા થાય.)
જ્યારે અંડિલ માટે અત્યંત ઉતાવળ હોય તો પછી એમાં જે યતના કરવાની છે, તે વિશેષ પ્રકારની છે. તે તમે સાંભળો. હું તમને કહું છું. वृत्ति : तत्र प्रथमस्थण्डिले गन्तव्यं अथ तन्नास्ति -
जदि पढमं न तरेज्जा तो बितियं तस्स असइए तइयं ।
तस्स असई चउत्थे गामे दारे य रत्थाए ॥६२३॥ "यदि प्रथमे स्थण्डिले गन्तं न शक्नुयात्ततो द्वितीयं व्रजेत, 'तस्य' द्वितीयस्यासति तृतीयं व्रजेत्, 'तस्य' तृतीयस्यासति चतुर्थं स्थण्डिलं व्रजेत्, यदा चतुर्थमपि स्थण्डिलं गन्तुं न शक्नोति, तदा ग्रामद्वारे गत्वा व्युत्सृजति, यदा ग्रामद्वारमपि गन्तुं न शक्नोति तदा रथ्यायामेव व्युत्सृजति ।
El ૯૮૨ .
Page #692
--------------------------------------------------------------------------
________________
मो श्री सोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ६८३ ॥ म
ण
भ
ચન્દ્ર. : તેમાં પ્રથમ તો પ્રથમ સ્થંડિલ ભૂમિમાં જવું જોઈએ. જો તે ન હોય તો –
ઓધનિયુક્તિ ૬૨૩ : ટીકાર્થ : જો પહેલી સ્થંડિલભૂમિમાં જવા માટે સાધુ શક્તિમાન ન હોય (ઉતાવળ છે માટે) તો બીજી સ્થંડિલભૂમિમાં જાય. જો બીજી સ્થંડિલભૂમિ ન હોય, તો ત્રીજા સ્થંડિલમાં જાય, જો તે ન હોય તો પછી ચોથી સ્થંડિલભૂમિમાં જાય. જો ચોથી સ્પંડિલભૂમિમાં જવા પણ સમર્થ ન હોય તો પછી ગ્રામના દ્વાર આગળ જ ઉચ્ચાર=મળ વોસિરાવે અર્થાત્ ત્યાં જ બેસી જાય. જો ગામના દ્વારે જવા માટે પણ સમર્થ ન હોય તો પછી શેરીમાં જ વોસિરાવે.
ओ.नि. :
T
साही पुरोहडे वा उवस्साए मत्तगंमि वा णिसिरे ।
अच्चुक्कडंमि वेगे मंडलि पासंमि वोसिरइ ॥ ६२४॥
णं
-
म
व
यदा रथ्यायामपि गन्तुं न शक्नोति, तदा 'साहीए' खडक्किायां गत्वा व्युत्सृजति, यदा खडक्किक्कायां गन्तुं न ओ समर्थस्तदा 'पुरोहडे' अग्रद्वारे व्युत्सृजेत्, यदा पुरोहडमपि गन्तुं नालं, तदोपाश्रये मात्रके वा व्युत्सृजेत्, सर्वथा ओ 'अच्चुक्कडंमि न धार्यते । अत्र च कथानकम् एगो राया तस्स य वेज्जो पहाणो सो मतो, तंमि मए राइणा गवेसावियं एयस्स पुत्तो अस्थि वा न वा ? तस्स य कहियं अत्थि एगा सुया, ताएय सयलं वेज्जयं अहीयं, हक्कारिया आयाया,
राइणा भणिया य किं ते भणियं ? सा भणइ अहियं विज्जयं, ततो एयस्संतरे ताए वायकम्मं कयं ततो इयरेहिं
स्स
म
हा
र
11 €2311
Page #693
--------------------------------------------------------------------------
________________
5
E
विज्जेहिं हसियं, ततो तीए विज्जाणं राइणो य परिकहणा कया, जहा - શ્રી ઓ - યુ. નિર્યુક્તિ | ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ ૬૨૪ : ટીકાર્થ : જો શેરીમાં પણ જવાને સમર્થ ન હોય તો પછી ખડકીમાં જઈને વોસિરાવે. ભાગ-૨ જો ખડકીમાં જવાને સમર્થ ન હોય તો વસતિના અગ્રકારે વોસિરાવે. જો એ રીતે આંગણાના અગ્રદ્વાર સુધી જવા પણ સમર્થ
ન હોય તો પછી ઉપાશ્રયમાં કે માત્રક પ્યાલામાં વોસિરાવે. જો અત્યંત જોરદાર ઉતાવળ હોય તો ગોચરી માંડલીની બાજુમાં | ૬૮૪
જ વોસિરાવે. | (જુના જમાનાના બાંધકામો જોશો તો જણાશે કે એક મોટી ગલી હોય એને શેરી કહેવાય. એ શેરીમાં વળી પાછા ૫
૭-૧૦ વિભાગો હોય. દરેક વિભાગ ઉપર તે વિભાગનું નામ લખેલ હોય. બ્રાહ્મણવાસ-વાણિયાવાસ વગેરે... એ દરેક Fી વિભાગનો દરવાજો પણ ક્યાંક ક્યાંક સ્વતંત્ર જોવા મળે છે. એ દરેકે દરેક વિભાગમાં – ૧૦-૧૫ ઘરો હોય. હવે એ ઘરોના " મુખ્ય દરવાજામાં પ્રવેશો એટલે પ્રથમ તો ખુલ્લો ભાગ = આંગણું આવે. જેને પુરો કહે છે અને પછી ઘર આવે. આવા જ કોઈક ઘરને વસતિ તરીકે મેળવીને સાધુઓ ત્યાં રહેતા હોય છે. શાસ્ત્રકારો જાણે છે કે અંડિલની શંકા સામાન્ય-તીવ્રતીવ્રતર-તીવ્રત્તમ અનેક પ્રકારની હોઈ શકે છે. એટલે ઉત્સર્ગમાર્ગ દર્શાવ્યા બાદ હવે અપવાદમાર્ગ બતાવી રહ્યા છે.)
પ્રશ્ન : પણ આ રીતે શેરીની વચ્ચે, બારણા પાસે....બેસી જવું એ તો કેટલું બધું અનુચિત ગણાય ને ? ઉત્તર : આ વાત તો લોકમાં પણ પ્રસિદ્ધ છે કે “પ્રાપ્ત થયેલા = બહાર નીકળવા માટે આવી પહોંચેલા મળ વગેરેનો
Iri ૬૮૪ ..
=
=
*
*
Page #694
--------------------------------------------------------------------------
________________
વેગ અટકાવવો ન જોઈએ.' (એટલે આવી કટોકટિના સમયે સાધુ ગમે ત્યાં બેસે તો પણ લોકો વિરોધ ન કરે. તેઓને પણ શ્રી ઓઇ
આવા અનુભવો થયા જ હોય. હા ! આજે પણ સંડાસોના વપરાશ વિનાના ગામોમાં આવું કંઈક બને તો એમાં લોકગહ નિર્યુક્તિ ન
જ થતી નથી. એક સાધુ એક ગામમાં ઉતાવળના કારણે રસ્તા ઉપર જ બેસી ગયેલા, બીજા સાધુએ ત્યાંથી પસાર થતા લોકને ભાગ-૨
અટકાવીને વાસ્તવિકતા જણાવી તો તેઓને એમાં કોઈ જુગુપ્સાદિ ન થયા.) II ૬૮૫l * v, આ વિષયમાં એક કથાનક છે. એક રાજા હતો, તેની પાસે એક મુખ્ય વૈદ્ય હતો, તે મરી ગયો. તે મરી ગયો એટલે
" રાજાએ તપાસ કરાવી કે ‘એનો પુત્ર છે કે નહિ?” લોકોએ રાજાને કહ્યું કે “તે વૈદ્યની એક દીકરી છે, તેણીએ આખું વૈદકશાસ્ત્ર * ભણેલ છે” રાજાએ એને બોલાવી, તે આવી, રાજાએ કહ્યું કે, “તું શું ભણી છે?” તેણીએ કહ્યું કે, “હું વૈદક શાસ્ત્ર ભણી છું.” હવે | એ જ વખતે તેણીને વાછુટ થઈ. એનો અવાજ સાંભળીને બીજા વૈદ્યો હસ્યા ત્યારે તેણીએ તે વૈદ્યોને અને રાજાને કથન કર્યું કે મો.નિ.: તિUિT સર્જી મળે ! મલ્સિ રે પર્ણપ્રિયા
वायुमुत्तपुरीसाणं पत्तवेगं न धारए ॥६२५॥ सिलोगो सुगमो । एवं साहुणावि वेज्जाईणं परिक्हणा कायव्वा
ઓઘનિર્યુક્તિ ૬૨૫ : ટીકાર્થ : હે રાજન્ ! આ દેહમાં ત્રણ શલ્યો રહેલા છે. વાયુ-મૂત્ર-મળ. એમના પ્રાપ્ત વેગને અટકાવવો નહિ.
ne *
I:
૬૮૫T
Page #695
--------------------------------------------------------------------------
________________
-
S"
P
=
=
=
આ જ પ્રમાણે સાધુએ પણ જ્યારે કટોકટિમાં સ્પંડિલ ગમે ત્યાં જવું પડે, ત્યારે ત્યાં ઉપસ્થિત થયેલા વૈદ્ય-ગ્રામજનો શ્રી ઓઘ-૬ નિર્યુક્તિ
વગેરેને કથન કરવું. ભાગ-૨
वृत्ति : एतदेव गाथयोपसंहरन्नाह -
ओ.नि. : राया विज्जमि मए विज्जसुयं भणइ किंच ते अहियं ?। / ૬૮૬ ૪
अहियंति वायकम्मे विज्जे हसणा य परिकहणा य ॥६२६॥ સુરામ | મો.નિ.: T રિફુવવિદ્દીદિયા જે થીરપુરસંપન્નત્તા !
सामाचारी एत्तो वुच्छं अप्पक्खर महत्थं ॥६२७॥ सुगमा । उव्वरिएत्ति दारं गयं । ચન્દ્ર, : આ જ વાતનો ગાથા વડે ઉપસંહાર કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ ૬૨૬ : ટીકાર્થ : વૈદ્ય મરી ગયા બાદ રાજા વૈદ્યની દીકરીને પુછે કે “તું શું ભણી છે ?' ત્યારે તેણે કહ્યું : ‘હું વૈદક ભણી છું' અને એ વખતે વાતકર્મ થયું, વૈદ્યો હસ્યા, તેણીએ કથન કર્યું (ઉપર વાત આવી જ ગઈ છે.)
// u ૬૮૬ II
Page #696
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૬૮૭
w vi
ઓઘનિર્યુક્તિ-૬૨૭ : ટીકાર્થ : ધીરપુરુષો વડે કહેવાયેલી આ પારિષ્ઠાપનિકાવિધિ તમને કહેવાઈ. હવે અલ્પઅક્ષરોવાળી અને મોટા અર્થવાળી સામાચારીને કહીશ.
રિત એ દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं सामाचारी व्याख्यायते । મો.નિ.: સત્રાતો સાત વરમપરિર્ષિ નાળિUT મોટું
पडिलेहणामप्पत्तं नाऊण करेइ सज्झायं ॥६२८॥ एवं च साधः सञ्ज्ञां व्यत्सज्यागतः पुनः 'चरमपौरुषीं' चतुर्थप्रहरं ज्ञात्वा 'अवगाढां' अवतीर्णं, ततः किं भ करोतीत्यत आह - प्रत्युपेक्षणां करोति, अथासौ चरमपौरुषी नाद्यापि भवति, ततोऽप्राप्तां चरमपौरुषी मत्वा स्वाध्यायं तावत्करोति यावच्चरमपौरुषी प्राप्ता ।
ચન્દ્ર.: હવે સામાચારી કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૬૨૮: ટીકાર્થ : આ પ્રમાણે સાધુ સ્પંડિલ વોસિરાવીને આવે, ત્યારે ચોથો પ્રહર શરૂ થઈ ગયેલો જો જાણે, તો એ જાણીને એ શું કરે ? એ કહે છે કે તે સાધુ પ્રતિલેખન કરે. હવે જો ચોથો પ્રહર હજી પણ શરૂ ન થયો હોય,
भ
'
i ૬૮૭
Page #697
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु
नियुति
ભાગ-૨
REFERE
॥१८८॥
તો ચોથો પ્રહર અપ્રાપ્ત જાણીને ત્યાં સુધી સ્વાધ્યાય કરે કે જ્યાં સુધીમાં ચરમપ્રહર આવી જાય. ओ.नि. : पुव्वद्दिट्ठो च विही इहंपि पडिलेहणाइ सो चेव ।
जं एत्थं नाणतं, तमहं वुच्छं समासेणं ॥६२९॥ पडिलेहगा उ दुविहा भत्तट्ठियएयरा य नायव्वा । दोण्हवि य आइपडिलेहणा उ मुहणंतगसकायं ॥३०॥ तत्तो गुरू परिन्ना गिलाणसेहाति जे अभत्तट्ठी । संदिसह पायमत्ते य अप्पणो पट्टगं चरिमं ॥६३१॥ पट्टग मत्तय सयमोग्गहो य गुरुमाइया अणुन्नवणा ।
तो सेस पायवत्थे पाउंछणगं च भत्तट्ठी ॥६३२॥ अत्र च प्रत्युपेक्षणायां पूर्वोद्दिष्ट एव विधिः, 'मुखवस्त्रिकादिका प्रत्युपेक्षणा' एवमादिः, तथा पात्रस्यापि 'सोत्ताइओवउत्तो तल्लेसो'इत्येवमादिः इहापि स एव प्रत्युपेक्षणायां विधिद्रष्टव्यः, यदत्र नानात्वं-योऽतिरिक्तो विधिर्भवति
॥६८८॥
Page #698
--------------------------------------------------------------------------
________________
ण
श्री सोध- त्थु
નિર્યુક્તિ
mi
मा तं विधिमहं वक्ष्ये 'समासेन' सङ्क्षेपेण, तत्र ये ते प्रत्युपेक्षकास्ते द्विविधाः - भक्तार्थिका - भुक्ताः 'इयरा य' इतरे च उपवासिकाश्च ज्ञातव्याः, 'द्वयोरपि' भक्तार्थिकाभक्तार्थिकयोः 'आदौ' प्रथमं प्रत्युपेक्षन्ते मुखवस्त्रिकया, इयं तावद्भक्ताभक्तार्थिकयोस्तुल्या प्रत्युपेक्षणा, इदानीमभक्तार्थिकानां प्रत्युपेक्षणायां विधिं प्रदर्शयति, तत्र 'ततः ' समुखवस्त्रिकाकायप्रत्युपेक्षणानन्तरं 'गुरु'त्ति गुरोः संबन्धिनीमुपधिं प्रत्युपेक्षन्ते, 'परिण्ण'त्ति परिज्ञा - प्रत्याख्यानम्, ॥ ६८ ॥ एतदुक्तं भवति-अनशनस्थस्य संबन्धिनीमवधिं ततः प्रत्युपेक्षन्ते, तदनन्तरं ग्लानसत्कामुपधिं प्रत्युपेक्षन्ते, तथा १२ शैक्षकः
भाग-२
UT
| =अभिनवप्रव्रजितः शिक्षणार्थं अर्पितः, तदीयामुपधिं तस्यैवाग्रतः प्रत्युपेक्षन्ते आदिग्रहणात् वृद्धादेः संबन्धिनीमुपधि प्रत्युपेक्षन्ते येऽभक्तार्थिनस्ते एवमनेन क्रमेण कुर्वन्ति प्रत्युपेक्षणां, ततो गुरुं संदिशापयित्वा 'संदिसह इच्छाकारेणं भ ओहियं पडिलेहेमि' एवं भणित्वा 'पात्रं' पतद्ग्रहं प्रत्युपेक्षन्ते, मात्रकं चात्मीयं प्रत्युपेक्षन्ते ततश्च सकलमुपधिं भ प्रत्युपेक्षन्ते तावद्यावच्चोलपट्टकश्चरमस्तमपि प्रत्युपेक्षन्ते । एसो ताव अभत्तट्ठियाण पडिलेहणविही । इदानीं भुक्तानां विधिं प्रतिपादयन्नाह - मुखवस्त्रिकां प्रत्युपेक्ष्य तयैव कायं प्रत्युपेक्ष्य ततः 'पट्टगं 'ति चोलपट्टगं प्रत्युपेक्षन्ते, पुनश्च गोच्छको यः पात्रकस्योपरि दीयते पच्छा पडिलेहणीयं पत्ताबंधो पडलाई रयत्ताणं पत्तयं चैव, यदि मत्तओ अरिक्को तो एवं, अह रिक्को सो चेव पढमं निक्खिप्पड़, पुनश्च मात्रकं निक्षिप्य स्वकीयमवग्रहं-पतद्ग्रहं प्रत्युपेक्षते, ततो गुरुप्रभृतीनां सत्का उपधयः प्रत्युपेक्ष्यन्ते भक्तार्थिकैः, 'अणुण्णवण त्ति ततो गुरुमनुज्ञापयति, यदुत 'संदिसह ओहियं पडिलेहेमो 'ति ततः शेषाणिगच्छसाधारणानि पात्राणि वस्त्राणि च अपरिभोग्यानि यानि तानि प्रत्युपेक्षन्ते, ततः स्वकीयं पायपुंछणगं
피
व
ס
म
हा
वी
रस
॥ ६८८ ॥
Page #699
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
मो
त्थ
॥ ૬૯૦ || મ
ण
स्स
रजोहरणं च प्रत्युपेक्षन्ते, भक्तार्थिन एवमनेन क्रमेण प्रत्युपेक्षणं कुर्वन्ति ॥
|j
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૨૯-૬૩૦-૬૩૧-૬૩૨ : ટીકાર્થ : અહીં પ્રતિલેખનામાં પૂર્વે દર્શાવેલ જ વિધિ સમજી લેવી કે જેમાં ‘મુહપત્તીથી પ્રારંભીને પ્રતિલેખના ક૨વી’ વગેરે વાત અમે કરેલી. તેમ પાત્રની પ્રતિલેખનમાં પણ શ્રોત્રેન્દ્રિયાદિના ઉપયોગવાળો....' વગેરે જે વિધિ કહેલી, અહીં બપોરના પાત્રા પ્રતિલેખનમાં પણ એ જ વિધિ સમજવી.
માત્ર સવારની પ્રતિલેખનાવિધિ કરતા સાંજની પ્રતિલેખનાવિધિમાં જે ભેદ છે, તે વધારાની વિધિને હું સંક્ષેપથી કહીશ. જે પ્રત્યુપેક્ષકો છે, તે બે પ્રકારના છે. વાપરી ચૂકેલા અને ઉપવાસી. આ ભુક્ત અને ઉપવાસી બેયની આ પ્રત્યુપેક્ષણા તો પહેલા સમાન જાણવી કે તેઓ સૌ પ્રથમ મુહપત્તીનું પ્રતિલેખન કરે, ત્યારબાદ મુહપત્તી વડે પોતાના દેહનું પ્રતિલેખન કરે. આમ આટલી પ્રત્યુપેક્ષણાવિધિ એ બેયની સમાન છે.
હવે ઉપવાસીની પ્રત્યુપેક્ષણાવિધિને દેખાડે છે કે ઉપવાસી સાધુ મુહપત્તી અને શરીરની પ્રત્યુપેક્ષણા કર્યા બાદ ગુરુ સંબંધી ઉપધિને પ્રતિલેખે એ પછી તપસ્વીની ઉપધિનું પ્રતિલેખન કરે. એટલે કે અનશનમાં રહેલા સાધુની ઉપધિનું પ્રતિલેખન કરે. ત્યારબાદ તરત ગ્લાનસંબંધી ઉપધિનું પ્રતિલેખન કરે.
તથા જે નૂતનદીક્ષિત હોય કે જે સાધુ આ સાધુને સાધુસામાચારીની શિક્ષા આપવા માટે સોંપાયેલો હોય, તેની ઉપધિનું પ્રતિલેખન તે સાધુની સામે જ કરે (કે જેથી એ જોઈને પણ એને આ બધી શિક્ષા મળતી જાય.)
મ
મ
व
म
મ
|| ૬૯૦ ||
Page #700
--------------------------------------------------------------------------
________________
=
'
=
પિતાનસેફાતિ માં રહેલા મઃિ શબ્દથી સમજી લેવું કે આ ઉપવાસી સાધુ વૃદ્ધાદિની ઉપધિનું પણ પ્રતિલેખન કરે. શ્રી ઓઘનિયુક્તિ
આમ જે ઉપવાસી હોય તેઓ આ ક્રમથી પ્રત્યુપેક્ષણાને કરે. ત્યારપછી ગુરુ પાસે સંદેશ=રજા લઈને એટલે કે, “રિસર ભાગ-૨
રૂછwારે ઓહિયં પત્તેિમિ (આપ આપની ઇચ્છાથી રજા આપો કે હું ઉપધિનું પ્રતિલેખન કરું. .) એમ કહીને પછી
= પાત્રાનું પ્રતિલેખન કરે. પછી પોતાના માત્રકનું (બીજા પાત્રાનું) પ્રતિલેખન કરે ત્યારબાદ બાકીની બધી ઉપાધિનું પ્રતિલેખન | | ૬૯૧ || Fકરે. ત્યાં સુધી કે છેલ્લે ચોલપટ્ટાનું પ્રતિલેખન કરે.
આમ આ તો ઉપવાસી સાધુની પ્રતિલેખનાવિધિ બતાવી. | હવે ગોચરી વાપરી ચૂકેલા સાધુઓની વિધિનું પ્રતિપાદન કરતા કહે છે કે પહેલા મુહપત્તીને પ્રતિલેખીને, પછી તેના બ જ વડે શરીરને પ્રતિલેખીને પછી ચોલપટ્ટાનું પ્રતિલેખન કરે. એ પછી પાત્રાની ઉપર જે ગુચ્છો મૂકાય છે, તેનું પ્રતિલેખન | કરે. ત્યારબાદ ઝોળી, પલ્લા, રજસ્ત્રાણ અને પાત્રાનું પ્રતિલેખન કરે. જો માત્રક ભરેલો હોય (અન્ય કોઈ વસ્તુ-પાણી , માત્રકમાં ભરેલી હોય તો) આ પ્રમાણે વિધિ સમજવી પણ જો માત્રક ખાલી હોય તો સૌથી પહેલા તે જ મૂકી દેવું. અને માત્રકને મૂકીને પછી પોતાના પાત્રાનું પ્રતિલેખન કરે. એ પછી ગુરુ વગેરેની ઉપધિઓનું એ ભુક્ત સાધુઓ પ્રતિલેખન કરે. એ પછી ગુરુ પાસે રજા લે કે “સંસિદ દિયે પડતેનો' એ પછી ગચ્છના સાધારણ પાત્રો અને જે અપરિભોગ્ય વસ્ત્રો હોય, વપરાશમાં ન હોય તેનું પ્રત્યુપેક્ષણ કરે. (જે પાત્રાદિ કોઈ એકાદ સાધુની માલિકીના ન હોય, પણ આખા ગચ્છની માલિકીના હોય એનો સામાન્યથી તો ઉપયોગ ન થતો હોય, પણ પાત્રા ફુટી જવાદિ કારણોસર પછી આ પાત્રાઓનો ઉપયોગ
.
eમ ા
Page #701
--------------------------------------------------------------------------
________________
*
F
થતો હોય. આમાં રોજ વપરાતું નંદીપાત્ર પણ સંભવે છે. એ ગચ્છસાધારણ છે, પણ અપરિભોગ્ય નથી. છતાં એ લઈ શ્રી ઓધ
શકાય.) એ પછી પોતાના રજોહરણનુંsઓઘાનું પ્રતિલેખન કરે. નિર્યુક્તિ ભાગ-૨|
જ આમ ભક્તાર્થીઓ આ પ્રમાણે આ ક્રમથી પ્રત્યુપેક્ષણા કરે.
- ગો.નિ.: નહીં પડનૅદા દોડુ યા નો તહ પઢવું સાદૂ I | ૬૯૨ILY
परियट्टेइ व पयओ करेइ वा अन्नवावारं ॥६३३॥
पुनश्च यस्य साधोर्यथैव प्रत्युपेक्षणा भवति 'कृता' परिनिष्ठिता स तथैव पठति परिवर्त्तयति वाभ गुणयति वा पूर्वपठितं प्रयत:-प्रयत्नेन करोति चान्यसाधुना समभ्यर्थितः सन् व्यापारं - किञ्चिदिति कर्मप्रयोगं, भ | यदिवाऽन्यं व्यापार तूर्णनादि करोति ।
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૩૩ : ટીકાર્થ : જે સાધુની પ્રત્યુપેક્ષણા જે પ્રમાણે સમાપ્ત થાય તે સાધુ તે જ પ્રમાણે પ્રયત્નપૂર્વક પૂર્વે ભણેલા સૂત્રાદિનું પુનરાવર્તન કરે અથવા બીજા સાધુ વડે સીવનાદિ કામ કરવા માટે પ્રાર્થના કરાયેલો તે સાધુ એ સીવનાદિ વ્યાપારને કરે. અથવા તો અન્ય એવા વ્યાપાર = તૂર્ણનાદિને કરે. (=રજૂ કરવું.)
(ગાથામાં નવાવાર શબ્દ લખેલ છે, તેનો બે રીતે સમાસ અહીં ખોલ્યો છે. મચસ્થ પર:, તિ અવ્યાપ: આ
=
=
=
= i
s
Page #702
--------------------------------------------------------------------------
________________
श्री मोघનિક્તિ भाग-२
EER
॥ १८॥ मा
५४ी. तत्पु२५ उमाह मेने भ600विमति समवी. किञ्चिदिति कर्मप्रयोगं ४ सयुछेतेनाथी. 218180२.०४ ६शवि છે કે આ વ્યાપાર શબ્દ કર્મ છે. અને તે કોઈપણ વ્યાપાર સમજવો.
या जी सभासमां अन्यश्चासौ व्यापारश्चेति अन्यव्यापार में शत भधारय समास येतो छ. स्वाध्यायथा अन्य मेवा व्यापारने ३....मेवो तेनो अर्थ थाय.) ओ.नि. : चउभागवसेसाए चरिमाए पडिक्कमित्तु कालस्स ।
उच्चारे पासवणे ठाणे चउवीसइं पेहे ॥६३४॥ अहियासिया उ अंतो आसन्ने मज्झि तह य दूरे य । तिन्नेव अणहियासी अंतो छच्छच्च बाहिरओ ॥६३५॥ एमेव य पासवणे बारस चउवीसइं तु पेहित्ता ।
कालस्सवि तिन्नि भवे अह सूरो अस्थमुवयाई ॥६३६॥ एवं स्वाध्यायादि कृत्वा पुनश्चतुर्भागावशेषायां चरमपौरुष्यां प्रतिक्रम्य कालस्य ततः स्थण्डिलानि प्रत्युपेक्ष्यन्ते,
FOTO
||
८
||
4ळi
H.
Page #703
--------------------------------------------------------------------------
________________
ण
मा
किमर्थम् ?, उच्चारार्थं तथा प्रश्रवणार्थं च स्थानानि चतुर्विंशतिपरिमाणानि प्रत्युपेक्ष्यन्ते । इदानीं क्व ताः स्थण्डिलभूमयः प्रत्युपेक्षणीया: ? इत्यत आह- अधिकासिका भूमयो याः सञ्ज्ञावेगेनापीडितः सुखेनैव गन्तुं शक्नोति ता एवंविधाः 'अन्तः' मध्येऽङ्गणस्य तिस्रः प्रत्युपेक्षणीयाः, कथम् ?, एका स्थण्डिलभूमिर्वसतेरासन्ना अन्या मध्ये, स अन्या दूरे, एवमेतास्तिस्रः स्थण्डिलभूमयो भवन्ति, तथाऽन्यास्तिस्त्र एव तस्मिन्नेवाङ्गणे आसन्नतरे भवन्ति ॥ १८४ ॥ अनधिकासिकाः-सञ्ज्ञावेगेनोत्पीडितः सन् या याति ताः तिस्त्र एव भवन्ति, एका वसतेरासन्नतरे प्रदेशेऽन्या मध्येऽन्या ण दूरे, एवमेता अन्त:- मध्येऽङ्गणस्य षड् भवन्ति, तथा षट् चाङ्गणबाह्यत इति-अङ्गणस्य बहिः षडेवमेव भवन्ति । एवमेव 'प्रश्रवणे' कायिकायां द्वादश भूमयः प्रत्युपेक्ष्यन्ते, षडङ्गणमध्ये षट् चाङ्गणबाह्यता भवन्ति, एताः सर्वा एव भ उच्चारकायिकाभूमीश्चतुर्विंशतिं प्रत्युपेक्ष्य पुनश्च कालस्यापि ग्रहणे तिस्र एव भूमयः प्रत्युपेक्षणीया भवन्ति, ताश्च कालभूमयो जघन्येन हस्तान्तरिताः प्रत्युपेक्ष्यन्ते, एवमनेन प्रकारेण कृतेन अथ सूर्यो यथाऽस्तमुपयाति तथा कर्त्तव्यं ।
श्री खोध
નિર્યુક્તિ
भाग-२
हा
T
स्प
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ૬૩૪-૬૩૫-૬૩૬ : ટીકાર્થ : આ પ્રમાણે સ્વાધ્યાયાદિને કરીને જયારે એ ચોથો પ્રહર ચોથાભાગ જેટલો બાકી રહે (એટલે કે ચોથો પ્રહર પોણાભાગનો પુરો થાય, અને લગભગ ૪૮ મિનિટની આસપાસનો સમય બાકી હોય ત્યારે) કાલનું પ્રતિક્રમણ કરીને પછી સ્થંડિલભૂમિઓ જુએ. પ્રશ્ન : શા માટે સ્થંડિલભૂમિઓ જુએ ?
णं
स
म
॥ ६८४ ॥
Page #704
--------------------------------------------------------------------------
________________
=
'E
F
G
E
F
ઉત્તર : મળ માટે અને માત્રા માટે ૨૪ સંખ્યાવાળા સ્થાનો જુએ. શ્રી ઓઘનિર્યુક્તિ
એ ૨૪ Úડિલભૂમિઓ ક્યાં જુએ ? એ હવે બતાવતા કહે છે કે મળના વેગથી નહિ પીડાયેલો છતો સાધુ જે ભૂમિ | ભાગ-૨ | [" ઉપર સહેલાઇથી જવાને સમર્થ બને (અને તે જગ્યાએ ગયા બાદ મળ વોસિરાવે.) તે અધિકાસિકા ભૂમિ કહેવાય છે.
આંગણાની અંદર આવી ત્રણ ભૂમિઓ જુએ. / ૬૯૫ ૫, પ્રશ્નઃ ત્રણ ભૂમિ કેવી રીતે ?
ઉત્તર : એક અંડિલભૂમિ વસતિની = ઉપાશ્રયની નજીકમાં, બીજી વચમાં અને ત્રીજી દૂર એ રીતે આંગણામાં ત્રણ અંડિલભૂમિઓ થાય.
તથા બીજી ત્રણ ભૂમિઓ તે જ આંગણામાં વધુ નજીકમાં જુએ. મળના વેગથી પીડિત થયેલો છતો તે સાધુ જે | ભૂમિઓમાં જઈને મળ વોસિરાવી શકે, તે અનધિકાસિકા ત્રણ ભૂમિઓ કહેવાય. એક વસતિની અત્યંત નજીકમાં, બીજી ! વચમાં અને ત્રીજી દૂર. T આમ આ રીતે આંગણાની અંદર છ ભૂમિઓ જુએ. આંગણાની બહાર પણ આ જ પ્રમાણે છે ભૂમિઓ જુએ.
આમ ૧૨ ભૂમિ મળ માટે જુએ, એ જ પ્રમાણે માત્રામાં પણ બાર ભૂમિઓ જુએ. આંગણાની અંદર છે, અને આંગણાની બહાર છે.
આમ આ બધી મળ-મૂત્રની ૨૪ ભૂમિઓને પ્રત્યુપેશીને તે પછી કાલના ગ્રહણ માટે પણ ત્રણ જ ભૂમિઓ પ્રત્યુપેક્ષણ
=
Preto
//
Page #705
--------------------------------------------------------------------------
________________
ક F
કરવાની હોય છે. આ ત્રણ કાલભૂમિઓ જઘન્યથી પણ ૧ હાથના અંતરવાળી હોય એ રીતે જુએ આમ આ પ્રમાણે કરાયા શ્રી ઓઘ-વી
બાદ જે રીતે સૂર્ય અસ્ત પામે, તે રીતે કરવું એટલે કે એ રીતે જ આ બધી ભૂમિઓ જોવાનો પ્રારંભ કરવો કે જેથી આ કાર્ય નિર્યુક્તિ
પૂર્ણ થાય અને સૂર્યાસ્ત થાય. ભાગ-૨TT
(૧૨+૧૨+૩= ૨૭ વસતિ અંગે અહીં મારી સમજણ મુજબ કેટલાક ખુલાસાઓ નીચે મુજબ છે. // ૬૯૬. v - (૧) આંગણામાં ઘરથી બારણા તરફના જ રસ્તે ૬ વસતિ જોવાનો નિયમ નથી. ચિત્રમાં તો માત્ર સમજણ માટે જ
જ દર્શાવેલ છે. બાકી ઘરની ચારે બાજુ આંગણામાં વસતિ જોઈ શકાય છે. હા ! સાધુઓની અવરજવરવાળા માર્ગે વસતિ ન જ જોવાય - મળ ન વોસિરાવાય એ જ સારું છે. પણ ગાઢ શંકા થવાદિ કારણે એ પણ છેવટે ક્ષમાપાત્ર બને છે.
(૨) એ જ રીતે ૭ થી ૧૨ વસતિ પણ આંગણાની બહાર ચારેય દિશામાં જોઈ શકાય છે.
(૩) આ ૨૪ વસતિની વિસ્તૃત સમજણ ઓ.નિ.સારોદ્ધાર ભાગ-રમાં આપવામાં આવી છે. એટલે એમાંથી એનો બોધ ' મેળવી લેવો. આપણે જે આધારે માસન્ને....વગેરે ૨૪ માંડલા બોલીએ છીએ, તેની એમાં સમજણ આપી છે.
(૪) આટલી બધી વસતિઓ જોવાનું કારણ એ કે ગમે ત્યારે ગમે તે પ્રસંગ બની શકે છે. કદાચ રાત્રે તે તે ભૂમિ ઉપર + ગાય વગેરે બેસી જવાથી તે જગ્યાએ પરઠવવું શક્ય ન હોય તો જોયેલી બાર ભૂમિમાંથી ગમે તે ભૂમિમાં જઈ શકાય.
(૫) આમ તો જ્યાં મળનું વિસર્જન કરાય ત્યાં માત્રુનું વિસર્જન પણ કરી જ શકાય. એટલે એની જુદી ભૂમિઓ જોવાની ખરેખર જરૂર નથી. પરંતુ મળવિસર્જન ભૂમિ થોડીક એકાંતમાં હોવી જરૂરી છે - એ મોટી હોવી જરૂરી છે.... જ્યારે માત્રાની
= F G HER Ffs
|| ૬૯૬ /
Page #706
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- યુ. - ચા ભૂમિ એકાંતમાં ન હોય, નાની હોય તો પણ ચાલી રહે... વગેરે કારણોસર એ બેયની જુદી જુદી ૧૨ ભૂમિ જોવાતી. રે!
કદાચ એક જ ભૂમિ બેયની ભેગી જોઈએ તો પણ એ અંડિલ માટે પણ ગણાય અને માત્રા માટે પણ ગણાય અને એટલે એ નિર્યુક્તિ
| રીતે કુલ ૧૨ ભૂમિ પણ ૨૪ ગણી શકાય. ભાગ-૨
- (૬) ત્રણ કાલભૂમિઓ જોવાનું કારણ એ જ કે કોઈક જગ્યાએ રાત્રે કાલ ગ્રહણના સમયે જ ઉજઈ આવી જવાદિ | ૬૯૭ = કારણોસર કાલગ્રહણ લેવું શક્ય ન બને તો પછી બીજી બે ભૂમિ પણ જોયેલી હોવાથી ત્યાં કા.ગ્રે. લઈ શકાય. એ
જ કાલભૂમિઓ વચ્ચે ઓછામાં ઓછું એક હાથનું અંતર તો જોઈએ જ. બે કાલભૂમિઓ અડીઅડીને હોય એ ન ચાલે.)
[
t
=
ओ.नि. : जइ पुण निव्वाघाओ आवासं तो करेंति सव्वेवि ।
सड्ढाइकहणवाघायताए पच्छा गुरू ठति ॥६३७॥ एवं सूर्यास्तमयानन्तरं यदि निर्व्याघातो गुरुः - क्षणिक आस्ते ततः सर्व एवाऽऽवश्यकं-प्रतिक्रमणं कुर्वन्ति, अथ श्राद्धधर्मकथादिना व्याघातो गुरोर्जातः-अक्षणिकत्वं ततः पश्चाद्गुरुरावश्यकभूमौ संतिष्ठन्ते ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૩૭ : ટીકાર્થ : આ રીતે સૂર્યાસ્ત થયા બાદ જો ગુરુ વ્યાઘાત વિનાના હોય એટલે કે ક્ષણિક વી હોય = વ્યસ્ત ન હોય = કોઈ અગત્યના કામમાં ન રોકાયેલા હોય તો પછી બધા જ સાધુઓ પ્રતિક્રમણ કરે. પણ જો શ્રાવકોને
= '#
#
૨
|| દ૯૭ll
Page #707
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
ધર્મકથા કહેવા વગેરે દ્વારા ગુરુને વ્યાઘાત થયો હોય એટલે કે ગુરુ ધર્મકથાદિમાં પરોવાયેલા હોય તો ગુરુ પાછળથી श्रीमोध-त्यु
1 પ્રતિક્રમણની જગ્યાએ આવે. (એટલે કે બીજા બધા સાધુઓ પ્રતિ.માંડલીમાં ગોઠવાઈ જાય અને ગુરુ છેક છેલ્લે બધું કાર્ય
પતાવીને આવે. એ વાત આગળ કરશે.) ભાગ-૨
स ओ.नि. : सेसा उ जहासत्ती आपुच्छित्ताण ठंति सट्ठाणे । ॥८८॥
. सुत्तत्थझरणहेउं आयरिए ठियंमि देवसियं ॥६३८॥
शेषास्तु साधवो यथाशक्त्याऽऽपृच्छ्य गुरुं स्वस्थाने यथारत्नाधिकतयाऽऽवश्यकभूमौ तिष्ठन्ति, किमर्थं ?, भ 'सूत्रार्थक्षरणहेतोः' सूत्रार्थगुणनानिमित्तं तस्यामावश्यकभूमौ कायोत्सर्गेण तिष्ठन्ति, तत्र केचिदेवं भणन्त्याचार्याः यदुत भ| गते साधवः सामायिकसूत्रं पठित्वा कायोत्सर्गेण तिष्ठन्ति, कायोत्सर्गस्थिताश्च ग्रन्थार्थान् चिन्तयन्तस्तिष्ठन्ति ग
तावद्यावद्गुरुरागतः, ततो गुरुः सामायिकसूत्रमाकृष्य दैवसिकमतिचारं चिन्तयति, तेऽपि गुरौ तथास्थिते तूष्णीभावेन कायोत्सर्गस्था एव दैवसिकमतिचारं चिन्तयन्ति । अन्ये त्वाचार्या एवं ब्रुवते, यदुत "ते साधवः सूत्रार्थं क्षरन्तस्तावत् तिष्ठन्ति यावद्गुरुरागतः, ततो गुरुः सामायिकसूत्रं पठति, तेऽपि कायोत्सर्गस्था एव सामायिकसूत्रं समकं मनसा पठन्ति, ततः सामयिकं पठित्वाऽतिचारं चिन्तयन्ति, आयरिओ अप्पणो अतियारं द्विगुणं चिंतइ, किंनिमित्तं ?, ते साहुणो बहुगं
ETONE
॥६९८॥
Page #708
--------------------------------------------------------------------------
________________
(5 rs
हिंडिया ततो तत्तिएण कालेण चिंतिउंन सक्कंति ।
5
શ્રી ઓધ- નિર્યુક્તિ ભાગ-૨
|| ૬૯૯ો.
E
F
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૩૮: ટીકાર્થ : બાકીના સાધુઓ પોતપોતાની શક્તિ પ્રમાણે ગુરુને પૃચ્છા કરીને પ્રતિક્રમણ ભૂમિમાં રત્નાધિકના ક્રમ પ્રમાણે પોતપોતાના સ્થાને બેસે.
પ્રશ્ન : તેઓ ત્યાં શા માટે બેસે? ઉત્તર ઃ સૂત્ર અને અર્થનું પુનરાવર્તન કરવા માટે તે સાધુઓ પ્રતિ. માંડલીમાં કાયોત્સર્ગ મુદ્રા વડે ઊભા રહે.
આમાં કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે તે સાધુઓ કરેમિભંતે બોલીને કાઉસગ્ગ મુદ્રા વડે ઊભા રહે અને , કાયોત્સર્ગમાં ઊભા રહેલા તેઓ ગ્રન્થના અર્થોને (અથવા તો સૂત્ર અને અર્થને) ચિંતન કરતા ઊભા રહે. તેઓ ત્યાં સુધી | - આ રીતે ઊભા રહે કે જયાં સુધીમાં ગુરુ આવી જાય. એ પછી ગુરુ સામાયિક સૂત્ર બોલી દિવસસંબંધી અતિચારોને ચિંતવે. |
ગુરુ આ રીતે રહેલા હોય ત્યારે તે સાધુઓ પણ મૌનપણે કાયોત્સર્ગમાં રહેલા છતાં જ દિવસ સંબંધી અતિચારોને ચિંતવે.
બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કે તે સાધુઓ સૂત્રના અર્થને યાદ કરતા ત્યાં સુધી ઊભા રહે કે જયાં સુધીમાં ગુરુ આવી જાય. ત્યારબાદ ગુરુ કરેમિભંતે સૂત્ર બોલે. તે સાધુઓ પણ કાયોત્સર્ગમાં રહીને જ એકસાથે મનથી કરેમિ ભંતે સૂત્રનો પાઠ કરે. અને આ રીતે સામાયિક સૂત્રનો પાઠ કરીને અતિચારોને ચિંતવે. આચાર્ય પોતાના અતિચાર બેવાર ચિંતવે. (સાધુઓ
Tu ૬૯૯
=
=
= f “fs
Page #709
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ન
એકવાર ચિંતવે) શ્રી ઓધ
આ પ્રશ્ન : તેવું શા માટે ? ભાગ-૨
ઉત્તર : એટલા માટે કે તે સાધુઓ તો ગોચરીમાં ઘણો કાળ ભમ્યા હોવાથી તેઓને પોતાના અતિચારો વિચારતા વાર
લાગે એટલે જો આચાર્ય એક જ વાર અતિચારોને ચિંતવે તો બીજા સાધુઓ એટલા ઓછાકાળમાં પોતાના અતિચારોને ચિંતવી | / ૭00 = ન શકે (અને એટલે આચાર્યનું ચિંતન પૂર્ણ થયા બાદ ઘણા સમય પછી સાધુઓનું ચિંતન પૂર્ણ થાય જે યોગ્ય નથી.) માટે જ આચાર્ય પોતાના અતિચારો બે વાર ચિંતવે.
(બે ય મતમાં ફરક એટલો કે પહેલા મતમાં તે સાધુઓ કરેમિભંતે બોલી કાયોત્સર્ગમાં રહીને સૂત્રાર્થ ચિંતવે છે. જયારે મા જ બીજા મતમાં તે સાધુઓ પહેલાં તો કાયોત્સર્ગમાં જ સૂત્રાર્થ ચિંતવે છે, અને પછી આચાર્યશ્રીના આવ્યા બાદ કાયોત્સર્ગમાં
જ કરેમિ ભંતે બોલી અતિચારો ચિંતવે છે.) ओ ओ.नि. : जो होज्ज उ असमत्थो बालो वुड्डो गिलाणपरितंतो ।
सो आवस्सगजुत्तो अच्छेज्जा निज्जरापेही ॥६३९॥ यस्तु साधुरनागतकायोत्सर्गकरणेऽसमर्थो भवेद्वालो वृद्धो रोगा? ज्वरादिना स आवश्यकयुक्तस्तस्यामेव प्रतिक्रमणभूमौ उपविष्टः कायोत्सर्गं करोति, एवं निर्जरापेक्षी तिष्ठेत् ।
-
= Ms - B
૭૦૦
Page #710
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિયુક્તિ ભાગ-૨
// ૭૦૧
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૩૯ : ટીકાર્થ : જે સાધુ ગુરુના આવ્યા પહેલા જ કાયોત્સર્ગ કરવા માટે અસમર્થ હોય, બાલ હોય, વૃદ્ધ હોય, તાવ વગેરે રોગોથી આર્ત હોય તે સાધુ આવશ્યયુક્ત એટલે કે તે જ પ્રતિક્રમણ માંડલીમાં બેઠેલો છતો. કાયોત્સર્ગને કરે (એણે ઊભા રહેવાની જરૂર નથી.) નિર્જરાની અપેક્ષાવાળો સાધુ આ રીતે રહે (ઊભો રહે કે બેઠેલો રહે.) મો.નિ. : માવાસ તુ વયં નિર્વાદું ગુરૂવા !
तिन्निथुई पडिलेहा कालस्स विही इमो तत्थ ॥६४०॥ एवमनेन क्रमेणावश्यकं कृत्वा' परिसमाप्य जिनोपदिष्टं गुरूपदेशेन पुनश्च स्तुतित्रयं पठन्ति स्वरेण | प्रवर्द्धमानमक्षरैर्वा, प्रथमा श्लोकेन स्तुतिर्द्वितीया बृहच्छन्दोजात्या बृहत्तरा तृतीया बृहत्तमा एवं प्रवर्द्धमानाः स्तुती: पठन्ति मङ्गलार्थमिति, ततः कालस्य प्रत्युपेक्षणार्थं निर्गच्छन्ति, किं कालस्य ग्रहणवेला वर्त्तते न वा ? इति, तत्र च-व कालवेलानिरूपणे एष विधिरिति वक्ष्यमाणः ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૪૦ઃ ટીકાર્ય આમ આ ક્રમથી જિન વડે ઉપદેશાવેલ પ્રતિક્રમણ પૂર્ણ કરીને પછી સ્વર વડે વધતી કે અક્ષરો વડે વધતી એવી ત્રણ સ્તુતિ બોલે, પહેલી સ્તુતિ શ્લોક છંદ વડે બોલે, બીજી સ્તુતિ મોટા છંદ વડે બોલે અને ત્રીજી સ્તુતિ સૌથી મોટી બોલે. આ રીતે પ્રવર્ધમાન સ્તુતિઓ મંગલ માટે બોલે. (સ્વર વડે વધતી સ્તુતિ એટલે પહેલી
|| ૭ ૧II
Page #711
--------------------------------------------------------------------------
________________
s*
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
P
T
૭૦૨ ..
E
સ્તુતિ મંદ સ્વરે, બીજી થોડાક મોટા સ્વરે અને ત્રીજી વધુ મોટા અવાજે બોલે. તથા નમોડસ્તુ અને વિશાત ની સ્તુતિઓ અક્ષરો વડે વર્ધમાન જ છે, એ તેના અક્ષરો ગણવાથી જ ખ્યાલ આવી જાય છે.)
ત્યાર પછી કાલનું પ્રત્યુપેક્ષણ કરવા માટે નીકળે કે શું કાલને ગ્રહણ કરવાનો સમય વર્તે છે? કે નથી વર્તતો ? કાલવેલાનું નિરૂપણ કરવામાં ‘બ્રે આગળ કહેવાશે? તે વિધિ જાણવી. __ ओ.नि. : दुविहो खलु अभिओगो दव्वे भावे य होइ नायव्वो ।
वाधाओ घंघसालाए घट्टणं सडकहणं वा ॥६४१॥ द्विविधो भवति कालो-व्याघातकाल इतरश्च-अव्याघातकालः, तत्र व्याघातकालं प्रतिपादयन्नाह - व्याघातः 'घङ्गशालायाम्' अनाथमण्डपे दीर्घ 'घट्टना' परस्परेण वैदेशिकैर्वा स्तम्भैर्वा सह निर्गच्छतः प्रविशतो वा तादृशो व्याघातकालः, तथा श्राद्धकादीनां यत्राचार्यो धर्मकथां करोति सोऽपि व्याघातकालः, न तत्र कालग्रहणं भवति नापि कालवेलानिरूपणार्थं प्रच्छनं भवति ।
G
H
F
ચન્દ્ર. : ઓઘનિર્યુકિત-૬૪૧ : ટીકાર્થ : કાલ બે પ્રકારનો છે. વ્યાધાતકાલ અને બીજો અવ્યાઘાતકાલ, તેમાં વ્યાઘાતકાલનું પ્રતિપાદન કરતા કહે છે કે મોટા અનાથમંડપ રૂપ ઘંઘશાલામાં પરસ્પર સાધુઓનું વિદેશીઓ સાથે અથડાવું
૭૦૨ T.
Page #712
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘડ , કે પછી થાંભલા સાથે અથડાવું... .વસતિમાંથી નીકળતા કે વસતિમાં પ્રવેશતા આ રીતે જે અથડાવાનું બને તે તેવા પ્રકારનો રહ્યું નિર્યુક્તિ વ્યાઘાતકાલ કહેવાય. (આવી પરિસ્થિતિમાં કાલ ગ્રહણ ન લેવાય, ન લઈ શકાય એટલે આ વ્યાઘાતકાલ છે. જે સ્થાનમાં ભાગ-૨ મુસાફરો હોય, એ વિદેશી કહેવાય.)
તથા જયાં આચાર્ય શ્રાવકાદિને ધર્મકથા કરે તે પણ વ્યાઘાતકાલ. (કા.પ્ર. લઈને આચાર્ય પાસે સૂત્રાદિ લેવાના હોય | ૭૦૩ IL N છે. અહીં આચાર્ય ધર્મકથામાં લીન હોવાથી તે સુત્રાદિ ન આપી શકે અને એટલે કા.પ્ર. લેવાની ક્રિયા નિરર્થક બની રહે.
વળી શ્રાવકોની હાજરીના લીધે પણ કા.પ્ર.ની લેવાની ક્રિયા નિરર્થક બની રહે.)
આ પરિસ્થિતિમાં કાલગ્રહણ પણ ન થાય, કાલવેલાનું નિરૂપણ કરવા માટેની પૃચ્છા પણ ન થાય. F મો.નિ.: વીવારે તો હિં Mિ તસેવ તે નિયંતિ |
निव्वाघाते दुन्नि उ पुच्छंती काल घेच्छामो ॥६४२॥ एवं घशालायां व्याघाते सति तृतीयस्तयो:-कालग्राहिणोः उपाध्यायादिर्दीयते येन तस्यैवाग्रतो बाह्यत एव निवेदयन्ति सन्दिशापयन्ति च । अथ निर्व्याघातं भवति-न कश्चिद् घङ्घशालायां धर्मकथादिर्वा कालव्याघात: वैदेशिकादिव्याघातो वा, ततश्च निर्व्याघाते सति द्वावेव निर्गच्छतः एकः कालग्राहकः अपरो दण्डधारी, पुनश्च तौ
I:
૭૦૩ II
Page #713
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધવું પૂછત:, યદુત ‘ાનં ગૃહીવ:' વેનાં નિરૂપથાવ ત્યર્થ:,
નિર્યુક્તિ ની
ભાગ-૨
૭૦૪.
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ - ૬૪૨ : ટીકાર્ય : આ રીતે ઘંઘશાલામાં જો વ્યાધાત હોય, તો પછી કાલગ્રહણ કરનારા બે જણને ત્રીજો ઉપાધ્યાય વગેરે સાધુ અપાય કે જેથી તે ઉપાધ્યાયાદિની જ આગળ બહાર જ તેઓ નિવેદન કરે અને ઉપાધ્યાય પાસે v સંદેશો અપાવડાવે. (એટલે કે આદેશો માંગી લે.)
હવે જો નિર્બાઘાત હોય, ઘંઘશાલામાં ધર્મકથા વગેરે રૂપ કોઈપણ કાલવ્યાઘાત ન હોય કે વૈદેશિકો = બહારગામથી જ આવેલા ગૃહસ્થાદિનો વ્યાઘાત ન હોય, તો પછી નિર્વાઘાત હોતે છતે બે જ સાધુ નીકળે. એક કાલગ્રહી, અને બીજો દાંડીધર. 1. પછી તે બે જણ પૃચ્છા કરે કે, “કાલ લઈએ ?' એટલે કે ‘કાળ શું થયો છે?' એ કાળવેળા જોઈએ ? ' (અનાથ મંડપ એટલે જેનો કોઈ માલિક ન હોય તેવા પ્રકારની વિશાળ હોલ જેવી જગ્યા. આવી જગ્યામાં સાધુઓ ઉતર્યા હોય અને શક્ય છે કે ગામેગામ મુસાફરી કરનારા મુસાફરો પણ આવી જગ્યાઓમાં ઉતર્યા હોય. એટલે રાત્રે બહાર જવામાં અંદર આવવામાં એ બધા સાથે અંધારામાં અથડાઈ જવાનું બને એ શક્ય જ છે. માટે આવા સ્થાનોમાં કા.પ્ર. લઈ ન શકાય. એમ જ્યાં ઘણા થાંભલાદિ હોય ત્યાં પણ અથડાઈ જવાનું બને એટલે ત્યાં પણ કા.પ્ર. ન લેવા.) वृत्ति : तेषां च निर्गच्छतां यद्येते व्याघाता भवन्ति ततश्च निवर्त्तन्ते-न गृह्णन्ति कालं ॥ के च ते व्याघाता: ? -
:
* F
=
=
. “fછે.'
૭૦૪ .
Page #714
--------------------------------------------------------------------------
________________
श्री सोध-त्यु
ओ.नि. :
5
નિર્યુક્તિ ભાગ-૨
REEP
॥ ७०५॥
आपुच्छण किइकम्मं आवस्सियखलियपडियवाघाओ । इंदिय दिसा य तारा वासमसज्झाइयं चेव ॥६४३॥ जइ पुण वच्चंताणं छीयं जोइं च तो नियत्तंति । निव्वाघाते दोन्नि उ अच्छंति दिसा निरक्खंता ॥६४४॥ गोणादि कालभूमीए होज्ज संसप्पगा व उद्वेज्जा ।
कविहसियवासविज्जुक्कगज्जिए वावि उवघातो ॥६४५॥ आपृच्छना नाम आपुच्छित्ता गच्छन्ति दंडगं गहाय मत्थएण वंदामि खमासमणो कालस्स वेलं निरूवेमो, एवं च यदि न पृच्छन्ति ततो व्याघातो भवति-न ग्राह्यः कालः, अथाविनयेन वा पृच्छन्ति तथाऽपि व्याघात एव, कृतिकर्म च- ।
वन्दनं यदि न कुर्वन्ति अविनयेन वा कुर्वन्ति आवस्सिकां च यदि न करोति अविनयेन वा करोति स्खलनं वा गच्छतां म यदि स्तम्भादौ भवति पतनं वा तेषामन्यतमस्य यदि भवति, एवमेभिर्व्याघातो भवति । तथा 'इंदिय'त्ति
श्रवणेन्द्रियादीनामिन्द्रियाणां ये विषयास्ते अननुकूला भवन्ति ततो न गृह्यते, एतदुक्तं भवति-यदि छिन्धि भिन्धीत्येवमादि श्रृण्वन्ति शब्दं ततो निवर्त्तते, एवं गन्धश्चाशुभो यदि भवति, यत्र गन्धस्तत्र रस इति, विरूपं पश्यन्ति
BEEF 0
FEBEES
SERIOR
ou II
Page #715
--------------------------------------------------------------------------
________________
श्री सोध-त्यु
रूपं किञ्चिद्, एवं सर्वत्र योजनीयं ततो निर्गच्छन्ति । तथा दिग्मोहश्च यदि भवति ततो न गृह्यते, तारकाश्च यदि पतन्ति नियुक्ति
वर्षणं वा यदि भवति तत एभिरनन्तरोक्तैर्व्याघातैः कालो न गृह्यते, अस्वाध्यायिकं च यदि भवति, तथा यदि पुनर्बजतां ભાગ-૨
क्षुतं ज्योतिर्वा-अग्निः उद्द्योतो वा भवति ततो निवर्त्तन्ते, यदा तु पुनरुक्तलक्षणो व्याघातो न भवति तदा निर्व्याघाते
सति द्वावेव तिष्ठतो दिशो निरूपयन्तौ क्षणमात्रं । तथा एभिश्च कालभूमौ गतानामुपघातो भवति - यदि तत्र ॥ ७०६॥ म कालमण्डलके गौरुपविष्टः, आदिग्रहणान्महिषादि उपविष्टो भवति ततो व्याघातः, कदाचिद्वा तस्यां कालभूमौ
".'संसर्पगाः' पिपीलिकादय उत्तिष्ठेरन् ततश्च व्याघातः, कदाचिद्वा कपिहसितं-विरलवानरमुखहसितं भवति, अथवा
कपिहसितं-उदित्तयं वा दीसइ जलं वा विद्युत् वा भवति, उल्कापातो वा भवति, गर्जितध्वनिर्वा श्रूयते, एभिः भ सर्वैाघातः कालस्य, न गृह्यत इत्यर्थः ।
ચન્દ્ર. : હવે બહાર નીકળતા તેઓને જે હવે કહેવાશે તે વ્યાઘાતો થાય તો પછી તેઓ કાલગ્રહણ ન કરે. प्रश्न : तेच्या व्याघातो छ ?
सोधनियुति-६४३-६४४-६४५ : 2ीर्थ : (१) मा५७ना भेटसे गुरुने माछ। रीने सन 14. मा प्रभारी बोले, 'मत्थएण वंदामि खमासणो कालस्स वेलं निरूपेमो' (हे क्षमाश्रम ! म मापने मस्त व वहन रीमे છીએ. કાલની વેળાનું નિરૂપણ કરીએ ?)
FROF
॥ ७०६॥
Page #716
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે જો ન પુછે, પૂછ્યા વિના જતા રહે તો વ્યાઘાત થાય, એટલે કે કાલગ્રહણ ન કરાય.
(૨) હવે જો અવિનય વડે ઉપર મુજબ આપૃચ્છા કરે તો પણ વ્યાઘાત જ થાય. કાલગ્રહણ ન કરાય. (૩) જો વંદન ન કરે કે (૪) અવિનયથી કરે તો (૫) આવશ્યકી ન કરે તો (૬) અવિનયથી કરે તો (૭) બહાર જતાં તેઓનું થાંભલાદિ મૈં વિશે સ્ખલન થાય. (૮) તે સાધુઓમાંથી કોઈપણ સાધુ પડી જાય.... તો આ બધાના કારણે વ્યાઘાત થાય. (૯) કાન વગેરે ॥ ૭૦૭॥ | પાંચ ઇન્દ્રિયોને પ્રતિકૂળ એવા વિષયો જો હોય તો કાલગ્રહણ ન કરાય. આશય છે કે ‘છેદો-ભેદો’ વગેરે શબ્દોને જો તેઓ
|
= સાંભળે, તો તેઓ પાછા ફરી જાય. એ રીતે જો અશુભ ગંધ આવે તો પાછા ફરે. જ્યાં ગંધ હોય ત્યાં રસ હોય એટલે રસ પણ આમાં આવી જ ગયો. તથા કોઈ ખરાબ રૂપને જુએ... (કોઈ ખરાબ સ્પર્શ થઈ જાય) તો કાલગ્રહણ ન કરાય. આમ
આ વાત બધે જ જોડી દેવી. આવું બધું થાય તો નીકળી જાય, એટલે કે કાલગ્રહણ કરવાનું પડતું મૂકે. (૧૦) જો દિગ્મોહમ " થાય, દિશા ભુલી જવાય તો કાલગ્રહણ ન કરાય. (૧૧) જો તારાઓ પડે કે વરસાદ પડે તો આ બધા હમણા જ કહેવાયેલા ઓ વ્યાઘાતોના કારણે પણ કાલગ્રહણ ન કરાય. (૧૨) જો અસજ્ઝાય થઈ જાય (૧૩) તે સાધુઓ જતા હોય અને જો છીંક, અગ્નિ કે ઉદ્યોત થાય, તો તેઓ પાછા ફરે.
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
જો ઉપર કહેલા પ્રકારવાળો વ્યાઘાત ન હોય તો પછી નિર્વ્યાઘાત હોતે છતે બે જ સાધુ ક્ષણમાત્ર સુધી દિશાઓને જોતા ઊભા રહે.
स
UT
ओ
મ
al
|| ૭૦૭ ॥
Page #717
--------------------------------------------------------------------------
________________
H
श्री जोध- त्थु
નિર્યુક્તિ
लांग-२
11902 11
ण
म
भ
स्म
તથા કાલભૂમિમાં પહોંચી ચૂકેલા સાધુઓને આ કારણોસર ઉપઘાત થાય કે જો ત્યાં કાલમંડલમાં ગાય બેસી ગઈ હોય. આવિ શબ્દથી સમજવું કે પાડો વગેરે બેસી ગયા હોય તો વ્યાઘાત થાય. ક્યારેક તે કાલભૂમિમાં કીડી વગેરે જીવો પ્રગટી જાય તો પછી કાલનો વ્યાઘાત થાય. ક્યારેક છૂટા વાનરમુખનું હાસ્ય થાય. (દેવતાઓએ વાનરનું રૂપ કર્યું હોય તેવા પ્રકારનું દૃશ્ય દેખાય.) અથવા તો કપિહસિત એટલે ઉદ્દિપ્ત=આગ દેખાય તથા ત્યાં પાણી પડે કે વીજળી થાય અથવા તો ઉલ્કાપાત થાય અથવા તો વાદળોની ગર્જનાનો અવાજ સંભળાય. આ તમામ કારણો વડે કાલનો વ્યાઘાત થાય અર્થાત્ કાળ ન લેવાય. सज्झायमचिंतंता कणगं तो नियत्तंति ।
ओ. नि. :
वेला दंडधारी मा बोलं गंडए उवमा ॥ ६४६ ॥
एवं ते कालवेलानिरूपणार्थं निर्गताः स्वाध्यायमकुर्वाणा एकाग्राः कालवेलां निरूपयन्ति, अथ तत्र कनकं पश्यन्ति ततः प्रतिनिवर्त्तन्ते, कणगपरिमाणं च वक्ष्यति 'तिपंचसत्तेव घिसिसिरवास' इत्येवमादिना, अथ तन्न वर्त्तते तदा कालग्रहणवेलायां जातायां दण्डधारी प्रविश्य गुरुसमीपे कथयति, यदुत कालग्रहणवेला वर्त्तते मा बोलं कुरुत अल्पशब्दैरवहितैश्च भवितव्यं, अत्र च गण्डकदृष्टान्तः, यथा हि गण्डकः कस्मिंश्चित्कारणे आपन्ने उत्कुरुटिकायामारुह्य घोषयति ग्रामे - इदं प्रत्यूषसि कर्त्तव्यं, एवमसावपि दण्डधारी भणति यदुत कालग्रहणवेला वर्त्तते ततश्च भवद्भिरपि गर्जितादिषूपयुक्तैर्भवितव्यमिति ।
ण
आ
म
at
स्प
॥ ७०८ ॥
Page #718
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ- ચન્દ્ર. આ રીતે કાલવેલાનું નિરૂપણ કરવા માટે નીકળેલા તેઓ સ્વાધ્યાયને ન કરતા છતાં એકાગ્ર બનીને કાલવેલાનું નિર્યુક્તિ નિરૂપણ કરે. હવે જો ત્યાં તેઓ કનકને જુએ તો પાછા ફરી જાય. ભાગ-૨
પ્રશ્ન : કનક એટલે શું?
ઉત્તર : કનકનું પરિમાણ આગળ જીત પંa.. ગાથા વડે કહેશે. | ૭૦૯ો !
જો કનક ન હોય તો કાલગ્રહણની વેળા થાય એટલે દંડધારી અંદર પ્રવેશીને ગુરુની આગળ કહે કે કાલગ્રહણની વેળા. | વર્તે છે. અવાજ કરતા નહિ, અલ્પશબ્દવાળા = સંપૂર્ણ મૌનવાળા અને સાવધાન બની જવું. | અહીં ગંડકનું દૃષ્ટાન્ત છે. ગંડક એટલે ઘોષણા કરનાર. જેમ ગંડક કોઈક કારણ આવી પડે ત્યારે ઉંચા ટેકરા કે ઉંચી ઈમારત વગેરે જે ઉંચા સ્થાન હોય એના ઉપર ચડીને ગામમાં ઘોષણા કરે કે, સવારે આ કાર્ય કરવાનું છે.” એમ આ પણ દંડધારી બોલે કે કાલગ્રહણની વેળા વર્તે છે, તેથી તમારે પણ ગર્જના વગેરેમાં ઉપયોગવાળા બનવું. ओ.नि. : आघोसिए बहूहिं सुयंमि सेसेसु निवडइ दंडो ।
अह तं बहूहिं न सुयं दंडिज्जइ गंडओ ताहे ॥६४७॥ एवमाघोषिते सति दण्डधारिणा बहुभिश्च श्रुतं, शेषाश्च स्तोकास्तैर्न श्रुतं ततश्च तेषामुपरि दण्डो निपतति
| ૭૦૯
Page #719
--------------------------------------------------------------------------
________________
सूत्रार्थकरणं नानुज्ञायते, अथेदृशं तदा घोषितं यद्बहुभिर्न श्रुतं स्तोकैः श्रुतं ततश्च तस्यैव दण्डधारिणो निपतति-तस्यैव શ્રી ઓઘનિર્યુક્તિ
स्वाध्यायनिरोधः क्रियते, कथं गण्डकस्येव ?, यथा गण्डकेनाघोषिते बहुभिामणीकैः श्रुते सति यैः स्तोकैर्न श्रुतं ते ભાગ-૨
दण्ड्यन्ते, अथाघोषिते स्तोकैः श्रुतं बहुभिर्न श्रुतं ततो गण्डके एव दण्डो निपततीति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૪૭ : આ રીતે દંડધારી વડે ઘોષણા કરાયે છતે જો ઘણા સાધુઓએ તે ઘોષણા સાંભળી હોય / ૭૧૦ -
અને થોડા વડે તે ઘોષણા ન સંભળાઈ હોય તો પછી તે થોડા સાધુઓ ઉપર દંડ પડે એટલે કે તેમને તે દિવસે સૂત્રાર્થ કરવાની # અનુમતિ ન અપાય.
પણ હવે જો દંડધારીએ ત્યારે એવા જ પ્રકારની ઘોષણા કરી હોય કે જે ઘણાએ ન સાંભળી અને થોડાકોએ સાંભળી - તો પછી તે દંડધારીની ઉપર જ દંડ પડે. તેના જ સ્વાધ્યાયનો નિષેધ કરાય.
આ વાત ગંડકની જેમ સમજવી. જેમ ગંડક વડે = ઘોષણાકારક વડે ઘોષણા કરાયે છતે ઘણા ગ્રામજનો વડે સંભળાય અને ઓછા વડે ન સંભળાય, તો તે ઓછાઓ જ ઘોષણા પ્રમાણે પ્રવૃત્તિ ન કરવા બદલ દંડાય. પણ જો ગંડક વડે ઘોષણા કરાયે છતે થોડાકો વડે તે સંભળાયું અને ઘણાઓ વડે ન સંભળાયું, તો પછી ગંડક ઉપર જ તે દંડ પડે. ओ.नि. : कालो सञ्झा य तहा दोवि समप्पंति जह समं चेव ।
तह तं तुलंति कालं चरिमदिसं वा असञ्झागं ॥६४८॥
;
૭૧૦
Page #720
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-, નિર્યુક્તિ ભાગ-૨
॥११॥
तौ च प्रत्युपेक्षकौ कालः सन्ध्या च यथा द्वे अपि समकमेव समाप्तिं व्रजतस्तथा तं कालं तुलयतः, एतदुक्तं भवति | - यथा कालसमाप्तिर्भवति सन्ध्या च समाप्तिं याति तथा तुलयतः प्रत्युपेक्षको, 'चरिमदिसं वा असञ्झागं'ति चरिमा पश्चिमा दिग् 'असन्ध्या' विगतसन्ध्या भवति यथा कालश्च समाप्यते तथा गृह्णन्ति ।
यन्द्र. : मोधनियुक्ति-६४८ : टीशर्थ : ते प्रत्युपेक्षा अस भने संध्या मेयरीत में साथे समाप्तिने पामे, ને તે રીતે કાલની તુલના કરે. આશય એ છે કે જે રીતે કાલની સમાપ્તિ થાય અને સંધ્યા સમાપ્તિને પામે તે રીતે તે બે પ્રત્યુપ્રેક્ષકો स तुलना ४३.
ટુંકમાં પશ્ચિમદિશા સંધ્યારહિત બને = રાત્રિવાળી બને અને બીજી બાજુ કાલ પૂર્ણ થાય. (એટલે કે કા.પ્ર.ની ક્રિયામાં H [ थाय) तेरीत अड ४३.
वृत्ति : इदानी किविशिष्टेन पुनः कालः प्रतिजागरणीयः ? इत्यत आह - ओ.नि. : पियधम्मो दढधम्मो संविग्गो चेवऽवज्जभीरू य ।
खेयन्नो य अभीरू कालं पडिलेहइ साहू ॥६४९॥ प्रियः - इष्टो धर्मोऽस्येति प्रियधर्मा, तथा दृढः-स्थिरो निश्चलो धर्मो यस्य स तथा, 'संविग्गो' मोक्षसुखाभिलाषी,
११॥
Page #721
--------------------------------------------------------------------------
________________
PERBE
'अवद्यभीरुः' पापभीरुः, 'खेदज्ञः' गीतार्थः तथा अभीरुः' सत्त्वसंपन्नः एवंविधः 'कालं' कालग्रहणवेला प्रत्युपेक्षते श्री मोधનિર્યુક્તિ
साधुः, एवंविधः कालवेलायाः प्रतिजागरणं करोति । ભાગ-૨
ચન્દ્ર. : પ્રશ્ન : કેવા પ્રકારના વિશિષ્ટ સાધુએ કાળની પ્રતિજાગરણા કરવી ? કાલગ્રહી બનવું ?
मोधनियुति-६४८ : 6त्तर :ने धर्म प्रिय होय, लेनो धर्म निश्चल होय, मोक्ष सुमनो अभिलाषा होय,स ॥७१२॥ म
જે પાપભીરુ હોય, જે ગીતાર્થ હોય તથા જે સત્ત્વવાળો હોય... આવા પ્રકારનો સાધુ કાલગ્રહણની વેળાનું પ્રત્યુપેક્ષણ કરે, અર્થાત્ આવા પ્રકારનો સાધુ કાલવેળાનું પ્રતિજાગરણ કરે. | वृत्ति : इदानीं दण्डधारिणि घोषयित्वा निर्गते पुनश्च स द्वितीयः कालग्राही कालसंदिशनार्थं गुरोः समीपं प्रविशति, ग कथम् ? - औ ओ.नि. : आउत्तपुव्वभणिए अणपुच्छा खलियपडिय वाघाते ।
घोसंतमूढसंकियइंदियविसएवि अमणुन्ने ॥६५०॥ स च प्रविशन् 'आयुक्तः' उपयुक्तः सन् प्रविशति, एतस्मिश्च प्रवेशने पूर्वोक्तमेव द्रष्टव्यं यतो निर्गच्छन्तो यो विधि: प्रविशतोऽपि स एव विधिरित्यत आह-पूर्वभणितमेतत्, अथ त्वनापृच्छयैव गुरुं कालं गृह्णाति ततश्चानापृच्छ्य गृहीतस्य
19
Page #722
--------------------------------------------------------------------------
________________
कालस्य व्याघातः एतदुक्तं भवति-गृहीतोऽप्यसौ न भवति, तथा स्खलितस्य सतः कालव्याघातः, पतितस्य व्याघातः શ્રી ઓઘનિર્યુક્તિ ન
कालस्य, एवं संजाते सति कालो न गृह्यते, तथा प्रविष्टस्य गुरुवन्दनकाले केनचित्सह जल्पतः कालो व्याहन्यते, तथा ભાગ-૨
मूढो यदि भवति आवर्तान् विधिविपर्यासेन ददाति तथाऽपि व्याहन्यते कालः, तथा शङ्कया न जानाति किमावर्ती दत्ता सन वेत्यस्यामवस्थायां व्याहन्यते कालः, इन्द्रियविषयाश्च यद्यमनोज्ञा भवन्ति तथाऽपि व्याहन्यते कालः, छिन्धि स ॥ ७१३॥ म भिन्धीत्येवंविधान् शब्दान् शृणोति, गन्धोऽनिष्टो यदि भवति, यत्र गन्धस्तत्र रसोऽपि, विकालं रूपं पश्यति, स्पर्शेन म
लेष्टवभिधातोऽकस्माद्भवति, एवंविधे सत्यामपि वेलायां न गृह्णाति कालं ।
ચન્દ્ર. દંડધારી સાધુ ઘોષણા કરીને પાછો બહાર નીકળે એટલે પછી બીજો સાધુ કે જે કાલગ્રાહી છે તે કાલનું સંદિશન કરવા માટે ગુરુની પાસે આવે.
પ્રશ્ન : તે કઈ વિધિથી અંદર પ્રવેશે ?
ઓઘનિર્યુક્તિ-૬૫૦ : ઉત્તર : પ્રવેશ કરતો તે તે સાધુ ઉપયોગપૂર્વક પ્રવેશે. આ પ્રવેશમાં પૂર્વે જણાવેલી જ વિધિ સમજવી, કેમકે નીકળનારાની જે વિધિ છે, પ્રવેશનારાની પણ તે જ વિધિ છે. એટલે જ ગાથામાં પણ એમ કહ્યું છે કે પુબ્રમણ ! || છે જો ગુરુને પૃચ્છા કર્યા વિના જ કાલનું ગ્રહણ કરે, તો પછી પૃચ્છા વિના ગ્રહણ કરાયેલો એવો પણ તે કાળ રદ થાય.
તથા પ્રવેશ વખતે અલના પામે તો કાલનો વ્યાઘાત થાય. જો પડી જાય તો કાલનો વ્યાઘાત થાય. આ બધું થાય તો કાલનું
| ૭૧૩
Page #723
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ, થિ
ગ્રહણ ન કરાય.
નિર્યુક્તિ
| તથા પ્રવેશ કર્યા બાદ ગુરુને વંદન કરવાના સમયે કોઈકની સાથે વાત કરે તો તેનો કાલ હણાઈ જાય. તથા જો મૂઢ |
બને, આવર્તીને વિધિથી વિપરીત રીતે આપે તો પણ કાળ હણાય. તથા શંકાના કારણે તે એ ન જાણે કે, “મેં આવર્તો આપ્યા ભાગ-૨
કે નહિ?” તો પણ કાલ હણાય. (વાંદણામાં આવર્તો આવે છે...તે.) જો ઇન્દ્રિયના વિષયો ખરાબ થાય તો પણ કાલ હણાઈ || ૭૧૪ | N
જાય, અર્થાતુ છેદો-ભેદો વગેરે શબ્દો સાંભળે, જો અનિષ્ટ ગંધ થાય, જ્યાં ગંધ છે ત્યાં રસ પણ છે એટલે એમાં રસ પણ જ સમજી લેવો, તથા જો વિકરાળ રૂપ જુએ, અકસ્માત પત્થરનો અભિઘાત થાય. આમાંથી કંઈપણ હોય, તો કાલને ગ્રહણ Fાન કરે.
वृत्ति : प्रविष्टश्चासौ किं करोतीत्यत आह - ૩ મો.નિ. : નિલહિયા નમોક્ષ વાવરૂ જ પંચમંત્રણ
पुव्वाउत्ता सव्वे पट्ठवणचउक्कनाणत्तं ॥६५१॥ प्रविशंश्च गुरुसमीपे कालसन्दिशनार्थं यदि निषेधिकां न करोति ततः कालो व्याहन्यते, नमस्कारं च करोति नमो म हा खमासमणाणं, अथैवं न भणति ततः कालव्याघातो भवति, प्राप्तश्चैर्यापथिकाप्रत्ययं 'कायोत्सर्गम्' अष्टोच्छ्वासं करोति, र नमस्कारं च चिन्तयति, ईरियावहियं च अवस्सं पडिक्कमति जइ दूराओ जदि आसन्नओ वा आगतो, पुनरसौ र ॥ ७१४॥
= = ‘ક્ર
* ઇs -
Page #724
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-.
नमस्कारेणोत्सारयति-पञ्चमङ्गलकेनेत्यर्थः, पुनश्च संदिशापयित्वा कालग्रहणार्थं निर्गच्छति, निर्गच्छंश्च जदि आवस्सियं નિર્યુક્તિ
न करेइ खलति पडति वा दीवो वा अंतरे हवेज्जा एवमादीहिं उवहम्मइ । इदानीं कालग्रहणवेलायां किं कर्त्तव्यं ભાગ-૨
साधुभिः? इत्याह - 'पुवाउत्ता' पूर्वमेव दण्डधारिघोषणानन्तरमुपयुक्ताः सर्वे गर्जितादौ भवन्ति, उपयुक्ताश्च सन्तः
कालग्रहणोत्तरकालं सर्वे स्वाध्यायप्रस्थापनं कुर्वन्ति । 'चउकनाणत्तंति कालचतुष्कस्य यथा नानात्वं भवति तथा | ૭૧૫ | वक्ष्यामः, कालचतुष्कं एकः प्रादोषिक: अपरोऽर्द्धरात्रिकः अपरो वैरात्रिकः अपर: प्राभातिकः, एतच्च भाष्यकारो
વતિ |
ચન્દ્ર. : પ્રશ્ન : ઉપાશ્રયમાં પ્રવેશેલો તે સાધુ શું કરે ?
ઓઘનિર્યુક્તિ-૬૫૧ : કાલસંદિશન કરવા માટે કહેવા માટે) ગુરુ પાસે પ્રવેશતો તે સાધુ જો નિસાહિ ન કરે તો પછી આ 3 કાળ હણાઈ જાય. તથા પ્રવેશ કરતી વખતે નમો ઘમાસમUTUાં એમ નમસ્કાર કરવાનો હોય છે. પણ હવે જો એમ ન કરે a તો પછી કાલનો વ્યાઘાત થાય.
હવે ગુરુ પાસે પહોંચેલો સાધુ ઇરિયાવતિ નિમિત્તે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે અને એમાં નવકારને ચેપ વિચારે, (પ્રશ્ન : ઇરિયાવહિ તો ૧૦૦ ડગલાથી પણ વધુ દૂરથી આવે. ત્યારે જ કરે ને ?)
-
૭૧૫TI
Page #725
--------------------------------------------------------------------------
________________
E
#
#
E
F
ઉત્તર : ઇરિયાવહિ તો અહીં અવશ્ય પડિકમવી ભલે એ દૂરથી આવેલો હોય કે પછી નજીકથી આવેલો હોય. શ્રી ઓઇનિર્યુક્તિ
પછી એ નવકાર વડે કાયોત્સર્ગ પારે, નવકાર એટલે અહીં માત્ર નમો અરિહંતાણં નહિ, પરંતુ પંચમંગલ રૂ૫ આખો ભાગ-૨
નવકાર સમજવો. R
એ પછી ગુરુને સંદિશાપન કરીને (અર્થાત્ “હું કાલગ્રહણ કરું છું’ એ રીતે જણાવીને રજા મેળવીને) પછી કા.પ્ર. માટે || ૭૧૬ો જ નીકળે.
હવે જો નીકળતી વખતે આવરૂહિ ન કરે કે અલના પામે કે પડી જાય કે વચ્ચે પ્રકાશ આવી જાય તો પછી આ બધા કારણોસર કાળ હણાઈ જાય.
પ્રશ્ન : કાલગ્રહણવેળામાં સાધુઓએ શું કરવું?
ઉત્તર : દંડધારીની ઘોષણા પછી તરત જ બધા સાધુઓ ગર્જના વગેરેમાં ઉપયોગવાળા બને અને ઉપયોગવાળા બનેલા ઓ તેઓ બધા જ કાલગ્રહણ પછીના કાળમાં સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરે એટલે કે સ્વાધ્યાય શરૂ કરે.
એક દિવસમાં જુદા જુદા ચાર કા.પ્ર. લેવાય. હવે એ ચાર કા.પ્ર.માં જે ભેદ છે, તેને અમે કહીશું.
એ ચાર કાળ આ પ્રમાણે છે (૧) પ્રાદોષિક (૨) અર્ધરાત્રિક (૩) વૈરાત્રિક (૪) પ્રાભાતિક. આ બધી બાબત ભાષ્યકાર કહેશે.
*
Tu ૭૧૬ .
Page #726
--------------------------------------------------------------------------
________________
श्री खोध
નિર્યુક્તિ
भाग-२
DI
त्थ
वृत्ति : इदानीं कालं गृह्णतः को विधिरित्यत आह -
ओ.नि. : थोवावसेसियाए सञ्झाए ठाइ उत्तराहुत्तो ।
स्म
चउवीसगदुमपुप्फियपुव्वग एक्केक्यदिसाए ॥ ६५२ ॥
ᄑ
॥ ७१७ ॥ म
स्स
स्तोकावशेषायां सन्ध्यायां पुणो कालमंडलयं पमज्जित्ता निषीधिकां कृत्वा कालमण्डलके प्रविशति, ण ततश्चोत्तराभिमुखः कायोत्सर्गं करोति, तस्मिंश्च पञ्चनमस्कारमष्टोच्छ्वासं चिन्तयति, पुनश्च नमस्कारेणोत्सार्य मूक एव ण | चतुर्विंशतिस्तवं लोगस्सुज्जोयकरं पठति मुखमध्ये, तथा 'दुमपुष्फियपुव्वगं 'ति द्रुमपुष्पिका - धम्मो मंगलं पुव्वगंति-, भ श्रामण्यपूर्वकं 'कहं नु कुज्जा सामन्नमित्यर्थः, एतच्च एकैकस्यां दिशि चतुर्विंशतिस्तवादि सामन्नपुव्वपज्जंतं कड्डुइ, भ ग दंडधारीवि उत्तराभिमुहस्स संठियस्स वामपासे पुव्वदिसाहुत्तो अग्गओ तेरिच्छं दंडगं धरेइ उद्घट्ठियओ, पुणो तस्स पुव्वाईसु दिसासु चलंतस्स दंडधारीवि तहेव भमति ।
JI
यन्द्र. : असग्रहण २वानी शुं विधिछे ? ते हवे बतावे छे.
ઓનિર્યુક્તિ-૬૫૨ : ટીકાર્થ : સંધ્યા થોડીક બાકી હોય, ત્યારે કાલમાંડલાનું પ્રમાર્જન કરીને નિસીહિ કરીને કાલમાંડલામાં પ્રવેશે. પછી ઉત્તર તરફ મુખ રાખીને કાયોત્સર્ગ કરે. તેમાં આઠ ઉચ્છ્વાસ પ્રમાણ પંચનમસ્કારનું ચિંતન કરે.
A
ओ
म
हा
at
स्स
॥ ७१७ ॥
Page #727
--------------------------------------------------------------------------
________________
ण
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
એ પછી નવકાર વડે પારીને મુંગો મુંગો જ મનમાં જ લોગસ્સનો પાઠ કરે તથા એ પછી દ્રુમપુષ્પિકા એટલે કે દશવૈકાલિકના पहेला अध्ययननी पांय गाथा + श्रामण्यपूर्व नामना छशवै असिना जीभ अध्ययननी कहं नु.... वगेरे ११ गाथानो पाठ रे.
આ લોગસ્સથી માંડીને શ્રામણ્યપૂર્વક સુધીનો પાઠ એક-એક દિશામાં કરે. તે વખતે દંડધારી પણ ઉત્તરાભિમુખ રહીને II ૭૧૮૫ મૈં પૂર્વ આદિ દિશા તરફ રહેલા કાલગ્રાહીની ડાબી બાજુ રહીને ઊભો રહેલો છતો આગળની તરફ તીર્થો દંડ રાખે અને " કાલગ્રાહી પૂર્વાદિ દિશાઓમાં ચાલે ત્યારે દંડધારી પણ એ જ પ્રમાણે ભમે.(કાલગ્રાહી પૂર્વદિશા સન્મુખ હોય અને દંડધારી एस जेनी (असग्राहीना) अजी जादु, उत्तराभिमुख जिलो रहे छे.)
भ
स
वृत्ति : इदानीं स गृह्णन् कालं यद्येवं गृह्णाति ततो व्याहन्यते कथमित्यत आह - ओ.नि. : भासंतमूढसंकियइंदियइंदियविसए य होइ अमणुन्ने ।
बिंदू य छीयऽपरिणय सगणे वा संकियं तिन्हं ॥६५३॥
म
भाषमाणः - ओष्ठसञ्चारेण पठन् यदि कालं गृह्णाति ततो व्याहन्यते कालः, शङ्कितो वा न जानाति किं मया वी द्रुमपुष्पिका पठिता न वेत्येवंविधायां शङ्कायां व्याहन्यते कालः, इन्द्रियविषयाश्च 'अमनोज्ञाः ' अशोभनाः शब्दादयो यदि भवन्ति ततो व्याहन्यते कालः, सोइंदिए छिंद भिंद माह विस्सरं बालाईणं रोवणं वा रूवं वा पेच्छति पिसायाईणं
णं
स
भ
म
11992 11
Page #728
--------------------------------------------------------------------------
________________
बीहावणयं, गंधे य दुरभिगंधे, रसोवि तत्थेव, जत्थ गंधो तत्थ रसो, फासो बिंदुलिट्ठपहाराई, एवमेतेष्वमनोज्ञेषु विषयेषु શ્રી ઓઘ- નિર્યુક્તિ
सत्सु व्याघातो भवति, तथा बिन्दुर्यधुपरि पतति शरीरस्योपधेर्वा कालमण्डलके वा ततो व्याहन्यते, तथा क्षुतं यदि भवति ભાગ-૨
ततो व्याहन्यते, 'अपरिणत' इति कालग्रहणभावोऽपगतोऽन्यचित्तो वा जातस्ततश्च व्याहन्यते कालः, तथा शङ्कितेनापि
गजितादिना व्याहन्यते कालः, कथं ?, यद्येकस्य साधोर्जितादिशङ्का भवति ततो न व्याहन्यते कालः, द्वयोरपि शङ्किते // ૭૧૯ll Fર મતે નિઃ, ત્રયા તુ ય શ લિંતાનિતા મવતિ તો થાદ, તબ્ધ ‘વાળ' સ્વીછે ત્રથા રિ
शङ्कितं भवति, न परगणे, ततो व्याहन्यते ।
ચન્દ્ર. : જો કાલને ગ્રહણ કરતો સાધુ ‘હવે કહેવાશે' એ રીતે કા.પ્ર. કરે તો કાલ હણાઈ જાય. 1 પ્રશ્ન : કઈ રીતે ગ્રહણ કરે તો કાલ હણાય ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૬૫૩ : ૧) હોઠના સંચાર વડે ગાથાઓનો પાઠ કરતો કરતો જો કાલને ગ્રહણ કરે તો કાલ 1 હણાઈ જાય (૨) દિશામાં કે અધ્યયનમાં જો મૂઢ બને તો કાલ હણાઈ જાય. (૩) અથવા શંકા પડે, એ ન જાણે કે, “મેં દુમપુષ્પિકાનો પાઠ કર્યો કે નહિ ?” આવા પ્રકારની શંકા પડે તો પણ એમાં કાલ હણાઈ જાય. (૪) ઇન્દ્રિયના વિષયભૂત
શબ્દાદિ જો ખરાબ થાય તો કાલ હણાય. એમાં શ્રોત્રેન્દ્રિયનો વિષય વિચારીએ તો “છેદો-ભેદો-મારો' વગેરે શબ્દો સાંભળે. વી એકદમ વિપરીત સ્વર સાંભળે. બાલકાદિનું રૂદન સાંભળે. રૂપમાં વિચારીએ તો પિશાચાદિના બિહામણા રૂપને જુએ. ગંધમાં Ishu ૭૧૯
Page #729
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
દુરભિ ગંધ આવે. રસ પણ તે ગંધમાં જ છે, કેમકે જયાં ગંધ હોય ત્યાં રસ હોય. સ્પર્શમાં વિચારીએ તો પાણીનું ટીપું પડે, શ્રી ઓઘ
ઢેફાનો પ્રહારાદિ થાય. તથા શરીર, ઉપધિ કે કાલમાંડલામાં બિન્દુ પડે તો કાલ હણાય. તથા જો છીંક આવે તો કાલ હણાય. ભાગ-૨
આમ આ બધા ખરાબ વિષયો હોય તો કાળ હણાય. | તથા કાલગ્રહણ કરવાનો ભાવ જ જતો રહે. અથવા તો તે અન્ય ચિત્તવાળો બની જાય, કા.પ્ર. સિવાયના પદાર્થોમાં // ૭૨૦ | vમન જતું રહે તો કાલ હણાઈ જાય.
" તથા ગર્જના વગેરેની શંકા હોય તો પણ કાલ હણાય. પણ એમાં વિશેષ એટલે કે જો એક સાધુને ગર્જનાદિની શંકા થાય તો કાળ ન હણાય. બે જણને શંકા થાય તો પણ કાળ ન હણાય. પણ ત્રણને શંકા થાય તો કાળ હણાય.
આ શંકા જો આપણા પોતાના ગચ્છમાં ત્રણ જણને થાય તો જ સમજવી. અન્ય ગચ્છમાં શંકા થાય તેની ગણતરી ન કરવી. આમ આ શંકા દ્વારા કાલ હણાય.
वृत्ति : इदानीमस्या एव गाथाया भाष्यकार: किञ्चिद्व्याख्यानयन्नाह - ओ.नि.भा. : मूढो व दिसऽज्झयणे भासंतो वावि गिण्हइ न सुज्झे ।
अन्नं च दिसज्झयणं संकंतोऽणिविसयं वा ॥३०९॥ मूढो यदा दिशि भवति अध्ययने वा तदा व्याहन्यते, भाषमाणो वा ओष्ठसञ्चारेण यदि गृह्णाति कालं ततो न र
|| ૭૨૦.
Page #730
--------------------------------------------------------------------------
________________
T
श्री सोध-त्यु शुद्धयति, अन्यां वा दिशं संक्रान्तो मोहात्, अध्ययनं वाऽन्यत् सङ्कांतं द्रुमपुष्पिकां मुक्त्वा सामन्नपुव्वए गओ उत्तराए નિર્યુક્તિ वा दिसाए दक्खिणं गतो, यद्वाऽन्यां दिशं शङ्कमानः अन्यद्वाऽध्ययनं शङ्कमानो यदा भवति तदा न शुद्ध्यति, 'अनिष्टे' अशोभने वा शब्दादिविषयसन्निधाने व्याहन्यते कालः, ततो आवस्सियं काऊण नीसरति कालमंडलाओ, एवं गृहीतेऽपि काले यदि कालमण्डलकान्निर्गच्छन्नावश्यकादि न करोति ततो व्याहन्यत एव काल इति ।
ભાગ-૨
स
॥ ૭૨૧॥ મ
VA
ण
ત્યાર બાદ આવસહિ કરીને કાલમાંડલામાંથી નીકળે, આ રીતે કાલ ગ્રહણ કરવા છતાં પણ જો કાલમાંડલામાંથી નીકળતો એ સાધુ આવશ્યકાદિ ન કરે તો કાલ હણાઈ જ જાય.
तथ
स
पा
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાના કેટલાક પદાર્થોનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિયુક્તિ ભાષ્ય-૩૦૯ : ટીકાર્થ : જ્યારે દીશામાં કે અધ્યયનમાં મૂઢ થાય ત્યારે કાલ હણાય. અથવા તો હોઠના સ સંચાર વડે બોલતો બોલતો જો કાલ ગ્રહણ કરે તો પણ શુદ્ધ ન ગણાય. અથવા તો મોહથી અન્ય દિશામાં જતો રહ્યો, એટલે કે જે દિશામાં જવાનું હતું. એના બદલે બીજી જ દિશામાં જતો રહ્યો. અથવા તો બીજું કોઈ અધ્યયન સંક્રાન્ત થઈ ગયું. એટલે કે ધ્રુમપુષ્પિકાને છોડીને શ્રામણ્યપૂર્વક અધ્યયન બોલવા લાગ્યો. ઉત્તરમાંથી દક્ષિણમાં જતો રહ્યો.
અથવા તો અન્ય દિશાની કે અન્ય અધ્યયનની શંકા પડે ત્યારે કાલ શુદ્ધ ન થાય. ખરાબ પ્રકારનું શબ્દાદિ વિષયોનું સંનિધાન થાય તો એમાં પણ કાલ હણાઈ જાય.
व
म
हा
|| ૭૨૧ ||
Page #731
--------------------------------------------------------------------------
________________
$
P
વ્રુત્તિ: શિૐ – શ્રી ઓઘનિર્યુક્તિ મો.નિ.: ગો વધ્વંતંગિ વિઠ્ઠી માછલંકિ દો તો વેવા ભાગ-૨
i € નારં તમદં પુરું સમારેvi I૬૧૪ // ૭૨ ૨ / v,
य एव प्रथमं वसतेव्रजतो विधिरुक्तस्तद्यथा-यदि कविहसियं वा उक्का वा पडति गज्जति वा, एवमाईहिं उवघाओ ण गहियस्सवि कालस्स होइ आगच्छंतस्स वसहि, ततश्च यो विधिव्रजतः कालभूमावुक्तः आगच्छतोऽपि पुनर्वसतौ स एव स्स विधिर्भवति, यत्पुनरत्र वसतौ प्रविशतो नानात्वं-भेदस्तदहं नानात्वं वक्ष्ये 'समासतः' संक्षेपेण ।
*
F
=
=
H
=
"
ચન્દ્ર. : વળી –
ઓઘનિર્યુક્તિ-૬૫૪ : ટીકાર્થ : વસતિમાંથી નીકળતા સાધુ માટે જે વિધિ પહેલા કહેવાઈ ગયેલો છે, તે આ પ્રમાણે કે જો કપિકસિત થાય, ઉલ્કા પડે કે ગર્જના થાય...આ બધા કારણોસર ગ્રહણ કરેલા કાળનો પણ ઉપઘાત થાય. એ જ રીતે વસતિમાં આવનારા સાધુને આ બધા કારણોસર જ ગ્રહણ કરાયેલા એવા પણ કાળનો ઉપઘાત થાય. એટલે કાલભૂમિમાં જનારા સાધુ માટે જે વિધિ કહેવાયેલો, ત્યાંથી પાછા વસતિમાં આવનારા માટે પણ એ જ વિધિ થાય.
હા ! વસતિમાં પ્રવેશ કરતા સાધુને પૂર્વોક્ત વિધિ કરતા જે થોડો ઘણો ભેદ છે, તે ભેદને હું સંક્ષેપથી કહીશ.
;
૭૨૨ .
* ET
Page #732
--------------------------------------------------------------------------
________________
वृत्ति : इदानीं नानात्वं प्रतिपादयन्नाह - श्री मोध-त्यु नियुति ओ.नि. : निसीहिया नमुक्कारं आसज्जावडपडणजोइक्खे । ભાગ-૨
अपमज्जियभीए वा छीए छिन्नव कालवहो ॥६५५॥ ॥ ७२३॥ म
कालं गृहीत्वा गुरुसकाशे प्रविशन् यदि निषेधिकां न करोति ततः कालव्याघातः, तथा 'नमोक्कारं' नमो ण खमासमणाणं इत्येवं यदि न प्रविशन् भणति ततो गृहीतोऽपि कालो व्याहन्यते, तथा आसज्जासज्जत्त्येवं तु यदि न ण स्स करोति ततो व्याहन्यते गृहीतोऽपि, तथा साधोः कस्यचिदावडणे-आभिट्टणे कालो व्याहन्यते, पतनं लेष्ट्वादेरात्मनो वा, स्स
ज्योतिष्कस्पर्शे वा व्याहन्यते, तथा यदि प्रमार्जयन् न प्रविशति ततश्च व्याहन्यते कालः, भीत:' त्रस्तो वा यदि भवति तथाऽपि व्याहन्यते, क्षुते वा व्याहन्यते, छिनत्ति वा-यदि मार्जारश्वादिस्तिर्यक् छिन्दन् व्रजति, ततश्चैभिरनन्तरोदितैः कालस्य वधो-भङ्गो भवतीति ।
यन्द्र. : वे मनुं ४ प्रतिपाइन ४२ता हे छ -
ઓઘનિર્યુક્તિ-૬૫૫ : કાલગ્રહણ કરીને ગુરુ પાસે પ્રવેશતો સાધુ જો નિશીહિ ન કરે તો પછી કાલનો વ્યાઘાત થાય तथा प्रवेश २तो मे नमो... न बोले तो यह रायेदो ५९ Musय तथा आसज्ज.... मे प्रभारी न तो
REEER
POTO 7
॥७२
॥
Page #733
--------------------------------------------------------------------------
________________
श्री खोध- न्यु
નિર્યુક્તિ f
भाग-२
म
।। ७२४ ॥ म
ण
भ
T
પછી ગ્રહણ કરાયેલો પણ કાળ વ્યાઘાત પામે તથા કોઈક સાધુની સાથે અથડાઈ જવાય (અંધારાના કારણે) તો કાળ હણાય. પત્થર વગેરે પડે, કે પોતાનું પતન થાય કે ઉજઈનો સ્પર્શ થાય, તો એમાં કાલ હણાય. તથા જો પ્રમાર્જન ન કરતો પ્રવેશે તો કાલ હણાય. જો ગભરાઈ જાય, તો પણ કાલ હણાય. છીંક આવે તો પણ કાળ હણાય. બિલાડી કે કુતરા વગેરે भे तीर्छा-खाडा छेह उरता (झाड पाडता) भय...
આમ આ હમણાં જ કહેવાયેલા કારણો વડે કાળનો ભંગ થાય.
ओ.नि. :
मो
स्थ
णं
स
आगम्म इरियावहिया मंगल आवेयणं तु मरुनायं ।
सव्वेहिवि पट्टविएहि पच्छा करणं अकरणं वा ॥६५६ ॥
भ
ओ
आगत्य च गुरुसमीपमीर्यापथिकां प्रतिक्रामति, कायोत्सर्गं चाष्टोच्छ्वासं पञ्चनमस्कारं चिन्तयति, तेनैव ग चोत्सारयति, मङ्गलमिति पञ्चनमस्कार उच्यते, तत ईर्यापथिकां प्रतिक्रम्य गुरोः 'आवेदयति' निवेदयति कालमित्यर्थः । अत्र मरुओ बंभणो तेनैव ज्ञातं दृष्टान्तः, तंजहा- कम्हिइ पट्टणे धिज्जायाणं राइणा दिन्नं, तेसिं च घोसावियं - जो सामन्नो सो गेण्हउ आगंतूणं भागं एत्थ, एवं हक्कारिए जो आगतो तेण लद्धो भागो, जो पुण गामाईसु गतो सो चुक्को, एवं साहूवि दंडधारिणा घोसिए जे उवउत्ता ठिया णिवेदिए य काले जेहिं सज्झाओ पट्टविओ ताणं सज्झाओ दिज्जइ, जे
स्स
11 928 11
Page #734
--------------------------------------------------------------------------
________________
पुण विकहादिणा ठिया ताणं सज्झायकरणं न दिज्जइ । एतदेवाह-सर्वैः साधुभिः स्वाध्याये प्रस्थापिते सति पश्चात्तेभ्यः શ્રી ઓથનિર્યુક્તિ
स्वाध्यायकरणं दीयते, ये पुनः कालग्रहणवेलायामुपयुक्ता न स्थिताः, न स्वाध्यायप्रस्थापनवेलायां सन्निहिता भूतास्तेभ्य ભાગ-૨ | સ્વાધ્યાય ન રીતે
| ૭૨૫
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૫૬ : ટીકાર્થ : ગુરુ પાસે આવીને ઇરિયાવહિ કરે. આઠ ઉચ્છવાસ પ્રમાણ પંચનમસ્કાર રૂપ ૫ ન કાયોત્સર્ગનું ચિંતન કરે, એ નવકાર વડે જ કાયોત્સર્ગ પારે. ગાથામાં મંગલ શબ્દ લખ્યો છે, એનાથી પંચનમસ્કાર કહેવાય # છે. ત્યારબાદ ઇરિયાવહિ કરીને ગુરુને કાળનું નિવેદન કરે.
આ વિષયમાં બ્રાહ્મણનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે - કોઈક નગરમાં રાજાએ બ્રાહ્મણોને દાન દેવાનું શરૂ કર્યું. બ્રાહ્મણોમાં. | ઘોષણા કરાવાઈ કે, “જે સામાન્ય હોય તે અહીં આવીને ભાગ લઈ જાય.” આ રીતે બોલાવાયે છતે જે આવ્યો, તેના વડે ભાગ મેળવાયો. જે વળી પ્રામાદિમાં ગયેલો હતો, તે એ ભાગને ચૂકી ગયો. એ રીતે દંડધારી વડે ઘોષણા કરાયા બાદ સાધુઓમાં પણ જે ઉપયોગવાળા રહ્યા અને કાલ નિવેદન કરાય છતે જેમણે સઝાય પ્રસ્થાપના કરી. તેઓને સ્વાધ્યાયકરણ અપાય. પણ જેઓ વિકથાદિ વડે રહ્યા, કા.ગ્ર, વેળામાં ઉપયોગવાળા ન રહ્યા, સજઝાય પડાવવાના સમયે નજીકમાં ન રહ્યા, તેઓને સ્વાધ્યાયકરણ ન અપાય.
वृत्ति : इदानीं मरुककथानकमुपसंहरन्नाह -
૬
=
Fes
૭૨૫ /
૬
Page #735
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-,
ओ.नि. : सन्निहियाण वडारो पट्टविय पमाय नो दए कालं । નિર્યુક્તિ
बाहिठिए पडियरए पविसइ ताहेव दंडधरो ॥६५७॥ ભાગ-૨
सन्निहितानां त्रैविद्यब्राह्मणानां 'वडारो' वण्टकः आकरणं-आह्वानं यथासन्निहितानां, ये तु नागतास्तेषां न वण्टको स विभागो जातः, एवमत्रापि 'पट्टविय'त्ति स्वाध्यायप्रस्थापनं यैः कृतं तेभ्यो दीयते स्वाध्यायः, ये पुनः प्रमादिनस्तेभ्यो || ૭૨૬ો -
न दीयते काल इति, काले गृहीते स्वाध्यायो भवति, पुनश्च निवेदिते सति काले पुनर्बहिरन्यः प्रतिजागरकः प्रेष्यते, पुनश्च ण स्स तत्र बहिःस्थिते प्रतिजागरके सति ततो दण्डधारी प्रविशतीति ।
ચન્દ્ર. : હવે બ્રાહ્મણના દષ્ટાન્તનો ઉપસંહાર કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૬૫૭: ટીકાર્થ : જ્યારે ઘોષણા કરનારો વ્યક્તિ નજીકમાં રહેલા ત્રણ વેદજ્ઞાતા બ્રાહ્મણોને બોલાવે ત્યારે જેઓ આવે તેને તે ભાગ આપવામાં આવે. જેઓ ન આવે તેઓને તે ભાગ ન અપાય. એમ અહીં પણ જે સાધુઓ સજઝાય પઠાવવાની ક્રિયા કરે. તેઓને સ્વાધ્યાય અપાય. જે વળી પ્રમાદી હોય, તેઓને કાલ ન અપાય. કાલ ગ્રહણ કરાયે છતે સ્વાધ્યાય થાય. તથા કાલનું નિવેદન કરાય એટલે પછી બહાર બીજો પ્રતિજાગરક મોકલાય અને પ્રતિજાગરક બહાર રહે એટલે બહાર ઉભેલો દંડધારી અંદર પ્રવેશ કરે.
નક
=
e is
I કર દા
E.
Page #736
--------------------------------------------------------------------------
________________
र
पी मोत्यु ओ.नि. : पट्टविय वंदिए ताहे पुच्छेइ किं सुयं भंते !। નિર્યુક્તિ
तेवि य कहंति सव्वं जं जेण सुयं व दिटुं वा ॥६५८॥ ભાગ-૨
पुनश्चासौ प्रस्थापितस्वाध्यायो वन्दितगुरुश्च सन् तदा साधून् पृच्छति दण्डधारी, यदुत हे भदन्त ! भवतां मध्ये केन ॥ ७२७॥ म
किं श्रुतं ? तेऽपि साधवः कथयन्ति सर्वं यद्येन श्रुतं गर्जितादि दृष्टं वा कपिमुखादि । । यन्द्र. : मोधनियुस्ति-६५८ : 2ीर्थ : २0 पारी सय ५61वी, गुरुने वही सने पछी साधुभाने २७॥ ४२ ॥ | “હે ભગવન્! તમારામાંથી કોઈએ કંઈ સાંભળ્યું છે?” તે સાધુઓ પણ બધું જ કહે કે જે જેના વડે ગર્જનાદિ સંભળાયું હોય भपिभुपाहि मायेj टोय.
वृत्ति : पुनश्च तत्र केषाञ्चिगर्जितादिशङ्का भवति ततश्च को विधिरित्यत आह - ओ.नि. : एकस्स दोण्ह व संकियंमि कीड़ न कीरए तिण्हं ।
सगणमि संकिए परगणंमि गंतुं न पुच्छंति ॥६५९॥ एकस्य गर्जितादिशङ्किते क्रियते स्वाध्यायः, द्वयोर्वा, त्रयाणां पुनर्गजिताद्याशङ्कायां न क्रियते स्वाध्यायः, एवं यदि
FFEER
BEF
To
॥ ७२७॥
Page #737
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
II ૭૨૮
स्वगणे शङ्का भवति ततश्चैवंविधायां स्वगणे शङ्कायां सत्यां 'परगणे' अन्यगच्छे गत्वा न पृच्छन्ति, किं कारणं?, यत इह कदाचित्स कालग्राहकः साधू रुधिरादिनाऽऽयुक्तः आसीत् ततश्च देवता कालं शोधयितुं न ददाति, तत्र परगणे नैवं, अथवा परगण एव कदाचिदायुक्तः कश्चिद्भवति इह तु नैवं, तस्मात्परगणो न प्रमाणमिति ।
ચન્દ્ર. તેમાં કેટલાકોને ગર્જનાદિની શંકા હોય તો પછી શું વિધિ છે ? એ દેખાડતા કહે છે કે – -
ઓઘનિર્યુક્તિ-૬૫૯: ટીકાર્થ : એકને ગર્જનાદિની શંકા થાય તો સ્વાધ્યાય કરાય (એ શંકાને મહત્ત્વ ન આપવું) એમ a બેને શંકા હોય તો પણ સ્વાધ્યાય કરાય. પણ જો ત્રણ સાધુને ગર્જનાદિની શંકા હોય તો પછી સ્વાધ્યાય ન કરાય.
આમ ઉપર બતાવેલી વિધિ સ્વગચ્છમાં શંકા થાય ત્યારે સમજવી. સ્વગચ્છમાં આવા પ્રકારની શંકા થાય ત્યારે અન્યગચ્છમાં જઈને ન પુછે.
પ્રશ્ન : કેમ ?
ઉત્તર : કદાચ એવું બને કે આ ઉપાશ્રયમાં કાલગ્રાહી સાધુ રુધિર વગેરે વડે યુક્ત હોય અને એટલે અહીં દેવતા કાલને શુદ્ધ કરવા દેતી ન હોય. એટલે કે ગર્જનાદિ સંભળાવતી હોય, જયારે અન્યગચ્છ અન્ય વસતિમાં રહેલો હોય અને ત્યાં આવું રુધિરાદિ ન હોય તો ત્યાં દેવે ગર્જનાદિ ન કર્યા હોય તો ત્યાં ન પણ સંભળાયા હોય. (એટલે જો એમને પુછીએ તો એ તો એમ જ કહે કે “અમને તો કોઈને ગર્જિતાદિ સંભળાયા નથી અને એટલે પછી એમના વચનના અનુસાર આ સાધુઓ પોતાના
કં
=
"is
+
5
=
Page #738
--------------------------------------------------------------------------
________________
EF S "p
નિયુક્તિ કરે
ઉપાશ્રયમાં આવીને પ્રવૃત્તિ કરે તો એમાં તેઓ તો પોતાના રૂધિરવાળા ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરનારા બને. જે ઉચિત નથી. શ્રી ઓધ- યુ. 1 એટલે આ વિષયમાં પરગચ્છ=અન્ય સ્થાને રહેલા સાધુઓ પ્રમાણભૂત ન બને.).
અથવા તો એવું બને કે ક્યારેક પરગચ્છમાં જ કોઈક સાધુ રૂધિરાદિથી વ્યાપ્ત હોય, અને આ ગચ્છમાં એવું કોઈ ન ભાગ-૨
જ હોય. એટલે દેવીએ | દેવે તે પરગચ્છને ગર્જિતાદિ સંભળાવી કા.ગ્ર. કરતા અટકાવ્યા હોય, પણ આ ગચ્છમાં કોઈ દોષ I ૭૨૯ો ન હોવાથી એમને ગર્જિતાદિ ન સંભળાવ્યા હોય એટલે જો પગચ્છને પુછો તો એ તો ગર્જિતાદિ હોવાનું જ કહે, અને એના
કારણે આ સાધુઓ પોતાની વસતિ સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં પણ કા.ગ્ર. ન લે, સ્વાધ્યાય ન કરે. આ નુકશાન થાય માટે જ આમાં પરગચ્છ પ્રમાણ નથી.
वृत्ति : इदानीं यदुक्तमासीत् 'कालचतुष्के नानात्वं वक्ष्यामः' तत्प्रदर्शयन्नाह - મો.નિ. : * નિવડ% નાઈત્તયં પાસિયંમિ સવ્વવિ.
समयं पट्ठवयंती सेसेसु समं व विसमं वा ॥६६०॥ कालानां चतुष्कं कालचतुष्कं तत्रैकः प्रादोषिकः द्वितीयोऽर्द्धरात्रिक तृतीयो वैरात्रिकः चतुर्थः प्राभातिकः काल इति, एतस्मिन् कालचतुष्के नानात्वं प्रदर्श्यते, तत्र प्रादोषिककाले सर्व एव समकं स्वाध्यायं प्रस्थापयन्ति, शेषेषु तु त्रिषु कालेषु समक-एककालं स्वाध्यायं प्रस्थापयन्ति विषमं वा-न युगपद्वा स्वाध्यायं प्रस्थापयन्तीति ।
I:
ક
F
Bls
૭૨૯ો.
-
E
Page #739
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘણું ચન્દ્ર, : પૂર્વે જે કહી ગયેલા કે “ચાર કાળમાં જે વિશેષતાઓ છે, તે આગળ કહીશું.’ હવે તે વિશેષતાને જ દેખાડતા નિયુક્તિ ન કહે છે. ભાગ-૨
मोधनियुति-६६0 : दार्थ : यार छ (१) होषित (सid वायत) (२) अर्थ (मी रात्र सवाय सत) (२) वैरात्रि (त्रिना l डरना संत सेवायत) (४) प्रामाति (२त्रिना योथा हम = प्रभात. सेवाय ते.) ॥ 930॥
આમાં પ્રાદોષિક કાલમાં બધા જ સાધુઓ સાથે સઝાય પઠાવે. બાકીના ત્રણ કાળોમાં એક સાથે સ્વાધ્યાય પઠાવે અથવા તો એકસાથે સ્વાધ્યાય ન પણ પઠાવે.
वृत्ति : इदानीं चतुर्णामपि कालादीनां कनकपतने सति यथा व्याघातो भवति तथा प्रदर्शयन्नाह - ओ.नि. : इंदियमाउत्ताणं हणंति कणगा उ सत्त उक्कोसं ।
वासासु य तिन्नि दिसा उउबद्धे तारगा तिन्नि ॥६६१॥ इन्द्रियैः-श्रवणादिभिरुपयुक्तानां 'घ्नन्ति' व्याघातं कुर्वन्ति कालस्य कनका उत्कृष्टेन सप्त, एतच्च वक्ष्यति, हा 'वासासु य तिन्नि दिस'त्ति 'वर्षासु' वर्षाकाले प्राभातिके काले गृह्यमाणे तिसृषु दिक्षु यद्यालोकः शुद्ध्यति चक्षुषो न हा
कुड्यादिभिरन्तरितस्ततो गृह्यत एव कालः, अन्यथा व्याघात इति, एतद्विशेषविषयं द्रष्टव्यं, शेषेषु त्रिष्वाद्येषु कालेषु
1930
Page #740
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ll
चतसृष्वपि दिक्षु चक्षुष आलोको यदि शुद्ध्यति ततो गृह्यते वर्षाकाले नान्यथा, एतच्च प्रकटीकरिष्यति । 'उउबद्धे શ્રી ઓઘ-૬
तारगा तिणि त्ति ऋतुबद्धे-शीतोष्णकालयोरायेषु त्रिषु कालेषु यदि मेघच्छन्नेऽपि तारकात्रयं दृश्यते ततः शुद्ध्यति ભાગ-૨
ण कालग्रहणं, यदि पुनस्तिस्रोऽपि न दृश्यन्ते ततो न ग्राह्यः, प्राभातिकस्तु काल: ऋतुबद्धे मेधैरदृश्यमानायामप्येकस्यामपि ]
तारकायां गृह्यते कालः, वर्षाकाले त्वेकस्यामपि तारकायामदृश्यमानायां चत्वारोऽपि काला गृह्यन्ते । | ૭૩૧ I w
ચન્દ્ર.: ચારેય કાળોમાં કનક પતન થવાને લીધે જે રીતે વ્યાઘાત થાય, તે દેખાડતા હવે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૬૬૧ : ટીકાર્થ : કાન વગેરે ઇન્દ્રિયો વડે ઉપયોગવાળા તે સાધુઓના કાળનો વ્યાઘાત ઉત્કૃષ્ટથી સાત | | કનક કરે. આ વાત આગળ કહેશે. ' તથા ચોમાસામાં પ્રાભાતિક કાલ ગ્રહણ કરાય ત્યારે જો ત્રણ દિશામાં ચક્ષુનો આલોક શુદ્ધ હોય એટલે કે ભીંત વગેરેથી ' ઢંકાયેલો ન હોય તો કાલગ્રહણ કરાય. (આલોક એટલે ચક્ષુ વડે થતું દર્શન. જો કા.પ્ર.ની જગ્યામાં ત્રણ દિશાઓ ખુલ્લી
હોય. ત્રણ દિશામાં કોઈ ભીંત ન હોય તો ત્યાં કા.ગ્ર. લેવાય. એક દિશામાં ભીંત હોય તે ચાલે.) નહિ તો વ્યાઘાત થાય. ને આ વિશેષવિષયવાળું જાણવું એટલે કે પ્રભાતિકકાળ રૂપ એક વિશેષ કાળ માટે જ આ નિયમ છે. બાકીના પહેલા
ત્રણ કાળોમાં તો ચારેય દિશામાં જો ચક્ષુનો આલોક શુદ્ધ હોય એટલે કે ચારેય દિશામાં ભીંત ન હોય તો જ ચોમાસામાં કા.પ્ર. વો કરાય એ સિવાય નહિ,
Tu ૭૩૧ /
Page #741
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘટ્યુ નિર્યુક્તિ
ભાગ-૨
॥ ૭૩૨ ॥ મ
પ્રાભાતિક કાલ માટે આ પ્રમાણે છે કે ઋતુબદ્ધકાળમાં જો વાદળાઓને કારણે આકાશમાં એક તારો પણ ન દેખાય તો । પણ કાલગ્રહણ કરી શકાય.
स्स
ચોમાસામાં તો એક પણ તારો ન દેખાય તો પણ ચારેય કા.ગ્ર. કરી શકાય.
મ
આ વાતને આગળ પ્રગટ કરશે.
ઋતુબદ્ધકાળમાં = શિયાળા-ઉનાળામાં પહેલા ત્રણ કાળમાં વાદળથી ઢંકાયેલ આકાશ હોવા છતાં પણ જો ત્રણ તારા દેખાય, તો કા.ગ્ર. શુદ્ધ છે. પણ જો ઓછામાં ઓછા ત્રણ તા૨ા પણ ન દેખાય તો પછી આ ત્રણ પ્રકારના કાળગ્રહણ ન કરી શકાય.
स्प
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकृद्व्याख्यनयति
ओ.नि.भा. : कणगा हणंति कालं तिपंचसत्तेव घिसिसिरवासे ।
उक्का उ सरेहागा रेहारहितो भवे कणतो ॥३१०॥
-
कनका: घ्नन्ति कालं त्रयः पञ्च सप्त यथासङ्ख्येन 'घिंसिसिरवासे' ग्रीष्मकाले त्रयः कनकाः कालं व्याघ्नन्ति शिशिरकाले पञ्च घ्नन्ति कालं वर्षाकाले सप्त घ्नन्ति कालम् । इदानीमुल्काकनकयोर्लक्षणं प्रतिपादयन्नाह - उल्का
u
भ
at
स्स
॥ ૭૩૨ ॥
Page #742
--------------------------------------------------------------------------
________________
-
$
E
F
=
શ્રી ઓઘहत्य सरेखा भवति, एतदुक्तं भवति-निपततो ज्योतिष्पिण्डस्य रेखायुक्तस्य उल्केत्याख्या, स एव च रेखारहितो ज्योतिष्पिण्ड:
कनकोऽभिधीयते । નિર્યુક્તિ ભાગ-૨
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે.
ઓઘનિયુક્તિ ભાગ-૩૧૦ : ટીકાર્થ : ત્રણ, પાંચ, સાત કનકો ક્રમશઃ ઉનાળા-શિયાળા-ચોમાસામાં કાલને હણે. || ૭૩૩ / ૫
ની અર્થાત્ ઉનાળામાં જો ત્રણ કનક થાય તો તે કાલને હણે, શિયાળામાં પાંચ અને ચોમાસામાં સાત કનક કાળને હણે.
હવે ઉલ્કા અને કનકનું લક્ષણ બતાવતા કહે છે કે “ઉલ્કા રેખાવાળી હોય એટલે કે રેખાવાળો પડતો જે જયોતિષપિંડ | હોય તે ઉલ્કા કહેવાય.
(આકાશમાં પુંછડિયો તારો ખરતો દેખાય એ ઉલ્કા કહેવાય.) એ જ જ્યોતિષ્પિડ જો રેખારહિત હોય તો કનક કહેવાય.
=
F
=
=
=
=
=
= =
= ('
ओ.नि. : सव्वेवि पढमजामे दोन्नि उ वसभा उ आइमा जामा ।
तइओ होइ गुरूणं चउत्थओ होइ सव्वेसि ॥६६२॥ तस्मिंश्च प्रादोषिके काले गृहीते सति सर्व एव साधवः प्रथमयामं यावत्स्वाध्यायं कुर्वन्ति, द्वौ त्वाद्यौ यामौ
॥33॥
Page #743
--------------------------------------------------------------------------
________________
वृषभाणां भवतो गीतार्थानां, ते हि सूत्रार्थं चिन्तयन्यंतस्तावत्तिष्ठन्ति यावत्प्रहद्धयमतिक्रान्तं भवति, तृतीया च श्रीभोधનિર્યુક્તિ
पौरुष्यवतरति, ततस्ते चैव कालं गृह्णन्ति अड्डरत्तियं, उवज्झायाईणं संदिसावेत्ता ततो कालं घेत्तूणं आयरियं उट्ठवेंति, भाग-२ ण वंदणयं दाऊण भणन्ति-सुद्धो कालो, आयरिया भणंति-तहत्ति, पच्छा ते वसभा सुयंति, आयरिओवि बितियं उट्ठावेत्ता
कालं पडियरावेइ, ताहे एगचित्तो सुत्तत्थं चिंतेइ जाव वेरत्तियस्स कालस्स बहुदेसकालो, ताहे तइयपहरे अतिक्कंते सो ॥93४॥ म कालपडिलेहगो आयरियस्स पडिसंदेसावेत्ता वेरत्तियं कालं गेण्हइ, आयरिओवि कालस्स पडिक्कमित्ता सोवति, ताहे जे
सोइयल्लया साहू आसी ते उट्ठेऊण वेरत्तियं सज्झायं करेंति जाव पाभाइयकालगहणवेला जाया, ततो एगो साह | उवज्झायस्स वा अण्णस्स वा संदिसावेत्ता पाभाइयं कालं गेण्हइ, जहा नवण्हं कालगहणाणं वेला पहुच्चति सञ्झाए भ आरतो चेव पुणो ताहे साहुणो सव्वे उडेति, किह पुण नव काला पडिलेहिज्जंति, पढमो उवट्ठिओ कालग्गाहो तस्स तिन्नि भ
वारा कालो उवहओ एक्कमि मंडलए, तओ पुणो बितिओ उठेइ सो बितिए मंडलए तिन्नि वारा लेइ, तिस्स जदि न - ओ सुज्झति ततो तइओ साहू उद्वेइ, सोवि ततिए मंडलए तिण्णि वारा लेइ, लिंतस्स जदि न सुज्झति ताहे भग्गो कालो, ओ
एत्थ लिंताण साहूण नववारावसाणे पभा फुट्टति, ततो तीए वेलाए पडिक्कमन्ति, अह तिण्णि कालगाहिणो नत्थि किं
तु दुवे चेव, तत्तो इक्को पढम पढमकालमंडलए तिण्णि वारा उ बिइओ साहू लेऊण ततो बितिए दो वारे गिण्हड, ततो दी बितिओ साहू बीयए चेव कालमंडलए एक्कं वारं लेऊण ततो तइए मंडले तिन्नि वारातो गेण्हइ, एवं चेव नव वारा हवंति,
॥93४॥
RESE 100
Page #744
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધA L ભાગ-૨
'E
| ૭૩૫ |
F
E
E
अहवा पढमे चेव कालमंडलए एगो चत्तारि वाराओ लेइ, बितिओ पुण बितिए कालमंडलए दो वाराओ लेइ, ततिहए तिन्नि वाराउ लेइ सो चेव बितिओ, एवं वा दोण्हं साहूणं नव वाराओ भवंति, अह एक्को चेव कालग्गाही ततो अववाएण सो चेव पढमे तिन्नि वारा लेइ, पुणो सो चेव बितिए मंडले तिन्नि वारा लेइ, पुणो सो चेव ततिए मंडलए तिन्नि चेव
वाराओ लेइ । एसो पाभाइकालस्स विही । एवं च सति कालस्स पडिक्कमित्ता सुवंति, एगो न पडिक्कमति, सो अववाएण w कालं निवेदिस्सइ ॥
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૬૬૨ : ટીકાર્થ : તે પ્રાદોષિક કાલ લેવાઈ જાય એટલે બધા જ સાધુઓ રાત્રિના પહેલા પ્રહરની L.સમાપ્તિ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. રાત્રિના પહેલા બે પ્રહરો વૃષભોના=ગીતાર્થોના છે. તેઓ તો સૂત્રના અર્થને વિચારતા ત્યાં સુધી જાગતા રહે - સ્વાધ્યાય કરે કે જયાં સુધી બે પ્રહર પસાર થાય અને ત્રીજો પ્રહર શરૂ થાય.
જયારે ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તે જ સાધુઓ ઉપાધ્યાયાદિને સંદિશાપન કરીને અર્ધરાત્રિક કાલને ગ્રહે. બી કા.પ્ર. કર્યા બાદ તેઓ આચાર્યને ઉઠાડે. વંદન આપીને કહે કે, “કાલ શુદ્ધ છે આચાર્ય ‘તહત્તિ’ બોલે. પછી તે વૃષભો મી.
સુઈ જાય. આચાર્ય પણ બીજા સાધુને ઉઠાડીને કાલનું પ્રતિજાગરણ કરાવે. પછી એકાગ્ર ચિત્તવાળા બની ત્યાં સુધી સૂત્રાર્થને વિચારે કે જ્યાં સુધી વૈરાત્રિકકાલનો ઘણો સમય થઈ જાય. ત્યારે ત્રીજો પ્રહર પસાર થયે છતે તે કાલપ્રતિલેખક આચાર્ય પાસે પ્રતિસંદેશાપન કરીને વૈરાત્રિક કાલને ગ્રહે. આચાર્ય પણ કાલનું પ્રતિક્રમણ કરીને ઉંઘી જાય ત્યારે જે કોઈ પણ ઉંધેલા સાધુઓ
8
૭૩૫
Page #745
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ.
નિર્યુક્તિ
ભાગ-૨
// ૭૩૬ ]
g
હોય તેઓ ઉઠીને ત્યાં સુધી વૈરાત્રિક સ્વાધ્યાય કરે કે જ્યાં સુધી પ્રભાતિકકાલગ્રહણની વેળા થાય, ત્યાર પછી એક સાધુ ઉપાધ્યાયને કે અન્યને સંદેશાવીને પ્રભાતિક કાલ રહે.
સવારે સ્વાધ્યાય કરતા પૂર્વે કુલ નવવાર પ્રભાતિક કા.પ્ર. લઈ શકાય એટલી વેળા જયારે પહોંચતી હોય ત્યારે બધા જ સાધુઓ ઉઠી જાય.
પ્રશ્ન : પ્રભાતિક કાલ નવવાર લેવાની વિધિ કેવી રીતે છે?
(નવવાર લેવો જ પડે' તેમ નહિ. પણ પ્રભાતિક કાલ નવવાર લઈ શકાય ખરો. જો એકવારમાં જ લેવાઈ જાય તો | તો સારું જ છે. પણ ધારો કે એક વારમાં ન લેવાય તો બીજીવાર પણ લઈ શકાય... ત્રીજી વાર પણ લઈ શકાય... એમ નવવાર લેવાય. બીજા બધા કાળો તો એક જ વાર લેવાની છૂટ છે. એકવારમાં ન આવે તો બીજીવાર ન લેવાય.) |
ઉત્તર : પહેલો કાલગ્રાહી ઉપસ્થિત થાય, પણ તેને ત્રણ-ત્રણવાર એક જ કાલમાંડલામાં કાલ હણાય, તો પછી બીજો કાલગ્રહી ઊઠે, તે બીજા કાલમાંડલામાં ત્રણવાર કાલ ગ્રહે, પણ એમાં જો કાલ શુદ્ધ ન ગ્રહાય તો પછી ત્રીજો કાલગ્રહી ઊઠે. ' તે પણ ત્રીજા માંડલામાં ત્રણવાર લે. જો કા.ગ્ર, શુદ્ધ ન થાય તો પછી પ્રભાતિક કાલ ભાંગી જાય. આ રીતે નવવાર કા.ગ્ર. લેતા સાધુઓને નવવારને અંતે પ્રભા ફાટે. (એ રીતે જ કા.પ્ર. લેવાની શરૂઆત કરી હોય, જો પહેલી જ વારમાં કા.પ્ર. આવી જાય તો પછી આઠવાર કા.પ્ર. લેવાનું રદ થતા એટલો સમય વધે. તો એટલો સમય સ્વાધ્યાય કરે.) ત્યાર પછી તે સમયે પ્રતિક્રમણ કરે.
ri ૭૩૬
*
F
= *
=
Page #746
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
હવે જો ત્રણ કાલગ્રાહી ન હોય પણ બે જ હોય તો પછી એક જ સાધુ પ્રથમ પહેલા કાલકાંડલામાં ત્રણવાર લઈને બીજા કાલમાંડલામાં બે વાર લે તે પછી બીજો સાધુ બીજા જ કાલમાંડલામાં એકવાર કા.પ્ર. લઈ પછી ત્રીજા માંડલામાં ત્રણવાર લે. આ રીતે જ નવવાર થાય.
અથવા તો એવું બને કે એક સાધુ પહેલા જ કાલમાંડલામાં ચારવાર લે, બીજો વળી બીજા કાલમાંડલામાં બે વાર લે ખે અને ત્રીજામાં ત્રણવાર તે બીજો સાધુ જ લે. આમ આ રીતે બે સાધુ વચ્ચે કુલ નવવાર કા.પ્ર. લેવાની પ્રક્રિયા થાય.
' હવે જો એક જ કાલગ્રાહી હોય તો પછી અપવાદમાર્ગે તે જ સાધુ પહેલામાં, બીજામાં અને ત્રીજામાં ત્રણ-ત્રણ કા.પ્ર. /
૭૩૭.
આ લે.
૪
આ પ્રભાતિક કાલની વિધિ છે. આમ હોતે છતે કાલનું પ્રતિક્રમણ કરીને ઊંધે. એક સાધુ કાલનું પ્રતિક્રમણ ન કરે. તે અપવાદે કાલનું નિવેદન કરે. ' वृत्ति : इदानीं यदुक्तं 'वासासु य तिण्णि दिसत्ति तद्व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वासासु य तिण्णि दिसा हवंति पाभाइयम्मि कालंमि ।
सेसेसु तीसु चउरो उउंमि चउरो चउदिसंपि ॥३११॥ वर्षासु तिस्रो दिशो यदि कुड्यादिभिस्तिरोहिता न भवन्ति ततः प्राभातिककालग्रहणं क्रियते, शेषेषु त्रिषु कालेषु
E
= "Is
હા
F
(
Page #747
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ oil
चतस्त्रोऽपि दिशो यदि कुड्यादिभिस्तिरोहिता न भवन्ति ततो गृह्यन्ते कालाः ?, नान्यथा, 'उउंमि चउरो चउदिसंपित्ति શ્રી ઘનથી .
ऋतुबद्धे काले चत्वारोऽपि काला गृह्यन्ते यदि चतस्रोऽपि दिशोऽतिरोहिता भवन्ति नान्यथा, एतदुक्तं भवति-चतसृष्वपि ભાગ-૨ ण दिक्षु यद्यालोको भवति ततश्चत्वारोऽपि काला गृह्यन्ते ।
ચન્દ્ર. : પૂર્વે જે કહેલું કે “ચોમાસામાં કા.પ્ર. વખતે ત્રણ દિશા ખુલ્લી જોઈએ’ તેનું વ્યાખ્યાન કરતા કહે છે – | ૭૩૮/ +
ઓઘનિર્યુક્તિ ભા. ૩૧૧ : ટીકા : ચોમાસામાં જો ત્રણ દિશાઓ ભીંત વગેરે વડે ઢંકાયેલી ન હોય તો | સ્વાભાતિકકાલગ્રહણ કરાય. બાકીના ત્રણ કાળમાં ચારેય દિશાઓ જો ભીંત વગેરે વડે ઢંકાયેલી ન હોય તો કાલગ્રહણ કરાય. એ સિવાય નહિ.
શેષકાળમાં ચારેય કાળ ગ્રહણ કરી શકાય, જો ચારેય દિશાઓ ઢંકાયેલી ન હોય, ખુલ્લી હોય તો. એ સિવાય નહિ.' આશય એ છે કે ચારેય દિશાઓમાં જો આલોક હોય = ખુલ્લું હોય તો ચારેય કાલ ગ્રહી શકાય. वृत्ति : इदानीं 'उउबद्धे तारका तिण्णि'त्ति व्याख्यायते - ओ.नि.भा. : तिसु तिण्णि तारगा उ उडुमि पाभाइए अदिद्रुवि ।
वासासु अतारागा चउरो छन्ने निविट्ठोवि ॥३१२॥
+
=
his =
૭૩૮
Page #748
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'त्रिषु' आद्येषु कालेषु घनसंछादितेऽपि ऋतुबद्धे काले यदि तारकास्तिस्रो दृश्यन्ते ततस्त्रयः काला आद्या गृह्यन्त इति, 'पाभाइए अदिडेवि'त्ति प्राभातिके काले गृह्यमाणे ऋतुबद्धे घनाच्छादिते यदि तारकत्रितयमपि न दृश्यते तथाऽपि गृह्यते काल इति । वर्षाकाले पुनर्घनाच्छादितेऽपि अदृष्टतारा एव चत्वारोऽपि काला गृह्यन्ते । छन्ने न सावकाशे एते चत्वारोऽपि काला गृह्यन्ते । 'निविट्ठोवि'त्ति प्राभातिके त्वयं विशेषः-उपविष्टोऽपि छन्ने स्थाने ऊर्ध्वस्थानस्यासति
| ૭૩૯ો
ચન્દ્ર, ઃ “ઋતુબદ્ધમાં ત્રણ તારા”ની જે વાત કરેલી, તેનું હવે વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુકિત ભા. ૩૧૨ : ટીકાર્થ : પહેલા ત્રણ કાળ એવા છે કે એમાં રોષકાળમાં વાદળોથી આખું આકાશ ભરાઈ F ગયું હોય તો પણ જો કોઈપણ ત્રણ તારલા દેખાય તો કાલ લેવાય. જયારે પ્રભાતિકકાલ ગ્રહણ કરવામાં એવી વિધિ છે કે !
શેષકાળમાં વાદળોથી બધું ઢંકાઈ જાય અને એટલે ત્રણ તારા પણ ન દેખાય તો પણ કાલ ગ્રહી શકાય. ચોમાસામાં તો વાદળોથી ઢંકાયેલું આકાશ હોય તો અને એમાં તારા ન દેખાતા હોય તો પણ કાલગ્રહણ કરાય.
તથા ચોમાસામાં છન્નમાં = ઉપર ઢંકાયેલું સ્થાન હોય, પણ આકાશ ન હોય એમાં આ ચારેય કાલ ગ્રહી શકાય.
ચોમાસામાં પ્રાભાતિક કાલમાં આ વિશેષ છે કે ઢંકાયેલા સ્થાનમાં પણ જો ઊભા રહીને કા.પ્ર. લેવું શક્ય ન હોય તો 'પછી ઢંકાયેલા સ્થાનમાં બેઠો બેઠો પણ કાલગ્રહણ કરી શકે. (ચોમાસામાં ખુલ્લામાં કાલ ન રહે, પણ ઉપર છાપરું વગેરે
Cril ૭૩૯I
Page #749
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
આવે... એવા સ્થાનમાં કા.પ્ર. કરે તથા ધારો કે એ છાપરું વગેરે ઘણું નીચું હોવાથી ઊભા ઊભા કા.પ્ર. લેવું શક્ય ન બને, તો પ્રભાતિક કાલ ત્યાં બેઠા પણ રહી શકે...)
નિર્યુક્તિ ના
ભાગ-૨
૭૪ol
છે
ક
वृत्ति : एतदेव व्याख्यानयन्नाह - ओ.नि. : ठाणासति बिंदूसु गेण्हइ बिट्ठोवि पच्छिमं कालं ।
पडियर बाहि एक्को एक्को अंतट्टिओ गिण्हे ॥६६३॥ स्थानस्यासति, एतदुक्तं भवति-यद्यूज़स्थितो न शक्नोति ग्रहीतुं कालं ततः स्थानाभावे सति तोयबिन्दुषु वा पतत्सु सत्सु गृह्णात्युपविष्टः पश्चिम-प्राभातिकं कालं, तथा प्रतिजागरणं करोति द्वारि एको स्थितः ओलिकापातादेरधस्तात्स्थितः साधुः, एकश्च साधुरन्तः-मध्ये स्थितो गृह्णाति कालमिति । ચન્દ્ર. : આ જ પદાર્થનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૬૩: ટીકાર્થઃ સ્થાન જો ન હોય એટલે કે ઘરનું ધાબું - છાપરું ઘણું નીચું હોવા વગેરે કારણોસર ઊભો ા રહીને કાલગ્રહણ કરવા સમર્થ ન હોય તો પછી સ્થાન ન હોવાના કારણે કે પછી પાણીના બિંદુઓ પડતા હોવાને કારણે બેઠો | હૈ બેઠો પણ પ્રાભાતિક કાલને ગ્રહણ કરે. તથા તે વખતે એક સાધુ બારણા પાસે ઓલિકાપાતાદિની નીચે રહેલો છતો કાલનું ક૭૪૦
લ
8, વ
=
Page #750
--------------------------------------------------------------------------
________________
આ
શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨
| ૭૪૧ ||.
-
ચી પ્રતિજાગરણ કરે અને બીજો સાધુ અંદર રહીને કાલનું ગ્રહણ કરે. (ઘરની બહાર પણ ઉપરની છત થોડી લંબાયેલી હોય છે. . 1 એટલે ઘરના છેડે આવી એ છતની નીચે રહી બહાર ત્રણે દિશામાં સાધુ જોઈ શકે. આવા પ્રકારની છત એ ઓલિકાપાત ગણાય... એમ સમજાય છે.)
वृत्ति : इदानी कः कालः कस्यां दिशि प्रथमं गृह्यते ? एतत्प्रदर्शयन्नाह - ओ.नि. : पाओसियअड्डरत्ते उत्तरदिसि पुव्व पेहए कालं । ।
वेरत्तियंमि भयणा पुव्वदिसा पच्छिमे काले ॥६६४॥ । प्रादोषिकः अर्द्धरात्रिकश्च कालः द्वावप्येतावुत्तररस्यां दिशि 'पूर्वं' प्रथमं प्रत्युपेक्षते-गृह्णाति ततः पूर्वादिदिक्षु,
वैरात्रिके-तृतीयकाले भजना-विकल्पः कदाचित् उत्तरस्यां पूर्वं पूर्वस्यां वा, पुनः पश्चिमे-प्राभातिके काले पूर्वस्यां दिशि प्रथमं करोति कायोत्सगं ततः पुनर्दक्षिणादाविति ।
ક
#
*
F
= •
&
=
P H
પર *f
ચન્દ્ર. : કયો કાળ પહેલા કઈ દિશામાં લઈ શકાય ? એ હવે દેખાડતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૬૪: ટીકાર્થ : પ્રાદોષિક અને અર્ધરાત્રિક કાળ એ બે ય કાળ સૌ પ્રથમ ઉત્તર દિશામાં ગ્રહણ કરે. ત્યારબાદ પૂર્વાદિ દિશામાં ગ્રહણ કરે.
is -
Ti ૭૪૧ |
'
E
Page #751
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
જે વેરરિ નામનો ત્રીજો કાળ છે, તેમાં ભજના=વિકલ્પ છે. તે ક્યારેક પહેલા ઉત્તરમાં લે કે પહેલા પૂર્વમાં લે. જ્યારે श्री सोध-त्यु
1 પ્રભાતિક કાળમાં તો સૌ પ્રથમ પૂર્વદિશામાં કાયોત્સર્ગ કરે, પછી દક્ષિણાદિ દિશામાં કરે. ભાગ-૨
ओ.नि. : सज्झायं काऊणं पढमबितियासु दोसु जागरणं । ॥ ७४२॥ म
अन्नं वावि गुणंती सुणंति झायंति वाऽसुद्धे ॥६६५॥ एवं यदि शुद्ध्यति प्रादोषिकः कालस्ततः स्वाध्यायं कृत्वा प्रथमद्वितीयपौरुष्योर्जागरणं कुर्वन्ति साधवः । अथासौ | प्रादोषिकः कालो न शुद्धस्ततः 'अन्यत्' उत्कालिकं कृत्वा प्रथमद्वितीयपौरुष्योर्जागरणं कुर्वन्ति साधवः । अथासौ प्रादोषिकः कालो न शुद्धस्ततः 'अन्यत्' उत्कालिकं गुणयन्ति शृण्वन्ति ध्यायन्ति तथाऽशुद्धे सति, एहि अववाओ भण्णइ-जति पाओसिओ सुद्धो ततो अड्डरत्तिओ जइवि न सुज्झइ तहवि तं चेव पवेयइत्ता सज्झायं कुणंति, एवं जइ । वेरत्तिओ न सुज्झइ ततो अणुग्गहत्थं जइ अडरत्तिओ सुद्धो तओ तं चेव पवेयइत्ता सज्झायं कुणंति, एवं जइ न । पाभाइओ तओ तं चेव पवेयइत्ता सज्झायं कुणंति, एवं द्रव्यक्षेत्रकालभावा ज्ञातव्या इति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬ ૬૫ ટીકાર્થ: આ રીતે જો પ્રાદોષિક કાલ શુદ્ધ થાય તો પછી સાધુઓ સ્વાધ્યાય કરીને પહેલી વો અને બીજી પોરિસીમાં જાગરણ કરે. હવે જો આ પ્રાદોષિક કાલ શુદ્ધ ન થાય તો પછી ઉત્કાલિક સૂત્રોનું પુનરાવર્તન કરે,
HERODE
२
॥
Page #752
--------------------------------------------------------------------------
________________
સાંભળે, ચિંતવે. (જે સૂત્રોમાં કા.ગ્ર. લેવાના નથી, તેવા દશવૈકાલિક વગેરે સૂત્રો ઉત્કાલિક કહેવાય.)
હવે અપવાદ કહેવાય છે.
જો પ્રાદોષિક કાળ શુદ્ધ હોય અને જો અર્ધરાત્રિક કાલ શુદ્ધ ન હોય તો પણ તે પ્રાદોષિક કાળને જ પવેવીને સ્વાધ્યાય કરે. એમ જો વેરત્તિકાળ શુદ્ધ ન હોય અને જો અદ્ધરત્તિ શુદ્ધ હોય તો સાધુઓ ઉપર ઉપકાર કરવા માટે તે અદ્ધતિ જ પવેવીને ॥ ૭૪૩॥ ॥ "સ્વાધ્યાય કરે. એમ જો પ્રાભાતિક કાલ શુદ્ધ ન હોય પણ વેત્તિ શુદ્ધ હોય તો વેરત્તિને જ નિવેદીને સ્વાધ્યાય કરે.
ण
આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણવા.
ઓનિ
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
स
भ
ZI
जो चेव अ सयणविही णेगामं वन्निओ वसहिदारे । सो चेव इहंपि भवे नाणत्तं उवरि सज्झाए ॥ ६६६ ॥
य एव शयितव्ये विधिः पूर्वमेकानेकानां प्रत्युपेक्षकाणां व्यावर्णितो वसतिद्वारे स एवात्रापि द्रष्टव्यः, नानात्वं यदि परमिदं यदुत स्वाध्यायं कृत्वा स्वपन्तीति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૬૬ : ટીકાર્થ : પહેલા વસતિદ્વારમાં અનેક પ્રત્યુપેક્ષકોના ઉંઘવા સંબંધમાં જે વિધિ બતાવી ચૂક્યા છીએ તે જ વિધિ અહીં પણ જાણવી. અહીં માત્ર એટલો જ ભેદ છે કે સ્વાધ્યાય કરીને ઊંઘે (પૂર્વે સ્વાધ્યાય કર્યા વિના
णं
મ
भ
ओ
म
Br
| || ૭૪૩ |
Page #753
--------------------------------------------------------------------------
________________
श्री सोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
1198811
स
भ
UT
स्म
भ
ઉંઘવાની વાત હતી.)
ओ.नि. :
एसा सामाचारी कहिया भे ! धीरपुरिसपन्नत्ता ।
एत्तो उवहिपमाणं वुच्छं सुद्धस्स जह धरणा ॥ ६६७॥
सुगमा ॥ उक्तं पिण्डद्वारं, इदानीमुपधिद्वारप्रतिपादनायाह - नवरं शुद्धस्य वस्त्रादेर्यथा धरणं भवति तथा वक्ष्ये ।
वृत्ति : 'तत्त्वभेदपर्यायैर्व्याख्ये 'त्ति न्यायात् पर्यायान्प्रतिपादयन्नाह वही उग्गहे संगय तह पग्गहुग्गहे चेव ।
ओ.नि. :
यन्द्र. : सोधनियुक्ति ६६७ : टीअर्थ : गाथा सुगम छे. (धीरपुरुषो वडे उडेवायेली आा सामायारी तमने उहेवार्ड.) स्स પિંડદ્વાર કહેવાઈ ગયું. હવે ઉપધિદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે હવે પછી ઉપધિપ્રમાણને કહીશ તથા શુદ્ધ વસ્ત્રાદિનું ધારણ જે રીતે થાય તે પણ કહીશ.
-
मो
स्थ
भंडग उवंगरणे या करणेवि य हुंति एगट्ठा ॥६६८॥
उपदधातीत्युपधिः, किमुपदधाति ?, द्रव्यं भावं च द्रव्यतः शरीरं भावतो ज्ञानदर्शनचारित्राणि उपदधाति,
स
ס
고지
1198811
Page #754
--------------------------------------------------------------------------
________________
उपगृह्णातीत्युपग्रहः, संगृह्णातीति सङ्ग्रहः, प्रकर्षण गृह्णातीति प्रग्रहः, अवगृह्णातीत्यवग्रहः, तथा भण्डकमुच्यते उपधिः, શ્રી ઓઘ- નિર્યુક્તિ
तथा 'उपकरणं' उपकरोतीत्युपकरणं, तथा करणमुच्यत उपधिरिति, एते एकार्थाः । ભાગ-૨) ચન્દ્ર. : “કોઈપણ વસ્તુની વ્યાખ્યા તત્ત્વ, ભેદ અને પર્યાય વડે થાય' એ ન્યાયથી ઉપધિના પર્યાયવાચી શબ્દોનું
પ્રતિપાદન કરતા કહે છે. ૭૪૫ | s
ઓઘનિર્યુક્તિ-૬૬૮ : ટીકાર્થ : જે ઉપધાન કરે = પોષણ કરે તે ઉપધિ. પ્રશ્ન : સાધુની ઉપધિ કોને પોષે છે ? ઉત્તર : દ્રવ્યને અને ભાવને. દ્રવ્યથી શરીરને પોષે છે અને ભાવથી જ્ઞાન-દર્શન-ચારિત્રને પોષે છે. એમ જે ઉપગ્રહ કરે તે ઉપગ્રહ. જે સંગ્રહ કરે તે સંગ્રહ. જે પ્રકર્ષથી ગ્રહણ કરે તે પ્રગ્રહ. જે ચારેબાજુથી ગ્રહણ કરે તે અવગ્રહ.
(ચારેયમાં આ સમજવું કે ઉપાધિ એ જ્ઞાનાદિ ઉપર ઉપગ્રહ=ઉપકાર કરે છે. માટે ઉપગ્રહ. જ્ઞાનાદિનો સંગ્રહ કરે છે Sા માટે સંગ્રહ. જ્ઞાનાદિને ખૂબ સારી રીતે ગ્રહણ કરે છે માટે પ્રગ્રહ. અને જ્ઞાનાદિને ચારેબાજુથી ગ્રહણ કરે છે માટે અવગ્રહ.)
તથા ભંડક પણ ઉપધિ કહેવાય એટલે કે ઉપધિ માટે ભંડક શબ્દ પણ વપરાય છે.
*
F
=
=
TI ૭૪૫ll
•
=
"
Page #755
--------------------------------------------------------------------------
________________
श्री सोधનિર્યુક્તિ
भाग-२
॥ ७४६ ॥
ᄇ
ण
भ
એમ ઉપકરણ શબ્દ પણ ઉપધિ માટે વપરાય. જે ઉપકાર કરે તે ઉપકરણ. એમ કરણ શબ્દ પણ ઉપધિ માટે વપરાય.
આ બધા ઉપધિના સમાનાર્થી શબ્દો છે.
ओहे वग्गमि यदुविहो उवही उ होइ नायव्वो ।
एकवि यदुविहो गणणाए पमाणतो चेव ॥६६९॥
व
उपधिर्द्विविधः-ओघोपधिः उपग्रहोपधिश्चेति, एवं द्विविधो विज्ञेयः, इदानीं स एवैकैको द्विविधः, कथं ?, गणणाप्रमाणेन प्रमाणप्रमाणतश्च, एतदुक्तं भवति - ओघोपधेंर्गणणाप्रमाणेन प्रमाणप्रमाणेन च द्वैविध्यं, अवग्रहोपधेरपि ओ गणणाप्रमाणेन प्रमाणप्रमाणेन च द्वैविध्यं तत्र " ओघोपधिर्नित्यमेव यो गृह्यते, अवग्रहावधिस्तु कारणे आपन्ने संयमार्थं ओ यो गृह्यते सः अवग्रहावधिरिति, ओघोपधेः गणणाप्रमाणेन प्रमाणमेकद्व्यादिभेदं वक्तव्यं प्रमाणप्रमाणं च वक्तव्यं दीर्घपृथुतया, तथाऽवग्रहोपधेरपि एकद्व्यादिगणणाप्रमाणं प्रमाणप्रमाणं च दीर्घपृथुत्वद्वारेण वक्तव्यमिति ।
ચન્દ્ર. : હવે ભેદો વડે ઉપધિનું પ્રતિપાદન કરતા કહે છે કે –
27
वृत्ति : इदानीं भेदतः प्रतिपादयन्नाह
ओ.नि. :
-
॥ ७४६ ॥
Page #756
--------------------------------------------------------------------------
________________
E F
=
S
b
S
=
=
=
E
=
ઓઘનિર્યુક્તિ-૬૬૯ઃ ટીકાર્થ : ઉપધિ બે પ્રકારે છે : (૧) ઓઘોધિ (૨) ઉપગ્રહોપધિ. શ્રી ઓઘણું નિયુક્તિ ,
તે એકેક ઉપધિ બે પ્રકારે છે : (૧) ગણના પ્રમાણ વડે (૨) પ્રમાણ પ્રમાણ વડે. ભાગ-૨
કહેવાનો ભાવ એ છે કે ઓઘોધિ ગણનાપ્રમાણ વડે અને પ્રમાણ પ્રમાણ વડે બે પ્રકારે થાય છે. એમ અવગ્રહોપધિ
પણ ગણનાપ્રમાણ વડે અને પ્રમાણપ્રમાણ વડે બે પ્રકારની થાય છે. // ૭૪૭ા જ તેમાં ઓશોપધિ તે કહેવાય કે જે કાયમ માટે સાધુ વડે ગ્રહણ કરાય. જ્યારે અવગ્રહોપધિ (ઉપગ્રહોપધિ) તે કહેવાય
" કે જે કોઈક કારણો આવી પડે ત્યારે સંયમની રક્ષા માટે ગ્રહણ કરાય. | ઓઘો પધિનું ગણના પ્રમાણ વડે પ્રમાણ એક, બે વગેરે ભેદવાળું કહેવાનું છે એટલે કે ગણનાપ્રમાણ વડે ઓઘોપધિ એક પ્રકારની, બે પ્રકારની... હોઈ શકે છે. તથા લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ એનું પ્રમાણપ્રમાણ પણ કહેવાનું છે.
એમ અવગ્રહોપધિનું પણ એક, બે વગેરે રૂપ ગણના પ્રમાણ અને લંબાઈ-પહોળાઈ વડે પ્રમાણપ્રમાણ કહેવું. (ગણનાપ્રમાણમાં ઉપધિની સંખ્યા કહેવાની છે અને પ્રમાણપ્રમાણમાં ઉપધિનું માપ કહેવાનું છે.)
वृत्ति : तत्र ओघोपधिर्जिनकल्पिकानां प्रतिपाद्यते, तत्रापि गणणाप्रमाणतः प्रतिपादयन्नाह - ओ.नि. : पत्तं पत्ताबधो पायट्ठवणं च पायकेसरिया ।
पडलाइं रयत्ताणं च गुच्छओ पायनिज्जोगो ॥६७०॥
= =
=
=
(
*
5
=
*
=
*
hu ૭૪૭
=
!
Page #757
--------------------------------------------------------------------------
________________
श्री भोधનિર્યુક્તિ ભાગ-૨
॥७४८॥
तिन्नेव य पच्छागा रयहरणं चेव होइ मुहपत्ती । एसो दुवालसविहो उवही जिणकप्पियाणं तु ॥६७१॥ एए चेव दुवालस मत्तग अइरेगचोलपट्टो य ।
एसो चउद्दसविहो उवही पुण थेरकप्पम्मि ॥६७२॥ पात्रकं पात्रकबन्धस्तथा पात्रकस्थापनं 'पात्रकेसरिका' पात्रकमुखवस्त्रिका तथा पडलानि रजस्त्राणं गोच्छकः अयं - पात्रनिर्योगः' पात्रपरिकर इत्यर्थः । त्रयः 'प्रच्छादकाः' कल्पां इत्यर्थः, तथा रजोहरणं मुखवस्त्रिका चेति, एष द्वादशविध उपििर्जनकल्पिकानां भवति । इदानीं स्थविरोपधिं गणणाप्रमाणतः प्रतिपादयन्नाह - एत एव द्वादश भ जिनकल्पिकसत्काः पात्रकाद्या मुखवस्त्रिकापर्यन्ता उपध्यवयवा भवन्ति स्थविराणां स्थविरकल्पे अतिरिक्तस्तु । मात्रकश्चोलपट्टकश्च भवति, एष चतुर्दशविध उपधिः स्थविरकल्पे भवति ।।
ચન્દ્ર. તેમાં જિનકલ્પિકોની ઓઘોડધિનું પ્રતિપાદન કરાય છે. તેમાં પણ પહેલા તો ગણનાપ્રમાણથી તેનું પ્રતિપાદન उता छ
मोधनियुस्ति-90 थी ६७२ : टार्थ : (१) पात्र (२) ओणी (3) पात्र स्थापन (पात्राहि भूश्वा भाटेर्नु
FREE
Page #758
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ
ગરમવસ્ત્ર) (૪) પાત્રાની મુહપત્તી (અત્યારે પુંજણી વપરાય છે, હકીકતમાં ત્યારે પાત્રપ્રતિલેખન કરવા માટે સ્વતંત્ર શ્રી ઓઘ-થી
મુહપત્તી જ રાખવામાં આવતી. પંજણી નહિ.) (૫) પલ્લા (૬) રજદ્માણ (પાત્રા ઉપર સૌથી પહેલું જે વસ્ત્ર વીંટાળીએ છીએ
તે) (૭) ગુચ્છા (પાત્રા ઉપરનું ગરમ વસ્ત્ર). ભાગ-૨
આ ૭ ઉપધિ એ પાત્રનિર્યો.=પાત્રપરિકર પાત્રોપધિ કહેવાય. તથા ૩ કપડા, ઓઘો અને મુહપત્તી આમ કુલ ૭+૫ // ૭૪૯ = =૧૨ ઉપધિ જિનકલ્પિકો પાસે હોય છે.
ન હવે સ્થવિરોની ઉપધિને ગણનાપ્રમાણથી દેખાડતા કહે છે કે પાત્રાથી માંડીને મુહપત્તી સુધીના બાર ઉપધિઅવયવો = | ઉપધિના ભેદો જિનકલ્પીના જે છે, તે જ સ્થવિરોને પણ હોય, તેઓને સ્થવિરકલ્પમાં વધારાની બીજી બે ઉપધિ હોય, માત્રક મા અને ચોલપટ્ટો.
આ ચૌદ પ્રકારની ઉપાધિ સ્થવિરકલ્પમાં હોય છે.
वृत्ति : इदानीं सङ्ग्रहगाथया सर्वमेतदुपसङ्ग्रहन्नाह - મો.ન. : HિIT વીરસરૂવાડું, થેરા વસઋવિશે |
अज्जाणं पन्नवीसं तु, अओ उ8 उवग्गहो ॥६७३॥ जिनानां-जिनकल्पिकानां 'द्वादश रूपाणि' उक्तलक्षणानि भवन्ति, स्थविराणां 'चतुर्दश रूपाणि' उक्तलक्षणानि
|૭૪૯IL
Page #759
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
भवन्ति, 'आर्याणां' भिक्षुणीनां पञ्चविंशत्यवयवः ओघतः, स च वक्ष्यमाणलक्षणः, 'अत ऊर्ध्व' उक्तप्रमाणात श्रीमोध-त्यु
सर्वेषामेव य उपधिर्भवति स उपग्रहो वेदितव्यः । ભાગ- ૨T
यन्द्र. वे माघी ४ वातनो संसाया 43 ७५संहार २ छ
ઓઘનિર્યુક્તિ-૬૭૩ : ટીકાર્થ : જિનકલ્પિકોને બાર ઉપધિ હોય છે જે આગળ કહી ગયા. સ્થવિરોને ૧૪ ઉપધિ હોય ॥५०॥ मा
છે, જે આગળ કહી ગયા. સાધ્વીઓને ઓઘથી ૨૫ ઉપધિના પ્રકારો હોય છે તે આગળ કહેશે.
આ સંખ્યા પ્રમાણ કરતા વધારાની ઉપધિ જે કોઈની પણ પાસે હોય તે તેમના માટે ઔપગ્રહિક ઉપધિ જાણવી.
वृत्ति : इदानीं स जिनकल्पिकोपधिः स्थविरकल्पिकोपधिश्च सर्व एव त्रिविधो भवति, तस्योपधेर्मध्ये कानिचुदत्तमान्यङ्गानि कानिचिज्जघन्यानि कानिचिन्मध्यमानि, तत्र जिनकल्पिकानां तावत्प्रतिपादयन्नाह - ओ.नि. : तिन्नेव य पच्छागा पडिग्गहो चेव होइ उक्कोसो ।
गुच्छगपत्तगठवणं मुहणंतगकेसरि जहन्नो ॥६७४॥ तत्र ये प्रच्छादकाः कल्पा इत्यर्थः पतद्ग्रहश्चेत्येष जिनकल्पिकावधेर्मध्ये उत्कृष्ट उपधिः प्रधानश्चतुर्विधोऽपि,
॥ ७५०॥
Page #760
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
अत्रामूनि प्रधानान्यङ्गानीत्यर्थः, गोच्छकः पात्रकस्थापनं मुखानन्तकं-मुखवस्त्रिका पात्रकेसरिका-पात्रमुखवस्त्रिका चेति, નિર્યુક્તિ
एष जिनकल्पावधेर्मध्ये जघन्यः-अप्रधानश्चतुर्विध उपधिरिति, पात्रकबन्धः पटलानि रजस्त्राणं रजोहरणमित्येष भाग-२ चतुर्विधोऽप्युपधिर्जिनकल्पिकावधेर्मध्ये मध्य उपधिः-न प्रधानो नाप्यप्रधान इति । उक्तो जिनकल्पिकानामुत्कृष्ट
जघन्यमध्यम उपधिरिति । // ૭૫૧ | |
ચન્દ્ર. : તે જિનકલ્પિકોપધિ અને વિકલ્પિકોપધિ એ બધી જ ઉપધિ ત્રણ પ્રકારે છે તે ઉપધિની અંદર કેટલાક શ્ન ઉપધિભેદો ઉત્તમ છે, કેટલાક જઘન્ય છે, કેટલાક મધ્યમ છે. તેમાં પહેલા તો જિનકલ્પિકોની તે ત્રણ પ્રકારની ઉપધિને શા
દેખાડતા કહે છે કે – ' ઓઘનિર્યુક્તિ-૬૭૪: ટીકાર્થ : જે ત્રણ કપડાઓ છે તે અને પાત્ર, જિનકલ્પિકોની ઉપધિમાં આ ચારે ય પ્રકારની ઉપધિ a ઉત્કૃષ્ટ=પ્રધાન કહેવાય છે.
જયારે ગુચ્છો પાત્રસ્થાનિક + મુહપત્તી + પાત્રમુહપત્તી આ ચાર ઉપધિ જિનકલ્પિકોની ઉપધિમાં જઘન્ય = અપ્રધાન ઉપધિ કહેવાય છે.
જ્યારે ઝોળી +૫લ્લા + રજદ્માણ + ઓઘો આ ચારેય પ્રકારની ઉપધિ જિનકલ્પિકોની ઉપધિમાં મધ્યમોપધિ કહેવાય વી છે. તે પ્રધાન પણ નથી કે અપ્રધાન પણ નથી.
*
F
=
=
=
|| ૭૫૧ ||.
Page #761
--------------------------------------------------------------------------
________________
श्री सोधનિર્યુક્તિ ભાગ-૨
॥9॥२॥
જિનકલ્પિકોની ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ ઉપધિ કહેવાઈ ગઈ. वृत्ति : इदानी स्थविरकल्पिकानां प्रतिपादयति, तत्रापि प्रथमं मध्यमोपधिप्रतिपादनायाह - ओ.नि. : पडलाई रयत्ताणं पत्ताबंधो य चोलपट्टो य।
रयहरण मत्तओऽवि य थेराणं छव्विहो मज्झो ॥६७५॥ पटलानि रजस्त्राणं पात्रकबन्धश्च चोलपट्टकश्च रजोहरणं मात्रकं चेत्येष स्थविरावधिमध्ये षड्विधो मध्यमोपधिः | नोत्कृष्टो नापि जघन्य इति । पात्रकं प्रच्छादककल्पत्रयं, एष चतुर्विधोऽप्युत्कृष्टः-प्रधानः स्थविरकल्पिकावधिमध्ये, भ पात्रस्थापनकं पात्रकेसरिका गोच्छको मुखवस्त्रिकेत्येष जघन्योपधिः स्थविरकल्पिकावधिमध्ये चतुर्विधोऽपि ।
ચન્દ્ર.: હવે સ્થવિર કલ્પિકોની તે ત્રણ પ્રકારની ઉપધિનું પ્રતિપાદન કરે છે તેમાં પણ પ્રથમ તો મધ્યમોપધિનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે સ્થવિરોધિમાં આ છ ઉપધિ મધ્યમ ઉપધિ છે. એ ઉત્કૃષ્ટ પણ નથી અને જઘન્ય પણ નથી.
પાત્ર + ત્રણ કપડા આ ચારેય પ્રકારની ઉપધિ સ્થવિરો પધિમાં ઉત્કૃષ્ટ છે. જયારે પાત્રસ્થાપનક + પાત્રમુહપત્તી + ગુચ્છો + મુહપની આ ચારેય ઉપધિ સ્થવિરો પધિમાં જઘન્ય છે. वृत्ति : इदानी आर्यिकाणामोघोपधिं गणणाप्रमाणतः प्रतिपादयति -
FOTO PR
||७५२॥
Page #762
--------------------------------------------------------------------------
________________
श्री मोधનિર્યુક્તિ , ભાગ-૨
॥ ७५3॥
ओ.नि. : पत्तं पत्ताबंधो पायट्ठवणं च पायकेसरिया ।
पडलाइं रयत्ताणं च गोच्छओ पायनिज्जोगो ॥६७६॥ तिन्नेव य पच्छागा रयहरणं चेव होइ मुहपत्ती । तत्तो य मत्तगो खलु चउद्समो कमढगो चेव ॥६७७॥ उग्गहणंतगपट्टो अद्धोरुग चलणिया य बोद्धव्वा । अभितर बाहिरियं सणियं तह कंचुगे चेव ॥६७८॥ उक्कच्छिय वेकच्छी संघाडी चेव खंधकरणी य ।
ओहोवहिमि एए अज्जाणं पन्नवीसं तु ॥६७९॥ तत्र गाथाद्वयं पूर्वव व्याख्यातं द्रष्टव्यम्, नवरं आर्यिकाणां कमठकमेतदर्थं भवति यतस्तासां प्रतिग्राहको न भ्रमति तुच्छस्वभावत्वात्, कमठक एव भोजनक्रियां कुर्वन्तीति ।
ETohE
ચન્દ્ર.: હવે સાધ્વીજીઓની ઓઘોડધિને ગણનાપ્રમાણથી નિરૂપે છે.
॥ ७५३॥
Page #763
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિયુક્તિ , ભાગ-૨
|| ૭૫૪
v
ઓઘનિર્યુક્તિ ૬૭૭ થી ૬૭૯ઃ ટીકાર્થઃ ૬૭૬ અને ૬૭૭ એ બે ગાથા તો પૂર્વની જેમજ વ્યાખ્યાન કરાયેલ જાણવી. ચા આમ ૬૭૭મી ગાથામાં છેલ્લો શબ્દ કમઢક છે. તે કમઢક તેઓને એટલા માટે હોય છે કે તે સાધ્વીઓને પ્રતિગ્રાહક પાત્રુ ફરતું નથી. કેમકે તેઓ તુચ્છસ્વભાવવાળી હોય છે. તેઓ કમઢકમાં જ ભોજનક્રિયા કરે છે. (આ કમઢક લેપ કરેલા તુંબડાનું અને કાંસાની કથરોટના આકારે હોય છે.)
(સાધુઓની જે ૧૪ ઉપધિ કહી, તેમાંથી ચોલપટ્ટક કાઢી તેને સ્થાને કમઢક ગણીએ એટલે સાધ્વીઓની એ ૧૪ થાય. ૫ એ ઉપરાંત (૧) અવગ્રહાનન્તક (૨) પટ્ટ (૩) અરુક (૪) ચલનિકા (૫) અત્યંતર નિવસની (૬) બાહ્ય નિવસની (૭). કંચુક (૮) ઉત્કલિકા (૯) વૈકક્ષિકા (૧૦) સંઘાટી (૧૧) અંધકરણી આમ ૧૪ +૧૧ = ૨૫ ઉપધિ સાધ્વીજીઓની થાય.)
वृत्ति : इदानीं भाष्यकारो गाथाद्वयं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : नावानिभो उग्गाहणंतगो उ सो गुज्झदेसरक्खट्ठा ।
सो उ पमाणेणेगो घणमसिणो देहमासज्जा ॥३१३॥ ભા. : પટ્ટોવિ દોડ઼ રેપમોન તો ૩ મફથવ્યો ! छायंतोग्गहणंतं कडिबंधो मल्लकच्छा वा ॥३१४॥
| ૭૫૪ |
*
F Fક'
Page #764
--------------------------------------------------------------------------
________________
भा. :
श्रीमोधનિર્યુક્તિ ભાગ-૨
भा.:
।। ७५५॥
भा. :
अड्डोरुगो उ ते दोवि गेण्हिउं छायए कडिविभागं । जाणुपमाणा चलणी असीविया लंखियाएव्व ॥३१५॥ अंतो नियंसणी पुण लीणतरा जाव अद्धजंघाओ । बाहिरखलुगप्पमाणा कडी य दोरेण पडिबद्धा ॥३१६॥ छाएइ अणुक्कमइ उरोरुहे कंचुओय असीविओय । एमेव य ओकच्छिय सा नवरं दाहिणे पासे ॥३१७॥ वेकच्छिया उ पट्टो कंचुयमुक्कच्छियं व छाएइ । संघाडीओ चउरो तत्थ दुहत्था उवसयंमि ॥३१८॥ दोण्णि तिहत्थायामा भिक्खट्ठा एग एग उच्चारे । ओसरणा चउहत्था णिसन्नपच्छायणी मसिणा ॥३१९॥
POTO HB
७५५॥
Page #765
--------------------------------------------------------------------------
________________
=
'E
F
=
=
=
#
થી ઓ.થ મા. વંથavi ય ઘડદત્થવસ્થા વાયવહુયરવર , નિર્યુક્તિ
खुज्जकरणी उ कीड़ रूववईणं कुडहहेउं ॥३२०॥ ભાગ-૨
तत्थ जा सा दुहत्थिया पिहु तेणं सा खोमिया होइ, एयाओ संघाडीओ पडियागारेण होंति, अद्धोरगो पीडएहिं कीरइ
तालुगागारोत्ति । | ૭૫૬ILY
ચન્દ્ર.: હવે ભાષ્યકાર ૬૭૭-૬૭૮ એ બે નિયુક્તિ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૩૧૩ થી ૩૨૦: ટીકાર્થ : ઉપગ્રહાનત્તક હોડીના (નાવના) જેવા આકારવાળી ઉપધિ છે. તે | ગુહ્યદેશના રક્ષણ માટે હોય છે. તે પ્રમાણથી એક અને શરીરને અનુસારે ઘન= ગાઢ = જાડો = ઘટ્ટ અને મસૃણ = કોમળ હોય છે. (સુંવાળા વસ્ત્રનું હોય છે.)
પટ્ટ પણ એક હોય છે. શરીરના પ્રમાણ અનુસાર તે પણ ભજના કરવા યોગ્ય છે. એટલે કે એ નાનો-મોટો જુદા જુદા પ્રકારનો હોઈ શકે છે. એ પટ્ટક ઉપગ્રહાનન્તક ઢંકાઈ જાય તે રીતે મલ્લના કચ્છની જેમ કેડે બાંધવો (ઉપગ્રહાનન્તકને " ઢાંકનારો છે. એ કટિબંધ રૂપ છે. અથવા તો મલ્લપુરુષો જે કછોટો બાંધે તેના જેવો હોય છે.)
- અસક એ અવગ્રહાનત્તક અને પટ્ટ એ બન્નેને ઢાંકીને કટિપ્રદેશને ઢાંકે છે. (ઉ=સાથળ. સાથળના અર્ધ ભાગને : ઢાંકે તે અરુક તથા કટિપ્રદેશ = કમર)
=
=
F Rs
ક
5
E
is
it -
hu ૭૫૬ //
B
E
Page #766
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
11949 11
ᄇ
स्स
भ
T
ત
म
हा
ચલની એ ઘુંટણ સુધીની પ્રમાણવાળી હોય છે. તે સીવ્યા વિનાની હોય છે. નટડીઓ જે રીતનું નીચે ઘુંટણ સુધીનું વસ્ત્ર પહેરે તેવી તે હોય છે.
અત્યંતર નિવસની શરીર સાથે વધુ જોડાયેલી અને અડધી જાંઘ સુધી હોય છે. (એટલે કે ઘુંટણ અને પગના તળીયા સુધીનો જે જાંઘ નામે ઓળખાતો ભાગ તેના અડધા ભાગ સુધી આ વસ્ત્ર પહોંચે.)
બાહ્ય નિવસની (પગની ઘુંટણી સુધી) ખાલુ પ્રમાણની હોય છે અને કેડ પાસે દોરા વડે બંધાયેલ હોય છે. કંચુક સ્તનભાગોને ઢાંકે, તે સીવ્યા વિનાનો હોય, એ જ પ્રમાણે ઉપકક્ષિકા પણ ઉરોરુહને ઢાંકે, ફરક માત્ર એટલો કે જમણી બાજુએ હોય.
ד
V
त्य
|
H
વૈકક્ષિકા પટ્ટ કંચુક અને ઉપકક્ષિકાને ઢાંકે.
भ
સંઘાટીકા ચાર હોય. તેમાં ઉપાશ્રયમાં બે હાથવાળી એક હોય. બે સંઘાટીકા ત્રણ હાથ લાંબી હોય. તેમાંથી એક ગોચરી " માટે અને બીજી સ્થંડિલ માટે છે. વાચનાદિમાં ચાર હાથવાળી હોય, નિસન્નને ઢાંકનારી અને કોમળ હોય.
સ્કંધકરણી ચાર હાથના વિસ્તારવાળી છે. તે પવનથી ઉડતી સંધાટી વગેરેના રક્ષણ માટે છે. આ કારણથી એ કુખ્તકરણી પણ કહેવાય છે. રૂપવતી સાધ્વીને કુબ્જ બનાવવા માટે કરાય છે. (ગળાની પાછળ એ વસ્ત્ર એવી રીતે પુંજ કરીને ગોઠવાય કે જાણે મોટું ગુમડું થયું હોય. આવું દેખાવાથી પછી કોઈને રાગ ન થાય.)
તેમાં જે તે બે હાથ પહોળાઈવાળી છે, તે સુતરાઉની હોય. (સાધ્વીજીની ઉપધિ માટે પંચવસ્તુક ભાવાનુવાદ
ण
म
स
1194911
Page #767
--------------------------------------------------------------------------
________________
श्री खोधનિર્યુક્તિ
भाग-२
स
11942 11 म
TIT
TH
(५.५.राष्४शेजरसूरि म.सा. नो) लाग. २, पे४ ३८८-३८८ भेई सेवु.)
वृत्ति : अयं चार्यिकाणां संबन्धी अवधिस्त्रिप्रकारो भवति, एकोऽपि सन् उत्तममध्यमजघन्यभेदेन तत्र तस्यार्यिकावधिमध्ये उत्कृष्टः - प्रधानोऽष्टविधः, एतदेवाह -
-
ओ.नि. : कोसो अट्ठविहो मज्झिमओ होइ तेरसविहो उ ।
जहन्नो चडव्विहोवि य तेण परमुवग्गहं जाण ॥ ६८० ॥
उत्कृष्टोऽष्टविधस्तद्यथा- पात्रकं संघाडओ चउरो खंधकरणी अंतोनियंसणी बाहिणियंसणी य, अयमष्टविध उत्कृष्टःप्रधान: । पत्ताबंधो १ पडलाई २ स्यत्ताणं ४ मत्तयं ५ उवग्गहणंतयं ६ पट्टओ ७ अद्धोरुगं ८ चलणि ९ कंचुगो १० उक्कच्छिया ११ वेकच्छिया १२ कमढगा १३ अयमार्थिकावधेर्मध्ये त्रयोदशभेदो मध्यमोपधिरिति । ९६ व १ पायकेसरिया २ गोच्छओ ३ मुहपत्तिया ४ चेति अयमार्थिकावधेर्मध्ये जघन्यः - अशोभनश्चतुष्प्रकार इति । अतः परं यः कारणे सति संयमार्थं गृह्यते सोऽवग्रहावधिरित्येवं जानीहि ॥
ચન્દ્ર. : સાધ્વીજીઓની આ ઉપધિ ત્રણ પ્રકારે હોય છે. એટલે કે એક પણ આ ઉપધિ ઉત્તમ-મધ્યમ અને જઘન્યભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સાધ્વીજીઓની ઉપધિમાં ઉત્કૃષ્ટ અવધિ=ઉપધિ આઠ પ્રકારનો છે. આ જ વાતને કરે છે કે –
阿
D
रूस
म
हा
म्य
11 942 11
Page #768
--------------------------------------------------------------------------
________________
ઓઘનિર્યુક્તિ-૬૮૦ : ટીકાર્થ : ઉત્કૃષ્ટ ઉપધિ આઠ પ્રકારનો છે. (૧) પાત્ર (૨-૩-૪-૫) ચાર સંઘાડી (૬) સ્કંધકરણી (૭) અંતર્નિવસની (૮) બાહ્યનિવસની.
આ આઠ પ્રકારનો ઉપષિ પ્રધાન ઉપધિ છે.
स
જ્યારે (૧) ઝોળી (૨) પલ્લા (૩) રજસ્ત્રાણ (૪) રજોહરણ (૫) માત્રક (૬) ઉપગ્રહાનંતક (૭) પટ્ટક (૮) અર્ધારુક ॥ ૭૫૯ ૫ (૯) ચલની (૧૦) કંચુક (૧૧) ઉત્કક્ષિકા (૧૨) વૈકક્ષિકા (૧૩) કમઢક. સાધ્વીઓની ઉપધિમાં આ તેર પ્રકારનો ઉપધિ ॥ મધ્યમ ઉપધિ છે.
શ્રી ઓઘનિર્યુક્તિ ui
ભાગ-૨
म
지
જ્યારે (૧) પાત્રસ્થાપનક (૨) પાત્રકેસરિકા (પાત્રાની મુહપત્તી) (૩) ગુચ્છો (૪) મુહપત્તી. સાધ્વીજીઓની ઉપધિમાં મેં આ ચાર પ્રકારની જઘન્ય ઉપધિ છે. (ટીકામાં અશોભન લખેલ છે, તેનો અર્થ એવો ન કરવો કે “ખરાબ છે” એનો અર્થ માત્ર મેં 7 આ જ કે એ ઉપધિઓ પ્રમાણથી નાની હોવાથી જઘન્ય છે.)
ग
આટલી ઉપધિ કરતા વધારે જે ઉપધિ કારણ આવી પડવાથી સંયમ માટે જ ગ્રહણ કરાય છે તે ઔપગ્રહિક ઉપધિ છે, એમ તમે જાણો.
ओ. नि. : एगं पायं जिणकप्पियाण थेराण मत्तओ बिइओ ।
एवं गणणपमाणं पमाणपमाणं अओ वुच्छं ॥६८१ ॥
UT
व
ओ
म
हा
म्य
|| ૭૫૯ ॥
Page #769
--------------------------------------------------------------------------
________________
एकमेव पात्रकं जिनकल्पिकानां भवति, स्थविरकल्पिकानां तु मात्रको द्वितीयो भवति, इदं तावदेकद्व्यादिकं श्री सोधનિર્યુક્તિ
गणणाप्रमाणम्, इत ऊर्ध्वं प्रमाणप्रमाणं वक्ष्ये, ભાગ-૨
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૬૮૧ : ટીકાર્થ : જિનકલ્પિકોની પાસે એક જ પાત્રક હોય છે. (એટલે એમને ઔપગ્રહિક ઉપધિ
નથી હોતી) જયારે સ્થવિરકલ્પિકોની પાસે બીજા પાત્રક તરીકે માત્રક હોય છે. એ એમની ઔપ. ઉપધિ છે. ॥980॥ मा
આમ આ બધું એક-બે વગેરે સંખ્યા રૂપ ગણના પ્રમાણ ઉપધિનું કહી બતાવ્યું. હવે પછી ઉપધિનું પ્રમાણપ્રમાણ કહીશ. वृत्ति : तत्र पात्रकस्य प्रमाणप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : तिण्णि विहत्थी चउरंगुलं च भाणस्स मज्झिमपमाणं ।
इत्तो हीण जहन्नं अइरेगतरं तु उक्कोसं ॥६८२॥ इणमण्णं तु पमाणं नियगाहाराउ होइ निप्फन्नं । कालपमाणपसिद्धं उदरपमाणेण य वयंति ॥६८३॥ उक्कोस तिसामासे दुगाउअद्धाणमागओ साहू । चउरंगुलूणभरियं जं पज्जत्तं तु साहुस्स ॥६८४॥
TTA
POOR
॥980॥
Page #770
--------------------------------------------------------------------------
________________
एयं चेव पमाणं सविसेसयरं अणुग्गहपवत्तं । श्रीमोध-त्थु નિર્યુક્તિ
कंतारे दुब्भिक्खे रोहगमाईसु भइयव्वं ॥६८५॥ ભાગ-૨
समचउरंसं वर्ल्ड दोरएण मविज्जइ तिरिच्छयं उड्डमहो य, सो य दोरओ तिणि विहत्थीओ चत्तारि अंगुलाई जति
होइ ततो भाणस्स एयं मज्झिमं पमाणं, 'इतः' अस्मात्प्रमाणाद्यद्धीनं तज्जघन्यं प्रमाणं भवति, अथातिरिक्तप्रमाणं ॥9१॥ मा
मध्यमप्रमाणाद्भवति ततस्तदुत्कृष्टप्रमाणमित्यर्थः, तथेदमपरं प्रमाणान्तरं प्रकारान्तरेण वा पात्रकस्य भवतिइदमन्यत्प्रमाणं निजेनाहारेण निष्पन्नं वेदितव्यं, एतदुक्तं भवति-काञ्जिकादिद्रवोपेतस्य भक्तस्य चतुर्भिरङ्गलैरूनं पात्रकं स्स
तत्साधोर्भक्षयतो यत्परिनिष्ठितं याति तत्तादृग्विधं मध्यमप्रमाणं पात्रकं, तच्चैवंविधं कालप्रमाणेन ग्रीष्मकाले.. ग प्रमाणसिद्धं पात्रकं भणन्ति, उदरप्रमाणेन सिद्धं च 'वदन्ति' प्रतिपादयन्ति । कालप्रमाणसिद्धं पात्रकमुदरप्रमाणसिद्धंग
च पात्रकं प्रतिपादयन्नाह - उत्कृष्टा तृड् मासयो:- ज्येष्ठाषाढयोर्यस्मिन् काले स उत्कृष्टतृण्मासः कालस्तस्मिन्नुत्कृष्टतृण्मासकाले द्विगव्यूताध्वानमात्रादागतो यो भिक्षुश्चतुर्भिरङ्गलैयूंनं भृतं सद् यत्पर्याप्त्या साधोर्भवति तदित्थंभूतं कालप्रमाणोदरप्रमाणसिद्धं पात्रकं मध्यमं भवति । एतदेव' पूर्वोक्तं प्रमाणं यदा 'सविशेषतरम्' अतिरिक्ततरं भवति तदा तदनुग्रहार्थं प्रवृत्तं भवति, एतदुक्तं भवति-बृहत्तरेण पात्रकेणान्येभ्यो दानेनानुग्रह आत्मनः क्रियते, तच्च कान्तारे महतीमटवीमुत्तीर्यान्येभ्योऽप्यर्थं गृहीत्वा व्रजति येन बहूनां भवति, तथा दुर्भिक्षेऽलभ्यमानायां भिक्षायां
1945
॥
१॥
Page #771
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિયતિ ભાગ-૨
// ૭૬૨ II
बह्वटित्वा बालादिभ्यो ददाति, तच्चातिमात्रे भाजने सति भवति दानं, तथा रोधके कोट्टस्य जाते सति कश्चिद्भोजनं શ્રદ્ધા વાત્ર તદ્ નીયતે યેન વદૂનાં મવતિ, પતેવુ મનનીવ' સેવનીયે તત્તિમાત્ર પાત્રમ્ .
ચન્દ્ર. : તેમાં પાત્રકનું પ્રમાણપ્રમાણ બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૮૨ થી ૬૮૫ : ટીકાર્થ : ચારેબાજુથી સરખા માપવાળું એવું ગોળાકાર પાત્ર હોય એટલે કે એ ના સમગોળ હોય, લંબગોળ ન હોય આવું પાત્રુ તીર્ણ, ઉપર અને નીચે એમ ત્રણ જગ્યાએ દોરાથી માપવાનું છે. જો તે દોરો ના માં ત્રણ વેંત અને ચાર અંગુલ જેટલો થાય તો પાત્રકનું આ મધ્યમ પ્રમાણ ગણાય.
આ પ્રમાણ કરતા નાનું જે પ્રમાણ હોય તે જઘન્યપ્રમાણ કહેવાય, હવે જો મધ્યમપ્રમાણ કરતા વધારે પ્રમાણવાળું હોય તો પછી તે ઉત્કૃષ્ટ પ્રમાણ કહેવાય. a (અહીં પાત્રુ ઉપર, તીઠું અને નીચે એમ ત્રણ જગ્યાએ માપવાનું કીધું છે. તેનો આશય એ છે કે એ ત્રણેય જગ્યાએ
સરખા માપવાળું હોવું જોઈએ. જો પાત્રાનો આકાર ગ્લાસ જેવો હોય તો એ ઉપરના ભાગમાં મોટા માપવાળું, તી =વચ્ચેના
*
F
-
ભાગમાં મધ્યમ માપવાળું અને સૌથી નીચે નાના માપવાળું થાય. આવું પાત્રુ ન ચાલે. એમ જો
આવા આકારનું
-
૭૬૨ |
Page #772
--------------------------------------------------------------------------
________________
6
P
*
F
શ્રી ઓઘ-ળ પાત્ર હોય તો એ ઉપર-નીચે સરખા માપવાળું અને વચ્ચે નાના માપવાળું થાય અને જો
આવા આકારે હોય નિયુક્તિ ન ભાગ-૨ | તો ઉપર નાના માપનું, વચ્ચે મધ્યમ અને નીચે વધુ માપનું થાય. આ ત્રણેય પ્રકારના પાત્રા ન ચાલે. અહીં તો ઉપર-નીચે
વચ્ચે ત્રણ જગ્યાએ જે સરખા માપવાનું હોય તે જ લેવાય તથા દોરીથી જે માપવાનું છે તે આ પ્રમાણે કે પાત્રાની ગોળાઈને I ૭૬૩ = અનુસારે દોરો મૂકતા જવાનું અને એ રીતે એનું માપ કાઢવાનું છે.
તથા પાત્રનું આ બીજું પણ પ્રમાણ છે, અથવા તો એમ કહો કે બીજા પ્રકાર વડે પણ પાત્રકનું પ્રમાણ કહી શકાય છે. તેની *ી એ જ વાત ગાથામાં કરે છે કે આ બીજું પ્રમાણ એ પોતાના આહાર વડે નિષ્પન્ન જાણવું. | આશય એ છે કે કાંજી વગેરે દ્રવથી યુક્ત એવા ભોજનનું ભરેલું જે પાત્ર ઉપરથી ચાર અંગુલ ખાલી હોય અને એ જ 'પાત્ર ભોજન કરનારા તે સાધુને પર્યાપ્ત હોય, એટલે કે જે પત્રુ ચાર અંગુલ ખાલી રાખી બાકીનું બધું જ ભોજનકાંજીથી 11 ભરી દેવાથી એક સાધુનું ભોજન થઈ રહે તે પાત્રક-મધ્યમ પ્રમાણવાળું ગણાય.
તે આવા પ્રકારના પાત્રને શાસ્ત્રકારો કાલપ્રમાણ વડે ગ્રીષ્મકાળમાં પ્રમાણસિદ્ધ પાત્ર કહે છે. અને ઉદરપ્રમાણ વડે સિદ્ધ પાત્ર કહે છે. (એટલે કે મધ્યમ પાત્રકનું જે માપ આપ્યું છે, તે સીધેસીધું નહિ સમજવું. પણ આગળ કહેવાશે તેમ જેઠ-અષાઢ કાળમાં બે ગાઉ વિહાર કરીને આવેલા સાધુની અપેક્ષાએ જ એ મધ્યમપાત્રકની ગણતરી કરવાની. બાકી તો દરેક કાળમાં સાધુનો ખોરાક ઓછો-વત્તો થતો હોવાથી મધ્યમપાત્રકનું માપ નિશ્ચિત પ્રકારનું થઈ ન શકે.).
:
=
*
= =
=
ht
૭૬૩ II.
1*
લી
Page #773
--------------------------------------------------------------------------
________________
&
si|
H
E
એ કાલ પ્રમાણસિદ્ધપાત્રક અને ઉદરપ્રમાણસિદ્ધ પાત્રકનું પ્રતિપાદન કરતા કહે છે કે જે જેઠ અને અષાઢ માસમાં ઉત્કૃષ્ટ શ્રી ઓધ
તરસ હોય તે જેઠ-અષાઢનો કાળ ઉત્કૃષ્ટતરસવાળો કાળ કહેવાય. આવા કાળમાં બે ગાઉ જેટલા માર્ગથી આવેલો જે સાધુ નિયુક્તિ કરી ભાગ-૨
હોય, તે સાધુને ચાર આંગળ ઓછું ભરેલું જે પાત્રક પુરતા માપમાં થઈ રહે તે આવા પ્રકારનું પાત્ર કાલપ્રમાણથી અને
ઉદરપ્રમાણથી સિદ્ધ એવું મધ્યમ પાત્રક થાય છે. | ૭૬૪l v આ જ પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે તે અનુગ્રહ માટે - આત્મોપકાર માટે વપરાશમાં લેવાય છે. કહેવાનો ભાવ
જ એ છે કે મોટા પાત્ર વડે વધારે વહોરીને બીજા સાધુઓને ગોચરી લાવી આપવા દ્વારા પોતાના જ આત્માનો અનુગ્રહ કરાય " છે. એટલે કે પોતાની જાત ઉપર ઉપકાર કરાય છે.
આવા પાત્રનો વપરાશ ત્યારે થાય કે જયારે મોટું જંગલ પસાર કરીને સાધુ બીજા સાધુઓના માટે પણ ગ્રહણ કરીને | જતો હોય, કે જેથી ઘણાઓને એ ભોજન પ્રાપ્ત થાય.
તથા દુર્મિક્ષસ્થાનમાં ભિક્ષા ન મળતી હોય ત્યારે ઘણું ભમીને બાલાદિને તે સાધુ આપે. હવે આવું દાન તો મોટા પ્રમાણવાળું પાત્રક હોય તો જ થાય.
તથા ગામ-નગરનો કિલ્લો-કોટ શત્રુરાજા વડે ઘેરાયેલો હોય એવી પરિસ્થિતિમાં કોઈક માણસ શ્રદ્ધા વડે ભોજન આપે ત્યાં આ મોટું પાત્ર લઈ જવાય કે જેથી ઘણા સાધુઓને તે ભોજન મળી રહે. (શ્રદ્ધા બે પ્રકારે સંભવી શકે છે. (૧) “સાધુને વહોરાવવાથી આ શત્રુસૈન્યનો જે ભય ઉત્પન્ન થયો છે, તે ખતમ થશે', એવી શ્રદ્ધાથી વહોરાવે. (૨) “સાધુઓને આ
G
F
OF Eid E.
;
૭૬૪ .
Page #774
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ- ચ્
નિર્યુક્તિ vi
ભાગ-૨
स
| || || h′6 ||
મ
rr
સ
પરિસ્થિતિમાં ગોચરીની મુશ્કેલી પડતી હશે, માટે તેમને બરાબર વહોરાવું' એવી શ્રદ્ધાથી વહોરાવે.) આમ આ બધા સ્થાનોમાં તે મોટા માપવાળું પાત્ર વાપરવું.
वृत्ति : इदानीमेतदेव भाष्यकारो व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : वेयावच्चगरो वा नंदीभाणं धरे उवग्गहियं ।
सो खलु तस्स विसेसो पमाणजुत्तं तु सेसाणं ॥ ३२९॥
वैयावृत्त्यकरो वा नन्दीपात्रं धारयत्यौपग्रहिकमाचार्येण समर्पितं निजं वा स खलु तस्यैव वैयावृत्त्यकरस्य विशेषः, एतदुक्तं भवति यदतिरिक्तमात्रपात्रधारणमयं तस्यैवैकस्य वैयावृत्त्य विशेष क्रियते, शेषाणां तु साधूनां प्रमाणयुक्तमेव भ पात्रं भवति, उदरप्रमाणयुक्तमित्यर्थः ।
ग
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ વાતનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૩૨૧ : ટીકાર્થ : વૈયાવચ્ચ કરનારો સાધુ ઔપગ્રહિક એવું નંદિપાત્ર (મધ્યમ પ્રમાણ કરતા પણ મોટું પાત્ર) રાખે. એ પાત્ર આચાર્ય વડે એને સમર્પિત કરાયેલું હોય કે પોતાનું જ હોય. આવા પ્રકારનું પાત્ર રાખવું એ તે વૈયાવચ્ચીની જ વિશેષતા છે. આશય એ છે કે જે આ વધારે માપવાળા પાત્રને ધારણ કરવાની વાત છે. તે એક માત્ર
મ
j
ओ
म
હા
रूप
| || ૭૬૫ ॥
Page #775
--------------------------------------------------------------------------
________________
E
#
શ્રી ઓઘ- 4
ચી વૈયાવચ્ચીની વિશેષતા છે. બાકીના સાધુઓનું પાત્ર તો પ્રમાણયુક્ત=માપસર જ હોય. એટલે કે પોતાનું પેટ ભરાય એટલી ચા
ગોચરી જેટલા માપવાળા પાત્રામાં આવી શકે, એટલા માપવાળું જ હોય. નિર્યુક્તિ ભાગ-૨
મો.ન. વિળાદિ મા પૂરતિ રિદ્ધિN કવિ રોહમાનું ! | ૭૬૬ || -
तत्थवि तस्सुवओगो सेसं कालं तु पडिकुट्ठो ॥६८६॥ एतच्च तेन प्रमाणातिरिक्तेन पात्रकेण प्रयोजनं भवति, दद्याद्भाजनपूरकं कश्चिद् ऋद्धिमान् पात्रभरणं कश्चिदीश्वरः । कुर्यात्, कदा ?, पत्तनरोधकादौ, तत्र-पात्रकभरणे तस्य नन्दीपात्रकस्योपयोगः शेषकालमुपयोगस्तस्य 'प्रतिकुष्टः' | प्रतिषिद्धः कारणमन्तरेणेत्यर्थः ।
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૮૬ : ટીકાર્થ: તથા તે મોટા પ્રમાણવાળા પાત્રનું એક પ્રયોજન આ પણ છે કે કોઈક ઋદ્ધિમાન બો ઈશ્વર આખું પાત્રુ ભરાઈ જાય એવું દાન આપતો હોય, આવું ક્યારે બને ? તે કહે છે કે નગરને ઘેરો ઘલાયો હોય ત્યારે તે સમૃદ્ધ વ્યક્તિ આવું દાન આપે.
જયાં આવું આખું પાત્રુ જ ભરી આપનારા દાનવીર હોય ત્યાં તે તે નંદીપાત્રનો ઉપયોગ કરવો. એ સિવાયના કાળમાં નંદિપાત્રનો ઉપયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ટૂંકમાં ઉપર બતાવેલા કારણો સિવાય નંદિપાત્રનો ઉપયોગ ન કરવો.
=
=
=
૫,
-
૭૬૬
૧
કે
Page #776
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
ભાગ-૨
॥9॥७॥
वृत्ति : तच्च पात्रकं लक्षणोपेतं ग्राह्यं नालक्षणोपेतम्, एतदेवाह - ओ.नि. : पायस्स लक्खणमलक्खणं च भुज्जो इमं वियाणित्ता ।
लक्खणजुत्तस्स गुणा दोसा य अलक्खणस्स इमे ॥६८७॥ वर्ल्ड समचउरंसं होइ थिरं थावरं च वण्णं च । हुंडं वायाइद्धं भिन्नं च अधारणिज्जाइं ॥६८८॥ संठियंमि भवे लाभो, पतिट्ठा सुपतिट्ठिते । निव्वणे कित्तिमारोगं, वन्नड्डे नाणसंपया ॥६८९॥ हुंडे चरित्तभेदो सबलंमि य चित्तविब्भमं जाणे । दुप्पते खीलसंठाणे गणे च चरणे च नो ठाणं ॥६९०॥ पउमुप्पले अकुसलं, सव्वणे वणमादिसे । अंतो बर्हि च दटुंमि, मरणं तत्थ निद्दिसे ॥६९१॥
FU
FOTO
॥७६७॥
Page #777
--------------------------------------------------------------------------
________________
श्रीमोध
अकरंडगम्मि भाणे हत्थो उटुं जहा न घट्टेइ । નિર્યુક્તિ
एयं जहन्नयमुहं वत्थु पप्पा विसालं तु ॥६९२॥ ભાગ-૨)
पात्रकस्य लक्षणं 'ज्ञात्वा विज्ञाय अपलक्षणं च बुद्ध्वा 'भूयः' पुनर्लक्षणोपेतं ग्राह्यं, यतो लक्षणोपेतस्यामी
गुणाः, अपलक्षणस्य चैते दोषाः-वक्ष्यमाणा भवन्ति तस्माल्लक्षणोपेतमेव ग्राह्यं नालक्षणोपेतं । तच्चेदम् - 'वृत्तं' वर्तुलं ॥ ११८॥ मा
तत्र वृत्तमपि कदाचित्समचतुरस्त्रं न भवत्यत आह - समचतुरस्त्रं सर्वतस्तथा स्थिरं च यद्भवति-सुप्रतिष्ठानं तद्गृह्यते नान्यत्, तथा स्थावरं च यद्भवति न परकीयोपस्करवद् याचितं कतिपयदिनस्थायि, तथा 'वयं' स्निग्धवर्णोपेतं यद्भवति | तद् ग्राह्यं, नेतरत् । उक्तं लक्षणोपेतम्,
इदानीमपलक्षणोपेतमुच्यते-'हुण्डं' क्वचिनिम्नं क्वचिदुन्नतं यत्तदधारणीयं, 'वायाइद्धं 'ति अकालेनैव शुष्कं सङ्कचितं वलीभृतं तदधारणीयं, तथा 'भिन्नं' राजियुक्तं सछिद्रं वा, एतानि न धार्यन्ते-परित्यज्यन्त इत्यर्थः । इदानीं । लक्षणयुक्तस्य फलदर्शनायाह - संस्थिते पात्रके-वृत्तचतुरस्त्रे ध्रियमाणे लाभो भवति, प्रतिष्ठा गच्छे भवति सुप्रतिष्ठितेस्थिरे पात्रके, 'निर्वणे' नखक्षतादिरहिते कीर्तिरारोग्यं च भवति, वर्णाढ्ये ज्ञानसंपद्भवति । इदानीमपलक्षणयुक्तफलं प्रदर्शयन्नाह -'हुण्डे' निम्नोन्नते चारित्रस्य भेदो भवति विनाश इत्यर्थः, 'शबले' चित्तले 'चित्तविभ्रमः' चित्तविलुप्तिर्भवति, 'दुप्पए' अधोभागाप्रतिष्ठिते-प्रतिष्ठानरहिते, तथा 'कीलसंस्थाने' कीलवदीर्घमुच्चं गतं तस्मिंश्च
Enfor
॥
६
॥
Page #778
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ
एवंविधे 'गणे' गच्छे च 'चरणे' चारित्रे वा न प्रतिष्ठानं भवति । पद्मोत्पले-हेटे थासगागारे पात्रेऽकुशलं भवति, सव्रणे શ્રી ઓઘ
पात्रके सति व्रणो भवति पात्रकस्वामिनः, तथा अन्तः-अभ्यन्तरे बहिर्वा दग्धे सति मरणं तत्र निर्दिशेत् । इदानीं भाग-२
मुखलक्षणप्रतिपादनायाह - करण्डको-वंशग्रथितः समतलकः, करण्डकस्येवाकारो यस्य तत्करण्डकं न करण्डकम्
स अकरण्डकं वृत्तसमचतुरस्त्रमित्यर्थः तस्मिन्नेवंविधे 'भाजने' पात्रके मुखं कियन्मानं क्रियते ? अत आह - हस्तः प्रविशन् ॥ ७६८॥ म ओष्ठं-कर्णं यथा 'न घट्टयति' न स्पृशति एतज्जघन्यमुखं पात्रकं भवति, 'वस्तु प्राप्य' वस्त्वाश्रित्य सुखेनैव गृहस्थो
ददातीति एवमाद्याश्रित्य विशालतरं मुखं क्रियत इति ।
ચન્દ્ર.: આ મધ્યમ, ઉત્કૃષ્ટાદિ પાત્રા લક્ષણયુક્ત હોય તે જ લેવા. લક્ષણ વિનાના પાત્રા ન લેવા. એ જ વાત કરે છે
-
-
ઓઘનિર્યુક્તિ-૬૮૭ થી ૬૯૨ : ટીકાર્થ: પાત્રના લક્ષણને અને અપલક્ષણને જાણીને પછી લક્ષણવાળું પાત્ર લેવું, કેમકે લક્ષણવાળા પાત્રાના આગળ કહેવાશે તેવા લાભો છે અને અપલક્ષણવાળા પાત્રના આગળ કહેવાશે તેવા ગેરલાભો છે. તેથી લક્ષણવાળું જ લેવું, લક્ષણરહિત પાત્ર ન લેવું.
તે લક્ષણ કહે છે. (१) पात्रु गोगो ऽभे.
FRio hE
६९॥
Page #779
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨ |
*
(૨) ગોળપાત્ર પણ ક્યારેક સમચોરસ=ચારેબાજુથી સરખા માપવાળું ન પણ હોય, લંબગોળ પણ હોય એ ન ચાલે. શ્રી ઓઇ
એટલે કહે છે કે જે ચારેબાજુથી સરખા માપવાળું હોય. નિર્યુક્તિ
(૩) જે સ્થિર હોય એટલે કે જમીન પર મૂકેલું એ પાત્ર સ્થિર થાય, ડગ્યા ન કરે, હલ્યા ન કરે તે લેવાય, બીજું નહિ.
(૪) જે પાત્ર સ્થાવર = સ્થિર = સાધુની જ માલિકીનું હોય, પણ બીજા પાસે માંગીને લાવેલ વસ્તુની માફક જે પાત્ર / ૭૭o vમાંગીને લાવેલું અને માટે જ થોડાક જ દિન સુધી સાધુ પાસે રહેનારું ન હોવું જોઈએ.
(૫) સ્નિગ્ધવર્ણથી યુક્ત હોય તે લેવું. બીજું નહિ. (લીલું-સારા વર્ણવાળું) લક્ષણયુક્ત પાત્ર કહેવાઈ ગયું. હવે અપલક્ષણવાળું પાત્રુ કહેવાય છે. (૧) ક્યાંક નીચું, ક્યાંક ઉંચું એવું પાત્ર ન રાખવું. (આ પાત્ર જમીન પર મૂકીએ તો સ્થિર ન થાય. હાલ્યા કરે, પડી |
F
=
=
=
=
/
જાય.)
=
એ
(૨) અકાળે જ જે સુકાઈ ગયું હોય, એટલે સંકોચાઈ ગયું હોય એમાં કરચલીઓ પડી ગઈ હોય. (તિરાડ નહિ, પણ પાત્રુ સંકોચાવાને લીધે કરચલી=વળી પડી હોય.).
(૩) જે પાત્ર તિરાડવાળું કે કાણાવાળું હોય. આવા પાત્રો ન રાખવા. આવી ગયા હોય તો પરઠવી દેવા. હવે લક્ષણવાળા પાત્રના ફળ દેખાડવા માટે કહે છે કે – (૧) ગોળ +સમચતુરગ્ન પાત્ર ધારણ કરીએ તો લાભ થાય.
in ૭૭૦
Page #780
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
마
મ
|| ૭૭૧ || મ
ण
(૨) સ્થિર પાત્રક હોય તો ગચ્છમાં સ્થિરતા-પ્રતિષ્ઠા થાય.
(૩) નખના ઘા વગેરે વિનાના પાત્ર હોય તો કીર્તિ, આરોગ્ય થાય.
(૪) વર્ણયુક્ત પાત્ર હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય.
હવે અપલક્ષણવાળા પાત્રના ફળ બતાવે છે.
(૧) ઉંચુ-નીચું પાત્ર રાખવામાં આવે તો ચારિત્રનો વિનાશ થાય.
(૨) કાબર-ચીતરું (એક સરખા વર્ણ વિનાનું, અનેક વર્ણાદિવાળું) પાત્ર રાખવામાં આવે તો ચિત્તવિભ્રમ થાય. (૩) નીચેના ભાગમાં પ્રતિષ્ઠાનરહિત=સ્થિરતારહિત પાત્ર રાખીએ તો અને ખીલાના જેવા ઊભા લાંબા પાત્રને રાખીએ મૈં તો ગચ્છમાં કે ચારિત્રમાં સ્થિરતા ન રહે. (દૂધ-પાણી ગરમ રહે તેવા જે થરમોસ આવે છે. તેવા પ્રકારનું પાત્ર ન રખાય.)
--
(૪) નીચેના ભાગમાં કમળના જેવા આકારવાળું પાત્ર હોય તો એ રાખવામાં અકુશળ થાય.
(૫) વ્રણ=ઘા=ડાઘાદિવાળું પાત્ર રાખીએ તો પાત્ર રાખનારને વ્રણ=ઈજા=ઘા થાય.
(૬) અંદર કે બહારના ભાગમાં પાત્ર બળેલું હોય તો પાત્ર રાખનારનું મરણ થાય.
હવે પાત્રાના મુખનું લક્ષણ બતાવવા માટે કહે છે કે
વાંસડાઓ વડે ગુંથાયેલો જે સમાન તલવાળો કરંડિયો હોય (ટોપલો) તેના જેવા આકારવાળું જે ન હોય તે અકદંડક
મ
णं
व
મ
મા
지
|| ૭૭૧ ||
Page #781
--------------------------------------------------------------------------
________________
કહેવાય એટલે કે પાત્ર ગોળ-સમચતુરગ્ન હોય. આવા પ્રકારના પાત્રકમાં મોટુંકમુખ કેટલા પ્રમાણવાળું કરાય ? એ કહે છે. શ્રી ઓઘनियुति
કે પાત્રામાં પ્રવેશતો હાથ જે રીતે પાત્રાની કિનારીઓને ન સ્પર્શે તે જઘન્યમુખવાળું પાત્ર કહેવાય. नणं भाग-२
વળી જો પાત્રકનું મોટું મોટું હોય તો તેવા પ્રકારની મોટી વસ્તુઓ પણ ગૃહસ્થ સહેલાઈથી વહોરાવી શકે. આમ આ T બધા કારણોસર પાત્રાનું મુખ વધુ મોટું કરાય છે. ॥99२॥ म'
वृत्ति : आह-कस्माद्भाजनग्रहणं क्रियते ?, आचार्यस्त्वाह - ओ.नि. : छक्कायरक्खणट्ठा पायग्गहणं जिणेहिं पन्नत्तं ।
जे य गुणा संभोए हवंति ते पायगहणेवि ॥६९३॥ अतरंतबालवुड्डासेहाएसा गुरू असहुवग्गे ।
साहारणोग्गहाऽलद्धिकारणा पादगहणं तु ॥६९४॥ षट्कायरक्षणार्थं पात्रकरहितः साधुर्भोजनार्थी षडपि कायान् व्यापादयति यस्मात्तस्मात्पात्रग्रहणं जिनै: 'प्रज्ञप्तं' प्ररूपितं, य एव गुणा माण्डलीसंभोगे व्यावर्णिता त एव गुणा: पात्रग्रहणेऽपि भवन्ति, अतो ग्राह्यं पात्रमपि । के च ते गुणाः ? इत्यत आह-ग्लानकारणात् बालकारणात् वृद्धकारणात् शिक्षककारणात् प्राघूर्णककारणात् असहिष्णु:-
॥ ७७२ ॥
Page #782
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓથ યુ
राजपुत्रः कश्चित् प्रवजितस्ततः कारणात् साधारणोऽवग्रहः-अवष्टम्भोऽनेन पात्रकेण क्रियते एतेषां सर्वेषामतः નિર્યુક્તિ
साधारणावग्रहाद्धेतोः अलब्धिमांश्च कश्चिद्भवति तस्यानीय दीयते तच्च पात्रकेण विना दातुं न शक्यतेऽतः कारणात् ભાગ-૨
पात्रकग्रहणं भवति । उक्तं पात्रकप्रमाणप्रमाणम्,
ચન્દ્ર. પ્રશ્ન : પણ પાત્રાનું ગ્રહણ કરવાની જરૂર શી છે ? હાથમાં જ લઈને વાપરી લઈએ તો ? ૭૭૩ ..'
ઓઘનિયુક્તિ-૬૯૩-૯૪: ટીકર્થ : પકાયની રક્ષા કરવા માટે પાત્રાની જરૂર છે. પાત્રા વિનાનો સાધુ ભોજન = વાપરવાની ઇચ્છાવાળો બને તો પર્યાયની હિંસા કરનારો બને. માટે જિનેશ્વરોએ પાત્રગ્રહણ દર્શાવેલ છે.
તથા માંડલીમાં બેસીને ગોચરી વાપરવામાં જે ગુણો દર્શાવેલા, તે જ બધા ગુણો પાત્રાગ્રહણમાં પણ થાય. માટે પાત્ર. : પણ ગ્રહણ કરવું.
પ્રશ્ન : પણ માંડલી સંભોગમાં કયા ગુણો દર્શાવેલા ? એ તો બતાવો. ના ઉત્તર : ગ્લાન, બાલ, વૃદ્ધ, શિક્ષક, પ્રાથૂર્ણક, રાજપુત્રાદિ અસહિષ્ણુ સાધુ આ બધાને માટે પાત્ર જરૂરી છે. પાત્રક |
વડે આ બધાને ટેકો અપાય છે. આ બધાયને ટેકો આપવા માટે પાત્ર જરૂરી છે. આ બધા સાધુઓ ગોચરી જઈ ન શકે. હવે જો બીજા સાધુઓ પાસે પાત્રા ન હોય તો એ આ બધાની ગોચરી શેમાં લાવી આપે ? જો પાત્રક હોય તો પાત્રકમાં ગોચરી લાવીને આ બધાને અપાય.).
-
=
K
-
૭૭૩..
-
E
E
Page #783
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓથનિયુક્તિ કે ભાગ-૨ |
| ૭૭૪ ||
કોઈક સાધુ લબ્ધિ વિનાનો હોય, તો તેને પણ ગોચરી લાવીને અપાય. પણ એ તો પાત્ર વિના આપવી શક્ય નથી, જ આ કારણસર પાત્રકનું ગ્રહણ થાય છે.
પાત્રકનું પ્રમાણપ્રમાણ કહેવાઈ ગયું. वृत्ति : इदानीं पात्रबन्धप्रमाणप्रमाणं प्रतिपादयन्नाह - ओ.नि. : पत्ताबंधपमाणं भाणपमाणेण होइ कायव्वं ।
जह गंठिमि कयंमि कोणा चउरंगुला हुंति ॥६९५॥ पात्रबन्धप्रमाणं भाजनप्रमाणेन भवति विज्ञेयं सर्वथा, यथा ग्रन्थौ 'कृते' दत्ते सति कोणौ चतुरङ्गलप्रमाणौ भ भवतस्तथा कर्त्तव्यं ।
ચન્દ્ર. * હવે ઝોળીનું પ્રમાણપ્રમાણ બતાવવા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૯૫ : ટીકાર્થ : પાત્રબંધનું પ્રમાણ સર્વ પ્રકારે ભાજનના પ્રમાણ વડે જાણવા યોગ્ય છે. એટલે કે ઝોળીનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. પાત્ર જેટલું મોટું એ પ્રમાણે ઝોળી પણ મોટી.... ટૂંકમાં પાત્રા ઉપર ઝોળી વીંટાળીને ગાંઠ લગાડતા છતાં બે ય કોણા ચાર અંગુલ પ્રમાણવાળા બાકી રહે તે રીતે ઝોળીનું પ્રમાણ કરવું.
C
૭૭૪
Page #784
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
कर
નિર્યુક્તિ
ભાગ-૨
॥७७५॥
वृत्ति : इदानीं पात्रकस्थापनकगोच्छकपात्रकप्रत्युपेक्षणिकानां प्रमाणप्रतिपादनायाह - ओ.नि. : पत्तट्ठवणं तह गुच्छओ य पायपडिलेहणीआ य ।
तिण्हंपि ऊपमाणं विहत्थि चउरंगुलं चेव ॥६९६॥ पात्रकस्थापनकं गोच्छकः 'पात्रकप्रत्युपेक्षणिका' पात्रकमुखवस्त्रिका एतेषां त्रयाणामपि वितस्तिश्चत्वारि चाङ्गलानि प्रमाणं चतुरस्रं द्रष्टव्यं, अत्र च पात्रस्थापनकं गोच्छकश्च एते द्वे अपि ऊर्णामये वेदितव्ये, मुखवस्त्रिका " खोमिया ।
ચન્દ્ર. : હવે પાત્રકસ્થાપનક, ગુચ્છો અને પાત્રકેસરિકાનું પ્રમાણપ્રમાણ દર્શાવવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૬૯૬ : ટીકાર્થ : પાત્રસ્થાપનક, ગુચ્છો અને પાત્રાની મુહપત્તી આ ત્રણેયનું માપ ૧ વેંત અને ચાર | અંગુલ જાણવું. એ ચોરસ રાખવાના છે. આમાં પાત્રસ્થાપનક અને ગુચ્છો એ બે ય ઉનના રાખવા. મુહપત્તી સુતરાઉની रामवी.
वृत्ति : इदानीमेषामेव प्रयोजनप्रतिपादनायाह -
FEBEE
॥७७५॥
Page #785
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
1996||
RESE
श्रीसत्य ओ.नि. : रयमादिरक्खणट्ठा पत्तट्ठवणं जिणेहिं पन्नत्तं ।
होइ पमज्जणहेउं तु गोच्छओ भाणवत्थाणं ॥६९७॥ ભાગ-૨]
पायपमज्जणहेउं केसरिया पाए पाए एक्केक्का ।
गोच्छगपत्तट्ठवणं एक्कक्कं गणणपमाणेणं ॥६९८॥ रजआदिरक्षणार्थं पात्रस्थापनकं भवति एवं विद्वांसो व्यपदिशन्ति, भवति प्रमार्जननिमित्तं गोच्छको भाजनवस्त्राणां, एतदुक्तं भवति-गोच्छकेन हि पटलानि प्रमृज्यन्ते । तथा 'केसरिकाऽपि' पात्रकमुखवस्त्रिकाऽपि पात्रकप्रमार्जननिमित्तं भवति पात्रे पात्रे एकैका पात्रकेसरिका भवति गणनया, तथा गोच्छकः, पात्रस्थापनं च एकैकं भ गणनामानेनेति ।
ચન્દ્ર. : હવે આ બધાનું જ પ્રયોજન શું છે ? એનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૯૭ -૨૯૮: ટીકાર્થ : ધૂળ વગેરેનું રક્ષણ કરવા માટે પાત્રસ્થાપનક છે એમ વિદ્વાનો કહે છે. (સચિત્તધૂળ વગેરે જો પાત્રાદિ પર લાગે તો એ જીવોની વિરાધના થાય એટલે એની રક્ષા માટે પાત્રસ્થાપનક છે. અથવા તો બીજો અર્થ એવો પણ થાય કે રજ વગેરેથી પાત્રુ બગડે – લેપ બગડે... એટલે એ રજ વગેરેથી પાત્રાની રક્ષા માટે આ કn ૭૭૬ |
FFFF SEE
FORE
Page #786
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઇ.
પાત્રસ્થાપનક જરૂરી છે.)
નિયતિ
[
નિયુક્તિ i
ગુચ્છો ભાજનવસ્ત્રોના પ્રમાર્જન માટે છે. કહેવાનો ભાવ એ છે કે ગુચ્છા વડે પલ્લાઓનું પ્રમાર્જન કરાય છે.
પાત્રાની મુહપત્તી પણ પાત્રના પ્રમાર્જન માટે છે. એક એક પાત્રામાં સંખ્યાની દૃષ્ટિએ એક એક પાત્રકસેરિકા હોય છે. (માત્રક રૂપપાત્રક માટે પણ અલગ (જુદી) પાત્રકેસરિકા વપરાતી હતી. બધા મહાત્માઓ પાસે ૧ માત્રક અને ૧ પાત્રક હોય, તેથી પ્રત્યેક પાસે માત્રક માટે ૧ અને પાત્રક માટે ૧ એમ કુલ બે પાત્રકેસરિકા હોય.)
ગુચ્છો અને પાત્રસ્થાન ગણનાપ્રમાણ વડે = સંખ્યાની દષ્ટિએ એક એક જ હોય છે.
| ૭૭૭]
E
R
*
F
=
=
वृत्ति : इदानी पटलानां गणनाप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : जेहिं सविया न दीसइ अंतरिओ तारिसा भवे पडला ।
तिन्नि व पंच व सत्त व कयलीगब्भोवमा मसिणा ॥६९९॥ गेम्हासु तिन्नि पडला चउरो हेमंत पंच वासासु । उक्कोसगा उ एए एत्तो पुण मज्झिमे वुच्छं ॥७००॥
=
પર “c,
Fi ૭૭૭
Page #787
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
गिम्हासु हुंति चउरो पंच य हेमंते छच्च वासासु । નિર્યુક્તિ
एए खलु मज्झिमया एत्तो उ जहन्नओ वुच्छं ॥७०१॥ ભાગ-૨
गिम्हासु पंच पडला छप्पुण हेमंति सत्त वासासु । 19७८॥ म
तिविहंमि कालछेए पायावरणा भवे पडला ॥७०२॥ यैः पटलैस्त्रिभिरेकीकृतैः सद्भिः सविता न दृश्यते तिरोहितः सन्, पञ्चभिः सप्तभिर्वा पटलैरेकीकृतैः सविता नोपलभ्यत इति, किमुक्तं भवति ?-रवेः संबन्धिनो रश्मयो नोपलभ्यन्ते तादृशानि पटलानि पञ्च सप्त वा पटलानि भ भवन्तीत्येतदेव कालभेदेन विशेषेण दर्शयन्नाह-'ग्रीष्मे' उष्णकाले त्रीणि पटलानि गृह्यन्ते यानि तानि दृढानि मसृणानि भ
च भवन्ति उत्कृष्टानीत्यर्थः, 'हेमन्ते' शिशिरे च चत्वारि गृह्यन्ते घनानि मसृणानि च शोभनानि यदि भवन्ति, सहि मनाक स्निग्धतर: कालः, पञ्च पटलानि वर्षासु गृह्यन्ते, यद्युत्कृष्टानि घनानि मसृणानि च भवन्ति, स ह्यत्यन्तस्निग्धकालो यत उत्कृष्टान्येतानि उक्तलक्षणानि प्रधानान्येतानि । इत ऊर्ध्वं मध्यमानि' न शोभनानि नाप्यशोभनानि वक्ष्ये इति । ग्रीष्मे' उष्णकाले चत्वारि मध्यमानि पटलानि गृह्यन्ते, तानि मनाग् जीर्णानि, हेमन्ते पञ्च गृह्यन्ते मध्यमानि, वर्षासु षड्, एतानि 'मध्यमानि' न प्रधानानि, तत्र ग्रीष्मो रूक्षः कालः हेमन्तो मध्यम: वर्षा स्निग्धस्तेन पटलानां वृद्धिरुक्ता, इत ऊर्ध्वं
BEEF 0
॥७७८॥
Page #788
--------------------------------------------------------------------------
________________
जघन्यानि वक्ष्य इति । ग्रीष्मे पञ्च पटलानि जघन्यानि संगृह्यन्ते जीर्णप्रायाणि, एवमुक्तेन प्रकारेण त्रिविधेऽपि શ્રી ઓઘ-ય નિર્યુક્તિ
| 'कालच्छेदे' कालपर्यन्ते अन्यानि चान्यानि च 'पात्रावरणानि' स्थगनानि पटलानि भवन्ति । ભાગ-૨ || ચન્દ્ર. : હવે પલ્લાઓના ગણનાપ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
+ ઓઘનિર્યુક્તિ-૬૯૯-૭૦૨ : ટીકાર્થ : જે ત્રણ પલ્લા ભેગા કરવામાં આવે તો એના વડે ઢંકાયેલો એવો સૂર્ય ન દેખાય. ૪ | ૭૭૯.૫
અથવા તો પાંચ કે સાત પલ્લા ભેગા કરવા વડે સૂર્ય ન દેખાય તેવા પલ્લા લેવા. (પલ્લા આંખ આડા રાખવામાં આવે અને તે ૦ના એનાથી સૂર્ય ન દેખાય તેવા પ્રકારના જાડા પલ્લા લેવા.)
કહેવાનો ભાવ એ છે કે જે પલ્લાઓ આડા રાખવાથી સૂર્યના કિરણો ન દેખાય તેવા પ્રકારના પલ્લા હોવા જોઈએ. પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા પલ્લાઓ જોઈએ ? ઉત્તર : કેળના ઝાડની અંદરના ભાગ જેવા કોમળ, સુતરાઉ, લીસા, મૃદુ અને ઘન=ગાઢ હોવા જોઈએ.
પૂર્વે જે કહ્યું કે પલ્લા ત્રણ, પાંચ કે સાત હોય... તે જ વાતને કાલભેદથી વિશેષથી બતાવતા કહે છે કે ઉનાળામાં ત્રણ પલ્લા લેવાય. તે જે લેવાય, તે દઢ અને કોમળ હોય, ઉત્કૃષ્ટ હોય.
શિયાળામાં ચાર પલ્લા લેવાય, તે ઘન, મસૂણ અને શોભન હોવા જોઈએ. શિયાળો કંઈક વધુ સ્નિગ્ધકાળ છે. (એટલે એક પલ્લું વધારે જોઈએ.) ચોમાસામાં પાંચ પલ્લા લેવાય. જો તે ઉત્કૃષ્ટ એટલે કે ઘન અને મસૃણ હોય તો. તે કાળ અત્યન્ત સ્નિગ્ધકાળ છે, એટલે
// ૦૭૯
= ( Rs * ET
Page #789
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૭૮૦).
એમાં ઉપર કહેલા લક્ષણવાળા ઉત્કૃષ્ટ પાંચ જોઈએ.
ઉપર જે ૩-૪-૫ સંખ્યા બતાવી, તે ત્યારે જ સમજવી કે તે પલ્લા જો ઉત્કૃષ્ટ હોય. હવે પછી એ મધ્યમ પલ્લાઓનું પ્રમાણ કહીશ. જે પલ્લાઓ સારા નહિ અને ખરાબ નહિ એ મધ્યમ પલ્લા કહેવાય. ઉનાળામાં મધ્યમપલ્લા ચાર લેવાય. તે પલ્લા થોડાક જીર્ણ હોય છે. શિયાળામાં મધ્યમપલ્લા પાંચ લેવાય. ચોમાસામાં મધ્યમપલ્લા છ લેવાય.
આ મધ્યમપલ્લા કહ્યા કે જે પ્રધાન પણ નથી અને અપ્રધાન પણ નથી. તેમાં ગ્રીષ્મકાળ એ રુક્ષ કાળ છે. હેમન્ત એ * મધ્યમકાળ છે. ચોમાસું એ સ્નિગ્ધકાળ છે. એટલે તે તે કાળમાં પલ્લાઓની વૃદ્ધિ કહી છે.
હવે પછી જઘન્યપલ્લાઓ કહીશ.
જો પલ્લા જઘન્ય એટલે કે જીર્ણ જેવા હોય તો ઉનાળામાં પાંચ લેવા. હેમન્તમાં છ લેવા અને ચોમાસામાં જાન્યપલ્લા સાત લેવા.
આમ ઉપર કહ્યા પ્રમાણે દરેક કાળને અંતે નવા નવા પલ્લાઓ હોય. (એટલે કે સંખ્યા બદલાતી રહેતી હોય છે.) वृत्ति : इदानीमेषामेव प्रमाणप्रतिपादनायाह -
=
"e
૭૮oll
E
Page #790
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓથ થ નિર્યુક્તિ ભાગ-૨
// ૭૮૧ |
w
=
મો.ન. : ગટ્ટાફના હસ્થા વીરા છત્તી રુદ્દા |
बितियं पडिग्गहाओ ससरीराओ य निष्फन्नं ॥७०३॥ अर्द्धतृतीयहस्तदीर्घाणि भवन्ति, षट्त्रिंशदङ्गलानि विस्तीर्णानि भवन्ति, द्वितीयमेषां प्रमाणं पतद्ग्रहच्छादनेन शरीरस्कन्धाच्छादनेन च निष्पन्नं भवति, एतदुक्तं भवति-भिक्षाऽटनकाले स्कन्धः पात्रकं चाच्छाद्यते यावता तत्प्रमाणं पटलानामिति ।
ચન્દ્ર, ઃ હવે આ પલ્લાઓનું જ પ્રમાણ બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૩ : ટીકાર્થ : પલ્લાઓ અઢિ હાથ = ૬૦ અંગુલ લાંબા હોય અને ૩૬ અંગુલ પહોળા હોય. આ બL એનું એક પ્રમાણ દર્શાવ્યું.
એ પલ્લાઓનું બીજું પ્રમાણ પાત્રાના ઢાંકવા વડે અને શરીરના ભાગને (હાથને) ઢાંકવા વડે બનેલું છે. કહેવાનો ભાવ એ છે કે ભિક્ષાટનકાળે જેટલા પ્રમાણના પલ્લા વડે હાથ અને પાત્રક ઢંકાય તેટલા પ્રમાણના પલ્લા જોઈએ. (સ્કંધનો અર્થ ખભો નથી કરવાનો પણ શરીરનો ભાગ = પ્રદેશ કરવો, હાથ કરવો.)
वृत्ति : इदानीं किं तैः प्रयोजनमित्यस्यार्थस्य प्रदर्शनायाह -
=
=
/
=
કં
=
= i*
= Rs E
૭૮૧
Page #791
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ કરી
થી ઓઇલ કો.નિ. : પુપત્નો યથપુસ૩/પરિહારપાથરવા
लिंगस्स य संवरणे वेदोदयरक्खणे पडला ॥७०४॥ ભાગ-૨
अस्थगिते पात्रके पुष्पं निपतति तत्संरक्षणार्थं पटलानि गृह्यन्ते, तथा फलपातरक्षणार्थमुदकपातसंरक्षणार्थं च
पटलग्रहणं तथा रजः-सचित्तपृथिवीकायस्तत्संपातरक्षणार्थं च, रेणुः-धूलिस्तत्संपातरक्षणार्थं, शकुनपरिहार:| ૭૮૨ IN
शकुनपुरीषं तत् कदाचिदाकाशानिपतति तत्पातसंरक्षणार्थं, लिङ्गसंवरणार्थं लिङ्गस्थगनं च तैर्भवति, तथा पुरुषवेदोदये सति तस्यैव स्तब्धता भवति तत्संरक्षणं स्थगनं तदर्थं च पटलानि भवन्तीति ।
ચન્દ્ર, આ પલ્લાઓ વડે શું પ્રયોજન છે ? હવે આ પદાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૪: ટીકાર્થ : જો પાત્ર ઢાંકવામાં ન આવે તો કદાચ તેમાં ઉપરથી પુષ્પ પડી જાય, તેથી તેનું રક્ષણ કરવા માટે પલ્લા લેવાય. તથા ઉપરથી પાત્રામાં ફળ પડી ન જાય, પાણી પડી ન જાય તે માટે પલ્લા ગ્રહણ કરવામાં આવે છે તથા જે સચિત્ત પૃથ્વીકાય છે, તે પાત્રોમાં પડી ન જાય તે માટે પલ્લા ગ્રહણ કરાય છે તથા ધુળ પડતી અટકાવવા, પક્ષીઓની વિષ્ટા કદાચ આકાશમાંથી પાત્રામાં પડી જતી હોય તો તે અટકાવવા પલ્લા લેવામાં આવે છે તથા લિંગ ઢાંકવા માટે પલ્લા લેવાય છે. પલ્લા વડે લિંગ ઢંકાય છે. તથા પુરુષવેદનો ઉદય થાય તો તે લિંગની સ્તબ્ધતા થાય છે. તેનું રક્ષણ એટલે તેનું સ્થગન = ઢાંકવું તે, તેને માટે પલ્લા લેવાય છે.
ક
=
k's
|| ૭૮૨I.
મ
ણ
Page #792
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૭૮૩ ll
G
-
E
ક
R
F
वृत्ति : इदानी रजस्त्राणप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : माणं तु रयत्ताणे भाणपमाणेण होइ निप्फन्नं ।
पायाहिणं करतं मज्झे चउरंगुलं कमइ ॥७०५॥ 'मानं' प्रमाणं रजस्त्राणस्य 'भाजनप्रमाणेन' पात्रकमानेन भवति, एतदुक्तं भवति-पात्रकानुरूपं रजस्त्राणं भवति, तच्च रजस्त्राणं पात्रकस्य कथं दीयते ? अत आह - प्रदक्षिणां कुर्वाणं सत्तिर्यग् दीयते, 'मध्ये पृथुत्वेन चत्वार्य Tiામતિ' છત પ્રક્ષ ર્વાષિત્તિ
ચન્દ્ર.: હવે રજસ્ત્રાણનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૫ : ટીકાર્થ : રજસ્ત્રાણનું પ્રમાણ પાટકના પ્રમાણ અનુસારે થાય છે. કહેવાનો ભાવ એ છે કે રજસ્ત્રાણ પાત્રાને અનુસારે હોય છે.
પ્રશ્ન : તે રજસ્ત્રાણ પાત્રક ઉપર કેવી રીતે વીંટાળવાનું?
ઉત્તર : ગોળ ગોળ પ્રદક્ષિણા ફરતું છતું તે રજસ્ત્રાણ પાત્રક ઉપર તીઠું વીંટાળવું. પ્રદક્ષિણા કરતું તે મધ્યભાગમાં ચાર વ અંગુલને ઓળંગી જાય એ રીતે વીંટાળવું. (પાત્રાના મધ્યબિંદુને ઓળંગીને ચાર અંગુલ વધારે સુધી રજસ્ત્રાણનો છેડો જાય. Fu૭૮૩
=
*
"
F
*
=
*
=
e's
‘re
+
B
Page #793
--------------------------------------------------------------------------
________________
ક શિ”
' E
R
:
I એ રીતે વીંટાળતા જવું.) શ્રી ઓઘ-વી નિર્યુક્તિ वृत्ति : इदानीमस्यैव प्रयोजनप्रतिपादनायाह - ભાગ-૨
1 મો.નિ.: મૂયરનારે વારે સિદ્દ રા ય વરઘટ્ટા ! | ૭૮૪ ||
होंति गुणा रयताणे पादे पादे य एक्केकं ॥७०६॥ तच्च रजस्त्राणं दीयते मूषिकरजउत्केरसंरक्षणार्थं, वर्षोदकसंरक्षणार्थं, सिण्हा-अवश्यायस्तत्संरक्षणार्थं, भवन्ति "गुणा रजस्त्राणस्यैते, तच्च पात्रे पात्रे चैकैकं भवतीति ।
ચન્દ્ર. : હવે આ રજસ્ત્રાણનું જ પ્રયોજન બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૬ : ટીકાર્થ : તે રજસ્ત્રાણ ઉંદરડાએ ખોદી કાઢેલી ધુળનો ઢગલો પાત્રા ઉપર લાગી ન જાય તે માટે છે. તથા વર્ષાના પાણી પાત્રાને લાગી ન જાય તે માટે છે તથા ઝાકળથી પાત્રાનું સંરક્ષણ કરવા માટે છે. રજ એ સચિત્ત પૃથ્વીકાય પણ હોઈ શકે તો એની રક્ષા માટે પણ હોય છે. રજસ્ત્રાણના આ બધા ગુણો છે.
રજસ્ત્રાણ પાને પાત્ર એકેક હોય છે. (દરેક સાધુ પાસે એક એક પાત્ર છે, એટલે એક-એક પાત્રામાં એક એક રજસ્ત્રાણ હોય માત્રક માટેનું રજસ્ત્રાણ પણ જુદુ હોય છે.)
:
૭૮૪.
Page #794
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-न्धु નિર્યુક્તિ ભાગ-૨
॥७८५॥ मा
वृत्ति : इदानीं कल्पप्रमाणप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : कप्पा आयपमाणा अड्डाइज्जा उ वित्थडा हत्था ।
दो चेव सोत्तिया उन्निओ य तइओ मणेयव्वो ॥७०७॥ कल्पा आत्मप्रमाणाः, एतदुक्तं भवति-यावन्मात्राः प्रावृताः स्कन्धस्योपरि प्रक्षिप्तास्तिष्ठन्ति एतावदात्मप्रमाणमर्द्धतृतीयांस्तु विस्तृता हस्तान्, तत्र द्वौ सूत्रिकौ भवत: ऊर्णिकश्च तृतीयो विज्ञेयः ।
यन्द्र. : वे 3८५=343ानु प्रमाप्रमाए। बतावा माटे छ:
ઓઘનિર્યુક્તિ-૭૦૭ : ટીકાર્થઃ કપડાઓ આત્મપ્રમાણ હોય, એટલે કે સાધુના શરીરની ઉંચાઈ જેટલા જ લાંબા હોય, આશય એ કે જેટલી માત્રાવાળા ઢંકાયેલા તે કપડાઓ ખભાની ઉપર ઢાંકેલા છતાં રહે તેટલા પ્રમાણવાળું કપડું આત્મપ્રમાણ કહેવાય. એ કપડા પહોળાઈમાં તો અઢિ હાથના = ૬૦ અંગુલના હોય. એમાં બે સુતરાઉ હોય અને એક ઉનનો હોય.
वृत्ति : इदानीं तत्प्रयोजनप्रतिपादनायाह - ओ.नि.: तणगहणानलसेवा निवारणा धम्मसुक्कझाणट्ठा ।
दिटुं कप्पग्गहणं गिलाणमरणट्ठया चेव ॥७०८॥
॥ ७८५॥
Page #795
--------------------------------------------------------------------------
________________
तृणग्रहणनिवारणार्थं गृह्यन्ते, अनल:-अग्निस्तत्सेवानिवारणार्थं च, एतदुक्तं भवति-कल्पाग्रहणे શ્રી ઓઘનિર્યુક્તિના
तृणग्रहणमग्निसेवनं च भवति, तन्निवारणार्थं कल्पग्रहणं क्रियते, तथा धर्मशुक्लध्यानार्थं कल्पग्रहणं भवति, एतदुक्तं ભાગ-૨ )
भवति-शीतादिना बाध्यमानो धर्मशुक्ले ध्याने ध्यातुमसमर्थो भवति यदि कल्पान्न गृह्णाति, अत एवमर्थं दृष्टं कल्पग्रहणं,
तथा ग्लानसंरक्षणार्थं मरणार्थं मृतस्योपरि दीयते कल्पः एतदर्थं च ग्रहणमिति । || ૭૮૬
ચન્દ્ર.: હવે કપડાનું પ્રયોજન બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ - ૭૦૮ : ટીકાર્થ : તણખલાનું ગ્રહણ અટકાવવા માટે કપડા લેવાય છે. તેમ અગ્નિનું સેવન અટકાવવા પણ ]. માટે કપડા છે. કહેવાનો ભાવ એ છે કે જો કપડા ગ્રહણ ન કરીએ તો ઠંડીથી બચવા તણખલાનું ગ્રહણ અને અગ્નિનું સેવન .. કરવું પડે. તેને અટકાવવા માટે કલ્પનું ગ્રહણ કરાય. તથા ધર્મશુક્લધ્યાનને ધ્યાવવા માટે કપડાનું ગ્રહણ કરાય.
કહેવાનો ભાવ એ છે કે ઠંડી વગેરેથી પરેશાન થતો સાધુ ધર્મશુક્લ ધ્યાન ધ્યાવવા માટે અસમર્થ બને, જો તે તે વસ્ત્રોને ને ગ્રહણ ન કરે તો. એટલે આ માટે પણ કપડા લે. તથા ગ્લાનનું રક્ષણ કરવા માટે અને મરેલા સાધુની ઉપર કપડો ઢાંકવા , માટે એ કપડાનું ગ્રહણ કરે. वृत्ति : इदानी रजोहरणस्वरूपप्रतिपादनायाह -
ને ૭૮૬ |
ન
શ, ષ
૧
*
Page #796
--------------------------------------------------------------------------
________________
ण
H
श्री सोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
भ
ग
ओ.नि. :
स
म
।। ७८७ ॥ म
मूलदण्डपर्यन्ते 'घनं ' निबिडं भवति 'मध्ये' मध्यप्रदेशे स्थिरं कर्त्तव्यम् 'अग्गे' दसिकापर्यन्ते 'मार्दवयुक्तं ' मृदु कर्त्तव्यम्, 'एकाङ्गिकं' तज्जातदसिकं सदसिकाकम्बलीखण्डनिष्पादितमित्यर्थः । 'अज्झसिरं' अग्गंथिला दशिका निषद्या च यस्य तदशुषिरम्, 'पोरायामं ति अङ्गुष्ठपर्वणि प्रतिष्ठितायाः प्रदेशिन्या यावन्मात्रं शुषिरं भवति तदापूरकं ण स्स कर्त्तव्यं, दण्डिकायुक्ता निषद्या यथा तावन्मात्रं पूरयति तथा कर्त्तव्यम्, 'त्रिपासितं ' त्रीणि वेष्टनानि दवरकेन दत्त्वा स पासितं पाशबन्धनेन ।
ओ
घणं मूले थिरं मज्झे, अग्गे मद्दवजुत्तया । एगंगियं अज्झसिरं, पोरायामं तिपासियं ॥ ७०९॥
ચન્દ્ર. : હવે ઓઘાનું સ્વરૂપ કહેવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૯ : ટીકાર્થ : મૂલદંડના અંત ભાગમાં જે નિબિડ=ગાઢ હોય. મધ્યભાગમાં સ્થિર કરવું. દર્શિકાના અંતભાગમાં કોમળ કરવું.
मो
(મૂલદંડપર્યન્તભાગમાં ઓઘો એકદમ ફીટ કરવો, મધ્યમભાગમાં પણ એ પોચો-પોચો ન જોઈએ. સ્થિર જોઈએ. જ્યારે દસી પાસેના ભાગમાં એ મૃદુ જોઈએ. એ ભાગ મૃદુ રહેતો.)
તથા ઓઘો એકાંગિક જોઈએ. અર્થાત્ જે પાટો છે, તેમાંથી જ ઉત્પન્ન થયેલી દસીવાળો જોઈએ. ટુંકમાં દસીયુક્ત એવો
भ
णं
व
ओ
म
강
at
1192911
Page #797
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-યુ
નિર્યુક્તિ ભાગ-૨
રા જે કામળીનો ટુકડો હોય તેમાંથી બનેલો હોવો જોઈએ. (આજે જે ઓઘા વપરાય છે, તે એવા નથી. એમાં ઓઘો જુદો અને
એમાં લગાડાતી દસી જુદી હોય છે. જયારે પૂર્વે જે ઓઘા વપરાતા, એમાં કામળીના મોટા ટુકડામાં જે આડા-ઊભા તખ્તઓ હોય, એમાંથી અમુક ભાગમાંથી આડા તંતુઓ કાઢી નાંખતા એટલે અમુક ભાગમાં માત્ર ઉભા તખ્ત રહેતા અને અમુક
ભાગમાં આડા-ઊભા બે ય તન્ત રહેતા. એને જયારે ગોળ-ગોળ વાળવામાં આવે, ત્યારે આડા-ઊભા બે ય તનુવાળો ભાગ w ઓઘાનો પાટો બની રહેતો અને માત્ર ઉભા તખ્તવાળો ભાગ એ દસી બની જતો.).
/ ૭૮૮
આડા-ઊભા બે ય તખ્તવાળો ભાગ=પાટો
કામળીનો ટુકડો
ચિત્ર :
માત્ર ઉભા તખ્તવાળો ભાગ = દસીઓ
કf
F
તથા ગાંઠ વિનાની દશીઓ અને નિષદ્યા જે ઓઘામાં હોય તે અશુષિર ઓળો કહેવાય, તથા પહેલી
is
૮||
-
Page #798
--------------------------------------------------------------------------
________________
ENSE
આંગળીને=પ્રદેશિનીને અંગુઠાના પર્વ ઉપર મુકવી. એમ કરતા જે ગોળાકાર કાણું થાય, એ જેટલા માપનું હોય તેને પુરનારો श्रीमोध-त्यु
ઓઘો જોઈએ. એટલે કે એટલી જ ગોળાઈવાળો જોઈએ. આશય એ કે દાંડીથી યુક્ત નિષદ્યા જે રીતે તેટલા માત્ર नियुति
गोगा।२=tuने पुरी, तेरीत मोधो ४२वो.. (भाग-२
તથા દોરા વડે ત્રણ વેષ્ટનો કરીને પછી પાશબંધન વડે બંધાયેલો હોવો જોઈએ. (એટલે કે ઉપરના ભાગમાં કુલ ત્રણવાર ॥७८९॥ म દોરાનું વેણન કરવું. વીંટાળવો. અને પછી એને પાશ વડે બાંધવો એટલે કે વર્તમાનમાં જે રીતે બંધાય છે તેમ બાંધવો.)
वृत्ति : किञ्च, अमुमेव श्लोकं भाष्यकारो व्याचष्टे| ओ.नि.भा. : अप्पोल्लं मिउ पम्हं च, पडिपुन्नं हत्थपूरिमं ।
रयणीपमाणमित्तं, कुज्जा पोरपरिग्गहं ॥३२२॥ 'अप्पोल्लं' दृढवेष्टनाद् घनवेष्टनात् कारणात्, मृदु पक्ष्म च कर्त्तव्यं-मृदूनि दशिकापक्ष्माणि क्रियन्ते । 'प्रतिपूर्ण' सद् बाह्येन निषद्याद्वयेन युक्तं सत् हस्तं पूरयति यथा तथा कर्त्तव्यम् । तथा 'रलिप्रमाणमात्रं' यथा दण्डो हस्तप्रमाणो भवति तथा कर्त्तव्यम् । 'कुज्जा पोरपरिग्गहंति पोरम्-अङ्गष्ठपर्व तस्मिन्नष्ठपर्वणि लग्नया प्रदेशिन्या यद्भवति छिद्रं तद्यथा पूर्यते तेन दण्डकेन बाह्यनिषद्याद्वयसहितेन तथा कर्त्तव्यं, एवंविधं 'पोरपरिग्गहं' अङ्गष्ठपर्वप्रदेशिनीकुण्डलिकापूरणं कर्त्तव्यमिति ।
-||७८९॥
Page #799
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-૧ ચન્દ્ર. : વળી આ જ શ્લોકનું ભાગ્યકાર વ્યાખ્યાન કરે છે કે – નિર્યુક્તિ
ઓઘનિયુક્તિ ભાષ્ય-૩૨૨: ટીકાર્થ: દઢ રીતે ઓધાના પાટાનું વેખન કરેલ હોવાના કારણે એ ઓઘો બિલકુલ પોલાણ ભાગ- ૨T
વગરનો હોય. ઓઘાના પક્ષ્મ મૃદુ કરવા અર્થાત્ દશીની રૂંવાટી મૃદુ હોવી જોઈએ. તથા બે બાહ્ય નિષઘાઓ સહિતનો ઓળો
જે રીતે હાથને પુરે તેવો કરવો. તેમાં રહેલી દાંડી જે રીતે એક હાથ પ્રમાણ થાય તે રીતે તે ઓઘો બનાવવો તથા અંગુઠાના || ૭૯0 ||
પર્વ ઉપર રહેલ પ્રદેશિની વડે જે છિદ્ર તૈયાર થાય, તે જે રીતે તે બાહ્ય બે નિષદ્યાવાળા દંડક વડે પુરાય તે રીતે ઓઘો કરવો. આવા પ્રકારનું અંગુષ્ઠપર્વ અને પ્રદેશિનીની કુંડલિકા=ગોળાકાર કાણાનું પૂરણ કરવું.
वृत्ति : इदानीं समुदायरूपस्यैव प्रमाणं प्रतिपादयन्नाह - ओ.नि. : बत्तीसंगुलदीहं चउवीसं अंगुलाई दंडो से ।
अटुंगुलादसाओ एगयरं हीणमहियं वा ॥७१०॥ द्वात्रिंशदङ्गलानि सर्वमेव दीर्घत्वेन प्रमाणतो भवति, तत्र च 'अस्य' रजोहरणस्य चतुर्विंशत्यङ्गलानि दण्डकः, अष्टाङ्गलप्रमाणकाश्च दशिका भवन्ति, 'एगतरं हीणमहियं वा' एकतरं दण्डकस्य दशिकानां वा कदाचिद्धीनं प्रमाणतो भवति कदाचिच्चाधिकं भवति, सर्वथा समुदायतस्तद्वात्रिंशदङ्गलं कर्त्तव्यम् ।
ક
// ૭૯૦ ||
જ
H
Page #800
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર. : હવે નિષદ્યા=પાટા-દસી-દાંડી વગેરે બધા જ અવયવોના સમૂહરૂપ એવા જ ઓઘાનું પ્રમાણ બતાવતા કહે છે કે – શ્રી ઓધ-થિ નિર્યુક્તિ
ઓઘનિયુક્તિ-૭૧૦: ટીકાર્ય : આખો ઓઘો લંબાઈ વડે ૩૨ અંગુલ પ્રમાણવાળો હોય છે. તેમાં ઓઘાની દાંડી ૨૪ ભાગ- ૨T
અંગુલની હોય. દશી આઠ અંગુલ પ્રમાણની હોય. ક્યારેક એવું પણ બને કે દાંડી અને દશી એ બેમાંથી કોઈપણ એક વસ્તુ
બતાવેલા પ્રમાણથી નાની કે મોટી પણ હોય. પણ એ નક્કી કે બે ય ભેગા મળીને કુલ ૩૨ અંગુલનો ઓઘો કરવો. (દા.ત. | ૭૯૧ || -
દાંડી ૨૦ અંગુલની હોય, તો પછી દશી ૧૨ અંગુલની કરવી. દાંડી ૨૬ અંગુલની હોય તો પછી દસી છ અંગુલની કરવી.)
-
E
F
*
F
=
વૃત્તિ : તેä મિયં મવતિ ? રૂત્યત બાદ - મો.નિ.: fouTયં ડ્રિયં વાવિ, વત્ન પાયjછvi |
તિપરીયમળિ૬, રહા થાર - I૭૨શ. तद्रजोहरणं कदाचिदूर्णामयं भवति कदाचिच्चोष्ट्रौर्णामयं भवति कदाचित्कम्बलमयं भवति, पादपुञ्छनशब्देन रजोहरणमेव गृह्यते, तदेवंगुणं भवति, 'तिपरियल्लं ति त्रि:परिवर्तं-त्रयः परावर्तका:-वेष्टनानि यथा भवन्ति तथा कर्त्तव्यम्, 'अणिसिलृति मृदु कर्त्तव्यं, तदेवंगुणं रजोहरणं धारयेदेकमेवेति ।
ચન્દ્ર, : તે ઓધો કઈ વસ્તુનો બનેલો હોય ? તે હવે કહે છે.
ક
કં
ક
=
હિe “B
ઇ“fe.
Tu ૭૯૧
+ ,
E -
Page #801
--------------------------------------------------------------------------
________________
શા
ઓઘનિર્યુક્તિ-૭૧૧ : ટીકાર્થ: તે ઓઘો ક્યારેક ઉનનો હોય, ક્યારેક ઉંટના ઉનનો હોય. ક્યારેક કામળીનો હોય. શ્રી ઓઘ-થ નિર્યુક્તિ
ગાથામાં પાદપુંછન શબ્દ લખેલ છે, પણ એ શબ્દ વડે રજોહરણ જ લેવાનું છે. તે ઓઘો આવા ગુણવાળો હોય તથા એ i, ઓઘાના કુલ ત્રણ વેપ્ટન જે રીતે થાય તે રીતે કરવો. ભાગ-૨
-ત્રીજુવેણન પૂર્ણ || ૭૯૨ IN
<- બીજું વેખન પૂર્ણ
- પહેલું વેદનપૂર્ણ
(ચિત્ર : |
-
ક
તથા તે મૃદુ બનાવવો. આમ આવા પ્રકારના ગુણવાળું એક જ રજોહરણ રાખવું. वृत्ति : तेन च किं प्रयोजनमित्यत आह - ओ.नि. : आयाणे निक्खेवे ठाणनिसीयण तुयट्टसंकोए ।
पुव्वं पमज्जणट्ठा लिंगट्ठा चेव रयहरणं ॥७१२॥
*
&
B
in ૭૯૨ .
E
Page #802
--------------------------------------------------------------------------
________________
आदानं-ग्रहणं तत्र प्रमार्जनार्थं रजोहरणं गृह्यते निक्षेपो-न्यासः स्थानं-कायोत्सर्गः निषीदनम्-उपवेशनं तुयट्टणं श्रीमोध-त्थु નિર્યુક્તિ
शयनं सङ्कोचनं-जानुसंदंशकादेः, एतानि पूर्वं प्रमृज्य क्रियन्ते अतः पूर्वं प्रमार्जनार्थं रजोहरणग्रहणं क्रियते । लिङ्गमिति ભાગ-૨
च कृत्वा रजोहरणधारणं क्रियत इति । ।
यन्द्र. : सामोधा व प्रयो४न छ ? मेहेछ - ॥७८ ॥ म
ઓઘનિર્યુક્તિ-૭૧૨ : ટીકાર્થ : વસ્તુનું ગ્રહણ કરવાનું હોય, ત્યાં પુંજવા માટે ઓઘો રખાય છે તથા વસ્તુ મુકવાની | હોય, કાયોત્સર્ગ કરવાનો હોય, બેસવાનું હોય, ઉંઘવાનું હોય, ઢીંચણના સાંધાના ભાગો સંકોચવાના હોય.... આ બધી બાબતો પહેલા તે સ્થાનમાં ઓઘા વડે પુજીને પછી આચરાય છે. એટલે આ બધામાં પહેલા પ્રમાર્જન કરવા માટે ઓઘો ગ્રહણ કરાય છે. તથા ઓઘો સાધુપણાનું ચિન-પ્રતીક છે, માટે પણ ઓઘાનું ધારણ કરાય છે.
वृत्ति : इदानीं मुखवस्त्रिकाप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : चउरंगुलं विहत्थी एयं मुहणंतगस्स उ पमाणं ।
बितियं मुहप्पमाणं गणणपमाणेण एक्कक्कं ॥७१३॥ चत्वार्यङ्गलानि वितस्तिश्चेति, एतच्चतुरस्रं मुखानन्तकस्य प्रमाणम्, अथवा इदं द्वितीयं प्रमाणं, यदुत मुखप्रमाणं
॥ ८॥
Page #803
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ન
8.
ના
=
कर्त्तव्यं मुहणंतयं, एतदुक्तं भवति-वसतिप्रमार्जनादौ यथा मुखं प्रच्छाद्यते कृकाटिकापृष्ठतश्च यथा ग्रन्थिातुं शक्यते શ્રી ઓથ યુ
तथा कर्त्तव्यं, त्र्यस्त्रं कोणद्वये गृहीत्वा यथा कृकाटिकायां ग्रन्थिातुं शक्यते तथा कर्त्तव्यमिति, एतद्वितीयं प्रमाणं, ભાગ-૨
गणणाप्रमाणेन पुनस्तदेकैकमेव मुखानन्तकं भवतीति ।
ચન્દ્ર. : હવે મુહપત્તીના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – | ૭૯૪l v
ઓઘનિર્યુક્તિ-૭૧૩ : ટીકાર્થ : એકવેંત અને ૪ અંગુલ, આ ચોરસ માપ એ મુહપત્તીનું પ્રમાણ છે. અથવા તો આ બીજું પ્રમાણ એ છે કે મુહપત્તી મોઢાના માપ પ્રમાણે કરવાની છે. આશય એ છે કે વસતિમાં કાજો લેવો વગેરે વખતે જે રીતે આખું મુખ ઢાંકી શકાય અને ગળાની બરાબર પાછળના ભાગમાં જે રીતે મુહપત્તીના બે છેડાઓ વડે ગાંઠ આપી શકાય તેટલા પ્રમાણવાળી મુહપત્તી કરવી.
ટૂંકમાં ત્રણ ખૂણાવાળી મુહપત્તીને બે કોણામાં પકડીને જે રીતે કૂકાટિકાના ભાગ ઉપર ગાંઠ આપવી શક્ય બને તે રીતે 'મુહપત્તી કરવી. આ તેનું બીજું પ્રમાણ છે. (મુહપત્તી આમ તો ચાર ખૂણાવાળી છે, પણ જે રીતે પૂજાનો રૂમાલ બાંધીએ, ત્યારે એ ત્રણ ખૂણાવાળો થાય, \/ તે રીતે અહીં પણ સમજવું.)
वृत्ति : इदानीं तत्प्रयोजनप्रतिपादनायाह -
ક
ક
શ
૬
=
':
૭૯૪ ..
ન
Page #804
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-, નિર્યુક્તિ ભાગ-૨
કો
૭૯૫ |
E
E
E
E
ओ.नि. : संपातिमरयरेणूपमज्जणट्ठा वयंति मुहपत्तिं ।
नासं मुहं च बंधइ तीए वसहिं पमज्जंतो ॥७१४॥ संपातिमसत्त्वरक्षणार्थं जल्पद्भिर्मुखे दीयते, तथा रजः-सचित्तपृथिवीकायस्तत्प्रमार्जनार्थं मुखवस्त्रिका गृह्यते, तथा रेणुप्रमार्जनार्थं मुखवस्त्रिकाग्रहणं प्रतिपादयन्ति पूर्वर्षयः । तथा नासिकांमुखं बध्नाति तया मुखवस्त्रिकया वसति | प्रमार्जयन् येन न मुखादौ रजः प्रविशतीति । | ચન્દ્ર. : હવે મુહપત્તીનું પ્રયોજન બતાવવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૭૧૪: ટીકાર્થ : બોલનારા સાધુઓ વડે મચ્છર-મસી વગેરે હવામાંથી અચાનક આવી પડનારા જીવોનું સંરક્ષણ કરવા માટે મુહપત્તી મુખ ઉપર રખાય છે. તથા સચિત્તપૃથ્વીકાયનું પ્રમાર્જન કરવા માટે મુહપત્તી રખાય છે. (શરીર " ઉપર સચિત્ત ધૂળ ઉડીને ચોંટે, તો એ મુહપત્તીથી દૂર કરાય... એવું અન્ય સ્થાને પણ વિચારવું.) તથા ધૂળનું પ્રમાર્જન કરવા માટે પૂર્વઋષિઓ મુહપત્તીનું ગ્રહણ કરવાનું કહે છે. તથા વસતિનું પ્રમાર્જન કરતો સાધુ તે મુહપત્તી વડે નાસિકાને અને મુખને બાંધે છે કે જેથી મુખ વગેરેમાં ધૂળ ન પ્રવેશે. वृत्ति : इदानी मात्रकप्रमाणप्रतिपादनायाह -
:
* F
= 45
= #
E
= fb *fo.
A
૭૯૫
Page #805
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-થિ
મો.નિ.: ગો મા પલ્પો વિશે તિરં તુ મત્તપમાપf I નિર્યુક્તિ
दोसुवि दव्वग्गहणं वासावासासु अहिगारो ॥७१५॥ ભાગ-૨
यो मागधिकः प्रस्थस्तत्सविशेषतरं मात्रकं भवति, स च मागधिकप्रस्थः दो असइओ पसई दो पसतिओ सेतिया
चउसेइयाहि मागहो पत्थो सो जारिसो पमाणेण तारिसं सविसेसतरं मत्तयं हवति । तेन किं प्रयोजनमित्यत आह-'दोसुवि' ૯૬ | =
ण द्वयोरपि वर्षावर्षयोः - वर्षाकालऋतुबद्धकालयोर्यदाचार्यादिप्रायोग्यद्रव्यग्रहणं क्रियते अयमधिकारस्तस्य मात्रकस्येति, स्स इदं प्रयोजनमित्यर्थः ।
ચન્દ્ર.: હવે માત્રકનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૧૫ : ટીકાર્થ : મગધ દેશમાં પ્રસિદ્ધ જે પ્રશ્યક છે, તે જ કંઈક વધુ મોટો હોય તે માત્રક બને. તે ન માગધિકપ્રસ્થ (બે અસતી=૧ પસતી, બે પસતી=૧ સેતિકા, ચાર સેતિકા = એક માંગલિક પ્રસ્થ,) જેટલા પ્રમાણવાળો હોય છે તેવા જ પ્રકારનું પણ કંઈ વધુ મોટું એવુ માત્રક હોય,
(અસતી=અસલી એટલે એક ખોબો-બે ખોબા જેટલું ધાન્ય એટલે ૧ પસલી થાય. બે પસલી એટલે એક સેતિકા થાય... આમ ૧૬ ખોબા જેટલું ધાન્ય જે વાસણમાં ભરાય, તે પ્રસ્થક કહેવાય.)
: ૭૯દા પ્રશ્ન : આ માત્રક વડે શું પ્રયોજન છે ?
ક
=
=
Page #806
--------------------------------------------------------------------------
________________
श्री जोध
નિર્યુક્તિ
भाग-२
मो
म
1190911 म
UT
ઉત્તર : ચોમાસામાં અને શેષકાળમાં આચાર્યાદિને પ્રાયોગ્ય દ્રવ્યનું જે ગ્રહણ કરાય છે, તે જ આ માત્રકનો અધિકાર = प्रयोजन छे.
आ
वृत्ति : अथवेदमन्यत्प्रमाणमुच्यते
ओ.नि. : सूवोदणस्स भरिडं दुगाउअद्धाणमागओ साहू |
भुंजइ एगट्ठाणे एवं किर मत्तयपमाणं ॥ ७१६॥
-
सूपस्य च ओदनस्य च भृतं द्विगव्यूताध्वानादागतः साधुर्भुङ्क्ते यदेकस्मिन् स्थाने तदेतत् किल मात्रकस्य द्वितीयं भ प्रमाणमुक्तं ।
ચન્દ્ર. ઃ અથવા તો આ બીજું પ્રમાણ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૭૧૬ : ટીકાર્થ : બે ગાઉ માર્ગથી આવેલો સાધુ એક જ સ્થાને દાળ અને ભાતનું ભરેલું જે પાત્રુ ખાઈ શકે તે માત્રકનું બીજું પ્રમાણ છે.
वृत्ति : आह- कस्मादुक्तप्रमाणाल्लघुतरं न क्रियते ? उच्यते, लघुतरे दोषा भवन्ति -
ण
मो
त्थ
म
भ
णं
ग
म
हा
म्य
11 969 11
Page #807
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ની
થી ઓપ. ચા મો.નિ. : સંપાડુમતલપાપ ધૂનિસરપ્લે ય કાળંતંfમ ા
पुढविदगअगणिमारुयउद्धंसणखिसणाडहरे ॥७१७॥ ભાગ-૨
अतिलघुनि मात्रके च आहारेण भृते सति यदि तदाच्छादनमुत्क्षिप्यते ततः शुषिरेण संपातिमत्रसप्राणा धूलिश्च
सरजस्क:-क्षार: एते प्रविशन्ति, तथा परिगलमाने च तद्र्व्यसंपातेन पृथिव्युदकाग्निमारूतानां वधः संभाव्यते, || ૭૯૮ "
ण उद्धंसणो-वधो भवति, तता 'खिसणा' परिभवो भवतीति, यदुतानेन प्रव्रजितेन अतृप्तेनैतावगृहीतं येनैतद्भक्तमितश्चेतश्च
विक्षिपन् प्रयातीति, ततश्च डहरके एते दोषा यतो भवन्तीति ततः पूर्वोक्तप्रमाणयुक्तमेव ग्राह्यमिति ।
ચન્દ્ર. : પ્રશ્ન : કહેલા માપ કરતા નાના માપનું મંત્રક શા માટે ન કરાય ? - ઉત્તર : નાના માત્રકમાં દોષો થાય, તે આ પ્રમાણે –
ઓઘનિર્યુક્તિ-૭૧૭: ટીકાર્થ : ઘણું નાનું માત્રક આહાર વડે સંપૂર્ણ ભરાઈ જાય એટલે હવે જો તેના ઉપર ઢંકાતું વસ્ત્ર દૂર કરી દેવામાં આવે (વસ્ત્ર રાખે તો આહાર સાથે વસ્ત્રનો સંપર્ક થવાથી વસ્ત્ર બગડે, કાપ કાઢવાદિ દોષો ઉત્પન્ન થાય) તો પછી ખાલી જગ્યા વડે સંપાતિમ ત્રસજીવો, ધૂળ, ક્ષાર (રાખ) આ બધું અંદર પ્રવેશી જાય.
વળી આખું ભરચક તે પાત્ર ગળવા માંડે, એમાંથી ભોજનાદિ નીચે ઢોળાય તો પછી તે ભોજનાદિ દ્રવ્યોના પતનના
"
=
I:
૦૯૮ો.
*
Page #808
--------------------------------------------------------------------------
________________
ધી
લીધે પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુનો વધ સંભવિત બને. ગાથામાં ઉદ્ધસણ શબ્દ લખેલ છે. તેનો અર્થ વધ થાય. શ્રી ઓઘ- . નિર્યુક્તિ ન
1 વળી બધું ઢોળાવાથી લોકોમાં નિંદા થાય કે આ સાધુને ખાવામાં બિલકુલ તૃપ્તિ નથી. માટે જ આટલું બધું વહોરી લીધું
" કે જેથી આ ભોજન આમતેમ ઢોળતો ઢોળતો જાય છે. ભાગ-૨
આમ નાનું માત્રક રાખવામાં આ બધા દોષો થાય છે, માટે નાનું માત્રક ન રાખવું. પરંતુ પૂર્વે કહેવા પ્રમાણવાળું જ // ૭૯૯i vમાત્રક રાખવું.
ની
वृत्ति : इदानीमाचार्यादिप्रायोग्यग्रहणनिमित्तं मात्रकस्यानुज्ञाप्रतिपादनायाह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लभे सहसदाणे ।
संसत्तभत्तपाणे मत्तगपरिभोग अणुण्णाओ ॥७१८॥ आचार्यप्रायोग्यग्रहणे तथा ग्लानप्राघूर्णकप्रायोग्यग्रहणे तथा दुर्लभघृतादिद्रव्यग्रहणे सहसादानग्रहणे तथा ओ संसक्तभक्तपानग्रहणे च मात्रकस्य परिभोगोऽनुज्ञातो नान्यदेति, तस्य च मात्रकस्यानेन क्रमेण परिभोगः कर्त्तव्यः, यद्याचार्यस्य तस्मिन् क्षेत्रे ध्रुवलम्भः प्रायोग्यस्य तदा एक एव सङ्घाटकः प्रायोग्यं गृह्णाति न सर्वे ।
ચન્દ્ર. : હવે “આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુઓનું ગ્રહણ કરવા નિમિત્તે માત્ર રાખવાની અનુજ્ઞા છે.” એનું પ્રતિપાદન ૭૯૯૫.
Page #809
--------------------------------------------------------------------------
________________
=
શ્રી ઓઘ
નિયુક્તિ ની યોગ્ય
'E
F
=
=
=
કરતા કહે છે કે –
' ઓઘનિર્યુક્તિ-૭૧૮: (૧) આચાર્યને અનુકૂળ જે વસ્તુઓ હોય તેનું ગ્રહણ કરવામાં (૨) ગ્લાનને અને મહેમાનને ભાગ-૨
થી યોગ્ય વસ્તુનું ગ્રહણ કરવામાં તથા (૩) દુર્લભ ઘી વગેરે વસ્તુ મળે તો તેનું ગ્રહણ કરવામાં (૪) અચાનક કોઈ વિશિષ્ટ દાન
મળે તો તેનું ગ્રહણ કરવામાં (૫) જીવસંસક્ત ભક્તપાનનું ગ્રહણ કરવામાં માત્રકનો ઉપયોગ કરવાની રજા છે. પણ એ / ૮00 in 5 સિવાય નહિ.
આ માત્રકનો આ આગળ કહેવાતા કામ વડે ઉપયોગ કરવો કે જો આચાર્યને પ્રાયોગ્ય વસ્તુનો તે ક્ષેત્રમાં અવશ્ય લાભ થવાનો જ હોય તો પછી કોઈપણ એક જ સંઘાટક આચાર્યપ્રાયોગ્ય વસ્તુ લાવે, બધા ન લાવે.
वृत्ति : तत्र चैकस्य सङ्घाटकस्याचार्यप्रायोग्यं गृह्णतः को विधिरित्यत आह - મો.નિ. : ઇમિ ૩પ૩૩ ગુણો વિતિ દે ય પડકું .
गिण्हड संघाडेगो धवलंभे सेस उभयंपि ॥७१९॥ एकस्मिन् प्रतिग्रहके प्रायोग्यं गुरोर्गृह्णाति 'बितिउग्गहे यत्ति द्वितीयप्रतिग्रहके 'पडिकुटुं'ति प्रतिषिद्धं यत्संसक्तादि तगृह्णाति, अथवा 'पडिकुटुं' विरुद्धं यत्काञ्जिकाअम्बिलादि त द्वितीयप्रतिग्रहके गृह्णाति एक एव सङ्घाटकः । कदा पुनरयं र विधिरित्यत आह-'ध्रुवलम्भे' ध्रुवे-अवश्यम्भाविनि प्रायोग्यलाभे सत्ययं विधिः, 'सेस उभयंपि'त्ति शेषा-येऽन्ये
=
=
Page #810
--------------------------------------------------------------------------
________________
मो
श्री सोध- त्य નિર્યુક્તિ
ભાગ-૨
सङ्घाटकास्ते आत्मार्थमुभयमपि भक्तं पानकं च गृह्णन्ति, एकः पानकमेकस्मिन् प्रतिग्रहके गृह्णाति द्वितीयस्तु भक्तं गृह्णाति, एवं सर्वेऽपि सङ्घाटका भिक्षामटन्तीति, ततश्चैवं मात्रकग्रहणं न संजातमिति ।
|
-
મા
|| ૮૦૧ || મ
ચન્દ્ર. ઃ હવે એમાં આ આચાર્યપ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરનારા એક સંઘાટકની વિધિ શું છે ? એ કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૧૯ : ટીકાર્થ : એક પાત્રકમાં=માત્રકમાં ગુરુને પ્રાયોગ્ય વસ્તુ ગ્રહણ કરે. બીજા પ્રતિગ્રહક (માત્રક)માં જે પ્રતિષિદ્ધ સંસક્તાદિ ભોજનપાન છે, તેનું ગ્રહણ કરે. અથવા પ્રતિક્રુષ્ટ એટલે જે ઇતરવસ્તુ સાથે વિરોધિ દ્રવ્યો છે, જેમકે મૈં કાંજી અંબિલ વગેરે. તેને બીજા માત્રકમાં ગ્રહણ કરે. આમ બધું એક જ સંઘાટક કરે. (ફરી યાદ કરવું કે એક સંઘાટક પાસે = બે સાધુ પાસે, કુલ બે પાત્રક અને બે માત્રક છે. એમાં એક પાત્રામાં બેયનું ભોજન, બીજામાં બેયનું પાણી વહોરે છે. એક માત્રકમાં આચાર્યપ્રાયોગ્ય અને બીજા માત્રકમાં સંસક્ત દ્રવ્ય-વિરુદ્ધ દ્રવ્ય વહોરે.)
UT
भ
णं
म
તા
ओ
TT આ વિધિ ક્યારે કરવાની ? તે કહે છે કે જ્યારે આચાર્ય-પ્રાયોગ્ય વસ્તુ અવશ્ય મળવાની જ હોય ત્યારે આ વિધિ સમજવી. એ વખતે બીજા સંઘાટકો પોતાના માટે જ ભોજન અને પાન ગ્રહણ કરે. એક સાધુ એક પાત્રામાં બેયનું પાણી લે, બીજો સાધુ બીજા પાત્રામાં ભોજન લે. આમ બધા સંઘાટકો ભિક્ષા ફરે. અને એટલે આ પ્રમાણે તો બીજા સંઘાટકોને માત્રકનું ગ્રહણ થતું નથી. (એમણે આચાર્યપ્રાયોગ્યાદિ લાવવાનું નથી. પ્રતમાં જે પાઠ છે કે ‘માત્ર પ્રાં ન સંજ્ઞાતમ્” એ અંગે ગીતાર્થોનું કહેવું છે કે આચાર્યપ્રાયોગ્ય નહીં લાવવું હોય તો પણ માત્રક તો લઈને જ જવું, કેમકે બાળવૃદ્ધ આદિ તો છે જ.
at
| || ૮૦૧ ||
Page #811
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૮૦૨ છે.
ક
સંસક્ત માટે પણ માત્રક તો જોઈશે ને, સીધું જ પાત્રકમાં વહોરવાનું નથી, માત્રકમાં વહોરવું પડશે. તપાસી કરીને જ પાત્રકમાં નાંખવાનું છે, તો માત્રક લઈને જવું.)
वृत्ति : अथ ध्रुवलम्भः प्रायोग्यस्य न तस्मिन् क्षेत्रे ततः को विधिरित्यत आह - ओ.नि. : असई लाभे पुण मत्तए य सव्वे गुरूण गेण्हंति ।
एसेव कमो नियमा गिलाणसेहाइएसुंपि ॥७२०॥ असति लम्भे पुनः प्रायोग्यस्य सर्व एव सङ्घाटका मात्रकेषु गुरोः प्रायोग्यं गृह्णन्ति, यतो न ज्ञायते कः किंचिल्लप्स्यते भ आहोश्चिन्नेत्यतो गृह्णन्ति, एष एव क्रमो 'नियमात्' नियमत एव ग्लानशिष्यकादिष्वपीति ।
ચન્દ્ર, : હવે જો તે ક્ષેત્રમાં પ્રાયોગ્ય વસ્તુનો અવશ્ય લાભ ન થતો હોય, એટલે કે વસ્તુ મળી જ જાય એવું નિશ્ચિત ન હોય તો પછી શું વિધિ છે? એ કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૨૦: ટીકાર્થ : જો પ્રાયોગ્યનો લાભ ન થતો હોય તો પછી બધા જ સંઘાટકો માત્રક લઈ જાય, અને એમાં ગુરુને પ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરે, કેમકે ત્યાં એ જણાતું નથી કે કયો સંઘાટક શું પામશે કે નહિ પામે ?... એટલે બધા સંઘાટકો અવશ્ય ગુરુપ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરે. આ જ ક્રમ અવશ્ય ગ્લાન-શિષ્યાદિમાં પણ સમજવો. (એટલે કે એમને માટે
* F
=
=
= fઇ “fe
દા Eu ૮૦૨ /
= his ET
Page #812
--------------------------------------------------------------------------
________________
તે ક્ષેત્રમાં અવશ્ય પ્રાયોગ્ય મળવાનું જ હોય તો પછી અમુક જ સંઘાટક લાવે. બધાં ન લાવે. અન્યથા બધા લાવે.)
श्रीमोघ- त्यु नियुति ભાગ-૨
॥ ८०3॥ म
वृत्ति : अथवा - ओ.नि. : दुल्लभदव्वं व सिया घयाइ तं मत्तएसु गेण्हंति ।
लद्धेवि उ पज्जत्ते असंथरे सेसगट्ठाए ॥७२१॥ दुर्लभं वा द्रव्यं स्याद् घृतादि तन्मात्रकेषु गृह्णन्ति । तथा लब्धेऽपि भक्ते पर्याप्ते आत्मार्थं तथाऽपि यदि न संस्तरति ग्लानवृद्धादीनां, ततोऽसंस्तरणे सति ग्लानादिभक्तार्थं तावत्पर्यटन्ति यावत्पर्याप्तं भक्तं ग्लानादीनां भवतीति ।।
LESEEE
यन्द्र. : अथवा -
ઓઘનિર્યુક્તિ-૭૨૧ :ટીકાર્થ : ઘી વગેરે દુર્લભ દ્રવ્યો મળે, તો તેને માત્રકમાં ગ્રહણ કરે. તથા પોતાને માટે પૂરતું ( ભોજન મળી ગયું હોય તો પણ જો ગચ્છના ગ્લાન-વૃદ્ધાદિ સાધુઓનો નિર્વાહ થતો ન હોય તો પછી ગ્લાનવૃદ્ધ વગેરેના માટે બાકી વધારાની જરૂરી ગોચરી લાવવા ત્યાં સુધી ફરે કે જ્યાં સુધી ગ્લાનાદિને પર્યાપ્ત ભોજન મળી રહે.
वृत्ति : अथवाऽनेन प्रकारेण मात्रकग्रहणं संभवति -
FOTO
Page #813
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
श्रीमत्व ओ.नि. : संसत्तभत्तपाणेसु वावि देसेसु मत्तए गहणं ।
पुव्वं तु भत्तपाणं सोहेउ छुहंति इयरेसु ॥७२२॥ ભાગ-૨) ___ यत्र प्रदेशेषु स्वभावेनैव संसक्तभक्तपानं सम्भाव्यते, तेषु संसक्तभक्तपानेषु देशेषु सत्सु प्रथमं मात्रके ग्रहणं ।
क्रियते, पुनश्च तत्पूर्वमेव भक्तपानं शोधयित्वा प्रक्षिपन्ति इतरेषु प्रतिग्रहकेषु, ततश्चैवं वा मात्रकग्रहणं संभवति । ॥८०४॥ म यन्द्र. : अथवा बीरी ५ मात्र
संभव छઓઘનિર્યુક્તિ-૭૨૨ : ટીકાર્થ : જે પ્રદેશોમાં સ્વભાવથી જ સંસક્ત==સજીવવાળું ભોજન - પાન સંભવતું હોય, તે સંસક્તભોજનપાનવાળા દેશોમાં એ ભોજન-પાણી પ્રથમ તો માત્રકમાં ગ્રહણ કરાય. એ પછી સૌ પ્રથમ તે ભોજન - પાનને | બરાબર જોઈ લે, અને જે જે ભાગ જીવ વિનાનો દેખાય તેને બીજા પાત્રામાં નાંખે. આમ આ પ્રમાણે પણ માત્રકનું ગ્રહણ સંભવે છે. (જયાં ભોજન-પાન જીવસંસક્ત હોવાની સંભાવના ન હોય ત્યાં તો પાત્રામાં જ એ બધું વહોરી શકાય. માત્રકનો ઉપયોગ કરવાની જરૂર નથી.)
वृत्ति : इदानी चोलपट्टकप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : दुगुणो चउग्गुणो वा हत्था चउरंस चोलपट्टो उ ।
थेरजुवाणाणट्ठा सण्हे थुलंमि य विभासा ॥७२३॥
FORE
॥८०४॥
Page #814
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ-સ્થિ
द्विगुणश्चतुर्गुणो वा कृतः सन् यथा हस्तप्रमाणश्चतुरस्त्रश्च भवति तथा चोलपट्टकः कर्त्तव्यः, कस्यार्थमित्यत आह નિર્યુક્તિ - 'थेरजुवाणाणट्ठा' स्थविराणां यूनां चार्थाय कर्त्तव्यः, स्थविराणां द्विहस्तो यूनां च चतुर्हस्त इति भावना, 'सण्हे थुल्लंमि विभासत्ति, यदि परमयं विशेष:, यदुत स्थविराणां श्लक्ष्णोऽसावेव चोलपट्टकः क्रियते यूनां पुनः स्थूल इति ।
ui
ભાગ-૨
지
|| ૮૦૫ || ૫
J
ચન્દ્ર. : હવે ચોલપટ્ટાના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે –
UT
ઓઘનિર્યુક્તિ-૭૨૩ : ટીકાર્થ : ચોલપટ્ટો બમણો કે ચારગણો કરાય અને એ એકહાથ પ્રમાણ અને ચોરસ થાય એ મૈં માપનો ચોલપટ્ટો કરવો. (એક હાથ પહોળાઈ અને ચાર હાથ લંબાઈવાળા ચોલપટ્ટાની ચારગડી કરીએ એટલે તે એકહાથનો મ ચોરસ ટુકડો બને અને એક હાથ પહોળાઈ અને બે હાથ લંબાઈવાળા ચોલપટ્ટાની બે ગડી કરીએ એટલે તે એક હાથનો ચોરસ ટુકડો બને.)
પ્રશ્ન : આ બે પ્રકારના માપનો ચોલપટ્ટો કોના માટે કરવાનો છે ?
ઉત્તર : વૃદ્ધો અને યુવાનોના માટે કરવાનો છે. સ્થવિરોને માટે બે હાથ લંબાઈવાળો અને યુવાનોને માટે ચાર હાથ લંબાઈવાળો કરવાનો છે. એમાં આટલી વિશેષતા પાછી એ છે કે સ્થવિરોને આ જ ચોલપટ્ટો પાતળો કરવો (આપવો) જ્યારે યુવાનોને જાડો કરવો.
વૃત્તિ : વિમર્થ પુનઃસૌ ચોલપટ્ટ: યિતે ? આહ -
स
म
भ
व
आ
म
हा
at
મ
|| ૮૦૫ ||
Page #815
--------------------------------------------------------------------------
________________
ur
मो श्री खोध- त्थु
वेव्विवाउडे वातिए हिए खद्धपजणणे चेव । सिं अणुग्गहत्था लिंगुदयट्ठा य पट्टो उ ॥७२४॥
॥ ८०६ ॥ म
यस्य साधोः प्रजननं वैक्रियं भवति विकृतमित्यर्थः, यथा दाक्षिणात्यपुरुषाणां वेण्टार्थं विध्यते प्रजननं तच्च विकृतं भवति ततश्च तत्प्रच्छादनार्थमनुग्रहाय चोलपट्टः क्रियते, तथाऽप्रावृते कश्चिद् वातिको भवति वातेन ण तत्प्रजननमूच्छूनं भवति ततश्च तदनुग्रहायानुज्ञातः, तथा 'ड्रीकः' लज्जालुः कश्चिद् भवति तदर्थं, तथा 'खद्धं 'ति स्स बृहत्प्रमाणं स्वभावेनैव कस्यचित्प्रजननं भवति ततश्चैतेषामनुग्रहार्थं, तथा लिङ्गोदयार्थं च कदाचित्स्त्रियं दृष्ट्वा लिङ्गस्योदयो भवति, अथवा तस्या एव स्त्रिया लिङ्गं दृष्ट्वा उदयः स्वलिङ्गस्य भवति तं प्रत्यभिलाषो भवतीत्यर्थः, गं ततश्चैतेषामनुग्रहार्थं चोलपट्टकग्रहणमुपदिष्टमिति । उक्त ओघोपधिः,
ST
નિર્યુક્તિ
लाग-२
ण
ओ.नि. :
ण
त्थ
णं
स
ण
भ
י
शुन्द्र : प्रश्न : जा योसपट्टी शा माटे उरवो (वापरवो) ? -
| ओ
ઓઘનિર્યુક્તિ-૭૨૪ : ટીકાર્થ : ઉત્તર : જે સાધુનું પ્રજનન વિકૃત હોય, જેમકે દક્ષિણ બાજુના દેશના પુરુષોને વેંટને માટે પ્રજનન વીંધાય છે તે પ્રજનન વિકૃત થાય છે. તેથી તેને ઢાંકવા માટે અનુગ્રહ કરવા માટે ચોલપટ્ટ કરાય છે. વળી જો ચોલપટ્ટો ન પહેરીએ તો મુશ્કેલી એ થાય કે કોઈક સાધુ વાતિકવાયુના રોગવાળો હોય. વાયુ વડે તેનું
म
हा
स्स
॥ ८०६ ॥
Page #816
--------------------------------------------------------------------------
________________
E F
=
S”
'b
*
શા
#
E
Eદ
પ્રજનન ઉચ્છન=ચામડી રહિત થતું હોય તેથી તેના ઉપર ઉપકાર કરવા માટે ચોલપટ્ટાની રજા છે. શ્રી ઓધનિર્યુક્તિ
તથા કોઈક સાધુ શરમાળ હોય, તે વસ્ત્ર પહેર્યા વિના રહી શકતો ન હોય તો તેને માટે ચોલપટ્ટો છે. ભાગ-૨
વળી કોઈકનું પ્રજનન સહજ રીતે જ મોટા માપવાળું હોય, તેથી તેવાઓ ઉપર કૃપા કરવા માટે ચોલપટ્ટો છે.
તથા લિંગોદયના માટે ચોલપટ્ટો છે. એટલે કે ક્યારેક કોઈક સાધુને સ્ત્રીને જોઈને લિંગનો ઉદય થાય અથવા તો તે // ૮૦૭ ૫ સ્ત્રીને જ સાધુના લિંગને જોઈને સ્વલિંગનો ઉદય થાય એટલે કે તેના પ્રત્યે અભિલાષ થાય તો આ બધા ઉપર ઉપકાર કરવા જ માટે ચોલપટ્ટાનું ગ્રહણ કરવાની અનુમતિ અપાઈ છે.
ઓશોપધિ કહેવાઈ ગઈ. वृत्ति : इदानीमौपग्रहिकोपधिप्रतिपादनायाह - મો.નિ. : સંથારૂ ત્તરપટ્ટો એડ્રાફના ય કાયયા હલ્યા !
રોપિય વિસ્થા સ્થો વડ« વેવ ૭ર. संस्तारकस्तथोत्तरपट्टकश्च, एतौ द्वावप्येकैकोऽर्द्धतृतीयहस्तौ दैर्येण प्रमाणतो भवति, तथा द्वयोरप्यनयोविस्तारो हस्तश्चत्वारि चाङ्गलानि भवतीति ।
૪
-
ક
P
k"Is
.20011
E
F
Page #817
--------------------------------------------------------------------------
________________
यन्द्र. वे भोप पधिनु प्रतिपादन २१। भाटे हे छ - श्रीमधि-त्यु નિર્યુક્તિ
ઓઘનિયુક્તિ-૭૨૫: ટીકાર્થઃ સંથારો અને ઉત્તરપટ્ટો આ દરેકેદરેક અઢીહાથ લાંબા અને એક હાથ + ચાર અંગુલ
પહોળા જોઈએ. ભાગ-૨
वृत्ति : आह-किं पुनरेभिः प्रयोजनं संस्तारकादिभिः पट्टकैः ?, उच्यते - ॥८०८॥ मा
ओ.नि. : पाणादिरेणुसारक्खणट्ठया होंति पट्टगा चउरो ।
छप्पइयरक्खणट्ठा तत्थुवरि खोमियं कुज्जा ॥७२६॥ प्राणिरेणुसंरक्षणार्थं पट्टका गृह्यन्ते, प्राणिनः-पृथिव्यादयः रेणुश्च-स्वपतः शरीरे लगति अतस्तद्रक्षणार्थं पट्टकग्रहणं, | ते चत्वारो भवन्ति, द्वौ संस्तारकोत्तरपट्टकावुक्तावेव, तृतीयो रजोहरणबाह्यनिषद्यापट्टकः पूर्वोक्त एव, चतुर्थः क्षौमिक
एवाभ्यन्तरनिषद्यापट्टको वक्ष्यमाणकः, एते चत्वारोऽपि प्राणिसंरक्षणार्थं गृह्यन्ते, "तत्र षट्पदीरक्षणार्थं तस्य ओ कम्बलीसंस्तारकस्योपरिखोमियं-संस्तारके पट्टकं कुर्याद् येन शरीरकम्बलीमयसंस्तारकसंघर्षेण न षट्पद्यो विराध्यन्त इति।
ચન્દ્ર. પ્રશ્ન : આ સંથારાદિ બે પટ્ટ વડે=વસ્ત્ર વડે શું પ્રયોજન છે ? સાધુ સીધો જ જમીન પર ઉંઘી જાય તો શું વાંધો? હા આ બધો પરિગ્રહ તો ન રાખવો પડે.
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૭૨૬ : ટીકાર્ય : જીવોના અને ધૂળના સંરક્ષણ માટે આ સંથારપટ્ટ અને ઉત્તરપટ્ટ ગ્રહણ કરાય
॥ ८०८॥
Page #818
--------------------------------------------------------------------------
________________
is
શ્રી ઓઘ.
નિર્યુક્તિ
'b
આ
E
છે. તેમાં પ્રાણી એટલે પૃથ્વી વગેરે લેવા અને ધૂળ તો નીચે ઉંઘતા સાધુના શરીર ઉપર લાગે, એટલે આ બધાના રક્ષણ માટે
પટ્ટકનું ગ્રહણ કરવાની રજા છે. ભાગ-૨!
આ પટ્ટ ચાર છે. એમાં સંથારો અને ઉત્તરપટ્ટો બે તો કહી જ ગયા. ત્રીજો પટ્ટ ઓઘાની બાધનિષઘા રૂપ છે. . (ઓધારિયું) ચોથો સુતરનો જ બનેલો ઓઘાની અભ્યન્તરનિષઘા રૂપ છે. (નિષેથિયું) || ૮૦૯ ને.' આ ચારેય પટ્ટ પ્રાણીના સંરક્ષણ માટે ગ્રહણ કરાય છે.
તેમાં ષટ્રપદી (અત્યંત ઝીણા ત્રસજીવ વિશેષો)ના સંરક્ષણ માટે ઉનના સંથારાની ઉપર સુતરાઉ વસ્ત્ર = ઉત્તરપટ્ટો પાથરવો કે જેથી શરીર અને કામળીમય સંથારાના સંઘટ્ટા વડે ષપદીઓની વિરાધના ન થાય. (શરીરમાં સવા વગેરે અત્યંત ઝીણા ત્રસ જીવો ઉત્પન્ન થતા હોય છે. હવે જો એ શરીર સાથે સીધા ઉનના સંથારા ઉપર ઉંઘાય, તો એ બેનું સંઘર્ષણ થવાથી જ જીવો મરવાની શક્યતા રહે.)
वृत्ति : इदानीमभ्यन्तरक्षौमनिषद्याप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : रयहरणपट्टमेत्ता अदसागा किंचि वा समतिरेगा ।
एकगुणा उ निसेज्जा हत्थपमाणा सपच्छागा ॥७२७॥ स रजोहरणपट्टकोऽभिधीयते यत्र दशिका लग्नाः तत्प्रमाणा 'अदशा' दशिकारहिता क्षौमा रजोहरणाभ्यन्तरनिषद्या
ક
=
k “s
૯ો.
-
Page #819
--------------------------------------------------------------------------
________________
:
$
P
भवति, 'किंचि वा समतिरेग'त्ति किञ्चिन्मात्रेण वा समधिका तस्य रजोहरणपट्टकस्य भवतीति, 'एकगुण'त्ति एकैव सा શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ
निषद्या भवतीति, हस्तप्रमाणा च पृथुत्वेन भवति, 'सपच्छाग'त्ति सह बाह्यया हस्तप्रमाणया भवतीति, एतदुक्तं भवति ભાગ-૨
बाह्याऽपि निषद्या हस्तमात्रैव ।
ચન્દ્ર. : હવે અંદરની જે ક્ષૌમનસુતરાઉની નિષદ્યા છે, તેના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – |૮૧૦૫
ઓઘનિર્યુક્તિ-૭૨૭ : ટીકાર્થ તે ઓઘાનો પાટો કહેવાય, કે જેમાં નીચે દસીઓ લાગેલી હોય, તેટલા માપવાળી અને # દસી વિનાની, સુતરાઉની બનેલી એવી ઓઘાની અભ્યત્તર નિષદ્યા હોય, અથવા તો ઓઘાના પાટા કરતા કંઈક પ્રમાણમાં | મોટી પણ હોય. - આ નિષદ્યા એક જ હોય, તે નિષદ્યા પહોળાઈ વડે એક હાથ પ્રમાણની હોય, અને તે એક હાથ પ્રમાણવાળી એવી મા a બાહ્ય નિષદ્યાની સાથે હોય, એટલે કે બાહ્ય નિષદ્યા પણ એક હાથમાપની હોય.
=
=
=
ओ.नि. : वासोवग्गहिओ पुण दुगुणा अवही उ वासकप्पाई।
आयासंजमहेउं एक्कगुणा सेसओ होइ ॥७२८॥ वर्षासु-वर्षाकाले औपग्रहिकः अवधिद्विगुणो भवति, कश्चासौ ?- वर्षाकल्पादिः, आदिग्रहणात् पटलानि, जो
| ૮૧ol
Page #820
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
VT
मो
|| ૮૧૧ | મ
जो बाहिरे हिंडतस्स तिम्मति सो सो दुगुणो होइ, एक्कोत्ति पुणो अन्नो घेप्पड़, स च वर्षाकल्पादिर्द्विगुणो भवति, आत्मरक्षणार्थं संयमरक्षणार्थं च तत्रात्मसंरक्षणार्थं यद्येकगुणा एव कल्पादयो भवन्ति ततश्च तेहिं तिन्नेर्हि पोट्टसूलेणं मरति, संयमरक्खणत्थं जइ एक्वं चेव कप्पं अइमइलं ओढेऊणं नीहरड़ तो तस्स कप्पस्स जं पाणियं पडइ तिन्नस्स तेणं आउक्काओ विणस्सइ, शेषस्त्ववधिरेकगुण एव भवति न द्विगुण इति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૨૮ : ટીકાર્થ : ચોમાસામાં ઔપહિક ઉધિ બમણો રાખવાનો હોય છે.
પ્રશ્ન : એ બમણો રાખવાની ઉપધિ કઈ છે ?
ટૂંકમાં બહાર ગોચરી ફરતા જે જે ઉપધિ ભીની થતી હોય તે તે ઉપધિ બમણી રાખવી. એ સિવાયની બાકીની ઉપધિ એક એક જ હોય. (સંથારો-ઉત્તરપટ્ટો વગેરે...)
मो
આ જે વર્ષાકલ્પાદિ વસ્તુઓ બમણી રખાય છે, તે આત્મરક્ષણ માટે અને સંયમરક્ષણ માટે છે. તેમાં આત્મરક્ષણ માટે આ ઉપધિ આ પ્રમાણે કે જો સાધુ એક-એક જ કલ્પાદિ રાખે, તો તે બધા ભીના થઈ જાય, અને એ પહેરે તો પેટમાં શૂળ થાય,
स
ઉત્તર : વર્ષાકલ્પ વગેરે ઉપધિ બમણી થાય. આદિ શબ્દથી પલ્લા વગેરે સમજવા. (પલ્લા વગેરે ઔધિક ઉપધિ છે, ઔપગ્રહિક નથી. પણ આ વધારાના જે પલ્લા રાખ્યા, તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય. દા.ત. પાંચ પલ્લા વપરાશમાં છે, તે ઔઘિક ઉપધિ કહેવાય અને બાકીના વધારાના પાંચ પલ્લા જે રાખે તે ઔપગ્રહિક ઉપધિ છે.)
ग
ण
ओ
वी
મ
|| ૮૧૧ ॥
Page #821
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
મા તેનાથી તે સાધુ મરી જાય. (જો બમણા હોય તો પછી ભીના વસ્ત્રો કાઢી સુકા વસ્ત્રો પહેરી લે....એટલે શૂળ વગેરે ન થાય.) શ્રી ઓથ
તથા સંયમરક્ષા માટે આ ઉપાધિ આ પ્રમાણે કે એક જ કલ્પ તો ઘણું મેલું થઈ જ જાય, એ જ ઓઢીને જો નીકળે તો ભાગ-૨
તે જલ્દી ભીનું થાય, અને ભીના થયેલા એ વસ્ત્રમાંથી જે પાણી પડે તેનાથી અપકાયની વિરાધના થાય. (મેલના કારણે
વરસાદના પાણીની જીવવિરાધના થાય અને મેલવાળી કામળી જલ્દી ભીની થવાથી એના કારણે પણ જલ્દી પાણી ટપકવા // ૮૧૨ I w
લાગતા વિરાધના થાય તથા મલિનવસ્ત્રમાં નિગોદ થાય.) જ એ સિવાયની બાકી ઉપધિ એક-એક જ હોય, બમણી ન હોય.
વૃત્ત : શિષ્ય – ओ.नि. : जं पुण सपमाणाओ ईसिं हीणाहियं व लंभेज्जा ।
उभयपि अहाकडयं न संधणा तस्स छेदो वा ॥७२९॥ यत्पुनः कल्पादिरुपकरणं स्वप्रमाणादीषद्धीनमधिकं वा लभ्येत तदुभयमिति-ओहियस्स उवग्गहियस्स वा यदिवा उभयं तदेव हीनमधिकं वा लब्धं सत् 'अहाकडं' यथाकृतमल्पपरिकर्म यल्लभ्यते तस्य न सन्धना क्रियते हीनस्य तथा हा न छेदः क्रियतेऽधिकस्य । ચન્દ્ર. : વળી –
su ૮૧૨ /
Page #822
--------------------------------------------------------------------------
________________
नियुक्ति
ઘનિર્યુક્તિ-૭૨૯ : ટીકાર્થ : જે કલ્પાદિ ઉપકરણ પોતાના પ્રમાણ કરતા નાનું કે મોટું મળે, તો પછી એ ઔધિક श्री मोध-त्यु
1 કે એ ઔપગ્રહિક ઉપધિ જે નાની કે મોટી મળી હોય તો એ અલ્પપરિકર્મવાળું જે મળે તે નાના વસ્ત્રને (અહીં યથાકૃત શબ્દનો
अर्थ मयपरिवाणु रेसो छ. (उभय = मौषि सोप अथवा उभय = डीन मषित... म ભાગ-૨
अर्थ વૃત્તિકારશ્રીએ લીધા છે.) સાંધવાનું નહિ અને મોટા વસ્ત્રનો છેદ કરવો નહિ. ॥८१३॥
वृत्ति : किञ्च - ओ.नि. : दंडए लट्ठिया चेव, चम्मए चम्मकोसए ।
चम्मच्छेदण पट्टेवि चिलिमिली धारए गुरू ॥७३०॥ - अयमपर औपग्रहिको भवति साधोः, साधोश्चावधिदण्डको भवति, दण्डकश्च यष्टिश्च चेवग्रहणाद्वियष्टिश्चेति, अयं सर्वेषामेव पृथक् पृथगौपग्रहिकः, अयमपरो गुरोरेवौपग्रहिकः, कश्चासौ ?-'चम्मए 'त्ति चर्मकृतिछवडिया चर्मकोशक: जत्थ नहरणाई छुब्भति, तथा 'चर्मच्छेदः' वर्धपट्टिका, यदिवा 'चर्मच्छेदनकं' पिप्पलकादि, तथा 'पट्टे'त्ति योगपट्टकः चिलिमिली चेति, एतानि चर्मादीनि गुरोरौपग्रहिकोऽवधिर्भवतीति ।
BEE
यन्द्र तथा -
१
॥
Page #823
--------------------------------------------------------------------------
________________
S
P
F
=
=
=
=
ઓઘનિર્યુક્તિ-૭૩૦: ટીકાર્થ : સાધુની ઔપગ્રહિક ઉપાધિ આ બીજી બધી પણ છે કે દંડક એ સાધુની ઉપધિ છે માત્ર શ્રી ઓધ
દંડક જ નહિ, દંડક અને યષ્ટિ તથા ચેવ શબ્દ દ્વારા વિષ્ટિ પણ ગણવી. આ તો તમામ સાધુઓની પોતપોતાની સ્વતંત્ર નિયુક્તિ
ઔપગ્રહિક ઉપધિ ગણવી. આખા ગચ્છની સાધારણ નહિ. ભાગ-૨
તથા ગુરુને માટે વળી આ બીજી ઔપગ્રહિક ઉપધિ છે. || ૮૧૪ ||
પ્રશ્ન : તે કઈ છે?
ઉત્તર : (૧) ચર્મકૃતિ = છવડિયા (માર્ગમાં દાવાનલનો ઉપદ્રવ હોય, જમીન જીવોથી યુક્ત હોય ત્યારે આ પાથરીને ઊભા રહી શકાય. વસ્ત્રો ચોરાય, તો આ ચર્મ પહેરી શકાય.) (૨) ચર્મનો કોશક કે જેમાં નેઈલકટર (નખ કાપવાનું સાધન). બ રખાય. (૩) ચર્મછેદ એટલે કે વર્ધપટ્ટિકા ( ચામડાની દોરી) અથવા ચર્મછેદનક એટલે કાતર. (૪) પટ્ટ એટલે યોગપટ્ટક જ 'r (યોગ માટે ઉપયોગી વસ્તુઓ) અને (૫) ચિલિમિલી (પડદો). (આના વિશેષ અર્થો પ્રવચનસારોદ્વાર ધર્મસંગ્રહ વગેરેમાં | દર્શાવેલા છે...એ ત્યાંથી જાણી લેવા.)
આ ચર્માદિ એ ગુરુની ઔપગ્રહિક ઉપધિ છે. ओ.नि. : जं चण्ण एवमादी तवसंजमसाहगं जइजणस्स ।
ओहाइरेगगहियं ओवग्गहियं वियाणाहि ॥७३१॥
કે
=
), ૫
૧
મેં
Page #824
--------------------------------------------------------------------------
________________
श्रीमोधનિર્યુક્તિ ભાગ-૨
॥८१५॥ मा
“यच्चान्यद्वस्त, एवमादि उपानहादि, तपःसंयमयोः साधकं यतिजनस्य ओघोपधेरतिरिक्तं गृहीतमौपग्रहिकं तद्विजानीहि ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૩૧ : ટીકાર્થ : આ સિવાય બીજી પણ જે પગરખાં વગેરે વસ્તુઓ તપ અને સંયમની સાધક હોય કે જે યતિજનોએ ઓઘોપધિથી વધારે ગ્રહણ કરેલી હોય તે બધી ઔપગ્રહિક ઉપધિ જાણવી.
वृत्ति : इदानीं यदुक्तं 'यष्ट्यादि औपग्रहिकं भवति साधूनां' तत्स्वरूपं प्रतिपादयन्नाह - __ओ.नि. : लट्ठी आयपमाणा विलट्ठि चउरंगुलेण परिहीणा ।
दंडो बाहुपमाणो विदंडओ कक्खमेत्तो उ ॥७३२॥ यष्टिरात्मप्रमाणा, वियष्टिरात्मप्रमाणाच्चतुर्भिरङ्गलैयूंना भवति, दण्डको 'बाहुप्रमाणः' स्कन्धप्रमाणः, विदण्डकः कक्षाप्रमाणोऽन्या नालिका भवति आत्मप्रमाणाच्चतुर्भिरङ्गलैरतिरिक्ता, तत्थ नालियाए जलथाओ गिज्झइ, लट्ठीए जवणिया बज्झइ, विलट्ठी कहंचि उवस्सयबारघट्टणी होइ, दंडओ रिउवद्धे घेप्पति भिक्खं भमंतेहिं, विदंडओ वरिसाकाले घेप्पइ, जं सो लहुयरओ होइ कप्पस्स अब्भितरे कयओ निज्जइ जेण आउक्काएण न फुसिज्जइत्ति ।
धी
144AN
Page #825
--------------------------------------------------------------------------
________________
-
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
E
ચન્દ્રઃ જે કહેલું કે “યષ્ટિ વગેરે સાધુઓની ઔપગ્રહિક ઉપધિ છે તેને હવે પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૩૨ : ટીકાર્થ : યષ્ટિ સાધુની શરીરની ઉંચાઈ જેટલી ઉંચી લાકડી હોય. વિયષ્ટિ આત્મપ્રમાણ કરતા ચાર અંગુલ નાની હોય, દંડક એ ખભા સુધી ઉંચો હોય. વિદંડક બગલ સુધી ઊંચો હોય, નાલિકા પોતાના પ્રમાણ કરતા ચાર અંગુલ મોટી હોય.
તેમાં નાલિકા વડે જલની ઉંડાઈ માપી શકાય. યષ્ટિ વડે પડદો બંધાય. વિયષ્ટિ વડે કોઈક કારણસર ઉપાશ્રયના દ્વારને ખખડાવી શકાય. દંડક રોષકાળમાં ગોચરી જનારા સાધુઓ ગ્રહણ કરે. વિદંડક વર્ષાકાળમાં ગ્રહણ કરાય, કેમકે તે સૌથી નાનો છે, એટલે તે કપડાની અંદર રાખીને પણ લઈ જઈ શકાય કે જેથી તે વિદંડક પાણી વડે સ્પર્શાય નહિ.
F
I૮૧૬ |
G
E
F
=
?
*
वृत्ति : इदानीं यष्टिलक्षणप्रतिपादनायाह - ओ.नि. : एक्कपव्वं पसंसंति, दुपव्वा कलहकारिया ।
तिपव्वा लाभसंपन्ना, चउपव्वा मारणंतिया ॥७३३॥ पंचपव्वा उ जा लट्ठी, पंथे कलहनिवारणी । छच्चपव्वा य आयंको, सत्तपव्वा अरोगिया ॥७३४॥
=
, ષ
૮૧૬
કે
Page #826
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥८१७॥
चउरंगुलपइट्ठाणा, अटुंगुलसमूसिया । सत्तपव्वा उ जा लट्ठी, मत्तागयनिवारिणी ॥७३५॥ अट्ठपव्वा असंपत्ती, नवपव्वा जसकारिया । दसपव्वा उ जा लट्ठी, तहियं सव्वसंपया ॥७३६॥ वंका कीडक्खइया चित्तलया पोल्लडा य दड्डा य । लट्ठी य उम्भसुक्का वज्जेयव्वा पयत्तेणं ॥७३७॥ विसमेसु य पव्वेसुं, अनिप्फन्नेसु अच्छिसु । फुडिया फरुसवन्ना य, निस्सारा चेव निंदिया ॥७३८॥ तणूई पव्वमज्झेसु, थूला पोरेसु गंठिला । अथिरा असारजरढा, साणपाया य निंदिया ॥७३९॥
POTO br
॥ ८१७॥
Page #827
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ
घणवद्धमाणपव्वा निद्धा वन्नेण एगवन्ना य । श्रीभोध-त्यु
घणमसिणवट्टपोरा लट्ठि पसत्था जइजणस्स ॥७४०॥ (भाग-२
चत्वार्यङलान्यधः प्रतिष्ठानं यस्या यष्टेः सा तथोच्यते, अष्टौ अङ्गलानि सर्वोपरि उच्छ्रिता या सा अष्टाङ्गलोच्छ्रिता। ॥८१८॥ म
शेषं सुगमम् । विषमेषु पर्वसु सत्सु यष्टिर्न ग्राह्या, एतदुक्तं भवति-एकं पर्व लघु पुनर्बहत्प्रमाणं पुनर्लघु ण पुनर्वृहत्प्रमाणमित्येवं या विषमपर्वा सा न शस्ता, तथाऽनिष्पन्नानि चाक्षीणि-बीजप्रदेशस्थानानि यस्याः सा निंदिता, स्स तथा स्फुटिता 'परुषवर्णा' रूक्षवर्णेत्यर्थः, तथा 'निःसारा' प्रधानगर्भरहितेत्यर्थः, सैवंविधा निन्दितेति । तथेयं निन्दिता- स्स
| तन्वी पर्वमध्येषु च 'स्थूला' ग्रन्थियुक्ता, तथा 'अस्थिरा' अदृढा, तथा 'असारजरढा' अकालवृद्धेत्यर्थः, तथा 'श्वपादा'. गच अध:श्वपादरूपा वर्तुला या यष्टिः सा निन्दितेति । घनानि वर्द्धमानानि च पर्वाणि यस्याः सा तथोच्यते, तथा स्निग्धा |
वर्णेन एकवर्णा च, तथा घनानि-निबिडानि मसृणानि वर्तुलानि च पोराणि यस्याः सा तथोच्यते । एवंविधा यष्टिर्यतिजनस्य प्रशस्तेति ।
यन्द्र. : यरिन लक्षण बतावा माटे छઓઘનિર્યુક્તિ - ૭૩૩ થી ૭૪૦: ટીકાર્થ : (એક પર્વવાળી યષ્ટિને મહાપુરુષો પ્રશંસે છે. બે પર્વવાળી યષ્ટિ ઝઘડો હી
-॥८१८॥
ENT
Page #828
--------------------------------------------------------------------------
________________
ur
મ
શ્રી ઓઘનિર્યુક્તિ णं
ભાગ-૨
|| ૮૧૯ || મ
મ
हा
T
કરાવનાર છે. ત્રણ પર્વવાળી યષ્ટિ લાભવાળી છે. ચાર પર્વવાળી મરણ લાવનાર છે. પાંચ પર્વવાળી રસ્તામાં ઝઘડો નિવારનાર છે. છપર્વવાળી આતંક ભૂત છે. સાત પર્વવાળી અરોગિપણું લાવે છે.)
જે યષ્ટિનું નીચે પ્રતિષ્ઠાન ચાર અંશુલ છે, અને જે ઉપર આઠ આંગળ ઉંચી છે તે વસતુતપઠ્ઠાળા અને અટ્ઠનુળસમૂસિયા કહેવાય.
-
સાત પર્વવાળી જે છે, તે ગાંડા હાથીના ઉપદ્રવને પણ અટકાવનારી છે. આઠ પર્વવાળી અસંપત્તિ કરનાર છે. નવપર્વવાળી યષ્ટિ યશ કરનાર છે. જે ષ્ટિ દશપર્વવાળી હોય તેમાં સર્વ સંપત્તિઓ છે.
मो
તત્ત્વી પર્વમધ્યેષુ = પર્વના ભાગમાં પાતળી હોય અને પૌરમધ્યેષુ = ગ્રન્થિવાળા ભાગમાં સ્થૂલ હોય.
વિષમ પર્વ હોય, તો એવી ષ્ટિ ન લેવી. આશય એ છે કે એક પર્વ નાનું, એ પછી બીજું મોટું, વળી નાનું, વળી મોટું...એવી જ વિષમપર્વવાળી હોય તે યષ્ટિ સારી નહિ. તથા જેના બીજપ્રદેશના સ્થાનો નિષ્પન્ન થયા ન હોય તે ષ્ટિ
त्थु
(વાંસ-શેરડી વગેરેમાં બે ગાંઠની વચ્ચેનો ભાગ પર્વ કહેવાય. વાંસ વગેરેમાંથી જે યષ્ટિ બનાવાય, તેમાં આ બધી ગાંઠો મૈં અને એની વચ્ચેના ભાગો આવવાના જ. એમાં કેટલા પર્વ હોય તો શું ફળ ?....એ બધું બતાવી દીધું. એમાં પાંચપર્વવાળી મ 7 ઝઘડો અટકાવે...સાત પર્વવાળી ગાંડા હાથીનો ઉપદ્રવ અટકાવે. એનો અર્થ એ ન સમજવો કે ‘એ લાકડી મારવામાં સારી હોય, એટલે એનાથી એ હાથી ભાગે....' એનો અર્થ એટલો જ કે આવા પ્રકારની લાકડી હોય તો આવા ઉપદ્રવો આવે જ નહિ. કદાચ ઉપદ્રવો આવી જાય તો એ આપણને પરેશાન કરી શકે નહિ...)
आ
स
म
T
E
મ
| || ૮૧૯॥
Page #829
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
આ પણ નિંદિત છે. તથા ફુટી ગયેલી, રુક્ષવર્ણવાળી = સુકાઈ ગયેલા વર્ણવાળી, પ્રધાન ગર્ભ વિનાની એટલે કે અંદરથી નિયતિ પાલાણવાળી, આવા પ્રકારની યષ્ટિ નિદિત છે. ભાગ-૨)
તથા અસ્થિર=અદૃઢ હોય. અકાળે વૃદ્ધ-જીર્ણ થઈ ગઈ હોય. નીચે કુતરાના પગના જેવી ગોળાકાર યષ્ટિ પણ નિંદિત ન છે. ઘન=ગાઢ અને વધતા જતા = મોટા થતા જતા પર્વો જે યષ્ટિના હોય તે તથા વર્ણથી સ્નિગ્ધ અને એકવર્ણવાળી યષ્ટિ II ૮૨on vહોવી જોઈએ.
તથા ગાઢ - કોમળ અને ગોળ પોર = ગાંઠ છે જેની તેવી તે યષ્ટિ જોઈએ. આવા પ્રકારની યષ્ટિ સાધુજન માટે પ્રશસ્ત છે. વૃત્તિ : માદર પુનનિય શરમ્ ? ૩ષ્યતે – ओ.नि. : दुट्ठपसुसाणसावयचिक्खलविसमेसु उदगमज्झेसु ।
लट्ठी सरीररक्खा तवसंजमसाहिया भणिया ॥७४१॥ दुष्टाश्च ते पशवश्च श्वानश्च श्वापदा तेषां संरक्षणार्थं यष्टिर्गृह्यते, तथा 'चिक्खलः' सकर्दमः प्रदेशः तथा विषमेषु रक्षणार्थं, तथोदकमध्येषु च रक्षणार्थं यष्टिग्रहणं क्रियते, तथा तपसः संयमस्य च साधिका यष्टिर्भणितेति ।
૮૨૦
Page #830
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર, : પ્રશ્ન : આ દંડક વડે = યષ્ટિ વડે શું કામ પડે ? શ્રી ઓથનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૭૪૧ : ટીકાર્થ : ઉત્તર : દુષ્ટ પશુઓ, કુતરાઓ, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે યષ્ટિ લેવાય ભાગ-૨
of છે. તથા જે કાદવવાળો પ્રદેશ હોય, જે વિષમઃખાડા-ટેકરાવાળો પ્રદેશ હોય એ બધામાં રક્ષણ મેળવવા માટે યષ્ટિ જરૂરી
| ૮૨૧ ||
5 દ
તથા પાણીની અંદર રક્ષણ મેળવવા માટે યષ્ટિગ્રહણ કરાય. તથા યષ્ટિ તપ અને સંયમને સાધી આપનારી કહેવાઈ છે. वृत्ति : कथं तपःसंयमसाधिका ? इत्यत आह - ओ.नि. : मोक्खट्ठा नाणाई तणू तयट्ठा तयट्ठिया लट्ठी ।
રિો નહોવચારો વારVIતક્ષાર, તા II૭૪રા. मोक्षार्थं ज्ञानादीनि इष्यन्ते, ज्ञानादीनां चार्थाय तनुः-शरीरमिष्यते, तदर्था च यष्टिः शरीरार्थेत्यर्थः शरीरं यतः यष्ट्याद्युपकरणेन प्रतिपाल्यते, अत्र च कारणतत्कारणेखूपचारो दृष्टो यथा घृतं वर्षति अन्तरिक्षमिति, एवं मोक्षस्य ज्ञानादीनि कारणानि ज्ञानादीनां च तनुः कारणं शरीरस्य च यष्टिरिति ।
ક = = ક
=
ચન્દ્ર, : પ્રશ્ન : યષ્ટિ તપ અને સંયમને સાધી આપનારી શી રીતે કહેવાય ?
Ti ૮૨૧ |
Page #831
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
II૮૨૨
ઓઘનિર્યુક્તિ-૭૪૨ : ઉત્તર : મોક્ષ માટે જ્ઞાનાદિ ઇચ્છાય છે અને જ્ઞાનાદિના માટે શરીર ઇચ્છાય છે. અને યષ્ટિ તે 1 શરીર માટે જ રખાય છે, કેમકે શરીર યષ્ટિ રૂપી ઉપકરણ વડે જ રક્ષણ કરાય છે. એટલે અહીં કારણ અને તેના પણ કારણમાં
ઉપચાર જાણવો જેમકે “આકાશ ઘી વરસાવે છે.” (ઘીનું કારણ ધન, ધનનું કારણ અનાજ અને અનાજનું કારણ વરસાદ,
આકાશ વરસાદ વરસાવે છે. પણ વરસાદ ઘીના કારણભૂત જે ધન, તેના કારણભૂત અનાજને ઉત્પન્ન કરે છે. એટલે તેને પ જ ઘી કહી શકાય.) એમ મોક્ષના કારણો જ્ઞાનાદિ છે, જ્ઞાનાદિનું કારણ શરીર છે. અને શરીરનું કારણ યષ્ટિ છે. એટલે જ યષ્ટિમાં = મોક્ષકારણશાનકારણશરીરકારણમાં ઉપચાર કર્યો છે.)
वृत्ति : किञ्च-न केवलं ज्ञानादीनां यष्टिरूपकरणं वर्त्तते, अन्यदपि यज्ज्ञानादीनामुपकरोति तदेवोपकरणमुच्यते, भ एतदेवाह - - મો.ન. : i ગુજ્જ ૩વરને ૩ વાર સિ ટોડ઼ ૩વરVi
अतिरेगं अहिगरणं अजतो अजयं परिहरंतो ॥७४३॥ यदुपकरणं पात्रकादि उपकारे ज्ञानादीनामुपयुज्यते तदेवोपकरणं 'से' तस्य साधोर्भवति, यत्पुनरतिरेकज्ञानादीनामुपकारे न भवति तत्सर्वमधिकरणं भवति, किंविशिष्टस्य सतः ? - 'अयतः' अयत्नवान् 'अयतं' अयतनया र 'परिहरन्' प्रतिसेवमानस्तदुपकरणं अधिकरणं भवतीति, 'परिहरंतो 'त्ति इयं सामयिकी परिभाषा प्रतिसेवनार्थे वर्त्तत
'|| ૮૨૨ .
મી
Page #832
--------------------------------------------------------------------------
________________
ક
તિ
'
'E
=
=
શ્રી ઓઘ- . નિયુક્તિ ન ચન્દ્ર. : માત્ર યષ્ટિ જ કંઈ જ્ઞાનાદિનું ઉપકરણ નથી. બીજું પણ જે કંઇપણ જ્ઞાનાદિને ઉપકારી છે, તે જ ઉપકરણ ભાગ- ૨T કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૭૪૬ : ટીકાર્થ: પત્રકાદિ જે ઉપકરણ જ્ઞાનાદિના ઉપકારમાં ઉપયોગી બને, તે જ સાધુને માટે ઉપકરણ IL ૮૨૩
ન છે. જે વળી વસ્તુ જ્ઞાનાદિના ઉપકાર માટે થતી નથી, તે બધું જ સાધુ માટે અધિકરણ છે.
પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા સાધુને તે અધિકરણ બને ? ઉત્તર : અયત્નવાળો સાધુ અયતના વડે તે ઉપકરણને વાપરતો હોય તો તેને તે ઉપકરણ અધિકરણ બને.
આમ તો દાંતો નો અર્થ ત્યાગતો એમ થાય. પરંતુ અહીં એનો અર્થ સેવતો = આદરતો એમ કરેલો છે. તે એટલા = માટે કે આ એક શાસ્ત્રીય પરિભાષા જ છે કે આ શબ્દ સેવતો એ અર્થમાં ઉપયોગમાં લેવાય છે.
વૃત્તિ : શિૐ – ओ.नि. : उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं ।
उवहिं धारए भिक्खू, पगासपडिलेहणं ॥७४४॥
-
ફ
= he is
Gu ૮૨૩/
H
|
Page #833
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
ण
मो
स
।। ८२४ ।। म
ण
स्स
म
भ
ग
उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं । उवहिं धारए भिक्खू, जोगाणं साहणद्वया ॥ ७४५ ॥ उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं । उवहिं धार भिक्खू, अप्पदुट्ठो अमुच्छिओ ॥७४६॥ अज्झत्थविसोहीए उवगरणं बाहिरं परिहरंतो । अप्परिग्गहीत्ति भणिओ जिणेहिं तेलुक्कदंसीहिं ॥ ७४७ ॥ उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं ।
उवहिं धारए भिक्खू, सदा अज्झत्थसोहिए ॥७४८॥
म
एवंगुणविशिष्टामुपधिं धारयेद्भिक्षुः, किंविशिष्टामित्यत आह- 'पगासपडिलेहणं' प्रकाशे प्रकटप्रदेशे प्रत्युपेक्षणं क्रियते यस्या उपधेस्तामेवंगुणविशिष्टामुपधिं धारयेत्, एतदुक्तं भवति - "यस्याः प्रकटमेव कल्पाद्युपधेः प्रत्युपेक्षणा 랑 क्रियते न तु महार्धमौल्याच्चौरभयादभ्यन्तरे या क्रियते सा तादृशी उपधिर्धारण ।
at
भ
H
स्प
।। ८२४ ॥
Page #834
--------------------------------------------------------------------------
________________
*
માં
શ્રી ઓધ હ્યુ
નિર્યુક્તિ
i
ભાગ-૨
|| ૮૨૫ મ
व
स्म
સુશમા,
नवरं योगाः-संयमात्मका गृह्यन्ते तेषां साधनार्थमिति । सुगमा, नवरं अप्रद्विष्टः अमूच्छितः साधुरिति ।
सुगमा, नवरं अध्यात्मविशुद्ध्या हेतुभूतया धारयेत् ।
किंच-उपकरणं बाह्यं पात्रकादि 'परिहरंतो' प्रतिसेवयन्नपरिग्रहो भणितो जिनैस्त्रैलोक्यदर्शिभिः अतो यत्किञ्चिद्धर्मोपकरणं तत्परिग्रहो न भवति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૪૪થી ૭૪૮ : ટીકાર્થ : સાધુ ઉદ્ગમ - ઉપાદનાદોષોથી શુદ્ધ, એષણાદોષ રહિત અને પ્રગટ પ્રતિલેખન વાળી ઉપધિને ધારણ કરે. જે ઉપધિનું પ્રતિલેખન ખુલ્લા પ્રદેશમાં, જાહેરમાં કરી શકાય, તેવા પ્રકારની ઉધિ રાખવી જોઈએ.
કહેવાનો ભાવ એ છે કે જે કપડો વગેરે ઉપધિનું પ્રત્યુપેક્ષણ પ્રગટપણે જ કરી શકાતું હોય, પણ અતિવધારે કીંમતી હોવાના કારણે ચોરનો ભય લાગવાથી ખાનગીમાં જેનું પ્રતિલેખન કરવું ન પડે એવી એ સસ્તી-સાદી હોય, તેવા પ્રકારની ઉધિ સાધુએ રાખવી.
ગાથા સ્પષ્ટ જ છે. (ઉદ્ગમ-ઉત્પાદના દોષથી શુદ્ધ, એષણા દોષરહિત એવી ઉપધિને સાધુ યોગોને સાધવા માટે ધારણ કરે.) માત્ર યોગો એટલે સંયમ સ્વરૂપ જે યોગો છે તે. તેમને સાધવાને માટે ઉપધિ ધારે...
मा
त्य
vi
સ
म
ण
म
हा
स्प
|| ૮૨૫॥
Page #835
--------------------------------------------------------------------------
________________
કરે.)
નિયુક્તિ
T
સુગમ છે. (દ્વષ વિનાનો અને મૂછ વિનાનો સાધુ ઉદ્ગમાદિ દોષોથી શુદ્ધ, એષણાદોષોથી રહિત એવી ઉપધિને ધારણ શ્રી ઓઘભાગ-૨
| (અધ્યાત્મવિશુદ્ધિ વડે બાહ્ય ઉપકરણને સેવતો સાધુ ત્રિલોકદર્શી જિનેશ્વરો વડે અપરિગ્રહી કહેવાયો છે.) ગાથા સુગમ
છે. માત્ર અધ્યાત્મ શુદ્ધિ એ અહીં કારણભૂત છે. તેના વડે ઉપકરણને ધારણ કરે. તેમાં એ સાધુ અપરિગ્રહી કહેવાયો છે. // ૮૨દા : એટલે કોઈપણ ધર્મોપકરણ હોય તે પરિગ્રહ ન બને.
સાધુએ અધ્યાત્મવિશુદ્ધિપૂર્વક સદા માટે ઉદ્ગમાદિદોષશુદ્ધ, એષણાદોષ વર્જિત એવી ઉપાધિ ધારણ કરવી જોઈએ.
वृत्ति : अत्राह कश्चिद् बोटिकपक्षपाती-यधुपकरणसहिता अपि निर्गन्था उच्यन्ते एवं तर्हि गृहस्था अपि निर्ग्रन्थाः, यतस्तेऽप्युपकरणसहिता वर्तन्ते, अत्रोच्यते - કે ગો.નિ.: Mવિમોદી નીવનિર્વાર્દિ સંથકે નો છે
देसियमहिंसगत्तं जिणेहिं तेलोक्कदंसीहिं ॥७४९॥ नन्विदमुक्तमेव यदुताध्यात्मविशुद्ध्या सत्युपकरणे निर्ग्रन्थाः साधवः, किञ्च-यद्यध्यात्मविशुद्धिर्नेष्यते ततः वी 'जीवनिकाएहिं संथडे लोए 'त्ति 'जीवनिकायैः' जीवसङ्घातैरयं लोकः संस्तृतो वर्त्तते, ततश्च जीवनिकायसंस्तृते-व्याप्ते
; ૮૨૬ો.
Page #836
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-
જો
નિર્યુક્તિ
'E
ભાગ-૨
F
| ૮૨૭l.
=
=
=
E
.
लोके कथं नग्नकश्चक्रमन् वधको न भवति यद्यध्यात्मविशुद्धिर्नेष्यते, तस्मादध्यात्मविशुद्ध्या देशितमहिंसकत्वं जिनैस्त्रैलोक्यदर्शिभिरिति ।
ચન્દ્ર. : અહીં કોઈ દિગમ્બરનો પક્ષપાતી એમ કહે છે કે જો ઉપકરણોવાળા સાધુ પણ નિર્ઝન્થ કહેવાતા હોય તો તો પછી ગૃહસ્થો પણ નિર્ચન્થ કહેવાશે, કેમકે તેઓ પણ ઉપકરણવાળા જ છે.
એનો ઉત્તર અપાય છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૪૯: ટીકાર્થ: અમે આ વાત કહી જ ગયા છીએ કે અધ્યાત્મવિશુદ્ધિ હોય તો જ તેના કારણે ઉપકરણ / ] હોવા છતાં સાધુ નિર્ઝન્થ કહેવાય. T બીજી વાત એ કે જો તમે અધ્યાત્મવિશુદ્ધિ જ આ નિર્ચન્થપણામાં મુખ્ય નહિ માનો તો તો મોટો વાંધો આવશે, કેમકે આ
આ આખોય લોક જીવના સમૂહો વડે ભરેલો પડ્યો છે અને એટલે જીવનિકાયથી ભરેલા લોકમાં ચાલતો નગ્ન દિગંબર કેવીરીતે હિંસક ન બને ? જો અધ્યાત્મવિશુદ્ધિ ન ઇચ્છાય. અર્થાતુ તેનાથી બાહ્ય હિંસા થવાની જ અને એટલે તે હિંસક બનવાનો જ. તે તો જ હિંસક ન ગણાય જો એની અધ્યાત્મવિશુદ્ધિ દ્વારા જ એમાં અહિંસકપણું માનવાનું હોય.
આમ ત્રિલોકદર્શી જિનેશ્વરોએ અધ્યાત્મવિશુદ્ધિ વડે જ અહિંસકપણું દેખાડ્યું છે. वृत्ति : क्व प्रदर्शितं तदित्यत आह -
=
=
F
* (ks F E |
in ૦૨૭.
Page #837
--------------------------------------------------------------------------
________________
श्री भोध-त्यु
ओ.नि. :
उच्चालियंमि पाए ईरियासमियस्स संकमट्ठाए । નિર્યુક્તિ
वावज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ॥७५०॥ ભાગ-૨
न य तस्स तन्निमित्तो बंधो सुहुमोवि देसिओ समए । ॥८२८॥ मा
अणवज्जो उ पओगेण सव्वभावेण सो जम्हा ॥७५१॥ 'उच्चालिते' उत्पाटिते पादे सति ईर्यासमितस्य साधो:सङ्कमार्थमुत्पाटिते पादे इत्यत्र संबन्धः, व्यापद्येत | संघट्टनपरितापनैः, कः ?-'कुलिङ्गी' कुत्सितानि लिङ्गानि-इन्द्रियाणि यस्यासौ कुलिङ्गी-द्वीन्द्रियादिः, स परिताप्येत भ उत्पाटिते पादे सति, म्रियते चासौ कुलिङ्गी, 'तं' व्यापादनयोगं आसाद्य' प्राप्य । न च तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि भ
देशितः 'समये 'सिद्धान्ते, किं कारणं?, यतोऽनवद्योऽसौ साधुस्तेन 'व्यापादनप्रयोगेण' व्यापादनव्यापारेण, कथं ? - 'सर्वभावेन' सर्वात्मना, मनोवाक्कायकर्मभिरनवद्योऽसौ यस्मात्तस्मान्न सूक्ष्मोऽपि बन्धस्तस्येति ।
यन्द्र. : प्रश्न : नोमे मा अध्यात्मविशुद्धिथा मसियां हेमा छ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૭૫૦-૭૫૧ : ટીકાર્થઃ ઈર્યાસમિતિવાળો સાધુ ચાલવા માટે પગ ઉપાડે અને તે વખતે તેના આ કાયયોગને પામીને બેઇન્દ્રિયાદિ જીવ સંઘટ્ટ-પરિતાપના વગેરે વડે મૃત્યુ પામે તે શક્ય છે.
॥ ८२८॥
Page #838
--------------------------------------------------------------------------
________________
''
શ્રી ઓઘ- ન્યુ
નિર્યુક્તિ
ભાગ-૨
મ
॥ ૮૨૯॥ ૫|
મ
स
પણ આ રીતે જે વધ થાય, તેના નિમિત્તે સાધુને સૂક્ષ્મ પણ કર્મબંધ શાસ્ત્રમાં દર્શાવ્યો નથી. કેમકે આ સાધુ તે વધવ્યાપાર વડે સંપૂર્ણપણે નિર્દોષ છે. આશય એ કે આ સાધુ મન-વચન-કાયાની ક્રિયાઓ વડે નિર્દોષ છે, અને માટે તેને = સૂક્ષ્મ પણ કર્મબંધ થતો નથી.
UT
T
અહીં હ્રતિજ્ઞી શબ્દ છે. ત્તિ એટલે ઇન્દ્રિયો લેવાની. જેની ઇન્દ્રિયો કુત્સિત છે, ઓછી છે... તે કુલિંગી કહેવાય. બેઇન્દ્રિયાદિમાં સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયો ન હોવાથી તે કુલિંગી કહેવાય. તથા સાધુનો કાયયોગ જીવના વ્યાપાદનનું કારણ બને છે, માટે તે વ્યાપાદન યોગ કહેવાય.
T
વૃત્તિ : ત્રિ -
યોનિ :
T
नाणी कम्मस्स खट्टमुट्ठिओऽणुट्ठितो य हिंसाए । जयइ असढं अहिंसत्थमुट्ठिओ अवहओ सो उ ॥७५२॥ तस्स असंचेयओ संचेययतो य जाई सत्ताई ।
जोगं पप्प विणस्संति नत्थि हिंसाफलं तस्स ॥७५३ ॥
स्थ
ण
स्स
भ
| મ
|| ૮૨૯॥
Page #839
--------------------------------------------------------------------------
________________
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
UI
॥ ८३० ॥ म
जो य पत्तो पुरिसो तस्स य जोगं पडुच्च जे सत्ता । वावज्जंते नियमा तेसिं सो हिंसओ होई ॥७५४॥ जेवि न वावज्जंती नियमा तेसिंपि हिंसओ उ । सावज्जो उ पओगेण सव्वभावेण सो जम्हा ॥ ७५५ ॥
स्स
ज्ञानमस्यास्तीति ज्ञानी - सम्यग्ज्ञानयुक्त इत्यर्थः, कर्मणः क्षयार्थं चोत्थित उद्यत इत्यर्थः, तथा हिंसायामनवस्थितः प्राणिव्यपरोपणे न व्यवस्थित इत्यर्थः, तथा यतते - कर्मक्षपणे प्रयत्नं करोतीत्यर्थः, 'असढं ति शठभावरहितो यत्नं भ करोति न पुनर्मिथ्याभावेन सम्यग्ज्ञानयुक्त इत्यर्थः, तथा 'अहिंसत्थमुट्ठिओ त्ति अहिंसार्थं 'उत्थितः ' उद्युक्तः किन्तु सहसा कथमपि प्रयत्नं कुर्वतोऽपि प्राणिवधः संजातः स एवंविधः अवधक एव साधुरिति । तत्रानया गाथा भङ्ग ओ सूचितास्तद्यथा-नाणी कम्मस्स खयट्टं उट्ठिओ हिंसाए अणुट्ठिओ १, नाणी कम्मखयट्टमुट्ठिओ हिंसाए य ठिओ २ नाणी कम्मस्स खट्टं नवि ठिओ हिंसाए पुण पमत्तोऽवि नवि ठिओ, देवजोगेण कहवि तप्पएसे पाणिणो नासी, एसइओ असुद्धो य ३ नाणी कम्मस्स खयद्वं नो ठिओ हिंसाए य ठिओ ४ तथा अज्ञानी मिथ्याज्ञानयुक्त इत्यर्थः कम्मस्स खयट्ठमुट्ठिओ हिंसाए न ठिओ ५ अन्नाणी कम्मखयट्टमुट्ठिओ हिंसाए य ठिओ ६ अन्नाणी कम्मस्स खयट्टं नोट्ठिओ हिंसाए
त
ण
म
11 230 11
Page #840
--------------------------------------------------------------------------
________________
य णोट्ठिओ एस सत्तमो, अन्नाणी कम्मस्स खयटुं णोट्ठिओ हिंसाए य ठिओ एस अट्ठमो, तत्र गाथाप्रथमार्द्धन शुद्धः श्री मोधનિયુક્તિ
प्रथमो भङ्गकः कथितः, पश्चाद्धेन च द्वितीयभङ्गकः सूचितः, कथं ?, जयतित्ति कर्मक्षपण उद्यतः, 'असढं 'ति ભાગ-૨ " सम्यग्ज्ञानसंपन्नः 'अहिंसत्थमुट्ठिओ' त्ति अहिंसायां 'उत्थितः' अभ्युद्यतः, किन्तु सहसा प्रयत्नं कुर्वतः प्राणिवधः संजातः
स चैवंविधोऽवधकः शुद्धभावत्वात् । तस्य' एवंप्रकारस्य ज्ञानिनः कर्मक्षयार्थमभ्युद्यतस्य 'असंचेतयतः' अजानानस्य ॥८3१॥ म किं ?, सत्त्वानि, कथं ?- प्रयत्नवतोऽपि कथमपि न दृष्टः प्राणी व्यापादितश्च, तथा 'संचेतयतः' जानानस्य कथमस्त्यत्र
- प्राणी ज्ञातो दृष्टश्च न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः, ततश्च तस्यैवंविधस्य यानि सत्त्वानि 'योग' कायादि प्राप्य | विनश्यन्ति तत्र नास्ति तस्य साधोहिंसाफलं-साम्परायिकं संसारजननं दुःखजननमित्यर्थः, यदि परमीर्याप्रत्ययं कर्म भ भवति, तच्चैकस्मिन् समये बद्धमन्यस्मिन् समये क्षपयति । यश्च प्रमत्तः पुरुषस्तस्यैवंविधस्य संबन्धिनं 'योग' कायादि भ | 'प्रतीत्य' प्राप्य ये सत्त्वा व्यापाद्यन्ते तेषां' सत्त्वानां 'नियमाद्' अवश्यं 'सः' पुरुषो हिंसको भवति तस्मात्प्रमत्तताभाञ्जि ।
कर्मबन्धकारणानि । येऽपि सत्त्वा न व्यापाद्यन्ते तेषामप्यसौ नियमाद्धिंसकः, कथं ?, 'सावज्जो उपयोगेण' सहावद्येन वर्त्तत इति सावद्यः-सपाप इत्यर्थः, तश्च सावधो यतः 'प्रयोगेण' कायादिना 'सर्वभावेन' सर्वैः कायवाङ्मनोभिः, अतः अव्यापादयन्नपि व्यापादक एवासौ पुरुषः सपापयोगत्वादिति ।
Pheo
यन्द्र : वणी -
॥८3१॥
Page #841
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ
નિર્યુક્તિ viી હોય, શઠભાવ
ભાગ-૨
ઓઘનિર્યુક્તિ - ૭૫૨ : ટીકાર્થ : જેની પાસે જ્ઞાન હોય તે જ્ઞાની એટલે કે સમ્યજ્ઞાનવાળો જીવ. તે પાછો અષ્ટ કર્મોના ક્ષય માટે ઉદ્યમવાળો બનેલો હોય, અને જીવને મારવામાં એ વ્યવસ્થિત ન હોય = જીવ મારવાની પ્રવૃત્તિ લેશ પણ ન કરતો હોય, શઠભાવરહિત બનીને કર્મક્ષય માટે પ્રયત્ન કરતો હોય, પણ મિથ્યાત્વ વડે = ખોટા આશયથી પ્રયત્ન ન કરતો હોય તથા અહિંસા માટે જ ઉદ્યમવાળો હોય, પરંતુ અચાનક ગમે તે કારણે એ યત્નને કરનારા એવા પણ સાધુ થકી કોઈક જીવ મરી જાય તો પણ આવા પ્રકારનો સાધુ અવધક જ કહેવાય. આમાં આ ગાથા વડે આઠ ભાંગાઓ સૂચવાયા છે.
જ્ઞાની કર્મક્ષય માટે ઉદ્યમવંત બનેલો હિંસામાં અસ્થિત (૧) /
(૩) /
shi ૮૩૨ /
Page #842
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ ન
શ્રી ઓઘ- .
(૮) x ભાગ-૨
આમાં ત્રીજો ભાંગો આ પ્રમાણે છે કે જ્ઞાની કર્મના ક્ષય માટે ઉપસ્થિત નથી. એમ પ્રમત્ત હોવા છતાં પણ હિંસામાં પણ ન સ્થિત નથી. કેમકે ભાગ્ય યોગે કોઈપણ કારણસર એ સાધુના ગમનાગમન સ્થાને કોઈપણ જીવ જ ન હતા. એટલે હિંસા // ૮૩૩ / ૪ ન થઈ. આ ત્રીજો ભાંગો છે અને તે અશુદ્ધ છે.
ચોથો ભાંગો - જ્ઞાની કર્મના ક્ષય માટે ઉદ્યત નથી, હિંસામાં સ્થિત છે. પાંચમો ભાંગો – અજ્ઞાની=મિથ્યાજ્ઞાનવાળો, કર્મક્ષય માટે ઉસ્થિત થયેલો, હિંસામાં અસ્થિત. છઠ્ઠો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત છે. સાતમો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત નથી. આઠમો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત છે.
અહીં ગાથાના પહેલા અડધા ભાગ વડે પહેલો શુદ્ધ ભાંગો સૂચિત થયો, જ્યારે છેલ્લા અડધો ભાગ વડે બીજો ભાંગો સૂચવાયો. પ્રશ્ન : આ વળી કેવી રીતે ?
Gu૮૩૩
Page #843
--------------------------------------------------------------------------
________________
શ્રી
ઓ
ઉત્તર : પશ્ચાઈમાં નતિ શબ્દ છે. એનો અર્થ એ કે કર્મક્ષપણ માટે ઉદ્યત છે. અને ૩ઢ શબ્દનો અર્થ એ કે 1 સમ્યગુજ્ઞાનસંપન્ન છે. અહિંસામાં ઉદ્યમવંત છે. પરંતુ પ્રયત્ન કરનારા એવા પણ એના થકી અચાનક જ પ્રાણીવધ થઈ ગયો. નિર્યુક્તિ
" આવા પ્રકારનો સાધુ શુદ્ધ ભાવવાળો હોવાથી અહિંસક જ છે. ભાગ-૨
આવા પ્રકારના કર્મક્ષય માટે ઉઘત બનેલા તથા “જીવો છે' એમ નહિ જાણનારા કે જાણનારા એવા તે સાધુના યોગને // ૮૩૪ vપામીને જીવો મરે, તો પણ તે સાધુને કાષાયિક, સંસારજનક, દુઃખજનક હિંસાફલ મળતું નથી.
પ્રશ્ન : પણ એ સાધુ જીવને નહિ જાણનારો શી રીતે બને ?
ઉત્તર : એણે “નીચે જીવ છે કે નહિ ?' એ જોવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ કોઈપણ પ્રકારે એ જીવ ન દેખાયો અને એટલે એણે પગ મૂક્યો અને જીવ મર્યો એ સંભવિત છે. આ પ્રશ્ન : પણ તમે તો જીવ જાણનારા સાધુ થકી પણ જીવવધ થવાનું લખ્યું છે. શું જીવની હાજરી જાણ્યા પછી પણ સાધુ ના ત્યાં પગ મૂકે ? 'T ઉત્તર : એ સાધુએ જાણ્યું કે “અહીં પ્રાણી છે” એ પ્રાણી દેખાયો પણ હતો. પણ સાધુનો પગ એવી રીતે ઉપડી ચૂક્યો " હતો કે હવે એ પગને ત્યાં જમીન ઉપર પડતો અટકાવવાનો પ્રયત્ન કરે તો પણ એ તેને અટકાવી શકે તેમ ન હતો. આમ
એ પગ પડવાથી જીવ મર્યો. પણ આમાં એના મનમાં કષાયભાવ ન હોવાથી કષાયજન્ય કર્મબંધ એને થતો નથી. હા ! માત્ર ઇયંપ્રત્યય = ગમનાગમન રૂપ નિમિત્તે થનાર કર્મબંધ થાય. પણ એ કર્મ એક સમયે બંધાય અને જીવ એને બીજા સમયે
; ૮૩૪
Page #844
--------------------------------------------------------------------------
________________
ચા ખપાવી નાંખે (૧૧માં ગુણસ્થાનથી માંડીને માત્ર એક જ સમયનો શાતા બંધ થાય છે એટલે મુખ્યત્વે એવા જીવોની અપેક્ષાએ શ્રી ઓઘ
' આ નિરૂપણ જાણવું.) નિયુક્તિ કરી ભાગ-૨
જે પુરુષ પ્રમત્ત છે, તેના કાયાદિ યોગોને પામીને જે જીવો મરી જાય, તે જીવોનો તે પુરુષ અવશ્ય હિંસક ગણાય.
આ ઉપરથી નક્કી થાય છે કે કર્મબંધના કારણો પ્રમત્તતાને ભજનારા છે, એટલે કે પ્રમાદને અનુસાર જ બાહ્ય હિંસાદિ | II ૮૩૫ ] » કારણો કર્મબંધ કરાવી શકે છે.
રે ! જે જીવો આ પ્રમાદી વડે મરાતા નથી, તેઓનો પણ આ જીવ અવશ્ય હિંસક ગણાય. પ્રશ્ન : કેમ ? ' ઉત્તર : કેમકે એ સાધુ મન-વચન-કાયા એ સર્વ પ્રકારો વડે પાપવાળો છે. આથી પાપયુક્ત યોગવાળો હોવાથી તે સાધુ જ તો જીવોને ન મારતો હોવા છતાંય તે તે જીવોનો હિંસક કહેવાય.
ત્તિ : યશૈવમતઃ - ओ.नि. : आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो ।
जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ॥७५६॥
-
ઉ
E
* hk -k - ET
છે ,
૬ fts - HT
I૮૩૫
Page #845
--------------------------------------------------------------------------
________________
मा
श्री खोध- न्यु
નિર્યુક્તિ
भाग-२
आत्मैवाहिंसा आत्मैव हिंसा इत्ययं निश्चय इत्यर्थः । कथमसावहिंसकः कथं वा हिंसकः ? इत्यत आह- 'जो होइ' इत्यादि, यो भवति 'अप्रमत्तः ' प्रयत्नवानित्यर्थः स खल्वेवंविधोऽहिंसको भवति, 'हिंसओ इयरो 'त्ति 'इत्तर: ' प्रमत्तो यः सहिंसको भवतीत्ययं परमार्थः । अथवाऽनेनाभिप्रायेणेयं गाथा व्याख्यायते, तत्र १०० नैगमस्य जीवेष्वजीवेषु च हिंसा, तथा च वक्तारो लोके दृष्टाः, यदुत जीवोऽनेन हिंसितो - विनाशितः, तथा घटोऽनेन हिंसितो-विनाशितः, ततश्च सर्वत्र ॥ ८६ ॥ हिंसाशब्दानुगमात् जीवेष्वजीवेषु च हिंसा नैगमस्य, अहिंसाऽप्येवमेवेति, सङ्ग्रहव्यवहारयोः षट्सु जीवनिकायेषु हिंसा, सङ्ग्रहश्चात्र देशग्राही द्रष्टव्यः सामान्यरूपश्च नैगमान्तर्भावी, व्यवहारश्च स्थूलविशेषग्राही लोकव्यवहरणशीलश्चायं, तथा चाह-लोको बाहुल्येन षट्स्वेव जीवनिकायेषु हिंसामिच्छतीति, ऋजुसूत्रश्च प्रत्येकं प्रत्येकं जीवे जीवे हिंसां भ व्यतिरिक्तामिच्छतीति, शब्दसमभिरूढैवंभूताश्च नया आत्मैवाहिंसा आत्मैव हिंसेति, एतदभिप्रायेणैवाह - 'आया देव' भ इत्यादि, आत्मैवाहिंसा आत्मैव हिंसा इत्ययं निश्चयनयाभिप्रायः, कुतः ?, यो भवत्यप्रमत्तो जीवः स खल्वहिंसकः, इतरश्च प्रमत्तः, ततश्च स एव हिंसको भवति, तस्मादात्मैवाहिंसा आत्मैव हिंसा अयं निश्चयः - परमार्थ इति ।
ग
म
यन्द्र : खावु छे, माटे ४ -
शोधनियुक्ति - ७६ : टीडार्थ : 'आत्मा ४ अहिंसा छे भने आत्मा ४ हिंसा छे' से प्रमाणे निश्चयनय छे. પ્રશ્ન ઃ આત્મા જ અહિંસક શી રીતે ? કે આત્મા જ હિંસક શી રીતે ?
णं
or
ओ
म
हा
स्म
॥ ८३६ ॥
Page #846
--------------------------------------------------------------------------
________________
ઉત્તર : જે આત્મા પ્રયત્નવાળો હોય, તે અહિંસક છે જે પ્રમત્ત હોય તે હિંસક છે. આ પરમાર્થ છે. શ્રી ઓઘનિર્યુક્તિ
અથવા તો આ (હમણા કહેવાશે તે) અભિપ્રાય વડે આ ગાથા વ્યાખ્યાન કરાય છે. ભાગ-૨
નૈગમનયના મતે જીવમાં અને અજીવમાં બે યમાં હિંસા સંભવી શકે છે. એ પ્રમાણે લોકોમાં બોલનારાઓ પણ દેખાય IT
જ છે કે “આના વડે જીવ મરાયો, આના વડે ઘટ ખતમ કરાયો...' એટલે અહીં બધે જ હિસી શબ્દનો વપરાશ થતો હોવાથી // ૮૩૭ vજીવમાં અને અજીવમાં બે યમાં હિંસા સંભવિત છે.
આ નૈગમનય માને છે. આ નય અહિંસા પણ એ જ રીતે બેયમાં માને છે. સંગ્રહ અને વ્યવહારનયના મતે પટ્ટાયમાં જ હિંસા સંભવે છે. અજીવમાં નહિ.
(પ્રશ્ન : સંગ્રહ તો બધાનો સંગ્રહ કરનાર છે. તો એ છ કાયમાં હિંસા શું કામ માને ? છ કાયો છેવટે તો જીવ જ છે " ને ? તો એ બધાને જીવ ગણી માત્ર જીવમાં જ હિંસા માનવી જોઈએ ને ?)
ઉત્તર : અહીં તમારે દેશગ્રાહી સંગ્રહનય સમજવો. આશય એ કે સંગ્રહ બે પ્રકારે છે. દેશગ્રાહી અને સર્વગ્રાહી. એમાં જે સર્વગ્રાહી સંગ્રહ છે, એ બધા જ કાયોનો જીવ તરીકે સંગ્રહ કરે છે. એ સંગ્રહ સામાન્યરૂપ કહેવાય છે અને એ તો નૈગમની અંદર જ આવી જાય છે. કેમકે નૈગમ પણ બધા જીવોને જીવ તરીકે એક ગણીને જ જીવમાં હિંસા માને છે.
જ્યારે દેશગ્રાહી સંગ્રહ નય બધા જ જીવોનો સંગ્રહ જીવ તરીકે નથી કરતો. પણ તમામ પૃથ્વીજીવોનો પૃથ્વીકાય તરીકે : સંગ્રહ કરી લે છે. તમામ પાણીજીવોનો અપૂકાય તરીકે સંગ્રહ કરી લે છે...આમ આ દેશતઃ સંગ્રહ કરનાર છે.
u૮૩૭.
Page #847
--------------------------------------------------------------------------
________________
એટલે અમે અહીં જે ષકાયમાં હિંસા માનનાર સંગ્રહનય બતાવ્યો તે દેશગ્રાહી સંગ્રહ જ ગણવો. શ્રી ઓધ
પ્રશ્ન : પણ તમે તો સંગ્રહની સાથે વ્યવહાર પણ લીધો છે. વ્યવહાર તો જીવે જીવે જુદી જુદી હિંસા માને ને ? તમે નિર્યુક્તિ ભાગ-૨
( એને સંગ્રહ ભેગો કેમ ગણી લીધો ?
1 ઉત્તર : વ્યવહાર અહીં સ્થૂલ વિશેષોને ગ્રહણ કરનારો લીધો છે અને એ લોકના અનુસાર વ્યવહાર કરવાના //૮૩૮ સ્વભાવવાળો છે. લોકો મોટાભાગે ષટ્ટાયમાં જ હિંસાને માને છે. એટલે આ વ્યવહાર પણ કાયમાં હિંસાને માનનારો
જ થયો.
| (જીવ તરીકે બધા જ જીવો સમાન છે. પણ એમાં કોઈક પૃથ્વી છે. કોઈક પાણી છે. આમ આ બધા જીવસામાન્યના જ વિશેષો છે. એ પૃથ્વીમાં પણ કોઈક કાળી પૃથ્વી....કોઈ લાલ પૃથ્વી... એ જીવવિશેષના પણ વિશેષ છે. એ કાળી પૃથ્વી ' વગેરેમાં પણ દરેકે દરેક જીવ તો પાછા સ્વતંત્ર અલગ-અલગ જ છે. એટલે એ પ્રત્યેક જીવો તો જીવસામા વિશેષવિશેષના પણ ન વિશેષ છે. અને માત્ર પૃથ્વી-અ, વગેરે તે સ્થૂલવિશેષો છે. અહીં સ્થૂલવિશેષોને ગ્રહણ કરનાર એવો વ્યવહારનય લીધો છે.
વળી જ્યારે પૃથ્વીની હિંસા થાય, ત્યારે લોકો એવો વ્યવહાર નથી કરતા કે આણે પૃથ્વીઓને મારી, આણે પાણીઓને * માર્યા.’ લોકો એમ જ બોલે કે આણે પૃથ્વીને મારી... આમ લોકમાં તમામ પૃથ્વી જીવો પૃથ્વી તરીકે એક ગણીને જ
એકવચનમાં વ્યવહાર કરાય છે. એટલે લોકના વ્યવહાર પ્રમાણે ચાલનાર વ્યવહારનય પણ કાયમાં જ હિંસા માને એ સ્વાભાવિક છે.)
:
૮૩૮
Page #848
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ णं
ભાગ-૨
|| ૮૩૯ ॥ મ
ण
भ
T
TH
ઋજુસૂત્રનય તો દરેકે દરેક જીવમાં જુદી જુદી હિંસા માને છે. દા.ત. ૫ અબજ પૃથ્વી જીવો મરે, તો ઋજુસૂત્ર ૫ અબજ હિંસા ગણે
શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂત નય તો આત્માને જ અહિંસા અને આત્માને જ હિંસા રૂપ માને છે. આ ત્રણનયના અભિપ્રાયથી જ આ ગાથામાં કહે છે કે આત્મા જ હિંસા છે. આ નિશ્ચયનયનો અભિપ્રાય છે. પ્રશ્ન : આત્મા પોતે જ અહિંસા કે હિંસા રૂપ શી રીતે બને ?
ઉત્તર : જે અપ્રમત્ત જીવ હોય તે અહિંસક અને જે પ્રમત્ત હોય તે જ હિંસક, તેથી “આત્મા જ અહિંસા અને આત્મા જ હિંસા' એ પરમાર્થ છે.
वृत्ति : इदानीं प्रकारान्तरेण तथाविधपरिणामविशेषाद् हिंसाविशेषं दर्शयन्नाह - जो य ओगं जुंज हिंसत्थं जो य अन्नभावेणं । अमणो उ जो पउंजइ इत्थ विसेसो महं वुत्तो ॥ ७५७ ॥
ઓનિ :
हिंसत्थं जुंजंतो सुमहं दोसो अनंतरं इयरो ।
अमणो य अप्पदोसो जोगनिमित्तं च विन्नेओ ॥७५८ ॥
(
마마
त्थ
णं
भ
મ
ण
ग
ओ
|| ૮૩૯॥
Page #849
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥ ८४०॥
रत्तो वा दुट्टो वा मूढो वा जं पउंजइ पओगं । हिंसावि तत्थ जायइ तम्हा सो हिंसओ होइ ॥७५९॥
न य हिंसामित्तेणं सावज्जेणावि हिंसओ होइ । - सुद्धस्स उ संपत्ती अफला भणिया जिणवरेहिं ॥७६०॥ यश्च जीवप्रयोगं मनोवाक्कायकर्मभिहिँसार्थं युनक्ति-प्रयुक्ते यश्चान्यभावेन, एतदुक्तं भवति-लक्ष्यवेधनार्थं काण्डं क्षिप्तं यावताऽन्यस्य मृगादेर्लग्नं, ततश्चान्यभावेन यः प्रयोगं प्रयुक्ते तस्यानन्तरोक्तेन पुरुषविशेषेण सह महान् विशेषः। तथा 'अमनस्कश्च' मनोरहितः-संमूर्च्छज इत्यर्थः, स च यं प्रयोगं-कायादिकं प्रयुक्ते, अत्र विशेषो महानुक्तः, एतदुक्तं भ भवति-यो जीवो मनोवाक्कायैहिँसार्थं प्रयोगं प्रयुक्ते तस्य महान् कर्मबन्धो भवति, यश्चान्यभावेन प्रयुक्ते तस्याल्पतरः कर्मबन्धः यश्चामनस्कः प्रयोगं प्रयुक्ते तस्याल्पतमः कर्मबन्धः, ततश्चात्र विशेषो महान् दृष्ट इति । एतदेव व्याख्यानयन्नाह-हिंसार्थं प्रयोगं प्रयुञ्जतः सुमहान् दोषो भवति, इतरश्च योऽन्यभावेन प्रयुक्ते, तस्य मन्दतरो दोषो भवत्यल्पतर इत्यर्थः, तथा 'अमनस्कश्च' संमूर्च्छनजः प्रयोगं प्रयुञ्जन् अल्पतमदोषो भवति । अतो 'योगनिमित्तं' योगकारणिकः कर्मबन्धो विज्ञेय इति । किञ्च-'रक्तः' आहाराद्यर्थं सिंहादिः, 'द्विष्टः' सर्पादिः, 'मूढः' वैदिकादिः, स वी
Page #850
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'E
| ૮૪૧ |
=
=
एवंविधो रक्तो वा द्विष्टो वा मूढो वा यं 'प्रयोग' कायादिकं प्रयुक्ते तत्र हिंसाऽपि जायते, अपिशब्दादनृतादि चोपजायते, अथवा हिंसाऽप्येवं रक्तादिभावेनोपजायते न तु हिंसामात्रेणेति वक्ष्यति, तस्मात्स हिंसको भवति यो रक्तादिभावयुक्त इति, न च हिंसयैव हिंसको भवति, तथा चाह - न च हिंसामात्रेण सावद्येनापि हिंसको भवति, कुत: ?, शुद्धस्य
पुरुषस्य कर्मसंप्राप्तिरफला भणिता जिनवरिति । w
ચન્દ્ર. : હવે બીજા પ્રકારે તેવા પ્રકારના વિશેષપરિણામથી હિંસા પણ વિશેષ થાય છે તે વસ્તુ દેખાડતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૫૭: ટીકાર્થ : જે જીવ મન-વચન-કાયાના યોગોને હિંસા કરવા માટે જ જોડે છે, અને જે બીજો જીવ જ | હિંસા માટે નહિ, પણ બીજી ભાવથી જોડે છે... આશય એ છે કે બાણાવલીએ લક્ષ્યને વીંધવા માટે બાણ ફેંક્યું, પણ (અચાનક 'વચ્ચે હરણ આવી જતા) અન્ય હરણાદિને વાગ્યું. આમ જે હિંસા સિવાયના ભાવથી પોતાના કાયાદિયોગોને જોડે છે.
(હિંસાના ભાવથી નહિ) તો આ પુરુષનો ઉપર કહેલા (= હિંસા માટે જ પ્રયોગ કરનાર) પુરુષની સાથે ઘણો મોટો તફાવત ઓ છે.
તથા જે સંમૂચિઠ્ઠમ છે. તે જે કાયાદિ યોગને કરે છે, એમાં પણ ઘણો મોટો તફાવત કહેવાયેલો છે. આશય એ છે કે – જે જીવ મન-વચન-કાયાનો હિંસાને માટે યોગ કરે તેને મોટો કર્મબંધ થાય. જે જીવ મન-વચન-કાયાનો બીજા જ ભાવથી યોગ કરે તેને (હિંસા થાય તો પણ) ઓછો કર્મબંધ થાય.
=
=
ht ૮૪૧.
Page #851
--------------------------------------------------------------------------
________________
અને જે જીવ મન વિનાનો જ છે. એ જે પ્રયોગ કરે તેમાં તેને ઘણો ઓછો કર્મબંધ થાય. શ્રી ઓઘનિર્યુક્તિ |
આમ આ વિષયમાં ઘણો મોટો ભેદ છે. ભાગ-૨
આનું જ વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૫૮ : ટીકાર્થ હિંસાને માટે પ્રયોગ કરનારાને = પ્રવૃત્તિ કરનારાને ઘણો મોટો દોષ થાય. જયારે જે બીજો પુરુષ બીજા જ ભાવથી પ્રયોગ કરે તેને (હિંસા થાય તો પણ) અલ્પતર કર્મબંધ થાય. તથા સંમૂચ્છિમ જીવ પ્રયોગ કરે, જ તો તે હિંસા થાય તો પણ ઘણા વધુ ઓછાદોષવાળો થાય.
સંમૂછિમને મન ન હોવા છતાં કર્મબંધ થાય છે, તેથી તે કર્મબંધ એના યોગના કારણે થયેલો જાણવો.
ઓઘનિયુક્તિ-૭૫૯: ટીકાર્ય : આહારાદિ માટે રાગી થયેલો સિંહાદિ, ષવાળો સર્પાદિ કે અજ્ઞાનથી ભરેલો વૈદિકાદિ NI i (યજ્ઞાદિ કરનાર) જે કાયાદિ યોગ કરે છે, ત્યાં હિંસા પણ થાય છે. હિંસા માં રહેલા પ શબ્દથી સમજી લેવું કે ત્યાં જ મૃષાવાદાદિ પણ થાય છે.
અથવા તો આગળ આ પ્રમાણે કહેશે કે આ રીતે રાગાદિ ભાવથી પણ હિંસા થઈ શકે છે માત્ર જીવ મરવા રૂપ હિંસાથી 1 જ હિંસા ન થાય. આમ આ રીતે મfપ શબ્દ જોડવો. એટલે તે જ હિંસક બને જે રાગાદિભાવવાળો હોય. માત્ર હિંસા વડે જ હિંસક ન બને.
આ જ વાત કરે છે કે –
Tu ૮૪૨ .
Page #852
--------------------------------------------------------------------------
________________
BER
॥८४३॥
ઓશનિયુક્તિ - ૭૬૦ઃ ટીકાર્થ : સાવદ્ય એવી પણ હિંસામાત્રથી જીવ હિંસક બનતો નથી. કેમકે શુદ્ધ પુરુષને એ માત્ર श्रीमोध-त्यु નિર્યુક્તિ
બાહ્ય હિંસામાં જે કર્મબંધ થાય છે, તે તદ્દન નિષ્ફળ છે, એમ જિનવરોએ કહ્યું છે. ભાગ-૨
वृत्ति : किञ्च - __ ओ.नि. : जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स ।
सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥७६१॥ परमरहस्समिसीणं समत्तगणिपिडगझरितसाराणं । परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं ॥७६२॥ निच्छयमवलंबंता निच्छयओ निच्छयं अयाणंता ।
नासंति चरणकरणं बाहिरकरणालसा केइ ॥७६३॥ . या विराधना यतमानस्य भवेत्, किंविशिष्टस्य सतः ? - सूत्रविधिना समग्रस्य-युक्तस्य गीतार्थस्येत्यर्थः, तस्यैवंविधस्य या भवति विराधना सा निर्जराफला भवति, एतदुक्तं भवति-एकस्मिन् समये बद्धं कर्मान्यस्मिन् समये रक्षपयतीति, किंविशिष्टस्य ? - 'अध्यात्मविशोधियुक्तस्य' विशुद्धभावस्येत्यर्थः । किञ्च-परमं-प्रधानमिदं रहस्य-तत्त्वं,
Page #853
--------------------------------------------------------------------------
________________
14
નિર્યુક્તિ |
श्री भोध-त्यु
केषाम् ? - 'ऋषीणां' सुविहितानां, किंविशिष्टानां ?-समग्रं च तद् गणिपिटगं च समग्रगणिपिटकं तस्य क्षरित:
पठितःसार:-प्राधान्यं यैस्ते समग्रगणिपिटकक्षरितसारास्तेषामिदं रहस्य, यदुत 'पारिणामिकं प्रमाणं' परिणामे भवं ભાગ-૨
पारिणामिकं , शुद्धोऽशुद्धश्च चित्तपरिणाम इत्यर्थः, किंविशिष्टानां सतां पारिणामिकं प्रमाणं ?
निश्चयनयमवलम्बमानानां, यतः शब्दादिनिश्चयनयानामिदमेव दर्शनं, यदुत-पारिणामिकमिच्छन्तीति । आह-यद्ययं ॥८४४॥ म निश्चयस्ततोऽयमेवालम्ब्यतां किमन्येनेति ?, उच्यते - निश्चयमवलम्बमानाः पुरुषा 'निश्चयतः' परमार्थतो
निश्चयमजानानाः सन्तो नाशयन्ति चरणकरणं, कथं ?-'बाह्यकरणालसाः' बाह्य-वैयावृत्त्यादि करणं तत्र अलसाःप्रयत्नरहिताः सन्तश्चरणकरणं नाशयन्ति, केचिदिदं चाङ्गीकुर्वन्ति यदुत परिशुद्धपरिणाम एव प्रधानो नतु बाह्यक्रिया, एतच्च नाङ्गीकर्त्तव्यं, यतः परिणाम एव बाह्यक्रियारहितः शुद्धो न भवतीति, ततश्च निश्चयव्यवहारमतमुभयरूपमेवाङ्गीकर्तव्यमिति । उक्तमुपधिद्वारम्,
यन्द्र. : वणी -
ઓઘનિયુક્તિ-૭૬૧ : ટીકાર્ય : યતના કરનારા, સૂત્રવિધિથી સંપૂર્ણ એટલે કે ગીતાર્થ એવા સાધુની જે વિરાધના હોય છે તે વિરાધના તો નિર્જરારૂપી ફલ આપનારી બને. આશય એ કે એક સમયમાં બંધાયેલા તે કર્મને તે જીવ બીજા સમયે ખપાવી
नाणे.
EL TO HE
1॥८४४॥
Page #854
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા સાધુ માટે આ સંભવિત બને ? શ્રી ઓઘ-. નિર્યુક્તિ
ઉત્તર : જે સાધુ વિશુદ્ધભાવવાળો હોય તેને માટે આ વાત સમજવી. ભાગ-૨
વળી –
ઓઘનિર્યુક્તિ-૭૬૨ : ટીકાર્થ : સુંદર અનુષ્ઠાનવાળા અને આખીય દ્વાદશાંગીના સારને = પ્રધાનતાને પામી ચૂકેલા = // ૮૪૫ 0 5 મુનિઓનું આ પ્રધાન રહસ્ય છે કે પરિણતિમાં થયેલ વસ્તુ એટલે કે પારિણામિક વસ્તુ એટલે કે શુદ્ધ અને અશુદ્ધ એવો - ચિત્તપરિણામ જ પ્રમાણભૂત છે.
પ્રશ્ન : કેવા પ્રકારના તે સાધુઓનું આ પરિણામિક પ્રમાણ હોવા રૂપ રહસ્ય છે ?
ઉત્તર : નિશ્ચયનયનું આલંબન કરનારા એવા તે સાધુઓનું આ રહસ્ય જાણવું, કેમકે શબ્દાદિ ત્રણ નિશ્ચયનયોનો આ '/ જ અભિપ્રાય છે કે તે દર્શનો પારિણામિકને જ ઇચ્છે છે.
પ્રશ્ન : જો આ નિશ્ચય = પરમાર્થ હોય, તો પછી આને જ પકડી રાખીએ ને? બીજા વ્યવહારાદિ વડે શું કામ છે ? કી
ઓઘનિર્યુક્તિ-૭૬૩: ટીકાર્થઃ ઉત્તર : નિશ્ચયનું આ રીતે આલંબન લેનારા પુરુષો પરમાર્થથી નિશ્ચયને જાણતા જ નથી અને તેથી તેઓ ચારિત્રનો વિનાશ કરનારા બને છે. પ્રશ્ન : તેઓ ચારિત્રવિનાશક શી રીતે બને ?
'I ૮૪૫ | ઉત્તર : તેઓ નિશ્ચયનું આલંબન લઈને વૈયાવચ્ચાદિ કાર્યોમાં પ્રયત્ન વિનાના બને છે, અને એ રીતે ચારિત્રનો નાશ
Page #855
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु नियुक्ति
णं ભાગ-૨
કરનારા બને છે.
કેટલાકો આ પ્રમાણે માને છે કે “પરિશુદ્ધ પરિણામ એ જ પ્રધાન છે. બાહ્ય ક્રિયા નહિ પણ આ સ્વીકારવા જેવું નથી, કેમકે બાહ્યક્રિયા વિનાનો પરિણામ શુદ્ધ હોઈ જ ન શકે. તેથી નિશ્ચય અને વ્યવહાર બેયનો મત એકરૂપે સ્વીકારવા યોગ્ય છે.
ઉપાધિદ્વાર કહેવાઈ ગયું.
॥८४६॥ मा
वृत्ति : इदानीमायतनद्वारव्याचिख्यासया संबन्धं प्रतिपादयन्नाह - ओ.नि. : एवमिणं उवगरणं धारेमाणो विहीसुपरिसुद्धं ।
हवति गुणाणायतणं अविहि असुद्धे अणाययणं ॥७६४॥ 'एवम्' उक्तन्यायेन उपकरणं धारयन् विधिना 'परिशुद्धं' सर्वदोषवर्जितं, किं भवति ?-गुणानामायतनं-स्थानं भवति । अथ पूर्वोक्तविपरीतं क्रियते यदुताविधिना धारयति अविशुद्धं च तदुपकरणं, ततोऽविधिनाऽशुद्धं ध्रियमाणं तदेवोपकरणम् 'अनायतनम्' अस्थानं भवतीति ।
|
ચન્દ્ર, : હવે મૂળ ચોથા આયતનદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી તેની સાથે પૂર્વના ઉપધિ દ્વારનો સંબંધ દર્શાવતા छे
८४६॥
Page #856
--------------------------------------------------------------------------
________________
ઓઘનિર્યુક્તિ - ૭૬૪: ટીકાર્થ: આ પ્રમાણે ઉપર કહેલા ન્યાય પ્રમાણે વિધિપૂર્વક તમામ દોષ રહિત ઉપકરણને ધારણ શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ,
કરતો સાધુ ગુણોનું સ્થાન બને છે. હવે જો પૂર્વે કહ્યા કરતા વિપરીત કરાય એટલે કે અવિધિથી ઉપકરણ ધારણ કરે કે પછી CIી અશુદ્ધ ઉપકરણ ધારણ કરે તો એ રીતે અવિધિથી અશુદ્ધ ધારણ કરાતું ઉપકરણ પોતે જ અનાયતન = ગુણોનું અસ્થાન બની ભાગ-૨
રહે, અર્થાત્ ત્યાં ગુણોનો નિવાસ ન થાય. ૮૪૭l |
वृत्ति : इदानीमनायतनस्यैव पर्यायशब्दान् प्रतिपादयन्नाह - ओ.नि. : सावज्जमणायतणं असोहिठाणं कसीलसंसग्गी ।
एगट्ठा होंति पदा एते विवरीय आययणा ॥७६५॥ सावद्यमनायतनमशोधिस्थानं कुसीलसंसग्गी, एतान्येकार्थिकानि पदानि भवन्ति, एतान्येव च विपरीतानि आयतने भवन्ति, कथम् ?-असावद्यमायतनं शोधिस्थानं सुसीलसंसग्गीति ।
ચન્દ્ર. : હવે અનાયતનના જ પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬૫ : ટીકાર્થ : સાવદ્ય, અનાયતન, અશોધિસ્થાન, કુશલસંસર્ગ.... આ બધા સમાનાર્થી શબ્દો છે. વીઆ જ શબ્દો જો વિપરીત = વિરોધી કરીએ તો એ આયતનના સમાનાર્થી બને.
-
e
*
:
E
Gii ૮૪૭ll.
Page #857
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
॥ ८४८॥ म
प्रश्न : थे. शह) 3वीरीत बने? उत्तर : असावध + आयतन + शोधिस्थान + सुशीलसंसर्ग वृत्ति : अत्र चानायतनं वर्जयित्वाऽऽयतनं गवेषणीयम् ?, एतदेवाह - ओ.नि. : वज्जेत्तु अणायतणं आयतणगवेसणं सया कुज्जा ।
तं तु पुण अणाययणं नायव्वं दव्वभावेणं ॥७६६॥ दव्वे रुद्दाइघरा अणायतणं भावओ दुविहमेव । लोइयलोगुत्तरियं तहियं पुण लोइयं इणमो ॥७६७॥ खरिया तिरिक्खजोणी तालयर समण माहण सुसाणे । वग्गुरिय वाह गुम्मिय हरिएस पुलिंद मच्छंधा ॥७६८॥ खणमवि न खमं गंतुं अणायतणसेवणा सुविहियाणं । जंगंध होइ वणं तंगंधं मारुओ वाइ ॥७६९॥
1॥८४८॥
Page #858
--------------------------------------------------------------------------
________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥८४८॥
जे अन्ने एवमादी लोगंमि दुगुंछिया गरहिया य । समणाण व समणीण व न कप्पई तारिसे वासो ॥७७०॥ अह लोउत्तरियं पुण अणायतणं भावतो मुणेयव्वं । जे संजमजोगाणं करेंति हाणि समत्थावि ॥७७१॥ अंबस्स य निंबस्स य दुण्हंपि समागयाइं मूलाई । संसग्गीए विणट्ठो अंबो निंबत्तणं पत्तो ॥७७२॥ सुचिरंपि अच्छमाणो नलथंबो अच्छुवाडमझमि । कीस न जायइ महुरो जइ संसग्गी पमाणं ते ? ॥७७३॥ सुचिरंपि अच्छमाणो वेरुलिओ कायमणियओमीसे । न उवेइ कायभावं पाहन्नगुणेण नियएण ॥७७४॥
F॥८४९॥
Page #859
--------------------------------------------------------------------------
________________
श्री सोध-त्यु નિયુક્તિ | ભાગ-૨
॥८५०॥ मा
भावुगअभावुगाणि य लोए दुविहाई हुंति दव्वाइं । वेरुलिओ तत्थ मणी अभावुगो अन्नदव्वेणं ॥७७५॥ ऊणगसयभागेणं बिंबाइं परिणमंति तब्भावं ।
लवणागराइसु जहा वज्जेह कुसीलसंसग्गी ॥७७६॥ वर्जयित्वाऽनायतनमायतनस्य गवेषणं 'सदा' सर्वकालं कुर्यात्, तत्पुनरनायतनं द्रव्यतो भावतश्च ज्ञेयम् ।
तत्र द्रव्यानायतनं प्रतिपादयन्नाह - 'द्रव्ये' द्रव्यविषयमनायतनं रुद्रादीनां गृहम् । इदानीं भावतोऽनायतनमुच्यते, तत्र भावतो द्विविधमेव-लौकिकं लोकोत्तरं च, तत्रापि लौकिकमनायतनमिदं वर्त्तते -
'खरिए 'त्ति व्यक्षरिका यत्रास्ते तदनायतनं, तथा तिर्यग्योनयश्च यत्र तदप्यनायतनं, तालायरा-चारणास्ते यत्र तदनायतनं, श्रमणा:-शाक्यादयस्ते यत्र, तथा ब्राह्मणा यत्र तदनायतनं, श्मशानं चानायतनं, तथा वागुरिका-व्याधा गुल्मिका-गोत्तिपाला हरिएसा पुलिन्दा मत्स्यबन्धाश्च यत्र तदनायतनमिति,
एतेषु चानायतनेषु क्षणमपि न गन्तव्यम्, तथा चाह-क्षणमपि न 'क्षणं' योग्यमनायतनं गन्तुं, तथा सेवना चानायतनस्य सुविहितानां कर्तुं 'न क्षम' न युक्तं, यतोऽयं दोषो भवति-'जंगंधं होइ वणं तंगधं मारुओ वाति 'त्ति
॥८५०॥
Page #860
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ :
श्री मोध-न्धु
सुगमम् ।
- येऽन्ये एवमादयो लोके जुगुप्सिता गर्हिताश्च व्यक्षरिकाद्यनायतनविशेषास्तत्र श्रमणानां श्रमणीनां वा न कल्पते ભાગ-૨ | तादृशे वास इति । उक्तं लौकिकं भावानायतनम्,
इदानीं लोकोत्तरं भावानायतनं प्रतिपादयन्नाह - अथ लोकोत्तरं पुनरनायतनं भावत इदं ज्ञातव्यं, १०'ये प्रव्रजिताः ॥८५१॥ म
संयमयोगानां कर्वन्ति हानि समर्था अपि सन्तस्तल्लोकोत्तरमनायतनम् ।
तैश्चैवंविधैः संसर्गी न कर्त्तव्या, यत आह-अंबे'त्यादि सुगमा ।। . पर आह-'सुइर' मित्यादि सुगमा ॥ तथा पर एवाह-सुइर' मित्यादि सुगमा ।
आचार्य आह-द्रव्याणि द्विविधानि भवन्ति-भावुकानि अभावुकानि च, तत्राम्रवृक्षो भावुको वर्त्तते नलस्तम्बश्चाभावुकः, ततश्चाभावुकमङ्गीकृत्यैतद् द्रष्टव्यमिति,
यानि पुनर्भावुकानि द्रव्याणि तेषां न्यूनो यः शततमो भागः स यदि लवणादिना व्याप्यते ततस्तद्रव्यं चर्मादि लवणभावेन परिणमति । एतदेवाह-न्यूनश्चासौ शततमभागश्च न्यूनशततमभागस्तेन न्यूनशततमभागेन लवणादिव्याप्तेन "बिम्बानि' चर्मकाष्ठादीनि तानि लवणेन-न्यूनशततमभागस्पृष्टेन 'तद्भावं' लवणभावं परिणमन्ति लवणाकरादिषु यथा,
FOR
॥८५१॥
Page #861
--------------------------------------------------------------------------
________________
एतदुक्तं भवति-काष्ठादिबिम्बस्य शततमो यो विभागोऽसावपि न्यूनः स एवंविधो लवणाकरादिषु यदि स्पर्श प्राप्नोति શ્રી ઓધ-, નિર્યુક્તિ
ततस्तत्काष्ठं सर्वं लवणरूपं भवति, तस्मात्स्तोकाऽपि कुशीलसंसर्गिर्बहुमपि साधुसङ्घातं दूषयति यस्मात्तद्वर्जयेत् ભાગ-૨
कुशीलसंसर्गमिति ।
ચન્દ્ર. : અહીં અનાયતનને છોડીને આયતનની ગવેષણા–તપાસ કરવાની છે. | ૮૫૨ / ૫
એ જ કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬ ૬ : ટીકર્થ : અનાયતનને છોડીને સર્વકાળ માટે આયતનની તપાસ કરવી. તે વળી અનાયતન જ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે જાણવું.
તેમાં દ્રવ્યાનાયતનનું નિરૂપણ કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬૭ : ટીકાર્ય : દ્રવ્યની અપેક્ષાએ અનાયતન તો રુદ્ર વગેરેનું ઘર છે. હવે ભાવથી અનાયતન કહેવાય ની છે તેમાં ભાવથી બે પ્રકારે અનાયતન છે. લૌકિક અને લોકોત્તર. તેમાં પણ લૌકિક અનાયતન આ છે કે દાસી જયાં રહેતી
હોય તે અનાયતન કહેવાય. (દાસી એટલે લગભગ ગુલામ ! અને એના ઉપર માલિકનો જ બધો હક હોવાથી માલિક એનો ગમે તે પ્રકારે ઉપયોગ કરતો જ રહે. અને માટે તેનામાં સંસ્કાર ખોટા હોય જ.).
ઓઘનિર્યુક્તિ-૭૬૮: તથા જ્યાં તિર્યંચો હોય તે પણ અનાયતન.
=
=
= '#
F
=
૮૫૨ ||
Page #862
--------------------------------------------------------------------------
________________
નિર્યુક્તિ oil.
"
P
=
=
=
જયાં ચારણો હોય તે પણ અનાયતન. શ્રી ઓધ
શાક્યાદિ શ્રમણો જયાં હોય તે પણ અનાયતન.
જ્યાં બ્રાહ્મણો હોય તે પણ અનાયતન. ભાગ-૨
મશાન પણ અનાયતન છે. ૮૫૩ .' એમ શિકારીઓ, જેલના કોટવાળો, ચંડાળો, ભીલો, માછીમારો જયાં હોય તે બધા જ લૌકિક અનાયતન છે.
આ બધા અનામતનોમાં એક ક્ષણ માટે પણ ન જવું. એ જ વાત કરે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬૯ : ટીકાર્થ : એક ક્ષણ માટે પણ અનાયતનમાં જવું અને અનાયતનને સેવવું એ સુવિહિત શ્રમણો જ જ માટે યોગ્ય નથી. કેમકે એમાં આ દોષ થાય કે વન જે ગંધવાળું હોય, તેમાં વાતો પવન પણ એ જ ગંધવાળો થાય. (અર્થાત ખરાબ સ્થાનમાં રહેલા સાધુમાં પણ ખરાબ જ સંસ્કાર પ્રગટે.)
ઓઘનિયુક્તિ - ૭૭૦: ટીકાર્થ : જે બીજા પણ આવા પ્રકારના લોકો છે કે જે શિષ્યલોકમાં જુગુણિત છે ગહિત છે, ૫ દા.ત. દાસી વગેરે વિશેષ અનાયતનો....ત્યાં તેવા પ્રકારના સ્થાનમાં સાધુઓને કે સાધ્વીઓને વાસ કરવો ન કલ્પ.
લૌકિક ભાવ-અનાયતને કહ્યું. હવે લોકોત્તર ભાવ-અનાયતનનું પ્રતિપાદન કરતા કહે છે કે –
Tu ૮૫૩ II
=
Page #863
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓથ-,
ઓઘનિર્યુક્તિ-૭૭૧ : ટીકાર્થ : ભાવથી લોકોત્તર અનાયતન આ જાણવું કે જેઓ દીક્ષા લીધા બાદ સમર્થ હોવા છતાં પણ સંયમયોગોની હાનિ કરે, તેઓ લોકોત્તર અનાયતન છે. આવા પ્રકારના સાધુઓ સાથે સંસર્ગ = સંપર્ક ન કરવો.
નિયુક્તિ ન
કેમકે –
ભાગ-૨
|| ૮૫૪ |
ઓઘનિર્યુક્તિ - ૭૭૨ : ટીકાર્થ : આંબો અને લીમડો એ બે યના મૂળીયા ભેગા થયા. આ સંપર્કના કારણે આંબો જ વિનાશ પામ્યો અને કડવાશ પામ્યો = લીમડાપણાને પામ્યો.
ઓઘનિર્યુક્તિ-૭૭૩: ટીકાર્થ : પ્રશ્ન : જો તમારા મનમાં સંસર્ગ પ્રમાણભૂત હોય તો કહો તો ખરા કે વાંસડાનો સ્તંભ ઘણો લાંબો કાળ શેરડીના વાડની વચ્ચે રહેવા છતાં શા માટે મીઠો થતો નથી ? || ઓઘનિર્યુક્તિ-૭૭૪: ટીકાર્થ : લાંબા કાળ સુધી વૈડર્યરત્ન કાચમણિની સાથે રહેવા છતાં પણ પોતાની પ્રધાનતા રૂપ જ " ગુણ વડે એ કાચપણાને પામતો નથી.
ઓઘનિર્યુક્તિ-૭૭૫ : ટીકાર્થ: ઉત્તર : દ્રવ્યો બે પ્રકારના છે. ભાવુક અને અભાવુક. તેમાં આંબો ભાવુક છે. નલતંબ અભાવુક છે અને એટલે તમારી બધી વાતો અભાવુકને આશ્રયીને જાણવી.
જે વળી ભાવક દ્રવ્યો છે, તેઓનો નાનો છેક સોમો ભાગ હોય, તો પણ એ જો મીઠા વડે વ્યાપી જાય, તો તે દ્રવ્ય આખા ચર્મને લવણ રૂપે પરિણાવી દે.
આ જ વાત કરે છે કે –
Page #864
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ , ભાગ-૨
જ
| ૮૫૫
#
ઓઘનિર્યુક્તિ-૭૭૬ : ટીકાર્થ : ન્યૂન એવો જે ૧00મો ભાગ, તે લવણાદિથી વ્યાપ્ત બને તો તે ચર્મ-લાકડા વગેરે દ્રવ્યો ન્યૂન ૧00માં ભાગને લાગેલા લવણ વડે પણ લવણ રૂપે પરિણમે છે. દા.ત. સમુદ્રાદિમાં પડતા દ્રવ્યો.
કહેવાનો ભાવ એ છે કે લાકડા વગેરેના બિંબનો જે ૧૦૦મો ભાગ હોય, એ પણ નાનો લેવો. તે જો સમુદ્રાદિમાં સ્પર્શ પામે, તો પછી તે આખું લાકડું મીઠારૂપ બને. તેથી થોડી પણ કુસીલસંસર્ગી ઘણા સાધુ સમુદાયને બગાડી નાંખે. માટે જ કુશીલસંસર્ગને છોડી દેવો.
વૃત્તિ : તથા – ओ.नि. : जीवो अणाइनिहणओ तब्भावणभाविओ य संसारे ।
खिप्पं सो भाविज्जइ मेलणदोसाणुभावेणं ॥७७७॥ जह नाम महुरसलिलं सागरसलिलं कमेण संपत्तं । पावइ लोणियभावं मेलणदोसाणुभावेणं ॥७७८॥ एवं खु सीलमंतो असीलमंतेहि मेलिओ संतो । पावइ गुणपरिहाणी मेलणदोसाणुभावेणं ॥७७९॥
ક
=
= #
=
દે
૮૫૫ |
Page #865
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
'મ
ri
મ
|| ૮૫૬ || મ
ण
सुगमाः ॥ यस्मादेवं तस्मात्,
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૭૭ : ટીકાર્થ : સુગમ છે. (જીવ અનાદિ અનંત છે. અને સંસારમાં તે તે ભાવોથી ભાવિત થયેલો છે. તેથી તે સંસર્ગદોષના પ્રભાવથી જલ્દી ભાવિત થઈ જાય છે.)
ઓઘનિર્યુક્તિ-૭૭૮ : ટીકાર્થ : સુગમ છે. (જેમ મીઠું પાણી ક્રમશઃ સાગરના પાણીને પામેલું છતું સંસર્ગદોષના પ્રભાવથી ખારાશ પામે છે.)
ઓઘનિર્યુક્તિ-૭૭૯ : ટીકાર્થ : સુગમ છે. (એમ શીલવાન સાધુ અશીલવાળાઓની સાથે મળીને સંસર્ગદોષના પ્રભાવથી ગુણની હાનિ પામે છે.)
ઓનિ :
णाणस्स दंसणस्स य चरणस्स य जत्थ होइ उवघातो । वज्जेज्जऽवज्जभीरू अणाययणवज्जओ खिप्पं ॥ ७८० ॥
ज्ञानस्य दर्शनस्य चारित्रस्य च 'यत्र' अनायतने भवत्युपघातस्तद्वर्जयेदवद्यभीरुः - साधुः, किंविशिष्टः ? - अनायतनं वर्जयतीति अनायतनवर्जकः, स एवंविधः क्षिप्रमनायतनमुपघात इति मत्वा वर्जयेदिति ।
ચન્દ્ર. : જે કારણથી આ હકીકત છે. તે કારણથી –
मो
त्थ
'
स
ण
स्प
|| ૮૫૬ ||
Page #866
--------------------------------------------------------------------------
________________
श्रीमोधનિર્યુક્તિ ભાગ-૨
॥८५७॥ म
EFFE
EEFORT
ઓઘનિર્યુક્તિ-૭૮૦ઃ ટીકાર્થ : જ્ઞાન, દર્શન અને ચારિત્રનો જયાં ઉપઘાત થાય તે સ્થાનને અનાયતનવર્જક, પાપભીરુ સાધુ ઝડપથી છોડી દે.
वृत्ति : इदानीं विशेषतोऽनायतनं प्रदर्शयन्नाह - ओ.नि. : जत्थ साहम्मिया बहवे, भिन्नचित्ता अणारिया ।
मूलगुणपडिसेवी, अणायतणं तं वियाणाहि ॥७८१॥ जत्थ साहम्मिया बहवे, भिन्नचित्ता अणारिया । उत्तरगुणपडिसेवी, अणायतणं तं वियाणाहि ॥७८२॥ जत्थ साहम्मिया बहवे, भिन्नचित्ता अणारिया ।
लिंगवेसपडिसेवी, अणायतणं तं वियाणाहि ॥७८३॥ सुगमा, नवरं-मूलगुणाः प्राणातिपातादयस्तान् प्रतिसेवन्त इति मूलगुणप्रतिसेविनस्ते यत्र निवसन्ति तदनायतनमिति । सुगमा, नवरम् - उत्तरगुणा: 'पिण्डस्स जा विसोही' इत्यादि, तत्प्रतिसेविनो ये । सुगमा, नवरं
BEF
वा॥८५७॥
Page #867
--------------------------------------------------------------------------
________________
=
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'#
| ૮૫૮ I
F
=
=
लिङ्गवेषमात्रेण प्रतिच्छन्ना बाह्यतोऽभ्यन्तरतः पुनर्मूलगुणप्रतिसेविन उत्तरगुणप्रतिसेविनश्च ते यत्र तदनायतनमिति । उक्तं लोकोत्तरभावानायतनं, तत्प्रतिपादनाच्चोक्तमनायतनस्वरूपम्,
ચન્દ્ર. : હવે વિશેષથી અનાયતનને દેખાડતા કહે છે કે – * ઓઘનિર્યુક્તિ-૭૮૧ : ટીકાર્થ સુગમ છે. (જયાં ઘણા સાધુઓ ભિન્ન ચિત્તવાળા=સંયમથી ભ્રષ્ટ હોય, અનાર્ય હોય, F w
મૂલગુણના દોષો સેવનારા હોય તે અનાયતન જાણો.) માત્ર મૂલગુણ એટલે પ્રાણાતિપાતાદિ. તેને જે સેવે તે # મૂલગુણપ્રતિસવી તેઓ જયાં રહે, તે અનાયતન જાણવું.
ઓઘનિર્યુક્તિ-૭૮૨ : ટીકાર્થ : સુગમ છે. (જયાં ઘણા સાધર્મિકો = સાધુઓ ભિન્ન ચિત્તવાળા, અનાર્ય અને | ઉત્તરગુણના દોષો સેવનારા હોય તે અનાયતન જાણો) માત્ર ઉત્તરગુણો એટલે પિંડવિશુદ્ધિ વગેરે ગુણો. તેના જે પ્રતિસવી હોય. તે અનાયતન છે.
ઓઘનિર્યુક્તિ-૦૮૩ : ટીકાર્થ : સુગમ છે. (જયાં ઘણા સાધર્મિકો ભિન્નચિત્તવાળા, અનાર્ય, સાધુલિંગ-વેષથી ઢંકાયેલા માત્ર છે. તે અનાયતન જાણો.) માત્ર લિંગsઓઘો અને વેષ માત્રથી જે ઢંકાયેલો છે. આમ બહારથી સાધુ છે, જ્યારે અંદરથી તો મૂલગુણના અને ઉત્તરગુણના પણ દોષ સેવનારા છે. એવા સાધુઓ જ્યાં હોય, તે અનાયતન કહેવાય.
લોકોત્તર ભાવ-અનાયતન કહેવાઈ ગયું. તેના પ્રતિપાદન દ્વારા અનાયતનનું સ્વરૂપ પણ કહેવાઈ ગયું.
=
=
૫૮.
Page #868
--------------------------------------------------------------------------
________________
श्रीमोधનિર્યુક્તિ ભાગ-૨
॥८५८॥ म
वृत्ति : इदानीमायतनप्रतिपादनायाह - ओ.नि. : आययणंपि य दुविहं दव्वे भावे य होइ नायव्वं ।
दव्वंमि जिणघराई भावंमि य होइ तिविहं तु ॥७८४॥ जत्थ साहम्मिया बहवे, सीलमंता बहुस्सुया । चरित्तायारसंपन्ना, आययणं तं वियाणाहि ॥७८५॥
आयतनमपि द्विविधं-द्रव्यविषये भावविषये च भवति, तत्र द्रव्ये जिनगृहादि, भावे भवति त्रिविधं ज्ञानदर्शनचारित्ररूपमायतनमिति । 'जत्थे 'त्यादि सुगमा ।
यन्द्र. : हवे. पायतननु प्रतिपान ३२वा माटे छे -
मोधनियुति - ७८४ : टार्थ : आयतन ५। प्रा२ छ. द्रव्यसंघमा भने भावसंमi.... तेभा द्रव्यविषयमा नहि आयतन छ. न्यारे भावमशान, शन भने यारित्र... मेम ! प्रानु मायतन छे.
ઓઘનિર્યુક્તિ - ૭૮૫: ટીકાર્થ: જયાં ઘણા શીલવાન, બહુશ્રુત, ચારિત્રાચાર સંપન્ન સાધુઓ હોય તે આયતન જાણા.
PRESEFA
म
॥८५९॥
Page #869
--------------------------------------------------------------------------
________________
श्रीमा-त्यु
નિર્યુક્તિ
ભાગ-૨
॥८६०॥
ओ.नि. : सुंदरजणसंसग्गी सीलदरिदंपि कुणइ सीलहूं ।
जह मेरुगिरीजायं तणंपि कणगत्तणमुवेइ ॥७८६॥ सुगमा । उक्तमायतनद्वारम्,
ચન્દ્ર. : સુગમ છે. (સુંદરજનનો સંપર્ક શીલથી ગરીબ આત્માને પણ શીલથી સમૃદ્ધ બનાવી દે છે. જેમ મેરુગિરિ પર ઉત્પન્ન થયેલ તણખલું પણ સુવર્ણપણાને પામે છે.) આયતનદ્વાર કહેવાઈ ગયું.
वृत्ति : इदानीं प्रतिसेवनाद्वारख्याचिख्यासया सम्बन्धप्रतिपादनायाह - ओ.नि. : एवं खलु आययणं निसेवमाणस्स हुज्ज साहुस्स ।
कंटगपहे व छलणा रागद्दोसे समासज्ज ॥७८७॥ दारं । 'एवम्' उक्तेन न्यायेन आयतनं सेवमानस्यापि साधोर्भवेत् कण्टकपथ इव छलना, किमासाद्य ?, अत आह- रागद्वेषौ समाश्रित्य ।
।
ચન્દ્ર. : હવે પ્રતિસેવનાદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી આયતન અને પ્રતિસેવના દ્વાર વચ્ચે સંબંધનું પ્રતિપાદન
॥८
॥
Page #870
--------------------------------------------------------------------------
________________
LEEEEP
१२वा माटे छश्री सोध-त्यु નિયુક્તિ
ઓઘનિર્યુક્તિ-૭૮૭ : ટીકાર્થ : ઉપરોક્ત ન્યાયથી આયતનનું સેવન કરનારા એવા પણ સાધુને ક્યારેક છલના થાય णं = होष वागे. भ टाना भार्गसना थाय, तेम.. ભાગ-૨
પ્રશ્ન : શેને કારણે એ છલના થાય ? ॥८६१॥
ઉત્તર : રાગ અને દ્વેષને કારણે એ છલના થાય. वृत्ति : सा च रागद्वेषाभ्यां प्रतिसेवना द्विविधा भवति, एतदेवाह - ओ.नि. : पडिसेवणा य दुविहा मूलगुणे चेव उत्तरगुणे य ।
मूलगुणे छट्ठाणा उत्तरगुणे होइ तिगमाई ॥७८८॥ प्रतिसेवनाऽपि द्विविधा-मूलगुणे उत्तरगुणे च, तत्र मूलगुणविषये प्रतिसेवना 'षट्स्थाना' प्राणातिपातादिलक्षणा वक्ष्यति च, उत्तरगुणविषया च प्रतिसेवना भवति त्रिकादिका, तच्चेदं त्रिकम्-उद्गम उत्पादना एषणा च, एतदेव त्रिकमादिर्यस्या उत्तरगुणप्रतिसेवनायाः सा तथाविधा, आदिग्रहणात्समितयो भावना तपो द्विविधमित्येवमादीनि गृह्यन्ते।
यन्द्र. : रागद्वेष प3 से सनाले २नी छ. मे ४४ छ -
EES W
Eलि.
॥ ८६१॥
Page #871
--------------------------------------------------------------------------
________________
મો
ઓઘનિર્યુક્તિ-૭૮૮ : ટીકાર્થ : પ્રતિસેવના પણ બે પ્રકારે છે : (૧) મૂલગુણમાં (૨) ઉત્તર ગુણમાં.
તેમાં મૂલગુણવિષયમાં પ્રતિસેવના પ્રાણાતિપાતાદિ રૂપ છ પ્રકારની છે અને આગળ કહેશે. ઉત્તરગુણ સંબંધી પ્રતિસેવના ત્રણ વગેરે પ્રકારની છે.
स
તે ત્રિક આ છે. (૧) ઉદ્ગમ (૨) ઉત્પાદન (૩) એષણા. આ ત્રિક એ જ જે ઉત્તરગુણ પ્રતિસેવનાની આદિ છે, તે ॥ ૮૬૨॥ મૈં ઉત્તરગુણપ્રતિસેવના ત્રિાિ કહેવાય. એમાં આવિ શબ્દથી સમિતિઓ, ભાવના, બે પ્રકારનો તપ વગેરે લેવાય.
स
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ण
મા
वृत्ति : इदानीं मूलगुणान् व्याख्यानयन्नाह -
ઓનિ :
ચન્દ્ર. : હવે મૂલગુણોનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૭૮૯ : ટીકાર્થ : હિંસા, અસત્ય, ચોરી,મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજન એ છ સ્થાનોવાળી મૂલગુણ
ण
स्स
णं
हिंसालियचोरिक्के मेहुन्नपरिग्गहे य निसिभत्ते ।
इय छट्टाणा मूले उग्गमदोसा य इयरंमि ॥ ७८९ ॥
व
हिंसाऽलीकं चौर्यं मैथुनं परिग्रहः तथा निशिभक्तं चेति, एवं षट्स्थाना मूलगुणप्रतिसेवना द्रष्टव्या, उद्गमदोषादिका ओ चेतरा उत्तरगुणप्रतिसेवना द्रष्टव्या आदिग्रहणादुत्पादनैषणादयः परिगृह्यन्ते ।
भ
स्स
| || ૮૬૨ ॥
Page #872
--------------------------------------------------------------------------
________________
ण
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
लाग-२
॥ ८६३ ॥ म
म
પ્રતિસેવના જાણવી. ઉદ્ગમદોષાદિ સંબંધી પ્રતિસેવના એ ઉત્તરગુણ પ્રતિસેવના જાણવી. આવિ શબ્દથી ઉત્પાદનૈષણા વગેરે सेवाना छे.
पडिसेवणा मइलणा भंगो य विराहणा य खलणा य । उवघाओ य असोही सबलीकरणं च एगट्ठा ॥ ७९० ॥
प्रतिसेवणा मइला भङ्गो विराधना खलना उपघातः अशोधिः शबलीकरणं चेत्येकार्थिकाः शब्दा इति । उक्तं भ प्रतिसेवनाद्वारम्,
स्म
वृत्ति : इदानीं प्रतिसेवनाया एव एकार्थिकानि प्रतिपादनायाह -
ओ.नि. :
ચન્દ્ર. ઃ હવે પ્રતિસેવના શબ્દના જ સમાનાર્થી શબ્દોનું પ્રતિપાદન કરવા માટે કહે છે
जोधनियुक्ति-१८० : टीडअर्थ : प्रतिसेवना, मलिनता, भंग, विराधना, स्पलना, उपघात, अशोधि, शजली २ए जा સમાનાર્થી શબ્દો છે.
પ્રતિસેવનાદ્વાર કહેવાઈ ગયું.
स्स
णं
स्स
॥ ८६३ ॥
Page #873
--------------------------------------------------------------------------
________________
श्री मोधનિર્યુક્તિ ભાગ-૨
वृत्ति : इदानीमालोचनाद्वारसंबन्धप्रतिपादनायाह - ओ.नि. : छट्ठाणा तिगठाणा एगतरे दोसु वावि छलिएणं ।
कायव्वा उ विसोही सुद्धा दुक्खक्खयट्ठाए ॥७९१॥ 'षट्स्थाने' प्राणातिपातादिके उद्गमादिके च त्रिके, अनयोरेकतरे द्वयोर्वा 'छलितेन' स्खलितेन सता साधुना ण कर्त्तव्या विशुद्धिः, किंविशिष्टा ? - 'शुद्धा' निष्कलङ्का दुःखक्षयार्थं कर्त्तव्येति ।
॥८६४॥ मा
PER BREEDS
ચન્દ્ર. : હવે આલોચનાદ્વારનો પ્રતિસેવના દ્વાર સાથેનો સંબંધ બતાવવા માટે કહે છે કે –
मोधनियुति - ७८१:2ीर्थ : प्रतिपाताह ७ स्थानोमा, माहिए। स्थानोमा.... २॥ छ भने त्रा બેમાંથી કોઈપણ એકમાં કે બે યમાં અલના પામેલા સાધુએ દુઃખના ક્ષયને માટે નિષ્કલંક વિશુદ્ધિ કરવી જોઈએ.
वृत्ति : सा च विशुद्धिरालोचनापूर्विका भवतीतिकृत्वाऽऽलोचनां प्रतिपादयन्नाह - ओ.नि. : आलोयणा उ दुविहा मूलगुणे चेव उत्तरगुणे य ।
एक्केक्का चउकन्ना दुवग्ग सिद्धावसाणा य ॥७९२॥
८६४॥
Page #874
--------------------------------------------------------------------------
________________
आलोचना च द्विविधा-मूलगुणालोचना उत्तरगुणालोचना चेति, सा द्विविधाऽप्येकैका-मूलगुणालोचना श्री मोध-त्यु
उत्तरगुणालोचना च चतुष्कर्णा भवति 'दुवग्ग'त्ति द्वयोरपि साधुसाध्वीवर्गयोरेकैकस्य चतुष्कर्णा भवति, एक आचार्यों નિર્યુક્તિ ભાગ-૨ | द्वितीयश्चालोचकः साधुः एवं साधुवर्गे चतुष्कर्णा भवति, साध्वीवर्गेऽपि चतुष्कर्णा भवति, एका प्रवर्तिनी द्वितीया
तस्या एव या आलोचयति साध्वी, एवं साधुवर्गे साध्वीवर्गे च चतुष्कर्णा भवति, अथवा एकैका मूलगुणे उत्तरगुणे ॥८५॥ म च चतुष्कर्णा द्वयोश्च साधुसाध्वीवर्गयोर्मिलितयोरष्टकर्णा भवति, कथम् ?, १०२आचार्य आत्मद्वितीयः प्रवर्तिनी
चात्मद्वितीया आलोचयति यदा तदाऽष्टकर्णा भवति, सामान्यसाध्वी वा यद्यालोचयति तदाऽप्यष्टकर्णैवेति, अहवा छकन्ना होज्जा यदा वुड्डो आयरिओ हवइ तदा एगस्सवि साहुणीदुगं आलोएइ एवं छकन्ना हवति, सव्वहा साहुणीए अप्पबितियाए आलोएअव्वं न उ एगागिणीएत्ति । एवं तावदुत्सर्गत आचार्याय आलोचयति, तदभावे सर्वदेशेषु | निरूपयित्वा गीतार्थायालोचयितव्यं, एवं तावद्यावत्सिद्धानामप्यालोच्यते साधूनामभावे, ततश्चैवं सिद्धावसाना आलोचना दातव्येति ।
ચન્દ્ર. : એ વિશુદ્ધિ આલોચનાપૂર્વક થાય છે એટલે હવે આલોચનાનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૯૨ : ટીકાર્ય : આલોચના બે પ્રકારની છે. મૂલગુણાલોચના અને ઉત્તરગુણાલોચના. તે બે ય પ્રકારની | આલોચનામાં દરેકે દરેક આલોચના ચાર કાનવાળી છે. સાધુવર્ગમાં અને સાધ્વીવર્ગમાં બે યમાં ચાર કાનવાળી હોય છે. તેમાં
Page #875
--------------------------------------------------------------------------
________________
એક આચાર્ય હોય અને બીજો આલોચક સાધુ.... આમ સાધુ વર્ગમાં ચાર કાનવાળી આલોચના બને. સાધ્વીવર્ગમાં પણ શ્રી ઓઘ
ચારકાનવાળી બને. એક પ્રવર્તિની સાધ્વી અને તે પ્રવર્તિની પાસે જ આલોચના કરનાર બીજા સાધ્વી. આમ સાધુવર્ગમાં અને નિર્યુક્તિ
સાધ્વીવર્ગમાં ચારકાનવાળી આલોચના થાય. ભાગ-૨
અથવા બીજી રીતે અર્થ કરીએ તો મૂલગુણમાં કે ઉત્તરગુણમાં જો એકલા સાધુની કે એકલા સાધ્વીની અપેક્ષાએ | ૮૬ | s વિચારીએ તો ચતુષ્કર્ણા આલોચના થાય. જ્યારે સાધુ-સાધ્વી બે ય વર્ગ ભેગા થાય અને જે આલોચના થાય તે આઠ જ કાનવાળી થાય.
પ્રશ્ન : કેવી રીતે આ સંભવે ?
ઉત્તર : આચાર્ય અને બીજા સાધુ હોય, તથા પ્રવર્તિની અને બીજા સાધ્વી હોય અને એવા પ્રવર્તિની આચાર્ય પાસે આલોચના લે ત્યારે તે આઠકાનવાળી આલોચના થાય.
અથવા તો જો સામાન્યસાધ્વી આલોચના કરે, તો પણ આઠકાનવાળી જ આલોચના થાય.
અથવા છ કાનવાળી આલોચના પણ થાય. જયારે આચાર્ય વૃદ્ધ હોય ત્યારે એકલા આચાર્યની પાસે પણ બે સાધ્વીઓ આલોચના કરી શકે અને એટલે એ રીતે છ કાનવાળી આલોચના થાય.
સાર એ કે સર્વપ્રકારે સાધ્વીજીએ તો પોતાની સાથે બીજા સાધ્વી હોય ત્યારે જ એ રીતે જ આલોચના કરવી. એકલા સાધ્વીએ આલોચના ન કરવી.
': ૮૬૬ |
Page #876
--------------------------------------------------------------------------
________________
શા
શ્રી ઓધનિયુક્તિ ભાગ-૨
ન
| ૮૬૭ll
આમ ઉત્સર્ગથી તો સાધુ / સાધ્વી આચાર્ય પાસે આલોચના લે. જો તે ન હોય તો તમામ દેશોમાં તપાસ કરીને જો ગીતાર્થ સાધુ મળે તો તેમની પાસે આલોચના લે. એમ ત્યાં સુધી અપવાદ જાણવો કે છેલ્લે સાધુઓનો અભાવ હોય તો પછી સિદ્ધોની સાક્ષીએ પણ આલોચના કરે. આમ સિદ્ધો સુધી આલોચના આપવી.
वृत्ति : इदानीमालोचनाया एकाथिकानि प्रतिपादयन्नाह - ओ.नि. : आलोयणा वियडणा सोही सब्भावदायणा चेव ।
निंदण गरिह विउट्टण सल्लुद्धरणंति एगट्ठा ॥७९३॥ आलोचना विकटना शुद्धिः सद्भावदायणा णिदणा गरहणा विउट्टणं सल्लद्धरणं चेत्येकाथिकानीति । आलोचनाद्वारं समाप्तम्,
E
F
*
F
=
= = *
ક
ક
ચન્દ્ર, : હવે આલોચનાના સમાનાર્થી શબ્દોનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૯૩ : ટીકાર્ય : આલોચના, વિકટના=પ્રકટ કરવું, શુદ્ધિ, સદ્ભાવ દાયણા (સદ્ભાવકથન) નિંદના, ગણા, વિઉટ્ટણ, શલ્યોદ્ધરણ.... આ સમાનાર્થી શબ્દો છે.
આલોચના દ્વાર સમાપ્ત થયું.
દ
* es
= "
Gu૮૬૭
Page #877
--------------------------------------------------------------------------
________________
श्रीमोध-त्यु निथुति ભાગ-૨
॥८१८॥
वृत्ति : इदानीं विशुद्धिद्वारव्याचिख्यासयाऽऽह - ओ.नि. : एत्तो सल्लुद्धरणं वुच्छामी धीरपुरिसपन्नत्तं ।
जं नाऊण सुविहिया करेंति दुक्खक्खयं धीरा ॥७९४॥ दुविहा य होइ सोहि दव्वसोही य भावसोही य । दव्वंमि वत्थमाई भावे मूलुत्तरगुणेसु ॥७९५॥ छत्तीसगुणसमन्नागएण तेणवि अवस्स कायव्वा । परसक्खिया विसोही सुदृवि ववहारकुसलेणं ॥७९६॥ जह सुकुसलोऽवि विज्जो अन्नस्स कहेइ अप्पणो वाही । सोऊण तस्स विज्जस्स सोवि परिकम्ममारभइ ॥७९७॥ एवं जाणंतेणवि पायच्छित्तविहिमप्पणो सम्मं । तहवि य पागडतरयं आलोएतव्वयं होइ ॥७९८॥
E
To +BI
१८॥
Page #878
--------------------------------------------------------------------------
________________
श्रीमोघનિર્યુક્તિ ભાગ-૨
॥८६८॥
SHF
गंतूण गुरुसकासं काऊण य अंजलिं विणयमूलं । सव्वेण अत्तसोही कायव्वा एस उवएसो ॥७९९॥ नहु सुज्झई ससल्लो जह भणियं सासणे धुवरयाणं । उद्धरियसव्वसल्लो सुज्झइ जीवो धुयकिलेसो ॥८००॥ सहसा अण्णाणेण व भीएण व पिल्लिएण व परेण । वसणेणायंकेण व मूढेण व रागदोसेहिं ॥८०१॥ जं किंचि कयमकज्जं न हु तं लब्भा पुणो समायरिउं । तस्स पडिक्कमियव्वं न हु तं हियएण वोढव्वं ॥८०२॥ जह बालो जंपंतो कज्जमकज्जं व उज्जुयं भणइ । तं तह आलोएज्जा मायामयविप्पमुक्को उ ॥८०३॥
0
-
१FOTORE
८६८ ॥
Page #879
--------------------------------------------------------------------------
________________
॥८७०॥
ENSE
श्रीमोध-त्यु
तस्स य पायच्छित्तं जं मग्गविऊ गुरू उवइसति । નિર્યુક્તિ
तं तह आयरियव्वं अणवज्जपसंगभीएणं ॥८०४॥ ભાગ-૨
नवि तं सत्थं व विसं व दुप्पउत्तो व कुणइ वेयालो । जंतं व दुप्पउत्तं सप्पो व पमाइणो कुद्धो ॥८०५॥ जं कुणइ भावसल्लं अणुद्धियं उत्तमढकालंमि ।
दुल्लभबोहीयत्तं अणंतसंसारियत्तं च ॥८०६॥ अत ऊर्ध्वं शल्योद्धरणं वक्ष्ये धीरपुरुषप्रज्ञप्तं, 'यत्' शल्योद्धरणं ज्ञात्वा सुविहिताः कुर्वन्ति दुःखक्षयं धीरा इति। ग व द्विविधा भवति शुद्धिः-द्रव्यशुद्धिश्च भावशुद्धिश्च, तत्र 'द्रव्ये' द्रव्यविषया शुद्धिर्वस्त्रादीनामवगन्तव्या, भावे तु व
मूलोत्तरगुणेषु शुद्धिर्ज्ञातव्या, एतदुक्तं भवति-मूलगुणोत्तरगुणालोचनया भावशुद्धिर्भवतीति । एवं तावन्मूलगुणोत्तरगुणेषु छलितेनालोचना दातव्या । इदानीं यस्मै आलोचना दीयते तेनाप्यालोचयितव्यमिति, एतदेव प्रदर्शयन्नाह - म जातिकुलबलरूपादिषट्त्रिंशद्गुणसमन्वितेनाप्यवश्यं परसाक्षिकी शुद्धिः कर्त्तव्या सुष्ठ्वपि ज्ञानक्रियाव्यवहारकुशलेनसुविहितेनेति । अत्रोदाहरणं दीयते-यथा कुशलोऽपि वैद्योऽन्यस्मै वैद्याय कथयति आत्मव्याधि, श्रुत्वा च तस्य वैद्यस्य
८७०॥
Page #880
--------------------------------------------------------------------------
________________
श्री सोध
નિર્યુક્તિ
ભાગ-૨
ण
मो
ण
सोऽपि वैद्यो यस्मै कथितं स प्रतिकर्म आरभते । एवं जानताऽपि प्रायश्चित्तविधिमात्मनः सम्यक्करणेन तथाऽपि प्रकटतरमालोचयितव्यमवश्यमिति । किञ्च सुगमा । 'न हु' नैव शुद्ध्यति सशल्यः पुरुषः, कथं पुनः शुद्ध्यति ?, यथा भणितं धुतरजसां शासने तथा शुद्ध्यति, कथं पुनः शुध्यति अत आह- उद्धृतसर्वशल्यो जीवः शुद्ध्यति धुतक्लेश इति, तस्माद्यद्यपि कथमपि किञ्चिदकार्यं कृतं तथाऽप्यालोचयितव्यम् । कथं पुनस्तत्कृतं भवतीत्यत आह
'सहसा'
स
॥ ८७१ ।। म अप्रतर्कितमेव प्राणिवधादिकमकार्यं यदि कृतं ततस्तस्मात्प्रतिक्रमितव्यमित्येतत् द्वितीयगाथायां वक्ष्यते, अज्ञानेन च कृतं
ण
-
मो
ס
स्स
न तत्र प्राणी ज्ञातो व्यापादितश्च भीतेन- आत्मभयात् मा भूदयं मां मारयिष्यतीत्यतः प्राणव्यपरोपणं यदि कृतं, प्रेरितेन वा परेण यदि कृतं, व्यसनेन वा आपदा यदि कृतं आतङ्केन वा ज्वराद्युपसर्गेण यदि कृतं मूढेन वा रागद्वेषैर्यत्कृतं भ किञ्चिदकार्यं ततः यत्किञ्चित्कृतमकार्यं तत्पुनः 'नहु' नैव समाचरितुं लब्धा - उपलभ्येत यथा तथा प्रतिक्रमितव्यं, भ एतदुक्तं भवति-किञ्चिदकार्यं कृत्वा पुनर्यथा नैव क्रियते तथा तस्य प्रतिक्रमितव्यं, न पुनस्तदकार्यं हृदयेन वोढव्यं, सर्वमालोचयितव्यमित्यर्थः । कथं पुनस्तदालोचयितव्यमित्यत आह तस्य च साधोर्यत्प्रायश्चित्तं मार्गविदो गुरव ओ उपदिशन्ति तत्प्रायश्चित्तं ' तथा ' तेनैव विधिनाऽऽचरितव्यं, कथम् ?, अनवस्थाप्रसङ्गभीतेन सताऽऽचरितव्यम्, अनवस्था नाम यद्यकार्यसमाचरणात्प्रायश्चित्तं न दीयते क्रियते वा ततोऽन्योऽपि एवमेव समाचरति यदुत प्राणिव्यपरोपणादौ न किञ्चित्प्रायश्चित्तं भवति ततश्च समाचरणे न कश्चिद्दोष इति एवमनवस्थाप्रसङ्गभीतेन साधुना प्रायश्चित्तं
ग
व
11 299 11
Page #881
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ સ્થ
મો समाचरितव्यमिति । इतश्चालोचयितव्यम् - न तत्करोति दुःखं शस्त्रं नापि विषं नापि 'दुष्प्रयुक्तः ' दुःसाधितो वेतालः નિર્યુક્તિ यन्त्रं वा दुष्प्रयुक्तं सर्पो वा क्रुद्धः प्रमादिनः पुरुषस्य दुःखं करोति यत्करोति भावशल्यमनुद्धृतम् 'उत्तमार्थकाले' अनशनकाले, किं करोतीत्यत आह-' दुर्लभबोधिकत्वं अनन्तसंसारित्वं चेति, एतन्महादुःखं करोति भावशल्यं अनुद्धृतं स शस्त्रादिदुःखानि पुनरेकभव एव भवन्ति, अतः संयतेन सर्वमालोचयितव्यम् ।
णं
ભાગ-૨
|| ૮૭૨ |
ण
ચન્દ્ર. : હવે વિશુદ્ધિદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે કે
-
ઓઘનિર્યુક્તિ-૭૯૪ : ટીકાર્થ : હવે પછી ધીરપુરુષોએ કહેલ શલ્યોદ્વારને કહીશ કે જે શલ્યોદ્વારને જાણીને સુવિહિત ધીર પુરુષો કર્મક્ષયને કરે છે.
T
ઓઘનિર્યુક્તિ-૭૯૫ : ટીકાર્થ : બે પ્રકારની શુદ્ધિ છે. દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ. તેમાં દ્રવ્યસંબંધી શુદ્ધિ વસ્ત્રાદિ દ્રવ્યોની રૂજે શુદ્ધિ કરાય તે જાણવી. જ્યારે ભાવમાં તો મૂલગુણો અને ઉત્તરગુણોમાં શુદ્ધિ જાણવી.
કહેવાનો ભાવ એ છે કે મૂલગુણસંબંધી દોષોની અને ઉત્તરગુણસંબંધી દોષોની આલોચના કરવાથી ભાવશુદ્ધિ થાય છે. આમ મૂલગુણો અને ઉત્તરગુણોમાં સ્ખલના પામેલાએ આલોચના આપવી એ વાત કરી. હવે એ વાત કરે છે કે સાધુઓ જે આચાર્યાદિને આલોચના આપે છે, તેમણે પણ આલોચના કરવી.
આ જ વાતને દેખાડતા કહે છે કે –
f
भ
저
म
UT
व
म
|| ૮૭૨ ||
Page #882
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
/ ૮૭૩ |
ઓઘનિર્યુક્તિ-૭૯૬ : ટીકાર્થ : જાતિ, કુલ, બલ, રૂપ વગેરે ૩૬ ગુણોથી યુક્ત તથા જ્ઞાનક્રિયાના વ્યવહારમાં અત્યંત કુશલ એવા પણ સાધુએ પણ અવશ્ય પરની સાક્ષીએ શુદ્ધિ = આલોચના કરવી જોઈએ.
અહીં દૃષ્ટાન્ત અપાય છે.
ઓઘનિર્યુક્તિ-૭૯૭ : ટીકાર્થ : જેમ કુશલ પણ વૈદ્ય બીજા વૈદ્યને પોતાની વ્યાધિ કહે છે અને તે વૈદ્યની તે વ્યાધિ w સાંભળીને તે પણ વૈદ્ય કે જેને વ્યધિ કહેવાયેલી છે, તે પ્રતિકર્મનો આરંભ કરે છે.
- ઓઘનિયુક્તિ-૭૯૮ : ટીકાર્ય : આમ પ્રાયશ્ચિત્તવિધિને જાણનારા આચાર્યાદિએ પણ પોતાને સમ્યફ રીતે કરીને અત્યંત પ્રગટપણે અવશ્ય આલોચના કરવી જોઈએ. s) ઓઘનિર્યુક્તિ-૭૯૯ : ટીકાર્થ : સુગમ છે. (ગુરુ પાસે જઈને વિનયપૂર્વક અંજલિ કરીને તમામે તમામ વ્યક્તિઓએ આત્મશુદ્ધિ કરવી જોઈએ, આ ઉપદેશ છે.)
ઓઘનિર્યુક્તિ-૮૦૦ : ટીકાર્થ : શલ્યવાળો પુરુષ શુદ્ધ થતો નથી. પ્રશ્ન : કેવી રીતે શુદ્ધ થાય ? ઉત્તર : જે રીતે જિનેશ્વરોના શાસનમાં કહેવાયેલું છે, તે રીતે શુદ્ધ થાય. પ્રશ્ન : પણ શાસનમાં શું કહ્યું છે ? કે જે પ્રકારે શુદ્ધ થવાય.
Tu ૮૭૩ II
Page #883
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ Gi
=
H
ઉત્તર : તમામ શલ્યોનો ઉદ્ધાર કરી નાંખનાર અને બધા ક્લેશોને ધુણાવી નાંખનાર જીવ શુદ્ધ થાય છે. તેથી જ ભલે શ્રી ઓઘ-યુ.
T કોઈપણ રીતે કોઈક અકાર્ય કરાઈ ગયું હોય તો પણ આલોચના કરી લેવી. ભાગ-૨
પ્રશ્ન : તે પાપ કઈ કઈ રીતે કરાયેલું હોઈ શકે ?
ઓઘનિર્યુક્તિ-૮૦૧ : ટીકાર્ય ઉત્તર : અચાનક જ વગર વિચાર્યું જ પ્રાણિવધાદિ કોઈક અકાર્ય જો કરાયેલું હોય, તો શા / ૮૭૪ ૪ પછી તે કાર્યથી પાછા હટવું. આ “પાછા હટવું’ એ વાત હવે પછીની ગાથામાં કહેશે.
તથા અજ્ઞાન વડે પાપ કરાયું હોય, તે સ્થાનમાં જીવ ન જણાયો હોય અને એટલે મરાયો. અથવા આત્મભયથી પાપ / થઈ ગયું હોય. “આ મને મારી ન નાંખો’ એવા ભયથી સર્પાદિ જીવનું વ્યપરોપણ કરાયેલું હોય, અથવા તો બીજા વડે | | પ્રેરાયેલા એવા સાધુથી પાપ કરાયું હોય. અથવા તો કોઈક આપત્તિ આવી પડવાના કારણે પાપ કરાયું હોય અથવા તો તાવ NI
વગેરે ઉપસર્ગ આવવાના લીધે પાપ કરાયું હોય, અથવા તો રાગદ્વેષથી મૂઢ થઈને જે કોઈક અકાર્ય આચરાયું હોય તેથી જે જ 3 કંઈ અકાર્ય આચરાયું હોય, તે ફરીથી કરવું યોગ્ય નથી. તે કાર્ય ફરીથી કરવાનો અવસર જ ન આવે. એ રીતે પ્રતિક્રમણ કરવું જોઈએ.
ઓઘનિર્યુક્તિ-૮૦૨ : ટીકાર્થ : કહેવાનો ભાવ એ છે કે કોઈક અકાર્યને કર્યા બાદ ફરી પાછું તે પાપ કરવું જ ન પડે, ૫ તે રીતે તેનું પ્રતિક્રમણ કરવું. તે પાપકાર્ય હૃદયથી વહન ન કરવું. (અર્થાતુ તેને હૃદયમાં સંઘરી ન રાખવું. એ ગુરુને કહી આ દેવું. અથવા તો તે પાપ પ્રત્યે રૂચિભાવ રાખવાપૂર્વક અને હૃદયમાં ધારી ન રાખવું.) બધું જ આલોચી દેવું.
Fi ૮૭૪ |
=
=
=
૬
= f“f
૧૪ - Eી
Page #884
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન : તે પાપ કેવી રીતે આલોચવું ? શ્રી ઓઘ
ઓશનિયુક્તિ - ૮૦૩ : ટીકાર્થ : ઉત્તર : જેમ બોલતો બાળક કાર્ય કે અકાર્ય, સારું કે નરસું બધું જ સીધેસીધું બોલી નિર્યુક્તિ ન ભાગ-૨ ન જાય, સરળતાથી બોલી જાય, એમ સાધુએ માયા અને મદથી વિપ્રમુક્ત બનીને તે પાપની આલોચના કરવી જોઈએ.
ઓઘનિર્યુક્તિ-૮૦૪ : ટીકાર્થ : તે સાધુને ગુરુઓ તે પાપ બદલ જે પ્રાયશ્ચિત્ત આપે, તે પ્રાયશ્ચિત્ત તે જ વિધિ પ્રમાણે ૮૭પ = સાધુએ આચરવું જોઈએ. એમાં છૂટ-છાટ લેવી નહિ.
પ્રશ્ન : શા માટે ? ઉત્તર : અનવસ્થા પ્રસંગથી ગભરાયેલા સાધુએ આ પ્રમાણે આલોચના અને પ્રાયશ્ચિત્તનું આચરણ કરવું જોઈએ.
અનવસ્થા એટલે જો અકાર્યના આચરણ બાદ એનું પ્રાયશ્ચિત્ત ગુરુ વડે એ અકાર્ય કરનારા શિષ્યને ન અપાય કે એ જ અપાયેલું એ પ્રાયશ્ચિત્ત જો શિષ્ય વડે ન કરાય તો પછી તે સાધુ સિવાયના બીજા પણ સાધુ એ જ પ્રમાણે પાપ આચરે કે જીવહિંસાદિમાં કોઈ પ્રાયશ્ચિત્ત નથી. તેથી તે જીવહિંસાદિ આચરવામાં કોઈ દોષ ન લાગે.
આવા પ્રકારની અનવસ્થા ઉભી થવાનો પ્રસંગ આવે. એના ભયથી ગભરાયેલા સાધુએ ગુર દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત બરાબર આચરવું કે જેથી ઉપર બતાવેલ અનવસ્થા ઉભી ન થાય.
વળી આ પણ એક કારણ છે કે જે કારણસર આલોચના કરવી જરૂરી છે. ઓઘનિર્યુક્તિ - ૮૦૫ : ટીકાર્થ : શસ્ત્ર કે ઝેર, કે ખોટી રીતે પ્રયોજાયેલો વેતાળ કે ખોટી રીતે પ્રયોગ કરાયેલ યંત્ર Eu ૮૭પ ||
Page #885
--------------------------------------------------------------------------
________________
ના કે ગુસ્સે થયેલો સર્પ પ્રમાદી પુરુષને તે દુઃખ નથી પહોંચાડી શકતા કે જે દુઃખ અનશનકાળે આત્મામાંથી ઉદ્ધાર નહિ કરાયેલ આ શ્રી ઓઘ-૧
= ગુરુને નહિ કહેવાયેલ એવું ભાવશલ્ય = કરેલું પાપ ઉત્પન્ન કરે છે. નિર્યુક્તિ ભાગ-૨
પ્રશ્ન : અનુદ્ધત ભાવશલ્ય શું ઉત્પન્ન કરે ?
ઓઘનિર્યુક્તિ - ૮૦૬ : ટીકાર્થ : અનુદ્ધત ભાવશલ્ય દુર્લભબોધિપણું અને અનંતસંસાર આ બે મોટા દુઃખોને ઉત્પન્ન II ૮૭૬ Id = કરે. જયારે શસ્ત્રાદિથી થનારા દુ:ખો તો વળી એક ભવમાં જ થાય. માટે સાધુએ બધું જ આલોચવું જોઈએ.
ओ.नि. : तो उद्धरंति गारवरहिता मूलं पुणब्भवलयाणं ।
मिच्छादसणसल्लं मायासल्लं नियाणं च ॥८०७॥ उद्धरियसव्वसल्लो आलोइयनिंदिओ गुरुसगासे । होइ अतिरेगलहुओ ओहरियभरो व्व भारवहो ॥८०८॥ उद्धरियसव्वसल्लो भत्तपरिन्नाए धणियमाउत्तो । मरणाराहणजुत्तो चंदगवेज्झं समाणेइ ॥८०९॥
Gu ૮૭૬ .
Page #886
--------------------------------------------------------------------------
________________
आराहणाइ जुत्तो सम्म काऊण सुविहिओ कालं । श्रीमोध-न्धु નિર્યુક્તિ
उक्कोसं तिन्नि भवे गंतूण लभेज्ज निव्वाणं ॥८१०॥ ભાગ-૨
तत एवमालोच्य गारवरहिता मुनयः 'उद्धरन्ति' उत्पाटयन्ति मूलं पुनर्भवलतानां येन मिथ्यादर्शनशल्यं मायाशल्यं
निदानशल्यं चोद्धरन्तीति । सुगमा, नवरम्-अतिरेकम्-अत्यर्थं लघुर्भवति, 'ओहरितभारो' उत्तारितभार: 'भारवहः' ॥८७७॥ मा
ण गर्दभादिः स यथा लघुर्भवति एवमालोचिते सति कर्मलधुत्वं भवतीति । यश्चैवंविधः स उद्धृतसर्वशल्यः भत्तपरिणाए'। स्म भक्तप्रत्याख्याने 'धनिकम्' अत्यर्थम् 'आयुक्तः' प्रयत्नपरो मरणाराधनयुक्तः, स एवंविधश्चन्द्रकवेधं 'समानयति'
करोतीत्यर्थः । अत्र च कथानकं राधावेधे आवश्यकादवसेयमिति । किञ्च-आराधनया युक्तः प्रयत्नपर: सम्यक् कृत्वा , ग सुविहितः कालं पुनश्च 'उत्कृष्टतः' अतिशयेन सम्यगाराधनां कृत्वा त्रीन् भवान् गत्वा 'निर्वाणं' मोक्षमवश्यं प्राप्नोतीति, ग | एतदुक्तं भवति-यदि परमसमाधानेन सम्यक् कालं करोति ततस्तृतीये भवेऽवश्यं सिद्ध्यतीति । आह पर: -
उत्कृष्टतोऽष्टभवाभ्यन्तरे सामायिकं प्राप्य नियमात्सिद्ध्यतीति, जघन्यतः पुनरेकस्मिन्नेव भवे सामायिकं प्राप्य सिद्ध्यतीत्युक्तं ग्रन्थान्तरे, ततश्च यदुक्तं त्रीन् भवानतीत्य सिद्ध्यति तदेतन्नाप्युत्कृष्टं नापि जघन्यं ततश्च विरोध इति, उच्यते अनालीढसिद्धान्तसद्भावेन यत्किञ्चिदुच्यते , यत्तदुक्तं जघन्यत एके नैव भवेन सिद्ध्यतीति तद्वज्रर्षभनाराचसंहननमङ्गीकृत्योक्तं, एतच्च छेवट्टिकासंहननमङ्गीकृत्योच्यते, छेवट्टिकासंहननो हि यद्यतिशयेनाराधनं
"८७७॥
Page #887
--------------------------------------------------------------------------
________________
વાડ઼ીરને
શ્રી ઓઇ.ત્ય રતિ તતસ્તૃતીયે અવે મોક્ષ પ્રગતિ, ૩ષ્ટાદ્રશ ત્રાતિશાર્થે દ્રષ્ટવ્યો ન તુ મવમીત્ય, નિર્યુક્તિ, પુનછૂપરેવોwતો કવે છેવષિાનંદનનો સિધ્યતીતિ !
ભાગ-૨
T
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૮૦૭ : ટીકાર્થ : તેથી જ આ પ્રમાણે આલોચના કરીને ઋદ્ધિ-રસ-શાતા ગારવ વિનાના તે / ૮૭૮ - સાધુઓ વારંવાર જન્મ રૂપ વેલડીના મૂળને ઉખેડી નાંખનારા બને છે. કેમકે તેઓ મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને ૪
નિયાણશલ્યનો ઉદ્ધાર કરે છે. (આ ત્રણ શલ્યો પુનર્ભવ = વારંવાર જન્મ = દીર્થસંસારના મૂલ છે. સાધુઓ એનો ઉદ્ધાર -
કરે, એટલે એમ જ કહેવાય કે તેઓએ પુનર્ભવલતાના મૂલનો જ ઉદ્ધાર કરી નાંખ્યો.) - ઓઘનિર્યુક્તિ-૮૦૮ ટીકાર્થ : સુગમ છે. (ગુરુ પાસે બધા શલ્યોનો ઉદ્ધાર કરી ચૂકેલો, પાપોની આલોચના અને નિંદા પણ '' કરી ચૂકેલો સાધુ ભાર ઉતારી દીધા બાદ જેમ ભારવાહક હળવો થાય એમ અત્યંત હળવાશવાળો બને છે.) માત્ર તિરે |
એટલે અત્યંત વધારે હળવો થાય છે. તમારો એટલે જેણે ભાર ઉતારી દીધો છે તે મારવ એટલે ગધેડો વગેરે. જેમ તે હળવો થાય તેમ આલોચના કરાયે છતે સાધુની પણ કર્મલધુતા થાય. ' જે આવા પ્રકારનો બને તે –
ઓઘનિર્યુક્તિ • ૮૦૯ : ટીકાર્થ : સર્વશલ્યોનો ઉદ્ધાર કરી ચૂકેલો સાધુ ભક્તપ્રત્યાખ્યાનમાં = અનશનમાં અત્યંત કરે
૮૭૮
Page #888
--------------------------------------------------------------------------
________________
s*
નિયુક્તિ ની
F
=
=
=
પ્રયત્નવાળો બને એટલે કે મરણની આરાધનાથી યુક્ત બને. અને આવા પ્રકારનો તે સાધુ ચન્દ્રકવેધને કરે છે. (અર્જુને જેમ શ્રી ઓઘ-૭
રાધાવેધ સાધ્યો, તેમ આ સાધુએ પણ એક અત્યંત કપરું લક્ષ્ય વધ્યું હોવાથી એ ચન્દ્રકવેધને કરનારો કહ્યો છે.) ચન્દ્રકવેધમાં ભાગ-૨
કથાનક રાધાવેધ સંબંધી છે, તે આવશ્યકમાંથી જાણી લેવું. (ત્યાં સુરેન્દ્રદત્ત રાજકુમારનું દૃષ્ટાન્ત છે. એણે પુષ્કળ મુશ્કેલી
વચ્ચે પણ સ્ત્રીની પુતળીની બે આંખો ચક્રના કાણામાંથી બાણ કાઢીને વીંધેલી હતી. એ અત્યંત કપરું હોવાથી એ કોઈક ભાગ્યે II ૮૭૯ ૫ જ કરી શકે. એમ આ સાધુની આરાધના પણે ચન્દ્રવેધ જેવી બની રહી કહેવાય.)
જ ઓઘનિર્યુક્તિ-૮૧૦: ટીકાર્થ : આરાધના વડે યુક્ત = પ્રયત્નમાં લીન એવો તે સુવિહિત સાધુ સારી રીતે કાલધર્મ
પામીને પાછી ઉત્કૃષ્ટ રીતે સમ્યગુ આરાધના કરીને ત્રણ ભાવો બાદ અવશ્ય મોક્ષને પામે. N, કહેવાનો ભાવ એ છે કે જો ઉત્કૃષ્ટ સમાધિ વડે સમ્યક્ પ્રકારે કાલધર્મ પામે, તો પછી અવશ્ય ત્રીજા ભાવે મોક્ષે જાય. |
પ્રશ્ન : શાસ્ત્રમાં કહ્યું છે કે સામાયિકને પામ્યા બાદ ઉત્કૃષ્ટથી આઠ ભવની અંદર અવશ્ય સિદ્ધ થાય. (તમે ત્રણ ભવ ક્યા આધારે કહો છો ? જો ત્રણ ભવ જઘન્યની અપેક્ષાએ હોય તો એ પણ બરાબર નથી. કેમકે જઘન્યથી તો વળી સામાયિક પામીને એક જ ભવમાં = સામાયિક પ્રાપ્તિના ભવમાં જ સિદ્ધ થાય એવું અન્ય ગ્રન્થોમાં કહ્યું છે તેથી તમે જે આ વાત કરી કે ત્રણ ભવ પસાર કર્યા બાદ આ સાધુ સિદ્ધ થાય. તે આ તમારું ત્રણ ભવનું પ્રમાણ નથી તો ઉત્કૃષ્ટ કે નથી તો જઘન્ય અને એટલે એમાં વિરોધ આવે છે.
ઉત્તર : સિદ્ધાન્તના પરમાર્થને તે બરાબર પામ્યો નથી. આત્મસાત્ કર્યો નથી. અને માટે જ તારા વડે આવી ગમે તેવી
u ૮૭૯ો.
Page #889
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિ કરી
ભાગ-૨
| ૮૮૦
બાબતો કહેવાય છે. તારા વડે જે તે વાત કરાઈ કે “જઘન્યથી તો એક જ ભવમાં મોક્ષે જાય' તે વાત વજઋષભનારાચ
સંઘયણની અપેક્ષાએ કહેવાયેલું છે. જ્યારે અમે જે આ ત્રણ ભવ કહ્યા છે, તે અત્યારના છેલ્લા સંઘયણની અપેક્ષાએ કહ્યા | છે. છેવટ્ટ સંઘયણવાળો જો ઉત્કૃષ્ટ આરાધના કરે તો એ ત્રીજા ભવે જ મોક્ષ પામે. (પહેલો ભવ એ છેવટ્ટા સંઘયણવાળો
મુનિભવ, બીજો ભવ દેવનો થાય. અને ત્રીજા ભવે મોક્ષે જાય.) =
(પ્રશ્ન : આ ગાથામાં કોસં એમ લખેલ છે. એનો સીધેસીધો અર્થ તો એમ જ થાય છે કે ‘ઉત્કૃષ્ટથી ત્રણભવમાં મોક્ષ જાય.’ જયારે તમારા કહેવા પ્રમાણે તો ‘વહેલામાં વહેલોત્રજઘન્યથી ત્રણ ભવમાં મોક્ષે જાય.” એવો જ અર્થ નીકળે છે. ઉત્કૃષ્ટથી તો એના વધુ ભવ પણ હોઈ શકે છે. તો આ વોરં શબ્દ શી રીતે ઘટે ?) - ઉત્તર : અહીં ગાથામાં જે કોર્સ શબ્દ છે, તે આ સ્થલે ગતિશય અર્થમાં જાણવો. એટલે કે ‘વહેલામાં વહેલો ક્યારે
મોક્ષે જાય ?' એ અર્થમાં જાણવો. પણ ભવની અપેક્ષાએ ક્રોસ શબ્દ ન સમજવો, કેમકે ભવની અપેક્ષાએ વિચારીએ તો 'તો છેવટ્ટા સંઘયણવાળો ઉત્કૃષ્ટથી આઠ ભવે જ મોક્ષે જાય છે. ત્રણ ભવે નહિ, એટલે તેમાં તો તમે કહેલો વાંધો આવે જ. કોઈ માટે ઉપર મુજબ અર્થ લેવો.
(અહીં આઠ ભવ એટલે છઠ્ઠા ગુણસ્થાનની સ્પર્શનાવાળા આઠભવ લેવા. એ સિવાયના વચ્ચેના ભવો તો વધારે પણ વી હોઈ શકે. જે ભવમાં એકવાર પણ, એક અંતર્મુહૂર્ત માટે પણ છઠ્ઠાની સ્પર્શના થઈ જાય તે ભવ આ આઠભવોમાં ગણતરીમાં
Fu૮૮૦
=
E
Page #890
--------------------------------------------------------------------------
________________
श्री मोध-धु नियुति ભાગ-૨
॥८८१॥
લેવાય...ત્રણ ભવ જે કહ્યા છે, એમાં એવું નથી ગણવાનું. એમાં તો દેવનો ભવ પણ ગણેલો છે.) ओ.नि. : एसा सामाचारी कहिया भे धीरपुरिसपन्नत्ता ।
संजमतवड्डगाणं निग्गंथाणं महरिसीणं ॥८११॥ एयं सामाचारिं झुंजंता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥८१२॥ एसा अणुग्गहत्था फुडवियडविसुद्धवंजणाइन्ना ।
इक्कारसहिं सएहिं एगुणवन्नेहिं सम्मत्ता ॥८१३॥ सुगमाः ॥ इति श्रीमद्रोणाचार्यविरचिता श्रीओघनियुक्तिटीका मूलसूत्रालङ्कृता समाप्ता ॥ श्रीरस्तु ।।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૮૧૧ : ટીકાર્થ : સંયમ અને તપથી સમૃદ્ધ એવા નિગ્રન્થ મહર્ષિઓની આ ધીરપુરુષો વડે કહેવાયેલી સામાચારી કહેવાઈ.
॥ ८८१॥
Page #891
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓધ- Y
નિર્યુક્તિ
ભાગ-૨
피
॥ ૮૮૨ ॥ ૫
UT
भ
IT
ઓઘનિર્યુક્તિ-૮૧૨ : ટીકાર્થ : આ સામાચારીને આદરતા, ચરણ-કરણના પાલનવાળા સાધુઓ અનેકભવોથી ભેગા કરેલા અનંત કર્મને ખપાવે છે.
ઓઘનિર્યુક્તિ-૮૧૩ : ટીકાર્થ : બાલાદિ ઉપર અનુગ્રહ કરવા માટે બનાવાયેલી ફ્રુટ-વિકટ(પ્રગટ), વિશુદ્ધિ અક્ષરોથી વ્યાપ્ત આ ઓધનિર્યુક્તિ ૧૧૪૯ શ્લોકો વડે સમાપ્ત થઈ.
•
॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥
પ્રશસ્તિ ઃ પ૨મા૨ાધ્યપાદ, શાસનપ્રભાવક, વિશુદ્ધપરિણતિધારક પૂજ્યપાદ ભવોદધિતારક ગુરુદેવશ્રી પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની અસીમ કૃપાના બળે આ ભાષાંતરનું કાર્ય સમાપ્ત થયું.
સૂક્ષ્મપ્રજ્ઞશિરોમણી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સાહેબ તથા વિદ્વાન મુનિરાજ શ્રી ભવ્યસુંદરવિજયજીએ આ બીજા ભાગનું સંશોધન કરી આપીને ઘણો જ ઉપકાર કર્યો છે.
આ આખાય ભાષાંતરમાં જિનવચનથી વિપરીત કંઈપણ લખાયું હોય તો એની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા માંગુ છું.
| yt|
ᄑ
UI
研
भ
י
ओ
म
॥ ૮૮૨॥
Page #892
--------------------------------------------------------------------------
________________
ઓ માતાઓ ! ઓ પિતાઓ : તમારો લાડકવાયો
ઘડપણમાં તમારી સેવા કરે તેવું તમે ઈચ્છો છો ? વડિલોનો વિનયી બને તેવું તમે ઈચ્છો છો ? દેવ અને ગરનો ઉપાસક બને તેવું તમે ઈચ્છો છો ? જિનશાસનનો સાચો શ્રાવક બને તેવું તમે ઈચ્છો છો ?
अने तभारा धरनो हुणटीप भने तेवू तमे छम्छो छो ? 'તો, તેને ત્રણ વર્ષ માટે તપોવનમાં પ્રવેશ આપવો જ રહ્યો.
તપોવન સંસ્કારપીઠ મુ અમિયાપુર, ફોનઃ (૦૭૯) ૨૩૨૭૬૯૦૧, ૨૩૨૭૬૯૦૩ મોબાઈલ: ૯૪૨૬૦૬૦૦૯૩
Page #893
--------------------------------------------------------------------------
________________
સંક્રણ શિબિર
- ઉનાળુ વેક્શનમાં
બે તપોવનમાં શિબિરોમાં બાળકોને અવશ્ય મોકલો
બાળકોને મનગમતી, વિવિધતા સભર, અનેકwifઓ રમત ગમતો અને ઈનામોથી ભરપૂર, તુફાનમેલા બાળકને બનાવવી,
એમીલ – મે મહિનામાં ચેંજાની, હાઉસફૂલ થઈ જવી અને જીવન – પરિવર્તક
તિપોવન સંરફારપીઠ) મુ. અમીયાપુર, પો. સુઘડ, ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : ૨૩૨૦૬૯૦૧
કફ
E
S
A
Page #894
--------------------------------------------------------------------------
________________ इयं प्रव्रज्याप्रथमदिवसे एव दीयते | નવ નવ અંગોની વૃત્તિનું સંશોધન કરનારા, પ્રાજ્ઞશિરોમણી શ્રી દ્રોણાચાર્યજીનું આ વચન છે કે આ ઓઘનિયુક્તિ ગ્રન્થ દીક્ષાના પહેલા જ દિવસે સંયમીઓને આપી દેવાનો છે. “સંયમજીવન શી રીતે જીવવું ?" વગેરે ખૂબ જ અદ્ભુત પદાર્થો આ ગ્રન્થમાં સમાયેલા છે. જે સંયમ પાળવા માટે સંસારીઓ નિર્ગુન્થ બન્યા છે, એ સંયમ અંગેના અણમોલ પદાર્થોનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલું છે. ' જૈન દર્શનમાં હજારો ગ્રન્યો છે, છતાં બીજા કોઈપણ ગ્રન્થને બદલે સંચમીને પહેલા જ દિવસથી ઓઘનિર્યુક્તિનો અભ્યાસ કરાવવાનું ખુદ આગમજ્ઞાતા મહાન આચાર્ય દ્રોણ ફરમાવી રહ્યા છે. એ મહાપુરુષની આ ભાવનાને સફળ કરવી એ આપણી બધાની ફરજ છે. તો ચાલો, “જાગ્યા ત્યારથી સવાર” એ ન્યાયે આ ગ્રન્થ હાથમાં આવ્યો એ જ દિવસને દીક્ષાનો પ્રથમ દિવસ સમજી આ ગ્રન્થનો અભ્યાસ કરીએ - કરાવીએ. ચિત્ર સ્પંરચય મોક્ષમાં જવા માટેનું પ્રથમ સોપાન ઓઘનિર્યુક્તિ ગ્રન્થ છે. એ પછી પિંડનિયુક્તિ વગેરે સોપાનો છે. આના આધારે સંયમી મોક્ષશિખરે પહોંચે છે. આમ દીક્ષા બાદ સંયમીએ સૌ પ્રથમ ઓઘનિયુક્તિ ગ્રથ ઉપર ચડવાનું છે.