________________
શ્રી ઓઘ |
નિર્યુક્તિ
vi
ભાગ-૨
|| ૭૭ || म
UT
स्स
2321
એમાં ૧૨ અંગુલ = ૧ પાદ, તો ૨૪ અંગુલ = ૨ પાદ થાય. एतयोश्चोत्तरायणादौ दक्षिणायनादौ च पदोः शुद्धिः प्रक्षेपश्च
આનો ઉત્તરાયણાદિમાં અને દક્ષિણાયનની આદિમાં આ બે પાદની શુદ્ધિ અને પ્રક્ષેપ.
तत्र उत्तरायणप्रथमदिने चत्वारि पदानि आसन् ततस्तन्मध्यात्
એમાં ઉત્તરાયણ પ્રથમદિને ૪ પાદ પ્રમાણ – ૨ પાદ =
कर्कसंक्रान्तिदिने पदद्वयं संजातं,
કર્કસંક્રાન્તિદિને (=દક્ષિણાયન પ્રથમદિને) ૨ પાદ પ્રમાણ છાયા થઈ दक्षिणायने द्वे पदे अभूतां तन्मध्ये च द्वयोः प्रक्षिप्तयो:,
દક્ષિણાયન પ્રથમ દિને ૨ પાદ હતા એમાં ૨ પાદ ઉમેરતાં
मकरसंक्रान्तौ जातानि चत्वारि पदानि
મકરસંક્રાન્તિદિને (ઉત્તરાયણ પ્રથમદિને) ૪ પાદ થાય.
આ ઉત્કૃષ્ટદિનનું પોરસી પ્રમાણ છે. મધ્યમ દિવસોમાં પણ આ જ રીતે જાણી લેવું.
ם
स्थ
ण
મ
भ
i
સ
|| ૭૭ ||